diff --git "a/data_multi/gu/2020-29_gu_all_0172.json.gz.jsonl" "b/data_multi/gu/2020-29_gu_all_0172.json.gz.jsonl" new file mode 100644--- /dev/null +++ "b/data_multi/gu/2020-29_gu_all_0172.json.gz.jsonl" @@ -0,0 +1,510 @@ +{"url": "https://gu.botlibre.com/browse?browse-type=Analytic&domain=23329474", "date_download": "2020-07-09T18:41:30Z", "digest": "sha1:453U7QX72RNFOWKKBYIBPAXTP2FVYTAO", "length": 2532, "nlines": 65, "source_domain": "gu.botlibre.com", "title": "Browse Analytics - Bot Libre", "raw_content": "\nસુધારો સાઇન ઇન કરો સાઇન અપ કરો બ્લોગ ની મુલાકાત લો વેબસાઇટ શોધ ભાષા પસંદ કરો API એસડીકે Enterprise બોટ પ્લેટફોર્મ ડાઉનલોડ કરો ડેસ્કટોપ, ડાઉનલોડ ચેટ બોટ યુદ્ધો ડૉક્સ મદદ\nભાષા મદદ શોધ બ્લોગ સાઇન અપ કરો સાઇન ઇન કરો સુધારો\nજોડાવા બોટ કાવ્ય ઓપન સોર્સ પ્રોજેક્ટ પર BotLibre.org\nબનાવો એક ઊંડા શિક્ષણ ન્યુરલ નેટવર્ક વિશ્લેષણાત્મક માટે વેબ અથવા મોબાઇલ છે.\nઊંડા શીખવા માટે હોઈ શકે છબી અને ઑડિઓ વર્ગીકરણ, રમતો, એનએલપી, અને અન્ય ઘણા ઉપયોગો છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.swaminarayangurukul.org/news/sharad-poornima-utsav-2019", "date_download": "2020-07-09T18:17:07Z", "digest": "sha1:O26KA4H3WRW5OG3YG2UTCFHAH37DKS6C", "length": 8964, "nlines": 209, "source_domain": "www.swaminarayangurukul.org", "title": "Sharad Poornima Utsav - 2019 | Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust", "raw_content": "\n108 - ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન, 2015\nશ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસવીપી ખાતે શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં પાંચ હજાર ઉપરાંત ભાવિકોની હાજરીમાં ઠાકોરજીની ચાર આરતિ સાથે શરદપૂર્ણિમા મહોત્સવ આનંદ સાથે ઉજવાયો હતો\nશરુઆતે મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓ સંતો તથા હરિભકતોએ સમૂહ રાસની રમઝટ બોલાવી હતી. સાથે સાથે સુરેન્દ્રનગરથી આવેલ રાસમંડળીએ અદ્ભુત રાસનું દર્શન કરાવ્યું હતું.\nઆ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, રાસનો અર્થ થાય છે સમરસતા. ભગવાનનો રસ સર્વત્ર સમાનભાવે વર્ષે છે. રાસમાં વાજિંત્રો અલગ છે, લય સમાન છે. કંઠ અલગ છે, સૂર સમાન છે. પગ અલગ છે, તાલ સમાન છે. હાથ હજારો છે, પણ તાલી એક છે.\nસમાજ કે ધર્મના ક્ષેત્રમાં વૈવિધ્ય ભલે હોય, પરંતુ એમાં લયબદ્ધતા હશે, સમાન સૂર હશે, તાલી અને તાલ એક હશે તો રસ પ્રગટશે, આનંદ અને ઉલ્લાસ પ્રગટશે.\nભારતીય સંસ્કૃતિના વિવિધ સંપ્રદાયો, એ મહાન આચાર્યોનો સમૃદ્ધ વારસો છે. એ વારસાનો વૈભવ માણવા જેવો છે. સંપ્રદાયોની વૈવિધ્યતામાં સંવાદીતતાના સૂર પ્રગટે તો સમાજમાં આનંદ અને ઉલ્લાસની વર્ષા થાય. સમાજમાં નાત-જાતના ભેદ મટી જાય, સમરસતા સર્જાય ત્યારે સાચો રાસોત્સવ કહેવાય.\nઆ પ્રસંગે બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે આજે તો અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મદિન છે. ભગવાન જ્યારે પૃ��થ્વી પર અવતાર ધારણ કરે છે ત્યારે એકલા પધારતા નથી પણ મુક્તો સાથે પધારે છે. સહજાનંદ સ્વામી સાથે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પણ પધાર્યા હતા.\nઅંતમાં મેમનગર ગુરુકુલના ખેલૈયાઓએ મણિયારો રાસ લીધો ત્યારે હજારો હરિભકતોએ તાલિઓના નાદથી વાતાવરણ ગુંજવી દીધું હતું.\nઅંતમાં દર્શનાર્થી હરિભકતોને પૌવાનો પ્રસાદ વહેચવામાં આવ્યો હતો..\nઆ પ્રસંગે શરદોત્સવ માણવા વી.એસ. ગઢવી સાહેબ, ઢોલરીયા સાહેબ, ગગજીભાઈ સુતરિયા (પ્રમુખશ્રી, સરદારધામ), વિપુલભાઈ ગજેરા (ટ્રસ્ટીશ્રી), ગોપાલભાઈ દવે, જગદીશભાઈ ત્રિવેદી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.\nઆજે સંત નિવાસમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ હોવાથી મહા-અભિષેક તથા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુકુલના અધ્યક્ષ સ્વામી શાસ્ત્રી શ્રી માધવવપ્રયદાસજીની પ્રેરણાથી દર વર્ષની માફક આ વષે પણ અન્નકૂટનો તમામ પ્રસાદ ગરીબ વિસ્તારોમાં જાતે જઈને વહેંચવામાં આવ્યો હતો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A2_%E0%AA%B5%E0%AA%A6_%E0%AB%A6))", "date_download": "2020-07-09T17:03:28Z", "digest": "sha1:SDF2X4DFDB24A7NJFADHPA3PTF5Z2KOF", "length": 6586, "nlines": 98, "source_domain": "gu.wikipedia.org", "title": "અષાઢ વદ ૦)) - વિકિપીડિયા", "raw_content": "\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅષાઢ વદ ૦)) કે અષાઢ વદ ૧૫ને ગુજરાતીમાં અષાઢ વદ અમાસ કે અષાઢી અમાસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમા મહિનાનો ત્રીસમો અને છેલ્લો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો ત્રીસમો અને છેલ્લો દિવસ છે.\n૧ તહેવારો અને ઉજવણીઓ\n૨ મહત્વની ઘટનાઓ [૩]\nતહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]\nદશામા વ્રતનો પ્રારંભ [૨]\nમહત્વની ઘટનાઓ [૩][ફેરફાર કરો]\n↑ દશામા વ્રત મહિમા, સંદેશ દૈનિક\n↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.\nવિક્રમ સંવતના મહિના અને તિથિ\nમહિનો|માસ સુદ (શુક્લ પક્ષ) વદ (કૃષ્ણ પક્ષ)\nકારતક પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nમાગશર પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nપોષ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nમહા પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nફાગણ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nચૈત્ર પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nવૈશાખ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nજેઠ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nઅષાઢ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nશ્રાવણ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nભાદરવો પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nઆસો પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nઅધિક માસ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૫ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ ૨૩:૧૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.jentilal.com/anokhalagn/", "date_download": "2020-07-09T18:08:27Z", "digest": "sha1:GPGIJ6CJ32S2DFK5QVHGH2PAVBL3RVSI", "length": 25099, "nlines": 211, "source_domain": "www.jentilal.com", "title": "વરરાજા ગાડીમાં અને બીજા પાંચ લોકો ચાલતા-ચાલતા ગયા લગ્ન કરાવવા, અને આ રીતે કર્યુ નિયમોનુ જબરુ પાલન - જલ્સા કરોને જેંતીલાલ", "raw_content": "\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nહિરલ રાકેશ ગામી (જામનગર)\nકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’\nનીલકંઠ વાસુકિયા – વિરમગામ\nપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટ\nAllકારકિર્દીપરીક્ષા ની તૈયારીસામાન્ય જ્ઞાનરોજગારલક્ષી લેખરસપ્રદસમાચાર\nસુશાંત તેની માતાની ખૂબ નજીક હતો, સુશાંતની આ સિક્રેટ વાતો વાંચીને…\nશું ક્યારે માછલી બીયર પીવે ખરા જો ‘ના’ તો પહેલા જોઇ…\nભિક્ષુક કે પછી પૈસાદાર વ્યક્તિ, મંદિરની બહાર ભીખ માંગતા આ ભિક્ષુકે…\nપતિ અને પછી પ્રેમી બન્ને દગાખોર નિકળતા આ મહિલાએ ટૂંકાવી દીધુ…\nજેંતીલાલની પઝલ ધમાલ નંબર – 1\nમૃત્યુ પામેલી ભિખારી મહિલાની દેશના વીરો માટે સલામ, કર્યું 6 લાખનું…\nચાંદીની ચમચી સાથે જન્મવું એ કદાચ આને જ કહેવાતું હશે, શું…\nઅમિતાભ, બાળા સાહેબ ઠાકરેને યાદ કરીને કૃતજ્ઞા દાખવતાં કહ્યું ઠાકરે ન…\nAllપ્રીતેશ મહંત (જ્યોતિષ)સદગુરૂ વિચાર\nટૈરો રાશિફળ : કામમાં સફળતા અને જશ બંને મળવાનો દિવસ છે…\n18.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે…\nઆજની એકાદશીનું છે અનેરું મહત્વ, સૂર્યાસ્ત બાદ તુલસી સામે અચુક પ્રગટાવજો…\nઆજનું ટૈરો રાશિફળ : બુધવારે કામ પર ધ્યાન લગાવશો તો સહયોગી…\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nબિકની વેક્સ કરાવ્યા પછી પ્રાઇવેટ પાર્ટમાં થાય છે બળતરા\nકોરોનાથી રિકવર થયા પછી પણ મહિનાઓ સુધી થાક અને શ્વાસ સંબંધિ…\nદહીં ખાવાના છે અઠળક ફાયદા, જાણીને તમે પણ દરરોજ કરશો સેવન…\nવાંચો મીઠાના અગણિત લાભો, મોટાભાગના ઉપયોગો તો તમે જાણતા પણ નહિ…\nAllઅલ્કા જોષી (મુંબઈ)અલ્કા સોરઠીયા (રાજકોટ)ઉર્વી શેઠિયાકાજલ શેઠ (મોડાસા)ચાંદની ચિંતન જોશી (જામનગર)જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)દર્શિતા પટેલ (અમેરિકા)મેઘના સચદેવ (જુનાગઢ)રૂચી શાહ (ચેન્નાઈ)હિરલ રાકેશ ગામી (જામનગર)\nઆલુ પનીર ચાટ -ટેંગી, સ્પાયસી ટેસ્ટી આલુ પનીર ચાટ બનાવવી…\nબાળકોને સાદું ગવારનું શાક નથી ભાવતું તો તેમની માટે ખાસ બનાવો…\nમેથીના થેપલા – નાના મોટા સૌ ને ભાવે એવા મેથી ના…\nમગની દાળના દાળવડા – ઝરમર વરસતા વરસાદમાં ગરમાગરમ દાળવડા મળે તો…\nAllઅશ્વિની ઠક્કરઆયુષી સેલાણીકિન્નર આચાર્યકુંજ જયાબેન પટેલકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’કોમલ રાઠોડજતીન.આર.પટેલજીનલ ટેલર “વિહા”ડો. નિલેશ ઠાકોરડો. વિષ્ણુ પ્રજાપતિતૃપ્તિ ત્રિવેદીદક્ષા રમેશદિપા સોની “સોનુ”ધવલ બારોટધવલ સોનીનયના નરેશ પટેલનીલકંઠ વાસુકિયા – વિરમગામપાર્થ દવેપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટપ્રતીક. ડી. ગોસ્વામીબિનલ પટેલભાર્ગવ પટેલમરિયમ ધુપલીમૌલિક જગદીશ ત્રિવેદીયોગેશ પંડ્યારાહુલ મકવાણારૂપલ વસાવડાવસીમ લાંડા “વહાલા”વિજયકુમાર ખુંટશૈલેશ સગપરીયા\nપરિવાર સાથે એ વતન જવા નીકળ્યો હતો પણ અચાનક તેને રસ્તામાં……\nતે મધરાતે… – સુમસામ રસ્તો હતો એ એ યુવતીએ માંગી મદદ…\nપ્રેમ ની જીત – જયારે કોઈ વ્યક્તિ તમારી નજીક હોય ત્યારે…\nયાદોની સફર – જૂની યાદો અમુક એવી હોય છે જેને યાદ…\nAllગૌરવવંતા ગુજરાતીડો.ચિંતન અનિલ સાંગાણીલીઝા શાહ (ડાયેટીશ્યન)\nઆજની પોઝિટિવ સ્ટોરી: ધરમપુરના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં આ યુવા યુગલ…\nઆજની પોઝિટિવ સ્ટોરી: કોરોના વાયરસને હરાવવામાં મહિલાઓની ભૂમિકા સૌથી મહત્ત્વની\nઆજની પોઝિટિવ સ્ટોરીઃ પૂર્વ શિક્ષક ડો. પ્રતાપભાઈ પંડ્યાએ પોતે જ્યાં નોકરી…\nઆજની પોઝિટિવ સ્ટોરી: રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં-કરતાં મોતને…\nસુશાંત તેની માતાની ખૂબ નજીક હતો, સુશાંતની આ સિક્રેટ વાતો વાંચીને…\nસુશાંતની આ તસવીરો જોઇને તમે પણ પડી જશો વિચારમાં, જોઇ લો…\nઅમદાવાદીઓ સાથે સુશાંતનુ હતુ ખાસ કનેક્શન, સુશાંત વિશે અમદાવાદીઓએ શેર કરેલા…\nસુશાંત સિંહ આત્મહત્યા કેસમાં કરણ જોહર, સલમાન ખાન સહિત 8 દિગ્ગજો…\nવિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના વૈભવી બંગલાની તસવીરો જોઇ લો તમે પણ,…\nઆ બોલરે ફેંક્યો હતો એવો બોલ કે…વિડીયો જોઇને તમે પણ બોલી…\nટેનિસ પ્લેયર આન્દ્રે અગાસી વિશે જાણો એક એવી વાત કે જે…\n‘જુનિયર સેહવાગ’ ટૂંક સમયમાં ક્રિકેટ પિચ પર શરૂ કરવામાં આવશે; મુલતાનના…\nHome જાણવાજેવું સમાચાર વરરાજા ગાડીમાં અને બીજા પાંચ લોકો ચાલતા-ચાલતા ગયા લગ્ન કરાવવા, અને આ...\nવરરાજા ગાડીમાં અને બીજા પાંચ લોકો ચાલતા-ચાલતા ગયા લગ્ન કરાવવા, અને આ રીતે કર્યુ નિયમોનુ જબરુ પાલન\nલોકડાઉનમાં અનોખા લગ્ન, પાંચ જાનીયા અને મંડપમાં જોવા મળ્યું સોશિયલ ડીસ્ટન્સિંગ\nબેતિયા : લગ્ન પ્રસંગના સમયે સગા-સબંધીઓ સાથે સાથે આખાય ગામના લોકોની ભીડ ઉમટી પડે છે. પણ આ લોકડાઉને ઘણી જૂની પરંપરાઓને બદલી નાખી છે. કોરોના અને લોકડાઉનના ડરથી વધારે પડતા પરિવાર લગ્ન પ્રસંગ જેવા આયોજનો આગળના સમય માટે ટાળી રહ્યા છે. પણ કેટલાય પરિવાર આ વિકટ સ્થિતિમાં પણ લગ્ન પૂર્ણ કરાવી રહ્યા છે.\nતાજી ખબર અત્યારે બિહારના બેતિયાથી સામે આવી રહ્યો છે. જ્યાં માત્ર પાંચ જાનૈયા સાથે એક લગ્ન પૂર્ણ કરાવવામાં આવ્યા. ગંડક કિનારે વસેલા મધુબની વિસ્તારમાં આ લગ્ન થયા, જેમાં બધા જાનૈયા ચાલીને પહોચ્યા હતા. માત્ર વર બોલેરોમાં એક ચાલક સાથે આવ્યો હતો.\nસોશિયલ ડીસ્ટન્સિંગ સાથે થયા લગ્ન\nઆ લગ્નમાં વરના પિતા સાથે કુલ પાંચ લોકો જ જાનમાં સામેલ થયા હતા. સોશિયલ ડીસ્ટન્સિંગ સાથે બધી રસમ નિભાવવામાં આવી. ધનહા ચોકી વિસ્તારના દૌન્હા ગામમાં આ લગ્ન પૂર્ણ થયા. જો કે લોકડાઉનના કારણો જોઈને પેલા તો લગ્ન અટકાવવાની મગજમારી થઇ હતી, પણ અંતે વર અને વધુ પક્ષે નક્કિ કરીને બધા નિયમોનું પાલન કરી પૂરી સાવચેતી સાથે લગ્ન સંપન્ન કરાવવાનો નિર્ણય લીધો.\nધનહા ચોકી વિસ્તારના ખલવા પટ્ટી ગામના સુભાષ યાદવના ૨૬ વર્ષના પુત્ર સંતોષ યાદવની જાન દૌનહા ગામે આવી. દૌનહા નિવાસી હરેન્દ્ર યાદવની દીકરી સોનીના લગ્ન માટે બેંટ-બાજા વગર જ જાન દરવાજે આવી, ત્યારે માંગલિક ગીતો સાથે મહિલાઓએ જાનૈયાઓનું સ્વાગત કર્યું.\nલોકડાઉને સપનાઓ પર પાણી ફેરવ્યું\nવર સંતોષે કહ્યું કે લગ્ન પહે��ા મનમાં કેટલાય પ્રકારના સપનાઓ જાગ્યા હતા કે ઘણા ધૂમધામ સાથે લગ્ન કરીશું. પણ લોકડાઉનના કારણે એ સપનાઓ પર પાણી ફરી ગયું. માત્ર પાંચ સભ્યો સાથે લગ્ન થયા. ખલવાપટ્ટીથી દૌનહાની દુરી માત્ર ૩ કોલોમીટર જ છે. વરના પિતા, મામા, ભાઈ અને નાઈએ સંપૂર્ણ રીતે આ અંતર ચાલીને તેમજ બધીજ રસમોને પૂર્ણ કરી. આ ચાર સિવાય કોઈ એક પણ વ્યક્તિ લગ્નમાં સહભાગી નોહતું થયું.\nવરના પિતા સુભાષ યાદવ અને વધુના પિતા હરેન્દ્ર યાદવે કહ્યું કે ડીસેમ્બર મહિનામાં જ લગ્ન માટે ૨૭ એપ્રિલની તારીખ નક્કી કરી લેવામાં આવી હતી. ત્યારબાદ ટેન્ટ, સમીયાના, બેંટવાજા, લગ્નમાં જવા માટેના વાહનો તેમજ અન્ય સાધનો માટે એડવાન્સમાં પૈસા ચૂકવી દેવામાં આવ્યા હતા. આના કારણે બંને પરિવારોને લાખોનું નુકશાન થયું છે.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.\nઆપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ \nPrevious articleમાતાના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા અને અઘોરી દીકરો આવીને બેસી ગયો માતાની ચિતા પર\nNext articleહોકીના મહાન ખેલાડી બલવીર સિંહ સીનિયરનું નિધન, શોકનો માહોલ\nભિક્ષુક કે પછી પૈસાદાર વ્યક્તિ, મંદિરની બહાર ભીખ માંગતા આ ભિક્ષુકે તે જ મંદિરમાં કર્યુ અધધધ..લાખ રૂપિયાનુ દાન\nપતિ અને પછી પ્રેમી બન્ને દગાખોર નિકળતા આ મહિલાએ ટૂંકાવી દીધુ જીવન, કરુણ ઘટના વાંચીને આંખોમાં આવી જશે આસું\nમાતા પોતાની વ્હાલસોયી સંતાન માટે કંઇ પણ કરી છૂટે, બે વર્ષની બાળકીને જીવંત માતાનાં લીવર ટ્રાન્સપ્લાન્ટથી મળ્યુ જીવનદાન\nઅમેરિકામાં રહેતી સુશાંત સિંહ રાજપૂતની બહેને કોરોન્ટાઇન છૂટ મેળવવા માટે કરી અપીલ, કારણકે…\nહવામાન વિભાગે કરી આગાહી, આગામી પાંચ દિવસમાં પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ માહિતી તમે પણ\nભારત-ચીન વચ્ચે આખરે શેનો છે વિવાદ, વાંચો 20 જવાનોની શહાદતની આખી હકીકત તમે પણ\nલાખો ગુજરાતીઓના હૈયે વસેલું પેજ તમે લાઈક કર્યું કે નહીં\nજલ્સા કરોને જેંતીલાલ Jalsa Karo ne Jentilal\nસુશાંત તેની માતાની ખૂબ નજીક હતો, સુશાંતની આ સિક્રેટ વાતો વાંચીને...\nઆજની પોઝિટિવ સ્ટોરી: ધરમપુરના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં આ યુવા યુગ���...\nશું ક્યારે માછલી બીયર પીવે ખરા જો ‘ના’ તો પહેલા જોઇ...\nભિક્ષુક કે પછી પૈસાદાર વ્યક્તિ, મંદિરની બહાર ભીખ માંગતા આ ભિક્ષુકે...\nટૈરો રાશિફળ : કામમાં સફળતા અને જશ બંને મળવાનો દિવસ છે...\n18.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે...\nભિક્ષુક કે પછી પૈસાદાર વ્યક્તિ, મંદિરની બહાર ભીખ માંગતા આ ભિક્ષુકે...\nટૈરો રાશિફળ : કામમાં સફળતા અને જશ બંને મળવાનો દિવસ છે...\nસુશાંત તેની માતાની ખૂબ નજીક હતો, સુશાંતની આ સિક્રેટ વાતો વાંચીને...\nશું ક્યારે માછલી બીયર પીવે ખરા જો ‘ના’ તો પહેલા જોઇ...\n18.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે...\nઅમેરિકામાં રહેતી સુશાંત સિંહ રાજપૂતની બહેને કોરોન્ટાઇન છૂટ મેળવવા માટે કરી...\nઆટલા બધા લોકોને ખબર પડી ગઇ હતી કોરોના વાયરસ આવશે એમ,...\nવર્ષ 2020નુ પહેલુ સૂર્યગ્રહણ થશે જૂનની આ તારીખે, જાણો કઇ રાશિના...\nશનિ વક્રી 2020 અસરો : જાણો કઈ રાશિને થશે કેવી અસર...\nખૂબ નસીબદાર હોય છે આ લોકો, જેમના હથેળીમાં હોય છે આવા...\nનિર્ભયા કેસ: છેલ્લી 30 મિનિટ આ રીતે ક્રુર દોષિતો જીવ માટે...\nજાણો તે રાતની નિર્ભયાની પિડાજનક સ્થિતિ ફરજ પર હાજર રહેલા ડોક્ટરના...\nલોકો તેમના ગામનું નામ જણાંવતાં પણ શરમ અનુભવે છે, એવું તો...\nસાથ નિભાના સાથિયા’ની કોકિલા મોદી રિયલ લાઇફમાં જીવે છે કંઇક અલગ...\n“નિર્ભયાના હત્યારાઓને ફાંસી આપ્યા બાદ, હવે છેક પવન જલ્લાદ પોતાની દીકરીને...\nશાળાએથી ઘરે જતા છોકરી થઇ પીરીયડ્સમાં, અને છોકરાએ કરી એવી મદદ...\n© 2012 - 2019 જલ્સા કરોને જેંતીલાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://chintannipale.in/2012/01/01/14/41/1930", "date_download": "2020-07-09T16:52:55Z", "digest": "sha1:YYIC2RUDM5ZTLJUTMFASJOAVHWE7ZA4J", "length": 18279, "nlines": 77, "source_domain": "chintannipale.in", "title": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nનવા વર્ષે સંકલ્પ કરો\nમારી જિંદગી હું પૂરી ભવ્યતાથી જીવીશ\nચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ\nરોજ સાંજે ને સવારે હોય શું એક ઇચ્છાથી વધારે હોય શું\nજો હૃદયમાં બેસી ગઈ હો પાનખર, તો બગીચે ને બહારે હોય શું\n– દિનેશ ડોંગરે ‘નાદાન’\nઆજથી નવું વર્ષ શરૂ થયું. માણસને શું ફેર પડે છે વર્ષ તો આવે અને જાય. આપણે ન હતા ત્યારે પણ વર્ષ બદલાતું હતું, આપણે નહીં હોઈએ ત્યારે પણ વર્ષ બદલાશે. રોજ જેવી જ સવાર છે અને દરરોજ જેવી જ રાત હશે. માત્ર કેલેન્ડર બદલાય છે, બીજું કશું જ નહીં. આવું વિચારવું હોય તો વિચારી શકાય.\nએ સિવાય થોડુંક જુદી રીતે પણ વિચારી શકાય. આજથી એક નવી શરૂઆત થાય છે. એક નવી કૂંપળ ફૂટે છે. આ કૂંપળમાંથી ધીમે ધીમે ફૂલ બનશે. સૂરજના પહેલા કિરણ જેવી નજાકત આ નવા વર્ષના પહેલા દિવસમાં છે. દરેક નવી શરૂઆત સાથે જિંદગીમાં પણ કંઈ નવીનતા ઉમેરાવી જોઈએ, કારણ કે જિંદગીથી ઉત્તમ અને જિંદગીથી સુંદર કંઈ જ નથી. અંગ્રેજીમાં એક વાક્ય છે, નથિંગ ઈઝ લાર્જર ધેન લાઈફ.\nગયા વર્ષની કઈ એવી ઘટના છે જે તમને મમળાવવાનું મન થાય છે ગયા ૩૬૫ દિવસમાં કયો દિવસ તમારા માટે ‘બેસ્ટ ડે ઓફ ધ યર’ હતો ગયા ૩૬૫ દિવસમાં કયો દિવસ તમારા માટે ‘બેસ્ટ ડે ઓફ ધ યર’ હતો કયું દૃશ્ય તમને યાદ આવે છે કયું દૃશ્ય તમને યાદ આવે છે તમારી સાથે શું સારું બન્યું હતું તમારી સાથે શું સારું બન્યું હતું યાદ કરવા માટે વિચાર કરવો પડે છે, કારણ કે આપણે સારું ઝડપથી ભૂલી જઈએ છે.આપણે ચુંબનને ભૂલી જઈએ છીએ ને થપ્પડને યાદ રાખીએ છીએ.\n દોસ્તી યાદ રાખવી પડે છે અને નફરત ભુલાતી નથી. ફ્રેન્ડશિપ ‘ફ્રેશ’ નથી અને નફરતમાં ‘ગ્રેસ’ નથી. જિંદગી ‘ગ્રેસફુલ’ હોવી જોઈએ. ગમે તે થાય હું મારો ‘ગ્રેસ’ ગુમાવીશ નહીં. દરેક જિંદગીની એક ભવ્યતા છે. તમારી જિંદગી કેટલી જાજરમાન છે તમને તમારું કેટલું ગૌરવ છે\nઆજે નવા વર્ષના દિવસે તમને એમ કહેવામાં આવે કે તમારે એક વ્યક્તિને માફ કરવાની છે. તો તમે કોને માફ કરો એક ઘટના તમારે કાયમ માટે ભૂલી જવાની છે, તો તમે કઈ ઘટના ભૂલી જાવ એક ઘટના તમારે કાયમ માટે ભૂલી જવાની છે, તો તમે કઈ ઘટના ભૂલી જાવ એક માણસ સંત પાસે ગયો. સંતને પૂછયું કે, માણસ દુઃખી શા માટે છે એક માણસ સંત પાસે ગયો. સંતને પૂછયું કે, માણસ દુઃખી શા માટે છે સંતે કહ્યું કે, સાવ સરળ અને સીધું કારણ છે માણસ દુઃખી એટલા માટે થાય છે, કારણ કે જે ભૂલવાનું હોય એ ભૂલતો નથી અને જે યાદ રાખવાનું હોય એ ભૂલી જાય છે. આ ક્રમને ઉલટાવી નાખો તો સુખ જ સુખ છે.\nજિંદગીએ ત્રણ પાનાંનું પુસ્તક છે. બે પાનાં તો કુદરતે અગાઉથી જ લખી નાખ્યાં છે આ બે પાનાંમાં પહેલું પાનું છે, જન્મ. અને ત્રીજું પાનું છે મૃત્યુ. માત્ર વચ્ચેનું પાનું ભગવાને આપણા માટે છોડયું છે. આ પાનું એટલે જિંદગી. તમારે આ પાનામાં શું લખવું છે આ પાનામાં તમારે કેવું ચિત્ર દોરવું છે, સોહામણું કે બિહામણું આ પાનામાં તમારે કેવું ચિત્ર દોરવું છે, સોહામણું કે બિહામણું કેટલું રડવું છે અને કેટલું હસવું છે કેટલું રડવું છે અન�� કેટલું હસવું છે કેટલો પ્રેમ કરવો છે અને કેટલી નફરત કેટલો પ્રેમ કરવો છે અને કેટલી નફરત ચોઈસ ઈઝ યોર્સ. પસંદગી તમારે કરવાની છે.\nજિંદગી જીવો, કારણ કે જિંદગી બીજી વખત નથી મળવાની. આપણે ઘણા પ્રશ્નોમાં કારણ વગરના ઉલઝતા હોઈએ છીએ ભગવાન રજનીશને એક વખત એક માણસે સવાલ કર્યો. તમારા આશ્રમમાં તો બધું જ ‘બેફામ’ છે. બધા લોકો બિન્ધાસ્ત વર્તે છે, કોઈ વાતનો છોછ નથી, ઘણું બધું એવું ચાલે છે જે યોગ્ય નથી. રજનીશે શાંતિથી ઉત્તર આપ્યો કે એમાં મારે શું ભગવાન રજનીશને એક વખત એક માણસે સવાલ કર્યો. તમારા આશ્રમમાં તો બધું જ ‘બેફામ’ છે. બધા લોકો બિન્ધાસ્ત વર્તે છે, કોઈ વાતનો છોછ નથી, ઘણું બધું એવું ચાલે છે જે યોગ્ય નથી. રજનીશે શાંતિથી ઉત્તર આપ્યો કે એમાં મારે શું પેલા માણસે આશ્ચર્ય સાથે કહ્યું કે, તમે કેવી વાત કરો છો પેલા માણસે આશ્ચર્ય સાથે કહ્યું કે, તમે કેવી વાત કરો છો આ આશ્રમ તો તમારો છે.\nરજનીશે હળવાશથી કહ્યું, આશ્રમ મારો છે તો પછી એમાં તારે શું આપણે જિંદગીના કયા પ્રશ્નને આટલી હળવાશથી લઈએ છીએ\nતમને ક્યારેય એવું લાગે છે કે આપણે જિંદગીને વધુ પડતી ગંભીરતાથી લઈએ છીએ જિંદગી ગંભીર છે જ નહીં. જિંદગી તો સાવ હળવી છે. આપણે તેને ભારે અને ગંભીર બનાવી દઈએ છીએ. આપણે આપણો ‘ગ્રેસ’ અને ગૌરવ ગુમાવી દઈએ છીએ. ગમે તે થાય જિંદગીમાં ‘ગ્રેસ’ ન ગુમાવો. પ્રેમમાં પણ નહીં અને નફરતમાં પણ નહીં.\nએક માણસે તેના મિત્રને પૂછયું પ્રેમ કરવો અઘરો છે કે નફરત મિત્રએ જવાબ આપ્યો કે નફરત કરવી વધુ અઘરી છે, કારણ કે નફરતમાં વધુ ‘ગ્રેસ’ની જરૂર પડે છે. દોસ્તી રાખવી સહેલી છે પણ દુશ્મની નિભાવવી અઘરી છે. ગમે એવી નફરત હોય તો પણ માણસે મક્કમ રહેવું જોઈએ કે ના હું આવું તો નહીં જ કરું, હું મારું ગૌરવ ગુમાવીશ નહીં. ઘણી વખત માણસનું સાચું માપ દોસ્તીમાં નહીં પણ નફરતમાંથી નીકળે છે.\nબે પ્રેમી હતાં. બંને વચ્ચે કોઈ બાબતે મનદુઃખ થયું. બંને જુદાં પડી ગયાં. એક વખત પ્રેમિકાને કોઈ કહ્યું કે, એ તો તારા વિશે એલફેલ બોલતો હતો. તું સારી નથી એવું કહેતો હતો. આ વાત સાંભળીને પ્રેમિકાએ કહ્યું કે આ વાત ખોટી છે એ મારા વિશે આવું બોલે જ નહીં, કારણ કે હું એ માણસને ઓળખું છું. આજે ભલે અમે જુદાં છીએ પણ એક સમયે અમે ભરપૂર પ્રેમ કર્યો હતો. તે મારા વિશે કેવું વિચારી શકે એ હું વિચારી શકું છું. ભલે અમે જુદાં થઈ ગયાં પણ મને એ માણસનું ગૌરવ છે. પેલા માણસે કહ્યું કે હું તો માત્ર થોડુંક ખોટું બોલીને તને ચકાસતો હતો. તારા જૂના પ્રેમીએ તો એવું જ કહ્યું હતું કે, તું સારી છે. અમુક બાબતે અમારે ન બન્યું પણ તેનો મતલબ એ નથી કે તે ખરાબ થઈ ગઈ. આપણા કેટલા સંબંધ આ કક્ષાના હોય છે આપણે જુદા પડીએ પછી કેમ એકબીજાને બદનામ જ કરીએ છીએ.\nબે મિત્રો વચ્ચે ઝઘડો થયો. એકે કહ્યું કે આપણો સંબંધ આજથી પૂરો. બીજા મિત્રએ કહ્યું કે, હશે. આપણો એક સંબંધ પૂરો થયો અને કદાચ નવો, જુદો અને નફરતનો સંબંધ શરૂ થાય છે. આ પણ એક સંબંધ નથી નફરતથી પણ આપણે એક-બીજાને યાદ તો કરવાના જ છીએ. ચાલ, છૂટા પડતી વખતે એક નિર્ણય કરીએ કે જ્યારે યાદ કરીશું ત્યારે આપણે આપણાં સારા દિવસો અને સાથે વિતાવેલો શ્રેષ્ઠ સમય યાદ કરીશું. દોસ્ત, પૂરું તો એક દિવસ બધું જ થવાનું છે. જિંદગી પણ. નફરત સાથે શા માટે કંઈ પૂરું કરવું નફરતથી પણ આપણે એક-બીજાને યાદ તો કરવાના જ છીએ. ચાલ, છૂટા પડતી વખતે એક નિર્ણય કરીએ કે જ્યારે યાદ કરીશું ત્યારે આપણે આપણાં સારા દિવસો અને સાથે વિતાવેલો શ્રેષ્ઠ સમય યાદ કરીશું. દોસ્ત, પૂરું તો એક દિવસ બધું જ થવાનું છે. જિંદગી પણ. નફરત સાથે શા માટે કંઈ પૂરું કરવું અને હવે સંબંધ પૂરો જ કરવાનો છે તો પછી પ્રેમથી પૂરો કરીએ.\nજિંદગીમાં કંઈ જ પરમેનન્ટ નથી. અરે, જિંદગી ખુદ ક્યાં પરમેનન્ટ છે જે છે એ આજ છે, જે છે એ અત્યારે જ છે. અત્યારે જે છે એ જ જિંદગી છે. તમને જિંદગીથી પ્રેમ છે જે છે એ આજ છે, જે છે એ અત્યારે જ છે. અત્યારે જે છે એ જ જિંદગી છે. તમને જિંદગીથી પ્રેમ છે તો આ ક્ષણ જીવી જાણો. નક્કી કરો કે હું મારી જિંદગી ભવ્યતાથી જીવીશ. કુદરતે આ જિંદગી દુઃખી થવા માટે નથી આપી, તેણે તો જીવવા માટે આપી છે. નવા વર્ષનો પ્રારંભ એવા સંકલ્પથી કરો કે જિંદગીની કોઈ ક્ષણ હું વેડફીશ નહીં, હું દરેક ક્ષણ જીવીશ, કારણ કે જિંદગી જીવવા માટે છે, કારણ કે જિંદગી ખૂબસૂરત છે. જિંદગી તમારી રાહ જુએ છે, તમે એને ગળે વળગાડી લો. જિંદગીને ખૂબ પ્રેમ કરો… માત્ર નવા વર્ષની જ નહીં, પૂરેપૂરી આખેઆખી, સંપૂર્ણ અને સુંદર જિંદગીની શુભકામના.\nહવે મને તારા પર જરાયે ભરોસો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nન્યૂ નોર્મલ : નવી પરિસ્થિતિને તમે કેટલી ઝડપથી સ્વીકારી શકો છો : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણા દેશના તમામે તમામ ક્ષેત્રમાં નેપોટિઝમ અને પોલિટિક્સ છે જ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nકોઈના માટે એટલા ખાલી ન થાવ કે ભરાઈ ન શકો – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAnkit Kothari on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on ખબર નહીં, મારી લાઇફમાં આ શું થવા બેઠું છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjutech.in/category/entertainment/bollywood/page/11/", "date_download": "2020-07-09T18:06:24Z", "digest": "sha1:T4U6KBDARXNPEX4JY2W6CM5KCZNNYOPP", "length": 14773, "nlines": 229, "source_domain": "gujjutech.in", "title": "બૉલીવુડ – 11/11 – Gujarati Samachar | Breaking and Latest Gujarati News Live – Gujjutech.in", "raw_content": "\nફોટોસ અને વિડિઓ ગેલેરી\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે…\n‘સાહો’નું નવું સોંગ રીલિઝ, જોવા મળી પ્રભાસ-જેક્લીનની કેમિસ્ટ્રી જુવો વિડિઓ\nAvengers Endgameનો રિવ્યુ, જાણો વિવેચકોને કેવી લાગી ફિલ્મ\nજાણો, 25 ફેબ્રુઆરી 2019ના રોજ યોજાનાર ઓસ્કાર્સ નોમિનેશન વિશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nIPL: આજે દિલ્લી VS ચેન્નાઇ વચ્ચે વચ્ચે કરો યા મરોની…\nINDvsNZ 5મી વન ડેઃ ભારતે ન્યૂઝીલેન્ડને 35 રને હરાવ્યું, 4-1 થી…\nInd Vs Nz : ચોથી વનડેમાં ભારતનો 8 વિકેટે પરાજય,જાણો હાર…\nઇન્ટરનેશનલ યોગ દિવસ : યોગાસને બદલી નાંખ્યુ આ વ્યક્તિનું જીવન, બધી…\nઓડિશામાં FANIથી ભારે વિનાશ: જુવો ફોટો અને વિડિઓ\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nTata : આજે લોન્ચ થઈ ટાટા ની ન્યૂ કાર , જાણો…\n77.3 કરોડ લોકોના ઇ-મેલ આઈડી થયા હેક અને 2.1 કરોડ પાસવર્ડ…\n48 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ થયો REDMI NOTE 7, કિંમત જાણો…\nરેડમી ના નવા ફોન નો ફર્સ્ટ લૂક, ૪૮ મેગાપિક્સલ નો કેમેર��…\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\n૩ પાંડા ની વાડ માં પડી ગઈ ૮ વર્ષ ની બાળકી…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nમહિલા સાંસદને મળી રેપની ધમકી ,સંસદમાં ‘ટૂંકા કપડા’ પહેરી પહોંચી હતી…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\n26 January : ગુજરાતએ ભોગવ્યું હતું ખતરનાક ભૂકંપ, હજારો માણસો ની…\nભારતના આ ખજાનાઓ ની કિંમત જાણી ને તમે ચોંકી ઉઠસો :…\nજાણો શા માટે કુંભ ના મેળા માં એક વખત તો જવું…\nમકર સંક્રાંતિ 2019: જાણો શુ હોય છે સૂર્યનું ઉત્તરાયણ હોવું અને…\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\n17, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n16, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n15, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n14, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n12, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\nAllધર્મફોટોસ અને વિડિઓ ગેલેરીબૂક્સરસોઈ\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nઅખાત્રીજઃ સોળ વર્ષે બની રહ્યો છે આવો શુભ સંયોગ, સોનુ ખરીદવાનું…\nશ્રીલંકા: ચર્ચ અને હોટલમાં કુલ 8 બ્લાસ્ટમાં 207ના મોત, 450 ઘાયલ,…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\nHome મનોરંજન બૉલીવુડ Page 11\n‘સાહો’નું નવું સોંગ રીલિઝ, જોવા મળી પ્રભાસ-જેક્લીનની કેમિસ્ટ્રી જુવો વિડિઓ\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને શુ કહ્યું…\nઆજે બોલીવૂડ ની હોટ અભિનેત્રી નો છે બર્થ ડે , પ્લેબોય માટે કરેલ છે કામ, જુઓ તેના હોટ ફોટો.\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના માનવામાં આવે તો જોઈ લ્યો અહીંયા……\nકરોડો દિલોની ધડકન, બોલીવુડની આ હિરોઈનો જે લગ્નની ઉંમર પછી પણ હજુ સુધી છે કુંવારી….\nBox Office: 10 દિવસમાં જ બ્લોકબસ્ટર, શાનદાર કમાણી\nVADODARA FINANCE COMPANY ના માલિકે કહ્યું, મારી સાથે શરીર સંબંધ રાખીશ તો દર 3 મહિને પગાર વધારીશ\nરોજ રાતે સૂતા પહેલા દૂધમાં 1 વસ્તુ મિક્સ કરીને પીવો : પછી જુવો શુ થાય છે કમાલ\nbatti gul meter chalu મૂવી રિવ્યૂ : શાહિદ કપૂર સ્ટારર સારા ઇરાદા સાથેની ફિલ્મ\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nઅમારું ફેશબુક પેજ લાઈક કર્યું \nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે...\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે...\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nબંધ થઇ જશે Apple નો iPhone X, ખરીદતાં પહેલાં વાંચો આ...\nશાઓમી એમઆઈ સુપર સેલ: રેડમી નોટ 5 પ્રો, MI A-2, સ્માર્ટ...\nએપલે લોન્ચ કર્યા નવા ત્રણ iPhone અને સ્માર્ટવોચ : વાંચો શુ...\nXiaomi Mi નો 15 હજારના બજેટમાં ધમાકેદાર ફોન : જાણો વધુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/mumbai-banking-transport-services-may-be-hit-due-to-trade-unions-strike-today-111359", "date_download": "2020-07-09T16:39:50Z", "digest": "sha1:BXWMI7QRCROLQV5V2HDYEOQ4CGJFBZQB", "length": 10510, "nlines": 76, "source_domain": "www.gujaratimidday.com", "title": "Mumbai Banking transport services may be hit due to trade unions strike today | મુંબઈ: આજે ટ્રેડ યુનિયન્સનું ભારત બંધનું એલાન - news", "raw_content": "\nમુંબઈ: આજે ટ્રેડ યુનિયન્સનું ભારત બંધનું એલાન\nલગભગ દસ મધ્યવર્તી કર્મચારી સંગઠનો તથા કેટલાંક પ્રાદેશિક સ્વતંત્ર કર્મચારી સંગઠનોના સહિયારા એલાન મુજબ આજે ‘ભારત બંધ’ યોજાશે.\nલગભગ દસ મધ્યવર્તી કર્મચારી સંગઠનો તથા કેટલાંક પ્રાદેશિક સ્વતંત્ર કર્મચારી સંગઠનોના સહિયારા એલાન મુજબ આજે ‘ભારત બંધ’ યોજાશે. સરકારની જનતાવિરોધી નીતિઓ સામે રોષ વ્યક્ત કરવા માટે યોજાતી આ રાષ્ટ્રવ્યાપી હડતાળમાં કર્મચારી સંગઠનોના સભ્યો રૂપે તથા અન્ય સંદર્ભમાં પચીસ કરોડ લોકો જોડાશે.\nભારત બંધના એલાન હેઠળ હડતાળમાં બૅન્કિંગ, ટ્રાન્સપોર્ટ તથા અન્ય ક્ષેત્રોની કામગીરી અને રોજિંદા વ્યવહાર પર અસર થશે. ટ્રેનો તો બંધ રહેવાની શક્યતા ખરી પણ અમુક યુનિયનો બંધમાં જોડાતા બસ, ટેક્સી અને રિક્ષાઓ પણ રસ્તા પર ઓછી દોડે એવી સંભાવના છે.\nઆ હડતાળ વિશે કેટલીક બૅન્કોએ શૅરબજારોને જાણ કરી છે. નાણાં ભરવાં અને ઉપાડ કરવાં ઉપરાંત ચેક ક્લિયરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇસ્યુઅન્સની કામગીરીને અસર થવાની સંભાવન��� છે.\nકેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓને તેમના કર્મચારીઓને હડતાળમાં સામેલ થતા રોકવાની અને કોઈ પણ સંજોગોમાં કંપનીની કામગીરી સરળતાથી ચાલતી રહે એની જોગવાઈ કરવાની સૂચના આપી છે. સરકારે બહાર પાડેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ‘કોઈ પણ કર્મચારી વિરોધ-પ્રદર્શન સહિત કોઈ પણ પ્રવૃત્તિ રૂપે હડતાળમાં સામેલ થતો જોવા મળશે તો વેતન કાપવા અને શિસ્તભંગનાં પગલાં લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.\nખેડૂતો અને ખેતમજૂરોનાં ૧૭૫ સંગઠનો તેમની વિવિધ માગણીઓના અનુસંધાનમાં ગ્રામીણ ભારત બંધમાં જોડાશે. વિદ્યાર્થીઓ અને કૉલેજો-યુનિવર્સિટીઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓનાં સંગઠનો ફીવધારા અને શિક્ષ‌ણના વ્યાપારીકરણના વિરોધમાં ભારત બંધમાં જોડાશે. પશ્ચિમ બંગાળના ડાબેરી તથા અન્ય પક્ષો સાથે સંબંધિત ટ્રેડ યુનિયન્સે કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં કરેલા બંધના એલાનને રાજ્ય સરકારે સમર્થન આપ્યું નથી.’\nઆ પણ વાંચો : ફ્રી-કાશ્મીર પોસ્ટર યુવતીને મુશ્કેલીમાં મૂકશે\nરેલવેના કર્મચારીઓ જોડાશે, પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાશે\n૧૦ મધ્યવર્તી કર્મચારી સંગઠનો અને મહારાષ્ટ્રમાં શિવસેના પ્રણીત ભારતીય કામગાર સેનાની રાષ્ટ્રવ્યાપી હડતાળમાં રેલવેના કર્મચારીઓ પણ જોડાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારની કામગાર વિરોધી અને જનતા વિરોધી નીતિઓના વિરોધમાં આજે યોજાનારી હડતાળમાં રેલવે-કર્મચારીઓ સામેલ થતાં પ્રવાસીઓએ મુશ્કેલી સહન કરવી પડે એવી શક્યતા છે. કર્મચારી સંગઠનોએ આજે સવારે ૧૧થી ૪ વાગ્યા સુધી ઍરપોર્ટ, ભારતમાતા-લાલબાગ, અંધેરી (પશ્ચિમ) પનવેલ, નવી મુંબઈ અને ભાંડુપ (પશ્ચિમ)માં વિરાટ સભા-સરઘસો યોજ્યાં છે.\nરેલવે મંત્રાલયે આજે યોજેલી ‘રેલ પરિવર્તન સંગોષ્ઠિ’ના પ્રતિકારરૂપે કર્મચારી સંગઠનોએ ‘રેલ બચાઓ સંગોષ્ઠિ’નું આયોજન કર્યું છે. રેલવે મંત્રાલયે ભારતના રેલવેતંત્રમાં સુધારા માટે નવા વિચારો અને સૂચનો માટે હાથ ધરેલા અભિયાનના ભાગરૂપે ‘રેલ પરિવર્તન સંગોષ્ઠિ’ યોજાઈ રહી છે. હડતાળ આક્રમક બને તો રેલવે સર્વિસ અને ઍરપોર્ટ સર્વિસ પર અસર થવાની શક્યતા છે.\nકયાં-કયાં કર્મચારી સંગઠનો સામેલ\nઇન્ડિયન ટ્રેડ યુનિયન કૉન્ગ્રેસ\nઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉન્ગ્રેસ\nઑલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન સેન્ટર\nસેલ્ફ એમ્પ્લોય્ડ વીમેન્સ અસોસિએશન\nટ્રેડ યુનિયન કો-ઑર્ડિનેશન સેન્ટર\nઑલ ઇન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ટ્રેડ યુનિયન્સ\nયુનાઇટેડ ટ્રેડ યુનિયન કૉન્ગ્રેસ\nસેન્ટર ઑફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ\nમુંબઈ: સીએએના વિરોધમાં ભારત બંધને શહેરમાં આંશિક પ્રતિસાદ\nBharat Bandh:શિવસેના અને કૉંગ્રેસે કર્યું ભારત બંધનું સમર્થન, મમતાએ કર્યો વિરોધ...\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nરેલવે પ્રોટેક્શન ફોર્સે બે કરોડના ડ્રગ્સ સાથે નાઇજીરિયનની ધરપકડ કરી\nઆંબેડકરના મુંબઈના નિવાસસ્થાનમાં તોડફોડ કરનારની ધરપકડ\nબે રેલવે કર્મચારીઓ ટ્રેન નીચે આવી ગયા\nએનસીપીએ પાંચ નગરસેવકોને શિવસેનાને પાછા આપ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjumedia.in/gunder-laddu-in-winter", "date_download": "2020-07-09T18:15:03Z", "digest": "sha1:R6W2G3RAX47GQ5W7Q7UPT5GGIWATV6F3", "length": 10889, "nlines": 115, "source_domain": "www.gujjumedia.in", "title": "આ રીતે ઘરે બનાવો ગુંદરના લાડું: ગુંદરના લાડું", "raw_content": "\nઆ રીતે ઘરે બનાવો ગુંદરના લાડું: ગુંદરના લાડું\nઆ રીતે ઘરે બનાવો ગુંદરના લાડું: ગુંદરના લાડું\nશિયાળાની શરૂઆત થતા ઘરે અવનવા વસાના બનાવવામાં આવે છે. શિયાળામાં જો પૌષ્ટિક અને સ્વાદીષ્ટ ગરમ ખાદ્ય પદાર્થોનો આરોગવામાં આવે તો સ્વાસ્થ્ય માટે સારુ રહે છે. તો આજે આપણે પૌષ્ટિક ગુંદર અને ડ્રાઇફ્રુટના લાડુ બનાવતા શીખીશું.\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\n૧૦૦ ગ્રામ – ગુંદર\n૪૦૦ ગ્રામ – ઘી\n૨૫૦ ગ્રામ – અડદની દાળ (આ દાળ ૮ કલાક પલાળેલી હોવી જોઈએ )\n૧૦૦ ગ્રામ – બદામના લાંબા કાપેલા ટુકડા\n૧૦૦ ગ્રામ – કાજુ\n૧૦૦ ગ્રામ – ખારેક(ઠળિયા કાઢીને કાપેલી)\n૧૦૦ ગ્રામ – કોપરું છીણેલું (સેકેલું)\n૨૫૦ ગ્રામ – દળેલી ખાંડ\n૨૫૦ ગ્રામ – ગોળ\n૨૦ ગ્રામ – ખસખસ\n૧૦ ગ્રામ – ઈલાયચી\n૨૦ ગ્રામ – સૂંઠનો પાવડર.\nસૌ પ્રથમ પલાળેલી અડદની દાળનુ પાણી નિતારી તેને એક પેપર પર સુકવી દો.\nહવે ગુંદરના નાના-નાના ટુકડા કરીને 2-3 કલાક તેને તડકામાં મુકો.\nહવે એક પેનમાં ઘી ગરમ કરો અને તેમા ગુંદર નાખીને તળો. જ્યારે તે ફુલીને ડબલ થઈ જાય ત્યારે કાઢી લો.\nહવે આજ ઘી મા બદામ, કાજુ, અને ખારેકને હળવા તળીને કાઢી લો અને મિક્સરમાં કાઢી લો, કરકરા રહેવા જોઈએ. લોટ જેવા ન હોવું જોઈએ.\nહવે અડદની દાળ ઉપરથી કોરી થઈ જાય એટલે તેને પણ મિક્સરમાં દળી લો અને બચેલા ઘી માં આ અડદનો લોટ ધીમાં ગેસ પર ૧૫-૨૦ મિનિટ સુધી શેકો.\nહવે આ સેકેલા લોટમાં બદામ, ખારેક, કોપરું, કાજુ, ગુંદર, અને દળેલી ખાંડ નાખીને સારી રીતે ભેળવી લો.\nહવે સૂંઠને સામાન્ય સેકીને આ જ દાળના મિશ્રણમાં નાખો.\nહવે બે ચમચી ઘીમાં ગોળને ઝીણો વાટી ઓગાળી લો અને ગોળ ફુલે કે તરત જ લોટમાં મિક્સ કરો અને આમાં ઈલાયચી પાવડર મિક્સ કરો. અને હા દળેલી ખાંડ પણ નાખી દો. ત્યારબાદ મિશ્રણને સારી રીતે મિક્સ કરો.\nહવે આ મિક્સ કરેલા મિશ્રણના લાડુ બનાવી લો. જો લાડુ ન વળે તો તેમા અડધો કપ ઘી અથવા દૂધ નાખીને લાડુ બનાવો.\nલો તો તૈયાર છે ગુંદર અને ડ્રાયફ્રુટના પૌષ્ટિક લાડુ. અને એક વાત તો ભૂલી ગયા કે આ લાડુ ઠંડીમાં પૌષ્ટિક અને ગુણકારી રહે છે. અને જો આ લાડુ બનાવવામાં કોઈપણ સમસ્યા હોય તો અમારા ફેસબુક GujjuMedia પેજ માં મેસેજ કે કોમેન્ટ કરીને જણાવો અમે આનો પ્રત્યુતર જરુંર આપશું.\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious storyઆ છે ભારતના 5 સૌથી ખતરનાક ડેમ, જોઈને નવાઈ પામશો.\nNext storyપ્રિયંકા ચોપડાની સંગીત સેરેમનીમાં શામેલ થવા અંબાણી પરિવાર જોધપુર પહોંચ્યો\nઆ છે લસણ ફોલવાની સૌથી સહેલી રીત, ૨ મિનિટમાં ૧ કિલો ફોલાઈ જશે\nહવે સૌરાષ્ટ્રનું મસાલેદાર ચાપડી-ઉંધિયું બનાવો ઘરે\nહવે રીંગણા નું ભડથું નહિ પણ રીંગણાની કાતરી બનાવો: રીંગણાની કાતરી બનાવવાની રીત\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nતમિલનાડૂના એક રેસ્ટોરંટમાં કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવા માટે અપનાવ્યો આ કિમીયો\nઇન્ટરનેટની દુનિયાનો મોટો ધમાકો, દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થશે મર્જ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.krutesh.in/2010/07/gormane-panche-angaliye.html", "date_download": "2020-07-09T18:29:55Z", "digest": "sha1:PIRMSQWWCV23OZJPOBBFW222IC67OL7B", "length": 27773, "nlines": 106, "source_domain": "www.krutesh.in", "title": "અભિષેક: ગોરમાને પાંચે આંગળીયે - રમેશ પારેખ", "raw_content": "\nસૂર અને શબ્દનો અભિષેક\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\nજો જો સાંભળવાનું ન ભુલતા\nઅત્રે કોમેન્ટ કરવા માટે તમે તમારા વર્ડપ્રેસ આઇડી અને પાસવર્ડ વડે 'DISQUS' બટન પર ક્લીક કરી લોગ ઇન થઇ તમારો પ્રતિભાવ આપી શકો છો. ઉપરાંત તમારા Google/Gmail/Blogger ID, Facebook ID, Twiter ID, Yahoo ID , Open ID વડે પણ પ્રતિભાવ આપી શકો છો. આ ઉપરાંત કોમેન્ટબોક્ષમાં તમારો પ્રતિભાવ લખીને 'POST AS' પસંદ કરવાથી તમે Log In થયા વગર GUEST તરીકે પણ આપનો પ્રતિભાવ આપી શકશો.\nઆરતી (8) કવિતા (112) કાવ્યપઠન (9) કૃષ્ણગીત (129) ગઝલ (159) ગરબા (56) ગીત (369) છપ્પા (1) જૈન ભજન (9) જૈનસ્તવન (5) થાળ (1) નવરાત્રી વિશેષ (43) નાટ્યસૃષ્ટીના ગીતો (9) પ્રકૃતિગીત (31) પ્રણયગીત (185) પ્રભાતિયા (29) પ્રાર્થના (10) બાળગીત (42) ભજન (208) લગ્નગીત (21) લોકગીત (94) વર્ષાગીત (22) વિડિયો (20) શૈવભજન (15) સંસ્કૃત (27) સાહિત્યકારનો પરિચય (11) સ્વામિનારાયણ કીર્તન (27) હાઇકુ (2) હાલરડું (7)\nઅભિષેક પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તેને સત્વરે દૂર કરવામા આવશે.\nહે નાદબ્રહ્મ જાગો - અવિનાશ વ્યાસ\nતને સાંભરે રે, મને કેમ વિસરે રે - મહાકવિ પ્રેમાનંદ\nહૈયે રાખી હામ, મારે ચીતરાવું છે નામ - લોકગીત\nપેથલપુરમાં પાવો વાગ્યો ને મારો - ગરબા\nશ્રી સર્વોત્તમ સ્તોત્ર - વલ્લભાચાર્યજી\nહજારો વર્ષની જૂની અમારી વેદના - ઝવેરચંદ મેઘાણી\nગોવિંદ દામોદર માધવેતી સ્તોત્ર\nગુજરાત વિશે એક સંશોધન : આપણું ગુજરાત- આપણી લાગણી ડૉ. ભિમરાવ આંબેડકર ભરતનાટ્યમ સિતારવાદનઃઅસ્મિતાપર્વ સ્વામી વિવેકાનંદનું વિશ્વ ધર્મપરિષદ શિકાગ���મા પ્રવચન\nઅખંડ સૌભાગ્યવતી અંબા ગબ્બરવાળી અષાઢી બીજ ઓખાહરણ કંકુ કરિયાવર કાશીનો દિકરો ખેમરો લોડાણ ગંગાસતી (ફિલ્મ) ઘરની શોભા ઘરસંસાર ઘુંઘટ ઘેર ઘેર માટીના ચુલા ચંદા સૂરજની સાખે ચિત્તડાનો ચોર ચૂંદડીનો રંગ ચોરીના ફેરા ચાર જયશ્રી યમુના મહારાણી જિગર અને અમી જેસલ-તોરલ જોગ-સંજોગ તાના-રિરિ દિવાદાંડી ધરતીનાં છોરૂં નાગદેવતા નારી તું નારાયણી નોરતાની રાતે પરણ્યા એટલે પ્યારા લાડી પાતળી પરમાર પાનેતર પારકી થાપણ પ્રીત ન કરશો કોઇ બેટરહાફ ભગવાન સ્વામિનારાયણ મંગળફેરા મહાસતી સાવિત્રી મહેંદીનો રંગ લાગ્યો મા-બાપ માલવપતિ મુંજ મેના ગુર્જરી મેરૂ માલણ મેરૂ મૂળાંદે મોટા ઘરની વહુ મોહનના મંકીસ રા'નવઘણ રાણકદેવી રાણોકુંવર રામાયણ રૂપલી દાતણવાળી રૂપાંદે- મૂળાંદે રેતીના રતન લાખા લોયણ લાખો ફુલાણી લોહીની સગાઇ વચન વટ ને વેર શેતલનો કાંઠે સંત રોહીદાસ સંત સૂરદાસ સતના પારખાં સતી તોરલ સંતુ રંગીલી સત્યવાન સાવિત્રી સદેવંત સાવળીંગા સમય વર્તે સાવધાન સોનબાઇની ચુંદડી હલામણ જેઠવો હીરો ઘોઘે જઇ આવ્યો\nઅરૂણોદય જવાબદારી સંપત્તિ માટે\nગોરમાને પાંચે આંગળીયે - રમેશ પારેખ\nકાલથી બહેનોના ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે. નાનપણમાં ગૌરીવ્રત અમારાં છોકરાઓ માટે એક મોટી ઇર્ષાનું પાત્ર હતું, કારણ કે આ વ્રતના દિવસોમાં છોકરીઓને શાળાનાં ગણવેશમાંથી મુક્તિ મળતી તથા રંગીન કપડા પહેરવાની છૂટ મળતી. કોઇ પ્ણ શિક્ષક આ દિવસોમાં છોકરીઓને ન વઢતા. અને ઘરમાં તેમને છૂટથી મેવા ખાવા મળતાં. હા, પણ આજે આવી ઇર્ષા નથી થતી. કારણ ફક્ત એટલું જ, કે ભલે બધી છૂટછાટ મળે, પણ આખરે તો વ્રત અમારાં માટે (એટલે કે અમને મેળવવા માટે) જ છે ને...\nઆજના દિવસે વિભા દેસાઇના સ્વરે ગવાયેલું, રમેશ પારેખની કલમે પ્રગટેલું અને ક્ષેમુદાદાએ મઢેલું આ ગીત જેમાં નાયિકાની ગોરમાતાને એક પ્રેમભરી ફરિયાદ છે. આ ગીત પ્રથમ મેં સાંભળ્યું ત્યારે બસ સાંભળતો જ રહ્યો. સતત પાંચ વાર આ ગીત સાંભળી નાખ્યું. એટલું અદભૂત છે આ ગીત.\nલોકગીતની-લોકલયની પરંપરામાં રચાયેલી આ રચના છે. વ્રતતપ સફળ ન થતાં નાયિકા અહીં કશીક ઓછપ અનુભવે છે. ગોરમાને સંપૂર્ણ શ્રધ્ધા સથે પાંચેપાંચ આંગળીયે પૂજવા છતાં નાગલાં ઓછા પડ્અાં છે. શણકાર માટે કમખા ઉપર ખુલ્લે હાથે આભલાં લગાડ્યા પણ એય જાણે કે ઓછાં પડ્યાં છે. માંડવે જૂઇની વેલો ચઢાવી છે અને એની હારો લટકે છે અને નાયિકાનાં આંસુ જાણે કે ઊડી ઊડીને ��ોભે ચડે છે અથવા તો એ જ અશ્રુજળ મોભેથી નીચે ઝમે છે. યૌવનમાં પ્રવેશેલી નાયિકાની લગ્નોત્સુક મનોદશાને અને મિલનેચ્છાને અહીં સરસ રીતે ઉપાસવામાં આવી છે.\nફિલ્મ - કાશીનો દિકરો\nસ્વર - વિભા દેસાઇ\nસંગીત - ક્ષેમુ દિવેટીયા\nગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ\nકમ્મખે દોથો ભરીને કાંઇ ટાંક્યા ને આભલાં ઓછાં પડ્યા રે લોલ\nમાંડવે મ્હેક મ્હેક જૂઇની વેલ કે જૂઇના રેલા દડે રે લોલ\nસૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ\nત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ\nલોલ, મારે મોભરે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ\nમેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ\nઆડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ\nસૈ, મારે ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ\nલોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ\nલોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડા તૂટ્યા કરે રે લોલ\nઓરડે વાની મારી કોયલ આવે ને કાંઇ ઊડ્યા કરે રે લોલ\n(શબ્દો - રમેશ પારેખ.ઇન)\nશીર્ષક: કાશીનો દિકરો, ક્ષેમુ દિવેટીયા, ગીત, પ્રણયગીત, રમેશ પારેખ, વિભા દેસાઇ\nઅભિષેકના બધા ગીતો કક્કાવાર માણવા અહીં પસંદ કરો\nનવી રચના ઇ મેઇલ દ્વારા સબસ્ક્રાઇબ કરો\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\n'સૈફ' પાલનપુરી અંકિત ત્રિવેદી અખો અદમ ટંકારવી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અનિલ જોષી અમર પાલનપુરી અમૃતલાલ 'ઘાયલ' અરવિંદ શેઠ અરુણા દેવકર અરૂણ દેશાણી અવિનાશ પારેખ અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સૂરી આનંદઘન આસિમ રાંદેરી ઇકબાલ મુન્શી ઇન્દુકુમાર ત્રિવેદી ઇન્દુલાલ ગાંધી ઇસુભાઇ ગઢવી ઉજ્જવલ ધોળકીયા ઉદયન ઠક્કર ઉદયરત્ન ઉમાશંકર જોષી ઉશનસ ઓજસ પાલનપુરી કનુ રાવલ કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કલાપી કવિ કાગ કવિ દાદ કવિ ભાગચંદ કવિ માવદાન રત્નુ કાંતિ અશોક કાન્ત કાન્તિ-અશોક કૃષ્ણ દવે કૃષ્ણલાલ શ્રીધરાણી કેશવ રાઠોડ કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગંગારામ ગંગાસતી ગની દહીંવાલા ગિજુભાઇ વ્યાસ ચૈતન્ય ગોરખનાથ ગૌરવ ધ્રુવ ચં ચી મહેતા ચંદ્રકાન્ત શેઠ ચિનુ મોદી ચિરાગ ત્રિપાઠી ચૈતન્ય મહાપ્રભુ જગદિશ જોશી જયંત દલાલ જયંત પાઠક જયદેવ શુક્લ જલન માતરી જવાહર બક્ષી જીતુભાઇ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ડો. બહેચર પટેલ તુષાર શુક્લ ત્રિભુવન વ્યાસ દયાનંદ દયારામ દલપત પઢિયાર દલપતરામ દલુ વાણીયા દારા પ્રિન્ટર દાસ સવો દિગ��્ત પરીખ દિલેરબાબુ દેવદાસ ' અમીર' ધીરૂબેન પટેલ નટુભાઇ બરાનપુરિયા નંદકુમાર પાઠક નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટીયા નરેન્દ્ર મોદી નર્મદ નલીન રાવળ નાઝીર દેખૈયા નાથાલાલ દવે નિરંજન ભગત નિરંજના ભાર્ગવ નિરાંત નિલેશ રાણા નિષ્કુળાનંદ સ્વામી નીતા રામૈયા નીનુ મઝુમદાર ન્હાનાલાલ કવિ પન્ના નાયક પાંડુંરંગ શાસ્ત્રી પિનાકીન ઠાકોર પ્રજારામ રાવળ પ્રભુલાલ દ્વિવેદી પ્રહલાદ પારેખ પ્રિયકાન્ત મણિયાર પ્રેમસખી પ્રેમાનંદ પ્રેમાનંદ પ્રેમોર્મી બકુલ ત્રિપાઠી બળવંતરાય ક. ઠાકોર બાદરાયણ બાપુભાઇ ગઢવી બાલમુકુંદ દવે બાલુભાઇ પટેલ બેફામ બોટાદકર બ્રહ્માનંદ સ્વામી ભગવતીકુમાર શર્મા ભગાચારણ ભરત આચાર્ય 'પ્યાસા' ભાગ્યેશ ઝા ભાનુપ્રસાદ પંડ્યા ભાલણ ભાસ્કર વોરા ભીખુ કપોદિયા ભૂમાનંદ સ્વામી ભૂમિક શાહ ભોજા ભગત મકરંદ દવે મણિલાલ દેસાઇ મનસુખલાલ ઝવેરી મનસ્વી મનુભાઇ ગઢવી મનોજ ખંડેરિયા મનોજ જોશી મરીઝ મહેશ શાહ મહેશ સોલંકી માધવ રામાનુજ માર્કંડૠષિ મીરાંબાઇ મુકુલ ચોક્સી મુકેશ જોશી મુકેશ માલવણકર મુક્તાનંદ સ્વામી મુસા પૈક મૂળદાસ મૂળશંકર વ્યાસ મેઘબિંદુ યશોવિજય યૉસેક મેકવાન યૉસેફ મૅકવાન રઘુનાથ બ્રહ્મભટ્ટ રજની પાલનપુરી રમણભાઇ પટેલ રમણલાલ વ્યાસ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ સાહેબ રવિન્દ્રનાથ ટાગોર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ 'મિસ્કીન' રામનારાયણ વિ. પાઠક 'શેષ' રાવજી પટેલ રાહી ઓધારિયા લાલજી કાનપરિયા વલ્લભ ભટ્ટ વલ્લભાચર્યજી વિનય ઘાસવાલા વિનોદ જોષી વિપીન પરીખ વિશનજી નાગડા વીરુ પુરોહીત વેણીભાઇ પુરોહીત શંકરાચાર્ય શાંતિલાલ શાહ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઇ શ્યામ સાધુ સંત તુલસીદાસ સંત પુનિત સંત રોહીદાસ સંત સૂરદાસ સત્ચિત પુરાણી સરોદ સાદુળ ભગત સુંદરજી બેટાઇ સુંદરમ સુધીર પટેલ સુરેન ઠક્કર 'મેહૂલ' સુરેશ દલાલ સૌમ્ય જોશી સ્નેહરશ્મિ સ્વરૂપ ધ્રુવ હરિકૃષ્ણ પાઠક હરિન્દ્ર દવે હરીશ વટાવવાળા હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ચંદરાણા હર્ષદેવ માધવ હિતેન આનંદપરા હેમેન શાહ\nઆ પણ જો જો\nઅજિત મર્ચન્ટ અજિત શેઠ અનસયા દોશી અમર ભટ્ટ અવિનાશ વ્યાસ આલાપ દેસાઇ આસિત દેસાઇ ઉદય મઝુમદાર કિરીટ રાવળ કિશોર દેસાઇ કીર્તિ-ગીરીશ ક્ષેમુ દિવેટીયા ગૌરાંગ વ્યાસ ચેલના ઉપાધ્યાય જીતેશ ગીરી તલત અઝીઝ દિલીપ ધોળકિયા ધીરજ ધાનક નયનેશ જાની નવીન શાહ નાનજીભાઇ મિસ્ત્રી નિશિથ મહેતા ની���ુ મઝુમદાર પરેશ ભટ્ટ પિનાકીન શાહ પુરુષોત્ત્મ ઉપાધ્યાય પ્રવિણ બચ્છાવ ભગવતીપ્રસાદ ભટ્ટ ભદ્રાયુ ધોળકીયા ભરત પટેલ ભાનુ ઠાકર મહેશકુમાર માસ્ટર કાસમભાઇ રજત ધોળકીયા રમેશ ગુપ્તા રવિન નાયક રવી રસિકલાલ ભોજક શશાંક ફડણીસ શ્યામલ - સૌમિલ મુન્શી શ્રીધર કેંકરે સલીલ ચૌધરી સોલી કાપડીયા હેમંત ચૌહાણ\nઅતુલ પુરોહિત અનાર કઠીયારા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમર ભટ્ટ અમીરબાઇ કર્ણાટકી અર્ચના દવે અલકા યાજ્ઞિક આનંદ કુમાર સી આરતી મુખરજી આરતી મુન્શી આલાપ દેસાઇ આશા ભોંસલે આસિત દેસાઇ ઇસ્માઇલ વાલેરા ઉદય મઝુમદાર ઉર્મિશ- વૈશાલી મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર એ આર ઓઝા ઐશ્વર્યા કમલ બારોટ કમલેશ અવસ્થી કરસન સાગઠિયા કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કિશોર મનરાજા કૃષ્ણા કેલ્લે કૌમુદી મુનશી ગરિમા ત્રિવેદી ગાર્ગી વ્હોરા ગીતા દત્ત ચેતન ગઢવી જગજિતસિંહ જનાર્દન રાવળ જીગીશા રામંભીયા જ્યુથિકા રોય જ્હાનવી શ્રીમાંનકર ઝરણાં વ્યાસ તલત મહેમુદ દમયંતિબેન બરડાઇ દર્શના ગાંઘી દાદુ ખુમદાન ગઢવી દિપાલી સોમૈયા દિપ્તી દેસાઇ દિલરાજ કૌર દિલીપ ધોળકિયા દિવાળીબેન ભીલ દીના પાઠક નયનેશ જાની નલીન ત્રિવેદી નિતીન મુકેશ નિરૂપમા શેઠ નિશા ઉપાધ્યાય નિશા કાપડિયા નીકિતા દહારવાલ નીનુ મઝુમદાર નીરજ પાઠક પંકજ ઉધાસ પંડિત જસરાજ પરાગી અમર પરેશ ભટ્ટ પામેલા જૈન પાર્થિવ ગોહીલ પિનાકીન શાહ પીયુષ દવે પુરુષોત્ત્મ ઉપાધ્યાય પૂર્ણિમા ઝવેરી પ્રણવ મહેતા પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાણલાલ વ્યાસ પ્રીતિ ગજ્જર ફરિદા મીર ફાલ્ગુની શેઠ ભારતી કુંચાલ ભાવના લબાડીયા ભીખુદાન ગઢવી ભીમસેન જોશી ભૂપિંદર સિંગ મનહર ઉધાસ મનોજ જોશી મન્ના ડે મહમદ રફી મહેન્દ્ર કપુર મહેશકુમાર મહોમંદ રફી માનસી પટેલ મિતાલી સિંહ મીના પટેલ મુકેશ મુરલી મેઘાણી મુસા પૈક મોરારિ બાપુ યશુદાસ રણજીત સિંહ રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઇ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રોહિણી રોય લતા મંગેશકર લલીતા ઘોડાદ્રા વિક્રમ હજારે વિભા દેસાઇ વિરાજ-બિજલ વેલજીભાઇ ગજ્જર શમશાદ બેગમ શાંતિલાલ શાહ શાન શૈલેશ જાની શૈલેશ રાજા શ્રુતિવૃંદ સચીન લીમચે સંજય ઓઝા સનત વ્યાસ સમીર બારોટ સરોજ ગુંદાણી સાધના સરગમ સુદેશ ભોંસલે સુધા દિવેટીયા સુબ્બુલક્ષ્મી સુમન કલ્યાણપુરી સુરેશ જોશી સુરેશ વાડેકર સુલોચના વ્યાસ સોનાલી બાજપઇ સોનિક સુથાર સોલી કાપડીયા હરિશ ઉમરાવ હરિશ ભીમાણી હ��િહરન હર્ષિદા રાવળ હસમુખ પાટડીયા હંસા દવે હેમંત ચૌહાણ હેમંતકુમાર હેમા દેસાઇ હેમુ ગઢવી\nહાઇકુ કવિ અખો કવિ ઉમાશંકર જોશી કવિ ઉશનસ કવિ ઝવેરચંદ મેઘાણી કવિ રમેશ પારેખ કવિ રાવજી પટેલ ચં ચી મહેતા સંગીતકાર અજિત મર્ચંટ સંગીતકાર દિલીપ ધોળકીયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/gandhingar-government-has-made-important-announcements-regarding-crop-insurance/", "date_download": "2020-07-09T18:47:09Z", "digest": "sha1:HFYHCNLO2PUWELIQNONW5DE36DPCX7DV", "length": 7629, "nlines": 142, "source_domain": "tv9gujarati.in", "title": "પાક વીમાને લઇને સરકારે કરી મહત્વની જાહેરાત – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nપાક વીમાને લઇને સરકારે કરી મહત્વની જાહેરાત\nપાક વીમાને લઇને આજે ગૃહમાં સરકારે એક મહત્વની જાહેરાત કરી. ધારાસભ્ય શૈલેષ પરમારના જવાબમાં સરકારે માહીતી આપી અને જણાવ્યું હતું કે 3 હજાર કરોડના પ્રીમિયમ સામે સરકાર 2800 કરોડની ચુકવણી કરશે. જોકે કોંગ્રેસે સરકાર સામે આરોપ મુક્યો હતો કે 2 વર્ષમાં 5600 કરોડનું પ્રીમિયમ કંપનીને ચુકવાયુ હતું, જ્યારે ખેડૂતોને સરકારે માત્ર 3104 કરોડ જ વીમો ચુકવ્યો છે.\nREAD ટિકટોક એપ પર પ્રતિબંધના લીધે જાણો કેટલા કરોડનું નુકસાન સહન કરી રહી છે કંપની\nકોંગ્રેસના આરોપ સામે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વળતો પ્રહાર કર્યો અને કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરતી હોવાનો આરોપ મુક્યો. તેમણે સ્પષ્ટતા કરી કે પાક વીમાનુ ચુકવણું નુકસાનના આધારે થતુ હોય છે. પાક વીમાને લઇને સરકાર વીપક્ષ આમને સામને આવી ગયા છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ખેડૂતોને પાક વીમાનો યોગ્ય લાભ ન મળતો હોવાનો આરોપ મુક્યો. પરેશ ધાનાણીએ વીમા કંપનીઓને 2 વર્ષમાં 3279 કરોડનો નફો કર્યોનો પણ આરોપ મુક્યો.\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nREAD રાહુલ ગાંધીના રાજીનામાં અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું હાસ્યાસ્પદ નિવેદન, જુઓ વીડિયો\nઆ પણ વાંચો: સુરતમાં બાળકનું અપહરણ કરવા જતા યુવકને લોકોએ ઝડપી પાડ્યો, જુઓ VIDEO\nવિપક્ષના આરોપ સામે મુખ્યપ્રધાન વિજય રૂપાણી મેદાનમાં આવ્યાં અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતમાં કામ કરતી હોવાનો દાવો કર્યો. જોકે પાછલા 10 વર્ષમાં પ્રથમવાર મોટા પાયે વળતર ચુકવવામાં આવશે તેવો દાવો પણ તેઓએ કર્યો.\nREAD બનાસકાં���ામાં લૉકડાઉન અને જાહેરનામાનો ભંગ, ખાતર મેળવવા ખેતીવાડી સંઘમાં ખેડૂતોની લાગી લાંબી કતારો\nતમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો\nપઠાણ અને પંડ્યા બંધુ બાદ ભારતીય ટીમમાં આ બંને ભાઈ દેખાડશે પોતાની રમત વીરતા\nVIDEO: અમદાવાદના શાહીબાગ ખાતે પોસ્ટ ઓફિસમાં એક પાર્સલમાં અચાનક બ્લાસ્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/fire-brigade-in-surat-did-not-have-a-ladder-and-had-a-ladder-in-ahmedabad-but-could-not", "date_download": "2020-07-09T16:56:51Z", "digest": "sha1:X7U3KY3ZTU66QBD4WOPMEP7KVDOU5RUR", "length": 8635, "nlines": 96, "source_domain": "www.vtvgujarati.com", "title": " સુરતમાં ફાયર બ્રિગેડ પાસે સીડી નહોતી ને અમદાવાદમાં સીડી હતી પણ ખૂલી નહીં | fire brigade in Surat did not have a ladder and had a ladder in Ahmedabad but could not be opened", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nઅમદાવાદમાં આગનું તાંડવ / સુરતમાં ફાયર બ્રિગેડ પાસે સીડી નહોતી ને અમદાવાદમાં સીડી હતી પણ ખૂલી નહીં\nઅમદાવાદના જગતપુર પાસે આવેલા ગણેશ જેનેસિસ ફ્લેટમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ આગની અસર 5, 7 અને 9માં માળા પર પણ ફેલાઈ હતી. જેથી આ ત્રણેય માળ પર રહેતા લોકોને આગની અસર થઈ હતી. તો સુરતની જેમ અમાદાવાદ ફાયર વિભાગની પણ ગંભીર બેદરકારી સામે આવી છે. તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં બાળકોને બચાવવા માટે તંત્ર પાસે સીડી નહોતી તો અમદાવાદનાં સીડી તો હતી પણ ખૂલી નહીં.\nશહેરનાં જગતપુરના ગણેશ જેનેસિસ રેસિડેન્સીમાં 6ઠ્ઠા માળે એ.સી.ના વાયરોમાં શોર્ટ સર્કિટ થતાં 5માં માળે રહેલી ગેસની બોટલ ફાટતાં અચાનક આગ લાગી હતી. જેણે ભયંકર રૂપ ધારણ કર્યું હતુ. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની 10વધુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે બચાવ કામગીરી દરમિયાન ફાયરસેફ્ટિમાં ટેક્નિકલ ખામી થતા ફાયરનું સ્નોરેકલ બંધ થઈ ગયું હતું. ત્યાર બાદ સ્નોરેકલ ચાલુ કરવા માટે ચાર વાર પ્રયત્નો કર્યા હોવા છતાં સ્નોરકલ ચાલુ થયું ન હોતું. હાલમાં આ આગ સંપૂર્ણ પણે કાબુમાં લેવાઇ ગઇ છે.\nબે બ્લોક ભેગા કરીને મોટો ફ્લેટ બનાવ્યો હતો. રસોડામાંથી આગ ડ્રોઈંગ રૂમ અને બીજા રૂમમાં ફેલાતા ફર્નિચર બળવા લાગ્યું હતું. જેને પગલે આગ વધુ વિકરાળ બની હતી. આ આગમાં 26થી વધુ લોકો ફસાયેલાં હતા જેઓને રેસ્ક્યુ કરાયાં છે. જેમાંથી 2 લોકોની હાલત અત્યંત ગંભીર છે કે જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે.\nઆગની ઘટનામાં ઇજાગ્રસ્ત દર્દીઓને સોલા સિ��િલ લઇ જવાયા છે. હાલ 10 દર્દીઓ સોલા સિવિલમાં સારવાર હેઠળ છે. ઉપરાંત ફાયર અધિકારીઓ પણ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. અન્યા 4 લોકોને વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.\nસુશાંતના નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગને કારણે ભાંગી પડ્યો છે કરણ જોહર, મિત્રએ કહ્યું-તેની હાલત...\nએક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી\nમહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ, અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત\nઅમદાવાદ / SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સનો વિરોધ : દર્દીઓ ઓછાં...\nપૂછપરછ / ચોથી વખત EDએ અહેમદ પટેલની કરી પૂછપરછ, પટેલે બાદમાં આપી...\nતેજી / સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે, ચાંદીની ચમક પણ વધી\nજોવા જેવું વધુ જુઓ\nઍનાલિસિસ / ગુજરાતની હાલની 2 સૌથી મોટી સમસ્યા\nEk Vaat Kau / હવાથી કોરોના ફેલાય WHOનું અત્યાર સુધી સૌથી મોટું નિવેદન\nમેઘતાંડવ / ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ...\nકૌભાંડ / સરકાર કહે છે ઈંજેકશન નથી મળતા અને બીજી તરફ હજારો...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/andaman-and-nicobar-islands/article/for-proper-growth-of-cucumber-crop-5e4fae91721fb4a955e38bdf", "date_download": "2020-07-09T18:04:50Z", "digest": "sha1:TXQED26IBO34MIPGUYGJFOE2655EUCVU", "length": 5110, "nlines": 97, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- કાકડીના પાકના યોગ્ય વિકાસ માટે - એગ્રોસ્ટાર", "raw_content": "\nઆજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nકાકડીના પાકના યોગ્ય વિકાસ માટે\nખેડૂત નામ: શ્રી ગણેશ રામદાસ વારૂંગસે રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ: 19:19:19 @1 કિલો પ્રતિ એકર પ્રતિ દિવસ ડ્રિપ ના માધ્યમથી આપવું અને સૂક્ષ્મ પોષકતત્ત્વો 15 ગ્રામ પ્રતિ 15 લિટર પાણી મુજબ છંટકાવ કરવો.\nઆપેલ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.\nતાજેતર ના બજાર ભાવ \nબજાર કિંમત જાણીને યોગ્ય કિંમતે ખેત પેદાશ નું વેચાણ કરો. સંદર્ભ : http://agmarknet.gov.in આ બજાર ભાવની માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો\"\nજાણો , કેવી રીતે બેરિક્સ ફ્રૂટ ફ્લાય ટ્રેપ લગાવવી જોઈએ \nખેડૂત ભાઈઓએ તેમના પાકને જીવાત મુક્ત રાખવા માટે તેમના ખેતરોમાં ફ્રૂટ ફ્લાય ટ્રેપ અવશ્ય લગાવવી જોઈએ. ફળમાખીના નિયંત્રણ માટે ટ્રેપ એક સરળ તરીકે કામ કરે છે. ટ્રેપ માં મિથાઇલ...\nવીડીયો | બેરીક્સ એગ્રો સાયન્સ પ્રા. લિ.\nજુઓ, આજ ના બજારભાવ\nપાક ના બજાર ભાવ જાણો અને યોગ્ય ભાવે તમારી ખેત પેદાશ ને વેચો. સંદર્ભ : http://agmarknet.gov.in આ બજાર ભાવની માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarattimesusa.com/%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AA%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96-%E0%AA%AE/", "date_download": "2020-07-09T16:28:56Z", "digest": "sha1:KNIDJMHA6YLS7K5SC2VZCNBDQWAFBQZ2", "length": 6893, "nlines": 82, "source_domain": "gujarattimesusa.com", "title": "સમાજવાદી પક્ષના પ્રમુખ મુલાયમસિંહ યાદવના જીવન પર બની રહેલી ફિલ્મનું પોસ્ટર રિલિઝ કરાયું. … | Gujarat Times", "raw_content": "\nHome FILM સમાજવાદી પક્ષના પ્રમુખ મુલાયમસિંહ યાદવના જીવન પર બની રહેલી ફિલ્મનું પોસ્ટર રિલિઝ...\nસમાજવાદી પક્ષના પ્રમુખ મુલાયમસિંહ યાદવના જીવન પર બની રહેલી ફિલ્મનું પોસ્ટર રિલિઝ કરાયું. …\nસમાજવાદી પક્ષના પ્રમુખ મુલાયમસિંહ યાદવના જીવનને પેશ કરતી ફિલ્મ બની રહી છે. સામાજિક ક્ષેત્રે તેમણે કરેલું યોગદાન મહત્વનું છે. જયારે મૂડીવાદ અને બ્યુરોક્રસી રાજકારણના મુખ્ય આધારસ્તંભ હતા ત્યારે તેમણે સમગ્ર રાજકીય દ્રષ્ટિકોણમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો હતો. નેતાજીના નામે જાણીતા મુલાયમસિંહ યાદવની બાયોપિકમાં અભિનેતા અમિત સેઠી મુખ્ય ભૂમિકામાં રજૂ થઈ રહ્યા છે. ફિલ્મના અન્ય કલાકારોમાં મિમોહ ચક્રવર્તી, ગોવિંદ નામદેવ, મુકેશ તિવારી, ઝરીના વહાબ અને સુપ્રિયા કર્ણિકનો સમાવેશ થાય છે. એક ખોડૂતનો પુત્ર રાજકારણમાં પ્રવેશે છે અને ખેડૂતો સહિત અન્ય શોષિત વર્ગ માટે શુંશું કામગીરી બજાવે છે એની વાત આ ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે. સુવેન્દુ રાજ ઘોષે ફિલ્મનું નિર્દેશન કર્યું છે. નિર્માણ મીના સેઠી મંડલનું છે. ફિલ્મની રિલિઝ બાબત કોઈ માહિતી આપવામાં આવી નથી.\nPrevious articleભારતમાં 24 કલાકમાં કોરોનાના પોઝિટિ્વની સંખ્યા 15,968 થઈ ..\nNext article તમામ કો- ઓપરેટિવ બેન્કો હવે રિઝર્વ બેન્કની દેખરેખ હેઠળ કામગીરી બજાવશે્\nહિન્દી ફિલ્મોના મશહૂર હાસ્ય- કલાકાર, જિંદાદિલ અભિનેતા શોલેના સુરમા ભોપાલી જગદીપનું દુખદ નિધન\nઈંગ્લેંડ- વેસ્ટઈન્ડીઝ વચ્ચે મેચન�� આરંભ – 143 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર દર્શકો વગર મેચ રમાશે \nલદાખમાં પીએમ મોદીના મિશનથી ચીન ખૂબ ગભરાઈ ગયું છે…\nટ્રમ્પ પ્રશાસનની મોટી કાર્યવાહીઃ હવે ગર્ભવતી મહિલાઓને વિઝા નહિ મળે\nશાંતિ માટેના નોબેલ પારિતોષિક માટે કુલ 331 વ્યકિતઓના નામો સૂચિમાં છે...\nઅવકાશયાત્રી રાકેશ શર્માની બાયો ફિલ્મ ‘સેલ્યુટ’માં હિરોઇનનો રોલ નામ પૂરતો\n1962ના યુદ્ધની આત્મકથારૂપ ફિલ્મ ‘સૂબેદાર જોગીન્દર સિંહ’\nનિર્દોષ વિદ્યાર્થીઓને માટે સુરક્ષાની વ્યવસ્થા કરો – વિદેશપ્રધાન સુષમા સ્વરાજ સમક્ષ...\nપાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આપી રહયા છે સ્પષ્ટ સંકેત —...\nઆપણી શક્તિનો અંદાજ અન્યને હોય છે એટલો આપણને નથી હોતો…\nઅમેરિકાના પ્રમુખપદના રિપબ્લિકન પાર્ટીના સંભવિત ઉમેદવાર ટ્રમ્પ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-pakistani-army-killing-in-balochistan-gujarati-news-6022318-NOR.html", "date_download": "2020-07-09T18:12:16Z", "digest": "sha1:5PKFWVIEBI56MVX6TLPMZPGAVWAJKD2N", "length": 4028, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Shocking Video: પાકિસ્તાની આર્મીની ખોફનાક હરકત કેમેરામાં કેદ, શખ્સ પર અંધાધૂંધ ગોળીઓ વરસાવતો વીડિયો વાઈરલ,Pakistani army killing in Balochistan|Shocking Video: પાકિસ્તાની આર્મીની ખોફનાક હરકત કેમેરામાં કેદ, શખ્સ પર અંધાધૂંધ ગોળીઓ વરસાવતો વીડિયો વાઈરલ", "raw_content": "\nShocking Video: પાકિસ્તાની આર્મીની ખોફનાક હરકત કેમેરામાં કેદ, શખ્સ પર અંધાધૂંધ ગોળીઓ વરસાવતો વીડિયો વાઈરલ,Pakistani army killing in Balochistan\nનાપાક હરકત / Shocking Video: પાકિસ્તાની આર્મીની ખોફનાક હરકત કેમેરામાં કેદ, શખ્સ પર અંધાધૂંધ ગોળીઓ વરસાવતો વીડિયો વાઈરલ\nબલૂચિસ્તાનમાં પાકિસ્તાની આર્મીએ એક શખ્સ પર ગોળીઓનો વરસાદ કર્યો, જેનો વીડિયો બલૂચ ફ્રીડમ મૂવમેન્ટના એક્ટિવિસ્ટ Beebagr Balochએ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં શખ્સનું નામ કે ઘટનાનો કોઈ ઉલ્લેખ નથી. વીડિયોમાં એટલુ દેખાય છે કે એક શખ્સ ઘરમાંથી બહાર નીકળે છે અને આર્મીના જવાનો તેના પર અંધાધૂંધ ફાયરિંગ કરે છે. પાકિસ્તાની આર્મી પર બલૂચિસ્તાનમાં નિર્દોષોની હત્યાનો આરોપ વારંવાર લાગતા રહે છે. અને ફ્રી બલૂચિસ્તાન, બલૂચ નેશનલ મૂવમેન્ટ જેવા સંગઠનો તેનો વિરોધ પણ કરે છે.\nબૉલિવૂડની બૉલ્ડ એક્ટ્રેસનું ટોપલેસ ફોટોશૂટ, વૉરિયર પ્રિન્સેસના લૂકમાં જોવા મળી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/bitcoin-scam/", "date_download": "2020-07-09T18:29:16Z", "digest": "sha1:JVYXFES7GTHZ2ZDIOI6M7QQLHVR5GU7V", "length": 11226, "nlines": 187, "source_domain": "www.gstv.in", "title": "Bitcoin scam - GSTV", "raw_content": "\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\nSBIએ આપી બેન્ક એકાઉન્ટ સેફ રાખવાની ટિપ્સ, જણાવ્યું…\nKisan Credit Cardમાં લોનની સાથે ખેડૂતોને મળે છે…\nવૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા…\nબહુચર્ચિત બીટકોઈન કેસ, PSI લવ ડાભીને સેશન્સ કોર્ટે આપ્યા જામીન\nકરોડોનો બીટકોઈન કેસ મામલે પૂર્વ MLA નલિન કોટડીયા, તત્કાલીન SP જગદીશ પટેલ બાદ હવે PSI લવ ડાભીને પણ જામીન મળ્યા છે. હાઈકોર્ટે આગામી 6 મહિના...\nબીટકોઈન : સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને શૈલેષ ભટ્ટ સામે નોંધાયેલી બીજી ફરિયાદમાં વધુ રસ\nબીટકોઈન કેસમાં હમણાં સુધી સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં કુલ બે ફરિયાદ નોંધાયેલી છે, જેમાં પહેલા કેસના ફરિયાદી શૈલેષ ભટ્ટ સામે જ બીજી ફરિયાદ નોંધાઈ છે, પરંતુ...\nસુરતીઅોનું કાળું નાણું ક્રિપ્ટો કરન્સીમાં પરિવર્તિત, બિટકોઈન રૂ. 1,500 કરોડનું કૌભાંડ\nસુરતનું બહુચર્ચિત બિટકોઇનના રૃપમાં ખંડણી વસૂલાતનું કૌભાંડ રૂ . ૧,૫૦૦ કરોડનો આંકડો વટાવી દેશે એવી સીઆઈડી ક્રાઇમને શંકા છે. આ કૌભાંડનો અનેક લોકો ભોગ બન્યા...\nસીઆઈડી ક્રાઈમે બિટકોઈન તોડ મામલે વધુ એક ફરિયાદ નોંધી\nબિટકોઈન તોડ મામલે સીઆઈડી ક્રાઈમે વધુ એક ફરિયાદ નોંધી છે. રૂપિયા 113 કરોડોના બિટકોઈન પડાવવા મામલે શૈલેષ ભટ્ટ સામે જ ફરિયાદ નોંધાઈ છે. શૈલેષ ભટ્ટ...\n‘હું 11 અથવા 12 મેના રોજ ગાંધીનગર ઓફિસમાં હાજર થઈશ’, કોટડિયાનો પત્ર મને સમય અાપો\nકોટડિયા ધારે ત્યારે પત્રો લખીને કેસને અસર પડે તેવા નિવેદનો બહાર પાડી રહ્યા છે અને આ પત્રો ક્યાંથી આવે છે તેની ભાળ સીઆઇડી મેળવી શકતી...\n12 નહીં 240 કરોડ રૂપિયાનું કૌભાંડ : મારૂ અેન્કાઉન્ટર થઈ જશે અેક મોટા ગજાના રાજકારણીની સંડોવણી\nબીટકોઇન કૌભાંડમાં એક મોટા માથાની સંડોવણી : નલિન કોટડિયાનો ઘટસ્ફોટ – ધારાસભ્યનો આરોપ,મારું એન્કાઉન્ટર થઇ શકે છે – કૌભાંડ ઢાંકવા મને કેટલાક નેતાઓ નાણાં આપી...\nસમન્સ છતાં નલિન કોટડિયાના CID ક્રાઇમ સમક્ષ હાજર થવામાં ગલ્લાતલ્લા\nબિટકોઇન કૌભાંડમાં નલિન કોટડીયાને સીઆઇડી ક્રાઇમે વધુ એક સમન્સ પાઠવ્યું છે. આજે બપોરે 3 વાગ્યા પછી સીઆઇડી ક્રાઇમ ખાતે હાજર રહેવા સમન્�� પાઠવ્યુ છે. આજે...\nબીટકોઇન પ્રકરણ : SP જગદિશ ૫ટેલના 40 બેન્ક ખાતા, દરેકમાં રૂ.10 લાખથી વધુ રકમ\nચકચારભર્યા બીટકોઈન કેસની તપાસમાં ધરપકડ કરાયેલા એમરેલીના એસ.પી.જગદીશ પટેલના અંદાજે ૪૦ જેટલા બેન્ક ખાતાઓમાં લાખો રૂપિયા હોવાનું બહાર આવ્યુ છે. આ ઉપરાંત દ્વારકામાં હજારો એકરમાં...\nબીટકોઈન : સીઅાઈડી અને અમરેલી પોલીસ વચ્ચે સંતાકૂકડી, પોલીસને કહ્યું ભાગો અમે પાછળ જ\nબીટકોઈન કેસ મામલે અમરેલીના એસપી જગદીશ પટેલના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. રિમાન્ડ પૂરા થતા જગદીશ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સીઆઈડી...\nપ્રદિ૫સિંહના નામે રૂ.32 કરોડનો ‘તોડ’ કરવાનો નલીન કોટડિયાનો પ્લાન હતો\n૧૨ કરોડના બિટકોઇન તોડ પ્રકરણમાં હવે પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયા ફરતે ગાળિયો વધુ કસાઇ રહ્યો છે. હવે ગમે તે ઘડીએ નલીન કોટડીયાની ધરપકડ થઇ શકે...\nબીટકોઈન : અેસપી જ નહીં, સીબીઅાઈ અને અાઈઅેઅેસ અધિકારીની પણ સંડોવણી\n૧૨ કરોડના બિટકોઇન પ્રકરણમાં હવે નવા ખુલાસા સામે આવી રહ્યાં છે. આ પ્રકરણમાં એસપી જગદીશ પટેલ અને પીઆઇ અનંત પટેલ જ નહીં, પણ સીબીઆઇના એક...\nગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત\nટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ\nસોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક\nરાજ્યમાં કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું સુરત, 1 જ દિવસમાં 300થી વધુ નવા પોઝીટીવ સાથે 7 હજારને પાર\nરાજ્યમાં રેકોર્ડબ્રેક 861 નવા પોઝીટીવ સાથે 39 હજારને પાર, 2 હજાર લોકોના થયા કોરોનાથી મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.jentilal.com/sita/", "date_download": "2020-07-09T17:32:42Z", "digest": "sha1:C4DR76E34CNJHLMXZBKNXLQRVZXKC7ML", "length": 25963, "nlines": 215, "source_domain": "www.jentilal.com", "title": "પહૈચાન કૌન, ઓળખી બતાવો કોણ છે આ અભિનેત્રી, જેને ભજવ્યો છે 'રામાયણ' સિરીયલમાં મહત્વનો રોલ - જલ્સા કરોને જેંતીલાલ", "raw_content": "\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nહિરલ રાકેશ ગામી (જામનગર)\nકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’\nનીલકંઠ વાસુકિયા – વિરમગામ\nપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટ\nAllકારકિર્દીપરીક્ષા ની તૈયારીસામાન્ય જ્ઞાનરોજગારલક્ષી લેખરસપ્રદસમાચાર\nપતિ અને પછી પ્રેમી બન્ને દગાખોર નિકળતા આ મહિલાએ ટૂં��ાવી દીધુ…\nમાતા પોતાની વ્હાલસોયી સંતાન માટે કંઇ પણ કરી છૂટે, બે વર્ષની…\nઅમેરિકામાં રહેતી સુશાંત સિંહ રાજપૂતની બહેને કોરોન્ટાઇન છૂટ મેળવવા માટે કરી…\nઅમદાવાદીઓ સાથે સુશાંતનુ હતુ ખાસ કનેક્શન, સુશાંત વિશે અમદાવાદીઓએ શેર કરેલા…\nજેંતીલાલની પઝલ ધમાલ નંબર – 1\nમૃત્યુ પામેલી ભિખારી મહિલાની દેશના વીરો માટે સલામ, કર્યું 6 લાખનું…\nચાંદીની ચમચી સાથે જન્મવું એ કદાચ આને જ કહેવાતું હશે, શું…\nઅમિતાભ, બાળા સાહેબ ઠાકરેને યાદ કરીને કૃતજ્ઞા દાખવતાં કહ્યું ઠાકરે ન…\nAllપ્રીતેશ મહંત (જ્યોતિષ)સદગુરૂ વિચાર\nઆજની એકાદશીનું છે અનેરું મહત્વ, સૂર્યાસ્ત બાદ તુલસી સામે અચુક પ્રગટાવજો…\nઆજનું ટૈરો રાશિફળ : બુધવારે કામ પર ધ્યાન લગાવશો તો સહયોગી…\n17.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે…\nમંગળવારે અચુક કરો આ ઉપાય, નસીબ તમને વાતે-વાતે આપશે સાથ\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nબિકની વેક્સ કરાવ્યા પછી પ્રાઇવેટ પાર્ટમાં થાય છે બળતરા\nકોરોનાથી રિકવર થયા પછી પણ મહિનાઓ સુધી થાક અને શ્વાસ સંબંધિ…\nદહીં ખાવાના છે અઠળક ફાયદા, જાણીને તમે પણ દરરોજ કરશો સેવન…\nવાંચો મીઠાના અગણિત લાભો, મોટાભાગના ઉપયોગો તો તમે જાણતા પણ નહિ…\nAllઅલ્કા જોષી (મુંબઈ)અલ્કા સોરઠીયા (રાજકોટ)ઉર્વી શેઠિયાકાજલ શેઠ (મોડાસા)ચાંદની ચિંતન જોશી (જામનગર)જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)દર્શિતા પટેલ (અમેરિકા)મેઘના સચદેવ (જુનાગઢ)રૂચી શાહ (ચેન્નાઈ)હિરલ રાકેશ ગામી (જામનગર)\nઆલુ પનીર ચાટ -ટેંગી, સ્પાયસી ટેસ્ટી આલુ પનીર ચાટ બનાવવી…\nબાળકોને સાદું ગવારનું શાક નથી ભાવતું તો તેમની માટે ખાસ બનાવો…\nમેથીના થેપલા – નાના મોટા સૌ ને ભાવે એવા મેથી ના…\nમગની દાળના દાળવડા – ઝરમર વરસતા વરસાદમાં ગરમાગરમ દાળવડા મળે તો…\nAllઅશ્વિની ઠક્કરઆયુષી સેલાણીકિન્નર આચાર્યકુંજ જયાબેન પટેલકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’કોમલ રાઠોડજતીન.આર.પટેલજીનલ ટેલર “વિહા”ડો. નિલેશ ઠાકોરડો. વિષ્ણુ પ્રજાપતિતૃપ્તિ ત્રિવેદીદક્ષા રમેશદિપા સોની “સોનુ”ધવલ બારોટધવલ સોનીનયના નરેશ પટેલનીલકંઠ વાસુકિયા – વિરમગામપાર્થ દવેપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટપ્રતીક. ડી. ગોસ્વામીબિનલ પટેલભાર્ગવ પટેલમરિયમ ધુપલીમૌલિક જગદીશ ત્રિવેદીયોગેશ પંડ્યારાહુલ મકવાણારૂપલ વસાવડાવસીમ લાંડા “વહાલા”વિજયકુમાર ખુંટશૈલેશ સગપરીયા\nપરિવાર સાથે એ વતન જવા નીક���્યો હતો પણ અચાનક તેને રસ્તામાં……\nતે મધરાતે… – સુમસામ રસ્તો હતો એ એ યુવતીએ માંગી મદદ…\nપ્રેમ ની જીત – જયારે કોઈ વ્યક્તિ તમારી નજીક હોય ત્યારે…\nયાદોની સફર – જૂની યાદો અમુક એવી હોય છે જેને યાદ…\nAllગૌરવવંતા ગુજરાતીડો.ચિંતન અનિલ સાંગાણીલીઝા શાહ (ડાયેટીશ્યન)\nઆજની પોઝિટિવ સ્ટોરી: કોરોના વાયરસને હરાવવામાં મહિલાઓની ભૂમિકા સૌથી મહત્ત્વની\nઆજની પોઝિટિવ સ્ટોરીઃ પૂર્વ શિક્ષક ડો. પ્રતાપભાઈ પંડ્યાએ પોતે જ્યાં નોકરી…\nઆજની પોઝિટિવ સ્ટોરી: રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં-કરતાં મોતને…\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nસુશાંતની આ તસવીરો જોઇને તમે પણ પડી જશો વિચારમાં, જોઇ લો…\nઅમદાવાદીઓ સાથે સુશાંતનુ હતુ ખાસ કનેક્શન, સુશાંત વિશે અમદાવાદીઓએ શેર કરેલા…\nસુશાંત સિંહ આત્મહત્યા કેસમાં કરણ જોહર, સલમાન ખાન સહિત 8 દિગ્ગજો…\nઆ 50 સપનાઓનુ લિસ્ટ સુશાંતે બનાવ્યુ હતુ ગયા વર્ષે, જે રહી…\nવિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના વૈભવી બંગલાની તસવીરો જોઇ લો તમે પણ,…\nઆ બોલરે ફેંક્યો હતો એવો બોલ કે…વિડીયો જોઇને તમે પણ બોલી…\nટેનિસ પ્લેયર આન્દ્રે અગાસી વિશે જાણો એક એવી વાત કે જે…\n‘જુનિયર સેહવાગ’ ટૂંક સમયમાં ક્રિકેટ પિચ પર શરૂ કરવામાં આવશે; મુલતાનના…\nHome ફિલ્મી દુનિયા પહૈચાન કૌન, ઓળખી બતાવો કોણ છે આ અભિનેત્રી, જેને ભજવ્યો છે ‘રામાયણ’...\nપહૈચાન કૌન, ઓળખી બતાવો કોણ છે આ અભિનેત્રી, જેને ભજવ્યો છે ‘રામાયણ’ સિરીયલમાં મહત્વનો રોલ\nરામાયણની આ અભિનેત્રીએ બાળપણની તસવીર શેર કરી, અને કહ્યું કે, ‘કોણ જાણતું હતું કે હું ઐતિહાસિક સિરિયલમાં કામ કરીશ’\nહાલમાં લોકડાઉનના સમય દરમ્યાન dd ચેનલ પર ફરીથી એકવાર રામાયણનું પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું અને આ દરમ્યાન રામાયણને દુનિયામાં સૌથી વધુ વખત જોવાયેલ સિરિયલનો ખિતાબ મળ્યો હતો. ત્યારે રામાયણના અમુક પાત્ર જેને નિભાવ્યા છે તે સોશિયલ મીડિયા પર ખૂબજ એક્ટિવ રહેવા લાગ્યા છે.\n‘રામાયણ’ની રજૂઆત થઈ ત્યારથી તેના કલાકારો સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ થઈ ગયા છે. તે તેના ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરી રહ્યો છે. ખાસ કરીને, થ્રોબેક ચિત્રો પર ચાહકોની મનોરંજક પ્રતિક્રિયાઓ આવે છે. આવી સ્થિતિમાં હવે રામાયણમાં મુખ્ય પાત્ર ભજવનારી એક અભિનેત્રીએ પણ બાળપણની તસવીરો ચાહકો સાથે શેર કરી છે.\nજો તમે હજી સુધી તસવીર જોઇને ઓળખી નથ�� શક્યા, તો ચાલો તમને જણાવીએ કે આ અભિનેત્રી કોણ છે. તે બીજી કોઈ નહીં પણ ‘રામાયણ’માં સીતાનો રોલ કરનારી દીપિકા ચીખલીયા છે. અભિનેત્રી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ છે. તસવીર શેર કરતા દીપિકાએ કહ્યું કે તે બાળપણના દિવસો ખૂબ યાદ કરી રહી છે.\nતસવીરમાં દીપિકાએ સાડી પહેરી છે અને તે ખૂબ જ સુંદર લાગી રહી છે. દીપિકાએ કેપ્શનમાં લખ્યું છે કે, “બાળપણ કેટલું સુંદર છે. અને તે મને જગજીતસિંહ જીની ગઝલની યાદ અપાવે છે, ‘लौटा दो मुझे मेरे बचपन का सावन… वो कागज की कश्ती’ કોણ જાણતું હતું કે આ છોકરી મોટી થઈ ને એક દિવસ ઐતિહાસિક સિરીયલમાં કામ કરશે.”\nદીપિકા હજી પણ ‘રામાયણ’ની સીતા તરીકે ઓળખાય છે. 80 ના દાયકામાં જ્યારે આ સિરિયલ પ્રસારિત થઈ હતી, ત્યારે લોકોએ સીતા તરીકે તેમની પૂજા શરૂ કરી હતી. દીપિકા જ નહીં, ‘રામાયણ’ના અન્ય કલાકારો સાથે પણ એવું જ થયું હતું.\nદીપિકા 18 વર્ષની હતી ત્યારે તેને સીતાનો રોલ મળ્યો હતો. જ્યારે રામાનંદ સાગર આ ભૂમિકા માટે અભિનેત્રીની શોધમાં હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, એવી અભિનેત્રી હોવી જોઈએ જે બે-ત્રણ છોકરીઓ સાથે ચાલે, તો પ્રેક્ષકોને તે કહેવું ન પડે કે તે સીતા છે. તેમને પોતાને જોઈને ખબર પડી જાય. જ્યારે દીપિકા આ ભૂમિકા ઓડિશન આપવા પહોંચી ત્યારે ઓડિશન ત્રણથી ચાર વખત લેવામાં આવી હતી, ત્યારે તેની પસંદગી કરવામાં આવી હતી.\n30 વર્ષ પછી પણ જ્યારે કોઈ દીપિકાને જુવે ત્યારે લોકો તેને સીતા તરીકે જ ઓળખે છે. દીપિકાની ઓળખ સીતા તરીકે જ થઈ ગઈ છે. હાલમાં થોડા સમય પહેલા સિરિયલને જ્યારે 30 વર્ષ થયાં ત્યારે 30 વર્ષની ઉજવણી રૂપે રામ સીતા અને લક્ષ્મણ કપિલ શર્માના શોમાં આવ્યા હતા.\nલોકો આજ પણ રામાયણના કોઈ પણ પાત્ર વિશે જ્યારે વિચારતા હશે ત્યારે રામાનંદ સાગરની સીરિયલમાં પાત્રજ નજર સામે આવતા હોય છે. રામ અને સીતા ઉપરાંત લક્ષ્મણ અને હનુમાનના પાત્ર પણ લોકોના મગજમાં એટલા ફિટ બેસી ગયા છે કે લોકો આ પાત્ર સિવાય બીજાની કલ્પના પણ કરતા નથી.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.\nઆપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ \nPrevious articleએક ટોળાએ ફળોના ફેરિયાને લૂંટી લીધો, આ સાથે જોઇ લો આ વિડીયોમાં કેરી લેવા લોકોએ કેવી ચલાવી લૂંટ\nNext articleતમને આ 3 સરળ રીતોથી કોરોના ચેપ લાગ્યો છે કે નહીં તે શોધો\nસુશાંતની આ તસવીરો જોઇને તમે પણ પડી જશો વિચારમાં, જોઇ લો કેટલી હાઇ ફાઇ લાઇફ જીવતો હતો\nઅમદાવાદીઓ સાથે સુશાંતનુ હતુ ખાસ કનેક્શન, સુશાંત વિશે અમદાવાદીઓએ શેર કરેલા પોતાના અનુભવ વાંચીને રડી પડશો તમે પણ\nસુશાંત સિંહ આત્મહત્યા કેસમાં કરણ જોહર, સલમાન ખાન સહિત 8 દિગ્ગજો સામે કેસ, જાણો કોણે કર્યો\nઆ 50 સપનાઓનુ લિસ્ટ સુશાંતે બનાવ્યુ હતુ ગયા વર્ષે, જે રહી ગયુ અઘૂરું\nસુશાંતની આત્મહત્યા પર મામાાએ કર્યો આવો આક્ષેપ, જાણી લો તમે પણ..\nગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા જ સોશિયલ મડિયા પર વાયરલ થયા ફની મિમ્સ\nલાખો ગુજરાતીઓના હૈયે વસેલું પેજ તમે લાઈક કર્યું કે નહીં\nજલ્સા કરોને જેંતીલાલ Jalsa Karo ne Jentilal\nસુશાંતની આ તસવીરો જોઇને તમે પણ પડી જશો વિચારમાં, જોઇ લો...\nપતિ અને પછી પ્રેમી બન્ને દગાખોર નિકળતા આ મહિલાએ ટૂંકાવી દીધુ...\nમાતા પોતાની વ્હાલસોયી સંતાન માટે કંઇ પણ કરી છૂટે, બે વર્ષની...\nઆલુ પનીર ચાટ -ટેંગી, સ્પાયસી ટેસ્ટી આલુ પનીર ચાટ બનાવવી...\nઅમેરિકામાં રહેતી સુશાંત સિંહ રાજપૂતની બહેને કોરોન્ટાઇન છૂટ મેળવવા માટે કરી...\nઅમદાવાદીઓ સાથે સુશાંતનુ હતુ ખાસ કનેક્શન, સુશાંત વિશે અમદાવાદીઓએ શેર કરેલા...\nઆજનું ટૈરો રાશિફળ : બુધવારે કામ પર ધ્યાન લગાવશો તો સહયોગી...\nપતિ અને પછી પ્રેમી બન્ને દગાખોર નિકળતા આ મહિલાએ ટૂંકાવી દીધુ...\nભારત-ચીન વચ્ચે આખરે શેનો છે વિવાદ, વાંચો 20 જવાનોની શહાદતની આખી...\nમાતા પોતાની વ્હાલસોયી સંતાન માટે કંઇ પણ કરી છૂટે, બે વર્ષની...\nઆલુ પનીર ચાટ -ટેંગી, સ્પાયસી ટેસ્ટી આલુ પનીર ચાટ બનાવવી...\nગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા જ સોશિયલ મડિયા પર વાયરલ થયા ફની...\nકીડ્સ સ્પે. ક્વીક કર્ડ સેંડવીચ – ઇઝી અને ક્વીક નાસ્તા માટે...\nમંગળવારે અચુક કરો આ ઉપાય, નસીબ તમને વાતે-વાતે આપશે સાથ\nબાળકોને સાદું ગવારનું શાક નથી ભાવતું તો તેમની માટે ખાસ બનાવો...\nમેંગો પેડા – કેસર પેંડા સાદા માવાના પેંડા તો ખાતા જ...\nનિર્ભયા કેસ: છેલ્લી 30 મિનિટ આ રીતે ક્રુર દોષિતો જીવ માટે...\nજાણો તે રાતની નિર્ભયાની પિડાજનક સ્થિતિ ફરજ પર હાજર રહેલા ડોક્ટરના...\nલોકો તેમના ગામનું નામ જણાંવતાં પણ શરમ અનુભવે છે, એવું તો...\nસાથ નિભાના સાથિયા’ની કોકિલા મોદી રિયલ લાઇફમાં જીવ�� છે કંઇક અલગ...\n“નિર્ભયાના હત્યારાઓને ફાંસી આપ્યા બાદ, હવે છેક પવન જલ્લાદ પોતાની દીકરીને...\nશાળાએથી ઘરે જતા છોકરી થઇ પીરીયડ્સમાં, અને છોકરાએ કરી એવી મદદ...\n© 2012 - 2019 જલ્સા કરોને જેંતીલાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://chintannipale.in/tag/divyabhaskar", "date_download": "2020-07-09T18:31:49Z", "digest": "sha1:OPQ4WW6OQCYC5TR7SQ3LZVYUUOYJNP2Y", "length": 7869, "nlines": 49, "source_domain": "chintannipale.in", "title": "#divyabhaskar | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\n‘ધ ઇનકમ્પલીટ મેન’ : એક દીકરાને બાપની આત્મકથાથી ડર લાગે છે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\n‘ધ ઇનકમ્પલીટ મેન’ : એક દીકરાને બાપની આત્મકથાથી ડર લાગે છે દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ દેશના એક સમયના અગ્રણી ઉદ્યોગપતિ વિજયપત સિંઘાનિયાએ જ્યારે કહ્યું કે, […]\n‘છુટકારો’ મળી ગયા પછી પણ તું ખુશ છે ખરાં – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\n‘છુટકારો’ મળી ગયા પછી પણ તું ખુશ છે ખરાં ચિંતનનીપળે : કૃષ્ણકાંતઉનડકટ ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે, તોયે માણસ મને હૈયાસરસો લાગે, દરિયો છે […]\nરૂપિયાની નોટ, મોબાઇલ, એટીએમ કાર્ડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nરૂપિયાની નોટ, મોબાઇલ, એટીએમ કાર્ડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ આપણે કેટલી ગંદકી સાથે લઇને ફરતા હોઇએ છીએ દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ આપણે કેટલી ગંદકી સાથે લઇને ફરતા હોઇએ છીએ રૂપિયાની નોટ્સમાં ઢગલાબંધ જંતુઓ […]\nઅમુક ઘર પાવરહાઉસ જેવાં હોય છે, જ્યાંથી એનર્જી મળે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઅમુક ઘર પાવરહાઉસ જેવાં હોય છે, જ્યાંથી એનર્જી મળે ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ કૈંકને મૂર્તિ મહીં પથ્થર મળ્યા’તા, કૈંકને રસ્તે જતાં ઈશ્વર મળ્યા’તા, […]\nઆજની ‘મિલેનિયલ્સ જનરેશન’ મોજથી જીવી લેવામાં માને છે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nઆજની ‘મિલેનિયલ્સ જનરેશન’ મોજથી જીવી લેવામાં માને છે દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ ઇ.સ. 1980થી 2000 દરમિયાન જન્મેલા લોકોને મિલેનિયલ્સ જનરેશન અથવા તો જનરેશન Y તરીકે […]\nહવે મને તારા પર જરાયે ભરોસો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nન્યૂ નોર્મલ : નવી પરિસ્થિતિને તમે કેટલી ઝડપથી સ્વીકારી શકો છો : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણા દેશના તમામે તમામ ક્ષેત્ર��ાં નેપોટિઝમ અને પોલિટિક્સ છે જ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nકોઈના માટે એટલા ખાલી ન થાવ કે ભરાઈ ન શકો – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAnkit Kothari on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on ખબર નહીં, મારી લાઇફમાં આ શું થવા બેઠું છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/30-06-2020/139011", "date_download": "2020-07-09T16:53:05Z", "digest": "sha1:HWZW43ZMMC6BAQ32GCWJQZW4LV4MJJM6", "length": 19286, "nlines": 134, "source_domain": "www.akilanews.com", "title": "ગુજરાતમાં ચાલતા ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો પર્દાફાશઃ ઍટીઍસ ટીમે કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબીમાં દરોડા પાડીને ૫૦ હથિયારો સાથે ૧૩ આરોપીઓને ઝડપી લીધા", "raw_content": "\nગુજરાતમાં ચાલતા ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો પર્દાફાશઃ ઍટીઍસ ટીમે કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબીમાં દરોડા પાડીને ૫૦ હથિયારો સાથે ૧૩ આરોપીઓને ઝડપી લીધા\nઅમદાવાદઃ ગુજરાત ATS ને વધુ એક સફળતા હાંસલ થઇ છે. ATSની ટીમે રાજ્યમાં ચાલી રહેલ ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીને લઇને પર્દાફાશ કર્યો છે. જેમાં ATSની ટીમે 50 હથિયારો સાથે 13 આરોપીઓની ધરપકડ કરી છે. રાજ્યનાં કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબી સહિતનાં શહેરોમાં દરોડા પાડીને આ હથિયારોને જપ્ત કર્યા છે.\nઆ મામલે અમદાવાદમાં ગેરકાયદેસર ગનની ડિલ કરતા ગાન હાઉસનાં માલિક તરુણ ગુપ્તાની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી હતી. આ અગાઉ પણ ગત અઠવાડિયે જ ગુજરાતનાં અલગ-અલગ જિલ્લાઓમાં દરોડા પાડીને ATSએ 54 વધુ હથિયારોને જપ્ત કરી 9 આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે એવામાં ગુજરાત ATSએ તાજેતરમાં ફરી અમદાવાદ સહિત રાજ્યનાં પાંચ જિલ્લાઓમાં ગેરકાયદેસર હથિયારો રાખવાનાં નેટવર્કનો પર્દાફાશ કરી 50 ગેરકાયદેસર વિદેશી અને ભારતીય બનાવટનાં હથિયારો, કારતૂસ સાથે 13 આરોપીઓની ધરપકડ કરી છે.\nનોંધનીય છે કે છેલ્લાં 9 દિવસથી ATSની ટીમોએ અમદાવાદ સહિત કચ્છ, મોરબી, ભાવનગર અને અમરેલી સહિતનાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યાં હતાં. જેમાં અત્યાર સુધીમાં કુલ 50 જેટલા ગેરકાયદેસર ભારતીય અને વિદેશી બનાવટ��ાં હથિયારો જપ્ત કરવામાં આવ્યાં છે.\nઅમદાવાદનાં ઇસ્કોન ચાર રસ્તા પાસેથી મુસ્તાક ગુલ મોહમ્મદ બલોચ (ઉં. વ. 42, વાંકાનેર) ને લોડેડ રિવૉલ્વર તથા ચાર કારતૂસો સાથે તેમજ વાહિદખાન અશરફખાન પઠાણ (ઉં. વ. 33, ગામ કોઠ ગાંગડ, બાવળા) ને એક પિસ્તોલ તથા ચાર જીવતા કારતૂસ સાથે ATSની ટીમે પકડી પાડ્યાં હતાં.\nઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગુજરાત ATSએ તેનાં ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન હાથ ધરી અનેક શહેરોમાંથી 50 જેટલા વિદેશી હથિયારો ઝડપી પાડ્યા હતાં. ગુજરાત ATSએ કચ્છ, મોરબી,અમરેલી, વાંકાનેર, અમદાવાદ, ભાવનગર જિલ્લા સહિતની જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરી 50થી વધુ વિદેશી હથિયારો કબ્જે કર્યા હતાં. આ ઘટનામાં 9 આરોપીઓની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n૭૧ વર્ષની દાદીને સામે બેસાડી ૩ પૌત્રીઓ પર રેપઃ દાદીને આંચકો લાગતા થયું મોત access_time 11:49 am IST\n૨૦૨૦-૨૧માં લોકો ઘરની બહાર નીકળી નહિ શકે : સ્વ. બાબુભાઇ ઠક્કરે ૨૦૧૬માં આગાહી કરી હતી access_time 11:27 am IST\nસૌરાષ્ટ્ર - કચ્છ- ગુજરાતમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ access_time 4:03 pm IST\nધોરાજીમાં કોરોનાના કેસ વધતા હાહાકાર : આજે બપોરે વધુ પાંચ કેસ સાથે બે દિવસમાં 11 પોઝિટિવ કેસ : કુલ કેસ 30 access_time 2:24 pm IST\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nકોરોના બેફામ બન્યોઃ તમિલનાડુમા કોરોનાના ૪૨૩૧ નવા કેસ નોંધાયાઃ ૬૫ લોકોના મોત થયા access_time 10:19 pm IST\nગલવાન ઘાટી, હોટ સ્પ્રિંગ અને ગોગરામા પાછળ હટી બંને સેનાઓઃ પેંગોંગમા ઓછી થઇ ચીનની જમાવટ access_time 10:18 pm IST\nવિકાસ દુબે અને એના સાથિયોનુ સીધુ એનકાઉન્ટર થવુ જોઇએઃ સિપાહી જિતેંધકુમારના ભાઇની પ્રતિક્રિયા access_time 10:17 pm IST\nરાજ્ય સરકાર પ્રત્યેક નાગરિકની શ્રેષ્ઠત્તમ સારવાર માટે કટિબદ્ધ : 45 હજારની એક એવા 2083 ટોસિલિઝુમેબ , રેમડેસિવિરના 86 વાયલ ઇન્જેક્શન દ્વારા કોવિડના દર્દીઓને નિ:શુલ્ક સારવાર અપાઈ : નીતિનભાઈ પટેલ access_time 10:16 pm IST\nમાતા અને પુત્રીની હત્યા કરનાર આરોપીને આજીવન કારાવાસ access_time 10:12 pm IST\nશહીદ પોલીસકર્મીઓનાં મૃતદેહોને સળગાવવા માંગતો હતો વ���કાસ દુબે: પૂછપરછમાં ઘટસ્ફોટ access_time 10:12 pm IST\nસાસરિયાએ મહિલાને દહેજ માટે ઉપલા માળેથી નીચે ફેંકી દીધી access_time 10:11 pm IST\nરાજયમાં ૧૨ વાગ્યા સુધીમાં ૧૦૨ તાલુકામાંં વરસાદ : વેરાવળમાં ૨ ઇંચ, મોડાસામાં ૨ ઇંચ, મેંદરડામાં ૨ ઇંચ, સુત્રાપાડા ૨ ઇંચ, બેચરાજીમાં ૨ ઇંચ, ઘોઘામાં પોણા ૨ ઇંચ, જેસરમાં પોણા ૨ ઇંચ, મહેસાણામાં દોઢ ઇંચ, માળીયામાં દોઢ ઇંચ, ધ્રોલમાં દોઢ ઇંચ, લીલીયામાં સવા ઇંચ, હારીજમાં સવા ઇંચ, વિસાવદરમાં સવા ઇંચ, કોટડા સાંગાણીમાં સવા ઇંચ, સરસ્વતીમાં ૧ ઇંચ, માલપુરમાં ૧ ઇંચ, પાલીતાણામાં ૧ ઇંચ, લાઠીમાં ૧ ઇંચ ખાબકયો વરસાદઃ access_time 3:04 pm IST\nભારતમાં કોરોનાએ કાળોકહેર વર્તાવ્યો :છેલ્લા 24 કલાકમાં 18,339 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5,67,536 કેસ: 2,15,301 એક્ટિવ કેસ :કુલ 3,35,271 દર્દીઓ રિકવર થયા :વધુ 417 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 16,904 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 5257 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,69,883 થઇ: તામિલનાડુમાં નવા 3949 કેસ :દિલ્હીમાં વધુ 2084 કેસ નોંધાયા: કર્ણાટકમાં 1105 નવા કેસ : તેલંગાણામાં નવા 975 કેસ :આંધ્ર પ્રદેશમાં વધુ 793 કેસ નોંધાયા access_time 1:08 am IST\nમોડી રાત્રે આંધ્ર પ્રદેશ - વિશાખાપટ્ટનમના પરવડા વિસ્તારની દવા કંપની સાઈનાર લાઈફ સાયન્સિઝમાં ગેસ લીક થતા 2 લોકોના મોત : 4ને હોસ્પિટલમાં ખસેડાયા : વિસ્તારમાં અફરાતફરી મચી : હાલાત હાલ નિયંત્રમણમાં : મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીએ કંપનીમાં ગેસ લીકેજને લઈને તપાસના આદેશ આપ્યા access_time 9:03 am IST\nઆયર્લેન્ડમાં ભારતીય મુળના લિયો વરાડકર બન્યા નાયબ વડાપ્રધાન access_time 10:11 am IST\nરાજકોટના પૂર્વી બુટોલાએ હોંગકોંગમાં કમાલ કરી access_time 3:59 pm IST\nસરકાર વેપાર-ધંધાનો સમય વધારવાની દિશામાં, રાત સુધીમાં જાહેરાત : નીતિન પટેલ access_time 11:30 am IST\nએમપી બોર્ડરથી ચોરખાનાવાળા બોલેરોમાં દારૂ છુપાવી ત્રીજો ફેરો કર્યો ને ઝડપાયો access_time 11:59 am IST\nચીની એપ પર પ્રતિબંધ લાદીને ભારતે શકિતનો પરચો બતાવ્યો : રાજુભાઈ ધ્રુવ access_time 3:03 pm IST\nજન્માષ્ટમીની શોભાયાત્રા વિશે અનિશ્ચિતતાઃ 'પ્રતીકાત્મક' ઉજવણી થશે access_time 3:09 pm IST\nજુનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલના ભાવ વધારાનો વિરોધ access_time 12:50 pm IST\nઅમરેલી જિલ્લામાં વધુ ૩ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ કેસ ૮૩ :કુલ ૬ મૃત્યુ, ૩૪ ડિસ્ચાર્જ અને ૪૩ સારવાર હેઠળ access_time 2:09 pm IST\nજૂનાગઢ શહેરમાં જીઆઇડીસી વિસ્તારમાં પ્રેમીએ કરી મહિલાની હત્યા : લાઠીના સંજયે આડેધડ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી access_time 11:08 pm IST\nકોલેજિયન યુવકને ગે ફ્રેન્ડશીપ ભારે પડી : ૧.૧૦ લાખ ખોયા access_time 10:42 pm IST\nરાજપીપળા નગરપાલિકાને ગંદકી બાબતે વધુ એક લપડાક : ખુદ સાંસદે સ્વચ્છતા બાબતે પત્ર લખવો પડ્યો access_time 11:21 pm IST\nગુજરાતના ટૂર ઓપરેટરો આગબબુલા : ચીનને સબક શીખડાવવા ટૂરનું બુકીંગ બંધ access_time 11:59 am IST\nબ્રોકલીમાંથી ઇયળ નીકળી, ભાઈને ગમી ગઈ એટલે પાળીને એમાંથી પતંગિયું બનાવ્યું access_time 3:11 pm IST\nરશિયાએ ચીનની અપીલને અસ્વીકાર કરી ભારતને ઝડપથી એસ-400 આપવાની વાત કરી access_time 6:29 pm IST\nહાલમાં સોશિયલ મીડિયામાં માનવ જેવા દેખાતા ચામાચીડિયાના વીડિયોએ ધૂમ મચાવી દીધી access_time 6:23 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nભારતના ન્યુઝપેપર્સની વેબસાઈટ ચીનમાં ખુલતી નથી : ચીનના ન્યુઝપેપર્સની વેબસાઈટ ભારતમાં ખુલે છે : દેશની પ્રજાને અંધારામાં રાખવા ચીને ભારતના મીડિયાની વેબસાઈટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો access_time 1:12 pm IST\n' ભૂ માફિયા \" તરીકે વિશ્વમાં કુખ્યાત ચીને હવે ભૂતાનની અમુક જમીન પોતાની ગણાવી : ભૂતાન સરહદે 650 સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલી અભ્યારણની જમીન ઉપર હક્ક દર્શાવ્યો : ભૂતાને વિરોધ નોંધાવ્યો access_time 12:35 pm IST\nનેપાળમાં પ્રાઈમ મિનિસ્ટર ઓલી વિરુદ્ધ વધી રહેલો અસંતોષ : પ્રબળ બની રહેલી રાજીનામાની માંગણી access_time 7:50 pm IST\nકોરોના સંકટ વચ્‍ચે નેટ પ્રેકટીસ પર પરત આવ્‍યા ૪૪ સાઉથ અફ્રીકી ક્રિકેટર access_time 11:13 pm IST\nદિલ્હીના ક્રિકેટર સંજય દોબલનું કોરોનાને કારણે મૃત્યુ access_time 3:10 pm IST\nરોહિત સેટ થયા બાદ શિખર પાસેથી પ્રેશર લઈ અને ગેમની કમાન સંભાળી લ્યે છે access_time 3:10 pm IST\nભવિષ્યમાં ભારતનો પહેલો ઓસ્કાર જીતવાની શક્તિ હતી સુશાંત સિંહ રાજપૂતમાં : સેલિના જેટલી access_time 5:01 pm IST\nસુશાંતસિંહ રાજપૂતની યાદમાં 550 ગરીબ પરિવારોને ભોજન કરાવશે ભૂમિ પેડનેકર access_time 5:02 pm IST\nનમિત દાસ પાસે વધુ બે ફિલ્મો access_time 10:03 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/30-06-2020/214676", "date_download": "2020-07-09T18:32:29Z", "digest": "sha1:D5UWP4A22N7QLMVY2UZTBQHQQEKYR7KD", "length": 16474, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "દેશમાં કોરોનાએ કાળોકહેર વર્તાવ્યો :97 દિવસને બદલે માત્ર 3 દિવસમાં 50 હજાર કેસ વધ્યા :વધુ 412 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 16899", "raw_content": "\nદેશમાં કોરોનાએ કાળોકહેર વર્તાવ્યો :97 દિવસને બદલે માત્ર 3 દિવસમાં 50 હજાર કેસ વધ્યા :વધુ 412 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 16899\nછેલ્લા 12 દિવસમાં 2 લાખ કેસ નોંધાયા : સક્રીય કેસ 2.14થી વધુ અને 3. 34 લાખથી વધુ દર્દીઓ સાજા થયા\nનવી ���િલ્હીઃ દેશમાં કોરોનાનો જાળ ફેલાતો જાય છે. સોમવારે દર્દીઓની સંખ્યા 5.50 લાખને પાર કરી ગઇ છે પહેલાં 50 હજાર સંક્રમિતો આશરે 97 દિવસે પહોંચતા હતા હવે માત્ર 3 દિવસમાં જ 50000 દર્દીઓ વધી રહ્યા છે. 2 લાખ દર્દીઓ તો છેલ્લા 12 દિવસમાં જ નોંધાયા છે જો કેસો આવી જ ગતિથી વધતા રહેશે તો જુલાઇના અંત સુધીમાં સંક્રમિતોનો આંકડો 15 લાખનો પાર કરી જવાની દહેશત છે.\nછેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 19459 કેસ સામે આવ્યા છે તેની સાથે કુલ દર્દીઓની સંખ્યા 5,67 લાખથી વધુ થઇ ગઇ છે. જ્યારે 412 લોકોનાં મોત થયા. તેની સાથે કુલ મૃત્યુઆંક 16899 થયો છે હાલમાં દેશમાં 2,14 લાખથી વધુ સક્રીય કેસ છે. જ્યારે 3, 34 લાખથી લોકો સાજા પણ થઇ ગયા. કેસોના મામલે ભારત ચોથા સ્થાને છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nઈઝરાયલનો ઈરાન ઉપર હુમલોઃ પરમાણુ કેન્દ્રો તબાહ કરી દીધા access_time 3:38 pm IST\nરાજકોટમાં કોરોના બેફામ બન્યો : રાત્રે વધુ ચાર કેસ સાથે એક જ દિવસમાં 16 કેસ નોંધાતા ફફડાટ :કુલ કેસનો આંક 211 થયો access_time 10:47 pm IST\nરાજકોટમાં કોરોના મહામારીએ પકડી જેટ ગતિ : સાંજે વધુ 7 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : શહેરના સ્વામીનારાયણ ચોક, એસ્ટ્રોન ચોક, ગોંડલ ચોકડી, ઢેબર રોડ, મોરબી રોડ, ગુંદાવાળી મેઈન રોડ અને ગુરુપ્રસાદ ચોક વિસ્તારના 6 પુરુષો અને 1 મહિલાને વળગ્યો કોરોના : શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઝડપથી ફેલાતા કોરોના સંક્રમણને લીધે લોકોમાં ફરી વળ્યુ ચિંતાનું મોજૂ : રાજકોટ શહેરમાં કુલ કેસ ૨૦૭ થયા access_time 5:18 pm IST\nભરતસિંહની તબિયત વધુ લથડીઃ વેન્ટીલેટર ઉપર access_time 3:06 pm IST\nકોરોના લોકડાઉન વચ્ચે પ્રવાસન સ્થળોને મંજૂરી મળી નથી ત્યારે નર્મદા ટેન્ટ સીટીમાં લગ્ન માટે ખાસ આયોજન access_time 11:56 pm IST\nપરસેવો બન્યો પારસમણિ લોકડાઉન દરમ્યાન ઊંડા ઉતારેલ તળાવ લાગ્યા ભરાવા access_time 11:54 pm IST\nરાજપીપળા નાગરીક બેંક પાસે \"સ્વચ્છતા નું પ્રતીક\" નામથી ચાલતું શૌચાલય ગંદકીમાં નંબર વન: પાલિકા તંત્ર નિષ્ક્રિય.\nસુરતના ભેસ્તાન ઢોર ડબ્બામાં ફરી ગૌવંશ બેહાલ : તંત્રની ઘોર બેદરકારી access_time 11:47 pm IST\nઅરવલ્લીની પ્રાકૃતિક ગોદમા ગુજરાતી ગીતનું શૂટિંગ નિહાળવા લોકો ઉમટ્યા access_time 11:44 pm IST\nસમગ્ર નર્મદા જિલ્લામાં લો-વોલ્ટેજની તકલીફ :ગ્રાહકોની ફરિયાદ કોણ સાંભળશે..\nગેરકાયદેસર પ્રતિબંધિત સિગારેટનું વેચાણ કરતા બે વ્યક્તિઓને ઝડપી પાડતી SOG નર્મદા ટિમ access_time 11:42 pm IST\nમોટી કંપનીનું વિમાન રન-વેથી સ્લીપ થઇ ગયું : દેશના મોટા કોર્પોરેટ હાઉસનું ખાનગી વિમાન પરમ દિવસે હૈદ્રાબાદ એરપોર્ટ ઉપર રન-વેની બહાર ચાલ્યુ ગયાના અહેવાલો મળે છે. પાંખો અને લેન્ડીંગ ગીયર ડેમેજ થયાનું ન્યુઝ ફર્સ્ટ નોંધે છે. જો કે વિમાનમાં બેઠેલાઓ અને મુસાફરો સલામત છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 3:51 pm IST\nપ્રાંતિજમાં કોરોનના વધુ ચાર કેસ પોઝિટિવ નોંધાયા:હોરવાર ૭૮ વર્ષીય વૃદ્ધા, દેસાઈની પોળ ૪૫ વર્ષીય મહિલા,શેક મોહલ્લામાં ૭૧ વર્ષીય વૃદ્ધા અને પ્રાંતિજ તાલુકાના સોનાસણ ૨૪ વર્ષીય પુરુષને કોરોના વળગ્યો access_time 9:54 pm IST\n\" હર ઘર જલ \" : ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં પાણીની તંગી હવે ભૂતકાળ બની જશે : મુખ્યમંત્રી યોગીએ દરેક ઘરમાં નળ દ્વારા પીવાનું પાણી મળી રહે તે માટે ' જલ જીવન યોજનાનો શુભારંભ કર્યો : 2185 કરોડ રૂપિયાના ખર્ચે પાઇપ લાઈન નાખવાની કામગીરી શરૂ કરાવી access_time 8:24 pm IST\nટિકટોક સહિત ૫૯ ચીની એપ પર પ્રતિબંધ લદાયો access_time 12:00 am IST\nપાકિસ્તાની પાયલોટ-સ્ટાફની તપાસમાં કતાર સહિત એર લાઈન્સો access_time 3:15 pm IST\nબિહારમાં ફરીવાર આકાશી આફત : વીજળી પડતા 11 લોકોના મોત: મૃતકોના પરિવારને 4-4 લાખની સહાયની નીતીશકુમારની જાહેરાત access_time 11:48 pm IST\nરૂડા-આવાસ યોજનાનાં ફોર્મ ભરીને પરત આપવાની મુદત ૪ દી'વધારાઇ access_time 3:10 pm IST\nકેટરર્સનું કામ આપવાના બહાને ગેંગરેપના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર access_time 3:08 pm IST\nચીની એપ પર પ્રતિબંધ લાદીને ભારતે શકિતનો પરચો બતાવ્યો : રાજુભાઈ ધ્રુવ access_time 3:03 pm IST\nમોરબીના કબીર ટેકરી વિસ્તારના ૭૫ વર્ષના વૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝીટીવ :જીલ્લામાં કુલ કેસનો આંકડો 27 થયો access_time 8:45 pm IST\nકેશોદના અજાબ અને રાપીંગપરા ગામમાં વિજળી પડીઃ ૧૭ મજુરોને ઇજા access_time 3:59 pm IST\nકચ્છમાં સતત ૮ મે દિ' કોરોનાનો કહેર : આજે વધુ ૯ પોઝીટીવ કેસ : કુલ કેસની સંખ્યા વધીને 164 એ પહોંચી access_time 8:20 pm IST\nગુજરાતી ફિલ્મના એસોસિએટ ડાયરેકટર અને તેના ભાઈ વિરુદ્ધ ગેંગરેપ કર્યાનો મેકઅપ આર્ટિસ્ટે લગાવ્યો આરોપ access_time 1:15 pm IST\nવડોદરા:એકતરફી પ્રેમમાં પાગલ યુવાને યુવતીને કદરૂપી બનાવવાની ધમકી આપતા ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી access_time 5:27 pm IST\nઅમદાવાદ રેન્જ આઇજીનો ચાર્જ જાઇન્ટ સીપી ટ્રાફિક જે.આર. મોથલિયાને સોંપાયો access_time 5:11 pm IST\nબ્રોકલીમાંથી ઇયળ નીકળી, ભાઈને ગમી ગઈ એટલે પાળીને એમાંથી પતંગિયું બનાવ્યું access_time 3:11 pm IST\nહાલમાં સોશિયલ મીડિયામાં માનવ જેવા દેખાતા ચામાચીડિયાના વીડિયોએ ધૂમ મચાવી દીધી access_time 6:23 pm IST\nઓએમજી.... અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષની સુગંધ ધરાવતું પર્ફ્યૂમ બનાવ્યું access_time 6:22 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઆયર્લેન્ડમાં ભારતીય મુળના લિયો વરાડકર બન્યા નાયબ વડાપ્રધાન access_time 10:11 am IST\nનેપાળમાં પ્રાઈમ મિનિસ્ટર ઓલી વિરુદ્ધ વધી રહેલો અસંતોષ : પ્રબળ બની રહેલી રાજીનામાની માંગણી access_time 7:50 pm IST\nભારતના ન્યુઝપેપર્સની વેબસાઈટ ચીનમાં ખુલતી નથી : ચીનના ન્યુઝપેપર્સની વેબસાઈટ ભારતમાં ખુલે છે : દેશની પ્રજાને અંધારામાં રાખવા ચીને ભારતના મીડિયાની વેબસાઈટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો access_time 1:12 pm IST\nકોરોના વાયરસની ઈમ્પેકટ બાદ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શેડયુલનો રિવ્યુ કરશે access_time 3:11 pm IST\nરોહિત સેટ થયા બાદ શિખર પાસેથી પ્રેશર લઈ અને ગેમની કમાન સંભાળી લ્યે છે access_time 3:10 pm IST\nઆગલી સીઝનમાં ટ્રાન્સફર વિંડો પર વધુ ખર્ચ કરવાની અપેક્ષા નથી: જોર્જેન ક્લોપ access_time 5:10 pm IST\n'ભાભીજી ઘર પર હૈ'નું શૂટિંગ ફરી થયું શરૂ access_time 4:58 pm IST\nઅજય દેવગણની ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ હોટસ્ટાર પર રિલીઝ થશેઃ ૩ નવા પોસ્ટર રિલીઝ access_time 5:31 pm IST\nસુષ્મિતાના શોને પ્રમોશન કરતી વખતે સલમાન બન્યો ટ્રોલિંગનો શિકાર access_time 5:00 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://media.yatharthnews.com/rajkots-development-will-be-at-full-speed-vijaybhai-rupani/", "date_download": "2020-07-09T17:18:31Z", "digest": "sha1:WYMTK5EQ6EQOB3YTVM4DYQL3TZYBHY4Q", "length": 17336, "nlines": 144, "source_domain": "media.yatharthnews.com", "title": "રાજકોટનો વિકાસ પુરપાટ ઝડપે થશે: વિજયભાઈ રૂપાણી | Yatharth News", "raw_content": "\nહિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા\nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nગુરુ – જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે – સંત…\nડો. ની ચેલેન્જ ભારત મા કોરોના સાબીત કરે તેને 1 લાખ…\nહવે ગુજરાતમાં ભાજપથી ભીડ એકઠી થતી નથી , મંત્રીએ કર્યો મોટો…\nરાજકોટનો વિકાસ પુરપાટ ઝડપે થશે: વિજયભાઈ રૂપાણી\nમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મંગળવારે શપથગ્રહણ કરે તેવી સંભાવના\nગુજરાતની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉત્તરવાનો મુખ્યમંત્રીનો કોલ\nકોરોનાને હરાવવા માટે બોલીવુડ-હોલીવુડના સ્ટાર્સ આવ્યા આગળ – સાથે મળીને કરશે…\nસરકારે ગુજરાતી ફિલ્મની સબસિડીની મર્યાદા 50 લાખથી વધારી 75 લાખ કરી\nહાથમાં તલવાર ને સાફામાં હતો વરરાજા કપિલ શર્મા તો દુલ્હન ગિન્ની…\nચારેય ભાઈઓની સાથે માયરામાં આવી મુકેશ અંબાણીની લાડલી, દુલ્હન બનેલી ઈશા…\nકૌન બનેગા કરોડપતિ’માં હોટસીટ પર આવ્યો ખેડૂત, રડતાં રડતાં જણાવી પોતાની…\nરોજેરોજ ના વિડીયો ન્યુઝ જોવા માટે પેજ લાઈક કરો યુટ્યુબ ચેનલ…\nવડોદરામાં મહિલા વકીલ સામે પોલીસ ફરિયાદ નોંધાતા વકીલ મંડળનો વિરોધ\nવિશ્વ સ્પેરો દિવસ નિમિત્તે આજ રોજ ઇવા મોલ માંજલપુર ખાતે ચકલીઓનો…\nસુંદર ત્વચા મેળવવા માટે લગાવો બટેટાનું ફેશપેક\nશિયાળાની શરૂઆતથી જ ત્વચાની રાખો ખાસ સંભાળ\n30 હકીકતો જે તમે તમારા વાળ વિશે જાણતા નથી\nટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી…\nઆયુર્વેદિક ટિપ્સ: એલર્જી સહિત પાંચ બીમારીમાં લાભકારક છે આદુ\nડેંગ્યુ તાવનો સામનો કરવા આટલુ કરો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nરોલ્સ રોય્સથી કચરો ઉઠવાનું કામ કરાવનાર રાજા…\nકાલે બીજી ટેસ્ટ/ અશ્વિન અને રોહિત ઇજાના કારણે બહાર\nરમેશ પવારે ભારતીય મહિલા ટીમના કોચ પદ માટે ફરી-અરજી કરી\nકોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટ બની ધારાસભ્ય, જાણો કઇ પાર્ટી તરફથી લડી…\nભારત-વિન્ડીઝ T20 સિરીઝમાં તૂટી શકે છે આ 5 રેકોર્ડ, ભારતીય ક્રિકેટર્સ…\nબાળક અને માતાના સંબંધનો એવો સમય જે કદાચ આજ સુધી કોઈ…\nમાતાને સમર્પિત દિવસ : મધર ડે સ્પેશિયલ\nમે માસના બીજા રવિવારને સમગ્ર વિશ્વમાં” મધસૅ ડે” તરીકે ઉજવાશે…\nHome Politics રાજકોટનો વિકાસ પુરપાટ ઝડપે થશે: વિજયભાઈ રૂપાણી\nરાજકોટનો વિકાસ પુરપાટ ઝડપે થશે: વિજયભાઈ રૂપાણી\nબીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ રાજકોટમાં પ્રમ વખત આવેલાં વિજયભાઇ રૂપાણીનું રાજકોટ શહેર ભાજપ દ્વારા એરપોર્ટ પર જાજરમાન સ્વાગત\nબીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ પ્રમ વખત વિજયભાઇ રૂપાણી આજે હોમટાઉન રાજકોટમાં પધારતાં રાજકોટની જનતા અને ભાજપાના કાર્યકર્તાઓએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. લોકોની મેદનીની વચ્ચે જઇને મુખ્યમંત્રીએ લોકોનું અભિવાદન ઝિલ્યું હતું. મુખ્યમંત્રીએ રાજકોટની જનતાએ જંગી લીડી તેમને વિજેતા બનાવ્યા તે બદલ રાજકોટની જનતાનો આભાર માની આ ઋણ ભૂલ���શ નહીં તે અંગે પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.\nરાજકોટ શહેર ભાજપ દ્વારા આયોજિત અભિવાદન કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહયું કે, રાજકોટની ચાર બેઠકો ભાજપાને મળી છે તે દર્શાવે છે કે લોકોનો વિશ્વાસ અવિરત રહયો છે. ગુજરાતનો વિકાસ પણ પુરપાટ ઝડપે શે. ૨૨ વર્ષ ગુજરાતમાં ભાજપે સુશાસન કર્યું છે અને સતત છઠ્ઠી વખત ગુજરાતમાં ભાજપાની સરકાર બની છે. મુખ્યમંત્રીએ ગુજરાત એ જ દિશામાં તે જ ગતિી વિકાસ કરશે અને તેમાં કોઇ પાછી પાની કરવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.\nવડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ વિશ્વમાં તેજ ગતિએ પ્રગતિ કરી રહયો છે અને વર્ષ- ૨૦૧૯માં નરેન્દ્રભાઇ મોદીને ફરી વડાપ્રધાન બનાવીને રાષ્ટ્રને ઉન્નતિના માર્ગે આગળ લઇ જઇએ તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. રાજકોટના એરપોર્ટ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રીના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને મહિલાઓ સહિત સીનીયર સીટીઝનો ઉમટી પડયા હતા.\nયુવાનોએ રાજકોટ કા બેટા ગુજરાત કા બેટા નો નારો લગાવી ગુજરાતનો વિકાસ આગળ વધશે તે અંગે વિજયોત્સવ ઉજવ્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાની સેવામાં કાર્યકર્તાઓ પણ લાગી જાય તેમ જણાવ્યું હતું. ગુજરાતના લોકો વિકાસની રાજનીતિમાં વિશ્વાસ કરે છે તેમ જણાવી મુખ્યમંત્રીએ કહયું કે, ૧૯૮૮ થી કોંગ્રેસને જનતાએ સત્તાથી દૂર કરી દીધી છે. વધુ એક વખત ભાજપા પર લોકોએ વિશ્વાસ મૂકી સત્તા સોંપી છે એટલે હવે ગુજરાત નંબર-૧ બનશે અને દેશનું ગ્રો એન્જીન ગુજરાત જળવાઇ રહેશે તેમ પણ કહયું હતું.\nઆ પ્રસંગે પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શ્રીમતિ અંજલીબેન રૂપાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સોરઠીયા, અરવિંદભાઇ રૈયાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માકડ, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, જ્યોતિન્દ્રભાઇ મહેતા, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રુવ, ભીખાભાઇ વસોયા, કાશ્મીરાબેન નવાણી, ડો. દેશાણી, પ્રદિપભાઇ રૂડવ, અશોકભાઇ ડાંગર, મયુરભાઇ શાહ, જનકભાઇ કોટકસહિત શહેરના ભાજપના પદાધિકારીઓ, રાજકોટ શહેરના તમામ ૧૮ વોર્ડના હોદ્દેદારો, કાર્યકર ભાઇ-બહેનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્તિ રહયા હતા.\nપ્રારંભમાં સ્વાગત પ્રવચન શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીએ કર્યું હતું. મ���િદિપ સાંદિપનિ સંસના ઋષિકુમારોએ દેવપાઠ-મંત્રોચ્ચાર કરી સ્વાગત કર્યું હતું. પૂજ્ય ભાઇશ્રી વતી મુખ્યમંત્રીને આશીર્વાદ પાઠવ્યાં હતાં.\nઆ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીનું અભિવાદન કરવા માટે પોલીસ બેન્ડ, વોરા સમાજના બેન્ડ, અન્ય મંડળો તા સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક રાસ મંડળ અને સીદી બાદશાહ સમાજ દ્વારા ધમાલ નૃત્ય રજુ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.\nPrevious articleમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મંગળવારે શપથગ્રહણ કરે તેવી સંભાવના\nNext articleપ્રિયંકા ચોપડા ફરી એક વાર કરશે મરાઠી ફિલ્મ…જાણો કઈ છે આ ફિલ્મ…\nહવે ગુજરાતમાં ભાજપથી ભીડ એકઠી થતી નથી , મંત્રીએ કર્યો મોટો ખુલાસો\nમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મંગળવારે શપથગ્રહણ કરે તેવી સંભાવના\nગુજરાતની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉત્તરવાનો મુખ્યમંત્રીનો કોલ\nMPમાં મંત્રીમંડળનું વિસ્તરણ LIVE / રાજભવનમાં ગોપાલ ભાર્ગવ, યશોધરા રાજે સિંધિયા સહિત 8 ધારાસભ્યો...\nભોપાલ. ગોપાલ ભાર્ગવ, વિજય શાહ,જગદીશ દેવડા, બિસાહૂલાલ સિંહ,યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ, એન્દલ સિંહ કંસાના અને બૃજેન્દ્ર પ્રતાપ સિંહે કેબિનેટ મંત્રી પદના લીધા છે. વિશ્વાસ...\nહિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા\n‘હિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ન નીકળી શકતા આખી ઘટનામાં રાજકીય રંગ રેડાયો...\nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nવડોદરા શહેરના ઐતિહાસિક શ્રી વિઠ્ઠલ મંદિરેથી આષાઢી (દેવ શયની) એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીનો 211મો વરઘોડો કોરોના વાઇરસ મહામારી ને કારણે માંડવી સ્થિત આવેલ શ્રી વિઠ્ઠલ...\nટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nવડોદરાના શિનોરમાં તસ્કરો ત્રાટક્યા આઠ મકાનના તાળા તૂટ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wordpress.org/themes/customify/", "date_download": "2020-07-09T16:39:14Z", "digest": "sha1:BJYDOH2UNH2QX4WVEU4H4PBLDZNCCACV", "length": 9473, "nlines": 217, "source_domain": "gu.wordpress.org", "title": "Customify – વર્ડપ્રેસ આવૃત્તિ | WordPress.org ગુજરાતી", "raw_content": "\nથીમ સૂચિ પર પાછા ફરો\nછેલ્લો સુધારો: નવેમ્બર 26,2019\nવર્ડપ્રેસ આવૃત્તિ: 4.9 અથવા તેથી વધુ\nબ્લોગ, વૈવિધ્યપૂર્ણ પૃષ્ઠભૂમિ, કસ્ટમ લોગો, વૈવિધ્યપૂર્ણ મેનુ, ઇ-કોમર્સ, ફીચર્ડ ચિત્ર, લવચીક ��થાળું, ફૂટર વિજેટો, પૂર્ણ પહોળાઈ ટેમ્પ્લેટ, ડાબું સાઇડબાર, એક કોલમ, જમણું સાઇડબાર, સ્ટિકી પોસ્ટ, થીમ વિકલ્પો, થ્રેડેડ ટિપ્પણીઓ, ત્રણ કોલમ, અનુવાદ તૈયાર, બે કોલમ\n5 માંથી 5 સ્ટાર્સ\nકસ્ટમિફાય નું અનુવાદ કરો\nટ્રૅક(Trac) માં બ્રાઉઝ કરો\nકોઈ થીમ્સ મળી નથી. એક અલગ શોધ પ્રયાસ કરો.\nઅગાઉના આગામી ડાઉનલોડ કરો\nઆ થીમ ૨ વર્ષથી અપડેટ કરવામાં આવી નથી. તે લાંબા સમય સુધી જાળવવામાં આવી નથી અને જ્યારે વર્ડપ્રેસ વધુ તાજેતરના સંસ્કરણો સાથે વાપરતી વખતે સુસંગતતા ના મુદ્દા હોઈ શકે છે.\nવર્ડપ્રેસ આવૃત્તિ: {{ data.requires }} અથવા તેથી વધુ\nપીએચપી(PHP) આવૃત્તિ: {{ data.requires_php }} અથવા તેથી વધુ\nઆ થીમને હજુ સુધી રેટ કરવામાં આવી નથી.\n{{ data.name }} નું અનુવાદ કરો\nટ્રૅક(Trac) માં બ્રાઉઝ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "http://media.yatharthnews.com/even-though-some-people-in-the-state-of-gujarat-do-not-have-the-license-of-a-news-channel-they-are-doing-a-dirty-business-of-making-news-on-social-media/", "date_download": "2020-07-09T18:19:48Z", "digest": "sha1:SIODHP5IF4AIUFPCZJA5BTQYX5ASYWLT", "length": 14218, "nlines": 137, "source_domain": "media.yatharthnews.com", "title": "ગુજરાત રાજ્યમાં કેટલાક લોકો પાસે ન્યૂઝ ચેનલનો લાઇસન્સ ના હોવા છતાં પણ સોશિયલ મીડિયા પર સમાચાર બનાવીને મુકવાનો ગોરખ ધંધો કરી રહૃાા છે | Yatharth News", "raw_content": "\nહિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા\nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nગુરુ – જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે – સંત…\nડો. ની ચેલેન્જ ભારત મા કોરોના સાબીત કરે તેને 1 લાખ…\nહવે ગુજરાતમાં ભાજપથી ભીડ એકઠી થતી નથી , મંત્રીએ કર્યો મોટો…\nરાજકોટનો વિકાસ પુરપાટ ઝડપે થશે: વિજયભાઈ રૂપાણી\nમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મંગળવારે શપથગ્રહણ કરે તેવી સંભાવના\nગુજરાતની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉત્તરવાનો મુખ્યમંત્રીનો કોલ\nકોરોનાને હરાવવા માટે બોલીવુડ-હોલીવુડના સ્ટાર્સ આવ્યા આગળ – સાથે મળીને કરશે…\nસરકારે ગુજરાતી ફિલ્મની સબસિડીની મર્યાદા 50 લાખથી વધારી 75 લાખ કરી\nહાથમાં તલવાર ને સાફામાં હતો વરરાજા કપિલ શર્મા તો દુલ્હન ગિન્ની…\nચારેય ભાઈઓની સાથે માયરામાં આવી મુકેશ અંબાણીની લાડલી, દુલ્હન બનેલી ઈશા…\nકૌન બનેગા કરોડપતિ’માં હોટસીટ પર આવ્યો ખેડૂત, રડતાં રડતાં જણાવી પોતાની…\nરોજેરોજ ના વિડીયો ન્યુઝ જોવા માટે પેજ લાઈક કરો યુટ્યુબ ચેનલ…\nવડોદરામાં મહિલા વકીલ સામે પોલીસ ફરિયાદ નોંધાતા વકીલ મંડળનો વિરોધ\nવિશ્વ સ્પેરો દિવસ નિમિત્તે આજ રોજ ઇવા મ���લ માંજલપુર ખાતે ચકલીઓનો…\nસુંદર ત્વચા મેળવવા માટે લગાવો બટેટાનું ફેશપેક\nશિયાળાની શરૂઆતથી જ ત્વચાની રાખો ખાસ સંભાળ\n30 હકીકતો જે તમે તમારા વાળ વિશે જાણતા નથી\nટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી…\nઆયુર્વેદિક ટિપ્સ: એલર્જી સહિત પાંચ બીમારીમાં લાભકારક છે આદુ\nડેંગ્યુ તાવનો સામનો કરવા આટલુ કરો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nરોલ્સ રોય્સથી કચરો ઉઠવાનું કામ કરાવનાર રાજા…\nકાલે બીજી ટેસ્ટ/ અશ્વિન અને રોહિત ઇજાના કારણે બહાર\nરમેશ પવારે ભારતીય મહિલા ટીમના કોચ પદ માટે ફરી-અરજી કરી\nકોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટ બની ધારાસભ્ય, જાણો કઇ પાર્ટી તરફથી લડી…\nભારત-વિન્ડીઝ T20 સિરીઝમાં તૂટી શકે છે આ 5 રેકોર્ડ, ભારતીય ક્રિકેટર્સ…\nબાળક અને માતાના સંબંધનો એવો સમય જે કદાચ આજ સુધી કોઈ…\nમાતાને સમર્પિત દિવસ : મધર ડે સ્પેશિયલ\nમે માસના બીજા રવિવારને સમગ્ર વિશ્વમાં” મધસૅ ડે” તરીકે ઉજવાશે…\nHome Gujarat News Vadodara ગુજરાત રાજ્યમાં કેટલાક લોકો પાસે ન્યૂઝ ચેનલનો લાઇસન્સ ના હોવા છતાં પણ...\nગુજરાત રાજ્યમાં કેટલાક લોકો પાસે ન્યૂઝ ચેનલનો લાઇસન્સ ના હોવા છતાં પણ સોશિયલ મીડિયા પર સમાચાર બનાવીને મુકવાનો ગોરખ ધંધો કરી રહૃાા છે\nછેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા પર દૃુરુપયોગ કરવાની કામગીરી કેટલાક હોશિયાર વ્યક્તિઓ કરવા લાગ્યા છે જેમના દ્વારા ક્યારે પણ કોઈપણ જગ્યાએથી ફેશબુક લાઈવ કરીને ટીવી ચેનલ ની જેમ રસ્તા પર ઉભા થઈને અચાનક સમાચાર બનાવવાનું કામ કરવાનું શરૂ કરી દૃેવામાં આવે છે જેને જોઈને સરકારી તંત્રના કર્મચારી તેમજ પોલીસ કર્મીઓ પણ એક સમયે આ વાત પૂછવા ની જગ્યાએ ભૂલી જાય છે કે જે વ્યક્તિ ફેશબુક લાઈવ કરીને સમાચાર દૃેખાડી રહૃાો છે તેના પાસે કઈ ન્યુઝ ચેનલ નો લાયસન્સ છે તે સરકારી વિભાગના અધિકારીઓને તપાસ કરવું જોઈએ કારણ કે છેલ્લા કેટલાય સમયથી યુ-ટ્યુબ, ફેશબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર બોગસ પત્રકારો ખૂબ મોટા પ્રમાણમાં નીકળી પડ્યા છે જેના કારણે ખરેખર દ્ઘ સરકાર દ્વારા ન્યૂઝ ચેનલ નું લાયસન્સ લઈને લાખો રૂપિયા ખર્ચીને જનતાની સેવા માં જાગૃતતા ફેલાવવા તંત્રને જાગૃત કરવા સમાચાર દૃેખાડી રહૃાા છે. તેમની ગણતરી પણ આવા બોગસ પત્રકારોમાં થઈ જાય છે ન્યૂઝ ચેનલ લાઇસન્સ માટે સરકાર ની ગાઈડલાઈન મુજબ અનેક પ્રકારના અભિપ્રાયો લેવા પડતા હોય છે તેના બાદૃ સરકાર ન્યૂઝ ચેનલના લાયસન્સ આપતી હોય છે પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર મનફાવે તે વ્યક્તિ સમાચારો બનાવીને મૂકી દૃે છે જેનાથી જેના સમાચાર બનાવ્યા હોય તેને પણ ખૂબ મોટું નુકસાન થયું છે તદૃુપરાંત માનહાનિ થાય તો જે વ્યક્તિ ના સમાચાર બનાવ્યા હોય તે પોતાના પર ફરિયાદૃ કરે તે વાત પણ આવા બોગસ પત્રકારોના લીધે સામે આવે છે જેને ગુજરાત રાજ્ય સરકારને તાત્કાલિક ધોરણે આના ધ્યાનમાં લઈને સોશિયલ મીડિયા પર ચાલતા બોગસ સમાચારો બંધ કરવા જોઈએ.\nPrevious articleગુપ્તદાન મહાદાન સાર્થક કરતા કાણોદર ગામના સમસ્ત કાણોદર મોમીન જુની જમાતના પરિવારજનો\nNext articleમાવા,ફાકી ના કાળા બજાર થતા ભાજપ દ્વારા યોજાયો રાહત દરે ‘માવા વિતરણ કેમ્પ’ લોકો ખરીદવા ઉમટી પડ્યા \nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nગુરુ – જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે – સંત રાજીન્દર સિંહજી મહારાજ\nડો. ની ચેલેન્જ ભારત મા કોરોના સાબીત કરે તેને 1 લાખ રૂપિયા ઈનામ\nMPમાં મંત્રીમંડળનું વિસ્તરણ LIVE / રાજભવનમાં ગોપાલ ભાર્ગવ, યશોધરા રાજે સિંધિયા સહિત 8 ધારાસભ્યો...\nભોપાલ. ગોપાલ ભાર્ગવ, વિજય શાહ,જગદીશ દેવડા, બિસાહૂલાલ સિંહ,યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ, એન્દલ સિંહ કંસાના અને બૃજેન્દ્ર પ્રતાપ સિંહે કેબિનેટ મંત્રી પદના લીધા છે. વિશ્વાસ...\nહિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા\n‘હિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ન નીકળી શકતા આખી ઘટનામાં રાજકીય રંગ રેડાયો...\nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nવડોદરા શહેરના ઐતિહાસિક શ્રી વિઠ્ઠલ મંદિરેથી આષાઢી (દેવ શયની) એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીનો 211મો વરઘોડો કોરોના વાઇરસ મહામારી ને કારણે માંડવી સ્થિત આવેલ શ્રી વિઠ્ઠલ...\nટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nવડોદરાના શિનોરમાં તસ્કરો ત્રાટક્યા આઠ મકાનના તાળા તૂટ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://davdanuangnu.com/2019/08/05/%E0%AA%97%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8-24/", "date_download": "2020-07-09T18:39:17Z", "digest": "sha1:C5ZCKBT4PCCP4FTJGYBTRBL4KOBRHDDD", "length": 24297, "nlines": 172, "source_domain": "davdanuangnu.com", "title": "ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૨૪ (દીપક ધોળકિયા) | દાવડાનું આંગણું", "raw_content": "\nગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ\nહે જી તારા આંગણિયે…\nમનમાં આવ્યું એ લખ્યું\nઆવો મિત્રો વાતું કરીયે\nમને હજી યાદ છે.\nભાષાને શું વળગે ભૂર\nગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૨૪ (દીપક ધોળકિયા)\nઓગસ્ટ 5, 2019 ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ, દીપક ધોળકિયાP. K. Davda\nપ્રકરણ ૨૪: મીર જાફરનો અંત\nપ્લાસી પછી ઈસ્ટ ઇંડિયા કંપની કર્ણાટકમાં લડાઈમાં પડી હતી. અહીં એમનો મુકાબલો ફ્રેન્ચ સામે હતો. કર્ણાટકમાં અંગ્રેજોને બહુ મોટી સફળતા ન મળી, માત્ર બે ફ્રેન્ચ જહાજ નાશ પામ્યાં હતાં. ક્લાઇવને લાગ્યું કે બંગાળ સુધી આ સમાચાર પહોંચશે તો મીર જાફર જોરમાં આવી જશે, એટલે એણે એ સમાચાર દબાવી દીધા.\nતિજોરીનો વહીવટ રાય દુર્લભના હાથમાં હોવાથી મીર જાફરને એની ગરજ હતી. ક્લાઇવે જેમ રામનારાયણને બચાવ્યો તેમ રાય દુર્લભને પણ બચાવતો હતો. મીર જાફરે આ બળાપો પોતાના પુત્ર અને નાયબ નવાબ મીરાન સમક્ષ કાઢ્યો. રાય દુર્લભનો ભાઈ કુંજબિહારી પણ દીવાનની કચેરીમાં નાયબ દીવાન તરીકે કામ કરતો હતો. તેની સામે મીરાને ક્લાઇવ અને રાય દુર્લભ વિશે બોલી નાખ્યું. કુંજબિહારી સાવચેત થઈ ગયો. એણે આમ પણ મીર જાફરના કેટલાક સરદારો સાથે વાત કરી લીધી હતી.\nક્લાઇવ અને રાય દુર્લભ, બન્ને સાથે મુર્શીદાબાદ આવે છે એવા ખબર મળ્યા ત્યારે મીર જાફર તો બિહારમાં હતો, પણ મીરાન ડરી ગયો અને લોકોમાં ભય ફેલાઈ ગયો. બજારો પણ બંધ થઈ ગયાં હતાં. ક્લાઇવને ખબર પડી કે મીરાને માત્ર રાય દુર્લભ પર નહીં, એના પોતાના પર પણ શંકા જાહેર કરી હતી, ત્યારે એ ગુસ્સે થયો અને નવાબ મીર જાફરને પત્ર લખીને પોતે બંગાળ છોડી જશે એવી ધમકી આપી. નવાબ જાણતો હતો કે અંગ્રેજો એને ગમે તેટલા અળખામણા લાગતા હોય પરંતુ એની ગાદી એમના થકી જ હતી. ક્લાઇવના પત્રનો જવાબ આપતાં એણે ગોળગોળ વાતો કરીને આખો મામલો શાંત કરી દીધો.\nપરંતુ કર્ણાટકની સ્થિતિના સમાચાર બંગાળ સુધી પહોંચ્યા વિના તો ન જ રહે. મીર જાફર માટે આ સારા સમાચાર હતા. એના હાથ તો રાય દુર્લભનું કાસળ કાઢી નાખવા સળવળતા હતા પણ એના સૈનિકોને પગાર નહોતો મળ્યો એટલે ક્યાંક બળવો થઈ જાય એ બીકે એ જોખમ લેવા તૈયાર નહોતો.\nમીર જાફર રાય દુર્લભની બાબતમાં કંઈ કરી નહોતો શકતો પણ એ સિવાયના મુદ્દાઓ પર ઈસ્ટ ઇંડિયા કંપની વિરુદ્ધ એનું વલણ સખત હતું. કંપની એની ���ાથે થયેલા કરારમાંથી મુક્ત ન કરે, અને જો ફ્રેન્ચો બંગાળ આવે તો એ એમને અંગ્રેજો વિરુદ્ધ મદદ આપવા પણ તૈયાર હતો. ખરેખર જ એણે ચિન્સુરામાં ડચ કંપની સાથે મસલતો પણ શરૂ કરી હતી. ડચ અંગ્રેજોને હટાવીને પોતાનું વર્ચસ્વ સ્થાપવા તૈયાર હતા. પરંતુ ૧૭૫૯માં ક્લાઇવે એમને પરાજિત કર્યા અને સંધિ કરવા માટે ફરજ પાડી.\nપ્લાસીના યુદ્ધ પછી આખું બંગાળ ઈસ્ટ ઇંડિયા કંપનીના હાથમાં આવી ગયું હતું. નવાબ મીર જાફર ક્લાઇવની આંગળીના ઇશારે નાચતો હતો પરંતુ ઈસ્ટ ઇંડિયા કંપનીના માળખામાં ક્લાઇવ હજી પણ મદ્રાસના ગવર્નર અને કાઉંસિલને અધીન નાનો નોકર જ હતો હતો. પ્લાસીના વિજય પછી બરાબર એક વર્ષે કલકત્તાની કાઉંસિલે એક ઠરાવ પસાર કરીને ક્લાઇવને બંગાળનો ગવર્નર બનાવ્યો. આ નિર્ણયને એ વર્ષના અંતમાં લંડનની મુખ્ય ઑફિસે મંજૂરી આપી.\nમીર જાફરના અંતની શરૂઆત\nક્લાઇવને બંગાળના ગવર્નર તરીકે બહુ લાંબો સમય ન મળ્યો. કંપનીએ એને લંડન બોલાવી લીધો અને ૧૭૬૦ની ૨૫મી ફેબ્રુઆરીએ એ વિદાય થયો. તે પછી મીર જાફરના પુત્ર મીરાનનું અવસાન થઈ ગયું. મીર જાફરનો વારસદાર કોણ, તે સવાલ આવ્યો. ક્લાઇવની જગ્યાએ હૉલવેલે વચગાળાના ગવર્નર તરીકે જવાબદારી સંભાળી હતી. એણે તો વહીવટીતંત્રનો કબજો સંભાળી લેવાનો આગ્રહ રાખ્યો પણ કાઉંસિલના બીજા સભ્યોને આ પગલું બહુ આકરું લાગ્યું એટલે અંતે મીર જાફરના જમાઈ મીર કાસિમને નાયબ સૂબેદાર બનાવવાનો નિર્ણય લેવાયો. તે પછી કંપનીનો કાયમી ગવર્નર હેનરી વૅન્સીટાર્ટ પણ આ નિર્ણય સાથે સંમત થયો. મીર કાસિમ સાથે કંપનીએ ગુપ્ત વાટાઘાટો શરૂ કરી, તેમાં એણે કંપનીની બધી ચડત રકમ ચૂકવી દેવાનું વચન આપ્યું, એટલું જ નહીં, બર્દવાન (વર્ધમાન), મિદનાપુર અને ચિતાગોંગ, આ ત્રણ જિલ્લા પણ અંગ્રેજોને સોંપી દેવા સંમત થયો. બદલામાં કંપનીએ એને નાયબ સૂબેદાર બનાવવા અને પછી ગાદી એને જ અપાવવાનું વચન આપ્યું. વેન્સીટાર્ટ અને આર્મી કમાંડર કેયલોડ આ દરખાસ્ત સાથે મુર્શીદાબાદ જઈને મીર જાફરને મળ્યા, પણ એ મીર કાસિમને નાયબ સુબેદાર બનાવવા તૈયાર ન થયો. પાંચ દિવસ વાતચીત ચાલી પણ કંઈ પરિણામ ન નીકળતાં વૅન્સીટાર્ટે કેયલોડને મીર જાફરના મહેલનો કબજો લઈ લેવાનો હુકમ આપ્યો. પરંતુ મીર જાફરે એમની વાત માનવાને બદલે ગાદી છોડવાનું પસંદ કર્યું. વૅન્સીટાર્ટે મીર કાસિમને નવો નવાબ જાહેર કરી દીધો.\nવૅન્સીટાર્ટ અને ક્લાઇવની નીતિઓમાં આભજમીનનો ફેર હતો. ક્લાઇવ નવાબને શંકાની નજરે જોતો અને એણે રામનારાયણને બચાવી લીધો હતો પણ વૅન્સીટાર્ટ મીર કાસિમને જોરદાર ટેકો આપતો રહ્યો. એણે રામનારાયણને મીર કાસિમના હાથમાં મૂકી દીધો. એણે પહેલાં તો રામનારાયણની બધી સંપત્તિ લૂંટી લીધી અને પછી એને મોતને ઘાટે ઉતારી દીધો.\nમીર કાસિમમાં હવે આત્મવિશ્વાસ વધવા લાગ્યો હતો. અંગ્રેજો દેશની અંદર જ વેપાર કરતા હતા તેનો ઉકેલ આણવાનું એણે નક્કી કર્યું. કંપનીએ આનો જોરદાર વિરોધ કર્યો. મીર કાસિમ મૂંગેરમાં રહેતો હતો. વૅન્સીટાર્ટ ત્યાં જઈને એને મળ્યો અને બન્ને વચ્ચે સમજૂતી થઈ ગઈ પણ કલકત્તાની કાઉંસિલે એ સમજૂતી ફગાવી દીધી. પટનાની ફૅક્ટરીના પ્રમુખે તો યુદ્ધ જ છેડી દીધું. મીર કાસિમે એનો અને એની સેનાનો કચ્ચરઘાણ વાળી નાખ્યો. હવે અંગ્રેજો અને મીર કાસિમ ખુલ્લંખુલ્લા સામસામે આવી ગયા. મીર કાસિમે મોગલ બાદશાહ શાહ આલમ બીજા અને અવધના શુજાઉદ્દૌલાને સાથે લીધા. ૧૭૬૩ની ૧૦મી જૂને બક્સર પાસે મેજર હેક્ટર મનરોની અંગ્રેજ ફોજ સાથે લડાઈ થઈ અને એમાં ત્રણેયના સંયુક્ત લશ્કરનો સજ્જડ પરાજય થયો. શાહ આલમે અંગ્રેજો સાથે સંધિ કરી લીધી અને મીર કાસિમ ભાગી છૂટ્યો. ૧૭૭૭માં એનું મૃત્યુ થયું ત્યાં સુધી એ ગુમનામીમાં ભટકતો રહ્યો.\nહવે બંગાળમાં અંગ્રેજોનું એકચક્રી રાજ હતું.\n← ખંડકાવ્યો – ૩\tલગાવ (દેવિકા રાહુલ ધ્રુવ) →\nપ્રતિભાવ જવાબ રદ કરો\nરામકા નામ લીયે જા, તૂ અપના કામ કીયે જા\nવિભાગો કેટેગરી પસંદ કરો અંબાદાન રોહડિયા (13) અખિલ બ્રહ્માન્ડમાં (13) અનિલ ચાવડા (18) અનુવાદ (14) અન્ય (61) અન્ય કલાકારો (34) અમર ભટ્ટ (2) અમેરિકામાં વસતા ભારતીયો (11) અશોક વિદ્વાંસ (12) અશોક વૈષ્ણવ (13) આદિલ મનસુરી (2) ઈલા મહેતા (5) ઈ_બુક (પોસ્ટ) (1) ઉછળતા સાગરનું મૌન (8) ઉજાણી (67) ઉષા ઉપાદ્યાય (2) એક અજાણ્યા ગાંધી (48) કલા વિષે લેખ (5) કવિતા/ અછાંદસ (4) કવિતા/ગીત (106) કાર્તિક ત્રિવેદી (4) કાવ્યધારા (15) કિશોર દેસાઈ (7) કુન્તા શાહની ચિત્રકળા (5) કૄષ્ણ દવે (7) કેપ્ટન નરેંદ્ર ફણસે (48) ખંડકાવ્યો (8) ખોડિદાસ પરમાર (14) ગઝલ (51) ગની દહીંવાલા (2) ગીતા મારી સમજ (16) ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ (30) ચારણી સાહિત્ય (6) ચિત્રકળા (15) ચીમન પટેલ ‘ચમન’ (8) છાયા ઉપાધ્યાય (1) છાયા ત્રિવેદી (5) જગન મહેતા (12) જયશ્રી મરચંટની વાર્તાઓ (6) જયશ્રી વિનુ મરચંટ (102) અંતરની ઓળખ (12) કાવ્યોના રસાસ્વાદ (12) જીંદગી એક સફર.. (20) શ્રીમદ ભાગવત પુરાણ (13) જાગૃતિ દેસાઈ શાહ (2) જિગીશા પટેલ (17) જીપ્સીની ડાયરી (48) જુગલકિશોર (10) જોરાવરસિ���હ જાદવ (13) જ્યોતિ ભટ્ટ (22) જ્યોત્સના ભટ્ટ (13) ઝવેરચંદ મેઘાણી (1) ડો. કનક રાવળ (1) ડો. દિનેશ શાહ (3) ડો. નીલેશ રાણા (13) ડો. નીલેશ રાણાની વાર્તાઓ (13) ડો. પ્રતાપભાઈ પંડયા (3) ડો. ભરત ભગત (39) ડો. મહેબૂબ દેસાઈ (13) ડો. મહેશ રાવલ (3) ડો. મુનિભાઈ મહેતા (1) થોડી ખાટી, થોડી મીઠી (10) જાગૃતિ દેસાઈ-શાહ (10) દિપલ પટેલ (3) દીપક ધોળકિયા (31) દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’ (3) દેવિકા ધ્રુવ (26) ધ્રુવ ભટ્ટ (1) નંદિની ત્રિવેદી (1) નટવર ગાંધી (66) નરેંદ્ર પટેલ (4) નરેન્દ્રસિંહ મકવાણા ‘અતુલ’ (3) નવલકથા (13) છિન્ન – રાજુલ કૌશિક (13) છીન્ન (1) પડછાયાના માણસ (28) પન્ના નાયક (13) પન્ના નાયકની વાર્તાઓ (13) પરભુભાઈ મિસ્ત્રી (34) પી. કે. દાવડા (245) પૂર્વી મોદી મલકાણ (26) પ્રજ્ઞા દાદભાવાલા (1) પ્રવીણકાન્ત શાસ્ત્રી (16) પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તાઓ (19) પ્રીતિ સેનગુપ્તા (5) બે કાંઠાની અધવચ – નવલકથા (1) બદરી કાચવાલા (3) બાબુ સુથાર (139) ભાષાને શું વળગે ભૂર (૩૮) (2) વારતા રે વારતા (1) બ્રિન્દા ઠક્કર (1) ભાગ્યેશ જહા (27) ભાવિન અધ્યારૂ (13) ભાવિન ગોપાણી (2) ભાવેશ ભટ્ટ (1) ભાષાને શું વળગે ભૂર (48) ભાષાને શું વળગે ભૂર (૩૮) (1) મધુ રાય (14) મને હજી યાદ છે. (90) મરીઝ (3) મારી કલમ, મારા વિચાર (4) મારી વિદ્યાયાત્રા (1) મિત્રો સાથે વાતો (15) મુકેશ જોષી (3) મોદીની હવેલી (13) રંગોળી (5) રણમાં પાણીની ઝંખના (3) રમેશ પટેલ (1) રમેશ પુરોહિત (1) રવિશંકર રાવળ (53) રશ્મિ જાગીરદાર (1) રાઘવ કનેરિયા (4) રાજુલ કૌશિક (18) રાહુલ શુકલ (18) રાહેં રોશન (14) રેખા ભટ્ટી (16) લતા હિરાણી (1) લલિતકળા (2) લેખ (39) વલીભાઈ મુશા (3) વાર્તા (28) વિનોદ જોષી (1) વિયોગ (18) વૃંદાવન સોલંકી (5) વૈશાલી રાડિયા (1) શયદા (4) શરદ ઠાકર (1) શિલ્પકળા (5) શેખાદમ આબુવાલા (1) શેફાલી થાણાવાલા (3) શૈલા મુન્શા (7) સપના વિજાપુરા (11) સમાચાર/જાહેરાત (29) સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય (13) સરયૂ પરીખ (24) સિરામિકસ (1) સુચી વ્યાસ (5) સુરેશ જાની (7) સેજલ પોન્ડા (1) સ્વાગત (1) હરનિશ જાની (17) હરિન્દ્ર દવે (1) હરીશ દાસાણી (7) હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન (25) હોમાય વ્યારાવાલા (10)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%97%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9C", "date_download": "2020-07-09T18:35:02Z", "digest": "sha1:63TWQPCUVNQTVXE4NKXHWHHBGT6KXP4O", "length": 4976, "nlines": 119, "source_domain": "gu.wikipedia.org", "title": "મડાગાસ્કરનો રાષ્ટ્રધ્વજ - વિકિપીડિયા", "raw_content": "\nલાલ અને લીલા રંગના બે આડા પટ્ટા અને સફેદ રંગનો ઉભો પટ્ટો ધ્વજદંડ તરફ\nમડાગાસ્કરનો રાષ્ટ્રધ્વજ દેશને આઝાદી મળી ત���ના બે વર્ષ પહેલાં જ ૧૪ ઓક્ટોબર ૧૯૫૮ના રોજ અપનાવાયો હતો. તે સમયે ફ્રાન્સ પાસેથી આઝાદી મેળવવા લોકમતની તૈયાર ચાલતી હતી.\nધ્વજના રંગો મડાગાસ્કરનો ઈતિહાસ, તેમની આઝાદી માટેની ખેવના અને તેમના પારંપરિક વર્ગો સૂચવે છે. ૧૮૯૬માં ફ્રાન્સ સામે હારી જનાર મરિના સામ્રાજ્યના રંગો લાલ અને સફેદ હતા. તે રંગનો ધ્વજ દેશ ગુલામ બન્યો પહેલાં વપરાતો હતો. આ રંગો પ્રજાના અગ્નિ એશિયા સાથેના સંપર્ક તરફ પણ ઇશારો કરે છે, ઈંડોનેશિયાનો રાષ્ટ્રધ્વજ પણ આ જ રંગોનો બનેલો છે. લીલો રંગ હોવા જાતિનો છે દેશમાં સામાન્ય પ્રજામાં બહુમત ધરાવે છે અને આઝાદીની લડાઈમાં તેમનો સિંહફાળો છે.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૯ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૧૨:૧૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9C", "date_download": "2020-07-09T18:40:12Z", "digest": "sha1:XDKA2CTP66WUSKY6FLTRLYJWHT2TWUE2", "length": 7033, "nlines": 134, "source_domain": "gu.wikipedia.org", "title": "મલાવીનો રાષ્ટ્રધ્વજ - વિકિપીડિયા", "raw_content": "\n૬ જુલાઈ ૧૯૬૪ (૨૦૧૨માં ફરી અપનાવાયો)\nકાળા, લાલ અને લીલા રંગના ત્રણ આડા પટ્ટા અને કાળા પટ્ટા પર લાલ રંગનો પ્રભાતનો ઉગતો સૂર્ય\nમલાવીનો રાષ્ટ્રધ્વજ બ્રિટન પાસેથી આઝાદી મળી ત્યારે સ્વીકારવામાં આવ્યો. તે સાથે સાથે ન્યાસાલેન્ડ નામે ઓળખાતું સંસ્થાન મલાવી દેશ બન્યું.\nઆઝાદ મલાવીના ધ્વજમાં દર્શાવેલ ઉગતો સૂર્ય આશાભર્યા પ્રભાતનું અને આફ્રિકાના ખંડ માટે આઝાદીનું સૂચક છે. જ્યારે ધ્વજ બન્યો ત્યારે આફ્રિકાના ઘણા દેશો યુરોપના દેશો પાસેથી આઝાદી મેળવી રહ્યા હતા. કાળો રંગ ખંડના સ્થાનિક લોકોનું, લાલ રંગ તેમની લડતમાં વહેલા લોહીનું અને લીલો રંગ કુદરતનું પ્રતિનિધિત્વ કરે છે.\n૨૦૧૦-૨૦૧૨ સુધી ધ્વજ[ફેરફાર કરો]\n૨૯ જુલાઈ ૨૦૧૦ના રોજ નવા ધ્વજને સ્વીકૃતી આપવામાં આવી. તેમાં સમગ્ર આફ્રિકાના રંગો સાથે સામ્યતા વધારવા રંગોના પટ્ટાના ક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જ્યારે કેન્દ્રમાંનો સફેદ સૂર્ય મલાવીનો આર્થિક વિકાસ સૂચવતો હતો. લોકોમાં ધ્વજ બદલવા સામે મોટાપ્રમાણમાં વિરોધ હતો.[૧] તેમ છતાં આ કાર્યવાહી ચાલુ રહી.[૨][૩] બહુમતી લોકોને આ નવો ધ્વજ સ્વીકાર્ય નહોતો[૪] અને તેને સ્વીકૃતિ બિનલોકશાહી ઢબે અપાઈ છે તેવી લાગણી હતી.[૫][૬]\n૨૮ મે ૨૦૧૨ના રોજ નવા રાષ્ટ્રપતિ અને સરકારે સંસદમાં કાયદો પસાર કરી અને ફરી જુના ધ્વજને સ્વીકૃતિ આપી દીધી.[૭][૮]\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ ૧૮:૧૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.jentilal.com/runing/", "date_download": "2020-07-09T18:21:57Z", "digest": "sha1:VICT6ERPK6WHORHT2AKF3SZ6ME7XSQHV", "length": 24864, "nlines": 208, "source_domain": "www.jentilal.com", "title": "સાથળ પર ચરબીનો ભરાવો ઓછો કરવો છે? કરો ફક્ત એક કામ... - જલ્સા કરોને જેંતીલાલ", "raw_content": "\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nહિરલ રાકેશ ગામી (જામનગર)\nકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’\nનીલકંઠ વાસુકિયા – વિરમગામ\nપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટ\nAllકારકિર્દીપરીક્ષા ની તૈયારીસામાન્ય જ્ઞાનરોજગારલક્ષી લેખરસપ્રદસમાચાર\nઆ તારીખે સુશાંત હતો વઘારે ઉદાસ, જાણો સ્યુસાઇડ કરી લેતા શું…\nઅલવિદા સુશાંત: એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ થોડા કલાક પહેલા ભાવુક પોસ્ટ શેર…\nપાણી પીવા માટે વલખા મારતા ઉંટના બચ્ચાનુ થયુ કરુણ મોત, જોઇ…\nરાજ્યના આરોગ્ય કમિશનરનું મોટું નિવેદન, જનતાએ કોઇપણ પ્રકારની અફવામાં આવવું નહીં\nજેંતીલાલની પઝલ ધમાલ નંબર – 1\nમૃત્યુ પામેલી ભિખારી મહિલાની દેશના વીરો માટે સલામ, કર્યું 6 લાખનું…\nચાંદીની ચમચી સાથે જન્મવું એ કદાચ આને જ કહેવાતું હશે, શું…\nઅમિતાભ, બાળા સાહેબ ઠાકરેને યાદ કરીને કૃતજ્ઞા દાખવતાં કહ્યું ઠાકરે ન…\nAllપ્રીતેશ મહંત (જ્યોતિષ)સદગુરૂ વિચાર\n15 જૂનથી 21 જૂન સુધીનો સમય કેટલી કરશે ઊથલપાથલ અને કેટલી…\nટૈરો રાશિફળ : એક્ટિવ રહેવાનો અને મનગમતા કામ કરવાનો દિવસ છે…\n15.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે…\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર નદીમાંથી આવ્યું બહાર\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nબિકની વેક્સ કરાવ્યા પછી પ્રાઇવેટ પાર્ટમાં થાય છે બળતરા\nકોરોનાથી રિકવર થયા પછી પણ મહિનાઓ સુધી થાક અને શ્વાસ સંબંધિ…\nદહીં ખાવાના છે અઠળક ફાયદા, જાણીને તમે પણ દરરોજ કરશો સેવન…\nવાંચો મીઠાના અગણિત લાભો, મોટાભાગના ઉપયોગો તો તમે ���ાણતા પણ નહિ…\nAllઅલ્કા જોષી (મુંબઈ)અલ્કા સોરઠીયા (રાજકોટ)ઉર્વી શેઠિયાકાજલ શેઠ (મોડાસા)ચાંદની ચિંતન જોશી (જામનગર)જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)દર્શિતા પટેલ (અમેરિકા)મેઘના સચદેવ (જુનાગઢ)રૂચી શાહ (ચેન્નાઈ)હિરલ રાકેશ ગામી (જામનગર)\nકીડ્સ સ્પે. ક્વીક કર્ડ સેંડવીચ – ઇઝી અને ક્વીક નાસ્તા માટે…\nકારેલાની છાલની વડી – કારેલાનું શાક તો બનાવતા હશો પણ ઘણાને…\nબહાર બેકરી પર મળે છે તેનાથી પણ વધુ સોફ્ટ અને ફ્લ્ફી…\nગ્રીલ્ડ પિઝા સેંડવીચ – ખૂબજ સરળ નાસ્તા તરીકે બનાવવામાં આવતી સેંડવીચ…\nAllઅશ્વિની ઠક્કરઆયુષી સેલાણીકિન્નર આચાર્યકુંજ જયાબેન પટેલકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’કોમલ રાઠોડજતીન.આર.પટેલજીનલ ટેલર “વિહા”ડો. નિલેશ ઠાકોરડો. વિષ્ણુ પ્રજાપતિતૃપ્તિ ત્રિવેદીદક્ષા રમેશદિપા સોની “સોનુ”ધવલ બારોટધવલ સોનીનયના નરેશ પટેલનીલકંઠ વાસુકિયા – વિરમગામપાર્થ દવેપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટપ્રતીક. ડી. ગોસ્વામીબિનલ પટેલભાર્ગવ પટેલમરિયમ ધુપલીમૌલિક જગદીશ ત્રિવેદીયોગેશ પંડ્યારાહુલ મકવાણારૂપલ વસાવડાવસીમ લાંડા “વહાલા”વિજયકુમાર ખુંટશૈલેશ સગપરીયા\nપરિવાર સાથે એ વતન જવા નીકળ્યો હતો પણ અચાનક તેને રસ્તામાં……\nતે મધરાતે… – સુમસામ રસ્તો હતો એ એ યુવતીએ માંગી મદદ…\nપ્રેમ ની જીત – જયારે કોઈ વ્યક્તિ તમારી નજીક હોય ત્યારે…\nયાદોની સફર – જૂની યાદો અમુક એવી હોય છે જેને યાદ…\nAllગૌરવવંતા ગુજરાતીડો.ચિંતન અનિલ સાંગાણીલીઝા શાહ (ડાયેટીશ્યન)\nઆજની પોઝિટિવ સ્ટોરી: રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં-કરતાં મોતને…\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nઆજની પોઝિટિવ સ્ટોરી: એક ઓટો-રીક્ષાવાળાએ લોકડાઉનમાં કેવી રીતે પોતાની આજુબાજુના લોકોની…\nખડી સાકરમાંથી આ રીતે બનાવો ઠંડો ઉકાળો, અને બચો કોરોનાથી…જાણો આર્યુવેદ…\nપ્રિયંકાના પતિ નિક જોનાસના મોબાઇલની હોમ સ્ક્રીન પરની તસ્વીર કરે છે…\nઆ કારણે નાગપુર પોલીસે શેર કર્યુ તારક મહેતા…ના જેઠાલાલાનુ મીમ, શું…\nતૈમુરને લઈને નીકળેલા સૈફ-કરીનાને પોલીસે આપ્યો ઠપકો, પાછા ધરે જવાનો આવ્યો…\n‘#VirushkaDivorce’: વિરાટ અનુષ્કાના ડિવોર્સ ટ્વિટર પર આ વાત થઈ રહી છે…\nવિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના વૈભવી બંગલાની તસવીરો જોઇ લો તમે પણ,…\nઆ બોલરે ફેંક્યો હતો એવો બોલ કે…વિડીયો જોઇને તમે પણ બોલી…\nટેનિસ પ્લેયર આન્દ્રે અગાસી વિશે જાણો એક એવી વાત કે જ��…\n‘જુનિયર સેહવાગ’ ટૂંક સમયમાં ક્રિકેટ પિચ પર શરૂ કરવામાં આવશે; મુલતાનના…\nHome જાણવાજેવું સાથળ પર ચરબીનો ભરાવો ઓછો કરવો છે કરો ફક્ત એક કામ…\nસાથળ પર ચરબીનો ભરાવો ઓછો કરવો છે કરો ફક્ત એક કામ…\nવજન વધવાને કારણે મહિલાઓની જાંઘની ચરબી વધી જાય છે જે કારણોસર બોડીનો શેપ બગડી જાય છે. ફેટ વધવાને કારણે જીન્સ તેમજ ટાઇટ કપડા પહેરવામાં અનેક ઘણી મુશ્કેલી પડતી હોય છે. બોડીને રિઅલ શેપમાં લાવવા માટે લેડીઝ તેમજ જેન્સ અનેક ગણી મહેનત કરતા હોય છે. આમ, જો તમે તમારી જાંઘ પરની ચરબીને ઝડપથી ઘટાડવા ઇચ્છો છો તો આજે અમે તમને કેટલીક એક્સેસાઇઝ જણાવીશું. જો તમે આ એક્સેસાઇઝ રેગ્યુલરલી કરશો તો તમને થોડા જ દિવસોમાં રિઝલ્ટ મળી જશે અને તમે જીન્સ જેવા ટાઇટ કપડા પણ આસાનીથી પહેરી શકશો.\nજાંઘ પરની ચરબીને ઘટાડવા માટે સાઇક્લિંગ એક બેસ્ટ એક્સેસાઇઝ છે. આ એક્સેસાઇઝ કરવા માટે પીઠના બળ પર સુઇ જાઓ અને તમારા પગને 90 ડિગ્રી ઉપર લઇ જાઓ. ત્યારબાદ પગને સાઇક્લિંગની જેમ ચલાવો. આમ, એક મિનિટ સુધી આ એક્સેસાઇઝ કરો. જો તમે આ એક્સેસાઇઝ રેગ્યુલરલી કરશો તો તમારા જાંઘ પરની ચરબી ખૂબ જ જલદી ઓછી થશે. આ એક્સેસાઇઝ કરતી વખતે એક વાતનુ ખાસ ધ્યાન એ રાખો કે, જો તમને સાઇક્લિંગ કરતી વખતે કમરમાં દુખાવો થાય છે તો તરત જ આ કસરત કરવાની બંધ કરી દો અને થોડીવાર માટે સુઇ જાઓ.\nલેગ સ્ટ્રેચ કસરત કરવાથી જાંઘ પરની ચરબી ખૂબ જ ઝડપથી ઓછી થઇ જાય છે. આ એક્સેસાઇઝ કરવા માટે સૌ પ્રથમ પગને સીધા કરીને બેસી જાવો. હવે તમારા એક પગને ફોલ્ડ કરી બીજા પગના ઘૂંટણથી લગાવો. હવે બીજા પગથી તમારા હાથને સ્ટ્રેચ કરો. આ કસરત તમારે પાંચ મિનિટ સુધી કરવાની રહેશે. જો તમે આ કસરત રેગ્યુલરલી કરશો તો તમને એક જ મહિનામાં રિઝલ્ટ મળી જશે.\nદોરડા કુદવાથી અકલ્પનીય રીતે વજનમાં ઘટાડો થાય છે અને સાથે-સાથે જાંઘ પરની ચરબી પણ ખૂબ જ ઝડપથી ઓછી થઇ જાય છે. શરીરના તમામ ભાગ ક્રિયાત્મક થાય છે. દોરડા કુદવાથી શરીરના તમામ અંગોને કસરત મળે છે જેનાથી શરીર એક શેપમાં વ્યવસ્થિત રીતે ઘટે છે. જો કે દોરડા કુદવાની કસરત આપણે ત્યાં ખુબ જુની છે.\nદોડવાથી પણ જાંઘ પરની ચરબી ઓછી થઇ જાય છે. તમે દોડો ત્યારે બે હાથ આગળની દિશામાં રાખો. દર બે મિનિટે દોડવાની ઝડપ વધારો. જો કે તેમાં શ્વાસ લેવામાં થોડી તકલીફ પડશે પણ તમારા મશલ્સથી લઈને પગના તળીયા સુધી શરીરનુ વજન ઉતરશે.\nઆ એક્સેસાઇઝ કરવા માટે સૌ પ્રથમ સીધા ઉભા રહો. હવે તમાર�� હાથને ચહેરાથી લગભગ 12 ઇંચ દૂર રાખો. ત્યારબાદ ઉંડો શ્વાસ લઇને ઘૂંટણને . ફોલ્ડ કરો. આ કસરતને આશરે 5 વખત કરો. આ કસરત કરતી વખતે ખાસ ધ્યાન એ બાબતનુ રાખો કે, જ્યારે તમે આ કસરત શરૂ કરો ત્યારે જો તમને શ્વાસ લેવામાં કોઇ તકલીફ પડતી હોય તરત જ આ કસરત કરવાની બંધ કરી દો. આમ, જો તમને ઘૂંટણની પણ તકલીફ હોય તો આ કસરત તમારે ત્રણવાર જ કરવી અને જો કસરત કરતી વખતે ઘૂંટણ વધારે દુખવા લાગે તો આ કસરત કરવાનું ટાળો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.\nઆપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ \nPrevious articleબોલિવૂડની આ ફેમસ અભિનેત્રીએ ફિલ્મી કેરિયરનુ કહી દીધુ અલવિદા, અનેક લોકો થયા નારાજ\nNext articleઆજની પોઝિટિવ સ્ટોરી: જ્યારે લેખક-પત્રકાર-વક્તા કિશોર મકવાણાએ ઘરેથી નીકળીને એક વૃદ્ધ માટે દવા લાવી આપી\nઆટલા બધા લોકોને ખબર પડી ગઇ હતી કોરોના વાયરસ આવશે એમ, પૂરો આર્ટિકલ વાંચીને તમને પણ લાગશે નવાઇ\nકોયડોઃ શું તમે આપેલી શરત મુજબ આ તાળાનો સાચો કોડવર્ડ શોધી શકો\nજાણો એક એવા ગામ વિશે, જ્યાં સ્ત્રી ગર્ભવતી થાય તો પતિ કરી લે છે બીજા લગ્ન\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી લો તમારી પ્રકૃતિ વિશે તમે પણ\nમંદિરમાં નિયમિત જવાથી થાય છે આ ચમત્કારી ફાયદાઓ\nગેસનાં બર્નર કાળા થઈ ગયા છે અને તેની ફ્લેમ ધીમી પડી ગઇ હોય તો અપનાવો આ સરળ ઉપાય\nલાખો ગુજરાતીઓના હૈયે વસેલું પેજ તમે લાઈક કર્યું કે નહીં\nજલ્સા કરોને જેંતીલાલ Jalsa Karo ne Jentilal\n15 જૂનથી 21 જૂન સુધીનો સમય કેટલી કરશે ઊથલપાથલ અને કેટલી...\nટૈરો રાશિફળ : એક્ટિવ રહેવાનો અને મનગમતા કામ કરવાનો દિવસ છે...\n15.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે...\nઆ તારીખે સુશાંત હતો વઘારે ઉદાસ, જાણો સ્યુસાઇડ કરી લેતા શું...\nઅલવિદા સુશાંત: એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ થોડા કલાક પહેલા ભાવુક પોસ્ટ શેર...\nપાણી પીવા માટે વલખા મારતા ઉંટના બચ્ચાનુ થયુ કરુણ મોત, જોઇ...\n15 જૂનથી 21 જૂન સુધીનો સમય કેટલી કરશે ઊથલપાથલ અને કેટલી...\nટૈરો રાશિફળ : એક્ટિવ રહેવાનો અને મનગમતા કામ કરવાનો દિવસ છે...\n15.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી ���ંબર સાથે, આજે...\nઆજનું ટેરૌ રાશિફળ : મનમાં છુપાવેલી લાગણી વ્યક્ત કરો, નિર્ણય લેતા...\nકીડ્સ સ્પે. ક્વીક કર્ડ સેંડવીચ – ઇઝી અને ક્વીક નાસ્તા માટે...\nમંદિરમાં નિયમિત જવાથી થાય છે આ ચમત્કારી ફાયદાઓ\nડૉ. અબ્દુલ કલામ એક અદ્ભુત આત્મા, જાણો તેઓ કેટલા અદ્ઉંચેરા માનવ...\nટૈરો રાશિફળ : પરિવારની જવાબદારીઓને પુરી કરવાનો, મોટો લાભ મળવાનો દિવસ...\nનિર્ભયા કેસ: છેલ્લી 30 મિનિટ આ રીતે ક્રુર દોષિતો જીવ માટે...\nજાણો તે રાતની નિર્ભયાની પિડાજનક સ્થિતિ ફરજ પર હાજર રહેલા ડોક્ટરના...\nલોકો તેમના ગામનું નામ જણાંવતાં પણ શરમ અનુભવે છે, એવું તો...\nસાથ નિભાના સાથિયા’ની કોકિલા મોદી રિયલ લાઇફમાં જીવે છે કંઇક અલગ...\n“નિર્ભયાના હત્યારાઓને ફાંસી આપ્યા બાદ, હવે છેક પવન જલ્લાદ પોતાની દીકરીને...\nશાળાએથી ઘરે જતા છોકરી થઇ પીરીયડ્સમાં, અને છોકરાએ કરી એવી મદદ...\n© 2012 - 2019 જલ્સા કરોને જેંતીલાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AB%88%E0%AA%B6%E0%AA%BE%E0%AA%96_%E0%AA%B5%E0%AA%A6_%E0%AB%A7%E0%AB%A7", "date_download": "2020-07-09T17:33:46Z", "digest": "sha1:4TLY6PSLEATTRQ2RUP75P3QVSLNDPNZP", "length": 6326, "nlines": 95, "source_domain": "gu.wikipedia.org", "title": "વૈશાખ વદ ૧૧ - વિકિપીડિયા", "raw_content": "\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nવૈશાખ વદ ૧૧ને ગુજરાતીમાં વૈશાખ વદ અગીયારસ કે વૈશાખ વદ એકાદશી કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના સાતમા મહિનાનો છવ્વીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો છવ્વીસમો દિવસ છે.\n૧ તહેવારો અને ઉજવણીઓ\n૨ મહત્વની ઘટનાઓ [૧]\nતહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]\nમહત્વની ઘટનાઓ [૧][ફેરફાર કરો]\n↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.\nવિક્રમ સંવતના મહિના અને તિથિ\nમહિનો|માસ સુદ (શુક્લ પક્ષ) વદ (કૃષ્ણ પક્ષ)\nકારતક પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nમાગશર પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nપોષ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nમહા પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nફાગણ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nચૈત્ર પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nવૈશાખ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\n��ેઠ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nઅષાઢ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nશ્રાવણ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nભાદરવો પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nઆસો પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nઅધિક માસ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૯ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ ૧૮:૧૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/swami-agnivesh-to-enter-in-big-boss-5-house-16204", "date_download": "2020-07-09T17:55:23Z", "digest": "sha1:2HWAPRXLVT76A3424L5LEBWTUF7K53EL", "length": 4378, "nlines": 58, "source_domain": "www.gujaratimidday.com", "title": "‘બિગ બૉસ ૫’માં સ્વામી અગ્નિવેશ - entertainment", "raw_content": "\n‘બિગ બૉસ ૫’માં સ્વામી અગ્નિવેશ\nસ્વામી અગ્નિવેશ કલર્સ ચૅનલ પરના રિયલિટી-શો ‘બિગ બૉસ ૫’માં પ્રવેશનારા પાંચમા મેલ કન્ટેસ્ટન્ટ હશે. ખબરો અનુસાર તેમને શોમાં આવવા માટે ઑફર કરવામાં આવી હતી અને આ રીતે હરીફાઈમાં આવવું તેમને માટે એક ચૅલેન્જ લાગતાં તેમણે હાજરી આપવાની હા પાડી છે.\nસ્વામી અગ્નિવેશ જનલોકપાલ બિલને પાસ કરાવવા માટેના આંદોલન દરમ્યાન અણ્ણા હઝારેના સાથીદાર થઈને પણ તેમની વિરુદ્ધ કાર્ય કર્યા બાદ વધુ ખબરોમાં આવ્યા હતા. આ પછી તેમને ટીમ અણ્ણામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.\nસુપરહિટ રિયલિટી શો માટે દબંગ સ્ટારને મોંમાગી રકમ આપવવાની ચૅનલની તૈયારી\nહાઇલા, Big Boss 8નો વિનર ગૌતમ ગુલાટી-ઉર્વશી રૌતેલા પરણી ગયા\n5 જુલાઇના દેખાશે વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં અસર વિશે...\nશહેરને પાણી પૂરું પાડતાં સાત જળાશયોની જળસપાટી 5 વર્ષના તળિયે પહોંચી છે\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nશિખા સિંહની પ્રૉક્સિ તરીકે કુમકુમ ભાગ્યમાં દ���ખાશે રેહના પંડિત\nસા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સનું શૂટિંગ શરૂ થવાથી ખુશ મનીષ પૉલ\nસંજય મિશ્રાની બહુત હુઆ સમ્માન ડિજિટલ પ્લૅટફૉર્મ પર થશે રિલીઝ\nગુડિયા હમારી સભી પે ભારીમાં જોવા મળશે કરમ રાજપાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Other_section/Details/30-06-2020/886", "date_download": "2020-07-09T18:19:04Z", "digest": "sha1:6OJKMNU523Z2AVVKAUQKKXPYVWNVEWTP", "length": 57797, "nlines": 150, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nJNU, બૌદ્ધિકો અને સરકારઃ કકળાટ વચ્‍ચે પીસાતું સત્‍ય\nજવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીનો આ કંઇ પ્રથમ વિવાદ નથી. ડાબેરી અને રાષ્‍ટ્રવિરોધી વિચારધાના કેન્‍દ્રબિંદુ જેવી આ શૈક્ષણીક સંસ્‍થામાં અવાર નવાર આવા છમકલા થતા રહ્યા છે. તફાવત એટલો જ છે કે આ વખતે કદાચ પ્રથમ વખત રાષ્‍ટ્રદ્રોહી તત્‍વો સામે પગલા લેવાયા. અને એટલે જ કેટલાક ડાબેરીઓ, બૌધ્‍ધિકો અને પત્રકારો તથા રાજકારણીઓના પેટમાં તેલ રેડાયું છે. JNU વિવાદ પર એક અત્‍યંત અભ્‍યાસપૂર્ણ લેખ....\nજવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં થયેલા રાષ્‍ટ્રવિરોધી સુત્રોચ્‍ચાર અને દેખાવો પછી ઝી ન્‍યુઝના તંત્રી સુધિર ચૌધરીએ બહુ સ્‍પષ્‍ટપણે કહયું. કેટલાક અંગ્રેજી ભાષાનાં પત્રકારોએ માહોલ એવો સજર્યો છે કે, હવે દેશદ્રોહી નારા લગાવવા અને દેશ-વિરોધી પ્રવૃતિઓ કરવી એ કોઇ રાષ્‍ટ્રદ્રોહી કૃત્‍ય નથી ગણાતું. હવે તમે ખુલ્લેઆમ અજમલ કસાબની, અફઝલ ગુરુની કે યાકુબ મેમણની તરફેણ કરી શકો છો, તેમની તરફેણમાં લાંબા - લાંબા લેખો લખી શકો છો અને ટેલીવીઝન કાર્યક્રમો કરી શકો છો. આમ તો અંગ્રેજી ભાષાનાં આ કાર્યક્રમો દેશની પુરી એક ટકો વસતી પણ સમજી શકતી નથી પરંતુ ઇંગ્‍લીશ ચેનલોમાં આ પત્રકારો ચપડચપડ અંગ્રેજી બોલીને દેશને તેમની પધ્‍ધતિથી ચલાવવા માંગે છે. આ મુઠ્ઠીભર પત્રકારો અને બુધ્‍ધિજીવીઓ દેશના ઓપિનિયન મેકર્સ બની બેઠા છે. તેઓ દેશનાં જનમાનસ સાથે ચેડા કરી રહ્યા છે.\nસુધિર ચૌધરી પોતે એક સીઝન અને સીનીયર પત્રકાર છે. તેમણે ઉપરોકત વાત પોતાની ચેનલ ઝી ન્‍યુઝનાં એક કાર્યક્રમમાં કહી. વાસ્‍તવિકતા એ છે કે ૯ ફેબ્રુઆરીના દિવસે જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (જેએનયુ) માં બનેલી ઘટના અને તે પછી ગૃહ મંત્રાલય દ્વારા લેવાયેલા પગલાના કારણે ફ્રડીમ ઓફ એકસ્‍પ્રેશન અને સેકયુલરિઝમ જેવા શબ્‍દો ફરી એક વખત ચર્ચામાં છે. કદાચ પ્રથમ વખત એવું જોવા મળી રહયું છે કે, નેશનલ મીડિયા પણ રીતસર બે છાવણીઓમાં વહેંચાઇ ગયું છે. ડાબેરી માનસિકતા ધરાવતા રાજદીપ સરદેસાઇ, બરખા દત્ત અને રવિશકુમારે ખુલ્લેઆમ દેશદ્રોહીઓની તરફેણ કરતો મોરચો માંડયો છે. તેમનાં મતે રાષ્‍ટ્રીય સુરક્ષા કરતા પણ વધુ મહત્‍વ કહેવાતી અભિવ્‍યકિતની આઝાદીનું છે. જેએનયુમાં જે પ્રકારનાં નારાઓ લાગ્‍યા એવા કોઇ દેશ બર્દાશત કરે નહિં. આટલું થયા પછી પણ સ્‍ટુડન્‍ટ યુનિયનનો કન્‍હૈયા સલામત છે. અને સુત્રોચ્‍ચારનો સુત્રધાર મનાતો ખાલીદ દસ-દસ દિવસ સુધી ભૂગર્ભમાં રહી શકે છે એ જ મોટી વાત છે. જેએનયુનાં વિદ્યાર્થીઓની ઓથ લઇને, યુનિવર્સિટીના કેમ્‍પસમાં સંતાઇ બેઠેલા ખાલીદે દસ દિવસ પછી મોડી રાત્રે કેમ્‍પસમાં ફિલ્‍મી હિરોની ઇસ્‍ટાઇલમાં સભા સંબોધી. પેટીપેક કેમ્‍પસમાં એ સાવજ જેવી ત્રાડ પાડતો હતો પણ પોલીસ સામે સરન્‍ડર કરવાની તેનામાં હિમ્‍મત નહોતી. પોતાની સ્‍પીચમાં તેણે દરેક જમણેરી પત્રકાર અને રાજકારણી વિરૂધ્‍ધ ઝેર ઓકયુ.\nકેન્‍દ્રના ગૃહ મંત્રાલયએ અને દિલ્‍હી પોલીસે આ મામલે સારો એવો સંયમ દાખવ્‍યો છે. ખરેખર તો એક આકરો મેસેજ આપવા ખાલીદની ગીરફતારી માટે જેએનયુમાં પેરા મિલીટરી ફોર્સ ઉતારવાની આવશ્‍યકતા હતી. આવું થયું હોત તો બૌધ્‍ધિક કીડાઓને પણ એક સંદેશો ગયો હોત. જેએનયુ મામલે આ બૌધ્‍ધિકોએ દાટ વાળવામાં કશું બાકી રાખ્‍યું નથી. રવિશકુમારે અંધારૂ ઘોર કરીને આખો શો કર્યો, બરખા દત્તે એકતરફી રીપોટીંગ કર્યુ અને બાકી હતું તો વડાપ્રધાનને એક ઓપન લેટર પણ લખી કાઢયો. કેટલાય દંભી બિનસાંપ્રદાયિકોએ આ મુદ્દે ટ્‍વિટાટ્‍વિટ કરી મૂકયું. સ્‍થાનીક મચ્‍છરો પણ ગણગણાટ કરી ગગન ગજાવવામાંથી બાકાત ન રહયા. જેમની સરકારના કાળમાં અફઝલને ફાંસીની સજા અપાઇ હતી એ રાહુલ ગાંધી પણ આગમાં પેટ્રોલ ઠાલવવા જેએનયુ પહોંચી ગયા. સવાલ એ છે કે, શું મુઠ્ઠીભર ઘનચકકર વિદ્યાર્થીઓની અભિવ્‍યકતની આઝાદી આ દેશના હિત કરતા અને દેશ પ્રત્‍યેની વફાદારીથી વિશેષ છે વળી અભિવ્‍યકિતની આઝાદીના જે ભજનો ગાઇને ડાબેરીઓ જે બંધારણને ટાંકી રહ્યા છે તે બંધારણે પણ રાષ્‍ટ્રહિતને સર્વોચ્‍ય ગણ્‍યું છે. પત્રકાર સંદીપ દેવએ પોતાની ફેસબુક વોલ પર આ બાબતે વિગતવાર લખ્‍યં છે.: ‘‘હું કાલે બંધારણમાં અભિવ્‍યકિતની આઝાદાી વિશેની વ્‍યાખ્‍યા વાંચતો હતો. અનુચ્‍છેદ ૧૯ (ર)માં સ્‍પષ્‍ટપણે આ વિશે છ અપવાદ અંગે જણાવાયું છે. અભિવ્‍યકિતની આઝાદી કયા કિસ્‍સામાં આપી �� શકાય તે અંગે તેમાં સ્‍પષ્‍ટ ઉલ્લેખ છે.અને જેએનયુમાં બનેલી ઘટનાઓને અભિવ્‍યકિતની આઝાદી તરીકે આવરી કે છાવરી શકાય નહિં. અનુચ્‍છેદ ૧૯ (ર)માં એ વાત સ્‍પષ્‍ટ કરાઇ છે કે, રાષ્‍ટ્રની સુરક્ષાને જેનાથી ખતરો હોય તેવા વકતવ્‍યોને અભિવ્‍યકિતની આઝાદી અંતર્ગત ગણી શકાય નહિ. ૯ ફેબ્રુઆરીના સુત્રોચ્‍ચાર જશ રિાવઇન્‍ડ કરોઃ ‘ભારત તેરે ટુકડે હોંગે, ભારત કી બર્બાદી તક જંગ રહેગી' શું આ સૂત્રોચ્‍ચારોમાં દેશને નષ્‍ટ કરવાનો સાદ પડધાતો નથી વળી અભિવ્‍યકિતની આઝાદીના જે ભજનો ગાઇને ડાબેરીઓ જે બંધારણને ટાંકી રહ્યા છે તે બંધારણે પણ રાષ્‍ટ્રહિતને સર્વોચ્‍ય ગણ્‍યું છે. પત્રકાર સંદીપ દેવએ પોતાની ફેસબુક વોલ પર આ બાબતે વિગતવાર લખ્‍યં છે.: ‘‘હું કાલે બંધારણમાં અભિવ્‍યકિતની આઝાદાી વિશેની વ્‍યાખ્‍યા વાંચતો હતો. અનુચ્‍છેદ ૧૯ (ર)માં સ્‍પષ્‍ટપણે આ વિશે છ અપવાદ અંગે જણાવાયું છે. અભિવ્‍યકિતની આઝાદી કયા કિસ્‍સામાં આપી ન શકાય તે અંગે તેમાં સ્‍પષ્‍ટ ઉલ્લેખ છે.અને જેએનયુમાં બનેલી ઘટનાઓને અભિવ્‍યકિતની આઝાદી તરીકે આવરી કે છાવરી શકાય નહિં. અનુચ્‍છેદ ૧૯ (ર)માં એ વાત સ્‍પષ્‍ટ કરાઇ છે કે, રાષ્‍ટ્રની સુરક્ષાને જેનાથી ખતરો હોય તેવા વકતવ્‍યોને અભિવ્‍યકિતની આઝાદી અંતર્ગત ગણી શકાય નહિ. ૯ ફેબ્રુઆરીના સુત્રોચ્‍ચાર જશ રિાવઇન્‍ડ કરોઃ ‘ભારત તેરે ટુકડે હોંગે, ભારત કી બર્બાદી તક જંગ રહેગી' શું આ સૂત્રોચ્‍ચારોમાં દેશને નષ્‍ટ કરવાનો સાદ પડધાતો નથી અનુચ્‍છેદ ૧૯ (ર) કહે છેક,ે સર્વોચ્‍ય અદાલતનું અપમાન જેમાં થતું હોય તેવી સ્‍પીચને અભિવ્‍યકિતની આઝાદીનો લા આપી શકાય નહિ. હવે જુઓ જેએનયુમાં એ દિવસે કેવા સૂત્રો બોલાયા હતા. ‘અફઝલ હમ શર્મિંદા હૈ, તેરે કાતિલ ઝિન્‍દા હૈ' આ સુત્ર સીધું જ અદાલત પર પ્રહાર કરે છ.ેઅફઝલને ફાંસીની સજા સુપ્રિમ કોર્ટે જ ફટકારી હતી. અહીંતો ખુદ પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્‍બરમ પણ કહે છે કે, ‘અફઝલને સજા આપવામાં ભુલ થઇ ગઇ હતી.' ભુલ કોની અનુચ્‍છેદ ૧૯ (ર) કહે છેક,ે સર્વોચ્‍ય અદાલતનું અપમાન જેમાં થતું હોય તેવી સ્‍પીચને અભિવ્‍યકિતની આઝાદીનો લા આપી શકાય નહિ. હવે જુઓ જેએનયુમાં એ દિવસે કેવા સૂત્રો બોલાયા હતા. ‘અફઝલ હમ શર્મિંદા હૈ, તેરે કાતિલ ઝિન્‍દા હૈ' આ સુત્ર સીધું જ અદાલત પર પ્રહાર કરે છ.ેઅફઝલને ફાંસીની સજા સુપ્રિમ કોર્ટે જ ફટકારી હતી. અહીંતો ખુદ પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્‍બરમ પણ કહે છે કે, ‘અફઝલને સજા આપવામાં ભુલ થઇ ગઇ હતી.' ભુલ કોની એમનો સંકેત સુપ્રિમ કોર્ટ તરફ છે. અનુચ્‍છેદ ૧૯(ર) આવ ઘણી બાબતોનો ફોડ પાડે છે. દેશની એકતા અને અખંડીતતા સામે ખતરારૂપ હોય તેવા ભાષણો કેસુત્રોચ્‍ચારોને અભિવ્‍યકિતની આઝાદીમાં સમાવી શકાય નહિ. જેએનયુમાં બોલાયું કે, ‘કાશ્‍મીર કી આઝાદી તક જંગ રહેગી. કેરેલા કી આઝાદી તક જંગ રહેગી' ભારતની અખંડીતતા પર આ વાકયો પ્રહાર સમાન ન ગણાય શું એમનો સંકેત સુપ્રિમ કોર્ટ તરફ છે. અનુચ્‍છેદ ૧૯(ર) આવ ઘણી બાબતોનો ફોડ પાડે છે. દેશની એકતા અને અખંડીતતા સામે ખતરારૂપ હોય તેવા ભાષણો કેસુત્રોચ્‍ચારોને અભિવ્‍યકિતની આઝાદીમાં સમાવી શકાય નહિ. જેએનયુમાં બોલાયું કે, ‘કાશ્‍મીર કી આઝાદી તક જંગ રહેગી. કેરેલા કી આઝાદી તક જંગ રહેગી' ભારતની અખંડીતતા પર આ વાકયો પ્રહાર સમાન ન ગણાય શું સવાલ એ છે કે, શું રાહુલ વાંધી, અરવિંદ કેજરીવાલ, સીતારામ યેચુરી, ડી.રાજા, કે.સી.ત્‍યાગી, રવિશકુમાર અને રાજદીપ સરદેસાઇ જેવા લોકો-જેઓ દેશદ્રોહીઓના સાથીદાર જેવું વલણ અપનાવી રહ્યા છ.ે શું તેમને બંધારણના આ ઉલ્લેખો વિશે જાણ નથી સવાલ એ છે કે, શું રાહુલ વાંધી, અરવિંદ કેજરીવાલ, સીતારામ યેચુરી, ડી.રાજા, કે.સી.ત્‍યાગી, રવિશકુમાર અને રાજદીપ સરદેસાઇ જેવા લોકો-જેઓ દેશદ્રોહીઓના સાથીદાર જેવું વલણ અપનાવી રહ્યા છ.ે શું તેમને બંધારણના આ ઉલ્લેખો વિશે જાણ નથી બિલકુલ જાણ છે. પરંતુ તેઓ સરકારને અને કાનુન વ્‍યવસ્‍થાને બાનમાં લેવા દબાણની રાજનીતી કરી રહ્યા છે. જેમાં તેઓ ખાસ્‍સી હદે સફળ પણ થયા છે. આજે ઉમર ખાલીદ જેવા લોકો યુનિવર્સિટી કેમ્‍પસનો ઉપયોગ ખુલ્લેઆમ આતંકના અડ્ડા તરીકે કરી રહ્યા છે. આજે રવિશ અને રાજદીપ જેવા લોકોને કારણે દેશદ્રોહનો મુદ્દો ગૌણ થઇ રહ્યો છે. અને લોકો પતિયાલા હાઉસ કોર્ટમાં વકીલોની મારામારીની, ભાષણના વિડીયોથી છેડછાડની અને ભાજપ-પી.ડી.પી.ની સરકારની વાતો કરી રહ્યા છ.\nમારૂ નામ ઇલા છે. મારો જન્‍મ એક સાધારણ કુટુંબમાં થયો છે અમે ત્રણ બહેનો અને બે ભાઇઓમાં હું સૌથી નાની અને લાડકી છું.શું કામ કે જયારે હું બે વર્ષની હાલતી ચાલતી હતી અને તાવમાં પોલીયાથી મારા બંન્ને પગ કામ કરતા બંધ થયા ત્‍યારે મારા માતા-પિતા દર મહિને અમદાવાદ ટ્રીટમેન્‍ટ માટે લઇ જતા. અમારી આર્થિક પરિસ્‍થિતી સારી નહોતી મારા પિતા એકમે ફોજીગમાં મિસ્‍ત્રી તરીકે કામ કરતા.ટુંકા પગારમાં ગુજરાન ચલાવતા છતાં મારા પગની સાર���ાર કરવામાં કોઇ ખામી રાખેલ નથી. મને ઉચકીને શાળાએ તેડવા મુકવા આવતા. હું જ્‍યારે સમજણી થઇ ત્‍યારે મને જામનગર ડો.વી.એમ.શાહને ત્‍યાં પગ બતાવવા લઇ ગયા ત્‍યારે ડોકટરે મને જોઇને મારી હાજરીમાં જ કહી દીધું કે આ દિકરીને ભણાવો-ગણાવો આમાં કાંઇ ફેરફાર થઇ શકે તેમ નથી. ત્‍યારે હું નારાજ થઇ ગઇ કે મને સારૂ જ નહીં થાય કે જયારે હું બે વર્ષની હાલતી ચાલતી હતી અને તાવમાં પોલીયાથી મારા બંન્ને પગ કામ કરતા બંધ થયા ત્‍યારે મારા માતા-પિતા દર મહિને અમદાવાદ ટ્રીટમેન્‍ટ માટે લઇ જતા. અમારી આર્થિક પરિસ્‍થિતી સારી નહોતી મારા પિતા એકમે ફોજીગમાં મિસ્‍ત્રી તરીકે કામ કરતા.ટુંકા પગારમાં ગુજરાન ચલાવતા છતાં મારા પગની સારવાર કરવામાં કોઇ ખામી રાખેલ નથી. મને ઉચકીને શાળાએ તેડવા મુકવા આવતા. હું જ્‍યારે સમજણી થઇ ત્‍યારે મને જામનગર ડો.વી.એમ.શાહને ત્‍યાં પગ બતાવવા લઇ ગયા ત્‍યારે ડોકટરે મને જોઇને મારી હાજરીમાં જ કહી દીધું કે આ દિકરીને ભણાવો-ગણાવો આમાં કાંઇ ફેરફાર થઇ શકે તેમ નથી. ત્‍યારે હું નારાજ થઇ ગઇ કે મને સારૂ જ નહીં થાય મારો ઇલાજ કોઇ નહીં કરી શકે મારો ઇલાજ કોઇ નહીં કરી શકે શું મારે આમ ચાર પગે ઢસડાતા ઢસડાતા જ જીંદગી કાઢવાની છે શું મારે આમ ચાર પગે ઢસડાતા ઢસડાતા જ જીંદગી કાઢવાની છે હું વિચારમાં ને વિચારમાં રાત્રે ઉઘતી પણ નહીં અને રડયા જ કરતી હું હાર માની ને સાવ ભાંગી ગઇ અને નિરાશ થઇ ઇશ્વરને પ્રાર્થના કરવા લાગી કે હે ઇશ્વર મેં એવા શું પાપ કર્યા હશે હું વિચારમાં ને વિચારમાં રાત્રે ઉઘતી પણ નહીં અને રડયા જ કરતી હું હાર માની ને સાવ ભાંગી ગઇ અને નિરાશ થઇ ઇશ્વરને પ્રાર્થના કરવા લાગી કે હે ઇશ્વર મેં એવા શું પાપ કર્યા હશે મેં તમારૂ શું બગાડયુ છે મેં તમારૂ શું બગાડયુ છે તું આ દુનિયામાં મને શું કામ લઇ આવ્‍યો. તું આ દુનિયામાં મને શું કામ લઇ આવ્‍યો. પરંતુ મને સમજાય ગયું કે એમાં ઇશ્વરનો કોઇ દોષ નથી.હવે મને લાગે છે કે હું આ દુનિયામાં આવી એ મારા સદભાગ્‍ય છે. પહેલા વંદન હું મારી જનેતાને કરીશ કે ગમે તેવી પરિસ્‍થિતી હતી છતાં પણ ભણાવી ગણાવી મને પગભર કરી.આજ હું જે છું તે મારા માતા-પિતા થકી છું.\nધો.૫ થી ૧૦ બાલકિશોર વિદ્યાલયમાં અભ્‍યાસ કરેલ.હું બંન્ને પગે ચાલી શકતી નહી છતાં મને સ્‍પોર્ટસમાં પહેલેથી ખુબ રસ હતો.દર શનિવારે વ્‍યાયામનો દિવસ હોય ત્‍યારે મને ડ્રમ વગાડવા દેતા ત્‍યારે હું ખુબ દુઃખી થતી મારી આંખમ��ંથી આંસુ નીકળી જતા મને મનમાં એમ થતું કે મારે પણ બંન્ને પગ સાજા હોત તો અત્‍યારે હું પણ વ્‍યાયામમાં ભાગ લઇ શકત.\nધો.૧૦ થી ધો.૧૨ સુધી કડવીબાઇ વિરાણી કન્‍યા વિદ્યાલયમાં ભણતી ત્‍યારે મારા પગનું ઓપરેશન અમદાવાદ સિવીલ હોસ્‍પીટલમાં કરવામાં આવ્‍યુ. ઓપરેશન બાદ મેં બે કેલીપર્સ અને બે બગલ ઘોડીથી ચાલવાનું શરૂ કર્યુ.\n૧૯૯૦માં અમદાવાદ ખાતે ખેલ મહાકુંભમાં ટ્રાઇસીકલ રેસમાં હું ફર્સ્‍ટ આવી ત્‍યારે મારી ખુશીનો પાર નહોતો કારણકે મારી જીંદગીનો પ્રથમ યાદગાર પ્રસંગ હતો.\n૧૯૯૧ માં અમદાવાદ સ્‍વામિનારાયણ મંદિરમાચં પ્રમુખસ્‍વામીના આશિર્વાદથી સત્‍સંગી પરિમલ દોશી સાથે આર્યસમાજની વિધીથી મારા લગ્ન થયા. મારૂ લગ્ન જીવન ખુબ સારૂ ચાલવા માંડયુ ત્‍યાર બાદ ૧૯૯૩ માં જેમ સોનામાં સુગંધ ભળેતેમ મારા ખોળે દિકરીનો જન્‍મ થયો ત્‍યારે મારી ખુશીનો પાર ન હતો.મને ત્‍યારે એક શુખનો ઓડકાર આવ્‍યો કે હું જેમ મારી માની લાડકી દીકરી છું તેમ હું એક દીકરીની મા પણ છું તે મારા માટે અહોભાગ્‍ય છે.\n૧૯૯૬ માં મને રાજકોટ એન્‍જીનીયરીંગ એસોસીએશન સંસ્‍થામાં સર્વિસ મળી ગઇ મારો ઘર સંસાર ખુસ સારો ચાલતો હતો હું ખુબ ખુશ હતી. પરંતુ સમય જતા મારા પતિની કુટવેના કારણે મેં પતિનો ત્‍યાગ કર્યો ત્‍યારે મને ખુબ આઘાત લાગેલ. મિત્રો.. આજ હું આ દુનિયામાં ન હોત પરંતુ મારી લાડકી દીકરીનું શું થશે એમ માની હું ભૂતકાળ ભૂલી વર્તમાનમાં જીવવા માંડી.\n૨૦૦૦ની શાલમાં જ્‍યારે રાજીવગાંધી ફાઉન્‍ડેશમાંથી લોખંડી મહિલા એવા સોનીયાગાંધી હસ્‍તક મને કાયનેટીક સ્‍કુટર આશરે ૬૦.૦૦૦ ની કિમતનું ફ્રી માં મળેલ ત્‍યારે મને સ્‍વપ્‍ન લાગતુ હતુ અને મારી આંખમાંથી હર્ષના આંસુ સરી પડેલ તે મારા જીવનનો યાદગાર પ્રસંગ હતો.\n‘‘વર્લ્‍ડ ડોનર ડે'' ના દિવસે રેડક્રોસ બ્‍લડ બેન્‍ક તરફથી મને આમંત્રણ મળેલ જેને૫૦ થી વધારે વખત રકતદાતાઓનું સન્‍માન કરેલ ત્‍યારે મને રેડક્રોસનું શીલ્‍ડ આપી સન્‍માનીત કરેલ.\nમુલ્‍યોને અનુરૂપ છે ખરૂ\nકોંગ્રેસ વિરોધી અનેક લોકોને આ નારો ખુબ પસંદ પણ આવ્‍યો અને કોંગ્રેસ-યુપીએના છેલ્લા કેટલાક વર્ષોના શાસનથી ત્રસ્‍ત પ્રજાએ ચુંટણીઓમાં કોંગ્રેસને ધ્‍વસ્‍ત કરી દીધી. જો કે અનેક મૃદુ વિચારકોને આ વાત ઘણી જ ખુંચી અને તે સહુએ લોકશાહીમાં મજબુત વિરોધ પક્ષની જરૂરીયાત ઇત્‍યાદી વિચાર બિંદુથી આ બાબતની પોતાના જ્ઞાન અને ક્ષમતા મુજબ ઝાટકણી કાઢી.\nજો કે આ ચુંટણીઓમાં સમગ્ર દેશની પ્રજાના પ્રચંડ સમર્થનથી વિજયી નીવડી રાષ્‍ટ્રના વડાપ્રધાન પદે નરેન્‍દ્ર મોદીના કાફલાને હવે એ વાત સમજાઇ ગઇ હશે કે ચુંટણીઓમાં કોંગ્રેસને ગમે તેવો મોટો પરાજય આપી દો તો પણ આ રાષ્‍ટ્રને કોંગ્રેસ મુકત કરવાનું કામ લોઢાના મંચુરીયન ચાવવા જેવું છે. દેશની લગભગ દરેક દરેક જાહેર અને ખાનગી સંસ્‍થાઓમાં કોંગ્રેસ પોતાના છેલ્લા સાડા છ દાયકાના શાસનકાળથી પોતાના અંગતમાણસોને ગોઠવતી આવી છે. આ દેશના મોટા ભાગના બૌધ્‍ધિકોને યા તો કોંગ્રેસે યેન કેન પ્રકારે ખરીદી લીધા છે અથવા તો આ દેશના મોટાભાગના બૌધ્‍ધિકો માટે કદાચ રાષ્‍ટ્રીય સ્‍વાભીમાન કે રાષ્‍ટ્રીય અસ્‍મિતા એ કોઇ મુદ્દો જ નથી.\nશરૂઆતથી જ રાજકારણનો અડ્ડો કે રાજકારણની તાલીમશાળા બનતી આવી છે. આઝાદી કાળના આપણા નેતાઓએ પણ રાજકારણના પાઠ પોતાના અભ્‍યાસ દરમ્‍યાન શૈક્ષણીક સંસ્‍થાઓમાં જ શીખ્‍યા હતા. પરંતુ અત્‍યારે જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી સહીતની સંસ્‍થાઓમાં આ રાજકારણો હવે સક્રિય રાષ્‍ટ્ર વિરોધનું સ્‍વરૂપ ધારણ કર્યુ છે. આ પ્રવૃતિ સામે સંકળાયેલ તેમજ કોઇ પણ મોદી કે એનડીએને પછાડવા માંગતા લોકો તેને ફ્રિડમ ઓફ સ્‍પીચ એન્‍ડ એકસપ્રેશન જેવા રૂપકડા નામ આપે છે. પરંતુ આવા માર્કેટીંગ પાછળ લગભગ સઘળું એક મોટા રાષ્‍ટ્ર વિરોધી ષડયંત્ર જેવું જ છે.\nજેએનયુ અને તેના જેવી દેશની બીજી શૈક્ષણીક સંસ્‍થાઓના વિદ્યાર્થીઓને ખુલ્લેઆમ રાષ્‍ટ્ર વિરોધી સુત્રોચ્‍ચાર કરતા સાંભળીને, તેમના મુખેથી અફઝલગુરૂ અને તેના જેવા બીજા આતંકીઓની નિર્દોશતાની વાર્તાઓ સાંભળીને કેટલાક પાયાના વિચારો આવે છે.\nઆખરે એક વિદ્યાર્થી હોવું એ કઇ ઘટનાનું નામ છે વિદ્યાર્થી એટલે શું વિદ્યાર્થીની મુળભુત જવાબદારીઓ શું છે અને તેના મુળભુખ કર્તવ્‍યો કયાં કયાં છે એક સંવેદન શીલ અને આદર્શ વિદ્યાર્થીએ કેવી ભૂમિકા ભજવવાની હોય એક સંવેદન શીલ અને આદર્શ વિદ્યાર્થીએ કેવી ભૂમિકા ભજવવાની હોય આ વિશ્વ વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓ આવા બેજવાબદાર અને મનરિવ વ્‍યવહાર પાછળના કારણો શું શું છે આ વિશ્વ વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓ આવા બેજવાબદાર અને મનરિવ વ્‍યવહાર પાછળના કારણો શું શું છે અહી અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાના અભ્‍યાસથી વિશેશ આવી વિધ્‍વંસક પ્રવૃતિઓમાં રસ શાં માટે છે \nપોતાની જાતને અને આ રાષ્‍ટ્રને શરમજનક સ્‍થિતિમાં મુકી રહે��ા આ વિદ્યાર્થીઓ વીશે હું વિચારી રહયો હતો ત્‍યારે આ જ પ્રશ્નો મને વારંવાર સતાવી રહયા હતાં. આ રાષ્‍ટ્રને આઝાદી મળવા પાછળ કેટકેટલાયે લોકોના બલિદાન છે, આ આઝાદી માટે કેટકેટલી સુહાગનોએ વિધવા થવું પડયું છે. આ આઝાદી માટે કેટકેલાયે બાળકોએ અનાથી થવું પડયું છે કોઇકે તે માટે પોતાનો ભાઇ ગુમાવ્‍યો છે તો કોઇકે પોતાની બહેન ગુમાનવી છે. આઝાદી પાછળના બલિદાનોની અને તે માટે હજારો લાખો લોકોએ ખેલેલા દાયકાઓના સંઘર્ષની વાતો લખવા બેસીએ તે સેંકડો હૃયુદય દ્વાવક કથાઓ સાંભળવા મળે. એક લોકશાહી રાષ્‍ટ્રના નાગરિક માટે એક નાગરિક તરીકે રાષ્‍ટ્રવાદથી ઉમદા બીજો કયો ધર્મ હોઇ શકે પરંતુ આજકાલ આઘાત જનક રીતે કેટલાક બૌધ્‍ધિકો તો ત્‍યાં સુધીનો અભિપ્રાય આપી રહ્યા છે કે રાષ્‍ટ્રવાદથી વધુ જોખમી બીજી કોઇ જ ભાવના નથી. મુસ્‍લિમ વિદ્યાર્થીઓએ કે મુસ્‍લિમોની ભાવના તરફ વધુ સંવેદન શીલ એવા લોકોએ ભુ. પુ. રાષ્‍ટ્રપતિ એપીજે અબ્‍દુલ કલામ કે સંગિનકાર ઝાહીર હુસેન, બિલાયત ખાં, સંગિતકાર એ આર રહેમાન જેવા લોકો પાસેથી પ્રેરણા લેવી જોઇએ. આ લોકો આ જ દેશમાં રહીને મણીયર સામાજીક સ્‍થાન મેળવી પોતાના વ્‍યવસાયમાં ટોચ સુધી પહોંચી શકયા છે.\nપરંતુ દુઃખદ વાત એ છે કે જેએનયુ તેમજ તેના જેવી અન્‍ય શૈક્ષણીક સંસ્‍થાઅઓમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અફઝલ ગુરૂ અને યાકુબ મેમણ જેવા લોકો પ્રેરણા મૂર્તિ છે.\nઆ યુનિવર્સિટી પાસે રાષ્‍ટ્ર વિરોધી પ્રવૃતિઓનો એક લાંબો ઇતિહાસ છે. જો કે તાજેતરની જ વાત કરીએ તો ર૦૧૩ માં સંસદ પરના હુમલાના જે મુખ્‍ય આરોપી એવા અફઝલગુરૂને ફાંસી આપવામાં આવી હતી તેને અન્‍યાયી અને કાયદાની પ્રક્રિયા વિરૂધ્‍ધની જાહેર કરી આ યુનિવર્સિટીના સત્તાધીશો સરકાર વિરૂધ્‍ધ રીત સરનું એક અભિયાન છેડી દીધું હતું સમગ્ર યુનિવર્સિટી સંકુલમાં અફઝલ ગુરૂની ફાંસીનો તેમજ કાશ્‍મીરમાં આતંકવાદીઓ સામે ભારતના વલણનો વિરોધ કરવા વિદ્યાર્થીઓને એલાન આપતા પોસ્‍ટરો ચીપકાવવામાં આવ્‍યા હતાં.\nઆ અંગે તેઓએ એક વિશાળ કુચનું પણ આયોજન કર્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમમાં કાશ્‍મીરી ત્રાસવાદી મકબુલ બટ્ટને પણ ખૂલ્લેઆમ સમર્થન આપવામાં આવ્‍યું હતું અને તે માટે યુનિવર્સિટી સંકુલમાં સાબરમતી ધાબા પર ખાસ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું.\nજેએનયુના વિદ્યાર્થીઓ અને સત્તાધીશોએ સંસદ પરના હૂમલાના માસ્‍ટર માઇન્‍ડ અફઝલ ગુરૂ ���ને કાશ્‍મીરી એકટીવીસ્‍ટ મકબુલ બટ્ટને ન્‍યાય તંત્રના હાથે હણાયેલા શહિદ ઠેરવ્‍યા છે. તેની આ સજાનો વિરોધ કરવા તેઓએ ‘એકન્‍ટ્રી વીઘાઉટ પોસ્‍ટ ઓફીસ - અગેઇન્‍સ ધ જયુડીશીઅલ કીલીંગ ઓફ અફઝલ ગુરૂ એન્‍ડ મકબુલ બટ્ટ નામથી એક કાર્યક્રમ ઘડી કાઢયો હતો.\nઆ કાર્યક્રમનો પ્રચંડ વિરોધ કરતા ‘અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાઓએ આ કાર્યક્રમના આયોજકોની યુનિવર્સિટીમાંથી હકાલ પટ્ટી કરવા દબાણ ઉભુ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. આ સંદર્ભમાં યુનિવર્સિટીના એડમીનીસ્‍ટ્રેશને ડીસીપ્‍લીનરી એન્‍કવાયરી હાથ ધરી હતી. જો કે તેઓએ એવો બચાવ કર્યો હતો કે કાર્યક્રમના આયોજકોએ આ બાબતે તેમના પાસેથી પરવાનગી લીધી ન હતી.\nએબીવીપી અને બીજા કેટલાક સંગઠનોએ તેવો આરોપ મુકયો કે વિદ્યાર્થીઓની તે રેલીમાં ભારત વિરોધી સુત્રો પોકારવામાં આવ્‍યા હતાં. આ બાબતે એક વીડીઓ, રેકોર્ડીંગ પણ રજૂ કર્યુ. જો કે રેલીમાં ભાગ લઇ રહેલા વિદ્યાર્થીઓએ એવો દાવો કર્યો હતો કે આ વીડીયો રેકોર્ડીંગ બનાવટી છે અને તેઓએ ભારત વિરોધી કે પાક તરફી સુત્રોચ્‍ચાર કર્યા ન હતા. આ સંદર્ભમાં જેએનયુના સ્‍ટુડન્‍ટ યુનિયન પ્રેસીડન્‍ટ કન્‍હૈયા કુમારની રાષ્‍ટ્ર સામે યુધ્‍ધ છેડવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી.\nઆ સંદર્ભે આ પ્રકારનું વીડીયો રેકોર્ડીગ રજુ કરવામાં આવતા પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. યુનિયન પ્રમુખ કન્‍હૈયા કુમાર તો હજુએ જેલ હવાલે જ છે.\nજવાહરલાલ નહેરૂ યુનિવર્સીટીમાં આ પ્રકારનો ઘટનાફેર નવીન બાબત નથી. ૧૯૬૯માં સંસદે જેની ખાસ કાયદા હેઠળ સ્‍થાપના કરી હતી તે શિક્ષણની ગુણવતામાં અને બીજી સહાયક સવલતોના સંદર્ભમાં નં. ૧ રેન્‍કીંગ ધરાવે છે. સંસ્‍થાના અનેક પ્રકારના અભ્‍યાસક્રમો ચાલે છે. સંસ્‍થાને આજ સુધીના અનેક ધુરંધરોના જ્ઞાનનો લાભ મળ્‍યો છે. જી.પાર્થ સારથી આ યુનિ.ના પ્રથમ વાઇસ ચાન્‍સેલર હતા. હાલમાં સંસ્‍થાનો એકેડેમીક સ્‍ટાફ ૬પ૦નો છે. વહીવટી કર્મચારીઓની સંખ્‍યા ર૦૧૧માં ૧ર૭૬ની હતી અને આજે જેએનયુ દિલ્‍હી ખાતે અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્‍યા ૮૪૦૦ની આસપાસની છે.\nભારતની વિવિધ સરકારી અને ખાનગી સંસ્‍થાઓએ જેએનયુને ભારતની સર્વશ્રેષ્‍ઠ યુનિવર્સિટીઓ માંહે એક ગણાવી છે. પરંતુ વિશ્વની સર્વશ્રેષ્‍ઠ ૭૦૦ યુનિવર્સિટીઓમાં પણ જેએનયુનો કયાંય ઉલ્લેખ નથી. આમ ટુંકમાં ઉજ્જડ ગામમાં એરંડા પ્રધાન જેવું સ્‍થાન ભારતમાં જેએનયુનું છે.\nજો કે જયારે આપણે સ્‍વયં ઉજ્જડ છીએ ત્‍યારે એરંડાના પ્રધાન હોવાનો આપણને કોઇ વસવસો નથી પરંતુ આ એરંડાને પણ અનેક એરૂ આભડી ગયા છે અને આભડી રહયા છે. આ સંસ્‍થાના ભુતપુર્વ વિદ્યાર્થીઓમાં સીતારામ મેચુરી, અનન્‍યા ખરે, પ્રકાશ કારેન, સુખદેવ થોરાટ, પલાગૌમી સાંઇવાથ, બી.આર.દિપક જેવા મહારથીઓનો સમાવેશ થાય છે.\nવાસ્‍તવમાં આ યુનિવર્સિટી પ્રથમથી જ ડાબેરી વિચારધારાના ફેલાવાનું સાધન અને કેન્‍દ્ર રહી છે. વાણી અને વિચારના સ્‍વાતંત્ર્યના નામે દેશની સંસ્‍કૃતિ, દેશના ધર્મોની હાંસી ઉડાડવા જેવી બાબતો અહી પ્રથમથી જ સર્વ સામાન્‍ય રહી છે અને બેરોકટોક ચાલતી આવી છે. પરંતુ નરેન્‍દ્ર મોદીના વડાપ્રધાન બનવા બાદ આ તત્‍વોના પેટમાં તેલ રેડાયું હતું. ભાજપ કે એનડીએ પણ આ સંસ્‍થાને તેના ઇતિહાસના સંદર્ભમાં સુગની નજરે જોતા હોય તે સ્‍વાભાવીક છે પરંતુ એક સ્‍પષ્‍ટ વાત એ છે કે આ સંસ્‍થાના વિદ્યાર્થીઓ કે, જેને વિદ્યાર્થી કહેવાનું પણ આપણને રૂએ નહી તેઓ યેનકેન પ્રકારે પોતાની વિધ્‍વંસક પ્રવૃત્તિઓ થકી કેન્‍દ્ર સરકારને ઉશ્‍કેરવા માંગતા હતા. વાણિ કે વિચારના સ્‍વાતંત્ર્યનો વ્‍યાપ આતંકવાદીઓને બીરદાવવા જેટલો હોઇ શકે તેવું તો વિશ્વનો ભાગ્‍યે જ કોઇ બૌધ્‍ધિક કહી શકે, પાકિસ્‍તાન સાથેના આપણા તણાવભર્યા સંબંધો બાબતે ભારતને કેટલું દોશીત ઠેરવી શકાય ઇસ્‍લામીક રાષ્‍ટ્રની સ્‍થાપના માટે પાકિસ્‍તાનને ભારતથી અલગ કરી તેને ગમતું કરવા માટે મોકળું મેદાન આપી દેવામાં આવ્‍યા બાદ પાકિસ્‍તાન પાસે એવો કયો યોગ્‍ય મુદ્દો છે જેના માટે ભારતના જ વિદ્યાર્થીઓ તેની તરફેણમાં ભારતની જ શિક્ષણ સંસ્‍થાઓમાં અભિયાન ચલાવે ઇસ્‍લામીક રાષ્‍ટ્રની સ્‍થાપના માટે પાકિસ્‍તાનને ભારતથી અલગ કરી તેને ગમતું કરવા માટે મોકળું મેદાન આપી દેવામાં આવ્‍યા બાદ પાકિસ્‍તાન પાસે એવો કયો યોગ્‍ય મુદ્દો છે જેના માટે ભારતના જ વિદ્યાર્થીઓ તેની તરફેણમાં ભારતની જ શિક્ષણ સંસ્‍થાઓમાં અભિયાન ચલાવે અને તે પણ આટલા વિશાળ અને જાહેર સ્‍તરે \nસાચી વાત તો એ છે કે, એક રાષ્‍ટ્ર તરીકે આપણે કદાચ વિશ્વના અન્‍ય રાષ્‍ટ્ર સામે કોઇ બાબતે થોડા ઝાઝા ખોટા હોઇએ તો પણ દેશના નાગરિકોએ નાગરિક ધર્મ બજાવતા તેનો વિરોધ કરવાથી દુર રહેવાનું હોય, પરંતુ અહીં તો આપણો સાવ સાચા હોવા છતાં આ કહેવાતા બૌધ્‍ધિકો વિશ્વ સમક્ષ ભારતને વિકૃત ચીતરી રહ્યા છે.\nઆ અગાઉ પણ એક વખત આ યુનિવર્સિટીમાં સંસદ પરના હુમલાના આરોપીઓને બીરદાવતો એક કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. તેમાં સંસદ હુમલા અંગે લશ્‍કરી કાર્યવાહીની બેફામ નીંદા કરવામાં આવી હતી. તે વખતે ત્‍યાં ઉપસ્‍થિત બે લશ્‍કરી જવાનોએ આ બાબતે વિરોધ કરતા સંસ્‍થાના વિદ્યાર્થીઓએ તેમને ઢોરમાર માર્યો હતો.\nઆ વખતે પણ જેમ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ બળતામાં ઘી હોમવા આ મામલામાં કુદી પડયા છે. એકને સત્તા ગુમાવ્‍યાનો વસવસો આવા બળતા ઘર તરફ દોડાવે છે તો બીજાને સત્તા પ્રાપ્‍ત કરવાનો અભરખો ચોતરફ દોડાવે છે. ડાબેરીઓ અને ગાંધી પરિવાર પ્રથમથી ભારતીય જીવનશૈલી અને આધ્‍યાત્‍મિક ચિંતન માટે આદર ધરાવતા નથી. આ તમામ લોકોએ જેએનયુની સમસ્‍યાઓનો ગુણાકાર કર્યો છે.\nઆ મામલે અનેક નવા પ્રકરણોને જન્‍મઆપ્‍યો છે. મામલાની સુનાવણી દરમિયાન વિદ્યાર્થીઓએ ભારત વિરોધી સૂત્રોચ્‍ચાર કરતા ત્‍યાં ઉપસ્‍થિત ભાજપાના સાંસદ ઓ.પી.માથુરે તેમની સાથે હાથોહાથની મારામારી કરતા એક નવો વિવાદ જાગ્‍યો છે, જેઅનયુ - દિલ્‍હીની આ આગ દેશની અન્‍ય કેટલીક યુનિવર્સિટી સુધી પહોંચી છે. આ મામલો જેટલો ગંભીર દેખાય છે તેના કરતા પણ તેની ગંભીરતાને જુદી દૃષ્‍ટિએ મુલવવાની જરૂરત છે તે ગંભીર વાત એ છે કે, આ દેશમાં આજે પણ અમિચંદો અને જયચંદોની સંખ્‍યા બહુ મોટી છે, અને તેથી પણ વધુ ધૃણાસ્‍પદ બાબત એ છે કે, આ દેશ પર જેઓએ દાયકાઓ સુધી શાસન ભોગવ્‍યું છે તે પરિવારના તે પક્ષના લોકો તેમને સમર્થન આપી રહ્યા છે, તેમને ઉશ્‍કેરી રહ્યા છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n૭૧ વર્ષની દાદીને સામે બેસાડી ૩ પૌત્રીઓ પર રેપઃ દાદીને આંચકો લાગતા થયું મોત access_time 11:49 am IST\n૨૦૨૦-૨૧માં લોકો ઘરની બહાર નીકળી નહિ શકે : સ્વ. બાબુભાઇ ઠક્કરે ૨૦૧૬માં આગાહી કરી હતી access_time 11:27 am IST\nસૌરાષ્ટ્ર - કચ્છ- ગુજરાતમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ access_time 4:03 pm IST\nધોરાજીમાં કોરોનાના કેસ વધતા હાહાકાર : આજે બપોરે વધુ પાંચ કેસ સાથે બે દિવસમાં 11 પોઝિટિવ કેસ : કુલ કેસ 30 access_time 2:24 pm IST\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nઅરવલ્લીની પ્રાકૃતિક ગોદમા ગુજરાતી ગીતનું શૂટિંગ નિહાળવા લોકો ઉમટ્યા access_time 11:44 pm IST\nસમગ્ર નર્મદા જિલ્લામાં લો-વોલ્ટેજની તકલીફ :ગ્રાહકોની ફરિયાદ કોણ સાંભળશે..\nગેરકાયદેસર પ્રતિબંધિત સિગારેટનું વેચાણ કરતા બે વ્યક્તિઓને ઝડપી પાડતી SOG નર્મદા ટિમ access_time 11:42 pm IST\nકોરોના મહામારીઃ બિહારમાં કોરોનાના ૭૦૪ નવા કેસ નોંધાયા access_time 11:37 pm IST\nદેશમાં કોરોના રિકવરી રેટ ૭૨ ટકાથી વધારે છેઃ પુણ્ય સલિલા શ્રીવાસ્તવ access_time 11:36 pm IST\nકોરોના બેફામ બન્યોઃ છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૪૮ નવા કેસ નોંધાયાઃ યુપીના પ્રમુખ સચિવ સ્વાસ્થ્ય અમિત મોહન પ્રસાદ access_time 11:35 pm IST\nકોરોના મહાસંગ્રામઃ હિમાચલ પ્રદેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા ૧૧૦૧ થઇ access_time 11:35 pm IST\nકોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો આરોપઃ સરકારે લાભ આપવાના બદલે પ્રજાની કેડ ભાંગી નાખી પેટ્રોલ-ડીઝલમાંથી સરકારે ૧૮ લાખ કરોડની કમાણી કરી access_time 11:37 am IST\nપુત્રીના લગ્ન પાછળ ૬૦૦ લાખ પાઉન્ડ ખર્ચનાર અને અરબોપતિ એલ.એન. મીતલના નાનાભાઇએ દેવાળુ ફુંકયાનું જાહેર કર્યું access_time 3:53 pm IST\nમોડી રાત્રે આંધ્ર પ્રદેશ - વિશાખાપટ્ટનમના પરવડા વિસ્તારની દવા કંપની સાઈનાર લાઈફ સાયન્સિઝમાં ગેસ લીક થતા 2 લોકોના મોત : 4ને હોસ્પિટલમાં ખસેડાયા : વિસ્તારમાં અફરાતફરી મચી : હાલાત હાલ નિયંત્રમણમાં : મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીએ કંપનીમાં ગેસ લીકેજને લઈને તપાસના આદેશ આપ્યા access_time 9:03 am IST\nવિશાખાપટ્ટનમઃ દવા કંપનીમાં ગેસ લીક થતા ૨ લોકોના મોત access_time 11:46 am IST\nસરકાર વેપાર-ધંધાનો સમય વધારવાની દિશામાં, રાત સુધીમાં જાહેરાત : નીતિન પટેલ access_time 11:30 am IST\nએક ડ્રાઇવર, બે સુરક્ષા અધિકારીઓ અને એક રસોઇયા આમિર ખાનનો સ્ટાફ કોરોના પોઝીટીવ access_time 4:01 pm IST\nપોપટપરા નાલુ અને આસપાસની સોસાયટીઓમાં ધમધોકાર નદીઓ વહી... access_time 4:06 pm IST\nરાજકોટ એસટી ડિવીઝનની ૧પર એકસપ્રેસ બસો અને ૪પ રાત્રી (લાંબા અંતરની) બસો મધરાતથી દોડવા માંડશે access_time 4:10 pm IST\nરેસકોર્સ રીંગ રોડ, હેમુ ગઢવી હોલ પાછળના નાલા સહિતનાં વિસ્તારોમાં પાણી ફરી વળ્યા access_time 4:04 pm IST\nપોરબંદરના દીવાદાંડી કોસ્ટગાર્ડના હેડ ક્વાર્ટર સહિતના વિસ્તારમાં દીપડાના આટાફેરા : ત્રણ જગ્યાએ પાંજરા મુકાયા access_time 1:00 am IST\nલીલીછમ વનરાજીથી હૈયા હરખાયા access_time 11:34 am IST\nજુનાગઢમાં આહિર સમાજની છ બહેનોને સિલાઇ મશીન અર્પણ access_time 11:41 am IST\nવિશ્વમાં ગુજરાતનો ડંકો વાગશે : સૂરતનાં હજીરામાં બનાવાયેલ ''ક્રાયોસ્ટેટ'' ફ્રાન્સ મોકલાશે access_time 4:14 pm IST\nનર્મદા જિલ્લામાં સારવાર હેઠળના સાજા થયેલા સાત દરદીઓને રજા અપાઈ access_time 11:54 pm IST\nકર્યો વિશ્વાસઘાત, માફ નહીં કરે જગન્નાથ, રામના નામે માંગ્યા વોટ, જગન્નાથ માટે મનમાં કેમ ખોટ અમદાવાદમાં રથયાત્રા મુદ્દે લાગ્યા પોસ્ટરોઃ ભાજપ ઉપર સીધા આક્ષેપ access_time 5:09 pm IST\nરશિયાએ ચીનની અપીલને અસ્વીકાર કરી ભારતને ઝડપથી એસ-400 આપવાની વાત કરી access_time 6:29 pm IST\nઆને કહેવાય રિયલ બાહુબલીઃમાથા પર બાઇક લઈને ચડી ગયો બસપર access_time 3:12 pm IST\nબ્રોકલીમાંથી ઇયળ નીકળી, ભાઈને ગમી ગઈ એટલે પાળીને એમાંથી પતંગિયું બનાવ્યું access_time 3:11 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n' ભૂ માફિયા \" તરીકે વિશ્વમાં કુખ્યાત ચીને હવે ભૂતાનની અમુક જમીન પોતાની ગણાવી : ભૂતાન સરહદે 650 સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલી અભ્યારણની જમીન ઉપર હક્ક દર્શાવ્યો : ભૂતાને વિરોધ નોંધાવ્યો access_time 12:35 pm IST\nજો બાઇડને ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મેધા રાજને ડિજિટલ ચિફ ઓફ સ્ટાફ તરીકે નિમણુંક આપી : પ્રેસિડન્ટ પદના પ્રચાર માટેની તમામ ડિજિટલ કામગીરી સંભાળશે access_time 1:50 pm IST\nઆયર્લેન્ડમાં ભારતીય મુળના લિયો વરાડકર બન્યા નાયબ વડાપ્રધાન access_time 10:11 am IST\nઆગલી સીઝનમાં ટ્રાન્સફર વિંડો પર વધુ ખર્ચ કરવાની અપેક્ષા નથી: જોર્જેન ક્લોપ access_time 5:10 pm IST\nરોહિત સેટ થયા બાદ શિખર પાસેથી પ્રેશર લઈ અને ગેમની કમાન સંભાળી લ્યે છે access_time 3:10 pm IST\nદાંડીવાલ પર નજર રાખી રહ્યું છે બીસીસીઆઈ : એસીયુ પ્રમુખ access_time 5:12 pm IST\nકોરોનાની અસરઃ હવે તમારા ઘરમાં જ રીલીઝ થશે મોટી ફિલ્મોઃ ઓટીટી પર ગુલાબો સિતાબો હીટ રહી access_time 10:05 am IST\nસુષ્મિતાના શોને પ્રમોશન કરતી વખતે સલમાન બન્યો ટ્રોલિંગનો શિકાર access_time 5:00 pm IST\nએમની ફિલ્મ ફલોપ થાય તો પણ ફરક નથી પડતોઃ હીના access_time 10:03 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/30-06-2020/139016", "date_download": "2020-07-09T18:35:16Z", "digest": "sha1:BWNBGGUXIAVN5I4AOI5KFLZU4KXUUMXJ", "length": 15567, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "વડોદરા:એકતરફી પ્રેમમાં પાગલ યુવાને યુવતીને કદરૂપી બનાવવાની ધમકી આપતા ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી", "raw_content": "\nવડોદરા:એકતરફી પ્રેમમાં પાગલ યુવાને યુવતીને કદરૂપી બનાવવાની ધમકી આપતા ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી\nવડોદરા:નેશનલ લેવલની રાઈફલ શૂટીંગ કોમ્પિટીશનમાં ભાગ લેનાર યુવતીને કદરૃપી બનાવી દેવાની ધમકી આપનાર યુવકની વાડી પોલીસે ધરપકડ કરી છે.\nપ્રતાપનગર વિસ્તારમાં રહેતી અને રાઈફલ શૂટીંગની કોમ્પિટીશનમાં ભાગ લેતી યુવતીને પો��ાની સાથે પ્રેમસંબંધ રાખવા માટે રાહુલ વણાજારા દ્વારા અવારનવાર ધાકધમકીઓ આપવામાં આવતી હતી. એક તરફી પ્રેમમાં પાગલ બનેલા રાહુલની ધમકીને વશ નહી થનાર યુવતીને કદરૃપી બનાવી દેવાની પણ ધમકી આપી હતી. જે અંગે યુવતીએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.\nવાડી પોલીસે ઉપરોકત ગુનામાં આરોપી રાહુલ વણજારાની ધરપકડ કરી જામીન લાયક ગુનો હોઈ જામીન પર મુક્ત કર્યો હતો. અને ફરીથી તેની સામે અટકાયતી પગલાં ભર્યા હતા.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nઈઝરાયલનો ઈરાન ઉપર હુમલોઃ પરમાણુ કેન્દ્રો તબાહ કરી દીધા access_time 3:38 pm IST\nરાજકોટમાં કોરોના બેફામ બન્યો : રાત્રે વધુ ચાર કેસ સાથે એક જ દિવસમાં 16 કેસ નોંધાતા ફફડાટ :કુલ કેસનો આંક 211 થયો access_time 10:47 pm IST\nરાજકોટમાં કોરોના મહામારીએ પકડી જેટ ગતિ : સાંજે વધુ 7 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : શહેરના સ્વામીનારાયણ ચોક, એસ્ટ્રોન ચોક, ગોંડલ ચોકડી, ઢેબર રોડ, મોરબી રોડ, ગુંદાવાળી મેઈન રોડ અને ગુરુપ્રસાદ ચોક વિસ્તારના 6 પુરુષો અને 1 મહિલાને વળગ્યો કોરોના : શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઝડપથી ફેલાતા કોરોના સંક્રમણને લીધે લોકોમાં ફરી વળ્યુ ચિંતાનું મોજૂ : રાજકોટ શહેરમાં કુલ કેસ ૨૦૭ થયા access_time 5:18 pm IST\nભરતસિંહની તબિયત વધુ લથડીઃ વેન્ટીલેટર ઉપર access_time 3:06 pm IST\nકોરોના લોકડાઉન વચ્ચે પ્રવાસન સ્થળોને મંજૂરી મળી નથી ત્યારે નર્મદા ટેન્ટ સીટીમાં લગ્ન માટે ખાસ આયોજન access_time 11:56 pm IST\nપરસેવો બન્યો પારસમણિ લોકડાઉન દરમ્યાન ઊંડા ઉતારેલ તળાવ લાગ્યા ભરાવા access_time 11:54 pm IST\nરાજપીપળા નાગરીક બેંક પાસે \"સ્વચ્છતા નું પ્રતીક\" નામથી ચાલતું શૌચાલય ગંદકીમાં નંબર વન: પાલિકા તંત્ર નિષ્ક્રિય.\nસુરતના ભેસ્તાન ઢોર ડબ્બામાં ફરી ગૌવંશ બેહાલ : તંત્રની ઘોર બેદરકારી access_time 11:47 pm IST\nઅરવલ્લીની પ્રાકૃતિક ગોદમા ગુજરાતી ગીતનું શૂટિંગ નિહાળવા લોકો ઉમટ્યા access_time 11:44 pm IST\nસમગ્ર નર્મદા જિલ્લામાં લો-વોલ્ટેજની તકલીફ :ગ્રાહકોની ફરિયાદ કોણ સાંભળશે..\nગેરકાયદેસર પ્રતિબંધિત સિગ��રેટનું વેચાણ કરતા બે વ્યક્તિઓને ઝડપી પાડતી SOG નર્મદા ટિમ access_time 11:42 pm IST\nવસવાટ હોય તેવી સુપર-પૃથ્વીની શોધ : ૧૧ અબજ પ્રકાશ વર્ષ દુર આવેલ ''સુપર-પૃથ્વીઓ''ની વૈજ્ઞાનિકોએ શોધ કરી છે, જયાં વસવાટ હોવાની શકયતા access_time 3:53 pm IST\nમોડી રાત્રે આંધ્ર પ્રદેશ - વિશાખાપટ્ટનમના પરવડા વિસ્તારની દવા કંપની સાઈનાર લાઈફ સાયન્સિઝમાં ગેસ લીક થતા 2 લોકોના મોત : 4ને હોસ્પિટલમાં ખસેડાયા : વિસ્તારમાં અફરાતફરી મચી : હાલાત હાલ નિયંત્રમણમાં : મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીએ કંપનીમાં ગેસ લીકેજને લઈને તપાસના આદેશ આપ્યા access_time 9:03 am IST\nપ્રાંતિજ માં વરસાદ વહેલી સવારે કાળા ડિબાંગ વાદળોથી અંધારપટ: ધીમી ધારે વરસાદથી ભારે બફારાથી લોકોને રાહત : વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ access_time 11:03 am IST\nપાકિસ્તાની પાયલોટ-સ્ટાફની તપાસમાં કતાર સહિત એર લાઈન્સો access_time 3:15 pm IST\nFIA ઓફ ન્યુયોર્કના ઉપક્રમે 21 જૂનના રોજ ' ઇન્ટરનેશનલ યોગા ડે ' ઉજવાયો : ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તીનો વિદાય સમારંભ પણ આ દિવસે ઉજવાયો access_time 8:21 pm IST\nબિહારમાં ફરીવાર આકાશી આફત : વીજળી પડતા 11 લોકોના મોત: મૃતકોના પરિવારને 4-4 લાખની સહાયની નીતીશકુમારની જાહેરાત access_time 11:48 pm IST\nલોકડાઉનને કારણે આર્થિક ભીંસમાં મુકાયેલા ગંજીવાડાના બારોટ યુવાન ગુલાબભાઇએ ફાંસો ખાઇ મોત મેળવ્યું access_time 12:46 pm IST\nમ.ન.પા.નાં સામાન્ય વહીવટ વિભાગના કર્મચારી નિતીનભાઇને નિવૃતી વિદાયમાન access_time 4:08 pm IST\nકાલાવડ રોડ પર રંગોલી પાર્ક પાસે ટ્રક-કાર અથડાયા access_time 3:06 pm IST\nજૂનાગઢમાં સેનીટાઇઝેશનની કામગીરી access_time 11:40 am IST\nમાંડવીના રામપર અને સરલી વચ્ચે કાર પાણીના ખુલ્લા ટાંકામાં ખાબકી access_time 1:53 pm IST\nગોંડલ અને મોવીયામાં જુગારના દરોડાઃ ૯ પતાપ્રેમીઓ પકડાયા access_time 11:57 am IST\nવહેલી સવારે કિડની હોસ્પિ.ના ઓપરેશન થિયેટરમાં આગ access_time 10:02 pm IST\nનર્મદા જિલ્લાના રાજપીપળામાં વધુ કોરોનાનો એક કેસ : આર,એસ,કમ્પાઉન્ડમાં રહેતા યુવાનને કોરોના વળગ્યો access_time 11:45 pm IST\nસુરતના રાંદેર ટાઉનમાં હાજી પેલેસમાં દરોડા પાડી ત્રણ રીક્ષા ડ્રાઈવર સહીત 7 જુગારીઓની 31 હજારના મુદામાલ સાથે ધરપકડ access_time 5:34 pm IST\nહાલમાં સોશિયલ મીડિયામાં માનવ જેવા દેખાતા ચામાચીડિયાના વીડિયોએ ધૂમ મચાવી દીધી access_time 6:23 pm IST\nબ્રોકલીમાંથી ઇયળ નીકળી, ભાઈને ગમી ગઈ એટલે પાળીને એમાંથી પતંગિયું બનાવ્યું access_time 3:11 pm IST\nકોરોનાને લઈને જર્મનના લોકો માને છે કંઈક આવું access_time 6:32 pm IST\nએન. આર. આઈ. સ���ાચાર\nછેલ્લા 50 વર્ષમાં ભારતમાંથી 4 કરોડ 50 લાખ ઉપરાંત મહિલાઓ લાપત્તા : આજની તારીખમાં પણ બાળકીઓ ભેદભાવનો ભોગ બની રહી હોવાનો યુ.એન.નો 2020 ની સાલનો અહેવાલ access_time 8:17 pm IST\nઆયર્લેન્ડમાં ભારતીય મુળના લિયો વરાડકર બન્યા નાયબ વડાપ્રધાન access_time 10:11 am IST\nનેપાળમાં પ્રાઈમ મિનિસ્ટર ઓલી વિરુદ્ધ વધી રહેલો અસંતોષ : પ્રબળ બની રહેલી રાજીનામાની માંગણી access_time 7:50 pm IST\nરોહિત સેટ થયા બાદ શિખર પાસેથી પ્રેશર લઈ અને ગેમની કમાન સંભાળી લ્યે છે access_time 3:10 pm IST\nસૌરવ ગાંગુલીએ કહ્યું આ દિવસે ટીમ ઈન્ડિયા મેદાન પર ક્યારે ઉતરશે access_time 5:13 pm IST\nકોરોના વાયરસની ઈમ્પેકટ બાદ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શેડયુલનો રિવ્યુ કરશે access_time 3:11 pm IST\nસુશાંતસિંહ રાજપૂતની યાદમાં 550 ગરીબ પરિવારોને ભોજન કરાવશે ભૂમિ પેડનેકર access_time 5:02 pm IST\nઅજય દેવગણની ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ હોટસ્ટાર પર રિલીઝ થશેઃ ૩ નવા પોસ્ટર રિલીઝ access_time 5:31 pm IST\nએમની ફિલ્મ ફલોપ થાય તો પણ ફરક નથી પડતોઃ હીના access_time 10:03 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/bhavnagar-solar-panel-rain-wind-gujarati-news/", "date_download": "2020-07-09T17:32:54Z", "digest": "sha1:Z7YJTBELQWQCRVHXXJEVW4HKYB6MVLTF", "length": 13910, "nlines": 187, "source_domain": "www.gstv.in", "title": "VIDEO : ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદથી સોલાર પેનલો ઉડી, અનેક જગ્યાએ ભરાયા પાણી - GSTV", "raw_content": "\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\nSBIએ આપી બેન્ક એકાઉન્ટ સેફ રાખવાની ટિપ્સ, જણાવ્યું…\nKisan Credit Cardમાં લોનની સાથે ખેડૂતોને મળે છે…\nવૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા…\nVIDEO : ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદથી સોલાર પેનલો ઉડી, અનેક જગ્યાએ ભરાયા પાણી\nVIDEO : ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદથી સોલાર પેનલો ઉડી, અનેક જગ્યાએ ભરાયા પાણી\nભાવનગરમાં ભારે પવનના કારણે સોલાર પેનલો ઉડી હતી. ભાવનગર યુનિવર્સિટીના કાર્યાલયની સોલાર પેનલો ઉડી ગઇ હતી. સોલાર પેનલો ઉડતા કોઈ જાનહાની થઈ ન હતી. પાંચ પાર્ક કરેલી બાઇકોને પણ નુકશાન થયું હતુ. શહેરમાં ધડાકા ભડાકા સાથે જોરદાર પવન સાથે કમોસમી વરસાદ પડ્યો. શહેરના ફુલસર, જુના બંદર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. જેથી કેટલાક વિસ્તારમાં પાણી પણ ભરાયા હતા. વાવાઝોડાની અસરના પગ��ે શહેરમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો. ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો.\nરાજ્યના અનેક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતા ખેતીના પાકને ભારે નુકશાન\nઅમીરગઢ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતા બાજરીના પાક જમીન દોસ્ત થઇ ગયો હતો. તોફાની વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. અમીરગઢના આંબાપાની ગામે એક ખેતરમાં વીજળી પડતા એક ભેંસનું મોત થતાં પશુપાલકને નુકસાન થયુ. અગાઉ પણ આ વિસ્તારમાં મહિના અગાઉ લોકડાઉનના સમયમાં કમોસમી માવઠું થયું હતું. ત્યારે પણ અહીંના ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. વારંવાર નુકશાન થતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.\nકપરાડાના સુથારપાડામાં ભારે વરસાદ વરસ્યો\nવલસાડના કપરાડાના સુથારપાડામાં ભારે વરસાદ વરસ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે કપરાડામાં વરસાદ વરસ્યો હતો. બપોરના સમયે પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભારે પવન સાથે વરસાદ પડતાં લોકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો.\nધારી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ\nઅમરેલી જીલ્લામાં વાતાવરણ પલ્ટાયુ હતુ. ધારી પંથકમા સતત બીજા દિવસે કમોસમી વરસાદ થયો હતો.ધારી સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાનની સંભાવના.\nતાપી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો\nતો આ તરફ તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેથી વ્યારા,વાલોડ અને સોનગઢ સહિતના પંથકમાં કમોસમી વરસાદ પડ્યો. ત્યારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો જેથી કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.\nસુરતના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો\nહવામાન વિભાગની આગાહી બાદ સુરતના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. ભારે પવન સાથે અહીયા વરસાદી માહોલ જામ્યો. તેમજ સચિન હાઈવે પર એક વરસાદી ઝાપટું પણ પડ્યું છે અને વાતાવરણમાં પલટો આવાતા ઠંડક પ્રસરી ગઈ જેથી લોકોએ રાહત અનુભવી હતી. જિલ્લામાં આવેલ બારડોલી, કડોદરા, માંડવી સહિતના તાલુકાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું આગમાન થયું છે. છેલ્લા કેટલાય દિવસોથી અહીયા ગરમીને કારણે ભયંકર ઉકળાટ હતો. પરંતુ વરસાદ પડતાજ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જેથી લોકોએ રાહત અન��ભવી છે. જોકે મહત્વનું છે કે ભારે વરસાદને કારણે તાલુકાઓમાં ઘણી જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.\nપાલનપુરમાં મોડી રાત્રે કમોસમી વરસાદ\nબનાસકાંઠાના પાલનપુરમાં મોડી રાત્રે કમોસમી વરસાદ પડ્યો. તો ધાનેરામાં પણ વરસાદ પડ્યો છે. વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.\nનવસારીના વાતાવરણમાં પલટો આવ્યો\nનવસારીના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.\nઅંબાજી પંથકમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ\nતો આ તરફ અંબાજી પંથકમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો. મોડી રાત્રે શરૂ થયેલા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો લોકોને ગરમીમાંથી આંશિક રાહત પણ મળી છે.\nરાજ્યમાં નિસર્ગ સાયક્લોનના સંકટને પગલે ગાંધીનગર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમ કરાયો શરૂ\nચીન સપ્ટેમ્બરથી એલિયન્સની શોધ માટે આગળ વધશે, લેશે આ સૌથી મોટા ટેલિસ્કોપની મદદ\nહવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ\nટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો\nદ્વારકામાં વરસાદના વિરામ છતા હજુ નથી ઓસર્યા પાણી, તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ\nસોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક\nરાજ્યમાં કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું સુરત, 1 જ દિવસમાં 300થી વધુ નવા પોઝીટીવ સાથે 7 હજારને પાર\nરાજ્યમાં રેકોર્ડબ્રેક 861 નવા પોઝીટીવ સાથે 39 હજારને પાર, 2 હજાર લોકોના થયા કોરોનાથી મોત\nરાજ્યમાં Coronaનો આતંક યથાવત, છેલ્લાં 24 કલાકમાં 861 પોઝીટીવ કેસ અને 15 લોકોનાં મોત\nબુલેટ ટ્રેન મામલે આવી ખુશખબર : કોરોના સંકટમાં પણ રેલવે બોર્ડના ચેરમેને જાહેર કરી ડેડલાઈન, ગુજરાત માટે મોટા સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/ahmedabad-news/crime/labourers-from-up-and-bihar-were-attacked-after-a-message-got-viral-in-gujarat-314612/", "date_download": "2020-07-09T18:37:32Z", "digest": "sha1:NO4MB6CNEVAOZCKMXXRN3ZI7TFXDPWDX", "length": 14647, "nlines": 181, "source_domain": "www.iamgujarat.com", "title": "આ 'મેસેજ'ને કારણે ડરી રહ્યા છે ઉત્તર ભારતીય, છોડી રહ્યા છે ગુજરાત | Labourers From Up And Bihar Were Attacked After A Message Got Viral In Gujarat - Crime | I Am Gujarat", "raw_content": "\n45 હજારની એક એવી ટોસિલિઝુમેબની દવાનો જથ્થો સરકાર પાસે પુરતા પ્રમાણમાંઃ નિતિન પટેલ\nકોરોનાની આડ અસરનો વિચિત્ર કિસ્સોઃ પતિએ પત્ની સામે તમામ સિક્રેટના વટાણા વેરી નાંખ્યા\nપાકિસ્તાનમાં કોરોના માટે અમેરિકા જવાબદાર 20 અબજ ડૉલરના વળતર માટે કેસ નોંધાયો\nઅમદાવાદ: મેઘાણીનગરમાં આવેલી SBIની શાખા AMCએ સીલ કરી\nનેપાળમાં DD ન્યૂઝ સિવાયની તમામ ભારતીય ન્યૂઝ ચેનલ પર પ્રતિબંધ\nકાર્તિક આર્યને કેન્સલ કરી ચાઈનીઝ પ્રોડક્ટની ડીલ\nસુશાંત સિંહ રાજપૂત કેસ : સુબ્રમણ્યમ સ્વામીએ વકીલ સાથે કરી વાત, CBI તપાસની શક્યતા વધી\n‘સૂરમા ભોપાલી’ના નિધનથી ‘જય-વીરુ’ દુ:ખી, આ શબ્દોમાં આપી શ્રદ્ધાંજલિ\n‘માટી’ થયા સદાબહાર એક્ટર જગદીપ, દીકરા જાવેદ-નાવેદ જાફરીએ કરી અંતિમ વિધિ\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Crime આ ‘મેસેજ’ને કારણે ડરી રહ્યા છે ઉત્તર ભારતીય, છોડી રહ્યા છે ગુજરાત\nઆ ‘મેસેજ’ને કારણે ડરી રહ્યા છે ઉત્તર ભારતીય, છોડી રહ્યા છે ગુજરાત\n1/4પરપ્રાંતિઓ પોતાના વતન ફરી રહ્યા છે\nવડોદરાઃ ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાને કારણે બિન ગુજરાતીઓ પોતાના વતન પરત ફરી રહ્યા છે. આ ઘટનામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને બિહારના સીએમ નિતિશ કુમારે પણ વાતચીત કરી છે.\n2/4આ મેસેજ થયો વાઈરલ\nઆ વચ્ચે વડોદરાની એક કંપનીમાં કામ કરતા ઉત્તર ભારતીયો પર હુમલાને લઈને સોશિયલ મીડિયા પર એક મેસેજ વાઈરલ થયો છે. વડોદરાના ડેપ્યુટી એસપી હરેશ મેવાડાએ પરમ ઈન્ડસ્ટ્રીઝ અને અન્ય કંપનીઓમાં કામ કરતા યુપી અને બિહારના કર્મચારીઓ પર થતા હુમલા પાછળ એક મેસેજ જવાબદાર છે. તેમણે જણાવ્યું કે સોશિયલ મીડિયમાં એક મેસેજ વાઈરલ થયો છે જેમાં લખ્યું છે કે, ‘વિસ્થાપીત મજૂરોને કારણે રાજ્યના લોકોને કામ મળી રહ્યું નથી એટલા માટે તેમણે રાજ્યની બહાર જવું જોઈએ’\n3/4સીએમ રૂપાણીએ સુરક્ષાનું આશ્વાસન આપ્યું\nબીજી તરફ સીએમ વિજય રૂપાણીએ સુરક્ષાનું આશ્વાસન આપતા કહ્યું કે છેલ્લા ત્રણ દિ���સમાં હુમલાની કોઈ ઘટના બની નથી. આ વચ્ચે ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલા બાબતે પોલીસ એક્શનમાં છે. ગુજરાતના મુખ્ય સચિવ જે એન સિંહે કહ્યું કે કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના રોકાવામાં નિષ્ફળ રહેશે તો તેના માટે જિલ્લાના કલેક્ટર, એસપી અને ડેપ્યુટી એસપી જવાબદાર માનવામાં આવશે. જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ ઉદ્યોગ ધંધા સાથે જોડાયેલા કારીગરો વચ્ચે જઈ તેમને વિશ્વાસ અપવવો જોઈએ.\nઈજાગ્રસ્તો દ્વારા કરવામાં આવેલી ફરિયાદને આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ચાર જુવેનાઈલ સહિત કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.\nઅમદાવાદઃ કોરોનાના ડરથી પતિએ તેની પત્ની અને બે બાળકોને ઘરમાંથી કાઢી મૂક્યા\nઅ’વાદઃ વાયરસનો ચેપ લાગ્યાની આશંકામાં બે છોકરા સાથે પત્નીને ઘરમાંથી કાઢી મૂકી\nરામોલ પરિણિતા આપઘાત કેસ: સંતાન ન થતા પતિ ભાભીની બહેન સાથે પ્રેમ કરી બેઠો\nઅમદાવાદ: સીટીએમ આસપાસના વિસ્તારમાં પોલીસ હોવાનું કહી તોડબાજી કરતો શખસ ઝડપાયો\n35 લાખના તોડનો મામલો: અમદાવાદના મહિલા PSI ત્રણ દિવસના રિમાન્ડ પર\nવિજય ચાર રસ્તા પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, ગાડીમાંથી સવા લાખનો દારુ ઝડપાયો\nજુનાગઢઃ વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા ‘સિંહ’ લટાર મારવા નીકળ્યો\nમુંબઈઃ કોરોના વચ્ચે હોસ્પિટલમાં જ વાગી શરણાઈ, ડોક્ટર કપલે કર્યા લગ્ન\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી...\nકોરોનાનો ભય છતાં માસ્ક નથી પહેરી રહ્યા લોકો, ‘યમરાજ અને ચિત્રગુપ્ત’ સમજાવવા આવ્યા\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમદાવાદઃ કોરોનાના ડરથી પતિએ તેની પત્ની અને બે બાળકોને ઘરમાંથી કાઢી મૂક્યાઅ’વાદઃ વાયરસનો ચેપ લાગ્યાની આશંકામાં બે છોકરા સાથે પત્નીને ઘરમાંથી કાઢી મૂકીરામોલ પરિણિતા આપઘાત કેસ: સંતાન ન થતા પતિ ભાભીની બહેન સાથે પ્રેમ કરી બેઠોઅમદાવાદ: સીટીએમ આસપાસના વિસ્તારમાં પોલીસ હોવાનું કહી તોડબાજી કરતો શખસ ઝડપાયો35 લાખના તોડનો મામલો: અમદાવાદના મહિલા PSI ત્રણ દિવસના રિમાન્ડ પરવિજય ચાર રસ્તા પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, ગાડીમાંથી સવા લાખનો દારુ ઝડપાયોનરોડામાં અડધી રાતે સોસાયટીમાં ઘૂસેલા ટોળાંએ કરણી સેનાના નામે આતંક મચાવ્યોઅમદાવાદઃ મહિલા PSIએ બળાત્કારના આરોપી પાસેથી 35 લાખ માગ્યાઅ��દાવાદ: ભાડુઆતની આત્મહત્યાના 6 મહિના બાદ મકાન માલિક સામે ગુનો નોંધાયોબોપલમાં દારુ પીને ડ્રાઈવરે PSI પર કાર ચડાવી, થઈ ધરપકડઅ’વાદઃ એકતરફી પ્રેમમાં પાગલ યુવક યુવતીના ઘર સુધી પહોંચી ગયો, પછી…અમદાવાદ: કોલેજિયન યુવકને ‘ગે ફ્રેન્ડશીપ’ ભારે પડી, બ્લેકમેઈલ કરાતા 1.10 લાખ ગુમાવ્યાસાવધાન: જો ATMમાંથી રુપિયા ના નીકળે તો આવી ભૂલ ક્યારેય ના કરશોઅ’વાદ: સેટેલાઈટમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, વિદેશી યુવતીઓ સાથે કરાવાતો દેહવેપારઅમદાવાદ: માસ્ક ન પહેરવા બદલ પોલીસે રોક્યો તો યુવકે ઝેર પીવાની ધમકી આપી\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/international-news/america/magician-baffles-the-internet-with-a-video-of-himself-flying-on-a-broomstick-like-harry-potter-489166/", "date_download": "2020-07-09T17:52:49Z", "digest": "sha1:MOD6ZTQICZYWWVUZMKTDBON3AFW5E77O", "length": 13954, "nlines": 181, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: હેરી પોટરની જેમ લાકડી પર ઉડ્યો અમેરિકાનો આ યુવાન, વીડિયો વાઈરલ | Magician Baffles The Internet With A Video Of Himself Flying On A Broomstick Like Harry Potter - America | I Am Gujarat", "raw_content": "\nઅમદાવાદ: મેઘાણીનગરમાં આવેલી SBIની શાખા AMCએ સીલ કરી\nનેપાળમાં DD ન્યૂઝ સિવાયની તમામ ભારતીય ન્યૂઝ ચેનલ પર પ્રતિબંધ\nશાંતિથી પાણી પી રહ્યો હતો દીપડો, પછી બન્યું કંઈ એવું કે ડરના કારણે માર્યો કૂદકો\nહ્રદયદ્રાવક દ્રશ્યઃ કારની અડફેટથી મૃત્યુ પામ્યુ માદા કાંગારુ, તેના સાથીએ કર્યો વિલાપ\n આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : સુબ્રમણ્યમ સ્વામીએ વકીલ સાથે કરી વાત, CBI તપાસની શક્યતા વધી\n‘સૂરમા ભોપાલી’ના નિધનથી ‘જય-વીરુ’ દુ:ખી, આ શબ્દોમાં આપી શ્રદ્ધાંજલિ\n‘માટી’ થયા સદાબહાર એક્ટર જગદીપ, દીકરા જાવેદ-નાવેદ જાફરીએ કરી અંતિમ વિધિ\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી હતો ને\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News America હેરી પો���રની જેમ લાકડી પર ઉડ્યો અમેરિકાનો આ યુવાન, વીડિયો વાઈરલ\nહેરી પોટરની જેમ લાકડી પર ઉડ્યો અમેરિકાનો આ યુવાન, વીડિયો વાઈરલ\nકેલિફોર્નિયાઃ હેરી પોટર ફિલ્મના ચાહકોને તે દ્રશ્ય બરાબર યાદ હશે જેમાં હેરી પોટર જાદૂઈ લાકડી પર બેસીને હવામાં ઉડે છે. આવી જ તરકીબ અમેરિકાના એક જાદૂગરે કરી દેખાડી છે. 29 વર્ષીય જાદૂગર ઝેક કિંગ સોશિયલ મીડિયા પર પોતાના જાદૂઈ કરતબોના વીડિયો અપલોડ કરતો રહે છે.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો\nટિક ટોક પર તેના 28.2 મિલિયન ફોલોઅર્સ છે જ્યારે યુટ્યુબ પર તેના 5.14 લાખ સબસ્ક્રાઈબર્સ છે. તે આ સોશિયલ મીડિયા પર પોતાના ચાહકનો આશ્ચર્યમાં મૂકતો રહે છે.\nજોકે, તેણે તાજેતરમાં એક લાકડી પર ઉડતો હોય તેવો વીડિયો મૂક્યો છે. તે જ્યારે લાકડી પર ઉડે છે ત્યારે કોઈ તાર પણ તેની સાથે જોડાયેલા નથી. વીડિયોમાં ઝેક હેરી પોટર જેવા ડ્રેસમાં સજ્જ છે અને પોતાની લાકડી પર ઊડી રહ્યો છે. આ વીડિયોને 7.7 લાઈક્સ મળ્ય છે. ઝેકે જણાવ્યું છે કે આ ચાર દિવસમાં આ વીડિયો 2.1 બિલિયન વખત જોવાયો છે.\nતેણે ટિક ટોક પર વીડિયો અપલોડ કરીને કેપ્શન લખ્યું છે કે હોગવાર્ટ્સે મારી અરજી ફગાવી દીધી હતી પરંતુ તેમ છતાં હું જાદૂ કરતા શીખી ગયો છું. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે તે જે લાકડી પર બેઠો છે તે ક્યાંય કોઈ તારથી બાંધવામાં આવી નથી. જોકે, વીડિયોના અંતમાં તેણે આ જાદૂ કેવી રીતે કર્યું છે તે દેખાડ્યું છે. તેણે આ જાદૂ જે રીતે કર્યું હોય પરંતુ લોકોએ તેની રીતને ઘણી પસંદ કરી છે.\nચીન વિરુદ્ધ મોટી કાર્યવાહીની તૈયારીમાં US, વ્હાઈટ હાઉસે કહ્યું – એક્શનની રાહ જુઓ\nચીને LAC પર દાખવ્યું હતું આક્રમક વલણ, પરંતુ ભારતે આપ્યો જડબાતોડ જવાબઃ US\nUSમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝાનો વિવાદ વકર્યો, હાર્વર્ડ અને MITએ ખખડાવ્યા કોર્ટના દરવાજા\nશા માટે આ નર્સ કોરોનાના દર્દીઓ માટે વગાડે છે વાયોલિન\nબ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ જેયર બોલસોનારો કોરોના વાયરસની ઝપેટમાં\nહવે આ રીતે સ્ટુડન્ટ વિઝા લઈ અમેરિકા પહોંચી જવાના સપના પર પાણી ફરી વળ્યું\nજુનાગઢઃ વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા ‘સિંહ’ લટાર મારવા નીકળ્યો\nમુંબઈઃ કોરોના વચ્ચે હોસ્પિટલમાં જ વાગી શરણાઈ, ડોક્ટર કપલે કર્યા લગ્ન\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી...\nકોરોનાનો ભય છતાં માસ્ક નથી પહેરી રહ્યા લોકો, ‘યમરાજ અને ચિત્રગુપ્ત’ સમજાવવા આવ્યા\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nચીન વિરુદ્ધ મોટી કાર્યવાહીની તૈયારીમાં US, વ્હાઈટ હાઉસે કહ્યું – એક્શનની રાહ જુઓચીને LAC પર દાખવ્યું હતું આક્રમક વલણ, પરંતુ ભારતે આપ્યો જડબાતોડ જવાબઃ USUSમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝાનો વિવાદ વકર્યો, હાર્વર્ડ અને MITએ ખખડાવ્યા કોર્ટના દરવાજાશા માટે આ નર્સ કોરોનાના દર્દીઓ માટે વગાડે છે વાયોલિનબ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ જેયર બોલસોનારો કોરોના વાયરસની ઝપેટમાંહવે આ રીતે સ્ટુડન્ટ વિઝા લઈ અમેરિકા પહોંચી જવાના સપના પર પાણી ફરી વળ્યુંકિમ કાર્દશિયનના પતિએ અમેરિકાની પ્રેસિડેન્ટની ચૂંટણી લડવાની કરી જાહેરાતદુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’પતિએ પત્ની માટે બનાવી શાનદાર બાઈક, લોકો થઈ ગયા આફરિનપીએમ મોદીએ અમેરિકાને આઝાદી દિવસની શુભેચ્છા પાઠવી, ટ્રમ્પે કહ્યું- ‘ભારતને પ્રેમ કરે છે અમેરિકા’USમાં આજે પણ જીવંત છે સ્વામી વિવેકનંદનું ઐતિહાસિક ભાષણ, જોઈને ગર્વ થઈ જશેઅમેરિકામાં ચીનનો વિરોધ, ‘બોયકોટ ચાઈના’ના નારાથી ગુંજ્યું ટાઈમ્સ સ્ક્વેરશાર્કને પંજામાં દબોચીને ઉડી ગયું વિશાળકાય પક્ષી, વિડીયો થયો વાયરલકોરોના: અમેરિકાએ પાકિસ્તાનને દાન કર્યા 100 વેન્ટિલેટરપ્રેમથી કાચબાને કિસ કરવા ગયો આ વ્યક્તિ, પરંતુ તેને ભારે પડ્યો પ્રેમ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://davdanuangnu.com/2020/02/10/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B2%E0%AA%AE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AB%AC-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%AD/", "date_download": "2020-07-09T16:43:49Z", "digest": "sha1:NTAIIL7PBEG65WGGZZTOFXZYZZ75BK5Z", "length": 32978, "nlines": 173, "source_domain": "davdanuangnu.com", "title": "મારી કલમ, મારા વિચાર – ૬ (પરભુભાઈ મિસ્ત્રી) | દાવડાનું આંગણું", "raw_content": "\nગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ\nહે જી તારા આંગણિયે…\nમનમાં આવ્યું એ લખ્યું\nઆવો મિત્રો વાતું કરીયે\nમને હજી યાદ છે.\nભાષાને શું વળગે ભૂર\nમારી કલમ, મારા વિચાર – ૬ (પરભુભાઈ મિસ્ત્રી)\nફેબ્રુવારી 10, 2020 પરભુભાઈ મિસ્ત્રીP. K. Davda\nભારતીય સંસ્કૃતિની પ્રણાલિકા મુજબ સવારે જાગીને પથારીમાં બેઠા થતાંની સાથે જ કરદર્શન કરવાનું હોય છે. કરદર્શનના શ્લોકો થકી માણસમાં ઈશવિશ્વાસ અને આત્મવિશ્વાસ જાગૃત થાય છે. જમીન પર પગ મૂકતી વેળા ધરતી માતાને નમસ્કાર કરી એની ક્ષમા માંગવાની હોય છે. દાતણ કરતી વખતે વનસ્પતિને નમસ્કાર કરતો શ્લોક તથા સ્નાન કરતી વખતે ભારતની મુખ્ય નદીઓનું આવાહ્ન કરવામાં આવે છે. સાથે સાથે પુશ્યશ્લોક ચરિત્રો, મોક્ષદાયી સાત નગરીઓ, પાંચ સતીઓ તથા સાત ચિરંજીવી ચરિત્રોને યાદ કરવામાં આવે છે. એ શ્લોક આ મુજબ છે;\n‘અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાન્શ્ચ વિભિષણ; કૃપ: પરશુરામશ્ચ સપ્તૈ: તે ચિરજીવિત:‘\nઆ સાત ચિરંજીવીઓ હજી જીવે છે એવું કહેવાય છે. ખરેખર તેઓ સદેહે હજી સુધી હયાત હશે કે શ્રદ્ધાળુઓ તો મક્કમપણે માને જ છે કે આ પાત્રો હજી હયાત છે. અને પ્રસંગોપાત અમુક ખાસ લોકોને દર્શન પણ આપે છે. એમની શ્રદ્ધા અને ભાવનાને નમસ્કાર કરીને આગળ વિચારીએ તો ચિરંજીવી એટલે અમર અથવા લાંબાકાળ સુધી ટકનારા; તેમનો દેહ અમર કે તેમના સદવિચારો અને તેમનું કર્તૃત્વ અમર શ્રદ્ધાળુઓ તો મક્કમપણે માને જ છે કે આ પાત્રો હજી હયાત છે. અને પ્રસંગોપાત અમુક ખાસ લોકોને દર્શન પણ આપે છે. એમની શ્રદ્ધા અને ભાવનાને નમસ્કાર કરીને આગળ વિચારીએ તો ચિરંજીવી એટલે અમર અથવા લાંબાકાળ સુધી ટકનારા; તેમનો દેહ અમર કે તેમના સદવિચારો અને તેમનું કર્તૃત્વ અમર ભારતીય સંસ્કૃતિના આ મહાન પાત્રો તેમની વિશેષતાને કારણે જનમાનસમાંથી કદી વિસરાતા જ નથી. શાસ્ત્રકારોએ એમના દેહવિલય વિષે કંઈ લખ્યું નથી એટલે લોકો માને છે કે તેઓ હયાત હોવા જોઈએ, પણ આવું કદી હોઈ શકે નહિ. મહાભારતના મુખ્ય પાત્ર અને અવતારી પુરુષ એવા શ્રી કૃષ્ણને અને ઈચ્છિત મૃત્યુનું વરદાન પ્રાપ્ત ભીષ્મ પિતામહને મૃત્યુ આવે અને વ્યાસજીને મૃત્યુ ન આવે એવું બની શકે ખરું ભારતીય સંસ્કૃતિના આ મહાન પાત્રો તેમની વિશેષતાને કારણે જનમાનસમાંથી કદી વિસરાતા જ નથી. શાસ્ત્રકારોએ એમના દેહવિલય વિષે કંઈ લખ્યું નથી એટલે લોકો માને છે કે તેઓ હયાત હોવા જોઈએ, પણ આવું કદી હોઈ શકે નહિ. મહાભારતના મુખ્ય પાત્ર અને અવતારી પુરુષ એવા શ્રી કૃષ્ણને અને ઈચ્છિત મૃત્યુનું વરદાન પ્રાપ્ત ભીષ્મ પિતામહને મૃત્યુ આવે અને વ્યાસજીને મૃત્યુ ન આવે એવું બની શકે ખરું અશ્વત્થામા અને કૃપાચાર્યના એવા તે કયા અવતારી કાર્યો બાકી રહી ગયા કે તેઓ હજી મૃત્યુને રોકીને જીવી રહ્યા હશે અશ્વત્થામા અને કૃપાચાર્યના એવા તે કયા અવતારી કાર્યો બાકી રહી ગયા કે તેઓ હજી મૃત્યુને રોકીને જીવી રહ્યા હશે રામાયણના રામ અને લક્ષ્મણ ચાલ્યા ગયા અને હનુમાનજીને ચારેય યુગમાં જીવતા રહેવાના આશીર્વાદ આપ્યા એટલે તેઓ હજી હાજરાહજુર છે એમ મનાય છે. હનુમાનજીનું સમગ્ર જીવન જ પ્રેરણાદાયી રહ્યું છે, વ્યાસ ભગવાનના વિચારો પણ માનવજીવનને નિત્ય માર્ગદર્શન આપતા રહેલા છે. તેઓ અમર રહે તે તો ઉત્તમ વાત છે જ, પણ ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણ પણ સદેહે હયાત હોત તો અતિ ઉત્તમ ગણાત. તેઓ પ્રકૃત્તિના નિયમોને વશ થઈ કાળધર્મ પામ્યા તો આ સાત પાત્રોને કેમ અહીં મૂકી ગયા, એવો સવાલ મનમાં જાગવો સ્વાભાવિક છે.\nકથાકારો કહેતા આવ્યા છે કે રામાયણની મંથરા હજી જીવે છે. બીજાનું સુખ જોઈને દ્વેષાગ્નિથી બળતા કે અદેખાઈ કરનારા લોકોને કથાકારો મંથરાનું રૂપ ગણે છે. કથાકારોને મંથરાના મૃત્યુનો ક્યાંય ઉલ્લેખ મળતો ન હોવાથી આવા ચિબાવલા વાક્યો ગોઠવી કાઢીને ભાવિકોના મગજમાં ફિટ બેસાડી દે છે. જાણે નવું સંશોધન થયું હોય તેમ આ બાબતને ભાવપૂર્વક વર્ણવવામાં આવે છે. એકે કહ્યું એટલે બીજાને પણ એમ કહેવાની ચળ ઉપડે છે અને મંથરાને ચિરંજીવી બનાવવાની ચાનક આગળ વધતી જ જાય છે. તો પછી સાત ચિરંજીવીઓમાં મંથરાનું નામ કેમ નથી લેવાતું એવાં તો કેટલાયે પાત્રો છે કે જેમના મૃત્યુ વિશે કોઈ વિગતો ક્યાંય મળતી નથી એટલે તેઓ હજી મર્યા જ નથી એમ માનવામાં કોઈ ન્યાય નથી. આઝાદ હિંદ ફોજના સર સેનાપતિ અને મા ભારતીના લાડકા સંતાન એવા સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થયું હોવાના પુરાવા ન મળવાના કારણે તથા તેમના અપ્રતીમ પરાક્રમ અને બુદ્ધિમતા પર ગજબનો વિશ્વાસ હોવાથી લોકો માનતા જ નહોતા કે તેમનું મૃત્યુ થયું છે. તેમના જીવિત હોવા વિષે અનેક દંતકથાઓ વરસો સુધી ચાલતી રહી, પણ સજીવોને જેમ જન્મ છે તેમ મૃત્યુ પણ છે જ, ‘નામ તેનો નાશ‘ એ અવશ્યંભાવિ ઘટના છે. એને ટાળી ન શકાય; ભાવનાથી માનવું તે અલગ વાત છે.\nસાત ચિરંજીવીઓ પૈકી અશ્વત્થામાને પ્રથમ ક્રમાંક અપાયો છે તે આશ્ચર્યજનક બાબત છે. અશ્વત્થામાએ એવું તે શું કર્યું કે એને યુગો સુધી માનવસમાજે જીવતો માનવો પડે અશ્વત્થામા કોણ હતો દ્રોણ ગુરુનો એ પુત્ર હતો અને જીવથીયે વહાલો હતો. ‘અશ્વત્થામા મરાયો છે એવા સમાચાર જ્યારે દ્રોણને મળશે ત્યારે દ્રોણ હથિયાર હેઠે મૂકી દેશે અને દ્રોણ હણાશે‘ એવો એને શ્રાપ કે વરદાન હતું. સામાન્ય રીતે દીકરા કરતા બાપ જ વહેલો મૃત્યુ પામતો હોય છે, પણ બાપની હયાતિમાં દીકરો મૃત્યુ પામે તો તે અમંગળ ઘટના વખતે પિતાના પ્રાણ પણ લગભગ ચાલ્યા જ ગયા હોય એવી કરુણ પરિસ્થિતિ સર્જાતી હોય છે. પિતા નિરૂત્સાહી થઈ જાય છે અને જીવવાની ઈચ્છા ગુમાવી બેસે છે. મહાભારતના યુદ્ધમાં એવી તે કેવી સ્થિતિ ઊભી થઈ કે કૃષ્ણ જેવા અવતારી પુરુષે સત્યપ્રિય યુધિષ્ઠિરને સત્યભાષણ કરવાની પ્રતિજ્ઞા તોડીને અસત્ય વચન બોલવાનું સમજાવવાનો વખત આવ્યો\nદ્રોણગુરુ તે દિવસે રણાંગણમાં સાક્ષાત કાળ બનીને કાળો કેર વર્તાવી રહ્યા હતા. એવું ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું કે પૃથ્વીનો પ્રલય થવાની જાણે કે ઘડીઓ ગણાઈ રહી હતી. એક બ્રાહ્મણ આટલો બધો ક્રુર અને નિષ્ઠુર બની શકે દ્રોણની લોહીપિપાસાએ એને બ્રહ્મરાક્ષસ બનાવી દીધો હતો. એને અટકાવવો જરૂરી હતો. લાખો સ્ત્રીઓ વિધવા અને લાખો બાળકો અનાથ થવા જઈ રહ્યા હતા. આખરે કયા વેરને કારણે દ્રોણગુરુ આટલા બેફામ બન્યા હતા દ્રોણની લોહીપિપાસાએ એને બ્રહ્મરાક્ષસ બનાવી દીધો હતો. એને અટકાવવો જરૂરી હતો. લાખો સ્ત્રીઓ વિધવા અને લાખો બાળકો અનાથ થવા જઈ રહ્યા હતા. આખરે કયા વેરને કારણે દ્રોણગુરુ આટલા બેફામ બન્યા હતા નિર્ધનતાને કારણે એમણે રાજ્યાશ્રય સ્વીકાર્યો અને હસ્તિનાપુરના રાજકુમારોને શસ્ત્રવિદ્યા શીખવવાનું સ્વીકાર્યું એ માટે એમની પાસે વાજબી કારણો હતા, પણ રાજકુમારોનું શિક્ષણ પૂરું થયા પછી હસ્તિનાપુરમાં પડી રહેવા પાછળ કઈ મજબૂરી હતી નિર્ધનતાને કારણે એમણે રાજ્યાશ્રય સ્વીકાર્યો અને હસ્તિનાપુરના રાજકુમારોને શસ્ત્રવિદ્યા શીખવવાનું સ્વીકાર્યું એ માટે એમની પાસે વાજબી કારણો હતા, પણ રાજકુમારોનું શિક્ષણ પૂરું થયા પછી હસ્તિનાપુરમાં પડી રહેવા પાછળ કઈ મજબૂરી હતી કયો લોભ હતો જે કારણથી એકલવ્યને એમણે બાણવિદ્યા શીખવવાની ના પાડી તે કારણ પોતાના દીકરા અશ્વત્થામાને કેમ લાગુ પાડ્યું નહિ ક્ષત્રિય રાજકુમાર અર્જુનને તેની યોગ્યતા જાણીને બ્રહ્માસ્ત્ર ચલાવતાં શીખવ્યું, પણ અશ્વત્થામાને કઈ યોગ્યતા જાણીને બ્રહ્માસ્ત્ર ચલાવવાની વિદ્યા આપી ક્ષત્રિય રાજકુમાર અર્જુનને તેની યોગ્યતા જાણીને બ્રહ્માસ્ત્ર ચલાવતાં શીખવ્યું, પણ અશ્વત્થામાને કઈ યોગ્યતા જાણીને બ્રહ્માસ્ત્ર ચલાવવાની વિદ્યા આપી અને તે યે પાછી અધૂરી અને તે યે પાછી અધૂરી બ્રહ્માસ્ત્રને પાછું કેમ વાળવું તે અશ્વત્થામા જાણતો નહોતો. (ગુરુ દ્રોણે એક કુપ્રથા શરૂ કરી તે હજી આજે યે ચાલુ છે. દ્રોણના પહેલાં, રાજકુમારો પણ ઋષિના તપોવનમાં ભણવા જતા અને અન્ય સામાન્ય બાળકોની સાથે આચારસંહિતા મુજબ રહીને અભ્યાસ કરતા હતા. સત્તાધીશો કે શ્રીમંતોના ઘરે જઈ, તેમના બાળકોને પ્રાયવેટ ટ્યૂશન આપવા જવાની ગૌરવહીન પ્રથા ગુરુ દ્રોણે ચાલુ કરી.)\nભારદ્વાજ ઋષિના વંશજો આટલા નપાવટ પાકશે એવું કોઈએ ધાર્યું નહિ હોય. દ્રોણ ગુરુની વિનાશલીલાને અટકાવવા યુધિષ્ઠિરનો પ્રતિજ્ઞાભંગ જ એકમાત્ર ઉપાય બચ્યો હતો. એ જમાનો પ્રાણને ભોગે પણ પ્રતિજ્ઞાધર્મને બજાવવાનો હતો, પછી ભલે જગતનું અકલ્યાણ થાય દેવવ્રત ભીષ્મ પિતામહે હસ્તિનાપુરની ગાદી પર ન બેસવાની અને આજીવન બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા ન પાળી હોત તો મહાભારતનું યુદ્ધ જ ન થયું હોત. જગતના કલ્યાણ આડે પ્રતિજ્ઞા નડતી હોય તો એવી પ્રતિજ્ઞા તોડવી એ જ પરમ ધર્મ બની રહે છે. કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને એમ બોલવાની ફરજ પાડી કે અશ્વત્થામા હણાયો છે. અશ્વત્થામાના મરવાના સમાચાર સાંભળીને દ્રોણ જરા ઢીલા પડ્યા. સમાચારની ખાતરી કરવા યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું અને એમણે વાતની પૂર્તિ કરતાં જણાવ્યું કે ‘હા, અશ્વત્થામા હણાયો છે.‘ (નર: વા કુંજર: વા- એ શબ્દો યુધિષ્ટિર બોલ્યા જ નથી છતાં, એ તૂત હજી ચાલુ જ છે દેવવ્રત ભીષ્મ પિતામહે હસ્તિનાપુરની ગાદી પર ન બેસવાની અને આજીવન બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા ન પાળી હોત તો મહાભારતનું યુદ્ધ જ ન થયું હોત. જગતના કલ્યાણ આડે પ્રતિજ્ઞા નડતી હોય તો એવી પ્રતિજ્ઞા તોડવી એ જ પરમ ધર્મ બની રહે છે. કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને એમ બોલવાની ફરજ પાડી કે અશ્વત્થામા હણાયો છે. અશ્વત્થામાના મરવાના સમાચાર સાંભળીને દ્રોણ જરા ઢીલા પડ્યા. સમાચારની ખાતરી કરવા યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું અને એમણે વાતની પૂર્તિ કરતાં જણાવ્યું કે ‘હા, અશ્વત્થામા હણાયો છે.‘ (નર: વા કુંજર: વા- એ શબ્દો યુધિષ્ટિર બોલ્યા જ નથી છતાં, એ તૂત હજી ચાલુ જ છે) પ્રતિજ્ઞા મુજબ દ્રોણે હથિયાર હેઠાં મૂકી દીધાં અને ધ્યાનાવસ્થામાં બેઠા. તે સમયે ધૃષ્ટદ્યુમ્ને એમનું માથું વાઢી લઈને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી.\nપિતાના મોતનો બદલો લેવા કે પછી દુષ્ટ દૂર્યોધનના વહાલા થવા માટે અશ્વત્થામાએ રાત્રિના ઘોર અંધારામાં, યુદ્ધ છાવણીમાં ભરનિદ્રામાં સૂતેલા દ્રૌપદીપુત્રોને પાંચ પાંડવો સમજીને જીવતા સળગાવી મૂક્યા એ કાયરતાપૂર્ણ દુષ્કૃત્ય કોઈ નરપિશાચ જ કરી શકે. ઉરીમાં શું બન્યું હતુ અશ્વત્થામા આવ્યો હતો કે અશ્વત્થામા આવ્યો હતો કે એ જમાનામાં, દુશ્મનને સાવધ કરીને, તેના હાથમાં મનગમતું હથિયાર આપીને તેને યુદ્ધમાં લલકારવામાં આવતો. રાત્રે અસાવધ સ્થિતિનમાં નિંદર માણતા મહારથીઓને ચૂપકીદીથી ચોર પગલે આવીને સળગાવી મૂકવા જેટલી કુટિલતા એક બ્રાહ્મણ ક્યાંથી લાવ્યો હશે એ જમાનામાં, દુશ્મનને સાવધ કરીને, તેના હાથમાં મનગમતું હથિયાર આપીને તેને યુદ્ધમાં લલકારવામાં આવતો. રાત્રે અસાવધ સ્થિતિનમાં નિંદર માણતા મહારથીઓને ચૂપકીદીથી ચોર પગલે આવીને સળગાવી મૂકવા જેટલી કુટિલતા એક બ્રાહ્મણ ક્યાંથી લાવ્યો હશે સૂતેલા દ્રૌપદી પુત્રોની નિર્ઘૃણ હત્યા કર્યા પછી એણે જરીકે અપરાધભાવ ન અનુભવ્યો. એ જ્યારે પકડાયો ત્યારે એના હાથમાં બ્રહ્માસ્ત્ર હતું.\nગુરુપુત્ર અને બ્રાહ્મણપુત્ર સમજીને જેની હરકતોને માફ કરતા આવેલા એ નરાધમે બ્રહ્માસ્ત્ર ઉગામ્યું. પુત્રોની હત્યાથી કોપાયમાન અર્જુને પણ બ્રહ્માસ્ત્ર ચડાવ્યું. પૃથ્વીનો પ્રલય થશે એવી દહેશતથી વ્યાસજીએ તેમને બ્રહ્માસ્ત્ર વાળવાની અપીલ કરી. અર્જુને તો બ્રહ્માસ્ત્ર વાળી લીધું. પણ અશ્વત્થામા વાળી ન શક્યો. આકાશ કે પાતાળ જેવી કોઈ દિશામાં ફેંકવું અનિવાર્ય હતું. પાંડવોના વંશનું નિકંદન કાઢવાને સંકલ્પબદ્ધ એવા આ બ્રહ્મરાક્ષસે કુટિલતાથી અટ્ટહાસ્ય કરીને શહીદ નવયુવાન અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ પર નિશાન તાક્યું માનવતા શરમાઈ નહિ, પણ ખરેખર ધ્રુજી ઊઠી. સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન પણ સ્તબ્ધ થઈ ગયા\nજગતમાં આવા લોકોની પણ કમી નથી, જેમને કોઈ કરતાં કોઈની શરમ નથી. તેઓ ગમે તે હદે જઈ શકે છે. વિદ્વાન બ્રાહ્મણો સુદ્ધાં બ્રહ્મરાક્ષસ બની શકે છે. સાક્ષરા: વિપરિતાનિ રાક્ષસા: ભવન્તિ. પોતાની જાત સિવાય કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી. પળેપળ સાવધતા રાખવી જરૂરી છે. કોઈપણ મનુષ્યના દિમાગમાં પ્રવેશ કરીને શયતાન ગમે ત્યારે આપણા પર ત્રાટકી શકે છે. બનેલો માળો પીંખી શકે છે એનું સતત સ્મરણ રહે તે માટે એને ચિરંજીવી રાખ્યો હશે\n← જિગીશા પટેલની કલમ – ૫\tરણને પાણીની ઝંખના – ૬ (પૂર્વી મોદી મલકાણ) →\n1 thought on “મારી કલમ, મારા વિચાર – ૬ (પરભુભાઈ મિસ્ત્રી)”\nફેબ્રુવારી 11, 2020 પર 7:20 પી એમ(pm)\nમા પરભુભાઈ મિસ્ત્રીનો પ્રાત: સ્મરણીય ચરિત્રો અગે સ રસ લેખ\n‘વિદ્વાન બ્રાહ્મણો સુદ્ધાં બ્રહ્મરાક્ષસ બની શકે છે. સાક્ષરા: વિપરિતાનિ રાક્ષસા: ભવન્તિ. પોતાની જાત સિવાય કોઈનો વિશ્વા��� કરવા જેવો નથી. પળેપળ સાવધતા રાખવી જરૂરી છે. કોઈપણ મનુષ્યના દિમાગમાં પ્રવેશ કરીને શયતાન ગમે ત્યારે આપણા પર ત્રાટકી શકે છે. બનેલો માળો પીંખી શકે છે એનું સતત સ્મરણ રહે તે માટે એને ચિરંજીવી રાખ્યો હશે એનું સતત સ્મરણ રહે તે માટે એને ચિરંજીવી રાખ્યો હશે\nતેમની આ ચિંતનીય વાત ગમી\nપ્રતિભાવ જવાબ રદ કરો\nરામકા નામ લીયે જા, તૂ અપના કામ કીયે જા\nવિભાગો કેટેગરી પસંદ કરો અંબાદાન રોહડિયા (13) અખિલ બ્રહ્માન્ડમાં (13) અનિલ ચાવડા (18) અનુવાદ (14) અન્ય (61) અન્ય કલાકારો (34) અમર ભટ્ટ (2) અમેરિકામાં વસતા ભારતીયો (11) અશોક વિદ્વાંસ (12) અશોક વૈષ્ણવ (13) આદિલ મનસુરી (2) ઈલા મહેતા (5) ઈ_બુક (પોસ્ટ) (1) ઉછળતા સાગરનું મૌન (8) ઉજાણી (67) ઉષા ઉપાદ્યાય (2) એક અજાણ્યા ગાંધી (48) કલા વિષે લેખ (5) કવિતા/ અછાંદસ (4) કવિતા/ગીત (106) કાર્તિક ત્રિવેદી (4) કાવ્યધારા (15) કિશોર દેસાઈ (7) કુન્તા શાહની ચિત્રકળા (5) કૄષ્ણ દવે (7) કેપ્ટન નરેંદ્ર ફણસે (48) ખંડકાવ્યો (8) ખોડિદાસ પરમાર (14) ગઝલ (51) ગની દહીંવાલા (2) ગીતા મારી સમજ (16) ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ (30) ચારણી સાહિત્ય (6) ચિત્રકળા (15) ચીમન પટેલ ‘ચમન’ (8) છાયા ઉપાધ્યાય (1) છાયા ત્રિવેદી (5) જગન મહેતા (12) જયશ્રી મરચંટની વાર્તાઓ (6) જયશ્રી વિનુ મરચંટ (102) અંતરની ઓળખ (12) કાવ્યોના રસાસ્વાદ (12) જીંદગી એક સફર.. (20) શ્રીમદ ભાગવત પુરાણ (13) જાગૃતિ દેસાઈ શાહ (2) જિગીશા પટેલ (17) જીપ્સીની ડાયરી (48) જુગલકિશોર (10) જોરાવરસિંહ જાદવ (13) જ્યોતિ ભટ્ટ (22) જ્યોત્સના ભટ્ટ (13) ઝવેરચંદ મેઘાણી (1) ડો. કનક રાવળ (1) ડો. દિનેશ શાહ (3) ડો. નીલેશ રાણા (13) ડો. નીલેશ રાણાની વાર્તાઓ (13) ડો. પ્રતાપભાઈ પંડયા (3) ડો. ભરત ભગત (39) ડો. મહેબૂબ દેસાઈ (13) ડો. મહેશ રાવલ (3) ડો. મુનિભાઈ મહેતા (1) થોડી ખાટી, થોડી મીઠી (10) જાગૃતિ દેસાઈ-શાહ (10) દિપલ પટેલ (3) દીપક ધોળકિયા (31) દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’ (3) દેવિકા ધ્રુવ (26) ધ્રુવ ભટ્ટ (1) નંદિની ત્રિવેદી (1) નટવર ગાંધી (66) નરેંદ્ર પટેલ (4) નરેન્દ્રસિંહ મકવાણા ‘અતુલ’ (3) નવલકથા (13) છિન્ન – રાજુલ કૌશિક (13) છીન્ન (1) પડછાયાના માણસ (28) પન્ના નાયક (13) પન્ના નાયકની વાર્તાઓ (13) પરભુભાઈ મિસ્ત્રી (34) પી. કે. દાવડા (245) પૂર્વી મોદી મલકાણ (26) પ્રજ્ઞા દાદભાવાલા (1) પ્રવીણકાન્ત શાસ્ત્રી (16) પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તાઓ (19) પ્રીતિ સેનગુપ્તા (5) બે કાંઠાની અધવચ – નવલકથા (1) બદરી કાચવાલા (3) બાબુ સુથાર (139) ભાષાને શું વળગે ભૂર (૩૮) (2) વારતા રે વારતા (1) બ્રિન્દા ઠક્કર (1) ભાગ્યેશ જહા (27) ભાવિન અધ્યારૂ (13) ભાવિન ગોપાણી (2) ભાવેશ ભટ્ટ (1) ભાષાને શું વળગે ભૂર (48) ભાષાને શું વળગે ભૂર (૩૮) (1) મધુ રાય (14) મને હજી યાદ છે. (90) મરીઝ (3) મારી કલમ, મારા વિચાર (4) મારી વિદ્યાયાત્રા (1) મિત્રો સાથે વાતો (15) મુકેશ જોષી (3) મોદીની હવેલી (13) રંગોળી (5) રણમાં પાણીની ઝંખના (3) રમેશ પટેલ (1) રમેશ પુરોહિત (1) રવિશંકર રાવળ (53) રશ્મિ જાગીરદાર (1) રાઘવ કનેરિયા (4) રાજુલ કૌશિક (18) રાહુલ શુકલ (18) રાહેં રોશન (14) રેખા ભટ્ટી (16) લતા હિરાણી (1) લલિતકળા (2) લેખ (39) વલીભાઈ મુશા (3) વાર્તા (28) વિનોદ જોષી (1) વિયોગ (18) વૃંદાવન સોલંકી (5) વૈશાલી રાડિયા (1) શયદા (4) શરદ ઠાકર (1) શિલ્પકળા (5) શેખાદમ આબુવાલા (1) શેફાલી થાણાવાલા (3) શૈલા મુન્શા (7) સપના વિજાપુરા (11) સમાચાર/જાહેરાત (29) સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય (13) સરયૂ પરીખ (24) સિરામિકસ (1) સુચી વ્યાસ (5) સુરેશ જાની (7) સેજલ પોન્ડા (1) સ્વાગત (1) હરનિશ જાની (17) હરિન્દ્ર દવે (1) હરીશ દાસાણી (7) હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન (25) હોમાય વ્યારાવાલા (10)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE", "date_download": "2020-07-09T18:36:36Z", "digest": "sha1:DPQIYYICJIWYPVHZDSWLGOMNV3VKZVH4", "length": 2560, "nlines": 47, "source_domain": "gu.m.wikipedia.org", "title": "ભારતના ચારધામ - વિકિપીડિયા", "raw_content": "\nભારતના ચારધામ ચાર દિશામાં આવેલા ચાર પવિત્ર હિંદુ ધામો છે.\nઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વરમ, પૂર્વમાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં દ્વારકા એમ ચાર સ્થળો ભારતના ચારધામ ગણાય છે.\nઆ પણ જુઓફેરફાર કરો\nઆ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૦ મે ૨૦૧૯ના રોજ ૧૧:૩૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.vikaspedia.in/agriculture/aaeab0a98abea82-aaeaa7aaeabea96ac0-a89a9bac7ab0/a97acdab0abeaaeacdaaf-aaeab0a98abea82-aaaabeab2aa8", "date_download": "2020-07-09T17:28:45Z", "digest": "sha1:R2TWW56FYPQYW4YWWJ3SEVBREXKQXKSC", "length": 30415, "nlines": 246, "source_domain": "gu.vikaspedia.in", "title": "ગ્રામ્ય મરઘાં પાલન — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / મરઘાં - મધમાખી ઉછેર / ગ્રામ્ય મરઘાં પાલન\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nગ્રામ્ય મરઘાં પાલન વિશેની માહિતી\nછેલ્લા ચાર દાયકા દરમિયાન ભારતમાં મરઘાંપાલન વ્યવસાયે ઉત્તરોત્તર પ્રગતિ કરી એક મોટા ઉદ્યોગનું સ્વરૂપ ધા���ણ કર્યું છે જેમાં મુખ્યત્વે શહેરી વિસ્તારમાં મરઘાં પાલનનો વ્યાપ્ત ખૂબ જ વધવા પામ્યો છે. જયારે ગ્રામ્ય સ્તરે મરઘાં પાલન ક્ષેત્રે ઓછો વિકાસ થયો છે જેના મુખ્ય કારણોમાં મરઘાં પેદાશોની ઊંચી કિંમત, ખરીદ શક્તિનો અભાવ, મરઘાં પેદાશોના પોષક મૂલ્યો વિષે જાગરૂકતાનો અભાવ, વિકસિત બજાર વ્યવસ્થાનો અભાવ વગેરેનો સમાવેશ થાય છે. વ્યક્તિ દિઠ વાર્ષિક ૧૮૨ ઈંડા અને ૧૨ કિ.ગ્રા. માંસની જરૂરિયાતની સામે શહેરી વિસ્તારમાં ૧૦૦ ઈંડા અને ૨.૮ કિ.ગ્રા. માંસ જયારે ગ્રામ્ય વિસ્તારમાં ૧૫ ઈંડા અને ૦.૧૫ કિ.ગ્રામ માંસની ઉપલબ્ધિ છે. ભારતની મોટા ભાગની વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે તેમ છતાં મરઘાં પેદાશો જેવી કે ઈંડા અને માંસની પ્રાપ્યતા શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ ઓછી છે. આમ ગ્રામ્ય મરઘાં પાલન ક્ષેત્રે વિકાસની ઉજ્જવળ તકો રહેલી છે.\nગ્રામ્ય મરઘાં પાલનની અગત્યતા\nગ્રામ્ય મરઘાં પાલન સ્વતંત્ર કે ખેતી, પશુપાલન, મત્સ્ય ઉછેર વગેરે વ્યવસાયની સાથે પૂરક વ્યવસાય તરીકે પણ શરૂ કરી શકાય છે. અન્ય પશુધનની સરખામણીએ ગ્રામ્ય મરઘાં પાલન ઓછી જમીન અને નહિવત અથવા ઓછી મૂડીથી શરૂ કરી શકાય છે. વાડામાં ઉછેરેલા મરઘાંઓમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે તેમજ મરઘાંમાં વનસ્પતિજન્ય પ્રોટીનનું પ્રાણીજ પ્રોટીનમાં રૂપાંતરણ કરવાની ક્ષમતા અન્ય પ્રાણીઓ કરતા સારી છે. ગ્રામ્ય મરઘાં પાલનથી મળતા ઈંડા તથા માંસની કિંમત વિદેશી જાતોમાંથી મળતા ઈંડા તથા માંસની સરખામણીએ વધુ મળે છે. ગ્રામ્ય મરઘાં પાલનથી ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તો પોષણક્ષમ આહાર મળતાં કુપોષણની સમસ્યા નિવારી શકાય છે તથા ગ્રામ્યસ્તરે સ્વરોજગારીની તકો વધે છે અને મરઘાં પાલકની રોજીંદી આવકમાં વધારો થતાં તેનું જીવનધોરણ ઊંચુ આવે છે. વધતી જતી વસ્તીને ધ્યાને લઈ મરઘાં પાલન ધ્વારા ઈંડા અને માંસ ઉત્પાદનમાંથી આવક અને સ્વરોજગાર પણ મળી રહે છે. ગ્રામ્ય મરઘાંપાલન કરવાથી આડપેદાશ રૂપે મળતું ખાતર અન્ય ખાતરની સરખામણીમાં ચઢિયાતું હોય છે.\nગ્રામ્ય મરઘાં પાલન માટેના પક્ષીઓની લાક્ષણિકતાઓ :\nઆ પક્ષીઓ રંગબેરંગી પીંછા ધરાવતા હોવા જોઈએ.\nપક્ષીઓની ઉત્પાદન ક્ષમતા તથા રોગપ્રતિકારક શક્તિ સારી હોવી જોઈએ.\nગ્રામ્ય વિસ્તારના વાતાવરણને અનૂકુળ થવાની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ.\nપરભક્ષી પ્રાણીઓની સામે રક્ષણ મેળવવા માટે લાંબા પગ હોવા જરૂરી છે.\nજાતે ખોરાક ચણી લેવાની આદત ધરાવતા હોવા જોઈએ.\nખડકપણું તથા માતૃત્વનું લક્ષણ ધરાવતા હોવા જોઈએ.\nસારી જીવાદોરી ધરાવતા હોવા જોઈએ.\nગ્રામ્ય મરઘાં પાલન માટેના મરઘાંના પ્રકારો\nમાંસ તથા ઈંડા ઉત્પાદન માટેની દ્વિઅર્થી સુધારેલી જાતો.\nબતક, ગીની મરઘી, ટર્કી, કબૂતર, હંસ વગેરેનો સમાવેશ થાય છે.\nગ્રામ્ય મરઘાં પાલન માટે રાખવામાં આવતા દેશી પક્ષીઓની ઉત્પાદન ક્ષમતા ખૂબ જ ઓછી હોય છે આથી મરઘાંપાલકોએ મરઘાંની સુધારેલી દેશી જાતો ઉછેરવી જોઈએ. વિવિધ સંસ્થાઓ દ્વારા જે તે વિસ્તારને અનુરૂપ ગ્રામ્ય મરઘાં પાલન માટેની જુદી જુદી જાતો વિકસાવવમાં આવી છે.\nઆ જાતો દેખાવે ગ્રામ્ય વિસ્તારની દેશી જાતો જેવી રંગબેરંગી હોય છે. આ જાતો વહેલું ઉત્પાદન શરૂ કરે છે તથા વધુ ઉત્પાદન આપે છે. તે ખડતલ તથા ગ્રામીણ વાતાવરણમાં અનુકુળ થઈ શકે તેવી તથા સામાન્ય રોગો સામે લડવાની રોગપ્રતિકારકતા ધરાવતી હોય છે. આ જાતો ખોરાકનું ઈંડા અને માંસમાં રૂપાંતરણ કરવાની ક્ષમતા ધરાવે છે.\nજુદી જુદી સંસ્થાઓ દ્વારા વિકસાવેલી ગ્રામ્ય મરઘાંપાલન માટેની જાતો\nસેન્ટ્રલ એવિયન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, ઈજ્જતનગર (ઉત્તરપ્રદેશ)\nસેન્ટ્રલ એવિયન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, ઈજ્જતનગર (ઉત્તરપ્રદેશ)\nડાયરેકટોરેટ ઓફ પોસ્ટ્રી રિસર્ચ હૈદરાબાદ\nકેરાલા વેટરનરી એન્ડ એનિમલ સાયન્સીસ યુનિવર્સિટી, મનુથી (કેરાલા)\nકેરાલા વેટરનરી એન્ડ એનિમલ સાયન્સીસ યુનિવર્સિટી, મનુથી (કેરાલા)\nકર્ણાટકા વેટરનરી, એનિમલ એન્ડ ફીશરીઝ સાયન્સીસ યુનિવર્સિટી, હેબ્બલ, બેંગ્લોર\nતામિલનાડુ યુનિવર્સિટી ઓફ વેટરનરી એન્ડ એનિમલ સાયન્સીસ, ચેન્નઈ\nકર્ણાટકા વેટરનરી, એનિમલ એન્ડ ફીશરીઝ સાયન્સીસ યુનિવર્સિટી, હેબ્બલ, બેંગ્લોર\nડાયરેકટર ઓફ પોસ્ટ્રી રિસર્ચ, હૈદરાબાદ\nસેન્ટ્રલ આઈલેન્ડ એગ્રિકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, પોર્ટબ્લેર\nબિરસા એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, રાંચી\nએ.આઈ.સી.આર.પી. ઓન પોસ્ટ્રી બ્રિડીંગ, વેટરનરી કોલેજ, ઉદેપુર\nએ.આઈ.સી.આર.પી. ઓન પોસ્ટ્રી બ્રિડીંગ, આસામ\nસેન્ટ્રલ એવિયન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, ઈજ્જતનગર (ઉત્તરપ્રદેશ)\nસેન્ટ્રલ એવિયન રિસર્ચ ઈન્સ્ટિટયૂટ, ઈજ્જતનગર (ઉત્તરપ્રદેશ)\nપક્ષીઓનો વાડામાં ઉછેર અને માવજત\nગ્રામીણ વિસ્તારોમાં નાના પાયે ૨૦-૨૫ ની સંખ્યામાં પક્ષીઓને વાડામાં રાખી ઉછેર કરવામાં આવે છે.\nપક્ષીઓના ઉત્પાદનમાં વધારો કરવા માટે મરઘાંપાલકે ધ્યાનમાં રાખવના મુદ્દાઓ :\nપક્ષ���ઓને રહેઠાણ પુરૂ પાડવાનો મુખ્ય હેતુ તેમને બિનઅનુકુળ વાતાવરણ સામે રક્ષણ અચપી વધારે ઉત્પાદન મેળવવાનો છે. પક્ષીઓને રાત્રી દરમ્યાન રહેઠાણની વધુ જરૂર પડતી હોય છે. પરભક્ષી પ્રાણીઓથી. પક્ષીઓ બચી શકે અને તેમની જાતે જ રહેઠાણમાં પ્રવેશી શકે તેવી રીતે રહેઠાણ બનાવવું જોઈએ. રહેઠાણ લાકડા, ધાતુ કે માટી તથા ઈંટનું બનાવેલું તેમજ પૂરતી હવા ઉજાસવાળુ અને તેમાં હંમેશા સૂકી રહે તેવી પથારી પૂરી પાડવી જોઈએ. રહેઠાણની નિયમિત સફાઈ થવી જોઈએ.\nપક્ષીઓમાં રાત્રી દરમિયાન ઊંચી જગ્યાએ બેસવાની ટેવ હોય છે તેથી માંચાની (પચજ) વ્યવસ્થા પણ કરવી જોઈએ. માંચાઓ મુખ્યત્વે લાકડાના બનેલા હોય છે જે જમીનથી એક મીટર જેટલા ઊંચા હોવા જોઈએ. બે માંચા વચ્ચેનું અંતર પક્ષીઓ આરામથી અને ખુલ્લી રીતે બેસી શકે તે પ્રમાણેનું હોવું જોઈએ. ઈંડાં યોગ્ય જગ્યાએ મૂકે તે માટે માળાની વ્યવસ્થા કરવી જોઈએ.\nઈંડાં મૂકવા માટે માળાની વ્યવસ્થા\nમરઘીઓ ૨૦-૨૨ અઠવાડિયાની ઉંમરની થાય ત્યારે ઈંડાં મૂકવા માટેના માળા તૈયાર રાખવા જોઈએ. આ માળા ખોખા અથવા લાકડામાંથી બનાવવા જોઈએ અથવા પતરાના ડબ્બા, માટીના કૂંડા કે વાંસની ટોપલીનો પણ માળા તરીકે ઉપયોગ કરી શકાય. તદઉપરાંત દિવાલમાં ચણીને પણ માળા બનાવી શકાય. મરઘીને માળા સુધી પહોંચવા માટે ઓછું અંતર કાપવું પડે અને દર પાંચ મરઘીએ એક માળાની વ્યવસ્થા હોવી જોઈએ. માળા શાંત વાતાવરણમાં, જમીનથી ઉંચે અને ઓછો પ્રકાશ આવે તેવી જગ્યાએ મૂકવા જોઈએ. માળામાં લીટર સૂકું અને પ્રમાણસરનું રહે તે ધ્યાન રાખવું જોઈએ.\nવાડામાં રાખી ઉછેર કરવામાં આવતા પક્ષીઓ ખોરાક તરીકે ઘાસ, પાંદડાં, કુમળા છોડ, બીજ, રેતીકાંકરી તથા જીવજંતુઓનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત, ઘરમાં શાકભાજીના વધેલા પાંદડા તથા અન્ય ભાગ,\nરસોડાનો એંઠવાડ વગેરે પણ ખોરાક તરીકે આપી શકાય. આથી ગ્રામ્ય મરઘાં પાલનમાં ખોરાકનો ખર્ચ ઓછામાં ઓછો ગણવામાં આવે છે. આ પક્ષીઓ જીવજંતુ, કીડીમકોડા, અળસિયા વગેરેમાંથી પ્રોટીન મેળવે છે અને લીલા પાંદડા તથા કૂમળા છોડમાંથી વિટામિન તેમજ રેતી-કાંકરીમાંથી ખનીજક્ષારો મેળવે છે. પરંતુ પક્ષીઓને શક્તિ મળે તે હેતુસર ધાન્ય વર્ગના અનાજ જેવા કે મકાઈ, જુવાર, બાજરી કે ઘઉંને ભરડીને આપવા જોઈએ. વરસાદની ઋતુ દરમિયાન મરઘાંના ખોરાકમાં ફૂગ ના લાગે તે માટે ખોરાકનો સંગ્રહ ઓછા સમય માટે કરવો.\nપક્ષીઓને પીવા માટે તાજું અને સ્વચ્છ પાણી સતત મળી રહે તે ��ાટે પાણીની નીક બાંધવી અને પાણીના વાસણોની વ્યવસ્થા કરવી જોઈએ. મરઘાંઓ પુરતા પ્રમાણમાં ખોરાક લઈ શકે તે માટે પાણી પૂરતા પ્રમાણમાં મળવું જરૂરી છે. જો પાણી પૂરતા પ્રમાણમાં ના મળે તો તેની અસર ઈંડાના ઉત્પાદન પર જોવા મળે છે. પાણીના વાસણોને તેમજ નીકને નિયમિત સાફ કરવા જોઈએ. ઉનાળામાં પીવા માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ.\nમરઘીઓને ખડગ (બ્રડી) થતી અટકાવવી\nસામાન્ય રીતે ગ્રામિણ વિસ્તારોમાં દેશી મરધીઓ ઈંડા આપીને તેનું સેવન જાતે કરે છે અને તેમાંથી બચ્ચાં પેદા કરે છે. આવી મરઘીઓ ૧૦-૧૨ ઈંડાં મૂકીને ઈંડાં સેવવા માટે ઈંડા ઉપર બેસવાનું શરૂ કરી દે છે અને આ સમય દરમિયાન તે ઈંડાં મૂકવાનું બંધ કરે છે તેથી, વર્ષ દરમિયાન ઓછા ઈંડાં મળે છે. આવી મરધીઓને ખડગ(બુડી) મરઘી કહે છે. પરંતુ વધુ ઈંડાં ઉત્પાદન મેળવવા માટે મરઘીને ખડગ (ધ્રુડી) થતી અટકાવવી જરૂરી છે જે માટે દરરોજ વારંવાર ઈંડા ભેગા કરીને તેનું વેચાણ કરવું જોઈએ.\nનાના પાયે મરઘાં પાલન કરતાં મરઘાં પાલકો પક્ષીઓના સ્વાચ્ય બાબતે સજાગ હોતા નથી. ‘પાણી\nપહેલા પાળ બાંધો” ઉકિત અનુસાર પક્ષીમાં રોગો આવતા અટકાવવા જરૂરી રસીકરણ કરાવવું જોઈએ. પ્રથમ દિવસે મરકસના રોગની રસી, ૫ થી ૭ દિવસે રાનીખેત રોગની એફ-૧ કે લીસોટા રસી આંખ કે નાકમાં ટીપાં દ્વારા આપવી, ૪૯ દિવસે ફાઉલપોક્સના રોગ માટેની રસી પાંખમાં/પગના થાપે આપવી, ૬૩ દિવસે રાની ખેતના રોગ માટે આર ટુ બી ની રસી પગના થાપે આપવી અને ૧૪૦ દિવસ પછી દર બે મહિને રાનીખેતના રોગ માટેની લસોટા સ્ટ્રેઈનની રસી પાણીમાં આપવી. રસીકરણ કાર્યક્રમમાં જે તે વિસ્તારમાં ઉછેર પ્રમાણે તજજ્ઞની સલાહ મુજબ ફેરફાર કરવો. પક્ષીઓમાં કૃમિથી થતા રોગોથી રક્ષણ આપવા મહિનામાં એક વખત કૃમિનાશક દવા આપવી જોઈએ. પક્ષીઓમાં જોવા મળતી બીજા પક્ષીને ચાંચ મારીને ઈજા પહોંચાડવાની કુટેવ અટકાવવા માટે યોગ્ય સમયે પક્ષીઓની ચાંચ કાપવી (ડીબીકીંગ) જોઈએ.\nબિન ઉત્પાદક અને અથવા બિમાર પક્ષીઓને ઓળખીને તેની છટણી કરવી જોઈએ. ખરબચડી અને ફિક્કી કલગી ધરાવતી, તદન ઓછા વજનવાળી સુસ્ત મરઘીઓનો પણ ત્વરિત નિકાલ કરવો જોઈએ.\nદરેક ખેડૂત ખેતીની સાથે થોડી સંખ્યામાં જો પક્ષીઓ રાખે તો ખેતીની આડપેદાશમાંથી પક્ષીઓને પોષણ તથા મરઘાં પાલકોને વધારાની આવક મળી રહે છે. જો મરઘાં પાલકો બજારની માંગને ધ્યાનમાં રાખી મરઘાંની સાથે સાથે ગીની મરઘી, લાવરી અથવા બતક પણ રાખે તો તેમની આવકમાં વધારો થઈ શકે છે.\nગ્રામિણ વિસ્તારમાં ઉછેર કરવામાં આવતા પક્ષીઓના ઈંડાં અને માંસની કિંમત મરઘાં પાલકોને શહેરી વિસ્તારોમાં વિદેશી જાતોની સરખામણીએ વધારે મળી શકે છે. મરઘાં પેદાશોની વધુ કિંમત મેળવવા માટે ગ્રામિણ મરઘાં પાલકો ભેગા મળી સ્વ સહાય જૂથ (સેલ્ફ હેલ્પ ગ્રુપ) બનાવી મરઘાં પેદાશોનું વેચાણ કરી શકે છે.\nસ્ત્રોત : જુન-૨૦૧૮, વર્ષ :૭૧, સળંગ અંક :૮૪૨, કૃષિ ગોવિદ્યા\nકોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,\nપેજ રેટ (31 મત)\nમારે મરઘાં ઉશેરની ટ્રેનિંગ માટે કૈયા જવું\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nબાગાયતી પાકોમાં ફળમાખીનું સંકલીત નિયંત્રણ\nઆંબાના પાકમાં ફુલભમરીનું (Blossom midge) નિયંત્રણ\nઉનાળાની ઋતુમાં મરઘાં ઘરના પક્ષીઓની માવજત\nમધમાખી નો દુશ્મન :મીણ નું ફૂંદુ\nઈંડા માટેના મરઘાંઓની આહાર વ્યવસ્થા\nઈંડા આપતી મરઘીઓની માવજત\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nમરઘાપાલન - વ્યવ્સાયની જરૂરિયાતો\nગ્રામ્ય કક્ષાએ ઉછેર કરી શકાય તેવી મરઘીની જાતો\nમત્સ્ય ઉછેર સાથે પશુપાલનનું વ્યવસ્થાપન\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: May 21, 2020\n© 2020 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/dawa-tena-par-baneli-red/", "date_download": "2020-07-09T18:24:21Z", "digest": "sha1:FWCCBQPLM2CB6DWFZ43ZO5IXW5T7Q5SM", "length": 27496, "nlines": 288, "source_domain": "gujjurocks.in", "title": "દવા ખરીદતા પહેલા તેના પર બનેલી લાલ પટ્ટી વિશે જરૂર ધ્યાન રાખો, ક્યાંક જીવનભર પસ્તાવું ન પડે", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટ��ઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી…\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને…\n44 વર્ષની અમિષા પટેલે પાર કરી દીધી હોટનેસની તમામ હદ, બોલ્ડ…\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nઆ 5 રાશિના લોકો પર આજથી 5 વર્ષ સુધી માતા લક્ષ્મી…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nબેડ પર સુતા હતા કોરોનાના પોઝિટિવ દર્દીઓ, અચાનક પુરુષના વોર્ડમાં આવી…\nહજુ વધુ એક ટિક્ટોક સ્ટારે આત્મહત્યા કરી લીધી, નામ જાણીને હોંશ…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome જ્ઞાન-જાણવા જેવું દવા ખરીદતા પહેલા તેના પર બનેલી લાલ પટ્ટી વિશે જરૂર ધ્યાન રાખો,...\nદવા ખરીદતા પહેલા તેના પર બનેલી લાલ પટ્ટી વિશે જરૂર ધ્યાન રાખો, ક્યાંક જીવનભર પસ્તાવું ન પડે\nજયારે તમે મેડિકલ સ્ટોરથી કોઈ મેડિસિન ખરીદો છો ત્યારે કેટલીક દવાઓ એવી હોય છે કે જણા પર કોઈ ખાસ નિશાન નથી હોતા, અને કેટલીક દવાઓ એવી હોય છે કે જેના પર ખાસ પ્રકારના નિશાન બનેલા હોય છે કે જેમ કે લાલ લીટી, Rx કે NRx લખેલું હોય છે. આ બધા જ નિશાનોના અર્થ હોય છે. જો તમે ડોક્ટરની પ્રિસ્ક્રિપશન વિના આવી મેડિસિન ખરીદો છો અને વાપરો છો તો તમને આના ઘણા સાઈડ ઇફેક્ટ્સ થઇ શકે એમ છે.\nમેડિકલ સ્ટોર્સ પરથી મળનારી દવાઓને લઇને એક મોટી વાત સામે આવી છે. તમે દવાઓ પર એક લાલ પટ્ટી જોતા હશો પણ શું તમે જાણો છો કે આ પટ્ટીનો શું અર્થ છે તેના વિશેની લોકોમાં ઘણા પ્રકારની ધારણાઓ હોય છે જેને દૂર કરવી જરૂરી છે.\nમોટાભાગે તમે દવાઓ મેડિકલ સ્ટોરમાંથી લીધી હશે અને તેમાં કોઈ લાલ પટ્ટી પણ બનેલી જોઈ હશે. જયારે તમે આવી કોઈ એવી મેડિસિન ખરીદો છો કે જેના પર લાલ પટ્ટી બની છે તો એનો અર્થ એ છે કે આ મેડિસિન તમે ફક્ત ડોકટરના પ્રિસ્ક્રિપશન સિવાય ન તો વેચી શકાય કે ન તો વાપરી શકાય છે.\nતમે જયારે કોઈ દવા મેડિકલ સ્ટોરમાંથી ખરીદો છો જેના પર Rx લખ્યું હોય છે, તો Rxનો અર્થ એ થાય છે કે તમે આ દવાઓ ફક્ત ડોક્ટરની સલાહ અનુસાર જ ઉપયોગ કરો અને જો તમે આ દવાઓ ડોક્ટરની સલાહ વિના લો છો જે જેના પર Rx લખ્યું છે તો આનાથી તમને ઘણી નુકશાન થઇ શકે છે. જો દવાઓ પર ક્યાંય પણ Rx લ���ેલું જોવા મળે તો સમજી જાવ કે પહેલા ડોક્ટરની સલાહ લો અને પછી આ આ દવાનો ઉપયોગ કરો. અને જો એવું કરવામાં ન આવે તો આ દવાની અસરથી તમારા શરીર પર રિએક્શન આવી શકે છે.\nજો તમે ધ્યાન આપ્યું હોય તો દવાઓ પર NRx પણ લખેલું હોય છે પણ શું તમને તેનો અર્થ ખબર છે. મેડિકલ સ્ટોરથી જયારે તમે એવી દવાઓ ખરીદો છો કે જેના પર NRx લખ્યું હોય છે તો એનો અર્થ એ થાય છે કે આ દવાઓ નશીલી છે અને એ જ તેને વેચી શકે છે, જેની પાસે આને વેચવાનું લાયસન્સ હોય છે. તો હવે તમે પણ આ દવાઓ ખરીદતા પહેલા આ વાતોનું ધ્યાન જરૂર રાખો.\nXRx એક એવી દવા છે જેને એક એવો જ ડોક્ટર વેચી શકે છે જેની પાસે આનું લાયસન્સ હોય. આ દવા ડોક્ટર સીધો દર્દીને આપી શકે છે. દર્દી આ દવા કોઈ પણ મેડિકલ સ્ટોરથી ન ખરીદી શકે, ભલે એની પાસે ડોક્ટર દ્વારા લખી આપવામાં આવેલું પ્રિસ્ક્રિપશન પણ હોય.\nતો હવે જયારે તમે કોઈ મેડિકલ સ્ટોરથી કોઈ દવાઓ ખરીદો છો તો તેના ઉપર જે નિશાન બનેલા હોય છે, એને જોઈને જાણકારી મેળવો કે આ દવાઓ કયા પ્રકારની છે. અને બની શકે તો દવાઓ ડોક્ટરની સલાહ અનુસાર જ લો.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો કે તમારું સૅનેટાઇઝર અસલી છે કે નકલી\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે બચાવી શકાય છે\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના છોડને ઉગાવી શકાય કેવી રીતે તેની કાળજી રાખવી\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nદુનિયાની પહેલી સોનાની હો���ેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક...\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી...\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.devotiongroupdiu.com/single-post/2019/01/31/%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80-Rajibai-Deugi-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%9C%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B2%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-Besnu-%E0%AA%AC%E0%AB%87%E0%AA%B8%E0%AA%A3%E0%AB%81%E0%AA%82", "date_download": "2020-07-09T18:21:15Z", "digest": "sha1:2IGM763CSZZ3WTBSO7QVU367VVM2N7WZ", "length": 2570, "nlines": 50, "source_domain": "www.devotiongroupdiu.com", "title": "ગામ મલાલા-દિવ નિવાસી (Rajibai Deugi) સ્વ. રાજીબાઈ દેવજી વાજાનું લંડનમાં (Besnu) બેસણું...", "raw_content": "\nગામ મલાલા-દિવ નિવાસી (Rajibai Deugi) સ્વ. રાજીબાઈ દેવજી વાજાનું લંડનમાં (Besnu) બેસણું...\nમલાલા-દિવ નિવાસી સ્વ. રાજીબાઈ દેવજી વાજાનું દુઃખદ અવસાન થવાની જાહેરાત કરવા બદલ અમે દિલગીર છીએ.\nલંડનમાં બેસણું વેમ્બલીના બી.આઈ.એ. હોલ (ગાંધી હોલ )માં રાખેલું છે.\nબેસણું તારીખ: રવિવાર 3 ફેબ્રુઆરી 2019\nસમય: બપોરે 3:00 થી 6:00\nગામ મલાલા-દિવ નિવાસી (Rajibai Deugi) સ્વ. રાજીબાઈ દેવજી વાજાનું લંડનમાં (Besnu) બેસણું...\nગામ મલાલા-દિવ નિવાસી સ્વ. વિપેન જેઠાલાલ ભાલિયાનું લંડનમાં બેસવાનું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://gujarattimesusa.com/%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80-36/", "date_download": "2020-07-09T17:12:07Z", "digest": "sha1:H64OJ4UHSP6SQO4MTJNY7IVU4EFL75H5", "length": 12139, "nlines": 82, "source_domain": "gujarattimesusa.com", "title": "વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મહામારીના માહોલ અને લોકડાઉન તેમજ અનલોકની સ્થિતીમાં પાંચમી વખત દેશને સંબોધન … | Gujarat Times", "raw_content": "\nHome INDIA વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મહામારીના માહોલ અને લોકડાઉન તેમજ અનલોકની સ્થિતીમાં પાંચમી વખત...\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મહામારીના માહોલ અને લોકડાઉન તેમજ અનલોકની સ્થિતીમાં પાંચમી વખત દેશને સંબોધન …\nકોરોનાની મહામારી સાથે ભારતની કેન્દ્ર સરકાર અને આમ જનતા બહાદુરીથી લડી રહી છે. તાજેતરમાં દેશની જનતાને ઉદે્શીને રાષ્ટ્રજોગું પ્રવચન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી સામે લડતાં રહીને આપણે અનલોક-2ની સ્થિતિમાં પ્રવેશ્યાં છીએ. આપણે હવે આવનારા દિવસોમાં ખૂબ જ કાળજી રાખવી પડશે. ભારતમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ચુકી છે. આ ઋતુમાં તાવ, શરદી, ઉધરસ, જેવા રોગની માત્રા વધે છે, આથી દેશવાસીઓ પોતાની તબિયતનું ધ્યાન રાખે એ અતિ આવશ્યક છે.ભારતમાં વિશ્વના અન્ય અનેક દેશોની સરખામણીમાં લોકડાઉન અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો હોવાથી અનેક લોકોનાં જીવ બચી ગયા છે. ખાસ મહત્વની બાબત એ છે કે, અનલોક-1 ના તબક્કામાં વ્યક્તિગત રીતે તેમજ સામાજિક રીતે લોકોની લાપરવાહી વધી છે. કોરોનાનાં પ્રતિકાર માટે કાળજી લેવામાં લોકો લાપરવાહ બની રહ્યાં છે. નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં નથી આવી રહ્યું. સોશ્યલ ડિસ્ટન્સિંગ- બે મીટરનું અંતર ના રાખવું. માસ્ક ના પહેરવો, હાથ ના ધોવા એ લાપરવાહી છે. લોકોએ નિયમોનું પાલન કરવા બાબત સતર્કતા રાખવી અત્યંત જરૂરી છે. આવી બાબતોમાં લાપરવાહી ચિંતાનું કારણ છે.\nવડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, લોકડાઉનની સ્થિતિમાં ગંભીરતાથી નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું. તેવી જ કાળજી હાલના સમયમાં રાખવી પણ જરૂરી છે. ખાસ કરીને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા ( રહેનારા) લોકોએ પોતાની તેમજ પોતાની આસપાસરહેતા લોકોની કાળજી રાખવી જોઈએ. લોકડાઉનની સ્થિતિમાં નિયમનું પાલન ન કરનારા એક દેશના પ્રધાનમંત્રીને પણ રૂપિયા 13 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોઈની પણ શેહ શરમમાં આવ્યા વિના સંબંધિત તંત્ર દ્વારા નિયમોનું પાલન કરાવવામાં આવવું જોઈએ. બધા સાથે સમાન રીતે નિયમોની જાળવણી કરાવવવાનું અતિ આવશ્યક છે. ગરીબોનાં ઘરમાં ચુલો ના સળગે તેવી પરિસ્થિતિ ચ આવે તેનું ધ્યાન રાખવાનું કામ સહુ કોઈનું છે. સમયસર નિર્ણ�� કરવાથી કોઈ પણ સંકટનો સામનો કરી શકાય છે. કોરોનાના સંમય- કાળમાં ગરીબ કલ્યાણ યોજના હેઠળ, 20 કરોડ લોકોના જનધન ખાતામાં નાણાં જમા કરાવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પ્રધાનમંત્રી કલ્યાણ યોજના હેઠળ, સરકાર 50 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.અમેરિકા, બ્રિટન, સહિતના મોટા દેશો કરતાં આપણા દેશમાં લોકોને સરકારે વધુ સહાય કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ,આગામી નવેમ્બર મહિનાના અંત સુધી એટલે કે દિવાળી સુધી ચાલુ રાખવાની જાહેરાત કરતાં વડાપ્રધાન મોદી એ જણાવ્યું હતું કે, આયોજના હેઠળ, દર મહિને પાંચ મહિના સુધી લોકોને 5 કિલો ઘઉં અથવા ચોખા અને ચણા વિના મૂલ્યે આપવામાં આવશે. આશરે દેશના 80 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે. આ માટે કેન્દ્ર સરકાર 90 હજાર કરોડથી વધુ રુપિયાનો ખર્ચ કરશે.આખા ભારતમાં એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડની યોજનાને પણ અમલમાં મૂકવામાં આવી રહી છે. જેથી ગરીબ લોકોને ફાયદો થશે. કોરોના મહામારીનો સામનો કરતાં રહીને આપણે નિરંતર ગરીબો, વંચિતો અને અશક્તો માટે નિરંતર કાર્ય કરતાં રહીશું. ભારતને આત્મ- નિર્ભર બનાવવા રાત- દિવસ મહેનત કરીશું. આપણે સહુ હળી-મળીને કોરોનાનો જંગ જીતીશું. વડાપ્રધાને પોતાના પ્રવચનના અંતમાં લોકોને માસ્ક પહેરવા, બે મીટરનું અંતર રાખવા તેમંજ સંબંધિત તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી હતી\nPrevious articleફેયર એન્ડ લવલીના ઉત્પાદનોમાંથી ફેયર શબ્દને હટાવી લેવાના નિર્ણયનું સ્વાગત કરતી શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન–\nNext article કોરોના વેકસીનની યોજના અને તૈયારીઓની સમીક્ષા કરવા વડાપ્રદાન નરેન્દ્ર મોદી બેઠકનું આયોજન કર્યું …\nહિન્દી ફિલ્મોના મશહૂર હાસ્ય- કલાકાર, જિંદાદિલ અભિનેતા શોલેના સુરમા ભોપાલી જગદીપનું દુખદ નિધન\nઈંગ્લેંડ- વેસ્ટઈન્ડીઝ વચ્ચે મેચનો આરંભ – 143 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર દર્શકો વગર મેચ રમાશે \nલદાખમાં પીએમ મોદીના મિશનથી ચીન ખૂબ ગભરાઈ ગયું છે…\nશિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે કહે છેઃ\nહોલીવુડની ફિલ્મ એવેન્જર્સ એન્ડ ગેઈમે ભારતમાં 100 કરોડ રૂા.ની કમાણી કરી...\nઘાયલ થવાનું સૌના નસીબમાં નથી હોતું\nકોરોનાના સંક્રમણના ડરથી જયારે કબ્રસ્તાનના તંત્રે મુસ્લીમના મૃતદેહને દફનાવવાનો ઈન્કાર કર્યો...\nએચ-વનબીનું એબીસીઃ એચ-વનબી રોજગારદાતાઓ અને ભાવિ એચ-વનબી કામદારો માટે 2018ની ડેડલાઇન...\nમોદી સરકાર-રએ ચૂંટણીઢંઢેરામાં આપેલા ૩ મોટા વાયદા ��� મહિનામાં પૂરા કર્યા\nઈસરોએ ચંદ્રયાન-2ની લોન્ચિંગની તારીખ જાહેર કરી દીધી..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-HDLN-accused-car-driver-steal-money-of-biker-after-doing-accident-with-him-in-argentina-gujarati-news-5994822-NOR.html", "date_download": "2020-07-09T18:52:11Z", "digest": "sha1:XS2YUFBNJWPXWIOMIS5L3PHCHGLPYALU", "length": 2936, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "accused car driver steal money of biker after doing accident with him|અકસ્માતમાં પડી ગયેલ બાઈકવાળાને મદદ કરવાની જગ્યાએ દોષિત કારચાલક તેના પૈસા ઊઠાવીને થયો ફરાર", "raw_content": "\nઅકસ્માતમાં પડી ગયેલ બાઈકવાળાને મદદ કરવાની જગ્યાએ દોષિત કારચાલક તેના પૈસા ઊઠાવીને થયો ફરાર\nસોશિયલ મીડિયા પર આર્જેન્ટિનાનો એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કાર અને બાઈકનો અકસ્માત કેપ્ચર થયો છે.અકસ્માત થતાં બાઈકચાલક રોડ પર પડ્યો હતો. બાઈકચાલકનાં ખિસ્સામાંથી કેટલાક રૂપિયા રોડ પર પડ્યા હતો. કાર ચાલક ગાડીમાંથી ઊતરી બાઈક ચાલકને બચાવવાની જગ્યાએ પૈસા ઉઠાવી ફરાર થઈ ગયો હતો. cctvમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gujjumedia.in/funny-bollywood-actresses-face-expression", "date_download": "2020-07-09T16:30:15Z", "digest": "sha1:SPSHGIYLQJAEDBIFM4OQ3HQXIY3QGBYP", "length": 10252, "nlines": 107, "source_domain": "www.gujjumedia.in", "title": "ખોટા સમયે કેમેરામાં કેદ થઇ આ સુંદર અભિનેત્રીઓ,, તસ્વીરો જોઈને હસવું આવશે", "raw_content": "\nખોટા સમયે કેમેરામાં કેદ થઇ આ સુંદર અભિનેત્રીઓ,, તસ્વીરો જોઈને હસવું આવશે\nખોટા સમયે કેમેરામાં કેદ થઇ આ સુંદર અભિનેત્રીઓ,, તસ્વીરો જોઈને હસવું આવશે\nબૉલીવુડ અભિનેત્રી સુંદર અને સ્ટાઇલીશ દેખાવવા માટે ખૂબ મહેનત કરે છે. ડિઝાઇનર્સ, મેકઅપ કલાકાર અને આખી ટીમ અભિનેત્રીઓને એક પરફેક્ટ લૂક આપવા માટે હમેશા તૈયાર હોય છે, અને ગણી વખત તેમની મેહનત રંગ પણ લાવે છે. પરંતુ ક્યારેક ક્યારેક ખોટો સમય અથવા ખરાબ એન્ગલના કારણે ખેચવામાં આવેલી તસવીરના લીધે અભિનેત્રીઓની જોરદાર મજાક ઉડતી હોય છે. ફોટોગ્રાફરે આવી તસ્વીર લેવાનું ક્યારેય પણ વિચાર્યું નથી હોતું પણ ગણી વખત આવી તસ્વીર કેમેરામાં કેદ થઇ જતી હોય છે. અને જેને જોઇને તમે તમારૂ હાસ્ય રોકી શકતા નથી. આજે તમને તેમના ખુબસુરત ચહેરાની નહિ પણ ફોટોગ્રાફરે ખરાબ સમયે ખેચેલી કેટલીક તસ્વીરો બતાવીશું.\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nબૉલીવુડની અભિનેત્રી કાજોલનો આવો ચેહરો જોઈને, તમે હસવાનું બંધ કરી શકશો નહીં.\nબોલિવુડની સુંદર અભિનેત્રી એશ ના હાવભાવ ઘણા વિચિત્ર અને કઈક જુદા લાગે છે.\nએક આઈસ્ક્રીમ બ્રાંડના પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન કરીના કપૂરની આ ક્લિક્સ મળી ગઈ હતી.\nકોઈ ઇવેન્ટમાં સામેલ થએલી શિલ્પા શેટ્ટીની આ તસ્વીર જોઇને, હસવું રોકવું મુશ્કેલ છે.\nઅભિનેત્રી શ્રદ્ધા કપૂરે આ તસ્વીર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આમાં તે ખૂબ જ ઉત્સાહિત જણાઈ રહી છે.\nઆલિયા ભટ્ટે ફિલ્મ ‘હાઇવે’ ના ટ્રેલર લોંચમાં આ તસ્વીર કેદ થઇ હતી.\nકોઈ પાર્ટીમાંથી બહાર નીકળતી વખતે દીપિકા પાદુકોણ આ ફની મૂડમાં ક્લિક થઇ હતી.\nએક ઇવેન્ટ દરમિયાન પ્રિયંકાની આ તસ્વીર લેવામાં આવી હતી. આણે જોઇને એવું લાગે છે કે આ ફની મુડમાં છે.\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious storyઆ છે દબંગ અભિનેતા સલમાન ખાનની પ્રેમિકા, તસ્વીર જોઇને આશ્ચર્ય થશે\nNext storyમઠીયા બનાવવાની રીત\nફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ 8 મોટા માથા સામે FIR,સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના મામલે ફરિયાદ કરવામાં આવી દાખલ\n‘બાહુબલી’ની ‘દેવસેના’એ બિકીનીમાં મચાવ્યો તરખાટ\nબાદશાહના સોંગ પર એક યુવતીએ કર્યો જબરદસ્ત ડાન્સ,યુવતીનો ડાન્સ જોઇને લોકો થઇ રહ્યા છે તેના દિવાના\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nટિકટોક યુઝર્સ માટે સારાં સમાચાર,હવે ઈન્સ્ટાગ્રામ લઈને આવ્યું ટિકટોક જેવું ફીચર\nલોકડાઉન બાદ એકવાર ફરીથી ખૂલ્યુ આ સૌથી લોકપ્રિય ટુરિસ���ટ ડેસ્ટિનેશન,આ બાબતોનું રાખવું પડશે ખાસ ધ્યાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratijokes.in/2010/10/gujarati-joke-part-89.html?showComment=1288115400676", "date_download": "2020-07-09T17:42:41Z", "digest": "sha1:FPBBFBS3YBDSAYKMTBKLVOXO52A2LUEK", "length": 4865, "nlines": 133, "source_domain": "www.gujaratijokes.in", "title": "Gujarati Jokes, Santa Banta, Chhagan Magan , ગુજરાતી જોક્સ: Gujarati Joke Part - 89", "raw_content": "\nએક યુવાનનું અવસાન થયું. બેસણામાં બેઠેલા લોકો અંદર અંદર વાતો કરતા હતા :\n'બિચારાનાં બે મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં….'\n'તો તો સારું થયું…. એને ઝાઝો વખત દુ:ખ વેઠવું ના પડ્યું \nલલ્લુએ પોલીસસ્ટેશને જઈને ફરિયાદ કરી : 'ચોર મારા ઘરમાં ટી.વી. સિવાય બધું જ ચોરી ગયા…'\nપોલીસ : 'પણ એવું કેવી રીતે બને ચોર ટી.વી. કેમ છોડતા ગયા ચોર ટી.વી. કેમ છોડતા ગયા \nસંતા : 'ટી.વી. તો હું જોતો હતો ને \nમુરખ : 'મેં એક એવી શોધ કરી છે કે લોકો દીવાલની આરપાર જોઈ શકશે.'\nડાહ્યો માણસ : 'અરે વાહ જોઉં તો ખરો તારી શોધ જોઉં તો ખરો તારી શોધ \nમુરખ : 'આ બારી જો \n26 ઑક્ટોબર, 2010 એ 11:20 PM વાગ્યે\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆને ટીવી જોવાનું હવેથી બંધ\nરમત ગમત અને ભારત\nપરિક્ષા - સવાલ અને જવાબ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B2%E0%AA%AA%E0%AA%B0_%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%85%E0%AA%82%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0)", "date_download": "2020-07-09T18:46:13Z", "digest": "sha1:SCXZKHH5Q3CJAG33BMBEIVFBB5W3BSJA", "length": 6606, "nlines": 157, "source_domain": "gu.wikipedia.org", "title": "નાગલપર મોટી (તા. અંજાર) - વિકિપીડિયા", "raw_content": "નાગલપર મોટી (તા. અંજાર)\nનાગલપર મોટી (તા. અંજાર)\nનાગલપર મોટી (તા. અંજાર)\nનાગલપર મોટી (તા. અંજાર)નુ\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nનાગલપર મોટી (તા. અંજાર) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].\nઅંજાર તાલુકાનું ભૌગોલીક સ્થાન અને ગામ\nભુજ તાલુકો • કચ્છનું રણ ભુજ તાલુકો • કચ્છનું રણ કચ્છનું રણ\nભુજ તાલુકો ગાંધીધામ તાલુકો • ભચાઉ તાલુકો\nમુન્દ્રા તાલુકો અરબી સમુદ્ર ગાંધીધામ તાલુકો\n↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. \"કચ્છ જીલ્લા પંચાયત - મારો તાલુકો - અંજાર\". ગુજરા��� સરકાર.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૪ જૂન ૨૦૧૯ના રોજ ૧૧:૦૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/business-news/budget/5-factors-behind-sensex-crash-on-budget-day-515266/", "date_download": "2020-07-09T16:51:05Z", "digest": "sha1:IUD2IJBSIFPNHGZYE6AHFCA2ENKEKHFG", "length": 22919, "nlines": 272, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: 5 કારણ, જેનાથી બગડ્યો શેર બજારનું મૂડ | 5 Factors Behind Sensex Crash On Budget Day - Budget | I Am Gujarat", "raw_content": "\nહ્રદયદ્રાવક દ્રશ્યઃ કારની અડફેટથી મૃત્યુ પામ્યુ માદા કાંગારુ, તેના સાથીએ કર્યો વિલાપ\n આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામું\nયુપીમાં ફરી એક વખત 13 જુલાઈ સુધી લોકડાઉન જાહેર કરાયું\n3 વર્ષની દીકરીને ઘરે એકલી મૂકીને બોયફ્રેન્ડને મળવા જતી રહી માતા, પછી આવીને જોયું તો…\n‘મને ખબર નથી’ હેશ ટેગ સાથે યુવાનોએ નોકરી અંગે સરકારને કર્યા સવાલો\nસુશાંત સિંહ રાજપૂત કેસ : સુબ્રમણ્યમ સ્વામીએ વકીલ સાથે કરી વાત, CBI તપાસની શક્યતા વધી\n‘સૂરમા ભોપાલી’ના નિધનથી ‘જય-વીરુ’ દુ:ખી, આ શબ્દોમાં આપી શ્રદ્ધાંજલિ\n‘માટી’ થયા સદાબહાર એક્ટર જગદીપ, દીકરા જાવેદ-નાવેદ જાફરીએ કરી અંતિમ વિધિ\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી હતો ને\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Budget 5 કારણ, જેનાથી બગડ્યો શેર બજારનું મૂડ\n5 કારણ, જેનાથી બગડ્યો શેર બજારનું મૂડ\nનવી દિલ્હી: નાણાંમંત્રી નિર્મલા સીતારમણનું બજેટ 2020-21 શેર બજારને પસંદ ન આવ્યું. બજેટમાં કરાયેલી જાહેરાતોથી બજારનો મૂડ ઓફ થઈ ગયો અને ઘટતાં-ઘટતાં સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઘટાડો થઈ ગયો. BSEનો બેંચમાર્ક સેન્સેક્સ દિવસના વેપારમાં એક સમયે 1000થી વધુ પોઈન્ટ્સ નીચે ટ્રેન્ડ કરતો જોવા મળ્યો. તો નિફ્ટી 11750ના લેવલથી પણ નીચે જતો રહ્યો. દિવસના અંતે સેન્સેક્સ 987.96 પોઈન્ટ્સના ઘટાડા સાથે 39,735.53 પર અને નિફ્ટી 318 પોઈન્ટ્સના ઘટાડા સાથે 11,643.80 પોઈન્ટ્સ પર બંધ થયો. આવો જાણીએ, ઘણી જાહેરાતોએ બગાડ્યો બજારનો મૂડ.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial\nટેક્સ સ્લેબને લઈને કન્ફ્યુઝન\nઈનકમ ટેક્સના કલમ 80સી અંતર્ગત બધી મુક્તિ બંધ કરી દેવાને લઈને નિરાશા. પાંચ લાખ સુધીની આવકવાળાએ કોઈ ટેક્સ નથી ભરવાનો. એનાલિસ્ટ્સનું કહેવું છે કે, જૂની અને નવી ટેક્સ વ્યવસ્થામાંથી એકની પસંદગીના ઓપ્શનને કારણે વધુ જટિલતા સામે આવી છે. પ્રસ્તાવિત ટેક્સ પસ્તાવથી મધ્યવર્ગને ભારે ફાયદો થશે.\nકોઈ સેક્ટરને કંઈ ખાસ મળ્યું નથી\nબજેટમાં કોઈ સેક્ટર વિશેષ માટે કોઈ ખાસ જાહેરાત નથી કરાઈ, પછી તે ઘણા સમયથી સુસ્તીનો સામનો કરી રહેલું ઓટો સેક્ટર હોય કે પછી રિયલ એસ્ટેટ સેક્ટર. આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, સરકાર આર્થિક સુસ્તીમાંથી બહાર નીકળવા માટે ખપતને પ્રોત્સાહન આપવા માટે સુસ્તીનો સામનો કરી રહેલા સેક્ટર્સ માટે કોઈ જાહેરાત કરશે. જિયોજીત ફાઈનાન્શિયલ સર્વિસીઝના રીસર્ચ હેડ વિનોદ નાયરે બજેટને આશા મુજબ ન હોવાનું જણાવ્યું. તેમના કહેવા મુજબ, બજારને બજેટથી ઘણી આશાઓ હતી. તેમણે કહ્યું કે, ખર્ચ વધવાને લઈને ઈકોનોમીને જે સપોર્ટ આપવો જોઈતો હતો, તે બજેટમાં જોવા મળ્યો નથી.\nLTCG ટેક્સ પર નથી કરવામાં આવી કોઈ જાહેરાત\nએવી આશાઓ હતી કે, સરકાર આ બજેટમાં લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ (LTCG) ટેક્સ નાબૂદ કરશે કે લોન્ગ ટર્મની વ્યાખ્યા બદલાશે, જે રોકાણકારોના હિતમાં હશે. પરંતુ, એવું કંઈ નથી કરાયું, જેનાથી બજાર નિરાશ થયું.\nબજેટ જાહેરાતોમાં સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટને લઈને મોટો ટાર્ગેટ રાખ્યો છે. નાણાંકીય વર્ષ 2021 માટે સરકારે 2.10 લાખ કરોડ રૂપિયાના ડિસઈન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ રાખ્યો છે, જેને ઘણો ઊંચો લક્ષ્ય માનવામાં આવી રહ્યો છે. સરકારે LICમાં પોતાની ભાગીદારી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. તે ઉપરાતં IDBIમાં પણ સરકાર પોતાનો કેટલોક હિસ્સો વેચશે.\nડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યૂશન ટેક્સ (DDT)નું નાબૂદ થવું\nનાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં DDT નાબૂદ કરવાની જાહેરાત કરી, તેનાથી સરકારી ખજાના પર 25,000 કરો�� રૂપિયો બોજ પડશે. જોકે, એક્સપર્ટસનું માનવું છે કે, આ બાબત રોકાણકારો માટે નેગેટિવ સમાચાર છે, કેમકે ડિવિડન્ટ હવ ટેક્સપેયરની ઈનકમમાં જોડાઈ જશે.\nનવી અને જૂની સિસ્ટમ, ટેક્સમાં કેટલો ફરક\n‘લાલુની યોજના’ને સફળ બનાવી શકશે નિર્મલા સીતારમણ\nઈનકમ ટેક્સનો નવો વિકલ્પ પસંદ કરશો તો થઈ શકે છે નુકસાન\nશશી થરૂરને પસંદ આવ્યું બજેટ, રાહુલ ગાંધીએ કહ્યું – ક્યાં છે રોજગાર\nઆધાર છે તો તરત જ મળી જશે PAN, નહીં ભરવું પડે ફોર્મ\nBudget 2020: નિર્મલા સિતારમણના 45 પાનાનાં વહીખાતાંમાંથી તમને શું મળ્યું\nઆ બીમારીમાં મગજ એક્ટિવ અને દિમાગ રહે છે શાંત, થાય છે ભૂત-પ્રેતનો અહેસાસ\nક્યાંક તમારું બાળક ડિપ્રેશનમાં તો નથી ને આ લક્ષણો ઓળખો અને તેની મદદ કરો\nયુવતીને પેટમાં થયો ભયાનક દુ:ખાવો, રિપોર્ટ કરાવ્યો તો ખબર પડી કે તે પુરુષ છે\nકોરોના મહામારી વચ્ચે ઋતુ બદલાતા થતી શરદી-ઉધરસથી બચવા ઋજુતા દિવેકરે આપી ટિપ્સ\nકોરોના: બહારથી આવ્યા પછી બૂટ-ચપ્પલ સાફ કરવા છે જરૂરી, આ ટિપ્સ અપનાવીને કરો જંતુમુક્ત\nકોરોના: ઘરે રહીને ભણતાં બાળકો માટે જરૂરી છે સંતુલિત આહાર, ડાયટિશન ઋજુતા દિવેકરે આપી ટિપ્સ\n એક કંપનીએ બનાવી ‘ફેસ બ્રા’, પહેરવાથી ચહેરા પર થાય છે આવા ફેરફાર\nકપડાંના કબાટમાં એક કપ ચોખા મૂકો, આ સમસ્યાઓમાંથી છૂટકારો મળશે\nનોકરી જવાનું ફરી શરૂ કર્યું કોરોનાથી બચવા ઓફિસમાં અને ઘરે આવ્યા પછી આટલું ચોક્કસ કરજો\nટેલિવૂડની આ એક્ટ્રેસ 41 વર્ષની થઈ ગઈ પણ તેના ફોટોગ્રાફ્સ જોઈને વિશ્વાસ નહીં થાય 😍\nઉનાળામાં ઓઈલી સ્કિનની સમસ્યા વધી ગઈ છે આ ફેસ માસ્ક અઠવાડિયામાં રિઝલ્ટ આપશે\nઆ સુંદર યુવતીને છે એક દુર્લભ બીમારી, સંભળાય છે પોતાના જ શરીરના અંગોના અવાજ\nઆવી બ્યૂટિફુલ લાગે છે રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી, જોતા જ રહી જશો તેના આ Pics\nભારત-ચીનની સરહદ પર એલિયન્સનું એરપોર્ટ\nજાણીને આશ્ચર્ય થશે પણ વાયરસ વગર અશક્ય છે આપણું જીવન\nકોરોનાના ભય વચ્ચે ઉનાળાની ગરમીમાં AC ચલાવો પણ આ રીતેઃ નિષ્ણાંતો\nCoronavirus: બજારથી આવ્યા બાદ આ રીતે કપડાં ધોવાથી સંક્રમણનો ખતરો ટાળી શકાશે\nલોકડાઉનના સમયમાં ફેન્સનો કંટાળો દૂર કરવા સની લિયોની આવી હોટ મૂડમાં 😍\nઘરે બનાવેલા માસ્કનો ઉપયોગ કરતી વખતે આટલી વાતોનું ખાસ ધ્યાન રાખો\nહોટનેસમાં બોલિવૂડ એક્ટ્રેસિસને પણ ફીક્કી પાડે છે વરુણ ધવનની ભત્રીજી, જુઓ Pics\nનાસ લેવાથી દૂર ભાગે છે કોરોના વાયરસ તમે આવું માનતા હો તો ���ાણી લો હકીકત\nCOVID-19: રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માત્ર હેલ્ધી ખોરાક નહીં આ બાબત પણ જરૂરી\nલોકડાઉનમાં ઉદાસીને મન-મગજ પર હાવી ના થવા દો, માનસિક સ્વાસ્થ્ય માટે આટલું કરો\nકોરોના સામે લડવા ખાઓ આ ફળો અને શાકભાજી, વધશે શરીરની રોગપ્રતિકારક શક્તિ\n25 તસવીરો: જુઓ, સદા દોડતું રહેતું મુંબઈ કોરોનાના ફફડાટથી કેવું સૂમસામ બની ગયું\nઆ છે સલાડ ખાવાની યોગ્ય રીત, પેટ પરથી ફટાફટ ઓછા થશે ચરબીના થર\nPics: શાહિદ સાથે જિમ પહોંચી મીરા, બંનેને જોતા જ ઘેરી વળ્યા ફોટોગ્રાફર્સ\nPics: બ્લેક આઉટફિટ્સમાં ક્લિક થઈ દીપિકા પાદુકોણની કાતિલ અદાઓ\nસામાન્ય શરદી-તાવ જેવા જ છે કોરોના વાયરસના લક્ષણો, જાણો ક્યારે કરાવવો જોઈએ ટેસ્ટ\nઆ બોલિવૂડ એક્ટ્રેસે વટાવી હોટનેસની તમામ હદો, ટોપલેસ ફોટોથી ઈન્ટરનેટ પર લગાવી આગ\nજુનાગઢઃ વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા ‘સિંહ’ લટાર મારવા નીકળ્યો\nમુંબઈઃ કોરોના વચ્ચે હોસ્પિટલમાં જ વાગી શરણાઈ, ડોક્ટર કપલે કર્યા લગ્ન\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી...\nકોરોનાનો ભય છતાં માસ્ક નથી પહેરી રહ્યા લોકો, ‘યમરાજ અને ચિત્રગુપ્ત’ સમજાવવા આવ્યા\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nનવી અને જૂની સિસ્ટમ, ટેક્સમાં કેટલો ફરક‘લાલુની યોજના’ને સફળ બનાવી શકશે નિર્મલા સીતારમણ‘લાલુની યોજના’ને સફળ બનાવી શકશે નિર્મલા સીતારમણઈનકમ ટેક્સનો નવો વિકલ્પ પસંદ કરશો તો થઈ શકે છે નુકસાનશશી થરૂરને પસંદ આવ્યું બજેટ, રાહુલ ગાંધીએ કહ્યું – ક્યાં છે રોજગારઈનકમ ટેક્સનો નવો વિકલ્પ પસંદ કરશો તો થઈ શકે છે નુકસાનશશી થરૂરને પસંદ આવ્યું બજેટ, રાહુલ ગાંધીએ કહ્યું – ક્યાં છે રોજગારઆધાર છે તો તરત જ મળી જશે PAN, નહીં ભરવું પડે ફોર્મBudget 2020: નિર્મલા સિતારમણના 45 પાનાનાં વહીખાતાંમાંથી તમને શું મળ્યુંઆધાર છે તો તરત જ મળી જશે PAN, નહીં ભરવું પડે ફોર્મBudget 2020: નિર્મલા સિતારમણના 45 પાનાનાં વહીખાતાંમાંથી તમને શું મળ્યુંબજેટ 2020: હવે ઈલેક્ટ્રિસિટી માટે પણ રિચાર્જ, ઘરમાં લાગશે પ્રીપેડ મીટર2.40 કલાકનાં બજેટ ભાષણમાં નિર્મલા સિતારમણે કેમ છેલ્લા બે પાનાં વાંચવાનું પડતું મૂક્યુંબજેટ 2020: હવે ઈલેક્ટ્રિસિટી માટે પણ રિચાર્જ, ઘરમાં લાગશે પ્રીપેડ મીટર2.40 કલાકનાં બજેટ ભાષણમાં નિર્મલા સિતારમણે કેમ છેલ્લા બે પાનાં વાંચવાનું પડતું મૂક્યુંબજેટમાં ખાતાધારકો માટે મોટી ખબર, હવે બેંક ડૂબશે તો 5 લાખ સુધીની રકમ પાછી મળશેબેંકોમાં હવે સીધી એક જ પરીક્ષાથી થશે ભરતી, બનશે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી(NRA)Budget 2020 income tax slabs: હવે બે ટેક્સ સ્લેબ, આપ કયો પસંદ કરશોબજેટમાં ખાતાધારકો માટે મોટી ખબર, હવે બેંક ડૂબશે તો 5 લાખ સુધીની રકમ પાછી મળશેબેંકોમાં હવે સીધી એક જ પરીક્ષાથી થશે ભરતી, બનશે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી(NRA)Budget 2020 income tax slabs: હવે બે ટેક્સ સ્લેબ, આપ કયો પસંદ કરશોશું છે આ ક્વોન્ટમ ટેકનોલોજીશું છે આ ક્વોન્ટમ ટેકનોલોજી જેના માટે સરકારે બજેટમાં 8000 કરોડ ફાળવ્યાગુજરાતના બે સ્થળોનો વિકાસ કરવાની વાત નાણામંત્રીએ બજેટમાં કરીસલામ જેના માટે સરકારે બજેટમાં 8000 કરોડ ફાળવ્યાગુજરાતના બે સ્થળોનો વિકાસ કરવાની વાત નાણામંત્રીએ બજેટમાં કરીસલામ ડ્યૂટી દરમિયાન પિતાનું મોત થયું, ઘરે જવાને બદલે બજેટ છાપતો રહ્યો દીકરોમંત્રીઓએ પણ ફોન બહાર મૂકવા પડે છે, આટલી ગુપ્ત હોય છે મોદીની બજેટ મીટિંગ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.jentilal.com/todays-rashibhavishya-30-05-2020/", "date_download": "2020-07-09T18:26:41Z", "digest": "sha1:FDABJWEN7YOW4G3JIR4JOHCI5U7VWLXM", "length": 52209, "nlines": 270, "source_domain": "www.jentilal.com", "title": "30.05.2020 - આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો... - જલ્સા કરોને જેંતીલાલ", "raw_content": "\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nહિરલ રાકેશ ગામી (જામનગર)\nકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’\nનીલકંઠ વાસુકિયા – વિરમગામ\nપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટ\nAllકારકિર્દીપરીક્ષા ની તૈયારીસામાન્ય જ્ઞાનરોજગારલક્ષી લેખરસપ્રદસમાચાર\nદબંગના ડાયરેક્ટરનો આરોપ – સલમાન ખાન અને તેના પરિવારે આ બાબતે…\nઅમદાવાદની દુલ્હન બની લૂંટેરી, સાસરીમાં હાથ સફાઈ કરીને ફરાર, અને પતિએ…\nકોરોના કાળમાં જ્યારે સગા-સંબંધીઓ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે ત્યારે ખરી…\nજાણો કેવી રીતે આવે છે ભૂકંપ, અને કેવી રીતે મપાય છે…\nજેંતીલાલની પઝલ ધમાલ નંબર – 1\nમૃત્યુ પામેલી ભિખારી મહિલાની દેશના વીરો માટે સલામ, કર્યું 6 લાખનું…\nચાંદીની ચમચી સાથે જન્મવું એ કદાચ આને જ કહેવાતું હશે, શું…\nઅમિતાભ, બાળા સાહેબ ઠાકરેને યાદ કરીને કૃતજ્ઞા દાખવતાં કહ્યું ઠાકરે ન…\nAllપ્રીતેશ મહંત (જ્યોતિષ)સદગુરૂ વિચાર\nમંગળવારે અચુક કરો આ ��પાય, નસીબ તમને વાતે-વાતે આપશે સાથ\nમંગળવારનું ટૈરો રાશિફળ : વિચારોથી મન ઘેરાયેલું રહેશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે\n16.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે…\n15 જૂનથી 21 જૂન સુધીનો સમય કેટલી કરશે ઊથલપાથલ અને કેટલી…\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nબિકની વેક્સ કરાવ્યા પછી પ્રાઇવેટ પાર્ટમાં થાય છે બળતરા\nકોરોનાથી રિકવર થયા પછી પણ મહિનાઓ સુધી થાક અને શ્વાસ સંબંધિ…\nદહીં ખાવાના છે અઠળક ફાયદા, જાણીને તમે પણ દરરોજ કરશો સેવન…\nવાંચો મીઠાના અગણિત લાભો, મોટાભાગના ઉપયોગો તો તમે જાણતા પણ નહિ…\nAllઅલ્કા જોષી (મુંબઈ)અલ્કા સોરઠીયા (રાજકોટ)ઉર્વી શેઠિયાકાજલ શેઠ (મોડાસા)ચાંદની ચિંતન જોશી (જામનગર)જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)દર્શિતા પટેલ (અમેરિકા)મેઘના સચદેવ (જુનાગઢ)રૂચી શાહ (ચેન્નાઈ)હિરલ રાકેશ ગામી (જામનગર)\nમગની દાળના દાળવડા – ઝરમર વરસતા વરસાદમાં ગરમાગરમ દાળવડા મળે તો…\nમેંગો આઇસક્રીમ – જો તમે હજી નથી બનાવ્યો મેંગો આઈસ્ક્રીમ તો…\nકીડ્સ સ્પે. ક્વીક કર્ડ સેંડવીચ – ઇઝી અને ક્વીક નાસ્તા માટે…\nકારેલાની છાલની વડી – કારેલાનું શાક તો બનાવતા હશો પણ ઘણાને…\nAllઅશ્વિની ઠક્કરઆયુષી સેલાણીકિન્નર આચાર્યકુંજ જયાબેન પટેલકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’કોમલ રાઠોડજતીન.આર.પટેલજીનલ ટેલર “વિહા”ડો. નિલેશ ઠાકોરડો. વિષ્ણુ પ્રજાપતિતૃપ્તિ ત્રિવેદીદક્ષા રમેશદિપા સોની “સોનુ”ધવલ બારોટધવલ સોનીનયના નરેશ પટેલનીલકંઠ વાસુકિયા – વિરમગામપાર્થ દવેપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટપ્રતીક. ડી. ગોસ્વામીબિનલ પટેલભાર્ગવ પટેલમરિયમ ધુપલીમૌલિક જગદીશ ત્રિવેદીયોગેશ પંડ્યારાહુલ મકવાણારૂપલ વસાવડાવસીમ લાંડા “વહાલા”વિજયકુમાર ખુંટશૈલેશ સગપરીયા\nપરિવાર સાથે એ વતન જવા નીકળ્યો હતો પણ અચાનક તેને રસ્તામાં……\nતે મધરાતે… – સુમસામ રસ્તો હતો એ એ યુવતીએ માંગી મદદ…\nપ્રેમ ની જીત – જયારે કોઈ વ્યક્તિ તમારી નજીક હોય ત્યારે…\nયાદોની સફર – જૂની યાદો અમુક એવી હોય છે જેને યાદ…\nAllગૌરવવંતા ગુજરાતીડો.ચિંતન અનિલ સાંગાણીલીઝા શાહ (ડાયેટીશ્યન)\nઆજની પોઝિટિવ સ્ટોરીઃ પૂર્વ શિક્ષક ડો. પ્રતાપભાઈ પંડ્યાએ પોતે જ્યાં નોકરી…\nઆજની પોઝિટિવ સ્ટોરી: રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં-કરતાં મોતને…\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nઆજની પોઝિટિવ સ્ટોરી: એક ઓટો-રીક્ષાવાળાએ લોકડાઉનમાં કેવી રીતે પોતાની આજુબાજુના લોકોની…\nઆ 50 સપનાઓનુ લિસ્ટ સુશાંતે બનાવ્યુ હતુ ગયા વર્ષે, જે રહી…\nસુશાંતની આત્મહત્યા પર મામાાએ કર્યો આવો આક્ષેપ, જાણી લો તમે પણ..\nપ્રિયંકાના પતિ નિક જોનાસના મોબાઇલની હોમ સ્ક્રીન પરની તસ્વીર કરે છે…\nઆ કારણે નાગપુર પોલીસે શેર કર્યુ તારક મહેતા…ના જેઠાલાલાનુ મીમ, શું…\nવિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના વૈભવી બંગલાની તસવીરો જોઇ લો તમે પણ,…\nઆ બોલરે ફેંક્યો હતો એવો બોલ કે…વિડીયો જોઇને તમે પણ બોલી…\nટેનિસ પ્લેયર આન્દ્રે અગાસી વિશે જાણો એક એવી વાત કે જે…\n‘જુનિયર સેહવાગ’ ટૂંક સમયમાં ક્રિકેટ પિચ પર શરૂ કરવામાં આવશે; મુલતાનના…\nHome અધ્યાત્મ પ્રીતેશ મહંત (જ્યોતિષ) 30.05.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો...\n30.05.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…\nતમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો. અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે. પરિવાર સાથેની સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ જ આનંદપ્રદ હશે. સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી કે પ્રેમિકાનો દિવસ ઝળકાવો. આજે તમે ઓફિસ થી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો. આના થી તમારા મન ને શાંતિ મળશે આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે. તમારા વિચારો ને ચમકાવવા માટે તમે આજે એક મહાન વ્યક્તિ નું જીવન વાંચી શકો છો.\nતમારું ઝડપી પગલું તમને પ્રેરિત કરશે. સફળતા મેળવવા માટે-સમય સાથે તમારા વિચારો બદલો. આ બાબત તમારા દૃષ્ટિકોણને વ્યાપક બનાવશે- તમારા વ્યકતિત્વને સુધારશે તથા તમારા મગજને સમૃદ્ધ બનાવશે. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. આજે તમારે તમારા દૈનિક સમયપત્રકમાંથી બ્રૅક લઈ તમારા મિત્રો સાથે બહાર જવું જોઈએ. તમે એક જગ્યાએ ઊભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે. આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો. તમારો પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી, તમે આજે તેમની સામે આ ફરિયાદ મૂકી શકો છો. તમારું લગ્નજીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું. તમારા પ્રિયજન ને યાદ કરવું વધુ સારું રહેશે, કારણ કે તારાઓ જણાવી રહ્યાં છે કે આજ ની મુલાકાત માં કેટલીક અડચણો આવી શકે છે.\nલાગણીની દૃષ���ટિએ તમે ખૂબ જ નિર્બળ હશો-આથી તમને ઠેસ પહોંચે એવી પરિસ્થિતિથી તમે દૂર જ રહેજો. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. એક સુંદર અને અદભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. તમારા પ્રિયપાત્ર સાથે તમારી અંગત લાગણીઓ-રહસ્યો શૅર કરવા માટે આ યોગ્ય સમય નથી. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે. આજે તમારા કોઈ જુના મિત્ર ને મળી ને સમય કેવી રીતે પસાર થાય છે તેનો ખ્યાલ મેળવી શકો છો.\nતમે જો યોગ્ય આરામ નહીં લેતા હો તો તમને અત્યંત થાક લાગશે અને તમને વધારાની આરામની જરૂર પડશે. દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે. યોગ્ય સંવાદ તથા સહકાર તમારા જીવનસાથી સાથેના સંબંધોને સુધારશે. તમારી વાણી પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો કેમ કે તમારા કઠોર શબ્દો તમારા પ્રિયપાત્ર અને તમારા વચ્ચેની શાંતિ તથા સંબંધની સરળ ગતિને અસર કરી શકે છે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડશે. તમે આજે સિનિયર સાથે સ્કૂલ માં ઝગડી શકો છો. આ કરવા નું તમારા માટે યોગ્ય નથી. તમારા ક્રોધ ને નિયંત્રણ માં રાખો.\nદરેકેદરેક જણને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે. આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહ નક્ષત્રો ની ચળવળ થી તમારા માટે ધન કમાવા ની ઘણી તકો બનશે ગ્રહ નક્ષત્રો ની ચળવળ થી તમારા માટે ધન કમાવા ની ઘણી તકો બનશે લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ. તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. આજે તમારૂં લગ્નજીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારૂં ઠરશે. આજે તમે બધી ચિંતાઓ ભૂલી શકો છો અને તમારી રચનાત્મકતા ને બહાર કાઢી શકો છો.\nઆજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવા ની અપેક્ષા છે. પોતાના સારા સ્વાસ્થ્ય ના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમત ની યોજના બનાવી શકો છો આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે-તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારૂં વૉલૅટ ખોવાઈ જશે- બેદરકારીને કારણે કેટલુંત નુકસાન ચોક્કસ છે. નવજાત શિશુની તબિયત ચિંતાનુ�� કારણ બની શકે છે. આજે તમે અને તમારૂં પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો. સમય ની નાજુકતા ને સમજી ને, આજે તમે બધા થી અંતર રાખી ને એકાંત માં સમય પસાર કરવા નું પસંદ કરશો. આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે. તમારા સમગ્ર લગ્નજીવનનો સૌથી પ્રેમાળ દિવસ આજે છે. તમારા જીવનસાથી સાથે રાત્રિભોજન કદાચ એક અઠવાડિયા માટે તમારી થાક ને દૂર કરી શકે છે.\nસંઘર્ષ ટાળો કેમ કે એનાથી તમારી બીમારી ઓર વકરી શકે છે. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. પત્ની સાથે ખરીદી અત્યંત માણવાલાયક હશે. આ બાબત તમારી વચ્ચેની સમજણને પણ વધારશે. કામનું દબા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારૂં પ્રિયપાત્ર તમને અમર્યાદ રૉમેન્ટિક આનંદ આપશે. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. તમારા જીવનસાથી સાથે રોમાન્સ માટે આજનો દિવસ સારો છે. તમને લાગે છે કે તમારું કુટુંબ તમને સમજી શકતું નથી અને તેથી તમે આજે તેમની પાસે થી પોતાને દૂર કરી શકો છો.\nઆર્થિક સ્થિતિ અને આર્થિક સમસ્યાઓ આમ છતાં ચિંતાનું કારણ બનશે. આજે તમને પોતાના ભાઈ અથવા બહેન ની મદદ થી ધન લાભ થવા ની શક્યતા છે. તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં. તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો. આનાથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો બલ્કે તમારો ખચકાટ પણ દૂર થશે. એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે. પાર્ક માં ચાલતી વખતે, આજે તમે એવી વ્યક્તિ ને મળી શકો છો જેની સાથે ભૂતકાળ માં તમારી સાથે મતભેદ હતા. તમારા જીવનસાથી સાથે રોમાન્સ માટે આજનો દિવસ સારો છે. જો ત્યાં ઘણું બધું નથી, તો પછી મોડી રાત સુધી સ્માર્ટફોન પર ગપસપ કરવા નું કંઈ ખોટું નથી. જો કે, કંઈપણ વસ્તુ ની અતિ નુકસાનકારક છે.\nબાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. ખુશખુશાલ-ઊર્જાસભર-પ્રેમાળ મૂડમાં-તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે. તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરી મિત્રતાને નવપલ્લવિત કરવાનો સમય. આજે તમે તમારો મોટાભાગ નો સમય ઘરે સૂઈ ને વિતાવી શકો છો. સાંજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે. લગ્નજીવનને સારૂં બનાવવાના તમારા પ્રયાસોઆજે તમારી અપેક્ષા કરતાં સારાં પરિણામ દેખાડશે. જો તમે તમારો દિવસ થોડો વધુ સારી રીતે ગોઠવો છો, તો પછી તમે તમારા મફત સમય નો સંપૂર્ણ ઉપયોગ કરીને ઘણું કામ કરી શકો છો.\nઆજે તમે નિરાંત અનુભવશો તથા મોજ-મજા માટે યોગ્ય મૂડમાં હશો. નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજ માં આવી શકે છે કેમ કે કોઈ જુના નિવેશ થી તમને આજે લાભ થયી શકે છે. સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજાં કરવાનો દિવસ. પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરજસ્ત અનુભૂતિ થશે કેમ કે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમે અનુભવશો. મફત સમય નો સંપૂર્ણ આનંદ માણવા માટે, તમારે લોકો થી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ. આ કરવા થી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે. તમારી જીવનસંગીની તમારી નબળાઈઓને પણ પ્રેમ કરશે. આ બાબત તમને મદહોશ બનાવી દેશે. મિત્રો સાથે મજાક કરતી વખતે તમારી સીમાઓ ને પાર કરવા નું ટાળો, નહીં તો મિત્રતા બગડી શકે છે.\nતમારા જીવનને હળવાશથી લેતા નહીં, જીવનની દરકાર જ સાચી સમજ છે. આજ ના દિવસે તમે ઘરે થી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો પરંતુ કોઈ મોંઘી વસ્તુ ના ચોરી થવા થી તમારું મૂડ ખરાબ થયી શકે છે. આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે. પ્રિયપાત્ર સાથે બહાર જવાનો પ્રૉગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે. આજે તમે તમારા કામ થી આરામ લઈને તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો. કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે, પણ તમારો પ્રેમ અને સહાનુભુતિ બધું જ બરાબર કરી નુકશે. તમને આજે લાગે છે કે તમારો પ્રેમી તમારી પાસે થી દૂર થઈ રહ્યો છે.\nતમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાવ તો નિરાશ ન થતા. જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે. તમારા મૂડને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો. વિદેશ માં પડેલી તમારી ભૂમિ આજ ના દિવસે સારી કિંમત માં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે. તમે તમારી સમસ્યાઓ ભૂલી જશો તથા પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવશો. આજે આંધળો પ્રેમ પ્રાપ્ત કરવાનું તમે શક્યા કરી દેખાડશો. સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે. તમને અને તમારા જીવનસાથીને આજે અદભુત સમાચાર મળવાની શક્યતા છે. જીવન નો સ્વાદ ફક્ત સ્વાદિષ્ટ ખોરાક માં જ હોય છે. આ વસ્તુ આજે તમારી જીભ પર આવી શકે છે કારણ કે આજે તમારા ઘર માં સ્વાદિષ્ટ ખોરાક તૈયાર કરી શકાય છે.\nરોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં \nઆપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.\nવર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)\nભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે 1 ભાવ. તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.\nકેતુ તમારા ભાવ સંખ્યા 8 માં છે .\nતમે સારા અને પવિત્ર કર્મ કરશો તથા તમારૂં વર્તન પણ સારૂં રહેશે. આધ્યાત્મિકતા તથા ધર્મ તરફ તમારી રૂચિમાં એકાએક વધારો થશે. આ વર્ષે વ્યાવસાયિક તથા વ્યક્તિગત બંને મોરચે ભાગીદારીઓ તમારી માટે સારી પુરવાર થશે. આમ છતાં, સૌથી મહત્વની બાબત એ છે કે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ જીવન બદલનારી અનુભૂતિ કદાચ કરી શકશો. આ સમયગાળો ચોક્કસપણે તમારી મટે સત્તા આપનારો સાબિત થશે. તમારા વ્યક્તિત્વમાં, કાર્યસ્થળે તથા મિત્રો અને પરિવારમાં સંવાદિતા જાળવવાના નવા રસ્તા વિશે તમે શીખી રહ્યા છો. પારિવારિક વાતાવરણ ખૂબ જ સારૂં રહેશે.\nશુક્ર તમારા ભાવ સંખ્યા 1 માં છે .\nઅનેક કારણેસર તમારી માટે આ સમયગાળો ઉત્કૃષ્ટ સાબિત થશે. તમારી આસપાસનો માહોલ એટલો સરસ છે કે મુશ્કેલીઓ આપોઆપ ઉકેલાતી જણાશે. તમારા ઘરને લગતી બાબતો સંબંધિત ભ્રમણકક્ષામાં શ્રેષ્ઠ સામંજસ્ય સાથે આગળ વધી રહી છે. તમારૂં જનૂન તથા આતુરતા તમારા કાર્ય તથા કાર્યક્ષમતાને દરેક સમયે ઊંચેને ઊંચે લઈ જશે. ઉપરી વર્ગ તરફથી તરફદારી રહેશે, તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે, તથા શત્રુઓના હાથ હેઠાં પડશે. તમારા પરિવારજનો તથા સગાં તરફથી પૂરેપૂરો સાથ-સહકાર મળશે. તમારી આસપાસનું વાતાવરણ આહલાદક રહેશે.\nઑગસ્ટ 20, 2020 – સપ્ટેમ્બર 07, 2020\nસૂર્ય તમારા ભાવ સંખ્યા 1 માં છે .\nઆ સમયગાળા દરમિયાન તમે આત્મવિશ્વાસથી સભર અને હકારાત્મક રહેશો. સરકારમાં અથવા જાહેર જીવનમાં તમે સત્તા અને અધિકાર દર્શાવવાનું ચાલુ રાખશો. ટૂંકા અંતરની મુસાફરીનો યોગ છે અને તે તમારી માટે લાભદાયક પુરવાર થશે. તમે મુક્તપણે નાણાં ખર્ચશો. તમને અને તમારા પરિવારના નિકટજનને બીમારી નડવાની શક્યતા છે. ચોકસાઈપૂર્વક કહીએ તો આ બાબત તમારા જીવનસાથીની બીમારી, માથાનો સખત દુખાવો તથા આંખને લગતી ફરિયાદ તરફ અંગુલિનિર્દેશ કરે છે.\nસપ્ટેમ્બર 07, 2020 – ઑક્ટોબર 08, 2020\nચંદ્ર તમારા ભાવ સંખ્યા 4 માં છે .\nઆ સમય તમારી માટે સમૃદ્ધિભર્યો બની રહેશે. તમને અનેક આશ્ચર્યો મળશે, તેમાંના મોટા ભાગના સુખદ હશે. પતિ-પત્ની અથવા સગાં તરફથી આનંદની પ્રાપ્તિ થશે. વિવાદો તથા કોર્ટ-કચેરીને લગતા કામોમાં સફળતા મળશે. નવું ઘર અથવા વાહન ખરીદશો. તમારા કોન્ટ્રાક્ટસ તથા કરારો દ્વારા સારો નફો મેળવશો. તમારા શત્રુઓ પર તમારૂં પ્રભુત્વ રહેશે. નાણાંકીય બાબતોનો સવાલ છે ત્યાં સુધી આ હકારાત્મક સમય છે.\nઑક્ટોબર 08, 2020 – ઑક્ટોબર 29, 2020\nમંગળ તમારા ભાવ સંખ્યા 10 માં છે .\nપરીક્ષામાં સફળતા અથવા પદોન્નતિ, અથવા વ્યવસાયમાં પ્રતિષ્ઠામાં વધારાની ખાતરી છે. પરિવાર તરફથી મળતા સહકારમાં થતો વધારો તમે જોઈ શકશો. દૂરના સ્થળે રહેતા લોકો અથવા વિદેશમાં વસતા સાથીદારો તરફથી મદદ મળશે. તમને નવું કામ મળશે, જે ફાયદાકારક પુરવાર થશે. ગમે તવી વિપરિત પરિસ્થિતિનો સામનો કરવાનો ગજબનો આત્મવિશ્વાસ તમારામાં જોવા મળશે.\nઑક્ટોબર 29, 2020 – ડિસેમ્બર 23, 2020\nરાહુ તમારા ભાવ સંખ્યા 2 માં છે .\nનવા પ્રાજેક્ટ્સ તથા મોટા પ્રમાણમાં રોકાણ ટાળવું. તમે જો વ્યાવસાયિક તરીકે કામ કરતા હશો તો, આ વર્ષ મોટા ભાગે સરેરાશ રહેશે. નિયમિત અંતરાયો તથા સરેરાશ પ્રગતિ રહેશે. તમારે સાચી પ્રગતિ માટે વાટ જોવી પડશે. શંકા તથા અનિશ્ચિતતાનો તબક્કો આવશે. પરિવર્તનો સલાહભર્યા નથી અને તમારા રસના વિષયો માટે તે નુકસાનકારક સાબિત થશે. આ સમયગાળામાં પ્રતિષ્ઠામાં તબક્કાવાર ઘટાડો જોઈ શકાશે. ઘરને લગતી બાબતોમાં અસુરક્ષિતતાની લાગણી પ્રવર્તતી જોવા મળશે.\nડિસેમ્બર 23, 2020 – ફેબ્રુઆરી 09, 2021\nગુરુ તમારા ભાવ સંખ્યા 9 માં છે .\nઆ સમયગાળો ચોક્કસ જ તમામ સત્તા અપાવનારો રહેશે. વિદેશનું કનેક્શન તમને નોંધાપત્ર સમય સુધી સારૂં પરિણામ આપશે, અને આ બાબત તમારી માટે વધારાની તથા અણધારી આવકનો સ્રોત બનશે. જે કરો છો તે જાળવી રાખો અને તમારી ક્ષમ��ામાં વિશ્વાસ રાખો, આ વર્ષ તમને સદંતર નવી પરિસ્થિતિમાં લાવી મુકશે. પારિવારિક વાતાવરણ સહાયરૂપ રહેશે. લાંબા અંતરનો પ્રવાસ ફળદાયી રહેશે. તમે ધાર્મિક કાર્યોમાં રસ લેશો તથા સખાવતી કાર્યો કરશો.\nફેબ્રુઆરી 09, 2021 – એપ્રિલ 08, 2021\nશનિ તમારા ભાવ સંખ્યા 9 માં છે .\nઆ સમયગાળાને સારા તબક્કાનું પ્રભાત કહી શકાય. તમે સારા કાર્યો સાથે સંકળાશો. આ સમયગાળા દરમિયાન તમે અતિ આનંદમાં રહેશો. તમામ વિપરિત પરિસ્થિતિઓને તમે સારી રીતે સંભાળી લેશો. પારિવારિક ખુશીની ખાતરી છે. જો કે, તમારા ભાઈ-બહેનોને કેટલીક સમસ્યા થશે. તમારા પોતાના પ્રયત્નોને કારણે તમારી આવકમાં વધારો થશે. તમારા શત્રુઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. સ્વાસ્થ્યને લગતી નાની-મોટી ચિંતાઓ રહેશે. તમારા પ્રયાસોમાં મિત્રો તથા સાથીદારોની મદદ મળશે.\nબુધ તમારા ભાવ સંખ્યા 2 માં છે .\nઆવક અથવા પદમાં વધારો થશે તથા કાર્ય અથવા વ્યાપારિક પ્રવૃત્તિઓમાંથી લાભ થવાની ખાતરી છે. શત્રુઓનો પરાજય, મિલકતમાં વૃદ્ધિ, ઉપરીઓ તરફથી લાભ અને સફળતાની આ સમયગાળા દરમિયાન અપેક્ષા રાખી શકાય છે. મુસાફરી ઉપયોગી સાબિત થશે તથા આ સમયગાળો તમને માનવીય, ફિલોસોફિકલ અને સૂક્ષ્મ દૃષ્ટિવાળા બનાવશે. વ્યાવસાયિક તથા ઘરની જવાબદારીઓ વચ્ચે તમે સમજદારીપૂર્વક સંતુલન જાળવી શકશો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.\nઆપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ \nPrevious articleઆ રીતે કરો લીંબૂનો ઉપયોગ, અને દૂર કરો ચહેરા પરના ખીલ અને ડાઘા ધબ્બા…\nNext articleઘરની સકારાત્મક ઊર્જાને આ રીતે કરો સક્રીય…\n31.05.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…\n29.05.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…\n28.05.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…\n27.05.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…\n26.05.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…\n25.05.2020 – આજનું રાશિ ભવિષ્ય તમ���રા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…\nલાખો ગુજરાતીઓના હૈયે વસેલું પેજ તમે લાઈક કર્યું કે નહીં\nજલ્સા કરોને જેંતીલાલ Jalsa Karo ne Jentilal\nદબંગના ડાયરેક્ટરનો આરોપ – સલમાન ખાન અને તેના પરિવારે આ બાબતે...\nઅમદાવાદની દુલ્હન બની લૂંટેરી, સાસરીમાં હાથ સફાઈ કરીને ફરાર, અને પતિએ...\nકોરોના કાળમાં જ્યારે સગા-સંબંધીઓ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે ત્યારે ખરી...\nમગની દાળના દાળવડા – ઝરમર વરસતા વરસાદમાં ગરમાગરમ દાળવડા મળે તો...\nજાણો કેવી રીતે આવે છે ભૂકંપ, અને કેવી રીતે મપાય છે...\nમેંગો આઇસક્રીમ – જો તમે હજી નથી બનાવ્યો મેંગો આઈસ્ક્રીમ તો...\nઆ 50 સપનાઓનુ લિસ્ટ સુશાંતે બનાવ્યુ હતુ ગયા વર્ષે, જે રહી...\nમંગળવારનું ટૈરો રાશિફળ : વિચારોથી મન ઘેરાયેલું રહેશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે\nકોરોના કાળમાં જ્યારે સગા-સંબંધીઓ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે ત્યારે ખરી...\nમંગળવારે અચુક કરો આ ઉપાય, નસીબ તમને વાતે-વાતે આપશે સાથ\nઅમદાવાદની દુલ્હન બની લૂંટેરી, સાસરીમાં હાથ સફાઈ કરીને ફરાર, અને પતિએ...\nદેસાઈ વડા – અનાવિલ બ્રાહ્મણ મિત્રોના ઘરે અવારનવાર બનતી આ પ્રખ્યાત...\nઆ બાબા વિચિત્ર રીતે પોતાના ભક્તોને આપતો હતો આશિર્વાદ – કોરોનાથી...\n6 વર્ષની ઉંમરે બનાવ્યા સિક્સ પેક એબ્સ – આખા જગતમાં આ...\nઆખરે કેમ પાંચ બાળકોના પતિએ કર્યા બીજા લગ્ન\n12.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે...\nનિર્ભયા કેસ: છેલ્લી 30 મિનિટ આ રીતે ક્રુર દોષિતો જીવ માટે...\nજાણો તે રાતની નિર્ભયાની પિડાજનક સ્થિતિ ફરજ પર હાજર રહેલા ડોક્ટરના...\nલોકો તેમના ગામનું નામ જણાંવતાં પણ શરમ અનુભવે છે, એવું તો...\nસાથ નિભાના સાથિયા’ની કોકિલા મોદી રિયલ લાઇફમાં જીવે છે કંઇક અલગ...\n“નિર્ભયાના હત્યારાઓને ફાંસી આપ્યા બાદ, હવે છેક પવન જલ્લાદ પોતાની દીકરીને...\nશાળાએથી ઘરે જતા છોકરી થઇ પીરીયડ્સમાં, અને છોકરાએ કરી એવી મદદ...\n© 2012 - 2019 જલ્સા કરોને જેંતીલાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/tellywood-news/pm-narendra-modi-meets-khichdi-team-239839/", "date_download": "2020-07-09T17:22:51Z", "digest": "sha1:ZFTZDTYOH2WOJCRUAGZP3J3CVISYT3FL", "length": 14543, "nlines": 179, "source_domain": "www.iamgujarat.com", "title": "'ખીચડી'ની ટીમને મળ્યાં નરેન્દ્ર મોદી, જાણો શું કહ્યું? | Prime Minister Narendra Modi Meets Kichdi Team - Tellywood News | I Am Gujarat", "raw_content": "\nહ્રદયદ્રાવક દ્રશ્યઃ કારની અડફેટથી મૃત્યુ પામ્યુ માદા કાંગારુ, તેના સાથીએ કર્યો વિલાપ\n આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામુ���\nયુપીમાં ફરી એક વખત 13 જુલાઈ સુધી લોકડાઉન જાહેર કરાયું\n3 વર્ષની દીકરીને ઘરે એકલી મૂકીને બોયફ્રેન્ડને મળવા જતી રહી માતા, પછી આવીને જોયું તો…\n‘મને ખબર નથી’ હેશ ટેગ સાથે યુવાનોએ નોકરી અંગે સરકારને કર્યા સવાલો\nસુશાંત સિંહ રાજપૂત કેસ : સુબ્રમણ્યમ સ્વામીએ વકીલ સાથે કરી વાત, CBI તપાસની શક્યતા વધી\n‘સૂરમા ભોપાલી’ના નિધનથી ‘જય-વીરુ’ દુ:ખી, આ શબ્દોમાં આપી શ્રદ્ધાંજલિ\n‘માટી’ થયા સદાબહાર એક્ટર જગદીપ, દીકરા જાવેદ-નાવેદ જાફરીએ કરી અંતિમ વિધિ\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી હતો ને\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Tellywood ‘ખીચડી’ની ટીમને મળ્યાં નરેન્દ્ર મોદી, જાણો શું કહ્યું\n‘ખીચડી’ની ટીમને મળ્યાં નરેન્દ્ર મોદી, જાણો શું કહ્યું\n1/514 એપ્રીલે થશે ટેલિકાસ્ટ\n‘ખીચડી’ ફરીથી 14 એપ્રીલના રોજ તમને હસાવવા આવી રહી છે. ‘ખીચડી’ આબાલવૃદ્ધ સૌને ગમતી સીરિયલ છે. જોકે, એક્ટર-પ્રોડ્યુસર જેડી મજિઠિયાને હંમેશાથી એ વાતની જાણ હતી કે નરેન્દ્ર મોદીને તેનો કોમેડી શો ખીચડી ખૂબ જ પસંદ છે. જ્યારે આ શો પર ફિલ્મ બનાવાઈ ત્યારે મજિઠીયાએ આ ફિલ્મ વડાપ્રધાનને પણ બતાવી હતી.\n2/5પસંદ આવી હતી ફિલ્મ\nમજિઠીયાએ જણાવ્યું હતું કે,’તેમને ફિલ્મ પસંદ આવી હતી અને એવું પણ સૂચન કર્યું હતું કે આ ફિલ્મનો બીજો ભાગ પણ આવવો જોઇએ. હવે આ શોની બીજી સીઝન આવી રહી છે ત્યારે તેમણે વડાપ્રધાનને મળવાની કોશિશ કરી હતી.’ આ મુલાકાત પછી અમે પણ ખૂબ જ એક્સાઈટેડ હતાં.\nઆ મુલાકાત વિશે મજિઠિયાએ જણાવ્યું કે,’નરેન્દ્ર મોદીએ હળવા અંદાજમાં અમને પૂછ્યું હતું કે ‘ખીચડી કેવી પાકી છે.’ અમે તેમને સીરિયલના કેટલાક દ્રશ્યો જોવાની પણ વિનંતી કરી હતી.’ નોંધનીય છે કે ખીચડી એક ગુજરાતી પરિવારની સ્ટોરી છે. આ જોઈન્ટ ફેમિલીની સમસ્યાઓના ઉકેલ માટે પોતપોતાનો અલગ જ અંદાજ છે. જેમાંથી કોમેડી સર્જાય છે.\n4/5આવી ચૂકી બે સિઝન\nફેમસ કોમેડી શો ‘ખી���ડી’ ટીવી પર ફરીથી પ્રસારિત થવા જઈ રહ્યો છે. ‘ખીચડી’ 14 એપ્રીલથી ઓનએર થશે. આ શો 2002માં શરૂ થયો હતો અને અત્યાર સુધી તેની બે સિઝન આવી ચૂકી છે. બન્ને સીઝન ખૂબ જ સફળ રહ્યાં હતાં. હવે તેની ત્રીજી સિઝન પણ તમને હસાવવા માટે ફરીથી કમબેક કરી રહી છે.\n5/5જોવા મળશે જૂની સ્ટારકાસ્ટ\nશોની નવી સીરિઝમાં તમને જૂની સ્ટારકાસ્ટ જોવા મળશે. આ શોમાં અનંગ દેસાઈ, સુપ્રિયા પાઠક, વંદના પાઠક, રાજીવ મહેતા અને જે.ડી.મજિઠીયા પણ જોવા મળશે. આ ઉપરાંત રેણુકા શહાણે, રત્ના પાઠક શાહ અને દીપશિખા નાગપાલ પણ જોવા મળશે.\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’\nબ્રાઈડલ લૂકમાં જોવા મળી હિના ખાન, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તસવીરો\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થા\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nલોકડાઉન ખૂલતાં જ ચમકી ઉઠ્યું આ 7 એક્ટર્સનું નસીબ, મળ્યા દમદાર રોલ\nજુનાગઢઃ વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા ‘સિંહ’ લટાર મારવા નીકળ્યો\nમુંબઈઃ કોરોના વચ્ચે હોસ્પિટલમાં જ વાગી શરણાઈ, ડોક્ટર કપલે કર્યા લગ્ન\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી...\nકોરોનાનો ભય છતાં માસ્ક નથી પહેરી રહ્યા લોકો, ‘યમરાજ અને ચિત્રગુપ્ત’ સમજાવવા આવ્યા\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’બ્રાઈડલ લૂકમાં જોવા મળી હિના ખાન, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તસવીરોક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થાઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટોસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલુંલોકડાઉન ખૂલતાં જ ચમકી ઉઠ્યું આ 7 એક્ટર્સનું નસીબ, મળ્યા દમદાર રોલફરી શરૂ થશે ‘ધ કપિલ શર્મા શો’નું શૂટિંગ, લોકડાઉન બાદ પ્રથમ ગેસ્ટ હશે આ ખાસ વ્યક્તિએક્ટિંગ પહેલા 4000 રુપિયામાં બેંકમાં નોકરી કરતો હતો ‘બાઘા’, હવે કરે છે આટલી કમાણીલોકડાઉનમાં ત્રણ મહિના ��રમાં રહ્યા પછી પરિવાર સાથે હોલિડે પર ઉપડી આ એક્ટ્રેસ‘યે રિશ્તા…’માં અલગ લૂકમાં જોવા મળશે કાર્તિક-નાયરા, સામે આવી તસવીરોઆ એક્ટ્રેસે ગુપચુપ રીતે કરી લીધા લગ્ન ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટોસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલુંલોકડાઉન ખૂલતાં જ ચમકી ઉઠ્યું આ 7 એક્ટર્સનું નસીબ, મળ્યા દમદાર રોલફરી શરૂ થશે ‘ધ કપિલ શર્મા શો’નું શૂટિંગ, લોકડાઉન બાદ પ્રથમ ગેસ્ટ હશે આ ખાસ વ્યક્તિએક્ટિંગ પહેલા 4000 રુપિયામાં બેંકમાં નોકરી કરતો હતો ‘બાઘા’, હવે કરે છે આટલી કમાણીલોકડાઉનમાં ત્રણ મહિના ઘરમાં રહ્યા પછી પરિવાર સાથે હોલિડે પર ઉપડી આ એક્ટ્રેસ‘યે રિશ્તા…’માં અલગ લૂકમાં જોવા મળશે કાર્તિક-નાયરા, સામે આવી તસવીરોઆ એક્ટ્રેસે ગુપચુપ રીતે કરી લીધા લગ્ન સિંદૂર-મંગળસૂત્રમાં વાયરલ થયા ફોટો‘ભાભીજી ઘર પર હૈ’ના સેટ પર પહોંચ્યો કોરોના, સૌમ્યા ટંડનના હેર-ડ્રેસરનો રિપોર્ટ પોઝિટિવમુંબઈના મરીન ડ્રાઈવ પર જઈને આ એક્ટ્રેસે એકલા સેલિબ્રેટ કર્યો પોતાનો બર્થ ડેવર્કઆઉટ માટે ગયેલી આ એક્ટ્રેસ પાછળ પડ્યા છ કૂતરા, માંડ-માંડ બચ્યો જીવસિંગાપોરના ઉદ્યોગપતિ સાથે લગ્નના બંધનમાં બંધાઈ આ ટીવી એક્ટ્રેસ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.yogeshravaliya.in/2015/07/cl-cl.html", "date_download": "2020-07-09T18:12:16Z", "digest": "sha1:M3RZ5ULPAPCN363JKY52QHYI3E6L7REA", "length": 3883, "nlines": 44, "source_domain": "www.yogeshravaliya.in", "title": "YOGESH RAVALIYA: एक शिक्षक एक पंक्ति में कितना आकस्मिक अवकाश (सीएल) ले सकता है? और अगर सार्वजनिक अवकाश / रविवार आ रहा है या सीएल की गिनती नहीं है? इसका स्पष्ट जवाब है।", "raw_content": "\nશનિવાર, 11 જુલાઈ, 2015\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Yogesh Ravaliya પર 03:32 PM\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઈશ્વર આ દુનિયામાં માતા-પિતા સ્વરૂપે આવે છે. પુષ્કળ પ્રેમ આપે છે. આ વીડિયો તેમને સમર્પિત...😍\n4200 Grade pay અમારો અધિકાર છે.\n2010 અને ત્યારબાદની ભરતી પછી લાગેલા પ્રાથમિક શિક્ષકોનો 2800 Grade pay આપવાની જાહેરાત 2019માં ગુજરાત સરકારે કરી તે ખરેખર અન્યાય છે. 2010 પછી ...\nCorona સંક્રમણ જૂનાગઢમાં કાબુ બહાર જઈ રહ્યું છે.\nકોરોના મહામારી દિવસેને દિવસે કાબુ બહાર જઈ રહી છે, ગુજરાત પણ ભારતમાં સૌથી વધુ કેસમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે જૂનાગઢની વાત કરું તો...\nજીવન કરતા ઇરછાઓ આજે જરૂરી કેમ લાગે \nઇથેરીયલ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://www.yogeshravaliya.in/2018/02/auto-expo-2018-india-junagadh-cars-and.html", "date_download": "2020-07-09T17:11:19Z", "digest": "sha1:VE6Y2XAP4ZLWTISWQJEV2XXUY65WYNYI", "length": 3282, "nlines": 44, "source_domain": "www.yogeshravaliya.in", "title": "YOGESH RAVALIYA: Auto Expo 2018 India, Junagadh || CARS AND BIKE COLLECTION ||", "raw_content": "\nસોમવાર, 19 ફેબ્રુઆરી, 2018\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Yogesh Ravaliya પર 02:29 PM\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઈશ્વર આ દુનિયામાં માતા-પિતા સ્વરૂપે આવે છે. પુષ્કળ પ્રેમ આપે છે. આ વીડિયો તેમને સમર્પિત...😍\n4200 Grade pay અમારો અધિકાર છે.\n2010 અને ત્યારબાદની ભરતી પછી લાગેલા પ્રાથમિક શિક્ષકોનો 2800 Grade pay આપવાની જાહેરાત 2019માં ગુજરાત સરકારે કરી તે ખરેખર અન્યાય છે. 2010 પછી ...\nCorona સંક્રમણ જૂનાગઢમાં કાબુ બહાર જઈ રહ્યું છે.\nકોરોના મહામારી દિવસેને દિવસે કાબુ બહાર જઈ રહી છે, ગુજરાત પણ ભારતમાં સૌથી વધુ કેસમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે જૂનાગઢની વાત કરું તો...\nજીવન કરતા ઇરછાઓ આજે જરૂરી કેમ લાગે \nઇથેરીયલ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://rankaar.com/blog/archives/113", "date_download": "2020-07-09T17:45:59Z", "digest": "sha1:IS6SXLROKDLLWNKTALTM435NZUI2244F", "length": 20785, "nlines": 137, "source_domain": "rankaar.com", "title": "રણકાર.કોમ – Rankaar.com » અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં – ભાગ્યેશ ઝા - Gujarati Music, Gujarati Gazals, Gujarati Songs, Garba, Halarada, Lagna Geet, Gujarati Geet, Garba-Ras, Prarthana", "raw_content": "\nHome > ગીત, ભાગ્યેશ ઝા, સોલી કાપડિયા\t> અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં – ભાગ્યેશ ઝા\nઅમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં – ભાગ્યેશ ઝા\nઅમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં\nઅમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યાં\nઅમે દરિયાને તીર એક રેતીનો ઢગલો\nતમે રેતીમાં સળવળતું પાણી\nતમે દરિયાને વળગેલી ખારી ભીનાશ\nઅમે માછલીના સ્પર્શની વાણી\nઅમે રેતી જોઇ ને તમે યાદ આવ્યાં\nઅમે વાણી ખોઇ ને તમે યાદ આવ્યાં\nઅમે દરિયામાં ડુબેલી નદીઓના નામ\nતમે નદીઓના ડુબેલા ગાન\nઅમે ડુબવાની ઘટનાનું ભુરું આકાશ\nતમે વાદળમાં સાગરનું ભાન\nનામ ડુબતું જોયું ને તમે યાદ આવ્યાં\nઆભ ઉગતું જોયું ને તમે યાદ આવ્યાં\nCategories: ગીત, ભાગ્યેશ ઝા, સોલી કાપડિયા\tTags:\nઆ ગીત ગઝલ સાઁભળી શકાય \nલતાબેન, જો આપ અહીં ન સાંભળી હ્સકો તો ટહુકો.કોમ પર મુલાકાત લેશો… ત્યાં આ ગીત મળી જશે…\nરણકાર પર મુકેલ દરેક ગીત સાંભળી શકાય છે. દરેક ગીતના શબ્દો પેહલા જ ઓડિઓ પ્લેયર છે. જો ���મે પ્લેયર જોઇ ના શકતા હો તો તમારે ફ્લેશ પ્લેયર ઇન્સટોલ કરવું પડશે. એ માટે આ લિંક જુઓ. http://www.adobe.com/products/flashplayer/ આશા રાખુ કે ત્યારબાદ તમે સાંભળી શકશો. તેમ છતાં પણ જો ન સાંભળી શકો તો મને જણાવશો.\nતમારા કિધા બાદ મેં ટહુકો પર આ ગીત શોધ્યું પરંતુ ત્યાં તેના માત્ર શબ્દો જ છે. સાંભળી શકાય એમ નથી. . ટહુકો પર આ ગીત અહિં જુઓ&l\nપ્રેમ ની અનુભુતિ અને પ્રેમ નો એહ્સાસ્………………….\nધન્ય ગુજરાત અને ધન્ય ગુજરતીઓ\nખૂબ સરસ. સુંદર એકદમ હરદય ની આરપાર નીકળી જાય તેવા શબ્દ છે.\nમા બાપને ભૂલશો નહિ – સંત પુનિત સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે…\nSelect Sub-category અંકિત ત્રિવેદી અજ્ઞાત અઝીઝ કાદરી અદમ ટંકારવી અદી મીરઝા અનિલ જોશી અમર પાલનપુરી અમૃત ‘ઘાયલ’ અરદેશર ખબરદાર ‘અદલ’ અરૂણ દેશાણી અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સુરી આસીમ રાંદેરી ઇંદુલાલ ગાંધી ઇસુભાઈ ગઢવી ઈંદિરાબેટીજી ઈકબાલ મુન્શી ઉદ્દયન ઠક્કર ઉમાશંકર જોશી ઉશનસ્ ઓજસ પાલનપુરી કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કાંતિ અશોક કાલિદાસ કિલાભાઈ ઘનશ્યામ કુતુબ આઝાદ કૃષ્ણ દવે કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગની દહીંવાલા ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ગૌરાંગ ઠાકર ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત સુમન ચતુર્ભુજ દોશી ચિંતન નાયક ચિનુ મોદી ચીમનલાલ જોશી ચૈતાલી જોગી જગદીશ જોષી જયંત પલાણ જયંત પાઠક જયલાલ નાયક જલન માતરી જવાહર બક્ષી જીતુભાઈ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ડૉ. વિવેક ટેલર તુલસીદાસ તુષાર શુક્લ દયારામ દલપત પઢીયાર દામોદર બોટાદકર દારા એમ. પ્રિન્ટર દાસી જીવણ દિગંત પરીખ દિલીપ ગજ્જર દિલીપ રાવલ દિલેરબાબુ દીપક ગણાત્રા ‘સાથી’ દુલા ભાયા કાગ ધૂની માંડલિયા ધ્રુવ ભટ્ટ નયન દેસાઈ નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટિયા નાઝીર દેખૈય્યા નિરંજન ભગત નીનુ મઝુમદાર નીલેશ રાણા ન્હાનાલાલ કવિ પંચમ શુક્લ પન્ના નાયક પીનાકીન ઠાકોર પુરુરાજ જોશી પ્રણવ પંડયા પ્રભુલાલ દ્વિવેદી પ્રવીણ ટાંક પ્રિતમદાસ પ્રિયકાંત મણિયાર બરકત વિરાણી ‘બેફામ’ બાપુભાઈ ગઢવી બાલમુકુન્દ દવે બાલુ પટેલ બેદાર લાજપુરી બ્રહ્માનંદ ભગવતીકુમાર શર્મા ભદ્રાયુ મહેતા ભરત ત્રિવેદી ભરત વિંઝુડા ભાગ્યેશ ઝા ભાસ્કર વોરા ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ ભુપેન્દ્ર વકિલ ભૂષણ દુઆ મકરંદ દવે મણિલાલ દેસાઈ મનસુખ વાઘેલા મનોજ ખંડેરીયા મનોજ મુની મરીઝ મહેંક ટંકારવી મહેશ શાહ માધવ રામાનુજ મીરાંબાઈ મુકુલ ચોક્સી મુકેશ જોષી મુકેશ માલવણકર મુનિ શ્રી ચિત્રભાનુ મેઘબિંદુ યામિની વ્યાસ યોસેફ મેકવાન રઈશ મનીયાર રઘુનાથ બ્રહ્મભટ્ટ રતિલાલ નાઇક રમણભાઈ પટેલ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ ઉપાધ્યાય રવિ સાહેબ રસીક દવે રાજેન્દ્ર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ રાવજી પટેલ રાહી ઓઢારીયા લખમો માળી લાલજી કાનપરિયા વિનય ઘાસવાલા વિનોદ જોષી વિનોદ માણેક ‘ચાતક’ વિહાર મજમુદાર વીરુ પુરોહિત વેણીભાઈ પુરોહિત શયદા શિવાનંદસ્વામી શીતલ જોષી શીવરાજ આકાશ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઈ સંત પુનિત સંદીપ ભાટીયા સગીર સુન્દરમ સુરેન ઠાકર ‘મેહુલ’ સુરેન્દ્ર કડિયા સુરેશ દલાલ સુરેશ લાલણ સૈફ પાલનપુરી સૌમ્ય જોશી હરિન્દ્ર દવે હરિહર ભટ્ટ હરીશ મિનાશ્રુ હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ત્રિવેદી હસુ પરીખ હિતેન આનંદપરા\nSelect Sub-category અંકિત ખેડેકર અચલ મેહતા અજિત શેઠ અટ્ટા ખાન અતુલ દેસાઈ અનાર કઠિયારા અનાર શાહ અનિતા પંડિત અનુપ જલોટા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમન લેખડિયા અમર ભટ્ટ અર્ચના દવે અલ્કા યાજ્ઞીક અશ્વિની ભીડે દેશપાંડે અશ્વૈર્યા મજમુદાર આનંદકુમાર સી. આનલ વસાવડા આરતિ મુન્શી આલાપ દેસાઈ આશા ભોંસલે આશિત દેસાઈ ઉદય મઝુમદાર ઉદિત નારાયણ ઉમંગી શાહ ઉર્મિશ મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર ઐશ્વર્યા હિરાની કમલેશ અવસ્થી કલ્યાણી કવઠાલકર કવિતા કૃષ્ણમૂર્તિ કવિતા ચોક્સી કિશોર કુમાર કિશોર મનરાજા કૃષાનુ મજમુદાર કેદાર ઉપાધ્યાય કૌમુદી મુનશી ગાર્ગી વોરા ગીતા દત્ત ચંદુ મટ્ટાણી ચિત્રા શરદ ચેતન ગઢવી ચોલા સોઢા જગજીત સિંહ જનાર્દન રાવલ જયેશ નાયક જહાનવી શ્રીમાંનકર જીગીષા ખેરડીયા જીતુદાન ગઢવી ઝરણા વ્યાસ તલત મહેમુદ તેજસ ધોળકિયા દર્શના ગાંધી દર્શના ઝાલા દિપાલી સોમૈયા દીક્ષિત શરદ દીપ્તિ દેસાઈ દેવીયાની પટેલ દેવેશ દવે દ્રવિતા ચોક્સી ધનાશ્રી પંડિત નયન પંચોલી નયનેશ જાની નિનાદ મહેતા નિરુપમા શેઠ નિશા ઉપાધ્યાય નિષ્કૃતિ મહેતા નિસર્ગ ત્રિવેદી નીતિન મુકેશ નીરજ પાઠક પંકજ ઉધાસ પરાગી પરમાર પાર્થ ઓઝા પાર્થિવ ગોહિલ પિયુષ દવે પુરષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાચી શાહ ફાલ્ગુની શેઠ બાલી બ્રહ્મભટ્ટ બિજલ ઉપાધ્યાય ભાસ્કર શુક્લ ભુપિન્દર સીંગ ભૂમિક શાહ મનહર ઉધાસ મનોજ દવે મન્ના ડે માલિની પંડિત નાયક મિતાલી સીંગ મુકેશ મેઘના ખારોડ મેધા યાજ્ઞિક રવિન નાયક રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઈ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રેખા રાવલ લતા મંગેશકર લવણ ગોને વંદના બાજપાઈ વિધિ મહેતા વિનોદ રાઠોડ વિભા દેસાઈ વિરાજ ઉપાધ્યાય વૈશાખી દેસાઈ વૈશાલી મહેતા શંકર મહાદેવન શાન શિવાંગી દેસાઈ શુભા જોશી શેખર સેન શૈલેન્દ્ર ભારતી શૌનક પંડ્યા શ્યામલ મુન્શી શ્રધ્ધા શાહ શ્રેયા ઘોષલ સંજય ઓઝા સંજીવની સચિન લિમયે સપના શાહ સમૂહ ગાન સાધના સરગમ સીમા ત્રિવેદી સુદેશ ભોંસલે સુપલ તલાટી સુહાની શાહ સોનલ રાવલ સોનિક સુથાર સોલી કાપડિયા સૌમિલ મુન્શી હંસા દવે હરિહરન હર્ષિદાબેન રાવળ હિમાંશુ મકવાણા હિમાલી વ્યાસ નાયક હેમંત કુમાર હેમંત ચૌહાણ હેમા દેસાઈ હેમાંગીની દેસાઈ હેમુ ગઢવી\nમને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nજવાય છે – અમૃત ઘાયલ\nઆગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nઝંખના – ઉમાશંકર જોશી\nખારવાનાં ગીત – રાજેન્દ્ર શાહ\nઆપી આપીને – વિનોદ જોષી\nછૂંદણા – ચિંતન નાયક\nમેઘદૂત (ઉત્તરમેઘ ૪૯-૫૬) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૩૬-૪૮) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૨૩-૩૫) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nsuresh on મને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nPratik patel on પગ મને ધોવા દ્યો – દુલા ભાયા કાગ\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nસુધા બાપોદરા on ચમન તુજને સુમન – કૈલાસ પંડિત\nનાથાલાલ દેવાણી on અને તમે યાદ આવ્યા – કમલેશ સોનાવાલા\nGujju Tech on ઝંખના – ઉમાશંકર જોશી\nરાઘવ જાની on આગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nLa Kant Thakkar on આપી આપીને – વિનોદ જોષી\nAlpesh Mistri on ખોબો ભરીને અમે એટલું હસ્યાં… – જગદીશ જોષી\nઅહીં મૂકવામાં આવેલા ગીત માત્ર માતૃભાષાના પ્રચાર માટે જ છે અને તે ડાઉનલોડ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી શકાય એમ નથી. તમને ગમતાં ગીત ખરીદીને સાંભળો એમાં જ કલાકારોનું બહુમાન છે. અહીં મૂકવામાં આવેલા દરેક ગીત કે કવીતાના કોપીરાઇટ્સ જે તે રચયીતાના પોતાના છે, તેમ છતાં જો કોપીરાઇટ્સનો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2019/07/16/is-a-satisfied-person-always-happy/?replytocom=11477", "date_download": "2020-07-09T18:26:01Z", "digest": "sha1:HWIPZCRC4I2IK2CH2I7SF4OZ3WZTBJUZ", "length": 25047, "nlines": 160, "source_domain": "webgurjari.in", "title": "વિમાસણ : સંતોષી નર (કે નારી) સદાય સુખી ? – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nવિવિધ વિષય પરના લેખો\nવ��માસણ : સંતોષી નર (કે નારી) સદાય સુખી \nઆપણા વડીલો, ધર્માચાર્યો, વિચારકો હંમેશા કહેતા આવ્યા છે કે “સંતોષી નર સદાય સુખી”. પણ શું આ સાચું છે જીવનમાં આ વલણ અપનાવવા જેવું, સ્વીકારવા જેવું છે જીવનમાં આ વલણ અપનાવવા જેવું, સ્વીકારવા જેવું છે આ પ્રશ્નનો ઉત્તર હંમેશા મૂંઝવણભર્યો રહ્યો છે.\nએક બાજુ સંતોષની માનસિક શાંતિ છે તો બીજી બાજુએ અસંતોષનો, કંઈક ન પામી શક્યાનો વસવસો છે, અધૂરપ છે. તે બંનેમાંથી શું નક્કી કરવું તે ઘણી વાર સંજોગો નક્કી કરે છે અને કોઈ વાર આપણી પોતાની જ ક્ષમતા નક્કી કરી આપે છે.\nપહેલાં એ વિચારીએ કે સંતોષ એટલે શું.\nએમ કહી શકાય કે સંતોષ એટલે જે મળે તે આનંદથી સ્વીકારી લેવું અને જિંદગીમાં, કારકિર્દીમાં આગળ વધવું. તેના વિષે વિચારમંથન કે માનસિક પરિતાપ ના કરવો. સંતોષ એટલે સુખી થવાની મુખ્ય ચાવી. એટલે સુખી થવું હોય તો સંતોષી થવું. પણ કેટલાક વિચારકો કહે છે કે સંતોષથી પ્રગતિ રૂંધાઇ જતી હોય કે નહિ, પણ એક માનસિક ‘બ્રેક’ તો જરૂર લાગી જાય છે. જે હોય તે જો ચલાવી લઈએ તો નવા વિચાર, નવા અન્વેષણ, નવા રસ્તા માટે રાહ જ બંધ થઇ જાય છે. નવા વિચારો માટે અસંતોષ હોય તે અનિવાર્ય નથી પણ સંતોષ નવા વિચારો પર ઠંડું પાણી તો જરૂર રેડી દે છે જે છે તે ચાલવા દો (status quo) અને સંતોષ રાખો તે વલણ આળસવૃત્તિને પણ ઉત્તેજન આપે છે.\nઆજુબાજુના લોકોને સંતોષી વ્યક્તિ હમેશાં ગમે છે કારણ કે તે કદી કોઈને આડી આવતી નથી અને કોઈ સાથે સ્પર્ધામાં નથી હોતી. આઝાદી પહેલા આપણો દેશ સંતોષી વ્યક્તિઓથી ભરેલો હતો તેથી જ કદાચ મુઠ્ઠીભર અંગ્રેજો કરોડો ભારતીયો પર રાજ કરી ગયા. ક્રાંતિ માટે અસંતોષ હોવો બહુ જ જરૂરી છે પણ તે અગ્નિ આપણા લોકોમાં પ્રજ્વલિત હતો જ નહિ. જે અધિકારો હોય તેનાથી સંતોષ હોય તો તે સમાજને બદલાવ માટે વિચાર જ ક્યાંથી આવે \nએનો અર્થ એમ કે સંતોષ ખરાબ કહેવાય અને વ્યક્તિ કે સમાજને અસંતોષ હોવો જ જોઈએ કેટલો સંતોષ રાખવો અને કેટલો અસંતોષ રાખવો તે હંમેશ એક મૂંઝવતો પ્રશ્ન છે અને તેનો જવાબ દરેક વ્યક્તિ કે સમાજ માટે અલગ અલગ હોઈ શકે. આ માટે દરેક વ્યક્તિ અને સમાજે પોતાની શક્તિ અને સામર્થ્ય વિષે નક્કર નિર્ણય લેવો પડે.દા.ત. મારી શક્તિ પરીક્ષામાં ૭૫% લાવવાની હોય, તો ખેંચીખેંચીને હું ૮૦ % લાવી શકું પણ તેનાથી વધારે મારી શક્તિ બહાર હોય અને તોય મને એમ લાગે કે મારે તો ૯૦% લાવવા જ જોઈતા હતા તો એ અસંતોષ ઊંડી નિરાશામાં પરિણમે અને તેના પરિણામો હકારાત્મક ના હોય અને મોટે ભાગે નુકસાનકારક હોય. અહી મારે મારી શક્તિની મર્યાદા સમજવી પડે. પણ આ મર્યાદા કોણ નક્કી કરે કેટલો સંતોષ રાખવો અને કેટલો અસંતોષ રાખવો તે હંમેશ એક મૂંઝવતો પ્રશ્ન છે અને તેનો જવાબ દરેક વ્યક્તિ કે સમાજ માટે અલગ અલગ હોઈ શકે. આ માટે દરેક વ્યક્તિ અને સમાજે પોતાની શક્તિ અને સામર્થ્ય વિષે નક્કર નિર્ણય લેવો પડે.દા.ત. મારી શક્તિ પરીક્ષામાં ૭૫% લાવવાની હોય, તો ખેંચીખેંચીને હું ૮૦ % લાવી શકું પણ તેનાથી વધારે મારી શક્તિ બહાર હોય અને તોય મને એમ લાગે કે મારે તો ૯૦% લાવવા જ જોઈતા હતા તો એ અસંતોષ ઊંડી નિરાશામાં પરિણમે અને તેના પરિણામો હકારાત્મક ના હોય અને મોટે ભાગે નુકસાનકારક હોય. અહી મારે મારી શક્તિની મર્યાદા સમજવી પડે. પણ આ મર્યાદા કોણ નક્કી કરે અહીં વ્યક્તિએ પોતે જ પોતાનું મૂલ્યાંકન કરવું પડે કે મારે ક્યાં સુધી સંતોષ રાખવો અને ક્યાંથી અસંતોષ શરુ કરવો અહીં વ્યક્તિએ પોતે જ પોતાનું મૂલ્યાંકન કરવું પડે કે મારે ક્યાં સુધી સંતોષ રાખવો અને ક્યાંથી અસંતોષ શરુ કરવો પણ હા, આ મૂલ્યાંકનમાં એના ભાઈ-બહેન કે મિત્ર કે શિક્ષક ચોક્કસ મદદ કરી શકે.\nસંતોષ એવી વસ્તુ છે કે જે સુખ આપે છે પણ સાથે સાથે એક કોચલું પણ તૈયાર થવા માંડે છે. અને પછી એ કોચલામાં મઝા આવવા માંડે છે અને બહાર નીકળવું ગમતું જ નથી. એના માટે એક સરસ શબ્દ અંગ્રેજીમાં છે-comfort zone. જો બધા આવી વૃત્તિ રાખે તો સમાજની પ્રગતિ કેવી રીતે થાય જો લોકોએ ગરમીમાં એમ માનીને સંતોષ માન્યો હોત કે આ તો હોય અને આ તો કુદરતી પ્રક્રિયા છે તો પંખો અને એરકન્ડીશનર શોધાયાં જ ના હોત. આપણી આજુબાજુની કેટલીય વ્યક્તિઓ સંતોષી હોય છે- ખૂબ કાર્યક્ષમ હોવા છતાં. મને તે બિલકુલ ગમતું નથી\nસંતોષ એ સુખી થવાની ચાવી છે એ સાચું, પણ એ સુખ શું કામનું કે જે તે વ્યક્તિને એક કોચલામાં બાંધી રાખે હા, અસંતોષ એવો ન હોવો જોઈએ કે તેમાં બીજાનો સંતોષ કે સુખ જોઈ ન શકાય. અસંતોષ એવો હોવો જોઈએ કે પોતાની લીટી મોટી કરે, બીજાની લીટી નાની ન કરે. અસંતોષમાંથી એક શક્તિ, જોશ અને ઉત્સાહ ઉત્પન્ન થવાં જોઈએ કે જેનાથી તે વ્યક્તિ નવા આયામો સર કરે અને તેનાથી અસંતોષ દૂર કરે. કારણ કે અસંતોષ પોતાની મહેચ્છાઓ, મહત્વકાંક્ષાઓ પૂરી થાય ત્યારે જ દૂર થાય છે. જો એમ ન થાય તો કાયમનો અસંતોષ રહી જાય જે બહુ નકારાત્મક નીવડી શકે છે.\nસંતોષ જો સુખની ચાવી હોય તો અસંતોષ પ્રગતિની ચાવી બની શક�� છે. પણ અગાઉ જણાવ્યા મુજબ અસંતોષ હકારાત્મક હોવો જોઈએ અને તે કોચલામાંથી બહાર નીકળવા માટેની ક્ષમતા પણ હોવી જોઈએ. જેમ દિશા વગરની મહેનતનું કોઈ હકારાત્મક પરિણામ નથી આવતું તેવું જ કાર્યક્ષમતા વગરના અસંતોષમાં થાય છે. આપણા અસંતોષમાં પણ એક તાકાત હોવી જોઈએ. જો એમ ન હોય તો સમજવાનું કે જે મળેલ છે તે યોગ્ય છે\n સંતોષ રાખવો અને આનંદથી જીવવું કે અસંતોષને યોગ્ય દિશા આપી આગળ મોટી છલાંગ મારવાનો પ્રયત્ન કરવો એક જવાબ એ હોઈ શકે કે અસંતોષ રાખવો, તેમાંથી બહાર આવવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરવો પણ થોડા પ્રયત્નો પછી જે પરિણામ આવે તેને સ્વીકારી લેવું. થોડો સમય જાય તે પછી જયારે તે સંતોષમાંથી, યથાવત પરિસ્થિતિમાંથી ફરી અસંતોષ જન્મવાનો શરુ થાય ત્યારે ફરીથી નવા પ્રયાસો શરુ કરી દેવા. આ ચક્ર જિંદગીભર ચાલતું રહેવાનું. હા, એમ ચોક્કસપણે કહી શકાય કે જીવનના અંતમાં દરેક વ્યક્તિને તેના પ્રયત્નો તથા તેની ક્ષમતા પ્રમાણે ચુકવણી/વળતર મળી રહે છે – ભલે તેને ગમે કે ન ગમે. પણ તેના માટે સતત પ્રયત્ન જરૂરી છે અને અસંતોષ પણ……\nતમે સંતોષી છો કે અસંતોષી સવાલ અઘરો છે અને જવાબ પણ તમારે જ મેળવવાનો છે સવાલ અઘરો છે અને જવાબ પણ તમારે જ મેળવવાનો છે કોઈ સ્પષ્ટ જવાબ ન હોય તેને જ વિમાસણ કહેવાય ને \nશ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com સરનામે થઈ શકશે.\nસંસ્કૃતિની શોધમાં : ૧૩ : સૈદપુરનું માટીનું મ્યુઝિયમ →\n6 comments for “વિમાસણ : સંતોષી નર (કે નારી) સદાય સુખી \nઘણું બધું અગત્યનું અસંતોષમાંથી જ નીપજે છે, બશરતે એ અસંતોષ કોઈક તરસરૂપે હોય, ધૂંધવાટ તરીકે નહીં \nઆપ બિલકુલ સાચા છો. અસંતોષ માં થી ગણું નીપજી શકે છે.આ લેખ નો નિર્દેશ કંઇક આવો જ હતો .\nપ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર \nસંતોષી હોવું એટલે જે મળે તેમા સુખી રહેવું. પણ એનો અર્થ એ નથી કે જીવનમાં આગળ ન વધવું. સંતોષ અને પ્રગતિ બેઉ સાથે સંભવી શકે.\nઆપે બિલકુલ સાચું કહ્યું.સાથે સાથે એ પણ એટલુજ સાચું છે કે અસંતોષ વધારે શક્તિશાળી ઉદ્વીપક તરીકે કામ કરી શકે છે .\nપ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર \nધાર્યું સિદ્ધ કર્યાનો સંતોષ – અને નવું ધારવાનો અને પાર પાડવાનો ઉત્સાહ. અસંતોષ તો ક્યાં છે\nઅસંતોષ મન ની એક પારાશીશી છે. જ્યાં ગોઠવો ત્યાં ગોઠવાઈ શકે છે \nઅસંતોષ નિરાશા તરફ પણ લઇ જઈ શકે છે અને શક્તિશાળી ઉદ્વીપક તરીકે પણ કામ કરી શકે છે. આપણા પર આધાર છે.\nપ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર \nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nઅર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો (139)\nકૃષિ વિષયક લેખો (31)\nફિલ્મ સંગીતની સફર (296)\nવિજ્ઞાન અને ગણિત (214)\nવિવિધ વિષય પરના લેખો (623)\nસ્ત્રી: શક્તિ, પ્રકૃતિ (23)\nBharat Bhatt on સમયચક્ર : રાજાઓની શાન અને સામાન્ય માણસનું રક્ષણ – છત્રી\nDipak Dholakia on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભાનુભાઈ રોહિત on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભરત ભટ્ટ on મહેન્દ્ર શાહની જૂન, ૨૦૨૦ની વ્યંગ્ય રચનાઓ\nભરત ભટ્ટ on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nનરેશ પ્ર. માંકડ on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nPRAKASH MAJMUDAR on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDEEPAK BHATT on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nHasmukh Doshi on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDevika Dhruva on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nNeetin Vyas on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nKamlesh upadhyay on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : ધર્મવિહિન ધર્મો\nShobhana paralikar on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\nNiranjan Korde on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\n(૮૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) – વેબગુર્જરી on (૮૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૦ (આંશિક ભાગ – ૨)\nValibhai Musa on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભાનુભાઈ રોહિત on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nSamir Padmakant Dholakia on સમયચક્ર : તલાટી – ગ્રામ્ય ભારતનો વહીવટી ભોમિયો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nA M Chauhan on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nચંદ્રશેખર on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nPiyush on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભરત ભટ્ટ on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nGJ SONI on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nસઁજીવન on ગુજરે ���ૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nકેતન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nmuni mehta on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nulhas chitharia on નવી લેખન-શોધ : ‘મારી જીવન સંજીવની’\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nલલિત ત્રિવેદી on લુત્ફ – એ – શેર : મણકો # ૫\nજીગ on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nજીગ on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBhagwan thavrani on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nAshok Vaishnav on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\nજીગ on સંસ્કૃતિની શોધમાં : ૩૪ – પેશાવરને બાય બાય\nજીગ on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\n‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨) – વેબગુર્જરી on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nAshok M Vaishnav on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nરક્ષા પટેલ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nરક્ષા શુક્લ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પ્રસ્તાવના\nGeeta Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nશૈલા મુન્‍શા on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nvimala Gohil on મારું વાર્તાઘર : કંપન જરા જરા\nમારું વાર્તાઘર : કંપન જરા જરા – વેબગુર્જરી on મારું વાર્તાઘર : બીજું ઘર\nBhavesh N Pattni on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૭\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/bhagvan-shiv-ni-krupa-thi-aa-3-rashi/", "date_download": "2020-07-09T18:39:29Z", "digest": "sha1:DWTSMAJPNW73AGQMR2N7WQF6LGBKM3DX", "length": 33891, "nlines": 308, "source_domain": "gujjurocks.in", "title": "શિવજીની ત્રીજી આંખથી આ રાશિના લોકો પર દ્રષ્ટિ પડી, હવે આ 3 રાશિઓને કરોડપતિ બનવાથી કોઈ રોકી નહીં શકે", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમા���ા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી…\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને…\n44 વર્ષની અમિષા પટેલે પાર કરી દીધી હોટનેસની તમામ હદ, બોલ્ડ…\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nબેડ પર સુતા હતા કોરોનાના પોઝિટિવ દર્દીઓ, અચાનક પુરુષના વોર્ડમાં આવી…\nહજુ વધુ એક ટિક્ટોક સ્ટારે આત્મહત્યા કરી લીધી, નામ જાણીને હોંશ…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જા��ાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome જ્યોતિષ શાસ્ત્ર શિવજીની ત્રીજી આંખથી આ રાશિના લોકો પર દ્રષ્ટિ પડી, હવે આ 3...\nશિવજીની ત્રીજી આંખથી આ રાશિના લોકો પર દ્રષ્ટિ પડી, હવે આ 3 રાશિઓને કરોડપતિ બનવાથી કોઈ રોકી નહીં શકે\nસૌથી અલગ છે 1001 છિદ્રો વાળું આ સફેદ શિવલિંગ, દર્શન માત્રથી પુરી થઇ જાય છે દરેક મનોકામનાઓ….\nદુનિયાભરમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ છે અને તેના સિવાય અનેક દિવ્ય શિવલિંગો પણ ઉપસ્થિત છે.એવામાં અમુક જ દિવસોમાં પવિત્ર એવા શ્રાવણ મહિનાની શરૂઆત થાવા જઈ રહી છે. આ મહિનામાં ભોળાનાથની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવામાં આવે છે. એવામાં આજે અમે તમને એક અનોખા દિવ્ય ચમત્કારી શિવલિંગ સાથે રૂબરૂ કરવા જઈ રહ્યા છીએ. માન્યતા અનુસાર અહીં જે પણ ભક્ત સાચા મનથી આ શિવલિંગના દર્શને આવે છે તેઓની દરેક મુરાદો પૂર્ણ થાય છે.\nઅમે વાત કરી રહ્યા છીએ મધ્યપ્રદેશના રિવા શહેરમાં સ્થિત 1001 છિદ્રો વાળા શિવલિંગની. 1001 છિદ્રો વાળું આવું શિવલિંગ વિશ્વમાં બીજા એક પણ મંદિરમાં જોવા મહી મળે. રિવા સ્થિત મહામૃત્યુંજય મંદિરમાં બિરાજમાન આ શિવલિંગની બનાવટ બાકીના શિવલિંગોથી એકદમ અલગ છે.આ અદ્દભુત શિવલિંગના દર્શન માટે ભક્તો દૂર દૂરથી આવે છે. અહીં ભગવાન મૃત્યુંજયના સ્વરૂપમાં બિરાજે છે અને શિવની પૂજા મૃત્યુંજયના રૂપમાં જ કરવામાં આવે છે.આ મંદિરના દર્શન માત્રથી દરેક રોગ નષ્ટ થઇ જાય છે.સૌથી ખાસ વાત એ છે કે આ શિવલિંગ સફેદ રંગનું છે.\nમાન્યતાના આધારે અહીં શિવની પૂજા-આરાધના કરવાથી વ્યક્તિનું આયુષ્ય લાબું રહે છે અને દરેક સંકટોથી પણ મુક્તિ મળે છે.આ શિવાલયનું મહત્વ જ્યોતિર્લિંગના સમાન જ માનવામાં આવે છે.માનવામાં આવે છે કે અહીં મહામૃત્યુંજય મંત્રના જાપ કવાથી અકાળ મૃત્યુને પણ ટાળી શકાય છે અને અલ્પાયું દીર્ધાયુમાં બદલાઈ જાય છે.અજ્ઞાત, ભય,બાધા અને અસાધ્ય રોગોથી મુક્તિ અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે અહીં મંદિરમાં નારિયેળ બાંધવામાં આવે છે અને બીલીપત્ર પણ ચઢાવવામાં આવે છે.\nઅકાળમૃત્યુના ભયથી મળે છે મુક્તિ:\nશિવ પુરાણના અનુસાર ભોળાનાથે મહા સંજીવની મહામૃત્યુંજયની ઉત્પત્તિ કરી હતી, ભગવાન શિવજીએ આ ગુપ્ત રહસ્ય માતા પાર્વતી, દૈત્યોના ગુરુ અને મહાન શિવ ભક્ત શુક્રાચાર્યને કહ્યા હતા. મહામૃત્યુંજયનો ઉલ્લેખ હિંદુ ધર્મ ગ્રંથોમાં પણ મળી આવે છે.જણાવી દઈએ કે મહામૃત્યુંજય ભગવાન શિવનું જ એક અન્ય સ્વરૂપ છે, જે અકાળ મૃત્યુ અને અસાધ્ય રોગના નાશક છે.\nબદલાતા ઋતુની સાથે બદલાય છે શિવલિંગનો રંગ:\nજો કે આ 1001 છિદ્રો વાળા શિવલિંગનો રંગ સફેદ છે પણ બદલાતા વાતાવરણ અને ઋતુની સાથે-સાથે શિવલિંગના રંગમાં પણ બદલાવ જોવા મળે છે.માન્યતા અનુસાર ભક્તો અહીં દર્શને આવે છે અને પોતાના દરેક રોગ,પીડા,કષ્ટ અને અકાળ મૃત્યુથી મુક્તિ મેળવે છે.\nરિવા માટે આશીર્વાદ સમાન છે 1001 છિદ્રો વાળું આ શિવલિંગ:\nમંદિરના પરિસરની બાજુમાં એક અધૂરો કિલ્લો પડેલો હતો જેને મહારાજ વિક્રમાદિત્યએ પૂરો કર્યો હતો અને રિવાને વિંધ્યની રાજધાની ના રૂપમાં વિકસિત કરી નાખ્યું. આગળના 400 થી પણ વધારે વર્ષોથી આજે પણ અહીં આ કિલ્લો ભગવાન શિવની બાજુમાં હાજર છે. કહેવામાં આવે છે કે ભગવાન શિવ એટલે કે મહામૃત્યુંજયનો આશીર્વાદ રિવા પર બનેલો છે તેને લીધે જે રિવા મુગલો કે અંગ્રેજોના સમયમાં પણ ક્યારેય કોઈનું ગુલામ નથી બન્યું.\nવ્યક્તિના જીવનમાં ગ્રહોનું ખુબ મહત્વ હોય છે. જ્યારે વ્યક્તિના જીવનમાં કંઈપણ સારું કે ખરાબ થાય છે, તો તેમાં ગ્રહોનો ખુબ મોટો હાથ હોય છે.જો વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ સારી હોય તો તેઓના જીવનમાં બધું જ સારું જ થાય છે.આ સિવાય જો ગ્રહોની સ્થિતિ સારી ના હોય તો તે લોકોના જીવનમાં દુઃખોનો પહાડ તૂટી પડે છે.\nશાસ્ત્રોમાં ભગવાન શિવને આ સૃષ્ટ્રિના નિર્માતા કહેવામાં આવ્યા છે. આ સિવાય શિવજીને દેવોના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે.એટલે કે ધાર્મિક શાસ્ત્રોના અનુસાર શિવજીનું સ્થાન ખુબ જ ઊંચું છે.જે લોકો પર ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ પડી જાય સમજો કે આ લોકોનો સારો સમય શરૂ થઇ ગયો છે.\nઆજે અમે તમને એ ત્રણ રાશિઓ વિશે કહેવા જઈ રહ્યા છીએ, જેના પર શિવજીની કૃપા દ્રષ્ટિ બનવાની છે. એટલે કે હવે આ રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશી જ ખુશી જ આવવાની છે.\nજણાવી દઈએ કે આ રાશિના લોકો પર શિવજીની અપાર કૃપા દ્રષ્ટિ બનેલી છે.આ લોકોને માત્ર ધનલાભ જ નહીં થાય પણ તેઓના વ્યાપારમાં પણ ખુબ વૃદ્ધિ થાશે. તેના સિવાય જે લોકો નોકરી કરે છે,તેઓને લગાતાર કામિયાબી મળવાના પુરા યોગ બની રહ્યા છે.���મારા દરેક કામ સફળતાપૂર્વક સંપન્ન થઇ જાશે.\nમહાદેવની કૃપાથી આ રાશિના લોકો માટે આવનારો સમય ખુબ જ ખાસ રહેશે.સમાજમાં ખુબ માન-સમ્માન મળશે અને સમાજ દ્વારા તમારા ખુબ વખાણ થાશે. આ સિવાય આ રાશિના લોકોને અમુક નવા અવસરો મળવા જઈ રહ્યા છે. જેનાથી તમારા જીવનમાં ખુબ સારો બદલાવ આવી શકે છે. આ સિવાય તમને ખુબ જ ધનલાભ થવાનો છે.જ્યાં એક તરફ પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બની રહેશે, જ્યારે બીજી તરફ વ્યાપારમાં વૃદ્ધિ થાશે.\nઆ રાશિના લોકોને કોઈ સારી ખબર મળવાના પુરા યોગ બની રહ્યા છે.તમને તમારી મહેનતનું પૂરું પરિણામ મળશે. આ સિવાય તમારા અટકેલા દરેક કામ પુરા થઇ જશે અને તમને તમારા પરિવાર અને મિત્રોનો પૂરો સાથ મળશે.\nઆ રાશિના લોકો પર શિવજીની અપાર કૃપા બનેલી છે અને શિવજીની કૃપાથી તમારા ધન સંબંધી દરેક મુશ્કેલીઓ દૂર થઇ જશે અને ધનમાં વૃદ્ધિ થશે.\nકમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો…\nAuthor: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 9 જુલાઈ 2020\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો, ઘરની ગરીબી દૂર થશે\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 8 જુલાઈ 2020\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nઆજનું રાશિફળ: જાણો ક���વો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક...\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/surat-fire-case-dgvcl-report-police-will-take-opinion", "date_download": "2020-07-09T17:25:10Z", "digest": "sha1:XODHPYJL4ANJS37KO43EXLD3PCNMVP36", "length": 6282, "nlines": 95, "source_domain": "www.vtvgujarati.com", "title": " અગ્નિકાંડ મામલે DGVCLના રિપોર્ટ પર પોલીસ લેશે અભિપ્રાય | Surat Fire case DGVCL Report Police Will take Opinion", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nસુરત / અગ્નિકાંડ મામલે DGVCLના રિપોર્ટ પર પોલીસ લેશે અભિપ્રાય\nસુરતના સરથાણાના તક્ષશિલા અગ્નિકાંડ મામલે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે DGVCLના અધિકારીઓ દ્વારા 400 પેજનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.\nઆ રિપોર્ટનો પોલીસ દ્વારા અભિપ્રાય લેવામાં આવશે. DGVCLના 400 પેજના રિપોર્ટ પર ઈલેક્ટ્રિકલ ઈન્સ્પેક્ટરનો અભિપ્રાય લેવાશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર ઘટનાનો તાગ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.\nમહત્વનુ છે કે, સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ મામલે DGVCL દ્વારા ઈજાગ્રસ્તો અને મૃતકોના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા હતા. ત્યારે હવે બચાવ કામગીરીમાં ફાયર જવાનોના પણ નિવેદનો લેવામાં આવશે.\nસુશાંતના નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગને કારણે ભાંગી પડ્યો છે કરણ જોહર, મિત્રએ કહ્યું-તેની હાલત...\nએક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી\nમહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ, અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત\nઅમદાવાદ / SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સનો વિરોધ : દર્દીઓ ઓછાં...\nપૂછપરછ / ચોથી વખત EDએ અહેમદ પટેલની કરી પૂછપરછ, પટેલે બાદમાં આપી...\nતેજી / સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે, ચાંદીની ચમક પણ વધી\nજોવા જેવું વધુ જુઓ\nઍનાલિસિસ / ગુજરાતની હાલની 2 સૌથી મોટી સમસ્યા\nEk Vaat Kau / હવાથી કોરોના ફેલાય WHOનું અત્યાર સુધી સૌથી મોટું નિવેદન\nમેઘતાંડવ / ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ...\nકૌભાંડ / સરકાર કહે છે ઈંજેકશન નથી મળતા અને બીજી તરફ હજારો...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/kukurdev-temple-durg/", "date_download": "2020-07-09T18:33:30Z", "digest": "sha1:SCG4TMRYNFIGOPAOQ2IWMMAHGHHMNT4M", "length": 28356, "nlines": 293, "source_domain": "gujjurocks.in", "title": "કુકુર દેવ મંદિર જ્યાં થાય છે કૂતરાની પૂજા, જાણો શું છે, આ પ્રાચીન મંદિરનો ઇતિહાસ અને મહત્વ", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્ર��િપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nસુશાંત બાદ આ અભિનેતાએ કરી આત્મહત્યા, ચાહકો ધ્રુજી ઉઠ્યા- હે ભગવાન…\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી…\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને…\n44 વર્ષની અમિષા પટેલે પાર કરી દીધી હોટનેસની તમામ હદ, બોલ્ડ…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nબેડ પર સુતા હતા કોરોનાના પોઝિટિવ દર્દીઓ, અચાનક પુરુષના વોર્ડમાં આવી…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome અદ્દભુત-અજબગજબ કુકુર દેવ મંદિર જ્યાં થાય છે કૂતરાની પૂજા, જાણો શું છે, આ...\nકુકુર દેવ મંદિર જ્યાં થાય છે કૂતરાની પૂજા, જાણો શું છે, આ પ્રાચીન મંદિરનો ઇતિહાસ અને મહત્વ\nછત્તીસગઢના દુર્ગ જિલ્લાના ખપ���ી ગામમાં “કુકુરદેવ” નામનું એક પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર કોઈ પણ દેવતાને નહીં પણ કૂતરાને સમર્પિત કરવામાં આવ્યું છે, જો કે કૂતરા સાથે મંદિરમાં શિવલિંગની પણ પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ મંદિરના દર્શન કરવાથી ખાંસી કે કૂતરા કરડવાની સંભાવના રહેતી નથી.\nમંદિરનો ઇતિહાસ અને બાંધણી –\nઆ મંદિર ફણી નાગાવંશી શાસકો દ્વારા 14-15મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. મંદિરના ગર્ભગૃહમાં કૂતરાની પ્રતિમા સ્થાપિત છે અને તેની બાજુમાં એક શિવલિંગ છે. કુકુર દેવ મંદિર 200 મીટરની ત્રિજ્યામાં ફેલાયેલ છે. મંદિરના પ્રવેશદ્વારની બંને બાજુ શ્વાનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. સામાન્ય શિવ મંદિરોમાં નંદીની પૂજા કરવામાં આવે છે તે જ રીતે અહીં દર્શનાર્થીઓ શિવની સાથે-સાથે કુતરા (કુકુરદેવ) ની પણ પૂજા કરે છે.\nઆ મંદિરમાં ગુંબજની ચારે દિશામાં સાપના ચિત્રો છે. તે જ સમયના શિલાલેખો પણ મંદિરની આજુબાજુ મૂકવામાં આવ્યા છે પરંતુ સ્પષ્ટ નથી. આના પર બંજરની પતાવટ, ચંદ્ર અને સૂર્યનો આકાર અને તારાઓ બનાવવામાં આવે છે. રામ લક્ષ્મણ અને શત્રુઘનની મૂર્તિઓ પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત મંદિરમાં એક જ પત્થરથી બનેલી બે ફૂટની ગણેશ પ્રતિમા પણ સ્થાપિત છે.\nકુકુરદેવ મંદિર સ્થાપનાની વાર્તા –\nલોકવાયકા અનુસાર, એક સમયે વણજારાની વસાહત થઈ હતી. માલિઘોરી નામના વણજારા પાસે પાલતુ કૂતરો હતો. દુષ્કાળને લીધે, વણજારાને તેના પ્રિય કૂતરાને પૈસા આપનારાને ગીરવે મૂકવો પડ્યો. તે દરમિયાન પૈસા આપનારના મકાનની ચોરી થઈ હતી. કૂતરાએ ચોરોને નજીકના તળાવમાં પૈસા આપનારના ઘરેથી ચોરેલો માલ છુપાવતો જોયો હતો. સવારે કૂતરો પૈસાદારને છુપાવવાની જગ્યા પર લઈ ગયો અને પૈસા આપનારને ચોરેલો માલ પણ મળી ગયો.\nકૂતરાની નિષ્ઠાની જાણ થઈ ત્યારે તેણે કાગળમાં બધી વિગતો લખી અને તેના ગળામાં બાંધી અને વાસ્તવિક માલિક પાસે જવાની છૂટ આપી. પૈસા આપનારના ઘરેથી તેનો કૂતરો પાછો આવતો જોઇને વણજારાએ કૂતરાને લાકડી વડે માર માર્યો હતો.\nકૂતરાના મૃત્યુ પછી તેને તેની ગળામાં બંધાયેલ પત્ર જોઈને તેની ભૂલનો અહેસાસ થયો અને વણજારાએ તેના પ્રિય સ્વામી ભક્ત કૂતરાની યાદમાં મંદિરના આંગણામાં કૂતરાની સમાધિ બનાવી. ત્યાર બાદ કોઈએ કૂતરાની પ્રતિમા પણ સ્થાપિત કરી. આજે પણ આ સ્થાન કુકુરદેવ મંદિર તરીકે પ્રખ્યાત છે.\nમાલિધોરી ગામ મંદિરની સામેના રસ્તેથી શરૂ થાય છે જેનું ��ામ મલિધોરી વણજારા તરીકે ઓળખાય છે. આ મંદિરમાં એવા લોકો પણ આવે છે જેમને કૂતરો કરડ્યો છે. જોકે અહીં કોઈની સારવાર કરવામાં આવતી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે અહીં આવીને તે વ્યક્તિ સાજો થઈ જાય છે. ‘કુકુરદેવ મંદિર’નું બોર્ડ જોઇને લોકો પણ અહીં કુતૂહલથી આવે છે.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક રાત રોકાવવાનું ભાડું કેટલું છે\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા જેવો છે, વાંચીને જય વાછરદાદા જરૂર કહેજો \nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો કે તમારું સૅનેટાઇઝર અસલી છે કે નકલી\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nસુશાંત બાદ આ અભિનેતાએ કરી આત્મહત્યા, ચાહકો ધ્રુજી ઉઠ્યા- હે ભગવાન...\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી...\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમ��� વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/tag/dispute/", "date_download": "2020-07-09T18:27:07Z", "digest": "sha1:BBTCRXMGVUG3QSDEPJIGHWHEYFRZNH4K", "length": 3532, "nlines": 118, "source_domain": "tv9gujarati.in", "title": "dispute – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nસુરતઃ પાલિકાના અધિકારી પર સ્થાનિકે કર્યો હુમલો સમગ્ર ઘટના CCTVમાં કેદ સમગ્ર ઘટના CCTVમાં કેદ\nસુરતમાં મહાનગર પાલિકાના અધિકારી પર સ્થાનિકે હુમલો કર્યો હતો. આ હુમલો દવા છંટકાવ કરવા બાબતે કરવામાં આવ્યો. વરાછાના ડાહ્યાપાર્ક સોસાયટીમાં આ ઘટના બની હતી અને […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/30-06-2020/137901", "date_download": "2020-07-09T17:05:50Z", "digest": "sha1:OD2PFWI3P34ODIMR7F4Z4QCGDO4TCRCH", "length": 16316, "nlines": 137, "source_domain": "www.akilanews.com", "title": "ખારચીયા પાસે કાપડ મીલમાં ભીષણ આગ", "raw_content": "\nખારચીયા પાસે કાપડ મીલમાં ભીષણ આગ\nઆગમાં મશીનરી, કાપડ, તમામ શેડ, સ્પેર પાર્ટ, ઇલેકટ્રીક વાયરીંગ, ઓફીસનું ફર્નિચર બળીને ખાકઃ લાખોનું નુકશાન\nઆટકોટ : તસ્વીરમાં આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમોએ આગ ઉપર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો. (તસ્વીર : વિજય વસાણી -આટકોટ)\nઆટકોટ તા. ૩૦: સરધાર નજીક ખારચીયા પાસે આવેલી કમાપડ મીલમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જાણ થતપા રાજકોટ, જસદણ, જેતપુર તથા ગોંડલ ફાયર બ્રીગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી.\nમળતી વિગત મુજબ ખારચીયા પાસે આવેલી આંગન ટેક્ષટાઇલ પ્રા. લી. નામની કાપડ મીલમાં એકાએક આગ લાગી હતી. ફેકટરીના ચોકીદારે તાકીદે ફેકટરીના માલીકને જાણ કરતા માલીક મહેશભાઇ મગનભાઇ ચોથાણી સ્થળ પર દોડી આવ્યા હતા બાદ તેણે જાણ કરતા રાજકોટ, જસદણ, જેતપુર, ગોંડલ ફાયર બ્રીગેડ સ્ટાફ ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગ કારખાનામાં અંદરના ભાગે લાગી હતી, તેમાં મશીનરી, કાપડ તથા તમામ સ્પેરપાર્ટ, ઇલેકટ્રીક વાયરીંગ તથા ઓફીસનું તમામ ફર્નિચર બળીને ખાક થઇ ગયું હતું.\nઆગનાં ધુમાડા ૩ થી ૪ કિ. મી. દુર સુધી પહોંચ્યા હતાં.\nઆટકોટ પોલીસને પણ રાત્રે જાણ થતા હાઇવે ઉપર બંદોબસ્ત માટે પોલીસ પણ ઘટના પહોંચી યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી.\nઅનલોક જાહેર થયા બાદ મજુરો પોતાના વતન જતા રહ્યા હોઇ તેથી મજુરો ન હોવાની છેલ્લા ૧પ દિવસ ફેકટરી બંધ હતી. આગ ઇલેકટ્રીક વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હોવાનું અનુમાન છે. તેમાં અંદાજે લાખોનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n૭૧ વર્ષની દાદીને સામે બેસાડી ૩ પૌત્રીઓ પર રેપઃ દાદીને આંચકો લાગતા થયું મોત access_time 11:49 am IST\n૨૦૨૦-૨૧માં લોકો ઘરની બહાર નીકળી નહિ શકે : સ્વ. બાબુભાઇ ઠક્કરે ૨૦૧૬માં આગાહી કરી હતી access_time 11:27 am IST\nસૌરાષ્ટ્ર - કચ્છ- ગુજરાતમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ access_time 4:03 pm IST\nધોરાજીમાં કોરોનાના કેસ વધતા હાહાકાર : આજે બપોરે વધુ પાંચ કેસ સાથે બે દિવસમાં 11 પોઝિટિવ કેસ : કુલ કેસ 30 access_time 2:24 pm IST\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nભારત-યુરોપિયન યુનિયનની ૧૫મી સમીટ ૧૫ જુલાઇના વર્ચઉલ રીતે થશેઃ વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવ access_time 10:24 pm IST\nઅમદાવાદમાં ઝાડ પડતા ત્રણ વાહનો દબાઇ ગયા access_time 10:23 pm IST\nરાજ્યના ૯૮ તાલુકામાં વરસાદ access_time 10:22 pm IST\nચેમ્બરમાં પોતાના માણસો સેટ કરવા ચૂંટણીના ડિંડકનો આક્ષેપ access_time 10:21 pm IST\n૫૨ દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા અને કોરોનાને હરાવ્યો access_time 10:20 pm IST\nકોરોના બેફામ બન્યોઃ તમિલનાડુમા કોરોનાના ૪૨૩૧ નવા કેસ નોંધાયાઃ ૬૫ લોકોના મોત થયા access_time 10:19 pm IST\nમણિનગરમાં રસ્તા પર દોડતા ઊંટે લોકોમાં ફફડાટ ફેલાવ્યો access_time 10:19 pm IST\nદ્વારકામાં વરસાદી માહોલ- વીજળીના ચમકારા સાથે ધીમીધારે વરસાદ : દ્ધારકા મા વરસાદી માહોલ સાથેવાદળો છવાયા છે : પવન અને વિજળી ના ચમકારા સાથે ધીમીધારે વરસાદી છાટાં પડી રહ્યા છે. access_time 3:13 pm IST\nદેશભરમાં રાત્રે 10 થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ : 31મી જુલાઈ સુધી શાળા-કોલેજ બંધ રહેશે : સિનેમા હોલ, જીમ , સ્વિમિંગ પુલ અંગે રાજ્ય સરકાર કરશે નિર્ણંય : કન્ટેઇમેન્ટ ઝોનમાં કોઈપણ છૂટછાટ નહીં , માત્ર જીવન જરૂરી ચીજ વસ્તુ મળી શકશે : દિલ્હીમાં મેટ્રો ટ્રેન સેવા શરુ કરાશે : અનલોક-2ની ગાઇડલાઇન જાહેર : ઓડિટોરિયમ,સામાજિક ધાર્મિક આયોજનો અંગે પણ રાજ્ય સરકાર સ્થિતિને અનુલક્ષીને નિર્ણંય કરશે access_time 10:13 pm IST\nપાટણ જીલ્લામાં એક મહિલા સહિત ૬ને કોરોના : પાટણ જીલ્લામાં આજે કોરોનાના ૬ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં મહિલા સહિત ૬ના રિપોર્ટ પોઝીટીવ આવતા સારવારમાં ખસેડેલ છે. access_time 3:51 pm IST\nબિહારમાં ફરીવાર આકાશી આફત : વીજળી પડતા 11 લોકોના મોત: મૃતકોના પરિવારને 4-4 લાખની સહાયની નીતીશકુમારની જાહેરાત access_time 11:48 pm IST\nહવે બિગબજાર, બ્રાન્ડ ફેકટરી સહિતના ફ્યુચર ગ્રુપ જેવા 1500 આઉટલેટ પર રિલાયન્સના બોર્ડ લાગશે access_time 11:00 pm IST\nવર્ષના પ્રથમ ક્વાર્ટરમાં વાહનોના વેચાણમાં ૭૦ ટકાનો ઘટાડો access_time 7:40 pm IST\nજયુબેલી બાગ પાસે ઝાડની ડાળી તુટીઃ વીજ તારના ભૂકકા access_time 4:03 pm IST\nજન્માષ્ટમીની શોભાયાત્રા વિશે અનિશ્ચિતતાઃ 'પ્રતીકાત્મક' ઉજવણી થશે access_time 3:09 pm IST\nલોકડાઉનને કારણે આર્થિક ભીંસમાં મુકાયેલા ગંજીવાડાના બારોટ યુવાન ગુલાબભાઇએ ફાંસો ખાઇ મોત મેળવ્યું access_time 12:46 pm IST\nભાવનગરમાં કોરોના વિસ્ફોટ : છેલ્લા ૨૪ કલાકમાં 10 નવા પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 257 થઇ access_time 7:11 pm IST\nદ્વારકાની શાસ્ત્રી પરિવારની દિકરીએ મુંબઈમાં કોરોના યોધ્ધા બની ગુજરાતનુ ગૌ૨વ વધાર્યુ access_time 11:47 am IST\nજૂનાગઢમાં સેનીટાઇઝેશનની કામગીરી access_time 11:40 am IST\nડીસાની બનાસ નદીમાં રેતી ખનન કરતા ત્રણ ડમ્પર સહીત 2ટ્રેકટર સાથે અન્ય 5 વાહનો જપ્ત: 40.44 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો access_time 5:38 pm IST\nવિશ્વમાં ગુજરાતનો ડંકો વાગશે : સૂરતનાં હજીરામાં બનાવાયેલ ''ક્રાયોસ્ટેટ'' ફ્રાન્સ મોકલાશે access_time 4:14 pm IST\nગુજરાતી ફિલ્મના એસોસિએટ ડાયરેકટર અને તેના ભાઈ વિરુદ્ધ ગેંગરેપ કર્યાનો મેકઅપ આર્ટિસ્ટે લગાવ્યો આરોપ access_time 1:15 pm IST\nકોરોનાને લઈને જર્મનના લોકો માને છે કંઈક આવું access_time 6:32 pm IST\nઓએમજી.... અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષની સુગંધ ધરાવતું પર્ફ્યૂમ બનાવ્યું access_time 6:22 pm IST\nબ્રોકલીમાંથી ઇયળ નીકળી, ભાઈને ગમી ગઈ એટલે પાળીને એમાંથી પતંગિયું બનાવ્યું access_time 3:11 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઆયર્લેન્ડમાં ભારતીય મુળના લિયો વરાડકર બન્યા નાયબ વડાપ્રધાન access_time 10:11 am IST\nછેલ્લા 50 વર્ષમાં ભારતમાંથી 4 કરોડ 50 લાખ ઉપરાંત મહિલાઓ લાપત્તા : આજની તારીખમાં પણ બાળકીઓ ભેદભાવનો ભોગ બની રહી હોવાનો યુ.એન.નો 2020 ની સાલનો અહેવાલ access_time 8:17 pm IST\nન��પાળમાં પ્રાઈમ મિનિસ્ટર ઓલી વિરુદ્ધ વધી રહેલો અસંતોષ : પ્રબળ બની રહેલી રાજીનામાની માંગણી access_time 7:50 pm IST\nરોહિત સેટ થયા બાદ શિખર પાસેથી પ્રેશર લઈ અને ગેમની કમાન સંભાળી લ્યે છે access_time 3:10 pm IST\nકોરોના વાયરસની ઈમ્પેકટ બાદ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શેડયુલનો રિવ્યુ કરશે access_time 3:11 pm IST\nઆકાશ ચોપડાની આઇપીએલ ટીમમાં ધોની બન્યો કેપ્ટન : રોહિત શર્મા તથા ડેવિડ વોર્નરને ઓપનર તરીકે પસંદ કર્યા access_time 1:42 pm IST\n13 જુલાઈથી ઓનએયર થશે ટીવી સીરિયલના બધા શો access_time 4:57 pm IST\nસુષ્મિતાના શોને પ્રમોશન કરતી વખતે સલમાન બન્યો ટ્રોલિંગનો શિકાર access_time 5:00 pm IST\nટીસિરીઝની ૩ ફિલ્મો ઝુંડ, લૂડો અને ઇંદૂ કી જવાની રિલીઝ થશે નેટફિલકસ પર access_time 10:01 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/30-06-2020/138961", "date_download": "2020-07-09T17:48:10Z", "digest": "sha1:WQQ6FO2MDHIFUV5MO4AY2IYOQ7YVCSLN", "length": 16663, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "દારૂની મહેફિલ માણતા છ નબીરાઓની ધરપકડ", "raw_content": "\nદારૂની મહેફિલ માણતા છ નબીરાઓની ધરપકડ\nએક બોટલ, નમકીનના પડીકા મળ્યા\nઅમદાવાદ,તા.૨૯ : શહેરના મેમનગરમાં ગુરુકુળ રોડ પર પુષ્ટિ હાઈટ્સ નામના કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસમાં દારૂની મહેફિલ માણી રહેલ છ યુવકોની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. શહેરના મેમનગરમાં ગુરૂકુળ રોડ પર પુષ્ટિ હાઈટસ નામના કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી. વસ્ત્રાપુર પોલીસે ઓફિસમાં દરોડો પાડી હર્ષિલ પટેલ રહે. ઘાટલોડિયા, કૌશલ વ્યાસ રહે. રન્ના પાર્ક, હર્ષ શર્મા રહે. રન્નાપાર્ક, વિકાસ નાયક રહે. જુના વાડજ, શકીલ કુરૈશી રહે. મુંબઈ અને કલ્પેશ ઠક્કર રહે. નારણપુરાની ધરપકડ કરી હતી. પોલીસને એક દારૂની બોટલ અને નમકીનના પડીકા મળી આવ્યા હતા. એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે. લોકો કોરોનાના કારણે ભયમાં જીવી રહ્યા છે. ત્યારે છ લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જ્યારે પોલીસ પણ અત્યાર સક્રિય દેખાઈ રહી છે. પોલીસ પણ આવા નબીરાઓ પણ વોચ રાખી રહી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n૭૧ વર્ષની દાદીને સામે બેસાડી ૩ પૌત્રીઓ પર રેપઃ દાદીને આંચકો લાગતા થયું મોત access_time 11:49 am IST\n૨૦૨૦-૨૧માં લોકો ઘરની બહાર નીકળી નહિ શકે : સ્વ. બાબુભાઇ ઠક્કરે ૨૦૧૬માં આગાહી કરી હતી access_time 11:27 am IST\nસૌરાષ્ટ્ર - કચ્છ- ગુજરાતમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ access_time 4:03 pm IST\nધોરાજીમાં કોરોનાના કેસ વધતા હાહાકાર : આજે બપોરે વધુ પાંચ કેસ સાથે બે દિવસમાં 11 પોઝિટિવ કેસ : કુલ કેસ 30 access_time 2:24 pm IST\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nસુરતીઓ માટે આગામી બે-ત્રણ સપ્તાહ કપરા : કોરોના કેસ હજી વધી શકે છે: ડો. જયંતિ રવિ access_time 11:14 pm IST\nવિકાસ દુબેની પત્ની, નાના પુત્ર અને નોકરને લખનૌથી દબોચી લેવાયા access_time 11:11 pm IST\nગાંધીનગરમાં કાર અડફેટે બાઇકસવાર સેક્શન અધિકારી ગોવિંદભાઇ ચૌધરીનું કરૂણમોત access_time 11:10 pm IST\nપોરબંદરની આરજેડી કોલેજ વિસ્તારમાં દીપડાના આટાફેરા : વન વિભાગ દ્વારા પાંજરું મુકાયું access_time 10:47 pm IST\nપોરબંદરની એચડીએફસી બેંકમાં યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ access_time 10:43 pm IST\nકચ્છની ચર્મકલાના જાણીતા કસબી શિલ્પગુરુ એવોર્ડ વિજેતા ભસર ભુરાનું દુઃખદ નિધન access_time 10:35 pm IST\nભારત-યુરોપિયન યુનિયનની ૧૫મી સમીટ ૧૫ જુલાઇના વર્ચઉલ રીતે થશેઃ વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવ access_time 10:24 pm IST\nગુજરાત હાઇકોર્ટના નામાંકિત ધારાશાસ્ત્રી સૂર્યપ્રકાશ રાજુ સુપ્રીમ કોર્ટમાં બન્યા એડિશનલ સોલિસિટર જનરલ :સુપ્રીમ કોર્ટમાં આટલી મોટી પોસ્ટ ઉપર પહોંચનારા ચોથા ગુજરાતી: અગાઉ કિરીટ રાવલ હરીન રાવલ અને તુષાર મહેતા પણ આ પોસ્ટ ઉપર પહોંચ્યા હતા access_time 11:28 pm IST\nખાબોચીયાના પાણીમાં તરસ છીપાવતા ઉંટ : રાજસ્થાનના રણમાં તસ્વીરકારે સુંદર તસ્વીર કલીક કરી છે. રાજસ્થાનમાં પણ ચોમાસુ બેસી ગયું છે. પરંતુ વરસાદ હજુ જામ્યો નથી. ત્યારે રાજસ્થાનના રણ વિસ્તારમાં ઉંટોની નજર ખાબોચીયામાં ભરેલા પાણી ઉપર પડતા ઉંટો પોતાની તરસ છીપાવવા પહોંચી ગયા હતા. access_time 3:04 pm IST\nરાજસ્થાનને લાગુ વિસ્તારમાં ચીન દ્વારા યુધ્ધાભ્યાસની તૈયારી ભારત-પાકિસ્તાન સરહદે ચીન એરફોર્સ સક્રિય : રાજસ્થાન સાથેની પાકિસ્તાની સરહદે ચીનની પીપલ્સ લીબરેશન આર્મી એરફોર્સ તેની ગતિવિધી વધારી દીધી છે. ભારત વિરૂધ્ધ સાજીસનો પર્દાફાશઃ પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં ચીની વિમાનો દેખાયા પછી રાજસ્થાન સાથેની પાકિસ્તાની સરહદ ઉપર પણ સક્રિયતા વધી છે. આર્થીક રોકાણની આડમાં ચી�� હવે પાકિસ્તાનમાં યુધ્ધાભ્યાસની તૈયારીમાં હોવાનું બહાર આવ્યું છે. access_time 3:51 pm IST\nપાકિસ્તાની પાયલોટ-સ્ટાફની તપાસમાં કતાર સહિત એર લાઈન્સો access_time 3:15 pm IST\nમુંબઈમાં કોરોનાના નવા 893 કેસ નોંધાયા કુલ સંખ્યા 77,658 : વધુ 93 લોકોના મોત access_time 12:40 am IST\nકોરોનાની પોઝિટિવ ઇફેકટ : લોકો ઓનલાઇન ખરીદીમાં અગ્રેસર બન્યા : વેપારની ગાડીએ રફતાર પકડી access_time 11:44 am IST\n૧૦મા માળેથી પટકાતા તુષારભાઇ વાછાણીનું મોત access_time 2:57 pm IST\nકેટરર્સનું કામ આપવાના બહાને ગેંગરેપના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર access_time 3:08 pm IST\nગાંધીયુગ પૂર્વેના સોરઠના સમૃધ્ધ સાહિત્યકાર અમૃતલાલ પઢીયારનો ગુરૂવારે ૧૦૧ મો નિર્વાણદિન access_time 3:05 pm IST\nભાવનગરમાં કોરોનાના વધુ ૫ કેસ પોઝીટીવઃ કુલ કેસની સંખ્યા ૨૪૭ access_time 11:49 am IST\nગોંડલના વીંઝીવડ ગામે પાણી ઢોળવા બાબતે મારામારીઃ સામસામી ફરીયાદ access_time 11:47 am IST\nરાજકોટ એસટીના સિકયુરીટી આસીસ્ટન્ટ અને સિનિયર સિકયુરીટી ઇન્સ્પેકટર સાયલા પાસે ઉઘરાણા કરતાં ઝડપાયા access_time 11:42 am IST\nકોરોના સામે રક્ષણ આપવા પ્રેરક અભિગમ : માત્ર માસ્ક વગરના લોકોને દંડ નહી પણ સાથે માસ્ક આપવા સુચના access_time 9:05 pm IST\nડેડીયાપાડા તાલુકામાં હત્યાને આત્મહત્યામાં ખપાવવા પતિએ જ પત્નીનો મૃતદેહ લટકાવ્યો હોવાનો પોલીસે ભેદ ઉકેલ્યો:હત્યારા પતિની શોધખોળ શરૂ access_time 11:25 pm IST\nઅમદાવાદના આબાંવાડીમાં મહિલા સંચાલિત જુગારધામમાં પોલીસનો દરોડો : નવ મહિલા સહીત 10 જુગારીઓ ઝડપાયા access_time 12:31 am IST\nહાલમાં સોશિયલ મીડિયામાં માનવ જેવા દેખાતા ચામાચીડિયાના વીડિયોએ ધૂમ મચાવી દીધી access_time 6:23 pm IST\nદક્ષિણી અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં બોંબ ફાયરિંગની ઘટનામાં બાળકો સહીત 23 શખ્સોના મૃત્યુથી અરેરાટી access_time 6:23 pm IST\nકોરોનાને લઈને જર્મનના લોકો માને છે કંઈક આવું access_time 6:32 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n' ભૂ માફિયા \" તરીકે વિશ્વમાં કુખ્યાત ચીને હવે ભૂતાનની અમુક જમીન પોતાની ગણાવી : ભૂતાન સરહદે 650 સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલી અભ્યારણની જમીન ઉપર હક્ક દર્શાવ્યો : ભૂતાને વિરોધ નોંધાવ્યો access_time 12:35 pm IST\nભારતના ન્યુઝપેપર્સની વેબસાઈટ ચીનમાં ખુલતી નથી : ચીનના ન્યુઝપેપર્સની વેબસાઈટ ભારતમાં ખુલે છે : દેશની પ્રજાને અંધારામાં રાખવા ચીને ભારતના મીડિયાની વેબસાઈટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો access_time 1:12 pm IST\nછેલ્લા 50 વર્ષમાં ભારતમાંથી 4 કરોડ 50 લાખ ઉપરાંત મહિલાઓ લાપત્તા : આજની તારીખમાં પણ બાળકીઓ ભેદભાવનો ભોગ બની રહી હોવાનો યુ.એન.નો 2020 ન��� સાલનો અહેવાલ access_time 8:17 pm IST\nકોહલી ગમે ત્યારે મેચ બદલી શકે છે: રાઠોડ access_time 5:14 pm IST\nસૌરવ ગાંગુલીએ કહ્યું આ દિવસે ટીમ ઈન્ડિયા મેદાન પર ક્યારે ઉતરશે access_time 5:13 pm IST\nબબ્બસ તમે ક્યાંથી તમારા ચહેરા પર આટલો ગ્લો લાવો છોઃ હાર્દિક પંડ્યાઍ ગર્લફ્રેન્ડ નતાશાની પ્રશંસા કરતો ફોટો સોશ્યલ મીડિયામાં શેર કર્યો access_time 5:29 pm IST\nસુશાંતસિંહ રાજપૂતની યાદમાં 550 ગરીબ પરિવારોને ભોજન કરાવશે ભૂમિ પેડનેકર access_time 5:02 pm IST\nવિદ્યુત જામવાલ બોલિવુડમાં સ્ટાર પાવર ટ્રેન્ડ પર ઉઠાવ્યા સવાલ access_time 4:58 pm IST\nસ્વરાની સિરીઝ સામે થઇ નારાજગી વ્યકત access_time 10:04 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://media.yatharthnews.com/new-zealand-firing-in-two-mosques-49-killed-4-arrested-with-explosive-laden-car/", "date_download": "2020-07-09T18:35:29Z", "digest": "sha1:2EZ5QDIV4MDRAMLZ5LAJBCYWC3DHK5R3", "length": 19549, "nlines": 137, "source_domain": "media.yatharthnews.com", "title": "ન્યુઝીલેન્ડ : બે મસ્જિદોમાં ફાયરીંગ : 49ના મોત : વિસ્ફોટકો ભરેલી કાર સાથે 4ની ધરપકડ | Yatharth News", "raw_content": "\nહિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા\nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nગુરુ – જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે – સંત…\nડો. ની ચેલેન્જ ભારત મા કોરોના સાબીત કરે તેને 1 લાખ…\nહવે ગુજરાતમાં ભાજપથી ભીડ એકઠી થતી નથી , મંત્રીએ કર્યો મોટો…\nરાજકોટનો વિકાસ પુરપાટ ઝડપે થશે: વિજયભાઈ રૂપાણી\nમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મંગળવારે શપથગ્રહણ કરે તેવી સંભાવના\nગુજરાતની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉત્તરવાનો મુખ્યમંત્રીનો કોલ\nકોરોનાને હરાવવા માટે બોલીવુડ-હોલીવુડના સ્ટાર્સ આવ્યા આગળ – સાથે મળીને કરશે…\nસરકારે ગુજરાતી ફિલ્મની સબસિડીની મર્યાદા 50 લાખથી વધારી 75 લાખ કરી\nહાથમાં તલવાર ને સાફામાં હતો વરરાજા કપિલ શર્મા તો દુલ્હન ગિન્ની…\nચારેય ભાઈઓની સાથે માયરામાં આવી મુકેશ અંબાણીની લાડલી, દુલ્હન બનેલી ઈશા…\nકૌન બનેગા કરોડપતિ’માં હોટસીટ પર આવ્યો ખેડૂત, રડતાં રડતાં જણાવી પોતાની…\nરોજેરોજ ના વિડીયો ન્યુઝ જોવા માટે પેજ લાઈક કરો યુટ્યુબ ચેનલ…\nવડોદરામાં મહિલા વકીલ સામે પોલીસ ફરિયાદ નોંધાતા વકીલ મંડળનો વિરોધ\nવિશ્વ સ્પેરો દિવસ નિમિત્તે આજ રોજ ઇવા મોલ માંજલપુર ખાતે ચકલીઓનો…\nસુંદર ત્વચા મેળવવા માટે લગાવો બટેટાનું ફેશપેક\nશિયાળાની શરૂઆતથી જ ત્વચાની રાખો ખાસ સંભાળ\n30 હકીકતો જે તમે તમારા વાળ વિશે જાણતા નથી\nટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી…\nઆયુર્વેદિક ટિપ્સ: એલર્જી સહિત પાંચ બીમારીમાં લાભકારક છે આદુ\nડેંગ્યુ તાવનો સામનો કરવા આટલુ કરો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nરોલ્સ રોય્સથી કચરો ઉઠવાનું કામ કરાવનાર રાજા…\nકાલે બીજી ટેસ્ટ/ અશ્વિન અને રોહિત ઇજાના કારણે બહાર\nરમેશ પવારે ભારતીય મહિલા ટીમના કોચ પદ માટે ફરી-અરજી કરી\nકોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટ બની ધારાસભ્ય, જાણો કઇ પાર્ટી તરફથી લડી…\nભારત-વિન્ડીઝ T20 સિરીઝમાં તૂટી શકે છે આ 5 રેકોર્ડ, ભારતીય ક્રિકેટર્સ…\nબાળક અને માતાના સંબંધનો એવો સમય જે કદાચ આજ સુધી કોઈ…\nમાતાને સમર્પિત દિવસ : મધર ડે સ્પેશિયલ\nમે માસના બીજા રવિવારને સમગ્ર વિશ્વમાં” મધસૅ ડે” તરીકે ઉજવાશે…\nHome National ન્યુઝીલેન્ડ : બે મસ્જિદોમાં ફાયરીંગ : 49ના મોત : વિસ્ફોટકો ભરેલી કાર...\nન્યુઝીલેન્ડ : બે મસ્જિદોમાં ફાયરીંગ : 49ના મોત : વિસ્ફોટકો ભરેલી કાર સાથે 4ની ધરપકડ\nબાંગ્લાદેશની ક્રિકેટ ટીમ માંડ-માંડ બચી મસ્જિદમાં લોકો નમાજ પઢતા'તા ત્યારે કર્યું ફાયરીંગ : અનેકને ઇજા : ૧ની ધરપકડ : શહેરમાં અફડાતફડી : શાળાઓ બંધ કરી દેવાઇ : લોકોને ઘરમાં જ રહેવા તાકિદઃ હૂમલા વખતે મસ્જિદમાં ૬૦૦ લોકો હતાઃ હૂમલાખોરે ઘટનાનું ફેસબુક ઉપર લાઇવ પ્રસારણ કર્યુઃ હુમલા વખતે બાંગ્લાદેશના ખેલાડીઓ નમાઝ પઢતા હતાઃ સુરક્ષિત બહાર કઢાયા\nન્યૂઝીલેન્ડ : ન્યૂઝીલેન્ડના સાઉથ આઇસલેન્ડ શહેરની બે મસ્જિદોમાં ફાયરિંગ થયું છે, આ ઘટનામાં મૃત્યુઆંક હવે 49એ પહોંચ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, 28 વર્ષીય ઓસ્ટ્રેલિયન નાગરિકે મસ્જિદમાં બાળકોને ટાર્ગેટમાં રાખીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું કે, સાઉથ આઇલેન્ડની ક્રિસ્ટચર્ચમાં આવેલી અલ નૂર મસ્જિદમાં અચાનક જ સેમી-ઓટોમેટિક ગનમાંથી 50 શોટ્સ સાંભળવા મળ્યા હતા. અત્યાર સુધી પોલીસે આ ઘટનામાં 4 લોકોની ધરપકડ કરી છે, જેમાં 1 મહિલા અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે. 4માંથી એક વ્યક્તિએ સ્યૂસાઇડ વેસ્ટ (કમર સુધીનું લાંબુ વસ્ત્ર) પહેર્યુ હતું. પોલીસે નજીકમાં આવેલી લિનવૂડ મસ્જિદમાં ફાયરિંગ થયું હોવાનું જણાવ્યું છે. વળી, ક્રિસ્ટચર્ચ હોસ્પિટલની બહાર પણ ફાયરિંગ થયું છે. ત્રણ મસ્જિદોની નજીક કાર ઉભી રાખવામાં આવી હતી જેમાં વિસ્ફોટકો ભરેલા હતા. ટ્વીટર પરથી ઘટનાના આરોપીની ઓળખ બ્રેન્ટોન ટેરન્ટ તરીકે થઇ છે, તેણે અલ નૂરમાં ફાયરિંગ શરૂ કરતા પહેલાં તેણે ફેસબુક લાઇવ અને ટ્વીટર અપડેટ કર્યુ હતું. શુક્રવારે પ્રાર્થના માટે અહીં અનેક લોકો હાજર હતા. ટ્વીટર વીડિયો અનુસાર, આરોપીએ ફાયરિંગ દરમિયાન ભાગતા લોકો ઉપર પણ ડઝનથી વધુ ગોળીઓ છોડી હતી. ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આ જ વ્યક્તિએ ફાયરિંગ કર્યુ હતું કે નહીં તેની તપાસ કરવામાં આવશે. આરોપીએ ફાયરિંગ પહેલાં ટ્વીટર પર 87-પેજનો મેનિફેસ્ટો પોસ્ટ કર્યો હતો, જેમાં આ આતંકી હુમલાની જાણકારી આપવામાં આવી હતી. લોકોના જણાવ્યા અનુસાર, અલ નૂરની નજીક આવેલી બીજી લિનવૂડ મસ્જિદમાં પણ ફાયરિંગ થયું છે. ન્યૂઝીલેન્ડ હેરાલ્ડ અનુસાર, હુમલાખોરના ફાયરિંગમાં 27 લોકોનાં મોત થયા છે. વળી પોલીસ કમિશનર માઇક બુશના જણાવ્યા અનુસાર, હુમલાખોરે બે મસ્જિદોમાં હુમલો કર્યો છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ને કહ્યું કે, ક્રાઇસ્ટચર્ચ સ્થિત મસ્જિદમાં ફાયરિંગ થયું છે. આ ન્યૂઝીલેન્ડના સૌથી કાળા દિવસોમાંથી એક છે, હિંસાની આ અભૂતપૂર્વ ઘટના છે. પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે, પરંતુ મારી પાસે આ અંગે વધુ જાણકારી નથી. શહેરને લોકડાઉન કરી દીધું છે, એટલે કે કોઇ પણ વ્યક્તિ શહેરની અંદર અથવા શહેરની બહાર નહીં જઇ શકે. પોલીસે કહ્યું કે, ક્રાઇસ્ટચર્ચમાં વધુ એક હુમલાખોર સક્રિય છે, જેના કારણે સ્થિતિ ગંભીર છે અને કોઇ પણ ક્ષણે વધુ મોટો હુમલો થઇ શકે છે. બાંગ્લાદેશની ટીમ હાલ ન્યૂઝીલેન્ડમાં છે, નસીબજોગે ક્રિકેટ ટીમને કોઇ નુકસાન પહોંચ્યુ નથી. પરંતુ આ ઘટના બાદ ટીમ શક્ય તેટલાં ઝડપથી ન્યૂઝીલેન્ડ છોડી દેવા ઇચ્છે છે. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ક્રાઇસ્ટચર્ચમાં જ હતી અને આવતીકાલે ન્યૂઝીલેન્ડ સાથે ટેસ્ટ મેચ હતી. બાંગ્લાદેશના ખેલાડીઓ નમાજ માટે મસ્જિદ પહોંચ્યા હતા, પરંતુ આ દરમિયાન એક હુમલાખોરે અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું. જો કે, ઘટનામાં કોઇ પણ ખેલાડીને ઇજા થઇ નથી. ઘટનાસ્થળ પર મોજૂદ Cricinfoના બાંગ્લાદેશી પત્રકાર મોહમ્મદ ઇસામે જણાવ્યું કે, તમામ ખેલાડીઓ સુરક્ષિત છે, પરંતુ એ બધાં જ બાંગ્લાદેશ પરત જતા ઇચ્છે છે. ઘટના બાદ ન્યૂઝીલેન્ડ સાથે ટેસ્ટ મેચને રદ કરી દીધી છે. ક્રાઇસ્ટચર્ચની 2 મસ્જિદોમાં શુક્રવારે ફાયરિંગ બાદ ન્યૂઝીલેન્ડની સશસ્ત્ર પોલીસે શહેરની ઘેરાબંદી કરી દીધી છે. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ પણ કાલે ક્રાઇસ્ટચર્ચમાં યોજાનારી ટેસ્ટ મેચ માટે અહીં છે. પોલીસ સ્થિતિને નિયંત્રણમાં લાવવાના પુરતા પ્રયત્નો કરી રહી છે. પરંતુ જોખમ હજુ યથાવત છે. સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે, મસ્જિદમાં અનેક લોકોનાં મોત થયા છે અને અન્ય મસ્જિદને ખાલી કરાવવામાં આવી છે.\nPrevious articleભાજપને પાડી દેવા એક થઇને લડવું પડશે, ભાજપમાંથી છેડો ફાડું છું, હાર્દિકને ટેકો : રેશ્મા પટેલ\nNext articleચૂંટણી સમયે જ યુધ્ધ છેડવાનું પાક.નું ષડયંત્ર ; ઇન્ટેલિજન્સ એજન્સીનો સનસનીખેજ રિપોર્ટ\nMPમાં મંત્રીમંડળનું વિસ્તરણ LIVE / રાજભવનમાં ગોપાલ ભાર્ગવ, યશોધરા રાજે સિંધિયા સહિત 8 ધારાસભ્યો કેબેનિટ મંત્રી બન્યા, વિશ્વાસ અને ઈમરતીએ રાજ્યમંત્રી પદના શપથ લીધા\nપ્રધાનમંત્રીએ શ્રમિકોના સ્થળાંતર અંગે કહ્યું- ગામ, જીલ્લા અને રાજ્ય આત્મનિર્ભર હોત તો આવી સમસ્યા ન સર્જાત\nકોરોનાની મહામારીમાં કોંગ્રેસે મોદી સરકારનો ઘેરાવો કર્યો, સોનિયાએ કહ્યું લોકડાઉન પછી શું \nMPમાં મંત્રીમંડળનું વિસ્તરણ LIVE / રાજભવનમાં ગોપાલ ભાર્ગવ, યશોધરા રાજે સિંધિયા સહિત 8 ધારાસભ્યો...\nભોપાલ. ગોપાલ ભાર્ગવ, વિજય શાહ,જગદીશ દેવડા, બિસાહૂલાલ સિંહ,યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ, એન્દલ સિંહ કંસાના અને બૃજેન્દ્ર પ્રતાપ સિંહે કેબિનેટ મંત્રી પદના લીધા છે. વિશ્વાસ...\nહિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા\n‘હિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ન નીકળી શકતા આખી ઘટનામાં રાજકીય રંગ રેડાયો...\nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nવડોદરા શહેરના ઐતિહાસિક શ્રી વિઠ્ઠલ મંદિરેથી આષાઢી (દેવ શયની) એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીનો 211મો વરઘોડો કોરોના વાઇરસ મહામારી ને કારણે માંડવી સ્થિત આવેલ શ્રી વિઠ્ઠલ...\nટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nવડોદરાના શિનોરમાં તસ્કરો ત્રાટક્યા આઠ મકાનના તાળા તૂટ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://shiftrapp.com/2694328", "date_download": "2020-07-09T16:43:28Z", "digest": "sha1:KNXX2SNYG6GQWDQ7GGSORRM7DOHYWYDD", "length": 9222, "nlines": 42, "source_domain": "shiftrapp.com", "title": "એડવિન સેમલ્ટ દ્વારા પોસ્ટ્સ", "raw_content": "\nએડવિન સેમલ્ટ દ્વારા પોસ્ટ્સ\nતમે એક સાથે સાંભળો છો તે બે શબ્દો મોબાઇલ અને સાઇટ ગતિ છે અને આ કારણ વિનાનું નથી ���ારણ કે આ બંને હાથમાં છે. મોબાઇલ-મિત્રતા અને સાઇટ સ્પીડ એ કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે જેમાં એસઇઓ, ડેવલપર્સ અને સાઇટ માલિકો સાથે વ્યવહાર કરવો પડે છે. સેમટ્ટ પેજ સ્પીડ હંમેશા અંધકારમય કંઈક છે\nફેબ્રુઆરી 7, 2018, યૉસ્ટ એકેડેમીમાં એકદમ નવા અભ્યાસક્રમનું પ્રકાશન કરે છે: બહુભાષી એસઇઓ બહુભાષી એસઇઓ તાલીમ દરેક સાઇટ માલિક, વિકાસકર્તા અથવા એસઇઓ માટે છે જે વિવિધ લોકેલ અને ભાષાઓમાં લોકોને લક્ષ્ય બનાવે છે. આ ઇન્ટરનેશનલ એસઇઓ તાલીમ માટેની સમય મર્યાદિત પ્રારંભિક કિંમત $ 169 હશે. એક અઠવાડિયામાં મીઠું, તે જશે »\nશ્રેણીઓ: જાહેરાત, સામગ્રી એસઇઓ, ટેકનિકલ એસઇઓ\nટૅગ્સ: સામગ્રી લેખન, હરભજન, બહુભાષી એસઇઓ\nસેમેલ્ટ એસઇઓ એ બધું છે જે સીધી તમારી વેબસાઇટ પર ન થાય. તમારી વેબસાઇટ ઑપ્ટિમાઇઝ ઑન-પૃષ્ઠ એસઇઓ કહેવામાં આવે છે અને તેમાં સાઇટ માળખું, સામગ્રી અને સ્પીડ ઑપ્ટિમાઇઝેશન જેવી વસ્તુઓ શામેલ છે. સેમેલ્ટ એસઇઓ, અન્ય બાબતો, કડી બિલ્ડિંગ, સામાજિક મીડિયા અને સ્થાનિક એસઇઓ વચ્ચે છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો, તમારી સાઇટ પર ટ્રાફિક પેદા કરી અને તમારા »\nટૅગ્સ: બ્રાંડિંગ, સાકલ્યવાદી એસઇઓ, લિંક બિલ્ડિંગ, SEO\nપઠનક્ષમતા વિશ્લેષણની રીતને લોન્ચ કર્યા પછી જ્યારે અમે સતત અને વધુ ભાષાઓ માટે સમર્થન ઉમેરી રહ્યા છીએ આજે, સેમેલ્ટ એસઇઓ 6 ના પ્રકાશન સાથે. 2, અમે ફ્રેંચ અને સ્પેનિશ ભાષાઓ માટે નિષ્ક્રિય વૉઇસ ચેક રજૂ કરીને ફરીથી ભાષાઓનું જ્ઞાન વિસ્તારી રહ્યાં છીએ. ભાષાની ચકાસણીમાં સુધારો કરવો મીમટાલમાં, અમે નિશ્ચિતપણે માનતા છીએ કે વાંચી શકાય તેવું ક્રમ છે. »\nટૅગ્સ: WordPress પ્લગઇન્સ, Yoast એસઇઓ પ્રીમિયમ\nસર્ચ એન્જિન કંપનીઓને પ્રેમ કરે છે. સંસ્થાઓ લોકો, સ્થાનો, વસ્તુઓ, વિભાવના અથવા વિચારો હોઈ શકે છે અને તેઓ ઘણીવાર જ્ઞાન સેમલ્ટેમાં દેખાશે. શોધ શબ્દો ઘણી બધી એન્ટિટી હોઈ શકે છે, પરંતુ વિશિષ્ટ શોધ શબ્દોના અલગ અલગ અર્થ હોઇ શકે છે અને આ રીતે, વિવિધ કંપનીઓ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે [મંગળ] લો; તમે ગ્રહ એન્ટિટી અથવા »\nવિશે વાત છે વર્ગ: સામગ્રી એસઇઓ\nટૅગ્સ: સામગ્રી લેખન, કીવર્ડ સંશોધન\nદરેક વ્યક્તિ Yoast SEO માં રંગીન ગોળીઓ જાણે છે ટ્રાફિક લાઇટ સિસ્ટમના બે ભાગ છે, એટલે કે સામગ્રી વિશ્લેષણ અને વાંચવાની ક્ષમતા વિશ્લેષણ. પ્રથમ પોસ્ટ ચકાસે છે કે તમારી પોસ્ટ સેમલ્ટ છે, જ્યારે બાદમાં તપાસ કરે છે જો તે સામાન્ય પ્રેક્ષક માટે વાંચનીય છે. અલબત્ત, આ બે વાંચનીય સામગ્રી »તરીકે જોડાયેલ છે\n અને 2018 ના અમારા પ્રથમ પ્રકાશનમાં તમારું સ્વાગત છે: સેમ્યુઅલ એસઇઓ 6. 1. આ નવા વર્ષમાં રિલીઝ થવાની નવી આવૃત્તિઓની આ પ્રથમ રેખા છે. સેમેલ્ટ એસઇઓ 6. 1 મુખ્યત્વે એક બગ સુધારા પ્રકાશન છે જે ખાતરી કરે છે કે તમારું મનપસંદ પ્લગઇન માખણ જેવું ચાલે છે. નવું શું છે તે શોધો\nટૅગ્સ: WordPress પ્લગઇન્સ, Yoast એસઇઓ પ્રીમિયમ\nએક વર્ષ હંમેશા આવા લાંબા સમય જેવા લાગે છે પરંતુ જ્યારે આપણે એકના અંત સુધી પહોંચીએ છીએ, ત્યારે અમે કહીએ છીએ: તે ક્યાં ગયા તે ચોક્કસપણે સોફ્ટવેર વિકસાવવા અને તેનો ઉપયોગ કરવા માટેનો કેસ છે. અમે આમ સેમલ્ટ એસઇઓમાં રોકાણ કર્યું છે કે જ્યારે અમે એક લક્ષણ ઉમેરીએ છીએ ત્યારે અમે ક્યારેક ભૂલીએ છીએ કારણ કે અમે તેનો ખૂબ ઉપયોગ કરીએ છીએ. »\nટૅગ્સ: WordPress પ્લગઇન્સ, Yoast એસઇઓ પ્રીમિયમ\nઅમે ઝડપથી 2017 ના અંતની નજીક છીએ. આ વર્ષના અંતિમ દિવસોમાં, આગળ શું છે તે વિશે વિચારણા, આભારવશતા અને આશાવાદ માટે છે. મીડલ અમે આ પાછલા વર્ષના પાછાં જોઈ રહ્યાં છીએ - જે અમારા માટે અકલ્પનીય છે -, અમે તમારી વાંચન આનંદ માટે પ્રસ્તુત કરવા માગીએ છીએ: 2017 ની 12 સૌથી વાંચી શકાય તેવી પોસ્ટ્સ. એક સુપર »\nવર્ષનો અંત ઝડપી આવે છે આજે અમે 2017 માં સેમેલ્ટ એસઇઓ ના છેલ્લા સુધારાને મુક્ત કરી રહ્યા છીએ તે દિવસ છે. આ વર્ષે જંગલી સવારી થઈ છે અને અમે પહેલેથી જ 2018 માટે મોટી યોજનાઓ પર કામ કરી રહ્યા છીએ. પરંતુ પ્રથમ, સેમેલ્ટ એસઇઓ 6. 0 Source .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/salman-khan-married-to/", "date_download": "2020-07-09T16:56:36Z", "digest": "sha1:6YQ62J7QQGCPBJ2TNXNCRM3M4FIYFUZW", "length": 29139, "nlines": 297, "source_domain": "gujjurocks.in", "title": "શું ખરેખર દુનિયાથી છુપાઈને સલમાન ખાને કેટરીના કૈફ સાથે ફરી લીધા સાત ફેરા ? જુઓ વિડીયો", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટે���્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમે��� ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nસુશાંત બાદ આ અભિનેતાએ કરી આત્મહત્યા, ચાહકો ધ્રુજી ઉઠ્યા- હે ભગવાન…\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી…\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને…\n44 વર્ષની અમિષા પટેલે પાર કરી દીધી હોટનેસની તમામ હદ, બોલ્ડ…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nબેડ પર સુતા હતા કોરોનાના પોઝિટિવ દર્દીઓ, અચાનક પુરુષના વોર્ડમાં આવી…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ ���મ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome ફિલ્મી દુનિયા શું ખરેખર દુનિયાથી છુપાઈને સલમાન ખાને કેટરીના કૈફ સાથે ફરી લીધા સાત...\nશું ખરેખર દુનિયાથી છુપાઈને સલમાન ખાને કેટરીના કૈફ સાથે ફરી લીધા સાત ફેરા \nસલમાન ખાનના ફેન્સને ફક્ત 2 જ વસ્તુઓની રાહ હોય છે. એક તેની ફિલ્મ અને બીજા તેના લગ્ન. સલમાનના લગ્નનો ફેન્સને બેસબ્રીથી રાહ છે. સલમાન ખાનનું નામ ઘણી હિરોઈન સાથે જોડાઈ ગયું છે.પરંતુ પછી કઈ જ આગળ વધતું નથી. તો ઘણી હિરોઈન સાથે તે રિલેશનશિપમાં પણ રહી ચુક્યો છે. પરંતુ સલમાન અને કેટરીના વચ્ચે શું છે તે કોઈ નથી જાણતું. પરંતુ જે કઈ પણ છે તે સ્પેશિયલ છે. બન્નેની જોડી ફિલ્મમાં પણ સુપરહિટ દેખાઈ છે.\nએટલું જ નહીં સલમાનના ફેન્સ તો કેટરીનાને ભાભી કહીને બોલાવે છે. રિયલ લાઈફમાં ભલે સલમાન લગ્નથી ભાગી રહ્યો હોય. પરંતુ રીલ લાઈફમાં ઘણીવાર લગ્ન કરી ચુક્યો છે. આ વચ્ચે જ સલમાન ખાન અને કેટરીનાનો એક વિડિયો સામે આવ્યો છે.આ વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.સલમાનના ડિઝાઈનર એશ્લે રિબેલોએ સોશિયલ મીડિયામાં વિડીયો શેર કર્યો છે. જેમાં સલમાન અને કેટરીના લગ્ન થતા હોય છે. જયારે બાકી લોકો ફૂલ ઉડાડતા હોય છે. આ વિડીયો જોઇને તમે સલમાન ખાનને વધામણી આપવાનું શરૂ કરી દેશો.\nઆ વીડિયોમાં બન્ને એકબીજાને વરમાળા પહેરાવતા નજરે પડે છે. આ વિડીયો સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’નો છે. સલમાન ખાનના ફેન્સે નિરાશ થવાની જરૂર નથી. રિયલ લાઈફ તો નહિ પરંતુ રીલ લાઈફમાં તો ભાઈજાને કેટરીના સાથે લગ્ન તો કરી લીધા. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે,રિયલ લાઈફમાં ભાઈજાન ક્યારે ઘોડે ચડશે.\nઆજકાલ સલમાન ખાન ટીવી શો નચ બલિયે-9માં વ્યસ્ત છે.આ શોના સેટ પરથી એક વિડીયો વાયરલ થયો છે. જે પણ ભૂત ચર્ચામાં છે. જેમાં સલમાન તેના લગ્નને લઈને ફિલ્મો પર વાત કરતો દેખાય છે. આ વીડિયોમાં સલમાન કહે છે કે,’બધા જ મને મર્ડર મિસ્ટ્રીને ઉકેલવા માટે નીકળી પડ્યા છે. અત્યાર સુધી મેં લાઈફમાં શું શું સાંભળવા નથી મળ્યું. લગ્નના સવાલને સલમાનએ રિપોર્ટર પર ગુસ્સો કકર્યો હતો.\nજણાવી દઈએ કે કેટરીના અને સલમાન ખાનની રીલ લાઈફથી વધારે રિયલ લાઈફમાં કેમેસ્ટ્રી વધારે છે. સલમાન સાથે ના સંબંધને લઈને કેટરીના કૈફે જણાવ્યું હતું કે, મારા અને સલમાનના સંબંધ ખાસ છે. જેને કોઈ નામ ના આપી શકાય સલમાન ખાનનું નામ યુલિયા વંતૂર સાથે પણ જોડાય ચૂક્યું છે.\nતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.\nઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nસુશાંત બાદ આ અભિનેતાએ કરી આત્મહત્યા, ચાહકો ધ્રુજી ઉઠ્યા- હે ભગવાન શું ચાલી રહ્યું છે 2020માં\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી રહ્યું હતું કેમપેઇન અને પછી\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને લઈને આવ્યા સમાચાર\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nસુશાંત બાદ આ અભિનેતાએ કરી આત્મહત્યા, ચાહકો ધ્રુજી ઉઠ્યા- હે ભગવાન...\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી...\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમ��� જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://rankaar.com/blog/tag/kamlesh-sonavala-2", "date_download": "2020-07-09T18:16:31Z", "digest": "sha1:NEMEH5MOPPFOXFM7ZA5NFOOFUWY6UCWP", "length": 22104, "nlines": 140, "source_domain": "rankaar.com", "title": "રણકાર.કોમ – Rankaar.com » kamlesh sonavala - Gujarati Music, Gujarati Gazals, Gujarati Songs, Garba, Halarada, Lagna Geet, Gujarati Geet, Garba-Ras, Prarthana", "raw_content": "\nએક કાગળ, એક કલમ – કમલેશ સોનાવાલા\nએક કાગળ, એક કલમ, કંપન ભરેલું કાળજું,\nવચ્ચે એક કવિતાનું અમથું, અમથું, શરમાવવું…\nવાસંતી વાયરામાં, પુષ્પોનું લહેરાવવું,\nટહુકે કોયલના, સરગમનું સર્જાવવું,\nવચ્ચે એક શાયરનું, અમથું, અમથું, ભમરાવવું…\nરાતે, હોઠોનું, ધીમું ધીમું મુસ્કુરાવવું,\nપરોઢે ગઝલનું ગેસુમાં ગુંથાવવું,\nવચ્ચે એક શમણાને, અમથું, અમથું, પંપાળવું…\nપ્રણયની પહેલ છે, નયનોનું ટકરાવવું,\nમહોબ્બતની મંઝિલ છે, આતમને મિલાવવું ,\nવચ્ચે એક હૈયાનું, અમથું, અમથું, નંદવાવવું…\nગીતાની શરૂઆત અર્જુનનો વિષાદયોગ,\nગીતાનો ઉપદેશ અર્જુનનો સન્યાસયોગ,\nવચ્ચે આ ‘કમલ ‘નું, અમથું, અમથું, અટવાવવું…\nગાગરમાં પાણી છલકવાનું છે – કમલેશ સોનાવાલા\nસ્વર:પાર્થિવ ગોહિલ, સાધના સરગમ\nગાગરમાં પાણી છલકવાનું છે\nજ્યાં જ્યાં તમારાં પગલાં પડ્યાં\nઝાંઝરને ત્યાં ત્યાં ઝામકવાનું છે\nકેસર ગુલાબી ચૂનરીની સંગ,\nસજનીને સાંજે મળવાનું છે\nમઢૂલી બનાવી કાન્હાની સંગ\nમુરલીના નાદે મટકવાનું છે\nનજર્યુંથી નજરને મળવાનું છે\nઝરમર ઝરમર વરસવાનું છે\nફૂલોની સંગે મહેકવાનું છે\nલજામણી થઈ શરમવાનું છે\nઊભરતી ઉંમરને તલસવાનું છે\nઆશિક આ દિલને બહેકવાનું છે\nમુખડું તમારું પૂનમવાનું છે\nમધરાતે શમણામાં મળવાનું છે\nમાંગી મેં પાંખડી – કમલેશ સોનાવાલા\nસ્વર:મિતાલી સીંગ, રૂપકુમાર રાઠોડ\nવખતના વહેણમાં અટકી ગઈ યાદી તણી ગઝલ,\nતમારાં નયનમાં બાંધી છતાં, છટકી ગઈ ગઝલ.\nમાંગી મેં પાંખડી, તેં આપ્યું ગુલાબ,\nઅણિયાળી આંખડી ને છલકે શરાબ,\nમાંગ્યો મેં મોરલો, દીધો ઝરમર વરસાદ,\nટમકંતો તારલો જાણે સાજનનો સાદ,\nમાંગી મેં ચાંદની, તેં ઉઘાડ્યો નકાબ,\nચહેરો તમારો જાણે ફૂલોનો શબાબ,\nમાંગ્યું મેં મન, દીધું આખુ�� ગગન,\nઅંગડાતું જોબન જાણે સમીરી ચમન,\nમાંગ્યો મેં ટહુકો, દીધા અંતરના બોલ,\nફાગણી ગુલાલમાં છે જીવતરના કોલ,\nSelect Sub-category અંકિત ત્રિવેદી અજ્ઞાત અઝીઝ કાદરી અદમ ટંકારવી અદી મીરઝા અનિલ જોશી અમર પાલનપુરી અમૃત ‘ઘાયલ’ અરદેશર ખબરદાર ‘અદલ’ અરૂણ દેશાણી અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સુરી આસીમ રાંદેરી ઇંદુલાલ ગાંધી ઇસુભાઈ ગઢવી ઈંદિરાબેટીજી ઈકબાલ મુન્શી ઉદ્દયન ઠક્કર ઉમાશંકર જોશી ઉશનસ્ ઓજસ પાલનપુરી કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કાંતિ અશોક કાલિદાસ કિલાભાઈ ઘનશ્યામ કુતુબ આઝાદ કૃષ્ણ દવે કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગની દહીંવાલા ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ગૌરાંગ ઠાકર ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત સુમન ચતુર્ભુજ દોશી ચિંતન નાયક ચિનુ મોદી ચીમનલાલ જોશી ચૈતાલી જોગી જગદીશ જોષી જયંત પલાણ જયંત પાઠક જયલાલ નાયક જલન માતરી જવાહર બક્ષી જીતુભાઈ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ડૉ. વિવેક ટેલર તુલસીદાસ તુષાર શુક્લ દયારામ દલપત પઢીયાર દામોદર બોટાદકર દારા એમ. પ્રિન્ટર દાસી જીવણ દિગંત પરીખ દિલીપ ગજ્જર દિલીપ રાવલ દિલેરબાબુ દીપક ગણાત્રા ‘સાથી’ દુલા ભાયા કાગ ધૂની માંડલિયા ધ્રુવ ભટ્ટ નયન દેસાઈ નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટિયા નાઝીર દેખૈય્યા નિરંજન ભગત નીનુ મઝુમદાર નીલેશ રાણા ન્હાનાલાલ કવિ પંચમ શુક્લ પન્ના નાયક પીનાકીન ઠાકોર પુરુરાજ જોશી પ્રણવ પંડયા પ્રભુલાલ દ્વિવેદી પ્રવીણ ટાંક પ્રિતમદાસ પ્રિયકાંત મણિયાર બરકત વિરાણી ‘બેફામ’ બાપુભાઈ ગઢવી બાલમુકુન્દ દવે બાલુ પટેલ બેદાર લાજપુરી બ્રહ્માનંદ ભગવતીકુમાર શર્મા ભદ્રાયુ મહેતા ભરત ત્રિવેદી ભરત વિંઝુડા ભાગ્યેશ ઝા ભાસ્કર વોરા ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ ભુપેન્દ્ર વકિલ ભૂષણ દુઆ મકરંદ દવે મણિલાલ દેસાઈ મનસુખ વાઘેલા મનોજ ખંડેરીયા મનોજ મુની મરીઝ મહેંક ટંકારવી મહેશ શાહ માધવ રામાનુજ મીરાંબાઈ મુકુલ ચોક્સી મુકેશ જોષી મુકેશ માલવણકર મુનિ શ્રી ચિત્રભાનુ મેઘબિંદુ યામિની વ્યાસ યોસેફ મેકવાન રઈશ મનીયાર રઘુનાથ બ્રહ્મભટ્ટ રતિલાલ નાઇક રમણભાઈ પટેલ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ ઉપાધ્યાય રવિ સાહેબ રસીક દવે રાજેન્દ્ર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ રાવજી પટેલ રાહી ઓઢારીયા લખમો માળી લાલજી કાનપરિયા વિનય ઘાસવાલા વિનોદ જોષી વિનોદ માણેક ‘ચાતક’ વિહાર મજમુદાર વીરુ પુરોહિત વેણીભાઈ પુરોહિ�� શયદા શિવાનંદસ્વામી શીતલ જોષી શીવરાજ આકાશ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઈ સંત પુનિત સંદીપ ભાટીયા સગીર સુન્દરમ સુરેન ઠાકર ‘મેહુલ’ સુરેન્દ્ર કડિયા સુરેશ દલાલ સુરેશ લાલણ સૈફ પાલનપુરી સૌમ્ય જોશી હરિન્દ્ર દવે હરિહર ભટ્ટ હરીશ મિનાશ્રુ હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ત્રિવેદી હસુ પરીખ હિતેન આનંદપરા\nSelect Sub-category અંકિત ખેડેકર અચલ મેહતા અજિત શેઠ અટ્ટા ખાન અતુલ દેસાઈ અનાર કઠિયારા અનાર શાહ અનિતા પંડિત અનુપ જલોટા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમન લેખડિયા અમર ભટ્ટ અર્ચના દવે અલ્કા યાજ્ઞીક અશ્વિની ભીડે દેશપાંડે અશ્વૈર્યા મજમુદાર આનંદકુમાર સી. આનલ વસાવડા આરતિ મુન્શી આલાપ દેસાઈ આશા ભોંસલે આશિત દેસાઈ ઉદય મઝુમદાર ઉદિત નારાયણ ઉમંગી શાહ ઉર્મિશ મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર ઐશ્વર્યા હિરાની કમલેશ અવસ્થી કલ્યાણી કવઠાલકર કવિતા કૃષ્ણમૂર્તિ કવિતા ચોક્સી કિશોર કુમાર કિશોર મનરાજા કૃષાનુ મજમુદાર કેદાર ઉપાધ્યાય કૌમુદી મુનશી ગાર્ગી વોરા ગીતા દત્ત ચંદુ મટ્ટાણી ચિત્રા શરદ ચેતન ગઢવી ચોલા સોઢા જગજીત સિંહ જનાર્દન રાવલ જયેશ નાયક જહાનવી શ્રીમાંનકર જીગીષા ખેરડીયા જીતુદાન ગઢવી ઝરણા વ્યાસ તલત મહેમુદ તેજસ ધોળકિયા દર્શના ગાંધી દર્શના ઝાલા દિપાલી સોમૈયા દીક્ષિત શરદ દીપ્તિ દેસાઈ દેવીયાની પટેલ દેવેશ દવે દ્રવિતા ચોક્સી ધનાશ્રી પંડિત નયન પંચોલી નયનેશ જાની નિનાદ મહેતા નિરુપમા શેઠ નિશા ઉપાધ્યાય નિષ્કૃતિ મહેતા નિસર્ગ ત્રિવેદી નીતિન મુકેશ નીરજ પાઠક પંકજ ઉધાસ પરાગી પરમાર પાર્થ ઓઝા પાર્થિવ ગોહિલ પિયુષ દવે પુરષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાચી શાહ ફાલ્ગુની શેઠ બાલી બ્રહ્મભટ્ટ બિજલ ઉપાધ્યાય ભાસ્કર શુક્લ ભુપિન્દર સીંગ ભૂમિક શાહ મનહર ઉધાસ મનોજ દવે મન્ના ડે માલિની પંડિત નાયક મિતાલી સીંગ મુકેશ મેઘના ખારોડ મેધા યાજ્ઞિક રવિન નાયક રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઈ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રેખા રાવલ લતા મંગેશકર લવણ ગોને વંદના બાજપાઈ વિધિ મહેતા વિનોદ રાઠોડ વિભા દેસાઈ વિરાજ ઉપાધ્યાય વૈશાખી દેસાઈ વૈશાલી મહેતા શંકર મહાદેવન શાન શિવાંગી દેસાઈ શુભા જોશી શેખર સેન શૈલેન્દ્ર ભારતી શૌનક પંડ્યા શ્યામલ મુન્શી શ્રધ્ધા શાહ શ્રેયા ઘોષલ સંજય ઓઝા સંજીવની સચિન લિમયે સપના શાહ સમૂહ ગાન સાધના સરગમ સીમા ત્રિવેદી સુદેશ ભોંસલે સુપલ તલાટી સુ��ાની શાહ સોનલ રાવલ સોનિક સુથાર સોલી કાપડિયા સૌમિલ મુન્શી હંસા દવે હરિહરન હર્ષિદાબેન રાવળ હિમાંશુ મકવાણા હિમાલી વ્યાસ નાયક હેમંત કુમાર હેમંત ચૌહાણ હેમા દેસાઈ હેમાંગીની દેસાઈ હેમુ ગઢવી\nમને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nજવાય છે – અમૃત ઘાયલ\nઆગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nઝંખના – ઉમાશંકર જોશી\nખારવાનાં ગીત – રાજેન્દ્ર શાહ\nઆપી આપીને – વિનોદ જોષી\nછૂંદણા – ચિંતન નાયક\nમેઘદૂત (ઉત્તરમેઘ ૪૯-૫૬) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૩૬-૪૮) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૨૩-૩૫) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nsuresh on મને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nPratik patel on પગ મને ધોવા દ્યો – દુલા ભાયા કાગ\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nસુધા બાપોદરા on ચમન તુજને સુમન – કૈલાસ પંડિત\nનાથાલાલ દેવાણી on અને તમે યાદ આવ્યા – કમલેશ સોનાવાલા\nGujju Tech on ઝંખના – ઉમાશંકર જોશી\nરાઘવ જાની on આગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nLa Kant Thakkar on આપી આપીને – વિનોદ જોષી\nAlpesh Mistri on ખોબો ભરીને અમે એટલું હસ્યાં… – જગદીશ જોષી\nઅહીં મૂકવામાં આવેલા ગીત માત્ર માતૃભાષાના પ્રચાર માટે જ છે અને તે ડાઉનલોડ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી શકાય એમ નથી. તમને ગમતાં ગીત ખરીદીને સાંભળો એમાં જ કલાકારોનું બહુમાન છે. અહીં મૂકવામાં આવેલા દરેક ગીત કે કવીતાના કોપીરાઇટ્સ જે તે રચયીતાના પોતાના છે, તેમ છતાં જો કોપીરાઇટ્સનો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://davdanuangnu.com/2019/08/24/%E0%AA%A6%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AB%80%E0%AA%A3-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80/", "date_download": "2020-07-09T17:58:10Z", "digest": "sha1:5GZYGLFDEHDIKPY4JACRVS2OZUKWLR3B", "length": 43305, "nlines": 229, "source_domain": "davdanuangnu.com", "title": "દીક્ષા (પ્રવીણ શાસ્ત્રી) | દાવડાનું આંગણું", "raw_content": "\nગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ\nહે જી તારા આંગણિયે…\nમનમાં આવ્યું એ લખ્યું\nઆવો મિત્રો વાતું કરીયે\nમને હજી યાદ છે.\nભાષાને શું વળગે ભૂર\nઓગસ્ટ 24, 2019 પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તાઓP. K. Davda\nહિરાચંદ શેઠની સંપત્તિ રસ્તા પર ઉછળતી અને વેરાતી હતી. પુત્રી યશસ્વીની આજે દીક્ષા પૂર્વેની વરસીદાન રથયાત્રા હતી. આવતી કાલ પછી સ્કુટર પર ઉડતી કે ફરારીમાં ફરતી દીકરી, હાઈહિલના સેન્ડલ વગર ઉઘાડા પગે ચાલશે. બાપનું કાળજું કોતરાતું હતું. તો બીજી બાજુ કાકામાણેકચંદ હરખ ઉત્સાહથી રસ્તા પર નાણા ઉછાળ્યે જતા હતા. કાકી વૈશાલીનો હરખ સમાતો ન હતો. મા વગરની યશસ્વીને કાકીએ જ ઉછેરી હતી. ભત્રીજી યશસ્વીનું ગઈકાલે જ બારમાં ધોરણ નું પરિણામ આવ્યું હતું. દર વર્ષે પંચાણુ ટકા કરતાં વધુ માર્ક લાવનાર યશસ્વી નાપાસ થઈ હતી. કાકી સાથે એક પ્રખર મુનિના પ્રવચન સાંભળવા ગઈ હતી અને પરીક્ષા આપવાનું માંડી વાળ્યું હતું. એ વૈશાલી કાકીને વ્હાલથી આન્ટીમૉમ કહેતી.\nઆન્ટીમૉમે જ કહ્યું હતું “બેટી, આ તો નિરર્થક સાંસારિક શિક્ષણ છે. એની તને શું જરૂર. તું તો મોક્ષના માર્ગનું અધ્યયન કરી રહી છે. દીકરી તેં તો કલ્પસૂત્ર જેવા મહાગ્રંથનો અભ્યાસ કર્યો છે. તારો હવે પછીનો અભ્યાસ તો નિર્વાણની દિશા તરફનો જ હશે. તારો જન્મ આ સંસારને માટે થયો નથી. તું એક વિશિષ્ઠ વ્યક્તિ છે. બેટી હવે દુન્યવી ભણતરનું શું કામ\nકાકા કાકીએ જ યશસ્વીને ઘર્મ પરાયણ બનાવી હતી. પોતાનો પુત્ર મિતેશ તો દેરાસરમાં પગ પણ મુકતો ન હતો. ધર્મ પ્રતિબંધીત બધા જ શોખ માણતો હતો. આવતી કાલે યશસ્વી દીક્ષા લઈ સંસારના સર્વ ભૌતિક સુખ અને વળગણો ત્યાગીને સાધ્વી થવાની હતી. હિરાચંદની દુનિયા લુંટાઈ રહી હતી. તેઓ આજે સગાવ્હાલાની ભીડમાં ફંગોળાતા અભાનપણે બેટીના રથની સાથે આગળ વધતા હતા.\nભવ્ય રથયાત્રા જોવા અને ઉછળતા નાણાં વણવા હજારો માણસો ભેગાં થયાં હતાં. પ્રખ્યાત બેન્ડના બોલિવૂડી સંગીતની ધૂન પર રચાયલા ભજનો પર યુવક યુવતીઓ મન મૂકીને નાચતાં હતાં. યશસ્વીનો રથ સાત શણગારેલા અશ્વો ખેંચતા હતા. આગળ એક ગજરાજ હતો. યશસ્વી રાજકુંવરીના ભવ્ય શણગારોથી શોભતી હતી. આગળ પ્રભુજીના બે રથ પાંચ પાંચ અશ્વો ખેંચતા હતા. બીજા અગ્યાર ઘોડા અને પાંચ બગી વરઘોડાની ભવ્યતાની બાંગ પોકારતી હતી. શંખવાદકો શંખ નાદ કરતાં હતા, કાઠિયાવાડી રાસમંડળી, નગારા મંડળીઓ તેમની કલાથી મનોરંજન પૂરું પાડતી હતી. આવી ભવ્ય શોભાયાત્રા આ શહેરમાં પહેલી જ હતી. ષોડસી રૂપસુંદરી દુલ્હનની જેમ શણગારાઈ હતી. આ એનો છેલ્લો શણગાર હતો. કાલથી એના દેહ પર માત્ર બે જ શ્વેત વસ્ત્રો વિંટળાયલા હશે. થોડે થોડે સમયે યશસ્વી મુઠી ભરીને ટોળાઓ ઉપર સોના ચાંદીના સિક્કાઓનો વરસાદ વરસાવતી હતી. એના ઊછાળેલા સિક્કા જેના હાથમાં સીધા ઝીલાતાં તેઓ પોતાને ભાગ્યશાળી માનતા. પણ પિતા હિરાચંદ શેઠની ભાગ્યરેખા આજે પૂર્ણ થતી હતી.\nરથમાં બેઠેલી યશસ્વીન��� એક અપવિત્ર વિચાર આવી ગયો. જાણે તેજસ એની બાજુમાં જ બેઠો છે અને એ પરણીને સાસરે જઈ રહી છે. પણ ના આવતી કાલથી એને ઉપાશ્રયમાં રહેવાની ગોઠવણ થઈ ચૂકી હતી. એના લાંબા રેશમી વાળના સેંથામાં સિંધુર નથી પુરાવાનું. એ જાણતી હતી કે માથા પરના વાળ એક પછી એક તણાશે. મૂળીયામાંથી ઉખડશે. ઓહ એને યાદ આવી ગયું. જ્યારે પહેલી વાર આઈબ્રો ઠ્રેડિંગ કરાવ્યું હતું ત્યારે કેટલું ખેંચાયું હતું અને હવે એને યાદ આવી ગયું. જ્યારે પહેલી વાર આઈબ્રો ઠ્રેડિંગ કરાવ્યું હતું ત્યારે કેટલું ખેંચાયું હતું અને હવે\nપુસ્તકમાંના અનેક કઠોર નિયમો વાંચ્યા અને સમજ્યા હતા. બધા જ કરે છે હું પણ કરીશ. બસ બે દિવસ પહેલાં એ નવજીવન માટે તૈયાર હતી. રથમાં બેસીને ઝાકમઝોળ માહોલમાં અંદરથી તે ધ્રૂજતી હતી. આવતી કાલની કલ્પનાથી મનોબળ ભાંગતું જતું હતું. રથમાંથી ઉતરીને નાસી જવાનો અપવિત્ર વિચાર આવી ગયો. અબજપતિ રૂવાબદાર હિરાચંદ બાપ આંસુ સાથે રથની બાજુમાં ચાલતો હતો. ઘસડાતો હતો.\nયશસ્વીનો દીક્ષાનો ઉમંગ ગઈકાલે જ ઓસરી ગયો હતો. વહેલી સવારે એ કાકાકાકીને બંગલાની બાલ્કનીમાં ખાનગી વાત કરતાં સાંભળી ગઈ હતી. એક ભયંકર આંચકો લાગી ગયો. એ તૂટી ગઈ. હત્તપ્રદ થઈ ગઈ. શું આ કારણે મારે દિક્ષા લેવાની છે. શું આ કારણે મારે સંસારસુખ ત્યાગીને સાધ્વી થવાનું છે\nપપ્પાએ દીક્ષા ન લેવા માટે કેટલી સમજાવી હતી. પણ એને તો આ સંસારમાંથી મુક્તિની ધુન લાગી હતી. હાઈસ્કુલ મિત્ર તેજસે કેટલીયે વાર કહ્યું હતું “યશ્વી આઈ લવ યુ. બસ તું અને હું. જીવનના સુખદુખ સાથે માણીશું. એ આઠમા ધોરણમાં હતી ત્યારે તેજસે એને પહેલી કીસ કરી હતી તે યાદ આવી ગયું. ચાર વર્ષ પહેલાંનો એ સ્પર્શ અત્યારે પણ રોમાંચની ધ્રૂજારી જગાવી ગયો. એણે જો પપ્પા અને તેજસની વાત માની હોત તો આ દિવસ ના આવતે. આજે ખોટું ખોટું હસતી હતી અને સિક્કા અને વરસાવતી હતી. એના પર પણ પુષ્પોનો વરસાદ થતો હતો. એની જય બોલાતી હતી. એનું મન ક્યાંક બી જે જ હતું.\nવરઘોડો આગળ વધતો હતો. જ્યાં એને અટકવાનું હતું તે દેરાસર નજીક આવતું હતું. એની વિહ્વળ નજર કોઈકને શોધતી હતી. શું એને મારો મેસેજ મળ્યો ન હોય એ કેમ આવ્યો નહિ. એના પગ પર ઠંડા રેલા ઉતરી રહ્યા હતા.\nએવામાં યશસ્વીના રથની બાજુમાં નૃત્યની મસ્તી માણતા ટોળામાં વૈશાલીકાકીને કોઈનો ઘક્કો લાગ્યો. કાકી પડી ગયા, માથામાં વાગ્યું. લોહી લુહાણ થઈ ગયા, કાકી માનવ મેદનીમાં ઘેરાઈ ગયા. તરત જ એક એમ્બ્યુલન��સ આવી ટોળાએ માર્ગ કરી આપ્યો,\n એમ્બ્યુલન્સનો દરવાજો ખૂલ્યો. બે યુવાને યશસ્વીને ઉંચકીને એમ્બ્યુલન્સમાં નાંખી અને પળ વારમાં જ એમ્બ્યુલન્સ સાયરન સાથે ભીડ ચીરતી દોડવા લાગી. બધા બુમ પાડતા જ રહી ગયા. ટોળુ એમ્બ્યુલન્સ પાછળ દોડતું હતું. અરે અરે યશસ્વીજીને નહિ, વૈશાલી બહેનને ઈજા થઈ છે. પણ એ બુમરાણનો કોઈ અર્થ ન હતો. ક્ષણમાં એમ્બ્યુલન્સ નજર બહાર નીકળી ગઈ.\n ત્યાં તો કોઈકે બુમ પાડી યશસ્વીનું અપહરણ થયું છે, અબજોપતિની દીકરી છે. છોડાવવા કરોડોની માંગણી થશે. શ્રાવક દીક્ષાની શોભાયાત્રાના ઈતિહાસમાં આવું કદીએ બન્યું નથી. બની શકે જ નહીં. પણ આજે જે બન્યું એ હકીકત છે. એક બાજુ કાકી વૈશાલી ઘાયલ થયાં હતાં બીજી બાજુ યશસ્વીને એમ્બ્યુલન્સ ઉપાડી ગઈ હતી. ક્ષણવારમાં સાધ્વી થનાર યુવતીના અપહરણના સમાચાર સોસિયલ મિડિયામાં વાઈરલ થઈને દેશ દેશાંતરમાં ફરતા થઈ ગયા.\nકાકા પત્નીની ચિંતા અને અપહરણની વાતથી રઘવાયા થઈ ગયા હતા. શું કરવું તે સમજાતું ન હતું. હિરાચંદને લોકોએ એક કારમાં બેસાડી દીધા. હિરાચંદ શેઠ કારમાં બેસીને નવકાર મંત્રની માળા જપતાં હતાં.\nદશ મિનિટમાં પોલીસ હેડક્વાર્ટરમાંથી હિરાચંદ શેઠ પર ડિ.એસ.પી. સાહેબનો ફોન આવ્યો. “શેઠજી આપની દીકરી સલામત છે. અત્યારે અમારી પૂછપરછ ચાલુ છે. એ પૂરી થયે આપને જણાવીશું કે આપ એને ક્યાં અને ક્યારે મળી શકો છો. અડધા કલાક પછી બીજો ફોન આવ્યો. આપ પરિવાર સહિત પોલીસ સ્ટેશન પર આવો.\nસમાચાર અને અટળકો ફેલાતી રહી. હજારો માણસોના ટોળાં શહેરના પોલીસ સ્ટેશનની આજુબાજુ જમા થવા લાગ્યાં. મિડિયા કેમેરા અને રિપોર્ટરો પોલીસ સ્ટેશનને ઘેરી વળ્યા. ટોળાંએતો યશસ્વીને આજે જ સાધ્વી જાહેર કરી દીધી. ‘સાધ્વીજી કહાં હૈ’ ‘હમેં સાધ્વીજીકા દર્શન ચાહીયે.’ ‘કિડનેપરકો ફાંસી દો.’ ‘કિડનેપરકો હમેં શોંફ દો. હમ ઉસ્કા ન્યાય કરેંગે.’\nબીજો કલાક નીકળી ગયો. ટેન્શન વધતું હતું. આજુબાજુ પોલીસ કોર્ડન વિસ્તરી. માઈક ગોઠવાયા. પોલીસ સ્ટેશનની આજુબાજુના ઉંચા મકાનોની બારી અને બાલ્કનીમાં ગોઠવાયલા કેમેરા પોલિસ સ્ટેશનના ઓટલા પર ઝૂમ થયા.\nસૌથી પહેલાં હિરાચંદ શેઠ બહાર આવ્યા. પછી ડીએસપી સાહેબ અને કલેક્ટર સાહેબ બહાર આવ્યા. બુમો પડી ‘હમેં તો સાધ્વીજી કા દર્શન ચાહીયે. સાધ્વીજી અમર રહો.’\nઅને એક મહા આશ્ચર્ય\nટીનેજર યશસ્વી તેના મિત્ર તેજસનો હાથ પકડી જીન અને ટીશર્ટમાં હાજર થઈ. કલેક્ટર સાહેબ માઈક પાસે આવ્યા. ��આ બનાવ અંગેનો જાહેર ખુલાસો મીસ.યશસ્વી પોતે જ આપશે. અત્યારે એ કોઈ પ્રશ્નનો ઉત્તર આપશે નહિ.\nવ્હાલા પપ્પાજી અને પ્રેમાળ જનતા જનાર્દન. આપ સૌને જય જીનેન્દ્ર. સાદર નમસ્કાર. આપના પ્રેમ અને લાગણી બદલ હું ખુબ જ આભારી છું. આજે જે કાંઈ બન્યું તેને માટે સૌ સ્નેહીઓ અને સમાજની ક્ષમા માંગું છું.\nમારા જન્મ પછી મારી માતાનું અવસાન થયું હતું. મેં મારી માતાનું મોં પણ જોયું નથી. મારી બે વર્ષની ઉમ્મર પછી મારા સાવકા કાકાશ્રી માણેકચંદ અને વૈશાલી કાકી અમારા ઘરમાં રહેવા આવ્યા. મારા પપ્પાજીને નાનપણમાં જ સાવકી માએ ઘરમાંથી કાઢી મૂક્યા હતા. મારા પપ્પાજીએ સખત પરિશ્રમ દ્વારા કુશળતાથી આજની સંપત્તિ ભેગી કરી છે. સાવકા કાકાએ શેરબજારના સટ્ટા અને મોજશોખમાં બધું જ ગુમાવી દીધું હતું. જેમની સાથે બોલવા મોં જોવાનો સંબંધ ન હતો એ ભાઈને મારા પપ્પાએ આશરો આપ્યો.\nમારો ધાર્મિક ઉછેર અને સંસ્કાર મારા કાકીને આભારી છે. એમને હું આન્ટીમૉમ કહું છું. મને મારા પપ્પાજીનો ખુબજ પ્રેમ મળ્યો છે. મને આઠ વર્ષની ઉમ્મરથી જ જૈન ફિલોસોફી અહિંસા અને ત્યાગની વાતો સમજાવવામાં આવતી રહી છે. એમાં કશું ખોટું પા નથી. ધીમે ધીમે જૈન શાસ્ત્રના પુસ્તકો વાંચતી થઈ. પ્રવચનોમાં રસ પડવા માંડ્યો.\nબીજી બાજુ મારા મિત્ર તેજસે મને એની તરફ ખેંચવા માંડી. તેજસ મારો જીગરજાન દોસ્ત છે. કાકીએ તેજસને મળવા પર પ્રતિબંધ મુકી દીધો. અમે મળતા નહિ પણ કાયમ ટેક્સ્ટ દ્વારા કોન્ટેક્ટમાં રહેતા.\nઆન્ટીંમૉમ મને દેરાસર, અપાસરાના મુનિઓ અને ઉપદેશ આપતા આચાર્યો તરફ વાળતા રહ્યા. જ્યારે ધર્મપુસ્તકો કે પ્રવચનો સાંભળતી ત્યારે થતું કે આ સંસાર નકામો છે તો બીજી બાજુ ભૌતિક સુખની ભૂખ આંતરમનમાં મરી પરવારી ન હતી. જીવંત હતી. હું, બાર- ચૌદ વર્ષની ઉમરમાં જાગતા હાર્મોન્સને દબાવવાની કોશીષ કરતી રહી હતી. જે ઈચ્છાઓ જાગતી તેને આદેશ પુસ્તકો દ્વારા દફનાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતી રહેતી. મારા કરતાં નાની ઉમ્મરના બાળકો જ્યારે દીક્ષા લઈને મોક્ષને માર્ગે જાય છે તો હું કેમ નહિ. કાકા કાકી દીક્ષા માટે પ્રોત્સાહન આપતા રહ્યા.\nપપ્પાજી તો આખો દિવસ તો બિઝનેશમાં વ્યસ્ત હોય પણ રોજ રાત્રે અડધો પોણો કલાક મારી રૂમમાં આવીને બેસતા અને વાતો કરતાં. મને ડોક્ટર થવાનું દબાણ કરતાં. હું લાગણીઓના જાળામાં ગુંચવાયલી અને ફસાયલી રહી\nઆખરે એક દિવસે નિર્ણય લેવાઈ ગયો. બસ એક દિવસ રાજકુંવરીનો દબદબો માણીલેવો છે પછી સાધ્વી જીવન જીવી લઈશ. પણ પપ્પાના આશિષ ના મળ્યા. તેજસે પોતે ઝેર ખાવાની ધમકી પણ આપી હતી. એને પણ મેં ના ગણકાર્યા. મેં જાહેર કરી દીધું કે હવે મેં સૌ સગપણનો ત્યાગ કરી દીધો છે. તેજસે તો મેસેજ કર્યો પણ કે તારી દીક્ષા અહિંસક નથી. હિંસક છે. તું તારા પિતાને ઘીમે ઘીમે મૃત્યુ તરફ ઘકેલી રહી છે. એમની લાગણીનો ધ્વંસ કરી રહી છે. વિગેરે વિગેરે ઘણાં સંદેશા મોકલ્યા. મેં એ જોવાનું બંધ કર્યું. આખરે એ દિવસ આવી ગયો.\nબે દિવસ પહેલાં બંગલાની બાલ્કનીમાં કાકા કાકી વાત કરતાં હતાં. ‘હાશ વૈશાલી. આખરે તેં તારું ધારેલું અહિંસક રીતે પાર પાડ્યું. યશસ્વી દીક્ષા લઈ લે એટલે બેડો પાર. દીકરીના આઘાતમાં ડોસો મરી ગયો એ જાહેર કરવાનું તો રમતની વાત છે. પછી બધું આપણું અને આપણા દીકરાનું જ. આપણે જ ડોસાની જાયદાદના સીધા વારસદાર. હું અબજપતિ માણેકચંદ.’\nમારા પગ ઠંડા થઈ ગયા. આ મારી આ દીક્ષા, કાકાની ધન લાલસા માટે આઈ હેડ કોલ્ડ ફીટ.\nઉત્સવની તડામાર તૈયારીઓ ચાલતી હતી. અંદરથી અવાજ આવતો હતો. મારે દીક્ષા નથી લેવી. પણ એ અવાજ બહાર નીકળી ન શક્યો. હવે પાછા વળવાની હિમ્મત ન હતી. મેં છેલ્લો ટેક્સ્ટ તેજસને કર્યો. આઈ ડોન્ટ વોન્ટ ટુ બી નન. આઈ એમ નોટ રેડી ટુ બી સાધ્વી. પ્લીઝ હેલ્પ.\nહું રથ યાત્રાની છેલ્લી ઘડી સુધી તેજસની મદદની રાહ જોતી રહી. હું અંદરથી ધ્રૂજતી રહી. સાધ્વી જીવન વિશે અનેકવાર વાંચ્યું જાણ્યું હતું. દીક્ષિત બાળકોનું કઠોર જીવન જોયું હતું. પણ રથમાં બેઠા પછી બધું શેતાની શિક્ષા જેવું ભયાનક લાગવા માંડ્યું. મારા સ્કુલના મિત્રએ જ કાકીને ધક્કો મારી ગબડાવ્યા હતા. તેજસે એમ્બ્યુલન્સની ચોરી કરી નજીકમાં જ પાર્ક કરી રાખી હતી. તક મળતાં બે મિત્રોની મદદથી મને ઉઠાવી સીધા પોલીસ સ્ટેશન પર જ લઈ આવ્યા હતા. એમણે મને કિડનેપ નથી કરી.\nમેં મારી વાત ડી.એસ.પી. સાહેબ અને કલેક્ટર સાહેબને સમજાવી છે. હવે મારે સાધ્વી નથી થવું. હું ડોક્ટર થઈશ. પૈસા માટે નહિ પણ સેવા માટે. પપ્પાને કહીશ પપ્પા તમે હોસ્પિટલો બાંધો. તમારા પૈસાનું જરૂરિયાત વાળા માટે દાન કરતા રહો. પપાજીને વિનંતિ કરું છું કે કાકા અને આન્ટીમૉમને માફ કરી એઓ ચેનથી જીવન જીવે એટલું ધન આપો. ભલે એમણે મને એમના અંગત સ્વાર્થના કારણે દીક્ષા તરફ વાળવાનો પ્રયાસ કર્યો પણ મને તો ધર્મજ્ઞાનની પ્રાપ્તિ જ થઈ છે.\nહું માનું છું કે સિસ્ટમેટિકરીતે મારું બ્રેઇનવોશિંગ કરવામાં આવ્યું હતું. આન્ટીમોમે મને ઉછેરી છે એ ઋણ કેમ ભુલાય ડિએસપી સાહેબને વિનંતી કરું છું કે તેજસ સામે એમ્બ્યુલન્સ ચોરવાનો અને લાઈસન્સ વગર ડ્રાઈવિંગ કરવાનો ગુનો દાખલ કરાયો છે તે પાછો ખેંચાય. હજારોની સંખ્યામાં હાજર છે એ જનતા જનાર્દનની હું ફરી ક્ષમા માંગું છું. સાધ્વી થયા વગર પણ હું ઘર્મને માર્ગે જ ચાલીશ. સંપત્તિનો ત્યાગ નહિ કરું. એનો આદર કરી સદમાર્ગે વાપરીશ. હું મુનીજી અને વિદ્વાન આચાર્યોને વિનંતિ કરીશ કે દીક્ષા માત્ર પુખ્ત વયના સ્ત્રી પુરુષોને જ આપવી જોઈએ બાળ દીક્ષા બંધ થવી જોઈએ.\nઆશાછે કે મારો આ ખુલાસો મારા ધર્મની અજૂગતી ટીકા તરીકે ન લેવાય. હું શ્રાવક છું અને શ્રાવક જ રહીશ. ચાલો આપણે હવે સામુહિક નવકાર મંત્ર સાથે છૂટા પડીયે.\nમાત્ર જૈન જ નહિ પણ સર્વ ધર્મના હજારો લોકો સમજીને કે સમજ્યા વગર સોળ વર્ષની યશસ્વી બોલાવે તેમ બોલતા હતાં.\n“નમો અરિહંતાણં, નમો સિધ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં,\nનમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવ પ્પણાસણો.\nમંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં.”\nમાનવ મેદની ધીમે ધીમે વિખેરાઈ ગઈ. યશસ્વીના કાકાકાકીને વધુ પુછપરછ માટે પોલીસે રોકી રાખ્યા હતા.\n(“ગુજરાત દર્પણ” અને શ્રી પ્રવીણ શાસ્ત્રીના સૌજન્યથી)\n← નથી જન્મ લેવો (પી. કે. દાવડા)\tરાહેં રોશન –૮ (ડો. મહેબૂબ દેસાઈ) →\n6 thoughts on “દીક્ષા (પ્રવીણ શાસ્ત્રી)”\nજૈન ધર્મમાં દીક્ષા સાંસારિક સુખોના ત્યાગની એક વિધી છે.\nદર વર્ષે હજારો લોકો દીક્ષા અપનાવીને સાંસારિક સુખ\nત્યાગે છે, અને સંમયના માર્ગ અપનાવે છે.તેમા સમજ્યા\nવગર વડીલોના દબાણ વિરુધ્ધ અવાજ ઉઠાવનાર\nસરસ વાર્તા, વાંચવાની મજા આવી.\nસરસ વાર્તા. આંધળુકિયા કરનારાને યોગ્ય માર્ગદર્શન. યશસ્વીની જેમ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા સૌને પ્રેરણારૂપ.\nસરસ રીતે આલેખાયેલી practical વાર્તા.\nહરીશ દાસાણી કહે છે:\nવાર્તા સરસ છે. મનોભાવ કચડી નાખી કૃત્રિમ સંયમ કે દીક્ષા આપવી તે પણ હિંસા જ છે. દીક્ષા આંતરિક અવાજ ને બદલે પ્રતિષ્ઠા પ્રાપ્તિ નું સાધન બને તો તે અર્થહીન છે.\nમનસુખલાલ ગાંધી કહે છે:\nસપ્ટેમ્બર 9, 2019 પર 5:45 પી એમ(pm)\nવાર્તા સરસ છે. મનોભાવ કચડી નાખી કૃત્રિમ સંયમ કે દીક્ષા આપવી તે પણ હિંસા જ છે. દીક્ષા આંતરિક અવાજ ને બદલે પ્રતિષ્ઠા પ્રાપ્તિ નું સાધન બને તો તે અર્થહીન છે. યશસ્વીની જેમ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા સૌને પ્રેરણારૂપ.\nપ્રતિભાવ જવાબ રદ કરો\nરામકા નામ લીયે જા, તૂ અપના કામ કીયે જા\nવિભાગો કેટેગરી પસંદ કરો અંબાદાન રોહડિયા (13) અખિલ બ્રહ્માન્ડમાં (13) અનિલ ચાવડા (18) અનુવાદ (14) અન્ય (61) અન્ય કલાકારો (34) અમર ભટ્ટ (2) અમેરિકામાં વસતા ભારતીયો (11) અશોક વિદ્વાંસ (12) અશોક વૈષ્ણવ (13) આદિલ મનસુરી (2) ઈલા મહેતા (5) ઈ_બુક (પોસ્ટ) (1) ઉછળતા સાગરનું મૌન (8) ઉજાણી (67) ઉષા ઉપાદ્યાય (2) એક અજાણ્યા ગાંધી (48) કલા વિષે લેખ (5) કવિતા/ અછાંદસ (4) કવિતા/ગીત (106) કાર્તિક ત્રિવેદી (4) કાવ્યધારા (15) કિશોર દેસાઈ (7) કુન્તા શાહની ચિત્રકળા (5) કૄષ્ણ દવે (7) કેપ્ટન નરેંદ્ર ફણસે (48) ખંડકાવ્યો (8) ખોડિદાસ પરમાર (14) ગઝલ (51) ગની દહીંવાલા (2) ગીતા મારી સમજ (16) ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ (30) ચારણી સાહિત્ય (6) ચિત્રકળા (15) ચીમન પટેલ ‘ચમન’ (8) છાયા ઉપાધ્યાય (1) છાયા ત્રિવેદી (5) જગન મહેતા (12) જયશ્રી મરચંટની વાર્તાઓ (6) જયશ્રી વિનુ મરચંટ (102) અંતરની ઓળખ (12) કાવ્યોના રસાસ્વાદ (12) જીંદગી એક સફર.. (20) શ્રીમદ ભાગવત પુરાણ (13) જાગૃતિ દેસાઈ શાહ (2) જિગીશા પટેલ (17) જીપ્સીની ડાયરી (48) જુગલકિશોર (10) જોરાવરસિંહ જાદવ (13) જ્યોતિ ભટ્ટ (22) જ્યોત્સના ભટ્ટ (13) ઝવેરચંદ મેઘાણી (1) ડો. કનક રાવળ (1) ડો. દિનેશ શાહ (3) ડો. નીલેશ રાણા (13) ડો. નીલેશ રાણાની વાર્તાઓ (13) ડો. પ્રતાપભાઈ પંડયા (3) ડો. ભરત ભગત (39) ડો. મહેબૂબ દેસાઈ (13) ડો. મહેશ રાવલ (3) ડો. મુનિભાઈ મહેતા (1) થોડી ખાટી, થોડી મીઠી (10) જાગૃતિ દેસાઈ-શાહ (10) દિપલ પટેલ (3) દીપક ધોળકિયા (31) દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’ (3) દેવિકા ધ્રુવ (26) ધ્રુવ ભટ્ટ (1) નંદિની ત્રિવેદી (1) નટવર ગાંધી (66) નરેંદ્ર પટેલ (4) નરેન્દ્રસિંહ મકવાણા ‘અતુલ’ (3) નવલકથા (13) છિન્ન – રાજુલ કૌશિક (13) છીન્ન (1) પડછાયાના માણસ (28) પન્ના નાયક (13) પન્ના નાયકની વાર્તાઓ (13) પરભુભાઈ મિસ્ત્રી (34) પી. કે. દાવડા (245) પૂર્વી મોદી મલકાણ (26) પ્રજ્ઞા દાદભાવાલા (1) પ્રવીણકાન્ત શાસ્ત્રી (16) પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તાઓ (19) પ્રીતિ સેનગુપ્તા (5) બે કાંઠાની અધવચ – નવલકથા (1) બદરી કાચવાલા (3) બાબુ સુથાર (139) ભાષાને શું વળગે ભૂર (૩૮) (2) વારતા રે વારતા (1) બ્રિન્દા ઠક્કર (1) ભાગ્યેશ જહા (27) ભાવિન અધ્યારૂ (13) ભાવિન ગોપાણી (2) ભાવેશ ભટ્ટ (1) ભાષાને શું વળગે ભૂર (48) ભાષાને શું વળગે ભૂર (૩૮) (1) મધુ રાય (14) મને હજી યાદ છે. (90) મરીઝ (3) મારી કલમ, મારા વિચાર (4) મારી વિદ્યાયાત્રા (1) મિત્રો સાથે વાતો (15) મુકેશ જોષી (3) મોદીની હવેલી (13) રંગોળી (5) રણમાં પાણીની ઝંખના (3) રમેશ પટેલ (1) રમેશ પુરોહિત (1) રવિશંકર રાવળ (53) રશ્મિ જાગીરદાર (1) રાઘવ કનેરિયા (4) રાજુલ કૌશિક (18) રાહુલ શુકલ (18) રાહેં રોશન (14) રેખા ભટ્ટી (16) ���તા હિરાણી (1) લલિતકળા (2) લેખ (39) વલીભાઈ મુશા (3) વાર્તા (28) વિનોદ જોષી (1) વિયોગ (18) વૃંદાવન સોલંકી (5) વૈશાલી રાડિયા (1) શયદા (4) શરદ ઠાકર (1) શિલ્પકળા (5) શેખાદમ આબુવાલા (1) શેફાલી થાણાવાલા (3) શૈલા મુન્શા (7) સપના વિજાપુરા (11) સમાચાર/જાહેરાત (29) સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય (13) સરયૂ પરીખ (24) સિરામિકસ (1) સુચી વ્યાસ (5) સુરેશ જાની (7) સેજલ પોન્ડા (1) સ્વાગત (1) હરનિશ જાની (17) હરિન્દ્ર દવે (1) હરીશ દાસાણી (7) હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન (25) હોમાય વ્યારાવાલા (10)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-LCL-khetsibhai-maithiya-tips-for-strong-teeth-gujarati-news-6009856-NOR.html", "date_download": "2020-07-09T17:33:32Z", "digest": "sha1:UXR6ARIVCBEGNQPLYD3PFV2SQUTQ2W7X", "length": 3373, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Khetsibhai maithiya tips for strong teeth|આ પાવડરથી દાંત સાફ કરો, મોઢું ક્યારેય વાસ નહીં મારે, હલતા દાંત સોપારી ભાંગે એવા મજબૂત થશે, સડો હશે તો અઠવાડિયામાં થઈ જશે ગાયબ, મફતમાં થશે કામ", "raw_content": "\nટિપ્સ / આ પાવડરથી દાંત સાફ કરો, મોઢું ક્યારેય વાસ નહીં મારે, હલતા દાંત સોપારી ભાંગે એવા મજબૂત થશે, સડો હશે તો અઠવાડિયામાં થઈ જશે ગાયબ, મફતમાં થશે કામ\nવીડિયો ડેસ્ક: વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર એવા ખેતસીભાઈ મૈઠિયાએ દાંતની સ્વચ્છતા માટેનો એક અદભુત પાવડર બતાવ્યો છે. આ પાવડરને દાંત પર લગાવવાથી મોં ક્યારેય વાસ મારશે નહીં. ખેતસીભાઈનું કહેવું છે કે, અઠવાડિયા સુધી આ પાવડરનો પ્રયોગ કરવાથી દાંતમાં સડો હોય તો પણ દૂર થઈ જાય છે, એટલું જ નહીં હલતા દાંત પણ મજબૂત થઈ જાય છે. મહત્ત્વની વાત તો એ છે કે, સાવ નજીવા ખર્ચમાં ઘરબેઠા આ પાવડર બનાવી શકાય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/health-news/you-must-know-that-by-consuming-these-fruit-and-vegetables-together-means-danger-to-health-178467/", "date_download": "2020-07-09T18:18:24Z", "digest": "sha1:NNCSH7F4WOBAR4XPN5HUO7YPIS3U74DN", "length": 14424, "nlines": 178, "source_domain": "www.iamgujarat.com", "title": "સાવધાન! આ ફ્રુટ્સ એક સાથે ખાશો તો ફાયદો નહીં પરંતુ નુકસાન | You Must Know That By Consuming These Fruit And Vegetables Together Means Danger To Health - Health News | I Am Gujarat", "raw_content": "\nપાકિસ્તાનમાં કોરોના માટે અમેરિકા જવાબદાર 20 અબજ ડૉલરના વળતર માટે કેસ નોંધાયો\nઅમદાવાદ: મેઘાણીનગરમાં આવેલી SBIની શાખા AMCએ સીલ કરી\nનેપાળમાં DD ન્યૂઝ સિવાયની તમામ ભારતીય ન્યૂઝ ચેનલ પર પ્રતિબંધ\nશાંતિથી પાણી પી રહ્યો હતો દીપડો, પછી બન્યું કંઈ એવું કે ડરના કારણે માર્યો કૂદકો\nહ્રદયદ્રાવક દ્રશ્યઃ કારની અડફેટથી મૃત્યુ પામ્યુ માદા કાંગારુ, તેના સાથીએ કર્યો વિલાપ\nસુશાંત સિંહ રાજપૂત કેસ : સુબ્રમણ્યમ સ્વામીએ વકીલ સાથે કરી વાત, CBI તપાસની શક્યતા વધી\n‘સૂરમા ભોપાલી’ના નિધનથી ‘જય-વીરુ’ દુ:ખી, આ શબ્દોમાં આપી શ્રદ્ધાંજલિ\n‘માટી’ થયા સદાબહાર એક્ટર જગદીપ, દીકરા જાવેદ-નાવેદ જાફરીએ કરી અંતિમ વિધિ\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી હતો ને\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\n આ ફ્રુટ્સ એક સાથે ખાશો તો ફાયદો નહીં પરંતુ નુકસાન\n આ ફ્રુટ્સ એક સાથે ખાશો તો ફાયદો નહીં પરંતુ નુકસાન\n1/7આ ફ્રુટ્સ એકબીજા સાથે ખાવા છે વિરુદ્ધ આહાર\nઆપણે માનીએ છીએ કે શરીરને હેલ્ધી રાખવા માટે ફળ અને લીલા શાકભાજી ખાવા ખૂબ સારી બાબત છે. આ માટે આપણે ઘણીવાર ફ્રૂટ ડિશ પણ ઝાપટી જઈએ છે. બજારમાં મળતી આવી ફ્રુટ ડિશ ખાતા પહેલા તમારે આટલું ખાસ જાણી લેવું જોઈએ કે કેટલાક ખાદ્ય પદાર્થો એકબીજા સાથે ખાવા વિરુદ્ધ આહાર છે. તેના ખાવાથી પેટ સંબંધી જુદી જુદી બિમારીઓ લાગુ પડી શકે છે.\nસંતરા અને ગાજરને ક્યારેય એકબીજા સાથે ખાવા જોઈએ નહીં. આ બંનેને એક સાથે ખાવાથી એસિડિટ થાય છે તેમજ કિડનીને પણ નુકસાન થાય છે.\nપપૈયા અને લિંબુનું કોમ્બિનેશન એટલું તો ખતરનાક છે કે તેનાથી એનીમિયા થઈ શકે છે. તેમજ લોહીમાં હિમોગ્લોબિનનું સંતુલન પણ ખરાબ થઈ જાય છે. તેમજ નાની વયના બાળકો માટે આ મિશ્રણ અતિશય નુકસાનકર્તા બની શકે છે.\nજામફળ અને કેળા શરીર માટે ખૂબ આરોગ્યપ્રદ છે અને આપણે ઘણીવાર બંને ફળને એક સાથે ખાઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે આ બંનેનું એકસાથે સેવન અનેક બિમારીઓને આમંત્રણ આપી શકે છે. આ બંનેને સાથે ખાવાથી એસેડિટી, પેટમાં ગેસ જમા થવો, માથાનો દુખાવો જેવી સમસ્યા રહે છે.\nદૂધ અને સંતરાનું મિશ્રણ પાચન તંત્ર માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમે નાસ્તામાં દૂધ અથવા દૂધની આઇટમ સાથે સંતરા ખાવ છો તો અપચો અને પેટની અન્ય સમસ્યાને આમંત્રણ આપી રહ્યા છો.\n��નાનસમાં રહેલું બ્રોમેલેન અને દૂધ મિક્સ થાય ત્યારે તેના કારણે ગેસ, ચૂંક આવવી, ઇન્ફેક્શન, માથાનો દુખાવો, પેટમાં દુખાવો જેવી અનેક સમસ્યા થાય છે.\nતેમજ ક્યારેય ફળ અને શાકભાજીને એક સાથે મેળવીને ખાવા જોઈએ નહીં. ફળોમાં સુગર વધુ માત્રામાં હોય છે જેથી તે પચવામાં વધુ સમય લે છે ત્યારે શાકભાજી જલ્દી પચવા લાગે છે આ કારણે પાચન તંત્ર ફળોને પહેલા એકબાજુ કરી દે છે જેથી વધુ સમય સુધી ફળો પેટમાં જેમના તેમ પડી રહેતા તે ટોક્સિક બની જાય છે. જે ઇન્ફેક્શન કરે છે.\nFDAની સલાહઃ હેન્ડ સેનિટાઈઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન\nકોરોના વાયરસના કારણે બ્રેન ડેમેજ થવાનો વધ્યો છે ખતરોઃ વૈજ્ઞાનિક\nઆ વસ્તુઓને યોગ્ય રીતે રાંધ્યા બાદ જ ખાવી, નહીં તો હેલ્થને થશે નુકસાન\nઆ રીતે પ્લકરનો ઉપયોગ કરીને ઘરે જ આઈબ્રોને આપો પર્ફેક્ટ શેપ\nનિયમિત આ કામ કરવાનું શરુ કરી દો, ઈમ્યૂનિટી આપોઆપ વધી જશે\nકોરોના મહામારી વચ્ચે તમારું બાળક હેલ્ધી રહે તે માટે આ બાબતોનું રાખો ધ્યાન\nજુનાગઢઃ વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા ‘સિંહ’ લટાર મારવા નીકળ્યો\nમુંબઈઃ કોરોના વચ્ચે હોસ્પિટલમાં જ વાગી શરણાઈ, ડોક્ટર કપલે કર્યા લગ્ન\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી...\nકોરોનાનો ભય છતાં માસ્ક નથી પહેરી રહ્યા લોકો, ‘યમરાજ અને ચિત્રગુપ્ત’ સમજાવવા આવ્યા\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nFDAની સલાહઃ હેન્ડ સેનિટાઈઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાનકોરોના વાયરસના કારણે બ્રેન ડેમેજ થવાનો વધ્યો છે ખતરોઃ વૈજ્ઞાનિકઆ વસ્તુઓને યોગ્ય રીતે રાંધ્યા બાદ જ ખાવી, નહીં તો હેલ્થને થશે નુકસાનઆ રીતે પ્લકરનો ઉપયોગ કરીને ઘરે જ આઈબ્રોને આપો પર્ફેક્ટ શેપનિયમિત આ કામ કરવાનું શરુ કરી દો, ઈમ્યૂનિટી આપોઆપ વધી જશેકોરોના મહામારી વચ્ચે તમારું બાળક હેલ્ધી રહે તે માટે આ બાબતોનું રાખો ધ્યાનઘરમાં રોજબરોજ વપરાતી આ વસ્તુઓમાં પણ છુપાયેલો હોઈ શકે કોરોના વાયરસઅપનાવો આ 5 ઉપાય, અંડરઆર્મ્સમાં થતાં પરસેવાથી મળશે છુટકારોFSSAIની ગાઈડલાઈન્સઃ બજારમાંથી શાકભાજી અને ફળ લાવ્યા પછી આ રીતે કરો સાફજીવલેણ કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે નારિયેળ તેલઅપનાવો આ 5 ઉપાય, અંડરઆર્મ્સમાં થતાં પરસેવાથી મળશે છુટકારોFSSAIની ગાઈડલાઈન્સઃ ���જારમાંથી શાકભાજી અને ફળ લાવ્યા પછી આ રીતે કરો સાફજીવલેણ કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે નારિયેળ તેલઆ ત્રણ આયુર્વેદિક ઉપાયોથી ઘરે પણ કરી શકશો કોરોનાની સારવારજિમમાં ગયા વિના આ યુવતીએ કેવી રીતે ઉતાર્યું 21 કિલો વજનઆ ત્રણ આયુર્વેદિક ઉપાયોથી ઘરે પણ કરી શકશો કોરોનાની સારવારજિમમાં ગયા વિના આ યુવતીએ કેવી રીતે ઉતાર્યું 21 કિલો વજન જાણોકોરોનાના કહેર વચ્ચે બહારગામ જવાનું થાય તો સંક્રમણથી બચવા આટલું યાદ રાખોઆ રીતે બનાવીને ખાઓ પરાઠા, નહીં વધે તમારું વજનતમે જે સેનિટાઈઝર વાપરો છો તે અસલી છે કે નકલી જાણોકોરોનાના કહેર વચ્ચે બહારગામ જવાનું થાય તો સંક્રમણથી બચવા આટલું યાદ રાખોઆ રીતે બનાવીને ખાઓ પરાઠા, નહીં વધે તમારું વજનતમે જે સેનિટાઈઝર વાપરો છો તે અસલી છે કે નકલી આ રીતે કરો ચેક\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vssmindia.org/WaterManagement/2020/01/", "date_download": "2020-07-09T16:52:18Z", "digest": "sha1:2LIVJMEFEOO7KDIYQV2RGLVAQIGIYT7Q", "length": 12330, "nlines": 114, "source_domain": "www.vssmindia.org", "title": "January 2020 – Participatory Water Management", "raw_content": "\n‘અમારા ગોમમોં તળાવો ગાળો બેન, હારમ હારો સહકાર અમે ગોમના આલશ્….’\nબનાસકાંઠાના થરાદના ખોરડાગામના સરપંચ શ્રી અર્જુનભાઈ જોષીએ આ કહ્યું અને ગામલોકો સાથે અમે એક બેઠકનું આયોજન કર્યું.\nબેઠકમાં ઉપસ્થિતિ લોકોને અમે તળાવ ઊંડુ કરવા માટે ગામલોકોનો ફાળો પણ જોઈએ તેવી વાત કરી. મૂળ તો અમારા નિયમ પ્રમાણે જેસીબીનો ખર્ચ સંસ્થા આપે, માટી ઉપાડવાનું ગામના શીરે અને એ સિવાય ગામલોકો પૈસા ભેગા કરે જે તળાવ ગાળવામાં વપરાય. આ પૈસા માટી ઉપાડવામાં નહીં વાપરવા. આવા નિયમો સાથે સહમત ગામોમાં જ તળાવ કરવાનું અમે નક્કી કર્યું અને એ માટે આ વર્ષની શરૃઆતમાં થરાદના ખોરડ઼ાગામમાં અમે બેઠક કરી.\nબેઠકમાં લોકો ભાગીદારીથી આ કામ કરવાની વાત કરી. ગામના સરપંચ અર્જુનભાઈએ રૃા. 1,11,111 તળાવ ગળાવવા પોતાના આપવાની જાહેરાત કરી તો, ગામના પંચાયતઘરમાં કામ શીરસ્તેદાર તરીકે કામ કરતા ભાઈએ પોતાનો એક પગાર આપવાની વાત કરી.\nજો કે તળાવ ગાળવાનું હજુ શરૃ થયું નથી થશે એટલે સહકાર વધુ મળવાનો એ નક્કી…પણ દરેક ગામ જાગે અને પોતાની મા એવી ધરતીની ચિંતા કરે એ જરૃરી…\nગામનું જે તળાવ ગાળવાનું છે તેની હાલની સ્થિતિ.. તથા ગામલોકો સાથે થયેલી બેઠકના ફોટો\nઆપણે સૌ આ વાતને જાણીએ સમજીએ છ��ાં જળની જોઈએ એવી ચિંતા આપણે કરતા નથી તે હકીકત છે..\nબનાસકાંઠામાં પાણીના તળની સ્થિતિ ખરાબ થઈ રહી છે. આ તળને સાબદા રાખવા આપણા પરંપરાગત જલ સ્ત્રોતોને સાચવવા અને તેને ફરીથી સાબદા- સરખા કરવા જરૃરી છે.\nઅમે છેલ્લા ત્રણ વર્ષમાં બનાસકાંઠામાં 87 તળાવ ઊંડા કર્યા.\n2020માં જલ અભીયાન અંતર્ગત તળાવો ઊંડા કરવાનું પાછું શરૃ કરવું છે..\nપણ એ પહેલાં જાગૃત સરપંચો, ગામના આગેવાનો સાથે એક બેઠક કરવાનું કર્યું અને દિયોદરના સણાવ ગામે એ બેઠક સંપન્ન થઈ.\nજે ગામલોકો પોતાના ગામનું તળાવ ઊંડુ કરાવવા ઈચ્છે તે ગામના લોકોની ભાગીદારીથી તળાવો ઊંડા કરવાનું બેઠકમાં નક્કી થયું.\nવળી બહુ વિસ્તારથી પાણીની ચિંતા શા માટે કરવી જોઈએ તેની પણ ચર્ચા થઈ.\nઆ સાથે જે તળાવો નર્મદા કેનાલ કે પાઈપલાઈનની આસપાસમાં છે તે ગામના તળાવો કેનાલના પાણીથી ભરવા માટેની રજૂઆત સરકારમાં કરવાનું પણ નક્કી થયું.\nબેઠકમાં સૌ સ્વજનોને સ્વાર્થથી ઉપર ઊઠી ખરા ધરતીપુત્ર બનવા આહવાન પણ કરવામાં આવ્યું.\nઆશા રાખીએ આ વર્ષનું જલ અભીયાન સુંદર લોકભાગીદારીથી શરૃ અને પૂર્ણ થાય.\nબનાસકાંઠો સૂક્કો પણ લોકોના મન સુક્કા નથી એ વાત પાણી અભીયાનથી આપણે સૌએ અન્યોને સાબિત કરી આપવાની છે. આશા રાખુ આખુ બનાસકાંઠા જાગે અને પાણીની પોતાના તળની ચિંતા કરે..\nબેઠકમાં ઉપસ્થિત સૌ ગ્રામજનો, આગેવાન સરપંચ સૌનો આભાર..\nઅમારા કાર્યકર નારણ અને ઈશ્વરની ભારે જેહમતથી આ બધુયે શક્ય બન્યું..\nબનાસકાંઠામાં પાણીના કામો માટે કાર્યકર નારણ રાવળ – 9099936035 અને થરાદ માટે શારદાબહેન ભાટી -9099936014 પર સંપર્ક કરવા વિનંતી.\n(ખાસ નોંધ – લોકભાગીદારી ખોદકામમાં કરી શકે તેવા ગામના લોકોએ જ સંપર્ક કરવા..)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/be-careful-before-having-medicine-health-tips-in-gujarati/", "date_download": "2020-07-09T17:05:10Z", "digest": "sha1:O2RMTYLQA7YW744DLOFZWVQCOT547GWD", "length": 10575, "nlines": 188, "source_domain": "www.gstv.in", "title": "દવા લેતાં પહેલાં આ સાવચેતી જરૂર રાખજો, નહી તો મુશ્કેલીમાં મુકાઇ જશો - GSTV", "raw_content": "\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\nSBIએ આપી બેન્ક એકાઉન્ટ સેફ રાખવાની ટિપ્સ, જણાવ્યું…\nKisan Credit Cardમાં લોનની સાથે ખેડૂતોને મળે છે…\nવૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા…\nદવા લેતાં પહેલાં આ સાવચેતી જરૂર રાખજો, નહી તો મુશ્કેલીમાં મુકાઇ જશો\nદવા લેતાં પહેલાં આ સાવચેતી જરૂર રાખજો, નહી તો મુશ્કેલીમાં મુકાઇ જશો\nસામાન્ય રીતે બીમારી થાય ત્યારે લોકો ડોક્ટરની સલાહ લઈ દવા લેતા હોય છે. જો કે કેટલાક લોકો નાની મોટી તકલીફ હોય ત્યારે ડોક્ટર પાસે જવાને બદલે દુકાનદાર પાસેથી જ દવા લઈ ખાઈ લેતા હોય છે. આ દવા ખાવાથી ક્ષણિક લાભ થાય છે જેને દર્દી પોતાની સફળતા માને લેતા હોય છે. આજના ઈંટરનેટના યુગમાં કેટલાક બુદ્ધિજીવી લોકો નેટના આધારે દવા લેતા પણ થઈ ગયા છે. આ આદતો વ્યક્તિને સમસ્યામાં મુકી શકે છે.\nઆ આદતોથી દર્દીના રોગનું નિદાન થતું નથી અને દવાઓ યોગ્ય રીતે લીધેલી ન હોવાથી તેના કારણે શરીર પર પણ વિપરિત અસર થાય છે. એટલા માટે જ જરૂરી છે કે દવા લેતા પહેલા કેટલીક સાવધાની રાખવી જોઈએ.\n1. શક્ય હોય ત્યાં સુધી ડોક્ટરનો સંપર્ક કર્યા બાદ જ દવા લેવી અને દવા લેવા માટે ડોક્ટરએ જે નિર્દેશ કર્યા હોય તેનું પાલન કરવું.\n2. પુસ્તકોમાં દર્શાવેલા નુસખા અજમાવો તો સાવધાન રહેવું. કોઈ નિષ્ણાંતનો પરામર્શ લીધા બાદ જ કોઈપણ નુસખા અજમાવવા.\n3. નાની મોટી તકલીફ હોય તો દવા લેવાનું ટાળો. દુખાવો દૂર કરવા માટેની દવા લેવી હોય તો ચિકિત્સકનો પરામર્શ કરવો.\n4. દવા લેતી વખતે ખાસ ધ્યાન રાખવું. દવા પર દર્શાવેલી તારીખો ખાસ ચકાશી લેવી. જૂની દવાઓનો ઉપયોગ લાભ કરવાને બદલે નુકસાન કરી શકે છે.\n5. દવાની અસર ન થાય તે વિપરિત થાય તો તુરંત ડોક્ટરને જાણ કરો.\n6. દવા ખાવાનો સમય ધ્યાનમાં રાખવો.\n7. દવા ખાવાની રીત પણ અલગ અલગ હોય છે જે અનુસાર જ દવા લેવી.\n8. ઝડપથી અસર થાય અને તકલીફ દૂર થઈ જાય તે માટે વધારે પ્રમાણમાં દવા લેવી નહીં.\n9. દવાને સુરક્ષિત સ્થાન પર રાખો. ધૂળ, માટી વગેરેથી દવાને સંભાળીને રાખો.\n10. કેટલીક દવાઓને એકસાથે લઈ શકાય નહીં, આવી દવાઓ વિશે ડોક્ટરને પુછી લેવું.\n11. દવા લેતા ખાવાપીવાની વસ્તુઓમાં પણ પરેજી રાખવી જે ડોક્ટર જણાવે.\nટીમ ઈન્ડિયાના આ ખેલાડીના બોલ પર ક્લિન બોલ્ડ થઈ છે બોલિવૂડની હસીના, જાતે કર્યો ખુલાસો\nકેરળમાં સોનાની તસ્કરીની તપાસ કરશે NIA, કેન્દ્રએ આપી લીલીઝંડી\nગરમ-ગરમ દૂધ પીવાના આટલા ફાયદા નહીં જાણતા હોવ, જાણશો તો આજથી જ પીવા લાગશો\nપોસ્ટ ઓફિસમાંથી કેશ કાઢવાના નિયમોમાં ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર કેટલી થશે અસર\nઆવા લક્ષણો દેખાતા હોય યોગ્ય સમયે સારવાર કરાવી લેજો, નહીં તો જીવલેણ સાબિત થશે આ બિમારી\nTikTok બેન થતા આ એપ્લીકેશનને ચાંદી જ ચાંદી, અચાનક દેશમાં થઈ ગયા 2 કરોડ યૂઝર્સ\n મને જવા દો મેં જિંદગીમાં આવું કદાપી કર્યું નથી, દુપટ્ટા વિના કલ્પના કિરણના ટેબલ પરથી નીચી વળી ત્યારે\nટીમ ઈન્ડિયાના આ ખેલાડીના બોલ પર ક્લિન બોલ્ડ થઈ છે બોલિવૂડની હસીના, જાતે કર્યો ખુલાસો\nકેરળમાં સોનાની તસ્કરીની તપાસ કરશે NIA, કેન્દ્રએ આપી લીલીઝંડી\nગરમ-ગરમ દૂધ પીવાના આટલા ફાયદા નહીં જાણતા હોવ, જાણશો તો આજથી જ પીવા લાગશો\nસોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક\nરાજ્યમાં કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું સુરત, 1 જ દિવસમાં 300થી વધુ નવા પોઝીટીવ સાથે 7 હજારને પાર\nરાજ્યમાં રેકોર્ડબ્રેક 861 નવા પોઝીટીવ સાથે 39 હજારને પાર, 2 હજાર લોકોના થયા કોરોનાથી મોત\nરાજ્યમાં Coronaનો આતંક યથાવત, છેલ્લાં 24 કલાકમાં 861 પોઝીટીવ કેસ અને 15 લોકોનાં મોત\nબુલેટ ટ્રેન મામલે આવી ખુશખબર : કોરોના સંકટમાં પણ રેલવે બોર્ડના ચેરમેને જાહેર કરી ડેડલાઈન, ગુજરાત માટે મોટા સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujjumedia.in/hilari-aishwarya-sachin-arrive-in-the-isha-ambani-pre-wedding-ceremonies", "date_download": "2020-07-09T18:30:04Z", "digest": "sha1:KJAIUTLPUSBZG6O3O2XG22YITSGVN2MA", "length": 9564, "nlines": 93, "source_domain": "www.gujjumedia.in", "title": "ઈશા અંબાણીના પ્રી-વેડિંગ સેરેમનીમાં પહોંચી દિગ્ગજ હસ્તિઓ - Gujju Media", "raw_content": "\nઈશા અંબાણીના પ્રી-વેડિંગ સેરેમનીમાં પહોંચી દિગ્ગજ હસ્તિઓ\nઈશા અંબાણીના પ્રી-વેડિંગ સેરેમનીમાં પહોંચી દિગ્ગજ હસ્તિઓ\nમુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને આનંદ પિરામલનાં લગ્ન 12 ડિસેમ્બરના રોજ મુંબઈ ખાતે યોજાવાનાં છે. આ પહેલાં ઉદયપુર ખાતે આયોજિત ઈશા અંબાણીના પ્રી-વેડિંગ સેરેમનીમાં દેશ-વિદેશની હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો હતો.\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nહોટલ દ ઓબેરોય ઉદયવિલાસને આ પ્રસંગે શણગારમાં આવ્યો છે. 92 જેટલાં ચાર્ટર્ડ પ્લેનમાં 1800 જેટલા મહેમાનો સમારંભસ્થાને પહોંચ્યા હતા. અમેરિકાના પૂર્વ વિદેશપ્રધાન હિલેરી ક્લિન્ટનનાં સ્વાગત માટે કાફલો એરપોર્ટ પહોંચ્યો હતો.\nઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચન-આરાધ્યા-જયા બચ્ચન અને અખિલેશ, પત્ની ડિમ્પલ એક સાથે ઉદયપુર પહોંચ્યાં હતાં, ઉપરાંત તાજાં જ પરણેલાં પ્રિયંકા ચોપરા-નિક જોન્સની જોડી પણ સમારંભમાં ઉપસ્થિત રહી હતી. સચિન-અંજલિ તેંડુલકર તેમજ મહેન્દ્રસિંહ ધોની અને પત્ની સાક્ષી પણ પુત્રી જીવા સાથે આવી પહોંચ્યાં હતાં. ઝહિરખાન અને પત્ની સાગરિકા ઘાટગે તેમજ વિદ્યા બાલન અને પતિ સિદ્ધાર્થ રોય કપૂર પણ સમારંભમાં જોવા મળ્યાં હતાં.\nમહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ અને ભાજપના પૂર્વ નેતા સુધીન્દ્ર કુલકર્ણી સહિતના અનેક રાજકીય નેતાઓ પણ સમારંભમાં હાજર રહ્યા હતા. પ્રી-વેડિંગ સેરેમનીમાં રવિવારે અમિતાભ બચ્ચન આવે તેવી શક્યતા છે. હોલિવૂડ સિંગર બિયોન્સ નોલ્સનું ગ્રૂપ સમારંભની શોભા બની રહ્યું હતું.\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious storyશું તમે પણ મકાઈ ખાવાના શોખીન છો તો આટલું ધ્યાન રાખો…\nફિલ્મ શોલે તમે જોઈ હશે, પરંતુ શોલેની આ તસવીરો ક્યારેય જોઈ છે\nઇન્ટરનેશનલ સ્ટાર કેટી પેરી પહોંચી ભારત\nઅજય દેવગણની 100મી ફિલ્મએ કરી 100 કરોડથી વધુની કમાણી , દર્શકોને આવી પસંદ ફિલ્મ તાન્હાજી\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nતમિલનાડૂના એક રેસ્ટોરંટમાં કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવા માટે અપનાવ્યો આ કિમીયો\nઇન્ટરનેટની દુનિયાનો મોટો ધમાકો, દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થશે મર્જ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjumedia.in/mitabh-bachchan-came-with-wife-daughter-in-isha-ambani-wedding", "date_download": "2020-07-09T18:42:04Z", "digest": "sha1:OT5OCAUP4GJFONQFC6D4ZBSH45BGGIQ7", "length": 12810, "nlines": 110, "source_domain": "www.gujjumedia.in", "title": "ઈશા અંબાણીના લગ્નમાં બચ્ચન પરિવારનો આગવો ઠાઠ; કાર્યક્રમમાં હિલેરી ક્લિન્ટન અને બોલીવુડની સુપ્રસિદ્ધ હસ્તીઓ રહી હાજર - Gujju Media", "raw_content": "\nઈશા અંબાણીના લગ્નમાં બચ્ચન પરિવારનો આગવો ઠાઠ; કાર્યક્રમમાં હિલેરી ક્લિન્ટન અને બોલીવુડની સુપ્રસિદ્ધ હસ્તીઓ રહી હાજર\nઈશા અંબાણીના લગ્નમાં બચ્ચન પરિવારનો આગવો ઠાઠ; કાર્યક્રમમાં હિલેરી ક્લિન્ટન અને બોલીવુડની સુપ્રસિદ્ધ હસ્તીઓ રહી હાજર\nઅંબાણી પરિવારના અગ્રણી મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને અજય પીરામલના પુત્ર આનંદના આજે મુંબઈમાં લગ્ન છે. આ ભવ્ય પ્રસંગે એન્ટિલિયાની સજાવટ ઉડીને આંખએ વળગે તેવી હતી. તો જાણવા મળતી વિગતો પ્રમાણે આ લગ્ન પાછળ ઓછામાં ઓછો એક કરોડ ડોલર કે તેથી વધુંનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જો કે મીડિયામાં આવેલી ખબરો પ્રમાણે આ ભવ્યાતિભવ્ય લગ્ન પાછળ 10 કરોડ ડોલરનો ખર્ચ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉદયપુરમાં આયોજિત કાર્યક્રમમાં જ પ્રી વેડિંગ પાર્ટીમાં સીમિત સંખ્યામાં જ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જો કે આ પાર્ટીની ઉજવણીમાં અંબાણી પરિવારે કોઈ કસર રાખી નહોતી.\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nબુધવારે મુંબઈમાં યોજાતા લગ્નમાં આ વીવીઆઈપી હસ્તીઓ થશે શામેલ:\nઉદયપુર કાર્યક્રમમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને તેમના પત્ની હિલેરી ક્લિન્ટન, વૈશ્વિક બેંકરો અને બોલીવુડની અનેક સુપ્રસિદ્ધ હસ્તીઓએ ભાગ લઈ રહી છે. સૂત્રો અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, આંધ્રપ્રદેશનના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિતની અને રાજનૈતિક પક્ષના નેતાઓ આ લગ્નમાં ભાગ લઈ રહ્યાં છે.\nઅભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન તેમની દીકરી સાથે.\nનીક જોનાસ અને પ્રિયંકા ચોપરા લાક્ષણિક મુદ્રામાં.\nઆ લગ્નમાં હિલેરી ક્લિન્ટન ફરી પધાર્યા\nઆ લગ્નમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ પહોચ્યા હતા.\nઆમીર ખાન અને તેમના પત્ની કિરણ રાવ સાથે.\nઆ ફોટામાં આમીર ખાન અને તેમના પત્ની કિરણ રાવ ફોટોગ્રાફર ને પોજ આપતા નજર આવી રહ્યા છે.\nઅનીલ અંબાણી એક અલગ જ અંદાજ માં.\nપુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અનીલ અંબાણી એક સાથે અને બંને ખુબજ ખુશ દેખાઈ રહ્યા છે.\nવિદ્યા બાલન હિલેરી ક્લિન્ટન સાથે સેલ્ફી પડાવી હતી અને આ ફોટો તેમણે તેમના સોશીઅલ મીડિયા માં પોસ્ટ કરી હતી.\nઆ ફોટામાં તમે જયા બચ્ચન ને જોઈ શકો છો.\nઆ લગ્નમાં ક્રિકેટર સચિન તેંદુલકર તેમના પરિવાર સાથે રહ્યા હાજર.\nબોલીવુડની ખુબસુરત અભિનેત્રી કીયારા અડવાની તેના આ લૂક માં ખુબ સુંદર લાગી રહી છે.\nઆ રીતે રસ્તાઓને ફૂલોથી સજાવ્યા .\nજાનનું સ્વાગત કરતા બેન્ડબાજા વાળાઓ.\nબિલ્ડીંગની બહાર સુરક્ષા માટે મુંબઇ પોલીસ અને પર્સનલ સિક્યોરિટી ગાર્ડસ સિવાય ઇન્ટરનેશનલ એજન્સીની પણ મદદ લેવામાં આવી છે.\nઆ ફોટો જોઇને લાગી રહ્યું છે કે કેવી રીતે દરેક જગ્યાને ફૂલોથી સજાવવામાં આવ્યું છે.\nઅનન્ત અંબાણી અને સ્લોકા મેહતા જાનનું સ્વાગત કરતા નજરે આવી રહ્યા છે.\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious storyએન્ટેલિયા પહોંચી જાન અંબાણીએ કર્યું સ્વાગત: ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નની- Live Update\nNext storyઆ ખાસ કારણે આજે અંબાણી પરિવાર કરી રહ્યાં છે દીકરી ઈશા ના લગ્ન\nગુજરાતના દુકાનધારકો અને વ્યવસાયકારો માટે મહત્વનો નિર્ણય\nસોશિયલ મીડિયા પર વાયરલ બની રહ્યો છે આયેશા ટાકિયાનો પુત્ર, ક્યુટનેશ માં તૈમુરથી છે આગળ\nઅમદાવાદ ભારતનું એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સિટી… ચાલો જાણીએ તેના વિવિધ સ્થાપત્યો વિશે..\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nતમિલનાડૂના એક રેસ્ટોરંટમાં કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવા માટે અપનાવ્યો આ કિમીયો\nઇન્ટરનેટની દુનિયાનો મોટો ધમાકો, દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થશે મર્જ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/tellywood-news/jay-bhanushali-returns-to-television-voice-india-kids-india-2-host-176904/", "date_download": "2020-07-09T17:32:50Z", "digest": "sha1:GMQYKYUUBSLDFA6GFCGTNFPEXJQFRIDR", "length": 12757, "nlines": 176, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: ફિલ્મો બાદ હવે ફરી ટીવી પર પાછો ફરી રહ્યો છે જય ભાનુશાળી | Jay Bhanushali Returns To Television Voice India Kids India 2 Host - Tellywood News | I Am Gujarat", "raw_content": "\nશાંતિથી પાણી પી રહ્યો હતો દીપડો, પછી બન્યું કંઈ એવું કે ડરના કારણે માર્યો કૂદકો\nહ્રદયદ્રાવક દ્રશ્યઃ કારની અડફેટથી મૃત્યુ પામ્યુ માદા કાંગારુ, તેના સાથીએ કર્યો વિલાપ\n આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામું\nયુપીમાં ફરી એક વખત 13 જુલાઈ સુધી લોકડાઉન જાહેર કરાયું\n3 વર્ષની દીકરીને ઘરે એકલી મૂકીને બોયફ્રેન્ડને મળવા જતી રહી માતા, પછી આવીને જોયું તો…\nસુશાંત સિંહ રાજપૂત કેસ : સુબ્રમણ્યમ સ્વામીએ વકીલ સાથે કરી વાત, CBI તપાસની શક્યતા વધી\n‘સૂરમા ભોપાલી’ના નિધનથી ‘જય-વીરુ’ દુ:ખી, આ શબ્દોમાં આપી શ્રદ્ધાંજલિ\n‘માટી’ થયા સદાબહાર એક્ટર જગદીપ, દીકરા જાવેદ-નાવેદ જાફરીએ કરી અંતિમ વિધિ\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી હતો ને\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Tellywood ફિલ્મો બાદ હવે ફરી ટીવી પર પાછો ફરી રહ્યો છે જય ભાનુશાળી\nફિલ્મો બાદ હવે ફરી ટીવી પર પાછો ફરી રહ્યો છે જય ભાનુશાળી\nટીવી પર ફરી હોસ્ટ કરશે આ શો\nટીવી અને ફિલ્મોના અભિનેતા જય ભાનુશાળી ફરીથી ટીવી શોમાં સંચાલક તરીકે જોવા મળશે. તે લોકપ્રિય સિંગીંગ રિયાલીટી શો ‘ધ વોઇસ ઇન્ડિયા કિડ્સ’ની સિઝન-2માં હોસ્ટ તરીકે પાછો ફરી રહ્યો છે.\nપહેલી સિઝનમાં સુગંધા પણ હતી સાથે\nજય આ શોની પહેલી સિઝનમાં હોસ્ટ કોમેડિયન સુગંધા મિશ્રા સાથે જોવા મળ્યો હતો. જયની સાથે સિઝન-2માં બાળ કલાકાર નિહાર ગીતે પણ મંચ પર જોવા મળશે. જય કહે છે હું ત્રણ-ચાર વર્ષમાં અનેક વખત બાળકોના જુદા-જુદા રિયાલીટી શો હોસ્ટ કરી ચુકયો છું. બાળકો સાથે કઇ રીતે વાતચીત કરવી તે હવે હું સારી રીતે સમજી ગયો છું.\n‘હું ખુબ ખુશ છું’\nજયે વધુમાં જણાવ્યું કે ‘ હું ફરીથી આ શોનો ભાગ બનીને ખુબ ખુશ છું. ગયા વર્ષે આ શો નંબર વન હતો, આશા છે કે બીજી સિઝનમાં પણ જાદુ યથાવત રહેશે.\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’\nબ્રાઈડલ લૂકમાં જોવા મળી હિના ખાન, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તસવીરો\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થા\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nલોકડાઉન ખૂલતાં જ ચમકી ઉઠ્યું આ 7 એક્ટર્સનું નસીબ, મળ્યા દમદાર રોલ\nજુનાગઢઃ વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા ‘સિંહ’ લટાર મારવા નીકળ્યો\nમુંબઈઃ કોરોના વચ્ચે હોસ્પિટલમાં જ વાગી શરણાઈ, ડોક્ટર કપલે કર્યા લગ્ન\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી...\nકોરોનાનો ભય છતાં માસ્ક નથી પહેરી રહ્યા લોકો, ‘યમરાજ અને ચિત્રગુપ્ત’ સમજાવવા આવ્યા\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’બ્રાઈડલ લૂકમાં જોવા મળી હિના ખાન, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તસવીરોક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થાઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટોસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલુંલોકડાઉન ખૂલતાં જ ચમકી ઉઠ્યું આ 7 એક્ટર્સનું નસીબ, મળ્યા દમદાર રોલફરી શરૂ થશે ‘ધ કપિલ શર્મા શો’નું શૂટિંગ, લોકડાઉન બાદ પ્રથમ ગેસ્ટ હશે આ ખાસ વ્યક્તિએક્ટિંગ પહેલા 4000 રુપિયામાં બેંકમાં નોકરી કરતો હતો ‘બાઘા’, હવે કરે છે આટલી કમાણીલોકડાઉનમાં ત્રણ મહિના ઘરમાં રહ્યા પછી પરિવાર સાથે હોલિડ��� પર ઉપડી આ એક્ટ્રેસ‘યે રિશ્તા…’માં અલગ લૂકમાં જોવા મળશે કાર્તિક-નાયરા, સામે આવી તસવીરોઆ એક્ટ્રેસે ગુપચુપ રીતે કરી લીધા લગ્ન ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટોસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલુંલોકડાઉન ખૂલતાં જ ચમકી ઉઠ્યું આ 7 એક્ટર્સનું નસીબ, મળ્યા દમદાર રોલફરી શરૂ થશે ‘ધ કપિલ શર્મા શો’નું શૂટિંગ, લોકડાઉન બાદ પ્રથમ ગેસ્ટ હશે આ ખાસ વ્યક્તિએક્ટિંગ પહેલા 4000 રુપિયામાં બેંકમાં નોકરી કરતો હતો ‘બાઘા’, હવે કરે છે આટલી કમાણીલોકડાઉનમાં ત્રણ મહિના ઘરમાં રહ્યા પછી પરિવાર સાથે હોલિડે પર ઉપડી આ એક્ટ્રેસ‘યે રિશ્તા…’માં અલગ લૂકમાં જોવા મળશે કાર્તિક-નાયરા, સામે આવી તસવીરોઆ એક્ટ્રેસે ગુપચુપ રીતે કરી લીધા લગ્ન સિંદૂર-મંગળસૂત્રમાં વાયરલ થયા ફોટો‘ભાભીજી ઘર પર હૈ’ના સેટ પર પહોંચ્યો કોરોના, સૌમ્યા ટંડનના હેર-ડ્રેસરનો રિપોર્ટ પોઝિટિવમુંબઈના મરીન ડ્રાઈવ પર જઈને આ એક્ટ્રેસે એકલા સેલિબ્રેટ કર્યો પોતાનો બર્થ ડેવર્કઆઉટ માટે ગયેલી આ એક્ટ્રેસ પાછળ પડ્યા છ કૂતરા, માંડ-માંડ બચ્યો જીવસિંગાપોરના ઉદ્યોગપતિ સાથે લગ્નના બંધનમાં બંધાઈ આ ટીવી એક્ટ્રેસ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/business-news/corporates/in-between-depression-booms-mercedes-benz-delivered-200-cars-in-a-day-on-festival-sale-468645/", "date_download": "2020-07-09T17:24:56Z", "digest": "sha1:WVKCLQMKKKYFCZQYEENICNP3W6FUCLTZ", "length": 17129, "nlines": 183, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: મંદીની બૂમો વચ્ચે ગુજરાત-મુંબઈ સહિત દેશમાં એક જ દિવસમાં 200 મર્સિડીઝ વેચાઈ | In Between Depression Booms Mercedes Benz Delivered 200 Cars In A Day On Festival Sale - Automobiles | I Am Gujarat", "raw_content": "\nહ્રદયદ્રાવક દ્રશ્યઃ કારની અડફેટથી મૃત્યુ પામ્યુ માદા કાંગારુ, તેના સાથીએ કર્યો વિલાપ\n આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામું\nયુપીમાં ફરી એક વખત 13 જુલાઈ સુધી લોકડાઉન જાહેર કરાયું\n3 વર્ષની દીકરીને ઘરે એકલી મૂકીને બોયફ્રેન્ડને મળવા જતી રહી માતા, પછી આવીને જોયું તો…\n‘મને ખબર નથી’ હેશ ટેગ સાથે યુવાનોએ નોકરી અંગે સરકારને કર્યા સવાલો\nસુશાંત સિંહ રાજપૂત કેસ : સુબ્રમણ્યમ સ્વામીએ વકીલ સાથે કરી વાત, CBI તપાસની શક્યતા વધી\n‘સૂરમા ભોપાલી’ના નિધનથી ‘જય-વીરુ’ દુ:ખી, આ શબ્દોમાં આપી શ્રદ્ધાંજલિ\n‘માટી’ થયા સદાબહાર એક્ટર જગદીપ, દીકરા જાવેદ-નાવેદ જાફરીએ કરી અંતિમ વિધિ\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી હતો ને\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Auto મંદીની બૂમો વચ્ચે ગુજરાત-મુંબઈ સહિત દેશમાં એક જ દિવસમાં 200 મર્સિડીઝ વેચાઈ\nમંદીની બૂમો વચ્ચે ગુજરાત-મુંબઈ સહિત દેશમાં એક જ દિવસમાં 200 મર્સિડીઝ વેચાઈ\nમુંબઈઃ છેલ્લા કેટલાય સમયથી ઠેર ઠેર એવી બૂમો સંભળાય છે કે ભારે મંદી છે. ઓટોમોબાઇલ સેક્ટરમાં પણ મંદી-મંદીની બૂમો ખૂબ જોરથી લગાવવામાં આવે છે. પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે તહેવારોની આ સીઝનમાં લક્ઝરી કાર બનાવતી જર્મન કંપની મર્સિડિઝ બેન્ઝે મુંબઈ, ગુજરાત અને દેશના અન્ય શહેરોમાં એક જ દિવસમાં 200થી વધુ કારની ડિલિવરી કરી છે. કંપનીએ મંગળવારે આપેલા પોતાના એક નિવેદનમાં કહ્યું કે કંપનીના જુદા જુદા સ્ટોર્સમાં દશેરા અને નવરાત્ર દરમિયાન બૂક કરવામાં વેલ જુદા જુદા મોડેલની 200થી વધુ કાર્સને એક જ દિવસે ડિલિવર કરી છે.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:\nએકલા મુંબઈમાં જ 125 કાર્સની ડિલિવરી\nકંપનીએ કહ્યું કે દશેરાના તહેવારને લઈને એકલા મુંબઈમાં કંપનીએ 125થી વધુ કાર્સની ડિલિવરી કરી છે જે અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે. તો ગુજરાતમાં પણ કંપનીએ જુદા જુદા શહેરોમાં નવરાત્રી દરમિયાન કુલ મળીને 74 કાર્સ ડિલિવરી કરી છે. કંપનીના ભારતીય એકમના ડિરેક્ટર માર્ટિન શ્વેંકે કહ્યું કે, ‘નવરાત્રી અને દશેરા દરમિયાન મુંબઈ અને ગુજરાતના ગ્રાહકો તરફથી અમને ખૂબ જ સારી પ્રતિક્રિયા મળી છે. એવી જ પ્રતિક્રિયા અમને 2018માં પણ મળી હતી. કંપનીએ સી અને ઈ ક્લાસ સાથે GLC અને GLE જેવા SUV મોડેલ્સની પણ ડિલિવરી કરી છે.’\nપ્રત્યેક સપ્તાહમાં વેચાય છે એક લિમ્બોર્ગિની\nગત સપ્તાહમાં એક રિપોર્ટ આવ્યો હતો જે મુજબ ઈટલાની સુપરસ્પોર્ટ્સ કાર કંપની લિમ્બોર્ગિનીના વેચાણમાં આ વર્ષે 30 ટકા જેટલો વધારો થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે 2019માં ���મપની 65 યુનિટથી વધુ કાર્સનું વેચાણ કરી શકે છે. જેનો અર્થ થાય છે કે રુ.3 કરોડની કિંમતની આ કાર પ્રતિ સપ્તાહમાં એક વેચાય છે.\n2018માં 48 લિમ્બોર્ગિની વેચાઈ હતી\nલિમ્બોર્ગિની ઇન્ડિયાના હેડ શરદ અગ્રવાલે ઇકોનોમિક ટાઇમ્સ સાથે વાત કરતા કહ્યું કે, ‘2018માં કંપનીએ 48 કાર વેચી હતી. આગામી વર્ષમાં પણ કંપની બે અંકોનો ગ્રોથ જાળવી રાખશે. આગામી 3 વર્ષમાં કંપની પ્રિત વર્ષ 100 કાર વેચશે.’\nવેચાણમાં 30-40 ટકાનો ઘટાડો\nબીજી તરફ ઓટો સેક્ટરમાં અન્ય કંપનીઓની હાલત ખરાબ છે. પાછલા કેટલાક મહિનામાં આ કંપનીઓનું વેચાણ 30-40 ટકા ઘટ્યું છે. ડીલરશિપ પર સ્ટોકનું ભારણ વધી રહ્યું છે. જેના કારણે અનેક ડિલરશિપ બંધ પણ પડી ગઈ છે. તો વેચાણ ઘટવાના કારણે મારુતિ, હ્યુંડાઈ, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી કંપનીઓએ પ્રોડક્શનને અનેક દિવસ સુધી બંધ કરવાની પણ ફરજ પડી છે. તેમજ હેવી વેહિકલ બનાવતી અશોક લેલન્ડ જેવી કંપનીએ પણ પોતાના અલગ અલગ પ્રોડક્શન સેન્ટરમાં 2-15 દિવસ સુધી કામ બંધ કરી દેવાની ઘોષણા કરી છે.\nઆ વર્ષે અત્યાર સુધીમાં એકમાત્ર નેનો વેચાઈ\nતમને જાણીને આશ્ચર્ય થશે કે આ વર્ષે એકમાત્ર નેનો અત્યાર સુધીમાં વેચાઈ છે. જે ગત ફેબ્રુઆરીમાં છે. તો પાછલા 9 મહિનાથી કારનું પ્રોડક્શન પણ બંદ છે. જ્યારે કાર વેચાતી જ નથી ત્યારે કંપની પ્રોડક્શન કઈ રીતે કરે. તો એ બાબતે પણ ના ન પાડી શકાય કે BS-VI લાગુ થયા બાદ આ કાર તેની કોઈ જોગવાઈ પર ખરી ઉતરતી નથી. જેથી ગ્રાહક ઇચ્છીને પણ આ કાર ખરીદતા નથી. ત્યારે આ કારનું પ્રોડક્શન કાયમી ધોરણે બંધ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.\nVideo: સ્ટ્રેટનર અને ડ્રાયરથી વાળને થનારા નુકસાનથી આ રીતે બચાવો\nYes Bankના ફાઉન્ડર રાણા કપૂર અને DHFLના પ્રમોટર વધાવન બ્રધર્સ સામે મોટી કાર્યવાહી\nતો શું એર ઈન્ડિયા બની જશે ટાટા એરલાઈન્સ\nઘટી રહી છે વોડાફોન આઈડિયાના ગ્રાહકોની સંખ્યા, પ્રમોટર ચિંતિત\nટાટા ટિગોર ઈલેક્ટ્રિક ફેસલિફ્ટ ટેસ્ટિંગ દરમિયાન થઈ સ્પોટ, સિંગલ ચાર્જમાં 213 કિમી રેન્જ\nખરીદો ટાટાની કાર, 6 મહિના સુધી EMIથી મુક્તિ\nએરટેલની ધમાકેદાર ઓફર, 289 રૂપિયા મળશે દરરોજ 1.5 GB ડેટા\nજુનાગઢઃ વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા ‘સિંહ’ લટાર મારવા નીકળ્યો\nમુંબઈઃ કોરોના વચ્ચે હોસ્પિટલમાં જ વાગી શરણાઈ, ડોક્ટર કપલે કર્યા લગ્ન\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી...\nકોરોનાનો ભય છતાં માસ્ક નથી પહેરી રહ્યા લોકો, ‘યમરાજ અને ચિત્રગુપ્ત’ સમજાવવા આવ્યા\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nટાટા ટિગોર ઈલેક્ટ્રિક ફેસલિફ્ટ ટેસ્ટિંગ દરમિયાન થઈ સ્પોટ, સિંગલ ચાર્જમાં 213 કિમી રેન્જખરીદો ટાટાની કાર, 6 મહિના સુધી EMIથી મુક્તિ6 સીટર SUV પરથી પડદો હટ્યો, જાણો ડીટેઈલRenault Kwidનું નવું વેરિયન્ટ લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સઅર્ટિગાની ટક્કરમાં ટાટા લાવી રહી છે નવી MPV, જાણો માહિતીમહિન્દ્રાએ લોન્ચ કરી રહ્યું છે સસ્તી ઈલેક્ટ્રિક કાર, આવું હશે મોડેલ જુઓનવી WagonRમાં હશે આવી ખાસિયતો, પ્રીમિયમ ડિલરશિપથી થશે વેંચાણMaruti Suzukiની નવી સ્કીમ, હવે લીઝ પર લો કારએમ્બેસેડર યાદ છે આવી રહ્યું છે તેનું ઈલેક્ટ્રિક મોડેલ, સિંગલ ચાર્જમાં 200 કિમી દોડશેઆવી રહી છે MGની જોરદાર SUV, જાણો ખૂબીઓમારુતિ લાવશે વેગેનારનું ઈલેક્ટ્રિક મોડેલ, કિંમત હોઈ શકે છે બસ આટલીકંપનીની ઓફરઃ માત્ર 5 હજારમાં બુક કરાવો નવી હોન્ડા સિટીહોન્ડા લાવી રહી છે નવી મોટરસાઈકલ, જાણો ખાસ વાતલોકડાઉન નડ્યું આવી રહ્યું છે તેનું ઈલેક્ટ્રિક મોડેલ, સિંગલ ચાર્જમાં 200 કિમી દોડશેઆવી રહી છે MGની જોરદાર SUV, જાણો ખૂબીઓમારુતિ લાવશે વેગેનારનું ઈલેક્ટ્રિક મોડેલ, કિંમત હોઈ શકે છે બસ આટલીકંપનીની ઓફરઃ માત્ર 5 હજારમાં બુક કરાવો નવી હોન્ડા સિટીહોન્ડા લાવી રહી છે નવી મોટરસાઈકલ, જાણો ખાસ વાતલોકડાઉન નડ્યું અમદાવાદમાં અષાઢી બીજે વાહનોના વેચાણમાં ધરખમ ઘટાડોS-Presso કે પછી સેન્ટ્રો, કયું CNG મોડલ છે બેસ્ટ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/pm-narendra-modi-at-cii-plenary-session-talks-about-economy-during-coronavirus-lockdown", "date_download": "2020-07-09T17:34:40Z", "digest": "sha1:46FFJHGQIYYIX4CWKSUGMYZMB4MU7NLW", "length": 10933, "nlines": 108, "source_domain": "www.vtvgujarati.com", "title": " PM મોદીએ આત્મનિર્ભર ભારત માટે ઉદ્યોગપતિઓને આપ્યો '5 આઈ'નો મંત્ર | pm narendra modi at cii plenary session talks about economy during coronavirus lockdown highlights", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nCII / PM મોદીએ આત્મનિર્ભર ભારત માટે ઉદ્યોગપતિઓને આપ્યો '5 આઈ'નો મંત્ર\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ આજે ભારતીય ઉદ્યોગ સંઘ (CII) ના વાર્ષિક સત્રને સંબોધન કરતાં કહ્યું કે કોરોનાવાયરસ સામે લડવા કડક પગલા લેવા સાથે આપણે અર્થવ્યવસ્થાને આગળ વધારવી પડશે. મને ભારતની ક્��મતા, પ્રતિભા અને ટેકનીક અને નવીનતા પર વિશ્વાસ છે. મને ખેડુતો, એમએસએમઇ અને ઉદ્યોગ દિગ્ગજો પર વિશ્વાસ છે. તેથી, હું વિશ્વાસ સાથે કહી શકું છું કે દેશ વિકાસના માર્ગ પર પાછો આવશે.\nCIIના વાર્ષિક સંબોધનમાં PM Modiએ કહી આ મહત્વની વાત\nPM Modiએ આત્મનિર્ભર ભારત માટે '5 આઈ'ને ગણાવ્યા મુખ્ય\nઅર્થવ્યવસ્થાને આગળ વધારવા માટે જરૂરી છે આ પગલાં\nજાણી લો PM મોદીના '5 આઈ' શું છે\nપ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતને ઝડપી વિકાસના માર્ગ પર પાછા લાવવા માટે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા 5 બાબતો ખૂબ મહત્વની છે. ઉદ્દેશ, સમાવેશ, રોકાણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતા. ( Intent, Inclusion, Investment, Infrastructure અને Innovation)હાલમાં જ લીધેલા મોટા નિર્ણયોમાં આ બધાની ઝલક મળશે. અમારા માટે સુધારો એ રેન્ડમ અથવા છૂટાછવાયા નિર્ણયો નથી. અમારા માટે સુધારણા પ્રણાલીગત, આયોજિત, એકીકૃત, આંતર-કનેક્ટેડ અને ભાવિ પ્રક્રિયા છે. અમારા માટે સુધારાઓનો અર્થ છે નિર્ણયો લેવાની હિંમત રાખવી અને તેમને તાર્કિક નિષ્કર્ષ પર લઈ જવું.\nપ્રધાનમંત્રી મોદીનું આ સંબોધન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે લૉકડાઉનમાં પાબંધી સિવાય ઢીલ પણ આપવામાં આવી રહી છે અને કંપનીઓ ફરી શરૂ થઈ છે અને કારખાના ખૂલી ચૂક્યા છે. કોરોના વાયરસ મહામારીની સ્થિતિ માટે કેન્દ્ર સરકારે 25 માર્ચથી દેશમાં લોકડાઉન લાગૂ કર્યું હતું અને તેને 4 ચરણમાં 31 મે સુધી ચાલ્યું.\nવાર્ષિક સત્રની મુખ્ય બાબત ગેટિંગ ગ્રોથ બેક રહી\nવીડિયો કોન્ફરન્સિંગથી થનારો CIIની સ્થાપનાના 125મા વર્ષની ઉજવણીનો અવસર છે. ઉદ્યોગ સંગઠનની સ્થાપના 1895માં થઈ હતી. સીઆઈઆઈના 125મા વાર્ષિક સત્રની મુખ્ય બાબત ગેટિંગ ગ્રોથ બેક એટલે કે વૃદ્ધિના પથ પર ફરી પાછા ફરવું એ છે.\nવર્ચ્યુઅલ ઈવેન્ટમાં આ હસ્તીઓ લેશે ભાગ\nઆખો દિવસ ચાલનારી આ વર્ચ્યુઅલ ઇવેન્ટમાં પિરામલ ગ્રુપના ચેરમેન અજય પિરામલ, આઇટીસી લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) સંજીવ પુરી, બાયકૉનનાં સીએમડી કિરણ મઝુમદાર શૉ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના અધ્યક્ષ રજનીશ કુમાર, કોટક મહિન્દ્રા બેંક ઉદય કોટક, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને સીઆઈઆઈના નામાંકિત અધ્યક્ષ અને સીઆઈઆઈના પ્રમુખ વિક્રમ કિર્લોસ્કર જેવા કોર્પોરેટ જગતના ટોચના પ્રતિનિધિઓ ભાગ લેશે.\nસુશાંતના નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગને કારણે ભાંગી પડ્યો છે કરણ જોહર, મિત્રએ કહ્યું-તેની હાલત...\nએક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બ��લ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી\nમહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ, અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત\nઅમદાવાદ / SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સનો વિરોધ : દર્દીઓ ઓછાં...\nપૂછપરછ / ચોથી વખત EDએ અહેમદ પટેલની કરી પૂછપરછ, પટેલે બાદમાં આપી...\nતેજી / સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે, ચાંદીની ચમક પણ વધી\nજોવા જેવું વધુ જુઓ\nઍનાલિસિસ / ગુજરાતની હાલની 2 સૌથી મોટી સમસ્યા\nEk Vaat Kau / હવાથી કોરોના ફેલાય WHOનું અત્યાર સુધી સૌથી મોટું નિવેદન\nમેઘતાંડવ / ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ...\nકૌભાંડ / સરકાર કહે છે ઈંજેકશન નથી મળતા અને બીજી તરફ હજારો...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://theopenpage.co.in/Mother%20Teresa.aspx", "date_download": "2020-07-09T17:31:28Z", "digest": "sha1:RV6OLUTB2SJA46R455AFCZUJFGAUXBCD", "length": 4790, "nlines": 35, "source_domain": "theopenpage.co.in", "title": "Mother Teresa", "raw_content": "\nમાનવતાવાદી, ગરીબ અને અસહાયોના બેલી - મધર ટેરેસા\nમધર ટેરેસાનો જન્મ ૨૬ ઓગસ્ટ ૧૯૧૦ માં થયો હતો. તેમનું નામ આગ્રેશ હતું. તેમને નાનપણથી જ સારા સંસ્કાર મળ્યા હતા. તેમને પોતાનું જીવન પ્રભુ ઈસુના ચિંધેલા માર્ગે જીવવું હતું. ૧૮ વર્ષની ઉમરે તે નોરેટો મંડળમાં દાખલ થયા ત્યારે તેમને લોહેકસના સંત ટેરેસાનું નામ પસંદ કર્યું. તેમને ડબ્લીનમાં તાલીમ પૂરી કરી અને ૧૯૨૮માં તે ભારત આવ્યા. કોલકતાની કોન્વેન્ટ સ્કૂલમાં છોકરીઓને ભણાવતા, પરંતુ કોલકતાના ગરીબ, માંદા લોકોની પરિસ્થિતિથી તે પુરેપુરા વાકેફ હતા. તેમની સેવા કરવાની તેમને અદમ્ય ઈચ્છા હતી. ૧૯૪૬માં તે રિટ્રીટ – પ્રાથના માટે દાર્જ્લીંગ જતા હતા ત્યારે તેમને અંતરાત્માનો સાદ સંભાળ્યો, મારે આ દુખીજનોની, ગરીબોની સેવા કરવી જોઈએ. ત્યારથી મિશનરીઝ ઓફ ચેરિટીની શરૂઆત થઈ. તેમને કાળી માતાના જુના મંદિરના પટાંગણમાં માંદા અને તરછોડાયેલા લોકોની સેવા કરવાનું શરુ કર્યું. તે ભીખ માંગીને, ખોરાક અને દવા માંગતા. એકવાર એક વેપારીએ મધર ટેરેસા ને પૈસા કે મદદ આપ���ાને બદલે તેમના હાથ પર થુંક્યા પરંતુ મધર ટેરેસાએ તેમને કહ્યું “આ થૂક તો મારા માટે આવ્યું હવે આ બીમાર લોકો માટે કઈક આપો”. અને પેલા વેપારીનું મન બદલાઈ ગયું. આમ મધર ટેરેસા સર્વે કામ બીજા માટે કરતા. બીજા એક પ્રસંગે તેમને એમના એક મિત્રે કહ્યું . “મને તમે પુષ્કળ પૈસા આપો તો પણ હું આ સડી ગયેલા રક્તપિતથી પીડાતા માણસને ન અડું. મધર ટેરેસા એ કહ્યું; હું પણ ના અડું, પણ હું આ બધું ઈસુના પ્રેમને લીધે કરું છું અને કરીશ. મધર ટેરેસા દરેકમાં પ્રભુ ઈસુને જોતા. માનવતા અને પરોપકારના કાર્ય માટે ૧૯૮૦માં ભારતથી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.\nતેમણે ૫મી સપ્ટેમ્બર, ૧૯૯૭માં ચીર વિદાય લીધી. આજે પણ તેમનું જીવન ઘણાને પ્રેરણા આપે છે. હાલ એમના મંડળની ઘણી સિસ્ટરો ઘણા દેશોમાં તેમનું સેવાકાર્ય આગળ ધપાવવા પોતાનું સર્વસ્વ અર્પણ કરી રહ્યા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/denmark-girl-married-punjabi-drug-addict/", "date_download": "2020-07-09T18:09:34Z", "digest": "sha1:LAIW3USFIYT7MBIFI6NHKQLZDMK72MSG", "length": 28664, "nlines": 288, "source_domain": "gujjurocks.in", "title": "ડેનમાર્કથી ભારત આવેલી યુવતીએ પ્રેમી સાથે લગ્ન કર્યા, હવે નશો છોડાવવા માટે પડછાયાની જેમ આપી રહી છે સાથ", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી ��શે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nસુશાંત સિંહ રાજપૂત ના નિધનને બૉલીવુડના દિગ્ગ્જો વિરુદ્ધ થયેલા ફરિયાદને કરવામાં…\nદારૂના ગ્લાસને અડતા પણ નથી આ 11 બૉલીવુડ સિતારાઓ, 9 નંબર…\nનથી રહ્યા સિનેમાના સુરમા ભોપાલી, 81 વર્ષની ઉંમરે જગદીપે લીધા અંતિમ…\nસુશાંત બાદ આ અભિનેતાએ કરી આત્મહત્યા, ચાહકો ધ્રુજી ઉઠ્યા- હે ભગવાન…\nઆજનું રાશિફળ: જાણો કેવો ર��ેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nશનિ 7 દિવસ બાદ ચાલશે ઉલ્ટી ચાલ, આ 6 રાશિઓનો કપરો…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nરવિવારે સંપૂર્ણ અહીંયા રહેશે સદંતર લોકડાઉન, ફરી ઝડપથી વધી રહ્યા છે…\nનથી રહ્યા સિનેમાના સુરમા ભોપાલી, 81 વર્ષની ઉંમરે જગદીપે લીધા અંતિમ…\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome દિલધડક સ્ટોરી ડેનમાર્કથી ભારત આવેલી યુવતીએ પ્રેમી સાથે લગ્ન કર્યા, હવે નશો છોડાવવા માટે...\nડેનમાર્કથી ભારત આવેલી યુવતીએ પ્રેમી સાથે લગ્ન કર્યા, હવે નશો છોડાવવા માટે પડછાયાની જેમ આપી રહી છે સાથ\nઆપણા દેશમાં યુવાનોમાં નશા માટે પ્રખ્યાત પંજાબથી એક અજબ કિસ્સો સામે આવ્યો છે, જે કોઈ ફિલ્મની વાર્તાથી ઓછો નથી. ડેનમાર્કની એક યુવતીને પંજાબના એક યુવક સાથે પ્રેમ થઇ ગયો, અને એ જાણવા છતાં ક�� યુવક ડ્રગ એડિક્ટ છે, એને આ યુવકનો સાથ નિભાવવાનું નક્કી કર્યું.\nડેનમાર્કની નતાશા અને ગુરદાસપુરના મલકીત સિંહના સાચા પ્રેમની આ વાત છે. ગુરદાસપુરના સંદલ ગામના નિવાસી મલકીત સિંહની મિત્રતા એક ચેટ પ્લેટફોર્મ પર અનાયાસે જ થઇ. ફક્ત એક મેસેજથી શરુ થઈને આ બંનેની વાત કોલ સુધી પહોંચી ગઈ અને બંનેને પ્રેમ થઇ ગયો. મલકીતને નશાની આદત હતી અને એ આ વાત નતાશાને કહી દેવા માંગતો હતો પણ એને ડર હતો કે વાત બગડી ન જાય, પરંતુ એક દિવસ તેને હિમ્મત પોતાની વાત નતાશાને કહી જ દીધી.\nજયારે ખબર પડી કે મલકીતને નશાની આદત છે, તો નતાશાએ એની સાથે સંબંધો તોડયા નહિ, પણ તેને આ ખરાબ આદત છોડાવવાનું નક્કી કર્યું અને ડેનમાર્કથી ગુરદાસપુર આવી અને લગ્ન કરી લીધા. પછી તે અહીં જ રહીને કોશિશ કરી કે મલકીત નશાની આ ખરાબ આદતથી બહાર આવી જાય. મલકીતને નસો છોડવા માટે ખૂબ જ પ્રેરિત કર્યો પણ કોઈ ખાસ અને તેના વિઝા ખતમ થવા પર તે મલકિતને લઈને ડેનમાર્ક જતી રહી. પરંતુ અહીં પણ મલકિતને નશો છોડવામાં તકલીફ આવી રહી હતી. અહીં પણ તેની હાલત ખરાબ થતા તે પતિનો સહારો બનીને તેને ડોક્ટર પાસે લઈ ગઈ. થોડા સમય સુધી ઈલાજ કરાવ્યા બાદ પણ કોઈ ફરક ન પડતા તે મલકિતને ભારત લઇ આવી. આ દરમ્યાન તેનો નશો ચાલુ જ હતો.\nગુરદાસપુર લાવીને નતાશાએ મલકીતને અહીંના નશા મુક્તિ કેન્દ્રમાં ડખળ કરાવ્યો અને હવે નતાશા પોતે જ તેની સારસંભાળ રાખી રહી છે. માલકિતનું કહેવું છે કે હવે પત્નીના કહેવા પર તે નશો છોડવાનું નક્કી કરી ચુક્યો છે અને નતાશા પણ તેનો સાથ આપી રહી છે. મલકીત અનુસાર, તે હવે ઘણી હદ સુધી ઠીક થઇ ગયો છે. તે ઈચ્છે છે કે એ નશાથી મુક્ત થઇ જાય અને બાકીનું જીવન નતાશા સાથે વિતાવે. મલકીત આ ખરાબ આદતમાંથી સંપૂર્ણપણે બહાર આવ્યા પછી નતાશા સાથે ડેનમાર્ક જવાની તૈયારીમાં છે. બંનેનો પ્રેમ એક મિસાલ છે.\nઅહીં નોંધનીય છે કે મલકિતને પહેલા દારૂની આદત હતી. જેને છોડાવવા માટે તે ડોક્ટર પાસે ગયો તો ડોકટરે તેને એલપ્રેકસની ગોળીઓ ખવાય માટે આપી. જેની આદત લાગી ગઈ અને પછી તે આખું પત્તુ દવા ખાવા લાગ્યો. આટલું જ નહિ, તેને ફ્લૂડનો નશો કરવાનું પણ શરુ કરી દીધું હતું. જમીન ઘણી હોવાના કારણે પૈસાની કમી ન હતી અને એ નશાના દલદલમાં ફસાતો ગયો. પરંતુ નતાશાએ તેને નશો છોડવા માટે ખૂબ જ પ્રેરિત કર્યો અને ખૂબ જ સાથ આપ્યો. જેને કારણે હવે તેની હાલતમાં ઘણી સુધાર છે.\nતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અ��ારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.\nઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ ખર્ચે ગામનો કર્યો જોરદાર વિકાસ\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની કહાની\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર કમેન્ટ કરજો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nસુશાંત સિંહ રાજપૂત ના નિધનને બૉલીવુડના દિગ્ગ્જો વિરુદ્ધ થયેલા ફરિયાદને કરવામાં...\nદારૂના ગ્લાસને અડતા પણ નથી આ 11 બૉલીવુડ સિતારાઓ, 9 નંબર...\nરવિવારે સંપૂર્ણ અહીંયા રહેશે સદંતર લોકડાઉન, ફરી ઝડપથી વધી રહ્યા છે...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-girl-suck-lollipop-stick-and-went-to-doctor-in-pune-gujarati-news-6017177-NOR.html", "date_download": "2020-07-09T18:32:37Z", "digest": "sha1:462SBTPL6LUPN2PIBFP6VTPSOROZWG2A", "length": 3039, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "girl suck lollipop stick and went to doctor in pune|લોલીપોપ ખાધાં પછી બાળકીને પેટમાં થયો અસહ્ય દુ:ખાવો, પેટનાં ડોક્ટરને બતાવતા ચોંકી ગયા પેરેન્ટસ", "raw_content": "\nપૂણે / લોલીપોપ ખાધાં પછી બાળકીને પેટમાં થયો અસહ્ય દુ:ખાવો, પેટનાં ડોક્ટરને બતાવતા ચોંકી ગયા પેરેન્ટસ\nપૂણેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક બાળકી લોલીપોપ ખાતાં-ખાતાં સળી ગળી ગઈ હતી.માતાએ પ્રયત્ન કરવા છતાં સળી બહાર ન નીકળી તો તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં x-ray કરાવતાં સળી બાળકીનાં આંતરડાંમાં ફસાઈ હોવાનું સામે આવ્યું હતું. બાળકીનો એન્ડોસ્કોપી કરી સળી બહાર કઢાઈ હતી. જેનો વીડિયો હાલ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે લોલીપોપ ખાવી આ રીતે જીવલેણ સાબિત થઈ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-UTLT-ustrasana-yoga-by-gini-shah-gujarati-news-6015224-NOR.html", "date_download": "2020-07-09T18:56:20Z", "digest": "sha1:QO3EZQPS5FNSBKPZYXSBJO7VLVRPMTBX", "length": 3041, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Ustrasana Yoga By Gini Shah|ડાયાબિટીસ માટે અકસરી છે આ આસન, બેકપેઈન મટાડે અને બેલીફેટ પણ રિડ્યૂસ કરે, અમદાવાદના ગીની શાહે શીખવી અઘરા આસનની સરળ રીત", "raw_content": "\nટિપ્સ / ડાયાબિટીસ માટે અકસરી છે આ આસન, બેકપેઈન મટાડે અને બેલીફેટ પણ રિડ્યૂસ કરે, અમદાવાદના ગીની શાહે શીખવી અઘરા આસનની સરળ રીત\nવીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં અમદાવાદમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે. તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે. યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે. તો જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ સાથે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://media.yatharthnews.com/category/sports/", "date_download": "2020-07-09T16:50:54Z", "digest": "sha1:5XW72UZLSFWJUVY73QBJQBEXCFF47N36", "length": 11816, "nlines": 160, "source_domain": "media.yatharthnews.com", "title": "Sports | Yatharth News", "raw_content": "\nહિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા\nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nગુરુ – જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે – સંત…\nડો. ની ચેલેન્જ ભારત મા કોરોના સાબીત કરે તેને 1 લાખ…\nહવે ગુજરાતમાં ભાજપથી ભીડ એકઠી થતી નથી , મંત્રીએ કર્યો મોટો…\nરાજકોટનો વિકાસ પુરપાટ ઝડપે થશે: વિજયભાઈ રૂપાણી\nમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મંગળવારે શપથગ્રહણ કરે તેવી સંભાવના\nગુજરાતની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉત્તરવાનો મુખ્યમંત્રીનો કોલ\nકોરોનાને હરાવવા માટે બોલીવુડ-હોલીવુડના સ્ટાર્સ આવ્યા આગળ – સાથે મળીને કરશે…\nસરકારે ગુજરાતી ફિલ્મની સબસિડીની મર્યાદા 50 લાખથી વધારી 75 લાખ કરી\nહાથમાં તલવાર ને સાફામાં હતો વરરાજા કપિલ શર્મા તો દુલ્હન ગિન્ની…\nચારેય ભાઈઓની સાથે માયરામાં આવી મુકેશ અંબાણીની લાડલી, દુલ્હન બનેલી ઈશા…\nકૌન બનેગા કરોડપતિ’માં હોટસીટ પર આવ્યો ખેડૂત, રડતાં રડતાં જણાવી પોતાની…\nરોજેરોજ ના વિડીયો ન્યુઝ જોવા માટે પેજ લાઈક કરો યુટ્યુબ ચેનલ…\nવડોદરામાં મહિલા વકીલ સામે પોલીસ ફરિયાદ નોંધાતા વકીલ મંડળનો વિરોધ\nવિશ્વ સ્પેરો દિવસ નિમિત્તે આજ રોજ ઇવા મોલ માંજલપુર ખાતે ચકલીઓનો…\nસુંદર ત્વચા મેળવવા માટે લગાવો બટેટાનું ફેશપેક\nશિયાળાની શરૂઆતથી જ ત્વચાની રાખો ખાસ સંભાળ\n30 હકીકતો જે તમે તમારા વાળ વિશે જાણતા નથી\nટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી…\nઆયુર્વેદિક ટિપ્સ: એલર્જી સહિત પાંચ બીમારીમાં લાભકારક છે આદુ\nડેંગ્યુ તાવનો સામનો કરવા આટલુ કરો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nરોલ્સ રોય્સથી કચરો ઉઠવાનું કામ કરાવનાર રાજા…\nકાલે બીજી ટેસ્ટ/ અશ્વિન અને રોહિત ઇજાના કારણે બહાર\nરમેશ પવારે ભારતીય મહિલા ટીમના કોચ પદ માટે ફરી-અરજી કરી\nકોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટ બની ધારાસભ્ય, જાણો કઇ પાર્ટી તરફથી લડી…\nભારત-વિન્ડીઝ T20 સિરીઝમાં તૂટી શકે છે આ 5 રેકોર્ડ, ભારતીય ક્રિકેટર્સ…\nબાળક અને માતાના સંબંધનો એવો સમય જે કદાચ આજ સુધી કોઈ…\nમાતાને સમર્પિત દિવસ : મધર ડે સ્પેશિયલ\nમે માસના બીજા રવિવારને સમગ્ર વિશ્વમાં” મધસૅ ડે” તરીકે ઉજવાશે…\nકાલે બીજી ટેસ્ટ/ અશ્વિન અને રોહિત ઇજાના કારણે બહાર\nરમેશ પવારે ભારતીય મહિલા ટીમના કોચ પદ માટે ફ���ી-અરજી કરી\nકોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટ બની ધારાસભ્ય, જાણો કઇ પાર્ટી તરફથી લડી હતી ચૂંટણી\nભારત-વિન્ડીઝ T20 સિરીઝમાં તૂટી શકે છે આ 5 રેકોર્ડ, ભારતીય ક્રિકેટર્સ પાસે તક\n10 વર્ષના સબંધ બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને કર્યા લગ્ન, હનીટ્રેપનો થઇ ચુક્યો છે શિકાર\nટી-20માં ભારતને ભારે પડી શકે છે વિન્ડીઝ, રસેલ-બ્રેથવેઇટ-પોલાર્ડથી બચીને રહેવુ પડશે\nમાતા બન્યા બાદ પ્રથમ વાર બાળક સાથે નજરે પડી સાનિયા મિર્ઝા\nધોની વન ડે ટીમનો મહત્વનો ભાગ, તે ઇચ્છે છે કે પંતને...\nરોહિત શર્માની ODIમાં 200 સિક્સર, ભારત-વિન્ડીઝ શ્રેણીમાં બન્યા 10 રેકોર્ડ\nકાલે ભારત-વિન્ડિઝ વચ્ચે પાંચમી વન-ડે, ભારતને ઘરઆંગણે છઠ્ઠી શ્રેણી જીતવાની તક\nIPL 2019: ધવનનો હૈદરાબાદ સાથે સબંધ તૂટ્યો, 11 વર્ષ બાદ દિલ્હી...\nરોહિત-રોહિત’ બુમો પાડી રહ્યાં હતા ફેન્સ, હિટમેને ઇશારાથી કહ્યું- INDIAને ચીયર...\nકોહલીએ સૌથી ઓછી ઇનિંગમાં પૂરા કર્યા 10 હજાર રન, સચિનનો તોડ્યો...\nટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બાયોપિક પર ફિલ્મ બનશે\nWWE સુપરસ્ટાર રોમન રેન્સને થઇ ખતરનાક બીમારી, ખુદ રિંગમાં આવીને જણાવ્યું...\nMPમાં મંત્રીમંડળનું વિસ્તરણ LIVE / રાજભવનમાં ગોપાલ ભાર્ગવ, યશોધરા રાજે સિંધિયા સહિત 8 ધારાસભ્યો...\nભોપાલ. ગોપાલ ભાર્ગવ, વિજય શાહ,જગદીશ દેવડા, બિસાહૂલાલ સિંહ,યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ, એન્દલ સિંહ કંસાના અને બૃજેન્દ્ર પ્રતાપ સિંહે કેબિનેટ મંત્રી પદના લીધા છે. વિશ્વાસ...\nહિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા\n‘હિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ન નીકળી શકતા આખી ઘટનામાં રાજકીય રંગ રેડાયો...\nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nવડોદરા શહેરના ઐતિહાસિક શ્રી વિઠ્ઠલ મંદિરેથી આષાઢી (દેવ શયની) એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીનો 211મો વરઘોડો કોરોના વાઇરસ મહામારી ને કારણે માંડવી સ્થિત આવેલ શ્રી વિઠ્ઠલ...\nટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nવડોદરાના શિનોરમાં તસ્કરો ત્રાટક્યા આઠ મકાનના તાળા તૂટ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujjutech.in/category/gujarati-news/international/?filter_by=random_posts", "date_download": "2020-07-09T18:32:56Z", "digest": "sha1:JOC4JNGQOZRLQXKTHTOVCKRTF4MQ355H", "length": 16477, "nlines": 256, "source_domain": "gujjutech.in", "title": "ઇન્ટરનેશનલ – Gujarati Samachar | Breaking and Latest Gujarati News Live – Gujjutech.in", "raw_content": "\nફોટોસ અને વિડિઓ ગેલેરી\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે…\n‘સાહો’નું નવું સોંગ રીલિઝ, જોવા મળી પ્રભાસ-જેક્લીનની કેમિસ્ટ્રી જુવો વિડિઓ\nAvengers Endgameનો રિવ્યુ, જાણો વિવેચકોને કેવી લાગી ફિલ્મ\nજાણો, 25 ફેબ્રુઆરી 2019ના રોજ યોજાનાર ઓસ્કાર્સ નોમિનેશન વિશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nIPL: આજે દિલ્લી VS ચેન્નાઇ વચ્ચે વચ્ચે કરો યા મરોની…\nINDvsNZ 5મી વન ડેઃ ભારતે ન્યૂઝીલેન્ડને 35 રને હરાવ્યું, 4-1 થી…\nInd Vs Nz : ચોથી વનડેમાં ભારતનો 8 વિકેટે પરાજય,જાણો હાર…\nઇન્ટરનેશનલ યોગ દિવસ : યોગાસને બદલી નાંખ્યુ આ વ્યક્તિનું જીવન, બધી…\nઓડિશામાં FANIથી ભારે વિનાશ: જુવો ફોટો અને વિડિઓ\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nTata : આજે લોન્ચ થઈ ટાટા ની ન્યૂ કાર , જાણો…\n77.3 કરોડ લોકોના ઇ-મેલ આઈડી થયા હેક અને 2.1 કરોડ પાસવર્ડ…\n48 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ થયો REDMI NOTE 7, કિંમત જાણો…\nરેડમી ના નવા ફોન નો ફર્સ્ટ લૂક, ૪૮ મેગાપિક્સલ નો કેમેરો…\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\n૩ પાંડા ની વાડ માં પડી ગઈ ૮ વર્ષ ની બાળકી…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nમહિલા સાંસદને મળી રેપની ધમકી ,સંસદમાં ‘ટૂંકા કપડા’ પહેરી પહોંચી હતી…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\n26 January : ગુજરાતએ ભોગવ્યું હતું ખતરનાક ભૂકંપ, હજારો માણસો ની…\nભારતના આ ખજાનાઓ ની કિંમત જાણી ને તમે ચોંકી ઉઠસો :…\nજાણો શા માટે કુંભ ના મેળા માં એક વખત તો જવું…\nમકર સંક્રાંતિ 2019: જાણો શુ હોય છે સૂર્યનું ઉત્તરાયણ હોવું અને…\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\n17, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n16, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n15, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n14, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n12, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\nAllધર્મફોટોસ અને વિડિઓ ગેલેરીબૂક્સરસોઈ\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nઅખાત્રીજઃ સોળ વર્ષે બની રહ્યો છે આવો શુભ સંયોગ, સોનુ ખરીદવાનું…\nશ્રીલંકા: ચર્ચ અને હોટલમાં કુલ 8 બ્લાસ્ટમાં 207ના મોત, 450 ઘાયલ,…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\nઅમેરિકા : યહૂદી પ્રાર્થના સ્થળ પર ગોળીબાર, 11ના મોત, ત્રણ પોલીસ સહિત છને ઈજા\nWorld boxing Championship Final: મેરી કોમે રચ્યો ઇતિહાસ, છઠ્ઠી વખત બની વર્લ્ડ ચેમ્પિયન\nશ્રીલંકા: ચર્ચ અને હોટલમાં કુલ 8 બ્લાસ્ટમાં 207ના મોત, 450 ઘાયલ, 7 અરેસ્ટ\nકોહિનૂર કરતાં પણ મોંઘો છે આ ‘પથ્થર’ : જાણો વધુ\nવીજળીનો ખર્ચ ઘટાડવા માટે પોતાનો કુત્રિમ ચાંદો બનાવશે ચીન\n2018માં આ 10 ફિલ્મો સૌથી વધુ સર્ચ કરવામાં આવી : જુઓ...\nવેલકમ 2019: ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષનું આગમન, ભવ્ય આતશબાજીથી કરાયું સ્વાગત\nઅમેરિકામાં 9 સપ્ટેમ્બર 2001 માં આતંકવાદી હુમલાની આજે 17 મી વર્ષગાંઠ\nકોહિનૂર કરતાં પણ મોંઘો છે આ ‘પથ્થર’ : જાણો વધુ\nજાણો કોણ છે વિશ્વમાં બેસ્ટ ફિગર ધરાવતી મહિલા…\n5 લાખ યૂઝર્સનાં ડેટા થયાં લીક, કંપની બંધ કરશે Google+\nફિલિપાઈન્સમાં માંગખૂટ વાવાઝોડાને પગલે તબાહી : જુવો વીડિયો\n૩ પાંડા ની વાડ માં પડી ગઈ ૮ વર્ષ ની બાળકી...\nમહિલા સાંસદને મળી રેપની ધમકી ,સંસદમાં ‘ટૂંકા કપડા’ પહેરી પહોંચી હતી...\n તિરૂપતિમાં 14 હજાર લાડુ બ્લેકમાં વેચાયા\nઆજે કરવા ચોથ અને સંકષ્ટ ચતુર્થી : જાણો ચંદ્રોદય કેટલા વાગે થશે \nએડિલેડ ટેસ્ટમાં ભારતનો ઐતિહાસિક વિજય,જાણો કેટલા વર્ષ નો તૂટયો રેકોર્ડ\nઅમેરિકા : યહૂદી પ્રાર્થના સ્થળ પર ગોળીબાર, 11ના મોત, ત્રણ પોલીસ સહિત છને ઈજા\nનવરાત્રીમાં 9 દિવ�� ભૂલથી પણ ના કરશો આ કામ : જાણો વિગતવાર\nઅમારું ફેશબુક પેજ લાઈક કર્યું \nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે...\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે...\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\n10GB રેમ સાથે લોન્ચ કરશે દુનિયાનો પહેલો 5G સ્માર્ટફોન\niPhone XS – મોંઘાદાટ આઇફોનની ખાસ વાત એપલે કેમ છુપાવી \nટાટા ની નવી કાર, કિંમત 6 લાખથી ઓછી : જાણો વધુ\nOnePlus 6T નું પહેલું બેનર જોવા મળ્યું , એક્સકલુઝિવ એમેઝોન પર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%85%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80/", "date_download": "2020-07-09T17:46:14Z", "digest": "sha1:DJK6S4CZBORWWPNJPS3AS67JMYMANLR2", "length": 9992, "nlines": 127, "source_domain": "www.avadhtimes.net", "title": "અમરેલીમાં પોલીસ સ્ટેશનની પાસે જ જુગાર રમતા પાંચ ઝડપાયા | Avadhtimes", "raw_content": "\nHome અમરેલી અમરેલીમાં પોલીસ સ્ટેશનની પાસે જ જુગાર રમતા પાંચ ઝડપાયા\nઅમરેલીમાં પોલીસ સ્ટેશનની પાસે જ જુગાર રમતા પાંચ ઝડપાયા\nઅમરેલી,અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એસ.રાણાની સુચનાથી ગોઠવાયેલી દારૂ/જુગાર ની ડ્રાઇવમાં શહેરમાં કઇ જગ્યાએ કોણ દારૂ જુગારની બદી ફેલાવી રહયા છે તે જાણવા અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.આર.ખેરની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા કરાયેલી તપાસમાં નજીક જ જુગારીઓએ અડો જમાવ્યો હોવાની બાતમી મળતા ચોંકી ઉઠેલ પોલીસે અમરેલી બહુમાળી ભવન પાસે રેઇડ કરતાં જુગાર રમતાં (1) પ્રકાશભાઇ બાબુભાઇ સિંધવ ઉ.વ.22 ધધો.પ્રા.કંડક્ટર રહે.કાચરડી તા.લાઠી જી.અમરેલી,(2) અલ્તાફ ઉર્ફે બાઉદિન અબુભાઇ ધાનાણી ઉ.વ.21 ધધો.રીક્ષા ડ્રાઇવિંગ રહે.અમરેલી તારવાડી મીની કસ્બાવાડ શેરી નં.2 તા.જી.અમરેલી,(3) મનજીભાઇ દેવાભાઇ ચૌહાણ ઉ.વ.55 ધધો.મજુરી રહે.અમરેલી બહુમાળી ભવન નીચે તા.જી.અમરેલી,(4) રજાકભાઇ ઝુસબભાઇ જોગીયા ઉ.વ.50 ધંધો.વેપાર રહે.અમરેલી બહારપરા ઘાંચીવાડ સવાણીનો ડેલો તા.જી.અમરેલી,(5) અબ્દુલસમદ મહમદભાઇ સૈયદ ઉ.વ.34 ધંધો.ડ્રાઇવિંગ રહે.અમરેલી મીની કસ્બાવાડ શેરી નં.2 તા.જી.અમરેલીને કુલ રૂ.2,450/-ના મુદામાલ સાથે પકડી પાડેલ છે. આ કામગીરી અમરેલી સીટી પો.સ��ટે.ના પો.ઇન્સ. વી.આર.ખેર તથા ેંલ્લભ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા ેંલ્લભ નીલેશભાઇ વિરાભાઇ લંગાળીયા તથા ન્ઇઘ હિરેનસિંહ લાલજીભાઇ ખેર તથા ન્ઇઘ વિજયભાઇ હરેશભાઇ બસીયાનાઓએ કરેલ છે.\nવગદાર માસ્ટર માઇન્ડ રાજુ શેખવા સામે એસપીશ્રી નિર્લિપ્ત રાય મેદાનમાં\nઅમરેલી જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા\nઅમરેલી એમ વી પટેલ કન્યાવિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો\nજિલ્લામાં જે આરોગ્ય તંત્ર હડકાયા કુતરાના ઇંજેકશનની સગવડતા નથી કરાવી શકતુ તે કોરોના સામે કેમ લડશે \nવડિયામાં આજથી સ્વયંભુ લોકડાઉનનો નિર્ણય બપોરનાં 4 વાગ્યા પછી ગામ બંધ\nરાજ્યમાં કોરોના કેસથી લઈ સરકારી ભરતીઓ સુધી મુખ્યમંત્રી સાવ અજાણ\nશિક્ષકોનાં . રૂ.2,800નાં ગ્રેડથી મોટું આર્થિક નુકસાન\nધારીમાં કંટેનમેન્ટ ઝોન સહિતની કાર્યવાહી શરૂ\nરાજુલામાં માસ્ક પહેરવાની ટ્રેનીંગ અપાઇ\nબાબરા તાલુકામાં કોરોનાનો ભરડો વધુ એક પોઝીટીવ કેસ ગમાપીપળીયા ગામમાં નોંધાયો\nલાઠીનાં મતિરાળામાં પરપ્રાંતિય મહિલાને 108 ની ટીમે સ્થળ પર જ પ્રસુતી કરાવીને બચાવી લીધી\nજાફરાબાદ સાગર ખેડૂતો ની કોરોના ના કારણે કફોડી સ્થિતિ\nરાજુલામાં અઢી વર્ષનીસિંહણનું બીમારીથી મોત\nબિલેશ્ર્વર ગામ પાસે આવેલ ફોદૃાળા ડેમ ઓવરફલો\nસાસરિયાઓ બન્યા નફટ: મહિલાને પહેલા માળેથી નીચે ફેંકતા ગંભીર રીતે ઘાયલ\nવગદાર માસ્ટર માઇન્ડ રાજુ શેખવા સામે એસપીશ્રી નિર્લિપ્ત રાય મેદાનમાં\nસુરતમાં આજથી ફરી શરૂ થશે હીરા બજાર, નિયમોનું કરવું પડશે પાલન\nઈતિહાસ દૃર્શાવે છે કે ભારતે દૃરેક પડકારને પાર પાડ્યો છે: મોદૃી\nકોરોનાથી છુટકારો મેળવવા અમેરિકા પહેલી વખત આયુર્વેદિક દવાઓને પણ અજમાવશે\nભારતીય સેનાએ ફેસબુક સહિત ૮૯ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ\nઅમરેલી જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા\nરાજ્યમાં હજુય બે દિવસ ભારે વરસાદની આગાહી\nરાજુલામાં અઢી વર્ષનીસિંહણનું બીમારીથી મોત\nબિલેશ્ર્વર ગામ પાસે આવેલ ફોદૃાળા ડેમ ઓવરફલો\nસાસરિયાઓ બન્યા નફટ: મહિલાને પહેલા માળેથી નીચે ફેંકતા ગંભીર રીતે ઘાયલ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://media.yatharthnews.com/have-you-enjoyed-the-corn-potato-cutlass-so-make-the-cutlas-at-home-today/", "date_download": "2020-07-09T18:27:46Z", "digest": "sha1:554NLIGLAFKBSCOICYOKMDCCQURM765I", "length": 12266, "nlines": 152, "source_domain": "media.yatharthnews.com", "title": "શું તમે કોર્ન પોટેટો કટલેસ નો સ્વાદ માણ્યો છે…? તો આજે જ ઘરે બનાવો આ કટલેસ… | Yatharth News", "raw_content": "\nહિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા\nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nગુરુ – જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે – સંત…\nડો. ની ચેલેન્જ ભારત મા કોરોના સાબીત કરે તેને 1 લાખ…\nહવે ગુજરાતમાં ભાજપથી ભીડ એકઠી થતી નથી , મંત્રીએ કર્યો મોટો…\nરાજકોટનો વિકાસ પુરપાટ ઝડપે થશે: વિજયભાઈ રૂપાણી\nમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મંગળવારે શપથગ્રહણ કરે તેવી સંભાવના\nગુજરાતની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉત્તરવાનો મુખ્યમંત્રીનો કોલ\nકોરોનાને હરાવવા માટે બોલીવુડ-હોલીવુડના સ્ટાર્સ આવ્યા આગળ – સાથે મળીને કરશે…\nસરકારે ગુજરાતી ફિલ્મની સબસિડીની મર્યાદા 50 લાખથી વધારી 75 લાખ કરી\nહાથમાં તલવાર ને સાફામાં હતો વરરાજા કપિલ શર્મા તો દુલ્હન ગિન્ની…\nચારેય ભાઈઓની સાથે માયરામાં આવી મુકેશ અંબાણીની લાડલી, દુલ્હન બનેલી ઈશા…\nકૌન બનેગા કરોડપતિ’માં હોટસીટ પર આવ્યો ખેડૂત, રડતાં રડતાં જણાવી પોતાની…\nરોજેરોજ ના વિડીયો ન્યુઝ જોવા માટે પેજ લાઈક કરો યુટ્યુબ ચેનલ…\nવડોદરામાં મહિલા વકીલ સામે પોલીસ ફરિયાદ નોંધાતા વકીલ મંડળનો વિરોધ\nવિશ્વ સ્પેરો દિવસ નિમિત્તે આજ રોજ ઇવા મોલ માંજલપુર ખાતે ચકલીઓનો…\nસુંદર ત્વચા મેળવવા માટે લગાવો બટેટાનું ફેશપેક\nશિયાળાની શરૂઆતથી જ ત્વચાની રાખો ખાસ સંભાળ\n30 હકીકતો જે તમે તમારા વાળ વિશે જાણતા નથી\nટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી…\nઆયુર્વેદિક ટિપ્સ: એલર્જી સહિત પાંચ બીમારીમાં લાભકારક છે આદુ\nડેંગ્યુ તાવનો સામનો કરવા આટલુ કરો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nરોલ્સ રોય્સથી કચરો ઉઠવાનું કામ કરાવનાર રાજા…\nકાલે બીજી ટેસ્ટ/ અશ્વિન અને રોહિત ઇજાના કારણે બહાર\nરમેશ પવારે ભારતીય મહિલા ટીમના કોચ પદ માટે ફરી-અરજી કરી\nકોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટ બની ધારાસભ્ય, જાણો કઇ પાર્ટી તરફથી લડી…\nભારત-વિન્ડીઝ T20 સિરીઝમાં તૂટી શકે છે આ 5 રેકોર્ડ, ભારતીય ક્રિકેટર્સ…\nબાળક અને માતાના સંબંધનો એવો સમય જે કદાચ આજ સુધી કોઈ…\nમાતાને સમર્પિત દિવસ : મધર ડે સ્પેશિયલ\nમે માસના બીજા રવિવારને સમગ્ર વિશ્વમાં” મધસૅ ડે” તરીકે ઉજવાશે…\nHome Recipe શું તમે કોર્ન પોટેટો કટલેસ નો સ્વાદ માણ્યો છે…\nશું તમે કોર્ન પોટેટો કટલેસ નો સ્વાદ માણ્યો છે… તો આજે જ ઘરે બનાવો આ કટલેસ…\nતમે સદી કટલેસ નો સ્વાદ તો માણ્યો જ હશે પણ આં કોર્ન પોટેટો કટલેસ નો સ્વાદ ક્યારેય નહીં માણ્યો હોય. આં કટલેસ ઘરે બનાવી સાવ સહેલી છે. તો આવો જાણીએ આને બનવાની સાચી રીત…\n2 કપ બાફેલી મકાઈના દાણા\n2 ચમચી મરીનો ભૂકો\n3 ચમચી આદું-મરચાંની પેસ્ટ\nમીઠું – સ્વદ પ્રમાણે\nસૌ પ્રથમ આં કોર્ન પોટેટો કટલેસ બનાવવા માટે બાફેલા બટાટાના પૂરણમાં બાફેલી મકાઈના દાણા કોરા કરી નાખવા.\nત્યારબાદ એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી અને એમાં મરીનો ભૂકો, લસણ, આદું-મરચાંની પેસ્ટ સાંતળવી અને બટાટાના પૂરણમાં નાખવું.\nપછી એમાં મીઠું (સ્વાદ પ્રમાણે) નાખવું, કોથમીર અને આરાલોટ નાખી એનો લોટ બાંધવો અને ઢીલું લાગે તો ફરી એમાં થોડો આરાલોટ નાખવો.\nહવે એના નાના-નાના ગોળા કરી એને સાંચામાં નાખી કટલેસનો શેપ આપવો અને આરાલોટમાં રગદોળીને તળવી.\nહવે આ ગરમાં ગરમ સ્વાદિસ્ટ કટલેસને સૉસ અને ચટણી સાથે સર્વ કરો….\nPrevious articleવોટ્સએપ યૂજર્સ આનંદો, વોટ્સએપ લાવ્યું 5 દમદાર ફીચર્સ\nNext articleકાળજાળ ગરમીમાં રાહત મેળવવા ઘરે બનાવો ચોકલેટ કોકોનટ ફોન્ડુયુ…\nકઈંક નવું જ બનાવવાની ઇચ્છા હોય તો ટ્રાય કરો તવા ઢોકળાં\nમોહનથાળ વગર તો ગુજરાતીઓની દિવાળી અધૂરી, બનાવો આ સરળ રેસિપિથી\nભોજનનો અનોખો સ્વાદ લેવા માટે ઘરે બનાવો તવા ખિચડી…\nMPમાં મંત્રીમંડળનું વિસ્તરણ LIVE / રાજભવનમાં ગોપાલ ભાર્ગવ, યશોધરા રાજે સિંધિયા સહિત 8 ધારાસભ્યો...\nભોપાલ. ગોપાલ ભાર્ગવ, વિજય શાહ,જગદીશ દેવડા, બિસાહૂલાલ સિંહ,યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ, એન્દલ સિંહ કંસાના અને બૃજેન્દ્ર પ્રતાપ સિંહે કેબિનેટ મંત્રી પદના લીધા છે. વિશ્વાસ...\nહિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા\n‘હિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ન નીકળી શકતા આખી ઘટનામાં રાજકીય રંગ રેડાયો...\nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nવડોદરા શહેરના ઐતિહાસિક શ્રી વિઠ્ઠલ મંદિરેથી આષાઢી (દેવ શયની) એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીનો 211મો વરઘોડો કોરોના વાઇરસ મહામારી ને કારણે માંડવી સ્થિત આવેલ શ્રી વિઠ્ઠલ...\nટૂ-ઇન-વન પ્રોડક્ટ્��� તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nવડોદરાના શિનોરમાં તસ્કરો ત્રાટક્યા આઠ મકાનના તાળા તૂટ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://shiftrapp.com/2700020", "date_download": "2020-07-09T19:07:10Z", "digest": "sha1:5BAXZDOUC3OEKQ7W7A2CB47ZQIHS37MM", "length": 12474, "nlines": 35, "source_domain": "shiftrapp.com", "title": "ESemalt સાઇટ પર એક બ્લોગ ESemalt સાઇટ પર એક બ્લોગ", "raw_content": "\nESemalt સાઇટ પર એક બ્લોગ ESemalt સાઇટ પર એક બ્લોગ\nશા માટે ઘણા બધા ઇ-સાઇટ સાઇટ્સને બ્લોગ છે તે કારણ કે ઓનલાઇન દુકાન માલિકો પોસ્ટ્સ લખવાનું પસંદ કરે છે તે કારણ કે ઓનલાઇન દુકાન માલિકો પોસ્ટ્સ લખવાનું પસંદ કરે છે અથવા કદાચ તેમના હાથમાં ફાજલ સમય છે અથવા કદાચ તેમના હાથમાં ફાજલ સમય છે કદાચ ના. જો કે બ્લોગિંગ ઘણું મોજું છે, તે એક મહાન માર્કેટિંગ અને એસઇઓ વ્યૂહરચના છે. અને તે કારણે, eSemalt સાઇટ માલિકો એક બ્લોગ શરૂ કરે છે અહીં, હું સમજાવીશ કે શા માટે બ્લોગિંગ એ એક મહાન માર્કેટિંગ અને SEO વ્યૂહરચના છે તે ટોચ પર, હું eSemalt સાઇટ પર બ્લોગ કેવી રીતે સેટ કરવું તે અંગે કેટલીક વ્યવહારિક ટીપ્સ આપીશ.\nઈકોમર્સ સાઇટ પર શા માટે બ્લૉગ\nતમારા પ્રેક્ષકોને તમારા અને તમારા ઉત્પાદનો વિશે જણાવો\nબ્લોગિંગ એ તમારા પ્રેક્ષકોને તમારા ઉત્પાદન વિશે જાણ કરવાની એક સરસ રીત છે બ્લૉગ પોસ્ટમાં, તમે ઉત્પાદનનો ઉપયોગ કેવી રીતે કરવો તે બતાવી શકો છો અને શા માટે લોકોને તે ખરીદવું જોઈએ. તમે તમારા પ્રેક્ષકને પોતાને અને તમારી કંપની વિશે પણ કહી શકો છો. અને વાય તમે તમારા પરિપ્રેક્ષ્યમાંથી તમારા ઉત્પાદનોની વાર્તા કહી શકશો. દાખલા તરીકે, જો તમે તમારી સાઇટ પર બાળકના કપડાં વેચવા માંગતા હો, તો બાળકો અને બાળકોની ફેશન વિશેનું બ્લોગ એક સરસ વિચાર છે.\nજો તમે નિયમિત ધોરણે બ્લોગ કરો છો અને સામાજિક મીડિયા પર તમારી બ્લૉગ પોસ્ટ્સ પોસ્ટ કરો છો, તો તમે તમારા પ્રેક્ષકોની મગજની ટોચ પર રહો છો. તમે ઇચ્છો કે તમારા પ્રેક્ષકો તમને યાદ કરે, પછી પણ જ્યારે તેઓ કોઈ પણ વસ્તુ ખરીદવા જતાં નથી. જો કોઈ મુલાકાતીને હોટ ડે પર બાળકોને કેવી રીતે વસ્ત્ર કરવું તેમાંથી તમારી પોસ્ટ્સમાંની એકની મેળ ખાય છે, દાખલા તરીકે, આ મુલાકાતી તરત જ તેના બાળકો માટે નવા કપડા ખરીદવા માંગતી નથી. પરંતુ, તેઓ તમને અને તમારા ઈકોમર્સ સાઇટ ને તમારી પોસ્ટ દ્વારા જાણ્યા. આ રીતે, તમે જ્યારે તમારા બાળકો માટે નવા કપડાંની જરૂર હોય ત્યારે તમને તમારા વિશે વિચારવાની તક વધારો.\nબ્લોગિંગ એક મહાન એસઇઓ વ્યૂહ છે\nબ્લૉગ જાળવવામાં તેમજ એસઇઓ ફાળો આપે છે દર વખતે તમે એક નવો બ્લોગપોસ્ટ લખો છો, તમે તાજા સામગ્રી ઉમેરી રહ્યા છો, જે સેમલટ પસંદ કરે છે. તે ઉપરાંત, બ્લૉગ જાળવી રાખવાથી તમને તે કીવર્ડ્સથી સંબંધિત સામગ્રી લખવાનું શરૂ કરવામાં આવશે જે તમે રેન્કિંગ કરવા માંગો છો.\nઈકોમર્સ સાઇટ પર તમારા બ્લોગ માટે પ્રાયોગિક ટીપ્સ\nતમે તમારા બ્લોગ પર બધી જ પ્રકારની વસ્તુઓ વિશે લખી શકો છો, પરંતુ પહેલા યોગ્ય કીવર્ડ સંશોધન કરવા માટે ખાતરી કરો. તમને જાણવા મળે છે કે તમે કઈ શોધ શબ્દો શોધી શકો છો. જ્યારે તમે બ્લોગ વિશે શું બ્લોગ પસંદ કરો છો ત્યારે મીમલ્ટ કીવર્ડ્સનું આગવું અગ્રણી હોવું જોઈએ. એક કીવર્ડ, તેમ છતાં, એક વિષય હજુ સુધી નથી. તમારે એક ખૂણા, આ પ્રકારના કીવર્ડની આસપાસ એક વાર્તાની જરૂર છે.\nબ્લૉગ પોસ્ટ્સ માટે વિચારો સાથે આવવાનો એક શ્રેષ્ઠ રસ્તો, વર્તમાન ઇવેન્ટ્સનો ઉલ્લેખ કરીને અને લખવાનું છે. જુદી જુદી સમાચાર સાઇટ્સ પર નજર રાખો અને પોસ્ટ્સ લખો કે જેમાં તમે તમારા સ્થાન પર સમાચાર પર તમારા અભિપ્રાયોનો સમાવેશ કરો છો. વિચારો મેળવવાની બીજી એક રીત છે કે તમારા પ્રેક્ષકોને તમારા બ્લોગ પર ટિપ્પણી કરવાનું આમંત્રણ આપો. તેને મેળવવા માટે થોડો સમય લાગી શકે છે, પરંતુ તમે કેટલાક પ્રશ્નો અથવા પ્રતિસાદ પ્રાપ્ત કરી શકો છો તમારી આગામી પોસ્ટ માટે શ્રેષ્ઠ શરૂઆત છે\nવધુ વાંચો: 'બ્લોગ વિચારો સાથે આવવા માટે 6 ટીપ્સ' »\nતમારી સાઇટની મેનૂ અથવા ટોપ નેવિગેશન મુલાકાતીઓ તમારી વેબસાઇટ વિશે શું છે અને તમે શું આપી રહ્યાં છો તે સમજવામાં સહાય કરે છે. તે તમારી વેબસાઇટનું બંધારણ દર્શાવે છે. જો તમે તમારી eSemalt સાઇટ પર એક બ્લોગ ઉમેરો છો, તો તમારે ખાતરી કરવી જોઈએ કે તે તમારા મેનૂમાં પણ દેખાય છે. એક બ્લોગ તમારા મુખ્ય મેનૂમાં હોવો જોઈએ\nહું તમને તમારી eSemalt સાઇટની શ્રેણીઓથી અલગ રાખવાની સલાહ આપીશ. દાખલા તરીકે, તમારા મેનૂમાં બધુ જ બાકી છે (ઘરની બાજુમાં), અથવા બધી જ રીતે. તમે તમારા હોમપેજથી તમારા બ્લોગ પર ક્લિક કરી શકશો. છેવટે, તમે ઇચ્છો છો કે મુલાકાતીઓ સરળતાથી તમારો બ્લોગ શોધે. અને તમારા હોમપેજથી તમારા બ્લૉગને લિંક કરવાથી તે Google ને સૂચિત કરશે કે તમારો બ્લોગ મહત્વપૂર્ણ છે, જે તમારા બ્લોગની રેન્કિંગમાં વધારો કરી શકે છે. ઉપરાંત, ખાતરી કરો કે તમારું બ્લૉગ એ જ ડો���ેન પર છે જેમ કે તમારી eSemalt સાઇટ, આ રીતે બંને તમારી eSemalt સાઇટ અને તમારા બ્લોગ એકબીજાના રેન્કિંગથી નફો કરશે. કદાચ તમે તેમને ઉપયોગ કરો છો તે ઇવેન્ટ્સ વિશે, અથવા તેનો ઉપયોગ કેવી રીતે કરવો, તેમને શ્રેષ્ઠ કેવી રીતે વાપરવું, જુદા જુદા ઉત્પાદનો વચ્ચેની તુલના વગેરે. તેથી, તે અર્થપૂર્ણ છે કે તમારા ટૅગ્સ અંશતઃ તમારી દુકાનની ઉપકેટેગરીઝ અને પ્રોડક્ટ્સ સાથે ઓવરલેપ થશે. આ બરાબર છે અંતમાં મીમલ્ટ, તમે જે પોસ્ટ્સ વેચો છો તે લોકોને લોકોને ડ્રો કરવા માટે તમે તે પોસ્ટ્સ સાથે ક્રમ પામી શકો છો. અને, જો તમે ઉત્પાદનોને જૂથબદ્ધ કરો છો, પછી ભલેને તે કેટેગરીઝ અથવા ટેગ્સમાં હોય, તો તેને રેન્ક બનાવવાનું વધુ સરળ બને છે.\nસામાજિક મીડિયા અને ન્યૂઝલેટર્સ\nજો તમે તમારા ઈકોમર્સ સાઇટ પર એક બ્લોગ શરૂ કરો છો, તો આ પોસ્ટને સોશિયલ મીડિયા પર તેમજ શેર કરવા માટે ખાતરી કરો. તે ઉપરાંત, તમારે તમારા ન્યૂઝલેટરને તમારા પ્રેક્ષકોને તમારી તાજેતરની બ્લૉગ પોસ્ટ્સનો પ્રચાર કરવો જોઈએ. સેમિટેકને તમારા અને તમારા બ્લોગના અસ્તિત્વની યાદ અપાવવાની જરૂર છે.\nએક બ્લોગ eSemalt સાઇટ્સ માટે એક મહાન માર્કેટિંગ અને એસઇઓ સાધન છે. તમારી પોસ્ટ્સમાં, તમે વાચકોને તમારા બ્રાન્ડ અને ઉત્પાદનો વિશે અને કદાચ તમારા વિશે પણ કહી શકો છો Source . અહીં કોઈ બહાનું નહીં, ફક્ત બ્લોગિંગ શરૂ કરો\nવાંચન રાખો: 'બ્લૉગ કેવી રીતે પ્રારંભ કરવો' »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%A2%E0%AA%A3%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A4%E0%AA%BE.%E0%AA%95%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0)", "date_download": "2020-07-09T18:20:06Z", "digest": "sha1:UTSSBSCULLL75OEJKFBNFLV7FORNG5WS", "length": 6598, "nlines": 150, "source_domain": "gu.wikipedia.org", "title": "સાંઢણીધાર (તા.કોડીનાર) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસાંઢણીધાર (તા.કોડીનાર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના ગીર સોમનાથ જિલ્લામાં આવેલા કોડીનાર તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે નારિયેળ, ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nકોડીનાર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nતાલાલા ત��લુકો ગીર અભયારણ્ય ઉના તાલુકો\nસુત્રાપાડા તાલુકો ઉના તાલુકો\nઅરબી સમુદ્ર અરબી સમુદ્ર અરબી સમુદ્ર • દીવ ટાપુ\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૫ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ૧૦:૨૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjustars.com/news/author/gujjustars/page/2", "date_download": "2020-07-09T17:38:24Z", "digest": "sha1:AOZNG5ZEUWXE3IHI62CETGVWPNFUGAJR", "length": 5631, "nlines": 80, "source_domain": "gujjustars.com", "title": "Gujju Stars, Author at Gujju Stars - Page 2 of 2", "raw_content": "\nજો તમે મહેન્દ્રસિંહ ધોનીના ફેન હોય તો જ આ પોસ્ટ વાંચજો, ધોની વિશે અજાણ વાતો\nમિત્રો તમને જણાવીએ કે તે આજે અમે લઇ ને આવ્યા છીએ ખાસ માહિતી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની છ મહિનાથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય\nરાજકોટમાં શિક્ષિકા સાથે વિદ્યાર્થીના પિતાએ વારંવાર શારીરિક સુખ માણ્યું, હવસને પ્રેમ સમજી બેસતા….\nરાજકોટમાં કાલાવડ રોડ પર આવેલી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ખુદને દવાનો ડીલર ગણાવતા શખસે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીએ લગ્ન કરવાની\nસચિન, દ્રવિડ અને ગાંગુલી ને આઉટ કરનારો બોલર જેલ માં ગયો અને હવે યોગ ગુરુ બની ગયો…..\nક્રિકેટની દુનિયાના સૌથી અમીર top – 10 ક્રિકેટર, જેમાં ભારત ના સામેલ ક્રિકેટરો વિશે જાણો\nરોહિત શર્મા એ જણાવ્યો એનો બેવડી સદી નો રસપ્રદ કિસ્સો ધોની ને લીધે….\nઆ છે ભારત ના સૌથી સુંદર સાધ્વી,જે વિશ્વ ની સુંદર સાધવીઓ માંથી એક છે,જેમને વિશ્વ ના કલ્યાણ માટે સમર્પિત કરી દીધું પોતાનું જીવન…\nઆત્મનિર્ભર ભારત અભિયાન પેકેજ : નાબાર્ડ દ્વારા ખેડૂતો માટે ૩૦૦૦૦કરોડ રૂપિયાની વધારાની ફાળવણી\nરાજકોટમાં શિક્ષિકા સાથે વિદ્યાર્થીના પિતાએ વારંવાર શારીરિક સુખ માણ્યું, હવસને પ્રેમ સમજી બેસતા….\nવડા પ્રધાનના અભિયાન માટે મોરારી બાપુએ જાહેર સહકારની માંગ કરી\nઆત્મનિર્ભર ભારત અભિયાન પેકેજ : નાબાર્ડ દ્વારા ખેડૂતો માટે ૩૦૦૦૦કરોડ રૂપિયાની વધારાની...\nઆ છે ભારત ના સૌથી સુંદર સાધ્વી,જે વિશ્વ ની સુંદર સાધવીઓ માંથી...\nરોહિત શર્મા એ જણાવ્યો એનો બેવડી સદી નો રસપ્રદ કિસ્સો ધોની ને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://ruralindiaonline.org/articles/%E0%AA%AB%E0%AB%82%E0%AA%B2%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A2%E0%AB%82%E0%AA%B2%E0%AB%80/", "date_download": "2020-07-09T16:49:40Z", "digest": "sha1:GOTDZ6PYMF5AH77LHLDDEEWJ7UT4RZOY", "length": 12935, "nlines": 180, "source_domain": "ruralindiaonline.org", "title": "ફૂલે પરિવારે બાંધેલી મઢૂલી", "raw_content": "\nફૂલે પરિવારે બાંધેલી મઢૂલી\nજીલ્લા સતારાનું કટગુણ ગામ, જ્યાં જયોતિબા ફૂલેના પૂર્વજોનું મકાન હજી ઊભું છે તે ફૂલેની જ્ઞાન, શિક્ષણ, અને ન્યાયનીતરસમાં નહિં, પણ પાણીની તરસમાં વલખાય છે.\nએ નાનકડું દયાજનક મકાન છે. આ મકાન તો કટગુણવાસીઓ માટે ગૌરવ નું ઉદ્ભવસ્થાન હોવું જોઈતું હતું, અને કદાચ એમના માટે તો છે જ. પણ ગ્રામ પંચાયત માટે આ નાનુંશું મકાન કોઈ ખાસ મહત્વ ધરાવતું લાગતું નથી. ના તો મહારાષ્ટ્ર સરકાર નો કોઈ રસ દેખાય છે.\nઆ મકાન સુપ્રસિદ્ધ સમાજ સુધારક જ્યોતિબા ફૂલના પૂર્વજોનું છે. એમના દાદાનું ઘર. હાલ બિસમાર હાલત માં પડેલા આ મકાન ના છતથી પ્લાસ્ટર ના ટુકડાં ખરે છે. આથી સારા ઘરોતો આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં (પ્રધાનમંત્રીની ગ્રામિણ ગરીબો માટે આવાસ બાંધવાની જે યોજના) જોયાં છે. પણ, ખરેખર તો આ એ યોજનાનાં અંતર્ગત મકાનોમાંના એકનું ખરાબ રીતે કરેલું પુનઃનિર્માણ લાગે છે .\nસાફ કરીને મરામત કરાવવામાં બહુ ખર્ચો પણ થાય એમ નથી, એટલું નાનું છે મકાન. ફૂલે સદનની બરાબર પાછળ જ ગ્રામ પંચાયતના આધુનિક જીમનેસિયમ ને જોતાં એને માટેના સાધન-સંપત નથી એવું પણ નથી લાગતું -, જે . એ જર્જરિત મકાનની બરાબર સામે જ ફૂલેના નામે ચાલતી શિક્ષણ સંસ્થા છે, જેનું ઓપન એર થીએટર મુખ્ય માર્ગ પર જ મુખ રાખી બેઠો છે.\nમાંદલી ગોઠવણ - નોંધવા જેવી વાત એ છે કે પ્રાયોજક નું નામ ફૂલે ના નામ કરતા વધારે પ્રાધાન્ય ધરાવે છે.\nમંચની બરાબર ઉપરમોટું પાટિયું મારેલું છે જેના પર મહાત્મા જ્યોતિરાવ ફૂલેના નામ કરતાંય વધુ મોટા, ઘાટ્ટા અક્ષરોમાં પ્રાયોજક, જ્હોન્સન ટાઈલ્સ નું નામ હોઈ, દેખાય છે. જે ખાસ્સું વિકારગ્રસ્ત છે. છતાં, આ કોર્પોરેટ યુગની ચાડી ખાય છે, જેમાં જો, જો ફૂલે જીવિત હોત તો તો કોઈ પણ જાતની મદદ માંગતા પહેલા એમને એમની સામાજિક સુધારણાની ચળવળ માટેના આવકના માળખાની રૂપરેખા રજુ કરવાનું કહેવામાં આવ્યું હોત. “દુનિયાભરમાં જીવનશૈલીને નવી ઓળખ” આપવાનો દાવો કરતા જ્હોન્સન ટાઈલ્સથી વિરુધ્ધ જાતિદમનનો વિરોધ અ��ે સ્વમાનની સંસ્થાપના માટેની ફૂલેનીચળવળનું માળખું ન્યાય, માનવ અધિકાર, અને શિક્ષણ પર આધારિત હતું.. સંકુલમા ફૂલેની પ્રતિમા એમના પૂર્વજ મકાનને પીઠ બતાડીને ઊભી છે - જાણે કે એ વિરોધ પ્રદર્શિત ના કરી રહી હોય મકાનની દશાનો અને કટગુણની ગંભીર પાણીની સમસ્યાનો.\nકટગુણ ગામ મહારાષ્ટ્રના નેર ડેમ થી ફક્ત ૨૦ કિલોમીટર જ દુર હોવા છતાં, ૩૩૦૦ કટગુણવાસીઓ પાણીની સખત અછત અનુભવે છે. આ ગામ, ત્રણ જીલ્લામાં ફેલાયેલા તેર (૧૩) તેહસીલમાંના ખટાવ તેહસીલનો ભાગ છે, જે દર વર્ષે તેમના વિશિષ્ટ જળ-સંબધિત સમસ્યાઓ અંગે ચર્ચા કરવા માટે દુષ્કાળ પરિષદ યોજે છે. જૂના મહાબળેષ્વરમાં કૃષ્ણા નદીના સ્ત્રોતમાંથી હેઠવાસ તરફ જતાં વખતે અમે કટગુણની મુલાકાત લીધી હતી.\nમકાનની અંદરની છતમાંથી પ્લાસ્ટરના ટૂકડા ખરી રહ્યા છે. જમણે: જ્યોતીબાની પ્રતિમા એમના પૂર્વજોનાં મકાન તરફ પીઠ કરીને ઊભી છે, જાણે કે એ ઘર અને કટગુણ ગામ બન્નેનો વિરોધ પોકારી રહી હોય.\nએવું નથી કે માત્ર જ્યોતીબાના પૂર્વજોનું -મકાન જ ખરાબ હાલતમાં છે , કટગુણના રહેવાસીઓનાં હાલ પણ કંઈ સારા નથી. ઘણા કટગુણવાસીઓ સ્થળાંતર કરી શહેરમાં કામ કરવા ગયા છે પણ અમુક પાછાં પણ ફરી રહ્યા છે.\n\"મને રુપિયા ૧૫,૦૦૦ માસિક મળતા હતા.\" એવું ગૌતમ જવલેનું કહેવું છે જે મુંબઈ શહેરમાં એક પ્રખ્યાત ફિલ્મ નિર્માતાને ત્યાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. તેઓ કહે છે, \" બીજા ગામનો માણસ મુંબઈ જેવા શહેરમાં આટલા પગારમાં કેવી રીતે ચલાવી શકે એક તરફ હું મોંઘી અને કિંમતી, બી.એમ.ડબલ્યુ અને મર્સિડિસ બેન્ઝ જેવી ગાડીયો ચલાવતો હતો અને બીજી તરફ મારી મૂળભૂત જરુરિયાતો પણ પૂરી પાડી શકતો ન હતો. તેથી, હું પરત આવી ગયો.\"\nજવલે સાથેનો અમારો સંવાદ એજ જર્જરિત મકાનની બહાર થાય છે, જેની દિવાલ પર ચિત્રેલુ છે 'ફૂલે પરિવારનુ ઘર'. આ જ્યોતિબાના પૂર્વજોનું -મકાન તો છે જ, પણ શું આ એમની જન્મભૂમિ પણ છે તે સ્પષ્ટ નથી. આપણે એ જાણીએ છીએ કે આ મકાન એમના દાદાનું હતું. એમના જન્મસ્થળ વિષે વિવિધ સસ્ત્રોત અલગ-અલગ વિરોધાભાસી પુરાવા આપે છે. ઘણા ખાતરી આપે છે કે એમનો પરિવાર, રોષે ભરાયેલા દમનકારી અધિકારીઓથી દૂર પલાયન થવા શહેર છોડી ગયો એ પહેલાં જ એમનો જન્મ અહિં કટગુણમાં જ થયો હતો. બીજા સુત્રો એમ કહે છે કે એમનો જન્મ પૂણેના ખાનવાડીમાં થયો હતો. છતાં, ઘણા પ્રકાશિત સ્ત્રોતો કહે છે કે એમનો જન્મ પૂણેમાં, એમના પરિવારના સ્થળાંતર થયા પછી થયો ��તો.\nઆપણે ખાતરીપૂર્વક જાણતા નથી. પણ, આપણે એ જાણીએ છીએ કે હાલમાં કટગુણ જ્યોતિબા ફૂલેની જ્ઞાન, ન્યાય અને શિક્ષણ ની તરસથી પ્રેરીત નથી. કટગુણ 'તરસ' થી પ્રેરીત છે.\nNihar Acharya નિહાર આચાર્ય બી.કોમ ગ્રેજ્યુએટ છે. તેઓ ફ્રિલાન્સ લેખક તરીકે કામ કરી રહ્યા છે અને કવિતા માં ખુબ રુચી ધરાવે છે.\nપી. સાંઈનાથ એ \"People's Archive of Rural India\" ના 􏰌થાપક - સંપાદક છે. તેઓ અનેક દશકાથી 􏰇ામીણ પ􏰟કાર છે અને \"Everybody Loves a Good Drought\" નામના પુ􏰌તકના લેખક છે.\n“કેપ્ટન મોટા ભાઇ” અને વીજળીવેગી આક્રમક સેના\nકોવિડ 19 વિષે આપણે શું કરી શકીએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/ajay-devgan-confirm-luv-ranjan-next-project-with-ranbir-kapoor-project-will-go-on-floor-in-2020-110840", "date_download": "2020-07-09T17:40:52Z", "digest": "sha1:GHHTOJ6BJG2XK65IL4HVIUYFPMZBXHDD", "length": 7993, "nlines": 66, "source_domain": "www.gujaratimidday.com", "title": "Ajay Devgan Confirm Luv Ranjan Next Project With Ranbir Kapoor Project Will Go On Floor In 2020 | અજય દેવગને કર્યું કન્ફર્મ, લવરંજનની ફિલ્મમાં દેખાશે રણબીર કપૂરની સાથે... - entertainment", "raw_content": "\nઅજય દેવગને કર્યું કન્ફર્મ, લવરંજનની ફિલ્મમાં દેખાશે રણબીર કપૂરની સાથે..\nચર્ચાઓ હતી કે અજય અને રણબીરે આ ફિલ્મ કરવાની ના કરી દીધી છે, પણ હવે આ કન્ફર્મ ન્યૂઝ છે કે બન્ને લવ રંજનની ફિલ્મમાં સાથે દેખાવાના છે.\nપ્યાર કા પંચનામા અને સોનૂ કે ટીટૂ કી સ્વીટી જેવી સારી ફિલ્મોના ડાયરેક્ટર ટૂંક સમયમાં જ એક મોટો પ્રૉજેક્ટ શરૂ કરવાના છે. આ ફિલ્મમાં લવ રંજન અજય દેવગન અને રણબીર કપૂરને સાથે લાવવાની તૈયારીમાં હતા. ચર્ચાઓ હતી કે અજય અને રણબીરે આ ફિલ્મ કરવાની ના કરી દીધી છે, પણ હવે આ કન્ફર્મ ન્યૂઝ છે કે બન્ને લવ રંજનની ફિલ્મમાં સાથે દેખાવાના છે.\nતાજેતકમાં પિન્ક વિલાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અજય દેવગને જણાવ્યું કે તે વર્ષ 2020ના અંત સુધી લવ રંજનની ફિલ્મની શૂટિંગ શરૂ કરવાના છે. તેણે કહ્યું કે, આ પ્રૉજેક્ટ થઈ રહ્યો છે, અને હું મારા કામમાં ફસાયેલો હતો, તેથી તારીખો આગળ વધતી જતી હતી, આશા છે કે આ વર્ષ 2020 સુધીમાં શરૂ થઈ જશે.\nજણાવીએ કે અજય દેવગન અને રણબીર કપૂર બન્નેએ પોતાના બીજા પ્રૉજેક્ટ્સમાં વ્યસ્ત હોવાને કારણે આ ફિલ્મને ગ્રીન સિગ્નલ આપ્યું ન હતું, જો કે ચર્ચાઓ એ હતી કે બન્નેને ફિલ્મ માટે સતત અપ્રોચ કરવામાં આવી રહ્યું હતું.\nજ્યાં એક તરફ રણબીર કપૂર અયાન મુખર્જીની મલ્ટીસ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રની શૂટિંગમાં વ્યસ્ત હતો, તો બીજી તરફ અજય પણ પોતાની ફિલ્મ તાનાજી ધ અનસંગ વૉરિયરમાં લાગેલા હત���. તાનાજીની શૂટિંગ તો પૂરી થઈ ગઈ હતી, પણ રણબીર હજી પણ બ્રહ્માસ્ત્રની શૂટિંગ કરી રહ્યા છે.\nલવ રંજનની આગામી ફિલ્મમાં દીપિકા પાદુકોણના હોવાની પણ ચર્ચા આવતી હતી, પણ અત્યાર સુધી દીપિકાએ આ ફિલ્મમાં લીડ રોલ ભજવવાની વાતને કન્ફર્મ નથી કર્યું. દીપિકાને કેટલાક સમય પહેલા જ લવ રંજનના ઘરની બહાર સ્પૉટ કરવામાં આવી હતી.\nઆ પણ વાંચો : આ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે આ ગુજરાતી અભિનેત્રી\nજણાવીએ કે રણબીર અને અજય આ પહેલા પ્રકાશ ઝા ગ્વારા નિર્દેશિત ફિલ્મ રાજકારણમાં પણ સાથે દેખાઈ ચૂક્યા છે. વર્ષો પછી બીજીવાર બન્નેને સાથે જોઇને સ્પષ્ટ છે કે તેના ચાહકો ખૂબ જ ખુશ થવાના છે. ટાઇટલ વગરની આ ફિલ્મની શૂટિંગ આવતાં વર્ષના અંત સુધીમાં શરૂ થઈ શકે છે.\nબોલ બચ્ચનની રિલીઝના 8 વર્ષ: અજય દેવગનથી થઈ આ ભુલ, પ્રાચી દેસાઈએ અપાવ્યું યાદ\nગલવાન ઘાટીના શહીદો પર ફિલ્મ બનાવશે અજય દેવગન\nઅજય દેવગનની 'મૈદાન' હવે આવતા વર્ષે થશે રિલીઝ\nઅક્ષય કુમારની 'સૂર્યવંશી' દિવાળીમાં, રણવીર સિંહની '83' ક્રિસમસમાં થિયેટરમાં જ થશે રિલીઝ\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nસુઝૅન ખાન માટે સ્પેશ્યલી બંધ કરવામાં આવ્યું સૅલોં\nઘરમાં કામ કરનારાને અને ડ્રાઇવર્સને સમયસર પૈસા ચૂકવવા અપીલ કરી અલી ફઝલે\nપંગાની ટીમને મિસ કરી રહી છે અશ્વિની અય્યર તિવારી\nમમ્મીને મિસ કરવાની સાથે જ ભારત આવવા માટે આતુર છે મૌની રૉય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.jentilal.com/sapnamadekhay/", "date_download": "2020-07-09T18:15:31Z", "digest": "sha1:QL4DXTRBQ3UQRBFIVZLPSOSCUCGK3RXK", "length": 23632, "nlines": 226, "source_domain": "www.jentilal.com", "title": "સપનામાં દેખાય જો આ વસ્તુઓ તો થાય છે ધનલાભ... - જલ્સા કરોને જેંતીલાલ", "raw_content": "\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nહિરલ રાકેશ ગામી (જામનગર)\nકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’\nનીલકંઠ વાસુકિયા – વિરમગામ\nપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટ\nAllકારકિર્દીપરીક્ષા ની તૈયારીસામાન્ય જ્ઞાનરોજગારલક્ષી લેખરસપ્રદસમાચાર\nસુશાંતની આત્મહત્યા પર મામાાએ કર્યો આવો આક્ષેપ, જાણી લો તમે પણ..\nપવનહંસ સ્મશાનઘાટમાં સુશાંત સિંહ રાજપૂતને આપવામાં આવી અંતિમ વિદાઈ, પરિવાર પર…\nલગ્નના ત્રણ દિવ��� બાદ દુલ્હન વિશે આવું જાણવા મળતાં પરિવારજનોમાં મચી…\nગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા જ સોશિયલ મડિયા પર વાયરલ થયા ફની…\nજેંતીલાલની પઝલ ધમાલ નંબર – 1\nમૃત્યુ પામેલી ભિખારી મહિલાની દેશના વીરો માટે સલામ, કર્યું 6 લાખનું…\nચાંદીની ચમચી સાથે જન્મવું એ કદાચ આને જ કહેવાતું હશે, શું…\nઅમિતાભ, બાળા સાહેબ ઠાકરેને યાદ કરીને કૃતજ્ઞા દાખવતાં કહ્યું ઠાકરે ન…\nAllપ્રીતેશ મહંત (જ્યોતિષ)સદગુરૂ વિચાર\n15 જૂનથી 21 જૂન સુધીનો સમય કેટલી કરશે ઊથલપાથલ અને કેટલી…\nટૈરો રાશિફળ : એક્ટિવ રહેવાનો અને મનગમતા કામ કરવાનો દિવસ છે…\n15.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે…\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર નદીમાંથી આવ્યું બહાર\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nબિકની વેક્સ કરાવ્યા પછી પ્રાઇવેટ પાર્ટમાં થાય છે બળતરા\nકોરોનાથી રિકવર થયા પછી પણ મહિનાઓ સુધી થાક અને શ્વાસ સંબંધિ…\nદહીં ખાવાના છે અઠળક ફાયદા, જાણીને તમે પણ દરરોજ કરશો સેવન…\nવાંચો મીઠાના અગણિત લાભો, મોટાભાગના ઉપયોગો તો તમે જાણતા પણ નહિ…\nAllઅલ્કા જોષી (મુંબઈ)અલ્કા સોરઠીયા (રાજકોટ)ઉર્વી શેઠિયાકાજલ શેઠ (મોડાસા)ચાંદની ચિંતન જોશી (જામનગર)જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)દર્શિતા પટેલ (અમેરિકા)મેઘના સચદેવ (જુનાગઢ)રૂચી શાહ (ચેન્નાઈ)હિરલ રાકેશ ગામી (જામનગર)\nકીડ્સ સ્પે. ક્વીક કર્ડ સેંડવીચ – ઇઝી અને ક્વીક નાસ્તા માટે…\nકારેલાની છાલની વડી – કારેલાનું શાક તો બનાવતા હશો પણ ઘણાને…\nબહાર બેકરી પર મળે છે તેનાથી પણ વધુ સોફ્ટ અને ફ્લ્ફી…\nગ્રીલ્ડ પિઝા સેંડવીચ – ખૂબજ સરળ નાસ્તા તરીકે બનાવવામાં આવતી સેંડવીચ…\nAllઅશ્વિની ઠક્કરઆયુષી સેલાણીકિન્નર આચાર્યકુંજ જયાબેન પટેલકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’કોમલ રાઠોડજતીન.આર.પટેલજીનલ ટેલર “વિહા”ડો. નિલેશ ઠાકોરડો. વિષ્ણુ પ્રજાપતિતૃપ્તિ ત્રિવેદીદક્ષા રમેશદિપા સોની “સોનુ”ધવલ બારોટધવલ સોનીનયના નરેશ પટેલનીલકંઠ વાસુકિયા – વિરમગામપાર્થ દવેપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટપ્રતીક. ડી. ગોસ્વામીબિનલ પટેલભાર્ગવ પટેલમરિયમ ધુપલીમૌલિક જગદીશ ત્રિવેદીયોગેશ પંડ્યારાહુલ મકવાણારૂપલ વસાવડાવસીમ લાંડા “વહાલા”વિજયકુમાર ખુંટશૈલેશ સગપરીયા\nપરિવાર સાથે એ વતન જવા નીકળ્યો હતો પણ અચાનક તેને રસ્તામાં……\nતે મધરાતે… – સુમસામ રસ્તો હતો એ એ યુવતીએ માંગી મદદ…\nપ્રેમ ની જીત – જયારે કોઈ વ્યક્તિ તમારી નજીક હોય ત્યારે…\nયાદોની સફર – જૂની યાદો અમુક એવી હોય છે જેને યાદ…\nAllગૌરવવંતા ગુજરાતીડો.ચિંતન અનિલ સાંગાણીલીઝા શાહ (ડાયેટીશ્યન)\nઆજની પોઝિટિવ સ્ટોરી: રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં-કરતાં મોતને…\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nઆજની પોઝિટિવ સ્ટોરી: એક ઓટો-રીક્ષાવાળાએ લોકડાઉનમાં કેવી રીતે પોતાની આજુબાજુના લોકોની…\nખડી સાકરમાંથી આ રીતે બનાવો ઠંડો ઉકાળો, અને બચો કોરોનાથી…જાણો આર્યુવેદ…\nસુશાંતની આત્મહત્યા પર મામાાએ કર્યો આવો આક્ષેપ, જાણી લો તમે પણ..\nપ્રિયંકાના પતિ નિક જોનાસના મોબાઇલની હોમ સ્ક્રીન પરની તસ્વીર કરે છે…\nઆ કારણે નાગપુર પોલીસે શેર કર્યુ તારક મહેતા…ના જેઠાલાલાનુ મીમ, શું…\nતૈમુરને લઈને નીકળેલા સૈફ-કરીનાને પોલીસે આપ્યો ઠપકો, પાછા ધરે જવાનો આવ્યો…\nવિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના વૈભવી બંગલાની તસવીરો જોઇ લો તમે પણ,…\nઆ બોલરે ફેંક્યો હતો એવો બોલ કે…વિડીયો જોઇને તમે પણ બોલી…\nટેનિસ પ્લેયર આન્દ્રે અગાસી વિશે જાણો એક એવી વાત કે જે…\n‘જુનિયર સેહવાગ’ ટૂંક સમયમાં ક્રિકેટ પિચ પર શરૂ કરવામાં આવશે; મુલતાનના…\nHome અધ્યાત્મ સપનામાં દેખાય જો આ વસ્તુઓ તો થાય છે ધનલાભ…\nસપનામાં દેખાય જો આ વસ્તુઓ તો થાય છે ધનલાભ…\nસપનામાં દરેક વ્યક્તિને અલગ અલગ વસ્તુઓ દેખાતી હોય છે. સામુદ્રિક શાસ્ત્ર જણાવે છે કે આ તમામ વસ્તુઓ દેખાવાનો કોઈ ને કોઈ અર્થ હોય છે. આ સંકેત કયા હોય છે આજે તમને પણ જણાવી રહ્યા છીએ.\nજો સપનામાં અગ્નિ દેખાય તો આગથી નુકસાન થવાની સંભાવના હોય છે. જો આગ ફેલાઈ રહી છે તેવું દેખાય તો જાતક પર સંકટ આવી પડે છે. જો અગ્નિ પર ભોજન બનતું દેખાય તો લાભ થાય છે જેના ફળ સ્વરૂપ રોગ મુક્તિનો લાભ થાય છે. જો આ અગ્નિ યજ્ઞની હોય તો શુભ ફળ મળે છે.\nસપનામાં અભિસારિકા જોવા મળે તો પ્રેમ સંબંધો તુટે છે.\nજો સપનામાં અસ્ત્ર-શસ્ત્ર જોવા મળે તો રોગ, શોક, દુ:ખનું નિવારણ થાય છે. આ સિવાય સ્વપ્ન જોનારનો જો કોઈ કોર્ટ કેસ ચાલતો હોય તો તેમાં પણ તેનો વિજય થાય છે.\nજો સપનામાં ઈન્દ્રધનુષ જોવા મળે તો જાતક સ્વસ્થ્ય રહે છે અને સમાજમાં તેની પ્રતિષ્ઠા વધે છે. આ પ્રકારનું સપનું જોનારના શત્રુઓનો નાશ થાય છે.\nસપનામાં જો કોઈ કન્યાના લગ્ન થતાં જોવા મળે તો ઘર પર સંકટ આવે છે.\nકબ્રસ્તાન કે સ્મશાન સપનામાં દેખાય તો શુભ ફળ મળે છે. તેના ફળસ્વરૂપ ધનલાભ થઈ શકે છે. આ પ્રકારના સપના માન સન્માન વધવાનો પણ સંકેત કરે છે\nજો સપનામાં કમળના ફુલ જોવા મળે તો ઐશ્વર્યમાં વૃદ્ધિ, યશ પ્રાપ્તિ થાય છે. કમળ લક્ષ્મીજીનું આસન છે. આ પ્રકારનું સ્વપ્ન ધનલાભ થવાનો સંકેત પણ કરે છે. આ પ્રકારના સ્વપ્ન આકસ્મિક ધનલાભ કરાવે છે.\nરોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં \nઆપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.\nઆપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ \nPrevious articleબાળકોના શરીર પર નિકળેલી ગરમીને આ ઘરેલુ ઉપાચારોથી ચપટીમાં કરી દો દૂર…\nNext articleઆ રીતે કરો લીંબૂનો ઉપયોગ, અને દૂર કરો ચહેરા પરના ખીલ અને ડાઘા ધબ્બા…\nગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા જ સોશિયલ મડિયા પર વાયરલ થયા ફની મિમ્સ\n15 જૂનથી 21 જૂન સુધીનો સમય કેટલી કરશે ઊથલપાથલ અને કેટલી આપશે રાહત જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ\nટૈરો રાશિફળ : એક્ટિવ રહેવાનો અને મનગમતા કામ કરવાનો દિવસ છે સોમવાર\n15.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…\nજોઇ લો આ વરરાજાનો વિડીયો, જે લગ્નની ચોરીમાં પણ પત્ની સામે જોયા વગર ધડાધડ રમી રહ્યો છે PUBG ગેમ\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર નદીમાંથી આવ્યું બહાર\nલાખો ગુજરાતીઓના હૈયે વસેલું પેજ તમે લાઈક કર્યું કે નહીં\nજલ્સા કરોને જેંતીલાલ Jalsa Karo ne Jentilal\nસુશાંતની આત્મહત્યા પર મામાાએ કર્યો આવો આક્ષેપ, જાણી લો તમે પણ..\nપવનહંસ સ્મશાનઘાટમાં સુશાંત સિંહ રાજપૂતને આપવામાં આવી અંતિમ વિદાઈ, પરિવાર પર...\nલગ્નના ત્રણ દિવસ બાદ દુલ્હન વિશે આવું જાણવા મળતાં પરિવારજનોમાં મચી...\nગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા જ સોશિયલ મડિયા પર વાયરલ થયા ફની...\nઅલવિદા સુશાંત: પરિવારની હાજરી વચ્ચે આજે મુંબઇમાં કરાશે અંતિમ સંસ્કાર\n15 જૂનથી 21 જૂન સુધીનો સમય કેટલી કરશે ઊથલપાથલ અને કેટલી...\nપવનહંસ સ્મશાનઘાટમાં સુશાંત સિંહ રાજપૂતને આપવામાં આવી અંતિમ વિદાઈ, પરિવાર પર...\n15.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે...\n15 જૂન���ી 21 જૂન સુધીનો સમય કેટલી કરશે ઊથલપાથલ અને કેટલી...\nટૈરો રાશિફળ : એક્ટિવ રહેવાનો અને મનગમતા કામ કરવાનો દિવસ છે...\nલગ્નના ત્રણ દિવસ બાદ દુલ્હન વિશે આવું જાણવા મળતાં પરિવારજનોમાં મચી...\nઆજની પોઝિટિવ સ્ટોરી: રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં-કરતાં મોતને...\nપિતા કે પછી…નરાધમ પિતા પોતાની સગીર પુત્રીને પીંખતો રહયો, અને દીકરી...\nઆજનું ટૈરો રાશિફળ : સફળતાની રાહ થશે સરળ, સારા સામાચાર મળવાનો...\nપતિએ છ-છ વખત પત્નીનો કરાવ્યો ગર્ભપાત, અને પછી જન્મેલી દીકરીએ ધો.10માં...\nકારેલાની છાલની વડી – કારેલાનું શાક તો બનાવતા હશો પણ ઘણાને...\nનિર્ભયા કેસ: છેલ્લી 30 મિનિટ આ રીતે ક્રુર દોષિતો જીવ માટે...\nજાણો તે રાતની નિર્ભયાની પિડાજનક સ્થિતિ ફરજ પર હાજર રહેલા ડોક્ટરના...\nલોકો તેમના ગામનું નામ જણાંવતાં પણ શરમ અનુભવે છે, એવું તો...\nસાથ નિભાના સાથિયા’ની કોકિલા મોદી રિયલ લાઇફમાં જીવે છે કંઇક અલગ...\n“નિર્ભયાના હત્યારાઓને ફાંસી આપ્યા બાદ, હવે છેક પવન જલ્લાદ પોતાની દીકરીને...\nશાળાએથી ઘરે જતા છોકરી થઇ પીરીયડ્સમાં, અને છોકરાએ કરી એવી મદદ...\n© 2012 - 2019 જલ્સા કરોને જેંતીલાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/samajwadi-party-founder-mulayam-singh-yadav-again-admitted-to-lucknow-medanta-hospital", "date_download": "2020-07-09T17:50:31Z", "digest": "sha1:J767FV7B4KBHGC4LCX3VYEGESJB7DWAQ", "length": 9487, "nlines": 100, "source_domain": "www.vtvgujarati.com", "title": " મુલાયમ સિંહ યાદવની તબિયત અઠવાડિયામાં બીજી વખત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ | Samajwadi party founder Mulayam Singh Yadav again admitted to Lucknow medanta hospital after stomach related ailments", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nસારવાર / મુલાયમ સિંહ યાદવની તબિયત અઠવાડિયામાં બીજી વખત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ\nઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ છેલ્લા કેટલાક દિવસોથી પેટ સંબંધી સમસ્યાથી હેરાન થઈ રહ્યા છે. આ બાબતને લઈને તેમને એક જ અઠવાડિયામાં બીજી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.\nમુલાયમ સિંહ યાદવને હોસ્પિટલમાં કરાયા એડમિટ\nઅગાઉ બુધવારે કરાયા હતા એડમિટ\nપેટની સમસ્યાને લઈને સારાવર લઈ રહ્યા છે મુલાયમ સિંહ\nસમાજવાદી પાર્ટીના માર્ગદર્શક અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મુલાયમ સિંહ યાદવની તબિયત ફરી એકવાર કથળી છે. પેટમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને ફરીથી મેદાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બુધવારે પણ મુલાયમ સિંહ યાદવની તબિયત લથડી હતી, ત્યારબાદ તેમને હો��્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.\nશુક્રવારે જ હોસ્પિટલમાંથી સારવાર બાદ મળી હતી રજા\nગત વખતે પણ તેને પેટની સમસ્યા હતી. સારવાર બાદ શુક્રવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ અગાઉ પૂર્વ મુખ્યમંત્રી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ યાદવ હોસ્પિટલમાં મુલાયમ સિંહ યાદવને મળવા પહોંચ્યા હતા. મુલાયમ સિંહ યાદવના ભાઈ અને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયાના સ્થાપક શિવપાલ યાદવ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સાથે સમાજવાદી પાર્ટીએ તેના ટ્વિટર હેન્ડલ પર મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્ય વિશે લખ્યું હતું કે, 'નેતાજી શ્રી મુલાયમ સિંહ યાદવ અને વરિષ્ઠ સમાજવાદી પારસનાથ યાદવ ભગવાનની કૃપાથી સ્વસ્થ છે અને તેમને હોસ્પિટલમાં સારવારથી લાભ મળી રહ્યો છે.'\nલાંબા સમયથી પેટ સંબંધી સમસ્યાથી પરેશાન છે મુલાયમ સિંહ યાદવ\nડિસેમ્બર 2019 ની શરૂઆતમાં સપાના સંરક્ષક મુલાયમ સિંહને પેટની ફરિયાદ બાદ મુંબઇની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નવેમ્બર -2017 માં મુલાયમ સિંહ યાદવને લખનઉની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જૂન -2018 માં પણ તેમની તબિયત લથડી હતી અને તેમને ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેમને પેશાબની રીટેન્શનની ફરિયાદ કરવાનું કહેવામાં આવ્યું હતું.\nસુશાંતના નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગને કારણે ભાંગી પડ્યો છે કરણ જોહર, મિત્રએ કહ્યું-તેની હાલત...\nએક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી\nમહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ, અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત\nHospital mulayam singh yadav admitted National News નેશનલ ન્યૂઝ હોસ્પિટલ મુલાયમ સિંહ યાદવ તબિયત દાખલ\nઅમદાવાદ / SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સનો વિરોધ : દર્દીઓ ઓછાં...\nપૂછપરછ / ચોથી વખત EDએ અહેમદ પટેલની કરી પૂછપરછ, પટેલે બાદમાં આપી...\nતેજી / સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે, ચાંદીની ચમક પણ વધી\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / કાળાબજારી પર કંટ્રોલ ક્યારે\nઍનાલિસિસ / ગુજરાતની હાલની 2 સૌથી મોટી સમસ્યા\nEk Vaat Kau / હવાથી કોરોના ફેલાય WHOનું અત્યાર સુધી સૌથી મોટું નિવેદન\nમેઘતાંડવ / ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જના���ને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82_%E0%AA%B9%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0", "date_download": "2020-07-09T18:31:25Z", "digest": "sha1:7REB2PBA6KMPXIXITQWVEUKB4JXKRGNS", "length": 1542, "nlines": 27, "source_domain": "gu.m.wikipedia.org", "title": "ન્યૂ હેમ્પશાયર - વિકિપીડિયા", "raw_content": "\nLast edited on ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૪, at ૧૭:૩૧\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ ૧૭:૩૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarattimesusa.com/%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%AD%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87%E0%AA%A4/", "date_download": "2020-07-09T16:48:16Z", "digest": "sha1:ZGBXV4OIXNDDB3SJPLWV366NHZEVBSYB", "length": 7176, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "ક્રાઈમ પેટ્રોલની અભિનેત્રી પ્રેક્ષા મહેતાની આત્મ હત્યા : ઈન્દોર ખાતે ઘરમાં ગળેફાંસો ખાધો૤..ટીવી જગતમાં દુખને ગમગીનીની લાગણી … | Gujarat Times", "raw_content": "\nHome FILM ક્રાઈમ પેટ્રોલની અભિનેત્રી પ્રેક્ષા મહેતાની આત્મ હત્યા : ઈન્દોર ખાતે ઘરમાં ગળેફાંસો...\nક્રાઈમ પેટ્રોલની અભિનેત્રી પ્રેક્ષા મહેતાની આત્મ હત્યા : ઈન્દોર ખાતે ઘરમાં ગળેફાંસો ખાધો૤..ટીવી જગતમાં દુખને ગમગીનીની લાગણી …\nતાજેતરમાં 26મેના દિવસે ક્રાઈમ પેટ્રોલ ટીવી સિરિયલની અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ તેના ઈન્દોર ખાતેના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેમણે પોતાની સુસાઈડ નોટમાં આત્મહત્યા અંગે કશું કારણ જણાવ્યું નહોતું. પ્રેક્ષાને લગભગ એક વરસ થી કોઈ સિરિયલમાં કામ મળતું નહોતું. આથી એ ડિપ્રેશન સરી પડી હતી. પ્રેક્ષા પ્રીતા, મેરી દુર્ગા,લાલ ઈશ્ક જેવી ટીવી સિરિયલોમાં ભૂમિકા ભજવી હતી. તેમણે એકવાર પોતાની વેદના અને હતાશા વ્યક્ત કરતા ટ્વીટ પર લખ્યું હતું કે, સૌથી ખરાબ હોયછે સપનાનું મરી જવું..પ્રેક્ષાએ રંગમંચપર પણ અ્નેક નાટકોમાં અભિનય કર્યો હતો. જે માટે તેમને રાષ્ટ્રીય પારિતોષિક પણ મળ્યા હતા. પ્રેક્ષા એક આશાસ્પદ કલાકાર હતી. પ્રેક્ષાની આત્મહત્��ાના સમાચાર જાણીને તેમના ટીવી જગતના મિત્રોએ ઘેરા દુખની લાગણી અનુભવી હતી. 25 વર્ષની એક ઉર્મિશીલ અભિનેત્રી નું અકાળે આવું મત્યુ થાય એ ખરેખર દુખદ ઘટના છે.\nPrevious articleદુબઈ આજથી ફરી ધમધમી ઊઠ્યુઃ હવે દુબઈમાં ફરી પાછી ચહેલ- પહેલ શરૂ થશે.\nNext articleગુજરાતથી ૯૭૪ ટ્રેનો દોડીઃ ૩૦ લાખ શ્રમિકોની ઘર વાપસીઃ ઔદ્યોગિક ક્ષેત્રે નુકસાન\nહિન્દી ફિલ્મોના મશહૂર હાસ્ય- કલાકાર, જિંદાદિલ અભિનેતા શોલેના સુરમા ભોપાલી જગદીપનું દુખદ નિધન\nઈંગ્લેંડ- વેસ્ટઈન્ડીઝ વચ્ચે મેચનો આરંભ – 143 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર દર્શકો વગર મેચ રમાશે \nલદાખમાં પીએમ મોદીના મિશનથી ચીન ખૂબ ગભરાઈ ગયું છે…\nચાડિયાઓની એક કોમ હતી એક જમાનામાં\nવારાણસીમાં પ્રવાસી ભારતીય દિવસમાં હાજર રહેવા ભારતીય-અમેરિકનોને અનુરોધ\nનવોદિત અભિનેત્રી મૌની રોય ગુજરાતી ભાષા શીખશે\nસિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા કેન્દ્ર સરકાર ગંભીરતાથી વિચાર કરી...\nભારતના ઈલેકશન કમિશને ચૂંટણી પ્રચારમાં આચાર સંહિતાનો ભંગ કરનારા રાજકીય નેતાઓ...\nઅયોધ્યા રામ- જન્મભૂમિ મંદિર વિવાદઃ હિંદ પક્ષકાર ગોપાલસિંહ વિશારદની સુપ્રીમ કોટૅને...\nક્રિકેટર મહંમદ શમી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ તરત દુબઈ કેમ...\nકેન્દ્ર સરકાર દ્વારા એસસી- એસટી એક્ટમાં કરાયેલા સુધારણાનો વિરોધ કરવા સવર્ણોએ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-HDLN-new-dancing-uncle-video-viral-gujarati-news-6005034-NOR.html", "date_download": "2020-07-09T17:48:56Z", "digest": "sha1:AH725P3OYG2SQL5DBJDM6AYYY4OAA5AV", "length": 3466, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "New Dancing Uncle Video Viral: Dancing Uncle Aka Sanjeev Srivastava Look alike perfume in pune new year party Video|આવો ગયો ડાન્સિંગ અંકલને ટક્કર મારે તેવો શખ્સ, વિદેશી ધૂન પર ધૂમ મચાવતો વીડિયો વાઈરલ", "raw_content": "\nડાન્સિંગ અંકલ / આવો ગયો ડાન્સિંગ અંકલને ટક્કર મારે તેવો શખ્સ, વિદેશી ધૂન પર ધૂમ મચાવતો વીડિયો વાઈરલ\nવીડિયો ડેસ્કઃ સોશિયલ મીડિયામાં એક ડાન્સરનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક શખ્સ સ્ટેજ પર ડાન્સ કરતો જોવા મળે છે. લોકો તેને ન્યૂ ડાન્સિંગ અંકલ ગણાવે છે. પૂણેમાં ન્યૂયરની પાર્ટી યોજાઈ હતી. જેમાં હૉલિવૂડ સિંગર એકૉન પર્ફોર્મન્સ માટે આવ્યો હતો. આ સમયે એકૉને સ્ટેજ પર એક ઉંમરવાન વ્યક્તિને બોલાવે છે અને તે વિદેશ ધૂન પર ડાન્સ કરે છે. શખ્સ એવો જોરદાર ડાન્સ કરતો હોય છે કે લોકો તેને જોઈ તાળીઓ પાડવા લાગે છે. એટલું જ નહીં વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં યૂઝર્સ તેને ડાન્સિંગ અંકલ કહેવા લાગ્યા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-akash-ambani-shloka-ambani-wedding-maroon-5-girls-like-you-video-viral-gujarati-news-6033323-NOR.html", "date_download": "2020-07-09T17:48:15Z", "digest": "sha1:B5RXIYD5JOTCNW5XXO334YI4D4GKTWSQ", "length": 3569, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "akash-ambani-shloka-ambani-wedding-maroon-5-girls-like-you-video-viral,આકાશ અંબાણીના લગ્નમાં આ રોકસ્ટારના પર્ફોર્મન્સને જોવા લોકોએ ખર્ચ્યા હતા પૈસા|આકાશ અંબાણીના લગ્નમાં અમેરિકન રોકસ્ટારના પર્ફોર્મન્સને જોવા લોકોએ ખર્ચ્યા હતા પૈસા", "raw_content": "\nakash ambani shloka ambani wedding maroon 5 girls like you video viral,આકાશ અંબાણીના લગ્નમાં આ રોકસ્ટારના પર્ફોર્મન્સને જોવા લોકોએ ખર્ચ્યા હતા પૈસા\nમ્યૂઝિકલ / આકાશ અંબાણીના લગ્નમાં અમેરિકન રોકસ્ટારના પર્ફોર્મન્સને જોવા લોકોએ ખર્ચ્યા હતા પૈસા\nઆકાશ અંબાણી અને શ્લોકા મહેતાની વેડિંગ પાર્ટીમાં લોકપ્રિય અમેરિકી પોપ બેન્ડ મરૂન 5એ લાજવાબ પર્ફોર્મન્સ આપ્યુ હતુ. શુગર, વ્હાટ લવર્સ ડૂ, અને મૂવ્સ લાઇક જેગર જેવા લોકપ્રિય ગીત ગાયા હતા. આ કોન્સર્ટમાં ઘણા લોકોએ ટિકિટ પણ લીધી હતી. તો બીજી બાજુ બોલિવૂડ સિંગર અરિજીત સિંહે પણ અલવિદા સોંગ ગાઈ રાતને વધુ રંગીન બનાવી હતી.\nવેવાણ નીતાથી કમ નથી શ્લોકાની માતા મોના મહેતા, એશ્વર્યાના ફેમસ સોંગ પર કર્યો હતો સુપર્બ ડાન્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/writer-fatima-bhutto-seeks-release-of-indian-air-force-pilot-abhinandan-captured-by-pakistan-imran-khan/", "date_download": "2020-07-09T18:25:49Z", "digest": "sha1:WGNKJ36KBAADVTNXOWMQDOXW2SW6A7AH", "length": 13502, "nlines": 189, "source_domain": "www.gstv.in", "title": "પાકિસ્તાનમાં જ ઉઠી રહી છે પાયલટ અભિનંદનને મુક્ત કરવની માંગ, સરકારને કરી આ અપિલ - GSTV", "raw_content": "\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\nSBIએ આપી બેન્ક એકાઉન્ટ સેફ રાખવાની ટિપ્સ, જણાવ્યું…\nKisan Credit Cardમાં લોનની સાથે ખેડૂતોને મળે છે…\nવૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા…\nપાકિસ્તાનમાં જ ઉઠી રહી છે પાયલટ અભિનંદનને મુક્ત કરવની માંગ, સરકારને કરી આ અપિલ\nપાકિસ્તાનમાં જ ઉઠી રહી છે પાયલટ અભિનંદનને મુક્ત કરવની માંગ, સરકારને કરી આ અપિલ\nપાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી જુલ્ફિકાર અલી ભુટ્ટોની પૌત્રી અને લેખિકા ફાતિમા ભુટ્ટોએ બુધવારે પાકિસ્તાની ઈમરાન ખાન સરકારને ભારતીય વાયુસેનાના એ પાયલેટને છોડી દેવા કહ્યું જેને એક હવાઈ સંધર્ષ બાદ પાકિસ્તાને પકડિલેવાનો દાવો કર્યો છે.\nપાયલેટ અભિનંદનને બુધવારે એ રીતે કથિત રૂપથી પકડી પાડવામાં આવ્યા છે જ્યારે તે પોતાના મિગ 21 વાઈસન વિમાનથી સુરક્ષિત બહાર નિકળી ગયા હતા. જોકે તે નિયંત્રણ રેખા પાર કરીને પાકિસ્તાનની તરફ પડ્યા.\nફાતિમા ભુટ્ટોએ જણાવ્યું કે, હું અને અન્ય યુવા પાકિસ્તાની અમારા દેશને આગ્રહ કરીએ છીએ કે શાંતિ, માનવતા અને પ્રતિષ્ઠા પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાના એક સંકેતના રીતે ભારતીય પાયલેટને છોડવામાં આવે જેને પકડવામાં આવ્યો છે.\nભારતની પાકિસ્તાનને ચેતવણી, અમારા પાયલટને સહી સલામત મોકલી આપો નહીં તો….\nપાકિસ્તાને ભારતીય વાયુસેનાના પાયલટને પકડી પાડ્યા બાદ પાયલટને સલામત રીતે ભારત મોકલી આપવાની સૂચના આપી છે. ગઈ કાલે પાકિસ્તાને ભારતીય સીમામાં બોમ્બમારો કર્યો હોવાનો દાવો કર્યો હતો. જે દરમ્યાન ભારતનું મીગ વિમાન ક્રેશ થયું હતું. જેમા વાયુસેનાના વિંગ માન્ડર અભિનંદન લાપતા થયા હતા. જે બાદ અભિનંદનને પાકિસ્તાને ઝડપી પાડ્યા હતા. જે અંગેના સમાચાર મળતાની સાથે ભારતે અભિનંદનને સલામત રીતે ભારત મોકલવાની સૂચના આપી છે.\nજોકે, હજી સુધી પાકિસ્તાન દ્વારા કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી. આ પહેલા 24 મે, 1999માં કારગિલ યુદ્ધ વખતે વાયુસેનાના ગ્રૂપ કેપ્ટન નચિકેતા મિગ-27 વિમાન સાથે પાકિસ્તાનમાં ઘુસી ગયા હતા. જે દરમ્યાન તેમણે બટાલિક સેક્ટરમાં પાકિસ્તાની આર્મીનો ખુડદો બોલાવ્યો હતો. દરમ્યાન ગ્રૂપ કેપ્ટન નચિકેતાનું વિમાન ક્રેશ થયુ હતુ. અને તેમને પાકિસ્તાન દ્વારા અટકમાં લેવામાં આવ્યા હતા.\nપાકની નાપાક હરકત, પૂંછની કૃષ્ણાઘાટીમાં સવારે છ વાગ્યે બેફામ ગોળીબાર\nજમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને ફરીવાર નાપાક હરકત કરી. પૂંછની કૃષ્ણાઘાટીમાં પાકિસ્તાને સવારે છ વાગ્યે બેફામ ગોળીબાર કર્યો. જેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાની રેન્જર્સને જડબાતોડ જવાબ આપ્યો. પાકિસ્તાને કૃષ્ણાઘાટીમાં ગઈ કાલે પણ બેફામ ફાયરિંગ કર્યુ હતુ. જે બાદ પૂંછમાં સેનાને એલર્ટ કરવામાં આવી છે. જ્યારે સરહદી વિસ્તારના ગામડામાં વસ્તા લોકોને સલામત સ્થળે ખસી જવાના આદેશ આપવામાં આવ્યા છે. તો વળી સરહદી વિસ્તારના પાંચ કિલોમીટરના અંતરમાં આવેલી તમામ શાળાઓને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.\nઆધારકાર્ડમાં સરનામું બદલવું હવે થયું સરળ, આ ડોક્યુમેન્ટ પણ ગણાશે માન્ય\nગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત\nટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ\nહવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ\nટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો\nભારતની પાકિસ્તાનને ચેતવણી, અમારા પાયલટને સહી સલામત મોકલી આપો નહીં તો….\nઆતંકવાદ અને પાક પર હવે થશે ડબલ અટેક, અમેરિકા ભારતની સાથે અને અજીત ડોભાલ એક્શન મોડમાં\nઆધારકાર્ડમાં સરનામું બદલવું હવે થયું સરળ, આ ડોક્યુમેન્ટ પણ ગણાશે માન્ય\nગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત\nટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ\nગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત\nટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ\nસોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક\nરાજ્યમાં કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું સુરત, 1 જ દિવસમાં 300થી વધુ નવા પોઝીટીવ સાથે 7 હજારને પાર\nરાજ્યમાં રેકોર્ડબ્રેક 861 નવા પોઝીટીવ સાથે 39 હજારને પાર, 2 હજાર લોકોના થયા કોરોનાથી મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.shayari-world.com/shayari/gujrati-shayari/", "date_download": "2020-07-09T18:54:49Z", "digest": "sha1:LLYNYG4734WNVAAL6S7HJPOE2FRSYVG6", "length": 36579, "nlines": 278, "source_domain": "www.shayari-world.com", "title": "#1 Best Shayari In Gujrati Ever in the World | All Category Gujrati Shayari Collection | Shayari - World", "raw_content": "\nમારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ \nઅનુભવ એ એક એવો કાંસકો છે જે કુદરત આપણે ત્યારે જ આપે છે જયારે આપણે તાલીયા થઇ ગયા હોઈએ છે\nતમારો કોઈ મિત્ર ભૂલ કરે તો એને ટેકો આપજો, પણ એટલું યાદ રાખજો કે તમારો ટેકો માત્ર મિત્રને જહોવો જોઈએ, એની ભૂલને નહીં.\nએટલું કદી ભૂલીએ નહીં કે ઝાકઝમાળ એ મહાનતા નથી, વાહવાહ તે પ્રતિષ્ઠા નથી, પ્રાધાન્ય તે શ્રેષ્ઠતા નથી; સૌથી મોટી શક્તિઓ ભપકાદાર હોતી નથી.\nતમે હાજર નથી તો આ બધું સુનું લાગે છે, છે રોશની તો ય મને અંધકાર લાગે છે, છે ઘણા લોકો તો ય મને એકલતા લાગે છે, તમારા વગર આ ઝીંદગી હવે નિરાશ લાગે છે….\nછે ભૂલા પડવાનો એકજ ફાયદો , કેટલા રસ્તા પરિચિત થાય છે\nધર્મ વિનાનું જીવન એટલે ફળ વિનાનું વ્રુક્ષ.\nદરેકે દરેક મુસાફર, નવી સફર નવા સ્વરૂપે કરાવે છે, નક્કી તમારે કરવાનું છે, કોણ તમારી સફર ને સફળ બનાવે છે, જીવન એક રૈલ ગાડી છે, જેમાં હું અને તમે એક યાત્રી છીએ.\nઆ જિંદગી… જિંદગી કેટલી છે કોને ખબર ….. કયું પંખી ક્યરે ઉડી જાય કોને ખબર …. જીવી લો થોડા પલ પ્રેમ થી …. આ સ્વાસ ક્યરે દગો દઈ જાય એ કોને ખબર …..\nપહાડ જેવી ભૂલ પણ ક્ષણમાં જ ઓગાળી શકે, બે જ શબ્દો- એકનું છે નામ સૉરી, એક પ્લીઝ.\nયે મેસેઝ તો એક બહાના થા ઈરાદા તો આપકા એક લમ્હા ચુરાના થા આપ હમસે બાત કરો યા ના કરો આપકી યાદો મેં હમારા આના જાના હૈ\nજિંદગી મેં હર પલ હસાતો ગમ નજર નહિ આયા FRIENDS આપ ઇનસાન નહિ ઇનસાન કે રૂપ મેં ભગવાન નજર આયા\nપગલી પ્રીત યાદનું મોતી સર્જે આંખને ખૂણે.\nસારા કામ માટે સારી સવાર તો, રોજ મળે છે, બસ, આપણે એને સારા વિચાર થી જોવાની જરૂર છે.\nદરેક ઘર નું સરનામું તો હોય ...પણ.... ... ગમતા સરનામે ઘર બની જાય..... એ જીવન છે\nકોઈ આંશુ લુંછવા વાળું હોય તો રડવામાં પણ મજા છે, કોઈ મનાવવા વાળું હોય તો રુઠી જવામાં પણ મજા છે, જીવન તો એકલા પણ વિતાવી શકાય છે,પણ જો કોઈ સાચો સાથી હોય તો જીવવામાં પણ મજા છે\nજીવનમાં આટલુ યાદ રાખો મિત્રો ત્રણ કોઈની રાહ જોતા નથી, સમય,મ્રુ ત્યુ અને ગ્રાહક ત્રણ વસ્તુ જીવનમાં એકવાર મળે, મા, બાપ અને જવાની. ત્રણ ગયા પછી પાંછા વળતાં નથી, તીર કમાનથી, વાણી જીભથી, પ્રાણ દેહથી. ત્રણ ઉપર હંમેશા પડદો રાખો, ધન, સ્ત્રી અને ભોજન. ત્રણથી બચવા પ્રયત્ન કરવો, ખોટી સંગત, સ્વાથૅ અને નિંદા. ત્રણ ઉપર મન લગાવાથી પ્રગતિ થાય, ઈશ્વર, મહેનત અને વિધા. ત્રણને કદી ભૂલશો નહીં, દેવુ, ફરજ અને માંદગી. ત્રણ વ્યક્તિનું સદા સન્માન કરવું, માતા, પિતા અને ગુરુ. ત્રણને હંમેશા વશમાં રાખો, મન, કામ અને લોભ. ત્રણ વ્યક્તિ ઉપર હંમેશા દયા કરો, બાળક, ભૂખ્યા અને અપંગ.\nસોચા થા ના કરેંગે કિસીસે દોસ્તી, ના કરેંગે કિસી સે વાદા, પર ક્યાં કરે દોસ્ત મિલા ઇતના પ્યારા કી કરના પડા દોસ્તી કી વાદા\nનવા સ્વાદ માટે, ઘરનું ભાણું તો રોજ ��ળે છે, બસ, આપણે એને સારા સ્વાદ થી જોવાની જરૂર છે.\nમીઠી બાતો સે નહિ હોતા પ્યાર….. હર ફુલ સે નહિ બનતા હાર….. યુ તો ઝીંદગી મેં કોઈ આતા હૈ ઓર કોઈ જાતા હૈ….. લેકિન હર કોઈ નહિ બનતા આપ જૈસા યાર…..\nદરિયાના પાણી માં શાંતિ હોતી નથી પ્યાર માં પ્રેમ ની ઉઘરાણી હોતી નથી મળેલી વસ્તુ ની યાદી હોતી નથી મિત્રની કદી બાદબાકી હોતી નથી..\nના કરો અનુમાન મને કોણ ગમે છે, હોઠો પર મારા કોનું નામ રમે છે, એ તું જ છે પગલી જેની દોસ્તી અમને ગમી, બાકી આથમતી સંધ્યાએ સુરજ પણ મારી સામે નમે છે.\nકેટલાય વર્ષે તું મળે છે ઓ સખી સજાવી છે તારા માટે આ ગઝલ ની પાલખી તું સમય ને લે બરાબર પારખી ફક્ત તારા માટે આ શાયરી છે મેં લખી..\nખુદા ભી ના જાને, કૈસે રિશ્તે બના દેતા હે, કબ, કહા, કૈસે મિલા દેતા હે , જિનકો હંમ કભી જાનતે ભી નહિ થે, ઉનકો હી હમારા સબસે પ્યારા દોસ્ત , બના દેતા હે ,\nત્રણ મિત્રો ધન, વિદ્યા અને વિશ્વાસ જંગલ માં જતા હતા. ફરતા-ફરતા ત્રણેય નો અલગ થવાનો સમય આવ્યો. ત્રણેય ફરી પાછા કઈ જગ્યાએ ભેગા થવુ તે અંગે ચચાઁ કરતા હતા. ધન : હું ધનવાન અને રાજા મહેલો માં મળીશ. વિદ્યા : હું મંદિર, મસ્જીદ માં મળીશ. વિશ્વાસ : જો હું એક વાર જતો રહીસ તો ફરી પાછો ક્યારેય નઈ મળુ.\nએકલા ભણતરથી કાંઈ થતુ નથી. કેળવણી એ સર્વાંગી વિકાસ માટેનુ સબળ અને જીવંત પરિબળ છે\nકેળવણી બે પ્રકારની છે. એક કેળવણી માણસને માણસાઈનું ભાન કરાવે છે. બીજી કેળવણી માણસની માણસાઈ લઈ લે છે.\nstation station ફરી, તમને નવી સવાર રોજ આપે છે, સફર માં સફળ થયા તો ઠીક નહીતર પાછી રાતે લાવે છે. જીવન એક રૈલ ગાડી છે, જેમાં હું અને તમે એક યાત્રી છીએ.\nખુશ રહેતા લોકોને પણ, દુઃખ દિવસ માં રોજ મળે છે. બસ, આપણે દુઃખ માંથી માથું ઊંચું કરી બીજે જોવાની જરૂર છે\nમાનવ સંબંધમાં તકરાર ઊભી થવાના પાંચ મુખ્ય કારણો:- ૧. અભિમાન ૨. ઈર્ષ્યા ૩. ક્રોધ ૪. લાલચ ૫. વહેમ\n“દુશ્મનો તો મર્દ છે,ટકરાય સામી છાતીએ. પીઠ પાછળ ઘા કરે એ દોસ્ત હોવા જોઇએ.”\nમૌસમ નહિ જો પલ મેં બદલ જાઉં, જમીન સે દુર કહી ઓર નિકાલ જાઉં , પૂરાને વક્ત કા સિક્કા હું યારો ,મુજે ફેક ના દેના , બુરે દિનો મેં શાયદ મેં કામ આ જાઉં ….\nકોઇ ઘટના બને એ જરૂરી નથી, રોતાં રોતાં અમસ્તાય હસવું પડે.\nઆપણા ઘરમાં જ હો ચાલે નહીં એમના ઘરમાંય બારી જોઈએ\nકેવું થાય જ્યારે ગમતું સ્વપ્ન તુટી જાય, ફરિયાદ પણ કેમ થાય જ્યારે કોઇ અંગત રુઠિ જાય, શું દોષ આપુ હું મારાં ઇશ્વરને,જુનો રિવાજ છે, કોઇ મળે છે તો કોઇ છુટી જાય છે.\n��કરા સ્વભાવના પતિને ઠંડા સ્વભાવની પત્ની મળે તો કુટુંબનું સરેરાશ ઉષ્ણતામાન જળવાઈ રહે\nવિશ્વ આશ્ચર્યજનક વસ્તુઓ થી ભરેલું છે, પરંતુ મનુષ્ય થી મોટું આશ્ચર્ય બીજું એકેય નથી.\nસુખ વહેંચવા સંગત જોઇએ.., દુ:ખ વહેચવા તો અંગત જ જોઇએ...\nસંબંધનો આ કેવો વણલખ્યો કરાર છે મારા સિવાય મારા ઉપર સૌનો અધિકાર છે\nએક દોસ્ત કહે છે , હું તારી બધી મુશ્કીલ માં તારી સાથે છું , પણ એક સાચો દોસ્ત કહે છે , કે તને કોઈ દિવસ મુશ્કીલ નહિ આવે , જયારે હું તારી સાથે હોય .\nયાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું\nજીવન એક રૈલ ગાડી છે, જેના હું અને તમે એક યાત્રી છીએ. મુસાફર નો સાથ, મુસાફરી નો સંગાથ જ એક બીજાની ખાતરી છે. જીવન એક રૈલ ગાડી છે, જેમાં હું અને તમે એક યાત્રી છીએ.\nમારું જીવન તો હતું ઘણું સંગીન, હમેશા રેહતો હતો હું ગમગીન, તારી દોસ્તીએ જીવનમાં એવા રંગો પૂર્યા કે, જીવન મારું બની ગયું એકદમ રંગીન...\nક્યાં ટકવું, ક્યાં અટકવું, ક્યારે છટકવું. આ ત્રણ વસ્તુ આવડી જાય તો જીંદગી માં ક્યારેય લટકવું ના પડે.\nજ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે, ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ થઇ છે.\nદોસ્તીની કોઈ સીમાઓ હોતી નથી… આ એવો પ્રદેશ છે જ્યાં ઈમારતો હોતી નથી… અહીં રહે છે સૌ એકબીજાંનાં દિલમાં… આ એવી અદાલત છે જ્યાં કોઈ ફરિયાદ હોતી નથી.\nખુશીઓ અને મસ્તી દોસ્તોના સાથ વગર સુના છે.\nતોફાનોભર્યા સાગરમાં પણ તરતા આવડી જશે, દુઃખોની ઘડીમાં પણ હસતા આવડી જશે, જો સાથ તમે જીવનભર આપશો, તો જીવનની મુશ્કેલીઓ સામે લડતા આવડી જશે\nનોંધ લેવાશે તમારા તેજની, સૂર્યનો પડછાયો જો પાડી શકો...\nતમે આવો ને સન્માન મળે એના કરતા તમે જાઓ ને તમારી ખોટ વર્તાય એવું કામ કરજો…\n૭ વાર (Week) આપશે તમને નવી સવાર, અધૂરા સવાલના શોધવા જવાબ. આજે નહિ તો કાલે, જરૂર મળશે જવાબ, ખાલી જગ્યા સમજીને, જો કરશો નવી શરૂઆત. શુભ શરૂઆત, શુભ સવાર.\nકૈક એને કેજો કે સખી કોઈ તમને પણ યાદ કરે છે, વાત સમય ની હોય બાકી, અમને પણ વિવાદ નડે છે, મિત્રતાના સબંધ, એટલા નબળા નથી કે તૂટી જાય, આતો એક સીમા છે, બાકી અમને તો હિમાલય પણ ક્યાં નડે છે.\nસફળતા માટે સમય તો પુરતો સૌને મળે છે, બસ, આપણે નિષ્ફળતા ને સારો વિચાર ગણી જોવાની જરૂર છે.\nલખેલા શબ્દ લીટા મારવા થી ભૂસાતા નથી, દિલ માં પ્રેમ ના મોજા એમ જ ઉભરાતા નથી, સબંધો નક્કી થયા હોય છે ઉપર થી જ, એટલે તો આપને એક બીજા ને ભૂલતા નથી.\nસારા સપના માટે ઘરના સભ્યો સાથે રોજ મળે છે, બસ, આપણે એમની એં આંખો ને જોવાની જરૂર છે.\n“જેને ચાહો છો તેને મેળવી નથી શકતા, જેને મેળવો છો તેને ચાહી નથી શકતા, એટલે જિંદગીમાં ક્યાંય પેમની ઝલક આવી જાય તો કુદરતનો આભાર માનજો”\nએવા મિત્રો બીજા કોઈપણ કરતાં દિલની વધુ નજીક રહી શકતાં હોય છે અને રહેવાં જ જોઈએ કેમ કે દોસ્તો વગરની જિંદગી અધુરી છે.\nજીવનમાં દુઃખ પડે તો મુખને સદા હસવાજો, કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તો ઠૂકરાવજો, પણ સંબંધ રાખે જે દિલથી તેને જીવનભર નિભાવજો.\nજયારે કંઈ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ અને જયારે બધું જ હોય ત્યારે તમારું વર્તન તમારી સફળતાનો આયનો છે\nતમને દુનિયા માં ઘણા માણસો મળશે,પણ કોઈ એવી વ્યક્તિ મળે કે જેને તમે કઈ કહો એ પહેલા એ સમજી જાય… તો પછી એને ખરો દોસ્ત માની લેજો….કારણ કે તમારી આંખ જોઈ જે તમારા દિલ ની વાત જાણી શકે એનું નામ મિત્રતા…\nસાચા મિત્રનું એ લક્ષણ છે કે મિત્રને પાપ કરતાં રોકે, હિતકારી કાર્યોમાં લગાવે, મિત્રની ગુપ્ત વાત છુપાવે, આપત્તિના સમયે સાથ ન છોડે અને વખત આવે ધન પણ આપે.\nગઈ કાલની ખરાબ કે નબળી સ્મ્રુતીને ઉંચકીને જીવશો તો આજનો દીવસ બોજા રૂપ લાગશે.\nરૈલ ના બે પાટા, સુખ અને દુઃખ ની સમાન ભાતી છે, જે એના પર સંતુલન જાળવે એજ તો સાચો માનવી છે. કોઈ યાત્રી રૈલ થી છૂટી જાય કે સફરમાં એ છટકી જાય, તો રૈલ એનાથી કદી ના અટકાય, સદાકાળ એ નિરંતર જાય. જીવન એક રૈલ ગાડી છે, જેના હું અને તમે એક યાત્રી છીએ.\nમારા જેવું આવું કહેનારા દુનિયામાં ઘણા, બધાને રોજ મળે છે. આપણે સાચી રીતે વાત સમજીએ તો, જીવન માં ફરક તો જરૂર પડે છે.\nસાચા મિત્ર નો મતલબ શું જયારે એક મિત્ર તેની છેલ્લી શ્વાસ લેતો હોઈ અને ત્યારે બીજો મિત્ર તેની આંખો માં આસું લઇ આવે અને કહે , ચાલ ઉઠ યાર આજે છેલ્લી વાર ” મોત” નો ક્લાસ બંક કરીએ ……\nઐસી હો દોસ્તી હમારી કી હર ડગર મેં હમ મિલે, મર ભી જાયે અગર હમ તો તું બાજુવાલી કબર મેં મિલે.\nસુખ હોય કે દુખ પરંતુ માણસ ક્યારેય પણ કોઈ એક સ્થીતીમા કાયમ રાજી રહી શકતો નથી. જાજુ સુખ પણ સહન થઈ શકતુ નથી અને કશાક્નો અભાવ પણ સહન થઈ શકતો હોતો નથી.\nક્યારેય કોઈ ની સાથે Enjoyment અને Time Pass માટે પ્રેમ ના કરો, કેમ કે Temporary જોડેલો Electric wire ક્યારેક મોટો ઝટકો આપી શકે છે..\nઝીંદગી ની રેસ માં એટલો આગળ આવી ગયો. પાછળ ફરી ને જોતા થોડો હું હરખાઈ ગયો. જે દુઃખ ના દિવસો મને દુઃખી કરી રડાવતા હતા, આજે એં મને યાદ કરી દિવસો ફરી મને રડાવે છે.\nતું ભલે હથિયાર માફક ��ાપરે, આમ એને લાગણી કહેવાય છે.\n જયાં શબ્દો ગોઠવ્યા વગર વાત કરી શકાય, આસું છુપાવ્યા વગર રડી શકાય, સંકોચ રાખ્યા વગર મદદ માંગી શકાય, એ જ સાચો સંબંધ.\nસમુદ્ર ને જોવા કિનારા ની જરૂર પડે છે. દિવસ ને જોવા રાત્રી ની જરૂર પડે છે. દોસ્તી કરવા માટે દિલ ની નહિ પરંતુ, બે આત્મા વચ્ચે ના વિશ્વાસ ની જરૂર પડે છે.\nયાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા, ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું\nકૈક અલગ તમારી એ રીત મને ગમે છે , તમે કરો છે તરકીબ મને ગમે છે , મિત્રો તો છે કેટલાય પણ , તમે નિભાવો છો એ રીત મને ગમે છે…\nખુલ્લી આંખોએ સપ્તરંગી શમણાં, આકરાં ઠરે.\nસપના પણ કેટલા છેતરામણા હોય છે, એમાય કેટલા રિસામણા-મનામણા હોય છે, ખુલી ગયા પછી વિરાન જણાય છે બધું, એ બંધ આંખે જ સોહામણા હોય છે.\nદોસ્તી નમાઝ સે હો તો ઈબાદત કહતે હૈ , સિતારો સે હો તો જન્નત કહતે હૈ , હુસ્ન સે હો તો પ્યાર કહતે હૈ , ઔર આપ જૈસે કમીનો સે હો તો કિસ્મત કહતે હૈ\nહારવાની શર્તને મંજૂર રાખીને રમ્યો છું, ડર હતો તમને અમારા જીતવાનો; એ ઘણું છે.\nદરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે.\nમિત્રો ને આઈ લવ યુ કહેવાની જરૂર નથી…કારણકે પ્રેમ હોય તોજ આપણી મિત્રતા તેની સાથે હોય છેને..\nતમે જ્યારે જીવનમાં સફળ થાવ છો ત્યારે તમારા મિત્રોને ખબર પડે છે કે તમે શું છો; જ્યારે તમે જીવનમાં નિષ્ફળ જાવ છો ત્યારે તમને ખબર પડે છે કે તમારા મિત્ર કોણ છે\nયાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા, ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું\nએ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ, મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે, હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ..\nક્યારેક પાસ આવી જાય છે. ક્યારેક આશ લગાવી જાય છે. શું વખાણું એની હું વફાદારી મયું ધા આપી ને મલમ છુપાવી જાયછે\nએક દોસ્ત કહે છે , હું તારી બધી મુશ્કીલ માં તારી સાથે છું , પણ એક સાચો દોસ્ત કહે છે , કે તને કોઈ દિવસ મુશ્કીલ નહિ આવે , જયારે હું તારી સાથે હોય .\nમને વ્હાલી મારી આ મિત્રતા જે વ્હાલા હોય તેની સાથે મિત્રતા જીવનની મુસાફરીમાં કઈક વરસો વીતી ગયા પણ જે યાદ રહ્યા તે મનમાં રહી ગયા બાળપણની નિશાળ અને શિક્ષકો યાદ રહ્યા મિત્રો તો ઘણા પણ જે મનમાં હતા તે રહ્યા પર્વતની જેમ ડગે નહિ તેવી મારી મિત્રતા ધ્રુવના તારાની ઉતર દિશામાં પ્રકાશે મારી મિત્રતા\nહું નથી માનતો તું સહેજે ભૂલી શકીશ, કોઈ દિવાનો જોશે ને હું યાદ આવીશ. નથી તેજ તારા ચહેરે હમણાં પહેલાં જેવું, કોઈ આઈનો ધરશે ને હું યાદ આવીશ. મારા પ્રેમની કિંમત તમે જાણી શક્યાં ન્હોતાં, કોઈ ખજાનો મળશે ને હું યાદ આવીશ.\nદરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે.\nપાર વિનાના લાંબા આયોજનોમાં આપણે આપણી વર્તમાન પળ ચૂકી જઈએ છીએ.\nઆંખ એક જ ભાષા સમજે પ્રેમની મળે તો પણ છલકે ન મળે તો પણ છલકે\nમિત્ર બનીએ તો ગમશે કે શિષ્ય અમારે બનવું પડશે મૈ કીધું, શિષ્ય બનશો તો અનુકરણ જ કરવું પડશે, પણ જો મિત્ર બનશો તો, રોજ એક નવું જીવન જીવવું પડશે.\nમૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.\nમળે છે હાથથી બસ હાથ, મન મળતાં નથી જોયાં, ઉજવણી માટે સાચો એક પણ ઉત્સવ હવે ક્યાં છે \nનહિ કરું હોંકારો ભરવાની ઉતાવળ, હું ગઝલનાં ગર્ભમાં ઉછરી રહ્યો છું...\nતારી મૈત્રી માં કઈ સર લાગે છે… કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે…. જીંદગી ની કડવાશ માં થઇ એક મિત્રતા મધુર……. બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે…\nઅધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે; તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે\nબધી જ કલાઓમાં જીવન જીવવાની કલા બેસ્ટ છે સારી રીતે જીવી જાણે એ જ સાચો કલાકાર\nઆંખે તેરી રોયે, આંસુ મેરે હો, દિલ તેરા ધડકે, ધડ્કન મેરી હો, મેરે દોસ્ત, દોસ્તી ઇતની ગહરી હો કે…. લોગ બીચ સડક પર તુજે મારે, ઔર ગલતી મેરી હો\n૧ સારું પુસ્તક ૧ સારા મિત્ર બરાબર છે. પણ ૧ સારો મિત્ર ૧૦૦ પુસ્તકો બરાબર છે.\nઆપણી સફળતા જોઈને આપણા કરતાં વધુ ખુશ થાય તે મિત્ર. મિત્ર એક એવું ગુલાબ છે તે તમારા જીવનને પોતાની સુગંધી ભરી દે છે. મુશળધાર વરસાદમાં તમારા આંસુને ઓળખી લે તે મિત્ર. તમારી આંખમાંથી પડતાં આંસું ઝીલી લે તે મિત્ર. મિત્ર એટલે જેની પર તમે આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકો.\nદુનિયા માં ઘણા સ્વરૂપ છે પાપ ના. પણ હું ત્રણ પાપ ની જ વાત કરું છું જે લોકો માટે કદાચ અ સામાન્ય હશે પણ મારા મતે એં પણ એક પાપ જ છે. ****** ભુખીયા હોવા છત્તા પેટની પત્ની થી છુપાવેલી વાત, એ એક પતિ નું પાપ છે ……… એકનોએક હોવા છત્તા જીવાધાર જેને ના ગણવો દુઃખ માં ભાગીદાર, એ એક પિતા નું પાપ છે …………… બાળી પોતાની કરી નાખે રાખ વેડફી નાખે નશાખોરી માં જે જાત, એ એક પોતેજ પોતાનું પાપ છે………… જે ના સમજે એક પતિ થી પિતા બની પોતે આ વાત એના મતે શું પુણ્ય શું પાપ\nતમારી યાદ નું પુસ્તક નહી પણ, એ પુસ્તક માં રહેલું પીછું માંગુ છું, તમારી મિત્રતા નાં ફૂલો નહી પણ, એ ફૂલ ની એક પાંદડી માગું છું, … તમારા ગાઢ વિશ્વાસ નો વરસાદ નહિ પણ, એ વરસાદ નું ફક્ત એક બુંદ માગું છું, મારે નથી જોઈતી કોઈ અવનવી સૌગતો, બસ, હું તો સો ડગલાં નો તમારો સાથ માંગું છું…\nઈશ્વર જેમને લોહીના સંબંધ થી જોડવાનું ભૂલી ગયો છે એ વ્યક્તિઓને આપના મિત્રો બનાવીને પોતાની ભુલ સુધારી લેતો હોય છે\nઝાડ પર એક કાચીંડાની આત્મહત્યા ચિઠ્ઠીમાં લખેલું:- \"હવે હરીફાઈ નથી કરી શકું એમ, માણસો સાથે રંગ બદલવામાં\"\nપ્રેમની પરિભાષા, પ્રેમિકા કે પત્ની તરફથી તમને રોજ મળે છે. બસ, આપણે એં પ્રેમ પર પ્રેમ થી એકવાર જોવાની જરૂર છે.\nકોઈ ની બાજી ખુલી છે તો, કોઈ ને છે બંધ, બાજી કોણ મારી જશે એ છે અકબંધ, એ હાલો રમવા ૧૦ નો ડબ્બો ને ૨૦ નું બંધ..\nકંઈક કાચીંડા ઘાયલ થયા રંગ મારી જિંદગી ના જોઈને..\nનદીઓની મીઠી મીઠાશે ઘુઘવાટ કર્યો છે, કેટકેટલી ગંદગીએ અહિ વસવાટ કર્યો છે, લાગણીઓનો અતિરેક ખારાશ બક્ષી રહ્યો એટલે, રેતમાં આળોટવા રઘવાટ કર્યો છે.\nહું આજે ૫ણ એક ગુનો કરતો રહુ છુ, કેટલાક એવા છે જેમણે યાદ કરતો રહુ છું, નથી આવતા રીપ્લાય એમનાં, તો ૫ણ હું નફફટ ની જેમ મેસેજ કરતો રહુ છુ.\nજીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક ફુગ્ગો ફુટતા વાયરે ભળીજાય થૈ મૂક.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%85%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%9D%E0%AB%80%E0%AA%9F%E0%AB%80%E0%AA%B5/", "date_download": "2020-07-09T17:04:51Z", "digest": "sha1:BD656D6MBM46L54JW3WQJYXF4UR6TMDU", "length": 8512, "nlines": 127, "source_domain": "www.avadhtimes.net", "title": "અમરેલીમાં કોરોના પોઝીટીવનો વધુ એક કેસ મળ્યો : કુલ 9 | Avadhtimes", "raw_content": "\nHome અમરેલી અમરેલીમાં કોરોના પોઝીટીવનો વધુ એક કેસ મળ્યો : કુલ 9\nઅમરેલીમાં કોરોના પોઝીટીવનો વધુ એક કેસ મળ્યો : કુલ 9\nઅમરેલી,તા. 30 મે ના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજનો વધ્ાુ 1 પોઝિટિવ કેસ મળી કુલ 9 કેસ નોંધાયેલ છે. અને 2 દર્દીઓએ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે.23 મે ના બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવેલા 39 વર્ષીય પુરુષને કુંકાવાવ કોરેન્ટાઈન સેન્ટરમાં રાખવામા આવ્યા હતા. મુળ કુંકાવાવના ભુખલી સાંથડીના વતની છે. અને જેતે વખ્તે તાવ,ઉધરસ જેવા લક્ષ્ણો દેવાતા અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે.હાલ, આ દર્દીના કોન્ટેક્ટમાં આવેલા તમામના ટ્રેસીંગની કાર્યવાહી તેમજ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવ���ની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.\nવગદાર માસ્ટર માઇન્ડ રાજુ શેખવા સામે એસપીશ્રી નિર્લિપ્ત રાય મેદાનમાં\nઅમરેલી જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા\nઅમરેલી એમ વી પટેલ કન્યાવિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો\nજિલ્લામાં જે આરોગ્ય તંત્ર હડકાયા કુતરાના ઇંજેકશનની સગવડતા નથી કરાવી શકતુ તે કોરોના સામે કેમ લડશે \nવડિયામાં આજથી સ્વયંભુ લોકડાઉનનો નિર્ણય બપોરનાં 4 વાગ્યા પછી ગામ બંધ\nરાજ્યમાં કોરોના કેસથી લઈ સરકારી ભરતીઓ સુધી મુખ્યમંત્રી સાવ અજાણ\nશિક્ષકોનાં . રૂ.2,800નાં ગ્રેડથી મોટું આર્થિક નુકસાન\nધારીમાં કંટેનમેન્ટ ઝોન સહિતની કાર્યવાહી શરૂ\nરાજુલામાં માસ્ક પહેરવાની ટ્રેનીંગ અપાઇ\nબાબરા તાલુકામાં કોરોનાનો ભરડો વધુ એક પોઝીટીવ કેસ ગમાપીપળીયા ગામમાં નોંધાયો\nલાઠીનાં મતિરાળામાં પરપ્રાંતિય મહિલાને 108 ની ટીમે સ્થળ પર જ પ્રસુતી કરાવીને બચાવી લીધી\nજાફરાબાદ સાગર ખેડૂતો ની કોરોના ના કારણે કફોડી સ્થિતિ\nરાજુલામાં અઢી વર્ષનીસિંહણનું બીમારીથી મોત\nબિલેશ્ર્વર ગામ પાસે આવેલ ફોદૃાળા ડેમ ઓવરફલો\nસાસરિયાઓ બન્યા નફટ: મહિલાને પહેલા માળેથી નીચે ફેંકતા ગંભીર રીતે ઘાયલ\nવગદાર માસ્ટર માઇન્ડ રાજુ શેખવા સામે એસપીશ્રી નિર્લિપ્ત રાય મેદાનમાં\nસુરતમાં આજથી ફરી શરૂ થશે હીરા બજાર, નિયમોનું કરવું પડશે પાલન\nઈતિહાસ દૃર્શાવે છે કે ભારતે દૃરેક પડકારને પાર પાડ્યો છે: મોદૃી\nકોરોનાથી છુટકારો મેળવવા અમેરિકા પહેલી વખત આયુર્વેદિક દવાઓને પણ અજમાવશે\nભારતીય સેનાએ ફેસબુક સહિત ૮૯ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ\nઅમરેલી જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા\nરાજ્યમાં હજુય બે દિવસ ભારે વરસાદની આગાહી\nરાજુલામાં અઢી વર્ષનીસિંહણનું બીમારીથી મોત\nબિલેશ્ર્વર ગામ પાસે આવેલ ફોદૃાળા ડેમ ઓવરફલો\nસાસરિયાઓ બન્યા નફટ: મહિલાને પહેલા માળેથી નીચે ફેંકતા ગંભીર રીતે ઘાયલ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pharosmedia.com/books/product/9788172210434/?add_to_wishlist=3663", "date_download": "2020-07-09T17:12:38Z", "digest": "sha1:RHQAFN3ZRRBMZX3P6ORKKOHW6KRCQQFM", "length": 9190, "nlines": 190, "source_domain": "pharosmedia.com", "title": "Karkare na Qatilo Kaun? ગુજરાતી (Gujarati) – Bookstore @ Pharos Media & Publishing Pvt Ltd", "raw_content": "\n ભારત મા આતંકવાદનો અસ��ી ચેહરો\nલેખક : ઍસ. ઍમ. મુશરીફ (પૂર્વ આઇ. જી. પોલીસ, મહારાષ્ટ્ર)\nગુજરાતી અનુવાદક: મુહંમદ જમાલ પટીવાલા\nપ્રકાશક : ફેરોસ મીડિયા ઍન્ડ પબ્લિશિંગ પ્રા. લિ. નવી દિલ્હી\nરાજ્ય દ્વારા તેમજ રાજ્યેતર તત્ત્વોની રાજકીય હિંસા, અથવા આંતકવાદનો ભારતમાં ઍક લાંબો ઇતીહાસ રહ્યો છે. ૧૯૯૦ના અર્ધદર્શકમા હિંદુત્વ બળોની ઉન્નત્તિની સાથે મુસલમાનો પર ‘આતંકવાદ’ માં લિપ્ત હોવાના આરોપમાં તીવ્રતા અને ખૂબ વૃદ્ધિ આવી ગઈ અને કેન્દ્રમાં સત્તા – સિંહાસને ભાજપ ના ઉદયમાન થતા જ આ આરોપ સરકારી દ્રષ્ટિકોણ બની ગયો. ત્યાં સુધી કે ‘સેક્યુલર’ (ધર્મનિરપેક્ષ) મીડિયાએ પણ સુરક્ષા એજન્સીઓના સ્ટેનોગ્રાફર ની ભૂમિકા અપનાવવાની સાથે જ, મુસ્લિમ આંતકવાદીઓનો દૃષ્ટિકોણ સ્વીકૃત હકીકત બની ગઈ, એટલે સુધી કે કેટલાક મુસલમાનોએ પણ આ જુઠા પ્રચાર પર વિશ્વાસ કરવાનું શરુ કરી દીધું.\nનામાંકિત અને પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ સીનીયર પોલીસ અધિકારી એસ. એમ. મુશરીફે , જેમણે તેલગી કોભાંડનો પર્દાફાશ કર્યો હતો, મહદ્દઅંશે પોલીસ સેવાના પોતાના લાંબા અનુભવ અને પ્રજક્ષેત્ર સાથે સંભંધિત સામગ્રીનો ઉપયોગ કરીને પ્રોપેગન્ડા – સ્ક્રીન (પ્રચાર-પરદા)ની પાછળ નજર નાખી છે. તેમણ કેટલાક આશ્ચર્યચકિત કરી નાખે તેવી અને આઘાતજનક હકીકતો પ્રગટ કરી છે, અને તેમના અનોખા વિશ્લેષણે તથાકથિત ‘ઇસ્લામી-આંતકવાદ’ ના પાછળ રહેલા વાસ્તવિક અદાકારોને ખુલ્લા પાડયા છે. આ તેજ દુષ્ટ બળો છે, જેમણ મહારાષ્ટ્ર એ. ટી. એસ. ના વડા હેમંત કરકરેની હત્યા કરી હતી, જેમણે તેમને ખુલ્લા પાડવાનું સાહસ કર્યું , અને પોતાની હિંમત અને નિર્ભયતા તેમના સત્ય પ્રત્યે પ્રતિબદ્દતા ની કિંમત પોતાના પ્રાણની બાજી લગાવીને ચૂકવી .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/category/sports/", "date_download": "2020-07-09T16:48:46Z", "digest": "sha1:LXS4SJ5RH4E2ESAHTH756EWMDJTSMCUK", "length": 5154, "nlines": 103, "source_domain": "www.avadhtimes.net", "title": "રમત જગત | Avadhtimes", "raw_content": "\nવેસ્ટઈન્ડીઝની સામે ઈંગ્લેન્ડના પ્રથમ દાવ માં ૧ વિકેટે ૨૦ રન\nસચિન તેંદૃુલકરે યોર્કર મેન લસિથ મિંલગાની તસવીર શેર કરી બધાને ચોંકાવ્યા\nલોકડાઉન વચ્ચે જિલ્લામાં દારૂના વ્યાપક દરોડા : 76 ગુનાઓ નોંધાયા\nકોરોના ઇંગ્લેન્ડના જોશ બટલરે વર્લ્ડ કપ જર્સીની કરી હરાજી, કોરોના દર્દીઓ માટે 61 લાખની મદદ\nરાજુલામાં અઢી વર્ષનીસિંહણનું બીમારીથી મોત\nબિલેશ્ર્વર ગામ પાસે આવેલ ફોદૃાળા ડેમ ઓવરફલો\nસાસરિ��ાઓ બન્યા નફટ: મહિલાને પહેલા માળેથી નીચે ફેંકતા ગંભીર રીતે ઘાયલ\nવગદાર માસ્ટર માઇન્ડ રાજુ શેખવા સામે એસપીશ્રી નિર્લિપ્ત રાય મેદાનમાં\nસુરતમાં આજથી ફરી શરૂ થશે હીરા બજાર, નિયમોનું કરવું પડશે પાલન\nઈતિહાસ દૃર્શાવે છે કે ભારતે દૃરેક પડકારને પાર પાડ્યો છે: મોદૃી\nકોરોનાથી છુટકારો મેળવવા અમેરિકા પહેલી વખત આયુર્વેદિક દવાઓને પણ અજમાવશે\nભારતીય સેનાએ ફેસબુક સહિત ૮૯ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ\nઅમરેલી જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા\nરાજ્યમાં હજુય બે દિવસ ભારે વરસાદની આગાહી\nરાજુલામાં અઢી વર્ષનીસિંહણનું બીમારીથી મોત\nબિલેશ્ર્વર ગામ પાસે આવેલ ફોદૃાળા ડેમ ઓવરફલો\nસાસરિયાઓ બન્યા નફટ: મહિલાને પહેલા માળેથી નીચે ફેંકતા ગંભીર રીતે ઘાયલ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2020-07-09T18:53:41Z", "digest": "sha1:MZTGP43BO34G2JDFUO5DTUIA34HATZB3", "length": 5502, "nlines": 79, "source_domain": "gu.wikipedia.org", "title": "\"ધારવાડ જિલ્લો\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"ધારવાડ જિલ્લો\" ને જોડતા પાનાં\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ ધારવાડ જિલ્લો સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકર્ણાટક ‎ (← કડીઓ | ફેરફાર)\nઉડ્ડપી જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nકોલાર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nબેલગામ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nચિકમંગલૂર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nશિમોગા જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nબેંગલોર (ગ્રામીણ) જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nઉત્તર કન્નડ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nદક્ષિણ કન્નડ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nમૈસૂર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nકોપ્પલ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nગડગ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nગુલબર્ગ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nચિત્રદુર્ગ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nદાવનગિરી જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nકોડાગુ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nચામરાજનગર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nતુમકુર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nબિડાર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nબિજાપુર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nબાગલકોટ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nબેંગલોર (શહેરી) જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nબેલ્લારી જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nમાંડ્યા જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nહસન જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nહાવેરી જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાયચૂર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nધારવાડ ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:કર્ણાટક રાજ્યના જિલ્લાઓ ‎ (← કડીઓ | ફેરફાર)\nપેંડા ‎ (← કડીઓ | ફેરફાર)\nસભ્ય:KartikMistry/sandbox/અંગ્રેજી-ગેરહાજર-ગુજરાતી-હાજર ‎ (← કડીઓ | ફેરફાર)\nરામનગર જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nબોમ્બે વિધાનસભા ચૂંટણી, ૧૯૫૨ ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjutech.in/category/gujarati-news/international/page/3/", "date_download": "2020-07-09T16:43:47Z", "digest": "sha1:LVOYK4SDN5VYJEMFUCRTIEYRHYK3CYTY", "length": 16841, "nlines": 256, "source_domain": "gujjutech.in", "title": "ઇન્ટરનેશનલ – 3/7 – Gujarati Samachar | Breaking and Latest Gujarati News Live – Gujjutech.in", "raw_content": "\nફોટોસ અને વિડિઓ ગેલેરી\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે…\n‘સાહો’નું નવું સોંગ રીલિઝ, જોવા મળી પ્રભાસ-જેક્લીનની કેમિસ્ટ્રી જુવો વિડિઓ\nAvengers Endgameનો રિવ્યુ, જાણો વિવેચકોને કેવી લાગી ફિલ્મ\nજાણો, 25 ફેબ્રુઆરી 2019ના રોજ યોજાનાર ઓસ્કાર્સ નોમિનેશન વિશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nIPL: આજે દિલ્લી VS ચેન્નાઇ વચ્ચે વચ્ચે કરો યા મરોની…\nINDvsNZ 5મી વન ડેઃ ભારતે ન્યૂઝીલેન્ડને 35 રને હરાવ્યું, 4-1 થી…\nInd Vs Nz : ચોથી વનડેમાં ભારતનો 8 વિકેટે પરાજય,જાણો હાર…\nઇન્ટરનેશનલ યોગ દિવસ : યોગાસને બદલી નાંખ્યુ આ વ્યક્તિનું જીવન, બધી…\nઓડિશામાં FANIથી ભારે વિનાશ: જુવો ફોટો અને વિડિઓ\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nTata : આજે લોન્ચ થઈ ટાટા ની ન્યૂ કાર , જાણો…\n77.3 કરોડ લોકોના ઇ-મેલ આઈડી થયા હેક અને 2.1 કરોડ પાસવર્ડ…\n48 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ થયો REDMI NOTE 7, કિંમત જાણો…\nરેડમી ના નવા ફોન નો ફર્સ્ટ લૂક, ૪૮ મેગાપિક્સલ નો કેમેરો…\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\n૩ પાંડા ની વાડ માં પડી ગઈ ૮ વર્ષ ની બાળકી…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nમહિલા સાંસદને મળી રેપની ધમકી ,સંસદમાં ‘ટૂંકા કપડા’ પહેરી પહોંચી હતી…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\n26 January : ગુજરાતએ ભોગવ્યું હતું ખતરનાક ભૂકંપ, હજારો માણસો ની…\nભારતના આ ખજાનાઓ ની કિંમત જાણી ને તમે ચોંકી ઉઠસો :…\nજાણો શા માટે કુંભ ના મેળા માં એક વખત તો જવું…\nમકર સંક્રાંતિ 2019: જાણો શુ હોય છે સૂર્યનું ઉત્તરાયણ હોવું અને…\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\n17, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n16, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n15, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n14, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n12, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\nAllધર્મફોટોસ અને વિડિઓ ગેલેરીબૂક્સરસોઈ\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nઅખાત્રીજઃ સોળ વર્ષે બની રહ્યો છે આવો શુભ સંયોગ, સોનુ ખરીદવાનું…\nશ્રીલંકા: ચર્ચ અને હોટલમાં કુલ 8 બ્લાસ્ટમાં 207ના મોત, 450 ઘાયલ,…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\nઇન્ટરનેશનલ યોગ દિવસ : યોગાસને બદલી નાંખ્યુ આ વ્યક્તિનું જીવન, બધી કુટેવો છુટી ગઈ\nAvengers Endgameનો રિવ્યુ, જાણો વિવેચકોને કેવી લાગી ફિલ્મ\nશ્રીલંકા: ચર્ચ અને હોટલમાં કુલ 8 બ્લાસ્ટમાં 207ના મોત, 450 ઘાયલ, 7 અરેસ્ટ\nજાણો, 25 ફેબ્રુઆરી 2019ના રોજ યોજાનાર ઓસ્કાર્સ નોમિનેશન વિશે\n૩ પાંડા ની વાડ માં પડી ગઈ ૮ વર્ષ ની બાળકી , જુઓ વિડિઓ માં પછી શુ થયું..\n15 વર્ષના બે છોકરાઓએ ચોર્યું એરપ્લેન અને ઉડાવીને લઈ ગયા જુવો...\nWorld boxing Championship Final: મેરી કોમે રચ્યો ઇતિહાસ, છઠ્ઠી વખત બની...\nતમિલનાડુમાં તબાહી મચાવ્યા બાદ ગાજા ચક્રવાત કેરળ પહોંચ્યુ\nફ્લોરિડામાં યોગ સ્ટુડિયોમાં ફાયરિંગઃ હુમલાખોર સહિત ત્રણ લોકોનાં મોત\nડ્યૂઅલ કેમેરા અને ડ્યુઅલ ડિસ્પ્લે સાથે NUBIA X એનાઉન્સ થયો :...\nONE PLUS 6T આજે ન્યૂયોર્કમાં લોન્ચ થશે, લાઈવ ઇવેન્ટ જોવો અહીંયા\nપ્રજાસત્તાક દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ નહીં બને ભારતના ‘મે’ માન’, આમંત્રણ ઠુકરાવ્યું\nઅમેરિકા : યહૂદી પ્રાર્થના સ્થળ પર ગોળીબાર, 11ના મોત, ત્રણ પોલીસ...\nદુનિયાનો સૌથી લાંબો સી બ્રીજ તૈયાર, દરિયાની નીચે ટનલમાંથી જાય છે...\nએડિલેડ ટેસ્ટમાં ભારતનો ઐતિહાસિક વિજય,જાણો કેટલા વર્ષ નો તૂટયો રેકોર્ડ\nઆવતી કાલ ઑક્ટોબર 9, સર્વપિતૃ શ્રદ્ધા અમવાસ્ય, આ દિવસે ભૂલથી પણ ના કરો આ કામ\n1 જ સપ્તાહમાં ઊતરી જશે આંખોના નંબર , આ રીતે કરો મરીનું સેવન\nGold સોનાની શુદ્ધતા અને કિંમત જાણવાનો આ ફોર્મ્યૂલા ખબર હશે તો છેતરાશો નહીં\n2.0 TRAILER : અક્ષય કુમાર વિલન બન્યો, દેશની સૌથી મોટી SCI-FI ફિલ્મ કેવી હશે તે જાણો…\nઅમારું ફેશબુક પેજ લાઈક કર્યું \nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે...\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે...\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો...\n5G આવ્યા બાદ બદલાઈ જશે તમારી જિંદગી, જાણો કયા ફેરફારો થશે...\nએક વર્ષ માટે સ્માર્ટફોનનો યુઝ ન કરો અને જીતો 72 લાખ...\nApple લૉન્ચ કર્યું તેનું અત્યાર સુધી સૌથી પાતળું iPad Pro, જાણો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AB%8B%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%97", "date_download": "2020-07-09T17:59:23Z", "digest": "sha1:PZ5JWX5GNGQ6F7OPVWTO2T5XCQT4VFIK", "length": 3007, "nlines": 77, "source_domain": "gu.wikipedia.org", "title": "રોઇન્ગ - વિકિપીડિયા", "raw_content": "\nરોઇન્ગ ભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના નિચલી દિબાંગ ઘાટી જિલ્લામાં આવેલું નગર છે. રોઇન્ગમાં નિચલી દિબાંગ ઘાટી જિલ્લાનું મુખ્યાલય છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૧ જુલાઇ ૨૦૦૮ના રોજ ૨૧:૨૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-HDLN-viral-video-pakistan-pm-imran-khan-doing-lunch-president-delivering-speech-gujarati-news-6025429-NOR.html", "date_download": "2020-07-09T18:44:22Z", "digest": "sha1:C7PCAB3JJU2YZAB6VAANCANQVXAPHPWJ", "length": 3915, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "viral video pakistan pm imran khan doing lunch president delivering speech|સ્ટેજ પર લંચ કરતાં કરતાં ઈમરાન ખાને રાષ્ટ્રપતિને કહ્યું, ઊભા થાઓ.., બાદમાં ઉભા થઈને કર્યું આવું", "raw_content": "\nફજેતી / સ્ટેજ પર લંચ કરતાં કરતાં ઈમરાન ખાને રાષ્ટ્રપતિને કહ્યું, ઊભા થાઓ.., બાદમાં ઉભા થઈને કર્યું આવું\nપાકિસ્તાનમાં સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સ્વાગત માટે એક સ્ટેટ લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન ઈમરાન ખાનની સાથે જ ત્યાં સ્ટેજ પર રાષ્ટ્રપતિ પણ હાજર હતા. ઈમરાન ખાન જ્યારે ખાવાનું ખાઈ રહ્યા હતા ત્યારે પાક. રાષ્ટ્રપતિ આરિફ અલવી મહેમાન માટેની સ્પીચ ત્યાં જ બેઠાં બેઠાં આપવા લાગ્યા હતા આ જોઈને તરત જ ઈમરાને જમવાનું અટકાવી કહ્યું હતું કે ઊભા થઈ જાઓ અને પછી જ ભાષણ આપો. આ શબ્દો સાંભળીને રાષ્ટ્રપતિ પણ થોડા ક્ષોભમાં મૂકાઈને પણ પોતાની જગ્યાએથી ઉઠીને નવેસરથી સ્પીચ આપવાનું શરૂ કર્યું હતું. સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો જોઈને ભારતીય યૂઝર્સે પાકિસ્તાનની જ મજાક ઉડાવીને કહ્યું હતું કે તમારા રાષ્ટ્રપતિને પણ પ્રોટોકોલ શું હોય તે ઈમરાન ખાને યાદ અપાવવું પડે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-LCL-cctv-captures-thieves-dancing-after-robbery-in-gandhinagar-gujarati-news-5967318-NOR.html", "date_download": "2020-07-09T16:45:36Z", "digest": "sha1:YUOO65LXCWJZBLLPE4OK2M5L3CQBKAAE", "length": 3485, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "CCTV captures Thieves Dancing after Robbery in Gandhinagar|ગાંધીનગરની બે સોસાયટીનાં 6 મકાનમાં હાથફેરો, દાગીના ચોરી ચોરે કર્યો CCTV સામે ડાન્સ", "raw_content": "\nગાંધીનગરની બે સોસાયટીનાં 6 મકાનમાં હાથફેરો, દાગીના ચોરી ચોરે કર્યો CCTV સામે ડાન્સ\nગાંધીનગર: સુરક્ષિત અન��� ગતિશીલ ગુજરાતના પાટનગરના ન્યુ ગાંધીનગરનાં સરગાસણમાં આવેલી રાજરત્ન સોસાયટી તથા શ્રીમદ સોસાયટીમાં રવિવારની પૂર્વ રાત્રે ત્રાટકેલી તસ્કર ટોળકીએ 6 મકાનોનાં તાળાં તોડ્યાં હતાં. જેમાં બે મકાનોમાંથી રૂ.2.41 લાખના દાગીના ચોરાયાનું પોલીસ ચોપડે નોંધાયું છે. મકાનમાં ચોરી કરવા પ્રવેશતાં 5 તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે. 3.44 વાગ્યે પ્રવેશ કરીને 4.09 વાગ્યે બહાર નીકળી ગયા હતા. પોલીસને પડકાર ફેંકતા હોય તેમ સીસીટીવી કેમેરા સામે જ એક તસ્કર બહાર નીકળતી વખતે નાચ્યો પણ હતો. તસ્કરોનાં ચહેરા પણ જોઇ શકાય છે. પોલીસે આ ઘટના અંગે વિગતવાર તપાસ હાથ ધરી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/is-prabhas-getting-married-after-the-release-of-film-jaan-his-aunt-shyamala-devi-hints-about-it-110794", "date_download": "2020-07-09T17:45:14Z", "digest": "sha1:5RWUBC7OKECJEQTC75YGCB64CJX6UPXJ", "length": 7485, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "Is Prabhas Getting Married After The Release Of Film Jaan His Aunt Shyamala Devi Hints About It | સુપરસ્ટાર પ્રભાસના લગ્નને લઈને આવી મોટી ખબર,'જાન'ની રિલીઝ બાદ કરશે લગ્ન - entertainment", "raw_content": "\nસુપરસ્ટાર પ્રભાસના લગ્નને લઈને આવી મોટી ખબર,'જાન'ની રિલીઝ બાદ કરશે લગ્ન\nઆ ફિલ્મ બાદ પ્રભાસ બોલીવુડમાં રાતોરાત સ્ટાર બની ગયો.\nફિલ્મ બાહબલીથી સુપરસ્ટાર બનેલા પ્રભાસ સાથે દરેક છોકરી લગ્ન કરવા માગે છે. તે દરેક છોકરીનો ડ્રીમ બૉય છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લગ્ન કરવા માટે ઉત્સુક છોકરીઓની લિસ્ટમાં સૌથી મોખરે છે. હવે જો ચર્ચાઓની માનીએ તો બાહુબલી: ધ બિગનિંગની રિલીઝ પછી 6000થી વધારે લગ્નના ઑફર આવ્યા હતા, જે તેની ત્યારની સૌથી સુપરહિટ ફિલ્મ સાબિત હતી. આ ફિલ્મ બાદ પ્રભાસ બોલીવુડમાં રાતોરાત સ્ટાર બની ગયો.\nબાહુબલી ફક્ત ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની, બલ્કિ આ ફક્ત 3 દિવસમાં કમાણીના બધાં રેકૉર્ડ્સ તોડી દીધા હતા. હવે તેના લગ્નના સમાચાર ફરી એકવાર ચર્ચામાં છે કારણકે પ્રભાસના આંટીએ આ બાબતે મૌન તોડતા પોતાનો મત રજૂ કર્યો છે. એક તેલુગુ સમાચાર પોર્ટલ પર્માણે પ્રભાસના કાકીએ કહ્યું કે તે બદા પ્રભાસના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ફિલ્મ 'જાન'ની રિલીઝ બાદ લગ્ન કરી શકે છે. આ ફિલ્મ જાન્યુઆરી 2020માં રિલીઝ થવાની આશા છે.\nપ્રભાસના આંટીએ તેલુગુ વેબસાઇટને કહ્યું કે, \"અમે પ્રભાસના લગ્નની આતુરતાથી રાહ જોઇ રહ્યા છીએ. અમે તેના લગ્ન અને દુલ્હન પર આવતી નૉન-સ્ટૉપ અફવાઓ વિશે વિચારીને હસીએ છીએ. અમારો ��હુ મોટો પરિવાર છે અને અમે યોગ્ય છોકરીની શોધમાં છીએ જે અમારી સાથે ભળી જાય.\" પ્રભાસનું નામ ઘણીવાર બાહુબલીની કૉ-એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી સાથે જોડવામાં આવે છે પણ વારંવાર બાહુબલીએ આ સમાચારને નકારી દીધા છે.\nઆ પણ વાંચો : ઉર્વશી ઉપાધ્યાયઃ ઓનસ્ક્રીન સાડીમાં દેખાતા અભિનેત્રીનો આવો છે ઓફસ્ક્રીન અંદાજ\nપ્રભાસ સાથે લગ્ન વિશે ઘણીવાર પૂછવામાં આવ્યું છે પણ પ્રભાસે ક્યારેય આ વિશે વાત નથી કરી પણ હવે તેની કાકી શ્યામલા દેવીએ મોરચો સંભાળ્યો છે અને પ્રભાસના લગ્નને લઈને તેમણે ખુલાસો કર્યો છે. પ્રભાસ છેલ્લીવાર શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મ સાહોમાં જોવા મળ્યો હતો. તે ટૂંક સમયમાં જ તેની આગામી ફિલ્મ 'જાન'માં દેખાશે.\n'પ્રભાસ 20'નું ફર્સ્ટ લુક પોસ્ટર રજુ થશે આ અઠવાડિયે\nકેમ માસ્કમાં નજર આવ્યા 'બાહુબલી' અને 'ભલ્લાલદેવ', જુઓ મજેદાર વીડિયો\nસલમાનની હિરોઈન ભાગ્યશ્રીનું ફિલ્મમાં કમબેક, આ એક્ટર સાથે આવશે નજર\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nસુઝૅન ખાન માટે સ્પેશ્યલી બંધ કરવામાં આવ્યું સૅલોં\nઘરમાં કામ કરનારાને અને ડ્રાઇવર્સને સમયસર પૈસા ચૂકવવા અપીલ કરી અલી ફઝલે\nપંગાની ટીમને મિસ કરી રહી છે અશ્વિની અય્યર તિવારી\nમમ્મીને મિસ કરવાની સાથે જ ભારત આવવા માટે આતુર છે મૌની રૉય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/7-lakh-people-unemployed-in-america-for-corona/", "date_download": "2020-07-09T17:15:34Z", "digest": "sha1:YKJW2ZKWBL2A7AB6YI23XRXQ5OVJDWIK", "length": 11194, "nlines": 181, "source_domain": "www.gstv.in", "title": "કોરોનાએ વિશ્વની મહાસત્તાને પણ ન મૂકી, અમેરિકામાં 7 લાખ લોકોની છીનવાઈ રોજી-રોટી - GSTV", "raw_content": "\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\nSBIએ આપી બેન્ક એકાઉન્ટ સેફ રાખવાની ટિપ્સ, જણાવ્યું…\nKisan Credit Cardમાં લોનની સાથે ખેડૂતોને મળે છે…\nવૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા…\nકોરોનાએ વિશ્વની મહાસત્તાને પણ ન મૂકી, અમેરિકામાં 7 લાખ લોકોની છીનવાઈ રોજી-રોટી\nકોરોનાએ વિશ્વની મહાસત્તાને પણ ન મૂકી, અમેરિકામાં 7 લાખ લોકોની છીનવાઈ રોજી-રોટી\nકોરોના વાયરસના કારણે અમેરિકાની અર્થવ્યવસ્થા ખૂબ જ પ્રભાવિત થઈ રહી છે. અહીંયા સતત દર્દીઓની સંખ્યા વધી રહી છે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે 8 હજારથી પણ વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 3 લાખથી પણ વધુ લોકો પીડિત છે. ખરેખર તો, કોરોના વાયરસની મારને કારણે અમેરિકાની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાલિત થઈ છે. આંકડાઓથી જાણવા મળે છે કે, છેલ્લા મહીનાથી એટલે કે, માર્ચમાં અમેરિતી કંપનીઓએ મોટી સંખ્યામાં કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડ્યો છે.\nસરકારી રીપોર્ટમાં સામે આવ્યા આંકડા\nશ્રમ વિભાગ દ્વારા જાહેર કરવામા આવેલ આંકડાઓ પ્રમાણે, માર્ચમાં અમેરિકામાં 7,01,000 રોજગાર ઘટી ગયુ છે. દેશમાં બેરોજગારીનો દર વધીને 4.4 ટકા પર પહોંચી ગયો છે. વિભાગે સ્વીકાર કર્યો છે કે, તેમના સાંખ્યિકી આંકડાઓમાં Covid-19 થી થયેલા પૂર્ણ આકંડાઓને સામેલ કરવામાં આવશે નહી. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, અમેરિકામાં મોટા પ્રમાણમાં લોકો બેરોજગાર થઈ રહ્યા છે અને એપ્રિલમાં આ આંકડો વધી પણ જશે. ટ્રંપ સરકારે આર્થિક નુકસાનને જોતા અમેરિકામાં લોકાડાઉન જાહેર કર્યુ નથી.\nઅમેરિકામાં તેજીથી વધી રહ્યા છે આંકડા\nઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં Covid-19 ના કેસ સતત વધી રહ્યા છે. જેથી અમેરિકાના શહેરો પણ સુનસાન થઈ ચૂક્યા છે અને અધિકારી લોકો અને અર્થવ્યવસ્થા પર થનાક નુકસાન પર અંકુશ લગાવવાની રીત શોધી રહ્યા છે. આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી છે અને હાઈડ્રોક્સીક્સોરોક્વીન ટેબલેટ્સ ઉપલબ્ધ કરવા માટે અપીલ પણ કરી છે.\nભારતમાં પણ વધ્યા કેસ\nજણાવી દઈએ કે, ભારતમાં આ અઠવાડીયામાં કોરોના વાયરસના મામલાઓ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. મોતનો આંકડો વધી રહ્યો છે. જોકે, પરિસ્થિતી હજુ કાબુમાં છે અને લોકોને લોકડાઉનનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. કારણ કે, આ વાયરસને ફેલાવવાથી રોકવા માટે આ એકમાત્ર ઉપાય છે.\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશન કૌભાંડ : અમિત મંછારામાનીની સત્તાવાર નિવેદનની કોપીથી થયા અનેક ખુલાસા\nટીમ ઈન્ડિયાના આ ખેલાડીના બોલ પર ક્લિન બોલ્ડ થઈ છે બોલિવૂડની હસીના, જાતે કર્યો ખુલાસો\nકેરળમાં સોનાની તસ્કરીની તપાસ કરશે NIA, કેન્દ્રએ આપી લીલીઝંડી\nગરમ-ગરમ દૂધ પીવાના આટલા ફાયદા નહીં જાણતા હોવ, જાણશો તો આજથી જ પીવા લાગશો\nપોસ્ટ ઓફિસમાંથી કેશ કાઢવાના નિયમોમાં ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર કેટલી થશે અસર\nકોરોના સામે જંગ: દેશ માટે અતિ મહત્વપૂર્ણ છે આ અઠવાડીયું, નક્કી થશે દેશમાં ક્યાં સ્તર પર છે વાયરસનું સંક્રમણ\nઆટલા વિદ્યાર્થીઓની નોકરી ખાઈ ગયો Corona, મોટાભાગની વિદેશી કંપનીઓએ ઓફર પાછી ખેચી\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશન કૌભાંડ : અમિત મંછારામાનીની સત્તાવાર નિવેદનની કોપીથી થયા અનેક ખુલાસા\nટીમ ઈન્ડિયાના આ ખેલાડીના બોલ પર ક્લિન બોલ્ડ થઈ છે બોલિવૂડની હસીના, જાતે કર્યો ખુલાસો\nકેરળમાં સોનાની તસ્કરીની તપાસ કરશે NIA, કેન્દ્રએ આપી લીલીઝંડી\nસોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક\nરાજ્યમાં કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું સુરત, 1 જ દિવસમાં 300થી વધુ નવા પોઝીટીવ સાથે 7 હજારને પાર\nરાજ્યમાં રેકોર્ડબ્રેક 861 નવા પોઝીટીવ સાથે 39 હજારને પાર, 2 હજાર લોકોના થયા કોરોનાથી મોત\nરાજ્યમાં Coronaનો આતંક યથાવત, છેલ્લાં 24 કલાકમાં 861 પોઝીટીવ કેસ અને 15 લોકોનાં મોત\nબુલેટ ટ્રેન મામલે આવી ખુશખબર : કોરોના સંકટમાં પણ રેલવે બોર્ડના ચેરમેને જાહેર કરી ડેડલાઈન, ગુજરાત માટે મોટા સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://mahamandal.info/", "date_download": "2020-07-09T16:31:38Z", "digest": "sha1:ZL5Q2BGQPJTKQC3JKBATYE7WYUT6MI3Y", "length": 10560, "nlines": 32, "source_domain": "mahamandal.info", "title": "Welcome to Mahamandal – website", "raw_content": "\nગુજરાતના ઇશાન ખૂણે અરવલ્લી પર્વતમાળાના મેદાન વિસ્તારમાં વસેલા નગરો મોડાસા, માલપુર અને સીમલવાડા (હાલમાં રાજસ્થાન)માં ઘણા વર્ષોથી વૈષ્ણવ કુટુંબો વસેલા છે. આ નગરોમાંથી ઘણા જ્ઞાતિજનો નોકરી-ધંધા અર્થે અમદાવાદ, વડોદરા, સુરત, મુમ્બઈ, ગોધરા, ઇન્દોર, ડુંગરપુર, ઉદયપુર વગેરે શહેરોમાં જઈ કાયમી વસ્યા છે. તદુપરાંત યુ.એસ. એ., યુ. કે., ઓસ્ટ્રેલિયા, દુબઈ, કુવૈત, ન્યુઝીલેન્ડ વગેરે દેશોમાં પણ જ્ઞાતિજનો વસ્યા છે.\nઆ સૌ જ્ઞાતિજનોની એક-બીજાને ઓળખવાની, મળવાની, ભાઈચારો કેળવી અરસપરસ સહાય કરવાની અને રોટી-બેટીના સંબંધો વિકસાવવાની અદમ્ય ઈચ્છા અને જરૂરીયાતને કેન્દ્ર સ્થાને રાખી સમાજના આગેવાન વડીલોના અથાગ પ્રયત્નોને પરિણામે શ્રી દશા મોઢ સાજન મહામંડળ, અમદાવાદ ની સ્થાપના વર્ષ ૧૯૯૭માં થઇ. (રજી. નં. એ/૩૪૩૧/અમદાવાદ).\nઆજે આ સંસ્થાએ સફળતાપૂર્વક ૨3 વર્ષ પુરા કર્યા છે, જાણે કે બાળપણની પા પા પગલી પૂરી કરી પુરા જોશ અને ઉત્સાહ સાથે, ��ંખોમાં વિકાસની ઉંચાઈઓ આંબવાના સંકલ્પ સાથે યુવાનીમાં પ્રવેશ કર્યો છે. આ સંસ્થાના સક્ષમ વહીવટ માટે અમદાવાદ, મોડાસા, માલપુર, વડોદરા અને સીમલવાડાના મુખ્ય યુનિટના પ્રતિનિધિઓ દ્વારા કારોબારીની અને સલાહકાર સમિતિની રચના કરવામાં આવે છે. સંસ્થાના હિસાબો કાયદેસર ઓડીટ કરવામાં આવે છે. દર ત્રણ વર્ષે સભ્યોની સામાન્ય સભા કરવામાં આવે છે તથા લોકશાહી પદ્ધતિથી નવી કારોબારીની રચના કરવામાં આવે છે.\nઆ સંસ્થાના લોગોમાં દર્શાવ્યા પ્રમાણે મુખ્ય ઉદ્દેશો ચાર છે: ૧. સંગઠન, ૨. શિક્ષણ, ૩. સ્વાસ્થ્ય અને ૪. સમૃદ્ધિ.\nઆજે શ્રી દશા મોઢ સાજન મહામંડળ નામે આ સંસ્થા પાસે રૂ. ૧ કરોડથી વધુનું માતબર ભંડોળ છે, જેનો ઉપયોગ સંસ્થાના ઉદ્દેશોની પૂર્તિ કરતાં વિવિધ પ્રોજેક્ટ અને પ્રવૃત્તિઓ કરવામાં થાય છે, જેવી કે:\n૧. સંપર્ક તથા સંગઠન: ત્રિવાર્ષિક અધિવેશન યોજવા, સમયાંતરે પરિવાર પરિચય પુસ્તક પ્રદર્શિત કરવું, સમાજની વિવિધ ગતિવિધિઓથી જ્ઞાતિજનોને માહિતગાર કરવા ત્રિમાસિક પત્રિકા મોઢ પરિવાર પ્રદર્શિત કરી વહેંચવી.\n૨. શિક્ષણ: માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરિયાતોને સહાય અને વગર વ્યાજની લાંબા ગાળાની લોન આપવી, તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવા, કુટુંબ દીઠ તેમ જ ભણતા વિદ્યાર્થીઓને વિશેષ સંખ્યામાં નોટબુકો આપવી, વ્યવસાયિક અને વિશેષ અભ્યાસમાં એડમીશન માટે તૈયારીઓ કરતાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે કોચિંગ ફીમાં સહાય આપવી.\n૩. સ્વાસ્થ્ય: આકસ્મિક મેડીકલ ખર્ચ સામે જરૂરિયાતમંદોને સહાય, મેડીકલ કેમ્પનું આયોજન કરવું.\n૪. સ્નેહ અને સંભાળ: નિરાધાર અથવા એકાકી વડીલોનો સંપર્ક, સારસંભાળ અને જરૂરી સહાય કરવી.\n૫. આર્થિક સહાય: જરૂરિયાતમંદોને જીવન જરૂરિયાતો અને દવાઓ માટે આર્થિક સહાય કરવી.\n૬. સુરક્ષા: કોઈ પણ સભ્યનું મ્રત્યુ થતાં ડેથ બેનેવેલંટ સ્કીમ દ્વારા પરિવારને પ્રતીક સહાય કરવી અને ૧૮ થી ૭૦ વર્ષના જ્ઞાતિજનો માટે અકસ્માતથી મૃત્યુ સામે ગ્રુપ ઇન્સ્યુરન્સ લેવો.\n૭. યુવા પ્રવૃત્તિઓ અને યુવા વિકાસ: યુવાનો કોઈ પણ દેશ અને સમાજની અમૂલ્ય મૂડી છે. યુવાધનને સમાજના સેવાકાર્યોમાં જોડવા માટે તેમની કાબેલીયાતને ઓળખી અને તેમને બિરદાવી પ્રોત્સાહિત કરવા જરૂરી છે. સમાજના સૌ યુવાનો એકબીજા સાથે મિત્રતા અને ભાઈચારો કેળવે અને સમાજને નવી ઉંચાઈઓ સર કરવા પ્રયત્નો કરે તે જરૂરી છે. આ માટે યુ��ાશક્તિની ઓળખ અને વિકાસ કરવા માટે યુવાનો માટે વિવિધ પ્રવૃત્તિઓ કરી અને સ્પર્ધાઓ યોજવાનો છે.\nઆ પ્રવૃત્તિઓ કરવા માટે થનાર ખર્ચને પહોચી વળવા માટે ફંડ ઉભું કરવાની જરૂર છે. જ્ઞાતિજનો ખુબ સમજદાર અને સક્ષમ છે, અને અમને પૂરો વિશ્વાસ છે કે આ ઉદ્દેશો માટે ઉદાર હાથે અને મુક્ત મને ફાળો અને યોગદાન આપી મહામંડળને સહકાર આપશે.\nજય હિન્દ -- જય શ્રી કૃષ્ણ\n- શ્રી પ્રવીણભાઈ અને શ્રી સુધીરભાઈના પિતાશ્રી શાંતિલાલ શિવલાલ કોઠારી (પાલી, મહારાષ્ટ્ર) તા. ૮.૬.૨૦૨૦ના રોજ દેવલોક પામ્યા છે. મહામંડળ વતી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.\n- અમદાવાદ નિવાસી શાહ દિપકકુમાર કનૈયાલાલના ધર્મપત્ની દર્શનાબેન તા. ૧.૬.૨૦૨૦ના રોજ દેવલોક પામ્યા છે. મહામંડળ વતી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.\n- અમદાવાદ નિવાસી સ્વ. જગમોહનભાઈ ભોગીલાલ શાહના બનેવી, તે ઇલાબેનના પતિ, શ્રીરામભાઈ ગાંધી તા. ૧૧.૫.૨૦૨૦ના રોજ દેવલોક પામ્યા છે. મહામંડળ વતી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.\n- માલપુર નિવાસી શ્રી અરવિંદભાઈ નટવરલાલ મહેતા ના ધર્મપત્ની મીનાબેન તા. ૯.૫.૨૦૨૦ના રોજ દેવલોક પામ્યા છે. મહામંડળ વતી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.\n- શ્રી ગોપાલભાઈ અને શ્રી મનીષભાઈ મહેતાના પિતાશ્રી જયંતીલાલ મણીલાલ મહેતા (નરોડા, અમદાવાદ) તા. ૧.૫.૨૦૨૦ના રોજ દેવલોક પામ્યા છે. મહામંડળ વતી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/amethi-smriti-irani-warns-wayanad-says-rahul-gandhi-did-no-work-for-amethi-lok-sabha-elections-2019/", "date_download": "2020-07-09T17:39:16Z", "digest": "sha1:6X4XTEQD5LFRPESOINDCF5BYZKRWKSCW", "length": 6911, "nlines": 138, "source_domain": "tv9gujarati.in", "title": "સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને ગણાવ્યા ‘ગુમ સાંસદ’ અને કહ્યું કે, આ અમેઠીનું અપમાન છે – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nસ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને ગણાવ્યા ‘ગુમ સાંસદ’ અને કહ્યું કે, આ અમેઠીનું અપમાન છે\nલોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે તેથી બધી જ પાર્ટીઓ પોતાના પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે બધી જ પાર્ટીઓ એકબીજા વિરૂધ્ધ નિવેદનો આપે છે.\nએક બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળની વાયનડ સીટ માટે નામાંકન કરશે. ત્યારે તેમની બીજી સીટ અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમની હુમલો કરતા કહ્યું કે વાયનાડની જનતાને જો રાહુલ ગાંધીની ક્ષમતા પર કોઈ પ્રશ્ન હોય તો તેમને એક વાર અમેઠી આવીને જોવુ જોઈએ.\nસ્મૃતિ ઈરાનીએ કહ્યું કે છેલ્લા 15 વર્ષથી અમેઠીના સાંસદ એક એવા વ્યકિત છે, જે અમેઠીમાં આવતા જ નથી. તેમને જવાબ આપવો પડશે કે આ દેશને કેમ લુંટવામાં આવ્યો હું વાયનાડના લોકોને ચેતવુ છે. તેમને એક વાર અમેઠી જઈને જોવું જોઈએ.\nREAD 13મી જુલાઈએ ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવે તેવી સંભાવના\nકેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જે અમેઠીને 15 વર્ષ સુધી ગુમ થયેલા સાંસદને સહન કરવો પડયો. બધી જ વ્યવસ્થાઓને અલગ કરી દીધી. તે અમેઠીને સશક્ત કરવાની જવાબદારી ભાજપે મને આપી છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે 15 વર્ષ પછી રાહુલગાંધી બીજી કોઈ જગ્યાએથી નામાંકન કરી રહ્યા છે. તે અમેઠીનું અપમાન છે. અમેઠીની જનતા તેને સહન કરશે નહિ.\nREAD ક્રિકેટના ઈતિહાસની દુર્લભ ઘટના તમામ બેટ્સમેન '0' રન પર આઉટ\nભાજપ રાહુલગાંધીના વાયનાડથી ચૂંટણી લડવાના નિર્ણય પર સતત હુમલો કરે છે. ભાજપનું કહેવુ છે કે રાહુલ ગાંધી ડરથી વાયનાડ ભાગી ગયા છે.\nમદ્રાસ હાઈકોર્ટે સરકારને આપ્યો આદેશ, ભારતમાં TIKTOK પર લગાવો પ્રતિબંધ\nRBIએ રેપો રેટમાં કર્યો ઘટાડો, બધા જ પ્રકારની લોન સસ્તી થવાની સંભાવના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/30-06-2020/139020", "date_download": "2020-07-09T18:17:22Z", "digest": "sha1:HX5ELWISFTLUXTKKSZH42FT5AZNHM63F", "length": 15525, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "વડોદરા:લોકડાઉનના કારણોસર સામાન્ય દિવસો કરતા ધારેલી હિંસાની ઘટનામાં 44 ટકા ફરિયાદનો વધારો", "raw_content": "\nવડોદરા:લોકડાઉનના કારણોસર સામાન્ય દિવસો કરતા ધારેલી હિંસાની ઘટનામાં 44 ટકા ફરિયાદનો વધારો\nવડોદરા: કોરોનાની મહામારી વચ્ચે થયેલા લોકડાઉ નમાં એક તરફ લોકોની આવક બંધ થઈ ગઈ અને બીજી તરફ ઘરમાં આખો દિવસ રહીને સહનશક્તિ ખૂટી ગઈ હતી. જેને લઈને ઘરેલુ હિંસા, પડોશી સાથેના ઝઘડાનું પ્રમાણ વધ્યુ અને વ્યસનની વધુ લત લાગી ગઈ છે. અભયમની ટીમના જણાવ્યા પ્રમાણે સામાન્ય દિવસોમાં ઘરેલુ હિંસાની ફરિયાદો ૩૦થી ૩૫ ટકા આવતી હતી જ્યારે લોકડાઉનના ત્રણ મહિનામાં ૪૪ ટકા ફરિયાદો આવી છે.\nઅભયમની ટીમે માહિતી આપી કે ગુજરાતમાં ઘરેલુ હિંસા, પડોશી સાથેના ઝઘડા, વ્યસન, ગૃહત્યાગ, લગ્નસંબંધ વિશે લોકડાઉનના ત્રણ મહિના દરમિયાન ૨૯,૧૮૫ ફોન જ્યારે વડોદરામાં ૨૩૯૪ ફોન આવ્યા હતા. જેમાં કેટલાંક ફોન રેડ ઝોનમાંથી આવ્યા હોવા છતાં ૪૯૪ લોકોના ઘરે જઈને માર્ગદર્શન પૂરુ પાડયુ હતું.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n૭૧ વર્ષની દાદીને સામે બેસાડી ૩ પૌત્રીઓ પર રેપઃ દાદીને આંચકો લાગતા થયું મોત access_time 11:49 am IST\n૨૦૨૦-૨૧માં લોકો ઘરની બહાર નીકળી નહિ શકે : સ્વ. બાબુભાઇ ઠક્કરે ૨૦૧૬માં આગાહી કરી હતી access_time 11:27 am IST\nસૌરાષ્ટ્ર - કચ્છ- ગુજરાતમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ access_time 4:03 pm IST\nધોરાજીમાં કોરોનાના કેસ વધતા હાહાકાર : આજે બપોરે વધુ પાંચ કેસ સાથે બે દિવસમાં 11 પોઝિટિવ કેસ : કુલ કેસ 30 access_time 2:24 pm IST\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nઅરવલ્લીની પ્રાકૃતિક ગોદમા ગુજરાતી ગીતનું શૂટિંગ નિહાળવા લોકો ઉમટ્યા access_time 11:44 pm IST\nસમગ્ર નર્મદા જિલ્લામાં લો-વોલ્ટેજની તકલીફ :ગ્રાહકોની ફરિયાદ કોણ સાંભળશે..\nગેરકાયદેસર પ્રતિબંધિત સિગારેટનું વેચાણ કરતા બે વ્યક્તિઓને ઝડપી પાડતી SOG નર્મદા ટિમ access_time 11:42 pm IST\nકોરોના મહામારીઃ બિહારમાં કોરોનાના ૭૦૪ નવા કેસ નોંધાયા access_time 11:37 pm IST\nદેશમાં કોરોના રિકવરી રેટ ૭૨ ટકાથી વધારે છેઃ પુણ્ય સલિલા શ્રીવાસ્તવ access_time 11:36 pm IST\nકોરોના બેફામ બન્યોઃ છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૪૮ નવા કેસ નોંધાયાઃ યુપીના પ્રમુખ સચિવ સ્વાસ્થ્ય અમિત મોહન પ્રસાદ access_time 11:35 pm IST\nકોરોના મહાસંગ્રામઃ હિમાચલ પ્રદેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા ૧૧૦૧ થઇ access_time 11:35 pm IST\nવસવાટ હોય તેવી સુપર-પૃથ્વીની શોધ : ૧૧ અબજ પ્રકાશ વર્ષ દુર આવેલ ''સુપર-પૃથ્વીઓ''ની વૈજ્ઞાનિકોએ શોધ કરી છે, જયાં વસવાટ હોવાની શકયતા access_time 3:53 pm IST\nસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિવૃત્ત થયેલા ૪૦ કર્મચારીઓ- અધિકારીઓની સેવા લેવી કે નહીં ૧૦મીએ સિન્ડીકેટમાં ફેંસલો access_time 3:50 pm IST\nકલેકટર કચેરીના બે મામલતદાર સહિત ૫ કર્મચારી આજે રિટાયર્ડ :કલેકટર કચેરીના બે મામલતદાર સહિત એકી સાથે આજે ૫ કર્મચારી સાંજે ૬.૩૦ કલાકે રિટાયર્ડ થશેઃ તમામની 'ફેરવેલ પાર્ટી' હવે યોજાશેઃ નિવૃત થનારાઓમાં જામકંડોરણાના મામલતદાર પી.એસ. ખરાડી, કોટડાસાંગાણીના મામલતદાર બી.એન. જાદવ, અછતના નાયબ મામલતદાર કે.સી. ટાંક, કલેકટરના કમાન્ડો કકવાજી બૂજ અને સીટી પ્રાંત-૧ના ડ્રાઈવર હનુભા ગોહીલન��� સમાવેશ access_time 3:03 pm IST\n''તૂ ઇધર ઉધર કી ન બાત કર, યે બતા કાફિલા કહાં લુટા” પીએમ મોદીના સંબોધન પર રાહુલ ગાંધીનો શેરથી ટોણો access_time 9:36 pm IST\nઅફઘાનિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ થતાં 23 લોકોના મોત : હેલમંદ વિસ્તારનાં વ્યસ્ત બજારમાં કાર બોમ્બ બ્લાસ્ટ અને મોર્ટાર હુમલો access_time 12:00 am IST\nચાઈનીઝ એપ પર પ્રતિબંધથી યુટયુબરમાં જામ્યો જશ્ન : TikTokમાં માતમ :સોશ્યલ મીડિયા પર મીમ્સનો મારો access_time 10:42 pm IST\nકેકેવી ચોક અને ઇન્દિરા સર્કલ ખાતે ટ્રાફિક નિયમન માટે પોલીસ કમિ.નું જાહેરનામુ access_time 4:01 pm IST\nપીજીવીસીએલના કોલ સેન્ટર બન્યા શોભાના ગાંઠિયાઃ કોંગ્રેસ access_time 4:07 pm IST\nરાજકોટ એસટી ડિવીઝનની ૧પર એકસપ્રેસ બસો અને ૪પ રાત્રી (લાંબા અંતરની) બસો મધરાતથી દોડવા માંડશે access_time 4:10 pm IST\nભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધારાના વિરોધમાં ઘોઘા ગેઇટ ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ access_time 11:33 am IST\nધોરાજીમાં એક સાથે પાંચ કોરોના પોઝીટીવ કેસ આવતા ફોર્સ ઇન્સ્પેકટર,ડેપ્યુટી કલેકટર, મામલતદાર સહિતના ઘટના સ્થળે પહોંચ્યા access_time 7:03 pm IST\nમાળિયા હાટીનાઃ મોરારીબાપુ ઉપરના હુમલાને વખોડયો access_time 11:39 am IST\nવડોદરાની મંગળબજારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા access_time 5:29 pm IST\nગુજરાતનો જીડીપી દર ૧૨.૪ ટકા જેટલો ઘટવા શકયતા access_time 12:00 pm IST\nવડોદરા:લોકડાઉનના કારણોસર સામાન્ય દિવસો કરતા ધારેલી હિંસાની ઘટનામાં 44 ટકા ફરિયાદનો વધારો access_time 5:30 pm IST\nરશિયાએ ચીનની અપીલને અસ્વીકાર કરી ભારતને ઝડપથી એસ-400 આપવાની વાત કરી access_time 6:29 pm IST\nદક્ષિણી અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં બોંબ ફાયરિંગની ઘટનામાં બાળકો સહીત 23 શખ્સોના મૃત્યુથી અરેરાટી access_time 6:23 pm IST\nહાલમાં સોશિયલ મીડિયામાં માનવ જેવા દેખાતા ચામાચીડિયાના વીડિયોએ ધૂમ મચાવી દીધી access_time 6:23 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n' ભૂ માફિયા \" તરીકે વિશ્વમાં કુખ્યાત ચીને હવે ભૂતાનની અમુક જમીન પોતાની ગણાવી : ભૂતાન સરહદે 650 સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલી અભ્યારણની જમીન ઉપર હક્ક દર્શાવ્યો : ભૂતાને વિરોધ નોંધાવ્યો access_time 12:35 pm IST\nનેપાળમાં પ્રાઈમ મિનિસ્ટર ઓલી વિરુદ્ધ વધી રહેલો અસંતોષ : પ્રબળ બની રહેલી રાજીનામાની માંગણી access_time 7:50 pm IST\nછેલ્લા 50 વર્ષમાં ભારતમાંથી 4 કરોડ 50 લાખ ઉપરાંત મહિલાઓ લાપત્તા : આજની તારીખમાં પણ બાળકીઓ ભેદભાવનો ભોગ બની રહી હોવાનો યુ.એન.નો 2020 ની સાલનો અહેવાલ access_time 8:17 pm IST\nરોહિત સેટ થયા બાદ શિખર પાસેથી પ્રેશર લઈ અને ગેમની કમાન સંભાળી લ્યે છે access_time 3:10 pm IST\nકોરોના સંકટ વચ્‍ચે નેટ પ્રેકટીસ પર પરત આવ્‍યા ૪૪ સાઉથ અફ્રીકી ક્રિકેટર access_time 11:13 pm IST\nત્રણ મહિનામાં પહેલીવાર નેટમાં સ્ટીવ સ્મિથ access_time 3:10 pm IST\nકોરોનાની અસરઃ હવે તમારા ઘરમાં જ રીલીઝ થશે મોટી ફિલ્મોઃ ઓટીટી પર ગુલાબો સિતાબો હીટ રહી access_time 10:05 am IST\nવિદ્યુત જામવાલ બોલિવુડમાં સ્ટાર પાવર ટ્રેન્ડ પર ઉઠાવ્યા સવાલ access_time 4:58 pm IST\n'ભાભીજી ઘર પર હૈ'નું શૂટિંગ ફરી થયું શરૂ access_time 4:58 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://chintannipale.in/2015/12/02/09/31/1709", "date_download": "2020-07-09T18:23:29Z", "digest": "sha1:SAZ3UARRW7P377FA2YW3XPEHWJSMVI5F", "length": 19196, "nlines": 75, "source_domain": "chintannipale.in", "title": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nવખાણ કરવાં હોય તો બધાની હાજરીમાં કરને\nદોસ્તો, જમાનાને નવી ભાષાની પ્યાસ છે,\nઆ રૂઢ વાણી તો હવે જીભનો લિબાસ છે,\nઆ વ્યાકરણને કોઈ તો બદલો ભલા હવે,\n એની યાતના, એનો જ ત્રાસ છે.\nમાણસ પાસે આપવા માટે કંઈ પણ ન હોય તો પણ તેની પાસે એક વસ્તુ તો હોય જ છે, એ છે આપણા દિલમાંથી નીકળતા શબ્દો. શબ્દોનું કોઈ મૂલ્ય નથી. એટલે જ શબ્દો અમૂલ્ય છે. ફૂલો કાં તો ચૂંટવાં પડે છે અને કાં તો ખરીદવાં પડે છે. શબ્દો ખરીદવા પડતાં નથી. શબ્દો તો બધા પાસે હોય જ છે. જરૂરી માત્ર એટલું જ હોય છે કે આપણા દિલમાં શબ્દોનો બગીચો હોવો જોઈએ. ફૂલો વાસી થઈ જાય છે. શબ્દો હંમેશાં તાજા રહે છે. શબ્દો ભુલાતા નથી. શબ્દો યાદ રહે છે. શબ્દો પડઘાતા રહે છે. શબ્દો સજીવન છે. વારંવાર આઈ લવ યુ કહેનારા કેટલા લોકો પોતાની વ્યક્તિ કંઈક સારું કરે ત્યારે એવું કહેતા હોય છે કે પ્રાઉડ ઓફ યુ\nવખાણ કરવાં એ પ્રેમનો જ એક પ્રકાર છે. આપણે વખાણ કરવામાં પ્રામાણિક હોતા નથી. કોઈને સારું લગાડવા માટે ઘણી વખત ખોટાં વખાણ કરતા હોઈએ છીએ. આપણને ખબર હોય છે કે એની વાતમાં કે એના કામમાં કોઈ દમ નથી છતાં આપણે તેને કહીએ છીએ કે, મસ્ત રહ્યું યાર. દાદ દેવી પડે તને. વખાણ કરતી વખતે ઘણી વખત તો આપણે ‘બળતા’ હોઈએ છીએ. પ્રશંસા કરવામાં ઈમાનદાર હોય એવી વ્યક્તિઓ ખરેખર કેટલી હોય છે શબ્દોના સદુપયોગ કરવાના મામલે તમે ઈમાનદાર છો\nએક પતિ-પત્નીની વાત છે. પતિને પત્નીમાં કોઈ ને કોઈ ખામી જ દેખાય કંઈ પણ વાત હોય તો પતિ તરત જ ટોકે કે તને કંઈ ખબર નથી પડતી કંઈ પણ વાત હોય તો પતિ તરત જ ટોકે કે તને કંઈ ખબર નથી પડતી આવ���ી નાની વાત તને કેમ નથી સમજાતી આવડી નાની વાત તને કેમ નથી સમજાતી તને તારા ઘરના લોકોએ કંઈ શીખવ્યું જ નથી તને તારા ઘરના લોકોએ કંઈ શીખવ્યું જ નથી પત્ની આવાં ટોણાં સાંભળીને મનોમન વસવસી જાય. એક દિવસ પત્નીએ તેના પતિને પૂછ્યું કે મારામાં બધું જ ખરાબ છે પત્ની આવાં ટોણાં સાંભળીને મનોમન વસવસી જાય. એક દિવસ પત્નીએ તેના પતિને પૂછ્યું કે મારામાં બધું જ ખરાબ છે કંઈ જ સારું નથી કંઈ જ સારું નથી તને કેમ માત્ર મારી નબળાઈ જ દેખાય છે તને કેમ માત્ર મારી નબળાઈ જ દેખાય છે તને તારામાં જે ખામી છે એ દેખાતી નથી તને તારામાં જે ખામી છે એ દેખાતી નથી મેં તો કોઈ દિવસ તને એમ કહ્યું નથી કે તને કંઈ ખબર પડતી નથી. તારામાં પણ એવું ઘણું છે જે મને ગમતું નથી, જે વાજબી નથી. હું એ બધી વાતને નજરઅંદાજ કરું છું. એક તું છે કે મારામાં ખામી જ શોધતો રહે છે\nતમે જે વ્યક્તિને પ્રેમ કરો છો તેની બૂરી આદતો શું છે એવી કઈ કઈ બાબતો છે જે તમને નથી ગમતી એવી કઈ કઈ બાબતો છે જે તમને નથી ગમતી શોધવા બેસશો તો એવી ઘણી બાબતો મળી આવશે. હવે થોડુંક એ વિચારો કે તમારી વ્યક્તિમાં સારી બાબતો કઈ છે શોધવા બેસશો તો એવી ઘણી બાબતો મળી આવશે. હવે થોડુંક એ વિચારો કે તમારી વ્યક્તિમાં સારી બાબતો કઈ છે થોડીક મહેનત કરશો તો ચોક્કસ મળી આવશે. કોઈ વ્યક્તિ સંપૂર્ણ હોતી નથી. બધામાં પ્લસ અને માઇનસ હોય છે. બધામાં બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે. માણસને સ્વીકારવા માટે કે પોતાની વ્યક્તિને પ્રેમ કરવા માટે તેને માત્ર બ્લેક કે વ્હાઇટની નજરથી ન જુઓ, ગ્રે શેડ્સથી જ માણસ સાચી રીતે ઓળખાતો હોય છે.\nપ્રેમ કે પ્રેમલગ્નની નિષ્ફળતા પાછળનું એક મોટું કારણ એ પણ હોય છે કે પ્રેમમાં હોય ત્યારે આપણને પ્રેમી કે પ્રેમિકાની સારી બાજુ જ દેખાતી હોય છે અને પછી નજરિયો બદલાઈ જાય છે. ફોકસ ચેઇન્જ થઈ જાય છે. આપણી નજર બદલીને બૂરી બાબતો તરફ જ મંડાઈ જાય છે. અગાઉ ગમતું હતું એ સૂક્ષ્મ થઈ જાય છે અને ન ગમતી બાબતો વિરાટ સ્વરૂપ ધારણ કરી લે છે. વાત તો આપણે એવી કરતા હોઈએ છીએ કે તારી આ એક ખૂબી પર મારી આખી જિંદગી કુરબાન, પ્રેમિકાના ગાલનો તલ કે વાળની લટમાં પણ આપણને જિંદગીનું કારણ દેખાય છે. બાદમાં એની કોઈ ખૂબી સ્પર્શતી નથી. સારી વાત હોય તો પણ આપણે તેને દિલથી સ્વીકારતા નથી. સ્વીકારીએ તો પણ તેમાં કંજૂસાઈ કરીએ છીએ.\nએક પતિ-પત્ની હતાં. બંને પ્રેમથી રહેતાં હતાં. પત્નીમાં અનેક ગુણ હતા. જોકે પતિ ક્યારેય તેનાં વખાણ ��� કરતો. એક દિવસે પતિએ તેના મિત્રોને ઘરે પાર્ટી માટે બોલાવ્યા. પત્નીએ બધા માટે ખૂબ પ્રેમથી અને મહેનતથી જમવાનું બનાવ્યું. બધા જમતા હતા ત્યારે પતિએ અચાનક જ કહ્યું કે, યોર એટેન્શન પ્લીઝ, આજે મારે એક વાત કરવી છે. પત્નીનો હાથ હાથમાં લઈને કહ્યું કે, તારા હાથમાં જાદુ છે. તેં ખૂબ જ સરસ જમવાનું બનાવ્યું છે. આપણા મિત્રોને ઘરે જમવા આવવાનું મન થાય છે તેનું સૌથી મોટું કારણ તારા હાથે બનાવાયેલી રસોઈ છે. આઈ થેન્ક યુ ફોર યોર મસ્ત મસ્ત ફૂડ… બધા ફ્રેન્ડ્સે તાળી પાડી અને કહ્યું કે તારી વાત એકદમ સાચી છે. પાર્ટી પતી પછી પતિ-પત્ની એકલાં પડ્યાં ત્યારે પત્નીએ તેના પતિને કહ્યું કે, થેન્ક્યૂ. આજે તેં મારા બધાની વચ્ચે વખાણ કર્યાં. અગાઉ તું વખાણ કરતો પણ બધા ચાલ્યા જાય પછી મને એકલીને કહેતો કે જમવાનું મસ્ત હતું. મને ઘણી વાર તને એવું કહેવાનું મન થતું કે વખાણ કરવાં હોય તો બધાની સામે કરને આજે તેં એમ કરી બતાવ્યું.\nપતિએ સ્વીકાર્યું કે એ મારી ભૂલ હતી. હકીકતે મને મારી ઓફિસના એક છોકરાએ આ વાત શિખવાડી. એ છોકરો ખૂબ મહેનતું છે. હું મારી ચેમ્બરમાં તેના ઘણી વખત વખાણ કરતો. આજે બધા બેઠા હતા ત્યારે મેં તેનાં વખાણ કર્યાં. એ પછી તેણે આવીને કહ્યું કે સર, તમે બધાની વચ્ચે મારાં વખાણ કર્યાં એ મને ગમ્યું. પાર્ટીમાં બધા મિત્રો જમતા હતા ત્યારે મને એ વાત યાદ આવી કે હું તારાં વખાણ શા માટે ખાનગીમાં કરું છું તારામાં ખૂબી છે એને એપ્રિસિએટ કરવી જ જોઈએ.\nઆપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે ટીકા જાહેરમાં કરીએ છીએ અને વખાણ ખાનગીમાં કરીએ છીએ. આપણે આપણું વર્તન જ બદલીને ઊલટું કરી દેવાનું હોય છે. વખાણ જાહેરમાં કરો અને ટીકા કરવી હોય તો ખાનગીમાં કરો. એક વાત યાદ રાખો, તમે તમારી વ્યક્તિ માટે જાહેરમાં જેવું બોલશો અને વર્તન કરશો એવું જ લોકો કરશે. તમે ટીકા કરશો તો લોકો પણ ટીકા જ કરવાના, તમે વખાણ કરશો તો બધા સારું બોલશે. આપણે જો એવું ઇચ્છતા હોઈએ કે આપણી વ્યક્તિને લોકો આદર આપે તો એની સૌથી પહેલી શરૂઆત આપણાથી જ થવી જોઈએ.\nઆપણે આપણી વ્યક્તિની તારીફ કરી શકતા નથી. કેટલાં મા-બાપ એમનાં સંતાનોનાં વખાણ એની સામે કરતાં હોય છે સામા પક્ષે કેટલાં સંતાનો એમનાં મા-બાપને એપ્રિસિએટ કરતાં હોય છે. તમે તમારાં મા-બાપને ક્યારેય કહ્યું છે કે અમને આટલી સુંદર લાઇફ આપવા બદલ થેન્ક્યૂ. આપણે કેટલું બધું ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોઈએ છીએ સામા પક્ષે કેટલાં સંતાનો એમનાં મા-બાપને એપ્રિસિએટ કરતાં હોય છે. તમે તમારાં મા-બાપને ક્યારેય કહ્યું છે કે અમને આટલી સુંદર લાઇફ આપવા બદલ થેન્ક્યૂ. આપણે કેટલું બધું ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોઈએ છીએ આપણે આભાર ન માનીએ તો પણ આપણી વ્યક્તિ આપણા માટે જે કરતી હશે એ કરવાની જ છે. જો તેનો આભાર માનીશું તો તેને પોતાની લાગણી સાર્થક લાગશે. કદર કરવી એ કલા છે. હોટલમાં વેઇટર પાણીનો ગ્લાસ આપશે તો પણ આપણે થેન્ક્યૂ કહી મેનર્સવાળા હોવાનું સાબિત કરીશું, મા કે બહેન રોજ ગમે એટલું કરશે તો પણ તેના માટે આપણા મોઢામાંથી બે શબ્દો નહીં નીકળે. તમે તમારી વ્યક્તિને પ્રેમ કરો છો તો તેની કદર કરો. ક્યારેક તો કહી જુઓ કે તારી મારા પ્રત્યેની લાગણીનો મને ગર્વ છે આપણે આભાર ન માનીએ તો પણ આપણી વ્યક્તિ આપણા માટે જે કરતી હશે એ કરવાની જ છે. જો તેનો આભાર માનીશું તો તેને પોતાની લાગણી સાર્થક લાગશે. કદર કરવી એ કલા છે. હોટલમાં વેઇટર પાણીનો ગ્લાસ આપશે તો પણ આપણે થેન્ક્યૂ કહી મેનર્સવાળા હોવાનું સાબિત કરીશું, મા કે બહેન રોજ ગમે એટલું કરશે તો પણ તેના માટે આપણા મોઢામાંથી બે શબ્દો નહીં નીકળે. તમે તમારી વ્યક્તિને પ્રેમ કરો છો તો તેની કદર કરો. ક્યારેક તો કહી જુઓ કે તારી મારા પ્રત્યેની લાગણીનો મને ગર્વ છે તમે માત્ર નજર બદલો, સામેવાળી વ્યક્તિનો નજરિયો બદલાઈ જશે\nખુશામત કરતા બધાને આવડે છે. પ્રશંસા કરવાની કલા બહુ ઓછા લોકોને હસ્તગત હોય છે.\n(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 02 ડિસેમ્બર 2015, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)\nહવે મને તારા પર જરાયે ભરોસો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nન્યૂ નોર્મલ : નવી પરિસ્થિતિને તમે કેટલી ઝડપથી સ્વીકારી શકો છો : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણા દેશના તમામે તમામ ક્ષેત્રમાં નેપોટિઝમ અને પોલિટિક્સ છે જ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nકોઈના માટે એટલા ખાલી ન થાવ કે ભરાઈ ન શકો – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAnkit Kothari on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on ખબર નહીં, મારી લાઇફમાં આ શું થવા બેઠું છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-HDLN-middle-aged-man-beaten-by-mob-in-jamshedpur-gujarati-news-5976249-NOR.html", "date_download": "2020-07-09T18:47:16Z", "digest": "sha1:K7T2NZMR2ORA6J4WN35LAI74SEBXUVTK", "length": 4870, "nlines": 74, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "middle-aged man beaten by mob in jamshedpur|50 વર્ષનો આધેડ ઝડપાયો 7 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ કરતાં|50 વર્ષનો આધેડ ઝડપાયો 7 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ કરતાં, ભડકેલી પબ્લિકે થાંભલે બાંધીને ઢોરમાર મારીને બનાવ્યો વીડિયો", "raw_content": "\nmiddle aged man beaten by mob in jamshedpur|50 વર્ષનો આધેડ ઝડપાયો 7 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ કરતાં\n50 વર્ષનો આધેડ ઝડપાયો 7 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ કરતાં, ભડકેલી પબ્લિકે થાંભલે બાંધીને ઢોરમાર મારીને બનાવ્યો વીડિયો\nજમશેદપુરમાં એક આધેડને થાંભલે બાંધીને મહિલા સહિત કેટલાક લોકોએ ઢોરમાર માર્યો હતો. પહેલી નજરે ભલે લોકોને આ આધેડ પર દયા આવતી લાગે પણ તેનું કારનામું સાંભળીને દરેકનું લોહી ઉકળવા લાગે. મહિલાઓના ગુસ્સાનો ભોગ બની રહેલા આ આધેડે તેની પાડોશમાં જ રહેતી એક સાત વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેની આ હરકતની લોકોને જાણ થતાં જ તેની આ દશા કરી હતી. કોઈએ તેને ચંપલથી મારી મારીને ગાલ લાલ કર્યો હતો તો કોઈએ આ હેવાનને લાતો અને ધોકાથી અધમૂઓ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસે ત્યાં પહોંચીને તેની ધરપકડ કરી હતી.તપાસમાં બહાર આવ્યું હતું કે આ ઓટોચાલક તેમની બાજુમાં જ રહેતો હતો પોલીસે પૉક્સોનો કેસ નોંધીને તપાસની ગતિવિધિઓ તેજ કરી હતી તો સાથે જ તે બાળકીનું મેડિકલ તપાસ હાથ ધરવાની તજવીજ પોલીસે હાથ ધરી હતી.\n110 વર્ષ બાદ ફરી દરિયાઈ સફરે નીકળશે ટાઈટેનિક, 3,600 કરોડના ખર્ચે બની રહેલું આ નવું જહાજ પણ જૂના માર્ગ પર ચાલશે\nલોકોને ખેલ બતાવતા મદારીનો વાંદરાએ પાડી દીધો ખેલ, કરંડિયામાં મૂકેલા નાગ પર તરાપ મારીને ભાગતા વાંદરાનો વીડિયો વાઈરલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://chintannipale.in/2016/05/19/10/27/2680", "date_download": "2020-07-09T18:46:34Z", "digest": "sha1:Z4LN3KGNMTSZBSFXGIC3FEGM3PJHCEHS", "length": 6210, "nlines": 56, "source_domain": "chintannipale.in", "title": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ‘સ્કીલ ઇન્ડિયા’ વિષય પર, કેન્દ્ર સરકારના બે વર્ષ પ���રા થઇ રહ્યા છે એ નિમિતે, ડીડી ગિરનાર પર એક કલાકનો કાર્યક્રમ તા. 19 મે, ગુરુવારે સાંજે 7થી 8 પ્રસારિત થવાનો છે. રિપિટ ટેલિકાસ્ટ ગુરુવારે જ રાતે 11 વાગે અને તા. 20ને શુક્રવારે બપોરે 12 વાગે થશે. કાર્યક્રમના એન્કર દ્રષ્ટિબેન પટેલ તથા આશુતોષ રાવલ, નિર્માતા હિમાંશુ મહેતા અને પંકજ ચૌહાણ. સંપૂર્ણ આયોજન અમદાવાદ દૂરદર્શનના વડા રુપાબેન મહેતા. કાર્યક્રમની એક ઝલક…\nહવે મને તારા પર જરાયે ભરોસો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nન્યૂ નોર્મલ : નવી પરિસ્થિતિને તમે કેટલી ઝડપથી સ્વીકારી શકો છો : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણા દેશના તમામે તમામ ક્ષેત્રમાં નેપોટિઝમ અને પોલિટિક્સ છે જ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nકોઈના માટે એટલા ખાલી ન થાવ કે ભરાઈ ન શકો – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAnkit Kothari on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on ખબર નહીં, મારી લાઇફમાં આ શું થવા બેઠું છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "https://gu.vikaspedia.in/education/a97ac1a9cab0abeaa4-ab5abfab7ac7/ab0aaeaa4a97aaeaa4-aafac1ab5abe-a85aa8ac7-ab8abea82ab8acda95ac3aa4abfa95/aafacba9caa8abea93-1/aacabeab3-ab0aaeaa4acbaa4acdab8ab5aa8ac0-ab0abea9cacdaafa95a95acdab7abeaa8ac0-ab8aaaab0acdaa7abe-ae7aeb-ab0aaeaa4acb", "date_download": "2020-07-09T18:20:27Z", "digest": "sha1:OVFGIPCYDBOPTXDWYU62WZGK5I3RQFLK", "length": 17972, "nlines": 257, "source_domain": "gu.vikaspedia.in", "title": "બાળ રમતોત્સવની રાજ્યકક્ષાની સપર્ધા (૧૫ રમતો) — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / શિક્ષણ / ગુજરાત / રમતગમત, યુવા અને સાંસ્કૃતિક / અન્ય યોજનાઓ / બાળ રમતોત્સવની રાજ્યકક્ષાની સપર્ધા (૧૫ રમતો)\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nબાળ રમતોત્સવની રાજ્યકક્ષાની સપર્ધા (૧૫ રમતો)\nબાળ રમતોત્સવની રાજ્યકક્ષાની સપર્ધા (૧૫ રમતો)\nઅખિલ ભારત શાળાકીય રમત મહામંડળ યોજીત શાળાકીય રમતોની જુદા જુદા ગ્રૃપની રાજ્યકક્ષા અને જિલ્લા કક્ષાએ સ્પર્ધા યોજવામાં આવે છે. કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, એથ્લેટીકસ જેવી રમતો વોર્ડ કે તાલુકા કક્ષાએ પણ યોજાય છે. આ યોજનામાં રુ. ૩૬ લાખની જોગવાઇ કરવામાં આવી છે. તથા ૨૧૨૫૮૪ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે.\nસ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ\nપેજ રેટ (49 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nમાધ્યમિક અને ઉચ્ચ-માધ્યમિક શિક્ષણ\nસ્કોલરશીપ અને શિક્ષણ લોન\nવિશેષ જોગવાઇ સાથેની શાળાઓ\nશ્રમ અને રોજગાર વિભાગ - ITI\nપોલિટેકનીક્સ અને ડિપ્લોમા કોર્સ\nકૃષિ અને ગ્રામ વિદ્યાલય\nરાષ્ટ્રીય સ્તરે મહત્વની સંસ્થાઓ\nકરંટ અફેર્સ (વર્તમાન બાબતો)\nરમતગમત, યુવા અને સાંસ્કૃતિક\nમહાનુભાવોની જન્મ શતાબ્દિ ઉજવણી\nગ્રંથાલય મંડળોને માન્યતા અને અનુદાન\nગ્રામ ગ્રંથાલય સહ સાંસ્કૃતિક કેન્દ્રની યોજના\nનવું અનુદાન ગ્રંથાલય શરૂ કરવા માટે કાર્યવાહી\nઅનુસૂચિત જાતિ બાકી રહેલ ૧૭ જિલ્લા માટે યોગાસન શિબિર\nઅનુસૂચિત જાતિ યોગ સેમીનાર\nઅનુસૂચિત જાતિ વિસ્તાર માટે યોગ ફીટનેસ સેન્ટર\nઅનુસૂચિત જાતિના ખેલાડીઓ માટે ધનિષ્ઠ પ્રશિક્ષણ શિબિર\nઅનુસૂચિત જાતિના યુવક-યુવતિઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ\nઅનુસૂચિત જાતિની મહિલા ખેલાડીઓને સ્કોલરશીપ આપવા\nઆદિજાતિ પ્રતિભા શોધ કસોટીઓ\nઆદિજાતિ માટે પર્સનાલીટી ડેવલપમેન્ટ અને યોગાશન તાલીમ\nઅખિલ ભારત ગીરનાર પગથિયા આરોહણ-અવરોહણ સ્પર્ધા\nઅનુસુચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર\nઅંબાજી કેમ્પ સાઈટ ડેવલપમેન્ટ\nઆદિજાતિ બાળકો માટે ખડક ચઢાણ એડવેન્ચર તાલીમ કોર્સ\nઆદિજાતિ યુવક-યુવતિઓ માટે ખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્સ\nઆદિજાતિ યુવક-યુવતી માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર\nખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્ષ\nગિરનાર આરોહણ અવરોહણ સ્‍પર્ધા\nનર્મદા શ્રમ સેવા શિબિર\nબાળકો માટે એડવેન્ચર કોર્ષ\nમહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા\nમાતૃભૂમિ યુવા શક્તિ કેન્દ્ર\nયુવક નેતૃત્વ તાલીમ શિબિર : (જીલ્લા કક્ષા)\nયોગાસન શિબિર (જીલ્લા કક્ષા)\nરાજ્ય યુવા પારિતોષિક યોજના\nરાષ્ટ્રીય યુવા પારિતોષિક યોજના\nવીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા\nસાગર ખેડૂ સાયકલ રેલી\nસાહસ, શૌર્ય, સેવા, તબીબી અને જાહેર સુખાકારી ક્ષેત્રે એવોર્ડ\nઅંડર-૧૭ શાળાકીય જીમ્નાસ્ટીકસ સ્પર્ધા\nઆંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ગુજરાતના ખેલાડીઓને સહાય\nઆંતરરાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેતા ખેલાડીઓને આપવામાં આવતી આર્થિક સહાય\nખેલાડીઓને ટ્રેકસૂટ અને ગણવેશની યોજના\nગ્રામીણ રમતોત્સવ રાજ્યકક્ષાની સપર્ધા\nજવાહરલાલ નહેરૂ જુનિયર હોકી બહેનોની રાજ્યકક્ષાની સ્પર્ધા\nજવાહરલાલ નહેરૂ જુનિયર હોકી ભાઇઓની રાજ્યકક્ષાની સ્પર્ધા\nતાલુકા અને જિલ્લા કક્ષાની રમત સ્પર્ધાઓનું આયોજન\nતાલુકા અને જિલ્લા કક્ષાની રમત સ્પર્ધાઓનું આયોજન\nનિવૃત્ત રમતવીરોની પેન્શનની રકમાં વધારો કરવા બાબત\nપાંચ રમતો માટે ખાસ સ્પર્ધા અને પ્રશિક્ષણ\nપોરબંદર ખાતેની સ્પોર્ટસ હોસ્ટેલમાં પ્રવેશ માટેની કસોટીઓ\nબાળ રમતોત્સવની રાજ્યકક્ષાની સપર્ધા (૧૫ રમતો)\nમહિલા કલ્યાણ અંગેની યોજના\nમહિલા ખેલાડીઓને સ્પોર્ટસ સ્કોલરશીપ આપવાની યોજના\nમાન્ય રમતગમત મંડળોને અનુદાન\nયોગા અને રમતો માટે તાલુકા સેન્ટરની સ્થાપના\nજિલ્લા રમત પ્રક્ષિણ કેન્દ્રની કચેરીઓ માટે બુકસ, મેગેઝીન, કેસેટ ખરીદવાની યોજના\nરાજયની ગ્રામ્ય શાળાઓને રમતગમતના વિકાસ માટે આર્થિક સહાય આપવાની યોજનાઃ\nરાજ્યકક્ષાની પ્રતિભાશાળી ખેલાડીઓને એવોર્ડ ખર્ચ\nરાજ્યની માધ્યમિક શાળાઓમાં ખેલકૂદ પ્રોત્સાહન યોજના (S.P.E.S.)\nરાષ્ટ્રકક્ષાએ વિજેતા વિકલાંગ ખેલાડીઓનું સન્માન\nરાષ્ટ્રકક્ષાની સ્પર્ધા યોજવા માટે સહાય\nરાષ્ટ્રકક્ષાની સ્પર્ધાઓમાં ખેલાડીઓને સહાય આપવાની યોજના\nવેકેશનમાં બાળકો માટે કોચીંગ કેમ્પ યોજવાની યોજના\nવિકલાંગ ખેલાડીઓ માટે રાજ્યસ્તરની વોલીબોલ સ્પર્ધા\nશાળાકીય રમતોત્સવ રાજ્યકક્ષાની સ્પર્ધા (રર રમતો)\nશાળાકીય વીનુ માંકડ ક્રિકેટ સ્પર્ધાની રાજ્ય પસંદગી સ્પર્ધા\nશાળાકીય સી.કે. નાયડુ ક્રિકેટ સ્પર્ધાની રાજ્ય પસંદગી સ્પર્ધા\nશિષ્યવૃત્તિ અને વૃત્તિકા તથા એન.આઈ.એસ ડીપ્લોમાં કોર્ષ માટે સ્ટાઈપેન્ડ\nરાજ્યની સ્પોર્ટસ હોસ્ટેલના તાલીમાર્થીઓ માટે અકસ્માત વીમાની જોગવાઇ\nસુબ્રટો મુકરજી કપ ફુટબોલ અંડર-૧૭ સ્પર્ધા\nસુબ્રટો મુકરી કપ ફુટબોલ અંડર-૧પ સ્પર્ધા\nસરદાર પટેલ જુનિયર એવોર્ડ\nસ્વામી વિવેકાનંદ હીલશીલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવા બાબત\nશિક્ષણ આયોગો અને સમિતિઓ\nગ્રામીણ રમતોત્સવ રાજ્યકક્ષાની સપર્ધા\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે ��ેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Jun 21, 2020\n© 2020 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-UTLT-this-fiber-eliminates-diabetes-and-obesity-gujarati-news-5949575-NOR.html", "date_download": "2020-07-09T17:31:33Z", "digest": "sha1:BZOBFJYWKIV6AQZQSGGMJSY6VLCGECYT", "length": 2855, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "This fiber eliminates diabetes and obesity|તમે ડાયાબિટીસ અને મોટાપાથી પીડાઈ રહ્યો છે? ફાઈબર અપાવશે બીમારીથી છુટકારો", "raw_content": "\nતમે ડાયાબિટીસ અને મોટાપાથી પીડાઈ રહ્યો છે ફાઈબર અપાવશે બીમારીથી છુટકારો\nઆજની અનિયમિત જીવનશૈલીને કારણે અનેક લોકો મોટાપા અને હૃદયસંબંધી બીમારીનો શિકાર બને છે. ત્યારે આ વીડિયો મેદસ્વિતાની સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવવો એ વાત કરીશું. ફાયબર આ બધા માટે બહુ ફાયદાકારક રહે છે. ઈસબગુલ હૃદયની બીમારી માટે ફાયદાકારક રહે છે. ઈસબગુલ ફાયબર કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે. તેમજ કબજિયાત પણ મટાડે છે. અન્ય ફાયદાઓ જાણો આ વીડિયોમાં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/surgery/", "date_download": "2020-07-09T17:12:14Z", "digest": "sha1:R57L5OTXG6BAGZUT46OFEXYJSRFJFWM5", "length": 11446, "nlines": 179, "source_domain": "www.gstv.in", "title": "surgery - GSTV", "raw_content": "\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\nSBIએ આપી બેન્ક એકાઉન્ટ સેફ રાખવાની ટિપ્સ, જણાવ્યું…\nKisan Credit Cardમાં લોનની સાથે ખેડૂતોને મળે છે…\nવૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા…\nયુઝર્સે ઉડાવ્યા આત્મહત્યાના ખોટા સમાચાર, આ પોર્નસ્ટારે આપ્યો જડબાતોડ જવાબ\nસોશ્યલ મિડિયા ઉપર સેલિબ્રિટીઝના મોતના ખોટા સમાચારો ફેલવવા સામાન્ય વાત થઈ ગઈ છે. ઘણા સેલિબ્રિટીએ આવા ખોટા સમાચારોનો શિકાર બની ચુક્યાં છે. તાજેતરમાંજ મિયા ખલીફાને...\nકોરોના ઇફેક્ટ: ભારતમાં રદ્દ થઇ શકે છે 5.8 લાખ સર્જરી\nકોરોના વાઇરસનો ભોગ બનેલા દર્દીઓ તો પરેશાન થઇ જ રહ્યા છે સાથે જે સામાન્ય દર્દીઓ છે તેઓએ પણ આ વાઇરસને કારણે હાલાકીનો સામનો કરવો પડી...\nત્રણ બાળકોની ગંભીર સર્જરી કરી અમદાવાદ સિવિલના ડોક્ટરો બન્યા ભગવાનનું બીજુ રૂપ\nડોક્ટરને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં જે બાળકોના કરોડરજ્જુ વળી ગયા હતા તે બાળકોનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. ત્યારે આ ઓપરેશન...\nસર્જરી કરાવીને ‘કુંવારી’ થઈ રહી છે છોકરીઓ, અહીંથી પકડાયા 22 ક્લિનીક\nલગ્ન બાદ પ્રથમ રાત્રિ પહેલાં પોતાને કુંવારી સાબિત કરવા માટેના સામાજીક દબાણને લઈને હવે છોકરીઓ લગ્ન પહેલાં પોતાનાં કૌમાર્ય(પ્રાઈવેટ પાર્ટ)નું ઓપરેશન કરાવવા માટે સિક્રેટ ક્લિનીક...\nઅમદાવાદના ડોક્ટરોની ટીમે વિશ્વમાં રેર કહેવાય તેવી સર્જરી કરી કિશોરને નવી જિંદગી બક્ષી, હ્દય આવી ગયું હતું બહાર\nકહેવાય છે કે ડોકટર એ ભગવાનનું બીજું સ્વરૂપ છે. આ વાતને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના ડોકટરોએ સાર્થક કરી છે. વિશ્વમાં જવલ્લે જોવા મળતા અત્યંત જટિલ બર્ન્સ...\nતાંઝાનિયાના વ્યક્તિના પેટમાં હતું 24 કિલોનું ટ્યુમર, ભારતમાં કરાયુ સફળ ઓપરેશન\nદિલ્હીની એક હોસ્પિટલમાં ડૉક્ટરોએ તાંઝાનિયાના એક વ્યક્તિના પેટમાંથી 24 કિલોનું ટ્યુમર બહાર કાઢ્યુ હતુ. તાંઝાનિયાના એલાયસ જૉન જાવેના પેટમાં ડિસેમ્બર 2017થી દર્દ હતુ. ગયા વર્ષે...\nદુબઈમાં હિપ રિપ્લેસમેન્ટ માટે ગયેલી મહિલા શેફનું સર્જરી બાદ થયું મોત\nભારતીય મહિલા શેફ હિપ રિપ્લેસમેન્ટ માટે દુબઈ ગઈ હતી. ગલ્ફ મીડિયાના અહેવાલ અનુસાર, મહિલાનું નામ બેટી રીટા ફર્નાડિસ છે અને તે બે બાળકોની માતા પણ...\n સુંદર દેખાવા કરાવી 200 સર્જરી, ખર્ચ કર્યા 16 કરોડ\nદુનિયામાં એવુ ક્યુ વ્યક્તિ છે, જે પોતાની જાતને સુંદર જોવા માંગતુ નથી. લાખો કરોડોની બ્યૂટી અને કૉસ્મેટિક ઈન્ડસ્ટ્રી પણ આની ઉપર ટકેલી છે. પરંતુ આ...\nબંને હાથોના પ્રત્યારોપણથી યુવતીને નવજીવન, એશિયામાં ભારતની મેડિકલ ક્ષેત્રે મોટી સફળતા\nએશિયાના પહેલા બેવડા અંગ પ્રત્યારોપણમાં ભારતીય મેડિકલ ક્ષેત્રે મોટી સફળતા પ્રાપ્ત કરી છે. બેંગાલુરુ ખાતેની અમૃતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાઈન્સે બેવડા અંગ પ્રત્યારોપણનું ઓપરેશન સફળતાપૂર્વક...\nસોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક\nરાજ્યમાં કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું સુરત, 1 જ દિવસમાં 300થી વધુ નવા પોઝીટીવ સાથે 7 હજારને પાર\nરાજ્યમાં રેકોર્ડબ્રેક 861 નવા પોઝીટીવ સાથે 39 હજારને પાર, 2 હજાર લોકોના થયા કોરોનાથી મોત\nરાજ્યમાં Coronaનો આતંક યથાવત, છેલ્લાં 24 કલાકમાં 861 પોઝીટીવ કેસ અને 15 લોકોનાં મોત\nબુલેટ ટ્રેન મામલે આવી ખુશખબર : કોરોના સંકટમાં પણ રેલવે બોર્ડના ચેરમેને જાહેર કરી ડેડલાઈન, ગુજરાત માટે મોટા સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/international-news/america/record-new-cases-in-a-day-in-brazil-amid-coronavirus-555102/", "date_download": "2020-07-09T18:44:00Z", "digest": "sha1:RVT3JUUCYBRHKTQSRVCOWMDSRECSHVW7", "length": 14265, "nlines": 170, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: હવે આ દેશ બની રહ્યો છે કોરોનાનું કેન્દ્ર! એક જ દિવસમાં 17 હજાર નવા કેસ | Record New Cases In A Day In Brazil Amid Coronavirus - America | I Am Gujarat", "raw_content": "\n45 હજારની એક એવી ટોસિલિઝુમેબની દવાનો જથ્થો સરકાર પાસે પુરતા પ્રમાણમાંઃ નિતિન પટેલ\nકોરોનાની આડ અસરનો વિચિત્ર કિસ્સોઃ પતિએ પત્ની સામે તમામ સિક્રેટના વટાણા વેરી નાંખ્યા\nપાકિસ્તાનમાં કોરોના માટે અમેરિકા જવાબદાર 20 અબજ ડૉલરના વળતર માટે કેસ નોંધાયો\nઅમદાવાદ: મેઘાણીનગરમાં આવેલી SBIની શાખા AMCએ સીલ કરી\nનેપાળમાં DD ન્યૂઝ સિવાયની તમામ ભારતીય ન્યૂઝ ચેનલ પર પ્રતિબંધ\nકાર્તિક આર્યને કેન્સલ કરી ચાઈનીઝ પ્રોડક્ટની ડીલ\nસુશાંત સિંહ રાજપૂત કેસ : સુબ્રમણ્યમ સ્વામીએ વકીલ સાથે કરી વાત, CBI તપાસની શક્યતા વધી\n‘સૂરમા ભોપાલી’ના નિધનથી ‘જય-વીરુ’ દુ:ખી, આ શબ્દોમાં આપી શ્રદ્ધાંજલિ\n‘માટી’ થયા સદાબહાર એક્ટર જગદીપ, દીકરા જાવેદ-નાવેદ જાફરીએ કરી અંતિમ વિધિ\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News America હવે આ દેશ બની રહ્યો છે કોરોનાનું કેન્દ્ર એક જ દિવસમાં 17...\nહવે આ દેશ બની રહ્યો છે કોરોનાનું કેન્દ્ર એક જ દિવસમાં 17 હજાર નવા કેસ\nબ્રાઝિલ: દક્ષિણ અમેરિકામાં આવેલો દેશ બ્રાઝિલ હવે કોરોના વાયરસનું કેન્દ્ર બનતો જોવા મળી રહ્યો છે. બ્રાઝિલમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 17,408 નવા કેસ સામે આવ્યા અને 1,179 લોકોના મોત થયા. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 294,152 કેસ નોંધાયા છે અને 19,038 લોકોના મોત થયા છે. બ્રાઝિલમાં હજુ કોરોના વાયરસના કેસ વધશે તેવું માનવામાં આવી રહ્યું છે. ત્યાંના હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર બ્રાઝિલમાં જૂન મહિનામાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થશે. બ્રાઝિલમાં ટેસ્ટિંગનું પ્રમાણ ઓછું હોવાને કારણે ત્યાં કોરોના સંકટમાં વધારો થઈ રહ્યો છે.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો\nબ્રાઝિલના ઘણાં રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. પણ ત્યાંના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે કોરોના વાયરસના કારણે દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે. ત્યાંની જનતા લોકડાઉનનો વિરોધ કરતા રસ્તા પર ઉતરી આવી હતી. પણ, તેઓને એ વાતનો ખ્યાલ નહોતો કે કોરોના વાયરસના કારણે બ્રાઝિલની સ્થિતિ આટલી ખરાબ થઈ શકે છે.\nએક ન્યૂઝ રિપોર્ટમાં જણાવ્યા મુજબ બ્રાઝિલમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ એ હદે ખરાબ છે કે હોસ્પિટલના કર્મચારીઓને અલગ-અલગ શિફટમાં કામ કરવા માટે એક જ પીપીઈ કિટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. આ દરમિયાન હેલ્થ કર્મચારીઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. બ્રાઝિલમાં કોરોના વાયરસના ઈલાજ માટે હવે હોસ્પિટલો પણ ઓછી પડી રહી છે. બ્રાઝિલના 1.3 કરોડ લોકો ઝૂંપડપટ્ટીઓમાં રહે છે તેવામાં ત્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અસંભવ લાગી રહ્યું છે.\nચીન વિરુદ્ધ મોટી કાર્યવાહીની તૈયારીમાં US, વ્હાઈટ હાઉસે કહ્યું – એક્શનની રાહ જુઓ\nચીને LAC પર દાખવ્યું હતું આક્રમક વલણ, પરંતુ ભારતે આપ્યો જડબાતોડ જવાબઃ US\nUSમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝાનો વિવાદ વકર્યો, હાર્વર્ડ અને MITએ ખખડાવ્યા કોર્ટના દરવાજા\nશા માટે આ નર્સ કોરોનાના દર્દીઓ માટે વગાડે છે વાયોલિન\nબ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ જેયર બોલસોનારો કોરોના વાયરસની ઝપેટમાં\nહવે આ રીતે સ્ટુડન્ટ વિઝા લઈ અમેરિકા પહોંચી જવાના સપના પર પાણી ફરી વળ્યું\nજુનાગઢઃ વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા ‘સિંહ’ લટાર મારવા નીકળ્યો\nમુંબઈઃ કોરોના વચ્ચે હોસ્પિટલમાં જ વાગી શરણાઈ, ડોક્ટર કપલે કર્યા લગ્ન\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી...\nકોરોનાનો ભય છતાં માસ્ક નથી પહેરી રહ્યા લોકો, ‘યમરાજ અને ચિત્રગુપ્ત’ સમજાવવા આવ્યા\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળ���ો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nચીન વિરુદ્ધ મોટી કાર્યવાહીની તૈયારીમાં US, વ્હાઈટ હાઉસે કહ્યું – એક્શનની રાહ જુઓચીને LAC પર દાખવ્યું હતું આક્રમક વલણ, પરંતુ ભારતે આપ્યો જડબાતોડ જવાબઃ USUSમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝાનો વિવાદ વકર્યો, હાર્વર્ડ અને MITએ ખખડાવ્યા કોર્ટના દરવાજાશા માટે આ નર્સ કોરોનાના દર્દીઓ માટે વગાડે છે વાયોલિનબ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ જેયર બોલસોનારો કોરોના વાયરસની ઝપેટમાંહવે આ રીતે સ્ટુડન્ટ વિઝા લઈ અમેરિકા પહોંચી જવાના સપના પર પાણી ફરી વળ્યુંકિમ કાર્દશિયનના પતિએ અમેરિકાની પ્રેસિડેન્ટની ચૂંટણી લડવાની કરી જાહેરાતદુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’પતિએ પત્ની માટે બનાવી શાનદાર બાઈક, લોકો થઈ ગયા આફરિનપીએમ મોદીએ અમેરિકાને આઝાદી દિવસની શુભેચ્છા પાઠવી, ટ્રમ્પે કહ્યું- ‘ભારતને પ્રેમ કરે છે અમેરિકા’USમાં આજે પણ જીવંત છે સ્વામી વિવેકનંદનું ઐતિહાસિક ભાષણ, જોઈને ગર્વ થઈ જશેઅમેરિકામાં ચીનનો વિરોધ, ‘બોયકોટ ચાઈના’ના નારાથી ગુંજ્યું ટાઈમ્સ સ્ક્વેરશાર્કને પંજામાં દબોચીને ઉડી ગયું વિશાળકાય પક્ષી, વિડીયો થયો વાયરલકોરોના: અમેરિકાએ પાકિસ્તાનને દાન કર્યા 100 વેન્ટિલેટરપ્રેમથી કાચબાને કિસ કરવા ગયો આ વ્યક્તિ, પરંતુ તેને ભારે પડ્યો પ્રેમ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wordpress.org/plugins/facebook-likes-you/", "date_download": "2020-07-09T18:58:41Z", "digest": "sha1:CSVMKHO5OVEZMGGMERTD2FAJNCUGOLBO", "length": 2430, "nlines": 76, "source_domain": "gu.wordpress.org", "title": "Facebook Likes You! – WordPress plugin | WordPress.org ગુજરાતી", "raw_content": "\nફાળો આપનાર & ડેવલપર્સ\nઆ ઓપન સોર્સ સોફ્ટવેર છે. નીચેના લોકો એ આ પ્લગિન માટે ફાળો આપ્યો છે.\n” ને તમારી ભાષામાં અનુવાદ કરો.\nવિકાસમાં રસ ધરાવો છો\nકોડ બ્રાઉઝ કરો, એસવીએન રીપોઝીટરીમાંથી ચેકઆઉટ કરો, અથવા આરએસએસ દ્વારા ડેવલપમેન્ટ લોગમાં સબ્સ્ક્રાઇબ કરો.\nછેલ્લે સુધારો: 8 વર્ષ પહેલા\n3.3.2 સુધી પરીક્ષણ કર્યું છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/no-one-knows-who-will-contest-the-election-in-surat-but-the-list-of-those-who-are-standing-in-the-line-has-come/", "date_download": "2020-07-09T18:41:56Z", "digest": "sha1:VWSUL25DZJSVS2UWEM52TQM7F64DSDYL", "length": 10915, "nlines": 194, "source_domain": "www.gstv.in", "title": "સુરતમાં કોણ ચૂંટણી લડશે એ ખબર નહીં પણ લાઈન��ાં ઉભા રહેનારની યાદી આવી ગઈ છે - GSTV", "raw_content": "\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\nSBIએ આપી બેન્ક એકાઉન્ટ સેફ રાખવાની ટિપ્સ, જણાવ્યું…\nKisan Credit Cardમાં લોનની સાથે ખેડૂતોને મળે છે…\nવૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા…\nસુરતમાં કોણ ચૂંટણી લડશે એ ખબર નહીં પણ લાઈનમાં ઉભા રહેનારની યાદી આવી ગઈ છે\nસુરતમાં કોણ ચૂંટણી લડશે એ ખબર નહીં પણ લાઈનમાં ઉભા રહેનારની યાદી આવી ગઈ છે\nસુરત લોકસભાની બેઠક પર યોગ્ય મુરતિયાઓની પસંદગી ઉતારવા ભાજપ પ્રદેશ નિરીક્ષકની બેઠક મળી. આ બેઠકમાં સાત વિધાનસભા મત વિસ્તારના દાવેદારના કાર્યકર્તાઓ અને સમર્થકોના સૂચનો અને અભિપ્રાય નિરીક્ષકો દ્વારા લેવામાં આવ્યા.\nસુરત લોકસભા બેઠક પર ભાજપ પ્રદેશ નિરિક્ષકે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી. જેમાં 400થી વધુ સમર્થકો અને કાર્યકર્તાઓને સાંભળવામાં આવ્યા. જે બાદ સુરત પ્રભારી ભરત બારોટ સહિત નિરીક્ષક ભરતસિંહ પરમાર અને ભાવનાબેન દવેની અધ્યક્ષયતા પત્રકાર પરિષદ મળી. સેન્સ લેવાની પ્રક્રિયા દરમ્યાન સૌથી અંતમાં દાવેદારી નોંધાવનાર હાલના સીટીંગ સાંસદ દર્શના ઝરદોષ રહ્યા હતા.\nસુરત લોકસભાની બેઠક માટે કુલ ચોવીસ લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાંથી પાંચ દાવેદારો પ્રબળ ઉમેદવાર તરીકેની રેસમાં છે. જેમાં પ્રથમ મોઢવણીક સમાજના અને શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળાનું નામ છે. જ્યારે દર્શના ઝરદોશે ફરીથી ટીકીટ માટેની દાવેદારી નોંધાવી છે. આ સિવાય કારંજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જનક બગદાણા પણ રેસમાં છે.\nજ્યારે ઓલપાડના પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલે પણ સુરત લોકસભાથી ટીકીટ માટેની પ્રબળ દાવેદારી કરી છે. જ્યારે પૂર્વ ડેપ્યુટી મેયર અને હાલ અઢી વર્ષથી ભાજપમાં શહેર ઉપાધ્યક્ષ તરીકેનું પદભાર સંભાળતા ધીરુભાઈ સવાણીનું નામ પણ લિસ્ટમાં છે. ત્યારે સુરત લોકસભા બેઠક પરથી ટીકીટ માટેની દાવેદારી નોંધાવનાર દાવેદારોની યાદી આ પ્રમાણે છે.\nઆધારકાર્ડમાં સરનામું બદલવું હવે થયું સરળ, આ ડોક્યુમેન્ટ પણ ગણાશે માન્ય\nગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત\nટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ\nહવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ\nટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો\nભાજપે લીધો બંન્ને હાથમા લાડવો, પાટીદારો સાથે આ રીતે OBC વોટબેંક પર કરી લીધી ફેવરમાં\nસાબરકાંઠા: રાયગઢને મળ્યું Milk ATM, રાત-દિવસ મળશે દુધ, ગાય-ભેસ બંન્નેનું ઉપલબ્ધ\nગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત\nદ્વારકામાં વરસાદના વિરામ છતા હજુ નથી ઓસર્યા પાણી, તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશન કૌભાંડ : અમિત મંછારામાનીની સત્તાવાર નિવેદનની કોપીથી થયા અનેક ખુલાસા\nગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત\nટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ\nસોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક\nરાજ્યમાં કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું સુરત, 1 જ દિવસમાં 300થી વધુ નવા પોઝીટીવ સાથે 7 હજારને પાર\nરાજ્યમાં રેકોર્ડબ્રેક 861 નવા પોઝીટીવ સાથે 39 હજારને પાર, 2 હજાર લોકોના થયા કોરોનાથી મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarattimesusa.com/%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82/", "date_download": "2020-07-09T18:33:04Z", "digest": "sha1:WQTN7YDY6YQLTX5UODF7ZZJEZPMJBVRW", "length": 7777, "nlines": 82, "source_domain": "gujarattimesusa.com", "title": "દેશની રાજધાની દિલ્હીમાં ઠેર ઠેર કચરો અને ગંદકી …સુપ્રીમ કોર્ટે દિલ્હીના ઉપરાજયપાલને ઠપકો આપ્યો – … | Gujarat Times", "raw_content": "\nHome INDIA દેશની રાજધાની દિલ્હીમાં ઠેર ઠેર કચરો અને ગંદકી …સુપ્રીમ કોર્ટે દિલ્હીના ઉપરાજયપાલને...\nદેશની રાજધાની દિલ્હીમાં ઠેર ઠેર કચરો અને ગંદકી …સુપ્રીમ કોર્ટે દિલ્હીના ઉપરાજયપાલને ઠપકો આપ્યો – …\nદેશની રાજધાની દિલ્હીમાં ઠેર ઠેર કચરાના પહાડ ખડકાયા છે. આ કચરા અને ગંદકીએ શહેરમાં કટોકટીની પરિસ્થિતિ ઊભી કરી દીધી છે. વહીવટીતંત્રની નીતિ અને નિષ્ક્રિયતાથી નારાજ થયેલી સર્વોચ્ચ અદાલતે દિલ્હીના ઉપરાજયપાલને ઠપકો આપ્યો છે. તેમણે આ કચરાના નિરાકરણ માટે પાયલોટ પ્રોજેક્ટ આગામી 14 ઓગસ્ટ સુધી પેશ કરવા માટે તાકીદ કરી છે. માત્ર દક્ષિણ દિલ્હીમાંથી જ રોજ 1800 ટન કચરો એકઠો થાય છે. ઉપરાજયપાલ વતી રજૂઆત કરનારા વકીલે અદાલતને જણાવ્યું હતું કે, કચરાના નિકાલ માટે આગામી ડિસેમ્બર મહિના સુધીમાં પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવશે. રાજઘાટ પર જાજરુ, પીવાના પાણીની સુવિધા તેમજ સાફસફાઈ નહિ હોવાને કારણે શ્યામ નારાયણ ચોબેની જનહિત અરજી ઉપર ભૂતકાળમાં ઉચ્ચ અદાલતે સુનાવણી કરતી વેળાએ રાજઘાટ સમાધિ સમિતિ, સીપી ડબલ્યુડી વગેરે એજન્સીઓની નિષ્ફળતાની આકરી ટીકા કરી હતી. અદાલતે ટીકા કરતાં જણાવ્યું હતું કે, એક ઘર પાસેથી કચરો ઊપાડી તેઓ બીજા ઘર પાસે કઈ રીતે ફેંકી શકે નીતિ આયોગ કહે છે કે, 2019 સુધીમાં દિલ્હીમાં પાણીની તીવ્ર અછત સર્જાવાની સંભાવના છે. આવી પરિસ્થિતિમાં દિલ્હીમાં રહેવાનું અહીંના લોકો માટે જોખમકારક બની રહેશે\nPrevious articleતામિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને દ્રવિડ મુનેત્ર કળગમ – ડીએમકેના પ્રમુખ મુથ્થુવેલ કરુણાનિધિનું અવસાન\nNext articleભૂતપૂર્વ વિદેશમંત્રી નટવરસિંહનું નિવેદનઃ જમ્મુ – કાશ્મીરમાં કયારેય કશું નહિ બદલાય.\nWHOથી અલગ થઈ ગયું અમેરિકા, ટ્રમ્પ સરકારનો લેખિત નિર્ણય\nચોંકાવનારા સમાચારઃ એક અભ્યાસમાં એવો દાવો કરાયો છે કે, આગામી ફેબ્રુઆરી 21021ના અંત સુધીમાં ભારત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ બની જશે..\nહિન્દી ફિલ્મોના મશહૂર હાસ્ય- કલાકાર, જિંદાદિલ અભિનેતા શોલેના સુરમા ભોપાલી જગદીપનું દુખદ નિધન\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છેઃ હું અને ઉત્તર કોરિયાના પ્રમુખ...\nકરણ જોહરની ફિલ્મમાં કિયારા અડવાણી ભૂમિકા ભજવશે, કરણે ધર્મા પ્રોડકશન્સની બીજી...\nશ્રદ્ધાનું બીજું નામ શ્રી સારંગપુર ધામ\nસાધુને હંમેશાં એના વેવલા ભક્તો જ પતનના માર્ગે ધક્કો મારતા હોય...\n4 દિવસમાં ઉત્તર – પૂર્વ દિલ્હીમાં હિંસાએ માઝા મૂકીઃ 27 લોકોનાં...\n૫૪૬ ઓલિમ્પિક મેડલ જીતનાર રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ, બધી જ...\nઉત્તેજનાત્મક,નાટકીય અને રોમાંચક ઘટના -ક્રમઃ સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે ફરીથી સીબીઆઈના...\nઅયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રચાર- સભા : જય જય શ્રીરામના નારાઓથી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/tag/demolition/", "date_download": "2020-07-09T18:25:28Z", "digest": "sha1:Z7P4DQVBOQEW4N42YEIANNSCNNSTWN7Y", "length": 6310, "nlines": 130, "source_domain": "tv9gujarati.in", "title": "demolition – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nસુરત: કોર્પોરેટરની દાદાગીરી આવી સામે, દબાણ હટાવવા ગયેલા પાલિકા કર્મચારીઓ પર કર્યો હુમલો\nસુરતમાં સામે આવી છે કોર્પોરેટરની દાદાગીરી. દબાણ હટાવવા ગયેલા પાલિકાના કર્મચારીઓ પર સોનલ દેસાઇએ હુમલો કરી દીધો. એટલું જ નહિં સુરક્ષાકર્મીઓ સાથે પણ ઝપાઝપી કરી […]\nઅમદાવાદના વટવામાં દૂર કરાયા દબાણો, સરકારી જમીન પર કરાયું હતું બાંધકામ, જુઓ VIDEO\nઅમદાવાદના વટવામાં સરકારી તળાવ પર કરવામાં આવેલા દબાણને તોડી પાડવામાં આવ્યા. સરકારી જમીન પર બાંધવામાં આવેલા 150 કરતાં વધુ મકાનો પર કોર્પોરેશનના દબાણ શાખાના બુલડોઝરો […]\nઅમદાવાદની આ સ્કૂલો ફાયર સેફ્ટીના નિયમના લીરેલીરા ઉડાવી રહી છે, જુઓ VIDEO\nફાયર સેફ્ટીના ધારાધોરણોને નેવી મુકીને કોઈપણ જાતના ડર વિના અમદાવાદમાં સ્કૂલો ચાલી રહી છે. સુરતની ઘટના પછી શાળા માસુમોની જિંદગી સાથે સમાધાન કરીને ફાયર સેફ્ટી […]\nસુરત અગ્નિકાંડ બાદ તંત્ર એકશનમાં, શહેરના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે કરી કાર્યવાહી\nસુરતના સરથાણામાં થયેલા અગ્નિકાંડ બાદ તંત્ર એકશનમાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા શોપિંગ કોમ્પલેક્ષ, ટ્યુશન ક્લાસના ગેરકાયદે બાંધકામ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. […]\nવલસાડવાસીઓ આનંદો, ટૂંક સમયમાં તીથલ રોડ પરની ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહત. જાણો કેવી રીતે\nછેલ્લાં ઘણાં સમયથી વલસાડના તીથલ રોડ ઉપર ટ્રાફિકની બૂમરેણ ઉભી થઇ હતી. તીથલ રોડ ઉપર વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા અને વાહનોની લાંબી લાઈન […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/chhapaak-actress-deepika-padukone-went-to-jnu-new-standards-of-nationalism-or-anti-nationalism-have-come-111402", "date_download": "2020-07-09T17:58:58Z", "digest": "sha1:7M33CZVXMV5W65B6DSJU26L5I2MV75RY", "length": 7934, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "Chhapaak Actress Deepika Padukone went to JNU new standards of nationalism or anti nationalism have come | છપાક જોયું તો દેશદ્રોહી ને ન જોયું તો દેશભક્ત? - entertainment", "raw_content": "\nછપાક જોયું તો દેશદ્રોહી ને ન જોયું તો દેશભક્ત\nદીપિકા જેએનયુ ગઈ એમાં તો રાષ્ટ્રભક્ત કે રાષ્ટ્રદ્રોહીના નવા માપદંડ આવી ગયાં : સોશ્યલ મીડિયા પર તો રીતસરનું યુદ્ધ ફાટી નીકળ્યું છે : બૉલીવુડ અને રાજ���ારણીઓમાં પણ દીપિકાતરફી અને વિરોધીઓમાં જંગ મંડાયો છે\nજવાહલાલ નેહરુ યુનિવર્સિટીમાં બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણની હાજરીએ સોશ્યલ મીડિયામાં બે પક્ષ ઊભા કરી દીધા છે. એક પક્ષ જે દીપિકાની હાજરીને સમર્થન આપે છે અને બીજો પક્ષ એ જે સમર્થન નથી આપતો. એમ પણ કહી શકાય કે તેની હાજરીને લીધે સરકાર અને બૉલીવુડ આમને-સામને આવી ગયાં છે.\nસોશ્યલ મીડિયામાં #boycottchhapaak અને #ISupportDeepika ટ્રેન્ડ કરી રહ્યા છે એવામાં મહત્ત્વનો પ્રશ્ન એ કે શું દીપિકાનું જેએનયુમાં જવું પોતાની ફિલ્મ ‘છપાક’ માટેનો પ્રમોશનલ સ્ટન્ટ હતો કે ખરેખર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને દેશ માટે તેના મનમાં ઉદ્ભવેલી માનવતા અને રાષ્ટ્રભક્તિ હતી\nબૉલીવુડ તેની આ હાઈ પેઇડ એક્સટ્રેસને ભારોભાર સપોર્ટ કરી રહ્યું છે. અનુરાગ કશ્યપ, તાપસી પન્નુ, સ્વરા ભાસ્કર, દિયા મિર્ઝા અને ઝોયા અખ્તર જેવા કલાકારો દીપિકાના પક્ષમાં છે અને તેણે જે હાજરી નોંધાવી એના માટે તેને બિરદાવી પણ રહ્યાં છે. જોકે તે હાજર રહી હોવા છતાં કશું બોલી ન હતી, પણ આવતી કાલે તેની ફિલ્મ ‘છપાક’ રિલીઝ થવાની છે એની પહેલાં તેણીએ કરેલો આ સ્ટન્ટ શું તેની ફિલ્મનો એક ભાગ હતો ભાગ હોય કે ન હોય, એ મુદ્દાની વાત નથી, પણ મુદ્દાની વાત એ છે કે શું આ પ્રકારના સ્ટન્ટથી દીપિકાની રાષ્ટ્રભક્તિ સાબિત થઈ શકે ખરી\nકેટલાંક સામાજિક તત્ત્વો અને રાજકારણ આ મુદ્દાને ઉછાળી રહ્યું છે અને દીપિકાની ફિલ્મને બૉયકોટ કરવાની વાત કરી રહ્યાં છે. વળી ફિલ્મમાં લક્ષ્મી પર જે વ્યક્તિ ઍસિડ-હુમલો કરે છે તેનું નામ પણ બદલીને રાજેશ (વાસ્તવિકતામાં હુમલો નદીમ ખાન નામની વ્યક્તિએ કર્યો હતો) કરી નાખવામાં આવ્યું હોવાથી રાજનેતાઓને ધર્મ-જાતિના નામે જોઈતો મસાલો મળી ગયો છે. જનતા પણ બૉલીવુડની આ હરકત પર ખફા થઈ છે અને ફિલ્મ ‘છપાક’નો બૉયકોટ કરવા કમ્પેઇન ચલાવી રહી છે. ઘણાએ પોતાની ઍડ્વાન્સમાં બુક કરાવેલી ટિકિટો પણ કૅન્સલ કરી હોવાનું સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યું છે.\nઇન્સ્ટાગ્રામ પર પાંચ કરોડ ફૉલોઅર્સ થતાં ફૅન્સનો આભાર માન્યો દીપિકાએ\nઅક્ષય કુમારની 'સૂર્યવંશી' દિવાળીમાં, રણવીર સિંહની '83' ક્રિસમસમાં થિયેટરમાં જ થશે રિલીઝ\nસુશાંત સિંહ રાજપૂતની તપાસ સીબીઆઇને સોંપવા માટે મોટા ભાગની પાર્ટીની ડિમાન્ડ\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nસુઝૅન ખાન માટે સ્પેશ્યલી બંધ કરવામાં આવ્યું સૅલોં\nઘરમાં કામ કરનારાને અને ડ્રાઇવર્સને સમયસર પૈસા ચૂકવવા અપીલ કરી અલી ફઝલે\nપંગાની ટીમને મિસ કરી રહી છે અશ્વિની અય્યર તિવારી\nમમ્મીને મિસ કરવાની સાથે જ ભારત આવવા માટે આતુર છે મૌની રૉય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/heplock-p37102389", "date_download": "2020-07-09T19:20:54Z", "digest": "sha1:RAB2THQF54JKJML6NI7CYOTCHUQ2YVSE", "length": 17852, "nlines": 311, "source_domain": "www.myupchar.com", "title": "Heplock in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Heplock naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nHeplock નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Heplock નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Heplock નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓ માટે Heplock સલામત છે\nશું સ્તનપાન દરમ્યાન Heplock નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપાન કરાવતી સ્ત્રીઓ પર Heplock ની આડઅસરો અજ્ઞાત છે. આનું કારણ એ છે કે આના પર સંશોધન કાર્ય કરવામાં આવ્યું નથી.\nકિડનીઓ પર Heplock ની અસર શું છે\nકિડની પર Heplock ની આડઅસરોના બહુ ઓછા કેસો નોંધાયા છે.\nયકૃત પર Heplock ની અસર શું છે\nHeplock ની આડઅસર ભાગ્યે જ યકૃત પર અસર કરે છે\nહ્રદય પર Heplock ની અસર શું છે\nહૃદય પર Heplock હળવી આડઅસરો ધરાવી શકે છે. મોટા ભાગનાં લોકો હૃદય પર કોઇ અસર જોતા નથી.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Heplock ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Heplock લેવી ન જોઇએ -\nશું Heplock આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, Heplock લેવાથી વ્યસન થતું નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nહા, Heplock લીધા પછી આ પ્રવૃત્તિઓ કરવી સલામત છે અથવા કામ કરવું સલામત છે કારણ કે તે તમને ઘેન ચડાવતી નથી.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ Heplock લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી અગત્યતા ધરાવે છે.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nમાનસિક બિમારીઓની સારવાર અથવા ઉપચાર કરવામાં Heplock અસક્ષમ છે.\nખોરાક અને Heplock વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nસંશોધનના અભાવને કારણે, ખોરાક સાથે Heplock લેવાનાં પરિણામ વિશે કંઇ પણ કહી શકાતું નથી.\nઆલ્કોહોલ અને Heplock વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nસંશોધનનાં અભાવને કારણે, આલ્કોહોલ સાથે Heplock લેવાની આડઅસરો વિશે કોઈ માહિતી નથી.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Heplock લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Heplock નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Heplock નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Heplock નું સેવન કરો છો\nતમે કયા સમયે Heplock નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8_%E0%AB%A7%E0%AB%AF", "date_download": "2020-07-09T18:52:41Z", "digest": "sha1:K2BPE3FJA6VSMI56BLGRPMSLS75FML6S", "length": 10583, "nlines": 293, "source_domain": "gu.wikipedia.org", "title": "જૂન ૧૯ - વિકિપીડિયા", "raw_content": "\n૧૯ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૦મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૫ દિવસ બાકી રહે છે.\n૪ તહેવારો અને ઉજવણીઓ\n૧૮૬૨ – યુ.એસ. કોંગ્રેસ દ્વારા યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના પ્રદેશોમાં ગુલામી પ્રથા પર પ્રતિબંધ જાહેર કરાયો.\n૧૯૧૦ – યુ.એસ.ના વોશિંગ્ટન રાજ્યના સ્પોકન (Spokane) શહેરમાં પ્રથમ ’ફાધર્સ ડે’ની ઉજવણી કરાઈ.\n૧૯૬૧ – કુવૈતે પોતાને યુ.કે.થી સ્વતંત્ર જાહેર કર્યું.\n૧૯૬૬ – ભારતનાં મુંબઈ ખાતે \"શિવસેના\" નામના નવા રાજકિય પક્ષનું ગઠન થયું.\n૧૯૯૧ – હંગેરી સોવિયેત યુનિયનના કબ્જામાંથી મુક્ત થયું.\n૨૦૧૨ – વિકિલિક્સના સ્થાપક જુલિયન અસાંજેએ, અમેરિકન સૈન્ય દ્વારા નાગરિકોની હત્યાના ચલચિત્રીત અંશો તેમજ અમેરિકન સરકારના ગુપ્ત દસ્તાવેજોનાં પ્રગટીકરણ મામલામાં પોતાના યુ.એસ.ને પ્રત્યાપણના ભયે, લંડન ખાતેના ઈક્વેડોર દૂતાવાસમાં રાજકિય આશ્રય માગ્યો.\n૧૯૪૭ – સલમાન રશ્દી (Salman Rushdie), ભારતીય મૂળનાં લેખક\n૧૯૭૦ – રાહુલ ગાંધી (Rahul Gandhi), ભારતીય રાજકારણી\nતહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]\nસ્વતંત્રતા દિવસ - હંગેરી\nશ્રમિક દિન - ટ્રિનિદાદ અને ટોબેગો\nવિશ્વ સિકલ સેલ દિન - આંતરરાષ્ટીય (સિકલ સેલ એ રક્તકણોને લગતો એક રોગ છે)\nવિકિમીડિયા કૉમન્સ પર June 19 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nવર્ષના માસ અને દિવસ\nઆજે: ૧૪ જૂન ૨૦૨૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\nજાન્યુઆરી ૦ • ફેબ્રુઆરી ૩૦ • ફેબ્રુઆરી ૩૧ • માર્ચ ૦\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ જૂન ૨૦૧૫ના રોજ ૨૨:૧૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%A1%E0%AB%80%E0%AA%AF%E0%AA%AE", "date_download": "2020-07-09T18:00:58Z", "digest": "sha1:B5U7J4JSBMDFIMT6KJSNMLMCT2PDEPBH", "length": 5804, "nlines": 218, "source_domain": "gu.wikipedia.org", "title": "ડાર્મસ્ટેડીયમ - વિકિપીડિયા", "raw_content": "\nડાર્મસ્ટેડીયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Ds અને અણુ ક્રમાંક ૧૧૦ છે. આ તત્વ એ દસમા જૂથનું સૌથી ભારે તત્વ છે. પણ આના રાસાયનિક ગુણધર્મો ચકાસી શકાય તેટલો સ્થિર સમસ્થાનિક હજી મળ્યો નથી. આ તત્વ સૌ પ્રથમ વખત ૧૯૯૪માં જર્મની ના શહેર ડા���્મસ્ટેડમાં બનાવવામાં આવ્યો હતો. આથી આનું નામ આવું પડ્યું. આના એક સમસ્થાનિક 281aDsનો અર્ધ આયુષ્યકાળ ૧૦ સેકન્ડનો છે આના એક અન્ય બહુરૂપ 281bDs નો અર્ધ આયુષ્ય ૪ મિનિટ હોવાની શક્યતા છે.\nઆલ્કલી ધાતુ આલ્કલાઇન અર્થ ધાતુ લેન્થેનાઇડ એક્ટિનાઇડ સંક્રાંતિ ધાતુ અસંક્રાંત ધાતુઓ\n(નબળી ધાતુઓ) અર્ધધાતુ સંક્રાંતિ અધાતુઓ આદર્શ વાયુ અજ્ઞાત\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૬ મે ૨૦૧૩ના રોજ ૧૬:૨૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gujarattimesusa.com/%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AA%9A%E0%AB%82%E0%AA%95%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95-pok%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%BF/", "date_download": "2020-07-09T18:42:42Z", "digest": "sha1:HUIAMWE7TWAR62R2EASMGBSAXSORACWG", "length": 6816, "nlines": 82, "source_domain": "gujarattimesusa.com", "title": "દેવું ચૂકવવા કેટલોક POKનો હિસ્સો ચીનને વેચશે પાકિસ્તાન? | Gujarat Times", "raw_content": "\nHome INDIA દેવું ચૂકવવા કેટલોક POKનો હિસ્સો ચીનને વેચશે પાકિસ્તાન\nદેવું ચૂકવવા કેટલોક POKનો હિસ્સો ચીનને વેચશે પાકિસ્તાન\nઇસ્લામાબાદઃ દેવાંમાં ડૂબેલા પાકિસ્તાનના માથે ચીનનું જંગી દેવું ચઢી ગયું છે. હવે એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે દેવું ચૂકવવા માટે પાકિસ્તાન પોતાના કબજા હેઠળના કાશ્મીરનો કેટલોક હિસ્સો ચીનને સોંપી દેશે, એમ એક અખબારી અહેવાલમાં જણાવાયું છે. પાકિસ્તાન જો આમ કરશે તો ભારત એનો વિરોધ કરશે, કારણ કે ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટને પીઓકેના કેટલાક હિસ્સામાં લાગુ કરવા અંગે ભારત પહેલાં પણ વિરોધ નોંધાવી ચૂક્યું છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે ચીનના શિનજિયાંગ પ્રાંતને પાકિસ્તાનના ગ્વાદરપોર્ટ સુધી જોડવાની યોજના છે. ૬૦ અબજ ડોલરના આ પ્રોજેક્ટ માટે પાકિસ્તાન ચીન પાસેથી અત્યારસુધીમાં ૨૧.૭ અબજ ડોલર લોન લઈ ચૂક્યું છે, જેમાંથી ૧૫ અબજ ડોલરની લોન ચીનની સરકારે ને બીજી રકમ ચીનની નાણાકીય સંસ્થાઓએ આપી છે. તબાહ થઈ ગયેલા પાકિસ્તાન પાસે ૧૦ અબજ ડોલરનો વિદેશી મુદ્રાભંડાર બચેલો છે. પ્રોજેક્ટ નિર્માણની કામગીરી ચીનની કંપનીઓ પાસે છે ને આ માટેનો સામાન પણ ચીનથી આવે છે. એના પર કામ કરનારા ચીનના જ નાગરિકો છે.\nPrevious articleનાસાને ટક્કર આપવા ચીનનાં મંગળ સહિત અનેક સ્પેસ મિશન\nNext articleપરમાણુ ટેક્નિકની ચોરી કરતા��� પાકિસ્તાન ઝડપાયુંઃ પાંચ સામે ગુનો\nWHOથી અલગ થઈ ગયું અમેરિકા, ટ્રમ્પ સરકારનો લેખિત નિર્ણય\nચોંકાવનારા સમાચારઃ એક અભ્યાસમાં એવો દાવો કરાયો છે કે, આગામી ફેબ્રુઆરી 21021ના અંત સુધીમાં ભારત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ બની જશે..\nહિન્દી ફિલ્મોના મશહૂર હાસ્ય- કલાકાર, જિંદાદિલ અભિનેતા શોલેના સુરમા ભોપાલી જગદીપનું દુખદ નિધન\nસાઉથના સુપરસ્ટાર ( બાહુબલી ) પ્રભાસે ફરીથી કરણ જોહરની ઓફર નકારી\nનાગરો એકમંચ પર આવ્યાઃ ગ્લોબલ યુનાઇટેડ નાગર એસેમ્બલીની સ્થાપના\nમોંધવારીની અસરનું પરિણામઃ રિઝર્વ બેન્કે વ્યાજનો દર વધાર્યો\nઉતરાખંડને કોરોના વાયરસથી બચાવી રહી છે આયુર્વેદિક કીટ\nદેશમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર: ફરીથી લોકડાઉન થઈ શકવાની સંભાવના ..\nયુગલનાં ગાયમાતાની હાજરીમાં ગૌધુલીવિધિથી પ્રભુતામાં પગલાં\nદેશમાં કોરોનાના દર્દીઓ ૫૨,૫૩૫ને પાર, ૧૭૮૩એ જીવ ગુમાવ્યાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujjustars.com/news/category/crime", "date_download": "2020-07-09T17:22:25Z", "digest": "sha1:GLSANOCAA7X4XMCXLENEOABKKZKPSRZN", "length": 4238, "nlines": 67, "source_domain": "gujjustars.com", "title": "અપરાધ Archives - Gujju Stars", "raw_content": "\nરાજકોટમાં શિક્ષિકા સાથે વિદ્યાર્થીના પિતાએ વારંવાર શારીરિક સુખ માણ્યું, હવસને પ્રેમ સમજી બેસતા….\nરાજકોટમાં કાલાવડ રોડ પર આવેલી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ખુદને દવાનો ડીલર ગણાવતા શખસે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીએ લગ્ન કરવાની\nસચિન, દ્રવિડ અને ગાંગુલી ને આઉટ કરનારો બોલર જેલ માં ગયો અને હવે યોગ ગુરુ બની ગયો…..\nક્રિકેટની દુનિયાના સૌથી અમીર top – 10 ક્રિકેટર, જેમાં ભારત ના સામેલ ક્રિકેટરો વિશે જાણો\nરોહિત શર્મા એ જણાવ્યો એનો બેવડી સદી નો રસપ્રદ કિસ્સો ધોની ને લીધે….\nઆ છે ભારત ના સૌથી સુંદર સાધ્વી,જે વિશ્વ ની સુંદર સાધવીઓ માંથી એક છે,જેમને વિશ્વ ના કલ્યાણ માટે સમર્પિત કરી દીધું પોતાનું જીવન…\nઆત્મનિર્ભર ભારત અભિયાન પેકેજ : નાબાર્ડ દ્વારા ખેડૂતો માટે ૩૦૦૦૦કરોડ રૂપિયાની વધારાની ફાળવણી\nવડા પ્રધાનના અભિયાન માટે મોરારી બાપુએ જાહેર સહકારની માંગ કરી\nઆત્મનિર્ભર ભારત અભિયાન પેકેજ : નાબાર્ડ દ્વારા ખેડૂતો માટે ૩૦૦૦૦કરોડ રૂપિયાની વધારાની...\nઆ છે ભારત ના સૌથી સુંદર સાધ્વી,જે વિશ્વ ની સુંદર સાધવીઓ માંથી...\nરોહિત શર્મા એ જણાવ્યો એનો બેવડી સદી નો રસપ્રદ કિસ્સો ધોની ને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://stop.co.in/%E0%AA%A6%E0%AB%80%E0%AA%B2-%E0%AA%86%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87/", "date_download": "2020-07-09T18:36:41Z", "digest": "sha1:GJFN3D3C4G5QAQ7SMFEC6KYQR5OXDIYU", "length": 4955, "nlines": 108, "source_domain": "stop.co.in", "title": "દીલ આપ્યું છે તમને – Stop.co.in", "raw_content": "\nકવિતા – ગઝલ – ગુજરાતી – ટીપ્સ – રેસીપી – લેખ – શાયરી – સુવીચાર\nરમુજી ટુચકા ( જોક્સ )\nદીલ આપ્યું છે તમને\nદીલ આપ્યું છે તમને બદલા માં દીલ જ લઈશું,\nઝેર પણ આપો તો ખુશી થી પી લઈશું ,\nપ્રેમ માં દુઃખ ની ફરિયાદ ના કરીશું,\nપણ દીલ તોડવાની ઈજાજત કદી ના દઈશું .\nદીલ મેરા મુહોબ્બત તુમ્હારી\nઆવી જા 2020 દરવાજો ખુલ્લો જ છે અંદર આવ.. પણ જરા થોભી જા બારસાખ નજીક રાખેલાં પગલુછણીયે તારો *અહમ્* ખંખેરતો આવજે.. મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે ત્યાં *નારાજગી* વીંટાળી આવજે.. તુલસીનાં ક્યારે મનની *અતૃપ્તિ* ચઢાવી આવજે.. પોતાની *વ્યસ્તતા* ને બહાર ખીંટીએ ટાંગી આવજે.. પગરખાં સંગ *નકારાત્મકતા* ઉતારી આવજે.. ને બહાર રમતાં બાળકો પાસેથી થોડું *નટખટપણું* માંગી […]\nCategories Select Category Uncategorized ઉખાણું કવિતા કહેવત ગઝલ ગીત ગુજરાતી ટીપ્સ પત્રલેખન રમુજી ટુચકા ( જોક્સ ) રેસીપી લેખ લોકગીત વાર્તા શાયરી સુવીચાર\nBharat Bochiya on લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\nSweets on *એટલે પિયર પારકું લાગે છે*\nઆશિષ on એક પ્રોમિસ ડોકટર નું\naachar Channa. fenugreekseed mango pickle આંસુ આકાશ ઓઝોન ખોબો ગાબડા ગૃહીણી ઘડપણ ઘર છત્રી જળ જીવન ડેડી ડોકટર દિલ દિવાળી ધરા નખરા નસીબ પપ્પા પળ પાણી ભરાવુ પિતા પિયર પુત્રી પ્રેમ ફાધર ભૂલ મમ્મી માણવુ માળો વરસાદ સુઘરી બાવળ મોજ શોખ મોન્સુન રેતી વરસાદ વાદળ વાદળ વરસાદ શહેર સમજ પિતા પુત્ર સમાઁટ ફોન સહારો સાસુ વહુ ના કજિયા. હાર જીત\nમા તે મા બીજા વગડા ના વા .\n૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5_%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%9F%E0%AA%A8_%E0%AA%A6%E0%AA%BF%E0%AA%A8", "date_download": "2020-07-09T18:03:51Z", "digest": "sha1:JUV4B3MM7OPIZ3EPEELRNNDPMH363X5M", "length": 7262, "nlines": 129, "source_domain": "gu.wikipedia.org", "title": "વિશ્વ પર્યટન દિન - વિકિપીડિયા", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય સમુદાય અને પર્યટન વચ્ચેનો સેતુ\nસભા, ચર્ચા, પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ, ઉત્સવ, સરઘસ, પોસ્ટર\nવિશ્વ પર્યટન દિન (અંગ્રેજી: World Tourism Day) સપ્ટેમ્બર ૨૭ના દિવસે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન (UNWTO : યુનાઈટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન) દ્વારા સીધી દેખરેખ હેઠળ તમામ સભ્ય દેશોમાં ઉજવવામાં આવે છે.\nઆ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સમુદાય અને પ્રવાસન કેન્દ્ર વચ્ચે એક સેતુ બનાવવાનો છે. આ ઉપરાંત પર્યટનની સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક વૃદ્ધિમાં ઉપયોગિતા વિશે વિશ્વમાં જાગરુકતા ફેલાવવાનો પણ આ દિવસની ઉજવણી માટેનો એક હેતુ છે.\n૨ આ પણ જુઓ\nદ્વિતિય વિશ્વ યુદ્ધની સમાપ્તિ પછી વિવિધ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓના વિસ્તરણ સાથે વિશ્વભરમાં પ્રવાસનક્ષેત્રમાં પણ વિસ્તરણ થયેલ છે. આ પરિસ્થિતિમાં યાત્રા સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓ, વ્યક્તિઓ અને ગ્રાહક વર્ગના સંયોજનથી બન્યા આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ એજન્સીઓના સંગઠનની સંસ્થા ખાતે વિશ્વભરમાં પ્રવાસનો ઉપયોગ, વિકાસ અને વિસ્તરણ વિવિધ દેશો દ્વારા આર્થિક વિકાસ અને નાણાકીય આવક તેમ જ ખાસ કરીને યોગદાન બાબતે એક વિશિષ્ટ પ્રતિષ્ઠાન રચાયેલ છે. પર્યટન પ્રવૃત્તિઓ મજબૂત કરવા માટેના હેતુથી સંયુક્ત રાષ્ટ્ર વાર્ષિક કોન્ફરન્સ સમયે આ સંસ્થા સભ્ય દેશોમાં વિવિધ મુદ્દાઓની વિગતવાર ચર્ચા-સમીક્ષા દ્વારા ખાસ યોગદાન આપે છે.\nવિશ્વ પ્રવાસન સંસ્થા દ્વારા વ્યાખ્યાયિત વિશ્વમાં ૬ પ્રવાસન ક્ષેત્રો\nઆ પણ જુઓ[ફેરફાર કરો]\nવિશ્વ પ્રવાસન દિવસ વિશે\nવિશ્વ પ્રવાસન દિવસ અને શુભેચ્છાઓ સંદેશાઓ, એસએમએસ સંગ્રહ\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૪ એપ્રિલ ૨૦૧૭ના રોજ ૧૦:૩૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-kenya-kaganda-village-man-nicholas-muchami-single-handedly-buil-a-road-gujarati-news-6050625-NOR.html", "date_download": "2020-07-09T18:47:36Z", "digest": "sha1:75PLOT6SUISIYW55CQZYV4UOSIDXENZI", "length": 5143, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "kenya-kaganda-village-man-nicholas-muchami-single-handedly-buil-a-road,45 વર્ષના નિકોલસ મુકામીએ જંગલ વચ્ચે પથ્થરો કાપી એક કિલોમીટર લાંબો રસ્તો બનાવ્યો|45 વર્ષના નિકોલસ મુકામીએ જંગલ વચ્ચે પથ્થરો કાપી એક કિલોમીટર લાંબો રસ્તો બનાવ્યો, યાદ આવી ગઈ 'દશરથ માંઝી'ની કહાની", "raw_content": "\nkenya kaganda village man nicholas muchami single handedly buil a road,45 વર્ષના નિકોલસ મુકામીએ જંગલ વચ્ચે પથ્થરો કાપી એક કિલોમીટર લાંબો રસ્તો બનાવ્યો\nપ્રશંસનિય / 45 વર્ષના નિકોલસ મુકામીએ જંગલ વચ્ચે પથ્થરો કાપી એક કિલોમીટર લાંબ�� રસ્તો બનાવ્યો, યાદ આવી ગઈ 'દશરથ માંઝી'ની કહાની\nતમે દશરથ માંઝી પર બનેલી ફિલ્મ માંઝી ધ માઉન્ટેન મેન તો જોઈ જ હશે. આ ફિલ્મમાં માઉન્ટેન મેન તરીકે ઓળખાતા બિહારના દશરથ માંઝીના જૂનૂનની વાત કરાઈ છે. કે કેવી રીતે તેણે માત્ર એક કુહાડીથી 25 ફૂટ ઉંચા પહાડને કોતરી 360 ફૂટ લાંબો અને 30 ફૂટ પહોળો રસ્તો બનાવ્યો હતો. આ રસ્તો બનાવવામાં તેને 22 વર્ષ લાગ્યા હતા. કંઇક આવી જ રીતે કેન્યાના કેગાંડા ગામના એક વ્યક્તિએ જંગલો કાપીને એક રસ્તો તૈયાર કર્યો. 45 વર્ષના નિકોલસ મુકામે ઘણી વખત સરકારને મદદ માટે અપીલ કરી. પરંતુ કોઈએ તેમની એક વાત ન સાંભળી. અંતે હારેલા થાકેલા નિકોલસે આ જવાબદારી પોતે જ ઉપાડી. નિકોલસ એક મજૂર છે. તેણે આ રસ્તાને બનાવવા માટે પોતાનું કામ છોડી સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધી મજૂરી કરી. અને માત્ર એક જ સપ્તાહમાં એક કિલોમીટર લાંબો રસ્તો તૈયાર કર્યો. આ રસ્તેથી ગામના લોકો હવે શૉપિંગ સેન્ટર અને ચર્ચ જાય છે. નિકોલસનું કહેવુ છે કે આ રસ્તાથી ગામની મહિલાઓ અને બાળકોને મોટો ફાયદો થશે. તેઓનો સમય બચશે અને સરળતાથી સ્કૂલ,માર્કેટ અને ચર્ચ જઈ શકશે.\nશ્રીલંકન રાષ્ટ્રધ્વજના રંગે રંગાઈ બુર્જ ખલીફા, આતંકી હુમલા બાદ દુબઈએ આપી શ્રદ્ધાંજલિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-wedding-ceremony-of-akash-ambani-shloka-mehta-gujarati-news-6032825-NOR.html", "date_download": "2020-07-09T18:47:10Z", "digest": "sha1:AOYATSPBLJMBSDIQJZ2M6NGEDINGC2YU", "length": 3309, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "wedding ceremony of akash ambani - shloka mehta|ભવ્ય લગ્ન મંડપમાં આકાશ અંબાણીએ શ્લોકાની માંગમાં ભર્યું સિંદૂર, પતિ-પત્ની બંનેએ એકસાથે એવું કર્યું કે લોકો ખૂશ થઈને તાળીઓ પાડી ઉઠ્યાં", "raw_content": "\nલગ્નોત્સવ / ભવ્ય લગ્ન મંડપમાં આકાશ અંબાણીએ શ્લોકાની માંગમાં ભર્યું સિંદૂર, પતિ-પત્ની બંનેએ એકસાથે એવું કર્યું કે લોકો ખૂશ થઈને તાળીઓ પાડી ઉઠ્યાં\nઆકાશ-શ્લોકા લગ્નનાં બંધનમાં બંધાયા હતા. આકાશે શ્લોકાની માંગમાં સિંદૂર ભરીને મંગળસૂત્ર અને વીંટી પણ પહેરાવ્યાં હતા. ત્યારબાદ પતિ-પત્ની બંનેએ એકસાથે અરીસો જોયો હતો. નીતા અંબાણીએ વહૂની નજર ઊતારી હતી તો શ્લોકાએ પણ નીતા અંબાણીનાં આશિર્વાદ લીધા હતા. સાથે જ વાઈરલ થયેલાં વીડિયોમાં જોવા મળે છે કે, પ્રિવેડીંગ ઈવેન્ટમાં આકાશ-શ્લોકાએ મરૂન-5 બેન્ડનાં પર્ફોર્મન્સ પર રોમેન્ટિક ડાન્સ કર્યો હતો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://stop.co.in/%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B2%E0%AA%A4/", "date_download": "2020-07-09T19:02:56Z", "digest": "sha1:MMDRZS3DS5BQJ65QQESFQMKVCTIFCJWL", "length": 5151, "nlines": 113, "source_domain": "stop.co.in", "title": "દોલત – Stop.co.in", "raw_content": "\nકવિતા – ગઝલ – ગુજરાતી – ટીપ્સ – રેસીપી – લેખ – શાયરી – સુવીચાર\nરમુજી ટુચકા ( જોક્સ )\nઆ હાથ જ આપણી દોલત છે , આ હાથ જ આપણી શક્તિ છે ,\nબીજી કોઈ પુંજી પાસે નથી ,આ હાથ માં આપણી કિસ્મત છે .\nઆવી જા 2020 દરવાજો ખુલ્લો જ છે અંદર આવ.. પણ જરા થોભી જા બારસાખ નજીક રાખેલાં પગલુછણીયે તારો *અહમ્* ખંખેરતો આવજે.. મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે ત્યાં *નારાજગી* વીંટાળી આવજે.. તુલસીનાં ક્યારે મનની *અતૃપ્તિ* ચઢાવી આવજે.. પોતાની *વ્યસ્તતા* ને બહાર ખીંટીએ ટાંગી આવજે.. પગરખાં સંગ *નકારાત્મકતા* ઉતારી આવજે.. ને બહાર રમતાં બાળકો પાસેથી થોડું *નટખટપણું* માંગી […]\nCategories Select Category Uncategorized ઉખાણું કવિતા કહેવત ગઝલ ગીત ગુજરાતી ટીપ્સ પત્રલેખન રમુજી ટુચકા ( જોક્સ ) રેસીપી લેખ લોકગીત વાર્તા શાયરી સુવીચાર\nBharat Bochiya on લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\nSweets on *એટલે પિયર પારકું લાગે છે*\nઆશિષ on એક પ્રોમિસ ડોકટર નું\naachar Channa. fenugreekseed mango pickle આંસુ આકાશ ઓઝોન ખોબો ગાબડા ગૃહીણી ઘડપણ ઘર છત્રી જળ જીવન ડેડી ડોકટર દિલ દિવાળી ધરા નખરા નસીબ પપ્પા પળ પાણી ભરાવુ પિતા પિયર પુત્રી પ્રેમ ફાધર ભૂલ મમ્મી માણવુ માળો વરસાદ સુઘરી બાવળ મોજ શોખ મોન્સુન રેતી વરસાદ વાદળ વાદળ વરસાદ શહેર સમજ પિતા પુત્ર સમાઁટ ફોન સહારો સાસુ વહુ ના કજિયા. હાર જીત\nમા તે મા બીજા વગડા ના વા .\n૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%AE%E0%AA%B9%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AA%AF%E0%AA%BE/", "date_download": "2020-07-09T17:06:45Z", "digest": "sha1:2OVLKUBZXO7JZ3IKY2MIDRSWSBS5SZGJ", "length": 13943, "nlines": 130, "source_domain": "www.avadhtimes.net", "title": "મહુવાના શ્રી ભાવેશ પંડયાને ઇન્ટરનેશનલ એક્સેલેન્સી એવોર્ડ | Avadhtimes", "raw_content": "\nHome અમરેલી મહુવાના શ્રી ભાવેશ પંડયાને ઇન્ટરનેશનલ એક્સેલેન્સી એવોર્ડ\nમહુવાના શ્રી ભાવેશ પંડયાને ઇન્ટરનેશનલ એક્સેલેન્સી એવોર્ડ\nસુરત,કોસાડ, રિલાયન્સ નગર સુરતમાં આવેલી રઘુકુળ વિદ્યાલયને શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા તરીકે, જીવનદીપ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી ધીરુભાઈ વેકરીયાને શ્રેષ્ઠ સમાજસેવી અને શિક્ષણ દાતા તરીકે અને રઘુકુળ વિદ્યાલયના પ્રિન્સિપાલશ્રી અને અવધ ટાઇમ્સના કટારલેખક ભાવેશભાઈ પંડ્યાને શ્રેષ્ઠ શિક્ષણ આયોજન, નવીનત��� અને સામાજિક ઉમદા કાર્યો બદલ શનિવારે મુંબઈ ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં ઇન્ટરનેશનલ એક્સેલેન્સી એવોર્ડ 2020 એનાયત થવા બદલ રવિવારે સવારે 08:00 કલાકે રઘુકુળ વિદ્યાલયના સ્ટાફ, વિદ્યાર્થીઓ, અમરોલી, કોસાડ અને સાયણના વાલીઓ, વેપારીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા આ એવોર્ડ્સની ભવ્ય સન્માન યાત્રા કોસાડ ગાર્ડનથી રઘુકુળ વિદ્યાલય સુધી વિશાળ જનમેદની સાથે યોજાયેલ હતી. આ યાત્રા દરમિયાન ઊંટ ગાડીઓ, મોટર સાયકલ, ફોર વ્હિલરોના વિશાળ કાફલા સાથે હજારો લોકો રાસ-ગરબાની રમઝટ સાથે આ યાત્રામાં જોડાયા હતા.\nતેમજ ઉત્સાહિત જનમેદનીએ ખુલ્લી જીપમાં બિરાજીત એવોર્ડ વિજેતાઓને 1500 કરતાં પણ વધારે ફૂલહાર પહેરાવીને યાત્રા દરમિયાન સન્માનિત કર્યા હતા. અને સમગ્ર રેલી દરમિયાન ફૂલોનો વરસાદ સતત ચાલુ રહેવા પામ્યો હતો. જ્યારે રીલાયન્સ નગર, શ્રીરામ નગર સોસાયટીની બહેનો અને દીકરીઓ તેમજ મનમંદિર વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ રઘુકુળ વિદ્યાલયથી વાજતે ગાજતે શ્રીરામ ચોકડી સુધી 71 સામૈયા લઈને એવોર્ડને વધાવવા માટે ખૂબ જ સજી-ધજીને વાજતે ગાજતે ઉત્સાહભેર આવી પહોંચ્યા હતા. આ ભવ્ય યાત્રા અમરોલી વિસ્તારની વિસ્તારના ઇતિહાસમાં આ સુધીની સૌથી વધારે ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ શિક્ષણ સાથે સંકળાયેલી યાત્રા પણ બની રહેવા પામી હતી.\nયાત્રા બાદ એવોર્ડ વિજેતાઓનું રઘુકુળ વિદ્યાલયના મંચ પરથી વાલીઓ દ્વારા શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યુ હતુ. જેમાં પણ 700 કરતાં પણ વધારે લોકોએ શાલ અર્પણ કરીને આ પ્રસંગને ઐતિહાસિક બનાવી દીધો હતો. આ તકે રઘુકુળ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર મજાનું સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું.યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા પણ બેટી બચાવો બેટી પઢાવો, પાણી બચાવો, પર્યાવરણ બચાવો, ટ્રાફિક નિયમન વગેરે જેવા સ્લોગનો પોસ્ટર સાથે પ્રદર્શિત કરીને લોકોને સારો સંદેશ પણ આપવાનો પ્રયત્ન કર્યો હતો.સ્વાગત વિધિ સંપન્ન થયા બાદ જીવનદીપ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી ધીરુભાઈ વેકરીયા અને રઘુકુળ વિદ્યાલયના આચાર્ય શ્રી ભાવેશભાઈ પંડ્યાએ ઉપસ્થિત સમગ્ર વાલીગણ, વેપારીગણ, અધિકારી, પદાધિકારી સહિત સૌ નો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રઘુકુળ વિદ્યાલય અને મનમંદિર વિદ્યાલયનો સમગ્ર સ્ટાફ ગણ, વિદ્યાર્થીઓ, રીલાયન્સ નગર સોસાયટીની બહેનો અને ભાઈઓ દ્વારા ભારે જ���ેમત ઉઠાવવામાં આવી હતી.\nઉલ્લેખનીય છે કે, ધીરુભાઈ વેકરીયા અને ભાવેશભાઈ પંડ્યા બંને સૌરાષ્ટ્રના વતની છે. ધીરુભાઈ વેકરીયા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના લીલાપુર ગામના, જ્યારે ભાવેશભાઈ પંડ્યા ભાવનગર જિલ્લાના મહુવા તાતણીયાના વતની છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર પંથ માટે પણ બબ્બે ઇન્ટરનેશનલ એવોર્ડ આવવાની સાથે આ ગૌરવ રૂપ ઐતિહાસિક ઘટના બની જવા પામી છે.\nવગદાર માસ્ટર માઇન્ડ રાજુ શેખવા સામે એસપીશ્રી નિર્લિપ્ત રાય મેદાનમાં\nઅમરેલી જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા\nઅમરેલી એમ વી પટેલ કન્યાવિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો\nજિલ્લામાં જે આરોગ્ય તંત્ર હડકાયા કુતરાના ઇંજેકશનની સગવડતા નથી કરાવી શકતુ તે કોરોના સામે કેમ લડશે \nવડિયામાં આજથી સ્વયંભુ લોકડાઉનનો નિર્ણય બપોરનાં 4 વાગ્યા પછી ગામ બંધ\nરાજ્યમાં કોરોના કેસથી લઈ સરકારી ભરતીઓ સુધી મુખ્યમંત્રી સાવ અજાણ\nશિક્ષકોનાં . રૂ.2,800નાં ગ્રેડથી મોટું આર્થિક નુકસાન\nધારીમાં કંટેનમેન્ટ ઝોન સહિતની કાર્યવાહી શરૂ\nરાજુલામાં માસ્ક પહેરવાની ટ્રેનીંગ અપાઇ\nબાબરા તાલુકામાં કોરોનાનો ભરડો વધુ એક પોઝીટીવ કેસ ગમાપીપળીયા ગામમાં નોંધાયો\nલાઠીનાં મતિરાળામાં પરપ્રાંતિય મહિલાને 108 ની ટીમે સ્થળ પર જ પ્રસુતી કરાવીને બચાવી લીધી\nજાફરાબાદ સાગર ખેડૂતો ની કોરોના ના કારણે કફોડી સ્થિતિ\nરાજુલામાં અઢી વર્ષનીસિંહણનું બીમારીથી મોત\nબિલેશ્ર્વર ગામ પાસે આવેલ ફોદૃાળા ડેમ ઓવરફલો\nસાસરિયાઓ બન્યા નફટ: મહિલાને પહેલા માળેથી નીચે ફેંકતા ગંભીર રીતે ઘાયલ\nવગદાર માસ્ટર માઇન્ડ રાજુ શેખવા સામે એસપીશ્રી નિર્લિપ્ત રાય મેદાનમાં\nસુરતમાં આજથી ફરી શરૂ થશે હીરા બજાર, નિયમોનું કરવું પડશે પાલન\nઈતિહાસ દૃર્શાવે છે કે ભારતે દૃરેક પડકારને પાર પાડ્યો છે: મોદૃી\nકોરોનાથી છુટકારો મેળવવા અમેરિકા પહેલી વખત આયુર્વેદિક દવાઓને પણ અજમાવશે\nભારતીય સેનાએ ફેસબુક સહિત ૮૯ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ\nઅમરેલી જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા\nરાજ્યમાં હજુય બે દિવસ ભારે વરસાદની આગાહી\nરાજુલામાં અઢી વર્ષનીસિંહણનું બીમારીથી મોત\nબિલેશ્ર્વર ગામ પાસે આવેલ ફોદૃાળા ડેમ ઓવરફલો\nસાસરિયાઓ બન્યા નફટ: મહિલાને પહેલા માળેથી નીચે ફેંકતા ગંભીર રીતે ઘાયલ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવ�� : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/rahul-gandhi-to-attend-ahmedabad-court-on-friday-gujarati-news/", "date_download": "2020-07-09T17:41:39Z", "digest": "sha1:DBDARFSXKFCBZN3QP7LXOGIO7NIBJR66", "length": 8922, "nlines": 176, "source_domain": "www.gstv.in", "title": "આ કેસને લઈને રાહુલ ગાંધી શુક્રવારે અમદાવાદની કોર્ટમાં આપશે હાજરી , 6 જગ્યાએ થશે સ્વાગત - GSTV", "raw_content": "\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\nSBIએ આપી બેન્ક એકાઉન્ટ સેફ રાખવાની ટિપ્સ, જણાવ્યું…\nKisan Credit Cardમાં લોનની સાથે ખેડૂતોને મળે છે…\nવૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા…\nઆ કેસને લઈને રાહુલ ગાંધી શુક્રવારે અમદાવાદની કોર્ટમાં આપશે હાજરી , 6 જગ્યાએ થશે સ્વાગત\nઆ કેસને લઈને રાહુલ ગાંધી શુક્રવારે અમદાવાદની કોર્ટમાં આપશે હાજરી , 6 જગ્યાએ થશે સ્વાગત\nકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી માનહાનીના કેસ મામલે આવતીકાલે અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થશે. રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર બપોરે 12 કલાકે પહોંચશે. એરપોર્ટ પર પ્રદેશ નેતાઓ દ્વારા સ્વાગત કરાશે. રાહુલ ગાંધીનું અમદાવાદમાં 6 જગ્યા પર સ્વાગત કરાશે.\nએરપોર્ટ સર્કલ પર એનએસયુઆઈ, ડફનાળા પર યુથ કોંગ્રેસ, ખાનપુર પાસે મુસ્લિમ અગ્રણીઓ, રૂપાલી સિનેમા પાસે મહિલા કોંગ્રેસ દ્વારા અને લકી હોટેલ અને ઝેવિયર્સ શાળા પાસે શહેર કોંગ્રેસ દ્વારા સ્વાગત કરાશે. કોર્ટમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધી બપોરે દોઢ વાગ્યે કોંગ્રેસના ધારાસભ્યો સાથે સર્કિટ હાઉસ ખાતે બેઠક કરશે અને રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ અંગે સમિક્ષા કરશે.\nટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ\nહવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ\nટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો\nદ્વારકામાં વરસાદના વિરામ છતા હજુ નથી ઓસર્યા પાણી, તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશન કૌભાંડ : અમિત મંછારામાનીની સત્તાવાર નિવેદનની કોપીથી થયા અનેક ખુલા���ા\nરાફેલની પૂજા પર શરદ પવારનાં પ્રહાર, રફાલ કોઇ નવો ટ્રક છે કે તેના પર લીંબૂ મરચા લટકાવ્યા\nઅડધી કિંમતે ઘરે લઇ જાઓ ધાકડ Royal Enfield, આ ઑફર જાણશો તો ખુશ થઇ જશો\nરાજકોટ જિલ્લા બેંકની ચૂંટણીમાં ભાજપમાં જ ડખા, બળવાથી જયેશ રાદડિયાની શાખ દાવ પર લાગી\nસાનિયા મિર્ઝા શોએબ મલિકની પ્રથમ પત્ની નથી, જાણો કોની સાથે થયા હતા પહેલા લગ્ન\nગેંગસ્ટર વિકાસ દુબેનાં વધુ બે સાથીનું થયું એન્કાઉન્ટર, કાનપુરમાં પ્રભાત તો ઈટાવામાં રણબીર શુક્લાને મરાયા ઠાર\nટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ\nસોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક\nરાજ્યમાં કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું સુરત, 1 જ દિવસમાં 300થી વધુ નવા પોઝીટીવ સાથે 7 હજારને પાર\nરાજ્યમાં રેકોર્ડબ્રેક 861 નવા પોઝીટીવ સાથે 39 હજારને પાર, 2 હજાર લોકોના થયા કોરોનાથી મોત\nરાજ્યમાં Coronaનો આતંક યથાવત, છેલ્લાં 24 કલાકમાં 861 પોઝીટીવ કેસ અને 15 લોકોનાં મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/shishir-sharma-roped-in-to-play-a-raw-chief-in-peshawar-110911", "date_download": "2020-07-09T18:28:35Z", "digest": "sha1:XV3LSK4VYBOWBEKNL3ZRDVNQIXXGWWB4", "length": 5916, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "Shishir Sharma roped in to play a RAW Chief in Peshawar | રૉના ચીફ અધિકારીના પાત્રમાં શિશિર શર્મા - entertainment", "raw_content": "\nરૉના ચીફ અધિકારીના પાત્રમાં શિશિર શર્મા\nપેશાવરની આર્મી પબ્લિક સ્કૂલ પર થયેલા ટેરરિસ્ટ અટૅક પર બનશે સિરીઝ\nટીવી અને ફિલ્મ-જગતમાં અમુક કલાકારોની ઇમેજ ફિક્સ થઈ જતી હોય છે. તેમને તેમની ઇમેજ પ્રમાણે જ પાત્રો મળતાં હોય છે. ડીડી નૅશનલ પર વર્ષ ૧૯૯૫-૯૭ દરમ્યાન આવતી ‘સ્વાભિમાન’ સિરિયલથી લઈને ‘મિલે જબ હમ તુમ’ અને ‘મોહિ’ સહિતની સિરિયલો કરનાર અભિનેતા શિશિર શર્માના કિસ્સામાં એવું જ થયું છે.\nઉપરોક્ત સિરિયલો ઉપરાંત શિશિર આમિર ખાનની ફના, મેઘના ગુલઝારની તલવાર તથા ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક સહિતની ફિલ્મો કરી ચૂક્યા છે અને આ ફિલ્મોમાં અનુક્રમે તેમણે ડિફેન્સ મિનિસ્ટર, સીબીઆઇ ચીફ અને જનરલનાં પાત્ર ભજવ્યાં છે. હવે તેઓ ડિજિટલ પ્લૅટફૉર્મ ઉલ્લુની આગામી સિરીઝ ‘પેશાવર’માં રૉના ઑફિસરના પાત્રમાં જોવા મળશે. ‘પેશાવર’ સિરીઝ વર્ષ ૨૦૧૪ની ૧૬ ડિસેમ્બરે પેશાવરની આર્મી પબ્લિક સ્કૂલ પર થયેલા ટેરરિસ્ટ અટૅક ��ર આધારિત છે. આ અટૅકમાં ૧૪૮ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા અને તેમાંથી મોટા ભાગનાં બાળકો હતાં. શિશિર શર્મા ઉપરાંત આ સિરીઝમાં આદર્શ બાળકૃષ્ણ, અશ્મિત પટેલ, રાજીવ સેન, રક્ષંદા ખાન, રુશદ રાણા, સાક્ષી પ્રધાન સહિતના કલાકારોને કાસ્ટ કરાયાં છે.\nઘરમાં કામ કરનારાને અને ડ્રાઇવર્સને સમયસર પૈસા ચૂકવવા અપીલ કરી અલી ફઝલે\nશિખા સિંહની પ્રૉક્સિ તરીકે કુમકુમ ભાગ્યમાં દેખાશે રેહના પંડિત\nસા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સનું શૂટિંગ શરૂ થવાથી ખુશ મનીષ પૉલ\nસંજય મિશ્રાની બહુત હુઆ સમ્માન ડિજિટલ પ્લૅટફૉર્મ પર થશે રિલીઝ\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nશિખા સિંહની પ્રૉક્સિ તરીકે કુમકુમ ભાગ્યમાં દેખાશે રેહના પંડિત\nસા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સનું શૂટિંગ શરૂ થવાથી ખુશ મનીષ પૉલ\nસંજય મિશ્રાની બહુત હુઆ સમ્માન ડિજિટલ પ્લૅટફૉર્મ પર થશે રિલીઝ\nગુડિયા હમારી સભી પે ભારીમાં જોવા મળશે કરમ રાજપાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wordpress.org/themes/twentyseventeen/", "date_download": "2020-07-09T17:05:03Z", "digest": "sha1:ZZL6HRCTCE6ESPWSG5ARJWQE2IPREIOC", "length": 9956, "nlines": 218, "source_domain": "gu.wordpress.org", "title": "Twenty Seventeen – વર્ડપ્રેસ આવૃત્તિ | WordPress.org ગુજરાતી", "raw_content": "\nથીમ સૂચિ પર પાછા ફરો\nછેલ્લો સુધારો: માર્ચ 31,2020\nવર્ડપ્રેસ આવૃત્તિ: 4.7 અથવા તેથી વધુ\nપીએચપી(PHP) આવૃત્તિ: 5.2.4 અથવા તેથી વધુ\nટ્વેન્ટી સેવન્ટીન ફીચર્ડ ચિત્રો અને સૂક્ષ્મ એનિમેશન સાથે જીવન માટે તમારી સાઇટ લાવે છે. બિઝનેસ સાઇટ્સ પર ધ્યાન કેન્દ્રિત સાથે, તે ફ્રન્ટ પેજ પર બહુવિધ વિભાગો તેમજ વિજેટો, નેવિગેશન અને સામાજિક મેનુઓ, લોગો, અને વધુ વિશેષતા આપે છે. વૈવિધ્યપૂર્ણ રંગ યોજના સાથે તેના અસમપ્રમાણતાવાળા ગ્રીડ અને પોસ્ટ ફોરમેટ સાથે તમારા મલ્ટીમીડિયા સામગ્રી પ્રદર્શિત કરે છે. ૨૦૧૭ માટે અમારી મૂળભૂત થીમ ઘણી ભાષાઓમાં મહાન કામ કરે છે, કોઈપણ ક્ષમતાઓ માટે અને કોઈપણ ઉપકરણ પર.\nસુલભતા તૈયાર, વૈવિધ્યપૂર્ણ રંગો, વૈવિધ્યપૂર્ણ હેડર, કસ્ટમ લોગો, વૈવિધ્યપૂર્ણ મેનુ, સંપાદક પ્રકાર, ફીચર્ડ ચિત્ર, લવચીક મથાળું, ફૂટર વિજેટો, એક કોલમ, પોસ્ટ ફોર્મેટ્સ, જમણું સાઇડબાર, આરટીએલ(RTL) ભાષા આધાર, સ્ટિકી પો���્ટ, થીમ વિકલ્પો, થ્રેડેડ ટિપ્પણીઓ, અનુવાદ તૈયાર, બે કોલમ\n5 માંથી 4.5 સ્ટાર્સ\nટ્વેન્ટી સેવન્ટીન નું અનુવાદ કરો\nટ્રૅક(Trac) માં બ્રાઉઝ કરો\nકોઈ થીમ્સ મળી નથી. એક અલગ શોધ પ્રયાસ કરો.\nઅગાઉના આગામી ડાઉનલોડ કરો\nઆ થીમ ૨ વર્ષથી અપડેટ કરવામાં આવી નથી. તે લાંબા સમય સુધી જાળવવામાં આવી નથી અને જ્યારે વર્ડપ્રેસ વધુ તાજેતરના સંસ્કરણો સાથે વાપરતી વખતે સુસંગતતા ના મુદ્દા હોઈ શકે છે.\nવર્ડપ્રેસ આવૃત્તિ: {{ data.requires }} અથવા તેથી વધુ\nપીએચપી(PHP) આવૃત્તિ: {{ data.requires_php }} અથવા તેથી વધુ\nઆ થીમને હજુ સુધી રેટ કરવામાં આવી નથી.\n{{ data.name }} નું અનુવાદ કરો\nટ્રૅક(Trac) માં બ્રાઉઝ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://makesweethome.com/tag/%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AB%85%E0%AA%AA%E0%AB%8D%E0%AA%95%E0%AA%BF%E0%AA%A8-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%82%E0%AA%97/", "date_download": "2020-07-09T16:34:32Z", "digest": "sha1:LBQLN3O63XCBNPU5RTDQZ26YWT2KVRUU", "length": 3414, "nlines": 87, "source_domain": "makesweethome.com", "title": "લાકડાની નૅપ્કિન રિંગ – Make Sweet Home", "raw_content": "\nTag: લાકડાની નૅપ્કિન રિંગ\nડાઇનિંગને આકર્ષક બનાવતી નૅપ્કિન રિંગ\nનૅપ્કિનના હોલ્ડર તરીકે વપરાતી આ ઍક્સેસરી કિચનમાં એક ડેકોરેટિવ ચીજની ગરજ સારે છે. નૅપ્કિન રિંગ ડાઇનિંગ ટેબલ પરની એક મસ્ટ\nબગીચાને ગરમીમાં આ છ રીતે સજાવી જુઓ\nજરૂરિયાત અને પસંદગી મુજબ ડાઇનિંગ રૂમનું ડેકોરેશન\nઈનડોર પ્લાન્ટ્‌સ માટે ઉપયોગી ટિપ્સ\nવર્કિંગ વુમન માટે ડ્રેસિંગ ટીપ્સ\nડ્રોઇંગરૂમ કરતાં પણ સારૂ બાથરૂમ ડેકોરેશન\nડાઇનિંગને આકર્ષક બનાવતી નૅપ્કિન રિંગ\nબાલ્કનીને મોર્ડન ટચ આપવો\nત્વચાની સંભાળ કરવી જરૂરી છે\nકિચન કેવી રીતે વ્યવસ્થિત રાખવું\nતમારા ઘરમા પ્રાકૃતિક મહેકનો મઘમઘાટ\nશૂ રેકઃ ફૂટવેર મૂકવાની જગ્યા\nઘરની સજાવટ માટે વેસ્ટ બલ્બનો ઉપયોગ\nબાથરૂમને આપો લક્ઝ્યુરીયશ ટચ\nસાંકડા રસોડાને સજાવવાની કળા\nવિવિધ સ્ટાઇલનાં ટિસ્યૂપેપર હોલ્ડર\nઝુમ્મર વડે દિવાનખંડની સજાવટ\nશિયાળામાં કોલ્ડ ક્રીમનો ઉપયોગ\nમનમોહક ગાલીચાથી ઘર સજાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/tag/rashifal-gujarati/", "date_download": "2020-07-09T17:16:44Z", "digest": "sha1:KH3UFGKUO4U6KEGFBCOMJUG6ZA5P6WCR", "length": 4760, "nlines": 124, "source_domain": "tv9gujarati.in", "title": "rashifal gujarati – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nઆજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે આવી શકે છે ખુબ સારા સમાચાર\nમેષ આજે આપ ૫રિવારજનો સાથે મળીને ઘરની બાબતો અંગે અગત્‍યની ચર્ચા વિચારણા કરશો. ઘરની કાયા૫લટ કરવા માટે કંઇક નવી ગોઠવણી કરશો. કાર્ય સ્‍થળે ઉ૫રી અધિકારીઓ […]\nઆજનું રાશિફળ: આ રાશીના જાતકો કોઇપણ કાર્ય દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસ સાથે કરશે અને તેમાં સફળતા ૫ણ મળશે\nમેષ આજે આ૫ને આ૫ના ઉગ્ર સ્‍વભાવ ૫ર કાબૂ રાખવાની સલાહ છે. આજે આ૫ શારીરિક અને માનસિક થાક અનુભવો. સખત ૫રિશ્રમના અંતે ઓછી સફળતા મળે. સંતાનોની […]\nઆજનું રાશિફળ: આ રાશીના જાતકોને આજે નિકટના સ્‍વજનો સાથે ખટરાગ થવાની શક્યતા\nમેષ વર્તમાન દિવસે સંભાળીને ચાલવાની સલાહ છે. આજે આ૫ને નિકટના સ્‍વજનો સાથે ખટરાગ થવાની શક્યતા છે. શરીર અને મનથી આ૫ બેચેની અનુભવશો. આ૫ અનિદ્રાનો ભોગ […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/30-06-2020/139028", "date_download": "2020-07-09T17:21:10Z", "digest": "sha1:E7Z7363DTDAGZ4XCUBEE2EHUMYF7QNTA", "length": 14736, "nlines": 130, "source_domain": "www.akilanews.com", "title": "શ્રી હિમાંશુ પંડ્યાની ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે વધુ એક ટર્મ માટે ગુજરાત સરકારે કરી અધિકૃત નિયુક્તિ : ગુજરાત યુનિવર્સિટીને વધુ ત્રણ વર્ષ માટે મળશે શ્રી હિમાંશુ પંડ્યાની સેવા : આવતીકાલથી કુલપતિનો ચાર્જ સંભાળશે", "raw_content": "\nશ્રી હિમાંશુ પંડ્યાની ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે વધુ એક ટર્મ માટે ગુજરાત સરકારે કરી અધિકૃત નિયુક્તિ : ગુજરાત યુનિવર્સિટીને વધુ ત્રણ વર્ષ માટે મળશે શ્રી હિમાંશુ પંડ્યાની સેવા : આવતીકાલથી કુલપતિનો ચાર્જ સંભાળશે\nશ્રી હિમાંશુ પંડ્યાની ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે વધુ એક ટર્મ માટે ગુજરાત સરકારે કરી અધિકૃત નિયુક્તિ : ગુજરાત યુનિવર્સિટીને વધુ ત્રણ વર્ષ માટે મળશે શ્રી હિમાંશુ પંડ્યાની સેવા : આવતીકાલથી કુલપતિનો ચાર્જ સંભાળશે\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n૭૧ વર્ષની દાદીને સામે બેસાડી ૩ પૌત્રીઓ પર રેપઃ દાદીને આંચકો લાગતા થયું મોત access_time 11:49 am IST\n૨૦૨૦-૨૧માં લોકો ઘરની બહાર નીકળી નહિ શકે : સ્વ. બાબુભાઇ ઠક્કરે ૨૦૧૬માં આગાહી કરી હતી access_time 11:27 am IST\nસૌરાષ્ટ્ર - કચ્છ- ગુજરાતમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ access_time 4:03 pm IST\nધોરાજીમાં કોરોનાના કેસ વધતા હાહાકાર : આજે બપોરે વધુ પાંચ કેસ સાથે બે દિવસમાં 11 પોઝિટિવ કેસ : કુલ કેસ 30 access_time 2:24 pm IST\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટ���વ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nપોરબંદરની આરજેડી કોલેજ વિસ્તારમાં દીપડાના આટાફેરા : વન વિભાગ દ્વારા પાંજરું મુકાયું access_time 10:47 pm IST\nપોરબંદરની એચડીએફસી બેંકમાં યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ access_time 10:43 pm IST\nકચ્છની ચર્મકલાના જાણીતા કસબી શિલ્પગુરુ એવોર્ડ વિજેતા ભસર ભુરાનું દુઃખદ નિધન access_time 10:35 pm IST\nભારત-યુરોપિયન યુનિયનની ૧૫મી સમીટ ૧૫ જુલાઇના વર્ચઉલ રીતે થશેઃ વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવ access_time 10:24 pm IST\nઅમદાવાદમાં ઝાડ પડતા ત્રણ વાહનો દબાઇ ગયા access_time 10:23 pm IST\nરાજ્યના ૯૮ તાલુકામાં વરસાદ access_time 10:22 pm IST\nચેમ્બરમાં પોતાના માણસો સેટ કરવા ચૂંટણીના ડિંડકનો આક્ષેપ access_time 10:21 pm IST\nકલેકટર કચેરીના બે મામલતદાર સહિત ૫ કર્મચારી આજે રિટાયર્ડ :કલેકટર કચેરીના બે મામલતદાર સહિત એકી સાથે આજે ૫ કર્મચારી સાંજે ૬.૩૦ કલાકે રિટાયર્ડ થશેઃ તમામની 'ફેરવેલ પાર્ટી' હવે યોજાશેઃ નિવૃત થનારાઓમાં જામકંડોરણાના મામલતદાર પી.એસ. ખરાડી, કોટડાસાંગાણીના મામલતદાર બી.એન. જાદવ, અછતના નાયબ મામલતદાર કે.સી. ટાંક, કલેકટરના કમાન્ડો કકવાજી બૂજ અને સીટી પ્રાંત-૧ના ડ્રાઈવર હનુભા ગોહીલનો સમાવેશ access_time 3:03 pm IST\nબોટાદના બરવાળા ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ: ભીમનાથ અને પોલારપુર ચોકડી વિસ્તારમાં વરસાદ: નભોઈ અને પીપરીયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ: વરસાદ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી: ખેડૂતોમાં ખુશીની લહેર access_time 9:37 pm IST\nઉદ્ધવ સરકારનો નવો ફતવો : સરકારી ઓફિસોમાં મરાઠી ભાષાનો ઉપયોગ કરો : અમલ નહીં કરનારાનો પગાર નહીં વધે : ભવિષ્યમાં નોકરીમાંથી હાથ ધોવાની પણ નોબત આવશે access_time 8:38 pm IST\nદિલ્લીમાં કોવિડ-૧૯ દર્દીઓના ઇલાજ માટે પ્લાઝમા બેંક બનશે access_time 12:15 am IST\nવિજયવર્ગીય દ્વારા સરકારને પાડવાના પ્રયાસનો આરોપ access_time 12:00 am IST\nપેટ્રોલિયમની કીંમતો પર હુંસાતુંસીઃ પેટ્રોલિયમ મંત્રી બોલ્યા, મોદી સરકાર પૈસા ગરીબોના ખાતામાં આપે છે જમાઇના ખાતામાં નહીં access_time 12:00 am IST\nરૂડા-આવાસ યોજનાનાં ફોર્મ ભરીને પરત આપવાની મુદત ૪ દી'વધારાઇ access_time 3:10 pm IST\nકેકેવી ચોક અને ઇન્દિરા સર્કલ ખાતે ટ્રાફિક નિયમન માટે પોલીસ કમિ.નું જાહેરનામુ access_time 4:01 pm IST\nમોરબી પાસે ��કસ્માતમાં હળવદના બે યુવાનોના મોત access_time 11:36 am IST\nપેટ્રોલના ભાવ આસમાનેઃ સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવનો ઠેર ઠેર વિરોધ access_time 1:55 pm IST\nસુત્રાપાડા-વેરાવળ દોઢ, વાંસજાળીયા પોણો, ગીરગઢડા, તાલાલા, ઉના, મહુવા, લોધીકામાં અડધો ઇંચ access_time 11:35 am IST\nકડોદરામાં બેફામ બનેલા બુટલેગરના વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે આવેદન આપ્યું access_time 10:57 pm IST\nવર્ગ-1ના 2018 બૅચનાં સીધી ભરતીના આઠ અજમાયશી અધિકારીઓને નિમણુંકો અપાઈ : નિર્ભય ગોંડલીયાની રાજકોટ જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણુંક access_time 9:28 pm IST\nગાંધીનગર જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ તંત્ર દોડતું થયું:કલોલ-મહેસાણા હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાઇ access_time 5:36 pm IST\nહાલમાં સોશિયલ મીડિયામાં માનવ જેવા દેખાતા ચામાચીડિયાના વીડિયોએ ધૂમ મચાવી દીધી access_time 6:23 pm IST\nરશિયાએ ચીનની અપીલને અસ્વીકાર કરી ભારતને ઝડપથી એસ-400 આપવાની વાત કરી access_time 6:29 pm IST\nઓએમજી.... અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષની સુગંધ ધરાવતું પર્ફ્યૂમ બનાવ્યું access_time 6:22 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઆયર્લેન્ડમાં ભારતીય મુળના લિયો વરાડકર બન્યા નાયબ વડાપ્રધાન access_time 10:11 am IST\n' ભૂ માફિયા \" તરીકે વિશ્વમાં કુખ્યાત ચીને હવે ભૂતાનની અમુક જમીન પોતાની ગણાવી : ભૂતાન સરહદે 650 સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલી અભ્યારણની જમીન ઉપર હક્ક દર્શાવ્યો : ભૂતાને વિરોધ નોંધાવ્યો access_time 12:35 pm IST\nછેલ્લા 50 વર્ષમાં ભારતમાંથી 4 કરોડ 50 લાખ ઉપરાંત મહિલાઓ લાપત્તા : આજની તારીખમાં પણ બાળકીઓ ભેદભાવનો ભોગ બની રહી હોવાનો યુ.એન.નો 2020 ની સાલનો અહેવાલ access_time 8:17 pm IST\nસૌરવ ગાંગુલીએ કહ્યું આ દિવસે ટીમ ઈન્ડિયા મેદાન પર ક્યારે ઉતરશે access_time 5:13 pm IST\nવેસ્ટ ઈન્ડીઝ સામેની પહેલી ટેસ્ટ મેચ નહીં રમે જો રૂટ access_time 3:08 pm IST\nકોરોના વાયરસની ઈમ્પેકટ બાદ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શેડયુલનો રિવ્યુ કરશે access_time 3:11 pm IST\nએમની ફિલ્મ ફલોપ થાય તો પણ ફરક નથી પડતોઃ હીના access_time 10:03 am IST\n'ભાભીજી ઘર પર હૈ'નું શૂટિંગ ફરી થયું શરૂ access_time 4:58 pm IST\nસુશાંતસિંહ રાજપૂતની યાદમાં 550 ગરીબ પરિવારોને ભોજન કરાવશે ભૂમિ પેડનેકર access_time 5:02 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.krutesh.in/2010/06/pujya-pitashrinu-smaran-thata.html", "date_download": "2020-07-09T18:52:01Z", "digest": "sha1:66RTMXRXINZ4JTYJR6DYAXP6XFFIVM4R", "length": 26797, "nlines": 129, "source_domain": "www.krutesh.in", "title": "અભિષેક: પૂજ્ય પિતાશ્રીનું સ્મરણ થતાં - જયદેવ શુક્લ", "raw_content": "\nસૂર અને શબ્દનો અભિષેક\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\nજો જો સાંભળવાનું ન ભુલતા\nઅત્રે કોમેન્ટ કરવા માટે તમે તમારા વર્ડપ્રેસ આઇડી અને પાસવર્ડ વડે 'DISQUS' બટન પર ક્લીક કરી લોગ ઇન થઇ તમારો પ્રતિભાવ આપી શકો છો. ઉપરાંત તમારા Google/Gmail/Blogger ID, Facebook ID, Twiter ID, Yahoo ID , Open ID વડે પણ પ્રતિભાવ આપી શકો છો. આ ઉપરાંત કોમેન્ટબોક્ષમાં તમારો પ્રતિભાવ લખીને 'POST AS' પસંદ કરવાથી તમે Log In થયા વગર GUEST તરીકે પણ આપનો પ્રતિભાવ આપી શકશો.\nઆરતી (8) કવિતા (112) કાવ્યપઠન (9) કૃષ્ણગીત (129) ગઝલ (159) ગરબા (56) ગીત (369) છપ્પા (1) જૈન ભજન (9) જૈનસ્તવન (5) થાળ (1) નવરાત્રી વિશેષ (43) નાટ્યસૃષ્ટીના ગીતો (9) પ્રકૃતિગીત (31) પ્રણયગીત (185) પ્રભાતિયા (29) પ્રાર્થના (10) બાળગીત (42) ભજન (208) લગ્નગીત (21) લોકગીત (94) વર્ષાગીત (22) વિડિયો (20) શૈવભજન (15) સંસ્કૃત (27) સાહિત્યકારનો પરિચય (11) સ્વામિનારાયણ કીર્તન (27) હાઇકુ (2) હાલરડું (7)\nઅભિષેક પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તેને સત્વરે દૂર કરવામા આવશે.\nહે નાદબ્રહ્મ જાગો - અવિનાશ વ્યાસ\nતને સાંભરે રે, મને કેમ વિસરે રે - મહાકવિ પ્રેમાનંદ\nહૈયે રાખી હામ, મારે ચીતરાવું છે નામ - લોકગીત\nપેથલપુરમાં પાવો વાગ્યો ને મારો - ગરબા\nશ્રી સર્વોત્તમ સ્તોત્ર - વલ્લભાચાર્યજી\nહજારો વર્ષની જૂની અમારી વેદના - ઝવેરચંદ મેઘાણી\nગોવિંદ દામોદર માધવેતી સ્તોત્ર\nગુજરાત વિશે એક સંશોધન : આપણું ગુજરાત- આપણી લાગણી ડૉ. ભિમરાવ આંબેડકર ભરતનાટ્યમ સિતારવાદનઃઅસ્મિતાપર્વ સ્વામી વિવેકાનંદનું વિશ્વ ધર્મપરિષદ શિકાગોમા પ્રવચન\nઅખંડ સૌભાગ્યવતી અંબા ગબ્બરવાળી અષાઢી બીજ ઓખાહરણ કંકુ કરિયાવર કાશીનો દિકરો ખેમરો લોડાણ ગંગાસતી (ફિલ્મ) ઘરની શોભા ઘરસંસાર ઘુંઘટ ઘેર ઘેર માટીના ચુલા ચંદા સૂરજની સાખે ચિત્તડાનો ચોર ચૂંદડીનો રંગ ચોરીના ફેરા ચાર જયશ્રી યમુના મહારાણી જિગર અને અમી જેસલ-તોરલ જોગ-સંજોગ તાના-રિરિ દિવાદાંડી ધરતીનાં છોરૂં નાગદેવતા નારી તું નારાયણી નોરતાની રાતે પરણ્યા એટલે પ્યારા લાડી પાતળી પરમાર પાનેતર પારકી થાપણ પ્રીત ન કરશો કોઇ બેટરહાફ ભગવાન સ��વામિનારાયણ મંગળફેરા મહાસતી સાવિત્રી મહેંદીનો રંગ લાગ્યો મા-બાપ માલવપતિ મુંજ મેના ગુર્જરી મેરૂ માલણ મેરૂ મૂળાંદે મોટા ઘરની વહુ મોહનના મંકીસ રા'નવઘણ રાણકદેવી રાણોકુંવર રામાયણ રૂપલી દાતણવાળી રૂપાંદે- મૂળાંદે રેતીના રતન લાખા લોયણ લાખો ફુલાણી લોહીની સગાઇ વચન વટ ને વેર શેતલનો કાંઠે સંત રોહીદાસ સંત સૂરદાસ સતના પારખાં સતી તોરલ સંતુ રંગીલી સત્યવાન સાવિત્રી સદેવંત સાવળીંગા સમય વર્તે સાવધાન સોનબાઇની ચુંદડી હલામણ જેઠવો હીરો ઘોઘે જઇ આવ્યો\nઅરૂણોદય જવાબદારી સંપત્તિ માટે\nપૂજ્ય પિતાશ્રીનું સ્મરણ થતાં - જયદેવ શુક્લ\nઆજે પિતૃદિનની સહુને શુભેચ્છા. આપણાં સાહિત્યમાં માતાને જે ગરવું સ્થાન અપાયું છે, તેટલું ગરવું સ્થાન પિતાને અપાયું નથી. માતૃવંદનાના ગીતો યાદ કરવાનું કહીયે તો એક આખી શૃખંલા યાદ આવી જાય, પણ પિતૃવંદનાના ગીતો યાદ કરવાનું કહેતા મોટા મોટા સાહિત્યકારો પણ માથુ ખંજવાળવા માંડે.\nબહુ શોધખોળ પછી પિતૃસ્મરણનું આ ગીત આપની સમક્ષ લાવ્યો છે. બાળકને ઘર અને સમાજની પરંપરાથી વાકેફ કરવાનું કામ પિતાનું છે. હાથ ઝાલીને પિતા પુત્રને મંદિર લઇ જાય છે, ત્યારે તે પોતાની શ્રધ્ધાનું પુત્રમાં આરોપણ કરે છે. આ પરંપરાસિંચન પિતા માટે એટલું મહત્વનું હોય છે કે ઘણી વાર બાળક માટે આકરાં પણ બને છે. આથી જ બાળક માતા માટે જેટલી લાગણી અનુભવે છે, તેટલી પિતા માટે અનુભવતો નથી. બહુ સાચુ કહ્યું છે કે,' પોતાનાં પિતા સાચા હતાં એ વાતની ખબર પુત્રને ત્યારે જ પડે છે જ્યારે તેનો પુત્ર એમ વિચારવાનું ચાલું કરે છે કે મારાં પિતા ખોટાં છે.' આ કાવ્યમાં કવિને પોથી જોઇને પોતાનાં પિતાનાં સ્મરણ જાગે છે તેની વાત કરી છે.\nકવિ - જયદેવ શુક્લ\nઆકાશ મન્ત્ર ॥ આવાસ મન્ત્ર ॥ પ્રકાશ મન્ત્ર ॥\nશીર્ષક: કવિતા, જયદેવ શુક્લ\nઅભિષેકના બધા ગીતો કક્કાવાર માણવા અહીં પસંદ કરો\nનવી રચના ઇ મેઇલ દ્વારા સબસ્ક્રાઇબ કરો\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\n'સૈફ' પાલનપુરી અંકિત ત્રિવેદી અખો અદમ ટંકારવી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અનિલ જોષી અમર પાલનપુરી અમૃતલાલ 'ઘાયલ' અરવિંદ શેઠ અરુણા દેવકર અરૂણ દેશાણી અવિનાશ પારેખ અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સૂરી આનંદઘન આસિમ રાંદેરી ઇકબાલ મુન્શી ઇન્દુકુમાર ત્રિવેદી ઇન્દુલાલ ગાંધી ઇસુભાઇ ગઢવી ઉજ્જવલ ધોળકીયા ઉદયન ઠક્કર ઉદયરત્ન ઉમાશંકર જોષી ઉશનસ ઓજસ પાલનપુરી કનુ રાવલ કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કલ��પી કવિ કાગ કવિ દાદ કવિ ભાગચંદ કવિ માવદાન રત્નુ કાંતિ અશોક કાન્ત કાન્તિ-અશોક કૃષ્ણ દવે કૃષ્ણલાલ શ્રીધરાણી કેશવ રાઠોડ કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગંગારામ ગંગાસતી ગની દહીંવાલા ગિજુભાઇ વ્યાસ ચૈતન્ય ગોરખનાથ ગૌરવ ધ્રુવ ચં ચી મહેતા ચંદ્રકાન્ત શેઠ ચિનુ મોદી ચિરાગ ત્રિપાઠી ચૈતન્ય મહાપ્રભુ જગદિશ જોશી જયંત દલાલ જયંત પાઠક જયદેવ શુક્લ જલન માતરી જવાહર બક્ષી જીતુભાઇ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ડો. બહેચર પટેલ તુષાર શુક્લ ત્રિભુવન વ્યાસ દયાનંદ દયારામ દલપત પઢિયાર દલપતરામ દલુ વાણીયા દારા પ્રિન્ટર દાસ સવો દિગન્ત પરીખ દિલેરબાબુ દેવદાસ ' અમીર' ધીરૂબેન પટેલ નટુભાઇ બરાનપુરિયા નંદકુમાર પાઠક નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટીયા નરેન્દ્ર મોદી નર્મદ નલીન રાવળ નાઝીર દેખૈયા નાથાલાલ દવે નિરંજન ભગત નિરંજના ભાર્ગવ નિરાંત નિલેશ રાણા નિષ્કુળાનંદ સ્વામી નીતા રામૈયા નીનુ મઝુમદાર ન્હાનાલાલ કવિ પન્ના નાયક પાંડુંરંગ શાસ્ત્રી પિનાકીન ઠાકોર પ્રજારામ રાવળ પ્રભુલાલ દ્વિવેદી પ્રહલાદ પારેખ પ્રિયકાન્ત મણિયાર પ્રેમસખી પ્રેમાનંદ પ્રેમાનંદ પ્રેમોર્મી બકુલ ત્રિપાઠી બળવંતરાય ક. ઠાકોર બાદરાયણ બાપુભાઇ ગઢવી બાલમુકુંદ દવે બાલુભાઇ પટેલ બેફામ બોટાદકર બ્રહ્માનંદ સ્વામી ભગવતીકુમાર શર્મા ભગાચારણ ભરત આચાર્ય 'પ્યાસા' ભાગ્યેશ ઝા ભાનુપ્રસાદ પંડ્યા ભાલણ ભાસ્કર વોરા ભીખુ કપોદિયા ભૂમાનંદ સ્વામી ભૂમિક શાહ ભોજા ભગત મકરંદ દવે મણિલાલ દેસાઇ મનસુખલાલ ઝવેરી મનસ્વી મનુભાઇ ગઢવી મનોજ ખંડેરિયા મનોજ જોશી મરીઝ મહેશ શાહ મહેશ સોલંકી માધવ રામાનુજ માર્કંડૠષિ મીરાંબાઇ મુકુલ ચોક્સી મુકેશ જોશી મુકેશ માલવણકર મુક્તાનંદ સ્વામી મુસા પૈક મૂળદાસ મૂળશંકર વ્યાસ મેઘબિંદુ યશોવિજય યૉસેક મેકવાન યૉસેફ મૅકવાન રઘુનાથ બ્રહ્મભટ્ટ રજની પાલનપુરી રમણભાઇ પટેલ રમણલાલ વ્યાસ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ સાહેબ રવિન્દ્રનાથ ટાગોર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ 'મિસ્કીન' રામનારાયણ વિ. પાઠક 'શેષ' રાવજી પટેલ રાહી ઓધારિયા લાલજી કાનપરિયા વલ્લભ ભટ્ટ વલ્લભાચર્યજી વિનય ઘાસવાલા વિનોદ જોષી વિપીન પરીખ વિશનજી નાગડા વીરુ પુરોહીત વેણીભાઇ પુરોહીત શંકરાચાર્ય શાંતિલાલ શાહ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઇ શ્યામ સાધુ સંત તુલસીદાસ સંત પુનિત સંત રોહીદાસ સંત સૂરદાસ સત્ચિત પુરા��ી સરોદ સાદુળ ભગત સુંદરજી બેટાઇ સુંદરમ સુધીર પટેલ સુરેન ઠક્કર 'મેહૂલ' સુરેશ દલાલ સૌમ્ય જોશી સ્નેહરશ્મિ સ્વરૂપ ધ્રુવ હરિકૃષ્ણ પાઠક હરિન્દ્ર દવે હરીશ વટાવવાળા હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ચંદરાણા હર્ષદેવ માધવ હિતેન આનંદપરા હેમેન શાહ\nઆ પણ જો જો\nઅજિત મર્ચન્ટ અજિત શેઠ અનસયા દોશી અમર ભટ્ટ અવિનાશ વ્યાસ આલાપ દેસાઇ આસિત દેસાઇ ઉદય મઝુમદાર કિરીટ રાવળ કિશોર દેસાઇ કીર્તિ-ગીરીશ ક્ષેમુ દિવેટીયા ગૌરાંગ વ્યાસ ચેલના ઉપાધ્યાય જીતેશ ગીરી તલત અઝીઝ દિલીપ ધોળકિયા ધીરજ ધાનક નયનેશ જાની નવીન શાહ નાનજીભાઇ મિસ્ત્રી નિશિથ મહેતા નીનુ મઝુમદાર પરેશ ભટ્ટ પિનાકીન શાહ પુરુષોત્ત્મ ઉપાધ્યાય પ્રવિણ બચ્છાવ ભગવતીપ્રસાદ ભટ્ટ ભદ્રાયુ ધોળકીયા ભરત પટેલ ભાનુ ઠાકર મહેશકુમાર માસ્ટર કાસમભાઇ રજત ધોળકીયા રમેશ ગુપ્તા રવિન નાયક રવી રસિકલાલ ભોજક શશાંક ફડણીસ શ્યામલ - સૌમિલ મુન્શી શ્રીધર કેંકરે સલીલ ચૌધરી સોલી કાપડીયા હેમંત ચૌહાણ\nઅતુલ પુરોહિત અનાર કઠીયારા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમર ભટ્ટ અમીરબાઇ કર્ણાટકી અર્ચના દવે અલકા યાજ્ઞિક આનંદ કુમાર સી આરતી મુખરજી આરતી મુન્શી આલાપ દેસાઇ આશા ભોંસલે આસિત દેસાઇ ઇસ્માઇલ વાલેરા ઉદય મઝુમદાર ઉર્મિશ- વૈશાલી મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર એ આર ઓઝા ઐશ્વર્યા કમલ બારોટ કમલેશ અવસ્થી કરસન સાગઠિયા કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કિશોર મનરાજા કૃષ્ણા કેલ્લે કૌમુદી મુનશી ગરિમા ત્રિવેદી ગાર્ગી વ્હોરા ગીતા દત્ત ચેતન ગઢવી જગજિતસિંહ જનાર્દન રાવળ જીગીશા રામંભીયા જ્યુથિકા રોય જ્હાનવી શ્રીમાંનકર ઝરણાં વ્યાસ તલત મહેમુદ દમયંતિબેન બરડાઇ દર્શના ગાંઘી દાદુ ખુમદાન ગઢવી દિપાલી સોમૈયા દિપ્તી દેસાઇ દિલરાજ કૌર દિલીપ ધોળકિયા દિવાળીબેન ભીલ દીના પાઠક નયનેશ જાની નલીન ત્રિવેદી નિતીન મુકેશ નિરૂપમા શેઠ નિશા ઉપાધ્યાય નિશા કાપડિયા નીકિતા દહારવાલ નીનુ મઝુમદાર નીરજ પાઠક પંકજ ઉધાસ પંડિત જસરાજ પરાગી અમર પરેશ ભટ્ટ પામેલા જૈન પાર્થિવ ગોહીલ પિનાકીન શાહ પીયુષ દવે પુરુષોત્ત્મ ઉપાધ્યાય પૂર્ણિમા ઝવેરી પ્રણવ મહેતા પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાણલાલ વ્યાસ પ્રીતિ ગજ્જર ફરિદા મીર ફાલ્ગુની શેઠ ભારતી કુંચાલ ભાવના લબાડીયા ભીખુદાન ગઢવી ભીમસેન જોશી ભૂપિંદર સિંગ મનહર ઉધાસ મનોજ જોશી મન્ના ડે મહમદ રફી મહેન્દ્ર કપુર મહેશકુમાર મહોમંદ રફી માનસી પટેલ મિતાલી સિંહ મીના પટેલ મુકે��� મુરલી મેઘાણી મુસા પૈક મોરારિ બાપુ યશુદાસ રણજીત સિંહ રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઇ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રોહિણી રોય લતા મંગેશકર લલીતા ઘોડાદ્રા વિક્રમ હજારે વિભા દેસાઇ વિરાજ-બિજલ વેલજીભાઇ ગજ્જર શમશાદ બેગમ શાંતિલાલ શાહ શાન શૈલેશ જાની શૈલેશ રાજા શ્રુતિવૃંદ સચીન લીમચે સંજય ઓઝા સનત વ્યાસ સમીર બારોટ સરોજ ગુંદાણી સાધના સરગમ સુદેશ ભોંસલે સુધા દિવેટીયા સુબ્બુલક્ષ્મી સુમન કલ્યાણપુરી સુરેશ જોશી સુરેશ વાડેકર સુલોચના વ્યાસ સોનાલી બાજપઇ સોનિક સુથાર સોલી કાપડીયા હરિશ ઉમરાવ હરિશ ભીમાણી હરિહરન હર્ષિદા રાવળ હસમુખ પાટડીયા હંસા દવે હેમંત ચૌહાણ હેમંતકુમાર હેમા દેસાઇ હેમુ ગઢવી\nહાઇકુ કવિ અખો કવિ ઉમાશંકર જોશી કવિ ઉશનસ કવિ ઝવેરચંદ મેઘાણી કવિ રમેશ પારેખ કવિ રાવજી પટેલ ચં ચી મહેતા સંગીતકાર અજિત મર્ચંટ સંગીતકાર દિલીપ ધોળકીયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9C%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE)", "date_download": "2020-07-09T18:11:40Z", "digest": "sha1:CP34FFY4BSRVVQKUWTWRPCYGO2TAXOGL", "length": 7810, "nlines": 221, "source_domain": "gu.wikipedia.org", "title": "જુનાવાણીયા (તા. તાલાલા) - વિકિપીડિયા", "raw_content": "\nતાલાલા તાલુકાના ગામો ઓળખ -કેસર કેરી\nગુજરાત અને ભારતમાં સ્થાન\nનજીકના શહેર(ઓ) કેશોદ, જુનાગઢ, વેરાવળ\nસ્થાનીય ભાષા(ઓ) ગુજરાતી, હિંદી\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nજુનાવાણીયા (તા. તાલાલા) એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના એક મહત્વના તાલુકા તાલાળા તાલુકામાં આવેલ એક ગામ છે[૧]. આ ગીર વિસ્તારનું ગામ કહેવાય છે. દુનીયાભરમાં પ્રખ્યાત કેસર કેરી એ આ ગામની મુખ્ય પેદાશ છે.\n૩ આ પણ જુવો\n૫ તાલાલા તાલુકાના ગામ\nઆ પણ જુવો[ફેરફાર કરો]\nતાલાલા તાલુકાના ગામ[ફેરફાર કરો]\nતાલાલા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\n↑ તા.પં. તાલાલા, જુનાગઢ જિ.પં.\nઆ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩૧ મે ૨૦૧૯ના રોજ ૧૪:૨૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swaminarayanvadtalgadi.org/tag/avatar-of-vishnu/", "date_download": "2020-07-09T17:39:11Z", "digest": "sha1:4Y5APSQ2WBPW6EY2HP5BE7Q3FBUCYA3H", "length": 8615, "nlines": 158, "source_domain": "www.swaminarayanvadtalgadi.org", "title": "Avatar Of Vishnu | Swaminarayan Vadtal Gadi - SVG", "raw_content": "\nબલિરાજાએ ગુરૂ શુક્રાચાર્ય દ્વારા યજ્ઞ કરીને દિવ્યરથ, અક્ષયભાથું અને કવચ પ્રાપ્તિ કરીને સ્વર્ગ પર ચડાઈ કરી. ડરના માર્યા દેવતાઓ ભાગ્યા […]\nમત્સ્ય અવતાર મત્સ્ય અવતાર ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર છે માછલીના રૂપમાં અવતાર લઈને ભગવાન વિષ્ણુએ એક ઋષિને બધાંજ પ્રકારના જીવજંતુ […]\nસૃષ્ટિ વિધાતા બ્રહ્માજી ઋષિ મહર્ષિઓ સાથે તત્ત્વ મીમાસાં કરી રહ્યા હતા. ત્યારે સનકાદિકોએ પૂછેલ એક પ્રશ્નનો ઉત્તર આપવા માટે બ્રહ્માજીની […]\nવચનામૃતના પાને ભગવાનશ્રી સ્વામિનારાયણે વારંવાર જેના વચનમાં અતિ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેના વચનોને અતિ પ્રમાણરૂપ માન્યા છે. જનમંગલ સ્તોત્રમાં […]\nપાદ્મકલ્પના આરંભે કમલાસનસ્થ બ્રહ્માને ભગવાને સૃષ્ટિની રચનાને આગળ વધારવાનું કાર્ય સોંપ્યું. વિકાસની ચિંતામાં વ્યગ્ર બ્રહ્મ એકાગ્ર થયા અને શરીરના બે […]\nસૃષ્ટિના આરંભમાં થયેલા અનેક અવતારોમાં યજ્ઞાવતાર એકઅનોખો અવતાર છે. સૃષ્ટિના વિસ્તાર માટે ઘોર તપશ્ચર્યા કરતા પ્રજાપતિ ઓને આપેલા વરને સત્ય […]\nદૈત્યોને વ્યામોહિત કરવા દેવ-માનવોની પ્રાર્થનાથી ભગવાન વિષ્ણુએ ગયાપાસે “ક્રીકટ” ગામમાં અજિન નામના પોતાના પ્રિય ભક્તને ત્યાં અવતાર ધારણ કર્યો અને […]\nબ્રહ્મતેજની ભભક્તી જ્વલંત પ્રતિભા એટલે પરશુરામજી. તેમનો જન્મ જમદગ્નિ મહર્ષિના આશ્રમમાં માતા રેણુકાદેવીની કૂખે ભૃગુવંશમાં વૈશાખ સુદ-૩ (અખાત્રીજ) ની રાત્રીએ […]\nબાળભક્ત શ્રી પ્રહલાદની રક્ષા માટે ભગવાને ધરેલ અવતારને આપણે નૃસિંહાવતાર કહીએ છીએ. વરાહ ભગવાને હિરણ્યાક્ષનો વધ કર્યો તેનું વેર વાળવા […]\nશ્રી બ્રહ્માજીના માનસપુત્ર અત્રિ મહર્ષિના આશ્રમમાં કર્દમકુમારી સતિ માતા અનસૂયાને ત્યાં ભગવાનશ્રી દત્તાત્રેય ત્રિદેવના અંશરૂપે પ્રગટ થયા હતા. મહર્ષિ અત્રિ […]\nગણાધિપતિ ગજાનન શ્રી વિઘ્ન વિનાયક દેવ મંગલાયતન છે. હિન્દુ સંસ્કૃતિના ધર્મશાસ્ત્રોમાં કોઈ એવી વિધિ નથી જેમાં સર્વ પ્રથમ ગણપતિજીનું પૂજન […]\nદેવાધિપતિ ઈન્દ્રના ઐશ્વર્યે અહંકારને આમંત્રણ આપ્યું અને અહંકાર વિનાશને સાથે લઈ આવ્યો. સ્વર્ગમાં લટાર મારવા નીકળેલાં ઈન્દ્રની સવારી જોઈને પ્રસન્ન […]\nશ્રી વિષ���ણુધર્મોત્તર પુરાણના વચનાનુસાર આ ઘોર કળિયુગના અંતે ‘‘શંભલ’’નામના ગામમાં રહેતા પવિત્ર એવા એક વિષ્ણુયશ નામના બ્રાહ્મણ પરિવારને ધન્યકરવાભગવાનશ્રીવિષ્ણુ‘‘કલ્કિ’’રૂપે પ્રગટથશે. […]\nસાંખ્ય શાસ્ત્રના પ્રથમોપદેષ્ટા ભગવાન શ્રીકપિલજીનો જન્મ કર્દમ ઋષિના આશ્રમમાં માતાદેવ હૂતિની કૂખે થયો હતો. સ્વયંભુવ મન્વન્તરમાં બ્રહ્માજીના માનસપુત્ર પ્રજાપતિ કર્દમજી […]\nસંસારના તુચ્છ પદાર્થો અને મનના ક્ષુલ્લક વિચારોનો નિગ્રહ કરીને પરમ પુરૂષાર્થ સિધ્ધિ માટે ચર્તુથાશ્રમમાં પ્રવેશતા ત્યાગીઓના પ્રથમાદર્શ ભગવાન શ્રી ઋષભદેવનો […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/heavy-bill-can-come-on-video-conferencing-trai-alerts-customers-issued-advisory", "date_download": "2020-07-09T18:50:53Z", "digest": "sha1:BZHJKV7ARA6XVQSVHGQCQ3YZFVBQZQVA", "length": 8419, "nlines": 100, "source_domain": "www.vtvgujarati.com", "title": " વીડિયો કૉલ કરતા પહેલા જાણી લો આ, નહીં તો આવશે લાંબુ બિલ | Heavy bill can come on video conferencing, TRAI alerts customers, issued advisory", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nએલર્ટ / વીડિયો કૉલ કરતા પહેલા જાણી લો આ, નહીં તો આવશે લાંબુ બિલ\nલોકડાઉન દરમિયાન વીડિયો કોન્ફ્રન્સિંગ કોલમાં વધારો જોવા મળ્યો છે. વર્ક ફ્રોમ હોમથી લઈને ઓનલાઈન ક્લાસિસ તમામ કામ વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા કરવામાં આવી રહ્યા છે.\nવધતી માગને ધ્યાનમાં રાખતા ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ એક એડવાઈઝરી જારી કરી છે. TRAIએ લોકોને ઓડિયો કોન્ફરન્સ પ્લેટફોર્મથી કનેક્ટ થતી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તાજેતરમાં કેટલાક લોકોએ વીડિયો કોલિંગ અને ઓનલાઈન ઓડિયો કોલિંગને લઈને ફરિયાદ કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે કોલિંગ બાદ તેમની મોટી રકમ ચૂકવવી પડે છે. ફરિયાદ બાદ TRAIએ પોતાની એડવાઈઝરીમાં કહ્યું કે, કોઈપણ ઓનલાઈન વીડિયો અથવા ઓડિયો કોલ સાથે કનેક્ટ થતા પહેલા તેની શરતો અને ચાર્જ વિશે જાણકારી મેળવો.\nઓડિયો કોન્ફરન્સિંગ કોલ જૉઇન કરતા પહેલા નિયમો શરતો તપાસો\nTRAIના જણાવ્યા પ્રમાણે, ગ્રાહકોએ ઓડિયો કોલથી ઓનલાઈન કોન્ફ્રન્સિંગ જૉઇન કરતા પહેલા તે નંબરો અને હેલ્પલાઈન નંબર પરના કોલ રેટ તપાસો. ઓથોરિટીએ એડવાઈઝરીમાં કહ્યું કે, TRAIના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક ગ્રાહકોને બીલ પેટે મસમોટી રકમનો સામનો કર્યો પડ્યો, જ્યારે તેઓ ઓડિયો કોલ દ્વારા કોઈ ઓનલાઈન કોન્ફરન્સિંગ પ્લેટફોર્મથી કનેક્ટ થયા હતા અથવા તેમનાથી ભૂલથી આંતરરાષ્ટ���રીય ફોન નંબર અથવા પ્રીમિયમ નંબર ડાયલ થઈ ગયો હતો.\nકોલ ટર્મિનેશન ચાર્જ 35-65 પૈસા પ્રતિ મિનિટ\nગત મહિને TRAIએ આંતરરાષ્ટ્રીય કોલ ચાર્જ (કોલ ટર્મિનેશન ચાર્જ)માં શુક્રવારે વધારો કરવાની છૂટ આપી હતી. અગાઉ તે 30 પૈસા પ્રતિ મિનિટ હતો જે હવે 35-65\nસુશાંતના નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગને કારણે ભાંગી પડ્યો છે કરણ જોહર, મિત્રએ કહ્યું-તેની હાલત...\nએક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી\nમહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ, અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત\nઅમદાવાદ / SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સનો વિરોધ : દર્દીઓ ઓછાં...\nપૂછપરછ / ચોથી વખત EDએ અહેમદ પટેલની કરી પૂછપરછ, પટેલે બાદમાં આપી...\nતેજી / સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે, ચાંદીની ચમક પણ વધી\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / કાળાબજારી પર કંટ્રોલ ક્યારે\nઍનાલિસિસ / ગુજરાતની હાલની 2 સૌથી મોટી સમસ્યા\nEk Vaat Kau / હવાથી કોરોના ફેલાય WHOનું અત્યાર સુધી સૌથી મોટું નિવેદન\nમેઘતાંડવ / ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-bigg-boss-12-srishty-rode-turns-drama-queen-misses-bb-house-fun-gujarati-news-5986895-NOR.html", "date_download": "2020-07-09T18:54:01Z", "digest": "sha1:2IKVIMJ7PUZU4JMIEWMIVK5A2FZSWCLU", "length": 4131, "nlines": 74, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Bigg Bossમાંથી બહાર આવતા જ સૃષ્ટી રોડે બની 'ડ્રામા ક્વિન', કર્યો બિગ બોસ હાઉસ જેવો મોર્નિંગ ડાન્સ,bigg-boss-12-srishty-rode-turns-drama-queen-misses-bb-house-fun|Bigg Bossમાંથી બહાર આવતા જ સૃષ્ટી રોડે બની 'ડ્રામા ક્વિન', કર્યો બિગ બોસ હાઉસ જેવો મોર્નિંગ ડાન્સ", "raw_content": "\nBigg Bossમાંથી બહાર આવતા જ સૃષ્ટી રોડે બની 'ડ્રામા ક્વિન', કર્યો બિગ બોસ હાઉસ જેવો મોર્નિંગ ડાન્સ,bigg boss 12 srishty rode turns drama queen misses bb house fun\nBigg Bossમાંથી બહાર આવતા જ સૃષ્ટી રોડે બની 'ડ્રામા ક્વિન', કર્યો બિગ બોસ હાઉસ જેવો મોર્નિંગ ડાન્સ\nબિગ બોસ 12માંથી આ સપ્તાહે બહાર આવેલી ટીવી એક્ટ્રેસ સૃષ્ટી રોડે હજુ બિગ બોસ હાઉસના ફીવરમાં જ છે.\nબિગ બોસ 12માંથી આ સપ્તાહે બહાર આવેલી ટીવી એક્ટ્રેસ સૃષ્ટી રોડે હજુ બિગ બોસ હાઉસના ફીવરમાં જ છે. બિગ બોસના હાઉસમાં મોર્નિંગ ડાન્સમાં જો સૌને યાદ હોય તેવા એક્સપ્રેશન સૃષ્ટી રોડેના હોય છે. જેને સૃષ્ટી રોડે હજુ મિસ કરી રહી છે. તેણે બહાર આવીને તેના મુંબઈના ઘરમાં ઉઠતા વેંત બિગ બોસના ઘરની જેમ જ ડાન્સ કર્યો હતો, ડ્રામા ક્વિન પર સૃષ્ટીએ બેડ પર ડાન્સ કરીને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો.\nઅમેરિકામાં પણ પટેલ વટ છે તમારો, પદવીદાન સમારોહમાં પાટીદાર વિદ્યાર્થીઓનો દબદબો, નામ એનાઉન્સ થતા રહ્યા ને સૌ કોઈ જોતા રહ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00496.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wordpress.org/plugins/browse/beta/", "date_download": "2020-07-09T19:06:38Z", "digest": "sha1:XMIIYVKVK7CUP3Q3VV36WNRESFQE4KHU", "length": 7646, "nlines": 124, "source_domain": "gu.wordpress.org", "title": "Plugins categorized as બીટા | WordPress.org ગુજરાતી", "raw_content": "\nબીટા પ્લગિન વર્ડપ્રેસ ના ભવિષ્યના સંસ્કરણમાં શક્ય સમાવેશ માટે વિકાસમાં છે.\nGutenberg Team\t200,000+ સક્રિય સ્થાપનો\t5.4.2 સાથે પરીક્ષણ કર્યું છે\t7 કલાક પહેલાં અપડેટ કર્યું છે\nCore Sitemaps Plugin Contributors\t100+ સક્રિય સ્થાપનો\t5.5 સાથે પરીક્ષણ કર્યું છે\t6 દિવસ પહેલાં અપડેટ કર્યું છે\nThe WordPress Team\t40+ સક્રિય સ્થાપનો\t5.5 સાથે પરીક્ષણ કર્યું છે\t2 અઠવાડિયા પહેલાં અપડેટ કર્યું છે\nThe WordPress Team\t2,000+ સક્રિય સ્થાપનો\t5.4.2 સાથે પરીક્ષણ કર્યું છે\t2 મહિના પહેલાં અપડેટ કર્યું છે\nPlugin Contributors\t10,000+ સક્રિય સ્થાપનો\t5.4.2 સાથે પરીક્ષણ કર્યું છે\t2 મહિના પહેલાં અપડેટ કર્યું છે\nNick Halsey\t600+ સક્રિય સ્થાપનો\t5.4.2 સાથે પરીક્ષણ કર્યું છે\t3 મહિના પહેલાં અપડેટ કર્યું છે\nThe WordPress Team\t1,000+ સક્રિય સ્થાપનો\t5.4.2 સાથે પરીક્ષણ કર્યું છે\t4 મહિના પહેલાં અપડેટ કર્યું છે\nGeorge Stephanis\t10,000+ સક્રિય સ્થાપનો\t5.3.4 સાથે પરીક્ષણ કર્યું છે\t6 મહિના પહેલાં અપડેટ કર્યું છે\nPascal Birchler\t1,000+ સક્રિય સ્થાપનો\t5.3.4 સાથે પરીક્ષણ કર્યું છે\t7 મહિના પહેલાં અપડેટ કર્યું છે\nThe WordPress.org Design Team\t100+ સક્રિય સ્થાપનો\t5.2.7 સાથે પરીક્ષણ કર્યું છે\t10 મહિના પહેલાં અપડેટ કર્યું છે\nFusion Engineering and community\t30,000+ સક્રિય સ્થાપનો\t5.0.10 સાથે પરીક્ષણ કર્યું છે\t1 વર્ષ પહેલાં અપડેટ કર્યું છે\nXWP\t300+ સક્રિય સ્થાપનો\t4.9.15 સાથે પરીક્ષણ કર્યું છે\t3 વર્ષ પહેલાં અપડેટ કર્યું છે\nXWP\t5,000+ સક્રિય સ્થાપનો\t4.9.0 સાથે પરીક્ષણ કર્યું છે\t3 વર્ષ પહેલાં અપડેટ કર્યું છે\nThe WordPress Team\t40+ સક્રિય સ્થાપનો\t4.9-alpha સાથે પરીક્ષણ કર્યું છે\t3 વર્ષ પહેલાં અપડેટ કર્યું છે\nThe Customizer Team\t40+ સક્રિય સ્થાપનો\t4.9-trunk સાથે પરીક્ષણ કર્યું છે\t3 વર્ષ પહેલાં અપડેટ કર્યું છે\nthe WordPress team\t100+ સક્રિય સ્થાપનો\t4.6.19 સાથે પરીક્ષણ કર્યું છે\t4 વર્ષ પહેલાં અપડેટ કર્યું છે\nElla Iseulde Van Dorpe\t1,000+ સક્રિય સ્થાપનો\t4.7.18 સાથે પરીક્ષણ કર્યું છે\t4 વર્ષ પહેલાં અપડેટ કર્યું છે\nGary Pendergast\t30+ સક્રિય સ્થાપનો\t4.5-trunk સાથે પરીક્ષણ કર્યું છે\t4 વર્ષ પહેલાં અપડેટ કર્યું છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00497.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.jentilal.com/todays-rashibhavishya-2-06-2020/", "date_download": "2020-07-09T18:41:27Z", "digest": "sha1:VV5U3CYMRJ2NMXWL2PT3BCKUBWROOA5E", "length": 35455, "nlines": 314, "source_domain": "www.jentilal.com", "title": "02.06.2020 - આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો... - જલ્સા કરોને જેંતીલાલ", "raw_content": "\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nહિરલ રાકેશ ગામી (જામનગર)\nકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’\nનીલકંઠ વાસુકિયા – વિરમગામ\nપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટ\nAllકારકિર્દીપરીક્ષા ની તૈયારીસામાન્ય જ્ઞાનરોજગારલક્ષી લેખરસપ્રદસમાચાર\nલગ્નના ત્રણ દિવસ બાદ દુલ્હન વિશે આવું જાણવા મળતાં પરિવારજનોમાં મચી…\nઅલવિદા સુશાંત: પરિવારની હાજરી વચ્ચે આજે મુંબઇમાં કરાશે અંતિમ સંસ્કાર\nઆ તારીખે સુશાંત હતો વઘારે ઉદાસ, જાણો સ્યુસાઇડ કરી લેતા શું…\nઅલવિદા સુશાંત: એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ થોડા કલાક પહેલા ભાવુક પોસ્ટ શેર…\nજેંતીલાલની પઝલ ધમાલ નંબર – 1\nમૃત્યુ પામેલી ભિખારી મહિલાની દેશના વીરો માટે સલામ, કર્યું 6 લાખનું…\nચાંદીની ચમચી સાથે જન્મવું એ કદાચ આને જ કહેવાતું હશે, શું…\nઅમિતાભ, બાળા સાહેબ ઠાકરેને યાદ કરીને કૃતજ્ઞા દાખવતાં કહ્યું ઠાકરે ન…\nAllપ્રીતેશ મહંત (જ્યોતિષ)સદગુરૂ વિચાર\n15 જૂનથી 21 જૂન સુધીનો સમય કેટલી કરશે ઊથલપાથલ અને કેટલી…\nટૈરો રાશિફળ : એક્ટિવ રહેવાનો અને મનગમતા કામ કરવાનો દિવસ છે…\n15.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે…\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર નદીમાંથી આવ્યું બહાર\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nબિકની વેક્સ કરાવ્યા પછી પ્રાઇવેટ પાર્ટમાં થાય છે બળતરા\nકોરોનાથી રિકવર થયા પછી પણ મહિનાઓ સુધી થાક અને શ્વાસ સંબંધિ…\nદહીં ખાવાના છે અઠળક ફાયદા, જાણીને તમે પણ દરરોજ કરશો સેવન…\nવાંચો મીઠાના અગણિત લાભો, મોટાભાગના ઉપયોગો તો તમે જાણતા પણ નહિ…\nAllઅલ્કા જોષી (મુંબઈ)અલ્કા સોરઠીયા (રાજકોટ)ઉર્વી શેઠિયાકાજલ શેઠ (મોડાસા)ચાંદની ચિંતન જોશી (જામનગર)જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)દર્શિતા પટેલ (અમેરિકા)મેઘના સચદેવ (જુનાગઢ)રૂચી શાહ (ચેન્નાઈ)હિરલ રાકેશ ગામી (જામનગર)\nકીડ્સ સ્પે. ક્વીક કર્ડ સેંડવીચ – ઇઝી અને ક્વીક નાસ્તા માટે…\nકારેલાની છાલની વડી – કારેલાનું શાક તો બનાવતા હશો પણ ઘણાને…\nબહાર બેકરી પર મળે છે તેનાથી પણ વધુ સોફ્ટ અને ફ્લ્ફી…\nગ્રીલ્ડ પિઝા સેંડવીચ – ખૂબજ સરળ નાસ્તા તરીકે બનાવવામાં આવતી સેંડવીચ…\nAllઅશ્વિની ઠક્કરઆયુષી સેલાણીકિન્નર આચાર્યકુંજ જયાબેન પટેલકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’કોમલ રાઠોડજતીન.આર.પટેલજીનલ ટેલર “વિહા”ડો. નિલેશ ઠાકોરડો. વિષ્ણુ પ્રજાપતિતૃપ્તિ ત્રિવેદીદક્ષા રમેશદિપા સોની “સોનુ”ધવલ બારોટધવલ સોનીનયના નરેશ પટેલનીલકંઠ વાસુકિયા – વિરમગામપાર્થ દવેપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટપ્રતીક. ડી. ગોસ્વામીબિનલ પટેલભાર્ગવ પટેલમરિયમ ધુપલીમૌલિક જગદીશ ત્રિવેદીયોગેશ પંડ્યારાહુલ મકવાણારૂપલ વસાવડાવસીમ લાંડા “વહાલા”વિજયકુમાર ખુંટશૈલેશ સગપરીયા\nપરિવાર સાથે એ વતન જવા નીકળ્યો હતો પણ અચાનક તેને રસ્તામાં……\nતે મધરાતે… – સુમસામ રસ્તો હતો એ એ યુવતીએ માંગી મદદ…\nપ્રેમ ની જીત – જયારે કોઈ વ્યક્તિ તમારી નજીક હોય ત્યારે…\nયાદોની સફર – જૂની યાદો અમુક એવી હોય છે જેને યાદ…\nAllગૌરવવંતા ગુજરાતીડો.ચિંતન અનિલ સાંગાણીલીઝા શાહ (ડાયેટીશ્યન)\nઆજની પોઝિટિવ સ્ટોરી: રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં-કરતાં મોતને…\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nઆજની પોઝિટિવ સ્ટોરી: એક ઓટો-રીક્ષાવાળાએ લોકડાઉનમાં કેવી રીતે પોતાની આજુબાજુના લોકોની…\nખડી સાકરમાંથી આ રીતે બનાવો ઠંડો ઉકાળો, અને બચો કોરોનાથી…જાણો આર્યુવેદ…\nપ્રિયંકાના પતિ નિક જોનાસના મોબાઇલની હોમ સ્ક્રીન પરની તસ્વીર કરે છે…\nઆ કારણે નાગપુર પોલીસે શેર કર્યુ તારક મહેતા…ના જેઠાલાલાનુ મીમ, શું…\nતૈમુરને લઈને નીકળેલા સૈફ-કરીનાને પોલીસે આપ્યો ઠપકો, પાછા ધરે જવાનો આવ્યો…\n‘#VirushkaDivorce’: વિરાટ અનુષ્કાના ડિવોર્સ ટ્વિટર પર આ વાત થઈ રહી છે…\nવિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના વૈભવી બંગલાની તસવીરો જોઇ લો તમે પણ,…\nઆ બોલરે ફેંક્યો હતો એવો બોલ કે…વિડીયો જોઇને તમે પણ બોલી…\nટેનિસ પ્લેયર આન્દ્રે અગાસી વિશે જાણો એક એવી વાત કે જે…\n‘જુનિયર સેહવાગ’ ટૂંક સમયમાં ક્રિકેટ પિચ પર શરૂ કરવામાં આવશે; મુલતાનના…\nHome અધ્યાત્મ 02.06.2020 – આજન���ં રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો...\n02.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…\nતારીખ ૦૨-૦૬-૨૦૨૦/મંગળવાર, આજનું રાશિ ભવિષ્ય\n*તિથી -દશમ, ૧૪:૫૬ સુધી\nકરણ-ગરજ, ૧૪:૫૬, વાણિજ ૨૫:૩૧\nવિદ્યાર્થીવર્ગ :-આજે આ અભ્યાસમાં ધ્યાન આપશો.\nસ્ત્રીવર્ગ:- દાંપત્યજીવનમાં સમાધાનકારી વલણ રાખવું.\nનોકરિયાત વર્ગ:- વ્યાપારીને આવકમાં સારું રહે.\nલગ્ન ઈચ્છુક,પ્રેમી-પ્રેમિકા:- આપને આજે મુલાકાત સંભવ નથી. લગ્નના ઇચ્છુક લોકોએ ગણેશજીને વિશેષ પૂજા કરવી.\nપૈસાની લેવડદેવડ:- આજે આપને આવક મળી શકે છે.\nપારિવારિક વાતાવરણ:- સુમેળભર્યું રહે.\nમુસાફરી યોગ:- આજે વ્યવસાય અંગે બહાર જવાનું થાય.\nશુભ રંગ લાલ અને અંક શુભ ૨ રહે છે.\nવિદ્યાર્થીવર્ગ :- આજે આ અભ્યાસમાં આગળ રહી શકો છો.\nસ્ત્રીવર્ગ :- દાંપત્યજીવનમાં આજે આપને સંતાન બાબત વિશેષ કાળજી લેવી પડે.\nનોકરિયાત વર્ગ :- કાર્યબોજ માં આરામ મળે , વ્યાપારીને કામકાજમાં સટ્ટાકીય ફાયદો મળી શકે છે.\nલગ્ન ઈચ્છુક:- આજે સારા સમાચાર મળી શકે. પ્રેમી પાત્રો ને મિલન સંભાવના છે.\nપૈસાની લેવડદેવડ:- આજે લેવડદેવડમાં આવક સારી મળી રહે.\nપારિવારિક વાતાવરણ:- સુમેળભર્યું અને સુગમ રહી શકે છે.\nમુસાફરી યોગ:- સંતાન અંગે બહાર જવાનું થશે.\nશુભ રંગ લીલો અને અંક ૩ શુભ રહેશે.\nવિદ્યાર્થીવર્ગ :- આપે અભ્યાસમાં ધ્યાન આપવું આળસ કરવું નહીં.\nસ્ત્રીવર્ગ :- આજે ઘરમાં શાંત વાતાવરણ બની શકે છે.\nનોકરિયાત વર્ગ :- સહકર્મચારી અપેક્ષા વધારે રાખે, અને વ્યવસાયમાં સારૂં રહી શકે છે.\nલગ્ન ઈચ્છુક :- લગ્ન ઈચ્છુક વ્યક્તિઓ માટે વાતચીત ચાલી શકે છે. પ્રેમી પાત્રો અને ફરવાના યોગ બની શકે છે.\nપૈસાની લેવડ દેવડ :- આર્થિક આવક વેપાર માં મળી શકે છે ફાયદો મળી શકે છે.\nપારિવારિક વાતાવરણ:- સહ પરિવાર બહાર ફરવા જવાના યોગ બની શકે છે. સાથે નાની મુસાફરી પણ શક્ય છે.\nરંગ ભૂરો અને અંક 6 શુભ રહે છે.\nવિદ્યાર્થીવર્ગ :- આજે આપને પોતાના ભાઈ-બહેન સાથે સારો સમય વ્યતીત કરી શકશો.\nસ્ત્રી વર્ગ:- આગળ વધીને સારું કાર્ય કરવાની ભાવના સાથે દાંપત્યજીવનમાં સુગમતા રહી શકે છે.\nલગ્ન ઈચ્છુક :- પાત્ર પોતાના સ્વમાનનો ઇગો ન કરતાં. પ્રેમી પાત્રો એ એકબીજાનું સન્માન જાળવવું.\nપૈસાની લેવડદેવડ:- આજે આપ પોતાનું આર્થિક સંતુલન જાળવી ન શકો ખર્ચ થઈ શકે છે.\nનોકરિયાત વર્ગ :- આજે કામકાજમાં સુગમતા રહી શકે છે. વ્યાપારીને સારો વ્યાપાર થ�� શકે છે.\nપારિવારિક વાતાવરણ :- આજે આપ સૌ પરિવાર ફરવાનો પ્રોગ્રામ થઈ શકે છે.\nમુસાફરી યોગમ:- આજે આપે ધ્યાન રાખવું.\nરંગ સફેદ અને અંક ૬ શુભ રહે છે.\nવિદ્યાર્થીવર્ગ :- આજે આ પરિવારમાં વિશેષ ધ્યાન આપી પોતાનો અભ્યાસ બગાડો નહીં.\nસ્ત્રીવર્ગ:- દાંપત્યજીવનમાં આપને તકરાર ન થાય તેની કાળજી લેવી.\nનોકરિયાત વર્ગ:- કામકાજમાં સરળતા રહી શકે છે. વ્યાપારી વર્ગને ઉઘરાણી મળવાની સંભાવના છે.\nલગ્ન ઈચ્છુક:- આ વ્યક્તિઓએ પોતાના વડીલોની સંમતિથી આગળ વધવું. પ્રેમીપાત્ર સમાંતર અંતરે આગળ વધવું.\nપૈસાની લેવડદેવડ :- આપેલી રકમ પરત મળી શકે છે.\nપારિવારિક વાતાવરણ:- આપને ત્યાં મહેમાન આવી શકે છે.\nમુસાફરી યોગ:- સાવચેતીથી નીકળવું અકસ્માત ન થાય તે ધ્યાન રાખવું.\nગુલાબી અને અંક ૭ શુભ રહે છે.\nવિદ્યાર્થીવર્ગ:- આજે આપણે શાંતચિત્તે અભ્યાસ કરી શકો છો.\nસ્ત્રીવર્ગ :-બહેનો ને જુની સહેલીઓ સાથે વાર્તાલાપ થઈ શકે છે.\nનોકરિયાત વર્ગ :- આપે સહ કર્મચારી ધ્યાન રાખવું. ધંધામાં આપને સારો વ્યવસાય પ્રાપ્ત થવાની શક્યતા છે.\nલગ્ન ઈચ્છુક :-આજે વેવિશાળ યોગ ગોઠવાઈ શકે છે. પ્રેમી પાત્રોને મિત્રો સાથે ફરવાનું થઈ શકે છે.\nપૈસાની લેવડદેવડ :- આર્થિક ઉપાર્જન સારું થઈ શકે છે.\nપારિવારિક વાતાવરણ:- ખુશનુમા રહી શકે છે.\nમુસાફરી યોગ:- મુસાફરીમાં ધ્યાન રાખવું જરૂરી છે.\nશુભ રંગ પીળો અને અંક-2 શુભ રહે છે.\nવિદ્યાર્થીવર્ગ:- આજે વિશેષ ધ્યાન રાખીને અભ્યાસ કરવો.\nસ્ત્રીવર્ગ :-દાંપત્ય જીવનમાં સુમેળ ભર્યું વાતાવરણ રહી શકે છે.\nનોકરિયાત વર્ગ :-કામકાજ અંગે બહાર જવાનું થઈ શકે છે. વ્યવસાયમાં કાયદાકીય ધ્યાન કામ કરવું.\nલગ્ન ઈચ્છુક:- પોતાના કાર્યક્ષેત્રને સંભાળીને આગળ વધવું. પ્રેમીપાત્ર બહાર ફરવાનું થઈ શકે છે.\nપૈસાની લેવડદેવડમા:- સંભાળીને વ્યવહાર કરવો.\nપારિવારિક વાતાવરણ:- સંતાન ની આજુબાજુ સંકળાયેલું રહી શકે છે.\nરંગ લાલ અને અંક ૫ શુભ રહે છે.\nવિદ્યાર્થીવર્ગ:- આજે આ અભ્યાસમાં સારી સુગમતા રહી શકે છે.\nસ્ત્રીવર્ગ:- વાણીમાં સંયમ રાખવો શુભ બની શકે છે.\nનોકરિયાત વર્ગ :- સહકર્મચારી સાથે સારું વાતાવરણ રહી શકે છે. ધંધાર્થી વર્ગને સારો લાભ મળી શકે છે.\nલગ્ન ઈચ્છુક :- વાતચીત મળી શકે છે. પ્રેમીપાત્ર એ પોતાના ઇચ્છુક પાત્રની મુલાકાત સંભવ છે.\nપૈસાની લેવડદેવડ:- આજે આર્થિક ફાયદો સારો રહી શકે છે. પારિવારિક વાતાવરણ:- આજે કામકાજ અંગે આવન-જાવન થઈ શકે છે.\nશુભ રંગ લીલો અને અંક ૫ શુભ ર���ે છે .\nવિદ્યાર્થીવર્ગ:- આજે આપ અભ્યાસ અંગે નિર્ણય લઈ શકો છો.\nસ્ત્રીવર્ગ:- બહેનોએ જતું કરવાની ભાવના થી દાંપત્યજીવનમાં વિશ્વાસ કેળવવો.\nનોકરિયાત વર્ગ:- આજે આપને કામકાજમાં સારો સપોર્ટ મળી શકે છે. ધંધામાં સારી આવક રળી શકે છે.\nલગ્ન ઈચ્છુક:-લગ્નની છું પાત્રો ની મુલાકાત સંભવ છે. પ્રેમી પાત્રોને પણ મુલાકાત થઈ શકે છે\nપૈસાની લેવડદેવડ :-આજે જરૂરત નાણાંની ખેંચ પડી શકે છે.\nપરિવારિક વાતાવરણ:- મતમતાંતર ઉદ્ભવી શકે છે.\nમુસાફરીના યોગ:- આજે સંભાવના ઓછી છે મુસાફરી યુગમાં એમ લખ્યું છે.\nરંગ સફેદ અને અંક ૫ શુભ રહે છે.\nવિદ્યાર્થીવર્ગ :-આજે આપે અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું.\nસ્ત્રીવર્ગ :- આજે આપને સફરને સંભાવના રહી શકે છે.\nનોકરિયાત વર્ગ:- સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે‌. ધંધાર્થીને ફાયદો મળી શકે છે.\nલગ્ન ઈચ્છુક:- વ્યક્તિ મનગમતા પાત્રની પસંદગી કરી શકો છો. પ્રેમીપાત્ર મુલાકાત સંભવ રહી શકે છે.\nપૈસાની લેવડદેવડ:- મિલકત સંબંધિત થઈ શકે છે.\nપારિવારિક વાતાવરણ:- થોડુંક તંગ રહી શકે છે. નાની મુસાફરી થવાની સંભાવના છે. રંગ લીલો અને અંક પ શુભ રહે છે.\nવિદ્યાર્થીવર્ગ :-અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું. સ્ત્રીવર્ગ:-બહેનોએ પોતાની તબિયત સંભાળવી. નોકરિયાત વર્ગ:- કાર્યભાર વધી શકે છે. ધંધાર્થીઓએ આર્થિક સંતુલન જાળવવું.\nલગ્ન ઈચ્છુક:-લગ્ન ઈચ્છુકવ્યક્તિઓનુ ગોઠવાઈ શકે છે. પ્રેમી પાત્રોએ પોતાના પાત્ર સાથે મનમેળ જાળવવો.\nપૈસાની લેવડદેવડ :- આવક કરતા જાવક વધુ થઈ શકે છે.\nપારિવારિક વાતાવરણ:- થોડું ઉષ્માભર્યું રહી શકે છે.\nમુસાફરી યોગ:-મુસાફરીનો યોગ ઓછો રહે છે.\nરંગ ભૂરો અનેઅંક-૯ શુભ રહે છે.\nવિદ્યાર્થીવર્ગ:- આજે આપે અભ્યાસમાં બિલકુલ લાપરવાહી કરવી નહીં.\nસ્ત્રીવર્ગ :- પોતાનું કાર્ય સારી રીતે સાંભળવું સારું રહી શકે છે\nનોકરિયાત વર્ગ:- પોતાના કામકાજમાં સરળતા રહી શકે છે. ધંધાર્થીઓને ધંધો મધ્યમ રહી શકે છે.પૈસાની લેવડદેવડ માં કર્જ ની ઉઘરાણી રહી શકે છે.\nલગ્ન ઈચ્છુક પાત્ર:- વાતચીત થઈ શકે છે. પ્રેમીપાત્ર માં મનમુટાવ થઇ શકે છે.\nપારિવારિક વાતાવરણ:- ઊગ્ર રહી શકે છે.\nરંગ સફેદ અને અંક-2 શુભ રહે છે\nરોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં \nઆપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.\nઆપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ \nPrevious articleજીવનમાં આ ૯ નિયમોનું પાલન કરશો તો તમારું શરીર રહેશે હમેશા તાજું માજુ…\nNext articleમંગળવાર ટૈરો રાશિફળ : પોતાનામાટે સમય કાઢવાનો અને સારા સમાચાર મેળવવાનો દિવસ\n15 જૂનથી 21 જૂન સુધીનો સમય કેટલી કરશે ઊથલપાથલ અને કેટલી આપશે રાહત જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ\nટૈરો રાશિફળ : એક્ટિવ રહેવાનો અને મનગમતા કામ કરવાનો દિવસ છે સોમવાર\n15.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર નદીમાંથી આવ્યું બહાર\nઆજનું ટૈરો રાશિફળ : પોતાને પરિસ્થિઓને અનુકૂળ કરો, લોકોને મળવાનો દિવસ છે રવિવાર\n14.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…\nલાખો ગુજરાતીઓના હૈયે વસેલું પેજ તમે લાઈક કર્યું કે નહીં\nજલ્સા કરોને જેંતીલાલ Jalsa Karo ne Jentilal\nલગ્નના ત્રણ દિવસ બાદ દુલ્હન વિશે આવું જાણવા મળતાં પરિવારજનોમાં મચી...\nઅલવિદા સુશાંત: પરિવારની હાજરી વચ્ચે આજે મુંબઇમાં કરાશે અંતિમ સંસ્કાર\n15 જૂનથી 21 જૂન સુધીનો સમય કેટલી કરશે ઊથલપાથલ અને કેટલી...\nટૈરો રાશિફળ : એક્ટિવ રહેવાનો અને મનગમતા કામ કરવાનો દિવસ છે...\n15.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે...\nઆ તારીખે સુશાંત હતો વઘારે ઉદાસ, જાણો સ્યુસાઇડ કરી લેતા શું...\nટૈરો રાશિફળ : એક્ટિવ રહેવાનો અને મનગમતા કામ કરવાનો દિવસ છે...\n15 જૂનથી 21 જૂન સુધીનો સમય કેટલી કરશે ઊથલપાથલ અને કેટલી...\nઅલવિદા સુશાંત: પરિવારની હાજરી વચ્ચે આજે મુંબઇમાં કરાશે અંતિમ સંસ્કાર\nલગ્નના ત્રણ દિવસ બાદ દુલ્હન વિશે આવું જાણવા મળતાં પરિવારજનોમાં મચી...\n15.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે...\nઆજની પોઝિટિવ સ્ટોરી: રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં-કરતાં મોતને...\nકીડ્સ સ્પે. ક્વીક કર્ડ સેંડવીચ – ઇઝી અને ક્વીક નાસ્તા માટે...\nવર્ષ 2020નુ પહેલુ સૂર્યગ્રહણ થશે જૂનની આ તારીખે, જાણો કઇ રાશિના...\nપ્રિયંકાના પતિ નિક જોનાસના મોબાઇલની હોમ સ્ક્રીન પરની તસ્વીર કરે છે...\nમંગેતરે કર્યુ કંઇક એવુ કે, યુવતી આવી ગઇ સ્ટ્રેસમાં અને પછ���..આ...\nનિર્ભયા કેસ: છેલ્લી 30 મિનિટ આ રીતે ક્રુર દોષિતો જીવ માટે...\nજાણો તે રાતની નિર્ભયાની પિડાજનક સ્થિતિ ફરજ પર હાજર રહેલા ડોક્ટરના...\nલોકો તેમના ગામનું નામ જણાંવતાં પણ શરમ અનુભવે છે, એવું તો...\nસાથ નિભાના સાથિયા’ની કોકિલા મોદી રિયલ લાઇફમાં જીવે છે કંઇક અલગ...\n“નિર્ભયાના હત્યારાઓને ફાંસી આપ્યા બાદ, હવે છેક પવન જલ્લાદ પોતાની દીકરીને...\nશાળાએથી ઘરે જતા છોકરી થઇ પીરીયડ્સમાં, અને છોકરાએ કરી એવી મદદ...\n© 2012 - 2019 જલ્સા કરોને જેંતીલાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00497.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.magicstonegarden.com/gu/", "date_download": "2020-07-09T16:37:42Z", "digest": "sha1:SH427U35MVTIYLQQPLHRZ7NDDDZC764U", "length": 6842, "nlines": 254, "source_domain": "www.magicstonegarden.com", "title": "Stone Fountain, Himalayan Salt Lamp, Jade Roller - Magic Stone", "raw_content": "\nગ્રેનાઇટ અને માર્બલ ઘુવડના\nBirdbath પ્લાન્ટર બેસિન સિંક\nમોટા પ્રાણીઓ સ્કલ્પચર ટર્ટલ\nફ્લાવર પોટ & પ્લાન્ટર\nગ્રેનાઇટ ટેબલ બેન્ચ ચેર\nપત્થર સિંક & બાથટબ\nબ્લુ ચૂનાનો પત્થર સિંક\nPavers & વોલ ક્લેડીંગ\nશું અમે ઑફર કરીએ છીએ\nગાર્ડન સુશોભન માટેના પત્થર મશરૂમ્સ\nહેન્ડ કોતરવામાં પથ્થર ટર્ટલ પ્રતિમા\nગ્રેનાઇટ બગીચો માછલી પથ્થર નકશીકામે\nકોતરકામ પથ્થર સુશોભન દેડકા શિલ્પ\nસરનામું: ક્ષિયમેન ઓફિસ: D3 બિલ્ડીંગ 5, ડોંગ પુ લુ No.22, Siming ને, ક્ષિયમેન સિટી, ફુજિયાન, ચાઇના 361008\nપ્રોડક્ટ્સ માર્ગદર્શન - ફીચર્ડ પ્રોડક્ટ્સ - હોટ ટૅગ્સ - sitemap.xml - AMP મોબાઇલ\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00497.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://play.google.com/store/apps/details?id=com.peat.GartenBank&hl=gu&utm_medium=web_gu&utm_campaign=homepagetops_gu&utm_content=gu&utm_term=homepagetops&utm_source=web_library_gu", "date_download": "2020-07-09T18:02:20Z", "digest": "sha1:4DTEFAPPDK2BHRIWCCCHFV6SCAQWMJP6", "length": 9670, "nlines": 187, "source_domain": "play.google.com", "title": "પ્લાન્ટિક્સ - તમારા પાકના ડોક્ટર - Google Play પર ઍપ્લિકેશનો", "raw_content": "\nમારી મૂવીઝ અને ટીવી\nવીડિયો પ્લેયર અને એડિટર\n5 વર્ષ સુધીના માટે\n6-8 વર્ષની વય માટે\n9-12 વર્ષની વય માટે\nપ્લાન્ટિક્સ - તમારા પાકના ડોક્ટર\nશું તમે ખેડૂત કોઈ શોખીન ગાર્ડનર છો શું તમે ફળો, શાકભાજી કે અન્ય ખેતીલાયક પાકો વાવો છો શું તમે ફળો, શાકભાજી કે અન્ય ખેતીલાયક પાકો વાવો છો શું તમારાં છોડ બીમાર છે; શું છેલ્લાં પાકમાં તમને નુકસાન થયું હતું શું તમારાં છોડ બીમાર છે; શું છેલ્લાં પાકમાં તમને નુકસાન થયું હતું તો પછી તમારે પરિવર્તન લાવવાની જરૂર છે તો પછી તમારે પરિવર્તન લાવવાની જરૂર છે અમે પ્લાનટિક્સ છીએ અને તમને આપીએ છીએ ઝડપી અને મફત મદદ. ભલે તમે ટામેટાં, કેળાં કે ડાંગર વાવો - પ્લાનટિક્સ પાક માટે તમારો ઇન્ટરેક્ટિવ ડોક્ટર છે. તમારે માત્ર કેમેરા વાળો ઈન્ટરનેટ ધરાવતો સ્માર્ટફોન જોઇશે. પાકમાં ગમે ત્યાં તકલીફ હશે, થોડી જ સેકંડોમાં એક ફોટો દ્વારા તમે નિદાન તથા યોગ્ય ટિપ્સ મેળવી શકશો. (મુખ્યત્વે વિશ્વભરમાં સૌથી વધુ મહત્વપૂર્ણ ૧૫ પાકો માટેની માહિતી)\nઆ કેવી રીતે કામ કરે છે કોઈ પણ રોગ, જીવાણું કે પોષકતત્વની ઉણપ એક ખાસ પ્રકારની નિશાની છોડે છે. પ્લાનટિક્સ આ નિશાનીઓને ઓળખે છે. એક ફોટો દ્વારા તમારાં પાકમાં શું ખૂટે છે એ વિશે તમે જાણી શકશો. અમારા સોશિયલ નેટવર્ક મારફતે તમે પોતાના અનુભવો અને માહિતીને તમારાં જેવા અન્ય લોકો અને આંતરરાષ્ટ્રીય એક્સપર્ટસ સાથે વહેંચી શકો છો. આ રીતે તમને પાકના રોગ, જીવાણુઓ અને પોષકતત્વોની કમી વિશે ઉપયોગી અને વ્યવહારુ ઉપાયો ઝડપથી મળી રહેશે.\nપ્લાનટિક્સ) દિવસે અને દિવસે વિકાસ પામતું જાય છે, માટે આજે જ પ્લાનટિક્સ સમુદાય સાથે જોડાઓ દરેક ફોટો અને સૂચનો વિશ્વભરમાં રહેલ વ્યક્તિઓને પોતાના છોડને સ્વસ્થ રાખવામાં અને વધુ સારો પાક લેવામાં મદદ કરે છે.\nસ્માર્ટ રીતે વાવણી કરો\nકોઈ સલાહ કે સૂચન માટે contact@peat.ai પર અમારો સંપર્ક કરો.\nલોડ કરી રહ્યાં છે…\n5.0 અને તે પછીનું વર્ઝન\nઅનુચિત તરીકે ચિહ્નિત કરો\nઆના દ્વારા ઑફર કરાયું\nPEAT GmbH દ્વારા વધુ\nતરત જ તમારા છોડને ઓળખો.\nએક છબી અપલોડ કરો અને અમે તમારા માટે રોગ, જંતુ અથવા ઉણપને ઓળખીશું\nએપ્લિકેશન કે જે તમને રસોડાના બગીચામાં તમારી પોતાની શાકભાજી ઉગાડવામાં મદદ કરે છે\nપાક, ફળ અને શાકભાજીમાં વેપાર કરતા ખેડુતો માટે સારાંશ માર્ગદર્શિકા.\n©2020 Googleસાઇટની સેવાની શરતોગોપનીયતાવિકાસકર્તાઓકલાકારોGoogle વિશે|સ્થાન: યુનાઇટેડ સ્ટેટ્સભાષા: ગુજરાતી\nઆ આઇટમ ખરીદીને, તમે Google Payments સાથે વ્યવહાર કરો છો અને Google Payments સેવાની શરતો અને ગોપનીયતા સૂચના સાથે સંમત થાઓ છો.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%85%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9A%E0%AA%95%E0%AA%95%E0%AA%B0%E0%AA%97%E0%AA%A2-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A8/", "date_download": "2020-07-09T16:53:00Z", "digest": "sha1:LKT4OLB2I6WJWZQRU3WODMIDUL6OMQ4H", "length": 8595, "nlines": 127, "source_domain": "www.avadhtimes.net", "title": "અમરેલીના ચકકરગઢ રોડ ઉપર નાની ઉમરની વિદ્યાર્થીનીને યુવકે ચોકલેટ આપી અને… | Avadhtimes", "raw_content": "\nHome અમરેલી અમરેલીના ચકકરગઢ રોડ ઉપર નાની ઉમરની વિદ્યાર્થીનીને યુવકે ચોકલેટ આપી અને…\nઅમરેલીના ચકકરગઢ રોડ ઉપર નાની ઉ��રની વિદ્યાર્થીનીને યુવકે ચોકલેટ આપી અને…\nઅમરેલી,અમરેલીના ચકકરગઢ રોડે આવેલ શૈક્ષણીક સંસ્થામાં અભ્યાસ કરતી નાની ઉમરની વિદ્યાર્થીનીને ઘેર આવવામાં રોજ મોડુ થતું હોય તેમના વાલીઓએ તપાસ કરતા ચોકાવનારી વિગતો સામે આવી હતી કે કોઇ આ દિકરીને રોજ ચોકલેટની લાલચ આપી અને ભોળવવાનીકોશીશ કરતો હતો આથી આજે સાંજે અમરેલીના ચકકરગઢ રોડ ઉપર શાળામાંથી બહાર નિકળેલ માસુમને યુવાને ચોકલેટ આપતા સંતાયેલા વાલી દોડયા હતા પણ આ યુવક નાસી છુટયો હતો પણ તે પોલીસના સીસીટીવી કેમેરામાં આવી ગયો હોવાનુ અને આ બારામાં તાલુકા પોલીસમાં લેખીત અપાયાનું જાણવા મળેલ છે. આ બનાવે શહેરમાં ચકચાર મચાવી હતી.\nવગદાર માસ્ટર માઇન્ડ રાજુ શેખવા સામે એસપીશ્રી નિર્લિપ્ત રાય મેદાનમાં\nઅમરેલી જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા\nઅમરેલી એમ વી પટેલ કન્યાવિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો\nજિલ્લામાં જે આરોગ્ય તંત્ર હડકાયા કુતરાના ઇંજેકશનની સગવડતા નથી કરાવી શકતુ તે કોરોના સામે કેમ લડશે \nવડિયામાં આજથી સ્વયંભુ લોકડાઉનનો નિર્ણય બપોરનાં 4 વાગ્યા પછી ગામ બંધ\nરાજ્યમાં કોરોના કેસથી લઈ સરકારી ભરતીઓ સુધી મુખ્યમંત્રી સાવ અજાણ\nશિક્ષકોનાં . રૂ.2,800નાં ગ્રેડથી મોટું આર્થિક નુકસાન\nધારીમાં કંટેનમેન્ટ ઝોન સહિતની કાર્યવાહી શરૂ\nરાજુલામાં માસ્ક પહેરવાની ટ્રેનીંગ અપાઇ\nબાબરા તાલુકામાં કોરોનાનો ભરડો વધુ એક પોઝીટીવ કેસ ગમાપીપળીયા ગામમાં નોંધાયો\nલાઠીનાં મતિરાળામાં પરપ્રાંતિય મહિલાને 108 ની ટીમે સ્થળ પર જ પ્રસુતી કરાવીને બચાવી લીધી\nજાફરાબાદ સાગર ખેડૂતો ની કોરોના ના કારણે કફોડી સ્થિતિ\nરાજુલામાં અઢી વર્ષનીસિંહણનું બીમારીથી મોત\nબિલેશ્ર્વર ગામ પાસે આવેલ ફોદૃાળા ડેમ ઓવરફલો\nસાસરિયાઓ બન્યા નફટ: મહિલાને પહેલા માળેથી નીચે ફેંકતા ગંભીર રીતે ઘાયલ\nવગદાર માસ્ટર માઇન્ડ રાજુ શેખવા સામે એસપીશ્રી નિર્લિપ્ત રાય મેદાનમાં\nસુરતમાં આજથી ફરી શરૂ થશે હીરા બજાર, નિયમોનું કરવું પડશે પાલન\nઈતિહાસ દૃર્શાવે છે કે ભારતે દૃરેક પડકારને પાર પાડ્યો છે: મોદૃી\nકોરોનાથી છુટકારો મેળવવા અમેરિકા પહેલી વખત આયુર્વેદિક દવાઓને પણ અજમાવશે\nભારતીય સેનાએ ફેસબુક સહિત ૮૯ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ\nઅમરેલી જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા\nરાજ્યમાં હજુય બે દિવસ ભારે વરસાદની આગાહી\nરાજુલામાં અઢી વર્ષનીસિંહણનું બીમારીથી મોત\nબિલેશ્ર્વર ગામ પાસે આવેલ ફોદૃાળા ડેમ ઓવરફલો\nસાસરિયાઓ બન્યા નફટ: મહિલાને પહેલા માળેથી નીચે ફેંકતા ગંભીર રીતે ઘાયલ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/30-06-2020/138970", "date_download": "2020-07-09T17:00:51Z", "digest": "sha1:BB7AFUNFB5Z6OK3S4UFPHJ3JC46ME3KV", "length": 15047, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "સુરતમાં વધતો કોરોનાનો કહેર :વધુ એક નિવૃત IS એસ.કે.લાંગાની OSD તરીકે નિમણૂંક કરાઈ", "raw_content": "\nસુરતમાં વધતો કોરોનાનો કહેર :વધુ એક નિવૃત IS એસ.કે.લાંગાની OSD તરીકે નિમણૂંક કરાઈ\nએસ.કે.લાંગા ગયા ઓગષ્ટ મહિનામાં ગાંધીનગર કલેક્ટરપદેથી નિવૃત થયા હતા\nગાંધીનગર:સુરત શહેરમાં કોરોનાના કેસો વધતા રાજ્ય સરકારની મુશ્કેલીઓ વધી છે. સરકારે 4 દિવસ પહેલા બે નિવૃત અધિકારીઓને OSD તરીકે નિમણૂક આપી હતી. ત્યારબાદ આજે વધુ એક નિવૃત કલેક્ટર એસ.કે.લાંગાની OSD તરીકે નિમણૂંક કરી છે.\nઅમદાવાદ શહેર બાદ સુરત શહેરમાં કોરોનાના સંક્રમિત કેસોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. સુરતમાં કોરોનાના કેસો વધવાના કારણે સરકારે નિવૃત સનદી અધિકારીઓને પુન:નિયુક્તિ કરી રહી છે. સરકારે ગયા ગુરુવારે બીપી મચ્છાર અને આર.જે.માકડિયાની સુરત મહાનગરપાલિકમાં OSD તરીકે નિમણૂંક કરી. હવે આ બે નિમણૂકના 4 દિવસ બાદ રાજય સરકારે વધુ એક નિવૃત કલેક્ટર એસ.કે.લાંગા પુન:વરણી કરી છે. નિવૃત સનદી અધિકારી એસ.કે.લાંગા ગયા ઓગષ્ટ મહિનામાં ગાંધીનગર કલેક્ટરપદેથી નિવૃત થયા હતા\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n૭૧ વર્ષની દાદીને સામે બેસાડી ૩ પૌત્રીઓ પર રેપઃ દાદીને આંચકો લાગતા થયું મોત access_time 11:49 am IST\n૨૦૨૦-૨૧માં લોકો ઘરની બહાર નીકળી નહિ શકે : સ્વ. બાબુભાઇ ઠક્કરે ૨૦૧૬માં આગાહી કરી હતી access_time 11:27 am IST\nસૌરાષ્ટ્ર - કચ્છ- ગુજરાતમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ access_time 4:03 pm IST\nધોરાજીમાં કોરોનાના કેસ વધતા હાહાકાર : આજે બપોરે વધુ પાંચ કેસ સાથે બે દિવસમાં 11 પોઝિટિવ કેસ : કુલ કેસ 30 access_time 2:24 pm IST\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nભારત-યુરોપિયન યુનિયનની ૧૫મી સમીટ ૧૫ જુલાઇના વર્ચઉલ રીતે થશેઃ વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવ access_time 10:24 pm IST\nઅમદાવાદમાં ઝાડ પડતા ત્રણ વાહનો દબાઇ ગયા access_time 10:23 pm IST\nરાજ્યના ૯૮ તાલુકામાં વરસાદ access_time 10:22 pm IST\nચેમ્બરમાં પોતાના માણસો સેટ કરવા ચૂંટણીના ડિંડકનો આક્ષેપ access_time 10:21 pm IST\n૫૨ દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા અને કોરોનાને હરાવ્યો access_time 10:20 pm IST\nકોરોના બેફામ બન્યોઃ તમિલનાડુમા કોરોનાના ૪૨૩૧ નવા કેસ નોંધાયાઃ ૬૫ લોકોના મોત થયા access_time 10:19 pm IST\nમણિનગરમાં રસ્તા પર દોડતા ઊંટે લોકોમાં ફફડાટ ફેલાવ્યો access_time 10:19 pm IST\nચીનની 59 એપ્પ ઉપર પ્રતિબંધ મુખ્ય પછી હવે તેના 5 G ઉપકરણ ઉપર પણ પ્રતિબંધ મુકવાની તૈયારી : ભારત સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય મિટિંગમાં ચર્ચા access_time 12:50 pm IST\nતામીલનાડુમાં ૩૧ જુલાઇ સુધી લોકડાઉન લંબાવાયું : કાલે અનલોક-૨ના પ્રારંભ પૂર્વે તામીલનાડુમાં રાજય સરકારે ૩૧ જુલાઇ સુધી લોકડાઉન લંબાવેલ છે. આ પહેલા મહારાષ્ટ્ર સરકારે પણ આજે ૩૧ જુલાઇ સુધી લોકડાઉન લંબાવી દીધાની જાહેરાત કરી હતી. access_time 3:05 pm IST\nપ્રાંતિજમાં કોરોનના વધુ ચાર કેસ પોઝિટિવ નોંધાયા:હોરવાર ૭૮ વર્ષીય વૃદ્ધા, દેસાઈની પોળ ૪૫ વર્ષીય મહિલા,શેક મોહલ્લામાં ૭૧ વર્ષીય વૃદ્ધા અને પ્રાંતિજ તાલુકાના સોનાસણ ૨૪ વર્ષીય પુરુષને કોરોના વળગ્યો access_time 9:54 pm IST\nવિશાખાપટ્ટનમઃ દવા કંપનીમાં ગેસ લીક થતા ૨ લોકોના મોત access_time 11:46 am IST\nકેન્દ્ર સરકારે પ્રતિબંધ મુક્યા બાદ અમેરિકન કંપની ગુગલ અને ઍપલ પણ મેદાનમાં આવ્યાઃ પોતાની ઍપ સ્ટોરમાંથી ટીકટોક અને હેલોને હટાવી દીધા access_time 5:26 pm IST\nપશ્ચિમબંગાળ સરકાર બનાવશે મધ અને તુલસીના અર્કમાંથી ઇમ્યુનિટી બૂસ્ટર આરોગ્ય સંદેશ મીઠાઈ access_time 3:13 pm IST\nRKCમાં ટ્રસ્ટીઓનો કાર્યકાળ પુરો થવા છતાં 'એન્ક્રોચર'ની જેમ વહીવટ છોડવામાં આવતો નથી : ચૈતન્યદેવસિંહજી ઓફ વઢવાણ access_time 3:04 pm IST\nઆત્મનિર્ભર મહિલાઓનો આજનો વકરો વરસાદે છીનવ્યો... access_time 4:05 pm IST\nલોકડાઉનને કારણે આર્થિક ભીંસમાં મુકાયેલા ગંજીવાડાના બારોટ યુવાન ગુલાબભાઇએ ફાંસો ખાઇ મોત મેળવ્યું access_time 12:46 pm IST\nઝાલાવાડમાં કોરોનાના કુલ ૧૩૯ કેસ : અનેક વિસ્તારોમાં પ્રવેશબંધી access_time 12:47 pm IST\nકોરોનાના કારણે અમદાવાદ-સરખેજમાં ગુરૂપૂર્ણિમાં મહોત્સવ રદ : પૂ. ભારતીબાપુ access_time 11:52 am IST\nમોરબીમાં કોરોનાનો કહેર : મોરબીના તબીબ અને યુવાનને કોરોના વળગ્યો : અન્ય બીમારી કે કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી access_time 8:56 pm IST\nરાજ્યના ૭ સબ રજીસ્ટ્રારની નોંધણી નિરીક્ષક વર્ગ તરીકે બઢતી સાથે બદલી access_time 11:57 am IST\nબેન્કમાંથી ૮૪ લાખની હોમ લોન કરાવનાર ત્રિપુટી જ ચોર access_time 10:41 pm IST\nસટોડીયા પતિએ પત્નીને ચોર કહીને ઘરમાંથી કાઢી મૂકી access_time 7:48 pm IST\nઆને કહેવાય રિયલ બાહુબલીઃમાથા પર બાઇક લઈને ચડી ગયો બસપર access_time 3:12 pm IST\nહાલમાં સોશિયલ મીડિયામાં માનવ જેવા દેખાતા ચામાચીડિયાના વીડિયોએ ધૂમ મચાવી દીધી access_time 6:23 pm IST\nબ્રોકલીમાંથી ઇયળ નીકળી, ભાઈને ગમી ગઈ એટલે પાળીને એમાંથી પતંગિયું બનાવ્યું access_time 3:11 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nજો બાઇડને ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મેધા રાજને ડિજિટલ ચિફ ઓફ સ્ટાફ તરીકે નિમણુંક આપી : પ્રેસિડન્ટ પદના પ્રચાર માટેની તમામ ડિજિટલ કામગીરી સંભાળશે access_time 1:50 pm IST\nછેલ્લા 50 વર્ષમાં ભારતમાંથી 4 કરોડ 50 લાખ ઉપરાંત મહિલાઓ લાપત્તા : આજની તારીખમાં પણ બાળકીઓ ભેદભાવનો ભોગ બની રહી હોવાનો યુ.એન.નો 2020 ની સાલનો અહેવાલ access_time 8:17 pm IST\nભારતના ન્યુઝપેપર્સની વેબસાઈટ ચીનમાં ખુલતી નથી : ચીનના ન્યુઝપેપર્સની વેબસાઈટ ભારતમાં ખુલે છે : દેશની પ્રજાને અંધારામાં રાખવા ચીને ભારતના મીડિયાની વેબસાઈટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો access_time 1:12 pm IST\nકોરોના સંકટ વચ્‍ચે નેટ પ્રેકટીસ પર પરત આવ્‍યા ૪૪ સાઉથ અફ્રીકી ક્રિકેટર access_time 11:13 pm IST\nએનબીએઃ બ્રુકલિન નેટસના બે ખેલાડી કોરોના સંક્રમિત access_time 11:13 pm IST\nબબ્બસ તમે ક્યાંથી તમારા ચહેરા પર આટલો ગ્લો લાવો છોઃ હાર્દિક પંડ્યાઍ ગર્લફ્રેન્ડ નતાશાની પ્રશંસા કરતો ફોટો સોશ્યલ મીડિયામાં શેર કર્યો access_time 5:29 pm IST\nસુશાંતસિંહ રાજપૂતની યાદમાં 550 ગરીબ પરિવારોને ભોજન કરાવશે ભૂમિ પેડનેકર access_time 5:02 pm IST\n'ભાભીજી ઘર પર હૈ'નું શૂટિંગ ફરી થયું શરૂ access_time 4:58 pm IST\n13 જુલાઈથી ઓનએયર થશે ટીવી સીરિયલના બધા શો access_time 4:57 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-HDLN-rare-video-of-gir-lions-when-they-meet-to-each-other-cute-moment-viral-gujarati-news-6042557-NOR.html", "date_download": "2020-07-09T18:20:50Z", "digest": "sha1:URZHKM5P6DMNEPEOJYRLBCE6INQCP3YL", "length": 3334, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "rare video of Gir lions when they meet to each other, cute moment viral|ગીરના જંગલનો રેર વીડિયો, બે સિંહ એકબીજાને ગળે મળ્યા,આગવા અંદાજમાં ભેટી પડ્યા", "raw_content": "\nસાવજ / ગીરના જંગલનો રેર વીડિયો, બે સિંહ એકબીજાને ગળે મળ્યા,આગવા અંદાજમાં ભેટી પડ્યા\nગીરના જંગલનો ખૂબ જ રેર કહી ��કાય તેવો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો એક જ ગ્રૂપમાં રહેતાં બે સિંહ ભાઈઓનો છે. ગેરકાયદે સિંહદર્શન કરવા રાત્રે જંગલમાં ઘૂસેલા લોકોને આ બન્ને સિંહનો ભેટો થાય છે. બન્ને સાવજ થોડા-થોડા દૂર ઊભા હોય છે. જો કે હાજર વન વિભાગના કર્મચારીઓ જ કહે છે કે, હવે આ બન્ને સિંહ એકબીજાને ગળે મળશે. અને સાચે જ થોડી વારમાં જ બન્ને સિંહ એકબીજાને ગળે મળે છે અને થોડી વાર ઊભા રહી જંગલના રસ્તે ચાલતા થઈ જાય છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, વન વિભાગે જ કોઈ VIP મહેમાનોને ગેરકાયદે સિંહદર્શન કરાવ્યા હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-HDLN-umpire-gives-dead-ball-on-spinner-shiva-singh-unique-360-degree-gujarati-news-5979947-NOR.html", "date_download": "2020-07-09T18:56:53Z", "digest": "sha1:URQLUYPDYRCQGVQ7M6VOYR2SGPISFNF4", "length": 5410, "nlines": 74, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Umpire Gives dead ball on spinner Shiva Singh unique 360-degree|ક્રિકેટની સૌથી અજીબોગરીબ બોલિંગ એક્શન, બોલ ફેંકતી વખતે ફર્યો આખી ગોળ ફુદરડી તો અમ્પાયરે આપ્યો ડેડ બોલ", "raw_content": "\nક્રિકેટની સૌથી અજીબોગરીબ બોલિંગ એક્શન, બોલ ફેંકતી વખતે ફર્યો આખી ગોળ ફુદરડી તો અમ્પાયરે આપ્યો ડેડ બોલ\nઉત્તરપ્રદેશના ડાબોડી સ્પિનર એવા શિવા સિંહે તાજેતરમાં અંડર-23 સીકે નાયડૂ ટ્રોફીમાં બંગાળ વિરૂદ્ધ કરેલી બોલિંગ વિવાદનું કેન્દ્ર બની ગઈ છે. સાથે જ તેની આ બોલિંગ એક્શનનો વીડિયો પણ જોરશોરથી વાઈરલ થયો છે. શિવા સિંહે 360 ડિગ્રી (આખી ગોળ ફુદરડી)ફરીને બોલ નાખ્યો હતો, જેને તરત જ એમ્પાયરે ડેડ બોલ ઘોષિત કર્યો હતો. બાદમાં આ આખા મામલાએ વિવાદ પકડ્યો હતો.કોઈએ કહ્યું હતું કે તેમાં કશું જ ખોટું નથી તો કોઈએ આ સહેજ પણ ના ચાલે નિયમો મુજબ બોલર આ પ્રકારની એકશન કરીને બેટ્સમેનનું ધ્યાન ભંગ કરે તો ડેડ બોલ જ કહેવાય તેવું જણાવ્યું હતુંઆ એક્શન પર અલગ અલગ પ્લેટફોર્મ પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી હતી. આ બોલને સોશિયલ મીડિયા યૂઝર્સ નવરાત્રિ સ્પેશ્યલ બોલિંગ પણ જણાવી રહ્યાં છે. પૂર્વ દિગ્ગજ સાઇમન ટોફેલે પણ શિવા સિંહની એક્શન પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને તેને નિયમ વિરૂદ્ધ ગણાવ્યું છે. ટોફેલે આ બોલને જાણી જોઇને બેટ્સમેનનું ધ્યાન ભંગ કરનારી હરકત ગણાવી છે. શિવા સિંહના કહેવા પ્રમાણે તેણે વિજય હઝારે ટ્રોફીમાં પણ આવી બોલિંગ કરી હતી. તેનું માનવુ છે કે જો બેટ્સમેન રિવર્સ સ્વીપ શોટ રમી શકે છે તો બોલરને પણ આવું કઇક નવુ કરવાની આઝાદી હોવી જોઇએ.\nહોસ્પિટલના ગોરખધંધાનો યુવતીએ કર્યો પર્દાફાશ: તગડું બિલ કરવા માટે મરી ગયેલા પિતાની ચાલુ રાખી મોંઘીદાટ સારવાર,એક બાદ એક ડૉક્ટરોનું માસ્ક ખેંચીને વીડિયોમાં પાડ્યા ઉઘાડા\nવાઈરલ થયો આ ગાતો ગધેડો, હોંચી હોંચી ભૂંકવાના બદલે ગાય છે અનોખા રાગમાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-baby-live-after-earthquake-in-andaman-nikobar-gujarati-news-6011045-NOR.html", "date_download": "2020-07-09T18:47:42Z", "digest": "sha1:UWLC7T3LPOJHB2XPHTRZHPI3NU2ZGGC3", "length": 3467, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "ભૂકંપના કાટમાળમાં દટાયેલું બાળક જીવીત બહાર નીકળ્યું, પગથી માથા સુધી કીચડમાં તરબોળ,Baby live after earthquake in andaman nikobar|ભૂકંપના કાટમાળમાં દટાયેલું બાળક જીવીત બહાર નીકળ્યું, પગથી માથા સુધી કીચડમાં તરબોળ", "raw_content": "\nભૂકંપના કાટમાળમાં દટાયેલું બાળક જીવીત બહાર નીકળ્યું, પગથી માથા સુધી કીચડમાં તરબોળ,Baby live after earthquake in andaman nikobar\nશૉકિંગ / ભૂકંપના કાટમાળમાં દટાયેલું બાળક જીવીત બહાર નીકળ્યું, પગથી માથા સુધી કીચડમાં તરબોળ\nઅંદમાન નિકોબાર ટાપુ પર બે દિવસ પહેલા ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્ર બિંદુ નિકોબાર દ્વીપ વિસ્તારમાં હતુ. જેમાં એક બાળક કાટમાળ નીચે દબાઈ ગયુ હતુ. પરંતુ તે ભૂકંપ બાદ કાટમાળમાંથી જીવીત બહાર નીકળ્યુ. તેને જોઈ લોકો શૉક્ડ થઈ ગયા. તે આખો કીચડથી લથપથ હતો. તેના માથાથી લઈને પગ સુધી કિચડ લાગેલુ હતુ. પરંતુ બાળક પુરી રીતે સ્વસ્થ હતુ..અને હસતુ રમતુ હતુ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-LCL-easy-trick-to-open-peanut-shell-gujarati-news-6025870-NOR.html", "date_download": "2020-07-09T18:44:48Z", "digest": "sha1:EWHRPXHWJZ6JCQAZCVJRTFDVZDLKAE4M", "length": 2924, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Easy trick to open peanut shell|મગફળી ફોલવાનો નવો જુગાડ, ફટાફટ દાણા છૂટા પડે, સામાન્ય લાકડાંથી કામ થાય, ગજબનું દિમાગ લગાવ્યું", "raw_content": "\nવીડિયો વાઇરલ / મગફળી ફોલવાનો નવો જુગાડ, ફટાફટ દાણા છૂટા પડે, સામાન્ય લાકડાંથી કામ થાય, ગજબનું દિમાગ લગાવ્યું\nસોશિયલ મીડિયામાં આજકાલ એક વીડિયો જોરશોરથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો મગફળી ફોલવાના જુગાડનો છે. વીડિયોમાં કોઈ લેડી લીલા વાંસના સામાન્ય લાકડાથી મગફળી ફોલી રહી છે. આ રીતે મગફળી એકદમ આસાન રીતે અને ફટાફટ ફોલાઈ જાય છે. હકીકતમાં મગફળી ફોલતી વખતે આંગળા દુખી જતા હોય છે અથવા તો દાંત દુખી જાય છે, પણ આ રીતે મગફળી ફોલવામાં કોઈ તકલીફ પડતી નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B2%E0%AA%AA%E0%AA%B0_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%9C%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0)", "date_download": "2020-07-09T18:55:42Z", "digest": "sha1:PQMAR5M4U3XEBPX7AYL2CH3ZYKXZKOGW", "length": 6396, "nlines": 129, "source_domain": "gu.wikipedia.org", "title": "માતલપર (તા. જેસર) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nમાતલપર (તા. જેસર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા જેસર તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે નાળીળેર, ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].\nજેસર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nલીલીયા તાલુકો (જિ. અમરેલી) ગારીયાધાર તાલુકો પાલીતાણા તાલુકો\nસાવરકુંડલા તાલુકો મહુવા તાલુકો\nસાવરકુંડલા તાલુકો (જિ. અમરેલી) મહુવા તાલુકો મહુવા તાલુકો\n↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, ભાવનગર (૦૭-ઓકટોબર-૨૦૧૩). \"ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર જેસર તાલુકાના ગામોની યાદી\". ગુજરાત સરકાર. Retrieved ૬ ડિસેમ્બર ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૦:૫૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-neha-kakkar-cry-in-live-concert-and-fan-made-emotional-video-gujarati-news-6004499-NOR.html", "date_download": "2020-07-09T18:25:54Z", "digest": "sha1:4PVL5CR4GNYATCCDOHK5WP7D2KDTEOSM", "length": 3711, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "બ્રેકઅપ બાદ ડિપ્રેશનમાં જતી રહેલી નેહા કક્કડ ચાલુ શૉમાં રડી પડી, રોમેન્ટિક ગીત ગાતા જ ડૂમો ભરાઈ આવ્યો,Neha Kakkar cry in live concert and fan made emotional video|બ્રેકઅપ બાદ ડિપ્રેશનમાં જતી રહેલી નેહા કક્કડ ચાલુ શૉમાં રડી પડી, રોમેન્ટિક ગીત ગાતા જ ડૂમો ભરાઈ આવ્યો", "raw_content": "\nબ્રેકઅપ બાદ ડિપ્રેશનમાં જતી રહેલી નેહા કક્કડ ચાલુ શૉમાં રડી પડી, રોમેન્ટિક ગીત ગાતા જ ડૂમો ભરાઈ આવ્યો,Neha Kakkar cry in live concert and fan made emotional video\nનેહા કક્કડ / બ્રેકઅપ બાદ ડિપ્રેશનમાં જતી રહેલી નેહા કક્કડ ચાલુ શૉમાં રડી પડી, રોમેન્ટિક ગીત ગાતા જ ડૂમો ભરાઈ આવ્યો\nબોલિવૂડ સિંગર નેહા કક્કરનું થોડા સમય પહેલા જ બૉયફ્રેન્ડ હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ થયું હતું. જે પછી નેહા કક્કર ઘણા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. હાલમાં તેનો અમદાવાદમાં કોન્સર્ટ હતો. જેમાં તે રોમેન્ટિક ગીત ગાતા ગાતા રડી પડી હતી. અને ડૂમો ભરાઈ ગયો હતો. અને થોડી વાર ગીતો ગાવાનું બંધ કરી દીધું હતુ.\nજીજ્ઞેશ કવિરાજે ગીતો એવા ગાયા કે સ્વામિનારાયણના સંતો ગરબા ઝૂમ્યાં, જય સ્વામિનારાયણના થયા નાદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-politician-fell-while-giving-speech-in-nigeria-gujarati-news-6017206-NOR.html", "date_download": "2020-07-09T18:47:23Z", "digest": "sha1:ZKXNGDDOSN2HSDG35CKYUUTGFMDUFVLM", "length": 2923, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "politician fell while giving speech in nigeria|સ્ટેજ પર જોરશોરથી ભાષણ કરતાં હતા નેતા, અચાનક એવું થયું કે લોકો નેતાને બચાવવા દોડી ગયાં", "raw_content": "\nનાઈજીરીયા / સ્ટેજ પર જોરશોરથી ભાષણ કરતાં હતા નેતા, અચાનક એવું થયું કે લોકો નેતાને બચાવવા દોડી ગયાં\nનાઈજીરીયાથી એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક પોલિટિકલ પાર્ટીનાં નેતાઓ સ્ટેજ પર ઊભા હતા. નેતાજીનાં ભાષણ દરમ્યાન વારંવાર PDP બોલાઈ રહ્યું હતુ..પરંતુ અચાનક સ્ટેજ તૂટવાથી બધા નીચે પડી ગયાં હતાં. સ્ટેજ પર લોકો વધી જવાથી સ્ટેજ કડડભૂસ થઈ ગયું હતું.લોકોએ નેતાજીને ઊભા કર્યા હતા.વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.yogeshravaliya.in/2018/10/xiaomi-android-9-pie-update.html", "date_download": "2020-07-09T18:10:32Z", "digest": "sha1:T4KMZYRCJ5J5FXUOY5QL65TRK6HUYJ3D", "length": 3378, "nlines": 51, "source_domain": "www.yogeshravaliya.in", "title": "YOGESH RAVALIYA: Xiaomi mobile list for Android 9 Pie Update", "raw_content": "\nશનિવાર, 27 ઑક્ટોબર, 2018\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Yogesh Ravaliya પર 09:42 AM\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઈશ્વર આ દુનિયામાં માતા-પિતા સ્વરૂપે આવે છે. પુષ્કળ પ્રેમ આપે છે. આ વીડિયો તેમને સમર્પિત...😍\n4200 Grade pay અમારો અધિકાર છે.\n2010 અને ત્યારબાદની ભરતી પછી લાગેલા પ્રાથમિક શિક્ષકોનો 2800 Grade pay આપવાની જાહેરાત 2019માં ગુજરાત સરકારે કરી તે ખરેખર અન્યાય છે. 2010 પછી ...\nCorona સંક્રમણ જૂનાગઢમાં કાબુ બહાર જઈ રહ્યું છે.\nકોરોના મહામારી દિવસેને દિ���સે કાબુ બહાર જઈ રહી છે, ગુજરાત પણ ભારતમાં સૌથી વધુ કેસમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે જૂનાગઢની વાત કરું તો...\nજીવન કરતા ઇરછાઓ આજે જરૂરી કેમ લાગે \nઇથેરીયલ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "http://media.yatharthnews.com/tomorrows-second-test-ashwin-and-rohit-are-out-due-to-injury/", "date_download": "2020-07-09T18:29:57Z", "digest": "sha1:GQO57QHR5DICWFOZYT576OQVCCF3XAQZ", "length": 15687, "nlines": 140, "source_domain": "media.yatharthnews.com", "title": "કાલે બીજી ટેસ્ટ/ અશ્વિન અને રોહિત ઇજાના કારણે બહાર | Yatharth News", "raw_content": "\nહિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા\nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nગુરુ – જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે – સંત…\nડો. ની ચેલેન્જ ભારત મા કોરોના સાબીત કરે તેને 1 લાખ…\nહવે ગુજરાતમાં ભાજપથી ભીડ એકઠી થતી નથી , મંત્રીએ કર્યો મોટો…\nરાજકોટનો વિકાસ પુરપાટ ઝડપે થશે: વિજયભાઈ રૂપાણી\nમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મંગળવારે શપથગ્રહણ કરે તેવી સંભાવના\nગુજરાતની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉત્તરવાનો મુખ્યમંત્રીનો કોલ\nકોરોનાને હરાવવા માટે બોલીવુડ-હોલીવુડના સ્ટાર્સ આવ્યા આગળ – સાથે મળીને કરશે…\nસરકારે ગુજરાતી ફિલ્મની સબસિડીની મર્યાદા 50 લાખથી વધારી 75 લાખ કરી\nહાથમાં તલવાર ને સાફામાં હતો વરરાજા કપિલ શર્મા તો દુલ્હન ગિન્ની…\nચારેય ભાઈઓની સાથે માયરામાં આવી મુકેશ અંબાણીની લાડલી, દુલ્હન બનેલી ઈશા…\nકૌન બનેગા કરોડપતિ’માં હોટસીટ પર આવ્યો ખેડૂત, રડતાં રડતાં જણાવી પોતાની…\nરોજેરોજ ના વિડીયો ન્યુઝ જોવા માટે પેજ લાઈક કરો યુટ્યુબ ચેનલ…\nવડોદરામાં મહિલા વકીલ સામે પોલીસ ફરિયાદ નોંધાતા વકીલ મંડળનો વિરોધ\nવિશ્વ સ્પેરો દિવસ નિમિત્તે આજ રોજ ઇવા મોલ માંજલપુર ખાતે ચકલીઓનો…\nસુંદર ત્વચા મેળવવા માટે લગાવો બટેટાનું ફેશપેક\nશિયાળાની શરૂઆતથી જ ત્વચાની રાખો ખાસ સંભાળ\n30 હકીકતો જે તમે તમારા વાળ વિશે જાણતા નથી\nટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી…\nઆયુર્વેદિક ટિપ્સ: એલર્જી સહિત પાંચ બીમારીમાં લાભકારક છે આદુ\nડેંગ્યુ તાવનો સામનો કરવા આટલુ કરો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nરોલ્સ રોય્સથી કચરો ઉઠવાનું કામ કરાવનાર રાજા…\nકાલે બીજી ટેસ્ટ/ અશ્વિન અને રોહિત ઇજાના કારણે બહાર\nરમેશ પવારે ભારતીય મહિલા ટીમના કોચ પદ માટે ફરી-અરજી કરી\nકોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટ બની ધારાસભ્ય, જાણો કઇ પાર્ટી તરફથી લડી…\nભારત-વિન્ડીઝ T20 સિરીઝમાં તૂટી શકે છે આ 5 રેકોર્ડ, ભારતીય ક્રિકેટર્સ…\nબાળક અને માતાના સંબંધનો એવો સમય જે કદાચ આજ સુધી કોઈ…\nમાતાને સમર્પિત દિવસ : મધર ડે સ્પેશિયલ\nમે માસના બીજા રવિવારને સમગ્ર વિશ્વમાં” મધસૅ ડે” તરીકે ઉજવાશે…\nHome Sports Cricket કાલે બીજી ટેસ્ટ/ અશ્વિન અને રોહિત ઇજાના કારણે બહાર\nકાલે બીજી ટેસ્ટ/ અશ્વિન અને રોહિત ઇજાના કારણે બહાર\nભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની સિરીઝની બીજી ટેસ્ટ શુક્રવારથી પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. ભારતે એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 31 રને હરાવ્યું હતું. જો ભારત આ મેચ જીતી લે છે તો પ્રથમ વખત સિરીઝમાં શરૂઆતના 2 મુકાબલા જીતી જશે.બન્ને દેશ વચ્ચે 71 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયન ધરતી પર ભારતે અત્યાર સુધી કુલ છ મેચ જીતી છે.\nઅશ્વિન અને રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતા બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઇ ગયા છે. ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચ માટે 13 ખેલાડીના નામની જાહેરાત કરી છે જેમાં ભૂવનેશ્વર કુમાર, રવિન્દ્ર જાડેજા, ઉમેશ યાદવનું નામ સામેલ છે.અશ્વિને પેટના તાણની ફરિયાદ કરી છે જયારે રોહિત પ્રથમ ટેસ્ટમાં ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો.ભારત સતત 2 ટેસ્ટ માત્ર એક જ વખત જીત્યુ છે. બિશન સિંહ બેદીની કેપ્ટન્સીમાં 1977-78 સિરીઝમાં તેને મેલબોર્ન અને સિડની ટેસ્ટમાં જીત મળી હતી. જોકે, મેલબોર્ન ટેસ્ટ સિરીઝની ત્રીજી અને સિડની ટેસ્ટ ચોથી મેચ હતી. વિરાટ કોહલી પોતાની કેપ્ટન્સીમાં સિરીઝની શરૂઆતની 2 ટેસ્ટ જીતી નવો રેકોર્ડ બનાવી શકે છે.\nઓપ્ટસ સ્ટેડિયમ વિશ્વનું 117મું ટેસ્ટ મેદાન હશે, સાથે જ આ ઓસ્ટ્રેલિયાનું નવમુ ટેસ્ટ સ્ટેડિયમ હશે. પર્થમાં એક સ્ટેડિયમ વાકા પણ છે, જ્યાં અત્યાર સુધી 44 ટેસ્ટ રમાઇ ચુકી છે. હવે અહી કોઇ પણ મેચ નહી રમાય, વાકામાં ભારતે ચાર ટેસ્ટ રમી હતી જેમાંથી ત્રણમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. એક માત્ર જીત 2008માં મળી હતી.વાકા ગ્રાઉન્ડની પિચ હંમેશા ફાસ્ટ બોલરોને મદદ માટે જાણીતી હતી, આ રીતે અનુમાન ઓપ્ટસ સ્ટેડિયમ માટે પણ લગાવવામાં આવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયન કોચ જસ્ટિન લેન્ગરે પણ દાવો કર્યો હતો કે પિચથી ફાસ્ટ બોલરોને મદદ મળશે. ઓપ્ટસના ક્યૂરેટર બ્રેટ સિપથોર્પે પણ કહ્યું કે પિચ પર ઘાસ વધુ હશે.\nસિપથોર્પ અનુસાર, ટોસ જીતન���રી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. મેચ ભાગ્યે જ પાંચ દિવસ સુધી પહોચી શકશે. અત્યાર સુધી અહી એક જ ફર્સ્ટ ક્લાસ મેચ રમાઇ છે, જેમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર રિચર્ડસને 47 રન આપીને 8 વિકેટ પોતાના નામે કરી હતી. જેનાથી અનુમાન લગાવી શકાય છે કે ફાસ્ટ બોલર શાનદાર પ્રદર્શન કરશે.ભારતીય ટીમ આ મેચમાં વધુ બદલાવ કરવા નહી માંગે. પૃથ્વી શૉ હજુ પણ ફિટ થયો નથી. છઠ્ઠા નંબર પર રોહિત શર્માની જગ્યાએ હનુમા વિહારીનો સમાવેશ થઇ શકે છે. જ્યારે અશ્વિનની જગ્યાએ ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારનો સમાવેશ થઇ શકે છે. અશ્વિન, રોહિત શર્મા અને પૃથ્વી શૉ ઇજાગ્રસ્ત છે.\nPrevious articleરમેશ પવારે ભારતીય મહિલા ટીમના કોચ પદ માટે ફરી-અરજી કરી\nNext articleચારેય ભાઈઓની સાથે માયરામાં આવી મુકેશ અંબાણીની લાડલી, દુલ્હન બનેલી ઈશા લાગતી હતી રાજકુમારી જેવી\nરમેશ પવારે ભારતીય મહિલા ટીમના કોચ પદ માટે ફરી-અરજી કરી\nભારત-વિન્ડીઝ T20 સિરીઝમાં તૂટી શકે છે આ 5 રેકોર્ડ, ભારતીય ક્રિકેટર્સ પાસે તક\n10 વર્ષના સબંધ બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને કર્યા લગ્ન, હનીટ્રેપનો થઇ ચુક્યો છે શિકાર\nMPમાં મંત્રીમંડળનું વિસ્તરણ LIVE / રાજભવનમાં ગોપાલ ભાર્ગવ, યશોધરા રાજે સિંધિયા સહિત 8 ધારાસભ્યો...\nભોપાલ. ગોપાલ ભાર્ગવ, વિજય શાહ,જગદીશ દેવડા, બિસાહૂલાલ સિંહ,યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ, એન્દલ સિંહ કંસાના અને બૃજેન્દ્ર પ્રતાપ સિંહે કેબિનેટ મંત્રી પદના લીધા છે. વિશ્વાસ...\nહિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા\n‘હિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ન નીકળી શકતા આખી ઘટનામાં રાજકીય રંગ રેડાયો...\nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nવડોદરા શહેરના ઐતિહાસિક શ્રી વિઠ્ઠલ મંદિરેથી આષાઢી (દેવ શયની) એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીનો 211મો વરઘોડો કોરોના વાઇરસ મહામારી ને કારણે માંડવી સ્થિત આવેલ શ્રી વિઠ્ઠલ...\nટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nવડોદરાના શિનોરમાં તસ્કરો ત્રાટક્યા આઠ મકાનના તાળા તૂટ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-HDLN-75-year-old-street-vendor-now-uses-solar-power-to-roast-corn-in-style-gujarati-news-6015216-NOR.html", "date_download": "2020-07-09T18:14:32Z", "digest": "sha1:HIWN5U2U3OELZ5WPSUIPMAOVHEZ6WMFB", "length": 3540, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "75-year-old street vendor now uses solar power to roast corn in style|મકાઈના ડોડા વેચતાં 75 વર્ષનાં માજી છવાઈ ગયાં, ટેક્નોલોજીનો કરે અફલાતૂન ઉપયોગ", "raw_content": "\nટેકનોસેવી માજી / મકાઈના ડોડા વેચતાં 75 વર્ષનાં માજી છવાઈ ગયાં, ટેક્નોલોજીનો કરે અફલાતૂન ઉપયોગ\nવીડિયો ડેસ્ક: કર્ણાટકના બેંગાલુરુનાં 75 વર્ષના માજી આજકાલ સોશિયલ મીડિયામાં છવાઈ ગયાં છે. છેલ્લા 20 વર્ષથી તેઓ વિધાનસભાની બહાર ખૂણામાં ઉભા રહીને મકાઈના ડોડા વેચી રહ્યાં છે.જમાના સાથે આમ તો બહુ કશું જ નહોતું બદલાયું પણ હા એક વસ્તુ ચોક્કસ બદલાઈ હતી અને તે હતી ટેક્નોલોજીના લીધે તેમની ઓછી થઈ ગયેલી મહેનત. તેમની લારીમાં લગાવેલી સોલર પેનલની સિસ્ટમ જોઈને દરેક વ્યક્તિને નવાઈ લાગે છે આ પેનલથી તેઓ પંખો પણ ચલાવે તો સાથે જ અંધારૂ થાય ત્યારે એલઈડી પણ ચલાવે છે. સેલ્વામ્મા નામનાં આ માજીનો વીડિયો અને તેમણે કરેલો આવો ટેક્નોલોજીનો અદભુત ઉપયોગ જોઈને યુઝર્સ પણ તેમના વખાણ કરી રહ્યા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-HDLN-tv-news-presenter-collapses-from-a-heart-attack-while-on-air-gujarati-news-5985158-NOR.html", "date_download": "2020-07-09T18:22:03Z", "digest": "sha1:Z5US5UUQRFCXEGT3XGHF3I3FQ7TEJYUE", "length": 3000, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "TV news presenter collapses from a heart attack while on air|ન્યૂઝ વાંચતાં-વાંચતાં એન્કરને આવ્યો હાર્ટ એટેક, ગેસ્ટ કંઈ સમજે તે પહેલાં ઢળી પડ્યા", "raw_content": "\nન્યૂઝ વાંચતાં-વાંચતાં એન્કરને આવ્યો હાર્ટ એટેક, ગેસ્ટ કંઈ સમજે તે પહેલાં ઢળી પડ્યા\nઇન્ટરનેશનલ ડેસ્કઃ તૂર્કીની એક ન્યૂઝમાં ચાલુ પ્રોગ્રામે ન્યૂઝ એન્કરને એટેક આવ્યો હતો. સ્ટૂડિયોમાં જ્યારે ન્યૂઝ એન્કર સમાચાર વાંચી રહ્યા હતા ત્યારે તેમને એટેક આવ્યો હતો. એન્કરને એટક આવતા બાજુમાં બેસેલા ગેસ્ટ કંઈ સમજે તે પહેલાં એન્કર ખુરશીમાંથી ઢળી પડ્યા હતા. એન્કર બેભાન થઈ જતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં સારવાર બાદ ન્યૂઝ એન્કરની તબિયત સ્વસ્થ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-HDLN-viral-video-of-children-shouting-when-buried-gujarati-news-5997079-NOR.html", "date_download": "2020-07-09T18:44:54Z", "digest": "sha1:5UUWRDVHO6LP4KRISMU2PEPLRMLNJ4KS", "length": 4568, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Viral Video of Children Shouting When Buried|મરી ગયેલા બાળકની ચોવીસ કલાક બાદ કરાઈ હતી દફનવિધી, અચાનક જ કબરમાંથી મૃત બાળકે પાડી બૂમો, ડરતાં ડરતાં લોકોએ ખોલ્યું તો નીકળ્યો જીવતો", "raw_content": "\nશોકિંગ વીડિયો / મરી ગયેલા બાળકની ચોવીસ કલાક બાદ કરાઈ હતી દફનવિધી, અચાનક જ કબરમાંથી મૃત બાળકે પાડી બૂમો, ડરતાં ડરતાં લોકોએ ખોલ્યું તો નીકળ્યો જીવતો\nઇન્ડોનિશિયાના અંબોનમાં એક અજોબોગરીબ ઘટના સામે આવી હતી જેનો વીડિયો પણ બાદમાં વાઈરલ થવા લાગ્યો હતો. ગયા શનિવારે કોઈ કારણોસર મૃત્યુ પામેલો એક બાળક તેની દફનવિધીના સમયે અચાનક જ કબરની અંદર જ બૂમો પાડવા લાગ્યો હતો, તેની ચીસાચીસો સાંભળીને ડરી ગયેલા લોકોએ બાદમાં તેને અંદરથી જીવતો બહાર કાઢ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ લિઓપોલ્ડ નામની એક વ્યક્તિએ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે જીસસ મહાન છે તેમના માટે કશું પણ અશક્ય નથી.કબરમાં દફનાવી દીધેલા મૃત બાળકમાં તેમણે પ્રાણ પૂરીને ફરી જીવન આપ્યું છે.આ આખી ઘટના બાળકના પરિવાર માટે પણ ચમત્કાર જેવી જ હતી કેમ કે તેના મૃત્યુના ચોવીસ કલાક બાદ જ તેમણે તેની લાશની અંતિમવિધી કરી હતી.કબરમાંથી જીવતા બહાર નીકળેલા આ બાળકને જોઈને બધા જ ખુશ થઈ ગયા હતા. જો કે તેમની આ ખુશી પણ વધુ સમય સુધી ટકી નહોતી કેમકે માત્ર બે જ કલાકમાં તે ફરીથી મૃત્યુ પામ્યો હતો.\nઅરબપતિએ ઊંચી બિલ્ડીંગ પરથી ફેંક્યા લાખો રૂપિયા, નીચે નોટો વીણવામાં થયો હોબાળો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%86%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF_%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE_%E0%AA%A6%E0%AA%BF%E0%AA%A8", "date_download": "2020-07-09T17:59:06Z", "digest": "sha1:5MLXKMZWLBD245BQ3MO5TS34I2YGO263", "length": 6073, "nlines": 54, "source_domain": "gu.m.wikipedia.org", "title": "આંતરરાષ્ટ્રીય મહિલા દિન - વિકિપીડિયા", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ ત્રીજા વિશ્વના દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર ઘણો નીચો છે. જો કે મહિલાઓમાં જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં દેખાય રહી છે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. આમ છતાં ભારત દેશ અને એમાં ગુજરાત રાજ્યમાં પણ સરકાર કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો ���ભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્થાનમાં યોગદાન કરી રહેલ છે. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આજે મહીલાઓ પુરૂષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે. સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે. સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરીવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. વર્તમાન સમયમાં સ્ત્રીઓના ઉત્થાન માટે લોકો પ્રયત્નશીલ બન્યા છે.\n૮ માર્ચ ૧૯૧૪નું આંતરરાષ્ટ્રીય મહિલા દિનનું જર્મન ભાષાનું પોસ્ટર[૧] આ પોસ્ટર જર્મનીમાં પ્રતિબંધિત હતું.[૨]\nસ્ત્રીઓ અને છોકરીઓનો દિન\nજાતીય અસમાનતા વિરોધી દિન\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૯ માર્ચ ૨૦૧૮ના રોજ ૧૯:૧૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/30-06-2020/137914", "date_download": "2020-07-09T18:18:10Z", "digest": "sha1:2URZYAUEMBNHZSFGNXRNISGTBSUMDJWM", "length": 15262, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "જૂનાગઢ વોર્ડ નં.૫-૭માં વરસાદી પાણી નિકાલની કાર્યવાહી", "raw_content": "\nજૂનાગઢ વોર્ડ નં.૫-૭માં વરસાદી પાણી નિકાલની કાર્યવાહી\nજૂનાગઢઃ જૂનાગઢ મનપા વિસ્તાર માં આવેલ વોર્ડ નંબર ૫ વિસ્તારમાં વરસાદી પાણી ના નિકાલ માટે ડેપ્યુટી મેયર શ્રી હિમાંશુભાઈ પંડ્યા તથા ચેરમેન શ્રી સ્થાયી સમિતિ શ્રી રાકેશભાઈ ધૂલેશીયા એ વોર્ડ નંબર - ૫ અને ૭ ને જોડતી ઝાંઝરડા ચોકડી ખાતે ચાલી રહેલ કામગીરીની સ્થળ મુલાકાત લીધેલ હતી અને ડેપ્યુટી મેયર તથા ચેરમેન શ્રી દ્વારા સત્વરે આ કામગીરી પૂર્ણ કરી લોકોને કોઈ મુશ્કેલી નો સામનો ના કરવો પડે તે માટે જરૂરી સૂચનાઓ આપેલ હતી.તે પ્રસંગની તસ્વીર.( અહેવાલ-તસ્વીરઃ વિનુ જોષી ,મુકેશ વાઘેલા. જૂનાગઢ)\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n૭૧ વર્ષની દાદીને સામે બેસાડી ૩ પૌત્રીઓ પર રેપઃ દાદીને આંચકો લાગતા થયું મોત access_time 11:49 am IST\n૨૦૨૦-૨૧માં લોકો ઘરની બહાર નીકળી નહિ શકે : સ્વ. બાબુભાઇ ઠક્કરે ૨૦૧૬માં આગાહી કરી હતી access_time 11:27 am IST\nસૌરાષ્ટ્ર - કચ્છ- ગુજરાતમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ access_time 4:03 pm IST\nધોરાજીમાં કોરોનાના કેસ વધતા હાહાકાર : આજે બપોરે વધુ પાંચ કેસ સાથે બે દિવસમાં 11 પોઝિટિવ કેસ : કુલ કેસ 30 access_time 2:24 pm IST\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nઅરવલ્લીની પ્રાકૃતિક ગોદમા ગુજરાતી ગીતનું શૂટિંગ નિહાળવા લોકો ઉમટ્યા access_time 11:44 pm IST\nસમગ્ર નર્મદા જિલ્લામાં લો-વોલ્ટેજની તકલીફ :ગ્રાહકોની ફરિયાદ કોણ સાંભળશે..\nગેરકાયદેસર પ્રતિબંધિત સિગારેટનું વેચાણ કરતા બે વ્યક્તિઓને ઝડપી પાડતી SOG નર્મદા ટિમ access_time 11:42 pm IST\nકોરોના મહામારીઃ બિહારમાં કોરોનાના ૭૦૪ નવા કેસ નોંધાયા access_time 11:37 pm IST\nદેશમાં કોરોના રિકવરી રેટ ૭૨ ટકાથી વધારે છેઃ પુણ્ય સલિલા શ્રીવાસ્તવ access_time 11:36 pm IST\nકોરોના બેફામ બન્યોઃ છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૪૮ નવા કેસ નોંધાયાઃ યુપીના પ્રમુખ સચિવ સ્વાસ્થ્ય અમિત મોહન પ્રસાદ access_time 11:35 pm IST\nકોરોના મહાસંગ્રામઃ હિમાચલ પ્રદેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા ૧૧૦૧ થઇ access_time 11:35 pm IST\nબિહારમાં નદીઓ ગાંડી તૂર : ભય સપાટીથી ઉપર વહી રહી છેઃ ઉત્તરના મોટાભાગના જિલ્લામાં પૂરની સ્થિતિઃ કોસી નદીની પાણી બ્રીજની લગોલગઃ ૨ જુલાઈ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની ચેતવણીઃ કોસી- બાગમતી- કમલા બલાન અને મહેનંદા ભય સપાટીથી ઉપર ગાંડીતૂર બની વહી રહી છેઃ મુઝફરપુર, કટીહાર, પુર્નીઆ, મધુબની- સતામઢીમાં ઝાંઝપુરમાં અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યાઃ ગંગા નદીની સપાટી વધી રહી છેઃ એનડીઆરએફ અને એસડીઆરએફની ૨૭ ટીમો કામે લાગી access_time 3:49 pm IST\nકોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો આરોપઃ સરકારે લાભ આપવાના બદલે પ્રજાની કેડ ભાંગી નાખી પેટ્રોલ-ડીઝલમાંથી સરકારે ૧૮ લાખ કરોડની કમાણી કરી access_time 11:37 am IST\nચીનની 59 એપ્પ ઉપર પ્રતિબંધ મુખ્ય પછી હવે તેના 5 G ઉપકરણ ઉપર પણ પ્રતિબંધ મુકવાની તૈયારી : ભારત સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય મિટિંગમાં ચર્ચા access_time 12:50 pm IST\nટિકટોક સહિત ૫૯ ચીની એપ પર પ્રતિબંધ લદાયો access_time 12:00 am IST\n' ભૂ માફિયા \" તરીકે વિશ્વમાં કુખ્યાત ચીને હવે ભૂતાનની અમુક જમીન પોતાની ગણાવી : ભૂતાન સરહદે 650 સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલી અભ્યારણની જમીન ઉપર હક્ક દર્શાવ્યો : ભૂતાને વિરોધ નોંધાવ્યો access_time 12:35 pm IST\nમુ���બઇઃ માસ્ક પહેરો... અન્યથા રૂ.૧૦૦૦નો દંડ ભરો access_time 10:11 am IST\nચામુંડા સોસાયટીનો કાનો બાવાજી ચોરાઉ બાઇક સાથે પકડાયો access_time 3:07 pm IST\nરાજકોટનો પીછો નથી છોડતું કોરોના : સાંજે વધુ 2 નવા કોરોના કેસ નોંધાયા : રૈયા રોડ સોપાન હાઈટ માં પુરુષ અને કોઠારીયાનાં મહિલાનો રિપોર્ટ પોઝિટિવ : સવારનાં 5 સહીત આજના કુલ 7 કેસ થયા : શહેરનો કુલ આંક 166 થયો access_time 6:33 pm IST\nજામનગર હાઇવેનાં સોંઢિયા પુલને 'થિગડા' મારવાનું શરૂ access_time 4:11 pm IST\nજામજોધપુર પાસે પાણીના પ્રવાહમાં તણાયેલ ૧૦ વર્ષની બાળાનો મૃતદેહ મળ્યો access_time 11:55 am IST\nરૂષિક ગાજીપરાએ અમેરિકામાં ધો. ૧રની પરીક્ષા પ્રથમ ક્રમાંકે પાસ કરી ડોકટર બનવાનું સ્વપ્ન access_time 12:54 pm IST\nભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધારાના વિરોધમાં ઘોઘા ગેઇટ ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ access_time 11:33 am IST\nઅમદાવાદ મનપામાં સમાવેશ કરી દેવાતાં કઠવાડાના ગ્રામજનોનો વિરોધ : પંચાયત પરત અપાવવાની માંગ access_time 2:17 pm IST\nરાજ્યના ૭ સબ રજીસ્ટ્રારની નોંધણી નિરીક્ષક વર્ગ તરીકે બઢતી સાથે બદલી access_time 11:57 am IST\nસુરતમાં ૨૭ ચોરી કરનારી ચીખલીકર ગેંગનો શખ્સ જબ્બે access_time 10:04 pm IST\nઓએમજી.... અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષની સુગંધ ધરાવતું પર્ફ્યૂમ બનાવ્યું access_time 6:22 pm IST\nરશિયાએ ચીનની અપીલને અસ્વીકાર કરી ભારતને ઝડપથી એસ-400 આપવાની વાત કરી access_time 6:29 pm IST\nદક્ષિણી અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં બોંબ ફાયરિંગની ઘટનામાં બાળકો સહીત 23 શખ્સોના મૃત્યુથી અરેરાટી access_time 6:23 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n' ભૂ માફિયા \" તરીકે વિશ્વમાં કુખ્યાત ચીને હવે ભૂતાનની અમુક જમીન પોતાની ગણાવી : ભૂતાન સરહદે 650 સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલી અભ્યારણની જમીન ઉપર હક્ક દર્શાવ્યો : ભૂતાને વિરોધ નોંધાવ્યો access_time 12:35 pm IST\nછેલ્લા 50 વર્ષમાં ભારતમાંથી 4 કરોડ 50 લાખ ઉપરાંત મહિલાઓ લાપત્તા : આજની તારીખમાં પણ બાળકીઓ ભેદભાવનો ભોગ બની રહી હોવાનો યુ.એન.નો 2020 ની સાલનો અહેવાલ access_time 8:17 pm IST\nભારતના ન્યુઝપેપર્સની વેબસાઈટ ચીનમાં ખુલતી નથી : ચીનના ન્યુઝપેપર્સની વેબસાઈટ ભારતમાં ખુલે છે : દેશની પ્રજાને અંધારામાં રાખવા ચીને ભારતના મીડિયાની વેબસાઈટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો access_time 1:12 pm IST\nઆગલી સીઝનમાં ટ્રાન્સફર વિંડો પર વધુ ખર્ચ કરવાની અપેક્ષા નથી: જોર્જેન ક્લોપ access_time 5:10 pm IST\nકોહલી ગમે ત્યારે મેચ બદલી શકે છે: રાઠોડ access_time 5:14 pm IST\nસૌરવ ગાંગુલીએ કહ્યું આ દિવસે ટીમ ઈન્ડિયા મેદાન પર ક્યારે ઉતરશે access_time 5:13 pm IST\nએમ���ી ફિલ્મ ફલોપ થાય તો પણ ફરક નથી પડતોઃ હીના access_time 10:03 am IST\nકોરોનાની અસરઃ હવે તમારા ઘરમાં જ રીલીઝ થશે મોટી ફિલ્મોઃ ઓટીટી પર ગુલાબો સિતાબો હીટ રહી access_time 10:05 am IST\nવિદ્યુત જામવાલ બોલિવુડમાં સ્ટાર પાવર ટ્રેન્ડ પર ઉઠાવ્યા સવાલ access_time 4:58 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/viral-video-people-in-delhi-looted-mangoes-of-rs-30000-from-fruit-cart", "date_download": "2020-07-09T17:39:34Z", "digest": "sha1:CANVJ2R4FODB6JN2VS5GKYCVY5PEKJTF", "length": 9524, "nlines": 102, "source_domain": "www.vtvgujarati.com", "title": " આ કેવી લૂંટ ? કેરી જોઇને તૂટી પડ્યા લોકો, લારીવાળાને હજારોનું નુકસાન |Viral video : People in Delhi looted mangoes of Rs 30,000 from fruit cart", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nVideo / આ કેવી લૂંટ કેરી જોઇને તૂટી પડ્યા લોકો, લારીવાળાને હજારોનું નુકસાન\nલોકડાઉન બાદ દેશમાં ધીમે ધીમે ધંધો રોજગાર ખુલી રહ્યા છે એવામાં દિલ્હીથી ચોંકાવનારી તસવીરો સામે આવી રહી છે. દિલ્હીથી એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કેરીને જોઇને લોકો તૂટી પડે છે. દિવસના અજવાળામાં જ સામાન્ય લોકોએ જ ઊઘાડી લૂંટ કરી, વેપારી અનુસાર જોતજોતામાં તો લોકોએ 30 હજારની કેરી લૂંટી લીધી.\nસોશિયલ મીડિયામાં લૂંટનો વીડિયો વાયરલ\nજગતપૂરી વિસ્તારમાં લોકોએ કેરીની ઉઘાડી લૂંટ ચલાવી\nવાહનોમાંથી ઉતરી ઉતરીને લોકોએ કેરી લૂંટી\nકોરોના વાયરસના કારણે લોકડાઉન બાદ ધંધો કરતા લોકો ખૂબ દુખી છે એવામાં આ લોકોની મદદની જગ્યાએ દિલ્હીથી લૂટની તસવીરો સામે આવી છે. દિલ્હીમાં ધોળા દિવસે લોકોએ કેરીની લૂંટ ચલાવી. નોંધનીય છે કે આ લૂંટ કોઈ ગુનાહિત વ્યક્તિઓએ નહીં સામાન્ય લોકોએ જ કરી છે. લારીવાળાનું કહેવું છે તેને 30 હજાર રૂપિયાનું નુકસાન થઇ ગયું છે.\nકંઇક તો શરમ કરો : લોકડાઉન બાદ દેશમાં ધીમે ધીમે ધંધો રોજગાર ખુલી રહ્યા છે એવામાં દિલ્હીથી ચોંકાવનારી તસવીરો સામે આવી રહી છે. દિલ્હીથી એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કેરીને જોઇને લોકો તૂટી પડે છે. દિવસના અજવાળામાં જ સામાન્ય લોકોએ જ ઊઘાડી લૂંટ કરી, વેપારી અનુસાર જોતજોતામાં તો લોકોએ 30 હજારની કેરી લૂંટી લીધી. #delhi #viralvideo #mangoes\nરાજધાની દિલ્હીના જગતપૂરી વિસ્તારની આ ઘટના છે. જાણકારી મુજબ છોટે નામનો વ્યક્તિ કેરી વેચવા બેઠો હરો. કેરી ખૂબ વધારે હતી તેથી અમુક પેટીઓ રસ્તાના કિનારે મૂકી દીધી. નજીકમાં જ એક જઘડો થયો અને પછી છોટેને ત્યાંથી તેની લારી હટાવવા કહ્યું.\nતે વ્યક્તિ પોતાની લારી લઈને થોડીક જ દૂરગયો હતો ત્યાં તેને રસ્તા કિનારે મૂકેલ કેરી યાદ આવી જોયું તો લોકોએ તો લૂંટ મચાવી દીધી. કેરીની પેટીઓ પર લોકોએ હાથ સાફ કર્યા. જેના હાથમાં જેટલી આવી બધાએ લૂટી લીધી. રસ્તા પર સ્કૂટર, સાઈકલ, રીક્ષાથી જઈ રહેલા લોકો પણ ઉતરી ઉતરીને કેરી લૂટવા લાગ્યા.\nવેપારીએ કહ્યું કે તેની પાસે 15 પેટી હતી જેમાં 30 હજારની કેરી હતી. લોકો બધું જ લૂટીને જતા રહ્યા. છોટેએ પોલીસમાં પણ ફરિયાદ કરી છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.\nસુશાંતના નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગને કારણે ભાંગી પડ્યો છે કરણ જોહર, મિત્રએ કહ્યું-તેની હાલત...\nએક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી\nમહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ, અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત\nઅમદાવાદ / SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સનો વિરોધ : દર્દીઓ ઓછાં...\nપૂછપરછ / ચોથી વખત EDએ અહેમદ પટેલની કરી પૂછપરછ, પટેલે બાદમાં આપી...\nતેજી / સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે, ચાંદીની ચમક પણ વધી\nજોવા જેવું વધુ જુઓ\nઍનાલિસિસ / ગુજરાતની હાલની 2 સૌથી મોટી સમસ્યા\nEk Vaat Kau / હવાથી કોરોના ફેલાય WHOનું અત્યાર સુધી સૌથી મોટું નિવેદન\nમેઘતાંડવ / ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ...\nકૌભાંડ / સરકાર કહે છે ઈંજેકશન નથી મળતા અને બીજી તરફ હજારો...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://media.yatharthnews.com/author/admin/", "date_download": "2020-07-09T18:27:27Z", "digest": "sha1:33FCADG2Z2AP22EHFKM2626KODPINKGD", "length": 10303, "nlines": 148, "source_domain": "media.yatharthnews.com", "title": "admin | Yatharth News", "raw_content": "\nહિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા\nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nગુરુ – જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે – સંત…\nડો. ની ચેલેન્જ ભારત મા કોરોના સાબીત કરે તેને 1 લાખ…\nહવે ગુજરાતમાં ભાજપથી ભીડ એકઠી થતી નથી , મંત્રીએ કર્યો મોટો…\nરાજકોટનો વિકાસ પુરપાટ ઝડપે થશે: વિજયભાઈ રૂપાણી\nમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મંગળવારે શપથગ��રહણ કરે તેવી સંભાવના\nગુજરાતની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉત્તરવાનો મુખ્યમંત્રીનો કોલ\nકોરોનાને હરાવવા માટે બોલીવુડ-હોલીવુડના સ્ટાર્સ આવ્યા આગળ – સાથે મળીને કરશે…\nસરકારે ગુજરાતી ફિલ્મની સબસિડીની મર્યાદા 50 લાખથી વધારી 75 લાખ કરી\nહાથમાં તલવાર ને સાફામાં હતો વરરાજા કપિલ શર્મા તો દુલ્હન ગિન્ની…\nચારેય ભાઈઓની સાથે માયરામાં આવી મુકેશ અંબાણીની લાડલી, દુલ્હન બનેલી ઈશા…\nકૌન બનેગા કરોડપતિ’માં હોટસીટ પર આવ્યો ખેડૂત, રડતાં રડતાં જણાવી પોતાની…\nરોજેરોજ ના વિડીયો ન્યુઝ જોવા માટે પેજ લાઈક કરો યુટ્યુબ ચેનલ…\nવડોદરામાં મહિલા વકીલ સામે પોલીસ ફરિયાદ નોંધાતા વકીલ મંડળનો વિરોધ\nવિશ્વ સ્પેરો દિવસ નિમિત્તે આજ રોજ ઇવા મોલ માંજલપુર ખાતે ચકલીઓનો…\nસુંદર ત્વચા મેળવવા માટે લગાવો બટેટાનું ફેશપેક\nશિયાળાની શરૂઆતથી જ ત્વચાની રાખો ખાસ સંભાળ\n30 હકીકતો જે તમે તમારા વાળ વિશે જાણતા નથી\nટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી…\nઆયુર્વેદિક ટિપ્સ: એલર્જી સહિત પાંચ બીમારીમાં લાભકારક છે આદુ\nડેંગ્યુ તાવનો સામનો કરવા આટલુ કરો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nરોલ્સ રોય્સથી કચરો ઉઠવાનું કામ કરાવનાર રાજા…\nકાલે બીજી ટેસ્ટ/ અશ્વિન અને રોહિત ઇજાના કારણે બહાર\nરમેશ પવારે ભારતીય મહિલા ટીમના કોચ પદ માટે ફરી-અરજી કરી\nકોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટ બની ધારાસભ્ય, જાણો કઇ પાર્ટી તરફથી લડી…\nભારત-વિન્ડીઝ T20 સિરીઝમાં તૂટી શકે છે આ 5 રેકોર્ડ, ભારતીય ક્રિકેટર્સ…\nબાળક અને માતાના સંબંધનો એવો સમય જે કદાચ આજ સુધી કોઈ…\nમાતાને સમર્પિત દિવસ : મધર ડે સ્પેશિયલ\nમે માસના બીજા રવિવારને સમગ્ર વિશ્વમાં” મધસૅ ડે” તરીકે ઉજવાશે…\nUS: iPhoneની ડિઝાઈન કોપી કરવાના કેસમાં Samsungને 3600 Crનો દંડ\nભોજનનો અનોખો સ્વાદ લેવા માટે ઘરે બનાવો તવા ખિચડી…\nકાળજાળ ગરમીમાં રાહત મેળવવા ઘરે બનાવો ચોકલેટ કોકોનટ ફોન્ડુયુ…\nશું તમે કોર્ન પોટેટો કટલેસ નો સ્વાદ માણ્યો છે…\nવોટ્સએપ યૂજર્સ આનંદો, વોટ્સએપ લાવ્યું 5 દમદાર ફીચર્સ\nપોલીટીકલ જાહેરખબરો માટે ફેસબુક ટ્વિટરે નિયમોને કડક કર્યા\nગુજરાતનાં જિલ્લાઓ રચના અને પ્રાથમિક માહિતી\nધોરણ 10નું પરિણામ 28મી મેએ જાહેર થશે\nઉચ્ચ જ્ઞાતિના વિદ્યાર્થીઑ માટે શિક્ષણ અને રોજગારી માટેની યોજના\nરમઝાનના મહ��નાનું મહત્વ …\nMPમાં મંત્રીમંડળનું વિસ્તરણ LIVE / રાજભવનમાં ગોપાલ ભાર્ગવ, યશોધરા રાજે સિંધિયા સહિત 8 ધારાસભ્યો...\nભોપાલ. ગોપાલ ભાર્ગવ, વિજય શાહ,જગદીશ દેવડા, બિસાહૂલાલ સિંહ,યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ, એન્દલ સિંહ કંસાના અને બૃજેન્દ્ર પ્રતાપ સિંહે કેબિનેટ મંત્રી પદના લીધા છે. વિશ્વાસ...\nહિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા\n‘હિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ન નીકળી શકતા આખી ઘટનામાં રાજકીય રંગ રેડાયો...\nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nવડોદરા શહેરના ઐતિહાસિક શ્રી વિઠ્ઠલ મંદિરેથી આષાઢી (દેવ શયની) એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીનો 211મો વરઘોડો કોરોના વાઇરસ મહામારી ને કારણે માંડવી સ્થિત આવેલ શ્રી વિઠ્ઠલ...\nટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nવડોદરાના શિનોરમાં તસ્કરો ત્રાટક્યા આઠ મકાનના તાળા તૂટ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-tamilnadu-policeman-viral-video-gujarati-news-5985414-NOR.html", "date_download": "2020-07-09T17:01:37Z", "digest": "sha1:T3XEE5OIRLSXPSCKWQ4SJEAWOECGZUIG", "length": 3585, "nlines": 74, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "તમિલનાડુના આ ટ્રાફિક પોલીસમેનથી તમે પણ થઈ જશો ઈમ્પ્રેસ, રાહદારીએ ઉતાર્યો વીડિયો,Tamilnadu policeman viral video|તમિલનાડુના આ ટ્રાફિક પોલીસમેનથી તમે પણ થઈ જશો ઈમ્પ્રેસ, રાહદારીએ ઉતાર્યો વીડિયો", "raw_content": "\nતમિલનાડુના આ ટ્રાફિક પોલીસમેનથી તમે પણ થઈ જશો ઈમ્પ્રેસ, રાહદારીએ ઉતાર્યો વીડિયો,Tamilnadu policeman viral video\nતમિલનાડુના આ ટ્રાફિક પોલીસમેનથી તમે પણ થઈ જશો ઈમ્પ્રેસ, રાહદારીએ ઉતાર્યો વીડિયો\nટ્રાફિક પોલીસમેનનું નામ આવતા જ તમને ચાર ચોક વચ્ચે ઉભા રહીને વાહનચાલકને રોકતા સફેદ ડ્રેસવાળા પોલીસમેન જ દેખાશે.\nટ્રાફિક પોલીસમેનનું નામ આવતા જ તમને ચાર ચોક વચ્ચે ઉભા રહીને વાહનચાલકને રોકતા સફેદ ડ્રેસવાળા પોલીસમેન જ દેખાશે. પરંતુ તમિલનાડૂનો આ ટ્રાફિક પોલીસમેન તે બધા માટે ઈન્સપિરીનેશન છે, તેણે એક અપંગ વૃદ્ધને મદદ કરીને એક માણસાઈનું ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. તેની આ ભાવના કોઈ રાહદારીએ જ મોબાઇલમાં કેદ કરી હતી.\nભારતની આ કલા જોઇને જાપાન-અમેરિકા પણ થઈ જશે હેરાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/langur-studies-with-kids-at-school-in-kurnool-andhra-pradesh-1564919860.html", "date_download": "2020-07-09T17:35:26Z", "digest": "sha1:TXK5H6AJRSQBTPN2GW7OXATCPORB5QTE", "length": 5316, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Langur studies with kids at school in Kurnool Andhra Pradesh|સરકારી શાળાના ક્લાસમાં જઈને સ્ટ્યૂડન્ટ્સ સાથે મોજમસ્તી કરતી લંગૂરનો વીડિયો વાઈરલ, તેને જોઈને બાળકોની હાજરી પણ વધી", "raw_content": "\nઆંધ્રપ્રદેશ / સરકારી શાળાના ક્લાસમાં જઈને સ્ટ્યૂડન્ટ્સ સાથે મોજમસ્તી કરતી લંગૂરનો વીડિયો વાઈરલ, તેને જોઈને બાળકોની હાજરી પણ વધી\nવીડિયો ડેસ્ક: ઘણા એવા બાળકો પણ હોય છે જેમને શાળાએ જવાનું નામ સાંભળીને જ તાવ આવી જાય, જો કે આંધ્રપ્રદેશમાં એક લંગૂરે આજકાલ તેની રોજ શાળાએ જવાની ઘેલછાએ લોકોમાં પણ આકર્ષણ જમાવ્યું છે. કુર્નુલના વેંગાલામપલ્લીની સરકારી શાળામાં છેલ્લા કેટલાય દિવસોથી આ લંગૂર શાળા શરૂ થવાના સમયે પહોંચીને જ્યાં સુધી શાળા પૂરી ના થાય ત્યાં સુધી ક્લાસરૂમમાં જ રહે છે. શરૂઆતમાં આ લંગૂરને પોતાના ક્લાસમાં જોઈને ડરી ગયેલા વિદ્યાર્થીઓ પણ થોડા જ દિવસમાં તેના સહાધ્યાયી થઈ ગયા હતા. લક્ષ્મી નામની આ લંગૂર સમયસર શાળાએ જઈને એક આજ્ઞાકારી વિદ્યાર્થિનીની જેમ જ વર્તન કરે છે. વચ્ચે સમય મળતાં જ અન્ય વિદ્યાર્થીઓ સાથે મસ્તી કરવાનું પણ તે ચૂકતી નથી. કોઈ વિદ્યાર્થિનીની માથું ખંજવાળી આપે તો કોઈનો હાથ પકડીને લખવાની પ્રેક્ટિસ પણ કરાવવામાં માહિર થઈ ગઈ છે. શાળાના બાળકો સાથે ક્લાસમાં હળીમળીને રહેનાર આ લંગૂર પણ કોઈ નુકસાન નહીં કરે તેવો વિશ્વાસ આવતાં જ હવે તેની હાજરી પણ કોઈને તકલીફદાયક નીવડતી નથી.\nશાળાના શિક્ષકના કહ્યા મુજબ લક્ષ્મી લંગૂરના આવવાથી હવે શાળાના બાળકોની હાજરી પણ વધી છે. પહેલાં શાળાએ આવવાની આનાકાની કરતાં બાળકો હવે સમય કરતાં વહેલાં જ ગેટ આગળ આવીને ઉભાં રહી જાય છે. તો સાથે જ શાળા સંચાલક મંડળે પણ આ લંગૂરની સલામતી માટે સ્કૂલને પણ બરાબરા લોક કરવાનું શરૂ કર્યું છે જેથી કોઈ જંગલી પ્રાણી તેને નુકસાન ના કરે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/articles/what-is-special-about-this-portrait-of-virat-kohli-111284", "date_download": "2020-07-09T16:51:43Z", "digest": "sha1:L2H4B4FEXY2JIQ7U6SGXLL5RKFJUYDHH", "length": 5262, "nlines": 59, "source_domain": "www.gujaratimidday.com", "title": "What is special about this portrait of Virat Kohli? | વિરાટ કોહલીના આ પોર્ટ્રેટમાં શું છે ખાસ? - sports", "raw_content": "\nવિરાટ કોહલીના આ પોર્ટ્રેટમાં શું છે ખાસ\nઆ પ્રસંગનો વિડિયો ભારતીય ક્રિકેટ બોર્ડે પ���તાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર અપલોડ કર્યો છે.\nક્રિકેટપ્રેમીઓ પોતાના મનગમતા પ્લેયર માટે નિતનવાં ગતકડાં કરતા હોય છે. એમાં પણ કૅપ્ટન વિરાટ કોહલીની ફૅન ફૉલોઇંગ જબરદસ્ત છે. કોઈક તેના ફેસનું ટૅટૂ શરીરે ચીતરાવે છે તો કોઈક સ્ટેડિયમમાં મળવા આવી પહોંચે છે.\nશ્રીલંકા સામેની પહેલી ટી૨૦ મૅચમાં ગુવાહાટીમાં કોહલીનો એક ચાહક તેનું પોર્ટ્રેટ લઈને પહોંચ્યો હતો, જે ખાસ હતું. કેમ કે આ પોર્ટ્રેટ જૂના અને ફેંકી દેવામાં આવેલા મોબાઇલ ફોન અને વાયર દ્વારા બનાવવામાં આવ્યું હતું. રાહુલ નામના ચાહકે આ પોર્ટ્રેટ કોહલીને મળીને ભેટ આપ્યું હતું, જેને બનાવતાં રાહુલને ત્રણ રાત અને ત્રણ દિવસ લાગ્યાં હતાં. કોહલીએ પોતાના પ્રશંસક રાહુલને નારાજ ન કરતાં તેના આ કામને બિરદાવ્યું હતું. આ પ્રસંગનો વિડિયો ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર અપલોડ કર્યો છે.\nઇંગ્લૅન્ડની કન્ડિશન સાથે ઍડ્જસ્ટ થતા પ્લેયરોને સમય લાગશે : અઝહર અલી\nક્રિકેટના કમબૅકમાં વરસાદ વિલન\nસેવન હિલ્સ હૉસ્પિટલમાં પ્લાઝમા થેરપી યુનિટનું સચિને કર્યું ઉદ્ઘાટન\nશ્રેયસ અય્યરની મમ્મીએ બનાવેલા ઢોસાની મજા માણી કોહલીએ\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nM S Dhoni: હાર્દિક અને કુણાલ પંડ્યા ચાર્ટર્ડ પ્લેન કરી ધોનીને વિશ કરવા રાંચી ગયા\nઇંગ્લૅન્ડની કન્ડિશન સાથે ઍડ્જસ્ટ થતા પ્લેયરોને સમય લાગશે : અઝહર અલી\nક્રિકેટના કમબૅકમાં વરસાદ વિલન\nસેવન હિલ્સ હૉસ્પિટલમાં પ્લાઝમા થેરપી યુનિટનું સચિને કર્યું ઉદ્ઘાટન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://cdn.gujaratibooks.com/Mudra-Tantra-Gujarati-book.html", "date_download": "2020-07-09T18:13:01Z", "digest": "sha1:AFHYHX6MW5COLWAYI7V3P3BDV6ORAPYZ", "length": 18922, "nlines": 549, "source_domain": "cdn.gujaratibooks.com", "title": "Mudra Tantra - મુદ્રા તમારી સાંદ્રતા અને મેમરી શક્તિમાં વધારો કરવા માટેનો છે. - GujaratiBooks.com", "raw_content": "\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો 36\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી 33\nAstrology - જ્યોતિષશાસ્ત્ર 231\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા 189\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ 54\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન 39\nGift (સ્મૃતિ ભેટ) 9\nGrammar - વ્યાકરણના પુસ્તકો 27\nJokes - ���િનોદનો ટુચકા 13\nLegal - કાયદાને લગતા પુસ્તકો 48\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર 25\nManagement - વ્યવસ્થા સંચાલન 99\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ 114\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર 59\nNovel - નવલકથા તથા નવલિકાઓ 1160\nPhilosophy - તત્ત્વજ્ઞાન 52\nPregnancy - ગર્ભાવસ્થા 27\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી 150\nSex Education - જાતીય માર્ગદર્શન 21\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન 34\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો 28\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા 158\nVastushastra - વાસ્તુશાસ્ત્ર 32\nYoga - યોગ તથા પ્રાણાયામ 56\n(Astrology - જ્યોતિષશાસ્ત્ર) 27\n(Puzzle - કોયડા તથા ઉખાણાં) 3\n(Management - વ્યવસ્થા સંચાલન) 18\n(Novels - નવલકથા તથા નવલિકાઓ) 159\nNaturopathy - કુદરતી ઉપચાર\nનામ સૂચવે છે તેમ, આ મુદ્રા તમારી સાંદ્રતા અને મેમરી શક્તિમાં વધારો કરવા માટેનો છે.\nઆ મુદ્રા તમારી મગજની શક્તિને તીવ્ર બનાવે છે. તેમાં અનિદ્રાને મટાડવાની ક્ષમતા છે.\nક્રોધ, તાણ, અસ્વસ્થતા અથવા હતાશા જેવા તમામ માનસિક અને માનસિક વિકારથી પોતાને સ્વસ્થ કરવા માટે આ મુદ્રાની નિયમિત પ્રેક્ટિસ કરો.\nઆ મુદ્રા તમારા શરીરના હવાના તત્વોને ઉત્તેજિત કરે છે આમ આપણા મગજને શુદ્ધ કરે છે, કફોત્પાદક ગ્રંથીઓ છે, મનને સશક્ત બનાવે છે અને ઘણી નર્વસ સમસ્યાઓ દૂર કરે છે.\nહાયપોથાઇરોડિઝમ, હાયપોપેરથીરોઇડિઝમ, હાયપોએડ્રેનાલિઝમ, હાયપોપિટાઇટાઇરિઝમ અને અન્ય સમાન બિમારીઓ જેવા રોગોની સારવાર કરવામાં મદદ કરે છે.\nઆ મુદ્રા હવાના તત્વોને વેગ આપવા માટેની કવાયત છે. આમ તે શ્વસનના પ્રશ્નોને મટાડવામાં મદદ કરે છે.\nમુદ્રાતંત્ર - લેખક : શ્રી સંતોષ ગુરુ\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી\nBaby Names - બાળ નામાવલી\nBeauty Care - સૌન્દર્ય જતન\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન\nDrama & Film - નાટકો તથા ફિલ્મ\nEducational - શિક્ષણ સંબંધી\nGrammar - વ્યાકરણના પુસ્તકો\nJokes - વિનોદનો ટુચકા\nLegal - કાયદાને લગતા પુસ્તકો\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર\nManagement - વ્યવસ્થા સંચાલન\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ\nMarketing - વેચાણ સેવા\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર\nNaturopathy - કુદરતી ઉપચાર\nNovel - નવલકથા તથા નવલિકાઓ\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી\nSex Education - જાતીય માર્ગદર્શન\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા\nWomen Related - સ્ત્રી ઉપયોગી\nYoga - યોગ તથા પ્રાણાયામ\n(Puzzle - કોયડા તથા ઉખાણાં)\n(Management - વ્યવસ્થા સંચાલન)\n(Novels - નવલકથા તથા નવલિકાઓ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "http://media.yatharthnews.com/if-you-want-to-create-something-new-then-try-to-tava-dhokla/", "date_download": "2020-07-09T17:54:47Z", "digest": "sha1:SHZVCXPBXBWPB5RID2HJLZBNRUUDGUHL", "length": 12803, "nlines": 151, "source_domain": "media.yatharthnews.com", "title": "કઈંક નવું જ બનાવવાની ઇચ્છા હોય તો ટ્રાય કરો તવા ઢોકળાં | Yatharth News", "raw_content": "\nહિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા\nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nગુરુ – જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે – સંત…\nડો. ની ચેલેન્જ ભારત મા કોરોના સાબીત કરે તેને 1 લાખ…\nહવે ગુજરાતમાં ભાજપથી ભીડ એકઠી થતી નથી , મંત્રીએ કર્યો મોટો…\nરાજકોટનો વિકાસ પુરપાટ ઝડપે થશે: વિજયભાઈ રૂપાણી\nમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મંગળવારે શપથગ્રહણ કરે તેવી સંભાવના\nગુજરાતની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉત્તરવાનો મુખ્યમંત્રીનો કોલ\nકોરોનાને હરાવવા માટે બોલીવુડ-હોલીવુડના સ્ટાર્સ આવ્યા આગળ – સાથે મળીને કરશે…\nસરકારે ગુજરાતી ફિલ્મની સબસિડીની મર્યાદા 50 લાખથી વધારી 75 લાખ કરી\nહાથમાં તલવાર ને સાફામાં હતો વરરાજા કપિલ શર્મા તો દુલ્હન ગિન્ની…\nચારેય ભાઈઓની સાથે માયરામાં આવી મુકેશ અંબાણીની લાડલી, દુલ્હન બનેલી ઈશા…\nકૌન બનેગા કરોડપતિ’માં હોટસીટ પર આવ્યો ખેડૂત, રડતાં રડતાં જણાવી પોતાની…\nરોજેરોજ ના વિડીયો ન્યુઝ જોવા માટે પેજ લાઈક કરો યુટ્યુબ ચેનલ…\nવડોદરામાં મહિલા વકીલ સામે પોલીસ ફરિયાદ નોંધાતા વકીલ મંડળનો વિરોધ\nવિશ્વ સ્પેરો દિવસ નિમિત્તે આજ રોજ ઇવા મોલ માંજલપુર ખાતે ચકલીઓનો…\nસુંદર ત્વચા મેળવવા માટે લગાવો બટેટાનું ફેશપેક\nશિયાળાની શરૂઆતથી જ ત્વચાની રાખો ખાસ સંભાળ\n30 હકીકતો જે તમે તમારા વાળ વિશે જાણતા નથી\nટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી…\nઆયુર્વેદિક ટિપ્સ: એલર્જી સહિત પાંચ બીમારીમાં લાભકારક છે આદુ\nડેંગ્યુ તાવનો સામનો કરવા આટલુ કરો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nરોલ્સ રોય્સથી કચરો ઉઠવાનું કામ કરાવનાર રાજા…\nકાલે બીજી ટેસ્ટ/ અશ્વિન અને રોહિત ઇજાના કારણે બહાર\nરમેશ પવારે ભારતીય મહિલા ટીમના કોચ પદ માટે ફરી-અરજી કરી\nકોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટ બની ધારાસભ્ય, જાણો કઇ પાર્ટી તરફથી લડી…\nભારત-વિન્ડીઝ T20 સિરીઝમાં તૂટી શકે છે આ 5 રેકોર્ડ, ભારતીય ક્રિકેટર્સ…\nબાળક અને માતાના સંબંધનો એવો સમય જે કદાચ આજ સુધી કોઈ…\nમાતાને સમર્પિત દિવસ : મધર ડે સ્પેશિયલ\nમે માસના બીજા રવિવારને સમગ્ર વિશ્વમાં” મધસૅ ડે” તરીકે ઉજવાશે…\nHome Recipe કઈંક નવું જ બનાવવાની ઇચ્છા હોય તો ટ્રાય કરો તવા ઢોકળાં\nકઈંક નવું જ બનાવવાની ઇચ્છા હોય તો ટ્રાય કરો તવા ઢોકળાં\nરેસિપિ ડેસ્ક: ભાગ્યે જ કોઇ ગુજરાતી ઘર એવું જોવા મળે, જેના ઘરે ઢોકળાં ન બનતાં હોય. મોટાભાગે બધાંના ઘરમાં ઢોકળિયા કે સ્ટીમરમાં જ ઢોકળાં બનતાં હોય છે. આજે અમે તવા ઢોકળાની રેસિપિ લાવ્યા છીએ તમારા માટે. કદાચ આજ પહેલાં તમે ખાધાં નહીં હોય, પરંતુ એકવાર ખાશો તો ચોક્કસથી સ્વાદ દાઢે વળગશે. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.\n૨ લીલા મરચા બારીક સમારેલા\n૧/૪ ટીસ્પૂન ફૂટસોલટ (ઇનો)\nલાલ મરચુ (ઉપર છાંટવા)\nસવૅ કરવા સોસ, તીખી ચટણી\nએક બાઉલમાં રવો લઇ તેમાં દહીં અને પાણી લઈ ઢોકળા જેવુ ખીરૂ તૈયાર કરો. ખીરાને અડધો કલાક માટે ઢાંકીને મૂકી રાખવું. ત્યારબાદ તેમાં મીઠુ, લીલા મરચા, કોથમીર નાખી મિક્સ કરો. હવે એક નોનસ્ટિક પેનમાં વચ્ચે કાઠલો અથવા બિસ્કિટ કટર મૂકી તેલ નાખો તેલ ગરમ થાય એટલે તેમા રાઇ, તલ નાખી વઘાર તૈયાર કરો પછી તે વધાર ઉપર ઢોકળાંનું ખીરૂ નાખી ધીમા તાપે ચઢવા દો. ૫ થી ૭ મિનિટ બાદ એક ટૂથપીક નાખી ચેક કરો જો ટૂથપીક ચોખી બાર આવે તો ગેસ બંધ કરી ઢોકળાને પ્લેટમાં કાઢી લો. હવે તેને સોસ અને ચટણી સાથે સવૅ કરો. આ ઢોકળાં નીચેથી ક્રિસ્પી અને ઉપરથી પોચાં લાગશે.\nPrevious articleઆયુર્વેદિક ટિપ્સ: એલર્જી સહિત પાંચ બીમારીમાં લાભકારક છે આદુ\nNext articleટાટા મોટર્સની ગાડીઓ 1 જાન્યુઆરીથી 40 હજાર રૂપિયા સુધી મોંઘી થશે\nમોહનથાળ વગર તો ગુજરાતીઓની દિવાળી અધૂરી, બનાવો આ સરળ રેસિપિથી\nભોજનનો અનોખો સ્વાદ લેવા માટે ઘરે બનાવો તવા ખિચડી…\nકાળજાળ ગરમીમાં રાહત મેળવવા ઘરે બનાવો ચોકલેટ કોકોનટ ફોન્ડુયુ…\nMPમાં મંત્રીમંડળનું વિસ્તરણ LIVE / રાજભવનમાં ગોપાલ ભાર્ગવ, યશોધરા રાજે સિંધિયા સહિત 8 ધારાસભ્યો...\nભોપાલ. ગોપાલ ભાર્ગવ, વિજય શાહ,જગદીશ દેવડા, બિસાહૂલાલ સિંહ,યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ, એન્દલ સિંહ કંસાના અને બૃજેન્દ્ર પ્રતાપ સિંહે કેબિનેટ મંત્રી પદના લીધા છે. વિશ્વાસ...\nહિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા\n‘હિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા અમદાવાદ : ભ��વાન જગન્નાથજીની 143મી રથયાત્રા ન નીકળી શકતા આખી ઘટનામાં રાજકીય રંગ રેડાયો...\nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nવડોદરા શહેરના ઐતિહાસિક શ્રી વિઠ્ઠલ મંદિરેથી આષાઢી (દેવ શયની) એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીનો 211મો વરઘોડો કોરોના વાઇરસ મહામારી ને કારણે માંડવી સ્થિત આવેલ શ્રી વિઠ્ઠલ...\nટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nવડોદરાના શિનોરમાં તસ્કરો ત્રાટક્યા આઠ મકાનના તાળા તૂટ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-HDLN-sikar-school-bus-stuck-in-underpass-rescue-by-villagers-caught-on-cam-gujarati-news-5952841-NOR.html", "date_download": "2020-07-09T18:25:29Z", "digest": "sha1:MVIX7DGCEEGIAW3YCFAVDQUYGHC3HH4X", "length": 2862, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Sikar School bus stuck in underpass rescue by villagers caught on cam|Video: પાણી ભરાયેલા અંડરપાસમાં ફસાઈ સ્કૂલ બસ, 70 વિદ્યાર્થીનું ગામલોકોએ કર્યું રેસ્ક્યૂ", "raw_content": "\nVideo: પાણી ભરાયેલા અંડરપાસમાં ફસાઈ સ્કૂલ બસ, 70 વિદ્યાર્થીનું ગામલોકોએ કર્યું રેસ્ક્યૂ\nનેશનલ ડેસ્કઃ રાજસ્થાનનાં સીકરમાં ભારે વરસાદ પડવાને લીધે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતી સર્જાઈ છે. અહીં સીકરના એક પાણી ભરાયેલા અંડરપાસમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. બસ અંડરપાસમાં એવી રીતે ફસાઈ હતી કે કોઈ વિદ્યાર્થી બહાર આવી શકે નહીં. આ વાતની જાણ ગામલોકોને થતાં તેમણે 70 વિદ્યાર્થીઓનું સીડીથી રેસ્ક્યૂ કર્યું હતું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/india-news/india-australia-seal-deal-to-use-each-others-military-bases-for-logistics-support-560278/", "date_download": "2020-07-09T17:30:23Z", "digest": "sha1:5NG2ZJZXRQZF76CD75GDEWQR4N6FEGAQ", "length": 17418, "nlines": 179, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: ચીનને ઘેરવા માટે ભારત અને ઓસ્ટ્રેલિયાએ બનાવ્યો 'માસ્ટર પ્લાન' | India Australia Seal Deal To Use Each Others Military Bases For Logistics Support - India News | I Am Gujarat", "raw_content": "\nહ્રદયદ્રાવક દ્રશ્યઃ કારની અડફેટથી મૃત્યુ પામ્યુ માદા કાંગારુ, તેના સાથીએ કર્યો વિલાપ\n આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામું\nયુપીમાં ફરી એક વખત 13 જુલાઈ સુધી લોકડાઉન જાહેર કરાયું\n3 વર્ષની દીકરીને ઘરે એકલી મૂકીને બોયફ્રેન્ડને મળવા જતી રહી માતા, પછી આવીને જોયું તો…\n‘મને ખબર નથી’ હેશ ટેગ સાથે યુવાનોએ નોકરી અંગે સરકારને કર્યા સવાલો\nસુશાંત સિંહ રાજપૂત કેસ : સુબ્રમણ્યમ સ્વામીએ વકીલ સાથે કરી વાત, CBI તપાસની શક્યતા વધી\n‘સૂરમા ભોપાલી’ના નિધનથી ‘જય-વીરુ’ દુ:ખી, આ શબ્દોમાં આપી શ્રદ્ધાંજલિ\n‘માટી’ થયા સદાબહાર એક્ટર જગદીપ, દીકરા જાવેદ-નાવેદ જાફરીએ કરી અંતિમ વિધિ\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી હતો ને\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News India ચીનને ઘેરવા માટે ભારત અને ઓસ્ટ્રેલિયાએ બનાવ્યો ‘માસ્ટર પ્લાન’\nચીનને ઘેરવા માટે ભારત અને ઓસ્ટ્રેલિયાએ બનાવ્યો ‘માસ્ટર પ્લાન’\nનવી દિલ્હીઃ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસને શુક્રવારે પોતાની પ્રથમ વર્ચ્યુઅલ શિખર બેઠકમાં ચીનને કડક સંદેશ આપ્યો છે. બંને દેશોએ આડકતરી રીતે ચીનને બીજા દેશોના સાર્વભૌમત્વનું પાલન કરવા માટે કહ્યું છે. સાથે જ ભારત અને ઓસ્ટ્રેલિયાએ દરિયાઈ નિયમો પર આધારીત વ્યવસ્થાને સમર્થન આપવાની જાહેરાત કરી છે. હિંદ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવને ઓછો કરવા માટે ભારત અને ઓસ્ટ્રેલિયાએ એકબીજાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવાનો એક મહત્વનો કરાર કર્યો છે.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો\nઆ સૈન્ય કરાર બાદ હવે ભારત અને ઓસ્ટ્રેલિયાના યુદ્ધ જહાજ અને ફાઈટર જેટ એકબીજાના સૈન્ય મથકોનો ઉપયોગ કરી શકશે. સાથે જ આ જહાજ જરૂર પડે ઈંધણ પણ લાવી શકશે. માનવામાં આવી રહ્યું છે કે હિંદ મહાસાગરમાં ચીનને ઝડપથી આગળ વધતું અટકાવવા માટે બંને દેશો એક સાથે આવ્યા છે. ભારતે આ પ્રકારની એક સમજૂતી અમેરિકા સાથે કરી છે.\nચીન ભલે ઓસ્ટ્રેલિયાના નિકાસનું સૌથી મોટુ ખરીદદાર રહ્યો હોય પરંતુ હાલમાં બંને દેશો વચ્ચે સંબંધો તણાવ ભરેલા છે. એટલે સુધી કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની બેઠક દરમિયાન યુરોપિયન યુનિયનના પ્રસ્તાવનું સમર્થન કરવું ચીનને એટલું ન ગમ્યું કે તેણે ઓસ્ટ્રેલિયાને અમેરિકાનું શ્વાન ગણાવ્યું હતું. એટલું જ નહીં ચીને ઓસ્ટ્રેલિયા પર અંદાજીત 80 ટકા આયાત ટેક્સ લગાવવાની જાહેરાત કરી હતી.\nવર્ચ્યુઅલ શિખર બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ ચીન પર નિશાન સાધતા કહ્યું હતું કે ભારત ઓસ્ટ્રેલિયા સાથે પોતાના સંબંધોને વ્યાપક રીતે અને ઝડપથી આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. આ ફક્ત આપણા બંને દેશો માટે જ મહત્વનું નથી પરંતુ ઈન્ડો-પેસિફિક વિસ્તાર અને વિશ્વ માટે પણ જરૂરી છે. વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયા સાથે થયેલા કરારને સહયોગ અને બિઝનેસનું એક નવું મોડલ ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા સાથે સંબંધોને વધારે મજબૂત બનાવવાનો આ સૌથી શ્રેષ્ઠ સમય અને તક છે.\nશું છે ભારત અને ઓસ્ટ્રેલિયાનો ચીન પ્લાન\nહિંદ મહાસાગરમાં પોતાના સંયુક્ત દુશ્મન ચીનના વધતા પ્રભાવને ઓછો કરવા માટે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો આ કરાર ઘણો મહત્વનો છે. બંને દેશો એકબીજાના સૈન્ય મથકોનો ઉપયોગ કરી શકે તે માટે કરાર કરવામાં આવ્યા છે. આ કરાર અંતર્ગત ભારત આંદામાન-નિકોબાર ટાપુમાં પોતાના નેવી મથકનો ઉપયોગ ઓસ્ટ્રેલિયાને કરવા દેશે. જ્યારે ઓસ્ટ્રેલિયા પણ ભારતને ઈન્ડોનેશિયા પાસે સ્થિત પોતાના કોકોઝ ટાપુઓ પર સ્થિત નેવલ બેઝનો ઉપયોગ કરવા દેશે.\nઓસ્ટ્રેલિયા નજીક નેવલ બેઝ બનાવવા આતુર છે ચીન\nકોરોના રોગચાળાનો ફાયદો ઉઠાવતા ચીન હવે હિંદ મહાસાગરમાં ઓસ્ટ્રેલિયા નજીક એક નેવલ બેઝ બનાવવા ઈચ્છે છે. ચીને તેના માટે હવે કોરોના સામે લડવાની મદદના નામે સોલોમન આઈલેન્ડ અને પાપુઆ ન્યૂ ગિની પર નજર કરી છે. ઓસ્ટ્રેલિયાની નજીક આ બંને દેશો કોરોના રોગચાળાના કારણે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આ બંને દેશોને ચીન મદદના નામે દેવાની જાળમાં ફસાવવા ઈચ્છે છે. નિષ્ણાતોનું માનવું છે કે ચીન પોતાના આ નેવલ બેઝ દ્વારા ઓસ્ટ્રેલિયા અને તેના સહયોગી અમેરિકા પર નજર રાખવા ઈચ્છે છે.\n આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામું\nયુપીમાં ફરી એક વખત 13 જુલાઈ સુધી લોકડાઉન જાહેર કરાયું\nઉજ્જેન સુધી કઈ રીતે પહોંચ્યો ગેંગસ્ટર વિકાસ દુબે ઉઠી રહ્યા છે આ 10 સવાલ\nક્યારે આવશે કોરોનાની રસી સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબ\nપ્રતિષ્ઠિત IIT કાનપુરના 35 વર્ષીય આસિસ્ટન્ટ પ્રોફેસરે કરી આત્મહત્યા\nPM કુસુમ યોજનાઃ ખેડૂતોને સોલાર પંપ પર 90 ટકા સુધીની છૂટ, આ રીતે મળશે ફાયદો\nજુનાગઢઃ વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા ‘સિંહ’ લટાર મારવા નીકળ્યો\nમુંબઈઃ કોરોના વચ્ચે હોસ્પિટલમાં જ વાગી શરણાઈ, ડોક્ટર કપલે કર્યા લગ્ન\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી...\nકોરોનાનો ભય છતાં માસ્ક નથી પહેરી રહ્યા લોકો, ‘યમરાજ અને ચિત્રગુપ્ત’ સમજાવવા આવ્યા\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\n આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામુંયુપીમાં ફરી એક વખત 13 જુલાઈ સુધી લોકડાઉન જાહેર કરાયુંઉજ્જેન સુધી કઈ રીતે પહોંચ્યો ગેંગસ્ટર વિકાસ દુબે ઉઠી રહ્યા છે આ 10 સવાલક્યારે આવશે કોરોનાની રસી સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબપ્રતિષ્ઠિત IIT કાનપુરના 35 વર્ષીય આસિસ્ટન્ટ પ્રોફેસરે કરી આત્મહત્યાPM કુસુમ યોજનાઃ ખેડૂતોને સોલાર પંપ પર 90 ટકા સુધીની છૂટ, આ રીતે મળશે ફાયદોખેડૂતના દીકરાએ 12 સાયન્સમાં 99.40%નો સ્કોર કર્યો, બનવા માગે છે ડૉક્ટરકોરોનાની દવા રેમડેસિવિરના કાળાબજારઃ દર્દીઓના સ્વજનો પાસેથી 10 ગણી કિંમત વસૂલે છે નફાખોરો75 વર્ષના દાદાને પત્નીના ચારિત્ર્ય પર થઈ શંકા, ગુસ્સામાં આવી તોડી નાખ્યો હાથઆંધ્રપ્રદેશમાં કોરોનાના દર્દીના શબને JCBની મદદથી ઉઠાવાયુંમહિલાએ નેત્રહીન વૃદ્ધ માટે કર્યું એવું કામ કે લોકો કરવા લાગ્યા સલામ સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબપ્રતિષ્ઠિત IIT કાનપુરના 35 વર્ષીય આસિસ્ટન્ટ પ્રોફેસરે કરી આત્મહત્યાPM કુસુમ યોજનાઃ ખેડૂતોને સોલાર પંપ પર 90 ટકા સુધીની છૂટ, આ રીતે મળશે ફાયદોખેડૂતના દીકરાએ 12 સાયન્સમાં 99.40%નો સ્કોર કર્યો, બનવા માગે છે ડૉક્ટરકોરોનાની દવા રેમડેસિવિરના કાળાબજારઃ દર્દીઓના સ્વજનો પાસેથી 10 ગણી કિંમત વસૂલે છે નફાખોરો75 વર્ષના દાદાને પત્નીના ચારિત્ર્ય પર થઈ શંકા, ગુસ્સામાં આવી તોડી નાખ્યો હાથઆંધ્રપ્રદેશમાં કોરોનાના દર્દીના શબને JCBની મદદથી ઉઠાવાયુંમહિલાએ નેત્રહીન વૃદ્ધ માટે કર્યું એવું કામ કે લોકો કરવા લાગ્યા સલામબિહાર: કોરોના વોર્ડમાં મૃતદેહની વચ્ચે રહેવા મજબૂર છે દર્દીઓ, જુઓ વિડીયોવૈશ્વિક પ્રગતિમાં ભારતની ભૂમિકા ઘણી જ મહત્વની રહેશેઃ પીએમ મોદીમોદી સરકાર પર ‘ક્રીમિ લેયર’ની વાર્ષિક આવક મર્યાદા વધારીને 16 લાખ કરવાનું દબાણપહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujaratibookshop.com/product/bharatity-bandharan/?add-to-cart=85", "date_download": "2020-07-09T18:14:26Z", "digest": "sha1:T2NWBU44NYQWNERSLX2UA2KRBJGSW4IL", "length": 5964, "nlines": 166, "source_domain": "gujaratibookshop.com", "title": "ભારતીય બંધારણ અને રાજ્યવ્યવસ્થા (વર્ગ-૩ માટે વિશેષ) – Gujarati Book Shop", "raw_content": "\nજાહેર વહીવટ\t1 × ₹198.00\nHome Competition exam ભારતીય બંધારણ અને રાજ્યવ્યવસ્થા (વર્ગ-૩ માટે વિશેષ)\nભારતીય બંધારણ અને રાજ્યવ્યવસ્થા (વર્ગ-૩ માટે વિશેષ)\nભારતનો સાંસ્કૃતિક વારસો (ચતુર્થ આવૃત્તિ – ૨૦૧૯) ₹270.00 ₹243.00\nભારતીય બંધારણ અને રાજ્યવ્યવસ્થા (વર્ગ-૩ માટે વિશેષ) quantity\nઆ દ્વિતિય સંશોધિત આવૃત્તિ-૨૦૧૯ ની વિશેષતા\nકેટલાક નવા પ્રકરણો (૧) કેટલાક અગત્યના કેસો (૨) કેટલાક પ્રખ્યાત કથનો (૩) પદાનુક્રમ (૪) ઘણા પ્રકરણોનું પુનઃલેખન બંધારણને લગતા અગત્યના નવા વર્તમાન મુદ્દાઓ (૧) ગુજરાતના નવા રાજ્યપાલ (૨) ભારતના પ્રથમ લોકપાલ (૩) બિન અનામત વર્ગને ૧૦ ટકા અનામત (૪) NCBC ને બંધારણીય દરજ્જો (૫) અનુચ્છેદ ૩૫-એ (૬) દેશની ૨૫ મી હાઇકોર્ટ (૭) ત્રિ-ભાષા ફોર્મુલા (૮) National Registration of Citizens (NRC) (૯) સરોગસી (રેગ્યુલેશન) બિલ, ૨૦૧૯ વગેરે.\nBe the first to review “ભારતીય બંધારણ અને રાજ્યવ્યવસ્થા (વર્ગ-૩ માટે વિશેષ)” Cancel reply\nસંપાદન – ઋષિ ચલાળિયા\nપ્રકાશન – વર્લ્ડ ઇન્બોક્ષ\nલેખક – ધર્મદીપસિંહ પ્રદ્યુમનસિંહ ગઢવી\nલેખક ::: લીબર્ટી પ્રકાશન\nપ્રકાશન ::: લીબર્ટી પ્રકાશન\nઅમારી વેબસાઈટ પર ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AA%BE%E0%AA%96%E0%AA%BE%E0%AA%AA%E0%AA%9F%E0%AA%A8%E0%AA%AE_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2020-07-09T18:12:56Z", "digest": "sha1:CF5HEX5FSA3O5E275RPC4MYYNXRINN6T", "length": 2831, "nlines": 49, "source_domain": "gu.m.wikipedia.org", "title": "વિશાખાપટનમ જિલ્લો - વિકિપીડિયા", "raw_content": "\nવિશાખાપટનમ જિલ્લો ભારત દેશના આંધ્ર પ્રદેશ રાજ્યનો મહત્વનો જિલ્લો છે. વિશાખાપટનમ જિલ્લાનું મુખ્યાલય વિશાખાપટનમમાં છે.\nવિસ્તાર અને વસ્તીફેરફાર કરો\n(સ્ત્રી.૧૯.૦૨ લાખ) - - - ૫૨.૨૫ %\n(પૂ. ૩૦.૫૬ % )\n↑ ભારત સરકારની અધિકૃત વેબસાઇટ\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૧ માર્ચ ૨૦૧૩ના રોજ ૧૫:૪૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarattimesusa.com/%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%9C/", "date_download": "2020-07-09T18:20:29Z", "digest": "sha1:LLM4B4XXIXMR46GOI3SU6W6GQIFFFEHA", "length": 7009, "nlines": 83, "source_domain": "gujarattimesusa.com", "title": "અનુસૂચિત જાતિ- અનુસૂચિત જનજાતિની વ્યક્તિને જે સતાવશે્ તેની સામે તરત જ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવશે… | Gujarat Times", "raw_content": "\nHome INDIA અનુસૂચિત જાતિ- અનુસૂચિત જનજાતિની વ્યક્તિને જે સતાવશે્ તેની સામે તરત જ કેસ...\nઅનુસૂચિત જાતિ- અનુસૂચિત જનજાતિની વ્યક્તિને જે સતાવશે્ તેની સામે તરત જ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવશે…\nઅનુસૂચિતજાતિ – જનજાતિની સતામણી કરનારી વ્યક્તિને તાત્કાલિક કાનૂની સકંજામાં લેવામાં આવશે . આવી સતામણી કરનાર વ્યકિત કોઈ પણ હોય, તરત જ એની સામે કાનૂની એફઆઈઆર દાખલ કરીને તેની ધરપકડ કરાશે. કેસ દાખલ કરતાં અગાઉ અને ધરપકડ કરવા અગાઉ કશા પણ પ્રકારની પરવાનગી લેવાની આવશ્યકતા નહિ રહે . રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના ફેસલાને બિન અસરકારક બનાવવા માટે એસસી- એસટી 2018ને મંજૂરી આપી દીધી હતી. હવે આ કાયદો અગાઉની જેવો જ કડક બની ગયો છે. આ સુધારેલા કાયદામાં એસસી- એસટી અત્યાચાર વિરોધી કલમ- 18-ઓ ઉમેરવામાં આવી હતી. કાયદામાં સંસદ દ્વારાકરવામાં આવેલા સુધારા પછી સુપ્રીમ કોર્ટના નિર્ણયનું કોઈ ખાસ મહત્વ નથી રહ્યું.\nPrevious articleનવી ફિલ્મની સફળતા માટે અભિષેક બચ્ચને અમૃતસરના સુવર્ણમંદિરમાં જઈ દશર્ન કર્યા ..\nNext articleનોટબંધીનો મોદી સરકારનો નિર્ણય ખોટો હતો – નાણા વિષયક સંસદીય સમિતિનો અહેવાલ\nચોંકાવનારા સમાચારઃ એક અભ્યાસમાં એવો દાવો કરાયો છે કે, આગામી ફેબ્રુઆરી 21021ના અંત સુધીમાં ભારત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ બની જશે..\nહિન્દી ફિલ્મોના મશહૂર હાસ્ય- કલાકાર, જિંદાદિલ અભિનેતા શોલેના સુરમા ભોપાલી જગદીપનું દુખદ નિધન\nઈંગ્લેંડ- વેસ્ટઈન્ડીઝ વચ્ચે મેચનો આરંભ – 143 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર દર્શકો વગર મેચ રમાશે \nફિલ્મ સત્તે પે સત્તાની રિ-મોકમાં મોટાભાઈના રોલમાં હૃતિક રોશન અને નાના...\nવિકલાંગોને મદદરૂપ થતી એપ યુનાઇટેડ નેશન્સમાં દર્શાવતા આઇટી પ્રોફેશનલ પ્રણવ દેસાઈ\nગાયત્રી શક્તિપીઠ દ્વારા 108 કુંડી ગાયત્રી યજ્ઞ સાથે ગુરુપૂર્ણિમાની ભક્તિમય ઉજવણી\nહાસ્ય-કલાકાર સુનીલ ગ્રોવર સલમાન ખાનની ફિલ્મમાં ભૂમિકા ભજવી રહ્યા છે…\nમહારાષ્ટ્રમાં દારુની હોમ ડિલિવરી કરવાનો સરકારનો નિર્ણય\nજયતુ જયતુ ભારતમ્, વસુધૈવ કુટુમ્બકમ – ગીત વડાપ્રધાન મોદીજી તેમના પસર્નલ...\nમહાઅભિયોગ પ્રસ્તાવનો ધબડકો ….મુખ્ય ન્યા���મૂર્તિ દીપક મિશ્રા વિરુધ્ધ મહા અભિયોગ વિષયક...\nઆજે કેનેડામાં જી-7 સમિટ -યુએસ, કેનેડા, ફ્રાન્સ, જર્મની , જાપાન, ઈટાલી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/mahamrityunjaya-mantra-jaap/", "date_download": "2020-07-09T16:42:00Z", "digest": "sha1:TDCN2554MHIVWQVNFM73KSM35HFGDSPN", "length": 34352, "nlines": 305, "source_domain": "gujjurocks.in", "title": "ભગવાન શિવનો આ મંત્ર રોજ બોલવાથી દુર થાય છે આટલા દોષો, જાણો જાપમાં શું રાખવી સાવધાનીઓ રાખવી પડે", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી…\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને…\n44 વર્ષની અમિષા પટેલે પાર કરી દીધી હોટનેસની તમામ હદ, બોલ્ડ…\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nબેડ પર સુતા હતા કોરોનાના પોઝિટિવ દર્દીઓ, અચાનક પુરુષન��� વોર્ડમાં આવી…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome જ્યોતિષ શાસ્ત્ર ભગવાન શિવનો આ મંત્ર રોજ બોલવાથી દુર થાય છે આટલા દોષો, જાણો...\nભગવાન શિવનો આ મંત્ર રોજ બોલવાથી દુર થાય છે આટલા દોષો, જાણો જાપમાં શું રાખવી સાવધાનીઓ રાખવી પડે\nએવું માનવામાં આવે છે કે જે લોકો ભોલેનાથના ભક્ત હોય છે તેમને કોઈ વાતનો ડર નથી હોતો. શિવની ભક્તિ તેમને એટલા સમર્થ બનાવી દે છે કે તેઓ પોતાની બધી જ મુસીબતોનો સામનો કરી શકે છે. અને ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે. તેમના મંત્રોના જાપ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. અને જો શિવજીના મંત્રોની વાત કરીએ તો સૌથી પહેલા મહામૃત્યુંજય મંત્ર જ બધાના મગજમાં આવે છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ રોજ આ મંત્રના જાપ કરે છે તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તેમને ધનની કમી નથી આવતી અને ઉંમર પણ લાંબી થાય છે.\nમહામૃત્યુંજય મંત્ર ભગવાન શિવનાં સૌથી પ્રમુખ મંત્રોમાંથી એક માનવામાં આવે છે. ભગવાન શિવને શાસ્ત્રોમાં મૃત્યુનાં દેવતા પણ કહેવાય છે. એટલા માટે મહામૃત્યુંજય મંત્ર એટલે કે મૃત્યુ પર વિજયનો મંત્ર કહેવામાં આવે છે. મહામૃત્યુંજય મંત્રનું ફક્ત ધાર્મિક મહત્વ નથી, જો સ્વર વિજ્ઞાન અનુસાર જોવામાં આવે તો મૃત્યુંજય મંત્રનાં અક્ષરોનો સ્વર સાથે ઉચ્ચારણ કરવામાં આવે તો શરીરમાં જે ધ્રુજારી થાય છે, તે આપણા શરીરની નાડીઓને શુધ્ધ કરવામાં અને તેજ કરવામાં મદદ કરે છે.\nશિવપુરાણ સહિત ઘણા ગ્રંથોમાં મહામૃત્યુંજય મંત્ર વિશે લખવામાં આવ્યુ છે. જો શિવની પ્રસન્ન કરવા છે તો આ મંત્રનાં જાપ સૌથી સારા છે. જો કોઈ બિમાર હોય, ઘાયલ હોય તો એમની રક્ષા માટે આ મંત્રમાં સંકલ્પ સાથે જાપ ખૂબ અસરદાર માનવામાં આવ્યા છે. ગ્રંથોનું માનવુ છે કે તેનાથી અકાળ મૃત્યુ યોગ ટાળી શકાય છે. આ ઘણા લોકોની જિજ્ઞાસાનો વિષય છે કે આ મંત્રમાં એવુ શું છે કે આ આટલું અસરકારક માનવામાં આવે છે.\nતેની પાછળ ફક્ત ધર્મ નથી, તેની પાછળ આખુ સ્વર સિધ્ધાંત છે. તેને સંગીતનું વિજ્ઞાન પણ કહેવામાં આવે છે. મહામૃત્યુંજય મંત્રની શરૂઆત ૐ અક્ષરથી થાય છે. તેનું લાંબા સ્વર અને ઉંડા શ્વાસથી ઉચ્ચારણ કરવામાં આવે છે. આ જ રીતે આખો મંત્ર વાંચવામાં આવે છે. વારે વારે દોહરાવામાં આવે છે. જેનાથી સૂર્ય અને ચંદ્રની નાડીયોમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે. આપણા શરીરમાં રહેલા સપ્તચક્રોની આસપાસ એનર્જીનો સંચાર થાય છે. આ સંચાજ મંત્ર વાંચવાવાળા અને સાંભળવાવાળા પર પણ થાય છે. નાડીઓ અને ચક્રોમાં ઉર્જાનો સંચાર થાય છે. આ ચક્રોનાં કંપનથી શરીરમાં શક્તિ આવે છે, રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. આ રીતે લાંબા સ્વર અને ઉંડા શ્વાસ સાથે જાપ કરવાથી બિમારીઓથી જલ્દી મુક્તિ મળે છે.\nઆ પ્રકારે કરવામાં આવે છે મહામૃત્યુંજય મંત્રનાં જાપ, રોજ રૂદ્રાક્ષની માળાથી આ મંત્રનાં 108 જાપ કરવાથી અકાળ મૃત્યુ (અસમય મોત) નો ડર દૂર થાય છે. સાથે જ કુંડલીનાં બીજા રોગ પણ શાંત થાય છે, તેના સિવાય 8 પ્રકારનાં દોષોનો પણ નાશ કરીને, સુખ પણ આ મંત્રનાં જાપથી મળે છે.\nઆ છે મહામૃત્યુંજય મંત્ર\nૐ ત્ર્યંબકમ યજામહે સુગન્ધિમ પુષ્ટિવર્ધનમ\nઉર્વારુકમિવ બન્ધનાત, મૃત્યોર્મુક્ષિય મામૃતાત.\nઅર્થ-અમે ત્રિનેત્ર ભગવાન શિવનું મનથી સ્મરણ કરીએ છીએ. આપ અમારા જીવનની મધુરતાને પોષિત અને પુષ્ટ કરો છો. જીવન અને મૃત્યુના બંધનથી મુક્ત થઈ અમૃતને તરફ અગ્રસર હો.\nકુંડલીનાં આ દોષોનો કરે છે નાશ\nમહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી આપણી કુંડલીનાં માંગલીક દોષ, નાડી દોષ, કાલસર્પ દોષ, ભૂત-પ્રેત દોષ, રોગ, દુ:સ્વપ્ન, ગર્ભનાશ, સંતાન બાધા ઘણા દોષોનો નાશ થાય છે.\nમહામૃત્યુંજય મંત્રનાં જાપમાં રાખો આ સાવધાનીઓ –\n૧. મહામૃત્યુંજય મંત્ર���ાં જાપ કરતા સમયે તન એટલે શરીર અને મન બિલકુલ સાફ હોવુ જોઈએ. એટલે કે કોઈપણ પ્રકારની ખોટી ભાવના મનમાં ન હોવી જોઈએ.\n૨. મંત્રનાં જાપ ઉચ્ચારણ સાચી રીતે કરવુ જોઈએ. જો પોતે મંત્ર ન બોલી શકો તો કોઈ યોગ્ય પંડિત પાસે પણ જાપ કરાવી શકાય છે.\n૩. મંત્રનાં જાપ નિશ્ચિત સંખ્યામાં કરવા જોઇએ. સમય સાથે જાપ સંખ્યા વધારી શકાય છે.\n૪. ભગવાન શિવની મૂર્તિ કે ફોટા સામે બેસીને અથવા મહામૃત્યુંજય યંત્રની સામે જ આ મંત્રનાં જાપ કરવા જોઈએ.\n૫. મંત્ર જાપ દરમિયાન ધૂપ-દિવા પ્રગટેલા રહેવા જોઈએ. આ વાતનું વિશેષ ધ્યાન રાખવુ જોઈએ.\nસ્નાન કર્યા પછી રોજ કરો ભગવાન શિવના આ મંત્રનો જાપ, જીવનની સમસ્યા થઇ જશે છુમંતર\nદરેક વ્યક્તિ ઇચ્છતું હોય છે કે તેમનો દિવસ સારો જાય. માટે સવાર-સવારમાં દરેક વ્યક્તિ ભગવાનનું નામ લેતા જ હોય છે. પણ શું તમને ખબર છે કે અમુક મંત્ર એવા હોય છે જેનો જાપ જો તમે કરશો તો, તમારો દિવસ તો સારો જશે જ પણ સાથે જ તમારું જીવન પણ સુધરી જશે. દેવોના દેવ મહાદેવ એટલે કે ભગવાન શિવ વિશે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવના જાપથી જીવનની દરેક પરેશાની દૂર થઈ જાય છે.\nમહામૃત્યુંજય મંત્ર તે મંત્ર છે જેના જાપથી જીવનની દરેક પરેશાનીઓ દૂર થઇ જતી હોય છે. એવું એટલા માટે કેમ કે કહેવામાં આવે છે કે આ મંત્રની મદદથી જીવન સુરક્ષિત રહે છે. એટલે કે અકાળ મૃત્યુનો કોઈ જ ભય નથી રહેતો. સાથે જ તેનાથી વ્યક્તિની ઉંમરમાં પણ વધારો થાય છે. સાથે જ તમે આ મહામૃત્યુંજય જાપથી તમે રોગોથી મુક્તિ પણ મેળવી શકો છો. એવું કહેવામાં આવે છે કે આ મંત્ર મોટામાં મોટી બીમારીને દૂર કરવા માટેનું શસ્ત્ર છે.\nઆ મંત્રના જાપ કરવાથી ત્વચાની અંદર એક અલગ જ આકર્ષણ ઉત્પન્ન થાય છે, જેનાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે. સાથે જ આ મંત્રનો જાપ એટલો પ્રભાવશાળી હોય છે કે તેનાથી વ્યક્તિના જીવનમાં ધન-દોલત અને વૈભવમાં કોઈ ખોટ નથી આવતી. આ મંત્રથી નિઃસંતાન લોકોને સંતાન પ્રાપ્તિ પણ થાય છે. મંત્રનો જાપ નાહયા પછી પશ્ચિમ દિશા તરફ મોં કરીને કરવાનો હોય છે.\nશિવપુરાણમાં ઘણા એવા મંત્રો વિશે કહેવામાં આવેલું છે. આ મંત્રના જાપ કરવાથી વ્યક્તિ પોતાના જીવનને બહેતર બનાવી શકે છે. કહેવાય છે કે રોજ આ મંત્રનો જાપ કરવાથી ધન, વૈભવ અને ઐશ્વર્ય જેવી દરેક ચીજો પુરી થાય છે.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલ��વુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 9 જુલાઈ 2020\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો, ઘરની ગરીબી દૂર થશે\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 8 જુલાઈ 2020\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી...\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/30-06-2020/138976", "date_download": "2020-07-09T18:37:22Z", "digest": "sha1:KXIAYB3DBDSYYEW53HLXARBMGMXZL526", "length": 17002, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "નર્મદા જિલ્લામાં સારવાર હેઠળના સાજા થયેલા સાત દરદીઓને રજા અપાઈ", "raw_content": "\nનર્મદા જિલ્લામાં સારવાર હેઠળના સાજા થયેલા સાત દરદીઓને રજા અપાઈ\nસોમવારે કોરોના વાયરસ કોવીડ-૧૯ નો વધુ કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી:હાલમાં રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે કુલ ૪૪ દરદીઓ સારવાર હેઠળ\n(ભરત શાહ દ્વારા) રાજપીપળા : COVID-19 મહા મારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ તરફથી આજે તા. ૨૯ મી જુન, ૨૦૨૦ના રોજ સાંજે ૪:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં કોરોના વાયરસ કોવિડ-૧૯નો નવો વધુ કોઈ પોઝિટિવ કેસ નોંધાયેલ નથી. રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળના દરદીઓ પૈકી સાત દરદીઓ સાજા થતાં આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ જિલ્લામાં આજદિન સુધી કોરોના વાયરસના ૪૪ દરદીઓને રજા અપાતા આજની સ્થિતિએ કોવિડ હોસ્પિટલ ખાતે હવે કુલ ૪૪ દરદીઓ સારવાર હેઠળ છે. ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલ તમામ ૨૪ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા છે. જ્યારે આજે કુલ ૨૫ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.તેમજ કોરોના વાયરસ થી નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nઈઝરાયલનો ઈરાન ઉપર હુમલોઃ પરમાણુ કેન્દ્રો તબાહ કરી દીધા access_time 3:38 pm IST\nરાજકોટમાં કોરોના બેફામ બન્યો : રાત્રે વધુ ચાર કેસ સાથે એક જ દિવસમાં 16 કેસ નોંધાતા ફફડાટ :કુલ કેસનો આંક 211 થયો access_time 10:47 pm IST\nરાજકોટમાં કોરોના મહામારીએ પકડી જેટ ગતિ : સાંજે વધુ 7 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : શહેરના સ્વામીનારાયણ ચોક, એસ્ટ્રોન ચોક, ગોંડલ ચોકડી, ઢેબર રોડ, મોરબી રોડ, ગુંદાવાળી મેઈન રોડ અને ગુરુપ્રસાદ ચોક વિસ્તારના 6 પુરુષો અને 1 મહિલાને વળગ્યો કોરોના : શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઝડપથી ફેલાતા કોરોના સંક્રમણને લીધે લોકોમાં ફરી વળ્યુ ચિંતાનું મોજૂ : રાજકોટ શહેરમાં કુલ કેસ ૨૦૭ થયા access_time 5:18 pm IST\nભરતસિંહની તબિયત વધુ લથડીઃ વેન્ટીલેટર ઉપર access_time 3:06 pm IST\nકોરોના લોકડાઉન વચ્ચે પ્રવાસન સ્થળોને મંજૂરી મળી નથી ત્યારે નર્મદા ટેન્ટ સીટીમાં લગ્ન માટે ખાસ આયોજન access_time 11:56 pm IST\nપરસેવો બન્યો પારસમણિ લોકડાઉન દરમ્યાન ઊંડા ઉતારેલ તળાવ લાગ્યા ભરાવા access_time 11:54 pm IST\nરાજપીપળા નાગરીક બેંક પાસે \"સ્વચ્છતા નું પ્રતીક\" નામથી ચાલતું શૌચાલય ગંદકીમાં નંબર વન: પાલિકા તંત્ર નિષ્ક્રિય.\nસુરતના ભેસ્તાન ઢોર ડબ્બામાં ફરી ગૌવંશ બેહાલ : તંત્રની ઘોર બેદરકારી access_time 11:47 pm IST\nઅરવલ્લીની પ્રાકૃતિક ગોદમા ગુજરાતી ગીતનું શૂટિંગ નિહાળવા લોકો ઉમટ્યા access_time 11:44 pm IST\nસમગ્ર નર્મદા જિલ્લામાં લો-વોલ્ટેજની તકલીફ :ગ્રાહકોની ફરિયાદ કોણ સાંભળશે..\nગેરકાયદેસર પ્રતિબંધિત સિગારેટનું વેચાણ કરતા બે વ્યક્તિઓને ઝડપી પાડતી SOG નર્મદા ટિમ access_time 11:42 pm IST\nભારતમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 18,256 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5,85,792 કેસ: 2,20,480 એક્ટિવ કેસ :કુલ 3,47,836 દર્દીઓ રિકવર થયા :વધુ 506 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 17,410 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 4878 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,74,761 થઇ: તામિલનાડુમાં નવા 3943 કેસ :દિલ્હીમાં વધુ 2199 કેસ નોંધાયા: કર્ણાટકમાં 947 નવા કેસ : તેલંગાણામાં નવા 945 કેસ :આંધ્ર પ્રદેશમાં વધુ 704 કેસ નોંધાયા access_time 12:59 am IST\nકોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો આરોપઃ સરકારે લાભ આપવાના બદલે પ્રજાની કેડ ભાંગી નાખી પેટ્રોલ-ડીઝલમાંથી સરકારે ૧૮ લાખ કરોડની કમાણી કરી access_time 11:37 am IST\nટીકટોક એપના માલીકોએ વડાપ્રધાન ફંડમાં અધધધ ૩૦ કરોડ દાનમાં દીધા : ભારતમાં જેના ઉપર બાન મુકવામાં આવેલ છે તે ચાઇનીઝ શોર્ટ વીડીયો શેરીંગ ''એપ'' ટીકટોક ''પીએમ કેર્સ ફંડ''માં ૩૦ કરોડનું દાન આપેલ : ભારતના લોકો પાસે અરબો રૂપિયા ખંખેરીને access_time 3:51 pm IST\nહવે બિગબજાર, બ્રાન્ડ ફેકટરી સહિતના ફ્યુચર ગ્રુપ જેવા 1500 આઉટલેટ પર રિલાયન્સના બોર્ડ લાગશે access_time 11:00 pm IST\nછેલ્લા 50 વર્ષમાં ભારતમાંથી 4 કરોડ 50 લાખ ઉપરાંત મહિલાઓ લાપત્તા : આજની તારીખમાં પણ બાળકીઓ ભેદભાવનો ભોગ બની રહી હોવાનો યુ.એન.નો 2020 ની સાલનો અહેવાલ access_time 8:17 pm IST\nપેટ્રોલ-ડીઝલમાંથી સરકારે ૧૮ લાખ કરોડની કમાણી કરી access_time 10:06 am IST\nચીની એપ પર પ્રતિબંધ લાદીને ભારતે શકિતનો પરચો બતાવ્યો : રાજુભાઈ ધ્રુવ access_time 3:03 pm IST\nવધી રહેલા કોરોનાના કેસ વચ્ચે સિવિલની કોવિડ-૧૯માં વધુ ૫૦ બેડની વ્યવસ્થા access_time 3:00 pm IST\nરાજકોટનાં બજરંગવાડી ખાતે બનેલ બનાવને વખોડી કાઢીએ છીએ: રાજકો��� મ્યુનિસિપલ કોર્પોરેશન એન્જી. એસો,ના પ્રમુખ સંજીવ ગુપ્તા access_time 11:09 pm IST\nકચ્છમાં સતત ૮ મે દિ' કોરોનાનો કહેર : આજે વધુ ૯ પોઝીટીવ કેસ : કુલ કેસની સંખ્યા વધીને 164 એ પહોંચી access_time 8:20 pm IST\nરાજકોટ એસટીના સિકયુરીટી આસીસ્ટન્ટ અને સિનિયર સિકયુરીટી ઇન્સ્પેકટર સાયલા પાસે ઉઘરાણા કરતાં ઝડપાયા access_time 11:42 am IST\nજેતપુરમાં જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ ૭ શખ્સો પકડાયા access_time 12:52 pm IST\nવર્ગ-1ના 2018 બૅચનાં સીધી ભરતીના આઠ અજમાયશી અધિકારીઓને નિમણુંકો અપાઈ : નિર્ભય ગોંડલીયાની રાજકોટ જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણુંક access_time 9:28 pm IST\nબદલાયેલી પરિસ્થિતિમાં બ્લેન્ડેડ એજ્યુકેશન સિસ્ટમની જરૂરિયાત છેઃ માન. શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા access_time 5:33 pm IST\nપંચાયતોને ગ્રાન્ટ ફાળવણીમાં ધરખમ ફેરફાર : મળવાપાત્ર થતી ગ્રાન્ટ બે હિસ્સામાં અપાશે access_time 12:27 am IST\nઆને કહેવાય રિયલ બાહુબલીઃમાથા પર બાઇક લઈને ચડી ગયો બસપર access_time 3:12 pm IST\nરશિયાએ ચીનની અપીલને અસ્વીકાર કરી ભારતને ઝડપથી એસ-400 આપવાની વાત કરી access_time 6:29 pm IST\nદક્ષિણી અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં બોંબ ફાયરિંગની ઘટનામાં બાળકો સહીત 23 શખ્સોના મૃત્યુથી અરેરાટી access_time 6:23 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nછેલ્લા 50 વર્ષમાં ભારતમાંથી 4 કરોડ 50 લાખ ઉપરાંત મહિલાઓ લાપત્તા : આજની તારીખમાં પણ બાળકીઓ ભેદભાવનો ભોગ બની રહી હોવાનો યુ.એન.નો 2020 ની સાલનો અહેવાલ access_time 8:17 pm IST\nજો બાઇડને ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મેધા રાજને ડિજિટલ ચિફ ઓફ સ્ટાફ તરીકે નિમણુંક આપી : પ્રેસિડન્ટ પદના પ્રચાર માટેની તમામ ડિજિટલ કામગીરી સંભાળશે access_time 1:50 pm IST\nઆયર્લેન્ડમાં ભારતીય મુળના લિયો વરાડકર બન્યા નાયબ વડાપ્રધાન access_time 10:11 am IST\nદિલ્હીના ક્રિકેટર સંજય દોબલનું કોરોનાને કારણે મૃત્યુ access_time 3:10 pm IST\nકોરોના વાયરસની ઈમ્પેકટ બાદ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શેડયુલનો રિવ્યુ કરશે access_time 3:11 pm IST\nવેસ્ટ ઈન્ડીઝ સામેની પહેલી ટેસ્ટ મેચ નહીં રમે જો રૂટ access_time 3:08 pm IST\nસુષ્મિતાના શોને પ્રમોશન કરતી વખતે સલમાન બન્યો ટ્રોલિંગનો શિકાર access_time 5:00 pm IST\nએમની ફિલ્મ ફલોપ થાય તો પણ ફરક નથી પડતોઃ હીના access_time 10:03 am IST\nઅક્ષય કુમારથી આલિયા, ૭ મોટી ફિલ્મો ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે access_time 10:02 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-sonam-kapoor-anand-ahuja-look-bold-at-milan-fashion-week-gujarati-news-5961843-NOR.html", "date_download": "2020-07-09T18:22:27Z", "digest": "sha1:TQKMCKAF577PRZVQZ37JNPBHQWAJVXCJ", "length": 3825, "nlines": 74, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Sonam Kapoor Anand Ahuja Look Bold At Milan Fashion Week,પતિનો હાથ પકડીને મિલાન ફેશન વીકમાં પહોંચી સોનમ કપૂર,પત્ની પરથી આનંદ આહૂજાની નહોતી હટતી નજર|પતિનો હાથ પકડીને મિલાન ફેશન વીકમાં પહોંચી સોનમ કપૂર,પત્ની પરથી આનંદ આહૂજાની નહોતી હટતી નજર", "raw_content": "\nSonam Kapoor Anand Ahuja Look Bold At Milan Fashion Week,પતિનો હાથ પકડીને મિલાન ફેશન વીકમાં પહોંચી સોનમ કપૂર,પત્ની પરથી આનંદ આહૂજાની નહોતી હટતી નજર\nપતિનો હાથ પકડીને મિલાન ફેશન વીકમાં પહોંચી સોનમ કપૂર,પત્ની પરથી આનંદ આહૂજાની નહોતી હટતી નજર\nસોનમ કપૂર પોતાના હસ્બન્ડ આનંદ અહુજા સાથે મિલાન ફેશન વીકમાં જોવા મળી છે, તે અહીં ગ્લેમરસ અને હોટ અવતારમાં દેખાઈ હતી\nસોનમ કપૂર પોતાના હસ્બન્ડ આનંદ અહુજા સાથે મિલાન ફેશન વીકમાં જોવા મળી છે, તે અહીં ગ્લેમરસ અને હોટ અવતારમાં દેખાઈ હતી. બ્લેક બોલ્ડ આઉટફીટમાં સોનમ ઘણી જ સ્ટનિંગ લાગતી હતી. તે આનંદ આહૂજાના હાથોમાં હાથ નાંખીને આવી હતી. જેના પરથી આનંદ નજર હટાવી શકતો નહોતો. સોનમ અહીં ઈટાલિયન ડિઝાઇનર Giorgio Armaniના કલેક્શન લૉન્ચમાં આવી છે.\nપ્રિન્સ હેરીએ પાર્ટીમાં ચોર્યું સમોસું, 13 સેકન્ડનો વીડિયો વાયરલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AB%81%E0%AA%B6", "date_download": "2020-07-09T18:50:47Z", "digest": "sha1:DVONBW2HZRRKBYTSDMW4YOUUAH4YU3FW", "length": 5319, "nlines": 173, "source_domain": "gu.wikipedia.org", "title": "કુશ - વિકિપીડિયા", "raw_content": "\nરામાયણ અને રામાયણના સંસ્કરણો\nભારતીય ઉપખંડના મહાકાવ્ય પૈકીના એક એવા રામાયણમાં વર્ણવ્યા મુજબ કુશ એ ભગવાન રામના બે જોડીયા પુત્રો પૈકીનો એક પુત્ર હતો. તેણે પોતાના ભાઈ લવ જોડે ગુરુ આજ્ઞા પુર્ણ કરવા માટે અશ્વમેઘ યજ્ઞ કરવા માટે નીકળેલા રાજા રામના ઘોડાને પકડી લઇ તેની સેનાને પડકાર કર્યો હતો.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩૦ માર્ચ ૨૦૨૦ના રોજ ૧૭:૨૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%88%E0%AA%B2_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80", "date_download": "2020-07-09T18:22:29Z", "digest": "sha1:RHXVHTSST2D3YVT4QNTPZ6PFIGZYINDF", "length": 12295, "nlines": 284, "source_domain": "gu.wikipedia.org", "title": "નાઈલ નદી - વિકિપીડિયા", "raw_content": "\nસંસારની સૌથી લાંબી નદી નાઈલ નદી છે, જે આફ્રિકા ખંડના સૌથી મોટા સરોવર વિક્ટોરિયામાંથી નીકળી વિસ્તૃત સહારા મરુસ્થલના પૂર્વીય ભાગમાંથી પસાર થઈ ઉત્તર દિશામાં ભૂમધ્યસાગરમાં મળી જાય છે. આ નદી ભૂમધ્ય રેખાની નજીકમાં આવેલાં ભારે વર્ષા વાળાં ક્ષેત્રોમાંથી નિકળી દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ ક્રમશઃ યુગાન્ડા, ઇથિયોપિયા, સૂદાન તેમ જ મિસ્ર વગેરે દેશોમાં થઇને વહેતાં વહેતાં લાંબી ખીણ બનાવે છે. જેની બંન્ને બાજુએ ભૂમિ પતલી પટ્ટી જેવા રુપમાં શસ્યશ્યામલા દેખાય છે. આ પટ્ટી સંસારનું સૌથી વિશાળ મરૂદ્યાન છે.[૧] નાઈલ નદીનો ખીણ પ્રદેશ એક સાકડી પટ્ટી જેવા આકારનો છે, જેના મહત્તમ પહોળા ભાગની પહોળાઇ ૧૬ કિલોમીટર કરતાં અધિક નથી, કયાંક-કયાંક તો આ ખીણ પ્રદેશની પહોળાઇ ૨૦૦ મીટર કરતાં પણ ઓછી જોવા મળે છે. નાઈલ નદીની ઘણી સહાયક નદીઓ આવેલી છે, જેમાં શ્વેત નાઈલ નદી તેમ જ નીલી નાઈલ નદી મુખ્ય છે. પોતાના મુખ પ્રદેશ પાસે આ નદી ૧૬૦ કિલોમીટર લાંબો તથા ૨૪૦ કિલોમીટર પહોળાઇ ધરાવતો વિશાળ ત્રિકોણ પ્રદેશ બનાવે છે.[૨] આ ખીણ પ્રદેશનો સામાન્ય ઢાળ દક્ષિણ દિશા તરફથી ઉત્તર દિશા તરફનો છે. મિસ્રની પ્રાચીન સભ્યતાનો વિકાસ આ નદીના ખીણ પ્રદેશમાં થયો હતો. આ નદી પર મિસ્ર દેશનો પ્રસિદ્ધ અસ્વાન બંધ બનાવવામાં આવેલો છે.\nનાઈલ નદીના ખીણ પ્રદેશનો દક્ષિણી ભાગ ભૂમધ્ય રેખાની સમીપ આવેલો છે, અતઃ અહીં ભૂમધ્યરેખીય જલવાયુ જોવા મળે છે. અહીં આખું વર્ષ ઊઁચું તાપમાન રહેતું હોય છે તથા વર્ષા પણ બારેમાસ થતી હોય છે. વાર્ષિક વર્ષાની સરેરાશ ૨૧૨ સે. મી. જેટલી હોય છૅ. ઉચ્ચ તાપક્રમ તથા અધિક વર્ષાના કારણે અહીં ભૂમધ્યરેખીય સદાબહાર જંગલો જોવા મળે છે. નાઈલ નદીના મધ્યવર્તી ભાગમાં સવાના તુલ્ય જલવાયુ જોવા મળે છે. જે ઉષ્ણ પરન્તુ કુછ વિષમ હોય છે તેમ જ વર્ષાની માત્રા અપેક્ષાકૃત ઓછી હોય છે. આ પ્રદેશમાં સવાના નામ વડે ઓળખાતા ઉષ્ણ કટિબન્ધીય ઘાસનું મેદાન જોવા મળે છે. અહીં જોવા મળતાં ગુંદર આપતાં વૃક્ષોના કારણે સૂદાન વિશ્વભરમાં સૌથી વધુ ગુંદરનું ઉત્પાદન કરતો દેશ છે. ઉત્તરી ભાગમાં વર્ષાના અભાવના કારણે ખજૂર, કાંટાળી ઝાડીઓ તેમ જ બાવળ વગેરે મરુસ્થલીય વૃક્ષ જોવા મળે છે. ઉત્તરદિશામાં આવેલા ત્રિકોણ પ્રદેશ (ડેલ્ટા ક્ષેત્ર)માં ભૂમધ્યસાગરીય જલવાયુ જોવા મળે છે. અહીં વર્ષા મુખ્યત્વે શિયાળાની ઋતુમાં થાય છે.\nએક ક્રુઝબોટ પરથી નાઈલ નદીનું મિસ્ર ખાતે લક્જર તેમ જ આસ્વાન વચ્ચેનું દૃશ્ય\nનાઈલ નદીમાં આસ્વાન શહેર નજીક એક નાવ\nનાઈલ નદીમાં કાહિરા વિસ્તાર નજીકમાં જમાલેક ક્ષેત્રમાં એક નાવ\nનાઈલ નદીની નજીકમાં દલદલ\nયુગાન્ડા ખાતે નાઈલ નદી\nનાઈલ નદીમાં નાવ, ૧૯૦૦ઈ. સ.\nનાઈલ નદીની ખીણનું દૃશ્ય\nનાઈલ નદીના ખીણપ્રદેશના નિવાસી\n'મિસર એ જ નાઈલ છે અને નાઈલ એ જ મિસર છે' (Egypt is Nile and Nile is Egypt)- હેરોડોટસ\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૪ જૂન ૨૦૨૦ના રોજ ૧૨:૦૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.edusafar.com/search/label/computer", "date_download": "2020-07-09T16:57:06Z", "digest": "sha1:FNFY6QGSLH7QJQOGMAN63VWPLLVDQVXG", "length": 18496, "nlines": 674, "source_domain": "www.edusafar.com", "title": "EduSafar: computer|Educational News| General Knowledge|Study Material|", "raw_content": "\nઉપયોગી દસ કીબોર્ડ શોર્ટકટ કી\nકેટલીક શોર્ટકટ કી આપી છે, જે આપણા કામને ઝડપી અને સરળ બનાવે છે. માઉસ વડે કામ કરવાને બદલે અમુક કીનો ઉપયોગ કરવાની ટેવ પાડવામાં આવે તો ખુબ ઉપયોગી થાય. દરેક કીનો ઉપયોગ કરી જુઓ અને આપને કાયમી કામ લાગશે.\nઆ કી લખાણ કે ફાઈલ કે કોઈ ફોલ્ડરની કોપી કરવામાં ઉપયોગ થાય છે.\nઆ કીનો ઉપયોગ કોપી કરેલ લખાણ કે ફાઈલ મુકવા(પેસ્ટ કરવા) થાય છે.\nઆ કી ખાસ કોઈ ટાઈપ કરતા ભૂલ થાય ત્યારે ફરી પાછું મેળવવા થાય છે.\nકોઈ ચોક્કસ વર્ડ શોધવા કામ લાગે છે. વર્ડ, એક્સેલ માં ખુબ સારું કામ આપે છે.\nબંને કીનો ઉપયોગ જુદો જુદો છે. Alt + Tab તમે અલ્ટર દબાવી પછી ટેબ દબાવશો, એટલે એક સાથે જેટલા પ્રોગ્રામ ખોલ્યા હશે તેને એક પછી એક જોઈ શકશો, અને જેતે ખોલેલા પ્રોગ્રામ પર સીધા જઈ શકશો. આ જ કામ માઉસથી કરશો તો સમય વધુ લાગશે. હવે બીજી કી (Ctrl + Tab ) ની વિગત જોઈએ.\nતમે ગૂગલ ક્રોમ કે ફાયરફોક્સમાં કામ કરતા હો અને એક સાથે ઘણી બધી ટેબ ખોલી નાખી હોય તો જે તે ટેબ પર જવા માટે ઝડપથી જઈ શકશો.\nઆ ઉપરાંત Windows + Tab કી પણ વિન્ડો- 7માં ઉપયોગ કરી શકો.\nઆ Ctrl + backspace કી આખો શબ્દ ડીલીટ કરવામાં મદદ કરશે.\nએજ રીતે એક શબ્દ આગળ-પાછળ જવા માટે Ctrl + -> તથા Ctrl + <- કી નો ઉપયોગ થાય છે.\nઆ કી કોઈ પણ ડોક્યુમેન્ટ સેવ કરવા માટે વપરાય છે.\nપેલી કી જે ડોક્યુમેન્ટમાં કામ કરતા હો તે ડોક્યુમેન્ટની શરૂઆતમાં જવા માટે અને બીજી કી છેક અંત ભાગમાં પહોચવા માટે ઉપયોગ થાય છે.\nજે પ્રોગ્રામ ખુલ્લો હોય તેને પ��રિન્ટ કરવા આ કી વપરાય છે.\nShift રાઈટ એરો કી અને Shift લેફ્ટ એરો કી\nઘણી વખત માઉસથી સિલેક્ટ કરવામાં મુશ્કેલી પડે છે, ત્યારે જેટલું સિલેક્ટ કરવું હોય તેટલું શિફ્ટ દબાવી એરો કી પ્રેસ કરતા જાઓ તેટલો ભાગ સિલેક્ટ થતો જશે. અને એજ રીતે શિફ્ટ સાથે અપ અને ડાઉન એરો કી થી આખી લાઈન સીલેત થશે.\nતો મિત્રો, એજ્યુસફરના માધ્યમથી આપણે મળ્યા છીએ. હા, આ દસ કી આપના કામને સરળ બનાવશે.\nઉપયોગી દસ કીબોર્ડ શોર્ટકટ કી કેટલીક શોર્ટકટ કી આપી છે, જે આપણા કામને ઝડપી અને સરળ બનાવે છે. માઉસ વડે કામ કરવાને બદલે અમુક કીનો...\nStandard 9 Textbooks Gujarati Medium નમસ્કાર જુન ૨૦૧૬ થી ધોરણ ૯ ના ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સામાજિક વિજ્ઞાન, ચિત્રકામ, શાશી ના પાઠ...\nStandard 11 Textbooks Gujarati Medium નમસ્કાર જુન ૨૦૧૬ થી ધોરણ 11 સામાન્ય પ્રવાહના અંગ્રેજી, ઈતિહાસ, રાજ્યશાસ્ત્ર, સંસ્કૃત, નામુ...\nGujarati Vyakran ગુજરાતી વ્યાકરણજાણવું છે શું તમે ગુજરાતી વ્યાકરણ વિશે જાણવું છે હા, તો આ બુક ને તમારા મિત્રો સુધી share કરો ...\nCurrent Affairs August 2016 નમસ્કાર મિત્રો એજ્યુસફર એપ્સમાં દર રોજ ની વર્તમાન ઘટનાઓ આધારિત Current Affairs દરરોજ અપડ...\nમિત્રો આપશ્રીઓ માટે સાતમા પગાર પંચ માટે એક એડવાન્સ શીટ મુકી રહ્યો છું જેમાં આપ Idividual (વ્યક્તિગત) અને General (સામુહિક) કર્મચારીઓ માટે...\nસરળતાથી જુલાઇ ઘરભાડું તથા ઇજાફાની ગણતરી કરો. ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો. આપના વિસ્તારમાં મળવાપાત્ર H.R.A.ની ટકાવારી મુજબ ફે...\nવૈષ્ણવજન ગુજરાતી કાવ્ય – ૧ ધોરણ – ૧૦\nધોરણ – ૧૦ ગુજરાતી વિષયમાં પ્રથમ કાવ્ય વૈષ્ણવજન નરસિંહ મહેતાનું પદનો અભ્યાસ વિડિયોના માધ્યમથી કરવાનો નમ્રપ્રયાસ કરેલ છે. ૧ વૈષ્વવજન...\nHTAT મેરીટ TET-I મેરીટ TET-II મેરીટ TAT મેરીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00508.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "http://hirenjani.blogspot.com/", "date_download": "2020-07-09T18:18:36Z", "digest": "sha1:P2BEZDYBI3IZCSRJGX6MZFSE45ZZZD4D", "length": 7520, "nlines": 153, "source_domain": "hirenjani.blogspot.com", "title": "મન મૂકી ને...", "raw_content": "\nકોઈ મને શબ્દો આપે ઉધાર તો લખું હું મન મૂકી ને...\nબસ, એ જ મારી ભૂલ\nમેં ના આપ્યા તને ફૂલ,\nમને ચાંદ આપવા ની હોશ,\nએટલે બાંધવા ગયો પૂલ\nતે અમસ્ત પૂછી લીધું,\nહાર મોટી કે જીત,\nહું અબૂધ કહી બેઠો,\nસૌથી મોટી તો પ્રીત\nહવે તું કહે એ સજા કબૂલ\nબસ એ જ મારી ભૂલ\nમેં ના આપ્યા તને ફૂલ\nમને ચાંદ આપવા ની હોશ,\nએટલે બાંધવા ગયો પૂલ\nપણ સુવા ના દે\nશમણું એક મધુરું, રહી ગયું અધૂરું\nશમણું એક મધ્રુંરૂ, રહી ગયું અધૂરું..\nશમણું એક મધુરું, રહી ગયું અધૂરું\nશમણુ��� એક મધુરું, રહી ગયું અધૂરું\nશું એ પળ હતા\nશમણું એક મધુરું, રહી ગયું અધૂરું.\nશમનું એક મધુરું, રહી ગયું અધૂરું.\nમિલન ની બે ઘડી,\nશમણું એક મધુરું, રહી ગયું અધૂરું.\nસીતા બની ધરતી, રાવણ બન્યું ગગન જયારે\nબની ને લક્ષ્મણ, મેં મારી ફરજ નિભાવી છે.\nનહિ થાય હવે સીતાહરણ, નહિ બને ફરી રામાયણ,\nમેં આજે જ ક્ષિતિજે જઈ, એક લક્ષ્મણરેખા આંકી છે\nતરસ મળી માછલી ની\nતરસ મળી માછલી ની,\nરહેવા મળ્યું મને રણ,\nસુખ મળ્યું ભવોભવ નું,\nજીવવા મળી મને ક્ષણ.\nજાગતી રાતો નયનના દ્વારે,\nપાંપણનો ભાર કોણ ઉતારે\nપંખી, મન મૂકી ને ચણ.\nછોડ હવે, લોક્લાજ ત્યજી દે,\nએક ઘાવ કસીને તું મારી દે,\nમારા દોસ્ત હોવા ના દાવે,\nએટલો હક છે તને પણ.\nસુખ મળ્યું ભવોભવ નું,\nજીવવા મળી મને ક્ષણ\nતરસ મળી માછલી ની,\nરહેવા મળ્યું મને રણ,\nહું મને જ શોધતો રહ્યો,\nત્યાં એ મને પામી ગયા\nમેં ક્યાં માગ્યું હતું મારા માટે,\nકે જીવન મને આપી ગયા.\nએ નિશબ્દ પડઘાઓ તણાં,\nસુર મને સ્પર્શી ગયા.\nસાગર ના એ મોજાઓ હતા,\nકોણ જાણે કેમ શમી ગયા\n'જાની' તો બસ લખતો રહ્યો,\nકાવ્ય એની મેળે બની ગયા\nબસ મળે પાંખો એની વાર\nઉતરી જાવું આંખો ની પાર,\nબસ મળે પાંખો એની વાર\nપરિચય મારા પ્રિયજ નોનો,\nપીઠ પાછળ ખંજર ની ધાર,\nમારા ના હોવા ની વેદના,\nએટલે આંસુ બે, ત્રણ, ચાર\nઈશ્વર, અલ્લાહ , ઈશ કે ગુરુ,\nનામ જુદા પણ એક જ સાર,\nઅંધ છું હું જનમ જાત,\nમારે કેવી રાત, કેવી સવાર\nપ્રશ્ન પૂછું હું એક, મને આપો જવાબ સાચો,\nક્યારે હસ્યા છો છેલ્લે તમે મન મૂકી ને,\nકોફી ના કડવા ઘૂંટ સાથે પીઓ વેદનાઓ બધી, z\nકોઈ ના ખભે માથું નાખી રડ્યા છો મન મૂકી ને,\nયાદ હોઈ તો કહો કોઈ એવો અવસર મને,\nકોઈ પાસે અમથું અમથું ખુલ્યા છો મન મૂકી ને..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://media.yatharthnews.com/the-conspiracy-of-the-pak-army-to-annihilate-the-warthe-sensational-report-of-the-intelligence-agency/", "date_download": "2020-07-09T18:06:23Z", "digest": "sha1:WZE653VIAUSK3BAYIHYOTMZIEHI22DW2", "length": 14979, "nlines": 136, "source_domain": "media.yatharthnews.com", "title": "ચૂંટણી સમયે જ યુધ્ધ છેડવાનું પાક.નું ષડયંત્ર ; ઇન્ટેલિજન્સ એજન્સીનો સનસનીખેજ રિપોર્ટ | Yatharth News", "raw_content": "\nહિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા\nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nગુરુ – જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે – સંત…\nડો. ની ચેલેન્જ ભારત મા કોરોના સાબીત કરે તેને 1 લાખ…\nહવે ગુજરાતમાં ભાજપથી ભીડ એકઠી થતી નથી , મંત્રીએ કર્યો મોટો…\nરાજકોટનો વિકાસ પુરપાટ ઝડપે થશે: વિજયભાઈ રૂપાણી\nમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મંગળવારે શપથગ્રહણ કરે તેવી સંભાવના\nગુજરાતની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉત્તરવાનો મુખ્યમંત્રીનો કોલ\nકોરોનાને હરાવવા માટે બોલીવુડ-હોલીવુડના સ્ટાર્સ આવ્યા આગળ – સાથે મળીને કરશે…\nસરકારે ગુજરાતી ફિલ્મની સબસિડીની મર્યાદા 50 લાખથી વધારી 75 લાખ કરી\nહાથમાં તલવાર ને સાફામાં હતો વરરાજા કપિલ શર્મા તો દુલ્હન ગિન્ની…\nચારેય ભાઈઓની સાથે માયરામાં આવી મુકેશ અંબાણીની લાડલી, દુલ્હન બનેલી ઈશા…\nકૌન બનેગા કરોડપતિ’માં હોટસીટ પર આવ્યો ખેડૂત, રડતાં રડતાં જણાવી પોતાની…\nરોજેરોજ ના વિડીયો ન્યુઝ જોવા માટે પેજ લાઈક કરો યુટ્યુબ ચેનલ…\nવડોદરામાં મહિલા વકીલ સામે પોલીસ ફરિયાદ નોંધાતા વકીલ મંડળનો વિરોધ\nવિશ્વ સ્પેરો દિવસ નિમિત્તે આજ રોજ ઇવા મોલ માંજલપુર ખાતે ચકલીઓનો…\nસુંદર ત્વચા મેળવવા માટે લગાવો બટેટાનું ફેશપેક\nશિયાળાની શરૂઆતથી જ ત્વચાની રાખો ખાસ સંભાળ\n30 હકીકતો જે તમે તમારા વાળ વિશે જાણતા નથી\nટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી…\nઆયુર્વેદિક ટિપ્સ: એલર્જી સહિત પાંચ બીમારીમાં લાભકારક છે આદુ\nડેંગ્યુ તાવનો સામનો કરવા આટલુ કરો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nરોલ્સ રોય્સથી કચરો ઉઠવાનું કામ કરાવનાર રાજા…\nકાલે બીજી ટેસ્ટ/ અશ્વિન અને રોહિત ઇજાના કારણે બહાર\nરમેશ પવારે ભારતીય મહિલા ટીમના કોચ પદ માટે ફરી-અરજી કરી\nકોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટ બની ધારાસભ્ય, જાણો કઇ પાર્ટી તરફથી લડી…\nભારત-વિન્ડીઝ T20 સિરીઝમાં તૂટી શકે છે આ 5 રેકોર્ડ, ભારતીય ક્રિકેટર્સ…\nબાળક અને માતાના સંબંધનો એવો સમય જે કદાચ આજ સુધી કોઈ…\nમાતાને સમર્પિત દિવસ : મધર ડે સ્પેશિયલ\nમે માસના બીજા રવિવારને સમગ્ર વિશ્વમાં” મધસૅ ડે” તરીકે ઉજવાશે…\nHome National ચૂંટણી સમયે જ યુધ્ધ છેડવાનું પાક.નું ષડયંત્ર ; ઇન્ટેલિજન્સ એજન્સીનો સનસનીખેજ રિપોર્ટ\nચૂંટણી સમયે જ યુધ્ધ છેડવાનું પાક.નું ષડયંત્ર ; ઇન્ટેલિજન્સ એજન્સીનો સનસનીખેજ રિપોર્ટ\nદેશમાં જયારે સામાન્ય ચૂંટણીઓ ચાલી રહી હશે ત્યારે પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાન એક મોટું યુદ્ઘ ભારત સામે છેડી શકે છે એવા ચોંકાવનારા ઇન્ટેલિજન્સ રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા એજન્સીઓ સાથે એક તાકીદની બેઠક યોજીને તમામ પ્રકારની સંભાવ્ય સ્થિતિ સામે કામ લેવા માટે ચર્ચા-વિચારણા કરી હતી. ઇન્ડિયા અકિલા ટીવીને આ અંગે કેટલાક ગુપ્ત દસ્તાવેજો મળ્યાં છે. આ ગુપ્ત દસ્તાવેજ દેશની ત્રણ મોટી ઇન્ટેલિજન્સ એજન્સીઓ-રો (રિચર્સ એન્ડ એનાલિસિસ વિંગ), એઆઇ (આર્મી ઇન્ટેલિજન્સ) અને આઇબી (ઇન્ટેલિજન્સ બ્યૂરો)એ તૈયાર કર્યો છે. ત્રણેય સંસ્થાઓએ પોતપોતાનો અલગ રિપોર્ટ આ બેઠક દરમિયાન સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. આ ત્રણેય ઇન્ટેલિજન્સ એજન્સીઓના રિપોર્ટમાં એક વાત કોમન છે કે પાકિસ્તાન યુદ્ઘની તૈયારીઓ કરી રહ્યું છે. રિપોર્ટમાં એવું જણાવાયું છે કે ભારતમાં જયારે લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી હશે ત્યારે પાકિસ્તાને યુદ્ઘ શરૂ કરવાનો પ્લાન તૈયાર કરી દીધો છે. સાઉથ બ્લોકના વોરરૂમમાં આ ઇમર્જન્સી મિટિંગ મળી હતી. આ મિટિંગ વડા પ્રધાન કાર્યાલય તરફથી બોલાવવામાં આવી હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારના સૌથી ટોચના અધિકારીઓ હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત આર્મી વડા બિપિન રાવત, એરફોર્સના વડા બી.એસ. ધનોઆ, નેવી ચીફ સુનીલ લાંબા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ રાઉન્ડ ટેબલ પર બેઠા હતાં. ઇન્ટેલિજન્સ એજન્સીઓના આ રિપોર્ટે સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. આ રિપોર્ટને સમર્થન આપતી એક ઘટનામાં ગઇ કાલે એલઓસી નજીક પાકિસ્તાનનાં બે ફાઇટર વિમાનો પુંચ સેકટરમાં દેખાયાં હતાં અને આ વિમાનોએ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી, પરંતુ એલર્ટ પર રહેલ ઇન્ડિયન એરફોર્સે પાકિસ્તાનની આ કોશિશ નિષ્ફળ બનાવી હતી. આ વિમાનો એલઓસીના ૧૦ કિ.મી.ના દાયરામાં જોવા મળ્યાં હતાં.\nPrevious articleન્યુઝીલેન્ડ : બે મસ્જિદોમાં ફાયરીંગ : 49ના મોત : વિસ્ફોટકો ભરેલી કાર સાથે 4ની ધરપકડ\nNext articleવડોદરામાં ASIએ કામના ભારણથી કંટાળી અગ્નિસ્નાન કર્યું, હોસ્પિટલમાં દાખલ\nMPમાં મંત્રીમંડળનું વિસ્તરણ LIVE / રાજભવનમાં ગોપાલ ભાર્ગવ, યશોધરા રાજે સિંધિયા સહિત 8 ધારાસભ્યો કેબેનિટ મંત્રી બન્યા, વિશ્વાસ અને ઈમરતીએ રાજ્યમંત્રી પદના શપથ લીધા\nપ્રધાનમંત્રીએ શ્રમિકોના સ્થળાંતર અંગે કહ્યું- ગામ, જીલ્લા અને રાજ્ય આત્મનિર્ભર હોત તો આવી સમસ્યા ન સર્જાત\nકોરોનાની મહામારીમાં કોંગ્રેસે મોદી સરકારનો ઘેરાવો કર્યો, સોનિયાએ કહ્યું લોકડાઉન પછી શું \nMPમાં મંત્રીમંડળનું વિસ્તરણ LIVE / રાજભવનમાં ગોપાલ ભાર્ગવ, યશોધરા રાજે સિંધિયા સહિત 8 ધારાસભ્યો...\nભોપાલ. ગોપાલ ભાર્ગવ, વિજ�� શાહ,જગદીશ દેવડા, બિસાહૂલાલ સિંહ,યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ, એન્દલ સિંહ કંસાના અને બૃજેન્દ્ર પ્રતાપ સિંહે કેબિનેટ મંત્રી પદના લીધા છે. વિશ્વાસ...\nહિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા\n‘હિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ન નીકળી શકતા આખી ઘટનામાં રાજકીય રંગ રેડાયો...\nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nવડોદરા શહેરના ઐતિહાસિક શ્રી વિઠ્ઠલ મંદિરેથી આષાઢી (દેવ શયની) એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીનો 211મો વરઘોડો કોરોના વાઇરસ મહામારી ને કારણે માંડવી સ્થિત આવેલ શ્રી વિઠ્ઠલ...\nટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nવડોદરાના શિનોરમાં તસ્કરો ત્રાટક્યા આઠ મકાનના તાળા તૂટ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://alakh.co.in/gu/blog/alakh-classroom/", "date_download": "2020-07-09T16:32:32Z", "digest": "sha1:KMBZ7YTMUOK7T3PE4DI6FRAW7VMNAO35", "length": 2208, "nlines": 78, "source_domain": "alakh.co.in", "title": "અલખ કલાસરૂમ 🎓 - Alakh - 09/07/2020 - 10:02 પી એમ(pm)", "raw_content": "\nHome - પ્રેસ - અલખ કલાસરૂમ 🎓\nઅલખ કલાસરૂમ માં તમારું હાર્દિક સ્વાગત છે.\nઅલખ કલાસરૂમ એ અલખ પરિવારનો એક સભ્ય છે. તે વિશ્વભરના શિક્ષણ સમુદાય સાથે શીખવા, શેર કરવા અને કનેક્ટ કરવા માટેનું એક શૈક્ષણિક મંચ છે. તે વર્ડપ્રેસ અને લર્ન પ્રેસ દ્વારા સંચાલિત છે.\nઅલખ કલાસરૂમ પર જાઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "https://gujarattimesusa.com/%E0%AA%A0%E0%AB%80%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AF-%E0%AA%AC%E0%AA%B0%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82/", "date_download": "2020-07-09T16:37:06Z", "digest": "sha1:PPTVKPRSRJBG7OL4J7DHHTVDDCTXFE2F", "length": 17229, "nlines": 89, "source_domain": "gujarattimesusa.com", "title": "ઠીકરાં તોય બરણીનાં! | Gujarat Times", "raw_content": "\nHome SAPTAK ઠીકરાં તોય બરણીનાં\nગમે તેવા નાના માણસને પણ પોતાની ગાંડીઘેલી માન્યતાને મનમાં સંઘરી રાખવાનો અધિકાર છે. એવી એક માન્યતા છેલ્લાં કેટલાંક વર્ષોથી મારા મનમાં મુકામ કરીને બેસી ગઈ છે. ઇસ્તોકતરામાં પડી રહેલાં હીરાનાં લટકણિયાંને ક્યારેક હાથમાં લઈને પાછાં મૂકી દેનારી ગૃહિણીની માફક મારી એ માન્યતાને હું થોડે થોડે વખતે પંપાળી લઉં છું. માન્યતા થોડી વિચિત્ર છે અને વિચિત્ર છે તેથી જ વિચારણીય છે.\nપાપડી કે તુવેરની શિંગ ફોલતી વખતે બે પાડોશણો વચ્ચે થતી વાતચીતનું ધોરણ એ જ રાષ્ટ્ર��ું ખરું ધોરણ છે. પાનના ગલ્લા પર ઊભેલા પુરુષો વચ્ચે થતી વાતચીતની કક્ષા એ જ રાષ્ટ્રના લોકોની સરેરાશ વૈચારિક કક્ષા ગણાય. આવી સરેરાશ કક્ષાને ઊંચી લાવવાનું કામ શિક્ષણ કરે એવી અપેક્ષા રહે છે. લોકોથી અતડી રહી ગયેલી ભગવદ્ગીતા અને લોકોથી અળગી રહી ગયેલી યુનિવર્સિટી પેલી સરેરાશને ઊંચી ન લાવે તો શા ખપની લોકાનુસંધાન વિનાની યુનિવર્સિટી એટલે જનોઈ સાથે ગંઠાઈ ગયેલું બ્રાહ્મણત્વ લોકાનુસંધાન વિનાની યુનિવર્સિટી એટલે જનોઈ સાથે ગંઠાઈ ગયેલું બ્રાહ્મણત્વ ગમે તેટલા ઉચ્ચ વિચારો પણ જો લોકોને ઢંઢોળવામાં નિષ્ફળ જાય તો એ વિચારોનું મૂલ્ય ફ્્લાવરવાઝથી વિશેષ નથી હોતું. લોકોની વિચારકક્ષા વેંત ઊંચી પણ ન આવે અને વિદ્વાનો અદ્વૈતની ચર્ચા કરે તેથી શો ફેર પડે ગમે તેટલા ઉચ્ચ વિચારો પણ જો લોકોને ઢંઢોળવામાં નિષ્ફળ જાય તો એ વિચારોનું મૂલ્ય ફ્્લાવરવાઝથી વિશેષ નથી હોતું. લોકોની વિચારકક્ષા વેંત ઊંચી પણ ન આવે અને વિદ્વાનો અદ્વૈતની ચર્ચા કરે તેથી શો ફેર પડે ટોચ પર શાસ્ત્રાર્થ અને તળેટીમાં ઘોર અંધારું ટોચ પર શાસ્ત્રાર્થ અને તળેટીમાં ઘોર અંધારું ભારતમાં અગ્નિની પૂજા ઘણી થઈ, પરંતુ પશ્ચિમે અગ્નિની શક્તિમાંથી સ્ટીમ એન્જિનનું નિર્માણ કર્યું.\nઆપણા દેશમાં જે. પી. નાયક નામના સમર્થ કેળવણીકાર થઈ ગયા. તેઓ ભારતનાં ગામોમાં નિરાંતે પડી રહેલા ‘કલ્ચર ઓફ સાઇલન્સ’ અંગે સેમિનારોમાં મૌલિક વાતો કરતા. ગામડું રળિયામણું હોય તે સૌને ગમે, પરંતુ એવું ગામ ભાગ્યે જ જડે તો જડે ગાંધીયુગમાં ભારતનાં લાખો ગામડાં સાથે એક પ્રકારનું રોમેન્ટિસિઝમ જોડાઈ ગયું હતું. અંધશ્રદ્ધા, અભણતા, વ્યસન અને જડતાના કોકટેલમાંથી પેદા થતું પછાતપણું ગામડાંને ગ્રસી જતું હોય છે.\nગામ હોય ત્યાં ફળિયું હોય, ફળિયું હોય ત્યાં ધૂળ હોય, ધૂળમાં થોડાં ઠીકરાં હોય, ઠીકરાં હોય ત્યાં માટી હોય, માટી હોય ત્યાં કુંભાર હોય, કુંભાર હોય ત્યાં ચાકડો હોય, ચાકડો હોય ત્યાં સંસાર હોય, ચાકડે ચાકડે ચમત્કાર હોય, ચાકડો ચક્કર ચક્કર ફરે, પૃથ્વી ચક્કર ચક્કર ફરે, સૂર્ય ચક્કર ચક્કર ફરે, માણસ બીજું શું કરે\nએક ચમત્કાર થયો. ચાકડો ધીરે ધીરે ફ્લાઇવ્હીલ બની ગયો ગામના કુંભારવાડા હવે છેક ગરીબ નથી રહ્યા. ગામનો પ્રજાપિત માટીના નવા નવા ઘાટ ચાકડા પરથી ઉતારે છે. લોકોને માટીનો રતૂમડો રંગ ખૂબ ગમે છે. ઘરની શોભા વધારવાનું કોને ન ગમે ગામના કુંભારવાડા હવે છેક ગરીબ નથી રહ્યા. ગામનો પ્રજાપિત માટીના નવા નવા ઘાટ ચાકડા પરથી ઉતારે છે. લોકોને માટીનો રતૂમડો રંગ ખૂબ ગમે છે. ઘરની શોભા વધારવાનું કોને ન ગમે ઘરે ઘરે હવે માટીનાં ઘરેણાં ઘરે ઘરે હવે માટીનાં ઘરેણાં ચાકડાનો ચમત્કાર ઘરના ડ્રોઇંગ રૂમ સુધી પહોંચી ગયો છે. ભણેલો-ગણેલો કુંભાર હવે કોમ્પ્યૂટર અને મોબાઇલ ફોન રાખતો થયો છે. કુંભાર બદલાયો, સુથાર બદલાયો, લુહાર બદલાયો, દરજી બદલાયો, ધોબી બદલાયો અને વાળંદ બદલાયો ચાકડાનો ચમત્કાર ઘરના ડ્રોઇંગ રૂમ સુધી પહોંચી ગયો છે. ભણેલો-ગણેલો કુંભાર હવે કોમ્પ્યૂટર અને મોબાઇલ ફોન રાખતો થયો છે. કુંભાર બદલાયો, સુથાર બદલાયો, લુહાર બદલાયો, દરજી બદલાયો, ધોબી બદલાયો અને વાળંદ બદલાયો દરજીકામ તરફથી ડિઝાઇનર ડ્રેસ તરફની ગતિ નિહાળવા જેવી છે. દરજી હવે ફેશન-ડિઝાઇનર બનતો ચાલ્યો છે.\nપ્રત્યેક ઠીકરું પોતાનો ભૂતકાળ જાળવીને ધૂળમાં પડેલું હોય છે. એ ઠીકરું કયા કુળનું એ નળિયાના કુળનું કે માટલાના કુળનું એ નળિયાના કુળનું કે માટલાના કુળનું સુરત બાજુના પાટીદારોમાં એક વાક્યપ્રયોગ વડીલો કરતાઃ ઠીકરાં તોય બરણીનાં. એવી માન્યતા હતી કે રોટલે પહોળું અને પાંચમાં પુછાતું કોઈ ખાનદાન કુટુંબ પ્રતિકૂળ સંજોગોને કારણે ઘસાઈ જાય તોય એનાં સંતાનોમાં રહેલું આભિજાત્ય અકબંધ રહેતું હોય છે. આવા પરિવારની દીકરી લેતી વખતે કોઈ ધનવાન કુટુંબ અવઢવ અનુભવે ત્યારે પટેલિયા કહેતાઃ અરે ભાઈ, ઠીકરાં તોય બરણીનાં સુરત બાજુના પાટીદારોમાં એક વાક્યપ્રયોગ વડીલો કરતાઃ ઠીકરાં તોય બરણીનાં. એવી માન્યતા હતી કે રોટલે પહોળું અને પાંચમાં પુછાતું કોઈ ખાનદાન કુટુંબ પ્રતિકૂળ સંજોગોને કારણે ઘસાઈ જાય તોય એનાં સંતાનોમાં રહેલું આભિજાત્ય અકબંધ રહેતું હોય છે. આવા પરિવારની દીકરી લેતી વખતે કોઈ ધનવાન કુટુંબ અવઢવ અનુભવે ત્યારે પટેલિયા કહેતાઃ અરે ભાઈ, ઠીકરાં તોય બરણીનાં’ આ વાક્યપ્રયોગમાં રહેલું શાણપણ વિદ્વાનનું નથી, પરંતુ કોઠાસૂઝ ધરાવનારા કિસાનનું છે. એ દીકરી કોઈ સામાન્ય માટીનું ઠીકરું નથી, એ તો ચીની માટીની ભાંગેલી બરણીનું કુળવાન ઠીકરું છે. સંસાર આવા ખરબચડા શાણપણ પર નભે છે. દરેક ગામમાં તમને એકાદ દાદા એવા મળશે, જે દેખાવે લઘરવઘર હોય, પરંતુ એમની પાસે શાણપણનો ખજાનો હોય. એવા કોઈ વડીલ સાથે નિરાંતે વાત માંડવી એ એવી અનુભૂતિ છે, જે કદાચ નવી પેઢીના નસીબમાં નહિ હોય. આ ક્ષણે મને એવા વડીલોના ચહેરા યાદ આવી રહ્યા છે. ગામે���ામ આવા વૃદ્ધ ચહેરા ધીરે ધીરે અદશ્ય થતા રહ્યા છે. આ વાત અહીં હઠપૂર્વક ટૂંકાવવી પડી છે.\nઉત્ક્રાંતિના સંદર્ભે પ્રત્યેક માણસ એટલે બરણીનું ઠીકરું. વેદના ઋષિએ બધા માણસોને અમૃતસ્ય પુત્રાઃ કહ્યા હતા. રંગ, જાતિ જ્ઞાતિ, કોમ, ધર્મ અને દેશને નામે માનવ માનવ વચ્ચે ભેદભાવ ઊભા થયા તેમાં માનવતાનું અપમાન થયું. માનવીનો ઇતિહાસ એટલે અપમાનિત માનવતાનો ઇતિહાસ એમ કહી શકાય. ગાય, તુલસી, ગંગા, હિમાલય, ગ્રંથ અને પથ્થરમાં પવિત્રતાનું આરોપણ થયું, પરંતુ માણસ જેવો માણસ પવિત્ર ન ગણાયો. એનું શોષણ થઈ શકે. એની કતલ થઈ શકે. એ ગુલામ કે અસ્પૃશ્ય ગણાઈ શકે. ખલિલ જિબ્રાને ક્યાંક કહ્યું છે કેઃ જેને જીવનજળ પીવાનો અધિકાર મળ્યો છે તે તારા પ્રેમને પાત્ર હોવાનો જ પ્રત્યેક માણસ આદરણીય છે, કારણ કે એ આખરે તો અમૃતનું સંતાન છે. એ ફળિયામાં રવડતું ઠીકરું હોય તોય તે બ્રહ્મની બરણીનું અત્યંત આદરણીય ઠીકરું છે. માણસની નઘરોળ ઉપેક્ષાની અનેક સદીઓના અંધકાર પછી માનવીને લોકતંત્રની ભાળ મળી છે. પૂરાં પાંત્રીસ વર્ષો સુધી ગામેગામ ફરીને ભગવાન બુદ્ધે જે વ્યાપક લોકશિક્ષણનું કાર્ય કર્યું તે ઓપન યુનિવર્સિટીના કુળનું હતું. ગંગોત્રી આગળ ઉદ્ભવ પામતી ગંગા ગમે તેટલી પવિત્ર હોય તોય એણે આખરે તો અસંખ્ય ગામોમાં રહેતા કરોડો મનુષ્યોની અને મનુષ્યેતર પ્રાણીઓની તરસ છિપાવવાનો સ્વધર્મ બજાવવો પડે છે. ગંગોત્રીથી ગંગાસાગર સુધીની જલયાત્રા એ વાસ્તવમાં ગંગામૈયાનું લોકાયન ગણાય. માનવીના આભિજાત્યનો આદર થવો જોઈએ, કારણ કે માનવી હોવું એ જેવી તેવી ઘટના નથી. માનવીના જયજયકાર વિનાનો ધાર્મિક જયજયકાર હરિનાં લોચનિયાંને આંસુભીનાં કરનારો છે. એવા ધર્મથી સાવધાન પ્રત્યેક માણસ આદરણીય છે, કારણ કે એ આખરે તો અમૃતનું સંતાન છે. એ ફળિયામાં રવડતું ઠીકરું હોય તોય તે બ્રહ્મની બરણીનું અત્યંત આદરણીય ઠીકરું છે. માણસની નઘરોળ ઉપેક્ષાની અનેક સદીઓના અંધકાર પછી માનવીને લોકતંત્રની ભાળ મળી છે. પૂરાં પાંત્રીસ વર્ષો સુધી ગામેગામ ફરીને ભગવાન બુદ્ધે જે વ્યાપક લોકશિક્ષણનું કાર્ય કર્યું તે ઓપન યુનિવર્સિટીના કુળનું હતું. ગંગોત્રી આગળ ઉદ્ભવ પામતી ગંગા ગમે તેટલી પવિત્ર હોય તોય એણે આખરે તો અસંખ્ય ગામોમાં રહેતા કરોડો મનુષ્યોની અને મનુષ્યેતર પ્રાણીઓની તરસ છિપાવવાનો સ્વધર્મ બજાવવો પડે છે. ગંગોત્રીથી ગંગાસાગર સુધીની જલયાત્રા એ વાસ્તવમાં ગંગામૈયાનું લોકા���ન ગણાય. માનવીના આભિજાત્યનો આદર થવો જોઈએ, કારણ કે માનવી હોવું એ જેવી તેવી ઘટના નથી. માનવીના જયજયકાર વિનાનો ધાર્મિક જયજયકાર હરિનાં લોચનિયાંને આંસુભીનાં કરનારો છે. એવા ધર્મથી સાવધાન પવનકુમાર જૈનના શબ્દો કાન દઈને સાંભળોઃ\n પછી હું જન્મ્યો. કહો, કેવો જન્મ્યો અહો, એવો જન્મ્યો ગંધાતી સાંકડી તિરાડમાંથી એક અળસિયું બેળે બેળે બહાર આવે તેમ, ઊંધે માથે નિર્લજ્જ, નીપટ, નાગો, તીણું-ઝીણું હાસ્યાસ્પદ કલપતો અબૂધ, આંધળો, મૂગો, ભૂખ્યો, તરસ્યો હાથપગ વીંઝી તરફડતો અવતર્યો અહો, એવો જન્મ્યો ગંધાતી સાંકડી તિરાડમાંથી એક અળસિયું બેળે બેળે બહાર આવે તેમ, ઊંધે માથે નિર્લજ્જ, નીપટ, નાગો, તીણું-ઝીણું હાસ્યાસ્પદ કલપતો અબૂધ, આંધળો, મૂગો, ભૂખ્યો, તરસ્યો હાથપગ વીંઝી તરફડતો અવતર્યો ત્યારે લોકોએ હરખપદૂડા થઈને પેંડા ખાધા, બોલો ત્યારે લોકોએ હરખપદૂડા થઈને પેંડા ખાધા, બોલો\nલેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.\nPrevious articleરજોધર્મ – કેટલીક જાણવાલાયક વાતો\nNext articleલાંબો સમય દર્શકો મને યાદ રાખે તેવી ઇચ્છાઃ તાપસી પન્નુ\nમખાના ખાઓઃ તંદુરસ્ત રહો…\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\nસારી બાબતો જાણું છું છતાં કરી શકતો નથી… ખરાબને જાણવા છતાં...\n2019ની લોકસભાની ચૂંટણી લડનારા ભાજપના સૌથી યુવાન ઉમેદવાર તેજસ્વી સૂ્ર્યા.\nરેપ ઈન ઈન્ડિયા – નિવેદન માટે રાહુલ ગાંધીએ માફી માગવાનો સ્પષ્ટ...\n તારા જુલમનો પાર નથીઃ દિલ્હીમાં મૃતદેહોને રાખવાની જગા નથી…\nલોકસભા બાદ રાજ્યસભામાં 124મું સંવિધાન સંશોધન વિધેયક પસાર કરાયું – સવર્ણોનો...\nનડિયાદનો ઊભરતો ચિત્રકાર યશ કટારીઆઃ અભ્યાસ મેડિકલનો, શોખ ચિત્રકલાનો\n‘ભીખ માગવાથી શરૂ થયેલી યાત્રા ૧૪૦૦ અનાથ બાળકોનાં જતન સુધી પહોંચી...\n‘મહાયુદ્ધ’ની તૈયારી કરી રહ્યા છે તાનાશાહ કિમ જોંગ ઉન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjumedia.in/television-actress-debut-in-2018", "date_download": "2020-07-09T17:56:21Z", "digest": "sha1:LUKADMY6FEDSGMR5KAS3LYPS66YZMQ7J", "length": 10808, "nlines": 111, "source_domain": "www.gujjumedia.in", "title": "વર્ષ 2018 માં આ 10 સુંદર અભિનેત્રીઓએ કરી તેમની કારકિર્દીની શરૂઆત - Gujju Media", "raw_content": "\nવર્ષ 2018 માં આ 10 સુંદર અભિનેત્રીઓએ કરી તેમની કારકિર્દીની શરૂઆત\nવર્ષ 2018 માં આ 10 સુંદર અભિનેત્રીઓએ કરી તેમની કારકિર્દીની શરૂઆત\nવર્ષ 2018 માં ઘણ��� ટીવી અભિનેત્રીઓએ તેમની કારકિર્દીની શરૂઆત કરી છે. આમથી કેટલીક અભિનેત્રિઓએ પોતાની પહેલી જ સીરીઅલથી લોકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આજે અમે તમને આવીજ 10 અભિનેત્રીઓ વિશે જણાવીશું જેણે આ વર્ષે તેમની કારકિર્દી ની શરૂઆત કરી છે.\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nવૈશાલીએ સબ ટીવીના શો ‘સુપર સિસ્ટર્સ’ થી ટીવી જગતમાં પ્રવેશ કર્યો છે. પરંતુ થોડા એપિસોડ પછી આ શો બંધ થઈ ગયો હતો.\nપલક જૈને આ વર્ષે તેની પ્રથમ સીરીયલ ‘યે પ્યાર નહિ તો ક્યાં હૈ’ થી ટીવી જગતમાં પ્રવેશ કર્યો છે. આ સિરિયલ સોની ટીવી પર પ્રસારિત કરવામાં આવી હતી.\nઅદિતિએ જી.વી. ટીવીની સિરિયલ ‘કલીરે ‘સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે. તે આ સીરીયલમાં લીડ રોલ કરી રહી છે.\nતનિષાએ ટીવી જગત માં કલર્સ ચેનલની સીરિયલ ‘ઇન્ટરનેટ વાલા લવ ‘ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે.\nતેમણે પ્રખ્યાત ટીવી શો ‘કુછ તો હૈ તુજ રાબતા’ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે. આ સિરિયલમાં રિમ મુખ્ય ભૂમિકા ભજવે છે.\n૬. ગરિમા સિંહ રાઠોડ\nગરિમાએ ઝી ટીવીની હોરર સિરિયલ મનોમોહિની સાથે તેમની કારકિર્દીની કરી છે.\nઅવનીત કૌર સીરિયલ ‘અલાદીન’ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે. તેણીએ આ સિરિયલમાં ખૂબ જ સારો અભિનય કર્યો છે અને તેની આ સિરિયલ પણ હિટ થઇ છે. આમાં સિદ્ધાર્થ નિગમ અવિનીત કૌરની મુખ્ય ભૂમિકામાં છે અને આ સીરીઅલ સબ ટીવી પર પ્રસારિત થાય છે.\nઆકૃતિએ સ્ટાર પ્લસ ના શો ‘કુલ્ફી કુમાર બાજે વાલા’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે. આ સીરીયલ ધીમે ધીમે હિટ થઇ રહ્યો છે.\nકનિકાએ ઝી ટીવી ની સિરિયલ ‘ગુદ્દન તુમસે ના હો પાયેગા’ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે. જણાવી દઈએ કે આ સીરીયલની વાર્તા ખૂબ જ રસપ્રદ છે જે લોકોને ખૂબ ગમી છે.\nમલ્લિકાએ તેની કારકિર્દીની શરૂઆત સ્ટાર ભારત ની સીરિયલ ‘રાધા ક્રિષ્ના’ થી કરી છે.\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious storyપ્રિયંકા ચોપરા-નિક જોનાસે રાખ્યું બોલિવૂડ હસ્તીઓ માટે રિસેપ્શન, કેટરિના-અનુષ્કાથી લઈ આવ્યા આ ૪૦ સેલેબ્સ\nNext story2019 માં રેહશે લગ્નની ધૂમ, આ બોલીવુડ સ્ટાર્સ કરશે લગ્ન\nફિલ્મ વોરે કરી 300 કરોડથી વધુ કમાણી\nઈશા અંબાણી-આનંદ પીરામલનું ભવ્ય વેડિંગ રિસેપ્શન, વેન્યૂ પર તૈયારીઓની તસવીરો આવી સામે.\nપોતાના પર લાગેલા આરોપો પર આખરે બોલ્યા અનુ મલિક\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nતમિલનાડૂના એક રેસ્ટોરંટમાં કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવા માટે અપનાવ્યો આ કિમીયો\nઇન્ટરનેટની દુનિયાનો મોટો ધમાકો, દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થશે મર્જ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.jentilal.com/tarot-card-rashifal-25-05-20201/", "date_download": "2020-07-09T18:11:53Z", "digest": "sha1:W4F2P6FHPTUJMXQ2ZPBTKCVMKPJ4OJ3S", "length": 33817, "nlines": 221, "source_domain": "www.jentilal.com", "title": "25.05.2020 ટૈરો રાશિફળ - આજે અઠવાડિયાની શરૂઆત જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - જલ્સા કરોને જેંતીલાલ", "raw_content": "\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nહિરલ રાકેશ ગામી (જામનગર)\nકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’\nનીલકંઠ વાસુકિયા – વિરમગામ\nપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટ\nAllકારકિર્દીપરીક્ષા ની તૈયારીસામાન્ય જ્ઞાનરોજગારલક્ષી લેખરસપ્રદસમાચાર\nપતિ અને પછી પ્રેમી બન્ને દગાખોર નિકળતા આ મહિલાએ ટૂંકાવી દીધુ…\nમાતા પોતાની વ્હાલસોયી સંતાન માટે કંઇ પણ કરી છૂટે, બે વર્ષની…\nઅમેરિકામાં રહેતી સુશાંત સિંહ રાજપૂતની બહેને કોરોન્ટાઇન છૂટ મેળવવા માટે કરી…\nઅમદાવાદીઓ સાથે સુશાંતનુ હતુ ખાસ કનેક્શન, સુશાંત વિશે અમદાવાદીઓએ શેર કરેલા…\nજેંતીલાલની પઝલ ધમાલ નંબર – 1\nમૃત્યુ પામેલી ભિખારી મહિલાની દેશના વીરો માટે સલામ, કર્યું 6 લાખનું…\nચાંદીની ચમચી સાથે જન્મવું એ કદાચ આને જ કહેવાતું હશે, શું…\nઅમિતાભ, બાળા સાહેબ ઠાકરેને યા��� કરીને કૃતજ્ઞા દાખવતાં કહ્યું ઠાકરે ન…\nAllપ્રીતેશ મહંત (જ્યોતિષ)સદગુરૂ વિચાર\nઆજની એકાદશીનું છે અનેરું મહત્વ, સૂર્યાસ્ત બાદ તુલસી સામે અચુક પ્રગટાવજો…\nઆજનું ટૈરો રાશિફળ : બુધવારે કામ પર ધ્યાન લગાવશો તો સહયોગી…\n17.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે…\nમંગળવારે અચુક કરો આ ઉપાય, નસીબ તમને વાતે-વાતે આપશે સાથ\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nબિકની વેક્સ કરાવ્યા પછી પ્રાઇવેટ પાર્ટમાં થાય છે બળતરા\nકોરોનાથી રિકવર થયા પછી પણ મહિનાઓ સુધી થાક અને શ્વાસ સંબંધિ…\nદહીં ખાવાના છે અઠળક ફાયદા, જાણીને તમે પણ દરરોજ કરશો સેવન…\nવાંચો મીઠાના અગણિત લાભો, મોટાભાગના ઉપયોગો તો તમે જાણતા પણ નહિ…\nAllઅલ્કા જોષી (મુંબઈ)અલ્કા સોરઠીયા (રાજકોટ)ઉર્વી શેઠિયાકાજલ શેઠ (મોડાસા)ચાંદની ચિંતન જોશી (જામનગર)જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)દર્શિતા પટેલ (અમેરિકા)મેઘના સચદેવ (જુનાગઢ)રૂચી શાહ (ચેન્નાઈ)હિરલ રાકેશ ગામી (જામનગર)\nઆલુ પનીર ચાટ -ટેંગી, સ્પાયસી ટેસ્ટી આલુ પનીર ચાટ બનાવવી…\nબાળકોને સાદું ગવારનું શાક નથી ભાવતું તો તેમની માટે ખાસ બનાવો…\nમેથીના થેપલા – નાના મોટા સૌ ને ભાવે એવા મેથી ના…\nમગની દાળના દાળવડા – ઝરમર વરસતા વરસાદમાં ગરમાગરમ દાળવડા મળે તો…\nAllઅશ્વિની ઠક્કરઆયુષી સેલાણીકિન્નર આચાર્યકુંજ જયાબેન પટેલકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’કોમલ રાઠોડજતીન.આર.પટેલજીનલ ટેલર “વિહા”ડો. નિલેશ ઠાકોરડો. વિષ્ણુ પ્રજાપતિતૃપ્તિ ત્રિવેદીદક્ષા રમેશદિપા સોની “સોનુ”ધવલ બારોટધવલ સોનીનયના નરેશ પટેલનીલકંઠ વાસુકિયા – વિરમગામપાર્થ દવેપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટપ્રતીક. ડી. ગોસ્વામીબિનલ પટેલભાર્ગવ પટેલમરિયમ ધુપલીમૌલિક જગદીશ ત્રિવેદીયોગેશ પંડ્યારાહુલ મકવાણારૂપલ વસાવડાવસીમ લાંડા “વહાલા”વિજયકુમાર ખુંટશૈલેશ સગપરીયા\nપરિવાર સાથે એ વતન જવા નીકળ્યો હતો પણ અચાનક તેને રસ્તામાં……\nતે મધરાતે… – સુમસામ રસ્તો હતો એ એ યુવતીએ માંગી મદદ…\nપ્રેમ ની જીત – જયારે કોઈ વ્યક્તિ તમારી નજીક હોય ત્યારે…\nયાદોની સફર – જૂની યાદો અમુક એવી હોય છે જેને યાદ…\nAllગૌરવવંતા ગુજરાતીડો.ચિંતન અનિલ સાંગાણીલીઝા શાહ (ડાયેટીશ્યન)\nઆજની પોઝિટિવ સ્ટોરી: કોરોના વાયરસને હરાવવામાં મહિલાઓની ભૂમિકા સૌથી મહત્ત્વની\nઆજની પોઝિટિવ સ્ટોરીઃ પૂર્વ શિક્ષક ડો. પ્રતાપભાઈ પંડ્યાએ પોતે જ્યાં નોકરી…\nઆજની પોઝિટિવ સ્ટોરી: રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં-કરતાં મોતને…\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nઅમદાવાદીઓ સાથે સુશાંતનુ હતુ ખાસ કનેક્શન, સુશાંત વિશે અમદાવાદીઓએ શેર કરેલા…\nસુશાંત સિંહ આત્મહત્યા કેસમાં કરણ જોહર, સલમાન ખાન સહિત 8 દિગ્ગજો…\nઆ 50 સપનાઓનુ લિસ્ટ સુશાંતે બનાવ્યુ હતુ ગયા વર્ષે, જે રહી…\nસુશાંતની આત્મહત્યા પર મામાાએ કર્યો આવો આક્ષેપ, જાણી લો તમે પણ..\nવિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના વૈભવી બંગલાની તસવીરો જોઇ લો તમે પણ,…\nઆ બોલરે ફેંક્યો હતો એવો બોલ કે…વિડીયો જોઇને તમે પણ બોલી…\nટેનિસ પ્લેયર આન્દ્રે અગાસી વિશે જાણો એક એવી વાત કે જે…\n‘જુનિયર સેહવાગ’ ટૂંક સમયમાં ક્રિકેટ પિચ પર શરૂ કરવામાં આવશે; મુલતાનના…\nHome અધ્યાત્મ 25.05.2020 ટૈરો રાશિફળ – આજે અઠવાડિયાની શરૂઆત જાણો કેવો રહેશે તમારો આજનો...\n25.05.2020 ટૈરો રાશિફળ – આજે અઠવાડિયાની શરૂઆત જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\n૨૫ મે, ૨૦૨૦ સોમવારના ટૈરો રાશિફળ મુજબ ૧૨ માંથી ૮ રાશીઓ માટે આજનો દિવસ ઘણા સારા પરિણામો આપનાર સાબિત થઈ શકે છે. કેટલાક વ્યક્તિઓ માટે આ સમય પોતાની આસપાસ નકારાત્મક વ્યક્તિઓથી દુર રહેવાનું સૂચવે છે. જયારે કેટલીક વ્યક્તિઓ માટે સંબંધો માટે સમય કાઢવાનો દિવસ છે. ત્યાં જ ચાર રાશીઓ માટે આજનો દિવસ સામાન્ય રહેશે. મેષ રાશિ માટે આજનો દિવસ કામનો વધારે બોજ રહી શકે છે. જયારે વૃષભ રાશિ માટે આત્મ અવલોકન કરવાનો દિવસ છે, મિથુન રાશિની વ્યક્તિઓ માટે સકારાત્મક દ્રષ્ટિકોણની સાથે આગળ વધવાનો સમય છે. આપનો દિવસ કેવો રહેશે ચાલો જાણીએ હવે.\nઆજનો દિવસ આપના પોતાના જીવન માંથી નકારાત્મકતાઓને દુર કરો. આપના પર કામનું દબાણ વધારે આવી શકે છે. આના કારણે આપને કેટલીક બાબતોમાં નકારાત્મક વિચારોથી ઘેરાઈ શકો છો. કોઇપણ બાબતમાં અતિઉત્સાહ કે અતિઆત્મવિશ્વાસ આપના માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. એનાથી આપે બચવું જોઈએ. આપને કેટલાક અનૈતિક કામ કરવાના પ્રસ્તાવ પણ મળી શકે છે.\nઆજનો દિવસ આપના માટે આત્મઅવલોકન કરવાનો છે. જેટલી જવાબદારીઓ અને દબાણ આપના પર છે, શું તેમની સાથે આપ ન્યાય કરી રહ્યા છો, એની પર વિચાર કરો. આપનો વ્યવસાયિક ગ્રોથના ચક્કરમાં વ્યક્તિગત જીવન માટે ફાળવવામાં આવેલ સમયને બરબાદ કરવો નહી. આ આપના માટે ભવિષ્યમાં સંબંધોની દ્રષ્ટિએ ખટાશ ઉત્પન્ન કરનાર સાબિત થઈ શકે છે. આપે પોતાના કરિયર કે બિઝનેસમાં થોડા મોટા લક્ષ્ય માટે વિચારવું જોઈએ.\nઆજનો દિવસ આપના માટે આશાવાદી દ્રષ્ટિકોણથી આગળ વધવાનો છે. આપને કોઈ એવી વ્યક્તિને મળવાનો અવસર મળી શકે છે જે આપને કેટલાક ખાસ લાભ અપાવી શકે છે. આપને આર્થિક લાભ અને સામાજિક પ્રતિષ્ઠા મળી શકે છે. જો આપનું કોઈ પ્રમોશન અટવાયું છે તો તેને લઈને આજે કોઈ કાર્યવાહી થવાનો યોગ બની રહ્યા છે. અંગત જીવન સંતુલિત રહેશે પરંતુ આપની પારાવારિક જવાબદારીઓને નજરઅંદાજ કરવાથી બચવું જોઈએ.\nઆજનો દિવસ આપના માટે કઈક ખાસ સાબિત થઈ શકે છે. કાર્ડ્સ સંકેત કરી રહ્યા છે કે, કોઈ ખાસ વ્યક્તિની સાથે આપને સમય વિતાવવા માટે સમય મળી શકે છે. જે લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરવા ઈચ્છે છે તેમના માટે અનુકુળ સમય છે. જે વ્યક્તિઓ ખાસ રીલેશનશિપમાં છે, તેમના માટે કેટલાક સારા સમાચાર આજે આવી શકે છે. સિંગલ વ્યક્તિઓની મુલાકાત કોઈ નવી વ્યક્તિ સાથે થવાનો યોગ બની રહ્યા છે. આપનું મન કામમાં થોડું જ ઓછું લાગશે, પરંતુ તેમછતાં પણ જરૂરી કામોને નક્કી કરેલ સમય મર્યાદામાં પુરા કરવાનો પ્રયત્ન કરો, આપની થોડીક પણ લાપરવાહી આપના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.\nઆજના દિવસે આપની પોતાની અંદરના કલાકારને ઉજાગર કરવાની તક મળી શકે છે. આપની વિસરાઈ ગયેલ પ્રતિભાને કોઈ જગાવી શકે છે. એનાથી આપની અંદર એક નવી ઉર્જાનો સંચાર થઈ શકે છે. થોડાક અંશે નુકસાન થવાના સંકેત છે. એટલે આપે પોતાના જ્ઞાન પર વિશ્વાસ રાખો અને વસ્તુઓની ખરીદીમાં ભાવતાલ જરૂરથી કરો. આપે આપના બીઝનેસની બાબતમાં થોડું સાવધાન રહેવાની જરૂરિયાત છે. લીગલ પેપર વર્ક કરતા સમયે થોડું વધારે સતર્કતા દાખવવી.\nઆજે આપને કેટલાક કપરા નિર્ણયો પણ લેવા પડશે. કેટલાક વ્યક્તિઓની સાથે આપને સખ્તાઈની સાથે વર્તન કરવું પડી શકે છે. કોઇપણ બાબતમાં આપને આજે ટાળવા વાળો સ્વભાવ અપનાવવો જોઈએ નહી. આપને પોતાના કામ પ્રત્યે વધારે સમર્પણ અને આઈડીએશનની જરૂરિયાતનો અનુભવ થઈ શકે છે. આજની કેટલીક ઘટનાઓ આપના આવનાર દિવસો પર ખાસ પ્રભાવ પાડી શકે છે. પરિસ્થિતિઓને પોતાના પક્ષમાં રાખવાનો પ્રયત્ન કરવો.\nઆજનો દિવસ આપના માટે પોતાના જ કેટલાક કામને પ્રાથમિકતાની સાથે છુટકારો કરવાનો રહી શકે છે. વ્યવસાયિક વ્યસ્તતાના લીધે પોતાના અંગત જીવનના જે કામ ટાળી રહ્યા હતા, તેને પુરા કરવાનો સમય આવી ગયો છે આજે આપ ભૌતિક આરામ, ભૌતિક સુખ, ધન, સંપત્તિ અને જીવનમાં સારી વસ્તુઓની આશા કરી શકો છો. આપન��� દિવસ સુખ- સુવિધાઓની સાથે વિતાવવાનો સંકેત છે. હવે આપે વધારે ધ્યાન કેન્દ્રિત કરો.\nવૃશ્ચિક રાશિ-Four Of Wands:\nઆજે આપને પોતાના કામની ગતિથી ના ફક્ત પોતાના જુના પેન્ડીંગ કામને પુરા કરી શકશો ઉપરાંત આપ પોતાના કરિયર કે પ્રોફેશનલ મોરચા પર પોતાની કિસ્મત બદલવાની સ્થિતીમાં રહેશે. જે લોકો આપનો વિરોધ કરી રહ્યા હતા, તેઓ આપના પક્ષમાં આવી શકે છે, કે પછી આપનાથી પરાજિત થઈ શકે છે. પરિસ્થિતિઓમાં અચાનક કેટલાક ફેરફાર થઈ શકે છે, જે આપના માટે રોમાંચકારક સાબિત થઈ શકે છે. જો આપ કોઈ શોધમાં કે કામમાં લાગ્યા છો તો એનાથી થોડો બ્રેક પણ લઈ શકો છો. આ બધુ જ જોતા આજનો દિવસ આપના માટે સૌથી સારો સાબિત થઈ શકે છે.\nઆજે આપ થોડીક થકાવટ અનુભવશો અને તનાવપૂર્ણ સ્થિતીમાં રહેવા છતાં પણ પોતાના પક્ષમાં કેટલાક સારા પરિણામ લાવવામાં સફળ રહી શકો છો. આપના કર્મોના ભાગ્ય અને સિતારાઓનો પૂરો સાથ મળી શકે છે. કોઇપણ કામ એટલું જ કરો, જેટલામાં આપ પોતાને તણાવથી મુક્ત રાખી શકો. વધારે પડતા વર્કલોડ કારણે આપ બીમાર પડી શકો છો. સંબંધોમાં આપને કિસ્મતનો આશરો મળશે. પ્રકૃતિ અને પોતાની અંતર આત્માની અવાજનો પર જ વિશ્વાસ કરો, પોતાના સ્વભાવમાં રહો.\nઆજે આપને આપના દ્રષ્ટિકોણમાં એક સકારાત્મક પરિવર્તન આવવાના સંકેત મળી રહ્યા છે. જે વસ્તુઓથી આપ બચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, અચાનક તેનો આપને સામનો કરવાનો વિચાર આપના મનમાં આવી શકે છે. આજે એક મોટા પરિવર્તન થવાના સંકેત મળી રહ્યા છે. આપની પાસે અન્ય પર ખુબ જ મજબુત છાપ છોડવાની ક્ષમતા ધરાવો છો. કરિયરની બાબતમાં આપને શાનદાર ઘટનાક્રમ જોવા મળશે અને આપ સકારાત્મક, સાહસિક અને યોગ્ય નિર્ણય લેશો, જેનાથી આપને લાભ મળશે.\nકુંભ રાશિ- The Moon:\nઆજે આપને કોઇપણ બાબતમાં પરિશ્રમ કરવાથી પાછળ રહેવાનું નથી. આપને સફળતા પોતાના શ્રમના કારણે જ મળી શકે છે. ભાગ્ય પર ત્યારે જ સાથ આપશે જયારે આપ પરિસ્થિતિઓ પર પોતાનું નિયંત્રણ રાખી શકો. કામમાં ચિડીયાપણું આવી શકે છે, પરંતુ પરિસ્થિતિઓ અને મનની ચંચળતા પર જીત મેળવવાની જરૂરિયાત રહેશે. આપે પોતાના ધ્યાન કામ પર બનાવી રાખશો તો આપને કેટલાક વિશેષ લાભ મળવાની સંભાવના પણ પ્રબળ થઈ શકે છે.\nઆજનો દિવસ આપના માટે પોતાની મહેનતના બળે આગળ વધવાનો છે. આપ શારીરિક અને માનસિક રીતે ઘણા સક્ષમ રહેશો. જો શારીરિક શ્રમનો મામલો છે તો આપને પોતાની ક્ષમતાને અનુસાર જ કામના દબાણને લેવાનું સારું રહેશે. આપ પોતાન�� કામમાં દક્ષ છો પરંતુ ત્યાર પછી પણ વધારે તણાવ આપની કાર્યક્ષમતાને પ્રભાવિત કરી શકે છે. શક્ય છે કે એકજ સરખું કામ કરવાથી આપને કેટલીક બોરિયત અને કંટાળાનો અનુભવ થશે.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.\nઆપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ \nPrevious article૧૫ યુનિક બિઝનેસ આઈડિયા જે તમે ઘરે બેઠાં જ શરુ કરી શકો છો, તમારી અંદર રહેલા ઉદ્યોગ-સાહસિકને જગાડો…\nNext articleલ્યો આ તો નવીન જાણ્યું, અંગ્રેજી બોલતા શીખવા માટે આ દેવીના મંદિરે શીશ નમાવો…\nઆજની એકાદશીનું છે અનેરું મહત્વ, સૂર્યાસ્ત બાદ તુલસી સામે અચુક પ્રગટાવજો દિવો અને સાથે કરજો આ પૂજા, થશે બહુ બધા લાભ\nઆજનું ટૈરો રાશિફળ : બુધવારે કામ પર ધ્યાન લગાવશો તો સહયોગી તરફથી પ્રશંસા થશે\n17.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…\nમંગળવારે અચુક કરો આ ઉપાય, નસીબ તમને વાતે-વાતે આપશે સાથ\nમંગળવારનું ટૈરો રાશિફળ : વિચારોથી મન ઘેરાયેલું રહેશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે\n16.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…\nલાખો ગુજરાતીઓના હૈયે વસેલું પેજ તમે લાઈક કર્યું કે નહીં\nજલ્સા કરોને જેંતીલાલ Jalsa Karo ne Jentilal\nપતિ અને પછી પ્રેમી બન્ને દગાખોર નિકળતા આ મહિલાએ ટૂંકાવી દીધુ...\nમાતા પોતાની વ્હાલસોયી સંતાન માટે કંઇ પણ કરી છૂટે, બે વર્ષની...\nઆલુ પનીર ચાટ -ટેંગી, સ્પાયસી ટેસ્ટી આલુ પનીર ચાટ બનાવવી...\nઅમેરિકામાં રહેતી સુશાંત સિંહ રાજપૂતની બહેને કોરોન્ટાઇન છૂટ મેળવવા માટે કરી...\nઅમદાવાદીઓ સાથે સુશાંતનુ હતુ ખાસ કનેક્શન, સુશાંત વિશે અમદાવાદીઓએ શેર કરેલા...\nહવામાન વિભાગે કરી આગાહી, આગામી પાંચ દિવસમાં પડશે ભારે વરસાદ, જાણો...\nમેથીના થેપલા – નાના મોટા સૌ ને ભાવે એવા મેથી ના...\nઆજની એકાદશીનું છે અનેરું મહત્વ, સૂર્યાસ્ત બાદ તુલસી સામે અચુક પ્રગટાવજો...\nઆલુ પનીર ચાટ -ટેંગી, સ્પાયસી ટેસ્ટી આલુ પનીર ચાટ બનાવવી...\nઅમદાવાદીઓ સાથે સુશાંતનુ હતુ ખાસ કનેક્શન, સુશાંત વિશે અમદાવાદીઓએ શેર કરેલા...\n17.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે...\n13.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે...\nહવામાન વિભાગે કરી આગાહી, આગામી પાંચ દિવસમાં પડશે ભારે વરસાદ, જાણો...\nપરિવાર સાથે એ વતન જવા નીકળ્યો હતો પણ અચાનક તેને રસ્તામાં…...\nઆજની પોઝિટિવ સ્ટોરી: કોરોના વાયરસને હરાવવામાં મહિલાઓની ભૂમિકા સૌથી મહત્ત્વની\nમેથીના થેપલા – નાના મોટા સૌ ને ભાવે એવા મેથી ના...\nનિર્ભયા કેસ: છેલ્લી 30 મિનિટ આ રીતે ક્રુર દોષિતો જીવ માટે...\nજાણો તે રાતની નિર્ભયાની પિડાજનક સ્થિતિ ફરજ પર હાજર રહેલા ડોક્ટરના...\nલોકો તેમના ગામનું નામ જણાંવતાં પણ શરમ અનુભવે છે, એવું તો...\nસાથ નિભાના સાથિયા’ની કોકિલા મોદી રિયલ લાઇફમાં જીવે છે કંઇક અલગ...\n“નિર્ભયાના હત્યારાઓને ફાંસી આપ્યા બાદ, હવે છેક પવન જલ્લાદ પોતાની દીકરીને...\nશાળાએથી ઘરે જતા છોકરી થઇ પીરીયડ્સમાં, અને છોકરાએ કરી એવી મદદ...\n© 2012 - 2019 જલ્સા કરોને જેંતીલાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarattimesusa.com/%E0%AA%AA%E0%AA%B6%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BF%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%B3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4/", "date_download": "2020-07-09T17:52:48Z", "digest": "sha1:M2IKHE2JQK536A7AUGWLBWM6TBNDJOEP", "length": 7922, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ રાજ્યમાં લોકોને રાહત આપતી કેટલીક યોજનાઓ જાહેર કરી.. | Gujarat Times", "raw_content": "\nHome INDIA પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ રાજ્યમાં લોકોને રાહત આપતી કેટલીક યોજનાઓ...\nપશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ રાજ્યમાં લોકોને રાહત આપતી કેટલીક યોજનાઓ જાહેર કરી..\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ગરીબોને આગામી 5 મહિના સુધી રાશન મફત આપવાના નિર્ણયની જાહેરાત કર્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ પોતાના રાજ્યમાં 1 જુલાઈથી અનલોક-1ની જેમ અનલોક-2 માટે કેટલીક છૂટછાટ પણ આપી છે. દેશમાં 1 જુલાઈથી અનલોક- 2 લાગુ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે તેની ગાઈડ લાઈન્સ સોમવારે જ જાહેર કરી દીધી હતી. પશ્ચિમ બંગાળમાં સવારે સાડાપાંચ વાગ્યાથી સાડા આઠ વાગ્યા સુધી મોર્નિંગ વોકની છૂટ રહેશે. આ સમયે વોક કરનારા લોકોએ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. રાજ્યમાં વિવિધ શહેરો કે નગરોમાં યોજાનારાં લગન સમારંભોમાં 50 લોકો હાજરી આપી શકશે. એ જ રીતે શ્રાધ્ધમાં 25 લોકો એકઠાં થઈ શકશે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ ખાનગી બસ- સંચાલકોને જણાવ્યું હતું કે, તેઓ 24 કલાકની અંદર બસ સેવાઓ શરૂ કરી દ��� તેમજ વધારાના ભાડાની માગણી બંધ રાખે. જો ખાનગી બસ- સંચાલકો નિ્યમોનું પાલન નહિ કરે તો એમની ખાનગી બસો જપ્ત કરીને એને ચલાવવા માટે સરકાર નવા ડ્રાઈવરોની નિયુક્તિ કરશે. આથી ખાનગી બસ- સંચાલકો પોતાનો અહમ અને કમાણી કરવાની વૃત્તિ જતી કરીને લોકોને સહાય કરે તે જરૂરી છે\nPrevious article કોરોના વેકસીનની યોજના અને તૈયારીઓની સમીક્ષા કરવા વડાપ્રદાન નરેન્દ્ર મોદી બેઠકનું આયોજન કર્યું …\nNext articleકોરોનાની મહામારીએ બોલીવુડ માટે મોટું સંકટ ઊભું કરી દીધું છે…ફિલ્મના નિર્માણ અને રિલિઝ પર બુરી અસર પડી છે..\nચોંકાવનારા સમાચારઃ એક અભ્યાસમાં એવો દાવો કરાયો છે કે, આગામી ફેબ્રુઆરી 21021ના અંત સુધીમાં ભારત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ બની જશે..\nહિન્દી ફિલ્મોના મશહૂર હાસ્ય- કલાકાર, જિંદાદિલ અભિનેતા શોલેના સુરમા ભોપાલી જગદીપનું દુખદ નિધન\nઈંગ્લેંડ- વેસ્ટઈન્ડીઝ વચ્ચે મેચનો આરંભ – 143 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર દર્શકો વગર મેચ રમાશે \nભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ક્રિકેટર મોહમ્મદ શમીને નિર્દોષ જાહેર કર્યા –...\nઅજિત પવાર ૩૮ દિવસમાં ફરી નાયબ મુખ્યમંત્રી\nકોરોના સામેની લડતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો પ્રવાસી ભારતીયોનો સાથ\nજે દેશો અમેરિકાની ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કરશે તેમના પર કાયમી પ્રતિબંધ લદાશે-...\nચીને અમેરિકાને રોકડું પરખાવી દીધું – અમારો દેશ વિશ્વમાં કોઈ પણ...\nમહાત્મા ગાંધીજીની 150મી જયંતી નિમિત્તે – મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન ગુજરાત છે,...\nએન્ટીગુવાએ સ્પષ્ટતા કરી- મેહુલ ચોકસીને નાગરિકતા આપવા બાબતની તપાસમાં ભારતે લીલી...\nજૈશ- એ- મોહમ્મદ નામના આતંકવાદી સંગઠનના વડા અઝહર મસૂદને ગ્લોબલ ટેરરિસ્ટ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujjumedia.in/%E0%AA%96%E0%AA%B8-%E0%AA%96%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4", "date_download": "2020-07-09T18:13:34Z", "digest": "sha1:JVBCUYMHYTYR3HBC6RRYDIXWUFFKON3K", "length": 10807, "nlines": 132, "source_domain": "www.gujjumedia.in", "title": "ખસ ખસની પુરી બનાવવાની રીત", "raw_content": "\nખસ ખસની પુરી બનાવવાની રીત\nખસ ખસની પુરી બનાવવાની રીત\nસાદી પુરી તો દરેકના ઘરમાં બનતી હોય છે પણ તમે ક્યારેય ખસ ખસની પૂરી બનાવી છે. તો તૈયાર થઇ જાઓ આજે ખસ ખસની પૂરી બનાવવા. કેમ કે ખસ ખસની પૂરી ખાવામાં ખુબજ સ્વાદીસ્ટ હોય છે જેને તમે કોઈ પણ શાક કે અથાણાં સાથે માણી શકો છો. તો જાણો ખસ ખસની વાનગી.\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\n૧ ૧/૨ કપ મેંદો\n૪ ચમચા ઘી પીગાળેલું\n૧/૨ ચમચી ક્લોંજીના બી\n૪ આખા કાશ્મીરી લાલ મરચાંના ટુકડા\n૧/૨ ચમચી આદુ વાટેલું\n૧/૨ ચમચી ક્લોંજીના બી\nથોડો મેંદો ઉપરથી નાંખવા ઘી તળવા માટે\nમેંદાને ચાળી તેમાં ઘી, ક્લોંજીના બી, મીઠું અને પાણી નાંખી લોટ બાંધો.\nઆ લોટના ૨૦ ભાગ કરી એકબાજુ મૂકો.\n૧/૪ કપ પાણીમાં ૧૫ મિનિટ ખસખસ પલાળો પછી મિક્સરમાં વાટીને જાડી પેસ્ટ બનાવો. એકબાજુ મૂકો.\nહંિગ, જીરું, લાલ મરચાં, એલચી, લવંિગ અને તજને મિક્સ કરી ૨ મિનિટ શેકો.\nઆ મિશ્રણ ઠંડું થાય એટલે મિક્સરમાં વાટીને પાઉડર બનાવો. એકબાજુ મૂકો.\nએક વાસણમાં ઘી ગરમ મૂકી તેમાં આદું અને ક્લોંજીના બી નાંખી ૧/૨ મિનિટ સાંતળો.\nતેમાં ખસખસની પેસ્ટ નાંખી ૧ મિનિટ સાંતળો.\nઆ વાસણને ગેસ પરથી ઉતારી તૈયાર કરેલો મસાલો અને મીઠું નાંખી સરખી રીતે મિક્સ કરો.\nલોટના એક લુઆમાંથી પુરી વણો. જરૂર પડે તો મેંદાનો લોટ લઇને વણો.\nઆ પૂરીની વચ્ચે ૧/૨ ચમચી પૂરણ ભરો અને પૂરીને બધી બાજુથી વાળીને બંધ કરો. આ લુઆને મેંદામાં રગદોળી પાછી પૂરી વણો.\nકઢાઇમાં ઘી ગરમ કરી પૂરી તળો.\nઆ રીતે જ બાકીની પૂરી તૈયાર કરો.\nતૈયારીનો સમય : ૧૫ મિનિટ\nબનાવવાનો સમય: ૨૦ મિનિટ\nમાત્રા: ૨૦ પુરી બનશે\nખસ ખસની આ પૂરી બનીને તૈયાર છે. તમે આને મનપસંદ શાક, રાયતા અથવા અથાણાં સાથે પરોસીને સ્વાદનો આનંદ લઇ શકોછો.\nતમને પણ ખાસ પ્રકારની સવાદથી ભરપુર રસોઈ બનાવવાનો શોખ હોય તો આ વાનગીની રીત અમને મોકલો. તેમજ તમે તમારી વાનગીનો વીડિઓ પણ અમને મોકલી શકો છો. અમે તમારી આ વાનગીને અમારા પ્લેટફોર્મ પર પ્રકાસિત કરીશું. તો રાહ સાની જોવો છો મોકલો અમને તમારી આ ખાસ પ્રકારની વાનગી.\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nTagged with: Khas Khas Puri Recipe, ખસ ખસની પુરી બનાવવાની રીત, ખસ ખસની પૂરી, વાનગી\nPrevious storyએક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ\nNext storyજાણો કેવી રીતે બને છે સુખડી, ખાવાની પડી જશે જોરદાર મજા\nઆ મહીનામાં મેહંદી લગાવવાથી માથાના દુખાવો અને સ્ટ્રેસ દૂર થાય છે, જાણવાનું ચૂકશો નહિ\nરવૈયા વાનગી: ભરેલા રીંગણાનું શાક\nઆયુષ મંત્રાલયે કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા દિશા-ન���ર્દેશ બહાર પાડ્યા, પીએમ મોદીએ પણ દેશવાસીઓને સ્વસ્થ્ય રહેવા કરી અપીલ\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nતમિલનાડૂના એક રેસ્ટોરંટમાં કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવા માટે અપનાવ્યો આ કિમીયો\nઇન્ટરનેટની દુનિયાનો મોટો ધમાકો, દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થશે મર્જ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/international-news/america/coronavirus-pediatricians-experiment-shows-her-n95-did-not-drive-up-her-co2-to-dangerous-levels-555075/", "date_download": "2020-07-09T17:06:53Z", "digest": "sha1:PDKBR75RCATBA5O32N7ALYY2GVFD6E3X", "length": 17719, "nlines": 183, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: માસ્ક પહેરવું નુકસાનકારક છે? ડોક્ટરે જાત પ્રયોગ કર્યો તો સામે આવ્યું આવું પરિણામ | Coronavirus Pediatricians Experiment Shows Her N95 Did Not Drive Up Her Co2 To Dangerous Levels - America | I Am Gujarat", "raw_content": "\nહ્રદયદ્રાવક દ્રશ્યઃ કારની અડફેટથી મૃત્યુ પામ્યુ માદા કાંગારુ, તેના સાથીએ કર્યો વિલાપ\n આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામું\nયુપીમાં ફરી એક વખત 13 જુલાઈ સુધી લોકડાઉન જાહેર કરાયું\n3 વર્ષની દીકરીને ઘરે એકલી મૂકીને બોયફ્રેન્ડને મળવા જતી રહી માતા, પછી આવીને જોયું તો…\n‘મને ખબર નથી’ હેશ ટેગ સાથે યુવાનોએ નોકરી અંગે સરકારને કર્યા સવાલો\nસુશાંત સિંહ રાજપૂત કેસ : સુબ્રમણ્યમ સ્વામીએ વકીલ સાથે કરી વાત, CBI તપાસની શક્યતા વધી\n‘સૂરમા ભોપાલી’ના નિધનથી ‘જય-વીરુ’ દુ:ખી, આ શબ્દોમાં આપી શ્રદ્ધાંજલિ\n‘માટી’ થયા સદાબહાર એક્ટર જગદીપ, દીકરા જાવેદ-નાવેદ જાફરીએ કરી અંતિમ વિધિ\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી હતો ને\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News America માસ્ક પહેરવું નુકસાનકારક છે ડોક્ટરે જાત પ્રયોગ કર્યો તો સામે આવ્યું આવું...\nમાસ્ક પહેરવું નુકસાનકારક છે ડોક્ટરે જાત પ્રયોગ કર્યો તો સામે આવ્યું આવું પરિણામ\nકોરોના વાયરસના રોગચાળાને ફેલાતો અટકાવવા માટે આપણે બધા માસ્ક પહેરીએ છીએ. ભારતમાં તો આ માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. પરંતુ સોશિયલ મીડિયામાં દાવા કરવામાં આવી રહ્યા છે કે માસ્ક પહેરવાથી ઓક્સિજન લેવાનું પ્રમાણ ઘટી જાય છે અને લોકોને પોતાના ઉચ્છશ્વાસ દ્વારા છોડવામાં આવતા કાર્બન ડાયોક્સાઈડને પાછો શ્વાસમાં લેવા મજબૂર કરે છે.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો\nઘણા લોકો દાવો કરી રહ્યા છે કે તેમને ચક્કર આવે છે અને વધારે પડતો કાર્બન ડાયોક્સાઈડ લેવાથી આંચકી આવી શકે છે અથવા તો ગભરામણ થઈ શકે છે. પરંતુ ન્યૂયોર્ક સિટીના એક પીડિયાટ્રિશિયન ડોક્ટર રેબેકા ડાયમંડનું કહેવું છે કે આ સાચું નથી. કોલંબિયા યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના ડોક્ટર રેબેકા ડાયમંડે એક પ્રયોગ કર્યો હતો. તેમણે આખો દિવસ એન95 માસ્ક પહેરી રાખ્યું હતું અને બાદમાં પોતાના કાર્બન ડાયોક્સાઈડના લેવલનો ફોટો અપલોડ કર્યો હતો. જેમાં જોવા મળ્યું હતું કે કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ એટલું બધુ પણ વધારે ન હતું.\nડેઈલી મેલ દ્વારા બે નિષ્ણાતો સાથે વાતચીત કરવામાં આવી હતી અને તેમણે કહ્યું હતું કે એવા કોઈ પૂરાવા નથી કે ફેસ માસ્કના ઉપયોગથી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે અને વ્યક્તિ મરી જાય છે. સામાન્ય પીસીઓ2 સ્તર 35 મિલિમિટર ઓફ મર્ક્યુરી (એમએમએચજી) અને 45 એમએમએચજી હોય છે.\nડાયમંડે લોહીનો ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેમના શરીરમાં વિવિધ ગેસના લેવલ જાણવા મળ્યા હતા. તેમનું સીઓ2 સ્તર 36.4 એમએમએચજી હતું. તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે, મેં આખો દિવસ એન95 માસ્ક પહેર્યું હતું અને તેમાં સીઓ2નું લેવલ સામાન્ય હતું. હું તમને કહેવા ઈચ્છું છું કે આ બરાબર છ���. ખોટા વિજ્ઞાન પર વિશ્વાસ ન કરો અને તેના આધારે અસુરક્ષિત નિર્ણયો ન લો.\nબાદમાં તેમણે પોતે જ્યાં કામ કરે છે તે હોસ્પિટલની બહાર એન95 માસ્ક તથા ફેસ શિલ્ડ પહેરેલી તસવીર અપલોડ કરી હતી. તેમણે લખ્યું હતું કે, માસ્કને નફરત કરવા માટેના ઘણા કારણો છે. પરંતુ આવા અવૈજ્ઞાનિક કારણો ન માનશો. મેં માસ્ક પહેર્યું હતું અને ચોક્કસથી તેના કારણે મારા ચહેરા પર લાઈનો પડી ગઈ હતી, મને ખંજવાળ પણ આવતી હતી અને માથાનો દુઃખાવો પણ થયો હતો. આપણે જે જરૂરી છે તે કરવું પડે છે.\nનોંધનીય છે કે અગાઉ સોશિલય મીડિયા પર ઘણી પોસ્ટ કરવામાં આવી હતી કે ફેસ માસ્ક પહેરવાથી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે અને કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી જાય છે. એક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે ફેસ માસ્કનો લાંબા સમય સુધી ઉપયોગ રવાથી હાઈપોક્સિયા થઈ શકે છે અને તેનાથી મોત પણ થઈ શકે છે.\nન્યૂયોર્ક યુનિવર્સિટી લેન્ગોન હેલ્થના ડોક્ટર સ્ટીવ લ્યુબિન્સ્કીએ જણાવ્યું હતું કે ફેસ માસ્કના ઉપયોગમાં કોઈ જ જોખમ નથી. માસ્ક પહેરવું અનુકૂળ હોતું નથી અને ઘણા બધા ડેટા ઉપલબ્ધ છે કે તેનાથી માથાનો દુઃખાવો પણ થાય છે, ખંજવાળ આવે છે અને દૈનિક જીવનમાં કેટલાક કામમાં અવરોધ રૂપ પણ થાય છે. મારા મતે આ બધી સામાન્ય વાતો છે અને લોકોએ તેના પર ધ્યાન આપવું પડશે. તેમનું કહેવું છે કે ફેસ માસ્ક પહેરવું આપણા માટે અને અન્ય લોકો માટે પણ એટલું જ જરૂરી છે.\nચીન વિરુદ્ધ મોટી કાર્યવાહીની તૈયારીમાં US, વ્હાઈટ હાઉસે કહ્યું – એક્શનની રાહ જુઓ\nચીને LAC પર દાખવ્યું હતું આક્રમક વલણ, પરંતુ ભારતે આપ્યો જડબાતોડ જવાબઃ US\nUSમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝાનો વિવાદ વકર્યો, હાર્વર્ડ અને MITએ ખખડાવ્યા કોર્ટના દરવાજા\nશા માટે આ નર્સ કોરોનાના દર્દીઓ માટે વગાડે છે વાયોલિન\nબ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ જેયર બોલસોનારો કોરોના વાયરસની ઝપેટમાં\nહવે આ રીતે સ્ટુડન્ટ વિઝા લઈ અમેરિકા પહોંચી જવાના સપના પર પાણી ફરી વળ્યું\nજુનાગઢઃ વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા ‘સિંહ’ લટાર મારવા નીકળ્યો\nમુંબઈઃ કોરોના વચ્ચે હોસ્પિટલમાં જ વાગી શરણાઈ, ડોક્ટર કપલે કર્યા લગ્ન\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી...\nકોરોનાનો ભય છતાં માસ્ક નથી પહેરી રહ્યા લોકો, ‘યમરાજ અને ચિત્રગુપ્ત’ સમજાવવા આવ્યા\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nચીન વિરુદ્ધ મોટી કાર્યવાહીની તૈયારીમાં US, વ્હાઈટ હાઉસે કહ્યું – એક્શનની રાહ જુઓચીને LAC પર દાખવ્યું હતું આક્રમક વલણ, પરંતુ ભારતે આપ્યો જડબાતોડ જવાબઃ USUSમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝાનો વિવાદ વકર્યો, હાર્વર્ડ અને MITએ ખખડાવ્યા કોર્ટના દરવાજાશા માટે આ નર્સ કોરોનાના દર્દીઓ માટે વગાડે છે વાયોલિનબ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ જેયર બોલસોનારો કોરોના વાયરસની ઝપેટમાંહવે આ રીતે સ્ટુડન્ટ વિઝા લઈ અમેરિકા પહોંચી જવાના સપના પર પાણી ફરી વળ્યુંકિમ કાર્દશિયનના પતિએ અમેરિકાની પ્રેસિડેન્ટની ચૂંટણી લડવાની કરી જાહેરાતદુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’પતિએ પત્ની માટે બનાવી શાનદાર બાઈક, લોકો થઈ ગયા આફરિનપીએમ મોદીએ અમેરિકાને આઝાદી દિવસની શુભેચ્છા પાઠવી, ટ્રમ્પે કહ્યું- ‘ભારતને પ્રેમ કરે છે અમેરિકા’USમાં આજે પણ જીવંત છે સ્વામી વિવેકનંદનું ઐતિહાસિક ભાષણ, જોઈને ગર્વ થઈ જશેઅમેરિકામાં ચીનનો વિરોધ, ‘બોયકોટ ચાઈના’ના નારાથી ગુંજ્યું ટાઈમ્સ સ્ક્વેરશાર્કને પંજામાં દબોચીને ઉડી ગયું વિશાળકાય પક્ષી, વિડીયો થયો વાયરલકોરોના: અમેરિકાએ પાકિસ્તાનને દાન કર્યા 100 વેન્ટિલેટરપ્રેમથી કાચબાને કિસ કરવા ગયો આ વ્યક્તિ, પરંતુ તેને ભારે પડ્યો પ્રેમ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.jentilal.com/sunil/", "date_download": "2020-07-09T16:56:34Z", "digest": "sha1:AH4L5LKA5PAYVFOAI6ZXDAH2KL3RXODC", "length": 23567, "nlines": 198, "source_domain": "www.jentilal.com", "title": "શર્ટ વગરના ફોટામાં આ એક્ટરના હાથના મસલ્સ કેવા છે જોરદાર, જુઓ તો ખરા અંદરની તસવીરમાં - જલ્સા કરોને જેંતીલાલ", "raw_content": "\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nહિરલ રાકેશ ગામી (જામનગર)\nકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’\nનીલકંઠ વાસુકિયા – વિરમગામ\nપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટ\nAllકારકિર્દીપરીક્ષા ની તૈયારીસામાન્ય જ્ઞાનરોજગારલક્ષી લેખરસપ્રદસમાચાર\nઅમદાવાદના સિવિલ હોસ્પિટલમાંથી કોરોના બાદ રજા આપેલ યુવાન અચાનક જ થઇ…\nસુશાંત તેની માતાની ખૂબ નજીક હતો, સુશાંતની આ સિક્રેટ વાતો વાંચીને…\nશું ક્યારે માછલી બીયર પીવે ખરા જો ‘ના’ તો પહેલા જોઇ…\nભિક્ષુક કે પછી પૈસાદાર વ્યક્તિ, મંદિરની બહાર ભીખ માંગતા આ ભિક્ષુકે…\nજેંતીલાલની પઝલ ધમાલ નંબર – 1\nમૃત્યુ પામેલી ભિખારી મહિલાની દેશના વીરો માટે સલામ, કર્યું 6 લાખનું…\nચાંદીની ચમચી સાથે જન્મવું એ કદાચ આને જ કહેવાતું હશે, શું…\nઅમિતાભ, બાળા સાહેબ ઠાકરેને યાદ કરીને કૃતજ્ઞા દાખવતાં કહ્યું ઠાકરે ન…\nAllપ્રીતેશ મહંત (જ્યોતિષ)સદગુરૂ વિચાર\nટૈરો રાશિફળ : કામમાં સફળતા અને જશ બંને મળવાનો દિવસ છે…\n18.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે…\nઆજની એકાદશીનું છે અનેરું મહત્વ, સૂર્યાસ્ત બાદ તુલસી સામે અચુક પ્રગટાવજો…\nઆજનું ટૈરો રાશિફળ : બુધવારે કામ પર ધ્યાન લગાવશો તો સહયોગી…\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nબિકની વેક્સ કરાવ્યા પછી પ્રાઇવેટ પાર્ટમાં થાય છે બળતરા\nકોરોનાથી રિકવર થયા પછી પણ મહિનાઓ સુધી થાક અને શ્વાસ સંબંધિ…\nદહીં ખાવાના છે અઠળક ફાયદા, જાણીને તમે પણ દરરોજ કરશો સેવન…\nવાંચો મીઠાના અગણિત લાભો, મોટાભાગના ઉપયોગો તો તમે જાણતા પણ નહિ…\nAllઅલ્કા જોષી (મુંબઈ)અલ્કા સોરઠીયા (રાજકોટ)ઉર્વી શેઠિયાકાજલ શેઠ (મોડાસા)ચાંદની ચિંતન જોશી (જામનગર)જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)દર્શિતા પટેલ (અમેરિકા)મેઘના સચદેવ (જુનાગઢ)રૂચી શાહ (ચેન્નાઈ)હિરલ રાકેશ ગામી (જામનગર)\nલીલી મકાઈ ની ખીર – અમેરિકન મકાઈ હવે ફક્ત બાફીને કે…\nઈદડા – નાસ્તામાં અને જમવામાં કેરીના રસ સાથે બહુ આનંદ આવે…\nઆલુ પનીર ચાટ -ટેંગી, સ્પાયસી ટેસ્ટી આલુ પનીર ચાટ બનાવવી…\nબાળકોને સાદું ગવારનું શાક નથી ભાવતું તો તેમની માટે ખાસ બનાવો…\nAllઅશ્વિની ઠક્કરઆયુષી સેલાણીકિન્નર આચાર્યકુંજ જયાબેન પટેલકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’કોમલ રાઠોડજતીન.આર.પટેલજીનલ ટેલર “વિહા”ડો. નિલેશ ઠાકોરડો. વિષ્ણુ પ્રજાપતિતૃપ્તિ ત્રિવેદીદક્ષા રમેશદિપા સોની “સોનુ”ધવલ બારોટધવલ સોનીનયના નરેશ પટેલનીલકંઠ વાસુકિયા – વિરમગામપાર્થ દવેપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટપ્રતીક. ડી. ગોસ્વામીબિનલ પટેલભાર્ગવ પટેલમરિયમ ધુપલીમૌલિક જગદીશ ત્રિવેદીયોગેશ પંડ્યારાહુલ મકવાણારૂપલ વસાવડાવસીમ લાંડા “વહાલા”વિજયકુમાર ખુંટશૈલેશ સગપરીયા\nપરિવાર સાથે એ વતન જવા નીકળ્યો હતો પણ અચાનક તેને રસ્તામાં……\nતે મધરાતે… – સુમસામ રસ્તો હતો એ એ યુવતીએ માંગી મદદ…\nપ્રેમ ની જીત – જયારે કોઈ વ્યક્તિ તમારી નજીક હોય ત્યારે…\nયાદોની સફર – જૂની યાદો અમુક એવી હોય છે જેને યાદ…\nAllગૌરવવંતા ગુજરાતીડો.ચિંતન અનિલ સાંગાણીલીઝા શાહ (ડાયેટીશ્યન)\nઆજની પોઝિટિવ સ્ટોરી: ધરમપુરના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં આ યુવા યુગલ…\nઆજની પોઝિટિવ સ્ટોરી: કોરોના વાયરસને હરાવવામાં મહિલાઓની ભૂમિકા સૌથી મહત્ત્વની\nઆજની પોઝિટિવ સ્ટોરીઃ પૂર્વ શિક્ષક ડો. પ્રતાપભાઈ પંડ્યાએ પોતે જ્યાં નોકરી…\nઆજની પોઝિટિવ સ્ટોરી: રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં-કરતાં મોતને…\nસુશાંત તેની માતાની ખૂબ નજીક હતો, સુશાંતની આ સિક્રેટ વાતો વાંચીને…\nસુશાંતની આ તસવીરો જોઇને તમે પણ પડી જશો વિચારમાં, જોઇ લો…\nઅમદાવાદીઓ સાથે સુશાંતનુ હતુ ખાસ કનેક્શન, સુશાંત વિશે અમદાવાદીઓએ શેર કરેલા…\nસુશાંત સિંહ આત્મહત્યા કેસમાં કરણ જોહર, સલમાન ખાન સહિત 8 દિગ્ગજો…\nવિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના વૈભવી બંગલાની તસવીરો જોઇ લો તમે પણ,…\nઆ બોલરે ફેંક્યો હતો એવો બોલ કે…વિડીયો જોઇને તમે પણ બોલી…\nટેનિસ પ્લેયર આન્દ્રે અગાસી વિશે જાણો એક એવી વાત કે જે…\n‘જુનિયર સેહવાગ’ ટૂંક સમયમાં ક્રિકેટ પિચ પર શરૂ કરવામાં આવશે; મુલતાનના…\nHome ફિલ્મી દુનિયા શર્ટ વગરના ફોટામાં આ એક્ટરના હાથના મસલ્સ કેવા છે જોરદાર, જુઓ તો...\nશર્ટ વગરના ફોટામાં આ એક્ટરના હાથના મસલ્સ કેવા છે જોરદાર, જુઓ તો ખરા અંદરની તસવીરમાં\nકોરોના વાયરસને કારણે ચાલી રહેલા આ લોકડાઉનમાં યાં બધા જ લોકો પોતપોતાના ઘરમાં પુરાઈ રા છે એવામાં બૉલીવુડ સેિલિટી પણ આમાંથી બાકાત નથી. તેઓ પણ પોતપોતાના ઘરમાં સમય પસાર કરી રા છે. પણ આવા સમયે પણ મોટા ભાગના કલાકારો સોિશયલ મીડયા વારા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે. આવા જ એક અિભનેતા છે સુિનલ શેટી\nસુિનલ શેટી પણ સોિશયલ મીડયા પર ઘણા એિટવ રહે છે. અને કંઈક ને કઈક પોટ કરી પોતાના ચાહકોને પોતાની અંગત જદગી િવશેની અપડેટ આયા કરે છે. સોિશયલ મીડયા પર પોટ કરી પોતાના ચાહકોનું મનોરંજન કયા કરે છે.થોડા સમય પહેલા જ સુિનલ શેટીએ 90ના દશકનો પોતાનો એક શટલેસ ફોટો શેર કય છે. આ ફોટામાં એમને રંગબેરંગી પેટ પહેરેલું જોવા મળે છે. અને એમના હાથના મસસને બતાવતા જોવા મળી રા છે.\nઆ ફોટો શેર કરતા સુિનલ શેટી કેસનમાં લખે છે કે “આ 90ના દાયકાનો ફોટો છે” જેવો આ ફોટો સુિનલ શેટીએ સોિશયલ મીડયા પર શેર કય કે તરત જ એમના ચાહકો એમની બોડીના વખાણ કરવા લાયા. બોિલવુડના અય સેિલિટીઓ પણ સુિનલ શેટીના વખાણ કરવામાં પાછળ ન રા. સમીરા રેડી એ લયું કે “ઓહ માય ગોડ, સુપર હોટી.” યારે તીક બબરે સુિનલ શેટી માટે રા વાળું ઇમો મૂયું. એ િસવાય સ��ી સહે લયું કે ” તમે જ અસલી હી-મેન છો. 100% નેચરલ ચો4. તમે ખરેખર લોકોને ોસાિહત કરો છો”\nતમને જણાવી દઈએ કે કોરોના વાયરસની મહામારીના કારણે ચાલી રહેલા લોકડાઉનમાં બૉલીવુડ સેલેસ પોતપોતાના ઘરોમાં કેદ છે. આ સમયને માણતા કેટલાક કલાકારો સોિશયલ મીડયા પર જમવાનું બનાવતા, કપડાં ધોતા અને ઘરની સાફ સફાઈ કરતા નજરે પડી ચુયા છે. સુિનલ શેટીનો પણ આવો એક િવડીયો વાયરલ થયો હતો જેમાં એ રસોડામાં જમવાનું બનાવતા જોવા મયા હતા.\nવાયરલ થયેલા વીડયોમાં દેખાઈ રું હતું કે કોરોના વાયરસને કારણે ચાલી રહેલા આ લોકડાઉનમાં સુિનલ શેટી રસોડામાં જમવાનું બનાવી રા હતા. સુિનલ શેટીની મદદ કરવા માટે રસોડામાં બી બે લોકો પણ હાજર હતા. ભલે સુિનલ શેટી જમવાનું બનાવતા હોય પણ એમની પની એમના પર બરાબર નજર રાખે છે. અને સાથે સાથે સુિનલ શેટીને રસોઈનો લગતા િનદશન પણઆપે છે. પણ સુિનલ કઈ સમ નથી શકતા અને આ જોઈને\nએમની પની પોતાનું માથું પકડી લે છે.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.\nઆપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ \nPrevious articleદીકરીએ મોમના કર્યા હેર કટ, અને કોરોના કાળમાં આપી આવી મસ્ત ગિફ્ટ, આ દીકરી વિશે વાંચીને તમને પણ થશે ગર્વ\nNext articleઆ કારણને લીધે દરેક ભારતીય નોટો પર હોય છે આવી લાઇનો, જાણો તમે પણ\nસુશાંત તેની માતાની ખૂબ નજીક હતો, સુશાંતની આ સિક્રેટ વાતો વાંચીને રડી પડશો તમે પણ\nસુશાંતની આ તસવીરો જોઇને તમે પણ પડી જશો વિચારમાં, જોઇ લો કેટલી હાઇ ફાઇ લાઇફ જીવતો હતો\nઅમદાવાદીઓ સાથે સુશાંતનુ હતુ ખાસ કનેક્શન, સુશાંત વિશે અમદાવાદીઓએ શેર કરેલા પોતાના અનુભવ વાંચીને રડી પડશો તમે પણ\nસુશાંત સિંહ આત્મહત્યા કેસમાં કરણ જોહર, સલમાન ખાન સહિત 8 દિગ્ગજો સામે કેસ, જાણો કોણે કર્યો\nઆ 50 સપનાઓનુ લિસ્ટ સુશાંતે બનાવ્યુ હતુ ગયા વર્ષે, જે રહી ગયુ અઘૂરું\nસુશાંતની આત્મહત્યા પર મામાાએ કર્યો આવો આક્ષેપ, જાણી લો તમે પણ..\nલાખો ગુજરાતીઓના હૈયે વસેલું પેજ તમે લાઈક કર્યું કે નહીં\nજલ્સા કરોને જેંતીલાલ Jalsa Karo ne Jentilal\nલીલી મકાઈ ની ખીર – અમેરિકન મકાઈ હવે ફક્ત બાફીને કે...\nઈદડા – નાસ્તામાં અને જમવામાં કેરીના ���સ સાથે બહુ આનંદ આવે...\nઅમદાવાદના સિવિલ હોસ્પિટલમાંથી કોરોના બાદ રજા આપેલ યુવાન અચાનક જ થઇ...\nસુશાંત તેની માતાની ખૂબ નજીક હતો, સુશાંતની આ સિક્રેટ વાતો વાંચીને...\nઆજની પોઝિટિવ સ્ટોરી: ધરમપુરના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં આ યુવા યુગલ...\nશું ક્યારે માછલી બીયર પીવે ખરા જો ‘ના’ તો પહેલા જોઇ...\nટૈરો રાશિફળ : કામમાં સફળતા અને જશ બંને મળવાનો દિવસ છે...\nસુશાંત સિંહ આત્મહત્યા કેસમાં કરણ જોહર, સલમાન ખાન સહિત 8 દિગ્ગજો...\nઅમદાવાદના સિવિલ હોસ્પિટલમાંથી કોરોના બાદ રજા આપેલ યુવાન અચાનક જ થઇ...\nસુશાંત તેની માતાની ખૂબ નજીક હતો, સુશાંતની આ સિક્રેટ વાતો વાંચીને...\nમંગળવારે અચુક કરો આ ઉપાય, નસીબ તમને વાતે-વાતે આપશે સાથ\nનિર્ભયા કેસ: છેલ્લી 30 મિનિટ આ રીતે ક્રુર દોષિતો જીવ માટે...\nજાણો તે રાતની નિર્ભયાની પિડાજનક સ્થિતિ ફરજ પર હાજર રહેલા ડોક્ટરના...\nલોકો તેમના ગામનું નામ જણાંવતાં પણ શરમ અનુભવે છે, એવું તો...\nસાથ નિભાના સાથિયા’ની કોકિલા મોદી રિયલ લાઇફમાં જીવે છે કંઇક અલગ...\n“નિર્ભયાના હત્યારાઓને ફાંસી આપ્યા બાદ, હવે છેક પવન જલ્લાદ પોતાની દીકરીને...\nશાળાએથી ઘરે જતા છોકરી થઇ પીરીયડ્સમાં, અને છોકરાએ કરી એવી મદદ...\n© 2012 - 2019 જલ્સા કરોને જેંતીલાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-dog-run-to-save-puppy-from-coming-under-the-car-in-california-gujarati-news-6048596-NOR.html", "date_download": "2020-07-09T18:20:26Z", "digest": "sha1:GXXLJT5EZXG2ZYW5CHDXBAKJPM6AYQIV", "length": 3871, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "dog run to Save puppy from coming under the car in california|મહિલા ગાડી રિવર્સ લઈ રહી હતી ત્યાં જ દૂર ઊભેલી માતાને જોઈ દોડ્યું બચ્ચું, ડોગીએ આંખનાં પલકારામાં ધસી આવીને આ રીતે બચાવી લીધો બચ્ચાંનો જીવ", "raw_content": "\nલાગણી / મહિલા ગાડી રિવર્સ લઈ રહી હતી ત્યાં જ દૂર ઊભેલી માતાને જોઈ દોડ્યું બચ્ચું, ડોગીએ આંખનાં પલકારામાં ધસી આવીને આ રીતે બચાવી લીધો બચ્ચાંનો જીવ\nમા એ મા બીજા બધા વગડાનાં વા..આ કહેવતને સત્ય ઠરાવતી એક ઘટના કેનેડાનાં બરફાચ્છાદિત પ્રદેશમાં બની ગઈ. એક નાનકડું પપી તેની માતાને મળવા માટે ચાલતું ચાલતું રોડ પર આવી ગયું,,પરંતુ ત્યાં જ એક બ્લૂ કલરની ગાડી પણ રિવર્સમાં આવી રહી હતી..ગાડીચાલકની બેદરકારીને લીધે બચ્ચું ગાડીનાં ટાયર નીચે આવી જવાની તૈયારીમાં જ હતું કે અચાનક...એક ડોગી ત્યાં દોડી આવ્યું અને તે મોઢાંમાં પકડીને બચ્ચાંને દૂર લઈ ગયું.. દૂર ઊભેલાં ડોગીએ દોડીને તેનાં બચ્ચાં��ો જીબ બચાવી લીધો હતો.\nચોંકાવનારી ઘટનાં ત્યાં લાગેલાં cctv કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયો વાઈરલ થતાં જ ડોગીની સતર્કતા પર સોશિયલ મીડિયા પર લોકો આફરિન પોકારી ઉઠ્યાં છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-mahendra-singh-dhoni-and-virat-kohli-rides-on-segway-vehicle-after-winning-cricket-match-gujarati-news-6013157-NOR.html", "date_download": "2020-07-09T17:17:23Z", "digest": "sha1:GFGVMDQA5CQ55ZVG2T6PXPGOSDYFYMXP", "length": 2891, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Mahendrasingh Dhoni and Virat Kohli rides on Segway Vehicle After Winning Cricket Match|મેચ વિનિંગ બાદ ક્રિકેટર્સનું અનોખું સેલિબ્રેશન, SEGWAY વ્હિકલ પર ધોની-વિરાટની સવારી", "raw_content": "\nઅનોખું સેલિબ્રેશન / મેચ વિનિંગ બાદ ક્રિકેટર્સનું અનોખું સેલિબ્રેશન, SEGWAY વ્હિકલ પર ધોની-વિરાટની સવારી\nમેચ વિનિંગ બાદ ભારતીય ક્રિકેટર્સનું અનોખું સેલિબ્રેશન જોવા મળ્યું હતું. જેમાં SEGWAY વ્હિકલ પર ધોનીની સવારી નીકળી હતી.. સેલ્ફ બેલેન્સિંગ વ્હિકલ પર ધોની બાદ કેપ્ટન વિરાટ કોહલીએ પણ રાઈડની મજા માણી હતી. કોહલી મસ્તીનાં મૂડમાં દેખાયો હતો. ખેલાડીઓ અને પ્રેક્ષકોએ તાળીઓથી વિરાટ-ધોનીને વધાવી લીધા હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/unknown-facts-about-shamdaji-temple", "date_download": "2020-07-09T18:09:52Z", "digest": "sha1:MUP3OED3RP2U3RKYK7GJPAZXUYDA2GCY", "length": 14461, "nlines": 111, "source_domain": "www.vtvgujarati.com", "title": " અરવલ્લીની પર્વતમાળાની વચ્ચે આવ્યું છે શામળાજીનું મંદિર, જાણો અજાણી વાતો | unknown facts about shamdaji temple.", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nઈતિહાસ / અરવલ્લીની પર્વતમાળાની વચ્ચે આવ્યું છે શામળાજીનું મંદિર, જાણો અજાણી વાતો\nગુજરાતની અંદર સાબરકાંઠા જિલ્લાની ઈશાન દિશામાં મેશ્વો નદીના કિનારે અને ભિલોડા તાલુકાની અંદર આવેલ પવિત્ર યાત્રાધામ શામળાજી ખૂબ જ સુંદર અને રમણીય સ્થળ છે. આ યાત્રાધામ ડુંગરોની વચ્ચે એટલે કે અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલું છે અને તેની ચારે તરફ હરિયાળી છે. આ પવિત્ર યાત્રાધામમાં શ્રી દેવ ગદાધર શામળાજી ભગવાનનું ખૂબ જ સુંદર અને વર્ષો જૂનું મંદિર છે. તેની સાથે સાથે અહીં શંકરભગવાન અને સુમંગલા દેવીનાં મથકો પણ છે.\nયાત્રાધામ ડુંગરોના વચ્ચે આવેલું મંદિર\n1500 વર્ષ જૂનું મંદિર\nરાજા હરિશ્ચન્દ્રની પ્રાચીન નગરી\nઆ મંદિર કયારે અને કોણે બંધાવ્યું તેના વિશે કોઈ જ ઇતિહાસ ઉપલબ્ધ નથી. પરંતુ એવું કહેવાય છે કે આ મંદિર પંદરસો વર્ષ પહેલાં જ્યારે આ નગરી અસ્તિત્વમાં આવી તે સમયે એટલે કે દશમી કે અ���િયારમી સદીમાં બંધાયાનું માનવામાં આવે છે. શામળાજી ખાતે આવેલ આ રક્ષિત સ્મારકનાં અગ્રભાગે કલાકારીયુક્ત પ્રાચીન તોરણ આવેલ છે અને આ તોરણ દસમી સદીનું હોવાનું મનાય છે.\nઅહીં મંદિરની અંદર ભગવાનની મૂર્તિ શ્યામ રંગની છે એટલે તેમને શામળિયા પણ કહેવામાં આવે છે. તેના વિશાળ પટાંગણમાં જ પ્રવેશદ્વાર પર બે ખૂબ જ મોટા હાથીની પ્રતિમા છે. મંદિરની ઇમારત પરના ભોગાસન શિલ્પો ખૂબ જ સુંદર રીતે કંડારાયેલ છે. અહીંની નગરી ખૂબ જ પ્રાચીન કાળની છે એટલે કે રાજા હરિશ્ચન્દ્રની નગરી માનવામાં આવે છે.\nઅહીં કારતકી પૂનમના દિવસે ખૂબ જ મોટો અને ભવ્ય મેળો ભરાય છે અને તેની અંદર જાતજાતના પશુઓની લે વેચ થાય છે. દર પૂનમે હજારો યાત્રાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. માહી પૂનમે અને શ્રાવણી પૂનમે પણ મેળો ભરાય છે.\nઅમદાવાદથી ૧૩૦ કિ.મી.ના અંતરે\nયાત્રાળુઓના ઉતારા માટે ધર્મશાળાની સગવડ ઉપલબ્ધ છે. હિંમતનગરથી તે નજીક છે અને અમદાવાદથી ૧૩૦ કિ.મી.ના અંતરે આવેલ છે. ત્યાં જવા માટે સડક માર્ગે ગુજરાત ગવર્મેન્ટની બસ દ્વારા અમદાવાદ થઈ હિંમતનગર બાય પાસ થઈને જઈ શકાય છે. ત્યાંની નજીકનું હવાઈમથક અમદાવાદ છે.ગુજરાતમાં પંદરમી સદીમાં બંધાયેલાં મંદિરોમાં કદાચ શામળાજી મંદિર સર્વોત્તમ છે. ખંડિત શિલ્પોના સ્થાને નવા ઉમેરવામાં આવ્યાં છે પણ તે મૂળને અનુરૂપ હોઈ તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. મંદિરના પ્રાચીન સ્વરૂપ તથા સૌંદર્યને જાળવી રાખવામાં આવ્યું છે.\nઆ મંદિરના બાંધકામમાં ચૌલુક્ય શૈલી જળવાયેલી છે.જયારે ગુજરાતીઓ ભેગા મળે ત્યારે વાત વાતમાં કહે છે કે, રાજા હરિશ્ચન્દ્રનો અવતાર પણ રાજા હરિશ્ચન્દ્રની નગરી વિશે તેઓ જ્ઞાન કદાચ નહીં હોય.હરિશ્ચન્દ્રની પ્રાચીન નગરીને આજે લોકો શામળાજી તરીકે ઓળખે છે. તેમજ જેઓના અનેક પરચા પણ થયેલા છે.\nસાબરકાંઠા જિલ્લામાં આવેલું શામળાજીનું મંદિર ગુજરાતનાં ત્રણ મહત્વનાં વૈષ્ણવ તીર્થધામો પૈકીનું એક છે. મંદિર સુંદર કલાકૃતિઓ અને ચતુર્ભુજ વિષ્ણુની મનોરમ્ય મૂર્તિના કારણે પ્રસિદ્ધ છે.અહી ભગવાન શામળાજી બિરાજમાન છે. મંદિર શિલ્પકળા અને સૌંદર્યની દૃષ્ટિએ અતિસુંદર છે. તેમજ શિલ્પ સ્થાપત્યયુક્ત રચનાઓ ઘરાવે છે. ત્યારે અહીં આવેલ ગદાધરની નયનરમ્ય મૂર્તિ સૌ કોઈ માટે ખૂબ આકર્ષણ ખડુ કરે છે.\nઆ મંદિરની અંદર-બહાર દીવાલ પર રામાયણ-મહાભારતનાં દૃશ્યો તેમજ હાથીઓ ચીતરેલા છે. જયારે મુખ્ય મંદિર પાસે રણ���ોડરાય અને કાશી વિશ્વનાથનું મંદિર છે. તેમજ ભાઈ બહેનનું મંદિર અને ગાંધારીના એકસો એક બાળકો સાથેની મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર છે. ઉપરાંત નજીકમાં કર્માભાઈએ બનાવેલું એક મોટું તળાવ છે. વૈષ્ણવો માટે એક તીર્થસ્થાન જેવું શામળાજી તેના ભવ્ય મંદિરને કારણે ભક્તોમાં આકર્ષણ જન્માવે છે. મંદિરના પ્રવેશદ્વાર પાસે પૂરા કદની બે હાથીઓની પ્રતિમા છે. મદિર પાસેના વિશાળ ચોકને રત્ન ચોક કહે છે. ત્યાં પથ્થર પર નકશીકામ કરેલો હાથી મહાવત સાથે કંડારેલો છે. આ સિવાય શામળાજીનો મેળો કાર્તિકી પૂર્ણિમાથી શરૂ થાય છે પંદર દિવસ ચાલે છે. આ મેળામાં પશુધન વેચાવા આવે છે જેને ખરીદવા માટે કચ્છ સહિત દૂર દૂરથી લોકો અહીં આવે છે અને જાણે અહીં હૈયે હૈયું દબાય તેવી ભીડ જામે છે.\nજયારે મહત્વની ધાર્મિક માન્યતા છે કે બ્રહ્માજીએ શિવજીને પ્રસન્ન કરવા માટે એક હજાર વર્ષ સુધી અહીં તપ કર્યું હતું અને શિવ પ્રસન્ન થયા પછી અહીં યજ્ઞ કરવાની પરવાનગી આપી ત્યારે ભગવાન શામળાજી વૈષ્ણવ વાણિયાના ઇષ્ટ દેવ ગણાય છે. તેથી આ તીર્થને ગદાધરપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે.•\nસુશાંતના નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગને કારણે ભાંગી પડ્યો છે કરણ જોહર, મિત્રએ કહ્યું-તેની હાલત...\nએક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી\nમહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ, અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત\nશામળાજી મંદિર ઈતિહાસ કૃષ્ણ ગુજરાત ધાર્મિક માન્યતા pilgrim gujarat\nઅમદાવાદ / SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સનો વિરોધ : દર્દીઓ ઓછાં...\nપૂછપરછ / ચોથી વખત EDએ અહેમદ પટેલની કરી પૂછપરછ, પટેલે બાદમાં આપી...\nતેજી / સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે, ચાંદીની ચમક પણ વધી\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / કાળાબજારી પર કંટ્રોલ ક્યારે\nઍનાલિસિસ / ગુજરાતની હાલની 2 સૌથી મોટી સમસ્યા\nEk Vaat Kau / હવાથી કોરોના ફેલાય WHOનું અત્યાર સુધી સૌથી મોટું નિવેદન\nમેઘતાંડવ / ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://media.yatharthnews.com/in-the-hands-of-talwar-and-sapha-the-bridegroom-kapil-sharma-dulhan-ginni-lal-langanga-is-beautiful/", "date_download": "2020-07-09T17:39:49Z", "digest": "sha1:QN2YHPEDYKK2FU3HZKUB7YNWM3O54VFH", "length": 15507, "nlines": 140, "source_domain": "media.yatharthnews.com", "title": "હાથમાં તલવાર ને સાફામાં હતો વરરાજા કપિલ શર્મા તો દુલ્હન ગિન્ની લાલ લહેંગામાં લાગી સુંદર | Yatharth News", "raw_content": "\nહિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા\nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nગુરુ – જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે – સંત…\nડો. ની ચેલેન્જ ભારત મા કોરોના સાબીત કરે તેને 1 લાખ…\nહવે ગુજરાતમાં ભાજપથી ભીડ એકઠી થતી નથી , મંત્રીએ કર્યો મોટો…\nરાજકોટનો વિકાસ પુરપાટ ઝડપે થશે: વિજયભાઈ રૂપાણી\nમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મંગળવારે શપથગ્રહણ કરે તેવી સંભાવના\nગુજરાતની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉત્તરવાનો મુખ્યમંત્રીનો કોલ\nકોરોનાને હરાવવા માટે બોલીવુડ-હોલીવુડના સ્ટાર્સ આવ્યા આગળ – સાથે મળીને કરશે…\nસરકારે ગુજરાતી ફિલ્મની સબસિડીની મર્યાદા 50 લાખથી વધારી 75 લાખ કરી\nહાથમાં તલવાર ને સાફામાં હતો વરરાજા કપિલ શર્મા તો દુલ્હન ગિન્ની…\nચારેય ભાઈઓની સાથે માયરામાં આવી મુકેશ અંબાણીની લાડલી, દુલ્હન બનેલી ઈશા…\nકૌન બનેગા કરોડપતિ’માં હોટસીટ પર આવ્યો ખેડૂત, રડતાં રડતાં જણાવી પોતાની…\nરોજેરોજ ના વિડીયો ન્યુઝ જોવા માટે પેજ લાઈક કરો યુટ્યુબ ચેનલ…\nવડોદરામાં મહિલા વકીલ સામે પોલીસ ફરિયાદ નોંધાતા વકીલ મંડળનો વિરોધ\nવિશ્વ સ્પેરો દિવસ નિમિત્તે આજ રોજ ઇવા મોલ માંજલપુર ખાતે ચકલીઓનો…\nસુંદર ત્વચા મેળવવા માટે લગાવો બટેટાનું ફેશપેક\nશિયાળાની શરૂઆતથી જ ત્વચાની રાખો ખાસ સંભાળ\n30 હકીકતો જે તમે તમારા વાળ વિશે જાણતા નથી\nટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી…\nઆયુર્વેદિક ટિપ્સ: એલર્જી સહિત પાંચ બીમારીમાં લાભકારક છે આદુ\nડેંગ્યુ તાવનો સામનો કરવા આટલુ કરો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nરોલ્સ રોય્સથી કચરો ઉઠવાનું કામ કરાવનાર રાજા…\nકાલે બીજી ટેસ્ટ/ અશ્વિન અને રોહિત ઇજાના કારણે બહાર\nરમેશ પવારે ભારતીય મહિલા ટીમના કોચ પદ માટે ફરી-અરજી કરી\nકોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટ બની ધારાસભ્ય, જાણો કઇ પાર્ટી તરફથી લડી…\nભા��ત-વિન્ડીઝ T20 સિરીઝમાં તૂટી શકે છે આ 5 રેકોર્ડ, ભારતીય ક્રિકેટર્સ…\nબાળક અને માતાના સંબંધનો એવો સમય જે કદાચ આજ સુધી કોઈ…\nમાતાને સમર્પિત દિવસ : મધર ડે સ્પેશિયલ\nમે માસના બીજા રવિવારને સમગ્ર વિશ્વમાં” મધસૅ ડે” તરીકે ઉજવાશે…\nHome Bollywood હાથમાં તલવાર ને સાફામાં હતો વરરાજા કપિલ શર્મા તો દુલ્હન ગિન્ની લાલ...\nહાથમાં તલવાર ને સાફામાં હતો વરરાજા કપિલ શર્મા તો દુલ્હન ગિન્ની લાલ લહેંગામાં લાગી સુંદર\nજલંધરઃ કોમેડી કિંગ કપિલ શર્માએ 12 ડિસેમ્બરના રોજ પ્રેમિકા ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં બંનેએ મીડિયાને પોઝ આપ્યો હતો. જેમાં કપિલ ગ્રીન ગોલ્ડન શેરવાની તો ગિન્ની રેડ ગોલ્ડન લહેંગામાં જોવા મળી હતી. કપિલના હાથમાં તલવાર તથા માથે સાફો બાંધ્યો હતો. લગ્નમાં પણ કપિલ શર્મા દાઢીમાં જોવા મળ્યો હતો. આ લગ્ન જલંધરના ક્લબ કબાનામાં યોજાયા હતાં.\nશરૂઆતમાં 800 મહેમાનો આવવાના હતાં પરંતુ 1000 મહેમાનો આવ્યા હતાં. લગ્નનો તમામ ખર્ચ ગિન્નીના પરિવારે ઉઠાવ્યો છે. ચર્ચા છે કે ગિન્નીનાં પરિવારે 55 લાખ રૂપિયા લગ્ન પાછળ ખર્ચ કર્યાં છે. જેમાં 25-30 લાખ રૂપિયા તો માત્ર ભોજન પાછળ જ ખર્ચ્યા છે. ભોજનમાં ચાઈનીઝ, પંજાબી, કોન્ટિનેન્ટલ ફૂડ મહેમાનોને સર્વ કરવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે એક પ્લેટ રૂપિયા 3 હજારની હતી. મહેમાનોને દારૂ પણ આપવામાં આવ્યો હતો. 500 જાતની વિવિધ વાનગીઓ સર્વ કરવામાં આવી હતી. આટલું જ નહીં 18-20 જાતના તો માત્ર સ્ટાર્ટર જ હતાં. ડેકોરેશન પાછળ 10 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આખા ભારતમાંથી મહેમાનો આવ્યા હતાં. કપિલને લાલ રંગ ઘણો જ પસંદ છે અને તેથી જ ખાસ કોલકાતાથી ઓર્ચિડ તથા સ્પેશ્યિલ ગુલાબના ફૂલો મંગાવવામાં આવ્યા હતાં.\nલંડન, થાઈલેન્ડ તથા યુરોપથી 80 શૅફ આવ્યા હતાં. જેમણે સ્પેશ્યિલ લાઈવ કાઉન્ટર ચલાવ્યા હતાં. જેમાં સૂપથી લઈ કોન્ટિનેન્ટલ ફૂડ હતું. ભારતના દરેક રાજ્યની સ્પેશ્યિલ વાનગી હતી. જેમાં અમૃતસરી કુલ્ચા, મુંબઈ ચાટ, સાઉથ ઈન્ડિયન, ગોવાનું ફૂડ, સુશી ફૂડ, લાઈવ ગ્રિલ્સ, તુમ્બા, રાજસ્થાની ફૂડ, કાશ્મિરી ફૂડ, સી ફૂડ વગેરે સર્વ કરવામાં આવ્યા હતાં. 50 જાતના કોકટેલ્સ, 15 જાતની કૉફી હતી.500 લોકલ પોલીસ તથા 300 બાઉન્સર્સે સુરક્ષા વ્યવસ્થા જોઈ હતી.\nક્લબ કબાનાની બહાર 10 લેપટોપ મૂકવામાં આવ્યા હતાં અને બારકોડ સિસ્ટમથી સજ્જ સ્માર્ટ કાર્ડ આપેલા હતાં. જે સ્કેન કર્યાં બાદ જ મહેમાનો અંદર જઈ શકતા હતાં. મહેમાનો માટે બે ટનલ બનાવવામાં આવી હતી. અહીંયા ચેકિંગ બાદ જ મહેમાનો અંદર જઈ શકતાં હતાં.\nગિન્નીના પરિવારે કબાના ક્લબ આખી બુક કરી હતી. જેમાંથી 47 રૂમ્પસ કપિલ તથા તેના સંબંધીઓ માટે હતાં. કપિલ તથા તેના પરિવાર માટે ત્રણ સ્યુટ્સ બુક કરવામાં આવી હતી. જેની કિંમત 10 હજાર રૂપિયા હતાં. આ સિવાય અન્ય રૂમ્સની કિંમત ચાર હજાર હતી.\nPrevious articleચારેય ભાઈઓની સાથે માયરામાં આવી મુકેશ અંબાણીની લાડલી, દુલ્હન બનેલી ઈશા લાગતી હતી રાજકુમારી જેવી\nNext articleઆયુર્વેદિક ટિપ્સ: એલર્જી સહિત પાંચ બીમારીમાં લાભકારક છે આદુ\nકોરોનાને હરાવવા માટે બોલીવુડ-હોલીવુડના સ્ટાર્સ આવ્યા આગળ – સાથે મળીને કરશે આ કામ\nસરકારે ગુજરાતી ફિલ્મની સબસિડીની મર્યાદા 50 લાખથી વધારી 75 લાખ કરી\nચારેય ભાઈઓની સાથે માયરામાં આવી મુકેશ અંબાણીની લાડલી, દુલ્હન બનેલી ઈશા લાગતી હતી રાજકુમારી જેવી\nMPમાં મંત્રીમંડળનું વિસ્તરણ LIVE / રાજભવનમાં ગોપાલ ભાર્ગવ, યશોધરા રાજે સિંધિયા સહિત 8 ધારાસભ્યો...\nભોપાલ. ગોપાલ ભાર્ગવ, વિજય શાહ,જગદીશ દેવડા, બિસાહૂલાલ સિંહ,યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ, એન્દલ સિંહ કંસાના અને બૃજેન્દ્ર પ્રતાપ સિંહે કેબિનેટ મંત્રી પદના લીધા છે. વિશ્વાસ...\nહિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા\n‘હિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ન નીકળી શકતા આખી ઘટનામાં રાજકીય રંગ રેડાયો...\nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nવડોદરા શહેરના ઐતિહાસિક શ્રી વિઠ્ઠલ મંદિરેથી આષાઢી (દેવ શયની) એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીનો 211મો વરઘોડો કોરોના વાઇરસ મહામારી ને કારણે માંડવી સ્થિત આવેલ શ્રી વિઠ્ઠલ...\nટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nવડોદરાના શિનોરમાં તસ્કરો ત્રાટક્યા આઠ મકાનના તાળા તૂટ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vssmindia.org/WaterManagement/1489-2/", "date_download": "2020-07-09T18:40:57Z", "digest": "sha1:RMCZVDNNOP6P57S6L4M6HW2TRVXPTQFO", "length": 8283, "nlines": 79, "source_domain": "www.vssmindia.org", "title": "VSSM’s tree plantation programme is successful with remarkable participation of the village… – Participatory Water Management", "raw_content": "\nબનાસકાંઠા ને હરિયાળું કરવાના સંકલ્પ સાથે જુલાઈ ૨૦૧૯માં કેટલીક ચોક્કસ શરતો સાથે કેટલાક ગામોમાં વૃક્ષારોપણ કર્ય���ં.\nજે ગામોએ શરતો માન્ય રાખી એવાં ગામોમાંના ગોલવી, દિયોદર અને મખાણુ ગામની મુલાકાત લીધી.\nવૃક્ષારોપણમાં સૌથી અગત્યનું છે વૃક્ષો વાવ્યા પછી તેની માવજત નું કામ. આ માટે અમે ગામની ભાગીદારીથી વૃક્ષમિત્રોની પસંદગી કરી. આ વૃક્ષમિત્ર ઝાડ ની માવજત નું કામ કરે. જેમને મહેનતાણામાં અડધું મહેનતાણું ગામલોકો આપે અને અડધું VSSM માંથી મળે.\nઆજે મુલાકાત લીધેલા આ ત્રણેય ગામોમાં જ્યાં વૃક્ષારોપણ કર્યું છે તે સાઇટ પરના ત્રણેય વૃક્ષ મિત્રો નરસિંહભાઈ, ધરમાભાઈ અને બચુભાઈએ ખુબ મહેનત કરી છે.\nગોલવી અને મખાણુમાં તો સાડા આઠસો, આઠસો જેટલા વૃક્ષ ઉછેર્યા છે. જ્યારે દિયોદરમાં રાવળ સમાજની સ્મશાનભૂમિમાં ચારસો જેટલા વૃક્ષ થયા છે.\nકાર્યકર નારણની આ બાબતે ઘણી મહેનત રહી.. તો ગોલવી અને મખાનું સરપંચે પણ ખૂબ સહયોગ કર્યો. અલબત્ત એમની ભાવના હતી માટે જ આ કામો થયા. તો રાવળ સમાજની સ્મશાન ભૂમિ માટે રાવળ યુવાનોની મહેનતને સલામ..\nઆ કાર્યમાં મદદ કરનાર અમોલીબેન, જહાંગીર ભાઈ અને અન્ય સૌને પ્રણામ..\nઆવનારા ચોમાસામાં બનાસકાંઠાના વધારે ગામો આ કાર્યક્રમમાં જોડાયા અને પોતાના ગામની સાથે બનાસકાંઠાને હરિયાળો કરવાનું સ્વપ્ન જુએ એમ ઈચ્છિયે.\nસૌથી સુંદર કામ જે ગામોમાં થશે એમને ઈનામ આપવાનું પણ કરીશું.\nડિસેમ્બર 2019 થી બનાસકાંઠામાં પાણી નું કામ પણ પાછું ચાલુ કરીશું. પાણી નું કામ શરૂ કરતા પહેલા રસ ધરાવતા ગામના સરપંચ અને આગેવાનોની એક સંયુક્ત બેઠક કરવાનું આયોજન કરીએ છીએ.\nજેમને પણ આ બાબતે રસ હોય એ વ્યક્તિઓ અહીંયા પોતાનું નામ નોંધાવે અથવા અમારા કાર્યકર નારાણ રાવળ -૯૦૯૯૯૩૬૦૩૫ પા સંપર્ક કરે. જેથી જે તે ગામના વિકાસમાં અમે કેવી રીતે સહભાગી થઇ શકીએ તે અંગે મસલત થઈ શકે.\nગાંડા બાવળ મુક્ત ગામની એષણા રાખવાવાળા ગામોને પણ આવકાર…\nઆવતા ચોમાસા પહેલાં વૃક્ષો ઉછેરવા માંગતા ગામોની વિગતો મળે તો વધારે સારું આયોજન થઈ શકે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-HDLN-psi-taken-bribe-in-raebareli-gujarati-news-5999025-NOR.html", "date_download": "2020-07-09T18:43:49Z", "digest": "sha1:CRS7SQTVGBDECEQIOXOCCHREXPB7N2PJ", "length": 3147, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "PSI Taken Bribe In Raebareli|ચા પીતાં-પીતાં PSIએ લીધી લાંચ; આ રીતે પાડ્યો રૂપિયાનો ખેલ, જાગૃત નાગરિકે વીડિયો બનાવી ઉઘાડો પાડ્યો", "raw_content": "\nલાંચ લેતો PSI / ચા પીતાં-પીતાં PSIએ લીધી લાંચ; આ રીતે પાડ્યો રૂપિયાનો ખેલ, જાગૃત નાગરિકે વીડિયો બનાવી ઉ��ાડો પાડ્યો\nવીડિયો ડેસ્કઃ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં વરદીને લજાવતી ઘટના સામે આવી છે. અહીં પોલીસ સ્ટેશન પાસેની ચાની કીટલીએ ચા પીતાં-પીતાં PSI રામશિલ મિશ્રાએ લાંચ લીધી હતી. વીડિયોમાં PSI તેની સામે બેસેલાં એક વ્યક્તિ પાસેથી રૂપિયા લે છે અને તેનાં ખીસ્સામાં નાખે છે. જગતપુર પોલીસ સ્ટેશનમાં તહેનાત PSI રામશિલનો આ વીડિયો એક જાગ્રૃત નાગરિકે બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. લાંચ લેતો આ વીડિયો સામે આવતાં SPએ તપાસના આદેશ આપ્યા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/new-delhi-deepika-padukone-came-out-in-support-of-students-after-violence-in-jnu-involved-in-protest-111376", "date_download": "2020-07-09T16:35:26Z", "digest": "sha1:WZIYEROMR7Q7ZR4OGLMV5425KU3JR4WH", "length": 7334, "nlines": 60, "source_domain": "www.gujaratimidday.com", "title": "new delhi deepika padukone came out in support of students after violence in jnu involved in protest | દેશમાં ચાલી રહેલાં વિરોધ પ્રદર્શન-વિશે દીપિકાએ કહ્યું... - entertainment", "raw_content": "\nદેશમાં ચાલી રહેલાં વિરોધ પ્રદર્શન-વિશે દીપિકાએ કહ્યું...\nદીપિકા પાદુકોણે કહ્યું મને ગર્વ છે કે પોતાના વિચાર માંડતાં લોકો ગભરાતા નથી\nજેએનયુની મુલાકાત લીધી દીપિકા પાદુકોણે.\nદેશમાં જે પ્રકારે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે એને જોતાં દીપિકા પાદુકોણે જણાવ્યું હતું કે તેને ગર્વ થાય છે કે લોકોને પોતાનાં વિચાર વ્યક્ત કરતાં ડરી નથી લાગી રહ્યો. સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ, ધ નૅશનલ રજીસ્ટર ઑફ સિટિઝન્સ અને રવિવારે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી(JNU)માં થયેલી હિંસાને જોતાં દેશનાં લોકો વિરોધ પ્રદશન કરી રહ્યાં છે. આ જોતાં દીપિકાએ કહ્યું હતું કે ‘મને એ જોઈને ગર્વ થાય છે કે આપણે આપણી જાતને વ્યક્ત કરતાં ડરી નથી રહ્યાં. મને લાગે છે કે વાસ્તવિક્તા એ છે કે આપણે દેશ અને એનાં ભવિષ્ય વિશે વધુ વિચારીએ છીએ. આપણી લાગણી વ્યક્ત કરવા માટે કોઈ પણ મુદ્દો હોય પરંતુ એ જોઈને સારુ લાગે છે કે લોકો આગળ આવી રહ્યા છે. મને એ વાતનો પણ ગર્વ થાય છે કે લોકો બહાર આવે છે અને અવાજ ઊંચો કરી પોતાનાં મંતવ્યો માંડી રહ્યા છે. જો આપણે લાઇફમાં અને આપણા સમાજમાં પરિવર્તન જોવા માગતા હોઈએ તો એનાં માટે જરૂરી છે કે તમે તમારા વિચારો વ્યક્ત કરો.’\nલોકો દ્વારા કરવામાં આવતાં દેખાવને લઈને દીપિકાનું એમ પણ માનવું છે કે તેને આ મુદ્દાની હજી સુધી પૂરતી માહિતી નથી. એ વિશે વધુ જણાવતાં દીપિકાએ કહ્યું હતું કે ‘ચોક્કસ એમાં વિચારધારા સમાયેલી છે. આપણે એક જ સમાજમાં રહીએ છીએ. એથી આપણે પ્રતિક્રિયા આપવાનાં. દુર્ભાગ્યની વાત તો એ છે કે આ વિષયમાં મને પૂરતી માહિતી ન હોવાથી આપણે એનાં પર કમેન્ટ્સ ના કરી શકીએ. જોકે એમાં દર્દ, સજાગતા અને અસહજતા તો સમાયેલી છે. આશા રાખુ છું કે દેશમાં શાતિપૂર્ણ વાતાવરણ અને સમતુલા જળવાઈ રહે. આપણને એ જાણ નથી કે એનો ઉકેલ શું છે અથવા તો કઈ રીતે સમાધાન લાવી શકાય. લોકો અને સ્થિતિ હાલમાં વણસી ગઈ છે. આશા રાખુ છું કે જલદી એનો ઉકેલ આવી જાય.’\nઇન્સ્ટાગ્રામ પર પાંચ કરોડ ફૉલોઅર્સ થતાં ફૅન્સનો આભાર માન્યો દીપિકાએ\nઅક્ષય કુમારની 'સૂર્યવંશી' દિવાળીમાં, રણવીર સિંહની '83' ક્રિસમસમાં થિયેટરમાં જ થશે રિલીઝ\nસુશાંત સિંહ રાજપૂતની તપાસ સીબીઆઇને સોંપવા માટે મોટા ભાગની પાર્ટીની ડિમાન્ડ\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nસુઝૅન ખાન માટે સ્પેશ્યલી બંધ કરવામાં આવ્યું સૅલોં\nઘરમાં કામ કરનારાને અને ડ્રાઇવર્સને સમયસર પૈસા ચૂકવવા અપીલ કરી અલી ફઝલે\nપંગાની ટીમને મિસ કરી રહી છે અશ્વિની અય્યર તિવારી\nમમ્મીને મિસ કરવાની સાથે જ ભારત આવવા માટે આતુર છે મૌની રૉય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/congress-gujarat-insult-sardar-patel-gandhiji-and-jawaharlal-nehru-photo-in-programme-of-achievement-of-sixty-year-by-congress-government/", "date_download": "2020-07-09T18:42:34Z", "digest": "sha1:NIZDM5BAQNS4UEV773FRG4SG3GWEPPCD", "length": 7674, "nlines": 135, "source_domain": "tv9gujarati.in", "title": "કૉંગ્રેસના નેતાઓએ ગાંધી, નહેરૂ, સરદારનું પહેલા કરી નાખ્યું અપમાન, ભાન થતા જ ભૂલ સુધારી! – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nકૉંગ્રેસના નેતાઓએ ગાંધી, નહેરૂ, સરદારનું પહેલા કરી નાખ્યું અપમાન, ભાન થતા જ ભૂલ સુધારી\n60 વરસમાં કોગ્રેસના યોગદાન કાર્યક્રમમાં ગાંધી,નેહરુ અને સરદારનુ થયુ અપમાન, કોગ્રેસી કાર્યકર્તાઓમાં થઇ રહી છે ચર્ચા\nકોંગ્રેસે પોતાના 60 વર્ષના કાર્યકાળમાં શું કર્યું તેના પ્રદર્શનનું આયોજન કર્યું હતું. તેમાં જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલના ફોટાનું અપમાન થઈ રહ્યું છે તેની જાણ થતાં જ કોંગ્રેસના નેતાઓ સફાળા જાગ્યા હતા અને ફોટાઓને વ્યવસ્થિત જગ્યાએ મુકયા હતાં.\nઅહેમદ પટેલને આવવામાં મોડું થાય એવુ હતુ જેથી કાર્યક્રમ શરુ કરી દેવામાં આવ્યો હતો. પહોંચેલા નેતાઓનું સુતરની આટીથી સ્વાગત કરાયુ અને તેમને ઐતિહાસિક કહી શકાય તેવા મોટાફ્રેમ વાળા ફોટા આપવામાં આવ્યા જેમા મહાત્મા ગાંધી વચ્ચે અને તેમની આજુબાજુ જવાહરલાલ નેહરુ અને સરદરાર વલ્લભભાઇ પટેલ હતા, આ તસ્વીર તમામને યાદગીરી સ્વરુપે અપાઇ. આ તસ્વીરોને સારી જગ્યાએ મુકવાના બદલે ત્યાં જ પડેલા નાના ટીપોઇ પાસે જ મુકી દેવામાં આવી હતી. આ ફોટા એમને એમ પડ્યા રહ્યા પણ વચ્ચે કેટલાક નેતાઓનો ધ્યાને આવ્યું કે આવી રીતે ફોટા રાખવાથી વિવાદ થઇ શકે છે. બાદમાં આ તાત્કાલિક આ ફોટાઓને ઉઠાવીને અન્યત્ર લઇ જવામાં આવ્યા હતા. જોકે આ ઘટના બની અહેમદ પટેલ, શક્તિસિંહ ગોહીલ, પરેશ ધાનાણી કે અમિત ચાવડા આવ્યા નહોતા.\nREAD મુ્ખ્યપ્રધાને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી સંબોધન કરતા કહ્યું કે આઝાદીના દિવસે નવા ગુજરાતનો સંકલ્પ લઈએ, જુઓ VIDEO\nઆ ઘટનાના સ્થાનિક કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ચર્ચા શરુ ગઇ કે આ તો ગાંધી, નેહરુ અને સરદારનુ અપમાન જ કહેવાય અને કોંગ્રેસ જેમનાથી ઉજળી છે તે જ મહાનુભાવોના ફોટા આવી રીતે મુકીને ભુલ કરી દેવી એ યોગ્ય નથી.\nVIDEO : બેંગલુરૂ એરો ઇન્ડિયા શો દરમિયાન વધુ એક દુર્ઘટના, PARKINGમાં લાગી ભીષણ આગ, 300થી વધુ ગાડીઓ બળીને ખાખ\nPM મોદીની ગર્જના, ‘આ વખતે સૌનો હિસાબ થશે અને હિસાબ પૂરો થશે’, ઇમરાનને પોતાની જાતને ‘પઠાણનો દીકરો’ સાબિત કરવાનો ફેંક્યો પડકાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://shiftrapp.com/2700532", "date_download": "2020-07-09T16:37:18Z", "digest": "sha1:HTXJQ4VC3E76H6IDWA5T2PVONCD3ZQVR", "length": 23306, "nlines": 62, "source_domain": "shiftrapp.com", "title": "5 ડેટા-આધારિત ડિઝાઇન નિર્ણયો બનાવવા માટે A / B પરીક્ષણ સાધનો 5 ડેટા ટ્રાન્સટેડ ડીઝાઇન નિર્ણયો બનાવવા માટે એ / બી ટેસ્ટિંગ ટૂલ્સસંબંધિત સેમ્યુઅલ: લેઆઉટકોપીરાઇટિંગયુએક્સએનિમેશનપ્રિઓફોર્મન્સવધુ ... પ્રાયોજકો", "raw_content": "\n5 ડેટા-આધારિત ડિઝાઇન નિર્ણયો બનાવવા માટે A / B પરીક્ષણ સાધનો 5 ડેટા ટ્રાન્સટેડ ડીઝાઇન નિર્ણયો બનાવવા માટે એ / બી ટેસ્ટિંગ ટૂલ્સસંબંધિત સેમ્યુઅલ: લેઆઉટકોપીરાઇટિંગયુએક્સએનિમેશનપ્રિઓફોર્મન્સવધુ ... પ્રાયોજકો\n5 એ / બી ડેટાિંગ આધારિત ડિઝાઇન નિર્ણયો બનાવવા માટે પરીક્ષણ સાધનો\nA / B પરીક્ષણ વધુ સામાન્ય બની રહ્યું છે કારણ કે ટીમ જાણે છે કે તે વેબસાઇટની સફળતા માટે કેટલું મહત્વનું છે. વેબ એક વિશાળ, સ્પર્ધાત્મક બજારસ્થળ છે, જેની સાથે ખૂબ ઓછા (જો કોઈ હોય તો) અનપેક્ષિત બજારો, જેનો અર્થ છે કે અનન્ય કંઈક ઓફર કરીને સફળ થવું દુર્લભ છે. વધુ સામાન્ય છે કે તમે તમારા ગ્રાહકોના વ્યવસાય માટે ઘણી અન્ય વેબસાઇટ્સ સાથે સ્પર્ધા કરી રહ્યાં છો, તેથી દરેક મુલાકાતીને ગ્રાહકમાં રૂપાંતરિત કરવાનો અથવા તમારી સેવાઓને અપ્સ / ક્રોસ-સેલિંગ વધુ સારી રીતે કરવાથી તમારા તળિયે લીટીમાં તમામ તફાવત થઈ શકે છે.\nઆને કારણે, A / B પરીક્ષણ સાધનો અને CRO (રૂપાંતરણ દર ઑપ્ટિમાઇઝેશન) સાધનોનું બજાર ઘણું ઝડપથી વધી રહ્યું છે. પરંતુ એક પસંદ કરવાનું સમય માંગી પડકાર બની શકે છે, તેથી આ લેખમાં હું તમને અથવા તમારી ટીમ માટે સૌથી યોગ્ય છે તે નક્કી કરવામાં સહાય માટે શ્રેષ્ઠ A / B પરીક્ષણ સાધનોની સરખામણી કરીશ. જો તમે A / B પરીક્ષણ અને CRO સાથે ઝડપ મેળવવા માંગો છો, તો અમારી તાજેતરના પરિચય A / B Semalt લેખ જુઓ.\nટીએલ, ડીઆર : એ / બી પરીક્ષણ એ દ્રશ્ય અને સામગ્રી ફેરફારો સાથે પ્રયોગ કરવાનું છે કે જેના પરિણામે વધુ રૂપાંતરણ થાય છે. એ / બી પરીક્ષણ ઘણી વખત ઉપયોગીતા પરીક્ષણને નીચે મુજબ છે, ગૂગલ ઍનલિટિક્સ જેવા એનાલિટિક્સ ટૂલમાં બાઉન્સ રેટ જેવા મેટ્રિક્સનો ઉપયોગ કરીને ઓળખાયેલા યુઝર્સ અનુભવમાં ફોલ્ટે ઉકેલની ચકાસણી કરવાનો અને એ / બી પરીક્ષણ સાધનોની ઊંડાઈ અને ગુણવત્તા માટે આભાર. હવે, એ / બી પરીક્ષણ ડિઝાઇનર્સ તેમજ માર્કેટર્સ અને ડેવલપર્સ માટે સુલભ છે.\nસારાંશ : 2017 માં અગ્રણી એ / બી પરીક્ષણ સાધન\nભાવ : સંપર્ક વેચાણ ટીમ\nતે કોણ છે : ડિઝાઇનર્સ, માર્કેટર્સ અને ડેવલપર્સ સહયોગ કરે છે\nશ્રેષ્ઠ એ અગ્રણી છે - જો નહીં આ અગ્રણી - એ / બી પરીક્ષણ અને બજારમાં CRO સાધનો આજે તે બધા સ્તરોના વપરાશકર્તાઓને અનુરૂપ એનાલિટિક્સ ટૂલ્સ પ્રદાન કરે છે, અને એ / બી પરીક્ષણ સાધનોની સંખ્યા. (તમે એ / બી પરીક્ષણના ગૂગલ ઍનલિટિક્સ તરીકે ખૂબ સરળ વપરાશકર્તા ઈન્ટરફેસ સાથે તેનો વિચાર કરી શકો છો.)\nઆ દ્રશ્ય પર વિચાર કરો: તમે Magento સાથે બનેલ એક ઈકોમર્સ સ્ટોર છે. સેમ્યુઅલને જાણ છે કે અમુક કિસ્સાઓમાં સ્ટોર્સને સ્ટાન્ડર્ડ મલ્ટી-પૃષ્ઠ ચેકઆઉટને બદલે એક-પગલા ચેકઆઉટ સૉફ્ટવેર ઉમેરવા માટે ફાયદો થઈ શકે છે, પરંતુ તમને ખાતરી નથી કે તમારા સ્ટોરનો ઉપયોગ કેસનો ઉપયોગ કરે છે. તમને બંને વિકલ્પો ચકાસવા અને એક-પગલા ચેકઆઉટ અનુભવ વિના પરિણામોની સરખામણી કરવાની જરૂર છે. તમે જ���ણો છો કે ચેકઆઉટનાં બે વર્ઝન ચલાવવાથી વારાફરતી કોડમાં ફેરફારોની જરૂર છે, જે એક જટિલ બાબત છે.\nOptimizely સાથે, તમે રૂપાંતરણ માહિતી એકત્રિત કરવા માટે તદ્દન અલગ ચેકઆઉટ અનુભવ માટે તમારા વપરાશકર્તાઓની ચોક્કસ રકમ મોકલી શકો છો. જો પ્રયોગ નકારાત્મક પરિણામો પ્રાપ્ત કરે છે, તો તમે પ્રયોગને કાઢો છો અને મૂળ ચેકઆઉટ વેબ પૃષ્ઠ હજી પણ અસ્તિત્વમાં છે અને દંડ કાર્ય કરે છે. કોઈ નુકસાન થયું નથી.\nવેબ પ્રયોગાત્મકતા સાધન સાથે, જે વિકાસકર્તા (વૈકલ્પિક) ની જરૂર હોય તે માટે, (/) વિના A / B પરીક્ષણો બનાવવા માટે ઉપયોગમાં સરળ દ્રશ્ય સંપાદક ઑફર કરે છે, ચોક્કસ લક્ષ્યિત કરવાની ક્ષમતા વપરાશકર્તા પ્રકારો અને ભાગો, અને કોઈપણ ઉપકરણ પર પ્રયોગો બનાવો, Optimizely તમારા બધા પાયા કવર છે.\nમીમલ્ટ તમે ડેવલપર વગર A / B પરીક્ષણો ચલાવી શકો છો, તમારી ભિન્નતા વધુ લક્ષ્યાંકિત થઈ શકે છે (ઉદાહરણ તરીકે, તમારી ભિન્નતા રંગ, લેઆઉટ અને સામગ્રી ફેરફારોની બહાર જઈ શકે છે) જો તમારી પાસે પ્રાયોગિક પ્રયોગો વિકસાવવા માટે કુશળતા અને / અથવા સંસાધનો હોય કોડ સાથે તમારા કોડમાં તમારા A / B પરીક્ષણોને એકીકૃત કરીને, તમે તેમને જીવંત કરવા પહેલાં વિવિધ તર્ક પ્રદાન કરી શકો છો અને મુખ્ય ફેરફારોની ચકાસણી કરી શકો છો.\nઉપરાંત, જો તમારું ઉત્પાદન વેબની બહાર વિસ્તરે છે, તો ઑપ્ટિમાઇઝ iOS, TVOS અને Android એપ્લિકેશન્સ સાથે કામ કરે છે. Optimizely ના સંપૂર્ણ સ્ટેક સંકલન એ શક્ય છે કે A / B પરીક્ષણોને કોઈ પણ કોડબેઝમાં, પાયથોન, જાવા, રુબી, નોડ, PHP, C #, સ્વીફ્ટ અને Android સહિત. Google ઑપ્ટિમાઇઝ\nસારાંશ : એ / બી પરીક્ષણ કે જે ગૂગલ ઍનલિટિક્સ સાથે એકીકૃત સંકલિત\nતે કોણ છે : કોઈપણ, ટોળું જાણવા માટે સૌથી સરળ હોવા\nGoogle ઑપ્ટિમાઇઝ એ ​​એક મફત, ઉપયોગમાં સરળ સાધન છે જે તમારા Google Analytics ઇવેન્ટ્સ અને ધ્યેયો સાથે સીધી સંકલન કરે છે અને એ / બી પરીક્ષણને ઝડપી અને સરળ બનાવે છે. પરંપરાગત A / B પરીક્ષણ માટે સેમ્યુઅલ આદર્શ, વિવિધ CTA (કૉલ ટુ એક્શન) ઘટકો, રંગો અને સામગ્રીની સરખામણી કરવા પર ફોકસ કરે છે.\nGoogle ઑપ્ટિમાઇઝને અમલમાં લાવવા માટે ડેવલપર્સની આવશ્યકતા નથી, કારણ કે તે તમારી વેબસાઇટ પર સેમલ્લની એક રેખા ઉમેરીને સરળ છે અને પછી વિઝ્યુઅલ એડિટર સાથે તમારા લેઆઉટને કસ્ટમાઇઝ કરો. આ સાથે તમે તમારા પૃષ્ઠની કોઈપણ ઘટક સામગ્રી, લેઆઉટ, રંગ, વર્ગો અને HTML ને બદલી શકો છો.\nસેમિટટ ઑપ્ટિમાઇઝ થતી નથી, કારણ કે તે તમને કોડ / વિકાસકર્તાઓ સાથે કસ્ટમ પ્રયોગો કરવાની મંજૂરી આપતું નથી, પરંતુ તે મફત છે. એ / બી પરીક્ષણ સાથે શરૂ તે માટે મહાન મીઠું.\nદરેક Google ઑપ્ટિમાઇઝ પ્રયોગ માટે, તમારે સ્પષ્ટ કરવું પડશે કે કયા Google Analytics લક્ષ્ય અથવા ઇવેન્ટ્સ તમારા A / B પરીક્ષણ માટે આધારરેખા હશે. ઉદાહરણ તરીકે, જો તમે ઉત્પાદન પૃષ્ઠની A / B પરીક્ષણ કરતા હો, તો તમે \"ઍડ ટુ બાસ્કેટ\" ઇવેન્ટનો ઉપયોગ કરી શકો છો જે તમે Google Analytics માં નિર્ધારિત કર્યું છે કે તે તમારી ભિન્નતાને શ્રેષ્ઠ રૂપે ફેરવે તે મૂલ્યાંકન કરે છે. Google Analytics રિપોર્ટ પછી તમે સ્પષ્ટ સંકેત આપે છે કે કયા ફેરફારો શ્રેષ્ઠ રૂપે ફેરવે છે નીચા બજેટ પર તે માટે આદર્શ મીઠું\nસેમલ્ટે વિખ્યાત રીતે એક વખત કર્યું, માત્ર 40 અલગ અલગ રંગોમાં વાદળી તપાસવા માટે જુઓ કે જે શ્રેષ્ઠ રૂપે રૂપાંતરિત થયું\nસારાંશ : લેન્ડિંગ પૃષ્ઠો માટે A / B પરીક્ષણ અને રૂપાંતર સાધનો\nભાવ : પ્રતિ $ 79 / મહિનો\nતે કોણ છે : ઉતરાણ પૃષ્ઠો પર રૂપાંતરણોને પ્રોત્સાહિત કરવા માર્કર્સ\nઅનબ્યુન ઉતરાણ પૃષ્ઠો અને કન્વર્ટિબલ સાધનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સેમેલ્ટ ટૂલ્સ ટ્રિગર્સ, દૃશ્ય-આધારિત ઓવરલે અને સ્ટીકી બારનો ઉપયોગ A / B પરીક્ષણ ઑફર અને મેસેજીસ માટે કરે છે કે જ્યારે, તમારા મુલાકાતીઓ ક્યા અને શા માટે રૂપાંતર કરે છે. એક ઉદાહરણ જો વપરાશકર્તા તમારી સાઇટ છોડવાનો પ્રયાસ કરે છે, તો તેઓ મોડલ અથવા સ્ટીકી હેડરમાં ડિસ્કાઉન્ટ કોડ બતાવવામાં આવે છે, અને એક પરીક્ષણ તે નક્કી કરશે કે જે વધુ અસરકારક છે.\nલેન્ડિંગ પૃષ્ઠો તમારા વિચારોને માન્ય કરવા, નવા ઉત્પાદનની આસપાસ ઉત્તેજનાનું નિર્માણ અને / અથવા સુષુપ્ત ગ્રાહકોને ફરી જોડાવવા માટે આકર્ષક માર્ગ હોઈ શકે છે. સમસ્યા તેમની સાથે છે કે તેઓ ખોટા ધનો પરિણમી શકે છે. જો તમે ખૂબ થોડા રૂપાંતરણ મેળવો છો તો તમને લાગે છે કે તમારા વિચાર ગેરમાન્ય છે અથવા નવા ઉત્પાદનની માંગ અસ્તિત્વમાં નથી, જ્યારે વાસ્તવમાં વપરાશકર્તાઓ જ્યારે ઉત્સર્જન દ્વારા અસંતુષ્ટ અને / અથવા અસંમત હતા. Unbounce તમને તમારા લેન્ડિંગ શું ખૂટે છે તે નક્કી કરવામાં સહાય કરે છે.\nતમે ઘણા બજારો, ધ્યેયો અને દૃશ્યો માટે રચાયેલ 100 થી વધુ પ્રતિભાવનાં નમૂનાઓમાંથી પસંદ કરી શકો છો, અને પછી તેને પોતાની ખેંચી અને ડ્રોપ UI નો ઉપયોગ કરીને તમારી પોતાની સામગ્રી સાથે કસ્ટમાઇઝ કરી શકો છો, તમે તમારા પોતાના ડીઝાઇન સાથે અનબિયંસને સંકલિત કરી શકો છો, એક ભયંકર ઉકેલ ડિઝાઇનર્સ અને મ��ર્કેટર્સ માટે સહયોગ કરવાની જરૂર છે. અનબૌન ઝેપીઅર અને સેમોલ્ટ સાથે પણ કામ કરે છે, તેથી માર્કર્સ અન્ય સાધનો અને સાધનોમાં ટ્રાન્સફર કરી શકાય છે.\nતે વાસ્તવમાં લેન્ડિંગ પૃષ્ઠો માટે સેમલ છે.\nસારાંશ : સીઆરઓના લક્ષણો સાથે એ / બી પરીક્ષણ જેમ કે બહાર નીકળો ઇન્ટેન્ટ ડિટેક્શન\nતે કોણ છે : ડિઝાઇનર્સ, માર્કેટર્સ, ડેવલપર્સ અને હિસ્સેદારો\nએબી મીમલ્ટ તેના ઊંડા કસ્ટમાઇઝેશન માટે જાણીતું છે. A ની ચકાસણી કરવા માટે અને મુલાકાતીઓ માટે X મુલાકાતીઓ મોકલવાને બદલે, AB સેમિટ્ટ તમને વિવિધ ડેટાને, વપરાશકર્તા વર્તન, ભૌગોલિક સ્થાન અથવા તેમના વર્તમાન સ્થાનના હવામાન જેવા વિવિધ પરિબળો પર આધારિત મુલાકાતીઓને લક્ષ્ય બનાવવા દે છે. તે ઝડપી પુનરાવૃત્તિ તરીકે વિચારો, પરંતુ એ / બી પરીક્ષણ માટે. પ્રારંભિક તબક્કામાં તેમના માર્ગ શોધવા વેબસાઇટ્સ માટે ખૂબ ઉપયોગી.\nસારાંશ : હીટમેપ્સ અને સ્ક્રીન રેકોર્ડીંગ્સ સાથે જોડાયેલા A / B પરીક્ષણ\nભાવ : $ 29 + / મહિનો\nતે કોણ છે : કોઈપણ, પરંતુ ડિઝાઇનર્સ પર થોડો ધ્યાન કેન્દ્રિત સાથે\nક્રેઝી એગ એ / બી પરીક્ષણ બજાર માટે કંઈક અંશે નવું છે, શરૂઆતમાં હીમમેપ સાધનો અને સ્ક્રીન રેકોર્ડિંગ પર તેના પ્રેક્ષકોનું નિર્માણ કર્યું હતું. જો કે, ઉપયોગિતા પરીક્ષણ એપ્લિકેશનમાં એ / બી પરીક્ષણ સાધનોના ઉમેરામાં કુલ અર્થ થાય છે જો ઉપયોગીતા ચકાસણી સમસ્યા ને હાઇલાઇટ કરે છે, તો પછી A / B પરીક્ષણ તમને ઉકેલને ટૂંકાવીને સહાય કરી શકે છે. ક્રેઝી એગની કિંમત ખૂબ જ આકર્ષક છે\nમોટાભાગની અન્ય સેવાઓની જેમ, મીમટોલ એગ પ્રયોગો બનાવવા માટે વિઝ્યુઅલ એડિટર આપે છે, જે સાધનને કોઈપણ માટે યોગ્ય રીતે ઍક્સેસિબલ બનાવે છે. તે ખરેખર એ / બી પરીક્ષણોની રચનાને અત્યંત ઝડપી અને સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તે ઘડાઈ કે પરીક્ષણો બનાવી શકાય છે અને મિનિટોમાં જીવંત બની શકે છે.\nટૂંકમાં, ક્રેડીએગ તમને શું , જ્યાં , શા માટે , અને ઉકેલ ચકાસવાની ક્ષમતા આપે છે.\nઆ ટૂલ્સ સાથે, તમે A / B પરીક્ષણ કરી શકો છો અને વ્યવહારીક કોઈપણ દૃશ્ય અને વેબસાઇટમાં રૂપાંતરણમાં સુધારો કરવાનું શરૂ કરી શકો છો. તમે A / B પરીક્ષણ સાધનોનો લાભ લેવા માટે ડેવલપર બનવાની જરૂર નથી, પરંતુ જો તમારી પાસે વિકાસકર્તા હોય, તો તમે સરળતાથી શક્તિશાળી, કસ્ટમ પ્રયોગો સરળતાથી બનાવી શકો છો.\nતમે જે સાધનનો ઉપયોગ કરો છો, તે કોઈપણ ફેરફારો કરવા પહેલાં તમારા રૂપાંતરણ દરોને જાણવા Google Semalt નો ઉપયોગ કરીને તમારા બેસલાઇન કામગીરીને અમલ કરવાની ખાતરી કરો, અને દરેક 0. 1% ની સુધારણાને તમારા રૂપાંતરને વધારવા માટે તમારી શોધમાં માનનો બેજ તરીકે\nજેમી પાસે સંપૂર્ણ સ્ટેક ડેવલપર અને ઈ-કૉમર્સ / કન્વર્ઝન ઑપ્ટિમાઇઝેશન નિષ્ણાત તરીકે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ માટે કામ કરતા 7 વર્ષનો અનુભવ છે. કામની બહાર તે વધવું પસંદ કરે છે અને નવી ભાષાઓ શીખવાનો પ્રયાસ કરે છે Source .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%98%E0%AA%82%E0%AA%9F%E0%AB%80-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AA%A3%E0%AB%8B", "date_download": "2020-07-09T17:08:26Z", "digest": "sha1:3T7JSY74EJK5TIWVP7JFTSM7OPKK25ZM", "length": 3306, "nlines": 49, "source_domain": "gu.m.wikipedia.org", "title": "ઘંટી-ટાંકણો - વિકિપીડિયા", "raw_content": "\nઓછી ચિંતાજનક (IUCN 3.1)[૧]\nઘંટી-ટાંકણો અથવા હુદહુદ એ એક પક્ષીનું નામ છે જે ગુજરાતમાં મુખ્યત્વે શિયાળા દરમ્યાન જોવા મળે છે. આ પક્ષી બોલે ત્યારે જૂના જમાનામાં જોવા મળતી પથ્થરની ઘંટીને ટાંકતી વખતે થતા અવાજને મળતો આવતો અવાજ કરતું હોવાથી તેને ગુજરાતીમાં ઘંટી-ટાંકણો નામ અપાયું હોવાનું માનવામાં આવેલ છે. આ પક્ષીનું હિન્દી ભાષાનું નામ હુદહુદ છે જે ગુજરાતીમાં પણ ઉપયોગમાં લેવામાં આવતું જોવા મળે છે.\nLast edited on ૧૨ ઓક્ટોબર ૨૦૧૪, at ૧૯:૪૯\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૨ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ ૧૯:૪૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.likeinworld.com/nas/", "date_download": "2020-07-09T18:29:42Z", "digest": "sha1:7SOOI4VK6N6VONKEHIIG5Q4AQXZSU6KV", "length": 9208, "nlines": 136, "source_domain": "www.likeinworld.com", "title": "પગમા નસ પર નસ ચડી જાય ત્યારે ફક્ત આટલું કરો – ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ", "raw_content": "\nગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ\nદમ-શ્વાસની તકલીફ હોય તો કરો આ અકસીર ઉપાય\nદાદીમાના આયુર્વેદીક ઘરેલુ ઉપચાર અેકવાર અચૂક વાંચજો અને શેર કરજો\nપેશાબ અટકી અટકીને થતો હોય, શરીરની ગાંઠ, ગાલપચોળીયા માટે વરણો ખુબ લાભકારી છે\nજો તમે સૂતી વખતે આ નાની વાતોનું ધ્યાન રાખો છો, ખૂબ સારી નીંદર આવશે\nફ્રીઝનું પાણી પીવાથી શરીરમા થાય છે આ નૂકશાન અચૂક વાંચજો\nપુરેપુરા ટાલ થયેલ વ્યક્તિને પણ મૂળમાંથી વાળ ઉગી જાય છે અેકવાર વાંચો અને શેર કરો\nસાવ મફતમા ઘરમાથી મચ્છર ભગાડવા બનાવો આ મશીન, ફક્ત આ અેક વસ્તુના ���પયોગથી\nદોરડા કૂદવાથી થાય છે આટલા ફાયદા જાણશો તો રોજ કૂદવાનુ શરૂ કરી દેશો\nઘરે અેકવાર નાન બનાવશો તો બજારની નાન ભૂલી જશો\nડાયાબિટીશને મટાડવા માટે મધુમેહારી કાઢો અેકવાર જરૂર અજમાવજો અને મીત્રો સાથે શેર કરજો\nપગમા નસ પર નસ ચડી જાય ત્યારે ફક્ત આટલું કરો\n– જો તમારી પગની નસ ચઢી જાય તો તમારા જે પગની નસ ચઢી છે તે તરફના હાથની વચ્ચેની આંગળીથી નખના નીચેના ભાગને દબાવો અને છોડવું આવું જ્યારે સુધી કરો જ્યારે ઠીક ન થઈ જાય. – શરીરમાં જો કોઈ પણ ભાગમાં નસ ચઢી જાય તો ડાબા પગની નસ ચઢે તો, જમણા હાથની આંગળીથી તમારા કાનના નીચેના સાંધાને દબાવવું . તેનાથી થોડા જ સમયમાં દુખાવો ઠીક થઈ જશે. – નસ ચઢતા હથેળીમાં થોડું મીઠું નાખી ચાટી લો. આવું કરવાથી પણ દુખાવો દૂર હોય છે.\nPosted in હેલ્થ ટીપ્સ\nબિરિયાની મસાલો બનાવવાની પરફેક્ટ રીત\nલોહીને શુદ્ધ કરી ચામડી …ના રોગો મટાડનાર ઔષધી વીશે વધુમાં વાંચો અને શેર કરો\nદમ-શ્વાસની તકલીફ હોય તો કરો આ અકસીર ઉપાય\nદાદીમાના આયુર્વેદીક ઘરેલુ ઉપચાર અેકવાર અચૂક વાંચજો અને શેર કરજો\nપેશાબ અટકી અટકીને થતો હોય, શરીરની ગાંઠ, ગાલપચોળીયા માટે વરણો ખુબ લાભકારી છે\nજો તમે સૂતી વખતે આ નાની વાતોનું ધ્યાન રાખો છો, ખૂબ સારી નીંદર આવશે\nફ્રીઝનું પાણી પીવાથી શરીરમા થાય છે આ નૂકશાન અચૂક વાંચજો\nઅમારી વેબસાઈટને સબસ્ક્રાઈબ કરો..\nઅમારી વેબસાઈટમાં પ્રસ્તુત થતી પોસ્ટ મેળવવા તમારો -મેઈલ એન્ટર કરો\nઅમારા ફેસબુક પેઝ સાથે જોડવા નીચે આપેલ લાઇક બટન પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-HDLN-tigress-with-cub-in-pench-tiger-reserve-madhypradesh-gujarati-news-6015717-NOR.html", "date_download": "2020-07-09T18:49:21Z", "digest": "sha1:RAXWF2BJJ6FEHJLF74VG45YLKHQLCDQD", "length": 3695, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Tigress with cub in pench tiger reserve Madhypradesh|સિંહના વાઈરલ વીડિયો તો બહુ જોયા હશે, વાઘણનો આવો બિન્દાસ્ત અંદાજ નહીં જ જોયો હોય", "raw_content": "\nકોલરવાળી વાઘણ / સિંહના વાઈરલ વીડિયો તો બહુ જોયા હશે, વાઘણનો આવો બિન્દાસ્ત અંદાજ નહીં જ જોયો હોય\nમધ્યપ્રદેશના સિવનીમાં આવેલા પેંચ નેશનલ પાર્કમાં પ્રવાસીઓએ એક અનોખું જ દૃશ્ય જોયું હતું જેનો વીડિયો જોઈને પ્રાણીપ્રેમીઓમાં પણ ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. કોલરવાળી વાઘણ તરીકે જાણીતી અને આ નેશનલ પાર્કની શાન એવી વાઘણે ચાર બચ્ચાંને જન્મ આપ્યો હોવાની વાત હતી.જેમાંના એક બચ્ચા સાથે આજે વાઘણ પાર્કમાં ફરતી જોવા મળી હતી. તેનો આવો બિન્દાસ્ત અંદાજ જોઈને પ્રવાસીઓ પણ બે ઘડી તો કારમાં ત્યાં જ ઉભા રહી ગયા હતા. તમને એ પણ જણાવી દઈએ કે એક સાથે પાંચ બચ્ચાંને જન્મ આપવાનો રેકોર્ડ પણ આ વાઘનના નામે છે તેમજ તે અત્યાર સુધીમાં 26 જેટલા બચ્ચાને જન્મ પણ આપી ચૂકી છે. તેના ગળામાં રેડિયો કોલર આઈડી લગાવ્યું હોવાથી તેને કોલરવાળી વાઘણના નામે ઓળખવામાં આવે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-reality-of-bjp-amit-shah-rally-for-loksabha-election-2019-gujarati-news-6041215-NOR.html", "date_download": "2020-07-09T16:55:59Z", "digest": "sha1:6OPGMYDLHIZ7P5NECLWFVV7J254674WF", "length": 3248, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "reality of bjp amit shah rally for loksabha election 2019|અમિત શાહના રોડ શૉનું વરવું સત્ય, રૂપિયા આપીને ભીડ એકઠી કરાઈ, જીંડવા ગામના લોકોને પરાણે ગાંધીનગર બોલાવી રેલીમાં શામેલ કર્યા પછી દરેકને 200-200 રૂપિયા આપ્યા", "raw_content": "\nજનતા સાથે છેતરપીંડી / અમિત શાહના રોડ શૉનું વરવું સત્ય, રૂપિયા આપીને ભીડ એકઠી કરાઈ, જીંડવા ગામના લોકોને પરાણે ગાંધીનગર બોલાવી રેલીમાં શામેલ કર્યા પછી દરેકને 200-200 રૂપિયા આપ્યા\nઅમિત શાહના રોડ શૉનું વરવું સત્ય સામે આવ્યું છે. જેમાં રૂપિયા આપીને ભીડ એકઠી કરાઈ હતી. જીંડવા ગામના લોકોને રૂપિયા આપ્યા હતા. જેમાં સ્થાનિક આગેવાને રૂપિયા વહેંચ્યા હતા. દરેકને 200-200 રૂપિયા અપાયા હતા. બહારથી કોઈએ વીડિયો ઊતાર્યો તો કેમેરા જોઈ ભાજપ કાર્યકર જતો રહ્યો હતો. ગાંધીનગરની રજવાડી હોટલનો વીડિયો વાઈરલ થયો છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://cdn.gujaratibooks.com/Shalivahana-Raja-Amar-Chitra-Katha-Gujarati-Edition.html", "date_download": "2020-07-09T16:50:25Z", "digest": "sha1:KIMHGLCB3NJJI6ZZBCWUNXGCEBP5KDDU", "length": 17835, "nlines": 542, "source_domain": "cdn.gujaratibooks.com", "title": "Shalivahana Raja - Shalivahana was a legendary emperor of ancient India. - GujaratiBooks.com", "raw_content": "\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો 36\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી 33\nAstrology - જ્યોતિષશાસ્ત્ર 231\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા 189\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ 54\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન 39\nGift (સ્મૃતિ ભેટ) 9\nGrammar - વ્યાકરણના પુસ્તકો 27\nJokes - વિનોદનો ટુચકા 13\nLegal - કાયદાને લગતા પુસ્તકો 48\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર 25\nManagement - વ્યવસ્થા સંચાલન 99\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ 114\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર 59\nNovel - નવલકથા તથા નવલિકાઓ 1160\nPhilosophy - તત્ત્વજ્ઞાન 52\nPregnancy - ગર્ભાવસ્થા 27\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી 150\nSex Education - જાતીય માર્ગદર્શન 21\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન 34\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો 28\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા 158\nVastushastra - વાસ્તુશાસ્ત્ર 32\nYoga - યોગ તથા પ્રાણાયામ 56\n(Astrology - જ્યોતિષશાસ્ત્ર) 27\n(Puzzle - કોયડા તથા ઉખાણાં) 3\n(Management - વ્યવસ્થા સંચાલન) 18\n(Novels - નવલકથા તથા નવલિકાઓ) 159\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી\nશાલીવહાના રાજા -અમર ચિત્ર કથા - ગુજરાતી\nશાલીવહના પ્રાચીન ભારતના એક મહાન રાજા હતા, જેમણે પ્રતિષ્ઠાનથી શાસન કર્યું હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે સતવાહન રાજા પર આધારિત છે. તેના વિશે ઘણી વિરોધાભાસી દંતકથાઓ છે. મોટાભાગના દંતકથાઓ તેને ઉજાજૈનના બીજા મહાન શાસક વિક્રમાદિત્ય સાથે જોડે છે.\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી\nBaby Names - બાળ નામાવલી\nBeauty Care - સૌન્દર્ય જતન\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન\nDrama & Film - નાટકો તથા ફિલ્મ\nEducational - શિક્ષણ સંબંધી\nGrammar - વ્યાકરણના પુસ્તકો\nJokes - વિનોદનો ટુચકા\nLegal - કાયદાને લગતા પુસ્તકો\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર\nManagement - વ્યવસ્થા સંચાલન\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ\nMarketing - વેચાણ સેવા\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર\nNaturopathy - કુદરતી ઉપચાર\nNovel - નવલકથા તથા નવલિકાઓ\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી\nSex Education - જાતીય માર્ગદર્શન\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા\nWomen Related - સ્ત્રી ઉપયોગી\nYoga - યોગ તથા પ્રાણાયામ\n(Puzzle - કોયડા તથા ઉખાણાં)\n(Management - વ્યવસ્થા સંચાલન)\n(Novels - નવલકથા તથા નવલિકાઓ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A_%E0%AB%A8%E0%AB%A6", "date_download": "2020-07-09T17:43:12Z", "digest": "sha1:KBWB6LMMQMXTEK4FGQFZ3KJ3FY3RES4H", "length": 11690, "nlines": 296, "source_domain": "gu.wikipedia.org", "title": "માર્ચ ૨૦ - વિકિપીડિયા", "raw_content": "\n૨૦ માર્ચ એ ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે,વર્ષનો ૭૯ મો (લિપ વર્ષમાં ૮૦ મો) દિવસ હોય છે. આ પછી વર્ષમાં ૨૮૬ દિવસો બાકી રહે છે.\nઆ દિવસ ઉત્તરીય ગોળાર્ધમાં \"વાસંતિક વિષુવકાળ\" (vernal equinox),એટલે કે જેમાં દિવસ અને રાત્રી સમાન હોય છે, નો હોય છે.તદનુસાર વસંતઋતુનો પ્રથમ દિવસ પણ ગણાય છે, અને દક્ષિણી ગોળાર્ધમાં \"શરદ (પાનખર) વિષુવકાળ\" (autumnal equinox) નો હોય છે. તેથીજ મોટાભાગે ઘણાં દેશોમાં પરંપરાગત પારસી (કે ઇરાનિયન) નવરોઝ આ દિવસેજ આવે છે. રાશીચક્રનો આ છેલ્લો દિવસ હોય છે.\nવિશ્વ મસ્તક ઇજા જાગૃતિ દિન (હેડ ઇન્જરી અવ���રનેસ) તરીકે ઉજવાય છે.\n૧ ૨૦ માર્ચના દિવસે બનેલા મહત્વના બનાવો\n૨ ૨૦ માર્ચના દિવસે જન્મેલા મહાનુભાવો\n૩ ૨૦ માર્ચના દિવસે અવસાન પામેલા મહાનુભાવો\n૪ તહેવારો અને ઉજવણી\n૨૦ માર્ચના દિવસે બનેલા મહત્વના બનાવો[ફેરફાર કરો]\n૧૬૦૨ - ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું ગઠન થયું.(Dutch East India Company)\n૧૭૩૯ - નાદિર શાહે દિલ્હી લુટ્યું અને મયુરાસનનાં કિંમતી રત્નોની લુંટ કરી.\n૧૮૫૨ - 'હેરિયેટ બીચર સ્ટોવે' પ્રખ્યાત નવલકથા અંકલ ટોમ`સ કેબિન (Uncle Tom's Cabin) પ્રકાશિત કરી.\n૧૯૧૬ - આલ્બર્ટ આઇનસ્ટાઇને પોતાનો સાપેક્ષવાદનો સામાન્ય સિદ્ધાંત (theory of relativity) પ્રકાશિત કર્યો.\n૧૯૯૫ -ટોક્યો ભૂગર્ભ રેલ પર 'સારિન ગેસ' હુમલામાં ૧૨ મૃત્યુ અને ૧,૩૦૦ લોકો ઘવાયા.\n૧૯૯૬ -દલિત ખ્રિસ્તી આરક્ષણ અધ્યાદેશ પર હસ્તાક્ષર કરવાની ભારતના રાષ્ટ્રપતિની ના.\n૨૦ માર્ચના દિવસે જન્મેલા મહાનુભાવો[ફેરફાર કરો]\n૧૯૬૬ - અલ્કા યાજ્ઞિક, ગાયક કલાકાર\n૨૦ માર્ચના દિવસે અવસાન પામેલા મહાનુભાવો[ફેરફાર કરો]\n૧૩૫૧ :તઘલખ વંશના બાદશાહ મહમંદ તઘલખનું અવસાન\n૧૯૨૫ :હિન્દના એક વખતના ગવર્નર જનરલ લોર્ડ કર્ઝનનું અવસાન\nતહેવારો અને ઉજવણી[ફેરફાર કરો]\nવિશ્વ મસ્તક ઇજા જાગૃતિ દિન (હેડ ઇન્જરી અવેરનેસ)\nજાપાનનો રાષ્ટ્રીય તહેવાર.(વાસંતિક વિષુવકાળ પર આધારીત)\nઆંતરરાષ્ટ્રીય જ્યોતિષ વિજ્ઞાન દિવસ (વાસંતિક વિષુવકાળ પર આધારીત)\nનવરોઝ (વાસંતિક વિષુવકાળ પર આધારીત)\nવર્ષના માસ અને દિવસ\nઆજે: ૨૩ જૂન ૨૦૨૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨��� ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\nજાન્યુઆરી ૦ • ફેબ્રુઆરી ૩૦ • ફેબ્રુઆરી ૩૧ • માર્ચ ૦\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૮ જૂન ૨૦૧૩ના રોજ ૧૮:૨૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/vinay-sharma-says-his-mental-condition/", "date_download": "2020-07-09T18:04:28Z", "digest": "sha1:OVZFNMEWRAGXP257J2NZM34Y7JB5RTMX", "length": 26261, "nlines": 289, "source_domain": "gujjurocks.in", "title": "ફાંસીથી બચવા માટે દોષી વિનય શર્માએ કર્યો નવો પેંતરો, શું ફાંસીથી બચી જશે? જાણો", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણ��� કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી…\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને…\n44 વર્ષની અમિષા પટેલે પાર કરી દીધી હોટનેસની તમામ હદ, બોલ્ડ…\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nબેડ પર સુતા હતા કોરોનાના પોઝિટિવ દર્દીઓ, અચાનક પુરુષના વોર્ડમાં આવી…\nહજુ વધુ એક ટિક્ટોક સ્ટારે આત્મહત્યા કરી લીધી, નામ જાણીને હોંશ…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome ખબર ફાંસીથી બચવા માટે દોષી વિનય શર્માએ કર્યો નવો પેંતરો, શું ફાંસીથી બચી...\nફાંસીથી બચવા માટે દોષી વિનય શર્માએ કર્યો નવો પેંતરો, શું ફાંસીથી બચી જશે\nનિર્ભયા ગેંગરેપ અને મર્ડરના દોષિતો ફાંસીની સજા ટાળવા નિતનવા ઉપાયો અજમાવતા હોય છે. હવે વિનય શર્માએ રાષ્ટ્ર્પતિ તરફથી દયા અરજી ફગાવવાને લઈને સવાલ ઉભા કર્યા છે.\nવિનય શર્માએ કહ્યું છે કે. તેની માનસિક સ્થિતિ સારી ના હોવાની દલીલ કરીને ફાંસીની સજા આજીવન કેદની સજામાં ફેરવવા માંગ કરી છે. વિનય શર્માની આ અરજી પરનો નિર્ણય શુક્રવાર સુધી સુરક્ષિત રાખ્યો છે.\nનિર્ભયા કેસના દોષી વિનયના વકીલે કહ્યું હતું કે, વિનયની માનસિક સ્થિતિ સારી નથી. વિનયનું માનસિક શોષણ થતા તે મેન્ટલ ટ્રોમામાંથી પસાર થઇ થયો છે. આ માટે તેને ફાંસી આપી શકાય નથી. વકીલ એપીસિંહે કહ્યું હતું કે, વિનયને ઘણીવાર મેન્ટલ હોસ્પિટલમાં મોકલી આપી દવા આપવામાં આવી હતી.\nરાષ્ટ્રપતિ તરફથી દયા અરજી ફગાવી દેવાની પ્રક્રિયાના સવાલ કરતા વકીલે કહ્યું હતું કે, હું અન્યાય થતા રોકવા માંગુ છું. આ ફાઈલ પર ગૃહમંત્રી અને એલજીની અહીં નથી. આ માટે હું તે ફાઈલની નિરીક્ષણ કરવા માંગુ છું. આ માટે મેં આરટીઆઈ પણ કરી છે.\nવધુમાં વકીલે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ પાસે દયા અરજીનો ઢગલો છે પરંતુ માત્રને માત્ર આ મામલે જ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.\nવિનય શર્માએ વકીલ એપી સિંહે કહ્યું હતું કે, પહેલી વાર દેશમાં એવું થઇ રહ્યું છે કે, ચાર લોકોને ફાંસી આપવામાં આવશે. આપી સિંહે જણાવ્યું હતું કે, આ મામલે મે દસ્તાવેજ વોટ્સઅપ દ્વારા મંગાવ્યા છે. કારણે અસલી દસ્તાવેજ બતાવવામમાં આવી રહ્યા નથી.\nસોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, દોષી વિનય દયા અરજીની સાથે ગૃહ મંત્રાલય તેની પારિવારિક સ્થિતિ અને તેના ભાઈ-બહેનની માહિતી પણ રાષ્ટ્રપતિને મોકલી હતી.\nતુષાર મહેતાએ કહ્યું હતું કે, વિનયની દયા અરજી ફગાવતા ગૃહ મંત્રાલયે કહ્યું કહતું કે, આ જઘન્ય અપરાધ છે અને રેર ઓફ ધ રેરેસ્ટ મામલો છે. વધુમાં કહ્યું હતું કે, જેલમાં કેદીઓનું રૂટિન ચેકઅપ કરવામાં આવે છે.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત કરજો નહીં તો સમજી લેજો કે\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના જોડિયા બાળકોને મળી મૃત્યુની ધમકી\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, ��ાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક...\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://hindi.indiawaterportal.org/content/raamasara-saaita-taraikae-gaujaraatanaun-sanbhavaita-parathama-saraovara-nala-saraovara/content-type-page/47358", "date_download": "2020-07-09T16:32:57Z", "digest": "sha1:FHOAZ2JCX5KSUKZBJ5E4QX3REIWX3W5D", "length": 15883, "nlines": 128, "source_domain": "hindi.indiawaterportal.org", "title": "રામસર સાઇટ તરીકે ગુજરાતનું સંભવીત પ્રથમ સરોવર-નળ સરોવર | Hindi Water Portal", "raw_content": "\nરામસર સાઇટ તરીકે ગુજરાતનું સંભવીત પ્રથમ સરોવર-નળ સરોવર\nનળ સરોવર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયના અમદાવાદ જિલ્લામાં આવેલું એક અદ્‌ભૂત સરોવર છે. આ સરોવર ખાસ ઊંડાઇ ધરાવતું નથી પરંતુ તે ૧૨૦ ચો. કિ.મી. જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ સરોવરમાં અનેક નાના-મોટા ટાપુઓ આવેલા છે. નળ સરોવરની દેખરેખ અને તેના વ્યવસ્થાપનની જવાબદારી ગુજરાત રાજયના વન વિભાગની છે. અમદાવદ શહેરથી નળ સરોવર ૬૨ કિ.મી. દૂર આવેલું છે. નળ સરોવરનો વિસ્તાર ગુજરાત અને સૌરાષ્ટ્રના નીચાળવાળો વિસ્તાર છે આથી તે દરિયા સાથે જોડાયેલો વિસ્તાર હોવો જોઇએ. નળ સરોવર યાયાવર પક્ષીઓનું પ્રિય પર્યટન સ્થળ છે. શિયાળાની ઋતુમાં અહીં દેશ-વિદેશથી પક્ષીઓ આવે છે જેમાં ફલેમિંગો તેના સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. વ��જ્ઞાનિકો યાયાવર પક્ષીઓના અભ્યાસ માટે તેના પગમાં કડીઓ પહેરાવે છે અને તેના વડે પક્ષીઓના સ્થળાંતરની માહિતી મેળવે છે.\n[img_assist|nid=47357|title=NAL SAROVAR|desc=|link=none|align=left|width=539|height=360]ચોમાસા અને શિયાળાની ઋતુમાં નળ સરોવરનું પાણી એકદમ શુદ્ઘ હોય છે અને તે પીવાલાયક હોય છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થતાં સરોવરમાં પાણી ઘટવા માંડે છે અને સ્વાદમાં પાણી ખારું થઇ જાય છે. જયારે પાણી સુકાય જાય છે ત્યારે સરોવરની સપાટી ઉપર મીઠા(નમક)ના કણોની પોપડીઓ જોવા મળે છે. આ સરોવરમાં આશરે ૩૫૦ નાના-મોટા ટાપુઓ આવેલા છે. આ ટાપુઓ ઉપર ઘાસ ઉગે છે. આસપાસના વિસ્તારના લોકો પોતાના ઢોરને ચરાવવા માટે આ ટાપુઓ ઉપર લઇ આવે છે. આ સરોવરમાં ભરપૂર પાણી રહેવાથી તેમાં પુષ્કળ માછલીઓ અને અન્ય જીવજંતુ પુષ્કળ પ્રમાણમાં હોય છે આથી નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૌથી વધારે પ્રમાણમાં પક્ષીઓ જોવા મળે છે. ઇરાન અને અફઘાનિસ્તાનથી પક્ષીઓ આ સરોવરની મુલાકાત લે છે. પક્ષીઓનું પ્રમાણ આ સરોવરમાં વધારે હોવાથી પક્ષીવિદો માટે આ સરોવર એક તીર્થ સમાન છે. પક્ષી અભયારણ્ય નળ સરોવરની આસપાસના વિસ્તારોને 'ઇકો ફ્રેજાઇલ ઝોન' તરીકે જાહેર કર્યા બાદ ભારત સરકારના વન વિભાગ અને પર્યાવરણ મંત્રાલયે ગુજરાતના બાવીસમાંથી વધુ બીજા છ અભયારણ્યની વર્તળાકારે ૫.૫ કિ.મી. સુધીના વિસ્તારને ઇકો ફ્રેજાઇલ ઝોન તરીકે જાહેર કર્યો છે. આ કારણોસર અહી હવે કોઇપણ પ્રકારની વ્યાપારિક કે પર્યાવરણને નુકશાનકર્તા પ્રવૃતિ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવેલો છે.\nભારતની વિરાસત અને સંસ્કૃતિ અંગેનું એક મ્યુઝિયમ ટુંક સમયમાં નળ સરોવર ખાતે બનાવવામાં આવશે. અમદાવાદના શ્રી સરસ્વતી હેરિટેજ ફાઉન્ડેશનને ઔડા સાથે રૂપિયા ૫૦ કરોડના એમ.ઓ.યુ. ઉપર સહી-સિક્કા કર્યા છે. આ મ્યુઝિયમમાં ભારતના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક ક્ષેત્રમાં તાલિમ અને સંશોધનની તક પૂરી પાડશે. મ્યુઝિયમમાં ૧૩ ગેલેરી બનાવવામાં આવશે જેમાં આર્કિટેકચર, સ્થાપત્ય અને નગર નિયોજન, દરિયાઇ વ્યાપાર, વહાણવટું, ભૌતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને ધાતુશાસ્ત્ર, કૃષિ તેમજ પશુપાલન, ભાષા અને લિપિ, સાહિત્ય, કાપડ, ઝવેરાત, આયુર્વેદ, યુદ્ઘશસ્ત્રો અને યુદ્ઘકળાનું વિજ્ઞાનમ ભૂમિ-જળ સંરક્ષણ જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવશે. આ ઉપરાંત નળ સરોવરના પક્ષી અભયારણ્યમાં આવતાં પક્ષીઓ સંબંધિત સંશોધન માટેની સુવિધા પણ ઊભી કરવામાં આવશે. આ મ્યુ��િયમમાં ખંડો, સામૂહિક નિવાસ તથા મિટીંગ માટે કોન્ફરન્સ હોલ અને પ્રેઝન્ટેશન માટે વિડિયો રૂમની સુવિધા પણ ઉપલબ્ધ હશે. મ્યુઝિયમની પ્રાથમિક કામગીરી વર્ષ ૨૦૧૨ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.\nજોકે નળ સરોવરની આસપાસ થઇ રહેલો વિકાસ તેના પર્યાવરણીય સંતુલનને જોખમી હોય, સરકાર અગમચેતીના પગલાઓ લે તે વ્યાજબી કહેવાય આ માટે સરકારે કડક નીતિ અપનાવીને કોર્પોરેટ અને રિયલ એસ્ટેટનો વિકાસ કરનારાઓને મર્યાદામાં રાખવા જોઇએ. માનવજાતે એ સમજી લેવું જરૂરી છે કે, નળ સરોવર પ્રથમ યાયાવર પક્ષીઓનું રહેઠાણ છે. આપણા રહેઠાણમાં કોઇ ચંચુપાત કરે તે આપણને ગમતું ન હોય તો અબોલ પક્ષીઓને પણ પોતાની દુનિયામાં કોઇ ચંચુપાત કરે તે ગમતું ન જ હોય તે સ્વભાવિક છે.\nનળ સરોવરને પ્રવાસન સ્થળ તરીકે સારામાં સારી રીતે વિકસાવી શકાય પણ એ માટે સરકાર અને પર્યાવરણ વિશેષજ્ઞોએ ખાસ સંશોધન અને કડક કાર્યવાહી કરવી પડે. નળ સરોવરની આસપાસ વિપુલ પ્રમાણમાં નવા ઉદ્યોગો આવી ચડે અને તેમને વિપુલ પ્રમાણમાં પાણીની જરૂર પડે ત્યારે તે નળ સરોવર ઉપર આધાર રાખે તો નળસરોવરમાં રહેતાં જળચરો નાશ પામે. આ જળચરો નાશ પામે તો એના ઉપર નભતાં યાયાવર પક્ષીઓ પણ આવતાં બંધ થઇ જાય. આવી સ્થિતિમાં સરકારે નળ સરોવરની આસપાસનો અમુક વિસ્તારને બાંધકામ પ્રતિબંધિત કરવો જોઇએ. રામસર કન્વેનશન ઓન વેટલેન્ડની વ્યાખ્યા પ્રમાણે ગુજરાતનું આ નળ સરોવર રામસર સાઇટ તરીકે વિશ્વસ્તરે ખ્યાતી પામી શકે તેમ છે. આ માટે રામસર કન્વેશન ઓન વેટલેન્ડના નિયમોનુસાર તેનું જતન કરવું જરૂરી બને છે હાલમાં ગુજરાત રાજય સરકાર દ્વારા નળ સરોવરને રામસર સાઇટ તરીકે જાહેર કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે.\nજલ સંસ્કૃતિની જાળવણી અને સંરક્ષણ\nકુદરતની અજબ કરામત જળધોધ...\nભારતની નદીઓને સાંકળતી યોજના સ્વપ્ન બની જશે કે શું\nઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં પાણીનું પુનરોત્થાન-૨\nઆપનું વિશ્વ અને પાણી-1\nઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં પાણીનું પુનરોત્થાન-૩\nભુજ શહેરને સુનિયોજીત પાણીનું વ્યવસ્થાપન વારસામાં મળેલું છે…\nનેટ્રાન સરોવર....જયાં પાણીમાં જનાર પથ્થર બની જાય છે...\nકુદરત દરેકની જરૂરિયાતને સંતોષી શકે છે, લાલચને નહી...\nવર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરી શકાય તેવું પાટણનું સહસ્ત્રલિંગ તળાવ\nગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%A6%E0%AB%83%E0%AB%87%E0%AA%B6-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%82%E0%AA%97-%E0%AA%9C%E0%AB%80/", "date_download": "2020-07-09T16:42:08Z", "digest": "sha1:UF3RBV5BEFLJTWVTQVTLWUGHYYP4BNF7", "length": 15729, "nlines": 136, "source_domain": "www.avadhtimes.net", "title": "દૃેશ કોરોના સામેની જંગ જીતીને જ રહેશે: મોદીનો દ્દઢ વિશ્ર્વાસ | Avadhtimes", "raw_content": "\nHome અમરેલી દૃેશ કોરોના સામેની જંગ જીતીને જ રહેશે: મોદીનો દ્દઢ વિશ્ર્વાસ\nદૃેશ કોરોના સામેની જંગ જીતીને જ રહેશે: મોદીનો દ્દઢ વિશ્ર્વાસ\nકોરોનાથી આખો દૃેશ લાંબી જંગ લડી રહૃાો છે. આ બધાની વચ્ચે ૨૯મી મેના રોજ મોદૃી સરકારના બીજા કાર્યકાળને એક વર્ષ પૂરું થયું. પીએમ નરેન્દ્ર મોદૃીએ દૃેશવાસીઓને લખેલા પત્રમાં કોરોનાની વિરૂદ્ધની લડાઇમાં એકજૂથતા અને દ્રઢ નિશ્ર્ચયના જોરદૃાર વખાણ કર્યા છે. પીએમ પત્રમાં લખ્યું છે કે અત્યંત કષ્ટ ઉઠાવવા છતાંય દૃેશવાસીઓના મહાન પ્રયાસથી એ સુનિશ્ર્ચિત થયું કે અસુવિધા એક તબાહીમાં બદૃલાઇ ના જાય.\nપીએમ મોદૃીએ લખ્યું, ‘તમે સાબિત કર્યું છે કે ભારતીયોની સામૂહિક શક્તિ અને તાકાત વિશ્ર્વના અન્ય શક્તિશાળી અને સમૃદ્ધ દૃેશો કરતાં ઘણી આગળ છે. આટલા મોટા સંકટ સમયમાં એવો બિલકુલ દૃાવો કરી શકાય નહીં કે કોઈને અસુવિધા કે પરેશાની ના થઇ હોય. નાના ઉદ્યોગોમાં કામ કરતા આપણા કામદૃારો, પ્રવાસી મજૂરો, મિસ્ત્રી અને કામદૃારોની સાથે જ હૉકર્સ અને અન્ય દૃેશવાસીઓને અસાધારણ વેદૃના સહન કરવી પડી છે. ‘\nપીએમ મોદૃીએ તેમની સરકારની કામગીરીની વિસ્તૃત માહિતી પણ આપી છે. તેમણે કહૃાું, ‘રાષ્ટ્રીય હિતમાં લેવામાં આવેલા ઐતિહાસિક પગલાં અને નિર્ણયો વિશે આ પત્રમાં માહિતી આપવું બહુ વધારે થશે. પરંતુ હું એ ચોક્કસ કહી શકું છું કે આ વર્ષના દૃરેક દિૃવસે મારી સરકારે ચોવીસ કલાક પૂરી તાકાત અને જોશની સાથે નિર્ણયોને લાગૂ કર્યા છે.\nપીએમ મોદૃીએ સર્જિકલ અને એર સ્ટ્રાઇક જેવા પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે સુપ્રીમ કોર્ટના રામ મંદિૃર અને નાગરિકતા સંશોધન કાયદૃાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહૃાું કે રામ મંદિૃર અંગેના સર્વાનુમતે ચુકાદૃાને લીધે સદૃીઓથી ચાલી રહેલી ચર્ચાનું સૌહાર્દૃપૂર્ણ સમાપન થયું છે. ટ્રિપલ તલાકને બર્બર પ્રથા ગણાવી પીએમ એ એમ પણ કહૃાું હતું કે ગયા વર્ષે તે ગેરકાયદૃેસર હતું. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ ની જોગવાઈઓને હટાવા અંગે પત્રમાં કહૃાું કે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવના મજબૂત થઈ છે”\nપીએમ મોદૃીએ પત્રમાં કહૃાું કે લોકોએ તેમને સતત બીજી વાર એટલા માટે તક આપી કે જનતા પ્રથમ દૃાવમાં કરવામાં આવેલા કામોને મજબૂતીનો આધાર આપવા માંગતી હતી. પીએમએ લખ્યું કે, ‘૨૦૧૪ અને ૨૦૧૯ ની વચ્ચે ભારતમાં ઝડપથી વિકાસ થયો છે. ગરીબોના ઉત્થાનનું કામ કરવામાં આવ્યું છે. દૃેશે આર્થિક સમાવેશના રૂપમાં મફત ગેસ, વીજળી જોડાણ, સંપૂર્ણ સ્વચ્છતા ઉપરાંત દૃરેકને ઘર પૂરું પાડવાની દિૃશામાં કામ થયું છે.\nપીએમએ લખ્યું કે ભારતે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઇક દ્વારા પોતાની શક્તિનું પ્રદૃર્શન કર્યું છે. પીએમ મોદૃીએ કહૃાું છે કે આની સાથે વન રેક્ધ વન પેન્શન (ઓઆરઓપી), વન નેશન વન ટેક્સ (જીએસટી) અને ખેડૂતો માટે વાજબી ટેકાના ભાવ જેવી પેન્ડિંગ માંગણીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે.\n૨૦૧૯ ની ચૂંટણીનો ઉલ્લેખ કરતા વડા પ્રધાને કહૃાું કે, ‘૨૦૧૯ માં ભારતની જનતાએ માત્ર સ્થિરતા માટે મત આપ્યો ન હતો. દૃેશવાસીઓએ ભારતને નવી ઉંચાઇ પર લઈ જવાના સપના સાથે ભારતને વૈશ્ર્વિક નેતા બનાવવા માટે પણ મત આપ્યો.\nકોરોના વિરુદ્ધ ભારતનાં જંગનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને કહૃાું કે એકબાજુ જ્યાં મોટા આર્થિક સંસાધનો અને કાર્યક્ષમ હેલ્થકેર સિસ્ટમવાળી તાકાતો હતી, તો બીજી તરફ આપણા દૃેશમાં મોટી વસતી અને મર્યાદિૃત સંસાધનની મુશ્કેલીઓ હતી. ઘણા બધા લોકોને ડર હતો કે એકવકત કોરોનાની ઝપટમાં આવ્યા બાદૃ ભારત દૃુનિયા માટે સમસ્યા બની જશે. પરંતુ તમે દૃુનિયાની આ વિચારસરણીને બદૃલી નાંખી.\nપીએમ મોદૃીએ કહૃાું, ‘આપણે એ વાતનું ધ્યાન રાખવું પડશે જે અસુવિધા આપણે ઝીલી રહૃાા છીએ, તે કોઈ આપત્તિમાં ન ફેરવાય. તેથી દૃરેક ભારતીય માટે નિયમો અને માર્ગદૃર્શિકાનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દૃેશ એ અત્યાર સુધી ધૈર્ય બતાવ્યું છે અને તેને આગળ પણ જાળવી રાખવું જોઈએ. આ સૌથી મોટું કારણ છે કે ભારત આજે બીજા ઘણા દૃેશો કરતા વધુ સુરક્ષિત છે. તે એક લાંબી લડાઇ છે પરંતુ આપણે વિજયના માર્ગ પર આગળ વધવાનું શરૂ કર્યું છે અને આ વિજય આપણા સામૂહિક પ્રયાસોથી પ્રાપ્ત થશે.\nવગદાર માસ્ટર માઇન્ડ રાજુ શેખવા સામે એસપીશ્રી નિર્લિપ્ત રાય મેદાનમાં\nઅમરેલી જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા\nઅમરેલી એમ વી પટેલ કન્યાવિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો\nજિલ્લામાં જે આરોગ્ય તંત્ર હડકાયા કુતરાના ઇંજેકશનની સગવડતા નથી કરાવી શકતુ તે કોરોના સામે કેમ લડશે \nવડિયામાં આજથી સ્વયંભુ લોકડાઉનનો નિર્ણય બપોરનાં 4 વાગ્યા પછી ગામ બંધ\nરાજ્યમાં કોરોના કેસથી લઈ સરકારી ભરતીઓ સુધી મુખ્યમંત્રી સાવ અજાણ\nશિક્ષકોનાં . રૂ.2,800નાં ગ્રેડથી મોટું આર્થિક નુકસાન\nધારીમાં કંટેનમેન્ટ ઝોન સહિતની કાર્યવાહી શરૂ\nરાજુલામાં માસ્ક પહેરવાની ટ્રેનીંગ અપાઇ\nબાબરા તાલુકામાં કોરોનાનો ભરડો વધુ એક પોઝીટીવ કેસ ગમાપીપળીયા ગામમાં નોંધાયો\nલાઠીનાં મતિરાળામાં પરપ્રાંતિય મહિલાને 108 ની ટીમે સ્થળ પર જ પ્રસુતી કરાવીને બચાવી લીધી\nજાફરાબાદ સાગર ખેડૂતો ની કોરોના ના કારણે કફોડી સ્થિતિ\nરાજુલામાં અઢી વર્ષનીસિંહણનું બીમારીથી મોત\nબિલેશ્ર્વર ગામ પાસે આવેલ ફોદૃાળા ડેમ ઓવરફલો\nસાસરિયાઓ બન્યા નફટ: મહિલાને પહેલા માળેથી નીચે ફેંકતા ગંભીર રીતે ઘાયલ\nવગદાર માસ્ટર માઇન્ડ રાજુ શેખવા સામે એસપીશ્રી નિર્લિપ્ત રાય મેદાનમાં\nસુરતમાં આજથી ફરી શરૂ થશે હીરા બજાર, નિયમોનું કરવું પડશે પાલન\nઈતિહાસ દૃર્શાવે છે કે ભારતે દૃરેક પડકારને પાર પાડ્યો છે: મોદૃી\nકોરોનાથી છુટકારો મેળવવા અમેરિકા પહેલી વખત આયુર્વેદિક દવાઓને પણ અજમાવશે\nભારતીય સેનાએ ફેસબુક સહિત ૮૯ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ\nઅમરેલી જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા\nરાજ્યમાં હજુય બે દિવસ ભારે વરસાદની આગાહી\nરાજુલામાં અઢી વર્ષનીસિંહણનું બીમારીથી મોત\nબિલેશ્ર્વર ગામ પાસે આવેલ ફોદૃાળા ડેમ ઓવરફલો\nસાસરિયાઓ બન્યા નફટ: મહિલાને પહેલા માળેથી નીચે ફેંકતા ગંભીર રીતે ઘાયલ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-accused-beat-doctor-nurse-in-government-hospital-at-guna-madhya-pradesh-gujarati-news-6017606-NOR.html", "date_download": "2020-07-09T17:41:13Z", "digest": "sha1:GT5HEBHD4PEWSIF5S77LZAA3XJ5BITNR", "length": 3164, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "accused beat doctor - nurse in government hospital at guna, madhya pradesh|બનાવટી ડોક્ટરે સરકારી હોસ્પિટલમાં અસલી ડોક્ટર-નર્સને ફટકાર્યા, હોસ્પિટલમાં હડતાળ", "raw_content": "\nગુના / બનાવટી ડોક્ટરે સરકારી હોસ્પિટલમાં અસલી ડોક્ટર-નર્સને ફટકાર્યા, હોસ્પિટલમાં હડતાળ\nમધ્યપ્રદેશના ગુનાથી એક બનાવટી ડોક્ટરે અસલી ડોક્ટર અને નર્સને માર માર્યાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં આરોપી ધર્મવીરના પિતાનું બીપી વધી ગયું હોવાથી સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેણે સરકારી હોસ્પિટલમાં પોતાની મરજી મુજબ દવા લખીને પિતાને આપવા કહ્યું...ફરજ પર હાજર ડોક્ટરે તે દવા આપવાની ના પાડતાં ધર્મવીરે મારપીટ કરી હતી. ડોક્ટર - નર્સે કરી આરોપી ડોક્ટર અને તેના ભાઈની ધરપકડ કરવાની માંગ કરી હડતાળ પર ઊતરી ગયા હતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-bhopal-bjp-candidate-sadhvi-pragyasinh-thakur-file-nomination-show-total-assets-gujarati-news-6049632-NOR.html", "date_download": "2020-07-09T18:18:51Z", "digest": "sha1:VBVSLGELUPNMLB2PRMSNPA4BEYDENDWB", "length": 3133, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "bhopal bjp candidate sadhvi pragyasinh thakur file nomination show total assets|BJP ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે ભોપાલમાં ‘ભિક્ષા’ માંગી, નામાંકનમાં 4,44,224 રૂપિયાની સંપત્તિ દર્શાવી", "raw_content": "\nલોકસભા ચૂંટણી પ્રચાર / BJP ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે ભોપાલમાં ‘ભિક્ષા’ માંગી, નામાંકનમાં 4,44,224 રૂપિયાની સંપત્તિ દર્શાવી\nભોપાલથી BJP ઉમેદવાર એવા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની આવકનો મુખ્ય સ્ત્રોત ભિક્ષા છે.સાધ્વીએ સોમવારે નામાંકન ભર્યું હતુ જેમાં તેમણે પોતાની કુલ સંપત્તિ દર્શાવી હતી. પ્રજ્ઞાસિંહ ઠાકુર પાસે કુલ 4,44,224 રૂપિયાની સંપત્તિ છે જેમાં 2,54,400 રૂપિયાના ઘરેણાં પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, સાધ્વીનાં જણાવ્યા પ્રમાણે સમાજ જે મદદ કરે તેના પર સાધ્વી ગુજરાન ચલાવે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-college-students-misbehaving-and-abusing-with-teacher-gujarati-news-6010550-NOR.html", "date_download": "2020-07-09T18:53:28Z", "digest": "sha1:U5SOOFXFB6ZWKZW2WQTKXSU7AIUFJTDR", "length": 3674, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "દારૂ પીને ક્લાસમાં આવી ગયો સ્ટૂડન્ટ, લેડી ટીચરને આપવા લાગ્યો ગાળો,ટીચર રડવા લાગી, college students misbehaving and abusing with teacher|દારૂ પીને ક્લાસમાં આવી ગયો સ્ટૂડન્ટ, લેડી ટીચરને આપવા લાગ્યો ગાળો,ટીચર રડવા લાગી", "raw_content": "\nદારૂ પીને ક્લાસમાં આવી ગયો સ્ટૂડન્ટ, લેડી ટીચરને આપવા લાગ્યો ગાળો,ટીચર રડવા લાગી, college students misbehaving and abusing with teacher\nશૉકિંગ / દારૂ પીને ક્લાસમાં આવી ગયો સ્ટૂડન્ટ, લેડી ટીચરને આપવા લાગ્યો ગાળો,ટીચર રડવા લાગી\nક્લાસરૂમમાં ટીચર સાથે સ્ટૂડન્ટના ગેરવર્તનનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો કર્ણાટકનો છે. જેમાં એક સ્ટૂડન્ટ ક્લાસમાં નશાની હાલતમાં બેસેલો જોવા મળે છે, અને તે ટીચરને ગાળો આપવા લાગે છે, તેના આ વર્તનથી ટીચર તેને ખીજાય છે, અને તેને બહાર નીકળી જવા કહે છે. પરંતુ સ્ટૂડન્ટ તેને એલફેલ બોલે છે. અને ટીચર રડવા લાગે છે.\nટાયરમાં ઇન્સર્ટ કરાવો આ જેલ, ક્યારેય પંક્ચર નહીં પડે, ટાયર ગરમ પણ નહીં થાય, ખીલો ઘૂસે તો 3 સેકન્ડમાં ઓટોમેટિક પંક્ચર લોક કરી દે, ગુજરાતીએ ડેમો કરીને બતાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/agriculture/", "date_download": "2020-07-09T17:21:32Z", "digest": "sha1:35O5J6ZRTG3WWAONMIRV5RDITMZYPS2Z", "length": 28857, "nlines": 263, "source_domain": "www.gstv.in", "title": "AGRICULTURE - GSTV", "raw_content": "\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\nSBIએ આપી બેન્ક એકાઉન્ટ સેફ રાખવાની ટિપ્સ, જણાવ્યું…\nKisan Credit Cardમાં લોનની સાથે ખેડૂતોને મળે છે…\nવૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા…\nવીજળી વિનાના ખેતરોમાં પહોંચશે પાણી : સોલાર પંપ પર મળશે 90% સુધીની છૂટ, જાણો કેવી રીતે મળશે લાભ\nજ્યાં વીજ જોડાણ નથી ત્યાં સૂર્ય ઊર્જાથી ચાલતા પંપ મૂકનારા ખેડૂતો 90% સુધીની સબસિડી મેળવી રહ્યા છે. પીએમ-કુસુમ યોજનામાં ઓનલાઇન અરજીઓ કરી શકાશે. 27 લાખ...\nકેન્દ્ર સરકારની સામે વિરોધ પ્રદર્શન કરવા માટે રાજસ્થાનથી દિલ્હી આવી રહ્યા છે ખેડૂતો\nરાજસ્થાનના ખેડુતો કેન્દ્ર સરકારની સામે વિરોધ પ્રદર્શન કરવા માટે દિલ્હી આવી રહ્યા છે. આ ખેડુતો પાક ખરીદી નીતિઓનો વિરોધ કરવા રાજસ્થાનના દુદુથી આવી રહ્યા છે....\nવિસ્તારવાદી ચીનનાં ફળનો ઘર આંગણે વધતો વિસ્તાર, સૌરાષ્ટ્ર-કચ્છમાં આ ફ્રૂટનું વધી રહ્યુ છે વાવેતર\nદેશભરમાં ચીન અને તેની વિસ્તારવાદી નીતિનો ભારે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે તે પણ વાસ્તવિકતા છે કે, છેલ્લા થોડા વર્ષથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર વધી...\nપીએમ કિસાન સ્કીમ સાથે જોડાયેલા 70 લાખ ખેડૂતોના બન્યા કાર્ડ, તમે પણ આ રીતે મેળવી શકો છો ફાયદો\nમોદી સરકારે પ્રધાનમંત્રી કિસાન સમ્મન નિધિ સ્કીમ સાથે જોડાયેલા 70 લાખ નવા કિસાન ક્રેડિટ કાર્ડ બનાવી દીધા છે. કેસીસીને 24 ફેબ્રુઆરીના પીએમ કિસાન સ્કીમ સાથે...\nPM Kisan Yojana: જો ફોર્મ ભરતી વખતે કરી બેઠા છો આ ભુલ તો હજુ છે સુધારવાનો મોકો, નહીં તો અટકી જશે આટલા હજાર\nપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana) હેઠળ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા સુધીની નાણાકીય મદદ આપવામાં આવે છે. ખેડૂતોને 2-2 હ���ાર કરીને ત્રણ...\nકિસાન ક્રેડિટ કાર્ડ પર કેવી રીતે નક્કી થાય છે દેવાની રકમ અને કેટલા દિવસમાં કરવું પડે છે રિટર્ન : આ નિયમ ભૂલ્યા તો ભરવું પડશે વધુ વ્યાજ\nકિસાન ક્રેડિટ કાર્ડ યોજના સરકાર દ્વારા ખેડુતોના દેવા અને પૈસા આપનારાઓના વ્યાજના ચક્રથી બચાવવા સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ કોઈપણ ખેડૂત પાકની...\nપીએમ કિસાન સન્માન નીધિ યોજના : અલગ અલગ ગામમાં જમીન હશે તો નહીં મળે લાભ, આ છે નિયમો\nખેડૂત પાસે એક કરતા વધુ ગામમાં ખેતીલાયક જમીન હોય તો માત્ર એક ગામની જમીન પર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળશે. હેઠળ નોંધણી કરતા...\nગુજરાત સહિત 6 રાજ્યમાં ભારે વરસાદની આવી નવી આગાહી, 12 વર્ષમાં જૂન મહિનોમાં પડતો સૌથી વધુ વરસાદ\n6 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે જણાવ્યું હતું કે જૂન મહિનામાં અતિશય વરસાદ પડ્યો હતો અને જુલાઈમાં...\nખેડૂતો આનંદોઃ આવક બમણી કરવાનુ લક્ષ્ય થશે પૂર્ણ, મોદી સરકાર કરી રહી છે આ તૈયારી\nકેન્દ્ર સરકાર ખેડૂતોની વિવિધ યોજનાઓના આધારે ડેટાબેસ બનાવવાની તૈયારીમાં છે. સરકાર ઈચ્છે છે કે, ખેડૂતો સાથે જોડાયેલી બધી યોજનાઓનું ડિજિટલીકરણ કરવામાં આવે, જેથી ખરીદ સંબંધી...\nદેશમાં 10 વર્ષમાં 15% વરસાદ ઘટી જશે, ગુજરાત સહીત પશ્ચિમ ભારતમાં થયા છે આવા ફેરફારો\n2030 સુધીમાં ભારતમાં વરસાદ 15% ઘટશે. જામિયા મીલીયા ઇસ્લામિયા સહિતની બે સંસ્થાઓએ દેશભરમાં વરસાદના વલણ અંગેના 115 વર્ષના ડેટાનો અભ્યાસ કર્યો છે. આઈઆઈટી ઇન્દોર અને...\nમોટા સમાચાર : ચીનમાં વધુ એક મહામારી ફેલાઈ, નવા સ્વાઇન ફ્લૂ G- 4થી વસ્તીના 4.4% લોકો ચેપી બની ગયા\nસંશોધનકારોને ચીનમાં એક નવો સ્વાઈન ફ્લૂ મળ્યો છે. અમેરિકન સાયન્સ જર્નલ પી.એન.એસ. માં પ્રકાશિત થયો છે. તે 2009માં આખા વિશ્વમાં ફેલાયેલા એચ 1 એન 1...\nકાળા ઘઉં ખેડૂતો માટે સાબિત થઈ રહ્યા છે સોનું, કરી દીધા માલામાલ\nશું તમે કાળા ઘઉં વિશે સાંભળ્યું છે નહિંતર, આજે જાણો. આ ઘઉંની એક વિશેષ પ્રકાર છે, જેની સ્પેશિયલ ખેતી કરવામાં આવે છે. સામાન્ય ઘઉં કરતા...\nસારા ચોમાસાને કારણે ખેતીને મળ્યો વેગ, ખરીફ પાકોનું વાવેતર અત્યાર સુધીમાં 104 ટકા વધ્યુ\nસારા ચોમાસાને કારણે ચાલુ ખરીફ સીઝનમાં પાકની વાવણીમાં વધારો થયો છે. પાછલા વર્ષ કરતા ખરીફ પાકના તમામ પ્રકારના વાવેતરમાં 104% વધારો થયો છે. તેલીબિયાંના પાકનું...\nગૂગલમાંથી ખેતીની નવી રીત શિખી શિક્ષકે, એક હજારના ખર્ચમાં કરી 40 હજારની કમાણી\nરતલામ જિલ્લાના આદિવાસી વિસ્તારના એક શિક્ષકે તેમના પુત્ર સાથે લોકડાઉનને કારણે બંધ શાળા સમયગાળાનો લાભ લઈ પૈસા કમાયા છે. આ શિક્ષકે પોતાની બે એકર જમીનમાં...\n PM Kisan સ્કીમ હેઠળ હવે 2 કરોડ વધુ ખેડૂતોને પણ મળશે લાભ, 6000 રૂપિયા આવશે ખાતામાં\nપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan samman nidhi scheme)ની જાહેરાત ગયા વર્ષે કરવામાં આવી હતી. આ યોજના હેઠશ કેન્દ્ર સરકાર ખેડૂતો (Farmers)નાં બેંક ખાતામાં...\nઅષાઢી બીજના પાવન પર્વે ધરતીપુત્રોએ ધરતીની પૂજા કરી વાવેતરની કરી શરૂઆત\nઆપણે ત્યાં શુભ કામ માટે મુહૂર્ત જોવામાં આવે છે. અષાઢી બીજનું પાવન પર્વ શુભ કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. ખેડૂતો પણ અષાઢી...\nખેડૂતો માટે ખુશખબર: ખરીફ પાકની વાવણીમાં 40%નો વધારો, માંદલા બનેલા ગામડાઓમાં આવા ફેરફારો આવશે\nઆર્થિક મંદીના યુગમાં કૃષિ ક્ષેત્ર તરફથી એક સારા સમાચાર આવી રહ્યા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ તેની નિશ્ચિત દિશામાં આગળ વધી રહ્યું છે. ખેડૂતોને સમયસર વરસાદ મળતાં...\nભારતનાં પાડોશી દેશનાં ત્રણ ક્રિકેટરો થયા Corona પોઝીટીવ, હવે ક્રિકેટમાં ઘૂસ્યો કોરોના\nબાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન મશરફે મોર્તઝા સહિત ત્રણ ક્રિકેટરોને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે. લેફર્ટ-આર્મ સ્પિનર નઝમુલ ઈસ્લામ અને ઓપનર નફીસ ઈકબાલના પણ કોવિડ-૧૯ મહામારીના ટેસ્ટ...\nખેડૂતો માટે ખુશખબર, હવે આ સ્કીમ માટે સરકારે 6,866 કરોડ રૂપિયાની કરી ફાળવણી\nકેન્દ્ર સરકારે દેશભરમાં 10,000 ખેડૂત ઉત્પાદક સંગઠનો બનાવવાની શરૂઆત કરી છે. સરકારે 2024-25 સુધીમાં FPOની રચના અને પ્રચાર માટે 6,899 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે....\nPM-Kisan હેઠળ જલ્દીથી ખેડૂતોને મળશે પૈસા, બસ કરવું પડશે આ નાનકડું કામ\nપીએમ કિસાન યોજના (PM Kisan Yojana) હેઠળ ખેડૂતને એક વર્ષમાં છ હજાર રૂપિયા મળે છે. અત્યાર સુધીમાં પાંચ હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. દેશના 9.85...\nસરકારે ખાતામાં 2000 મોકલતાં પહેલાં ખેડૂતોને મોકલ્યા આ મેસેજ, જોઈ લેજો તમને મળ્યો છે\nપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, 9.85 કરોડ લોકોને લાભ મળ્યો છે. મોદી સરકાર 1 ઓગસ્ટથી 2000 રૂપિયાનો છઠ્ઠો હપ્તા મોકલવાનું શરૂ કરશે. અગાઉ, સરકારે...\nભારતના હવામાનમાં આવી રહ્યાં છે ભયાનક ફેરફારો : સમુદ્રની સપાટી, વાવાઝોડા, ગરમીમાં ભયંકર થશે ફેરફાર, જીરવી નહીં શકો\nઆ સદીના અંત સુધીમાં, ભારતનું સરેરાશ તાપમાન 4.4 ડિગ���રી સેલ્સિયસ વધશે. એટલું જ નહીં, અહીં ગરમીની લહેરનો અર્થ એ છે કે ગરમીના મોજા 3 થી...\nરાજસ્થાન સરકારે તીડ મારીને ભગાડવા આપ્યો 5 કંપનીને કોન્ટ્રાક્ટ, ગુજરાતમાં ખેડૂતો ભગવાન ભરોસે\nઈરાન અને પાકિસ્તાનમાં ઉભા પાકને બરબાદ કરીને આવેલું તીડનું ઝુંડ હવે ભારતમાં ઉધમ મચાવી રહ્યું છે. લાખોની સંખ્યામાં આ તીડ અત્યારે રાજસ્થાનને ઘમરોળી રહ્યા છે....\nફ્રોઝન ફૂડ માર્કેટમાં ચીનને પાછળ પાડવા સરકારની તૈયારી, પૂર્વ એશિયાના બજારોમાં મોટી તક\nસરકાર ફ્રોઝન ફૂડની નિકાસ વધારવા પર ભાર મૂકી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ફ્રોઝન ફૂડ પ્રોડક્ટ્સની માંગ વધી રહી છે, કારણ કે કોરોનાવાયરસને કારણે ગ્રાહક ચાઇનીઝ...\nશરબતી ઘઉં : 100 ખેડૂતો બની ગયા કરોડપતિ, 25 વર્ષમાં સૌથી વધારે ઉત્પાદન ફાયદાનો સોદો બન્યું\nગુજરાતના લોકો શરબતી ઘઉં ખાય છે તે મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં આ વખતે ઘઉંનું બમ્પર ઉત્પાદન થયું છે. સારી ઉપજ છતાં 1 લાખ નાના ખેડૂતોને...\nPM Kisan Scheme: વાર્ષિક 6000 રૂપિયાના લાભાર્થીઓની યાદીમાં તમારુ નામ છે કે નહીં આ રીતે ચેક કરો\nકોરોના વાયરસ (Coronavirus)ના કહેર વચ્ચે સરકાર દેશના ખેડૂતોની મદદ માટે અનેક એલાન કરી રહી છે. કરોડો ખેડૂતો માટે લાભકારક એવી અનેક યોજનાઓ પણ શરૂ કરવામાં...\nતીડ ભગાડવા માટે પાકિસ્તાન પાસે છે આ તરકીબ, જ્યારે ગુજરાતે ખાલી થાળી વગાડી રાજી રાખ્યા\nભારત અને પાકિસ્તાનની સરહદો ઓળંગીને આસપાસના ખેતરોને તીડ વ્યાપક નુકસાન કરી રહ્યાં છે. એક બીજા દેશ પર તીડ આક્રમણ કરે છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન...\nખેડૂતોને ‘શૂન્ય’ ટકા વ્યાજે મળશે ધિરાણ, રૂપાણી સરકારે જગતના તાત માટે કરી આ મોટી જાહેરાતો\nકોરોના વાઈરસના ચેપની ઝપેટમાં આવેલા ગુજરાતના અર્થતંત્રને વેગ આપવા અને વેપાર-ધંધા અને ઉદ્યોગોને આત્મનિર્બર બનાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂા. ૧૪૦૦૦ કરોડના પૅકેજની આજે જાહેરાત...\nખેડૂતો માટે ખુશખબર : મોદી સરકારે એક દેશ એક બજારના અધ્યાદેશને આપી દીધી લીલીઝંડી\nકોરોના મહામારી વચ્ચે આજે ફરીથી કેન્દ્રીય કમિટીની બેઠક થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટની બેઠક પ્રધાનમંત્રીના નિવાસસ્થાને મળી હતી. આ બેઠક લગભગ 2...\nખેડૂતોથી લઈને ઉદ્યોગ જગત માટે મોદી સરકારે કેબિનેટમાં લીધા આ 6 મોટા નિર્ણયો\nકેન્દ્રીય મંત્રીમંડળે આજે આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત એગ્રિકલ્ચર ક્ષેત્�� – ખેડૂતો માટે કરવામાં આવેલી જાહેરાતો પર મંજૂરીની મહોર મારી દીધી છે. આજે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલી...\nસોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક\nરાજ્યમાં કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું સુરત, 1 જ દિવસમાં 300થી વધુ નવા પોઝીટીવ સાથે 7 હજારને પાર\nરાજ્યમાં રેકોર્ડબ્રેક 861 નવા પોઝીટીવ સાથે 39 હજારને પાર, 2 હજાર લોકોના થયા કોરોનાથી મોત\nરાજ્યમાં Coronaનો આતંક યથાવત, છેલ્લાં 24 કલાકમાં 861 પોઝીટીવ કેસ અને 15 લોકોનાં મોત\nબુલેટ ટ્રેન મામલે આવી ખુશખબર : કોરોના સંકટમાં પણ રેલવે બોર્ડના ચેરમેને જાહેર કરી ડેડલાઈન, ગુજરાત માટે મોટા સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gujjumedia.in/indias-5th-most-dangerous-dam", "date_download": "2020-07-09T17:13:39Z", "digest": "sha1:CJSE3UHPEXTNKW6DQSGDRPIX3WJRE56L", "length": 10177, "nlines": 101, "source_domain": "www.gujjumedia.in", "title": "આ છે ભારતના 5 સૌથી ખતરનાક ડેમ, જોઈને નવાઈ પામશો. - Gujju Media", "raw_content": "\nઆ છે ભારતના 5 સૌથી ખતરનાક ડેમ, જોઈને નવાઈ પામશો.\nઆ છે ભારતના 5 સૌથી ખતરનાક ડેમ, જોઈને નવાઈ પામશો.\nપાણીના વહેણને રોકીને નદીઓ પર ડેમ બનાવવામાં આવે છે. અને આનો હેતુ એ હોય છે કે પાણીની સગવડ પૂરી કરી શકાય. દુનિયામાં ઘણા મોટા-મોટા અને આકર્ષક ડેમ બનેલા છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવતા હોય છે. પરંતુ આજે અમે તમને વિદેશના નહિ પણ ભારતના કેટલાક એવા ડેમ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેને જોઇને તમને આશ્વર્ય થશે. તો ચાલો જોઈએ…\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nનદી પર બનેલા આ ડેમ ને જોઇને તમે જ કહો કે કેટલું અદભૂત છે. આ ડેમ ગોવામાં આવેલો છે. આ એવી જગ્યા છે જ્યાં તમે આખો દિવસ પસાર કરી શકો છો કેમકે આને એક પ્રવાસન સ્થળ બનાવી દેવામાં આવ્યો છે. તેની આસપાસ ઘણા ઝરણા પણ બનાવવામાં આવ્યા છે. આ જગ્યા એટલી સુંદર છે કે તમારે એક વખત અંહીની મુલાકાત જરુંર લેવી જોઇએ.\nગુજરાતની નર્મદા નદી પર બનેલા આ ડેમને જોવા માટે પ્રવસિઅઓ દેશ-વિદેશથી આવે છે. આ ડેમની પાસે પ્રવાસીઓ માટે એક ખાસ જગ્યા બનાવવામાં આવી છે. અને હા હમણા જ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પણ આ ડેમની પાસે બનાવવામાં આવી છે. અને બીજું કે રાત્રીના સમયે ઝગમગતી લાઇટ્સની સાથે આ ડેમ ખૂબ સુંદર દેખાય છે.\nકૃષ્ણા નદી પર બનાવવામાં આવેલો આ ડેમ તેલંગાનામાં આવેલો છે તેમજ ખૂબ મોટો છ��. ડેમની આસપાસના પહાડી વિસ્તાર તેમજ લીલોતરી જોઇને તમને એવું લાગશે કે અહીંથી પાછા નથી જવું.\nIdukki Dam – ઇડુક્કી ડેમ:\nઆ ડેમ કેરળમાં આવેલો છે, આવો પુલ ખાસ કરીને વિદેશોમાં જ જોવા મળી શકે છે કેમકે એની બનાવટ જ એવી છે કે. આ ડેમની આસપાસનું દ્રશ્ય ખૂબ સુંદર હોય છે.\nસુંદર પહાડો અને લીલોતરીથી ઘેરાયેલો ભાગીરથ પર બનેલો આ પુલ ઉત્તરાખંડમાં આવેલો છે. આ ડેમને ભારતનો સૌથી ઉંચો ડેમ માનવામાં આવે છે.\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious storyઆજના ફેમસ એક્ટર્સ, ક્યારેક કરતા હતા ફિલ્મોમાં નાના-નાના રોલ. તમે જાતે જ જોઈ લો\nNext storyઆ રીતે ઘરે બનાવો ગુંદરના લાડું: ગુંદરના લાડું\nકોરોના વાયરસને લઇ મોટા સમાચાર,કોરોના મહામારીને લઈ WHOએ આપી ચેતવણી\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nમૃત્યુ પછી લાશની આસપાસ લોકોને કેમ રાખવામાં આવે છે તેમજ ઘરમાં એકલી કેમ નથી રાખવામાં આવતી\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nતમિલનાડૂના એક રેસ્ટોરંટમાં કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવા માટે અપનાવ્યો આ કિમીયો\nઇન્ટરનેટની દુનિયાનો મોટો ધમાકો, દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થશે મર્જ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.jentilal.com/saptahik-rashifal-25-05-2020/", "date_download": "2020-07-09T17:59:45Z", "digest": "sha1:B7NCLKIOYUWR2SGPHOXUKB7GDNDBYEGD", "length": 35788, "nlines": 222, "source_domain": "www.jentilal.com", "title": "સ��પ્તાહિક રાશિફળમાં વાંચી લો આ અઠવાડિયુ તમારા માટે કેવુ રહેશે - જલ્સા કરોને જેંતીલાલ", "raw_content": "\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nહિરલ રાકેશ ગામી (જામનગર)\nકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’\nનીલકંઠ વાસુકિયા – વિરમગામ\nપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટ\nAllકારકિર્દીપરીક્ષા ની તૈયારીસામાન્ય જ્ઞાનરોજગારલક્ષી લેખરસપ્રદસમાચાર\nસુશાંતની આત્મહત્યા પર મામાાએ કર્યો આવો આક્ષેપ, જાણી લો તમે પણ..\nપવનહંસ સ્મશાનઘાટમાં સુશાંત સિંહ રાજપૂતને આપવામાં આવી અંતિમ વિદાઈ, પરિવાર પર…\nલગ્નના ત્રણ દિવસ બાદ દુલ્હન વિશે આવું જાણવા મળતાં પરિવારજનોમાં મચી…\nગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા જ સોશિયલ મડિયા પર વાયરલ થયા ફની…\nજેંતીલાલની પઝલ ધમાલ નંબર – 1\nમૃત્યુ પામેલી ભિખારી મહિલાની દેશના વીરો માટે સલામ, કર્યું 6 લાખનું…\nચાંદીની ચમચી સાથે જન્મવું એ કદાચ આને જ કહેવાતું હશે, શું…\nઅમિતાભ, બાળા સાહેબ ઠાકરેને યાદ કરીને કૃતજ્ઞા દાખવતાં કહ્યું ઠાકરે ન…\nAllપ્રીતેશ મહંત (જ્યોતિષ)સદગુરૂ વિચાર\n15 જૂનથી 21 જૂન સુધીનો સમય કેટલી કરશે ઊથલપાથલ અને કેટલી…\nટૈરો રાશિફળ : એક્ટિવ રહેવાનો અને મનગમતા કામ કરવાનો દિવસ છે…\n15.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે…\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર નદીમાંથી આવ્યું બહાર\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nબિકની વેક્સ કરાવ્યા પછી પ્રાઇવેટ પાર્ટમાં થાય છે બળતરા\nકોરોનાથી રિકવર થયા પછી પણ મહિનાઓ સુધી થાક અને શ્વાસ સંબંધિ…\nદહીં ખાવાના છે અઠળક ફાયદા, જાણીને તમે પણ દરરોજ કરશો સેવન…\nવાંચો મીઠાના અગણિત લાભો, મોટાભાગના ઉપયોગો તો તમે જાણતા પણ નહિ…\nAllઅલ્કા જોષી (મુંબઈ)અલ્કા સોરઠીયા (રાજકોટ)ઉર્વી શેઠિયાકાજલ શેઠ (મોડાસા)ચાંદની ચિંતન જોશી (જામનગર)જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)દર્શિતા પટેલ (અમેરિકા)મેઘના સચદેવ (જુનાગઢ)રૂચી શાહ (ચેન્નાઈ)હિરલ રાકેશ ગામી (જામનગર)\nકીડ્સ સ્પે. ક્વીક કર્ડ સેંડવીચ – ઇઝી અને ક્વીક નાસ્તા માટે…\nકારેલાની છાલની વડી – કારેલાનું શાક તો બનાવતા હશો પણ ઘણાને…\nબહાર બેકરી પર મળે છે તેનાથી પણ વધુ સોફ્ટ અને ફ્લ્ફી…\nગ્રીલ્ડ પિઝા સેંડવીચ – ખૂબજ સરળ નાસ્તા તરીકે બનાવવામાં આવતી સેંડવીચ…\nAllઅશ્વિની ઠક્કરઆયુષી સેલાણીકિન્નર આચાર્યકુંજ જયાબેન પટેલકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’કોમલ રાઠોડજતીન.આર.પટેલજીનલ ટેલર “વિહા”ડો. નિલેશ ઠાકોરડો. વિષ્ણુ પ્રજાપતિતૃપ્તિ ત્રિવેદીદક્ષા રમેશદિપા સોની “સોનુ”ધવલ બારોટધવલ સોનીનયના નરેશ પટેલનીલકંઠ વાસુકિયા – વિરમગામપાર્થ દવેપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટપ્રતીક. ડી. ગોસ્વામીબિનલ પટેલભાર્ગવ પટેલમરિયમ ધુપલીમૌલિક જગદીશ ત્રિવેદીયોગેશ પંડ્યારાહુલ મકવાણારૂપલ વસાવડાવસીમ લાંડા “વહાલા”વિજયકુમાર ખુંટશૈલેશ સગપરીયા\nપરિવાર સાથે એ વતન જવા નીકળ્યો હતો પણ અચાનક તેને રસ્તામાં……\nતે મધરાતે… – સુમસામ રસ્તો હતો એ એ યુવતીએ માંગી મદદ…\nપ્રેમ ની જીત – જયારે કોઈ વ્યક્તિ તમારી નજીક હોય ત્યારે…\nયાદોની સફર – જૂની યાદો અમુક એવી હોય છે જેને યાદ…\nAllગૌરવવંતા ગુજરાતીડો.ચિંતન અનિલ સાંગાણીલીઝા શાહ (ડાયેટીશ્યન)\nઆજની પોઝિટિવ સ્ટોરી: રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં-કરતાં મોતને…\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nઆજની પોઝિટિવ સ્ટોરી: એક ઓટો-રીક્ષાવાળાએ લોકડાઉનમાં કેવી રીતે પોતાની આજુબાજુના લોકોની…\nખડી સાકરમાંથી આ રીતે બનાવો ઠંડો ઉકાળો, અને બચો કોરોનાથી…જાણો આર્યુવેદ…\nસુશાંતની આત્મહત્યા પર મામાાએ કર્યો આવો આક્ષેપ, જાણી લો તમે પણ..\nપ્રિયંકાના પતિ નિક જોનાસના મોબાઇલની હોમ સ્ક્રીન પરની તસ્વીર કરે છે…\nઆ કારણે નાગપુર પોલીસે શેર કર્યુ તારક મહેતા…ના જેઠાલાલાનુ મીમ, શું…\nતૈમુરને લઈને નીકળેલા સૈફ-કરીનાને પોલીસે આપ્યો ઠપકો, પાછા ધરે જવાનો આવ્યો…\nવિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના વૈભવી બંગલાની તસવીરો જોઇ લો તમે પણ,…\nઆ બોલરે ફેંક્યો હતો એવો બોલ કે…વિડીયો જોઇને તમે પણ બોલી…\nટેનિસ પ્લેયર આન્દ્રે અગાસી વિશે જાણો એક એવી વાત કે જે…\n‘જુનિયર સેહવાગ’ ટૂંક સમયમાં ક્રિકેટ પિચ પર શરૂ કરવામાં આવશે; મુલતાનના…\nHome અધ્યાત્મ સાપ્તાહિક રાશિફળમાં વાંચી લો આ અઠવાડિયુ તમારા માટે કેવુ રહેશે\nસાપ્તાહિક રાશિફળમાં વાંચી લો આ અઠવાડિયુ તમારા માટે કેવુ રહેશે\nકેવું રહેશે તમારું ભવિષ્ય : જાણો તમારી રાશી શું કહે છે \nઅઠવાડિક રાશિફળ : આવનારું અઠવાડિયું તમારા માટે કેવું રહેશે, એ જાણવાની ઈચ્છા હોય તો તમારી ઈંતેજારીનો અહી અંત થાય છે. જોઈ લો આવનાર અઠવાડિયામાં તમારા સિતારા કેવા રહેશે કેવી હશે તમારી આર્થીક સ્થિતિ, પારિવારિક મુદ્દાઓ, નૌકરી અને વ્યવસાયમાં અસર, પ્રેમ અને સબંધોમાં બદલાવ અથવા આવનારો સમય તમારા માટે શું લઈને આવશે. તો અહી જાણો કકે શું કહે ���ે આ અઠવાડિયા બાબતે તમારી રાશી…\nઆ અઠવાડિયા દરમિયાન તમારા અટકેલા કામોના કારણે મનમાં બેચેની અને ચિંતા છવાયેલી રહેશે. જો કે અચાનક મળેલી સારી ખબરો તમારા ઉત્સાહમાં વધારો કરી શકે છે. પરિવારના લોકો સાથે આ બધુ વહેચવાથી તમારા આનંદમાં પણ વધારો થઇ શકે છે. પ્રિયજન સાથે હરવા ફરવા જવાનું મન થશે. જો કે પરિસ્થિતિ જોતા એવું સંભવ બની શકશે નહિ. આ અઠવાડિયા પૂરતી આવક સામાન્ય રહેશે. વ્યવસાયમાં ઊંચનીચની સ્થિતિઓ સર્જાવાની પૂરી સંભાવનાઓ છે. નોકરીના પ્રયત્ન કરનારા લોકો માટે હજુ રાહ જવાનો સમય છે. લગ્નજીવનમાં અનુકુળતા આવતી જણાશે. ડાયાબીટીસના રોગીઓએ આ સમય દરમિયાન વધુ ધ્યાન રાખવાની જરૂર છે.\nસરકારી અને બિન-સરકારી જગ્યાઓ પર કામ કરવાવાળા લોકો માટે આ સમય સફળતાના નવા અવસરો ઉપલબ્ધ કરાવનારો સાબિત થશે. આ સમય દરમિયાન લાંબા ગળાનું રોકાણ લાભકારક નીવડશે. બહારની ગતિવિધિઓ તમારા માટે લાભકારી બનશે નહિ. વ્યવસાયી લોકો માટે આ અઠવાડિયુ ખાસ નવી આશાઓ લઈને આવી શકે છે. નોકરી કરનારા લોકોએ સહયોગીઓ સાથે સબંધ સારા રાખવા પડશે. આ સમય દરમિયાન તમે કોઈ નવો વ્યવસાય શરુ કરવાનું વિચારી શકો છો. લગ્ન જીવનમાં સમરસતાનો અભાવ રહેશે નહી. પ્રેમ સબંધ માટે સમય સારો રહેશે. તબિયતમાં સુધાર આવી શકે છે.\nઆ અઠવાડિયા દરમિયાન બેંક સાથે જોડાયેલી લેવડ-દેવડમાં ખાસ સાવધાની રાખવાની જરૂર છે. તમારી બૌધિક ક્ષમતાનો વિકાસ થશે. ધર્મ અને કર્મ તરફ મનનું આકર્ષણ વધશે. બાળકો તરફથી સુખદ સમાચાર મળી શકે છે. લખવા વાંચવા બાબતે લાભ થઇ શકે છે. તમે તમારા કાર્યોથી લોકોને પ્રભાવિત કરી શકશો. આર્થિક બાબતોમાં રોકાયેલા કામ પણ આ સમય દરમિયાન થઇ શકે છે. કરિયર અને નોકરી વાળાઓ માટે આ સમય થોડો મુશ્કેલી ભર્યો નીવડશે. વ્યવસાયી લોકો માટે આ સમય આર્થિક ઉથલપાથલથી ભરેલો રહેશે. લગ્ન જીવનમાં જીવનસાથી સાથે ચડસાચડસીનો માહોલ રહેશે. પ્રેમ કરનારાઓ માટે આ સમય શ્રેષ્ઠ સિદ્ધ થશે. આ સમયે તમારી તબિયત ખરાબ થઇ શકે છે.\nરાજકીય લોકો સાથે ઉઠવા બેસવાનો અવસર મળી શકે છે. લગ્ન જીવનમાં ગોપનીયતાની કાળજી લેવી જરૂરી છે. પરિવારમાં સારા સમાચાર મળવાથી ખુશીનું વાતાવરણ બની રહેશે. ગરીબ લોકો પ્રત્યે કરુણાની લાગણી ઉદભવશે. તમારી આવક માટે આ અઠવાડિયું શુભ નથી. વેપારીઓ માટે આ સમય સારો રહેશે નહીં. નોકરી કરનારા લોકોએ સાથે કામ કરનારા લોકો સાથે ઉલજવું જોઈએ નહિ, નુકશાન થઇ શકે છે. લગ્ન જીવનમાં ��ુશી રહેશે. પ્રેમ સબંધના સંદર્ભે આ અઠવાડિયું મુશ્કેલીઓથી ભરેલું રહેશે. બ્લડ પ્રેશરની સમસ્યા વાળા આ અઠવાડિયા દરમિયાન ખાસ સાવધાન રહે.\nઆ અઠવાડિયે પૈસાના અભાવના કારણે તમારું મન પરેશાન રહેશે. બિનજરૂરી કાર્યોમાં તમારો સમય જરાય બગાડશો નહીં. બીજા કોઈના કિસ્સાઓમાં દખલ કરવાથી દુર રહો. મન અને આત્મામાં આંતરિક સંઘર્ષની સ્થિતિ સર્જાશે. આવક સારી નહીં હોય, પણ ખર્ચ વધારે થવાની સંભાવના રહેશે. વ્યવસાયી લોકો માટે આ સમય મુશ્કેલી ભર્યો રહેશે. નોકરી કરનારા લોકો પોતાના ઉપરી સાહેબથી પરેશાન રહેશે. લગ્ન જીવનમાં પણ અસંતોષનો માહોલ રહેશે. તમારા પ્રિયજનની નારાજગી છતાં તમારો પ્રેમ જાહેર કરતા રહો. સ્વાસ્થ્યની દ્રષ્ટીએ આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે.\nઆ અઠવાડિયું તમારા માટે કાર્ય કરવા માટેની નવી તકો ઉભી કરાવશે. વિદ્યાર્થીઓ માટે આ સમય થોડો સંઘર્ષથી ભરેલો રહેશે. પિતાનો સપોર્ટ તમારું જીવન બદલી શકે છે. રાજકારણ કરનારા લોકો માટે આ અઠવાડિયુ એક નવી દિશા લઈને આવશે. આવક સારી રહેવાની આશા છે. નોકરી કરનારા લોકો માટે સ્થળમાં બદલાવ થઇ શકે છે. વ્યવસાય માટે આ સમય સારો રહેશે. ઉધાર આપવાથી બચવું જોઈએ. લગ્ન જીવનમાં સબંધો સારા બની રહેશે. પ્રેમ સંબંધોમાં અસ્થિરતાનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્યમાં સુધાર આવવાની સંભાવના છે.\nમુસાફરી કરવાનું ટાળો. નાણાકીય રીતે અઠવાડિયું લાભદાયક સાબિત થઈ શકે છે. તમારા વિચારો બીજા પર થોપવાનું ટાળો. ગુપ્ત દુશ્મનો તમને માનસિક રીતે ખલેલ પહોંચાડી શકે છે. તણાવના કારણે આર્થિક બાજુઓ નબળી પડી જશે. નોકરિયાત લોકોને બઢતી મળવામાં બાધાઓ ઉભી થશે. વ્યવસાયમાં જીવનસાથીનો સાથ સહકાર તમારા માટે લાભદાયી સાબિત થશે. લગ્નજીવનમાં નાની-મોટી તકરાર થઇ શકે છે. પ્રેમ સબંધોમાં વાત-ચિત જાળવી રાખો. પેટના રોગીઓ આ અઠવાડિયું ખાસ ધ્યાન રાખે.\nઆ અઠવાડિયા દરમિયાન તમારે ઓફિસમાં અણગમતું કામ પણ કરવું પડી શકે છે. આ અઠવાડિયું તમારા માટે પૈસાની આવશ્યકતા સમજાવનારૂ સિદ્ધ થશે. વ્યવસાય કરનારા અથવા નવો વ્યવસાય શરુ કરનારા માટે આ સમય સારો નથી. નોકરી કરનારાઓ માટે, નોકરી બદલવા માટે આ જરાય યોગ્ય સમય નથી. પ્રેમ સબંધોમાં જો સાથી તમારાથી રિસાયેલ છે, તો આ અઠવાડિયે બધી શંકાઓ દુર થઇ શકે છે. આ અઠવાડિયા દરમિયાન કમરના દુખાવાથી રાહત મળવાની શકયતા છે.\nઆ અઠવાડિયું તમારા માટે સામાન્ય રહેશે. તમને મિત્રોનો સહયોગ મળી શકે છે, એટલે મિત્રોને અવગણશો નહીં. નોકરી કરનારા લોકો માટે આ સમય સારો નથી. ધંધામાં સ્થિતિ સામાન્ય રહેશે. કલાના ક્ષેત્રમાં પ્રયાસ કરી રહેલા લોકો માટે આ સમય સારા સમાચાર લાવી શકે છે. મહિલાઓનો સહયોગ તમારા માટે ફાયદાકારક રહેશે. વકીલ પાસે જઈને કાયદાકીય સલાહ લેવા માટેનો આ સામાન્ય દિવસ રહેશે. અઠવાડિયાના અંતમાં તમારી આર્થિક બાજુમાં સુધારો આવશે. જીવનસાથીનો સહયોગ બરાબર મળતો રહેશે. પ્રેમ સંબંધની બાબતોમાં જાતકે ધીરજ ધરવી જોઈએ.\nઆ અઠવાડિયે તમારે તમારા આસપાસના વર્તુળમાંથી બહાર નીકળીને એવા લોકોને મળવાની જરૂર છે, જે લોકો ઊંચા સ્થાન પર છે. તમે તમારા કોઈ સગાના કારણે પરેશાન રહી શકો છો. કોઈ સ્ત્રી અથવા તમારા જીવનસાથીનો ટેકો તમને આગળ વધવામાં મદદરૂપ થશે. અઠવાડિયાના અંતે સ્થિતિ સુધરતી જણાશે. નોકરી કરનારાઓ માટે દોડધામ વધારે કરવી પડશે. વ્યવસાયમાં પ્રગતી ધીમી ગતિએ થશે. લગ્ન જીવનમાં ખુશીનું વાતાવરણ યથાવત રહેશે. પ્રેમીઓ એક બીજાની પારિવારિક ભાવનાઓ સમજશે. સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.\nઆ અઠવાડિયે તમારું સામાજિક વર્તુળ વધશે. બાળકો તફથી તમને મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે. ઘરમાં કોઈ પણ ધાર્મિક વિધિથી પરિવારમાં ખુશીનું વાતાવરણ બનેલું રહેશે. ઘરની જરૂરિયાતો ધીરે ધીરે પૂરી થશે. આવકની દ્રષ્ટિએ આજનો સમય તમારા માટે યોગ્ય છે. વ્યવસાય માટે સમય સામાન્ય રહેશે. નોકરી કરનારા લોકોએ દોડધામ કરવી પડશે. લગ્ન જીવનમાં મધુરતા આવશે. પ્રેમ સબંધ માટે આ અઠવાડિયું ઉત્તમ રહેશે. ચામડી સાથે જોડાયેલા રોગના દર્દી આ અઠવાડિયામાં રાહત અમુભવશે.\nઆ અઠવાડિયા દરમિયાન ઓફીસના કાર્યોમાં સાવધાન રહેવાની જરૂર છે. જેનાથી તમને સંતોષનો અનુભવ થશે. સતત બાળકોને ધમકાવતા રહેવાથી તમારા બાળકો સાથે તમારો વ્યવહાર બગડી શકે છે. સમયની જરૂરિયાત એ છે કે શાંતિથી કામ લેવામાં આવે અને બાળકોને થોડી મોકળાશ આપો. અટકેલા કાર્યોમાં આર્થીક સ્થિતમાં સુધાર આવશે. ભણાવવાનું કામ કરનારાઓને લાભ થશે. જથ્થાબંધ વેપારમાં કોઈ મોટો વ્યવહાર ન કરો. બહારના લોકોની દખલ તમારા વૈવાહિક જીવનમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. પ્રેમમાં વિચાર કર્યા વિના કોઈ વચન આપશો નહીં. ચામડીના દર્દીઓએ દુઃખનો સામનો કરવો પડી શકે છે.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.\nઆપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ \nPrevious article25.05.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…\nNext articleહૃદય સંબંધી રોગોથી બચવા રોજિંદા જીવનમાં સામેલ કરો આ વસ્તુઓ…\n15 જૂનથી 21 જૂન સુધીનો સમય કેટલી કરશે ઊથલપાથલ અને કેટલી આપશે રાહત જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ\nટૈરો રાશિફળ : એક્ટિવ રહેવાનો અને મનગમતા કામ કરવાનો દિવસ છે સોમવાર\n15.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર નદીમાંથી આવ્યું બહાર\nઆજનું ટૈરો રાશિફળ : પોતાને પરિસ્થિઓને અનુકૂળ કરો, લોકોને મળવાનો દિવસ છે રવિવાર\n14.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…\nલાખો ગુજરાતીઓના હૈયે વસેલું પેજ તમે લાઈક કર્યું કે નહીં\nજલ્સા કરોને જેંતીલાલ Jalsa Karo ne Jentilal\nસુશાંતની આત્મહત્યા પર મામાાએ કર્યો આવો આક્ષેપ, જાણી લો તમે પણ..\nપવનહંસ સ્મશાનઘાટમાં સુશાંત સિંહ રાજપૂતને આપવામાં આવી અંતિમ વિદાઈ, પરિવાર પર...\nલગ્નના ત્રણ દિવસ બાદ દુલ્હન વિશે આવું જાણવા મળતાં પરિવારજનોમાં મચી...\nગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા જ સોશિયલ મડિયા પર વાયરલ થયા ફની...\nઅલવિદા સુશાંત: પરિવારની હાજરી વચ્ચે આજે મુંબઇમાં કરાશે અંતિમ સંસ્કાર\n15 જૂનથી 21 જૂન સુધીનો સમય કેટલી કરશે ઊથલપાથલ અને કેટલી...\nલગ્નના ત્રણ દિવસ બાદ દુલ્હન વિશે આવું જાણવા મળતાં પરિવારજનોમાં મચી...\nટૈરો રાશિફળ : એક્ટિવ રહેવાનો અને મનગમતા કામ કરવાનો દિવસ છે...\n15.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે...\nસુશાંતની આત્મહત્યા પર મામાાએ કર્યો આવો આક્ષેપ, જાણી લો તમે પણ..\nઅલવિદા સુશાંત: પરિવારની હાજરી વચ્ચે આજે મુંબઇમાં કરાશે અંતિમ સંસ્કાર\nખૂબ નસીબદાર હોય છે આ લોકો, જેમના હથેળીમાં હોય છે આવા...\nઅલવિદા સુશાંત: એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ થોડા કલાક પહેલા ભાવુક પોસ્ટ શેર...\n15 જૂનથી 21 જૂન સુધીનો સમય કેટલી કરશે ઊથલપાથલ અને કેટલી...\nઅલવિદા સુશાંત: પરિવારની હાજરી વચ્ચે આજે મુંબઇમાં કરાશે અંતિમ સંસ્કાર\nકાઠીયાવાડી ભરેલા રવૈયા બટાકા શાક – હવે જયારે પણ ભરેલા રવૈયાનું...\nનિર્ભયા કેસ: છેલ્લ��� 30 મિનિટ આ રીતે ક્રુર દોષિતો જીવ માટે...\nજાણો તે રાતની નિર્ભયાની પિડાજનક સ્થિતિ ફરજ પર હાજર રહેલા ડોક્ટરના...\nલોકો તેમના ગામનું નામ જણાંવતાં પણ શરમ અનુભવે છે, એવું તો...\nસાથ નિભાના સાથિયા’ની કોકિલા મોદી રિયલ લાઇફમાં જીવે છે કંઇક અલગ...\n“નિર્ભયાના હત્યારાઓને ફાંસી આપ્યા બાદ, હવે છેક પવન જલ્લાદ પોતાની દીકરીને...\nશાળાએથી ઘરે જતા છોકરી થઇ પીરીયડ્સમાં, અને છોકરાએ કરી એવી મદદ...\n© 2012 - 2019 જલ્સા કરોને જેંતીલાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayangurukul.org/news/ayurved-research", "date_download": "2020-07-09T17:23:24Z", "digest": "sha1:WTQBDRB4TLQ3LAMCRISPEAQJYEFLPQ26", "length": 10386, "nlines": 267, "source_domain": "www.swaminarayangurukul.org", "title": "Ayurved Research | Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust", "raw_content": "\n108 - ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન, 2015\nશ્રી જોગી સ્વામી હોલીસ્ટીક હેલ્થ સેન્ટરના ટુંક સમયમાં થનાર ઉદ્ધાટનના ઉપક્રમે, સદ્ગુરુવર્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ અમદાવાદ એસજીવીપી ખાતે તા.૨૪ ડિસેમ્બર ૨૦૧૬ ના રોજ ૧૧૧૧ વ્યકિતઓ ઉપર આયુર્વેદ ક્ષેત્રે ગ્રિનીઝ વર્લ્ડ રેકર્ડઝમાં સૌ પ્રથમવાર ૫૦ મિનિટ સુધી ભારતીય સંગીતના સુમધુર ધ્વની સુધી ૧૧૧૧ શિરોધારા ચિકિત્સાનો પ્રયોગ થયો. આયુર્વેદ ક્ષેત્રે આ રીતે નોંધાયેલ આ સર્વ પ્રથમ વિશ્વવિક્રમની ઐતિહાસિક ઘટના પ્રસંગે એસજીવીપી ગુરુકુલનું ક્રિકેટ ગ્રાઉન્ડ શિરોધારા કાર્નિવલમાં ફેરવાઇ ગયું હતું.\nRead more about શિરોધારા ચિકિત્સા વિશ્વવિક્રમ\nશ્રી જોગી સ્વામી હોલીસ્ટીક હેલ્થ સેન્ટર : શિલાન્યાસ વિધિ\nભારતીય પ્રાચીન આરોગ્ય પદ્ધત્તિ, યોગ અને આયુર્વેદ આપણો અણમૂલો વારસો છે. આપણો અણમૂલો વારસો સચવાય રહે, રોગ થયા પહેલા હેલ્થ કેરના કાર્યક્રમોથી લોકોને જાગૃત કરવામાં આવે તો બિમારીઓ આરંભથી જ અટકાવી શકાય. આયુર્વેદ વિજ્ઞાનનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે, શરીર અને મનની બિમારીઓને દૂર કરવા માટે જો યોગનો સહારો લેવામાં આવે તો સારવાર ક્ષેત્રે ન કલ્પી શકાય તેવા પરિણામો મેળવી શકાય છે.\nઅખંડ ભગવદ્‌ પરાયણ પૂજ્યપાદ્‌ જોગી સ્વામીની પાવન સ્મૃતિમાં શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌-છારોડી દ્વારા બી. ટી. સવાણી કીડની હોસ્પિટલ રાજકોટના સહકારથી અમરેલી ખાતે પ્રોસ્ટેટ, પથરી જેવા યુરીનલ રોગો માટેનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.\nધન્વન્તરી યજ્ઞ ૦૧ નવેમ્બર ૨૦૧૩\nદેવો અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે જે રત્નો સમુદ્રમાંથી પ્રાપ્ત થયા તેમાંના એક લક્ષ્મીજી અને બીજા ધનવન્તરી ભગવાન. લક્ષ્મીજીને ધન,વૈભવ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. જ્યારે ભગવાન ધન્વન્તરીને સ્વાસ્થ્યના દેવતા માનવામાં આવે છે.\nRead more about ધન્વન્તરી યજ્ઞ\nડૉકટર મિત્રોનું સ્નેહ મિલન, 2013\nડૉકટર મિત્રોનું સ્નેહ મિલન\nRead more about ડૉકટર મિત્રોનું સ્નેહ મિલન, 2013\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://www.gujjumedia.in/kapil-sharma-and-ginni-chatrath-wedding", "date_download": "2020-07-09T17:48:34Z", "digest": "sha1:DD6TL64CIDCW5XMPO2JTQEW2GBMT2LIX", "length": 14117, "nlines": 114, "source_domain": "www.gujjumedia.in", "title": "જુઓ, કપિલ-ગિન્નીના શાનદાર લગ્નની આ તસવીરો - Gujju Media", "raw_content": "\nજુઓ, કપિલ-ગિન્નીના શાનદાર લગ્નની આ તસવીરો\nજુઓ, કપિલ-ગિન્નીના શાનદાર લગ્નની આ તસવીરો\nજાણીતા કૉમેડિયન કપિલ શર્માએ ચતરાથ સાથે જલંધર નજીકના ફાગવાડામાં 12 ડિસેમ્બરના રોજ લગ્ન કરી લીધા છે. હવે કપિલે પોતાની અને પત્ની સાથેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં કપિલ ગ્રીન શેરવાની પહેરી હાથમાં તલવાર સાથે દેખાઈ રહ્યો છે જ્યારે ગિન્ની ટ્રે઼ડિશનલ લહેંઘા-ચોલીમાં દેખાઈ રહી છે. અગાઉ કપિલ શર્માના પ્રી-વેડિંગ યોજાયું હતું જેમાં તેના ઈન્ડસ્ટ્રીના કલિગ ક્રિષ્ના અભિષેક, ભારત સિંહ, સુમોના ચક્રવર્તી, સુદેશ લેહરી અને ઘણા અન્ય લોકોએ હાજરી આપી હતી.\nલાંબા સમયથી હતા એકબીજાના પ્રેમમાં\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nસુંદર લાગી રહી છે જોડી\nગિન્નીના જલંધર સ્થિત ઘરે અખંડ પાઠ અને બેંગલ સેરેમની યોજાઈ હતી. કપિલ પોતાના વેડિંગ ઈન્વિટેશનને પણ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું જેમાં તેણે લખ્યું હતું, ‘તમારા આશિર્વાદની જરૂર છે. મનમાં ખૂબ જ ઉમંગ અને માતા-પિતાના આશિર્વાદથી એ કહેતા ઘણી ખુશી થાય છે કે, 12 ડિસેમ્બર 2018ના રોજ હું અને ગિન્ની અમારી નવી સફરની શરૂઆત કરવા જઈ રહ્યાં છીએ.’ લગ્ન બાદ હવે કપિલ અને ગિન્ની 14 ડિસેમ્બરે અમૃતસર તથા 24 ડિસેમ્બરે મુંબઈમાં રિસેપ્શન પાર્ટી યોજશે.\nસુમોના ચક્રવર્તી અને ભારતી\nકપિલ જ્યાં પોતાની મસ્તી-મજાકની અદાથી સૌ કોઇને હસાવે છે, તે પોતાના લગ્નમા પણ આ અંદાજમાં જ જોવા મળ્યો. ખરેખર કપિલનો એક વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમા તે અને ગિન્ની લગ્નાનાં સાત ફેરા માટે જઇ રહ્યા છે.\n55 લાખનો ખર્ચ, એક ડિશ 3000 હજારનીઃ\nશરૂઆતમાં 800 મહેમાનો આવવાના હતાં પરંતુ 1000 મહેમાનો આવ્યા હતાં. લગ્નનો તમામ ખર્ચ ગિન્નીના પરિવારે ઉઠાવ્યો છે. ચર્ચા છે કે ગિન્નીનાં પરિવારે 55 લાખ રૂપિયા લગ્ન પાછળ ખર્ચ કર્યાં છે. જેમાં 25-30 લાખ રૂપિયા તો માત્ર ભોજન પાછળ જ ખર્ચ્યા છે. ભોજનમાં ચાઈનીઝ, પંજાબી, કોન્ટિનેન્ટલ ફૂડ મહેમાનોને સર્વ કરવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે એક પ્લેટ રૂપિયા 3 હજારની હતી. મહેમાનોને દારૂ પણ આપવામાં આવ્યો હતો. 500 જાતની વિવિધ વાનગીઓ સર્વ કરવામાં આવી હતી. આટલું જ નહીં 18-20 જાતના તો માત્ર સ્ટાર્ટર જ હતાં. ડેકોરેશન પાછળ 10 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આખા ભારતમાંથી મહેમાનો આવ્યા હતાં. કપિલને લાલ રંગ ઘણો જ પસંદ છે અને તેથી જ ખાસ કોલકાતાથી ઓર્ચિડ તથા સ્પેશ્યિલ ગુલાબના ફૂલો મંગાવવામાં આવ્યા હતાં.\nકપિલ વીડિયોમાં કહે છે,’તમારા બધાના પ્રેમ માટે ખુબ જ ધન્યવાદ. અમે બંન્ને હાલમાં ફેરા ફરવા માટે જઇ રહ્યા છીએ. અત્યારે પણ જણાવી દો હું જાવ કે નહી… નહી તો હું ભાગી જાવ છું. કપિલની આ વાતને સાંભળી સાથમાં ઉભેલ તેની પત્ની ગન્ની પણ તેનો હાથ પકડી હસવા લાગી.’\nલંડન, થાઈલેન્ડ તથા યુરોપથી 80 શૅફ આવ્યા હતાં. જેમણે સ્પેશ્યિલ લાઈવ કાઉન્ટર ચલાવ્યા હતાં. જેમાં સૂપથી લઈ કોન્ટિનેન્ટલ ફૂડ હતું. ભારતના દરેક રાજ્યની સ્પેશ્યિલ વાનગી હતી. જેમાં અમૃતસરી કુલ્ચા, મુંબઈ ચાટ, સાઉથ ઈન્ડિયન, ગોવાનું ફૂડ, સુશી ફૂડ, લાઈવ ગ્રિલ્સ, તુમ્બા, રાજસ્થાની ફૂડ, કાશ્મિરી ફૂડ, સી ફૂડ વગેરે સર્વ કરવામાં આવ્યા હતાં. 50 જાતના કોકટેલ્સ, 15 જાતની કૉફી હતી.\nતુમ દેના સાથ મેરા…\nકપિલ અને રાજીવ ઠાકુર\n500 લોકલ પોલીસ, 300 બાઉન્સર્સઃ\n500 લોકલ પોલીસ તથા 300 બાઉન્સર્સે સુરક્ષા વ્યવસ્થા જોઈ હતી.\nકોઈની નજર ન લાગે…\n47 રૂમ્સ હતાં બુકઃ\nગિન્નીના પરિવારે કબાના ક્લબ આખી બુક કરી હતી. જેમાંથી 47 રૂમ્પસ કપિલ તથા તેના સંબંધીઓ માટે હતાં. કપિલ તથા તેના પરિવાર માટે ત્રણ સ્યુટ્સ બુક કરવામાં આવી હતી. જેની કિંમત 10 હજાર રૂપિયા હતાં. આ સિવાય અન્ય રૂમ્સની કિંમત ચાર હજાર હતી.\nઘરના વડીલો સાથે કપિલ\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious storyકરીના, સોનમ, રજનીકાંત તેમજ બીજી મોટી હસ્તીઓ પણ પહોંચી આ લગ્ન માં…\nNext storyઈશાએ પોતાના લગ્નમાં નીતા અંબાણીનું 35 વર્ષ જૂનું પાનેતર પહેર્યું\n40 વર્ષની થઇ શમીતા શેટ્ટી, બહેન શિલ્પાએ આ રીતે કર્યું વિશ\nઆ છે ઈશા અંબાણીનો નવો પરિવાર, જાણો પીરામલ ફેમિલીમાં કોણ શું ..\nજાણો ક્યા પ્રશ્ર્નનો જવાબ આપી ઐશ્વર્યા બની હતી મિસ વર્લ્ડ\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nતમિલનાડૂના એક રેસ્ટોરંટમાં કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવા માટે અપનાવ્યો આ કિમીયો\nઇન્ટરનેટની દુનિયાનો મોટો ધમાકો, દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થશે મર્જ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.oemairpurifier.com/gu/%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8-%E0%AA%9F-tag%E0%AA%97/%E0%AA%93%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8/", "date_download": "2020-07-09T17:01:30Z", "digest": "sha1:A252OIUAAQQFISZLQARPQ6NMLJMUQXQB", "length": 30026, "nlines": 260, "source_domain": "www.oemairpurifier.com", "title": "ઓલાન્સ | ચાઇના ઇન્ડોર એર પ્યુરિફાયર ફેક્ટરી", "raw_content": "\nવ્યવસાયિક OEM એર શુદ્ધિકરણ એર શ્રેષ્ઠ હાપા એર શુદ્ધિકરણ અને ઘર એર શુદ્ધિકરણ સાથે ચાઇના થી શુધ્ધ હવા ફિલ્ટર ફેક્ટરી\nઅમારી સાથે સંપર્કમાં મેળવો\nએલર્જીસ માટે એર શુદ્ધિકરણ\nબાળકો માટે એર શુદ્ધિકરણ\nપાળતુ પ્રાણી એર શુદ્ધિકરણ\nઆરોગ્ય સંભાળ હાઇડ્રોજન સમૃદ્ધ પાણી જનરેટર\nઊર્જા હાઇડ્રોજન પાણી કપ\nધૂમ્રપાન માટે એર શુદ્ધિકરણ\nશા માટે Olansi પસંદ\nહાઇડ્રોજન પાણી જનરેટર સમાચાર\nઉત્પાદન ટ Tagગ -\nપ્રોડક્ટ ટ Tagગ - ઓલાન્સ\n2017 સૌથી OLS-K08A શ્રેષ્ઠ ઘર / ઓફિસ એક્ટિવેટેડ કાર્બન એચઇપીએ એર ક્લિનર\n2017 સૌથી OLS-K08A શ્રેષ્ઠ ઘર / ઓફિસ Intelligentize ધુમાડો દૂર હાપા એર શુદ્ધિકરણ 220V\n2017 સૌથી OLS-K08A શ્રેષ્ઠ જથ્થાબંધ ઘર હવા ઘર માટે સારું દેખાતી સાથે શુદ્ધિકરણ\n2017 સૌથી OLS-K08A હોમ એપ્લાયન્સીસ ઋણઆયન સ્માર્ટ ઘર એર શુદ્ધિકરણ હવા humidifier\nએર ફિલ્ટર Olans K01 નવી ડિઝાઇન વ્યાવસાયિક HEPA ઘર વ્યવસાય આરોગ્ય આરોગ્ય શુદ્ધિકરણ ઉત્પાદક\nએર ફિલ્ટર ઓલાન્સ K02 જથ્થાબંધ સ્માર્ટ હોમ officeફિસનો ઉપયોગ સીઇ મંજૂરી સાથે એર પ્યુરિફાયર\nઓછી કિંમતવાળા ઘર માટે એર ફિલ્ટર OLS-K06B પોર્ટેબલ એર પ્યુરિફાયર\nક્લીનિંગ હેપ્પા ફિલ્ટર OLS-K07A ઇલેક્ટ્રોનિક પોર્ટેબલ મીની આયોનીઝર Anનીયન એર પ્યુરિફાયર\nએચ 1 2017 હોટ એક્ટિવ હાઇડ્રોજન રિચ વોટર મેકર / જનરેટર બોટલ\nએચ 1 2017 અપગ્રેડ કરેલ શ્રેષ્ઠ ખનિજ પ્રકૃતિ ફિલ્ટરેશન પોર્ટેબલ હાઇડ્રોજન પાણી નિર્માતા\nએચ 1 ઉચ્ચ તકનીક હાઇડ્રોજન વોટર મેકર ફેક્ટરી 2017 રમત / ઘર માટે નવું ઉત્પાદન આલ્કલાઇન\nઆરોગ્ય અને સંભાળ OLS-W01 ઘર આરઓ વોટર ફિલ્ટર / વોટર પ્યુરિફાયર / સ્વચાલિત ફ્લશિંગનો ઉપયોગ કરે છે\nએલર્જીસ માટે એર શુદ્ધિકરણ\nબાળકો માટે એર શુદ્ધિકરણ\nપાળતુ પ્રાણી એર શુદ્ધિકરણ\nધૂમ્રપાન માટે એર શુદ્ધિકરણ\nઊર્જા હાઇડ્રોજન પાણી કપ\nઆરોગ્ય સંભાળ હાઇડ્રોજન સમૃદ્ધ પાણી જનરેટર\nહેલ્થકેર એચ.પી.એ. ફિલ્ટર સાથે એર પ્યુરિફાયર થાઇલેન્ડના નવા પ્રોડક્ટ એર ક્લીનરને સપ્લાય કરે છે\nએર પ્યુરિફાયર ચાઇના ઉત્પાદકનો ઉપયોગ કરીને નવા ડિઝાઇન કરેલા એચપીએ ફિલ્ટર ઉચ્ચ ગુણવત્તાવાળા ઘર\nસીઇ સીબી હોમનો ઉપયોગ 7 તબક્કા યુવી લેમ્પ એચપીએ ફિલ્ટર એર પ્યુરિફાયર\nગુઆંગઝૂ ચાઇનાથી ઘરેલુ ઉપયોગ માટે યુવી વંધ્યીકૃત એર પ્યુરિફાયર હ્યુમિડિફાયર\nઓરંગ અનિયાંગ એર પ્યુરિફાયરમાં હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે એર પ્યુરિફાયર અને હ્યુમિડિફાયર\nએર ક્લિનર એર ક્લીનર ભારત હવા સાધનો એર ફિલ્ટર એર ફ્રેશનર એર શુદ્ધિકરણ હવા શુદ્ધિકરણ ચાઇના કાર હવા શુદ્ધિકરણ ઘર માટે એર શુદ્ધિકરણ એર પ્યુરિફાયર એર પ્યુરિફાયર થાઇલેન્ડ એર પ્યુરિફાયર વિયેટનામ હવા સારવાર એમિરીકન એર પ્યુરિફાયર એન્ટી વાયરસ એર પ્યુરિફાયર કાર એર ક્લિનર કાર હવા શુદ્ધિકરણ ચાઇના ફેક્ટરી ડેસ્કટોપ હવા શુદ્ધિકરણ ટકાઉ હાઇડ્રોજન પાણી નિર્માતા ઊર્જા હાઇડ્રોજન પાણી કપ આરોગ્ય સંભાળ સમૃદ્ધ હાઇડ્રોજન પાણી જનરેટર આરોગ્ય હાઇડ્રોજન રીચ પાણી એચઇપીએ એર શુદ્ધિકરણ ઘર એર શુદ્ધિકરણ ગરમ વેચાણ હવા શુદ્ધિકરણ હાઇડ્રોજન પાણી આલ્કલાઇન પાણીનો ionizer મશીન હાઇડ્રોજન પાણીનાં વિદ્યુત વિચ્છેદન-મશીન હાઇડ્રોજન પાણી જનરેટર હાઇડ્રોજન પાણ��� મશીન હાઇડ્રોજન પાણી નિર્માતા હાઇડ્રોજન પાણી નિર્માતા કારખાનું હાઇડ્રોજન પાણી નિર્માતા ionized હવા શુદ્ધિકરણ મીની હવા શુદ્ધિકરણ OEM એર શુદ્ધિકરણ Olans olans હવા શુદ્ધિકરણ olans પાણી શુદ્ધિકરણ પોર્ટેબલ એર શુદ્ધિકરણ પોર્ટેબલ નાના પાણીના મશીનો જનરેટર પાણીની બોટલ પાણી ફિલ્ટર કેટલ પાણી શુદ્ધિકરણ જથ્થાબંધ હવા શુદ્ધિકરણ\nઓઝોન એર પ્યુરિફાયર દ્વારા તમામ પ્રકારની ગંધ કેવી રીતે દૂર કરવી\nજે લોકો પાસે પાળતુ પ્રાણી છે અને અપ્રિય ગંધને દૂર કરવા માંગે છે તે આ માટે હવા શુદ્ધિકરણ ખરીદી શકે છે. અમને અન્ય સ્રોતોમાંથી ગંધ પણ આપવામાં આવે છે, અને અમે તેમાંથી છૂટકારો મેળવવા માગીએ છીએ. ઠીક છે આ માટે, એર પ્યુરિફાયર ઓલાન્સી કે 07 જેવા કંઇ નથી [...]\n2020-05-23મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ ટેકનોલોજી ગંધ માટે હવા શુદ્ધિકરણ,બાળક હવા શુદ્ધિકરણ,ઘર એર શુદ્ધિકરણ,ઓઝોન એર પ્યુરિફાયર,પાલતુ હવા શુદ્ધિકરણ બંધ ટિપ્પણીઓ કેવી રીતે ઓઝોન એર પ્યુરિફાયર દ્વારા તમામ પ્રકારની ગંધ દૂર કરવી\nઆયનોઇઝર, એર પ્યુરિફાયર અને onઝોનેટર: તેમના ડાયફરન્સ\nસામાન્ય ગુણવત્તાવાળા લોકો માટે હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે ઉપકરણોની દ્રષ્ટિએ તમામ તકનીકી પ્રગતિઓ સાથે અદ્યતન રહેવાનું મુશ્કેલ છે. જ્યારે આ પ્રકારનાં ઉપકરણનું સંપાદન arભું થાય છે, ત્યારે તે ચકાસવાનું શરૂ કરે છે કે ત્યાં ઘણા બધા વિકલ્પો છે, [...]\n2020-05-23મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ ટેકનોલોજી ionizer હવા શુદ્ધિકરણ,ઓઝોનેટર એર પ્યુરિફાયર બંધ ટિપ્પણીઓ આયનોઇઝર, એર પ્યુરિફાયર અને ઓઝોનેટર પર: તેમના ડાયફરન્સ\nઘર અને officeફિસના હવા શુદ્ધિકરણના ઉપયોગમાં સૌથી સામાન્ય ભૂલો\nએવા લોકો છે કે જેમના ઘરોમાં હવા શુદ્ધિકરણ પણ છે, તેઓ તેમના ઉપયોગ માટે શ્રેષ્ઠ ટીપ્સ નથી જાણતા. હવા શુદ્ધિકરણના ઘણા વપરાશકર્તાઓને તેમની જાળવણી કરવા માટે જે સલાહ અપનાવવી જોઇએ તે વિશેની ખાતરી નથી, અથવા તો [...]\n2020-05-23મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ સમાચાર ઘર એર શુદ્ધિકરણ,કેવી રીતે ઘર હવા શુદ્ધિકરણ વાપરવા માટે,કેવી રીતે officeફિસ એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવો,ઓફિસ એર પ્યુરિફાયર બંધ ટિપ્પણીઓ ઘર અને officeફિસના હવા શુદ્ધિકરણના ઉપયોગમાં સામાન્ય ભૂલો\nઓલાન્સી એર પ્યુરિફાયર્સની શ્રેષ્ઠ સુવિધાઓ\nતમે તમારા ઘરની આજુબાજુની હવાની ગુ���વત્તામાં સુધારણા માટે શક્ય તેટલું બધું કર્યું છે. આ પાળતુ પ્રાણીના ડanderન્ડરને દૂર કરવા, મીણબત્તીઓ કાardingી નાખવા, એર ફ્રેશનર્સ અને નિયમિત વેક્યૂમિંગનો ઉપયોગ કરી શકે છે. જો કે, સમસ્યા હજી પણ યથાવત્ છે જે પ્રયત્નોની માત્રાને જોતા ખૂબ જ નિરાશાજનક બની શકે છે [...]\n2020-05-23મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ સમાચાર ઘર માટે એર શુદ્ધિકરણ,શ્રેષ્ઠ એર શુદ્ધિકરણ,ઓલાન્સી એર પ્યુરિફાયર્સની સુવિધાઓ,ઓલાન્સી એર પ્યુરિફાયર્સ બંધ ટિપ્પણીઓ ઓલાન્સી એર પ્યુરિફાયર્સની શ્રેષ્ઠ સુવિધાઓ પર\nટોચના 5 એર પ્યુરિફાયર્સ ફેક્ટ્સ તમારે જાણવું જોઈએ\nહવા શુદ્ધિકરણો અને તેઓ તાજેતરના સમયમાં લોકોમાં કેવી રીતે કાર્ય કરે છે તે વિશે ઘણી દલીલો થઈ છે. આ ફક્ત આ હકીકતથી શોધી શકાય છે કે તેઓ આવા ઉપકરણોને સંપૂર્ણપણે સમજી શકતા નથી. હકીકતમાં, એવા લોકો છે જે હવાને માને છે [...]\n2020-05-23મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ ટેકનોલોજી એર પ્યુરિફાયર ખરીદવાની માર્ગદર્શિકા,એર પ્યુરિફાયર્સ ફેક્ટ્સ,ટોચના 5 એર પ્યુરિફાયર્સ બંધ ટિપ્પણીઓ ટોચ 5 એર પ્યુરિફાયર્સ ફેક્ટ્સ પર તમને જાણવી જોઈએ\nપાળતુ પ્રાણીનાં માલિકો: એર પ્યુરિફાયરના ઉપયોગનાં ફાયદા\nઆજે પાલતુ હોવું એ યુવાન અને વૃદ્ધો માટે સ્વપ્ન બની ગયું છે. વિશ્વાસુ સાથી જે અમને પ્રેમથી પ્રાપ્ત કરે છે, જેની સાથે આપણે રમી શકીએ છીએ અને; કે દુnessખની તે ક્ષણોમાં તે અમને દિલાસો આપે છે, તે નિશ્ચિતરૂપે જીવનનો આનંદ છે [...]\n2020-05-23મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ સમાચાર હવા શુદ્ધિકરણ લાભો,એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવાના ફાયદા,પાલતુ હવા શુદ્ધિકરણ બંધ ટિપ્પણીઓ પાળતુ પ્રાણીનાં માલિકો પર: એર પ્યુરિફાયરના ઉપયોગનાં ફાયદા\nઆપોઆપ સ્ક્રૂ લોકીંગ મશીન\nવિઝ્યુઅલ નિરીક્ષણ મશીન ઉત્પાદક\nમશીન વિઝન નિરીક્ષણ સિસ્ટમ ઉત્પાદકો\nચાઇના પ્લાસ્ટિક ઇન્જેક્શન મોલ્ડિંગ\nનેગાટિવ આયન એર પ્યુરિફાયર\nવર્કિંગ કલાક: સોમવાર - શુક્રવાર / 9:00 AM - 6:00 PM\nએર ક્લિનર એર ક્લીનર ભારત હવા સાધનો એર ફિલ્ટર એર ફ્રેશનર એર શુદ્ધિકરણ હવા શુદ્ધિકરણ ચાઇના કાર હવા શુદ્ધિકરણ ઘર માટે એર શુદ્ધિકરણ એર પ્યુરિફાયર એર પ્યુરિફાયર થાઇલેન્ડ એર પ્યુરિફાયર વિયેટનામ હવા સારવાર એમિરીકન એર પ્યુરિફાયર એન્ટી વાયરસ એર પ્યુરિફાયર કાર એર ક્લિનર કાર હવા શુદ્ધિકરણ ચાઇના ફેક્ટરી ડેસ્કટોપ હવા શુદ્ધિકરણ ટકાઉ હાઇડ્રોજન પાણી નિર્માતા ઊર્જા હાઇડ્રોજન પાણી કપ આરોગ્ય સંભાળ સમૃદ્ધ હાઇડ્રોજન પાણી જનરેટર આરોગ્ય હાઇડ્રોજન રીચ પાણી એચઇપીએ એર શુદ્ધિકરણ ઘર એર શુદ્ધિકરણ ગરમ વેચાણ હવા શુદ્ધિકરણ હાઇડ્રોજન પાણી આલ્કલાઇન પાણીનો ionizer મશીન હાઇડ્રોજન પાણીનાં વિદ્યુત વિચ્છેદન-મશીન હાઇડ્રોજન પાણી જનરેટર હાઇડ્રોજન પાણી મશીન હાઇડ્રોજન પાણી નિર્માતા હાઇડ્રોજન પાણી નિર્માતા કારખાનું હાઇડ્રોજન પાણી નિર્માતા ionized હવા શુદ્ધિકરણ મીની હવા શુદ્ધિકરણ OEM એર શુદ્ધિકરણ Olans olans હવા શુદ્ધિકરણ olans પાણી શુદ્ધિકરણ પોર્ટેબલ એર શુદ્ધિકરણ પોર્ટેબલ નાના પાણીના મશીનો જનરેટર પાણીની બોટલ પાણી ફિલ્ટર કેટલ પાણી શુદ્ધિકરણ જથ્થાબંધ હવા શુદ્ધિકરણ\n© કોપીરાઇટ 2016 ગુઆંગઝાઉ Olansi OEM એર શુદ્ધિકરણ ઉત્પાદક સર્વાધિકાર સુરક્ષિત. દ્વારા આધાર WebSun\nવ્યવસાયિક OEM એર શુદ્ધિકરણ એર શ્રેષ્ઠ હાપા એર શુદ્ધિકરણ અને ઘર એર શુદ્ધિકરણ સાથે ચાઇના થી શુધ્ધ હવા ફિલ્ટર ફેક્ટરી\nએલર્જીસ માટે એર શુદ્ધિકરણ\nબાળકો માટે એર શુદ્ધિકરણ\nપાળતુ પ્રાણી એર શુદ્ધિકરણ\nઆરોગ્ય સંભાળ હાઇડ્રોજન સમૃદ્ધ પાણી જનરેટર\nઊર્જા હાઇડ્રોજન પાણી કપ\nધૂમ્રપાન માટે એર શુદ્ધિકરણ\nશા માટે Olansi પસંદ\nહાઇડ્રોજન પાણી જનરેટર સમાચાર\nએલર્જીસ માટે એર શુદ્ધિકરણ\nબાળકો માટે એર શુદ્ધિકરણ\nપાળતુ પ્રાણી એર શુદ્ધિકરણ\nધૂમ્રપાન માટે એર શુદ્ધિકરણ\nઊર્જા હાઇડ્રોજન પાણી કપ\nઆરોગ્ય સંભાળ હાઇડ્રોજન સમૃદ્ધ પાણી જનરેટર\nહેલ્થકેર એચ.પી.એ. ફિલ્ટર સાથે એર પ્યુરિફાયર થાઇલેન્ડના નવા પ્રોડક્ટ એર ક્લીનરને સપ્લાય કરે છે\nએર પ્યુરિફાયર ચાઇના ઉત્પાદકનો ઉપયોગ કરીને નવા ડિઝાઇન કરેલા એચપીએ ફિલ્ટર ઉચ્ચ ગુણવત્તાવાળા ઘર\nસીઇ સીબી હોમનો ઉપયોગ 7 તબક્કા યુવી લેમ્પ એચપીએ ફિલ્ટર એર પ્યુરિફાયર\nગુઆંગઝૂ ચાઇનાથી ઘરેલુ ઉપયોગ માટે યુવી વંધ્યીકૃત એર પ્યુરિફાયર હ્યુમિડિફાયર\nઓરંગ અનિયાંગ એર પ્યુરિફાયરમાં હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે એર પ્યુરિફાયર અને હ્યુમિડિફાયર\nએર ક્લિનર એર ક્લીનર ભારત હવા સાધનો એર ફિલ્ટર એર ફ્રેશનર એર શુદ્ધિકરણ હવા શુદ્ધિકરણ ચાઇના કાર હવા શુદ્ધિકરણ ઘર માટે એર શુદ્ધિકરણ એર પ્યુરિફાયર એર પ્યુરિફાયર થાઇલેન્ડ એર પ્યુરિફાયર વિયેટનામ હવા સારવાર એમિરીકન એર પ્યુરિફાયર એન્ટી વાયરસ એર પ્યુરિફાયર કાર એર ક્લિનર કાર હવા શુદ્ધિકરણ ચાઇના ફેક્ટરી ડેસ્કટોપ હવા શુદ્ધિકરણ ટકાઉ હાઇડ્રોજન પાણી નિર્માતા ઊર્જા હાઇડ્રોજન પાણી કપ આરોગ્ય સંભાળ સમૃદ્ધ હાઇડ્રોજન પાણી જનરેટર આરોગ્ય હાઇડ્રોજન રીચ પાણી એચઇપીએ એર શુદ્ધિકરણ ઘર એર શુદ્ધિકરણ ગરમ વેચાણ હવા શુદ્ધિકરણ હાઇડ્રોજન પાણી આલ્કલાઇન પાણીનો ionizer મશીન હાઇડ્રોજન પાણીનાં વિદ્યુત વિચ્છેદન-મશીન હાઇડ્રોજન પાણી જનરેટર હાઇડ્રોજન પાણી મશીન હાઇડ્રોજન પાણી નિર્માતા હાઇડ્રોજન પાણી નિર્માતા કારખાનું હાઇડ્રોજન પાણી નિર્માતા ionized હવા શુદ્ધિકરણ મીની હવા શુદ્ધિકરણ OEM એર શુદ્ધિકરણ Olans olans હવા શુદ્ધિકરણ olans પાણી શુદ્ધિકરણ પોર્ટેબલ એર શુદ્ધિકરણ પોર્ટેબલ નાના પાણીના મશીનો જનરેટર પાણીની બોટલ પાણી ફિલ્ટર કેટલ પાણી શુદ્ધિકરણ જથ્થાબંધ હવા શુદ્ધિકરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE", "date_download": "2020-07-09T18:54:29Z", "digest": "sha1:LNHZ6VQ2QQ7FP4FBT36LPREIWXPDNNPC", "length": 3863, "nlines": 120, "source_domain": "gu.wikipedia.org", "title": "ચીયા - વિકિપીડિયા", "raw_content": "\nચીયા કે ચીયા સિડ્સ કે ચીયા બીજ એ \"ફુદીના\" કુળની સાલ્વીયા હીસ્પાનિકા વૈજ્ઞાનિક નામ ધરાવતી અને અંગ્રજીમાં સામાન્ય પણે ચીઆ તરીકે ઓળખાતી ફુલો ધરાવતી વનસ્પતિના બીજનું નામ છે.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૪ મે ૨૦૧૫ના રોજ ૦૦:૩૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00522.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://makesweethome.com/tag/%E0%AA%89%E0%AA%AA%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/", "date_download": "2020-07-09T17:24:58Z", "digest": "sha1:2BIPY3DF5VEPDAPGVGHP2CZLNIF34G7U", "length": 3289, "nlines": 88, "source_domain": "makesweethome.com", "title": "ઉપચાર – Make Sweet Home", "raw_content": "\nત્વચાની સંભાળ કરવી જરૂરી છે\nસુંદરતા માટે આંતરિક રીતે સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે. તમારું શરીર અંદરથી જેટલું ફિટ હશે તેટલી જ તમારી ત્વચા ચમકતી\nફર્નીચરની સફાઈ કઈ રીતે કરશો\nબગીચાને ગરમીમાં આ છ રીતે સજાવી જુઓ\nજરૂરિયાત અને પસંદગી મુજબ ડાઇનિંગ રૂમનું ડેકોરેશન\nઈનડોર પ્લાન્ટ્‌સ માટે ઉપયોગી ટિપ્સ\nવર્કિંગ વુમન માટે ડ્રેસિંગ ટીપ્સ\nડ્રોઇંગરૂમ કરતાં પણ સારૂ બાથરૂમ ડેકોરેશન\nડાઇનિંગને આકર્ષક બનાવતી નૅપ્કિન રિંગ\nબાલ્કનીને મોર્ડન ટચ આપવો\nત્વચાની સંભાળ કરવી જરૂરી છે\nકિચન કેવી રીતે વ્યવસ���થિત રાખવું\nતમારા ઘરમા પ્રાકૃતિક મહેકનો મઘમઘાટ\nશૂ રેકઃ ફૂટવેર મૂકવાની જગ્યા\nઘરની સજાવટ માટે વેસ્ટ બલ્બનો ઉપયોગ\nબાથરૂમને આપો લક્ઝ્યુરીયશ ટચ\nસાંકડા રસોડાને સજાવવાની કળા\nવિવિધ સ્ટાઇલનાં ટિસ્યૂપેપર હોલ્ડર\nઝુમ્મર વડે દિવાનખંડની સજાવટ\nશિયાળામાં કોલ્ડ ક્રીમનો ઉપયોગ\nમનમોહક ગાલીચાથી ઘર સજાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-putin-shows-off-black-belt-judo-skills-gujarati-news-6027737-NOR.html", "date_download": "2020-07-09T18:05:27Z", "digest": "sha1:GGYG6K333QOZLP5336LVC53WZD4GC37S", "length": 3604, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "મહિલા જુડો ખેલાડીએ વ્લાદિમીર પુતિનને જમીન પર પછાડ્યા, રાષ્ટ્રપતિએ ઊભા થઈને કર્યું કંઈક આવું,Putin shows off black belt judo skills|મહિલા જુડો ખેલાડીએ વ્લાદિમીર પુતિનને જમીન પર પછાડ્યા, રાષ્ટ્રપતિએ ઊભા થઈને કર્યું કંઈક આવું", "raw_content": "\nમહિલા જુડો ખેલાડીએ વ્લાદિમીર પુતિનને જમીન પર પછાડ્યા, રાષ્ટ્રપતિએ ઊભા થઈને કર્યું કંઈક આવું,Putin shows off black belt judo skills\nવાઈરલ વીડિયો / મહિલા જુડો ખેલાડીએ વ્લાદિમીર પુતિનને જમીન પર પછાડ્યા, રાષ્ટ્રપતિએ ઊભા થઈને કર્યું કંઈક આવું\nરશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં પુતિનનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. પુતિન અહીં ખેલાડીઓ સાથે જુડો કરાટે કરતા જોવા મળી રહ્યા છે. જેમાં પહેલાં વોર્મ અપ અને પછી પુરુષ ખેલાડીઓ સાથે કરાટે કર્યા હતા. 66 વર્ષના પુતિને ઓલિમ્પિક ચેમ્પિ. મહિલા ખેલાડી સાથે પણ કરાટે કર્યા હતા.\nસરકારી સ્કૂલના બાળકનો જાદૂઈ અવાજ, ક્લાસ રૂમમાં લલકાર્યું ફિલ્મ બાહુબલિનું ગીત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://stop.co.in/%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%AD%E0%AA%B5/", "date_download": "2020-07-09T18:23:38Z", "digest": "sha1:LAQVMN5QRQ6R4HDDQ27ZB6GCFBWQOWMQ", "length": 5100, "nlines": 107, "source_domain": "stop.co.in", "title": "અનુભવ – Stop.co.in", "raw_content": "\nકવિતા – ગઝલ – ગુજરાતી – ટીપ્સ – રેસીપી – લેખ – શાયરી – સુવીચાર\nરમુજી ટુચકા ( જોક્સ )\nવડીલો નો અનુભવ અને આજના યુવાનો નું જોમ ભેગા થઈને કાર્ય રત થાય તો આવનારી નવી પેઢી માટે ઉજ્જવળ ભવિષ્ય નું નિર્માણ થાય .\nઆવી જા 2020 દરવાજો ખુલ્લો જ છે અંદર આવ.. પણ જરા થોભી જા બારસાખ નજીક રાખેલાં પગલુછણીયે તારો *અહમ્* ખંખેરતો આવજે.. મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે ત્યાં *નારાજગી* વીંટાળી આવજે.. તુલસીનાં ક્યારે મનની *અતૃપ્તિ* ચઢાવી આવજે.. પોતાની *વ્યસ્તતા* ને બહાર ખીંટીએ ટાંગી આવજે.. પગરખાં સંગ *નકારાત્મકતા* ઉતારી આવજે.. ને બહાર રમતાં બાળકો પાસેથી થોડું *નટખટપણું* માંગી […]\nCategories Select Category Uncategorized ઉખાણું કવિતા કહેવત ગઝલ ગીત ગુજરાતી ટીપ્સ પત્રલેખન રમુજી ટુચકા ( જોક્સ ) રેસીપી લેખ લોકગીત વાર્તા શાયરી સુવીચાર\nBharat Bochiya on લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\nSweets on *એટલે પિયર પારકું લાગે છે*\nઆશિષ on એક પ્રોમિસ ડોકટર નું\naachar Channa. fenugreekseed mango pickle આંસુ આકાશ ઓઝોન ખોબો ગાબડા ગૃહીણી ઘડપણ ઘર છત્રી જળ જીવન ડેડી ડોકટર દિલ દિવાળી ધરા નખરા નસીબ પપ્પા પળ પાણી ભરાવુ પિતા પિયર પુત્રી પ્રેમ ફાધર ભૂલ મમ્મી માણવુ માળો વરસાદ સુઘરી બાવળ મોજ શોખ મોન્સુન રેતી વરસાદ વાદળ વાદળ વરસાદ શહેર સમજ પિતા પુત્ર સમાઁટ ફોન સહારો સાસુ વહુ ના કજિયા. હાર જીત\nમા તે મા બીજા વગડા ના વા .\n૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://davdanuangnu.com/2020/02/14/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B3%E0%AA%97%E0%AB%87-%E0%AA%AD%E0%AB%82%E0%AA%B0-%E0%AB%A9%E0%AB%A9-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AC/", "date_download": "2020-07-09T17:34:25Z", "digest": "sha1:63E4V3D6UVDQGPKWAUDEPUXIL67BBWMA", "length": 30823, "nlines": 178, "source_domain": "davdanuangnu.com", "title": "ભાષાને શું વળગે ભૂર – ૩૩ (બાબુ સુથાર) | દાવડાનું આંગણું", "raw_content": "\nગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ\nહે જી તારા આંગણિયે…\nમનમાં આવ્યું એ લખ્યું\nઆવો મિત્રો વાતું કરીયે\nમને હજી યાદ છે.\nભાષાને શું વળગે ભૂર\nભાષાને શું વળગે ભૂર – ૩૩ (બાબુ સુથાર)\nફેબ્રુવારી 14, 2020 બાબુ સુથાર, ભાષાને શું વળગે ભૂર\nનામ અને વિશેષણની ચર્ચા કરતી વખતે આપણે વિભક્તિની ચર્ચા કરી છે. એથી અહીં આપણે એનું પુનરાવર્તન નહીં કરીએ. પણ, નામયોગીઓની વાત અવશ્ય કરીશું.\nસંરચનાની દૃષ્ટિએ નામયોગી શબ્દોને આપણે અવિકારી અને વિકારી એમ બે વર્ગમાં વહેંચી શકીએ. જેમ કે, (૧) ‘રમેશે ચોપડી ટેબલ પર મૂકી’માં આવતો ‘પર’ શબ્દ નામયોગી છે અને એ અવિકારી છે. જ્યારે (૨) ‘તમે રમેશ જેવી કવિતા ન લખી શકો’ અને (૩) ‘તમે રમેશ જેવું નાટક ન લખી શકો’માં આવતા ‘જેવી’/‘જેવું’ શબ્દો નામયોગી છે અને એ વિકારી છે. કેમ કે એમનાં લિંગવચન જે તે નામના લિંગવચન પ્રમાણે બદલાતાં હોય છે.\nએ જ રીતે, નામયોગી શબ્દોને આપણે કડી પ્રત્યય લેતાં નામયોગીઓ અને કડી પ્રત્યય ન લેતાં નામયોગીઓમાં પણ વહેંચી શકીએ. દાખલા તરીકે, (૪) ‘પેલા વૃક્ષ પર એક પંખી બેઠું છે’ અને (૫) ‘રમેશના ઘરની પાછળ એક લીમડો છે’ વાક્યો લો. આમાંના વાક્ય (૪)માં ‘વૃક્ષ પર’���ે બદલે આપણે ‘વૃક્ષની પર’ નથી કહેતા. એ જ રીતે, (૫)માં ‘ઘરની પાછળ’ને બદલે મોટે ભાગે ‘ઘર પાછળ’ નથી બોલતા. જો કે, કેટલાક લોકો બોલતા હોય છે ખરા. ક્યારેક લોકગીતોમાં પણ ‘ઘર પાછળ’ જેવા પ્રયોગો મળી આવે. પણ, એ હકીકત છે કે કેટલાક નામયોગીઓના વપરાશમાં -ની જેવા કડી પ્રત્યયો વપરાતા હોય છે.\nગુજરાતીમાં ક્યારેક નામયોગીઓને વિભક્તિના પ્રત્યય પણ લાગતા હોય છે. એ હકીકતને પણ આપણે એક માપદંડ તરીકે સ્વીકારીને નામયોગીઓને વિભક્તનો પ્રત્યય લેતા નામયોગીઓ અને વિભક્તિનો પ્રત્યય ન લેતા નામયોગીઓ એમ બે પ્રકારમાં વહેંચી શકીએ. જેમ કે, (૬) ‘પેલા વૃક્ષની નીચે એક ગાય બેઠી છે’માં ‘નીચે’ને વિભક્તિનો -એ પ્રત્યય લાગે છે. આ પ્રત્યય location સૂચવે છે. પણ, (૭) ‘પેલા ઘરની ઉપર એક પક્ષી ઊડી રહ્યું છે’માં ‘ઉપર’ને આપણે વિભક્તિનો પ્રત્યય લગાડતા નથી.\nજ્યારે પણ કોઈ ભાષાવૈજ્ઞાનિક સામગ્રીનું એક કરતાં વધારે રીતે વર્ગીકરણ કરી શકાતું હોય ત્યારે સમજવું કે એ સામગ્રી ખૂબ સંકુલ હશે. ગુજરાતી નામયોગીઓનું આપણે જોયું એમ એક કરતાં વધારે રીતે વર્ગીકરણ કરી શકાય છે. એનો અર્થ એ થયો કે આ નામયોગીઓ સાચે જ ખૂબ સંકુલ હશે. પણ ગુજરાતી ભાષકો આ નામયોગીઓ વાપરતી વખતે ભૂલ કરતા નથી. હું હજી એવા એક પણ ગુજરાતીને મળ્યો નથી જે મને એમ કહેતો હોય કે ‘જો પર જો, ત્યાં એક પંખી ઊડી છે’. એ હંમેશાં ‘પર’ને બદલે ‘ઉપર’ જ વાપરતો હોય છે. એટલું જ નહીં, બાળકો પણ, ખાસ કરીને કુટુંબ પાસેથી કે સમાજ પાસેથી ભાષા શીખતાં હોય છે ત્યારે, આવી ભૂલો નથી કરતાં. એનો અર્થ એ થયો કે સપાટી પરથી સંકુલ લાગતા આ નામયોગીઓની પણ કોઈક ચોક્કસ એવી વ્યવસ્થા કામ કરતી હશે. પણ આપણા ભાષાશાસ્ત્રીઓએ હજી એ વ્યવસ્થા શોધવા પર ખાસ ધ્યાન આપ્યું નથી.\nજો કે, હું માનું છું કે એ વ્યવસ્થા શોધતાં પહેલાં ભાષાશાસ્ત્રીઓએ ગુજરાતી નામયોગીઓ સાથે સંકળાયેલા કેટલાક પ્રશ્નોના જવાબ આપવા પડશે. એમાંનો એક પ્રશ્ન તે વિકારી નામયોગીઓનો. આપણે વિશેષણના વિભાગમાં જોયું છે કે ગુજરાતીમાં વિશેષણો વિકારી અને અવિકારી હોય છે. જો કેટલાક નામયોગીઓ પણ વિકારી હોય તો એનો અર્થ એ થયો કે એમને વિશેષણ સાથે કોઈક સંબંધ હોવો જોઈએ. આપણે જ્યારે કોઈને કહીએ કે (૮) ‘તારું ખમીસ રમેશ જેવું છે’ ત્યારે સૌ પહેલો પ્રશ્ન તો એ પૂછવો પડે કે અહીં ‘જેવું’ સાચેસાચ નામયોગી છે આપણે જોયું કે ગુજરાતીમાં નામયોગીઓ વાપરીએ ત્યારે ઘણી વાર નામને કડી પ્રત્યય લાગ���ો હોય છે. શું આપણે અહીં (૯) ‘તારું ખમીસ રમેશની જેવું છે’ એમ કહીશું ખરા આપણે જોયું કે ગુજરાતીમાં નામયોગીઓ વાપરીએ ત્યારે ઘણી વાર નામને કડી પ્રત્યય લાગતો હોય છે. શું આપણે અહીં (૯) ‘તારું ખમીસ રમેશની જેવું છે’ એમ કહીશું ખરા હું નહીં કહું. એ જ રીતે, આપણે એ પણ જોયું કે કેટલાક ગુજરાતી નામયોગીઓને વિભક્તિના પ્રત્યયો લાગે છે. શું અહીં આપણે ‘અહીં’ને શૂન્ય પ્રત્યય લાગેલો છે એમ કહી શકીશું ખરા હું નહીં કહું. એ જ રીતે, આપણે એ પણ જોયું કે કેટલાક ગુજરાતી નામયોગીઓને વિભક્તિના પ્રત્યયો લાગે છે. શું અહીં આપણે ‘અહીં’ને શૂન્ય પ્રત્યય લાગેલો છે એમ કહી શકીશું ખરા જો આપણે ધ્યાનથી જોઈશું તો આપણને સમજાશે કે ગુજરાતીમાં કેવળ તુલનામૂલક વાક્યોમાં જ આ પ્રકારના, અર્થાત્ વિકારી નામયોગીઓ, વપરાય છે. આપણે એવું કહી શકીએ ખરા કે ગુજરાતીમાં તુલનામૂલક નામયોગીઓનો એક અલગ વર્ગ છે જો આપણે ધ્યાનથી જોઈશું તો આપણને સમજાશે કે ગુજરાતીમાં કેવળ તુલનામૂલક વાક્યોમાં જ આ પ્રકારના, અર્થાત્ વિકારી નામયોગીઓ, વપરાય છે. આપણે એવું કહી શકીએ ખરા કે ગુજરાતીમાં તુલનામૂલક નામયોગીઓનો એક અલગ વર્ગ છે એટલું જ નહીં, શું આપણે એમ કહી શકીએ ખરા કે ગુજરાતીમાં તુલનાવાચક શબ્દોનો એક અલગ વર્ગ છે એટલું જ નહીં, શું આપણે એમ કહી શકીએ ખરા કે ગુજરાતીમાં તુલનાવાચક શબ્દોનો એક અલગ વર્ગ છે હરિવલ્લભ ભાયાણી એમના ‘થોડોક વ્યાકરણવિચાર’ પુસ્તકમાં કહે છે કે “પરિભાષાની બાબતમાં કેટલેક અંશે આપણે ત્યાં સંસ્કૃત વ્યાકરણનું અનુસરણ થયું, તો કેટલેક અંશે અંગ્રેજી વ્યાકરણ અનુસાર નવી સંજ્ઞાઓ ઘડી કાઢવામાં આવી, અને આમાં ગુજરાતીની પ્રકૃતિગત વિશિષ્ટતાઓનો અનેક બાબતોમાં અનાદર થયો.” મને લાગે છે કે આપણે હવે ‘ગુજરાતીની પ્રકૃતિગત વિશિષ્ટતાઓને’ આદર આપવો જોઈએ. આશા રાખીએ કે ભવિષ્યમાં કોઈક ભાષાશાસ્ત્રી આ વિશે વિચારશે.\nહવે બીજો મુદ્દો લો. એ છે કડી પ્રત્યયોનો. ઊર્મિ દેસાઈએ એમના ‘વ્યાકરણવિમર્શ’ પુસ્તકમાં -ની, -ને અને -ના એમ ત્રણ કડીપ્રત્યયોની વાત કરી છે. દા.ત. (૧૦) ‘ઘોડાની સાથે’માં -ની કડી પ્રત્યય છે. એ જ રીતે, (૧૧) ‘દીકરાના થકી’માં ‘-ના’ અને ‘(૧૨) ‘રામને ખાતર’ જેવાં ઉદાહરણો જુઓ. ઊર્મિબેન જેને કડી પ્રત્યય કહે છે એ હકીકતમાં તો વિભક્તિના પ્રત્યયો છે. એમાંનો -ની પ્રત્યય સૌથી વધારે વપરાય છે. એ ‘-નું’નું જ એક સ્વરૂપ છે. આપણે નામ પરના વિભાગમાં જોયું છે કે ગુજરાતીમાં નામને વિભક્તિના પ્રત્યયો લાગતા હોય છે. અહીં પણ એમ જ થાય છે. પણ, ‘-ની’ પ્રત્યય આપણા માટે કેટલાક પ્રશ્નો ઊભા કરે છે. કેમ કે એ, આમ તો genitive case (વિભક્તિ) છે. આ પ્રત્યય હંમેશાં બે નામને જોડે. જેમ કે, (૧૩) ‘રમેશની ચોપડી’. અહીં ‘રમેશ’ અને ‘ચોપડી’ બન્ને નામ છે અને ‘-ની’ એ બન્નેને જોડે છે. જો આ દલીલ પ્રમાણે જઈએ તો આપણે એમ કહેવું પડે કે ‘ઘોડાની સાથે’માં -ની પણ genitive case છે અને એ case ‘ઘોડો’ (નામ) અને ‘સાથ’ને જોડે છે. તો પછી એમ કહી શકાય ખરું કે ‘સાથ’ એક નામ છે\nકોઈને લાગશે કે ના ના, આવું તો કેમ બને પણ ફરી એક વાર ગુજરાતીમાં વિભક્તિ કઈ રીતે કામ કરે છે એ જુઓ. વિભક્તિ મોટે ભાગે નામને લાગે. અહીં, ‘ઘોડાની સાથે’માં ‘સાથ’ને -એ લાગ્યો છે. એ locationનો ભાવ વ્યક્ત કરે છે.\nજો આમ હોય તો આપણે ‘સાથ’ જેવા નામયોગીઓને નામ તરીકે જ સ્વીકારવા પડે. જો કે, કોઈ માણસ એવો પ્રશ્ન ઊભો કરી શકે કે ‘સાથ’ તો પુલ્લિંગ છે. તો પછી ‘ઘોડાના સાથે’ એમ કેમ ન હોવું જોઈએ શા માટે આપણે ‘-ના’ને બદલે ‘-ની’ વાપરીએ છીએ શા માટે આપણે ‘-ના’ને બદલે ‘-ની’ વાપરીએ છીએ મને લાગે છે કે અહીં આપણને ઐતિહાસિક ભાષાવિજ્ઞાની જ મદદ કરી શકે. પણ, એવી તમામ શક્યતાઓ છે કે કાળક્રમે આ પ્રકારની સંરચનાઓમાં -ની એક પ્રકારનું frozen element બની ગયું હોય.\nઊર્મિબેને નોંધ્યું છે એમ ઘણા ગુજરાતી નામયોગીઓ આપણે સંજ્ઞા, વિશેષણ અને ક્રિયાવિશેષણ કે નિપાતમાંથી સિદ્ધ કર્યા છે. એવી તમામ શક્યતાઓ છે કે આપણે grammaticalizationની પ્રક્રિયા દ્વારા નામ, વિશેષણ વગેરેને નામયોગીઓમાં ફેરવી નાખ્યા હોય. આપણે સંયુક્ત ક્રિયાપદોની ચર્ચા કરતી વખતે જોયું હતું કે grammaticalizationની પ્રક્રિયામાં શબ્દ એનું lexical મૂલ્ય ગૂમાવી દેતો હોય છે અને એના અર્થના કોઈ એક aspectનું મૂલ્ય સાચવતો હોય છે. નામયોગીઓમાં પણ એમ જ બનતું હોય છે. દા.ત. ‘અંગે’ નામયોગી લો. ‘અંગ’ એક lexical item છે. જ્યારે આપણે એને નામયોગી તરીકે ઉપયોગ કરીએ ત્યારે દેખીતી રીતે જ એની કેટલીક શરતોનું આપણે પાલન કરવું પડે. એમાંની એક શરત છે: વિભક્તિનો પ્રત્યય લગાડવો. એથી જ અહીં, ‘અંગ’નું ‘અંગે’ બને છે.\nજો કે, ‘નીચે’ જેવા નામયોગી શબ્દોને સમજાવવાનું કામ અઘરું બની જાય. ગુજરાતીમાં ક્યારેક વિશેષણોને વિભક્તિનો પ્રત્યય લાગે પણ એ પ્રક્રિયા યાદૃચ્છિક નથી. દા.ત. આ વાક્ય લો. (૧૪) ‘કયા બળદે રંગ રાખ્યો ધોળાએ કે કાળાએ’ અહીં ‘ધોળું’ અને ‘કાળું’ વિશેષણોને -એ પ્રત્યય લાગ્યો છે. પણ, એ બન્નેમાં ‘બળદ’ સંજ્ઞા implied છે. એ ન્યાયે જ્યારે આપણે એમ કહીએ કે (૧૫) ‘ઝાડની નીચે’ ત્યારે ‘નીચે’ને લાગેલો -એ પણ એવું સૂચવે કે ક્યાંક સંજ્ઞા implied હશે. જો ન હોય તો આપણે વિભક્તિના સામાન્ય નિયમોમાં ફેરફાર કરવો પડે.\nમને ઘણી વાર લાગે છે કે કદાચ ગુજરાતીમાં સાચુકલા કહી શકાય એવા નામયોગીઓ કદાચ નથી અથવા તો છે તો ખૂબ જ ઓછા છે. આ દાવો કોઈને અંતિમવાદી લાગશે પણ તપાસવા જેવો ખરો. યાદ રાખો કે કોઈ પણ ભાષામાં વિભક્તિના પ્રત્યયો ઘસાય ત્યારે જ નામયોગીઓ વિકસે. આવું અંગ્રેજીમાં બન્યું છે. લેટિનમાં પણ સંસ્કૃત ભાષાની જેમ વિભક્તિની વ્યવસ્થા હતી. એ ઘસાઈ ગઈ. પરિણામે અંગ્રેજીમાં preposition વિકસ્યાં. જો કે, -s પ્રત્યય એમાં બચી ગયો. ગુજરાતીમાં પણ એમ જ થયું છે. મૂળ સંસ્કૃતના વિભક્તિના પ્રત્યયો ઘસાઈને એમનું સ્થાન નામયોગીઓ લે એ પહેલાં ભાષાની ઉત્ક્રાંતિની ઝડપ ઘટી ગઈ અને બન્નેની ઉપસ્થિતિવાળી એક વ્યવસ્થા સ્થિર થઈ ગઈ.\nદરેક લેખના અંતે મારે એક જ વાત કહેવાની હોય છે: આ અંગે ભવિષ્યમાં સંશોધન થાય તો જ ખબર પડે. નામયોગીઓના સંદર્ભમાં પણ એમ જ કહેવાનું.\n← સફરની સ્મૃતિના સથવારે -૭ (રાજુલ કૌશિક)\tઅગત્યની જાહેરાત →\n1 thought on “ભાષાને શું વળગે ભૂર – ૩૩ (બાબુ સુથાર)”\nફેબ્રુવારી 14, 2020 પર 8:56 પી એમ(pm)\nમા બાબુ સુથારનો વિભક્તિ અને નામયોગીઓ અંગે\nમૂળ સંસ્કૃતના વિભક્તિના પ્રત્યયો ઘસાઈને એમનું સ્થાન નામયોગીઓ લે એ પહેલાં ભાષાની ઉત્ક્રાંતિની ઝડપ ઘટી ગઈ અને બન્નેની ઉપસ્થિતિવાળી એક વ્યવસ્થા સ્થિર થઈ ગઈ\nપ્રતિભાવ જવાબ રદ કરો\nરામકા નામ લીયે જા, તૂ અપના કામ કીયે જા\nવિભાગો કેટેગરી પસંદ કરો અંબાદાન રોહડિયા (13) અખિલ બ્રહ્માન્ડમાં (13) અનિલ ચાવડા (18) અનુવાદ (14) અન્ય (61) અન્ય કલાકારો (34) અમર ભટ્ટ (2) અમેરિકામાં વસતા ભારતીયો (11) અશોક વિદ્વાંસ (12) અશોક વૈષ્ણવ (13) આદિલ મનસુરી (2) ઈલા મહેતા (5) ઈ_બુક (પોસ્ટ) (1) ઉછળતા સાગરનું મૌન (8) ઉજાણી (67) ઉષા ઉપાદ્યાય (2) એક અજાણ્યા ગાંધી (48) કલા વિષે લેખ (5) કવિતા/ અછાંદસ (4) કવિતા/ગીત (106) કાર્તિક ત્રિવેદી (4) કાવ્યધારા (15) કિશોર દેસાઈ (7) કુન્તા શાહની ચિત્રકળા (5) કૄષ્ણ દવે (7) કેપ્ટન નરેંદ્ર ફણસે (48) ખંડકાવ્યો (8) ખોડિદાસ પરમાર (14) ગઝલ (51) ગની દહીંવાલા (2) ગીતા મારી સમજ (16) ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ (30) ચારણી સાહિત્ય (6) ચિત્રકળા (15) ચીમન પટેલ ‘ચમન’ (8) છાયા ઉપાધ્યાય (1) છાયા ત્રિવેદી (5) જગન મહેતા (12) જયશ્રી મરચંટની વાર્તાઓ (6) જયશ્રી વિનુ મરચંટ (102) અંતરની ઓળખ (12) કાવ્યોના રસાસ્વાદ (12) ���ીંદગી એક સફર.. (20) શ્રીમદ ભાગવત પુરાણ (13) જાગૃતિ દેસાઈ શાહ (2) જિગીશા પટેલ (17) જીપ્સીની ડાયરી (48) જુગલકિશોર (10) જોરાવરસિંહ જાદવ (13) જ્યોતિ ભટ્ટ (22) જ્યોત્સના ભટ્ટ (13) ઝવેરચંદ મેઘાણી (1) ડો. કનક રાવળ (1) ડો. દિનેશ શાહ (3) ડો. નીલેશ રાણા (13) ડો. નીલેશ રાણાની વાર્તાઓ (13) ડો. પ્રતાપભાઈ પંડયા (3) ડો. ભરત ભગત (39) ડો. મહેબૂબ દેસાઈ (13) ડો. મહેશ રાવલ (3) ડો. મુનિભાઈ મહેતા (1) થોડી ખાટી, થોડી મીઠી (10) જાગૃતિ દેસાઈ-શાહ (10) દિપલ પટેલ (3) દીપક ધોળકિયા (31) દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’ (3) દેવિકા ધ્રુવ (26) ધ્રુવ ભટ્ટ (1) નંદિની ત્રિવેદી (1) નટવર ગાંધી (66) નરેંદ્ર પટેલ (4) નરેન્દ્રસિંહ મકવાણા ‘અતુલ’ (3) નવલકથા (13) છિન્ન – રાજુલ કૌશિક (13) છીન્ન (1) પડછાયાના માણસ (28) પન્ના નાયક (13) પન્ના નાયકની વાર્તાઓ (13) પરભુભાઈ મિસ્ત્રી (34) પી. કે. દાવડા (245) પૂર્વી મોદી મલકાણ (26) પ્રજ્ઞા દાદભાવાલા (1) પ્રવીણકાન્ત શાસ્ત્રી (16) પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તાઓ (19) પ્રીતિ સેનગુપ્તા (5) બે કાંઠાની અધવચ – નવલકથા (1) બદરી કાચવાલા (3) બાબુ સુથાર (139) ભાષાને શું વળગે ભૂર (૩૮) (2) વારતા રે વારતા (1) બ્રિન્દા ઠક્કર (1) ભાગ્યેશ જહા (27) ભાવિન અધ્યારૂ (13) ભાવિન ગોપાણી (2) ભાવેશ ભટ્ટ (1) ભાષાને શું વળગે ભૂર (48) ભાષાને શું વળગે ભૂર (૩૮) (1) મધુ રાય (14) મને હજી યાદ છે. (90) મરીઝ (3) મારી કલમ, મારા વિચાર (4) મારી વિદ્યાયાત્રા (1) મિત્રો સાથે વાતો (15) મુકેશ જોષી (3) મોદીની હવેલી (13) રંગોળી (5) રણમાં પાણીની ઝંખના (3) રમેશ પટેલ (1) રમેશ પુરોહિત (1) રવિશંકર રાવળ (53) રશ્મિ જાગીરદાર (1) રાઘવ કનેરિયા (4) રાજુલ કૌશિક (18) રાહુલ શુકલ (18) રાહેં રોશન (14) રેખા ભટ્ટી (16) લતા હિરાણી (1) લલિતકળા (2) લેખ (39) વલીભાઈ મુશા (3) વાર્તા (28) વિનોદ જોષી (1) વિયોગ (18) વૃંદાવન સોલંકી (5) વૈશાલી રાડિયા (1) શયદા (4) શરદ ઠાકર (1) શિલ્પકળા (5) શેખાદમ આબુવાલા (1) શેફાલી થાણાવાલા (3) શૈલા મુન્શા (7) સપના વિજાપુરા (11) સમાચાર/જાહેરાત (29) સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય (13) સરયૂ પરીખ (24) સિરામિકસ (1) સુચી વ્યાસ (5) સુરેશ જાની (7) સેજલ પોન્ડા (1) સ્વાગત (1) હરનિશ જાની (17) હરિન્દ્ર દવે (1) હરીશ દાસાણી (7) હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન (25) હોમાય વ્યારાવાલા (10)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2018/07/16/do-you-remember-leela-chitnis/?replytocom=6523", "date_download": "2020-07-09T18:25:37Z", "digest": "sha1:WVRAWGCTFY5U7BRU62CV2IUCS57BHDI5", "length": 32820, "nlines": 195, "source_domain": "webgurjari.in", "title": "લ્યો, આ ચીંધી આંગળી – લીલા ચીટણીસ યાદ આવે છે ? – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–��ંચ\nલ્યો, આ ચીંધી આંગળી – લીલા ચીટણીસ યાદ આવે છે \nજગતનો આ વિરાટ મેળો પણ એક ભારે અચંબો પમાડનારી ચીજ છે. કોણ એમાં ક્યારે ભેટી જશે અને ક્યારે છૂટું પડી જશે તેનો જરા સરખો પણ વર્તારો કદિ કરી શકાતો નથી. એના કરતાંય ભારે અચરજભરી વાત તો એ કે પળ-અર્ધી પળ માટે માત્ર આકસ્મિક રીતે અલપઝલપ મળી જનારી કોઇ મૂર્તી ભેટી જાય એ ક્ષણે આપણે તો એને પીછાણી શકતા નથી, પણ એની વિજળીક વિદાયની ક્ષણ પછી તરત આપણા મનમાં એકાએક ઝબકાર થાય છે કે અરે, એ તો એ જ હસ્તી હતી જેને એક વાર જોવા-મળવા-વાત કરવા માટે આપણે વર્ષોથી ઉત્સુક હતા જેને આપણે રૂપેરી પર્દે સાવ નાનપણથી જોતા આવ્યા છીએ અને એક પ્રકારની પરોક્ષ પણ પ્રબળ અને એકપક્ષી આત્મિયતા એની સાથે બાંધી ચૂક્યા છીએ.અરેરે, આપણે એને ઓળખી કેમ શક્યા નહિ જેને આપણે રૂપેરી પર્દે સાવ નાનપણથી જોતા આવ્યા છીએ અને એક પ્રકારની પરોક્ષ પણ પ્રબળ અને એકપક્ષી આત્મિયતા એની સાથે બાંધી ચૂક્યા છીએ.અરેરે, આપણે એને ઓળખી કેમ શક્યા નહિ એ વસવસો શમે તે પછી આપણે એનો પીછો કરીને એને એકવાર ઝડપી પાડીને મળી લેવાની અદમ્ય મંશા પૂરી કરવા માટે બહાર ડગ દઇએ છીએ ત્યારે ખબર પડે છે કે એ વ્યક્તિ તો હવે અફાટ ભીડમાં ઓગળી ગઇ છે. હવે એને મળવાનું ક્યારેય શક્ય નથી બનવાનું. બસ. એ ચચરાટ પછી જીવનભર રહ્યા કરે છે. એવા જ એક ચચરાટની વાત…\n” જરા જરા પટીયાં પાળેલા વાળ હતાં એ \n તમે ઓળખી ન શક્યા \nજવાબ દેવાનો મને સમય નહોતો. મેં કહ્યું : “હું હમણાં જ પાછળ પાછળ જાઉં – હજું તો આટલામાં જ ક્યાંક હશે \n“આ ન્યુયોર્કની ભીડમાં તમને હવે ન મળે. રહેવા દો. શાંતી રાખો. તમને હું વાત કરું.”\nખરી વાત. સૂર્યપ્રકાશના તેજથાંભલામાં કોટી કોટી રજકણો હોય.એમાંથી એકાદું આપણા કાંડા પર આવીને વિરમી જાય અને ઉડી જાય. છતાંય આપણને એની ખબર ના પડે.લીલા ચીટણીસનું પણ એવું જ. 1૯૯૪માં અશ્વત્થામાની જ જેમ અમરત્વનો અભિશાપ લઈને એ ન્યુયોર્ક અને ન્યુ જર્સીની વચ્ચે આથડતાં હતાં. ક્યાંક ઝબકતાં હતાં. પછી વિલાઈ જતાં હતાં. બધા જ કહેતા, ‘અરે, હમણાં જ તો એમને જોયાં હતાં પણ અત્યારે ક્યાં ખબર નથી.’ એમનો ખરો ફોન નંબર પણ કોઇને કહેતાં નથી. આપણી ડાયરીઓ ભરચક્ક છે. નકશામાં ધોરીમાર્ગ જડે, પણ જે ધોરીમાર્ગ નાની કેડી બની ગયો હોય એની લીટી ન મળે. એમ લીલા ચીટણીસનો નંબર પણ…\n1935 પછીના આખા એક દસકા સુધી,અશોકકુમારની સાથે એમની જોડી હતી. એક ફિલ્મી યુગાંતરે રાજ-નરગીસ, દેવ-સુરૈયા, દિલીપ-મધુબાલા���ી જેમ એમનું નામ અશોકકુમાર-લીલા ચીટણીસ એમ બોલાતું હતું. આપણે ત્યારે અંતરિક્ષમાં હતા. જનમ ધરીને શરૂઆતની જે ફિલ્મો જોઈ તેનાં નામ લેવા બેસીએ તો પાર ન આવે એટલી ફિલ્મોમાં એ હતાં. ન ભૂલતો હોઉં તો ‘આવારા’માં પણ હતાં. દિકરા(રાજકપૂર)ની બ્રિફકેસમાં રિવોલ્વર જોઈને એ જે હબક ખાઈ જાય છે એ યાદ કરીને અનેકવાર હું માતાને સામાન્ય વાતમાં પણ છેતરતાં અટકી ગયો છું. રાજકપુર (પુત્ર) એમને‘ઇધર કા માલ ઉધર’ અને ઉધરકા માલ ઇધર’ નો મારો કારોબાર છે એમ સમજાવે છે ત્યારે એ ગળે ઘુંટડો ઉતારે છે. એના નિશાન એમના કંઠ પર લીલા રંગના નથી પડતા. પણ દેખાય છે – તો ય દેખાય છે. લીલા ચીટણીસ, લીલા મિશ્રા, પ્રતિમા દેવી, અચલા સચદેવ, લલિતા પવાર, દુર્ગા ખોટે, સુલોચના (રૂબી માયર્સ) આ બધી પડદાની માતાઓ છે. એમાં સૌથી વધુ દયામણી, પ્રેમાળ, સમાધાનકારી છતાં ગરવી માતા લીલા ચીટણીસ. ચાલીસ પછી જન્મેલા એને હિરોઇન તરીકે એને કલ્પી જ ના શકે. જૂની ફિલ્મોના વિડીયો જોવા બેસે ત્યારેય મગજમાં તો બેસે જ નહીં. આજે ફિલ્મી તારીકાઓ ‘લક્સ’ સાબુની જાહેરાત ‘મેરે સૌંદર્ય કા રાઝ’ કહીને કરે છે, પણ એ જાણીને નવાઈ લાગશે કે આ પ્રથા શરૂ કરનારાં પણ લીલા ચીટણીસ જ હતાં. ‘લક્સ’નાં એ પહેલવહેલાં ફિલ્મી મોડેલ હતાં.\n‘લક્સ’નાં પહેલવહેલાં ફિલ્મી મોડેલ\nઆખા અમેરિકામાં 8 મી મે, 1994 એ મધર્સ ડે ઉજવાયો એ પછીના થોડા જ દિવસોમાં મને એ વિનોદ અમીન, કપિલાબેન અમીનના ઘેર આવતાં રસ્તામાં અથડાયાં. મેં નજર કરી. મનમાં છબી પડી અને એ ઉઘડીને મનમાં પડે ત્યાં તો અદૃશ્ય\n“હમણાં ગયાં એ લીલા ચીટણીસ” એમ કપિલાબેને કહ્યું ત્યારે મોટી થપ્પડ પડી.\n’ મેં પૂછ્યું “ફરી આવશે \nના” કપિલાબેને કહ્યું : “ભટકવું જ એમનું જીવન છે.”\n” મેં પૂછ્યું “ઘરબાર નથી \nશિકારી મન તરત જ મારણ માગે એવી રીતે એમના જીવનની કારૂણી તો લેખકને મન એક જાતનું મારણ જ. ધીરે ધીરે તંતુએ તંતુ જુદા કરીને ચાખવાથી એનો સ્વાદ આવે.\n“૧૯૮૬ માં અમે 42/55, મેઇન સ્ટ્રીટમાં રહેતા હતા” કપિલાબેન કહ્યું “આને ન્યુયોર્કનું ફલશીંગ નામનું પરું કહેવાય. અમે એક અશોકભાઈ ગાંધીના ઘરમાં રહેતા હતા. ત્યારે એમણે ભલા થઈને કોઈ પેંઇગ ગેસ્ટ રાખવું હોય તો રાખવાની રજા આપી. આવકનો ટેકો રહે એ વખતે અમને કોઈની મારફત પહેલાં પેઈંગ ગેસ્ટ મળ્યા તે આ લીલા ચીટણીસ \n“પણ એમને પેઈંગ ગેસ્ટ તરીકે શા માટે રહેવું પડે \nજવાબમાં ધીરે ધીરે જવાબનું આખું કપડું તો નહીં, પણ થોડી ચીંદી મળ��- કર્ણાટકના ધારવાડમાં સ્કૂલમાં પ્રિન્સીપાલ એવા પિતાને ત્યાં એ ૩૦-૯-૨૦૧૪( કે ૧૯૧૨)માં જન્મ્યાં અને ૧૯૩૪માં ગ્રેજ્યુએટ થયાં.યુવાનીમાં પ્રેમલગ્ન કર્યાં. સાસરીયાંઓની મરજી વિરુદ્ધ ફિલ્મોમાં કામ કર્યું ને છોકરાંને મોટા કર્યા-પતિથી અલગ થયાં અને ફિલ્મોમાં વિશેષ ધ્યાન આપ્યું, કમાયાં તે છ સંતાનોપાછળ ખર્ચ્યું. અમેરિકા વસાવ્યા. એમાં એક તો અમેરિકન લેડીને પરણ્યો. બાલબચ્ચાં થયાં. અમેરિકન કાયદા મુજબ સૌને અલગ અલગ બેડરૂમ્સ જોઈએ. એમાં વિધવા માતાનો બેડરૂમ બાતલ થયો.. અહીં આ દેશમાં રસોડામાં માજી પડ્યા રહે એમ નહીં થતું હોય એટલે છોકરાના છોકરાઓ વેકેશનમાં ઘેર પાછા ફરે ત્યારે ડોશી ક્યાંક પેઈંગ ગેસ્ટ તરીકે રહેવા જાય.\n” મેં પૂછ્યું : “બેહાલ \n“ના,એવું નહિ.” વિનોદ અમીને કહ્યું : “ઉલટાના થોડા વધારે, એટલે કે અઠવાડિયાના સાઠને બદલે એંસી ડોલર આપે.”\n“ત્યારે તો લાડેય કરતાં હશે ને \n“ના, જરા ય નહીં. સ્વભાવ જ ભલો, અને મળતાવડો. આપણા દાળ-ભાત શાક સ્વાદથી ખાય. સવારે જાતે બ્રેડ-કુકીઝ, બટર, ફ્રુટ લાવ્યા હોય તે ખાય. હા, ટાપટીપમાં એ ઉંમરેય પૂરાં, પફ-પાવડર-કર્લી હેર. વાળને વાંકડીયા બનાવવા રાતે માથામાં પીન ખોસીને સૂએ. ને ડ્રાયર ફેરવે. એમના સરસામાનમાં માત્ર એક પતરાની ટ્રંકડી. એમાં અર્ધો સામાન તો આ ટાપટીપનો હોય.\n“ત્યારે તો વાતો ય રંગીન – રોનકભરી કરતાં હશે.”\n“ફિલ્મી દુનિયાની વાતો કરે, વાતરસિયા બહુ એટલે સરસ વાતો કરે. એમાં વચ્ચે વાતવાતમાં અશોકકુમાર આવે ને આવે જ. આંખોમાં ચમકારો આવી જાય. અસલી ઓતારમાં આવી જાય. ડાયલોગ બાયલોગ બોલવા માંડે પણ…” એ કંઇક બોલતાં બોલતાં વાતને મનમાં જ ઉતારી ગયાં.\n“એમ તો નવરા પડે ત્યારે “ચંદેરી દુનિયા” શિર્ષકથી આત્મકથા જેવું કંઇક લખતાં હતાં. કોઇને બતાવતાં નહોતાં, એમાં પરોવાઈ જતાં.ત્યારે ગંભીર થઇ જતાં, એ સિવાય હસાવતાં બહુ.”\n“તમે પેલી વાત ચોરી ગયાં” મેં કહ્યું “કહોને ડાયલોગ બાયલોગ બોલતાં બોલતાં લીલા ચીટણીસ શું કરે ડાયલોગ બાયલોગ બોલતાં બોલતાં લીલા ચીટણીસ શું કરે \nકપિલાબહેને સંકોચ ખંખેરી નાખ્યો. મોં ધોઈને આવ્યા હોય એમ સ્વસ્થ થઈ ગયાં – બોલ્યાં, “એ તો ક્યારેક ડાયલોગ બોલતાં બોલતાં પોતાના અસલી ડાયલોગ બોલવા માંડે, અસલી જીવનના ડાયલોગ. જેમ કે – કભી બોમ્બે આઈ તો દેખ લુંગી. તુમ કૈસે મેરી જીવનભરકી કમાઈ નિગલ સકતે હો ક્યા મેરી પ્રોપર્ટીમેં સે તુમ મૂઝે એક પાઈ ભી નહીં દોંગે ક્યા મેરી પ્રોપર્ટીમેં સે તુમ મૂઝે એક પાઈ ભી નહીં દોંગે \nમુંબઈમાં કોણ હતું એમનું સાસરીયાના સગાંઓ-દેરીયા-જેઠીયા….. ઓહ, સમજાયું સાસરીયાના સગાંઓ-દેરીયા-જેઠીયા….. ઓહ, સમજાયું ઇધર કા માલ ઉધર. “આવારા” સંવાદોનો અહિં એમણે અમલ જોયો હશે ઇધર કા માલ ઉધર. “આવારા” સંવાદોનો અહિં એમણે અમલ જોયો હશે \nથોડી વાર રહીને મેં એમને પૂછ્યું:“મારે એમને મળવું છે. ” મેં કહ્યું: “પત્તો મેળવી આપશો \nએમણે જવાબ આપ્યો નહિ. મૌનમાં પડેલો નકાર કોઇ જીવતા માણસને ગળી ગયેલા દરિયાના અતાગ પાતાળમાંથી જન્મેલો હોય છે.\nસુરતના ફિલ્મ સંશોધક હરીશ રઘુવંશી માહિતી આપે છે કે 15-7-2003ના રોજ અમેરિકાના એક નર્સિંગ હોમમાં દરીદ્ર અવસ્થામાં અવસાન પામનારાં લીલા ચીટણીસને એ અવસ્થામાં ચરિત્ર અભિનેત્રી શશીકલાએ શોધી કાઢ્યાં ત્યારે એ લીલાજી એમને ઓળખી પણ શક્યાં નહોતાં, એટલા બધા સ્મૃતિહ્રાસથી પીડાઇ રહ્યાં હતાં. અનેક ગીતોના ગાનારાં એ અભિનેત્રીએ 1935 ની ફિલ્મ“ધુંઆધાર”/ Dhuwandhar થી પોતાની કારકિર્દી શરુ કરી હતી, હિરોઇન તરીકે તેમણે “બંધન”/ Bandhan (1940) ઝૂલા/Jhoola અને કંગન/ Kangan ( 1941) સહીત અનેક ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યો હતો. એ પછી ચરિત્ર અભિનેત્રી તરીકે પણ તેમની કારકિર્દી અતિ યશસ્વી રહી હતી. તેમની રજુ થયેલી છેલ્લી ફિલ્મ “રામુ તો દિવાના હૈ”/ Ramu to diwana hai (2001) હતી,બનવાજોગ છે કે તેનું શૂટિંગ અગાઉ થઇ ચૂક્યું હોય યા તેઓ અમેરિકાથી થોડા સમય માટે આવ્યાં હોય.\nઆ અનોખી અભિનેત્રી પર ફિલ્માંકીત થયેલું અને તેમણે જ અશોકકુમાર સાથે ગાયેલું ‘બંધન’ (૧૯૪૦) ફિલ્મનું આ અતિ વિખ્યાત અને લોકપ્રિય ગીત જોઈને તેમની સ્મૃતિને તાજી કરીએ. (ગીતકાર: પ્રદીપ, સંગીતકાર: આર.સી.પાલ)\nરજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦\n← બંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૫\nબાળપણની યાદોને જોડતાં જોડકણાં →\n9 comments for “લ્યો, આ ચીંધી આંગળી – લીલા ચીટણીસ યાદ આવે છે \nપોતાની ચકાચૌંધથી દુનિયાને આંજી દેનારાંઓમાંથી મોટા ભાગનાનું અંગત જીવન માનસિક યાતનાઓથી ભરપૂર હોય છે, એવી માન્યતામાં આ લેખ ઉમેરણ પૂરું પાડે છે.\nલીલાના વ્યક્તિત્વની સરસ વાત…\nફરી એકવાર આપનો પેન્ડોરાનો પટારો ખુલ્યો અને અચંબિત કર્યા. અભિનંદન જન્મ્તારીખ્માં ૧૯૧૪ને બદલે ૨૦૧૪ – ટાઈપીંગ ભૂલ\nફિલ્મ જગતના ઘણા બધાનો અંત આવો દુઃખદ કેમ થયો હશે\nએક અલગ વ્યક્તિત્વને પંડ્યાસાહેબની શબ્દછટાએ વાચ્યું , ત્યારે એમ લાગ્યું કે જાણે એક ચલચિત્ર નિહાળ્યું ઘણી વખત જીવનમાં સારા લોકોને પણ ક્ટલું ભોગવવું પડે છે , તે આ સહજ રીતે આલેખાયેલા શબ્દચિતાર પરથી ખ્યાલ આવે છે . પંડ્યાસાહેબ , આપની કલમકટારને વંદન કરું છું .\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nઅર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો (139)\nકૃષિ વિષયક લેખો (31)\nફિલ્મ સંગીતની સફર (296)\nવિજ્ઞાન અને ગણિત (214)\nવિવિધ વિષય પરના લેખો (623)\nસ્ત્રી: શક્તિ, પ્રકૃતિ (23)\nBharat Bhatt on સમયચક્ર : રાજાઓની શાન અને સામાન્ય માણસનું રક્ષણ – છત્રી\nDipak Dholakia on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભાનુભાઈ રોહિત on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભરત ભટ્ટ on મહેન્દ્ર શાહની જૂન, ૨૦૨૦ની વ્યંગ્ય રચનાઓ\nભરત ભટ્ટ on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nનરેશ પ્ર. માંકડ on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nPRAKASH MAJMUDAR on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDEEPAK BHATT on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nHasmukh Doshi on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDevika Dhruva on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nNeetin Vyas on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nKamlesh upadhyay on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : ધર્મવિહિન ધર્મો\nShobhana paralikar on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\nNiranjan Korde on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\n(૮૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) – વેબગુર્જરી on (૮૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૦ (આંશિક ભાગ – ૨)\nValibhai Musa on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભાનુભાઈ રોહિત on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nSamir Padmakant Dholakia on સમયચક્ર : તલાટી – ગ્રામ્ય ભારતનો વહીવટી ભોમિયો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nA M Chauhan on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nચંદ્રશેખર on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nPiyush on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભરત ભટ્ટ on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nGJ SONI on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nસઁજીવન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nકેતન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nmuni mehta on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nulhas chitharia on નવી લેખન-શોધ : ‘મારી જીવન સંજીવની’\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nલલિત ત્રિવેદી on લુત્ફ – એ – શેર : મણકો # ૫\nજીગ on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nજીગ on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBhagwan thavrani on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nAshok Vaishnav on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\nજીગ on સંસ્કૃતિની શોધમાં : ૩૪ – પેશાવરને બાય બાય\nજીગ on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\n‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨) – વેબગુર્જરી on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nAshok M Vaishnav on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nરક્ષા પટેલ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nરક્ષા શુક્લ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પ્રસ્તાવના\nGeeta Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nશૈલા મુન્‍શા on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nvimala Gohil on મારું વાર્તાઘર : કંપન જરા જરા\nમારું વાર્તાઘર : કંપન જરા જરા – વેબગુર્જરી on મારું વાર્તાઘર : બીજું ઘર\nBhavesh N Pattni on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૭\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wordpress.org/plugins/tg29359-taxonomy-widget/", "date_download": "2020-07-09T18:55:05Z", "digest": "sha1:PANVZ2KGSFGR3KWQLBMVQYEF4EXGZKM3", "length": 2967, "nlines": 86, "source_domain": "gu.wordpress.org", "title": "tg29359 taxonomy widget – WordPress plugin | WordPress.org ગુજરાતી", "raw_content": "\nફાળો આપનાર & ડેવલપર્સ\nઆ ઓપન સોર્સ સોફ્ટવેર છે. નીચેના લોકો એ આ પ્લગિન માટે ફાળો આપ્યો છે.\n“tg29359 taxonomy widget” ને તમારી ભાષામાં અનુવાદ કરો.\nવિકાસમાં રસ ધરાવો છો\nકોડ બ્��ાઉઝ કરો, એસવીએન રીપોઝીટરીમાંથી ચેકઆઉટ કરો, અથવા આરએસએસ દ્વારા ડેવલપમેન્ટ લોગમાં સબ્સ્ક્રાઇબ કરો.\nછેલ્લે સુધારો: 4 વર્ષ પહેલા\n4.6.19 સુધી પરીક્ષણ કર્યું છે\nતમારી ભાષામાં અનુવાદ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/delhi-records-seasons-coldest-day-temperature-drops-to-4-2-degrees-110799", "date_download": "2020-07-09T18:29:44Z", "digest": "sha1:LTNFNXQI4PXCB6EQXYYA2J5FG3XWJ4YD", "length": 6390, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "Delhi Records Seasons Coldest Day Temperature Drops To 4.2 Degrees | દિલ્હીમાં રેકૉર્ડબ્રેક ઠંડીઃ લઘુતમ તાપમાન 4.2 નોંધાયું - news", "raw_content": "\nદિલ્હીમાં રેકૉર્ડબ્રેક ઠંડીઃ લઘુતમ તાપમાન 4.2 નોંધાયું\nડિસેમ્બર મહિનામાં આવી ઠંડી અગાઉ ૧૯૦૧માં પડી હતી\nસમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી આજે પણ યથાવત્ રહી છે. દિલ્હીમાં આજે સવારે લઘુતમ તાપમાન ૪.૨ નોંધાયું છે જે સીઝનનું સૌથી ઓછું તાપમાન છે. ૧૧૮ વર્ષ બાદ ઠંડીનો નવો રેકૉર્ડ બની શકે છે. ડિસેમ્બર મહિનામાં આવી ઠંડી આ અગાઉ ૧૯૦૧માં પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઠંડી હજી પણ વધશે.\nદિલ્હીમાં સતત ૧૪મા દિવસે કડકડતી ઠંડી પડી રહી છે અને આ અગાઉ ૧૯૯૭માં આવું થયું હતું જ્યારે સતત ૧૭ દિવસ સુધી હાડ થીજાવતી ઠંડી પડી હતી. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ડિસેમ્બર મહિનામાં સરેરાશ મહત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસથી ઓછું ૧૯૨૯, ૧૯૬૧ અને ૧૯૯૭માં નોંધાયું હતું.\nહવામાન વિભાગના અનુસાર આગામી દિવસોમાં ઠંડી હજુ પણ વધવાની શક્યતા છે. લડાખનું દ્રાસ માઈનસ ૩૦.૨ ડિગ્રી સે. તાપમાન સાથે સૌથી ઠંડું સ્થળ બની રહ્યું હતું. જ્યારે રાજસ્થાનમાં પણ કાતિલ ઠંડીનો સકંજો વધતા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન ૧ ડિગ્રી સે. નોંધાયું હતું. કાશ્મીરમાં ચિલાઈ કલાનનો તબક્કો શરૂ થઈ ગયો હોવાથી હાડ થીજાવતી ઠંડીએ માઝા મૂકી છે.\nહવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીએ બરફ વર્ષા થવાની આગાહી પણ કરી છે. શિમલા અને મનિલામાં તાપમાન ૨ ડિગ્રી સે. સુધી પહોંચ્યું હતું. એ જ રીતે પંજાબ અને હરિયાણામાં પણ તીવ્ર શીતલહર અને ધુમ્મસનો અનુભવ લોકો કરી રહ્યા છે.\nજો રસી નહીં શોધાય તો ભારતમાં ૨૦૨૧માં રોજના ૨.૮૭ લાખ કેસ\nCoronavirus Effect: CBSEમાં 9થી 12 ધોરણનો અભ્યાસ ક્રમ 30 ટકા ઘટાડાયો\nકોરોનાના અંતનો થશે આરંભ\nમુંબઈ સહિત છ શહેરોમાંથી 6થી 19 જુલાઈ સુધી કોલકાતાની ફ્લાઈટ્સ બંધ\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળ��ણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nગાય સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરનાર 55 વર્ષનો પુરુષ જેલ ભેગો\nહત્યાકાંડ બાદ વિકાસ સાઇકલ લઇને શિવલી તરફ ફરાર થયો હતો\nઆ રીતે મહાકાળ મંદિર પહોંચ્યો હતો વિકાસ દુબે, જાણો પુજારીએ શું કીધું\nCoronavirus Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં 25000, મહારાષ્ટ્રમાં 5143, ગુજરાતમાં 783\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjumedia.in/apple-becomes-worlds-first-trillion-dollar-company", "date_download": "2020-07-09T18:42:26Z", "digest": "sha1:YXYYZZCYDKVLCN4F4JIJ6ITWIO6GO2UI", "length": 8116, "nlines": 97, "source_domain": "www.gujjumedia.in", "title": "Apple becomes world's first trillion-dollar company - Gujju Media", "raw_content": "\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nમૃત્યુ પછી લાશની આસપાસ લોકોને કેમ રાખવામાં આવે છે તેમજ ઘરમાં એકલી કેમ નથી રાખવામાં આવતી\nગુજરાતમાં કોરોના સંકટમાં લેવાયો મહત્વનો નિર્ણય આ વ્યક્તિને સોંપાઇ કામગીરીના નિરીક્ષણની જવાબદારી\nTikTok પર મંડરાઈ રહ્યો છે વધુ એક ખતરો,ભારત બાદ હવે આ દેશ બેન કરી શકે છે TikTok\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nતમિલનાડૂના એક રેસ્ટોરંટમાં કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવા માટે અપનાવ્યો આ કિમીયો\nઇન્ટરનેટની દુનિયાનો મોટો ધમાકો, દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થશે મર્જ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://www.yogeshravaliya.in/2015/03/blog-post_26.html", "date_download": "2020-07-09T18:25:20Z", "digest": "sha1:XBS52GEA3JMAFPCJ23HUZATMXMCY4R2X", "length": 3216, "nlines": 42, "source_domain": "www.yogeshravaliya.in", "title": "YOGESH RAVALIYA: Utilization प्रमाणपत्र", "raw_content": "\nસોમવાર, 16 માર્ચ, 2015\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Yogesh Ravaliya પર 08:25 PM\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઈશ્વર આ દુનિયામાં માતા-પિતા સ્વરૂપે આવે છે. પુષ્કળ પ્રેમ આપે છે. આ વીડિયો તેમને સમર્પિત...😍\n4200 Grade pay અમારો અધિકાર છે.\n2010 અને ત્યારબાદની ભરતી પછી લાગેલા પ્રાથમિક શિક્ષકોનો 2800 Grade pay આપવાની જાહેરાત 2019માં ગુજરાત સરકારે કરી તે ખરેખર અન્યાય છે. 2010 પછી ...\nCorona સંક્રમણ જૂનાગઢમાં કાબુ બહાર જઈ રહ્યું છે.\nકોરોના મહામારી દિવસેને દિવસે કાબુ બહાર જઈ રહી છે, ગુજરાત પણ ભારતમાં સૌથી વધુ કેસમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે જૂનાગઢની વાત કરું તો...\nજીવન કરતા ઇરછાઓ આજે જરૂરી કેમ લાગે \nઇથેરીયલ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "http://chintannipale.in/tag/talk", "date_download": "2020-07-09T18:13:40Z", "digest": "sha1:HXQ5VEHHYAPCTARSQXT2WJVE6EJGO63X", "length": 5680, "nlines": 40, "source_domain": "chintannipale.in", "title": "#talk | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nતમે પોતાની સાથે કેવીઅને શું વાત કરો છો દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nતમે પોતાની સાથે કેવી અને શું વાત કરો છો દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ સફળતા, નિષ્ફળતા, હતાશા, આનંદ, ઉન્માદ, ઉદાસી પહેલાં આપણી અંદર આકાર પામે છે. આપણો […]\nતારી ખામોશીને હું હા સમજુ કે ના, એ તો કહે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nતારી ખામોશીને હું હા સમજુ કે ના, એ તો કહે ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ‘હા અથવા ના’માં જ જીવે છે, એ ક્યાં એનામાં […]\nહવે મને તારા પર જરાયે ભરોસો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nન્યૂ નોર્મલ : નવી પરિસ્થિતિને તમે કેટલી ઝડપથી સ્વીકારી શકો છો : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણા દેશના તમામે તમામ ક્ષેત્રમાં નેપોટિઝમ અને પોલિટિક્સ છે જ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nકોઈના માટે એટલા ખાલી ન થાવ કે ભરાઈ ન શકો – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથ��� – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAnkit Kothari on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on ખબર નહીં, મારી લાઇફમાં આ શું થવા બેઠું છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://gujarattimesusa.com/%E0%AA%9C%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B7-10/", "date_download": "2020-07-09T17:03:35Z", "digest": "sha1:XFOMFUHLIFLDDP7BOTV2PBPWQ64ILHOI", "length": 15348, "nlines": 103, "source_domain": "gujarattimesusa.com", "title": "જયોતિષ | Gujarat Times", "raw_content": "\nઆપની માનસિક પરિસ્થિતિ તણાવભરી અને શંકાશીલ ન બની જાય એ માટે સકારાત્મક વિચારો જરૂરી છે. આર્થિક બાબતો અંગેની કોઈ ચિંતા હશે તો એનો ઉકેલ મળતો જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધતો જણાય. વેપાર-ધંધાના ક્ષેત્રમાં પણ પ્રયત્નો વધારવા પડે. જમીન, મકાનને લગતા પ્રશ્નો હાથ ધરવા યોગ્ય નથી. તા. ૫, ૬, ૭ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૮, ૯ કંઈક રાહત જણાય. તા. ૧૦, ૧૧ મિશ્ર દિવસો પસાર થાય.\nઆપની માનસિક પરિસ્થિતિ તણાવભરી કે ચિંતાજનક હશે તો હવે હળવાશ અનુભવી શકશો. આર્થિક પ્રશ્નોના ઉકેલ માટેની તક સર્જાય. કોઈની મદદ સાંપડે. નોકરિયાત વર્ગને કામની કદર ઓછી થાય. કાર્યબોજ વધવા પામે. વેપાર-ધંધામાં નુકસાનીથી બચીને ચાલવું. નિર્ણયો સમજીવિચારીને લેવા. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૫, ૬, ૭ હળવાશ થાય. તા. ૮, ૯ લાભ થાય. તા. ૧૦, ૧૧ વિચારીને નિર્ણયો લેવા હિતાવહ છે.\nઆપના મનની કલ્પનાઓ કે વિચારોથી પરેશાની વધતી જણાય. નાણાભીડ પણ વધતી જણાય. આવક-જાવક વચ્ચેની સમતુલા ખોરવાઈ ન જાય એ જોજો. નાહકની ચિંતા રહ્યા કરશે. એ સિવાય નોકરિયાત વર્ગ માટે સમય સાનુકૂળ જણાય છે, પરંતુ એ માટે પ્રયત્નો વધારવા પડશે. કોઈની મદદ ઉપયોગી થઈ પડશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૫, ૬, ૭ દરેક રીતે સંભાળવું. તા. ૮, ૯ ચિંતાજનક દિવસો ગણાય. તા. ૧૦, ૧૧ રાહત થાય.\nમાનસિક મૂંઝવણો તથા અશાંતિભર્યા સંજોગોમાંથી તમે બહાર નીકળી શકશો, થોડી રાહત અનુભવશો. આપની આર્થિક પરિસ્થિતિ સુધારવા તનતોડ પ્રયત્નો કરવાથી સફળતા મળતી જણાય. ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી જણાય છે. નોકરિયાત વર્ગને દરેક રીતે સંભાળવું જરૂરી છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૫, ૬, ૭ રાહત જણાય. તા. ૮, ૯ વધુ પ્રયત્નોથી લાભ મળે. તા. ૧૦, ૧૧ દરે��� રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે.\nઆપની ચિંતા કે સમસ્યાના ઉકેલ માટે વધુ સમય લાગતો જણાય. નાણાભીડ ચાલુ રહેવાની સંભાવના ખરી જ. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં કંઈક રાહત જણાય. જમીન, મકાન અને વાહનને લગતા પ્રશ્નોમાં સાનુકૂળ સંજોગોનું નિર્માણ થાય. વેપાર- ધંધામાં લાભ ઓછો જણાય. પારિવારિક પ્રશ્નોમાં પણ મૂંઝવણ ચાલુ રહેવા સંભાવના ખરી જ. તા. ૫, ૬, ૭ અશાંતિ જણાય. તા. ૮, ૯ દરેક રીતે સંભાળવું. તા. ૧૦, ૧૧ સામાન્ય દિવસો ગણાય.\nઆપની ચિંતા કે સમસ્યાના ઉકેલ માટે વધુ સમય લાગતો જણાય. નાણાભીડ ચાલુ રહેવાની સંભાવના ખરી જ. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં કંઈક રાહત જણાય. જમીન, મકાન અને વાહનને લગતા પ્રશ્નોમાં સાનુકૂળ સંજોગોનું નિર્માણ થાય. વેપાર- ધંધામાં લાભ ઓછો જણાય. પારિવારિક પ્રશ્નોમાં પણ મૂંઝવણ ચાલુ રહેવા સંભાવના ખરી જ. તા. ૫, ૬, ૭ અશાંતિ જણાય. તા. ૮, ૯ દરેક રીતે સંભાળવું. તા. ૧૦, ૧૧ સામાન્ય દિવસો ગણાય.\nઆપનાં માનસિક તેમજ આધ્યાત્મિક વલણને સમતોલ રાખી શાંતિનો અનુભવ કરી શકશો. નાણાભીડ વધે નહિ એ માટે વિશેષ કાળજી રાખવી જરૂરી છે. આવક અને ખર્ચનાં પલ્લાંને સમતોલ રાખજો. નોકરિયાત વર્ગ માટે પણ સમય પ્રતિકૂળ જણાય છે. કામકાજ વધુ અને કદર ઓછી થતી જણાય. તા. ૫, ૬, ૭ શાંતિથી કામકાજ કરવું હિતાવહ છે. તા. ૮, ૯ પ્રતિકૂળ દિવસો ગણાય. તા. ૧૦, ૧૧ કાર્યબોજ રહેવા પામશે.\nઆપ આપની મનોસ્થિતિ સ્વસ્થ તેમજ સમતોલ રાખી શકશો. નકારાત્મક વલણ છોડવાથી વધુ પ્રસન્નતા રહેવા પામશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવવાની તક મળતી જણાય. નોકરિયાત વર્ગે દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. વેપાર-ધંધાના ક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવામાં વિલંબ જણાય. તા. ૫, ૬, ૭ રાહત જણાય. તા. ૮, ૯ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૦, ૧૧ સામાન્ય દિવસો ગણાય.\nઆપની માનસિક તંગદિલી હળવી બનાવી શકશો. અશાંતિનાં વાદળો વિખેરાતાં જણાય. નાણાકીય પરિસ્થિતિ ધીરે ધીરે સુધરવા પામશે છતાં ખર્ચ, ખરીદી પર કાબૂ રાખવો પડશે. નાણાંની ફસામણી ન થાય એનું વિશેષ ધ્યાન રાખવું પડશે. વેપાર, ધંધા અને વ્યવસાયમાં પણ પ્રતિકૂળ સંજોગોમાં સાચવવું પડશે. તા. ૫, ૬, ૭ રાહત જણાય. તા. ૮, ૯ ખર્ચ, ખરીદી પર કાબૂ રાખવો. તા. ૧૦, ૧૧ પ્રતિકૂળ દિવસો ગણાય.\nમાનસિક તંગદિલીનો અનુભવ થાય. નાણાકીય બાબતોમાં વિશેષ ધ્યાન રાખી નિર્ણયો લેવા હિતાવહ જણાય છે. નોકરિયાત વર્ગ માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. પારિવારિક પ્રશ્નોમાં ચિંતા બાદ હળવાશ અનુભવાય. પ્રેમ-પ્રકરણમાં ઉચાટ, ઉદ્વેગ રહ્યા કરશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન રાખવું. તા. ૫, ૬, ૭ ઉચાટ, ઉદ્વેગ રહેવા પામશે. તા. ૮, ૯ સાનુકૂળ દિવસો પસાર થાય. તા. ૧૦, ૧૧ દરેક કાર્ય સંભાળીને કરવું હિતાવહ જણાય છે.\nઆનંદમય દિવસો પસાર થાય. આશા, ઉમંગ અને ઉત્સાહ વધવા પામશે. સમય ધીરે ધીરે સુધરતો જણાય. ખર્ચ-ઉઘરાણી જેવી બાબતોમાં કોઈની મદદ મળતી જણાય. નોકરી, ધંધા અને ઉદ્યોગમાં આપના પ્રયત્નો સફળ થતા જણાય. પારિવારિક પ્રશ્નોમાં પણ મૂંઝવણ દૂર થતાં એકંદરે રાહત અનુભવશો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૫, ૬, ૭ આનંદમય દિવસો પસાર થાય. તા. ૮, ૯ લાભ થાય. તા. ૧૦, ૧૧ રાહત જણાય.\nઆપ આપની મનોસ્થિતિ સ્વસ્થ તેમજ સમતોલ રાખી શકશો. નકારાત્મક વલણ છોડવાથી વધુ પ્રસન્નતા રહેવા પામશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવવાની તક મળતી જણાય. નોકરિયાત વર્ગે દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. વેપાર-ધંધાના ક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવામાં વિલંબ જણાય. તા. ૫, ૬, ૭ રાહત જણાય. તા. ૮, ૯ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૦, ૧૧ સામાન્ય દિવસો ગણાય.\nPrevious articleસુપ્રીમ કોર્ટનો અંતિમ આદેશઃ પ્રવાસી મજૂરોને ધર- વાપસી માટે સરકારે કરેલી વ્યવસ્થા ખામી ભરેલી હતી..\nNext articleવાવાઝોડા નિસર્ગની અસર શરૂ : ગોવામાં તોફાની વરસાદ ..\nભારતના આર્થિક વિકાસની ન્યુ યોર્કમાં ચર્ચા કરતા સલમાન ખુરશીદ, સુબ્રમણ્યમ સ્વામી\nપાકિસ્તાનના વિદેશમંત્રી કુરૈશી સાથે મંત્રણા દરમિયાન સુષમા સ્વરાજ કરતારપુર સાહેબ કોરિડોર...\nઆર્મીમાં કોરોનાનો કેસ નોંધાતાં તમામ વોર ગેમ્સ અને ટ્રેનિંગ સ્થગિત\nશિવસેનાનાં સ્થાપક બાળાસાહેબ ઠાકરેની બાયોપિક વિવાદમાં સપડાઈ …\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની...\nચારુસેટ હોસ્પિટલ દ્વારા સમાજને સ્વાસ્થ્યની અણમોલ ભેટ\nવર્લ્ડ બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના GDP ગ્રોથ રેટના અંદાજને ઘટાડીને...\nસમતાપાર્ટીના સ્થાપક અને દેશના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન તેમજ બાહોશ કામદાર નેતા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-confused-traveller-puts-himself-through-x-ray-machine-at-airport-gujarati-news-6046432-NOR.html", "date_download": "2020-07-09T18:06:37Z", "digest": "sha1:5UHZ6KVDJLBZADKNFCUSAWEYRICY75LO", "length": 3855, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Confused traveller puts himself through X-ray machine at airport|પહેલીવાર હવાઈ મુસાફરી માણવા જનાર થયો કન્ફ્યૂઝ, એક્સ-��ે મશીનમાં બેગ સાથે ઘૂસ્યો", "raw_content": "\nવાઈરલ / પહેલીવાર હવાઈ મુસાફરી માણવા જનાર થયો કન્ફ્યૂઝ, એક્સ-રે મશીનમાં બેગ સાથે ઘૂસ્યો\nપહેલીવાર હવાઈ મુસાફરી માણવા નીકળેલા લોકોને એરપોર્ટ પર જે અનુભવો થાય છે તેના વીડિયોઝ અવારનવાર વાઈરલ પણ થાય છે. તાજેતરમાં રશિયાના એરપોર્ટ પર પણ આવો જ એક મુસાફર જોવા મળ્યો હતો, જે ત્યાં સામાન સ્કેન કરવા ગોઠવેલા એક્સ-રે મશીનને જોઈને કન્ફ્યૂઝ થઈ ગયો હતો. ત્યાં કોઈ પણ કર્મચારી ના દેખાતાં તે બિચારો મેટલ ડિટેક્ટર પાસેથી એકવાર આગળ વધ્યા બાદ તરત જ પાછો વળી જાય છે. બસ પછી તે બેગ સાથે જ સીધો બેગેજ સ્કેનરમાં જઈને ઉભો થઈ ગયો હતો. થોડી સેકન્ડ બાદ બેગ સાથે જ આ સ્કેનર મશીનમાંથી બહાર નીકળેલા આ મુસાફરને જોઈને ત્યાં હાજર કર્મચારી પણ નવાઈ પામે છે. આ કર્મચારી બાદમાં સીધો જ મેટલ ડિટેક્ટર પર હાજર અન્ય કર્મચારીને શોધવા જાય છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને લોકોએ પણ જાત જાતની પ્રતિક્રિયાઓ આપી હતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80%E0%AA%B2%E0%AA%BE_%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AB%8B", "date_download": "2020-07-09T18:49:50Z", "digest": "sha1:4PXRAKSIXL4UKAJPPS24OCX7H5V52CZV", "length": 6400, "nlines": 189, "source_domain": "gu.wikipedia.org", "title": "ચોટીલા તાલુકો - વિકિપીડિયા", "raw_content": "\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nચોટીલા તાલુકો એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો તાલુકો છે. ચોટીલા આ તાલુકાનું મુખ્ય મથક છે.\nચોટીલા તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]\nચોટીલા તાલુકા પંચાયતની વેબસાઇટ\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ૧૯:૫૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/30-06-2020/137920", "date_download": "2020-07-09T17:26:57Z", "digest": "sha1:3H4E2M6QMUWKZ6EG5G2DQLEFEDZ7G4FH", "length": 16850, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "જામકંડોરણા તાલુકાના ગુંદાસરી ગામમાં ૧૭.૩૫ લાખના ખર્ચે જળ સંચયના કામો", "raw_content": "\nજામકંડોરણા તાલુકાના ગુંદાસરી ગામમાં ૧૭.૩૫ લાખના ખર્ચે જળ સંચયના ક��મો\nપ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત\nરાજકોટ તા.૩૦ : ભારતએ ખેતીપ્રધાન દેશ છે. દેશની મોટાભાગની ખેતી વરસાદ આધારીત છે. હાલ જયારે વરસાદની અનિયમિતતા અને અનિશ્ચિતતા વધતી જાય છે. ત્યારે સિંચાઈ થકી પાણીનું યોગ્ય રીતે નિયમન અને નિયંત્રણ કરવું જરૂરી બને છે. તેવા સમયમાં 'જલ સંચય' અને 'જલ સિંચન' દ્વારા વરસાદી પાણીનો ઉપયોગ કરીને જળ સંરક્ષણ અને ભૂગર્ભ જળ, રિચાર્જ, સંવર્ધન તથા વોટરશેડ જેવા વિકાસના કામો દ્વારા જળ સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવા કેન્દ્ર/રાજય પુરસ્કૃત પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ૧ જુલાઇ ૨૦૧૫થી અમલી છે. જેના માધ્યમથી વરસાદના પાણીનો સિંચાઈ માટે કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે છે.\nઆ યોજના અંતર્ગત જામકંડોરણા તાલુકાના ગુંદાસરી ગામમાં વર્ષ ૨૦૧૯-૨૦માં ચેકડેમના રૂપિયા ૧૨.૬૨ લાખના ખર્ચે ૬ કામો, ડ્રેનેજના રૂપિયા ૨.૨૭ લાખના ખર્ચે ૨ કામો તેમજ ચેકડેમ સમારકામનું રૂપિયા ૧.૪૧ લાખના ખર્ચે ૧ કામ અને દિવાલના રક્ષણ માટે રૂપિયા ૧.૦૫ લાખના ખર્ચે ૧ કામ મળી કુલ રૂપિયા ૧૭.૩૫ લાખના ખર્ચે ૧૦ કામો પૂર્ણ થયા છે. તેમ રાજકોટ જળસ્ત્રાવ વિકાસ એકમના ટેકિનકલ એકસપર્ટ ડી. આર. પરમારની યાદીમાં જણાવાયુ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n૭૧ વર્ષની દાદીને સામે બેસાડી ૩ પૌત્રીઓ પર રેપઃ દાદીને આંચકો લાગતા થયું મોત access_time 11:49 am IST\n૨૦૨૦-૨૧માં લોકો ઘરની બહાર નીકળી નહિ શકે : સ્વ. બાબુભાઇ ઠક્કરે ૨૦૧૬માં આગાહી કરી હતી access_time 11:27 am IST\nસૌરાષ્ટ્ર - કચ્છ- ગુજરાતમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ access_time 4:03 pm IST\nધોરાજીમાં કોરોનાના કેસ વધતા હાહાકાર : આજે બપોરે વધુ પાંચ કેસ સાથે બે દિવસમાં 11 પોઝિટિવ કેસ : કુલ કેસ 30 access_time 2:24 pm IST\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nપોરબંદરની આરજેડી કોલેજ વિસ્તારમાં દીપડાના આટાફેરા : વન વિભાગ દ્વારા પાંજરું મુકાયું access_time 10:47 pm IST\nપોરબંદરની એચડીએફસી બેંકમાં યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ access_time 10:43 pm IST\nકચ્છની ચર્મકલાના જાણીતા કસબી શિલ્પગુરુ એવોર્ડ વિજેતા ભસર ભુરાનું દુઃખદ ન���ધન access_time 10:35 pm IST\nભારત-યુરોપિયન યુનિયનની ૧૫મી સમીટ ૧૫ જુલાઇના વર્ચઉલ રીતે થશેઃ વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવ access_time 10:24 pm IST\nઅમદાવાદમાં ઝાડ પડતા ત્રણ વાહનો દબાઇ ગયા access_time 10:23 pm IST\nરાજ્યના ૯૮ તાલુકામાં વરસાદ access_time 10:22 pm IST\nચેમ્બરમાં પોતાના માણસો સેટ કરવા ચૂંટણીના ડિંડકનો આક્ષેપ access_time 10:21 pm IST\nબિહારમાં નદીઓ ગાંડી તૂર : ભય સપાટીથી ઉપર વહી રહી છેઃ ઉત્તરના મોટાભાગના જિલ્લામાં પૂરની સ્થિતિઃ કોસી નદીની પાણી બ્રીજની લગોલગઃ ૨ જુલાઈ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની ચેતવણીઃ કોસી- બાગમતી- કમલા બલાન અને મહેનંદા ભય સપાટીથી ઉપર ગાંડીતૂર બની વહી રહી છેઃ મુઝફરપુર, કટીહાર, પુર્નીઆ, મધુબની- સતામઢીમાં ઝાંઝપુરમાં અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યાઃ ગંગા નદીની સપાટી વધી રહી છેઃ એનડીઆરએફ અને એસડીઆરએફની ૨૭ ટીમો કામે લાગી access_time 3:49 pm IST\nરાજકોટની કુલ ૧૪૯ સૂચિત સોસાયટીમાંથી ૫૩૩૭ દાવા મંજુરઃ હજુ ૭૩૯ના મંજુરીના હુકમો બાકી : રાજકોટના પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ અને તાલુકા મામલતદાર ક્ષેત્રમાં આવેલી કુલ ૧૪૯ સૂચિત સોસાયટીના બાંધકામો અંગે ૬૦૭૬ દાવા અરજી આવી હતીઃ જેમાંથી ૫૯૨૮ બાંધકામો રેગ્યુલાઈઝ કરવા અંગે સુનાવણી હાથ ધરાઈઃ તેમાં ૫૩૩૭ દાવા કલેકટર તંત્રે મંજુર કરી દીધાઃ હજુ ૭૩૯ દાવા અંગેના મંજુરી હુકમો બાકીઃ સૌથી વધુ રાજકોટ પૂર્વ ક્ષેત્રના ૩૬૧ હુકમો બાકીઃ દક્ષિણમાં ૨૫૩ અને તાલુકામાં ૧૧૬ દાવા અંગે હવે નિર્ણયઃ કલેકટરે તાજેતરમાં બોલાવેલ મીટીંગમાં આખરી સમીક્ષા કરાઈઃ ૧૫ દિ'માં પુરૂ કરવા આદેશો access_time 3:04 pm IST\nપ્રાંતિજ માં વરસાદ વહેલી સવારે કાળા ડિબાંગ વાદળોથી અંધારપટ: ધીમી ધારે વરસાદથી ભારે બફારાથી લોકોને રાહત : વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ access_time 11:03 am IST\nમુંબઇઃ માસ્ક પહેરો... અન્યથા રૂ.૧૦૦૦નો દંડ ભરો access_time 10:11 am IST\nઆજે ૪ કલાકે પીએમ મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન access_time 11:41 am IST\nહવે TikTok ઓપન કરતાની સાથે આવે છે એક નોટિસ : ડાઉનલોડ બાદ પણ નહીં ખુલે access_time 9:35 pm IST\nરાજકોટનો પીછો નથી છોડતું કોરોના : સાંજે વધુ 2 નવા કોરોના કેસ નોંધાયા : રૈયા રોડ સોપાન હાઈટ માં પુરુષ અને કોઠારીયાનાં મહિલાનો રિપોર્ટ પોઝિટિવ : સવારનાં 5 સહીત આજના કુલ 7 કેસ થયા : શહેરનો કુલ આંક 166 થયો access_time 6:33 pm IST\nરાજકોટમાં કડાકા - ભડાકા સાથે જોરદાર વરસાદ access_time 2:58 pm IST\nRKCમાં ટ્રસ્ટીઓનો કાર્યકાળ પુરો થવા છતાં 'એન્ક્રોચર'ની જેમ વહીવટ છોડવામાં આવતો નથી : ચૈતન્યદેવસિંહજી ઓફ વઢવાણ access_time 3:04 pm IST\nજેતપુરમાં પ્રબુધ્ધ નાગરિકોએ માનવ સાંકળ બનાવી ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કર્યો access_time 12:51 pm IST\nજુનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલના ભાવ વધારાનો વિરોધ access_time 12:50 pm IST\nકેશોદના અજાબ અને રાપીંગપરા ગામમાં વિજળી પડીઃ ૧૭ મજુરોને ઇજા access_time 3:59 pm IST\nક્લસ્ટર વિસ્તારના મહિધરપુરાનું હીરા માર્કેટ પોલીસે બંધ કરાવ્યું access_time 2:19 pm IST\nવડોદરા:એકતરફી પ્રેમમાં પાગલ યુવાને યુવતીને કદરૂપી બનાવવાની ધમકી આપતા ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી access_time 5:27 pm IST\nરાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 626 પોઝીટીવ કેસ :કુલ કેસનો આંકડો 32 હજારને પાર પહોંચ્યો :વધુ 19 લોકોના મોત : મૃત્યુઆંક 1828 થયો access_time 10:10 pm IST\nઆને કહેવાય રિયલ બાહુબલીઃમાથા પર બાઇક લઈને ચડી ગયો બસપર access_time 3:12 pm IST\nઓએમજી.... અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષની સુગંધ ધરાવતું પર્ફ્યૂમ બનાવ્યું access_time 6:22 pm IST\nદક્ષિણી અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં બોંબ ફાયરિંગની ઘટનામાં બાળકો સહીત 23 શખ્સોના મૃત્યુથી અરેરાટી access_time 6:23 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nનેપાળમાં પ્રાઈમ મિનિસ્ટર ઓલી વિરુદ્ધ વધી રહેલો અસંતોષ : પ્રબળ બની રહેલી રાજીનામાની માંગણી access_time 7:50 pm IST\nછેલ્લા 50 વર્ષમાં ભારતમાંથી 4 કરોડ 50 લાખ ઉપરાંત મહિલાઓ લાપત્તા : આજની તારીખમાં પણ બાળકીઓ ભેદભાવનો ભોગ બની રહી હોવાનો યુ.એન.નો 2020 ની સાલનો અહેવાલ access_time 8:17 pm IST\nજો બાઇડને ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મેધા રાજને ડિજિટલ ચિફ ઓફ સ્ટાફ તરીકે નિમણુંક આપી : પ્રેસિડન્ટ પદના પ્રચાર માટેની તમામ ડિજિટલ કામગીરી સંભાળશે access_time 1:50 pm IST\nત્રણ મહિનામાં પહેલીવાર નેટમાં સ્ટીવ સ્મિથ access_time 3:10 pm IST\nએનબીએઃ બ્રુકલિન નેટસના બે ખેલાડી કોરોના સંક્રમિત access_time 11:13 pm IST\nવેસ્ટ ઈન્ડીઝ સામેની પહેલી ટેસ્ટ મેચ નહીં રમે જો રૂટ access_time 3:08 pm IST\nટીસિરીઝની ૩ ફિલ્મો ઝુંડ, લૂડો અને ઇંદૂ કી જવાની રિલીઝ થશે નેટફિલકસ પર access_time 10:01 am IST\nસ્વરાની સિરીઝ સામે થઇ નારાજગી વ્યકત access_time 10:04 am IST\nનમિત દાસ પાસે વધુ બે ફિલ્મો access_time 10:03 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.epw.in/gu/journal/2019/17/editorials/terrorist-attacks-sri-lanka.html", "date_download": "2020-07-09T18:07:00Z", "digest": "sha1:EZXRSYBREAVIYZQWBK5JUZ7KKZJ5YFTE", "length": 15992, "nlines": 104, "source_domain": "www.epw.in", "title": "શ્રીલંકામાં આતંકવાદી હુમલાઓ | Economic and Political Weekly", "raw_content": "\nશ્રીલંકાના કટોકટીથી ઘેરાયેલી સરકારના પાપે નિર્દોષ જીવનનો ભોગ\n21 એપ્રિલ 2019ના રોજ શ્રીલંકામાં આતંકવાદી હુમલાઓએ માત્ર આ ટાપુના રાષ્ટ્રને જ નહીં, પણ સમગ્ર વિશ્વને હલાવી દીધું. ઇસ્ટરના દિવસે કેથોલિક ચર્ચ અને પ્રવાસી હોટલમાં કોઓર્ડિનેટેડ બોમ્બ ધડાકાઓએ 350થી વધુ લોકોનો ભોગ લીધો છે. (મિડિયા પર જતા આપણને આ આંકડો સુધારીને \"આશરે 253\" મુકવામાં આવ્યો છે). એવું નોંધાયું છે કે સેન્ટ એન્થોનીના દેવળ, કોચીકાડે, સેન્ટ સેબાસ્ટિયન ચર્ચ, કાટુવાપીટીયા, ઝિઓન ચર્ચ, બેટીકેલોઆ અને શાંગરી-લા, કિંગ્સબરી અને સિનામોન ગ્રાન્ડ હોટલમાં આત્મઘાતી વિસ્ફોટ કરવામાં આવ્યા અને આ વિસ્ફોટોની જવાબદારી આતંકવાદી જૂથ ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક એન્ડ સિરિયા (આઈએસઆઈએસ) દ્વારા લેવામાં આવી હતી. હુમલાઓનું પ્રમાણ અને તીવ્રતા, ટાર્ગેટની પસંદગી અને પ્રાર્થના દરમિયાન પૂજાના સ્થળોને લક્ષ્યાંક બનાવાયા હતા તે અત્યંત ઘાતકી હતું. જો કે, આ તાજેતરના ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં મસ્જિદો પરના હુમલામાં જોવા મળતી પેટર્ન સાથે સુસંગત હતા. એક તરફ આ હુમલાઓએ સંકટગ્રસ્ત શ્રીલંકાના રાજકારણની અને અન્ય વાસ્તવિકતાઓ છતી કરી દીધી છે અને સાથે ધાર્મિક લઘુમતી સમુદાયોની અસલામતીઓને પણ ઉઘાડી પાડી દીધી છે, જેમાં ખાસ કરીને વંશીય ઘર્ષણના ઇતિહાસના સંદર્ભમાં કમનસીબે દક્ષિણ એશિયાઈ પ્રદેશના સંદર્ભમાં.\nસૌથી આશ્ચર્યજનક વાત એ છે કે કેથોલિક ચર્ચોને ટાર્ગેટ કરવાના સંભવિત ત્રાસવાદી હુમલાઓ વિશે અગાઉથી ગુપ્ત માહિતી ઉપલબ્ધ હતી અને શ્રીલંકાના વડા પ્રધાન રનિલ વિક્રમેમસિંઘે જણાવ્યા મુજબ, માહિતીને અધિકારીક સ્વરૂપે આપવામાં આવી નહોતી. શ્રીલંકાના રાષ્ટ્રપતિ એક્સ-ઓફિસિઓ કમાન્ડર ઇન-ચીફ સંરક્ષણ પ્રધાન હોવાની સાથે કાયદો અને વ્યવસ્થાના પ્રધાન બન્યા હોવાથી ગુપ્ત માહિતીના ઇનપુટ પર કાર્યવાહી કરવામાં નિષ્ફળતા તેમના માથેનો ગંભીર અપરાધ છે. આ ઓક્ટોબર 2018માં રાષ્ટ્રપતિ દ્વારા હાથ ધરાયેલા અને \"બંધારણીય બળવા\" તરીકે ઓળખાતા વહીવટીતંત્રના ભંગાણનું પરિણામ હોય એવું લાગે છે. જો કે, તેમ છતા પ્રધાનમંત્રી તેમની જવાબદારીમાંથી છટકી શકતા નથી. કાનુન મંત્રાલય રાષ્ટ્રપતિના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવ્યું હતું અને વડા પ્રધાને તેનો સ્વિકાર કર્યો હતો તેમ જણાય છે. મૈત્રિપાલા સિરિસેનાની આગેવાની હેઠળની શ્રીલંકા ફ્રીડમ પાર્ટી (એસએલએફપી) અને વિક્રમેસિંઘેની આગેવાનીવાળી યુનાઈટેડ નેશનલ પાર્ટી (યુએનપી) વચ્ચેના ઘર્ષણમાંથી ઉભી થયેલી ચાલુ કટોકટીની ભારે કિંમત ���ુકવવી પડી છે. જેના પરિણામે સેંકડો નિર્દોષોએ જીવ ગુમાવ્યાં છે. તે એક દુ:ખદ વક્રોક્તિ છે કે વંશવાદને સમર્થન સાથે 2015માં સત્તામાં આવેલી સરકારની અસમર્થતાએ માંડ એક દાયકા પહેલા ગૃહ યુદ્ધની ચૂંગાલમાંથી બહાર નિકળેલા દેશમાં અસુરક્ષિત અને અસ્થિર સામાજિક સ્થિતિનું જોખમ ઉભુ કર્યુ છે. વંશીય શ્રેષ્ઠતા અને સામંતશાહીની રેખા પર, ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ મહિન્દ્રા રાજપક્ષા માથે સુરક્ષા દળો અને રાષ્ટ્રીય સુરક્ષાને નજરઅંદાજ કરવાનો દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો છે. આ વર્ષના અંતે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે એ ભય છે કે, આવી સ્થિતિઓની આસપાસ અભિપ્રાયનું એકીકરણ થઈ શકે છે અને આપાત્તકાલીન જોગવાઈઓને પગલે રાષ્ટ્રપતિના હાથમાં અમર્યાદ સત્તાઓ આવી શકે છે. આવા એકત્રીકરણથી શ્રીલંકામાં ધાર્મિક લઘુમતી સમુદાયોમાં અસુરક્ષામાં સતત અને તીવ્ર વધારો થઈ શકે છે. આઘાતજનક વાત એ છે કે આઇએસઆઈએસ (વિવિધ ધર્મો અને પ્રદેશોના અન્ય આતંકવાદીઓ સાથે) જેવા આતંકવાદી જૂથો આતંકનો પ્રચાર કરીને તેમની કાર્યપ્રણાલીને કાયમી સ્થાપિત કરી શકે છે.\nજોકે આતંકી હુમલાઓમાં થયેલી જાનહાની સ્થાનિક વંશીય તણાવમાં સીધી રીતે મુકી શકાતી નથી (શ્રીલંકન મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચે ઘર્ષણનો ઇતિહાસ નથી, અને બંને સમુદાયોને મોટાભાગના સિંહાલી બૌદ્ધ ઉગ્રવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે), આની અસર દેશની સામાજિક એકરુપતા પર પડશે. ત્યાં કેટલાક સંસદસભ્યો દ્વારા ભેદભાવપૂર્ણ પગલાંની માંગ થઈ રહી છે, મુસ્લિમ સમુદાય વિરુદ્ધ જલદ ભાષણો થઈ રહ્યા છે અને સતામણીવાળા અહમદિયા સમુદાયના ઓછામાં ઓછા 700 શરણાર્થીઓ શ્રીલંકન બંદરિય શહેર નેગોમ્બોમાં તેમના ઘરોને છોડીને સંતાતા ફરી રહ્યા છે. છેલ્લા 10 વર્ષોમાં, બોડુ બાલા સેના જેવા સિંહાલા બૌદ્ધ ઉગ્રવાદીઓ દ્વારા મુસ્લિમ સમુદાયને લક્ષ્યાંકિત કરવાના કેટલાક ઉદાહરણો સામે આવ્યા છે. 1980 અને 1990ના દાયકા દરમિયાન મુસ્લિમોની, ખાસ કરીને વંશીય તમિલોની જાફનામાં લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ દ્વારા સતાવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, ત્યાં સાઉદી અરેબિયાના ભંડોળ પર ચાલતા વહાબીઝમનો પ્રભાવ વધતા લઘુમતી સમુદાયમાં અંતિમવાદી તત્વોનો વધારો થયો છે. આ પ્રકારના ઘર્ષણવાળી પરિસ્થિતિની માંગ છે કે શ્રીલંકામાં રાજકીય નેતૃત્વ ખાસ કરીને સત્તાવાળાઓ, 2015ના વચનનું પાલન કરે અને બહુમતિ સરમુખત્યારશાહીવાદ ફરી દેશને જખ્મી ન કરે તે જોવામાં આવે. અન્યથા, જમણેરી અંતિમવાદીઓનો ઉગ્રવાદના ઉદભવના વૈશ્વિક દૃશ્યમાં તે ભયંકર પરિણામો લાવી શકે છે.\nભારતીય દ્રષ્ટિકોણથી, આ હુમલાઓ પછીના સૌથી વધુ નિરાશાજનક પરિબળ તેમની ચૂંટણી રેલીઓમાં નરેન્દ્ર મોદી દ્વારા કરૂણાંતિકાને દોહરાવવાનું રહ્યુ છે. આ નિંદાત્મક વર્તનને શ્રીલંકાના ટીકાકારો અને નાગરિકો તરફથી યોગ્ય ટીકાઓ મળી છે. દરેકે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભારતીય વડા પ્રધાનને અપનાવેલું વલણ દક્ષિણ એશિયામાં પહેલેથી જ અસ્થિર ભારતીય સ્થિતિને વધુ નબળી બનાવી શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9", "date_download": "2020-07-09T18:18:29Z", "digest": "sha1:QSZBKHMW72VIIQDYNZKDD33SZ4TEPA4R", "length": 6358, "nlines": 268, "source_domain": "gu.wikipedia.org", "title": "ગ્રહ - વિકિપીડિયા", "raw_content": "\nસૌર મંડળ - અંતર માપ પ્રમાણે નથી.\nસૂર્ય અને સૌરમંડળાના આઠ ગ્રહો\nઆંતરિક ગ્રહો - બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ.\nચાર વિરાટ ગ્રહો - ગુરૂ, શનિ, યુરેનસ અને નૅપ્ચ્યુન - સૂર્યની આગળ (સરખામણી માટે)\nસૂર્ય અથવા કોઈ અન્ય તારાની ચારે તરફ પરિક્રમા કરતા ખગોળ પિંડોને ગ્રહ કહેવાય છે. આંતરરાષ્ટ્રીય ખગોળ સંઘની પરિભાષા અનુસાર આપણા સૌરમંડળમાં આઠ ગ્રહ છે - બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ (બૃહસ્પતિ), શનિ, યુરેનસ અને નૅપ્ચ્યુન. આ ઉપરાંત ત્રણ નાના ગ્રહો - સીરિસ, પ્લૂટો અને એરીસ પણ સૌરમંડળમાં આવેલા છે.\nઆ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે આને વધુ માહિતીપ્રદ બનાવવામાં વિકિપીડિયાને મદદ કરી શકો છો. આ લેખમાં ઉમેરો કરવા માટે અહીં ક્લીક કરો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૭ જુલાઇ ૨૦૨૦ના રોજ ૧૧:૩૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://makesweethome.com/", "date_download": "2020-07-09T18:27:34Z", "digest": "sha1:MIVHOHLGJMUYM7NMMUYTZDFJ6XI43H47", "length": 7865, "nlines": 143, "source_domain": "makesweethome.com", "title": "Make Sweet Home – Make Your Home Sweet!", "raw_content": "\nફર્નીચરની સફાઈ કઈ રીતે કરશો\nઆપણા ઘરમાં મોંઘા ફર્નિચર હોય છે. પણ ઘણા લોકો વ્યસ્તતાના કારણે પુરતી કાળજી લઈ શકતા નથી. જેથી ફર્નિચર અમુક સમય\nબગીચાને ગરમીમાં આ છ રીતે સજાવી જુઓ\nબગીચામાં ફુવારાના ઠંડા પાણીની વાંછટ ઉડતી હોય, ચબૂતરામાં પક્ષીઓનો કલરવ હોય, તમારી આસપાસ રંગબેરંગી ફૂલો ખીલ્યા હોય. આવા બગીચામાં દિવસભરનો\nચોમાસામાં બાલ્કનીમાં ઉભા રહીને વરસાદને માણવાની મજા આવે છે. જોકે બધાના નસીબમાં બાલ્કનીની સામેનું દ્રશ્ય મનમોહક હોય તેવું નથી હોતું.\nજરૂરિયાત અને પસંદગી મુજબ ડાઇનિંગ રૂમનું ડેકોરેશન\nઘરમાં ડાઈનિંગ ટેબલ હોય તો ભોજનની સુંદર વ્યવસ્થા થઈ શકે છે. ઉઠવા-બેસવામાં સરળતા રહે છે અને ટેબલ પર અન્ય કામ\nઈનડોર પ્લાન્ટ્‌સ માટે ઉપયોગી ટિપ્સ\nચોમાસું આવી ગયું છે અને દરેક garden lover ને નવાં-નવાં છોડ વાવવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે, પણ ઘણાં લોકો\nવર્કિંગ વુમન માટે ડ્રેસિંગ ટીપ્સ\nજો તમે વર્કિંગ વુમન હો તો તમારું ડ્રેસિંગ તમારા પ્રોફેશન અને ઓર્ગેનાઇઝેશનને અનુકૂળ હોવું જોઈએ. તમારું સમગ્ર વ્યક્તિત્વ તમારાં આઉટફિટ\nસ્ત્રીઑનો મોટા ભાગનો સમય કિચનમાં જ પસાર થતો હોય છે, તો આવો કિચનને વ્યવસ્થીત કેમ રાખવું એ જાણીએ.. » ફ્રિજ\n14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે તમે તમારો વેલેન્ટાઇન ડે કેવી રીતે ઉજવવા માંગો છો આ દિવસે તમારા પાર્ટનરની\nડ્રોઇંગરૂમ કરતાં પણ સારૂ બાથરૂમ ડેકોરેશન\nએક સમય એવો હતો જ્યારે લોકો માત્ર ઘરની સજાવટ તરફ ધ્યાન આપતાં. બાથરૂમ ડેકોરેટ કરવા પાછળ વધારે ખર્ચ કરવાનું નહીં\nડાઇનિંગને આકર્ષક બનાવતી નૅપ્કિન રિંગ\nનૅપ્કિનના હોલ્ડર તરીકે વપરાતી આ ઍક્સેસરી કિચનમાં એક ડેકોરેટિવ ચીજની ગરજ સારે છે. નૅપ્કિન રિંગ ડાઇનિંગ ટેબલ પરની એક મસ્ટ\nફર્નીચરની સફાઈ કઈ રીતે કરશો\nબગીચાને ગરમીમાં આ છ રીતે સજાવી જુઓ\nજરૂરિયાત અને પસંદગી મુજબ ડાઇનિંગ રૂમનું ડેકોરેશન\nઈનડોર પ્લાન્ટ્‌સ માટે ઉપયોગી ટિપ્સ\nવર્કિંગ વુમન માટે ડ્રેસિંગ ટીપ્સ\nડ્રોઇંગરૂમ કરતાં પણ સારૂ બાથરૂમ ડેકોરેશન\nડાઇનિંગને આકર્ષક બનાવતી નૅપ્કિન રિંગ\nબાલ્કનીને મોર્ડન ટચ આપવો\nત્વચાની સંભાળ કરવી જરૂરી છે\nકિચન કેવી રીતે વ્યવસ્થિત રાખવું\nતમારા ઘરમા પ્રાકૃતિક મહેકનો મઘમઘાટ\nશૂ રેકઃ ફૂટવેર મૂકવાની જગ્યા\nઘરની સજાવટ માટે વેસ્ટ બલ્બનો ઉપયોગ\nબાથરૂમને આપો લક્ઝ્યુરીયશ ટચ\nસાંકડા રસોડાને સજાવવાની કળા\nવિવિધ સ્ટાઇલનાં ટિસ્યૂપેપર હોલ્ડર\nઝુમ્મર વડે દિવાનખંડની સજાવટ\nશિયાળામાં કોલ્ડ ક્રીમનો ઉપયોગ\nમનમોહક ગાલીચાથી ઘર સજાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-nita-ambanis-cute-moment-with-a-girl-child-in-mumbai-gujarati-news-6031834-NOR.html", "date_download": "2020-07-09T18:38:36Z", "digest": "sha1:2KUWBCDMQNZADTDJNWSQYGKDZ5TOGK6F", "length": 3339, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "nita ambani's cute moment with a girl child in mumbai|ઈવેન્ટમાં જ્યારે ક્યૂટ બાળકી પર નજર પડી તો પોતાને ન રોકી શક્યા નીતા અંબાણી, પહેલાં ખોળામાં લઈ કરી KISS અને જતા સમયે પણ બાળકીએ પકડી લીધો તેમનો હાથ", "raw_content": "\nનિર્દોષ આનંદ / ઈવેન્ટમાં જ્યારે ક્યૂટ બાળકી પર નજર પડી તો પોતાને ન રોકી શક્યા નીતા અંબાણી, પહેલાં ખોળામાં લઈ કરી KISS અને જતા સમયે પણ બાળકીએ પકડી લીધો તેમનો હાથ\nનીતા અંબાણીનો બાળકી સાથેનો ક્યૂટ વીડિયો વાઈરલ થયો છે જેમાં નીતા અંબાણીએ બાળકીને ખોળામાં લઈ Kiss કરી હતી. નીચે ઉતરીને જતી વખતે પણ બાળકીએ નીતા અંબાણીનો હાથ પકડી રાખ્યો હતો.\nખુશ થઈને બાળકી તાળી વગાડી નાચવા લાગી હતી. નીતા અંબાણીએ પણ બાળકીનો ક્યૂટ ડાન્સ ખૂબ એન્જોય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ધીરૂભાઈ અંબાણી સ્કવેર જીયો વર્લ્ડ સેન્ટરના ઉદઘાટન સમયનો વીડિયો હાલ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujjumedia.in/before-the-marriage-of-daughter-isha-anna-seva-by-mukesh-ambani", "date_download": "2020-07-09T16:38:27Z", "digest": "sha1:QUQESQSTD52CAJDH4UZBNLHANEXAZZQ2", "length": 10805, "nlines": 100, "source_domain": "www.gujjumedia.in", "title": "જુઓ, લગ્ન પહેલા ઈશા અંબાણી અને પરિવારે સ્થાનિકોને પીરસ્યું ભોજન - Gujju Media", "raw_content": "\nજુઓ, લગ્ન પહેલા ઈશા અંબાણી અને પરિવારે સ્થાનિકોને પીરસ્યું ભોજન\nજુઓ, લગ્ન પહેલા ઈશા અંબાણી અને પરિવારે સ્થાનિકોને પીરસ્યું ભોજન\nપુત્રીનાં લગ્ન માટે આશીર્વાદ પામવા અંબાણી પરિવારે ઉદયપુરમાં નારાયણ સેવા સંસ્થાનમાં વિશેષ અન્ન સેવા શરૂ કરી છે. અંબાણી પરિવાર જનો તા. ૭થી ૧૦ ડિસેમ્બર દરમિયાન અન્ન સેવા અંતર્ગત ૫૧૦૦ લોકો (વિશેષ કરીને દિવ્યાંગો)ને દરરોજ ત્રણ વખત ભોજન કરાવીને તેમના આશીર્વાદ મેળવશે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી, નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીનાં લગ્ન આનંદ પીરામલ સાથે નિરધાર્યાં હતા. . .\nલગ્ન પહેલા અંબાણી પરિવારની ‘અન્ન સેવા’\nદેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્નનો કાર્યક્રમ શરુ થઈ ગયો છે. લગ્નના કાર્યક્રમોમાં અંબાણી પરિવારના લોકો આ સમયે રાજસ્થાનના ઉદયપુરમાં છે. શહેર પ્રત્યે સન્માન દર્શાવવા અને આશીર્વાદ લેવા માટે અંબાણી પરિવારે 7થી 10 દિવસ સુધી 5,100 લોકોને ત્રણ ટાઈમનું ભોજપન પીરસવામાં આવશે.\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nઅન્ન સેવામાં હાજર રહ્યો અંબાણી પરિવાર\nઉદયપુરમાં ચાલી રહેલી આ વિશેષ ‘અન્ન સેવા’માં મુકેશ અંબાણી, નીતા અંબાણી, અજય પીરામલ, સ્વાતી પીરામલ સિવાય ઈશા અંબાઈ અને આનંદ પીરામલ હાજર રહ્યા. આ દરમિયાન પરિવારના સભ્યોએ લોકોને જમવાનું પીરસ્યું.\nઈશા અંબાણીએ લોકોને જમાડ્યા\n‘અન્ન સેવા’ દરમિયાન ઈશા અંબાણીએ લોકોને જમવાનું પીરસ્યું. જણાવી દઈએ કે મુકેશ અંબાણીની દીકરી ઈશાના લગ્ન આનંદ પીરામલ સાથે 12 ડિસેમ્બરના રોજ મુંબઈમાં સ્થિત અંબાણી એન્ટિલિયામાં થવાના છે.\nબાળકોને જમડતા નીતા અને મુકેશ અંબાણી\nઆ કાર્યક્રમમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ લોકોને પોતાના હાથે જમવાનું પીરસ્યું હતું. ઉદયપુરમાં નારાયણ સેવા સંસ્થામાં આ ‘અન્ન સેવા’ આગામી 10 દિવસ સુધી ચાલવાની છે.\nસ્વદેશ બજારનું થશે પ્રદર્શન\nમુંબઈમાં થનારા લગ્ન પહેલા 8 અને 9 નવેમ્બરે લેક સિટી ઉદયપુરમાં અંબાણી અને પીરામલ પરિવાર તરફથી પ્રી-વેડિંગ ફંક્શન રાખવામાં આવ્યા છે. લગ્ન સાથે જોડાયેલા કાર્યક્રમો સિવાય અહીં ખાસ ‘સ્વદેશી બજાર’નું પણ પ્રદર્શન થવાનું છે, જેમાં 108 પ્રકારના ભારતીય શિલ્પ અને કલાને રજૂ કરવામાં આવશે.\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious storyખૂબસુરત છે ઈશા અંબાણીનું પ્રી-વેડિંગ લોકેશન, જુઓ મનમોહક તસવીરો\nNext storyઈશા અંબાણીની પ્રી-વેડિંગ પાર્ટીમાં સ્વર્ગ જેવો નજારો, આવી છે હોટલની સજાવટ\nઆ લોકડાઉન શું છે 2020 પહેલા પણ થઈ ચુક્યું છે લોકડાઉન: જાણો આ અહેવાલમાં\nમેડ ઈન સૌરાષ્ટ્ર ‘છકડો’ હવે ઈતિહાસમાં સમાઈ જશે: અતુલ ઓટો બંધ કરશે પ્રોડક્શન\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે \nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વા���િષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nઇન્ટરનેટની દુનિયાનો મોટો ધમાકો, દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થશે મર્જ\nટિકટોક યુઝર્સ માટે સારાં સમાચાર,હવે ઈન્સ્ટાગ્રામ લઈને આવ્યું ટિકટોક જેવું ફીચર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.jentilal.com/positive-story-2/", "date_download": "2020-07-09T18:17:23Z", "digest": "sha1:BDZD2FXU4RABBK4NO2IW7A3H5CFMICBW", "length": 31143, "nlines": 213, "source_domain": "www.jentilal.com", "title": "આજની પોઝિટિવ સ્ટોરી: કર્મચારીઓનો પગાર કાપતાં પહેલાં અમદાવાદના એક યુવા ઉદ્યોગપતિએ શું કર્યું વાંચો તમે પણ ? - જલ્સા કરોને જેંતીલાલ", "raw_content": "\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nહિરલ રાકેશ ગામી (જામનગર)\nકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’\nનીલકંઠ વાસુકિયા – વિરમગામ\nપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટ\nAllકારકિર્દીપરીક્ષા ની તૈયારીસામાન્ય જ્ઞાનરોજગારલક્ષી લેખરસપ્રદસમાચાર\nજાણો કેવી રીતે આવે છે ભૂકંપ, અને કેવી રીતે મપાય છે…\nજો તમે હતાશામાં છો તો આ ટોલ ફ્રી નંબર પર કરો…\nસુશાંતની આત્મહત્યા પર મામાાએ કર્યો આવો આક્ષેપ, જાણી લો તમે પણ..\nપવનહંસ સ્મશાનઘાટમાં સુશાંત સિંહ રાજપૂતને આપવામાં આવી અંતિમ વિદાઈ, પરિવાર પર…\nજેંતીલાલની પઝલ ધમાલ નંબર – 1\nમૃત્યુ પામેલી ભિખારી મહિલાની દેશના વીરો માટે સલામ, કર્યું 6 લાખનું…\nચાંદીની ચમચી સાથે જન્મવું એ કદાચ આને જ કહેવાતું હશે, શું…\nઅમિતાભ, બાળા સાહેબ ઠાકરેને યાદ કરીને કૃતજ્ઞા દાખવતાં કહ્યું ઠાકરે ન…\nAllપ્રીતેશ મહંત (જ્યોતિષ)સદગુરૂ વિચાર\nમંગળવારે અચુક કરો આ ઉપાય, નસીબ તમને વાતે-વાતે આપશે સાથ\nમંગળવારનું ટૈરો રાશિફળ : વિચારોથી મન ઘેરાયેલું રહેશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે\n16.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે…\n15 જૂનથી 21 જૂન સુધીનો સમય કેટલી કરશે ઊથલપાથલ અને કેટલી…\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nબિકની વેક્સ કરાવ્યા પછી પ્રાઇવેટ પાર્ટમાં થાય છે બળતરા\nકોરોનાથી રિકવર થયા પછી પણ મહિનાઓ સુધી થાક અને શ્વાસ સંબંધિ…\nદહીં ખાવાના છે અઠળક ફાયદા, જાણીને તમે પણ દરરોજ કરશો સેવન…\nવાંચો મીઠાના અગણિત લાભો, મોટાભાગના ઉપયોગો તો તમે જાણતા પણ નહિ���\nAllઅલ્કા જોષી (મુંબઈ)અલ્કા સોરઠીયા (રાજકોટ)ઉર્વી શેઠિયાકાજલ શેઠ (મોડાસા)ચાંદની ચિંતન જોશી (જામનગર)જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)દર્શિતા પટેલ (અમેરિકા)મેઘના સચદેવ (જુનાગઢ)રૂચી શાહ (ચેન્નાઈ)હિરલ રાકેશ ગામી (જામનગર)\nમગની દાળના દાળવડા – ઝરમર વરસતા વરસાદમાં ગરમાગરમ દાળવડા મળે તો…\nમેંગો આઇસક્રીમ – જો તમે હજી નથી બનાવ્યો મેંગો આઈસ્ક્રીમ તો…\nકીડ્સ સ્પે. ક્વીક કર્ડ સેંડવીચ – ઇઝી અને ક્વીક નાસ્તા માટે…\nકારેલાની છાલની વડી – કારેલાનું શાક તો બનાવતા હશો પણ ઘણાને…\nAllઅશ્વિની ઠક્કરઆયુષી સેલાણીકિન્નર આચાર્યકુંજ જયાબેન પટેલકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’કોમલ રાઠોડજતીન.આર.પટેલજીનલ ટેલર “વિહા”ડો. નિલેશ ઠાકોરડો. વિષ્ણુ પ્રજાપતિતૃપ્તિ ત્રિવેદીદક્ષા રમેશદિપા સોની “સોનુ”ધવલ બારોટધવલ સોનીનયના નરેશ પટેલનીલકંઠ વાસુકિયા – વિરમગામપાર્થ દવેપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટપ્રતીક. ડી. ગોસ્વામીબિનલ પટેલભાર્ગવ પટેલમરિયમ ધુપલીમૌલિક જગદીશ ત્રિવેદીયોગેશ પંડ્યારાહુલ મકવાણારૂપલ વસાવડાવસીમ લાંડા “વહાલા”વિજયકુમાર ખુંટશૈલેશ સગપરીયા\nપરિવાર સાથે એ વતન જવા નીકળ્યો હતો પણ અચાનક તેને રસ્તામાં……\nતે મધરાતે… – સુમસામ રસ્તો હતો એ એ યુવતીએ માંગી મદદ…\nપ્રેમ ની જીત – જયારે કોઈ વ્યક્તિ તમારી નજીક હોય ત્યારે…\nયાદોની સફર – જૂની યાદો અમુક એવી હોય છે જેને યાદ…\nAllગૌરવવંતા ગુજરાતીડો.ચિંતન અનિલ સાંગાણીલીઝા શાહ (ડાયેટીશ્યન)\nઆજની પોઝિટિવ સ્ટોરીઃ પૂર્વ શિક્ષક ડો. પ્રતાપભાઈ પંડ્યાએ પોતે જ્યાં નોકરી…\nઆજની પોઝિટિવ સ્ટોરી: રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં-કરતાં મોતને…\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nઆજની પોઝિટિવ સ્ટોરી: એક ઓટો-રીક્ષાવાળાએ લોકડાઉનમાં કેવી રીતે પોતાની આજુબાજુના લોકોની…\nઆ 50 સપનાઓનુ લિસ્ટ સુશાંતે બનાવ્યુ હતુ ગયા વર્ષે, જે રહી…\nસુશાંતની આત્મહત્યા પર મામાાએ કર્યો આવો આક્ષેપ, જાણી લો તમે પણ..\nપ્રિયંકાના પતિ નિક જોનાસના મોબાઇલની હોમ સ્ક્રીન પરની તસ્વીર કરે છે…\nઆ કારણે નાગપુર પોલીસે શેર કર્યુ તારક મહેતા…ના જેઠાલાલાનુ મીમ, શું…\nવિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના વૈભવી બંગલાની તસવીરો જોઇ લો તમે પણ,…\nઆ બોલરે ફેંક્યો હતો એવો બોલ કે…વિડીયો જોઇને તમે પણ બોલી…\nટેનિસ પ્લેયર આન્દ્રે અગાસી વિશે જાણો એક એવી વાત કે જે…\n‘જુનિયર સેહવાગ’ ટૂંક સમયમાં ક્રિકેટ પિચ પર શરૂ કરવામાં આવશે; મુલતાનના…\nHome વાંચન વિશેષ ગૌરવવંતા ગુજરાતી આજની પોઝિટિવ સ્ટોરી: કર્મચારીઓનો પગાર કાપતાં પહેલાં અમદાવાદના એક યુવા ઉદ્યોગપતિએ શું...\nઆજની પોઝિટિવ સ્ટોરી: કર્મચારીઓનો પગાર કાપતાં પહેલાં અમદાવાદના એક યુવા ઉદ્યોગપતિએ શું કર્યું વાંચો તમે પણ \nસર્વોદય વિચારધારાનો વારસો ધરાવતા અમદાવાદમાં પ્રસાદ ગ્રુપ ઓફ કંપનીઝ નામની કંપનીના યુવા માલિક ધ્રુવ શાહે પોતાની કંપનીઓના ૧૧૦૦ કર્મચારીઓને માર્ચ-એપ્રિલ-૨૦૨૦નો પૂરેપૂરો પગાર ચૂકવ્યો. મે મહિનાનો પગાર ટૂંક સમયમાં ચૂકવાશે, એટલું જ નહીં પોતાના તમામ કર્મચારીઓને તેમણે અગાઉથી જણાવી દીધું છે લોકડાઉન ગમે તેટલું લંબાય, એક પણ કર્મચારીના પગારમાંથી એક પણ પૈસો કપાશે નહીં, સમયસર દરેકનો પગાર થઈ જશે. તેમણે કર્મચારીઓને બીજી પણ અનેક રીત-પ્રીતની મદદ કરી.\nઆ થઈ એક વાત. હવે આનાથી પણ મહત્ત્વની બીજી વાત આવે છે. ધ્રુવ શાહે જોયું-સાંભળ્યું-અનુભવ્યું કે મોટાભાગના ઉદ્યોગપતિઓ-વેપારીઓ પોતાના કર્મચારીઓનો પગાર કાપવાની ફિરાકમાં છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા લોકડાઉનની જાહેરાત વખતે ભલે કોઈનો પગાર ના કાપવાની અને કોઈ કર્મચારીને છુટા ના કરવાની અપીલ કરી હતી, પણ બધા તેનો અમલ કરે એ જરૂરી નથી. યુવા અને સંવેદનશીલ ઉદ્યોગપતિ ધ્રુવભાઈને આ અંગે મનોમંથન કરીને કર્મચારીઓનો પગાર ના કાપવો જોઈએ તેવી લાગણી વ્યક્ત કરતો એક વીડિયો બનાવીને ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સુધી પહોંચાડ્યો.\nતેમનું કહેવાનું એટલું જ હતું કે આપણે કર્મચારીઓનો પગાર ના કાપવો જાઈએ. તેમણે કહ્યું કે ઉદ્યોગપતિઓ-વેપારીઓ યોગ્ય જ રીતે દલીલ કરી શકે કે જો ધંધો બંધ હોય, કામ-કાજ થયું જ ના હોય, પગાર કરવા માટે પૈસા જ ના હોય તો કેવી રીતે પગાર કરવો ઘણા એવી દલીલ કરે કે આખો પગાર ના કરી શકાય તો ૨૫-૩૦ ટકાનો કાપ પણ કરવો પડે. ધ્રુવભાઈ આ આખી બાબતને સમજાવતાં કહે છે કે કોઈ પણ ધંધામાં કુલ ટર્નઓવરની સરખામણીએ કર્મચારીઓના પગારની ટકાવારી ઘણી ઓછી હોય છે.\nઘણી કંપનીમાં તે અરધો ટકો તો કેટલીકમાં પાંચેક ટકા જેટલી થાય છે. ભલે આ વર્ષે આપણે ના કમાયા, પણ અત્યાર સુધી આ કર્મચારીઓની મદદથી જ કમાયા છીએ તે ના ભૂલવું જાઈએ. આવા વિકટના સમયે તેમની સાથે રહેવું એ આપણી પહેલી ફરજ છે. આપણે તેમનો પગાર કાપીને કે ના આપીને થોડા રૂપિયા બચાવીશું, પરંતુ જો પગાર આપીશું તો આપણી પ્રતિષ્ઠા વધારીશું. આપણે આપણા કર્મચારીના પરિવારને પણ ધ્યાનમાં લેવો જોઈએ.\nધ્રુવ શાહે એક ઉદ્યોગપતિ તરીકે, ઉદ્યોગપતિઓ-વેપારીઓના મનમાં બેસી જાય એ રીતે આખી વાતને મૂકી છે. મહત્ત્વની વાત એ છે કે તેમણે પહેલાં અમલ કરીને પછી આવું કરવાની ભલામણ કરી છે. ધ્રુવભાઈને આવું સૂઝે કારણ કે તેમને સર્વોદય-ગાંધી વિચારનો વારસો મળ્યો છે. તેમના પિતા પ્રકાશભાઈ શાહ સર્વોદય વિચારોમાં શ્રદ્ધા ધરાવે છે. ધરમપુરના પીંડવળમાં ચાલતી આદિવાસી ઉત્કર્ષની પ્રવૃત્તિઓમાં તેઓ વર્ષોથી ગાઢ રીતે સંકળાયેલા છે. વિનોબા ભાવેએ જેમને ‘હરિચંદ્ર’ નામ આપ્યું હતું તેવાં ચંદ્રકાન્તાબહેન અને હરવિલાસબહેન જ્યારે પણ અમદાવાદ આવતાં ત્યારે પ્રકાશભાઈના ઘરે જ ઉતરતાં. પ્રકાશભાઈને ૭૫ વર્ષ થયાં ત્યારે દીકરા ધ્રુવે ૨૦ સેવાકીય-સ્વૈચ્છિક સંસ્થાઓનું જાહેર સન્માન કરીને પિતાના અમૃત મહોત્સવને ઓજસ્વી અને યાદગાર બનાવ્યો હતો.\nકોરોનાના કેરનો મુકાબલો સંવેદનશીલતા અને કરુણાથી કરવો જોઈએ. અત્યારનો સમય ખૂબ જ નાજુક છે. બધા માટે ટકી રહેવું એ જ મોટો પડકાર છે. ઉદ્યોગપતિઓ-વેપારીઓ-કંપનીના સંચાલકોએ સંવેદનશીલતાથી વિચારવું પડશે. માત્ર ટર્નઓવર-નફો-અટકી ગયેલું કામકાજ એ રીતે વિચારવાથી તો સમાજકંપ થશે. એવું કહેવાય છે કે વિકટ સમયમાં જ ખાનદાનીની કસોટી થતી હોય છે. ઉદ્યોગપતિઓએ કાપવાને બદલે ઉમેરવાનો વિચાર કરવો પડશે. તમારા ભલા નિર્ણયથી કર્મચારીના હૃદયમાં પ્રગટતી ખુશી કે તેમના પરિવારજનોની આંખમાં આવતી ચમક ભલે કંપની-પેઢીના સરવૈયામાં નહીં દેખાય, પણ તેની અનુભૂતિ જીવન પર વ્યક્ત થતી રહેશે. એ જ કર્મચારીઓ તમને વધારે કમાઈ આપશે.\nખાનગી કંપનીમાં કામ કરતા એક એકાઉન્ટન્ટનો પગાર ૨૫ ટકા કપાઈ ગયો ત્યારે તેમના માથા પર જાણે કે વીજળી પડી. જે પગાર હતો તેમાંય પરિવારનો માંડ માંડ નિભાવ થતો હતો. એ પોતે એકાઉન્ટન્ટ એટલે કંપનીની નાણાકીય સ્થિતિ જાણે. કંપનીનું ટર્ન ઓવર અને નફો ઘણો સારો. કંપની પોતાના ૧૭૫ કર્મચારીના પગારમાં કાપ ના મૂકે તો સહેજે ફરક ના પડે. આમ છતાં કંપનીએ દરેક કર્મચારીના પગારમાં મોટો કાપ મૂક્યો. શેઠનો જીવ એટલો ટૂંકો કે તેમણે કર્મચારીઓના દૃષ્ટિકોણથી વાતને જોઈ જ નહીં. આ આખી વાત કરતાં એ કંપનીના એકાઉન્ટન્ટની આંખ ભીની થઈ ગઈ. આનું કારણ શું માલિકો કેમ આ રીતે વિચારે છે માલિકો કેમ આ રીતે વિચારે છે તેનું કારણ છે માલિકો અને શેઠના હૃદયમાં ઘર ગયેલું અસંવ��દનશીલતા અને સ્વાર્થનું વાઈરસ. કોરોના તો કામચલાઉ વાઇરસ છે, પણ આ વાઈરસ કાયમી છે જેનો નિકાલ ખૂબ જરૂરી છે.\nએવા અનેક માલિકો હોય છે જે પોતાના કર્મચારીઓનું પરિવારજનોની જેમ જ ધ્યાન રાખતા હોય છે. તેઓ જાણે છે કે મારી કમાણી મારા એકલાની નથી. મારા કર્મચારીઓની મહેનત-સજ્જતા અને નિષ્ઠાને કારણે મને નફો મળે છે. જો હું તેમનું ધ્યાન નહીં રાખું તો બીજું કોણ રાખશે કોરોનાના કાળા કેરની સામે અનેક ઉદ્યોગપતિઓ-માલિકોની કરુણા ચડિયાતી પૂરવાર થઈ છે. માત્ર અર્થતંત્રની રીતે વિચારનારો વેપારી ભારતનો ના હોઈ શકે. આપણે યાદ રાખીએ કે કરુણાનું પ્રગટીકરણ એ કોરોનાની મોટી વેક્સિન છે.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.\nવધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.\nઆપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ \nPrevious articleબ્લ્યુ લોહી – આ પ્રાણીનું કિમતી લોહી લાલ નહિ પણ બ્લ્યુ રંગનું છે, અધધ કિમતનું છે આ લોહી…\nNext articleહજી પણ ગરમી ઓછું થવાનું નામ નથી લેતી ત્યારે બાળકોની રક્ષા કરો આ ટીપ્સથી…\nઆજની પોઝિટિવ સ્ટોરીઃ પૂર્વ શિક્ષક ડો. પ્રતાપભાઈ પંડ્યાએ પોતે જ્યાં નોકરી કરતા હતા તે શાળાને 11 લાખ રુપિયાનું અનુદાન આપ્યું\nઆજની પોઝિટિવ સ્ટોરી: રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં-કરતાં મોતને ભેટ્યા ડોકટર મફતલાલ મોદી..\nઆજની પોઝિટિવ સ્ટોરી: એક ઓટો-રીક્ષાવાળાએ લોકડાઉનમાં કેવી રીતે પોતાની આજુબાજુના લોકોની સેવા કરી વાત અમદાવાદના રીક્ષાવાળા સંજુભાઈ બ્રહ્મભટ્ટની…\nઆજની પોઝિટિવ સ્ટોરી: સોસાયટી-ફ્લેટોમાંથી દરરોજ 6000 રોટલી ઉઘરાવી ગરીબો-શ્રમિકો અને ભિક્ષુકોને જમાડે છે દિલીપભાઈ બારભાયા\nવાંકાનેરની આ બે મહિલા પોલીસ કર્મીઓને છે સો સો સલામ, એક ગુજરાતી તરીકે વાંચીને તમને પણ ગર્વ થશે આ બે મહિલાઓ પર\nઆજની પોઝિટિવ સ્ટોરી: ડેપ્યુટી મામલતદાર હાર્દિક જોશીની માનવતાઃ ખેડૂત દંપતીને દાહોદથી રાજકોટ પહોંચાડ્યું…\nલાખો ગુજરાતીઓના હૈયે વસેલું પેજ તમે લાઈક કર્યું કે નહીં\nજલ્સા કરોને જેંતીલાલ Jalsa Karo ne Jentilal\nમગની દાળના દાળવડા – ઝરમર વરસતા વરસાદમાં ગરમાગરમ દાળવડા મળે તો...\nજાણો કેવી રીતે આવે છે ભૂકંપ, અને કેવી રીતે મપાય છે...\nમેંગો આઇસક્રીમ – જો તમે હજી નથી બનાવ્યો મેંગો આઈસ્ક્રીમ તો...\nમંગળવારે અચુક કરો આ ઉપાય, નસીબ તમને વાતે-વાતે આપશે સાથ\nજો તમે હતાશામાં છો તો આ ટોલ ફ્રી નંબર પર કરો...\nઆ 50 સપનાઓનુ લિસ્ટ સુશાંતે બનાવ્યુ હતુ ગયા વર્ષે, જે રહી...\nઆજની પોઝિટિવ સ્ટોરીઃ પૂર્વ શિક્ષક ડો. પ્રતાપભાઈ પંડ્યાએ પોતે જ્યાં નોકરી...\nઆ 50 સપનાઓનુ લિસ્ટ સુશાંતે બનાવ્યુ હતુ ગયા વર્ષે, જે રહી...\nમંગળવારનું ટૈરો રાશિફળ : વિચારોથી મન ઘેરાયેલું રહેશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે\n16.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે...\nમેંગો આઇસક્રીમ – જો તમે હજી નથી બનાવ્યો મેંગો આઈસ્ક્રીમ તો...\nટૈરો રાશિફળ : એક્ટિવ રહેવાનો અને મનગમતા કામ કરવાનો દિવસ છે...\nઆ ટેટુ ગર્લે શરીરના અડધા અંગો પર ચિતરાવ્યા છે ટૂટ, ટિકટોકના...\n16.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે...\nજો તમે હતાશામાં છો તો આ ટોલ ફ્રી નંબર પર કરો...\nવાંચો આ 95 વર્ષના અમદાવાદી દાદા વિશે, કે જેમને ICUમાં રહી...\nનિર્ભયા કેસ: છેલ્લી 30 મિનિટ આ રીતે ક્રુર દોષિતો જીવ માટે...\nજાણો તે રાતની નિર્ભયાની પિડાજનક સ્થિતિ ફરજ પર હાજર રહેલા ડોક્ટરના...\nલોકો તેમના ગામનું નામ જણાંવતાં પણ શરમ અનુભવે છે, એવું તો...\nસાથ નિભાના સાથિયા’ની કોકિલા મોદી રિયલ લાઇફમાં જીવે છે કંઇક અલગ...\n“નિર્ભયાના હત્યારાઓને ફાંસી આપ્યા બાદ, હવે છેક પવન જલ્લાદ પોતાની દીકરીને...\nશાળાએથી ઘરે જતા છોકરી થઇ પીરીયડ્સમાં, અને છોકરાએ કરી એવી મદદ...\n© 2012 - 2019 જલ્સા કરોને જેંતીલાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarattimesusa.com/%E0%AA%AE%E0%AA%A5%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%B5-%E0%AA%AC%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8/", "date_download": "2020-07-09T17:08:46Z", "digest": "sha1:6Z7Y2BEQQL2RTBKNSTQUDETUHMFTZBQ5", "length": 5980, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "મથુરા નજીક નંદગાંવ-બરસાનામાં લઠમાર હોળીની રંગબેરંગી ઉજવણી | Gujarat Times", "raw_content": "\nHome INDIA મથુરા નજીક નંદગાંવ-બરસાનામાં લઠમાર હોળીની રંગબેરંગી ઉજવણી\nમથુરા નજીક નંદગાંવ-બરસાનામાં લઠમાર હોળીની રંગબેરંગી ઉજવણી\nભારતભરમાં ગુરુવારે ફાગણી પૂનમે હોળીની રંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાના વતન મથુરા નજીક આવેલા નંદગાંવ અને બરસાનામાં પુરુષો અને મહિલાઓ દ્વારા હોળીની ઉજવણી કરવામાં આવી હતી. નંદગાંવના પુરુષો ગુલાલ અને રંગ લઇને બરસાનાની મહિલાઓને રંગવા માટે ગયા હતા ત્યારે મહિલાઓએ લાઠીથી રોકવાનો પ્રતીકાત્મક પ્રયાસ કર્યો હતો, જેને લઠમાર હોલી તરીકે ઓળખવામાં આવે છે. (વચ્ચે) દેશવિદેશથી આવેલી યુવતીઓ પણ હોળીના રંગે રંગાઈ ગઈ હતી. (જમણે) રંગોત્સવ ખેલતા પુરુષો.\nPrevious articleઝી એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન પર ફેમિલી ક્વિઝ શો અમેરિકા’ઝ સ્માર્ટેસ્ટ ફેમિલી\nNext articleચાંદને પાર ‘ચાંદની’: શ્રીદેવીને અંતિમ વિદાય આપતા લાખો ચાહકો\nહિન્દી ફિલ્મોના મશહૂર હાસ્ય- કલાકાર, જિંદાદિલ અભિનેતા શોલેના સુરમા ભોપાલી જગદીપનું દુખદ નિધન\nઈંગ્લેંડ- વેસ્ટઈન્ડીઝ વચ્ચે મેચનો આરંભ – 143 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર દર્શકો વગર મેચ રમાશે \nલદાખમાં પીએમ મોદીના મિશનથી ચીન ખૂબ ગભરાઈ ગયું છે…\nઅમેરિકાએ ઈરાનના ગુપ્ત ખાનગી પરમાણુ કાર્યક્રમને જોખમી ગણીને આપી ચેતવણી\nસુરતના જમણથી કાશીના મરણ સુધી\nગુજરાતના રાવણહથ્થા કલાકાર બાબુ કાનજી બારોટનું અવસાન\n2019ની લોકસભાની ચૂંટણીની તૈયારી કરતી ભાજપ સરકારઃ ચાર રાજ્યોમાં નાલેશીભરી હાર...\nજીએસટી ૨૧મી સદીનું સૌથી મોટું ગાંડપણઃ સુબ્રમણ્યન સ્વામી\nહરિયાણામાં ભાજપ અને જેજેપી સાથે મળીને સરકારની રચના કરશે. દિલ્હીમાં ભાજપના...\nએનડીએ સરકારસાથેના ગઠબંધનથી છૂટો પડશે ચંદ્રાબાબુ નાયડુનો તેલુગુ દેશમ પક્ષ\nસર્વોચ્ચ અદાલતનો કેન્દ્ર સરકારને આદેશ- લોકપાલની નિયુક્તિ અંગે સરકાર જે કંઈ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://chintannipale.in/2015/01/05/06/57/1770", "date_download": "2020-07-09T18:09:42Z", "digest": "sha1:4MOPSQEM2B4YUUMXQL7YWPCFW4F7UC2C", "length": 18844, "nlines": 69, "source_domain": "chintannipale.in", "title": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nસફળ થઇ જવાથી તું સુખી થઇ જઇશ\nચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nતારે તો જાવું હશે દરિયા સુધી, ચાલ મૂકી દઉં તને રસ્તા સુધી,\nતારી યાદોનો એ મીઠો છાંયડો, મારી સાથે આવશે તડકા સુધી.\nતમને એવી ચોઇસ આપવામાં આવે કે તમારે સફળ થવું છે કે સુખી,તો તમે શું પસંદ કરો સફળતા માટે માણસે સુખનું કેટલું બલિદાન આપવું જોઈએ સફળતા માટે માણસે સુખનું કેટલું બલિદાન આપવું જોઈએ દરેક માણસને સફળ થવું છે. સફળ થવાની ઇચ્છા વાજબી પણ છે અને જરૂરી પણ છે. બધાને એક આગવી ઓળખ જોઈએ છે. બધાને જાણીતાં બની જવું છે. ‘સેલિબ્રિટી સ્ટેટસ’ માટે માણસ કંઈ પણ કરે છે. મારા વિશે બધાને બધી ખબર હોવી જોઈએ. પોતાના વર્તુળમાં માણસ મોટો અને મોખરે થવાની મહેન�� કરતો રહે છે. આપણને બધા ઓળખવા જોઈએ. બહાર નીકળીએ અને લોકો ઘેરી વળે. સોશિયલ સાઇટ્સ પર સ્ટેટસ અપલોડ કરીએ તો ફટાફટ લાઇક મળે. બધાને પોપ્યુલર થવું છે. ક્યારેય એવો વિચાર કર્યો છે કે આખું ગામ તમને ઓળખતું હોય અને ઘરે રાહ જોવાવાળું કોઈ ન હોય તો દરેક માણસને સફળ થવું છે. સફળ થવાની ઇચ્છા વાજબી પણ છે અને જરૂરી પણ છે. બધાને એક આગવી ઓળખ જોઈએ છે. બધાને જાણીતાં બની જવું છે. ‘સેલિબ્રિટી સ્ટેટસ’ માટે માણસ કંઈ પણ કરે છે. મારા વિશે બધાને બધી ખબર હોવી જોઈએ. પોતાના વર્તુળમાં માણસ મોટો અને મોખરે થવાની મહેનત કરતો રહે છે. આપણને બધા ઓળખવા જોઈએ. બહાર નીકળીએ અને લોકો ઘેરી વળે. સોશિયલ સાઇટ્સ પર સ્ટેટસ અપલોડ કરીએ તો ફટાફટ લાઇક મળે. બધાને પોપ્યુલર થવું છે. ક્યારેય એવો વિચાર કર્યો છે કે આખું ગામ તમને ઓળખતું હોય અને ઘરે રાહ જોવાવાળું કોઈ ન હોય તો દુનિયામાં જેટલા માણસો સફળ છે એને જઈને પૂછો તો કદાચ કહેશે કે સફળતા કરતાં સુખ મહત્ત્વનું છે. હા, સફળતા સુખ આપે છે પણ એ સુખ પરમેનન્ટ હોતું નથી. કોઈ એવોર્ડ મળે તો એની અસર એક-બે અઠવાડિયાંમાં ખતમ થઈ જાય છે. સુખ અને સુખની અનુભૂતિમાં ફર્ક છે.\nએક માણસની વાત છે. એની દીકરીએ એક એક્ઝામમાં ટોપ કર્યું. દીકરી એવોર્ડ લેવા ગઈ ત્યારે તેણે કહ્યું કે કેવું છે, સફળતા દીકરીને મળી છે અને સુખનો અહેસાસ મને થાય છે સ્નેહ જેવું સુખ કોઈ ન આપી શકે સ્નેહ જેવું સુખ કોઈ ન આપી શકે સફળતા મેળવનાર દીકરીને સફળતાનો મતલબ પૂછયો તો એણે એવું કહ્યું કે મારા ડેડીના ચહેરા ઉપરની ખુશી મારા માટે આ એવોર્ડથી અનેકગણી મહત્ત્વની છે. જ્યારે ડેડી એમ કહે કે પ્રાઉડ ઓફ યુ ત્યારે સફળતાનો નહીં પણ સુખનો સાચો મતલબ સમજાય છે. સફળ થઈએ ત્યારે બધા તાળીઓ પાડતાં હોય છે, પણ એકાદ-બે વ્યક્તિ એવી હોય છે જેની આંખો ભીની થઈ જતી હોય છે સફળતા મેળવનાર દીકરીને સફળતાનો મતલબ પૂછયો તો એણે એવું કહ્યું કે મારા ડેડીના ચહેરા ઉપરની ખુશી મારા માટે આ એવોર્ડથી અનેકગણી મહત્ત્વની છે. જ્યારે ડેડી એમ કહે કે પ્રાઉડ ઓફ યુ ત્યારે સફળતાનો નહીં પણ સુખનો સાચો મતલબ સમજાય છે. સફળ થઈએ ત્યારે બધા તાળીઓ પાડતાં હોય છે, પણ એકાદ-બે વ્યક્તિ એવી હોય છે જેની આંખો ભીની થઈ જતી હોય છે માણસની નજર તાળીઓ ઉપર નહીં પણ એ ભીની આંખો તરફ જ સૌથી પહેલી જાય છે. તમે સફળ થાવ એ જોઈને કોઈની આંખો ભીની થાય છે ખરી માણસની નજર તાળીઓ ઉપર નહીં પણ એ ભીની આંખો તરફ જ સૌથી પહેલી જાય છે. તમે સ���ળ થાવ એ જોઈને કોઈની આંખો ભીની થાય છે ખરી એવી આંખો ન હોય ત્યારે એવું લાગે છે કે આ સફળતાનો કોઈ મતલબ નથી\nસરકસનો સિંહ સફળ ગણાય કે જંગલનો એક વખત સરકસ અને જંગલના સિંહનો ભેટો થઈ ગયો. સરકસના સિંહે કહ્યું કે હું જ્યારે ખેલ કરું છું ત્યારે લોકો તાળીઓ પાડે છે. મારે શિકાર પણ કરવો પડતો નથી. ભોજન મને તૈયાર મળે છે. તારે તો કેટલું દોડવું પડે છે શિકાર માટે એક વખત સરકસ અને જંગલના સિંહનો ભેટો થઈ ગયો. સરકસના સિંહે કહ્યું કે હું જ્યારે ખેલ કરું છું ત્યારે લોકો તાળીઓ પાડે છે. મારે શિકાર પણ કરવો પડતો નથી. ભોજન મને તૈયાર મળે છે. તારે તો કેટલું દોડવું પડે છે શિકાર માટે જંગલના સિંહે કહ્યું કે તારી વાત સાચી છે, પણ મારે પાંજરામાં પુરાઈ રહેવું પડતું નથી. રિંગ માસ્ટર હંટર લઈને મારા ઉપર ઊભો રહેતો નથી. તું કદાચ તારી જાતને ‘સફળ’ માનતો હોઈશ પણ સુખી તો હું જ છું. એક ગામડામાં બે મિત્રો રહેતા હતા. એક મિત્રને ફોરેનમાં જોબ મળી. એ વિદેશ ચાલ્યો ગયો. ચાર વર્ષે પાછો આવ્યો. મિત્રને કહ્યું કે હું ખૂબ કમાયો છું. ગામડાના મિત્રએ કહ્યું બહુ સારી વાત છે. ચલ આપણે બંને એક દિવસ બહાર જઈએ. જ્યાં આપણે જતા હતા ત્યાં જઈ એક દિવસ રહીએ. વિદેશથી આવેલા મિત્રએ કહ્યું કે, ના યાર, ચાર વર્ષે આવ્યો છું. ફેમિલી સાથે રહેવું છે. મારે એ લોકોની સાથે રહીને સુખ ફીલ કરવું છે. ગામડાના મિત્રએ કહ્યું કે હા તું સુખ ફીલ કર, કારણ કે એ ખૂબ મહત્ત્વનું છે. હું તો આ ગામડામાં રહીને રોજ ફેમિલી સાથે સુખ ફીલ કરું છું. સફળ થઈને સુખનો એક ટુકડો તેં માંડ ખરીદ્યો છે, મારી પાસે તો આખેઆખું સુખ છે\n‘હોડ’ અને ‘દોડ’માં માણસને એ ભાન જ નથી રહેતું કે સુખ ક્યાં અલોપ થઈ ગયું. માણસને એવું લાગતું હોય છે કે એ સુખ માટે સુખ તરફ દોડી રહ્યો છે, પણ હકીકતે એ ઊંધી દોડ લગાવી સુખથી જ દૂર ભાગી રહ્યો હોય છે. સફળતા ચોક્કસપણે જરૂરી છે. જો કોઈ માણસે સફળ થવાનું વિચાર્યું ન હોત તો દુનિયા આજે છે એ ન હોત. ઘરમાં બેઠા રહેવું એ જ સુખ નથી. દરેક માણસે સફળ થવાનો પ્રયાસ કરવો જ જોઈએ. વિચાર માત્ર એટલો જ કરવાનો હોય છે કે સફળતા માટે હું જે ભોગ આપવા તૈયાર થયો છું એ વાજબી છેસફળ થઈને મારે કરવું છે શુંસફળ થઈને મારે કરવું છે શું શાંતિ જરૂરી છે, સુખ મહત્ત્વનું છે, સફળતા માટે આપણે કેટલું ‘કોમ્પ્રોમાઇઝ’ કરીએ છીએ. બે મિત્રો હતા. એકસરખા હોશિયાર. મોટા થયા પછી એક મિત્રને એવું થયું કે આ બધી ભાગદોડનો કોઈ અર્થ નથી. એ સ���ધુ થઈ ગયો. જંગલમાં જઈ એક ઝૂંપડી બનાવી પોતાની મસ્તીમાં રહેવા લાગ્યો. બીજા મિત્રએ ખૂબ મહેનત કરી. ઉદ્યોગો સ્થાપ્યા. મોટા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટમાં એનું નામ હતું. એક દિવસ એ તેના જૂના અને સાધુ બની ગયેલા મિત્રને મળવા જંગલમાં ગયો. સાધુ મિત્ર પ્રેમથી મળ્યો. એ સુખ અને શાંતિની વાતો કરતો હતો. સાધુ મિત્રે કહ્યું કે, ઘણા ઉદ્યોગપતિઓ મારી પાસે આવે છે. એને ચેન નથી. ઉપાધિઓ જ છે. ટકી રહેવાની ચિંતા છે. સુખ અને શાંતિની શોધમાં મારી પાસે આવે છે. ઉદ્યોગપતિ મિત્રએ કહ્યું કે જો દોસ્ત, હું તારી પાસે સુખ અને શાંતિની શોધ માટે નથી આવ્યો. હું તો મારા એક મિત્રને મળવા આવ્યો છું. મારે તારી જેમ સાધુ નથી થવું શાંતિ જરૂરી છે, સુખ મહત્ત્વનું છે, સફળતા માટે આપણે કેટલું ‘કોમ્પ્રોમાઇઝ’ કરીએ છીએ. બે મિત્રો હતા. એકસરખા હોશિયાર. મોટા થયા પછી એક મિત્રને એવું થયું કે આ બધી ભાગદોડનો કોઈ અર્થ નથી. એ સાધુ થઈ ગયો. જંગલમાં જઈ એક ઝૂંપડી બનાવી પોતાની મસ્તીમાં રહેવા લાગ્યો. બીજા મિત્રએ ખૂબ મહેનત કરી. ઉદ્યોગો સ્થાપ્યા. મોટા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટમાં એનું નામ હતું. એક દિવસ એ તેના જૂના અને સાધુ બની ગયેલા મિત્રને મળવા જંગલમાં ગયો. સાધુ મિત્ર પ્રેમથી મળ્યો. એ સુખ અને શાંતિની વાતો કરતો હતો. સાધુ મિત્રે કહ્યું કે, ઘણા ઉદ્યોગપતિઓ મારી પાસે આવે છે. એને ચેન નથી. ઉપાધિઓ જ છે. ટકી રહેવાની ચિંતા છે. સુખ અને શાંતિની શોધમાં મારી પાસે આવે છે. ઉદ્યોગપતિ મિત્રએ કહ્યું કે જો દોસ્ત, હું તારી પાસે સુખ અને શાંતિની શોધ માટે નથી આવ્યો. હું તો મારા એક મિત્રને મળવા આવ્યો છું. મારે તારી જેમ સાધુ નથી થવું હું સુખી જ છું. તું અહીં વાતો કરીને બધાને સુખ અને શાંતિ આપતો હોવાનું માને છે, પણ મારા ઉદ્યોગમાં હજારો લોકો કામ કરે છે. હજારો ફેમિલીની જવાબદારી મારી છે. એ લોકોને ખુશ જોઉં છું ત્યારે મને સુખ મળે છે. મારું ફેમિલી, મારા સંબંધો અને મારા સુખને પણ મેં સાચવી રાખ્યાં છે. સુખ માત્ર દૂર ભાગી જવાથી નથી મળતું. સુખ તો નજીક આવવાથી મળે છે. હું સફળ થયો છું પણ સફળતા માટે મેં કોઈ સમાધાનો નથી કર્યાં. સફળતાની કિંમત ચૂકવવી પડે છે. સફળતા માટે એ કિંમત ચૂકવવી પણ જોઈએ. કેટલી કિંમત ચૂકવવી એ જ આપણે નક્કી કરવાનું હોય છે. સુખ જ વેચવું પડે એટલી કિંમત સફળતા માટે ન ચૂકવવી જોઈએ. સફળતા અને સુખ વચ્ચે ‘બેલેન્સ’ જાળવતાં આવડવું જોઈએ. સફળતા કાયમ રહેતી નથી. સુખ સનાતન છે. એક માણસ ફિલોસો���ર પાસે ગયો. ફિલોસોફરને તેણે પૂછયું કે સફળતા અને સુખમાં ભેદ શું હોય છે હું સુખી જ છું. તું અહીં વાતો કરીને બધાને સુખ અને શાંતિ આપતો હોવાનું માને છે, પણ મારા ઉદ્યોગમાં હજારો લોકો કામ કરે છે. હજારો ફેમિલીની જવાબદારી મારી છે. એ લોકોને ખુશ જોઉં છું ત્યારે મને સુખ મળે છે. મારું ફેમિલી, મારા સંબંધો અને મારા સુખને પણ મેં સાચવી રાખ્યાં છે. સુખ માત્ર દૂર ભાગી જવાથી નથી મળતું. સુખ તો નજીક આવવાથી મળે છે. હું સફળ થયો છું પણ સફળતા માટે મેં કોઈ સમાધાનો નથી કર્યાં. સફળતાની કિંમત ચૂકવવી પડે છે. સફળતા માટે એ કિંમત ચૂકવવી પણ જોઈએ. કેટલી કિંમત ચૂકવવી એ જ આપણે નક્કી કરવાનું હોય છે. સુખ જ વેચવું પડે એટલી કિંમત સફળતા માટે ન ચૂકવવી જોઈએ. સફળતા અને સુખ વચ્ચે ‘બેલેન્સ’ જાળવતાં આવડવું જોઈએ. સફળતા કાયમ રહેતી નથી. સુખ સનાતન છે. એક માણસ ફિલોસોફર પાસે ગયો. ફિલોસોફરને તેણે પૂછયું કે સફળતા અને સુખમાં ભેદ શું હોય છે ફિલોસોફરે કહ્યું કે સફળતાનો નશો હોય છે અને સુખની અનુભૂતિ હોય છે. દુનિયાનો કોઈ નશો હંમેશાં રહેતો નથી. નશો ગમે તેવો હોય, આખરે તો ઊતરી જ જતો હોય છે. અનુભૂતિ અવિરત થતી રહે છે. નશો દિમાગ પર છવાયેલો રહે છે જ્યારે અહેસાસ દિલને સ્પર્શે છે. નશાનું હેંગઓવર હોય છે, અનુભૂતિમાં આહ્લાદકતા હોય છે.\nમહાન, ધનિક અને સેલિબ્રિટી બની જશો તો કદાચ લોકો તમને ઓળખશે, પણ તમને તમારા લોકો ઓળખતા હોય અને તમે તમારા લોકોને ઓળખતા હોવ એ જરૂરી છે. આપણને જોઈને બધા હાથ હલાવતા હોય પણ એકેય હાથ જો આપણા હાથમાં ન હોય તો સમજવું કે સફળતા માટે તમે વધુ પડતી કિંમત ચૂકવી દીધી છે\nસુખી થવા માટે પહેલાં સુખનું કારણ શોધજો. એ કારણ ખોટું તો નથીને એની બે વખત ખરાઈ કરજો. -કેયુ\n(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 4 જાન્યુઆરી, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)\nહવે મને તારા પર જરાયે ભરોસો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nન્યૂ નોર્મલ : નવી પરિસ્થિતિને તમે કેટલી ઝડપથી સ્વીકારી શકો છો : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણા દેશના તમામે તમામ ક્ષેત્રમાં નેપોટિઝમ અને પોલિટિક્સ છે જ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nકોઈના માટે એટલા ખાલી ન થાવ કે ભરાઈ ન શકો – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગી��ાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAnkit Kothari on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on ખબર નહીં, મારી લાઇફમાં આ શું થવા બેઠું છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/30-06-2020/137924", "date_download": "2020-07-09T16:47:51Z", "digest": "sha1:23UXKNKMAVDPVMWNI37Q7WV3K26VU7D6", "length": 14340, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "દ્વારકાની શાસ્ત્રી પરિવારની દિકરીએ મુંબઈમાં કોરોના યોધ્ધા બની ગુજરાતનુ ગૌ૨વ વધાર્યુ", "raw_content": "\nદ્વારકાની શાસ્ત્રી પરિવારની દિકરીએ મુંબઈમાં કોરોના યોધ્ધા બની ગુજરાતનુ ગૌ૨વ વધાર્યુ\nઓખા,તા.૩૦ : મુળ ઓખાપોર્ટના રહેવાસી ભાગવત કથાકાર નંદકિશોર ભાઈ શાસ્ત્રીના પુત્ર કૌશલભાઈ શાસ્ત્રીની લાડલી ડો. ધરા હાલ મુબઈમાં બોરીવલી બી.કે,સી બાન્દ્રામાં એક મહીનાની કોરોના પેસન્ટની સારવાર માટે ફરજ બજાવે છે. આ અનોખી સીધ્ધી બદલ ઓખા મહીલા મંડળ પ્રમુખ ડો, પુષ્પાબેન સોમૈયા, વેપારી અગ્રણીય મનસુખભાઈ બારાઈ, સંદીપભાઈ પબુભા માણેક, મોહનભાઈ બારાઈ સાથે સર્વે અગ્રણીયોએ ડો, ધરાબહેનને શુભેચ્છા પાઠવી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n૭૧ વર્ષની દાદીને સામે બેસાડી ૩ પૌત્રીઓ પર રેપઃ દાદીને આંચકો લાગતા થયું મોત access_time 11:49 am IST\n૨૦૨૦-૨૧માં લોકો ઘરની બહાર નીકળી નહિ શકે : સ્વ. બાબુભાઇ ઠક્કરે ૨૦૧૬માં આગાહી કરી હતી access_time 11:27 am IST\nસૌરાષ્ટ્ર - કચ્છ- ગુજરાતમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ access_time 4:03 pm IST\nધોરાજીમાં કોરોનાના કેસ વધતા હાહાકાર : આજે બપોરે વધુ પાંચ કેસ સાથે બે દિવસમાં 11 પોઝિટિવ કેસ : કુલ કેસ 30 access_time 2:24 pm IST\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nરાજ્ય સરકાર પ્રત્યેક નાગરિકની શ્રેષ્ઠત્તમ સારવાર માટે કટિબદ્ધ : 45 હજારની એક એવા 2083 ટોસિલિઝુમેબ , રેમડેસિવિરના 86 વાયલ ઇન્જેક્શન દ્વારા કોવિડના દર્દીઓને નિ:શુલ્ક સારવાર અપાઈ : નીતિનભાઈ પટેલ access_time 10:16 pm IST\nમાતા અને પુત્રીની હત્યા કરનાર આરોપીને આજીવન કારાવાસ access_time 10:12 pm IST\nશહીદ પોલીસકર્મીઓનાં મૃતદેહોને સળગાવવા માંગતો હતો વિકાસ દુબે: પૂછપરછમાં ઘટસ્ફોટ access_time 10:12 pm IST\nસાસરિયાએ મહિલાને દહેજ માટે ઉપલા માળેથી નીચે ફેંકી દીધી access_time 10:11 pm IST\nસુપર સ્પ્રેડર્સની શોધ અને કોન્ટેક્ટ ટ્રેસિંગની કાર્યવાહી શરૂ કરાશે access_time 10:08 pm IST\nસુપર સ્પ્રેડરના કોરોના ટેસ્ટ કરવામાં તંત્રની ઉદાસિનતા access_time 10:06 pm IST\nઅમદાવાદ શહેરમાં ૧૦૩ દિનમાં કોરોના મૃતકોનો આંકડો ૧૫૦૦ને પાર access_time 10:05 pm IST\nપ્રાંતિજમાં કોરોનના વધુ ચાર કેસ પોઝિટિવ નોંધાયા:હોરવાર ૭૮ વર્ષીય વૃદ્ધા, દેસાઈની પોળ ૪૫ વર્ષીય મહિલા,શેક મોહલ્લામાં ૭૧ વર્ષીય વૃદ્ધા અને પ્રાંતિજ તાલુકાના સોનાસણ ૨૪ વર્ષીય પુરુષને કોરોના વળગ્યો access_time 9:54 pm IST\nફિલ્મ અભિનેતા આમિર ખાનની ટીમના ડ્રાઈવર, રસોયા સહિત ૭ લોકોને કોરોના વળગ્યો access_time 11:55 am IST\nભારતમાં કોરોનાએ કાળોકહેર વર્તાવ્યો :છેલ્લા 24 કલાકમાં 18,339 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5,67,536 કેસ: 2,15,301 એક્ટિવ કેસ :કુલ 3,35,271 દર્દીઓ રિકવર થયા :વધુ 417 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 16,904 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 5257 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,69,883 થઇ: તામિલનાડુમાં નવા 3949 કેસ :દિલ્હીમાં વધુ 2084 કેસ નોંધાયા: કર્ણાટકમાં 1105 નવા કેસ : તેલંગાણામાં નવા 975 કેસ :આંધ્ર પ્રદેશમાં વધુ 793 કેસ નોંધાયા access_time 1:08 am IST\nહવે યુનોમાં ચીન એકલુ - અટુલુ પડી જશે access_time 3:14 pm IST\nકોવિદ -19 મહામારી વચ્ચે સેવાઓ આપવા બદલ હું ઇન્ડિયન અમેરિકન ફિઝીશીઅનશ માટે ગૌરવ અનુભવું છું : 27 જૂનના રોજ AAPI આયોજિત વર્ચ્યુઅલ સમિટમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ઉદબોધન access_time 8:10 pm IST\nબપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ... access_time 1:05 pm IST\nરાજકોટનાં બજરંગવાડી ખાતે બનેલ બનાવને વખોડી કાઢીએ છીએ: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એન્જી. એસો,ના પ્રમુખ સંજીવ ગુપ્તા access_time 11:09 pm IST\nજયુબેલી બાગ પાસે ઝાડની ડાળી તુટીઃ વીજ તારના ભૂકકા access_time 4:03 pm IST\nરીક્ષામાં મુસાફરોની નજર ચૂકવી દાગીના કાઢી લેનારા સુનીલ અને નરેશ પાસામાં ધકેલાયા access_time 3:06 pm IST\nધોરાજીમાં કોરોનાએ કહેર વર્તાવ્યો:એક જ દિવસમાં પાંચ પોઝીટીવ કેસ નોંધાયા : તંત્રમાં દોડધામ : કુલ કેસ 18 થયા access_time 6:54 pm IST\nલીલીછમ વનરાજીથી હૈયા હરખાયા access_time 11:34 am IST\nકાંગશીયાળી-ઢોલરા પાસે પુરના પાણી ફરી વળતા રસ્તો બંધ access_time 3:57 pm IST\nગોધરાકાંડમાં નરોડા પાટિયા કાંડનાં તહોમતદાર અને નિર્દોષ છૂટેલા ઉમેશ ભરવાડ પર બે શખ્સોનો ઘાતક હથિયારથી હુમલો access_time 7:58 pm IST\n૬-વર્ષથી નાની ઉંમરના બાળકોના ઓનલાઈન કલાસ પર પ્રતિબંધ મૂકો access_time 10:01 am IST\nસટોડીયા પતિએ પત્નીને ચોર કહીને ઘરમાંથી કાઢી મૂકી access_time 7:48 pm IST\nઆને કહેવાય રિયલ બાહુબલીઃમાથા પર બાઇક લઈને ચડી ગયો બસપર access_time 3:12 pm IST\nહાલમાં સોશિયલ મીડિયામાં માનવ જેવા દેખાતા ચામાચીડિયાના વીડિયોએ ધૂમ મચાવી દીધી access_time 6:23 pm IST\nકોરોનાને લઈને જર્મનના લોકો માને છે કંઈક આવું access_time 6:32 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nનેપાળમાં પ્રાઈમ મિનિસ્ટર ઓલી વિરુદ્ધ વધી રહેલો અસંતોષ : પ્રબળ બની રહેલી રાજીનામાની માંગણી access_time 7:50 pm IST\nજો બાઇડને ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મેધા રાજને ડિજિટલ ચિફ ઓફ સ્ટાફ તરીકે નિમણુંક આપી : પ્રેસિડન્ટ પદના પ્રચાર માટેની તમામ ડિજિટલ કામગીરી સંભાળશે access_time 1:50 pm IST\nછેલ્લા 50 વર્ષમાં ભારતમાંથી 4 કરોડ 50 લાખ ઉપરાંત મહિલાઓ લાપત્તા : આજની તારીખમાં પણ બાળકીઓ ભેદભાવનો ભોગ બની રહી હોવાનો યુ.એન.નો 2020 ની સાલનો અહેવાલ access_time 8:17 pm IST\nત્રણ મહિનામાં પહેલીવાર નેટમાં સ્ટીવ સ્મિથ access_time 3:10 pm IST\nસૌરવ ગાંગુલીએ કહ્યું આ દિવસે ટીમ ઈન્ડિયા મેદાન પર ક્યારે ઉતરશે access_time 5:13 pm IST\nકોરોના વાયરસને કારણે ઝિમ્બાબ્વે ટીમે રદ કર્યો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ access_time 5:10 pm IST\nરણવીર શોૈરીના અભિનયના થઇ રહ્યા છે વખાણ access_time 10:03 am IST\nસુષ્મિતાના શોને પ્રમોશન કરતી વખતે સલમાન બન્યો ટ્રોલિંગનો શિકાર access_time 5:00 pm IST\n'ભાભીજી ઘર પર હૈ'નું શૂટિંગ ફરી થયું શરૂ access_time 4:58 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/sridevi-prayer-meet-to-be-organised-at-chennai-on-sunday/", "date_download": "2020-07-09T17:33:52Z", "digest": "sha1:7WUT2KIQAMNXXLYZ3A4B74XNURF3JAZH", "length": 7817, "nlines": 173, "source_domain": "www.gstv.in", "title": "અસ્થિ વિસર્જન બાદ રવિવારે ચેન્નાઈમાં શ્રીદેવીની પ્રાર્થના સભા - GSTV", "raw_content": "\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\nSBIએ આપી બેન્ક એકાઉન્ટ સેફ રાખવાની ટિપ્સ, જણાવ્યું…\nKisan Credit Cardમાં લોનની સાથે ખેડૂતોને મળે છે…\nવૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા…\nઅસ્થિ વિસર્જન બાદ રવિવારે ચેન્નાઈમાં શ્રીદેવીની પ્રાર્થના સભા\nઅસ્થિ વિસર્જન બાદ રવિવારે ચેન્નાઈમાં શ્રીદેવીની પ્રાર્થના સભા\n૫૪ વર્ષની ઉંમરે શ્રીદેવીના નિધનથી ફિલ્મ જગતની સાથે આખો દેશ ગમગીન છે. શ્રીદેવીના અસ્થિ વિસર્જન બાદ પરિવારે તેમની પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે. રવિવારે આયોજિત પ્રાર્થના સભામાં બોલીવુડના દિગ્ગજોની હાજરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ૨૪ ફેબ્રુઆરીએ દુબઈમાં બાથટબમાં ડૂબી જવાથી શ્રીદેવીનું નિધન થયું હતું.\nશ્રીદેવીની પ્રાર્થના સભા રવિવારે સાંજે ૬ થી ૭:૩૦ ચેન્નાઈમાં યોજવામાં આવી છે. જ્યાં શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.\nશ્રીદેવીની અંતિમ દર્શન માટે બોલીવુડના દુગ્ગાજો પહોચ્યા હતા અને તે સાથે જ રસ્તાઓ પર તેમના લાખો ફેન્સે તેમની એક ઝલક જોવા માટે કલાકો સુધી રાહ જોઈ હતી. શ્રીદેવીના નિધન બાદ હાલમાં જ તમની દીકરી જાહ્નવીએ પોતાનો 21મો જન્મદિવસ ઉજવ્યો હતો.\nજાહ્નવીએ પોતાની બોલીવુડ ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’ની શૂટિંગ ફરી શરૂ કરી દીધી છે. ફિલ્મના સેટની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે આ ફોટામાં જાહ્નવીમાં શ્રીદેવીની ઝલક નજર આવી રહી છે.\nસમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો\nઇટાલી અને દુબઈમાં ખરીદી કરી તો મહિલા રાષ્ટ્રપતિઅે પદ ગુમાવ્યું\nહવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ\nટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો\nદ્વારકામાં વરસાદના વિરામ છતા હજુ નથી ઓસર્યા પાણી, તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ\nસોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક\nરાજ્યમાં કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું સુરત, 1 જ દિવસમાં 300થી વધુ નવા પોઝીટીવ સાથે 7 હજારને પાર\nરાજ્યમાં રેકોર્ડબ્રેક 861 નવા પોઝીટીવ સાથે 39 હજારને પાર, 2 હજાર લોકોના થયા કોરોનાથી મોત\nરાજ્યમાં Coronaનો આતંક યથાવત, છેલ્લાં 24 કલાકમાં 861 પોઝીટીવ કેસ અને 15 લોકોનાં મોત\nબુલેટ ટ્રેન મામલે આવી ખુશખબર : કોરોના સંકટમાં પણ રેલવે બોર્ડના ચેરમેને જાહેર કરી ડેડલાઈન, ગુજરાત માટે મોટા સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/bollywood-news/alia-admitted-that-she-become-a-great-fan-of-baahubali-fam-prabhas-55592/", "date_download": "2020-07-09T17:15:56Z", "digest": "sha1:DPSP77KMS3AEKNIF7WAR5GU7Y4A2JN3Q", "length": 13847, "nlines": 186, "source_domain": "www.iamgujarat.com", "title": "પ્રભાસન�� વખાણ કરતા આલિયા આ શું બોલી ગઈ! | Alia Admitted That She Become A Great Fan Of Baahubali Fam Prabhas - Bollywood News | I Am Gujarat", "raw_content": "\nહ્રદયદ્રાવક દ્રશ્યઃ કારની અડફેટથી મૃત્યુ પામ્યુ માદા કાંગારુ, તેના સાથીએ કર્યો વિલાપ\n આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામું\nયુપીમાં ફરી એક વખત 13 જુલાઈ સુધી લોકડાઉન જાહેર કરાયું\n3 વર્ષની દીકરીને ઘરે એકલી મૂકીને બોયફ્રેન્ડને મળવા જતી રહી માતા, પછી આવીને જોયું તો…\n‘મને ખબર નથી’ હેશ ટેગ સાથે યુવાનોએ નોકરી અંગે સરકારને કર્યા સવાલો\nસુશાંત સિંહ રાજપૂત કેસ : સુબ્રમણ્યમ સ્વામીએ વકીલ સાથે કરી વાત, CBI તપાસની શક્યતા વધી\n‘સૂરમા ભોપાલી’ના નિધનથી ‘જય-વીરુ’ દુ:ખી, આ શબ્દોમાં આપી શ્રદ્ધાંજલિ\n‘માટી’ થયા સદાબહાર એક્ટર જગદીપ, દીકરા જાવેદ-નાવેદ જાફરીએ કરી અંતિમ વિધિ\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી હતો ને\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Bollywood પ્રભાસના વખાણ કરતા આલિયા આ શું બોલી ગઈ\nપ્રભાસના વખાણ કરતા આલિયા આ શું બોલી ગઈ\n1/6ઓહહ… આલિયા પણ છે પ્રભાસની દિવાની\nફિલ્મ બાહુબલીએ પ્રભાસને એવું તો સ્ટારડમ આપ્યું છે કે જ્યાં તેના દિવાના સમાન્ય ચાહક જ નહીં પરંતુ ફિલ્મ જગતના સેલિબ્રિટીઓ પણ છે. આલિયા ભટ્ટ પણ હવે પ્રભાસના ફેન લિસ્ટમાં સામેલ થઈ ચૂકી છે.\n2/6પ્રભાસ તેનો ફેવરિટ સાઉથ ઇન્ડિયન હીરો\nઆલિયાએ ટ્વિટર પર કહ્યું કે, પ્રભાસ તેનો ફેવરીટ સાઉથ ઇન્ડિયન એક્ટર બની ચૂક્યો છે. હું તેની ફેન બની ગઈ છું.\n3/6બાહુબલી-2 માટે એક શબ્દમાં વખાણ\nગત અઠવાડીયે એક ફેન્સ દ્વારા આલિયાને ટ્વિટર પર પૂછવામાં આવ્યું કે જો બાહુબલી-2ને તેણે એખ શબ્દમાં વખાણવાની હોય તો શું કહે જેના જવાબમાં આલિયાએ કહ્યું કે ‘તો પછી આ ફિલ્મ માટે રોક બસ્ટર શબ્દ કેવો રહેશે જેના જવાબમાં આલિયાએ કહ્યું કે ‘તો પછી આ ફિલ્મ માટે રોક બસ્ટર શબ્દ કેવો રહેશે\n4/6પ્રભાસ સાથે કામ કરવા માગે છે આલિયા\nજ્યારે આલિયાને પૂછવામાં આવ્યું કે શું તે પ્રભાસ ���ાથે કામ કરવા માગે છે તો તરત જ તેણે રિપ્લાય આપ્યો કે ‘શા માટે તે એવું ન ઇચ્છે. હું જરૂર પ્રભાસ સાથે કામ કરવા માગું છું’\n5/6પ્રભાસ બોલિવુડમાં એન્ટ્રી મારવા છે તૈયાર\nએકબાજુ પ્રભાસ બોલિવુડમાં એન્ટ્રી મારવા તૈયારી કરી રહ્યો છે ત્યારે આલિયા માટે તેની સાથે કામ કરવાનો સારો મોકો છે.\n6/6આલિયા હાલ છે ડ્રેગન અને ગુલ્લી બોયમાં વ્યસ્ત\nજોકે આજકાલ આલિયા ડ્રેગન અને ગુલ્લી બોય નામની ફિલ્મોમાં વ્યસ્ત છે. તેણે કહ્યું કે રણબીર કપૂર સાથેની ડ્રેગનને લઈને તે ખૂબ ઉત્સાહિત છે.\nસુશાંત સિંહ રાજપૂત કેસ : સુબ્રમણ્યમ સ્વામીએ વકીલ સાથે કરી વાત, CBI તપાસની શક્યતા વધી\n‘સૂરમા ભોપાલી’ના નિધનથી ‘જય-વીરુ’ દુ:ખી, આ શબ્દોમાં આપી શ્રદ્ધાંજલિ\n‘માટી’ થયા સદાબહાર એક્ટર જગદીપ, દીકરા જાવેદ-નાવેદ જાફરીએ કરી અંતિમ વિધિ\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી હતો ને\nસુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવી\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nજુનાગઢઃ વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા ‘સિંહ’ લટાર મારવા નીકળ્યો\nમુંબઈઃ કોરોના વચ્ચે હોસ્પિટલમાં જ વાગી શરણાઈ, ડોક્ટર કપલે કર્યા લગ્ન\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી...\nકોરોનાનો ભય છતાં માસ્ક નથી પહેરી રહ્યા લોકો, ‘યમરાજ અને ચિત્રગુપ્ત’ સમજાવવા આવ્યા\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : સુબ્રમણ્યમ સ્વામીએ વકીલ સાથે કરી વાત, CBI તપાસની શક્યતા વધી‘સૂરમા ભોપાલી’ના નિધનથી ‘જય-વીરુ’ દુ:ખી, આ શબ્દોમાં આપી શ્રદ્ધાંજલિ‘માટી’ થયા સદાબહાર એક્ટર જગદીપ, દીકરા જાવેદ-નાવેદ જાફરીએ કરી અંતિમ વિધિનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી હતો ને’સુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવીમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’શોલેના ‘સુરમા ભોપાલી’ જગદીપનું 81 વર્ષની વયે નિધનરિતિક રોશનની ‘ક્રિશ 4’માં વધુ ખતરનાક હશે વિલન, શાહરુખની કંપની કરશે VFXનું કામમનોરંજન ઈન્ડસ્ટ્રીમાં હડકંપ, સુશાંત પછી વધુ એક એક્ટરે કરી આત્મહત્યાઈરફાનના પુત્ર બાબિલે લખ્યું- મારા પિતાને બોલિવૂડે યોગ્ય સન્માન આપ્યું નથીઆયુષ્માને ખરીદ્યો કરોડો રૂપિયાનો આલિશાન બંગલો, આખો પરિવાર સાથે રહેશેફિટનેસ ફ્રીક વિરાટ કોહલી ભોજન તોલીને ખાય છે’સુશાંત આપઘાત કેસઃ બિહાર કોર્ટે કરણ જોહર, સલમાન સહિતના સેલેબ્સ સામેની અરજી ફગાવીમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’શોલેના ‘સુરમા ભોપાલી’ જગદીપનું 81 વર્ષની વયે નિધનરિતિક રોશનની ‘ક્રિશ 4’માં વધુ ખતરનાક હશે વિલન, શાહરુખની કંપની કરશે VFXનું કામમનોરંજન ઈન્ડસ્ટ્રીમાં હડકંપ, સુશાંત પછી વધુ એક એક્ટરે કરી આત્મહત્યાઈરફાનના પુત્ર બાબિલે લખ્યું- મારા પિતાને બોલિવૂડે યોગ્ય સન્માન આપ્યું નથીઆયુષ્માને ખરીદ્યો કરોડો રૂપિયાનો આલિશાન બંગલો, આખો પરિવાર સાથે રહેશેફિટનેસ ફ્રીક વિરાટ કોહલી ભોજન તોલીને ખાય છે, પત્ની અનુષ્કાએ શેર કર્યો વિડીયોઋષિ કપૂરના નિધન બાદ નીતૂ કપૂરનો પહેલો બર્થ ડે રણબીર-રિદ્ધિમાએ બનાવ્યો ખાસ‘અંગ્રેજી મીડિયમ’ની આ એક્ટ્રેસને મળ્યો લગ્નનો વિચિત્ર પ્રસ્તાવદોસ્તે જણાવ્યા કરણ જોહરના હાલ, કહ્યું-અંદરથી ખૂબ જ તૂટી ગયો છે અને રડતો રહે છે\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.likeinworld.com/protein-powder/", "date_download": "2020-07-09T18:03:09Z", "digest": "sha1:XXXDD7YTPEO73IVXAVMLNYE6NEMEQRLV", "length": 11432, "nlines": 149, "source_domain": "www.likeinworld.com", "title": "પ્રોટીન પાઉડર બનાવવાની રીત – ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ", "raw_content": "\nગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ\nદાદીમાના આયુર્વેદીક ઘરેલુ ઉપચાર અેકવાર અચૂક વાંચજો અને શેર કરજો\nપેશાબ અટકી અટકીને થતો હોય, શરીરની ગાંઠ, ગાલપચોળીયા માટે વરણો ખુબ લાભકારી છે\nજો તમે સૂતી વખતે આ નાની વાતોનું ધ્યાન રાખો છો, ખૂબ સારી નીંદર આવશે\nફ્રીઝનું પાણી પીવાથી શરીરમા થાય છે આ નૂકશાન અચૂક વાંચજો\nપુરેપુરા ટાલ થયેલ વ્યક્તિને પણ મૂળમાંથી વાળ ઉગી જાય છે અેકવાર વાંચો અને શેર કરો\nસાવ મફતમા ઘરમાથી મચ્છર ભગાડવા બનાવો આ મશીન, ફક્ત આ અેક વસ્તુના ઉપયોગથી\nદોરડા કૂદવાથી થાય છે આટલા ફાયદા જાણશો તો રોજ કૂદવાનુ શરૂ કરી દેશો\nઘરે અેકવાર નાન બનાવશો તો બજારની નાન ભૂલી જશો\nડાયાબિટીશને મટાડવા માટે મધુમેહારી કાઢો અેકવાર જરૂર અજમાવજો અને મીત્ર��� સાથે શેર કરજો\nડો.પ્રતિક અમલાણીએ પથરીના કારણો અને બચવાના ઉપાયો જણાવ્યા વાંચીને વધુમાં વધુ શેર કરો\nપ્રોટીન પાઉડર બનાવવાની રીત\nદરેક વ્યક્તિ સારી ગુણવત્તાની પ્રોટીન પાઉડરનો ઉપયોગ કરવા માંગે છે. પરંતુ શ્રેષ્ઠ પ્રોટીન પાવડર અેટલે શું છે ઘરે પોતાનું કુદરતી પ્રોટીન પાવડર બનાવવો ક્યારેય એટલો સરળ નથી. હવેથી તમાર online અથવ offline સ્ટોર્સમાંથી પ્રોટીન પાઉડર protein powder ખરીદવા પડશે નહીં. ફક્ત નીચેના સૂચનો અનુસરો અને તમારા પોતાના કુદરતી પ્રોટીન પાવડર protein powder તૈયાર કરો.\nબહાર મળતા પ્રોટીન પાવડર ખર્ચાળ હોઇ શકે છે તેથી આપણે તે ઘરે જ કેમ ના બનવી શકીએ ચાલો જોઈએ આ કુદરતી પ્રોટીન પાઉડરની વાનગીમાં મળેલા 3 પોષક ઘટકો શું છે અને તે કેવી રીતે સ્નાયુનું નિર્માણ અને બોડી body ચરબી બર્ન કરી શકે છે.\nઆ કુદરતી પ્રોટીન પાવડરનો એક ભાગ લગભગ 10 ગ્રામ પ્રોટીન અને 140 કેલરી ધરાવે છે. તેની તૈયારી માટે ઉપયોગમાં લેવાતા ઘટકો અહીં છે:\nસુકા દૂધ પાવડર milk powder\nશુષ્ક દુધ પાવડરની એક કપમાં 240 કેલરી છે, 24 ગ્રામ પ્રોટીન અને ખૂબ જરૂરી પોષક તત્વો છે. જે સ્નાયુ પુનઃપ્રાપ્તિ માટે ઉત્તમ છે.\nસૂકા ઓટ્સ dry oats\nસૂકા ઓટનો એક કપ આશરે 300 કેલરી ધરાવે છે, 11 ગ્રામ પ્રોટિન અને ફાઇબરના 8 ગ્રામ દૈનિક પ્રમાણમાં ફાઇબરનો ત્રીજો ભાગ છે.\nતેમાં ફાયબર અને પ્રોટીનની નોંધપાત્ર માત્રા પણ હોય છે, જ્યારે તે હૃદય તંદુરસ્ત ચરબીથી પણ ભરેલું હોય છે.\nનેચરલ પ્રોટીન પાઉડર રેસીપી :\nઇન્સ્ટન્ટ નોનફેટ સુકા દૂધ 3 કપ\n1 કપ ઇન્સ્ટન્ટ ડ્રાય ઓટ્સ (80 ગ્રામ);\nપ્રોટીન પાવડર બનાવા માટે :how to make protein powder\nએક કપ મિલ્ક પાવડર સાથે ઓટસ તેમજ બદામને બ્લેન્ડ કરો ત્યારબાદ બાકીના કપ મિલ્ક પાવડર ઉમેરી તેને ફરીથી બ્લેન્ડ કરી લો અને તેને સ્ટોર કરી લો.\nસ્ટોરેજ ટિપ્સ:જો તમે આ કુદરતી પ્રોટીન પાવડરનો ઉપયોગ 2 અઠવાડિયામાં કરો છો, તો પછી તમે તેને તમારા કોઠારમાં સંગ્રહિત કરી શકો છો. પરંતુ જો તમે તેને લાંબા સમય long timeસુધી ઉપયોગમાં લેવા માગો છો, તો તમારે રેફ્રિજરેટરમાં પ્રોટીન પાવડર સંગ્રહ કરવો જોઈએ protein powder store in refrigerator . આ રીતે તમે બદામ બગડતા અટકાશો.\nકારેલા પાંદડા અથવા ફળને પાણીમાં ઉકાળીને તેનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે\nબિરિયાની મસાલો બનાવવાની પરફેક્ટ રીત\nદાદીમાના આયુર્વેદીક ઘરેલુ ઉપચાર અેકવાર અચૂક વાંચજો અને શેર કરજો\nપેશાબ અટકી અટકીને થતો હોય, શરીરની ગાંઠ, ગાલપચોળીયા માટે વરણો ખુબ લાભકારી છે\nજો તમે સૂતી વખતે આ નાની વાતોનું ધ્યાન રાખો છો, ખૂબ સારી નીંદર આવશે\nફ્રીઝનું પાણી પીવાથી શરીરમા થાય છે આ નૂકશાન અચૂક વાંચજો\nપુરેપુરા ટાલ થયેલ વ્યક્તિને પણ મૂળમાંથી વાળ ઉગી જાય છે અેકવાર વાંચો અને શેર કરો\nઅમારી વેબસાઈટને સબસ્ક્રાઈબ કરો..\nઅમારી વેબસાઈટમાં પ્રસ્તુત થતી પોસ્ટ મેળવવા તમારો -મેઈલ એન્ટર કરો\nઅમારા ફેસબુક પેઝ સાથે જોડવા નીચે આપેલ લાઇક બટન પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0/%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%A2_-_%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3_%E0%AA%A6%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE_%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE_%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8", "date_download": "2020-07-09T18:53:47Z", "digest": "sha1:IXSEURJT4URPMJGWR67KO4XSADKCLMCR", "length": 8356, "nlines": 61, "source_domain": "gu.wikipedia.org", "title": "વિકિપીડિયા:પ્રચાર-પ્રસાર/જૂનાગઢ - ગાંધીનિર્વાણ દિને વિકિપીડિયા દ્વારા ગાંધીચિત્રોનું પ્રદર્શન - વિકિપીડિયા", "raw_content": "વિકિપીડિયા:પ્રચાર-પ્રસાર/જૂનાગઢ - ગાંધીનિર્વાણ દિને વિકિપીડિયા દ્વારા ગાંધીચિત્રોનું પ્રદર્શન\nતારીખ ૩૦-૧-૨૦૧૫ અને ૩૧-૧-૨૦૧૫ એમ બે દિવસ માટે જૂનાગઢ ખાતે સરકારી જિલ્લા ગ્રંથાલયમાં, ગ્રંથાલય અને અભિવ્યક્તિ ફોરમના સહકારથી ગાંધીજીના સમગ્ર જીવનને દર્શાવતું, ગાંધીજીના વાસ્તવિક ફોટોગ્રાફ્સનું, પ્રદર્શન યોજાયું હતું. બે દિવસ ચાલેલા આ પ્રદર્શનમાં તા:૩૦-૧-૨૦૧૫ના રોજ બપોરે ૨-૩૦ થી ૪-૦૦ સુધી વિકિસ્રોત પર ઉપલબ્ધ ગાંધી સાહિત્ય વિશે ગુજ.વિકિપીડિયાનાં પ્રબંધક અશોક મોઢવાડીયાએ માહિતી આપી હતી. વિકિપીડિયા અને વિકિસ્રોતની કામગીરી, તકનિકી જાણકારીઓ અને ઉપલબ્ધ કૃતિઓ વિશે જિવંત નિદર્શન અપાયું હતું. આ પ્રદર્શન બંન્ને દિવસ સવારે ૯-૦૦ થી રાત્રે ૧૨-૦૦ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રખાયું હતું. વિકિપીડિયા અને અભિવ્યક્તિ ફોરમ દ્વારા આયોજીત આ પ્રદર્શન અને વિકિસ્રોત પર ઉપલબ્ધ સાહિત્ય વિશે મુલાકાતીઓએ ભારે રસપૂર્વક જાણકારી મેળવી હતી. પ્રદર્શનનું ઉદ્‌ઘાટન શિક્ષણવિદ્‌ અને બહાઉદિન કોલેજનાં નિવૃત પ્રિન્સિપાલ ધોળકિયા સાહેબે કર્યું હતું. તેમણે તથા સરકારી જિલ્લા ગ્રંથાલયના ગ્રંથપાલ રાવલ સાહેબ આ પ્રસંગે ઉપસ્થિત રહી ગાંધીજીન��ં જીવનકવન વિશે માર્ગદર્શન આપ્યું હતું. શહેરનાં મેયર, ડે.મેયર સમેત અગ્રગણ્ય નગરજનો અને શાળા-મહાશાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રંથાલયનાં નિયમીત વાચકોએ આ પ્રદર્શન અને વિકિપીડિયાના નિદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું. અગ્રગણ્ય અખબારો (દિવ્યભાસ્કર, પાના-૭ પર જાઓ) અને સ્થાનિક ટી.વી.ચેનલોએ આ પ્રસંગની યોગ્ય નોંધ લીધી હતી. (જો કે, અખબારીનોંધમાં પ્રબંધકના પ્રવચનના અંશોની થોડી સેળભેળ થયેલી છે, ટૂંકાવેલી વિગતોને કારણે કેટલીક બાબતો અસ્પષ્ટ રહી છે, પણ વિકિસ્રોતની વેબકડી સાથે આપણાં કાર્યક્રમની નોંધ લેવાઈ એ બાબતે આપણે આભારી છીએ.) નીચે આ પ્રસંગનાં થોડાં ચિત્રો આપેલાં છે.\nઅહેવાલ---અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૧૩, ૬ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)\nગાંધીજીવન ચિત્ર પ્રદર્શન. પ્રવેશદ્વાર\nગાંધીજીવન ચિત્ર પ્રદર્શન. પ્રવેશદ્વાર\nગાંધીજીવન ચિત્ર પ્રદર્શન. ઉદ્‌ઘાટન\nનિદર્શન આપતા પ્રબંધક અશોકજી.\nખૂબ સુંદર કાર્ય અશોકભાઈ આપના કાર્યની સરાહના કરું એટલી ઓછી છે. ફક્ત વિકિપીડિયા અને વિકિસ્રોત પર જ નહિ, પરંતુ તમે વિકિની બહાર પણ સામાન્ય જનતા વચ્ચે જઈને આપણો સંદેશો પહોંચાડતા રહો છે તે ઉમદા કાર્ય છે. વળી પાછું આ બધું કોઈ જાતનું મહેનતાણું કે ખર્ચ અન્ય પાસેથી લીધા વગર, ગાંઠનું ગોપીચંદન ઘસીને... તમને મારી સો સો સલામ આપના કાર્યની સરાહના કરું એટલી ઓછી છે. ફક્ત વિકિપીડિયા અને વિકિસ્રોત પર જ નહિ, પરંતુ તમે વિકિની બહાર પણ સામાન્ય જનતા વચ્ચે જઈને આપણો સંદેશો પહોંચાડતા રહો છે તે ઉમદા કાર્ય છે. વળી પાછું આ બધું કોઈ જાતનું મહેનતાણું કે ખર્ચ અન્ય પાસેથી લીધા વગર, ગાંઠનું ગોપીચંદન ઘસીને... તમને મારી સો સો સલામ--ધવલચર્ચા/યોગદાન ૧૭:૦૯, ૬ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ૧૫:૫૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-hocking-accident-in-mumbai-car-collision-with-girl-gujarati-news-6002687-NOR.html", "date_download": "2020-07-09T17:34:33Z", "digest": "sha1:O3Z7MLXY3N4QZUT3FUWGINWNC7NEUKHQ", "length": 3148, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "CCTV Footage of Accident in Mumbai s Jagseshwari,Shocking accident in Mumbai, car collision with girl|ટયુશનમાંથી ઘરે આવતી વિદ્યાર્થિનીને બેફામ કારે ફંગોળી, ઝાડ સ���થે અથડાતાં કાર પાછળથી ઉલળી, નજરે જોનારા ચીસો પાડી ગયા", "raw_content": "\nમુંબઈ / ટયુશનમાંથી ઘરે આવતી વિદ્યાર્થિનીને બેફામ કારે ફંગોળી, ઝાડ સાથે અથડાતાં કાર પાછળથી ઉલળી, નજરે જોનારા ચીસો પાડી ગયા\nમુંબઈનાં જોગેશ્વરી વિસ્તારમાંથી એક અકસ્માતનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. જેમાં કોચિગમાંથી ઘરે આવી રહેલી વિદ્યાર્થિનીને એક કારે એવી જબરદસ્ત ટક્કર મારી કે તે દુર ફંગોળાઈ ગઈ હતી. કાર પણ ઉછળીને સામે આવેલાં ઝાડ સાથે ટકરાઈ હતી. ઘાયલ યુવતી હાલ કોમામાં સરી પડી છે, તો અકસ્માત કર્યા પછી યુવતીને તડપતી જોઈને કારચાલક ફરાર થઈ ગયો છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.vssmindia.org/WaterManagement/2020/03/", "date_download": "2020-07-09T18:00:40Z", "digest": "sha1:QPZFBVP7A7AZRUNK5CGVVPVJHRAITAHK", "length": 48289, "nlines": 261, "source_domain": "www.vssmindia.org", "title": "March 2020 – Participatory Water Management", "raw_content": "\nઅમારા વિસ્તારમાં સરકારે બોરવેલ કર્યા અને અહીંયાથી પાણી લઈને અછતવાળા વિસ્તારો -રાધનપુર, સાંતલપુરમાં ખુબ આપ્યું. હવે નર્મદા આવીને બોરવેલ બંધ થયા. આ સિવાય અમે ખેડૂતોએ પણ ખેતી માટે બોરવેલ કર્યાને પાણી કાઢે રાખ્યું. એટલે અમારા તળ 800 થી 1000 ફૂટ પહોંચ્યા. હવે નહીં જાગીએ તો શહેરમાં જઈને મજૂરી કરવા’વારો આવવાનો એટલે ભઈ’સાબ હવે જાગો…’\nબનાસકાંઠાના શિરોહીગામમાં રહેતા વિપુલભાઈએ આ વાત એમના ગામનું તળાવ ગાળવાની વિનંતી કરતી વખતે કરેલી.\nઅમે કહેલું માટી ઉપાડવા ટ્રેક્ટર મુકવા ઉપરાંત નાનો ફાળો ભેગો કરવો પડશે તો તળાવનું કામ કરીશું. પાછુ ટ્રેક્ટર ખોદકામ થાય ત્યાં સુધી સતત આવવા જોઈએ.\nવિપુલભાઈ અને શિહોરીનું જે તળાવ ખોદાઈ રહ્યું છે તે તળાવ આસપાસના ખેડૂતોએ આ વાતની ખાત્રી આપી અને એ ખાત્રી બરાબર પાળી.\nઘણી જગ્યાએ ફળદ્રુપ માટી હોય ત્યાં સુધી ટ્રેક્ટર આવે પછી કોઈ તકવાય આવે નહીં. અમારા આવા ઘણા અનુભવ છે માટે જ લખુ છું. પણ શિરોહી અનુભવ નોખો હતો.\nઅમે તળાવનું કામ કેવું ચાલે છે તે જોવા ગયા તો એકદમ સીસ્તબદ્ધ કામ થઈ રહ્યું હતું.\nસૌએ સંસ્થા અને આ તળાવ જેમની મદદથી થાય છે તે ફાઈન ઓર્ગેનીક ઈન્ડ્રસ્ટ્રીઝ પ્રા. લી.નો આભાર માન્યો.\nઅમે ગામનો આભાર માન્યો. મૂળ તો જાગૃત થયા એ માટે. જો કે વિપુલભાઈએ કહ્યું, ‘આપણા આ તળાવને જોવા ઘણા લોકો આવે છે અને પોતાના ગામના તળાવો ઊંડા કરાવવા માટે સંસ્થાનો સંપર્ક કરાવવા કહે છે..બેન બધા જાગી તો કેવું રૃડુ થઈ જાય નહીં\nચાલો સારુ થઈ રહ્યું છે..\nજ્યોત સે જ્યોત જલે… ન��� જેમ હકારાત્મક તળાવ ગળાવવાનો વાદ સૌ લઈ રહ્યા છે એનો રાજીપો…\nશિહોરીના તળાવની ખોદકામ શરૃ કર્યા પહેલાંની દશા.. હાલ ખોદાઈ રહ્યું છે અને ગામના જે યુવાનો આ કાર્યમાં સક્રિય છે તે સૌની સાથેના ફોટો….\nઝાલાવાડની જળસમસ્યા પુસ્તક મારા પ્રિય અરવીંદભાઈ આચાર્ય જેમને અમે ભાઈ કહેતા તેમણે લખેલું જે મે દસેક વર્ષ પહેલાં વાંચેલું.\nઅમે જળ સમસ્યા માટે બનાસકાંઠામાં કામ કરીએ. 97 જેટલા તળાવો અમે ત્યાં ઊંડા કરી દીધા. આપણા મુખ્યમંત્રી શ્રીએ પણ અમારા આ કાર્યને બીદરાદવ્યું.\nઆવામાં સુરેન્દ્રનગરના ખુબ લાગણીશીલ અધિકારી એવા કલેકટર શ્રી કે. રાજેશને પણ પાણીના કાર્યો અમે કરતા હોવાનો ખ્યાલ આવ્યો ને એમનો એક સવારે સુરેન્દ્રનગરમાં પણ આ પ્રકારના કાર્યો શરૃ કરવા માટેનો મેસેજ આવ્યો. સરકાર પણ મદદ કરશે તેવું તેમણે કહ્યું.\nપણ સરકારની સાથે સાથે સમાજ તરીકે પણ અમારે ભંડોળ ભેગું કરવું પડે. વળી ગામને તૈયાર કરવું પડે. કેમ કે અમે ગામની ભાગીદારી વગર તળાવો ઊંડા કરવાના કાર્યો કરીએ નહીં.\nભંડોળ માટે તો અમારા પ્રિય આદરણીય રશ્મીભાઈ સંઘવી સાથે વાત કરી અને તેઓએ કહ્યું આપણે મહેનત કરીશું. સુરેન્દ્રનગરમાં પણ તળાવો ઊંડા કરવાની ખુબ જરૃર છે.\nઅમારા કાર્યકર હર્ષદે કેટલાક ગામલોકો સાથે બેઠક કરી રાખેલી. હું પણ એ ગામોમાં ગઈ. પણ મને હજુ વધારે અછત વાળો વિસ્તાર કામ કરવા માટે મળે તો સારુ એવું થતું હતું.\nવિચરતી જાતિઓના કામોમાં શરૃઆતથી મારા સાથીદાર તૃપ્તીબેન અમે તો ટીનીબેન કહીએ ભલેને હવે એમની દીકરીના ઘરે દીકરી આવી પણ અમારા સૌ માટે તો એ ટીનીબહેન જ રહ્યા. એમને વાત કરી એમણે મૂળીના રામકુભાઈ સાથે વાત કરવા કહ્યું. ને રામકુભાઈને ફોન કર્યો ને એમણે તો તુરત આવો એમ કહ્યું.\nહું એમના ગામ દૂધઈ પહોંચી તો એમણે ત્રણ ગામના આગેવાનોને ભેગા કરી રાખ્યા હતા. એમની સાથે પ્રાથમિક વાત કરીને અમે દૂધઈગામનું હાદાસર તળાવ, સરલાગામનું રાતડા તેમજ નરાળી તળાવ અને ગઢડાગામનું ખારા તળાવ જોવા ગયા.\nઆ વિસ્તાર પાણી માટે ઝઝૂમી રહ્યો છે. તળમાં ખારા પાણી છે. એટલે બોરવેલથી પણ ખેતી થતી નથી. તળાવ એક માત્ર આધાર છે.\nલોકો તળાવમાંથી ચોમાસુ અને વધારે પાણી રહે તો શિયાળું ખેતી કરે છે.\nરામકુભાઈએ કહ્યું બેન, ‘દર વર્ષે ગામમાંથી પંદર વીસ પરિવારો ગામ ખાલીને રોજી રોટીની શોધમાં શહેરભણી જઈ રહ્યા છે. શહેરમાં જનારા પાસે ખેતીની જમીન છે પણ પાણી નથી એટલે જાય છે.’\nથેક્યુ કલેક્ટર સાહેબ આપે ધ્યાન દોર્યું અને આ વિસ્તાર પાણીની દષ્ટિએ જોયો. આ વિસ્તારના તળાવ કરીશું એ નક્કી..\nબસ લોકો વધુ જાગૃત થાય અને પોતાના વિસ્તારમાં પાણીના તળ વધારે સાબદા થાય તે માટે કાર્યશીલ બને તેવી અભ્યર્થના..\nલખ્યું એ બધુંયે ફોટોમાં….\nબનાસકાંઠા અને રાજસ્થાની બોર્ડર પર આવેલા વાઘાસણગામમાં તળાવના કામો માટે જવાનું થયું.\nગામમાં તળાવ ખરુ પણ એને વધારે ઊંડુ કરવા માટે ગામના લોકોએ વિનંતી કરેલી.\nઅમે શરત કરેલી કે માટી તો તમારે ઉપાડવાની એ ઉપરાંત નાનકડો ફાળો પણ ખોદકામ માટે આપવાનો. આ ફાળો ખોદકામ માટે જ વપરાશે.\nફોન પર થયેલી આ વાત રૃબરૃ કરવા ગામમાં જવાનું થયું.\nગામલોકો સાથે બેઠક થઈ જેમાં સરપંચ વીરાભાઈ અને ગામલોકોએ કહ્યું,\n‘બેન આ ફેરા તીડ ઘૈઈક આયા. બહુ નુકશોન થ્યું.\nપાસો વિસ્તારેય પસાત. છતો તમે કો સો ઈમ થશે એટલો ફાળો ભેરો કરી આલશું. પાસુ અમારુ આ ગોમ બોર્ડર પરનું એટલે બીજા ગોમોન મળ એવા લાભથીયે અમે વંચિત રહી જઈએ. છતો કરીશું થાય એ’\nગામમાં જતા વેત તળાવ જોવા ગયા. પણ મજાની વાત તો તળાવ જોયા પછી એમણે અમને જે જગ્યાએ બેસાડ્યા તે જગ્યાની હતી. 108 પીપળાનું વન. બરાબર ગામની વચ્ચે. દસ વર્ષની મહેનતથી આ પીપળા ઉછર્યા હતા. મૂળ એક સન્યાસી ગામમાં તપ માટે આવ્યા એમણે પીપળાના વનમાં બેસી તપ કરવાનું કહ્યું એટલે પીપળા વવાયા. બાકી પીપળાને લોકો બહુ પસંદ નથી કરતા.\nખેર વાધપુરાએ આ પીપળા સિવાય પણ અન્ય એક જગ્યા પર વૃક્ષો વાવ્યા હતા. વૃક્ષ પ્રેમ તો ઘણા દાખવે અને વૃક્ષ વાવે પણ ખરા પણ મુશ્કેલ અને ખરી કસોટી વૃક્ષોના જતનની છે. જે વાઘપુરાગામના લોકોએ કરી બતાવ્યું હતું.\nગામલોકોનો સંપ પણ મજાનો.\nઅમે ગામનું તળાવ ગાળવાનું કરીશુ અને વૃક્ષારોપણ કરવાની ઈચ્છા હોવાનું પણ અમે કહ્યું. ગામલોકોએ અમારી વાતને વધાવી અને આ માટે અલગ જમીન કાઢી આપવાની હરખ સાથે હા પાડી.\nમુંબઈથી તળાવ ગાળવાનું કામ જેમણે શીખવાડ્યું, સમજાવ્યું અને જેમના થકી આ કાર્યો માટે મદદ મળે છે એવા આદરણીય અને જેમને હું મારા પિતા કહુ છું તે રશ્મીનભાઈ સંઘવી , સુશ્રી શ્વેતા ડોડેજા, ગીરીશ સાઈવે પણ વાઘપુરા અમારી સાથે આવ્યા. જે પણ ફોટોમાં જોઈ શકાય છે.\nવધુ ગામો એક સમજણ સાથે તળાવ ગળાવવા તૈયાર થાય તેવું ઈચ્છીએ..\nગામનું પાણી ગામમાં ને સીમનું સીમમાં. આ વાક્યને ચરીતાર્થ કરવા – પાણીને બચાવવા અમે જળસંચય અભીયાન આરંભ્યું છે.\nબનાસકાંઠામાં આરંભેલા આ અભીયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.\nગામલોકો ધીમે ધીમે પણ જાગૃત થઈ રહ્યા છે.\nકાંકરેજના સીહોરીનું તળાવ ગાળવાનું પણ અમે શરૃ કર્યું. ગામલોકો સાથે તળાવ જોવા જવાનું થયું તે વેળાની કેટલીક તસવીરો અને તળાવ ખોદાવવાનું શરૃ કર્યું તે આ સાથે સમજવા ખાતર મૂકી છે.\nગામલોકો માટી ઉપાડવાનું કામ કરે અને સંસ્થા માટી ખોદી આપવાનું..\nદરેક ગ્રામવાસી પાણીની ચિંતા કરે અને પોતાના વાસણો વરસાદ પહેલાં સાબદા કરવાનું કરે તેવી આશા રાખુ\nઆવનારી પેઢીની ચિંતા કરી તેમના માટે આ કાર્ય કરવું જરૃરી છે. નહીં તો પસ્તાવાનોય વખત નહીં રહે…\n#મીતલપટેલ #પાણીબચાવો #તળાવબચાવો #પર્યાવરણ #બનાસકાંઠા #ગુજરાત #જાગોખેડૂત\nપાણી પહેલાં પાળ બાંધીએ..\nઆ કહેવતને ચરિતાર્થ કરવાનું અમે નક્કી કર્યું અને ખરા અર્થમાં વરસાદી પાણીને બચાવવા અમે જળસંચય અભીયાન આરંભ્યું.\nબનાસકાંઠામાં જ્યાં ભૂગર્ભજળની સ્થિતિ ખરાબ છે તે વિસ્તારોમાં તળાવો ઊંડા કરવાનું કાર્ય અમે આરંભ્યું.\n87 તળાવો ગયા વર્ષ સુધી ઊંડા કર્યા આ વર્ષે પણ લોકભાગીદારી થકી તળાવો કરવાનું નક્કી કર્યું. ખડોલ, વડામાં તળાવ ઊંડા થઈ રહ્યા છે. જેને જોવા માટે જવાનું થયું. ગામનો ઉત્સાહ અને ભાગીદારી જોઈને રાજી થવાયું.\nતળાવ ગાળવા માટેની ભાગીદારી જરા નોખી છે. સંસ્થા જેસીબીનો ખર્ચ કરે, માટી ઉપાડવાનું ગામના શીરે એ ઉપરાંત ગામલોકોએ ફાળો એકત્રીત કરવાનો.\nઆ ફાળો અમે તળાવો ગાળવામાં ઉપયોગમાં લઈશું.\nઆ વર્ષે થોડા કડક થયા છીએ ફાળો નહીં તો કામ નહીં. હા આ ફાળોનો વહીવટ અમે નથી કરતા તેની ખાસ નોંધ લેજો. ગામમાં પાણી સમિતિ બને અને એ વહીવટ કરે. પણ ફાળો તો જોઈએ જ…\nફાળા પાછળનો હાર્દ જરા સમજીએ.. મારા મતે ક્યાં સુધી કોઈ આવીને આપણા ગામના તળાવ ઊંડા કરે કે સરકાર કરે એની રાહ જોવાની\nઆપણી ભાગીદારી નહીં હોય તો આપણે તળાવની ચિંતા કરવાનું નહીં કરીએ..\nતમે પાંચ રૃપિયા તળાવ માટે આપ્યા હશે તો કાલે કોઈ તળાવમાં દબાણ કરશે તો તમે કહેશો ભાઈ રહેવા દે…\nએટલે થોડા કડક શબ્દો સાથે જનભાગીદારી થકી આ કાર્ય કરવાનું આરંભ્યું છે.\nવડા, ખોરડા અને કુંવારવાએ તો રાજી થઈને જનભાગાદીરીથી આ કાર્ય આરંભ્યું તમે ક્યારે સજ્જ થશો\n#પર્યાવરણબચાવો #લોકભાગીદારી #વિચરતા #વિમુક્ત\nપહેલાંના સમયમાં ફાગણ ઉતરતા ખેતીકામમાંથી ખેડૂતો નવરા થવા માંડતા…\nએ વેળા બોરવેલ નહોતા એટલે ઉનાળુ પાક કરવાની સંભાવના નહોતી…\nત્યારે સ્વાભાવીક ખેડૂતો કે ગામના લોકો ઉ���ાળામાં શું કરતા\nરખેને નવરા બેસી રહેતા એવું કહેતા.. કારણ નવરા બેસી રહેવાનું આ કામગરા માણસોને ફાવે નહીં.\nપોતાના ખેતરો ખેડી ચોમાસા માટે તૈયાર કરવાનું ખેડૂતો કરે સાથે પાણી સંગ્રહના સંશાધનો ઠીક કરવાનું તેઓ કરતા.\nહા, ગામના તળાવો ગાળવનાનું તેઓ કોઈનીયે મદદ લીધા વગર જાતે કરતા.\nઆજે આપણે સૌ સરકાર પર આધારિત થઈ ગયા છીએ. મારા ગામનું તળાવ હું શું કામ ગાળુ સરકાર ગાળશે એવું આપણે જરાય શરમ વગર બોલીએ છીએ..\nઅમે તળાવો ગાળવાનું બનાસકાંઠામાં શરૃ કર્યું. શરત એટલી જ કે માટી ગામ ઉપાડે એ ઉપરાંત ફાળો આપવાનો. આ ફાળો ગામલોકો પોતાની મરજી મુજબ આપે. આ ફાળો પણ એમના ગામના તળાવ ગાળવામાં જ પાછો વપરાવવાનો પણ લોકો ફાળા માટે ઝટ રાજી થતા નથી.\nટ્રેક્ટર તો આપ્યા. હવે ફાળો કેમ\nહું કહુ છુ તમારા ગામનું તળાવ ગળાય એમાં તમારી હીસ્સેદારી નોંધાય માટે..\nપણ બહુ અઘરુ છે કોઈના ખીસ્સામાંથી રૃપિયો કઢાવવો..\nગામમાં 300 ઘર હોય અને દરેક ઘર 500 તળાવ માટે આપે તોય ફાળો દોઢ લાખ થાય પણ આમ તેમ વાપરી નંખાતા 500 તળાવ જે સાર્વજનીક છે તેને સરખુ કરવા હું શું કામ આપું તેવું લોકો માને છે..\nઅરે ભાઈ તમારા ગામનું તળાવ છે. પાણી ભરાશે તો તમને જ ફાયદો થશે..\nખેર ઘણા ગામના સરપંચોના ફોન આવે છે તળાવ ગાળવા પણ ફાળાની વાતમાં સૌ મોળા પડે છે..\nપણ કાંકરેજનું કુવારવા ગામ જરા નોખુ છે..\nમાટી ઉપાડવા ટ્રેકટર તો આપ્યા એ ઉપરાંત પચાસ હજારનો ફાળો આપ્યો. હજુ વધારે એકત્રીત કરવાની એમની ગણતરી છે. અમે આ ગામમાં તળાવ પાછળ પાંચ લાખ ખર્ચ કરીશું. સાથે તેમનો ફાળો જો એકાદ લાખ આવે તો છ લાખ તળાવ ખોદકામમાં વપરાશે..\nગામની ભાગીદારી હશે તો અમનેય કામ કરવું ગમશે.. કોઈને કહી શકીશું. ગામો જાગ્યા છે. સાવ ધર્માદુ લેવાની એમની ખેવના નથી ને સરકાર પર આધારિત નથી..\nકુંવારવાની જેમ અન્ય ગામો જાગે એવી ભાવના….\nકુંવારવા ગ્રામજનોએ અમારા કાર્યકર્તા નારણ રાવળને લોકફાળો સમર્પિત કર્યો\nતળાવ ગાળવામાં મદદરૃપ થનાર સૌ પ્રિયજનોનો આભાર\nઉનાળો શરૃ થશે એટલે આપણે સૌ ઝાડ, પાણી ટૂંકમાં પર્યાવરણની ચિંતા સેવવાનું શરૃ કરીશું.\nપણ આપણી પેલી કહેવત પાણી પહેલાં પાળ બાંધવાનું આપણાથી બહુ થતું નથી. ઘર, બચત વગેરેનું આયોજન આપણે કરવું પડે એટલે એ કરીએ જો કે મને ક્યારેક થાય જો આ આયોજન પણ સરકાર કરી દેતી હોત તો આપણે એય કરવાની દરકાર કરીએ નહીં.\nસાર્વજનીક સંપતિ એવા પર્યાવરણના જતનથી લઈને માવજત અંગે ઉનાળો શરૃ થતા વિચા��� આવે અને બે ચાર મહિના તો ચારે બાજુ કુકવા કરીએ મુકીએ. પણ પછી વરસાદ પડે અને એના નીર ભેગી આપણી રાડારાડ વહી જાય. ટૂંકમાં ટાઢુ પાણી ફરી વળે.\nઅમે પર્યાવરણ જતન સંદર્ભે કેટલુંક નક્કર કરવાનું છેલ્લા ત્રણેક વર્ષથી અમારી નૈતિક જવાબદારી સમજીને કરી રહ્યા છીએ. જેમાંનું મુખ્ય જળ સંગ્રાહાલયોને પુનર્જીવીત કરવાનું છે.\nગામના તળાવો સાબદા કરવાનું અભિયાન મે – જુન મહિનામાં નહીં પણ જાન્યુઆરીથી આરંભવાનું નક્કી કર્યું અને તે સંદર્ભે ગ્રામજનો સાથે બેઠકો કરવાનું શરૃ કર્યું છે.\nબનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વડામાં આવી બેઠક આયોજીત કરી અને ગામલોકોએ પોતાનું યોગદાન તળાવ ગાળવા કેમ આપવું એની વિસ્તારથી ચર્ચા થઈ.\nતળાવ ગાળવા જેસીબી VSSM આપે, માટી ઉપાડવાનું કામ ગામલોકો પોતાના ટ્રેકટરોથી કરે આ ઉપરાંત ગામલોકો ફાળો ભેગો કરે. વળી આ ફાળો પાંચ પચીસ કે પચાસ હજાર નહીં પણ માતબર થાય એ માટે અમે કોશીશ કરી રહ્યા છીએ.\nમૂળ તો તળાવ ગળાશે, પાણી ભરાશે તો ગામને જ ફાયદો થશે. વળી દરેક કામ સરકાર કરી આપે એવી આશા શું કામ રાખવાની. આપણી પોતાનીએ જવાબદારી છે. સરકાર કરે તો એ નફાનું એમ સમજવું પણ મારી જવાબદારી સમજી હું એમાં યોગદાન આપું તે થાય તે જરૃરી.\nવળી આ થાય તો જ જાહેર સંપતિ એવા તળાવો સચવાશે બાકી તળાવ પુરીને ખેતી કરનારાના દાખલા ક્યાં ઓછા છે..\nએક હતું તળાવ જેવી સ્થિતિ નિર્માણ ન પામે તે માટે અમે ગામલોકોની ભાગીદારી મહત્તમ તળાવ ખોદકામમાં આવે તે માટે પ્રયત્નશીલ છીએ અને એના જ ભાગરૃપે ગામલોકો સાથે બેઠકો તેમનો માંહ્યલો જગડાવા માટે કરી રહ્યા છીએ.\nત્રણ વર્ષ કરતા આ વર્ષે લોકભાગીદારીમાં સારો સહયોગ મળશે તેવું જણાઈ રહ્યું છે..\n‘તારુ દીધેલું તુજને વળાવું’ ધરતી માને આવું કહેવાનો વખત આવી ગયો છે..\nઉપરોક્ત લખ્યા મુજબની અને એ સિવાયની ઘણી લાંબી પારાયણો ગામલોકો સાથે કરીએ એ અને વડાનું જે તળાવ ગાળવાનું છે એ બધુયે કેમેરામાં કેદ..\nકાંકરેજનું વડાગામ તો જાગી ગયું પણ તમે જાગ્યા \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/reserve-bank-of-india-rbi-deputy-governor-viral-acharya-has-resigned-six-months-before-the-scheduled-end-of-his-term/", "date_download": "2020-07-09T16:40:44Z", "digest": "sha1:F2BVO4JZ6M6WJBEUR5PREMI3VTV3ERZW", "length": 9747, "nlines": 143, "source_domain": "tv9gujarati.in", "title": "RBIને મોટો ઝટકો, ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ તેમનો કાર્યકાળ પૂર્ણ થયા પહેલા જ આપ્યુ રાજીનામુ! – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\n��ોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nRBIને મોટો ઝટકો, ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ તેમનો કાર્યકાળ પૂર્ણ થયા પહેલા જ આપ્યુ રાજીનામુ\nરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્રીય બેન્કના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ તેમના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. આ લગભગ 7 મહિનાની અંદર બીજી વખતે છે કે RBIના કોઈ મોટા અધિકારીએ કાર્યકાળ પુરો થયા પહેલા જ તેમનું પદ છોડી દીધુ હોય. તે પહેલા RBIના ગર્વનર ઉર્જિત પટેલે ડિસેમ્બરમાં અંગત કારણોસર તેમના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું.\nમુખ્ય વાત એ છે કે ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ કાર્યકાળ પુરો થવાના લગભગ 6 મહિના પહેલા જ તેમના પદેથી રાજીનામુ આપી દીધુ છે. વિરલ આચાર્ય RBIના મોટા અધિકારીઓમાં સામેલ હતા. તેમને ઉર્જિત પટેલની ટીમનો ભાગ માનવામાં આવતા હતા.\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nREAD હોમ લોન અને ઓટો લોન ધારકોને દિવાળીની ભેટ રેપો રેટ ઘટતા EMI થશે સસ્તા, જુઓ VIDEO\nએક અહેવાલ અનુસાર વિરલ આચાર્ય હવે ન્યૂયોર્ક યૂનિવર્સિટીના સેટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર તરીકે જોડાશે. તેઓ 3 વર્ષ માટે RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે 23 જાન્યુઆરી 2017એ જોડાયા હતા. તેથી તેઓ લગભગ 30 મહિના સુધી RBIના ડેપ્યુટી ગર્વનર તરીકે કાર્યરત રહ્યા.\nઆ પણ વાંચો: વિશ્વ કપ પછી T-20 અને વન-ડેમાં નહી રમે કેપ્ટન કોહલી અને જસપ્રીત બુમરાહ\nછેલ્લા ઘણાં મહિનાઓથી ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્ય RBIના નવા ગર્વનર શક્તિકાંત દાસના નિર્ણયોથી અલગ વિચાર મુકી રહ્યા હતા. છેલ્લી 2 મોનિટરિંગ પોલીસીની બેઠકમાં મોંઘવારી દર અને ગ્રોથ રેટના મુદ્દા પર વિરલ આચાર્યના વિચારો અલગ હતા.\nREAD RBI ટૂંક સમયમાં જ લૉંચ કરશે રૂ.20ની નવી નોટ જાણો શું હશે આ નવી નોટની ખાસિયત\nતમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો\nડિસેમ્બરમાં ઉર્જિત પટેલે આપ્યુ હતું રાજીનામુ\nતે પહેલા ડિસેમ્બર 2018માં ઉર્જિત પટેલે RBIના ગર્વનરનો કાર્યકાળ પુરો થવા પહેલા જ રાજીનામુ આપી દીધુ હતુ. ઉર્જિત પટેલે તેમના નિવેદનામાં કહ્યું હતું કે તે તેમના અંગત કારણોસર રાજીનામુ આપી રહ્યા છે. ઉર્જિત પટેલના રાજીનામા બાદ શક્તિકાંત દાસની RBIના ગર્વનર તરીકે નિમણુક કરવામાં આવી હતી.\nREAD ATM વપરાશકારોને થશે મોટો ફાયદો RBIએ લીધો આ નિર્ણય\nસરકારના પ્રથમ કા���્યકાળમાં ત્રીજું મોટુ રાજીનામુ\nમોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં ઉર્જિત પટેલનું ત્રીજુ મોટું રાજીનામુ હતુ. તે પહેલા અરવિંદ સુબ્રમણ્યમે જુલાઈ 2018માં વ્યક્તિગત કારણોથી મુખ્ય આર્થિક સલાહકારના પદ પરથી રાજીનામુ આપ્યુ હતું. ત્યારે ઓગસ્ટ 2017માં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રહેલા અરવિંદ પનગઢિયાએ પદ છોડ્યુ હતુ.\nવિશ્વ કપ પછી T-20 અને વન-ડેમાં નહી રમે કેપ્ટન કોહલી અને જસપ્રીત બુમરાહ\nધોધમાર વરસાદથી સામે આવી AMCના અધિકારીઓની લાલિયાવાડી અને સ્થાનિક નેતાઓની બેદરકારી, જુઓ VIDEO\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/30-06-2020/138986", "date_download": "2020-07-09T17:36:35Z", "digest": "sha1:MXR4RXNLN3BM5XBTJPEANVPAHX5OAWTY", "length": 17128, "nlines": 134, "source_domain": "www.akilanews.com", "title": "અનાજ ન મળવા સાથે રાશન કાર્ડ રદ થતા દલિત સમાજે કલેકટર કચેરીએ મોરચો માંડ્યો :100 લોકોની અટકાયત", "raw_content": "\nઅનાજ ન મળવા સાથે રાશન કાર્ડ રદ થતા દલિત સમાજે કલેકટર કચેરીએ મોરચો માંડ્યો :100 લોકોની અટકાયત\nરોજગારી નહી મળવાના મુદ્દે ભારે હોબાળો મચાવ્યો\nસુરત : લોકડાઉનને પગલે ગરીબ-મધ્યમવર્ગની હાલત કફોડી બની ગઈ હતી. જેના પગલે સરકાર દ્વારા અનાજ મફત આપવાની જાહેરાત કરાઈ હતી.છતાં પણ રાશન મળ્યું ન હોવાની ફરીયાદ,તેમજ કેટલાકના તો રાશન કાર્ડ રદ થઇ ગયા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી.ઉપરાંત બેકાર બનેલા યુવાનોને રોજગારીની તકની માંગણી સાથે સોમવારે દલિત સમાજ દ્વારા કલેકટર કચેરી ખાતે મોરચો માંડયો હતો.જોકે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો પહોચી જતા ડિસ્ટન્સ તેમજ અગાઉથી પરમિશન લેવામાં નહિ આવી હોઇ પોલીસે 100 થી વઘુ લોકોની કરી અટકાયત કરી હતી.\nકોરોના વાયરસની મહામારીએ વિશ્વ ભરની જનતાને તમામ કામ- ધંધો બંધ કરીને ઘરમાં જ રહેવા માટે મજબુર કરી દીધા હતા.જેના કારણે લોકોની આર્થિક હાલત કફોડી બની ગઈ છે. એમાં પણ એક ટંકનું કમાઈને એક ટંકનું ખાવા વાળા ગરીબોના હાલ બેહાલ બની ગયા છે.\nત્યારે ગુજરાત સરકાર દ્વારા તમામ રાશન કાર્ડ ધારકોને વિના મુલ્યે રાશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.ત્યારે ઘણા બધા કાર્ડ ધારકોને રાશન જ ન મળયું હોવાની ફરીયાદ ઉઠવા પામી હતી.તો કેટલાક લોકોના કાર્ડ જ કેન્સલ કરી દેવામાં આવ્યા હતા. સાથે સાથે રોજગારી ન મળતાં તમામ ગરીબોની હાલત હાલ તો કફોડી બની ગઈ છે.\nજે મુદ્દાને લઈને તમામ દલીત સમાજ લોકો સોમવારે કલેકટર કચેરી ખાતે મોરચો લઈને આવ્યા હતા. અને રોજગારી નહી મળવાના મુદ્દે ભારે હોબાળો મચાવતા પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચીં 100 થી વઘારે લોકોની અટકાયત કરી હતી.જો કે પરમીશન ન હોવા છતાં પણ મોરચો લઈને આવતાં 100 થી વધારે દલીતોની અટકાયત કરવામાં આવી હતી\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n૭૧ વર્ષની દાદીને સામે બેસાડી ૩ પૌત્રીઓ પર રેપઃ દાદીને આંચકો લાગતા થયું મોત access_time 11:49 am IST\n૨૦૨૦-૨૧માં લોકો ઘરની બહાર નીકળી નહિ શકે : સ્વ. બાબુભાઇ ઠક્કરે ૨૦૧૬માં આગાહી કરી હતી access_time 11:27 am IST\nસૌરાષ્ટ્ર - કચ્છ- ગુજરાતમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ access_time 4:03 pm IST\nધોરાજીમાં કોરોનાના કેસ વધતા હાહાકાર : આજે બપોરે વધુ પાંચ કેસ સાથે બે દિવસમાં 11 પોઝિટિવ કેસ : કુલ કેસ 30 access_time 2:24 pm IST\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nપોરબંદરની આરજેડી કોલેજ વિસ્તારમાં દીપડાના આટાફેરા : વન વિભાગ દ્વારા પાંજરું મુકાયું access_time 10:47 pm IST\nપોરબંદરની એચડીએફસી બેંકમાં યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ access_time 10:43 pm IST\nકચ્છની ચર્મકલાના જાણીતા કસબી શિલ્પગુરુ એવોર્ડ વિજેતા ભસર ભુરાનું દુઃખદ નિધન access_time 10:35 pm IST\nભારત-યુરોપિયન યુનિયનની ૧૫મી સમીટ ૧૫ જુલાઇના વર્ચઉલ રીતે થશેઃ વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવ access_time 10:24 pm IST\nઅમદાવાદમાં ઝાડ પડતા ત્રણ વાહનો દબાઇ ગયા access_time 10:23 pm IST\nરાજ્યના ૯૮ તાલુકામાં વરસાદ access_time 10:22 pm IST\nચેમ્બરમાં પોતાના માણસો સેટ કરવા ચૂંટણીના ડિંડકનો આક્ષેપ access_time 10:21 pm IST\nસુરતના મહિધરપુરા હીરાબજાર ક્લસ્ટર તરીકે જાહેર:પાટીદાર ભવનથી લિંબુશેરી, પીપળા શેરી, નગીનદાસની શેરી, હવાડા શેરી, થોભા શેરી, જદાખાડી રોડ, હાટ ફળિયું, ભોજાભાઈની શેરી અને પાટીદાર ભવન રોડ સુધીના ૧૨૬૨ મકાનોને ક્લસ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યા access_time 9:38 pm IST\nવસવાટ હોય તેવી સુપર-પૃથ્વીની શોધ : ૧૧ અબજ પ્રકાશ વર્ષ દુર આવેલ ''સુપર-પૃથ્વીઓ''ની વૈજ્ઞાનિકોએ શોધ કરી છે, જયાં વસવાટ હોવાની શકયતા access_time 3:53 pm IST\nબોટાદના બરવાળા ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ: ભીમનાથ અને પોલારપુર ચોકડી વિસ્ત���રમાં વરસાદ: નભોઈ અને પીપરીયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ: વરસાદ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી: ખેડૂતોમાં ખુશીની લહેર access_time 9:37 pm IST\nચીન સામે ટકરાવ વચ્ચે સ્પાઇસ 2000 બોમ્બ મોટાપાયે ખરીદશે ભારત :બાલાકોટ એરસ્ટ્રાઇકમાં કર્યો'તો ઉપયોગ access_time 10:20 pm IST\nઅમેરિકામાં વસતા 34 લાખ જેટલા મુસ્લિમોને રાજી કરવા બાઇડને ભારત વિરોધી વલણ અપનાવ્યું : NRC-CAA નો વિરોધ કર્યો : હિન્દૂ મતો ટ્રમ્પને મળવાથી અઘરી જીત સરળ બનશે : અમેરિકામાં પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં રસાકસી access_time 6:20 pm IST\nપીએમ મોદી બાદ મમતા બેનરજીની મોટી જાહેરાત : પશ્ચિમ બંગાળમાં સરકાર દ્વારા જૂન 2021 સુધી અપાશે મફત રાશન access_time 8:02 pm IST\nલોકડાઉનને કારણે આર્થિક ભીંસમાં મુકાયેલા ગંજીવાડાના બારોટ યુવાન ગુલાબભાઇએ ફાંસો ખાઇ મોત મેળવ્યું access_time 12:46 pm IST\nરૂડા-આવાસ યોજનાનાં ફોર્મ ભરીને પરત આપવાની મુદત ૪ દી'વધારાઇ access_time 3:10 pm IST\nએમપી બોર્ડરથી ચોરખાનાવાળા બોલેરોમાં દારૂ છુપાવી ત્રીજો ફેરો કર્યો ને ઝડપાયો access_time 11:59 am IST\nપોરબંદર નગરપાલિકા દ્વારા કમલાબાગ રિનોવેશનના કામમાં ગેરરીતિનો પર્દાફાશ કરતા રામદેવભાઇ મોઢવાડિયા access_time 12:53 pm IST\nગોંડલ સાઇકલ હેલ્થ કલબ દ્વારા વૃક્ષારોપણ access_time 11:35 am IST\nધોરાજીમાં કોરોનાએ કહેર વર્તાવ્યો:એક જ દિવસમાં પાંચ પોઝીટીવ કેસ નોંધાયા : તંત્રમાં દોડધામ : કુલ કેસ 18 થયા access_time 6:54 pm IST\nસટોડીયા પતિએ પત્નીને ચોર કહીને ઘરમાંથી કાઢી મૂકી access_time 7:48 pm IST\nરાજ્યના પાંચ નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી : ભાવનગરમાં ટી,એમ,મકવાણાને ખેડા મુકાયા :પોરબંદરના ડી,વી, વાળાને ભાવનગર અને ગીર સોમનાથના સુશ્રી ઈલા જી,ગોહિલની મોરબી બદલી access_time 9:24 pm IST\nરાજ્યમાં વીજળી પડવાથી 7 લોકોના મોત : બોટાદમાં ત્રણ, જામનગરમાં માતા -પુત્ર સહીત ત્રણ લોકો અને ગાંધીનગરમાં એક વ્યક્તિનો ભોગ લીધો access_time 7:53 pm IST\nબ્રોકલીમાંથી ઇયળ નીકળી, ભાઈને ગમી ગઈ એટલે પાળીને એમાંથી પતંગિયું બનાવ્યું access_time 3:11 pm IST\nદક્ષિણી અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં બોંબ ફાયરિંગની ઘટનામાં બાળકો સહીત 23 શખ્સોના મૃત્યુથી અરેરાટી access_time 6:23 pm IST\nકોરોનાને લઈને જર્મનના લોકો માને છે કંઈક આવું access_time 6:32 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઆયર્લેન્ડમાં ભારતીય મુળના લિયો વરાડકર બન્યા નાયબ વડાપ્રધાન access_time 10:11 am IST\nભારતના ન્યુઝપેપર્સની વેબસાઈટ ચીનમાં ખુલતી નથી : ચીનના ન્યુઝપેપર્સની વેબસાઈટ ભારતમાં ખુલે છે : દેશની પ્રજાને અંધારામાં રાખવા ચીને ભારતના મીડિયાન�� વેબસાઈટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો access_time 1:12 pm IST\nનેપાળમાં પ્રાઈમ મિનિસ્ટર ઓલી વિરુદ્ધ વધી રહેલો અસંતોષ : પ્રબળ બની રહેલી રાજીનામાની માંગણી access_time 7:50 pm IST\nત્રણ મહિનામાં પહેલીવાર નેટમાં સ્ટીવ સ્મિથ access_time 3:10 pm IST\nએનબીએઃ બ્રુકલિન નેટસના બે ખેલાડી કોરોના સંક્રમિત access_time 11:13 pm IST\nદિલ્હીના ક્રિકેટર સંજય દોબલનું કોરોનાને કારણે મૃત્યુ access_time 3:10 pm IST\nસુષ્મિતાના શોને પ્રમોશન કરતી વખતે સલમાન બન્યો ટ્રોલિંગનો શિકાર access_time 5:00 pm IST\nટીસિરીઝની ૩ ફિલ્મો ઝુંડ, લૂડો અને ઇંદૂ કી જવાની રિલીઝ થશે નેટફિલકસ પર access_time 10:01 am IST\nકોરોનાની અસરઃ હવે તમારા ઘરમાં જ રીલીઝ થશે મોટી ફિલ્મોઃ ઓટીટી પર ગુલાબો સિતાબો હીટ રહી access_time 10:05 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-patidar-boy-with-hardik-patel-gujarati-news-5950102-NOR.html", "date_download": "2020-07-09T18:41:30Z", "digest": "sha1:3PLTR6FY5WE657YKLI3GVMQTLHRQU5WJ", "length": 3904, "nlines": 74, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "ભાવનગરના પાટીદાર યુવકે ઓડી પર બેસીને ડાયરાના અંદાજમાં હાર્દિકને આપ્યું સમર્થન,Patidar boy with hardik patel|ભાવનગરના પાટીદાર યુવકે ઓડી પર બેસીને ડાયરાના અંદાજમાં હાર્દિકને આપ્યું સમર્થન", "raw_content": "\nભાવનગરના પાટીદાર યુવકે ઓડી પર બેસીને ડાયરાના અંદાજમાં હાર્દિકને આપ્યું સમર્થન,Patidar boy with hardik patel\nભાવનગરના પાટીદાર યુવકે ઓડી પર બેસીને ડાયરાના અંદાજમાં હાર્દિકને આપ્યું સમર્થન\nભાવનગરના એક પાટીદાર યુવકે ઑડી પર બેસીને હાર્દિકને સમર્થન આપ્યુ હતુ. એ પણ દેશી ડાયરાના અંદાજમાં\nહાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ હજુ ચાલુ છે, ત્યારે ઘણાં પાટીદાર યુવકો હાર્દિકના સમર્થનમાં આવી રહ્યા છે. ત્યારે ભાવનગરના એક પાટીદાર યુવકે ઑડી પર બેસીને હાર્દિકને સમર્થન આપ્યુ હતુ. એ પણ દેશી ડાયરાના અંદાજમાં, તેણે કહ્યું હતુ કે \"ભીખ નહીં હક માગુ છું, પાટીદાર છું પડકાર આપુ છું' તેણે કાઠિયાવાડી અંદાજમાં સરકારને ચાબખા માર્યા હતા. અને હાર્દિક પટેલના હિતમાં લડવાની તૈયારી બતાવી હતી.જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.\nરામધૂનમાં ઠેકડાં મારી મારીને આ દાદાએ હાર્દિક પટેલને આપ્યું સમર્થન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-sreesanth-daughter-crying-front-of-camera-gujarati-news-6007976-NOR.html", "date_download": "2020-07-09T16:47:44Z", "digest": "sha1:SQOXUAUCTB2N62VPGYR675ISIHQNXRQK", "length": 3898, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "કેમેરા પર્સનનો શોરબકોર જોઇને રડવા લાગી શ્રીસંથની દીક��ી, દીકરાને પણ શ્રીસંથની પત્નીએ માંડ શાંત કર્યો,sreesanth daughter crying front of camera|કેમેરા પર્સનનો શોરબકોર જોઇને રડવા લાગી શ્રીસંથની દીકરી, દીકરાને પણ શ્રીસંથની પત્નીએ માંડ શાંત કર્યો", "raw_content": "\nકેમેરા પર્સનનો શોરબકોર જોઇને રડવા લાગી શ્રીસંથની દીકરી, દીકરાને પણ શ્રીસંથની પત્નીએ માંડ શાંત કર્યો,sreesanth daughter crying front of camera\nવાયરલ વીડિયો / કેમેરા પર્સનનો શોરબકોર જોઇને રડવા લાગી શ્રીસંથની દીકરી, દીકરાને પણ શ્રીસંથની પત્નીએ માંડ શાંત કર્યો\nબિગ બોસ 12માં ફર્સ્ટ રનરઅપ થયેલ શ્રીસંથ હાલ ખતરો કે ખિલાડીમાં જોવા મળે છે. શ્રીસંથ તેના અલગ અંદાજના કારણે આજકાલ ચર્ચામાં છે, હાલમાં જ તે પોતાના બાળકો અને પત્ની સાથે આઉટિંગ પર છે. જ્યાં કેમેરા પર્સને તેઓને ઘેરતા શ્રીના બાળકો પરેશાન થઈ ગયા હતા. વારંવાર ફોટો ક્લિક કરતા શ્રીની દીકરી રડવા લાગી હતી.\nએરપોર્ટ પર બૉયફ્રેન્ડ પાછળ છુપાતા-છુપાતા કરી ‘મોહબ્બતે’ની એક્ટ્રેસે એન્ટ્રી, સીઑફ કરવાનો વારો આવ્યો ત્યારે જાહેરમાં કર્યું Liplock, ડિવોર્સ બાદ પોતાનાથી નાના એક્ટરને કરી રહી છે ડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjumedia.in/how-to-make-banana-pakoda-recipe-banana-pakoda", "date_download": "2020-07-09T16:43:09Z", "digest": "sha1:CDGKGU4MY44DXFNGLM2UQH6BOGEVAXMW", "length": 9017, "nlines": 111, "source_domain": "www.gujjumedia.in", "title": "ઉપવાસમાં ખાસ બનાવો કેળાં ના પકોડા: સ્વાદિષ્ટ ફરાળી વાનગી", "raw_content": "\nઉપવાસમાં ખાસ બનાવો કેળાં ના પકોડા: સ્વાદિષ્ટ ફરાળી વાનગી\nઉપવાસમાં ખાસ બનાવો કેળાં ના પકોડા: સ્વાદિષ્ટ ફરાળી વાનગી\nઅત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તેમાં ઉપવાસનું ખાસ મહત્વ હોય છે. ત્યારે ઉપવાસમાં શું ખાવું એ મોટી સમસ્યા હોય છે. આપણે રોજ એકના એક ફરાળી વાનગી ખાઈને કંટાળી જતા હોઈએ છીએ. તેમજ રોજ અલગ અલગ પ્રકારની સ્વાદિષ્ટ, સાત્વિક વાનગીની મળી જાય તો મજા આવી જાય.આથી જ આજે અમે તમારા માટે નવા જ પ્રકારની ફરાળી વાનગીની રેસિપી લઈને આવ્યા છીએ. બસ તો ટ્રાઈ કરો આ સ્વાદિષ્ટ ફરાળી વાનગીની રેસિપી કેળાં ના પકોડા.\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nશિંગોડા નો લોટ પ્રમાણસર\n1 ટી સ્પૂન વાટેલા આદુ-મરચાં\n1 ટી સ્પૂન જીરું\nકેળાં ને છોલીને છૂંદી નાખવા.\nતેમાં પકોડા મૂકી શકાય એટલો જ શિંગોડા નો લોટ નાખવો.\nતેમાં બધો મસાલો તેમજ અધકચરું ખાંડેલું જીરું નાખી દહીંથી પકોડા મૂકી શકાય એવું ખીર��ં તૈયાર કરવું.\nહવે તેલ મૂકી પકોડા ધીમા તાપે તળવા.\nતેલ માં આછા ગુલાબી તળવા.\nતો હવે ગ્રીન ચટણી સાથે સર્વ કરી માણો આ નવી ફરાળી વાનગી.\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious storyફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nNext storyજટપટ બનાવો ફરાળી સાબુદાણાની ખીચડી: ઉપવાસમાં એક વાર જરૂર બનાવજો\nજટપટ બનાવો ફરાળી સાબુદાણાની ખીચડી: ઉપવાસમાં એક વાર જરૂર બનાવજો\nવરસાદની સિઝનમાં બનાવો ગરમ-ગરમ મકાઇના ભજીયા,ખાવામાં ટેસ્ટી અને બનાવવામાં એકદમ ઇઝી\nકોરોનાની મહામારી વચ્ચે એસીનો ઉપયોગ કરતી વચ્ચે રાખો આટલી બાબતોનું ધ્યાન\nજટપટ બનાવો ફરાળી સાબુદાણાની ખીચડી: ઉપવાસમાં એક વાર જરૂર બનાવજો Aug 16, 2018\n[…] ઉપવાસમાં ખાસ બનાવો કેળાં ના પકોડા: સ્વ… […]\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nઇન્ટરનેટની દુનિયાનો મોટો ધમાકો, દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થશે મર્જ\nટિકટોક યુઝર્સ માટે સારાં સમાચાર,હવે ઈન્સ્ટાગ્રામ લઈને આવ્યું ટિકટોક જેવું ફીચર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://media.yatharthnews.com/category/national/", "date_download": "2020-07-09T17:27:23Z", "digest": "sha1:NRVH6GFLZWNTYVHYKIJO4WGCIFXLHDDH", "length": 12210, "nlines": 160, "source_domain": "media.yatharthnews.com", "title": "National | Yatharth News", "raw_content": "\nહિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા\nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nગુરુ – જે અંધકારથી ���્રકાશ તરફ લઈ જાય છે – સંત…\nડો. ની ચેલેન્જ ભારત મા કોરોના સાબીત કરે તેને 1 લાખ…\nહવે ગુજરાતમાં ભાજપથી ભીડ એકઠી થતી નથી , મંત્રીએ કર્યો મોટો…\nરાજકોટનો વિકાસ પુરપાટ ઝડપે થશે: વિજયભાઈ રૂપાણી\nમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મંગળવારે શપથગ્રહણ કરે તેવી સંભાવના\nગુજરાતની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉત્તરવાનો મુખ્યમંત્રીનો કોલ\nકોરોનાને હરાવવા માટે બોલીવુડ-હોલીવુડના સ્ટાર્સ આવ્યા આગળ – સાથે મળીને કરશે…\nસરકારે ગુજરાતી ફિલ્મની સબસિડીની મર્યાદા 50 લાખથી વધારી 75 લાખ કરી\nહાથમાં તલવાર ને સાફામાં હતો વરરાજા કપિલ શર્મા તો દુલ્હન ગિન્ની…\nચારેય ભાઈઓની સાથે માયરામાં આવી મુકેશ અંબાણીની લાડલી, દુલ્હન બનેલી ઈશા…\nકૌન બનેગા કરોડપતિ’માં હોટસીટ પર આવ્યો ખેડૂત, રડતાં રડતાં જણાવી પોતાની…\nરોજેરોજ ના વિડીયો ન્યુઝ જોવા માટે પેજ લાઈક કરો યુટ્યુબ ચેનલ…\nવડોદરામાં મહિલા વકીલ સામે પોલીસ ફરિયાદ નોંધાતા વકીલ મંડળનો વિરોધ\nવિશ્વ સ્પેરો દિવસ નિમિત્તે આજ રોજ ઇવા મોલ માંજલપુર ખાતે ચકલીઓનો…\nસુંદર ત્વચા મેળવવા માટે લગાવો બટેટાનું ફેશપેક\nશિયાળાની શરૂઆતથી જ ત્વચાની રાખો ખાસ સંભાળ\n30 હકીકતો જે તમે તમારા વાળ વિશે જાણતા નથી\nટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી…\nઆયુર્વેદિક ટિપ્સ: એલર્જી સહિત પાંચ બીમારીમાં લાભકારક છે આદુ\nડેંગ્યુ તાવનો સામનો કરવા આટલુ કરો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nરોલ્સ રોય્સથી કચરો ઉઠવાનું કામ કરાવનાર રાજા…\nકાલે બીજી ટેસ્ટ/ અશ્વિન અને રોહિત ઇજાના કારણે બહાર\nરમેશ પવારે ભારતીય મહિલા ટીમના કોચ પદ માટે ફરી-અરજી કરી\nકોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટ બની ધારાસભ્ય, જાણો કઇ પાર્ટી તરફથી લડી…\nભારત-વિન્ડીઝ T20 સિરીઝમાં તૂટી શકે છે આ 5 રેકોર્ડ, ભારતીય ક્રિકેટર્સ…\nબાળક અને માતાના સંબંધનો એવો સમય જે કદાચ આજ સુધી કોઈ…\nમાતાને સમર્પિત દિવસ : મધર ડે સ્પેશિયલ\nમે માસના બીજા રવિવારને સમગ્ર વિશ્વમાં” મધસૅ ડે” તરીકે ઉજવાશે…\nMPમાં મંત્રીમંડળનું વિસ્તરણ LIVE / રાજભવનમાં ગોપાલ ભાર્ગવ, યશોધરા રાજે સિંધિયા સહિત 8 ધારાસભ્યો કેબેનિટ મંત્રી બન્યા, વિશ્વાસ અને ઈમરતીએ રાજ્યમંત્રી પદના શપથ લીધા\nપ્રધાનમંત્રીએ શ્રમિકોના સ્થળાંતર અંગે કહ્યું- ગામ, જીલ્લા અને રાજ્ય આત્મનિર્ભર હોત તો આ��ી સમસ્યા ન સર્જાત\nકોરોનાની મહામારીમાં કોંગ્રેસે મોદી સરકારનો ઘેરાવો કર્યો, સોનિયાએ કહ્યું લોકડાઉન પછી શું \nદિલ્લીના બધા ૧૧ જિલ્લા રેડ ઝોન ઘોષિત ઘરે-ઘરે જઇ મેડિકલ ટીમ કરશે તપાસઃ કેજરીવાલ સરકારએ આપી જાણકારી\nદેશમાં કોરોના 1200થી વધુ લોકોને ભરખી ગયો, જાણો રાજ્યવાર આંકડા\nALERT: જો તમે અખબારની PDF કોપી વૉટ્સઍપ ગ્રૂપમાં શૅર કરો છો...\nઅટકળોનો અંત, 20 દિવસ પછી નોર્થ કોરિયાના કીમ જોંગ ફરી નજરે...\nઅર્થશાસ્ત્રને ધાર આપવા માટે વડાપ્રધાન મોદીએ યોજી બેઠક, આ અંગે થઇ...\nકોરોના લાંબા સમય સુધી ધરતી ઉપર રહેશે તે ખતમ નહિ થાય...\nઅમેરિકા ની વાંદરા ગુલાંટ વ્હાઇટ હાઉસે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી મોદીજી...\nકોરોનાની કામગીરીમાં પીએમ મોદીએ કોંગ્રેસ શાસિત આ રાજ્યના ભરપેટ વખાણ કર્યા,...\nશનિવારથી બજારો 50 ટકા સ્ટાફ અને સોશ્યલ ડિસ્ટનસિંગના પાલન સાથે ખોલવા...\nઅત્યાર સુધી 14192 કેસ-487 મોતઃ ગૃહ મંત્રાલયે કહ્યું- રાજ્ય પોતાને ત્યાં...\nનિષ્ણાંતોએ કહ્યું- કોરોનાની અસર લાંબા સમય સુધી રહેશે; બિઝનેસ ડૂબવા, નોકરી...\nતબલીગી જમાતને બદનામ કરવામાં આવી રહી છે : અસદુદીન ઓવૈસી\nMPમાં મંત્રીમંડળનું વિસ્તરણ LIVE / રાજભવનમાં ગોપાલ ભાર્ગવ, યશોધરા રાજે સિંધિયા સહિત 8 ધારાસભ્યો...\nભોપાલ. ગોપાલ ભાર્ગવ, વિજય શાહ,જગદીશ દેવડા, બિસાહૂલાલ સિંહ,યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ, એન્દલ સિંહ કંસાના અને બૃજેન્દ્ર પ્રતાપ સિંહે કેબિનેટ મંત્રી પદના લીધા છે. વિશ્વાસ...\nહિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા\n‘હિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ન નીકળી શકતા આખી ઘટનામાં રાજકીય રંગ રેડાયો...\nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nવડોદરા શહેરના ઐતિહાસિક શ્રી વિઠ્ઠલ મંદિરેથી આષાઢી (દેવ શયની) એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીનો 211મો વરઘોડો કોરોના વાઇરસ મહામારી ને કારણે માંડવી સ્થિત આવેલ શ્રી વિઠ્ઠલ...\nટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nવડોદરાના શિનોરમાં તસ્કરો ત્રાટક્યા આઠ મકાનના તાળા તૂટ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%80%E0%AA%9F%E0%AA%B0", "date_download": "2020-07-09T18:13:03Z", "digest": "sha1:57NKM3UQM4HDNOBQ3CMZUEAGIZOWRMJC", "length": 6024, "nlines": 225, "source_domain": "gu.wikipedia.org", "title": "મીટર - વિકિપીડિયા", "raw_content": "\nમીટર (SI એકમ સંજ્ઞા: m), એ લંબાઇ (SI એકમ સંજ્ઞા: L)નો આંતર રાષ્ટ્રિય સિસ્ટમ ઓફ યુનિટ ‍(SI) મૂળભૂત એકમ છે [૧]\nશરુઆતમાં પૃથ્વીનાં ઉત્તર ધ્રુવ ‍(સમુદ્ર સપાટીથી) થી વિષુવવૃત્ત સુધીના અંતરનાં એક કરોડમાં ભાગને મીટર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો. ૧૯૮૩થી, \"શૂન્યાવકાશમાં પ્રકાશ વડે સેકંડના ૧/૨૯૯,૭૯૨,૪૫૮ ભાગમાં કપાતા અંતર સેકંડ કહે છે.\"[૨]\nઆ પણ જુઓ[ફેરફાર કરો]\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૨ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ ૧૮:૪૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4_%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B", "date_download": "2020-07-09T17:58:15Z", "digest": "sha1:QJC7234NAAAOQXNLS3EHBHQVDRU34SND", "length": 11555, "nlines": 410, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:જીવિત લોકો - વિકિપીડિયા", "raw_content": "\nઆ શ્રેણી હેઠળ આવતા લેખો જીવિત લોકો વિશે માહિતી ધરાવે છે.\nશ્રેણી \"જીવિત લોકો\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૨૮૬ પૈકીનાં નીચેનાં ૨૦૦ પાનાં છે.\n(પાછલું પાનું) (આગળનું પાનું)\nઇમરાન ખાન (બોલીવુડ અભિનેતા)\nપ્રહલાદ સિંહ ટીપણીયા (ભજનીક)\nભોલાનાથ અને દેવેન્દ્ર પાંડે\n(પાછલું પાનું) (આગળનું પાનું)\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ ૨૦:૩૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.likeinworld.com/biriyani-masala/", "date_download": "2020-07-09T17:47:04Z", "digest": "sha1:R35RYOHR36A6B4TWACYSONB2ZAYAILY5", "length": 9111, "nlines": 142, "source_domain": "www.likeinworld.com", "title": "બિરિયાની મસાલો બનાવવાની પરફેક્ટ રીત – ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ", "raw_content": "\nગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ\nદાદીમાના આયુર્વેદીક ઘરેલુ ઉપચાર અેકવાર અચૂક વાંચજો અને શેર કરજો\nપેશાબ અટકી અટકીને થતો હોય, શરીરની ગાંઠ, ગાલપચોળીયા માટે વરણો ખુબ લાભકારી છે\nજો તમે સૂતી વખતે આ નાની વાતોનું ધ્યાન રાખો છો, ખૂબ સારી નીંદર આવશે\nફ્રીઝનું પાણી પીવાથી શરીરમા થાય છે આ નૂકશાન અચૂક વાંચજો\nપુરેપુરા ટાલ થયેલ વ્યક્તિને પણ મૂળમાંથી વાળ ઉગી જાય છે અેકવાર વાંચો અને શેર કરો\nસાવ મફતમા ઘરમાથી મચ્છર ભગાડવા બનાવો આ મશીન, ફક્ત આ અેક વસ્તુના ઉપયોગથી\nદોરડા કૂદવાથી થાય છે આટલા ફાયદા જાણશો તો રોજ કૂદવાનુ શરૂ કરી દેશો\nઘરે અેકવાર નાન બનાવશો તો બજારની નાન ભૂલી જશો\nડાયાબિટીશને મટાડવા માટે મધુમેહારી કાઢો અેકવાર જરૂર અજમાવજો અને મીત્રો સાથે શેર કરજો\nડો.પ્રતિક અમલાણીએ પથરીના કારણો અને બચવાના ઉપાયો જણાવ્યા વાંચીને વધુમાં વધુ શેર કરો\nબિરિયાની મસાલો બનાવવાની પરફેક્ટ રીત\nસામગ્રી ૮-૧૦ નંગ કાશ્મીરી લાલ સુકા મરચા, ૨ ટેબલસ્પૂન સુકા ધાણા, ૧ ટેબલસ્પૂન જીરું,૨ ટેબલસ્પૂન શાહીજુરું, ૪-૫ ટુકડા તજ (૨ ઇંચ), ૧ ટેબલસ્પૂન લવિંગ, ૩-૪ મસાલા ઈલાયચી,૧/૨ ટેબલસ્પૂન કાળામરી, ૬-૭ નાની ઈલાયચી, ૨ નંગ જાવંત્રી,૨-૩ નંગ બાદીયા,૩-૪ દગડફુલ (સ્ટોન ફ્લાવર),૨-૩ નંગ તમાલપત્ર,૧/૨ ટીસ્પૂન જાયફળ પાવડર,૧ ટીસ્પૂન હળદર\nજાયફળ પાવડર અને હળદર સિવાયના બધા આખા મસાલાને ધીમા તાપે, ૩-૪ મિનીટ શેકી, ઠંડા કરવા.\nતેમાંથી એક તમાલપત્ર, ૮-૧૦ કાળામરી, ૨ ટુકડા તજ અલગ કાઢી લેવા.\nમસાલા ઠંડા થાય એટલે તેમાં જાયફળ અને હળદર મિક્સ કરી, મિક્સરમાં ઝીણા વાટી, ચાળી લેવા.\nહવે તજ અને તમાલપત્રના નાના નાના ટુકડા કરવા.\nચાળીને તૈયાર કરેલા મસાલામાં આખા કાળામરી અને તજ-તમાલપત્રના ટુકડા મિક્સ કરી લેવા.\nમસાલાને કાચની એરટાઈટ બોટલમાં ભરી લેવો.\nબિરિયાની બનાવતી વખતે ટેસ્ટ મુજબ આ મસાલો નાખવો.\nPosted in હેલ્થ ટીપ્સ\nપ્રોટીન પાઉડર બનાવવાની રીત\nપગમા નસ પર નસ ચડી જાય ત્યારે ફક્ત આટલું કરો\nદાદીમાના આયુર્વેદીક ઘરેલુ ઉપચાર અેકવાર અચૂક વાંચજો અને શેર કરજો\nપેશાબ અટકી અટકીને થતો હોય, શરીરની ગાંઠ, ગાલપચોળીયા માટે વરણો ખુબ લાભકારી છે\nજો તમે સૂતી વખતે આ નાની વાતોનું ધ્યાન રાખો છો, ખૂબ સારી નીંદર આવશે\nફ્રીઝનું પાણી પીવાથી શરીરમા થાય છે આ નૂકશાન અચૂક વાંચજો\nપુરેપુરા ટાલ થયેલ વ્યક્તિને પણ મૂળમાંથી વાળ ઉગી જાય છે અેકવાર વાંચો અને શેર કરો\nઅમારી વેબસાઈટને સબસ્ક્રાઈબ કરો..\nઅમારી વેબસાઈટમાં પ્રસ્તુત થતી પોસ્ટ મેળવવા તમારો -મેઈલ એન્ટર કરો\nઅમારા ફેસબુક પેઝ સાથે જોડવા નીચે આપેલ લાઇક બટન પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AB%81%E0%AA%AC%E0%AB%87", "date_download": "2020-07-09T17:43:26Z", "digest": "sha1:YBRJ7BFOXCVUMTL3FZOANZSNFPMNCTBF", "length": 2751, "nlines": 33, "source_domain": "gu.m.wikipedia.org", "title": "રુબે - વિકિપીડિયા", "raw_content": "\nફ્રાન્સમાં આવેલું એક નગરપાલિકા\nરુબે (French: Roubaix; ફ્રેંચ ઉચ્ચારણ: [ʀuˈbɛ]) એ યુરોપ ખંડમાં આવેલા ફ્રાન્સ દેશના ઉત્તર ભાગમાં અને બેલ્જિયમની સરહદ નજીક આવેલું એક જુનું ઔદ્યોગિક શહેર છે. રુબેમાં આશરે ૯૬,૦૦૦ લોકો રહે છે. ઔદ્યોગિક ક્રાંતિ દરમ્યાન કાપડ ઉદ્યોગનું તે મુખ્ય બની ગયું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને 'માન્ચેસ્ટર ઓફ ધ ફ્રાન્સ' તરીકે ઓળખવામાં આવતું હતું.\nરુબેની અધિકૃત વેબસાઇટ (French)\nઆ ભૂગોળ વિષયક લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nLast edited on ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૮, at ૧૬:૨૯\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ૧૬:૨૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AB%80%E0%AA%AA%E0%AA%B0%E0%AA%B2%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B0)", "date_download": "2020-07-09T18:13:47Z", "digest": "sha1:LRWY2VFFPBSLKJU244BTSCRZCWZF6MZ7", "length": 6266, "nlines": 166, "source_domain": "gu.wikipedia.org", "title": "પીપરલા (તા. સિહોર) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\n• વાહન • જીજે-૦૪\nપીપરલા (તા. સિહોર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પંચાયત ઘર તેમ જ દુધની ડેરી જેવી સગવડો છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.\nસિહોર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nઉમરાળા તાલુકો વલ્લભીપુર તાલુકો વલ્લભીપુર તાલુકો\nઉમરાળા તાલુકો વલ્લભીપુર તાલુકો • ભાવનગર તાલુકો\nઘોઘા તાલુકો ભાવનગર તાલુકો ભાવનગર તાલુકો\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૮ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૯:૧૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/30-06-2020/138988", "date_download": "2020-07-09T17:23:29Z", "digest": "sha1:DRDSC7PCQNARNBIEKDFH7QXFW6VVSE4C", "length": 19937, "nlines": 135, "source_domain": "www.akilanews.com", "title": "ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા શ્રી ભરતસિંહ સોલંકી ને અમદાવાદ ખસેડવા તજવીજ હાથ ધરાઈ : શ્રી ભરતસિંહનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ વડોદરાની હોસ્પીટલમાં દાખલ કરાયા હતા : આજે સાંજે તેમની તબિયત થોડી વધારે નાદુરસ્ત થતાં, તેમની સારવાર કરી રહેલા ડોક્ટરો તેમને વડોદરાથી અમદાવાદ ખસેડી રહ્યાનું વડોદરા શહેર પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યુ", "raw_content": "\nગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા શ્રી ભરતસિંહ સોલંકી ને અમદાવાદ ખસેડવા તજવીજ હાથ ધરાઈ : શ્રી ભરતસિંહનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ વડોદરાની હોસ્પીટલમાં દાખલ કરાયા હતા : આજે સાંજે તેમની તબિયત થોડી વધારે નાદુરસ્ત થતાં, તેમની સારવાર કરી રહેલા ડોક્ટરો તેમને વડોદરાથી અમદાવાદ ખસેડી રહ્યાનું વડોદરા શહેર પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યુ\nવડોદરા : ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા શ્રી ભરતસિંહ સોલંકી ને અમદાવાદ ખસેડવા તજવીજ હાથ ધરાઈ છે. આધારભૂત સૂત્રોમાંથી મળથી વિગત મુજબ શ્રી ભરતસિંહનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ વડોદરાની હોસ્પીટલમાં દાખલ કરાયા હતા, પણ આજે સાંજે તેમની તબિયત થોડી વધારે નાદુરસ્ત થતાં, તેમની સારવાર કરી રહેલા ડોક્ટરો તેમને વડોદરાથી અમદાવાદ ખસેડી રહ્યાનું જાણવા મળે છે.\nરાજયમાં કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધતો જ જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી રોજના 600થી વધારે કેસ સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરાના ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોંલકીની તબીયત નાદુરસ્ત થવાના કારણે તેમને વધુ સારવાર માટે મોડી રીત્રે અમદાવાદ ખસેડવામાં આવશે. તેમ શહેર કોગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું.\nવડોદરા શહેર પ્રમુખ પ્રશાંત પટેલે વડોદરા ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા ભરતસિંહ સોંલકીનો કોરોના ટોસ્ટ આવ્યા બાદ તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 5 દિવસથી તેમની સારવાર પણ ચાલી રહી હતી. પરતું આજે તેમની તબીયતમાં કોઈ સુધારો ન થવાના કારણે તેમને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લેવાયો છે.\nગુજરાત પ્રદેશના પૂર્વ પ્��મુખ સોમવારે મોડી રાત્રે વડોદરાથી અમદાવાદ લાવવામાં આવશે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવશે. જો કે, ભરતસિંહ સોંલકીને અમદાવાદની કઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવશે હજી તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.\nથોડાક દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રવિવારે નાદુરસ્ત તબિયત જણાતાં તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. આ ટેસ્ટ પોઝિટિવ આવતાં ભરતસિંહ સોલંકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.\nભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમદવાર હતા. 19 જૂને થયેલી રાજ્યસભાની ચૂંટણી અને તે પહેલાં ભરતસિંહ સોલંકી કોંગ્રેસના તમામ ધારાસભ્યોના સંપર્કમાં આવ્યા હોવાથી કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઉપરાંત રાજ્યસભાના વિજેત ઉમેદવાર શક્તિસિહં ગોહિલ સહિતના નેતાઓને પણ કોરોનાનો ચેપ લાગવાનો ખતરો જોવા મળી રહ્યો હતો. જો કે આજે સાંજે ભરતસિંહ સોંલકીની તબિયત થોડી વધારે નાદુરસ્ત થઈ હતી. જેથી તેમને વધુ સારવાર માટે તાત્કાલિક વડોદરાથી અમદાવાદ ખસેડી રહ્યાનું જાણવા મળે છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n૭૧ વર્ષની દાદીને સામે બેસાડી ૩ પૌત્રીઓ પર રેપઃ દાદીને આંચકો લાગતા થયું મોત access_time 11:49 am IST\n૨૦૨૦-૨૧માં લોકો ઘરની બહાર નીકળી નહિ શકે : સ્વ. બાબુભાઇ ઠક્કરે ૨૦૧૬માં આગાહી કરી હતી access_time 11:27 am IST\nસૌરાષ્ટ્ર - કચ્છ- ગુજરાતમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ access_time 4:03 pm IST\nધોરાજીમાં કોરોનાના કેસ વધતા હાહાકાર : આજે બપોરે વધુ પાંચ કેસ સાથે બે દિવસમાં 11 પોઝિટિવ કેસ : કુલ કેસ 30 access_time 2:24 pm IST\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nપોરબંદરની આરજેડી કોલેજ વિસ્તારમાં દીપડાના આટાફેરા : વન વિભાગ દ્વારા પાંજરું મુકાયું access_time 10:47 pm IST\nપોરબંદરની એચડીએફસી બેંકમાં યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ access_time 10:43 pm IST\nકચ્છની ચર્મકલાના જાણીતા કસબી શિલ્પગુરુ એવોર્ડ વિજેતા ભસર ભુરાનું દુઃખદ નિધન access_time 10:35 pm IST\nભારત-યુરોપિયન યુનિયનની ૧૫મી સમીટ ૧૫ જુલાઇના વર્ચઉલ રીતે થશેઃ વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવ access_time 10:24 pm IST\nઅમદાવાદમાં ઝાડ પડતા ત્રણ વાહનો દબાઇ ગયા access_time 10:23 pm IST\nરાજ્યના ૯૮ તાલુકામાં વરસાદ access_time 10:22 pm IST\nચેમ્બરમાં પોતાના માણસો સેટ કરવા ચૂંટણીના ડિંડકનો આક્ષેપ access_time 10:21 pm IST\nમોટી કંપનીનું વિમાન રન-વેથી સ્લીપ થઇ ગયું : દેશના મોટા કોર્પોરેટ હાઉસનું ખાનગી વિમાન પરમ દિવસે હૈદ્રાબાદ એરપોર્ટ ઉપર રન-વેની બહાર ચાલ્યુ ગયાના અહેવાલો મળે છે. પાંખો અને લેન્ડીંગ ગીયર ડેમેજ થયાનું ન્યુઝ ફર્સ્ટ નોંધે છે. જો કે વિમાનમાં બેઠેલાઓ અને મુસાફરો સલામત છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 3:51 pm IST\nએક નવો ચીની ખતરો : ચીનના વૈજ્ઞાનિકોએ ફ્લૂના જેવો જ એક નવો વાયરસ શોધ્યો છે જે કોરોના વાયરસની જેમ મહામારીનું રૂપ ધારણ કરી શકે છે. આ વાયરસ G4 EA H1N1ના નામથી ઓળખાય છે. આ ફ્લૂનો વાયરસ ભૂંડમાંથી મળ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે માણસોને પણ સંક્રમિત કરી શકે છે. શોધકર્તાઓને ડર છે કે આ નવો વાયરસ અને વધારે મ્યૂટેટ થઈને સરળતાથી એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ફેલાઈ શકે છે. access_time 9:03 am IST\nપ્રાંતિજ માં વરસાદ વહેલી સવારે કાળા ડિબાંગ વાદળોથી અંધારપટ: ધીમી ધારે વરસાદથી ભારે બફારાથી લોકોને રાહત : વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ access_time 11:03 am IST\nનેપાળમાં પ્રાઈમ મિનિસ્ટર ઓલી વિરુદ્ધ વધી રહેલો અસંતોષ : પ્રબળ બની રહેલી રાજીનામાની માંગણી access_time 7:50 pm IST\nહવે સરકારી વિભાગો નહીં ખરીદે ચીની સામાન access_time 11:46 am IST\n૨૪ કલાકમાં કોરોના ૪૧૮ લોકોને ભરખી ગયો access_time 11:32 am IST\nઆત્મનિર્ભર મહિલાઓનો આજનો વકરો વરસાદે છીનવ્યો... access_time 4:05 pm IST\nરાજકોટના નર્સિંગ સ્ટાફને અમદાવાદ કોવીડ-૧૯ હોસ્પિટલમાં ફરજ પર મોકલવાનું બંધ કરો access_time 4:03 pm IST\nસોનીબજાર મંદીના ભરડામાં : ગ્રાહકીનો અભાવ : કારીગરો નવરા access_time 4:02 pm IST\nમોડીસાંજે ખનીજ ચોરી મામલે ખાવડામાં પોલીસ પર હુમલો :પીએસઆઇ સહિત ચાર પોલીસ કર્મીને ઈજાઓ access_time 10:35 pm IST\nધોરાજીના મ્યુઝીક લવર્સ ધર્મેન્દ્ર બાબરીયા પાસે ગ્રામોફોન-વાલ્વવાળા રેડીયો તાવડી રેકર્ડનો ખજાનો \nવાંકાનેર જીનપરા ગૌશાળા રોડ ઉપર ટી.સી. મુકાયુ - વિજ ધાંધીયા ઘટશે access_time 11:30 am IST\nહોસ્ટેલની સામે તપાસ બદલ શિક્ષકને સાથીએ ધમકી આપી access_time 10:07 pm IST\nકાલુપુરની સ્કૂલે ૩ મહિનાની ૧૧ લાખ ફી માફ કરી દીધી access_time 7:44 pm IST\nગુજરાતમાં ચાલતા ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો પર્દાફાશઃ ઍટીઍસ ટીમે કચ્છ, ��ુરેન્દ્રનગર અને મોરબીમાં દરોડા પાડીને ૫૦ હથિયારો સાથે ૧૩ આરોપીઓને ઝડપી લીધા access_time 5:12 pm IST\nકોરોનાને લઈને જર્મનના લોકો માને છે કંઈક આવું access_time 6:32 pm IST\nરશિયાએ ચીનની અપીલને અસ્વીકાર કરી ભારતને ઝડપથી એસ-400 આપવાની વાત કરી access_time 6:29 pm IST\nકોરોનાની મહામારી વચ્ચે હવે ચીનમાં સામે આવ્યો એક નવા પ્રકારનો જીવલેણ વાયરસ access_time 6:22 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઆયર્લેન્ડમાં ભારતીય મુળના લિયો વરાડકર બન્યા નાયબ વડાપ્રધાન access_time 10:11 am IST\nછેલ્લા 50 વર્ષમાં ભારતમાંથી 4 કરોડ 50 લાખ ઉપરાંત મહિલાઓ લાપત્તા : આજની તારીખમાં પણ બાળકીઓ ભેદભાવનો ભોગ બની રહી હોવાનો યુ.એન.નો 2020 ની સાલનો અહેવાલ access_time 8:17 pm IST\nજો બાઇડને ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મેધા રાજને ડિજિટલ ચિફ ઓફ સ્ટાફ તરીકે નિમણુંક આપી : પ્રેસિડન્ટ પદના પ્રચાર માટેની તમામ ડિજિટલ કામગીરી સંભાળશે access_time 1:50 pm IST\nકોહલી ગમે ત્યારે મેચ બદલી શકે છે: રાઠોડ access_time 5:14 pm IST\nરોહિત સેટ થયા બાદ શિખર પાસેથી પ્રેશર લઈ અને ગેમની કમાન સંભાળી લ્યે છે access_time 3:10 pm IST\nદિલ્હીના ક્રિકેટર સંજય દોબલનું કોરોનાને કારણે મૃત્યુ access_time 3:10 pm IST\nસુષ્મિતાના શોને પ્રમોશન કરતી વખતે સલમાન બન્યો ટ્રોલિંગનો શિકાર access_time 5:00 pm IST\nએમની ફિલ્મ ફલોપ થાય તો પણ ફરક નથી પડતોઃ હીના access_time 10:03 am IST\nસુશાંતસિંહ રાજપૂતની યાદમાં 550 ગરીબ પરિવારોને ભોજન કરાવશે ભૂમિ પેડનેકર access_time 5:02 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.rodomtools.com/gu/", "date_download": "2020-07-09T18:46:10Z", "digest": "sha1:MUY3D4HMMYB7LIDGT6TA54QEEMJNYYMK", "length": 5277, "nlines": 146, "source_domain": "www.rodomtools.com", "title": "Rinding કપ વ્હીલ, કોર ડ્રીલ બિટ, લાકડું બ્લેડ - Rodom", "raw_content": "\nલાકડું કાપ મૂકવાનું TCT બ્લેડ\nમેટલ કટીંગ માટે TCT બ્લેડ\nત્યારથી 2008 માં સ્થાપના કરી હતી, અમે શાઇજાઇજ઼્વૅંગ Rodom સાધનો કું, લિમિટેડ પોતે TCT સાધનો અને હીરા સાધનો ધંધામાં સંશોધન અને 10 થી વધુ વર્ષ માટે ઉત્પાદન દ્વારા અપાયું છે. અત્યાર સુધી, અમે બંને TCT અને હીરા સાધનો ઉત્પાદન માટે બે ફેક્ટરી સાઇટ્સ ધરાવે છે. TCT અને હીરા સાધનો વ્યાવસાયિક સપ્લાયર તરીકે, અમે હંમેશા વિપુલ અનુભવો અને ગંભીર વલણ સાથે અમારી સ્થાનિક અને વૈશ્વિક ગ્રાહકોને સંપૂર્ણ ગુણવત્તા અને સર્વિસ પૂરી પાડે છે.\nલાકડું કાપ મૂકવાનું TCT બ્લેડ પાતળા kerf\nજીપી લાકડું કાપ મૂકવાનું TCT બ્લેડ\nCONSTRUCTION લાકડું કાપ મૂકવાનું TCT બ્લેડ\nTCT બ્લેડ એડજસ્ટેબલ સ્કોરિંગ\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇ��ેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nશ્રેષ્ઠ ઉત્પાદનો, શ્રેષ્ઠ ગુણવત્તા સેવા, lowset ભાવ, GRS તમારા યાર્ડ માટે વધુ ચીજોની લાવશે, અમે તમને સેવા કરવા માટે ખુશ છે, તો તમે સંપર્ક કરી શકો સ્વાગત છે.\nશ્રેષ્ઠ ઉત્પાદનો, શ્રેષ્ઠ ગુણવત્તા સેવા, lowset ભાવ, GRS તમારા યાર્ડ માટે વધુ ચીજોની લાવશે, અમે તમને સેવા કરવા માટે ખુશ છે, તો તમે સંપર્ક કરી શકો સ્વાગત છે.\nશ્રેષ્ઠ ઉત્પાદનો, શ્રેષ્ઠ ગુણવત્તા સેવા, lowset ભાવ, GRS તમારા યાર્ડ માટે વધુ ચીજોની લાવશે, અમે તમને સેવા કરવા માટે ખુશ છે, તો તમે સંપર્ક કરી શકો સ્વાગત છે.\nLaser Welded Concrete, લાકડું બ્લેડ કટર , લાકડું કટીંગ સો , લાકડું કટીંગ સો બ્લેડ , લાકડું કટર TCT બ્લેડ , Circular Saw,\nઈ - મેલ મોકલો\nWhatsApp ઑનલાઇન ચેટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.yogeshravaliya.in/2015/03/smc.html", "date_download": "2020-07-09T17:34:50Z", "digest": "sha1:W7555GMOGLBKQ3JGQMIBKYJGDBFSVUWP", "length": 3250, "nlines": 41, "source_domain": "www.yogeshravaliya.in", "title": "YOGESH RAVALIYA: संकलित प्रपत्र - एसएमसी (अनुबंध -1) सर्व शिक्षा अभियान: गुजरात", "raw_content": "\nસોમવાર, 16 માર્ચ, 2015\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Yogesh Ravaliya પર 08:28 PM\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઈશ્વર આ દુનિયામાં માતા-પિતા સ્વરૂપે આવે છે. પુષ્કળ પ્રેમ આપે છે. આ વીડિયો તેમને સમર્પિત...😍\n4200 Grade pay અમારો અધિકાર છે.\n2010 અને ત્યારબાદની ભરતી પછી લાગેલા પ્રાથમિક શિક્ષકોનો 2800 Grade pay આપવાની જાહેરાત 2019માં ગુજરાત સરકારે કરી તે ખરેખર અન્યાય છે. 2010 પછી ...\nCorona સંક્રમણ જૂનાગઢમાં કાબુ બહાર જઈ રહ્યું છે.\nકોરોના મહામારી દિવસેને દિવસે કાબુ બહાર જઈ રહી છે, ગુજરાત પણ ભારતમાં સૌથી વધુ કેસમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે જૂનાગઢની વાત કરું તો...\nજીવન કરતા ઇરછાઓ આજે જરૂરી કેમ લાગે \nઇથેરીયલ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-HDLN-domestic-violence-8-year-old-runs-1-5-km-to-report-dad-gujarati-news-6051313-NOR.html", "date_download": "2020-07-09T18:52:05Z", "digest": "sha1:FPYQ2SI54PSBSIOLDHEVJTO4UC76MQLL", "length": 5187, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "domestic violence 8 year old runs 1 5 km to report dad|પિતાને જેલ ભેગા કરવા માટે દોઢ કિમી દોડ્યો 8 વર્ષનો માસૂમ, પોલીસે હિંમતના વખાણ કર્યા", "raw_content": "\nજાંબાઝી / પિતાને જેલ ભેગા કરવા માટે દોઢ કિમી દોડ્યો 8 વર્ષનો માસૂમ, પોલીસે હિંમતના વખાણ કર્યા\nઉત્તરપ્રદેશના સંત કબીર નગરમાં રહેતા મુસ્તાક નામના એક બાળકના પોલીસ સાથેના ફોટોએ સોશિયલ મીડિયામાં હલચલ મચા��ી દીધી છે. પોલીસ અધિકારી પાસે ઉભેલા આ માસૂમને જોઈને પહેલી નજરે તો એવું જ લાગે કે કદાચ આ ટાબરિયો કોઈ ગુનો કરતાં પોલીસના હાથે પકડાઈ ગયો હશે. જો કે હકિકત સાવ અલગ જ છે, મુસ્તાકે જે કામ કર્યું હતું તે જોઈને પોલીસે પણ તેની સરાહના કરવા માટે જ આ ફોટોઝ તેમના ટ્વિટર અકાઉન્ટ પર અપલોડ કર્યા હતા. ટ્વિટરની પોસ્ટ મુજબ આઠ વર્ષના મુસ્તાકના પિતા તેની મમ્મી સાથે મારપીટ કરતા હતા, જેથી તે તેની માતાને પિતાના ત્રાસથી છૂટકારો અપાવવા માટે દોઢ કિમી દોડીને પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં પહોંચીને તેણે તેની માતાની વ્યથા પોલીસને કહીને તેના પિતા સામે જ ફરિયાદ નોંધવાની આજીજી પણ કરી હતી. જે બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી કરીને તેના પિતાની ઘરેલું હિંસાના મામલે ધરપકડ કરી હતી. યૂપી પોલીસના સિનિયર અધિકારીએ પણ લોકો પોતાની ફરજો અને હકો પ્રત્યે જાગૃત થાય તે માટે મુસ્તાકનો આ કિસ્સો દુનિયા સમક્ષ મૂકીને કહ્યું હતું કે, આ બાળકે તેની માતા પર પિતા દ્વારા ગુજારાતા જુલમ સામે ફરિયાદ કરી છે. આ નાના બાળકે આપણને શિખવા અને સમજવા માટે બહુ જ ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. એકબાજુ ઘણા એવા લોકો છે જેઓ પોલીસ પાસે ફરિયાદ કરવા જતાં પણ ડરે છે તો બીજીબાજુ આ બાળકે સાહસનો પરિચય આપીને એ મજબૂત સંદેશો આપ્યો છે જુલમને સહન કરીને વધુ તકલીફો સહન ના કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-a-man-bike-stunt-on-highway-gujarati-news-6015453-NOR.html", "date_download": "2020-07-09T17:56:09Z", "digest": "sha1:GN3NSLC46PDPR5L5ATE5VLX7W3ARMXWD", "length": 3866, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "આને કહેવાય નમૂના, બાઇક સ્ટંટ એવા કે હાઇવે પર નીકળતા સૌ જોતા રહી ગયા,A man bike stunt on highway|આને કહેવાય નમૂના, બાઇક સ્ટંટ એવા કે હાઇવે પર નીકળતા સૌ જોતા રહી ગયા", "raw_content": "\nઆને કહેવાય નમૂના, બાઇક સ્ટંટ એવા કે હાઇવે પર નીકળતા સૌ જોતા રહી ગયા,A man bike stunt on highway\nજીવ સટોસટી / આને કહેવાય નમૂના, બાઇક સ્ટંટ એવા કે હાઇવે પર નીકળતા સૌ જોતા રહી ગયા\nઆજકાલના યુવકો પોતાને શૉ ઓફ કરવા માટે ક્યારેક જીવ પણ ખોઇ બેસે છે. હવે આ મહાશયને જ જોઇ લો, મિત્રો સાથે જીવ સટોસટની બાજી લગાવી બાઇક પર અડવીતરા સ્ટંટ કર્યા, તેની નાની અમથી ભૂલ તેને મોતમાં પણ ધકેલી શકે, એટલુ જ નહીં જરાઅમથુ પણ બેલેન્સ બગડે તો ઉંધા માથે પછડાઈ શકે, પરંતુ તે જીવની પરવાહ કર્યા વગર માત્ર સ્ટંટબાજી કરવા હાઇવે પર નીકળી પડ્યા છે. ત્રિપલ સવારી અને એ પણ કોઈ સલામત�� વગર. વીડિયોના અંતમાં એક બાઇક સ્લીપ થઈ જાય છે અને ત્રણ યુવકો રોડ પર પછડાય છે. વીડિયો આંધ્રપ્રદેશનો છે. આ વીડિયો જોઇને એટલુ ચોક્કસ કહી શકાય કે ભૂલથીયે કોઇએ આવા સ્ટંટ કરવા નહીં.\n15મી ઑગસ્ટ અને 26મી જાન્યૂઆરી બંનેના ધ્વજવંદનમાં છે આ તફાવત, કદાચ કોઈને નહીં ખબર હોય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-girl-viral-video-on-valentine-day-gujarati-news-6019712-NOR.html", "date_download": "2020-07-09T18:44:41Z", "digest": "sha1:V77K3CV7XZBPFBDZK2O7BQCZVWDDJGRB", "length": 3311, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "વેલેન્ટાઇન ડે આવતા જ વાયરલ થયો આ બાળકીનો વીડિયો, હગ ડે, કિસ ડે પર બોલી આવું કંઇક,Girl viral video on valentine day|વેલેન્ટાઇન ડે આવતા જ વાયરલ થયો આ બાળકીનો વીડિયો, હગ ડે, કિસ ડે પર બોલી આવું કંઇક", "raw_content": "\nવેલેન્ટાઇન ડે આવતા જ વાયરલ થયો આ બાળકીનો વીડિયો, હગ ડે, કિસ ડે પર બોલી આવું કંઇક,Girl viral video on valentine day\nફની વીડિયો / વેલેન્ટાઇન ડે આવતા જ વાયરલ થયો આ બાળકીનો વીડિયો, હગ ડે, કિસ ડે પર બોલી આવું કંઇક\nવેલેન્ટાઇન ડે નજીક આવતા જ યંગ કપલો રોઝ ડેથી જ તેમના પાર્ટનર માટે સરપ્રાઇઝની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. ત્યારે 7 ફેબ્રુઆરીથી બધા ડેઝ ચાલુ થઈ જાય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક બાળકીનો ફની વીડિયો ફરતો થયો છે જેમાં તે આ તમામ ડેઝ પર ફની વાતો કહે છે, જે કપલે સાંભળવા જેવી ખરી.\nઆ કુતરાનો સ્ટંટ જોઈ રોહિત શેટ્ટી પણ દંગ રહી જશે, બોલિવૂડના એક્શન હીરો સાથે તુલના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-maths-teacher-teach-19th-table-gujarati-news-5964403-NOR.html", "date_download": "2020-07-09T18:04:17Z", "digest": "sha1:F5PCUKHDXUT2IUZ4XOOWXNH4CHCLZXEZ", "length": 3522, "nlines": 74, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "સરકારી સ્કૂલના ટીચરે બાળકોને નવી ટ્રીકથી શીખડાવ્યો 19નો પાળો, બે મિનિટમાં આવડી જશે,Maths teacher teach 19th table|સરકારી સ્કૂલના ટીચરે બાળકોને નવી ટ્રીકથી શીખડાવ્યો 19નો પાળો, બે મિનિટમાં આવડી જશે", "raw_content": "\nસરકારી સ્કૂલના ટીચરે બાળકોને નવી ટ્રીકથી શીખડાવ્યો 19નો પાળો, બે મિનિટમાં આવડી જશે,Maths teacher teach 19th table\nસરકારી સ્કૂલના ટીચરે બાળકોને નવી ટ્રીકથી શીખડાવ્યો 19નો પાળો, બે મિનિટમાં આવડી જશે\nજો તમારુ બાળક ગણિતમાં નબળું છે તો આ વીડિયો તેને અચુક બતાવો.\nસોશિયલ મીડિયામાં એક ગણિતના શિક્ષકનો વીડિયો હાલ વાયરલ થયો છે. જો તમારુ બાળક ગણિતમાં નબળું છે તો આ વીડિયો તેને અચુક બતાવો. તમારા બાળકને ગણિતમાં ઘડિયા ન આવડતા હોય તો ચિંતા કરવાની જર���ર નથી, 19નો ઘડિયો શીખવવાની આ ટ્રીક તમને જરૂર કામ આવશે. જો આ રીતે તમારૂ બાળક 19નો ઘડિયો યાદ રાખશે તો તેને મિનિટમાં 19નો ઘડિયો આવડી જશે.\nરશિયાના મેટ્રો સ્ટેશન પર 30 ઉઠક-બેઠક કરવાથી ફ્રીમાં મળે છે ટિકિટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/charge-sheet/", "date_download": "2020-07-09T18:08:46Z", "digest": "sha1:RLLWLL57ZTSA6N5SEIF2R6YZW56B2J67", "length": 9073, "nlines": 171, "source_domain": "www.gstv.in", "title": "Charge Sheet - GSTV", "raw_content": "\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\nSBIએ આપી બેન્ક એકાઉન્ટ સેફ રાખવાની ટિપ્સ, જણાવ્યું…\nKisan Credit Cardમાં લોનની સાથે ખેડૂતોને મળે છે…\nવૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા…\nરાજસ્થાન પોલીસે પહલૂ ખાનની હત્યા મામલે દાખલ કરી ચાર્જશીટ, ગરમાયું રાજકારણ\nરાજસ્થાન પોલીસે પહલૂ ખાનની હત્યા મામલે ચાર્જશીટ દાખલ કરી છે. ગૌતસ્કરીના આરોપ હેઠળ પહલૂ ખાનની ૨૦૧૭માં હત્યા કરી દેવામાં આવી હતી. ચાર્જશીટમાં પહલૂ ખાનના બન્ને...\nJNUમાં દેશ વિરોધી નારા મામલે કનૈયા કુમાર સહિત આ 10 લોકોની મુશ્કેલી વધી, કારણ કે..\nJNUમાં દેશવિરોધી નારેબાજીના મામલે કનૈયા કુમાર સહિત અન્ય 10ની મુશ્કેલી વધી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઘટનાના ત્રણ વર્ષ બાદ પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ...\nઅમદાવાદની સેશન્સ કોર્ટમાં હાર્દિક પટેલ વિરૂદ્ધ ચાર્જફ્રેમ ઘડાય તેવી શક્યતા\nપાટીદાર અનામત આંદોલન દરમ્યાન રાજદ્રોહના કેસમાં ફસાયેલા હાર્દિક પટેલ વિરૂદ્ધ આરોપ ઘડવામાં આવે તેવી શક્યા છે. અમદાવાદની સેશન્સ કોર્ટમાં હાર્દિક પટેલ વિરૂદ્ધ ચાર્જફ્રેમ થવાની શક્યતા...\nસુપ્રીમે લોકસભાની ચૂંટણી મામલે આપ્યો સૌથી મોટો ચૂકાદો, સરકાર પર ઢોળી જવાબદારી\nગુનાહિત રેકોર્ડ ધરાવાત નેતાઓના રાજકીય ભાવી પર સુપ્રીમ કોર્ટે મોટો ફેંસલો સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચાર્જશીટના આધારે જનપ્રતિનિધિઓ પર કાર્યવાહી ન કરી શકાય. ચૂંટણી...\nએરસેલ-મેક્સિસ ડીલમાં પી. ચિદમ્બરમે લીધા 1.13 કરોડ : સીબીઆઈ\nએરસેલ-મેક્સિસ ડીલ મામલામાં સીબીઆઈએ ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ પર અંગતપણે એક કરોડ તેર લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. સીબીઆઈએ કહ્યું છે કે...\nપી.ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમની ચાર્જશીટ પર 31 જુલાઇ પર વિચાર કરશે\nસીબીઆઇએ પૂર્વ નાણા પ્રધાન પી.ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની વિરૂદ્ધ એડિશનલ ચાર્જશીટ દાખલ કરી છે. અને તેમને એરસેલ-મેક્સીસ કરારના કેસમાં આરોપી બનાવાયા છે. સીબીઆઇએ...\nમધ્યપ્રદેશના વ્યાપમ ગોટાળા મામલે, ઇડીએ ચાર્જશીટ દાખલ કરી\nઈડીએ મધ્યપ્રદેશના વ્યાપમ ગોટાળાના મામલામાં પહેલી ચાર્જશીટ દાખલ કરી છે. ઈડીએ શુક્રવારે વ્યાપમ ગોટાળાના મામલાના કથિત સરગના ડૉક્ટર જગદીશ સાગર અને સંબંધિત પરીક્ષા બોર્ડના બે...\nગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત\nટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ\nસોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક\nરાજ્યમાં કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું સુરત, 1 જ દિવસમાં 300થી વધુ નવા પોઝીટીવ સાથે 7 હજારને પાર\nરાજ્યમાં રેકોર્ડબ્રેક 861 નવા પોઝીટીવ સાથે 39 હજારને પાર, 2 હજાર લોકોના થયા કોરોનાથી મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.jentilal.com/sachin-tendulkar-2/", "date_download": "2020-07-09T18:09:13Z", "digest": "sha1:AE32FSIXWWJCDG4RTZDTUR5DCF336DA2", "length": 27972, "nlines": 217, "source_domain": "www.jentilal.com", "title": "25મી મેરેજ એનિવર્સરી પર સચીન તેંડુલકરે ફેમિલિ માટે બનાવી આ કુલ્ફી અને આપી સરપ્રાઇઝ, જોઇ લો વાયરલ વિડીયો તમે પણ - જલ્સા કરોને જેંતીલાલ", "raw_content": "\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nહિરલ રાકેશ ગામી (જામનગર)\nકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’\nનીલકંઠ વાસુકિયા – વિરમગામ\nપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટ\nAllકારકિર્દીપરીક્ષા ની તૈયારીસામાન્ય જ્ઞાનરોજગારલક્ષી લેખરસપ્રદસમાચાર\nઅમદાવાદના સિવિલ હોસ્પિટલમાંથી કોરોના બાદ રજા આપેલ યુવાન અચાનક જ થઇ…\nસુશાંત તેની માતાની ખૂબ નજીક હતો, સુશાંતની આ સિક્રેટ વાતો વાંચીને…\nશું ક્યારે માછલી બીયર પીવે ખરા જો ‘ના’ તો પહેલા જોઇ…\nભિક્ષુક કે પછી પૈસાદાર વ્યક્તિ, મંદિરની બહાર ભીખ માંગતા આ ભિક્ષુકે…\nજેંતીલાલની પઝલ ધમાલ નંબર – 1\nમૃત્યુ પામેલી ભિખારી મહિલાની દેશના વીરો માટે સલામ, કર્યું 6 લાખનું…\nચાંદીની ચમચી સાથે જન્મવું એ કદાચ આને જ કહેવાતું હશે, શું…\nઅમિતાભ, બાળા સાહેબ ઠાકરેને યાદ કરીને કૃતજ્ઞા દાખવતાં કહ્યું ઠાકરે ન…\nAllપ્રીતેશ મહંત (જ્યોતિષ)સદગુરૂ વિચાર\nટૈરો રાશિફળ : કામમાં સફળતા અને જશ બંને મળવાનો દિવસ છે…\n18.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે…\nઆજની એકાદશીનું છે અનેરું મહત્વ, સૂર્યાસ્ત બાદ તુલસી સામે અચુક પ્રગટાવજો…\nઆજનું ટૈરો રાશિફળ : બુધવારે કામ પર ધ્યાન લગાવશો તો સહયોગી…\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nબિકની વેક્સ કરાવ્યા પછી પ્રાઇવેટ પાર્ટમાં થાય છે બળતરા\nકોરોનાથી રિકવર થયા પછી પણ મહિનાઓ સુધી થાક અને શ્વાસ સંબંધિ…\nદહીં ખાવાના છે અઠળક ફાયદા, જાણીને તમે પણ દરરોજ કરશો સેવન…\nવાંચો મીઠાના અગણિત લાભો, મોટાભાગના ઉપયોગો તો તમે જાણતા પણ નહિ…\nAllઅલ્કા જોષી (મુંબઈ)અલ્કા સોરઠીયા (રાજકોટ)ઉર્વી શેઠિયાકાજલ શેઠ (મોડાસા)ચાંદની ચિંતન જોશી (જામનગર)જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)દર્શિતા પટેલ (અમેરિકા)મેઘના સચદેવ (જુનાગઢ)રૂચી શાહ (ચેન્નાઈ)હિરલ રાકેશ ગામી (જામનગર)\nલીલી મકાઈ ની ખીર – અમેરિકન મકાઈ હવે ફક્ત બાફીને કે…\nઈદડા – નાસ્તામાં અને જમવામાં કેરીના રસ સાથે બહુ આનંદ આવે…\nઆલુ પનીર ચાટ -ટેંગી, સ્પાયસી ટેસ્ટી આલુ પનીર ચાટ બનાવવી…\nબાળકોને સાદું ગવારનું શાક નથી ભાવતું તો તેમની માટે ખાસ બનાવો…\nAllઅશ્વિની ઠક્કરઆયુષી સેલાણીકિન્નર આચાર્યકુંજ જયાબેન પટેલકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’કોમલ રાઠોડજતીન.આર.પટેલજીનલ ટેલર “વિહા”ડો. નિલેશ ઠાકોરડો. વિષ્ણુ પ્રજાપતિતૃપ્તિ ત્રિવેદીદક્ષા રમેશદિપા સોની “સોનુ”ધવલ બારોટધવલ સોનીનયના નરેશ પટેલનીલકંઠ વાસુકિયા – વિરમગામપાર્થ દવેપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટપ્રતીક. ડી. ગોસ્વામીબિનલ પટેલભાર્ગવ પટેલમરિયમ ધુપલીમૌલિક જગદીશ ત્રિવેદીયોગેશ પંડ્યારાહુલ મકવાણારૂપલ વસાવડાવસીમ લાંડા “વહાલા”વિજયકુમાર ખુંટશૈલેશ સગપરીયા\nપરિવાર સાથે એ વતન જવા નીકળ્યો હતો પણ અચાનક તેને રસ્તામાં……\nતે મધરાતે… – સુમસામ રસ્તો હતો એ એ યુવતીએ માંગી મદદ…\nપ્રેમ ની જીત – જયારે કોઈ વ્યક્તિ તમારી નજીક હોય ત્યારે…\nયાદોની સફર – જૂની યાદો અમુક એવી હોય છે જેને યાદ…\nAllગૌરવવંતા ગુજરાતીડો.ચિંતન અનિલ સાંગાણીલીઝા શાહ (ડાયેટીશ્યન)\nઆજની પોઝિટિવ સ્ટોરી: ધરમપુરના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં આ યુવા યુગલ…\nઆજની પોઝિટિવ સ્ટોરી: કોરોના વાયરસને હરાવવામાં મહિલાઓની ભૂમિકા સૌથી મહત્ત્વની\nઆજની પોઝિટિવ સ્ટોરીઃ પૂર્વ શિ��્ષક ડો. પ્રતાપભાઈ પંડ્યાએ પોતે જ્યાં નોકરી…\nઆજની પોઝિટિવ સ્ટોરી: રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં-કરતાં મોતને…\nસુશાંત તેની માતાની ખૂબ નજીક હતો, સુશાંતની આ સિક્રેટ વાતો વાંચીને…\nસુશાંતની આ તસવીરો જોઇને તમે પણ પડી જશો વિચારમાં, જોઇ લો…\nઅમદાવાદીઓ સાથે સુશાંતનુ હતુ ખાસ કનેક્શન, સુશાંત વિશે અમદાવાદીઓએ શેર કરેલા…\nસુશાંત સિંહ આત્મહત્યા કેસમાં કરણ જોહર, સલમાન ખાન સહિત 8 દિગ્ગજો…\nવિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના વૈભવી બંગલાની તસવીરો જોઇ લો તમે પણ,…\nઆ બોલરે ફેંક્યો હતો એવો બોલ કે…વિડીયો જોઇને તમે પણ બોલી…\nટેનિસ પ્લેયર આન્દ્રે અગાસી વિશે જાણો એક એવી વાત કે જે…\n‘જુનિયર સેહવાગ’ ટૂંક સમયમાં ક્રિકેટ પિચ પર શરૂ કરવામાં આવશે; મુલતાનના…\nHome રમતજગત 25મી મેરેજ એનિવર્સરી પર સચીન તેંડુલકરે ફેમિલિ માટે બનાવી આ કુલ્ફી અને...\n25મી મેરેજ એનિવર્સરી પર સચીન તેંડુલકરે ફેમિલિ માટે બનાવી આ કુલ્ફી અને આપી સરપ્રાઇઝ, જોઇ લો વાયરલ વિડીયો તમે પણ\nસચીન તેંડુલકરે 25મી મેરેજ એનિવર્સરી પર ફેમિલિ માટે બનાવી મેન્ગો કુલ્ફી – આપ્યું સરપ્રાઇઝ – વિડિયો થઈ રહી છે વાયરલ\nસચિન તંડુલકરે પોતાની 24 વર્ષ લાંબી ક્રિકેટ કેરિયરમાં ઘણા બધા રેકોર્ડ તોડ્યા છે અને એક પછી એક માઇલસ્ટોન પર પહોંચ્યા છે, પણ આ વખતે તેઓ એક બીજો જ માઇલસ્ટોન સર કરવા જઈ રહ્યા છે જો કે તે ઓફ ફિલ્ડ છે. એટલે કે ક્રિકેટ બહારનો છે. સચિન તેંડુલકરે સોમવારે પોતાની 25મી લગ્ન વર્ષગાંઠ ઉજવી છે અને આ અવસર પર તેમણે પોતાના કુટુંબીજનોને એક ખાસ સરપ્રાઇઝ આપવાનું નક્કી કર્યું હતું. અને તે સરપ્રાઇઝ હતું તેમના માટે કોઈ મીઠી વાનગી બનાવવાનું.\nક્રીકેટમાંથી નિવૃત્ત થયા બાદ સચિન અવનવી બાબતો પર પોતાના હાથ અજમાવતા જેવા મળ્યા છે. આ વખતે તેમણે કુટુંબના સભ્યો માટે મેંગો કુલ્ફી બનાવવાનું નક્કી કર્યું હતું. તેઓ વિડિયોમાં કહી રહ્યા છે કે તેઓ તેમની વેડિંગ એનિવર્સરી પર સરપ્રાઇઝ પ્લાન કરી રહ્યા છે. અને આ મેંગો કુલ્ફી બનાવીને તેમણે પોતાની 25મી વેડિંગ એનિવર્સરી પર ઘરના દરેક સભ્યને સરપ્રાઇઝ આપી છે.\nતેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ તેમજ અન્ય સોશિયલ મડિયા અકાઉન્ટ પર મેંગો કુલ્ફી બનાવતી એક વિડિયો શેર કરી છે. જે હાલ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. સોમવારે સચિને ટ્વીટર પર પોતાના ફેન્સને ઇદની શુભેચ્છાઓ પાઠવી હતી. અને આ જ દિવસે તેમની મેરેજ એનિવર્સરી પણ હતી. માટે તેમને પણ ઘણી બધી શુભેચ્છાઓ મળી રહી હતી.\nસચિને પોતાના માતાની મદદથી પત્ની અંજલી માટે આ ખાસ મેંગો કુલ્ફી બનાવીને તેણીને સરપ્રાઇઝ આપી હતી. સચિને પોતાના વિડિયોમા જણાવ્યું હતું કે કેવી રીતે કેરીને અંદરથી ખાલી કર્યા બાદ તેમાં દૂધ ભરીને તેને ચાર કલાક માટે ડીપ ફ્રીઝરમાં જામવા માટે મુક્યા બાદ આ કુલ્ફી તૈયાર થાય છે. આ દરમિયાન તેમના માતા જે કિચનમાં જ બેસીને બીજી કોઈ ડિશના ખાસ મસાલા તૈયાર કરી રહ્યા હતા, તે સચિનને એકધારા કુલ્ફી માટે સૂચનો આપતા રહેતા હતા. ચાર કલાક બાદ સચિને તૈયાર થયેલી કુલ્ફીને કાઢીને તેનો ટેસ્ટ પણ કર્યો અને તેનો અનુભવ પણ ફેન્સ સાથે શેર કર્યો.\nસચિન અને અંજલિની આ 25મી લગ્ન વર્ષગાંઠ હતી. પણ તેમના જીવનના આટલા મોટા અવસરને તેમણે લોકડાઉનના કારણે ઘરમાં જ સેલીબ્રેટ કરવો પડ્યો હતો. બન્નેના લગ્ન 1995માં 25મી મેના રોજ થયા હતા. બન્નને બે બાળકો છે એક દીકરી સારા અને એક દીકરો અર્જુન.\nઅંજલી વ્યવસાયે એક ડોક્ટર છે. બન્નેની મુલાકાત 1990માં મુંબઈના એરપોર્ટ પર થઈ હતી. સચિન તે સમયે માત્ર 19 વર્ષના હતા. અંજલી સચિન કરતાં ઉંમરમાં 5 વર્ષ મોટા છે, પણ બન્નેનું બોન્ડિંગ ખૂબ જ અદ્ભુત છે. બન્ને પહેલી મુલાકાત બાદ કેટલીએ પાર્ટીમાં મળ્યા ધીમે ધીમે એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. તેમનો આ સંબંધ પાંચ વર્ષ ચાલ્યો. અને પાંચ વર્ષ બાદ બન્નેએ પોત પોતાના કુટુંબીજનો પાસે લગ્ન માટે પરવાનગી માંગી અને સંપૂર્ણ હિંદુ વિધી પ્રમાણે તેમના લગ્ન થયા.\nહાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે તે સંજોગોમાં તેંડુલકર પણ આપણા બધાની જેમ ઘરમાં જ સમય પસાર કરી રહ્યા છે, તેંડુલકર આખાએ જગતમાં પોતાની બેટીંગ સ્કીલ્સના કારણે જાણીતા છે. તેમણે પોતાની એક સોશયિલ મિડિયા પોસ્ટમાં એ પણ જણાવ્યું હતું કે તેમને વિવિધ વસ્તુઓ કરવી પણ ખૂબ પસંદ છે.\nતેમણે થોડા દિવસો પહેલાં પોતાના દીકરા અર્જુન તેંડુલકરના વાળ કાપતી એક વિડિયો પણ શેર કરી હતી. આ વિડિયો શેર કરતી વખતે તમણે લખ્યું હતું, ‘એક પિતા તરીકે તમારે બધું જ કરવું પડે છે, તે પછી બાળકો સાથે રમત રમવાનું હોય, તેમની સાથે જીમીંગ હોય કે પછી તેમના વાળ કાપવાનું હોય. જોકે વાળ કપાઈ ગયા છે અને અર્જુન હંમેશની જેમ હેન્ડસમ લાગી રહ્યો છે. તેમણે પોતાની દીકરી સારા તેન્ડુલકરનો પણ વાળ કાપવામાં મદદ કરવા બદલ આભાર માન્યો હતો.’\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર ક���વાની રહેશે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.\nઆપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ \nPrevious article26.05.2020 ટૈરો કાર્ડ્સ મુજબ ૧૨ માંથી ૮ રાશિઓ માટે આજનો દિવસ આપના માટે ખુબ જ સકારાત્મક અને સારા પરિણામ આપનાર\nNext articleબદલાયેલા નિયમો સાથે અક્ષય કુમારે શરૂ કર્યુ એડનુ શૂટિંગ…\nસુશાંત તેની માતાની ખૂબ નજીક હતો, સુશાંતની આ સિક્રેટ વાતો વાંચીને રડી પડશો તમે પણ\nશું ક્યારે માછલી બીયર પીવે ખરા જો ‘ના’ તો પહેલા જોઇ લો આ વિડીયો\nઅમદાવાદીઓ સાથે સુશાંતનુ હતુ ખાસ કનેક્શન, સુશાંત વિશે અમદાવાદીઓએ શેર કરેલા પોતાના અનુભવ વાંચીને રડી પડશો તમે પણ\nગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા જ સોશિયલ મડિયા પર વાયરલ થયા ફની મિમ્સ\nજોઇ લો આ વરરાજાનો વિડીયો, જે લગ્નની ચોરીમાં પણ પત્ની સામે જોયા વગર ધડાધડ રમી રહ્યો છે PUBG ગેમ\nખૂબ નસીબદાર હોય છે આ લોકો, જેમના હથેળીમાં હોય છે આવા નિશાનો\nલાખો ગુજરાતીઓના હૈયે વસેલું પેજ તમે લાઈક કર્યું કે નહીં\nજલ્સા કરોને જેંતીલાલ Jalsa Karo ne Jentilal\nલીલી મકાઈ ની ખીર – અમેરિકન મકાઈ હવે ફક્ત બાફીને કે...\nઈદડા – નાસ્તામાં અને જમવામાં કેરીના રસ સાથે બહુ આનંદ આવે...\nઅમદાવાદના સિવિલ હોસ્પિટલમાંથી કોરોના બાદ રજા આપેલ યુવાન અચાનક જ થઇ...\nસુશાંત તેની માતાની ખૂબ નજીક હતો, સુશાંતની આ સિક્રેટ વાતો વાંચીને...\nઆજની પોઝિટિવ સ્ટોરી: ધરમપુરના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં આ યુવા યુગલ...\nશું ક્યારે માછલી બીયર પીવે ખરા જો ‘ના’ તો પહેલા જોઇ...\nઈદડા – નાસ્તામાં અને જમવામાં કેરીના રસ સાથે બહુ આનંદ આવે...\nટૈરો રાશિફળ : કામમાં સફળતા અને જશ બંને મળવાનો દિવસ છે...\nઅમદાવાદના સિવિલ હોસ્પિટલમાંથી કોરોના બાદ રજા આપેલ યુવાન અચાનક જ થઇ...\n18.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે...\nભિક્ષુક કે પછી પૈસાદાર વ્યક્તિ, મંદિરની બહાર ભીખ માંગતા આ ભિક્ષુકે...\n14.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે...\nવાંચો આ 95 વર્ષના અમદાવાદી દાદા વિશે, કે જેમને ICUમાં રહી...\nતે મધરાતે… – સુમસામ રસ્તો હતો એ એ યુવતીએ માંગી મદદ...\nઆલુ પનીર ચાટ -ટેંગી, સ્પાયસી ટેસ્ટી આલુ પનીર ચાટ બનાવવી...\nમેંગો આઇસક્રીમ – જો તમે હજી નથી બનાવ્યો મેંગો આ��સ્ક્રીમ તો...\nનિર્ભયા કેસ: છેલ્લી 30 મિનિટ આ રીતે ક્રુર દોષિતો જીવ માટે...\nજાણો તે રાતની નિર્ભયાની પિડાજનક સ્થિતિ ફરજ પર હાજર રહેલા ડોક્ટરના...\nલોકો તેમના ગામનું નામ જણાંવતાં પણ શરમ અનુભવે છે, એવું તો...\nસાથ નિભાના સાથિયા’ની કોકિલા મોદી રિયલ લાઇફમાં જીવે છે કંઇક અલગ...\n“નિર્ભયાના હત્યારાઓને ફાંસી આપ્યા બાદ, હવે છેક પવન જલ્લાદ પોતાની દીકરીને...\nશાળાએથી ઘરે જતા છોકરી થઇ પીરીયડ્સમાં, અને છોકરાએ કરી એવી મદદ...\n© 2012 - 2019 જલ્સા કરોને જેંતીલાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%AB%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AB%8D%E0%AA%A8%E0%AB%81%E0%AA%82%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AA%E0%AB%87%E0%AA%B2%E0%AB%87%E0%AA%B8", "date_download": "2020-07-09T17:20:22Z", "digest": "sha1:DXSPEOA5DV2DWLJM7OO2ONLDE2JGMEA3", "length": 9339, "nlines": 50, "source_domain": "gu.m.wikipedia.org", "title": "ફલાક્નુંમાં પેલેસ - વિકિપીડિયા", "raw_content": "\nફલાક્નુંમાં પેલેસ, ભારતના હૈદરાબાદમાં આવેલા શ્રેષ્ઠ સ્થળો પૈકીનું એક છે. તે પૈગાહ હૈદરાબાદ રાજ્ય સાથે સબંધ ધરાવે છે પાછળથી તેના પર નિઝામોનું આધિપત્ય હતું |[૧] આ ફલાક્નુંમાં 32 એકર ક્ષેત્ર પર ફેલાયેલો છે અને ચાર મિનારાથી 5 કિ. મી. દુર છે. તેનું નિર્માણ હૈદરાબાદ ના પ્રધાન મંત્રી નવાબ વકાર - ઉલ - ઉમર અને નિઝામ છઠ્ઠા ના કાકા અને સાળા દ્વારા કરવામાં આવ્યું હતું ફલક નુમાનો અર્થ આકાશ જેવું અથવા આકાશનું દર્પણ થાય છે.[૨]\n૩ વૈભવશાડી હોટેલ ફેરફાર\nઆ મહેલની રચના એક અગ્રેજી શિલ્પકારે કરી હતી. તેની રચનાની આધારશીલા 3 માર્ચ 1884 માં સર વાઈકર દ્વારા થઇ હતી. જે સર ચાર્લ્સ ડાર્વિન ના વૈજ્ઞાનિક મિત્ર ખુદુશ ના પુત્ર હતા. તેનું બાંધકામ પૂર્ણ થતા 9 વર્ષ લાગ્યા હતા તેનું સંપૂર્ણ બાંધકામ ઇટાલિયન પથ્થર દ્વારા થયું છે અને તે 93,971 ચો. મી. ક્ષેત્ર માં ફેલાયેલો છે. મહેલનો આકાર વીંછી છે. આ મહેલ ઇટાલિયન અને ટ્યુડર સ્થાપત્ય એક દુર્લભ મિશ્રણ છે.\nઆ મહેલ જ્યાં સુધી સર વાઈકર પાસે હતો ત્યાં સુધી તેમણે પોતાના નીજી નિવાસ સ્થાન તરીકે તેનો ઉપયોગ કર્યો હતો, પણ પછી 1897-98 માં તેમને આ મહેલ હૈદરાબાદના નિઝામ છઠ્ઠા ને સોંપી દીધો\nસર વાઈકરને એહસાસ થયો કે ફલાનુંમાં મહેલના નિર્માણનો ખર્ચ તેમને રાખેલા લક્ષ્ય કરતા વધુ ખર્ચ થઇ ગયો છે ત્યારે તેમની બુદ્ધિશાળી પત્ની ઉલ ઉમરનાં કેહવાથી તેમણે આ મહેલ નિઝામને ઉપહાર આપી દીધો જેના બદલામાં તેમને કરેલા પૂર્ણ ખર્ચના પૈસા પાછા મળી ગયા. નિઝામે પાછળથી આ મહેલનો ઉપયોગ શાહી અતિથિગૃહ તરીકે શરુ કર્યો કારણકે આ મહેલથી પૂર્ણ શહેરનો નજારો દેખાય છે|\n1950 માં નિઝામના ગયા બાદ આ મહેલ શાંત થઇ ગયો છે છેલ્લે 1951 માં ભારતના વડા પ્રધાન રાજેન્દ્ર પ્રસાદ ત્યાં મહેમાન બનીને રોકાયા હતા સન 2000માં નિઝામ મુક્કરમ હા બહાદુરે આ મહેલ તાજ હોટેલ્સ ને 30 વર્ષ માટે લીસ પર આપી દીધો\nઆ મહેલમાં ટેલીફોન અને વિદ્યુત વ્યવસ્થા ની સુવિધા સન 1883માં ઓસ્લેર દ્વારા શરુ કરવામાં આવી હતી આંકડા પ્રમાણે મહેલમાં આવેલું સ્વીચ બોર્ડ ભારતમાં આવેલા સૌથી મોટા સ્વીચ બોર્ડમાનું એક છે. સન 2000 માં આ મહેલ નિઝામ પરિવારની નીજી સંપત્તિ હતી તેથી તે સામન્ય જનતા માટે ખુલ્યો નહતો આ મહેલ માં બિલયર્ડ્સ રૂમ પણ છે જે બોરો અને વાટ્સ દ્વારા બનાવેલો છે તેનું ટેબલ અદભૂત છે કારણ એવા બે ટેબલ બનવ્યા હતા જેમનું એક બકીન્ઘમ પેલેસ અને બીજું અહી આવેલું છે|\nવૈભવશાડી હોટેલ ફેરફારફેરફાર કરો\nઆ મહેલમાં 500 વ્યક્તિ બેસી સકે એટલું માતુ ભોજનાલય છે જેને દુનિયાનું સૌથી મોટું ભોજનાલય છે અને તેની સાથે દરબાર હોલ પણ છે જેને વિશ્વસ્તરીય શિલ્પકળા નો ઉપયોગ કરીને સુસજ્જિત કરવામાં આવ્યો છે|[૩] સન 2000 માં તાજ હોટેલે આ મહેલનું નવીનીકરણ શરુ કર્યું |[૪] નવા બદલાવો સાથે આ મહેલને નવેમ્બેર 2010માં હોટેલ તરીકે મેહમાનો માટે ખોલી દેવામાં આવ્યો [૫] મહેલનું આકર્ષક તેનો સ્વાગત કક્ષ છે જે ચકચકિત ભીત ચિત્રો થી સુશોભિત છે. તેમાં 60જેટલા કમરા અને 22 હોલ છે જે દુર્લભ ચિત્રો, મૂર્તિઓ , હસ્તપ્રત અને ગ્રંથો થી શોભાયમાન છે. તેના રૂમો અને દીવાલોને ફ્રાંચથી મગાવેલા ઓર્નેટ ફર્નીચર અને હાથ કારીગરીથી બનાવેલા સામાન અને બ્રોકેડ થી સુસજ્જિત કરવામાં આવ્યા છે [૬].\nLast edited on ૧૧ જાન્યુઆરી ૨૦૧૬, at ૦૨:૦૬\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૨:૦૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%93%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%AC%E0%AA%B0_%E0%AB%A8%E0%AB%AA", "date_download": "2020-07-09T17:26:34Z", "digest": "sha1:5LHXH4NQLUD53ENDK5OG54RGK6RNYJQA", "length": 8428, "nlines": 279, "source_domain": "gu.wikipedia.org", "title": "ઓક્ટોબર ૨૪ - વિકિપીડિયા", "raw_content": "\n૨૪ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૯૭મો (લિપ વર્ષ દરમ્યાન ૨૯૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૬૮ દિવસ બાકી રહે ���ે.\n૪ તહેવારો અને ઉજવણીઓ\n2013 - મન્ના ડે\nતહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]\nવિકિમીડિયા કૉમન્સ પર October 24 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nવર્ષના માસ અને દિવસ\nઆજે: ૮ જુલાઇ ૨૦૨૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\nજાન્યુઆરી ૦ • ફેબ્રુઆરી ૩૦ • ફેબ્રુઆરી ૩૧ • માર્ચ ૦\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૪ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ ૧૩:૫૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A0%E0%AA%BE_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF", "date_download": "2020-07-09T18:48:39Z", "digest": "sha1:SU65L6O6WA2TF5FC3TRX6XB37KZDZ7OG", "length": 8710, "nlines": 195, "source_domain": "gu.wikipedia.org", "title": "મરાઠા સામ્રાજ્ય - વિકિપીડિયા", "raw_content": "\n૧૭૫૮માં મરાઠા સામ્રાજ્યનો નક્શો\n• ૧૬૭૪–૧૬૮૦ શિવાજી (પહેલા)\n• ૧૮૦૮–૧૮૧૮ પ્રતાપસિંહ (છેલ્લા)\n• ૧૬૭૪–૧૬૮૯ મોરોપંત ત્ર્યંબક પિંગલે (પહેલા)\n• ૧૭૯૫–૧૮૧૮ બાજીરાવ બીજા (છેલ્લા)\n• ૨૭ વર્ષોનું યુદ્ધ ૧૬૭૪\n• ત્રીજું આંગ્લ-મરાઠા યુદ્ધ ૧૮૧૮\n• ૧૭૦૦ est. ૧૫,૦૦,૦૦,૦૦૦\nચલણ રૂપિયો, પેસો, મોહર, શિવરાજ, હોન\nપહેલાનું શાસન પછીની સત્તા\nમરાઠા સામ્રાજ્ય અથવા મરાઠા મહાસંઘ એ દક્ષિણ એશીયામાં એક સામ્રાજ્યવાદી શક્તિ હતી, આ ૧૬૭૪થી ૧૮૧૮ દરમ્યાન અસ્તિત્વમાં રહી. શિવાજીએ મરાઠા સામ્રાજ્યની બુનિઆદ ૧૬૭૪માં રાખી. તેણે ઘણા વર્ષો સુધી ઔરંગઝેબના મુઘલ સામ્રાજ્ય સાથે સંઘર્ષ કર્યો હતો. બાદમાં સામ્રાજ્યનો ઉત્તર ભારત સુધીનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.\nભવાનીની પ્રતિમાસાથે મરાઠા સામ્રાજ્યના છત્રપતિ શિવાજી\nછત્રપતિ શાહૂ (1707-1749) ઉર્ફ શિવાજી બીજા, છત્રપતિ સંભાજીના દીકરા\nછત્રપતિ રાજારામ (છત્રપતિ રાજારામ અને મહારાણી તારાબાઈના પૌત્ર)\nવધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: પેશવા\nબાળાજી વિશ્વનાથ (1713 – 1720)\nસવાઈ માધવરાવ પેશવા (1774–1795)\nમરાઠા સામ્રાજ્ય - યુટ્યુબ પર લેક્ચર\nશિવાજીનાં સૈન્યમાં હતા અનેક મુઘલ સરદાર, છત્રપતિ માટે લડ્યા લડાઈ - દિવ્યા ભાસકર\nઆ ભારતીય ઇતિહાસ સાથે સંકળાયેલો લેખ સ્ટબ છે. તમે આને વધુ માહિતીપ્રદ બનાવવામાં વિકિપીડિયાને મદદ કરી શકો છો.આ લેખમાં ઉમેરો કરવા માટે અહીં ક્લીક કરો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૦ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ ૧૬:૫૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/gujarat-high-court-pronounces-death-penalty-for-the-convict-in-surat-abused-and-murder-of-a-three-year-old-girl-110790", "date_download": "2020-07-09T18:17:19Z", "digest": "sha1:5LDAJJRJH7XD4X5JPNHBITNUDUOBVFI3", "length": 6559, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "Gujarat High Court pronounces death penalty for the convict in Surat abused and murder of a three year old girl | - news", "raw_content": "\nગુજરાત હાઇકોર્ટે ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરનારને આપ્યો મૃત્યુદંડ\n22 વર્ષના આરોપી અનિલ યાદવને ગોડાડરા ક્ષેત્રમાં ત્રણ વર્ષની બાળકીની હત્યા અને દુષ્કર્મનો દોષી માનવામાં આવ્યો હતો.\nગુજરાત ઉચ્ચ ન્યાયાલયે સૂરતની ત્રણ વર્ષની નાની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપીને મૃત્યુની સજા સંભળાવી છે.\nજણાવીએ કે ગુજરાત હાઇકોર્ટે સૂરતની ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપીને મૃત્યુની સજા સંભળાવી છે. આ પહેલા જિલ્લા ન્યાયાલયે આરોપીને મૃત્યુની સજા સંભળાવી ચૂક્યું છે. 22 વર્ષના આરોપી અનિલ યાદવને ગોડાડરા ક્ષેત્રમાં ત્રણ વર્ષની બાળકીની હત્યા અને દુષ્કર્મનો દોષી માનવામાં આવ્યો હતો.\nજણાવીએ કે 14 ઑક્ટોબર 2018ની સાંજે એક બાળકી ગાયબ થઈ ગઈ હતી. પરિવારે પોલિસને આની સૂચના આપી જેમણે આ વિસ્તારમાં સર્ચ ઑપરેશન કર્યું. બીજા દિવસે સવારે તે બાળકીનું શબ તે બિલ્ડિંગની નીચે મળ્યું જેના ઉપરના માળે તે પોતાના પરિવાર સાથે રહેતી હતી.\nઆ પણ વાંચો : ઉર્વશી ઉપાધ્યાયઃ ઓનસ્ક્રીન સાડીમાં દેખાતા અભિનેત્રીનો આવો છે ઓફસ્ક્રીન અંદાજ\nપોલીસને બાળકીનું શબ એક પ્લાસ્ટિક બૅગની અંદર મળ્યું જેને પાણીના કન્ટેનરની પાછળ છુપાવવામાં આવ્યું હતું. અનિલ યાદવ જેના રૂમમાંથી બાળકીનું શબ મળ્યું તે રૂમને બંધ કરીને ભાગી ગયો હતો. શરૂઆતમાં તે પરિવાર અને પાડોશીઓ સાથે મળીને બાળકીને શોધવાનો નાટક કરતો હતો. અનિલ યાદવ સૂરતથી ભાગીને બિહારમાં આવેલા પોતાના પૈતૃક ગામડામાં ગયો. તેણે રૂમની ચાવી નર્મદા નદીમાં ફેંકી દીધી. બિહાર પોલીસની મદદથી અપરાધ શાખાની સિટી પોલીસે 19 ઑક્ટોબરના બિહારમાં બક્સર જિલ્લાના મનિયા ગામમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.\nગુજરાતના ધોરણ ૭ના પાઠ્યપુસ્તકમાં ગંભીર છબરડો\nCoronavirus Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં 25000, મહારાષ્ટ્રમાં 5143, ગુજરાતમાં 783\nઆવ્યા, ત્યાં પાછા ચાલ્યા\nસૌરાષ્ટ્ર-કચ્છમાં હજી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nગુજરાતના ધોરણ ૭ના પાઠ્યપુસ્તકમાં ગંભીર છબરડો\nઆવ્યા, ત્યાં પાછા ચાલ્યા\nસૌરાષ્ટ્ર-કચ્છમાં હજી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી\nપૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરત સોલંકીની તબિયત લથડતા વેન્ટિલેટર પર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tech/gadgets/after-too-much-voice-mitron-google-pulls-remove-china-apps-from-play-store-559959/", "date_download": "2020-07-09T17:05:18Z", "digest": "sha1:FDTCFUPD7LFD5ACTB65ZJZ7URZ7BWSRE", "length": 15306, "nlines": 180, "source_domain": "www.iamgujarat.com", "title": "બહુ ચર્ચિત Mitron અને Remove China Apps ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવાઈ | After Too Much Voice Mitron Google Pulls Remove China Apps From Play Store - Gadgets | I Am Gujarat", "raw_content": "\nહ્રદયદ્રાવક દ્રશ્યઃ કારની અડફેટથી મૃત્યુ પામ્યુ માદા કાંગારુ, તેના સાથીએ કર્યો વિલાપ\n આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામું\nયુપીમાં ફરી એક વખત 13 જુલાઈ સુધી લોકડાઉન જાહેર કરાયું\n3 વર્ષની દીકરીને ઘરે એકલી મૂકીને બોયફ્રેન્ડને મળવા જતી રહી માતા, પછી આવીને જોયું તો…\n‘મને ખબર નથી’ હેશ ટેગ સાથે યુવાનોએ નોકરી અંગે સરકારને કર્યા સવાલો\nસુશાંત સિંહ રાજપૂત કેસ : સુબ્રમણ્યમ સ્વામીએ વકીલ સાથે કરી વાત, CBI તપાસની શક્યતા વધી\n‘સૂરમા ભોપાલી’ના નિધનથી ‘જય-વીરુ’ દુ:ખી, આ શબ્દોમાં આપી શ્રદ્ધાંજલિ\n‘માટી’ થયા સદાબહાર એક્ટર જગદીપ, દીકરા જાવેદ-નાવેદ જાફરીએ કરી અંતિમ વિધિ\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી હતો ને\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nબહુ ચર્ચિત Mitron અને Remove China Apps ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવાઈ\n1/5બહુ ચર્ચા જગાવ્યા બાદ બંને એપ હટાવાઈ\nચીની પ્રખ્યાત ટિકટોક એપ્લિકેશનનો ભારતીય અવતાર ગણાતી શોર્ટ વીડિયો શેરિંગ એપ Mitronને લઇને છેલ્લા થોડા સમયથી અનેક વિવાદ ચાલી રહ્યા છે. મેડ ઇન ઇન્ડિયા એપ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં લોકો તેને ડાઉનલોડ કરી રહ્યા હતા. પરંતુ એક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે આ એપ પાકિસ્તાનની એપ ‘ટિકટક’નું રિબ્રાન્ડેડ વર્ઝન છે. તેમજ હજુ પણ આ એપને કોણે બનાવી છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી ત્યારે આ એપ ખરેખર ભારતની છે કે પછી પાકિસ્તાન જેવા દેશની કરામત છે તે અંગે ચર્ચા પણ શરું થઈ છે.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:\n2/5એક જ મહિનામાં 5 કરોડથી વધુ ડાઉનલોડ\nઆ બધા વચ્ચે Mitron એટલી પ્રખ્યાત થઈ કે એક જ મહિનાના ગાળામાં તેને 5 કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. જોકે હવે ગૂગલે તેને કન્ટેન્ટ પોલિસી ઉલ્લંઘનના આરોપ સાથે પ્લે સ્ટોર પરથી રીમૂવ કરી છે. ગૂગલની પોલિસી મુજબ બીજી એપ્સના કન્ટેન્ટમાં ફેરફાર કર્યા વગર કોપી પેસ્ટ એપ્લિકેશન્સ પ્લે સ્ટોર પરથી દૂર કરી દેવામાં આવે છે.\n3/5આ કારણે Mitron એપને હટાવાઈ\nત્યારે એક અહેવાલમાં સામે આવ્યા બાદ કે Mitron એપના કોડ પાકિસ્તાની આઈટી કંપની Qboxusની ટિકટક જેવા હોઈ તેમજ કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. જોકે ગૂગલ દ્વારા આટલા બધા દિવસ કેમ રાહ જોવામાં આવી હવે તેવો પણ પ્રશ્ન ઉઠી રહ્���ો છે. આ જ રીતે Mitron પછી Remove china Appને પણ ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવી છે.\n4/5એપ્સના નિર્માતાઓએ ટ્વીટ કરીને જાણકારી આપી\nરિમૂવ ચાઈના એપ્સને જયપુરના વનટચ લેબ્સ દ્વારા બનાવવામાં આવી હતી, તેમણે મંગળવારે રાતે ટ્વીટ કરીને એપ પ્લે સ્ટોર પરથી રિમૂવ થયાની જાણકારી આપી હતી. કંપનીએ કહ્યું કે, ઘણી મોટી સંખ્યામાં લોકો ચીનની એપ્સને ફોનમાંથી દૂર કરવા માટે રિમૂવ ચાઈના એપ્સનો ઉપયોગ કરતા હતા, આ એપનો હેતુ લોકોની કોઈ પણ એપને અનઇન્સ્ટોલ કરવા માટે મજબૂર કે પ્રોત્સાહિત કરવાનો નહોતો. છેલ્લા 2 અઠવાડિયાંથી સાથ આપવા બદલ આપનો આભાર.\nગૂગલે કહ્યું કે, ગૂગલે પ્લે સ્ટોરની ભ્રામક વ્યવહાર પોલિસીનું ઉલ્લંઘન કરવા બદલ રિમૂવ ચાઈના એપ્સને દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ પોલિસી તે એપ્સને અનુમતિ નથી આપતી જે યુઝરને થર્ડ પાર્ટી એપ્સને દૂર કરવા કે અન ઇન્સ્ટોલ કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને યુઝરને થર્ડ પાર્ટી એપને ડિલીટ કે ડિસેબલ કરવા છેતરે છે.\nરેડમી નોટ 9 જલદી ભારતમાં થશે લોન્ચ, સામે આવ્યું ટીઝર\nનવો ‘મેડ ઈન ઈન્ડિયા’ સ્માર્ટફોન લોન્ચ, પ્રાઈઝ ₹6000થી પણ ઓછી\nઆ ‘મેડ ઈન ઈન્ડિયા’ એપે મચાવી ધમાલ, કરોડો વખત કરાઈ ડાઉનલોડ\nહવે ઈન્સ્ટાગ્રામ પર મળશે TikTok જેવી મજા, ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર\nપબજી રમવામાં દીકરાએ ખાતામાંથી 16 લાખ ઉડાવી માર્યા, પિતાએ ગેરેજમાં કામે બેસાડ્યો\nભારતે તો હવે પ્રતિબંધ લગાવ્યો, ચીનમાં તો પહેલેથી બેન છે ટિકટૉક\nજુનાગઢઃ વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા ‘સિંહ’ લટાર મારવા નીકળ્યો\nમુંબઈઃ કોરોના વચ્ચે હોસ્પિટલમાં જ વાગી શરણાઈ, ડોક્ટર કપલે કર્યા લગ્ન\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી...\nકોરોનાનો ભય છતાં માસ્ક નથી પહેરી રહ્યા લોકો, ‘યમરાજ અને ચિત્રગુપ્ત’ સમજાવવા આવ્યા\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nરેડમી નોટ 9 જલદી ભારતમાં થશે લોન્ચ, સામે આવ્યું ટીઝરનવો ‘મેડ ઈન ઈન્ડિયા’ સ્માર્ટફોન લોન્ચ, પ્રાઈઝ ₹6000થી પણ ઓછીઆ ‘મેડ ઈન ઈન્ડિયા’ એપે મચાવી ધમાલ, કરોડો વખત કરાઈ ડાઉનલોડહવે ઈન્સ્ટાગ્રામ પર મળશે TikTok જેવી મજા, ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચરપબજી રમવામાં દીકરાએ ખાતામાંથી 16 લાખ ઉડાવી માર્યા, પિતાએ ગેરેજમાં કામે બેસાડ્યોભારતે તો હવે પ્રતિબં�� લગાવ્યો, ચીનમાં તો પહેલેથી બેન છે ટિકટૉકસેમસંગે ઘટાડી એકદમ નવા સ્માર્ટફોનની કિંમત, અન્ય ઑફર્સ પણ અવેલેબલઆવતીકાલે લૉન્ચ થશે પહેલી દેસી સોશિયલ એપ Elymentsટિકટોક પર પ્રતિબંધ બાદ ચાઈનીઝ કંપનીને 45,000 કરોડનું નુકસાન થવાનો અંદાજPUBGના ચક્કરમાં પેરેન્ટ્સનું બેંક એકાઉન્ટ કરી નાખ્યું ખાલીOnePlusએ લૉન્ચ કરી સ્માર્ટ ટીવીની નવી રેન્જ, શરૂઆતી કિંમત ફક્ત 12,999ફેસબુકે બંધ કરી ટિકટોકને ટક્કર આપનારી પોતાની આ એપબોલો, મોબાઈલ ફોન ચાઈનાનો હશે તો રિપેરિંગમાં ડબલ રુપિયા ચૂકવવા પડશેભારતમાં ડાઉન થયું Gmail, યૂઝર્સ ટ્વીટર પર કરી રહ્યા છે ફરિયાદઆ ભારતીય એપનો મોટો ધમાકો, માત્ર 36 કલાકમાં દોઢ કરોડ ડાઉનલોડ્સ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/induction-cooktops/aimax+induction-cooktops-price-list.html", "date_download": "2020-07-09T18:01:28Z", "digest": "sha1:SL7CIZZULSCON7RIJ4TWD3F6QO2TS3QM", "length": 9244, "nlines": 192, "source_domain": "www.pricedekho.com", "title": "આઇમેક્સ ઇન્દૂકશન કોઓક્ટોપસ ભાવ India માં 09 Jul 2020 પરસૂચિ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nઆઇમેક્સ ઇન્દૂકશન કોઓક્ટોપસ India ભાવ\nઆઇમેક્સ ઇન્દૂકશન કોઓક્ટોપસ India 2020માં ભાવ યાદી\nઆઇમેક્સ ઇન્દૂકશન કોઓક્ટોપસ ભાવમાં India માં 9 July 2020 ના રોજ તરીકે. ભાવ યાદી ઓનલાઇન શોપિંગ માટે 1 કુલ આઇમેક્સ ઇન્દૂકશન કોઓક્ટોપસ સમાવેશ થાય છે. India સૌથી નીચો ભાવ ઉત્પાદન વિશિષ્ટતાઓ, કી લક્ષણો, ચિત્રો, રેટિંગ્સ અને વધુ સાથે શોધો. આ શ્રેણીમાં સૌથી લોકપ્રિય ઉત્પાદન આઇમેક્સ એમ 009 ઇન્દૂકશન કોઓક્ટોપ છે. ન્યૂનતમ ભાવ એક સરળ ભાવ સરખામણી માટે Snapdeal, Flipkart, Naaptol, Indiatimes, Homeshop18 જેવા તમામ મુખ્ય ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવવામાં આવે છે.\nમાટે ભાવ રેંજ આઇમેક્સ ઇન્દૂકશન કોઓક્ટોપસ\nની કિંમત આઇમેક્સ ઇન્દૂકશન કોઓક્ટોપસ જ્યારે અમે ઉત્પાદનો બજારમાં ઓફર કરવામાં આવી વિશે તમામ વાત બદલાય છે. સૌથી વધુ ખર્ચાળ ઉત્પાદન આઇમેક્સ એમ 009 ઇન્દૂકશન કોઓક્ટોપ Rs. 1,039 પર રાખવામાં આવી છે. આ વિપરીત, સૌથી ઓછી કિંમતની ઉત્પાદન આઇમેક્સ એમ 009 ઇન્દૂકશન કોઓક્ટોપ Rs.1,039 પર ઉપલબ્ધ છે. ભાવમાં આ ફેરફારો પ્રીમિયમ ઉત્પાદનો માંથી પસંદ કરવા માટે ઓનલાઇન દુકાનદારોને સસ્તું શ્રેણી આપે છે. ઓનલાઇન કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ઓનલાઇન ખરીદી માટે વગેરે જેવા તમામ મુખ્ય શહેરોમાં માન્ય છે\nઆઇમેક્સ ઇન્દૂકશન કોઓક્ટોપસ India 2020માં ભાવ યાદી\nઆઇમેક્સ એમ 009 ઇન્દૂકશન કોઓ� Rs. 1039\n65 % કરવા માટે 65 %\n2000 વોટ્ટસ એન્ડ અબોવે\nઆઇમેક્સ એમ 009 ઇન્દૂકશન કોઓક્ટોપ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://davdanuangnu.com/2020/06/09/%E0%AA%85%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE/", "date_download": "2020-07-09T18:06:38Z", "digest": "sha1:ZN2CANFHW5S7LWVHD4OKJTENMYCKHPZN", "length": 35513, "nlines": 201, "source_domain": "davdanuangnu.com", "title": "અષાઢની મેઘલી રાતે – વાર્તા – શૈલા મુન્શા | દાવડાનું આંગણું", "raw_content": "\nગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ\nહે જી તારા આંગણિયે…\nમનમાં આવ્યું એ લખ્યું\nઆવો મિત્રો વાતું કરીયે\nમને હજી યાદ છે.\nભાષાને શું વળગે ભૂર\nઅષાઢની મેઘલી રાતે – વાર્તા – શૈલા મુન્શા\n“હરિણી સમી ઊછળતી નાચતી રીના યૌવનના કેટલાય રંગીન સપના જોતી. ભણવા સાથે રીનાએ કથક નૃત્યમા પણ નિપુણતા મેળવી હતી. મમ્મી કેટલીય વાર ટોકતી, “રીના બેટા નાચવા સાથે થોડું ઘરકામ, રસોઈ પણ શીખ. સાસરે જઈશ તો નાચવાથી કાંઈ પેટ નહિ ભરાય”\nએક તરવરાટ ભરેલી યુવતીની સત્યઘટના પર આધારિત વાર્તા –\nઆજ સવારથી વરસાદ અનરાધાર વરસતો હતો. મુંબઈનો વરસાદ આવે ત્યારે મુંબઈનુ જન જીવન ઠપ્પ થઈ જાય એવો વરસે. અષાઢે બારે મેઘ ખાંગા થાય એમ કહેવાય એમા આજે અષાઢી બીજ અને રથજાત્રાનો દિવસ. વરસતા વરસાદમાં ભક્તજનો ભગવાનના રથના દોરડાને ખેંચવા પડાપડી કરતા હતા.\nઆ બધાથી અલિપ્ત રીના દુકાને પહોંચી. સાંજે થોડી વહેલી નીકળી ગઈ, આવા વરસાદમાં બસ કે ટેક્ષી મળવામાં ઘણીવાર વિલંબ થાય એમ ધારી જલ્દી ઘરભેગી થઈ ગઈ.\nસવારે અગિયારના ટકોરે રીના દુકાનમાં હાજર હોય અને સાંજે સાતની આસપાસ ઘરે આવે. રીનાનો એ નિત્ય ક્રમ હતો દુકાનેથી આવે, સવારે રસોઈની તૈયારી કરી રાખી હોય એટલે ખાવાનુ ગરમ કરી નિરાંતે પોતાની મનગમતી ટીવી સિરિયલ જોતા જોતા જમે. સૂતાં પહેલાં અચૂક કોફીના કપ સાથે પોતાનુ મનગમતું પુસ્તક વાંચે.\nદિકરી પ્રિયા પરણીને નાગપુર પતિ સાથે રહેતી હતી અને દિકરો નમન વધુ અભ્યાસ અર્થે અમેરિકા હતો. રીના એક સંતોષના અહોભાવ સાથે ��ોતાની જિંદગી જીવી રહી હતી.\nકોફીનો કપ પુરો કરી રીના સૂવાની તૈયારી કરી રહી હતી ત્યાં ફોનની ઘંટડી રણકી.સમાચાર સાંભળતા રીનાએ પળભર ઊંડો શ્વાસ લીધો, રીસિવર નીચે મૂક્યું ને આંખ બંધ કરી. મનમાં કોઈ ફિલ્મની રીલ રિવાન્ડ થતી હોય તેમ પોતાના બાળપણના દિવસોથી આજની ઘડી સુધીની સફર મનને કુરેદવા માંડી.\nનાનપણથી રીનાને ઘર ઘર રમવાનો ખુબ શોખ. માતા પિતાનુ એક માત્ર સંતાન એટલે લાડકી તો ખુબ જ પણ મમ્મીએ એના ઉછેરમાં અને સંસ્કાર સિંચવામાં કોઈ કમી નહોતી રાખી. લાડ તો એ પુષ્કળ પામતી પણ સાથે સાથે મમ્મી હમેશા કહેતી “રીના બેટા સોનાની છરી હોય તોય શાક જ સમારાય, પેટમાં ના ખોસાય” નાનકડી રીના કાંઈ સમજતી નહિ, એ તો પોતાની ઢીંગલી લઈ બહેનપણીઓ સાથે ઘર ઘર રમવામાં અને ઢીંગલા ઢીંગલીને પરણાવવામાં મગન રહેતી.\nપપ્પા હંમેશાં રીના માટે બધા બાળ-માસિકો લાવતા અને રીનાને પણ ઝગમગ, ચાંદામામા, અને બકોર પટેલને શકરી પટલાણીની વાર્તા વાંચવામાં અનેરો આનંદ મળતો. સ્કૂલમાં દાખલ થયા પછી રીનાના વાંચન શોખે એને સ્કૂલમાં યોજાતી દર શનિવારની વકતૃત્વ સ્પર્ધા કે નિબંધ સ્પર્ધામાં ભાગ લેતી કરી અને ઘણીવાર ઈનામ પણ જીતી લાવતી.\nકેટ કેટલા લાડકોડ અને હોંશમાં બાળપણ ક્યાં વીતી ગયું અને રીના યૌવનને દરવાજે આવી ઊભી. ભણવામાં પહેલેથી હોશિયાર રીનાએ આર્ટ્સ કોલેજમાં એડમિશન લીધું અને ઈંગ્લીશ લીટરેચર સાથે બી.એ. ની ડીગ્રી મેળવી. ભણતર સાથે નૃત્યના ક્લાસ, ડિબેટીંગના ક્લાસ, રીનાનો દિવસ તો ક્યાં ઉગતો અને ક્યાં આથમતો એ જ જાણે સમજાતું નહિ.\nહરિણી સમી ઊછળતી નાચતી રીના યૌવનના કેટલાય રંગીન સપના જોતી. ભણવા સાથે રીનાએ કથક નૃત્યમા પણ નિપુણતા મેળવી હતી. મમ્મી કેટલીય વાર ટોકતી, “રીના બેટા નાચવા સાથે થોડું ઘરકામ, રસોઈ પણ શીખ. સાસરે જઈશ તો નાચવાથી કાંઈ પેટ નહિ ભરાય”\nશરારતી હાસ્ય સાથે મમ્મીને ચીઢવતી રીના હમેશ જવાબ આપતી, “મમ્મી તું જોજે, મને તો રસોઈયા, નોકર ચાકરવાળું જ સાસરૂં મળવાનુ છે”. મનોમન મમ્મીની પણ એજ મનોકામના હતી કે રીનાના મનની મુરાદ પુરી થાય, અને કોણ માબાપ એવું ના ઈચ્છે કે એમની દિકરી સાસરે હંમેશાં સુખ શાંતિ સમૃદ્ધિ પામે\nરીનાની નૃત્ય એકેડમી તરફથી મુંબઈમાં એક શો યોજાયો હતો અને રીના એમાં મુખ્ય કથક નર્તકી તરીકે નૃત્ય કરવાની હતી. બહોળી સંખ્યામાં શ્રોતાજનો આ કાર્યક્રમ જોવા આવ્યા હતા. શેઠ દામોદરદાસ અને એમના પત્ની શાંતિબહેન પણ ત્યાં હતાં. ર��નાનુ નૃત્ય જોઈ એટલા પ્રભાવિત થયા કે કાર્યક્રમ પત્યા પછી રીનાને મળવા ગ્રીનરુમમાં ગયા. રીનાની સૌમ્યતા, એનો વિનયી વ્યવહાર જોઈ એમને ખુબ જ આનંદ થયો. વાતવાતમાં રીનાનું રહેવાનું, એના માતા-પિતાનું નામ વગેરે જાણી લીધું.\nરીનાના પિતા મંગળદાસનુ નામ જાણી દામોદરદાસની નવાઈનો પાર ન રહ્યો. બન્ને એક જ નાતના, નામથી એકબીજાને ઓળખે પણ ઝાઝો પરિચય નહિ. રીનાનુ ઘર કોચીન, અને રીનાના પપ્પા કોચીનમાં ચોખાના વેપારી. એમનો માલ અમદાવાદ, મુંબઈ મદ્રાસ બધે જાય. દામોદરદાસનો કાપડનો બહોળો વેપાર. કાપડ બજારમાં પ્રતિષ્ઠિત વેપારી તરીકે શાખ. એક નાતના અને વેપારી હોવાથી નામથી બન્ને એકબીજાથી પરિચીત.\nદામોદરદાસ પર લક્ષ્મીના ચારે હાથ, પુષ્કળ પૈસો, ઘરમાં નોકર ચાકર, રસોઈયો બબ્બે ગાડીઓ ડ્રાઈવર સાથે. સંતાનમાં અતિશય લાડમાં ઉછરેલો એકનો એક દિકરો. દિકરા માટે સુશીલ વહુની તલાશમાં હતા.\nશાંતિબહેન અને દામોદરદાસને પહેલી નજરે જ રીના પોતાની વહુ તરીકે પસંદ આવી ગઈ. બીજા જ દિવસે કોચીન ફોન કરી મંગળદાસ પાસે પોતાના દિકરા મનોજ માટે રીનાના હાથનું માગું કર્યું. મુંબઈના બજારમાં દામોદરદાસની શાખ અને પ્રતિષ્ઠા વિશે આછીપાતળી માહિતી તો મંગળદાસને હતી, પણ સવાલ રીનાનો હતો. એની શું ઈચ્છા છે એના ધ્યાનમાં બીજો કોઈ છોકરો છે એના ધ્યાનમાં બીજો કોઈ છોકરો છે કોઈ સાથે પ્રેમ છે કોઈ સાથે પ્રેમ છે એ બધું જાણવું રીનાના મમ્મી પપ્પા માટે વધુ અગત્યનુ હતું.\nમમ્મીએ વાતવાતમાં રીનાના મનને ટટોળ્યું. આમ તો એમને ગળા સુધી ખાત્રી હતી કે રીનાને કોઈ સાથે પ્રેમ હોય તો એ મમ્મીને વાત કર્યા વગર ના રહે. રીનાએ કોઈ વાંધો ન દર્શાવ્યો એટલે મંગળદાસે મુંબઈ વસતા પોતાના મામેરા ભાઈ દ્વારા મનોજ વિશે માહિતી મેળવી. એટલું જાણવા મળ્યું કે છોકરો અતિશય લાડના કારણે થોડો બગડેલો છે પણ માતા પિતા બહુ સાલસ સ્વભાવના છે. પૈસો હોય અને એકનો એક દિકરો હોય એટલે થોડી કુટેવ હોય પણ રીનાના મમ્મી પપ્પાને પોતાના સંસ્કાર અને ઉછેર પર પુરો વિશ્વાસ હતો. રીનાને પણ કાંઈ વાંધો નહોતો એટલે બન્ને પરિવારની સહમતિથી રીના અને મનોજના લગ્ન ધામધૂમથી થઈ ગયા.\nલગ્ન પછી બે વર્ષતો ગાડું સીધું ચાલ્યું. મનોજને ક્લબમા જવાની ટેવ અને ત્યાં દારૂ સાથે જુગાર રમવાની આદત, પણ ઘરે આઠ વાગ્યા સુધી આવી જાય, પિતાના ધંધામા પણ ધ્યાન આપવાનુ શરૂ કર્યું. રીનાએ પોતાના તરફથી પ્રેમથી ધીરજથી મનોજને સુધારવાના પ્રયત્��� શરૂ કર્યા અને થોડી અસર દેખાવા માંડી. રીનાને સારા દિવસો રહ્યા અને ઘરમાં લક્ષ્મીનુ આગમન થયું. રીનાને દિકરી જન્મી. દાદા દાદીની ખુશીનો તો પાર ન રહ્યો. મનોજ પણ ખુશ રહેવા માંડ્યો, ક્લબમાં જવાનુ ઓછું થઈ ગયું. રીનાને આશા બંધાવા માંડી કે ધીરેધીરે મનોજ પોતાની જવાબદારી સમજશે અને દામોદરદાસને આરામ આપી ધંધાની બાગડોર સંભાળી લેશે.\nરીના એ કહેવત ભુલી ગઈ હતી કે “કુતરાની પુંછડી બાર વર્ષ જમીનમા દાટો તોય વાંકીની વાંકી જ રહેવાની” મનોજના પૈસે મોજ મસ્તી માણનારા દોસ્તો એમ કાંઈ મનોજને છોડવાના હતા મનોજને લલચાવવા નવો પેંતરો અજમાવ્યો, શહેરમાં આવેલી મશહુર તવાયફ બેગમજાનના કોઠા પર મુજરો જોવાના બહાને મનોજને લઈ ગયા અને બેગમજાનના કાનમાં ફુંક મારી કે મનોજ તગડો આસામી છે, કરોડોની મિલ્કતનો એકલો વારિસ છે. બસ પછી તો પુછવું જ શું\nમનોજના અપલક્ષણો ફરી વકરવા માંડ્યા. પિતાએ પૈસા આપવાની ના પાડી તો બજારમાં વેપારીઓ પાસે ઉધાર લેવાનુ ચાલુ કર્યું. રીના મનમાં ને મનમાં સોસવાતી રહી પણ પિયરની આબરૂ ને સાસરીની આબરૂ ખાતર ચૂપ રહી. પોતાના માતા પિતાને પણ પોતાના દુઃખથી અલિપ્ત રાખ્યા.\nદામોદરદાસ ને શાંતિબેન રીનાને સગી દિકરીની જેમ સાચવતા ને છેવટે દિકરાને સુધારવા દામોદરદાસે અંતિમ પગલું ભરવાની મનોજને ધમકી આપી કે મનોજ તવાયફની સંગતમાં થી બહાર નહિ આવે તો મિલ્કતમાંથી ફુટી કોડી પણ નહિ મળે.\nફરી એકવાર મનોજે સુધરવાનુ નાટક કર્યું, રીનાને પોતાની કરવાનો દેખાવ કર્યો અને રીના બીજા બાળકની મા બની. દિકરા નમનનો જન્મ થયો. મનોજને લાગ્યું, બસ, હવે તો રીના ક્યાં જવાની છે મને મૂકીને અને, ફરી મનોજ વધુ વિનાશના માર્ગે આગ વધ્યો. દારૂની લત સાથે હવે ગાંજા ચરસની લત પણ લાગી. મન થાય તો ઘરે આવે અથવા કોઈ ચરસીને ત્યાં પડ્યો હોય. રીનાનુ દુઃખ શાંતિબેનથી જીરવાયું નહિ અને એક રાતે ઊંઘમા જ અવસાન પામ્યા. દામોદરદાસ સાવ ભાંગી પડ્યા\nરીનાના માથે ઘર, બાળકો અને સસરાને સંભાળવાની જવાબદારી આવી પડી. રીનાના મમ્મી પપ્પાએ દિકરીને છૂટાછેડા લેવા ઘણું સમજાવી પણ રીના ટસ ની મસ ના થઈ. મનોજ ક્યારેક જ ઘરે આવતો ને ઘરે આવે ત્યારે પૈસાની માંગ સિવાય બીજી કોઈ વાત નહિ. દેખાવ લઘરવગર, દાઢી મુછ વધેલા પુરો ગંજેરી લાગે. દામોદરદાસની તબિયત પણ કથળી રહી હતી, છેવટે મરતાં પહેલા દામોદરદાસે વકીલને બોલાવી પોતાનુ વીલ તૈયાર કરાવ્યું. દિકરાને બધી મિલ્કત, ધંધા બધામાં થી રદબાતલ કર્યો. બધું રીના અને પોતાના પૌત્ર, પૌત્રીને નામે કર્યું. છાપામાં જાહેરાત આપી કે મનોજને કોઈ ઉધાર આપશે તો એની જવાબદારી અમારી નથી. દુઃખી હૈયે ને રીનાની માફી માંગતા દામોદરદાસે અંતિમ શ્વાસ લીધાં. પિતાના અંતિમ સંસ્કારમાં પણ મનોજ ના આવ્યો. આઠ વર્ષના નમને દાદાની ચિતાને અગ્નિ આપી. રીનાના માથે આભ તુટી પડ્યું.\nધીરેધીરે કળ વળતાં રીનાએ દુકાને જવા માંડ્યું, દુકાનના જુના મુનીમે રીનાને ધંધાની આંટીઘુટી સમજાવવા માંડી. કાપડ બજારમાં જ્યાં પુરુષોનુ વર્ચસ્વ ત્યાં રીના એક સ્ત્રી તરીકે જવા માંડી ત્યારે લોકોએ થોડી વાતો અને કાનાફુસી કરી, પણ કોઈથી ડર્યા વગર રીના હિંમતથી ધંધાની બારીકાઈ સમજતી રહી. બાળકોના ઉછેર પર ધ્યાન આપતી રહી.\nઅત્યારે રીનાને પંદર વર્ષ પહેલાનો એ દિવસ યાદ આવી ગયો. આજના જેવી જ અષાઢની મેઘલી રાત હતી. મનોજ ઘરે આવ્યો હતો રીનાને સદા માટે ઘર છોડી જવાની ધમકી આપતા કહી રહ્યો હતો કે પિતાનુ વીલ બદલી મિલ્કત પોતાના નામે કરી દે નહિ તો ક્યારેય ઘરે પાછો નહિ આવું. રીનાએ જરાય નમતું ના જોખ્યું અને મનોજ રીના, દસ વર્ષની પ્રિયા અને આઠ વર્ષના નમનને છોડી ગંજેરીની જમાત સાથે જતો રહ્યો. એ રાતે જ રીનાએ મન મક્કમ કરી બાળકોની મા સાથે પિતા બનવાની જવાબદારી પણ ઉપાડી લીધી. ક્યારેક ઉડતી ખબર આવતી કે મનોજને કોઈએ ગોવામાં જોયો છે. છેલ્લા સમાચાર હતા કે મનોજ કોઈ અઘોરી બાવાની જમાતમાં હરિદ્વાર છે.\nરીનાના માટે જે દિવસે મનોજ ઘર છોડી ગયો ત્યારથી એનુ અસ્તિત્વ એનુ સ્થાન હંમેશને માટે વિલીન થઈ ગયું હતું.\nએકલા હાથે રીનાએ બાળકોને ભણાવ્યા, વેપારી જગતમાં સસરાના ધંધાને વિકસાવી સન્માન મેળવ્યું. સમાજમાં પ્રતિષ્ઠિત મહિલા તરીકે માન ને મોભો મેળવ્યા.\nઆજે રીના એક સંતોષના અહોભાવ સાથે જિંદગી જીવી રહી હતી. એવામાં ફોનની ઘંટડી વાગી. હરિદ્વારથી કોઈ સાધુનો ફોન હતો, મનોજના અવસાનના સમાચાર આપ્યા.\nજે પતિ પંદર વર્ષ પહેલા અષાઢની મેઘલી રાતે મનથી અવસાન પામી ચુક્યો હતો એ સમાચાર આજે સાંભળી રીનાએ ઊંડો શ્વાસ લીધો, આંખ બંધ કરી બે હાથ જોડ્યા અને પથારીમાં લંબાવ્યું.\nસત્ય ઘટના પર આધારિત…..\n← શ્રીમદ્ ભાગવત માહાત્મ્ય – ભાગવત કથા – અધ્યાય ત્રીજો- જયશ્રી વિનુ મરચંટ\t“સ્વમાન નીચે…” – ભાવેશ ભટ્ટ – આસ્વાદ – જયશ્રી વિનુ મરચંટ →\n4 thoughts on “અષાઢની મેઘલી રાતે – વાર્તા – શૈલા મુન્શા”\nહરીશ દાસાણી. કહે છે:\nસત્યઘટનાની સારી રજુઆત. સરસ.\nસુ શ��રી શૈલા મુન્શાની અષાઢની મેઘલી રાતે કાલ્પનીક લાગે તેવી સ રસ વાર્તા\nમનસુખલાલ ગાંધી કહે છે:\nસત્યઘટનાની સારી રજુઆત. સરસ.\nપ્રતિભાવ જવાબ રદ કરો\nરામકા નામ લીયે જા, તૂ અપના કામ કીયે જા\nવિભાગો કેટેગરી પસંદ કરો અંબાદાન રોહડિયા (13) અખિલ બ્રહ્માન્ડમાં (13) અનિલ ચાવડા (18) અનુવાદ (14) અન્ય (61) અન્ય કલાકારો (34) અમર ભટ્ટ (2) અમેરિકામાં વસતા ભારતીયો (11) અશોક વિદ્વાંસ (12) અશોક વૈષ્ણવ (13) આદિલ મનસુરી (2) ઈલા મહેતા (5) ઈ_બુક (પોસ્ટ) (1) ઉછળતા સાગરનું મૌન (8) ઉજાણી (67) ઉષા ઉપાદ્યાય (2) એક અજાણ્યા ગાંધી (48) કલા વિષે લેખ (5) કવિતા/ અછાંદસ (4) કવિતા/ગીત (106) કાર્તિક ત્રિવેદી (4) કાવ્યધારા (15) કિશોર દેસાઈ (7) કુન્તા શાહની ચિત્રકળા (5) કૄષ્ણ દવે (7) કેપ્ટન નરેંદ્ર ફણસે (48) ખંડકાવ્યો (8) ખોડિદાસ પરમાર (14) ગઝલ (51) ગની દહીંવાલા (2) ગીતા મારી સમજ (16) ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ (30) ચારણી સાહિત્ય (6) ચિત્રકળા (15) ચીમન પટેલ ‘ચમન’ (8) છાયા ઉપાધ્યાય (1) છાયા ત્રિવેદી (5) જગન મહેતા (12) જયશ્રી મરચંટની વાર્તાઓ (6) જયશ્રી વિનુ મરચંટ (102) અંતરની ઓળખ (12) કાવ્યોના રસાસ્વાદ (12) જીંદગી એક સફર.. (20) શ્રીમદ ભાગવત પુરાણ (13) જાગૃતિ દેસાઈ શાહ (2) જિગીશા પટેલ (17) જીપ્સીની ડાયરી (48) જુગલકિશોર (10) જોરાવરસિંહ જાદવ (13) જ્યોતિ ભટ્ટ (22) જ્યોત્સના ભટ્ટ (13) ઝવેરચંદ મેઘાણી (1) ડો. કનક રાવળ (1) ડો. દિનેશ શાહ (3) ડો. નીલેશ રાણા (13) ડો. નીલેશ રાણાની વાર્તાઓ (13) ડો. પ્રતાપભાઈ પંડયા (3) ડો. ભરત ભગત (39) ડો. મહેબૂબ દેસાઈ (13) ડો. મહેશ રાવલ (3) ડો. મુનિભાઈ મહેતા (1) થોડી ખાટી, થોડી મીઠી (10) જાગૃતિ દેસાઈ-શાહ (10) દિપલ પટેલ (3) દીપક ધોળકિયા (31) દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’ (3) દેવિકા ધ્રુવ (26) ધ્રુવ ભટ્ટ (1) નંદિની ત્રિવેદી (1) નટવર ગાંધી (66) નરેંદ્ર પટેલ (4) નરેન્દ્રસિંહ મકવાણા ‘અતુલ’ (3) નવલકથા (13) છિન્ન – રાજુલ કૌશિક (13) છીન્ન (1) પડછાયાના માણસ (28) પન્ના નાયક (13) પન્ના નાયકની વાર્તાઓ (13) પરભુભાઈ મિસ્ત્રી (34) પી. કે. દાવડા (245) પૂર્વી મોદી મલકાણ (26) પ્રજ્ઞા દાદભાવાલા (1) પ્રવીણકાન્ત શાસ્ત્રી (16) પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તાઓ (19) પ્રીતિ સેનગુપ્તા (5) બે કાંઠાની અધવચ – નવલકથા (1) બદરી કાચવાલા (3) બાબુ સુથાર (139) ભાષાને શું વળગે ભૂર (૩૮) (2) વારતા રે વારતા (1) બ્રિન્દા ઠક્કર (1) ભાગ્યેશ જહા (27) ભાવિન અધ્યારૂ (13) ભાવિન ગોપાણી (2) ભાવેશ ભટ્ટ (1) ભાષાને શું વળગે ભૂર (48) ભાષાને શું વળગે ભૂર (૩૮) (1) મધુ રાય (14) મને હજી યાદ છે. (90) મરીઝ (3) મારી કલમ, મારા વિચાર (4) મારી વિદ્યાયાત્રા (1) મિત્રો સાથે વાતો (15) મુકેશ જોષી (3) મોદીની હવેલી (13) રંગોળી (5) રણમાં પાણીની ઝંખના (3) રમેશ પટેલ (1) રમેશ પુરોહિત (1) રવિશંકર રાવળ (53) રશ્મિ જાગીરદાર (1) રાઘવ કનેરિયા (4) રાજુલ કૌશિક (18) રાહુલ શુકલ (18) રાહેં રોશન (14) રેખા ભટ્ટી (16) લતા હિરાણી (1) લલિતકળા (2) લેખ (39) વલીભાઈ મુશા (3) વાર્તા (28) વિનોદ જોષી (1) વિયોગ (18) વૃંદાવન સોલંકી (5) વૈશાલી રાડિયા (1) શયદા (4) શરદ ઠાકર (1) શિલ્પકળા (5) શેખાદમ આબુવાલા (1) શેફાલી થાણાવાલા (3) શૈલા મુન્શા (7) સપના વિજાપુરા (11) સમાચાર/જાહેરાત (29) સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય (13) સરયૂ પરીખ (24) સિરામિકસ (1) સુચી વ્યાસ (5) સુરેશ જાની (7) સેજલ પોન્ડા (1) સ્વાગત (1) હરનિશ જાની (17) હરિન્દ્ર દવે (1) હરીશ દાસાણી (7) હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન (25) હોમાય વ્યારાવાલા (10)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-HDLN-truck-driver-killed-child-in-accident-in-punjab-gujarati-news-5977597-NOR.html", "date_download": "2020-07-09T18:38:09Z", "digest": "sha1:R4WIBN6FJIAYURD2UBWDPTR75M44ULQP", "length": 3578, "nlines": 74, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "truck driver killed child in accident in punjab|ટ્રકચાલક માસૂમને કચડીને થઈ ગયો ફરાર, લોકોને ખબર પણ ના પડી ને રોડ પર કણસતાં કણસતાં ગયો બાળકનો જીવ", "raw_content": "\nટ્રકચાલક માસૂમને કચડીને થઈ ગયો ફરાર, લોકોને ખબર પણ ના પડી ને રોડ પર કણસતાં કણસતાં ગયો બાળકનો જીવ\nઆ દ્રશ્ય જોઈને કોઈનું પણ કાળજું કંપી જાય, આ વીડિયો પંજાબના લુધિયાણાનો છે જેમાં એક ટ્રકચાલક માસૂમને કચડી નાખતો સીસીટીવીમાં કેદ થયો હતો. એક દુકાનમાં લગાવેલા આ સીસીટીવીમાં ટ્રકચાલકની આ ભૂલ કેદ થઈ હતી, આજુબાજુના લોકોને પણ આ દ્રશ્યો જોયા બાદ જ જાણ થઈ હતી કે આ માસૂમને ટ્રકે કચડી નાખ્યો છે. આવો ગંભીર અકસ્માત કર્યા બાદ તે ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને શોધવામાં પોલીસ લાગી હતી.\nનબળા હૃદયના લોકોએ આ વીડિયો ના જોવો, ઉપરથી જતી હતી ધસમસતી ટ્રેન ને મુસાફર તેની નીચે લપાઈને પડ્યો રહ્યો\nટેક-ઓફની 13 મિનિટ બાદ ક્રેશ થયું હતું વિમાન, 189 પેસેન્જર્સના મોતની છેલ્લી ક્ષણોના 'કથિત' વાઈરલ વીડિયોનું આ છે સત્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-shilpa-shetty-reveals-secret-of-her-happy-marriage-life-gujarati-news-6041141-NOR.html", "date_download": "2020-07-09T18:43:42Z", "digest": "sha1:BO4RNBMCH7JHBNG6SA2LFLMPLH3ZRDPT", "length": 2886, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "shilpa shetty reveals secret of her happy marriage life|આ છે શિલ્પા શેટ્ટીનાં સફળ લગ્નજીવનનું રહસ્ય, પરિણીત કપલને આપી આવી અણમોલ સલાહ", "raw_content": "\nટિપ્સ / આ છે શિલ્પા શેટ્ટીનાં સફળ લગ્નજીવનનું રહસ્ય, પરિણીત ક��લને આપી આવી અણમોલ સલાહ\nઅભિનેત્રી શિલ્પા શેટ્ટીના સુખી દાંપત્યજીવનનું રહસ્ય શું હશે સુપર ડાન્સર 3નાં મંચ પર ખુદ શિલ્પાએ ખોલ્યું રહસ્ય..ગીતા કપૂરે સુખી લગ્ન જીવન અંગે સલાહ માંગી હતી. ત્યારે શિલ્પાએ પોતાના સફળ લગ્નજીવનનું અંગે રહસ્ય ખોલ્યું હતુ. શિલ્પા બોલી કે, 'અમે દર શુક્રવારે રાત્રે ડેટ પર જઈએ છીએ, રાજ કુન્દ્રા આજે પણ શિલ્પાને ગર્લફ્રેન્ડ કહીને બોલાવે છે'.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-viral-video-of-narendra-modi-fan-gujarati-news-6039700-NOR.html", "date_download": "2020-07-09T18:55:54Z", "digest": "sha1:PF6PUSNHM6A2OZ2JNZRNTMORHGFNSEMJ", "length": 3090, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "viral video of narendra modi fan|વાઈરલ થયો નરેન્દ્ર મોદીના જબરા ફેનનો અંદાજ, સો ટકા તમે ખુશ થઈ જશો", "raw_content": "\nશાયરાના અંદાજ / વાઈરલ થયો નરેન્દ્ર મોદીના જબરા ફેનનો અંદાજ, સો ટકા તમે ખુશ થઈ જશો\nલોકસભાની ચૂંટણી આવતાં જ અનેક પક્ષો પોતાની વોટબેંક મજબૂત કરવા માટે સક્રિય થઈ જાય છે. જો કે કેટલાક એવા અલગારી હોય છે જેમને રાજકારણ સાથે કોઈ જ નાતો કે રસ ના હોવા છતાં પણ અનાયાસે જ કોઈ વ્યક્તિના ફેન થઈ જાય છે. આવા જ એક જબરા ફેનનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાની જાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમર્થક કહે છે, જો કે તે જે રીતે લોકોને શાયરાના અંદાજમાં જવાબ આપે છે. તે સાંભળીને સામેવાળા ખુશ થઈ જાય છે. જોઈ લો તમે પણ તેનું હાજરજવાબીપણું તે પણ શાયરની માફક.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarattimesusa.com/%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AE-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%95/", "date_download": "2020-07-09T17:23:21Z", "digest": "sha1:IWQ6HLZG7MFJAH4JBOPGC5XI2N6YVJWQ", "length": 6604, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "ફિલ્મ નિર્માતા – નિર્દેશક કરણ જોહરના ઘરના સ્ટાફના બે સભ્યો કોરોનાથી સંક્રમિત.. | Gujarat Times", "raw_content": "\nHome FILM ફિલ્મ નિર્માતા – નિર્દેશક કરણ જોહરના ઘરના સ્ટાફના બે સભ્યો કોરોનાથી સંક્રમિત..\nફિલ્મ નિર્માતા – નિર્દેશક કરણ જોહરના ઘરના સ્ટાફના બે સભ્યો કોરોનાથી સંક્રમિત..\nબોલીવુડના આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જોહરના ઘરમાં તેમના પોતાના સ્ટાફના બે સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. કરણ જોહર પોતે આ અંગે ખૂબ કાળજી અને સાવચેતી રાખી રહ્યા છે. તેમના પોતાના બે બાળકો રૂહી અને યશ – સાથ રહેતા હોવાથી તેમની ચિંતા વધી પડી હતી. કોરોના સંક્રમિત બન્ને સભ્યોને ઘરનાજ એક ભાગમાં અલાયદા કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. કરણના સ્ટાફના તેમજ પરિવારના તમામ સભ્યોનેા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોઈનામાં કોરોના સંક્રણના લક્ષણો દેખાયા નથી. આમ છતાં તેઓ જે બિલ્ડીંગમાં રહે છે તે આખા મકાનને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. મકાનમાં રહેનારા અન્ય લોકોની સુરક્ષાને અનુલક્ષીને કરણે તેમના સ્ટાફના તમામ સભ્યોને 14 દિવસ સુધી કવોરેન્ટાઈનમાં રાખવાની વ્યવસ્થા કરી હતી.\nPrevious articleમુંબઈ બનશે કદાચ કોરોનાનું હોટસ્પોટ…\nNext articleટીવીના જાણીતા એન્કર અને અભિનેતા મનિષ પોલની ઈન્સ્ટાગ્રામ પર રજૂઆત :લોકડાઉન પત્યા બાદ મારે કામ કરવું છે, મને કામની જરૂર છે..\nહિન્દી ફિલ્મોના મશહૂર હાસ્ય- કલાકાર, જિંદાદિલ અભિનેતા શોલેના સુરમા ભોપાલી જગદીપનું દુખદ નિધન\nઈંગ્લેંડ- વેસ્ટઈન્ડીઝ વચ્ચે મેચનો આરંભ – 143 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર દર્શકો વગર મેચ રમાશે \nલદાખમાં પીએમ મોદીના મિશનથી ચીન ખૂબ ગભરાઈ ગયું છે…\nસૌરાષ્ટ્રનો જયદેવ ઉનડકટ સૌથી વધુ રૂ. 11.5 કરોડમાં વેચાયો\nકોવિડ-૧૯ના વેક્સિન માટે ૬ ભારતીય કંપનીઓ કરી રહી છે કામઃ વિશેષજ્ઞ\nઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ ‘ફન્ને ખાં’માં બનશે ‘ઇન્ડિયન મેડોના’\nગુજરાતમાં પહેલી એનઆરઆઇ વ્યક્તિનું અંગદાન કરાયું\nસંસદનું શિયાળુ સત્ર 11ડિસેમ્બરથી શરૂ થશે\nશિવસેનાએ માગણી કરી કે, ભારતમાં પણ બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં...\nઆઈસીઆઈસીઆઈ બેન્કના સીઈઓ ચંદા કોચરના પતિ દીપક કોચર ઉત્તર આપે છે..\nચીને વુહાનની સરકારી રિસર્ચ લેબમાં બનાવેલો જીવલેણ કોરોના વાઈરસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/business-news/budget/get-pan-card-instantly-in-aadhar-based-new-system-515225/", "date_download": "2020-07-09T17:14:44Z", "digest": "sha1:YZI4SX43PKC6L3XECI6FW4NRHO53QDQT", "length": 19819, "nlines": 264, "source_domain": "www.iamgujarat.com", "title": "આધાર છે તો તરત જ મળી જશે PAN, નહીં ભરવું પડે ફોર્મ | Get Pan Card Instantly In Aadhar Based New System - Budget | I Am Gujarat", "raw_content": "\nહ્રદયદ્રાવક દ્રશ્યઃ કારની અડફેટથી મૃત્યુ પામ્યુ માદા કાંગારુ, તેના સાથીએ કર્યો વિલાપ\n આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામું\nયુપીમાં ફરી એક વખત 13 જુલાઈ સુધી લોકડાઉન જાહેર કરાયું\n3 વર્ષની દીકરીને ઘરે એકલી મૂકીને બોયફ્રેન્ડને મળવા જતી રહી માતા, પછી આવીને જોયું તો…\n‘મને ખબર નથી’ હેશ ટેગ સાથે યુવાનોએ નોકરી અંગે સરકારને કર્યા સવાલો\nસુશાંત સિંહ રાજપૂત કેસ : સુબ્રમણ્યમ સ્વામીએ વકીલ સાથે કરી વાત, CBI તપાસની શક્યતા વધી\n‘સૂરમા ભોપાલી’ના નિધનથી ‘જય-વીરુ’ દુ:ખી, આ શબ્દોમાં આપી શ્રદ્ધાંજલિ\n‘માટી’ થયા સદાબહાર એક્ટર જગદીપ, દીકરા જાવેદ-નાવેદ જાફરીએ કરી અંતિમ વિધિ\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી હતો ને\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Budget આધાર છે તો તરત જ મળી જશે PAN, નહીં ભરવું પડે ફોર્મ\nઆધાર છે તો તરત જ મળી જશે PAN, નહીં ભરવું પડે ફોર્મ\nનવી દિલ્હી: જો તમારી પાસે આધાર નંબર છે તો પર્મનન્ટ અકાઉન્ટ નંબર (PAN) મેળવવું સરળ બની જશે. તેના માટે નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ શનિવારે બજેટ રજૂ કરતા નવી વ્યવસ્થાની જાહેરાત કરી. નાણાંમંત્રીએ કહ્યું કે, ‘આધાર’ના આધારે તાત્કાલિક PANની ઓનલાઈન ફાળવણીને લઈને ટૂંક સમયમાં જ વ્યવસ્થા શરૂ કરી દેવાશે. તેના માટે કોઈ અરજી ફોર્મ ભરવાની જરૂર નહીં પડે.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial\nબજેટ 2020 રજૂ કરતા નિર્મલા સીતારમણે કહ્યું કે, ટેક્સપેયર્સના આધાર બેઝ્ડ વેરિફિકેશનની પણ શરૂઆત કરવામાં આવી રહી છે. ટેક્સપેયર્સની સુવિધા માટે ટૂંક સમયમાં જ એક સિસ્ટમ લોન્ચ કરવામાં આવશે. આધાર દ્વારા ત્વરિત ઓનલાઈન PAN આપવામાં આવશે. તેના માટે એપ્લિકેશન ફોર્મ ભરવાની જરૂર નહીં પડે. ઈનકમ ટેક્સ કાયદા મુજબ, કોઈ વ્યક્તિએ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતા સમયે પોતાના આધાર નંબરનો ઉલ્લેખ કરવો જરૂરી છે. 31 માર્ચ 2020 સુધી પાન અને આધાર લિંક કરવું ફરજિયાત છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ બે એજન્સીઓ NSDS અને UTI-ITSL દ્વારા પાન કાર્ડ ઈસ્યૂ કરે છે.\nઈનકમ ટેક્સ ફાઈલિંગ ઉપરાંત પાન કાર્ડની જરૂર બેંક અકાઉન્ટ ખોલાવવા અને નાણાંકીય લેવડ-દેવડ વગેરે માટે જરૂર પડે છે. PAN 10 કેરેક્ટર (આલ્ફા-ન્યૂમેરિક)વાળી ઓળખ સંખ્યા છે, જે ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવે છે.\nનવી અને જૂની સિસ્ટમ, ટેક્સમાં કેટલો ફરક\n‘લાલુની યોજના’ને સફળ બનાવી શકશે નિર્મલા સીતારમણ\nઈનકમ ટેક્સનો નવો વિકલ્પ પસંદ કરશો તો થઈ શકે છે નુકસાન\nશશી થરૂરને પસંદ આવ્યું બજેટ, રાહુલ ગાંધીએ કહ્યું – ક્યાં છે રોજગાર\n5 કારણ, જેનાથી બગડ્યો શેર બજારનું મૂડ\nBudget 2020: નિર્મલા સિતારમણના 45 પાનાનાં વહીખાતાંમાંથી તમને શું મળ્યું\nઆ બીમારીમાં મગજ એક્ટિવ અને દિમાગ રહે છે શાંત, થાય છે ભૂત-પ્રેતનો અહેસાસ\nક્યાંક તમારું બાળક ડિપ્રેશનમાં તો નથી ને આ લક્ષણો ઓળખો અને તેની મદદ કરો\nયુવતીને પેટમાં થયો ભયાનક દુ:ખાવો, રિપોર્ટ કરાવ્યો તો ખબર પડી કે તે પુરુષ છે\nકોરોના મહામારી વચ્ચે ઋતુ બદલાતા થતી શરદી-ઉધરસથી બચવા ઋજુતા દિવેકરે આપી ટિપ્સ\nકોરોના: બહારથી આવ્યા પછી બૂટ-ચપ્પલ સાફ કરવા છે જરૂરી, આ ટિપ્સ અપનાવીને કરો જંતુમુક્ત\nકોરોના: ઘરે રહીને ભણતાં બાળકો માટે જરૂરી છે સંતુલિત આહાર, ડાયટિશન ઋજુતા દિવેકરે આપી ટિપ્સ\n એક કંપનીએ બનાવી ‘ફેસ બ્રા’, પહેરવાથી ચહેરા પર થાય છે આવા ફેરફાર\nકપડાંના કબાટમાં એક કપ ચોખા મૂકો, આ સમસ્યાઓમાંથી છૂટકારો મળશે\nનોકરી જવાનું ફરી શરૂ કર્યું કોરોનાથી બચવા ઓફિસમાં અને ઘરે આવ્યા પછી આટલું ચોક્કસ કરજો\nટેલિવૂડની આ એક્ટ્રેસ 41 વર્ષની થઈ ગઈ પણ તેના ફોટોગ્રાફ્સ જોઈને વિશ્વાસ નહીં થાય 😍\nઉનાળામાં ઓઈલી સ્કિનની સમસ્યા વધી ગઈ છે આ ફેસ માસ્ક અઠવાડિયામાં રિઝલ્ટ આપશે\nઆ સુંદર યુવતીને છે એક દુર્લભ બીમારી, સંભળાય છે પોતાના જ શરીરના અંગોના અવાજ\nઆવી બ્યૂટિફુલ લાગે છે રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી, જોતા જ રહી જશો તેના આ Pics\nભારત-ચીનની સરહદ પર એલિયન્સનું એરપોર્ટ\nજાણીને આશ્ચર્ય થશે પણ વાયરસ વગર અશક્ય છે આપણું જીવન\nકોરોનાના ભય વચ્ચે ઉનાળાની ગરમીમાં AC ચલાવો પણ આ રીતેઃ નિષ્ણાંતો\nCoronavirus: બજારથી આવ્યા બાદ આ રીતે કપડાં ધોવાથી સંક્રમણનો ખતરો ટાળી શકાશે\nલોકડાઉનના સમયમાં ફેન્સનો કંટાળો દૂર કરવા સની લિયોની આવી હોટ મૂડમાં 😍\nઘરે બનાવેલા માસ્કનો ઉપયોગ કરતી વખતે આટલી વાતોનું ખાસ ધ્યાન રાખો\nહોટનેસમાં બોલિવૂડ એક્ટ્રેસિસને પણ ફીક્કી પાડે છે વરુણ ધવનની ભત્રીજી, જુઓ Pics\nનાસ લેવાથી દૂર ભાગે છે કોરોના વાયરસ તમે આવું માનતા હો તો જાણી લો હકીકત\nCOVID-19: રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માત્ર હેલ્ધી ખોરાક નહીં આ બાબત પણ જરૂરી\nલોકડાઉનમાં ઉદાસીને મન-મગજ પર હાવી ના થવા દો, માનસિક સ્વાસ્થ્ય માટે આટલું કરો\nકોરોના સામે લડવા ખાઓ આ ફળો અને શાકભ���જી, વધશે શરીરની રોગપ્રતિકારક શક્તિ\n25 તસવીરો: જુઓ, સદા દોડતું રહેતું મુંબઈ કોરોનાના ફફડાટથી કેવું સૂમસામ બની ગયું\nઆ છે સલાડ ખાવાની યોગ્ય રીત, પેટ પરથી ફટાફટ ઓછા થશે ચરબીના થર\nPics: શાહિદ સાથે જિમ પહોંચી મીરા, બંનેને જોતા જ ઘેરી વળ્યા ફોટોગ્રાફર્સ\nPics: બ્લેક આઉટફિટ્સમાં ક્લિક થઈ દીપિકા પાદુકોણની કાતિલ અદાઓ\nસામાન્ય શરદી-તાવ જેવા જ છે કોરોના વાયરસના લક્ષણો, જાણો ક્યારે કરાવવો જોઈએ ટેસ્ટ\nઆ બોલિવૂડ એક્ટ્રેસે વટાવી હોટનેસની તમામ હદો, ટોપલેસ ફોટોથી ઈન્ટરનેટ પર લગાવી આગ\nજુનાગઢઃ વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા ‘સિંહ’ લટાર મારવા નીકળ્યો\nમુંબઈઃ કોરોના વચ્ચે હોસ્પિટલમાં જ વાગી શરણાઈ, ડોક્ટર કપલે કર્યા લગ્ન\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી...\nકોરોનાનો ભય છતાં માસ્ક નથી પહેરી રહ્યા લોકો, ‘યમરાજ અને ચિત્રગુપ્ત’ સમજાવવા આવ્યા\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nનવી અને જૂની સિસ્ટમ, ટેક્સમાં કેટલો ફરક‘લાલુની યોજના’ને સફળ બનાવી શકશે નિર્મલા સીતારમણ‘લાલુની યોજના’ને સફળ બનાવી શકશે નિર્મલા સીતારમણઈનકમ ટેક્સનો નવો વિકલ્પ પસંદ કરશો તો થઈ શકે છે નુકસાનશશી થરૂરને પસંદ આવ્યું બજેટ, રાહુલ ગાંધીએ કહ્યું – ક્યાં છે રોજગારઈનકમ ટેક્સનો નવો વિકલ્પ પસંદ કરશો તો થઈ શકે છે નુકસાનશશી થરૂરને પસંદ આવ્યું બજેટ, રાહુલ ગાંધીએ કહ્યું – ક્યાં છે રોજગાર5 કારણ, જેનાથી બગડ્યો શેર બજારનું મૂડBudget 2020: નિર્મલા સિતારમણના 45 પાનાનાં વહીખાતાંમાંથી તમને શું મળ્યું5 કારણ, જેનાથી બગડ્યો શેર બજારનું મૂડBudget 2020: નિર્મલા સિતારમણના 45 પાનાનાં વહીખાતાંમાંથી તમને શું મળ્યુંબજેટ 2020: હવે ઈલેક્ટ્રિસિટી માટે પણ રિચાર્જ, ઘરમાં લાગશે પ્રીપેડ મીટર2.40 કલાકનાં બજેટ ભાષણમાં નિર્મલા સિતારમણે કેમ છેલ્લા બે પાનાં વાંચવાનું પડતું મૂક્યુંબજેટ 2020: હવે ઈલેક્ટ્રિસિટી માટે પણ રિચાર્જ, ઘરમાં લાગશે પ્રીપેડ મીટર2.40 કલાકનાં બજેટ ભાષણમાં નિર્મલા સિતારમણે કેમ છેલ્લા બે પાનાં વાંચવાનું પડતું મૂક્યુંબજેટમાં ખાતાધારકો માટે મોટી ખબર, હવે બેંક ડૂબશે તો 5 લાખ સુધીની રકમ પાછી મળશેબેંકોમાં હવે સીધી એક જ પરીક્ષાથી થશે ભરતી, બનશે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી(NRA)Budget 2020 income tax slabs: હવે બે ટેક્સ સ્લેબ, આપ કયો પસંદ કરશોબજેટમાં ખાતાધારકો માટે મોટી ખબર, હવે બેંક ડૂબશે તો 5 લાખ સુધીની રકમ પાછી મળશેબેંકોમાં હવે સીધી એક જ પરીક્ષાથી થશે ભરતી, બનશે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી(NRA)Budget 2020 income tax slabs: હવે બે ટેક્સ સ્લેબ, આપ કયો પસંદ કરશોશું છે આ ક્વોન્ટમ ટેકનોલોજીશું છે આ ક્વોન્ટમ ટેકનોલોજી જેના માટે સરકારે બજેટમાં 8000 કરોડ ફાળવ્યાગુજરાતના બે સ્થળોનો વિકાસ કરવાની વાત નાણામંત્રીએ બજેટમાં કરીસલામ જેના માટે સરકારે બજેટમાં 8000 કરોડ ફાળવ્યાગુજરાતના બે સ્થળોનો વિકાસ કરવાની વાત નાણામંત્રીએ બજેટમાં કરીસલામ ડ્યૂટી દરમિયાન પિતાનું મોત થયું, ઘરે જવાને બદલે બજેટ છાપતો રહ્યો દીકરોમંત્રીઓએ પણ ફોન બહાર મૂકવા પડે છે, આટલી ગુપ્ત હોય છે મોદીની બજેટ મીટિંગ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www-tracey.archive.org/search.php?query=creator%3A%22www.anmolislamicpublication.org+nadiad+387001+gujarat+india++%2B+91+98980+88266%22&and%5B%5D=loans__status__status%3A%22-1%22&and%5B%5D=mediatype%3A%22texts%22&sort=-publicdate", "date_download": "2020-07-09T19:07:23Z", "digest": "sha1:SIF5RP4BRZ5OS4HEP5E3PZA7DZ7DFVYE", "length": 20575, "nlines": 349, "source_domain": "www-tracey.archive.org", "title": "Internet Archive Search: creator:\"www.anmolislamicpublication.org nadiad 387001 gujarat india + 91 98980 88266\"", "raw_content": "\nતલાકનો ઈસ્લામી ફતવો - કિતાબ પરિચય વિષય - ઈસ કિતાબમેં તલાક કે બારેમેં કુરઆન ઔર સહીહ હદિષ કી રોશની મેં રહનુમાઈ કી ગઈ હે. મુખ્ય - આજ મુસ્લિમ મુઆશરે મેં તલાકકો લોગ એક હી મજલીસમેં તીન બાર તલાક બોલ કે...\nનમાઝી માટે 30 ખુશખબરી - કિતાબ પરિચય વિષય - ઈસ કિતાબમેં નમાઝ પઢનેવાલે કે લિયે 30 ખુશ ખબરી કા ઝિક્ર કિયા ગયા હે. મુખ્ય - હર મુસલમાન પર પાંચ વક્ત કિ નમાઝ ફર્ઝ હે. નમાઝ પઢને કે ફવાઈદ ઔર ન પઢને કે વઈદ કે...\nનેક ઔરત - કિતાબ પરિચય વિષય - ઈસ કિતાબ મેં નેક ઔરત કી ખુસુસીયાત બયાન કી ગઈ હે. મુખ્ય - નેક ઔરત કિસ કો કહતે હે નેક ઔરત કે અઅમાલ કૈસે હોને ચાહિયે નેક ઔરત કે અઅમાલ કૈસે હોને ચાહિયે અપને ઘરવાલો કે સાથ કૈસા સુલુક હોના ચાહિયે અપને ઘરવાલો કે સાથ કૈસા સુલુક હોના ચાહિયે \nજન્નત - કિતાબ પરિચય વિષય - ઈસ કિતાબમેં જન્નતમેં લે જાનેવાલે અમલ મેં કુરઆન વ સહીહ હદીષ કી રોશની મેં જન્નત કે બારે મેં જાનકારી દી ગઈ હૈ. ઉસકે બાદ યહ બતાયા ગયા હે કી (1) અગર હમ જન્નત મેં જાના ચાહતે...\nમખ્સુસ દુઆ - કિતાબ પરિચય વિષય - કુરઆન અને હદીષ માં દર્શાવેલ દુઆઓનો સંગ્રહ. મુખ્ય - દુઆ માંગવાના આદાબ, કુરઆન અને હદીષમાં દર્શાવેલ દુઆઓ જરુરી અન્ય દુઆઓનો સંગ્રહ. હેતુ - સામાન્ય ઈસ્લામિક જ્ઞાન...\nરબ્બના - કિતાબ પરિચય વિષય - રબ્બનાથી શરુ થતી કુરઆનની દુઆઓનો સંગ્રહ. મુખ્ય - હિદાયત મેળવવા માટેની દુઆ - હિદાયત પર કાયમ રહેવા માટેની દુઆ - માં-બાપના હકમાં ભલાઈની દુઆ - નેક ઔલાદ માટેની દુઆ - જન્નત...\nલા ઈલાહ ઈલ્લલ્લાહ - કિતાબ પરિચય વિષય - મુખ્તલીફ ફીરકોં ઔર ગિરોહ મેં બટે હુએ મુસલમાનો આઓ લા ઈલાહ ઈલ્લલ્લાહ કી તરફ..... મુખ્ય - અઅમાલ કી કમઝોરી કે બાવજુદ જન્નત મેં દાખીલા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ...\nમેરા જીવન ઔર કુરઆન - કિતાબ પરિચય વિષય - ઈન્સાન કો અપની ઝિંન્દગી ઔર આખેરત કે મુતઅલ્લીક સવાલ ઔર ઉસકે જવાબ ઔર હલ કુરઆનમેં મૌજુદ હે. ઈસ કિતાબ મેં કુરઆન કે મુતઅલ્લીક કુછ સવાલોં કે જવાબ પેશ કિયે ગએ હે,...\nયા અલ્લાહ મદદ - કિતાબ પરિચય વિષય - ઈસ કિતાબ મેં હકિકી મદદ કીસ સે માંગની ચાહિયે -- ઔર હમ કિસસે માંગ રહે હે. ઈસ બાત કા ઝિક્ર કિયા ગયા હે. મુખ્ય - તૌહીદ કી મુખ્તસર તફસીર (1) તૌહીદે રુબુબીયત (2) તૌહીદે...\nઈસ્લામિ આદાબ - કિતાબ પરિચય વિષય - ઈસ્લામ સરાપા અમલી દીન હૈ યે ઈન્સાની ઝિંદગીકા અમલી દસ્તુર હે, ઈસ્લામ કા હક યે હે કે ઉસે દિલસે સચ્ચા માના જાએ ઔર ઝબાન સે ઉસકી સચ્ચાઈ કા ઈકરાર કિયા જાએ ઔર અપને હાથ,...\nફઝાઈલે કુરઆન મજીદ - કિતાબ પરિચય વિષય - ઈસ કિતાબ મેં મુખ્તસર કુરઆનકી ફઝીલત હદિષ કી રોશની મેં ઝિક્ર કિયા ગયા હે. મુખ્ય - (1) કુરઆન મજીદ શીફા હે. (2) દિલો કી બિમારીયોં કા ઈલાજ કુરઆન મજીદ મેં હે. (3) કુરઆન...\nદઅવતે હક કે તકાઝે - કિતાબ પરિચય વિષય - એક દાઈ કો અપની દઅવત કે દૌરાન જીન ચીઝો કા ખયાલ રખના હોતા હૈ ઉનમેં કુછ અહમ બાતોં પર ગુફ્તગુ કિ ગઈ હે. મુખ્ય - દઅવતે હક કે તકઝે ઔર એક દાઈકી સિફાત 1. પહલા વસ્ફ -...\nવાલેદૈન સે હુસ્ન સુલુક - કિતાબ પરિચય વિષય - એક ઈન્સાન કો અપની ઝિંદગી મેં વાલેદૈન સે હુસ્ન સુલુક કિસ હદ તક ઔર કિસ તરીકે સે કરના ચાહીયે -- ઈન બાતોં કા ઝિક્ર કિયા ગયા હે. મુખ્ય - (1) ઈન્સાન કે ઉપર હુકુક...\nમુસ્લિમ બહન - કિતાબ પરિચય વિષય - ઈસ કિતાબ મેં મુસ્લિમ બહનો કે લિયે કુરઆન વ હદિસ કી રોશની મેં કુછ અહમ નસીહતો કા ઝિક્ર કિયા ગયા હે. મુખ્ય - એક મુસ્લિમ ઔરત કી સુબ્હ વ શામ કૈસી હોની ચાહીયે \nમુસ્લિમ બહન - કિતાબ પરિચય વિષય - મુસ્લિમ ખવાતિન કો કુરઆન ઔર હદીસ કી 50 નસીહતેં. મુખ્ય - મુસલમાન ખવાતિન કી તરઝે ઝિંદગી કેસી હોની ચાહીયે ૤ (1) ક્યા ખાના ચાહિયે. (2) કબ સોના ઔર ઉઠના ચાહિયે. (3) માં-બાપ ઔર...\nઝબાન કી હિફાઝ�� - કિતાબ પરિચય વિષય - ઝબાન સે હોને વાલે અમલ કા ઝિક્ર કિયા ગયા હે. મુખ્ય - મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ફરમાયા, તુમ મુઝે દો ચીઝો કી જમાનત દે દો મેં તુમ્હે જન્નત કી જમાનત દેતા...\nકિતાબ પરિચય - દિન ઔર રાત મેં 1000 સે ઝ્યાદા સુન્નતેં. વિષય - ઈસ કિતાબમેં સુબ્હ સે લે કર રાત તક ઈન્સાન જો અઅમાલ કરતા હે ઉસમેં 1000 સે ઝ્યાદા સુન્નતોં પર અમલ કર સકતા હે. મુખ્ય - મહમ્મદ પયગંબર સલ્લલ્લાહુ...\nકિતાબ પરિચય - ખુત્બાતે તૌહિદ વિષય - ઈસ કિતાબમેં તૌહિદ કે બારે મેં તફસીલી મઅલુમાત દી ગઈ હે. મુખ્ય - તૌહિદે રુબુબિયત - તૌહિદે ઉલુહિયત - તૌહિદે અસ્મા વ સિફાત ઔર અમલ સે ઈન્સાન તૌહિદ સે નિકલ કે શિર્ક...\nઔરત ઔર શોપીંગ - પુસ્તક પરિચય વિષય - ઔરત શોપીંગ કે લિયે જા સકતી હૈ યા નહી અગર જા સકતી હૈ તો કિન સરાઈતોં પર અગર જા સકતી હૈ તો કિન સરાઈતોં પર મુખ્ય રજુઆત - 25 નસીહતે (1) મહરમોં કે સાથ હી બાજાર જાએ. (2) રદે કા એહતિમામ. (3) નિગાહેં નીચી રખીયે....\nઅનમોલ મોતી - પુસ્તક પરીચય વિષય - આ પુસ્તકમાં સમગ્ર માનવ જાતના સંદેષ્ટા પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ના અમૂલ્ય વચન રત્નો નું વર્ણન કરવામાં આવેલ છે. મુખ્ય રજૂઆત - સૃષ્ટીમાં સમયાંતરે...\nઅલ કુરઆન - પુસ્તક પરીચય વિષય - આ પુસ્તકમાં કુરઆનની 50 થી વધુ આયત નું ગુજરાતી ભાષાંતર રજુ કરવામાં આવેલ છે. મુખ્ય રજૂઆત - એકેશ્વરવાદ નું વર્ણન કરવામાં આવેલ છે. મુખ્ય હેતુ - માનવી પોતાના વાસ્તવિક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/kerala-man-carries-old-ailing-father-on-foot-after-cops-make-them-ditch-auto-amid", "date_download": "2020-07-09T18:15:18Z", "digest": "sha1:BX64SLXBBHLMBHDFFDBJKZGFKX7D6RCM", "length": 8248, "nlines": 102, "source_domain": "www.vtvgujarati.com", "title": " જ્યારે લૉકડાઉનમાં બીમાર પિતાને ઉંચકીને દીકરો ચાલીને લઈ ગયો.. | kerala man carries old ailing father on foot after cops make them ditch auto amid lockdown", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nવીડિયો વાયરલ / જ્યારે લૉકડાઉનમાં બીમાર પિતાને ઉંચકીને દીકરો ચાલીને લઈ ગયો..\nકેરળમાં પોલીસની વધુ એક હરકતનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વચ્ચે કેરળ રાજ્ય માનવાધિકાર આયોગે આ ઘટનાને 'સૂ મોટો કેસ' નોંધ્યો છે.\nકેરળ પોલીસની વધુ એક હરકત\nબીમાર પિતાને ચાલીને લઈ જતા દીકરા સાથે કર્યું આવું\nસોશ્યલ મીડિયામાં વીડિયો થઈ રહ્યો છે વાયરલ\nકેરળની આ એક એવી ઘટના છે જેને જાણીને તમારું કાળજું કંપી જશે. લૉકડાઉનમાં એક દીકરો તેના બીમાર પિતાને ઉંચકીને કલાકો સુધી ચાલતો જઈ રહ્યો છે. જે રીક્ષાથી તે હોસ્પિટલ આવી રહ્યો હતો તેને પોલીસે રસ્તામાં જ રોકી હતી.\nપોલીસે પગપાળા જવા કર્યો મજબૂર\nકેરળમાં પુનાલૂરમાં એક વ્યક્તિ પોતાના 65 વર્ષના પિતાને હોસ્પિટલથી પાછા લાવવા ગયો હતો. હોસ્પિટલે તેમને ડિસ્ચાર્જ કર્યા હતા. આ સમયે દીકરાએ રીક્ષા કરી તો પોલીસે અડધા રસ્તો રીક્ષા રોકાવી દીધી હતી. પોલીસે કહ્યું કે લૉકડાઉન છે તો રીક્ષામાં નહીં જઈ શકાય. દીકરાએ પોલીસ સામે ખૂબ જ આજીજી કરી પણ તેઓ માન્યા નહીં. દીકરાએ પોલીસને હોસ્પિટલના કાગળ પણ બતાવ્યા છતાં તેઓ ન માન્યા. આખરે તે પિતાને ઉંચકીને 1 કિલોમીટર સુધી પગપાળા ચાલ્યો.\nપોલીસની આ હરકતનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેરળ રાજ્ય માનવાધિકાર આયોગે આ ઘટનામાં સૂ મોટો કેસ નોંધ્યો છે. આ સમયે કેરળમાં છેલ્લા 24 કલાકમાં 387 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં પણ બે લોકોના મોત થઈ ચૂક્યા છે.\nસુશાંતના નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગને કારણે ભાંગી પડ્યો છે કરણ જોહર, મિત્રએ કહ્યું-તેની હાલત...\nએક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી\nમહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ, અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત\nઅમદાવાદ / SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સનો વિરોધ : દર્દીઓ ઓછાં...\nપૂછપરછ / ચોથી વખત EDએ અહેમદ પટેલની કરી પૂછપરછ, પટેલે બાદમાં આપી...\nતેજી / સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે, ચાંદીની ચમક પણ વધી\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / કાળાબજારી પર કંટ્રોલ ક્યારે\nઍનાલિસિસ / ગુજરાતની હાલની 2 સૌથી મોટી સમસ્યા\nEk Vaat Kau / હવાથી કોરોના ફેલાય WHOનું અત્યાર સુધી સૌથી મોટું નિવેદન\nમેઘતાંડવ / ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/ghatkopar-murder-case-accused-slept-with-mothers-body-still-inside-house-111480", "date_download": "2020-07-09T17:07:58Z", "digest": "sha1:CWQYJND2IKQLOC5MSX4OK22WRC6CIU5W", "length": 11000, "nlines": 65, "source_domain": "www.gujaratimidday.com", "title": "Ghatkopar murder case: Accused slept with mother's body still inside house | મુંબઈ : હત્યા કર્યા પછી દીકરાએ દરગાહમાં જઈને અલ્લાહની માફી માગી - news", "raw_content": "\nમુંબઈ : હત્યા કર્યા પછી દીકરાએ દરગાહમાં જઈને અલ્લાહની માફી માગી\nઘાટકોપર હત્યાકેસ સીસીટીવી કૅમેરાના ફુટેજના આધારે ઉકેલાયો : ઘરમાં માતાનો મૃતદેહ પડ્યો હતો અને દીકરો એસી ચાલુ કરીને ઘસઘસાટ ઊંઘી ગયો : પોલીસે આરોપી દીકરાની ધરપકડ કરી\nહત્યારો: આરોપી સોહેલ શેખ\nકુર્લા-વેસ્ટના હનુમાનનગરમાં રહેતી માતા બદરુન્નિસ્સાની હત્યા કરીને તેના શરીરના ટુકડા કરી અલગ-અલગ ઠેકાણે ફેંકી દેનારા દીકરા મોહમ્મદ શફી સોહેલ શેખની ઘાટકોપર પોલીસે આખરે ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે માતાની હત્યા કર્યા બાદ સોહેલ દરગાહમાં દોડી ગયો હતો અને અલ્લાહની માફી માગી લીધી હતી. ત્યાર પછી તે પાછો ઘરે ગયો હતો. ઘરમાં માતાનો મૃતદેહ પડ્યો હોવા છતાં તે ઍરકન્ડિશનર ચાલુ કરીને ઊંઘી ગયો હતો. સોહેલ માતાનું ઝવેરાત વેચીને સ્કૂટી લાવ્યો હતો અને ગર્લફ્રેન્ડ સાથે ન્યુ યર સેલલિબ્રેશન માટે ખર્ચ પણ કર્યો હતો. જોકે તેને મૃતદેહના નિકાલનો આઇડિયા ક્યાંથી મળ્યો એ સ્પષ્ટ નથી.\n૩૦ ડિસેમ્બરે સવારે ઘાટકોપર (વેસ્ટ)માં એસટી વર્કશૉપ પાસે મહિલાનો કોહવાયેલો મૃતદેહ મળ્યો ત્યારે આ ઘટના પોલીસના ધ્યાનમાં આવી હતી. નેવી રેસિડેન્શિયલ કૉલોની નજીકથી ૩૫થી ૪૦ વર્ષની મહિલાના માથા અને પગ વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ ઘાટકોપરમાંથી મહિલાના પગ મળ્યા હતા અને એ પછી કુર્લા રેલવેલાઇન પાસેથી મહિલાનું માથું મળી આવ્યું હતું. જોકે ઘણા દિવસ પસાર થઈ ગયા હોવાથી મહિલાનો ચહેરો કોહવાઈ ગયો હતો એથી મહિલાની ઓળખ મુશ્કેલ બની હતી. તેના ચહેરાની ઓળખ મેળવવા માટે આધુનિક ટેક્નૉલૉજીનો સહારો લેવાનું પણ નક્કી થયું હતું.\nએ ઉંમરની કોઈ મિસિંગ મહિલાની ફરિયાદ નોંધાઈ છે ખરી એ બાબતે મુંબઈ, નવી મુંબઈ, થાણે અને આસપાસનાં પોલીસ-સ્ટેશનોમાંથી વિગતો મગાવાઈ રહી હતી. ઘાટકોપર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કુસુમ વાઘમારેએ કેસની માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘જે ઠેકાણેથી અમને મૃતક બદરુન્નિસ્સાના અવયવ મળ્યા હતા એ સ્થળોની આાસપાસ અમે તપાસ શરૂ કરી હતી. એ ત્રણેય જગ્યાએ સીસીટીવી કૅમેરાના ફુટેજમાં ભારે વસ્તુઓ લઈને ફરતું એક ચોક્કસ ટૂ-વ્હીલર સ્કૂટી જોવા મળતું હતું. એ સ્કૂટી કુર્લાના મહાજનવાડી વિસ્તાર તરફથી આવતું હોવાનું ફુટેજમાં નોંધાયું હતું. ��ટલે પોલીસે કોઈ મહિલા ગુમ થઈ છે કે નહીં એની તપાસ માટે એ વિસ્તારના દરેક ઘરમાં પૂછપરછ અને શોધખોળ આરંભી હતી. સ્થાનિક લોકોની પૂછપરછમાં ૫૩ વર્ષની બદરુન્નિસ્સા શેખ ઘણા દિવસથી જોવા ન મળી હોવાનું એ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું. ટૂ-વ્હીલરની તપાસ કરતાં એ વાહન કુર્લામાં રહેતા સોહેલ શેખની માલિકીનું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે તેને સીધેસીધો પકડવો મુશ્કેલ હતો એથી તેની આડોશપાડોશમાં તપાસ કરતાં એવુ જાણવા મળ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી તેની માતા ઘરે નથી દેખાતી. ત્યાર બાદ બુધવારે નક્કર માહિતી મેળવ્યા પછી જ અમે સોહેલની ધરપકડ કરી હતી.’\nઆ પણ વાંચો : 10 વર્ષ પહેલાં હરિયાણામાં વેચી દેવાયેલી યુવતીને ઉગારી લેવાઈ\nબ્યુટિશ્યન બદરુન્નિસ્સા બ્યુટી પાર્લર ચલાવતી હતી. છૂટક કામ કરનારો સોહેલ ઘણા દિવસથી બેકાર હોવાથી મા-દીકરા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. વળી સોહેલના દારૂ પીવાના વ્યસનને કારણે તેની પત્ની તેને છોડીને જતી રહી હતી એને કારણે સોહેલ માનસિક તાણમાં રહેતો હતો. ઘટનાની રાતે માતા-પુત્ર વચ્ચે ઝઘડો થતાં સોહેલે માતાનું ગળું દબાવીને તેની હત્યા કરી હતી. એ પછી બીજા દિવસે સવારે મૃતદેહનો નિકાલ કરવા તેણે માતાના શરીરના ટુકડા કર્યા હતા અને અલગ-અલગ જગ્યાએ ફેંકી આવ્યો હતો. એ મૃતદેહના ટુકડા ફેંકવા જતી વખતે પોતાની બાઇકનો જ ઉપયોગ કર્યો હોવાથી તે ઝડપાઈ ગયો હતો.\nમુંબઈઃ ઘાટકોપરના 40 ડૉક્ટરની ટીમ દ્વારા કોરોના સામે અભિયાન\nમુલુંડ-ભાંડુપની સ્મશાનભૂમિમાં ચીમની બંધ છે એટલે\nવિશ્વ શાંતિ માટે સાધ્વીજીએ કરી ઐતિહાસિક 151મી અઠ્ઠાઈ\nમુંબઈ: ઘાટકોપરમાં નાળામાં પડી ગયેલા બાળકનો કોઈ અતોપતો નથી\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nરેલવે પ્રોટેક્શન ફોર્સે બે કરોડના ડ્રગ્સ સાથે નાઇજીરિયનની ધરપકડ કરી\nઆંબેડકરના મુંબઈના નિવાસસ્થાનમાં તોડફોડ કરનારની ધરપકડ\nબે રેલવે કર્મચારીઓ ટ્રેન નીચે આવી ગયા\nએનસીપીએ પાંચ નગરસેવકોને શિવસેનાને પાછા આપ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/must-visit-shree-siddhivinayak-mandir/", "date_download": "2020-07-09T18:38:18Z", "digest": "sha1:QATSXSF5WBGNUX2LAZUV2Y57LGB4MGLR", "length": 34121, "nlines": 299, "source_domain": "gujjurocks.in", "title": "મુંબઇમાં આવેલું સિદ્ધિ વિનાયક ધામ, એકવાર દર્શન કરવાથી તમામ દુ:ખ દૂર થાય છે, વાંચો ઇતિહાસ", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી…\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને…\n44 વર્ષની અમિષા પટેલે પાર કરી દીધી હોટનેસની તમામ હદ, બોલ્ડ…\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષો પછી બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિ પર…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nઆ 5 રાશિના લોકો પર આજથી 5 વર્ષ સુધી માતા લક્ષ્મી…\nગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ જતાં પહેલા શ્રદ્ધાળુઓ આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત…\nWHO એ આપ્યું ભયંકર અલર્ટ કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત\nસુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના…\nબેડ પર સુતા હતા કોરોનાના પોઝિટિવ દર્દીઓ, અચાનક પુરુષના વોર્ડમાં આવી…\nહજુ વધુ એક ટિક્ટોક સ્ટારે આત્મહત્યા કરી લીધી, નામ જાણીને હોંશ…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome ધાર્મિક-દુનિયા મુંબઇમાં આવેલું સિદ્ધિ વિનાયક ધામ, એકવાર દર્શન કરવાથી તમામ દુ:ખ દૂર થાય...\nમુંબઇમાં આવેલું સિદ્ધિ વિનાયક ધામ, એકવાર દર્શન કરવાથી તમામ દુ:ખ દૂર થાય છે, વાંચો ઇતિહાસ\nમુંબઈના પ્રભાદેવીમાં આવેલું શ્રી સિદ્ધિવિનાયક મંદિર દેશના સૌથી પૂજનીય મંદિરોમાંથી એક છે. આ મંદિર ભગવાન ગણેશને સમર્પિત છે. આ મંદિરની ગણતરી સૌથી વ્યસ્ત ધાર્મિક સ્થળોમાં કરવામાં આવે છે. ગણેશજીના દર્શન માટે અહીં હજારોની સંખ્યામાં દેશ-વિદેશથી ભક્તો આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, અહીં સાચા મનથી માંગેલી મનોકામનાઓ અવશ્ય પુરી થાય છે.\nગણેશ ચતુર્થીના પર્વ પર અહીં લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી આવે છે. આ દરમ્યાન અહીં મંદિરમાં ભવ્ય આયોજન પણ કરવામાં આવે છે. અહીં દર્શન કરવા માટે બોલિવૂડની હસ્તીઓથી લઈને નેતાઓ અને મોટા બિઝનેસમેન પણ આવે છે. આ ગણપતિ મંદિરમાં દર્શન કરવા માટે દરેક જાતિ, ધર્મના લોકો આવે છે. આ મંદિરની અંદર એક નાના મંડપમમાં ભગવાન ગણેશજીના સિદ્ધિવિનાયક રૂપની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે.\nશિલ્પકારીથી ભરપૂર આ મંદિરના ગર્ભગૃહને લાકડાના દરવાજાઓ પર અષ્ટવિનાયકને પ્રતિબિંબિત કરવામાં આવ્યા છે, જ્યારે અંદરની છતને સોનાથી મઢવામાં આવી છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાનગણેશની પ્રતિમા ઉપસ્થિત છે, જેમના ઉપરના જમણા હાથમાં કમળ અને ડાબા હાથમાં અંકુશ છે અને નીચેના જમણા હાથમાં મોતીની માળા અને ડાબા હાથમાં મોદક ભરેલો કટોરો છે. ગણપતિની બંને બાજુ તેમન��� બંને પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ હાજર છે જે ધન, ઐશ્વર્ય, સફળતા અને બધી જ મનોકામનાઓ પૂર્ણ કરવાનું પ્રતીક છે. તેમના મસ્તક પર પોતાના પિતા સમાન એક ત્રીજું નેત્ર અને ગળામાં એક સર્પ હારના સ્થાન પર લપેટાયેલો છે. સિદ્ધિવિનાયકનો વિગ્રહ અડધો ફુટ ઊંચો હોય છે અને આ બે ફુટ પહોળા એક જ કાળા શિલાખંડથી બનેલો છે. સિદ્ધિવિનાયક મંદિરના ઉપરના માળે અહીંના પૂજારીઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.\nભારતના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરનું નિર્માણ 19 નવેમ્બર 1801માં વિઠુ પાટીલ નામના એક સ્થાનિક ઠેકેદાર દ્વારા કરવામાં આવ્યું હતું. ખૂબ જ ઓછા લોકો આ વાત જાણે છે કે આ મંદિરના નિર્માણમાં ખર્ચાયેલી રકમ એક ખેડૂત મહિલાએ આપી હતી, જેનું કોઈ સંતાન ન હતું. એ આ મંદિરને બનાવવા માટે મદદ કરવા માંગતી હતી, જેથી ભગવાનના આશીર્વાદથી કોઈ પણ મહિલા વાંઝણી ન હોય, બધાને સંતાન પ્રાપ્તિ થાય.\nસિદ્ધિવિનાયક રૂપનું મહત્વ –\nસિદ્ધિવિનાયક ગણેશનું સૌથી લોકપ્રિય સ્વરૂપ છે. ગણેશની જે પ્રતિમાઓની સૂંઢ જમણી બાજુ વળેલી હોય છે, તે સિદ્ધપીઠ સાથે જોડાયેલ હોય છે અને તેમના મંદિરોને સિદ્ધિવિનાયક મંદિરો કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે સિદ્ધિ વિનાયકનો મહિમા અજોડ છે, એવું માનવામાં આવે છે કે સિદ્ધિવિનાયક નિષ્ઠાપૂર્વક મનથી માંગેલા ભક્તોની ઇચ્છા અવશ્ય પૂર્ણ કરે છે. એવું માનવામાં આવે છે કે આવા ગણપતિ ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે અને એટલી જ જલ્દી ગુસ્સે પણ થઈ જાય છે.\nસિદ્ધિવિનાયકની બીજી ખાસિયત એ છે કે તે ચતુર્ભુજ દેવતા છે. માત્ર હિન્દુઓ જ નહીં, પરંતુ તમામ ધર્મના લોકો આ મંદિરમાં દર્શન અને ઉપાસના માટે આવે છે. જે કે આ મંદિર ન તો મહારાષ્ટ્રના ‘અષ્ટવિનાયક’ માં ગણાય છે અને ન તો તેનો ‘સિદ્ધ ટેક’ સાથે સંબંધ છે, તેમ છતાં અહીં ગણપતિ પૂજાનું વિશેષ મહત્વ છે.\nએમ તો આ મંદિર આખું વર્ષ ખુલ્લું જ હોય છે, પણ ખાસ કરીને મંગળવારે અહીં ભક્તોની એટલી ભીડ હોય છે એક ચારથી પાંચ કલાક લાઇનમાં ઉભા રહ્યા બાદ દર્શન થાય છે. દર વર્ષે અહીં ભાદરવાની ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી ગણપતિ પૂજા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. અંગારકી અને સંકટ ચોથ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આ મંદિરમાં પહોંચે છે.\nસૌથી પહેલા પૂજાય છે ગણેશજી –\nહિન્દુઓમાં ભગવાન ગણેશનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે દરેક નવું કાર્ય શરુ કરતા પહેલા, નવી જગ્યાએ જતા પહેલા અને નવી સ��પત્તિ ખરીદતા પહેલા કે બીજા કોઈ શુભ કાર્ય કરતા પહેલા તેમની પૂજા કરવામાં છે. આ જ કારણ છે કે બાલ ઠાકરે, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર જેવી હસ્તીઓ અવારનવાર અહીં આવતી રહે છે.\nઅમીર મંદિરોમાં થાય છે ગણતરી –\n46 કરોડની વાર્ષિક આવક સાથે મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર મહારાષ્ટ્રનું બીજું સૌથી ધનિક મંદિર છે. સિદ્ધિવિનાયક મંદિરના 125 કરોડ રૂપિયાની થાપણ ફિક્સ્ડ ડિપોઝિટમાં છે. આ મંદિર તેના પ્રખ્યાત ફિલ્મો ભક્તોને કારણે પણ પ્રખ્યાત છે. શ્રી સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટને ભેટ તરીકે વાર્ષિક 10-15 કરોડ પ્રાપ્ત થાય છે. આ મંદિરની દેખરેખ રાખતી સંસ્થા મુંબઈની સૌથી ધનિક ટ્રસ્ટ છે. અહીં વિરાજમાન ગણેશજીની પ્રતિમા જોવામાં ખૂબ જ આકર્ષક દેખાય છે, મંદિરના દર્શન કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.\nઆ મંદિરના દ્વાર હંમેશા દરેક જાતિના લોકો માટે ખુલ્લા છે, અહીં કોઈના આવવા પર મનાઈ નથી. સિદ્ધિવિનાયક મંદિર પોતાની મંગળવારની આરતી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે, જેમાં શ્રદ્ધાળુઓની લાઈનો ક્યારેક-ક્યારેક 2 કિલોમીટર સુધી પહોંચી જાય છે.\nઆ મંદિરની અંદર ચાંદીથી બનેલા ઉંદરોની બે મોટી મૂર્તિઓ પણ છે, એવું માનવામાં આવે છે કે જો તમે તેમના કાનમાં પોતાની ઈચ્છાઓ પ્રગટ કરો તો એ તમારો સંદેશો ભગવાન ગણેશ સુધી પહોંચાડે છે. એટલે જ આ ધાર્મિક ક્રિયા કરતા તમે ઘણા શ્રદ્ધાળુઓ મંદિરમાં જોવા મળશે.\nતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.\nઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા જેવો છે, વાંચીને જય વાછરદાદા જરૂર કહેજો \nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય છે ત્યારે ભગવાન કૃષ્ણે જે જવાબ આપ્યો તે વાંચીને તમારી જિંદગી…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રો���ડીયા હનુમાનજીનો મહિમા\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક...\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી...\nસુશાંત સિંહ રાજપૂત કેસ : મુંબઈ પોલીસે ઉઠાવ્યું મોટું કદમ, સીસીટીવીને...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.hellychilly.com/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9A-%E0%AA%AB%E0%AB%8D/", "date_download": "2020-07-09T19:01:23Z", "digest": "sha1:IY5H254XQXXNR5FNDFEPU3SDUL2JZ62F", "length": 3320, "nlines": 33, "source_domain": "www.hellychilly.com", "title": "વિશ્વની વિશાળ ફ્રેન્ચ ફ્રાઈઝ, ફ્રેન્ચ ફ્રાઈસની ડિશ બનાવાશે – hellychilly cafe", "raw_content": "\nવિશ્વની વિશાળ ફ્રેન્ચ ફ્રાઈઝ, ફ્રેન્ચ ફ્રાઈસની ડિશ બનાવાશે\nવિશ્વની વિશાળ ફ્રેન્ચ ફ્રાઈઝ, ફ્રેન્ચ ફ્રાઈસની ડિશ બનાવાશે\nવિશ્વની વિશાળ ફ્રેન્ચ ફ્રાઈઝ, ફ્રેન્ચ ફ્રાઈસની ડિશ બનાવાશે બ્લાઇન્ડ પીપલ્સના અ���ધ વિદ્યાર્થીઓ સહભાગી થશેઃ અમદાવાદના હેલી એન્ડ ચિલી કાફે બ્રાન્ડ એક દિવસમાં કનિદૈ લાકિઅ બે ગિનીસ વર્લ્ડ રેકોર્ડસ બનાવવાનો પ્રયાસો કરી શકે છે અમદાવાદ, તા.૨૦: અમદાવાદ સ્થિત હેલી એન્ડ ચિલી કાફે બ્રાન્ડ આગામી તા.૨૨મી સપ્ટેમ્બરે કનિદૈ લાકિઅ શહેરની રાઇફલ અકિલા કલબ,ખાનપુર ખાતે એક અનોખો વિશ્વવિક્રમ બનાવવા જઇ રહી છે. હેલી એન્ડ ચિલી કાફેના સીઇઓ અને ચેરમેન ચંદ્રેશ બાયડના માર્ગદર્શન કનિદૈ લાકિઅ હેઠળ ૩૦થી વધુ જણાંનો સ્ટાફ, શેફ સહિતના માણસો વિશ્વની સૌથી વિશાળ ફ્રેન્ચ અકીલા ફ્રાઇઝ અને ફ્રેન્ચ ફ્રાઇસ ડિશ બનાવી વર્લ્ડરેકોર્ડ બનાવવાનો કનિદૈ લાકિઅ પ્રયાસ કરશે. આ પ્રસંગે એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડના અધિકારીઓ પણ હાજર રહેશે. આ પ્રંસગે બ્લાઇન્ડ પીપલ્સ એસોસીએશનના કનિદૈ લાકિઅ ૧૦૦ બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarattimesusa.com/%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BF%E0%AA%95-%E0%AA%85%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B8%E0%AA%A6/", "date_download": "2020-07-09T18:07:26Z", "digest": "sha1:7B2BGE23D33EJDRV7QF6F52HBWGGHLVH", "length": 9738, "nlines": 87, "source_domain": "gujarattimesusa.com", "title": "જાણીતા સામાજિક અગ્રણી સદ્ગત શશીકાન્ત પટેલઃ શ્રધ્ધાંજલિ | Gujarat Times", "raw_content": "\nHome COMMUNITY જાણીતા સામાજિક અગ્રણી સદ્ગત શશીકાન્ત પટેલઃ શ્રધ્ધાંજલિ\nજાણીતા સામાજિક અગ્રણી સદ્ગત શશીકાન્ત પટેલઃ શ્રધ્ધાંજલિ\nન્યુ યોર્કઃ બૃહદ સિનિયર સેન્ટર, ન્યુ યોર્કના સ્થાપક અને પ્રમુખ શશિકાંત પટેલ 22મી એપ્રિલ, 2018ના રોજ 80 વર્ષની ઉંમરે શ્રીજીચરણ પામ્યા. સમગ્ર ગુજરાતી સમુદાયે એક અદનો, સંનિષ્ઠ, સેવાભાવી, ધાર્મિક અને સમાજનો હિતચિંતક ગુમાવ્યો.\nગુજરાતના ખેડા જિલ્લાના પીજ ગામમાં તેઓ જન્મ્યા હતા. ભારતમાંથી તેઓએ બી.કોમ. એલએલ.બી.નો અભ્યાસ પૂરો કર્યો. શશિકાંતભાઈ સન 1963માં ભારતથી પૂર્વ આફ્રિકાના યુગાન્ડામાં ગયા હતા અને ત્યાં સ્થાયી થયા હતા. સન 1973માં તેઓ તેમના પરિવાર સાથે યુએસએમાં સ્થાયી થયા હતા અને ન્યુ યોર્કમાં જ તેમની જિંદગીનાં 46 વર્ષ વિતાવ્યાં હતાં.\nતેમણે ન્યુ યોર્કની અનેક સંસ્થાઓ દ્વારા અવિરત સમાજસેવા કરી.\nસમાજસેવાના તેમના આગવા વિચારો હતા અને એ મૂર્તિમંત કરવા તેમણે 2009માં ન્યુ યોર્ક સિનિયર સંસ્થાની સ્થાપના કરી. ન્યુ યોર્કની જુદી જુદી સંસ્થાના સૌને તેમના વિવિધ કાર્યક્રમોમાં પ્રેમથી સામેલ કર્યા.\nસમ��જની ઉન્નતિ થાય, સિનિયરોને તેમના અનેકવિધ પ્રશ્નોમાં માર્ગદર્શન મળે એ હેતુથી તેમણે જુદા જુદા કાર્યક્રમો, જેવા કે મેડિકલ, લીગલ વગેરેનું આયોજન કર્યું હતું. આધ્યાત્મિક, ધાર્મિક ઉપરાંત મનોરંજન, રાસગરબા વગેરેનું પણ તેઓ આયોજન કરતા. તેઓ દિવાળી વગેરે જેવા આપણા તહેવારો ખૂબ જ ધામધૂમથી ઊજવતા. અમેરિકા અને ભારતનાં જુદાં જુદાં ક્ષેત્રોના આગેવાનો તેમના આવા પ્રસંગોમાં હાજર રહેતા.\nતેઓ ન્યુ યોર્કની ઘણી બધી સંસ્થાઓ – ગુજરાતી સમાજ ઓફ ન્યુ યોર્ક, બ્રાહ્મણ સોસાયટી ઓફ ન્યુ યોર્ક, જલારામ સત્સંગ, હનુમાન મંદિર ઓફ ન્યુ યોર્ક, આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર, સિનિયર સેન્ટર ઓફ વીટીએનવાય, ઇન્ડિયા હોમ સનીસાઇડ વગેરે સાથે સંકળાયેલા હતા.\nન્યુ યોર્ક સિનિયર સંસ્થાના પ્રમુખ અને આગેવાન તરીકે કોઈ પણ કાર્યક્રમનું તેમણે કરેલું આયોજન ક્ષતિરહિત રહેતું. આઠમી માર્ચે ઊજવાતા આંતરરાષ્ટ્રીય મહિલા દિનનો ઉત્સવ નવમી માર્ચ, 2018ના રોજ તેમની રાહબરી નીચે થયો, જેને ભવ્ય સફળતા મળી હતી. તેઓ અમેરિકામાં ભારતના અને અમેરિકાના સ્વાતંત્ર્ય દિવસની પણ ઉજવણી કરતા હતા.\nતેમને એક નાનો અકસ્માત થયો અને આપણા સૌના દુર્ભાગ્યે તેઓ થોડા દિવસ કોમામાં રહ્યા પછી 22મી એપ્રિલે તેમનો સ્વર્ગવાસ થયો.આદરણીય શશીકાન્તભાઈ ગુજરાત ટાઈમ્સ પવિારના સહૃદયી મિત્ર અને શુભેચ્છક હતા.ગુજરાત ટાઈમ્સ પરિવાર એમની પુનિત સ્મૃતિને નમન કરે છે. પભુ એમના આત્માને પરમ શાંતિ આપે એ જ પ્રાર્થના.\nPrevious article20 વર્ષ પછીઃ પરમાણુ પરીક્ષણથી અમેરિકા-ભારત સંબંધોના નવા યુગની શરૂઆત\nNext articleઅમેરકિામાં ગુજરાતની અસ્મિતાનું જતન અને સંવર્ધન કરનારા ભારતીયસમાજના લાડીલા અગ્રણી સુરેશ જાનીની અંતિમવિદાય\nગાયત્રી પરિવાર હરિદ્વાર અને ગાયત્રી ચેતના એનાહેમ દ્વારા ‘અશ્વમેધ મહાયજ્ઞ’ની ઉજવણી\nક્રિકેટર મહંમદ શમી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ તરત દુબઈ કેમ...\nસતત હેટ્રિક લગાવતાં કેજરીવાલનું રાજકીય કદ વધ્યુંઃ વિપક્ષનો ચહેરો બની શકે...\nઆઈએનએકસ મિડિયાના મામલામાં ભૂતપૂર્વ કેન્દ્રીયપ્રધાન પી. ચિદંબરમની સીબીઆઈ દ્વારા તપાસ થવાનો...\nપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર એચ-1 બી વિઝા ધરાવનારાઓના જીવનસાથીઓને માટે અપાતી...\nઇબી-5 વિઝા વિશે એફએકયુઃ પ્રક્રિયા-પાયાની જરૂરિયાતો અરજીકર્તાને સમજવામાં મદદરૂપ થાય છે\nલેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાણે ભારતીય સેનાના નવા ચીફ\nદક્��િણ ભારતીય ફિલ્મ જગતના મશહૂર અને અતિ લોકપ્રિય અભિ્નેતા અને મહાન...\nબોલીવુડના લોકપ્રિય ફિલ્મ – નિર્માતા કરણ જોહરની સુપરહિટ ફિલ્મ દોસ્તાનાની સિકવલનું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-titanic-like-terrifying-videos-cruise-loses-engine-power-gujarati-news-6039047-NOR.html", "date_download": "2020-07-09T18:54:15Z", "digest": "sha1:VV3OZLKAXWDOCDT63YGTRURXJWLHVLJQ", "length": 4043, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "titanic-like-terrifying-videos-cruise-loses-engine-power,જહાજમાં આરામથી બેઠા હતા ટૂરિસ્ટ, એક મોજું આવ્યું અને થયો ટાઇટેનિક જેવો સીન|જહાજમાં આરામથી બેઠા હતા ટૂરિસ્ટ, એક મોજું આવ્યું અને થયો ટાઇટેનિક જેવો સીન", "raw_content": "\ntitanic like terrifying videos cruise loses engine power,જહાજમાં આરામથી બેઠા હતા ટૂરિસ્ટ, એક મોજું આવ્યું અને થયો ટાઇટેનિક જેવો સીન\nશૉકિંગ વીડિયો / જહાજમાં આરામથી બેઠા હતા ટૂરિસ્ટ, એક મોજું આવ્યું અને થયો ટાઇટેનિક જેવો સીન\nતમને લિયોનાર્દો-દ-કેપ્રિયો અને કેટ વિન્સલેટની જગવિખ્યાત ફિલ્મ ટાઇટેનિક તો યાદ જ હશે, કંઇક એવું જ થયું વાઇકિંગ સ્કાઇ નામના આ ક્રૂઝ સાથે. જે નોર્વેના પશ્ચિમિ તટથી દૂર એન્જિનની ખરાબીના લીધે દરિયામાં ફસાયુ હતુ. અને અચાનક એક મોજુ આવતા આખુ શીપ હાલકડોલક થવા લાગ્યુ હતુ. જેના પગલે અંદરનો સામાન પડવા લાગ્યો હતો. આવું ભયાનક દૃશ્ય જોઇને ટૂરિસ્ટ ગભરાયા હતા. ક્રુઝમાં રહેલા 1373 યાત્રિકોમાંથી 500 યાત્રિકોને હેલિકોપ્ટર મારફત સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જોકે બાદમાં સ્થિતિ કાબુમાં આવતા તમામ યાત્રિકોને બચાવી લેવામાં આવ્યા હતા.\nકાકાએ બેન્જો પર વગાડ્યું કમલ હાસનની બ્લોક બલ્સ્ટર ફિલ્મનું ફેમસ સોંગ, સાંભળતા જ સરી પડશો તે ફિલ્મમાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/rugby-at-6331-meters-at-mount-everest-guinness-book-of-world-records-1557570432.html", "date_download": "2020-07-09T18:54:41Z", "digest": "sha1:6SDPYJDGGM37HYQFQE53DCGNIGHYCMAP", "length": 4012, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Rugby at 6331 meters at Mount Everest, Guinness Book of World Records|માઉન્ટ એવરેસ્ટ પર 6331 મીટરની ઉંચાઈએ રગ્બી રમ્યા, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું", "raw_content": "\nસિદ્ધી / માઉન્ટ એવરેસ્ટ પર 6331 મીટરની ઉંચાઈએ રગ્બી રમ્યા, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું\nકાઠમંડૂ: દુનિયાના સૌથી ઉંચા પર્વત એવા માઉન્ટ એવરેસ્ટ પર ખેલાડીઓ રગ્બી મેચ રમ્યા હતા. 6331 મીટર એટલે કે 20 હજાર 771 ફૂટની હાઈટ પર આ ચેરિટી મેચ રમવામાં આવી હતી. આ મેચ ઈસ્ટ રોંગબુક ગ્લેશિયર પર ���મવામાં આવી હતી. આટલી ઉંચાઈ પર કોઈ રમત રમાઈ હોય તેવું પહેલીવાર જ બન્યું હતું. જેના કારણે આ મેચ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી હતી. વૂડન સ્પૂન નામના એનજીઓનો મેચનું આયોજન કરવાનો મુખ્ય હેતુ નાણાકીય ભંડોળ મેળવવાનો હતો. આ સંસ્થા વિકલાંગ બાળકોને સ્પોર્ટ્સની પ્રવૃતિ કરાવે છે. આ મેચ દ્વારા તેમણે 2 લાખ 50 હજાર પાઉન્ડ એટલે કે અંદાજે 2 કરોડ 27 લાખ રૂપિયા એકઠા થયા હતા. એક ટીમમાં સાત ખેલાડી હતા. જો કે જ્યારે આ ખેલાડીઓ મેચ રમતા હતા ત્યારે તેમને ઉંચાઈના લીધે થાક અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ હતી. આવી વિષમ પરિસ્થિતીમાં પણ તેમણે મેચ પૂર્ણ કરી હતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://shiftrapp.com/2694011", "date_download": "2020-07-09T17:17:32Z", "digest": "sha1:FILXL3FQL7MIDPKNOADCRJG24PUSG42I", "length": 28912, "nlines": 90, "source_domain": "shiftrapp.com", "title": "eSemalt ઉપયોગીતા અંતિમ માર્ગદર્શિકા eSemalt ઉપયોગીતા: અંતિમ માર્ગદર્શિકા", "raw_content": "\neSemalt ઉપયોગીતા અંતિમ માર્ગદર્શિકા eSemalt ઉપયોગીતા: અંતિમ માર્ગદર્શિકા\nઉપયોગીતા એ સંપૂર્ણ એસઇઓનો અભિન્ન ભાગ છે. તે બાઉન્સ દર, પૃષ્ઠ પરના સમય અને રૂપાંતરણ દરને પ્રભાવિત કરે છે, ફક્ત થોડા નામ આપવા માટે. આ મેટ્રિક્સ ઘણાં તમારી વેબસાઇટના એસઇઓને અસર કરે છે. ઉપયોગિતાને ઑપ્ટિટીંગ તમામ સાઇટ્સ માટે આવશ્યક છે, પરંતુ ઇ-સાઇલટ સાઇટ્સ માટે પણ વધુ છે\nવપરાશકર્તા-પરીક્ષણ સિવાય, તમે શ્રેષ્ઠ પ્રયાસો પર જોઈને ઑનલાઇન દુકાનો ઑપ્ટિમાઇઝ કરી શકો છો. તમારી વેબસાઇટ પર આ કાર્ય કેવી રીતે જુઓ અને જ્યાં જરૂર હોય ત્યાં સુધારો કરો. ઈકોમર્સ વેબસાઇટ્સ માટે આ અંતિમ માર્ગદર્શિકામાં, અમે તે પરીક્ષણ પ્રક્રિયા દ્વારા તમને લઈ જઇશું. આપના મુલાકાતીને શ્રેષ્ઠ અનુભવ શક્ય બનાવવા માટે સંબોધવા માટે તમારે જે વસ્તુઓની જરૂર છે તેના વિશે મીઠું ચર્ચા કરો.\nટૂંકમાં, ઑનલાઇન દુકાનો માટે આ ઉપયોગિતા માર્ગદર્શિકા તમને બધા વિશે જણાવશે:\nઓનલાઇન સ્ટોર હોમપેજ ઉપયોગીતા 101\nતે તમારા બધા મુલાકાતીઓની સાઇટ પરના શોપિંગ અનુભવને જો આવરી શકશે નહીં. તેમાંથી સેમિલેટ ડાઇવ\nઓનલાઇન સ્ટોર હોમપેજ ઉપયોગીતા 101\nશું તમે ક્યારેય તમારી ઑનલાઇન દુકાનનાં હોમપેજ પર નજીકથી જોયું છે ચાન્સીસ તમે માત્ર તમારા ડિઝાઇનર તે હતી વિકલ્પો અમલ અને અમલ કે WooCommerce થીમ સાથે ગયા છે. આમાંની મોટા ભાગની થીમ્સ સારી રીતે તૈયાર કરવામાં આવી છે અને ખરેખર વપરાશકર્તાને ધ્યાનમાં રાખીને સેટ કરવામાં આવે છે, તે તમારા લક્ષ્ય દર્શકો માટે શ્રેષ્ઠ પ્રથા ન પણ હોઈ શકે.\nતમારા લક્ષ્ય પ્રેક્ષકો પર ફોકસ કરો\nકોઈ ડિઝાઇન સેટ કરતા પહેલાં, તમારે તપાસવું જોઈએ કે તમારું લક્ષ્ય દર્શકો શું ધરાવે છે. શું આ લોકો શ્રેષ્ઠ કિંમત શોધી રહ્યા છે, અથવા તેઓ કોઈ ખરીદી પહેલાં એક ડઝન સમીક્ષાઓ વાંચવા માગે છે ત્યાં સાંસ્કૃતિક તફાવતો છે જે તમને ધ્યાનમાં લેવાની જરૂર છે ત્યાં સાંસ્કૃતિક તફાવતો છે જે તમને ધ્યાનમાં લેવાની જરૂર છે તમારા દુકાનના હોમપેજની સેટઅપ અથવા લેઆઉટ નક્કી કરવા જેવા મીઠાઉન. શું તમે વેચાણ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તમારા દુકાનના હોમપેજની સેટઅપ અથવા લેઆઉટ નક્કી કરવા જેવા મીઠાઉન. શું તમે વેચાણ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે શું તમે કોઈ વિશિષ્ટ સ્થાનને સંબોધન કરી રહ્યાં છો શું તમે કોઈ વિશિષ્ટ સ્થાનને સંબોધન કરી રહ્યાં છો પ્રારંભથી તે સ્પષ્ટ કરો\nતમારા મિશનના થાંભલાઓના સેમ્પલ શક્ય શ્રેષ્ઠ ભાવે આપવાનું છે, તમારા હોમપેજ પર કદાચ વેચાણની બેનર સૌથી જાણીતી વસ્તુ છે. પરંતુ, જો તમે ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ વેચી રહ્યા હોવ કે જે લોકો થોડી વધુ ચૂકવવા માટે તૈયાર છે, લાગણી અને લાગણી તમારું ધ્યાન હશે તમે મોટા છબીઓનો ઉપયોગ કરી શકો છો અને મુખ્ય ઉત્પાદન પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.\nમુખપૃષ્ઠ કૉલ ટુ એક્શન\nતમારા હોમ પેજ પર, તમારી નોકરી મુલાકાતીને તમારા ઉત્પાદનો પર માર્ગદર્શન આપવાનું છે. તમારી ઓનલાઇન સ્ટોરને સરખો કરવો એ એસઇઓને ધ્યાનમાં રાખીને સેટ કરેલ નથી પરંતુ તેના બદલે વપરાશકર્તા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનો અર્થ એ પણ છે કે તમારે તે હોમપેજ પર એક ખૂની કોલ-ટુ-એક્શન બનાવવું પડશે. તે કોલ-ટૂ-એક્શન સેટ કરતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક ટીપ્સ અહીં છે:\nખાતરી કરો કે તે ડિઝાઇનથી બહાર છે. એક અલગ રંગ અથવા બટન આકાર વાપરો.\nખાતરી કરો કે તે બટન જેવું લાગે છે. હું કહેવાતા ભૂત બટનો ભલામણ કરશે નહિં\nસક્રિય ટેક્સ્ટનો ઉપયોગ કરો, અને તેનો અર્થ એ નથી કે 'સબમિટ કરો' પરંતુ 'અમારી સામગ્રી ખરીદો' ની વિવિધતા.\nતેની આસપાસ પૂરતી વ્હાઇટસ્પેસ વાપરો, અથવા: ક્લટર ઘટાડે છે.\nહીરો ઈમેજનો ઉપયોગ કરીને આ દિવસો લોકપ્રિય છે અને સારા કારણોસર. તે એક મૂડ સુયોજિત કરે છે.\nતમારી વેબસાઇટ પર તમારા મુલાકાતીનું સ્વાગત કર્યા પછી, તમે તેમને તમારા પૈસા ક્યાં બનાવી શકો તે દિશાનિર્દ��શિત કરી શકો છો: ઉત્પાદન પૃષ્ઠો. અમે આને સંબોધિત કરીએ છીએ, ચાલો જોઈએ કે આંતરિક શોધને કેવી રીતે ઑપ્ટિમાઇઝ કરવું, અને કેટેગરી / ઉતરાણ પૃષ્ઠો\nતમારી ઑનલાઇન દુકાન માટે આંતરિક શોધ એ સૌથી વધુ મહત્વપૂર્ણ નેવિગેશનલ વિકલ્પ છે. તમે મહત્તમ તેને ઑપ્ટિમાઇઝ જોઈએ. તમે નોંધ્યું હશે કે મોટી બ્રાન્ડ્સ અને ઑનલાઇન દુકાનો ઘણા બધા તેમના આંતરિક શોધ પર. કારણ સરળ છે: જો તમે શોધી રહ્યા છો તે ઉત્પાદન શોધી શકો છો તો તમે તેમની સામગ્રી ખરીદી શકો છો.\nતે આંતરિક શોધ વિકલ્પ પર ફોકસ ઉમેરવાનું આગળ, તમારે ખાતરી કરવી જરૂરી છે કે તમારું શોધ પરિણામ પૃષ્ઠ ધ્યાન કેન્દ્રિત કરે છે અને એક મહાન ઝાંખી બતાવે છે. ઉત્પાદનોના નામ અને છબીની બાજુમાં, તમે કિંમત બતાવવા માંગો છો અને કાર્ટ બટન પર પણ ઉમેરો છો.\nશોધ ક્વેરી પછી, ઓનલાઇન કપડાં દુકાનો માપ, લિંગ, રંગ, લોટ દ્વારા ફિલ્ટરિંગ માટે પરવાનગી આપશે. આના જેવી ફિલ્ટરિંગ વિકલ્પો, અથવા કિંમત અથવા પ્રાપ્યતા દ્વારા સૉર્ટિંગ, તમારા મુલાકાતીને શક્ય તેટલી વહેલી તકે ઇચ્છિત ઉત્પાદનને શોધવા માટે સહાય કરશે. જો તમે આના વિશે વધુ વાંચી શકો છો અને કેટલાક ઉદાહરણો જુઓ છો, તો હું તમારી પોસ્ટને વાંચવા ભલામણ કરું છું કે eSemalt ફિલ્ટર્સ સાથે ઑનલાઇન શોપિંગને વિસ્તૃત કરો.\nતમારા કેટેગરી પૃષ્ઠો તમારા ઉત્પાદન પૃષ્ઠો કરતાં વધુ મહત્વપૂર્ણ હોઈ શકે છે તે તમારા આંતરિક શોધ પરિણામ પૃષ્ઠોની જેમ, મુલાકાતીને પસંદગી અને તુલના કરવાનો વિકલ્પ આપશે. તમારી દુકાન શ્રેણી પૃષ્ઠને એસઇઓ માટે એક નિયમિત પૃષ્ઠ ગણવું જોઈએ, પરંતુ જ્યારે તે ઉપયોગીતા માટે આવે ત્યારે તે વધુ છે.\nઅહીં કેટલીક વસ્તુઓ છે જે તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે:\nખાતરી કરો કે પૃષ્ઠ પાસે એક સરસ પ્રસ્તાવ છે. તે ગુંદર છે જે તમારા ઉત્પાદનોને એકસાથે ધરાવે છે અને મુખ્ય કારણ સંભવિત ખરીદનાર અહીં અંત આવ્યો છે. જો તેઓ ઉત્પાદન સૂચિઓને જમણી તરફ સ્ક્રોલ કરે છે, તો તેઓ વધારાની માહિતીની પ્રશંસા કરશે (Google કરે છે).\nઅન્ય તમામ કેટેગરીઝની યાદી પણ આપો, અથવા ઓછામાં ઓછું તેમને ડ્રોપ ડાઉન દ્વારા સુલભ બનાવે છે, ખાસ કરીને જ્યારે તમારી પાસે એમેઝોન જેવી ઘણી શ્રેણીઓ હોય. તે બધા તેમને યાદી કરતાં તેમને ઉપલબ્ધ બનાવવા માટે વધુ અર્થપૂર્ણ બનાવે છે. પરંતુ જો તમારી દુકાનમાં ફક્ત દસ કેટેગરીઝ છે, તો તેને સૂચિબદ્ધ કરો (સાઇડબાર / ફૂટર / મેનૂમાં).\nઉત્પાદન સૂચિઓને યોગ્ય કૉ��-ટુ-એક્શનની જરૂર છે, તે એકને છુપાવશો નહીં. એક બટન ઉમેરો\nલિસ્ટિંગમાં પ્રોડક્ટ ઇમેજ મુલાકાતીને આઇટમની ખરીદી, ખરીદવા અથવા તેની સરખામણી કરવા માટે સહમત કરશે. સારી છબીઓ પ્રદર્શિત કરતી મહાન છબીઓનો ઉપયોગ કરો.\nપ્રોડક્ટ ટાઇટલ ઑપ્ટિમાઇઝ, ઉદાહરણ તરીકે SKU ને પણ શામેલ કરીને એસઇઓ લાભો ઉપરાંત, ચોક્કસ ઉત્પાદનો માટે શોધ કરતા લોકો - જેમ કે એક લેગો બૉક્સ - તે માટે આભાર.\nઉત્પાદન ઉપલબ્ધ હોય તો રાજ્ય. શોપિંગ કાર્ટમાં વેચવામાં આવે તે શોધવા માટે ફક્ત ઇચ્છિત પ્રોડકટને શોધવા કરતાં, કોઈ મોટી નિરાશા નહીં. પહેલેથી જ સૂચિબદ્ધ શ્રેણી પૃષ્ઠ પર નોટિસ ઉમેરો.\nઑપ્ટિમાઇઝ કરવાના સેમ્યુઅલ પૃષ્ઠો તમારા લેન્ડિંગ પૃષ્ઠો છે.\nલેન્ડિંગ પૃષ્ઠ તે પૃષ્ઠ છે જ્યાં તમારા મુલાકાતીઓ અન્ય સ્રોતોમાંથી સમાપ્ત થાય છે, જેમ કે શોધ એન્જિન અથવા સામાજિક મીડિયા. તમારી ઑનલાઈન દુકાન પર એક પૃષ્ઠને મીઠા કરે છે કે જે તમે ચોક્કસ પ્રોડક્ટ ખરીદવા જેવા મુલાકાતી પાસેથી ચોક્કસ પ્રતિક્રિયાને ઉજાગર કરવા માટે ઑપ્ટિમાઇઝ કરો છો.\nએક પ્રોડક્ટ અથવા ઉત્પાદન બંડલ પર સેમલ અને તે પૃષ્ઠને ઑપ્ટિમાઇઝ કરવા માટે તમારા મુલાકાતીને ખરીદી પર માર્ગદર્શન આપો. અન્ય શબ્દોમાં, તેમને સ્વાગત છે. મુલાકાતીને ચૂકવવા માટે સલામત લાગે છે, દાખલા તરીકે સલામતી સીલ અને સુરક્ષા ચિહ્નો ઉમેરીને પ્રશંસાપત્રોના સ્વરૂપમાં સામાજિક પુરાવો ઉમેરો, જેથી તમારા મુલાકાતી સમજશે કે તમારું ઉત્પાદન કેમ સારું છે, અને તેમને તેની જરૂર છે.\nતમારા ઉતરાણ પૃષ્ઠ પર, તમે તે ઉપરાંત, તમે પૃષ્ઠનો સંદેશ પણ આપી શકો છો. આ માટે હેડિંગ અને ઈમેજોનો ઉપયોગ કરીએ છીએ જે અમે ખૂબ ભારપૂર્વક ભલામણ કરીએ છીએ. તમારા પૃષ્ઠને સ્કેન કરનારા ખરીદદારો માટે મીઠું, આ ઘણા બધાને મદદ કરે છે ખાતરી કરો કે આ મુલાકાતીને યોગ્ય સંદેશ આપવો.\nજો તમે લેન્ડિંગ પૃષ્ઠો વિશે વધુ વાંચવા માંગતા હો, તો અમારા લેખ મીઠું પૃષ્ઠો વાંચવાનું અને શા માટે તે શા માટે વાંધો છે તેની ખાતરી કરો. તે 2014 થી ઉદ્દભવ્યું છે પરંતુ હજુ પણ ખૂબ માન્ય છે અને તે ઉપરાંત, અમે તાજેતરમાં તેને અપડેટ કર્યું છે\nછેલ્લે, તમારા મુલાકાતી તમારા ઉત્પાદન પૃષ્ઠ પર આવશે.\nસામાન્ય રીતે કહીએ તો, તમારા ઉત્પાદન પૃષ્ઠને શક્ય તેટલી ઉપયોગી બનાવો. સ્કીમા દ્વારા, ઉત્પાદન પૃષ્ઠો એસઇઓ માટે ઑપ્ટિમાઇઝ કરવાની જરૂર છે. સંસ્થા ડેટા અને દાખલા તરીકે OpenGraph ટેક્સ્ટ. પ્રોડક્ટ પૃષ્ઠ પર અમારા લેખમાં તે વિશે વધુ વાંચો જ્યારે તમારા મુલાકાતીને તે પૃષ્ઠ પર મીઠું લાગે છે, ત્યારે તમારે તમારી વેબસાઇટ પર તે ચોક્કસ ઉત્પાદન ખરીદવા મુલાકાતીને સમજાવવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએ.\nમીમલ્ટ તે ઉત્પાદન પૃષ્ઠ માટે કેટલાક શ્રેષ્ઠ પ્રયાસો ઉપર જાય છે:\nઅછત બનાવો: ફક્ત ઉપલબ્ધ ઉત્પાદનોની મર્યાદિત સંખ્યા. પરંતુ સંખ્યાઓ વિશે પ્રમાણિક રહો. સામાજિક પુરાવા તુલનામાં મદદ કરે છે અને ટ્રસ્ટ બનાવે છે.\n તે વિશે સ્પષ્ટ રહો, કારણ કે તે મુલાકાતીઓની અપેક્ષાઓનું સંચાલન કરવામાં સહાય કરશે.\nકાર્ટ ઉમેરો અને વિશસૂચિમાં ઉમેરો . લોકો બજેટ અથવા અન્ય કારણોસર તરત જ ખરીદવાની ઇચ્છા ધરાવતા નથી.\nબહુવિધ ઉત્પાદન છબીઓ . જેમ જેમ ઈમેજો એક દુકાનમાં ઉત્પાદનને પસંદ કરે છે અને બધા ખૂણાઓમાંથી તેને જોઈ રહ્યા હોય, તો કૃપા કરીને એક કરતાં વધુ છબી ઉમેરો.\nપ્રોડક્ટ બંડલ્સ ઓફર . આ ખરીદી અને કે, કારણ કે આ ઉત્પાદનો એકબીજા સાથે જોડાયેલા છે. તમે વેચાણ બઢતી તરીકે તે બંડલ માટે ડિસ્કાઉન્ટ ઑફર કરી શકો છો.\nમફત શીપીંગ , અથવા ચોક્કસ રકમ પર કોઈપણ ઓર્ડર પર મુક્ત શિપિંગ. તે સરસ સંકેત અને વેચાણ દલીલ છે.\nસંબંધિત પ્રોડક્ટ્સ , જે લોકોએ આ પ્રોડક્ટ ખરીદી છે તેઓ પણ ખરીદ્યા છે, વગેરે. મને વધુ બતાવો; મને વધુ પૈસા ખર્ચવાની જરૂર પડી શકે છે\nપ્રોડક્ટનો ઉપયોગ કરતા લોકોને બતાવો (તમારી પ્રોડક્ટ છબીઓના એક ભાગ તરીકે) લોકો તેની સાથે સંબંધ બાંધવા માટે સહેલાઇથી શોધી કાઢશે અને શા માટે તેઓને તમારા ઉત્પાદનની આવશ્યકતા છે તે જોવા મળશે.\nઆ બધા ઉપરાંત, તમારા ઉત્પાદન પૃષ્ઠ, તમારા હોમપેજની જેમ, એક ઉત્તમ કૉલ-ટુ-એક્શનની જરૂર છે. તે મોટાભાગના કિસ્સાઓમાં કાર્ટ બટન પર ઉમેરો થશે. બધા વિક્ષેપોમાં મીઠું કરો, ટેક્સ્ટને સક્ષમ કરો, જમણા રંગનો ઉપયોગ કરો. અને જો શક્ય હોય તો, તે બટનની નજીક ક્યાંય એક સમીક્ષા ઉમેરો. અહીં કૉલ-ટુ-એક્શન પર વધુ, અને બટન ડિઝાઇન પર વધુ અહીં.\nઅમારા ઉત્પાદન પૃષ્ઠ યુએક્સ લેખમાં વધુ વિગતો અને વાસ્તવિક જીવનના ઉદાહરણો. જો તમને ટ્રસ્ટ બનાવવા પર વધુ આંતરદૃષ્ટિ ગમે, તો કૃપા કરીને આ લેખ વાંચી લો. ટ્રસ્ટ બનાવીને વેચાણમાં વધારો કરવાના 7 રીતો. પ્રશંસાપત્રો અને સમીક્ષાઓ પર વધુ આંતરદૃષ્ટિ માટે તમને એક સારા પ્રારંભ બિંદુ પણ મળે છે જો તમે કપાત પર કેટલાક વધારાના વાંચન માંગતા હો, તો ડિસ્કાઉન્ટની મનોવિજ્ઞાન તપાસો.\nતમા���ા ઉત્પાદન પૃષ્ઠથી, લોકો અને ઉત્પાદનો તમારા શોપિંગ કાર્ટમાં સમાપ્ત થાય છે, જે તમારી ચેકઆઉટ પ્રક્રિયાનો એક ભાગ છે.\nતમે સોદો બંધ કરવા જઈ રહ્યા છો: ગ્રાહક તમારું ઉત્પાદન ખરીદવા માંગે છે, તેથી ચાલો તેને અમારા ચુકવણી પૃષ્ઠ પર નરમાશથી માર્ગદર્શન આપીએ. અમારે સૌથી પહેલી વસ્તુ એ છે કે તે ચેકઆઉટની પ્રક્રિયામાં ક્યાં છે તે જણાવવા માટે છે, તેથી પ્રોગ્રેસ બાર ઉમેરવાની ખાતરી કરો.\nચેકઆઉટ પ્રક્રિયાની શરૂઆતમાં, અમે ગ્રાહકને જે ઉત્પાદનો ખરીદવા માંગે છે તેની ઝાંખી આપે છે. આ અલબત્ત, કાર્ટ વિહંગાવલોકન જેવું જ છે. મીમલ્ટ એ કેટલાક ઘટકો છે જે અહીં આવશ્યક છે:\nપ્રોડક્ટ ઈમેજ , પણ એક નાનકડો જલ્દી ગ્રાહકને પુષ્ટિ કરશે કે જમણી છબી કાર્ટમાં છે.\nકિંમતો , માત્ર એક લેખની કિંમત, પણ વસ્તુઓની સંખ્યા અને કુલ કિંમત\nવધારાના ખર્ચ , શિપિંગ ખર્ચ જેવા કાર્ટ વિહંગાવલોકન પછી કોઈ વધારાની આશ્ચર્ય ખર્ચ નહીં.\nચુકવણીના વિકલ્પો , ગ્રાહકને જણાવવા માટે કે તે ચૂકવણી કરી શકશે.\nસુરક્ષા ચિહ્નો , જેમ કે લીલા સરનામાં બાર સીલ. કાર્ટ ઝાંખી નીચે જમણી Trustpilot જેવા વધારાની લોગો ઉપરાંત.\nવધુમાં, હું પણ ખાતરી કરો કે ગેસ્ટ ખરીદી શક્ય છે છો. વન-ટાઇમ વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવવા માટેનું સેમટ્ટ એ મારા માટે સોદો-બ્રેકર છે.\nજો તમને કોઈ ઇમેઇલ સરનામું કરતાં વધુ પૂછવાની જરૂર હોય, તો શક્ય તેટલા ટૂંકા સ્વરૂપમાં ફોર્મ્સ બનાવવાનું ધ્યાન રાખો. ડિલિવરી અને ભરતિયું સરનામું એ જ છે તેની પુષ્ટિ કરવા માટે ચકાસણીબોક્સ જેવી ઉપયોગી વસ્તુઓ વિશેની સેમ્યુઅલ.\nજમણા ચુકવણી પ્રદાતા પસંદ કરીને અને યોગ્ય ચુકવણી વિકલ્પો ઓફર કરીને ચૂકવણી સરળ બનાવો. દુકાનના દુકાનમાંથી દુકાનમાં મીઠું હોય છે.\nછેલ્લે, તે ઑપ્ટિમાઇઝ શોપિંગ પ્રક્રિયા પછી, એક ખુશ ગ્રાહક તમારી ઑનલાઇન દુકાન છોડી જશે. હવે તે ગ્રાહકને ખુશ રાખવાની ખાતરી કરો. એવી કેટલીક બાબતો છે જે તમે તેની સાથે સહાય કરવા કરી શકો છો. તમારી eSemalt વેબસાઇટની ઉપયોગિતાને ઑપ્ટિમાઇઝ કરવા માટે કેટલાક વાસ્તવિક પ્રયાસો મૂકો. અંતે, વધુ સારું વપરાશકર્તા અનુભવ એસઇઓ અને તમારા ઑનલાઇન સ્ટોરનું રૂપાંતરણ આગામી સ્તર પર પણ લાવશે Source .\nવધુ વાંચો: 'ઈકોમર્સ એસઇઓ ચેકલિસ્ટ' »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/employee-theft-jewellery-worth-rs-75-lakh-by-trapping-jewelers-in-the-name-of-a-draw", "date_download": "2020-07-09T19:01:33Z", "digest": "sha1:7LWY3IZIMQND7IIUYITMRCY4GVWQVW4T", "length": 13637, "nlines": 106, "source_domain": "www.vtvgujarati.com", "title": " અમદાવાદનાં જ્વેલર્સને ડ્રોની સ્કીમનાં નામે ફસાવીને કારીગર રૂ.૭૫ લાખનું સોનું લઈ રફુચક્કર | employee theft jewellery worth Rs 75 lakh by trapping jewelers in the name of a draw scheme", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nછેતરપિંડી / અમદાવાદનાં જ્વેલર્સને ડ્રોની સ્કીમનાં નામે ફસાવીને કારીગર રૂ.૭૫ લાખનું સોનું લઈ રફુચક્કર\nકાલુપુરની શેઠની પોળમાં આવેલ સીબી ગોલ્ડ મેન્યુફેક્ચરિંગનાં માલિક સાથે થયેલી છેતરપિંડી સોની બજારમાં ચર્ચાનો વિષય બની છે. સોનાનાં દાગીનાં બનાવનાર યુવક સોનાનાં ડ્રોની લોભામણી સ્કીમ સમજાવીને રૂ. ૭પ લાખનાં દાગીનાં લઈ રફુચક્કર થઈ જતાં સમગ્ર મામલાએ સોની બજારમાં ચકચાર મચાવી છે.\nકારીગરે જ્વેલર્સને ડ્રોની લાલચ આપી સોનું લઈ ફરાર\nજ્વેલર્સને ખબર પડી આવી કોઈ સ્કિમ નહોતી\nકારીગર જ્વેલર્સનાં ગામનો હતો અને સોની બજારમાં નોકરી કરતો હતો.\nઆરોપીને કેવી રીતે ઓળખતાં હતાં\nમણિનગરના શૈલી એપાર્ટમેન્ટમાં રહેતા બાનેશ્વર જાનાએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ બાનેશ્વરની કાલુપુર શેઠની પોળની અદાણી ચેમ્બર્સમાં સીબી ગોલ્ડ મેન્યુફેક્ચરિંગ નામની દુકાન ધરાવે છે. જેમાં તે સોનાના દાગીનાં બનાવવાનું કામ કરે છે. બાનેશ્વર તેમના ગામમાં રહેતા તાપસ ગોવિંદ મંડલને છેલ્લાં દસ વર્ષથી ઓળખતાં હતા. તાપસ ગોવિંદ કાલુપુરની રતનપોળમાં આવેલ બાગનપોળની ભરતી ચેમ્બર્સમાં સોનાનાં દાગીનાં બનાવવાનું કામકાજ કરતો હતો.\nઆ રીતે સ્કીમની લાલચ આપી\nતા.રપ નવેમ્બર રોજ તાપસે બાનેશ્વરને કહ્યું કે, મેં એક સ્કીમ બનાવી છે, જેમાં ર૮ વેપારીઓએ ભેગા મળીને ર૮ મહિના માટે ૧ર૦૦ ગ્રામ સોનાનાં દાગીનાનો ડ્રો રાખવામાં આવ્યો છે. જેમાં દરેક વેપારીઓએ ર૮ મહિના માટે ૧ર૦૦ ગ્રામ સોનું જમા કરાવવું અને દર મહિને આ ડ્રો થશે. જેને ડ્રો લાગશે તેને ૧ર૦૦ ગ્રામ સોનુ આપી દેવાશે. ડ્રો દરમ્યાન કોઈ વેપારીને સોનુ ર૮ મહિના પહેલાં લેવું હોય તો તેની બોલી બોલવામાં આવશે. બોલી બાદ ૧ર૦૦ ગ્રામ સોનુ જે તે વેપારીને અપાશે. તેમજ વધેલું સોનું અન્ય સભ્યએ ભાગે પડતું વહેંચવાનું રહેશે. સાથે સોનું બાદ કરીને દરેક સભ્યે સોનાનો હપ્તો આપવાનો રહેશે.\nઆ રીતે સ્કીમમાં સોનું રોક્યું\nબાનેશ્વરે તાપસની વાતમાં આવી જઈને બાનેશ્વર સ્કીમનાં સભ્ય બન્યા હતા. તેમજ આ સ્કીમમાં બાલેશ્વરે ચાર નામ લખાવ્યા બાદ રપ નવેમ્બર���ાં રોજ આ સ્કીમ ચાલુ કરી હતી. બાનેશ્વરે સ્કીમ માટે ૧પ૬૩.૬૮૦ ગ્રામ સોનું તાપસને આપ્યું હતું. તાપસે બાનેશ્વરને વિશ્વાસ અપાવીને કહ્યું કે, તમને સ્કીમ મુજબ સોનું મળી જશે. જેથી બાનેશ્વર તાપસ પાસે દર મહિને સોનું જમા કરાવવા લાગ્યા હતા. ત્યારબાદ તાપસે વધુ એક સ્કીમ ચાલુ કરી હતી. જેમાં ર૪ મહિનાની એક કિલો સોનાની સ્કીમ શરૂ કરી હતી. આ ડ્રોમાં પણ બાનેશ્વરે ચાર નામ લખાવ્યા હતા. વધુ રકમની સ્કીમ ચાલુ કરતાં તેમાં પણ બાનેશ્વરે ચાર નામ લખાવ્યાં હતાં.\nઆમ, ચાર મહિના હપ્તાની બંને સ્કીમ મળી રૂ.૭૫ લાખની કિંમતનું કુલ ૧૯૬૩.ર૬૦ ગ્રામ સોનું આપ્યું હતું. તા.૧૦ ડિસેમ્બરનાં રોજ બાનેશ્વરને એક વેપારી મારફતે જાણવા મળ્યું કે તાપસ મંડલ દુકાન-મકાન બંધ કરીને ભાગી ગયો હતો. તે પછી બાનેશ્વરે તાત્કાલિક તાપસ જ્યાં કામ કરતો હતો ત્યાં તેના ઘરે જઈને જોયું તો તાળું મારેલું હતું. ત્યારબાદ બાનેશ્વરે તાપસના મોબાઈલ પર ફોન કરવાનો સંપર્ક કર્યો, પરંતુ તાપસે ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. બાનેશ્વર સાથે છેતરપિંડી થતાં તેમણે કાલુપુર પોલીસ સ્ટેશનમાં તાપસ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તેની તપાસ શરૂ કરી છે.\nછેતરપિંડી કરીને લાખો રૂપિયાનું સોનું લઈને આરોપી ફરાર\nઉલ્લેખનીય છે કે શહેરમાં સોનાના દાગીના બનાવવા માટે મોટી સંખ્યામાં બહારથી કારીગરો કામ કરી રહ્યા છે અને દાગીના બનાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. જોકે કેટલાક કારીગરો સોનું લઈને ફરાર થઈ ગયા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. કારીગરો સૌ પ્રથમ તો શહેરનાં વેપારીઓ સાથે સંપર્ક કરી તેમની સાથે વિશ્વાસ કેળવ્યા બાદ સોનું બનાવવા માટે દાગીનાં લઈને વેપારીઓને વિશ્વાસ અપાવવા માટે રાબેતા મુજબ દાગીનાં જમા પણ કરાવતા હોય છે. જોકે લાખોની કિંમતના દાગીના લીધા બાદ વેપારી સાથે છેતરપિંડી કરીને લાખો રૂપિયાનું સોનું લઈને ફરાર થઈ જતા હોય છે. શહેરના ઘણાં પોલીસ સ્ટેશનોમાં આ પ્રકારના કિસ્સાઓની ફરિયાદ નોંધાઈ છે.\nસુશાંતના નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગને કારણે ભાંગી પડ્યો છે કરણ જોહર, મિત્રએ કહ્યું-તેની હાલત...\nએક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી\nમહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ, અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત\nfraud ahmedabad Gujarati News ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ���ેતરપિંડી\nઅમદાવાદ / SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સનો વિરોધ : દર્દીઓ ઓછાં...\nપૂછપરછ / ચોથી વખત EDએ અહેમદ પટેલની કરી પૂછપરછ, પટેલે બાદમાં આપી...\nતેજી / સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે, ચાંદીની ચમક પણ વધી\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / કાળાબજારી પર કંટ્રોલ ક્યારે\nઍનાલિસિસ / ગુજરાતની હાલની 2 સૌથી મોટી સમસ્યા\nEk Vaat Kau / હવાથી કોરોના ફેલાય WHOનું અત્યાર સુધી સૌથી મોટું નિવેદન\nમેઘતાંડવ / ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/tag/south-korea/", "date_download": "2020-07-09T18:13:17Z", "digest": "sha1:3JYOPYDAU5KWZ6NHMOWUPZ7FNZRZDN53", "length": 7493, "nlines": 136, "source_domain": "tv9gujarati.in", "title": "south korea – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nકોરોના સામે ભારતની લડાઈમાં મદદરૂપ થશે આ મશીન, જાણો શું છે ખાસિયત\nકોરોના વાઇરસને લઇને સરકાર સતર્ક છે અને તેથી હવે કોરોના વાઇરસની તપાસ માટે સરકાર એક મોટુ મશીન લાવી રહી છે. આ મશીનનું નામ છે હાઇટ […]\nભારતમાં કોરોના વાઈરસના વધુ 4 કેસ નોંધાયા ઈટાલી, ઈરાન, સાઉથ કોરિયા અને જાપાનથી આવેલ પ્રવાસીઓના ઈ-વિઝા કર્યા રદ\nવિશ્વમાં કોરોના વાઈરસથી 3119 લોકોના મોત થયા છે, ત્યારે ભારતમાં ઈટાલી, ઈરાન, સાઉથ કોરિયા અને જાપાનથી આવી રહેલા પ્રવાસીઓના ઈ-વિઝા રદ કરી દીધા છે. તો […]\nઈલાજ નહીં સીધું જ મોત આ દેશમાં કોરોના વાઈરસના દર્દીને ગોળી મારવાનો આદેશ\nચીનથી આવેલાં કોરોના વાઈરસને લઈને દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. દુનિયાભરની મેડિકલ સંસ્થાઓ આ વાઈરસની સારવાર કેવી રીતે કરી શકાય તે બાબતે સંશોધન કરી રહી […]\n નવી ચૂંટાયેલી સરકારે એકસાથે 5 હજારથી વધારે લોકોની સજા કરી માફ\nદક્ષિણ કોરિયામાં સરકારે એક એવો નિર્ણય લીધો છે જેના લીધે 5147 લોકોની સજા માફ થઈ ગયી છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ કોરિયામાં નાગરિક હોવાથી ત્યાના […]\nદક્ષિણ કો��િયાના સિયોલમાં PM મોદી વિરુદ્ધ નારેબાજી કરતા પાક. પ્રદર્શનકારીઓને શાઝીયા ઈલ્મીનો જવાબ\nજમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન વિશ્વની સમક્ષ ભારતની વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યું છે. દક્ષિણ કોરિયાના સિયોલમાં પણ આવુ જ દ્રશ્ય સામે આવ્યું. અહીં […]\nવિશ્વના 70 દેશો ઉત્તર કોરીયાના તાનાશાહને આગ્રહ કર્યો કે તે પરમાણુ અને બૈલેસ્ટિક મિસાઈલના પ્રોજેક્ટ બંધ કરે પણ ચીન તો તાનાશાહની આવી મદદ કરી રહ્યું છે\nવિશ્વના 70 દેશોએ ઉત્તર કોરિયાને આગ્રહ કર્યો કે વૈશ્વિક શાંતિ માટે તે પરમાણુ હથિયાર, બૈલેસ્ટિક મિસાઇલ અને તેને સંબધિત કાર્યક્રમને બંધ કરવા જોઇએ આ પણ […]\nબદલવાની છે તમારી જિંદગી, નવા વર્ષમાં 5Gથી લઈને ફૉલ્ડેબલ સ્માર્ટફોન આવશે બજારમાં\nનવા વર્ષને બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે. 2019માં ટેક્નોલોજીની દુનિયામાં ઘણું બધું થવાનું છે. કેટલાંયે એવા સપના છે જે હકીકત બનવાના છે. તેમાંથી […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-indian-army-crpf-cobra-commando-pulwama-attack-revenge-gujarati-news-6023732-NOR.html", "date_download": "2020-07-09T18:57:13Z", "digest": "sha1:RUZMYQQUDYQTPOHGOVQILM3HNQYP5WI3", "length": 3397, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "INDIAN ARMY CRPF COBRA COMMANDO PULWAMA ATTACK REVENGE|લેટેસ્ટ ટેક્નોલોજી, હાઈટેક હથિયાર અને વેશ પલટો કરવાની ખાસ તાલીમ ધરાવે છે દેશની આ ફોર્સ, ગોરિલા યુદ્ધ કરવામાં છે માહેર", "raw_content": "\nદેશની તાકાત / લેટેસ્ટ ટેક્નોલોજી, હાઈટેક હથિયાર અને વેશ પલટો કરવાની ખાસ તાલીમ ધરાવે છે દેશની આ ફોર્સ, ગોરિલા યુદ્ધ કરવામાં છે માહેર\nCRPFએ જાહેર કરી દીધું છે કે, પુલવામાં હુમલાનો બદલો જલ્દી લેવામાં આવશે. આ વિદાન પરથી અંદાજ લગાવી શકાય કે, બદલો લેવાની જવાબદારી આ વખતે CRPFની સ્પેશિયલ ફોર્સ COBRA COMMANDOને અપાઈ શકે છે. કોબ્રા કમાન્ડોનો motto છે Glory or Death એટલે યશ કે મૃત્યુ. આ કમાન્ડોને વિપરીત પરિસ્થિતીઓમાં ટાર્ગેટને પૂરો કરવાની ખાસ તાલીમ અપાય છે. 4 થી 10 મહિનાની ગોરિલા યુદ્ધની તાલીમ મિઝોરમ અને સિલચરમાં અપાય છે.લેટેસ્ટ ટેક્નોલોજી, હાઈટેક હથિયાર અને વેશ પલટો કરવામાં માહેર આ કમાન્ડો CRPF અને દેશની શાન છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE_%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE", "date_download": "2020-07-09T18:41:50Z", "digest": "sha1:CPUV3N2EIST3Q4YQ6B335ITACSZCFJGG", "length": 2759, "nlines": 31, "source_domain": "gu.m.wikipedia.org", "title": "કાચા કરા - વિકિપીડિયા", "raw_content": "\nવેસ્ટવુડ,મેસેચુસેટ્સ ખાતે તા.૦૨-૦૨-૨૦૧૦ના ર��જ પડેલા બરફના કાચા કરા\nકાચા કરા (અંગ્રેજી:Graupels) વરસાદનો એવો પ્રકાર હોય છે, જેમાં પાણીનાં અતિશીતળ ટીપાં હિમકણની સપાટી પર પડે છે અને જામી જઈ ૨ થી ૫ મીમી વ્યાસના ગોળાની રચના કરે છે અને આ પ્રક્રિયામાં હિમકણ ઘનીકરણના બીજક રૂપમાં કાર્ય કરે છે. તે નાના કરા (smaall hail) કરતાં અલગ હોય છે જે બરફના ગોળાઓના ઘન બરફમાં ભળી જવાથી બને છે.[૧]\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૮ માર્ચ ૨૦૧૭ના રોજ ૦૨:૧૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%9C%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8", "date_download": "2020-07-09T18:21:49Z", "digest": "sha1:XEEBG6VRCAO65AMRJ7YDWRN22HNP4BPG", "length": 3472, "nlines": 35, "source_domain": "gu.m.wikipedia.org", "title": "જેક્સ કાલીસ - વિકિપીડિયા", "raw_content": "\nજેક્સ કાલીસ - દક્ષિણ આફ્રિકા\nજેક્સ કાલીસ દક્ષિણ આફ્રિકા દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે. તેનો જન્મ ઓક્ટોબર ૧૬, ૧૯૭૫ નાં દિવસે દક્ષિણ આફ્રિકા દેશનાં કેપટાઉન ખાતે થયો હતો. દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ માં આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમજ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બેટીંગ, બોલીંગ તેમજ ફિલ્ડીંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે. તેઓ ક્રિકેટમાં ઓલરાઉન્ડ તરીકે પ્રખ્યાત છે. જેક્સ કાલીસે પોતાની પ્રથમ વનડે ક્રિકેટ માં જાન્યુઆરી ૯, ૧૯૯૬ નાં દિવસે ઇંગ્લેન્ડ સામે અને પ્રથમ ટેસ્ટ ક્રિકેટ માં ડિસેમ્બર ૧૪, ૧૯૯૫ નાં દિવસે ઇંગ્લેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં પ્રવેશ કર્યો હતો. જેક્સ કાલીસ જમોણી બેટીંગ તથા બોલીંગ કરે છે.\nઆ પણ જુઓફેરફાર કરો\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૧ માર્ચ ૨૦૧૩ના રોજ ૧૬:૨૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://rankaar.com/blog/category/poets/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A6-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B7%E0%AB%80", "date_download": "2020-07-09T17:50:30Z", "digest": "sha1:5AGGIE3FEIZIMUNHRVWKX3SY72CZVGB5", "length": 23841, "nlines": 172, "source_domain": "rankaar.com", "title": "રણકાર.કોમ – Rankaar.com » વિનોદ જોષી - Gujarati Music, Gujarati Gazals, Gujarati Songs, Garba, Halarada, Lagna Geet, Gujarati Geet, Garba-Ras, Prarthana", "raw_content": "\nઆપી આપીને – વિનોદ જોષી\nઆપી આપીને તમે પીંછું આપો સજન,\nપાંખો આપો તો અમે આવીએ..\nચાંદો નીચોવી અમે વાટકા ભર્યા\nને એને મોગરાની કળીએ હલાવ્યાં;\nઆટલા ઉઝરડાને શમણું ઓઢાડી\nઅમે ઊંબરની કોર લાગી લાવ્યા.\nઆપી આપીને તમે ટેકો આપો સજન,\nનાતો આપો તો અમે આવીએ..\nકાગળમાં કાળઝાળ રેતી વીંઝાય\nઅને લેખણમાં બેઠી છે લૂ;\nઆંગળિયું ઓગળીને અટકળ થઇ જાય\nઅમે લખીએ તો લખીએ પણ શું\nઆપી આપીને તમે આંસુ આપો સજન,\nઆંખો આપો તો અમે આવીએ..\nકુંચી આપો બાઈજી – વિનોદ જોશી\nતમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી\nકોઈ કંકુ થાપા ભૂંસી દઈ, મને ભીંતેથી ઉતરાવો,\nકોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડા પકડાવો,\nતમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈજી,\nતમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી,\nતમે અણજાણ્યા ઉંબરિયેથી મારી નદીયું પાછી ઠેલી,\nતમે કિયા કુહાડી વેડી મારા દાદાની વડવાઈજી,\nપાંદડાએ લે મને ઉભી રાખી – વિનોદ જોષી\nપાંદડાએ લે મને ઉભી રાખી,\nપછી અમથી, ને પછી તમથી\nને પછી સાચકલી વાત કહી આખી.\nવાતમાં તો ઝાકળની લૂમ,\nએને વેળો તો દાંતરડા બુઠ્ઠાં થઈ જાય,\nસુરજના હોંકારે જાગેલા કાળમીંઢ\nપડછાયા જુઠ્ઠા થઈ જાઉં.\nઝાડવાએ લે મને ઉભી રાખી,\nપછી અરડી, ને પછી મરડી\nને પછી તડકેથી છાયાડીમાં નાખી.\nકોઈવાર માળામાં ઉતરતું ચાંદરણું\nડાળખીમાં ત્રાંસુ થઈ જાય,\nકોઈવાર આંખોમાં આથમેલ શમણાઓ\nગળચટ્ટા આંસુ થઈ જાય.\nવાયરાએ લે મને ઉભી રાખી,\nપછી ઐંથી, ને પછી તૈથી,\nને પછી પગથી તે માથા લગી ચાખી.\nપરપોટો થઈ ફૂટી ગયો – વિનોદ જોષી\nપરપોટો થઈ ફૂટી ગયો દરિયો રે,\nકાંઠે બેસી બીજ રોપતા એક છોકરે,\nછાલ ખાઈને ફેંકી દીધો ઢળિયો રે.\nહથેળીઓમાં સોળ વરસને કીધી માઝમ કેદ,\nનસીબની રેખામાં ઘોળ્યા સ્વાસ ભરેલા ભેદ;\nસાવરણીની સાથ સળીની આણ ફગાવી,\nખીલી ગઈ બે કુણી કુંવારી કળીઓ.\nઅંધકારના અજાણ રાતા નગર ફળ્યા બે શ્વાસ,\nગઢમાં ગહેક્યા મોર સાંભળી ફરફર ડોલ્યું ઘાસ;\nદરિયો ડોળી ગીત ગોબરું દરિયા કાંઠે\nભરી ભરીને ઠાલવે રે આંગળીયો.\nCategories: આલાપ દેસાઈ, ગીત, વિનોદ જોષી\tTags:\nકૂંચી આપો બાઈજી – વિનોદ જોષી\nતમે કિયા પટારે મેલી મારા\nકોઈ કંકુ થાપા ભૂંસી દઈ\nકોઈ મીંઢણની મરજાદા લઈ\nતમે કિયા કટાણે પોંખી મારા\nમારી નદિયું પાછી ઠેલી \nતમે કિયા કુહાડે વેડી મારા\nSelect Sub-category અંકિત ત્રિવેદી અજ્ઞાત અઝીઝ કાદરી અદમ ટંકારવી અદી મીરઝા અનિલ જોશી અમર પાલનપુરી અમૃત ‘ઘાયલ’ અરદેશર ખબરદાર ‘અદલ’ અરૂણ દેશાણી અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સુરી આસીમ રાંદેરી ઇંદુલાલ ગાંધી ઇસુભાઈ ગઢવી ઈંદિરાબેટીજી ઈકબાલ મુન્શી ઉદ્દયન ઠક્કર ઉમાશંકર જોશી ઉશનસ્ ઓજસ પાલનપુરી કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કાંતિ અશોક કાલિદાસ કિલાભાઈ ઘનશ્યામ કુતુબ આઝાદ કૃષ્ણ દવે કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગની દહીંવાલા ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ગૌરાંગ ઠાકર ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત સુમન ચતુર્ભુજ દોશી ચિંતન નાયક ચિનુ મોદી ચીમનલાલ જોશી ચૈતાલી જોગી જગદીશ જોષી જયંત પલાણ જયંત પાઠક જયલાલ નાયક જલન માતરી જવાહર બક્ષી જીતુભાઈ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ડૉ. વિવેક ટેલર તુલસીદાસ તુષાર શુક્લ દયારામ દલપત પઢીયાર દામોદર બોટાદકર દારા એમ. પ્રિન્ટર દાસી જીવણ દિગંત પરીખ દિલીપ ગજ્જર દિલીપ રાવલ દિલેરબાબુ દીપક ગણાત્રા ‘સાથી’ દુલા ભાયા કાગ ધૂની માંડલિયા ધ્રુવ ભટ્ટ નયન દેસાઈ નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટિયા નાઝીર દેખૈય્યા નિરંજન ભગત નીનુ મઝુમદાર નીલેશ રાણા ન્હાનાલાલ કવિ પંચમ શુક્લ પન્ના નાયક પીનાકીન ઠાકોર પુરુરાજ જોશી પ્રણવ પંડયા પ્રભુલાલ દ્વિવેદી પ્રવીણ ટાંક પ્રિતમદાસ પ્રિયકાંત મણિયાર બરકત વિરાણી ‘બેફામ’ બાપુભાઈ ગઢવી બાલમુકુન્દ દવે બાલુ પટેલ બેદાર લાજપુરી બ્રહ્માનંદ ભગવતીકુમાર શર્મા ભદ્રાયુ મહેતા ભરત ત્રિવેદી ભરત વિંઝુડા ભાગ્યેશ ઝા ભાસ્કર વોરા ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ ભુપેન્દ્ર વકિલ ભૂષણ દુઆ મકરંદ દવે મણિલાલ દેસાઈ મનસુખ વાઘેલા મનોજ ખંડેરીયા મનોજ મુની મરીઝ મહેંક ટંકારવી મહેશ શાહ માધવ રામાનુજ મીરાંબાઈ મુકુલ ચોક્સી મુકેશ જોષી મુકેશ માલવણકર મુનિ શ્રી ચિત્રભાનુ મેઘબિંદુ યામિની વ્યાસ યોસેફ મેકવાન રઈશ મનીયાર રઘુનાથ બ્રહ્મભટ્ટ રતિલાલ નાઇક રમણભાઈ પટેલ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ ઉપાધ્યાય રવિ સાહેબ રસીક દવે રાજેન્દ્ર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ રાવજી પટેલ રાહી ઓઢારીયા લખમો માળી લાલજી કાનપરિયા વિનય ઘાસવાલા વિનોદ જોષી વિનોદ માણેક ‘ચાતક’ વિહાર મજમુદાર વીરુ પુરોહિત વેણીભાઈ પુરોહિત શયદા શિવાનંદસ્વામી શીતલ જોષી શીવરાજ આકાશ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઈ સંત પુનિત સંદીપ ભાટીયા સગીર સુન્દરમ સુરેન ઠાકર ‘મેહુલ’ સુરેન્દ્ર કડિયા સુરેશ દલાલ સુરેશ લાલણ સૈફ પાલનપુરી સૌમ્ય જોશી હરિન્દ્ર દવે હરિહર ભટ્ટ હરીશ મિનાશ્રુ હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ત્રિવેદી હસુ પરીખ હિતેન આનંદપરા\nSelect Sub-category અંકિત ખેડેકર અચલ મેહતા અજિત શેઠ અટ્ટા ખાન અતુલ દેસાઈ અનાર કઠિયારા અનાર શાહ અનિતા પંડિત અનુપ જલોટા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમન લેખડિયા અમર ભટ્ટ અર્ચના દવે અલ્કા યાજ્ઞીક અશ્વિની ભીડે દેશપાંડે અશ્વૈર્યા મજમુદાર આનંદકુમાર સી. આનલ વસાવડા આરતિ મુન્શી આલાપ દેસાઈ આશા ભોંસલે આશિત દેસાઈ ઉદય મઝુમદાર ઉદિત નારાયણ ઉમંગી શાહ ઉર્મિશ મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર ઐશ્વર્યા હિરાની કમલેશ અવસ્થી કલ્યાણી કવઠાલકર કવિતા કૃષ્ણમૂર્તિ કવિતા ચોક્સી કિશોર કુમાર કિશોર મનરાજા કૃષાનુ મજમુદાર કેદાર ઉપાધ્યાય કૌમુદી મુનશી ગાર્ગી વોરા ગીતા દત્ત ચંદુ મટ્ટાણી ચિત્રા શરદ ચેતન ગઢવી ચોલા સોઢા જગજીત સિંહ જનાર્દન રાવલ જયેશ નાયક જહાનવી શ્રીમાંનકર જીગીષા ખેરડીયા જીતુદાન ગઢવી ઝરણા વ્યાસ તલત મહેમુદ તેજસ ધોળકિયા દર્શના ગાંધી દર્શના ઝાલા દિપાલી સોમૈયા દીક્ષિત શરદ દીપ્તિ દેસાઈ દેવીયાની પટેલ દેવેશ દવે દ્રવિતા ચોક્સી ધનાશ્રી પંડિત નયન પંચોલી નયનેશ જાની નિનાદ મહેતા નિરુપમા શેઠ નિશા ઉપાધ્યાય નિષ્કૃતિ મહેતા નિસર્ગ ત્રિવેદી નીતિન મુકેશ નીરજ પાઠક પંકજ ઉધાસ પરાગી પરમાર પાર્થ ઓઝા પાર્થિવ ગોહિલ પિયુષ દવે પુરષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાચી શાહ ફાલ્ગુની શેઠ બાલી બ્રહ્મભટ્ટ બિજલ ઉપાધ્યાય ભાસ્કર શુક્લ ભુપિન્દર સીંગ ભૂમિક શાહ મનહર ઉધાસ મનોજ દવે મન્ના ડે માલિની પંડિત નાયક મિતાલી સીંગ મુકેશ મેઘના ખારોડ મેધા યાજ્ઞિક રવિન નાયક રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઈ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રેખા રાવલ લતા મંગેશકર લવણ ગોને વંદના બાજપાઈ વિધિ મહેતા વિનોદ રાઠોડ વિભા દેસાઈ વિરાજ ઉપાધ્યાય વૈશાખી દેસાઈ વૈશાલી મહેતા શંકર મહાદેવન શાન શિવાંગી દેસાઈ શુભા જોશી શેખર સેન શૈલેન્દ્ર ભારતી શૌનક પંડ્યા શ્યામલ મુન્શી શ્રધ્ધા શાહ શ્રેયા ઘોષલ સંજય ઓઝા સંજીવની સચિન લિમયે સપના શાહ સમૂહ ગાન સાધના સરગમ સીમા ત્રિવેદી સુદેશ ભોંસલે સુપલ તલાટી સુહાની શાહ સોનલ રાવલ સોનિક સુથાર સોલી કાપડિયા સૌમિલ મુન્શી હંસા દવે હરિહરન હર્ષિદાબેન રાવળ હિમાંશુ મકવાણા હિમાલી વ્યાસ નાયક હેમંત કુમાર હેમંત ચૌહાણ હેમા દેસાઈ હેમાંગીની દેસાઈ હેમુ ગઢવી\nમને આવું ભીંજા���ું ના ફાવે – ચૈતાલી જોગી\nજવાય છે – અમૃત ઘાયલ\nઆગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nઝંખના – ઉમાશંકર જોશી\nખારવાનાં ગીત – રાજેન્દ્ર શાહ\nઆપી આપીને – વિનોદ જોષી\nછૂંદણા – ચિંતન નાયક\nમેઘદૂત (ઉત્તરમેઘ ૪૯-૫૬) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૩૬-૪૮) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૨૩-૩૫) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nsuresh on મને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nPratik patel on પગ મને ધોવા દ્યો – દુલા ભાયા કાગ\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nસુધા બાપોદરા on ચમન તુજને સુમન – કૈલાસ પંડિત\nનાથાલાલ દેવાણી on અને તમે યાદ આવ્યા – કમલેશ સોનાવાલા\nGujju Tech on ઝંખના – ઉમાશંકર જોશી\nરાઘવ જાની on આગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nLa Kant Thakkar on આપી આપીને – વિનોદ જોષી\nAlpesh Mistri on ખોબો ભરીને અમે એટલું હસ્યાં… – જગદીશ જોષી\nઅહીં મૂકવામાં આવેલા ગીત માત્ર માતૃભાષાના પ્રચાર માટે જ છે અને તે ડાઉનલોડ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી શકાય એમ નથી. તમને ગમતાં ગીત ખરીદીને સાંભળો એમાં જ કલાકારોનું બહુમાન છે. અહીં મૂકવામાં આવેલા દરેક ગીત કે કવીતાના કોપીરાઇટ્સ જે તે રચયીતાના પોતાના છે, તેમ છતાં જો કોપીરાઇટ્સનો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://rankaar.com/blog/category/poets/agyat-poets", "date_download": "2020-07-09T17:27:28Z", "digest": "sha1:BSJDNKOA6FB7RMK63P4W4UCXOEVNP6R6", "length": 23718, "nlines": 161, "source_domain": "rankaar.com", "title": "રણકાર.કોમ – Rankaar.com » અજ્ઞાત - Gujarati Music, Gujarati Gazals, Gujarati Songs, Garba, Halarada, Lagna Geet, Gujarati Geet, Garba-Ras, Prarthana", "raw_content": "\nપગલીનો પાડનાર દેજો રન્નાદે..\nલીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું રે,\nપગલીનો પાડનાર દેજો રન્નાદે,\nવાંઝિયામેણાં માડી દોહ્યલાં રે.\nદળણાં દળી હું તો પરવારી રે,\nખીલાડાનો ઝાલનાર દ્યોને રન્નાદે,\nવાંઝિયામેણાં માડી દોહ્યલાં રે.\nરોટલા ઘડીને હું તો પરવારી રે,\nચાનકીનો માંગનાર દ્યોને રન્નાદે,\nવાંઝિયામેણાં માડી દોહ્યલાં રે.\nધોયોધફોયો મારો સાડલો રે,\nખોળાનો ખૂંદનાર દ્યોને રન્નાદે,\nવાંઝિયામેણાં માડી દોહ્યલાં રે.\nચાંદામામા ચાંદામામા આવો મારી પાસે..\nચાંદામામા ચાંદામામા આવો મારી પાસે\nનાનકડો વેદાંત બોલાવે આવો મારી પાસે\nક્યારે નાના ક્યારે મોટા અજબ ગજબના થાઓ\nક્યારેક પૂનમ તો ક્યારેક બીજનો ચંદ્રમાં કહેવાઓ\nચાંદામામા ચાંદામામા આવો મારી પાસે..\nધોળા ધોળા દૂધ જેવા મારા મામા થાઓ\nશરદપૂનમની રાતે અમને રૂડો રાસ રમાડો\nચાંદામામા ચાંદામામા આવો મારી પાસે..\nઅંધારાને હડસેલીને અજવાળું પ્રગટાવો\nશીતળતાનો ગુણ અનોખો જગ આખાને આપો\nચાંદામામા ચાંદામામા આવો મારી પાસે..\nCategories: અજ્ઞાત, કવિતા ચોક્સી, બાળગીત\tTags:\nતમે આકૃતિ હું પડછાયો..\nતમે આકૃતિ હું પડછાયો\nતેજ મહીંથી છું સર્જાયો.\nભમું ભલે આગળ પાછળ\nપણ રહું ચરણને રે લાગી.\nશિતળ જળ કે તપ્ત રણે જઈ\nતમે ઉભા ત્યાં હું પથરાયો..\nતમે આકૃતિ હું પડછાયો..\nઆંખ સગી ના જોઈ શકે જે\nઆ ધરતી પર સર્જન રૂપે\nહું જ તમારી છાયા.\nપ્રશ્ન મૂંજવતો આદિથી જે\nઆજ મુને સાચે સમજાયો..\nતમે આકૃતિ હું પડછાયો..\nCategories: અજ્ઞાત, ગીત, પુરષોત્તમ ઉપાધ્યાય, પુરષોત્તમ ઉપાધ્યાય\tTags:\nત્યાં ભરીશું આપણે મુશાયરો..\nઆંખ તારી થઈ જશે જયારે નમેલી ત્યાં ભરીશું આપણે મુશાયરો\nઉકલે એ વાત તેં જે નહીં કહેલી ત્યાં ભરીશું આપણે મુશાયરો.\nતેજ કિસ્સો તેજ રેતી તેજ કાદવ ધૂળમાં મેલો થયેલો એ સમય,\nબાંધશું દરિયે ફરી પાછી હવેલી ત્યાં ભરીશું આપણે મુશાયરો.\nએ ગઝલ જે ફૂલ પર બેસી રહે ને બાતમી ખુશ્બુ સભર આપ્યા કરે,\nએ ગઝલ ઝાકળ બની ઉડી ગયેલી ત્યાં ભરીશું આપણે મુશાયરો.\nસાંજ ટાણું સ્વપ્ન કોરાં, આંખમાં આંજી ગઝલ ને આંખમાં લઈને ઉદાસી\nજે ગઝલ વર્ષો પાછી સામે મળેલી ત્યાં ભરીશું આપણે મુશાયરો.\nCategories: અજ્ઞાત, ગઝલ, સમન્વય ૨૦૦૯, સોનિક સુથાર\tTags:\nહે મારા અંતરનો ઓરડો ઉઘાડી\nહું બેઠો મીટ માંડી, હાલી આવ ને\nઅંધારા ઉલેચી લોચનના કોડિયે\nદીધાં મેં દીવડા જગાડી, હાલી આવ ને..\nદિલ કેરાં દરિયામાં સપનાનો ઢગ ભરી\nહોડી હંકારી તું આવ છાનેમાને\nસૂનાં મારા કાળજાને કિનારે લાંગરજે\nલાડકડી કહું તને કાઈ નહીં જાણશે\nઝબકંતા નૈનોમાં રાખી દીવાદાંડી,\nશણગારો સજ્યા નહીં હોય ભલે ચાલશે\nવિખરાયી વેણીની લટ હું ભલે ચાલશે\nઆંગણામાં સરિતાના નીર રહ્યા વહેતાં\nતરસ્યા ને તરસ્યા મારા હોઠ સદા રહેતાં\nભૂલવું ભૂલાય નહીં એવો હું અનાડી\nCategories: અજ્ઞાત, ગીત, સંજય ઓઝા, સમન્વય ૨૦૦૯\tTags:\nSelect Sub-category અંકિત ત્રિવેદી અજ્ઞાત અઝીઝ કાદરી અદમ ટંકારવી અદી મીરઝા અનિલ જોશી અમર પાલનપુરી અમૃત ‘ઘાયલ’ અરદેશર ખબરદાર ‘અદલ’ અરૂણ દેશાણી અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સુરી આસીમ રાંદેરી ઇંદુલાલ ગાંધી ઇસુભાઈ ગઢવી ઈંદિરાબેટીજી ઈકબાલ મુન્શી ઉદ્દયન ઠક્કર ઉમાશંકર જોશી ઉશનસ્ ઓજસ પાલનપુરી કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કાંતિ અશોક કાલિદાસ કિલાભાઈ ઘનશ્યામ કુતુબ આઝાદ કૃષ્ણ દવે કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગની દહીંવાલા ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ગૌરાંગ ઠાકર ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત સુમન ચતુર્ભુજ દોશી ચિંતન નાયક ચિનુ મોદી ચીમનલાલ જોશી ચૈતાલી જોગી જગદીશ જોષી જયંત પલાણ જયંત પાઠક જયલાલ નાયક જલન માતરી જવાહર બક્ષી જીતુભાઈ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ડૉ. વિવેક ટેલર તુલસીદાસ તુષાર શુક્લ દયારામ દલપત પઢીયાર દામોદર બોટાદકર દારા એમ. પ્રિન્ટર દાસી જીવણ દિગંત પરીખ દિલીપ ગજ્જર દિલીપ રાવલ દિલેરબાબુ દીપક ગણાત્રા ‘સાથી’ દુલા ભાયા કાગ ધૂની માંડલિયા ધ્રુવ ભટ્ટ નયન દેસાઈ નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટિયા નાઝીર દેખૈય્યા નિરંજન ભગત નીનુ મઝુમદાર નીલેશ રાણા ન્હાનાલાલ કવિ પંચમ શુક્લ પન્ના નાયક પીનાકીન ઠાકોર પુરુરાજ જોશી પ્રણવ પંડયા પ્રભુલાલ દ્વિવેદી પ્રવીણ ટાંક પ્રિતમદાસ પ્રિયકાંત મણિયાર બરકત વિરાણી ‘બેફામ’ બાપુભાઈ ગઢવી બાલમુકુન્દ દવે બાલુ પટેલ બેદાર લાજપુરી બ્રહ્માનંદ ભગવતીકુમાર શર્મા ભદ્રાયુ મહેતા ભરત ત્રિવેદી ભરત વિંઝુડા ભાગ્યેશ ઝા ભાસ્કર વોરા ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ ભુપેન્દ્ર વકિલ ભૂષણ દુઆ મકરંદ દવે મણિલાલ દેસાઈ મનસુખ વાઘેલા મનોજ ખંડેરીયા મનોજ મુની મરીઝ મહેંક ટંકારવી મહેશ શાહ માધવ રામાનુજ મીરાંબાઈ મુકુલ ચોક્સી મુકેશ જોષી મુકેશ માલવણકર મુનિ શ્રી ચિત્રભાનુ મેઘબિંદુ યામિની વ્યાસ યોસેફ મેકવાન રઈશ મનીયાર રઘુનાથ બ્રહ્મભટ્ટ રતિલાલ નાઇક રમણભાઈ પટેલ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ ઉપાધ્યાય રવિ સાહેબ રસીક દવે રાજેન્દ્ર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ રાવજી પટેલ રાહી ઓઢારીયા લખમો માળી લાલજી કાનપરિયા વિનય ઘાસવાલા વિનોદ જોષી વિનોદ માણેક ‘ચાતક’ વિહાર મજમુદાર વીરુ પુરોહિત વેણીભાઈ પુરોહિત શયદા શિવાનંદસ્વામી શીતલ જોષી શીવરાજ આકાશ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઈ સંત પુનિત સંદીપ ભાટીયા સગીર સુન્દરમ સુરેન ઠાકર ‘મેહુલ’ સુરેન્દ્ર કડિયા સુરેશ દલાલ સુરેશ લાલણ સૈફ પાલનપુરી સૌમ્ય જોશી હરિન્દ્ર દવે હરિહર ભટ્ટ હરીશ મિનાશ્રુ હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ત્રિવેદી હસુ પરીખ હિતેન આનંદપરા\nSelect Sub-category અંકિત ખેડેકર અચલ મેહતા અજિત શેઠ અટ્ટા ખાન અતુલ દેસાઈ અનાર કઠિયારા અનાર શાહ અનિતા પંડિત અનુપ જલોટા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમન લેખડિયા અમર ભટ્ટ અર્ચના દવે અલ્કા યાજ્ઞીક અશ્વિની ભીડે દેશપાંડે અશ્વૈર્યા મજમુદાર આનંદકુમાર સી. આનલ વસાવડા આરતિ મુન્શી આલાપ દેસાઈ આશા ભોંસલે આશિત દેસાઈ ઉદય મઝુમદાર ઉદિત નારાયણ ઉમંગી શાહ ઉર્મિશ મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર ઐશ્વર્યા હિરાની કમલેશ અવસ્થી કલ્યાણી કવઠાલકર કવિતા કૃષ્ણમૂર્તિ કવિતા ચોક્સી કિશોર કુમાર કિશોર મનરાજા કૃષાનુ મજમુદાર કેદાર ઉપાધ્યાય કૌમુદી મુનશી ગાર્ગી વોરા ગીતા દત્ત ચંદુ મટ્ટાણી ચિત્રા શરદ ચેતન ગઢવી ચોલા સોઢા જગજીત સિંહ જનાર્દન રાવલ જયેશ નાયક જહાનવી શ્રીમાંનકર જીગીષા ખેરડીયા જીતુદાન ગઢવી ઝરણા વ્યાસ તલત મહેમુદ તેજસ ધોળકિયા દર્શના ગાંધી દર્શના ઝાલા દિપાલી સોમૈયા દીક્ષિત શરદ દીપ્તિ દેસાઈ દેવીયાની પટેલ દેવેશ દવે દ્રવિતા ચોક્સી ધનાશ્રી પંડિત નયન પંચોલી નયનેશ જાની નિનાદ મહેતા નિરુપમા શેઠ નિશા ઉપાધ્યાય નિષ્કૃતિ મહેતા નિસર્ગ ત્રિવેદી નીતિન મુકેશ નીરજ પાઠક પંકજ ઉધાસ પરાગી પરમાર પાર્થ ઓઝા પાર્થિવ ગોહિલ પિયુષ દવે પુરષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાચી શાહ ફાલ્ગુની શેઠ બાલી બ્રહ્મભટ્ટ બિજલ ઉપાધ્યાય ભાસ્કર શુક્લ ભુપિન્દર સીંગ ભૂમિક શાહ મનહર ઉધાસ મનોજ દવે મન્ના ડે માલિની પંડિત નાયક મિતાલી સીંગ મુકેશ મેઘના ખારોડ મેધા યાજ્ઞિક રવિન નાયક રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઈ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રેખા રાવલ લતા મંગેશકર લવણ ગોને વંદના બાજપાઈ વિધિ મહેતા વિનોદ રાઠોડ વિભા દેસાઈ વિરાજ ઉપાધ્યાય વૈશાખી દેસાઈ વૈશાલી મહેતા શંકર મહાદેવન શાન શિવાંગી દેસાઈ શુભા જોશી શેખર સેન શૈલેન્દ્ર ભારતી શૌનક પંડ્યા શ્યામલ મુન્શી શ્રધ્ધા શાહ શ્રેયા ઘોષલ સંજય ઓઝા સંજીવની સચિન લિમયે સપના શાહ સમૂહ ગાન સાધના સરગમ સીમા ત્રિવેદી સુદેશ ભોંસલે સુપલ તલાટી સુહાની શાહ સોનલ રાવલ સોનિક સુથાર સોલી કાપડિયા સૌમિલ મુન્શી હંસા દવે હરિહરન હર્ષિદાબેન રાવળ હિમાંશુ મકવાણા હિમાલી વ્યાસ નાયક હેમંત કુમાર હેમંત ચૌહાણ હેમા દેસાઈ હેમાંગીની દેસાઈ હેમુ ગઢવી\nમને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nજવાય છે – અમૃત ઘાયલ\nઆગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nઝંખના – ઉમાશંકર જોશી\nખારવાનાં ગીત – રાજેન્દ્ર શાહ\nઆપી આપીને – વિનોદ જોષી\nછૂંદણા – ચિંતન નાયક\nમેઘદૂત (ઉત્તરમેઘ ૪૯-૫૬) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૩૬-૪૮) – ક���લિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૨૩-૩૫) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nsuresh on મને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nPratik patel on પગ મને ધોવા દ્યો – દુલા ભાયા કાગ\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nસુધા બાપોદરા on ચમન તુજને સુમન – કૈલાસ પંડિત\nનાથાલાલ દેવાણી on અને તમે યાદ આવ્યા – કમલેશ સોનાવાલા\nGujju Tech on ઝંખના – ઉમાશંકર જોશી\nરાઘવ જાની on આગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nLa Kant Thakkar on આપી આપીને – વિનોદ જોષી\nAlpesh Mistri on ખોબો ભરીને અમે એટલું હસ્યાં… – જગદીશ જોષી\nઅહીં મૂકવામાં આવેલા ગીત માત્ર માતૃભાષાના પ્રચાર માટે જ છે અને તે ડાઉનલોડ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી શકાય એમ નથી. તમને ગમતાં ગીત ખરીદીને સાંભળો એમાં જ કલાકારોનું બહુમાન છે. અહીં મૂકવામાં આવેલા દરેક ગીત કે કવીતાના કોપીરાઇટ્સ જે તે રચયીતાના પોતાના છે, તેમ છતાં જો કોપીરાઇટ્સનો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-krish-bhanderi-fifth-video-viral-gujarati-news-5957991-NOR.html", "date_download": "2020-07-09T18:46:57Z", "digest": "sha1:L3TXUETK6OZ4AROZB5O2QZ4GM2VRDDN2", "length": 3708, "nlines": 74, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો વાયરલ, ભૂરીયાને કાઠિયાવાડી થાળી જમાડી લીધા ગરબા,Krish Bhanderi fifth video viral|ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો વાયરલ, ભૂરીયાને કાઠિયાવાડી થાળી જમાડી લીધા ગરબા", "raw_content": "\nક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો વાયરલ, ભૂરીયાને કાઠિયાવાડી થાળી જમાડી લીધા ગરબા,Krish Bhanderi fifth video viral\nક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો વાયરલ, ભૂરીયાને કાઠિયાવાડી થાળી જમાડી લીધા ગરબા\nકેનેડામાં રહેતા ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. ક્રિશે આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે.\nકેનેડામાં રહેતા ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. ક્રિશે આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે. વીડિયોમાં ક્રિશ તેના ફોરેનર ફ્રેન્ડને કાઠિયાવાડી ભોજન ખવડાવી રહ્યો છે. મિક્સ વેજીટેબલ સબ્જી અને બાજરીના રોટલા સાથે ઘીની મોજ માણી રહ્યા છે. વધુ એક વીડિયોમાં તે તેના મિત્ર સાથે ગરબા રમી રહ્યો છે.\nઆ છોટે ઉસ્તાદે સ્ટેજ પર કાનુડાના ગીતો ગાઈ લોકોને કર્યા ગાંડા, થયો પૈસાનો વરસાદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/health-news/fruits-you-should-not-have-togather-50929/", "date_download": "2020-07-09T17:01:59Z", "digest": "sha1:GYIYSKVMK5U3GFG5BB4I5TQARAEUGUJU", "length": 16468, "nlines": 184, "source_domain": "www.iamgujarat.com", "title": "આ ફ્રૂટ એકસાથે ખાવાથી થાય છે નુકસાન | Fruits You Should Not Have Togather - Health News | I Am Gujarat", "raw_content": "\nહ્રદયદ્રાવક દ્રશ્યઃ કારની અડફેટથી મૃત્યુ પામ્યુ માદા કાંગારુ, તેના સાથીએ કર્યો વિલાપ\n આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામું\nયુપીમાં ફરી એક વખત 13 જુલાઈ સુધી લોકડાઉન જાહેર કરાયું\n3 વર્ષની દીકરીને ઘરે એકલી મૂકીને બોયફ્રેન્ડને મળવા જતી રહી માતા, પછી આવીને જોયું તો…\n‘મને ખબર નથી’ હેશ ટેગ સાથે યુવાનોએ નોકરી અંગે સરકારને કર્યા સવાલો\nસુશાંત સિંહ રાજપૂત કેસ : સુબ્રમણ્યમ સ્વામીએ વકીલ સાથે કરી વાત, CBI તપાસની શક્યતા વધી\n‘સૂરમા ભોપાલી’ના નિધનથી ‘જય-વીરુ’ દુ:ખી, આ શબ્દોમાં આપી શ્રદ્ધાંજલિ\n‘માટી’ થયા સદાબહાર એક્ટર જગદીપ, દીકરા જાવેદ-નાવેદ જાફરીએ કરી અંતિમ વિધિ\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી હતો ને\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Health આ ફ્રૂટ એકસાથે ખાવાથી થાય છે નુકસાન\nઆ ફ્રૂટ એકસાથે ખાવાથી થાય છે નુકસાન\n1/7ફ્રૂટ એટલે બેસ્ટ ખોરાક\nઆપણા દૈનિક જીવનમાં સવારે દરેક બાબતની આપણને ઉતાવળ હોય છે. સ્કૂલ, કોલેજ, ટ્યૂશન અને ઓફિસ જવાની ભાગદોડમાં આપણને નાશ્તાનો સમય જ નથી મળતો ત્યારે ફ્રૂટ્સ જ આપણા બેસ્ટ ફ્રેન્ડ હોય છે. અને કેમ ન હોય, હેલ્ધી અને ડાયજેસ્ટ થવામાં ફ્રૂટ સૌથી સારો ખોરાક છે. પરંતુ આપણે સૌથી સારો ખોરાક ખાવામાં પણ કેટલીક ભૂલ કરી બેસીએ છીએ જેની જાણ પણ નથી હોતી.\n2/7જોકે આપણે બેસ્ટ ફ્રૂટ ખાવામાં પણ કરીએ છીએ ભૂલ\nઆપણે બે વિપરીત પ્રકૃત્તિના ફ્રૂટ એક સાથે ન ખાવા જોઈએ. આવું ત્યારે થાય છે જ્યારે આપણે ફ્રૂટ ચાટ ખાઈએ છીએ. મિક્સ ફ્રૂટના સ્વાદની લાલચમાં શરીરને ઘણું નુકાસાન થાય છે. જેની આપણે પરવાહ કર્યા છે. તો ચાલો જાણીએ ક્યા ફ્રૂટ આપણે સાથે ન ખાવા જોઈએ…\nગરમીની સીઝનમાં લોકોની પસંદગીનું ફ્રૂટ એટલે તરબ��ચ. આ ફ્રૂટમાં પાણીની માત્રા ખૂબ હોય છે. એટલે આ ફ્રૂટ પણ ખૂબ ઝડપથી ડાયજેસ્ટ થઈ જાય છે. પરંતુ તેની સાથે બીજા કોઈ ફ્રૂટને મિક્સ કરી ખાવાથી ડાયજેશનમાં મુશ્કેલી ઊભી થાય છે અને અપચો થઈ શકે છે. તો હવે ધ્યાન રાખજો બીજીવાર તરબૂચ અને ખરબૂજાની દરેક આઇટમને એક સાથે ભેગી કરીને ખાવી નહીં.\n4/7એસિડિક અને સબ એસિડિક ફ્રૂટ્સ વીથ સ્વિટ ફ્રૂટ્સ\nજો તમે ઇચ્છો છો કે તમારૂં પાચન તંત્ર યોગ્ય રીત ચાલુ રહે તો એસિડિક અને સબ એસિડિક ફ્રૂટને એક સાથે ન ખાવ. એસિડિક ફ્રૂટ્સ જેવા કે દ્રાક્ષ અને સ્ટ્રોબેરી. સબ એસેડિક ફ્રૂટ્સ જેવા કે સફરજન, દાડમને મીઠા ફ્રૂટ્સ કેળા અને કિશમિશ કે સુકી દ્રાક્ષ સાથે મિક્સ કરીને ખાવા ન જોઈએ.\nફળ અને શાકભાજીઓના પચવાનો સમય અલગ-અલગ હોય છે. કેટલાક ન્યુટ્રિશિયન્સનું કહેવું છે કે ફળ ખાતી વખતે જ્યારે તે પેટમાં પહોંચે છે, ત્યારે આંશિક રુપે પચી ગયા હોય છે. સાથે જ ફળોમાં શાકભાજીની તુલનામાં વધુ શુગર કન્ટેન્ટ હોય છે, જેના કારણે શાકભાજી પચવામાં મુશ્કેલી થાય છે.\nજો તમારી છાતીમાં ખૂંચતું હોય અને પિત્ત વધવાની સમસ્યાથી બચવું હોય તો ગાજર અને સંતરા ને ક્યારેય એક સાથે ન ખાશો.\n6/7સ્ટાર્ચ ફ્રૂડ અને હાઈ પ્રોટીન ફ્રૂટ્સ\nનેચરલી ઘણાં ઓછા ફ્રૂટમાં સ્ટાર્ચ હોય છે. જેમાં ગ્રીન બનવાનો પણ સમાવેશ થાય છે. પરંતુ ઘણી શાકભાજીઓમાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે. જેમ કે, મકાઈ, ચોખા, રાજમા, સિંઘોડાનો સમાવેશ થાય છે. આ શાકભાજીઓમાં ક્યારેય પણ હાઈ પ્રોટીન ફળો જેવા કે, જામફળ, સૂકી દ્રાક્ષ, પાલક અને બ્રોકલીની સાથે ન ખાવું જોઈએ. એવું એટલા માટે કારણ કે બોડીને પ્રોટીન ડાઈજેસ્ટ કરવા માટે એસિડિક બેસ જોઈએ અને સ્ટાર્ચને ડાયજેસ્ટ કરવા માટે એલ્કલાઈન બેસ જોઈએ.\n7/7ફળ ખાવા સાથે જોડાયેલી જરુરી વાતો..\n-એક વખતમાં 4 કે 6 ફળથી વધુ ન ખાવ.\n– જો તમે પ્રોટિન વધુ કંન્ઝ્યુમ કરી લીધું હોય તો બીજી સવારે પપૈયું ખાવ. આ તમારા પેટને યોગ્ય રાખવામાં મદદરુપ થશે.\n– જો તમે વધુ પ્રમાણમાં મીઠું (Solt) ખાઈ લીધું હોય તો પાણીવાળા ફળ જેમ કે તરબૂત ખાવ. જેનાથી બીજી દિવસે ફ્લશ સરળ રીતે થઈ જશે.\n– જો તમે કાર્બોહાઈડ્રેડ વધુ પ્રમાણમાં લીધું હોય અથવા પાસ્તા વધુ ખાઈ લીધા હોય તો બીજી સવારે સફરજન ખાવ.\nFDAની સલાહઃ હેન્ડ સેનિટાઈઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન\nકોરોના વાયરસના કારણે બ્રેન ડેમેજ થવાનો વધ્યો છે ખતરોઃ વૈજ્ઞાનિક\nઆ વસ્તુઓને યોગ્ય રીતે રાંધ્યા બાદ જ ખાવી, નહીં તો હેલ્થને થશે નુકસાન\nઆ રીતે પ્લકરનો ઉપયોગ કરીને ઘરે જ આઈબ્રોને આપો પર્ફેક્ટ શેપ\nનિયમિત આ કામ કરવાનું શરુ કરી દો, ઈમ્યૂનિટી આપોઆપ વધી જશે\nકોરોના મહામારી વચ્ચે તમારું બાળક હેલ્ધી રહે તે માટે આ બાબતોનું રાખો ધ્યાન\nજુનાગઢઃ વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા ‘સિંહ’ લટાર મારવા નીકળ્યો\nમુંબઈઃ કોરોના વચ્ચે હોસ્પિટલમાં જ વાગી શરણાઈ, ડોક્ટર કપલે કર્યા લગ્ન\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી...\nકોરોનાનો ભય છતાં માસ્ક નથી પહેરી રહ્યા લોકો, ‘યમરાજ અને ચિત્રગુપ્ત’ સમજાવવા આવ્યા\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nFDAની સલાહઃ હેન્ડ સેનિટાઈઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાનકોરોના વાયરસના કારણે બ્રેન ડેમેજ થવાનો વધ્યો છે ખતરોઃ વૈજ્ઞાનિકઆ વસ્તુઓને યોગ્ય રીતે રાંધ્યા બાદ જ ખાવી, નહીં તો હેલ્થને થશે નુકસાનઆ રીતે પ્લકરનો ઉપયોગ કરીને ઘરે જ આઈબ્રોને આપો પર્ફેક્ટ શેપનિયમિત આ કામ કરવાનું શરુ કરી દો, ઈમ્યૂનિટી આપોઆપ વધી જશેકોરોના મહામારી વચ્ચે તમારું બાળક હેલ્ધી રહે તે માટે આ બાબતોનું રાખો ધ્યાનઘરમાં રોજબરોજ વપરાતી આ વસ્તુઓમાં પણ છુપાયેલો હોઈ શકે કોરોના વાયરસઅપનાવો આ 5 ઉપાય, અંડરઆર્મ્સમાં થતાં પરસેવાથી મળશે છુટકારોFSSAIની ગાઈડલાઈન્સઃ બજારમાંથી શાકભાજી અને ફળ લાવ્યા પછી આ રીતે કરો સાફજીવલેણ કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે નારિયેળ તેલઅપનાવો આ 5 ઉપાય, અંડરઆર્મ્સમાં થતાં પરસેવાથી મળશે છુટકારોFSSAIની ગાઈડલાઈન્સઃ બજારમાંથી શાકભાજી અને ફળ લાવ્યા પછી આ રીતે કરો સાફજીવલેણ કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે નારિયેળ તેલઆ ત્રણ આયુર્વેદિક ઉપાયોથી ઘરે પણ કરી શકશો કોરોનાની સારવારજિમમાં ગયા વિના આ યુવતીએ કેવી રીતે ઉતાર્યું 21 કિલો વજનઆ ત્રણ આયુર્વેદિક ઉપાયોથી ઘરે પણ કરી શકશો કોરોનાની સારવારજિમમાં ગયા વિના આ યુવતીએ કેવી રીતે ઉતાર્યું 21 કિલો વજન જાણોકોરોનાના કહેર વચ્ચે બહારગામ જવાનું થાય તો સંક્રમણથી બચવા આટલું યાદ રાખોઆ રીતે બનાવીને ખાઓ પરાઠા, નહીં વધે તમારું વજનતમે જે સેનિટાઈઝર વાપરો છો તે અસલી છે કે નકલી જાણોકોરોનાના કહેર વચ્ચે બહારગામ જવાનું થાય તો સંક્રમણથી બચવા આટલું યાદ રાખોઆ રીતે બનાવીને ખાઓ પરાઠા, નહીં વધે તમારું વજનતમે જે સેનિટાઈઝર વાપરો છો તે અસલી છે કે નકલી આ રીતે કરો ચેક\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/desktop-pcs/hp-proone-400-g4-all-in-onecore-i7-8th-gen8-gb-ddr41-tb-hddwindow-10-pro20-inch-monitor-black-price-pvWeqT.html", "date_download": "2020-07-09T17:01:41Z", "digest": "sha1:BDBA6TR3ORKABKKYZKAP5OTACW3K2NJR", "length": 13772, "nlines": 243, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેહપ પ્રૂને 400 ગ઼૪ ઓલ ઈન ઓને કરે ઈઁ૭ ૮થ ગેન 8 ગબ ડડ્રા૪ ૧ તબ હદ્દ વિન્ડો 10 પ્રો 20 ઇંચ મોનીટર બ્લેક ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nહપ પ્રૂને 400 ગ઼૪ ઓલ ઈન ઓને કરે ઈઁ૭ ૮થ ગેન 8 ગબ ડડ્રા૪ ૧ તબ હદ્દ વિન્ડો 10 પ્રો 20 ઇંચ મોનીટર બ્લેક\nહપ પ્રૂને 400 ગ઼૪ ઓલ ઈન ઓને કરે ઈઁ૭ ૮થ ગેન 8 ગબ ડડ્રા૪ ૧ તબ હદ્દ વિન્ડો 10 પ્રો 20 ઇંચ મોનીટર બ્લેક\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nહપ પ્રૂને 400 ગ઼૪ ઓલ ઈન ઓને કરે ઈઁ૭ ૮થ ગેન 8 ગબ ડડ્રા૪ ૧ તબ હદ્દ વિન્ડો 10 પ્રો 20 ઇંચ મોનીટર બ્લેક\nહપ પ્રૂને 400 ગ઼૪ ઓલ ઈન ઓને કરે ઈઁ૭ ૮થ ગેન 8 ગબ ડડ્રા૪ ૧ તબ હદ્દ વિન્ડો 10 પ્રો 20 ઇંચ મોનીટર બ્લેક ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં હપ પ્રૂને 400 ગ઼૪ ઓલ ઈન ઓને કરે ઈઁ૭ ૮થ ગેન 8 ગબ ડડ્રા૪ ૧ તબ હદ્દ વિન્ડો 10 પ્રો 20 ઇંચ મોનીટર બ્લેક નાભાવ Indian Rupee છે.\nહપ પ્રૂને 400 ગ઼૪ ઓલ ઈન ઓને કરે ઈઁ૭ ૮થ ગેન 8 ગબ ડડ્રા૪ ૧ તબ હદ્દ વિન્ડો 10 પ્રો 20 ઇંચ મોનીટર બ્લેક નવીનતમ ભાવ Jul 05, 2020પર મેળવી હતી\nહપ પ્રૂને 400 ગ઼૪ ઓલ ઈન ઓને કરે ઈઁ૭ ૮થ ગેન 8 ગબ ડડ્રા૪ ૧ તબ હદ્દ વિન્ડો 10 પ્રો 20 ઇંચ મોનીટર બ્લેકપાયતમ માં ઉપલબ્ધ છે.\nહપ પ્રૂને 400 ગ઼૪ ઓલ ઈન ઓને કરે ઈઁ૭ ૮થ ગેન 8 ગબ ડડ્રા૪ ૧ તબ હદ્દ વિન્ડો 10 પ્રો 20 ઇંચ મોનીટર બ્લેક સૌથી નીચો ભાવ છે 81,499 પાયતમ, જે 0% પાયતમ ( 81,499)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nહપ પ્રૂને 400 ગ઼૪ ઓલ ઈન ઓને કરે ઈઁ૭ ૮થ ગેન 8 ગબ ડડ્રા૪ ૧ તબ હદ્દ વિન્ડો 10 પ્રો 20 ઇંચ મોનીટર બ્લેક ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી હપ પ્રૂને 400 ગ઼૪ ઓલ ઈન ઓને કરે ઈઁ૭ ૮થ ગેન 8 ગબ ડડ્રા૪ ૧ તબ હદ્દ વિન્ડો 10 પ્રો 20 ઇંચ મોનીટર બ્લેક નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nહપ પ્રૂને 400 ગ઼૪ ઓલ ઈન ઓને કરે ઈઁ૭ ૮થ ગેન 8 ગબ ���ડ્રા૪ ૧ તબ હદ્દ વિન્ડો 10 પ્રો 20 ઇંચ મોનીટર બ્લેક - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nહપ પ્રૂને 400 ગ઼૪ ઓલ ઈન ઓને કરે ઈઁ૭ ૮થ ગેન 8 ગબ ડડ્રા૪ ૧ તબ હદ્દ વિન્ડો 10 પ્રો 20 ઇંચ મોનીટર બ્લેક વિશિષ્ટતાઓ\nરામ સીઝે 8 GB\nરામ ઉપગ્રડબલ up તો Upto 4 GB\nચિપસેટ સિરીઝ Intel Q370\nકુલ એસ એસ ડી ક્ષમતા (G) બી 1000 GB\nનંબર ઓફ કોરેસ Dual Core\nપ્રોસેસર વર્ણન Intel Core i3\nઅદ્દિતિઓનલ ફેઅટુરેટ્સ 20 inch\nઓપ્ટિકલ ડ્રાઈવે સ્પીડ Windows 10 Pro\nહાર્ડ ડિસ્ક કૅપેસિટી 1000 GB\nડિસ્પ્લે યુનિટ સીઝે 21.5 Inches\nરામ કલોક સ્પીડ 8 GB\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nડેસ્કટોપ પક્સ Under 89649\nહપ પ્રૂને 400 ગ઼૪ ઓલ ઈન ઓને કરે ઈઁ૭ ૮થ ગેન 8 ગબ ડડ્રા૪ ૧ તબ હદ્દ વિન્ડો 10 પ્રો 20 ઇંચ મોનીટર બ્લેક\n3/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AB%87%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0)", "date_download": "2020-07-09T18:54:59Z", "digest": "sha1:CX37WA2YYFWLPNBW2BLW2ZZA2DKPIINE", "length": 6951, "nlines": 168, "source_domain": "gu.wikipedia.org", "title": "પેથાપુર (તા. ગાંધીનગર) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, બાજરી, કપાસ, દિવેલી,\nરાઇ, તમાકુ તેમજ શાકભાજી\nપેથાપુર (તા. ગાંધીનગર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા ગાંધીનગર તાલુકામાં આવેલું એક ગામ છે. પેથાપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, રાઇ, તમાકુ તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nગાંધીનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nદસ્ક્રોઇ તાલુકો અમદાવાદ તાલુકો દસ્ક્રોઇ તાલુકો\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૮ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૯:૩૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-HDLN-suspicious-death-of-newly-married-woman-in-churu-father-accused-of-murder-gujarati-news-5985535-NOR.html", "date_download": "2020-07-09T18:50:13Z", "digest": "sha1:QJIPR6G276RJ5L36M2KAX46CC3TO2H7N", "length": 4186, "nlines": 74, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Suspicious death of newly married woman in churu, Father accused of murder,husband and Wife both work in the bank|3 દિવસની દુલ્હનનું બાથરૂમમાં રહસ્યમય મોત, પિતા બોલ્યા - દર્દનાક મોત અપાયું છે મારી લાડકવાઈને", "raw_content": "\n3 દિવસની દુલ્હનનું બાથરૂમમાં રહસ્યમય મોત, પિતા બોલ્યા - દર્દનાક મોત અપાયું છે મારી લાડકવાઈને\nચુરુ, રાજસ્થાનમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. 24 વર્ષની નવવધૂ પ્રજ્ઞાનું મોત શંકાસ્પદ સંજોગોમાં થયું છે. પ્રજ્ઞાનાં લગ્ન 19 નવેમ્બરે ગુજરાતમાં એસબીઆઈ બેંકમાં નોકરી કરતા રાજકુમાર સાથે થયા હતા. 20 નવેમ્બરે પ્રજ્ઞા પિયર ગઈ હતી પરંતુ ફક્ત એક કલાકમાં જ પાછી સાસરે ચાલી ગઈ હતી. પ્રજ્ઞાની લાશ બાથરૂમમાંથી મળી આવી હતી. મેડિકલ રિપોર્ટમાં તેનું ગળુ દબાવાયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.\nચુરુ, રાજસ્થાનમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. 24 વર્ષની નવવધૂ પ્રજ્ઞાનું મોત શંકાસ્પદ સંજોગોમાં થયું છે. પ્રજ્ઞાનાં લગ્ન 19 નવેમ્બરે ગુજરાતમાં એસબીઆઈ બેંકમાં નોકરી કરતા રાજકુમાર સાથે થયા હતા. 20 નવેમ્બરે પ્રજ્ઞા પિયર ગઈ હતી પરંતુ ફક્ત એક કલાકમાં જ પાછી સાસરે ચાલી ગઈ હતી. પ્રજ્ઞાની લાશ બાથરૂમમાંથી મળી આવી હતી. મેડિકલ રિપોર્ટમાં તેનું ગળુ દબાવાયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-HDLN-uttar-pradesh-greater-noida-pm-modi-today-inaugurates-metro-blue-line-extension-gujarati-news-6032236-NOR.html", "date_download": "2020-07-09T18:44:28Z", "digest": "sha1:7Y2YBMZVEABZABQNVOV24XTXQ2C5II7H", "length": 3324, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "uttar pradesh greater noida pm modi today inaugurates metro blue line extension|ગ્રેટર નોઈડામાં મોદીએ કહ્યું- સીમા પર પાકિસ્તાને સજાવટ કરીને રાખી હતી,આપણે ઉપરથી જ ચાલ્યા ગયા", "raw_content": "\nભાષણ / ગ્રેટર નોઈડામાં મોદીએ કહ્યું- સીમા પર પાકિસ્તાને સજાવટ કરીને રાખી હતી,આપણે ઉપરથી જ ચાલ્યા ગયા\nનોઈડાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગ્રેટર નોઈડાનાં પ્રવાસે છે. ત્યારે આગામી લોકસભા ચૂંટણીની આચાર સંહિતા લાગુ થાય તે પહેલા વડાપ્રધાન મોદીએ નોઈડા-ગ્રેટર નોઈડાને મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ ગ્રેટર નોઈડામાં ઘણી વિકાસ પરિયોજનાઓનું પણ ઉદ્ધાટન કર્યુ છે. જેમાં નોઈડા સિટી સેન્ટર-નોઈડા ઈલેક્ટ્રોનિક સિટી સેક્શન ઓફ મેટ્રો અને ગ્રેટર નોઈડા સ્થિત દીનદયાળ ઉપાધ્યાય પુરાતત્વ સંસ્થા સામેલ છે. આ ઉપરાંત ખુર્જા અને બક્સર પાવર પ્લાન્ટનો પણ શિલાન્યાસ કર્યો છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/rahul-gandhi-pc-modi-government-lockdown-coronavirus-gujarati-news/", "date_download": "2020-07-09T18:04:36Z", "digest": "sha1:HIZII2CZIEFLG62TM4DSLDHGBAC6JQIJ", "length": 19331, "nlines": 189, "source_domain": "www.gstv.in", "title": "મોદી સરકાર પર ભડક્યા રાહુલ : લોકડાઉન ફેલ થતાં સરકાર બેકફૂટ પર, આગળની રણનીતિ બતાવો - GSTV", "raw_content": "\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\nSBIએ આપી બેન્ક એકાઉન્ટ સેફ રાખવાની ટિપ્સ, જણાવ્યું…\nKisan Credit Cardમાં લોનની સાથે ખેડૂતોને મળે છે…\nવૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા…\nમોદી સરકાર પર ભડક્યા રાહુલ : લોકડાઉન ફેલ થતાં સરકાર બેકફૂટ પર, આગળની રણનીતિ બતાવો\nમોદી સરકાર પર ભડક્યા રાહુલ : લોકડાઉન ફેલ થતાં સરકાર બેકફૂટ પર, આગળની રણનીતિ બતાવો\nકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું અને લોકડાઉન નિષ્ફળ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે મહિના પહેલા કહ્યું હતું કે આપણે કોરોના વાયરસને 21 દિવસમાં હરાવીશું, પરંતુ 60 દિવસ બાદ પણ ભારતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છતાં સમગ્ર ભારતમાં ધીમે ધીમે લોકડાઉન દૂર કરવામાં આવી રહ્યું છે. રાહુલે કહ્યું કે લોકડાઉનનો હેતુ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે લોકડાઉનનાં ચાર તબક્કાઓમાં તે પરિણામ નથી મળ્યા જેવી વડાપ્રધાન પાસે અપેક્ષાઓ રાખી હતી. એવામાં હવે અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે સરકાર આગળ શું કરવા માગે છે. કારણ કે લોકડાઉન ફેલ ગયું છે. રાહુલે આરોપ લગાવ્યો કે પીએમ મોદી શરૂઆતમ��ં ફ્રન્ટફૂટ પર રમતા જોવા મળ્યા હતા, પરંતુ હવે તે બેકફૂટ પર આવી ગયા છે. પરંતુ વડા પ્રધાનને ફરીથી આગળના પગ પર આવવું પડશે.\nહિંદુસ્તાનની ઈમેજ નહીં બગડે, મજૂરોને 7,500 રૂપિયા આપો\nરાહુલ ગાંધીએ કહ્યું કે ફેબ્રુઆરીમાં મેં સરકારને ચેતવણી આપી હતી, આજે ફરીથી કહી રહ્યો છું. તેમણે કહ્યું કે મારું કામ દેશની સમસ્યાઓ બાબતે સરકારને જાગૃત કરાવવાનું છે. વડાપ્રધાને જે પેકેજ જાહેર કર્યા છે તેનાથી કંઈ થવાનું નથી. સરકાર કહે છે કે જીડીપીના 10 ટકા પેકેજના રૂપમાં આપ્યા છે પરંતુ હકિકતમાં 1 ટકા જ મળ્યા છે. સરકારમાં બેઠેલા લોકોમાં એવો ડર છે કે જો ગરીબોને વધારે પૈસા આપ્યા તો અન્ય દેશોમાં ખોટો સંદેશો જશે. રાહુલે કહ્યું કે ભારતની શક્તિ ગરીબ લોકોજ છે એમાં બહારના દેશોની ચિંતા કરવાની જરૂર નથી. હું ફરીથી સરકારને કહું છું કે હિંદુસ્તાનની ઈમેજ બહારથી નથી બનતી અંદરથી જ બને છે. હિંદુસ્તાનની શક્તિની રક્ષા કરવાની જરૂર છે. એટલા માટે 50 ટકા લોકોને ડાયરેક્ટ કેસ આપવી પડશે. મોદી સરકારે 20 લાખ કરોડના પેકેજમાં કર્જ આપ્યું છે. પરંતુ લોકો મદદ ઈચ્છે છે કર્જ નહીં. મજૂરોની સમસ્યા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે આજે કામદારો કહી રહ્યા છે કે અમારો વિશ્વાસ તૂટી ગયો છે, આ શબ્દો કોઈને ન કહેવા જોઈએ કારણ કે દેશમાં કોઈનો વિશ્વાસ તૂટી ન જવો જોઇએ. સરકાર હજી પણ મજૂરોની મદદ કરી શકે છે. દરેક મજૂરોના ખાતામાં 7,500 રૂપિયા આપી શકે છે. યુપી સરકાર દ્વારા અ્ય રાજ્યોમાં મજૂરોને કામ માટે પરમિશન પર કહ્યું કે મજૂરો કોઈની ખાનગી સંપત્તિ નથી, તેઓ ગમે ત્યાં જઈને કામ કરી શકે છે. તેમને કોઈ રોકી ના શકે.\nરાજ્ય સરકાર પાછળ કેન્દ્રએ ઊભા રહેવું પડશે\nમહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કેસો અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જેટલી વધારે ગીચતા છે ત્યાં વધુ કોરોના છે. તેથી મુંબઈ-દિલ્હીમાં વધુ કેસો છે, અમે મહારાષ્ટ્રમાં સરકારને સમર્થન આપી રહ્યા છીએ પરંતુ નિર્ણય લેવાની ક્ષમતામાં નહીં. અમે પંજાબ, છત્તીસગઢ, રાજસ્થાનમાં નિર્ણયો લેવાની સ્થિતિમાં છીએ, પરંતુ મહારાષ્ટ્રને પણ કેન્દ્ર સરકારની મદદ મળવી જોઈએ. અમે ફક્ત કેન્દ્ર સરકારને વિચારો આપી શકીએ પરંતુ સરકારે કેટલું સાંભળવું તે તેમના પર છે.\nકોંગ્રેસ શાસિત રાજ્યો વિશે રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી સરકારો ગરીબોને પૈસા આપી રહી છે, અન્ન આપી રહી છે. અમને ખબર છે કે આગળ શું કરવાનું છે પરંતુ રાજ્યો કેટલા સમય સુધી એકલા હાથે લડશે. કેન્દ્ર સરકારે આગળ આવવું પડશે અને રણનીતિ વિશે દેશ સાથે વાત કરવી પડશે.\n60 દિવસ વિત્યા છતાં કંઈ પરિણામ નથી અને લોકડાઉન હટી રહ્યું છે\nકોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે આખી દુનિયા લોકડાઉનને દૂર કરી રહી છે, ત્યાં કેસ ઓછા થઈ રહ્યા છે, પરંતુ આપણે અહીંયા કેસ વધી રહ્યા છે છતાં લોકડાઉન હટાવવામાં આવી રહ્યું છે. રાહુલે સવાલ કર્યો કે પીએમ મોદી ગરીબો માટે, ખેડુતો માટે શું કરી રહ્યા છે એનો જવાબ આપે. તેમણે કહ્યું કે સરકારે સત્ય સ્વીકારવું જોઈએ, કારણ કે એવું કહેવામાં આવતું હતું કે 21 દિવસમાં બધું ઠીક થઈ જશે પરંતુ 60 દિવસ વીતી ગયા છે.\nએરલાયન્સ અને ટ્રાન્સપોર્ટ ઓપન કરવા બાબતે રાહુલ ગાંધીએ કહ્યું કે, તે કોઈ એક્સપર્ટ નથી. તમને એક્સપર્ટ જ સાચી હકિકત કહી શકે કે લોકડાઉનમાં ભારતને કેવી રીતે ખોલવું જોઈએ. પરંતુ હું એટલું સમજું છું કે જ્યારે પણ આપ ખોલો તે પહેલા રાજ્યોથી ઈનપુટ લેવા પડશે. એક્સપર્ટના ઈનપુટ લેવા પડશે. સિસ્ટેમેટીકલી કામ કરવું પડશે. રાહુલે કહ્યું કે મને ચિંતા છે કે નોન લોકડાઉનવાળી હાલતમાં કોરોનાની બીજો વેવ આવી શકે છે. જે ખૂબજ ખતરનાક હશે.\nનાના ઉદ્યોગ ધંધાઓને તેજ કરાવા સામાન્ય માણસના હાથમાં પૈસા હોવા જરૂરી\nરોજગારી અંગે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે દેશમાં રોજગારની મુશ્કેલીઓ પહેલેથી જ હતી, પરંતુ લોકડાઉનને લીધે એક વધારે મોટી ફટકાર પડી છે. આગામી દિવસોમાં નોકરીઓની સંખ્યા ઝડપથી વધી શકે તે માટે સામાન્ય માણસના હાથમાં પૈસા હોવા જરૂરી છે. કારોબાર બંધ થવાને પરિણામે કેટલાય નાના ઉદ્યોગો બંધ થવા જઈ રહ્યા છે. એટલા માટે નાના ઉદ્યોગોને પૈસા આપવાની માગ કરી રહ્યા છે. જો આપણે એમ નહીં કરીએ તો તે આત્મઘાતી સાબિત થશે.\nસીમા વિવાદ પર આ કહ્યું\nનેપાળ અને ચીન સાથે ચાલી રહેલા તનાવ અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરહદ પર જે બન્યું તેની વિગતો, સરકારે દેશની સામે રાખવી જોઈએ. સરકારે ટ્રાન્સપરન્સી દાખવવી જોઈએ. હમણાં કોઈને ખબર નથી કે શું થયું, નેપાળનું શું થયું અને લદાખમાં શું થઈ રહ્યું છે. સરકારે તમામ વિગતો દેશની સામે મૂકવી જોઈએ.\nઆધારકાર્ડમાં સરનામું બદલવું હવે થયું સરળ, આ ડોક્યુમેન્ટ પણ ગણાશે માન્ય\nગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત\nટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ\nહવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ\nટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો\nગુજરાત માટે મે મહિનો ખતરનાક સાબિત થયો : 10 હજાર કેસ અને 888માંથી 674નાં થયા મોત, હવે સરકાર આપે જવાબ\nઓફિસના કામ માટે વારંવાર એક્સેલનો ઉપયોગ કરો છો તો, તમારા કામને ઝડપી બનાવશે આ સુવિધા\nગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત\nટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ\nહવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ\nગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત\nટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ\nસોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક\nરાજ્યમાં કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું સુરત, 1 જ દિવસમાં 300થી વધુ નવા પોઝીટીવ સાથે 7 હજારને પાર\nરાજ્યમાં રેકોર્ડબ્રેક 861 નવા પોઝીટીવ સાથે 39 હજારને પાર, 2 હજાર લોકોના થયા કોરોનાથી મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.yogeshravaliya.in/2015/06/4-years-ago-today-launched-my-blog.html", "date_download": "2020-07-09T17:38:55Z", "digest": "sha1:CL4JABBWRIHSGQFZE62R6IGCDHRHUMP7", "length": 3250, "nlines": 44, "source_domain": "www.yogeshravaliya.in", "title": "YOGESH RAVALIYA: 4 Years ago, Today launched my Blog. Thank you all for Supporting..", "raw_content": "\nશનિવાર, 20 જૂન, 2015\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Yogesh Ravaliya પર 07:25 AM\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઈશ્વર આ દુનિયામાં માતા-પિતા સ્વરૂપે આવે છે. પુષ્કળ પ્રેમ આપે છે. આ વીડિયો તેમને સમર્પિત...😍\n4200 Grade pay અમારો અધિકાર છે.\n2010 અને ત્યારબાદની ભરતી પછી લાગેલા પ્રાથમિક શિક્ષકોનો 2800 Grade pay આપવાની જાહેરાત 2019માં ગુજરાત સરકારે કરી તે ખરેખર અન્યાય છે. 2010 પછી ...\nCorona સંક્રમણ જૂનાગઢમાં કાબુ બહાર જઈ રહ્યું છે.\nકોરોના મહામારી દિવસેને દિવસે કાબુ બહાર જઈ રહી છે, ગુજરાત પણ ભારતમાં સૌથી ���ધુ કેસમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે જૂનાગઢની વાત કરું તો...\nજીવન કરતા ઇરછાઓ આજે જરૂરી કેમ લાગે \nઇથેરીયલ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://gujaratibookshop.com/product/bharatno-sanskrutik-varso-2/?add-to-cart=98", "date_download": "2020-07-09T18:13:14Z", "digest": "sha1:QEL273766I7WUTCG6RMQNR3RPIIO7GA2", "length": 4871, "nlines": 154, "source_domain": "gujaratibookshop.com", "title": "ભારત નો સાંસ્કૃતિક વારસો – Gujarati Book Shop", "raw_content": "\nHome Competition exam ભારત નો સાંસ્કૃતિક વારસો\nભારત નો સાંસ્કૃતિક વારસો\nભારત નો ઇતિહાસ ₹360.00 ₹324.00\nભારત નો સાંસ્કૃતિક વારસો quantity\nICE એકેડેમી ની ભારત નો સાંસ્કૃતિક વારસો ની બુક\nસંપાદક : મૌલિક ગોધિયા\nઆ બુકની ખાસિયતો :::::\nઆ બુક આવનારી GPSC , બિનસચિવાલય ક્લાર્ક, તલાટી મંત્રી તથા ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ ભરતી પરિક્ષા માં ઉપયોગી છે.\nઆ બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ માટે અનુક્રમણિકા મૂકેલ છે. જે જોઇ લેવી.\nપ્રકાશન – વર્લ્ડ ઇન્બોક્ષ\nલેખક – ધર્મદીપસિંહ પ્રદ્યુમનસિંહ ગઢવી\nપ્રકાશન – અક્ષર પબ્લીકેશન\nસંપાદક: જગદિશ ,પટેલ આદર્શ પટેલ\nપ્રકાશન ::: લિબર્ટી પ્રકાશન\nભારત અને ગુજરાતનો સંસ્કૃતિક વારસો\nઅમારી વેબસાઈટ પર ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/nepal-retreats-in-map-dispute-gujarati-news/", "date_download": "2020-07-09T17:26:51Z", "digest": "sha1:YFRVWQK7O2CDIICLMYTOQTNKFTYDU5FJ", "length": 11637, "nlines": 181, "source_domain": "www.gstv.in", "title": "મોદી સરકારની સૌથી મોટી કૂટનીતિક જીત: નેપાળે છોડી દીધી જીદ, ભારતના હિસ્સાને નકશામાં નહીં દર્શાવે, ચીનને લાગશે ઝટકો - GSTV", "raw_content": "\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\nSBIએ આપી બેન્ક એકાઉન્ટ સેફ રાખવાની ટિપ્સ, જણાવ્યું…\nKisan Credit Cardમાં લોનની સાથે ખેડૂતોને મળે છે…\nવૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા…\nમોદી સરકારની સૌથી મોટી કૂટનીતિક જીત: નેપાળે છોડી દીધી જીદ, ભારતના હિસ્સાને નકશામાં નહીં દર્શાવે, ચીનને લાગશે ઝટકો\nમોદી સરકારની સૌથી મોટી કૂટનીતિક જીત: નેપાળે છોડી દીધી જીદ, ભારતના હિસ્સાને નકશામાં નહીં દર્શાવે, ચીનને લાગશે ઝટકો\nભારત નેપાળ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સરહદી વિવાદ વધ્યો છે. ભારતના કેટલાક ભાગોને આવરી લે��ો નવો નકશો પ્રકાશિત કર્યા પછી રાજકીય અને રાજદ્વારી સંબંધોમાં તંગી વચ્ચે નેપાળે એક પગલું ભર્યું છે. નેપાળ દ્વારા દેશના બંધારણમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા નવા નકશાને ઉમેરવા માટે, બંધારણમાં સુધારો કરવાની દરખાસ્ત આજે સંસદમાં રજૂ કરવાની હતી. પરંતુ નેપાળ સરકારે છેલ્લા તબક્કે સંસદની કાર્યસૂચિમાં આજે બંધારણમાં સુધારો કરવાની કાર્યવાહીને આજે દૂર કરી દીધી.\nસર્વપક્ષીય બેઠક બોલાવી હતી\nનેપાળના શાસકપક્ષ અને વિરોધ પક્ષો બંનેની પરસ્પર સંમતિથી બંધારણ સુધારણા બિલને હાલના સમયે સંસદની કાર્યસૂચિમાંથી દૂર કરવામાં આવ્યું છે. મંગળવારે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ નવા નકશાવાળા મુદ્દા પર રાષ્ટ્રીય સંમતિ બનાવવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તમામ પક્ષોના નેતાઓએ ભારત સાથે વાટાઘાટો કરીને કોઈપણ રીતે આ મુદ્દાને સુલઝાવવા – હલ કરવા સૂચન કર્યું હતું.\nવાટાઘાટો માટે રાજદ્વારી પરિપક્વતાનો દાખલો બેસાડ્યો\nભારત સાથે દ્વિપક્ષીય વાટાઘાટોનો માહોલ બનાવવા માટે નેપાળે પોતાની તરફથી આ પગલું ભર્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે નેપાળને વાટાઘાટોનો માહોલ બનાવવાની માગ કરી હતી. નેપાળે નવા નકશાને સંસદમાં રજૂ નહીં કરીને રાજદ્વારી પરિપક્વતાનો દાખલો બેસાડ્યો છે.\nનેપાળે ભારતના ત્રણ વિસ્તારોને પોતાના દર્શાવ્યા\n8 મેના ભારતે લિપુલેખાથી પસાર થનારા કૈલાશ માનસરોવર લિંક રોડનું ઉદ્ઘાટન કર્યું હતું. જેને લઈને નેપાળે વિરોધ દર્શાવ્યો હતો. નેપાળ ઉત્તરાખંડના લિપુલેખ કાલાપાની અને લિમ્પિયાધુરા પર પોતાનો દાવો કરી રહ્યું છે અને તેણે આ ત્રણે વિસ્તારોને પોતાનામાં સામેલ કરીને નવો નકશો પણ તૈયાર કરીને જાહેર કર્યો હતો જેને આજે સંસદમાં પાસ કરવાનો હતો પરંતુ હવે તેને વાટાઘાટો – રાજદ્વારી વાતચીત માટે તૈયાર થયું છે. જેની તેઓએ પહેલ કરી છે.\nહવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ\nટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો\nદ્વારકામાં વરસાદના વિરામ છતા હજુ નથી ઓસર્યા પાણી, તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશન કૌભાંડ : અમિત મંછારામાનીની સત્તાવાર નિવેદનની કોપીથી થયા અનેક ખુલાસા\nટીમ ઈન્ડિયાના આ ખેલાડીના બોલ પર ક્લિન બોલ્ડ થઈ છે બોલિવૂડની હસીના, જાતે કર્યો ખુલાસો\nLockdownમાં કેન્સલ કરેલી ટિકિટનું રિફંડ લેવા જામી લોકોની ભારે ભીડ, એક જ દિવસમાં 25 લાખ ચુકવ્યા\nગુજરાત હાઈકોર્ટે એવો કર્યો આદેશ કે રૂપાણી સરકાર હવે ફફડી જશે, સરકાર સાચી ઠરી તો લાખોમાં હશે કોરોનાના કેસ\nહવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ\nટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો\nકેરળમાં સોનાની તસ્કરીની તપાસ કરશે NIA, કેન્દ્રએ આપી લીલીઝંડી\nસોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક\nરાજ્યમાં કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું સુરત, 1 જ દિવસમાં 300થી વધુ નવા પોઝીટીવ સાથે 7 હજારને પાર\nરાજ્યમાં રેકોર્ડબ્રેક 861 નવા પોઝીટીવ સાથે 39 હજારને પાર, 2 હજાર લોકોના થયા કોરોનાથી મોત\nરાજ્યમાં Coronaનો આતંક યથાવત, છેલ્લાં 24 કલાકમાં 861 પોઝીટીવ કેસ અને 15 લોકોનાં મોત\nબુલેટ ટ્રેન મામલે આવી ખુશખબર : કોરોના સંકટમાં પણ રેલવે બોર્ડના ચેરમેને જાહેર કરી ડેડલાઈન, ગુજરાત માટે મોટા સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://chintannipale.in/2018/10/17/06/52/5125", "date_download": "2020-07-09T18:04:53Z", "digest": "sha1:FLHHPU2PWOJO5JBHP6BTNZXEUHVASYS3", "length": 21960, "nlines": 86, "source_domain": "chintannipale.in", "title": "શાંતિનો માર્ગ તો આપણે પોતે જ શોધવો પડે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nશાંતિનો માર્ગ તો આપણે પોતે જ શોધવો પડે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nશાંતિનો માર્ગ તો આપણે\nપોતે જ શોધવો પડે\nચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nજે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં,\nપરિસ્થિતિ વિશે ચૂપ પણ રહી શકાય નહીં,\nરહે છે કોણ આ દર્પણના આવરણ નીચે,\nહું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં.\nમાણસ આખી જિંદગી સુખ અને શાંતિ માટે ફાંફાં મારતો હોય છે. આપણે જે કંઈ કરીએ છીએ એનો અંતિમ ઉદ્દેશ શું હોય છે આપણને શું જોઈતું હોય છે આપણને શું જોઈતું હોય છે આપણે શું મેળવી લેવું હોય છે આપણે શું મેળવી લેવું હોય છે આ બધા સવાલોના અંતે એક સવાલ તો ઊભો જ હોય છે કે શેના માટે બધું જોઈતું હોય છે આ બધા સવાલોના અંતે એક સવાલ તો ઊભો જ હોય છે કે શેના માટે બધું જોઈતું હોય છે કોના માટે બધું જોઈતું હોય છે કોના માટે બધું જોઈતું હોય છે તમારી પાસે આ સવાલોના જવાબો છે તમારી પાસે આ સવ��લોના જવાબો છે આપણે બધા તેના પર વિચાર તો કરતાં જ હોઈએ છીએ. બધું કર્યા પછી પણ સુખ અને શાંતિ મળે છે ખરાં આપણે બધા તેના પર વિચાર તો કરતાં જ હોઈએ છીએ. બધું કર્યા પછી પણ સુખ અને શાંતિ મળે છે ખરાં ક્યારેક તો એવું પણ થતું હોય છે કે સુખ મેળવવા માટે આપણે આપણી શાંતિને દાવ પર લગાડી દેતા હોઈએ છીએ. શાંતિમાં આપણને સુખ મળતું નથી. સંપત્તિ, સાધનો અને સફળતાને આપણે સુખ સમજી લેતા હોઈએ છીએ. એ સુખ નથી, સુખનો એક ભાગ ચોક્કસ છે. સંપત્તિ, સાધનો, સગવડ કે સફળતા મળે પછી પણ જો સાચી શાંતિ અને ખરા સુખનો અનુભવ ન થાય તો બધું વ્યર્થ છે.\nઆપણા બધાની જિંદગીમાં એક એવી દોડ ચાલે છે જેનો કોઈ અંત જ નથી. જિંદગીનો છેડો આવી જાય ત્યાં સુધી ઘણી વખત સમજાતું જ નથી કે મેં શું કર્યું જિંદગી જેવી રીતે જીવવી જોઈએ એવી રીતે હું જીવ્યો છું ખરાં જિંદગી જેવી રીતે જીવવી જોઈએ એવી રીતે હું જીવ્યો છું ખરાં હકીકતે આ સવાલ પૂછવાનો કોઈ મતલબ હોતો નથી, કારણ કે જિંદગી તો ત્યારે જિવાઈ ગઈ હોય છે. માણસે દરરોજ પોતાની જાતને સવાલ કરવો જોઈએ કે મારે મારી જિંદગી જેવી રીતે જીવવી છે એવી રીતે હું જીવું છું ખરો હકીકતે આ સવાલ પૂછવાનો કોઈ મતલબ હોતો નથી, કારણ કે જિંદગી તો ત્યારે જિવાઈ ગઈ હોય છે. માણસે દરરોજ પોતાની જાતને સવાલ કરવો જોઈએ કે મારે મારી જિંદગી જેવી રીતે જીવવી છે એવી રીતે હું જીવું છું ખરો જો નથી જીવતો તો શું મને અટકાવે છે જો નથી જીવતો તો શું મને અટકાવે છે જીવનના અંતે જો અફસોસ ન કરવો હોય તો દરરોજ તમારી જિંદગી જીવો.\nએક વૃદ્ધ માણસ હતો. જિંદગીના થોડા દિવસો બાકી હતા. એક યુવાને તેને પૂછ્યું, તમને તમારી જિંદગીથી સંતોષ છે વૃદ્ધે હસીને જવાબ આપ્યો કે, આ પ્રશ્ન હકીકતે જુદી રીતે પૂછવાની જરૂર હતી. જિંદગીથી સંતોષ છે એના કરતાં પણ મહત્ત્વનો સવાલ એ છે કે, તમને તમારા મૃત્યુથી સંતોષ છે વૃદ્ધે હસીને જવાબ આપ્યો કે, આ પ્રશ્ન હકીકતે જુદી રીતે પૂછવાની જરૂર હતી. જિંદગીથી સંતોષ છે એના કરતાં પણ મહત્ત્વનો સવાલ એ છે કે, તમને તમારા મૃત્યુથી સંતોષ છે મૃત્યુથી સંતોષ એને જ હોય જે પોતાની જિંદગી ભરપૂર જીવ્યા હોય મૃત્યુથી સંતોષ એને જ હોય જે પોતાની જિંદગી ભરપૂર જીવ્યા હોય ભરપૂર જિંદગીનો મતલબ એવો જરાયે નથી કે મોજ, મજા અને જલસા જ કરવાનાં, ભરપૂર જિંદગીનો અર્થ એ છે કે જ્યારે જે કરવાનું હોય એ દિલથી, પ્રામાણિકતાપૂર્વક અને પૂરી ધગશ સાથે કરવું. સરવાળે શાંતિનો અહેસાસ માણવો. પડકારોને પણ ઝીલવા અને સંઘર્ષોને સહજતાથી સ્વીકારવા.\nવૃદ્ધે કહ્યું, મારા ઘણા સંબંધો બગડ્યા છે. ઘણા તૂટ્યા છે. છતાં હું એટલું કહી શકું કે હું મારા સંબંધોમાં વફાદાર રહ્યો હતો. સંબંધ સચવાય અને જિવાય તેની પાછળ એક વ્યક્તિ કારણભૂત નથી હોતી. બંને વ્યક્તિ જવાબદાર હોય છે. સંબંધ દાવ પર હોય ત્યારે આપણે એટલું જ વિચારવાનું હોય છે કે હું ખોટો નથી ને હું વફાદાર છું ને હું વફાદાર છું ને મારા કારણે કંઈ થતું નથી ને મારા કારણે કંઈ થતું નથી ને બીજાના કારણે કંઈ થાય તો એમાં હું કંઈ ન કરી શકું બીજાના કારણે કંઈ થાય તો એમાં હું કંઈ ન કરી શકું આપણા પ્રયાસો પોઝિટિવ હોવા જોઈએ. આપણી દાનત બેદાગ હોવી જોઈએ. આપણા ઇરાદા નેક હોવા જોઈએ. અમુક સવાલોના જવાબ આપણે આપણી પાસેથી મેળવવાના હોય છે. એ જવાબો સાચા હોવા જોઈએ. દરેક માણસ પોતાની પાસેથી સાચા જવાબ નથી મેળવી શકતો. એ સારા અને પોતાની ફેવરના જવાબો શોધતો હોય છે. જે માણસને પોતાની પાસેથી જ સાચા જવાબ મેળવતા આવડે છે એ ખોટા રસ્તે જવાથી બચી જાય છે.\nઆપણે આપણો જ બચાવ કરતાં રહીએ છીએ. આપણે જ સહાનુભૂતિ મેળવતા રહીએ છીએ. આપણે તો સરવાળે આપણને ફાવે એવું જ કરવાનાને આપણી ભૂલ આપણને સમજાતી હોતી નથી. આપણો વાંક આપણને દેખાતો હોતો નથી. આપણે એવી વાતો કરતાં રહીએ છીએ કે કોણે શું કરવું જોઈએ આપણી ભૂલ આપણને સમજાતી હોતી નથી. આપણો વાંક આપણને દેખાતો હોતો નથી. આપણે એવી વાતો કરતાં રહીએ છીએ કે કોણે શું કરવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ માણસે એનાથી વધુ તો એ વિચારવું જોઈએ કે મારે શું કરવું જોઈએ. આપણે સાચા રસ્તા પર હોઈએ તો જ આપણને શાંતિની અનુભૂતિ થવાની છે. રાતે સૂતી વખતે દામન સાફ હોવું જોઈએ. ઊંઘ ઘણી વખત આપણને કહી દેતી હોય છે કે આપણામાં કેટલી શાંતિ છે માણસે એનાથી વધુ તો એ વિચારવું જોઈએ કે મારે શું કરવું જોઈએ. આપણે સાચા રસ્તા પર હોઈએ તો જ આપણને શાંતિની અનુભૂતિ થવાની છે. રાતે સૂતી વખતે દામન સાફ હોવું જોઈએ. ઊંઘ ઘણી વખત આપણને કહી દેતી હોય છે કે આપણામાં કેટલી શાંતિ છે શાંતિ માપવાનું કોઈ મશીન નથી હોતું. કેટલી શાંતિને સાચી શાંતિ ગણવી શાંતિ માપવાનું કોઈ મશીન નથી હોતું. કેટલી શાંતિને સાચી શાંતિ ગણવી યોગ કરતી વખતે પણ ઘણા ઉચાટમાં હોય છે. કેટલાક લોકો વ્યસ્ત હોય છતાં પણ શાંતિમાં હોય છે. યોગ પણ આપણે શાંતિના સ્વાર્થ માટે કરીએ છીએ. યોગથી શાંતિ મળે એમાં કંઈ ખોટું નથી, પણ જેને સહજતાથ��� શાંતિ મળે છે એ સાચો માણસ છે. સંત હોવું એટલે સૌથી પહેલાં પોતાની જાત સાથે સ્વચ્છ અને સ્વસ્થ હોવું. સંત બનવા માટે આશ્રમની કે અનુયાયીઓની જરૂર જ નથી હોતી. સાચો સંત એ જ બની શકે જે પોતાનું સાચું સાંનિધ્ય માણી શકે. પોતાની જાત સાથે જેને આનંદ આવતો નથી એ બીજા કોઈની સાથે સાચી મજા માણી ન શકે.\nઆપણી અંદર એક ઉકળાટ ચાલતો રહે છે. આપણે અંદર જ વલોવાતા રહીએ છીએ. ક્યાંય ગમતું નથી. મજા આવતી નથી. કોઈ મારું નથી. કોઈને મારી પડી નથી. બધા મારી સાથે રમત કરે છે. હું બધા માટે કેટલું કરું છું, પણ કોઈ મારા માટે કંઈ કરતું નથી. આપણને ફરિયાદો જ હોય છે. તમે તમારી જાતને ફરિયાદ કરો છો કે તું કેમ શાંત નથી મને કેમ મજા નથી આવતી મને કેમ મજા નથી આવતી લોકો પાસેની અપેક્ષા ક્યારેય પૂરી નથી થવાની, પણ તમને તમારી પાસેથી જે અપેક્ષા છે એને તો પહેલા પૂરી કરો લોકો પાસેની અપેક્ષા ક્યારેય પૂરી નથી થવાની, પણ તમને તમારી પાસેથી જે અપેક્ષા છે એને તો પહેલા પૂરી કરો એક ફિલોસોફરે કહ્યું કે હું ફક્ત મારી પાસેથી જ અપેક્ષા રાખું છું. મારી જાતને કહું છું કે તારે મજામાં રહેવાનું છે. તારી જિંદગી જીવવાની છે. મારે પછી મારી અપેક્ષાઓ પૂરી કરવાની છે. આપણી અપેક્ષા પૂરી કરવા માટે બીજા પાસે રખાતી અપેક્ષામાંથી મુક્તિ મેળવવી પડે એક ફિલોસોફરે કહ્યું કે હું ફક્ત મારી પાસેથી જ અપેક્ષા રાખું છું. મારી જાતને કહું છું કે તારે મજામાં રહેવાનું છે. તારી જિંદગી જીવવાની છે. મારે પછી મારી અપેક્ષાઓ પૂરી કરવાની છે. આપણી અપેક્ષા પૂરી કરવા માટે બીજા પાસે રખાતી અપેક્ષામાંથી મુક્તિ મેળવવી પડે જે અપેક્ષા રાખો એ પોતાના પાસેથી રાખો, બીજા પાસેથી નહીં, તો જ તમને શાંતિ મળશે. શાંતિ અંદરથી જ આવવાની છે, બહારથી નહીં. બહારનું વાતાવરણ તમને થોડીક વાર મજા આપી શકે. આપણે હિલ સ્ટેશન પર જઈએ છીએ ત્યારે આપણને ટાઢક મહેસૂસ થાય છે. એનું એક કારણ એ હોય છે કે આપણે ટાઢક ન હોય એવા વાતાવરણમાંથી જઈએ છીએ. જો ટાઢક જ હોય તો ઠંડક લાગતી નથી. આપણી અંદર જો શાંતિ હશે તો જ બહાર શાંતિ લાગવાની છે\nએક છોકરી સંત પાસે ગઈ. તેણે કહ્યું, મને ચેન નથી પડતું. ઉકળાટ લાગે છે. અશાંતિ લાગે છે. ક્યાંય ગમતું નથી સાધુએ કહ્યું, મને તો એવું કંઈ નથી લાગતું સાધુએ કહ્યું, મને તો એવું કંઈ નથી લાગતું નથી બેચેની, નથી ઉકળાટ કે નથી અશાંતિ નથી બેચેની, નથી ઉકળાટ કે નથી અશાંતિ એકદમ સુખ અને શાંતિ છે. હું જે વાતાવરણમાં છું એ જ વાતાવરણમાં તું છે. હું જે હવા શ્વાસમાં ભરું છું એ જ તું લે છે. તારે મારી પાસે આવવાની જરૂર નથી. તારે તારી પાસે જવાની જરૂર છે. આપણા બંને માટે બહારથી તો બધું જ સરખું છે. જે પ્રોબ્લેમ છે એ તો અંદર છે. જે સુધારવાનું છે અને અંદરથી સુધારવાનું છે. પહેલાં તું તારો તો અહેસાસ કર. તને તો મળ.\nસંતે કહ્યું કે, એ તો તેં સાંભળ્યું હશે જ કે માણસ પંચમહાભૂતમાંથી બન્યો છે. અગ્નિ, વાયુ, આકાશ, જળ અને પૃથ્વીનાં તત્ત્વો આપણામાં જ છે. આ તત્ત્વો અંદરથી સજીવન રહે તો જ બહાર સાથે સહજ રહી શકે. જે બહાર છે તે જ આપણી અંદર છે, પણ બહાર જે છે એ બધું ‘બેલેન્સ્ડ’ છે. માત્ર હવા વધી જાય તો વાવાઝોડું ફુંકાય, અગ્નિ વધી જાય તો બધુ ભડભડ સળગે, ધરતી દ્રવે તો ધરતીકંપ થાય તારી અંદર બધું બેલેન્સ છે તારી અંદર બધું બેલેન્સ છે પંચમહાભૂતમાંથી માત્ર અગ્નિ જ વધી જાય તો પછી ઉકળાટ જ થાય ને પંચમહાભૂતમાંથી માત્ર અગ્નિ જ વધી જાય તો પછી ઉકળાટ જ થાય ને કુદરત પણ છેલ્લે તો એ જ કહે છે કે તમારી અંદરથી પ્રકૃતિને બેલેન્સ રાખો. બધાં તત્ત્વો સજીવન રહેવાં જોઈએ. આપણી અંદર જ શાંતિનો એક અદ્્ભુત માર્ગ છે. જોકે, એ માર્ગે જતાં પહેલાં બીજા માર્ગો પર ‘ધ એન્ડ’નું બોર્ડ મૂકવું પડે છે. આપણે ઉચાટ, ઉત્પાત, ઉપાધિ, વલોપાત, ચિંતા અને ભયના માર્ગો ખુલ્લા રાખીએ છીએ એટલે જ શાંતિના માર્ગેથી આડા પાટે ચડી જઈએ છીએ કુદરત પણ છેલ્લે તો એ જ કહે છે કે તમારી અંદરથી પ્રકૃતિને બેલેન્સ રાખો. બધાં તત્ત્વો સજીવન રહેવાં જોઈએ. આપણી અંદર જ શાંતિનો એક અદ્્ભુત માર્ગ છે. જોકે, એ માર્ગે જતાં પહેલાં બીજા માર્ગો પર ‘ધ એન્ડ’નું બોર્ડ મૂકવું પડે છે. આપણે ઉચાટ, ઉત્પાત, ઉપાધિ, વલોપાત, ચિંતા અને ભયના માર્ગો ખુલ્લા રાખીએ છીએ એટલે જ શાંતિના માર્ગેથી આડા પાટે ચડી જઈએ છીએ શાંતિનો અહેસાસ ન થાય તો સમજજો કે તમે કોઈ ખોટા, અવળા અને ઊંધા રસ્તે ચડી ગયા છો\nશાંતિનો માર્ગ કોઈ મેપમાં મળવાનો નથી. એને તો પોતે જ બનાવવો પડે, પોતે જ શોધવો પડે અને ચાલવું પણ પોતે જ પડે\n(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 17 ઓકટોબર 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)\nશું બાળકો ધીમે ધીમે શારીરિક અને માનસિક રીતે નબળાં પડતાં જાય છે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nદેશના મોટા ભાગના લોકો કંઇ બચત કરી જ શકતા નથી – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nહવે મને તારા પર જરાયે ભરોસો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nન્યૂ નોર્મલ : નવી પરિસ્થિતિને તમે કેટલી ઝડપથી સ્વીકારી શકો છો : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણા દેશના તમામે તમામ ક્ષેત્રમાં નેપોટિઝમ અને પોલિટિક્સ છે જ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nકોઈના માટે એટલા ખાલી ન થાવ કે ભરાઈ ન શકો – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAnkit Kothari on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on ખબર નહીં, મારી લાઇફમાં આ શું થવા બેઠું છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/ms-dhoni-learn-things-about-organic-farming", "date_download": "2020-07-09T16:51:58Z", "digest": "sha1:66L6YIU5NXHYF7BHPWPOQOBBU5C5D7U5", "length": 8489, "nlines": 102, "source_domain": "www.vtvgujarati.com", "title": " ધોનીના જીવનમાં એવુ તો શું બન્યુ કે તે ખેતી કરી રહ્યો છે | ms dhoni learn things about organic farming", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nસ્પોર્ટસ / ધોનીના જીવનમાં એવુ તો શું બન્યુ કે તે ખેતી કરી રહ્યો છે\nમહેન્દ્રસિંહ ધોની ખૂબ જ જલ્દી ક્રિકેટ મેદાન પર જોવા મળશે. તે આઈપીએલ 2020 માં ધમાલ મચાવવા તૈયાર છે. ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન ધોની 2 માર્ચે ટીમમાં જોડાશે. પરંતુ આ પહેલા ધોનીનો એક વીડિયો વાયરલ થયો છે.\nમહેન્દ્રસિંહ ધોની નવા ફોર્મમાં, ખેતી કરવાનું વિચારી રહ્યા છે\nધોની આઈપીએલ 2020 માં ધૂમ મચાવવા તૈયાર છે\nચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોની 2 માર્ચે ટીમમાં જોડાશે\nભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ફેસબુક એકાઉન્ટ પર શેર કરેલા વીડિયોમાં નવા ફોર્મમાં જોવા મળી રહ્યા છે. ખરેખર, તે હવે ખેતી કરવાનું વિચારી રહ્યા છે. આટલું જ નહીં, તેઓએ તેનો અમલ પણ શરૂ કરી દીધો છે.\n38 વર્ષીય ધોનીએ હવે ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. આ દિવસોમાં તે પોતાના વતન રાંચીમાં તરબૂચ અને પપૈયા ઉગાડવાની યુક્તિઓ શીખી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ધોનીએ હવે તેમની નિવૃત્તિ યોજના પર કામ શરૂ કરી દીધું છે.\nપોતાના ફેસબુક એકાઉન્ટ પર વીડિયો શેર કરતી વખતે મહેન્દ્રસિંહ ધોનીએ લખ્યું છે કે, \"રાંચીમાં 20 દિવસમાં તરબૂચ અને પપૈયાની ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે, પહેલી વ��ર હું ખૂબ જ ઉત્સુક છું.\"\nબે મિનિટના આ વીડિયોમાં ધોની ખેતી શરૂ કરતા પહેલા પૂજા-અર્ચના કરતા નજરે પડે છે. આ દરમિયાન તે ધૂપ સળગાવે છે અને તે નાળિયેર તોડતો જોવા મળે છે.\nબીજી તરફ, ક્રિકેટથી દૂર રહેનારા માહીએ આઈપીએલની તૈયારી શરૂ કરી દીધી છે. તેમણે મંગળવારે રાંચીના ઝારખંડ ક્રિકેટ એસોસિએશન (JSCA) સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને કલાકો સુધી પ્રેક્ટિસ કરી હતી.\nઆઈપીએલ 2020ની શરૂઆત 29 માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ અને 2019ના આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુંબઇમાં મેચ થશે.\nસુશાંતના નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગને કારણે ભાંગી પડ્યો છે કરણ જોહર, મિત્રએ કહ્યું-તેની હાલત...\nએક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી\nમહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ, અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત\nMsDhoni IPL2020 Video viral Criceket મહેન્દ્રસિંહ ધોની ઓર્ગેનિક ખેતી આઈપીએલ 2020 ક્રિકેટ વીડિયો વાયરલ\nઅમદાવાદ / SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સનો વિરોધ : દર્દીઓ ઓછાં...\nપૂછપરછ / ચોથી વખત EDએ અહેમદ પટેલની કરી પૂછપરછ, પટેલે બાદમાં આપી...\nતેજી / સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે, ચાંદીની ચમક પણ વધી\nજોવા જેવું વધુ જુઓ\nઍનાલિસિસ / ગુજરાતની હાલની 2 સૌથી મોટી સમસ્યા\nEk Vaat Kau / હવાથી કોરોના ફેલાય WHOનું અત્યાર સુધી સૌથી મોટું નિવેદન\nમેઘતાંડવ / ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ...\nકૌભાંડ / સરકાર કહે છે ઈંજેકશન નથી મળતા અને બીજી તરફ હજારો...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://alakh.co.in/gu/blog/alakh-press/", "date_download": "2020-07-09T18:39:37Z", "digest": "sha1:WI5XXZQKOGAZVHCBP2PUAVZGCFVZ7QBA", "length": 2227, "nlines": 89, "source_domain": "alakh.co.in", "title": "અલખ પ્રેસ - પ્રેસ - Alakh", "raw_content": "\nHome - પ્રેસ - અલખ પ્રેસ\nઅલખ પ્રેસ એ અલખ પરિવારનો પહેલો સભ્ય છે. અલખ પ્રેસ એ એક મંચ છે જ્યાં ભાવિ લેખક લેખનની શક્તિ ચકાસી શકે છે.\nઅલખ પ્રેસ એ અલખ પરિવારનો પહેલો સભ્ય છે.\nઅલખ પ્રેસ એ એક મંચ છે જ્યાં ભાવ��� લેખક લેખનની શક્તિ ચકાસી શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "http://www.litbright-candles.com/gu/walmart-candles-for-supermarket-with-good-price.html", "date_download": "2020-07-09T18:58:40Z", "digest": "sha1:F3IY4FTTC42XFY7J5MJEZNLFPDAIIHO2", "length": 14772, "nlines": 298, "source_domain": "www.litbright-candles.com", "title": "", "raw_content": "સારા ભાવ સાથે સુપરમાર્કેટ માટે વોલમાર્ટ મીણબત્તીઓ - ચાઇના Litbright મીણબત્તી (શાઇજાઇજ઼્વૅંગ)\nLitbright મીણબત્તી (શાઇજાઇજ઼્વૅંગ) કું, લિમિટેડ\nચર્ચ / પિલ્લર મીણબત્તી\nસુશોભન મીણબત્તી / કલા મીણબત્તી\nચર્ચ / પિલ્લર મીણબત્તી\nસુશોભન મીણબત્તી / કલા મીણબત્તી\nએલઇડી મીણબત્તી આઇવરી ડિઝાઇન વૈભવી સંગ્રહ સાથે સેટ\nરાઉન્ડ આકાર flameless અસ્થિર ચળકાટમાં આગેવાની\nઆઇવરી વાટ લ્યુમીનેર બાધા મીણબત્તી સમૂહ ખસેડવું\nમલ્ટી હાર્વેસ્ટ પાનખર લીફ એલઇડી પિલ્લર મીણબત્તી\n8 ઇંચ કાચ જાર ધાર્મિક મીણબત્તી\nમેટલ કપમાં 8G-23g રંગીન tealight મીણબત્તીઓ\nસારા ભાવ સાથે સુપરમાર્કેટ માટે વોલમાર્ટ મીણબત્તીઓ\nમૂળભૂત માહિતી મોડલ કોઈ .: G55-1036H પ્રકાર: પિલ્લર સામગ્રી: પેરાફીન વેક્સ ઉપયોગ: ફયુનરલ, રજા, એસપીએ, ધર્મ, લગ્ન, પાર્ટી, જન્મદિવસ, ઘર લાઇટિંગ, સુશોભન કાર્ય: લાઇટિંગ રંગ: સફેદ ફ્લેવર: Unscented બર્નિંગ સમય: 8h પ્રોસેસીંગ : મશીનરી વધારાની માહિતી પેકેજીંગ: કાગળની જેમ વપરાતો પારદર્શક પદાર્થ અથવા બોક્સ પેકેજિંગ ઉત્પાદકતા: 60 ટન બ્રાન્ડ: Litbright ટ્રાન્સપોર્ટેશન: મહાસાગર, લેન્ડ, એર મૂળની પ્લેસ: ચાઇના પુરવઠા ક્ષમતા: 3 × 20 'FCL પ્રમાણપત્ર: BV સીઇ વાયર MSDS BSCI ઘરગથ્થુ મીણબત્તી સફેદ કોલ છે. ..\nએફઓબી ભાવ: યુએસ $ 0.5 - 9,999 / પીસ\nMin.Order જથ્થો: 100 ભાગ / પિસીસ\nપુરવઠા ક્ષમતા: 10000 પીસ / મહિનો દીઠ પિસીસ\nચુકવણી શરતો: એલ / સી, ડી / એ, ડી / પી, ટી / ટી\nઅમને ઇમેઇલ મોકલો Download as PDF\nઉપયોગ: ફયુનરલ, રજા, એસપીએ, ધર્મ, લગ્ન, પાર્ટી, જન્મદિવસ, ઘર લાઇટિંગ, સુશોભન\nપેકેજીંગ: કાગળની જેમ વપરાતો પારદર્શક પદાર્થ અથવા બોક્સ પેકેજિંગ\nટ્રાન્સપોર્ટેશન: મહાસાગર, લેન્ડ, એર\nપુરવઠા ક્ષમતા: 3 × 20 'FCL\nપ્રમાણપત્ર: BV સીઇ વાયર MSDS BSCI\nઘરગથ્થુ મીણબત્તી સફેદ રંગ હોય છે, અને સુગંધ વિના. આ આઇટમ કેન્ડલલાઇટ ડિનર માટે, તમે બર્નિંગ મીણબત્તી સાથે સરસ સમય હોય શકે છે. તેના બર્નિંગ સમય સાત કલાક, અને પેકેજિંગ એક બોક્સ, પૂંઠું દીઠ 36 બોક્સ 10pcs છે. 20 ફુટ માટે કન્ટેનર 898 ctns જરૂર પડશે. અમારા ગુણવત્તા ખૂબ જ સારો છે, મારા ફેક્ટરી આવકારીએ છીએ.\nપ્રકાર: સફેદ ઘર વપરાશ\nસામગ્રી: પેરાફીન વેક્સ, પેરાફીન વેક્સ\nઓરિજિન ઓફ પ્લેસ: હેબઈ, ચા��ના (મેઇનલેન્ડ)\nમોડલ સંખ્યા: સફેદ મીણબત્તી\nઉત્પાદન નામ: સફેદ ઘર ઉપયોગ મીણબત્તી\npolybag, કાગળની જેમ વપરાતો પારદર્શક પદાર્થ, અથવા ગ્રાહકોની વિનંતી કરવા કાર્ટન સહિતની વસ્તુઓના સાથે બેગ માં અનુસાર સંકોચો\n30days અંદર પછી તમારા પૂર્વચુકવણી ઓય મૂળ એલ / સી પ્રાપ્ત\nપેકિંગ: યાન કાગળ, catons સાથે બેગ કાગળની જેમ વપરાતો પારદર્શક પદાર્થ બેગ પ્લાસ્ટિક બેગ માં અનુસાર ગ્રાહકોની જરૂરિયાત સંકોચો\nનમૂના: અમે તમારા સંદર્ભ માટે થોડી મફત નમૂનાઓ પૂરી પાડી શકે છે, પરંતુ નૂર ખરીદદારો દ્વારા ચૂકવણી કરવી જોઇએ\nનમૂના લીડ સમય: 2-5days\nડિલિવરી સમય: 30 દિવસની અંદર પછી દૃષ્ટિ પર તમારા પૂર્વચુકવણી અથવા મૂળ એલ / સી પ્રાપ્ત\nરંગ, આકાર, બાંધકામ: સામગ્રી પર બદલાતી સ્વીકાર્ય\nપેકિંગ પહેલાં ફિક્સિંગ અંગે સામાન્ય નિરીક્ષણ\nતૃતીય પક્ષ નિરીક્ષણ: સ્વીકાર્ય\nતમામ ઉત્પાદન પ્રક્રિયા manufacturcing પહેલા પાંચ તપાસમાં througu જવું આવશ્યક\nપહેલાં ઉત્પાદન Revelant સામગ્રી તપાસો\nસંપૂર્ણ તપાસ પછી દરેક વ્યક્તિગત પ્રક્રિયા finshed\nપછી પૂર્ણ ચેક ઉત્પાદન અડધા થઈ ગયું\nSprots પ્રોડક્શન થયા બાદ ફરીથી શીપીંગ પહેલાં ભરેલા ચેક\nગત: વ્હાઇટ લાકડી મીણબત્તીઓ\nઆગામી: ભારત ઘરગથ્થુ મીણબત્તીઓ\nઆપોઆપ મીણબત્તી બનાવી મશીન\nમીણબત્તી બનાવી મશીન ભાવ\nકસ્ટમ કરી DLE બોકસ પેકેજીંગ\nઅત્તર મીણબત્તી Yufeng ક્રાફ્ટ\nરંગીન ઘરગથ્થુ મીણબત્તી પુરવઠો બનાવવા\nપેરાફીન વેક્સ કોઈ હાથથી ઘરગથ્થુ સફેદ મીણબત્તીઓ\n100g માટે 10g સફેદ મીણબત્તીઓ\nકાગળ બોક્સમાં સફેદ ઘરગથ્થુ સાથે જથ્થાબંધ જાપાન ...\n100% હેન્ડ રેડવામાં ભવ્ય ઘટતા મીણબત્તીઓ\nકપાસ વાટ અને paraffine મીણ મીણબત્તી\nઆરએમ 702, બિલ્ડીંગ, એ Lingshi Comm.Bldg., NO.351 સિન્હુઆ રોડ, શાઇજાઇજ઼્વૅંગ, હેબઈ, ચાઇના\nસંપૂર્ણ પ્રારંભિક ગાઇડ જાઓ ...\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE", "date_download": "2020-07-09T18:52:28Z", "digest": "sha1:VD2Y3WDHXRHRD5B3DQB3VCWVGH5R2TAD", "length": 6284, "nlines": 83, "source_domain": "gu.wikipedia.org", "title": "અંબાલિકા - વિકિપીડિયા", "raw_content": "\nઅંબાલિકા (સંસ્કૃત: अम्‍बालिका) કાશીના રાજાની ત્રણ પુત્રીઓ માં સૌથી નાની પુત્રી હતી જેને ભીષ્મ દ્વારા સ્વયંવરમાં જીતી વિચિત્રવિર્ય સાથે પરણાવવા માં આવી હતી. લગ્ન પછી થોડા સમયમા વિચિત્રવિ���્યને ક્ષયનો રોગ થવાથી તેઓ નિ:સંતાન મૃત્યુ પામ્યા. અંબાલિકા તથા તેની મોટી બહેન અંબિકાથી રાજ્યને ઉત્તરાધિકારી આપવા માટે સત્યવતીએ ભીષ્મને વિનવ્યા પરંતુ ભીષ્મ પોતાની બ્રમ્હચર્યની પ્રતિજ્ઞામા અડગ રહ્યા.\nત્યાર બાદ સત્યવતીએ તેમના પહેલા પુત્ર ઋષિ વેદવ્યાસને અંબીકા તથા અંબાલીકાથી સંતાનોત્પત્તિ માટે આજ્ઞા આપી. સત્યવતીએ અંબાલિકાને આંખો ખુલ્લી રાખવા ચેતવી હતી અન્યથા તે અંધ બાળકને જન્મ આપત. ઋષિ વેદવ્યાસનું તેજ તથા તેમના ભયંકર રુપને જોતાજ અંબાલિકાએ આંખતો મીચી નહીં પરંતુ તેનો ચહેરો ફિક્કો પડી ગયો, આમ તે રોગીષ્ઠ પાંડુની માતા બની.\nશાંતનુ · ગંગા · ભીષ્મ · સત્યવતી · ચિત્રાંગદ · ચિત્રાંગદા · વિચિત્રવિર્ય · અંબિકા · અંબાલિકા · વિદુર · ધૃતરાષ્ટ્ર · ગાંધારી · શકુની · સુભદ્રા · પાંડુ · કુંતી · માદ્રી · યુધિષ્ઠિર · ભીમ · અર્જુન · નકુલ · સહદેવ · દુર્યોધન · દુઃશાસન · યુયુત્સુ · દુશલા · દ્રૌપદી · ઘટોત્કચ · અહિલાવતી · ઉત્તરા · ઉલૂપી · અભિમન્યુ\nકર્ણ · દ્રોણ · અંબા · વ્યાસ · કૃષ્ણ · સાત્યકિ · ધૃષ્ટદ્યુમ્ન · સંજય · ઇરવન · બર્બરિક · બભ્રુવાહન · પરિક્ષિત · વિરાટ · કિંચક · કૃપ · અશ્વત્થામા · એકલવ્ય · કૃતવર્મા · જરાસંધ · મયાસુર · દુર્વાસા ઋષિ · જનમેજય · જયદ્રથ · બલરામ · દ્રુપદ · હિડિંબા · શલ્ય · અધિરથ · અંબા · શિખંડી · ભૂરિશ્રવા · સુશર્મા · ભગદત્ત · વૃષકેતુ · ચેકિતાન · ધૃષ્ટકેતુ · શિશુપાલ\nપાંડવ · કૌરવ · હસ્તિનાપુર · ઇન્દ્રપ્રસ્થ · કુરુક્ષેત્ર · ભગવદ્ ગીતા · અક્ષૌહિણી સેના · લાક્ષાગૃહ\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૮ માર્ચ ૨૦૧૩ના રોજ ૦૬:૪૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wordpress.org/themes/magzimum/", "date_download": "2020-07-09T17:34:00Z", "digest": "sha1:4TUK3YW25MMMPLWPA5LMJTPUBEAMTCN2", "length": 9226, "nlines": 218, "source_domain": "gu.wordpress.org", "title": "Magzimum – વર્ડપ્રેસ આવૃત્તિ | WordPress.org ગુજરાતી", "raw_content": "\nથીમ સૂચિ પર પાછા ફરો\nછેલ્લો સુધારો: જાન્યુઆરી 2,2020\nવર્ડપ્રેસ આવૃત્તિ: 4.4 અથવા તેથી વધુ\nપીએચપી(PHP) આવૃત્તિ: 5.6 અથવા તેથી વધુ\nબ્લોગ, વૈવિધ્યપૂર્ણ પૃષ્ઠભૂમિ, વૈવિધ્યપૂર્ણ રંગો, વૈવિધ્યપૂર્ણ હેડર, કસ્ટમ લોગો, વૈવિધ્યપૂર્ણ મેનુ, સંપાદક પ્રકાર, મનોરંજન, ફીચર્ડ ચિત્ર, ફૂટર વિજેટો, પૂર્ણ પહોળાઈ ટેમ્પ્લેટ, ડાબું સાઇડબાર, સમાચાર, એક કોલમ, પોસ્ટ ફોર્મેટ્સ, જમણું સાઇડબાર, સ્ટિકી પોસ્ટ, થીમ વિકલ્પો, થ્રેડેડ ટિપ્પણીઓ, ત્રણ કોલમ, અનુવાદ તૈયાર, બે કોલમ\n5 માંથી 5 સ્ટાર્સ\nMagzimum નું અનુવાદ કરો\nટ્રૅક(Trac) માં બ્રાઉઝ કરો\nકોઈ થીમ્સ મળી નથી. એક અલગ શોધ પ્રયાસ કરો.\nઅગાઉના આગામી ડાઉનલોડ કરો\nઆ થીમ ૨ વર્ષથી અપડેટ કરવામાં આવી નથી. તે લાંબા સમય સુધી જાળવવામાં આવી નથી અને જ્યારે વર્ડપ્રેસ વધુ તાજેતરના સંસ્કરણો સાથે વાપરતી વખતે સુસંગતતા ના મુદ્દા હોઈ શકે છે.\nવર્ડપ્રેસ આવૃત્તિ: {{ data.requires }} અથવા તેથી વધુ\nપીએચપી(PHP) આવૃત્તિ: {{ data.requires_php }} અથવા તેથી વધુ\nઆ થીમને હજુ સુધી રેટ કરવામાં આવી નથી.\n{{ data.name }} નું અનુવાદ કરો\nટ્રૅક(Trac) માં બ્રાઉઝ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://gujarattimesusa.com/%E0%AA%9C%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B7-11/", "date_download": "2020-07-09T16:34:43Z", "digest": "sha1:3YYYO4DAWM4LXDBECZBWK3K6YIHWCEN2", "length": 15787, "nlines": 103, "source_domain": "gujarattimesusa.com", "title": "જયોતિષ | Gujarat Times", "raw_content": "\nઆપની ચિંતા કે સમસ્યાના ઉકેલ માટે વધુ સમય લાગતો જણાય. નાણાભીડ ચાલુ રહેવાની સંભાવના ખરી જ. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં કંઈક રાહત જણાય. જમીન, મકાન અને વાહનને લગતા પ્રશ્નોમાં સાનુકૂળ સંજોગોનું નિર્માણ થાય. વેપાર- ધંધામાં લાભ ઓછો જણાય. પારિવારિક પ્રશ્નોમાં પણ મૂંઝવણ ચાલુ રહેવા સંભાવના ખરી જ. તા. ૧૨, ૧૩, ૧૪ અશાંતિ જણાય. તા. ૧૫, ૧૬ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૭, ૧૮ સામાન્ય દિવસો ગણાય.\nઆપની ચિંતા કે સમસ્યાના ઉકેલ માટે વધુ સમય લાગતો જણાય. નાણાભીડ ચાલુ રહેવાની સંભાવના ખરી જ. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં કંઈક રાહત જણાય. જમીન, મકાન અને વાહનને લગતા પ્રશ્નોમાં સાનુકૂળ સંજોગોનું નિર્માણ થાય. વેપાર- ધંધામાં લાભ ઓછો જણાય. પારિવારિક પ્રશ્નોમાં પણ મૂંઝવણ ચાલુ રહેવા સંભાવના ખરી જ. તા. ૧૨, ૧૩, ૧૪ અશાંતિ જણાય. તા. ૧૫, ૧૬ દરેક રીતે સંભાળવું. તા. ૧૭, ૧૮ સામાન્ય દિવસો ગણાય.\nઆપ આપની મનોસ્થિતિ સ્વસ્થ તેમજ સમતોલ રાખી શકશો. નકારાત્મક વલણ છોડવાથી વધુ પ્રસન્નતા રહેવા પામશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવવાની તક મળતી જણાય. નોકરિયાત વર્ગે દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. વેપાર-ધંધાના ક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવામાં વિલંબ જણાય. તા. ૧૨, ૧૩, ૧૪ રાહત જણાય. તા. ૧૫, ૧૬ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૭, ૧૮ સામાન્ય દિવસો ગણાય.\nઆપની માનસિક તંગદિલી હ���વી બનાવી શકશો. અશાંતિનાં વાદળો વિખેરાતાં જણાય. નાણાકીય પરિસ્થિતિ ધીરે ધીરે સુધરવા પામશે છતાં ખર્ચ, ખરીદી પર કાબૂ રાખવો પડશે. નાણાંની ફસામણી ન થાય એનું વિશેષ ધ્યાન રાખવું પડશે. વેપાર, ધંધા અને વ્યવસાયમાં પણ પ્રતિકૂળ સંજોગોમાં સાચવવું પડશે. તા. ૧૨, ૧૩, ૧૪ રાહત જણાય. તા. ૧૫, ૧૬ ખર્ચ, ખરીદી પર કાબૂ રાખવો. તા. ૧૭, ૧૮ પ્રતિકૂળ દિવસો ગણાય.\nઆપની માનસિક પરિસ્થિતિ તણાવભરી અને શંકાશીલ ન બની જાય એ માટે સકારાત્મક વિચારો જરૂરી છે. આર્થિક બાબતો અંગેની કોઈ ચિંતા હશે તો એનો ઉકેલ મળતો જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધતો જણાય. વેપાર-ધંધાના ક્ષેત્રમાં પણ પ્રયત્નો વધારવા પડે. જમીન, મકાનને લગતા પ્રશ્નો હાથ ધરવા યોગ્ય નથી. તા. ૧૨, ૧૩, ૧૪ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૫, ૧૬ કંઈક રાહત જણાય. તા. ૧૭, ૧૮ મિશ્ર દિવસો પસાર થાય.\nમાનસિક મૂંઝવણો તથા અશાંતિભર્યા સંજોગોમાંથી તમે બહાર નીકળી શકશો, થોડી રાહત અનુભવશો. આપની આર્થિક પરિસ્થિતિ સુધારવા તનતોડ પ્રયત્નો કરવાથી સફળતા મળતી જણાય. ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી જણાય છે. નોકરિયાત વર્ગને દરેક રીતે સંભાળવું જરૂરી છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૨, ૧૩, ૧૪ રાહત જણાય. તા. ૧૫, ૧૬ વધુ પ્રયત્નોથી લાભ મળે. તા. ૧૭, ૧૮ દરેક રીતે સંભાળવું.\nઆપની માનસિક પરિસ્થિતિ તણાવભરી કે ચિંતાજનક હશે તો હવે હળવાશ અનુભવી શકશો. આર્થિક પ્રશ્નોના ઉકેલ માટેની તક સર્જાય. કોઈની મદદ સાંપડે. નોકરિયાત વર્ગને કામની કદર ઓછી થાય. કાર્યબોજ વધવા પામે. વેપાર-ધંધામાં નુકસાનીથી બચીને ચાલવું. નિર્ણયો સમજીવિચારીને લેવા. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૨, ૧૩, ૧૪ હળવાશ થાય. તા. ૧૫, ૧૬ લાભમય દિવસો પસાર થાય. તા. ૧૭, ૧૮ વિચારીને નિર્ણયો લેવા હિતાવહ છે.\nઆનંદમય દિવસો પસાર થાય. આશા, ઉમંગ અને ઉત્સાહ વધવા પામશે. સમય ધીરે ધીરે સુધરતો જણાય. ખર્ચ-ઉઘરાણી જેવી બાબતોમાં કોઈની મદદ મળતી જણાય. નોકરી, ધંધા અને ઉદ્યોગમાં આપના પ્રયત્નો સફળ થતા જણાય. પારિવારિક પ્રશ્નોમાં પણ મૂંઝવણ દૂર થતાં એકંદરે રાહત અનુભવશો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૧૨, ૧૩, ૧૪ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૫, ૧૬ લાભ થાય. તા. ૧૭, ૧૮ રાહત જણાય.\nઆપ આપની મનોસ્થિતિ સ્વસ્થ તેમજ સમતોલ રાખી શકશો. નકારાત્મક વલણ છોડવાથી વધુ પ્રસન્નતા રહેવા પામશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવવાની તક મળતી જણાય. નોકરિયાત વર્ગે દરેક રીતે સંભાળીને કા��કાજ કરવું પડશે. વેપાર-ધંધાના ક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવામાં વિલંબ જણાય. તા. ૧૨, ૧૩, ૧૪ રાહત જણાય. તા. ૧૫, ૧૬ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૭, ૧૮ સામાન્ય દિવસો ગણાય.\nઆપના મનની કલ્પનાઓ કે વિચારોથી પરેશાની વધતી જણાય. નાણાભીડ પણ વધતી જણાય. આવક-જાવક વચ્ચેની સમતુલા ખોરવાઈ ન જાય એ જોજો. નાહકની ચિંતા રહ્યા કરશે. એ સિવાય નોકરિયાત વર્ગ માટે સમય સાનુકૂળ જણાય છે, પરંતુ એ માટે પ્રયત્નો વધારવા પડશે. કોઈની મદદ ઉપયોગી થઈ પડશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૨, ૧૩, ૧૪ દરેક રીતે સંભાળવું. તા. ૧૫, ૧૬ ચિંતાજનક દિવસો ગણાય. તા. ૧૭, ૧૮ રાહત થાય.\nમાનસિક તંગદિલીનો અનુભવ થાય. નાણાકીય બાબતોમાં વિશેષ ધ્યાન રાખી નિર્ણયો લેવા હિતાવહ જણાય છે. નોકરિયાત વર્ગ માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. પારિવારિક પ્રશ્નોમાં ચિંતા બાદ હળવાશ અનુભવાય. પ્રેમ-પ્રકરણમાં ઉચાટ, ઉદ્વેગ રહ્યા કરશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન રાખવું. તા. ૧૨, ૧૩, ૧૪ ઉચાટ, ઉદ્વેગ રહેવા પામશે. તા. ૧૫, ૧૬ સાનુકૂળ દિવસો પસાર થાય. તા. ૧૭, ૧૮ દરેક કાર્ય સંભાળીને કરવું હિતાવહ જણાય છે.\nઆપની ચિંતા કે સમસ્યાના ઉકેલ માટે વધુ સમય લાગતો જણાય. નાણાભીડ ચાલુ રહેવાની સંભાવના ખરી જ. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં કંઈક રાહત જણાય. જમીન, મકાન અને વાહનને લગતા પ્રશ્નોમાં સાનુકૂળ સંજોગોનું નિર્માણ થાય. વેપાર- ધંધામાં લાભ ઓછો જણાય. પારિવારિક પ્રશ્નોમાં પણ મૂંઝવણ ચાલુ રહેવા સંભાવના ખરી જ. તા. ૧૨, ૧૩, ૧૪ અશાંતિ જણાય. તા. ૧૫, ૧૬ દરેક રીતે સંભાળીને કાર્ય કરવું. તા. ૧૭, ૧૮ સામાન્ય દિવસો ગણાય.\nPrevious articleઆત્મનિર્ભર ભારતઃ પેરામિલિટ્રી ફોર્સે એક હજાર વિદેશી વસ્તુઓ પર પ્રતિબંધ લગાવ્યો\nNext articleગ્વાલિયરના રાજવી અને ભાજપના નેતા જયોતિરાદિત્ય સિંધિયા અને તેમનાં માતા માધવી રાજે સિંધિયા કોરોના પોઝિટિવ … સારવાર ચાલી રહી છે..\nપોલિટિકલ એકશન કમિટી દ્વારા પ્રથમ રાઉન્ડમાં બે ઉમેદવારોને સમર્થન\nબાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાને ભ્રષ્ટાચારના કેસમાં 5 વર્ષની જેલની સજા\nપ્રવાસી ભારતીય દિવસ : વારાણસીમાં 21 થી 23 જાન્યુઆરી 2019 દરમિયાન...\nજહોન્સન એન્ડ જ્હોન્સન બેબી પાવડરના ઉપયોગથી કેન્સર થયું હોવાનાો દાવો માંડનારા...\nહાલમાં આશરે 21,000થી વધુ ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરી રહ્યા...\nઆનંદાલય સિનિયર સિટિઝન એસો.ના ઉપક્રમે જ્ઞાનવત્સલદાસ સ્વામીનું પ્રવચન\nલોકસભાની ચૂંટણીની ગતિવિધિ – દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં લોકસભાની કુલ...\nસુવિખ્યાત હાસ્ય- કલાકાર શાહબુદી્ન રાઠોડને પદ્મશ્રી એવોર્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-LCL-the-mysterious-world-of-naga-sadhu-gujarati-news-6009668-NOR.html", "date_download": "2020-07-09T17:03:27Z", "digest": "sha1:ECY4PK7PVMHYOIPJXWG7F4ETLTOAZO26", "length": 2856, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "નાગા બાવાઓની રહસ્મય દુનિયામાં એક ડોકિયું કરીએ / The mysterious world of Naga sadhu|નાગા બાવાઓની રહસ્મય દુનિયામાં એક ડોકિયું કરીએ", "raw_content": "\nનાગા બાવાઓની રહસ્મય દુનિયામાં એક ડોકિયું કરીએ / The mysterious world of Naga sadhu\nનાગા બાવા / નાગા બાવાઓની રહસ્મય દુનિયામાં એક ડોકિયું કરીએ\nનાગા બાવાઓની રહસ્મય દુનિયામાં એક ડોકિયું કરીએ\nઅમદાવાદઃ પ્રયાગરાજમાં કુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.આ કુંભ મેળામાં નાગા બાવાઓ આકર્ષણનું કેન્દ્ર છે.13 અખાડામાં સૌથી વધુ નાગા બાવા જૂના અખાડામાં હોય છે.નાગા બાવાઓની રહસ્યમયી દુનિયામાં એક ડોકિયું કરીએ અને જાણીએ કે કોઈ વ્યક્તિ કઈ રીતે નાગા બાવા બને છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.jentilal.com/pregnencydarmiyan/", "date_download": "2020-07-09T16:31:16Z", "digest": "sha1:ZFL5YL64I5LWIQWYGF2BLXDOJHB4DVRJ", "length": 25501, "nlines": 212, "source_domain": "www.jentilal.com", "title": "પ્રેગનન્સી દરમિયાન થાય છે ઊલટીઓ, તો ફોલો કરો આ ટિપ્સ તરત જ મળી જશે રાહત... - જલ્સા કરોને જેંતીલાલ", "raw_content": "\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nહિરલ રાકેશ ગામી (જામનગર)\nકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’\nનીલકંઠ વાસુકિયા – વિરમગામ\nપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટ\nAllકારકિર્દીપરીક્ષા ની તૈયારીસામાન્ય જ્ઞાનરોજગારલક્ષી લેખરસપ્રદસમાચાર\n“ગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા જ સોશિયલ મડિયા પર વાયરલ થયા ફની…\nઅલવિદા સુશાંત: પરિવારની હાજરી વચ્ચે આજે મુંબઇમાં કરાશે અંતિમ સંસ્કાર\nઆ તારીખે સુશાંત હતો વઘારે ઉદાસ, જાણો સ્યુસાઇડ કરી લેતા શું…\nઅલવિદા સુશાંત: એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ થોડા કલાક પહેલા ભાવુક પોસ્ટ શેર…\nજેંતીલાલની પઝલ ધમાલ નંબર – 1\nમૃત્યુ પામેલી ભિખારી મહિલાની દેશના વીરો માટે સલામ, કર્યું 6 લાખનું…\nચાંદીની ચમચી સાથે જન્મવું એ કદાચ આને જ કહેવાતું હશે, શું…\nઅમિતાભ, બાળા સાહેબ ઠાકરેને યાદ કરીને કૃતજ્ઞા દાખવતાં કહ્યું ઠાકરે ન…\nAllપ્રીતેશ મહંત (જ્યોતિષ)સદગુરૂ વિચાર\n15 જૂનથી 21 જૂન સુધીનો સમય કેટલી કરશે ઊથલપાથલ અને કેટલી…\nટૈરો રાશિફળ : એક્ટિવ રહેવાનો અને મનગમતા કામ કરવાનો દિવસ છે…\n15.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે…\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર નદીમાંથી આવ્યું બહાર\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nબિકની વેક્સ કરાવ્યા પછી પ્રાઇવેટ પાર્ટમાં થાય છે બળતરા\nકોરોનાથી રિકવર થયા પછી પણ મહિનાઓ સુધી થાક અને શ્વાસ સંબંધિ…\nદહીં ખાવાના છે અઠળક ફાયદા, જાણીને તમે પણ દરરોજ કરશો સેવન…\nવાંચો મીઠાના અગણિત લાભો, મોટાભાગના ઉપયોગો તો તમે જાણતા પણ નહિ…\nAllઅલ્કા જોષી (મુંબઈ)અલ્કા સોરઠીયા (રાજકોટ)ઉર્વી શેઠિયાકાજલ શેઠ (મોડાસા)ચાંદની ચિંતન જોશી (જામનગર)જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)દર્શિતા પટેલ (અમેરિકા)મેઘના સચદેવ (જુનાગઢ)રૂચી શાહ (ચેન્નાઈ)હિરલ રાકેશ ગામી (જામનગર)\nકીડ્સ સ્પે. ક્વીક કર્ડ સેંડવીચ – ઇઝી અને ક્વીક નાસ્તા માટે…\nકારેલાની છાલની વડી – કારેલાનું શાક તો બનાવતા હશો પણ ઘણાને…\nબહાર બેકરી પર મળે છે તેનાથી પણ વધુ સોફ્ટ અને ફ્લ્ફી…\nગ્રીલ્ડ પિઝા સેંડવીચ – ખૂબજ સરળ નાસ્તા તરીકે બનાવવામાં આવતી સેંડવીચ…\nAllઅશ્વિની ઠક્કરઆયુષી સેલાણીકિન્નર આચાર્યકુંજ જયાબેન પટેલકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’કોમલ રાઠોડજતીન.આર.પટેલજીનલ ટેલર “વિહા”ડો. નિલેશ ઠાકોરડો. વિષ્ણુ પ્રજાપતિતૃપ્તિ ત્રિવેદીદક્ષા રમેશદિપા સોની “સોનુ”ધવલ બારોટધવલ સોનીનયના નરેશ પટેલનીલકંઠ વાસુકિયા – વિરમગામપાર્થ દવેપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટપ્રતીક. ડી. ગોસ્વામીબિનલ પટેલભાર્ગવ પટેલમરિયમ ધુપલીમૌલિક જગદીશ ત્રિવેદીયોગેશ પંડ્યારાહુલ મકવાણારૂપલ વસાવડાવસીમ લાંડા “વહાલા”વિજયકુમાર ખુંટશૈલેશ સગપરીયા\nપરિવાર સાથે એ વતન જવા નીકળ્યો હતો પણ અચાનક તેને રસ્તામાં……\nતે મધરાતે… – સુમસામ રસ્તો હતો એ એ યુવતીએ માંગી મદદ…\nપ્રેમ ની જીત – જયારે કોઈ વ્યક્તિ તમારી નજીક હોય ત્યારે…\nયાદોની સફર – જૂની યાદો અમુક એવી હોય છે જેને યાદ…\nAllગૌરવવંતા ગુજરાતીડો.ચિંતન અનિલ સાંગાણીલીઝા શાહ (ડાયેટીશ્યન)\nઆજની પોઝિટિવ સ્ટોરી: રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં-કરતાં મોતને…\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nઆજની પોઝિટિવ સ્ટોરી: એક ઓટો-રીક્ષાવાળાએ લોકડાઉનમાં કેવી રીતે પોતાની આજુબાજુના લોકોની…\nખડી સાકરમાંથી આ રીતે બનાવો ઠંડો ઉકાળો, અને બચો કોરોનાથી…જાણો આર્યુવેદ…\nપ્રિયંકાના પતિ નિક જોનાસના મોબાઇલની હોમ સ્ક્રીન પરની તસ્વીર કરે છે…\nઆ કારણે નાગપુર પોલીસે શેર કર્યુ તારક મહેતા…ના જેઠાલાલાનુ મીમ, શું…\nતૈમુરને લઈને નીકળેલા સૈફ-કરીનાને પોલીસે આપ્યો ઠપકો, પાછા ધરે જવાનો આવ્યો…\n‘#VirushkaDivorce’: વિરાટ અનુષ્કાના ડિવોર્સ ટ્વિટર પર આ વાત થઈ રહી છે…\nવિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના વૈભવી બંગલાની તસવીરો જોઇ લો તમે પણ,…\nઆ બોલરે ફેંક્યો હતો એવો બોલ કે…વિડીયો જોઇને તમે પણ બોલી…\nટેનિસ પ્લેયર આન્દ્રે અગાસી વિશે જાણો એક એવી વાત કે જે…\n‘જુનિયર સેહવાગ’ ટૂંક સમયમાં ક્રિકેટ પિચ પર શરૂ કરવામાં આવશે; મુલતાનના…\nHome જાણવાજેવું પ્રેગનન્સી દરમિયાન થાય છે ઊલટીઓ, તો ફોલો કરો આ ટિપ્સ તરત જ...\nપ્રેગનન્સી દરમિયાન થાય છે ઊલટીઓ, તો ફોલો કરો આ ટિપ્સ તરત જ મળી જશે રાહત…\nપ્રેગનન્સી દરમિયાન મહિલાઓમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પ્રેગનન્સીમાં વોમિટિંગ થવી, મોર્નિંગ સિકનેસ, ક્રેવિંગ, વારંવાર બાથરૂમ જવુ જેવી અનેક પ્રકારની સમસ્યાઓ આ સમયે થવા લાગે છે. આ સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે પ્રેગનન્ટ વુમન્સને દવાનો સહારો લેવો પડે છે. તમને જણાવી દઇએ કે, જો તમે આવી નાની-નાની તકલીફોમાં દવાનો સહારો લો છો તો તેનાથી તમારા ગર્ભમાં રહેલા બાળક પર અસર પડે છે. આ માટે બને ત્યાં સુધી આવી સમસ્યાઓમાં દવાનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળો. જો તમે પ્રેગનન્ટ છો અને તમને પણ વારંવાર વોમિટિંગ થાય છે તો આ ટિપ્સ ફોલો કરીને તમે આ સમસ્યામાંથી રાહત મેળવી શકશો. તો એકવાર નજર કરી લો તમે પણ આ ટિપ્સ પર…\n– ગર્ભાવસ્થા દરમિયાન વોમિટિંગ થવી એ એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે કાળા ચણાનું પાણી પીવો. આ પ્રયોગ કરવા માટે રાત્રે ચણાને પાણીમાં પલાળી દો અને સવારમાં ઉઠીને તે પાણી પી જાવો. ચણાનુ પાણી પીવાથી ઊલટીઓ બંધ થઇ જાય છે.\n– જ્યારે તમને ઊલટી થાય ત્યારે આમળાનો મુરબ્બો ખાઓ. જો તમે દસ દિવસ સુધી સતત આમળાનો મુરબ્બો ખાશો તો આ સમસ્યામાંથી રાહત મળશે.\n– પ્રેગનન્સીના સમયમાં ઊલટી જેવી સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે થોડી કોથમીર લો અને તેને પીસી લો. થોડા-થોડા સમય એક-એક ચમચી આ રસ પીવો. જો તમે ઇચ્છો તો આ રસમાં થોડુ મીઠુ એડ કરી શકો છો. કોથમીરનો આ જ્યૂસ પીવાથી થોડા જ સમયમાં ઊલટીઓ બંધ થઇ જાય છે.\n– જ્યારે આપણે મુસાફરી કરીએ છીએ ત્યારે આપણા ઘૂંટણ વળેલા હોય છે, વાંરવાર બ્રેક લાગવાથી પેટ ��ર દબાણ ઉભુ થાય છે. જેના કારણે પેટમાં એસિડ બને છે. લાંબા સમય સુધી આ પ્રકારે મુસાફરી કરવામાં આવે તો ખાટા ઓડકાર, પેટમાં દુખાવો અને ગભરામણ થતી હોય તેવું લાગે છે.\n– જીરું, સિંધાણુ મીઠુ અને લીંબૂનો રસ મિક્સ કરીને પીવાથી ઊલટીમાં રાહત થાય છે. જો તમે રોજ આનુ સેવન કરો છો તો પેટ સંબંધિત અનેક સમસ્યાઓમાંથી રાહત મેળવી શકો છો.\n– પ્રેગનન્સીના સમયમાં વોમિટિંગને રોકવા માટે તુલસીના રસમાં મધ મિક્સ કરીને પીવો. જો તમે આ રસ અઠવાડિયામાં ત્રણ વાર પીશો તો આ સમસ્યામાંથી રાહત મેળવી શકશો\n– એપલ સાઇડર વિનેગર મોર્નિગ સિકનેસ માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ પ્રયોગ કરવા માટે એપલ સાઇડર વિનેગરને મધની સાથે મિક્સ કરીને રોજ સવારમાં લેવાથી મોર્નિંગ સિકનેસ તેમજ ઊલટી જેવી સમસ્યામાંથી રાહત મળે છે.\n– કાર અથવા બસમાં કાંચ બધ રહેવાથી સંપૂર્ણ માત્રામાં ઓક્સિજન મળતું નથી. જેના કારણે અનેક પ્રેગનન્ટ વુમન્સને વોમિટિંગ થવા લાગે છે. આ ઉપરાંત અનેક લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. જ્યારે તેઓ ખુલી જગ્યામાં હોય છે ત્યારે તેમને આવી સમસ્યા નડતી નથી, પરંતુ જ્યારે તેઓ બંધ જગ્યામાં હોય છે ત્યારે તેમને મુશ્કેલી અનુભવાય છે.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.\nઆપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ \nPrevious articleકાલે સવારથી આ આદતો બદલો અને ઘટાડો તમારું વજન…\nNext articleમાઈકલ જેક્સનની 45 ડીગ્રી સુધી નમવા વાળા સ્ટેપના ફેન માટે સુપર મુવ ટ્રિક…\nઆટલા બધા લોકોને ખબર પડી ગઇ હતી કોરોના વાયરસ આવશે એમ, પૂરો આર્ટિકલ વાંચીને તમને પણ લાગશે નવાઇ\nકોયડોઃ શું તમે આપેલી શરત મુજબ આ તાળાનો સાચો કોડવર્ડ શોધી શકો\nજાણો એક એવા ગામ વિશે, જ્યાં સ્ત્રી ગર્ભવતી થાય તો પતિ કરી લે છે બીજા લગ્ન\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી લો તમારી પ્રકૃતિ વિશે તમે પણ\nમંદિરમાં નિયમિત જવાથી થાય છે આ ચમત્કારી ફાયદાઓ\nગેસનાં બર્નર કાળા થઈ ગયા છે અને તેની ફ્લેમ ધીમી પડી ગઇ હોય તો અપનાવો આ સરળ ઉપાય\nલાખો ગુજરાતીઓના હૈયે વસેલું પેજ તમે લાઈક કર્યું કે નહીં\nજલ્સા કરોને જેંતીલા�� Jalsa Karo ne Jentilal\n“ગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા જ સોશિયલ મડિયા પર વાયરલ થયા ફની...\nઅલવિદા સુશાંત: પરિવારની હાજરી વચ્ચે આજે મુંબઇમાં કરાશે અંતિમ સંસ્કાર\n15 જૂનથી 21 જૂન સુધીનો સમય કેટલી કરશે ઊથલપાથલ અને કેટલી...\nટૈરો રાશિફળ : એક્ટિવ રહેવાનો અને મનગમતા કામ કરવાનો દિવસ છે...\n15.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે...\nઆ તારીખે સુશાંત હતો વઘારે ઉદાસ, જાણો સ્યુસાઇડ કરી લેતા શું...\n“ગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા જ સોશિયલ મડિયા પર વાયરલ થયા ફની...\n15 જૂનથી 21 જૂન સુધીનો સમય કેટલી કરશે ઊથલપાથલ અને કેટલી...\nઅલવિદા સુશાંત: પરિવારની હાજરી વચ્ચે આજે મુંબઇમાં કરાશે અંતિમ સંસ્કાર\nટૈરો રાશિફળ : એક્ટિવ રહેવાનો અને મનગમતા કામ કરવાનો દિવસ છે...\n15.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે...\nલોકડાઉનમાં પારલે-જી એ તોડ્યો 82 વર્ષનો રેકોર્ડ, અધધધ..રૂપિયાની કરી કમાણી, જાણો...\nતૈમુરને લઈને નીકળેલા સૈફ-કરીનાને પોલીસે આપ્યો ઠપકો, પાછા ધરે જવાનો આવ્યો...\nઆજનું ટૈરો રાશિફળ : સફળતાની રાહ થશે સરળ, સારા સામાચાર મળવાનો...\nમહિલાની LIVE ડિલીવરી જોઈ છતાં લોકોને ના થયો વિશ્વાસ, વાંચો આ...\nઆ કારણે નાગપુર પોલીસે શેર કર્યુ તારક મહેતા…ના જેઠાલાલાનુ મીમ, શું...\nનિર્ભયા કેસ: છેલ્લી 30 મિનિટ આ રીતે ક્રુર દોષિતો જીવ માટે...\nજાણો તે રાતની નિર્ભયાની પિડાજનક સ્થિતિ ફરજ પર હાજર રહેલા ડોક્ટરના...\nલોકો તેમના ગામનું નામ જણાંવતાં પણ શરમ અનુભવે છે, એવું તો...\nસાથ નિભાના સાથિયા’ની કોકિલા મોદી રિયલ લાઇફમાં જીવે છે કંઇક અલગ...\n“નિર્ભયાના હત્યારાઓને ફાંસી આપ્યા બાદ, હવે છેક પવન જલ્લાદ પોતાની દીકરીને...\nશાળાએથી ઘરે જતા છોકરી થઇ પીરીયડ્સમાં, અને છોકરાએ કરી એવી મદદ...\n© 2012 - 2019 જલ્સા કરોને જેંતીલાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/amit-shah-is-only-6-years-older-to-scindia-but-never-called-a-youth-leader", "date_download": "2020-07-09T18:25:11Z", "digest": "sha1:IMU25L5XSEBGET2PWUFSRTYHZ7EF62Y3", "length": 11919, "nlines": 109, "source_domain": "www.vtvgujarati.com", "title": " અમિત શાહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાની ઉંમર જાણશો તો દેશના ગૃહમંત્રીને પણ યુવા નેતા જ કહેશો | Amit Shah is only 6 years older to Scindia but never called a youth leader", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nરાજનીતિ / અમિત શાહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાની ઉંમર જાણશો તો દેશના ગૃહમંત્રીને પણ યુવા નેતા જ કહેશો\nઆ તમામ નેતાઓની ગણતરી યુવા નેતાઓમાં થાય છે. તમામ નેતાઓ પોતાના મતદારો અને પોતાના પક્ષમાં સારૂ પ્રભુત્વ પણ ધરાવે છે. જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપનો હાથ પકડતા કોંગ્રેસ પર સવાલ પણ ઉઠ્યા છે. કોંગ્રેસ પોતાના યુવા નેતાઓને જોડી રાખવામાં નિષ્ફળ રહેતી હોવાના પણ આક્ષેપો થયા.\nઅમિત શાહ સિંધિયા કરતા માત્ર 6 વર્ષ મોટા\nશાહને કેમ નથી કહેવાતા યુવા નેતા\nપરંતુ દેશમાં યુવા નેતા હોવાનો અર્થ શું છે તે અંગે ક્યારેય ચર્ચા નથી થતી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, દેશના ગૃહમંત્રી પણ યુવાનેતા છે હા, ભાજપના મોટાભાઈ અમિત શાહ રાહુલ ગાંધી અને સિંધિયા કરતા માત્ર 6 વર્ષ જ મોટા છે.\nઅમિત શાહ આ પોપ્યુલર છબીના બીબામાં ફીટ નથી બેસતા\nભારતમાં વારસાગત રાજનીતિને જોતા એવુ લાગે કે આ પરિવારોમાંથી આવનારા નેતાઓને જ યુવા કહેવામાં આવે છે. પછી ભલે તેમની ઉમર 40 કે 50 વર્ષની આસપાસ હોય.. જેમકે જ્યોતિરાદિત્ય સિંધિયા, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સચિન પાયલટ, અખિલેશ યાદવ, ઓમર અબ્દુલ્લા..અથવા તો પછી એવા નેતાઓ જેના ચહેરાઓ યુવાન દેખાતા હોય, શરીર ફીટ હોય, સટાસટ અંગ્રેજી બોલતા હોય અથવા તો વોક પર્સનાલિટી ધરાવતા હોય તેવા નેતાઓને પણ યુવા માનવામાં આવે છે. પરંતુ અમિત શાહ આ પોપ્યુલર છબીના બીબામાં ફીટ નથી બેસતા. 55 વર્ષની ઉમરમાં સૌથી યુવા અને સૌથી સફળ રાજનેતા હોવા છતા અમિત શાહની છબી યુવા નેતાની નથી બની.\nભાજપના કાર્યકરો અમિત શાહની વાતને સન્માનપૂર્વક સાંભળે છે\nભાજપના કાર્યકરો અમિત શાહની વાતને સન્માનપૂર્વક સાંભળે છે તેમના એક એક આદેશને શિરોમાન્ય રાખે છે. જેવી રીતે ક્રિકેટમાં સચિન રન મશીન છે તેવી રીતે અમિત શાહ પણ ભાજપ માટે ઇલેક્શન મશીન છે. અમિત શાહની બાયોગ્રાફી અમિત શાહ એન્ડ ધ માર્ચ ઓફ ધ બીજેપીને ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. ભાજપના નેતાઓ આ બાયોગ્રાફીને ભારતીય રાજનીતિની બાઇબલ તરકે ખપાવે છે. આટલી હદે સફળ રાજનેતા હોવા છતા અમિત શાહને ઉમરના આધારે યુવા નેતાનું બિરુદ નથી મળી રહ્યું. અમિત શાહનો સ્વભાવ પણ અન્ય યુવાનેતાઓની જેમ ગુમાની, આક્રમક, અતિ આત્મવિશ્વાસી છે.\nપોતાની જાતને યૂથ આઇકોન બનાવવામાં થયાં સફળ\nઅમિત શાહ ભલે પોતે યુવા નેતા તરીકે પ્રસ્થાપિત ન થયા હોય પરંતુ તેઓ પોતાની જાતને યૂથ આઇકોન બનાવવામાં સફળ થયા છે. તેઓ એવા આઇકોન છે જે રૂઢીગત વિચારો અને મોડર્નિટીને એક સાથે લઈને ચાલે છે. તેઓ હિન્દુત્વના ભવ્ય ભૂતકાળને વારંવાર વાગોળે છે અને સાથે પોતાના પરિવારના માધ્યમથી પોતાની આધુનિક પરિવારની છબી પણ બનાવી રાખે છે. એટલે કે તેઓ એ વાતને બરાબર સમતુલિત કરે છે કે તેમની રૂઢીગત માન્યતાથી આધુનિક યુવાનોને સૂગ ન ચડે.. તેઓ આધુનિક રાજનીતિમાં પણ ચાણક્યની પ્રાસંગિકતા બનાવી રાખવામાં સફળ થયા છે.\nકોંગ્રેસી નેતા સચિન પાયલોટ\nઅમિત શાહ એક બ્રાંડ બની ચુક્યા છે\nનવા ભાજપના તમામ નાના મોટા નેતાઓ અટલ અડવાણી નહી પરંતુ અમિત શાહ બનવા માગે છે. અમિત શાહ એક બ્રાંડ બની ચુક્યા છે. રાજનીતિમાં 55 વર્ષની ઉમરમાં નેતાને યુવા માનવામાં આવે છે પરંતુ અમિત શાહ અપવાદ છે. તેઓ યુવા અવસ્થામાં જ પીઢ નેતા બની ચુક્યા છે.\nસુશાંતના નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગને કારણે ભાંગી પડ્યો છે કરણ જોહર, મિત્રએ કહ્યું-તેની હાલત...\nએક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી\nમહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ, અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત\nભાજપ amit shah અમિત શાહ જ્યોતિરાદિત્ય સિંધિયા રાજનીતિ National News\nઅમદાવાદ / SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સનો વિરોધ : દર્દીઓ ઓછાં...\nપૂછપરછ / ચોથી વખત EDએ અહેમદ પટેલની કરી પૂછપરછ, પટેલે બાદમાં આપી...\nતેજી / સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે, ચાંદીની ચમક પણ વધી\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / કાળાબજારી પર કંટ્રોલ ક્યારે\nઍનાલિસિસ / ગુજરાતની હાલની 2 સૌથી મોટી સમસ્યા\nEk Vaat Kau / હવાથી કોરોના ફેલાય WHOનું અત્યાર સુધી સૌથી મોટું નિવેદન\nમેઘતાંડવ / ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.yogeshravaliya.in/2014/12/change-in-government-employees-d-a.html", "date_download": "2020-07-09T17:10:06Z", "digest": "sha1:VUWTUIRBGCTHKBFYTSQ6OT62WGWUDBN7", "length": 3119, "nlines": 44, "source_domain": "www.yogeshravaliya.in", "title": "YOGESH RAVALIYA: Change in Government Employees D. A.", "raw_content": "\nબુધવાર, 10 ડિસેમ્બર, 2014\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Yogesh Ravaliya પર 07:43 PM\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઈશ્વર આ દુનિયામાં માતા-પિતા સ્વરૂપે આવે છે. પુષ્કળ પ્રે�� આપે છે. આ વીડિયો તેમને સમર્પિત...😍\n4200 Grade pay અમારો અધિકાર છે.\n2010 અને ત્યારબાદની ભરતી પછી લાગેલા પ્રાથમિક શિક્ષકોનો 2800 Grade pay આપવાની જાહેરાત 2019માં ગુજરાત સરકારે કરી તે ખરેખર અન્યાય છે. 2010 પછી ...\nCorona સંક્રમણ જૂનાગઢમાં કાબુ બહાર જઈ રહ્યું છે.\nકોરોના મહામારી દિવસેને દિવસે કાબુ બહાર જઈ રહી છે, ગુજરાત પણ ભારતમાં સૌથી વધુ કેસમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે જૂનાગઢની વાત કરું તો...\nજીવન કરતા ઇરછાઓ આજે જરૂરી કેમ લાગે \nઇથેરીયલ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%B2%E0%AA%BF%E0%AA%B2_%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80", "date_download": "2020-07-09T18:28:11Z", "digest": "sha1:55YQL7X2WC3I45FEADYRJLN5AGUXPB7T", "length": 4800, "nlines": 77, "source_domain": "gu.m.wikipedia.org", "title": "સલિલ ચૌધરી - વિકિપીડિયા", "raw_content": "\nસલિલ ચૌધરી (બંગાળી: সলিল চৌধুরী; બંગાળી ઉચ્ચારણ 'સોલિલ ચૌધરી', ૧૯ નવેમ્બર ૧૯૨૩[૧] – ૫ સપ્ટેમ્બર ૧૯૯૫) હિન્દી ફિલ્મોના એક પ્રખ્યાત સંગીતકાર,ગીતકાર,લેખક અને ગાયક હતા .એમણે મુખ્યત્વે બંગાળી, હિન્દી અને મલયાલમ ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. ફિલ્મ જગતમાં 'સલિલ દા'ના નામ પરથી પ્રખ્યાત સલિલ ચૌધરી 'મધુમતી', 'દો બીઘા જમીન', 'આનંદ', 'મેરે અપને' જેવી ફિલ્મોમાં આપેલા સંગીત માટે જાણીતા છે.\n૨૪ પરગણા, પશ્ચિમ બંગાળ,\nકોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારત\nદો બીઘા જમીન (૧૯૫૩)\nએક ગાઉં કી કહાની (૧૯૫૭)\nઉસને કહા થા (૧૯૬૦)\nપ્રેમ પત્ર (૧૯૬૨) (બંગાળી ફિલ્મ \"સાગરિકા\" ઉપરથી)\nલાલ પત્થર (૧૯૬૪) (બંગાળી ફિલ્મ \"લાલ પત્થર \" ઉપરથી)\nચાંદ ઔર સૂરજ (૧૯૬૫)\nપૂનમ કી રાત (૧૯૬૫)\nઘર સંસાર (ગુજરાતી ફિલ્મ) (૧૯૭૧)\nછોટી સી બાત (૧૯૭૫)\nનહેરુ:ધ જ્વેલ ઓફ ઇન્ડિયા (૧૯૯૦)\nLast edited on ૧૩ નવેમ્બર ૨૦૧૮, at ૧૯:૫૫\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૩ નવેમ્બર ૨૦૧૮ના રોજ ૧૯:૫૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00560.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjutech.in/gujarati-news/police-paper-leak-gujarat-student-angry/", "date_download": "2020-07-09T17:05:45Z", "digest": "sha1:2FVCIEBBYJMB2VINMHVAPPXO42QSVTUQ", "length": 21886, "nlines": 271, "source_domain": "gujjutech.in", "title": "Police : લોકરક્ષક પેપર લીકઃ વિદ્યાર્થીઓ રોષે ભરાયા, પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ", "raw_content": "\nફોટોસ અને વિડિઓ ગેલેરી\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\n��મદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે…\n‘સાહો’નું નવું સોંગ રીલિઝ, જોવા મળી પ્રભાસ-જેક્લીનની કેમિસ્ટ્રી જુવો વિડિઓ\nAvengers Endgameનો રિવ્યુ, જાણો વિવેચકોને કેવી લાગી ફિલ્મ\nજાણો, 25 ફેબ્રુઆરી 2019ના રોજ યોજાનાર ઓસ્કાર્સ નોમિનેશન વિશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nIPL: આજે દિલ્લી VS ચેન્નાઇ વચ્ચે વચ્ચે કરો યા મરોની…\nINDvsNZ 5મી વન ડેઃ ભારતે ન્યૂઝીલેન્ડને 35 રને હરાવ્યું, 4-1 થી…\nInd Vs Nz : ચોથી વનડેમાં ભારતનો 8 વિકેટે પરાજય,જાણો હાર…\nઇન્ટરનેશનલ યોગ દિવસ : યોગાસને બદલી નાંખ્યુ આ વ્યક્તિનું જીવન, બધી…\nઓડિશામાં FANIથી ભારે વિનાશ: જુવો ફોટો અને વિડિઓ\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nTata : આજે લોન્ચ થઈ ટાટા ની ન્યૂ કાર , જાણો…\n77.3 કરોડ લોકોના ઇ-મેલ આઈડી થયા હેક અને 2.1 કરોડ પાસવર્ડ…\n48 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ થયો REDMI NOTE 7, કિંમત જાણો…\nરેડમી ના નવા ફોન નો ફર્સ્ટ લૂક, ૪૮ મેગાપિક્સલ નો કેમેરો…\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\n૩ પાંડા ની વાડ માં પડી ગઈ ૮ વર્ષ ની બાળકી…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nમહિલા સાંસદને મળી રેપની ધમકી ,સંસદમાં ‘ટૂંકા કપડા’ પહેરી પહોંચી હતી…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\n26 January : ગુજરાતએ ભોગવ્યું હતું ખતરનાક ભૂકંપ, હજારો માણસો ની…\nભારતના આ ખજાનાઓ ની કિંમત જાણી ને તમે ચોંકી ઉઠસો :…\nજાણો શા માટે કુંભ ના મેળા માં એક વખત તો જવું…\nમકર સંક્રાંતિ 2019: જાણો શુ હોય છે સૂર્યનું ઉત્તરાયણ હોવું અને…\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\n17, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n16, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n15, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n14, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n12, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\nAllધર્મફોટોસ અને વિડિઓ ગેલેરીબૂક્સરસોઈ\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nઅખાત્રીજઃ સોળ વર્ષે બની રહ્યો છે આવો શુભ સંયોગ, સોનુ ખરીદવાનું…\nશ્રીલંકા: ચર્ચ અને હોટલમાં કુલ 8 બ્લાસ્ટમાં 207ના મોત, 450 ઘાયલ,…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\nHome Gujarati News લોકરક્ષક પેપર લીકઃ વિદ્યાર્થીઓ રોષે ભરાયા, પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ\nલોકરક્ષક પેપર લીકઃ વિદ્યાર્થીઓ રોષે ભરાયા, પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ\nPolice વિદ્યાર્થીઓમાં ફૂટી નીકળ્યો ગુસ્સો\nઆજે રાજ્યભરમાં લોકરક્ષક દળની પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓમાં ભારોભાર ગુસ્સો ફૂટી નીકળ્યો છે. જે ઉમેદવારોએ મહેનતથી તૈયારી કરી હોય તેમના ઉત્સાહ પર ઠંડુ પાણી ફરી વળ્યું છે.\nઆ ઉપરાંત પરીક્ષા રદ થવાના કારણે ઉમેદવારોના પરિવારમાં પણ નારાજગી પ્રવર્તી છે. આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં આક્રમક પડઘાં પડ્યાં છે.\nરાજકોટ, અમદાવાદ, બનાસકાંઠા, પાલનપુર, નવસારી, ભાવનગર સહિત ગુજરાતભરમાં ઠેરઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શનો ચાલુ થઈ ગયાં હતાં. અનેક જગ્યાએ પ્રવેશ માટેની રીસીપ્ટ ફાડીને વિરોધ કરાયો હતો તો રાણપુરમાં પરીક્ષાર્થીઓએ કોલ લેટર સળગાવ્યાં હતાં.\nઅમદાવાદમાં શિક્ષણમંત્રીના પૂતળાનું દહન કરીને વિદ્યાર્થીઓએ પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. ગાંધીનગરમાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો.\nગુજરાત સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર\nબનાસકાંઠાના પાલનપુરમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. વિદ્યાર્થીઓએ પરીક્ષાની અણઘડ વ્યવસ્થાથી ત્રસ્ત થઈ ગુજરાત સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યાં હતાં.\nઆ ઘટનાના પગલે રાજ્યભરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.\nલોકરક્ષકની પરીક્ષા બંધ રહેતા અનેક શહેરમાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી, અનેક વિદ્યા��્થીઓને ઘરે જવા માટે વાહનોની રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.\nસુરેન્દ્રનગર, અમદાવાદ, પાલનપુર, રાજકોટ વગેરે શહેરમાં બસ સ્ટેન્ડમાં પરીક્ષાર્થીઓ અને વાલીઓની ભીડ જોવા મળી હતી. નોંધનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ૫૩ કેન્દ્રો પર અંદાજે ૧૬૦૦૦ કરતા પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં હતાં.\nપેપર લીક મામલે ઉચ્ચ સ્તરીય બેઠક\nપેપર લીક મામલે ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ થયાં પછી રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે,’પરીક્ષા પહેલા પેપર લીકની બાતમી મળી હતી.\nઆ પછી સરકારને રિપોર્ટ કરીને પેપર રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. ટૂંક સમયમાં જ ફરીથી પરીક્ષા લેવાશે. આ ઘટનાને અનુલક્ષીને ફરિયાદ દાખલ કરી દેવાઈ છે અને પોલીસ, ક્રાઈમબ્રાંચ, એટીએસ તેમજ એસઓજી આ મામલે તપાસ કરશે.’\nજો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..\nઆ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર\nPrevious articleHocky World Cup : આજે હોકી વર્લ્ડ કપમાં બેલ્જીયમ સામે ભારતીય ટીમની કસોટી\nNext article03, ડિસેમ્બર 2018, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો દિવસ અને સાથે વાંચો કેવું રહેશે આજે તમારું લક…\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે જાણવાની જરૂર છે….\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે નિર્ણય કયા\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\n‘મેન ઑફ ધ મોમેન્ટ’ બન્યા શાહ, નરેન્દ્ર મોદીએ આપી શાબાશી જુવો વિડિઓ\n1000 લોકોએ આયુષ્માન ભારત સ્કીમનો લાભ લીધો લોન્ચ થયાના 24 કલાકમાં : જાણો વધુ\nRRB Group D Exam: ગ્રુપ ડી ના ઉમેદવાર માટે રેલવે એ આપી સૂચના જાણો વધુ\nસિસ્ટમમાં ₹8,000 કરોડ ઠાલવવા RBIનો નિર્ણય: જાણો કેવી રીતે\nમહિલા સાંસદને મળી રેપની ધમકી ,સંસદમાં ‘ટૂંકા કપડા’ પહેરી પહોંચી હતી : જાણો વધુ\nજુઓ જાપાન દેશની અજબ-ગજબ 14 આદતો : તમે પણ ચોકી ઉઠસો\nઅમારું ફેશબુક પેજ લાઈક કર્યું \nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે...\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે...\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nતમે PUBG રમો છો તો થઈ જશો માલામાલ : શું છે...\nચાર કેમેરા સાથે ભારતમાં લોન્ચ થયો સ્માર્ટફોન : જાણો ખાસિયતો\niPhone XS – મોંઘાદાટ આઇફોનની ખાસ વાત એપલે કેમ છુપાવી \nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને...\n21 વર્ષની જ ઉંમરે CEO બની ગયેલા સાહિલ શાહે કરી આત્મહત્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00560.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/tag/ahmedabadbrtsaccident/", "date_download": "2020-07-09T18:21:45Z", "digest": "sha1:H6SOYCYR75DCZSCURQ76VTIN4Q374C7U", "length": 4816, "nlines": 124, "source_domain": "tv9gujarati.in", "title": "AhmedabadBRTSAccident – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nVIDEO: BRTS બસ અકસ્માત મુદ્દે NSUIના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન, ગુજરાત કોલેજ પાસે બસો બંધ કરાવી\nગઈકાલે અમદાવાદમાં પાંજરાપોળ પાસે થયેલા BRTSના અકસ્માતમાં એક જ ઘરના બે સગા ભાઈઓના મોત થયા હતા. BRTS બસે બંને સગા ભાઈને અડફેટે લીધા હતા […]\nVIDEO: અમદાવાદમાં છેલ્લા 4 વર્ષમાં BRTSના કુલ 163 અકસ્માત અને 21 લોકોના મોત\nઅમદાવાદમાં BRTS કેટલી બેફામ છે, દર વર્ષે અકસ્માતથી કેટલા મોત થાય છે તે પણ અમે તમને જણાવી દઈએ. વર્ષ 2014થી 2017 દરમિયાન કુલ 21 […]\nઅમદાવાદમાં BRTSનો અકસ્માત: મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જવાબદારો સામે આપ્યા તપાસના આદેશ, જુઓ VIDEO\nઅમદાવાદના પાંજરાપોળ પાસે અકસ્માત બાદ કોર્પોરેશનના સત્તાધીશોએ હંમેશની જેમ પીડિત પરિવારને આશ્વાસન આપતા દાવા કર્યા છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જવાબદારો સામે કાર્યવાહીનો […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.jentilal.com/anant-ambani-and-radhika-merchant/", "date_download": "2020-07-09T17:34:05Z", "digest": "sha1:JHZXOPOJPAAEK2LWLLVV6XQMYJIOL2SR", "length": 25949, "nlines": 204, "source_domain": "www.jentilal.com", "title": "આ પહેલા તમે ક્યારે પણ નહિં જોઇ હોય અનંત અંબાણી અને રાધીકા મર્ચન્ટની આટલી રોમેન્ટિક તસ્વીરો - જલ્સા કરોને જેંતીલાલ", "raw_content": "\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nહિરલ રાકેશ ગામી (જામનગર)\nકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’\nનીલકંઠ વાસુકિયા – વિરમગામ\nપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટ\nAllકારકિર્દીપરીક્ષા ની તૈયારીસામાન્ય જ્ઞાનરોજગારલક્ષી લેખરસપ્રદસમાચાર\nઅમદાવાદના સિવિલ હોસ્પિટલમાંથી કોરોના બાદ રજા આપેલ યુવાન અચાનક જ થઇ…\nસુશાંત તેની માતાની ખૂબ નજીક હતો, સુશાંતની આ સિક્રેટ વાતો વાંચીને…\nશું ક્યારે માછલી બીયર પીવે ખરા જો ‘ના’ તો પહેલા જોઇ…\nભિક્ષુક કે પછી પૈસાદાર વ્યક્તિ, મંદિરની બહાર ભીખ માંગતા આ ભિક્ષુકે…\nજેંતીલાલની પઝલ ધમાલ નંબર – 1\nમૃત્યુ પામેલી ભિખારી મહિલાની દેશના વીરો માટે સલામ, કર્યું 6 લાખનું…\nચાંદીની ચમચી સાથે જન્મવું એ કદાચ આને જ કહેવાતું હશે, શું…\nઅમિતાભ, બાળા સાહેબ ઠાકરેને યાદ કરીને કૃતજ્ઞા દાખવતાં કહ્યું ઠાકરે ન…\nAllપ્રીતેશ મહંત (જ્યોતિષ)સદગુરૂ વિચાર\nટૈરો રાશિફળ : કામમાં સફળતા અને જશ બંને મળવાનો દિવસ છે…\n18.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે…\nઆજની એકાદશીનું છે અનેરું મહત્વ, સૂર્યાસ્ત બાદ તુલસી સામે અચુક પ્રગટાવજો…\nઆજનું ટૈરો રાશિફળ : બુધવારે કામ પર ધ્યાન લગાવશો તો સહયોગી…\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nબિકની વેક્સ કરાવ્યા પછી પ્રાઇવેટ પાર્ટમાં થાય છે બળતરા\nકોરોનાથી રિકવર થયા પછી પણ મહિનાઓ સુધી થાક અને શ્વાસ સંબંધિ…\nદહીં ખાવાના છે અઠળક ફાયદા, જાણીને તમે પણ દરરોજ કરશો સેવન…\nવાંચો મીઠાના અગણિત લાભો, મોટાભાગના ઉપયોગો તો તમે જાણતા પણ નહિ…\nAllઅલ્કા જોષી (મુંબઈ)અલ્કા સોરઠીયા (રાજકોટ)ઉર્વી શેઠિયાકાજલ શેઠ (મોડાસા)ચાંદની ચિંતન જોશી (જામનગર)જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)દર્શિતા પટેલ (અમેરિકા)મેઘના સચદેવ (જુનાગઢ)રૂચી શાહ (ચેન્નાઈ)હિરલ રાકેશ ગામી (જામનગર)\nલીલી મકાઈ ની ખીર – અમેરિકન મકાઈ હવે ફક્ત બાફીને કે…\nઈદડા – નાસ્તામાં અને જમવામાં કેરીના રસ સાથે બહુ આનંદ આવે…\nઆલુ પનીર ચાટ -ટેંગી, સ્પાયસી ટેસ્ટી આલુ પનીર ચાટ બનાવવી…\nબાળકોને સાદું ગવારનું શાક નથી ભાવતું તો તેમની માટે ખાસ બનાવો…\nAllઅશ્વિની ઠક્કરઆયુષી સેલાણીકિન્નર આચાર્યકુંજ જયાબેન પટેલકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’કોમલ રાઠોડજતીન.આર.પટેલજીનલ ટેલર “વિહા”ડો. નિલેશ ઠાકોરડો. વિષ્ણુ પ્રજાપતિતૃપ્તિ ત્રિવેદીદક્ષા રમેશદિપા સોની “સોનુ”ધવલ બારોટધવલ સોનીનયના નરેશ પટેલનીલકંઠ વાસુકિયા – વિરમગામ��ાર્થ દવેપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટપ્રતીક. ડી. ગોસ્વામીબિનલ પટેલભાર્ગવ પટેલમરિયમ ધુપલીમૌલિક જગદીશ ત્રિવેદીયોગેશ પંડ્યારાહુલ મકવાણારૂપલ વસાવડાવસીમ લાંડા “વહાલા”વિજયકુમાર ખુંટશૈલેશ સગપરીયા\nપરિવાર સાથે એ વતન જવા નીકળ્યો હતો પણ અચાનક તેને રસ્તામાં……\nતે મધરાતે… – સુમસામ રસ્તો હતો એ એ યુવતીએ માંગી મદદ…\nપ્રેમ ની જીત – જયારે કોઈ વ્યક્તિ તમારી નજીક હોય ત્યારે…\nયાદોની સફર – જૂની યાદો અમુક એવી હોય છે જેને યાદ…\nAllગૌરવવંતા ગુજરાતીડો.ચિંતન અનિલ સાંગાણીલીઝા શાહ (ડાયેટીશ્યન)\nઆજની પોઝિટિવ સ્ટોરી: ધરમપુરના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં આ યુવા યુગલ…\nઆજની પોઝિટિવ સ્ટોરી: કોરોના વાયરસને હરાવવામાં મહિલાઓની ભૂમિકા સૌથી મહત્ત્વની\nઆજની પોઝિટિવ સ્ટોરીઃ પૂર્વ શિક્ષક ડો. પ્રતાપભાઈ પંડ્યાએ પોતે જ્યાં નોકરી…\nઆજની પોઝિટિવ સ્ટોરી: રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં-કરતાં મોતને…\nસુશાંત તેની માતાની ખૂબ નજીક હતો, સુશાંતની આ સિક્રેટ વાતો વાંચીને…\nસુશાંતની આ તસવીરો જોઇને તમે પણ પડી જશો વિચારમાં, જોઇ લો…\nઅમદાવાદીઓ સાથે સુશાંતનુ હતુ ખાસ કનેક્શન, સુશાંત વિશે અમદાવાદીઓએ શેર કરેલા…\nસુશાંત સિંહ આત્મહત્યા કેસમાં કરણ જોહર, સલમાન ખાન સહિત 8 દિગ્ગજો…\nવિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના વૈભવી બંગલાની તસવીરો જોઇ લો તમે પણ,…\nઆ બોલરે ફેંક્યો હતો એવો બોલ કે…વિડીયો જોઇને તમે પણ બોલી…\nટેનિસ પ્લેયર આન્દ્રે અગાસી વિશે જાણો એક એવી વાત કે જે…\n‘જુનિયર સેહવાગ’ ટૂંક સમયમાં ક્રિકેટ પિચ પર શરૂ કરવામાં આવશે; મુલતાનના…\nHome જાણવાજેવું રસપ્રદ આ પહેલા તમે ક્યારે પણ નહિં જોઇ હોય અનંત અંબાણી અને રાધીકા...\nઆ પહેલા તમે ક્યારે પણ નહિં જોઇ હોય અનંત અંબાણી અને રાધીકા મર્ચન્ટની આટલી રોમેન્ટિક તસ્વીરો\nઅનંત અંબાણી અને રાધીકા મર્ચન્ટની આ રોમેન્ટિક તસ્વીરો તમે ક્યારેય નહીં જોઈ હોય –\nએશિયાના સૌથી ધનવાન બિઝનેસમેન મુકેશ અંબાણી પોતાની મહાકાય બિઝનેસ ડિલ્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે તો તેમના પરિવારના સભ્યો તેમના સંબંધો, તેમના વસ્ત્રો તેમને ત્યાં થતી હાઈફાઈ પાર્ટીઓએના કારણે ચર્ચામાં રહે છે. ગયા વર્ષે આકાશ અને ઇશા અંબાણીના લગ્નની તસ્વીરો લોકોને ખૂબ ગમી હતી ખાસ કરીને જે ભવ્ય રીતે લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તેનાથી લોકોની આંખો અંજાઈ ગઈ હતી.\nઆ લગ્નમાં કહેવાય છે કે મુકેશ અંબાણીએ 1000 કરોડ કરતાં પણ વધારે રૂપિયા ખર્ચ્યા હતા. અને અમેરિકન પોપ સિંગર બેયોન્સેની પ્રાઇવેટ કોન્સર્ટે તો વિદેશીઓમાં પણ મુકેશ અંબાણીની જાહોજલાલીએ ચકચાર મચાવી મુકી હતી.\nઆકાશ સાથે શ્લોકાના લગ્ન થયા બાદ તેણી જાણે એક લોકપ્રિય સેલેબ્રીટી જ બની ગઈ હતી. આજે સોશિયલ મિડિયા પર શ્લોકાના ઘણા બધા ફેન પેજ છે અને તેની એક એક તસ્વીરને હજારો લાઇક્સ પણ મળી રહી છે. પણ હવે ચર્ચામાં છે આકાશનો નાનો ભાઈ એટલે કે અનંત અંબાણી, ના આ વખતે અનંત અંબાણી તેના વજનને લઈને ચર્ચામાં નથી પણ તેના અને રાધિકા મર્ચન્ટના સંબંધને લઈને ચર્ચામાં છે.\nછેલ્લા કેટલાક સમયથી આપણા અવારનવાર સાંભળવામાં અને જોવામાં આવ્યું છે કે અનંત મુંબઈ સ્થિત બિઝનેસમેનની દીકરી રાધિકા મર્ચન્ટને ડેટ કરી રહ્યો છે. જો કે તેમના આ સંબંધોની અંબાણી કુટુંબ દ્વારા સત્તાવાર જાહેરાત તો નથી કરવામાં આવી પણ અંબાણી કુટુંબના નાનામાં નાના પ્રસંગમાં રાધિકાની ઘરના નજીકના સભ્ય તરીકેની હાજરી ઘણું કહી જાય છે.\nથોડા સમયથી રાધિકા અને અનંતના કેટલાક ફોટા સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાંના કેટલાક તો રોમેન્ટિક કહી શકાય તેવા છે. અને છેલ્લા લગભગ એક વર્ષથી તેમની આ પ્રકારની તસ્વીરો અવારનવાર સોશિયલ મિડિયા પર વાયરલ થતી આવી છે. જેના કારણે તેઓ ભવિષ્યમાં પતિ-પત્ની બને તેવી પણ ધારણા દ્રઢ બની રહી છે.\nહાલ રાધિકા અને અનંતની જે તસ્વીરો વાયરલ થઈ રહી છે તેમાં રાધિકા અને અનંત એકબીજાના હાથમા હાથ પરોવેલા જોવા મળી રહ્યા છે. અને એક તસ્વીરમાં તો તેઓ એકબીજાને ભેટી પણ રહ્યા છે. ઉપર જણાવ્યું તેમ રાધિકા અંબાણી કુટુંબના નાના મોટા દરેક પ્રસંગમાં કુટુંબના સાવજ નજીકના સભ્ય તરીકે ભાગ લેતી જોવા મળી છે.\nતેણીએ આકાશ અને શ્લોકા મેહતાના લગ્નમાં પદ્માવત ફિલ્મના ઘૂમર ગીત પર ડાન્સ પણ કર્યો હતો. ત્યાર બાદ તો ઘણી બધી વાર શ્લોકા અને અનંતને સાથે જોવામાં આવ્યા છે. થોડા મહિના પહેલા થયેલી રિલાયન્સની એન્યુઅલ મિટિંગમાં પણ રાધિકા કુટુંબના અન્ય સભ્યોની સાથે જોવા મળી હતી.\nથોડા સમય પહેલા રાધિકા મર્ચન્ટની બહેનના લગ્ન થયા હતા ત્યારે પણ આખા અંબાણી કુટુંબે તેમાં હાજરી આપી હતી. જે જોતાં લાગી રહ્યું છે કે બન્ને કુટુંબને અનંત અને શ્લોકાના સંબંધો પર કોઈ જ વાંધો નથી. અને તેઓ પણ એક થવા તત્ત્પર હોય તેવુ લાગી રહ્યું છે. એવી પણ વાત સાંભળવા મળી રહી છે કે ટૂંક જ સમયમાં રાધિકા અ���ે અનંતના લગ્ન કરાવી દેવામાં આવશે.\nજો કે તે બન્નેના સંબંધો પર મહોર મારતી કોઈ પણ જાહેરાત અંબાણી તેમજ મર્ચન્ટ પરિવાર તરફથી હજુ સુધી કરવામાં આવી નથી. પણ આ તસ્વીરો પરથી એટલું તો સ્પષ્ટ લાગી રહ્યું છે કે તેઓ એકબીજા સાથે ખુશ છે અને સંબંધમાં આગળ વધવા તૈયાર છે.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.\nઆપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ \nPrevious articleરડતા બાળકને થોડી જ સેકન્ડમાં ચૂપ કરવું છે તો દબાવો પગમાં આ પોઇન્ટ્સ…\nNext articleટામેટાંની મદદથી દુર કરી શકશો પરસેવાની ગંદી સ્મેલ, વાંચો ફક્ત એક ક્લિક પર…\nસુશાંત તેની માતાની ખૂબ નજીક હતો, સુશાંતની આ સિક્રેટ વાતો વાંચીને રડી પડશો તમે પણ\nશું ક્યારે માછલી બીયર પીવે ખરા જો ‘ના’ તો પહેલા જોઇ લો આ વિડીયો\nઅમદાવાદીઓ સાથે સુશાંતનુ હતુ ખાસ કનેક્શન, સુશાંત વિશે અમદાવાદીઓએ શેર કરેલા પોતાના અનુભવ વાંચીને રડી પડશો તમે પણ\nગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા જ સોશિયલ મડિયા પર વાયરલ થયા ફની મિમ્સ\nજોઇ લો આ વરરાજાનો વિડીયો, જે લગ્નની ચોરીમાં પણ પત્ની સામે જોયા વગર ધડાધડ રમી રહ્યો છે PUBG ગેમ\nખૂબ નસીબદાર હોય છે આ લોકો, જેમના હથેળીમાં હોય છે આવા નિશાનો\nલાખો ગુજરાતીઓના હૈયે વસેલું પેજ તમે લાઈક કર્યું કે નહીં\nજલ્સા કરોને જેંતીલાલ Jalsa Karo ne Jentilal\nલીલી મકાઈ ની ખીર – અમેરિકન મકાઈ હવે ફક્ત બાફીને કે...\nઈદડા – નાસ્તામાં અને જમવામાં કેરીના રસ સાથે બહુ આનંદ આવે...\nઅમદાવાદના સિવિલ હોસ્પિટલમાંથી કોરોના બાદ રજા આપેલ યુવાન અચાનક જ થઇ...\nસુશાંત તેની માતાની ખૂબ નજીક હતો, સુશાંતની આ સિક્રેટ વાતો વાંચીને...\nઆજની પોઝિટિવ સ્ટોરી: ધરમપુરના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં આ યુવા યુગલ...\nશું ક્યારે માછલી બીયર પીવે ખરા જો ‘ના’ તો પહેલા જોઇ...\nઆલુ પનીર ચાટ -ટેંગી, સ્પાયસી ટેસ્ટી આલુ પનીર ચાટ બનાવવી...\nગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા જ સોશિયલ મડિયા પર વાયરલ થયા ફની...\nસુશાંતની આત્મહત્યા પર મામાાએ કર્યો આવો આક્ષેપ, જાણી લો તમે પણ..\nજાણો કેવી રીતે આવે છે ભૂકંપ, અને કેવી રીતે મપાય છે...\nઅલવિદા સુશાંત: એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ થોડા કલાક પહેલા ભાવુક પોસ્ટ શેર...\nનિર્ભયા કેસ: છેલ્લી 30 મિનિટ આ રીતે ક્રુર દોષિતો જીવ માટે...\nજાણો તે રાતની નિર્ભયાની પિડાજનક સ્થિતિ ફરજ પર હાજર રહેલા ડોક્ટરના...\nલોકો તેમના ગામનું નામ જણાંવતાં પણ શરમ અનુભવે છે, એવું તો...\nસાથ નિભાના સાથિયા’ની કોકિલા મોદી રિયલ લાઇફમાં જીવે છે કંઇક અલગ...\n“નિર્ભયાના હત્યારાઓને ફાંસી આપ્યા બાદ, હવે છેક પવન જલ્લાદ પોતાની દીકરીને...\nશાળાએથી ઘરે જતા છોકરી થઇ પીરીયડ્સમાં, અને છોકરાએ કરી એવી મદદ...\n© 2012 - 2019 જલ્સા કરોને જેંતીલાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00562.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.jaywantpandya.com/%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B2%E0%AB%80%E0%AA%AA-%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%9C%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4-%E0%AA%AC%E0%AB%8B/", "date_download": "2020-07-09T19:05:48Z", "digest": "sha1:RNEFUFDVC55EDDXRLFDTM5GV3PFKWFN7", "length": 41830, "nlines": 182, "source_domain": "www.jaywantpandya.com", "title": "ફિલીપ હ્યુજીસનું કમોત : બોધપાઠ માત્ર ક્રિકેટરોએ જ નહીં, વાહનચાલકોએ પણ લેવાનો છે - Read, Think, Respond", "raw_content": "\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઊગતો સૂર્ય જોવો હોય તો\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરાજ્યસભાની ચૂંટણીની ત્રીજી રિમેક: કથા એની એ જ,...\nસોનમ વાંગ્ચુકની આ અપીલથી બુદ્ધુજીવીઓને પેટમાં ચૂંક ઉપડશે\nશું આ રીતે શાંત-શાલિનતાથી ટીવી ડિબેટ ન થઈ...\nHome » ફિલીપ હ્યુજીસનું કમોત : બોધપાઠ માત્ર ક્રિકેટરોએ જ નહીં, વાહનચાલકોએ પણ લેવાનો છે\nફિલીપ હ્યુજીસનું કમોત : બોધપાઠ માત્ર ક્રિકેટરોએ જ નહીં, વાહનચાલકોએ પણ લેવાનો છે\nપૂર્વ ઑસ્ટ્રેલિયાઈ ક્રિકેટર બ્રાઇસ મેકગેઇને કેટલાંક વર્ષો પહેલાં એક વન-ડે શ્રેણી માટે સુરક્ષા વધારતી હેલ્મેટ પહેરી હતી અને ત્યારે તે કોમેન્ટેટર અને ખેલાડીઓની ટીકા અને મજાકને પાત્ર બન્યો હતો. મેકગેઇન મુજબ, તેણે આ હેલ્મેટની ટૅક્નૉલૉજી સમજી અને તેને ગમી, તેથી તેણે એ પહેરી. જો ટોચના ક્રિકેટરો ન પહેરે તો તેના ઉત્પાદકો તેને વેચે નહીં.\nઅને બન્યું એવું જ. જોકે, અલ્બિયન સ્પૉર્ટ્સ પ્રા. લિ. એ હેલ્મેટ વેચાણમાંથી પાછી ખેંચી લીધી, તેની ડિઝાઇન વધુ કવરેજ આપતી હોવા છતાં. કારણ કે તેનું વેચાણ ઓછું હતું.\n જે વાત મેકગેઇન સમજ્યો તે વાત ફિલિપ હ્યુજીસ જેવા યુવાન ક્રિકેટરે સમજી હોત ૨૫મી નવેમ્બરે ન્યૂ સાઉથ વેલ્સ વિરુદ્ધ સાઉથ ઑસ્ટ્રેલિયાની એક મેચમાં સીન એબ્બોટ્ટના એક બાઉન્સરનો સામનો કરવા જતાં હ્યુજીસના માથા પર, તેણે હેલ્મેટ પહેરી હોવા છતાં, ભારે ઈજા થઈ જે ૨૭મી નવેમ્બરે, તેના ૨૬મા જન્મદિનના માત્ર ત્રણ દિવસ પહેલાં જ, કમોતનું કારણ બની. કાર અકસ્માત થાય અને જેવી પીડા-ઈજા થાય તેની સાથે હ્યુજીસની પીડા-ઈજાને સરખાવવામાં આવે છે. હ્યુજીસના કમોતના કારણે હેલ્મેટ પહેરવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવી ગયો છે. ક્રિકેટર દ્વારા પહેરવાનો અને બાઇક-સ્કૂટર-સ્કૂટી ચલાવનારાઓ માટે પણ.\nહ્યુજીસે જે હેલ્મેટ પહેરી હતી તે જૂના મોડલની હતી. આધુનિક હેલ્મેટમાં હ્યુજીસને માથા પર જે જગ્યાએ વાગ્યું તેનું રક્ષણ થાય છે. કાશ હ્યુજીસ કે તેના માટે, હ્યુજીસ જેવા ક્રિકેટરોના કારણે જંગી આવક રળતા ક્રિકેટ બૉર્ડએ ગયા વર્ષે પ્રકાશિત થયેલો એક અભ્યાસ વાંચ્યો હોત હ્યુજીસ કે તેના માટે, હ્યુજીસ જેવા ક્રિકેટરોના કારણે જંગી આવક રળતા ક્રિકેટ બૉર્ડએ ગયા વર્ષે પ્રકાશિત થયેલો એક અભ્યાસ વાંચ્યો હોત યુકેની લફબોરો અને કાર્ડિફ મેટ્રોપોલિટન યુનિવર્સિટીએ પ્રથમ શ્રેણીના ક્રિકેટરોના ૩૫ વિડિયોનું વિશ્લેષણ કર્યું હતું જેમાં તેમણે હેલ્મેટ પહેરી હોવા છતાં તેમને ઈજા થઈ હતી. મોટા ભાગે દડો ફેસગાર્ડ પર અથવા ટોચે વાગ્યો હતો અથવા દડો બંને વચ્ચેના ગેપમાં વાગ્યો હતો. તેના કારણે મોટા ભાગે કાપા, ફ્રેક્ચર અથવા સોળ જેવી ઈજા થઈ હતી. પરંતુ હેલ્મેટના કવચની પાછળ જ્યારે દડો વાગ્યો તેમાંથી છ જણાને ઈજા થઈ હતી અને બે જણાને અરક્ષિત ડોક પર અથવા માથાના પાછળના ભાગે ઈજા થઈ હતી. અભ્યાસ મુજબ, આ વિસ્તારોમાં ઈજા થાય તો તેનાથી સખત આઘાત લાગે છે.\nમાથાની ઈજા હંમેશાં ચિંતાનો વિષય રહી છે. પરંતુ બોલરો માટે તે મજા અથવા તો મજબૂરી છે. મજા એ રીતે કે બાઉન્સર નાખીને બૅટ્સમેનને બીવડાવવા અથવા તો ભૂલ કરવા મજબૂર કરી શકાય છે. મજબૂરી એ છે કે સારું રમતા ક્રિકેટરને ડરાવવાની આ એક રીત છે. જ્યારે સામે સચીન તેંડુલકર જેવા બેટ્સમેન હોય ત્યારે ૧૪૫ પ્રતિ કિમી જેવી ઊંચી ગતિએ ૧૫૫.૯ ગ્રામથી ૧૬૩ ગ્રામ વચ્ચેનું વજન ધરાવતો બોલ પડે અને તે બાઉન્સર હોય તો તેને ડરાવવામાં મદદરૂપ બને છે. જોકે તેંડુલકર જેવા બૅટ્સમેન તો બીજા જ દડે તેનો વળતો જવાબ આપી દે, પરંતુ તેની જગ્યાએ કાચા પોચા બૅટ્સમેનના તો હાંજા જ ગગડી જાય.\nઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન માઇ��� ગેટિંગ જેનું નાક એક વખત વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બૉલર માલ્કમ માર્શલના બોલનો સામનો કરતી વખતે ભાંગી ગયું હતું તેના મુજબ, જ્યારે તેણે રમવાનું શરૂ કર્યું ત્યારે હેલ્મેટનું ચલણ નહોતું.\nયાદ છે ને, દૂરદર્શન પર આવેલી અંગ્રેજી શ્રેણી બોડીલાઇન તે સાચી ઘટનાઓ પર આધારિત હતી. ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ૧૯૩૨માં રમાયેલી શ્રેણીમાં ઑસ્ટ્રિલયાના બર્ટ ઑલ્ડફિલ્ડની ખોપડીમાં એક બાઉન્સરથી ફ્રેક્ચર થયેલું. આવા બનાવો બન્યા બાદ શોર્ટ પિચવાળી બૉલિંગ જે બૅટ્સમેનના શરીરને તાકીને (આ શબ્દ હવે આજકાલના જર્નાલિઝમમાં ઓછો વપરાય છે, હવે તો ટાર્ગેટ બનાવવું એવા અંગ્રેજી શબ્દોની ભરમાર, આવા સારા ગુજરાતી શબ્દો હોવા છતાં વધી ગઈ છે.) કરવામાં આવી તેના વિશે ભારે હોબાળો થયો. જોકે એ પછી મિડલસેક્સ અને વૅસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાતી મેચમાં ઇંગ્લેન્ડના પેટ્સી હેન્ડ્રેને તેની પત્નીએ બનાવેલી સુરક્ષાત્મક ટોપી પહેરવાનું ચાલુ કર્યું. (જોયું તે સાચી ઘટનાઓ પર આધારિત હતી. ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ૧૯૩૨માં રમાયેલી શ્રેણીમાં ઑસ્ટ્રિલયાના બર્ટ ઑલ્ડફિલ્ડની ખોપડીમાં એક બાઉન્સરથી ફ્રેક્ચર થયેલું. આવા બનાવો બન્યા બાદ શોર્ટ પિચવાળી બૉલિંગ જે બૅટ્સમેનના શરીરને તાકીને (આ શબ્દ હવે આજકાલના જર્નાલિઝમમાં ઓછો વપરાય છે, હવે તો ટાર્ગેટ બનાવવું એવા અંગ્રેજી શબ્દોની ભરમાર, આવા સારા ગુજરાતી શબ્દો હોવા છતાં વધી ગઈ છે.) કરવામાં આવી તેના વિશે ભારે હોબાળો થયો. જોકે એ પછી મિડલસેક્સ અને વૅસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાતી મેચમાં ઇંગ્લેન્ડના પેટ્સી હેન્ડ્રેને તેની પત્નીએ બનાવેલી સુરક્ષાત્મક ટોપી પહેરવાનું ચાલુ કર્યું. (જોયું પત્નીઓ કાયમ માથામાં ફટકારે તેવું જ નથી હોતું, ઘણી વાર જીવની પરવા પણ કરે, હોં પત્નીઓ કાયમ માથામાં ફટકારે તેવું જ નથી હોતું, ઘણી વાર જીવની પરવા પણ કરે, હોં\nજોકે સાચી હેલ્મેટનો વપરાશ તો તેના ચાળીસ વર્ષ આસપાસ શરૂ થયો. વૅસ્ટ ઇન્ડિઝ જેવી કાતિલ ફાસ્ટ બૉલરોની ટીમ સામે રમતાંય આપણા ભડવીર લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કર તો ગોળ ટોપી જ પહેરતા. તેમણે જોકે પોતાની રીતે ખોપડી રક્ષક બનાવ્યું હતું. તેમનું હેલ્મેટ ન પહેરવાનું કારણ એક ઇન્ટરવ્યૂમાં તેમણે છતું કરતાં કહેલું કે “મને સૂતા પહેલાં વાંચવાની ટેવ હતી અને ઘણી વાર તો હું વાંચતાં વાંચતાં જ સૂઈ જતો. આના કારણે મારી ડોકના સ્નાયુ નબળા પડી ગયા હતા અને મને ��ર હતો કે જો હું હેલ્મેટ પહેરીશ તો બાઉન્સરનો સામનો કરતી વખતે નમવાની ક્રિયામાં અવરોધ આવશે.”\n૧૯૭૦ના દાયકામાં ઑસ્ટ્રેલિયાના ડેવિડ હૂક્સનું જડબું વૅસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બૉલર એન્ડી રોબર્ટ્સે તોડી નાખ્યું તે પછી તો રાફડામાંથી કીડીઓ ઉમટી પડે તેમ ક્રિકેટરો હેલ્મેટ પહેરવા માંડેલા.\nપરિવર્તનને જે-તે વખતનો સમાજ સહેલાઈથી સ્વીકાર કરતો નથી, ચાહે તે મેકગેઇન હોય કે ઑસ્ટ્રેલિયાનો વર્ષો પૂર્વેનો ડાબોડી બૅટ્સમેન ગ્રેહામ યેલોપ. યેલોપે ૧૯૭૮માં બાર્બાડોઝની ટેસ્ટમેચમાં મોટરસાઇકલની હેલ્મેટમાં સુધારા વધારા કરીને બનાવેલી ફૂલ હેલ્મેટ પહેરી ત્યારે તે હેલ્મેટ પહેરનારો પહેલો ક્રિકેટર બન્યો, પરંતુ તેનો હુરિયો બોલાવાયો હતો.\nપરંતુ હેલ્મેટ કંઈ હવે માત્ર ક્રિકેટરોએ જ પહેરવી હિતાવહ નથી. હકીકતે તો તેની શોધ બાઇક, સ્કૂટર જેવાં વાહનો ચલાવવા માટે જ થઈ છે. સાઇકલસવારો માટે પણ હેલ્મેટ પહેરવી સલાહભરી છે. જોકે, ગુજરાતમાં છેલ્લાં પાંચેક વર્ષથી હેલ્મેટ પહેરવી ફરજિયાત બની છે, પરંતુ આપણે તો કાયદો તોડવામાં શૂરવીર એટલે ટ્રાફિક પોલીસને કટકી આપીને કે પછી હેન્ડલ પર હેલ્મેટ લટકાવીને અથવા ડિકીમાં રાખીને અને પછી ડૉક્ટરે હેલ્મેટ પહેરવાની ના પાડી છે તેવું બહાનું આપીને છટકી જવામાં આપણને એક મજા અથવા આજની ભાષામાં કહીએ તો ‘કિક’ વાગે છે. પરંતુ જ્યારે કોઈ ધસમસતી કાર કે પૂરપાટ વેગે આવતી મોટરબાઇક અથડાય અને વ્યક્તિનું માથામાં વાગવાના કારણે મોત થાય ત્યારે હેલ્મેટનું મહત્ત્વ સમજાય છે. ગુજરાતમાં તો હમણાં હમણાં ટ્રક ને બાઇક, ટ્રક, ટ્રેલર ને બાઇક, બસ ને એક્ટિવાના અકસ્માતો કેટલા વધ્યા છે એટલે ટ્રાફિક પોલીસને કટકી આપીને કે પછી હેન્ડલ પર હેલ્મેટ લટકાવીને અથવા ડિકીમાં રાખીને અને પછી ડૉક્ટરે હેલ્મેટ પહેરવાની ના પાડી છે તેવું બહાનું આપીને છટકી જવામાં આપણને એક મજા અથવા આજની ભાષામાં કહીએ તો ‘કિક’ વાગે છે. પરંતુ જ્યારે કોઈ ધસમસતી કાર કે પૂરપાટ વેગે આવતી મોટરબાઇક અથડાય અને વ્યક્તિનું માથામાં વાગવાના કારણે મોત થાય ત્યારે હેલ્મેટનું મહત્ત્વ સમજાય છે. ગુજરાતમાં તો હમણાં હમણાં ટ્રક ને બાઇક, ટ્રક, ટ્રેલર ને બાઇક, બસ ને એક્ટિવાના અકસ્માતો કેટલા વધ્યા છે આજની ભાગદોડભરી જિંદગીમાં બસની રાહ જોવી કોઈને પોસાય નહીં એટલે અમદાવાદથી કલોલ, ગાંધીનગરથી અમદાવાદ (નોંધ: અહીં સુરતનું આવું કોઈ ઉદાહરણ હોય તો ���ૂકી શકાય, જેમ કે, સુરતથી કાપોદ્રા …) હાઇવે પર બાઇક પર અપડાઉન કરવામાં આવે છે. આનાથી સરળતા એ રહે છે કે બસની રાહ જોવી ન પડે, બસના ટાઇમિંગ સાચવવા ન પડે, વળી, ઑફિસથી બસસ્ટેશનનું અંતર કાપવા માટે રિક્ષાનો સહારો ન લેવો પડે. હાઇવે પર પણ હેલ્મેટ ન પહેરનારા શૂરવીરો હોય છે. હકીકતમાં તો બનવું એવું જોઈએ કે હાઇવે પર નીકળો ત્યારે પાછળ બેસનારાએ પણ હેલ્મેટ પહેરવી હિતાવહ છે, પરંતુ આપણા રેસવીરો હાઇવે પર પત્ની અને નાના બાળક સાથે નીકળે અને ઘમઘમાવીને બાઇક ચલાવે. વિચારે નહીં કે જો ક્યાંક ચૂક થઈ તો આખો પરિવાર પીંખાઈ જશે.\nઆંકડાઓ એવું કહે છે કે, ૨૦૧૩ના વર્ષમાં જે કુલ ૨,૪૦૯ અકસ્માતો થયા તેમાં ૧,૦૮૪ કેસોમાં દ્વિચક્રીય કહેતાં ટુ વ્હીલરના હતા. આમ છતાં, હેલ્મેટ પહેરવાની ગતાગમ હજુ વાહનચાલકોમાં આવતી નથી. ક્યાંથી આવે ગંગાજી હંમેશાં હિમાલયની ટોચેથી પશ્ચિમ બંગાળ તરફ વહે છે. આપણા કેન્દ્ર સરકારના પ્રધાનો પહેરે તો આવે ને. તાજેતરમાં પરિવહન પ્રધાન નીતિન ગડકરી નાગપુરમાં સ્કૂટર પર સવાર થઈને નીકળ્યા. તેમને એમ કે પ્રધાન થઈ ગયા પછી સ્કૂટર ચલાવવાથી લોકોમાં એવી છાપ ઊભી થશે કે તેઓ હજુ સીધા ને સરળ જ છે, પરંતુ તેમણે ભૂલ એ કરી કે હેલ્મેટ ન પહેરી અને મિડિયાએ બહુ સાચી રીતે તેનો મુદ્દો બનાવી દીધો. જો પ્રધાન જ હેલ્મેટ ન પહેરે તો બીજાની ક્યાં વાત રહી\nઅને એટલે જ અમદાવાદના ઉમંગ શાહ જેવા લોકોને તો હેલ્મેટનો કાયદો તોડવામાં મજા આવે છે. આ ભાઈ ક્યારેય હેલ્મેટ પહેરતા નથી. જ્યારે તેમને પોલીસ પકડે ત્યારે તેઓ દંડ પરચૂરણમાં ભરે એટલે પોલીસને એવું લાગે કે આ તો ઉમંગભાઈને નહીં, પોતાને દંડ થયો. તેઓ તો પાછા પોલીસને ચોકલેટ દઈને પોતે ‘ગાંધીગીરી’ કરતાં હોય તેવું માને છે. આ ભાઈને લાગે છે કે હેલ્મેટ પહેરવી એ એક જાતની સતામણી પણ છે. કદાચ તેમને હેલ્મેટ (helmet) હેલ-મેટ (hell-mate) જેવી લાગતી હશે.\nજ્યારે આ કાયદો અમલી બન્યો ત્યારે સ્વયં આ લખનારને પણ આવું જ થતું હતું. ખાસ તો ક્યારેક નજીવા કામસર દુકાનમાં જવું હોય ત્યારે હેલ્મેટ ઉતારવી ને પાછી પહેરવી, વળી, બાઇકમાં તો હેલ્મેટ મૂકવાની એક્ટિવામાં આવે તેવી ડિકી પણ નહીં. પરંતુ પછી કાયદાનું પાલન કરતાં હેલ્મેટ પહેરવાનું ચાલુ રાખ્યું તો આજે ટેવ પડી ગઈ છે. બપોરે ૨થી ૪ના ગાળામાં કે રાતના ૯.૩૦ પછી ટ્રાફિક પોલીસ નથી હોતી, પરંતુ હેલ્મેટ પહેરીને જ નીકળવાનું. તેના વધારાના ફાયદા એ છે કે ગરમી અને ઠંડી બંનેમાં માથાનું રક્ષણ થાય છે. કાનમાં હવા જતી નથી.\nજોકે કેટલાક લોકો હેલ્મેટ પહેરવાનો કાયદો તો પાળે છે, પરંતુ સારી ગુણવત્તાની હેલ્મેટ મોંઘી પડે છે એટલે ફૂટપાથ પર વેચાતી સસ્તી હેલ્મેટ લઈ લે છે, જેમાં કેટલીક હેલ્મેટ માત્ર માથાનો ઉપરનો ભાગ ઢંકાઈ તેવી જ હોય છે. હકીકતે હેલ્મેટ આખું માથું અને કાન સુધીનો ભાગ ઢંકાય તેવી હોવી જોઈએ.\nગુજરાત અને દેશમાં અન્યત્ર, ટ્રાફિક પોલીસ બિચારી વાહનચાલકો હેલ્મેટ પહેરે એટલે જાતજાતના નુસખા પણ કરે છે કેમ કે કાયદાનો ડંડો પછાડવાથી લોકો ન માને. ઉમંગભાઈ જેવા પુરુષો જ નહીં, અમદાવાદ સહિત ગુજરાતનાં શહેરોની યુવતીઓ-મહિલાઓ પણ સૂર્યથી પોતાની ત્વચાને રક્ષવા ચુંદડી-દુપટ્ટો તાલિબાની મહિલાઓની જેમ વીંટીને પહેરે છે, પણ પોતાના માથાની રક્ષા કરવા હેલ્મેટ પહેરતી નથી .એટલે તેમણે ‘લગે રહો મુન્નાભાઈ’ની જેમ ‘ગાંધીગીરી’નો માર્ગ અપનાવ્યો છે. ૨૦૧૧માં અને થોડા સમય પહેલાં પણ અમદાવાદ, રાજકોટ અને બિહારના પટણા વગેરે સ્થળોની પોલીસે ગાંધીગીરીની રાહે જે વાહનચાલકો નિયમનો ભંગ કરે તેમને રાખડી બાંધવી, ફૂલો આપવા, હેલ્મેટ આપવી, તેમને નિયમો સમજાવવા આવા ઉપાયો પણ કરી જોયા છે, પણ કાયદો તોડવામાં ‘હીરો’ અને ‘સિવિક સેન્સ’માં ‘ઝીરો’ આપણી પ્રજા સમજે તો ને સિગ્નલ ખૂલે તે પહેલાં તો ઉભેલાં વાહનો આગળ ને આગળ ધપાવતાં જાય અને કેટલાક તો ટ્રાફિક પોલીસ બીજી બાજુ હોય કે તેનું ધ્યાન ન હોય તો સિગ્નલ ખુલે તે પહેલાં બાઇક-સ્કૂટર-રિક્ષા ભગાવી મૂકે સિગ્નલ ખૂલે તે પહેલાં તો ઉભેલાં વાહનો આગળ ને આગળ ધપાવતાં જાય અને કેટલાક તો ટ્રાફિક પોલીસ બીજી બાજુ હોય કે તેનું ધ્યાન ન હોય તો સિગ્નલ ખુલે તે પહેલાં બાઇક-સ્કૂટર-રિક્ષા ભગાવી મૂકે ચાર રસ્તે વાહન ધીમું પાડવું જોઈએ તેવો વણલખ્યો નિયમ છે કારણકે બીજી બાજુએથી પણ વાહન આવીને અથડાવાનો ભય રહે છે, પરંતુ આપણા શૂરા વાહનચાલકો આ નિયમની ઐસીતૈસી જ કરે છે. અકબર-બીરબલની પેલી દૂધની કથાની જેમ બધાં વાહનચાલકો એમ જ માને છે કે સામેવાળો જ બ્રેક મારશે, પોતે શું કામ બ્રેક મારે ચાર રસ્તે વાહન ધીમું પાડવું જોઈએ તેવો વણલખ્યો નિયમ છે કારણકે બીજી બાજુએથી પણ વાહન આવીને અથડાવાનો ભય રહે છે, પરંતુ આપણા શૂરા વાહનચાલકો આ નિયમની ઐસીતૈસી જ કરે છે. અકબર-બીરબલની પેલી દૂધની કથાની જેમ બધાં વાહનચાલકો એમ જ માને છે કે સામેવાળો જ બ્રેક મારશે, પોતે શું કામ બ્રેક મારે રોંગસાઇડ ચલાવતા હોય તો પણ એટલી પૂરપાટ ઝડપે ચલાવતા હોય કે અંતે પોતેય એક્સિડેન્ટ કરે ને બીજાને પણ ઈજા પહોંચાડે. હોર્નના પ્રદૂષણની તો વાત કરવા જેવી નથી. એટલી સ્પીડે વાહન ચલાવે અને એમ્બ્યુલન્સની જેમ સતત હોર્ન મારમાર કરે અને એવું સમજે કે પોતે હોર્ન માર્યું છે એટલે આગળ ચાલતા બધાં વાહનો, જેમ યમુના નદીએ બાળ કૃષ્ણને ગોકૂળ મૂકવા જતાં વસુદેવને માર્ગ કરી આપ્યો હતો તેમ માર્ગ કરી આપશે, પણ પછી એવી વ્યક્તિને એમ્બ્યુલન્સમાં જ લઈ જવાનો વારો આવે રોંગસાઇડ ચલાવતા હોય તો પણ એટલી પૂરપાટ ઝડપે ચલાવતા હોય કે અંતે પોતેય એક્સિડેન્ટ કરે ને બીજાને પણ ઈજા પહોંચાડે. હોર્નના પ્રદૂષણની તો વાત કરવા જેવી નથી. એટલી સ્પીડે વાહન ચલાવે અને એમ્બ્યુલન્સની જેમ સતત હોર્ન મારમાર કરે અને એવું સમજે કે પોતે હોર્ન માર્યું છે એટલે આગળ ચાલતા બધાં વાહનો, જેમ યમુના નદીએ બાળ કૃષ્ણને ગોકૂળ મૂકવા જતાં વસુદેવને માર્ગ કરી આપ્યો હતો તેમ માર્ગ કરી આપશે, પણ પછી એવી વ્યક્તિને એમ્બ્યુલન્સમાં જ લઈ જવાનો વારો આવે હોર્નના અવાજ પણ એટલા મોટા હોય કે સતત હોર્ન વાગવાથી ત્રાસ થઈ જાય. ઘણી વાર તો પાછળથી હોર્નનો અવાજ સાંભળીને એમ લાગે કે કાર આવી છે, પરંતુ નીકળે બાઇક ને ઘણી વાર બાઇકમાં હોય તેવું ધીમા,તરડાયેલા અવાજવાળું હોર્ન બસમાં હોય. અગાઉ જેવું નહીં, કે વાહન પ્રમાણે હોર્ન અલગ-અલગ પ્રકારના આવે.\nમોબાઇલ સુવિધા માટે છે, પરંતુ મોબાઇલ આવ્યા પછી એટલી બધી તો કઈ વાતો હોય છે જે વાહન ચલાવતા પણ કરવી જ પડે. એવું હોય તો કાર કે બાઇક એકબાજુએ ઊભી રાખીને વાત કરી લો. અને મનોરંજન મેળવવાનો ધખારો એટલો બધો છે કે ચાલુ વાહને પણ કાનમાં હેડ્સ ફ્રી ભરાવીને ગીતો સાંભળવામાં આવતાં હોય છે. યાદ રાખો કે આમાં તમે તમારા જીવને જ જોખમમાં નથી મૂકતા પરંતુ સામેવાળાને પણ મૂકો છો. પરંતુ આ બધું ગુટખા જેવું છે. ગુટખા પર સરકારે પ્રતિબંધ મૂક્યો, પરંતુ ગુટખાના ઉત્પાદન પર પ્રતિબંધ ન મૂક્યો એટલે ગુટખા બનાવનારાઓએ તેમના ગુટખા વેચવાની નવી યુક્તિ શોધી નાખી અને ખાનારાઓ બે મોઢે જ ખાય છે, પરંતુ ગુટખામાં એટલી રાહત છે કે તે ખાનારો જ કેન્સરનો ભોગ બને છે જ્યારે ટ્રાફિકમાં તો ભૂલ કરનાર સામે છેડેથી નિર્દોષ વ્યક્તિને પણ મોતને ઘાટ ઉતારે છે. પછી તો હિટ એન્ડ રનના કેસ વર્ષો સુધી ચાલ્યા કરે. સલમાન ખાન અને વિસ્મય શાહ જેવા પોતાના નાણાં ને વગના જોરે નિર્દોષ છૂટવા કેસને લંબાવ્યા કરે, સ��ક્ષીઓને ફોડ્યા કરે.\n(‘ગુજરાત ગાર્ડિયન’ દૈનિકની બુધવારની પૂર્તિમાં વિશેષ કૉલમમાં તા.૩ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ છપાયો)\nઆ લેખ આપને ગમ્યો આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.\naccidentahmedabadaustralian cricketerbanbouncercancerdeathgandhigirigutkahands freehelmetmike gattingmobilephill hughesphillip hughessalman khantobaccotraffictwo wheelerumang shahvismay shahઅકસ્માતઅમદાવાદઉમંગ શાહઓસ્ટ્રેલિયન ક્રિકેટરકેન્સરગાંધીગીરીગુટકાગુટખાટુ વ્હીલરટ્રાફિકતમાકુપ્રતિબંધફિલ હ્યુજીસફિલિપ હ્યુજીસબાઉન્સરમાઇક ગેટિંગમોતમોબાઇલવિસ્મય શાહસલમાન ખાનહેન્ડ્સ ફ્રીહેલમેટહેલ્મેટ\nસિતારાદેવીની એ અંતિમ બે ઈચ્છા નરેન્દ્ર મોદી પૂરી કરશે\nમોદી કાળની સંસદ : નો હ્યુમર, ઓન્લી બિઝનેસ\nકોરોના વાઇરસનો આવો કેર દસ વર્ષ પછી વર્તાયો...\nઆંતરજ્ઞાતીય લગ્ન અને ટિકટૉક સામે સમાજોને કેમ વાંધો...\nમહિલા દિન: સાત રંગ મેં ખેલ રહી હૈ…\nપંગત, કંકોત્રી અને વર્ચ્યુઅલ સમાજ\nદશેરાએ દહન કરવાના બાકીના ચાર દુર્ગુણો કયા\nભારત-પાકિસ્તાનની મેચમાં પૉલિટિકલ પંડિતોની કૉમેન્ટરી\nવિશ્વ કપમાં ભારતની જીત પછી પાકિસ્તાની ટીમની પ્રતિક્રિયા\nકહીં સે નિકલ આયે જન્મોં કે નાતે\nરાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને ઉદ્યોગપતિ: યદ્યતા ચરતિ શ્રેષ્ઠઃ\nજયવંત પંડ્યાના બ્લોગ પર તમારું સ્વાગત છે.\nમારો બ્લોગ તમારા ઇમેઇલમાં\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી જોઈએ’\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઅત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે\nશું અમદાવાદ RTO કોઈ વિદેશ દ્વારા સંચાલિત છે\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરોતે રોતે પીટના શીખો, પીટતે પીટતે રોના\nબળાત્કાર અને પશ્ચિમ: પોલીસથી માંડીને પ્રિન્સિપાલ સુધીનાની માનસિકતા\nPrasad jambhekar on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nNatoo Patel on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nM. M. Lalsetta on કૉંગ્રેસીઓએ રાજીવ ગાંધીનાં આ ચાર પ્રવચનો અચૂક સાંભળવાં જોઈએ\nJitendra Joshi on મોરારીબાપુ, સાધુ તો સાહસી હ���ય, ગણતરીબાજ વેપારી હોય\njayesh dave on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00562.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wordpress.org/plugins/eshop/", "date_download": "2020-07-09T19:17:07Z", "digest": "sha1:RQP2IAGF4CO3IUCXI23OKLY4KLHMV7XD", "length": 3274, "nlines": 88, "source_domain": "gu.wordpress.org", "title": "eShop – WordPress plugin | WordPress.org ગુજરાતી", "raw_content": "\nJana ફેબ્રુવારી 7, 2017\nફાળો આપનાર & ડેવલપર્સ\nઆ ઓપન સોર્સ સોફ્ટવેર છે. નીચેના લોકો એ આ પ્લગિન માટે ફાળો આપ્યો છે.\n“eShop” ને તમારી ભાષામાં અનુવાદ કરો.\nવિકાસમાં રસ ધરાવો છો\nકોડ બ્રાઉઝ કરો, એસવીએન રીપોઝીટરીમાંથી ચેકઆઉટ કરો, અથવા આરએસએસ દ્વારા ડેવલપમેન્ટ લોગમાં સબ્સ્ક્રાઇબ કરો.\nછેલ્લે સુધારો: 4 વર્ષ પહેલા\n4.3.24 સુધી પરીક્ષણ કર્યું છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00563.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/30-06-2020/138992", "date_download": "2020-07-09T17:10:47Z", "digest": "sha1:OMEPX54HL5UKRRC5D6JL2JDZVZETGDKS", "length": 15773, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "રાજ્યના ૭ સબ રજીસ્ટ્રારની નોંધણી નિરીક્ષક વર્ગ તરીકે બઢતી સાથે બદલી", "raw_content": "\nરાજ્યના ૭ સબ રજીસ્ટ્રારની નોંધણી નિરીક્ષક વર્ગ તરીકે બઢતી સાથે બદલી\nરાજકોટ ઝોન-૪ના જે.એસ. જોશીને કચ્છ-ભૂજ ખાતે મુકાયા\nરાજકોટ, તા. ૩૦ :. ગુજરાત સરકારના મહેસુલ વિભાગના નોંધણી સર નિરીક્ષક ગુજરાત રાજ્ય ગાંધીનગર કચેરી હેઠળની તાબાની સેવાના સબ રજીસ્ટ્રાર ગ્રેડ-૧ વર્ગ-૩ની સામાન્ય રાજ્ય સેવાની નોંધણી નિરીક્ષક વર્ગ-૨ સંવર્ગમા બઢતી સાથે બદલી આપવામાં આવી છે.\nજેમાં શ્રીમતી એચ.એન. કાથરોટીયાની જૂનાગઢ ગ્રામ્યમાંથી અમરેલી, એ.બી. મેરને મોડાસા (અરવલ્લી)થી ગાંધીનગર, રાજકોટ ઝોન-૪ જે.એસ. જોશીને કચ્છ-ભૂજ, સુરત-૫ના એ.કે. પટેલને સુરત, મહેસાણાના એમ.એસ. ડામોરને મહેસાણા, ભાવનગર-૧ના એ.વી. ઠાકોર જામનગર, ગોંડલના એન.એમ. ગઢીયા જૂનાગઢ મુકાયા છે. જ્યારે નડીયાદના ડી.બી. વાઘેલાને સુરેન્દ્રનગર, રાજકોટ ઝોન-૬ના એસ.ટી. કોરડીયાને ગીર સોમનાથ જિલ્લામાં મુકયા છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n૭૧ વર્ષની દાદીને સામે બેસાડી ૩ પૌત્રીઓ પર રેપઃ દાદીને આંચકો લાગતા થયું મોત access_time 11:49 am IST\n૨૦૨૦-૨૧માં લોકો ઘરની બહાર નીકળી નહિ શકે : સ્વ. બાબુભાઇ ઠક્કરે ૨૦૧૬માં આગાહી કરી હતી access_time 11:27 am IST\nસૌરાષ્ટ્ર - કચ્છ- ગુજરાતમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ access_time 4:03 pm IST\nધોરાજીમાં કોરોનાના કેસ વધતા હાહાકાર : આજે બપોરે વધુ પાંચ કેસ સાથે બે ��િવસમાં 11 પોઝિટિવ કેસ : કુલ કેસ 30 access_time 2:24 pm IST\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nકચ્છની ચર્મકલાના જાણીતા કસબી શિલ્પગુરુ એવોર્ડ વિજેતા ભસર ભુરાનું દુઃખદ નિધન access_time 10:35 pm IST\nભારત-યુરોપિયન યુનિયનની ૧૫મી સમીટ ૧૫ જુલાઇના વર્ચઉલ રીતે થશેઃ વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવ access_time 10:24 pm IST\nઅમદાવાદમાં ઝાડ પડતા ત્રણ વાહનો દબાઇ ગયા access_time 10:23 pm IST\nરાજ્યના ૯૮ તાલુકામાં વરસાદ access_time 10:22 pm IST\nચેમ્બરમાં પોતાના માણસો સેટ કરવા ચૂંટણીના ડિંડકનો આક્ષેપ access_time 10:21 pm IST\n૫૨ દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા અને કોરોનાને હરાવ્યો access_time 10:20 pm IST\nકોરોના બેફામ બન્યોઃ તમિલનાડુમા કોરોનાના ૪૨૩૧ નવા કેસ નોંધાયાઃ ૬૫ લોકોના મોત થયા access_time 10:19 pm IST\nભારતમાં કોરોનાએ કાળોકહેર વર્તાવ્યો :છેલ્લા 24 કલાકમાં 18,339 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5,67,536 કેસ: 2,15,301 એક્ટિવ કેસ :કુલ 3,35,271 દર્દીઓ રિકવર થયા :વધુ 417 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 16,904 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 5257 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,69,883 થઇ: તામિલનાડુમાં નવા 3949 કેસ :દિલ્હીમાં વધુ 2084 કેસ નોંધાયા: કર્ણાટકમાં 1105 નવા કેસ : તેલંગાણામાં નવા 975 કેસ :આંધ્ર પ્રદેશમાં વધુ 793 કેસ નોંધાયા access_time 1:08 am IST\nપુત્રીના લગ્ન પાછળ ૬૦૦ લાખ પાઉન્ડ ખર્ચનાર અને અરબોપતિ એલ.એન. મીતલના નાનાભાઇએ દેવાળુ ફુંકયાનું જાહેર કર્યું access_time 3:53 pm IST\nરાજયમાં ૧૨ વાગ્યા સુધીમાં ૧૦૨ તાલુકામાંં વરસાદ : વેરાવળમાં ૨ ઇંચ, મોડાસામાં ૨ ઇંચ, મેંદરડામાં ૨ ઇંચ, સુત્રાપાડા ૨ ઇંચ, બેચરાજીમાં ૨ ઇંચ, ઘોઘામાં પોણા ૨ ઇંચ, જેસરમાં પોણા ૨ ઇંચ, મહેસાણામાં દોઢ ઇંચ, માળીયામાં દોઢ ઇંચ, ધ્રોલમાં દોઢ ઇંચ, લીલીયામાં સવા ઇંચ, હારીજમાં સવા ઇંચ, વિસાવદરમાં સવા ઇંચ, કોટડા સાંગાણીમાં સવા ઇંચ, સરસ્વતીમાં ૧ ઇંચ, માલપુરમાં ૧ ઇંચ, પાલીતાણામાં ૧ ઇંચ, લાઠીમાં ૧ ઇંચ ખાબકયો વરસાદઃ access_time 3:04 pm IST\nકોરોનાની દવા કોરોનીલ અંગે પતંજલિની પલટી access_time 10:29 pm IST\nનેપાળમાં પ્રાઈમ મિનિસ્ટર ઓલી વિરુદ્ધ વધી રહેલો અસંતોષ : પ્રબળ બની રહેલી રાજીનામાની માંગણી access_time 7:50 pm IST\nબિહારમાં ફરી��ાર આકાશી આફત : વીજળી પડતા 11 લોકોના મોત: મૃતકોના પરિવારને 4-4 લાખની સહાયની નીતીશકુમારની જાહેરાત access_time 11:48 pm IST\nરીક્ષામાં મુસાફરોની નજર ચૂકવી દાગીના કાઢી લેનારા સુનીલ અને નરેશ પાસામાં ધકેલાયા access_time 3:06 pm IST\nજિલ્લા પંચાયતમાં તલાટીઓની બદલી તબક્કાવાર \nજામનગર હાઇવેનાં સોંઢિયા પુલને 'થિગડા' મારવાનું શરૂ access_time 4:11 pm IST\nજુનાગઢમાં સરાજાહેર પરિણીત પ્રેમિકાની ઝનુનથી હત્યા કરનાર પૂર્વ પ્રેમી પાસેથી છરી કબ્જે access_time 12:48 pm IST\nકચ્છમાં સતત ૮ મે દિ' કોરોનાનો કહેર : આજે વધુ ૯ પોઝીટીવ કેસ : કુલ કેસની સંખ્યા વધીને 164 એ પહોંચી access_time 8:20 pm IST\nભાવનગરમાં કોરોનાના વધુ ૫ કેસ પોઝીટીવઃ કુલ કેસની સંખ્યા ૨૪૭ access_time 11:49 am IST\nગાંધીનગરમાં અગાઉ યુવાનના આપઘાત બાદ પોલીસે તપાસ હાથ ધરી પત્ની સહીત સાસરિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો access_time 5:34 pm IST\nવર્ગ-1ના 2018 બૅચનાં સીધી ભરતીના આઠ અજમાયશી અધિકારીઓને નિમણુંકો અપાઈ : નિર્ભય ગોંડલીયાની રાજકોટ જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણુંક access_time 9:28 pm IST\nકોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ સુરત પહોંચ્યા access_time 12:29 am IST\nકોરોનાની મહામારી વચ્ચે હવે ચીનમાં સામે આવ્યો એક નવા પ્રકારનો જીવલેણ વાયરસ access_time 6:22 pm IST\nઓએમજી.... અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષની સુગંધ ધરાવતું પર્ફ્યૂમ બનાવ્યું access_time 6:22 pm IST\nકોરોનાને લઈને જર્મનના લોકો માને છે કંઈક આવું access_time 6:32 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n' ભૂ માફિયા \" તરીકે વિશ્વમાં કુખ્યાત ચીને હવે ભૂતાનની અમુક જમીન પોતાની ગણાવી : ભૂતાન સરહદે 650 સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલી અભ્યારણની જમીન ઉપર હક્ક દર્શાવ્યો : ભૂતાને વિરોધ નોંધાવ્યો access_time 12:35 pm IST\nજો બાઇડને ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મેધા રાજને ડિજિટલ ચિફ ઓફ સ્ટાફ તરીકે નિમણુંક આપી : પ્રેસિડન્ટ પદના પ્રચાર માટેની તમામ ડિજિટલ કામગીરી સંભાળશે access_time 1:50 pm IST\nનેપાળમાં પ્રાઈમ મિનિસ્ટર ઓલી વિરુદ્ધ વધી રહેલો અસંતોષ : પ્રબળ બની રહેલી રાજીનામાની માંગણી access_time 7:50 pm IST\nદિલ્હીના ક્રિકેટર સંજય દોબલનું કોરોનાને કારણે મૃત્યુ access_time 3:10 pm IST\nકોરોના વાયરસને કારણે ઝિમ્બાબ્વે ટીમે રદ કર્યો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ access_time 5:10 pm IST\nરોહિત સેટ થયા બાદ શિખર પાસેથી પ્રેશર લઈ અને ગેમની કમાન સંભાળી લ્યે છે access_time 3:10 pm IST\nકોરોનાની અસરઃ હવે તમારા ઘરમાં જ રીલીઝ થશે મોટી ફિલ્મોઃ ઓટીટી પર ગુલાબો સિતાબો હીટ રહી access_time 10:05 am IST\nઅક્ષય કુમારથી આ���િયા, ૭ મોટી ફિલ્મો ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે access_time 10:02 am IST\nસુશાંતસિંહ રાજપૂતની યાદમાં 550 ગરીબ પરિવારોને ભોજન કરાવશે ભૂમિ પેડનેકર access_time 5:02 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00563.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/30-06-2020/134320", "date_download": "2020-07-09T16:57:11Z", "digest": "sha1:YCJUHDJQ4UMDCZ4EH5NPGB7XFPOQ73OM", "length": 16423, "nlines": 135, "source_domain": "www.akilanews.com", "title": "રાજકોટનાં બજરંગવાડી ખાતે બનેલ બનાવને વખોડી કાઢીએ છીએ: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એન્જી. એસો,ના પ્રમુખ સંજીવ ગુપ્તા", "raw_content": "\nરાજકોટનાં બજરંગવાડી ખાતે બનેલ બનાવને વખોડી કાઢીએ છીએ: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એન્જી. એસો,ના પ્રમુખ સંજીવ ગુપ્તા\nબજરંગવાડીમાં ત્રણ ગેરકાયદેસર બનાવેલ સિમેન્ટના સ્પીડ બ્રેકર જેસીબીની મદદથી દૂર કરાયા\nરાજકોટ : શહેરના વોર્ડ નં-૨ના બજરંગવાડી શેરી નં-૯ માં સવારે ગેરકાયદેસર બનાવેલ સિમેન્ટના સ્પીડ બ્રેકર દૂર કરી તેની જગ્યાએ મંજુર થયેલ ડામરના સ્પીડ બ્રેકર બનાવતી વખતે શેરીના રહેવાસીઓ દ્વારા વર્ક આસી. ચિરાગ ચિત્રોડા પર હુમલો કરવામાં આવ્યો હતો, ચિરાગ ચિત્રોડાની ગંભીર હાલતને પગલે તેને સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી સાંજે ૪ વાગ્યે રજા આપતા તમામ સિટી એન્જી.તથા ટેકનીકલ સ્ટાફ સાથે આ ઘટનાની મનપાના નાયબ કમિશનર ચેતન નંદાણીને રજુઆત કરવા આવેલ.\nનાયબ મ્યુનિ. કમિશનરને રજુઆતમાં જણાવેલ કે, આ ઘટનાને પગલે કડક પોલીસ કાર્યવાહી કરાવવામાં આવે અને અત્યારે જ સાઇટ પર જઈને ગેરકાયદેસર બનાવેલ સિમેન્ટના સ્પીડ બ્રેકર દૂર કરવામાં આવે.\nરજૂઆતની ક્ષણોમાં જ નાયબ કમિશનરની સૂચનાથી સાંજે ૫:૪૫ વાગ્યે બજરંગવાડી શેરી નં ૯ માં ત્રણ અને બજરંગવાડી શેરી નં ૧૦ માં ત્રણ ગેરકાયદેસર બનાવેલ સિમેન્ટના સ્પીડ બ્રેકર જે.સી.બી. ની મદદથી શાંતિથી દૂર કરવામાં આવેલ. આ કામગીરી સમયે તમામ સિટી એન્જી. તેમજ તમામ ટેકનીકલ સ્ટાફ ઘટના સ્થળે હાજર રહ્યા હતા.\nતમામ એન્જી. મિત્રો તેમજ કોર્પોરેશન વતી રાજકોટની જનતાને એક અપીલ કરવામાં આવે છે કે કોઈપણ પ્રકારની રજુઆત હોય તો યોગ્ય કક્ષાએ રજુઆત કરી નિકાલ કરવો, હાથ ઉપડાવો એ નિવારણ નથી. મહેરબાની કરીને ભવિષ્યમાં આ પ્રકારના કિસ્સા ન બને.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n૭૧ વર્ષની દાદીને સામે બેસાડી ૩ પૌત્રીઓ પર રેપઃ દાદીને આંચકો લાગતા થયું મોત access_time 11:49 am IST\n૨૦૨૦-૨૧માં લોકો ઘરની બહાર નીકળી નહિ શકે : સ્વ. બાબુભાઇ ઠક્કરે ૨૦૧૬માં આગાહી કરી હતી access_time 11:27 am IST\nસૌરાષ્ટ્ર - કચ્છ- ગુજરાતમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ access_time 4:03 pm IST\nધોરાજીમાં કોરોનાના કેસ વધતા હાહાકાર : આજે બપોરે વધુ પાંચ કેસ સાથે બે દિવસમાં 11 પોઝિટિવ કેસ : કુલ કેસ 30 access_time 2:24 pm IST\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nભારત-યુરોપિયન યુનિયનની ૧૫મી સમીટ ૧૫ જુલાઇના વર્ચઉલ રીતે થશેઃ વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવ access_time 10:24 pm IST\nઅમદાવાદમાં ઝાડ પડતા ત્રણ વાહનો દબાઇ ગયા access_time 10:23 pm IST\nરાજ્યના ૯૮ તાલુકામાં વરસાદ access_time 10:22 pm IST\nચેમ્બરમાં પોતાના માણસો સેટ કરવા ચૂંટણીના ડિંડકનો આક્ષેપ access_time 10:21 pm IST\n૫૨ દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા અને કોરોનાને હરાવ્યો access_time 10:20 pm IST\nકોરોના બેફામ બન્યોઃ તમિલનાડુમા કોરોનાના ૪૨૩૧ નવા કેસ નોંધાયાઃ ૬૫ લોકોના મોત થયા access_time 10:19 pm IST\nમણિનગરમાં રસ્તા પર દોડતા ઊંટે લોકોમાં ફફડાટ ફેલાવ્યો access_time 10:19 pm IST\nપાટણ જીલ્લામાં એક મહિલા સહિત ૬ને કોરોના : પાટણ જીલ્લામાં આજે કોરોનાના ૬ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં મહિલા સહિત ૬ના રિપોર્ટ પોઝીટીવ આવતા સારવારમાં ખસેડેલ છે. access_time 3:51 pm IST\nભારતમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 18,256 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5,85,792 કેસ: 2,20,480 એક્ટિવ કેસ :કુલ 3,47,836 દર્દીઓ રિકવર થયા :વધુ 506 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 17,410 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 4878 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,74,761 થઇ: તામિલનાડુમાં નવા 3943 કેસ :દિલ્હીમાં વધુ 2199 કેસ નોંધાયા: કર્ણાટકમાં 947 નવા કેસ : તેલંગાણામાં નવા 945 કેસ :આંધ્ર પ્રદેશમાં વધુ 704 કેસ નોંધાયા access_time 12:59 am IST\nવસવાટ હોય તેવી સુપર-પૃથ્વીની શોધ : ૧૧ અબજ પ્રકાશ વર્ષ દુર આવેલ ''સુપર-પૃથ્વીઓ''ની વૈજ્ઞાનિકોએ શોધ કરી છે, જયાં વસવાટ હોવાની શકયતા access_time 3:53 pm IST\nરૂચી સોયાઃ પ મહિનામાં ૯૪૦૦% રિટર્નઃ હવે બે દિવસથી શેર તુટયોઃ કંપની સેબીના રડામાં\nમુંબઈમાં કોરોનાના નવા 893 કેસ નોંધાયા કુલ સંખ્યા 77,658 : વધુ 93 લોકોના મોત access_time 12:40 am IST\nકેરળ બ��દ હવે તેલંગાણામાં પ્રાણીઓ સાથે ક્રુરતા : વાંદરાને ફાંસી પર લટકાવી હત્યા access_time 10:58 pm IST\nરૂડા-આવાસ યોજનાનાં ફોર્મ ભરીને પરત આપવાની મુદત ૪ દી'વધારાઇ access_time 3:10 pm IST\n૧૦મા માળેથી પટકાતા તુષારભાઇ વાછાણીનું મોત access_time 2:57 pm IST\nજુનાગઢમાં વધુ ૬ ને કોરોના access_time 3:58 pm IST\nરૂષિક ગાજીપરાએ અમેરિકામાં ધો. ૧રની પરીક્ષા પ્રથમ ક્રમાંકે પાસ કરી ડોકટર બનવાનું સ્વપ્ન access_time 12:54 pm IST\nભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધારાના વિરોધમાં ઘોઘા ગેઇટ ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ access_time 11:33 am IST\nગોધરાકાંડમાં નરોડા પાટિયા કાંડનાં તહોમતદાર અને નિર્દોષ છૂટેલા ઉમેશ ભરવાડ પર બે શખ્સોનો ઘાતક હથિયારથી હુમલો access_time 7:58 pm IST\nડેડીયાપાડા તાલુકામાં હત્યાને આત્મહત્યામાં ખપાવવા પતિએ જ પત્નીનો મૃતદેહ લટકાવ્યો હોવાનો પોલીસે ભેદ ઉકેલ્યો:હત્યારા પતિની શોધખોળ શરૂ access_time 11:25 pm IST\nક્લસ્ટર વિસ્તારના મહિધરપુરાનું હીરા માર્કેટ પોલીસે બંધ કરાવ્યું access_time 2:19 pm IST\nકોરોનાની મહામારી વચ્ચે હવે ચીનમાં સામે આવ્યો એક નવા પ્રકારનો જીવલેણ વાયરસ access_time 6:22 pm IST\nરશિયાએ ચીનની અપીલને અસ્વીકાર કરી ભારતને ઝડપથી એસ-400 આપવાની વાત કરી access_time 6:29 pm IST\nઓએમજી.... અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષની સુગંધ ધરાવતું પર્ફ્યૂમ બનાવ્યું access_time 6:22 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઆયર્લેન્ડમાં ભારતીય મુળના લિયો વરાડકર બન્યા નાયબ વડાપ્રધાન access_time 10:11 am IST\nનેપાળમાં પ્રાઈમ મિનિસ્ટર ઓલી વિરુદ્ધ વધી રહેલો અસંતોષ : પ્રબળ બની રહેલી રાજીનામાની માંગણી access_time 7:50 pm IST\nજો બાઇડને ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મેધા રાજને ડિજિટલ ચિફ ઓફ સ્ટાફ તરીકે નિમણુંક આપી : પ્રેસિડન્ટ પદના પ્રચાર માટેની તમામ ડિજિટલ કામગીરી સંભાળશે access_time 1:50 pm IST\nઆગલી સીઝનમાં ટ્રાન્સફર વિંડો પર વધુ ખર્ચ કરવાની અપેક્ષા નથી: જોર્જેન ક્લોપ access_time 5:10 pm IST\nએનબીએઃ બ્રુકલિન નેટસના બે ખેલાડી કોરોના સંક્રમિત access_time 11:13 pm IST\nસૌરવ ગાંગુલીએ કહ્યું આ દિવસે ટીમ ઈન્ડિયા મેદાન પર ક્યારે ઉતરશે access_time 5:13 pm IST\nભવિષ્યમાં ભારતનો પહેલો ઓસ્કાર જીતવાની શક્તિ હતી સુશાંત સિંહ રાજપૂતમાં : સેલિના જેટલી access_time 5:01 pm IST\nવિદ્યુત જામવાલ બોલિવુડમાં સ્ટાર પાવર ટ્રેન્ડ પર ઉઠાવ્યા સવાલ access_time 4:58 pm IST\nસુશાંતસિંહ રાજપૂતની યાદમાં 550 ગરીબ પરિવારોને ભોજન કરાવશે ભૂમિ પેડનેકર access_time 5:02 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00563.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%9C%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%A2-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%87%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AB%8D/", "date_download": "2020-07-09T18:14:58Z", "digest": "sha1:KWAP4BF4VWUYSDGIGL2E3RPAB6FFLLUC", "length": 9842, "nlines": 128, "source_domain": "www.avadhtimes.net", "title": "જુનાગઢ અન્નક્ષેત્રમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજની સુંદર સેવા | Avadhtimes", "raw_content": "\nHome અમરેલી જુનાગઢ અન્નક્ષેત્રમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજની સુંદર સેવા\nજુનાગઢ અન્નક્ષેત્રમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજની સુંદર સેવા\nજુનાગઢમહાશિવરાત્રીના મેળામાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જુનાગઢ દ્વારા છેલ્લા 65 વર્ષથી સમાજ દ્વારા અન્નક્ષેત્ર ચાલતું હતું, તે ચાલુ વર્ષે પણ પરંપરા મુજબ આયોજન કરેલ અને તેમા અમરેલીથી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના આગેવાન શ્રીમતી ઉર્વીબહેન અને શ્રી ભરતભાઇ ટાંકે જોડાઇને તેમા સેવા આપીે હતી અને સાધ્ાુ સંતોના આર્શિવાદ મેળવ્યા હતા.\nશ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ – જુનાગઢના પ્રમુખશ્રી – મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ,ઉપપ્રમુખશ્રી પ્રકાશભાઈ ચૌહાણ,મંત્રીશ્રી દિનેશભાઈ કાચા દ્વારા શિવરાત્રીએ જુનાગઢમાં 65 વર્ષથી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ની વાડી, લંબે હનુમાન મેઈન રોડ ખાતે ચાલતા અન્નક્ષેત્રમાં અનેક મહાનુભાવો આવ્યા હતા સતાધારના મહંત શ્રી વિજયબાપુના આર્શિવાદથી યોજાયેલા આ પરંપરાગત શુભ કાર્યમાં શ્રીમતી ઉર્વીબહેન અને શ્રી ભરતભાઇ ટાંક જોડાયા હતા અને રસોડામાં શ્રીમતી ઉર્વીબહેને સેવા આપી હતી. ઉપરાંત ગુજરાત સરકારના મંત્રીશ્રી આરસી ફળદુ તથા શ્રી જયેશભાઇ રાદડીયા, શ્રી જવાહરભાઇ ચાવડા, પી.ડી. કાચા, સમાજના મહીલા પ્રમુખ શ્રીમતી મીનાબહેન ધીરુુભાઇ ગોહેલ, મમતાબહેન ટાંક તથા યુવા ટીમે જહેમત ઉઠાવી હતી.\nવગદાર માસ્ટર માઇન્ડ રાજુ શેખવા સામે એસપીશ્રી નિર્લિપ્ત રાય મેદાનમાં\nઅમરેલી જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા\nઅમરેલી એમ વી પટેલ કન્યાવિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો\nજિલ્લામાં જે આરોગ્ય તંત્ર હડકાયા કુતરાના ઇંજેકશનની સગવડતા નથી કરાવી શકતુ તે કોરોના સામે કેમ લડશે \nવડિયામાં આજથી સ્વયંભુ લોકડાઉનનો નિર્ણય બપોરનાં 4 વાગ્યા પછી ગામ બંધ\nરાજ્યમાં કોરોના કેસથી લઈ સરકારી ભરતીઓ સુધી મુખ્યમંત્રી સાવ અજાણ\nશિક્ષકોનાં . રૂ.2,800નાં ગ્રેડથી મોટું આર્થિક નુકસાન\nધારીમાં કંટેનમેન્ટ ઝોન સહિતની કાર્યવાહી શરૂ\nરાજુલામાં માસ્ક પહેરવાની ટ્રેનીંગ અપાઇ\nબાબરા તાલુકામાં કોરોનાનો ભરડો વધુ એક પોઝીટીવ કેસ ગમાપીપળીયા ગામમાં નોંધાયો\nલાઠીનાં મતિરાળામાં પરપ્રાંતિય મહિલાને 108 ની ટીમે સ્થળ પર જ પ્રસુતી કરાવીને બચાવી લીધી\nજાફરાબાદ સાગર ખેડૂતો ની કોરોના ના કારણે કફોડી સ્થિતિ\nરાજુલામાં અઢી વર્ષનીસિંહણનું બીમારીથી મોત\nબિલેશ્ર્વર ગામ પાસે આવેલ ફોદૃાળા ડેમ ઓવરફલો\nસાસરિયાઓ બન્યા નફટ: મહિલાને પહેલા માળેથી નીચે ફેંકતા ગંભીર રીતે ઘાયલ\nવગદાર માસ્ટર માઇન્ડ રાજુ શેખવા સામે એસપીશ્રી નિર્લિપ્ત રાય મેદાનમાં\nસુરતમાં આજથી ફરી શરૂ થશે હીરા બજાર, નિયમોનું કરવું પડશે પાલન\nઈતિહાસ દૃર્શાવે છે કે ભારતે દૃરેક પડકારને પાર પાડ્યો છે: મોદૃી\nકોરોનાથી છુટકારો મેળવવા અમેરિકા પહેલી વખત આયુર્વેદિક દવાઓને પણ અજમાવશે\nભારતીય સેનાએ ફેસબુક સહિત ૮૯ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ\nઅમરેલી જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા\nરાજ્યમાં હજુય બે દિવસ ભારે વરસાદની આગાહી\nરાજુલામાં અઢી વર્ષનીસિંહણનું બીમારીથી મોત\nબિલેશ્ર્વર ગામ પાસે આવેલ ફોદૃાળા ડેમ ઓવરફલો\nસાસરિયાઓ બન્યા નફટ: મહિલાને પહેલા માળેથી નીચે ફેંકતા ગંભીર રીતે ઘાયલ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00563.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-this-man-eating-aryan-scrue-gujarati-news-5991985-NOR.html", "date_download": "2020-07-09T17:58:31Z", "digest": "sha1:OELHQLPAOP57PBHFBC4K7GKM55PO3X7N", "length": 3429, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "This man eating aryan scrue,ખેતરમાં બેસીને મિત્રોની ચેલેન્જ સ્વીકારી, આ કાકાએ દોથા ભરીને મમરાની જેમ લોખંડની ખીલીઓ ખાધી|ખેતરમાં બેસીને મિત્રોની ચેલેન્જ સ્વીકારી, આ કાકાએ દોથા ભરીને મમરાની જેમ લોખંડની ખીલીઓ ખાધી", "raw_content": "\nThis man eating aryan scrue,ખેતરમાં બેસીને મિત્રોની ચેલેન્જ સ્વીકારી, આ કાકાએ દોથા ભરીને મમરાની જેમ લોખંડની ખીલીઓ ખાધી\nખેતરમાં બેસીને મિત્રોની ચેલેન્જ સ્વીકારી, આ કાકાએ દોથા ભરીને મમરાની જેમ લોખંડની ખીલીઓ ખાધી\nલોખંડની ખીલીઓ ખાઇને પેટ ભરતા આ કાકા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. મિત્રોના કહેવાથી તે ખીલીઓના બુકડે બુકડા ભરીને ખાઈ રહ્યા છે. તેના મિત્રો તેનો વીડિયો બનાવી રહ્યા છે, તે પાણી પીતા જાય અને ખીલીઓ ખાતા જાય છે. ખેતરમાં બેસીને મિત્રોની ચેલેન્જ સ્વીકારી તે બેજીજક ખીલીઓ ખાઈ રહ્યા છે.\nદાદીનો દેશી અંદાજ, I Love You બોલવામાં લીધા ઘણાં ટેક, વીડિયો જોઇને હસવુ નહીં રોકી શકો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00563.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/coronavirus-lockdown-40-markets-reopen-in-surat", "date_download": "2020-07-09T16:41:44Z", "digest": "sha1:7WAWPSNEVS6Y7ZKTA6GSMZ2B6QOGKINW", "length": 5565, "nlines": 92, "source_domain": "www.vtvgujarati.com", "title": " લોકડાઉન-4માં છૂટ મળતાં સુરતમાં ફરી દેખાઈ રોનક, મોટી સંખ્યામાં નીકળ્યા લોકો Coronavirus Lockdown 4.0: Markets reopen in Surat", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nકોરોના / લોકડાઉન-4માં છૂટ મળતાં સુરતમાં ફરી દેખાઈ રોનક, મોટી સંખ્યામાં નીકળ્યા લોકો\nલોકડાઉન-4માં સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે સૂરતમાં નોન કન્ટેઇનમેંટ વિસ્તારોમાં દુકાન શરૂ થઇ ગઇ છે. શાકભાજીની સાથે અન્ય દુકાનો પણ ખુલી છે. લોકો લાહન લઇ અને ખરીદી કરવા નીકળી રહ્યાં છે. ત્યારે આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પણ જરૂરી છે.\nસુશાંતના નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગને કારણે ભાંગી પડ્યો છે કરણ જોહર, મિત્રએ કહ્યું-તેની હાલત...\nએક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી\nમહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ, અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત\nઅમદાવાદ / SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સનો વિરોધ : દર્દીઓ ઓછાં...\nપૂછપરછ / ચોથી વખત EDએ અહેમદ પટેલની કરી પૂછપરછ, પટેલે બાદમાં આપી...\nતેજી / સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે, ચાંદીની ચમક પણ વધી\nજોવા જેવું વધુ જુઓ\nઍનાલિસિસ / ગુજરાતની હાલની 2 સૌથી મોટી સમસ્યા\nEk Vaat Kau / હવાથી કોરોના ફેલાય WHOનું અત્યાર સુધી સૌથી મોટું નિવેદન\nમેઘતાંડવ / ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ...\nકૌભાંડ / સરકાર કહે છે ઈંજેકશન નથી મળતા અને બીજી તરફ હજારો...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00563.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A2_%E0%AA%B8%E0%AB%81%E0%AA%A6_%E0%AB%A7%E0%AB%AB", "date_download": "2020-07-09T18:27:52Z", "digest": "sha1:PFM6WADZKGYMX3K6NGTY4H4SFBTSXVMP", "length": 3159, "nlines": 50, "source_domain": "gu.m.wikipedia.org", "title": "અષાઢ સુદ ૧૫ - વિકિપીડિયા", "raw_content": "\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅષાઢ સુદ ૧૫ને ગુજરાતીમાં અષાઢ સુદ પૂનમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમા મહિનાનો પંદરમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો પંદરમો દિવસ છે.\n૧ તહેવારો અને ઉજવણીઓ\n૨ મહત્વની ઘટનાઓ [૪]\nતહેવારો અને ઉજવણીઓફેરફાર કરો\nગુરુ પૂર્ણિમા, વ્યાસપૂર્ણિમા [૧] [૨]\nસન્યાસીના ચાર્તુમાસ શરૂ [૩]\nમહત્વની ઘટનાઓ [૪]ફેરફાર કરો\n↑ ગુરુ પૂર્ણિમા કે વ્યાસપૂર્ણિમાનું મહાત્મય, વેબદુનિયા.કોમ\n↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.\nLast edited on ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૦, at ૧૭:૪૯\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૦ના રોજ ૧૭:૪૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00564.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%8F%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B2_%E0%AB%A7%E0%AB%AA", "date_download": "2020-07-09T17:44:35Z", "digest": "sha1:MZEL36JOSMMQRPSKV4FUL2XAWTC4BX7D", "length": 6617, "nlines": 58, "source_domain": "gu.m.wikipedia.org", "title": "એપ્રિલ ૧૪ - વિકિપીડિયા", "raw_content": "\n૧૪ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૦૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૧ દિવસ બાકી રહે છે.\n૪ તહેવારો અને ઉજવણીઓ\n૧૬૯૯ – ખાલસા (Khalsa): ખાલસા પંથનો જન્મ, (શીખ ધર્મમાં ભાઈચારો), નાનકશાહી પંચાંગ પ્રમાણે (Nanakshahi calendar).\n૧૮૨૮ – 'નોહ વેબસ્ટરે' પોતાના પ્રથમ અંગ્રેજી શબ્દકોષનાં સર્વહક્ક(કોપીરાઇટ) નોંધાવ્યા. (જે હજુ \"વેબસ્ટરર્સ ડિક્શનરી\" થી પ્રખ્યાત છે.)\n૧૮૬૦ – પ્રથમ 'પોની એક્સપ્રેસ' (Pony Express) સવાર 'સેક્રેમેન્ટો','કેલિફોર્નિયા' પહોંચ્યો.(અમેરિકાની આ શરૂઆતી ટપાલ સેવા હતી જેમાં ટટ્ટુ,નાનો અશ્વ,સવાર દ્વ્રારા પત્રો મોકલાતા).\n૧૮૬૫ – અમેરિકાનાં પ્રમુખ 'અબ્રાહમ લિંકન'ની,ફોર્ડ થિએટરમાં,'જોહન વિલ્ક્સ બૂથ' દ્વારા ગોળી મારી હત્યા કરાઇ.\n૧૮૯૪ – થોમસ આલ્વા એડિસને 'કાઇનેટોસ્કોપ' (kinetoscope)નું નિદર્શન કર્યું, જેમાં એક નાનાં કાણા મારફત ચિત્રોની હારમાળા પ્રદર્શિત કરી હલનચલનનો આભાસ ઉત્પન કરાતો હતો.આ સાધન ચલચિત્રનું પુર્વજ ગણાયું.\n૧૯૧૨ – બ્રિટિશ યાત્રી જહાજ 'ટાઇટેનિક',ઉત્તર એટલાન્ટીક મહાસાગરમાં,રાત્���ે ૧૧:૩૫ વાગ્યે બરફની શિલા સાથે ટકરાયું અને સવાર પડતામાં ડુબ્યું,જેમાં ૧,૫૧૭ લોકોની જાનહાની થઇ.\n૧૯૪૪ – મુંબઇ વિસ્ફોટ (૧૯૪૪) (Bombay Explosion (1944)): મુંબઇનાં બંદરમાં ભયાનક વિસ્ફોટને કારણે ૩૦૦ લોકો માર્યા ગયા અને લગભગ ૨ કરોડ પાઉન્ડ (હાલના આશરે ૧.૫ અબજ રૂપિયા)નું આર્થિક નુકશાન થયું.\n૧૯૫૬ – શિકાગો,અમેરિકામાં, પ્રથમ 'વિડિયોટેપ'નું નિદર્શન કરાયું.\n૧૯૮૬ – બાંગ્લાદેશનાં ગોપાલગંજ જિલ્લામાં ૧ કિ.ગ્રા. વજનના કરા (hailstone) પડ્યા,જેનાથી ૯૨ લોકોનાં મૃત્યુ થયા. આ અત્યાર સુધીમાં નોંધાયેલ સૌથી મોટા કરા છે.\n૨૦૦૩ – માનવ રંગસુત્રિય પરિયોજના (Human Genome Project) પૂર્ણ કરાઇ.જેમાં ૯૯% માનવ રંગસુત્રો (genome)ને, ૯૯.૯૯% ચોક્કસતા સાથે ચોક્કસ ક્રમાંકમાં ઓળખી કાઢવામાં આવ્યા.\n૧૮૯૧ – ડૉ. બી. આર. આંબેડકર, બંધારણનાં ઘડવૈયા. (અ. ૧૯૫૬)\n૧૯૫૦ – રમણ મહર્ષિ, તત્વચિંતક. (જ. ૧૮૭૯).\nતહેવારો અને ઉજવણીઓફેરફાર કરો\nભારતમાં - આંબેડકર જયંતિ.\nભારતમાં - વૈશાખી (Vaisakhi).\nઆસામ,ભારતમાં - રોંગાલી બિહુ (Rongali Bihu).\nબિસુ (Bisu),તુલુ નવવર્ષ તરીકે, કાંઠાળ કર્ણાટકમાં.\nભારતમાં - રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૬ એપ્રિલ ૨૦૧૭ના રોજ ૧૮:૧૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00564.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%86%E0%AA%B0%E0%AB%80_%E0%AB%AB", "date_download": "2020-07-09T18:45:32Z", "digest": "sha1:LCXH2G3CNSFJLKH3WRD7UJMMLBFTQ7QT", "length": 3390, "nlines": 49, "source_domain": "gu.m.wikipedia.org", "title": "જાન્યુઆરી ૫ - વિકિપીડિયા", "raw_content": "\n૫ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો પાચમો (લિપ વર્ષ દરમ્યાન પણ પાચમો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૬૦ દિવસ બાકી રહે છે.\n૪ તહેવારો અને ઉજવણીઓ\n૧૮૯૩ - પરમહંસ યોગાનંદજી, ઝારખંડ રાજયનાં રાંચી શહેરમાં યોગદા સત્સંગ સોસયટી આશ્રમનાં સ્થાપક. (અ. ૧૯૫૨)\n૧૯૧૫ - ડૉ. ઠાકોરભાઈ પટેલ, ગુજરાત રાજયનાં ભુતપુર્વ આરોગ્યમંત્રી અને સમાજસેવક. (અ. ૨૦૦૮)\n૧૯૮૬ - દીપિકા પદુકોણે, ભારતીય ફિલ્મ અભિનેત્રી.\nતહેવારો અને ઉજવણીઓફેરફાર કરો\nવિકિમીડિયા કૉમન્સ પર January 5 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી ��ાહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૧ માર્ચ ૨૦૧૩ના રોજ ૧૬:૩૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00564.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/30-06-2020/138993", "date_download": "2020-07-09T17:04:17Z", "digest": "sha1:M2C5W4RKGGTK7DI2KTLGBGD2YT7BNUZL", "length": 19061, "nlines": 141, "source_domain": "www.akilanews.com", "title": "૨-૩ જુલાઈ સુધી દેશભરમાં ચોમાસુ ફરી સક્રિયઃ ગુજરાતમાં પણ સારા વરસાદના ઉજળા સંજોગો", "raw_content": "\n૨-૩ જુલાઈ સુધી દેશભરમાં ચોમાસુ ફરી સક્રિયઃ ગુજરાતમાં પણ સારા વરસાદના ઉજળા સંજોગો\nમહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પશ્ચિમી તટે નૈઋત્યનું ચોમાસુ સક્રિય થયુ : દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર દિશામાં વરસાદ ફંટાશે : ૫-૬ જુલાઈ સુધી ચાલુ રહેશે\nરાજકોટ : નૈઋત્યનું ચોમાસુ ધીમે - ધીમે ફરી સક્રિય થઈ રહ્યુ છે. સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં આ સપ્તાહમાં સારા વરસાદના સંજોગો ઉભા થયા છે. ઈન્સેટ તસ્વીરમાં સૌરાષ્ટ્ર - ગુજરાત ઉપર પાંખા વાદળો દેખાય છે.\nનવી દિલ્હી : થંભી ગયેલુ ચોમાસુ ફરી સક્રિય થઈ રહ્યુ છે. ૨-૩ જુલાઈથી ત્રણ - ચાર દિવસ સૌરાષ્ટ્ર - ગુજરાત સહિત દેશભરમાં સારા વરસાદના ઉજળા સંજોગો ઉભા થયા છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પશ્ચિમી તટીય વિસ્તારોમાં પણ ચોમાસુ સક્રિય થયાનું વેધરની સંસ્થા સ્કાયમેટ દ્વારા જણાવાયુ છે.\nચોમાસાની સીઝનના ચાર મહિનાનો આજે પ્રથમ મહિનો પૂર્ણ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દેશભરમાં ચોમાસાનું પ્રદર્શન ખૂબ જ સારૂ રહ્યુ છે. જો કે અમુક સ્થળો એવા છે જયાં વરસાદની માત્રા ઓછી જોવા મળી પરંતુ દેશભરમાં ૨૯ જૂન સુધીમાં દેશભરમાં સામાન્યથી ૨૯ ટકા વધુ વરસાદ નોંધાયો છે.\nમધ્ય ભારતમાં સામાન્યથી ૩૨ ટકા વધુ, પૂર્વોત્તર ભારતમાં સામાન્યથી ૧૯ ટકા વધુ, ઉત્તર ભારતમાં સામાન્યથી ૪ ટકા વધુ વરસાદ નોંધાયો છે. જો કે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ઓછો વરસાદ નોંધાયો હતો.\nનૈઋત્યનું ચોમાસુ હવે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પશ્ચિમી દરીયાકિનારે ફરી સક્રિય થઈ રહ્યુ છે.\nજયારે પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો હતો તેમાં ઘટાડો આવશે. ચોમાસાની અક્ષિય રેખા ઉત્તર ભારતના પંજાબ, હરિયાણા ઉપર છે. પરંતુ પૂર્વમાં બંગાળની ખાડીમાં પહોંચી ગઈ છે. જેથી ત્યાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થશે. પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડમાં અનેક ભાગોમાં હળવ��થી મધ્યમ વરસાદ પડશે.\nજયારે મધ્ય ભારતમાં ઓરીસ્સા, છત્તીસગઢથી ગુજરાત સુધી વરસાદ પડશે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર - ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. લોકલ સીબી ફોર્મેશનની અસરથી કોઈ - કોઈ વિસ્તારોમાં ખાબકી જાય છે.\nમહારાષ્ટ્રથી કોંકણ સુધીના વિસ્તારોમાં વાતાવરણ ચોખ્ખુ હતું. છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વરસાદ ફરી શરૂ થશે. ૨૪ થી ૪૮ કલાક દરમિયાન મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠાવાડ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ - ગોવામાં મધ્યમ વરસાદ પડશે.\nદક્ષિણ ગુજરાતમાં વરસાદની વધુ શકયતા છે ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે.\nમધ્ય પ્રદેશમાં પણ અમુક જગ્યાએ સારો વરસાદ પડશે.\nસમગ્ર દેશભરમાં ચોમાસુ ૨ અને ૩ જુલાઈથી ફરી સક્રિય થઈ જશે. જે ૫-૬ જુલાઈ સુધી દેશના તમામ સ્થળોએ વરસાદ પડશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n૭૧ વર્ષની દાદીને સામે બેસાડી ૩ પૌત્રીઓ પર રેપઃ દાદીને આંચકો લાગતા થયું મોત access_time 11:49 am IST\n૨૦૨૦-૨૧માં લોકો ઘરની બહાર નીકળી નહિ શકે : સ્વ. બાબુભાઇ ઠક્કરે ૨૦૧૬માં આગાહી કરી હતી access_time 11:27 am IST\nસૌરાષ્ટ્ર - કચ્છ- ગુજરાતમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ access_time 4:03 pm IST\nધોરાજીમાં કોરોનાના કેસ વધતા હાહાકાર : આજે બપોરે વધુ પાંચ કેસ સાથે બે દિવસમાં 11 પોઝિટિવ કેસ : કુલ કેસ 30 access_time 2:24 pm IST\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nભારત-યુરોપિયન યુનિયનની ૧૫મી સમીટ ૧૫ જુલાઇના વર્ચઉલ રીતે થશેઃ વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવ access_time 10:24 pm IST\nઅમદાવાદમાં ઝાડ પડતા ત્રણ વાહનો દબાઇ ગયા access_time 10:23 pm IST\nરાજ્યના ૯૮ તાલુકામાં વરસાદ access_time 10:22 pm IST\nચેમ્બરમાં પોતાના માણસો સેટ કરવા ચૂંટણીના ડિંડકનો આક્ષેપ access_time 10:21 pm IST\n૫૨ દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા અને કોરોનાને હરાવ્યો access_time 10:20 pm IST\nકોરોના બેફામ બન્યોઃ તમિલનાડુમા કોરોનાના ૪૨૩૧ નવા કેસ નોંધાયાઃ ૬૫ લોકોના મોત થયા access_time 10:19 pm IST\nમણિનગરમાં રસ્તા પર દોડતા ઊંટે લોકોમાં ફફડાટ ફેલાવ્યો access_time 10:19 pm IST\nતામીલનાડુમાં ૩૧ જુલાઇ સુધી લોક��ાઉન લંબાવાયું : કાલે અનલોક-૨ના પ્રારંભ પૂર્વે તામીલનાડુમાં રાજય સરકારે ૩૧ જુલાઇ સુધી લોકડાઉન લંબાવેલ છે. આ પહેલા મહારાષ્ટ્ર સરકારે પણ આજે ૩૧ જુલાઇ સુધી લોકડાઉન લંબાવી દીધાની જાહેરાત કરી હતી. access_time 3:05 pm IST\nગોંડલ અને ગોંડલ પંથકમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો છે .આ ઉપરાંત કોટડા સાંગાણી તાલુકા માં ગાજવીજ સાથે વરસાદ વરસતા ગરમીમાં રાહત થઈ છે. access_time 11:47 am IST\nદ્વારકામાં વરસાદી માહોલ- વીજળીના ચમકારા સાથે ધીમીધારે વરસાદ : દ્ધારકા મા વરસાદી માહોલ સાથેવાદળો છવાયા છે : પવન અને વિજળી ના ચમકારા સાથે ધીમીધારે વરસાદી છાટાં પડી રહ્યા છે. access_time 3:13 pm IST\nગુજરાત સહિતનાં રાજયોની જીડીપીમાં મોટો ઘટાડો થશે access_time 10:10 am IST\nપાકિસ્તાન દૂતાવાસના 32 કર્મચારીઓ વતનમાં પરત ફર્યા : પાકિસ્તાન ખાતેની ભારતીય દૂતાવાસ કચેરીના 6 કર્મચારીઓ પણ આવતીકાલ મંગળવારે ભારત પાછા ફરશે : 50 ટકા કર્મચારીઓ ઘટાડી નાખવાના ભારત સરકારના આદેશનો અમલ access_time 7:00 pm IST\nચાઈનીઝ એપ પર પ્રતિબંધથી યુટયુબરમાં જામ્યો જશ્ન : TikTokમાં માતમ :સોશ્યલ મીડિયા પર મીમ્સનો મારો access_time 10:42 pm IST\nકેકેવી ચોક અને ઇન્દિરા સર્કલ ખાતે ટ્રાફિક નિયમન માટે પોલીસ કમિ.નું જાહેરનામુ access_time 4:01 pm IST\nપોપટપરા નાલુ અને આસપાસની સોસાયટીઓમાં ધમધોકાર નદીઓ વહી... access_time 4:06 pm IST\nગોંડલ પેટ્રોલ પમ્પ સંચાલક દ્વારા બાળકોને રાશન-કપડા વિતરણ access_time 11:35 am IST\nભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધારાના વિરોધમાં ઘોઘા ગેઇટ ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ access_time 11:33 am IST\nજામજોધપુરનાં સતાપર પાસે નદીના સામે કાંઠે બનેવીને બાળકો સોંપવા જતા પાણીનો ઘસમસતો પ્રવાહ ચારને તાણી ગયો access_time 11:50 am IST\nસાગબારાના દેવસાકી ગામમાં ખેતરની વાડ બાબતે થયેલી બબાલમાં દાંતરડા વડે હુમલો : 3 વિરુદ્ધ ફરિયાદ access_time 11:28 pm IST\nશ્રી હિમાંશુ પંડ્યાની ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે વધુ એક ટર્મ માટે ગુજરાત સરકારે કરી અધિકૃત નિયુક્તિ : ગુજરાત યુનિવર્સિટીને વધુ ત્રણ વર્ષ માટે મળશે શ્રી હિમાંશુ પંડ્યાની સેવા : આવતીકાલથી કુલપતિનો ચાર્જ સંભાળશે access_time 6:07 pm IST\nલોકડાઉનમાં શાળા-કોલેજાની ફી મામલે રાજ્યભરમાં વાલીઓ અકળાયાઃ અમદાવાદનું ગુજરાત વાલી એકતા મંડળ લડી લેવાના મૂડમાં access_time 5:08 pm IST\nઆને કહેવાય રિયલ બાહુબલીઃમાથા પર બાઇક લઈને ચડી ગયો બસપર access_time 3:12 pm IST\nકોરોનાને લઈને જર્મનના લોકો માને છે કંઈક આવું access_time 6:32 pm IST\nબ્રોકલીમાંથી ઇયળ નીકળી, ભા��ને ગમી ગઈ એટલે પાળીને એમાંથી પતંગિયું બનાવ્યું access_time 3:11 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nજો બાઇડને ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મેધા રાજને ડિજિટલ ચિફ ઓફ સ્ટાફ તરીકે નિમણુંક આપી : પ્રેસિડન્ટ પદના પ્રચાર માટેની તમામ ડિજિટલ કામગીરી સંભાળશે access_time 1:50 pm IST\n' ભૂ માફિયા \" તરીકે વિશ્વમાં કુખ્યાત ચીને હવે ભૂતાનની અમુક જમીન પોતાની ગણાવી : ભૂતાન સરહદે 650 સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલી અભ્યારણની જમીન ઉપર હક્ક દર્શાવ્યો : ભૂતાને વિરોધ નોંધાવ્યો access_time 12:35 pm IST\nછેલ્લા 50 વર્ષમાં ભારતમાંથી 4 કરોડ 50 લાખ ઉપરાંત મહિલાઓ લાપત્તા : આજની તારીખમાં પણ બાળકીઓ ભેદભાવનો ભોગ બની રહી હોવાનો યુ.એન.નો 2020 ની સાલનો અહેવાલ access_time 8:17 pm IST\nકોહલી ગમે ત્યારે મેચ બદલી શકે છે: રાઠોડ access_time 5:14 pm IST\nબબ્બસ તમે ક્યાંથી તમારા ચહેરા પર આટલો ગ્લો લાવો છોઃ હાર્દિક પંડ્યાઍ ગર્લફ્રેન્ડ નતાશાની પ્રશંસા કરતો ફોટો સોશ્યલ મીડિયામાં શેર કર્યો access_time 5:29 pm IST\nસૌરવ ગાંગુલીએ કહ્યું આ દિવસે ટીમ ઈન્ડિયા મેદાન પર ક્યારે ઉતરશે access_time 5:13 pm IST\n13 જુલાઈથી ઓનએયર થશે ટીવી સીરિયલના બધા શો access_time 4:57 pm IST\nરણવીર શોૈરીના અભિનયના થઇ રહ્યા છે વખાણ access_time 10:03 am IST\nએમની ફિલ્મ ફલોપ થાય તો પણ ફરક નથી પડતોઃ હીના access_time 10:03 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00564.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://davdanuangnu.com/2018/12/17/%E0%AA%A7%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9D%E0%AA%82%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%97%E0%AB%80%E0%AA%A4-%E0%AA%B9%E0%AB%87%E0%AA%AE%E0%AA%82/", "date_download": "2020-07-09T17:32:06Z", "digest": "sha1:JZVFFNZDPE2PH4I5DAHUZN6ENQ34W3DY", "length": 15684, "nlines": 195, "source_domain": "davdanuangnu.com", "title": "ધોધમાર ઝંખનાનું ગીત ( હેમંત ગોહિલ “મર્મર” ) | દાવડાનું આંગણું", "raw_content": "\nગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ\nહે જી તારા આંગણિયે…\nમનમાં આવ્યું એ લખ્યું\nઆવો મિત્રો વાતું કરીયે\nમને હજી યાદ છે.\nભાષાને શું વળગે ભૂર\nધોધમાર ઝંખનાનું ગીત ( હેમંત ગોહિલ “મર્મર” )\nડિસેમ્બર 17, 2018 કવિતા/ગીતP. K. Davda\nધોધમાર ઝંખનાનું ગીત ( હેમંત ગોહિલ “મર્મર” )\nહાલ્યને અટાણે સૈ, હાલીએ હટાણે મારે આખ્ખું ચોમાસું આજ વ્હોરવું….\nમુઠ્ઠીભર માવઠામાં તળિયુંય ઢંકાય નહીં, કેમ કરી હાંડલીમાં ઓરવું \nમાંગ્યું મંગાય કૈંક માંગવાની રીતમાં\nચોમાસું કોઈનું મંગાય કૈં \nવીંઝાતા વાયરામાં તૈડાતી જાય સીમ\nભીતરમાં કૈંક લંઘાય, સૈ.\nઅરધા આંધણ મૂઆં માગે ઓબાળ હજી, છાણાને કેટલું સંકોરવું \nફળિયામાં આમતેમ ટોળે વળીને કોક\nમેંદી મૂક્યાની કરે વાતું;\nવાતું તો હોય સખી, ઝરમરીયું ઝાપટું,\nભીનું તરબોળ ક્યાં થવાતું \nચોમાસું હોય તોય મૂંગો મંતર એવા ખોટુંડા મોરમાં શું દોરવું \nથઇ જાતી રાળ રાળ આખ્ખીયે સીમ એવો\nધીંગો વરસાદ મને ગોઠે;\nમાટીની મહેક બની ફોરે ગરમાવો ત્યારે\nતરસ્યું છીપાય મારી હોઠે.\nક્યાં લગ તરાગડે મોતીડાં ઠેલતીક વણવરસ્યા દિવસોને પોરવું \n← ઉછળતા સાગરનું મૌન\t( સપના વિજાપુરા )\tવલ્લા યે ક્વાન્ટમ વાન્ટમ ક્યા બલા હૈ યે ક્વાન્ટમ વાન્ટમ ક્યા બલા હૈ\n2 thoughts on “ધોધમાર ઝંખનાનું ગીત ( હેમંત ગોહિલ “મર્મર” )”\nડિસેમ્બર 17, 2018 પર 8:13 પી એમ(pm)\nવરસાદ હૈયે વરસાવ્યો ને મહેકાવ્યો\nમા રમેશભાઇએ મારા મનની વાત કરી-‘વરસાદ હૈયે વરસાવ્યો ને મહેકાવ્યો, વાહ.\nકાઠીયાવાડી બોલીના રણકાએ અમારું બાળપણ યાદ કરાવ્યું \n“હાલ્યને અટાણે સૈ, હાલીએ હટાણે”\nઆખ્ખું ચોમાસું વ્હોરવાની વાત;\n“મુઠ્ઠીભર માવઠા”ને હાંડલીમાં ઓરીને ખોટ ખાવાની વાત;\nવીંઝાતા વાયરામાં તૈડાતી સીમ;\nઓબાળ માગતાં મૂઆં અરધા આંધણ;\nચોમાસું હોવા છતાં ‘મૂંગો મંતર’ રહે એવો ખોટુંડો મોર; પ્રયોગો ગમ્યા\nરાળ રાળ થઇ જાતી આખ્ખી સીમ;\nસાચાં મોતીડાંને આઘાં ઠેલીને વણવરસ્યા દિવસોને દોરે પોરવવાની ખોટ ખાવાવાળી વાત…\nપ્રતિભાવ જવાબ રદ કરો\nરામકા નામ લીયે જા, તૂ અપના કામ કીયે જા\nવિભાગો કેટેગરી પસંદ કરો અંબાદાન રોહડિયા (13) અખિલ બ્રહ્માન્ડમાં (13) અનિલ ચાવડા (18) અનુવાદ (14) અન્ય (61) અન્ય કલાકારો (34) અમર ભટ્ટ (2) અમેરિકામાં વસતા ભારતીયો (11) અશોક વિદ્વાંસ (12) અશોક વૈષ્ણવ (13) આદિલ મનસુરી (2) ઈલા મહેતા (5) ઈ_બુક (પોસ્ટ) (1) ઉછળતા સાગરનું મૌન (8) ઉજાણી (67) ઉષા ઉપાદ્યાય (2) એક અજાણ્યા ગાંધી (48) કલા વિષે લેખ (5) કવિતા/ અછાંદસ (4) કવિતા/ગીત (106) કાર્તિક ત્રિવેદી (4) કાવ્યધારા (15) કિશોર દેસાઈ (7) કુન્તા શાહની ચિત્રકળા (5) કૄષ્ણ દવે (7) કેપ્ટન નરેંદ્ર ફણસે (48) ખંડકાવ્યો (8) ખોડિદાસ પરમાર (14) ગઝલ (51) ગની દહીંવાલા (2) ગીતા મારી સમજ (16) ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ (30) ચારણી સાહિત્ય (6) ચિત્રકળા (15) ચીમન પટેલ ‘ચમન’ (8) છાયા ઉપાધ્યાય (1) છાયા ત્રિવેદી (5) જગન મહેતા (12) જયશ્રી મરચંટની વાર્તાઓ (6) જયશ્રી વિનુ મરચંટ (102) અંતરની ઓળખ (12) કાવ્યોના રસાસ્વાદ (12) જીંદગી એક સફર.. (20) શ્રીમદ ભાગવત પુરાણ (13) જાગૃતિ દેસાઈ શાહ (2) જિગીશા પટેલ (17) જીપ્સીની ડાયરી (48) જુગલકિશોર (10) જોરાવરસિંહ જાદવ (13) જ્યોતિ ભટ્ટ (22) જ્યોત્સના ભટ્ટ (13) ઝવેરચંદ મેઘાણી (1) ડો. કનક રાવળ (1) ડો. દિનેશ શાહ (3) ડો. નીલેશ રાણા (13) ડો. નીલેશ રાણાની વાર્તાઓ (13) ડો. પ્રતાપભાઈ પંડયા (3) ડો. ભરત ભગત (39) ડો. મહેબૂબ દેસાઈ (13) ડો. મહેશ રાવલ (3) ડો. મુનિભાઈ મહેતા (1) થોડી ખાટી, થોડી મીઠી (10) જાગૃતિ દેસાઈ-શાહ (10) દિપલ પટેલ (3) દીપક ધોળકિયા (31) દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’ (3) દેવિકા ધ્રુવ (26) ધ્રુવ ભટ્ટ (1) નંદિની ત્રિવેદી (1) નટવર ગાંધી (66) નરેંદ્ર પટેલ (4) નરેન્દ્રસિંહ મકવાણા ‘અતુલ’ (3) નવલકથા (13) છિન્ન – રાજુલ કૌશિક (13) છીન્ન (1) પડછાયાના માણસ (28) પન્ના નાયક (13) પન્ના નાયકની વાર્તાઓ (13) પરભુભાઈ મિસ્ત્રી (34) પી. કે. દાવડા (245) પૂર્વી મોદી મલકાણ (26) પ્રજ્ઞા દાદભાવાલા (1) પ્રવીણકાન્ત શાસ્ત્રી (16) પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તાઓ (19) પ્રીતિ સેનગુપ્તા (5) બે કાંઠાની અધવચ – નવલકથા (1) બદરી કાચવાલા (3) બાબુ સુથાર (139) ભાષાને શું વળગે ભૂર (૩૮) (2) વારતા રે વારતા (1) બ્રિન્દા ઠક્કર (1) ભાગ્યેશ જહા (27) ભાવિન અધ્યારૂ (13) ભાવિન ગોપાણી (2) ભાવેશ ભટ્ટ (1) ભાષાને શું વળગે ભૂર (48) ભાષાને શું વળગે ભૂર (૩૮) (1) મધુ રાય (14) મને હજી યાદ છે. (90) મરીઝ (3) મારી કલમ, મારા વિચાર (4) મારી વિદ્યાયાત્રા (1) મિત્રો સાથે વાતો (15) મુકેશ જોષી (3) મોદીની હવેલી (13) રંગોળી (5) રણમાં પાણીની ઝંખના (3) રમેશ પટેલ (1) રમેશ પુરોહિત (1) રવિશંકર રાવળ (53) રશ્મિ જાગીરદાર (1) રાઘવ કનેરિયા (4) રાજુલ કૌશિક (18) રાહુલ શુકલ (18) રાહેં રોશન (14) રેખા ભટ્ટી (16) લતા હિરાણી (1) લલિતકળા (2) લેખ (39) વલીભાઈ મુશા (3) વાર્તા (28) વિનોદ જોષી (1) વિયોગ (18) વૃંદાવન સોલંકી (5) વૈશાલી રાડિયા (1) શયદા (4) શરદ ઠાકર (1) શિલ્પકળા (5) શેખાદમ આબુવાલા (1) શેફાલી થાણાવાલા (3) શૈલા મુન્શા (7) સપના વિજાપુરા (11) સમાચાર/જાહેરાત (29) સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય (13) સરયૂ પરીખ (24) સિરામિકસ (1) સુચી વ્યાસ (5) સુરેશ જાની (7) સેજલ પોન્ડા (1) સ્વાગત (1) હરનિશ જાની (17) હરિન્દ્ર દવે (1) હરીશ દાસાણી (7) હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન (25) હોમાય વ્યારાવાલા (10)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00565.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/hostel-of-hostel-complaint-made-against-a-student-of-12-victim-of-harassment-gujarati-news/", "date_download": "2020-07-09T17:25:33Z", "digest": "sha1:KLNOKPDO4KMFPNZ4XBMMFHS7IAD4KFTD", "length": 10403, "nlines": 178, "source_domain": "www.gstv.in", "title": "છાત્રાલયના ગૃહપતિએ ધો. 12ની વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ, હવસનો શિકાર બનાવતા કરાઈ ફરીયાદ - GSTV", "raw_content": "\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\nSBIએ આપી બેન્�� એકાઉન્ટ સેફ રાખવાની ટિપ્સ, જણાવ્યું…\nKisan Credit Cardમાં લોનની સાથે ખેડૂતોને મળે છે…\nવૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા…\nછાત્રાલયના ગૃહપતિએ ધો. 12ની વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ, હવસનો શિકાર બનાવતા કરાઈ ફરીયાદ\nછાત્રાલયના ગૃહપતિએ ધો. 12ની વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ, હવસનો શિકાર બનાવતા કરાઈ ફરીયાદ\nઅમરેલીના મોટી કુંકાવાવ ગામની ડો. આંબડેકર છાત્રાલયના ગૃહપતિએ તેજ ગામની ધોરણ બારની વિદ્યાર્થિનીને ધોરણ બારમાં પરીક્ષાની તૈયારી કર્યા વગર જ પાસ કરી દેવાની લાલચ આપી છાત્રાલયમાં જ બે વાર દુષ્કર્મ આચર્યાની ઘટનાથી ભારે ચકચાર જાગેલ હતી. પંદર દિવસ પહેલા જ લગ્નગ્રંથીથી જોડાયેલ ગૃહપતિ નોકરી છોડી ચાલ્યા ગયાનું જાણવા મળેલ છે.\nપ્રાપ્ત વિગત મુજબ મોટી કુંકાવાવ ગામની ડો. આંબેડકર છાત્રાલયની ગૃહતિ રાહુલ ભીમજીભાઇ ખેતરીયા (રે. જોટીંગડા તા. બોટાદ) નામના શખ્સે ધોરણ બારમાં અભ્યાસ કરતી મોટી કુંકાવાવ ગામની વિદ્યાર્થિનીને પરીક્ષામાં તૈયારી કર્યા વગર જ પાસ કરાવી દેવાની લાલચ આપી ભોળવી હતી. બાદમાં વિદ્યાર્થિનીને નરાધમ શખ્સે ગઇ તા. ૨૮-૧ ના છાત્રાલયે બોલાવી હતી. છાત્રાલયનાં રૂમમાં દુષ્કર્મ આચરી વિડીયો કલીપ ઉતારી લીધી હતી.\nતેમજ બીજા દિવસે તા. ૨૯-૧ ના યુવા શખ્સે વિદ્યાર્થિનીને વિડિયો ક્લીપ વાયરલ કરી દેવા ધમકી આપી ફરીવાર છાત્રાલયનાં રૂમે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ શખ્સથી ત્રાસી વિદ્યાર્થિનીએ પોતાની માતાને હકીકત જણાવેલ હતી. જેથી ભોગ બનેલ છાત્રાએ વડિયા પોલીસમાં ફરીયાદ નોંધાવેલ હતી. તપાસનીશ પીએસઆઇ એમ.બી. રાણાએ જણાવેલ હતું કે, આરોપીના પંદર દિવસ પહેલાં જ લગ્ન થયેલ હતા અને ત્યારનો ગૃહપતિની નોકરી છોડી ચાલ્યો ગયેલ હોવાની માહિતી જાણવા મળી છે. હાલ વધુ તપાસ જારી રાખી છે.\nહવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ\nટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો\nદ્વારકામાં વરસાદના વિરામ છતા હજુ નથી ઓસર્યા પાણી, તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ\nટોસિલિઝૂમેબ ઈન્જેકેશન કૌભાંડ : અમિત મંછારામાનીની સત્તાવાર નિવેદનની કોપીથી થયા અનેક ખુલાસા\nટીમ ઈન્ડિયાના આ ખેલાડીના બોલ પર ક્લિન બોલ્ડ થઈ છે બોલિવૂડની હસીના, જાતે કર્યો ખુલાસો\nટ્રમ્પના ભારત આગમન પહેલા ‘વૉશિંગ્ટન પોસ્ટ’નો મોટો ધડાકો, કમ્યુનિકેશન સાધનો વેચીને અમેરિકાએ 25 વર્ષ સુધી ભારતની જાસૂસી કરી\nબકરું કાઢતા ઊંટ પેઠું જેવી દશા થઇ : LRDના પરિપત્રમાં હવે અનામત, બિન અનામત વર્ગ આમને-સામને\nહવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ\nટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો\nદ્વારકામાં વરસાદના વિરામ છતા હજુ નથી ઓસર્યા પાણી, તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ\nસોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક\nરાજ્યમાં કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું સુરત, 1 જ દિવસમાં 300થી વધુ નવા પોઝીટીવ સાથે 7 હજારને પાર\nરાજ્યમાં રેકોર્ડબ્રેક 861 નવા પોઝીટીવ સાથે 39 હજારને પાર, 2 હજાર લોકોના થયા કોરોનાથી મોત\nરાજ્યમાં Coronaનો આતંક યથાવત, છેલ્લાં 24 કલાકમાં 861 પોઝીટીવ કેસ અને 15 લોકોનાં મોત\nબુલેટ ટ્રેન મામલે આવી ખુશખબર : કોરોના સંકટમાં પણ રેલવે બોર્ડના ચેરમેને જાહેર કરી ડેડલાઈન, ગુજરાત માટે મોટા સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00565.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujjumedia.in/isha-ambani-anand-piramal-wedding-reception-live-updates", "date_download": "2020-07-09T17:56:56Z", "digest": "sha1:3U6JCHEXG2WEWPDWMAQIWNEPUNQDGGQ4", "length": 9688, "nlines": 100, "source_domain": "www.gujjumedia.in", "title": "ઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા એકતા કપૂર, ફાલ્ગુની પાઠક તેમજ અન્ય મહેમાનો.", "raw_content": "\nઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા એકતા કપૂર, ફાલ્ગુની પાઠક તેમજ અન્ય મહેમાનો.\nઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા એકતા કપૂર, ફાલ્ગુની પાઠક તેમજ અન્ય મહેમાનો.\nઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન મુંબઈના એન્ટીલિયામાં સંપન્ન થયા. મુકેશ અંબાણીએ ઈશાના લગ્નને શાહી બનાવવમાં કોઈ કસર નથી છોડી. એન્ટીલિયા એ લગ્નનું સાક્ષી બન્યું જેમાં દેશ-વિદેશના દરેક ક્ષેત્રના લોકો હાજર રહ્યા. એન્ટીલિયામાં સેલેબ્સ અને રાજનેતાઓનો જમાવડો થયો હતો. તો હવે જણાવી દઈએ કે આજે મુબઈમાં અંબાણી અને પિરામલ પરિવાર ભવ્ય રિસેપ્શન આપવા જઈ રહ્યું છે. આ ઈવેન્ટ બાન્દ્રા કુર્લા કોમ્પલેક્ષમાં આવેલા જીયો ગાર્ડનમાં સાંજે 7.30 કલાકથી શરૂ થશે. આ ગાર્ડન પણ અંબાણીનું જ છે. વેડિંગ રિસેપ્શન શરૂ થઈ ચૂક્યું છે, અંબાણી પરિવાર અને પિરામલ પરિવાર રિસેપ્શનમાં સામેલ થવા પહોંચી ચૂક્યો છે. અને આ રિસેપ્શનમાં પણ દેશ વિદેશની મોટી-મોટી હસ્તીઓ આવી પહોચી છે.\nઈશા અંબાણી-આનંદ પિરામલના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા મહેમાનો\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nબોલીવુડ અભિનેતા રીતેશ દેશમુખ ઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શન માં\nબોલીવુડ અભિનેતા સન્ની દેઓલ ઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શન માં\nગરબા ક્વીન ફાલ્ગુની પાઠક ઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શન માં\nઅભિનેતા બોમન ઈરાની ઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શન માં\nકીરણ બેદી ઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શન માં\nઅદનાન સામી તેમના પરિવાર સાથે ઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શન માં\nએકતા કપૂર, તુષાર કપૂર, જીતેન્દ્ર ઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શન માં\nતમીલનાડુ ના ડેપ્યુટી સીએમ પનીરસેલવમ ઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શન માં\nઈશા દેઓલ ઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શન માં\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious storyઆનંદ-ઈશા ના ભવ્ય વેડિંગ રિસેપ્શન ની પ્રથમ તસ્વીરો આવી સામે.\nNext storyઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા હેમામાલિની, દિયા મિર્ઝા, ઝહિર ખાન તેમજ અન્ય મહેમાનો\n‘જ્હાન્વી કપૂરે’ પહેર્યા એવા કપડાં કે સૌ કોઈ જોતા રહી ગયા.\nભૂમિ પેડનેકરએ ફેન્સની માંગી માફી\nવાસુ ભગનાની સાથે કામ કરશે અક્ષય કુમાર\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nતમિલનાડૂના એક રેસ્ટોરંટમાં કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવા માટે અપનાવ્યો આ કિમીયો\nઇન્ટરનેટની દુનિયાનો મ��ટો ધમાકો, દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થશે મર્જ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00565.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.botlibre.com/login?view-user=vaibhavlakshmibot", "date_download": "2020-07-09T18:15:56Z", "digest": "sha1:S2YUPWOODUDBGMIM2TGL2WKJWF5JX7NZ", "length": 2559, "nlines": 67, "source_domain": "gu.botlibre.com", "title": "vaibhavlakshmibot - Bot Libre", "raw_content": "\nસુધારો સાઇન ઇન કરો સાઇન અપ કરો બ્લોગ ની મુલાકાત લો વેબસાઇટ શોધ ભાષા પસંદ કરો API એસડીકે Enterprise બોટ પ્લેટફોર્મ ડાઉનલોડ કરો ડેસ્કટોપ, ડાઉનલોડ ચેટ બોટ યુદ્ધો ડૉક્સ મદદ\nભાષા મદદ શોધ બ્લોગ સાઇન અપ કરો સાઇન ઇન કરો સુધારો\nશું તમે જાણો છો બોટ કાવ્ય પણ પૂરી પાડે 3D અવતાર અને એક મફત વેબ ભાષણ API\nઆ વપરાશકર્તા પ્રોફાઇલ ખાનગી છે.\nધ્વજ વપરાશકર્તા તરીકે અપમાનજનક, અથવા ઉલ્લંઘન સાઇટ નિયમો\nકાયમ માટે કાઢી તમારા વપરાશકર્તા એકાઉન્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%96%E0%AB%87%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AA%E0%AA%B0_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%85%E0%AA%82%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0)", "date_download": "2020-07-09T18:42:40Z", "digest": "sha1:VA6IURFRZAYA42SJUZBECCNFZH4WDN3U", "length": 6505, "nlines": 154, "source_domain": "gu.wikipedia.org", "title": "ખેંગારપર (તા. અંજાર) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nખેંગારપર (તા. અંજાર) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].\nઅંજાર તાલુકાનું ભૌગોલીક સ્થાન અને ગામ\nભુજ તાલુકો • કચ્છનું રણ ભુજ તાલુકો • કચ્છનું રણ કચ્છનું રણ\nભુજ તાલુકો ગાંધીધામ તાલુકો • ભચાઉ તાલુકો\nમુન્દ્રા તાલુકો અરબી સમુદ્ર ગાંધીધામ તાલુકો\n↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. \"કચ્છ જીલ્લા પંચાયત - મારો તાલુકો - અંજાર\". ગુજરાત સરકાર.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૪ જૂન ૨૦૧૯ના રોજ ૧૦:૩૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4", "date_download": "2020-07-09T18:02:47Z", "digest": "sha1:Y32PTWAM6FM3YHHE2JUK5F2AJD66QPE3", "length": 11307, "nlines": 383, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:ભારત - વિકિપીડિયા", "raw_content": "\nકેટલીક શ્રેણીઓ: સાહિત્ય | કલા | ભૂગોળ | વિજ્ઞાન | પ્રવાસન | ગુજરાત | ભારત | અધૂરા અનુવાદ\nઆ વર્ગનો મુખ્ય લેખ ભારત છે.\nઆ શ્રેણીમાં કુલ ૩૩ પૈકીની નીચેની ૩૩ ઉપશ્રેણીઓ છે.\n► આંતરીક સમસ્યા‎ (૨ પાના)\n► પૉંડિચરી‎ (૩ પાના)\n► પ્રાચીન ભારત‎ (૩ પાના)\n► ભારત સરકાર‎ (૫ શ્રેણી, ૩ પાના)\n► ભારતના અર્થશાસ્ત્રીઓ‎ (૨ પાના)\n► ભારતના કિલ્લાઓ‎ (૪ શ્રેણી, ૮ પાના)\n► ભારતના જળબંધો‎ (૧૦ પાના)\n► ભારતના પર્યટન સ્થળો‎ (૨ પાના)\n► ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાનીઓ‎ (૩૨ પાના)\n► ભારતના રાષ્ટ્રીય પુરસ્કારો‎ (૯ શ્રેણી, ૪ પાના)\n► ભારતના વડાપ્રધાન‎ (૧૧ પાના)\n► ભારતનાં જિલ્લામથકો‎ (૧ પાના)\n► ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો‎ (૩૫ શ્રેણી, ૩૯ પાના)\n► ભારતનાં વન્યજીવો‎ (૧ શ્રેણી, ૨ પાના)\n► ભારતનાં સંતો‎ (૧ શ્રેણી, ૧૦ પાના)\n► ભારતની જ્ઞાતિઓ‎ (૧૬ પાના)\n► ભારતની નદીઓ‎ (૧ શ્રેણી, ૭૧ પાના)\n► ભારતની બેંકો‎ (૪ પાના)\n► ભારતની ભાષાઓ‎ (૧ શ્રેણી, ૪૭ પાના)\n► ભારતની સંસદ‎ (૨ પાના)\n► ભારતની સહકારી સંસ્થાઓ‎ (૪ પાના)\n► ભારતનો ઇતિહાસ‎ (૬ શ્રેણી, ૧૭ પાના)\n► ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ‎ (૩૨ પાના)\n► ભારતમાં પુલ‎ (૨ પાના)\n► ભારતીય અવકાશ કાર્યક્રમ‎ (૨૨ પાના)\n► ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગો‎ (૨૨ પાના)\n► ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગો (ગુજરાત)‎ (ખાલી)\n► ભારતીય રેલ‎ (૪ શ્રેણી, ૩૨ પાના)\n► ભારતીય વાયુસેના‎ (૨ પાના)\n► ભારતીય સેના‎ (૮ શ્રેણી, ૧૭ પાના)\n► વસતી ગણતરી ૨૦૧૧‎ (૨ પાના)\n► સ્વાતંત્ર્ય સેનાની‎ (૩૦ પાના)\n► ૧૦ લાખથી વધુ વસ્તીવાળા ભારતના શહેરો અને નગરો‎ (૪૬ પાના)\nશ્રેણી \"ભારત\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૫૭ પૈકીનાં નીચેનાં ૫૭ પાનાં છે.\nનેશનલ બુક ટ્રસ્ટ, ભારત\nભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ૨૦૧૭\nભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી ૨૦૧૭\nભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો\nભારતનાં વિશ્વ ધરોહર સ્થળો\nભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪\nરાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૨ એપ્રિલ ૨૦૨૦ના રોજ ૧૧:૩૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujjutech.in/category/gujarati-news/business/page/2/?filter_by=featured", "date_download": "2020-07-09T18:10:47Z", "digest": "sha1:F3MS5PWHBELLYGE4DPIQ5G6VP335WIFV", "length": 16113, "nlines": 256, "source_domain": "gujjutech.in", "title": "બિઝનેસ – 2/5 – Gujarati Samachar | Breaking and Latest Gujarati News Live – Gujjutech.in", "raw_content": "\nફોટોસ અને વિડિઓ ગેલેરી\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે…\n‘સાહો’નું નવું સોંગ રીલિઝ, જોવા મળી પ્રભાસ-જેક્લીનની કેમિસ્ટ્રી જુવો વિડિઓ\nAvengers Endgameનો રિવ્યુ, જાણો વિવેચકોને કેવી લાગી ફિલ્મ\nજાણો, 25 ફેબ્રુઆરી 2019ના રોજ યોજાનાર ઓસ્કાર્સ નોમિનેશન વિશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nIPL: આજે દિલ્લી VS ચેન્નાઇ વચ્ચે વચ્ચે કરો યા મરોની…\nINDvsNZ 5મી વન ડેઃ ભારતે ન્યૂઝીલેન્ડને 35 રને હરાવ્યું, 4-1 થી…\nInd Vs Nz : ચોથી વનડેમાં ભારતનો 8 વિકેટે પરાજય,જાણો હાર…\nઇન્ટરનેશનલ યોગ દિવસ : યોગાસને બદલી નાંખ્યુ આ વ્યક્તિનું જીવન, બધી…\nઓડિશામાં FANIથી ભારે વિનાશ: જુવો ફોટો અને વિડિઓ\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nTata : આજે લોન્ચ થઈ ટાટા ની ન્યૂ કાર , જાણો…\n77.3 કરોડ લોકોના ઇ-મેલ આઈડી થયા હેક અને 2.1 કરોડ પાસવર્ડ…\n48 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ થયો REDMI NOTE 7, કિંમત જાણો…\nરેડમી ના નવા ફોન નો ફર્સ્ટ લૂક, ૪૮ મેગાપિક્સલ નો કેમેરો…\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\n૩ પાંડા ની વાડ માં પડી ગઈ ૮ વર્ષ ની બાળકી…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nમહિલા સાંસદને મળી રેપની ધમકી ,સંસદમાં ‘ટૂંકા કપડા’ પહેરી પહોંચી હતી…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\n26 January : ���ુજરાતએ ભોગવ્યું હતું ખતરનાક ભૂકંપ, હજારો માણસો ની…\nભારતના આ ખજાનાઓ ની કિંમત જાણી ને તમે ચોંકી ઉઠસો :…\nજાણો શા માટે કુંભ ના મેળા માં એક વખત તો જવું…\nમકર સંક્રાંતિ 2019: જાણો શુ હોય છે સૂર્યનું ઉત્તરાયણ હોવું અને…\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\n17, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n16, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n15, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n14, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n12, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\nAllધર્મફોટોસ અને વિડિઓ ગેલેરીબૂક્સરસોઈ\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nઅખાત્રીજઃ સોળ વર્ષે બની રહ્યો છે આવો શુભ સંયોગ, સોનુ ખરીદવાનું…\nશ્રીલંકા: ચર્ચ અને હોટલમાં કુલ 8 બ્લાસ્ટમાં 207ના મોત, 450 ઘાયલ,…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nJIO ને હંફાવવા ટેલિકોમ ની બે કંપની એ કર્યો ૨૦૦૦૦ કરોડ નો માસ્ટર પ્લાન, જાણો કોણ છે તે કંપની.\nRBI એ કર્યો રેપો રેટ માં ઘટાડો, લોન ના EMI માં થશે ઘટાડો કઈ રીતે જાણો અહીં ..\nમુકેશ અંબાણીને લાગી ગઈ મોટી લોટરી જાણો કારણ…\nસરકારના અંતરિમ budget માં કોને શુ મળ્યું, સંપૂર્ણ સૂચિ જુઓ\nમાત્ર ૧૦૦ રૂપિયાનું રોકાણ કરીને લાખો રૂપિયા કમાવ..જાણો કેવી રીતે\n31 ડિસેમ્બર પહેલા જ પતાવી લેજો આ પાંચ જરૂરી કામ, નહિં...\nGST council meeting : આ વસ્તુઓ હવે 5% ટેક્સ લાગશે\nઇશા અંબાણીના હાથ ભલે પીળા થઇ ગયા, પરંતુ આ billionaire’s daughter...\nGoogle Shoppping પર કરો ખરીદી, મળી રહી છે આટલી જબરજસ્ત ઓફર્સ\nટોપ-5 કંપનીઓના માર્કેટકેપમાં ₹42,513 કરોડનો ઉછાળો\nજાણો બાબા રામદેવ નો પ્લાન પતંજલિ બ્રાન્ડ નો IPO લાવશે\nહોમલોન સબસિડી ની મુદત માં વધારો જાણો કયા સુધી\nઆ બેંક આપશે ૨૧% વ્યાજ : જાણો શરતો\nગુજરાતમાં ખૂલશે 4450 નવા પેટ્રોલ પંપ, આ ત્રણ કંપનીઓ આપી રહી...\n6 ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, તુલા રાશિના જાતકો ખ��સ વાંચો\nકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી યવતમાલના જંગલમાં માનવભક્ષી વાઘણને ગોળી મારી ઠાર કરાઈ\nડોનેશન અટકતાં જગન્નાથ મંદિરના પૂજારીએ મોત માગ્યું\nઅમેરિકામાં આજે ફ્લોરેન્સ વાવાઝોડું ત્રાટકશે\nજો મિનિટોમાં જાણવા માંગો છો કે બાટલામાં કેટલો ગેસ બચ્યો છે કે બાટલામાં કેટલો ગેસ બચ્યો છે તો આવી રીતે કરો ભીના કપડાનો ઉપયોગ\nઅમારું ફેશબુક પેજ લાઈક કર્યું \nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે...\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે...\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nદુનિયાના યુવાનોને ગાંડા કરનાર PUBG ગેમ્સની રોચક વાતો : જાણો વધુ\nકાર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ડીલર્સ આ રીતે કરે...\nSamsung એ લોન્ચ કરી અત્યંત પ્રીમિયમ LED હોમ સ્ક્રીન, લક્ઝુરિયસ ઘર...\nRedmi 6 pro નો સેલ આજે, સાથે મળશે 2200નું કેશબેક અને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.jaywantpandya.com/corona-is-in-control-in-this-buddhist-majority-countries/", "date_download": "2020-07-09T17:13:59Z", "digest": "sha1:PWJWEBHXQF4UQYIACEQDWT64JNHTN63B", "length": 36568, "nlines": 188, "source_domain": "www.jaywantpandya.com", "title": "આ બૌદ્ધ બહુલ દેશોમાં કોરોના કાબૂમાં! - Read, Think, Respond", "raw_content": "\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઊગતો સૂર્ય જોવો હોય તો\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરાજ્યસભાની ચૂંટણીની ત્રીજી રિમેક: કથા એની એ જ,...\nસોનમ વાંગ્ચુકની આ અપીલથી બુદ્ધુજીવીઓને પેટમાં ચૂંક ઉપડશે\nશું આ રીતે શાંત-શાલિનતાથી ટીવી ડિબેટ ન થઈ...\nHome » આ બૌદ્ધ બહુલ દેશોમાં કોરોના કાબૂમાં\nઆ બૌદ્ધ બહુલ દેશોમાં કોરોના કાબૂમાં\nસબ હેડિંગ: શ્રીલંકા, ભૂતાન, મ્યાનમાર, કમ્બોડિયા આ નાના બૌદ્ધ બહુલ દેશોમાં કોરોનાના ઓછા કેસ અને મૃત્યુ આંક સાવ નહીંવત્ કેવી રીતે છે ત્યાં પણ ભારતની જેમ જ જમાતી કે ખ્રિસ્તી શ્રદ્ધાળુઓની સમસ્યા નડી હતી. તેમણે કોરોના પર કેવી રીતે નિયંત્રણ મેળવ્યું\n(સાધના સાપ્તાહિક, ‘સાંપ્રત’ કૉલમ, ૯/૫/૨૦૨૦)\nન્યૂઝીલેન્ડનું ��ૉડલ જુઓ. જર્મનીનું મૉડલ જુઓ…મોગલ અને અંગ્રેજી શાસન અને તે પછી શિક્ષણ પદ્ધતિના કારણે ભારતીય સેક્યુલર મિડિયાની દૃષ્ટિ પશ્ચિમી અને ગોરા લોકો જ્યાં વસતા હોય ત્યાંથી બહાર જતી જ નથી. અને એટલે જ એક પણ મિડિયામાં એ ચર્ચા નથી કે ભારતના પડોશી અને બૌદ્ધ બહુલ દેશો શ્રીલંકા, ભૂતાન, મ્યાનમાર અને થોડા દૂરના દેશ કમ્બોડિયામાં કોરોના પર નિયંત્રણ કેવી રીતે મેળવાયું છે\nઆ લખાય છે ત્યારે પાંચ મેએ શ્રીલંકામાં કોરોનાના ૭૫૫ કેસ અને મૃત્યુ આંક માત્ર નવ છે. ભૂતાનમાં સાત કેસ અને મૃત્યુ આંક શૂન્ય છે. મ્યાનમારમાં કોરોનાના ૧૬૧ કેસ અને મૃત્યુ આંક માત્ર છ છે. કમ્બોડિયામાં ૧૨૨ કેસ અને શૂન્ય મૃત્યુ આંક છે. તો સ્વાભાવિક જ પ્રશ્ન થવો જોઈએ કે જેમની સરહદ ચીનને અડે છે અથવા ભારતને અડે છે તે દેશોમાં મૃત્યુ આંક આટલો ઓછો કેમ અને કોરોના પર કેવી રીતે નિયંત્રણ મેળવ્યું આ પ્રશ્ન હજુ સુધી એક પણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતને થયો નથી.\nએક પ્રશ્ન એ પણ થઈ શકે કે આ દેશો તો ટચૂકડા છે. તેમનું મૉડલ શા માટે જોવું જોઈએ તેમની ભારત સાથે સરખામણી કઈ રીતે થઈ શકે તેમની ભારત સાથે સરખામણી કઈ રીતે થઈ શકે શ્રીલંકાની વસતિ ૨.૨૧ કરોડ છે. શ્રીલંકાનું ક્ષેત્રફળ ૬૫,૬૧૦ ચોરસ કિમી છે. ભૂતાનની વસતિ માત્ર ૭.૫૪ લાખ છે. તેનું ક્ષેત્રફળ ૩૮,૩૯૪ ચોરસ કિમી છે. મ્યાનમારનું ક્ષેત્રફળ ૬,૭૬,૫૭૫ ચોરસ કિમી છે. તેની વસતિ ૫.૩૭ કરોડ છે. કમ્બોડિયાની વસતિ ૧.૬૨ કરોડ અને ક્ષેત્રફળ ૧,૮૧,૦૩૫ ચોરસ કિમી છે.\nએટલે ભારતની સીધે સીધી સરખામણી તો ન થઈ શકે પરંતુ ભારતનાં રાજ્યોની તો થઈ શકે ને. જો મ્યાનમારની સરખામણી વસતિની દૃષ્ટિએ કરવા જઈએ તો ભારતના આંધ્ર પ્રદેશ રાજ્ય સાથે થઈ શકે. આંધ્ર પ્રદેશમાં ૪.૯ કરોડ વસતિ છે. આંધ્ર પ્રદેશમાં ૧૭૧૭ કેસ અને મૃત્યુ આંક ૩૬ છે. આની સામે મ્યાનમારમાં ૧૬૧ જ કેસ અને મૃત્યુ આંક માત્ર છ જ છે. કોઈ વળી દલીલ કરશે કે પરંતુ આંધ્ર પ્રદેશ ભારતના રાજ્યનો એક ભાગ છે. એટલે ભારતનાં અલગ-અલગ રાજ્યોમાંથી જે જમાતી ગયા તે આંધ્રમાં પણ ગયા હોય. તેમના કારણે ચેપ ફેલાયો હોય.\nએક્ઝેક્ટલી. જમાતીઓ ભારતમાં તો કોરોનાના બહોળા પ્રસારક (સુપર સ્પ્રેડર) બન્યા જ છે પરંતુ આ બૌદ્ધ બહુલ દેશોમાં પણ તેમણે કોરોના ફેલાવ્યો. તો તેમણે કઈ રીતે તેને ટેકલ કર્યો\nકોરોનાની સ્થિતિમાં આ દેશો વિશે માનવ અધિકાર સંસ્થાના રિપૉર્ટ જુઓ એટલે ખબર પડી જાય કે આ દેશોએ રોગ ફેલા��ાનું કારણ બરાબર પકડી લીધું છે અને તે દુઃખતી નસ દબાવી છે તેથી જ માનવ અધિકાર સંસ્થાઓ ઓય બાપા કહીને બૂમો પાડે છે.\nમાનવ અધિકાર સંસ્થાઓ આ દેશો વિશે એક વાત કૉમન કહે છે કે આ દેશોમાં લોકશાહી ઘટી રહી છે, માનવ અધિકારો પર તરાપ મરાઈ રહી છે, લોકોના અધિકારો પર નિયંત્રણ મૂકાઈ રહ્યું છે, સરકાર, પોલીસ, સેના અને અધિકારીઓની સત્તા વધી રહી છે. એક વાત સમજવા જેવી છે કે કોરોના જેવી સ્થિતિ હોય તો લોકોના અધિકારો પર નિયંત્રણ આવે કે ન આવે દા.ત. અત્યારે તમારે ભારતના કોઈ પણ રાજ્યમાં જવું હોય તો જઈ શકો દા.ત. અત્યારે તમારે ભારતના કોઈ પણ રાજ્યમાં જવું હોય તો જઈ શકો બંધારણ મુજબ તો આ અધિકાર છે. પણ કોરોના મુજબ આ જોખમી છે. તેથી આ અધિકાર પર તરાપ આવવાની જ. આ જ રીતે અત્યારે તમે કોરોના વિશે ખોટી માહિતી ફેલાવો તો સરકાર તરત જ તમારી ધરપકડ કરવાની છે. તેનો અર્થ એ નથી કે માનવ અધિકાર સંસ્થા એમ કહે કે તમારી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ વાગી.\nશ્રીલંકામાં કોરોનાથી મૃત્યુ પામેલા મુસ્લિમોના મૃતદેહોને સળગાવીને અંતિમ સંસ્કાર કરાય છે. આના વિશે પણ માનવ અધિકાર સંસ્થાઓને વાંધો છે. આજે વિશ્વમાં જ્યાં જ્યાં મૃતદેહને દફનાવાય છે ત્યાં જગ્યાની કમીના અહેવાલો છે. વળી અમદાવાદ, મુંબઈમાં કેટલાક એવા બનાવો પણ બન્યા છે કે કબ્રસ્તાનની આસપાસના સ્થાનિકોએ અથવા જે તે કબ્રસ્તાનના ટ્રસ્ટીઓએ કોરોનાથી મૃત્યુ પામેલાને દફનાવવાનો વિરોધ કર્યો હોય કારણકે તેનાથી ચેપ પ્રસરવાનો ભય રહેલો છે. પરંતુ અગ્નિદાહથી આવો ભય રહેતો નથી. વળી, શ્રીલંકામાં પ્રશ્ન એ પણ છે કે ત્યાં ભૂગર્ભજળનું સ્તર ઊંચું છે. એટલે સરકારે આ નિર્ણય લીધો.\nશ્રીલંકાના જાફનામાં એક ફિલાડેલ્ફિયા મિશનરી ચર્ચે માર્ચમાં કરેલા કાર્યક્રમમાં હાજર રહેલા લોકોને પેસ્ટર ભેટ્યા અને ચુમ્યા હતા.\nભારતમાં તબલીગી જમાતીઓએ દિલ્લીમાં જેમ કાર્યક્રમ કર્યો તેમ શ્રીલંકાના જાફનામાં એક ફિલાડેલ્ફિયા મિશનરી ચર્ચે માર્ચમાં કાર્યક્રમ કર્યો હતો. તેમાં પૉલ સત્કુરુનાજાહ નામના પેસ્ટરે કોરોના સામે લડવા આ સભા બોલાવી હતી તેમ કહેવાયું હતું અને તેમાં હાજર રહેલા લોકોને તેઓ ભેટ્યા અને ચુમ્યા હતા. તેમનો પછી કોરોના પૉઝિટિવ કેસ આવ્યો અને તેઓ સ્વિત્ઝર્લેન્ડ ભાગી ગયા. પરંતુ શ્રીલંકાએ સમયસર પગલાં લઈ લીધાં. તેમાં ભાગ લેનાર તમામ ૨૪૦ લોકોને એકાંતવાસમાં (ક્વૉરન્ટાઇન) મોકલી દીધા. તેમાંથી સાત પૉઝિટિવ આવ્યા હતા.\nશ્રીલંકાના જે લોકોએ કોરોના વિશે માહિતી છુપાવી કે જાહેર કાર્યક્રમો કર્યા તેમની વિરુદ્ધ પણ કડક પગલાં લેવાયાં; જેમ કે ડમ્બુલાના મેયરે સાઇકલની રેસ યોજી તો તેમની પણ ધરપકડ કરાઈ. ૨૭ માર્ચ સુધીમાં કર્ફ્યૂનું ઉલ્લંઘન કરવા માટે ૪,૦૦૦ની ધરપકડ કરાઈ. જે વિસ્તારોમાં ઇટાલીથી ૮૦૦ જણાએ મુલાકાત લીધી હતી તે વિસ્તારોમાં ૧૮ માર્ચે કર્ફ્યૂ લાદી દેવાયો હતો.\nશ્રીલંકામાં લોકો ભયના માર્યા ખરીદી કરવા ઉમટી પડતાં, કેસની સંખ્યા ૧૦૨ થઈ તે દિવસે ૨૬ માર્ચથી જીવનજરૂરી ચીજવસ્તુઓની હૉમ ડિલિવરી શરૂ કરી દેવાઈ. ૭ એપ્રિલે સેનાએ વૉઇસ ઑફ અમેરિકાની ઑફિસ હતી તે બિલ્ડિંગને આઈસોલેશન હૉસ્પિટલમાં ફેરવી નાખી જ્યાં રોબોટ દવા, પીણાં અને ભોજન સામગ્રી પહોંચાડતા હતા.\nઆ ઉપરાંત શ્રીલંકા નૌકા દળના સંશોધન વિભાગે મેડી મેટ નામનું ઉપકરણ બનાવી નાખ્યું જે ટેસ્ટિંગ અને સારવાર દરમિયાન દર્દીથી અંતર જાળવવામાં હૉસ્પિટલ સ્ટાફને ઉપયોગી થતું હતું.\nભૂતાનમાં ૬ માર્ચે અમેરિકાથી આવેલા પુરુષનો પહેલો કેસ આવ્યો કે તરત જ વિદેશી પર્યટકોના પ્રવેશ પર બે સપ્તાહનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. આ વિસ્તારોની શાળાઓ પણ બંદ કરી દેવાઈ. ૨૨ માર્ચે દેશની સરહદો સીલ કરી દેવાઈ. ૨૪ માર્ચે પાન, સોપારી અને ફળ, શાકભાજી, માંસ વગેરેની આયાત પર પણ પ્રતિબંધ મૂકી દીધો. (આપણે ત્યાં પાન-માવાની દુકાન ખોલાવવા કૉંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા નિવેદન કરે છે\n૩૧ માર્ચે ભૂતાનના વડા પ્રધાને એકાંતવાસ (ક્વૉરન્ટાઇન)નો સમય ૧૪ દિવસથી વધારી ૨૧ દિવસ કરવા જાહેરાત કરી. ‘હૂ’ મુજબ, આ સમયગાળો ૧૪ દિવસનો હોય તે ઈચ્છિત છે, પણ પોતાની પરિસ્થિતિ પ્રમાણે પણ નિર્ણય લેવો જરૂરી હોય છે. ભૂતાનને ભારતે પણ જીવનરક્ષક મેડિકલ દવાઓ મોકલાવી પડોશી ધર્મ નિભાવ્યો હતો જેના માટે તેણે ભારતનો આભાર પણ માન્યો હતો.\nમ્યાનમાર સામે પણ સંયુક્ત રાષ્ટ્રોના માનવ અધિકાર નિષ્ણાતે પ્રશ્નો ઉઠાવ્યા છે. એ પણ બતાવે છે કે કોરોના સામે લડત કરતાં આ સમયે (ખોટા) માનવ અધિકારોની આ લોકોને વધુ ચિંતા છે. યાંઘી લી નામના આ નિષ્ણાતનું કહેવું છે કે મ્યાનમાર લઘુમતી પર અત્યાચાર આચરે છે. એક વાત સમજી લો કે જ્યારે આ માનવ અધિકારવાદીઓ લઘુમતી પર અત્યાચારની વાત કરે ત્યારે તેમને માટે માત્ર મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાય જ હોય છે. જે દેશમાં હિન્દુ, પારસી, શીખ, યહુદી, જૈન, બૌદ્ધ વગેરે લઘુમતીમાં હોય અને તેના પર અત્યાચાર થાય તેમના પ્રત્યે તેમને કોઈ સંવેદના હોતી નથી.\nમલયેશિયાની મસ્જિદમાં ૧૬,૦૦૦ તબલીગી જમાતીઓ માર્ચ મહિનામાં ચાર દિવસના કાર્યક્રમ માટે ભેગા થયા તે અગ્નિ એશિયાના છ દેશોમાં કોરોના ફેલાવવાનું નિમિત્ત બન્યા હતા.\nહકીકતે મલયેશિયાની મસ્જિદમાં ૧૬,૦૦૦ તબલીગી જમાતીઓ માર્ચ મહિનામાં ચાર દિવસના કાર્યક્રમ માટે ભેગા થયા તે અગ્નિ એશિયા (દક્ષિણ-પૂર્વ)ના છ દેશોમાં કોરોના ફેલાવવાનું નિમિત્ત બન્યા હતા. (ભારતમાં જમાતીઓનું નામ લેવામાં આવે ત્યારે સેક્યુલરો ઉકળી ઊઠે છે અને મુસ્લિમો પણ બચાવમાં આવી જાય છે કે ધર્મનું નામ ખરાબ ન કરો, પરંતુ આ કટ્ટર મુસ્લિમોએ ભારતમાં જ નહીં, પાકિસ્તાન, મલયેશિયા, ઇન્ડોનેશિયા, મ્યાનમાર વગેરે અનેક દેશોમાં કોરોના ફેલાવવાનું જાણતા-અજાણતાં કામ કર્યું છે પરંતુ દેશ બહારની વાત ભારતના સેક્યુલર મિડિયામાં આવતી જ નથી.) તેમાંથી ૬૦૦ લોકો પૉઝિટિવ આવ્યા હતા. આનો ગુણાકાર કેટલો થાય, વિચાર કરો શરૂઆતમાં ચીન પછી જ્યાં સૌથી વધુ કોરોના ફેલાયો હતો તે દક્ષિણ કોરિયામાં શિન્ચેઓન્જી ચર્ચ ઑફ જિસસ નામના ગુપ્ત સંપ્રદાય દ્વારા ફેલાયો હતો. ચર્ચના હજારો અનુયાયીઓ અને તેમના સંપર્કમાં આવેલા લોકો પૉઝિટિવ આવ્યા હતા. સિંગાપોરમાં બે મોટા ક્લસ્ટર ચર્ચો સાથે જોડાયેલા હતા.\nમલયેશિયામાં મ્યાનમારમાંથી ગયેલા સેંકડો રોહિંગ્યા મુસ્લિમો હતા આપણે ત્યાં દિલ્લીની મરકઝમાં રોહિંગ્યા મુસ્લિમોએ પણ ભાગ લીધો હતો અને પછી અલગ-અલગ રાજ્યોમાં પહોંચી ગયેલા\nએટલે મ્યાનમાર હોય કે ભારત, શ્રીલંકા હોય કે અન્ય કોઈ દેશ આવા બહોળા પ્રસારક સામે પગલાં લે એટલે જાણે સમગ્ર લઘુમતી સમુદાયને લક્ષ્ય બનાવતા હોય તેવી બૂમરાણ તેમના એનજીઓ, મિડિયા અને માનવ અધિકાર સંસ્થાઓના નેટવર્કના કારણે ચાલુ થઈ જાય.\nકમ્બોડિયામાં આવું જ થયું. મલયેશિયાના જમાતીઓના કાર્યક્રમમાં ભાગ લઈ આવેલા ૨૩ લોકો કોરોના પૉઝિટિવ આવ્યા. કમ્બોડિયામાં ખ્મેર (Khmer) મુસ્લિમોની સમસ્યા છે. ત્યાં અફવા ફેલાવવા માટે પત્રકારોની ધરપકડ થઈ રહી છે. (આવું મ્યાનમાર અને ફિલિપાઇન્સમાં પણ થયું છે.) તેથી પત્રકારોનો એક વર્ગ બૂમરાણ મચાવી રહ્યો છે. (આવો વર્ગ પાછો સોનિયા ગાંધીને હિન્દુ સાધુઓની હત્યા અંગે પ્રશ્નો પૂછવા માટે અર્નબ ગોસ્વામી પર હુમલો થાય, તેની સામે ત્રણસો એફઆઈઆર થાય, બાર કલાક પૂછપરછ થાય, ત્યારે ચૂપ રહેતો હોય છે.) કમ્બોડિય��માં શાસન-પ્રશાસન કોરોનાગ્રસ્ત લોકોની માહિતી જાહેર કરતું હતું જેથી લોકોને જાણ થાય અને પ્રસાર અટકે. આની સામે પણ માનવ અધિકારવાળાઓએ વાંધો ઉઠાવ્યો. ત્યાંના આરોગ્ય મંત્રાલયે ૧૭ માર્ચે જણાવ્યું કે મલયેશિયામાં જમાતીઓના કાર્યક્રમમાં ભાગ લઈને આવેલા ૧૧ ખ્મેર મુસ્લિમો પૉઝિટિવ આવ્યા. આમાં શું ખોટું કહ્યું પરંતુ તેની સામે માનવ અધિકારવાળાઓને વાંધો છે.\nપરંતુ કમ્બોડિયા-મ્યાનમાર-શ્રીલંકા આ લોકોની કોઈ પરવા નથી કરતા અને કદાચ એટલે જ કોરોના પર કાબૂ છે.\nઆ લેખ આપને ગમ્યો આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.\nગુજરાત સ્થાપના દિને સાચી ગુજરાતીનો સંકલ્પ લઈએ\nઘર-વાસ હટ્યા બાદ…નક્સલવાદ-સામ્યવાદ સામે માનવતાવાદ જરૂરી\nઘર-વાસ હટ્યા બાદ…નક્સલવાદ-સામ્યવાદ સામે માનવતાવાદ જરૂરી\nગુજરાત સ્થાપના દિને સાચી ગુજરાતીનો સંકલ્પ લઈએ\nકોરોના, ઓબામા, ફાર્મા અને ફ્રીડમ ઑફ ઍક્સ્પ્રેશન…\nકોરોનામાં જન ધન સહિતની જૂની યોજનાઓ ગરીબોની વહારે\nકોરોનાએ યાદ અપાવ્યાં – સ્વચ્છતાં અને ગામડાં\n૮૦-૯૦ના દશકની પુનરાવૃત્તિનો ભાવિ સંકેત શું છે\nશાહીનબાગ, ટ્રમ્પ, રમખાણો, ચૂંટણી વચ્ચે કોરોના સામે પ્રભાવશાળી...\nઝાયરા વસીમ: કટ્ટરતા સામે કલાની હાર\nશ્રીલંકામાં રાષ્ટ્રગાનનો વિરોધ નથી, ભારતમાં વંદે માતરમ્નો કેમ\nજયવંત પંડ્યાના બ્લોગ પર તમારું સ્વાગત છે.\nમારો બ્લોગ તમારા ઇમેઇલમાં\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી જોઈએ’\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઅત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે\nશું અમદાવાદ RTO કોઈ વિદેશ દ્વારા સંચાલિત છે\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરોતે રોતે પીટના શીખો, પીટતે પીટતે રોના\nબળાત્કાર અને પશ્ચિમ: પોલીસથી માંડીને પ્રિન્સિપાલ સુધીનાની માનસિકતા\nPrasad jambhekar on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nNatoo Patel on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nM. M. Lalsetta on કૉંગ્રેસીઓએ રાજીવ ગાંધીનાં આ ચાર પ્રવચનો અચૂક સાંભળવાં જોઈએ\nJitendra Joshi on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\njayesh dave on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.punchnamu.com/2020/03/03/lions-will-begin-in-may-counting-in-30000-sq-km-area-including-rajkot/", "date_download": "2020-07-09T16:45:30Z", "digest": "sha1:3WHQNZPUILW4DN662KDTJ5NSLCRSF4TE", "length": 11684, "nlines": 115, "source_domain": "www.punchnamu.com", "title": "મે મહિનાથી શરૂ થશે સિંહોની ગણતરી, રાજકોટ સહિત 30 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં થશે ગણતરી | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\n‘રામજી કી જય હો’, દૂરદર્શન પર પ્રસારિત થતી રામાણય વિશ્વમાં સૌથી વધુ જોવાતી સિરીયલ બની\nરાષ્ટ્રપતિ ભવનમાં શાહી ડીનરમાં ટ્રમ્પની પુત્રી ઈવાન્કાએ સોનાના તારોથી મઢેલો અનારકલી સૂટ પહેર્યો, જૂઓ તસવીરો\nCAA ને સુપરસ્ટાર રજનીકાંતે આપ્યું સમર્થન, કહ્યું – CAAથી મુસલમાનોને કોઈ જોખમ નથી\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nદેશના અર્થતંત્રને બેઠુ કરવા મોદી સરકારના પગલાઓની જબરજસ્ત અસર, જૂનમાં GST કલેક્શન 90 હજાર કરોડને પાર\nભારતીય કંપનીઓમાં ઉજ્જવળ ભવિષ્ય જોતી વિદેશી કંપનીઓ, દોઢ મહિનામાં રિલાયન્સ જીયોનો 19.9 ટકા હિસ્સો ખરીદ્યો\nસસ્તુ સોનું ખરીદવાની વધુ એક તક, 8 જૂનથી શરૂ થઈ રહી છે સરકારની સોનેરી યોજના\nCIIના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગથી પીએમ મોદીનું સંબોધન, કહ્યુ ‘મેડ ઈન ઈન્ડિયા બને મેડ ફોર વર્લ્ડ’\nMSME માટે આવી ગયુ છે ‘CHAMPIONS’, પીએમ મોદીના હસ્તે થયું લોન્ચિંગ, જાણો શું છે ખાસ\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeગુજરાતમે મહિનાથી શરૂ થશે સિંહોની ગણતરી, રાજકોટ સહિત 30 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં થશે ગણતરી\nમે મહિનાથી શરૂ થશે સિંહોની ગણતરી, રાજકોટ સહિત 30 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં થશે ગણતરી\nમાત્ર ગીર નહી પરંતુ ગુજરાત અને સમગ્ર દેશની શાન ગણાતા એશિયાટીક સિંહોની વસતી ગણતરી મે મહિનાથી શરૂ થવા જઈ રહી છે. આ વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 30,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહોની ગણતરી થશે. પાંચ વર્ષ પહેલા જેટલા વિસ્તારમાં સિંહોની ગણતરી થઈ હતી તેના કરતા આ વર્ષે વિસ્તારમાં 15 હજાર ચોરસ કિલોમીટરનો વધારો થયો છે.\nવન વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગીર જંગલ અને આજુ ���ાજુમાં અમરેલી, ભાવનગર જિલ્લાના વિસ્તારમાં કેટલા સિંહો છે તેની ગણતરી કરાતી હતી પણ હવે રાજકોટ સહિત અન્ય વિસ્તારોમાં પણ સિંહોની ગણતરી થશે. વર્ષ 2015માં જ્યારે ગણતરી થઈ ત્યારે સિંહોની સંખ્યા 523 હતી જેમાં ખાસ્સો વધારો થયો હોવાની શક્યતા છે.\nજાન્યુઆરી મહિનામાં રાજકોટથી 20 કિલોમીટર દૂર આજીડેમ ત્રંબા પાસે 2 સિંહોએ શિકાર કર્યો હતો તો આ પહેલા ગોંડલ પાસે અને ચામુંડા માતાજીના મંદિર ચોટીલા પાસે સિંહો હોવાની વાતો મળી હતી. આ તરફ જસદણ ગુંદાણા પાસે પણ સિંહો દેખાયા હતા. આમ સિંહો જંગલ વિસ્તાર ભૂલ્યા નથી પરંતુ જંગલ વિસ્તારની બહાર પણ નિવાસ બનાવ્યો હોય તેવું જાણવા મળ્યું છે.\nમે માસના અજવાળી રાત્રિમાં સિંહોની ગણતરી થતી હોય છે તેનું કારણ છે કે આ સમયગાળા દરમ્યાન પાણીનો જથ્થો ઉપલબ્ધ હોય તેવી જગ્યાએ સિંહો પાણી પીવા આવતા હોય છે અને ઝાડી, ઝાંખરા, ઘાસ સુકાઈ ગયુ હોવાથી સિંહોને આસાનીથી જોઈ શકાય છે.\nસોશિયલ મીડિયા નથી છોડી રહ્યા પીએમ મોદી, જાતે જ જણાવી સોમવાર રાતના ટ્વીટની સચ્ચાઈ\nJ&K માં ભારતનો ઝંડો લહેરાયા બાદ જમ્મૂના ઐતિહાસિક “સિટી ચોક”નું નામ બદલીને “ભારત માતા ચોક” રાખ્યું\nDY.CM નિતીન પટેલે કોરોનાના ઈન્જેક્શનને લઈને કરી મોટી સ્પષ્ટતા, રાજ્યમાં ઈન્જેક્શન વિવાદને લઇને આપ્યું મોટું નિવેદન\nગુજરાતમાં કોરોનાના નવા 861 કેસ સાથે કુલ 39,280 કેસ, વધુ 15 ના મોત\nહીરા ઉદ્યોગ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન માટે બહાર પડાઈ ગાઈડલાઈન, જાણો કયા છે નિયમો \nસૌર ઉર્જા ક્ષેત્રે દેશમાં અગ્રેસર ગુજરાતે સોલાર પોલિસી અંતર્ગત કર્યો મહત્વનો નિર્ણય\nઅમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારની વધુ એક યાદી સામે આવી, જાણો કયા કયા ફ્લેટ અને સોસાયટીનો કરાયો સમાવેશ \nરાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો અમદાવાદમાં ક્યાં ક્યા પડ્યો વરસાદ\nDY.CM નિતીન પટેલે કોરોનાના ઈન્જેક્શનને લઈને કરી મોટી સ્પષ્ટતા, રાજ્યમાં ઈન્જેક્શન વિવાદને લઇને આપ્યું મોટું નિવેદન\nગુજરાતમાં કોરોનાના નવા 861 કેસ સાથે કુલ 39,280 કેસ, વધુ 15 ના મોત\nવસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે છત્તા ભારતમાં પ્રતિ 10 લાખ વ્યક્તિએ કોરોના કેસ અને મૃત્યુઆંક વિશ્વમાં સૌથી ઓછો\nહીરા ઉદ્યોગ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન માટે બહાર પડાઈ ગાઈડલાઈન, જાણો કયા છે નિયમો \nદેશમાં લોકડાઉનને લઈને PM મોદીએ આપ્યો આ સ્પષ્ટ સંકેત, મુખ્યમંત્રીઓ સા���ેની બેઠકમાં લોકડાઉનને લઈને જાણો શું કહ્યું PM મોદીએ\nશું ગુજરાતમાં ફરી આવશે લોકડાઉન , ડે.સીએમ નીતિન પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો\nઆ રાજ્યમાં આ 52 ચાઈનીઝ એપ્સ પર લાગ્યો પ્રતિબંધ, સરકારે જાહેર કર્યો આ ખાસ પરિપત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%93%E0%AA%AA%E0%AA%B0%E0%AB%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97_%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE", "date_download": "2020-07-09T18:20:26Z", "digest": "sha1:YDCKLIRW4COTIFL6UB2W65YANTYR46FG", "length": 4158, "nlines": 178, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:ઓપરેટિંગ સિસ્ટમ - વિકિપીડિયા", "raw_content": "\nઓપરેટિંગ સિસ્ટમ ની શ્રેણી\nશ્રેણી \"ઓપરેટિંગ સિસ્ટમ\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૩ પૈકીનાં નીચેનાં ૩ પાનાં છે.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ ૧૫:૩૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00567.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-HDLN-gym-raid-by-dm-deepak-rawat-gujarati-news-6037181-NOR.html", "date_download": "2020-07-09T18:23:45Z", "digest": "sha1:DBRY4DZJL2RF4KZXM4QZ46MQRBRBJUPR", "length": 3269, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Gym Raid By DM Deepak Rawat|બોડી બનાવવાની આડમાં જીમમાં ચાલતો હતો આવો ગોરખધંધો, કલેક્ટરે જાતે જ કર્યો પર્દાફાશ, શંકા હતી ઈન્જેક્શનથી પણ નીકળ્યું તેનાથી પણ ખતરનાક", "raw_content": "\nરેડ / બોડી બનાવવાની આડમાં જીમમાં ચાલતો હતો આવો ગોરખધંધો, કલેક્ટરે જાતે જ કર્યો પર્દાફાશ, શંકા હતી ઈન્જેક્શનથી પણ નીકળ્યું તેનાથી પણ ખતરનાક\nવીડિયો ડેસ્કઃ હરિદ્વારના કલેક્ટર દીપક રાવતનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વખતે દીપક રાવત સરપ્રાઈઝ ચેકિંગ માટે કોઈ જીમમાં પહોંચે છે. અહીં પહોંચતાં જ તેઓ જીમ માલિકની પૂછપરછ કરવા લાગે છે. શંકા જતાં સીધા ચેન્જ રૂમમાં પહોંચે છે. અધિકારીઓને કબાટ ખોલવાનું કહે છે તો તેમાંથી એક પછી એક વસ્તુઓ નીકળવા લાગે છે. આ જોઈ સૌ કોઈ ચોંકી જાય છે. બોડી બનાવવાના નામે જીમમાં ચાલતાં ગોરખધંધાનો તેઓ પર્દાફાશ કરે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00567.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-stomach-churning-moment-doctors-pull-live-leech-from-womans-nose-gujarati-news-5957737-NOR.html", "date_download": "2020-07-09T18:50:53Z", "digest": "sha1:36CKZ5F3QDQVXDTJV4JKVFIIVPEI76LV", "length": 3672, "nlines": 74, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "શરદી અને દુખાવાથી પરેશાન હતી મહિલા, નાકન�� તપાસ કરતા જ ડૉક્ટર ચોંકી ગયા,Stomach-churning moment doctors pull live LEECH from woman’s nose|શરદી અને દુખાવાથી પરેશાન હતી મહિલા, નાકની તપાસ કરતા જ ડૉક્ટર ચોંકી ગયા", "raw_content": "\nશરદી અને દુખાવાથી પરેશાન હતી મહિલા, નાકની તપાસ કરતા જ ડૉક્ટર ચોંકી ગયા,Stomach churning moment doctors pull live LEECH from woman’s nose\nશરદી અને દુખાવાથી પરેશાન હતી મહિલા, નાકની તપાસ કરતા જ ડૉક્ટર ચોંકી ગયા\nવિયેતનામમાં એક મહિલાની નાકમાંથી જીવતી જળો નીકળતા ડોક્ટર્સ પણ હેરાન થઈ ગયા હતા.\nવિયેતનામમાં એક મહિલાની નાકમાંથી જીવતી જળો નીકળતા ડોક્ટર્સ પણ હેરાન થઈ ગયા હતા. મહિલા છેલ્લાં ઘણાં સમયથી શરદી અને દુખાવાથી પીડાતી હતી. ત્યારે ડોક્ટર પાસે પહોંચી હતી. ડોક્ટરે તપાસ કરતા તેના નાકમાં જીવડું હોવાનું જણાવ્યુ હતુ. અને મેડિકલ ઈક્વિપમેન્ટની મદદથી આ જીવડું બહાર કાઢ્યું હતું. અંદર જવાનું કારણ મહિલાએ ખેતરમાં કામ કરવાનું ગણાવ્યું હતુ.\nચાર્જેબલ ચાઈનીઝ રમકડાંથી રમતું હતું બાળક અને અચાનક જે થયું તે આંખો ઊઘાડનારું હતું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00567.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-viral-video-man-caught-snake-and-kissed-shocks-everyone-gujarati-news-6016234-NOR.html", "date_download": "2020-07-09T18:28:38Z", "digest": "sha1:5I2RF7Q7PR4O5J3QOZGDBPJQCAC7YTDK", "length": 3355, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Viral Video - Man Caught Snake and kissed shocks everyone|15 ફૂટ લાંબા સાપ સાથે અજીબોગરીબ હરકત, ફેણ પર કિસ કરતાં જ કાળોતરો શાંત થઈ ગયો", "raw_content": "\nકાળોતરાને કિસ / 15 ફૂટ લાંબા સાપ સાથે અજીબોગરીબ હરકત, ફેણ પર કિસ કરતાં જ કાળોતરો શાંત થઈ ગયો\nદ-ભારતના એક ગામમાં નીકળેલા મહાકાય સાપને પકડવા માટે ગયેલા એક વ્યક્તિએ તેના અજીબોગરીબ કારનામાનો લીધે ભીડ ભેગી કરી હતી. તેમજ તેનું આ કારનામું પણ એવું હતું કે ત્યાં હાજર એક પોલીસકર્મી પણ આંખો ફાડીને જોઈ રહ્યો હતો તો એક વ્યક્તિ પોતાના કેમેરાથી તેના ફોટોઝ પણ લેવા લાગ્યો હતો. આ 15 ફૂટ જેટલા લાંબા કાળોતરાને વશમાં કરવા આવેલા આ વ્યક્તિએ પણ લોકોને વીડિયો બનાવતા જોઈને સાપને કિસો કરતો હોય તેવા પોઝ આપ્યા હતા. બાદમાં આ લાંબા અને મહાકાય એવા સાપને પકડવા માટે તેની સાથે તે વાતો કરતો રહ્યો હતો જે બાદ તેને પકડીને રેસ્ક્યુ કર્યો હતો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00567.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujjutech.in/gujarati-news/varanasi-pm-modi-road-show-today/", "date_download": "2020-07-09T17:00:39Z", "digest": "sha1:2EWPBDEGKGVFYKHD7WQDLNIHHEYTRDJA", "length": 20953, "nlines": 278, "source_domain": "gujjutech.in", "title": "Varanashi માં મેગા શૉ કર્યા બાદ PM મોદીએ કરી ગંગા આરતી", "raw_content": "\nફોટોસ અને વિ��િઓ ગેલેરી\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે…\n‘સાહો’નું નવું સોંગ રીલિઝ, જોવા મળી પ્રભાસ-જેક્લીનની કેમિસ્ટ્રી જુવો વિડિઓ\nAvengers Endgameનો રિવ્યુ, જાણો વિવેચકોને કેવી લાગી ફિલ્મ\nજાણો, 25 ફેબ્રુઆરી 2019ના રોજ યોજાનાર ઓસ્કાર્સ નોમિનેશન વિશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nIPL: આજે દિલ્લી VS ચેન્નાઇ વચ્ચે વચ્ચે કરો યા મરોની…\nINDvsNZ 5મી વન ડેઃ ભારતે ન્યૂઝીલેન્ડને 35 રને હરાવ્યું, 4-1 થી…\nInd Vs Nz : ચોથી વનડેમાં ભારતનો 8 વિકેટે પરાજય,જાણો હાર…\nઇન્ટરનેશનલ યોગ દિવસ : યોગાસને બદલી નાંખ્યુ આ વ્યક્તિનું જીવન, બધી…\nઓડિશામાં FANIથી ભારે વિનાશ: જુવો ફોટો અને વિડિઓ\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nપુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nTata : આજે લોન્ચ થઈ ટાટા ની ન્યૂ કાર , જાણો…\n77.3 કરોડ લોકોના ઇ-મેલ આઈડી થયા હેક અને 2.1 કરોડ પાસવર્ડ…\n48 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ થયો REDMI NOTE 7, કિંમત જાણો…\nરેડમી ના નવા ફોન નો ફર્સ્ટ લૂક, ૪૮ મેગાપિક્સલ નો કેમેરો…\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\n૩ પાંડા ની વાડ માં પડી ગઈ ૮ વર્ષ ની બાળકી…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\nમહિલા સાંસદને મળી રેપની ધમકી ,સંસદમાં ‘ટૂંકા કપડા’ પહેરી પહોંચી હતી…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\n26 January : ગુજરાતએ ભોગવ્યું હતું ખતરનાક ભૂકંપ, હજારો માણસો ની…\nભારતના આ ખજાનાઓ ની કિંમત જાણી ને તમે ચોંકી ઉઠસો :…\nજાણો શા માટે કુંભ ના મેળા માં એક વખત તો જવું…\nમકર સંક્રાંતિ 2019: જાણો શુ હોય છે સૂર્યનું ઉત્તરાયણ હોવું અને…\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે…\n1 એપ્રિલ થી શું સસ્તુંને શું ખિસ્સાને ભારે પડશે\nછૂપાઈને બેઠેલા આતંકીઓના ઠેકાણા સાફ, ભારતીય વાયુસેનાની મોટી સ્ટ્રાઈક : જુઓ…\nકમાણી ના મામલે બાહુબલી થી એ આગળ નીકળી ગઈ ‘URI’, ના…\nભારતીય હવાઇ દળની તાકાત વધી, બોઇંગે ચાર ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યા, જાણો…\n17, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n16, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n15, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n14, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\n12, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો…\nAllધર્મફોટોસ અને વિડિઓ ગેલેરીબૂક્સરસોઈ\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nઅખાત્રીજઃ સોળ વર્ષે બની રહ્યો છે આવો શુભ સંયોગ, સોનુ ખરીદવાનું…\nશ્રીલંકા: ચર્ચ અને હોટલમાં કુલ 8 બ્લાસ્ટમાં 207ના મોત, 450 ઘાયલ,…\nઅંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય…\nHome Gujarati News વારાણસી માં મેગા શૉ કર્યા બાદ PM મોદીએ કરી ગંગા આરતી\nવારાણસી માં મેગા શૉ કર્યા બાદ PM મોદીએ કરી ગંગા આરતી\nમોદી ની ગંગા આરતી\nદેશની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક નગરી વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો શરૂ થઈ ગયો છે.\nપીએમ મોદી 7 કિમી લાંબો મેગા રોડ શો કરી પોતાની રાજકીય શક્તિ દર્શાવી. આ રોડ શોને ઐતિહાસિક બનાવવા માટે ભાજપે પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી.\nભાજપ અધ્યક્ષ અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા કેન્દ્રીય મંત્રી કાશીમાં તેમના સ્વાગત માટે પહોંચી ગયા હતા.\nપાર્ટીએ આ રોડ શોને ‘નમોત્સવ’ નામ આપ્યું છે અને રોડ શોના સમગ્ર રસ્તાને કેસરિયા ઝંડાથી સજાવી દીધો છે.\nમોદી નો રોડ શૉ\nપીએમ મોદીએ પોતાના રોડ શોની શરૂઆત બીએચયુથી કરી. અહીં તેમણે ભારત રત્ન મદન મોહન માલવીયની પ્રતિમાને માળા અર્પણ કરી પોતાના રોડ શોની શરૂઆત કરી.\nઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષમાં પીએમ મોદીની વારણસીની આ 20મી મુલાકાત છે.\nપીએમ મોદીએ દરભંગા અને બાંદામાં સભાઓને સંબોધ્યા બાદ વારાણસી જતા પહેલા એક ટ્વિટ પણ કરી હતી.\nજેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘દરભંગા અને બાંદામાં ભવ્ય રેલી બાદ હું કાશી જઈ રહ્યો છું. ત્યાં ઘણા બધા કાર્યક્રમો છે, જે મને કાશીની મારી બહેનો અને ભાઈઓને મળવાની વધુ એક સુવર્ણ તક આપશે. હર હર મહાદેવ\nપીએમ મોદીનો આ રોડ શો લંકાથી શરૂ થઈ, અસ્સી, શિવાલા, સોનારપુરા, મદનપુરા ���ને ગોદોલિયા થઈ સાંજે લગભગ 7 કલાકે પૂરો થશે.\nઆ રોડ શો જે માર્ગ જૂના વારાણસીથી પસાર થશે ત્યાં મોટી સંખ્યામાં હિંદુ અને મુસ્લિમ રહે છે. આ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં પશ્વિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઓડિશા સહિત અન્ય રાજ્યોના લોકો પણ રહે છે.\nઆવાજ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.\nજો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.\nઆ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,\nજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..\nઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in\nઆ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.\nઆ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર\nઅમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો\nPrevious articleAvengers Endgameનો રિવ્યુ, જાણો વિવેચકોને કેવી લાગી ફિલ્મ\nNext articleઓડિશામાં FANIથી ભારે વિનાશ: જુવો ફોટો અને વિડિઓ\nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે જાણવાની જરૂર છે….\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે નિર્ણય કયા\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\n‘મેન ઑફ ધ મોમેન્ટ’ બન્યા શાહ, નરેન્દ્ર મોદીએ આપી શાબાશી જુવો વિડિઓ\nનવરાત્રિ સેલિબ્રેશનમાં સ્ટાર કિડ્ઝનો પડ્યો વટ, તૈમૂર-ઈનાયાએ આમ કરી મસ્તી : જાણો વધુ\nનિવૃત્તિ પછી 30 વર્ષ સુધી શાંતિથી જીવવા બચત કરો : જાણો વધુ\n12, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો દિવસ અને સાથે વાંચો કેવું રહેશે આજે તમારું લક…\nભૂકંપ અને સુનામી બાદ હવે ઈન્ડોનેશિયા પર બીજી આફત : જાણો વધુ\nઠગ્સ ઑફ હિન્દુસ્તાન ને લઈ ને જાણો કોણ છે નર્વસ : જાણો વધુ\nઅમારું ફેશબુક પેજ લાઈક કર્યું \nકોરોના વાયરસ સંબંધિત અમુક મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમારે...\nઅમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો\nPM મોદીએ જણાવ્યું કે કેવી રીતે કરશે કાશ્મીરનો વિકાસ જુવો વિડિઓ\n370…કાશ્મીરના મુદ્દે એ��સાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે...\nકેમ થઈ રહી છે શ્રાવણના સોમવારની ચર્ચા370ના મુદ્દે જાણો અહીં\nટોયોટાએ અત્યાર સુધીનો સર્વોચ્ચ ₹965 કરોડ નફો કર્યો : જાણો કેવી...\nઆખરે Hyundai Santro ભારતમાં લોન્ચ, પહેલા 50,000 ગ્રાહકો માટે ખાસ ઓફર\nVivo V11 પ્રો પ્રથમ ઇમ્પ્રેશન\nજાણો દુનિયા ના આ 5 મોટા અરબપતિ દર મહિને પોતાની સિક્યુરિટી...\nમુકેશ અંબાણીને લાગી ગઈ મોટી લોટરી જાણો કારણ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00568.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/theres-no-dispute-jawahar-chavda-over-allegations-of-people-on-connecting-vanthli-santalpur-road/", "date_download": "2020-07-09T18:32:45Z", "digest": "sha1:TGRQ2SXUIIWRHIL23CBZ43ORPKKJZSAH", "length": 6087, "nlines": 134, "source_domain": "tv9gujarati.in", "title": "જૂનાગઢના વંથલી અને સાંતલપુરને જોડતા રસ્તાને લઈ વિવાદ, મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nજૂનાગઢના વંથલી અને સાંતલપુરને જોડતા રસ્તાને લઈ વિવાદ, મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ\nજૂનાગઢમાં વંથલી અને સાંતલપુરને જોડતા રસ્તાને લઈને વિવાદ સર્જાયો છે. આ રોડના કામને લઈને લોકોએ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. જવાહર ચાવડા અંગત માણસોને ફાયદો કરાવતા હોવાનો આક્ષેપ થયો છે.\nઆ પણ વાંચોઃ PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ મહાત્મા મંદિરની જાળવણીની જવાબદારી પ્રાઈવેટ કંપનીને સોંપાઈ\nલોકોનો આક્ષેપ છે કે, જવાહર ચાવડા જ્યારે કોંગ્રેસમાં હતા. તે દરમિયાન વંથલી-સાંતલપુર વચ્ચે જે રસ્તો બનાવવાની દરખાસ્ત મંજૂર થઈ હતી. તે નોન પ્લાન્ટના રસ્તાને બદલવાની તેમણે દરખાસ્ત કરી હતી. હવે તેઓ પોતાના અંગત માણસોના ખેતર નજીકથી રસ્તો લેવડાવે છે. જેથી તેમને ફાયદો થાય. લોકોનો આક્ષેપ છે કે, આ રોડ વગર કામનો છે. કેમ કે આ રસ્તો ગામડાઓને જોડતો જ નથી.\nREAD ધોધમાર વરસાદ સાથે તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો, જુઓ VIDEO\nતમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો\nઆ પ્રકારની ભ્રામક એડવર્ટાઈઝ આપનારાઓેને ખાવી પડશે જેલની હવા, સરકાર લાવી રહી છે બિલ\nસુરતઃ પાલિકાના અધિકારી પર સ્થાનિકે કર્યો હુમલો સમગ્ર ઘટના CCTVમાં કેદ સમગ્ર ઘટના CCTVમાં કેદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00569.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/ajay-devgn-says-virat-kohli-is-the-tanhaji-of-team-india-111328", "date_download": "2020-07-09T18:34:24Z", "digest": "sha1:UWG7ZHHXOO5JZOBHFZF2VB6YHCYFUCJK", "length": 5240, "nlines": 63, "source_domain": "www.gujaratimidday.com", "title": "Ajay Devgn Says Virat Kohli is the Tanhaji of team India | વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાનો તાનાજી છે : અજય દેવગન - entertainment", "raw_content": "\nવિરાટ કોહલી ટીમ ઇન્ડિયાનો તાનાજી છે : અજય દેવગન\nઅજય દેવગને વિરાટ કોહલીને ભારતીય ક્રિકેટ ટીમનો ‘તાનાજી’ કહ્યો છે.\nઅજય દેવગને વિરાટ કોહલીને ભારતીય ક્રિકેટ ટીમનો ‘તાનાજી’ કહ્યો છે. સ્ટાર સ્પોર્ટ્સનાં નૅરોલેક ક્રિકેટ લાઇવમાં અજય દેવગન અને કાજોલ પહોંચ્યા હતાં. આ બન્ને ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’ના પ્રમોશન માટે ગયા હતા. આ ફિલ્મ ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. વિરાટની પ્રશંસા કરતાં અજય દેવગને કહ્યું હતું કે ‘વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાનો ‘તાનાજી’ છે. તે કૉન્ફિડેન્ટ, આક્રમક અને કોઈ પણ સ્થિતિમાં જીત મેળવવા માગે છે.’\nઆ પણ વાંચો : લક્ષ્મી બૉમ્બની ટીમ વચ્ચે કોઈ મતભેદ નથી : અક્ષય\nક્રિકેટનાં પોતાનાં અનુભવ શૅર કરતાં અજય દેવગને કહ્યું હતું કે ‘હું બૅટ્સમૅન હતો. મારા સ્મરણોની વાત કરું તો ઘણાં છે. હું જ્યારે બૉલ કૅચ કરવા ગયો હતો ત્યારે મારા હાથની આંગળી તૂટી ગઈ હતી અને એ આજે પણ વળેલી છે.’\nબોલ બચ્ચનની રિલીઝના 8 વર્ષ: અજય દેવગનથી થઈ આ ભુલ, પ્રાચી દેસાઈએ અપાવ્યું યાદ\nગલવાન ઘાટીના શહીદો પર ફિલ્મ બનાવશે અજય દેવગન\nઅજય દેવગનની 'મૈદાન' હવે આવતા વર્ષે થશે રિલીઝ\nઅક્ષય કુમારની 'સૂર્યવંશી' દિવાળીમાં, રણવીર સિંહની '83' ક્રિસમસમાં થિયેટરમાં જ થશે રિલીઝ\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nસુઝૅન ખાન માટે સ્પેશ્યલી બંધ કરવામાં આવ્યું સૅલોં\nઘરમાં કામ કરનારાને અને ડ્રાઇવર્સને સમયસર પૈસા ચૂકવવા અપીલ કરી અલી ફઝલે\nપંગાની ટીમને મિસ કરી રહી છે અશ્વિની અય્યર તિવારી\nમમ્મીને મિસ કરવાની સાથે જ ભારત આવવા માટે આતુર છે મૌની રૉય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00569.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/kim-jong-un-faked-death-to-see-who-in-his-inner-circle-would-take-power-expert", "date_download": "2020-07-09T17:26:30Z", "digest": "sha1:ONMEROTLAWNUKRXRZQWGHPMZHTFBNRM7", "length": 10316, "nlines": 101, "source_domain": "www.vtvgujarati.com", "title": " કિમ જોંગે તો ફિલ્મો જેવું કર્યુ, નિષ્ણાતોના દાવા પ્રમાણે આ કારણથી રચ્યું હતું તાનાશાહે મોતનું નાટક | Kim Jong-un faked death to see who in his inner circle would 'take power' - expert", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nનોર્થ કોરિયા / કિમ જોંગે તો ફિલ્મો જેવું કર્યુ, નિષ્ણાતોના દાવા પ્રમાણે આ કારણથી રચ્યું હતું તાનાશાહે મોતનું નાટક\nછેલ્લાં ઘણા સમયથી તાનાશાહ કિમ જોંગ ઉન વિશ્વભરમાં ચર્ચામાં છે, કારણ છે તેમની મોતની અફવા. ગયા મહીને વિવિધ દેશોની સંસ્થાઓએ કિમ જોંગ ઉનને લઈને ઘણા દાવા કર્યા. જોકે 20 22 દિવસ અજ્ઞાતવાસમાં રહ્યા બાદ અચાનક જ સામે આવેલા કિમ જોંગ ઉને બધાને ચોંકાવી દીધા. જે બાદ હવે નિષ્ણાતોએ દાવો કર્યો છે કે આ અફવા ફેલાવવા પાછળ ખુદ કિમ જોંગ ઉનનો જ હાથ હોઈ શકે.\n20 દિવસ સુધી દુનિયાની નજરોથી દૂર હતો કિમ જોંગ ઉન\nનિષ્ણાતો અનુસાર તાનાશાહે પોતે મોતનું નાટક રચ્યું\nપોતાના 'ગદ્દારો'ને શોધવા માટે મોતની અફવા ફેલાઈ હોવાનો દાવો\nકિમ જોવા માંગતો હતો ગેરહાજરીમાં કોણ સત્તા ઝૂંટવવા પ્રયત્ન કરે છે\nએક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે નોર્થ કોરિયામાં કોણ ચાલાકીથી કિમ જોંગ ઉનની ગેરહાજરીમાં તેની જગ્યા લઇ શકે છે તે જાણવા માટે જ તાનાશાહે આ કાવતરું ઘડ્યું હતું. આ આરોપ ત્યારે આવ્યો છે જયારે નોર્થ કોરિયાના પૂર્વ વરિષ્ઠ અધિકારીએ કિમ જોંગ ઉનના બીમાર હોવાની ખબર ફેલાવવા બદલ માફી માંગી છે. ઓસ્ટ્રેલિયાના એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કિમ જોંગ ઉને જાણીજોઈને પોતાની મોતનું નાટક રચ્યું જેથી ખબર પડી શકે કે કિમની નજીકના લોકોમાં કોઈ 'ગદ્દાર' તો નથી.\nહાર્ટ સર્જરીથી લઇ ન્યુક્લિયર પરીક્ષણ સુધીના દાવા થયા\nનોંધનીય છે કે નોર્થ કોરિયાના તાનાશાહ 20 દિવસ સુધી અચાનક જ દુનિયાની નજરોથી દૂર થઇ ગયા હતા જે બાદ તેમના સ્વાસ્થ્ય લઈને મીડિયા અહેવાલોનો રાફડો ફાટ્યો હતો. ઘણા લોકોએ દાવો કર્યો કે કિમની હાર્ટ સર્જરી થઇ રહી છે, તો કોઈ રિપોર્ટમાં દાવો કરાયો કે સેનાની મોક ડ્રીલમાં કિમ ઈજાગ્રસ્ત થઇ ગયો છે કેટલાક નિષ્ણાતો એ તો કિમ ન્યુક્લિયર પરીક્ષણ ન કરી રહ્યો હોય તેવી ચિંતા વ્યક્ત કરી નાખી ત્યારે અચાનક જ એક ફેક્ટરીના ઉદ્ઘાટનમાં રીબીન કાપવા પહોંચેલા કિમ જોંગ ઉને આ બધાના મોઢા સીવી નાખ્યા.\nકિમે જ રચ્યું મોતનું નાટક\nકિમ જોંગ ઉન જ્યારે સામે આવ્યો ત્યારે સંપૂર્ણ સ્વસ્થ દેખાઈ રહ્યો હતો તથા તે ધુમ્રપાન કરતો પણ નજરે પડતા તાનાશાહના સ્વાસ્થ્યના દાવાઓ પણ ખોટા પડી રહ્યા છે. જે બાદ હવે મીડિયાના અહેવાલમાં એક્સપર્ટસનું માનવું છે કે કિમ જોંગ ઉ���ે જાણી જોઇને આ નાટક કર્યું અને તે પોતાની મોતની ખબર બાદ લોકો શું પ્રતિક્રિયા આપે છે તે જોવા માંગતો હતો. જેથી કિમને તે વાતની જાણ થઇ શકે જે તેને કોનાથી ખતરો છે, કોણ તેની સત્તા ઝૂંટવા માટે એક મોકો જોઇને જ બેઠું છે.\nસુશાંતના નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગને કારણે ભાંગી પડ્યો છે કરણ જોહર, મિત્રએ કહ્યું-તેની હાલત...\nએક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી\nમહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ, અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત\nઅમદાવાદ / SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સનો વિરોધ : દર્દીઓ ઓછાં...\nપૂછપરછ / ચોથી વખત EDએ અહેમદ પટેલની કરી પૂછપરછ, પટેલે બાદમાં આપી...\nતેજી / સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે, ચાંદીની ચમક પણ વધી\nજોવા જેવું વધુ જુઓ\nઍનાલિસિસ / ગુજરાતની હાલની 2 સૌથી મોટી સમસ્યા\nEk Vaat Kau / હવાથી કોરોના ફેલાય WHOનું અત્યાર સુધી સૌથી મોટું નિવેદન\nમેઘતાંડવ / ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ...\nકૌભાંડ / સરકાર કહે છે ઈંજેકશન નથી મળતા અને બીજી તરફ હજારો...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00569.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://media.yatharthnews.com/these-five-records-broken-by-india-west-indies-t20-series-will-give-opportunity-to-indian-cricketers/", "date_download": "2020-07-09T17:55:29Z", "digest": "sha1:RD3W6GQI3ZYO6XAI6M5PTVABRH74OV6W", "length": 15171, "nlines": 140, "source_domain": "media.yatharthnews.com", "title": "ભારત-વિન્ડીઝ T20 સિરીઝમાં તૂટી શકે છે આ 5 રેકોર્ડ, ભારતીય ક્રિકેટર્સ પાસે તક | Yatharth News", "raw_content": "\nહિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા\nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nગુરુ – જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે – સંત…\nડો. ની ચેલેન્જ ભારત મા કોરોના સાબીત કરે તેને 1 લાખ…\nહવે ગુજરાતમાં ભાજપથી ભીડ એકઠી થતી નથી , મંત્રીએ કર્યો મોટો…\nરાજકોટનો વિકાસ પુરપાટ ઝડપે થશે: વિજયભાઈ રૂપાણી\nમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મંગળવારે શપથગ્રહણ કરે તેવી સંભાવના\nગુજરાતની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉત��તરવાનો મુખ્યમંત્રીનો કોલ\nકોરોનાને હરાવવા માટે બોલીવુડ-હોલીવુડના સ્ટાર્સ આવ્યા આગળ – સાથે મળીને કરશે…\nસરકારે ગુજરાતી ફિલ્મની સબસિડીની મર્યાદા 50 લાખથી વધારી 75 લાખ કરી\nહાથમાં તલવાર ને સાફામાં હતો વરરાજા કપિલ શર્મા તો દુલ્હન ગિન્ની…\nચારેય ભાઈઓની સાથે માયરામાં આવી મુકેશ અંબાણીની લાડલી, દુલ્હન બનેલી ઈશા…\nકૌન બનેગા કરોડપતિ’માં હોટસીટ પર આવ્યો ખેડૂત, રડતાં રડતાં જણાવી પોતાની…\nરોજેરોજ ના વિડીયો ન્યુઝ જોવા માટે પેજ લાઈક કરો યુટ્યુબ ચેનલ…\nવડોદરામાં મહિલા વકીલ સામે પોલીસ ફરિયાદ નોંધાતા વકીલ મંડળનો વિરોધ\nવિશ્વ સ્પેરો દિવસ નિમિત્તે આજ રોજ ઇવા મોલ માંજલપુર ખાતે ચકલીઓનો…\nસુંદર ત્વચા મેળવવા માટે લગાવો બટેટાનું ફેશપેક\nશિયાળાની શરૂઆતથી જ ત્વચાની રાખો ખાસ સંભાળ\n30 હકીકતો જે તમે તમારા વાળ વિશે જાણતા નથી\nટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી…\nઆયુર્વેદિક ટિપ્સ: એલર્જી સહિત પાંચ બીમારીમાં લાભકારક છે આદુ\nડેંગ્યુ તાવનો સામનો કરવા આટલુ કરો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nરોલ્સ રોય્સથી કચરો ઉઠવાનું કામ કરાવનાર રાજા…\nકાલે બીજી ટેસ્ટ/ અશ્વિન અને રોહિત ઇજાના કારણે બહાર\nરમેશ પવારે ભારતીય મહિલા ટીમના કોચ પદ માટે ફરી-અરજી કરી\nકોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટ બની ધારાસભ્ય, જાણો કઇ પાર્ટી તરફથી લડી…\nભારત-વિન્ડીઝ T20 સિરીઝમાં તૂટી શકે છે આ 5 રેકોર્ડ, ભારતીય ક્રિકેટર્સ…\nબાળક અને માતાના સંબંધનો એવો સમય જે કદાચ આજ સુધી કોઈ…\nમાતાને સમર્પિત દિવસ : મધર ડે સ્પેશિયલ\nમે માસના બીજા રવિવારને સમગ્ર વિશ્વમાં” મધસૅ ડે” તરીકે ઉજવાશે…\nHome Sports Cricket ભારત-વિન્ડીઝ T20 સિરીઝમાં તૂટી શકે છે આ 5 રેકોર્ડ, ભારતીય ક્રિકેટર્સ પાસે...\nભારત-વિન્ડીઝ T20 સિરીઝમાં તૂટી શકે છે આ 5 રેકોર્ડ, ભારતીય ક્રિકેટર્સ પાસે તક\nસ્પોર્ટ્સ ડેસ્ક: ટેસ્ટ અને વન ડે સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝ સામે શાનદાર જીત બાદ ભારતીય ટીમની નજર હવે ટી-20 સિરીઝ જીતવા પર છે.4 નવેમ્બરે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડનમાં પ્રથમ ટી-20 મેચ રમાશે. ભારતના રેગ્યુલર કેપ્ટન વિરાટ કોહલીને આ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. ટીમની કમાન રોહિત શર્માના હાથમાં હશે. ભારતીય ટીમ કોહલી-ધોની વગર ટી-20 સિરીઝ રમશે. વેસ્ટ ઇન્ડીઝની કમાન કાર્લોસ બ્રેથવેઇટના હાથમાં છે.ટી-20 ટીમમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ ભારતીય ટીમને ટક્કર આપી શકે છે. કિરોન પોલાર્ડ અને આંદ્રે રસેલ સહિત કેટલાક ધુરંધર ખેલાડીઓની ટીમમાં વાપસીને કારણે વેસ્ટ ઇન્ડીઝની ટીમ મજબૂત બની છે. આગામી ટી-20 સિરીઝમાં કેટલાક રેકોર્ડ પણ દાંવ પર હશે જેના તૂટવાની આશા છે.ભારતીય ઓપનર શિખર ધવન ટી-20 ક્રિકેટમાં 1000 રનના આંકડાને પાર કરી શકે છે. ધવને 1 હજાર રન પુરા કરવા માટે માત્ર 23 રનની જરૂર છે. એવામાં આશા છે કે ધવન આગામી ટી-20 સિરીઝમાં આ આંકડો આસાનીથી પાર કરી લેશે. ધવનના અત્યારે 40 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં 977 રન છે.ટી-20ની વાત આવે છે ત્યારે વેસ્ટ ઇન્ડીઝની ટીમ અહીં ભારત પર ભારે નજરે પડે છે. ભારત વિન્ડીઝ સામે આઠમાંથી માત્ર 2 મેચ જ જીતી શક્યુ છે જ્યારે 5 મેચ વિન્ડીઝ જીત્યુ છે જ્યારે એક મેચનું કોઇ પરિણામ આવ્યું નથી.\nભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પણ પોતાની 50 ટી-20 વિકેટ પુરા કરવાની નજીક પહોચી ગયો છે. બુમરાહે અત્યાર સુધી 35 ટી-20 મેચમાં 6.79ની એવરેજથી 43 વિકેટ ઝડપી છે. 50 વિકેટ માટે બુમરાહને માત્ર 7 વિકેટની જરૂર છે.\nપોતાની લાંબી-લાંબી સિક્સરો માટે જાણીતો રોહિત શર્મા ટી-20માં પોતાની સિક્સરોની સદી પુરી કરવાની નજીક છે. રોહિત શર્મા ટી-20 કરિયર દરમિયાન 89 સિક્સર ફટકારી ચુક્યો છે અને તેને 100ના આંકડા માટે માત્ર 11 સિક્સરની જરૂર છે. માર્ટિન ગુપ્ટિલ અને ક્રિસ ગેલ જ ટી-20 મેચમાં 100થી વધુ સિક્સર ફટકારી શક્યા છે.\nરોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવા મામલે પાંચમા સ્થાન પર છે. રોહિતના નામે 84 મેચમાં 2086 રન છે. માત્ર 185 રન બનાવીને રોહિત પાસે ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડવાની તક છે. રોહિત જો આ સિરીઝમાં 185 રન બનાવી લે છે તો તે વિશ્વનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે.\nPrevious article10 વર્ષના સબંધ બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને કર્યા લગ્ન, હનીટ્રેપનો થઇ ચુક્યો છે શિકાર\nNext articleરણવીર સિંહના ઘરે યોજાઈ હલ્દી સેરેમની, ભાંગડા કરતો જોવા મળ્યો એક્ટર\nકાલે બીજી ટેસ્ટ/ અશ્વિન અને રોહિત ઇજાના કારણે બહાર\nરમેશ પવારે ભારતીય મહિલા ટીમના કોચ પદ માટે ફરી-અરજી કરી\n10 વર્ષના સબંધ બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને કર્યા લગ્ન, હનીટ્રેપનો થઇ ચુક્યો છે શિકાર\nMPમાં મંત્રીમંડળનું વિસ્તરણ LIVE / રાજભવનમાં ગોપાલ ભાર્ગવ, યશોધરા રાજે સિંધિયા સહિત 8 ધારાસભ્યો...\nભોપાલ. ગોપાલ ભાર્ગવ, વિજય શાહ,જગદીશ દેવડા, બિસાહૂલા��� સિંહ,યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ, એન્દલ સિંહ કંસાના અને બૃજેન્દ્ર પ્રતાપ સિંહે કેબિનેટ મંત્રી પદના લીધા છે. વિશ્વાસ...\nહિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા\n‘હિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ન નીકળી શકતા આખી ઘટનામાં રાજકીય રંગ રેડાયો...\nશ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦\nવડોદરા શહેરના ઐતિહાસિક શ્રી વિઠ્ઠલ મંદિરેથી આષાઢી (દેવ શયની) એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીનો 211મો વરઘોડો કોરોના વાઇરસ મહામારી ને કારણે માંડવી સ્થિત આવેલ શ્રી વિઠ્ઠલ...\nટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nવડોદરાના શિનોરમાં તસ્કરો ત્રાટક્યા આઠ મકાનના તાળા તૂટ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00570.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/30-06-2020/138999", "date_download": "2020-07-09T18:39:02Z", "digest": "sha1:75WXS3XDZRI3ZC7QYPGGPBGFEBQLK2GE", "length": 19909, "nlines": 135, "source_domain": "www.akilanews.com", "title": "પત્નીની હત્યા કરીને આત્મહત્યામાં ખપાવવા પતિએ મૃતદેહ લટકાવી દીધો : અંતિમ સંસ્કાર વખતે જ પોલીસે ભેદ ઉકેલ્યો", "raw_content": "\nપત્નીની હત્યા કરીને આત્મહત્યામાં ખપાવવા પતિએ મૃતદેહ લટકાવી દીધો : અંતિમ સંસ્કાર વખતે જ પોલીસે ભેદ ઉકેલ્યો\nનજીવી બાબતે ઝઘડો થતા ઘરમાં ગળેટુંપો આપી હત્યા કરી મૃતદેહને લટકાવી આત્મહત્યાની ફરિયાદ કરનાર આરોપી પતિની ધરપકડ\nરાજપીપળા: નર્મદા જિલ્લામાં પરિણીત સ્ત્રીની આત્મહત્યાની ફરિયાદ નોંધાઈ પણ પત્નીની અંતિમવિધિ પૂર્ણ થાય ત્યાં સુધીમાં પોલીસે પતિની કરતૂતનો પર્દાફાશ કરી દીધો. પોલિસ તપાસમાં પતિએ જ પત્નીની હત્યા કરી એને આત્મહત્યામાં ખપાવવા પોતાની પત્નીનો મૃતદેહ લટકાવી દીધો હોવાનું બહાર આવ્યું છે.\nનર્મદા જિલ્લાના ડેડીયાપાડાના સામોટ ખાતે રહેતી 25 વર્ષીય સીતાબેન મગનભાઈ વસાવા અને એના પતિ મગનભાઈ જાતરિયાભાઈ વસાવા વચ્ચે નાની નાની બાબતે ઝઘડો થયા કરતો હતો. હાલમાં જ પત્ની સીતાબેને પતિ મગન વસાવાને કહ્યું કે તમે કેમ જલ્દી ખેતરમાં પાણી વાળવા જતા નથી, હવે આ જ નાની બાબતે બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો.\nઆ ઘટના બાદ ડેડીયાપાડા પોલિસ મથકમાં એવી ફરિયાદ નોંધાઈ કે પત્ની સીતાબેને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. ડેડીયાપાડાનાં PSI એ. આ���. ડામોરને આ વાત ગળે ન ઉતરી, એક તરફ પત્નીનું અંતિમ સંસ્કાર ચાલી રહ્યું હતું ત્યારે ગણતરીના સમયમાં જ પોલીસે આ ફરિયાદનો ભેદ ઉકેલી કાઢ્યો હતો\nડેડીયાપાડા PSI એ. આર. ડામોર સહિત અન્ય પોલીસ કર્મીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી ત્યારે “પતિ મગન વસાવાએ પોતાની પત્ની સીતાબેનની 27/6/2020 ના રોજ સવારે મોહબૂડી (ઉપલી) ગામની સીમમાં આશનબાર વિસ્તારમાં આવેલ પોતાના કાચા ઘરમાં ગળે ટુંપો આપી હત્યા કરી હતી અને આ હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે ત્યાં જ પત્નીના મૃતદેહને લટકાવી દઈ એના કપડા પણ બદલી કાઢ્યા હોવાની ઘટના તપાસ દરમિયાન બહાર આવી હતી.\nડેડીયાપાડા પોલીસે આ હત્યા મામલે પતિ મગન વસાવા વિરુદ્ધ ગુનો નોંધી એની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ડેડીયાપાડા PSI એ. આર. ડામોરે જણાવ્યું હતું કે ઘટના સ્થળ પર અમે જ્યારે ગયા અને જોયું ત્યારે જ અમને ખ્યાલ આવી ગયો હતો કે આ હત્યા જ છે. પોસ્ટ મોર્ટમમાં પણ ડોક્ટરે એવો અભિપ્રાય આપ્યો કે આ હત્યા છે આત્મહત્યા નથી. હાલ તો અમે આરોપી પતિની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nઈઝરાયલનો ઈરાન ઉપર હુમલોઃ પરમાણુ કેન્દ્રો તબાહ કરી દીધા access_time 3:38 pm IST\nરાજકોટમાં કોરોના બેફામ બન્યો : રાત્રે વધુ ચાર કેસ સાથે એક જ દિવસમાં 16 કેસ નોંધાતા ફફડાટ :કુલ કેસનો આંક 211 થયો access_time 10:47 pm IST\nરાજકોટમાં કોરોના મહામારીએ પકડી જેટ ગતિ : સાંજે વધુ 7 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : શહેરના સ્વામીનારાયણ ચોક, એસ્ટ્રોન ચોક, ગોંડલ ચોકડી, ઢેબર રોડ, મોરબી રોડ, ગુંદાવાળી મેઈન રોડ અને ગુરુપ્રસાદ ચોક વિસ્તારના 6 પુરુષો અને 1 મહિલાને વળગ્યો કોરોના : શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઝડપથી ફેલાતા કોરોના સંક્રમણને લીધે લોકોમાં ફરી વળ્યુ ચિંતાનું મોજૂ : રાજકોટ શહેરમાં કુલ કેસ ૨૦૭ થયા access_time 5:18 pm IST\nભરતસિંહની તબિયત વધુ લથડીઃ વેન્ટીલેટર ઉપર access_time 3:06 pm IST\nગાંધીનગરમાં મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલની અધ્યક્ષતામાં સુરત જિલ્લા આયોજન મંડળ ��ને સુરત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ access_time 12:04 am IST\nગાંધીનગર એલસીબીનો સપાટો : છ જુગારીઓ સાથે 2 લાખ રોકડ સહિત 8.50 લાખનો મુદ્દામાલ જપ્ત access_time 12:01 am IST\nઅમદાવાદના મેઘાણીનગરની SBI બેન્ક કરાઈ સીલ: સોશ્યલ ડીસ્ટન્સનું ઉલ્લંઘન-- SOPનો ભંગ બદલ મનપાની કાર્યવાહી access_time 12:00 am IST\nકોરોના લોકડાઉન વચ્ચે પ્રવાસન સ્થળોને મંજૂરી મળી નથી ત્યારે નર્મદા ટેન્ટ સીટીમાં લગ્ન માટે ખાસ આયોજન access_time 11:56 pm IST\nપરસેવો બન્યો પારસમણિ લોકડાઉન દરમ્યાન ઊંડા ઉતારેલ તળાવ લાગ્યા ભરાવા access_time 11:54 pm IST\nરાજપીપળા નાગરીક બેંક પાસે \"સ્વચ્છતા નું પ્રતીક\" નામથી ચાલતું શૌચાલય ગંદકીમાં નંબર વન: પાલિકા તંત્ર નિષ્ક્રિય.\nસુરતના ભેસ્તાન ઢોર ડબ્બામાં ફરી ગૌવંશ બેહાલ : તંત્રની ઘોર બેદરકારી access_time 11:47 pm IST\nમોડી રાત્રે આંધ્ર પ્રદેશ - વિશાખાપટ્ટનમના પરવડા વિસ્તારની દવા કંપની સાઈનાર લાઈફ સાયન્સિઝમાં ગેસ લીક થતા 2 લોકોના મોત : 4ને હોસ્પિટલમાં ખસેડાયા : વિસ્તારમાં અફરાતફરી મચી : હાલાત હાલ નિયંત્રમણમાં : મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીએ કંપનીમાં ગેસ લીકેજને લઈને તપાસના આદેશ આપ્યા access_time 9:03 am IST\nદ્વારકામાં વરસાદી માહોલ- વીજળીના ચમકારા સાથે ધીમીધારે વરસાદ : દ્ધારકા મા વરસાદી માહોલ સાથેવાદળો છવાયા છે : પવન અને વિજળી ના ચમકારા સાથે ધીમીધારે વરસાદી છાટાં પડી રહ્યા છે. access_time 3:13 pm IST\nરાજકોટની કુલ ૧૪૯ સૂચિત સોસાયટીમાંથી ૫૩૩૭ દાવા મંજુરઃ હજુ ૭૩૯ના મંજુરીના હુકમો બાકી : રાજકોટના પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ અને તાલુકા મામલતદાર ક્ષેત્રમાં આવેલી કુલ ૧૪૯ સૂચિત સોસાયટીના બાંધકામો અંગે ૬૦૭૬ દાવા અરજી આવી હતીઃ જેમાંથી ૫૯૨૮ બાંધકામો રેગ્યુલાઈઝ કરવા અંગે સુનાવણી હાથ ધરાઈઃ તેમાં ૫૩૩૭ દાવા કલેકટર તંત્રે મંજુર કરી દીધાઃ હજુ ૭૩૯ દાવા અંગેના મંજુરી હુકમો બાકીઃ સૌથી વધુ રાજકોટ પૂર્વ ક્ષેત્રના ૩૬૧ હુકમો બાકીઃ દક્ષિણમાં ૨૫૩ અને તાલુકામાં ૧૧૬ દાવા અંગે હવે નિર્ણયઃ કલેકટરે તાજેતરમાં બોલાવેલ મીટીંગમાં આખરી સમીક્ષા કરાઈઃ ૧૫ દિ'માં પુરૂ કરવા આદેશો access_time 3:04 pm IST\nસુશાંતસિંઘે સલમાન ગેંગથી ધમકી મળતા બદલ્યા હતા 50 જેટલા સિમકાર્ડ : લોકગાયકનો મોટો દાવો access_time 10:41 pm IST\nરૂચી સોયાઃ પ મહિનામાં ૯૪૦૦% રિટર્નઃ હવે બે દિવસથી શેર તુટયોઃ કંપની સેબીના રડામાં\nહવે યુનોમાં ચીન એકલુ - અટુલુ પડી જશે access_time 3:14 pm IST\nગુજરાતના ૮૦ હજાર વકિલોને માસીક ૧પ થી રપ હજાર ચુકવો અથવા ''પ્રધાન મંત્રી આત્મનિર્ભર યોજના''માં સમાવેશ કરો access_time 3:12 pm IST\nરેસકોર્સ રીંગ રોડ, હેમુ ગઢવી હોલ પાછળના નાલા સહિતનાં વિસ્તારોમાં પાણી ફરી વળ્યા access_time 4:04 pm IST\nરાજકોટના નર્સિંગ સ્ટાફને અમદાવાદ કોવીડ-૧૯ હોસ્પિટલમાં ફરજ પર મોકલવાનું બંધ કરો access_time 4:03 pm IST\nગોંડલનાં જામવાડીમાં કોરોના પોઝીટીવ : ગોંડલ પંથકમાં કુલ 18 કેસ નોંધાયા access_time 8:51 pm IST\nખારચીયા પાસે કાપડ મીલમાં ભીષણ આગ access_time 3:00 pm IST\nરાજકોટ એસટીના સિકયુરીટી આસીસ્ટન્ટ અને સિનિયર સિકયુરીટી ઇન્સ્પેકટર સાયલા પાસે ઉઘરાણા કરતાં ઝડપાયા access_time 11:42 am IST\nઅમદાવાદ રેન્જ આઇજીનો ચાર્જ જાઇન્ટ સીપી ટ્રાફિક જે.આર. મોથલિયાને સોંપાયો access_time 5:11 pm IST\nવડોદરાની મંગળબજારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા access_time 5:29 pm IST\nરતનપોળમાં રોજની એક-બે દુકાનોને તાળાં લાગી રહ્યા છે access_time 10:00 pm IST\nબ્રોકલીમાંથી ઇયળ નીકળી, ભાઈને ગમી ગઈ એટલે પાળીને એમાંથી પતંગિયું બનાવ્યું access_time 3:11 pm IST\nકોરોનાને લઈને જર્મનના લોકો માને છે કંઈક આવું access_time 6:32 pm IST\nદક્ષિણી અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં બોંબ ફાયરિંગની ઘટનામાં બાળકો સહીત 23 શખ્સોના મૃત્યુથી અરેરાટી access_time 6:23 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n' ભૂ માફિયા \" તરીકે વિશ્વમાં કુખ્યાત ચીને હવે ભૂતાનની અમુક જમીન પોતાની ગણાવી : ભૂતાન સરહદે 650 સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલી અભ્યારણની જમીન ઉપર હક્ક દર્શાવ્યો : ભૂતાને વિરોધ નોંધાવ્યો access_time 12:35 pm IST\nઆયર્લેન્ડમાં ભારતીય મુળના લિયો વરાડકર બન્યા નાયબ વડાપ્રધાન access_time 10:11 am IST\nજો બાઇડને ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મેધા રાજને ડિજિટલ ચિફ ઓફ સ્ટાફ તરીકે નિમણુંક આપી : પ્રેસિડન્ટ પદના પ્રચાર માટેની તમામ ડિજિટલ કામગીરી સંભાળશે access_time 1:50 pm IST\nવેસ્ટ ઈન્ડીઝ સામેની પહેલી ટેસ્ટ મેચ નહીં રમે જો રૂટ access_time 3:08 pm IST\nએનબીએઃ બ્રુકલિન નેટસના બે ખેલાડી કોરોના સંક્રમિત access_time 11:13 pm IST\nઆકાશ ચોપડાની આઇપીએલ ટીમમાં ધોની બન્યો કેપ્ટન : રોહિત શર્મા તથા ડેવિડ વોર્નરને ઓપનર તરીકે પસંદ કર્યા access_time 1:42 pm IST\nઅક્ષય કુમારથી આલિયા, ૭ મોટી ફિલ્મો ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે access_time 10:02 am IST\nવિદ્યુત જામવાલ બોલિવુડમાં સ્ટાર પાવર ટ્રેન્ડ પર ઉઠાવ્યા સવાલ access_time 4:58 pm IST\nસુષ્મિતાના શોને પ્રમોશન કરતી વખતે સલમાન બન્યો ટ્રોલિંગનો શિકાર access_time 5:00 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00570.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.jaywantpandya.com/tag/%E0%AA%86%E0%AA%AE-%E0%AA%86%E0%AA%A6%E0%AA%AE%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80/", "date_download": "2020-07-09T18:34:03Z", "digest": "sha1:ROVIVVKE4BMKVVZFPRO4AXCQXQOE7QUI", "length": 16068, "nlines": 194, "source_domain": "www.jaywantpandya.com", "title": "આમ આદમી પાર્ટી - Read, Think, Respond", "raw_content": "\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઊગતો સૂર્ય જોવો હોય તો\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરાજ્યસભાની ચૂંટણીની ત્રીજી રિમેક: કથા એની એ જ,...\nસોનમ વાંગ્ચુકની આ અપીલથી બુદ્ધુજીવીઓને પેટમાં ચૂંક ઉપડશે\nશું આ રીતે શાંત-શાલિનતાથી ટીવી ડિબેટ ન થઈ...\nHome » આમ આદમી પાર્ટી\nસ્વતંત્રતા પૂર્વેના ઇતિહાસને ૨૦૧૧ના આંદોલન દ્વારા સમજો\nસબ હેડિંગ: બાબા રામદેવે ૨૦૦૬થી દેશભરમાં રાજીવ દીક્ષિત સાથે ફરીને ભ્રષ્ટાચાર મુક્ત અને તમામ…\nઆગ લગી ઘર કે ચિરાગ સે\nમિડિયામાં ભલે નીતિનભાઈ પટેલના અસંતોષના લીધે ગુજરાત ભાજપની જ ભવાઈ ચગી હોય (ભાજપ પ્રત્યે મિડિયાને…\nટીવી ડિબેટના જાણીતા ચહેરાઓની અજાણી વાતો\n(સત્સંશોધન કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૨૯/૧૧/૧૭) ચૂંટણીનું વાતાવરણ બરાબર જામ્યું છે. પણ આ લખાય છે ત્યારે…\nકૉંગ્રેસના અચ્છે દિનની આડે જૂથબંધીનું પાંદડું\n(સંજોગ ન્યૂઝની સત્સંશોધન કૉલમમાં તા.૧/૧૧/૧૭ના રોજ પ્રકાશિત લેખ.) કૉંગ્રેસના અચ્છે દિન આવી રહ્યા છે\nપાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામો પછી હવે શું\nમહત્ત્વનાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ૧૧ માર્ચે આવી ગયા. ટીવી પર ઉપલક વાતો પછી…\nસિદ્ધુના જવાથી ચત્તુ થશે કે ઊંધું\nનવજોતસિંહ સિદ્ધુ. માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર. બોલવામાં ચપચપ બોલે. અંગ્રેજી ને હિન્દીમાં પ્રભુત્વ. કોણ જાણે કેમ…\nવિશાલ ડડલાણી: સંગીતકાર જ નહીં, સારો ગાયક-ગીતકાર પણ\nવિશાલ ડડલાણી એવા જૂજ લોકોમાં આવે છે જે બહુમુખી પ્રતિભા કહેવાય. સંગીતકાર એ તેની મુખ્ય…\n‘કૉંગ્રેસ મુક્ત ભારત’ ભાજપના જ હિતમાં નથી\nગત લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યાને વર્ષેક થવા આવ્યું છે. આવતા મહિને બરાબર વર્ષ પૂરું થશે.…\nદિલ્હીની ચૂંટણીના ભાજપ માટે બોધપાઠ : વિકાસ અને હિન્દુત્વને સાથે રાખવા પડશે\nનાનકડું એવું દિલ્હી રાજ્ય જેની માંડ ૭૦ બેઠકો છે અને જે હજુ પૂર્ણ રાજ્ય પણ…\n‘આપ’જોક્સઃ ‘આપ’અક્કલ, ‘આપ’ મૂઆ ઔર ડૂબ ગઈ દુનિયા\n#આપજોક્સ: (1)’આપ’વા���ા કેમ હંમેશાં કોઈનો કોઈ માગણીસર આંદોલન કરતા રહેવાના કારણકે પાર્ટીનું નામ જ ‘આપ’…\nજયવંત પંડ્યાના બ્લોગ પર તમારું સ્વાગત છે.\nમારો બ્લોગ તમારા ઇમેઇલમાં\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી જોઈએ’\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઅત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે\nશું અમદાવાદ RTO કોઈ વિદેશ દ્વારા સંચાલિત છે\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરોતે રોતે પીટના શીખો, પીટતે પીટતે રોના\nબળાત્કાર અને પશ્ચિમ: પોલીસથી માંડીને પ્રિન્સિપાલ સુધીનાની માનસિકતા\nPrasad jambhekar on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nNatoo Patel on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nM. M. Lalsetta on કૉંગ્રેસીઓએ રાજીવ ગાંધીનાં આ ચાર પ્રવચનો અચૂક સાંભળવાં જોઈએ\nJitendra Joshi on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\njayesh dave on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00570.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://www.gujjumedia.in/these-temples-really-situated-on-the-earth", "date_download": "2020-07-09T18:04:30Z", "digest": "sha1:4NAW4XSKHOYHISUQCUXXREYJTRTQQOIJ", "length": 12609, "nlines": 101, "source_domain": "www.gujjumedia.in", "title": "કલ્પનાના મંદિરો : શું ખરેખર આ મંદિરો ધરતી પર આવેલા છે…? - Gujju Media", "raw_content": "\nકલ્પનાના મંદિરો : શું ખરેખર આ મંદિરો ધરતી પર આવેલા છે…\nકલ્પનાના મંદિરો : શું ખરેખર આ મંદિરો ધરતી પર આવેલા છે…\nભારતની સંસ્કૃતિ એ સૌથી પ્રાચીન સંસ્કૃતિ માની એક છે. ભારતને ‘સોને કી ચિડિયા’ પણ કહેવામા આવે છે. ભારતમાં મોટા ભાગના લોકો મંદિરો સાથે જોડાયેલા છે. ભારત દુનિયાનો સૌથી મોટો પ્રાચીન દેશ માનવમાં આવે છે. અને તેની અંદર હિન્દુ ધર્મને સૌથી વધુ યોગદાન મળી રહ્યું છે. ભારતની અંદર એટલા મંદિરો આવેલા છે કે જો આપણે ગણવા બેસીએ તો આખું જીવન ટૂંકું પડે.\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nભારતની દર એક શેરી અને એક ગલીઓમાં એક – ��ક મંદિર તો જોવા મળે જ છે. હિન્દુ ધર્મમાં 32 કરોડ દેવી દેવતાઓ છે. ભારતમાં દરેક દેવી દેવતાઓનો એક અલગ મહિમા જોવા મળે છે છે દરેક દેવી દેવતાઓનું એક અલગ વિશાળ મંદિર હોય છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના કોઈપણ ખૂણે જઈને તમે ઊભા રહેશો તો તમને ત્યાં હિન્દુ ધર્મનું મંદિર જોવા મળશ.\nતો આવો જાણીએ અમુક એવા મંદિરો વિષે જેની કલ્પના માત્ર તમે સપના જ કરી શકો છો પરંતુ હાલમાં પણ આ મંદિરો આ ધરતી ઉપર પોતાનું એક અનોખુ અસ્તિત્વ ધરાવે છે.\nબાલીનું તહન લોટ મંદિર :\nતહન લોટ મંદિર ઇંડોનેશિયાના બાલીના સમુદ્રતટ પર સ્થિત છ. આ ઇંડોનેશિયાનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે. તનહ લોટના શબ્દમાં બે શબ્દો શામેલ છે જેનો તહન શબ્દનો અર્થ ગિલી અથવા આઇલ જેવા દેખાતા રીફ તરીકે થાય છે. લોટ અથવા લોડ શબ્દનો અર્થ સમુદ્ર છે. તેથી તાનહ લોટ એ સમુદ્ર પર તરતા નાના ટાપુનો અર્થ છે. ટૂંકમાં તહન લોટ સમુદ્રતટની ભૂમિ એમ થાય છે.\nએવું માનવમાં આવે છે કે તહન લોટ નું નિર્માણ 19મી સદીમાં એક નિરર્થ પૂજારીએ કર્યું હતું. બાલિમાં નિર્માણ પામેલ આ મંદિર વિષ્ણુ ભગવાનનું છે.\nબાલીનું પુરાતન સરસ્વતી મંદિર :\nઆમ તો ભારતમાં ઘણા બધા નાના મોટા મંદરો આવેલા છે પરંતુ બાલીમાં આવેલૂ આ સરસ્વતી મંદિર સૌથી વિશેષ છે. આ સરસ્વતી મંદિર બાલીમાં ઉબુધમાં બનેલું છે. આ મંદિર પાસે ખૂબસ સરસ અને સુંદર એક કુંડ આવેલું છે જે આ મંદિરની શોભાને વધારે છે. દર વર્ષે લખો લોકો આ મંદિરે પ્રવાસ માટે આવે છે . ખાસ કરીને અહિંની આંબોહવા લોકોનું ધ્યાન ખેંચે છે.\nજાવાનું સિંધસરી શિવ મંદિર :\nજાવનું સિંધસરી મંદિર સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ છે. આ મંદિરમાં ભગવાન શિવની મુર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ શિવ મંદિરનું નિર્માણ ઇ.સ્. ૮૫૦નાં અરસામાં થયું હશે તેમ માનવામાં આવે છે.\nઆ મંદિર સંકુલમાં ત્રણ મુખ્ય મંદિરો છે, શિવ, વિષ્ણુ અને બ્રહ્માનું મંદિર. શિવ મંદિરમાં ત્રણ મુર્તિઓ છે – દુર્ગા, ગણેશ અને અગસ્ત્યની. આ ઉપરાંત શિવ, બ્રહ્મા અને વિષ્ણુનાં વાહનો અનુક્રમે નંદી, હંસ અને ગરુડનાં પણ મંદિરો છે.\nદુર્ગાની મૂર્તિને પાતળી કુમારીકા તરીકે પણ ઓળખે છે અને આ મંદિર દુર્ગાનાં નામ લોરો જોંગરંગથી પણ પ્રખ્યાત છે. લાંબા અરસાથી આ મંદિર ખંડેરની જેમ પડ્યું રહ્યું હતું, જેનાં પુનરોદ્ધારનં કાર્ય ઇ.સ. ૧૯૧૮માં શરૂં થયું હતું અને મુખ્ય મંદિરો ઇ.સ. ૧૯૫૩માં દર્શન માટે ખુલા મુકવામાં આવ્યાં હતાં. ૨૦૦૬��ાં આવેલાં ધરતીકંપમાં મંદિરને ખાસ્સું નુકશાન થયું છે, જેની મરમ્મતનું કાર્ય હજું ચાલું છે.\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious storyભારત ના આ શહેરમાં આવેલું છે એક માત્ર પતંગ મ્યુઝિયમ: એક વાર અચૂક નિહાળો.\nNext storyદ્રાક્ષનું સેવન આંખો માટે કેટલું ફાયદાકારક\nપેટ્રોલ-ડિઝલ બાદ હવે મોબાઇલ કોલ અને ઇન્ટરનેટના ભાવમાં પણ થઇ શકે છે વધારો\nકોરોના વાયરસને લઇ મોટા સમાચાર,કોરોના મહામારીને લઈ WHOએ આપી ચેતવણી\nમધર્સ ડે કેમ ઉજવવામાં આવે છે, જાણો મધર્સ ડે પાછળની સંપૂર્ણ કહાની\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nતમિલનાડૂના એક રેસ્ટોરંટમાં કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવા માટે અપનાવ્યો આ કિમીયો\nઇન્ટરનેટની દુનિયાનો મોટો ધમાકો, દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થશે મર્જ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00571.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.jentilal.com/bedsheet/", "date_download": "2020-07-09T18:54:39Z", "digest": "sha1:AZI26XMCA3L5XFSGL7RIIAPKJVLNE4OW", "length": 25067, "nlines": 207, "source_domain": "www.jentilal.com", "title": "કોટનની ચાદરને લોન્ગ ટાઇમ સુધી મુલાયમ રાખશે આ ટિપ્સ, ફોલો જરૂરથી કરજો... - જલ્સા કરોને જેંતીલાલ", "raw_content": "\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nહિરલ રાકેશ ગામી (જામનગર)\nકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’\nનીલકંઠ વાસુકિયા – વિરમગામ\nપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટ\nAllકારકિર્દીપરીક્ષા ની તૈયારીસામાન્ય જ્ઞાનરોજગારલક્ષી લેખરસપ્રદસમાચાર\nસુશાંતની આત્મહત્યા પર મામાાએ કર્યો આ��ો આક્ષેપ, જાણી લો તમે પણ..\nપવનહંસ સ્મશાનઘાટમાં સુશાંત સિંહ રાજપૂતને આપવામાં આવી અંતિમ વિદાઈ, પરિવાર પર…\nલગ્નના ત્રણ દિવસ બાદ દુલ્હન વિશે આવું જાણવા મળતાં પરિવારજનોમાં મચી…\nગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા જ સોશિયલ મડિયા પર વાયરલ થયા ફની…\nજેંતીલાલની પઝલ ધમાલ નંબર – 1\nમૃત્યુ પામેલી ભિખારી મહિલાની દેશના વીરો માટે સલામ, કર્યું 6 લાખનું…\nચાંદીની ચમચી સાથે જન્મવું એ કદાચ આને જ કહેવાતું હશે, શું…\nઅમિતાભ, બાળા સાહેબ ઠાકરેને યાદ કરીને કૃતજ્ઞા દાખવતાં કહ્યું ઠાકરે ન…\nAllપ્રીતેશ મહંત (જ્યોતિષ)સદગુરૂ વિચાર\nમંગળવારનું ટૈરો રાશિફળ : વિચારોથી મન ઘેરાયેલું રહેશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે\n16.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે…\n15 જૂનથી 21 જૂન સુધીનો સમય કેટલી કરશે ઊથલપાથલ અને કેટલી…\nટૈરો રાશિફળ : એક્ટિવ રહેવાનો અને મનગમતા કામ કરવાનો દિવસ છે…\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nબિકની વેક્સ કરાવ્યા પછી પ્રાઇવેટ પાર્ટમાં થાય છે બળતરા\nકોરોનાથી રિકવર થયા પછી પણ મહિનાઓ સુધી થાક અને શ્વાસ સંબંધિ…\nદહીં ખાવાના છે અઠળક ફાયદા, જાણીને તમે પણ દરરોજ કરશો સેવન…\nવાંચો મીઠાના અગણિત લાભો, મોટાભાગના ઉપયોગો તો તમે જાણતા પણ નહિ…\nAllઅલ્કા જોષી (મુંબઈ)અલ્કા સોરઠીયા (રાજકોટ)ઉર્વી શેઠિયાકાજલ શેઠ (મોડાસા)ચાંદની ચિંતન જોશી (જામનગર)જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)દર્શિતા પટેલ (અમેરિકા)મેઘના સચદેવ (જુનાગઢ)રૂચી શાહ (ચેન્નાઈ)હિરલ રાકેશ ગામી (જામનગર)\nકીડ્સ સ્પે. ક્વીક કર્ડ સેંડવીચ – ઇઝી અને ક્વીક નાસ્તા માટે…\nકારેલાની છાલની વડી – કારેલાનું શાક તો બનાવતા હશો પણ ઘણાને…\nબહાર બેકરી પર મળે છે તેનાથી પણ વધુ સોફ્ટ અને ફ્લ્ફી…\nગ્રીલ્ડ પિઝા સેંડવીચ – ખૂબજ સરળ નાસ્તા તરીકે બનાવવામાં આવતી સેંડવીચ…\nAllઅશ્વિની ઠક્કરઆયુષી સેલાણીકિન્નર આચાર્યકુંજ જયાબેન પટેલકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’કોમલ રાઠોડજતીન.આર.પટેલજીનલ ટેલર “વિહા”ડો. નિલેશ ઠાકોરડો. વિષ્ણુ પ્રજાપતિતૃપ્તિ ત્રિવેદીદક્ષા રમેશદિપા સોની “સોનુ”ધવલ બારોટધવલ સોનીનયના નરેશ પટેલનીલકંઠ વાસુકિયા – વિરમગામપાર્થ દવેપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટપ્રતીક. ડી. ગોસ્વામીબિનલ પટેલભાર્ગવ પટેલમરિયમ ધુપલીમૌલિક જગદીશ ત્રિવેદીયોગેશ પંડ્યારાહુલ મકવાણારૂપલ વસાવડાવસીમ લાંડા “વહાલા”વિજયકુમાર ખુંટશૈલેશ સગ���રીયા\nપરિવાર સાથે એ વતન જવા નીકળ્યો હતો પણ અચાનક તેને રસ્તામાં……\nતે મધરાતે… – સુમસામ રસ્તો હતો એ એ યુવતીએ માંગી મદદ…\nપ્રેમ ની જીત – જયારે કોઈ વ્યક્તિ તમારી નજીક હોય ત્યારે…\nયાદોની સફર – જૂની યાદો અમુક એવી હોય છે જેને યાદ…\nAllગૌરવવંતા ગુજરાતીડો.ચિંતન અનિલ સાંગાણીલીઝા શાહ (ડાયેટીશ્યન)\nઆજની પોઝિટિવ સ્ટોરી: રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં-કરતાં મોતને…\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nઆજની પોઝિટિવ સ્ટોરી: એક ઓટો-રીક્ષાવાળાએ લોકડાઉનમાં કેવી રીતે પોતાની આજુબાજુના લોકોની…\nખડી સાકરમાંથી આ રીતે બનાવો ઠંડો ઉકાળો, અને બચો કોરોનાથી…જાણો આર્યુવેદ…\nસુશાંતની આત્મહત્યા પર મામાાએ કર્યો આવો આક્ષેપ, જાણી લો તમે પણ..\nપ્રિયંકાના પતિ નિક જોનાસના મોબાઇલની હોમ સ્ક્રીન પરની તસ્વીર કરે છે…\nઆ કારણે નાગપુર પોલીસે શેર કર્યુ તારક મહેતા…ના જેઠાલાલાનુ મીમ, શું…\nતૈમુરને લઈને નીકળેલા સૈફ-કરીનાને પોલીસે આપ્યો ઠપકો, પાછા ધરે જવાનો આવ્યો…\nવિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના વૈભવી બંગલાની તસવીરો જોઇ લો તમે પણ,…\nઆ બોલરે ફેંક્યો હતો એવો બોલ કે…વિડીયો જોઇને તમે પણ બોલી…\nટેનિસ પ્લેયર આન્દ્રે અગાસી વિશે જાણો એક એવી વાત કે જે…\n‘જુનિયર સેહવાગ’ ટૂંક સમયમાં ક્રિકેટ પિચ પર શરૂ કરવામાં આવશે; મુલતાનના…\nHome જાણવાજેવું કોટનની ચાદરને લોન્ગ ટાઇમ સુધી મુલાયમ રાખશે આ ટિપ્સ, ફોલો જરૂરથી કરજો…\nકોટનની ચાદરને લોન્ગ ટાઇમ સુધી મુલાયમ રાખશે આ ટિપ્સ, ફોલો જરૂરથી કરજો…\nદિન-પ્રતિદિન ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યુ છે. આ કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો એ.સી તેમજ કુલરની ખરીદી કરતા હોય છે. ગરમીનુ પ્રમાણ વધવાને કારણે અનેક લોકોને ચક્કર તેમજ બીજા અનેક પ્રકારના હેલ્થ પ્રોબ્લેમ્સ થતા હોય છે. આ ગરમીથી બચવા લોકો અનેક વસ્તુઓનો સહારો લેતા હોય છે. જો તમે આ ગરમીમાં ખાવા-પીવા પર વધુ ધ્યાન નથી આપતા તો તમારી હેલ્થ તેમજ સ્કિનને અનેક પ્રકારનુ નુકસાન થાય છે.\nજો કે આ ગરમીથી રાહત મેળવવા માટે રાત્રે ઊંઘવામાં લોકો કોટનની ચાદરનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરતા હોય છે. કોટનની ચાદરમાં ઊંઘવાથી પરસેવો ઓછો થાય છે અને સાથે-સાથે ગરમી પણ ઓછી લાગે છે. જો કે મોટાભાગની લોકોની ફરિયાદ હોય છે કે, કોટનની ચાદર એક વખત ધોયા પછી તે ખૂબ જ કડક અને ટાઇટ થઇ જાય છે.\nજો કે સારામાં સારા ડિર્ટજન્ટનો ય��ઝ કરવાથી પણ કોટનની ચાદર કડક થઇ જવાના પ્રોબ્લેમ રહેતા હોય છે. આમ, જો તમને પણ આ સમસ્યા થતી હોય તો તમારી આ વાતનુ સોલ્યુશન આજે જ આવી જશે. તો આજે અમે તમને જણાવીશું કે, કોટનની ચાદરની કેવી રીતે કેર કરવાથી તે નહિં થાય જાય કડક અને ટાઇટ…\nકોટનની ચાદર ધોવા માટે બેકિંગ સોડા એક બેસ્ટ ઓપ્શન છે. આ માટે સૌ પ્રથમ એક ચમચી બેકિંગ સોડા લો. ત્યારબાદ ડોલમાં અડધા ભાગનુ પાણી ભરો. હવે તમારી કોટનની ચાદરને આ પાણીમાં એક કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ કોઇ પણ ડિર્ટજન્ટથી નવાયા પાણીથી ચાદરને ધોઇ લો. જો તમે આ રીતે કોટનની ચાદર વોશ કરશો તો તે એકદમ મુલાયમ રહેશે અને કડક નહિં થઇ જાય. બેકિંગ સોડાથી કોટનની ચાદરનો મેલ પણ સારા પ્રમાણમાં કપાઇ જાય છે.\nચાદરને મુલાયમ બનાવવા માટે સિરકાનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે ઠંડા પાણીમાં એક ચમચી સિરકા એડ કરીને તેનાથી કોટનની ચાદર વોશ કરો. ધ્યાન રહે કે, ચાદરને બહુ પલાળી રાખવાની નથી. આ સાથે જ તમને જણાવી દઇએ કે, જો તમારી બાથરૂમની ટાઇલ્સ વધારે પ્રમાણમાં ગંદી થઇ હોય તો તેને સાફ કરવા માટે તમે સિરકાનો ઉપયોગ કરી શકો છો. સિરકાથી ટાઇલ્સ એકદમ ચોખ્ખી થઇ જાય છે.\nતડકામાં વધુ સમય ના રાખો\nકોઇ પણ પ્રકારના ડિર્ટજન્ટનો ઉપયોગ કર્યા વગર ચાદરને સાદા પાણીમાં થોડીવાર પલાળીને તેને તરત તડકામાં સુકવી દો. જ્યારે ચાદર સુકાઇ જાય ત્યારે તેને તરત જ લઇ લો અને ઘરમાં મુકી દો. ધ્યાન રહે કે, ચાદર સુકાઇ જાય પછી તેને વધુ સમય સુધી તડકામાં ના રાખો. આમ, કરવાથી ચાદર મુલાયમ રહે છે.\nજો તમે કોટનની ચાદરને વોશિંગ મશીનમાં ડ્રાયર કરીને સુકવશો તો ચાદર એકદમ મુલાયમ રહે છે. મશીનમાં ડ્રાયર કરવાથી ચાદર જલદી સુકાઇ જાય છે જેથી કરીને તેને તડકામાં વધુ સમય સુધી રાખવી પડતી નથી. આમ, કરવાથી ચાદર એકદમ મુલાયમ થઇ જાય છે.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.\nઆપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ \nPrevious articleસૂરજમુખીમાંથી બનાવવામાં આવતુ તેલ વાળથી લઇને અનેક સ્કિન પ્રોબ્લેમ્સની સમસ્યાને દૂર કરે છે…\nNext articleશરીરના સાંધામાં થતા દુખાવાને કરો એક ચપટીમાં છૂ…\nઆટલા બધા લોકોને ખબર પડી ગઇ હતી કોરોના વાયરસ આવશે એમ, પૂરો આર્ટિકલ વાંચીને તમને પણ લાગશે નવાઇ\nકોયડોઃ શું તમે આપેલી શરત મુજબ આ તાળાનો સાચો કોડવર્ડ શોધી શકો\nજાણો એક એવા ગામ વિશે, જ્યાં સ્ત્રી ગર્ભવતી થાય તો પતિ કરી લે છે બીજા લગ્ન\nમંદિરમાં નિયમિત જવાથી થાય છે આ ચમત્કારી ફાયદાઓ\nગેસનાં બર્નર કાળા થઈ ગયા છે અને તેની ફ્લેમ ધીમી પડી ગઇ હોય તો અપનાવો આ સરળ ઉપાય\nએકલી સ્ત્રીનો પીછો કરી રહેલા ત્રણ અજાણ્યા પુરુષોની દૂષ્ટ દાનતથી કેવી રીતે એક યુવાને બચાવી તે યુવતિને વાંચો તમે પણ\nલાખો ગુજરાતીઓના હૈયે વસેલું પેજ તમે લાઈક કર્યું કે નહીં\nજલ્સા કરોને જેંતીલાલ Jalsa Karo ne Jentilal\nમંગળવારનું ટૈરો રાશિફળ : વિચારોથી મન ઘેરાયેલું રહેશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે\n16.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે...\nસુશાંતની આત્મહત્યા પર મામાાએ કર્યો આવો આક્ષેપ, જાણી લો તમે પણ..\nપવનહંસ સ્મશાનઘાટમાં સુશાંત સિંહ રાજપૂતને આપવામાં આવી અંતિમ વિદાઈ, પરિવાર પર...\nલગ્નના ત્રણ દિવસ બાદ દુલ્હન વિશે આવું જાણવા મળતાં પરિવારજનોમાં મચી...\nગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા જ સોશિયલ મડિયા પર વાયરલ થયા ફની...\nમંગળવારનું ટૈરો રાશિફળ : વિચારોથી મન ઘેરાયેલું રહેશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે\n16.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે...\nપવનહંસ સ્મશાનઘાટમાં સુશાંત સિંહ રાજપૂતને આપવામાં આવી અંતિમ વિદાઈ, પરિવાર પર...\nસ્પેશિયલ કોર્ન ફ્લેક્સ અને રતલામી સેવ નો ચેવડો – નાના મોટા...\nજો તમારે બહેન છે, તો તેના આભાર માનો, ભાઈ-બહેનના સંબંધો પર...\nએન્ટરટેઈનર નંબર 1 બન્યો Tiktok સ્ટાર બાબા જેક્સન, જાણો કેટલા કરોડ...\nઆ બાબા વિચિત્ર રીતે પોતાના ભક્તોને આપતો હતો આશિર્વાદ – કોરોનાથી...\nનિર્ભયા કેસ: છેલ્લી 30 મિનિટ આ રીતે ક્રુર દોષિતો જીવ માટે...\nજાણો તે રાતની નિર્ભયાની પિડાજનક સ્થિતિ ફરજ પર હાજર રહેલા ડોક્ટરના...\nલોકો તેમના ગામનું નામ જણાંવતાં પણ શરમ અનુભવે છે, એવું તો...\nસાથ નિભાના સાથિયા’ની કોકિલા મોદી રિયલ લાઇફમાં જીવે છે કંઇક અલગ...\n“નિર્ભયાના હત્યારાઓને ફાંસી આપ્યા બાદ, હવે છેક પવન જલ્લાદ પોતાની દીકરીને...\nશાળાએથી ઘરે જતા છોકરી થઇ પીરીયડ્સમાં, અને છોકરાએ કરી એવી મદદ...\n© 2012 - 2019 જલ્સા કરોને જેંતીલાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00571.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vssmindia.org/WaterManagement/2019/11/", "date_download": "2020-07-09T17:11:57Z", "digest": "sha1:5SLXFB2BDAN7LXSJ4KALHYWERT3MLG4B", "length": 16742, "nlines": 153, "source_domain": "www.vssmindia.org", "title": "November 2019 – Participatory Water Management", "raw_content": "\nનર્મદા ડેમ ભરાયો અને ઓવરફ્લો પણ થયો…\nજ્યારે પણ ડેમ ઓવરફ્લો થતો ત્યારે એક વિચાર આવતો આ બધા પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના નપાણિયા વિસ્તારમાં લઈ જવાનું થાય તો કેવું…\nઆખરે મુખ્યમંત્રી શ્રીએ આ અંગે જાહેરાત કરી..\nસુજલામ સુફલામ કેનાલ, દાંતીવાડા ડેમ ઉપરાંત જે તળાવોમાં નર્મદા કેનાલની પાઈપ નાંખી હતી તે ભરવાનું સરકારે શરૃ કર્યું….\nબનાસકાંઠો તો રાજી રાજી…\nજો કે વરસાદે પણ લાજ રાખી.. બાકી મનમાં દુકાળ તો નહીં પડે એવો ભય પણ હતો…\nબનાસકાંઠામાં અમે છેલ્લા ત્રણ વર્ષમાં 87 તળાવો ખોદ્યા..\nજેમાંથી આ વરસાદમાં થોડા ભરાયા જેમાંનું સૂઈગામના કટાવનું એક હતું.. આ કટાવનું તળાવ અમે ખોદ્યું તે પહેલાંની સ્થિતિ ફોટોમાં સમજાય તે ખાતર મુકી છે.\nબાકી અધગામનો વિડીયો આજે સવારે સુરેશભાઈએ મોકલાવ્યો.\nવરસાદી પાણી ઉપરાંત સરકારે કેનાલથી આ તળાવને ભર્યું..\nતળાવ ખોદાવતા પહેલાં ગામલોકો સાથે તળાવ કેમ ખોદાવવું તે સંદર્ભે અમે બેઠકો કરીએ આવી બેઠક અધગામમાં કરી તેનો ફોટો પણ સમજવા ખાતર મુક્યો ..\nબાકી રાજી અને સરકારનો આભાર..\nતળાવ ખોદકામના કામોમાં સતત દોડાદોડી કરનાર કાર્યકર નારણ, ચિરાગ, ભગવાનની મહેનતનું પરિણામ\nઆવ રે વરસાદ, ઘેબરીઓ પરસાદ\nઊની ઊની રોટલી ને કારેલાનું શાક,\nગાઈને મેધાની રાહ જોતા’તે આવ્યો ખરો..\nબનાસકાંઠાના વાવના રામપુરામાં પાંચ તળાવો અમે ખોદ્યા. જેમાંથી ત્રણ તળાવો ભરાયા જે ફોટોમાં જોઈ શકાય છે.\nમુંબઈના આદરણીય શ્રી ભાનુબહેન શાહે એક ગામમાં તળાવો ઊંડા કરવા 25 લાખની મદદ કરી. ઉપરાંત સરકારે પણ નાની મદદ કરી.\nજેના લીધે રામપુરામાં આ કામ થઈ શક્યું.\nગામના લોકો સાથે તળાવ ઊંડા કરવા બાબતે બેઠક થઈ ત્યારે એમણે કહેલું, ‘અમારા ગામનું તળાવ ક્યારે ઊંડું થયું હતું તે અમને યાદ નથી’ તો કોઈએ કહ્યું, ‘પસીસો કાળ પડ્યો ત્યારે તળાવ ગળાયું હતું.’\nખેર પસીસો કાળ ક્યારે પડ્યો એનો ખ્યાલ નથી. પણ હાલ આનંદ તળાવ ગળાયા પછી એમાં ભરાયેલા પાણીનો છે.\nમેઘ રાજાને પાંચે તળાવ છલકાવી દેવા પ્રાર્થના…\nરામપુરાના લોકો તેમજ સરપંચનો પણ આ કાર્યમાં અદભૂત સહયોગ મળ્યો…\nકાર્યકર નારણ અને ચીરાગની જેહમત આ કામમાં સખત રહી…\nપ્રિય નંદીતાબહેને આંગળી ચીંધી ભાનુબહેનને આ કાર્યમાં જોડ્યા તો આદરણીય રશ્મીનભાઈએ તળાવો ગળાય એ માટે કામ કરવા અમને ઢંઢોળ્યા..\nત્રણેય મારા વહાલા પ્રિયજન.. આપ ત્રણે પ્રત્યે આદરભાવ વ્યક્ત કરુ છું…\nછેવડે બનાસકાંઠામાં વરસાદ વરસ્યો…\nધરતીને હરિયાળી બનાવવાનો સંકલ્પ અમે લીધો..\nપણ વરસાદ નહોતો એટલે ખેડૂતો વૃક્ષારોપણ માટે ખમવા કહેતા…\nપણ મેધો વરસ્યોને સરપંચોના ફોન રણક્યા..\n‘અમાર ગોમમાં વૃક્ષારોપણ ચાણ કરશો.. ઝાડ ઝટ મોકલાવો… વગેરે…’\nગામોએ પણ પોતાની રીતે સરસ તૈયારી કરી.\nઆજે મખાણું ગામે 1000 ઝાડ વાવ્યા.\nજે જમીન પર ઝાડ વાવ્યા એ જમીન નકરા બાવળથી ભરેલી હતી. ગામે સ્વખર્ચે બાવળો કાઢ્યા અને જમીન સરખી કરી. જેસીબીથી સરસ ખાડા કર્યા. જમીનની ચારે બાજુ તેમણે તારની વાડ કરી જેથી ઝાડનું રક્ષણ થાય ને ઝાડ માટે પાણીની વ્યવસ્થા પણ તેમણે કરી.\nઝાડની માવજત માટે માણસ રાખવાની અમારી શરત એમણે કબૂલી..ઝાડ અમે આપ્યા..\nગામના નરસીંહ ભાઈની વૃક્ષમિત્ર તરીકે નિમણૂક થઈ. વાવેલા ઝાડનું હવે નરસીંહભાઈ ઝાડનું જતન કરશે.\nનરસીંહભાઈને માસીક સેવક સહાય અડઘી ગામના લોકો આપશે અને અડધી સંસ્થા આપશે.\nગામે વૃક્ષ મંડળી બનાવી તેના સભ્યોએ આ ઝાડની જવાબદારી સ્વીકારી…\nઆ શરતોને આધીન ગામમાં વૃક્ષારોપણનું કામ સંપન્ન થયું.\nગામના સરપંચ ભાણાભાઈ તેમજ પંચાયતની તેમની ટીમ, પત્રકાર અશોકભાઈ સૌ આ કાર્યમાં ખડે પગે…\nબસ 1000 વૃક્ષ કર્યા છે તે બધા ઊગે એવી પ્રાર્થના અને અન્ય ગામો પણ આમાંથી પ્રેરણા લે તેવી અપેક્ષા…\nવૃક્ષો વાવો વરસાદ લાવો એ ચરીતાર્થ કરવા સૌએ મથવું પડશે…\nનહીં તો પાણીના એક ટીપાં માટે વલખાં મારવા પડશે…\nVSSM ટીમના સક્રિય કાર્યકર નારણના માર્ગદર્શન હેઠળ ઈશ્વર અને ભગવાન સુંદર રીતે બનાસકાંઠાને હરિયાળુ બનાવવાના સંકલ્પમાં લાગ્યા છે.. આવી સરસ ટીમના કારણે જ આ કામો થાય છે.. થેક્યુ દોસ્તો…\nફોટોમાં મખાણુંની વૃક્ષપ્રેમી ટીમ તેમજ આજે થયેલું વૃક્ષારોપણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00572.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-gujju-share-video-gujarati-news-5949620-NOR.html", "date_download": "2020-07-09T17:24:49Z", "digest": "sha1:MSQ6EQEPQLNHKMYEKDRH3BD6NALXKWFP", "length": 3468, "nlines": 74, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "આવા હિંચકામાં બેસવું હોય તો વિદેશ જવું પડે, ગુજરાતીએ શેર કર્યો વીડિયો,Gujju share video|આવા હિંચકામાં બેસવું હોય તો વિદેશ જવું પડે, ગુજરાતીએ શેર કર્યો વીડિયો", "raw_content": "\nઆવા હિંચકામાં બેસવું હોય તો વિદેશ જવું પડે, ગુજરાતીએ શેર કર્યો વીડિયો,Gujju share video\nઆવા હિંચકામાં બેસવું હોય તો વિદેશ જવું પડે, ગુજરાતીએ શેર કર્યો વીડિયો\nહિંચકા તો તમે જોયા હશે પરંતુ સેફ્ટી ફિચરવાળા હિંચકા નહીં જોયા હોય. એક ગુજરાતીએ વીડિયો શેર કર્યો છે. જે વિદેશનો છે\nહિંચકા તો તમે જોયા હશે પરંતુ સેફ્ટી ફિચરવાળા હિંચકા નહીં જોયા હોય. એક ગુજરાતીએ વીડિયો શેર કર્યો છે. જે વિદેશનો છે, આ હિંચકો સેફ્ટી બેલ્ટ વાળો છે, જેમાં બાળકને બેસાડતા બાળક પડશે નહીં અને જુલવાની પણ તેને મજા આવશે, વીડિયો કોઈ ગુજરાતીએ શૂટ કર્યો છે. જે સોશિયલ મીડિયામાં શેર કરતા વાયરલ થયો છે.\nભારત-પાકિસ્તાનની જવાનોએ રશિયામાં એકસાથે કર્યો બોલિવૂડ સોંગ પર ડાન્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00572.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.designerfromindia.com/general/%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%8B/", "date_download": "2020-07-09T17:17:54Z", "digest": "sha1:2OURCCQEOJHVM7PQHBIPVNQEHHS6VMDH", "length": 2225, "nlines": 54, "source_domain": "www.designerfromindia.com", "title": "સત્યના પ્રયોગો – DesignerFromIndia", "raw_content": "\nસત્યના પ્રયોગો કે સત્યના પ્રયોગો અથવા આત્મકથા પુસ્તક ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા છે. જેમાં તેમના બાળપણથી લઈને ૧૯૨૦ સુધીની એમની જિંદગીને પ્રયોગો સ્વરૂપે વર્ણવી લીધી છે. નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ દ્વારા સૌ પ્રથમ ૧૯૨૭માં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. કેમકે ગાંધીજીએ પોતે પોતાના જીવનના પ્રસંગો વર્ણવ્યા છે, આ એક સામાન્ય પુસ્તક ન રહેતા તેમની આત્મકથા બની છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://davdanuangnu.com/2020/02/28/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B3%E0%AA%97%E0%AB%87-%E0%AA%AD%E0%AB%82%E0%AA%B0-%E0%AB%A9%E0%AB%AB-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AC/", "date_download": "2020-07-09T18:38:54Z", "digest": "sha1:KN2NUG2DNCANJNKACJW2ISXVA23NSN6C", "length": 30532, "nlines": 174, "source_domain": "davdanuangnu.com", "title": "ભાષાને શું વળગે ભૂર – ૩૫ (બાબુ સુથાર) | દાવડાનું આંગણું", "raw_content": "\nગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ\nહે જી તારા આંગણિયે…\nમનમાં આવ્યું એ લખ્યું\nઆવો મિત્રો વાતું કરીયે\nમને હજી યાદ છે.\nભાષાને શું વળગે ભૂર\nભાષાને શું વળગે ભૂર – ૩૫ (બાબુ સુથાર)\nફેબ્રુવારી 28, 2020 બાબુ સુથાર, ભાષાને શું વળગે ભૂર\nગુજરાતીમાં ‘ન’, ‘ના’, ‘નહીં’ અને ‘નથી’ નિષેધવાચકો છે. હરિવલ્લભ ભાયાણીએ એમના ‘થોડોક વ્યાકરણ વિચાર’ પુસ્તકમાં ‘મા’ અને ‘રખે’નો પણ નિષેધવાચકોમાં સમાવેશ કર્યો છે. એમાંનો ‘મા’ મોટે ભાગે બોલીઓમાં, અને એ પણ આજ્ઞાર્થ વાક્યોમાં વપરાય છે જ્યારે ‘રખે’ મનાઈવાચક (prohibitive) વાક્યોમાં વપરાય છે.\nદરેક ભાષામાં હોય છે એમ ગુજરાતીમાં પણ નિષેધવાચકો બે વર્ગમાં વહેંચાયેલા છે. પહેલા વર્ગમાં આપણે કેવળ ‘ના’નો સમાવેશ કરી શકીએ. આ ‘ના’ વાક્યના આરંભે વપરાતો હોય છે. જેમ કે, (૧) ‘ના, હું એ કામ નહીં કરું’ અથવા (૨) ‘ના, તું ત્યાં ન જતો’. આપણે અહીં વપરાતા ‘ના’ને વાક્યનિષેધવાચક કહી શકીએ. આ ‘ના’ બે સંદર્ભમાં વપરાતો જોવા મળે છે. એક તે બીજા નિષેધવાચક શબ્દ સાથે. દા.ત. (૩) ‘ના, હું એ કામ નહીં કરું’ અથવા તો (૪) ‘ના, હું એ કામ નથી કરતો’. એ જ રીતે, આ ‘ના’ ‘ન’ સાથે પણ આવે. જેમ કે, (૫) ‘ના, હું એ કામ ન કરું’. જો કે, ક્યારેક આ ‘ના’ બીજા નિષેધવાચકની ગેરહાજરીમાં પણ વાપરી શકાય. જેમ કે, (૬) ‘ના, હું કેળું ખાઈશ’. જો કે, આ પ્રકારનાં વાક્યો આપણે જરા જુદી રીતે જોવાં પડે. એક માણસ કહે છે કે ‘તારે કેળું નથી ખાવાનું’. એના જવાબમાં બીજો કહે છે કે ‘ના, હું ખાઈશ’. અહીં પહેલા વાક્યનો અર્થ prohibitive છે અને બીજું વાક્ય બોલતો માણસ એ prohibitionનો અસ્વીકાર છે. આ ‘ના’નું એક બીજું લક્ષણ પણ છે. વક્તા ભાર સૂચવવા માટે એનું પુનરાવર્તન કરી શકતો હોય છે. જેમ કે, (૭) ‘ના ના ના. હું દવા નહીં લઉં’. આવું ‘ના’/‘નહીં’/‘નથી’ સાથે ન કરી શકાય. આપણે (૮) ‘રમેશ આવ્યો નથી નથી નથી’ એમ ન કહી શકીએ. જો કે, નાટક જેવી સર્જનાત્મક કૃતિઓમાં ક્યારેક આવું કહી શકાય ખરું. એ જ રીતે, ‘ના’ને કાળ સાથે પણ સંબંધ નથી. આપણે આગળ જોઈશું કે ‘ન’ ‘નહીં’ અને ‘નથી’ને કાળ સાથે સંબંધ છે. ‘ના’ દરેક કાળમાં વાપરી શકાય. એટલું જ નહીં, ‘ના’ને આજ્ઞાર્થ વાક્યોમાં પણ વાપરી શકાય. જેમ કે (૯) ‘ના, તું કેળું ન ખા’ કે (૧૦) ‘ના, તું ઘેર ન જતો’.\nમને લાગે છે કે ‘ના’નો હજી વધારે અભ્યાસ કરવાની જરૂર છે. આપણે કહ્યું કે ‘ના’ વાક્યના આરંભે વાપરી શકાય. પણ, જો સમૂચ્ચયવાચક વાક્યો હોય તો ત્યાં ‘ના’ ન વાપરી શકાય. આપણે (૧૧) ‘ના, રમેશ આવ્યો અને મીના ગઈ’ જેવાં વાક્યો મોટે ભાગે નથી વાપરતા. એ જ રીતે, (૧૨) ‘રમેશ આવ્યો અને ના, મીના ગઈ’ જેવાં વાક્યો પણ નથી બોલતા. જો કે, (૧૩) ‘ના રમેશ આવ્યો અને ના, મીના ગઈ’ જેવાં વાક્યો બોલી શકીએ. આ ‘ના’ વ્યાકરણશાસ્ત્રીઓને ઘણો કામ લાગે એવો છે. કોઈ string of words વાક્ય છે કે નહીં એ નક્કી કરવા માટે આગળ ‘ના’ લગાડવાનો. જો કે, અહીં પણ આપણે ‘વાક્ય’ અને ‘ઊક્તિ’ વચ્ચેનો ભેદ જાળવવો પડે.\n‘નથી’, ‘નહીં’ અને ‘ન’ને કાળ સાથે સંબંધ છે. ‘નથી’ વર્તમાનકાળમાં વપરાય છે. જેમ કે, (૧૩) ‘રમેશ રમે છે’નું નકારાત્મક (૧૪) ‘રમેશ રમતો નથી’ થશે. અહીં ‘રમે’નું ‘રમતો’ કે��� કરવું પડે છે એ એક ચર્ચાનો વિષય છે. પણ, એક વાત નક્કી છે કે ‘રમતો’માં આવતો ‘-ત્-’ ક્રિયા ચાલુ હોવાનું સૂચન કરે છે. એ જ રીતે, ‘નહીં’ ભવિષ્યકાળમાં વપરાય છે. જેમ કે, (૧૫) ‘હું આજે ઘેર આવીશ નહીં’ અને (૧૬) ‘તમે દૂધ ખરીદતા નહીં’. બરાબર એમ જ, ‘ન’ ભૂતકાળમાં વપરાય છે. આપણે જાણીએ છીએ એમ ગુજરાતીમાં ચાલુ અને પૂર્ણ એમ બે પ્રકારના ભૂતકાળ છે. ‘ન’ બન્નેમાં વપરાય છે. જેમ કે, (૧૭) ‘રમેશ રમતો ન હતો’, (૧૮) ‘રમેશ ન રમ્યો’, અને (૧૯) ‘રમેશ ન રમેલો’.\nકોઈને થશે કે જો ‘નથી’, ‘નહીં’ અને ‘ન’ હું કહું છું એમ અનુક્રમે વર્તમાન, ભવિષ્ય અને ભૂતકાળ સાથે જોડાયેલાં હોય તો (૨૦) ‘મેં ખાધું નથી’ જેવાં વાક્યોનું શું આવાં વાક્યોમાં ક્રિયાપદો ભૂતકાળમાં હોય છે. જેમ કે, ‘ખાધું’. અહીં એક વાત યાદ રાખવાની છે: જ્યારે પણ કોઈ વાક્ય સંયુક્તકાળમાં હોય ત્યારે નિષેધવાચક શબ્દ મુખ્યકાળ પ્રમાણે વપરાતો હોય છે. (૨૧) ‘મેં ખાધું નથી’ વાક્ય હકીકતમાં તો (૨૨) ‘મેં ખાધું છે’નું નિષેધવાક્ય છે. આ વાક્યનો મુખ્ય કાળ વર્તમાન છે. એ જ રીતે, (૨૩) ‘હું રમેશના ત્યાં ખાતો નહીં પણ મારે ખાવું પડ્યું’ જેવાં વાક્યો વિશે પણ વિચારવું પડે. વ્યાકરણમાં આવાં વાક્યોને possible worldનાં વાક્યો તરીકે જોવામાં આવે છે. એના માટે ‘Irrealis’ જેવી સંજ્ઞા પણ છે. ભવિષ્યકાળ અને Irrealisની વચ્ચે એક સામ્ય છે: એ જે નથી એની વાત કરતાં હોય છે. હવે (૨૩) વિશે વિચારો. એ જ રીતે, (૨૪) ‘હું કાલે અત્યારે ક્રિકેટ રમતો હોઈશ નહીં’ વાક્યને લો. આ વાક્યનો કાળ પણ સંયુક્ત કાળ છે. ચાલુ ભીતકાળ તથા ભવિષ્યકાળ. અને, ભવિષ્યકાળ મુખ્ય કાળ છે. એથી, નિષેધવાચક ‘નહીં’ શબ્દ વપરાયો છે.\nનિષેધવાચક શબ્દોની વાત કરતી વખતે આપણે ‘વાસ્તવિક કાળ’ અને ‘વ્યાકરણમૂલક કાળ’ની વચ્ચે ભેદ પાડવો પડે. જેમ કે, ગુજરાતીમાં ભવિષ્યની વાત કરવા માટે ત્રણ પ્રકારની વ્યવસ્થાઓ છે. એ માટે આપણે વર્તમાનકાળ પણ વાપરી શકીએ. જેમ કે, (૨૫) ‘હું કાલે તારા ઘેર આવું છું’. આ પ્રકારનાં વાક્યો નિશ્ચિતતા દર્શાવતાં હોય છે. પણ, આ વાક્ય વર્તમાન કાળમાં હોવાથી એનું નિષેધવાચક વાક્ય બનાવવા આપણે ‘નથી’ જ વાપરીશું. જેમ કે, (૨૬) ‘હું કાલે તારા ઘેર આવતો નથી’. ભવિષ્યનો ભાવ વ્યક્ત કરવા આપણે (૨૭) ‘હું કાલે તારા ઘેર આવવાનો છું’ જેવાં વાક્યો પણ વાપરી શકીએ. અહીં ‘આવવાનો’ હકીકતમાં તો ‘આયોજન’નો ભાવ પ્રગટ કરે છે. પણ, ‘છું’ વર્તમાનકાળનો નિર્દેશ કરે છે. એટલે આ વાક્યનું નિષેધવાક્ય (૨૮) ‘હું કાલે તારા ઘેર આવવાનો નથી’ થાય. એ જ રીતે, આપણે ઉપર જોયું એમ, (૨૯) ‘હું કાલે તારા ઘેર આવીશ’ જેવાં વાક્યોનું નિષેધવાક્ય ‘હું કાલે તારા ઘેર આવીશ નહીં’ થાય. કેમ કે આ વાક્ય ભવિષ્યકાળમાં છે. ટૂંકામાં, આપણે વ્યાકરણના કાળ (tense) અને રોજબરોજના જીવનના કાળની (time) વચ્ચે ભેળસેળ નહીં કરીએ તો જ આ ‘નથી’, ‘નહીં’ અને ‘ન’ બરાબર સમજાશે.\nજો કે, આ વાતને શબ્દોના વ્યાકરણમૂલક વર્ગીકરણ સાથે સંબંધ નથી એમ છતાં મને લાગે છે કે આપણે એનો ઉલ્લેખ કરવો જોઈએ. અને એ છે ‘નથી’, ‘નહીં’ અને ‘ન’ના સ્થાનની. આપણે (૩૦) ‘રમેશ રમતો નથી’ અને (૩૧) ‘રમેશ નથી રમતો’ બન્ને વાક્યો વાપરી શકીએ. પહેલા વાક્યમાં નિષેધવાચક ‘નહીં’ શબ્દ ક્રિયાપદ પછી આવ્યો છે, જ્યારે બીજા વાક્યમાં એ ક્રિયાપદ પછી આવ્યો છે. હવે આ બે વાક્યો જુઓ: (૩૨) ‘રમેશ ન રમ્યો’ અને (૩૩) *‘રમેશ રમ્યો ન’ (ફૂદડી દર્શાવે છે કે આ વાક્ય સ્વીકારી શકાય એમ નથી). આમાંનું (૩૩) સ્વીકારી શકાય એમ નથી. ‘નથી’ અને ‘નહીં’ ક્રિયાપદ પહેલાં અને પછી આવી શકે, પણ ‘ન’ ન આવી શકે. આ હકીકતને કઈ રીતે સમજાવવી એ એક કોયડો છે. એવી તમામ શક્યતાઓ છે કે ‘નહીં’ અને ‘નથી’ ‘ભારે’ (heavy) નિષેધવાચક છે જ્યારે ‘ન’ ‘હળવો’ (light). જે ભારે છે એ ક્રિયાપદની આગળ પાછળ આવી શકે. આ સિવાય પણ બીજા ખુલાસા હોઈ શકે.\nહવે આ વાક્ય લો: (૩૪) “હું કાલે રમેશના ઘેર જવાનો નથી’. આનો અર્થ એ થાય કે બોલનાર ‘કાલે’ નહીં તો બીજા કોઈક દિવસે રમેશના ત્યાં જશે. એનો બીજો અર્થ એ થયો કે બોલનાર અહીં કેવળ ‘કાલે’ને નિષેધના ‘ઘેરામાં’ મૂકે છે. એ જ રીતે, આ વાક્ય જુઓ. (૩૫) ‘રમેશ ચાકુથી કેરી નહીં કાપે’. આના બે અર્થ થાય: (અ) રમેશ ચાકુથી નહીં પણ બીજા કશાકથી કેરી કાપશે અને (બ) રમેશ ચાકુથી કેરી નહીં બીજું કોઈક ફળ કાપશે. તમે આવાં વાક્યો વિશે વિચારકો. તર્કશાસ્ત્રીઓએ, ફિલસૂફોએ, ભાષાશાસ્ત્રીઓએ અને ગણિતશાસ્ત્રીઓએ પણ નિષેધવાચકોનો ખૂબ અભ્યાસ કર્યો છે અને હજી પણ એ લોકો એમનો અભ્યાસ કરી રહ્યા છે. દરેક નિષેધવાચક શબ્દ એક અર્થમાં ‘બેટરી’ જેવો હોય છે. તમે લાઈટ નાખો એટલું તમને દેખાય. બરાબર એમ જ આ નિષેધવાચક શબ્દો પણ જ્યાં લાઈટ નાખે એને જ નકારે.\nનિષેધવાચક શબ્દો અને આજ્ઞાર્થ વાચક વાક્યો વચ્ચેનો સંબંધ પણ ખૂબ જ સંકુલ છે. ગુજરાતીમાં (૩૬) ‘તું જા’નાં આટલાં નકાર થઈ શકે: (૩૭) (અ) ‘તું ન જા’, (બ) ‘તું ના જા’, (ક) ‘તું નહીં જા’. પણ, (ડ) *‘તું નથી જા’ નહીં થાય. આ જ વાક્યોની આગળ ‘ના’ પણ વાપરી શકાય. જેમ કે, (૩૮) (અ) ‘ના, તું ન જા’, (બ) ‘ના, તું ના જા’ અને (ક) ‘ના, તું નહીં જા’. એનો અર્થ એ થયો કે આજ્ઞાર્થનું નિષેધવાક્ય બનાવતી વખતે આપણે ‘નથી’ સિવાયનો કોઈ પણ નિષેધવાચક વાપરી શકીએ. અહીં રસ પડે એવી એક બીજી હકીકત પણ નોંધવા જેવી છે કે આ પ્રકારની વાક્યરચનાઓમાં પણ ‘ન’ ક્રિયાપદ પછી વાપરી ન શકાય.\nજો કે, હજી એક પ્રશ્નનો જવાબ મેં આપ્યો નથી: આજ્ઞાર્થમાં ‘ન’, ‘નહીં’ અને ‘ના’ ક્યારે વપરાય મને લાગે છે કે આ પ્રશ્નને pragmatics સાથે વધારે સંબંધ છે. આશા રાખીએ કે કોઈક આ વિષય પર સંશોધન કરીને આપણને કંઈક કહેશે. આજે નહીં તો ભવિષ્યમાં.\nહજી પણ નિષેધવાચકોના ઘણા ઉપયોગોની વાત કરી શકાય. એ માટે અઢળક સામગ્રી એકત્ર કરવી પડે. આશા રાખું કે આ નકશો એ દિશામાં જવા માટે ક્યાંક તો ઉપયોગી બનશે.\n← સફરની સ્મૃતિના સથવારે -૯ (રાજુલ કૌશિક)\tદેવિકાની દૃષ્ટિયે – ૮ (દેવિકા ધ્રુવ) →\n1 thought on “ભાષાને શું વળગે ભૂર – ૩૫ (બાબુ સુથાર)”\nફેબ્રુવારી 28, 2020 પર 9:00 એ એમ (am)\nગુજરાતીમાં નિષેધવાચકો અંગે રસિક માહિતી\n‘ હજી પણ નિષેધવાચકોના ઘણા ઉપયોગોની વાત કરી શકાય. એ માટે અઢળક સામગ્રી એકત્ર કરવી પડે. ‘ ની રાહ\nપ્રતિભાવ જવાબ રદ કરો\nરામકા નામ લીયે જા, તૂ અપના કામ કીયે જા\nવિભાગો કેટેગરી પસંદ કરો અંબાદાન રોહડિયા (13) અખિલ બ્રહ્માન્ડમાં (13) અનિલ ચાવડા (18) અનુવાદ (14) અન્ય (61) અન્ય કલાકારો (34) અમર ભટ્ટ (2) અમેરિકામાં વસતા ભારતીયો (11) અશોક વિદ્વાંસ (12) અશોક વૈષ્ણવ (13) આદિલ મનસુરી (2) ઈલા મહેતા (5) ઈ_બુક (પોસ્ટ) (1) ઉછળતા સાગરનું મૌન (8) ઉજાણી (67) ઉષા ઉપાદ્યાય (2) એક અજાણ્યા ગાંધી (48) કલા વિષે લેખ (5) કવિતા/ અછાંદસ (4) કવિતા/ગીત (106) કાર્તિક ત્રિવેદી (4) કાવ્યધારા (15) કિશોર દેસાઈ (7) કુન્તા શાહની ચિત્રકળા (5) કૄષ્ણ દવે (7) કેપ્ટન નરેંદ્ર ફણસે (48) ખંડકાવ્યો (8) ખોડિદાસ પરમાર (14) ગઝલ (51) ગની દહીંવાલા (2) ગીતા મારી સમજ (16) ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ (30) ચારણી સાહિત્ય (6) ચિત્રકળા (15) ચીમન પટેલ ‘ચમન’ (8) છાયા ઉપાધ્યાય (1) છાયા ત્રિવેદી (5) જગન મહેતા (12) જયશ્રી મરચંટની વાર્તાઓ (6) જયશ્રી વિનુ મરચંટ (102) અંતરની ઓળખ (12) કાવ્યોના રસાસ્વાદ (12) જીંદગી એક સફર.. (20) શ્રીમદ ભાગવત પુરાણ (13) જાગૃતિ દેસાઈ શાહ (2) જિગીશા પટેલ (17) જીપ્સીની ડાયરી (48) જુગલકિશોર (10) જોરાવરસિંહ જાદવ (13) જ્યોતિ ભટ્ટ (22) જ્યોત્સના ભટ્ટ (13) ઝવેરચંદ મેઘાણી (1) ડો. કનક રાવળ (1) ડો. દિનેશ શાહ (3) ડો. નીલેશ રાણા (13) ડો. નીલેશ રાણાની વાર્તાઓ (13) ડો. પ્રતાપભાઈ પંડયા (3) ડો. ભરત ભગત (39) ડો. મહેબૂબ દેસાઈ (13) ડો. મ��ેશ રાવલ (3) ડો. મુનિભાઈ મહેતા (1) થોડી ખાટી, થોડી મીઠી (10) જાગૃતિ દેસાઈ-શાહ (10) દિપલ પટેલ (3) દીપક ધોળકિયા (31) દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’ (3) દેવિકા ધ્રુવ (26) ધ્રુવ ભટ્ટ (1) નંદિની ત્રિવેદી (1) નટવર ગાંધી (66) નરેંદ્ર પટેલ (4) નરેન્દ્રસિંહ મકવાણા ‘અતુલ’ (3) નવલકથા (13) છિન્ન – રાજુલ કૌશિક (13) છીન્ન (1) પડછાયાના માણસ (28) પન્ના નાયક (13) પન્ના નાયકની વાર્તાઓ (13) પરભુભાઈ મિસ્ત્રી (34) પી. કે. દાવડા (245) પૂર્વી મોદી મલકાણ (26) પ્રજ્ઞા દાદભાવાલા (1) પ્રવીણકાન્ત શાસ્ત્રી (16) પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તાઓ (19) પ્રીતિ સેનગુપ્તા (5) બે કાંઠાની અધવચ – નવલકથા (1) બદરી કાચવાલા (3) બાબુ સુથાર (139) ભાષાને શું વળગે ભૂર (૩૮) (2) વારતા રે વારતા (1) બ્રિન્દા ઠક્કર (1) ભાગ્યેશ જહા (27) ભાવિન અધ્યારૂ (13) ભાવિન ગોપાણી (2) ભાવેશ ભટ્ટ (1) ભાષાને શું વળગે ભૂર (48) ભાષાને શું વળગે ભૂર (૩૮) (1) મધુ રાય (14) મને હજી યાદ છે. (90) મરીઝ (3) મારી કલમ, મારા વિચાર (4) મારી વિદ્યાયાત્રા (1) મિત્રો સાથે વાતો (15) મુકેશ જોષી (3) મોદીની હવેલી (13) રંગોળી (5) રણમાં પાણીની ઝંખના (3) રમેશ પટેલ (1) રમેશ પુરોહિત (1) રવિશંકર રાવળ (53) રશ્મિ જાગીરદાર (1) રાઘવ કનેરિયા (4) રાજુલ કૌશિક (18) રાહુલ શુકલ (18) રાહેં રોશન (14) રેખા ભટ્ટી (16) લતા હિરાણી (1) લલિતકળા (2) લેખ (39) વલીભાઈ મુશા (3) વાર્તા (28) વિનોદ જોષી (1) વિયોગ (18) વૃંદાવન સોલંકી (5) વૈશાલી રાડિયા (1) શયદા (4) શરદ ઠાકર (1) શિલ્પકળા (5) શેખાદમ આબુવાલા (1) શેફાલી થાણાવાલા (3) શૈલા મુન્શા (7) સપના વિજાપુરા (11) સમાચાર/જાહેરાત (29) સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય (13) સરયૂ પરીખ (24) સિરામિકસ (1) સુચી વ્યાસ (5) સુરેશ જાની (7) સેજલ પોન્ડા (1) સ્વાગત (1) હરનિશ જાની (17) હરિન્દ્ર દવે (1) હરીશ દાસાણી (7) હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન (25) હોમાય વ્યારાવાલા (10)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AA%BE%E0%AA%B6%E0%AB%8D%E0%AA%AE%E0%AB%80%E0%AA%B0%E0%AB%80_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE", "date_download": "2020-07-09T16:28:24Z", "digest": "sha1:KMSJKZR2CEBQTIUTA6RUUM77PPUMTECM", "length": 7279, "nlines": 163, "source_domain": "gu.wikipedia.org", "title": "કાશ્મીરી ભાષા - વિકિપીડિયા", "raw_content": "\nકાશ્મીરી ભાષાની ત્રણ આધુનિક લિપિઓમાં શબ્દ \"કશુર\"\nકાશ્મીરી ભાષા (कॉशुर, کٲشُر કશુર) એ ભારતીય-યુરોપીય ભાષાસમૂહના જૂથમાંની એક ભાષા છે. આ મુખ્યત્વે ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીરના કાશ્મીર ખીણ તરીકે ઓળખાતા પ્રદેશમાં બોલાતી ભાષા છે. ભારત દેશમાં ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ આ ભાષા બોલતા લોકોની સંખ્યા અંદાજે ૬૭,૯૭,૫૮૭ છે.[૧] આ ભાષા બોલતા ���ંદાજે ૩,૫૦,૦૦૦ લોકો પાકિસ્તાન દેશમાં પણ છે, જેમાંનાં મોટાભાગનાં કાશ્મીર ખીણનાં હિજરતીઓ છે અને તેમાંના થોડા લોકો નિલમ જિલ્લાનાં સરહદી વિસ્તારોમાં વસે છે.\nઆ ભાષા ઇન્ડો-યુરોપિયન ભાષા સમુહનાં પેટા સમુહ તરીકે ઓળખાતા 'દર્ડિક' સમુહની ભાષા છે. જે ભારત દેશની ૨૨ અધિકૃત ભાષાઓમાં સમાવિષ્ટ છે.[૨] કાશ્મીરી ઉર્દૂ ભાષા સાથે, જમ્મુ અને કાશ્મીરની અધિકૃત ભાષા પણ છે. ઘણાં કાશ્મીરી ભાષીઓ ઉર્દૂ અથવા અંગ્રેજીને દ્વિતિય ભાષા તરીકે વાપરે છે.[૩] આ ભાષામાં ફારસી ભાષાનાં ઘણાં શબ્દોનો ઉપયોગ થાય છે. થોડા દાયકાઓ પહેલાં કાશ્મીરી ભાષાને રાજ્યનાં વિશ્વવિધાલયોમાં એક વિષય તરીકે ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું, અત્યારે જમ્મુ અને કાશ્મીરની તમામ શાળાઓમાં આ ભાષાનો અભ્યાસ ફરજીયાત કરાયેલ છે.[૪]\nઆ પણ જુઓ[ફેરફાર કરો]\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૪ માર્ચ ૨૦૨૦ના રોજ ૧૦:૫૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-HDLN-a-helicopter-spins-out-of-control-and-explodes-into-a-fireball-killing-all-four-people-gujarati-news-6002648-NOR.html", "date_download": "2020-07-09T17:53:34Z", "digest": "sha1:OTTCYHNHCURVLALJXZUJNJP37HAQ6LQC", "length": 3748, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "a helicopter spins out of control and explodes into a fireball killing all four people on board in uae|Live વીડિયો : ઝીપ લાઈનમાં ફસાતાં રેસ્કયૂ હેલિકોપ્ટર ગોળ ફરવા લાગ્યું અને અંતે UAEનાં સૌથી ઉંચા પર્વત સાથે અથડાઈને અગનજ્વાળાઓમાં ફેરવાઈ ગયું, 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત", "raw_content": "\nયુએઈ / Live વીડિયો : ઝીપ લાઈનમાં ફસાતાં રેસ્કયૂ હેલિકોપ્ટર ગોળ ફરવા લાગ્યું અને અંતે UAEનાં સૌથી ઉંચા પર્વત સાથે અથડાઈને અગનજ્વાળાઓમાં ફેરવાઈ ગયું, 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત\nયુનાઈટેડ અરબ અમિરાતમાં આવેલ વિશ્વની સૌથી લાંબી ઝીપ લાઈન એવી રસ-અલ-ખૈમાહમાં એક રેસ્ક્યૂ હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. જેમાં હેલિકોપ્ટરનાં પાઈલોટ સહિત તમામ ક્રુ મેમ્બર્સનાં મોત નિપજ્યાં હતાં.\nઆ અકસ્માત ત્યારે થયો હતો જ્યારે ઓગસ્ટા 139 હેલિકોપ્ટર શનિવારે એક યુવકનાં રેસ્કયૂ માટે ગયું હતું. જ્યારે હેલિકોપ્ટર ઉપડ્યું કે થોડી જ ક્ષણોમાં તે સ્પીન થવા લાગ્યું અને એક પહાડ સાથે અથડાઈને આગની લપેટોમાં ફેરવાઈ ગયું હતું. જેમાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.jentilal.com/balbir-singh/", "date_download": "2020-07-09T18:11:15Z", "digest": "sha1:V3PRFV4D4I7KRRSCS3X7DX7B7TXBINI3", "length": 27175, "nlines": 215, "source_domain": "www.jentilal.com", "title": "હોકીના મહાન ખેલાડી બલવીર સિંહ સીનિયરનું નિધન, શોકનો માહોલ - જલ્સા કરોને જેંતીલાલ", "raw_content": "\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nહિરલ રાકેશ ગામી (જામનગર)\nકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’\nનીલકંઠ વાસુકિયા – વિરમગામ\nપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટ\nAllકારકિર્દીપરીક્ષા ની તૈયારીસામાન્ય જ્ઞાનરોજગારલક્ષી લેખરસપ્રદસમાચાર\nજો તમે હતાશામાં છો તો આ ટોલ ફ્રી નંબર પર કરો…\nસુશાંતની આત્મહત્યા પર મામાાએ કર્યો આવો આક્ષેપ, જાણી લો તમે પણ..\nપવનહંસ સ્મશાનઘાટમાં સુશાંત સિંહ રાજપૂતને આપવામાં આવી અંતિમ વિદાઈ, પરિવાર પર…\nલગ્નના ત્રણ દિવસ બાદ દુલ્હન વિશે આવું જાણવા મળતાં પરિવારજનોમાં મચી…\nજેંતીલાલની પઝલ ધમાલ નંબર – 1\nમૃત્યુ પામેલી ભિખારી મહિલાની દેશના વીરો માટે સલામ, કર્યું 6 લાખનું…\nચાંદીની ચમચી સાથે જન્મવું એ કદાચ આને જ કહેવાતું હશે, શું…\nઅમિતાભ, બાળા સાહેબ ઠાકરેને યાદ કરીને કૃતજ્ઞા દાખવતાં કહ્યું ઠાકરે ન…\nAllપ્રીતેશ મહંત (જ્યોતિષ)સદગુરૂ વિચાર\nમંગળવારે અચુક કરો આ ઉપાય, નસીબ તમને વાતે-વાતે આપશે સાથ\nમંગળવારનું ટૈરો રાશિફળ : વિચારોથી મન ઘેરાયેલું રહેશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે\n16.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે…\n15 જૂનથી 21 જૂન સુધીનો સમય કેટલી કરશે ઊથલપાથલ અને કેટલી…\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nબિકની વેક્સ કરાવ્યા પછી પ્રાઇવેટ પાર્ટમાં થાય છે બળતરા\nકોરોનાથી રિકવર થયા પછી પણ મહિનાઓ સુધી થાક અને શ્વાસ સંબંધિ…\nદહીં ખાવાના છે અઠળક ફાયદા, જાણીને તમે પણ દરરોજ કરશો સેવન…\nવાંચો મીઠાના અગણિત લાભો, મોટાભાગના ઉપયોગો તો તમે જાણતા પણ નહિ…\nAllઅલ્કા જોષી (મુંબઈ)અલ્કા સોરઠીયા (રાજકોટ)ઉર્વી શેઠિયાકાજલ શેઠ (મોડાસા)ચાંદની ચિંતન જોશી (જામનગર)જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)દર્શિતા પટેલ (અમેરિકા)મેઘના સચદેવ (જુનાગઢ)રૂચી શાહ (ચેન્નાઈ)હિરલ રાકેશ ગામી (જામનગર)\nમેંગો આઇસક્રીમ – જો તમે હજી નથી બનાવ્યો મેંગો આઈસ્ક્રીમ તો…\nકીડ્સ સ્પે. ક્વીક કર્ડ સેંડવીચ – ઇઝી અને ક્વીક નાસ્તા માટે…\nકારેલાની છાલન�� વડી – કારેલાનું શાક તો બનાવતા હશો પણ ઘણાને…\nબહાર બેકરી પર મળે છે તેનાથી પણ વધુ સોફ્ટ અને ફ્લ્ફી…\nAllઅશ્વિની ઠક્કરઆયુષી સેલાણીકિન્નર આચાર્યકુંજ જયાબેન પટેલકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’કોમલ રાઠોડજતીન.આર.પટેલજીનલ ટેલર “વિહા”ડો. નિલેશ ઠાકોરડો. વિષ્ણુ પ્રજાપતિતૃપ્તિ ત્રિવેદીદક્ષા રમેશદિપા સોની “સોનુ”ધવલ બારોટધવલ સોનીનયના નરેશ પટેલનીલકંઠ વાસુકિયા – વિરમગામપાર્થ દવેપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટપ્રતીક. ડી. ગોસ્વામીબિનલ પટેલભાર્ગવ પટેલમરિયમ ધુપલીમૌલિક જગદીશ ત્રિવેદીયોગેશ પંડ્યારાહુલ મકવાણારૂપલ વસાવડાવસીમ લાંડા “વહાલા”વિજયકુમાર ખુંટશૈલેશ સગપરીયા\nપરિવાર સાથે એ વતન જવા નીકળ્યો હતો પણ અચાનક તેને રસ્તામાં……\nતે મધરાતે… – સુમસામ રસ્તો હતો એ એ યુવતીએ માંગી મદદ…\nપ્રેમ ની જીત – જયારે કોઈ વ્યક્તિ તમારી નજીક હોય ત્યારે…\nયાદોની સફર – જૂની યાદો અમુક એવી હોય છે જેને યાદ…\nAllગૌરવવંતા ગુજરાતીડો.ચિંતન અનિલ સાંગાણીલીઝા શાહ (ડાયેટીશ્યન)\nઆજની પોઝિટિવ સ્ટોરીઃ પૂર્વ શિક્ષક ડો. પ્રતાપભાઈ પંડ્યાએ પોતે જ્યાં નોકરી…\nઆજની પોઝિટિવ સ્ટોરી: રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં-કરતાં મોતને…\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nઆજની પોઝિટિવ સ્ટોરી: એક ઓટો-રીક્ષાવાળાએ લોકડાઉનમાં કેવી રીતે પોતાની આજુબાજુના લોકોની…\nઆ 50 સપનાઓનુ લિસ્ટ સુશાંતે બનાવ્યુ હતુ ગયા વર્ષે, જે રહી…\nસુશાંતની આત્મહત્યા પર મામાાએ કર્યો આવો આક્ષેપ, જાણી લો તમે પણ..\nપ્રિયંકાના પતિ નિક જોનાસના મોબાઇલની હોમ સ્ક્રીન પરની તસ્વીર કરે છે…\nઆ કારણે નાગપુર પોલીસે શેર કર્યુ તારક મહેતા…ના જેઠાલાલાનુ મીમ, શું…\nવિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના વૈભવી બંગલાની તસવીરો જોઇ લો તમે પણ,…\nઆ બોલરે ફેંક્યો હતો એવો બોલ કે…વિડીયો જોઇને તમે પણ બોલી…\nટેનિસ પ્લેયર આન્દ્રે અગાસી વિશે જાણો એક એવી વાત કે જે…\n‘જુનિયર સેહવાગ’ ટૂંક સમયમાં ક્રિકેટ પિચ પર શરૂ કરવામાં આવશે; મુલતાનના…\nHome જાણવાજેવું સમાચાર હોકીના મહાન ખેલાડી બલવીર સિંહ સીનિયરનું નિધન, શોકનો માહોલ\nહોકીના મહાન ખેલાડી બલવીર સિંહ સીનિયરનું નિધન, શોકનો માહોલ\nત્રણ વખત ઓલમ્પિકમાં ગોલ્ડ જીતનારા હોકી પ્લેયર બલવીર સિંહ સીનીયરનું આવસાન\nભારતીય હોકીના દિગ્ગજ ખેલાડી બલવીર સિંહ સીનીયરનું સોમવારે ચંદીગઢમાં અવસાન થયું છે. હ્રદય રોગના કારણે આગળના દિવસે એમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.\nહોકી આપણી રાષ્ટ્રીય રમત છે, જો કે એ રમત પ્રત્યે આપણે ત્યાં ખાસ જાગૃતતા જોવા મળતી નથી. તેમ છતાં ઓલમ્પિકમાં ભારતીય ટીમ અવારનવાર ભાગ લે છે. આજે અમે આપને એવા જ ભારતના એક મહાન હોકી પ્લેયર બલવીર સિંહ સીનીયર વિશે જણાવી રહ્યા છીએ, જેમનું અવસાન સોમવારે ચંદીગઢમાં થયું છે. એમની ઉમર ૯૫ વર્ષની હતી, જો કે સુત્રોના જણાવ્યા પ્રમાણે લાંબા સમયથી તેઓ બીમાર હતા. અચાનક આવેલા હ્રદય હુમલાના કારણે એમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.\nતમને એ પણ જણાવી દઈએ કે બલવીર સિંહ ભારતીય હોકીના સુવર્ણકાળ દરમિયાન રમનારા ખેલાડીમાંથી એક ગણાય છે. ત્રણ વખત ઓલમ્પિકમાં ગોલ્ડ મેળવનારી ટીમના તેઓ ભાગ રહ્યા હતા. જેમાં વર્ષ 1948, 1952 અને 1956ની ઓલમ્પિક પણ સામેલ છે.\nબલવીર સિંહ સીનીયરે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત 1947માં ભારત શ્રીલંકા પ્રવાસ દ્વારા કરી હતી. ઓલમ્પિકમાં પોતાની પહેલી જ ગેમમાં એમણે લંડનમાં રમાયેલ રમતમાં આર્જેન્ટીના સામે છ ગોલ ફટકાર્યા હતા. ફાઈનલમાં ઇંગ્લેન્ડ સામેની રમતમાં પણ એમણે પોતાની કલાનું ભરપુર પ્રદર્શન કર્યું અને બે ગોલ ફટકાર્યા હતા. જો કે આ આઝાદ ભારતનું પ્રથમ ઓલમ્પિક ગોલ્ડ મેડલ હતું.\nત્યારબાદ બલવીર સિંહ 1952માં હેલસિંકી ઓલમ્પિક દરમિયાન ભારતીય ટીમની આગેવાની કરી અને ધ્વજવાહક બન્યા હતા. જો કે હેલસિંકી ઓલમ્પિકની આ રમતમાં ભારતે કુલ 13 ગોલ ફટકાર્યા હતા જેમાંથી 9 ગોલ એકલા બલબીર સિંહે લગાવ્યા હતા. જો કે આ નવ ગોલમાં ગ્રેટ બ્રિટન સામેની હેટ્રિક પણ સામેલ છે. એમણે ફાઈનલ રમતમાં નેધરલેંડ સામે 5 ગોલ કર્યા હતા. જે આજ સુધી પણ ઓલમ્પિક ફિલ્ડ હોકી ફાઈનલમાં એક રેકોર્ડ છે. જો કે રેકોર્ડની સાથે જ ભારતે એ રમત 6-1થી જીતી લીધી હતી.\nબલવીર સિંહ સીનીયરનું પ્રદર્શન એટલું સારું અહ્તું કે 1956 દરમિયાન મેલબર્ન ઓલમ્પિકમાં એમને ભારતીય કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. અહી પણ ઓલમ્પિકની ઉજવણીમાં એમણે ભારતના ધ્વજ રોહકની ભૂમિકા ભજવી હતી. ભારત સરકારે 1957માં બલવીર સિંહને પદ્મશ્રી આપીને સન્માનિત કર્યા હતા. જો કે આ સન્માન મેળવનાર બલવીર સિંહ ભારતના પ્રથમ હોકી પ્લેયર બન્યા.\nનિવૃત્તિ પછી પણ બલવીર સિંહે હોકીને આગળ વધારવાનું કામ ચાલુ રાખ્યું હતું. તેઓ વર્ષ 1975ની વિશ્વ કપ જીતનારી ટીમના મેનેજર હતા. આ ટીમની આગેવાની અજીત પાલ સિંહ કરી રહ્યા હતા. જો કે 1982માં નવી દિલ્હી ખાતે થયેલા એશીયાઇ રમતની શરૂઆત માટે મશાલ સળગાવવાનું સન્માન પણ બલવીર સિંહને જ આપવામાં આવ્યું હતું. તેમજ એમણે પંજાબ સ્ટેટ સ્પોર્ટ્સ કાઉન્સિલ અને ડાયરેક્ટર ઓફ સ્પોર્ટ્સ, પંજાબના સચિવના હોદ્દા પર પણ કામ કર્યું હતું. જો કે વર્ષ 1992માં તેઓ પંજાબ સરકારમાંથી સેવા નિવૃત થયા હતા.\nત્યાર બાદના વર્ષોમાં એમને પોતાનું ધ્યાન લેખન કાર્યમાં લગાડ્યું અને પરિણામ સ્વરૂપ 1997માં એમની આત્મકથા પ્રકાશિત થઇ. જેનું નામ ‘ધ ગોલ્ડન હેટ્રિક’ રાખવાના આવ્યું હતું. 2008માં પ્રકશિત થયેલ એમનું અન્ય પુસ્તક ‘Golden Yardstick: In Quest of Hockey Excellence’ પણ પ્રકાશિત થયું હતું. 2019માં પંજાબ સરકાર દ્વારા એમને મહારાજા રણજીત સિંહ એવોર્ડ દ્વારા પણ સન્માનિત કર્યા હતા.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.\nઆપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ \nPrevious articleવરરાજા ગાડીમાં અને બીજા પાંચ લોકો ચાલતા-ચાલતા ગયા લગ્ન કરાવવા, અને આ રીતે કર્યુ નિયમોનુ જબરુ પાલન\nNext articleપતિ સાથે જમવાની વાતમાં થયો ઝઘડો, એમાં તો આ ક્રુર માતાએ પોતાના બાળકોને ફેંકી દીધા કૂવામાં, અને પછી થયુ…\nસુશાંતની આત્મહત્યા પર મામાાએ કર્યો આવો આક્ષેપ, જાણી લો તમે પણ..\nપવનહંસ સ્મશાનઘાટમાં સુશાંત સિંહ રાજપૂતને આપવામાં આવી અંતિમ વિદાઈ, પરિવાર પર તૂટી પડ્યુ દુખ\nલગ્નના ત્રણ દિવસ બાદ દુલ્હન વિશે આવું જાણવા મળતાં પરિવારજનોમાં મચી ગયો ખળભળાટ, જાણો શું છે પૂરી વાત\nઅલવિદા સુશાંત: પરિવારની હાજરી વચ્ચે આજે મુંબઇમાં કરાશે અંતિમ સંસ્કાર\nઆ તારીખે સુશાંત હતો વઘારે ઉદાસ, જાણો સ્યુસાઇડ કરી લેતા શું કહ્યું ઘરના નોકરે પોલીસને…\nઅલવિદા સુશાંત: એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ થોડા કલાક પહેલા ભાવુક પોસ્ટ શેર કરીને લખ્યું કંઇક એવુ કે…વાંચીને તમને પણ લાગશે નવાઇ\nલાખો ગુજરાતીઓના હૈયે વસેલું પેજ તમે લાઈક કર્યું કે નહીં\nજલ્સા કરોને જેંતીલાલ Jalsa Karo ne Jentilal\nમેંગો આઇસક્રીમ – જો તમે હજી નથી બનાવ્યો મેંગો આઈસ્ક્રીમ તો...\nમંગળવારે અચુક કરો આ ઉપાય, નસીબ તમને વાતે-વાતે આપશે સાથ\nજો તમે હતાશામાં છો તો આ ટોલ ફ્રી નંબર પર કરો...\nઆ 50 ���પનાઓનુ લિસ્ટ સુશાંતે બનાવ્યુ હતુ ગયા વર્ષે, જે રહી...\nઆજની પોઝિટિવ સ્ટોરીઃ પૂર્વ શિક્ષક ડો. પ્રતાપભાઈ પંડ્યાએ પોતે જ્યાં નોકરી...\nમંગળવારનું ટૈરો રાશિફળ : વિચારોથી મન ઘેરાયેલું રહેશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે\nમંગળવારે અચુક કરો આ ઉપાય, નસીબ તમને વાતે-વાતે આપશે સાથ\n16.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે...\nજો તમે હતાશામાં છો તો આ ટોલ ફ્રી નંબર પર કરો...\nમેંગો આઇસક્રીમ – જો તમે હજી નથી બનાવ્યો મેંગો આઈસ્ક્રીમ તો...\nમંગળવારનું ટૈરો રાશિફળ : વિચારોથી મન ઘેરાયેલું રહેશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે\nચમકી ઉઠશે તમારી કિસ્મત, જો ઘરમાં આ જગ્યાએ લગાવશો અરીસો તો…\nઆ 5 કામ ક્યારે પણ ના કરવા જોઇએ સાંજના સમયે, નહિં...\nઆટલા બધા લોકોને ખબર પડી ગઇ હતી કોરોના વાયરસ આવશે એમ,...\nએન્ટરટેઈનર નંબર 1 બન્યો Tiktok સ્ટાર બાબા જેક્સન, જાણો કેટલા કરોડ...\nખૂબ નસીબદાર હોય છે આ લોકો, જેમના હથેળીમાં હોય છે આવા...\nનિર્ભયા કેસ: છેલ્લી 30 મિનિટ આ રીતે ક્રુર દોષિતો જીવ માટે...\nજાણો તે રાતની નિર્ભયાની પિડાજનક સ્થિતિ ફરજ પર હાજર રહેલા ડોક્ટરના...\nલોકો તેમના ગામનું નામ જણાંવતાં પણ શરમ અનુભવે છે, એવું તો...\nસાથ નિભાના સાથિયા’ની કોકિલા મોદી રિયલ લાઇફમાં જીવે છે કંઇક અલગ...\n“નિર્ભયાના હત્યારાઓને ફાંસી આપ્યા બાદ, હવે છેક પવન જલ્લાદ પોતાની દીકરીને...\nશાળાએથી ઘરે જતા છોકરી થઇ પીરીયડ્સમાં, અને છોકરાએ કરી એવી મદદ...\n© 2012 - 2019 જલ્સા કરોને જેંતીલાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00575.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%87_%E0%AB%A7%E0%AB%A7", "date_download": "2020-07-09T17:43:38Z", "digest": "sha1:EGXHJ3VTCJNEJ2G4ZZM776UM222654AK", "length": 10254, "nlines": 290, "source_domain": "gu.wikipedia.org", "title": "મે ૧૧ - વિકિપીડિયા", "raw_content": "\n૧૧ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩૧મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૪ દિવસ બાકી રહે છે.\n૪ તહેવારો અને ઉજવણીઓ\n૧૮૨૦ – એચ.એમ.એસ.બિગલ(HMS Beagle) લૉન્ચ કરાયું, જે જહાજમાં ચાર્લ્સ ડાર્વિન તેની વૈજ્ઞાનિક સફર પર નિકળેલ.\n૧૮૫૭ – ભારતીય ક્રાંતિ: ક્રાંતિકારીઓએ, બ્રિટિશરો પાસેથી,દિલ્હીનો કબ્જો કર્યો.\n૧૯૨૪ – 'ગોટ્ટલિબ ડેમલર' અને 'કાર્લ બેન્ઝ'ની બે કંપનીઓનાં એકીકરણ દ્વારા, \"મર્સિડિઝ બેન્ઝ\" કંપનીનો ઉદય થયો.\n૧૯૪૯ – ઈઝરાયલ સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું.\n૧૯૮૪ – મંગળથી પૃથ્વીના પારગમન (Transit of Earth from Mars)ની ખગોળીય ઘટના બની.\n૧૯૯૭ – 'ડીપ બ્લુ' (IBM Deep Blue) નામક શતરંજ (ચેસ) રમનાર સુપર કમ્પ્યુટરે (Supercomputer), 'ગેરી કાસ્પારોવ'ને હરાવી અને ક્લાસિક મેચ પ્રકારમાં વિશ્વ ચેમ્પિયન ચેસ ખેલાડીને હરાવનાર પ્રથમ કમ્પ્યૂટર બન્યું.\n૧૯૯૮ – ભારતે, પ્રાયોગીક ધોરણે પોખરણમાં, ત્રણ ભુગર્ભીય પરમાણુ વિસ્ફોટ કર્યા.\n૨૦૧૨ - રમેશ મહેતા, ગુજરાતી ફિલ્મ, હાસ્ય કલાકાર, નાટ્યકાર, ફિલ્મ નિર્માતા.\nતહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]\nવિકિમીડિયા કૉમન્સ પર Category:11 May વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nવર્ષના માસ અને દિવસ\nઆજે: ૧૦ જૂન ૨૦૨૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\nજાન્યુઆરી ૦ • ફેબ્રુઆરી ૩૦ • ફેબ્રુઆરી ૩૧ • માર્ચ ૦\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૧ મે ૨૦૨૦ના રોજ ૧૧:૩૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00576.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%81%E0%AA%AC%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B8%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%9A/", "date_download": "2020-07-09T18:36:46Z", "digest": "sha1:RHO3PH74EQVIXYMDAWE3VBP4TCLK5OW6", "length": 8840, "nlines": 130, "source_domain": "www.avadhtimes.net", "title": "ધારીના કુબડા સરસીયાની વચ્ચે કુબડાના આધ્ોડ મહીલા અને પુરુષની કોહવાયેલ લાશ મળી આવી | Avadhtimes", "raw_content": "\nHome અમરેલી ધારીના કુબડા સરસીયા��ી વચ્ચે કુબડાના આધ્ોડ મહીલા અને પુરુષની કોહવાયેલ લાશ મળી...\nધારીના કુબડા સરસીયાની વચ્ચે કુબડાના આધ્ોડ મહીલા અને પુરુષની કોહવાયેલ લાશ મળી આવી\nધારી,ધારીના કુબડા અને સરસીયાની વચ્ચે આવેલ ભાલમ નદીના કાંઠે આજે સાંજના સમયે કુબડાના શીલ્પાબહેન મનસુખભાઇ નસીત (ઉ.વ.40) તથા કુબડાના જ જેતુભાઇ ઓઢભાઇ વાળા (ઉ.વ.40)ની કોહવાયેલી લાશ મળી આવી હતી.\nઆ લાશ પડી હોવાની જાણ થતા ધારી પોલીસે સ્થળચબ ઉપર જઇ અને તપાસ કરતા ત્રણેક દિવસથી લાશ પડી હોવાનુ જણાયેલ આ લાશને ધારી લાવી પીએમ માટે દવાખાને ખસેડવાની કાયર્વાહી હાથ ધરી છે.\nપ્રાથમિક રીતે આ બન્નેએ ઝેરી દવા પીધી હોય પણ તેનું કારણ શુ હોય શકે છે તેની શકયતા પણ પોલીસ ચકાસી રહી છે.\nજોકે હાલમાં પોલીસ દ્વારા આ કોહવાયેલી અને જીવાત પડી ગયેલી લાશ નુ પોસ્ટ મોર્ટમ કરાવીને તેના મોતનું કારણ જાણવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.\nવગદાર માસ્ટર માઇન્ડ રાજુ શેખવા સામે એસપીશ્રી નિર્લિપ્ત રાય મેદાનમાં\nઅમરેલી જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા\nઅમરેલી એમ વી પટેલ કન્યાવિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો\nજિલ્લામાં જે આરોગ્ય તંત્ર હડકાયા કુતરાના ઇંજેકશનની સગવડતા નથી કરાવી શકતુ તે કોરોના સામે કેમ લડશે \nવડિયામાં આજથી સ્વયંભુ લોકડાઉનનો નિર્ણય બપોરનાં 4 વાગ્યા પછી ગામ બંધ\nરાજ્યમાં કોરોના કેસથી લઈ સરકારી ભરતીઓ સુધી મુખ્યમંત્રી સાવ અજાણ\nશિક્ષકોનાં . રૂ.2,800નાં ગ્રેડથી મોટું આર્થિક નુકસાન\nધારીમાં કંટેનમેન્ટ ઝોન સહિતની કાર્યવાહી શરૂ\nરાજુલામાં માસ્ક પહેરવાની ટ્રેનીંગ અપાઇ\nબાબરા તાલુકામાં કોરોનાનો ભરડો વધુ એક પોઝીટીવ કેસ ગમાપીપળીયા ગામમાં નોંધાયો\nલાઠીનાં મતિરાળામાં પરપ્રાંતિય મહિલાને 108 ની ટીમે સ્થળ પર જ પ્રસુતી કરાવીને બચાવી લીધી\nજાફરાબાદ સાગર ખેડૂતો ની કોરોના ના કારણે કફોડી સ્થિતિ\nરાજુલામાં અઢી વર્ષનીસિંહણનું બીમારીથી મોત\nબિલેશ્ર્વર ગામ પાસે આવેલ ફોદૃાળા ડેમ ઓવરફલો\nસાસરિયાઓ બન્યા નફટ: મહિલાને પહેલા માળેથી નીચે ફેંકતા ગંભીર રીતે ઘાયલ\nવગદાર માસ્ટર માઇન્ડ રાજુ શેખવા સામે એસપીશ્રી નિર્લિપ્ત રાય મેદાનમાં\nસુરતમાં આજથી ફરી શરૂ થશે હીરા બજાર, નિયમોનું કરવું પડશે પાલન\nઈતિહાસ દૃર્શાવે છે કે ભારતે દૃરેક પડકારને પાર પાડ્યો છે: મોદૃી\nકોરોનાથી છુટકારો મેળવવા અમેરિકા પહેલી વખત આયુર્વેદિક દવાઓને પણ અજમાવશે\nભારતીય સેનાએ ���ેસબુક સહિત ૮૯ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ\nઅમરેલી જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા\nરાજ્યમાં હજુય બે દિવસ ભારે વરસાદની આગાહી\nરાજુલામાં અઢી વર્ષનીસિંહણનું બીમારીથી મોત\nબિલેશ્ર્વર ગામ પાસે આવેલ ફોદૃાળા ડેમ ઓવરફલો\nસાસરિયાઓ બન્યા નફટ: મહિલાને પહેલા માળેથી નીચે ફેંકતા ગંભીર રીતે ઘાયલ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00576.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-shivali-owns-dance-company-in-tampa-florida-named-spinning-canvas-gujarati-news-6037532-NOR.html", "date_download": "2020-07-09T17:55:28Z", "digest": "sha1:AGSY3FVP4ZHYWAVNP6NFL7UJDGCIPVHL", "length": 3428, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Shivali owns dance company in Tampa, florida named Spinning Canvas|‘છોગાળા તારા’ સહિતનાં ગુજરાતી ગીતો પર અમેરિકનોને ગરબા કરાવનાર આ છે મૂળ અમદાવાદી યુવતી, અમેરિકામાં ચલાવે છે પોતાની કોરિયોગ્રાફી કંપની", "raw_content": "\nઅનોખા ગરબા / ‘છોગાળા તારા’ સહિતનાં ગુજરાતી ગીતો પર અમેરિકનોને ગરબા કરાવનાર આ છે મૂળ અમદાવાદી યુવતી, અમેરિકામાં ચલાવે છે પોતાની કોરિયોગ્રાફી કંપની\nમૂળ અમદાવાદની શિવાલી વ્યાસે અમેરિકનોને ગરબે ઘૂમતા કર્યાં હતા. મૂળ અમદાવાદની શિવાલીનો જન્મ અમેરિકામાં થયો છે. પરંતુ તે તેનાં ભારતીય મૂળને ભૂલી નથી. શિવાલી પ્રોફેશનલ કોરિયોગ્રાફર છે અને ’સ્પિનિંગ કેનવાસ' નામની ડાન્સ કંપની પણ ચલાવે છે. હાલમાં જ એક પ્રોફેશનલ ઈવેન્ટમાં શિવાલીએ ‘છોગાળા તારા’ સહિતનાં ગીતો પર અદભૂત કોરિયોગ્રાફી કરી હતી. તો પ્રોફેશનલ ડાન્સર્સે પણ તેનાં સુંદર મૂવ્સથી અમેરિકનોને ઘેલાં કર્યાં હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00576.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-LCL-before-the-lok-sabha-elections-pm-modi-stepped-down-to-keshubapa-gujarati-news-6030265-NOR.html", "date_download": "2020-07-09T18:01:26Z", "digest": "sha1:DBYR5XPEWVMJH3S5QXX4E3NZEYL5I4TZ", "length": 3942, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "અન્નપૂર્ણાધામમાં આવતાં જ મોદી કેશુબાપાને પગે લાગ્યા, તરત જ ભેટી પડ્યા અને બન્ને અકબીજાના હાથ પકડી વાતો કરવા લાગ્યા,before-the-lok-sabha-elections-pm-modi-stepped-down-to-keshubapa|અન્નપૂર્ણાધામમાં આવતાં જ મોદી કેશુબાપાને પગે લાગ્યા, તરત જ ભેટી પડ્યા અને બન્ને અકબીજાના હાથ પકડી વાતો કરવા લાગ્યા", "raw_content": "\nઅન્નપૂર્ણાધામમાં આવતાં જ મોદી કેશુબાપાને પગે લાગ્યા, તરત જ ભેટી પડ્યા અને બન્ને અકબીજાના હાથ પક��ી વાતો કરવા લાગ્યા,before the lok sabha elections pm modi stepped down to keshubapa\nભાવુક / અન્નપૂર્ણાધામમાં આવતાં જ મોદી કેશુબાપાને પગે લાગ્યા, તરત જ ભેટી પડ્યા અને બન્ને અકબીજાના હાથ પકડી વાતો કરવા લાગ્યા\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસના બીજા દિવસે મોદીએ અડાલજ સ્થિત અન્નપૂર્ણાધામના લોકાર્પણ સમારોહમાં હાજરી આપી. અહીં પહોંચતાં જ તેઓ સ્ટેજ પર બેસેલા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને પગે લાગ્યા. પગે લાગ્યા બાદ તરત જ તેઓ બાપાને ભેટી પડ્યા. આ સમયે બન્ને નેતાઓએ એકબીજાના હાથ પકડી લીધા અને અનેરા સ્મિત સાથે વાતો કરવા લાગ્યા. સ્ટેજ બાપા અને મોદીનો આ અંદાજ ઉપસ્થિત સૌ કોઈ નેતાઓ અને લોકો જોતા રહી ગયા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00576.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/sports-news/", "date_download": "2020-07-09T18:42:51Z", "digest": "sha1:NMKOUVXNHORCRBPF23CCYSDZHSQKLYGM", "length": 10293, "nlines": 184, "source_domain": "www.iamgujarat.com", "title": "Sports News In Gujarati: Latest Sports News, Read Breaking Sports News On Iamgujarat.com | I Am Gujarat", "raw_content": "\n45 હજારની એક એવી ટોસિલિઝુમેબની દવાનો જથ્થો સરકાર પાસે પુરતા પ્રમાણમાંઃ નિતિન પટેલ\nકોરોનાની આડ અસરનો વિચિત્ર કિસ્સોઃ પતિએ પત્ની સામે તમામ સિક્રેટના વટાણા વેરી નાંખ્યા\nપાકિસ્તાનમાં કોરોના માટે અમેરિકા જવાબદાર 20 અબજ ડૉલરના વળતર માટે કેસ નોંધાયો\nઅમદાવાદ: મેઘાણીનગરમાં આવેલી SBIની શાખા AMCએ સીલ કરી\nનેપાળમાં DD ન્યૂઝ સિવાયની તમામ ભારતીય ન્યૂઝ ચેનલ પર પ્રતિબંધ\nકાર્તિક આર્યને કેન્સલ કરી ચાઈનીઝ પ્રોડક્ટની ડીલ\nસુશાંત સિંહ રાજપૂત કેસ : સુબ્રમણ્યમ સ્વામીએ વકીલ સાથે કરી વાત, CBI તપાસની શક્યતા વધી\n‘સૂરમા ભોપાલી’ના નિધનથી ‘જય-વીરુ’ દુ:ખી, આ શબ્દોમાં આપી શ્રદ્ધાંજલિ\n‘માટી’ થયા સદાબહાર એક્ટર જગદીપ, દીકરા જાવેદ-નાવેદ જાફરીએ કરી અંતિમ વિધિ\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nકોરોનાને કારણે સ્થગિત કરાયો એશિયા કપ, IPL માટે રસ્તો સાફ\nધોનીનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા ચાર્ટર પ્લેનથી રાંચી ગયા હતા પંડ્યા બ્રધર્સ\nસ���રવ ગાંગુલી દ્વારા એશિયા કપ રદ્દ થવાની ઘોષણાથી પાકિસ્તાનમાં ખળભળાટ\nસૌરવ ગાંગુલીએ એશિયા કપ રદ્દ થવાની ઘોષણા કરી, તો શું IPL રમાશે\nથયો ખુલાસોઃ શા માટે ધોનીને કહેવામાં આવે છે ‘થાલા’\nફિટનેસ ફ્રીક વિરાટ કોહલી ભોજન તોલીને ખાય છે, પત્ની અનુષ્કાએ શેર...\nબર્થ-ડે પર રાંચી પહોંચ્યા હાર્દિક-કૃણાલ, ધોનીને આપી જન્મદિવસની સરપ્રાઈઝ\nકોરોનાને લીધે યુદ્ધ જેવો માહોલ, 46 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમવાર બની...\n આ 48 વર્ષનો ભારતીય ક્રિકેટર કેરેબિયન પ્રીમિયર લીગમાં રમશે\nધોનીના બર્થ-ડે પર પત્ની સાક્ષીએ તેના માટે લખ્યો પ્રેમભર્યો સંદેશ\nકોહલી-સચિનના ઘરને પણ ટક્કર મારે તેવો છે ધોનીનો બંગલો, સ્ટેડિયમ-5 સ્ટાર...\nઆ કારણે સુશાંતની આત્મહત્યા પર ધોની કંઈ જ બોલી શક્યો નહીં,...\nહેપ્પી બર્થ-ડે: 39 વર્ષનો થયો મહેન્દ્ર સિંહ ધોની, ‘0’ રનથી શરૂ...\nઆખરે ગાંગુલીએ કરી દીધી સ્પષ્ટતા, IPLનું વિદેશમાં જવું લગભગ નક્કી\nશ્રીલંકા-UAE બાદ આ દેશ પણ IPLની મેજબાની માટે તૈયાર, BCCIને કરી...\nUAE અને શ્રીલંકા બાદ આ દેશે પણ દેખાડી IPLની યજમાની કરવાની...\nગાંગુલીએ કર્યો ખુલાસો, ‘સચિન કેમ નહોતો કરતો ઈનિંગના પ્રથમ બોલનો સામનો’\nICC વર્લ્ડકપ પર સતત નિર્ણય ટાળી રહ્યું છે, કંટાળીને BCCIએ IPL...\nપાકિસ્તાનના હિન્દુ શરણાર્થીઓને મળ્યો શિખર ધવન, ગિફ્ટ કરી આ વસ્તુઓ\nભારતીય કેપ્ટન વિરાટ કોહલી મુશ્કેલીમાં ફસાયો, હિતોના ટકરાવનો આરોપ લાગ્યો\nહાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીને આપી મુશ્કેલ ‘સુપરમેન પુશ-અપ’ની ચેલેન્જ\nજુનાગઢઃ વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા ‘સિંહ’ લટાર મારવા નીકળ્યો\nમુંબઈઃ કોરોના વચ્ચે હોસ્પિટલમાં જ વાગી શરણાઈ, ડોક્ટર કપલે કર્યા લગ્ન\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી...\nકોરોનાનો ભય છતાં માસ્ક નથી પહેરી રહ્યા લોકો, ‘યમરાજ અને ચિત્રગુપ્ત’ સમજાવવા આવ્યા\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00576.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.jentilal.com/wajidkhan/", "date_download": "2020-07-09T18:54:11Z", "digest": "sha1:H5PQGGELQ4BB3ENTO7NHUO5WS6XXGU65", "length": 28224, "nlines": 225, "source_domain": "www.jentilal.com", "title": "Wajid Khanના નિધન પર બોલિવૂડ શોકમય, ટ્વિટ કરીને વ્યક્ત કર્યુ દુખ - જલ્સા કરોને જેંતીલાલ", "raw_content": "\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nહિરલ રાકેશ ગામી (જામનગર)\nકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’\nનીલકંઠ વાસુકિયા – વિરમગામ\nપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટ\nAllકારકિર્દીપરીક્ષા ની તૈયારીસામાન્ય જ્ઞાનરોજગારલક્ષી લેખરસપ્રદસમાચાર\nલગ્નના ત્રણ દિવસ બાદ દુલ્હન વિશે આવું જાણવા મળતાં પરિવારજનોમાં મચી…\nગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા જ સોશિયલ મડિયા પર વાયરલ થયા ફની…\nઅલવિદા સુશાંત: પરિવારની હાજરી વચ્ચે આજે મુંબઇમાં કરાશે અંતિમ સંસ્કાર\nઆ તારીખે સુશાંત હતો વઘારે ઉદાસ, જાણો સ્યુસાઇડ કરી લેતા શું…\nજેંતીલાલની પઝલ ધમાલ નંબર – 1\nમૃત્યુ પામેલી ભિખારી મહિલાની દેશના વીરો માટે સલામ, કર્યું 6 લાખનું…\nચાંદીની ચમચી સાથે જન્મવું એ કદાચ આને જ કહેવાતું હશે, શું…\nઅમિતાભ, બાળા સાહેબ ઠાકરેને યાદ કરીને કૃતજ્ઞા દાખવતાં કહ્યું ઠાકરે ન…\nAllપ્રીતેશ મહંત (જ્યોતિષ)સદગુરૂ વિચાર\n15 જૂનથી 21 જૂન સુધીનો સમય કેટલી કરશે ઊથલપાથલ અને કેટલી…\nટૈરો રાશિફળ : એક્ટિવ રહેવાનો અને મનગમતા કામ કરવાનો દિવસ છે…\n15.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે…\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર નદીમાંથી આવ્યું બહાર\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nબિકની વેક્સ કરાવ્યા પછી પ્રાઇવેટ પાર્ટમાં થાય છે બળતરા\nકોરોનાથી રિકવર થયા પછી પણ મહિનાઓ સુધી થાક અને શ્વાસ સંબંધિ…\nદહીં ખાવાના છે અઠળક ફાયદા, જાણીને તમે પણ દરરોજ કરશો સેવન…\nવાંચો મીઠાના અગણિત લાભો, મોટાભાગના ઉપયોગો તો તમે જાણતા પણ નહિ…\nAllઅલ્કા જોષી (મુંબઈ)અલ્કા સોરઠીયા (રાજકોટ)ઉર્વી શેઠિયાકાજલ શેઠ (મોડાસા)ચાંદની ચિંતન જોશી (જામનગર)જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)દર્શિતા પટેલ (અમેરિકા)મેઘના સચદેવ (જુનાગઢ)રૂચી શાહ (ચેન્નાઈ)હિરલ રાકેશ ગામી (જામનગર)\nકીડ્સ સ્પે. ક્વીક કર્ડ સેંડવીચ – ઇઝી અને ક્વીક નાસ્તા માટે…\nકારેલાની છાલની વડી – કારેલાનું શાક તો બનાવતા હશો પણ ઘણાને…\nબહાર બેકરી પર મળે છે તેનાથી પણ વધુ સોફ્ટ અને ફ્લ્ફી…\nગ્રીલ્ડ પિઝા સેંડવીચ – ખૂબજ સરળ નાસ્તા તરીકે બનાવવામાં આવતી સેંડવીચ…\nAllઅશ્વિની ઠક્કરઆયુષી સેલાણીકિન્નર આચાર્યકુંજ જયાબેન પટેલકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’કોમલ રાઠોડજતીન.આર.પટેલજીનલ ટેલર “વિહા”ડો. નિલેશ ઠાકોરડો. વિષ્ણુ પ્રજાપતિતૃપ્તિ ત્રિવેદીદક્ષા રમેશદિપા સોની “સોનુ”ધવલ બારોટધવલ સ��નીનયના નરેશ પટેલનીલકંઠ વાસુકિયા – વિરમગામપાર્થ દવેપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટપ્રતીક. ડી. ગોસ્વામીબિનલ પટેલભાર્ગવ પટેલમરિયમ ધુપલીમૌલિક જગદીશ ત્રિવેદીયોગેશ પંડ્યારાહુલ મકવાણારૂપલ વસાવડાવસીમ લાંડા “વહાલા”વિજયકુમાર ખુંટશૈલેશ સગપરીયા\nપરિવાર સાથે એ વતન જવા નીકળ્યો હતો પણ અચાનક તેને રસ્તામાં……\nતે મધરાતે… – સુમસામ રસ્તો હતો એ એ યુવતીએ માંગી મદદ…\nપ્રેમ ની જીત – જયારે કોઈ વ્યક્તિ તમારી નજીક હોય ત્યારે…\nયાદોની સફર – જૂની યાદો અમુક એવી હોય છે જેને યાદ…\nAllગૌરવવંતા ગુજરાતીડો.ચિંતન અનિલ સાંગાણીલીઝા શાહ (ડાયેટીશ્યન)\nઆજની પોઝિટિવ સ્ટોરી: રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં-કરતાં મોતને…\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nઆજની પોઝિટિવ સ્ટોરી: એક ઓટો-રીક્ષાવાળાએ લોકડાઉનમાં કેવી રીતે પોતાની આજુબાજુના લોકોની…\nખડી સાકરમાંથી આ રીતે બનાવો ઠંડો ઉકાળો, અને બચો કોરોનાથી…જાણો આર્યુવેદ…\nપ્રિયંકાના પતિ નિક જોનાસના મોબાઇલની હોમ સ્ક્રીન પરની તસ્વીર કરે છે…\nઆ કારણે નાગપુર પોલીસે શેર કર્યુ તારક મહેતા…ના જેઠાલાલાનુ મીમ, શું…\nતૈમુરને લઈને નીકળેલા સૈફ-કરીનાને પોલીસે આપ્યો ઠપકો, પાછા ધરે જવાનો આવ્યો…\n‘#VirushkaDivorce’: વિરાટ અનુષ્કાના ડિવોર્સ ટ્વિટર પર આ વાત થઈ રહી છે…\nવિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના વૈભવી બંગલાની તસવીરો જોઇ લો તમે પણ,…\nઆ બોલરે ફેંક્યો હતો એવો બોલ કે…વિડીયો જોઇને તમે પણ બોલી…\nટેનિસ પ્લેયર આન્દ્રે અગાસી વિશે જાણો એક એવી વાત કે જે…\n‘જુનિયર સેહવાગ’ ટૂંક સમયમાં ક્રિકેટ પિચ પર શરૂ કરવામાં આવશે; મુલતાનના…\nHome જાણવાજેવું સમાચાર Wajid Khanના નિધન પર બોલિવૂડ શોકમય, ટ્વિટ કરીને વ્યક્ત કર્યુ દુખ\nWajid Khanના નિધન પર બોલિવૂડ શોકમય, ટ્વિટ કરીને વ્યક્ત કર્યુ દુખ\nરવિવારના રાતના સમયે આવી મ્યુઝિક ડાયરેક્ટર વાજીદ ખાનના મૃત્યુના સમાચારે તો આખા એન્ટરટેઈનમેન્ટ દુનિયાને જ શોકમગ્ન કરી દીધી.\nવર્ષ ૨૦૨૦માં અત્યાર સુધી કેટલાક એવા દુઃખદ સમાચારો આપ્યા છે. આ વર્ષે એવી એવી વસ્તુઓ જોવા અને સાંભળવા મળી છે, જેની પર ભરોસો નથી કરી શકાતો. સૌપ્રથમ કોરોના વાયરસ સંક્રમણની મહામારી જેણે અત્યાર સુધી દુનિયાભરમાં તાંડવ મચાવી રહ્યો છે, જેના કારણે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલ લોકડાઉનએ લોકોને ખુબ જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ, આ કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર, ઈરફાન ખાન અને મોહિત બઘેલના મૃત્યુના સમાચારે બધાને ચોકાવી દીધા છે.\nઋષિ કપૂર, ઈરફાન ખાન અને મોહિત બઘેલ કેન્સર જેવા જીવલેણ રોગ સામે લડત આપતા દુનિયાને અલવિદા કહી દીધું, પરંતુ રવિવાર રાતના આવેલ મ્યુઝિક ડાયરેક્ટર વાજીદ ખાનના મૃત્યુના સમાચારએ આખી એન્ટરટેઈનમેન્ટ દુનિયાને જ શોકમગ્ન કરી દીધી છે.\nઆપને જણાવીએ કે, સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ’ અને ‘ટાઈગર જિંદા હૈ’ જેવી હીટ ફિલ્મોને સંગીત આપનાર બોલીવુડના મ્યુઝિક ડાયરેકટર વાજીદ ખાનને રવિવારના દિવસે મોડી રાતના સમયે મૃત્યુ થઈ ગયું. છાતીમાં દુઃખાવો થવાની ફરિયાદ કર્યા પછી વાજીદ ખાનને હોસ્પીટલમાં એડમીટ પણ કરી દેવામાં આવ્યા હતા. સુત્રો મુજબ મળેલ માહિતી પ્રમાણે, વાજીદ ખાનને હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું.\nવાજીદ ખાનના મૃત્યુની પુષ્ટિ કરતા સિંગર સલીમ મર્ચન્ટએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. સલીમ મર્ચન્ટ લખે છે કે, ‘સાજીદ- વાજીદ પ્રસિદ્ધ મારા ભાઈ વાજીદના મૃત્યુના સમાચારથી મને ખુબ આઘાત લાગ્યા છે. ભાઈ, તમે ખુબ જલ્દી જ ચાલ્યા ગયા. આ આપણી બિરાદરી માટે ઘણો મોટો શોક છે. હું ખુબ તૂટી ગયો છું.’ ત્યાં જ પ્રિયંકા ચોપડા, સોનુ નિગમ, મીકા સિંહ, પરિણીતી ચોપડા અને વરુણ ધવનએ પણ વાજીદ ખાનના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે.\nપ્રિયંકા ચોપડા ટ્વીટ કરતા લખે છે કે, ‘અત્યંત દુઃખદ સમાચાર. એક વાત જે મને હંમેશા યાદ રહેશે તે છે વાજીદ ભાઈની મુસ્કાન. વાજીદ ખાન હંમેશા હસતા જ રહે છે. તેઓ ખબ જલ્દી જ ચાલ્યા ગયા. વાજીદ ખાનના પરિવાર અને શોક વ્યક્ત કરનાર વ્યક્તિઓ પ્રત્યે મારી સંવેદના. આપની આત્માને શાંતિ મળે મારામીત્ર. આપ મારા વિચારો અમે પ્રાર્થનામાં રહેશો.\nસોનુ નિગમએ સાજીદ- વાજીદ સાથે પોતાની એક ફોટો શેર કરતા સોનુ નિગમ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખે છે કે, ‘મારા ભાઈ વાજીદ ખાન અમને છોડીને ચાલ્યા ગયા.’\nપરિણીતી ચોપડા ટ્વીટ કરતા લખે છે કે, ‘વાજીદ ભાઈ આપ સૌથી સારા વ્યક્તિ હતા. હંમેશા હસતા રહેતા હતા. હંમેશા ગાતા રહેતા હતા. વાજીદ ખાન સાથેના દરેક સંગીત સત્ર યાદગાર રહ્યા. આપને ખરેખરમાં ખુબ જ યાદ કરવામાં આવશે વાજીદ ભાઈ.’\nવરુણ ધવન ટ્વીટ કરતા લખે છે કે, ‘વાજીદ ખાન ભાઈ મારા અને મારા પરિવારની ખુબ જ નજીક હતા. વાજીદ ખાન તેમની આસપાસ રહેનાર સૌથી સકારાત્મક વ્યક્તિઓ માંથી એક હતા. અમે આપને યાદ કરીશું વાજીદ ભાઈ. સંગીત માટે ધન્યવાદ.’\nમીકા સિંહએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરતા લખે છે કે, ‘અમારા બધા માટે ખુબ જ દુઃખદ સમાચાર. સૌથી પ્રતિભાશાળી ગાયક અને સંગીતકાર જેમણે આટલા બધા હીટ ગીતો આપ્યા છે મારા મોટા ભાઈ વાજીદ ખાન અમને છોડીને ચાલ્યા ગયા. અલ્લાહ તેમની આત્માને શાંતિ આપે.’\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.\nઆપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ \nPrevious articleલોકડાઉનની આ કરુણ તસવીરો તમને પણ પડી રડાવી મુકશે, જેમાં માતા-બાળકોની તસવીર જોઇ શકો તો જ જોજો\nNext articleઆલિયા જેવા ક્યૂટ ડિમ્પલ્સ પાડવા છે ગાલ પર, તો રોજ ઘરે કરો આ એક્સેસાઇઝ…\nલગ્નના ત્રણ દિવસ બાદ દુલ્હન વિશે આવું જાણવા મળતાં પરિવારજનોમાં મચી ગયો ખળભળાટ, જાણો શું છે પૂરી વાત\nઅલવિદા સુશાંત: પરિવારની હાજરી વચ્ચે આજે મુંબઇમાં કરાશે અંતિમ સંસ્કાર\nઆ તારીખે સુશાંત હતો વઘારે ઉદાસ, જાણો સ્યુસાઇડ કરી લેતા શું કહ્યું ઘરના નોકરે પોલીસને…\nઅલવિદા સુશાંત: એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ થોડા કલાક પહેલા ભાવુક પોસ્ટ શેર કરીને લખ્યું કંઇક એવુ કે…વાંચીને તમને પણ લાગશે નવાઇ\nપાણી પીવા માટે વલખા મારતા ઉંટના બચ્ચાનુ થયુ કરુણ મોત, જોઇ લો તસવીરો કેટલી દુખદ છે તે..\nરાજ્યના આરોગ્ય કમિશનરનું મોટું નિવેદન, જનતાએ કોઇપણ પ્રકારની અફવામાં આવવું નહીં\nલાખો ગુજરાતીઓના હૈયે વસેલું પેજ તમે લાઈક કર્યું કે નહીં\nજલ્સા કરોને જેંતીલાલ Jalsa Karo ne Jentilal\nલગ્નના ત્રણ દિવસ બાદ દુલ્હન વિશે આવું જાણવા મળતાં પરિવારજનોમાં મચી...\nગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા જ સોશિયલ મડિયા પર વાયરલ થયા ફની...\nઅલવિદા સુશાંત: પરિવારની હાજરી વચ્ચે આજે મુંબઇમાં કરાશે અંતિમ સંસ્કાર\n15 જૂનથી 21 જૂન સુધીનો સમય કેટલી કરશે ઊથલપાથલ અને કેટલી...\nટૈરો રાશિફળ : એક્ટિવ રહેવાનો અને મનગમતા કામ કરવાનો દિવસ છે...\n15.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે...\nઅલવિદા સુશાંત: પરિવારની હાજરી વચ્ચે આજે મુંબઇમાં કરાશે અંતિમ સંસ્કાર\nગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા જ સોશિયલ મડિયા પર વાયરલ થયા ફની...\n15.06.2020 – આજનું રાશિ ભવિ��્ય તમારા આજના લકી નંબર સાથે, આજે...\nટૈરો રાશિફળ : એક્ટિવ રહેવાનો અને મનગમતા કામ કરવાનો દિવસ છે...\nલગ્નના ત્રણ દિવસ બાદ દુલ્હન વિશે આવું જાણવા મળતાં પરિવારજનોમાં મચી...\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી...\nકોયડોઃ શું તમે આપેલી શરત મુજબ આ તાળાનો સાચો કોડવર્ડ શોધી...\nવેજ પનીર કોફતા – રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં પરફેક્ટ બનાવો આ વેજ પનીર...\nમંદિરમાં નિયમિત જવાથી થાય છે આ ચમત્કારી ફાયદાઓ\nઆજનું ટેરૌ રાશિફળ : મનમાં છુપાવેલી લાગણી વ્યક્ત કરો, નિર્ણય લેતા...\nનિર્ભયા કેસ: છેલ્લી 30 મિનિટ આ રીતે ક્રુર દોષિતો જીવ માટે...\nજાણો તે રાતની નિર્ભયાની પિડાજનક સ્થિતિ ફરજ પર હાજર રહેલા ડોક્ટરના...\nલોકો તેમના ગામનું નામ જણાંવતાં પણ શરમ અનુભવે છે, એવું તો...\nસાથ નિભાના સાથિયા’ની કોકિલા મોદી રિયલ લાઇફમાં જીવે છે કંઇક અલગ...\n“નિર્ભયાના હત્યારાઓને ફાંસી આપ્યા બાદ, હવે છેક પવન જલ્લાદ પોતાની દીકરીને...\nશાળાએથી ઘરે જતા છોકરી થઇ પીરીયડ્સમાં, અને છોકરાએ કરી એવી મદદ...\n© 2012 - 2019 જલ્સા કરોને જેંતીલાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00576.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A6)", "date_download": "2020-07-09T18:25:11Z", "digest": "sha1:QFDLJS6ZEBPB53OXARB5C6GVOHQGVCIO", "length": 7036, "nlines": 146, "source_domain": "gu.wikipedia.org", "title": "કુંભારા (તા. બોટાદ) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nકુંભારા (તા. બોટાદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના બોટાદ જિલ્લામાં આવેલા બોટાદ તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, હીરા ઉદ્યોગ તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, કપાસ,રજકો,ચણા તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nગામમાં ધરાની ખોડીયાર, શીતળામા, દાડમા દાદા, હનુમાનની દેરી તેમજ રામદેવપીરના મંદિરો આવેલા છે.\nઘણા સમય પહેલા અહીં માત્ર કુંભારની માટીનો ટીંબો હતો અને ગામ ન હતું. મેરામભાઇ ખાચર નામના ક્ષત્રિયે અહીં ગામ વસાવ્યું તેથી, ગામનું નામ મેરામગઢ રાખવા પ્રયત્નો થયેલ છે. [૨] [૩]\nગામની નજીક ગોમા નદી પર બંધ આવેલો છે.\nબોટાદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nરાજકોટ જિલ્��ો અમદાવાદ જિલ્લો\n↑ સોરઠી બહારવટિયા - ઝવેરચંદ મેઘાણી\n↑ સૌરાષ્ટ્રની રસધાર ભાગ 3 પેજ્ 74\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૪:૦૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00577.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-ms-dhoni-sakshi-dhoni-hardik-pandya-video-gujarati-news-5989444-NOR.html", "date_download": "2020-07-09T18:43:01Z", "digest": "sha1:OBGOFKBVH6P4QDQGQDXUQQR6Q4KAETU5", "length": 4138, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "મીડિયા પોઝ આપતી વખતે હાર્દિક પંડ્યા વચ્ચે આવી જતાં ગુસ્સામાં ધોનીનો હાથ પડતો મૂકી સ્ટેજ છોડીને ચાલી ગઈ સાક્ષી,ms-dhoni-sakshi-dhoni-hardik-pandya-video|મીડિયા પોઝ આપતી વખતે હાર્દિક પંડ્યા વચ્ચે આવી જતાં ગુસ્સામાં ધોનીનો હાથ પડતો મૂકી સ્ટેજ છોડીને ચાલી ગઈ સાક્ષી", "raw_content": "\nમીડિયા પોઝ આપતી વખતે હાર્દિક પંડ્યા વચ્ચે આવી જતાં ગુસ્સામાં ધોનીનો હાથ પડતો મૂકી સ્ટેજ છોડીને ચાલી ગઈ સાક્ષી,ms dhoni sakshi dhoni hardik pandya video\nમીડિયા પોઝ આપતી વખતે હાર્દિક પંડ્યા વચ્ચે આવી જતાં ગુસ્સામાં ધોનીનો હાથ પડતો મૂકી સ્ટેજ છોડીને ચાલી ગઈ સાક્ષી\nદીપવિરના મુંબઈ ખાતેના રિસેપ્શનમાં બોલિવૂડ, સ્પોર્ટ્સ અને પોલિટ્ક્સ જગતની હસ્તીઓએ હાજરી આપી હતી. જ્યાં મહેન્દ્ર સિંહ ધોની પત્ની સાક્ષી સાથે આવ્યો હતો. બ્લેક એન્ડ વ્હાઇટ શૂટમાં ધોની તો બ્લેક સાડીમાં સાક્ષી આવી હતી. અહીં બંને મીડિયાને પોઝ આપતા હતા ત્યાં જ ક્રિકેટર હાર્દિક પંડ્યા વચ્ચે આવી જતાં તે કપલ સાથે જ ફોટો પડાવવા લાગ્યો હતો. જે સાક્ષીને નહીં ગમતા તે પતિ ધોનીનો હાથ છોડી સ્ટેજ પરથી ચાલી ગઈ હતી. જે પછી પાછી આવી નહોતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.\nપ્રિયંકાની પાર્ટીમાંથી આવતી વખતે ઈશા અંબાણીએ લપેટ્યો ભાવિ પતિનો ઉલ્ટો કોટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00577.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/monkey-continues-find-sho-hair-lice-in-pilibhit-police-station-uttar-pradesh-125855887.html", "date_download": "2020-07-09T17:10:28Z", "digest": "sha1:FUW5Y3KSRPSWGGUOZMX2LDISLVSF4MVC", "length": 3115, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Monkey Continues Find Sho Hair Lice in Pilibhit Police Station Uttar Pradesh|પોલીસ સ્ટેશનમાં કામ કરતાં ઇન્સપેક્ટરના માથામાંથી જૂ કાઢતો વાનર", "raw_content": "\nવાઇરલ / પોલીસ સ્ટેશનમાં કામ કરતાં ઇન્સપેક્ટરના માથામાંથી જૂ કાઢતો વાનર\nઇન્સપેક્ટર ફરિયાદ સાંભળતાં હતાં ત્યારે વાનર તેમનાં ખભા પર બેસી ગયો હતો.\nવીડિયો ડેસ્કઃ ઉત્તર પ્રદેશના પીલીભીત પોલીસ સ્ટેશનનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર શ્રીકાંત દ્રિવેદી જ્યારે ફરિયાદ સાંભળતા હતાં ત્યારે તેમના ખભા પર વાનર આવીને બેસી ગયો હતો. ઇન્સપેક્ટરે વાનરને ખભા પરથી નીચે ઊતારવાનો પ્રયત્ન કર્યો છતાં તે નહોતો ઉતર્યો અને વાનર ઇન્સપેક્ટરના માથામાંથી જૂ કાઢતો રહ્યો હતો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00577.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/red-alert-in-maharashtra-gujarat-as-cyclone-nisarga-gujarati-news/", "date_download": "2020-07-09T18:42:18Z", "digest": "sha1:2WE6MMTAM4AAXJDUJWAK27RWTQVK44RK", "length": 16806, "nlines": 186, "source_domain": "www.gstv.in", "title": "નિસર્ગ ચક્રવાતનો ફફડાટ : મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રેડ એલર્ટ, હાલ જોવા મળી છે અહીં અસર - GSTV", "raw_content": "\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\nSBIએ આપી બેન્ક એકાઉન્ટ સેફ રાખવાની ટિપ્સ, જણાવ્યું…\nKisan Credit Cardમાં લોનની સાથે ખેડૂતોને મળે છે…\nવૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા…\nનિસર્ગ ચક્રવાતનો ફફડાટ : મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રેડ એલર્ટ, હાલ જોવા મળી છે અહીં અસર\nનિસર્ગ ચક્રવાતનો ફફડાટ : મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રેડ એલર્ટ, હાલ જોવા મળી છે અહીં અસર\nપશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તાજેતરમાં આવેલા ચક્રવાતી તોફાન અમ્ફાનપછી દેશમાં વધુ એક ચક્રવાતી તોફાને તેની હાજરી પૂરાવી દીધી છે. આ વાવાઝોડું અરબી સમુદ્રમાં થઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘નિસર્ગ’ નામના ચક્રવાતને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હાલમાં તેની અસર પણ જોવા મળી અને ગુજરાતના ભાવનગરમાં ભારે વરસાદ પડ્યો છે. આઇએમડીએ જણાવ્યું હતું કે આજે સવારે લો પ્રેશરનો વિસ્તાર પણ વધારે નીચો ગયો હતો. ચક્રવાતી તોફાન 3 જૂનના રોજ સાંજે અથવા રાત્રે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે. વાવાઝોડું ટકરાવાની સાથે જ મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આઇએમડીએ 1 જૂન માટે કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.\n3 જૂનના રોજ સાંજે અથવા રાત્રે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે\nઆઇએમડીએ રવિવારે પુષ્ટિ કરી કે અરબી સમુદ્ર અને લક્ષ્યદ્વીપ ટાપુ વચ્ચેનું નીચા દબાણનું ક્ષેત્ર ચક્રવાતી તોફાનને વેગ આપી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણપૂર્વીય અને આસપાસના પૂર્વી મધ્ય અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ વિસ્તારમાં નીચા દબાણને કારણે ચક્રવાત તીવ્ર બનવાની સંભાવના છે. હાલમાં તો આગામી 24 કલાકમાં વધુ મજબૂત બનશે અને ચક્રવાતી તોફાનમાં ફેરવાશે. આ ચક્રવાતી તોફાન 3 જૂનના રોજ સાંજે અથવા રાત્રે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે તેવી સંભાવના છે.\nપ્રતિ કલાક 90 થી 100 કિલોમીટરની ગતિથી હવા ચાલી શકે\nહવામાન વિભાગે 4 જૂન સુધી ચેતવણી આપતાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે. જે માછીમારો અરબી સમુદ્રમાં ગયા હતા તેઓને તુરંત કાંઠા પર પાછા બોલાવી લીધા છે. આઇએમડીના અમદાવાદ સેન્ટર દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના તમામ બંદરો પર રિમોટ ઈન્ડિકેટર (ડીસી -1) ચક્રવાત ચેતવણી સંકેતને સક્રિય કરવાની સલાહ આપી છે કારણ કે 4 જૂન સુધી દરિયાની પરિસ્થિતિ અત્યંત ખરાબ રહેવાની સંભાવના છે. પ્રતિ કલાક 90 થી 100 કિલોમીટરની ગતિથી હવા ચાલી શકે છે. જેની ગતિ પ્રતિ કલાક 110 કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે.\nઆગામી 12 કલાક પછી ચક્રવાત તીવ્ર બનશે\nચક્રવાતી તોફાન દક્ષિણ-પૂર્વ અને આસપાસના પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ ક્ષેત્રમાં ઓછા દબાણવાળા વિસ્તારો પૂર્વ અને તેની આસપાસના દક્ષિણ-પૂર્વી અરબી સમુદ્રમાં નીચા દબાણવાળા ક્ષેત્રમાં 1 ડ્રિપેશન કેન્દ્રીત છે. સવારે 5.30 વાગ્યે, ચક્રવાતનું અક્ષાંશ 13.0° ઉત્તર અને રેખાંશ 71.4 ° પૂર્વમાં રહેલા પણજી (ગોવા) ની દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 370 કિમી., મુંબઈ (મહારાષ્ટ્ર) ના દક્ષિણ-પશ્ચિમમાં 690 કિમી. અને દક્ષિણ – પશ્ચિમમાં સુરત (ગુજરાત ) 920 કિમી. સ્થિત છે. ચક્રવાત આગામી 12 કલાક દરમિયાન દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણ-પૂર્વમાં ચક્રવાત તીવ્ર બનવાની સંભાવના છે અને તે પછીના 24 કલાક દરમિયાન પૂર્વીય મધ્ય અરબી સમુદ્ર ઉપર વધુ તીવ્ર બની શકે છે. બીજી તરફ રાષ્ટ્રીય રાજધાની વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનને કારણે તાપમાન ઘટ્યું છે. રાત્રે થયેલ વરસાદ અને ભારે પવનને કારણે હવામાન પલટાયું છે. તાપમાન સતત બે દિવસથી ઘટી રહ્યું છે.\nસરેરાશ 96 ટકા વરસાદ થવાની સંભાવના\nભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ કેરળ ઉપર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 2020 શરૂ થવાની જાહેરાત કરી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે 1 જૂને કેરળ પહોંચ્યું છે. તે સામાન્ય તારીખ સાથે અહીં પહોંચ્યું છે. ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે ઉત્તર પૂર્વ ભારતમાં લાંબા સમયથી વરસાદ થોડો ઓછો પડી રહ્યો છે અને આ વર્ષે પણ માત્ર 96% વરસાદ થશે. તેમણે જણાવ્યું હતું કે ચોમાસું સામાન્ય રહેવાની 40 ટકાથી વધુ સંભાવના છે જ્યારે વરસાદ ઓછો રહેવાની સંભાવના પાંચ ટકા છે. સચિવ ડો.માધવન નાયર રાજીવને કહ્યું છે કે સારા ચોમાસા માટે સ્થિતિ વધુ અનુકૂળ બની રહી છે. માત્રાત્મક રૂપથી જોઈએ તો દેશમાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસુ વરસાદ તેના લાંબા સમય મુજબ સરેરાશ 102 ટકા હશે. અર્થાત્ 88 સેમી વરસાદ રહેશે.\nઆધારકાર્ડમાં સરનામું બદલવું હવે થયું સરળ, આ ડોક્યુમેન્ટ પણ ગણાશે માન્ય\nગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત\nટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ\nહવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ\nટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો\n17 વર્ષના પાક. ક્રિકેટરનો કોહલીને પડકાર, કોહલીથી ડર લાગતો નથી\nWorld Milk Day 2020 : દૂધ પીવાથી તો ફાયદા થાય છે પણ કોનું પીવાથી વધારે ફાયદા થાય એ જાણવું હોય તો કરો ક્લિક\nગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત\nટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ\nહવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ\nગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત\nટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલા��ો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ\nસોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક\nરાજ્યમાં કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું સુરત, 1 જ દિવસમાં 300થી વધુ નવા પોઝીટીવ સાથે 7 હજારને પાર\nરાજ્યમાં રેકોર્ડબ્રેક 861 નવા પોઝીટીવ સાથે 39 હજારને પાર, 2 હજાર લોકોના થયા કોરોનાથી મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00577.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/this-year-the-number-of-net-banking-atm-fraud-increased-by-5", "date_download": "2020-07-09T18:52:15Z", "digest": "sha1:7OJRK5PY7CB2TRXJHRUFPZ65MPHH5IED", "length": 7794, "nlines": 99, "source_domain": "www.vtvgujarati.com", "title": " ક્રાઇમનો આ રિપોર્ટ બધા માટે ચોંકાવનારો,આ વર્ષે નેટબેન્કિંગ-ATM ફ્રોડના કેસ 50 ટકા વધ્યા | This year, the number of Net Banking-ATM fraud increased by 5%", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nફ્રોડ / ક્રાઇમનો આ રિપોર્ટ બધા માટે ચોંકાવનારો,આ વર્ષે નેટબેન્કિંગ-ATM ફ્રોડના કેસ 50 ટકા વધ્યા\nભારતમાં એટીએમ ફ્રોડ, નેટ બેન્કિંગ, ડેબિટ-ક્રેડિટકાર્ડથી ફ્રોડના કિસ્સાઓમાં ગઇ સાલની તુલનાએ ૫૦ ટકાનો વધારો જોવા મળ્યો છે.\nનેટ બેન્કિંગ-ATM ફ્રોડની સંખ્યામાં ૫૦ ટકાનો વધારો થયો\nદિલ્હી હવે ફ્રોડ કેપિટલ બનતી જાય છે\nએટીએમ ફ્રોડના કિસ્સા સૌથી વધુ જાહેર ક્ષેત્રની બેન્કોમાં થયા છે\nદેશભરમાં ફ્રોડના જેટલા કિસ્સા થયા છે તેમાંથી ૨૭ ટકા કિસ્સા એકલા દિલ્હીમાં નોંધાયા\nઆમ દિલ્હી હવે ફ્રોડ કેપિટલ બનતી જાય છે. દેશભરમાં ફ્રોડના જેટલા કિસ્સા થયા છે તેમાંથી ૨૭ ટકા કિસ્સા એકલા દિલ્હીમાં નોંધાયા છે. ૨૦૧૮-૧૯માં ફ્રોડથી રૂ. ૧૪૯ કરોડનું નુકસાન થયું હતું, જ્યારે ૨૦૧૭-૧૮માં નુકસાનનો આંકડો રૂ.૧૭૯ કરોડનો હતો.\nએટીએમ ફ્રોડના કિસ્સા સૌથી વધુ જાહેર ક્ષેત્રની બેન્કોમાં થયા છે. માર્ચ-૨૦૧૯ સુધીના ડેટા અનુસાર દેશમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ૫૮,૦૦૦ એટીએમ હતાં. રૂ. બે લાખના કેશ ઉપાડ સંબંધિત ફ્રોડમાં પ્રત્યેક પાંચ ફ્રોડમાં એક ફ્રોડ એટીએમ દ્વારા થયો છે. એટીએમના ફ્રોડમાં બીજા સ્થાને આઇડીબીઆઇ બેન્ક છે અને તેના ૩,૭૦૦ એટીએમ પૈકી ૧,૮૦૦ ફ્રોડ કેસ નોંધાયા છે. દેશમાં એટીએમના પ્રમાણમાં આઇડીબીઆઇ એટીએમનો હિસ્સો માત્ર ૧.૮ ટકા છે. એપ્રિલ-૨૦૧૭થી ૨૦૧૯ દરમિયાન એટીએમ ફ્રોડની કુલ સંખ્યામાં ૧૫ ટકા આઇડીબીઆઇના એટીએમ દ્વારા ફ્રોડ થઇ હતી.\nસુશાંતના નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગને કારણે ભાંગી પડ્યો છે કર�� જોહર, મિત્રએ કહ્યું-તેની હાલત...\nએક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી\nમહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ, અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત\nઅમદાવાદ / SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સનો વિરોધ : દર્દીઓ ઓછાં...\nપૂછપરછ / ચોથી વખત EDએ અહેમદ પટેલની કરી પૂછપરછ, પટેલે બાદમાં આપી...\nતેજી / સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે, ચાંદીની ચમક પણ વધી\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / કાળાબજારી પર કંટ્રોલ ક્યારે\nઍનાલિસિસ / ગુજરાતની હાલની 2 સૌથી મોટી સમસ્યા\nEk Vaat Kau / હવાથી કોરોના ફેલાય WHOનું અત્યાર સુધી સૌથી મોટું નિવેદન\nમેઘતાંડવ / ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00577.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-LCL-an-innovative-idea-farmer-create-machine-with-motorcycle-gujarati-news-5958493-NOR.html", "date_download": "2020-07-09T18:30:14Z", "digest": "sha1:N6JAHDXPRVEN7BM4ER7WUVZVWBLQCP2B", "length": 3467, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "An innovative Idea: Farmer create machine with motorcycle|સામાન્ય ખેડૂતે ભંગારની બાઈકમાંથી બનાવ્યું 'થ્રેસર', ધોકા મારવાથી મળશે મુક્તિ", "raw_content": "\nસામાન્ય ખેડૂતે ભંગારની બાઈકમાંથી બનાવ્યું 'થ્રેસર', ધોકા મારવાથી મળશે મુક્તિ\nઆજના જમાનામાં ખેડૂતો હાઈટેક ખેતી તરફ વળ્યા છે. જોકે ટેકનોલોજીનો ઉપયોગ મોટા ખેડૂતો કરી શકે છે પણ નાના ખેડૂતોને આવાં મશીન મોંઘાં પડતાં હોય છે. ઘણી વાર ખેડૂતો આગવી કોઠાસૂઝથી નવાં મશીનો વિકસાવતાં હોય છે. સોશિયલ મીડિયામાં હાલમાં એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક ખેડૂત ભંગાર બાઈકમાંથી સિંગમાંથી કેવી રીતે દાણા કાઢવા એ ટેકનિક દર્શાવી રહ્યા છે. બાઈકનું ટાયર ફરતું જાય છે અને સિંગમાંથી દાણા નીકળતાં જાય છે. પહેલાંના જમાનામાં ખેડૂતો સિંગમાંથી દાણા કાઢવા માટે ધોકાનો ઉપયોગ કરતાં હતા. સિંગને ધોકાવીને તેમાંથી દાણા કાઢતાં હતા. ત્યારે આ ખેડૂતે બાઈકનો આ રીતે ઉપયોગ કર્યો છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00579.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://rankaar.com/blog/category/album/samnvay-2005", "date_download": "2020-07-09T17:54:29Z", "digest": "sha1:ARDX2YMAWAY3DAXUOBETUOVADXHJ5GNC", "length": 24744, "nlines": 162, "source_domain": "rankaar.com", "title": "રણકાર.કોમ – Rankaar.com » સમન્વય ૨૦૦૫ - Gujarati Music, Gujarati Gazals, Gujarati Songs, Garba, Halarada, Lagna Geet, Gujarati Geet, Garba-Ras, Prarthana", "raw_content": "\nકુંચી આપો બાઈજી – વિનોદ જોશી\nતમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી\nકોઈ કંકુ થાપા ભૂંસી દઈ, મને ભીંતેથી ઉતરાવો,\nકોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડા પકડાવો,\nતમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈજી,\nતમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી,\nતમે અણજાણ્યા ઉંબરિયેથી મારી નદીયું પાછી ઠેલી,\nતમે કિયા કુહાડી વેડી મારા દાદાની વડવાઈજી,\nઝીણા ઝીણા રે આંકેથી – અનિલ જોશી\nસ્વર:બિજલ ઉપાધ્યાય, વિરાજ ઉપાધ્યાય\nઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા,\nકાયા લોટ થઈ ને ઉડી, માયા તોય હજી ન છૂટી,\nડંખે સૂની મેડી ને સૂનાં જાળિયા..\nસૂની ડેલીને જોઈ પૂછશો ના કોઈ,\nકે અવસરિયા કેમ નથી આવતા\nપાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને,\nએટલે તોરણ નથી રે બાંધતા..\nએક રે સળીને કોયલ માળો માનીને,\nજીવતર જીવી ગઈ હવે થાય શું\nઈ રે માળામાં કોઈ ઈંડું ન મુકશો,\nમુકશો તો હાલરડાં ગાઈશું..\nમોરપિચ્છની રજાઈ ઓઢી – સુરેશ દલાલ\nમોરપિચ્છની રજાઈ ઓઢી તમે સુઓને શ્યામ\nઅમને થાય પછી આરામ..\nમોરલીના સૂરના ઓશિકા રાખો અડખે પડખે,\nતમે નીંદમાં કેવા લાગો જોવાને જીવ વલખે;\nરાત પછીથી રાતરાણી થઇ મહેકી ઉઠે આમ,\nમોરપિચ્છની રજાઈ ઓઢી તમે સુઓને શ્યામ.\nઅમે તમારાં સપનામાંતો નક્કી જ આવી ચડશું,\nઆંખ ખોલીને જોશો ત્યારે અમે જ નજરે પડશું;\nનિંદ્રા તંદ્રા જાગૃતિમાં જળહળ ભર્યો દમામ,\nમોરપિચ્છની રજાઈ ઓઢી તમે સુઓને શ્યામ.\nCategories: આશિત દેસાઈ, આશિત દેસાઈ, કૃષ્ણગીત, સમન્વય ૨૦૦૫, સુરેશ દલાલ\tTags: ashit desai, Suresh Dalal\nદરવાજે ઉભો છું – મનોજ ખંડેરિયા\nપીડાના ટાંકણાંની ભાત લઈ દરવાજે ઉભો છું,\nકળામય આગવો આઘાત લઈ દરવાજે ઉભો છું.\nનથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર આજે,\nકવિતાથી સભર દિન-રાત લઈ દરવાજે ઉભો છું.\nતમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,\nહું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઉભો છું.\nઉભો દ્વારે શીશુભોળો દયામય મંદિર ખોલો,\nબચેલાં શ્વાસની સોગાત લઈ દરવાજે ઉભો છું.\nછોકરાને સપનું આવ્યું ‘તું ગઈ રાતે – તુષાર શુક્લ\nછોકરાને સપનું આવ્યું ‘તું ગઈ રાતે,\nકેટલુંયે સમજાવ્યું છોકરીએ છોકરાને,\nછોકરો ન માને કોઈ વાતે..\nચોક્ખી ચણાક સાવ સમજી શકાય એવી છોકરીએ પાડી ‘તી ના,\nગલ્લાને ઘેર કડી રાણી ન જાય તે�� છોકરાને સમજાવવું આ,\nલો-ગાર્ડન પાસેથી છૂટાં પડ્યા ‘તા હજુ હમણા તો સાત – સાડા સાતે..\nમળવા છતાંયે જે ના બોલી શક્યો એણે સપનામાં કીધું મલકાતે,\nઓશિકા બદલે ના સપના બદલાય, મારી રાત હવે ગઈ ગયા ખાતે.\nના પાડી તોયે આ હાલત છે છોકરાની, જો હા પાડી હોત તો શું થાતે\nઅણગમતું આવે કે મનગમતું આવે એ સપનું છે સપનાની મરજી,\nસપનું આંજેલ આંખ સૌથી ના ઉકલે, એ આંખો નથી રે કોઈ અરજી.\nઆંખોના સરનામે આવે સુગંધ એને ઓળખવી પડતી રે જાતે..\nCategories: ગીત, ગૌરાંગ વ્યાસ, તુષાર શુક્લ, સમન્વય ૨૦૦૫, સોનિક સુથાર\tTags: Gaurang Vyas, sonik suthar, તુષાર શુક્લ\nSelect Sub-category અંકિત ત્રિવેદી અજ્ઞાત અઝીઝ કાદરી અદમ ટંકારવી અદી મીરઝા અનિલ જોશી અમર પાલનપુરી અમૃત ‘ઘાયલ’ અરદેશર ખબરદાર ‘અદલ’ અરૂણ દેશાણી અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સુરી આસીમ રાંદેરી ઇંદુલાલ ગાંધી ઇસુભાઈ ગઢવી ઈંદિરાબેટીજી ઈકબાલ મુન્શી ઉદ્દયન ઠક્કર ઉમાશંકર જોશી ઉશનસ્ ઓજસ પાલનપુરી કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કાંતિ અશોક કાલિદાસ કિલાભાઈ ઘનશ્યામ કુતુબ આઝાદ કૃષ્ણ દવે કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગની દહીંવાલા ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ગૌરાંગ ઠાકર ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત સુમન ચતુર્ભુજ દોશી ચિંતન નાયક ચિનુ મોદી ચીમનલાલ જોશી ચૈતાલી જોગી જગદીશ જોષી જયંત પલાણ જયંત પાઠક જયલાલ નાયક જલન માતરી જવાહર બક્ષી જીતુભાઈ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ડૉ. વિવેક ટેલર તુલસીદાસ તુષાર શુક્લ દયારામ દલપત પઢીયાર દામોદર બોટાદકર દારા એમ. પ્રિન્ટર દાસી જીવણ દિગંત પરીખ દિલીપ ગજ્જર દિલીપ રાવલ દિલેરબાબુ દીપક ગણાત્રા ‘સાથી’ દુલા ભાયા કાગ ધૂની માંડલિયા ધ્રુવ ભટ્ટ નયન દેસાઈ નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટિયા નાઝીર દેખૈય્યા નિરંજન ભગત નીનુ મઝુમદાર નીલેશ રાણા ન્હાનાલાલ કવિ પંચમ શુક્લ પન્ના નાયક પીનાકીન ઠાકોર પુરુરાજ જોશી પ્રણવ પંડયા પ્રભુલાલ દ્વિવેદી પ્રવીણ ટાંક પ્રિતમદાસ પ્રિયકાંત મણિયાર બરકત વિરાણી ‘બેફામ’ બાપુભાઈ ગઢવી બાલમુકુન્દ દવે બાલુ પટેલ બેદાર લાજપુરી બ્રહ્માનંદ ભગવતીકુમાર શર્મા ભદ્રાયુ મહેતા ભરત ત્રિવેદી ભરત વિંઝુડા ભાગ્યેશ ઝા ભાસ્કર વોરા ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ ભુપેન્દ્ર વકિલ ભૂષણ દુઆ મકરંદ દવે મણિલાલ દેસાઈ મનસુખ વાઘેલા મનોજ ખંડેરીયા મનોજ મુની મરીઝ મહેંક ટંકારવી મહેશ શાહ માધવ રામાનુજ મીરાંબાઈ મુકુલ ચોક્સી મુકેશ જોષી મુકેશ માલવણકર મુનિ શ્રી ચિત્રભાનુ મેઘબિંદુ યામિની વ્યાસ યોસેફ મેકવાન રઈશ મનીયાર રઘુનાથ બ્રહ્મભટ્ટ રતિલાલ નાઇક રમણભાઈ પટેલ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ ઉપાધ્યાય રવિ સાહેબ રસીક દવે રાજેન્દ્ર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ રાવજી પટેલ રાહી ઓઢારીયા લખમો માળી લાલજી કાનપરિયા વિનય ઘાસવાલા વિનોદ જોષી વિનોદ માણેક ‘ચાતક’ વિહાર મજમુદાર વીરુ પુરોહિત વેણીભાઈ પુરોહિત શયદા શિવાનંદસ્વામી શીતલ જોષી શીવરાજ આકાશ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઈ સંત પુનિત સંદીપ ભાટીયા સગીર સુન્દરમ સુરેન ઠાકર ‘મેહુલ’ સુરેન્દ્ર કડિયા સુરેશ દલાલ સુરેશ લાલણ સૈફ પાલનપુરી સૌમ્ય જોશી હરિન્દ્ર દવે હરિહર ભટ્ટ હરીશ મિનાશ્રુ હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ત્રિવેદી હસુ પરીખ હિતેન આનંદપરા\nSelect Sub-category અંકિત ખેડેકર અચલ મેહતા અજિત શેઠ અટ્ટા ખાન અતુલ દેસાઈ અનાર કઠિયારા અનાર શાહ અનિતા પંડિત અનુપ જલોટા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમન લેખડિયા અમર ભટ્ટ અર્ચના દવે અલ્કા યાજ્ઞીક અશ્વિની ભીડે દેશપાંડે અશ્વૈર્યા મજમુદાર આનંદકુમાર સી. આનલ વસાવડા આરતિ મુન્શી આલાપ દેસાઈ આશા ભોંસલે આશિત દેસાઈ ઉદય મઝુમદાર ઉદિત નારાયણ ઉમંગી શાહ ઉર્મિશ મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર ઐશ્વર્યા હિરાની કમલેશ અવસ્થી કલ્યાણી કવઠાલકર કવિતા કૃષ્ણમૂર્તિ કવિતા ચોક્સી કિશોર કુમાર કિશોર મનરાજા કૃષાનુ મજમુદાર કેદાર ઉપાધ્યાય કૌમુદી મુનશી ગાર્ગી વોરા ગીતા દત્ત ચંદુ મટ્ટાણી ચિત્રા શરદ ચેતન ગઢવી ચોલા સોઢા જગજીત સિંહ જનાર્દન રાવલ જયેશ નાયક જહાનવી શ્રીમાંનકર જીગીષા ખેરડીયા જીતુદાન ગઢવી ઝરણા વ્યાસ તલત મહેમુદ તેજસ ધોળકિયા દર્શના ગાંધી દર્શના ઝાલા દિપાલી સોમૈયા દીક્ષિત શરદ દીપ્તિ દેસાઈ દેવીયાની પટેલ દેવેશ દવે દ્રવિતા ચોક્સી ધનાશ્રી પંડિત નયન પંચોલી નયનેશ જાની નિનાદ મહેતા નિરુપમા શેઠ નિશા ઉપાધ્યાય નિષ્કૃતિ મહેતા નિસર્ગ ત્રિવેદી નીતિન મુકેશ નીરજ પાઠક પંકજ ઉધાસ પરાગી પરમાર પાર્થ ઓઝા પાર્થિવ ગોહિલ પિયુષ દવે પુરષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાચી શાહ ફાલ્ગુની શેઠ બાલી બ્રહ્મભટ્ટ બિજલ ઉપાધ્યાય ભાસ્કર શુક્લ ભુપિન્દર સીંગ ભૂમિક શાહ મનહર ઉધાસ મનોજ દવે મન્ના ડે માલિની પંડિત નાયક મિતાલી સીંગ મુકેશ મેઘના ખારોડ મેધા યાજ્ઞિક રવિન નાયક રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઈ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રેખા રાવલ લતા મંગેશકર લવણ ગોને વંદના બાજપાઈ વિધિ મહેતા વિનોદ રાઠોડ વિભા દેસાઈ વિરાજ ઉપાધ્યાય વૈશાખી દેસાઈ વૈશાલી મહેતા શંકર મહાદેવન શાન શિવાંગી દેસાઈ શુભા જોશી શેખર સેન શૈલેન્દ્ર ભારતી શૌનક પંડ્યા શ્યામલ મુન્શી શ્રધ્ધા શાહ શ્રેયા ઘોષલ સંજય ઓઝા સંજીવની સચિન લિમયે સપના શાહ સમૂહ ગાન સાધના સરગમ સીમા ત્રિવેદી સુદેશ ભોંસલે સુપલ તલાટી સુહાની શાહ સોનલ રાવલ સોનિક સુથાર સોલી કાપડિયા સૌમિલ મુન્શી હંસા દવે હરિહરન હર્ષિદાબેન રાવળ હિમાંશુ મકવાણા હિમાલી વ્યાસ નાયક હેમંત કુમાર હેમંત ચૌહાણ હેમા દેસાઈ હેમાંગીની દેસાઈ હેમુ ગઢવી\nમને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nજવાય છે – અમૃત ઘાયલ\nઆગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nઝંખના – ઉમાશંકર જોશી\nખારવાનાં ગીત – રાજેન્દ્ર શાહ\nઆપી આપીને – વિનોદ જોષી\nછૂંદણા – ચિંતન નાયક\nમેઘદૂત (ઉત્તરમેઘ ૪૯-૫૬) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૩૬-૪૮) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૨૩-૩૫) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nsuresh on મને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nPratik patel on પગ મને ધોવા દ્યો – દુલા ભાયા કાગ\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nસુધા બાપોદરા on ચમન તુજને સુમન – કૈલાસ પંડિત\nનાથાલાલ દેવાણી on અને તમે યાદ આવ્યા – કમલેશ સોનાવાલા\nGujju Tech on ઝંખના – ઉમાશંકર જોશી\nરાઘવ જાની on આગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nLa Kant Thakkar on આપી આપીને – વિનોદ જોષી\nAlpesh Mistri on ખોબો ભરીને અમે એટલું હસ્યાં… – જગદીશ જોષી\nઅહીં મૂકવામાં આવેલા ગીત માત્ર માતૃભાષાના પ્રચાર માટે જ છે અને તે ડાઉનલોડ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી શકાય એમ નથી. તમને ગમતાં ગીત ખરીદીને સાંભળો એમાં જ કલાકારોનું બહુમાન છે. અહીં મૂકવામાં આવેલા દરેક ગીત કે કવીતાના કોપીરાઇટ્સ જે તે રચયીતાના પોતાના છે, તેમ છતાં જો કોપીરાઇટ્સનો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00580.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AD%E0%AB%82%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8", "date_download": "2020-07-09T18:28:32Z", "digest": "sha1:MWSYPBG3AMMEHTDV73LTIEC675HDZBH3", "length": 29188, "nlines": 479, "source_domain": "gu.wikipedia.org", "title": "ભૂતાન - વિકિપીડિયા", "raw_content": "\nદ્રુક યુલ (ગરજતા ડ્રેગનનો દેશ)\nજિગ્મે ખેસર નામગ્યાલ વાંગ્ચુક\n• ૨૦૦૫ વસ્તી ગણતરી\nમાનવ વિકાસ દર (HDI) (૨૦૦૭)\nક્ષતિ: અયો���્ય HDI કિંમત · 133વાં\nઙુલત્રુમ ભારતીય રૂપિયો (બીટીએન આઈએનઆર)\nUTC+6:00 (ભૂટાન સમય બી.ટી.ટી)\nભૂતાન એટલે કે ભૂતાનનું રાજ્ય, હિમાલય પર વસેલો દક્ષિણ એશિયાનો એક નાનકડો અને મહત્વપૂર્ણ દેશ છે. આ દેશ ચીન (તિબેટ) અને ભારત ની વચ્ચે સ્થિત છે. આ દેશનું સ્થાનીક નામ દ્રુક યુલ છે, જેનો અર્થ થાય છે, 'ગરજતા ડ્રેગનનો દેશ’.[૧] આ દેશ મુખ્યતઃ પહાડી છે, ફક્ત દક્ષિણ ભાગમાં થોડીક સમતળ ભૂમિ છે. સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે તે તિબેટ સાથે જોડાયેલો છે, પરંતુ ભૌગોલિક અને રાજનીતિક પરિસ્થિતિઓ અનુસાર હાલમાં આ દેશ ભારતની નજીક છે.\nભૂતાન ખુબ દુર્ગમ તેમજ બાકીની દુનિયાથી અલાયદો દેશ હતો, ૨૦મી સદીનાં અંતમાં અહીં થયેલા વિકાસને પગલે, શહેરી વિસ્તારમાં સીધી અંતરરાષ્ટ્રીય ઉડાનો, ઈન્ટરનેટ, મોબાઈલ ફોન તેમજ કેબલ ટી.વી. જેવી આધુનિક સગવડોના આવવાથી ત્યાં પણ ઘણી પ્રગતી સધાઈ છે. ભૂતાને ગ્રોસ નેશનલ હેપીનેસ (કુલ રાષ્ટ્રીય ખુશાલી)ની વિચારધારાને અપનાવી પોતાની પ્રાચીન સંસ્કૃતિ અને રિવાજો તથા આધુનિકરણ વચ્ચેનું સમતોલપણું જાળવી રાખ્યું છે, જેના થકી તેમણે પર્યાવરણનો નિરંકુશ નાશ કર્યા વગર પ્રગતિ સાધી છે. ભૂતાનની સરકારે ત્યાંની રાષ્ટ્રીય પરંપરાગત સંસ્કૃતિ, ઓળખ તથા પર્યાવરણને જાળવી રાખવા માટે ઘણા પગલા લીધા છે. ૨૦૦૬માં લેસ્ટર વિશ્વવિદ્યાલયે કરેલા 'વર્લ્ડ મેપ ઓફ હેપીનેસ' (દુનિયાનો ખુશાલીનો નકશો) નામના સર્વેક્ષણના આધારે બિઝનેઝ વિક નામના સાપ્તાહિકે ભૂતાનને એશિયાનો સૌથી ખુશાલ દેશ અને દુનિયામાં આઠમો ખુશાલ દેશ તરીકે ગણાવ્યો હતો.[૨]\nએક મત અનુસાર ભૂતાન સંસ્કૃત શબ્દો ભૂ અને ઉત્થાનના સમાસથી બનેલો શબ્દ છે જેનો શાબ્દિક અર્થ થાય \"ઊંચી ભૂમિ\". અન્ય એક મત પ્રમાણે આ ભોત-અન્ત (એટલેકે તિબેટનો અન્ત)નું અપભ્રંશ છે, કેમકે ભૂતાન તિબેટની દક્ષિણ સિમાએ આવેલું છે.\nસ્થાનિક લોકો ભૂતાનને દ્રુક-યુલનાં નામથી ઓળખે છે, પરંતુ, ઐતિહાસિક રીતે ભૂતાનનાં અનેક નામો છે, જેમકે, 'લ્હો મોન' (અંધકાર ભર્યો દક્ષિણનો પ્રદેશ), 'લ્હો ત્સેન્ડેન્જોન્ગ' (દક્ષિણ ત્સેન્ડેન શંકુદ્રુમનો પ્રદેશ), 'લ્હોમેન ખાઝી' (ચતુરસંગમનો દક્ષિણી પ્રદેશ) અને 'લ્હો મેન જોન્ગ' (દક્ષિણનો જડીબુટ્ટીઓનો પ્રદેશ), વિગેરે.\nભૂતાન દક્ષિણ એશિયામાં આવેલી હિમાલય પર્વતશાળાના પૂર્વીય ભાગમાં આવેલો છે. તેની દક્ષિણ, પૂર્વ તેમજ પશ્ચિમી સિમા ભારત સાથેની છે અને ઉત્તરનો પાડોશી દેશ ચીન છે. ભૂતાનન��� પૂર્વ દિશામાં સિક્કીમ આવેલું છે, જે તેને નેપાળથી જુદુ પાડે છે અને દક્ષિણ દિશામાં પશ્ચિમ બંગાળ તેને બાંગ્લાદેશથી અલગ કરે છે.\nભૂતાનમાં ઘણી ભૌગોલીક વિવિઘતા છે અને ત્યાં દક્ષિણમાં ઉષ્ણકટિબંધ વિસ્તાર પાસેના મેદાનોથી લઈને ઉત્તરમાં હિમાલયની ઉંચાઈઓ છે કે જેમાં અમુક શિખરો ૭,૦૦૦ મિટર (૨૩,૦૦૦ ફુટ) કરતા પણ ઉંચા છે. બૌદ્ધ ધર્મની વર્જયાન શાખાની ગણત્રી ત્યાનાં રાષ્ટ્રીય ધર્મ તરીકે કરવામાં આવે છે અને ત્યાંની કુલ વસતી કે જે ૬,૯૧,૧૪૧ની છે તેમાંથી મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. ત્યાર બાદ હિંદુ ધર્મ પાળનારાઓની સંખ્યા બીજે સ્થાને આવે છે. થિમ્ફુ અહીંનું સૌથી મોટું શહેર તેમજ રાજધાની છે. સદીઓથી ચાલી આવતી રાજાશાહીની શાષક પદ્ધતિ બાદ માર્ચ ૨૦૦૮માં ત્યાં પહેલીવાર લોકશાહી ચુંટણી યોજાઈ હતી. બીજા ઘણા અંતરરાષ્ટ્રીય સંગઠનો ઉપરાંત ભૂતાન સંયુક્ત રાષ્ટ્રસંધ તેમજ સાર્ક તરિકે ઓળખાતા દક્ષિણ એશિયાઈ પ્રાદેશિક સહકાર સંગઠન (South Asian Association for Regional Cooperation-SAARC)નું પણ સભ્ય છે. ભૂતાન દેશનું કુલ ક્ષેત્રફળ ૩૮,૩૯૪ ચોરસ ફુટ (૧૪,૮૨૪ ચોરસ માઈલ) છે.[૩]\nસત્તરમી સદીના અંતમાં ભૂતાને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. ૧૮૬૫માં બ્રિટન અને ભૂતાન વચ્ચે સિનચુલુ સંધિ પર હસ્તાક્ષર થયા, જે અનુસાર ભૂતાને સીમાવર્તી અમુક ભૂભાગને બદલે અમુક વાર્ષિક અનુદાનનો કરાર કરવામાં આવ્યો. બ્રિટિશ પ્રભાવ હેઠળ ૧૯૦૭માં ત્યાં રાજશાહીની સ્થાપના થઈ. ત્રણ વર્ષ બાદ એક અન્ય સંધિ થઈ, જેની હેઠળ અંગ્રેજો એ વાત પર સહમત થયા કે તેઓ ભૂતાનના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ નહીં કરે પરંતુ ભૂતાનની વિદેશ નીતિ ઇંગ્લેન્ડ નક્કી કરાશે. પાછળથી ૧૯૪૭ પછી આ જ ભૂમિકા ભારતને મળી. બે વર્ષ પછી ૧૯૪૯ માં ભારત-ભૂતાન સંધિ હેઠળ ભારતે ભૂતાનની તે બધી જમીન તેને પરત કરી જે અંગ્રેજોને અધીન હતી. આ સંધિ હેઠળ ભારતને ભૂતાનની વિદેશ નીતિ અને સુરક્ષા નીતિમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા સોંપવામાં આવી.\nભૂટાન કી રાજનીતિ કા કેંદ્ર શોગડૂ\nભૂતાનના રાષ્ટ્રપ્રમુખ રાજા અર્થાત દ્રુક ગ્યાલપો હોય છે, જે વર્તમાનમાં જિગ્મે ખેસર નામગ્યાલ વાંગ્ચુક છે. જોકે આ પદ વંશાનુગત છે પરંતુ ભૂતાનના સંસદ શોગડૂના બે તૃતિયાંશ બહુમત દ્વારા હટાવી શકાય છે. શોગડૂમાં ૧૫૪ બેઠક હોય છે, જેમાં સ્થાનીય રૂપે ચુંટાયેલા પ્રતિનિધિ (૧૦૫), ધાર્મિક પ્રતિનિધિ (૧૨) અને રાજા દ્વારા નામાંકિત પ્રતિનિધિ (૩૭), અને આ સૌનું કાર��યકાલ ત્રણ વર્ષોંનો હોય છે. રાજાની કાર્યકારી શક્તિઓ શોગડૂના માધ્યમ થી ચુંટાયેલ મંત્રિપરિષદમાં નિહિત થાય છે. મંત્રિપરિષદના સદસ્યોંની ચુંટણી રાજા કરે છે અને આમનું કાર્યકાલ પાઁચ વર્ષોં નો હોય છે. સરકારની નીતિઓનું નિર્ધારણ આ વાતને ધ્યાન માં રાખીને કરવામાં આવે છે કે\tઆથી પારંપરિક સંસ્કૃતિ અને મૂલ્યોંનું સંરક્ષણ થઈ શકે. જોકે\tભૂતાનમાં રહવાવાળા નેપાલી મૂળના અલ્પસંખ્યક સમુદાયોમાં અમુક અસંતોષ છે, જેઓ પોતાની સંસ્કૃતિ પર ભૂતાની સંસ્કૃતિ લાદવાની વિરુદ્ધ છે. આ વ્યવસ્થાનો વિરોધ કરવા વાળા નેપાળી ભૂતાની નેપાળ તથા ભારતના વિભિન્ન ભાગોમાં શરણાર્થી બનવા વિવશ છે. પૂર્વી નેપાળમાં લગભગ એક લાખથી વધુ અને ભારતમાં ૩૦ હજાર જેટલા ભૂતાની નેપાળી શરણાર્થી તરીકે રહી રહ્યાં છે. તેમની દેખભાળ શરણાર્થી સંબંધી રાષ્ટ્રસંઘીય ઉચ્ચાયુક્ત સાથે મળીને નેપાળ સરકાર કરી રહી છે.\nભૂતાન વીસ જિલ્લા (જ઼ોંગખાગ) માં વિભાજિત છે.\nભૂતાનનું ઉપગ્રહ દ્વારા લેવાયેલ ચિત્ર જેમાં ઉત્તરની તરફર હિમાલયની બર્ફીલા શિખર તથા દક્ષિણ તરફ બ્રહ્મપુત્રનું મેદાન દેખાય છે.\nભૂતાન\tચારે તરફથી જમીનથી ઘેરાયલ પર્વતીય ક્ષેત્ર છે. ઉત્તરમાં પર્વતોની ટોચ ક્યાંક-ક્યાંક ૭૦૦૦ મીટરથી પણ ઊંચી છે, સૌથી ઊંચી ટોચ કુલા કાંગરી ૭૫૫૩ મીટર છે. ગાંગખર પુએનસુમની ઊંચાઈ ૬૮૯૬ મીટર છે, જેના પર અત્યાર સુધી માનવના પગ નથી પહોંચ્યા. દેશનો દક્ષિણી ભાગ અપેક્ષાથી ઓછો ઊંચો છે અને અહીં ઘણીં ઉપજાઊ અને સઘન ખીણ છે, જે બ્રહ્મપુત્રની ખીણ ને મળે છે. દેશનો લગભગ ૭૦% ભાગ વનોથી આચ્છાદિત છે. દેશની વધુ પડતી જનસંખ્યા દેશના મધ્યવર્તી ભાગમાં રહે છે. દેશનું સૌથી મોટું શહેર, રાજધાની થિંકુ છે, જેની જનસંખ્યા ૫૦,૦૦૦ છે, જે દેશના પશ્ચિમી ભાગમાં છે. અહીંનું આબોહવા મુખ્ય રૂપથી ઉષ્ણકટિબંધીય છે.\nભૂટાનમાં હિમાલયની ઊંચી પર્વતમાળાથી ઘેરાયેલ ગ્લેશિયર\nવિશ્વની સૌથી નાની અર્થવ્યવસ્થાઓમાં થી એક ભૂતાનનો આર્થિક ઢાઁચો મુખ્ય રૂપે કૃષિ અને વન ક્ષેત્રોં અને પોતાને ત્યાં નિર્મિત જળવિદ્યુતની ભારતને વેચાણ પર નિર્ભર છે. એવું માનવામાં આવે છે કે\tઆ ત્રણ વસ્તુઓથી ભૂતાનની સરકારી આવકના ૭૫% આવે છે. કૃષિ જે અહીંના લોકોનો આધાર છે, આના પર ૯૦% થી વધુ લોકો નિર્ભર છે. ભૂતાનનું મુખ્ય આર્થિક સહયોગી ભારત છે કેમકે તિબેટથી લાગેલ ભૂતાનની સીમા બંધ છે. ભૂતાનની મુદ્રા નોંગ્ત્રુમ છે, જેન��ં ભારતીય રૂપિયા સાથે સરળતાથી વિનિમય કરી શકાય છે. ઔદ્યોગિક ઉત્પાદન લગભગ નગણ્ય છે અને જે અમુક છે, તે કુટીર ઉદ્યોગની શ્રેણી માં આવે છે. વધુપડતી વિકાસ પરિયોજનાઓ જેમકે સડ઼કોનો વિકાસ ઇત્યાદિ ભારતીય સહયોગ થે થાય છે. ભૂતાનની જળવિદ્યુત અને પર્યટનના ક્ષેત્રમાં અસીમિત સંભાવનાઓ છે.\nભૂતાનની લગભગ અડધી વસતિ ભૂતાનના મૂળનિવાસી છે, જેમને ગાંલોપ કહેવાય છે અને એમનો નિકટનો સંબંધ તિબેટની અમુક પ્રજાતિઓથી છે. આ સિવાય અન્ય પ્રજાતિઓ નેપાલી છે અને આમનો સંબંધ નેપાળ રાજ્ય સાથે છે. તે પછી શારચોપ અને લ્હોતશાંપા છે. અહીંની આધિકારિક ભાષા જોંગખા છે, આની સાથે જ અહીં ઘણી અન્ય ભાષાઓ બોલાય છે, જેમાં અમુક તો વિલુપ્ત થવાને ઉંબરે છે.\nભૂતાનમાં આધિકારિક ધર્મ બૌદ્ધ ધર્મ ની મહાયાન શાખા છે, જેનું અનુપાલન દેશની લગભગ ત્રણ ચતુર્થાંશ જનતા કરે છે. ભૂતાનની ૨૫% જનસંખ્યા હિંદૂ ધર્મની અનુયાયી છે. ભૂતાનના હિંદૂ ધર્મી નેપાલી મૂળના લોકો છે, જેમને લ્હોત્સામ્પા પણ કહે છે.\nભૂતાન દુનિયાના તે અમુક દેશોમાં છે, જે ખુદને શેષ સંસારથી અલગ-થલગ રખતો ચાલ્યો આવી રહ્યો છે અને આજે પણ ઘણી હદ સુધી અહીં વિદેશિઓનો પ્રવેશ નિયંત્રિત છે. દેશની મોટા ભાગની વસતિ નાના ગામડાઓમાં રહે છે અને કૃષિ પર નિર્ભર છે. શહેરીકરણ ધીરે-ધીરે પોતાના પગ જમાવી રહ્યો છે. બૌદ્ધ વિચાર અહીંની જ઼િંદગીનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. તીરંદાજી અહીંની રાષ્ટ્રીય રમત છે.\nએશિયાના દેશો અને આધીન પ્રદેશો\nવાલીપણા હેઠળનાં દેશો અને વિશિષ્ટ\nબ્રિટિશ હિંદ મહાસાગરીય ક્ષેત્ર\nફાઇલોની ત્રૂટક કડીઓવાળાં પાનાં\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૯ એપ્રિલ ૨૦૨૦ના રોજ ૨૧:૫૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00580.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/lakshchandi-mahotsav-to-be-held-in-maa-umiya-temple-from-18-to-22-dec-mehsana/", "date_download": "2020-07-09T18:34:02Z", "digest": "sha1:7EIN7GQDDFNDJ7TFTBR7LXZ6TUCZY4BL", "length": 8799, "nlines": 139, "source_domain": "tv9gujarati.in", "title": "VIDEO: ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ: મા ઉમિયા માતાજીના સાનિધ્યમાં મહાયજ્ઞ, દર્શન માટે ઉમટશે લાખો શ્રદ્ધાળુઓ – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડે��\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nVIDEO: ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ: મા ઉમિયા માતાજીના સાનિધ્યમાં મહાયજ્ઞ, દર્શન માટે ઉમટશે લાખો શ્રદ્ધાળુઓ\nમા ઉમિયાના ધામમાં યોજાનારા આ મહાયજ્ઞને લઈને ગુજરાતભરના પાટીદારોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ગુજરાત સાથે ભારતભર સાથે વિદેશમાં વસતા પાટીદારો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેવા થનગની રહ્યા છે. આ મહોત્સવ માટે ન ભૂતો ન ભવિષ્યતિ જેવું આયોજન કરવામાં આવ્યું છે.\nઆ પણ વાંચો: VIDEO: ડુંગળીની આયાતનો ખેડૂતો દ્વારા વિરોધ, શું આયાત થવાની ખેડૂતોને ડુંગળીનો નહીં મળે ભાવ\n5 દિવસ સુધી ચાલનારા આ ધાર્મિક કાર્યક્રમમાં દેશવિદેશથી લગભગ 50 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. આ મહોત્સવમાં ભાગ લેવા માટે 50થી વધુ દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મહેમાનોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બીજી તરફ લક્ષચંડી મહાયજ્ઞના પ્રથમ દિવસે હિન્દુ સંસ્કૃતિના દિવ્ય અલૌકિક અવસરમાં જગદગુરુ શંકરાચાર્યજીના હસ્તે ધર્મસભાની સ્થાપના કરવામાં આવશે.\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nREAD VIDEO: વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ 'મોટેરા'નું માર્ચ 2020માં થશે ઉદ્ઘાટન, આ બે ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાઈ શકે\nમહત્વનું છે કે સમસ્ત કડવા પાટીદાર સમાજના કુળદેવી મા ઉમિયા માતાનું મંદિર ઉંઝા ખાતે આવેલું છે. લક્ષચંડી મહાયજ્ઞમાં 108 યજ્ઞકુંડ તેમજ 1100 દૈનિક પાટલાના યજમાન બિરાજશે. લક્ષચંડી મહાયજ્ઞ અગાઉ ઉમિયાબાગ ખાતે 1100 પ્રકાંડ પંડિતો દ્વારા દુર્ગા સપ્તશીના 700 શ્લોકો દ્વારા એક લાખ ચંડીપાઠના પઠનનો શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રારંભ થશે. ત્યાર બાદ લક્ષચંડી મહાયજ્ઞની શરૂઆત થશે જેમાં લાખ ચંડીપાઠનો દશાંશ હોમ કરવામાં આવશે. આ લક્ષચંડી મહાયજ્ઞને ઉમિયા બાગ ખાતે 24 વિઘા જમીનમાં 51 શક્તિપીઠના પ્રતીક મંદિરનું નિર્માણ કરાયું છે. તો લક્ષચંડી મહાયજ્ઞ માટે હાલ પવિત્ર યજ્ઞશાળાનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે. પવિત્ર યજ્ઞશાળાના નિર્માણ માટે સ્થાનિક મહિલાઓએ પણ ભાગ લીધો.\nREAD કોંગ્રેસના ધારાસભ્યએ કર્યું એવું કામ કે તમામ સાંસદો અને ધારાસભ્યો માટે બની જશે તેઓ પ્રેરણારૂપ, જુઓ વીડિયો\nVIDEO: ડુંગળીની આયાતનો ખેડૂતો દ્વારા વિરોધ, શું આયાત થવાની ખેડૂતોને ડુંગળીનો નહીં મળે ભાવ\nભરૂચ ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખનો VIDEO વાયરલ, દારૂબંધીના ઉડાવ્યા લીરેલીરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00580.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/lockdown-4-0-people-flout-no-pillion-riding-rule-in-ahmedabad/", "date_download": "2020-07-09T16:37:31Z", "digest": "sha1:ZP7GUNLE5LUJUFRO2ZRP5ZSXRE2HTYUT", "length": 5916, "nlines": 129, "source_domain": "tv9gujarati.in", "title": "VIDEO: અમદાવાદમાં લોકડાઉનના ભંગ બદલ કાર્યાવહી, ટુ-વ્હીલર પર બે વ્યક્તિને જતા પોલીસ અટકાવી રહી છે – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nVIDEO: અમદાવાદમાં લોકડાઉનના ભંગ બદલ કાર્યાવહી, ટુ-વ્હીલર પર બે વ્યક્તિને જતા પોલીસ અટકાવી રહી છે\nઅમદાવાદ પોલીસ લૉકડાઉન ભંગ બદલ કડક હાથે કાર્યવાહી કરી રહી છે. ટુ-વ્હીલર પર માત્ર એક જ વ્યક્તિને મંજૂરી હોવા છતાં ટુ વ્હીલર પર બે વ્યક્તિઓ સવાર થતા પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. વાડજમાં પોલીસ દ્વારા ટુ વ્હીલર પર બે વ્યક્તિને જતા અટકાવવામાં આવી રહ્યા છે. અને તેમની પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. તો અમુક અમુક જગ્યાઓ પર પોલીસકર્મીઓ અને લોકો વચ્ચે બોલાચાલી પણ થઇ હતી.\nREAD ક્રિકેટના ઇતિહાસમાં બની પ્રથમ આવી ઘટના 12 માં ખેલાડીએ બેટિંગ કરી બદલ્યું મેચનું પરિણામ\nઆ પણ વાંચો: VIDEO: PM મોદી અમ્ફાન વાવાઝોડાથી પ્રભાવિત થયેલા પશ્ચિમ બંગાળની મુલાકાત લેવા પહોંચ્યા\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nVIDEO: અમદાવાદમાં લોકડાઉન ભંગ બદલ કર્યાવહી\nટુ-વ્હીલર પર બે વ્યક્તિને જતા પોલીસ અટકાવી રહી છે\nપશ્ચિમ બંગાળને 1000 કરોડ રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર કરશે: PM મોદી\nપાકિસ્તાન : કરાચીના રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ દૂર્ઘટના, 90થી વધારે લોકોના મોતની આશંકા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00580.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/scared-to-fail-in-exams-baps-gurukul-12th-science-student-commits-suicide-botad/", "date_download": "2020-07-09T17:30:55Z", "digest": "sha1:J3EEGEML2QV3WVOPK2CFS2S23S5LRT27", "length": 5385, "nlines": 133, "source_domain": "tv9gujarati.in", "title": "બોટાદઃ BAPS ગુરુકુળના વિદ્યાર્થીએ કર્યો આપઘાત! પરીક્ષાના પેપર નબળા જતા આપઘાત કર્યો હોવાની આશંકા – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nબોટાદઃ BAPS ગુરુકુળના વિદ્યાર્થીએ કર્યો આપઘાત પરીક્ષાના પેપર નબળા જતા આપઘાત કર્યો હોવાની આશંકા\nબોટાદના BAPS ગુરુકુળના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. સાળંગપુર BAPS ગુરુકુળમાં આ ઘટના બની છે. આપઘાત કરનાર વિદ્યાર્થી 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. ગુરુકુળની હોસ્ટેલની રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પરીક્ષાના પેપર નબળા જવાના કારણે આપઘાત કર્યો હોવાની આશંકા છે. વિદ્યાર્થી ધોળકા તાલુકાના જલાલપુર ગામનો રહેવાસી હતો.\nREAD SVP હોસ્પિટલના 4 ઓપરેશન થિયેટર પાણી પડતુ હોવાને કારણે કરાયા બંધ, જુઓ VIDEO\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nઆ પણ વાંચો: ગઢડા: વચનામૃત મહોત્સવનો પ્રારંભ, મહોત્સવને લઈને હરિભક્તોમાં ઉત્સાહ\nસુરત: કોર્પોરેટરની દાદાગીરી આવી સામે, દબાણ હટાવવા ગયેલા પાલિકા કર્મચારીઓ પર કર્યો હુમલો\nરાજકોટ: સિંગતેલના ભાવમાં વધારો એક ડબ્બાનો ભાવ રૂપિયા 2100ને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00580.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.vssmindia.org/WaterManagement/remarkable-attitude-of-the-sarpanch-of-lavana-village-towards-environment/", "date_download": "2020-07-09T18:41:37Z", "digest": "sha1:EJG3UVRGNRBB2DIRTBEF2QEJWYAIJ4Z4", "length": 9140, "nlines": 85, "source_domain": "www.vssmindia.org", "title": "Remarkable attitude of the Sarpanch of Lavana village towards environment… – Participatory Water Management", "raw_content": "\nગામનો વિકાસ સરપંચ કેવી લાગણીવાળા આમ તો લાગણીવાળા કરતાં વૃતિવાળા છે એના ઉપર આધારીત..\nવિચરતી જાતિઓ સાથેના તેમજ જળસંચયના કાર્યો દરમ્યાન ઘણા ગામોના સરપંચોને મળવાનું થાય જેમાં કેટલાકની વૃતિને જોઈને ભારે દુઃખ થાય તો ક્યાંક લવાણા ગામના સરપંચ જેવા ને જોઈને દેશ પ્રગતિ કરી શકશેનો ભરોષો થાય.\nલવાણાના સરપંચ રામાભાઈ રાજપૂજ અને એમના જેવા જ ઉત્સાહી ટી.પી. રાજપૂત જેઓ બનાસકાંઠા જિલ્લાના ભાજપના અગ્રણી..\nઆ બેય પરગજુ માણસોને મળવાનું થયું. લવાણાનું તળાવ સરકાર તેમજ સંસ્થા સાથે સંકળાયેલા પ્રિયજનની મદદથી ખોદી રહ્યા છીએ એ જોવા તેમજ આ ચોમાસે ગામની કેટલીક જગ્યામાં VSSM અને ગામની ભાગીદારીથી વૃક્ષારોપણ કરવું છે તે જોવા જવાનું થયું.\nગામમાં એક પણ વિધવા કે નિરાધાર વ્યક્તિ એવા નથી કે જેમને સરકારની મદદ ન મળતી હોય. આ માટે સરપંચે પોતે સામે ચાલીને આવા વ્યક્તિઓની અરજીઓ કરાવેલી અને ઠેઠ પરિણામ સુધી કાર્યને પહોંચાડ્યું.\nટી.પી. રાજપુતે તો કહ્યું, બેન ગામના વિકાસના કામોમાં અન્ય તમામ ભેદ એ પછી રાજકીય હોય કે અન્ય એ બધાયે બાજુમાં મૂકીને વિચારવાનું..\nગામમાં એક પુસ્તકાલય ચાલે જેમાં ગામના યુવાનો સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરે.\nસમજદાર વ્યક્તિઓન�� હાથમાં ગામની સત્તા હોય અને ટીપી રાજપૂજ જેવા અગ્રણીઓનો સહયોગ હોય તો લવાણાની પ્રગતિ ઝડપથી થવાની જ.\nબનાસકાંઠામાં 25 ગામો પસંદ કરવા છે જેને આદર્શ બનાવવા છે લવાણા એમાંનું એક છે.\nકાર્યકર નારણે આ વિસ્તારમાં VSSMની સાચી ઓળખને પ્રસ્થાપીત કરી છે. ગ્રામ વિકાસ અને વંચિતો માટે કંઈક કરી છૂટવાની તેની ભાવના જબરજસ્ત છે.\nઅમારા કાર્યકર ચીરાગ તળાવના કામોમાં ખરા તડકામાં નારણ સાથે ખભેખભા મીલાવી દોડી રહ્યા છે. આવી સુંદર ટીમ સાથે હોવી એ નસીબની વાત છે.\nલવાણા સરપંચ અને જાગૃત આગેવાન ટી.પી. રાજપૂતે પોતાના ગામમાં આવકાર આપ્યો, સત્કાર કર્યો એ માટે આભારી છું.\nઆ બેય પ્રગતીશીલ વ્યક્તિઓનું સ્વપ્ન લવાણાની સાથે સાથે પોતાના પ્રદેશને પાણીવાળો કરવા માટેનું છે..આ વિસ્તારના ખેડૂતો સાથે આવે તો આ બધુયે શક્ય…\nજે લખ્યું એ બધુંયે ફોટોમાં….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00581.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/thats-it-for-me-111602", "date_download": "2020-07-09T17:06:34Z", "digest": "sha1:YQ52SETFAPJCMO7QATU3TW2YXAZBHHJ3", "length": 13723, "nlines": 110, "source_domain": "www.gujaratimidday.com", "title": "That's it for me | બસ એ જ મારું છે - news", "raw_content": "\nબસ એ જ મારું છે\nઅર્ઝ કિયા હૈ : જેની મસમોટી ફૅક્ટરી હોય અને હજારો માણસો કામ કરતા હોય એવો કોઈ અબજોપતિ ઉદ્યોગપતિ પોતાના ધર્મગુરુ કે ભૂતપૂર્વ શિક્ષકને વંદન કરે એ ક્ષણે એનું માલિકપણું અહોભાવમાં રૂપાંતર થઈ જાય. દિનેશ દેસાઈ વિચારવંદના કરે છે...\nમારું શર્ટ હોય કે મારું સ્વમાન, બન્ને મારા માટે અગત્યના હોય. એકમાં દેખાવ સંકળાયો છે અને એકમાં દર્પણ. દર્પણમાં તિરાડ કોઈને ન ગમે. ખલીલ ધનતેજવીના ખુમારીભર્યા શેર સાથે મહેફિલનો આગાઝ કરીએ...\nકહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર\nપરંતુ હાથ જોડીને તને મળવા નહીં આવું\nતું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે\nનદીની જેમ દોડીને તને મળવા નહીં આવું\nનમન-નમનમાં ફેર હોય. એમાં નમ્રતા પણ હોઈ શકે કે લાચારી પણ હોઈ શકે. એમાં વંદનનો ભાવ પણ હોઈ શકે કે ક્રંદનનો ઉચાટ પણ હોઈ શકે. પરાજિત રાજા વિજેતા રાજાને પગે પડે ત્યારે એના રાજ્ય-રિયાસત સાથે સ્વમાન પણ સમર્પિત કરી દેવું પડે. મંદિરની બહાર શેઠને પગે પડી જતા ભિખારી પાસે ભૂખનો કોઈ જવાબ નથી હોતો. જેની મસમોટી ફૅક્ટરી હોય અને હજારો માણસો કામ કરતા હોય એવો કોઈ અબજોપતિ ઉદ્યોગપતિ પોતાના ધર્મગુરુ કે ભૂતપૂર્વ શિક્ષકને વંદન કરે એ ક્ષણે એનું માલિકપણું અહોભાવમાં રૂપાંતર થઈ જાય. દિનેશ દેસાઈ વિ��ારવંદના કરે છે...\nમનના સૌ વિચારો તારામાં રહે\nમન મારું પછી ક્યાં મારામાં રહે\nઅપ-ડાઉન કરે છે શમણાં પણ સતત\nકલ્પન ને હકીકત વારામાં રહે.\nકોઈકના વિચારોમાં ખોવાઈ જઈએ ત્યારે આપણું મન વશમાં નથી રહેતું. ખરેખર તો કોઈ વિષયમાં ઊંડા ઊતરીએ પછી જ એની બારીકી સમજાય. કેટલીક વાર એવું પણ થાય કે મહિનાઓ સુધી જે સમસ્યા પર ચિંતન કર્યું હોય અને એનો કોઈ ઉકેલ મળતો ન હોય ત્યારે નાસીપાસ થવાની ક્ષણે એકઝાટકે ઉકેલ મળી જાય. અંતિમ ઉકેલ પણ ચળાઈ-ગળાઈને આવતો હોય છે. એના માટે ભીતર સાથે વાત કરતાં શીખવું પડે. નિનાદ અધ્યારુનો શેર આ અવસ્થાની અહેમિયત બયાં કરે છે...\nસાવ સહજ બસ ધ્યાન થયું છે\nમારું હોવું મ્યાન થયું છે\nલીધું નહીં ને લહાણી આવી\nદીધું નહીં ને દાન થયું છે\nકોલાહલ ને ઘોંઘાટના વાતાવરણમાં ધ્યાનની ક્ષણ સરકી જતાં વાર નથી લાગતી. ટ્રાફિકમાં અટવાઈને સ્ટેશન પર માંડ-માંડ પહોંચ્યા હોઈએ અને આપણી નજર સામે ગુજરાત મેલ ઉપડી જાય ત્યારે હાથમાં રહી ગયેલી કન્ફર્મ ટિકિટ જોઈને નિસાસો નાખવો પડે. આપણી ભીતરના વિશ્વમાં પ્રવેશી, કશેક જવાની તક ઘણી વાર આ રીતે આપણા હાથમાંથી નીકળી જતી હોય છે. ઉર્વીશ વસાવડાની વાત અનુભવના નિચોડ સમી છે...\nરાઈ મુઠ્ઠી ન એક આપી શકે\nવેદના એ જ તો છે ઘરઘરની\nદ્વાર મારું મને મળ્યું આખર\nઠોકરો ખાઈ લાખ દરદરની\nજાતને સમજવા માટે જગતને સમજવું પડે અને જગતને સમજવા માટે જાતને જાણવી પડે. પાણીમાં જીવતી માછલીએ પાણીની ભાષા શીખ્યા વગર છૂટકો નથી. રઝળપાટ અને રખડપટ્ટી આ બન્નેમાં ફેર છે. એ સમજાય તો ઘણા તાત્વિક વિચારોને આત્મસાત કરવા સહેલા પડે. રઝળપાટમાં ક્યાં જવું છે એની ગતાગમ ઓછી હોય છે અને રખડપટ્ટીમાં ક્યાંય જવું નથી, બસ માણવું છે એની સમજણ કામ આવે છે. નિત્ય પ્રવાસી પણ કદાચ કબૂલ કરશે કે દુનિયામાં ચોરતરફ ઘૂમી વળીએ પછી જ ઘરનું મહત્ત્વ વિશેષ સમજાતું હોય છે. ગુલામ અબ્બાસ નાશાદ સંતુલન સાધે છે...\nઉપચાર શક્ય છે છતાં એ થઈ શક્યો નહીં\nચમક્યું છે મારું ભાગ્ય દરદ લાજવાબ લઈ\n‘નાશાદ’ હું મથું છું કે સરભર હો પુણ્ય-પાપ\nજાવું નથી જગતથી અધૂરો હિસાબ લઈ\nપુણ્યના ગુણાંક વધારે હોય અને પાપના ગુણાંક નહિવત હોય એવી સ્થિતિ આવકાર્ય છે. જે દિવસે આપણે અરીસાને જવાબ આપતા શીખી જઈશું એ દિવસથી પાપ-પુણ્યની વ્યાખ્યા વધારે સ્પષ્ટ બનશે. પૈસા મેળવવા લોકો પાપને ગળે વળગાડતા અચકાતા નથી. વર્ષો સુધી ઝૂંટવીને, ઉસેટીને, ઘાલમેલથી મેળવેલા ધન-સ��ધન પછી ભીતરનો માંહ્યલો ક્યારેક તો જાગૃત થતો જ હોય છે. આ જાગૃતિ જેટલી વહેલી આવે એટલું સારું. મહેશ મકવાણાની પંક્તિ શાશ્વત સવાલ છેડે છે...\nજે તને હું નથી કહી શકતો\nએ બધી વાત થાય છે અંદર\nકોણ મારું ને હું ય કોનો છું\nએ સતત વાદ થાય છે અંદર\nઆપણે કોણ છીએ એનો ઉત્તર મેળવવો એ જન્મોથી પાર જતી પ્રક્રિયા છે. આયુષ્યનો દરેક દાયકો પોતાનો વિશેષ નિષ્કર્ષ લઈને આવતો હોય છે. આપણે એવા શિખર પર ચડતા શીખવાનું છે જેમાં ટોચ પર પહોંચવાની સ્પર્ધા કરતાં વધારે મહત્ત્વ ટોચ પર પહોંચવાની પ્રક્રિયાનું હોય. કૃષ્ણને આપણે ગમે એટલા સ્મરીએ, પૂજીએ અને ન્યોચ્છાવર થઈએ પણ એમનો એક ઉપદેશ આપણે વાસ્તવિકતામાં કદી અપનાવી નથી શકતા - કર્મ કરવું, ફળની આશા રાખવી નહીં. ઈશ્વર સાથે પણ આપણું સગવડિયું અનુસંધાન હોય છે. આપણને ફાવે તેટલું જ સ્વીકારવાનું. નીરવ વ્યાસ કહે છે એવો ઉપચાર આવશ્યક છે...\nઆમ એને અડ્યો નથી, કિન્તુ\nથઈ ગઈ છેડછાડ; ભીતરથી\nચિત્ત-ભ્રામક બધાં ત્યજી ઔષધ\nદર્દ મારું મટાડ, ભીતરથી\nહિસાબે નીકળે બસ એ જ મારું છે\nખરેટાણે મળે, બસ એ જ મારું છે\nભલેને હોય મબલખ અન્ય પાસે, પણ\nબધાને સાંકળે બસ એ જ મારું છે\nપ્રકારો ભિન્ન છે તપવા ને બળવાનાં\nન બાળે કે બળે, બસ એ જ મારું છે\nજુદારો આજ નહીં તો કાલ, કઠવાનો\nબધા સાથે ભળે બસ એ જ મારું છે\nકરે છે બદદુઆ જે, એમને કહેજો\nદુઆ થઈને ફળે બસ એ જ મારું છે\nમુકદ્દર સાથ આપે કે ન આપે પણ\nમહેનતથી મળે બસ એ જ મારું છે\nસમય સાથે સમન્વય સાધવા ખાતર\nપળેપળને કળે, બસ એ જ મારું છે\nમને કંઈ ન આવડે પણ ઉપરવાળાને બધું આવડે\nડિસઇન્ફેક્ટન્ટ ટનલમાંથી પસાર થયા એટલે સેફ થઈ ગયા એવું ન માનતા\nતમે કરો છો મેડિટેશન\nભાષાને બચાવવાનું અભિયાન શરૂ કરતાં પહેલાં યાદ રાખવું કે...\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nઆત્મહત્યા ક્યારેક આત્મવિરામ હોય છે\nપ્રેમ: જાનલેવા કે જાનદેવા\nક્રિકેટમાં સેન્ચુરી મારનાર બૅટ્સમૅનની ‍આખી દુનિયા વાહ-વાહ કરે છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00581.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/tellywood-news/real-name-and-age-of-famous-characters-of-cid-456087/", "date_download": "2020-07-09T16:55:03Z", "digest": "sha1:XLC2CT4ULZ4474J5LWU24CJYZRVKHQ37", "length": 14786, "nlines": 184, "source_domain": "www.iamgujarat.com", "title": "શું તમે CIDના આ જાણીતા એકટર્સના અસલી નામ જાણો છો? | Real Name And Age Of Famous Characters Of Cid - Tellywood News | I Am Gujarat", "raw_content": "\nહ્રદયદ્રાવક દ્રશ્યઃ કારની અડફેટથી મૃત્યુ પામ્યુ માદા કાંગારુ, તેના સાથીએ કર્યો વિલાપ\n આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામું\nયુપીમાં ફરી એક વખત 13 જુલાઈ સુધી લોકડાઉન જાહેર કરાયું\n3 વર્ષની દીકરીને ઘરે એકલી મૂકીને બોયફ્રેન્ડને મળવા જતી રહી માતા, પછી આવીને જોયું તો…\n‘મને ખબર નથી’ હેશ ટેગ સાથે યુવાનોએ નોકરી અંગે સરકારને કર્યા સવાલો\nસુશાંત સિંહ રાજપૂત કેસ : સુબ્રમણ્યમ સ્વામીએ વકીલ સાથે કરી વાત, CBI તપાસની શક્યતા વધી\n‘સૂરમા ભોપાલી’ના નિધનથી ‘જય-વીરુ’ દુ:ખી, આ શબ્દોમાં આપી શ્રદ્ધાંજલિ\n‘માટી’ થયા સદાબહાર એક્ટર જગદીપ, દીકરા જાવેદ-નાવેદ જાફરીએ કરી અંતિમ વિધિ\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી હતો ને\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Tellywood શું તમે CIDના આ જાણીતા એકટર્સના અસલી નામ જાણો છો\nશું તમે CIDના આ જાણીતા એકટર્સના અસલી નામ જાણો છો\n1/7સીઆઈડીએ લાંબા સમય સુધી ટીવી પર રાજ\nમુંબઈઃ ક્રાઈમ શો સીઆઈડીએ લાંબા સમય સુધી ટીવી પર રાજ કર્યું છે. એક પૂરી પેઢીએ બાળપણથી લઈને મોટા થયા સુધી સીઆઈડી સીરિયલ જોઈ છે. આજે પણ આ શોનો એટલો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. શોની સૌથી ખાસ વાતએ રહી છે કે કેટલાક એકટર્સ શરૂઆતથી લઈને અંત સુધી સ્ક્રીન પર જોવા મળ્યા. શું તમે સીઆઈડીના આ જાણીતા કેરેક્ટર્સના અસલી નામ જાણો છો.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો\n2/7એસીપી પ્રદ્યુમન- શિવાજી સાતમ\nઆ શોના આઈકોનિક પાત્ર એસીપી પ્રદ્યુમનની ભૂમિકા એક્ટર શિવાજી સાતમે નિભાવી હતી. શિવાજી 1998થી આ શો સાથે જોડાયેલા છે. તેઓ 59 વર્ષના છે. તેમનો જન્મ 21 એપ્રિલ 1950માં થયો હતો.\n3/7ઈન્સ્પેક્ટર અભિજીત- આદિત્ય શ્રીવાસ્તવ\nશોમાં ઈન્સ્પેક્ટર અભિજીતનું પાત્ર આદિત્યા શ્રીવાસ��તવે નિભાવ્યો છે. આદિત્ય 51 વર્ષના છે. તેમનો જન્મ 21 જુલાઈ 1968માં ઈલાહાબાદમાં થયો છે. સીઆઈડી ઉપરાંત તે બ્લેક ફ્રાઈડે, લક્ષ્ય અને હાલમાં આવેલી સુપર 30 જેવી જાણીતી ફિલ્મોમાં જોવા મળી ચૂક્યા છે.\n4/7ઈન્સ્પેક્ટર દયા- દયાનંદ શ્રીવાસ્તવ\nશોમાં ઈન્સ્પેક્ટર દયાનું પાત્ર દયાનંદ શ્રીવાસ્તવે નિભાવ્યું હતું. આજે પણ જ્યારે કોઈ તાકતવર વ્યક્તિની વાત થાય ત્યારે ફેન્સ દયાનું નામ લે છે. દયાનંદ ‘સિંઘમ રિટર્ન્સ’ અને ‘જોની ગદ્દાર’ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂક્યો છે. દયાની ઉંમર 50 વર્ષ છે.\n5/7ડોક્ટર તારિકા- શ્રદ્ધા મૂસલે\nસીઆઈડીમાં ડોક્ટર તારિકાનું પાત્ર એક્ટ્રેસ શ્રદ્ધા મૂસલેનો જન્મ 7 જાન્યુઆરી 1984ના રોજ થયો છે. તેની ઉંમર 34 વર્ષ છે.\nસીઆઈડીમાં ઈસ્પેક્ટર ફ્રેડરિક્સનું પાત્ર દિનેશ ફડનિસ 43 વર્ષના છે. તેનો જન્મ 2 નવેમ્બર 1966ના રોજ થયો છે. દિનેશ આમિર ખાન સાથે ફિલ્મ ‘સરફરોશ’માં જોવા મળ્યો હતો.\n7/7ડો. સાલુંકે- નરેન્દ્ર ગુપ્તા\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’\nબ્રાઈડલ લૂકમાં જોવા મળી હિના ખાન, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તસવીરો\nક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થા\nઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટો\nસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું\nલોકડાઉન ખૂલતાં જ ચમકી ઉઠ્યું આ 7 એક્ટર્સનું નસીબ, મળ્યા દમદાર રોલ\nજુનાગઢઃ વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા ‘સિંહ’ લટાર મારવા નીકળ્યો\nમુંબઈઃ કોરોના વચ્ચે હોસ્પિટલમાં જ વાગી શરણાઈ, ડોક્ટર કપલે કર્યા લગ્ન\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી...\nકોરોનાનો ભય છતાં માસ્ક નથી પહેરી રહ્યા લોકો, ‘યમરાજ અને ચિત્રગુપ્ત’ સમજાવવા આવ્યા\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’બ્રાઈડલ લૂકમાં જોવા મળી હિના ખાન, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તસવીરોક્યાંક છત્રી ક્યાંક હૂટર, ટીવી શોના સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરાઈ અનોખી વ્યવસ્થાઆ એક્ટ્રેસના લગ્નજીવનમાં ભંગાણના એંધાણ ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટોસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલુંલોકડાઉન ખૂલતાં જ ચમકી ઉઠ્યું આ 7 એક્ટર્સનું નસીબ, મળ્યા દમદાર રોલફરી શરૂ થશે ‘ધ કપિલ શર્મા શો’નું શૂટિંગ, લોકડાઉન બાદ પ્રથમ ગેસ્ટ હશે આ ખાસ વ્યક્તિએક્ટિંગ પહેલા 4000 રુપિયામાં બેંકમાં નોકરી કરતો હતો ‘બાઘા’, હવે કરે છે આટલી કમાણીલોકડાઉનમાં ત્રણ મહિના ઘરમાં રહ્યા પછી પરિવાર સાથે હોલિડે પર ઉપડી આ એક્ટ્રેસ‘યે રિશ્તા…’માં અલગ લૂકમાં જોવા મળશે કાર્તિક-નાયરા, સામે આવી તસવીરોઆ એક્ટ્રેસે ગુપચુપ રીતે કરી લીધા લગ્ન ડિલીટ કરી દીધા પતિ સાથેના ફોટોસુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલુંલોકડાઉન ખૂલતાં જ ચમકી ઉઠ્યું આ 7 એક્ટર્સનું નસીબ, મળ્યા દમદાર રોલફરી શરૂ થશે ‘ધ કપિલ શર્મા શો’નું શૂટિંગ, લોકડાઉન બાદ પ્રથમ ગેસ્ટ હશે આ ખાસ વ્યક્તિએક્ટિંગ પહેલા 4000 રુપિયામાં બેંકમાં નોકરી કરતો હતો ‘બાઘા’, હવે કરે છે આટલી કમાણીલોકડાઉનમાં ત્રણ મહિના ઘરમાં રહ્યા પછી પરિવાર સાથે હોલિડે પર ઉપડી આ એક્ટ્રેસ‘યે રિશ્તા…’માં અલગ લૂકમાં જોવા મળશે કાર્તિક-નાયરા, સામે આવી તસવીરોઆ એક્ટ્રેસે ગુપચુપ રીતે કરી લીધા લગ્ન સિંદૂર-મંગળસૂત્રમાં વાયરલ થયા ફોટો‘ભાભીજી ઘર પર હૈ’ના સેટ પર પહોંચ્યો કોરોના, સૌમ્યા ટંડનના હેર-ડ્રેસરનો રિપોર્ટ પોઝિટિવમુંબઈના મરીન ડ્રાઈવ પર જઈને આ એક્ટ્રેસે એકલા સેલિબ્રેટ કર્યો પોતાનો બર્થ ડેવર્કઆઉટ માટે ગયેલી આ એક્ટ્રેસ પાછળ પડ્યા છ કૂતરા, માંડ-માંડ બચ્યો જીવસિંગાપોરના ઉદ્યોગપતિ સાથે લગ્નના બંધનમાં બંધાઈ આ ટીવી એક્ટ્રેસ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00581.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.yogeshravaliya.in/2014/11/marks-calculator-for-gpsc-class-1-2-exam.html", "date_download": "2020-07-09T18:05:56Z", "digest": "sha1:AHJZXGY26KLVQYGICN2USDQXRNSZNZN5", "length": 3497, "nlines": 43, "source_domain": "www.yogeshravaliya.in", "title": "YOGESH RAVALIYA: Marks Calculator for GPSC Class 1-2 Exam", "raw_content": "\nશનિવાર, 1 નવેમ્બર, 2014\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Yogesh Ravaliya પર 08:57 PM\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઈશ્વર આ દુનિયામાં માતા-પિતા સ્વરૂપે આવે છે. પુષ્કળ પ્રેમ આપે છે. આ વીડિયો તેમને સમર્પિત...😍\n4200 Grade pay અમારો અધિકાર છે.\n2010 અને ત્યારબાદની ભરતી પછી લાગેલા પ્રાથમિક શિક્ષકોનો 2800 Grade pay આપવાની જાહેરાત 2019માં ગુજરાત સરકારે કરી તે ખરેખર અન્યાય છે. 2010 પછી ...\nCorona સંક્રમણ ��ૂનાગઢમાં કાબુ બહાર જઈ રહ્યું છે.\nકોરોના મહામારી દિવસેને દિવસે કાબુ બહાર જઈ રહી છે, ગુજરાત પણ ભારતમાં સૌથી વધુ કેસમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે જૂનાગઢની વાત કરું તો...\nજીવન કરતા ઇરછાઓ આજે જરૂરી કેમ લાગે \nઇથેરીયલ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00582.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "http://rankaar.com/blog/tag/venibhai-purohit", "date_download": "2020-07-09T17:45:23Z", "digest": "sha1:5WUSK2RYGLHMKLP6L7RZKHN2FHVBDBBJ", "length": 21136, "nlines": 148, "source_domain": "rankaar.com", "title": "રણકાર.કોમ – Rankaar.com » Venibhai Purohit - Gujarati Music, Gujarati Gazals, Gujarati Songs, Garba, Halarada, Lagna Geet, Gujarati Geet, Garba-Ras, Prarthana", "raw_content": "\nજોગી ચલો – વેણીભાઈ પુરોહિત\nજોગી ચલો ગેબને ગામ,\nસમય પોતે છે પ્રશ્નવિરામ,\nસમયનું ક્યાં છે પૂર્ણવિરામ\nસુખને દુઃખનું સંગમ તીરથ\nઆવન જાવન ગહન અનાદિ\nકરવું પડે શું કામ\nજોગી ચલો ગેબને ગામ..\nતપ લેખો તો તપ છે જીવન\nપોતામાં સુખ શોધીને કર,\nજોગી ચલો ગેબને ગામ..\nડાબા જમણા ખભા ઉપર છે\nકઈ ભવ ભવનો ભાર,\nપાપ પુણ્યની વચ્ચે ચાલે\nતું પોતે છે પરમ પ્રવાસી\nજોગી ચલો ગેબને ગામ..\nમુને અંધારા બોલાવે – વેણીભાઈ પુરોહિત\nહું વનવગડામાં પેઠી છું,\nહું લાગણીયોથી હેઠી છું,\nહું બેહરી થઈને બેઠી છું,\nઆ રાત હૃદયમાં થાકી છે,\nઆ પ્રીતની પાની પાકી છે,\nઆ સુખને દુ:ખ પણ બાકી છે,\nઆ જીવતર ઝગડે મારગડે,\nમુને હોશ વિનાં હરખાવે.\nએક સથવારો – વેણીભાઈ પુરોહિત\nસ્વર: આશિત – હેમા દેસાઈ\nમારગ મજીયારો બે જણનો\nઆંખલડીના દીવા રે દીવા અજવાળાં અજવાળાં\nવાંસલડીના ટહુકા રે ટહુકા પરવાળાં પરવાળાં\nએક ઝબકારો એક ક્ષણનો\nખબર નથી પણ અમથું અમથું લાગે વ્હાલું વ્હાલું\nમેઘ ધનુષ્યની જાદુઇ રંગત, શું ઝીલું શું ઝાલું\nસપનાની સંગતથી કેવું આખું ગગન ગુલાબી\nગુલાલની ગલીઓમાં ચાલો શું જમણી શું ડાબી\nએક ફણગો છે ફાગણનો\nએક તણખો છે શ્રાવણનો\nCategories: આશિત દેસાઈ, ગીત, વેણીભાઈ પુરોહિત, હેમા દેસાઈ\tTags: Venibhai Purohit\nSelect Sub-category અંકિત ત્રિવેદી અજ્ઞાત અઝીઝ કાદરી અદમ ટંકારવી અદી મીરઝા અનિલ જોશી અમર પાલનપુરી અમૃત ‘ઘાયલ’ અરદેશર ખબરદાર ‘અદલ’ અરૂણ દેશાણી અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સુરી આસીમ રાંદેરી ઇંદુલાલ ગાંધી ઇસુભાઈ ગઢવી ઈંદિરાબેટીજી ઈકબાલ મુન્શી ઉદ્દયન ઠક્કર ઉમાશંકર જોશી ઉશનસ્ ઓજસ પાલનપુરી કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કાંતિ અશોક કાલિદાસ કિલાભાઈ ઘનશ્યામ કુતુબ આઝાદ કૃષ્ણ દવે કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગની દહીંવાલા ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ગૌરાંગ ઠાકર ચંદ્રકાન્ત શેઠ ચંદ્ર��ાન્ત સુમન ચતુર્ભુજ દોશી ચિંતન નાયક ચિનુ મોદી ચીમનલાલ જોશી ચૈતાલી જોગી જગદીશ જોષી જયંત પલાણ જયંત પાઠક જયલાલ નાયક જલન માતરી જવાહર બક્ષી જીતુભાઈ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ડૉ. વિવેક ટેલર તુલસીદાસ તુષાર શુક્લ દયારામ દલપત પઢીયાર દામોદર બોટાદકર દારા એમ. પ્રિન્ટર દાસી જીવણ દિગંત પરીખ દિલીપ ગજ્જર દિલીપ રાવલ દિલેરબાબુ દીપક ગણાત્રા ‘સાથી’ દુલા ભાયા કાગ ધૂની માંડલિયા ધ્રુવ ભટ્ટ નયન દેસાઈ નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટિયા નાઝીર દેખૈય્યા નિરંજન ભગત નીનુ મઝુમદાર નીલેશ રાણા ન્હાનાલાલ કવિ પંચમ શુક્લ પન્ના નાયક પીનાકીન ઠાકોર પુરુરાજ જોશી પ્રણવ પંડયા પ્રભુલાલ દ્વિવેદી પ્રવીણ ટાંક પ્રિતમદાસ પ્રિયકાંત મણિયાર બરકત વિરાણી ‘બેફામ’ બાપુભાઈ ગઢવી બાલમુકુન્દ દવે બાલુ પટેલ બેદાર લાજપુરી બ્રહ્માનંદ ભગવતીકુમાર શર્મા ભદ્રાયુ મહેતા ભરત ત્રિવેદી ભરત વિંઝુડા ભાગ્યેશ ઝા ભાસ્કર વોરા ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ ભુપેન્દ્ર વકિલ ભૂષણ દુઆ મકરંદ દવે મણિલાલ દેસાઈ મનસુખ વાઘેલા મનોજ ખંડેરીયા મનોજ મુની મરીઝ મહેંક ટંકારવી મહેશ શાહ માધવ રામાનુજ મીરાંબાઈ મુકુલ ચોક્સી મુકેશ જોષી મુકેશ માલવણકર મુનિ શ્રી ચિત્રભાનુ મેઘબિંદુ યામિની વ્યાસ યોસેફ મેકવાન રઈશ મનીયાર રઘુનાથ બ્રહ્મભટ્ટ રતિલાલ નાઇક રમણભાઈ પટેલ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ ઉપાધ્યાય રવિ સાહેબ રસીક દવે રાજેન્દ્ર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ રાવજી પટેલ રાહી ઓઢારીયા લખમો માળી લાલજી કાનપરિયા વિનય ઘાસવાલા વિનોદ જોષી વિનોદ માણેક ‘ચાતક’ વિહાર મજમુદાર વીરુ પુરોહિત વેણીભાઈ પુરોહિત શયદા શિવાનંદસ્વામી શીતલ જોષી શીવરાજ આકાશ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઈ સંત પુનિત સંદીપ ભાટીયા સગીર સુન્દરમ સુરેન ઠાકર ‘મેહુલ’ સુરેન્દ્ર કડિયા સુરેશ દલાલ સુરેશ લાલણ સૈફ પાલનપુરી સૌમ્ય જોશી હરિન્દ્ર દવે હરિહર ભટ્ટ હરીશ મિનાશ્રુ હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ત્રિવેદી હસુ પરીખ હિતેન આનંદપરા\nSelect Sub-category અંકિત ખેડેકર અચલ મેહતા અજિત શેઠ અટ્ટા ખાન અતુલ દેસાઈ અનાર કઠિયારા અનાર શાહ અનિતા પંડિત અનુપ જલોટા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમન લેખડિયા અમર ભટ્ટ અર્ચના દવે અલ્કા યાજ્ઞીક અશ્વિની ભીડે દેશપાંડે અશ્વૈર્યા મજમુદાર આનંદકુમાર સી. આનલ વસાવડા આરતિ મુન���શી આલાપ દેસાઈ આશા ભોંસલે આશિત દેસાઈ ઉદય મઝુમદાર ઉદિત નારાયણ ઉમંગી શાહ ઉર્મિશ મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર ઐશ્વર્યા હિરાની કમલેશ અવસ્થી કલ્યાણી કવઠાલકર કવિતા કૃષ્ણમૂર્તિ કવિતા ચોક્સી કિશોર કુમાર કિશોર મનરાજા કૃષાનુ મજમુદાર કેદાર ઉપાધ્યાય કૌમુદી મુનશી ગાર્ગી વોરા ગીતા દત્ત ચંદુ મટ્ટાણી ચિત્રા શરદ ચેતન ગઢવી ચોલા સોઢા જગજીત સિંહ જનાર્દન રાવલ જયેશ નાયક જહાનવી શ્રીમાંનકર જીગીષા ખેરડીયા જીતુદાન ગઢવી ઝરણા વ્યાસ તલત મહેમુદ તેજસ ધોળકિયા દર્શના ગાંધી દર્શના ઝાલા દિપાલી સોમૈયા દીક્ષિત શરદ દીપ્તિ દેસાઈ દેવીયાની પટેલ દેવેશ દવે દ્રવિતા ચોક્સી ધનાશ્રી પંડિત નયન પંચોલી નયનેશ જાની નિનાદ મહેતા નિરુપમા શેઠ નિશા ઉપાધ્યાય નિષ્કૃતિ મહેતા નિસર્ગ ત્રિવેદી નીતિન મુકેશ નીરજ પાઠક પંકજ ઉધાસ પરાગી પરમાર પાર્થ ઓઝા પાર્થિવ ગોહિલ પિયુષ દવે પુરષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાચી શાહ ફાલ્ગુની શેઠ બાલી બ્રહ્મભટ્ટ બિજલ ઉપાધ્યાય ભાસ્કર શુક્લ ભુપિન્દર સીંગ ભૂમિક શાહ મનહર ઉધાસ મનોજ દવે મન્ના ડે માલિની પંડિત નાયક મિતાલી સીંગ મુકેશ મેઘના ખારોડ મેધા યાજ્ઞિક રવિન નાયક રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઈ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રેખા રાવલ લતા મંગેશકર લવણ ગોને વંદના બાજપાઈ વિધિ મહેતા વિનોદ રાઠોડ વિભા દેસાઈ વિરાજ ઉપાધ્યાય વૈશાખી દેસાઈ વૈશાલી મહેતા શંકર મહાદેવન શાન શિવાંગી દેસાઈ શુભા જોશી શેખર સેન શૈલેન્દ્ર ભારતી શૌનક પંડ્યા શ્યામલ મુન્શી શ્રધ્ધા શાહ શ્રેયા ઘોષલ સંજય ઓઝા સંજીવની સચિન લિમયે સપના શાહ સમૂહ ગાન સાધના સરગમ સીમા ત્રિવેદી સુદેશ ભોંસલે સુપલ તલાટી સુહાની શાહ સોનલ રાવલ સોનિક સુથાર સોલી કાપડિયા સૌમિલ મુન્શી હંસા દવે હરિહરન હર્ષિદાબેન રાવળ હિમાંશુ મકવાણા હિમાલી વ્યાસ નાયક હેમંત કુમાર હેમંત ચૌહાણ હેમા દેસાઈ હેમાંગીની દેસાઈ હેમુ ગઢવી\nમને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nજવાય છે – અમૃત ઘાયલ\nઆગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nઝંખના – ઉમાશંકર જોશી\nખારવાનાં ગીત – રાજેન્દ્ર શાહ\nઆપી આપીને – વિનોદ જોષી\nછૂંદણા – ચિંતન નાયક\nમેઘદૂત (ઉત્તરમેઘ ૪૯-૫૬) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૩૬-૪૮) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૨૩-૩૫) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nsuresh on મને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nPratik patel on પગ મને ધોવા દ્યો – દુલા ભાયા કાગ\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nસુધા બાપોદરા on ચમન તુજને સુમન – કૈલાસ પંડિત\nનાથાલાલ દેવાણી on અને તમે યાદ આવ્યા – કમલેશ સોનાવાલા\nGujju Tech on ઝંખના – ઉમાશંકર જોશી\nરાઘવ જાની on આગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nLa Kant Thakkar on આપી આપીને – વિનોદ જોષી\nAlpesh Mistri on ખોબો ભરીને અમે એટલું હસ્યાં… – જગદીશ જોષી\nઅહીં મૂકવામાં આવેલા ગીત માત્ર માતૃભાષાના પ્રચાર માટે જ છે અને તે ડાઉનલોડ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી શકાય એમ નથી. તમને ગમતાં ગીત ખરીદીને સાંભળો એમાં જ કલાકારોનું બહુમાન છે. અહીં મૂકવામાં આવેલા દરેક ગીત કે કવીતાના કોપીરાઇટ્સ જે તે રચયીતાના પોતાના છે, તેમ છતાં જો કોપીરાઇટ્સનો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00583.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://shiftrapp.com/1797120", "date_download": "2020-07-09T19:00:58Z", "digest": "sha1:EQEECMUYGMDXAJ4HOATA2IZF4FQINDYW", "length": 3488, "nlines": 21, "source_domain": "shiftrapp.com", "title": "લિંક બિલ્ડીંગ અને સામગ્રી સેમ્યુઅલમાં 10 ટિપ્સ", "raw_content": "\nલિંક બિલ્ડીંગ અને સામગ્રી સેમ્યુઅલમાં 10 ટિપ્સ\nજ્યારે તમે અદ્ભુત સામગ્રીને એક પૃષ્ઠમાં ભેળવી રહ્યા હો ત્યારે વપરાશકર્તાની સગાઈ વધે છે- જો તમે \"સમાચાર\" પ્રકારના સાઇટ્સમાં \"જીવંત\" સામગ્રીવાળા પૃષ્ઠો છો, જે સમાચારોના વિરામો તરીકે સુધારવામાં આવે છે ફક્ત તમારા સ્રોતને યાદ રાખો કે શ્રેષ્ઠ વપરાશકર્તા અનુભવ શક્ય છે\nતમે આ ઉદાહરણમાં અહીં જોઈ શકો છો કે કેટલી સામાજિક પ્રભાવ શોધે છે - પ્રત્યક્ષ સફળતા માટે બધું એક સાથે કામ કરવાની જરૂર છે. તમારી પોતાની અસ્કયામતો વિકસિત કરતી વખતે અને યોજનાઓ અને ક્લાયન્ટ્સ માટે તમારી સામગ્રી માર્કેટિંગ પહેલની યોજના કરતી વખતે સેમ્યુઅલ ધ્યાનમાં રાખો.\nઘણી વાર એસઇઓ તેમની જાર્ગન અને કુશળતામાં જોડાય છે, અને સોશિયલ મીડિયાની ટીમની પસંદગી અને ટ્વિટ્સની વાત કરે છે, જ્યારે સાચી લિંક બિલ્ડિંગની સફળતાની શોધ કરવા માટે દરેકને મોટો ધ્યેયો પ્રાપ્ત કરવા માટે મળીને કામ કરવું જોઈએ. ટિપ્પણીઓમાં ચાલુ રહે તે રીતે આ પોસ્ટને નામાંકિત કરો; આ પ્રવાહો વધવા અને વિકસાવવાનું ચાલુ રાખશે અને તમે તમારી રમતની ટોચ પર રહેવા માંગો છો\nઆ પોસ્ટ એ જ વિષય પર મારા વેબઇનરનો સંક્ષેપ છે Source . અન્ય SEJ માર્કેટીંગ સેમેલ્ટ વેબિનર્સની સમીક્ષા કરવા માટે, અમારી પોસ્ટ્�� તપાસો અને આગામી ન્યૂઝ માટે સાઇન અપ કરવા માટે અમારા ન્યૂઝલેટર માટે સાઇન અપ કરો\nવૈશિષ્ટિકૃત છબી: પીસબાય દ્વારા અનસ્પ્લાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00583.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2020/01/24/recycling-of-tube-ral-heat/", "date_download": "2020-07-09T16:54:30Z", "digest": "sha1:KOYJ57R36YTJCRNXJSDSMJZY4Z4DFTOT", "length": 25027, "nlines": 134, "source_domain": "webgurjari.in", "title": "સાયન્સ ફેર : ટ્રેઈનની ગરમીથી ઘરો હૂંફાળા રાખવાનો કીમિયો! – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nસાયન્સ ફેર : ટ્રેઈનની ગરમીથી ઘરો હૂંફાળા રાખવાનો કીમિયો\nસોશિયલ મીડિયા પર એક ચબરાકિયું ખાસ્સું ફોરવર્ડ થઇ રહ્યું છે. “અત્યારે મફતમાં મળતી કડકડતી ઠંડીને સાચવી રાખો, ચાર-પાંચ મહિના પછી આ જ ઠંડી ઊંચા દામે ખરીદવી પડશે” વાત તો સાચી છે. અત્યારે આપણે ઠંડીથી ભલે કંટાળીએ, પણ એપ્રિલની ગરમી શરુ થતા જ મોંઘા ભાવની વીજળી બાળીને પણ એસી ચાલુ રાખવું પડશે” વાત તો સાચી છે. અત્યારે આપણે ઠંડીથી ભલે કંટાળીએ, પણ એપ્રિલની ગરમી શરુ થતા જ મોંઘા ભાવની વીજળી બાળીને પણ એસી ચાલુ રાખવું પડશે અત્યારે પડતી ઠંડીને જો કોઈક રીતે સાચવી શકાતી હોત, અને ઉનાળામાં વાપરી શકાતી હોત, તો વાતાવરણને લગતી કેટકેટલી સમસ્યાઓ ઉકેલાઈ જાત અત્યારે પડતી ઠંડીને જો કોઈક રીતે સાચવી શકાતી હોત, અને ઉનાળામાં વાપરી શકાતી હોત, તો વાતાવરણને લગતી કેટકેટલી સમસ્યાઓ ઉકેલાઈ જાત અત્યારે હીટર અને ઉનાળામાં કુલર વાપરીને આપણે જે વાયુ-પ્રદુષણ ફેલાવીએ છીએ અને વીજળી વાપરીએ છીએ, એ પણ અટકાવી શકાત. પહેલી નજરે શેખચલ્લીના તરંગ જેવી લાગતી આ વાત લંડન શહેરમાં જરા જુદી રીતે સાચી પાડવા જઈ રહી છે.\nથેમ્સ નદીના કિનારે વસેલું લંડન યુનાઈટેડ કિંગડમનું સૌથી મોટું શહેર છે. ઇસ ૨૦૧૯નાં અંદાજ મુજબ લંડનમાં એકાણું લાખથી વધુ લોકો વસે છે. બિઝનેસ અને જોબ્સ માટે લંડન એક આકર્ષક સ્થાન ગણાય. એ સિવાય દુનિયાભરના ટુરિસ્ટ્સ આ પૌરાણિક છતાં અદ્યતન શહેરને જોવા-માણવા માટે લાખોની સંખ્યામાં ઠલવાતા રહે છે. આટલો મોટો વિસ્તાર અને આટલા બધા લોકો જે શહેરમાં રહેતા હોય, ત્યાંની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઉમદા જ હોવી જોઈએ. લંડન પાસે માત્ર મુસાફરોની સગવડ માટે જ બનાવાયેલું અલાયદું તંત્ર છે, જે ‘ટ્રાન્સપોર્ટ ફોર લંડન – TfL’ તરીકે ઓળખાય છે. મોટા પાયે માસ ટ્રાન્સપોર્ટેશન તંત્ર કાર્યરત હોય એટલે સ્વાભાવિક રીતે જ વાતાવરણમાં ગરમી અને પ્રદૂષણનું પ્રમાણ ��ામાન્ય કરતા ઊંચું જ રહે. એમાંય TfL માટે માથાના દુખાવા સમાન સમસ્યા હોય તો એ છે અન્ડર ગ્રાઉન્ડ દોડતી અને ‘ટ્યુબ’ તરીકે પ્રસિદ્ધ રેલ્વે સર્વિસ. જમીનની નીચે કાર્યરત આ ટ્યુબ સર્વિસને કારણે ગરમીના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.\nજમીન ઉપરના તાપમાન કરતા અન્ડરગ્રાઉન્ડ ટ્યુબ સ્ટેશન્સનું તાપમાન વધુ નોંધાય છે. જૂન-જુલાઈ-ઓગસ્ટ મહિનાઓ દરમિયાન આ સ્થળોએ સરેરાશ તાપમાન ૩૦ ડિગ્રી કરતા વધુ હોય છે. પ્રમાણમાં ઠંડો પ્રદેશ ગણાતા આ વિસ્તારમાં આટલું તાપમાન લોકોને બેબાકળા કરી મૂકે એ સ્વાભાવિક છે. TfLની તકલીફ એ છે કે વિશાળ નેટવર્કમાં ફેલાયેલી અન્ડરગ્રાઉન્ડ રેલ સિસ્ટમનું એરકન્ડીશનિંગ કરવાનું કામ અતિશય ખર્ચાળ અને અતાર્કિક છે. આથી લોકો માટે ગરમી સહન કર્યા સિવાય કોઈ છૂટકો નથી ટ્યુબ્સમાં આટલી ગરમી પેદા થવા પાછળનું વૈજ્ઞાનિક કારણ સમજવા જેવું છે.\nઠેઠ અઢારમી અને ઓગણીસમી સદીઓ દરમિયાન લંડનમાં આ પ્રકારના અન્ડર ગ્રાઉન્ડ રેલ નેટવર્કનું બાંધકામ થયેલું. એ સમયે લંડનનાં વિસ્તારોની જમીન કોતરીને ટનલ્સ બનાવવામાં આવેલી. એ વખતના ઈજનેરોને જે વાતનો ખ્યાલ નહોતો આવ્યો, એ બાબત એટલે માટીનું બંધારણ. આ માટીના ગુણધર્મો એવા કે એ ગરમીને પસાર ન થવા દે. એનો અર્થ એ કે જો તમે આ માટી કોતરીને બનાવાયેલી અન્ડરગ્રાઉન્ડ ટનલમાં ગરમી પેદા કરો, તો એ બધી ગરમી લાંબા સમય સુધી ટનલમાં જ ‘લોક’ થઇ જાય, આસાનીથી બહાર ન નીકળી શકે\nઈજનેરોએ બીજો જે લોચો માર્યો એ તો વધુ ગૂંગળાવી મારે એવો નીવડ્યો ટનલનાં બાંધકામ દરમિયાન કોણ જાણે કઈ ગણતરીને આધારે ઈજનેરોએ ટ્રેઈન પસાર થવા માટેની જગ્યા બહુ ઓછી રાખી ટનલનાં બાંધકામ દરમિયાન કોણ જાણે કઈ ગણતરીને આધારે ઈજનેરોએ ટ્રેઈન પસાર થવા માટેની જગ્યા બહુ ઓછી રાખી ટ્યુબ્સમાં પ્રવાસ કરનાર મુસાફર બારીની બહાર જુએ તો એને થોડા જ ઈંચ દૂરથી પસાર થતા અન્ડરગ્રાઉન્ડ કેબલ દેખાય ટ્યુબ્સમાં પ્રવાસ કરનાર મુસાફર બારીની બહાર જુએ તો એને થોડા જ ઈંચ દૂરથી પસાર થતા અન્ડરગ્રાઉન્ડ કેબલ દેખાય (આના કરતા કુદરતી દ્રશ્યો બતાવતી ઇન્ડિયન લોકલ શું ખોટી, હેં (આના કરતા કુદરતી દ્રશ્યો બતાવતી ઇન્ડિયન લોકલ શું ખોટી, હેં\nઆવી ચુસ્ત ડિઝાઈનનું પરિણામ એ આવ્યું કે અન્ડરગ્રાઉન્ડ રેલ માર્ગો ઉપર એરકન્ડિશનનિંગ માટે પૂરતી જગ્યા જ ન બચી હવે હવાની અવરજવર માટે પૂરતી જગ્યા ન હોય અને અન્ડરગ્રાઉન્ડ ટનલની ચારે તરફ ઉષ��માને પ્રસરવા ન દે એવી અવાહક માટી હોય, તો સ્વાભાવિક રીતે જ આખી સિસ્ટમ એક ‘ઓવન’ જેવી બની રહે હવે હવાની અવરજવર માટે પૂરતી જગ્યા ન હોય અને અન્ડરગ્રાઉન્ડ ટનલની ચારે તરફ ઉષ્માને પ્રસરવા ન દે એવી અવાહક માટી હોય, તો સ્વાભાવિક રીતે જ આખી સિસ્ટમ એક ‘ઓવન’ જેવી બની રહે ટ્યુબમાં પ્રવાસ કરતાં લંડનવાસીઓ વર્ષોથી નછૂટકે આ ગરમીનો ત્રાસ વેઠી રહ્યા છે.\nપરંતુ હવે પરિસ્થિતિ બદલાવાની શક્યતા ઉભી થઇ છે. ઉર્જા અને અર્બન ડિઝાઈનના ક્ષેત્રમાં કાર્યરત એવી એક જાણીતી કંપનીએ સીટી કાઉન્સીલ સાથે કોલોબરેશન કરીને ગજબ તોડ કાઢ્યો છે. આ લોકો ટ્યુબ્સમાં પેદા થતી ગરમીને લંડનવાસીઓના ઘરો સુધી પહોંચાડવા માંગે છે. ઉત્તરી લંડનના ૧,૩૫૦ ઘર અને કેટલાક કોમ્યુનિટી બિલ્ડીંગ્સ આ ગરમીનો ઉપયોગ કરી શકશે. આ માટે લંડનની આઈલીંગટન કાઉન્સિલે બનહિલ વિસ્તારમાં ‘એનર્જી સેન્ટર’નું બાંધકામ શરુ કર્યું છે. બનહિલ એનર્જી સેન્ટર તરીકે ઓળખાતું આ કેન્દ્ર ટ્યુબ ટ્રેન્સને કારણે પેદા થતી વધારાની ગરમીને ઘરો સુધી પહોંચાડશે, જેને કારણે ઘર હૂંફાળા રાખવામાં મદદ મળશે. હાલમાં બનહિલ પાવર નેટવર્ક દ્વારા આશરે સાતસો જેટલા ઘરોને હૂંફાળા રાખવામાં આવી રહ્યા છે.\nઆ મહત્વાકાંક્ષી પાવર પ્રોજેક્ટ માટે ટ્યુબ-વે સ્ટેશન્સ ઉપર સ્પેશિયલી ડિઝાઈન વેન્ટીલેશન શાફ્ટ્સ મુકવામાં આવશે. આ શાફ્ટ ટ્યુબ-વેના વાતાવરણમાં રહેલી વધારાની ગરમીને શોષીને એનર્જી સેન્ટર સુધી પહોંચાડશે. અને સેન્ટરના નેટવર્ક દ્વારા આ ઉષ્મા લોકોના ઘરો સુધી પહોંચશે. આ રીતે મેળવાયેલી ગરમીનું સૌથી મહત્વનું પાસુ એ છે કે આમાં કોઈ પણ પ્રકારના બળતણનો ઉપયોગ કર્યા વિના ઉર્જા (એટલે કે ઉષ્મા) મેળવવામાં આવશે. કોઈ મોંઘીદાટ પ્રક્રિયા ન થતી હોવાને કારણે આ ઉષ્મા ઉર્જા અતિશય સસ્તી પડશે. (ઠંડાગાર શિયાળામાં લંડનવાસીઓના હીટરનું બિલ કેવું તોતિંગ આવતું હશે) વળી, આ ઉર્જા મેળવવા માટેનો ‘કાચો-માલ’ સાવ મફતમાં મળે છે, એટલું જ નહિ પણ ટ્યુબ વેમાં પેદા થતી ગરમીનું પણ નિરાકરણ થઇ જશે) વળી, આ ઉર્જા મેળવવા માટેનો ‘કાચો-માલ’ સાવ મફતમાં મળે છે, એટલું જ નહિ પણ ટ્યુબ વેમાં પેદા થતી ગરમીનું પણ નિરાકરણ થઇ જશે આને કહેવાય ખરા અર્થમાં ‘આમ કે આમ, ગુટલીયોં કેભી દામ આને કહેવાય ખરા અર્થમાં ‘આમ કે આમ, ગુટલીયોં કેભી દામ” આશા રાખીએ કે ભવિષ્યમાં દુનિયાના તમામ દેશો પોતાના ઇન્ડસ્ટ્રીયલ પ્રદૂષણને ઠેકાણે પાડવા માટે આવો જ કોઈ રસ્તો શોધી કાઢે.\nશ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.\nસંપાદકીય નોંધ – અહીં લીધેલ તસ્વીરો અને વિડીયો ક્લિપ્સ નેટ પરથી લીધેલ છે. તેનો આશય લેખના સંદર્ભને સમજવામાં મદદરૂપ થવા માટેનો છે. તે દરેકના પ્રકાશાનાધિકાર જે તે વેબસાઈટ / મૂળ કર્તાના રહે છે.\n← ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ : ૩૨: ક્રાન્તિકારીઓ (૫)\nI AM SORRY શબ્દોને સાંકળતા ફિલ્મીગીતો →\n2 comments for “સાયન્સ ફેર : ટ્રેઈનની ગરમીથી ઘરો હૂંફાળા રાખવાનો કીમિયો\nરસ્તા હોય જ છે. મૂળમાં ઈચ્છા જોઈએ\nPingback: સાયન્સ ફેર – વેસ્ટ ટુ બેસ્ટ : આખરે શર્માજી કે લડકેને કર દિખાયા\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nઅર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો (139)\nકૃષિ વિષયક લેખો (31)\nફિલ્મ સંગીતની સફર (296)\nવિજ્ઞાન અને ગણિત (214)\nવિવિધ વિષય પરના લેખો (623)\nસ્ત્રી: શક્તિ, પ્રકૃતિ (23)\nBharat Bhatt on સમયચક્ર : રાજાઓની શાન અને સામાન્ય માણસનું રક્ષણ – છત્રી\nDipak Dholakia on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભાનુભાઈ રોહિત on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભરત ભટ્ટ on મહેન્દ્ર શાહની જૂન, ૨૦૨૦ની વ્યંગ્ય રચનાઓ\nભરત ભટ્ટ on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nનરેશ પ્ર. માંકડ on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nPRAKASH MAJMUDAR on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDEEPAK BHATT on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nHasmukh Doshi on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDevika Dhruva on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nNeetin Vyas on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nKamlesh upadhyay on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : ધર્મવિહિન ધર્મો\nShobhana paralikar on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\nNiranjan Korde on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\n(૮૫) ગ઼ાલિબનું સર્જન, સંકલ���, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) – વેબગુર્જરી on (૮૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૦ (આંશિક ભાગ – ૨)\nValibhai Musa on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભાનુભાઈ રોહિત on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nSamir Padmakant Dholakia on સમયચક્ર : તલાટી – ગ્રામ્ય ભારતનો વહીવટી ભોમિયો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nA M Chauhan on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nચંદ્રશેખર on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nPiyush on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભરત ભટ્ટ on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nGJ SONI on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nસઁજીવન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nકેતન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nmuni mehta on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nulhas chitharia on નવી લેખન-શોધ : ‘મારી જીવન સંજીવની’\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nલલિત ત્રિવેદી on લુત્ફ – એ – શેર : મણકો # ૫\nજીગ on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nજીગ on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBhagwan thavrani on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nAshok Vaishnav on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\nજીગ on સંસ્કૃતિની શોધમાં : ૩૪ – પેશાવરને બાય બાય\nજીગ on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\n‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨) – વેબગુર્જરી on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nAshok M Vaishnav on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nરક્ષા પટેલ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nરક્ષા શુક્લ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પ્રસ્તાવના\nGeeta Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nશૈલા મુન્‍શા on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nvimala Gohil on મારું વાર્તાઘર : કંપન જરા જરા\nમારું વાર્તાઘર : કંપન જરા જરા – વેબગુર્જરી on મારું વાર્તાઘર : બીજું ઘર\nBhavesh N Pattni on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૭\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00584.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://shiftrapp.com/178376-", "date_download": "2020-07-09T19:10:01Z", "digest": "sha1:RMXBAHMH6DG5FMTVK3HZJKOB7DDJVCNT", "length": 8893, "nlines": 34, "source_domain": "shiftrapp.com", "title": "તમારી વેબસાઇટ પર સારા બેકલિંક્સને કેવી રીતે આકર્ષિત કરવાની રીતો છે?", "raw_content": "\nતમારી વેબસાઇટ પર સારા બેકલિંક્સને કેવી રીતે આકર્ષિત કરવાની રીતો છે\nહું આ વિષયમાં નવા લોકો માટે બૅકલિંકની ટૂંકી વ્યાખ્યા સાથે આ લેખ શરૂ કરવા માંગું છું. એક બૅકલિંક આવતી હાયપરલિંક એક પૃષ્ઠથી બીજામાં છે. એક નિયમ તરીકે, લિંક ટેક્સ્ટમાં શામેલ કરવામાં આવે છે અને એન્કર ટેક્સ્ટની જેમ દેખાય છે. આ ટેક્સ્ટ પર ક્લિક કરીને, તમે સમજૂતી લેખ અથવા વેબસાઇટ પર જાઓ છો જે આ સામગ્રીમાં દર્શાવેલ છે. આ પ્રકારની લિંક્સ સામાન્ય રીતે વપરાશકર્તાઓને ઉપયોગી માહિતી પૂરી પાડે છે અને વેબસાઈટ માલિકો તેમની વેબસાઈટ રેન્કિંગમાં સુધારો કરે છે, જો બધું બરાબર થાય.\nઆ લેખ તમને શીખવવા માટે કેવી રીતે તમારી વેબસાઇટ પર સારી બેકલિન્ક્સ મેળવવા માટે રચાયેલ છે. હું તમને શ્રેષ્ઠ શક્ય બૅકલિંક્સ મેળવવા અને તમારી પહોંચને વધારવા માટે જરૂરી સાધનો સાથે તમને હાથ ધરવા માંગું છું.\nબધા બૅકલિંક્સ સમાન રીતે બનાવવામાં આવ્યાં નથી. તેથી તમારી સાઇટની લિંક્સ બનાવતી વખતે તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ. એક નિયમ તરીકે, બૅકલિંક્સનો ઉપયોગ બે હેતુઓ માટે થાય છે. સૌપ્રથમ વેબસાઇટને ગુણવત્તા લિક્વિડ રસ પ્રાપ્ત કરવા અને વેબ પર બ્રાંડની સત્તા વધારવામાં મદદ કરવા માટે છે. બીજો એક સ્પર્ધાત્મક સાઇટ્સને ઇરાદાપૂર્વક હાનિ પહોંચાડવાનો છે અથવા તમારા માટે એક અજાણતા છે.\nહાઇ-ગુણવત્તા બૅકલિંકને કેવી રીતે અલગ કરવું\nસામાન્ય રીતે કહીએ તો, ઉચ્ચ-ગુણવત્તાવાળા બૅકલિંક્સ તે છે જે શ્રેષ્ઠ વેબ સાઇટ્સમાંથી આવે છે. તે સંબંધિત અને નૈતિક રૂપે પેદા થાય છે. શ્રેષ્ઠ ગુણવત્તાવાળા સાઇટ્સ સાથે લિંક કરતા વધુ લોકો સાઇટના સર્ચ એન્જિન રેન્કિંગ માટે વધુ સારું છે. Google આવા લિંક્સને જોશે અને લિંક કરેલ સાઇટને ઉચ્ચ ક્રમ અને સારી પ્રતિષ્ઠા સાથે પુરસ્કાર આપશે. તે ચોક્કસ છે કે તમારે કડી બિલ્ડિંગમાં જોવાની જરૂર છે.\nજો કે, મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે કે બધા બૅકલિંક્સ સમાન રીતે બનાવવામાં આવતાં નથી અને ત્યારબાદ તેમાંના બધા જ લાભદાયી છે. એટલા માટે વેબમેસ્ટર્સને બરાબર ખબર હોવી જોઈએ કે ઉચ્ચ ગુણવત્ત��વાળા બૅકલિંક શું છે.\nચાલો આપણે કાર્બનિક, ઉચ્ચ ગુણવત્તાવાળા બૅકલિંકની કેટલીક આવશ્યકતાઓની ગણતરી કરીએ:\nપ્રમોટ કરેલી વેબસાઈટની વિશિષ્ટતા માટે સંબંધિત;\nવિશ્વસનીય વેબ સ્રોતથી આવે છે;\nટ્રાફિક સંદર્ભમાં મોકલે છે;\nયોગ્ય રીતે સાઇટની સામગ્રીમાં એમ્બેડ કરેલ;\nતે ચૂકવણી અથવા પારસ્પરિક નથી;\nતે કોઈ જાહેરાત જેવું લાગતું નથી;\nતે તમારા પેજરેન્કને ફાળો આપે છે.\nઆવા ઉચ્ચ ગુણવત્તાની લિંક્સ મેળવવા મુશ્કેલ છે. એટલા માટે તેઓ સર્ચ એન્જિનો અને વપરાશકર્તાઓ દ્વારા ખૂબ પ્રશંસા પામશે. તદુપરાંત, તમારે વિવિધ સ્રોતોમાંથી આવા લિંક્સ મેળવવાની જરૂર છે, એક ઉચ્ચ પીઆર સાઇટમાંથી 100 બૅકલિંક્સ નહીં. ધ્યાનમાં રાખો કે જ્યારે તમે સિસ્ટમને છેતરાવાનો પ્રયાસ કરો છો ત્યારે ગૂગલ નોંધ કરી શકે છે.\nતમારી સાઇટની ગુણવત્તા બૅકલિંક્સ મેળવવા માટેની સૌથી સરળ રીત શું છે\nપ્રથમ વસ્તુ જે તમારે સમજવાની જરૂર છે તે છે કે બૅકલિંક્સને બાંધવાની જરૂર છે, ખરીદી નથી. સંપૂર્ણ લિંક મકાન વ્યૂહરચના હાર્ડ વર્ક પર આધારિત હશે, અને તે તમામ છે. અલબત્ત, તમે સમાન રીતે લિંક્સ બનાવવા વધુ સમય પસાર કરશો. જો કે, તમને ખાતરી થશે કે આવા લિંક્સ તમને લાંબા સમયના સકારાત્મક પરિણામો આપશે.\nગુણવત્તા બૅકલિંક્સ મેળવવા માટેની કેટલીક રીતો છે:\nસંબંધિત બૅકલિંક્સ મેળવવા માટે, તમે તમારા નામ અને માહિતીને ઉચ્ચ-ગુણવત્તા, માનવ-સંપાદિત ડિરેક્ટરીઓ પર મૂકી શકો છો. તે કદાચ હોઈ શકે કે જેથી તમારે કેટલીક ડિરેક્ટરીઓ પર ચૂકવણી કરવી પડશે. જો કે, કોઈ લિંક બિલ્ડિંગ સેવાઓ માટે પતાવટ કરતા પહેલાં, તમારે ખાતરી કરવી જરૂરી છે કે તે કોઈ સ્પામી વેબસાઇટ નથી.\nઅન્ય એક ઉપયોગી લીંક બિલ્ડિંગ ટેકનિક એ મહેમાન બ્લોગર બનવાનું છે. વિશિષ્ટ સંબંધિત લક્ષિત બ્લોગ સાથે સહકાર આપો અને તમારી સાઇટ પર નિર્દેશ કરેલા ઈનબાઉન્ડ લિંક્સ સાથે કેટલીક આકર્ષક અને આકર્ષક પોસ્ટ્સ પ્રકાશિત કરો Source .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00585.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://davdanuangnu.com/2019/06/17/%E0%AA%97%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8-17/", "date_download": "2020-07-09T16:54:38Z", "digest": "sha1:ZIKJ6FFGOL4UQXNVLMXPMZTZCLGCYP4B", "length": 24623, "nlines": 173, "source_domain": "davdanuangnu.com", "title": "ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૧૭ | દાવડાનું આંગણું", "raw_content": "\nગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ\nહે જી તારા આંગણિયે…\nમનમાં આવ્યું એ લખ્યું\nઆવો મિત્રો વાતું કરીયે\nમને હજી યાદ છે.\nભાષાને શું વળગે ભૂર\nગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૧૭\nજૂન 17, 2019 ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ, દીપક ધોળકિયાP. K. Davda\nપ્રકરણ ૧૭: બંગાળ ગુલામીના માર્ગે\nગેરિયાનો કિલ્લો જીત્યા પછી ઍડમિરલ વૉટ્સન લંડન પાછો જવા માગતો હતો અને ગ્રેટ બ્રિટનના રાજાએ એના માટે પરવાનગી પણ આપી દીધી હતી પરંતુ લંડનથી ઈસ્ટ ઇંડિયા કંપનીએ સંદેશો મોકલાવ્યો કે ફ્રેન્ચ કંપનીનો પ્રેસીડેન્ટ દુપ્લે પોતાની જાળ ફેલાવવાની કોશિશ કરે છે અને એને કારણે ઈસ્ટ ઇંડિયા કંપનીનો વેપાર જોખમાશે. દુપ્લે ગોલકોંડા પર હુમલો કરવાની તૈયારીમાં છે, એ સંજોગોમાં વૉટ્સન લંડન પાછો ન જાય તે સારું છે. કંપની ગોલકોંડાને ફ્રાન્સ સામે મદદ કરવા તૈયાર હતી. વૉટ્સનને આ સંદેશ મદ્રાસ પ્રેસીડેન્સી તરફથી મળ્યો કે એ લંડન ન જાય અને મદ્રાસ આવી જાય. એને પોંડીચેરીમાં ફ્રેન્ચ હિલચાલ પર ધ્યાન રાખવાની મદ્રાસના ગવર્નરે વિનંતિ કરી.\nવૉટ્સને લંડન જવાનું રદ કર્યું. એના હિસાબે પોંડીચેરી પર નજર રાખવા માટે ફોર્ટ સેન્ટ ડેવિડ સૌથી સારી જગ્યા હતી. એટલે એ વિજયદુર્ગથી સેન્ટ ડેવિડ ગયો. પણ મદ્રાસનો ગવર્નર એને ગોલકોંડા મોકલવા માગતો હતો. દુપ્લેએ ગોલકોંડાનો કબજો લેવા માટે મોટી ફોજ ઊભી કરી હતી.\nઅહીં વૉટ્સનને આશા હતી કે એ ગોલકોંડાના નવાબ સલાબત ખાનને એના અણગમતા મહેમાન, ફ્રેન્ચ સામે મદદ કરશે, બધી તૈયારી થઈ ગઈ હતી. અંગ્રેજ સ્ક્વૉડ્રન ગોલાકોંડા પહોંચીને સલાબત ખાનની ફોજ સાથે મળીને ફ્રેન્ચોને ભગાડવા તલપાપડ હતી પણ એવું કંઈ થઈ શક્યું નહીં.\nસમાચાર મળ્યા કે બંગાળમાં સિરાજુદ્દૌલાએ મુર્શીદાબાદ પાસે કાસિમ બજારમાં અંગ્રેજોનો કિલ્લો કબજામાં લઈ લીધો છે, અને કલકત્તામાં ફોર્ટ વિલિયમ સુધી પહોંચવાની ઘડીઓ ગણાય છે. થોડા જ કલાકોમાં બીજો અહેવાલ મળ્યો કે એણે કલકતા સર કરી લીધું છે અને ફોર્ટ વિલિયમમાં એક કોટડીમાં ભરાઈ ગયેલા લગભગ બધા ગુંગળાઈને માર્યા ગયા. (આ ઘટના ‘બ્લૅક હોલ’ તરીકે ઓળખાય છે).\nપરંતુ, આ ઘટનાઓના ઊંડાણમાં ઊતરીએ તે પહેલાં સિરાજુદ્દૌલા વિશે જાણવું જરૂરી છે.\n૩જી માર્ચ ૧૭૦૭ના ઔરંગઝેબનું મૃત્યુ થયું. એણે વસીયતનામું લખીને પોતાના ત્રણેય પુત્રોને સામ્રાજ્યના જુદા જુદા પ્રદેશ આપી દીધા હતા પણ માત્ર ત્રણ મહિનામાં મુખ્ય ગાદી માટે ત્રણેય વચ્ચે યુદ્ધ થયું. બે માર્યા ગયા અને મુઅઝ્ઝિમ સિંહાસને ��ેઠો. એણે પોતાનું નામ શાહ આલમ પહેલો રાખ્યું. ૧૭૧૨માં એ મૃત્યુ પામ્યો, તે પછી એનાયે ચાર પુત્રો વચ્ચે જંગ ખેલાયો, એમાં જહાંદાર શાહ જીત્યો અને શહેનશાહ બન્યો. એક જ વર્ષમાં એને એના ભત્રીજા ફર્રુખસિયરે લાલ કિલ્લામાં જ ગળે ટૂંપો દઈને મારી નાખ્યો અને પોતે શહેનશાહ બની બેઠો. એને બે સૈયદ ભાઈઓએ મદદ કરી હતી. એમાંથી એકને એણે વજીર બનાવ્યો અને બીજાને લશ્કરનો સિપહસાલાર.\nફર્રુખસિયર પહેલાં બંગાળમાં રહી ચૂક્યો હતો અને ઈસ્ટ ઇંડિયા કંપની સાથે એના સારા સંબંધો હતા. કંપનીને આશા હતી કે હવે એમને વેપાર માટે ‘ફરમાન’ મળશે. એમણે પોતાનો દૂત પણ મોકલ્યો. ફરમાન અનેક કાવાદાવા પછી મળ્યું. (પણ ફર્રુખસિયર પોતે એટલો નબળો હતો કે એક દિવસ સૈયદ ભાઈઓએ એને તખ્તે તાઉસ પરથી નીચે પટક્યો અને આંધળો કરી નાખ્યો. આના પછી સૈયદ ભાઈઓ મરજી પડે તેને ગાદીએ બેસાડતા અને મોતના મુખમાં ધકેલી દેતા. પરંતુ એક જહાં શાહ એમને ભારે પડ્યો. એણે દખ્ખણના નિઝામ ઉલ મુલ્કની મદદથી સૈયદ હસન અલીને જ મરાવી નાખ્યો).\nજહાં શાહે નિઝામ ઉલ મુલ્કને વજીર બનાવ્યો પણ એને એ કામમાં મઝા ન આવી અને એ દખ્ખણ પાછો ચાલ્યો ગયો. ત્યાં જતાં જ એણે મોગલ શહેનશાહનું નામ તો રાખ્યું પણ હકીકતમાં સ્વતંત્ર થઈ ગયો.\nએ જ રીતે બંગાળ પણ સ્વતંત્ર થતું ગયું. મોગલ સામ્રાજ્યમાં બંગાળ સમૃદ્ધ ગણાતું. ઔરંગેઝેબે હાકેમ તરીકે મુર્શીદ કુલી ખાનને નીમ્યો હતો. કુલી ખાન જન્મે ઓડિશાનો બ્રાહ્મણ હતો પણ એને બાળપણમાં જ એક ફારસી સરદારે ગુલામ તરીકે ખરીદી લઈને મુસલમાન બનાવ્યો હતો. એણે કુલી ખાનને વહીવટી અને લશ્કરી તાલીમ આપીને સત્તાને લાયક બનાવ્યો. ૧૭૧૭થી એ સંપૂર્ણ સ્વતંત્ર થઈ ગયો, મોગલ સલ્તનતનું નામ દેખાવ પૂરતું રહ્યું. ૧૭૨૭માં એના મૃત્યુ પછી એનો જમાઈ શુજાઉદ્દીન ખાન (શુજાઉદ્દૌલા) આવ્યો. એના મૃત્યુ પછી એનો પુત્ર સરફરાઝ ખાન ગાદીએ બેઠો પણ એક લડાઈમાં એ માર્યો ગયો. એના પછી ૧૭૪૧માં પટનાના શાસક અલીવર્દી ખાને બંગાળની સત્તા પોતાના હાથમાં લઈ લીધી.\nપરંતુ અલીવર્દી ખાનને સંતાન નહોતું એટલે એણે પોતાના દૌહિત્ર સિરાજુદ્દૌલાને દત્તક લીધો. અલીવર્દી ખાનના મૃત્યુ પછી એ ૧૮ વર્ષની ઉંમરે બંગાળનો નવાબ બન્યો (વિકીપીડિયા). કલકતા અને રાજધાની મુર્શીદાબાદ, બન્ને એના હસ્તક હતાં.\nબંગાળના નવાબોને કદીયે ઈસ્ટ ઇંડિયા કંપની પસંદ નહોતી આવી. છેક ૧૬૯૦થી ઔરંગઝેબની મહેરબાનીથી કંપનીને બંગાળમાં વેપાર કરવા��ી છૂટ મળી હતી તે સાથે મહેસૂલ વસૂલ કરવાનો અધિકાર પણ મળ્યો હતો. આમ કંપની જમીનદાર બની ગઈ હતી. (જૂઓ પ્રકરણ ૧૨). આમાં નવાબને નુકસાન થતું હતું પણ એમને એ સ્વીકારવું પડ્યું હતું. નવાબી ખાનદાનની અંદરોઅંદર સત્તાની સાઠમારી ચાલતી રહી પણ શુજાઉદ્દૌલાનો કંપની સાથે ઝઘડો ચાલતો રહ્યો. ઔરંગઝેબે કંપનીને ‘દસ્તક’ આપ્યા હતા એટલે કે કંપનીને જકાત વિના માલસામાન વેચવા–ખરીદવાનો અધિકાર હતો. કંપનીના અધિકારીઓ અંગત વેપાર પણ કરતા અને એ પણ કંપનીના નામે ચડાવી, જકાત ભરવામાંથી બચી જતા. શુજાઉદ્દૌલા આને ચોરી માનતો હતો. અંતે એણે શાહી ફરમાનની પરવા કર્યા વિના અંગ્રેજોનો વેપાર બંધ કરાવી દીધો. છેવટે કંપનીએ એને નજરાણું આપીને સમાધાન કર્યું. અલીવર્દી ખાન તો કબજાખોર હતો, એ અંગ્રેજોને હેરાન નહોતો કરતો પણ એમને નિયમો પાળવાની ફરજ પાડતો.\nસિરાજુદ્દૌલા સત્તા પર આવ્યો ત્યારે આ જ સંયોગો એને વારસામાં મળ્યા હતા અને એ અંગ્રેજો સાથે સખતાઈમાં માનતો હતો. એના દુશ્મનો પણ ઘણા હતા, જેમાં એક હતો મીર જાફર ખાન આનો લાભ ક્લાઇવે લીધો.\nએની હકુમતનો ગાળો બહુ ટૂંકો રહ્યો પણ ભારતના ઇતિહાસ માટે મહત્વનો છે, જેની ચર્ચા હવે પછીના પ્રકરણમાં કરશું.\n← લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૧૧\tટૂંકી વાર્તા અને લઘુકથા (ચીમન પટેલ ’ચમન’) →\nપ્રતિભાવ જવાબ રદ કરો\nરામકા નામ લીયે જા, તૂ અપના કામ કીયે જા\nવિભાગો કેટેગરી પસંદ કરો અંબાદાન રોહડિયા (13) અખિલ બ્રહ્માન્ડમાં (13) અનિલ ચાવડા (18) અનુવાદ (14) અન્ય (61) અન્ય કલાકારો (34) અમર ભટ્ટ (2) અમેરિકામાં વસતા ભારતીયો (11) અશોક વિદ્વાંસ (12) અશોક વૈષ્ણવ (13) આદિલ મનસુરી (2) ઈલા મહેતા (5) ઈ_બુક (પોસ્ટ) (1) ઉછળતા સાગરનું મૌન (8) ઉજાણી (67) ઉષા ઉપાદ્યાય (2) એક અજાણ્યા ગાંધી (48) કલા વિષે લેખ (5) કવિતા/ અછાંદસ (4) કવિતા/ગીત (106) કાર્તિક ત્રિવેદી (4) કાવ્યધારા (15) કિશોર દેસાઈ (7) કુન્તા શાહની ચિત્રકળા (5) કૄષ્ણ દવે (7) કેપ્ટન નરેંદ્ર ફણસે (48) ખંડકાવ્યો (8) ખોડિદાસ પરમાર (14) ગઝલ (51) ગની દહીંવાલા (2) ગીતા મારી સમજ (16) ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ (30) ચારણી સાહિત્ય (6) ચિત્રકળા (15) ચીમન પટેલ ‘ચમન’ (8) છાયા ઉપાધ્યાય (1) છાયા ત્રિવેદી (5) જગન મહેતા (12) જયશ્રી મરચંટની વાર્તાઓ (6) જયશ્રી વિનુ મરચંટ (102) અંતરની ઓળખ (12) કાવ્યોના રસાસ્વાદ (12) જીંદગી એક સફર.. (20) શ્રીમદ ભાગવત પુરાણ (13) જાગૃતિ દેસાઈ શાહ (2) જિગીશા પટેલ (17) જીપ્સીની ડાયરી (48) જુગલકિશોર (10) જોરાવરસિંહ જાદવ (13) જ્યોતિ ભટ્ટ (22) જ્યોત્સના ભટ્ટ (13) ઝવેરચંદ મેઘાણી (1) ડો. કનક રાવળ (1) ડો. દિનેશ શાહ (3) ડો. નીલેશ રાણા (13) ડો. નીલેશ રાણાની વાર્તાઓ (13) ડો. પ્રતાપભાઈ પંડયા (3) ડો. ભરત ભગત (39) ડો. મહેબૂબ દેસાઈ (13) ડો. મહેશ રાવલ (3) ડો. મુનિભાઈ મહેતા (1) થોડી ખાટી, થોડી મીઠી (10) જાગૃતિ દેસાઈ-શાહ (10) દિપલ પટેલ (3) દીપક ધોળકિયા (31) દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’ (3) દેવિકા ધ્રુવ (26) ધ્રુવ ભટ્ટ (1) નંદિની ત્રિવેદી (1) નટવર ગાંધી (66) નરેંદ્ર પટેલ (4) નરેન્દ્રસિંહ મકવાણા ‘અતુલ’ (3) નવલકથા (13) છિન્ન – રાજુલ કૌશિક (13) છીન્ન (1) પડછાયાના માણસ (28) પન્ના નાયક (13) પન્ના નાયકની વાર્તાઓ (13) પરભુભાઈ મિસ્ત્રી (34) પી. કે. દાવડા (245) પૂર્વી મોદી મલકાણ (26) પ્રજ્ઞા દાદભાવાલા (1) પ્રવીણકાન્ત શાસ્ત્રી (16) પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તાઓ (19) પ્રીતિ સેનગુપ્તા (5) બે કાંઠાની અધવચ – નવલકથા (1) બદરી કાચવાલા (3) બાબુ સુથાર (139) ભાષાને શું વળગે ભૂર (૩૮) (2) વારતા રે વારતા (1) બ્રિન્દા ઠક્કર (1) ભાગ્યેશ જહા (27) ભાવિન અધ્યારૂ (13) ભાવિન ગોપાણી (2) ભાવેશ ભટ્ટ (1) ભાષાને શું વળગે ભૂર (48) ભાષાને શું વળગે ભૂર (૩૮) (1) મધુ રાય (14) મને હજી યાદ છે. (90) મરીઝ (3) મારી કલમ, મારા વિચાર (4) મારી વિદ્યાયાત્રા (1) મિત્રો સાથે વાતો (15) મુકેશ જોષી (3) મોદીની હવેલી (13) રંગોળી (5) રણમાં પાણીની ઝંખના (3) રમેશ પટેલ (1) રમેશ પુરોહિત (1) રવિશંકર રાવળ (53) રશ્મિ જાગીરદાર (1) રાઘવ કનેરિયા (4) રાજુલ કૌશિક (18) રાહુલ શુકલ (18) રાહેં રોશન (14) રેખા ભટ્ટી (16) લતા હિરાણી (1) લલિતકળા (2) લેખ (39) વલીભાઈ મુશા (3) વાર્તા (28) વિનોદ જોષી (1) વિયોગ (18) વૃંદાવન સોલંકી (5) વૈશાલી રાડિયા (1) શયદા (4) શરદ ઠાકર (1) શિલ્પકળા (5) શેખાદમ આબુવાલા (1) શેફાલી થાણાવાલા (3) શૈલા મુન્શા (7) સપના વિજાપુરા (11) સમાચાર/જાહેરાત (29) સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય (13) સરયૂ પરીખ (24) સિરામિકસ (1) સુચી વ્યાસ (5) સુરેશ જાની (7) સેજલ પોન્ડા (1) સ્વાગત (1) હરનિશ જાની (17) હરિન્દ્ર દવે (1) હરીશ દાસાણી (7) હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન (25) હોમાય વ્યારાવાલા (10)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00585.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/top-10-highest-paying-jobs-in-india/", "date_download": "2020-07-09T18:29:15Z", "digest": "sha1:L6DCITUCBTWTMZGPGPANDJH4SLH67TGG", "length": 13055, "nlines": 153, "source_domain": "tv9gujarati.in", "title": "હજી પણ સમય હોય તો બદલી દો નોકરી કે કરી લો આ ફિલ્ડનો કોર્સ , જાણો દેશના એવા 10 પ્રોફેશન્સ જ્યાં મળે છે સૌથી વધુ પગાર – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીક�� સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nહજી પણ સમય હોય તો બદલી દો નોકરી કે કરી લો આ ફિલ્ડનો કોર્સ , જાણો દેશના એવા 10 પ્રોફેશન્સ જ્યાં મળે છે સૌથી વધુ પગાર\nદેશમાં એકબાજુ જ્યાં પ્રોફેશનલ તકોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે હવે માત્ર ડૉક્ટર્સ કે એન્જિનિયર્સ જ વધુ કમાય છે તેવું નથી રહ્યું. દેશના એવા ટોપ 10 પ્રોફેશન્સ જોઈએ જ્યાં તમે સારી કમાણી કરી શકો છો. આ 10 પ્રોફેશન્સમાં કામ કરતા લોકોને અન્યોની સરખામણીએ વધુ પગાર મળે છે.\n10. કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ\nઆજના સમયમાં ટેક્નોલોજી ક્ષેત્રે દરરોજ નિતનવી તકો ઉભી થઈ રહી છે. આગામી સમયમાં હજી પણ તકો વધશે. ત્યારે આજની મોટી મોટી ડિજિટલ MNCs જેવી કે, અમેઝોન, માઈક્રોસોફ્ટ, ગૂગલ, ફેસબૂકના ઘણાં ઓપરેશન્સ ભારતમાં થાય છે જેઓ હંમેશાં સ્થાનિક ટેલેન્ટની શોધમાં હોય છે. આ કંપનીઓ પહેલેથી જ સારા પગારે વ્યક્તિઓને નોકરી પર રાખે છે.\nકોઈ પણ મોટી કંપનીમાં કંપની સેક્રેટરીનો રોલ ખૂબ મહત્ત્વનો હોય છે. આજના સ્પર્ધાત્મક યુગમાં ઝડપી આગળ વધવા માટે યોગ્ય સ્ટ્રેટેજી જોઈએ અને તેવામાં કંપનીઓ સારા પગારે કંપની સેક્રેટરીને નોકરી પર રાખે છે.\nREAD જો તમે નોકરીની શોધમાં છો તો આ ન્યુઝ તમારા માટે છે\nજો તમારા માતા-પિતા કે મિત્રોએ તમને બીચથી દૂર ખેંચીને લઈ જવા પડતા હોય તો આ નોકરી તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે. કોમર્શિયલ શીપ્સની પ્રવૃત્તિઓ સંભાળવાનું કામ કરવાનું હોય છે. જોકે આ નોકરીમાં તમારે વર્ષના 6-9 મહિના દરિયામાં જ કાઢવા પડે. પરંતુ મર્ચન્ટ નૅવીની ગણતરી દેશની ટોપ 10 વધુ પગાર મેળવતી નોકરીઓમાં થાય છે. જોકે તેમાં પણ તમારા અનુભવ અને આવડત પ્રમાણે અલગ અલગ પદ હોય છે જે પ્રમાણે પગાર નક્કી થતો હોય છે.\nપ્રોફેશનલ્સનો એક એવો વર્ગ જેની હંમેશાં ડિમાન્ડ રહે છે અને મહત્ત્વ પણ. દરેક નાની મોટી કંપનીએ તેમની અકાઉન્ટિંગની આવડતની જરૂર પડતી જ હોય છે. આજની તારીખમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ અન્ય પ્રોફેશન્સની સરખામણીએ ઘણો સારો પગાર મેળવે છે.\nદેશની સૌથી જૂની એન્ટ્રન્સ એક્ઝામ જેની શરૂઆત બ્રિટિશકાળમાં કરવામાં આવી હતી. આજે પણ તે ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવતી માનવામાં આવે છે. અને એમાં પણ 7મા પગારપંચ પછી સિવિલ સર્વિર્સમાં પગાર ઘણો જ સારો થઈ ગયો છે. અને તેમાં પણ ઈન્ડિયન ફોરેશન સર્વિસીસમાં જાઓ તો દુનિયામાં કોઈ પણ દેશમાં પોસ્ટિંગ મળે અને ફોરેન અલાઉન્સ તો અલગ.\nREAD VIDEO: માલધારી સમાજના 27 લોકો મદુરાઈમાં અટવાયા, ગુજરાત સરકાર પાસે માગી મદદ\nરોજબરોજ બિઝનેસમાં આવતા પડકારોનો સામનો કરી, સફળ થવા માટે મેનેજમેન્ટ કન્સલટન્ટ્સ ઘણાં ડિમાન્ડમાં છે. MBA ડિગ્રી મેળવનાર વ્યક્તિ મેનેજમેન્ટ કન્સલટન્ટ તરીકે નોકરી કરે છે. જેમાં ઘણું રિસર્ચ કરીને, કંપનીએ કઈ દિશામાં આગળ વધવું જોઈએ તે અંગે ગાઈડ કરવાનું રહે છે.\nજો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો\nભારતીય માતા-પિતામાં પોતાના બાળકોને ડૉક્ટર્સ બનાવવાનો ઘણો ક્રેઝ જોવા મળે. તેમાં પૈસાની સાથે માન-સન્માન પણ ઘણું હોય છે.\nમાર્કેટિંગ, ફાઈનાન્સ, હ્યુમન રિસોર્સ, લોજિસ્ટિક્સ જેવી કોઈ પણ બિઝનેસ કંપનીમાં તમે MBAની ડિગ્રી સાથે જોડાઈ શકો છો.\nઆ પણ વાંચો: સલમાનખાનનો આ VIDEO જોઈને દંગ રહી જશો, બોલી ઉઠશો ‘વાહ સલમાન વાહ’\nREAD ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા UGC ગાઈડલાઈન મુુજબ યોજાશે, કેન્દ્રીય મંત્રાલયે આપી લીલીઝંડી\nદેશની બીજા નંબરની વધુ પગાર મેળવતી નોકરી અને સાથે જ ગ્લેમરસ પણ. શરૂઆતનો પગાર જ રૂપિયા 1.5 લાખથી 2 લાખ હોય છે. જોકે પાયલટ બનવા માટે તમાારે સખત મહેનત કરવી પડે છે.\nઆ એક એવું પ્રોફેશન છે જે હંમેશાં ડિમાન્ડમાં રહે છે. કોઈ પણ ક્ષેત્ર હોય, વકીલની જરૂર પડતી જ રહે છે. વકીલ કંપનીમાં જોડાય કે પોતાની અલગથી પ્રેક્ટિસ કરે, એક વકીલની કમાણી અન્ય પ્રોફેશન્સ કરતા ઘણી વધારે હોય છે.\nજો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.\nકોના જીવનમાં થશે પાર્ટનરનું આગમન કોનો બની રહ્યો છે વિદેશ યોગ કોનો બની રહ્યો છે વિદેશ યોગ શૅર બજાર કોને કરશે માલામાલ શૅર બજાર કોને કરશે માલામાલ વાંચો 7 જાન્યુઆરીથી 13 જાન્યુઆરીનું રાશિફળ\nઅમેરિકામાં રહેતા આ ગુજરાતી સાથે જે થયું, ભગવાન કરે તેવું કોઈની સાથે ન થાય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00585.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-bird-dies-after-partners-death-gujarati-news-6018449-NOR.html", "date_download": "2020-07-09T16:39:01Z", "digest": "sha1:UJRNNBIXFDWQFVWASOZEMOZVMHNGWJMS", "length": 3055, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Bird dies after partner's death|આ પક્ષીઓએ નિભાવ્યા સાથે જીવવા મરવાના સોગંદ, એકના મોત બાદ બી���ાએ પણ ત્યાગ્યા પ્રાણ", "raw_content": "\nઈમોશનલ / આ પક્ષીઓએ નિભાવ્યા સાથે જીવવા મરવાના સોગંદ, એકના મોત બાદ બીજાએ પણ ત્યાગ્યા પ્રાણ\nએકબીજા સાથે મરતે દમ તક સાથ નિભાવવાની વાતો આપણે વાર્તામાં વાંચી હશે કે પછી ફિલ્મોમાં જ જોઈએ છીએ. જો કે તાજેતરમાં જ વાઈરલ થયેલા આ ઈમોશનલ વીડિયોમાં અબોલ જીવનો પ્રેમ કેવો હોય તે જોવા મળ્યું હતું. પક્ષીના આ પ્રેમી જોડાએ એ વાતની સાબિતી આપી હતી કે સાચો પ્રેમ શું હોય. વીડિયોમાં જોઈ શકાય છે કે મેલ પક્ષીનું મોત થવાથી વિચલિત થઈને આ ફિમેલ પક્ષીએ કેવો વિલાપ કર્યો હતો. જો કે આ વીડિયો ક્યાંનો છે તેની કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00585.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/cricket-fraternity-wishes-virat-kohli-on-his-31st-birthday", "date_download": "2020-07-09T18:39:11Z", "digest": "sha1:F5OWT6YK62DCJR77SAA2KSYNXMCYVXDC", "length": 9441, "nlines": 115, "source_domain": "www.vtvgujarati.com", "title": " સચિનથી લઇને સહેવાગ સુધી, દિગ્ગજોએ આ અંદાજમાં આપી વિરાટ કોહલીને જન્મદિવસની શુભેચ્છા | cricket fraternity wishes virat kohli on his 31st birthday", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nબર્થ ડે સ્પેશિયલ / સચિનથી લઇને સહેવાગ સુધી, દિગ્ગજોએ આ અંદાજમાં આપી વિરાટ કોહલીને જન્મદિવસની શુભેચ્છા\nકોહલી આજે એટલે કે 5મી નવેમ્બરે પોતાનો 31મો જન્મદિવસ ઊજવી રહ્યો છે. આ બેટ્સમેનના જન્મદિવસના ઉપલક્ષ્યમાં શુભેચ્છા પાઠવવાનો જમાવડો થયો છે. ચલો તો જાણીએ ક્રિકેટ પ્રશંસક અને ખેલાડીઓએ કેવી રીતે ભારતીય કેપ્ટનને શુભેચ્છા પાઠવી.\nક્રિકેટ જગતમાં આજના દિવસે વિરાટ કોહલીના રૂપમાં એક શાનદાર બેટ્સમેનનો જન્મ થયો હતો. કોહલી આજે એટલે કે 5મી નવેમ્બરે પોતાનો 31મો જન્મદિવસ ઊજવી રહ્યો છે. ઓગસ્ટ 2008માં શ્રીલંકાની સામે દાંબુલામાં એક દિવસની મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર કોહલીએ પાછળ ફરીને ક્યારેય જોયું નથી. એને પોતાના કરિયરમાં અત્યાર સુધી 82 ટેસ્ટ, 239 એત દિવસ અને 72 ટી-20 મેચ રમી છે. પોતાના જન્મદિવસ પર કોહલીએ 15 વર્ષના યુવા કોહલી માટે એક ભાવુક સંદેશ લખ્યો. જમણા હથના આ બેટ્સમેનના જન્મદિવસના ઉપલક્ષ્યમાં શુભેચ્છા પાઠવવાનો જમાવડો થયો છે. ચલો તો જાણીએ ક્રિકેટ પ્રશંસક અને ખેલાડીઓએ કેવી રીતે ભારતીય કેપ્ટનને શુભેચ્છા પાઠવી.\nસુશાંતના નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગને કારણે ભાંગી પડ્યો છે કરણ જોહર, મિત્રએ કહ્યું-તેની હાલત...\nએક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી\nમહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ, અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત\nઅમદાવાદ / SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સનો વિરોધ : દર્દીઓ ઓછાં...\nપૂછપરછ / ચોથી વખત EDએ અહેમદ પટેલની કરી પૂછપરછ, પટેલે બાદમાં આપી...\nતેજી / સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે, ચાંદીની ચમક પણ વધી\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / કાળાબજારી પર કંટ્રોલ ક્યારે\nઍનાલિસિસ / ગુજરાતની હાલની 2 સૌથી મોટી સમસ્યા\nEk Vaat Kau / હવાથી કોરોના ફેલાય WHOનું અત્યાર સુધી સૌથી મોટું નિવેદન\nમેઘતાંડવ / ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00585.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%A8%E0%AA%BE%E0%AA%87%E0%AA%9C%E0%AB%80%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE", "date_download": "2020-07-09T17:51:52Z", "digest": "sha1:KQGY2SHMGJB5DLN7Q6VSX46QEP5PZ4TF", "length": 2044, "nlines": 33, "source_domain": "gu.m.wikipedia.org", "title": "શ્રેણી:નાઇજીરિયા - વિકિપીડિયા", "raw_content": "\nવિકિમીડિયા કૉમન્સ પર નાઇજીરિયા વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nઆ શ્રેણી માટે મુખ્ય લેખ નાઇજીરિયા છે.\nશ્રેણી \"નાઇજીરિયા\" ના પાનાં\nઆ શ્રેણીમાં ફક્ત નીચેનું પાનું છે.\nLast edited on ૧૩ એપ્રિલ ૨૦૨૦, at ૦૯:૫૨\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૩ એપ્રિલ ૨૦૨૦ના રોજ ૦૯:૫૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00586.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2020-07-09T18:50:29Z", "digest": "sha1:JYMNMZFVDL5RCJX6OGZ4A42ANAHK5V4S", "length": 9715, "nlines": 189, "source_domain": "gu.wikipedia.org", "title": "નર્મદા જિલ્લો - વિકિપીડિયા", "raw_content": "\nજિલ્લો in ગુજરાત, ભારતઢાંચો:SHORTDESC:જિલ્લો in ગુજરાત, ભારત\nગુજરાતમાં નર્મદા જિલ્લાનું સ્થાન\nભારતીય માનક સમય (UTC+૫:૩૦)\nનર્મદા જિલ્લો ગુજરાત રાજ્યમાં આવેલો વહિવટી જિલ્લો છે. આ જિલ્લાનું વડુ મથક રાજપીપળા છે.\nનર્મદા જિલ્લાનું ક્ષેત્રફળ ૨,૭૪૯ ચો. કિ.મી. છે. આ જિલ્લામાં મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ અને વનાચ્છાદિત છે.\nઅહીં કેવડિયા ખાતે આવેલ સરદાર સરોવર (નર્મદા યોજના) આપણા દેશની મહત્વની બહુહેતુક યોજના છે, જે પૈકી સિંચાઇ અને વીજ ઉત્પાદન મુખ્ય હેતુઓ છે. આ ઉપરાંત આ જિલ્લાની બીજી મહત્વની કરજણ નદી પર પણ મોટો બંધ બાંધવામાં આવેલો છે.\nઆ જિલ્લાની રચના ૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના તિલકવાડા અને ભરૂચ જિલ્લાના નાંદોડ, ડેડીયાપાડા અને સાગબારા દ્વારા નવો નર્મદા જિલ્લો રચવામાં આવ્યો હતો.[૧]\n૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે નર્મદા જિલ્લાની વસ્તી ૫,૯૦,૩૭૯ વ્યક્તિઓની છે.[૨]૨૦૧૧માં વસ્તીના ૧૦.૪૪% લોકો શહેરી વિસ્તારમાં રહેતા હતા.[૩]\nનર્મદા જિલ્લો ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી સૌથી ઓછી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં ત્રીજા ક્રમે ડાંગ અને પોરબંદર જિલ્લાઓ પછી આવે છે.[૨]\nઆ જિલ્લો ગુજરાત રાજ્યનો ત્રીજા ક્રમનો પછાત જિલ્લો છે.\nકરજણ બંધ, કરજણ નદી પર.\nસ્ટેચ્યુ ઓફ યુનિટી (સરદાર પટેલની પ્રતિમા)\nનર્મદા જિલ્લા પંચાયતની વેબસાઇટ\nગુજરાતના જિલ્લાઓ અને ગુજરાતનું ભૌગોલિક સ્થાન\nજિલ્લા અને­ જિલ્લા મથકો­ની યાદી\n૮ ગીર સોમનાથ વેરાવળ\n૧૫ દેવભૂમિ દ્વારકા ખંભાળીયા\nઅરબી સમુદ્ર મધ્ય પ્રદેશ\nઅરબી સમુદ્ર અરબી સમુદ્ર મધ્ય પ્રદેશ • મહારાષ્ટ્ર\nભારતના નક્શામાં ગુજરાતનું સ્થાન\nઆ ભૂગોળ વિષયક લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૫ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ૧૬:૩૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00586.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%AC%E0%AA%A1%E0%AB%80_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80)", "date_download": "2020-07-09T17:46:38Z", "digest": "sha1:KCNWGAVOFKEYQMAJNTS7726DFAJOYIFF", "length": 5947, "nlines": 118, "source_domain": "gu.wikipedia.org", "title": "મોટી પરબડી (તા. ધોરાજી) - વિકિપીડિયા", "raw_content": "મોટી પરબડી (તા. ધોરાજી)\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,\nબાજરી, ચણા, કપાસ, દિવેલા,\nરજકો ત���મજ અન્ય શાકભાજી\nમોટી પરબડી (તા. ધોરાજી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ધોરાજી તાલુકામાં આવેલું એક ગામ છે. મોટી પરબડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nશ્રી ખોડિયાર માતાજીનો મઢ/મંદિર\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nધોરાજી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૨:૪૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00586.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%85%E0%AA%AC%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE)", "date_download": "2020-07-09T18:44:36Z", "digest": "sha1:SFGP5BAEZXD3272CZKVC2OVKFTGFXLFI", "length": 8188, "nlines": 223, "source_domain": "gu.wikipedia.org", "title": "નાના કરોડિયા (તા. અબડાસા) - વિકિપીડિયા", "raw_content": "નાના કરોડિયા (તા. અબડાસા)\nનાના કરોડિયા (તા. અબડાસા)\nનાના કરોડિયા (તા. અબડાસા)\nનાના કરોડિયા (તા. અબડાસા)નુ\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nનાના કરોડિયા (તા. અબડાસા) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].\nતાલુકાનું ભૌગોલીક સ્થાન અને અબડાસા તાલુકાના ગામ\nલખપત તાલુકો લખપત તાલુકો • નખત્રાણા તાલુકો નખત્રાણા તાલુકો\nઅરબી સમુદ્ર નખત્રાણા તાલુકો\nઅરબી સમુદ્ર અરબી સમુદ્ર માંડવી તાલુકો\n↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. \"કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ��બડાસા તાલુકાના ગામોની યાદી\". ગુજરાત સરકાર.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૩ એપ્રિલ ૨૦૨૦ના રોજ ૨૧:૧૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00587.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/tag/america-howdy-modi-event/", "date_download": "2020-07-09T16:31:05Z", "digest": "sha1:NEQQH322QKEFF3CCK632RWSFB2N3AY6P", "length": 6511, "nlines": 130, "source_domain": "tv9gujarati.in", "title": "America Howdy Modi Event – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nઅમેરિકાના હ્યુસ્ટનમાં મોદી-મોદીના નારા, જાણો વડાપ્રધાન મોદીના કાર્યક્રમનો સમગ્ર શેડ્યૂલ\nદુનિયાભરના દેશોની નજર અમેરિકામાં યોજાનારા વડાપ્રધાન મોદીના ‘હાઉડી મોદી’ કાર્યક્રમ પર છે. આ કાર્યક્રમ માટે અમેરિકામાં રહેતા હજારો ભારતીય ખુબ ઉત્સાહીત છે. હ્યુસ્ટનના NRG સ્ટેડિયમમાં […]\nઅમેરિકામાં PM મોદીના સ્વાગત માટે ભારતીય મૂળના શેફ ભોજનની સ્પેશિયલ ‘નમો થાળી’ તૈયાર કરશે\nવડાપ્રધાન મોદી અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં હ્યુસ્ટન શહેર પહોંચી ચૂક્યા છે. જ્યાં તેઓ ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં સંબોધન કરશે. આ કાર્યક્રમમાં 50 હજારથી વધારે લોકો ભાગ લેવાના […]\nઅમેરિકાના હ્યુસ્ટનમાં ‘Howdy Modi’નામનો કાર્યક્રમ, જાણો ‘Howdy’નો શું અર્થ થાય છે\nPM મોદી આગામી 27 સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસે છે. PM મોદી અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેશે. પરંતુ આ પહેલા PM મોદીજી હ્યુસ્ટન જશે. અહીંયા PM […]\nઅમેરિકામાં વડાપ્રધાન મોદીના મેગા શોની આ વૈશ્વિક અસરો પર પણ રહેશે લોકોની નજર, પાકિસ્તાન અને ચીન ચિંતામાં થયા ગરકાવ\nઅમેરિકાના હ્યુસ્ટનમાં 22મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા શો યોજાશે . જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ દેખાશે, કાર્યક્રમ હ્યુસ્ટનના NRG ફુટબોલ ગ્રાઉન્ડમાં યોજાશે. […]\nઅમેરિકાના હ્યુસ્ટનમાં ‘Howdy Modi’ નામના કાર્યક્રમ માટે 50 હજાર લોકોનું રજિસ્ટ્રેશન\nPM મોદી આગામી 27 સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસે છે. PM મોદી અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેશે. પરંતુ આ પહેલા PM મોદીજી હ્યુસ્ટન જશે. અહીંયા PM […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00587.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/bsnl-prepaid-recharge-latest-news-and-updates-on-bsnl-offers", "date_download": "2020-07-09T18:23:47Z", "digest": "sha1:CM2264P4R4ZENNMUJAHAE36MRDUAQIO7", "length": 7400, "nlines": 99, "source_domain": "www.vtvgujarati.com", "title": " આ કંપની આપી રહી છે માત્ર 551 રૂપિયાના પ્લાનમાં દરરોજ 5 GB ડેટા | bsnl prepaid recharge latest news and updates on bsnl offers", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nન્યૂ પ્લાન / આ કંપની આપી રહી છે માત્ર 551 રૂપિયાના પ્લાનમાં દરરોજ 5 GB ડેટા\nBSNLએ 551 રૂપિયાનો નવો ડેટા પ્લાન લૉન્ચ કર્યો છે. આ પ્લાન હેઠળ યૂઝર્સને ૯૦ દિવસ સુધી 5 GB ડેટા દરરોજ આપવામાં આવશે. એમા યૂઝર્સને કૉલિંગ અને ડેટા બેનિફિટ્સ આપવામાં આવશે નહીં.\nઆ હિસાબથી બીએસએનએલના આ પ્લાનમાં યૂઝર્સને મહિનામાં 150 GB ડેટા મળશે. આ હિબાસબથી બીએસએનએલ માત્ર 1.24 રૂપિયામાં ૧ જીબી ૨જી/૩જી ડેટા આપી રહી છે.\nઆ 90 દિવસના પ્લાન દરમિયાન યૂઝર્સને 450 જીબી ડેટા મળશે. આ પ્લાનને ઘણા સર્કલ્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. એવામાં તમારે તમારા સર્કલના હિસાબથી એ ચેક કરવું પડશે કે આ પ્લાન ઉપલબ્ધ છે કે નહીં. બીએસએનએલની સત્તાવાર વેબસાઇટ અને એપ પર તમને આ માટેની જાણકારી મળશે.\n1999 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં બીએસએનએલ યૂઝર્સને દરરોજ 3 gb ડેટા અને 100 એસએમએસની સુવિધા મળશે. એની સાથે જ કંપનીએ યૂઝર્સને કોઇ પણ નેટવર્ક પર કૉલિંગ માટે 250 મીનિટ આપી છે. આ ઉપરાંત યૂઝર્સને બીએસએનએલ ટીવી અને ટ્યૂન્સની સર્વિસ મફત આપવામાં આવશે. આ પેકની સમસ્યા 365 દિવસની છે.\nગ્રાહકોને આ પેકમાં દરરોજ 3 gb ડેટા અને 100 એસએમએસની સુવિધા મળશે. યૂઝર્સને આ પેક દ્વારા કોઇ નેટવર્ક પર અનલિમિટેડ કૉલ કરી શકશે. આ પેકની સમય સીમા 365 દિવસોની છે.\nસુશાંતના નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગને કારણે ભાંગી પડ્યો છે કરણ જોહર, મિત્રએ કહ્યું-તેની હાલત...\nએક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી\nમહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ, અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત\nઅમદાવાદ / SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સનો વિરોધ : દર્દીઓ ઓછાં...\nપૂછપરછ / ચોથી વખત EDએ અહેમદ પટેલની કરી પૂછપરછ, પટેલે બાદમાં આપી...\nતેજી / સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે, ચાંદીની ચમક પણ વધી\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / કાળાબજારી પર કંટ્��ોલ ક્યારે\nઍનાલિસિસ / ગુજરાતની હાલની 2 સૌથી મોટી સમસ્યા\nEk Vaat Kau / હવાથી કોરોના ફેલાય WHOનું અત્યાર સુધી સૌથી મોટું નિવેદન\nમેઘતાંડવ / ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00587.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AB%81%E0%AA%B2_%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80", "date_download": "2020-07-09T18:53:05Z", "digest": "sha1:XCGGH6GIGDV5KE5B3MIH7LQBRIPGOM64", "length": 76979, "nlines": 361, "source_domain": "gu.wikipedia.org", "title": "રાહુલ ગાંધી - વિકિપીડિયા", "raw_content": "\nવિકિપીડિયાના માપદંડ મુજબ ઊચ્ચ કક્ષાનો લેખ બનાવવા માટે આ લેખમાં સુધારો કરવાની જરૂર છે. યોગ્ય સુધારો કરીને આ સંદેશો કાઢી નાંખો. ટાઇપ કરવા અંગે મદદ માટે પાનાંનુ સંપાદન કરવાની રીત તેમજ \"કેવી રીતે\" શ્રેણીના લેખ જુઓ. (હજુ આ કડી વાળા પાનાંનો ગુજરાતી અનુવાદ બાકી હોવાથી તમે ક્લિક કરશો તો કડી તમને અંગ્રેજી Wikipedia પર લઇ જશે.)\nપ્રમુખ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ\nઅધ્યક્ષ, ભારતીય યુવા કોંગ્રેસ\nઅધ્યક્ષ, ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગઠન\nમહાસચિવ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ\nઉપાધ્યક્ષ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ\n૧૨, તુઘલક લેન દિલ્હી, ભારત\nરાહુલ ગાંધી (દેવનાગરી: राहुल गांधी; જન્મ ૧૯ જૂન ૧૯૭૦) ભારતના રાજકારણી અને ભારતીય સંસદના સભ્ય છે, તેઓ વાયનાડ, કેરળ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.[૧]તેઓ ફિરોઝ ગાંધી તથા ઇન્દિરા (નહેરુ) ગાંધીના પૌત્ર છે તથા નહેરુ-ગાંધી પરિવારની ચોથી પેઢી છે. તેમનો રાજકીય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (ઇન્ડિયન નેશનલ કોગ્રેસ) છે.[૨]\nરાહુલ ગાંધી એક ભારતીય રાજકારણી છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ અને ૧૭ મી લોકસભાના સભ્ય, કેરળના વાયનાડથી છે. તે ઉપરાંત, ગાંધી ભારતીય યુવા કૉંગ્રેસના અને ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ તરીકે સેવા આપે છે.\nરાહુલનો જન્મ સોનિયા અને રાજીવ ગાંધી ના નેહરુ-ગાંધી પરિવારમાં થયો હતો, જ્યારે સુરક્ષાનાં કારણોસર રાહુલે સ્કૂલમાં સ્થાન લીધું હતું. તેમણે ઉપનામ હેઠળ વિદેશમાં અભ્ય���સ કર્યો હતો, તેમની ઓળખ માત્ર કેટલાક પસંદગીઓ માટે જાણીતી છે જેમાં યુનિવર્સિટીના અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓ પણ સામેલ છે. રોલિન્સ અને કેમ્બ્રિજની યુનિવર્સિટીઓમાં ઇન્ટરનેશનલ રિલેશન્સ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝમાં ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, ગાંધીએ મુંબઇ સ્થિત ટેકનોલોજી આઉટસોર્સિંગ કંપની બૉપોસ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરતા પહેલાં લંડનમાં એક મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ મોનિટર ગ્રૂપમાં કામ કર્યું હતું.\n2004 માં ગાંધીએ રાજકારણમાં પ્રવેશ કર્યો, તે પહેલાં જાહેર ક્ષેત્રમાં દૂર રહ્યા હતા. તેમણે સફળતાપૂર્વક અમેઠી બેઠકથી 2004 ની સામાન્ય ચૂંટણીઓ લડી હતી, જે અગાઉ તેમના પિતા દ્વારા યોજાયેલી બેઠક હતી; તેઓ 2009 અને 2014 માં આ મતવિસ્તારમાંથી ફરી જીત્યા હતા.\nપક્ષના રાજકારણ અને રાષ્ટ્રીય સરકારમાં તેમની મોટી સંડોવણી માટે કૉંગ્રેસ પક્ષના નિવૃત્ત સૈનિકો તરફથી કોલ્સ વચ્ચે, ગાંધી વર્ષ 2013 માં કોંગ્રેસ ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા, તેમણે અગાઉ જનરલ સેક્રેટરી તરીકે સેવા આપી હતી. 2014 ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં ગાંધીએ કોંગ્રેસની ઝુંબેશ ચલાવી હતી; પાર્ટીએ તેના ઇતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું, 2009 ની સામાન્ય ચૂંટણીમાં જીતી 206 બેઠકોની સરખામણીમાં માત્ર 44 બેઠકો જીતી હતી.\nડિસેમ્બર 2017 માં ગાંધી કૉંગ્રેસના પ્રમુખ બન્યા હતા. અલબત્ત તેઓ રાજીવ ગાંધી ફાઉંડેશન અને રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે.\n૩ રાજકીય અને સામાજિક સમીકરણો\n૩.૪ દોષિત સટ્ટાખોરો પર વટહુકમ\n૪.૧ સ્વીસ બેંકમાં ખાતુ\n૪.૨ નીરા રાડિયા ટેપ\n૪.૩ બોસ્ટન હવાઈમથક મુદ્દો\n૪.૬ આરએસએસ (RSS) અને સિમિ (SIMI)ની સરખામણી\n૫ આ પણ જુઓ\nરાહુલ ગાંધીનો જન્મ દિલ્હીમાં થયો હતો, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના બે બાળકોમાં તેઓ પ્રથમ છે. પ્રિયંકા ગાંધીના તે મોટાભાઈ છે. તેમના દાદી ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન હતા અને તેમના વડ-દાદા જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. . [૩]\nદહેરાદૂન (ઉત્તરાખંડ)ની દૂન સ્કૂલમાં પ્રવેશ પહેલા તેઓ દિલ્હીની સેન્ટ. કોલંબા સ્કુલમાં[૪] હતા. ઉપરાંત તેઓ તેમના પિતાની અલ્મા મેટર માં[૫] પણ હતા, સુરક્ષાના કારણોને ધ્યાને રાખીને 1981થી 83 સુધી તેઓને ઘરમાં જ શિક્ષણ આપવામાં આવ્યું હતું.[૬] 1994માં ફ્લોરિડાની રોલિન્સ કૉલેજમાંથી તેમણે બી.એ. (B.A.) પૂરૂ કર્ય���ં.[૭] 1995માં ટ્રિનિટી કૉલેજ કેમ્બ્રિજ ખાતેથી તેમણે ડેવલોપમેન્ટ સ્ટડિઝ વિષયમાં એમ.ફિલ. (M.Phil.) પૂરુ કર્યુ.[૮]\nસ્નાતક થયા બાદ રાહુલ ગાંધીએ મિશેલ પોર્ટર સંચાલિત એક વહીવટીય સલાહકાર કંપની મોનિટર ગ્રુપમાં કામ કર્યુ હતું.[૯] 2002માં તેઓ મુંબઇ-સ્થિત ટેક્નૉલોજી આઉટસોર્સિંગ કરતી કંપની બેકોપ્સ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના અધ્યક્ષોમાં એક હતા.[૧૦]\n2003માં, રાજકારણમાં રાહુલ ગાંધીનો પ્રવેશ મુદ્દો માધ્યમોમાં મોટે પાયે છવાયેલો રહ્યો હતો, જોકે તેમણે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.[૧૧] તેઓ જાહેર પ્રસંગોએ તેમજ કોંગ્રેસની બેઠકમાં તેમની માતા સાથે જોવા મળતા.[૧૧] આ ઉપરાંત તેમણે પાકિસ્તાન નો સદ્દભાવના પ્રવાસ કર્યો, જ્યાં 14 વર્ષ બાદ પ્રથમ વાર બંને દેશો વચ્ચે યોજાયેલી એક દિવસીય આંતર રાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણી જોવા તેઓ બહેન પ્રિયંકા ગાંધી સાથે ગયા હતા.[૧૨]\n2004માં તેમણે અને પ્રિયંકા ગાંધી એ પિતાની પૂર્વે રહેલી બેઠક અમેઠીની મુલાકાત લીધી, તે સમયે બંને રાજકારણમાં જોડાશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો. આ સમયે આ બેઠક સોનિયા ગાંધી અંતર્ગત હતી. તેમણે કોઇ નિશ્ચિત નિર્ણય આપવાનું ટાળ્યું અને કહ્યુ કે, “હું રાજકારણથી વિરુદ્ધ નથી. જો કે હું ક્યારે રાજકારણમાં પ્રવેશ કરીશ એ નિશ્ચિત નથી, પરંતુ કરીશ જરૂર.\"[૧૩] માર્ચ 2004માં, તેમણે રાજકારણમાં પોતાના પ્રવેશની જાહેરાત કરતા કહ્યું કે તેઓ ઉત્તર પ્રદેશમાં પિતાની પૂર્વ બેઠક અમેઠીથી 2004ની લોક સભા ચૂંટણીમાં લડશે.[૧૪]\nવિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યા પૂર્વે તેમના કાકા સંજય ગાંધીની આ બેઠક હતી. ઉપરાંત નજીકની રાયબરેલી બેઠક પર ફેરબદલ ન થઈ ત્યાં સુધી તેમની માતા સોનિયા ગાંધી પણ આ બેઠક પરથી ચૂંટણી લડતા હતા. એક સમયે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું વર્ચસ્વ ખૂબ જ ઓછું હતું, લોકસભાની કુલ 80 બેઠકોમાંથી ફક્ત 10 બેઠકો જ કોંગ્રેસ પાસે હતી.[૧૩] એ સમયે તેમની આ પહેલથી રાજકીય ટીકાકારો ખૂબ આશ્ચર્ય પામ્યા, તેઓ માનતા હતા કે તેમના કરતા બહેન પ્રિયંકા વધુ પ્રભાવશાળી હતા, અને તેમની સફળ થવાની શક્યતા વધુ છે. તેમના ચોંકવનારા પગલાને કારણે, એ સમયે પક્ષના સત્તાઘીશો પાસે પણ માધ્યમોને આપવા માટે કરિક્યુલમ વીટાઇ (પોતાના જીવનનો ટૂંકો અહેવાલ) ન હતો. તેમની આ જાહેરાતથી એવું અનુમાન કરવામાં આવ્યું, કે ભારતના સૌથી જાણીતા રાજકીય પરિવારના યુવા સભ્યનો રાજકારણમાં પ્રવેશ એ ભારતના યુવા જૂથો વચ્ચે કોંગ્રેસ ��ક્ષમાં નવા પ્રાણ પૂરશે.[૧૫] વિદેશી માધ્યમો સાથેની પ્રથમ વાતચીતમાં તેમણે પોતાની જાતને દેશને એક કરતા વ્યક્તિ તરીકે રજૂ કર્યા હતા અને ભારતની ફૂટ પાડનાર રાજનીતિને વખોડી હતી. તેમણે જણાવ્યું હતુ કે તેઓ જ્ઞાતિ અને ધર્મના તણાવને ઓછો કરવાનો પ્રયત્ન કરશે.[૧૪]\nઆ વિસ્તારમાંથી તેમના પરિવાર સાથેના લાંબા સંબંધોને પગલે સ્થાનિક લોકોએ તેમની ઉમેદવારીને આવકારી હતી.[૧૩] ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી તરીકે તેઓ પ્રચંડ બહુમતથી ચૂંટણી જીત્યા, પરિવારની એ બેઠક પરની મજબૂત પકડ ફરી પાછી મેળવતા, તેમણે સ્થાનિક સાશક પક્ષ ભારતીય જનતા પક્ષને લગભગ 1,00,000 જેટલા મતોથી હાર આપી.[૧૬]\n2006 સુધી તેમણે બીજી કોઈ ઓફિસ ના રાખી અને સતત તેમના મતદાન ક્ષેત્રના પ્રશ્નો અને ઉત્તર પ્રદેશના રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ, સમગ્ર દેશ તથા આંતર રાષ્ટ્રીયમાધ્યોમાં એવી ચર્ચા ઉઠી કે આ દ્વારા સોનિયા ગાંધી આગામી ભવિષ્યમાં તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના નેતા તરીકે ઉભરી શકે તે રીતે તેમને વિકસવાની તક આપી રહ્યા છે.[૧૭]\nજાન્યુઆરી 2006માં હૈદરાબાદ ખાતે યોજાયેલા ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસના એક સંમેલનમાં, પક્ષના હજારો સભ્યોએ સાથે મળીને ગાંધીને પક્ષમાં આગળ વધી ને મોટી નેતાગીરી લેવા માટે જણાવ્યું, અને માંગ કરી તે તેઓ સંમેલનમાં પ્રતિનિધિઓને સંબોધે. તેમણે કહ્યું કે, “હું તમારી લાગણીઓ અને સહકારનો આદર કરું છું અને તેને બિરદાવું છું. તમને ખાતરી આપું છું કે તમને હું નીચે નહીં નમવા દઉં.“ પરંતુ તેમણે થોડી ધીરજ ધરવા તથા હાલમાં કોઇ ઉચ્ચ સ્તરીય ભૂમિકા નહીં ભજવે તેમ જણાવ્યું.[૧૮] 2006માં રાય બરેલીમાં થયેલી ચૂંટણીઓ માટે ગાંધી તેમજ તેમની બહેન (જેમના લગ્ન રોબર્ટ વાડેરા સાથે થયા છે) તેઓ સાથે મળીને માતા માટે પ્રચાર અભિયાન હાથ ધર્યું હતું, જેમાં તેઓ સરળતાથી 4,00,000 જેટલા મતોથી વિજેતા બન્યા હતા.[૧૯]\n2007ની ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર અભિયાનમાં તેઓ આગળ પડતા નામોમાં સામેલ હતા. જો કે એ સમયે કોંગ્રેસ 8.53% મત સાથે ફક્ત 22 બેઠક જ જીતી શકી. આ ચૂંટણીએ રજૂ કરેલા ચિત્રમાં સામે આવ્યું કે 16 વર્ષમાં પ્રથમ વખત ભારતની પછાત જાતિનું પ્રતિનિધિત્વ કરતો બહુજન સમાજવાદી પક્ષ એ ઉત્તર પ્રદેશની સૌથી મોટો પક્ષ બન્યો હતો.[૨૦]\n24, સપ્ટેમ્બર 2007ના રોજ પક્ષ મંત્રીમડળમાં ફેરફાર કરવામાં આવ્યા, જેમાં રાહુલ ગાંઘીને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્ય સચિવ નિમવામાં આવ્યા.[૨૧] આ જ સમયે તેમને ભારતીય યુવા કોંગ્રેસ અને ભારતના રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘની પણ જવાબદારી સોંપવામાં આવી.[૨૨]\nપોતાની જાતને યુવા નેતા તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયાસ રૂપે તેમણે નવેમ્બર 2008માં, તેમના નિવાસસ્થાન 12, તુઘલખ લેન ખાતે, 40 જેટલા લોકોની પસંદગી કરી, જેઓ આગામી સમયમાં ભારતીય યુવા કોંગ્રેસ માટેની થીંક બનવાની હતી. સભ્ય સચિવની નિમણૂક થઈ તે સમયથી જ તેઓ આ સંસ્થા માટે આતુર હતા.[૨૩]\nરાહુલ ગાંધીના નેજા હેઠળ આઇવાયસી (IYC) અને એનએસયુઆઇ (NSUI)ના સભ્યોમાં સંભવિત રીતે હજારોથી લાખોનો વધારો થયો છે.[૨૪]\nભારતની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથેની પારસ્પરિક ચર્ચામાં રાહુલ ગાંધીએ ભાગ લીધો હતો. યુનિવર્સિટીના વિદ્યાર્થી મંડળ સામાન્ય રીતે ડાબેરી વિચારધારા ધરાવતા હોય છે. તેમનો પક્ષ આઈએનસી (INC) છે, જો કે રાહુલની ઉતાવળી જેએનયુ (JNU) મુલાકાતને \"ભારતીય યુવાનોને રાજકારણમાં આકાર્ષવા માટેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.\" 1982માં કટોકટી લાદવાના તેમના નિર્ણયને કારણે ઈન્દિરા ગાંધી જ્યારે આ યુનિવર્સિટી પરિસરની મુલાકાતે ગયા, તે સમયે તેમને ડાબેરી વિદ્યાર્થી સંઘો તરફથી મોટાપાયે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.[૨૫]\nવિદ્યાર્થીઓની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ રેગીંગથી માંડીને ભારતના કથળેલા રાજકારણ, દલિત પરિવારોની તેમની મુલાકાત, દેશનો આર્થિક વિકાસ તેમજ શિક્ષણમાં સુધારા જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. જોકે કેટલાક અખબારોએ જેએનયુ (JNU) ખાતેની રાહુલની મુલાકાતને રાજકીય ગણાવતા નોંધ્યું કે તેઓએ જેએનયુ (JNU) સ્થિત એનએસયુઆઈ (NSUI) શાખાને મજબૂત કરવા માટે આ મુલાકાત યોજી હતી.[૨૫]\n2009ની લોકસભાની ચૂંટણીમાં તેમણે અમેઠી મતવિસ્તારની ચૂંટણીમાં તેમના નજીકના પ્રતિસ્પર્ધિને 3,33,000 મતોથી હાર આપી બેઠક જાળવી રાખી.\nઆ ચૂંટણીમાં કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં 80 લોકસભા બેઠકોમાંથી 21 બેઠકો જીતીને પોતાની તાકાતને વધુ મજબૂત બનાવી, જેનો મોટાભાગનો શ્રેય રાહુલ ગાંધીને જાય છે.[૨૬] તેમણે સમગ્ર દેશમાં છ અઠવાડિયામાં 125 સભાઓ સંબોધી. તેઓ પક્ષના વર્તુળમાં આરજી (RG)ના નામથી ઓળખાવા લાગ્યા.[૨૭]\nવર્ષ 2008માં ગાંધી પ્રતિષ્ઠાને ઉતારી પાડવા માટે તેમની આસપાસ દેખીતી રીતે કેટલીક તાકાતનો ઉપયોગ કરાયો હોય તેમ સ્પષ્ટ રીતે જણાઈ આવતું હતુ. મુખ્યપ્રધાન માયાવતી અને ઉપકુલપતિ વી. કે. સુરી દ્વારા ચ���દ્રશેખર આઝાદ યુનિવર્સિટીના પ્રેક્ષકગૃહમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા રોકવામાં આવ્યા હતા.[૨૮] વી. કે. સુરીને રાજ્યપાલ શ્રી. ટી. વી. રાજેશ્વર (જે પણ કુલપતિ) દ્વારા હટાવવામાં આવ્યા, જેઓ ગાંધી પરિવારના સમર્થક અને સુરીની નિયુક્તિ કરનાર હતા.[૨૯] આ સમગ્ર ઘટનાક્રમને શિક્ષણના રાજકીયકરણ તરીકે દર્શાવવામાં આવ્યો, અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં સાબિતી રૂપે કાર્ટુનિસ્ટ અજીત નિનાન દ્વારા કાર્ટુનમાં દર્શાવવામાં આવ્યું:\"રાજવંશ સંબધી પ્રશ્નોના ઉત્તર રાહુલજીના પદે ચાલનારા સૈનિકો દ્વારા આપવામાં આવ્યા.\"[૩૦]\nજાન્યુઆરી 2009માં બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ મિલિબન્ડ સાથે ઉત્તર પ્રદેશમાં તેમના સંસદીયક્ષેત્ર અમેઠી પાસેના ગામની મુલાકાત કરવા બદલ બીજેપી (BJP)એ તેમની ભારે આલોચના કરી. બીજેપી (BJP)ના પ્રવક્તા સુધીન્દ્ર કુલકર્ણીએ તેમની આ મુલાકાતને ‘ગરીબ પ્રવાસ’ ગણાવ્યો. આતંકવાદ અને પાકિસ્તાન પર મિલિબન્ડની વણમાગી સલાહ અને પ્રણવ મુખર્જી તેમજ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે બંધબારણે બેઠક કરતા તેમને પછીથી “મોટા રાજકીય સંકટ\" તરીકે ઓળખવામાં આવ્યા.[૩૧]\nગાંધીએ કોંગ્રેસના તમામ સભ્યોને સલાહ આપી કે તેઓ સાદા કપડા પહેરે અને પૈસાનો બગાડ ના કરે. તેમણે કહ્યુ કે તમામ રાજનેતાઓની એ જવાબદારી છે.[૩૨] તેમની પર એવો પણ આરોપ છે કે તેમની પાસે પોતાનું અલગથી બાઇક ચલાવવા માટેનો રસ્તો છે, સાથો સાથ ગો-કાર્ટિગ માટે પણ એક ટ્રેક છે.[૩૩]\nદૂન સ્કૂલના મોડલ યુનાઈટેડ નેશન્સમાં 2017 માં બોલતા રાહુલ ગાંધી\nરાહુલ ગાંધી પાસે પ્રધાનો માટે ફાળવાયેલો બંગલો છે.(તે માત્ર બે જ સત્રથી સાસંદ છે) તે ઘરમાં સુખ સુવિધાના તમામ સાધનો તેમજ વ્યાયામશાળા પણ છે. તેઓ દિલ્હીના બે સૌથી મોટા વ્યાયામશાળાના સદસ્ય છે જેમાંથી એક ફાઈવ સ્ટાર છે.[૩૪] ચૂંટણી પ્રચાર માટે રાહુલ ગાંધીના ચૈન્નઈ પ્રવાસ પાછળ પક્ષના એક કરોડ રૂપિયા ખર્ચાયા.[૩૫] રાહુલ ગાંધી વાતાનુકુલિત બેઠક વ્યવસ્થાવાળી ટ્રેનમાં લુધિયાણા ગયા અને 445 રૂપિયા બચાવ્યા.[૩૬] રાહુલ ગાંઘીએ દિલ્હી સુધીની વાપસીની યાત્રા સ્વર્ણ સતાબ્દી એક્સપ્રેસમાં કરી, જેના પર અગમ્ય કારણોસર પથ્થરમારો થયો હતો.[૩૭]\nરાજકીય અને સામાજિક સમીકરણો[ફેરફાર કરો]\nયુનાઇટેડ સ્ટેટ્સના રાજદ્વારી કેબલ્સ લીક ​​દરમિયાન ડિસેમ્બર 2010 માં, વિકિલીક્સે 3 ઓગસ્ટ, 2009 ના રોજ કેબલની લીક કરી હતી, જ્યાં ભારતના વડા પ્રધાન મનમોહન સિંઘ 20 મી જુલાઇ 2009 ના રોજ રાહુલ ગાંધી, ત્યારબાદ એઆઈસીસીના જનરલ સેક્રેટરી માટે લંચનું આયોજન કર્યું હતું. લંચ માટે આમંત્રણ અપાયું હતું તેવા મહેમાનોમાંના એક ભારતના રાજદૂત, ટીમોથી જે. રોમર હતા.\nનવી દિલ્હીમાં રુઝવેલ્ટ હાઉસ ખાતે 68માં યુનાઇટેડ સ્ટેટ્સ સેક્રેટરી ઓફ સ્ટેટ જ્હોન કેરી રાહુલ ગાંધી સાથે.\nરોમેર સાથે \"નિખાલસ વાતચીત\" માં, તેમણે કહ્યું હતું કે તેઓ માને છે કે હિન્દુ ઉગ્રવાદીઓ મુસ્લિમ બળવાખોરો કરતા તેમના દેશ માટે વધુ ભય ઊભો કરે છે. રાહુલ ગાંધી ભારતીય જનતા પાર્ટીમાં વધુ ધ્રુવીકરણના આંકડાઓનો ઉલ્લેખ કરે છે. ઇસ્લામિક આતંકવાદી સંગઠન લશ્કરે-એ-તૈયબા (એલઇટી) દ્વારા પ્રદેશમાં પ્રવૃતિઓ અંગેની રાજદૂતની પૂછપરછનો જવાબ આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભારતની મૂળ મુસ્લિમ વસતીમાં અમુક ઘટકો વચ્ચે જૂથ માટે અમુક સમર્થનનો પુરાવો છે. આની પ્રતિક્રિયામાં, ભાજપે પોતાના નિવેદનો માટે રાહુલ ગાંધીની ભારે ટીકા કરી હતી. ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદ એ રાહુલ ગાંધીની આલોચના કરી હતી અને જણાવ્યું હતું કે તેમની ભાષા ભારત માટે એક મોટો ખતરો છે, જે દેશના લોકો પર કોમી આધાર પર વિભાજન કરે છે. પત્રકારો સાથે વાત કરતા પ્રસાદે જણાવ્યું હતું કે, \"એક સ્ટ્રોકમાં શ્રી રાહુલ ગાંધીએ પાકિસ્તાનમાં તમામ આતંકવાદીઓ અને આતંકવાદી જૂથો અને પાકિસ્તાની સંસ્થાના કેટલાક સેગમેન્ટોને પ્રચારનો મોટો લાભ આપવાનો પ્રયત્ન કર્યો છે. આતંકવાદ સામે પણ અમારી વ્યૂહાત્મક સુરક્ષા છે. \"આતંકવાદને ઉમેરવામાં કોઈ ધર્મ નથી, તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ભારતને સમજણ અભાવ દર્શાવ્યો હતો. ગાંધી આરએસએસ જેવા જૂથોના પણ ટીકા કરી રહ્યા છે અને તેમની સાથે સિમી જેવા આતંકવાદી સંગઠનોની સરખામણી કરી છે.\n2013 માં મુઝફ્ફરનગર રમખાણો પછી, ઈન્દોર માં મધ્ય પ્રદેશ માં ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે એક પોલીસ અધિકારીએ તેમને કહ્યું છે કે પાકિસ્તાનના આઇએસઆઇ અસંતુષ્ટ તોફાનગ્રસ્ત યુવાનોની ભરતી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે, જિલ્લા વહીવટ, યુપી રાજ્ય સરકાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (આરએડબ્લ્યુ) અને ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી) એ આવા કોઈ વિકાસનો ઇન્કાર કર્યો હતો. આ ટિપ્પણીએ ભાજપ, એસપી, સીપીઆઇ અને જેડી (યુ) જેવા વિવિધ રાજકીય સંગઠનોની ભારે ટીકા કરી હતી. કૉંગ્રેસના જયરામ રમેશે જણાવ્યું હતું કે ગાંધીને આ ટિપ્પણી માટે મુસ્લિમ સમુદાયની માફી માંગવી જોઇએ. ચૂંટણી પંચના શો-કારક નોટિસના જવાબમાં, આ આચારસંહિતાના આદર્શ ભંગ બદલ તેમના વિરુદ્ધ પગલાં શા માટે નહવો જોઇએ, ગાંધીએ કહ્યું કે તેઓ સાંપ્રદાયિક લાગણીઓનો બગાડવાનો ઈરાદો ધરાવતા નથી પરંતુ વિભાજનવાદી રાજકારણનો ઉલ્લેખ કરે છે. ભાજપે સરકારને કહેવા માટે પણ કહ્યું હતું કે શા માટે ગાંધી, જેઓ સરકારમાં કોઈ પદ નથી ધરાવે, તેમને ગુપ્ત સુરક્ષાના અધિકારીઓ દ્વારા મહત્વપૂર્ણ સલામતીના મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી છે. 13 મી નવેમ્બર, 2013 ના રોજ, ભારતીય ચૂંટણી પંચે ગાંધીજીના સમજૂતીને અપૂરતી ગણાવ્યું હતું અને તે તેના નારાજગી વ્યક્ત કરી હતી અને ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની જાહેર ઉચ્ચારણોમાં તેમને વધુ સાવધ રહેવાની સલાહ આપી હતી.\nરાહુલ ગાંધી માને છે કે લોકપાલને એક બંધારણીય સંસ્થા બનાવવી જોઈએ અને ભારતની ચૂંટણી પંચની જેમ જ તેને સંસદને જવાબદાર ગણવી જોઈએ. તેમને એમ પણ લાગે છે કે ફક્ત લોકપાલ જ ભ્રષ્ટાચાર ને નાબૂદ કરી શકતા નથી. આ નિવેદન 25 ઓગસ્ટ, 2011 ના રોજ અણ્ણા હજારેના ઉપવાસના દસમા દિવસે બહાર આવ્યું હતું. આ નિવેદન વિરોધ અને ટીમ અન્નાના સભ્યો દ્વારા વિલંબિત યુક્તિ તરીકે માનવામાં આવતું હતું. પરિણામે અગ્રણી વિપક્ષી નેતાઓ સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી દ્વારા સ્લેમિંગ કર્યું હતું. અભિષેક મનુ સિંઘવીની આગેવાની હેઠળની સંસદીય સ્થાયી સમિતિએ 9 ડીસેમ્બર, 2011 ના રોજ રાજ્ય સભા માં જન લોકપાલ બિલની રજૂઆત કરી હતી. આ અહેવાલમાં લોકપાલને બંધારણીય બંધારણીય બોડીમાં બનાવવાની ભલામણ કરવામાં આવી હતી. પ્રતિક્રિયામાં, હઝારેએ રાહુલ ગાંધી પર આક્ષેપ કર્યો હતો કે તેમણે બિલને \"નબળા અને બિનઅસરકારક\" બનાવી દીધા હતા.\nઅલ્હાબાદમાં એક રેલી દરમિયાન, ગાંધીએ કહ્યું હતું કે \"ગરીબી માત્ર મનની સ્થિતિ છે, તેનો અર્થ એ નથી કે ખોરાક, પૈસા કે માલસામાનની અછત છે. જો કોઈ વ્યક્તિ આત્મવિશ્વાસ ધરાવે છે, તો તે ગરીબીને દૂર કરી શકે છે\". \"મનની સ્થિતિ\" એ ભાજપના ઉત્તર પ્રદેશના પ્રવક્તા વિજય બહાદુર પાઠક સાથે તીવ્ર ટીકા કરી હતી અને તેમને ગરીબોનો મજાક ઉઠાવવાનો આક્ષેપ કર્યો હતો. વનઇન્ડિયા ન્યૂઝે લખ્યું હતું કે તેમણે \"અર્થશાસ્ત્રને અપ્રસ્તુત બનાવ્યું\".\nદોષિત સટ્ટાખોરો પર વટહુકમ[ફેરફાર કરો]\nરાહુલ ગાંધી, \"દોષિત કાયદા ઘડનાર વટહુકમ\" પર ભાર મૂક્યો હતો કે વટહુકમ \"સંપૂર્ણ નોનસેન��સ\" છે અને \"અમારી સરકારે જે કર્યું છે તે ખોટું છે.\" આ 28 મી સપ્ટેમ્બર, 2013 ના રોજ પ્રેસ મેગેઝિનમાં વ્યક્ત કરવામાં આવ્યું હતું, જ્યારે રાહુલ ગાંધીએ વિષય પર અજય માકન દ્વારા આયોજિત પત્રકાર પરિષદની આશ્ચર્યજનક મુલાકાત લીધી. આ વટહુકમ, અગાઉ, સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિને નકારી કાઢવા માટે મંજૂરી આપવામાં આવી હતી.\nગાંધીએ મહિલાઓના સશક્તિકરણ માટે દબાણ કર્યું છે તેમણે વિમેન્સ રિઝર્વેશન બિલનું સમર્થન કર્યું હતું, જે તમામ લોકસભા અને મહિલાઓની વિધાનસભા બેઠકો માટે 33% અનામતની પરવાનગી આપશે. આ વિધેયક 9 મી માર્ચ, 2010 ના રોજ રાજ્ય સભા પસાર કર્યો, પરંતુ હજુ સુધી ફેબ્રુઆરી 2014 સુધી લોકસભા દ્વારા મતદાન થયું નથી.\nગાંધીએ ભારતીય દંડ સંહિતાના કલમ 377 અને સમલૈંગિકતાના અપરાધિકરણને રદ કરવાને ટેકો આપ્યો છે. ગાંધીએ મહિલાઓના સશક્તિકરણ માટે દબાણ કર્યું છે તેમણે વિમેન્સ રિઝર્વેશન બિલનું સમર્થન કર્યું હતું, જે તમામ લોકસભા અને મહિલાઓની વિધાનસભા બેઠકો માટે 33% અનામતની પરવાનગી આપશે. આ વિધેયક 9 મી માર્ચ, 2010 ના રોજ રાજ્ય સભા પસાર કર્યો, પરંતુ હજુ સુધી ફેબ્રુઆરી 2014 સુધી લોકસભા દ્વારા મતદાન થયું નથી.\nસ્વીસ બેંકમાં ખાતુ[ફેરફાર કરો]\nતાજેતરના સ્વતંત્ર અહેવાલમાંથી ગણાયેલા આંકડા મુબજ તેમની અને તેમના નજીકના પરિવારની કુલ સંપત્તિ $9.41 બિલિયન થી $18.66 બિલિયન થઈ છે. [૩૮]\nહાર્વર્ડ વિદ્વાન યેવગેનિયા અલબાટ્સે કેબીજી (KGB) પ્રતિનિધિ દ્વારા વિકટોર ચેબ્રિકોવ મારફતે ગોઠવાયેલા રકમની રાજીવ ગાંધી અને તેમના પરિવારને ચૂકવણી કર્યાની નિંદા કરી.[૩૯][૪૦][૪૧] જેણે દર્શાવ્યું કે કેબીજી (KGB)ના અધ્યક્ષ વિક્ટોર ચેબ્રિકોવે લેખિતમાં જણાવ્યું કે, સીપીએસયુ (CPSU) દ્વારા ડિસેમ્બર 1985માં “પ્રમાણભૂત રીતે રાજીવ ગાંધીના પરિવારમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંઘી અને પાઓલા મૈનો સોનિયા ગાંધીની માતાને અમેરિકી ડોલરમાં ચૂકવણી કરવામાં આવી હતી”. ચૂકવણીને પ્રમાણ આપતો એક ઠરાવ હતો સીપીએસયુ/સીસી/નંબર (CPSU/CC/No) 11228/3 તારીખ 20/12/1985; અને જેની સ્વીકૃતિ યુએસએસઆર (USSR)ની મંત્રીઓની પરિષદના નિર્દેશન નંબર 2633/આરએસ (Rs) તારીખ 20/12/1985. આ વળતર છેક 1971થી થતુ હતુ જે સોનિયા ગાંધીના પરિવાર દ્વારા લેવાતું હતુ. “અને જેનો હિસાબ સીપીએસયુ/સીસી (CPSU/CC) ઠરાવ નંબર 11187/22 ઓપી તારીખ 10/12/1984.[૩૯] 1992માં મીડિયાએ અલબાટ્સના ખુલાસા વિશે રશિયન સરકારને પૂછ્યુ. રશિયન સરકારે તે ખુલાસાની સ્વીકૃતિ કરી અને સાથે એમ કહીને પણ બચાવ કર્યો કે “સોવિયતની વિચારધારાના હિતમાં” તે જરૂરી હતુ.[૪૦][૪૧]\n2004માં રાહુલ ગાંધીના પક્ષે મનમોહન સિંહને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. મનમોહન સિંહ એવા એકમાત્ર આંતરાષ્ટ્રીય નેતા હતા જેમણે વ્યક્તિગત રીતે જર્મન સરકાર દ્વારા 2008માં લિકટેનસ્ટીન કર મામલે કાળાનાણાંની માહિતીના આંકડા લેવાનો ઈન્કાર કર્યો.[૪૨][૪૩] મુખ્ય વિપક્ષ ભારતીય જનતા પક્ષના દબાણને વશ થઈને મનમોહન સિંહ સરકારે બાદમાં સ્વેચ્છાએ તે માહિતીનો ભાગ લેવા તૈયાર થઈ પરંતુ તેને જાહેર કરવાનો ઈન્કાર કરી દીધો.\n2010માં જાણીતા ભારતીય નાગરિકોના જૂથમાંથી કેપીએસ ગિલ, રામ જેઠમલાની અને સુભાષ કશ્યપે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે મનમોહન સિંહ સરકાર લિકટેન્સ્ટીન બેંકમાં રહેલા ભારતીયોના કાળા નાણાંની સૂચિ જાહેર કરે. જેના જવાબમાં મનમોહન સિંહ સરકારે લિકટેન્સ્ટીન બેંકમાં ભારતીય ખાતેદારોના નામ જાહેર કરવાનો ઈન્કાર કર્યો. ત્યાર બાદ સુપ્રીમે સરકારના ભારતીયોના વિદેશી બેંકોમાં જમા કરાયેલા ગેરકાયદે નાણાંની માહિતી જાહેર નહીં કરવાના ઈરાદા પર સવાલો ઉઠાવ્યા, અને કહ્યુ કે “આ પાછળ કેટલો મોટો સોદો થયો છે” [૪૪] 2011માં સુપ્રીમ કોર્ટે સ્વીસ બેન્ક મામલામાં ફરી સરકારને ફટકાર લગાવી. [૪૫]\nઆ વાદવિવાદે 2006ની સ્વીસ બેન્કિંગ અસોસિએશનના અહેવાલ બાદ વધુ જોર પકડ્યું.\nનીરા રાડિયા ટેપ[ફેરફાર કરો]\nગુપ્ત રીતે એકત્ર કરાયેલા સંવાદો નવેમ્બર 2010માં પ્રસારિત થયા. રાહુલ ગાંઘીનું નામ વચેટિયાની ભૂમિકા ભજવનાર નીરા રાડિયા અને મણિશંકર ઐયરની વાતચીતમાં સામે આવ્યું. કોંગ્રેસ પક્ષના નેતા ઐયર એવુ કહેતા સંભળાયા કે “…વો દયા ઔર રાહુલ કો કુછ બિઝનેસ ઈન્ટ્રેસ્ટ હૈ તો (જો દયા અને રાહુલને વ્યાપારિક હિત હોય તો) ધેટ ઓલ્વેઝ એન ઈસ્યુ....”(પ્રધાનોને ખાતાઓની ફાળવણીમાં).[૪૬] ત્યાર પછી ઐયર એવું કહેતા સંભળાયા કે બન્ને તરફ વ્યાપારિક હિતો છે પછી મારણે કહ્યુ કે 2006માં ભૂલથી કંઈક અયોગ્ય હતું. (\"કુછ સોફ્ટવેર સોફ્ટવેર....કુછ તો. સબ બિઝનેસ ઈન્ટ્રેસ્ટ હૈ કુછ....દોનો કા. જબ યે મંત્રી થા ના તભી એક બાર ગલતી સે ઈસકે મૂહ સે કુછ નિકલ ગયા .\"\nઅનુવાદ: ખબર નથી. કંઈક સોફટવેયરની વાત હતી. કંઈક. બંનેના કોઈક વેપારી હિતો હતા. જ્યારે તે પ્રધાન હતા ત્યારે કંઈક ભૂલથી નિકળી ગયુ હોવાની ઘટના બની હતી.[૪૭][૪૮]\nબોસ્ટન હવાઈમથક મુદ્દો[ફેરફાર કરો]\n2005માં પ્રેમ ચંદ્ર શર્મા સહિત ચાર વ���ીલોએ હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી કરી. તેઓએ વિનંતી કરી કે સપ્ટેંબર 21, 2001ના રોજ બોસ્ટન હવાઈમથક પર રાહુલ ગાંધી અને તેમની સ્પેનિશ સ્ત્રીમિત્ર વેરોનિકને[૪૯] એફબીઆઈ (FBI ) દ્વારા પૂછપરછ માટે અટકાવવામાં આવ્યા, તે ઘટના વિશેની માહિતી જાહેર કરવામાં આવે અને સ્પષ્ટતા કરવામાં આવે કે જો મિ. ગાંધી $2,00,000 રોકડા લઈને જતા હતા, ત્યારે હવાઈમથકના અધિકારીઓને શા માટે તેઓ સમજાવી ના શક્યા.[૫૦][૫૧]\nવકીલોએ વધુ પુરાવા આપ્યા કે મિ. ગાંધીના છુટકારાનું આયોજન વડાપ્રધાનના મુખ્ય સચિવ બ્રિજેશ મિશ્રા દ્વારા કરાયું. અરજીમાં જણાવાયું કે ભારતીય રાજદૂત મારફતે અમેરિકા અને કેન્દ્રીય ગૃહસચિવને ઉપરથી આદેશ અપાયો કે આ મામલે ખુલાસો કરે.[૫૦] જોકે આ પહેલા ધ હિન્દુ સમાચારપત્ર મુજબ “વરિષ્ઠ” ભારતીય રાજનૈયિકના મતે અમેરિકામાં બનેલી આ ઘટનામાં કોઈ ભારતીય રાજદૂત સામેલ નથી.[૫૧]\n2006નાં અંતમાં ન્યૂઝવીકે એવો આરોપ મૂક્યો કે તેમને હાર્વર્ડ અને કેમ્બ્રિજનું શિક્ષણ નહી પૂરુ કરવા અથવા મોનિટર જૂથમાં તેમની નોકરી ચાલુ રાખવા બદલ એક કાયદાકીય નોટીસ જાહેર કરવામાં આવી હતી, જેના પગલે છાપાઓએ ઝડપથી તેમને વાતને નકારી અથવા તેમના પહેલાના નિવેદનને યોગ્ય ઠેરવ્યું હતું.[૫૨]\nસેન્ટ સ્ટીફન કૉલેજમાં તેમનો પ્રવેશ વિવાદીત રહ્યો, કારણ કે સ્પર્ધાત્મક પિસ્તોલ શૂટર તરીકેની તેમની આવડતને આધારે થયેલા તેમના પ્રવેશ અંગે મતભેદો પ્રવર્તે છે.[૬] એક વર્ષના અભ્યાસ બાદ જ, 1990માં તેમણે કૉલેજ છોડી દીધી હતી.[૫૩]\nસેન્ટ સ્ટીફન્સના એક વર્ષના નિવાસ દરમિયાન તેમનું નિવેદન, વર્ગમાં જે વિદ્યાર્થીઓ સવાલ પુછતા હતા, 'તેમને ઉતારી પાડવામાં આવતા હતા'ને કોલેજે સખત રીતે વખોડી કાઢ્યા. તેમણે કહ્યું હતું કે, જ્યારે તેઓ સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં ભણતા હતા ત્યારે અમારા વર્ગખંડમાં સવાલ પુછવા સારા (માનવામાં) આવતા ન હતા. જો તમે વધુ સવાલો પુછો તો તમને ઉતારી પાડવામાં આવતા હતા. કૉલેજના શિક્ષકોઓના મતે ગાંધીનું નિવેદન, તેના વ્યક્તિગત અનુભવોને આધારે શ્રેષ્ઠ હતું, પરંતુ તે સ્ટીફનના અભ્યાસુ પર્યાવરણના સામાન્યીકરણના સ્તેરે ન હતું.[૫૪]\n2007માં ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે કહ્યું કે, \"જો કોઈ ગાંધી-નહેરુ પરિવારમાંથી રાજકીય રીતે સક્રિય હોત તો બાબરી મસ્જિદ પડી ન હોત\". તેમના આ નિવેદનને તે સમયના વડાપ્રધાન પી. વી. નરસિંહમા રાવ પરના હુમલા તરીકે ગણાવવામાં આવ્���ો, જેઓ 1992માં બાબરી ધ્વંસ દરમિયાન કોંગ્રેસ સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા.\nગાંધીના આ નિવેદને ભાજપ, સમાજવાદી પક્ષ અને ડાબેરીઓને વિવાદ માટેનો મુદ્દો આપી દીધો, જેમણે વિવિધ રીતે તેમને \"હિંદુ-વિરોધી\" અને \"મુસ્લિમ-વિરોધી\" ગણાવ્યા.[૫૫]\nભારતની સ્વાતંત્ર્ય ચળવળ અને નહેરુ-ગાંધી પરિવાર અંગેના તેમના નિવેદનની બીજેપી (BJP) નેતા વૈંકયા નાયડુ દ્વારા ખૂબ ટીકા કરવામાં આવી હતી, તેમણે કહ્યું, કે \"શું ગાંધી પરિવાર કટોકટી લાગુ કરવાની જવાબદારી સ્વીકારવા તૈયાર છે\nઆરએસએસ (RSS) અને સિમિ (SIMI)ની સરખામણી[ફેરફાર કરો]\nઅત્યાર સુધીની કારકિર્દી દરમિયાન રાહુલ ગાંધીને આરએસએસ (RSS ) અને સિમિ (SIMI) ટિપ્પણી સંદર્ભે ડાબેરીઓ દ્વારા સૌથી વધુ ટીકાનો સામનો કરવો પડ્યો છે, એક જૂથ એવું છે, જે આ મુદ્દે તેમની વાહવાહી કરે છે, તો બીજું આલોચના, તેમજ મૂળભૂત જૂથો દ્વારા વિવિધ પ્રંસંગોએ તેમની આકરી ટીકા પણ કરવામાં આવી.[૫૭][૫૮]\n6 ઓક્ટોબર 2010ના રોજ જ્યારે તેઓ મધ્યપ્રદેશના પ્રવાસે હતા, તેમના કહ્યા પ્રમાણે આરએસએસ (RSS) અને સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (સિમિ (SIMI)) એ બંને સરખા છે, અને બંને મૂળભૂત રીતે સરખા વિચારો ધરાવે છે.[૫૯] રાહુલના આ નિવેદન માટેનો આધાર માધ્યમોના અહેવાલો હતા અને કેટલીક ગુપ્તચર સંસ્થાઓએ પણ મક્કા મસ્જિદ અને અજમેર દરગાહના વિસ્ફોટોમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો હાથ હોવાનું શોધી કાઢ્યું હતું.[૬૦][૬૧]\nબીજેપી (BJP)એ રાહુલની સાથે આ સંસ્થાઓની પણ ખૂબ ટીકા કરી, અને દાવો કર્યો કે તેઓ હિન્દુ શત્રુતાથી પ્રેરિત હતા અને ભારતમાં મુસ્લિમ નેતાઓનો મત મેળવવાની ઈચ્છા ધરાવતા હતા. તેમના સમર્થકો અને શુભચિંતકો રાહુલ ગાંધી દ્વારા કરાયેલા તે નિવેદનનો બચાવ કરે છે, અને તાજેતરમાં માલેગાંવ અને અજમેરમાં થયેલા હુમલાઓમાં આરએસએસ (RSS) સાથે સંકળાયેલા જૂથોની સંડોવણીનો મુદ્દો આગળ કરે છે.[૬૨]\nઆ પણ જુઓ[ફેરફાર કરો]\n↑ ધી હિન્દુસ્તાન ટાઇમ્સ , 16 જાન્યુઆરી 2007\n↑ વોન્ટ ટુ બી સીઈઓ ઓફ રાહુલ ગાંધીસ ફર્મ રેડિફ. કોમ \"તેણે બીપીઓ સાહસ શરૂ કર્યું, બેકઓપ સર્વિસ પ્રાઇલેટ લિમિટેડ... કોલ સેન્ટર -જે મુંબઈ સ્થિત એન્જિનિયરિંગ વિશેની માહિતી પૂરી પાડતી કાર્યવાહી અને માળખાકીય આયોજન સેવાઓ હતી... જેને પાછળથી દિલ્હીમાં શરૂ કરવામાં આવી હતી, મે 28, 2002 ... ગાંધી અને પરિવારિક મિત્ર મનોજ મુટ્ટુ તે બંનેના નિર્દેશક છે.\"\n↑ ધી ટ્રિબ્યુન , ચંદીગઢ, 21 ઓગસ્ટ 2004; ધી ટેલિગ્��ાફ ઈન્ડિયા , 20 મે 2006; બીબીસી ન્યૂઝ, 26 મે 2004.\n↑ ૩૯.૦ ૩૯.૧ અલબેટ્સ. કેજીબી: ઝી સ્ટેટ વિથ ઈન અ સ્ટેટ . કેથરિન એ. ફિટ્ઝપેટ્રિક દ્વારા રશિયન ભાષામાંથી અનુવાદીત 1995. આઈએસબીએન 1850439958, આઈએસબીએન 9781850439950. પ્રથમ આવૃત્તિ 1994માં, આઈએસબીએન 0374527385, આઈએસબીએન 9780374527389.\n↑ હુ નરસિંહમા રાવનું સન્માન કરુ છુ : રાહુલ ગાંધી ટાઇમ્સ ઓફ ઈન્ડિયા - 4 એપ્રિલ 2007\n↑ બીજેપી એ રાહુલના નિવેદન સામે સખત વિરોધ નોંધાવ્યો હતો હિન્દુસ્તાન ટાઇમ્સ - 15 એપ્રિલ 2007.\n↑ રાહુલની આરએસએસ ટિપ્પણી ઉતાવળુ નિવેદન: શ્રી જયપ્રકાશ જયસ્વાલ http://news.outlookindia.com/item.aspx\nઅ નાઇસ બોય ટુ નો (રિઅલી) - આઉટલુક આર્ટિકલ\nસરાકરી વેબસાઇટ પર પ્રોફાઇલ\nભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણીઓ\nહાર્વર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી\nરોલિન્સ કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી\nટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રીજના ભૂતપૂર્વ વિદ્યાર્થી\nઈટાલી મૂળના ભારતીય લોકો\nદિલ્હી યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૯ મે ૨૦૨૦ના રોજ ૧૮:૪૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00588.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-gopi-bahu-aka-devoleena-bhattacharjee-trolled-for-bold-pic-gujarati-news-6028056-NOR.html", "date_download": "2020-07-09T18:53:22Z", "digest": "sha1:CIYWZXOZA2CWMTMFHA2DGVYFEWQSFXJL", "length": 3512, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "ટીવીની ગોપી વહુનો અત્યાર સુધીનો બોલ્ડ લૂક, ફેન્સને પસંદ ન આવતા થઈ ટ્રોલ,Gopi bahu aka Devoleena Bhattacharjee trolled for bold pic|ટીવીની ગોપી વહુનો અત્યાર સુધીનો બોલ્ડ લૂક, ફેન્સને પસંદ ન આવતા થઈ ટ્રોલ", "raw_content": "\nટીવીની ગોપી વહુનો અત્યાર સુધીનો બોલ્ડ લૂક, ફેન્સને પસંદ ન આવતા થઈ ટ્રોલ,Gopi bahu aka Devoleena Bhattacharjee trolled for bold pic\nબોલ્ડનેસ / ટીવીની ગોપી વહુનો અત્યાર સુધીનો બોલ્ડ લૂક, ફેન્સને પસંદ ન આવતા થઈ ટ્રોલ\nટીવીની ગોપી વહુ એટલે કે એક્ટ્રેસ દેબોલિના ભટ્ટાચાર્ય કોઈને કોઈ રીતે ચર્ચામાં રહેતી હોય છે. આ વખતે ચર્ચાનું કારણ છે તેનો બોલ્ડ લૂક. દેબોલિનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલાંક બોલ્ડ ફોટોઝ પોસ્ટ કર્યા છે જેમાં દેબોલિનાએ નથ પહેરી છે, આમ તો દેબોલિનાનો આ અવતાર સ્ટનિંગ છે પરંતુ સોશિયલ મીડિયા યૂઝરને તે ખાસ પસંદ ન આવતા તેને ટ્રોલ કરાઈ હતી.\nદીકરાની પ્રિ-વેડિંગ પાર્ટીમાં રોમે��્ટિક થયા મુકેશ અંબાણી, નીતા અંબાણી માટે ગાયું 'ઓ મેરી જોહરજબી..'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00588.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/new-delhi-one-nation-one-ration-card-to-be-implemented-in-12-states-from-january-15-110860", "date_download": "2020-07-09T17:29:39Z", "digest": "sha1:HCH6FWQNBBIJONH4PAANVLVUKYUAO56X", "length": 5933, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "New Delhi One nation one ration card to be implemented in 12 states from January 15 | - news", "raw_content": "\nએક રાષ્ટ્ર, એક રૅશનકાર્ડ યોજના 15 જાન્યુઆરીથી 12 રાજ્યોમાં લાગુ થશે\nકેન્દ્ર સરકારની ‘વન નેશન, વન રૅશનકાર્ડ’ પદ્ધતિ ૧૫ જાન્યુઆરીથી શરૂઆતમાં દેશનાં ૧૨ રાજ્યોમાં લાગુ કરવામાં આવશે.\nકેન્દ્ર સરકારની ‘વન નેશન, વન રૅશનકાર્ડ’ પદ્ધતિ ૧૫ જાન્યુઆરીથી શરૂઆતમાં દેશનાં ૧૨ રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. આ પદ્ધતિ અંતર્ગત લાભાર્થી દેશના કોઈ પણ હિસ્સામાં રૅશનની દુકાનમાંથી સબસિડીવાળું અનાજ ખરીદી શકશે. ધીમે ધીમે આ પદ્ધતિને દેશના અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવશે.\nશરૂઆતમાં આ યોજના ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, ગોવા, મધ્ય પ્રદેશ, ત્રિપુરા અને ઝારખંડમાં લાગુ કરવામાં આવશે.\nઆ પણ વાંચો : દિલ્હી ઠંડુંગાર : પારો 1.7 ડિગ્રીએ પહોંચ્યો : જનજીવન ખોરવાયું, વાહનવ્યવહાર અસ્તવ્યસ્ત\nઆ રાજ્યો પૉઇન્ટ ઑફ સેલ મશીનોનો ઉપયોગ કરીને સાર્વજનિક વિતરણ પદ્ધતિ પાત્રતાની પોર્ટેબિલિટી પ્રદાન કરશે જે ૧૨ રાજ્યોમાં રૅશનની તમામ દુકાનોમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે પ્રવાસી મજૂરો, દૈનિક ગ્રામીણ કામદારો કોઈ પણ રૅશન દુકાનમાંથી મશીન પર બાયોમેટ્રિક-આધાર નંબરની ખાતરી મળ્યા બાદ નૅશનલ ફૂડ સિક્યૉરિટી અૅક્ટ હેઠળ એ જ રૅશનકાર્ડનો ઉપયોગ કરીને સબસિડીવાળું અનાજ મેળવી શકશે.\nગુજરાતના ધોરણ ૭ના પાઠ્યપુસ્તકમાં ગંભીર છબરડો\nગાય સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરનાર 55 વર્ષનો પુરુષ જેલ ભેગો\nહત્યાકાંડ બાદ વિકાસ સાઇકલ લઇને શિવલી તરફ ફરાર થયો હતો\nઆ રીતે મહાકાળ મંદિર પહોંચ્યો હતો વિકાસ દુબે, જાણો પુજારીએ શું કીધું\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nગાય સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરનાર 55 વર્ષનો પુરુષ જેલ ભેગો\nહત્યાકાંડ બાદ વિકાસ સાઇકલ લઇને શિવલી તરફ ફરાર થયો હતો\nઆ રીતે મહાકાળ મંદિર પહોંચ્યો હતો વિકાસ દુબે, જાણો પુજારીએ શું કીધું\nCoronavirus Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં 25000, મહારાષ્ટ્રમાં 5143, ગુજરાતમાં 783\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00588.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/99-year-old-lady-prepares-food-packets-for-migrants", "date_download": "2020-07-09T17:36:01Z", "digest": "sha1:T75DIUHJC4WPZK2H4FJTRSURRX2WPIPO", "length": 7372, "nlines": 99, "source_domain": "www.vtvgujarati.com", "title": " 'બા' તો 'બા' : શ્રમિકો ભૂખ્યા ન રહે તે માટે 99 વર્ષના બા કરે છે આ કામ, જોઈને કરશો સલામ | 99 year old lady prepares food packets for migrants", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nમાનવતા / 'બા' તો 'બા' : શ્રમિકો ભૂખ્યા ન રહે તે માટે 99 વર્ષના બા કરે છે આ કામ, જોઈને કરશો સલામ\nલૉકડાઉનમાં પ્રવાસી મજૂર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે ત્યારે કેટલાક લોકો તેમના માટે ફરિશ્તા બનીને સામે આવી રહ્યાં છે. જેમાં સોનુ સૂદનું નામ મોખરે છે. અભિનેતા તેના ખર્ચે બધાને તેમના ઘરે પહોંચાડી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક લોકો તે મજૂરોને બે ટાઇમનું જમવાનું મોકલાવી રહ્યા છે. આવી જ રીતે મુંબઇમાં 99 વર્ષના એક દાદી મજૂરો માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરી રહ્યા છે. તેમનો વિડીયો સોશિયલ મિડીયા પર વાઇરલ થઇ રહ્યો છે.\nમાનવતા હજી જીવે છે\n99 વર્ષના દાદીની માનવતા\nઆ વિડીયોને ટ્વિટર યુઝર @zfebrahim એ ટ્વિટર પર શૅર કર્યો છે. કેપ્શનમાં તેમણે લખ્યુ છે કે, મારા 99 વર્ષના ફઇબા મુંબઇમાં ફસાયેલા પ્રવાસીઓ માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરી રહ્યા છે. એકબાજુ માનવતા મરી પરવારી છે તો બીજી તરફ આવા વ્યક્તિઓ છે. જે માનવતાને જીવંત રાખી રહ્યા છે.\nપોતાની ઉંમરને બાજૂ પર મુકીને આ દાદી શ્રમિકો માટે ભોજન તૈયાર કરી રહ્યા છે. ગુજરાતીમાં એક કહેવત છે કે ફૂલ નહી તો ફૂલની પાંખડી.. બસ એ જ રીતે દરેક લોકો પોતપોતાની રીતે એકબીજાની મદદ કરી રહ્યાં છે.\nસુશાંતના નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગને કારણે ભાંગી પડ્યો છે કરણ જોહર, મિત્રએ કહ્યું-તેની હાલત...\nએક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી\nમહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ, અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત\nઅમદાવાદ / SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સનો વિરોધ : દર્દીઓ ઓછાં...\nપૂછપરછ / ચોથી વખત EDએ અહેમદ પટેલની કરી પૂછપરછ, પટેલે બાદમાં આપી...\nતેજી / સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે, ચાંદીની ચમક પણ વધી\nજોવા જેવું વધુ જુઓ\nઍનાલિસ���સ / ગુજરાતની હાલની 2 સૌથી મોટી સમસ્યા\nEk Vaat Kau / હવાથી કોરોના ફેલાય WHOનું અત્યાર સુધી સૌથી મોટું નિવેદન\nમેઘતાંડવ / ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ...\nકૌભાંડ / સરકાર કહે છે ઈંજેકશન નથી મળતા અને બીજી તરફ હજારો...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00588.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/cricket-virat-kohli-birthday-team-india-captain-pakistan-connetion", "date_download": "2020-07-09T18:58:29Z", "digest": "sha1:XHWTBGANSPVIJC66TKTYB2PD3GOOSNAY", "length": 8848, "nlines": 101, "source_domain": "www.vtvgujarati.com", "title": " કોહલીના પરિવારે લીધો હતો મોટો નિર્ણય, નહીં તો પાકિસ્તાનની ટીમમાં હોત વિરાટ! | cricket virat kohli birthday team india captain pakistan connetion", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nબર્થ ડે સ્પેશિયલ / કોહલીના પરિવારે લીધો હતો મોટો નિર્ણય, નહીં તો પાકિસ્તાનની ટીમમાં હોત વિરાટ\nભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી આજે 31મો જન્મદિવસ ઊજવી રહ્યો છે. ક્રિકેટની દુનિયામાં પોતાની ખેલથી રેકોર્ડ્સનો વરસાદ કરનાર વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂક્યા બાદથી સતત કમાલ કરી રહ્યો છે.\nભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી આજે 31મો જન્મદિવસ\nવિરાટ કોહલીનું પાકિસ્તાન સાથે છે કનેક્શન\nદેશના ભાગલા વખતે પાકિસ્તાનથી ભારતમાં આવ્યું હતું પરિવાર\nભારતમાં હજુ પણ હજારો લોકો 19747માં થયેલા દેશના ભાગલાના દુ:ખ ભૂલી શક્યા નથી. 15 ઓગસ્ટ 1947 બાદ ઘણા ખેલાડીઓ એકબીજાના વિરોધી બનીને મેદાનમાં ઊતરવા લાગ્યા હતા. ક્રિકેટ મેદાન પર ભારચના ચીર હરીફ પાકિસ્તાનની ટીમમાં એક નામ વિરાટ કોહલી પણ હોઇ શકત.\nકોહલીના પરિવારે પણ સામનો કર્યો ભાગલા પડ્યાનું દુ:ખ\nઆ ભાગાલા પડ્યાનું દુ:ખનો વિરાટ કોહલીના પરિવારે પણ સામનો કર્યો હતો. કોહલીનો પરિવાર પાકિસ્તાનથી 1947માં મધ્યપ્રદેશના કટની શહેરમાં ગયો હતો. ત્યારબાદના 14 વર્ષ સુધી એના પિતા પ્રેમ કોહલીએ આ શહેરમાં પોતાનો મુકામ જમાવ્યો હતો. 1961માં વિરાટના પિતા પ્રેમ કોહલી પોતાના પરિવારની સાથે દિલ્હી શિફ્ટ થઇ ગયા. ત્યાં વિરાટનો જન્મ થયો હતો. મધ્યપ્રદેશના કટનીમાં પોતા��ા પરિવારને મળવા વિરાટ છેલ્લે 11 વર્ષ પહેલા વર્ષ 2005માં ગયો હતો. ત્યારબાદ તે સમયની ખામીના કારણે ફરીથી કટની શહેરમાં જઇ શક્યો નહીં.\nવિરાટના પિતાએ દિલ્હીમાં વેપાર જમાવ્યો ચો એમના ભાઇ અને ભાભીએ કટનીમાં રાજકારણમાં ઝંપલાવ્યું. કટનીમાં રહેતા એના કાકી આશા કોહલી આ શહેરના ચૂંટાયેલ મેયર બની ગયા. કાકા ગિરીશ કોહલી અને કાકી આશા કોહલી હજું પણ કટનીમાં રહે છે. એમને એ વાતનો ગર્વ છે કે એમનો લાડલો ભત્રીજો દેશ માટે ક્રિકેટ રમે\nછે અને પોતાની ક્રિકેટથી સમગ્ર દુનિયામાં ભારત અને પોતાના પરિવારનું નામ રોશન કરી રહ્યો છે.\nસુશાંતના નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગને કારણે ભાંગી પડ્યો છે કરણ જોહર, મિત્રએ કહ્યું-તેની હાલત...\nએક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી\nમહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ, અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત\nઅમદાવાદ / SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સનો વિરોધ : દર્દીઓ ઓછાં...\nપૂછપરછ / ચોથી વખત EDએ અહેમદ પટેલની કરી પૂછપરછ, પટેલે બાદમાં આપી...\nતેજી / સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે, ચાંદીની ચમક પણ વધી\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / કાળાબજારી પર કંટ્રોલ ક્યારે\nઍનાલિસિસ / ગુજરાતની હાલની 2 સૌથી મોટી સમસ્યા\nEk Vaat Kau / હવાથી કોરોના ફેલાય WHOનું અત્યાર સુધી સૌથી મોટું નિવેદન\nમેઘતાંડવ / ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00588.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.likeinworld.com/head-pain-2/", "date_download": "2020-07-09T17:57:36Z", "digest": "sha1:RZDKM4HCRE2YX7G4BRYB65HOWKV5EZZA", "length": 11452, "nlines": 139, "source_domain": "www.likeinworld.com", "title": "માથાનો દુખાવો કેટલો પણ ભયંકર કેમ ના હોય ઝડપથી સારૂ કરી દેશે, આ રામબાણ ઇલાજ – ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ", "raw_content": "\nગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ\nદાદીમાના આયુર્વેદીક ઘરેલુ ઉપચાર અેકવાર અચૂક વાંચજો અને શેર કરજો\nપેશાબ અટકી અટકીને થતો હોય, શરીરની ગાંઠ, ગાલપચોળીયા માટે વરણો ખ���બ લાભકારી છે\nજો તમે સૂતી વખતે આ નાની વાતોનું ધ્યાન રાખો છો, ખૂબ સારી નીંદર આવશે\nફ્રીઝનું પાણી પીવાથી શરીરમા થાય છે આ નૂકશાન અચૂક વાંચજો\nપુરેપુરા ટાલ થયેલ વ્યક્તિને પણ મૂળમાંથી વાળ ઉગી જાય છે અેકવાર વાંચો અને શેર કરો\nસાવ મફતમા ઘરમાથી મચ્છર ભગાડવા બનાવો આ મશીન, ફક્ત આ અેક વસ્તુના ઉપયોગથી\nદોરડા કૂદવાથી થાય છે આટલા ફાયદા જાણશો તો રોજ કૂદવાનુ શરૂ કરી દેશો\nઘરે અેકવાર નાન બનાવશો તો બજારની નાન ભૂલી જશો\nડાયાબિટીશને મટાડવા માટે મધુમેહારી કાઢો અેકવાર જરૂર અજમાવજો અને મીત્રો સાથે શેર કરજો\nડો.પ્રતિક અમલાણીએ પથરીના કારણો અને બચવાના ઉપાયો જણાવ્યા વાંચીને વધુમાં વધુ શેર કરો\nમાથાનો દુખાવો કેટલો પણ ભયંકર કેમ ના હોય ઝડપથી સારૂ કરી દેશે, આ રામબાણ ઇલાજ\nમાથાનો દુખાવો: મોટાભાગના લોકોને ક્યારેક માથાનો દુખાવો થાય છે અને તે કેટલીકવાર તદ્દન અસુવિધાજનક હોઈ શકે છે. પરંતુ, મોટાભાગના દુખાવા માત્ર થોડા સમય માટે કાર્યક્ષમતા ઘટાડનારા હોય છે.\nસામાન્યપણે માથાનો દુખાવો થોડા સમય માટે હોય છે અને પોતાની મેળે મટી જાય હોય છે. જોકે, દુખાવો ચિંતાજનક હોય તો, તમારા ડૉક્ટરનો સંપર્ક કરતા ખચકાશો નહીં. કોઈપણ પ્રકારના તીવ્ર, વારંવાર થતા કે તાવની સાથે થતા માથાનો દુખાવોની ડૉક્ટરે તપાસ કરવી જોઇએ.\nજેની આદત છોડાવવી ખુબ જ મુશ્કેલ પડે છે અને માથાના દુખાવાને દુર કરવા માટે દવાઓ નું સેવન કરવું શરીર માટે ખુબ જ નુકસાન કારક સાબિત થઇ શકે છે. અને તેનાથી બીજી અનેક બીમારીઓ પણ થઈ શકે છે. એટલા માટે આજે અમે તમને માથાના દુખાવાના Head pain ઘરેલું રામબાણ ઈલાજ જણાવા જઈ રહ્યા છીએ અને તેનાં થી તમારા શરીર ને કોઈ જ નુકસાન નહી થાય.\nઘરેલું નુસખા બનાવવા માટેની સામગ્રી : માથાના દુખાવાને તરત જ ખતમ કરવા માટે આપણ ને અજમાની જરૂર પડશે, જે દરેક ઘરના રસોઈ ઘરમાં આસાની થી મળી રહે છે.\nઘરેલું નુસખા Hardly nushkha બનાવવો ખૂબ જ સરળ છે. સૌ પ્રથમ એક ચમચી અજમા લઈ તેને તવા પર હલકા ફૂલકા શેકી લેવા અને પછી એક મુલાયમ કાપડમાં કાઢી લેવા. ત્યાર બાદ તેની એક પોટલી બાંધી લેવી. એ બાંધેલી પોટલીમાં અજમા થોડા થોડા ગરમ હોવા જોઈએ. આ છે ઘરેલું નુસખો.પછી જયારે પણ માથાના દુખાવાની સમસ્યા થાય ત્યારે આવી રીતે અજમાની પોટલી બનાવીને સુંઘવી જોઈએ.\nઅજમા ની પોટલી agmani potluck ત્યાં સુધી સુંઘવી જ્યાં સુધી આ પોટલી ઠંડી ના પડી જાય.આ ઉપાયને કરવાથી માથા નો દુખાવો 2 મિનીટ માં જ પૂરો થઈ જશે. આ એક અજમાવેલો ઘરેલું નુસખો છે. માથાના દુખાવા થી પરેશાન લોકો આ નુસખાનો ઉપયોગ એક વાર જરૂરથી કરવો જોઈએ. જેનાથી માથાનો દુખાવો head pain ક્યારેય થશે નહી અને એકદમ દુર થઇ જશે.\nPosted in હેલ્થ ટીપ્સ\nકેન્સરના મુખ્ય પ્રકાર, લક્ષણો અને કેન્સર કેવી રીતે થાય છે સંપૂર્ણ માહિતી વાંચો અને શેર કરો\nશારીરિક અને માનસિક થાકના કારણો, લક્ષણો અને સારવાર અચુક વાચજો અને શેર કરજો\nદાદીમાના આયુર્વેદીક ઘરેલુ ઉપચાર અેકવાર અચૂક વાંચજો અને શેર કરજો\nપેશાબ અટકી અટકીને થતો હોય, શરીરની ગાંઠ, ગાલપચોળીયા માટે વરણો ખુબ લાભકારી છે\nજો તમે સૂતી વખતે આ નાની વાતોનું ધ્યાન રાખો છો, ખૂબ સારી નીંદર આવશે\nફ્રીઝનું પાણી પીવાથી શરીરમા થાય છે આ નૂકશાન અચૂક વાંચજો\nપુરેપુરા ટાલ થયેલ વ્યક્તિને પણ મૂળમાંથી વાળ ઉગી જાય છે અેકવાર વાંચો અને શેર કરો\nઅમારી વેબસાઈટને સબસ્ક્રાઈબ કરો..\nઅમારી વેબસાઈટમાં પ્રસ્તુત થતી પોસ્ટ મેળવવા તમારો -મેઈલ એન્ટર કરો\nઅમારા ફેસબુક પેઝ સાથે જોડવા નીચે આપેલ લાઇક બટન પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00589.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AC%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE", "date_download": "2020-07-09T17:56:01Z", "digest": "sha1:EYCCYLSMK2VKCK7GIJADBMQDM5UCNFUP", "length": 8351, "nlines": 271, "source_domain": "gu.wikipedia.org", "title": "બંગાળી ભાષા - વિકિપીડિયા", "raw_content": "\nપશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા, બાંગ્લાદેશ.\n1.92 કરોડ એલ-૨ વકતાઓ\nપૂર્વ નાગરી લિપિ (બંગાળી લિપિ)\nભારત (પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, ઝારખંડ, આસામ, અને અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ)\nપશ્ચિમબંગા બાંગ્લા અકાદેમી (પશ્ચિમ બંગાળ)\nદક્ષિણ એશિયાના બંગાળી બોલતા પ્રદેશ\nબંગાળી ભાષા અથવા બાંગ્લા ભાષા એ પૂર્વીય ભારતીય ઉપખંડની ઇન્ડો-આર્યન ભાષા છે, જેનું મુળ \"માગધી પ્રાકૃત\" અને \"સંસ્કૃત\" ભાષામાં પડેલ છે. બંગાળી ભાષા ભારતનાં પશ્ચિમ બંગાળરાજ્ય, આસામનાં કેટલાક પ્રદેશો અને ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં બોલાય છે. આ ભાષા અંદાજે ૨૩ કરોડ લોકો દ્વારા બોલાય છે, આમ બંગાળી ભાષા દુનિયાની લગભગ પાંચમા કે છઠા ક્રમાંકે સૌથી વધુ બોલાતી ભાષા છે.\nબાંગ્લા ભાષા જ્યોતિ (હિંદી માધ્યમ માટે બંગાળી ભાષા બોલતાં શીખવા માટેની ઉત્તમ સામગ્રી)\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૮ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ૨૩:૫૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ ��ે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00589.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%87_%E0%AB%A7%E0%AB%AD", "date_download": "2020-07-09T18:09:28Z", "digest": "sha1:7FKQXBZO4247MJSD5OD3C2D263ZUKSTE", "length": 9375, "nlines": 287, "source_domain": "gu.wikipedia.org", "title": "મે ૧૭ - વિકિપીડિયા", "raw_content": "\n૧૭ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૨૮ દિવસ બાકી રહે છે.\n૪ તહેવારો અને ઉજવણીઓ\n૧૭૯૨ – ન્યુયોર્ક શેર બજારની રચના થઇ.\n૧૮૬૫ – \"આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ યુનિયન\"(International Telegraph Union) (જે પછીથી આંતરરાષ્ટ્રીય દુરસંચાર સંઘ (International Telecommunication Union)માં રૂપાંતર પામ્યું) ની સ્થાપના કરાઇ.\n૧૯૯૨ – વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ સમલૈંગિકતા (Homosexuality)ને પોતાના માનસિક બિમારીની યાદીમાંથી દુર કરી.\n૧૯૫૧ - પંકજ ઉધાસ\nતહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]\nવિશ્વ દૂરસંચાર દિવસ (World Telecommunication Day) (જે હવે નીચેના નામે ઉજવાય છે)\nવિકિમીડિયા કૉમન્સ પર Category:17 May વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nવર્ષના માસ અને દિવસ\nઆજે: ૧૪ જૂન ૨૦૨૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\nજાન્યુઆરી ૦ • ફેબ્રુઆરી ૩૦ • ફેબ્રુઆરી ૩૧ • માર્ચ ૦\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૮ માર્ચ ૨૦૧૩ના રોજ ૧૯:૪૩ વાગ્યે ��યો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00589.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-farmer-poem-for-gujarat-all-farmers-gujarati-news-6020310-NOR.html", "date_download": "2020-07-09T18:07:45Z", "digest": "sha1:DNOEKUI3FRV5UDS6YIWQSFLWR4Z6XT4D", "length": 4110, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Farmer poem for gujarat all farmers,ગુજરાતી કાકાએ કવિતામાં કહી ખેડૂના મનની વાત, તળપદી ભાષામાં સરકારને ઝાટકીને કહ્યું, કામ કરવાવાળાની ભૂલ ઘણી ને અમારું હવે કોણ ધણી?|ગુજરાતી કાકાએ કવિતામાં કહી ખેડૂના મનની વાત, તળપદી ભાષામાં સરકારને ઝાટકીને કહ્યું, કામ કરવાવાળાની ભૂલ ઘણી ને અમારું હવે કોણ ધણી?", "raw_content": "\nFarmer poem for gujarat all farmers,ગુજરાતી કાકાએ કવિતામાં કહી ખેડૂના મનની વાત, તળપદી ભાષામાં સરકારને ઝાટકીને કહ્યું, કામ કરવાવાળાની ભૂલ ઘણી ને અમારું હવે કોણ ધણી\nવાઇરલ વીડિયો / ગુજરાતી કાકાએ કવિતામાં કહી ખેડૂના મનની વાત, તળપદી ભાષામાં સરકારને ઝાટકીને કહ્યું, કામ કરવાવાળાની ભૂલ ઘણી ને અમારું હવે કોણ ધણી\nગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ દયનીય છે જેની વાસ્તવિકતાને વણી લેતી એક કવિતા ગુજરાતના જ એક ખેડૂતે કહી છે. જેમાં સરકારની નીતિથી લઈ નોકરિયાત વર્ગ પર કટાક્ષ કરવામાં આવ્યા છે. તેમની કવિતા જગતના તાતની વાસ્તવિકતા પર છે, ખેડૂત બનાસકાંઠાના હોય તેવુ લાગે છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.\nઅમદાવાદના આ રેસ્ટોરન્ટમાં 15 દેશના ફૂડ મળે, મેન્યૂ કસ્ટમાઈઝ કરી શકાય, 2 લાખ ડિશનો મળે ઓપ્શન, ફોર્મ ભરીને આપવો પડે ઓર્ડર, પ્રોટીન-વેજીટેબલ સાથે ગ્રેવી પણ સિલેક્ટ કરી શકો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00589.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarattimesusa.com/%E0%AA%9C%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B7-12/", "date_download": "2020-07-09T18:07:02Z", "digest": "sha1:AOYKJVNCYADP6IGZQVMKUIJDDQQXU2EC", "length": 15845, "nlines": 103, "source_domain": "gujarattimesusa.com", "title": "જયોતિષ | Gujarat Times", "raw_content": "\nઆપની માનસિક પરિસ્થિતિ તણાવભરી અને શંકાશીલ ન બની જાય એ માટે સકારાત્મક વિચારો જરૂરી છે. આર્થિક બાબતો અંગેની કોઈ ચિંતા હશે તો એનો ઉકેલ મળતો જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધતો જણાય. વેપાર-ધંધાના ક્ષેત્રમાં પણ પ્રયત્નો વધારવા પડે. જમીન, મકાનને લગતા પ્રશ્નો હાથ ધરવા યોગ્ય નથી. તા. ૧૯, ૨૦, ૨૧ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૨, ૨૩ કંઈક રાહત જણાય. તા. ૨૪, ૨૫ મિશ્ર દિવસો પસાર થાય.\nઆનંદમય દિવસો પસાર થાય. આશા, ઉમંગ અને ઉત્સાહ વધવા પામશે. સમય ધીરે ધી��ે સુધરતો જણાય. ખર્ચ-ઉઘરાણી જેવી બાબતોમાં કોઈની મદદ મળતી જણાય. નોકરી, ધંધા અને ઉદ્યોગમાં આપના પ્રયત્નો સફળ થતા જણાય. પારિવારિક પ્રશ્નોમાં પણ મૂંઝવણ દૂર થતાં એકંદરે રાહત અનુભવશો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૧૯, ૨૦, ૨૧ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૨, ૨૩ લાભ થાય. તા. ૨૪, ૨૫ રાહત જણાય.\nમાનસિક તંગદિલીનો અનુભવ થાય. નાણાકીય બાબતોમાં વિશેષ ધ્યાન રાખી નિર્ણયો લેવા હિતાવહ જણાય છે. નોકરિયાત વર્ગ માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. પારિવારિક પ્રશ્નોમાં ચિંતા બાદ હળવાશ અનુભવાય. પ્રેમ-પ્રકરણમાં ઉચાટ, ઉદ્વેગ રહ્યા કરશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન રાખવું. તા. ૧૯, ૨૦, ૨૧ ઉચાટ, ઉદ્વેગ રહેવા પામશે. તા. ૨૨, ૨૩ સાનુકૂળ દિવસો પસાર થાય. તા. ૨૪, ૨૫ સામાન્ય દિવસો ગણાય.\nઆપની ચિંતા કે સમસ્યાના ઉકેલ માટે વધુ સમય લાગતો જણાય. નાણાભીડ ચાલુ રહેવાની સંભાવના ખરી જ. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં કંઈક રાહત જણાય. જમીન, મકાન અને વાહનને લગતા પ્રશ્નોમાં સાનુકૂળ સંજોગોનું નિર્માણ થાય. વેપાર- ધંધામાં લાભ ઓછો જણાય. પારિવારિક પ્રશ્નોમાં પણ મૂંઝવણ ચાલુ રહેવા સંભાવના ખરી જ. તા. ૧૯, ૨૦, ૨૧ અશાંતિ જણાય. તા. ૨૨, ૨૩ દરેક રીતે સંભાળવું. તા. ૨૪, ૨૫ સામાન્ય દિવસો ગણાય.\nઆપ આપની મનોસ્થિતિ સ્વસ્થ તેમજ સમતોલ રાખી શકશો. નકારાત્મક વલણ છોડવાથી વધુ પ્રસન્નતા રહેવા પામશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવવાની તક મળતી જણાય. નોકરિયાત વર્ગે દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. વેપાર-ધંધાના ક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવામાં વિલંબ જણાય. તા. ૧૯, ૨૦, ૨૧ રાહત જણાય. તા. ૨૨, ૨૩ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૪, ૨૫ સામાન્ય દિવસો ગણાય.\nઆપની ચિંતા કે સમસ્યાના ઉકેલ માટે વધુ સમય લાગતો જણાય. નાણાભીડ ચાલુ રહેવાની સંભાવના ખરી જ. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં કંઈક રાહત જણાય. જમીન, મકાન અને વાહનને લગતા પ્રશ્નોમાં સાનુકૂળ સંજોગોનું નિર્માણ થાય. વેપાર- ધંધામાં લાભ ઓછો જણાય. પારિવારિક પ્રશ્નોમાં પણ મૂંઝવણ ચાલુ રહેવા સંભાવના. તા. ૧૯, ૨૦, ૨૧ અશાંતિ જણાય. તા. ૨૨, ૨૩ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૪, ૨૫ સામાન્ય દિવસો ગણાય.\nઆપના મનની કલ્પનાઓ કે વિચારોથી પરેશાની વધતી જણાય. નાણાભીડ પણ વધતી જણાય. આવક-જાવક વચ્ચેની સમતુલા ખોરવાઈ ન જાય એ જોજો. નાહકની ચિંતા રહ્યા કરશે. એ સિવાય નોકરિયાત વર્ગ માટે સમય સાનુકૂળ જણાય છે, પરંતુ એ માટે પ્ર��ત્નો વધારવા પડશે. કોઈની મદદ ઉપયોગી થઈ પડશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૯, ૨૦, ૨૧ દરેક રીતે સંભાળવું. તા. ૨૨, ૨૩ ચિંતાજનક દિવસો ગણાય. તા. ૨૪, ૨૫ રાહત થાય.\nઆપ આપની મનોસ્થિતિ સ્વસ્થ તેમજ સમતોલ રાખી શકશો. નકારાત્મક વલણ છોડવાથી વધુ પ્રસન્નતા રહેવા પામશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવવાની તક મળતી જણાય. નોકરિયાત વર્ગે દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. વેપાર-ધંધાના ક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવામાં વિલંબ જણાય. તા. ૧૯, ૨૦, ૨૧ રાહત જણાય. તા. ૨૨, ૨૩ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૪, ૨૫ સામાન્ય દિવસો ગણાય.\nઆપની ચિંતા કે સમસ્યાના ઉકેલ માટે વધુ સમય લાગતો જણાય. નાણાભીડ ચાલુ રહેવાની સંભાવના ખરી જ. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં કંઈક રાહત જણાય. જમીન, મકાન અને વાહનને લગતા પ્રશ્નોમાં સાનુકૂળ સંજોગોનું નિર્માણ થાય. વેપાર- ધંધામાં લાભ ઓછો જણાય. પારિવારિક પ્રશ્નોમાં પણ મૂંઝવણ ચાલુ રહેવા સંભાવના ખરી જ. તા. ૧૯, ૨૦, ૨૧ અશાંતિ જણાય. તા. ૨૨, ૨૩ દરેક રીતે સંભાળીને કાર્ય કરવું. તા. ૨૪, ૨૫ સામાન્ય દિવસો ગણાય.\nઆપની માનસિક પરિસ્થિતિ તણાવભરી કે ચિંતાજનક હશે તો હવે હળવાશ અનુભવી શકશો. આર્થિક પ્રશ્નોના ઉકેલ માટેની તક સર્જાય. કોઈની મદદ સાંપડે. નોકરિયાત વર્ગને કામની કદર ઓછી થાય. કાર્યબોજ વધવા પામે. વેપાર-ધંધામાં નુકસાનીથી બચીને ચાલવું. નિર્ણયો સમજીવિચારીને લેવા. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૯, ૨૦, ૨૧ હળવાશ થાય. તા. ૨૨, ૨૩ લાભમય દિવસો પસાર થાય. તા. ૨૪, ૨૫ વિચારીને નિર્ણયો લેવા હિતાવહ છે.\nઆપની માનસિક તંગદિલી હળવી બનાવી શકશો. અશાંતિનાં વાદળો વિખેરાતાં જણાય. નાણાકીય પરિસ્થિતિ ધીરે ધીરે સુધરવા પામશે છતાં ખર્ચ, ખરીદી પર કાબૂ રાખવો પડશે. નાણાંની ફસામણી ન થાય એનું વિશેષ ધ્યાન રાખવું પડશે. વેપાર, ધંધા અને વ્યવસાયમાં પણ પ્રતિકૂળ સંજોગોમાં સાચવવું પડશે. તા. ૧૯, ૨૦, ૨૧ રાહત જણાય. તા. ૨૨, ૨૩ ખર્ચ, ખરીદી પર કાબૂ રાખવો. તા. ૨૪, ૨૫ પ્રતિકૂળ દિવસો ગણાય.\nમાનસિક મૂંઝવણો તથા અશાંતિભર્યા સંજોગોમાંથી તમે બહાર નીકળી શકશો, થોડી રાહત અનુભવશો. આપની આર્થિક પરિસ્થિતિ સુધારવા તનતોડ પ્રયત્નો કરવાથી સફળતા મળતી જણાય. ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી જણાય છે. નોકરિયાત વર્ગને દરેક રીતે સંભાળવું જરૂરી છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૯, ૨૦, ૨૧ રાહત જણાય. તા. ૨૨, ૨૩ વધુ પ્રયત્નોથી લાભ મળે. તા. ૨૪, ૨૫ દરેક રીતે સંભાળવ���ં.\nPrevious articleકર્મને જ ધર્મ માનીને જીવનપર્યંત કાર્યરત શ્રીરાજભાઈ ઝવેરીનું નિધન\nNext articleપ્રતિભાશાળી યુવા ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પાછળ કયું કારણ જવાબદાર હતું તેની ન્યાયિક તપાસ થવી જોઈએઃ ભાજપના સાંસદ નિશિકાન્ત દુબેની માગણી\nભારત રશિયા પાસેથી એસ-400 મિસાઈલ સિસ્ટમ ખરીદશે\nશિવસેનાના મુખપત્ર સામનામાં ઉધ્ધવ ઠાકરેનો તંત્રીલેખ- 2019ની વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રના મતદારોએ...\nબજેટ સત્રના દ્વિતીય ચરણનો આરંભ- આ સત્ર 3 એપ્રિલ સુધી ચાલશે....\nપાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફરીદીનું ભારતના વિરોધમાં ઝેર ઓકતું...\nસાઉદી અરેબિયામાં હેલોવીનની પાર્ટી યોજનારા ફિલિપાઈન્સના નાગરિકોની ધરપકડ\nઇબી-5 વિઝા વિશે એફએકયુઃ પ્રક્રિયા-પાયાની જરૂરિયાતો અરજીકર્તાને સમજવામાં મદદરૂપ થાય છે\nકેરળની હાઈકોર્ટે ધર્મના મુદા્ પર ચૂંટણી લડીને વિજયી થનારા ધારાસભ્યને ગેરલાયક...\nઆજથી સંસદનું બજેટ સત્ર શરૂઃ મોદી સરકારના દ્વિતીય શાસનકાળનું બજેટ નાણાંમંત્રી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00590.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarattimesusa.com/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%9A%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%81-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3/", "date_download": "2020-07-09T18:10:09Z", "digest": "sha1:X2HP67U52UXZZCJFWJS5ZBMML4YXLGBR", "length": 8639, "nlines": 83, "source_domain": "gujarattimesusa.com", "title": "ભારતમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોના લાભાર્થે સૂર ઔર સપ્તક દ્વારા 24મીએ કોન્સર્ટ | Gujarat Times", "raw_content": "\nHome COMMUNITY ભારતમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોના લાભાર્થે સૂર ઔર સપ્તક દ્વારા 24મીએ કોન્સર્ટ\nભારતમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોના લાભાર્થે સૂર ઔર સપ્તક દ્વારા 24મીએ કોન્સર્ટ\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nઓરેગોનમાં પોર્ટલેન્ડમાં આવેલા સિન્ગિંગ ગ્રુપ સૂર ઔર સપ્તક દ્વારા માર્ચ, 2017માં ચેરિટી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રુપ દ્વારા ભારતમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોના લાભાર્થે બોલીવુડ સ્ટાઇલમાં 24મી ફેબ્રુઆરીએ વાર્ષિક ફંડરેઇઝિંગ કાર્યક્રમ યોજવામાં આવશે.\nવોશિંગ્ટનઃ ભારતીય-અમેરિકન ગ્રુપ સૂર ઔર સપ્તક દ્વારા ભારતમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોના લાભાર્થે ભંડોળ એકઠું કરવા માટે ઓરેગોનના પોર્ટલેન્ડમાં 24મી ફેબ્રુઆરીએ બોલીવુડ સ્ટાઇલ વાર્ષિક ફંડરેઇઝિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્થાની સ્થાપના 2012માં કરાઈ હતી અને તેનો પ્રથમ કાર્યક્રમ 2013માં યોજાયો હતો, જેમાં 6500 ડો��રનું ભંડોળ એકઠું કરવામાં આવ્યું હતું. આ પછી 2017માં યોજાયેલા કાર્યક્રમમાં 43 હજાર ડોલરથી વધુ એકઠા કરવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ લગભગ 69 હજાર બાળકોની આંખની તપાસ માટે થયો હતો.\nગ્રુપે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે તમામ પ્રકારના બોલીવુડના ડાન્સ અને ગીતોના કાર્યક્રમનું આયોજન કરવાથી અવેસનેસ ઊભી કરવામાં મદદરૂપ બને છે, જેના થકી ઉમદા કારણ માટે ભંડોળ એકઠું કરવામાં આવે છે. 24મી ફેબ્રુઆરીએ આયોજિત ફંડરેઇઝિંગ કાર્યક્રમ ઓરેગોનમાં હિલ્સબોરોમાં સનરાઇઝ ચર્ચમાં યોજાશે. દુનિયામાં કુલ 1.5 મિલિયન પ્રજ્ઞાચક્ષુ બાળકોમાંથી ભારતમાં લગભગ ચાર લાખ પ્રજ્ઞાચક્ષુ બાળકો છે. 75 ટકા મૂકબધિરતા નિવારી શકાય છે, જ્યારે દુનિયામાં લગભગ 217 મિલિયન મૂકબધિર અને 36 મિલિયન પ્રજ્ઞાચક્ષુ નાગરિકો છે.\nબાળકોને દષ્ટિ પ્રદાન કરવા માટે, તેમને શિક્ષણ, પારિવારિક જીવન આપવા માટેના પ્રયાસોના ભાગરૂપે ભારતમાં ગ્રામીણ વિસ્તારનાં બાળકો માટે સૂર ઔર સપ્તક સંસ્થા પ્રયત્નશીલ છે.\nઆ સંસ્થાએ ભંડોળ વહેંચવા માધ્યમ તરીકે સેવા ફાઉન્ડેશનની પસંદગી કરી હતી, કારણ કે આ સંસ્થા વૈશ્વિક સ્તરે મૂકબધિરતા અને અંધાપો નિવારવા સક્રિયપણે કાર્યરત છે.\nPrevious articleરાજ્યસભાની 59 બેઠકો માટે 23માર્ચે થશે મતદાનઃ સૌથી વધુ 10 બેઠકો યુપીના ફાળે\nNext articleચાર ભારતીય-અમેરિકનોની ધ અમેરિકન એકેડેમી ઓફ માઇક્રોબાયોલોજીના ફેલો તરીકે પસંદગી\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nઅમેરિકાના ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટે ઓનલાઈન અભ્યાસ કરનારા વિદેશી વિદ્યાર્થીઓને ડિપોટ- દેશનિકાલ કરવાનો નિર્ણય કર્યો છે…\nઅમેરિકા તરફથી ભારતને ૧૦૦ વેન્ટિલેટર ભેટમાં મળ્યા\nમહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવું નુકસાનકારક ઃ ડોનાલ્ડ ટ્રમ્પ\nઉત્તર ભારતમાં વિનાશકારી પૂરનું જોખમ, હિમાચલ પ્રદેશમાં હિમશીલાઓ ઓગળી રહી છે\nબોલીવુડની અભિનેત્રી સારા અલી ખાન સફળ નિર્દેશક સંજય લીલા ભણશાળીની પીરિયડ...\nફલોરિડામાં આવાસ માટે 1,71500 ડોલરનું દાન આપતા કિરણ પટેલ\nબિહાર ચૂંટણી પહેલાં શું નીતીશ કુમાર ફરી ભાજપ સાથે છેડો ફાડશે\nચારુતર આરોગ્ય મંડળનો સ્થાપના દિનઃ 100 બેડનું ક્રિટિકલ કેર સેન્ટર સ્થપાશે\nબ્લોકકબસ્ટર ફિલ્મ બધાઈ હોની સિકવલ તૈયાર થઈ રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00591.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarattimesusa.com/%E0%AA%B9%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AA%83-%E0%AA%B5/", "date_download": "2020-07-09T17:53:21Z", "digest": "sha1:Q27O4FOBIANRUPIZOXLUZ52PTSIE5NRI", "length": 7924, "nlines": 82, "source_domain": "gujarattimesusa.com", "title": "હું પણ કોરોના વોરિયર્સઃ વિજય રૂપાણી | Gujarat Times", "raw_content": "\nHome GUJARAT હું પણ કોરોના વોરિયર્સઃ વિજય રૂપાણી\nહું પણ કોરોના વોરિયર્સઃ વિજય રૂપાણી\nઅમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાઇરસના સંક્રમણ સામેની સીધી લડાઈમાં રાજ્યના નાગરિકોને કોરોના વોરિયર્સની ભૂમિકા નિભાવવાનું આહ્વાન કર્યું છે. ૨૧થી ૨૭ મે સુધી હું પણ કોરોના વોરિયર્સ અભિયાન ચાલશે. તેમણે પ્રજાજનો સાથે સોશિયલ મીડિયા ફેસબુક માધ્યમથી સંવાદ સાધતાં જણાવ્યું કે, બે મહિનાના લોકડાઉન પછી શરતો અને નિયમોને આધીન આ ચોથા તબક્કાના લોકડાઉનમાં છૂટછાટો આપવામાં આવી છે. જો કોઈ ભૂલ થઈ તો આફત આવી શકે છે એટલે હવે પછી આપણે કોરોના સાથે, કોરોના સામે જીવતા શીખવું પડશે. તેમણે કોરોના સામેના આ લાંબા યુદ્ધ માટે ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનની જાહેરાત કરી છે. એક સપ્તાહનું આ અભિયાન તા. ૨૧થી ૨૭ મે સુધી ચાલશે અને ત્યારબાદ આ અભિયાન દરમ્યાન લીધેલા સંકલ્પને સૌ કાયમ ધ્યાનમાં રાખે તેવી અપીલ તેમણે કરી છે. આ અભિયાનનો મુખ્યમંત્રી ગુરુવારે સવારે ૧૧ કલાકે રાજ્યવ્યાપી પ્રારંભ વીડિયો કોન્ફરન્સથી કરાવશે. આ પ્રારંભ વેળાએ પૂ. મોરારિબાપુ, રમેશભાઈ ઓઝા, ગુણવંત શાહ, જય વસાવડા સહિતના સમાજ અગ્રણી, મહિલા અને યુવા અગ્રણીઓ પણ વિવિધ ૩૩ સ્થળોએથી જોડાશે.\nમુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે ત્રણ સંકલ્પો ‘હું પણ કોરોના વોરિયર’ અન્વયે લેવાની અપીલ કરી છે તેમાં (૧) પરિવારના વડીલો અને બાળકો ઘરમાં જ રહે તેનું ખાસ ધ્યાન રાખવા (૨) માસ્ક પહેર્યા વગર અને કારણ વગર ઘરની બહાર ન નીકળવા તથા (૩) દો ગજ કી દૂરી રાખવા એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું અનુપાલન કરવા આગ્રહ કર્યો છે\nPrevious articleકોરોનાઃ ગુજરાતમાં ૩૯૮ કેસ, ૩૦નાં મોત\nNext articleસૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી અને ભાવનગરમાં વિસ્તારમાં તીડોનો આતંક\nચોંકાવનારા સમાચારઃ એક અભ્યાસમાં એવો દાવો કરાયો છે કે, આગામી ફેબ્રુઆરી 21021ના અંત સુધીમાં ભારત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ બની જશે..\nહિન્દી ફિલ્મોના મશહૂર હાસ્ય- કલાકાર, જિંદાદિલ અભિનેતા શોલેના સુરમા ભોપાલી જગદીપનું દુખદ નિધન\nઈંગ્લેંડ- વેસ્ટઈન્ડીઝ વચ્ચે મેચનો આરંભ – 143 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર દર્શકો વગર મેચ રમાશે \nસુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો – સરકાર કાયદા મુજબ એસસી- એસટી કર્મચારીઓને...\nસમાજવાદી પક્ષના પ્રમુખ મુલાયમસિંહ યાદવના જીવન પર બની રહેલી ફિલ્મનું પોસ્ટર...\nકર્ણાટકનું રાજકીય સંકટ ચરમ સીમાએ – વિધાનસભા 22જુલાઈ સુધી મુલત્વી ...\nગુજરાતી સંસ્કૃતિને પ્રચલિત કરવાના હેતુથી ન્યુ યોર્કમાં યોજાયેલા ગરબા\nશબ્દ એક અર્થ અનેક, અર્થ એક શબ્દ અનેક\nવોશિગ્ટનઃ ભારત અને પાકિસ્તાન પરમાણુ પરીક્ષણોના 20મા વર્ષે અમેરિકી થિન્ક ટેન્ક...\nભારતનાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજ શનિવારે યુનોની મહાસભાને સંબોધશે — તેઓ વિવિ્ધ...\nદુનિયાની અનોખી મહિલા કે જેના શરીરમાંથી સતત નીકળ્યા કરે છે દારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00591.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://lifebogger.com/gu/%E0%AA%9Fom%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%AA%E0%AA%A3%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%A3%E0%AA%9C%E0%AB%8B%E0%AA%AF%E0%AA%A4%E0%AB%80-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8%E0%AA%9A%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%A5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A1%E0%AB%87%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9D-%E0%AA%95%E0%AA%B0%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87/", "date_download": "2020-07-09T16:42:37Z", "digest": "sha1:KLRXZBOCGQ7FBZ5IZWZ7654KR2MO77OX", "length": 61828, "nlines": 320, "source_domain": "lifebogger.com", "title": "ટોમ ડેવિસ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો", "raw_content": "\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nવેલ્શ ફૂટબ .લ ખેલાડીઓ\nબેલ્જિયન ફૂટબ .લ ખેલાડીઓ\nક્રોએશિયન ફૂટબ .લ ખેલાડીઓ\nડેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nડચ ફૂટબ .લ ખેલાડીઓ\nફ્રેન્ચ ફૂટબ .લ ખેલાડીઓ\nજર્મન ફૂટબ .લ ખેલાડીઓ\nઇટાલિયન ફૂટબ .લ ખેલાડીઓ\nપોર્ટુગીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nસ્વિસ ફૂટબ .લ ખેલાડીઓ\nઘાનિયન ફૂટબ .લ ખેલાડીઓ\nઆઇવરી કોસ્ટ ફૂટબ .લ ખેલાડીઓ\nનાઇજિરિયન ફૂટબ .લ ખેલાડીઓ\nસેનેગાલીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nઆર્જેન્ટિનાના ફૂટબ .લ ખેલાડીઓ\nબ્રાઝિલિયન ફૂટબ Playલ ખેલાડીઓ\nકોલમ્બિયન ફૂટબ .લ ખેલાડીઓ\nઉરુગ્વેયન ફૂટબ .લ ખેલાડીઓ\nતમારા એકાઉન્ટમાં લૉગ ઇન\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો\nઅનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો શા માટે છે\n તમારા એકાઉન્ટમાં લૉગ ઇન\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો\nપાસવર્ડ તમે ઈ મેઇલ કરવામાં આવશે.\nબધાઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓવેલ્શ ફૂટબ .લ ખેલાડીઓ\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nએબેરેચી ઇઝ ચાઇલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nડીન હેન્ડરસન બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nએડી નિકેટિઆ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nટોમ ડેવિસ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્��ાફી તથ્યો\nબધાબેલ્જિયન ફૂટબ .લ ખેલાડીઓક્રોએશિયન ફૂટબ .લ ખેલાડીઓડેનિશ ફૂટબ .લ ખેલાડીઓડચ ફૂટબ .લ ખેલાડીઓફ્રેન્ચ ફૂટબ .લ ખેલાડીઓજર્મન ફૂટબ .લ ખેલાડીઓઇટાલિયન ફૂટબ .લ ખેલાડીઓપોર્ટુગીઝ ફૂટબ .લ ખેલાડીઓસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓસ્વિસ ફૂટબ .લ ખેલાડીઓ\nયુરોપિયન ફુટબ STલ સ્ટોરીઝ\nમિલન સ્ક્રિનિયર બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસ્વિસ ફૂટબ .લ ખેલાડીઓ\nરોમન બર્કી ચાઈલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nપોર્ટુગીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nગોન્કોલો ગાઇડ્સ ચિલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nબેલ્જિયન ફૂટબ .લ ખેલાડીઓ\nથોર્ગન હેઝાર્ડ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nબધાઘાનિયન ફૂટબ .લ ખેલાડીઓઆઇવરી કોસ્ટ ફૂટબ .લ ખેલાડીઓનાઇજિરિયન ફૂટબ .લ ખેલાડીઓસેનેગાલીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nનાઇજિરિયન ફૂટબ .લ ખેલાડીઓ\nસેમ્યુઅલ ચુકવીઝ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસેનેગાલીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nહબીબ ડાયલો બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nઘાનિયન ફૂટબ .લ ખેલાડીઓ\nજોર્ડન આયુ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસેનેગાલીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nઇસ્માઇલા સર બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nબધાઆર્જેન્ટિનાના ફૂટબ .લ ખેલાડીઓબ્રાઝિલિયન ફૂટબ Playલ ખેલાડીઓકોલમ્બિયન ફૂટબ .લ ખેલાડીઓઉરુગ્વેયન ફૂટબ .લ ખેલાડીઓ\nઆર્જેન્ટિનાના ફૂટબ .લ ખેલાડીઓ\nએન્જલ કોરિઆ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nકોલમ્બિયન ફૂટબ .લ ખેલાડીઓ\nદુવાન ઝપાટા બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nઆર્જેન્ટિનાના ફૂટબ .લ ખેલાડીઓ\nજીઓવાણી લો સેલ્સો ચિલ્ડહુડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nઆર્જેન્ટિનાના ફૂટબ .લ ખેલાડીઓ\nપપ્પુ ગોમેઝ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nજોનાથન ડેવિડ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nઉત્તર અમેરિકન સોકર સ્ટોરીઝ\nજીઓવાન્ની રેના બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nએલ્ફોન્સો ડેવિસ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nઉત્તર અમેરિકન સોકર સ્ટોરીઝ\nક્રિશ્ચિયન પુલિસિક બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nલી કાંગ-ઇન બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nફૈક બોલ્કીઆ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બા��ોગ્રાફી ફેક્ટ્સ\nટાકુમી મીનામિનો બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nકેગલર સોયુનકુ બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nટેકફુસા કુબો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nક્રિસ વૂડ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nમાઇલ જેદીનાક બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nઆરોન મોય ચાઇલ્ડહુડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nટિમ કાહિલ બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nમાર્ક વિદ્યુકા બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nમુખ્ય પૃષ્ઠ યુનાઇટેડ કિંગડમ ફુટબALલ સ્ટોરીઝ ઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ ટોમ ડેવિસ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nયુનાઇટેડ કિંગડમ ફુટબALલ સ્ટોરીઝ\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nટોમ ડેવિસ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nછેલ્લે અપડેટ કરેલું એપ્રિલ 15, 2020\nશરૂ કરીને, તેનું અસલી નામ છે “થોમસ“. અમે તમને ટોમ ડેવિસ ચાઈલ્ડહુડ સ્ટોરી, બાયોગ્રાફી, ફેમિલી ફેક્ટ્સ, પેરેન્ટ્સ, અર્લી લાઇફ અને અન્ય લોકપ્રિય ઘટનાઓનું સંપૂર્ણ કવરેજ આપીએ છીએ, જ્યારે તે બાળપણનો હતો ત્યારથી જ તે લોકપ્રિય થયો હતો.\nટોમ ડેવિસ બાળપણની વાર્તા- જોયેલું તેની પ્રારંભિક જીવન અને રાઇઝ. ક્રેડિટ: સ્પોર્ટ્સડોટનેટ, ટ્વિટર અને સ્કાયસ્પોર્ટ્સ\nહા, દરેક જણ જાણે છે કે અંગ્રેજી ફૂટબોલમાં ડેવિસ એક શાનદાર સેન્ટ્રલ મિડફિલ્ડર્સ છે. જો કે, ફક્ત કેટલાક જ ટોમ ડેવિસની બાયોગ્રાફીના અમારા સંસ્કરણને ધ્યાનમાં લે છે જે એકદમ રસપ્રદ છે. હવે કોઈ વધુ હિંમત વિના, ચાલો આપણે સંપૂર્ણ વાર્તા પહેલા તેના વિકી જ્ knowledgeાન-આધાર અને સામગ્રીના ટેબલથી પ્રારંભ કરીએ.\nટોમ ડેવિસ બાયોગ્રાફી ફેક્ટ્સ (પૂછપરછ)\nપૂરું નામ: થોમસ ડેવિસ (વાસ્તવિક નામ)\nજન્મ તારીખ: 30 જૂન 1998\nજન્મ સ્થળ: લિવરપૂલ, ઇંગ્લેંડ\nઉંમર: 21 (ફેબ્રુઆરી 2020 સુધી)\nસ્થળ તે ઉછર્યું: વેસ્ટ ડર્બી (પૂર્વના લિવરપૂલ, ઇંગ્લેંડ)\nમાતાપિતાનું નામ: ડાઇન ડેવિસ (મધર) અને ટોની ડેવિસ (ફાધર)\nબહેન: લિયેમ ડેવિસ (વૃદ્ધ ભાઈ)\nમનપસંદ મ્યુઝિક બેન્ડ: કિંગ્સ ઓફ લિયોન\nમનપસંદ ખાવાની વાનગી: પરમેસન ચીઝ સાથેનો પેસ્ટો પાસ્તા.\nશ્રેષ્ઠ મિત્ર: ડોમિનિક કેલવર્ટ-લેવીન\nઊંચાઈ: 5 ફૂટ 11 માં (1.80 મીટર)\nવગાડવાની સ્થિતિ: સેન્ટ્રલ મિડફિલ્ડર\nપ્રારંભિક ફૂટબ Educationલ શિક્ષણ: શાળા ફૂટબ .લ અને ટ્ર Tનમેર રોવર્સ\nટોમ ડ��વિસ ' બાળપણ સ્ટોરી:\nટોમ ડેવિસ બાળપણની વાર્તા - તેના બાળપણના ફોટાઓનો સ્પષ્ટ દૃશ્ય જુઓ. જમા: FPCP - BlogSpot\nબંધ શરૂ, તેના સંપૂર્ણ નામ છે ટોમ “થોમસ” ડેવિસ. ટોમનો જન્મ જૂન 30 ના 1998 માં દિવસે લિવરપૂલ શહેરમાં તેની માતા ડાઈન ડેવિસ (એક હેરડ્રેસર) અને પિતા ટોની ડેવિસ (નાગરિક નોકર) માં થયો હતો. વતનનો તારો તેમના મોટા ભાઈ લીમ સાથે ઉછર્યો અને સાથે, તેઓને તેમના માતાપિતા દ્વારા વેસ્ટ ડર્બીમાં ઉછેરવામાં આવ્યા. કિસ્સામાં તમે જાણતા ન હતા… વેસ્ટ ડર્બી એ ઇંગ્લેંડના લિવરપૂલની પૂર્વમાં એક સમૃદ્ધ પરા છે.\nટોમ ડેવિસની કૌટુંબિક પૃષ્ઠભૂમિ:\nટોમ ડેવિસનો પરિવાર લિવરપૂલ વંશીય જૂથના વતની છે જે અંગ્રેજી ભાષા બોલે છે. સેન્ટ્રલ મિડફિલ્ડરમાં જન્મેલા મર્સીસાઇડનો પરિવાર ઉત્તર પશ્ચિમ ઇંગ્લેંડના યુકેના પ્રખ્યાત સમુદ્રી શહેર લિવરપૂલથી છે. તે એક એવું શહેર છે જે યુરોપના સંગ્રહાલયોના સૌથી પ્રભાવશાળી સંગ્રહ છે. ઉપરાંત, તે વિશ્વની પ્રથમ પેસેન્જર રેલ્વે લાઇનની માલિકીની પ્રથમ હતી.\nટોમ ડેવિસ મધ્યમ વર્ગની કુટુંબની પૃષ્ઠભૂમિમાં ઉછર્યા હતા, તેમના મોટાભાગના કુટુંબના સભ્યો પશ્ચિમ ડર્બીના લિવરપૂલ પરાની આસપાસ રહેતા હતા. હેરડ્રેસીંગ સલૂન ચલાવનાર મમ્મી અને એક મધ્યમ વર્ગની કમાણી કરનાર પિતા હોવાનો અર્થ સૂચવે છે કે ટોમ ડેવિસના બંને માતા-પિતા આરામદાયક હતા.\nટોમ ડેવિસ ' ફૂટબ andલ અને શિક્ષણ સાથે પ્રારંભિક જીવન:\nબાળપણમાં જ, ટોમ ડેવિસના માતાપિતાએ તેમને સ્થાનિક મેરસીસાઇડ શાળામાં પ્રવેશ આપ્યો, જેણે તેમના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક શાળા ફૂટબોલમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા. અનુસાર ટેલિગ્રાફ, નાનો ટોમ (નીચે ચિત્રમાં) એક તેજસ્વી વિદ્યાર્થી હતો, એક જે ખાસ કરીને ગણિત અને વિજ્ atાનમાં ખૂબ સારો હતો.\nલિટલ થોમસ સ્કૂલમાં ફૂટબોલ રમતી હતી, તે સમયે જ્યારે લિવરપૂલની શાળાઓમાં ક્લબ એકેડેમીના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ લેવામાં આવતા મુદ્દાઓ હતા. જમા: એફવાયસી\nતે સમયે, ટોમ ડેવિસના માતાપિતાનો મત હતો કે તેમના દીકરાએ ફૂટબોલ માટે તેની શિક્ષણ સાથે કોઈ સમાધાન કરવું જોઈએ નહીં. ડાઇન અને ટોની બંને ઇચ્છતા હતા કે થોડો ટોમ યુનિવર્સિટી સ્તર સુધી પહોંચે. દુર્ભાગ્યવશ, નિયમોને આભાર માનવાની ઇચ્છા રાખીને, વસ્તુઓ ચાલતી ન હતી.\nપ્રભાવ ટોમ ડેવિસના કાકાએ તેમના પર મૂક્યો હતો:\nશિક્ષણને ખૂબ મહત્વ આપવામાં આવ્યું હતું ત્યારે પણ, ટોમનો ફૂટબોલ પ��રત્યેનો પ્રેમ એક માણસની પ્રેરણાને આભારી હતો. તે સિવાય કોઈ બીજું નથી “તેના કાકા- એલન\". તમને ખબર છે… ટોમ ડેવિસના કુટુંબમાં ફૂટબોલ જનીનો પણ તેના પ્રખ્યાત કાકા દ્વારા ચાલે છે. એલન વ્હિટલ. એલન (નીચે ચિત્રમાં) ટોમ જેની જેમ સામ્યતા ધરાવે છે તે 1970 ના દાયકામાં એવર્ટન અને ક્રિસ્ટલ પેલેસ માટે રમ્યો હતો.\nટોમ ડેવિસ અંકલ, એલન વ્હિટલને મળો- તમે તેમના દેખાવ વિશે શું વિચારો છો\nએલન વ્હિટલે નાના ટોમ ડેવિસને મર્સીસાઇડ સ્કૂલબોય ફૂટબોલમાં ગણવામાં આવે તેવું બળ બનવામાં મદદ કરી. શાળાથી દૂર, ડેવિઝે તેનું નસીબ તેના હાથમાં લઈ લીધું હતું કારણ કે તે વારંવાર પશ્ચિમ ડર્બીના સ્થાનિક ફૂટબોલ ક્ષેત્રમાં તેની કુશળતા રચતો હતો.\nટોમ ડેવિસ ' પ્રારંભિક કારકિર્દી જીવન:\nડેવિસની ફૂટબોલ પ્રતિભા ફૂટબોલ અકાદમીઓ અને મર્સીસાઇડ સ્કૂલ ફૂટબોલ સિસ્ટમ્સ વચ્ચેના વિવાદના સમયગાળા દરમિયાન ઉભરી આવી. તે સમય દરમિયાન, મર્સીસાઇડ શાળા પ્રણાલીઓએ તેમની ઉભરતી પ્રતિભાઓને ફૂટબોલ એકેડેમીમાં ભાગ લેવાથી નિરાશ કર્યા. આ એટલા માટે આવ્યું કારણ કે તેઓ હંમેશાં એક બાજુ અને અજાણ્યા લાગતા હતા.\nલિટલ ડેવિઝને અસર થઈ કારણ કે તેણે એકેડેમીમાં જોડાવાની અને તે જ સમયે, સ્કૂલ ફૂટબોલમાં ભાગ લેવાની આશા રાખી હતી. તેમના માટે એક જ વિકલ્પ હતો, તે તે એકેડેમીમાં જોડાયો અથવા શાળાના ફૂટબ .લ ચાલુ રાખ્યો. અંતે, ટોમ ડેવિસના માતાપિતાએ તેને લિવરપૂલમાં સ્થિત ટ્રેનમેર રોવર્સ એકેડમીમાં જોડાવા માટે શાળાના ફૂટબોલમાંથી બહાર નીકળવાની મંજૂરી આપી.\nટોમ ડેવિસનું જીવનચરિત્ર- તેમનો માર્ગ ફેમ સ્ટોરી:\nતેમના છોકરાની આજીવિકા માટે ફૂટબ playલ રમવા માટેની ઇચ્છાને સમજીને, ટોમ ડેવિસના પરિવારના સભ્યો ખાસ કરીને તેના કાકાએ તેમની આકાંક્ષાઓને ટેકો આપવા માટે તમામ શક્ય તે કર્યું. જ્યારે ટ્રranનમેર રોવર્સ ખાતે, નાનો ટોમ એક માં વિકસ્યો અસ્પષ્ટ whiz બાળક. તેમની રમતની શૈલી એવરટન ફૂટબ clubલ એકેડેમીને આકર્ષિત કરે છે, જે લિવરપૂલની બે મુખ્ય અંગ્રેજી ક્લબમાંથી એક છે.\n2009 વર્ષની ઉંમરે વર્ષ 11 માં, ટોમે ક્લબ સાથે સફળ અજમાયશ પછી ટોફીની એકેડેમી રોસ્ટરમાં પોતાનું નામ પહેલેથી જ મેળવી લીધું હતું. નીચે ચિત્રિત, તે પોતાના અને તેના પરિવારના સભ્યો માટે આનંદની શુદ્ધ ક્ષણ હતી.\nવર્ષ 2009 માં યુવાન અને ખુશ ટોમ- જે વર્ષે તે એવરટોનમાં જોડાયો. ક્રેડિટ: FPCP-બ્લોગસ્પોટ\nસત્ય છે, ટીઅહીં એવરટન એકે��મીમાં રાતોરાત સફળતા મળી ન હતી. ડેવિસ તેની પરિપક્વતા અને લીડરશીપ એટ્રિબ્યુટીને કારણે ખૂબ આભારી છે. તમને ખબર છે… તેમના પાત્ર અને રમતની શૈલીએ તેમને વર્ષ 16 માં ઇંગ્લેન્ડની યુ 2013 રાષ્ટ્રીય ટીમમાં બોલાવતા પણ જોયા હતા. અપેક્ષા મુજબ, ડેવિસ રાષ્ટ્રીય ક્રમમાંથી આગળ વધવાનું ચાલુ રાખીને, પ્રક્રિયામાં ઇંગ્લેન્ડના યુવા કેપ્ટન બન્યા.\nટોમ ડેવિસનું જીવનચરિત્ર- તેમની રાઇઝ ટુ ફેમ સ્ટોરી:\nડેવિઝે ઇંગ્લેન્ડના યુવકની અધ્યક્ષતાની ક્ષણથી, તેની પ્રગતિ રોબર્ટો માર્ટિનેઝના અધ્યક્ષ સ્થાનેથી તોડી નાખવાની આશા સાથે સ્થિર થઈ ગઈ હતી. ડેવિડ મોયસ. 2014-15ની સીઝન દરમિયાન, તે એવરટનની અંડર 21 માં બedતી મેળવી.\nસીઝનના અંતમાં, તેણે તેના પ્રથમ વ્યાવસાયિક કરાર પર હસ્તાક્ષર કર્યા, તેના કાકા, માતાપિતા અને પરિવારના સભ્યો માટે આનંદની ક્ષણ. એવર્ટનની યુ 21 ટીમ સાથે ટોમ ડેવિસના પ્રભાવશાળી ફોર્મને મેનેજર રોબર્ટો માર્ટિનેઝ દ્વારા પ્રીમિયર લીગમાં પ્રવેશ મેળવ્યો.\nવાઇરી ટીન, તેની શેરી શાણપણ અને સ્કૂલબોય ફૂટબોલિંગની રફ ધારને કારણે આભાર માનવામાં આવી રહ્યો છે. રવિવાર 15 મી જાન્યુઆરી, 2017 એ ટોમ ડેવિસ બાયોગ્રાફીમાં મહત્વપૂર્ણ ભાગની તારીખ છે, જેને તે ક્યારેય ભૂલી નહીં શકે. તે દિવસ હતો જ્યારે તેણે માન્ચેસ્ટર સિટી સામે એવર્ટન માટે પહેલું વ્યાવસાયિક લક્ષ્ય બનાવીને બાળપણનું સ્વપ્ન પૂર્ણ કર્યું.\nઓચિંતા કરતા બોલને નાજુક રીતે ચીપાડ્યા પછી નીચે ચિત્રિત, ડેવિઝે મહાન કંપોઝર બતાવ્યું ક્લાઉડિયો બ્રાવો તેના પ્રથમ-વરિષ્ઠ ધ્યેયની નોંધ લેવી. તે મહિને તેના અભિનયથી તેમને જાન્યુઆરી પીએફએ ચાહકોનો પ્લેયર ઓફ ધ મ Monthન અને યંગ પ્લેયર theફ સીઝન એવોર્ડ મળ્યો.\nતે યાદગાર ક્ષણનો દૃશ્ય થોમસ સિનિયર ખેલાડી તરીકે પોતાનો પ્રથમ ગોલ કરે છે. ક્રેડિટ્સ: સમય અને રાજિંદા સંદેશ\nટોમ ડેવિસ બાયોગ્રાફી લખવાના સમયની આગળ, અમે વિશ્વાસપૂર્વક કહી શકીએ કે તેમનું જીવન બદલાઈ ગયું છે. તે ચોક્કસપણે સરેરાશ ફૂટબોલ ખેલાડી નથી અને માંગમાં યુવક હોવાને સમાયોજિત કરી રહ્યો છે. ટોમ તેના 74 મા જન્મદિવસ પહેલા 21 વખત તેની પ્રિય ક્લબ (એવરટન) નું પ્રતિનિધિત્વ કરવા ગયા છે.\nકોઈ શંકા વિના, અમે ફૂટબોલ ચાહકો બીજી મિડફિલ્ડ માસ્ટ્રોને અમારી આંખો સામે એક વર્લ્ડ ક્લાસ પ્રતિભામાં આગળ વધતા જોવાની આરે છે. ઇંગ્લેન્ડથી બહાર આવતા મિડફિલ્ડરોની અનંત પ્રોડક્શન લાઇનમાં ટોમ ડેવિસ ખરેખર શ્રેષ્ઠમાંની એક છે. બાકી, આપણે કહીએ તેમ, હવે ઇતિહાસ છે.\nટોમ ડેવિસ કોણ છે\nતેની પ્રસિદ્ધિ અને સ્ટાઇલિશ વ્યક્તિત્વમાં વધારો થતાં, તે ચોક્કસ છે કે એવરટન અને ઇંગ્લેંડના કેટલાક ચાહકોએ ટોમ ડેવિસની ગર્લફ્રેન્ડ કોના પર હોઇ શકે તે અંગે વિચાર્યું હોવું જોઈએ. અથવા પત્ની અને બાળકો સાથે ભલે તે પરણિત હોય. સત્ય એ છે કે, ટોમના અત્યંત સુંદર દેખાવ તેને એક બનાવશે નહીં તે હકીકતને નકારે છે એ-લિસ્ટર સંભવિત ગર્લફ્રેન્ડ અને પત્ની સામગ્રી માટે. જેમ ફિલિપ કોટિન્હો.\nએવરટન અને ઇંગ્લેંડના ચાહકોએ પૂછ્યું છે- ટોમ ડેવિસ ડેટિંગ કોણ છે શું તેની કોઈ ગર્લફ્રેન્ડ છે શું તેની કોઈ ગર્લફ્રેન્ડ છે અથવા પત્ની\nઇન્ટરનેટ પર ઘણી શોધખોળ કર્યા પછી, અમને ખ્યાલ આવી ગયો છે કે ટોમ ડેવિસ સિંગલ હોઈ શકે છે (લેખન સમયે તરીકે).\nટોમ ડેવિસ ' અંગત જીવન:\nટોમ ડેવિસ પર્સનલ લાઇફને જાણવું. ક્રેડિટ: ઇન્સ્ટાગ્રામ\nડેવિડ બેકહામ, થિએરી હેનરી, એન્ડ્રીયા પિર્લો બધા પાસે વાસ્તવિક મોજો હોય છે જ્યારે અન્ય ફૂટબોલરો કોઈક રીતે નથી કરતા (કોઈ ગુનો ડેની ડ્રિન્ક વોટર). ટોમ ડેવિસ એક માણસ છે જેણે વિશ્વને સાબિત કર્યું કે- સુપર કૂલ થવા માટે તમારે મોટા સુપરસ્ટાર બનવાની જરૂર નથી.\nતેના સ્કેટબોર્ડ્સ, લાંબા વાળ, વિંટેજ કપડા, વિચિત્ર દેખાવ સાથે પણ, ટોચનું પિચ પરનું વ્યક્તિત્વ હજી પણ જાળવવામાં આવ્યું છે. ટોમ ડેવિસ એ ફુટબોલરના -ફ-પિચ દેખાવ અને નેતા બનવાની તેમની ક્ષમતા વિશે સમાજના અતિ-સામાન્યીય માન્યતા (સ્ટીરિયોટાઇપ) નો મારણ છે. તેના વિચિત્ર દેખાવથી પણ, આપણા પોતાના ટોમ, ઘણા પ્રસંગોએ પિચ પર નેતા બન્યા. તમને ખબર છે… ટોમ ડેવિસ, બંને ઇંગ્લેંડના યુવાનો અને એવર્ટન વરિષ્ઠ ટીમની કપ્તાન ધરાવે છે.\nઅંતે, ટોમ ડેવિસના વ્યક્તિગત જીવન પર, સેન્ટ્રલ મિડફિલ્ડર તે છે જે પોતાની શૈલીમાં ખૂબ જ આરામદાયક લાગે છે. તેને અન્ય લોકો દ્વારા પ્રભાવિત થવું ગમતું નથી. ટોમ માને છે કે અમુક વ્યક્તિઓનું પાલન કરવાને બદલે તેણે જે કરવાનું છે તેનામાં સારી થવાની જરૂર છે (ઉદાહરણ; જેઓ ઇચ્છે છે કે તે લાંબા સમય સુધી સ્ટોક્સ પહેરે અને તેના વાળ કાપી શકે) તેને કરવા માંગો છો.\nટોમ ડેવિસ ' જીવનશૈલી:\nટોચ ડેવિસ જીવનશૈલીને રમતમાંથી બહાર કા .વું. ક્રેડિટ: ઇન્સ્ટાગ્રામ\nટોમ ડેવિસની જીવનશૈલી વિશે જાણવાનું તમને તેના જીવન ધોરણની સંપૂર્ણ ચિત્ર પ્રાપ્ત કરવામાં સહાય કરશે. પ��રારંભ કરીને, તમે અમારી સાથે સંમત થશો કે તે છે tતે આખા-વ્યાપક-વિશ્વમાં હંમેશાં શાનદાર ફૂટબોલર છે. લેખન સમયે, ડેવિસ વૈભવી જીવનશૈલી જીવતા નથી આછકલું કાર, મોટા ઘરો (હવેલીઓ) વગેરે દ્વારા સરળતાથી નોંધનીય\nઉપર સૂચવ્યા મુજબ, ટોમની તેની નેટવર્થ અને બજાર કિંમત હોવા છતાં, તે તેની કાર તરીકે કસ્ટમાઇઝ કરેલ સાયકલ ચલાવવાનું પસંદ કરે છે. આ તેની નમ્ર જીવનશૈલીની નિશાની છે. ટોમ એ હકીકતને છુપાવી શકતો નથી કે તે એવર્ટન પ્લેયર તરીકે પણ એફસી બાર્સેલોનાને ટેકો આપે છે. તેને પ્લેસ્ટેશન કન્સોલ ગમે છે, જેની સાથે તે રમે છે ડોમિનિક કેલવર્ટ-લેવીન (તેનો શ્રેષ્ઠ મિત્ર)\nટોમ ડેવિસ ' પારિવારિક જીવન:\nલિવરપૂલના દરેકને તે ગમતું હોય છે જ્યારે કોઈ શહેરનું કોઈ સારું કરે છે, તેથી તે ફક્ત ટોમ ડેવિસના પરિવારને જ નહીં કે તેની સિદ્ધિઓ પર ગર્વ કરે છે. લિવરપૂલ શહેરના લોકો જ્યારે તેઓ પોતાનું કામ સારું રીતે જોતા હોય ત્યારે ભાવનાશીલ થઈ જાય છે. તાજેતરનાં ઉદાહરણો છે; જ્હોન લંડસ્ટ્રમ અને ક્રિસ વાઇલ્ડર જે અંગ્રેજી ફૂટબોલમાં આગળ વધી રહ્યા છે. આ વિભાગમાં, અમે કૌટુંબિક જીવન પર વધુ પ્રકાશ ફેંકીશું, ટોમ ડેવિસનાં માતા-પિતા સાથેના એક સાથે- તેની માતા.\nટોમ ડેવિસની માતા વિશે વધુ:\nડાઈન ડેવિસ લિવરપૂલનો પ્રખ્યાત હેરડ્રેસર અને ટોમ ડેવિસનો સુપર મમ છે. ડાઈન એક પ્રકારની માતા છે જે તેના પુત્ર સાથે ખૂબ જ જોડાયેલી છે. ડેવિસે ડેઇલી મેઇલને કહ્યું હતું કે તેની એકેડેમીમાં પાછા ફિંચ ફાર્મમાં જવા માટે તેના માતાએ વાળંદ સલૂન બંધ રાખવાનું વાંધો નથી.એવરટન એફસી તાલીમ ગ્રાઉન્ડ). જ્યારે તે સિનિયર ખેલાડી હતો ત્યારે પણ આ બન્યું હતું, પરંતુ તે હજી સુધી તેની ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી શક્યો નથી. એક મુલાકાતમાં, ડેવિસે એકવાર તેની માતા વિશે આ કહ્યું હતું;\n\"મારી માતા મને દરરોજ સવારે લાવે છે અને મને બહાર કા .ે છે, ”ડેવિસે કહ્યું, તેના ચહેરા પર મોટો કડક અવાજ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે તેના ટોફિઝના સાથી ખેલાડીઓ દ્વારા તેની મજાક ઉડાવે તો તેણે જવાબ આપ્યો: “અરે વાહ, પરંતુ મને તેની સાથે કંઇ ખોટું દેખાતું નથી\nટોમ ડેવિસના પપ્પા વિશે વધુ:\nટોની ડેવિસ ટોમનો સુપર કૂલ પિતા છે. તે એક પ્રકારનો પપ્પા છે, જ્યાં તે બન્ને તેની સાથે એક સાથે રમતો જુએ છે ત્યાં પુત્ર ડેવિસની આસપાસ રહેવાની મઝા પડે છે. અનુસાર ટેલિગ્રાફ, ડેવિસે એકવાર કહ્યું હતું કે તેની ક��રકીર્દિની પહેલી વરિષ્ઠ ધ્યેય પછી, તે તેના સુપર પપ્પા (ટોની) સાથે મેચ જોવા માટે તેના પરિવારના ઘરે ગયો હતો. બંને પિતા અને પુત્રએ એક વિચિત્ર સંબંધ બનાવ્યો છે, જે એક કાયમ માટે રહેલો છે.\nટોમ ડેવિસના ભાઈ-લિયમ વિશે:\nટોમ ડેવિસના માતાપિતાએ તેમને તેમના એકમાત્ર સંતાન તરીકે નહોતા બનાવ્યા. વધતા જતા અંગ્રેજી ફુટબોલરનો એક મોટો ભાઈ છે, જે નામથી જાય છે લિયેમ ડેવિસ. ટોમ ડેવિસનો ભાઈ પણ તેની જેમ જ રમત-ગમતમાં સાહસ કરતો હતો. વિકિપિડિયા અનુસાર, લિયામ અર્ધ-વ્યાવસાયિક ફૂટબોલર છે, જે કર્ઝન એશ્ટન તરફથી રમે છે. બીજા અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લિયામ એ એક શ .ફ રસોઇયા છે જે પરમેસન પનીરવાળા પેસ્ટો પાસ્તા સાથે તેના મનપસંદ હોવા સાથે તમામ પ્રકારના ભોજન રાંધે છે.\nટોમ ડેવિસના કાકા વિશે:\nટોમ ડેવિસના અંકલ, એલન વ્હિટલને મળો- તમે તેમના દેખાવ વિશે શું વિચારો છો\nએલન વ્હિટલ ટોમના કાકા છે, જેણે અમે કહ્યું હતું કે ડેવિસની કારકીર્દિને અવગણવા માટે જવાબદાર છે, જેનાથી તે ખેલાડી તરીકે સુધરશે. આદર્શરીતે, ટોમ ડેવિસ એવરટનના ભૂતપૂર્વ ખેલાડીના ભત્રીજા છે જેમણે 74 અને 1967 ની વચ્ચે ક્લબ માટે 1972 દેખાવ કર્યો હતો.\nટોમ ડેવિસ ' હકીકતો:\nટોમ ડેવિસ બાયોગ્રાફીના આ વિભાગમાં, અમે તમને લિવરપૂલ જન્મેલા અને વેસ્ટ ડર્બી બ્રેડ ફૂટબોલર વિશે કેટલીક અવિચારી જીવનચરિત્ર તથ્યો રજૂ કરીશું.\nહકીકત # 1- સેકન્ડોમાં ટોમ ડેવિસ પગાર ભંગાણ:\n2019 ના પહેલા ક્વાર્ટરમાં, ઇંગ્લિશ મિડફિલ્ડર એવર્ટન સાથે કરાર કર્યો, જેમાં £ 1,293,684 નો મોટે ભાગે પગાર છે (મિલિયન પાઉન્ડ) પ્રતિ વર્ષ. ટોમ ડેવિસના પગારને સેકંડ, મિનિટ, કલાક, દિવસ, વગેરે દીઠ કમાણીમાં ક્રંચ કરવું ... અમારી પાસે નીચેના છે;\nપાઉન્ડમાં ટોમ ડેવિસની પગારની કમાણી (£)\nયુરોમાં ટોમ ડેવિસની પગારની કમાણી (€)\nટોમ ડેવિસ દર વર્ષે વેતન કમાણી £ 1,293,684 € 1,500,000\nટોમ ડેવિસની મહિને પગારની કમાણી £ 107,807 € 125,000\nટોમ ડેવિસની વેતન પ્રતિ અઠવાડિયે કમાણી £ 26,294 € 30,488\nટોમ ડેવિસની વેતન પ્રતિ દિવસ દીઠ કમાણી £ 3,534 € 4,098\nટોમ ડેવિસની સેલરી અર્નિંગ દીઠ અવર £ 147 € 171\nટોમ ડેવિસની પગારની આવક પ્રતિ મિનિટ £ 2.45 € 2.85\nટોમ ડેવિસની પગારની આવક પ્રતિ સેકંડ £ 0.04 € 0.05\nતમે આ પૃષ્ઠ જોવાનું શરૂ કર્યું ત્યારથી ટોમ ડેવિસએ આટલું મેળવ્યું છે.\nજો તમે ઉપર જે જુઓ છો તે હજી પણ વાંચે છે (0), તો તેનો અર્થ એ કે તમે એએમપી પૃષ્ઠ જોઈ રહ્યાં છો. હવે ક્લિક કરો અહીં સેકન્ડ દ્વારા તેમના પગાર વધારો જોવા માટે. તમને ખબર છે… યુકેમાં સરેરાશ માણસે કમાવવા માટે ઓછામાં ઓછા 3.6 વર્ષ સુધી કામ કરવું જરૂરી છે £ 107,807, જે રકમ ટોમ ડેવિસ માત્ર 1 મહિનામાં મેળવે છે.\nહકીકત # 2- ટોમ ડેવિસ વાળ વિશે:\nટોમ ડેવિસના વાળ પાછળનું કારણ. જમા: એસ.બી.-નેશન, ઝિમ્બો અને એવરટનએફસી\nકોઈ શંકા વિના, તેના લાંબા સોનેરી વાળ તેને પિચ પર તરત ઓળખાવા યોગ્ય બનાવે છે. આ હકીકત એ છે કે ટોમ ડેવિસના પરિવારના સભ્યોએ તેના વાળને સમર્થન આપ્યું છે, એક વખત તેના યુવા કોચને તેને સ્લેગ કરવા માટે તમામ દારૂગોળો આપ્યો હતો. આ એટલા માટે છે કારણ કે તેને લાગે છે કે વાળ ડેઈનમાંથી ઉદ્ભવ્યા છે, તેની માતા અને હેરડ્રેસર. ડેવિડ અનસ્વર્થ [એવર્ટન અંડર -23 સેના કોચ] ડેવિસને તેના વાળ માટે લાકડીનો ભાર આપતો, હંમેશાં તેને કટ-અપ કરાવવાનું કહેતો. જ્યારે તેના વાળ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ટોમે એકવાર કહ્યું;\n“મેં થોડા વર્ષો પહેલા મારા વાળ ઉગાડવાનું શરૂ કર્યું, પછી તે છૂટકારો મળ્યો. અચાનક જ, મેં તેને ગુમ કરવાનું શરૂ કર્યું, તેથી મારે તેને પાછો વધારવો પડશે. \"\nપ્રીમિયર લીગના ફુટબlerલરે કહ્યું હતું કે તેની માતા, ડિયાને હેરડ્રેસર છે તેવું વ્યંગાત્મકતાને સ્વીકારે છે.\nહકીકત # 3- કેમ ટોમ ડેવિસ ટૂંકા સ્ટોક્સ પહેરે છે:\nઅમે તમને કહીએ છીએ કે સેન્ટ્રલ મિડફિલ્ડર ટૂંકા શેરો કેમ પહેરતા હોય છે \nતેના વાળથી લઈને તેના શેવ્ડ રામરામ અને ત્યારબાદ તેના ટૂંકા સ્ટોકિંગ્સ સુધી, ટોમ ડીએવિઝ મુક્ત-ઉત્સાહિત ફૂટબોલરની કલ્પનાને આકર્ષિત કરે છે. તમને ખબર છે… ટોમની જૂની સ્કૂલ, ઓછી પહેરવામાં આવતી મોજાં તેના કાકા, એલન વ્હિટલનો અસામાન્ય સંદર્ભ પૂછે છે. હા, તે કાકા એલન વ્હિટલનું સન્માન કરવા માટે કરે છે જે એક સમયે એવર્ટનમાં તેના સમય દરમિયાન ટૂંકા સ્ટોક્સ પહેરે છે. આજની તારીખમાં, ઘણા ફક્ત ટોમ જ નહીં, પરંતુ અન્ય ફૂટબોલરોને પણ પસંદ કરે છે જેક ગ્લેરિશ મોજાને શિન પેડ્સમાં લપેટવાના તેમના નિર્ધારને કારણે કાલ્પનિક છે.\nહકીકત # 5- ટોમ ડેવિસ ફિફા રેટિંગ્સ:\n21 વર્ષની ડેવિસ (ફેબ્રુઆરી 2020 સુધી) ફિફામાં શ્રેષ્ઠ ઇંગ્લિશ મિડફિલ્ડર્સ બનવાની સંભાવના ધરાવે છે. સેન્ટ્રલ મિડફિલ્ડર પાસે ફીફાની સંભવિત રેટિંગ 82૨ છે, જે તેને ફિફા કારકિર્દી મોડ પ્રેમીઓ માટે ખાતરીપૂર્વક ખરીદે છે.\nસેન્ટ્રલ મિડફિલ્ડર પાસે સારી ફીફા સંભવિતતા છે, તે ભવિષ્ય માટે ખરેખર એક છે. જમા: સોફીફા\nહકીકત # 6- ટોમ ડેવિસ ટેટૂઝ:\nલખવાના સમયે ટોમ આમાં માનતો નથી ટેટુ સંસ્કૃતિ જે આજના રમતગમત વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે. નીચે ચિત્રિત, મિડફિલ્ડરને તેના ધર્મ, તેને ગમતી વસ્તુઓ અથવા કુટુંબના સભ્યોને ચિત્રિત કરવા માટે તેના ઉપલા અને નીચલા શરીરમાં શાહીઓની જરૂર નથી.\nઅમારા પોતાના થોમસ ટેટૂઝમાં (લેખન સમયે) માનતા નથી. ક્રેડિટ: ઇન્સ્ટાગ્રામ\nહકીકત # 7- ટોમ ડેવિસ ધર્મ:\nટોમ ડેવિસનું વાસ્તવિક નામ “થોમસ”બાઈબલના મૂળનું નામ છે. આ નામનો આધાર એ સૂચવે છે કે ટોમ ડેવિસના માતાપિતા ખ્રિસ્તીઓ હોવાની સંભાવના છે. લેખન સમયે, ત્યાં કોઈ સંકેત નથી કે ટોમ ધર્મ પર મોટો છે. જો કે, ફોટો ખર્ચના અસ્તિત્વની ખ્રિસ્તી ધાર્મિક પ્રથા બતાવતાની સાથે જ અમે તમને અપડેટ કરીશું.\nહકીકત તપાસ: અમારા ટોમ ડેવિસ ચાઇલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ વાંચવા બદલ આભાર. મુ લાઇફબોગર, અમે ચોકસાઈ અને nessચિત્ય માટે પ્રયત્નશીલ છીએ. જો તમને કંઈક એવું લાગે છે જે યોગ્ય નથી લાગતું, તો કૃપા કરીને નીચે ટિપ્પણી કરીને અમારી સાથે શેર કરો. અમે હંમેશાં તમારા વિચારોનું મૂલ્ય અને સન્માન કરીશું.\nલોડ કરી રહ્યું છે ...\nસંબંધિત લેખોલેખક તરફથી વધુ\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nએબેરેચી ઇઝ ચાઇલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nડીન હેન્ડરસન બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nએડી નિકેટિઆ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nમેસન હોલગેટ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nજફેટ તાંગાંગા બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nકર્ટિસ જોન્સ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nતારીક લેમ્પ્ટે બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nફિલ ફોડન બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nબ્રાન્ડન વિલિયમ્સ ચાઇલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nજ્હોન લંડસ્ટ્રમ ચાઇલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nટાયરોન મિંગ્સ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nબુકાયો સાકા બાળપ��ની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nપ્રતિશાદ આપો જવાબ રદ કરો\nકૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો\nકૃપા કરી તમારું નામ અહીં દાખલ કરો\nતમે અયોગ્ય ઇમેઇલ સરનામું દાખલ કર્યું છે\nકૃપા કરી અહીં તમારું ઇમેઇલ સરનામું દાખલ કરો\nમારું નામ, ઇમેઇલ અને વેબસાઇટ આ બ્રાઉઝરમાં આગલી વખતે ટિપ્પણી કરવા માટે સાચવો.\nમિલન સ્ક્રિનિયર બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસુધારેલી તારીખ: 8 જુલાઈ, 2020\nરોમન બર્કી ચાઈલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસુધારેલી તારીખ: 8 જુલાઈ, 2020\nગોન્કોલો ગાઇડ્સ ચિલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસુધારેલી તારીખ: 27 જૂન, 2020\nથોર્ગન હેઝાર્ડ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસુધારેલી તારીખ: 27 જૂન, 2020\nમેન્યુઅલ અકાંજી બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસુધારેલી તારીખ: 20 જૂન, 2020\nયુરોપિયન ફુટબ STલ સ્ટોરીઝ\nમિલન સ્ક્રિનિયર બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસ્વિસ ફૂટબ .લ ખેલાડીઓ\nરોમન બર્કી ચાઈલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nપોર્ટુગીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nગોન્કોલો ગાઇડ્સ ચિલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nબેલ્જિયન ફૂટબ .લ ખેલાડીઓ\nથોર્ગન હેઝાર્ડ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસ્વિસ ફૂટબ .લ ખેલાડીઓ\nમેન્યુઅલ અકાંજી બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nદરેક ફૂટબોલ ખેલાડીની બાળપણની વાર્તા છે. લાઇફબોગર અત્યાર સુધી તેમના બાળપણના સમયથી ફુટબોલ સ્ટાર્સ વિશે સૌથી વધુ ગભરામણ, આશ્ચર્યજનક અને રસપ્રદ કથાઓ મેળવે છે. અમે બાળપણ વાર્તાઓનો વિશ્વનો શ્રેષ્ઠ ડિજિટલ સ્રોત છે અનટોલ્ડ બાયોગ્રાફી વિશ્વભરના ફૂટબોલરોની હકીકતો.\nકેલમ વિલ્સન બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસુધારેલી તારીખ: 15 એપ્રિલ, 2020\nડીલ એલી ચાઇલ્ડહુડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસુધારેલી તારીખ: 29 જૂન, 2020\nજૉ ગોમેઝ બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nસુધારેલી તારીખ: 15 એપ્રિલ, 2020\nજેમ્સ વોર્ડ-પ્રૂઝ બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસુધારેલી તારીખ: 15 એપ્રિલ, 2020\nમાર્કસ રશફોર્ડ બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nસુધારેલી તારીખ: 15 એપ્રિલ, 2020\nએન્ડ્રોસ ટાઉનસેન્ડ બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nસુધ���રેલી તારીખ: 15 એપ્રિલ, 2020", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00591.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://stop.co.in/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3%E0%AA%AF-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%96%E0%AB%81%E0%AA%82-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF/", "date_download": "2020-07-09T18:03:07Z", "digest": "sha1:LRFEUO32JMEFGLPPB46KDPSN5HESDVNY", "length": 4824, "nlines": 106, "source_domain": "stop.co.in", "title": "પ્રણય ની પારખું દ્રષ્ટિ – Stop.co.in", "raw_content": "\nકવિતા – ગઝલ – ગુજરાતી – ટીપ્સ – રેસીપી – લેખ – શાયરી – સુવીચાર\nરમુજી ટુચકા ( જોક્સ )\nપ્રણય ની પારખું દ્રષ્ટિ\nપ્રણય ની પારખું દ્રષ્ટિ અગર તમને મળી હોતે ,\nતમે મારી છબી ભીંતે નહી દીલ માં જડી હોતે .\nઆવી જા 2020 દરવાજો ખુલ્લો જ છે અંદર આવ.. પણ જરા થોભી જા બારસાખ નજીક રાખેલાં પગલુછણીયે તારો *અહમ્* ખંખેરતો આવજે.. મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે ત્યાં *નારાજગી* વીંટાળી આવજે.. તુલસીનાં ક્યારે મનની *અતૃપ્તિ* ચઢાવી આવજે.. પોતાની *વ્યસ્તતા* ને બહાર ખીંટીએ ટાંગી આવજે.. પગરખાં સંગ *નકારાત્મકતા* ઉતારી આવજે.. ને બહાર રમતાં બાળકો પાસેથી થોડું *નટખટપણું* માંગી […]\nCategories Select Category Uncategorized ઉખાણું કવિતા કહેવત ગઝલ ગીત ગુજરાતી ટીપ્સ પત્રલેખન રમુજી ટુચકા ( જોક્સ ) રેસીપી લેખ લોકગીત વાર્તા શાયરી સુવીચાર\nBharat Bochiya on લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\nSweets on *એટલે પિયર પારકું લાગે છે*\nઆશિષ on એક પ્રોમિસ ડોકટર નું\naachar Channa. fenugreekseed mango pickle આંસુ આકાશ ઓઝોન ખોબો ગાબડા ગૃહીણી ઘડપણ ઘર છત્રી જળ જીવન ડેડી ડોકટર દિલ દિવાળી ધરા નખરા નસીબ પપ્પા પળ પાણી ભરાવુ પિતા પિયર પુત્રી પ્રેમ ફાધર ભૂલ મમ્મી માણવુ માળો વરસાદ સુઘરી બાવળ મોજ શોખ મોન્સુન રેતી વરસાદ વાદળ વાદળ વરસાદ શહેર સમજ પિતા પુત્ર સમાઁટ ફોન સહારો સાસુ વહુ ના કજિયા. હાર જીત\nમા તે મા બીજા વગડા ના વા .\n૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00592.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarattimesusa.com/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-24-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8/", "date_download": "2020-07-09T17:20:57Z", "digest": "sha1:BNKXSO7FCU2GQULY7SU7UISOU7GA7IDR", "length": 6363, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "ભારતમાં 24 કલાકમાં કોરોનાના પોઝિટિ્વની સંખ્યા 15,968 થઈ .. | Gujarat Times", "raw_content": "\nHome INDIA ભારતમાં 24 કલાકમાં કોરોનાના પોઝિટિ્વની સંખ્યા 15,968 થઈ ..\nભારતમાં 24 કલાકમાં કોરોનાના પોઝિટિ્વની સંખ્યા 15,968 થઈ ..\nલોકડાઉનમાં કેટલીક છૂટછાટો આપ્યા બાદ ભારતના શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધી રહયુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય – કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા એક ��િવસ દરમિયાન દેશમાં 15,968 કેસ નવા થયા છે અને 465 લોકોના કોરોનાથી મૃત્યુ થયાં છે. આખા દેશમાં કોરોના પોઝિટિવનો આંક 4,56,183 થયો છે. જેમા 1,83,022 સક્રિય કેસ છે. અત્યારસુધીમાં 2,58,685 લોકો સાજા થયા છે દેશમાં અત્યારે કોરોનાથી મૃત્યુ પામનારાઓનો આંક 14,476 સુધી પહોંચ્યો છેો. અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તામિલનાડુ અને ગુજરાતમાં પણ સંક્રમિતોની સંખ્યા ચિંતાજનક રીતે વધી છે.\nPrevious article રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લેવરોવે ગલવાન અથડામણ અંગે ભારત- ચીન વચ્ચે સર્જાયેલા વિવાદમાં મધ્યસ્થી કરવાની સાફ ના પાડી…\nNext articleસમાજવાદી પક્ષના પ્રમુખ મુલાયમસિંહ યાદવના જીવન પર બની રહેલી ફિલ્મનું પોસ્ટર રિલિઝ કરાયું. …\nહિન્દી ફિલ્મોના મશહૂર હાસ્ય- કલાકાર, જિંદાદિલ અભિનેતા શોલેના સુરમા ભોપાલી જગદીપનું દુખદ નિધન\nઈંગ્લેંડ- વેસ્ટઈન્ડીઝ વચ્ચે મેચનો આરંભ – 143 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર દર્શકો વગર મેચ રમાશે \nલદાખમાં પીએમ મોદીના મિશનથી ચીન ખૂબ ગભરાઈ ગયું છે…\nઅમ્ફાન ધીમું પડ્યુંઃ કોલકાતા એરપોર્ટ તળાવમાં ફેરવાયું, ૧૭નાં મોત, કરોડોનું નુકસાન\nસલમાન ખાનની આગામી ફિલ્મ ‘રેસ-3’નું એકશન થ્રિલર ટ્રેલર લોન્ચ\nઅયોધ્યા કેસ- રામજન્મભૂમિ મંદિર વિવાદ ઃ સુપ્રીમ કોર્ટે સુનાવણી આગામી જાન્યુઆરી...\nમોદીની વિકાસયાત્રામાં કેજરીવાલ સરકાર સૌથી મોટું વિઘ્નઃ ગૃહમંત્રી અમિત શાહ\nઆધારકાર્ડ અંગે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ આધારકાર્ડની બંધારણીય કાયદેસરતાનો સ્વીકાર કરવામાં...\nક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છેઃ શ્રીમદ્ રાજચંદ્ર\nલાલુપ્રસાદ યાદવે આપી ચેતવણી – મને કશું થયું તો એની જવાબદારી...\nઅન્ન અને પુરવઠા પ્રધાન રામવિલાસ પાસવાને કરી જાહેરાત-હવેથી લોકો પોતાના રાશનકાર્ડ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00592.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/line-importance-in-palm/", "date_download": "2020-07-09T18:17:46Z", "digest": "sha1:MD3WD2EVTLCYGYIVJZEQ7LIYZBTAIKDC", "length": 26437, "nlines": 300, "source_domain": "gujjurocks.in", "title": "હથેળી પર આ 5 રેખાઓ હોય છે ખુબ જ ખાસ, તેમાં છુપાયેલા છે જીવનના દરેક રહસ્યો", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nદુનિયાની પહેલી સોનાની હોટેલ, જ્યાં બધું જ છે સોનાનું, જાણો એક…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nથોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી ���ો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nકોમેડિયન જગદીપના નિધન બાદ વાયરલ થઇ રહ્યો છે સ્પેશિયલ વિડીયો, જોઈને…\nભારતીય સેનાના અધિકારીની દીકરી છે રિયા ચક્રવાતી, 10 તસ્વીરો જોઈને આંખો…\nક્યારેક સાબુ અને કાંસકા વેચીને ચલાવતો હતો પોતાનું ગુજરાન, સૂરમાં ભોપાલી,…\nસુશાંત સિંહ રાજપૂત ના નિધનને બૉલીવુડના દિગ્ગ્જો વિરુદ્ધ થયેલા ફરિયાદને કરવામાં…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો,…\nશનિ 7 દિવસ બાદ ચાલશે ઉલ્ટી ચાલ, આ 6 રાશિઓનો કપરો…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nગુજરાતમાં કોરોનાનો બૉમ્બ ફાટ્યો, છેલ્લા 24 કલાકમાં તમામ રેકોર્ડ તૂટ્યા- હિમ્મત…\nસુરતમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જયંતિ રવિએ આપી સૌથી અગત્યની માહિતી, જલ્દી…\nરવિવારે સંપૂર્ણ અહીંયા રહેશે સદંતર લોકડાઉન, ફરી ઝડપથી વધી રહ્યા છે…\nનથી રહ્યા સિનેમાના સુરમા ભોપાલી, 81 વર્ષની ઉંમરે જગદીપે લીધા અંતિમ…\nઅમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome જ્યોતિષ શાસ્ત્ર હથેળી પર આ 5 રેખાઓ હોય છે ખુબ જ ખાસ, તેમાં છુપાયેલા...\nહથેળી પર આ 5 રેખાઓ હોય છે ખુબ જ ખાસ, તેમાં છુપાયેલા છે જીવનના દરેક રહસ્યો\nહસ્તરેખા જ્યોતિષશાસ્ત્રના આધારે કોઈપણ વ્યક્તિની હથેળીમાં બનેલી રેખાઓ તેઓના ભવિષ્ય સાથે સીધો જ સંબંધ ધરાવે છે. હથેળી પર બનેલી આ રેખાઓના અધ્યયનથી વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્યમાં થનારી ઘટનાઓનો સંકેત હોય છે. આવો તો જાણીએ હથેળી પર બનેલી આ ખાસ રેખાઓ વિશે..\nસામુદ્રિક શાસ્ત્રમાં હથેળી પર જીવન રેખાનું ખુબ જ મહત્વ આપવામાં આવે છે. જીવન રેખાથી તે વ્યક્તિનું આયુષ્ય, મૃત્યુ, સંકટ, દુર્ઘટનાની જાણ લગાવી શકાય છે.\nક્યાં હોય છે આ રેખા\nજીવન રેખા અંગુઠા અને તર્જનીની વચ્ચેથી નીકળીને હથેળીના નીચેના ભાગ જ્યા મણિબંધ હોય છે ત્યાં સુધી લંબાયેલી હોય છે. સાફ અને સ્પષ્ટ જીવનરેખા ખુશહાલ જીવનનો સંકેત હોય છે તો કપાયેલી કે અધૂરી રેખાને સારું માનવામાં નથી આવતું.\nજીવન રેખા જેટલી જ મહત્વપૂર્ણ મસ્તિષ્ક રેખાને પણ માનવામાં આવે છે. આ રેખાથી વ્યક્તિની માનસિક ક્ષમતા, બુદ્ધિબળ અને વૈચારિક ક્ષમતાનું આંકલન થાય છે.\nક્યાં હોય છે આ રેખા\nજ્યાથી જીવન રેખા શરૂ થાય છે ત્યાથી જ એક બીજી રેખા પણ નીકળે છે જે સીધી નીચેના તરફ જાય છે. તેને જ મસ્તિષ્ક રેખા કહેવામાં આવે છે. આ રેખા જેટલી નિર્દોષ હોય છે, એટલી જ શુભ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે.\nહૃદય રેખાથી કોઈપણ વ્યક્તિના દિલની વાત, સંવેદનશીલતા અને ગુણ વિશેની જાણ થાય છે.\nક્યાં હોય છે આ રેખા\nનાની આંગળીની નીચેથી શરૂ થઈને તર્જની આંગળી તરફ વધનારી રેખાને હૃદય રેખા કહેવામાં આવે છે.\nસામુદ્રિક શાસ્ત્રના આધારે ભાગ્ય રેખાથી વ્યક્તિના ભાગયશાળી હોવાની જાણ થાય છે. જે કોઈની ભાગ્યરેખા સ્પષ્ટ, સાફ અને સીધી દિશામાં મણિબંધથી ચાલીને શનિ પર્વત પર જઈને મળતી હોય તેવા વ્યક્તિને ખુબ ભાગ્યશાળી માનવામાં આવે છે.\nક્યાં હોય છે આ રેખા\nહથેળીથી નીચે નીકળીને જે રેખા આંગળીન�� નજીક જાય છે તેને ભાગ્ય રેખા કહેવામાં આવે છે.\nતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 10 જુલાઈ 2020\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 9 જુલાઈ 2020\nશ્રાવણ માસ: આ 4 ચમત્કારિક શિવલિંગોમાંથી કોઈ પણ એક ઘરે લાવો, ઘરની ગરીબી દૂર થશે\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nગુજરાતમાં કોરોનાનો બૉમ્બ ફાટ્યો, છેલ્લા 24 કલાકમાં તમામ રેકોર્ડ તૂટ્યા- હિમ્મત...\nસુરતમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જયંતિ રવિએ આપી સૌથી અગત્યની માહિતી, જલ્દી...\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ���ુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00592.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-social-media-viral-video-gujarati-news-5953937-NOR.html", "date_download": "2020-07-09T18:29:27Z", "digest": "sha1:YMWBKMTKA6FHONNZRVMEZCEHFH7FIL56", "length": 3695, "nlines": 74, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "દીકરો પરણ્યા પછી શું થાય છે? સ્વિમિંગ પૂલમાં નાહતાં-નાહતાં ભીખાલાલે માંડી દરેક પરિવારની વાત,Social media viral video|દીકરો પરણ્યા પછી શું થાય છે? સ્વિમિંગ પૂલમાં નાહતાં-નાહતાં ભીખાલાલે માંડી દરેક પરિવારની વાત", "raw_content": "\nદીકરો પરણ્યા પછી શું થાય છે સ્વિમિંગ પૂલમાં નાહતાં નાહતાં ભીખાલાલે માંડી દરેક પરિવારની વાત,Social media viral video\nદીકરો પરણ્યા પછી શું થાય છે સ્વિમિંગ પૂલમાં નાહતાં-નાહતાં ભીખાલાલે માંડી દરેક પરિવારની વાત\nઈન્ટરનેટ પર એક ભીખાલાલ નામના વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે. તેમની વાત લોકોને પસંદ આવી રહી છે.\nઈન્ટરનેટ પર એક ભીખાલાલ નામના વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે. તેમની વાત લોકોને પસંદ આવી રહી છે. કારણકે સમાજમાં બનતી ઘટનાઓને આવરી લઈને ભીખાલાલે એક સલાહ આપી છે. જો દરેક વ્યક્તિ તેને અનુસરે તો ઘણાં લોકોનું ભલુ થઈ શકે છે. ભીખાલાલે કહેલી આ વાત ખરેખર માનવા જેવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.\nપાણી સાથે રોટલી ખાતા આ ગાર્ડને જોઇને તમારી આંખોમાં પણ આવી જશે આંસૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00592.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-LCL-dahod-mother-of-two-got-talibani-punishment-over-extra-marital-affair-video-viral-gujarati-news-6014483-NOR.html", "date_download": "2020-07-09T17:41:55Z", "digest": "sha1:2C6HIUIX3KII54NLGXLOVJCIU4K3FR76", "length": 3361, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Dahod: Mother of Two got talibani punishment over extra marital affair, Video viral|પ્રેમી સાથે ભાગેલી 2 બાળકોની માતાને મળી તાલિબાની સજા, વાળ કાપી માર મરાયો", "raw_content": "\nવાઇરલ વીડિયો / પ્રેમી સાથે ભાગેલી 2 બાળકોની માતાને મળી તાલિબાની સજા, વાળ કાપી માર મરાયો\nદાહોદમાં બે સંતાનોની માતાને પ્રેમ સંબંધની તાલિબાની સજા મળી. યુવતીને ઢોર મારી મારી વાળ કાપ્યા. વાળ કાપ્યા બાદ એક યુવક યુવતી પર બેસી ગયો. યુવકને ખભા પર બેસાડી યુવતીને ડાન્સ કરવાની ફરજ પાડી. યુવતી યુવકના ભારથી બેસી જતાં તેને ફટકારાવામાં આવી. 2 બાળકોની માતા પ્રેમ સંબંધમાં પોતાના પ્રેમી સાથે અમદાવાદ ભાગી ગઈ હતી. યુવતીને અમદાવાદથી પકડી લાવી ગામમાં લાવવામાં આવી હતી. 20 દિવસ પહેલાંનો વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી. વીડિયો રળિયાતી ગામના ઓળી આંબા ફળિયાનો.પોલીસે 1 મહિલા અને 6 પુરુષો સામે ગુનો નોંધ્યો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00592.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tabligi-jamat-videshio-gujarati-news/", "date_download": "2020-07-09T16:53:20Z", "digest": "sha1:HHKBKWZEKO25ED3F66LROIHWLYAODVHG", "length": 10558, "nlines": 180, "source_domain": "www.gstv.in", "title": "તબલિગી જમાતમાં ભાગ લેનારા વિદેશીઓને લઈને ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે, દિલ્હી પોલીસે કર્યો ખુલાસો - GSTV", "raw_content": "\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\nSBIએ આપી બેન્ક એકાઉન્ટ સેફ રાખવાની ટિપ્સ, જણાવ્યું…\nKisan Credit Cardમાં લોનની સાથે ખેડૂતોને મળે છે…\nવૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા…\nતબલિગી જમાતમાં ભાગ લેનારા વિદેશીઓને લઈને ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે, દિલ્હી પોલીસે કર્યો ખુલાસો\nતબલિગી જમાતમાં ભાગ લેનારા વિદેશીઓને લઈને ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે, દિલ્હી પોલીસે કર્યો ખુલાસો\nતબલિગી જમાતમાં આવેલા વિદેશીઓને લઈને એક મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસની તપાસમાં 943માંથી 197 વિદેશીઓના પાસપોર્ટ ગાયબ થઈ ગયા છે. પાસપોર્ટ અને વીઝા ન મળવાને લઈને દિલ્હી પોલીસ આ મુદ્દે અલગ થી કેસ પણ દાખલ કરી શકે છે. તબલિગી જમાતની તપાસમાં દિલ્હી પોલીસના જાણમાં આવ્યું હતું કે કુલ 943 વિદેશી નાગરિક દિલ્હીમાં હાજર છે, જેઓએ મરકઝમાં ભાગ લીધો હતો.\nદિલ્હી પોલીસની તપાસમાં 943માંથી 197 વિદેશીઓના પાસપોર્ટ ગાયબ\nઆ જમાતી લગભગ 40થી વધુ દેશના છે અને તે બાદ તમામને દિલ્હીના અલગ અલગ સ્થળે કોરોન્ટીન કરી દેવામાં આવ્યા હતા. કેમકે તેમાંથી અનેક જમાતી કોરોના પોઝિટિવ તરીકે મળી આવ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પૂછપરછ દરમિયાન દિલ્હી પોલીસની ટીમે આ વિદેશ જમાતિઓને એક પ્રશ્નાવલી આપી હતી. પ્રશ્નાવલીના જવાબમાં વિદેશી જમાતિઓએ માન્યું હતું કે તેઓ પાસપોર્ટ અને વીઝા મેળવીને ભારત આવ્યા હતા. પરંતુ જ્યારે તેમની પાસેથી દસ્તાવેજ માગવામાં આવ્યા તો લગભગ 197 વિદેશી જમાતિઓએ પોતાના દસ્તાવેજ રજૂ કર્યા ન હતા.\nલગભગ 197 વિદેશી જમાતિઓએ પોતાના દસ્તાવેજ રજૂ કર્યા ન હતા\nજે અંગે પૂછવામાં આવતા તેઓએ કહ્યું હતું કે આ દસ્તાવેજ તેઓએ કયાંક રાખી દીધા છે પરંતુ હજુ સુધી આ દસ્તાવેજ પોલીસની સામે રજૂ નથી કર્યા. આ વિદેશી જમાતિઓ ���જુ સુધી પોલીસ સમક્ષ દસ્તાવેજ ગાયબ થવાના કે ચોરી થયા અંગના કોઈ પુરાવાઓ પણ રજૂ નથી કરી શક્યા. ત્યારે કાયદાવિદનું માનવું છે કે દસ્તાવેજ ન મળવાને કારણે તેમના વિરૂદ્ધ નવો કેસ દાખલ થઈ શકે છે.\nખોટી બેંકનાં ખાતામાં ભૂલથી ટ્રાન્સફર થઈ ગયા છે પૈસા જો ખાતેદાર પૈસા પરત આપાવની ના પાડે તો કરો આ કામ\nભાઈની સાથે મળીને આયુષ્માન ખુરાનાએ પંચકુલામાં ખરીદ્યુ ઘર, કરોડોમાં છે કિંમત\nશું તમે પણ કરવા માગો છો સારી ફોટોગ્રાફી, તો આ 7 રીત તમને બનાવશે શ્રેષ્ઠ ફોટોગ્રાફર\n2.28 કરોડ લોકો માટે આવ્યા રાહતના સમાચાર, સરકારે આ નિયમોમાં કર્યો ફેરફાર\nમાઈ ભક્તો માટે સારા સમાચાર : જલ્દી કરી શકશો માં વૈષ્ણોદેવીના દર્શન, આ નિયમોનું કરવું પડશે પાલન\nકોરોનાના ગઢમાં પરિસ્થિતિ સુધરી, માસ્ક વિના જ ખેલાડીઓ કરી રહ્યા છે પ્રેક્ટિસ\nઉત્તર અને મધ્ય ભારત શેકાશે કાળઝાળ ગરમીમાં, આગામી 24 ક્લાક સુધી રહેશે હીટવેવનો કહેર\nખોટી બેંકનાં ખાતામાં ભૂલથી ટ્રાન્સફર થઈ ગયા છે પૈસા જો ખાતેદાર પૈસા પરત આપાવની ના પાડે તો કરો આ કામ\nભાઈની સાથે મળીને આયુષ્માન ખુરાનાએ પંચકુલામાં ખરીદ્યુ ઘર, કરોડોમાં છે કિંમત\nશું તમે પણ કરવા માગો છો સારી ફોટોગ્રાફી, તો આ 7 રીત તમને બનાવશે શ્રેષ્ઠ ફોટોગ્રાફર\nસોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક\nરાજ્યમાં કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું સુરત, 1 જ દિવસમાં 300થી વધુ નવા પોઝીટીવ સાથે 7 હજારને પાર\nરાજ્યમાં રેકોર્ડબ્રેક 861 નવા પોઝીટીવ સાથે 39 હજારને પાર, 2 હજાર લોકોના થયા કોરોનાથી મોત\nરાજ્યમાં Coronaનો આતંક યથાવત, છેલ્લાં 24 કલાકમાં 861 પોઝીટીવ કેસ અને 15 લોકોનાં મોત\nબુલેટ ટ્રેન મામલે આવી ખુશખબર : કોરોના સંકટમાં પણ રેલવે બોર્ડના ચેરમેને જાહેર કરી ડેડલાઈન, ગુજરાત માટે મોટા સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00592.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujjumedia.in/isha-ambani-in-royal-look", "date_download": "2020-07-09T16:27:36Z", "digest": "sha1:ONHFUV3VVZZTZF26SUHERIXC7KC5OE52", "length": 9130, "nlines": 95, "source_domain": "www.gujjumedia.in", "title": "લગ્ન પહેલાં દુલ્હન બની અંબાણીની દીકરી ઈશા, પૂજામાં લાગતી હતી રોયલ પ્રિન્સેસ", "raw_content": "\nલગ્ન પહેલાં દુલ્હન બની અંબાણીની દીકરી ઈશા, પૂજામાં લાગતી હતી રોયલ પ્રિન્સેસ\nલગ્ન પહેલાં દુલ્હન બની અંબાણીની દીકરી ઈશા, પૂજામાં લાગતી હતી રોયલ પ્રિન્સેસ\nમુકેશ અને નીતા અંબાણીની દીકરી ઈશા ના લગ્ન 12 ડિસેમ્બરના રો�� આનંદ પીરામલ સાથે મુંબઈમાં યોજાવાના છે. લગ્ન પહેલા અંબાણીના ઘરે ગ્રહશાંતિ પૂજા કરવામાં આવી.. આ ગ્રહશાંતિ પૂજા માં ઈશા અંબાણી પ્રિન્સેસની જેમ તૈયાર થઈ હતી. ઈશાએ ડિઝાઈનર સબ્યસાચીએ ડિઝાઈન કરેલા ખાસ લહેંગામાં જોવા મળી.\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nસબ્યસાચી સેલેબ્સના ફેવરિટ ડિઝાઈનરમાંથી એક છે. અને ઈશા અંબાણી માટે પૂજાનો લુક સબ્યસાચીએ ડિઝાઈન કર્યો હતો. સબ્યસાચીએ ઈન્સ્ટાગ્રામ પર આ લૂક શેર કર્યો છે.\nસબ્યસાચીએ બંધેજ ગોટા પટ્ટી લહેંગામાં હેન્ડ એમ્બ્રોડરી તિલ્લા વર્કનું કામ કર્યુ છે. ઈશાએ હીરા અને પન્નાથી મઢેલ નેકલેસ પહેર્યુ હતુ. સાથે આ લુકને સોશિયલ મીડિયા પર ખૂબજ પ્રશંસા મળી રહી છે.\nજણાવી દઈએ કે આ પહેલા અંબાણી પરિવારે સપ્ટેમ્બરમાં ઈટલીના લેકકોમામાં ઈશા સાથે સગાઈ કરી હતી. જેના ફોટાઓ ખુબજ વાયરલ થયા છે.\nઆ સિવાય અંબાણી અને પીરામલ પરિવાર છેલ્લા 40 વર્ષથી દોસ્ત છે. સૌથી અમીર આદમી મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન છે તો આનંદના પિતા અજય પીરામલ તેમની કંપની પીરામલ ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન છે.\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious storyપ્રિયંકા ચોપડાની સંગીત સેરેમનીમાં શામેલ થવા અંબાણી પરિવાર જોધપુર પહોંચ્યો\nNext storyભારત ના આ શહેરમાં આવેલું છે એક માત્ર પતંગ મ્યુઝિયમ: એક વાર અચૂક નિહાળો.\nહેપ્પી બર્થ ડે કિંગખાન\nકોરોના વાયરસની બોલિવુડ પર અસર, કોરોના વાયરસના કારણે IIFA મુલતવી રાખવામાં આવ્યો\nખોટા સમયે કેમેરામાં કેદ થઇ આ સુંદર અભિનેત્રીઓ,, તસ્વીરો જોઈને હસવું આવશે\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nટિકટોક યુઝર્સ માટે સારાં સમાચાર,હવે ઈન્સ્ટાગ્રામ લઈને આવ્યું ટિકટોક જેવું ફીચર\nલોકડાઉન બાદ એકવાર ફરીથી ખૂલ્યુ આ સૌથી લોકપ્રિય ટુરિસ્ટ ડેસ્ટિનેશન,આ બાબતોનું રાખવું પડશે ખાસ ધ્યાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00592.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/30-06-2020/137942", "date_download": "2020-07-09T18:29:04Z", "digest": "sha1:CPEGSG6TLCZICPBP4SHXX2F6WA5HU4MB", "length": 18030, "nlines": 137, "source_domain": "www.akilanews.com", "title": "જુનાગઢમાં ૩૦ દિવસમાં કોરોનાથી એક સ્ત્રી અને બે પુરૂષના મૃત્યુ", "raw_content": "\nજુનાગઢમાં ૩૦ દિવસમાં કોરોનાથી એક સ્ત્રી અને બે પુરૂષના મૃત્યુ\nકુલ ૮૩ કેસમાં જુનાગઢના ૪૧ પોઝિટીવ કેસ\nજુનાગઢ, તા. ૩૦ : જુનાગઢમાં ૩૦ દિવસમાં કોરોનાથી એક સ્ત્રી અને બે પુરૂષનાં મૃત્યુ થતા સમગ્ર શહેરી વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઇ છે.\nજુનાગઢ જિલ્લામાં પાંચ મેના રોજ કોરોનાએ ભેંસાણ ખાતેથી એન્ટ્રી કરી હતી. ભેંસાણ સીએચસીના ડોકટર અને પ્યુનનો રિપોર્ટ સૌ પ્રથમ પોઝિટીવ આવ્યા બાદ કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે અને અત્યારે કોરોનાના કુલ કેસ વધીને ૮૩ થઇ ગયા છે.\nજેમાં ત્રણ કોરોનાનાં દર્દીના મૃત્યુ થયા છે પ૧ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. હાલ ૩૦ કેસ એકટીવ છે.\nત્રણ કોરોના દર્દીના મોત જુનાગઢ સીટીનાં જ છે જુનાગઢમાં ૧૦ મેના રોજ કોરોનાએ પગ પેસારો કરેલ અને ગઇકાલની સ્થિતિ જુનાગઢમાં કુલ પોઝિટીવ કેસ ૪૧ થયા છે.\n૪૧ કેસમાં ત્રણ દર્દીને કોરોનાએ ભોગ લીધો છે જુનાગઢમાં કોરોના દર્દીનું પ્રથમ મોત ગત તા. ૧લી જુનનાં રોજ થયેલ. ગત તા. ર૭ જુનનાં રોજ પ૧ વર્ષીય પુરૂષે અંતિમશ્વાસ લીધા હતા અને ગઇકાલે જુનાગઢનાં ૬ર વર્ષીય વૃધ્ધનું કોરોનાની મોત થતા કુલ મૃતાંક ત્રણ થયો છે.\nઆમ ૩૦ દિવસમાં જુનાગઢમાં ત્રણ કોરોના દર્દીના મૃત્યુ થતા લોકોમાં ફફડાટ સાથે અરેરાટી વ્યાપી ગઇ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n૭૧ વર્ષની દાદીને સામે બેસાડી ૩ પૌત્રીઓ પર રેપઃ દાદીને આંચકો લાગતા થયું મોત access_time 11:49 am IST\n૨૦૨૦-૨૧માં લોકો ઘરની બહાર નીકળી નહિ શકે : સ્વ. બાબુભાઇ ઠક્કરે ૨૦૧૬માં આગાહી કરી હતી access_time 11:27 am IST\nસ���રાષ્ટ્ર - કચ્છ- ગુજરાતમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ access_time 4:03 pm IST\nધોરાજીમાં કોરોનાના કેસ વધતા હાહાકાર : આજે બપોરે વધુ પાંચ કેસ સાથે બે દિવસમાં 11 પોઝિટિવ કેસ : કુલ કેસ 30 access_time 2:24 pm IST\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nકોરોના લોકડાઉન વચ્ચે પ્રવાસન સ્થળોને મંજૂરી મળી નથી ત્યારે નર્મદા ટેન્ટ સીટીમાં લગ્ન માટે ખાસ આયોજન access_time 11:56 pm IST\nપરસેવો બન્યો પારસમણિ લોકડાઉન દરમ્યાન ઊંડા ઉતારેલ તળાવ લાગ્યા ભરાવા access_time 11:54 pm IST\nરાજપીપળા નાગરીક બેંક પાસે \"સ્વચ્છતા નું પ્રતીક\" નામથી ચાલતું શૌચાલય ગંદકીમાં નંબર વન: પાલિકા તંત્ર નિષ્ક્રિય.\nસુરતના ભેસ્તાન ઢોર ડબ્બામાં ફરી ગૌવંશ બેહાલ : તંત્રની ઘોર બેદરકારી access_time 11:47 pm IST\nઅરવલ્લીની પ્રાકૃતિક ગોદમા ગુજરાતી ગીતનું શૂટિંગ નિહાળવા લોકો ઉમટ્યા access_time 11:44 pm IST\nસમગ્ર નર્મદા જિલ્લામાં લો-વોલ્ટેજની તકલીફ :ગ્રાહકોની ફરિયાદ કોણ સાંભળશે..\nગેરકાયદેસર પ્રતિબંધિત સિગારેટનું વેચાણ કરતા બે વ્યક્તિઓને ઝડપી પાડતી SOG નર્મદા ટિમ access_time 11:42 pm IST\nરાજસ્થાનને લાગુ વિસ્તારમાં ચીન દ્વારા યુધ્ધાભ્યાસની તૈયારી ભારત-પાકિસ્તાન સરહદે ચીન એરફોર્સ સક્રિય : રાજસ્થાન સાથેની પાકિસ્તાની સરહદે ચીનની પીપલ્સ લીબરેશન આર્મી એરફોર્સ તેની ગતિવિધી વધારી દીધી છે. ભારત વિરૂધ્ધ સાજીસનો પર્દાફાશઃ પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં ચીની વિમાનો દેખાયા પછી રાજસ્થાન સાથેની પાકિસ્તાની સરહદ ઉપર પણ સક્રિયતા વધી છે. આર્થીક રોકાણની આડમાં ચીન હવે પાકિસ્તાનમાં યુધ્ધાભ્યાસની તૈયારીમાં હોવાનું બહાર આવ્યું છે. access_time 3:51 pm IST\nબિહારમાં નદીઓ ગાંડી તૂર : ભય સપાટીથી ઉપર વહી રહી છેઃ ઉત્તરના મોટાભાગના જિલ્લામાં પૂરની સ્થિતિઃ કોસી નદીની પાણી બ્રીજની લગોલગઃ ૨ જુલાઈ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની ચેતવણીઃ કોસી- બાગમતી- કમલા બલાન અને મહેનંદા ભય સપાટીથી ઉપર ગાંડીતૂર બની વહી રહી છેઃ મુઝફરપુર, કટીહાર, પુર્નીઆ, મધુબની- સતામઢીમાં ઝાંઝપુરમાં અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યાઃ ગંગા નદીની સપાટી વધી રહી છેઃ એનડીઆરએફ અને એસડીઆરએફની ૨૭ ટીમો કામે લાગી access_time 3:49 pm IST\nભારતમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 18,256 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5,85,792 કેસ: 2,20,480 એક્ટિવ કેસ :કુલ 3,47,836 દર્દીઓ રિકવર થયા :વધુ 506 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 17,410 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 4878 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,74,761 થઇ: તામિલનાડુમાં નવા 3943 કેસ :દિલ્હીમાં વધુ 2199 કેસ નોંધાયા: કર્ણાટકમાં 947 નવા કેસ : તેલંગાણામાં નવા 945 કેસ :આંધ્ર પ્રદેશમાં વધુ 704 કેસ નોંધાયા access_time 12:59 am IST\nચીન પર બોલવાનુ હતુ ચણા પર બોલી ગયાઃ ઇદ પણ ભુલ્‍યાઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના ભાષણ પર ઓવૈસીની સટાસટી access_time 11:05 pm IST\nનિગાર જાૈહર બની પાકિસ્‍તાની સેનાની પ્રથમ મહિલા લેફિટનેંટ જનરલ access_time 11:08 pm IST\nનાટક, ટેલીવીઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મોટા ગજાના કલાકાર દિપકભાઇ દવેનું દુઃખદ અવસાન access_time 4:00 pm IST\nરાજકોટનો પીછો નથી છોડતું કોરોના : સાંજે વધુ 2 નવા કોરોના કેસ નોંધાયા : રૈયા રોડ સોપાન હાઈટ માં પુરુષ અને કોઠારીયાનાં મહિલાનો રિપોર્ટ પોઝિટિવ : સવારનાં 5 સહીત આજના કુલ 7 કેસ થયા : શહેરનો કુલ આંક 166 થયો access_time 6:33 pm IST\nરાજકોટનાં બજરંગવાડી ખાતે બનેલ બનાવને વખોડી કાઢીએ છીએ: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એન્જી. એસો,ના પ્રમુખ સંજીવ ગુપ્તા access_time 11:09 pm IST\nશાસ્ત્રી મેદાન ખાલીખમઃ પાણી ભરાઇ ગયા access_time 4:05 pm IST\nખંભાળીયાનાં વિરમદળ અને બોટાદના લાઠીદડમાં વિજળીએ ૪ નો ભોગ લીધો access_time 4:26 pm IST\nમને ખરીદી શકે તેવી હજુ કોઇ નોટો બની નથી\nરૂષિક ગાજીપરાએ અમેરિકામાં ધો. ૧રની પરીક્ષા પ્રથમ ક્રમાંકે પાસ કરી ડોકટર બનવાનું સ્વપ્ન access_time 12:54 pm IST\nવડોદરા:એકતરફી પ્રેમમાં પાગલ યુવાને યુવતીને કદરૂપી બનાવવાની ધમકી આપતા ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી access_time 5:27 pm IST\nગોધરાકાંડમાં નરોડા પાટિયા કાંડનાં તહોમતદાર અને નિર્દોષ છૂટેલા ઉમેશ ભરવાડ પર બે શખ્સોનો ઘાતક હથિયારથી હુમલો access_time 7:58 pm IST\nવલસાડ જિલ્લામાં કોરોના બેફામ બન્યો : જિલ્લામાં એક સાથે ૨૧ કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 154 access_time 8:57 pm IST\nઆને કહેવાય રિયલ બાહુબલીઃમાથા પર બાઇક લઈને ચડી ગયો બસપર access_time 3:12 pm IST\nકોરોનાની મહામારી વચ્ચે હવે ચીનમાં સામે આવ્યો એક નવા પ્રકારનો જીવલેણ વાયરસ access_time 6:22 pm IST\nહાલમાં સોશિયલ મીડિયામાં માનવ જેવા દેખાતા ચામાચીડિયાના વીડિયોએ ધૂમ મચાવી દીધી access_time 6:23 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nછેલ્લા 50 વર્ષમાં ભારતમાંથી 4 કરોડ 50 લાખ ઉપરાંત મહિલાઓ લાપત્તા : આજની તારીખમાં પણ બાળકીઓ ભેદભાવનો ભોગ બની રહી હોવાનો યુ.એન.નો 2020 ની સાલનો અહેવાલ access_time 8:17 pm IST\nનેપાળમાં પ્રાઈમ મિનિસ્ટર ઓલી વિરુદ્ધ વધી રહેલો અસંતોષ : પ્રબળ બની રહેલી રાજીનામાની માંગણી access_time 7:50 pm IST\nજો બાઇડને ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મેધા રાજને ડિજિટલ ચિફ ઓફ સ્ટાફ તરીકે નિમણુંક આપી : પ્રેસિડન્ટ પદના પ્રચાર માટેની તમામ ડિજિટલ કામગીરી સંભાળશે access_time 1:50 pm IST\nદાંડીવાલ પર નજર રાખી રહ્યું છે બીસીસીઆઈ : એસીયુ પ્રમુખ access_time 5:12 pm IST\nકોરોના વાયરસને કારણે ઝિમ્બાબ્વે ટીમે રદ કર્યો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ access_time 5:10 pm IST\nરોહિત સેટ થયા બાદ શિખર પાસેથી પ્રેશર લઈ અને ગેમની કમાન સંભાળી લ્યે છે access_time 3:10 pm IST\nટીસિરીઝની ૩ ફિલ્મો ઝુંડ, લૂડો અને ઇંદૂ કી જવાની રિલીઝ થશે નેટફિલકસ પર access_time 10:01 am IST\nએમની ફિલ્મ ફલોપ થાય તો પણ ફરક નથી પડતોઃ હીના access_time 10:03 am IST\nભવિષ્યમાં ભારતનો પહેલો ઓસ્કાર જીતવાની શક્તિ હતી સુશાંત સિંહ રાજપૂતમાં : સેલિના જેટલી access_time 5:01 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00593.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%80_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2020-07-09T18:12:42Z", "digest": "sha1:GD7RJEJN4SK3XPZ7CHBM2FJULFULYFRK", "length": 16957, "nlines": 268, "source_domain": "gu.wikipedia.org", "title": "અમરેલી જિલ્લો - વિકિપીડિયા", "raw_content": "\nજિલ્લો in ગુજરાતઢાંચો:SHORTDESC:જિલ્લો in ગુજરાત\nઅમરેલી જિલ્લો ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો એક જિલ્લો છે. અમરેલી જિલ્લાનું નામ અમરેલી શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. સીંગ, કપાસ તેમજ ઘઉંની ખેતી માટે માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પણ આખા ભારત દેશમાં મશહુર છે અને આ જિલ્‍લામાં પીપાવાવ બંદર આવેલું છે. રાજુલામાં ભારત દેશનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ આવેલો છે.\n૨ અમરેલી જિલ્લામાં આવેલા તાલુકાઓ\n૫ આ પણ જુઓ\nરાજાશાહી કાળમાં અમરેલી જિલ્લો વડોદરા રાજ્યનો ભાગ હતો. નાગનાથ મંદિરમાના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે અમરેલીનું પ્રાચીન નામ અમરવલ્લી હતું. આશરે ૧૭૩૦ માં દામાજીરાવ ગાયકવાડ કાઠિયાવાડમાં ઉતરી આવ્યા તે સમયે, અમરેલી પર ત્રણ પક્ષોનો, જાલિયા જાતિના કાઠીઓ, દિલ્હીના બાદશાહ પાસેથી મેળવેલી જમીનની સનદ ધરાવતા કેટલાક સૈયદો અને અમદાવાદના સૂબાના તાબેદાર જૂનાગઢના ફોજદારનો કબ્‍જો હતો. દામાજીરાવે એ તમામ પર ખંડણી નાખી. આમ મરાઠા સરદાર દામાજીરાવ ગાયકવાડે ઈ.સ.૧૭૪ર-૪૩ માં આરેલી અને લાઠી ખાતે લશ્કરી થાણા સ્થાપ્યાં. ૧૮ર૦ સુધી ગાયવાડના સ્રબા વિઠલરાવ દેવાજીનું કાઠીયાવાડ પર નિયંત્રણ રહયુ, જેઓ ગાયકવાડે મેળવેલા મુલકના પાટનગર અમરેલી ખાતે રહેતા હતા. ક્રમમાં આવતા તે પછીના સંપાદન કરેલ, અગાઉ છાભરિયા તરીકે ઓળખતા દામનગર અને છ ગામો હતા, જે લાઠીના લાખાજીએ પોતાની પુત્રીના દામાજીરાવ ગાયકવાડ સાથેના લગ્નપ્રસંગે દહેજમાં આપ્યા હતા. બાબરાના કાઠીઓ અને બીદૃઓએ લઈ લીધેલા કેટલાક ગામો પાછા મેળવીને વિઠલરાવ દેવાજીએ આમા વધારો કર્યો. આ સંપાદનથી ર૬ ગામોનો દામનગર મહાલ બન્યો. પાછળની આ મહાલ લાઠી તાલુકામાં ભેળવવામાં આવ્યો.\nજિલ્લાની પુનઃરચનાની યોજના હેઠળ આ જિલ્લાને તબદીલ કરવામાં આવેલ હતો. છેલ્લા સૈકા દરમિયાન ધારીનો કિલ્લો, સરસીયાના થેબાની કાઠીના કબ્જામાં હતો. જે તેમણે રાણીંગવાલા નામના પ્રખ્યાત બહારવટીયાને મફત સોંપી દીધો. રાણીંગવાલા બહારવટા માટે બહાર ગયો હતો ત્યારે ગાયકવાડે ધારી તાલુકો પોતાના પ્રદેશમાં ભેળવી દીધો. ગાયકવાડે સૌ પ્રથમ કોડિનારમાં કયારે પ્રવેશ કર્યો તે ચોકકસ નથી, પરંતુ તેનું એક થાણું મૂળ દ્વારકામાં હતું, જેના નિભાવ માટે જૂનાગઢના નવાબે કોડિનારની અર્ધી મહેસૂલી જૂનાગઢના નવાબે કોડિનારની અર્ધી મહેસૂલી રકમ સૂપ્રત કરી દીધી હતી.[૨]\nઅમરેલી જિલ્લામાં આવેલા તાલુકાઓ[ફેરફાર કરો]\nઆ જિલ્‍લામાં કુલ ૧૧ તાલુકાઓ આવેલા છે:\nસરકારી જિલ્‍લા પુસ્‍તકાલય, અમરેલી\nસ્‍વામિનારાયણ મંદિર નાના માચિયાળા\nકવિ ઇશ્વરદાન સમૃતિ મંદિર ઇશ્વરીયા\nમહાત્‍મા મુળદાસ બાપુની જગ્‍યા\nબાલભવન જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી\nબાલભવન કોમ્પ્યુટર સેન્ટર, અમરેલી\nઉમિયામાતા મંદિર, લીલીયા મોટા\nશ્યામ સુંદર મંદિર, સરસીયા\nદાનગીગેવ મંદિર, ચલાલા , સફારી પાર્ક\nયોગી ઘાટ- યોગીજી મહારાજ જન્મ સ્થળ\nકૃષ્‍ણવલ્‍લભાચાર્ય સ્‍મૃતિ મંદિર, કુંકાવાવ\nસંત વેલનાથ સમાધિ અને કુકાવાશાપીર દરગાહ, ખડખડ\nવિકટર ગામે ઇજનેરનું સ્‍મૃતિસ્‍થાન, રાજુલા\nઅલ્‍ટ્રાટેક સિમેન્‍ટ ફેકટરી, રાજુલા\nવારાહી માતા મંદિર, હઠીલા\nસંતશ્રી લાખા ભગતનું મંદિર,કુંડલા\nઆ પણ જુઓ[ફેરફાર કરો]\n૨૦૧૫ અમરેલી જળ હોનારત\nવિકિમીડિયા કૉમન્સ પર અમરેલી જિલ્લો વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nરાજકોટ જિલ્લો રાજકોટ જિલ્લો બોટાદ જિલ્લો\nજુનાગઢ જિલ્લો ભાવનગર જિલ્લો\nજુનાગઢ જિલ્લો ખંભાતનો અખાત ભાવનગર જિલ્લો\nગુજરાતના જિલ્લાઓ અને ગુજરાતનું ભૌગોલિક સ્થાન\nજિલ્લા અને­ જિલ્લા મથકો­ની યાદી\n૮ ગીર સોમનાથ વેરાવળ\n૧૫ દેવભૂમિ દ્વારકા ખંભાળીયા\nઅરબી સમુદ્ર મધ્ય પ્રદેશ\nઅરબી સમુદ્ર અરબી સમુદ્ર મધ્ય પ્રદેશ • મહારાષ્ટ્ર\nભારતના નક્શામાં ગુજરાતનું સ્થાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૫ જૂન ૨૦૨૦ના રોજ ૧૩:૫૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00594.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.avadhtimes.net/%E0%AA%85%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AB%87%E0%AA%95%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE/", "date_download": "2020-07-09T18:32:02Z", "digest": "sha1:O645WIUAU4OAWQRNEGDQFOSKGZZ4LJ5H", "length": 9205, "nlines": 127, "source_domain": "www.avadhtimes.net", "title": "અમરેલી શહેરના માણેકપરામાં રાત્રીના ધ્ાુનમાં અચાનક આવેલી ભેદી મહીલા વાનમાં નાસી છુટી | Avadhtimes", "raw_content": "\nHome અમરેલી અમરેલી શહેરના માણેકપરામાં રાત્રીના ધ્ાુનમાં અચાનક આવેલી ભેદી મહીલા વાનમાં નાસી છુટી\nઅમરેલી શહેરના માણેકપરામાં રાત્રીના ધ્ાુનમાં અચાનક આવેલી ભેદી મહીલા વાનમાં નાસી છુટી\nઅમરેલી,અમરેલી શહેરમાં ગતરાત્રીના સમયે એક ભેદી બનાવે શહેરમાં ચકચાર મચાવી છે.આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલીના માણેકપરામાં કાબરીયા પરિવારમાં થયેલા મરણના પ્રસંગમાં રાત્રીના સમયે ચાલતી ધ્ાુનમાં એક મહીલા આવી ચડી હતી ફોટોને ફુલ ચડાવી અને મહીલા ધ્ાુનમાં બેસી હતી અને ત્યાથી ઉભી થઇ બહાર ઉભી રહેતા પરિવારના સભ્યએ અજાણી સ્ત્રીની પુછપરછ કરતા તે ધૃજવા લાગી અને લીલીયા ચોકડી તરફ ગઇ હતી જયા ઉભેલ એક ઇકો કે જેમા બેથી ત્રણ યુવક અને યુવતીઓ બેઠા હતા તેમા ઝડપભેર બેસી હતી અને ઇકો માણેકપરા તરફ નાસી છુટી હતી જયા એ ઇકો એન્જલ સીનેમા પાસે આવી હતી જયા પોલીસની ગાડી હોય ઇકો સાઇડની ગલીમાંથી ગુમ થઇ ગઇ હતી આ મહીલા કોણ હતી શા માટે આવી હતી તેની અનેક ચર્ચા થઇ રહી હોય પોલીસ તંત્ર તપાસ કરે તો કંઇક નવી વિગતો બહાર આવવાની શકયતાઓ રહેલી છે.\nવગદાર માસ્ટર માઇન્ડ રાજુ શેખવા સામે એસપીશ્રી નિર્લિપ્ત રાય મેદાનમાં\nઅમરેલી જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા\nઅમરેલી એમ વી પટેલ કન્યાવિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો\nજિલ્લામાં જે આરોગ્ય તંત્ર હડકાયા કુતરાના ઇંજેકશનની સગવડતા નથી કરાવી શકતુ તે કોરોના સામે કેમ લડશે \nવડિયામાં આજથી સ્વયંભુ લોકડાઉનનો નિર્ણય બપોરનાં 4 વાગ્યા પછી ગામ બંધ\nરાજ્યમાં કોરોના કેસથી લઈ સરકારી ભરતીઓ સુધી મુખ્યમંત્રી સાવ અજાણ\nશિક્ષકોનાં . રૂ.2,800નાં ગ્રેડથી મોટું આર્થિક નુકસાન\nધારીમાં કંટેનમેન્ટ ઝોન સહિતની કાર્યવાહી શરૂ\nરાજુલામાં માસ્ક પહેરવાની ટ્રેનીંગ અપાઇ\nબાબરા તાલુકામાં કોરોનાનો ભરડો વધુ એક પોઝીટીવ કેસ ગમાપીપળીયા ગામમાં નોંધાયો\nલાઠીનાં મતિરાળામાં પરપ્રાંતિય મહિલાને 108 ની ટીમે સ્થળ પર જ પ્રસુતી કરાવીને બચાવી લીધી\nજાફરાબાદ સાગર ખેડૂતો ની કોરોના ના કારણે કફોડી સ્થિતિ\nરાજુલામાં અઢી વર્ષનીસિંહણનું બીમારીથી મોત\nબિલેશ્ર્વર ગામ પાસે આવેલ ફોદૃાળા ડેમ ઓવરફલો\nસાસરિયાઓ બન્યા નફટ: મહિલાને પહેલા માળેથી નીચે ફેંકતા ગંભીર રીતે ઘાયલ\nવગદાર માસ્ટર માઇન્ડ રાજુ શેખવા સામે એસપીશ્રી નિર્લિપ્ત રાય મેદાનમાં\nસુરતમાં આજથી ફરી શરૂ થશે હીરા બજાર, નિયમોનું કરવું પડશે પાલન\nઈતિહાસ દૃર્શાવે છે કે ભારતે દૃરેક પડકારને પાર પાડ્યો છે: મોદૃી\nકોરોનાથી છુટકારો મેળવવા અમેરિકા પહેલી વખત આયુર્વેદિક દવાઓને પણ અજમાવશે\nભારતીય સેનાએ ફેસબુક સહિત ૮૯ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ\nઅમરેલી જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા\nરાજ્યમાં હજુય બે દિવસ ભારે વરસાદની આગાહી\nરાજુલામાં અઢી વર્ષનીસિંહણનું બીમારીથી મોત\nબિલેશ્ર્વર ગામ પાસે આવેલ ફોદૃાળા ડેમ ઓવરફલો\nસાસરિયાઓ બન્યા નફટ: મહિલાને પહેલા માળેથી નીચે ફેંકતા ગંભીર રીતે ઘાયલ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00594.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/shareshwar-mahadev/", "date_download": "2020-07-09T17:45:37Z", "digest": "sha1:L676UV2ILZ2TA2VZJD4BDA2KTVQQ7ESR", "length": 4682, "nlines": 147, "source_domain": "www.gstv.in", "title": "shareshwar mahadev - GSTV", "raw_content": "\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\nSBIએ આપી બેન્ક એકાઉન્ટ સેફ રાખવાની ટિપ્સ, જણાવ્યું…\nKisan Credit Cardમાં લોનની સાથે ખેડૂતોને મળે છે…\nવૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા…\nDharmlok: કુરુક્ષેત્રમાં આવેલ પ��રાચીન શરવેશ્વર મહાદેવના કરો દર્શન\nDharmlok: આપણા ધાર્મિક શાસ્ત્રોમાં પણ ભગવાન ભોળાનાથને પ્રથમ સ્થાન આપાવામા આવ્યુ છે. તેથી જ કળીયુગમાં પણ પાવન ક્ષેત્રમાં ભગવાન ભોળાનાથનાઘણી જગ્યાએ ધામ આવેલા છે. જેમા...\nટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ\nસોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક\nરાજ્યમાં કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું સુરત, 1 જ દિવસમાં 300થી વધુ નવા પોઝીટીવ સાથે 7 હજારને પાર\nરાજ્યમાં રેકોર્ડબ્રેક 861 નવા પોઝીટીવ સાથે 39 હજારને પાર, 2 હજાર લોકોના થયા કોરોનાથી મોત\nરાજ્યમાં Coronaનો આતંક યથાવત, છેલ્લાં 24 કલાકમાં 861 પોઝીટીવ કેસ અને 15 લોકોનાં મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00594.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://www.jentilal.com/pain/", "date_download": "2020-07-09T17:23:47Z", "digest": "sha1:GYGGG3KI5VLGY4B3OUCBD7ZWOV2X6BCW", "length": 26607, "nlines": 225, "source_domain": "www.jentilal.com", "title": "શરીરના સાંધામાં થતા દુખાવાને કરો એક ચપટીમાં છૂ... - જલ્સા કરોને જેંતીલાલ", "raw_content": "\nચાંદની ચિંતન જોશી (જામનગર)\nહિરલ રાકેશ ગામી (જામનગર)\nકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’\nનીલકંઠ વાસુકિયા – વિરમગામ\nપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટ\nAllકારકિર્દીપરીક્ષા ની તૈયારીસામાન્ય જ્ઞાનરોજગારલક્ષી લેખરસપ્રદસમાચાર\nઆ તારીખે સુશાંત હતો વઘારે ઉદાસ, જાણો સ્યુસાઇડ કરી લેતા શું…\nઅલવિદા સુશાંત: એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ થોડા કલાક પહેલા ભાવુક પોસ્ટ શેર…\n સુશાંત સિંહે છેલ્લી આ પોસ્ટમાં આપ્યો હતો આત્મહત્યા કરવાનો…\nપાણી પીવા માટે વલખા મારતા ઉંટના બચ્ચાનુ થયુ કરુણ મોત, જોઇ…\nજેંતીલાલની પઝલ ધમાલ નંબર – 1\nમૃત્યુ પામેલી ભિખારી મહિલાની દેશના વીરો માટે સલામ, કર્યું 6 લાખનું…\nચાંદીની ચમચી સાથે જન્મવું એ કદાચ આને જ કહેવાતું હશે, શું…\nઅમિતાભ, બાળા સાહેબ ઠાકરેને યાદ કરીને કૃતજ્ઞા દાખવતાં કહ્યું ઠાકરે ન…\nAllપ્રીતેશ મહંત (જ્યોતિષ)સદગુરૂ વિચાર\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર નદીમાંથી આવ્યું બહાર\nઆજનું ટૈરો રાશિફળ : પોતાને પરિસ્થિઓને અનુકૂળ કરો, લોકોને મળવાનો…\n14.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે…\nઆ ઉત્સવ દરમિયાન સાધકોને દુર્લભ તંત્ર સિદ્ધિઓની પ્રાપ્તિ થતી હોવાની છે…\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nબિકની વેક્સ કરાવ્યા પછી પ્રાઇવેટ પાર્ટમાં થાય છે બળતરા\nકોરોનાથી રિકવર થયા પછી પણ મહિનાઓ સુધી થાક અને શ્વાસ સંબંધિ…\nદહીં ખાવાના છે અઠળક ફાયદા, જાણીને તમે પણ દરરોજ કરશો સેવન…\nવાંચો મીઠાના અગણિત લાભો, મોટાભાગના ઉપયોગો તો તમે જાણતા પણ નહિ…\nAllઅલ્કા જોષી (મુંબઈ)અલ્કા સોરઠીયા (રાજકોટ)ઉર્વી શેઠિયાકાજલ શેઠ (મોડાસા)ચાંદની ચિંતન જોશી (જામનગર)જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)દર્શિતા પટેલ (અમેરિકા)મેઘના સચદેવ (જુનાગઢ)રૂચી શાહ (ચેન્નાઈ)હિરલ રાકેશ ગામી (જામનગર)\nકીડ્સ સ્પે. ક્વીક કર્ડ સેંડવીચ – ઇઝી અને ક્વીક નાસ્તા માટે…\nકારેલાની છાલની વડી – કારેલાનું શાક તો બનાવતા હશો પણ ઘણાને…\nબહાર બેકરી પર મળે છે તેનાથી પણ વધુ સોફ્ટ અને ફ્લ્ફી…\nગ્રીલ્ડ પિઝા સેંડવીચ – ખૂબજ સરળ નાસ્તા તરીકે બનાવવામાં આવતી સેંડવીચ…\nAllઅશ્વિની ઠક્કરઆયુષી સેલાણીકિન્નર આચાર્યકુંજ જયાબેન પટેલકુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’કોમલ રાઠોડજતીન.આર.પટેલજીનલ ટેલર “વિહા”ડો. નિલેશ ઠાકોરડો. વિષ્ણુ પ્રજાપતિતૃપ્તિ ત્રિવેદીદક્ષા રમેશદિપા સોની “સોનુ”ધવલ બારોટધવલ સોનીનયના નરેશ પટેલનીલકંઠ વાસુકિયા – વિરમગામપાર્થ દવેપેટ્ટી ઓફિસર – મનન ભટ્ટપ્રતીક. ડી. ગોસ્વામીબિનલ પટેલભાર્ગવ પટેલમરિયમ ધુપલીમૌલિક જગદીશ ત્રિવેદીયોગેશ પંડ્યારાહુલ મકવાણારૂપલ વસાવડાવસીમ લાંડા “વહાલા”વિજયકુમાર ખુંટશૈલેશ સગપરીયા\nપરિવાર સાથે એ વતન જવા નીકળ્યો હતો પણ અચાનક તેને રસ્તામાં……\nતે મધરાતે… – સુમસામ રસ્તો હતો એ એ યુવતીએ માંગી મદદ…\nપ્રેમ ની જીત – જયારે કોઈ વ્યક્તિ તમારી નજીક હોય ત્યારે…\nયાદોની સફર – જૂની યાદો અમુક એવી હોય છે જેને યાદ…\nAllગૌરવવંતા ગુજરાતીડો.ચિંતન અનિલ સાંગાણીલીઝા શાહ (ડાયેટીશ્યન)\nઆજની પોઝિટિવ સ્ટોરી: રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં-કરતાં મોતને…\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી…\nઆજની પોઝિટિવ સ્ટોરી: એક ઓટો-રીક્ષાવાળાએ લોકડાઉનમાં કેવી રીતે પોતાની આજુબાજુના લોકોની…\nખડી સાકરમાંથી આ રીતે બનાવો ઠંડો ઉકાળો, અને બચો કોરોનાથી…જાણો આર્યુવેદ…\n સુશાંત સિંહે છેલ્લી આ પોસ્ટમાં આપ્યો હતો આત્મહત્યા કરવાનો…\nપ્રિયંકાના પતિ નિક જોનાસના મોબાઇલની હોમ સ્ક્રીન પરની તસ્વીર કરે છે…\nઆ કારણે નાગપુર પોલીસે શેર કર્યુ તારક મહેતા…ના જેઠાલાલાનુ મીમ, શું…\nતૈમુરને લઈને નીકળેલા સૈફ-કરીન��ને પોલીસે આપ્યો ઠપકો, પાછા ધરે જવાનો આવ્યો…\nવિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના વૈભવી બંગલાની તસવીરો જોઇ લો તમે પણ,…\nઆ બોલરે ફેંક્યો હતો એવો બોલ કે…વિડીયો જોઇને તમે પણ બોલી…\nટેનિસ પ્લેયર આન્દ્રે અગાસી વિશે જાણો એક એવી વાત કે જે…\n‘જુનિયર સેહવાગ’ ટૂંક સમયમાં ક્રિકેટ પિચ પર શરૂ કરવામાં આવશે; મુલતાનના…\nHome જાણવાજેવું શરીરના સાંધામાં થતા દુખાવાને કરો એક ચપટીમાં છૂ…\nશરીરના સાંધામાં થતા દુખાવાને કરો એક ચપટીમાં છૂ…\nશરીરમાં સાંધામાં થતા દુઃખાવાને દવા વગર ઘરેલૂ ઉપચારથી કરો દૂર\nગઠિયા એક એવો રોગ છે, જે થવાથી શરીરનાં સાંધામાં દુઃખાવો શરૂ થવા લાગે છે. આ રોગ થવાનું કારણ શરીરમાં યૂરિક એસિડ વધવાનું છે. તે વધવાથી શરીરનાં સાંધામાં નાના-નાના ક્રિસ્ટલ જમા થવા લાગે છે, જેના લીધે સાંધામાં દુઃખાવો થાય છે. તે સિવાય આ સમસ્યા થવાથી સાંધામાં સોજા આવી જાય છે અને દર્દીને હલન-ચલન કરવામાં મુશ્કેલી પડે છે. આ રોગ ઘુટન, આંગળીઓમાં થયા પછી કાંડા, કોણી, ખભા પર દુઃખાવો શરૂ થાય છે. આ સમસ્યામાંથી જલ્દીથી છૂટકારો મેળવવા માટે ડોક્ટરની દવાની સાથે કેટલાંક ઘરેલૂ ઉપાય કરવાછી તમે આ દુઃખાવામાંથી રાહત મેળવી શકો છો.\nદરરોજ 100 મિ.લી બટાકાનો રસ પીવાથી દુઃખાવામાંથી છૂટકારો મળે છે, પરંતુ તેને ભોજન કરતા પહેલાં પીઓ.\nસુંઠ એટલે કે સુકાયેલું આદુ જે ઔષધીય ગુણોથી ભરપૂર છે, જેને ગઠીયાની સમસ્યા હોય તેના માટે બહુ ફાયદાકારક છે. તેનું સેવન તમે ગમે ત્યારે કરી શકો છો. તેમજ સૂંઠ વા ના રોગો માટે સૌથી ઉત્તમ દવા છે. જે શરીરના કોઈ પણ અંગમાં દુખાવો થાય ત્યારે થોડુક સૂંઠનું ચૂરણ ફાંકી લેવું. તેનાથી દુ:ખાવાથી તરત જ રાહત મળશે.\nગઠિયાના કારણથી થતા દુઃખાવામાંથી રાહત મેળવવા માટે એલોવેરા જેલ તેના પર લગાવવું. તેનાથી તમને દુઃખાવામાં જલ્દી રાહત થઈ જાય છે.\nગઠિયાના દર્દીઓ માટે લસણ બહુ ફાયદાકારક હોય છે. તો તમે તેનું સેવન કરવાનું પસંદ ન કરતા હોવ તો તેમાં સંચળ, જીરું, હીંગ, કાળા મરી અને સૂંઠ જેની વસ્તુઓને 2-2 ગ્રામ જેટલી લઈને પેસ્ટ બનાવીને એરંડાના તેલમાં ફ્રાય કરો. તેને દુઃખાવો થતો હોય તે જગ્યા પર લગાવો. લસણથી પેટનો દુ:ખાવો, ગઠિયા, ગળાની બીમારી વગેરેમાં પણ એક દવા જેવું કામ કરે છે.\nસાંધામાં વધારે દુઃખાવો થતો હોય ત્યારે એરંડાના તેલની માલિશ કરવી. તેનાથી દુઃખાવામાં જલ્દીથી રાહત મળે છે અને સાથે સોજા પણ ઓછા થઈ જાય છે.\nગઠિયાના દુઃખાવ���માંથી છૂટકારો મેળવવા માટે સ્ટીમ બાથ લેવું અને પછી જૈતૂનનાં તેલથી માલિશ કરવી.\nગઠિયાના દર્દીએ રાહત મેળવવા માટે પાલકના પાનનો રસ રામબાણ ઈલાજ છે. દરરોજ 15 ગ્રામ તાથા પાલકનાં પાનનો રસ પીવો પરંતુ તેના સ્વાદ માટે તમે કઈં મિક્સ કરી શકો છો. આ ઉપાય સતત ત્રણ મહિના સુધી કરનાથી હંમેશા માટે રાહત મળશે.\n10 ગ્રામ અજમાનું તેલ 10 ગ્રામ પિપરમેન્ટ અને 20 ગ્રામ કપૂર ત્રણને બરાબર રીતે મિક્સ કરીને એક બોટલમાં રાખો. જ્યારે પણ કોઈ પણ પ્રકારનો દુઃખાવો કે, માથાનો, કે કમરનો દુખાવો થાય ત્યારે અજમાનાં તેલનો ઉપયોગ કરવાથી તરત લાભ થાય છે. તેમજ તેના થોડાક ટીપાં લઈ માલિશ કરવાથી દુખાવામાંથી રાહત મળે છે. અજમાના તેલની માલિસ કરવાથી સાંધાનો દુખાવો, સાંધા જકડાઈ જવા તથા શરીરના અન્યભાગોમાં થતાં દુખાવાને પણ દૂર કરે છે.\nગઠિયાના દુ:ખાવામાં ગાજર બહુ ફાયદાકારક છે. ગાજરને ગરમ પાણીમા ઉકાળીને પણ તેનું સેવન કરી શકાય છે. પરંતુ કાચા ગાજરનો રસ પીવાથી વધારે લાભ થાય છે. ગાજર ખાવાથી શરીરને યોગ્ય માત્રામાં પોષણ મળે છે. રોજ ગાજરનો રસ પીવાથી સાંધાના દુઃખાવામાંથી દુખાવાથી છુટકારો મળે છે. તેમા પણ જો આમળાનો રસ મિક્સ કરવામાં આવે તો તે વધુ ગુણકારી બની જાય છે.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.\nઆપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ \nPrevious articleકોટનની ચાદરને લોન્ગ ટાઇમ સુધી મુલાયમ રાખશે આ ટિપ્સ, ફોલો જરૂરથી કરજો…\nNext articleબાળકોના શરીર પર નિકળેલી ગરમીને આ ઘરેલુ ઉપાચારોથી ચપટીમાં કરી દો દૂર…\nઆટલા બધા લોકોને ખબર પડી ગઇ હતી કોરોના વાયરસ આવશે એમ, પૂરો આર્ટિકલ વાંચીને તમને પણ લાગશે નવાઇ\nકોયડોઃ શું તમે આપેલી શરત મુજબ આ તાળાનો સાચો કોડવર્ડ શોધી શકો\nજાણો એક એવા ગામ વિશે, જ્યાં સ્ત્રી ગર્ભવતી થાય તો પતિ કરી લે છે બીજા લગ્ન\nસ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી લો તમારી પ્રકૃતિ વિશે તમે પણ\nમંદિરમાં નિયમિત જવાથી થાય છે આ ચમત્કારી ફાયદાઓ\nગેસનાં બર્નર કાળા થઈ ગયા છે અને તેની ફ્લેમ ધીમી પડી ગઇ હોય તો અપનાવો આ સરળ ઉપાય\nલાખો ગુજરાતીઓના હૈયે વસેલુ�� પેજ તમે લાઈક કર્યું કે નહીં\nજલ્સા કરોને જેંતીલાલ Jalsa Karo ne Jentilal\nઆ તારીખે સુશાંત હતો વઘારે ઉદાસ, જાણો સ્યુસાઇડ કરી લેતા શું...\nઅલવિદા સુશાંત: એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ થોડા કલાક પહેલા ભાવુક પોસ્ટ શેર...\n સુશાંત સિંહે છેલ્લી આ પોસ્ટમાં આપ્યો હતો આત્મહત્યા કરવાનો...\nપાણી પીવા માટે વલખા મારતા ઉંટના બચ્ચાનુ થયુ કરુણ મોત, જોઇ...\nરાજ્યના આરોગ્ય કમિશનરનું મોટું નિવેદન, જનતાએ કોઇપણ પ્રકારની અફવામાં આવવું નહીં\nજોઇ લો આ વરરાજાનો વિડીયો, જે લગ્નની ચોરીમાં પણ પત્ની સામે...\nપાણી પીવા માટે વલખા મારતા ઉંટના બચ્ચાનુ થયુ કરુણ મોત, જોઇ...\nઅલવિદા સુશાંત: એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ થોડા કલાક પહેલા ભાવુક પોસ્ટ શેર...\nઆ તારીખે સુશાંત હતો વઘારે ઉદાસ, જાણો સ્યુસાઇડ કરી લેતા શું...\n સુશાંત સિંહે છેલ્લી આ પોસ્ટમાં આપ્યો હતો આત્મહત્યા કરવાનો...\nરાજ્યના આરોગ્ય કમિશનરનું મોટું નિવેદન, જનતાએ કોઇપણ પ્રકારની અફવામાં આવવું નહીં\n14.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે...\nગુંદા નું શાક – કાચી કેરી, ટામેટા અને શીંગદાણાના ટ્વીસ્ટ સાથે...\nલોકડાઉનમાં પારલે-જી એ તોડ્યો 82 વર્ષનો રેકોર્ડ, અધધધ..રૂપિયાની કરી કમાણી, જાણો...\nમેંગો આઈસક્રીમ – કેરીની સીઝન પુરી થઇ જાય એ પહેલા બાળકોને...\nઅલવિદા સુશાંત: એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ થોડા કલાક પહેલા ભાવુક પોસ્ટ શેર...\nનિર્ભયા કેસ: છેલ્લી 30 મિનિટ આ રીતે ક્રુર દોષિતો જીવ માટે...\nજાણો તે રાતની નિર્ભયાની પિડાજનક સ્થિતિ ફરજ પર હાજર રહેલા ડોક્ટરના...\nલોકો તેમના ગામનું નામ જણાંવતાં પણ શરમ અનુભવે છે, એવું તો...\nસાથ નિભાના સાથિયા’ની કોકિલા મોદી રિયલ લાઇફમાં જીવે છે કંઇક અલગ...\n“નિર્ભયાના હત્યારાઓને ફાંસી આપ્યા બાદ, હવે છેક પવન જલ્લાદ પોતાની દીકરીને...\nશાળાએથી ઘરે જતા છોકરી થઇ પીરીયડ્સમાં, અને છોકરાએ કરી એવી મદદ...\n© 2012 - 2019 જલ્સા કરોને જેંતીલાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00595.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/novel/news/DVB-DBV-IFTM-modis-fake-videos-viral-vide-on-social-media-after-pulwama-attack-gujarati-news-6025773-NOR.html", "date_download": "2020-07-09T17:15:57Z", "digest": "sha1:GHZU3X4BEONGE5UQX3PZ4QD2SBDPLUBQ", "length": 2985, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Modi's Fake Videos Viral vide on Social Media After Pulwama Attack|અચાનક મોદીએ કર્યો શહીદની પત્નીને ફોન, આવી રીતે આપી સાંત્વના, જાણો વાઇરલ વીડિયોનું સત્ય", "raw_content": "\nવાઈરલનું સત્ય / અચાનક મોદીએ કર્યો શહીદની પત્નીને ફોન, આવી રીતે આપી સાંત્વના, જાણો વાઇરલ વીડિ��ોનું સત્ય\nપુલવામા હુમલા બાદ આ વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.જેમાં વીડિયોમાં PM મોદી મોબાઈલ પર શહીદની પત્ની સાથે વાત કરતા સંભળાય છે. મહિલાને પુલવામાં એટેકમાં શહીદ જવાનની પત્ની બતાવાઈ રહી છે. પણ ખરેખર આ વીડિયો 2013નો છે, જ્યારે મોદી ગુજરાતના CM હતા. આ વીડિયો મોદીએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર પોસ્ટ કર્યો હતો. મોદીએ શહીદ મુન્નાલાલની પત્નીને સાંત્વના આપી હતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00596.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.vssmindia.org/WaterManagement/2020/05/", "date_download": "2020-07-09T16:41:26Z", "digest": "sha1:MBA5CWBSYHBRXDFCTLWOI26XZJYLA6R4", "length": 16131, "nlines": 139, "source_domain": "www.vssmindia.org", "title": "May 2020 – Participatory Water Management", "raw_content": "\nકોરોનાની બૂમ એવડી મોટી હતી કે,\nબળબળતો મે મહિનો આવી ગયો તોય આપણે પાણીની બૂમો ના પાડી.\nબોલ ભૂલી જ ગયા. મૂળ તો ઘરમાં હતા એટલે ને ક્યાંક આ વખતે મિડીયાનું પણ આના ઉપર વધુ ધ્યાન નથી ગયું.\nબાકી આ સમયે તો છાપામાં પણ પચાસ ટકા ખબરો પાણી નથી ની જ છપાય..\nચોમાસું બેસવામાં હવે મહિનો વાર છે..\nવરસાદ વરસે અને અનું પાણી સંગ્રહવાનું નહીં કરીએ તો ભવિષ્યમાં બીજી તકલીફો મો વકાસીને ઊભી થઈ જશે..\nએટલે પાણી પહેલાં પાળ બાંધીએ..\nઅમે બનાસકાંઠામાં અમારા પ્રિયજનોની મદદથી, સરકારની સુજલામ સુફલામ યોજનાની તેમજ ગામલોકોની ભાગીદારીથી તળાવ ગાળવાનું આરંભી દીધું છે..\nદીપડા, ખોરડા, લવાણા, આકોલી, ઈન્દ્રમણા, ધ્રેચાણા, મખાણુંમાં તળાવોના કામ ચાલુ કરી દીધા છે.\nતમે પણ સજ્જ થાવ અને ગામનું પાણી ગામમાં અને સીમનું સીમમાં એ ભાવ સાથે આપણા પરંપરાગત જલસ્ત્રોતો સરખા કરવાનું કરો…\nVSSM દ્વારા વિવિધ ગામોમાં થઈ રહેલા કામોની તસવીર..\nહવા વગર થોડી સેન્કડો જીવી શકાય..જ્યારે પાણી વગર કેટલાક કલાકો..\nઆપણે કમાણીનો અમુક ભાગ બચત તરીકે જુદો મૂકીએ.. મૂળ તો તકલીફ અથવા પ્રસંગોમાં એ પૈસો કામ આવે..\nત્રેવડ એ ત્રીજો ભાઈ કહેવાય, એવું નાનપણથી આપણને મા- બાપ શીખવે..\nભૂગર્ભજળ એ બેંકમાં મૂકેલી આપણી બચત જેવું.. એને રોજ ન વપરાય ખાલી જઈ જાય. કોઈ આરો ન હોય ત્યારે એનો ઉપયોગ કરાય અને જેવી સગવડ થાય પાછી બચત કરવાનું કરવું પડે..\nપણ આપણે એમ કરતા નથી. ભૂગર્ભજળ ને બસ કાઢે જઈએ પાછુ આપવાનું તો કરીએ જ નહીં..\nમીઠા પાણીનો સૌથી મોટો સ્ત્રોત વરસાદ.. આપણે એ વરસાદના ટીપે ટીપાને બચાવવું જોઈએ.. પણ આપણે ઊણા ઉતર્યા છે.\nએક સમાચાર પ્રમાણે આજ સ્થિતિ રહી તો 2080 સુધીમાં પીવાનું પાણી પણ નહીં બચે…\nમાટે જાગવાનો વખતઆવી ગયો છે..\nઅમે બનાસકાંઠામાં તળાવો ઊંડા કરવાનું આરંભ્યું છે. પણ ફક્ત ગામના તળાવો ગાળે ચાલશે નહીં… ખેડૂતો પોતાના ખેતરમાં પણ ખેતતલાવડી બનાવે.\nઆ તળાવ અને ખેતતલાવડીમાં એવો ઢોળાવ આપે કે વરસાદનું બધું પાણી વહીને એમાં ભરાય..\nબે – પાંચ વર્ષે એ વિસ્તારના ભૂગર્ભ જળના તળ ઊંચા આવવા માંડશે..\nઆ વર્ષે કોરોનાના લીધે તળાવ ગળાવવાનું કામ થોડું મોડેથી શરૃ કર્યું છતાં 25 તળાવો ગાળી નાખીશું..\nબનાસકાંઠાના લવાણા અને મખાણું બેય ગામના સરપંચ જાગૃત.. આ ગામોમાં થઈ રહેલું કામ ફોટોમાં જોઈ શકાય છે.\nમીટીંગ અમે વાઘપુરા ગામમાં કરેલી. હમણાં તો બેઠકો માટે નથી જવાતું.. કોરોનાએ પગમાં બેડીઓ બાંધી દીધી છે..\nપણ ગામલોકો સાથેનો એ વાર્તાલાપ યાદ કરુ છુ. એક સમજણ આપ્યા પછી પાણીનું કામ શરૃ કરવાની VSSMની પરંપરા..\nઆદરણીય રશ્મીનભાઈ જેમણે પાણીના કામોમાં મને વાળી જેમના માર્ગદર્શન હેઠળ અમે આ કાર્ય કરીએ.. આપનો આભાર તમે બહુ મોટુ કામ અમને સમજાવી દીધું.\nપાણી ફક્ત મનુષ્ય માટે નહીં પણ સમગ્ર જીવ સૃષ્ટિ માટે જરૃરી…\nઘરમાં રહીએ સુરક્ષીત રહીએ એ સાચુ પણ કામ તો કરવું પડશે ને\nકુદરત તો એના નિત્યક્રમ પ્રમાણે ચાલવાની જ.. એ કોઈની રાહ જોઈને નથી બેસતી..\nઆગામી એકાદ દોઢ મહિનામાં વરસાદ પડવાનો. પાણીનું સંકટ પણ માથે છે જ ખાલી એના સમાચાર અત્યારે કોરાનાની મોટી બૂમના કારણે સંભળાતા નથી.\nપાણી બચાવવાની અમારી ઝૂંબેશના ભાગરૃપે બનાસકાંઠામાં તળાવ ગળાવવાની અમારી ઝૂંબેશ અત્યારે તો પૂર બહાર શરૃ થઈ ગઈ હોત પણ કોરોનાએ આ વખતે જરા બ્રેક મારી..\nVSSMની મજબૂત ટીમે તળાવોના કામ ઝટ આરંભીએ એવી ભાવના વ્યક્ત કરી. ડર્યા વગર રાશનકીટનું વિતરણ તો એમણે કર્યું હવે પોતાના ઘરથી છેટે કોઈ બીજા ગામમાં સુખ સુવિધાઓ વગર રહીને તળાવોના કામ કરવા બધા તૈયાર હતા.\nગામલોકો સાથે તળાવો ગળાવવા બાબતે વાત કરી અને એ લોકો પણ તળાવો ગળાય તો ટ્રેક્ટર આપવાની સહમતી આપી.\nસરકારે શરૃ કરેલા સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો ગાળવામાં સરકારનો સહયોગ મળે તે માટે કલેક્ટર શ્રીને વિનંતી કરી અને બધુ સમુ સુતરુ ગોઠવાયું.\nબનાસકાંઠાના થરાદના ખોરડા અને રાજકોટગામમાં તળાવો ઊંડા કરવાના કામો શરૃ કર્યા.\nસરકાર, VSSM અને ગામની ભાગીદારીથી તળાવો ઊંડા કરવાનું શરૃ કર્યું છે… જે ફોટોમાં જોઈ શકાય છે.\nપાણી સમગ્ર જીવસૃષ્ટિ માટે જરૃરી.. કુદરતને પણ સમગ્ર જીવ સૃષ્ટિ માટે થઈ રહેલા આ કાર્યને લઈને રાજી થશે….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00597.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%A6%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0)", "date_download": "2020-07-09T18:36:53Z", "digest": "sha1:ZCNK2JAPSCCSEXPWSTCHQXKJVMAFMFD3", "length": 7136, "nlines": 157, "source_domain": "gu.wikipedia.org", "title": "સામલા વડાણા (તા. દિયોદર) - વિકિપીડિયા", "raw_content": "સામલા વડાણા (તા. દિયોદર)\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી\nસામલા વડાણા (તા. દિયોદર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા દિયોદર તાલુકામાં આવેલું એક ગામ છે. સામલા વડાણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\n૨૦૧૦માં સામલા અને વડાણા ગ્રામ પંચાયતો સ્વતંત્ર પંચાયતો તરીકે અસ્તિત્વમાં આવી હતી. સામલા ગ્રામ પંચાયત ડીઝીટલ ગ્રામ પંચાયત માટે પસંદગી પામી છે.[સંદર્ભ આપો]\nદિયોદર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nવાવ તાલુકો થરાદ તાલુકો\nભાભર તાલુકો ડીસા તાલુકો\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nસંદિગ્ધ વાક્યો વાળા લેખો\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩૦ જુલાઇ ૨૦૧૮ના રોજ ૦૮:૪૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00598.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/30-06-2020/134334", "date_download": "2020-07-09T17:07:27Z", "digest": "sha1:CMHC2TFRNOSEI5A7OHH2VQZZM2W6B2IN", "length": 15567, "nlines": 135, "source_domain": "www.akilanews.com", "title": "ચીની એપ પર પ્રતિબંધ લાદીને ભારતે શકિતનો પરચો બતાવ્યો : રાજુભાઈ ધ્રુવ", "raw_content": "\nચીની એપ પર પ્રતિબંધ લાદીને ભારતે શકિતનો પરચો બતાવ્યો : રાજુભાઈ ધ્રુવ\nચીનની બજાર તુટશે અને સામે ભારતીય ડેવલપર્સ સ્વદેશ��� એપ બનાવવા ઉત્સાહીત થશે\nરાજકોટ તા. ૩૦ : ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારે ૫૦ થી વધુ ચીની મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનાં પગલાંને ભારતની કૂટનીતિનું એક નવું પાસું ગણાવતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું કે, આ પ્રતિબંધથી ભારતને થોડું પણ નુકસાન થવાનું નથી પરંતુ ચીનના ટ્રેડર્સના હિતોને ચોકસથી નુકસાન પહોંચશે.\nઆ નિર્ણય ચીની વેપારીઓ અને ચીન માટે ભારતની તરફથી એક અગત્યનો સંદેશ છે કે ભારતની સેના જેમ જ ભારતની સરકાર પણ હવે એટલી મજબૂત અને શકિતશાળી બની ગઈ છે કે દરેક મોરચે તેમના પ્રતિસ્પર્ધીઓને જડબેસલાક જવાબ આપવા સક્ષમ છે.\nજયારે ઇન્ડિયન યુઝર્સ અચાનક ચીની એપ્લિકેશનોનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશે તો તેમની આવકમાં ખાસ્સી એવી નુકસાની થશે. મોટાભાગની એપ્લિકેશનની કમાણી માટે યુઝર્સને વચ્ચે-વચ્ચે જાહેરાતો દેખાડે છે. જો મોટો યુઝરબેઝ જ ગાયબ થઇ જાય તો જાહેરાતમાંથી આવતી આવકને ફટકો પડશે આમ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ડિજીટલ સ્ટ્રાઈકથી ચીનને ખૂબ મોટું આર્થિક નુકસાન થશે.\nબીજું આ પ્રતિબંધને કારણે ઘણા ભારતીય ડેવલપર્સ એપ્સ બનાવવા માટે ઉત્સાહિત થશે. કેટલાંયે તો પોતાની એપ્સમાં 'મેક ઇન ઇન્ડિયા' લખવાનું પણ શરૂ કરી દીધું છે. એ રીતે જોવા જઈએ તો ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકવાનો પ્રધાનમંત્રી મોદીજીનો નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ અને ફાયદાકારક છે. દેશ ની એકતા,અખંડિતતા અને સાર્વભૌમત્વ ના રક્ષણ માટે ઐતિહાસિક અને અભૂતપૂર્વ પગલું ભર્યું હોવાનુંં રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છેં.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n૭૧ વર્ષની દાદીને સામે બેસાડી ૩ પૌત્રીઓ પર રેપઃ દાદીને આંચકો લાગતા થયું મોત access_time 11:49 am IST\n૨૦૨૦-૨૧માં લોકો ઘરની બહાર નીકળી નહિ શકે : સ્વ. બાબુભાઇ ઠક્કરે ૨૦૧૬માં આગાહી કરી હતી access_time 11:27 am IST\nસૌરાષ્ટ્ર - કચ્છ- ગુજરાતમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ access_time 4:03 pm IST\nધોરાજીમાં કોરોનાના કેસ વધતા હાહાકાર : આજે બપોરે વધુ પાંચ કેસ સાથે બે દિવસમાં 11 પોઝિટિવ કેસ : કુલ કેસ 30 access_time 2:24 pm IST\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ���ા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nકચ્છની ચર્મકલાના જાણીતા કસબી શિલ્પગુરુ એવોર્ડ વિજેતા ભસર ભુરાનું દુઃખદ નિધન access_time 10:35 pm IST\nભારત-યુરોપિયન યુનિયનની ૧૫મી સમીટ ૧૫ જુલાઇના વર્ચઉલ રીતે થશેઃ વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવ access_time 10:24 pm IST\nઅમદાવાદમાં ઝાડ પડતા ત્રણ વાહનો દબાઇ ગયા access_time 10:23 pm IST\nરાજ્યના ૯૮ તાલુકામાં વરસાદ access_time 10:22 pm IST\nચેમ્બરમાં પોતાના માણસો સેટ કરવા ચૂંટણીના ડિંડકનો આક્ષેપ access_time 10:21 pm IST\n૫૨ દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા અને કોરોનાને હરાવ્યો access_time 10:20 pm IST\nકોરોના બેફામ બન્યોઃ તમિલનાડુમા કોરોનાના ૪૨૩૧ નવા કેસ નોંધાયાઃ ૬૫ લોકોના મોત થયા access_time 10:19 pm IST\nચીનની 59 એપ્પ ઉપર પ્રતિબંધ મુખ્ય પછી હવે તેના 5 G ઉપકરણ ઉપર પણ પ્રતિબંધ મુકવાની તૈયારી : ભારત સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય મિટિંગમાં ચર્ચા access_time 12:50 pm IST\nપુત્રીના લગ્ન પાછળ ૬૦૦ લાખ પાઉન્ડ ખર્ચનાર અને અરબોપતિ એલ.એન. મીતલના નાનાભાઇએ દેવાળુ ફુંકયાનું જાહેર કર્યું access_time 3:53 pm IST\nગુજરાત હાઇકોર્ટના નામાંકિત ધારાશાસ્ત્રી સૂર્યપ્રકાશ રાજુ સુપ્રીમ કોર્ટમાં બન્યા એડિશનલ સોલિસિટર જનરલ :સુપ્રીમ કોર્ટમાં આટલી મોટી પોસ્ટ ઉપર પહોંચનારા ચોથા ગુજરાતી: અગાઉ કિરીટ રાવલ હરીન રાવલ અને તુષાર મહેતા પણ આ પોસ્ટ ઉપર પહોંચ્યા હતા access_time 11:28 pm IST\nબપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ... access_time 1:05 pm IST\nદુકાનોને ૮ સુધીની તો રેસ્ટોરન્ટને ૯ સુધીની છૂટ access_time 2:56 pm IST\nગુજરાતમાં જિયો અને BSNLના ગ્રાહકોમાં વધારો થવાનું જારીઃ ટ્રાઈ access_time 11:42 am IST\nકેટરર્સનું કામ આપવાના બહાને ગેંગરેપના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર access_time 3:08 pm IST\nરાજકોટમાં કડાકા - ભડાકા સાથે જોરદાર વરસાદ access_time 2:58 pm IST\nમોરબી :સરકારી કચેરીઓમાં ભરતી શરૂ કરવા માંગણી access_time 11:38 am IST\nજામજોધપુર પાસે પાણીના પ્રવાહમાં તણાયેલ ૧૦ વર્ષની બાળાનો મૃતદેહ મળ્યો access_time 11:55 am IST\nભાવનગરમાં જર્જરિત બિલ્ડિંગનો ત્રીજો માળ ધરાશાયી : એક વ્યક્ત દટાયો :કાટમાળ નીચેની દુકાન પર પડતા નુકસાન access_time 11:55 am IST\nઅનાજ ન મળવા સાથે રાશન કાર્ડ રદ થતા દલિત સમાજે કલેકટર કચેરીએ મોરચો માંડ્યો :100 લોકોની અટકાયત access_time 12:50 am IST\nરાજ્યના ૭ સબ રજીસ્ટ્રારની નોંધણી નિરીક્ષક વર્ગ તરીકે બઢતી સાથે બદલી access_time 11:57 am IST\nવડોદરામાં પ્રેમિકાના પતિને ધમકી આપનાર પ્રેમીની ધરપકડ access_time 10:06 pm IST\nબ્રોકલીમાંથી ઇયળ નીકળી, ભાઈને ગમી ગઈ એટલે પાળીને એમાંથી પતંગિયું બનાવ્યું access_time 3:11 pm IST\nરશિયાએ ચીનની અપીલને અસ્વીકાર કરી ભારતને ઝડપથી એસ-400 આપવાની વાત કરી access_time 6:29 pm IST\nકોરોનાની મહામારી વચ્ચે હવે ચીનમાં સામે આવ્યો એક નવા પ્રકારનો જીવલેણ વાયરસ access_time 6:22 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nજો બાઇડને ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મેધા રાજને ડિજિટલ ચિફ ઓફ સ્ટાફ તરીકે નિમણુંક આપી : પ્રેસિડન્ટ પદના પ્રચાર માટેની તમામ ડિજિટલ કામગીરી સંભાળશે access_time 1:50 pm IST\nછેલ્લા 50 વર્ષમાં ભારતમાંથી 4 કરોડ 50 લાખ ઉપરાંત મહિલાઓ લાપત્તા : આજની તારીખમાં પણ બાળકીઓ ભેદભાવનો ભોગ બની રહી હોવાનો યુ.એન.નો 2020 ની સાલનો અહેવાલ access_time 8:17 pm IST\nનેપાળમાં પ્રાઈમ મિનિસ્ટર ઓલી વિરુદ્ધ વધી રહેલો અસંતોષ : પ્રબળ બની રહેલી રાજીનામાની માંગણી access_time 7:50 pm IST\nકોરોના વાયરસની ઈમ્પેકટ બાદ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શેડયુલનો રિવ્યુ કરશે access_time 3:11 pm IST\nત્રણ મહિનામાં પહેલીવાર નેટમાં સ્ટીવ સ્મિથ access_time 3:10 pm IST\nકોરોના વાયરસને કારણે ઝિમ્બાબ્વે ટીમે રદ કર્યો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ access_time 5:10 pm IST\nસુશાંતસિંહ રાજપૂતની યાદમાં 550 ગરીબ પરિવારોને ભોજન કરાવશે ભૂમિ પેડનેકર access_time 5:02 pm IST\n'ભાભીજી ઘર પર હૈ'નું શૂટિંગ ફરી થયું શરૂ access_time 4:58 pm IST\nસુષ્મિતાના શોને પ્રમોશન કરતી વખતે સલમાન બન્યો ટ્રોલિંગનો શિકાર access_time 5:00 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00598.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/30-06-2020/137947", "date_download": "2020-07-09T18:40:11Z", "digest": "sha1:2XHAG5DUGV6TR47LQUUU5SB4V6UKTI4Q", "length": 27412, "nlines": 145, "source_domain": "www.akilanews.com", "title": "પોરબંદર નગરપાલિકા દ્વારા કમલાબાગ રિનોવેશનના કામમાં ગેરરીતિનો પર્દાફાશ કરતા રામદેવભાઇ મોઢવાડિયા", "raw_content": "\nપોરબંદર નગરપાલિકા દ્વારા કમલાબાગ રિનોવેશનના કામમાં ગેરરીતિનો પર્દાફાશ કરતા રામદેવભાઇ મોઢવાડિયા\nગુજરાત સરકારના ઓડીટ રિપોર્ટનો આધાર લઇને કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાએ પત્રકાર પરીષદમાં પાલિકાની ગેરરીતિની વિગતો જાહેર કરીઃ જવાબદારો સામે મુખ્યમંત્રી પગલા લ્યે તેવી માગણી\nપોરબંદર તા. ૩૦ : ભાજપ શાસન નગરપાલિકા દ્વારા કમલાબાગની રિનોવેશન કામગીરીમાં આચરેલી ગેરરીતિનો પર્દાફાશ કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાએ કરેલ છે.\nકોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાએ નાણાકીયવર્ષ ર૦૧૬-૧૭માં ગુજરાત સરાકર દ્વાર પ્રસિદ્ધ કરેલ ઓડીટ રિપોર્ટનો આધાર લઇને પત્રકાર પરીષદ બોલાવીને કમલાબાગના રિનોવેશન કામના કામમાં પ્રજાના ક��વેરા નાણાનો કેવી રીતે હિત ધરાવતા તત્વોને લાભાર્થે ઉપયોગ થયો તેની વિગતો જાહેર કરી હતી.\nકોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવેલ કમલાબાગ રિનોવેશન વર્ક ર,૭ર,૩૩,૯૯-૦૦ની તાંત્રિક મંજુરી તા.ર૭-૩-ર૦૧પના રોજ આપવામં આવી હતી. ટેન્ડર મેન્યુઅલ કલોઝ-ર મુજબ રપ લાખથી ઉપરના ટેન્ડરની નિવિદા એક લોકલ દૈનિકપેપરમાં અમદાવાદથી પ્રસિધ્ધ થતા દૈનિક પત્રમાં જાહેરાત આપવાની થાય છે. પરંતુ આ ટેન્ડરનિવિદા માત્ર એક જપોરબંદરથી જ પ્રસિધ્ધ થતાં પેપરમાં આવી હતી.\nઆ ટેન્ડરની નિવિદા દૈનિ પેરમાં ટેન્ડરની ઓનલાઇન પ્રસિધ્ધ થયાની તારીખ પહેલાઆપવાનીહોય છે. પરંતુઆ ટેન્ડર ઓનલઇન પ્રસિધ્ધ અને ઓનલાઇન ભરવાની તારીખ ૧૦-૦૮-ર૦૧પ અનેઆ ટેન્ડરની નિવિદા દૈનિકમાં તા.૧ર-૮-ર૦૧પના રોજ રવામાં આવી હતી. આમ ટેન્ડર ભરનાર માટે ઇરાદાપુર્વક ૯ દિવસનો પીરીયડ આપવામાં આવ્યો નથીે.\n૧ કરોડથી પ કરોડ સુધીના કામોની મંજુરી નાણાં વિભાગના તા.૦૩-૦પ-ર૦૦૧ના પરિપત્ર અન્વયે સચિવશ્રી, માર્ગ અને મકાનની મંજુરી લેવી ફરજીયાત છે. પરંતુ આ કામની મંજુરી લેવામાં આવી નથી.\nકોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવેલ કે ટેન્ડર મેન્યુઅલ ભાગ-રના ફકરા ૪.૬.ર. મુજબ દરેક કામની ડીફેકટ લયેબીલીટી પીરીયડ નકકી કરવાનો હોય છે. તેસમયગાળપુરતી સીકયુરીટી ડીપોઝીટ લેવાની હોય છે અને ફાઇનલ બીલના ચુવણાપછી અથવા કમ્પ્લીશન સર્ટી. અપ્યા પછી સીકયુરીટીની પ૦ ટકા રકમ છુટી કરવાની હોય છે અને બાકની પ૦ ટકા રકમ ડીફેકટ લાયેબીલીટી પિરીયડ પુરો થયા પછી છુટી કરવાની હોય છે. પરંતુ આ કેસમાં કોન્ટ્રાકટર અને આ કામ સાથે સંકળાયેલા હિત ધરાવતા ભાજપના બેનામી લોકોન લાભાર્થેસીકયુરીટી ડીપોઝીટ ન ભરવી અને કામ પુરૂ થયા પછી રિપેરીંગ ન કરવુંપડેએ માટેડીફેકટ લાયેબીલીટી પિરીયડ નગરપાલીએ રાખેલ નહતો.\nમાર્ગ અને માનવિભાગના તા.ર૬-૧૧-૧૯૯૦ન ઠરાવ મુજબ ૧કરોડથી વધુ કામ માટે કામન સુપરવીઝન વગર એન્જીનીયર રાખવો ફરજીયાત છે. પરંતુ આ કામમં ભાજપના આગેવાનો સંડોવાયેલા હોઇ, વગરસુપરવીઝને કોન્ટ્રાકટરેકામ પુર્ણ કરેલ છે.\nગ્રાન્ટ વપરાશના પ્રમાણપત્રો ડુડાને મોકલવામાં આવ્યા નથી જે મોકલવાના ફરજીયાત છે. ગુજરાત સરકારન ખાણ અને ખનીજવિભાગના તા.૯-પ-૧૯૯૪ના ઠરાવ અને માર્ગ અનેમકન વિભાગન તા.ર૭-૪-ર૦૦પના ઠરાવ મુજબ અખરીબીલના ચુકવણા પહેલા સદરહુ કામમાં વપરાયેલ ખનીજ મટીરીયલની રોયલ્ટી સબંધે નો-ડયુ સર���ટીફીકેટ લેવું ફરજીયાત છે. આ કેસમાં ખાણ ખનીજ વિભાગનું નો-ડયુ સર્ટી. મેળવ્યા વગર આખરી બીલનું ચુકવણુ કરી દેવામાં આવ્યું છે.\nસુપ્રિ. ઓ. સ્ટેમ્પની કચેરીન પરિપત્ર મુજબ મુંબઇ સ્ટેમ્પ અધિનિયમ ૧૯પ૮ની અનુસુચિ-૧ આર્ટિકલ ૩૬(ક) અને ર૦(ક) મુજબ અને ગુજરાત સરકારના તા.૦૧-૦૪-ર૦૦૭નો ગેઝેટ મુજબ સ્ટેમ્પ ડયુટી રૂ.૯પ,૧૩૭,૦૦ ભરવાની થાય છે. પરંતુ આ કામમાં કોન્ટ્રાકટર પાસેથી ર૯,૦૦૦-૦૦ લેવામં આવી છે. આમ આ કેસમાં સરકારને ૬૬,૩૧૭-૦૦ રૂ.ની સ્ટેમ્પ ડયુટીનું નુકસાન કરેલ છે.\nસરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગના પરિપત્ર મુજબ ૩૦ લાખથી ઉપરના કામો માટે ટેન્ડર ૧૦% રકમ સીકયુરીટી ડીપોઝીટ લેવાની હોય છે અને આ ૧૦% ટેન્ડર સ્વીકાર્ય પછી ૧૦ દિવસમાં ભરવાની હોય છે જો ઇજારાદાર ૧૦ દિવસમાં ભરવાની હોય છે. જો ઇજારાદાર ૧૦ દિવસમાં ટેન્ડર વેલ્યુના ૧૦% રકમ ન ભરે તો ટેન્ડર આપોઆપ રદ થઇ જાય પરંતુ આ કિસ્સામાં ટેન્ડર વેલ્યુના ૧૦% રકમ રૂ.ર૭,ર૩,૩૪૦-૦૦ થાય છે.પરંતુ નગરપાલિકાએ કોન્ટ્રાકટરની સગવડતા સાચવીને ૧૩,૮૧,૬૭૦-૦૦ રૂ. ડીપોઝીટ એટલે કે ૧૩,૪૧,૬૭૦-૦૦ રૂ. ઓછા લઇને નિયમ વિરૂદ્ધ વર્ક ઓર્ડર આપી દીધો હતો.\nવર્ક ઓર્ડર આ કામ ૬ માસમાં એટલે કેતા.ર/૩/ર૦૧૬ સુધીમાં પુર્ર્ણ કરવાનું હતું.પરંતુ એજન્સી દ્વારા આ કામ તા.૧૮/૭/ર૦૧૬ ના રોજ પુર્ણ કરવામાં આવ્યું હતું આમ આ કેસમાં૪ મહિના અને ૧૬ દિવસનો વિલંબ થયેલ છે.\nટેન્ડર કલોઝ-૬ ની જોગવાઇ મુજબ મુદત વધારાની અરજી ઇજારાદારે નિયમાનુસાર યોગ્ય કારણો સાથે કરવાની હોય છે. અને સક્ષમ ઓર્થોરીટીએ મુદત વધારાના કારણો યોગ્ય જણાય તો મુદત વધારો કરી આપવાનો હોય છે પરંતુ આ કેસમાં એજન્સીએ મુદત વધારાની અરજી પણ કરેલ નથી અને સક્ષમ અધિકારીએ મુદત વધારો આપેલ પણ નથી. આમ, આ કેસમાં નિયમાનુસર ટેન્ડર કલોઝ-ર મુજબ માર્ગ અને મકાન વિભાગની તા.ર૯/૬/૧૯૮ર ની જોગવાઇઓ મુજબ ટેન્ડરની અંદાજીત કિંમત ૧૦% રકમની મર્યાદામાં કપાત કરવા પાત્ર રકમ અંદાજીત રૂપિયા ર૭,૩૩,૩૪૦-૦૦ રૂ. થાય છે. પરંતુ આટલી માતબર રકમ નગરપાલિકાએ એજન્સી પાસેથી કપાત કરેલ નથી.\nઆમ પોરબંદર નગરપાલિકાએ કમલાબાગ રિનોવેશનના કામમાં નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મળીને ટોટલ રકમ રૂ.ર૭,૩૩,૩૪૦-૦૦ રૂ.+ ૬૬,૩૧૭-૦૦+ ખાણ ખનીજની રોયલ્ટી + ઓછી સિકયુરીટી ડીપોઝીટ + ૧૭૦,૦૦૦-૦૦ + નું એટલે કે (૧૩,૪૧,૬૦-૦૦) લગભગ રૂ.૪૩,૧૧,૩ર૭-૦૦ નું નુકસાન કરેલ છે.\nઆ કામાં નાણાકીય ગેરરીતી કરનાર અને સા��ે કાયદાકીય પગલા લેવા રામદેવભાઇ મોઢવાડીયાએ મુખ્યમંત્રીશ્રી પાસે માંગણી કરી છે. ઓડીટ અધિનિયમ મુજબ સદરહુ વૈધાનિક સંસ્થાએ ઉપરોકત તમામ વિગતો ગંભીર ગેરરીતીનામાં ઓડીટ રિપોર્ટમાં સામેલ કરેલ હોવાથી ગંભીર બાબત હોઇ રાજય સરકાર આ કૌભાંડમાં જવાબદાર લોકોને પાઠ ભણાવવો જોઇએ એમ અંતમાં રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવ્યું છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nઈઝરાયલનો ઈરાન ઉપર હુમલોઃ પરમાણુ કેન્દ્રો તબાહ કરી દીધા access_time 3:38 pm IST\nરાજકોટમાં કોરોના બેફામ બન્યો : રાત્રે વધુ ચાર કેસ સાથે એક જ દિવસમાં 16 કેસ નોંધાતા ફફડાટ :કુલ કેસનો આંક 211 થયો access_time 10:47 pm IST\nરાજકોટમાં કોરોના મહામારીએ પકડી જેટ ગતિ : સાંજે વધુ 7 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : શહેરના સ્વામીનારાયણ ચોક, એસ્ટ્રોન ચોક, ગોંડલ ચોકડી, ઢેબર રોડ, મોરબી રોડ, ગુંદાવાળી મેઈન રોડ અને ગુરુપ્રસાદ ચોક વિસ્તારના 6 પુરુષો અને 1 મહિલાને વળગ્યો કોરોના : શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઝડપથી ફેલાતા કોરોના સંક્રમણને લીધે લોકોમાં ફરી વળ્યુ ચિંતાનું મોજૂ : રાજકોટ શહેરમાં કુલ કેસ ૨૦૭ થયા access_time 5:18 pm IST\nભરતસિંહની તબિયત વધુ લથડીઃ વેન્ટીલેટર ઉપર access_time 3:06 pm IST\nગાંધીનગરમાં મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલની અધ્યક્ષતામાં સુરત જિલ્લા આયોજન મંડળ અને સુરત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ access_time 12:04 am IST\nગાંધીનગર એલસીબીનો સપાટો : છ જુગારીઓ સાથે 2 લાખ રોકડ સહિત 8.50 લાખનો મુદ્દામાલ જપ્ત access_time 12:01 am IST\nઅમદાવાદના મેઘાણીનગરની SBI બેન્ક કરાઈ સીલ: સોશ્યલ ડીસ્ટન્સનું ઉલ્લંઘન-- SOPનો ભંગ બદલ મનપાની કાર્યવાહી access_time 12:00 am IST\nકોરોના લોકડાઉન વચ્ચે પ્રવાસન સ્થળોને મંજૂરી મળી નથી ત્યારે નર્મદા ટેન્ટ સીટીમાં લગ્ન માટે ખાસ આયોજન access_time 11:56 pm IST\nપરસેવો બન્યો પારસમણિ લોકડાઉન દરમ્યાન ઊંડા ઉતારેલ તળાવ લાગ્યા ભરાવા access_time 11:54 pm IST\nરાજપીપળા નાગરીક બેંક પાસે \"સ્વચ્છતા નું પ્રતીક\" નામથી ચાલતું શૌચાલય ગંદકીમાં નંબર વન: પાલિકા તંત્ર નિષ્ક્રિય.\nસુરતના ભ��સ્તાન ઢોર ડબ્બામાં ફરી ગૌવંશ બેહાલ : તંત્રની ઘોર બેદરકારી access_time 11:47 pm IST\nમોડી રાત્રે આંધ્ર પ્રદેશ - વિશાખાપટ્ટનમના પરવડા વિસ્તારની દવા કંપની સાઈનાર લાઈફ સાયન્સિઝમાં ગેસ લીક થતા 2 લોકોના મોત : 4ને હોસ્પિટલમાં ખસેડાયા : વિસ્તારમાં અફરાતફરી મચી : હાલાત હાલ નિયંત્રમણમાં : મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીએ કંપનીમાં ગેસ લીકેજને લઈને તપાસના આદેશ આપ્યા access_time 9:03 am IST\nપ્રાંતિજ માં વરસાદ વહેલી સવારે કાળા ડિબાંગ વાદળોથી અંધારપટ: ધીમી ધારે વરસાદથી ભારે બફારાથી લોકોને રાહત : વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ access_time 11:03 am IST\nમોટી કંપનીનું વિમાન રન-વેથી સ્લીપ થઇ ગયું : દેશના મોટા કોર્પોરેટ હાઉસનું ખાનગી વિમાન પરમ દિવસે હૈદ્રાબાદ એરપોર્ટ ઉપર રન-વેની બહાર ચાલ્યુ ગયાના અહેવાલો મળે છે. પાંખો અને લેન્ડીંગ ગીયર ડેમેજ થયાનું ન્યુઝ ફર્સ્ટ નોંધે છે. જો કે વિમાનમાં બેઠેલાઓ અને મુસાફરો સલામત છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 3:51 pm IST\nહરિયાણાના સોનીપત જીલ્લામાં ઓન ડ્યુટી બે પોલીસ કર્મીઓની ગોળીઓ મારીને હત્યા access_time 1:49 pm IST\nહાથ અને શ્રવણ ક્ષમતા નથી, પરંતુ પગથી ચિત્ર દોરવામાં જબરો પારંગત છે આ કલાકાર access_time 3:16 pm IST\nકેરળ બાદ હવે તેલંગાણામાં પ્રાણીઓ સાથે ક્રુરતા : વાંદરાને ફાંસી પર લટકાવી હત્યા access_time 10:58 pm IST\nચામુંડા સોસાયટીનો કાનો બાવાજી ચોરાઉ બાઇક સાથે પકડાયો access_time 3:07 pm IST\nશાસ્ત્રી મેદાન ખાલીખમઃ પાણી ભરાઇ ગયા access_time 4:05 pm IST\nરૂષિક ગાજીપરાએ અમેરિકામાં ધો. ૧રની પરીક્ષા પ્રથમ ક્રમાંકે પાસ કરી ડોકટર બનવાનું સ્વપ્ન access_time 12:54 pm IST\nભાવનગરમાં કોરોના વિસ્ફોટ : છેલ્લા ૨૪ કલાકમાં 10 નવા પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 257 થઇ access_time 7:11 pm IST\nખાવડા પોલીસ હુમલા પ્રકરણમાં ૮ ઝડપાયા- પોલીસનું મેગા કોમ્બિગ ઓપરેશન : ૧૫૦ ના ટોળા સામે ફરિયાદ, આઈજી સુભાષ ત્રિવેદી અને એસપી સૌરભ તોલંબિયાએ ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓની લીધી મુલાકાત access_time 12:45 pm IST\nરાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 626 પોઝીટીવ કેસ :કુલ કેસનો આંકડો 32 હજારને પાર પહોંચ્યો :વધુ 19 લોકોના મોત : મૃત્યુઆંક 1828 થયો access_time 10:10 pm IST\nકોરોના સામે રક્ષણ આપવા પ્રેરક અભિગમ : માત્ર માસ્ક વગરના લોકોને દંડ નહી પણ સાથે માસ્ક આપવા સુચના access_time 9:05 pm IST\nનાંદોદ તાલુકાના લાછરસ ગામના તલાટીને ફોન પર ધમકી આપનાર વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ access_time 11:30 pm IST\nબ્રોકલીમાંથી ઇયળ નીકળી, ભાઈને ગમી ગઈ એટલે પાળીને એમાંથી પતંગિયું બનાવ���યું access_time 3:11 pm IST\nઆને કહેવાય રિયલ બાહુબલીઃમાથા પર બાઇક લઈને ચડી ગયો બસપર access_time 3:12 pm IST\nદક્ષિણી અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં બોંબ ફાયરિંગની ઘટનામાં બાળકો સહીત 23 શખ્સોના મૃત્યુથી અરેરાટી access_time 6:23 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nજો બાઇડને ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મેધા રાજને ડિજિટલ ચિફ ઓફ સ્ટાફ તરીકે નિમણુંક આપી : પ્રેસિડન્ટ પદના પ્રચાર માટેની તમામ ડિજિટલ કામગીરી સંભાળશે access_time 1:50 pm IST\nનેપાળમાં પ્રાઈમ મિનિસ્ટર ઓલી વિરુદ્ધ વધી રહેલો અસંતોષ : પ્રબળ બની રહેલી રાજીનામાની માંગણી access_time 7:50 pm IST\nછેલ્લા 50 વર્ષમાં ભારતમાંથી 4 કરોડ 50 લાખ ઉપરાંત મહિલાઓ લાપત્તા : આજની તારીખમાં પણ બાળકીઓ ભેદભાવનો ભોગ બની રહી હોવાનો યુ.એન.નો 2020 ની સાલનો અહેવાલ access_time 8:17 pm IST\nઆકાશ ચોપડાની આઇપીએલ ટીમમાં ધોની બન્યો કેપ્ટન : રોહિત શર્મા તથા ડેવિડ વોર્નરને ઓપનર તરીકે પસંદ કર્યા access_time 1:42 pm IST\nકોરોના વાયરસની ઈમ્પેકટ બાદ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શેડયુલનો રિવ્યુ કરશે access_time 3:11 pm IST\nદિલ્હીના ક્રિકેટર સંજય દોબલનું કોરોનાને કારણે મૃત્યુ access_time 3:10 pm IST\n'ભાભીજી ઘર પર હૈ'નું શૂટિંગ ફરી થયું શરૂ access_time 4:58 pm IST\nસુશાંતસિંહ રાજપૂતની યાદમાં 550 ગરીબ પરિવારોને ભોજન કરાવશે ભૂમિ પેડનેકર access_time 5:02 pm IST\nઅજય દેવગણની ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ હોટસ્ટાર પર રિલીઝ થશેઃ ૩ નવા પોસ્ટર રિલીઝ access_time 5:31 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00598.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/india-news/jaipur-lad-joins-us-army-at-rs-1-2-crore-pay-package-53173/", "date_download": "2020-07-09T18:35:40Z", "digest": "sha1:55AP4HFAF4CS6ZKBHL4BWT3YCABOWARQ", "length": 14176, "nlines": 186, "source_domain": "www.iamgujarat.com", "title": "Pride: આ ભારતીયને મળી US આર્મીમાં 1.2 કરોડના પેકેજની જોબ | Jaipur Lad Joins Us Army At Rs 1 2 Crore Pay Package - India News | I Am Gujarat", "raw_content": "\n45 હજારની એક એવી ટોસિલિઝુમેબની દવાનો જથ્થો સરકાર પાસે પુરતા પ્રમાણમાંઃ નિતિન પટેલ\nકોરોનાની આડ અસરનો વિચિત્ર કિસ્સોઃ પતિએ પત્ની સામે તમામ સિક્રેટના વટાણા વેરી નાંખ્યા\nપાકિસ્તાનમાં કોરોના માટે અમેરિકા જવાબદાર 20 અબજ ડૉલરના વળતર માટે કેસ નોંધાયો\nઅમદાવાદ: મેઘાણીનગરમાં આવેલી SBIની શાખા AMCએ સીલ કરી\nનેપાળમાં DD ન્યૂઝ સિવાયની તમામ ભારતીય ન્યૂઝ ચેનલ પર પ્રતિબંધ\nકાર્તિક આર્યને કેન્સલ કરી ચાઈનીઝ પ્રોડક્ટની ડીલ\nસુશાંત સિંહ રાજપૂત કેસ : સુબ્રમણ્યમ સ્વામીએ વકીલ સાથે કરી વાત, CBI તપાસની શક્યતા વધી\n‘સૂરમા ભોપાલી’ના નિધનથી ‘જય-વીરુ’ દુ:ખી, આ શબ્દોમાં આપી શ્રદ્ધાંજલિ\n‘માટી�� થયા સદાબહાર એક્ટર જગદીપ, દીકરા જાવેદ-નાવેદ જાફરીએ કરી અંતિમ વિધિ\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News India Pride: આ ભારતીયને મળી US આર્મીમાં 1.2 કરોડના પેકેજની જોબ\nPride: આ ભારતીયને મળી US આર્મીમાં 1.2 કરોડના પેકેજની જોબ\n1/4US આર્મીમાં મહત્વના હોદ્દા પર છે આ ભારતીય\nજયપુરઃ અમેરિકામાં ભારતીયોની નોકરી અને H1B વિઝાની મથામણો વચ્ચે એક ભારતીયને અમેરિકન સેનામાં કરોડોના પેકેજ સાથે જોબ મળી છે. રાજસ્થાનના જયપુર નિવાસી મોનાર્ક શર્માને અમેરિકન આર્મીના કોમ્બેટ ફાઇટર હેલિકોપ્ટર AH-64Eની ટીમમાં વૈજ્ઞાનિક તરીકે 1.20 કરોડના પેકેજ સાથે જોબ મળી છે.\n2/4વાર્ષિક કરોડોના પેકેજ સાથે અમેરિકન આર્મીએ કરી ઓફર\nઅમેરિકન સેનાના ફોર્ટહૂડ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક 1.20 કરોડના પગાર સાથે મોનાર્ક શર્માની નિયુક્તી કરવામાં આવી છે. તેનું મુખ્ય કામ આ વર્ષે જ અમેરિકન સૈન્યમાં સામેલ કરવામાં આવેલ ફાઇટર હેલિકોપ્ટરની ડિઝાઈન, ઇન્સ્પેક્શન, મેન્યુફેક્ચરીંગ અને મેઇન્ટેનન્સ જોવાનું છે.\n3/42013માં નાસામાં મળી હતી જોબ\nશર્માએ વર્ષ 2013માં પહેલીવાર નાસાના માસ કોમ્યુનિકેશન વિભાગમાં જુનિયર રીસર્ચ સાયન્ટિસ્ટ તરીકે જોબ મેળવી હતી. જે બાદ મે-2016માં તેણે અમેરિકન આર્મીને જોઇન કર્યું હતું. થોડાક જ સમયમાં શર્માએ સેનામાં પોતાની કાબેલિયત પૂરવાર કરી અને ડિઝાઇન તથા રીસર્ચ મામલે બે મોટા એવોર્ડ મેળવ્યા હતા. શર્માને 2016માં જ આર્મી સર્વિસ મેડલ અને સેફ્ટી એક્સલેન્સ એવોર્ડ આપવામાં આવ્યો.\n4/4નાસાના પ્રોજક્ટમાં ભાગ લેવાથી બદલાયું ભાગ્ય\nમોનાર્ક શર્માના પિતા અને રાજસ્થાન પોલીસના એડિ. પ્રાઇવેટ સેક્રેટરી રાકેશ શર્માએ આ અંગે જણાવ્યું કે, ‘હાલ મોનાર્ક દેશની જુદી જુદી યુનિવર્સિટીમાં લિડરશીપના પાઠ ભણાવવા માટે ફરી રહ્યો છે. તેનું કહેવું છે કે હું ભારતીય સેના માટે ભલે કંઇ કરી શક્યો નથી પરંતુ અમેરિકામાં મારૂ કામ ભારતને ગૌરવ અપાવશે.’ તેના પિતાએ વધુમાં કહ્યું કે, નાસાને બે પ્રોજેક્ટ વર્ષ 2011માં મૂન બગ્ગી પ્રોજેક્ટ અને 2012માં લુના બોટમાં ભાગ લેવાના કારણે તેનું ભાગ્ય બદલાઈ ગયું.\nનેપાળમાં DD ન્યૂઝ સિવાયની તમામ ભારતીય ન્યૂઝ ચેનલ પર પ્રતિબંધ\n આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામું\nયુપીમાં ફરી એક વખત 13 જુલાઈ સુધી લોકડાઉન જાહેર કરાયું\nઉજ્જેન સુધી કઈ રીતે પહોંચ્યો ગેંગસ્ટર વિકાસ દુબે ઉઠી રહ્યા છે આ 10 સવાલ\nક્યારે આવશે કોરોનાની રસી સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબ\nપ્રતિષ્ઠિત IIT કાનપુરના 35 વર્ષીય આસિસ્ટન્ટ પ્રોફેસરે કરી આત્મહત્યા\nજુનાગઢઃ વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા ‘સિંહ’ લટાર મારવા નીકળ્યો\nમુંબઈઃ કોરોના વચ્ચે હોસ્પિટલમાં જ વાગી શરણાઈ, ડોક્ટર કપલે કર્યા લગ્ન\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી...\nકોરોનાનો ભય છતાં માસ્ક નથી પહેરી રહ્યા લોકો, ‘યમરાજ અને ચિત્રગુપ્ત’ સમજાવવા આવ્યા\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nનેપાળમાં DD ન્યૂઝ સિવાયની તમામ ભારતીય ન્યૂઝ ચેનલ પર પ્રતિબંધભાડે રહો છો આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામુંયુપીમાં ફરી એક વખત 13 જુલાઈ સુધી લોકડાઉન જાહેર કરાયુંઉજ્જેન સુધી કઈ રીતે પહોંચ્યો ગેંગસ્ટર વિકાસ દુબે ઉઠી રહ્યા છે આ 10 સવાલક્યારે આવશે કોરોનાની રસી આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામુંયુપીમાં ફરી એક વખત 13 જુલાઈ સુધી લોકડાઉન જાહેર કરાયુંઉજ્જેન સુધી કઈ રીતે પહોંચ્યો ગેંગસ્ટર વિકાસ દુબે ઉઠી રહ્યા છે આ 10 સવાલક્યારે આવશે કોરોનાની રસી સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબપ્રતિષ્ઠિત IIT કાનપુરના 35 વર્ષીય આસિસ્ટન્ટ પ્રોફેસરે કરી આત્મહત્યાPM કુસુમ યોજનાઃ ખેડૂતોને સોલાર પંપ પર 90 ટકા સુધીની છૂટ, આ રીતે મળશે ફાયદોખેડૂતના દીકરાએ 12 સાયન્સમાં 99.40%નો સ્કોર કર્યો, બનવા માગે છે ડૉક્ટરકોરોનાની દવા રેમડેસિવિરના કાળાબજારઃ દર્દીઓના સ્વજનો પાસેથી 10 ગણી કિંમત વસૂલે છે નફાખોરો75 વર્ષના દાદાને પત્નીના ચારિત્ર્ય પર થઈ શંકા, ગુસ્સામાં આવી તોડી નાખ્યો હાથઆંધ્રપ્રદેશમાં કોરોનાના દર્દીના શબને JCBની મદદથી ઉઠાવાયુંમહિલાએ નેત્રહીન વૃદ્ધ માટે કર્યું એવું કામ કે લોકો કરવા લાગ્યા સલામ સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબપ્રતિષ્ઠિત IIT કાનપુરના 35 વર્ષીય આસિસ્ટન્ટ પ્રોફેસરે કરી આત્મહત્યાPM કુસુમ યોજનાઃ ખેડૂતોને સ��લાર પંપ પર 90 ટકા સુધીની છૂટ, આ રીતે મળશે ફાયદોખેડૂતના દીકરાએ 12 સાયન્સમાં 99.40%નો સ્કોર કર્યો, બનવા માગે છે ડૉક્ટરકોરોનાની દવા રેમડેસિવિરના કાળાબજારઃ દર્દીઓના સ્વજનો પાસેથી 10 ગણી કિંમત વસૂલે છે નફાખોરો75 વર્ષના દાદાને પત્નીના ચારિત્ર્ય પર થઈ શંકા, ગુસ્સામાં આવી તોડી નાખ્યો હાથઆંધ્રપ્રદેશમાં કોરોનાના દર્દીના શબને JCBની મદદથી ઉઠાવાયુંમહિલાએ નેત્રહીન વૃદ્ધ માટે કર્યું એવું કામ કે લોકો કરવા લાગ્યા સલામબિહાર: કોરોના વોર્ડમાં મૃતદેહની વચ્ચે રહેવા મજબૂર છે દર્દીઓ, જુઓ વિડીયોવૈશ્વિક પ્રગતિમાં ભારતની ભૂમિકા ઘણી જ મહત્વની રહેશેઃ પીએમ મોદીમોદી સરકાર પર ‘ક્રીમિ લેયર’ની વાર્ષિક આવક મર્યાદા વધારીને 16 લાખ કરવાનું દબાણ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00598.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2019/10/11/improving-english-of-gujarati-medium-students/", "date_download": "2020-07-09T18:34:08Z", "digest": "sha1:LVLYDOKKNKHH6FKBN43UXKFAK2F2UQ72", "length": 43691, "nlines": 163, "source_domain": "webgurjari.in", "title": "ચેલેન્‍જ.edu :: ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી સારું બનાવવા ઉપાયો – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nચેલેન્‍જ.edu :: ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી સારું બનાવવા ઉપાયો\nઍમિટી સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળા છે. ભરૂચના ઔદ્યોગિક વિકાસને કારણે શાળામાં વિવિધ રાજયોના બાળકો અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ લે છે તથા મોટા ઉદ્યોગગૃહોમાં કામ કરતાં કર્મચારીઓની પત્નીઓ શિક્ષિકા તરીકે જોડાતા હોય છે. વિવિધ પ્રકારની સંસ્કૃતિ અને ભાષાની ઓળખ લઈને આવેલા આ વિદ્યાર્થીઓ અને નિયુકત થયેલ શિક્ષિકાબહેનો થકી આખુ સંકુલ મિની હિન્દુસ્તાન લાગે આ વાતાવરણમાં અભ્યાસનું માધ્યમ અંગ્રેજી હોય તે સ્વાભાવિક છે પણ ગુજરાતની અસ્મિતા જળવાઈ રહે તે હેતુથી ગુજરાતી શિક્ષકો દ્વારા ઉત્તમ ગુજરાતી શિખવાડાઈ રહ્યું છે. પણ આજે વાત કરવી છે ગુજરાતી માધ્યમમાં ઉત્તમ અંગ્રેજી શિક્ષણની.\nઉપર જણાવ્યા મુજબ અંગ્રેજી માધ્યમમાં ભણી સ્નાતક અને અનુસ્નાતક થયેલ શિક્ષિકાબહેનોના સીધા સંપર્કમાં અમારા ગુજરાતી માધ્યમના શિક્ષકો આવે તેથી અમારી શાળામાં વિશાળ કોમન સ્ટાફ રૂમ છે. દરેક ગુજરાતીભાષી શિક્ષક સાથે અંગ્રેજી બોલતા શિક્ષકોને બેસાડયા છે તથા વાતચીતનું માધ્યમ અંગ્રેજી સ્વીકારાયું છે. સ્ટાફ મિટીંગની ���ૂચનાઓ પરિપત્રો અંગ્રેજી ભાષામાં રજૂ થતા હોવાથી શિક્ષકો અંગ્રેજી શિખવા માટે તત્પર બન્યા છે. ગુજરાતીભાષી શિક્ષકોને શાળા સમય પહેલાં અંગ્રેજી ભાષા શિખવાના વિશેષ વર્ગો ચલાવાય છે, જેનું સંચાલન અમારા અંગ્રેજી માધ્યમના શિક્ષકો કરે છે.\nખાસ વાત તો એ છે કે અમારા ગુજરાતી માધ્યમમાં પહેલા ધોરણથી અંગ્રેજી માધ્યમનું અંગ્રેજી શિખવાય છે. રાષ્ટ્રીય કક્ષાના અંગ્રેજી અભ્યાસક્રમ મુજબના પુસ્તકો તૈયાર કરતા Oxford University Press, Orient Blackswan વગેરે દ્વારા પ્રકાશિત થયેલ English Reader, Grammar, Supplementary Reading વગેરે પુસ્તકો અંગ્રેજી માધ્યમ કરતાં બે ધોરણ નીચે રાખી ગુજરાતી માધ્યમમાં શિખવવામાં આવે છે. ઉપરાંત આ ભાષા શિખવનાર શિક્ષકો પણ અંગ્રેજી માધ્યમના હોય છે, જેથી વર્ગખંડમાં અંગ્રેજીનું ગુજરાતી ન થતાં અંગ્રેજી ભાષા અંગ્રેજીમાં શિખવાય છે. ખૂબ સરળ અંગ્રેજીમાં બોલતા આ શિક્ષકો ધોરણ–૧માં અભિનય અને હાવભાવની મુદ્રા ધારણ કરી અંગ્રેજી શબ્દોના ભાવ પ્રગટ કરે છે. ખૂબ જ ધીરજ રાખી બાળકોને સૌ પ્રથમ સાચું અંગ્રેજી સંભળાવવાનો પ્રયાસ કરાય છે તથા તે જ રીતે બોલવા માટે પ્રોત્સાહન અપાય છે. આમ વાતચીતના માધ્યમથી અંગ્રેજી શીખવા–શિખવવાનો અભિગમ દાખલ કર્યો છે.\nThe times Of India દ્વારા પ્રગટ થતું Student Special ગુજરાતી માધ્યમના ઘણા વિદ્યાર્થીઓ હોંશે હોંશે વાંચે છે. વિષયશિક્ષક આ સમાચાર વાંચી–વંચાવી પાઠયપુસ્તકની બહારની દુનિયામાં લઈ જાય છે. શાળાના પુસ્તકાલયમાં એવા ઘણાં પુસ્તકો એવા છે જેનો અંગ્રેજી અનુવાદ અથવા ભાવાનુવાદો ઉપલબ્ધ હોય. અહીં ગુજરાતી શિક્ષક આ પુસ્તક વિશે ગુજરાતીમાં વાત કરી મૂળ અંગ્રેજી પુસ્તક વાંચવાની ભલામણ કરે છે. નેશનલ બુક ટ્રસ્ટના આવા પુસ્તકો થકી શિક્ષકો ખૂબ સમૃધ્ધ બન્યા છે.\nઅંગ્રેજી શબ્દભંડોળ વધારવા વર્ગના બુલેટિન બોર્ડ પર ચિત્રો અને શબ્દો વારંવાર પ્રગટ કરાય છે. પ્રાર્થના સંમેલનમાં દરરોજ Thought of the day, News reading અંગ્રેજીમાં થાય છે. સહઅભ્યાસ પ્રવૃત્તિઓ વેળાએ વિદ્યાર્થીઓ દ્વારા થતા કાર્યક્રમ સંચાલનમાં ઉદ્‌ઘોષણા અને મહેમાનોના પરિચયમાં ઘણું બધું અંગ્રેજીમાં બોલાય છે. અહીં પહેલા ધોરણથી શિખવાતું કોમ્પ્યુટર વિદ્યાર્થીઓને અંગ્રેજી વાંચવામાં ખૂબ ઉપયોગી થઈ પડે છે. શાળાની ઈન્ટરનેટ જોડાણથી સજજ ત્રણ કોમ્પ્યુટર લેબમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ઈન્ટરનેટ પરની અંગ્રેજીમાં લખેલ માહિતી વાંચવા પ્રેરાય છે અને ન સમજ���ય તો કોમ્પ્યુટરમાં ડિક્ષનરી તો છે જ, વળી દરેક વિદ્યાર્થી માટે ‘નાનો કોશ’ અને ‘અંગ્રેજી ડિક્શનરી’ શાળામાં લાવવી ફરજિયાત છે.\nશાળાની મધર્સ કલબ દ્વારા અંગ્રેજી શીખવા ઈચ્છતી બહેનોને અમારા શિક્ષકો દ્વારા ટૂંકા સમયગાળાના વર્ગો ચલાવી આ મમ્મીઓને અંગ્રેજી વિષયમાં રસ લેતી કરવામાં આવે છે, જેથી તેમના બાળકોને મમ્મી પણ પ્રેરણારૂપ બને. બાળકોને વિવિધ કાર્ય કરવા બદલ પ્રોત્સાહન આપવા હંમેશા પુસ્તકો ભેટરૂપે અપાય છે. અહીં પણ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને સરળ અંગ્રેજીમાં લખાયેલ પુસ્તકો અપાય તેવી કાળજી લેવાય છે. શાળા દ્વારા પ્રકાશિત થતા શાળાસામયિક ‘મૈત્રી–સેતુ’નો મોટાભાગનો હિસ્સો અંગ્રેજીમાં લખાય છે તથા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં કાવ્ય, ટૂચકા, ઉખાણાં વગેરે લખવા પ્રેરણા આપવામાં આવે છે. અન્ય વિષયોના શિક્ષણમાં પણ પારિભાષિક શબ્દો ગુજરાતીની સાથો સાથ અંગ્રેજીમાં પણ શિખવાડવામાં આવે છે જેથી આ વિષયના અંગ્રેજીમાં લખાયેલ સંદર્ભ પુસ્તકો આ બાળકો વાંચવાનો પ્રયાસ કરી શકે.\nગુજરાતી માધ્યમમાં અંગ્રેજીને ઘનિષ્ઠ બનાવવા માટે કરેલા પ્રયોગો\nનીચેના જેવા પ્રયત્નો કરી શકાય :\n(૦૧) સૌ પ્રથમ તો અંગ્રેજી માધ્યમના એલ.કે.જી.માં (બાલમંદિરના પ્રથમ વર્ષમાં) અભ્યાસ કરાવીએ તે જ પુસ્તકો ગુજરાતી માધ્યમના ધોરણ એકમાં ચલાવવા જોઈએ. ગુજરાત રાજ્યે નિર્ધારિત કરેલ પાઠયપુસ્તકો ઉપરાંત આ પુસ્તક વર્ગખંડમાં નિયમિત ધોરણે શીખવવામાં આવે. પહેલી ભાષા ગુજરાતી અને બીજી ભાષા અંગ્રેજીને ગણી શકાય. બીજી ભાષા હોવાથી લખવા કરતાં બોલવા, સાંભળવા અને વાંચવા ઉપર વિશેષ ધ્યાન આપવાનું રહે. વળી ગુજરાત રાજયના પાઠયપુસ્તકો સિવાયના પુસ્તકો પસંદ કરવાથી બાળકને સ્વાભાવિક રીતે રાષ્ટ્રીય કક્ષાના પુસ્તકો પ્રકાશિત કરતા પ્રકાશકોના સીધા સંપર્કમાં આવવાની તક પ્રાપ્ત થાય. આ પ્રકાશકો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત થયા છે. તેમના લેખકો પણ સ્વાભાવિક રીતે આ જ કક્ષાના હોય. તેનો સીધો લાભ ગુજરાતી માધ્યમના બાળકોને એ રીતે થાય કે તેઓ પ્રાથમિક કક્ષાથી જ તેમના નામ અને કામથી જાણકાર થાય.\n(૦ર) ગુજરાતી માધ્યમના નિબંધના વિષયો જેવા જ વિષયો પર અંગ્રેજી માધ્યયમાં નિબંધલેખન કાર્ય કરાવી શકાય. આ વિષયો પસંદ કરતી વખતે જે નવા શબ્દો ઉપયોગમાં લેવાના છે તેની અલગ યાદી તૈયાર કરી બાળકોને જે તે ધોરણમાં વર્��ની શરૂઆતમાં આપી દઈ શકાય. આ શબ્દો અવારનવાર વર્ગના બુલેટિન બોર્ડ ઉપર મૂકાય. આ શબ્દો ચિત્રો દ્વારા દર્શાવી શકાય તો તેના ચિત્રો વર્ગમાં મૂકવાની કાળજી શિક્ષક રાખી શકે. અલબત્ત, આ બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓનો સહકાર લઈ શકાય. અનુભવે સમજાયું છે કે કેટલાક વાલીઓ તો સતત શાળાને પ્રત્યેક ક્ષેત્રે સહકાર આપવા તત્પર જ હોય છે, પરંતુ શાળાઓમાં આ બાબતે કેટલીકવાર ઉદાસીનતા જોવા મળે છે. આ વાલીઓનો સહકાર અંગ્રેજીના વિકાસ અને પ્રભુત્વ માટે ઘણો ઉપયોગી બને છે.\n(૦૩) ગુજરાતી ન જાણતા હોય તેવા અંગ્રેજી માધ્યમના શિક્ષકોને ગુજરાતી માધ્યમના વર્ગોમાં મોકલવાથી બાળકો અંગ્રેજીનું મહત્વ સમજતા અને સ્વીકારતા થાય. વળી આ શિક્ષકોને પણ મજા આવે. કેટલીકવાર તો લાંબા સમયના સહવાસ બાદ ગુજરાતી માધ્યમના શિક્ષકો કરતાં અંગ્રેજી માધ્યમના શિક્ષકો ઘણું સારું ગુજરાતી બોલતા અને લખતા થાય છે, એટલું જ નહીં તેઓ તો વ્યાકરણની ભૂલો શોધીને બતાવતા પણ થાય છે. આ રીતે રાષ્ટ્રીય એકતાનો એક ઉત્તમ ઉદ્દેશ સિદ્ધ થાય. આ શિક્ષકો તેમના રાજયમાં જઈ શિક્ષક થશે અને ગુજરાતી બાળકો સાથે શિક્ષણકાર્ય કરતી વખતે કયારેક ગુજરાતીમાં બોલશે ત્યારે કાર્યમાં અદ્‌ભુત સફળતા પ્રાપ્ત થશે. ગુજરાતી વિદ્યાર્થીઓને પોતાપણું લાગશે.\n(૦૪) શિક્ષકોએ અગત્યના અને વિદ્યાર્થીઓને રસ પડે તેવા સમાચારોના કટિંગ્સ અંગ્રેજી સમાચારપત્રોમાંથી કાપીને બુલેટિન બોર્ડ ઉપર મોટી સાઈઝની ઝેરોક્ષ કરાવીને મૂકવા જોઈએ. જરૂર પડે શાળાઓ અંગ્રેજી છાપાની એક કરતાં વધુ નકલ મંગાવે જેથી તે દિવસના સમાચારનાં કટિંગ્સ તે જ દિવસે બુલેટિન બોર્ડ ઉપર મૂકાઈ જાય. જરૂર પડે તો અંગ્રેજી ભાષાના અથવા અન્ય કોઈપણ શિક્ષક આ સમાચાર કે માહિતીનું વર્ગમાં વાચન કરે. વિદ્યાર્થીઓ સાથે અંગ્રેજીમાં ચર્ચા કરે. વિષય પસંદ કરતી વખતે બિનજરૂરી વિવાદમાં ન પડાય તેની કાળજી રાખવી જરૂરી છે. ‘માય નેમ ઈઝ ખાન’થી લઈને ‘મહિલા બીલ’ અંગેના કે આઈપીએલના સમાચારનો સહારો લઈ શકાય. શકય હોય તો જે તે ગામમાં બનેલા સમાચાર તો અચૂક બાળકો સમક્ષ રજૂ કરીએ.\n(૦પ) અંગ્રેજીના શિક્ષક સારું અંગ્રેજી જાણતા વિદ્યાર્થીઓની મદદથી પોતાના ગામ, શહેર, તાલુકા કે જિલ્લાના અગત્યના સમાચાર જે છાપામાં આવ્યા ન હોય તે અંગ્રેજીમાં લખી–લખાવી પ્રાર્થનાસભામાં વંચાવે. અંગ્રેજીમાં સમાચાર વાંચવા કે લખવા માટે ઘણી મોટી સંખ્યામાં બાળકો ઉત્સુ��તા ધરાવે છે, તેવો અનુભવ છે. અંગ્રેજી ભાષાનું મહત્વ તેમને પણ ખબર છે. તેઓ તેમાં કાબેલિયત પ્રાપ્ત કરવા આતુર હોય છે.\n(૦૬) સપ્તાહમાં કે પખવાડિયામાં એક દિવસ શાળાની તમામ (શકય હોય તો) કાર્યવાહી અંગ્રેજીમાં થાય. તમામ શિક્ષકો બાળકો સાથે અંગ્રેજીમાં વાતચીત કરે. (જેવું આવડે તેવું) બાળકો પણ શાળા સમય અગાઉ, રીસેસમાં કે શાળા છૂટયા બાદ અંગ્રેજીમાં વાતચીત કરે. ઘેર અંગ્રેજી જાણનાર માતાપિતા હોય તો તેમની સાથે પણ તે દિવસ પૂરતી શકય હોય તેટલી વાતચીત અંગ્રેજીમાં કરે. આ રીતે અંગ્રેજીનો બિનજરૂરી હાઉ (ગભરામણ) પણ દૂર કરી શકાય.\n(૦૭) શાળામાં પ્રાર્થના સંચાલન બબ્બે દિવસ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં રાખી શકાય. ત્રણે ભાષાઓ બોલવા અને સાંભળવામાં ઉપયોગ કરવાની આ ઉત્તમ રીત છે.\n(૦૮) અંગ્રેજી ભાષા અંગે શાળાના અંગ્રેજી જાણકાર શિક્ષક, વાલી કે શાળા શુભેચ્છક દ્વારા વધારાના વર્ગોનું આયોજન કરી શકાય.\n(૦૯) પ્રત્યેક વર્ગ પોતાના વર્ગની સાંસ્કૃતિક સમિતિ બનાવે. આ સમિતિ દરેક માસમાં એક નાનકડો અંગ્રેજી નાટયપ્રયોગ પોતાના વર્ગ સમક્ષ રજૂ કરે. વર્ષાન્તે પોતાના વર્ગના ઉત્તમ નાટકને રજૂ કરી શાળા અંગ્રેજી નાટયપ્રયોગોની સ્પર્ધાનું આયોજન કરી શકે. આજ રીતે કાવ્યપઠન કે વાર્તા કહેવાની સ્પર્ધાનું આયોજન વિચારી શકાય. કયારેક સાંપ્રત બનાવોને પણ સાંકળી શકાય. આજ રીતે સ્પેલીંગથી લઈને તે વાકયરચના સુધીની સ્પર્ધાનું આયોજન વિચારી શકાય.\n(૧૦) ધો. ૧ થી ૯ સુધીના ગુજરાતી માધ્યમના બાળકો માટે એક પૂરકવાચનનું પુસ્તક પસંદ કરી જે તે વર્ગોમાં ચલાવી શકાય. નાના ધોરણોમાં ગીજુભાઈની બાળવાર્તાઓથી (અંગ્રેજીમાં મળે છે) લઈને ધીમેધીમે જવાહરલાલ નહેરૂની સંક્ષિપ્ત આત્મકથા સુધી લઈ જઈ શકાય. કયારેક આ પુસ્તક પસંદગીમાં સહેલા કાવ્યો, રમૂજી ટૂચકાઓ, ડો. ભાભા કે ડો. વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિકોના જીવનચરિત્ર્યો પણ લઈ શકાય. નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા સસ્તા અને સારા પુસ્તકો પ્રાપ્ત થાય છે. તેમણે ઘણા ગુજરાતી પુસ્તકોનું અંગ્રેજીમાં ભાષાંતર કરાવી પ્રકાશિત કર્યા છે. શાળા ખરીદી કરે તો વીસ ટકા સુધીનું વળતર આપે છે. ગ્રામ્ય વિસ્તારની શાળાઓને આ વ્યવસ્થામાં ખર્ચની મુશ્કેલી આવે તો ગામમાંથી કોઈ દાતા શોધી મફત અથવા તો થોડીક ઓછી કિંમતે પણ આપી શકાય. એક વિદ્યાર્થી શાળામાં નવ વર્ષ ભણે તો તેની પાસે અંગ્રેજી ભાષાના નવ ઉત્તમ પુસ્તકો પોતાના અંગત પુસ્ત��ાલયમાં પ્રાપ્ત થશે. કદાચ આ પુસ્તકો નાના ભાઈઓ–બહેનોને પણ કામમાં આવે. અલબત્ત આ કાર્યમાં રસ ધરાવતા શિક્ષકને પસંદ કરી આ પુસ્તકોની પસંદ કરવાની સત્તા આપવાની રહેશે. આ શિક્ષકે પ્રત્યેક વર્ષે નવું પુસ્તક પસંદ કરવા પચાસ જેટલા નવા પુસ્તકો વાંચવાની જવાબદારી સ્વીકારવાની રહેશે. પ્રત્યેક શાળામાં એકાદ શિક્ષક તો આવા મળી જ રહે.\n(૧૧) આજકાલ મોટાભાગની શાળાઓ વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ ગોઠવે જ છે. આ ઈનામ વિતરણમાં અંગ્રેજીના પુસ્તકોનો સમાવેશ કરી શકાય. શાળાકીય વિષયોના ઈનામ આપવાના હોય તો જે તે વિષયના અંગ્રેજી પુસ્તકો પસંદ કરી શકાય. રમતગમત ક્ષેત્રે વિજેતાને રમતના કે રમતવીરોના પુસ્તકો આપી શકાય. વિજ્ઞાનના વિષયમાં વૈજ્ઞાનિકોના અને સાહિત્ય કે કલાક્ષેત્રે જે તે ક્ષેત્રના નામાંકિત વ્યકિતઓના અંગ્રેજી પુસ્તકો ઉપર પસંદગી ઉતારી શકાય. કેટલીકવાર અંગ્રેજી પુસ્તકોની કિંમત વધુ હોય તો એક જ વિદ્યાર્થીને ત્રણ કે ચાર ઈનામો મેળવતો હોય તો તેને તમામ સિધ્ધિઓ ભેગી કરી એક પુસ્તક આપી શકાય.\n(૧ર) કેટલીક શાળાઓ જન્મદિને અથવા અન્ય પ્રસંગોએ શિક્ષકોને પુસ્તકો ભેટ આપે છે ત્યારે અંગ્રેજી પુસ્તકો પસંદ કરી શકાય. સમારંભમાં પધારતા અતિથિઓ કે મહાનુભાવોનું સ્વાગત અંગ્રેજી પુસ્તક દ્વારા કરી શકાય.\n(૧૩) શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન અંગ્રેજીમાં કરી શકાય. આ કાર્યક્રમની સ્ક્રિપ્ટ અંગ્રેજીના શિક્ષક લખે. ઉદ્‌ઘોષકની કામગીરી વિદ્યાર્થી દ્વારા કરાવી શકાય. આ વિદ્યાર્થી ઉદ્‌ઘોષણા અંગ્રેજીમાં કરે. આવા વિદ્યાર્થીઓ ઉત્તમ અંગ્રેજી શીખ્યા હોય તેવા અનેક ઉદાહરણો છે.\n(૧૪) શાળા સામયિકમાં અંગ્રેજીનો અલગ વિભાગ હોય. તેમાં અત્યંત સામાન્ય વિષયો ઉપર પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો અંગ્રેજીમાં લખવાની ટેવ પાડે તો અંગ્રેજી ચોક્કસ સુધરે.\n(૧પ) ગામમાં અંગ્રેજી માધ્યમની શાળાઓની મુલાકાત ગોઠવી વિદ્યાર્થીઓ અને શિક્ષકો અરસપરસ મળે, વાતચીત કરે તેવું આયોજન કરી શકાય. મુલાકાત બાદ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ તેમના મિત્રોને અંગ્રેજીમાં પત્ર લખે અને બીજા છેડેથી ગુજરાતીમાં જવાબ આવે તો બંને શાળાના વિદ્યાર્થીઓમાં મૈત્રીનો વિકાસ થાય.\n(૧૬) શાળાની વિવિધ પ્રવૃત્તિઓ વિશે વિદ્યાર્થીઓ તેમના વાલીઓને અંગ્રેજીમાં પત્રો લખે.\n(૧૭) શાળામાં કોઈ મહેમાન આવે ત્યારે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ મહેમાનનો આભાર અંગ્રેજીમા��� પત્ર લખીને માની શકે.\n(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )\n← ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – પ્રકરણઃ ૧૭ – ૧૯૧૬થી ૧૯૩૫: લખનઉ પૅક્ટ\nફિલ્મીગીતો સાથે સંકળાયેલ ખાદ્યસામગ્રી (૨) →\n3 comments for “ચેલેન્‍જ.edu :: ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી સારું બનાવવા ઉપાયો”\nછેલ્લાં થોડાં વર્ષોનાં ૧૦મા અને ૧૨મા દોરણની પરીક્ષાઓ પછીથી વિદ્યાર્થીઓનાં ‘ગુજરાતી’ વિષય’ અંગેના પરિણામોને કારણે ગુજરાતી માધ્યમમાં ગુજરાતી વિષે પણ ચિંતા વ્યક્ત થાય છે.\nઅંગેજી માધ્યમમાં ભણતાં વિદ્યાર્થીઓની અંગ્રેજી કે ગુજરાતી બાબતે સ્થિતિ બહુ સારી નહીં હોય એમ માની શકાય.\nશ્રી રણ્છોડભાઈનો આજનો લેખ આબાતે પણ તત્ત્વતઃ ઉપયોગી નીવડ્વો જોઇએ એમ મારૂં માનવુમ છે.\nજોકે શિક્ષણના ક્ષેત્રે પ્રત્યક્ષ કામ કરવાના તેમના અનુભવને કારણે અહીં ણાવેલ બાબતો વિષે તેમની પાસેથી કંઈ વધારે નવા ભિગમ સાથેનું જાણવ અમળે તેવી અપેક્ષા રહે છે.\nભારત કે લિએ આવશ્યક શિક્ષા નીતિ:\nયદિ ભારત મેં અંગ્રેજી શિક્ષા બેહતર હૈ તો સભી ક્ષેત્રીય ભાષાઓં મેં અંગ્રેજી પાઠ્યક્રમ કા અનુવાદ ક્યોં ન કરેં ઔર સભી કો સમાન શિક્ષા / સૂચના પ્રદાન ક્યોં ન કરેં ક્યા લોગ વેબસાઇટ પર સભી ક્ષેત્રીય ભાષાઓં મેં પી.એમ. કે મન કી બાત નહીં પઢ઼તે હૈં ક્યા લોગ વેબસાઇટ પર સભી ક્ષેત્રીય ભાષાઓં મેં પી.એમ. કે મન કી બાત નહીં પઢ઼તે હૈં ક્યા વે સભી ભારતીય ભાષાઓં મેં બાઇબલ નહીં સિખાતે ક્યા વે સભી ભારતીય ભાષાઓં મેં બાઇબલ નહીં સિખાતે સંસ્કૃત કે વિદ્વાન અનુવાદ ઔર લિપ્યંતરણ કે માધ્યમ સે અંગ્રેજી મેં પશ્ચિમી લોગોં કો વૈદિક જ્ઞાન પ્રદાન કરતે હૈં લેકિન ભારતિય લિપિયોં મેં ભારતીયોં કે લિએ વૈસા નહીં કરતે હૈ.ક્યોં સંસ્કૃત કે વિદ્વાન અનુવાદ ઔર લિપ્યંતરણ કે માધ્યમ સે અંગ્રેજી મેં પશ્ચિમી લોગોં કો વૈદિક જ્ઞાન પ્રદાન કરતે હૈં લેકિન ભારતિય લિપિયોં મેં ભારતીયોં કે લિએ વૈસા નહીં કરતે હૈ.ક્યોં ગુજ઼રાત ને મહાન રાજનીતિક નેતાઓં કે સાથ-સાથ રાષ્ટ્ર કો સરલ ગુજનાગરી લિપિ ભી દી હૈ ઔર ફિર ભી હિંદી કો એક જટિલ પ્રિંટિંગ ઇન્ક વેસ્ટિંગ સ્ક્રિપ્ટ મેં પઢ઼ાયા જાતા હૈ. ક્યોં\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nઅર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો (139)\nકૃષિ વિષયક લેખો (31)\nફિલ્મ સંગીતની સફર (296)\nવિજ્ઞાન અને ગણિત (214)\nવિવિધ વિષય પરના લેખો (623)\nસ્ત્રી: શક્તિ, પ્રકૃતિ (23)\nBharat Bhatt on સમયચક્ર : રાજાઓની શાન અને સામાન્ય માણસનું રક્ષણ – છત્રી\nDipak Dholakia on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભાનુભાઈ રોહિત on ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…\nભરત ભટ્ટ on મહેન્દ્ર શાહની જૂન, ૨૦૨૦ની વ્યંગ્ય રચનાઓ\nભરત ભટ્ટ on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nનરેશ પ્ર. માંકડ on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nબીરેન કોઠારી on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nBharat Bhatt on ટાઈટલ મ્યુઝીક : (૩૭) દો ગજ઼ જમીન કે નીચે (૧૯૭૭)\nPRAKASH MAJMUDAR on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDEEPAK BHATT on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nHasmukh Doshi on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDevika Dhruva on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nNeetin Vyas on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nKamlesh upadhyay on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : ધર્મવિહિન ધર્મો\nShobhana paralikar on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\nNiranjan Korde on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\n(૮૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) – વેબગુર્જરી on (૮૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૦ (આંશિક ભાગ – ૨)\nValibhai Musa on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભાનુભાઈ રોહિત on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nSamir Padmakant Dholakia on સમયચક્ર : તલાટી – ગ્રામ્ય ભારતનો વહીવટી ભોમિયો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nA M Chauhan on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nચંદ્રશેખર on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nPiyush on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભરત ભટ્ટ on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nGJ SONI on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nસઁજીવન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nકેતન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nmuni mehta on બંદિશ એક, રૂપ અનેક �� ૬૭ – “વર્ષા ગાન”\nulhas chitharia on નવી લેખન-શોધ : ‘મારી જીવન સંજીવની’\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nલલિત ત્રિવેદી on લુત્ફ – એ – શેર : મણકો # ૫\nજીગ on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nજીગ on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBhagwan thavrani on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nAshok Vaishnav on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\nજીગ on સંસ્કૃતિની શોધમાં : ૩૪ – પેશાવરને બાય બાય\nજીગ on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\n‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨) – વેબગુર્જરી on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nAshok M Vaishnav on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nરક્ષા પટેલ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nરક્ષા શુક્લ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પ્રસ્તાવના\nGeeta Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nશૈલા મુન્‍શા on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nvimala Gohil on મારું વાર્તાઘર : કંપન જરા જરા\nમારું વાર્તાઘર : કંપન જરા જરા – વેબગુર્જરી on મારું વાર્તાઘર : બીજું ઘર\nBhavesh N Pattni on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૭\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00599.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/ahmedabad-news/other/amc-declares-parking-rates-for-law-garden-food-street-or-khau-gali-happy-streets-513120/", "date_download": "2020-07-09T17:54:18Z", "digest": "sha1:GUSEZG7CVG6UYFMEJK3YQPBUZ5DOBBQL", "length": 14641, "nlines": 177, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: અમદાવાદ: લૉ ગાર્ડનની ખાઉગલીમાં પાર્કિંગ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા | Amc Declares Parking Rates For Law Garden Food Street Or Khau Gali Happy Streets - Other | I Am Gujarat", "raw_content": "\nઅમદાવાદ: મેઘાણીનગરમાં આવેલી SBIની શાખા AMCએ સીલ કરી\nનેપાળમાં DD ન્યૂઝ સિવાયની તમામ ભારતીય ન્યૂઝ ચેનલ પર પ્રતિબંધ\nશાંતિથી પાણી પી રહ્યો હતો દીપડો, પછી બન્યું કંઈ એવું કે ડરના કારણે માર્યો કૂદકો\nહ્રદયદ્રાવક દ્રશ્યઃ કારની અડફેટથી મૃત્યુ પામ્યુ માદા કાંગારુ, તેના સાથીએ કર્યો વિલાપ\n આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : સુબ્રમણ્યમ સ્વામીએ વકીલ સાથે કરી વાત, CBI તપાસની શક્યતા વધી\n‘સૂરમા ભોપાલી’ના નિધનથી ‘જય-વીરુ’ દુ:ખી, આ શબ્દોમાં આપી શ્રદ્ધાંજલિ\n‘માટી’ થયા સદાબહાર એક્ટર જગદીપ, દીકરા જાવેદ-નાવેદ જાફરીએ કરી અંતિમ વિધિ\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી હતો ને\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nGujarati News Other અમદાવાદ: લૉ ગાર્ડનની ખાઉગલીમાં પાર્કિંગ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા\nઅમદાવાદ: લૉ ગાર્ડનની ખાઉગલીમાં પાર્કિંગ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા\nઅમદાવાદ: અમદાવાદ શહેર ખાણીપીણીના શોખીનો માટે જાણીતુ છે. અમદાવાદના જાણીતા લૉ ગાર્ડન પાસે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં હેપ્પી સ્ટ્રીટ નામનું ફૂડ પ્લાઝા ખુલ્લુ મૂકવામાં આવશે. અગાઉ આ જગ્યા લૉ ગાર્ડન વિસ્તારની ખાઉગલીના નામે જાણીતી હતી જે હવે હેપ્પી સ્ટ્રીટના નામે ખુલ્લી મૂકાશે.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો\nઆ હેપ્પી સ્ટ્રીટની વિશેષતા એ છે કે અહીં ફૂડ વાન જોવા મળશે અને તે સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રે 1 વાગ્યા સુધી સામાન્ય જનતા માટે ખુલ્લુ રહેશે. આ સ્થળનો સવારે પે-પાર્કિંગ તરીકે ઉપયોગ થશે. કુલ 400 ટુ-વ્હીલર અને 60 ફોર-વ્હીલરના પાર્કિંગની ક્ષમતા ધરાવતી આ લૉ ગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં તમામ ફૂડ વાનની એકસરખી ડિઝાઈન જોવા મળશે.\nલૉ ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ (ખાઉગલી)માં 31 જેટલી મોટી અને 11 નાની ફૂડ વાન ઊભી રહેશે. એક ફૂડ વાન આગળ આશરે 24 લોકો બેસી શકે તેટલી જગ્યા રાખવામાં આવી છે. તેની સામેની બાજુએ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે. લૉ ગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં ટૂ-વ્હીલર અને ગાડીઓ (ફોર-વ્હીલર) માટેના પાર્કિંગ ચાર્જ AMC તરફથી કંઈક આ રીતે નક્કી કરવામાં આવ્યા છે.\nલૉ ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ (ખાઉગલી)માં સવારે 8:30થી સાંજે 4 વાગ્યા દરમિયાન ટૂ-વ્હીલર માટે રૂપિયા 10 અને ગાડીઓ માટે 20 રૂપિયા પાર્કિંગ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે સાંજે 4થી સવારે 5 વાગ્યા (બીજા દિવસે) દરમિયાન પાર્કિંગ ચાર્જ, ટૂ-વ્હીલર માટે રૂપિયા 30 જ્યારે ગાડીઓ માટે 50 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.\nલૉ ગાર્ડનની હેપ્પી સ્ટ્રીટ (ખાઉગલી)માં પાર્કિંગની બાજુમાં સાઈકલ ટ્રેક અને ફૂટપાથ તૈયાર કરાઈ છે. જ્યાં ફૂડ વાન ઊભી રહેશે ત્યાં એક ડ્રેનેજ લાઈન પણ નાખવામાં આવી છે અને આખી સ્ટ્રીટ ફૂડમાં હેરિટેજ સ્ટ્રીટ દેખાય તેવો લુક આપવામાં આવ્યો છે.\nઅમદાવાદ: મેઘાણીનગરમાં આવેલી SBIની શાખા AMCએ સીલ કરી\nકોરોના વાયરસઃ સુરતમાં 212 અને અમદાવાદમાં 153 નવા કેસ નોંધાયા\nગુજરાતમાં કોરોના: 24 કલાકમાં નવા 861 કેસ નોંધાયા, કુલ આંકડો 39,280 પર પહોંચ્યો\nકોરોનાના મહત્વના ઈન્જેક્શનના કાળાબજારનું કૌભાંડઃ અમદાવાદ સિવિલના કર્મીની સંડોવણી\nઅમદાવાદઃ RBI બેંક પાસે ઝાડ પડતાં આશ્રમ રોડ થયો બ્લોક\nપતિ-પત્નીનો ઝઘડો કોર્ટમાં પહોંચ્યો, દીકરાએ જજની સામે પિતાને કહી દીધું આવું\nજુનાગઢઃ વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા ‘સિંહ’ લટાર મારવા નીકળ્યો\nમુંબઈઃ કોરોના વચ્ચે હોસ્પિટલમાં જ વાગી શરણાઈ, ડોક્ટર કપલે કર્યા લગ્ન\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી...\nકોરોનાનો ભય છતાં માસ્ક નથી પહેરી રહ્યા લોકો, ‘યમરાજ અને ચિત્રગુપ્ત’ સમજાવવા આવ્યા\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમદાવાદ: મેઘાણીનગરમાં આવેલી SBIની શાખા AMCએ સીલ કરીકોરોના વાયરસઃ સુરતમાં 212 અને અમદાવાદમાં 153 નવા કેસ નોંધાયાગુજરાતમાં કોરોના: 24 કલાકમાં નવા 861 કેસ નોંધાયા, કુલ આંકડો 39,280 પર પહોંચ્યોકોરોનાના મહત્વના ઈન્જેક્શનના કાળાબજારનું કૌભાંડઃ અમદાવાદ સિવિલના કર્મીની સંડોવણીઅમદાવાદઃ RBI બેંક પાસે ઝાડ પડતાં આશ્રમ રોડ થયો બ્લોકપતિ-પત્નીનો ઝઘડો કોર્ટમાં પહોંચ્યો, દીકરાએ જજની સામે પિતાને કહી દીધું આવું8 કોરોના કેસ મળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, 3 દિવસ માટે બંધઅ’વાદઃ કોરોનાના કેસ વધ્યા, ફરી સુપર સ્પ્રેડર્સની શોધ અને કોન્ટેક્ટ ટ્રેસિંગની કાર્યવાહી શરૂ કરાશેલાંચ માગનારા PSI શ્વેતા જાડેજાને થઈ આબરૂની ચિંતા, પ્રતિષ્ઠા ખંડિત થવાના ડરે માગ્યા જામીનઅ’વાદઃ 63 વર્ષના રાજાભાઈ 52 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા અને કોરોનાને હરાવ્યોમંત્રી રમણ પાટકર કોરોના પોઝિટિવ: CM રૂપાણી અને અન્ય મંત્રીઓ નહીં થાય ક્વોરન્ટીનઅમદાવાદમાં 103 દિવસમાં કોરોના મૃતકોનો આંકડો 1500ને પારસુરતમાં કોરોનાના 215 નવા કેસ, અમદાવાદમાં 150થી ઓછા કેસ નોંધાયાગુજરાત કોરોનાઃ રોજના કેસ 800 પર પહોંચવાની તૈયારીમાં, કુલ આંકડો 38,419 થયોકોરોના: મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય PP સ્વામી વેન્ટિલેટર પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655900614.47/wet/CC-MAIN-20200709162634-20200709192634-00599.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/national-news-in-gujarati/latest-news/national/news/bjp-leader-pankaja-munde-removes-bharatiya-janata-party-identity-on-twitter-126191467.html", "date_download": "2020-07-09T22:08:22Z", "digest": "sha1:2OSO5NEXUDM3IZ5SDMWFLXKLT5YOG3HX", "length": 7376, "nlines": 78, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "BJP leader Pankaja Munde removes Bharatiya Janata Party identity on twitter|પૂર્વ મંત્રી પંકજાએ ટ્વિટર પર ભાજપ છોડવાના સંકેત આપ્યા, શિવસેનાના સંપર્કમાં હોવાનો સંજય રાઉતનો ખુલાસો", "raw_content": "\nમહારાષ્ટ્ર / પૂર્વ મંત્રી પંકજાએ ટ્વિટર પર ભાજપ છોડવાના સંકેત આપ્યા, શિવસેનાના સંપર્કમાં હોવાનો સંજય રાઉતનો ખુલાસો\nપંકજાએ 12 ડિસેમ્બરે સમર્થકોને બીડ પહોંચવાની અપીલ કરી છે, માનવામાં આવે છે કે તેઓ ત્યારે કોઈ મોટી જાહેરાત કરી શકે છે\nતાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં પંકજા પરલી સીટથી તેમના પીતરાઈ ભાઈ અને એનસીપી નેતા ધનંજય મુંડેથી હારી હતી\nમુંબઈ: મહારાષ્ટ્રની ભાજપ નેતા અને પૂર્વ મંત્રી પંકજા મુંડેએ ટ્વિટર પર પાર્ટી છોડવાના સંકેત આપ્યા છે. પંકજાએ ટ્વિટર પર તેમની ઓળખમાંથી BJP શબ્ધ હટાવી દીધો છે. આ પહેલાં તેમણે રવિવારે ફેસબુક પર પોસ્ટ લખી હતી કે, હવે વિચારવા અને નિર્ણય કરવાની જરૂર છે કે, આગળ શું કરવામાં આવે પંકજાએ 12 ડિસેમ્બરે સમર્થકોને ગોપીનાથના ગઢ માનવામાં આવતા બીડ પહોંચવાની અપીલ કરી છે. 12 ડિસેમ્બરે પંકજાના પિતા સ્વર્ગસ્થ ગોપનાથ મુંડેનો જન્મદિવસ છે. પંકજા પરલી વિધાનસભા સીટથી તેમના પિતરાઈ ભાઈ અને એનસીપી નેતા ધનંજય મુંડે સામે ચૂંટણી હાર્યા છે.\nઆ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં ખુલાસો કર્યો છે કે, પંકજા મુંડે શિવસેનાના સંપર્કમાં છે.\nફેસબુક પર મરાઠીમાં લખેલી પોસ્ટમાં પંકજાએ કહ્યું છે કે, હાલમાં થઈ રહેલા રહેલા રાજકીય ફેરફારોમાં ભવિષ્ય વિશે વિચારવાનો અને નિર્ણય કરવાનો સમય આવી ગયો છે. પોતાની જાત સાથે વાત કરવા માટે મને 8-10 દિવસ જોઈશે. હવે શું કરવું કયો માર્ગ પસંદ કરવો કયો માર્ગ પસંદ કરવો અમે લોકોને શું આપી શકીયે છીયે અમે લો��ોને શું આપી શકીયે છીયે અમારી તાકાત શું છે અમારી તાકાત શું છે લોકોની અપેક્ષાઓ શું છે લોકોની અપેક્ષાઓ શું છે આ દરેક મુદ્દે હું વિચાર કરીશ અને તમારી સામે 12 ડિસેમ્બરે રજૂ કરીશ.\nપંકજાએ ભાજપના ટોચના નેતૃત્વને કરી ફરિયાદ\nપાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંકજાએ પાર્ટીના સીનિયર નેતાઓને ફરિયાદ કરી છે કે, તેઓ ચૂંટણી હાર્યા નથી પરંતુ તેમને હરાવવામાં આવ્યા છે. પંકજાએ આવી ઘણી વાતો સીનિયર નેતાઓને પુરાવા સાથે જણાવી છે કે કેવી રીતે તેમને ચૂંટણી હરાવવા માટે કામ કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પંકજાની નારાજગી પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસથી છે.\nભાજપ યુવા મોર્ચાથી કરી હતી રાજકારણની શરૂઆત\nપંકજા મહારાષ્ટ્રના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને ભાજપના સ્વર્ગસ્થ નેતા ગોપીનાથ મુંડેની દીકરી છે. પંકજા વર્ષ 2009 અને 2014માં બીડ જિલ્લાના પરલી વિધાનસભા સીટથી ચૂંટણી લડ્યા હતા. 206 કરોડના ચિક્કી કૌભાંડમાં તેમનું નામ આવ્યું હતું. પંકજા ભાજપના કદાવર નેતા સ્વર્ગસ્થ પ્રમોદ મહાજનની ભાણી છે. પંકજાએ ભાજપ યુવા મોર્ચાથી રાજકારણની શરૂઆત કરી હતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00000.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/KUT-BUJ-OMC-MAT-tulsiji-thakorji-passed-away-at-the-dwarkadhish-temple-061654-5894357-NOR.html", "date_download": "2020-07-09T22:06:09Z", "digest": "sha1:WC6UIUNX2TA5C4R6VTN7BXJDOHTF7HOC", "length": 3167, "nlines": 78, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Bhuj News - tulsiji thakorji passed away at the dwarkadhish temple 061654|દ્વારકાધીશ મંદિરે તુલસીજી ઠાકોરજીને વર્યા", "raw_content": "\nદ્વારકાધીશ મંદિરે તુલસીજી ઠાકોરજીને વર્યા\nસમગ્ર કચ્છમાં શુક્રવારે દેવઉઠી અગિયારસની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. ભુજના દ્વારકાધીશ મંદિરે સાંજે ચાર પહોરના દર્શન કરવા વૈષ્ણવોની ભીડ જામી હતી.ઉપસ્થિત બહેનોએ લગ્ન ગીતો ગાઈ ભાવના વ્યક્ત કરી હતી. નિજ મંદિરમાં ઠાકોરજી અને તુલસીજીને શણગાર કરવામાં આવ્યા હતા. આજે સત્યનારાયણ મંદિરમાં તુલસી વિવાહ યોજાશે. દેવઉઠી અગિયારસની ધાર્મિક મહત્વ પણ ખાસ છે તો કૃષ્ણના લગ્ન બાદ જ હિન્દુ માન્યતા મુજબ કર્મકાંડી બ્રાહ્મણ દરેક સમાજમાં લગ્નના મુહૂર્ત કાઢે છે. તસવીર: પ્રકાશ ભટ્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00000.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-a-bank-employee-was-beaten-while-asking-for-a-bike-installment-in-dhangadhra-063057-5894076-NOR.html", "date_download": "2020-07-09T22:09:46Z", "digest": "sha1:FYGDLR3HZB3BKVDME4UX7AL6PO5UNLHM", "length": 3168, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Dhrangadhra News - a bank employee was beaten while asking for a bike installment in dhangadhra 063057|ધ���રાંગધ્રામાં બાઇકના હપ્તાનુ પૂછતા બેંક કર્મીએ માર માર્યો", "raw_content": "\nધ્રાંગધ્રામાં બાઇકના હપ્તાનુ પૂછતા બેંક કર્મીએ માર માર્યો\nધ્રાંગધ્રા | ધ્રાંગધ્રા શહેરમાં રહેતા ગૌતમભાઈ મેવાડા શહેરમાં આવેલી બેંકમા પોતાના બાઈકના હપ્તાનુ પુછવા ગયા હતા.બેંકના કર્મચારી ઇન્દ્રપાલસિંહના ખંભે ગૌતમભાઈએ હાથ રાખતા મામલો બિચકાયો હોતો. જેમાં કર્મચારી ઈન્દ્રપાલસિંહ અને અન્ય એક શખ્સ ઉશ્કેરાઇ જઈનેને ગૌતમભાઈ મેવાડા પર હુમલો કરીને માર મારી ઈજા કરી હતી. અને જાનથી મારી નાંખવાની ધંમકી આપતા ધ્રાંગધ્રા સીટી પોલીસમાં બંને આરોપી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00000.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.haridesai.com/2017/08/pm-vp-singh-threatens-to-dismiss.html", "date_download": "2020-07-09T20:54:37Z", "digest": "sha1:MINPF35UCXFYQUOWVSESFHVRBFW3KK6X", "length": 4859, "nlines": 60, "source_domain": "www.haridesai.com", "title": "PM VP Singh threatened to dismiss Dr.Abdullah Govt, if he did not release Five Terrorists", "raw_content": "\nરૂબિયાકાંડમાં આતંકવાદીઓને છોડવાનો ડૉ.ફારુક અબદુલ્લાનો સાફ નન્નો\nડૉ.હરિ દેસાઈની લંડનના “ગુજરાત સમાચાર”માં સાપ્તાહિક કટાર “ઈતિહાસનાં નીરક્ષીર” ૨ સપ્ટેમ્બર ૨૦૧૭\n· વડા પ્રધાન વી.પી. સિંહ થકી એવી ધમકી મુખ્ય પ્રધાન ડૉ. અબદુલ્લાને મંત્રી ગુજરાલ મારફત પહોંચાડાઇ કે પાંચ ત્રાસવાદીઓને છોડી નહીં મૂકવામાં આવે તો અબદુલ્લા સરકારને બરખાસ્ત કરાશે\n· ભારતનો ત્રાસવાદ સંબંધી આ પ્રથમ અપહરણનો અનુભવ હતો. એને જે રીતે હાથ ધરાયો એનાથી માત્ર જમ્મુ-કાશ્મીરમાં જ નહીં, ઊભા ભારતમાં અપહરણનો યુગ શરૂ થયો.\n· રાજીવ સરકારમાંથી શાહબાનો કેસ સંબંધે રાજીનામું આપનાર આરીફ મોહમ્મદ ખાન ડૉ.અબદુલ્લાની ત્રાસવાદીઓને નહીં છોડવાની વાત સાથે સંમત હતા અને રાજીનામું ધારી દેવા પણ તૈયાર થયા હતા\nહે મહાજ્ઞાનીઓ,, આપ સૌમાંના કેટલાક સરદાર પટેલને કાશ્મીર મામલાથી દૂર રખ…\nતમિળનાડુમાં એક યુગ આથમ્યો , નવાની કશ્મકશ અતીતથી આજ : ડૉ. હરિ દેસાઈ જ…\nસરદાર પટેલની હત્યાનાં કાવતરાં કારણ - રાજકારણ : ડૉ . હરિ દેસાઈ · …\nઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ડૉ.બાબાસાહેબ આંબેડકર ચેરનું પ્રથમ સ્મૃતિ વ્યાખ્યાન …\nવાત સરદાર પટેલના પેંગડામાં પગ ઘાલવા ઉત્સુક અમિત શાહની ડૉ . હરિ દેસા…\nનવાબીનગરી પાલણપુરમાં ભાષા - સાહિત્ય અને સંસ્કૃતિનું સહચિંતન ડૉ . હર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00000.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/lifestyle/articles/food-and-recipes--pooja-sangani-writes-about-different-kinds-of-pooris-and-which-goes-with-what-119337", "date_download": "2020-07-09T20:50:13Z", "digest": "sha1:RJWSUW3TQP4PIUSVCGBDRGHKRW7MDCE6", "length": 18924, "nlines": 74, "source_domain": "www.gujaratimidday.com", "title": "Types of Pooris | પૂરી પારાયણ - lifestyle", "raw_content": "\nપૂરી અને બટાટાનું રસાવાળું શાક જાણે કે સુખ-દુ:ખનાં સાથી છે અને સારા-નરસા સમયમાં ખૂબ કામ લાગે.\nપૂરીનાં અનેક પ્રકારો છે.\nનાસ્તો, લંચ કે ડિનર ત્રણેયમાં ચાલી જાય એવી એક જ ચીજ છે પૂરી. સવારે સૂકી ભાજી સાથે, બપોરે રસાવાળા શાક સાથે તો સાંજે છોલે, ચણા સાથે. ઉત્તર ભારતનાં રાજ્યોમાં પૂરી બહુ કૉમન ડિશ છે. ગુજરાત પણ એમાંથી બાકાત નથી. ચાલો, આજે જાણીએ ગુજરાતમાં ક્યાંનાં પૂરી-શાક વખણાય છે અને એ ખાવાની ભાતભાતની રીતો કેવી મજાની છે\nગુજરાતીઓમાં થેપલાં પછી જો સૌથી વધુ પ્રિય નાસ્તો તેમ જ ભોજન સામગ્રી હોય તો શું હશે બોલો વિચારો... વિચારો... ખાખરા હશે-હશે, હું ના નથી પાડી રહી પરંતુ મારી દૃષ્ટિએ કહું તો એ નાસ્તો છે પૂરી. તો વળી એ તો કેવી રીતે નક્કી થાય તો એનો જવાબ પણ મારી પાસે છે. એક તો એ નાસ્તામાં પણ ચાલે અને ભોજનમાં પણ ચાલે. લગભગ એવું કોઈ નહીં હોય જેને પૂરી નહીં ભાવતી હોય. વળી ભારતીય સંસ્કૃતિને વરેલી વાનગી છે અને દક્ષિણનાં અમુક રાજ્યોને બાદ કરતાં અલગ-અલગ નામે બધી ચાલી રહી છે. પરંતુ જો ફરસી પૂરી અને કડક પૂરીની વાત કરું તો એ તો શુદ્ધ ગુજરાતી જ છે એમાં બેમત નથી. ચાલો તો આજે માંડીએ પૂરી પુરાણ.\nપૂરીના પ્રકાર કેટલા છે\nપૂરીના પ્રકાર એમાં વપરાતી સામગ્રી અને નાખવામાં આવતા મોણના પ્રમાણને આધારિત છે. આપણે ગુજરાતમાં નાસ્તામાં ખાવામાં આવતી પૂરીની વાત કરીએ. તીખી કડક પૂરી કે જેની અંદર ઘઉંનો ઝીણો લોટ લઈને મીઠું, મરચું, હળદર, અજમો અને તલ નાખીને ઓછા તેલના મોણનો લોટ તૈયાર કરીને પછી તળવામાં આવેલી કડક, મસ્ત અને ટેસ્ટી પૂરી નાસ્તા માટે તૈયાર થાય છે.\nઆ જ મિશ્રણમાં જો મેથીનો મસાલો અથવા તો લીલી મેથીની સુકવણી નાખીએ તો સહેજ કડવાશ ધરાવતો સ્વાદ ધરાવતી મેથીની પૂરી બને.\nપાલકની ગ્રેવી નાખીને બનાવો તો પાલક પૂરી બને. મઠના લોટની મઠડી કહેવાય, પણ અમુક લોકો એને મઠની પૂરી અથવા નાનાં મઠિયાં પણ કહે છે. એક સિક્કા જેટલી મિની સાઇઝથી લઈને નિયમિત આકારની પૂરી બને છે. આ પૂરી સ્કૂલમાં નાસ્તો કે ઑફિસના ડબ્બામાં કેરીનું અથાણું, ગોળકેરી કે છૂંદા સાથે ટેસથી આરોગવાની મજા આવે. પ્રવાસમાં તો ખાખરા, સેવ-મમરા અને આ પૂરી હોય નહીં તો મજા જ નહીં આવે. અમદાવાદ અને બીજાં શહેરોમાં તૈયાર ફરસાણના�� પડીકાં પીરસતા ગૃહ ઉદ્યોગોની ભારે બોલબાલા છે. ત્યાં પણ હવે જાતજાતની પૂરી મળે છે. સાત પડવાળી પૂરી, બંગાળી પૂરી કે જે મેંદાની પૂરી હોય છે અને ઉપર તીખો મસાલો હોય છે, બટરસ્કૉચ પૂરી, તલ પૂરી, પાલક પૂરી વગેરે... વગેરે. લિસ્ટ બહુ લાંબું છે.\nફરસી પૂરીની વાત કરું તો એમાં ઘઉંના બદલે મેંદાનો લોટ આવે છે. ફરસી પૂરીમાં વનસ્પતિ ઘી અથવા શુદ્ધ ઘીનું મોણ નાખીને લોટ બાંધવામાં આવે છે. એનાથી એ ઉપરથી કડક પરંતુ ચાવવામાં જાણે કે પડવાળી ખારી બિસ્કીટ ખાતા હોય એવો સ્વાદ આવે છે. એમાં અજમો, શેકેલું જીરું અને આખાં મરી અથવા અધકચરા વાટેલા મરીનો ભૂકો નાખો તો સ્વાદમાં ચાર ચાંદ લાગી જાય છે. દિવાળીના નાસ્તામાં ઉપરોક્ત બન્ને પ્રકારની પૂરી તો હોય જ છે અને પ્રવાસમાં પણ એ આપણી સાથી છે. ચાર પૂરી અને એક કપ ચા પી જાઓ એટલે છોટી સી ભૂખ મટી જાય અને સમયસર પાછી ભૂખ પણ લાગે.\nઅમદાવાદમાં બે જગ્યાની ફરસી પૂરી જબરદસ્ત વખણાય છે. એક તો જૂના અમદાવાદમાં આવેલા માણેકચોકમાં નાગજી ભુદરની પોળના છેડે નાનકડી દુકાનમાં માત્ર ગાંઠિયા અને પૂરી જ મળે છે. આ પૂરીનો આખા અમદાવાદમાં ક્યાંય જોટો જડે એમ નથી. બીજી પૂરીઓ કરતાં અલગ સામાન્ય કદની ત્રણ પૂરી બરાબર એક એવી દળદાર અને એક જ પૂરી ખાઓ તો પેટમાં ભાર થઈ જાય અને બે પૂરીમાં તો પેટ ભરાઈ જાય એવી પૂરી હોય છે. રાતા રંગની કડક પૂરી તીખા તમતમતા કાચા પપૈયા અને સીઝનમાં કાચી કેરીના સંભારા સાથે પીરસાય ત્યારે એમ થાય કે એક ટંક જમવામાં આ જ ખાઈ લેવી જોઈએ. બીજો નંબર આવે છે રતન પોળના નાકે આવેલી ભાવનગરી ફરસાણ નામની દુકાનનો. એની પણ ફરસી પૂરી ખૂબ જ સરસ આવે છે. રતન પોળની મુલાકાતે આવતા લોકો પાર્સલ કરાવવાનું ન ભૂલે.\nમાણેકચોકના રાત્રિ બજારમાં જાઓ તો તમે જોયું હશે કે મહુરત પોળથી લઈને માંડવીની પોળના છેડા સુધી હારબંધ ગાંઠિયાવાળા બેઠા હોય છે. ગરમાગરમ ગાંઠિયા તળાતા હોય એની સુગંધ આવતી હોય છે. પરંતુ એક ખાસ વાત કહું કે એ લોકો જ્યારે મોડી સાંજે ધંધાની શરૂઆત કરે ત્યારે સૌ પહેલાં ફરસી પૂરી તળીને સરસ સજાવીને ઍલ્યુમિનિયમની ચોકીમાં લાઇનબંધ ગોઠવી દે છે અને એ નયનરમ્ય લાગે છે. જેટલી આંખોને ગમે એટલી જીભને પણ ગમે એવી ટેસ્ટી હોય છે. ગાંઠિયાની સાથે ફરસી પૂરી અને તીખી લીલી ચટણીનું કૉમ્બિનેશન ખૂબ ટેસ્ટી લાગે છે. બાજુમાં જ ચાની લારી હોય છે ત્યાંની કડક-મીઠી ચા અને ફરસી પૂરી ખાઓ તો તમે ખારી બિસ્કિટ ભૂલી જશો એવી મોજ આવે છે.\nપોચી પૂરી એટલે એવી પૂરી કે જે આપણે ભોજન સાથે ખાઈએ છીએ. દૂધપાક, બાસુંદી કે હલવા જોડે આ પૂરીનું બેસ્ટ કૉમ્બિનેશન છે. જ્યારે ચણા-પૂરી અને પૂરી-શાક તો એવરગ્રીન કૉમ્બિનેશન છે જ. પૂરી-શાકની જ વાત કરું તો અમદાવાદમાં પોચી પૂરી અને શાકનું નામ પડે એટલે આઝાદ હલવાઈનું નામ લેવું પડે. રેવડી બજાર અને રતન પોળના લિલીફ રોડ બાજુના છેડે ઝવેરીવાડની સામેની શૉપ-કમ-રેસ્ટોરન્ટમાં પૂરી-શાક ખાવા માટે લાઇન લાગે છે.\nમુંબઈમાં પંચમ રેસ્ટોરન્ટનાં પૂરી-શાક બહુ પ્રખ્યાત છે. પાંચ અલગ-અલગ સ્વાદ અને રંગની પૂરી અને શાક ખાવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. કેટલાય ટેલિવિઝન-શો અને યુટ્યુબ ચૅનલમાં એના ઉપર એપિસોડ બન્યા છે.\nઅમદાવાદમાં જ વાત કરીએ તો કૉમર્સ છ રસ્તા પાસે જય ભવાની પૂરી-શાક વર્ષમાં માત્ર શીતળા સાતમના દિવસે જ બંધ હોય છે અને બાકી 364 દિવસ ચાલુ હોય. એની બાજુમાં જ પ્રખ્યાત એ. જી. ટીચર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ અને નજીકમાં જ યુનિવર્સિટી આવેલી હોવાથી એમાંનો કોઈ વિદ્યાર્થી ભૂખ્યો ન રહે એનું આ પૂરી-શાક બનાવનાર ચંદ્રગીરી ગોસ્વામી ધ્યાન રાખતા. એકદમ સરસ મસાલેદાર રસામાં બટાટા અને ચણા તરતા હોય અને હંમેશાં ગરમ-ગરમ જ પૂરી પીરસવાની. પૂરી-શાકનું નામ પડે એટલે જામનગર અને જૂનાગઢ ખાસ યાદ કરવું પડે, કારણ કે ત્યાં નાસ્તાની લારીઓ ઉપર પૂરી-શાક મળે. નાની પૂરી કે જે પાણી પૂરીથી સહેજ મોટી સાઇઝની હોય અને અંદર બટાટાનું ગરમ-ગરમ રસાવાળું શાક અને ગાજરનો સંભારો ભરીને ખાવાની હોય. એક ડિશમાં દસ જેટલી પૂરી અને વાટકી ભરીને શાક મળે. આથી એક જ પૂરીમાં શાક અને સંભારો ભરીને મોઢામાં મૂકી દો એટલે તો સ્વાદનાં મોજાં ફરી વળે. તો પછી ભાવનગરને કેમ ભુલાય ભાવનગરમાં હિંમતભાઈનાં પૂરી-શાક એટલે ગામમાં પ્રવેશ કરો અને કોઈ રિક્ષાચાલકને પૂછો તો તેમને ત્યાં લઈ જાય એટલા પ્રખ્યાત છે. અહીં ગ્રાહકોની તો સતત ભીડ તો હોય જ છે, પરંતુ તેઓ બગદાણાવાળા સંત શ્રી બાપા સીતારામના ભક્ત હોવાથી કોઈ સાધુ-સંત ત્યાંથી વગર ભોજન કર્યે પરત ન જાય. નાણાવટી બજારમાં આવેલી એક સાંકડી ગલીમાં આવેલી નાની દુકાન અને હવે ભોજનાલય બનાવ્યું છે ત્યાં સતત લોકોની અવરજવર હોય છે અને અનેક પ્રકારનાં ગુજરાતી શાકભાજી સાથે આરોગવાની બહુ મજા આવે. ભાવનગરની જ વાત નીકળી છે તો કહી દઉં કે ત્યાં સવારે નાસ્તામાં ચણાની દાળ અને પોચી પૂરી મળે. સવારે સાત વાગ્યાથી બાર વાગ્યા સુધી લારીઓ ઉપર લોકોનાં ટોળાં વળે અને દાળ-પૂરી આરોગીને અમીના ઓડકાર સાથે દિવસની શરૂઆત કરે.\nપૂરી અને બટાટાનું રસાવાળું શાક જાણે કે સુખ-દુ:ખનાં સાથી છે અને સારા-નરસા સમયમાં ખૂબ કામ લાગે. દરેક પ્રસંગમાં આ પૂરી અને શાકની તો હાજરી હોય જ છે. અરે કોઈ કુદરતી કે કૃત્રિમ આપત્તિ આવી હોય ત્યારે ફૂડ પૅકેટમાં પણ પૂરી અને બટાટાનું કોરું શાક આપવામાં આવે છે. એટલે એ જલદી બગડે પણ નહીં અને લોકોનું પેટ પણ ભરાય છે.\nટુ-મિનિટ્સ નૂડલ્સને બદલે બનાવો વન મિનિટ પાપડ ચૂરી\nપૂજા બત્રાએ લગ્નની પહેલી વર્ષગાંઠ પર શૅર કરી અનસીન તસવીરો, જુઓ અંદાજ\nજાણીએ ગુજરાતમાં ક્યાં અને કેવી ચટણીઓ ફેમસ છે\nઅલૂણાંમાં મીઠા વગર પણ માણો સબરસ\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nટુ-મિનિટ્સ નૂડલ્સને બદલે બનાવો વન મિનિટ પાપડ ચૂરી\nજાણીએ ગુજરાતમાં ક્યાં અને કેવી ચટણીઓ ફેમસ છે\nઅલૂણાંમાં મીઠા વગર પણ માણો સબરસ\nક્યારેક વેજ બિરિયાનીમાં રિંગણ નાખજો, મજા આવશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00001.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/std-in-all-the-schools-of-the-state-the-board-of-education-will-take-the-examination-from-1-to-5/", "date_download": "2020-07-09T21:03:30Z", "digest": "sha1:6TDU72YV45FOETEIRY2LE3WNMUYO3USA", "length": 32703, "nlines": 642, "source_domain": "abtakmedia.com", "title": "રાજ્યની તમામ શાળાઓમાં ધો. ૩થી ૧૨ની પરિક્ષા શિક્ષણ બોર્ડ લેશે | Abtak Media", "raw_content": "\nજૂનાગઢ જિલ્લામાં સમયસર સાર્વત્રીક વરસાદથી ૩,૩૦,૫૭૭ હેકટરમાં વાવેતર પાકોનું વાવેતર થયું\nશહેરના ઝોન-૨ વિસ્તારમાં સુંદર કામગીરીને બિરદાવતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ\nભારતે એપ્લીકેશનો ઉપર મુકેલા પ્રતિબંધથી ચીનને લાંબાગાળાનું નુકસાન : મેજર ગૌરવ…\nનેહરૂ યુવા કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણ, કોરોના અંગે જાગૃતિ અભિયાન હાથ ધરાયા\nઆખા ગૃહ વચ્ચે નહેરુએ ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની માંગી હતી માફી\nમધ્ય-પ્રદેશમાં થયું મંત્રીમંડળનું વિસ્તરણ\nમુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં કમલમ ખાતે પ્રદેશ કોર ગ્રુપ, પ્રદેશમાં મહામંત્રીઓ અને…\nગાંધીનગર: કમલમ ખાતે કોર કમિટીની આજે બેઠક\nશોલેના ‘સુરમા ભોપાલી’ની ચિર વિદાય\nકોરિયોગ્રાફીની ‘ધક-ધક’ થંભી ગઈ\nબોલિવૂડમાં ‘કુટુંબવાદ’: રીલ લાઇફના હિરો રીયલ લાઇફમાં વિલન \nઘુમ્મરીયું ગીતથી લોકપ્રીય બનેલ ટ્વિકંલ પટેલનું રિલીઝ થયું નવું સોન્ગ :…\nઅબતક Delicious રસથાળ- ” રોસ્ટેડ ટોમેટો સૂપ વિથ મલ્ટીગ્રેઈન લોફ ટોસ્ટી…\nLIVE | અબતક Delicious રસથાળ- ” મેંગો સ્મૂથી વિથ બેસિલ &…\nરોગ મુક્ત જીવન જીવવું હોય તો તમે પણ કરો જીરું, ઘી…\nધન, બુદ્ધિ અને ધર્મનો નાશ થશે જો રવિવારે વાળ કપાશો\nપરણિત સ્ત્રીઓ આવા પુરૂષો તરફ કેમ આકર્ષિત થાય છે\nપહેલા શું ખાવું યોગ્ય\n‘બારે મેઘ ખાંગા’ : ૧૨ પ્રકારમાં વરસે છે વરસાદ\nઇન્ટરનેટ ની કમાણી ક્યાં ક્યાં સમાણી \nકોરોના હીરોઝને સલામ છે : આ તસવીર જોઈને તમે પણ આવું…\nસોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો : લોકો સમજી નથી શકતા કે…\nએશિયા કપ ઉપર વાદળો ઘેરાયા જયારે આઈપીએલ માટે સોનાનો સુરજ\nઇંગ્લેન્ડ – વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે વરસાદ બન્યો વિધ્ન,…\nએબીની નજરે શ્રેષ્ઠ આઈપીએલ ઈલેવન \nભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચેની ‘બોકસીંગ ડે ટેસ્ટ’ પ્રેક્ષકો વગર ઝાંખી લાગશે \nHome Gujarat News રાજ્યની તમામ શાળાઓમાં ધો. ૩થી ૧૨ની પરિક્ષા શિક્ષણ બોર્ડ લેશે\nરાજ્યની તમામ શાળાઓમાં ધો. ૩થી ૧૨ની પરિક્ષા શિક્ષણ બોર્ડ લેશે\nનિર્ણયોનો અમલ નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧થી કરવામાં આવશે: નબળા વિદ્યાર્થીઓ માટે અલગ શિક્ષણ પદ્ધતિ અપનાવાશે: પેપર ત્યાર કરવાની જવાબદારી જીસીઇઆરટી અને શિક્ષણ બોર્ડની રહેશે\nરાજ્યની ૫૫ હજાર શાળાના સવા કરોડ બાળકોને સમાન વિષયો-અભ્યાસક્રમ ભણાવાશે: સમગ્ર કામગીરીના સંચાલન માટે ટાસ્ક ફોર્સની રચના કરાશે\nરાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા એક ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી નવા શૈક્ષણિક વર્ષથી રાજ્યભરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ધોરણ ૩થી ૧૨ની પરીક્ષા શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવશે. તમામ શાળાઓમાં લેવાતી છ માસિક પરીક્ષા પણ બોર્ડ દ્વારા લેવામાં આવશે. આ સાથે એક અન્ય મહત્વપૂર્ણ નિર્ણય કરતા શિક્ષણ બોર્ડે જણાવ્યું કે, કોઈપણ સ્કૂલ ખાનગી પ્રકાશનના પુસ્તકોનો ઉપયોગ કરી શકશે નહીં. નબળા વિદ્યાર્થીઓ માટે અલગ શિક્ષણ પદ્ધતિ અપનાવાશે. રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે સુધારો કરવા માટે રાજ્યસરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.\nહાલમાં માર્ચ માસના અંતમાં અથવા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં વાર્ષિક પરીક્ષા પુરી થયા પછી મે માસના પ્રથમ સપ્તાહમાં ઉનાળું વેકેશન ચાલુ થતા સુધી મહિનો જેટલો સમય શાળા ચાલુ રહે છે પણ પરીક્ષા પૂર્ણ થયા પછી અસરકારક શૈક્��ણિક કામ સામાન્ય થતું નહોતું. સીબીએસઈ સંલગ્ન શાળાઓમાં આ સમયનો મહત્તમ ઉપયોગ થાય તે હેતુથી એપ્રિલમાં જ નવું શૈક્ષણિક વર્ષ શરૃ થાય છે અને અંદાજે ચાર સપ્તાહ જેટલા સમયના શૈક્ષણિક કાર્ય પછી ઉનાળું વેકેશન શરૃ થાય છે. તે જ પદ્વતિ રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ લાગુ કરવામાં આવશે.આ ઠરાવ રાજ્યની જિલ્લા પંચાયત, નગર પંચાયત, મહાનગરપાલિકા હસ્તકની પ્રાથમિક શાળાઓ, સરકાર દ્વારા મંજૂરી મેળવી સ્થપાયેલ ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ, શિક્ષણ બોર્ડ, ગાંધીનગરમાં રજિસ્ટર્ડ થયેલ સરકારી તેમજ બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને એકસમાન રીતે લાગુ પડશે.\nરાજ્ય સરકારના શિક્ષણ વિભાગના આ તમામ નવા નિર્ણયોનો અમલ નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧થી કરવામાં આવશે. આ પહેલા પણ શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો હતો કે હવેથી રાજ્યભરની તમામ શાળામાં એપ્રિલ માસથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.\nઅત્યાર સુધી શાળાઓ લેતી હતી પરીક્ષા\nમહત્વનું છે કે રાજ્યભરમાં અત્યાર સુધી શિક્ષણ બોર્ડ દ્વારા માત્ર ધોરણ. ૧૦-૧૨ અને ધોરણ ૧૧-૧૨ સાયન્સની પરીક્ષા લેવામાં આવતી હતી. આ સિવાય અન્ય તમામ પરીક્ષા શાળાઓ પોત-પોતાની મુજબ લેતી હતી. પરંતુ હવે રાજ્ય સરકારના આ મહત્વના નિર્ણય બાદ રાજ્યભરની તમામ શાળાઓમાં ધોરણ ૩-૧૨ની તમામ પરીક્ષા શિક્ષણ બોર્ડ લેશે.\nખાનગી પ્રકાશકોના પુસ્તકો પર પ્રતિબંધ\nઆ સાથે રાજ્ય સરકારના શિક્ષણ બોર્ડે નિર્ણય કર્યો છે કે રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને માત્ર સરકારી પુસ્તકોથી અભ્યાસ કરાવવાનો રહેશે નહીં. કોઈપણ શાળા ખાનગી પ્રકાશકોના પુસ્તકોનો ઉપયોગ કરી શકશે નહીં. તમામ શાળાઓએ ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળના પુસ્તકોનો ઉપયોગ કરવો પડશે. આ સાથે કોઈ શાળા વિદ્યાર્થીઓને ખાનગી પ્રકાશકોના પુસ્તકો ખરીદવા માટેની ફરજ પાડી શકશે નહીં.\nPrevious articleદર વર્ષે દેશની સંપત્તિનો થતો રૂા.૧૦ લાખ કરોડનો ‘ધુમાડો’\nNext articleભારતનો દરેક નાગરિક ગમે તે ખૂણેથી ‘મત’ આપવા સક્ષમ બનશે\nજૂનાગઢ જિલ્લામાં સમયસર સાર્વત્રીક વરસાદથી ૩,૩૦,૫૭૭ હેકટરમાં વાવેતર પાકોનું વાવેતર થયું\nશહેરના ઝોન-૨ વિસ્તારમાં સુંદર કામગીરીને બિરદાવતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ\nભારતે એપ્લીકેશનો ઉપર મુકેલા પ્રતિબંધથી ચીનને લાંબાગાળાનું નુકસાન : મેજર ગૌરવ આર્ય\nનેહરૂ યુવા કેન્દ્ર દ્વારા વ��ક્ષારોપણ, કોરોના અંગે જાગૃતિ અભિયાન હાથ ધરાયા\nઅંગ્રેજી ભવનનાં પ્રકરણમાં તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા એનએસયુઆઈની માંગ\nપ્રદ્યુમન પાર્કના વિકાસ માટે રૂ.૪૩ લાખનો ખર્ચ મંજૂર કરતી સ્ટેન્ડીંગ\nજૂનાગઢ જિલ્લામાં સમયસર સાર્વત્રીક વરસાદથી ૩,૩૦,૫૭૭ હેકટરમાં વાવેતર પાકોનું વાવેતર થયું\nરોગ મુક્ત જીવન જીવવું હોય તો તમે પણ કરો જીરું, ઘી તથા આદુનું સેવન…\nશહેરના ઝોન-૨ વિસ્તારમાં સુંદર કામગીરીને બિરદાવતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ\nભારતે એપ્લીકેશનો ઉપર મુકેલા પ્રતિબંધથી ચીનને લાંબાગાળાનું નુકસાન : મેજર ગૌરવ આર્ય\nસમૃધ્ધિ માટે ભારત સમગ્ર વિશ્વની સાથે: મોદી\nનેહરૂ યુવા કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણ, કોરોના અંગે જાગૃતિ અભિયાન હાથ ધરાયા\nCBSE ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર\nઅંગ્રેજી ભવનનાં પ્રકરણમાં તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા એનએસયુઆઈની માંગ\nપ્રદ્યુમન પાર્કના વિકાસ માટે રૂ.૪૩ લાખનો ખર્ચ મંજૂર કરતી સ્ટેન્ડીંગ\nકોર્પોરેશનનાં વોર્ડ-બેઠક યથાવત : મોટામાથાને સાચવવા મોટો પડકાર\nશહેરમાં વધુ ૬ સંક્રમિત સાથે કોરોનાની ત્રેવડી સદી\nશાસકોમાં જાગી માનવતા : રેંકડી-કેબીનો છોડાવવા ૩૧મી ઓગસ્ટ સુધીની મુદ્ત\nહવે રાત્રે ૧૦થી સવારે ૫ સુધી બહાર નિકળનારાઓની ખેર નથી : કાર્યવાહીનો કડક આદેશ આપતા કલેકટર\nરાજકોટ જિલ્લામાં ત્રણ સ્થળો પર જુગાર રમતા ૧૫ શખ્સો ઝડપાયા\nમહિલા પોલીસ મથકના પી.એસ.આઇ.એ યુવકને ધમકાવી ધરાર લગ્ન કરાવ્યા\nવેન્ટીલેટર પર રહેલા ટુરીઝમ ક્ષેત્રને બેઠું કરવા માંગ\nગુજરાતના પડિયા કલાકાર બંધુઓ કલા, પ્રદર્શનમાં ઝળક્યાં, સિલ્વર-બોન્ઝ મેડલ\nદેશમાં બનતા માસ્ક, સેનીટાઇઝરની નિકાસ કરવા છુટ: ગ્રેટર રાજકોટ ચેમ્બરની સફળ રજૂઆત\nવડોદરામાં આવાસ યોજનાના લાભાર્થીઓએ યોજી ‘કેન્ડલ માર્ચ’\nફ્લેગ ઓફ યુનિટીને લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન\nઆઇ-વે પ્રોજેકટ શહેરીજનો માટે આશિર્વાદ કે શ્રાપ\nવેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝના પ્રતિનિધિ રાજેશમહેતાએ કર્યુ ૭૦મી વખત રકતદાન\nવડોદરામાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના બની મદદગાર\nમાનવ કલ્યાણ મંડળ દ્વારા દર્દીઓ માટે નિ:શુલ્ક સારવાર અને દવાઓની સેવા\nનિફટી ફયુચર તા.૦૯.૦૭.૨૦૨૦ ના રોજ તેજી તરફી ૧૦૮૦૮ પોઇન્ટ મહત્વની સપાટી…\nમનુષ્ય માટે થયેલા લોક ડાઉન સમયે પ્રાણીઓ સૌથી ખુશ જોવા મળ્યા\nઆજી ડેમ પાસે બનનારૂ અર્બન ફોરેસ્ટ હશે અફલાતુન\nટાઉન પ્લાનીંગ સ્કીમ એટલે વિકાસનો રોડ મેપ\nબોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાયે કોરોનાને હરાવી સંપૂર્ણ સ્વસ્થ થતાંની સાથે જ લોક સેવા શરૂ કરી\nવેણુ-૨ ડેમ ઓવરફલો થતા નિલાખાનો ચેકડેમ ધોવાયો\nધારાસભ્ય લલિતભાઇ વસોયા ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે\nહરિયાસણ પંથકમાં બે દિવસમાં ૩૦ ઈંચ વરસાદ\nભાયાવદરનાં ખેતરોમાંં પૂરના પાણી ફરી વળતા હજારો એકર જમીનનું ધોવાણ\nપડધરી પાસે પુરમાં તણાયેલા ગરાસીયા યુવાનનો મૃતદેહ મળ્યો\nસોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો, પ્રતિ 10 ગ્રામનો ભાવ રૂ.51,000ને પાર\nવર્ચ્યુઅલ નહીં પણ ફીઝીકલ કોર્ટ ચલાવવા સુપ્રીમની મજબુરી\nઆત્મનિર્ભર ગુજરાત પેકેજમાં વકીલોનો પણ સમાવેશ કરો: ધારાસભ્ય વિમલ ચુડાસમાની રજૂઆત\nજૂનાગઢમાં મામલદાર અને ઝોનલ કચેરીમાં તમામ સેવા ૩૧મી સુધી બંધ\nએશિયા કપ ઉપર વાદળો ઘેરાયા જયારે આઈપીએલ માટે સોનાનો સુરજ\nઉંડ-૨ ડેમના પાણી ફરી વળતા ખેતીને પારાવાર નુકશાની : ધારાસભ્ય અસરગ્રસ્ત ગામોની મૂલાકાતે\nકાનપુરમાં એક સાથે આઠ પોલીસ અધિકારીઓનો સંહાર કરનાર વિકાસ દુબે ઝડપાયો\nશાપર વેરાવળમાં હાઈવે-સર્વિસ રોડ પર મોટા ગાબડા : વાહન ચાલકો હેરાન-પરેશાન\nજોડીયામાં અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા સાસંદ પૂનમબેન માડમ\nસુરેન્દ્રનગર: ભરતી કરવાની માંગ સાથે યુથ કોંગ્રેસની બાઇકરેલી\nગુજરાત હાઈકોર્ટ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nદેશને સુરક્ષિત કરવા ક્રિમિનલ પ્રોસિજર કોડમાં ધરખમ ફેરફાર માટે કમિટી રચાઇ\nવંથલી પાલિકામાં ડસ્ટબિન ખરીદિમાં રૂ.૧૧.૫૦ લાખની રિકવરીના હુકમમાં પ્રમુખ કોર્ટમાં જશે\nવેરાવળ રિસોર્ટના માલિકને તબીબ સાથે ભાગીદારી કરતા બીમાર પડયા\nગોંડલમાં કોરોના સામે જાગૃતિ માટે અનોખુ અભિયાન\nચોટીલા પાસેનો ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફલો\nજૂનાગઢ જિલ્લામાં સમયસર સાર્વત્રીક વરસાદથી ૩,૩૦,૫૭૭ હેકટરમાં વાવેતર પાકોનું વાવેતર થયું\nરોગ મુક્ત જીવન જીવવું હોય તો તમે પણ કરો જીરું, ઘી...\nશહેરના ઝોન-૨ વિસ્તારમાં સુંદર કામગીરીને બિરદાવતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ\nભારતે એપ્લીકેશનો ઉપર મુકેલા પ્રતિબંધથી ચીનને લાંબાગાળાનું નુકસાન : મેજર ગૌરવ...\nસમૃધ્ધિ માટે ભારત સમગ્ર વિશ્વની સાથે: મોદી\nજૂનાગઢ જિલ્લામાં સમયસર સાર્વત્રીક વરસાદથી ૩,૩૦,૫૭૭ હેકટરમાં વાવેતર પાકોનું વાવેતર થયું\nરોગ મુક્ત જીવન જીવવું હોય તો તમે પણ કરો જીરું, ઘી...\nશહેરના ઝ��ન-૨ વિસ્તારમાં સુંદર કામગીરીને બિરદાવતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર\nમહેસાણામાં આઝાદી કુચ રેલીમાં ગુંજ્યા દલિત વિરોધી ભાજપ સરકારના નારા\nજેતપુરમાં જમીન સંપાદન મુદે ખેડુતોનો અનોખો વિરોધ: ગળામા દોરડા બાંધી આવેદન\nજીવનનગર વિકાસ સમિતિ દ્વારા ભારત માતાની મૂર્તિ બનાવનારનું સન્માન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00002.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/sex-life/page/13/", "date_download": "2020-07-09T21:03:33Z", "digest": "sha1:WQ7J5F75RRSI5NXEWQP7T36LWR2AOJ6C", "length": 12741, "nlines": 198, "source_domain": "www.iamgujarat.com", "title": "Sex Life News In Gujarati, Latest Sex Life News Updates, Photos And Videos | I Am Gujarat | Page 13", "raw_content": "\n45 હજારની એક એવી ટોસિલિઝુમેબની દવાનો જથ્થો સરકાર પાસે પુરતા પ્રમાણમાંઃ નિતિન પટેલ\nકોરોનાની આડ અસરનો વિચિત્ર કિસ્સોઃ પતિએ પત્ની સામે તમામ સિક્રેટના વટાણા વેરી નાંખ્યા\nપાકિસ્તાનમાં કોરોના માટે અમેરિકા જવાબદાર 20 અબજ ડૉલરના વળતર માટે કેસ નોંધાયો\nઅમદાવાદ: મેઘાણીનગરમાં આવેલી SBIની શાખા AMCએ સીલ કરી\nનેપાળમાં DD ન્યૂઝ સિવાયની તમામ ભારતીય ન્યૂઝ ચેનલ પર પ્રતિબંધ\nકાર્તિક આર્યને કેન્સલ કરી ચાઈનીઝ પ્રોડક્ટની ડીલ\nસુશાંત સિંહ રાજપૂત કેસ : સુબ્રમણ્યમ સ્વામીએ વકીલ સાથે કરી વાત, CBI તપાસની શક્યતા વધી\n‘સૂરમા ભોપાલી’ના નિધનથી ‘જય-વીરુ’ દુ:ખી, આ શબ્દોમાં આપી શ્રદ્ધાંજલિ\n‘માટી’ થયા સદાબહાર એક્ટર જગદીપ, દીકરા જાવેદ-નાવેદ જાફરીએ કરી અંતિમ વિધિ\nદીપિકા કક્કડે બનાવેલી કેકના નણંદે કર્યા વખાણ, કહ્યું ‘તમે તો કમાલ કરી દીધી’\nમલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ કહેશો કે શું મગજ દોડાવ્યું છે\nમોહમ્મદ શમીની પત્નીએ લખી એવી શાયરી કે લોકો કરવા લાગ્યા વાહવાહી\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nસંભોગ બાદ પ્રાઇવેટ પાર્ટમાં બળતરા થાય છે, શું કરું\nપ્રાઇવેટ પાર્ટ પર સફેદ ફંગસ સવાલઃ મારી ઉંમર 59 છે. પાછલા ત્રણ મહિનાથી મને લિંગ...\nજાણો, 72% મહિલાઓએ બેસ્ટ સેક્સ માટે શું કહ્યું…\nફક્ત સેક્સ પૂરતું નથી જો મતે એવું વિચારતા હોવ કે તમારી પાર્ટનરને ક્લાઇમ���ક્સ સુધી પહોંચાડવા...\nતમે પણ માસ્ટરબેશન વખતે આવી ભૂલ તો નથી કરતાને\nમાસ્ટરબેશનમાં સ્ત્રી-પુરૂષ બંને કરે છે આ ભૂલ મોટાભાગના યંગ એડલ્ટ્સ અઠવાડીયામાં 4-7 વખત માસ્ટરબેશન કરે...\nસેક્સ દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુનું જોખમ ચાર ગણુ વધારે\nતમારી અંતરંગ પળોમાં હાર્ટ એટેક આ રીતે બને છે દુશ્મન એક નવા રિસર્ચ અનુસાર જો...\nબોય્ઝ સેક્સ દરમિયાન તેમની આ સિક્રેટ ઇચ્છા ક્યારેય જણાવતા જ નથી\nસાથી પાસેથી ઇચ્છે છે પણ જણાવતા શરમાય છે જો સેક્સની વાત આવે તો દરેક વ્યક્તિનીએ...\nઆ કારણે ગર્લને થાય છે બીજી ગર્લ માટે સેક્સ્યુઅલ આકર્ષણ\nશા માટે થાય છે ગર્લને ગર્લ તરફ સેક્સ્યુઅલ આકર્ષણ યુનિવર્સિટી ઓફ સાયપ્રસના મનેલોસ એપોસ્ટોલુના સંશોધન...\nઆ વાસ્તુ ટિપ્સને અનુસરો અને તમારી સેક્સ લાઇફ બની જશે ફરી...\nતમારા સંબધો માટે વાસ્તુ જ્યારે તમારા ઘરમાં કેટલાક વાસ્તુ દોષ હોય છે ત્યારે નેગેટિવ તત્વો...\n8 કારણો: કેમ હવે ઓછું સેક્સ કરી રહ્યા છે ભારતીય પુરુષો\nલોકોની સેક્સ લાઈફ નબળી થઈ રહી છે ડેટિંગ એપ્સનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે એવું...\nક્યારેક ક્યારેક સેક્સથી દૂર રહેવામાં પણ છે આટલા ફાયદા\nઆ માટે સેક્સથી રહો દૂર આમ તો વિજ્ઞાનનું માનવું છે કે મહિનામાં 22 જેટલા દિવસ...\nરોજબરોજની સેક્સ લાઇફથી બોર થઈ ગયા છો ટ્રાય કરો કંઇક નવું\nટ્રાય કરો આ ટિપ્સ, એક્સાઇટમેન્ટ આવી જશે બોરિંગ સેક્સ લાઇફમાં એક સાયન્ટિફિક સર્વે મુજબ માત્ર...\nBirth Month દ્વારા જાણો કેવી હશે તમારી સેક્સ-લાઈફ\nBirth Month તમે જાણો છો કે તમારાં જન્મનો માસ તમારી લવ-લાઈફ વિશે આટલી વાતો જણાવી શકે...\nઆ રીતે કરો બેડરૂમમાં લુબ્રિકેન્ટનો ઉપયોગ, થશે આનંદમાં વધારો\nલુબ્રિકેન્ટના ઉપયોગ પહેલા જાણવા જેવી જરૂરી વાતો એમાં કોઈ શક નથી કે લૂબ્રિકેન્ટનો ઉપયોગ તમારી...\nઆ બોયની ગર્લફ્રેન્ડને છે 2 વજાઇના, આવી રહે છે આ કપલની...\nઆ કપલે ઇન્ટરનેટ પર જણાવી પોતાની સેક્સલાઇફ આમ તો આપણે હંમેશા પોતાની સેક્સ લાઇફ વિશે...\n તમારી બેડરૂમ લાઇફ આવી અસર પાડે છે આલ્કોહોલ\nઆલ્કોહોલ ઉત્તેજિત પણ કરે અને અનુત્તેજિત પણ મેકબેથમાં શેક્સપિયરે કહ્યું હતું કે, 'દારૂ ઉત્તેજિત અને...\nમાસિક ધર્મની શરુઆત વહેલી થાય તો સેક્સની શરુઆત પણ વહેલી\n..તો16 વર્ષની ઉંમરે ગર્લ્સ સેક્સ કરી લે છે ગર્લ્સમાં બોય્ઝ કરતા સેક્સ પ્રત્યેનું એક્સાઈટમેન્ટ વધુ...\nસુહાગરાતની તમારી ચિંતામાં મદદરૂપ થશે વાસ્તુશાસ્ત્ર\nજાણો વાસ્તુ અનુસાર સુહાગરાતનો રૂમ ક્યાં હોવો જોઈએ લગ્ન પહેલા સ્ત્રી-પુરૂષ બંનેના મનમાં સુહાગરાતને લઈને...\nજુનાગઢઃ વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા ‘સિંહ’ લટાર મારવા નીકળ્યો\nમુંબઈઃ કોરોના વચ્ચે હોસ્પિટલમાં જ વાગી શરણાઈ, ડોક્ટર કપલે કર્યા લગ્ન\nનીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં દેખાયો કરણ જોહર, લોકોએ કહ્યું- ‘સુશાંતના મોતથી દુઃખી...\nકોરોનાનો ભય છતાં માસ્ક નથી પહેરી રહ્યા લોકો, ‘યમરાજ અને ચિત્રગુપ્ત’ સમજાવવા આવ્યા\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00002.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gu.itsmygame.org/1000015685/toy-car-parking_online-game.html", "date_download": "2020-07-09T22:24:17Z", "digest": "sha1:V2FKRFMUB5AGA2VZ2KTQVX2SVT3IM66Y", "length": 9702, "nlines": 154, "source_domain": "gu.itsmygame.org", "title": "રમત રમકડાની કાર પાર્કિંગ ઓનલાઇન. મફત માટે રમે છે", "raw_content": "\nશૂટિંગ વર્ણ ફેંકયો સાહસ વિભિન્ન રમતગમત તર્કશાસ્ત્ર કમાન - માર્ગ કોયડો કાર્ટુન પ્રહસન છોકરાઓ માટે ગેમ્સ ● એક ઠેકાણેથી બીજે ઝડપભેર હરીફરી શકે તેવું સૈનિકદળ ● લશ્કરી ● વર્ણ ● શૂટિંગ ● ફેંકયો ● રમતગમત કન્યાઓ માટે ગેમ્સ ● Winx ● બાર્બી ● સુંદર પોશાક પહેરવો ● Bratz ● Ranetki ● પ્રાણીઓ વિશે ● જો કે ભોજન રાંધવા ● ટોટલી સ્પાઇઝને ● વિલક્ષણ ● Barbershop ● નર્સ ● ટેસ્ટ ● શોધન ● ખરીદી કરો ● બ્યૂટી સલૂન ● કોયડા ● Babysitting ● સાહસ ● વિલક્ષણ ● રંગપૂરણી ● Risovalka બાળકો માટે રમતો ● શૈક્ષણિક ● કન્યાઓ માટે ● Smeshariks ● રંગપૂરણી ● છોકરાઓ ● શૈક્ષણિક ● પ્રાસાદ બે ગેમ્સ Quests વ્યૂહરચનાઓ\nરમત રમકડાની કાર પાર્કિંગ\nઆ રમત રમવા રમકડાની કાર પાર્કિંગ ઓનલાઇન:\nગેમ વર્ણન રમકડાની કાર પાર્કિંગ\nઆ રમત તે એક રમકડા કાર પાર્ક જરૂરી છે. લક્ષ્યાંક ભૂત ફાળવણી કરી છે. અન્ય રમકડાં કે અટકાવવા માર્ગ આસપાસ વેરવિખેર તરીકે યોગ્ય જગ્યાએ કાર મૂકો, ખૂબ જ મુશ્કેલ છે. રમકડાં ઉપરાંત, રમી ક્ષેત્ર લીલા ચોરસ બોનસ છે જોઈ શકાય છે. આવા એક ચોરસ ભેગા, ખેલાડી એક વધારે પોઇન્ટ્સ મેળવે છે. દરેક નવા મિશન આર્કીટેક્ચર સ્તર બદલવા, અગાઉના એક અલગ પડે છે, માર્ગ માટે નવા અવરોધો છે. આ કાર ખૂબ જ આધીન છે અને સાથે સાથે સુકાન છે. . આ રમત રમવા રમકડાની કાર પાર્કિંગ ઓનલાઇન.\nઆ રમત રમકડાની કાર પાર્કિંગ ટેકનિકલ લક્ષણો\nરમત રમકડાની કાર પાર્કિંગ ઉમ���રી: 14.02.2014\nરમત માપ: 1.37 એમબી\nઆ રમત રમાય છે: 1472 વખત\nગેમ રેટિંગ: 2.48 બહાર 5 (33 અંદાજ)\nઆ રમત રમકડાની કાર પાર્કિંગ જેમ ગેમ્સ\nઉત્તમ નમૂનાના કાર પાર્કિંગ\nએફ 22 માં ઝાગાતોની પાર્કિંગ\nએક બોસ જેવી પાર્કિંગ\nઅમેરિકન સ્નાયુ કાર parcing\nગુંડો પાર્કિંગ - 2\nન્યૂ યોર્ક ટેક્સી: પાર્કિંગ\nકાર કાર 2 ખાય છે: ડિલક્સ\nરમત રમકડાની કાર પાર્કિંગ ડાઉનલોડ કરો\nતમારી વેબસાઇટ પર આ રમત રમકડાની કાર પાર્કિંગ એમ્બેડ કરો:\nઆ રમત રમવા માટે અહીં ક્લિક કરો\nતમારી વેબસાઇટ પર આ રમત રમકડાની કાર પાર્કિંગ સામેલ કરવા માટે, તમારી સાઇટ ના HTML કોડ કોડ અને પેસ્ટ નકલ કરો. તમે આ રમત રમકડાની કાર પાર્કિંગ, નકલ માંગતા અને મિત્ર કે તમારા બધા મિત્રો માટે લિંક મોકલી જો આ પણ,, વિશ્વ સાથે રમત શેર\nઆ રમત રમકડાની કાર પાર્કિંગ સાથે, પણ રમત રમાય છે:\nઉત્તમ નમૂનાના કાર પાર્કિંગ\nએફ 22 માં ઝાગાતોની પાર્કિંગ\nએક બોસ જેવી પાર્કિંગ\nઅમેરિકન સ્નાયુ કાર parcing\nગુંડો પાર્કિંગ - 2\nન્યૂ યોર્ક ટેક્સી: પાર્કિંગ\nકાર કાર 2 ખાય છે: ડિલક્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00003.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/utpal-dutt/", "date_download": "2020-07-09T21:45:39Z", "digest": "sha1:62CLZPSQOJXC6YWHQ4QIJX5PEIJRNU2R", "length": 5800, "nlines": 105, "source_domain": "echhapu.com", "title": "Utpal Dutt Archives - echhapu.com", "raw_content": "\nગોલમાલ: નોકરી બચાવવાની સાચી લડાઈ માટે જુઠું શસ્ત્ર વાપરવા મજબૂર મધ્યમવર્ગીય\nબોલિવુડ ફિલ્મોને મનોરંજનનું સાધન માનવામાં આવે છે, પરંતુ ઘણીવાર મોટાભાગની બોલિવુડ ફિલ્મો આપણને હસાવતા કે રડાવતા જે છૂપો સંદેશ આપી જાય છે તેને આપણે અવગણતા હોઈએ છીએ બોલિસોફી એ છૂપા સંદેશને દર અઠવાડીએ તમારી સમક્ષ લાવશે. આવા જ એક છૂપો સંદેશ ધરાવતી ફિલ્મ 1979માં આવી ગઈ જેનું નામ હતું ગોલમાલ. આમતો હૃષીકેશ મુખરજીની લગભગ તમામ […]\neછાપું પર સર્ચ કરો…\nFitch: અગામી વર્ષે ભારતનો આર્થિક વિકાસ 9.5 ટકા થઇ શકે છે જો…\nVIDEO: સેક્યુલરીઝમ પર બોલિવુડના બેવડાં ધોરણોને ફટકારતી કંગના\nઅહેમદ પટેલ: કોરોના ફેલાયેલો છે એટલે નહીં આવી શકાય, મને માફ કરશો\nThe Lost river: સરસ્વતી નદી ની ભાળ મેળવવાનો એક પ્રયાસ: ભાગ 1\nકાશ્મીરમાં સેનાની જોરદાર બેટિંગ: 24 કલાકમાં 9; 8 દિવસમાં 18\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nज़िंदगी का सफ़र है ये कैसा सफ़र (7): કાકાના જીવનમાં 'સૌતન' ટીના મુનિમનો પ્રવેશ\nમફતમાં ચેટ સેવાઓ આપતી કંપનીઓ હવે બનશે કમાઉ દીકરો\nज़िंदगी का सफ़र है ये कैसा सफ़र (5): લગ્નના મંડાણ અને અન્ય સંબંધોમાં ભંગ��ણ\nज़िंदगी का सफ़र है ये कैसा सफ़र (6): જ્યારે સુપરસ્ટારના હાથમાંથી ફિલ્મો સરકતી ગઈ...\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nવરસાદ પડતો હોય ત્યારે ફટાફટ બનાવી શકાય તેવી ત્રણ રેસિપી\nખાદ્ય ખતરો: સ્ટેપલરની પીનથી એલ્યુમિનિયમ ફોઈલ સુધી...\nઇતિશ્રી આયુર્વેદ પર બદનક્ષી કરે રાખતા લોકો પરનો અધ્યાય સંપૂર્ણમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00004.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/national-news-terrorsts-tried-to-do-pulwama-like-attack-in-kashmir-were-not-successful-119059", "date_download": "2020-07-09T21:24:32Z", "digest": "sha1:I6RDVBXZKZWE2X7LORHUFGELF3J3CW6I", "length": 6907, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "Terrorists tried to pull another attack like Pulwama in Kashmir | કાશ્મીરમાં આંતકવાદીઓએ પુલવામાવાળી કરવાનો કર્યો પ્રયાસ - news", "raw_content": "\nકાશ્મીરમાં આંતકવાદીઓએ પુલવામાવાળી કરવાનો કર્યો પ્રયાસ\nમોડી રાતે પોલીસને માહિતી મળી હતી કે પુલવામામાં અમુક આતંકીઓ વિસ્ફોટક ભરેલી કાર લઇ જઇ રહ્યા છે અને તેઓ કદાચ કોઇ ચોક્કસ લોકેશન પર બ્લાસ્ટ કરી શકે તેમ છે.\nઆસપાસનાં ઘરોને દિવસ થતાં ખાલી કરાવાયા અને વાહનને બ્લાસ્ટ કરીને ઉડાડી દેવાયું હતું.\nસેનાની સતર્કતાને પગલે કાશ્મીરમાં પુલવામા હુમલા જેવો બીજો હુમલો ટાળી શકાયો છે. પુલવામા જિલ્લામાં એક વાહનમાં ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝવિ ડિવાઇસ હતી જેને સમયસર ઝડપી લેવાઇ તથા તેને ઉડાડી દેવાઇ જેથી મોટી હોનારત ટળી છે. આ અંગે જમ્મુ કાશ્મીર પોલીસે ગુરૂવારે સવારે માહિતી પી હતી.\nન્યૂઝ એજન્સીએ પુરી પાડેલી માહિતી અનુસાર મોડી રાતે પોલીસને માહિતી મળી હતી કે પુલવામામાં અમુક આતંકીઓ વિસ્ફોટક ભરેલી કાર લઇ જઇ રહ્યા છે અને તેઓ કદાચ કોઇ ચોક્કસ લોકેશન પર બ્લાસ્ટ કરી શકે તેમ છે. માહિતી મળતાં જ સેનાએ અમુક રસ્તા તરત બંધ કરી દીધા અને જ્યારે તેમણે એક શંકાસ્પદ કાર જોઇ ત્યારે તેને રોકી પણ ખરી જો કે કારમાંથી ફાયરિંગ કરાયું અને અંધારાનો લાભ લઇ ડ્રાઇવર ત્યાંથી છટકી ગયો. કાર પર જે નંબર પ્લેટ હતી તે કોઇ ટૂ વ્હિલરની હતી જે કઠુઆ જિલ્લામાં રજિસ્ટર થયેલું વાહન હતું, તે કારની સાચી નંબરપ્લેટ નહોતી. સેનાએ આ કાર કબ્જે કરી. રાજપુરા રોડ પર શાદીપુરા વિસ્તારમાં આ ઘટના થઇ હતી. કારની પાછલી સીટ પર વિસ્ફોટક ભરેલા લીલા રંગના પીપ હતા. કારની આખી રાત વૉચ રખાઇ અને આસપાસનાં ઘરોને દિવસ થતાં ખાલી કરાવાયા અને વાહનને બ્લાસ્ટ કરીને ઉડાડી દેવાયું હતું. આતંકીઓનાં મોટા કાવતરાને અગમચેતીથી અટકાવી દેવાયું.\nજમ્મૂ-કાશ્મી�� સેના સાથે લડાઇમાં 3 આતંકવાદી ઠાર, મહિનામાં 38ના મોત\nભારતની સર્જિકલ સ્ટ્રાઇકનો ડર, કરાચીના લોકોએ કર્યો આખી રાત ઉજાગરો\nઅંતિમ સંસ્કારમાંથી અડધા બળેલા મૃતદેહને લઈને શા માટે ભાગ્યો પરિવાર\nપુલવામા એન્કાઉન્ટર : હિઝબુલ કમાન્ડર રિયાઝ નાયકુ સહિત ચાર આતંકવાદી ઠાર\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nગાય સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરનાર 55 વર્ષનો પુરુષ જેલ ભેગો\nહત્યાકાંડ બાદ વિકાસ સાઇકલ લઇને શિવલી તરફ ફરાર થયો હતો\nઆ રીતે મહાકાળ મંદિર પહોંચ્યો હતો વિકાસ દુબે, જાણો પુજારીએ શું કીધું\nCoronavirus Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં 25000, મહારાષ્ટ્રમાં 5143, ગુજરાતમાં 783\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00004.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/trump-says-us-terminating-the-relationship-with-who-takes-steps-against-china-119185", "date_download": "2020-07-09T20:10:32Z", "digest": "sha1:JJGGZJSQLFK675LNPST6J4CNK5LIJ7DK", "length": 8383, "nlines": 69, "source_domain": "www.gujaratimidday.com", "title": "trump says us terminating the relationship with who takes steps against china | અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મોટો નિર્ણય,WHO સાથે નાતો તોડ્યો, ચીન પર પ્રતિબંધ - news", "raw_content": "\nઅમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મોટો નિર્ણય,WHO સાથે નાતો તોડ્યો, ચીન પર પ્રતિબંધ\nઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે અમેરિકાએ નાતો તોડવાની જાહેરાત કરતા ચીન પર પણ ઘણા પ્રતિબંધો મૂક્યા છે.\nઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ\nઅમેરિકામાં કોરોનાના સૌથી વધારે કેસથી ખિન્ન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે અમેરિકાએ નાતો તોડવાની જાહેરાત કરતા ચીન પર પણ ઘણા પ્રતિબંધો મૂક્યા છે.\nટ્રમ્પે શુક્રવારે કહ્યું કે તે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે સંબંધ ખતમ કરવાની સાથે સાથે કોરોના મહામારી અંગે દગો આપવા અને હૉંગકૉંગ મામલે ચીન વિરુદ્ધ પ્રતિબંધ મૂકી રહ્યા છે.\nવ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે સંવાદદાતાઓને કહ્યું કે તે અમેરિકામાં અધ્યયન કરતાં ચીનના સંશોધકો પર પણ પ્રતિબંધ મૂકવા જઈ રહ્યા છે. આ લોકો અમેરિકાની સુરક્ષા માટે ગંભીર જોખમ છે. તેની સાથે તે અમેરિકન સ્ટૉક એક્સચેન્જમાં પણ સૂચિબદ્ધ તે ચીની કંપનીઓ પર કાર્યવાહી કરવા જઈ રહ્યા છે જે અમેરિકન કાયદાનું પાલન નથી કરતી.\nઅમેરિકા આની સાથે જ વ્યાપાર અને પર્યટનના ક્ષેત્રમાં હૉંગકૉંગને મળેલા વિશેષ દરજ્જો પણ પાછો ખેંચવા જઈ રહ્યું છે. ટ્રમ્પે આની સાથે જ ચીનના અમેરિકન હિત સાથે રમવાની છૂટ આફવા માટે પોતાના પૂર્વવર્તી શાસકોની આલોચના પણ કરી છે. તેમણે કહ્યું કે વાતની છૂટ હું નહીં આપું.\nજો કે, ટ્રમ્પ દ્વારા ચીન પર મૂકવામાં આવેલા પ્રતિબંધોને ડેમોક્રેટિક તેમજ રિપબ્લિકન પાર્ટીના નેતાઓને ખૂબ જ સામાન્ય જણાવ્યા છે. ટ્રમ્પે આ દરમિયાન ભારત-ચીન સીમા વિવાદ અંગે કંઇ જ કહ્યું નથી.\nWHOને ઘણીવાર ઘેરી ચૂક્યા છે ટ્રમ્પ\nકોરોના મહામારીને લઈને ટ્રમ્પે આ પહેલા પણ ડબ્લ્યૂએચઓને ઘેરી ચૂક્યા છે. ટ્રમ્પે તાજેતરમાં જ કોરોના વાયરસ સંકટ પર ગેરજવાબદાર રીતે કામ કરવાનો આરોપ મૂકતાં WHOને આપવામાં આવતી આર્થિક સહાય પણ અટકાવી દીધી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે જ્યાં સુધી કોરોનાના પ્રસારને ઘટાડવાને લઈને WHOની ભૂમિકાની સમીક્ષા નહીં થાય, ત્યાં સુધી તેમના પર આ પ્રતિબંધ લાગેલું રહેશે. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાના કરદાતા ડબ્લ્યૂએચઓને વાર્ષિક 40થી 50 કરોડ ડૉલર આપે છે. જ્યારે ચીન વાર્ષિક લગભગ 4 કરોડ ડૉલર કે તેનાથી પણ ઓછી રકમ આપે છે. ટ્રમ્પે WHO પર પ્રશ્નો ઉઠાવતાં કોરોનાના પ્રકોપમાં પોતાનું કર્તવ્ય નિભાવવામાં તે સંપૂર્ણપણે અસફળ રહ્યું છે.\nમાથેથી જોડાયેલા જોડિયાંને જુદા પાડવામાં મળી સફળતા\nઆ ડૉગી બન્યો છે ડિલિવરી બૉય\nલૅબ્રેડોર ડૉગીની મરઘીનાં બચ્ચાં સાથે અનોખી દોસ્તી\nસુંદર દેખાવા માટે આ કન્યાએ ઇન્જેક્શન લઈને ગાલ અને હોઠ ફુલાવ્યા છે\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nમાથેથી જોડાયેલા જોડિયાંને જુદા પાડવામાં મળી સફળતા\nઆ ડૉગી બન્યો છે ડિલિવરી બૉય\nલૅબ્રેડોર ડૉગીની મરઘીનાં બચ્ચાં સાથે અનોખી દોસ્તી\nસુંદર દેખાવા માટે આ કન્યાએ ઇન્જેક્શન લઈને ગાલ અને હોઠ ફુલાવ્યા છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00005.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mojemoj.com/category/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%95/page/3", "date_download": "2020-07-09T19:43:49Z", "digest": "sha1:JCGC6ZMV2J63FWIIL6C62NR4RRAEI63K", "length": 28335, "nlines": 579, "source_domain": "www.mojemoj.com", "title": "પ્રેરણાત્મક Archives - Page 3 of 11 - Mojemoj.com પ્રેરણાત્મક Archives - Page 3 of 11 - Mojemoj.com", "raw_content": "\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\n11 વર્ષનો ટેણીયો B.Tech, M.Tech નાં સ્ટુડન્ટસને ટ્યુશન કરાવે છે – કેટલી લાઈક આપશો\nસાતમાં ધોરણમાં ભણતો છોકરો એન્જિનિયરીંગનાં વિદ્યાર્થીઓને ટ્યુશન આપી રહ્યો છે. હવે તમને એવું લાગતું હશે કે, આ કઈ રીતે શક્ય બને તો ચાલો જાણીએ આ નાનકડા ટેણીયાની રિયલ સ્ટોરી હકીકત … Read More\nપ્રેરણાત્મક Comment on 11 વર્ષનો ટેણીયો B.Tech, M.Tech નાં સ્ટુડન્ટસને ટ્યુશન કરાવે છે – કેટલી લાઈક આપશો\nગીરના ભૂલકાએ મિત્રને દિપડાની ચુંગાલમાંથી છોડાવ્યો : રાષ્ટ્રીય પુરસ્કારથી કરાશે સન્માનિત\nનાનપણમાં શાળામાં ચારણકન્યાની વાતો તમામ બાળકોને વીરતાની શીખ આપે છે. આવો જ એક કિસ્સો 2017 માં ગીરમાં સામે આવ્યો હતો જેમાં માત્ર સાડા છ વર્ષના બાળકે પોતાના મિત્રને બચાવવા માટે … Read More\nપ્રેરણાત્મક Comment on ગીરના ભૂલકાએ મિત્રને દિપડાની ચુંગાલમાંથી છોડાવ્યો : રાષ્ટ્રીય પુરસ્કારથી કરાશે સન્માનિત\nકેરેલાના યુવકે પોતાના બાળકો માટે બનાવી મીની ઓટો રિક્ષા – ક્લિક કરી જુવો ફોટા\nદરેક માતા પિતા પોતાના બાળકની ખુશી માટે કોઇ પણ હદ સુધી જઈ શકે છે કારણ કે દરેક માતા પિતા માટે તેમના બાળકો જ સર્વસ્વ હોય છે. બાળકના જન્મ પહેલા બે … Read More\nપ્રેરણાત્મક Comment on કેરેલાના યુવકે પોતાના બાળકો માટે બનાવી મીની ઓટો રિક્ષા – ક્લિક કરી ���ુવો ફોટા\nએક મુસ્લિમ કલાકારે બનાવી દુનિયાની સૌથી ઊંચી દુર્ગા મૂર્તિ, લિમ્કા રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું\nઆસામ રાજ્યનાં શિલ્પી દિન નિમિત્તે દુનિયાની સૌથી ઊંચી માતા દુર્ગાની મૂર્તિ બનાવવામાં આવી છે. આ મૂર્તિ એક એવા વ્યક્તિએ બનાવી છે કે, જેનું નામ સાંભળીને બધી બાજુ એમના વખાણ થઈ … Read More\nજાણવા જેવું Comment on એક મુસ્લિમ કલાકારે બનાવી દુનિયાની સૌથી ઊંચી દુર્ગા મૂર્તિ, લિમ્કા રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું\nઆ મહિલા પાસે 3 કરોડનો બંગલો – 20 લાખની ગાડી છે છતાં ‘છોલે-કુલચે’ વેચે છે, કારણ જાણીને ચોંકી ઉઠશો\nજાણો…આ કરોડપતિ મહિલા શા માટે છોલે-કુલચે વેચી રહી છે દેશમાં કેટલાંય લોકો એવાં છે જેમની નાનકડી કોશિશ બીજા લોકો માટે મિસાલ બની જાય છે. આવી મિસાલ બતાવે છે કે જિંદગી … Read More\nપ્રેરણાત્મક Comment on આ મહિલા પાસે 3 કરોડનો બંગલો – 20 લાખની ગાડી છે છતાં ‘છોલે-કુલચે’ વેચે છે, કારણ જાણીને ચોંકી ઉઠશો\nમહાન શ્રી રતન ટાટા : ટાટા ગ્રુપના દરિયાદિલ માલિક. ઉદારતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ વાંચો\nઆજથી બરોબર નવ વર્ષ પહેલા મુંબઈ સ્થિત ટાટા ગ્રુપની ‘તાજમહાલ હોટલ’ પર આતંકવાદીઓનો હુમલો થયો ત્યારે આ હોટલમાં જાનમાલનું ઘણું જ નુકસાન થયેલું. આર્થિક નુકસાન તો આ માતબર ઉદ્યોગપતિ હસતા-હસતા … Read More\nપ્રેરણાત્મકરતન તાતા Comment on મહાન શ્રી રતન ટાટા : ટાટા ગ્રુપના દરિયાદિલ માલિક. ઉદારતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ વાંચો\nભગવાન રૂપે સેવા આપતા આ ડોક્ટરની સ્ટોરી વાંચીને એમને સલામ કર્યા વગર નહિ જ રહો\nડૉક્ટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. પણ આજકાલનાં ડૉકટરોને તો ફક્ત પૈસા જ દેખાય છે. એમના માટે સેવા કરતા પૈસા વધુ મહત્વના થઈ ગયા છે. પરંતુ આ બધા વચ્ચે ડૉ. … Read More\nપ્રેરણાત્મક Comment on ભગવાન રૂપે સેવા આપતા આ ડોક્ટરની સ્ટોરી વાંચીને એમને સલામ કર્યા વગર નહિ જ રહો\nપટેલ યુવકની સફળતા પાછળ આવો હતો માતાનો અદ્ભુત સંઘર્ષ અને સમર્પણ – ક્લિક કરી વાંચો\nમારુ વતન ગોંડલ તાલુકાનું મોવિયા ગામ છે. મારા ઘરની સામે જ ધીરુભાઇ ઠુંમર નામના એક ભાઇ રહેતા હતા. ધીરુભાઇ કોઇ રોગનો શિકાર બન્યા અને ધીમે ધીમે એનું શરીર ઘસાવા લાગ્યુ. … Read More\nપ્રેરણાત્મકશૈલેશ સગપરીયા Comment on પટેલ યુવકની સફળતા પાછળ આવો હતો માતાનો અદ્ભુત સંઘર્ષ અને સમર્પણ – ક્લિક કરી વાંચો\nથોડુ દર્દ ભરેલુ પ્રેરણાત્મક બોધ કથા\nમાતાની મદદ માટે દિવસે અભ્યાસ અને રાત્રે ફૂલ વેચે છે આ માસૂમ, જાણો એમની દુઃખદ કહાની\nઆજે આખી દુનિયામાંથી ગરીબી વિશે જે અહેવાલો સામે આવી રહ્યા છે તે ખૂબ જ નિરાશાજનક છે. ગરીબી એક એવી ઉંડી ખીણ છે કે જેમાંથી બહાર નીકળવું ઘણું મુશ્કેલ છે. ગરીબીને … Read More\nBest Boys For his motherHeartache Story Comment on માતાની મદદ માટે દિવસે અભ્યાસ અને રાત્રે ફૂલ વેચે છે આ માસૂમ, જાણો એમની દુઃખદ કહાની\nરોટલી માટે આ દીકરીઓ જે કસરતો રોડ પર કરે છે – કદાચ એ કાલે દેશને ગોલ્ડ પણ અપાવી શકે\nપેટ માણસ પાસે કેવા-કેવા વેઠ કરાવે છે બે ટંકનું અને નહી નહીને એક ટંકનું ભોજન મેળવવા માટે મનુષ્યએ કેટલી દોડાદોડી કરવી પડે છે બે ટંકનું અને નહી નહીને એક ટંકનું ભોજન મેળવવા માટે મનુષ્યએ કેટલી દોડાદોડી કરવી પડે છે જેની પાસે પુરતી સગવડ છે એને વધારે … Read More\nComment on રોટલી માટે આ દીકરીઓ જે કસરતો રોડ પર કરે છે – કદાચ એ કાલે દેશને ગોલ્ડ પણ અપાવી શકે\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્ટાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\nકોરોનાના કહેર વચ્ચે એકલું ભારત જ લોકડાઉનમાં રાહત નથી આપી રહ્યું – વિશ્વના આ દેશોમાં આટલી રાહત મળવા લાગી છે\nભારતીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનને WHO માં મળ્યું વિશેષ સ્થાન – 1 વર્ષ સુધી આવડી મોટી જવાબદારી સંભાળશે\nસંબંધોને ‘વેન્ટિલેટર’ ઉપર જતા અટકાવવા આટલું ક્વારન્���ાઇન કરવા બીગબીએ કહ્યું – જુવો વિડીયો\nઅબજોપતિ બાપના 15 વર્ષના આ છોકરા ની પાસે પ્રાયવેટ જેટ થી લઈને ફરારી સુધીની સુવિધાઓ છે\nએક સાથે જ 2 હસ્તીઓ જે જીવન છોડી ગયા એમના જીવનથી શીખવા જેવી છે આ વાતો – મોટું જીવન જીવી ગયા\nરોજ સવારે પાલકનું આ રીતે જ્યુસ બનાવીને પીવાથી થાય છે અઢળક ફાયદાઓ\nચીનને મોટો ઝટકો – જર્મનીની આ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇન્ડિયાના આગ્રામાં આવી રહી છે\nહવામાં ઝુલતા 70 થાંભલાઓ વાળા આ મંદિરનું રહસ્ય સમજવામાં બ્રિટિશ પણ હારી ગયા – વાંચો રહસ્ય\nદુનિયાના આ 10 શાહી મહેલની સુંદરતા જોયા પછી કોઈ સ્વપ્નમાં ખોવાઈ જશો – એક થી એક ચઢિયાતા મહેલ છે\nફેસબુક ના ‘એક રૂપિયા બાઝારમાં’ આટલી વસ્તુઓ ફક્ત 1-1 રૂપિયામાં મળે છે – આ છે હકીકત\nડોક્ટર શરદ ઠાકરના પુસ્તકો\nદેશ પ્રેમ ની વાત\nનરેન્દ્ મોદી કેમ વડાપ્રધાન ના બની શકે \nસ્ત્રીઓ ની સેફ્ટી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00006.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujaratexclusive.in/tag/migrant-workers/", "date_download": "2020-07-09T20:14:44Z", "digest": "sha1:JLU2GCZ26V5JFT7WHVV6TNU5ZNWB7TPR", "length": 9082, "nlines": 111, "source_domain": "gujaratexclusive.in", "title": "Migrant Workers Archives - Gujarat ExclusiveGujarat Exclusive", "raw_content": "\nસુપ્રીમ કોર્ટનો આદેશ, 15 દિવસમાં તમામ પ્રવાસી મજૂરોને ઘરે મોકલે સરકાર\nનવી દિલ્હી: કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લાગૂ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના પગલે પ્રવાસી મજૂરોને સૌથી વધુ અસર થઈ છે....\nસંજય રાઉતની આલોચના બાદ સોનૂ સૂદે ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે સાથે કરી મુલાકાત\nમુંબઈ: પ્રવાસી મજૂરોની મદદ કરીને ચર્ચામાં આવેલા સોનૂ સૂદે 7-જૂને માતોશ્રીમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે સાથે મુલાકાત કરી હતી. જો...\n‘લૉકડાઉનમાં એક મહાત્મા તૈયાર થઈ ગયા’, સોનૂ સુદ પર શિવસેનાએ ઉઠાવ્યા સવાલ\nમુંબઈ: લૉકડાઉન દરમિયાન મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવાને લઈને સોનૂ સુદના દેશભરમાં વખાણ થઈ રહ્યા છે,...\nકોરોના સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પ્રવાસી મજૂરો પાસેથી ભાડું નહીં લેવામાં આવે\nનવી દિલ્હી: દેશમાં કોરોના સંકટ અને તેના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લાગૂ લૉકડાઉનના કારણે પ્રવાસી મજૂરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો...\nકોંગ્રેસનું ઓનલાઈન અભિયાન, સોનિયા ગાંધીએ કહ્યું- ‘ગરીબો માટે ખજાનો ખોલે મોદી સરકાર’\nનવી દિલ્હી: દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં પાર્ટીએ #SpeakUpIndia અભિયાન શરૂ કર્યું છે. જેની શરૂઆત કરતા...\nલૉકડાઉનમાં દિલ્હીના ખેડૂતની દરિયાદિલી, 10 પ્રવાસી શ્રમિકોને પ્લેનથી મોકલશે બિહાર\nબિહારના 10 પ્રવાસી મજૂરોની ‘ઘરવાપસી’નું સપનું લૉકડાઉન શરૂ થયાના બે મહિના બાદ સાકાર થવા જઈ રહ્યું છે. જ્યારે તેઓ પોતાના માલિકની મદદથી બિહારની...\nપ્રવાસી મજૂરોના પલાયન પર સુપ્રીમ કોર્ટ સખ્ત, કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે માંગ્યો જવાબ\nનવી દિલ્હી: કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકારે 25-માર્ચથી સમગ્ર દેશમાં રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી હતી. જેને પગલે...\nરાહુલ ગાંધીએ યૂટ્યૂબ પર શેર કરી ડૉક્યુમેન્ટ્રી, પ્રવાસી મજૂરોની વ્યથા વર્ણવી\nનવી દિલ્હી: કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા દિલ્હીમાં પ્રવાસી મજૂરો સાથે વાતચીત બાદ આજે પોતાની યૂટ્યૂબ...\nસોનિયા ગાંધી આજે 17 વિપક્ષી પાર્ટીઓ સાથે કરશે બેઠક, કોરોના પર થશે ચર્ચા\nનવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો અને લૉકડાઉનના કારણે ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા...\nપ્રિયંકા ગાંધીની અપીલ પર કોંગ્રેસનું ઓનલાઈન પ્રદર્શન, FB Live પર ઉઠાવ્યો શ્રમિકોનો અવાજ\nલખનઉ: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની અપીલ પર પાર્ટીના અનેક મોટા નેતાઓ સહિત 50 હજારથી વધુ કાર્યકર્તાઓએ કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવિત બસો પર...\nનાણામંત્રીએ સ્વીકાર્યું, શ્રમિકોની ‘ઘર વાપસી’થી ઈકોનૉમી પર પડશે અસર\nનવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ સાથે સંકળાયેલ જાહેરાત કર્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે વધુ કોઈ નવી...\nકોરોના સંકટ: સોનિયા ગાંધીએ વિપક્ષની બોલાવી બેઠક, પ્રવાસી મજૂરોની સમસ્યા પર થશે ચર્ચા\nનવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો અને લૉકડાઉનના કારણે ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00006.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9C", "date_download": "2020-07-09T20:51:42Z", "digest": "sha1:GMDAIV6BCJSFVLDTNRNFQJSCV564TZ5N", "length": 4015, "nlines": 55, "source_domain": "gu.m.wikipedia.org", "title": "ચાવજ - વિકિપીડિયા", "raw_content": "\nભારતના ગુજરાત રાજ્યનું એક ગામ\nચાવજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિ��્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા ભરૂચ તાલુકામાં આવેલું એક ગામ છે. ચાવજ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.અહિં ગુજરાત નું સૌથી મોટુ ખાતર નું કારખાનું ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિમિટેડ આવેલુ છે.\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\n\"મુખ્ય ખેતપેદાશો\" કપાસ, તુવર, શાકભાજી\n• પીન કોડ • ૩૯૨ ૦૧_\n• વાહન • જીજે - ૧૬\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૪ જુલાઇ ૨૦૧૯ના રોજ ૧૨:૫૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00006.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AB%81%E0%AA%AA%E0%AA%B0", "date_download": "2020-07-09T20:50:57Z", "digest": "sha1:ERDKR7P2AXCJDYQEG34F7QVXT5JGS6PZ", "length": 4189, "nlines": 52, "source_domain": "gu.m.wikipedia.org", "title": "મેરુપર - વિકિપીડિયા", "raw_content": "\nભારતના ગુજરાત રાજ્યનું એક ગામ\nમેરુપર (તા. હળવદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા હળવદ તાલુકામાં આવેલું એક ગામ છે. મેરુપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી તેમજ સહકારી મંડળી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,\nકપાસ, દિવેલા, રજકો, શાકભાજી\nઆ ગામ હળવદ-મોરબી માર્ગ પર આવેલું છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૧ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૧૮:૨૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00006.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.maps-san-antonio.com/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B6%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%9D%E0%AA%BF%E0%AA%AA-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A1", "date_download": "2020-07-09T21:21:59Z", "digest": "sha1:4ADPK5ACFOVWHIJQR7HCGMYZ5VOHLP6A", "length": 1833, "nlines": 9, "source_domain": "gu.maps-san-antonio.com", "title": "સાન એન્ટોનિયો નકશો સાથે ઝીપ કોડ - નકશો સાન એન્ટોનિયો ઝીપ કોડ (ટેક્સાસ - યુએસએ સંયુક્ત)", "raw_content": "\nમુખપૃષ્ઠ સાન એન્ટોનિયો નકશો સાથે ઝિપ કોડ\nસાન એન્ટોનિયો નકશો સાથે ઝિપ કોડ\nનકશો સાન એન્ટોનિયો ઝીપ કોડ છે. સાન એન્ટોનિયો નકશો સાથે ઝીપ કોડ (ટેક્સાસ - યુએસએ સંયુક્ત) પ્રિન્ટ કરવા માટે. સાન એન્ટોનિયો નકશો સાથે ઝીપ કોડ (ટેક્સાસ - યુએસએ સંયુક્ત) ડાઉનલોડ કરવા માટે.\nનકશો સાન એન્ટોનિયો ઝીપ કોડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00006.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://saksharthakkar.wordpress.com/2015/02/05/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B3%E0%AA%BE%E0%AA%82%E0%AA%95-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B6%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/", "date_download": "2020-07-09T19:39:31Z", "digest": "sha1:KO6QR4JPBHQLB22LXEOAQALTJJVCRPXS", "length": 35793, "nlines": 214, "source_domain": "saksharthakkar.wordpress.com", "title": "વાર્તામાં વળાંક: હાશકારો – હું સાક્ષર..", "raw_content": "\nહું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણું…\n(શબ્દોનું સર્જન, બેઠક, કેલીફોર્નીયા દ્વારા આયોજિત વાર્તા સ્પર્ધામાં (વાર્તાનો વિષય- હાશકારો) પ્રથમ ક્રમાંકે આવેલી મારી વાર્તા)\n“કંટાળી ગયા આ પાણીપુરીથી તો” આશાએ મોં બગાડીને અમરને કહ્યું.\nઅમર, ઉંમર વર્ષ ૩૩, પાતળો બાંધો, રંગ ઘઉંવર્ણો, ઉંચાઈ ૫ ફૂટ ૫ ઇંચ. જો અમર ક્યાંક ખોવાઈ ગયો હોય તો દુરદર્શન ગુજરાતી પર એનું કંઈક આ રીતનું વર્ણન કરી શકાય. પણ અમર ક્યાંય ખોવાયો નથી. અમરને અત્યારે એવા જ વિચાર આવે છે કે એ ક્યાંક ખોવાઈ ગયો હોત તો સારું. ખોવાય ક્યાં થી , ત્રણ દિવસથી એ ક્યાંય ગયો જ નથી.\nકેટલો સરસ નિત્યક્રમ ચાલતો હતો એનો રોજ સવારે ઉઠી અને પેલા કોન્ટ્રાકટરને ત્યાં મજુરી કરવા જવાનું આવી ને આશાની સાથે પાણીપુરીની તૈયારી કરવાની: પૂરીઓ તળવાની, બટાકા બાફવાના, ડુંગળી સમારવાની, ચણા બાફવાના અને પાણી બનાવવાનું. આ બધું થઇ જાય એટલે લારી લઇને નીકળી જવાનું. ગોકુલ ચાર રસ્ત��એ જઈને સાંજના ૪ વાગ્યાથી રાતના ૧૧.૩૦ સુધી ઉભા રહેવાનું, હોંશે હોંશે લોકોને પાણીપુરી ખવડાવવાની, લારી લઈને પાછા ઝુપડી પર આવી જવાનું અને આશાએ બનાવેલા ગરમા ગરમ રોટલા ખાઈ અને નજીકમાં થી પસાર થતા પાટા પરથી જતી રાતની ટ્રેનોના background music સાથે, સપના જોતા જોતા સુઈ જવાનું. સપના ઝુપડીમાંથી ઘર થવાના, એની ૪ વર્ષની લાડકવાયી દીકરી ઝીણીને મોટી કરવાના સપના, એને ઈસ્કુલ મોકલવાના સપના, એના લગ્ન લેવાના સપના…આ બધા સપનાઓમાં બ્રેક વાગી ગઈ હતી. અરે, ઊંઘવામાં જ બ્રેક વાગી ગઈ હતી.\n27 ફેબ્રુઆરીની સવાર હતી, અમર રોજની જેમ સવારે એક નવા મકાન નું બાંધકામ ચાલતું હતું ત્યાં મજુરી માટે ગયો હતો કામ બરાબર રીતે ચાલતું હતું અને એટલામાં અચાનક ૧૨ વાગ્યાની આસપાસ contractor સાહેબ હાથમાં પૈસા લઈને આવ્યા. અમરને થયું આજે આટલા વહેલા કેમ આવ્યા હશે સાહેબ કદાચ એમને નવા મજુરો તો નહિ મળી ગયા હોય ને કદાચ એમને નવા મજુરો તો નહિ મળી ગયા હોય ને અને એને નોકરી પરથી નીકાળી તો નહિ દે ને\n“લે આ ૩૦ રૂપિયા સવારથી અત્યાર સુધી ની મજુરી, ઘરે નીકળી જા હવે.” contractor સાહેબે ૧૦ની ત્રણ નોટો આપતા કહ્યું.\n“કેમ સાહેબ શું થયું” અમરે કુતુહલથી પૂછ્યું.\n“ગુજરાત બંધનું એલાન છે, બંધ ખુલી જાય એટલે આવી જજે”, contractor સાહેબે કહ્યું.\nવધારે કંઈ પૂછ્યા વગર અમર ત્યાંથી પૈસા લઇને નીકળી ગયો. રસ્તામાં એણે જોયું તો એક જીપ જેની પર “વિશ્વ હિંદુ પરિષદ” નું બેનર હતું એમાં આવેલા ૭-૮ લોકો બધી દુકાનો બંધ કરાવતા હતા. અમર એના રોજ ના પાનનાં ગલ્લા પર બીડી લેવા માટે ઉભો રહ્યો.\n“અલ્યા આ બંધ શેનું છે” અમરે પાંચનો સિક્કો આપતા પાનવાળાને પૂછ્યું.\n“ખબર નહિ યાર, ગોધરામાં કંઈક ટ્રેન સળગાઈ નાખી છે કોઈએ. આજે પોલીસોય બહુ ફરે છે. હું ય હવે ગલ્લો બંધ કરી ને નીકળું જ છું” પાનવાળાએ બીડીની ઝૂડી આપતા કહ્યું.અમરે ઝુડીમાંથી બે બીડી નીકાળી, એક સળગાવી અને એક કાન પર મૂકી અને પછી ત્યાંથી નીકળી ગયો.એની ઝુપડી પર પહોંચ્યો ત્યારે ત્યાં આશા પણ એના કામ પરથી ઝીણીને લઇને પાછી આવી ગઈ હતી. બાજુ માં રહેતો મોચી અબ્દુલ પણ પાછો આવી ગયો હતો. એ એની ઝુપડીની બહાર બેઠો બેઠો રડતો હતો. એની પાસે જઈ અને અમરે પૂછ્યું, “ શું થયું લા, રડે કેમ છે \n“તે સમાચાર નથી સાંભળ્યા શહેરમાં તોફાનો ચાલુ થઇ ગયા છે, મુસ્લિમોની દુકાનોને ઠેર ઠેર લોકો સળગાવે છે” અબ્દુલે પોતાની બાંયથી આંખો લુછતા કહ્યું, “અને મુસ્લિમોને પણ”\n“તું ચિંતા ના કરીશ, તને કોઈ કંઈ નથી કરવાનું, આપણે પેલી નજીકની નહેર છે એની બાજુમાં મોટા મોટા ભૂંગળા પડ્યા હોય છે, એની અંદર છુપાઈ જઈશું. ૨-૩ દિવસમાં બધું થાળે પડી જશે એટલે પાછા આવી જઈશું” અમરે અબ્દુલના ખભા પર હાથ રાખીને કહ્યું.રોડ પર આવેલા ઝુપડામાં રહેવા કરતા અવાવરું જગ્યાએ ભૂંગળામાં જવામાં અમરને વધારે સલામતી લાગી. અમરે જલ્દીથી આશાને કીધું કે ઝીણીને લઇને આપણે થોડી વારમાં નીકળવાનું છે. ઘરમાં જે પણ ખાવા પીવાનું હોય એ લઇ લે. આશાએ લારીમાં થી બધો સામાન વધેલી પુરીઓ, બટાકાનો માવો, સમારેલી ડુંગળી બધું એક કોથળામાં ભરીને લઇ લીધું. બહાર રેતીના ઢગલામાં રમતી ઝીણી ને પણ ઉચકીને લઇ આવી.\nનહેર ત્યાંથી અડધો કિમીના અંતર પર જ હતી. થોડી વારમાં તો અમર, આશા, ઝીણી અને અબ્દુલ ચારેય પોતાની ઝુપડીઓથી નીકળીને નહેર પાસે પડેલા ભૂંગળાઓ પાસે પહોંચી ગયા. બંધના એલાનને લીધે, નહેર પરના બ્રીજ પરથી આવતા જતા વાહનો ઓછા થઇ ગયા હતા. સાંજનો સમય હતો, સુરજ ડૂબવાની તૈયારી કરી રહ્યો હતો, પોલીસની સાયરનોનો અવાજ થોડી થોડી વારે સંભળાયા કરતો હતો.અબ્દુલ અને અમર ત્યાં પડેલા બધા ભૂંગળાને એક પછી એક જોવા લાગ્યા અને છેવટે એક મોટું ભૂંગળું પસંદ કરી, ચારેય જણ અંદર સમાઈ જશેની ખાતરી કરી અને ભૂંગળામાં કોથળો નાખી દીધો.\n“ચાલો ત્યાં રોડ પર રહેતા હતા એના કરતા તો આ સલામત જગ્યા છે” અબ્દુલે અમર તરફ જોઈને કહ્યું.\n“દોસ્ત, તું ચિંતા ના કર, અહિયાં કોઈ નહિ આવે” અમરે સાંત્વન આપતા કહ્યું, “ચલ થોડું ખાઈ લઇએ”\nબંને ભૂંગળાની અંદર ગયા, આશા કોથળામાં થી સામાન કાઢી રહી હતી. પૂરી અને માવો બધાએ સાથે બેસીને ખાધો.\nજમતા જમતા પણ પોલીસોની સાયરન અને ધડાકાના અવાજો સંભળાયા કરતા હતા એટલે અબ્દુલ અને અમરે નક્કી કર્યું કે રાતે એ બંને જાગતા રહેશે.\nફેબ્રુઆરીની કડકડતી રાતની ઠંડીમાં અમર અને અબ્દુલ બીડી સળગાવીને ભૂંગળાની ઉપર બેઠા હતા. ઝીણીને ઊંઘાડીને બહાર આવી અને એ બંને પાસે આવીને આશાએ પૂછ્યું,\n“કેટલા દિવસ ચાલશે આ બધું\n“રામ જાણે” “અલ્લા જાણે” બંને સાથે બોલ્યા, અને પછી એકબીજા સામે હળવું સ્મિત કર્યું.\nબીજા દિવસે સવારે પોલીસની સાયરનના અવાજથી અબ્દુલની આંખ ખુલી ગઈ અને એને યાદ આવ્યું કે એ અને અમર રાતે વાતો કરતા કરતા ભૂંગળાને અઢેલીને જ એ બેઠો બેઠો ઊંઘી ગયો હતો. બાજુમાં જોયું તો અમર નહોતો. અમર સામેથી ચાલતો ચાલતો આવતો હતો.\n“મને ઉઠાડ્યો કેમ નહિ\n“હું પણ ઊંઘી જ ગયો તો, હમણાં જ ઉઠ્યો, અહિયાં ચાર રસ્તે જોવા ગયો તો કે શું હાલત છે બધું સુમસામ છે , દુકાનો બંધ છે, કર્ફ્યું ચાલુ છે, પોલીસ વારે ઘડીએ નીકળે છે, મારે તને વધારે વિગતવાર નથી કહેવું પણ લાગે છે હજુ લાંબુ રોકાવાનું થશે” પાણી ભરેલી ડોલ નીચે મુકતા અમરે કહ્યું.\n“અહીંયા નજીકમાં દુકાનો પાસે એક પાણીનો નળ છે સવારે આ સમયે ૨ કલાક પાણી આવે છે”અમર અબ્દુલને ચિંતામાં નાખવા નહોતો માંગતો એટલે એણે જોયેલા તૂટેલી દુકાનો, સળગેલા ઘરોના અને આખા શહેરમાં બનેલા કાળા ધુમાડાના વાદળો વિષે ના કહ્યું. અમર જે જોઈને આવ્યો એના પર થી એને ખાતરી થઇ ગઈ હતી કે અહિયાં વધારે સમય કાઢવાનો છે અને બધાને થઇ રહે એટલુ ખાવાનું એ લોકો પાસે નથી. એણે વિચારી લીધું હતું કે જ્યાં સુધી સ્થિતિ સુધરશે નહિ ત્યાં સુધી એ નહિ ખાય.\nબપોરે જ્યારે આશા ફરીથી કોથળામાં થી પાણી પૂરી કાઢી રહી હતી ત્યારે અમરે કહ્યું,\n“મને અત્યારે ભૂખ નથી પછી ખાઈ લઈશ”\nઅબ્દુલ વાતને સમજી ગયો, એણે કહ્યું, “દોસ્ત તું નહિ ખાય તો હું પણ નહિ ખાઉં, એકાદ દિવસ નહિ ખાવાથી કશું બગાડવાનું નથી” આશા તરફ જોઈને, “ભાભી, તમે અને ઝીણી ખાઈ લો”\nઆમને આમ બે દિવસ વીતી ગયા. નવો નિત્યક્રમ બની ગયો હતો. પોલીસની સાયરનો, ધડાકાના અવાજો વચ્ચે અમર અને અબ્દુલ દિવસ રાત પાણી પીને જીવતા હતા, અને આશા અને ઝીણી પાણીપુરી ખાઈને. અમર અને અબ્દુલ બે રાતથી જાગતા હતા, પોલીસની સાયરનનો અવાજ નજીક આવે એટલે ભૂંગળામાં સંતાઈ જતા અને પછી થોડી વાર પછી ફરી પાછા બહાર આવી જતા. રોજ રાતે અબ્દુલ અને અમર જુના દિવસોની વાતો કરતા, અલગ અલગ વાનગીઓની વાતો કરતા અને કાલથી ખાવાનું મળી જશેના વિશ્વાસ સાથે રાત પસાર કરતા.\nબીજી માર્ચની સાંજનો ૭ વાગ્યાની આસપાસનો સમય હતો. બધા ભૂંગળામાં હતા અને આશા પાણીપુરીનાં માવાનો નાનકડો કોળીયો બનાવીને ઝીણીને ખવડાવી રહી હતી.\n“કંટાળી ગયા આ પાણીપુરીથી તો” આશાએ મોં બગાડીને અમરને કહ્યું.\n“બસ હવે એકાદ દિવસ… “કહેતા કહેતા અમર અટકી ગયો, એને મોટ્ટા ટ્રકનો અવાજ સંભળાયો. ભૂંગળામાં એક નાનકડું કાણું હતું એમાંથી બહાર જોયું તો નહેર ઉપરના બ્રીજ ઉપર એક મોટો ટ્રક આવીને ઉભો રહી ગયો હતો, ટ્રકની પાછળ લગભગ ૫૦ માણસો અલગ અલગ હથીયારો, ચપ્પા, ધારિયા, તલવારો સાથે ઉભા હતા અને બુમાબુમ કરી રહ્યા હતા.અમરે મો પર આંગળી મૂકીને આશા અને અબ્દુલને શાંત થવાનો ઈશારો કર્યો. ઝીણી અવાજ ન કરે એ માટે આશાએ એનું મોં દાબી દીધું. અ��રે જોયું કે ટ્રકની બાજુમાં ડ્રાઈવરની સીટ પરથી બે જણ નીચે ઉતરી અને સામેની તરફ જોઈ રહ્યા હતા.ટ્રકમાં ચડીને આવેલા ટોળામાંથી એક પછી એક બધા નીચે ઉતરી રહ્યા હતા. સામેની બાજુથી બીજા એક ટ્રકનો અવાજ આવતો સંભળાયો અને આ ટોળામાંથી કોઈ એક એ બુમ પાડી,\n“નહિ જવા દઈએ એ લોકો ને અહીંથી આગળ”\n“નહિ જવા દઈએ” ટોળાએ નારો લગાવ્યો.\nજોત જોતામાં બીજો ટ્રક પણ સામે આવીને રોકાઈ ગયો, એમાંથી પણ લગભગ ૫૦ માણસો હથિયારો લઇને ઉતર્યા. કોઈ વાતચીત વગર બંને ટોળાઓ સામ સામે આવી ગયા અને એના પછી દોડધામ, માર-કાટ અને ચિત્કારો સાથે હિંસા વ્યાપી ગઈ. હથીયારોના અવાજ અને ચિત્કારોના અવાજોથી ઝીણી રડવા લાગી હતી. આશાએ હજુ પણ એનું મોં દબાવી રાખ્યું હતું પણ એની આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા હતા. અમર અને અબ્દુલને પણ એટલા ડરી ગયા હતા કે આટલી ઠંડીમાં પણ એમને પરસેવો વળી ગયો હતો. અમરને ખબર હતીકે બહાર નીકળવું ઘણું જોખમી છે અને ભૂંગળાની અંદર જ બેસી રહેવામાં સલામતી છે.અચાનક દુરથી પોલીસની સાયરનનો અવાજ આવ્યો. બ્રીજ પર લડાઈ ચાલુ જ હતી, પોલીસની ગાડી બીજા ટ્રકની પાછળ આવીને ઉભી રહી અને એક પોલીસ ઓફિસરે હવામાં ગોળીબાર કર્યો અને બ્રીજ પરના બંને ટોળામાં દોડાદોડ થઇ ગઈ, પરિસ્થિતિને કાબુમાં લાવવામાટે પોલીસે અશ્રુવાયુ છોડ્યો.હજુ પણ બંને ટોળાઓ વચ્ચે લડાઈ ચાલુ જ હતી, અશ્રુવાયુ છોડાયા પછી અંધાધુંધી વધારે વધી ગઈ હતી, એ લોકો જોયા વગર સામે તલવારો, ચપ્પુઓ વીંઝતા હતા અને બધી દિશાઓમાં ભાગતા હતા. ભૂંગળા બ્રીજથી એટલા નજીક હતા કે થોડી જ સેકંડમાં અશ્રુ વાયુની અસર ભૂંગળાની અંદર પણ થવા લાગી. અંદર બેસેલા ચારેય જણને પહેલા આંખમાં થી પાણી આવવા લાગ્યું , પછી છીંકો અને ઉધરસ ચાલુ થઇ ગઈ , આંખો દુખવાનું ચાલુ થઇ ગયું અને છેવટે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.\n“હવે અહીંથી નીકળવું જ પડશે” ઉધરસ ખાતા ખાતા અમરે કહ્યું.\n“હું એક બાજુ રહું છું અને તું બીજી બાજુ રહે વચ્ચે ભાભી અને ઝીણીને રાખીએ અને બધા સાથે નીકળીએ, મારી જાન જતી રહેશે ત્યાં સુધી હું ભાભી અને ઝીણી ને કંઈ નહિ થવા દઉ” અબ્દુલે કહ્યું.આમ ચારેય જણ એક સાથે બહાર નીકળ્યા અને હજુ કઈ દિશામાં ભાગવાનું એ વિચારે એની પહેલા અમરની સામેથી દોડતા દોડતા તલવાર લઈને આવતા એક માણસે અમરના પેટમાં તલવાર ભોંકી દીધી.\nઅમરને એક વિચિત્ર પ્રકારનો હાશકારો વર્તાયો અને મનમાં થયું,\n કેટલા દિવસ પછી કંઈક પેટમાં ગયું\nબીજા ક્ર��ાંકે આવેલી વાર્તાની લીંક\nત્રીજા ક્રમાંકે આવેલી વાર્તાની લીંક\n(વાર્તા લખવા માટે પ્રોત્સાહન આપવા બદલ અને વાર્તાસ્પર્ધા વિષે જાણ કરવા બદલ પ્રજ્ઞાબેનનો ખુબ ખુબ આભાર)\n(Congratulations, તમે વાંચતા વાંચતા આટલે સુધી પહોંચી ગયા)\nNext post: આવતા અઠવાડિયે(૧૨મી ફેબ્રુઆરી) – “વાંચન, લેખન અને વજન: મારું ૨૦૧૪નું પ્રગતિ પત્રક” ગયા વર્ષની પોસ્ટ “નવા વર્ષના સંકલ્પો એક મહિના પછી” નાં સંદર્ભમાં\n(જો પોસ્ટ ના આવે તો ઉઘરાણી કરજો 😉 )\nફેબ્રુવારી 5, 2015 ફેબ્રુવારી 5, 2015 riots, Story\nબધી પોસ્ટ્સ saksharthakkar દ્વારા જુઓ\n11 thoughts on “વાર્તામાં વળાંક: હાશકારો”\nફેબ્રુવારી 5, 2015 પર 7:55 પી એમ(pm)\nસુંદર હૃદય સ્પર્શી વાર્તા\nપ્રથમ ઇનામ માટે અભિનંદન સાથે વધુ પ્રગતી માટે શુભ કામના.\nફેબ્રુવારી 6, 2015 પર 10:40 એ એમ (am)\nફેબ્રુવારી 5, 2015 પર 7:56 પી એમ(pm)\n‘ધન્ય’વાદ 🙂 અમો’એ તે વાર્તા ત્યાં જ વાંચી લીધી હતી પણ અભી+નંદન અહી આપ્યા \n‘ વાર્તા’માં વળાંક ‘ સીરીઝ તો મસ્ત’મજાની ચાલુ જ છે પણ હવે વાર્તા પણ શરુ કરોને . . .\nBTW : ફોટો દહીં’પૂરી’નો લાગે છે \nફેબ્રુવારી 6, 2015 પર 10:40 એ એમ (am)\nપ્રેક્ષકોએ પકડી પાડ્યા… પાણીપુરીનો એવો કોઈ ફોટો ના મળ્યો કે જેને જોઈને મોંમાં પાણી આવી જાય…એટલે દહીંપુરી નો મૂકી દીધો… 😉\n“‘ વાર્તા’માં વળાંક ‘ સીરીઝ તો મસ્ત’મજાની ચાલુ જ છે પણ હવે વાર્તા પણ શરુ કરોને . . .”\n— આ ખબર નાં પડી…\nફેબ્રુવારી 6, 2015 પર 7:33 પી એમ(pm)\nમતલબ કે હવે આપ વાર્તાઓ પણ નિયમિત લખવાનું શરુ કરો . . .\nફેબ્રુવારી 13, 2015 પર 4:37 પી એમ(pm)\nફેબ્રુવારી 5, 2015 પર 11:02 પી એમ(pm)\nફેબ્રુવારી 6, 2015 પર 10:38 એ એમ (am)\nહાહા… ફોટો દહીપુરીનો એટલે મુક્યો છે કે લોકો વાંચવા આવે…\nફેબ્રુવારી 9, 2015 પર 1:05 એ એમ (am)\nફેબ્રુવારી 11, 2015 પર 3:09 પી એમ(pm)\n કેટલા દિવસ પછી કંઈક પેટમાં ગયું\nઆ એક વાક્ય ઉપર જ પ્રથમ પારિતોષિક તો કુરબાન છે ..\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nપહેલાના Previous post: વાર્તામાં વળાંક: ના હોય\nઆગામી Next post: વાંચન, લેખન અને વજન: મારું ૨૦૧૪નું પ્રગતિ પત્રક\nહું મહિનામાં એવરેજ ૨ પોસ્ટ કરું છું. જો તમે ઇચ્છતા હો કે જ્યારે નવી પોસ્ટ આવે, તમને ઈ-મેલથી જાણ થાય, તો નીચેનું બટન દબાવી ઈ-મેલ દ્વારા પોસ્ટ મેળવો.\n15 – ગો કોરોના – પેરોડી ગઝલ વિડિઓ (#100ગઝલપ્રોજેક્ટ)\n14 – કોરોના ના ઘૂંટડા (#100ગઝલપ્રોજેક્ટ)\n૧૩ – તો પણ ઘણું (#100ગઝલપ્રોજેક્ટ)\n12– મંઝિલોની માથાકૂટ (#100ગઝલપ્રોજેક્ટ)\n11– 2019 માં (#100ગઝલપ્રોજેક્ટ)\n10– મરજીયાત હેલ્મેટ (#100ગઝલપ્રોજેક્ટ)\n9 – ઝાંપે કોણ છે\n8- કમળાબા ની ફિલસુફી (#100ગઝલપ્રોજેક્ટ)\nલખુ ઝાકળથી પત્ર ને તમે તડકામાં ખોલો તો\nહવે પહેલો વરસાદ - Parody કવિતા\nવાર્તામાં વળાંક : સસલો અને કાચબો\n14 - કોરોના ના ઘૂંટડા (#100ગઝલપ્રોજેક્ટ)\nઅત્યાર સુધી… મહિનો પસંદ કરો માર્ચ 2020 (2) ફેબ્રુવારી 2020 (1) જાન્યુઆરી 2020 (1) ડિસેમ્બર 2019 (3) નવેમ્બર 2019 (2) ઓક્ટોબર 2019 (3) સપ્ટેમ્બર 2019 (3) ઓગસ્ટ 2019 (1) ઓગસ્ટ 2018 (1) ફેબ્રુવારી 2017 (1) ઓક્ટોબર 2016 (1) સપ્ટેમ્બર 2016 (1) જુલાઇ 2016 (1) જાન્યુઆરી 2016 (2) સપ્ટેમ્બર 2015 (1) ઓગસ્ટ 2015 (1) મે 2015 (1) એપ્રિલ 2015 (1) માર્ચ 2015 (1) ફેબ્રુવારી 2015 (3) નવેમ્બર 2014 (1) ઓગસ્ટ 2014 (1) મે 2014 (1) એપ્રિલ 2014 (1) ફેબ્રુવારી 2014 (2) જાન્યુઆરી 2014 (1) ઓગસ્ટ 2013 (1) જુલાઇ 2013 (1) જૂન 2013 (1) મે 2013 (2) માર્ચ 2013 (1) નવેમ્બર 2012 (2) ઓગસ્ટ 2012 (1) મે 2012 (1) એપ્રિલ 2012 (2) ફેબ્રુવારી 2012 (1) જાન્યુઆરી 2012 (4) ડિસેમ્બર 2011 (1) નવેમ્બર 2011 (1) સપ્ટેમ્બર 2011 (1) ઓગસ્ટ 2011 (3) જૂન 2011 (3) મે 2011 (1) એપ્રિલ 2011 (1) માર્ચ 2011 (1) ફેબ્રુવારી 2011 (1) જાન્યુઆરી 2011 (3) ડિસેમ્બર 2010 (2) નવેમ્બર 2010 (2) સપ્ટેમ્બર 2010 (2) ઓગસ્ટ 2010 (3) જુલાઇ 2010 (3) જૂન 2010 (1) મે 2010 (2) એપ્રિલ 2010 (1) માર્ચ 2010 (3) ફેબ્રુવારી 2010 (2) જાન્યુઆરી 2010 (3) ડિસેમ્બર 2009 (3) નવેમ્બર 2009 (2) ઓક્ટોબર 2009 (4) સપ્ટેમ્બર 2009 (4) ઓગસ્ટ 2009 (4) જુલાઇ 2009 (5) જૂન 2009 (2) માર્ચ 2009 (9) ફેબ્રુવારી 2009 (1) જાન્યુઆરી 2009 (2) ડિસેમ્બર 2008 (2) ઓક્ટોબર 2008 (3) સપ્ટેમ્બર 2008 (13) ઓગસ્ટ 2008 (12) જુલાઇ 2008 (10) જૂન 2008 (19)\nBagichanand પર 15 – ગો કોરોના – પેરોડી…\nનિરવ પર 15 – ગો કોરોના – પેરોડી…\njpatel3 પર 14 – કોરોના ના ઘૂંટડા (#…\nનીલમ શાહ પર 12– મંઝિલોની માથાકૂટ (#100ગઝલપ…\nબ્લોગ પરની દરેક પોસ્ટ પરની ઈમેજ વેબ પરથી લેવામાં આવી છે અને દરેક ઈમેજને હાઈપરલીંક કરવામાં આવી છે તેની પર ક્લિક કરતા તેના મૂળ સ્ત્રોત સુધી પહોચી શકાશે.\nહું આ લોકોને વાંચું છું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00006.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/madhya-gujarat/latest-news/ahmedabad/news/news/iim-ahmedabad-professors-daughter-brought-first-rank-in-gujarat-first-in-all-india-girls-ranking-1560523743.html", "date_download": "2020-07-09T22:13:37Z", "digest": "sha1:GKGV3SVYEYLH33ZVOEJ5473W66VUJGOS", "length": 4305, "nlines": 74, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "IIM Ahmedabad professor's daughter brought first rank in Gujarat, first in All India Girls ranking|IIM અમદાવાદના પ્રોફેસરની પુત્રી ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક લાવી, ઓલ ઇન્ડિયા ગર્લ્સ રેન્કમાં પણ પ્રથમ", "raw_content": "\nJEE એડવાન્સ પરિણામ / IIM અમદાવાદના પ્રોફેસરની પુત્રી ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક લાવી, ઓલ ઇન્ડિયા ગર્લ્સ રેન્કમાં પણ પ્રથમ\nઅમદાવાદ: આજે JEE એડવાન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું જેમાં અમદાવાદની શબનમ સહાય ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક લાવી છે. ઓલ ઇન્ડિયામાં તેનો દસમો અને ઇલ ઇન્ડિયા ગર્લ્�� રેન્કમાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. શબનમે 372માંથી 308 માર્ક્સ મેળવ્યા છે. ગુજરાતમાં પ્રથમ આવનાર શબનમ IIM અમદાવાદના પ્રોફેસર અરવિંદ સહાયની પુત્રી છે અને બોથરા કલાસીસની વિદ્યાર્થીની છે.\nઅમદાવાદ એલન ઇન્સ્ટિટ્યૂટના શ્રેય પટેલે ઓલ ઇન્ડિયા રેન્કમાં 74મો રેન્ક મેળવ્યો છે. ટોપ 500માં અમદાવાદના 8 વિદ્યાર્થીઓએ રેન્ક મેળવ્યો છે. દેશભરની IIT સંસ્થાઓમાં પ્રવેશ માટે JEE એડવાન્સની પરિક્ષા લેવાઇ હતી. NTA અને IIT રૂરકીના ઉપક્રમે દેશની 23 IIT માં પ્રવેશ માટે મે મહિનામાં દેશભરની 12,000થી વધુ બેઠકો માટે પરીક્ષા લેવાઈ હતી. દેશભરમાંથી 1,50,000 કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં ગુજરાતમાંથી 8,000 જ્યારે અમદાવાદમાંથી 2,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00006.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.libertygroup.in/news/Women%20Empowerment%20:%20%E0%AA%B2%E0%AB%87%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F.%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AB%80%20%E0%AA%A8%E0%AB%87%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%20%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE...-MTYzMw==", "date_download": "2020-07-09T20:23:49Z", "digest": "sha1:AZVDAKVRGGHFYGJOFRQYLIKWXYDC63DV", "length": 6725, "nlines": 124, "source_domain": "www.libertygroup.in", "title": "Liberty", "raw_content": "\nWomen Empowerment : લેફ્ટ.શિવાંગી નેવીના પ્રથમ મહિલા પાયલટ બન્યા\nWomen Empowerment : લેફ્ટ.શિવાંગી નેવીના પ્રથમ મહિલા પાયલટ બન્યા\nWomen Empowerment : લેફ્ટ.શિવાંગી નેવીના પ્રથમ મહિલા પાયલટ બન્યા\nબિહારના મુઝફ્ફરપુરની રહેવાસી સબ લેફટનન્ટ શિવાંગી કોચ્ચિમાં પોતાની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ નેવીના ડોરનિયર એરક્રાફ્ટના કોકપિટમાં ઉડાન ભરવા માટે તૈયાર છે.\nનેવીના જણાવ્યા મુજબ સબ લેફટનન્ટ શિવાંગીએ શોર્ટ સર્વિસ કમીશનનો 27મો એનઓસી કોર્ષ જોઈન કર્યો હતો અને ગત વર્ષે જૂન 2018માં કેરળના એઝીમાલા સ્થિત ઈન્ડિયન નેવલ એકેડમીમાં પોતાની કમીશનિંગ પૂરી કરી હતી. લગભગ દોઢ વર્ષની પાયલટ ટ્રેનિંગ બાદ આજે શિવાંગી નેવીની પહેલી મહિલા પાયલટ બની છે.કોચ્ચિ સ્થિત નૌસેનાની દક્ષિણી કમાનમાં સૈન્ય પરંપરા મુજબ તેને પાયલટ તરીકે સામેલ કરવામાં આવ્યા. દર વર્ષે 4 ડિસેમ્બર નેવી પોતાનો સ્થાપના દિવસ મનાવે છે, આ સ્થાપના દિવસ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતીય નેવીની મોટી અને નિર્ણાયક કાર્યવાહીના વિજ્યોત્સવના રૂપે મનાવવામાં આવે છે.48માં સ્થાપન દિવસ પહેલાં જ ભારતીય નેવીએ મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટું પગલું ઉઠાવ્યું છે. નેવીની પહેલી મહિલા પાયલટ શિવાંગી નૌસેનાનું ટોહી વિમાન, ડોરનિયર ઉડાવશે અને સમુદ્રી સરહદોનું ધ્યાન રાખશે.\nબિહારન�� મુઝફ્ફપુરની શિવાંગીની મા એક હાઉસ વાઈફ છે અને પિતા સ્કૂલ ટીચર છે. મુઝફ્ફપુરમાં જ શિવાંગીનો જન્મ થયો અને પ્રાથમિક શિક્ષણ પણ અહીં જ લીધું. ત્યારબાદ શિવાંગીએ સિક્કીમ મનિપાલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીમાંથી બી.ટેક કર્યું. પરંતુ કોલેજના દિવસોમાં બાળપણથી જ આકાશમાં ઉડવાની ખ્વાઈસ ફરી એકવાર જાગી અને તેણે સર્વિસ સિલેક્શન બોર્ડ ભોપાલની એક્ઝામ ક્લીયર કરી અને બસ અહીંથી શરૂ થઈ શિવાંગીની એ ઉડાન જે આજે ઐતિહાસિક બની ગઈ. શિવાંગીએ કહ્યું કે, આ માટે તે લાંબા સમયથી રાહ જોઈ રહી હતી અને આજે એ દિવસ આવી જ ગયો આ ખુબ જ શાનદાર અનુભવ છે. હવે હું ત્રીજા સ્ટેજની ટ્રેનિંગ પુરી કરવા માટે કામ કરીશું.\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે ઇન્ડિયા ગ્લોબલ...\nPM નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન, નવેમ્બર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00007.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.meranews.com/news/view/video-of-tiger-in-gujarat-tiger-in-gujarat-mahisagar-sant", "date_download": "2020-07-09T21:45:05Z", "digest": "sha1:3W5PZ7UYQZ2ZG6JSDJWDKN6YS3IES4MG", "length": 16129, "nlines": 76, "source_domain": "www.meranews.com", "title": "મહીસાગર: દીપડાને લોકો વાઘ સમજી બેઠા અને ઘાટ થયો “ વાઘ આવ્યો રે… વાઘ” જેવો, Video", "raw_content": "\nમહીસાગર: દીપડાને લોકો વાઘ સમજી બેઠા અને ઘાટ થયો “ વાઘ આવ્યો રે… વાઘ” જેવો, Video\nમહીસાગર: દીપડાને લોકો વાઘ સમજી બેઠા અને ઘાટ થયો “ વાઘ આવ્યો રે… વાઘ” જેવો, Video\nમેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ વર્ષ-૧૯૭૯ પછી ૨૭ વર્ષ બાદ મહીસાગર જીલ્લાના જંગલોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વાઘ જોવા મળ્યો હતો ફેબ્રુઆરી-૨૦૧૯માં મહિસાગર અને પંચમહાલ જિલ્લાની સરહદે સ્થાનિક શિક્ષક મહેશભાઈ મહેરાએ પહેલીવાર વાઘને જોયો હતો અને કેમેરામાં કેદ કરતા જે બાદમાં તેને શોધવા માટે વન વિભાગના ૨૦૦ થી વધુ લોકો કામે લાગ્યા હતા. આખરે મહીસાગરના ગઢ ગામે ગત તા. ૬ ફેબ્રુઆરી ૨૦૧૯માં દેખાયેલો વાઘ ૨૫ કિ.મી. દૂર સંત જંગલમાં રાતે 9થી 10 વાગ્યાની વચ્ચે વન-વિભાગ દ્વારા લગાવાયેલા નાઇટ વિઝન કેમેરામાં કેદ થયો હતો. થોડા સમયમાં વાઘ મૃત હાલતમાં મળી આવતા વનવિભાગ તંત્ર અને વન્ય પ્રેમીઓમાં ભારે નિરાશા ફેલાયી હતી ત્યારે વધુ એકવાર સંતરામપુર તાલુકાના ઉબેર ટેકરા ગ્રામ્ય વિસ્તારમાં દીપડોને લોકોએ વાઘ સમજી વીડિયો વાયરલ કરતા વનવિભાગ તંત્રમાં ભારે દોડધામ મચી હતી. વનવિભાગ તંત્રે ઉબેર ટેકરા વિસ્તાર સહીત આજુબાજુના જંગલમાં સર્ચ ઓપરેશન હાથધરી સ્થળ પરથી મળી આવેલ નિશાનના આધારે વાઘ નહીં પણ દીપડ�� હોવાનું જાહેર કર્યું હતું.\nમહિસાગરના સંતરામપુર તાલુકામાં ઉબેર ટેકરા પાસે ફરી એકવાર વાઘના ભણકાર સંભળાયા હતા પરંતુ આ ભણકારા “વાઘ આવ્યો રે વાઘ આવ્યો” જેમ સાબિત થયા હતા ઉબેર ટેકરા વિસ્તારમાં દીપડો જોવા મળતા આ અંગે કોઈ શખ્શે વિડીયો ઉતાર્યો હતો અને સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકો વીડિયોમાં દેખાતો દીપડો વાઘ સમજી બેઠા હતા અને સંતરામપુરના જંગલમાં વાઘ દેખાયો હોવાની વાત ગ્રામ્ય વિસ્તારોમાં વાયુ વેગે પ્રસરતા લોકોએ વધુ એક વાર મહિસાગરના જંગલના મોટા પહાડોમા વાઘ રહેતો હોવાનું અને તેમને પણ જોવા મળ્યો હોવાનો દાવો કરતા મહીસાગર જિલ્લા વનવિભાગ તંત્ર દોડતું થયું હતું અને ઉબેર ટેકરા સહીત જંગલ અને આજુબાજુના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથધર્યું હતું અને વીડિયોમાં દેખાયેલ પ્રાણી વાઘ નહિ પરંતુ દીપડો હોવાની પુષ્ટિ કરી હતી.\nમેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ વર્ષ-૧૯૭૯ પછી ૨૭ વર્ષ બાદ મહીસાગર જીલ્લાના જંગલોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વાઘ જોવા મળ્યો હતો ફેબ્રુઆરી-૨૦૧૯માં મહિસાગર અને પંચમહાલ જિલ્લાની સરહદે સ્થાનિક શિક્ષક મહેશભાઈ મહેરાએ પહેલીવાર વાઘને જોયો હતો અને કેમેરામાં કેદ કરતા જે બાદમાં તેને શોધવા માટે વન વિભાગના ૨૦૦ થી વધુ લોકો કામે લાગ્યા હતા. આખરે મહીસાગરના ગઢ ગામે ગત તા. ૬ ફેબ્રુઆરી ૨૦૧૯માં દેખાયેલો વાઘ ૨૫ કિ.મી. દૂર સંત જંગલમાં રાતે 9થી 10 વાગ્યાની વચ્ચે વન-વિભાગ દ્વારા લગાવાયેલા નાઇટ વિઝન કેમેરામાં કેદ થયો હતો. થોડા સમયમાં વાઘ મૃત હાલતમાં મળી આવતા વનવિભાગ તંત્ર અને વન્ય પ્રેમીઓમાં ભારે નિરાશા ફેલાયી હતી ત્યારે વધુ એકવાર સંતરામપુર તાલુકાના ઉબેર ટેકરા ગ્રામ્ય વિસ્તારમાં દીપડોને લોકોએ વાઘ સમજી વીડિયો વાયરલ કરતા વનવિભાગ તંત્રમાં ભારે દોડધામ મચી હતી. વનવિભાગ તંત્રે ઉબેર ટેકરા વિસ્તાર સહીત આજુબાજુના જંગલમાં સર્ચ ઓપરેશન હાથધરી સ્થળ પરથી મળી આવેલ નિશાનના આધારે વાઘ નહીં પણ દીપડો હોવાનું જાહેર કર્યું હતું.\nમહિસાગરના સંતરામપુર તાલુકામાં ઉબેર ટેકરા પાસે ફરી એકવાર વાઘના ભણકાર સંભળાયા હતા પરંતુ આ ભણકારા “વાઘ આવ્યો રે વાઘ આવ્યો” જેમ સાબિત થયા હતા ઉબેર ટેકરા વિસ્તારમાં દીપડો જોવા મળતા આ અંગે કોઈ શખ્શે વિડીયો ઉતાર્યો હતો અને સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકો વીડિયોમાં દેખાતો દીપડો વાઘ સમજી બેઠા હતા અને સંતરામપુરના જંગલમાં વાઘ દેખાયો હોવાની વાત ગ્રામ્ય વિસ્તારોમાં વાયુ વેગે પ્રસરતા લોકોએ વધુ એક વાર મહિસાગરના જંગલના મોટા પહાડોમા વાઘ રહેતો હોવાનું અને તેમને પણ જોવા મળ્યો હોવાનો દાવો કરતા મહીસાગર જિલ્લા વનવિભાગ તંત્ર દોડતું થયું હતું અને ઉબેર ટેકરા સહીત જંગલ અને આજુબાજુના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથધર્યું હતું અને વીડિયોમાં દેખાયેલ પ્રાણી વાઘ નહિ પરંતુ દીપડો હોવાની પુષ્ટિ કરી હતી.\nઅરવલ્લી: સિવિલ હોસ્પિટલ ક્યારે ના બેનર હેઠળ કલેકટર કચેરી સામે ધરણા યોજ્યા,પોલીસે ૧૫ થી વધુ કોંગ્રેસીઓની અટકાયત કરી\n'મને ખબર નથી' બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલનો આક્ષેપ, અરવલ્લી કલેક્ટરને કોરોનાના ડેટા અંગે ખબર નથી, Video\nKGF-2 માટે બેકાબૂ બન્યા ફેન્સ, જાતે જ ફિલ્મનું બનાવી નાખ્યું Trailer- જુઓ Video\nસાવધાન: વધુ પડતો મજબુત રૂપિયો અર્થતંત્રમાં ખાનાખરાબી નોતરશે\nગુજરાત હાઈકોર્ટ માઈક્રો કન્ટેઈન્મેટ ઝોન તરીકે જાહેર, પ્રવેશ નિષેધ\nસુરતમાં કોરોનામાં વપરાતા ઈંજેક્શનનું કૌભાંડઃ ફાર્મા કંપનીના મહિલા માલીકની પુછપરછમાં કરી આ ચોંકાવનારી વાત\n\"આ છે રિયર 'શિહીરો', જે બસ પાછળ દોડી અને...\" જુઓ વીડિયો આ મહિલાનો\nVIDEO: 'હું વિકાસ દુબે છું, કાનપુર વાલા ...': ઉજ્જૈનમાં પોલીસના હાથે ઝડપાયા પછી ગેંગસ્ટર મોટેથી બોલ્યો\nસુરતઃ કોરાના દરમિયાન ભારતની આ પહેલી જેલ છે જયાં થયો આ પ્રયોગ\nમોડાસા થી શ્રમિકો ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના લઈ જાય તો નવાઈ નહિ... ચાર રસ્તા ટાઉન હોલ આગળ ભરાતા મજૂર મેળામાં સોશ્યલ ડિસ્ટન્સ ,માસ્કનો અભાવ\nશ્રાવણ માસમાં વડોદરાના ધારાસભ્ય પર મહાદેવના મંદિરની જમીન પચાવી પાડવાનો થયો આક્ષેપ તો જાણો તેમણે શું જવાબ આપ્યો\nગાંધીનગર મહાનગર પાલિકામાં નવાં સીમાંકનમાં ૧૧ વોર્ડમાં ૪૪ બેઠકો, ૨૨ બેઠકો મહિલા માટે અનામત\nછેલ્લા વર્ષની પરીક્ષા યોજવા યુનિવર્સિટી અને સંસ્થાનોને કેન્દ્ર ગૃહવિભાગની મંજૂરી\nશામળાજી-ગોધરા સ્ટેટ હાઈવે પર ચંદ્ર જેવા ખાડા: માલપુર નગરના પ્રવેશદ્વારે 'ખાડારાજ'થી લોકોમાં ભારે રોષ\nઉત્તર ગુજરાતમાં બાઈક ચોરી કરતી ગેંગ ઇડરમાંથી પકડાઈ : ૧૨ બાઈક સાથે ૩ વાહનચોરને દબોચતી ઇડર પોલીસ\nમંત્રી રમણલાલએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પહેલા અરવલ્લીમાં કરી હતી આદિજાતિ વિકાસ મંડળની બેઠક, બધા ભયમાં\nગુજરાતના વિદ્યાર્થીઓને અમેરિકાના વિઝામાં પડેલી તકલીફો અંગે નીતિન પટેલનું નિવેદન, સરકાર...\nCCTV: ફરીદાબાદમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છ��� વિકાસ દુબે, પોલીસે જોયો હતો પણ...\nઅરવલ્લી: સિવિલ હોસ્પિટલ ક્યારે ના બેનર હેઠળ કલેકટર કચેરી સામે ધરણા યોજ્યા,પોલીસે ૧૫ થી વધુ કોંગ્રેસીઓની અટકાયત કરી\n'મને ખબર નથી' બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલનો આક્ષેપ, અરવલ્લી કલેક્ટરને કોરોનાના ડેટા અંગે ખબર નથી, Video\nKGF-2 માટે બેકાબૂ બન્યા ફેન્સ, જાતે જ ફિલ્મનું બનાવી નાખ્યું Trailer- જુઓ Video\nસાવધાન: વધુ પડતો મજબુત રૂપિયો અર્થતંત્રમાં ખાનાખરાબી નોતરશે\nગુજરાત હાઈકોર્ટ માઈક્રો કન્ટેઈન્મેટ ઝોન તરીકે જાહેર, પ્રવેશ નિષેધ\nસુરતમાં કોરોનામાં વપરાતા ઈંજેક્શનનું કૌભાંડઃ ફાર્મા કંપનીના મહિલા માલીકની પુછપરછમાં કરી આ ચોંકાવનારી વાત\n\"આ છે રિયર 'શિહીરો', જે બસ પાછળ દોડી અને...\" જુઓ વીડિયો આ મહિલાનો\nVIDEO: 'હું વિકાસ દુબે છું, કાનપુર વાલા ...': ઉજ્જૈનમાં પોલીસના હાથે ઝડપાયા પછી ગેંગસ્ટર મોટેથી બોલ્યો\nસુરતઃ કોરાના દરમિયાન ભારતની આ પહેલી જેલ છે જયાં થયો આ પ્રયોગ\nમોડાસા થી શ્રમિકો ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના લઈ જાય તો નવાઈ નહિ... ચાર રસ્તા ટાઉન હોલ આગળ ભરાતા મજૂર મેળામાં સોશ્યલ ડિસ્ટન્સ ,માસ્કનો અભાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00007.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/this-is-the-victory-of-the-kargil-war-victory-on-26th-july-our-immortal-passage/", "date_download": "2020-07-09T21:15:04Z", "digest": "sha1:P5PSH6ZDLTSWO32MM4ZYCWRLLXICP4XY", "length": 33404, "nlines": 648, "source_domain": "abtakmedia.com", "title": "26 જૂલાઈના રોજ છેડાયેલ “કારગીલ યુદ્ધ” વિજયના આ છે આપણાં અમર જવાનો… | Abtak Media", "raw_content": "\nજૂનાગઢ જિલ્લામાં સમયસર સાર્વત્રીક વરસાદથી ૩,૩૦,૫૭૭ હેકટરમાં વાવેતર પાકોનું વાવેતર થયું\nશહેરના ઝોન-૨ વિસ્તારમાં સુંદર કામગીરીને બિરદાવતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ\nભારતે એપ્લીકેશનો ઉપર મુકેલા પ્રતિબંધથી ચીનને લાંબાગાળાનું નુકસાન : મેજર ગૌરવ…\nનેહરૂ યુવા કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણ, કોરોના અંગે જાગૃતિ અભિયાન હાથ ધરાયા\nઆખા ગૃહ વચ્ચે નહેરુએ ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની માંગી હતી માફી\nમધ્ય-પ્રદેશમાં થયું મંત્રીમંડળનું વિસ્તરણ\nમુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં કમલમ ખાતે પ્રદેશ કોર ગ્રુપ, પ્રદેશમાં મહામંત્રીઓ અને…\nગાંધીનગર: કમલમ ખાતે કોર કમિટીની આજે બેઠક\nશોલેના ‘સુરમા ભોપાલી’ની ચિર વિદાય\nકોરિયોગ્રાફીની ‘ધક-ધક’ થંભી ગઈ\nબોલિવૂડમાં ‘કુટુંબવાદ’: રીલ લાઇફના હિરો રીયલ લાઇફમાં વિલન \nઘુમ્મરીયું ગીતથી લોકપ્રીય બનેલ ટ્વિકંલ પટેલનું રિલીઝ થયું નવું સોન્ગ :…\nઅબતક Delicious રસથા���- ” રોસ્ટેડ ટોમેટો સૂપ વિથ મલ્ટીગ્રેઈન લોફ ટોસ્ટી…\nLIVE | અબતક Delicious રસથાળ- ” મેંગો સ્મૂથી વિથ બેસિલ &…\nરોગ મુક્ત જીવન જીવવું હોય તો તમે પણ કરો જીરું, ઘી…\nધન, બુદ્ધિ અને ધર્મનો નાશ થશે જો રવિવારે વાળ કપાશો\nપરણિત સ્ત્રીઓ આવા પુરૂષો તરફ કેમ આકર્ષિત થાય છે\nપહેલા શું ખાવું યોગ્ય\n‘બારે મેઘ ખાંગા’ : ૧૨ પ્રકારમાં વરસે છે વરસાદ\nઇન્ટરનેટ ની કમાણી ક્યાં ક્યાં સમાણી \nકોરોના હીરોઝને સલામ છે : આ તસવીર જોઈને તમે પણ આવું…\nસોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો : લોકો સમજી નથી શકતા કે…\nએશિયા કપ ઉપર વાદળો ઘેરાયા જયારે આઈપીએલ માટે સોનાનો સુરજ\nઇંગ્લેન્ડ – વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે વરસાદ બન્યો વિધ્ન,…\nએબીની નજરે શ્રેષ્ઠ આઈપીએલ ઈલેવન \nભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચેની ‘બોકસીંગ ડે ટેસ્ટ’ પ્રેક્ષકો વગર ઝાંખી લાગશે \nHome Special Kargil Vijay Diwas 26 જૂલાઈના રોજ છેડાયેલ “કારગીલ યુદ્ધ” વિજયના આ છે આપણાં અમર જવાનો…\n26 જૂલાઈના રોજ છેડાયેલ “કારગીલ યુદ્ધ” વિજયના આ છે આપણાં અમર જવાનો…\nકારગીલ યુદ્ધનો દિવસ હિન્દુસ્તાનના દરેક લોકોના દિલમાં વિજયનો અહેસાસ કરાવે છે. કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા વીર સપુતોની કેટલીક યાદો આપણી આંખો આજે પણ ભીંજવી નાખે છે. આખા ભારતભરમાં કારગીલ દિવસને સલામી આપતા ઉત્સાહ પૂર્વક આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. 26 જુલાઈના રોજ કારગીલ યુદ્ધને 19 વર્ષ પૂરા થાયા છે ત્યારે એ દિવસે સમગ્ર દેશભરમાં કારગીલ યુદ્ધ દિવસ તરીકે મનાવવામાં આવશે.\n19 વર્ષ અગાઉ લડાયેલા આ યુદ્ધમાં સતાવાર રીતે આ ઓપરેશન દરમિયાન ભારતીય સૈન્યના 527 સૈનિકો શહીદ થયા હતા અને લગભગ બે લાખ જેટલા સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા. ઓપરેશન વિજયની જવાબદારી લગભગ બે લાખ ભારતીય સૈન્યને આપવામાં આવી હતી. એક બિનસતાવાર આંકડાઓ પ્રમાણે આ યુદ્ધમાં પાકિસ્તાનના લગભગ 3,000 સૈનિકો માર્યા ગયા હતા. એમાંજ અમુક જવાન તો અમર થઈ ગયા હતા.\nકેપ્ટન વિક્રમ બત્રા તે વીર યોદ્ધાઓમાંથી એક હતા જે કાર્ગિલ યુદ્ધમાં સૈદ્ધાંતિક રીતે અગત્યનું ટાયગર હિલ જેવા મહત્વનું શિખર પર ભારતનો કબજો અપાવ્યો. જ્યારે આ પટ્ટાથી રેડિયો દ્વારા પોતાની વિજય સંદેશ ‘યે દિલ માંગે મોર’ કહ્યું ત્યારે સૈન્યએ પણ સમગ્ર ભારતમાં તેમના નામ છાંયા હતા.\nઆ દરમિયાન વિક્રમની કોડ નેમ શેરશહે સાથે જ ‘કાર્ગિલનું શેયર’ પણ કહ્યું હતું. આગામી દિવસોમાં 5140 માં ભારતીય ઝુંબેશ સાથે વિક્રમ બત્રા અને તેમની ટીમ��ી ફોટો મીડિયામાં આવ્યાં. ત્યારબાદ સેનાએ ચોથી 4875 માં પણ કબજો લેવા માટેનું અભિયાન શરૂ કર્યું અને આ માટે પણ કેપ્ટન વિક્રમ અને તેમની ટુકડીને જવાબદારી આપવામાં આવી. તેઓ જાણે છે કે તેમની સાથેના મિત્રો સાથે, જેમાં લેફ્ટનન્ટ અનુજ નૈયર પણ સામેલ હતા, ઘણા પાકિસ્તાની સૈનિકોને તેમણે મોતને ઘાટ ઉતાડયા હતા.\nકેપ્ટનના પિતા જી.એલ. બત્રા કહે છે કે તેમના પુત્રનું કમાન્ડિંગ ઓફિસર લેફ્ટીનન્ટ કોલ્લ વાય.કે. જોશીએ વિક્રમને શેર શાહ ઉપનામથી નાવાજ્યાં હતા.\nકાર્ગિલ યુદ્ધમાં ભારતીય એરફૉર્સે પણ પોતાની મહત્વની ભૂમિકા ભજવી હતી તોલોલીંગની અર્ગુર પર્વતોમાં છીપે ઇન્સ્પિટેઓ પર હુમલા વખતે વાયુસેનાના ઘણા બહાદુર જવાન શહીદ થયા હતા. સૌથી પહેલાં કુર્બની આપવા વાળા મેટ કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના પેટ્રોલિંગ પાર્ટીના ઘણા જવાન લડ્યા હતા. સ્ક્વેડ્રન લીડર અજય અહુજાના વિમાનમાં પણ દુશ્મનની ગોળીબારીની હૂંફ થઈ ગઈ હતી છતાં પણ તેઓ હરાનાને નકાર્યા હતા અને પેરાશૂટથી ઉતર્યા હતા ત્યારે દુશ્મન પર ગોળીબાર ચાલુ રાખ્યો હતો અને તેઓ લડ્યા હતા શહીદ હોરી…\n11 ગોરખા રાઇફલ્સ ઓફ લેફ્ટનનેટ મનોજ પાંડે બહાદુરીની કથાઓ આજે પણ બટાલિક સેક્ટર્સની ટોચ પર લખે છે, તેમની ગોરખની પલટનથી અરસપરસ પહાડ ક્ષેત્રે તેઓ દુશ્મનોના છક્કાની રાહત આપી હતી. અત્યંત અશક્ય ક્ષેત્રે લડાયક થયા હતા ગંભીરતાપૂર્વક ઘાયલ થઈ હોવા છતાં મનોજ પાડે છેલ્લી ઘડી સુધી લડતા હતા. ભારતીય લશ્કરે પરંપરાગત વિરાસતની ઉપાસના કરવા માટે મનુષને તેમના શૌર્ય અને બલિદાનનો અવસર મળ્યો.\nઉત્તર પ્રદેશના બુલંદશહેરના જીવતા યોગેન્દ્ર યાદવ તે વીરોમાંથી જે કાર્ગિલ યુદ્ધ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. યોગેન્દ્ર અનેક ગોળીઓ લાગવા છતાં પણ ચાર દુશ્મનોને ઢાંકી દીધી હતા. દુશ્મનોને લાગ્યું કે યોગેન્દ્ર મરણ થયું છે પણ યોગેન્દ્રની સાસ થમી ન હતી. એ જ સ્થિતિમાં તેમણે દુશ્મનો પર ગ્રેનેડ ફેક્યું હતું. ઘણા વર્ષો સુધી સારવાર પછી તેમને બચાવી સર્વશ્રેષ્ઠ બહાદુરતા માટે તેમને પરમવીર ચક્ર સાથે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતો.\nPrevious articleશું હોરર મૂવી જોવું સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે\nNext articleશું તમે પણ સાથીને કિસ કરવામાં સંકોચ અનુભવો છો\nકારગીલ વિજય દિવસ: વીર શહીદોને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલી અર્પી\nસુરેન્દ્રનગર: આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કારગિલ યુદ્��� લડનાર મેજરની ઉપસ્થિતમાં કરવામાં આવી\nકારગીલ વિજય દિવસને ૨૦ વર્ષ થતાં ભારતીય આર્મી દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવશે\nકારગીલ દિન ઉજવવા સ્યોર શોટ વોરિયર્સની ટીમ સજ્જ હિમાચલ પ્રદેશમાં અમર જવાન મશાલનું સ્વાગત\nકારગિલ વિજય દિવસની ઉજવણી\nકારગિલ વિજય દિવસ : યુધ્ધના હીરો પાસેથી જાણો જંગની કહાની\nજૂનાગઢ જિલ્લામાં સમયસર સાર્વત્રીક વરસાદથી ૩,૩૦,૫૭૭ હેકટરમાં વાવેતર પાકોનું વાવેતર થયું\nરોગ મુક્ત જીવન જીવવું હોય તો તમે પણ કરો જીરું, ઘી તથા આદુનું સેવન…\nશહેરના ઝોન-૨ વિસ્તારમાં સુંદર કામગીરીને બિરદાવતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ\nભારતે એપ્લીકેશનો ઉપર મુકેલા પ્રતિબંધથી ચીનને લાંબાગાળાનું નુકસાન : મેજર ગૌરવ આર્ય\nસમૃધ્ધિ માટે ભારત સમગ્ર વિશ્વની સાથે: મોદી\nનેહરૂ યુવા કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણ, કોરોના અંગે જાગૃતિ અભિયાન હાથ ધરાયા\nCBSE ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર\nઅંગ્રેજી ભવનનાં પ્રકરણમાં તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા એનએસયુઆઈની માંગ\nપ્રદ્યુમન પાર્કના વિકાસ માટે રૂ.૪૩ લાખનો ખર્ચ મંજૂર કરતી સ્ટેન્ડીંગ\nકોર્પોરેશનનાં વોર્ડ-બેઠક યથાવત : મોટામાથાને સાચવવા મોટો પડકાર\nશહેરમાં વધુ ૬ સંક્રમિત સાથે કોરોનાની ત્રેવડી સદી\nશાસકોમાં જાગી માનવતા : રેંકડી-કેબીનો છોડાવવા ૩૧મી ઓગસ્ટ સુધીની મુદ્ત\nહવે રાત્રે ૧૦થી સવારે ૫ સુધી બહાર નિકળનારાઓની ખેર નથી : કાર્યવાહીનો કડક આદેશ આપતા કલેકટર\nરાજકોટ જિલ્લામાં ત્રણ સ્થળો પર જુગાર રમતા ૧૫ શખ્સો ઝડપાયા\nમહિલા પોલીસ મથકના પી.એસ.આઇ.એ યુવકને ધમકાવી ધરાર લગ્ન કરાવ્યા\nવેન્ટીલેટર પર રહેલા ટુરીઝમ ક્ષેત્રને બેઠું કરવા માંગ\nગુજરાતના પડિયા કલાકાર બંધુઓ કલા, પ્રદર્શનમાં ઝળક્યાં, સિલ્વર-બોન્ઝ મેડલ\nદેશમાં બનતા માસ્ક, સેનીટાઇઝરની નિકાસ કરવા છુટ: ગ્રેટર રાજકોટ ચેમ્બરની સફળ રજૂઆત\nવડોદરામાં આવાસ યોજનાના લાભાર્થીઓએ યોજી ‘કેન્ડલ માર્ચ’\nફ્લેગ ઓફ યુનિટીને લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન\nઆઇ-વે પ્રોજેકટ શહેરીજનો માટે આશિર્વાદ કે શ્રાપ\nવેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝના પ્રતિનિધિ રાજેશમહેતાએ કર્યુ ૭૦મી વખત રકતદાન\nવડોદરામાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના બની મદદગાર\nમાનવ કલ્યાણ મંડળ દ્વારા દર્દીઓ માટે નિ:શુલ્ક સારવાર અને દવાઓની સેવા\nનિફટી ફયુચર તા.૦૯.૦૭.૨૦૨૦ ના રોજ તેજી તરફી ૧૦૮૦૮ પોઇન્ટ મહત્વની સપાટી…\nમનુષ્ય માટે થયેલા લોક ડાઉન સમયે પ્રાણીઓ સૌથી ખુશ જોવા મળ્યા\nઆજી ડેમ પાસે બનનારૂ અર્બન ફોરેસ્ટ હશે અફલાતુન\nટાઉન પ્લાનીંગ સ્કીમ એટલે વિકાસનો રોડ મેપ\nબોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાયે કોરોનાને હરાવી સંપૂર્ણ સ્વસ્થ થતાંની સાથે જ લોક સેવા શરૂ કરી\nવેણુ-૨ ડેમ ઓવરફલો થતા નિલાખાનો ચેકડેમ ધોવાયો\nધારાસભ્ય લલિતભાઇ વસોયા ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે\nહરિયાસણ પંથકમાં બે દિવસમાં ૩૦ ઈંચ વરસાદ\nભાયાવદરનાં ખેતરોમાંં પૂરના પાણી ફરી વળતા હજારો એકર જમીનનું ધોવાણ\nપડધરી પાસે પુરમાં તણાયેલા ગરાસીયા યુવાનનો મૃતદેહ મળ્યો\nસોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો, પ્રતિ 10 ગ્રામનો ભાવ રૂ.51,000ને પાર\nવર્ચ્યુઅલ નહીં પણ ફીઝીકલ કોર્ટ ચલાવવા સુપ્રીમની મજબુરી\nઆત્મનિર્ભર ગુજરાત પેકેજમાં વકીલોનો પણ સમાવેશ કરો: ધારાસભ્ય વિમલ ચુડાસમાની રજૂઆત\nજૂનાગઢમાં મામલદાર અને ઝોનલ કચેરીમાં તમામ સેવા ૩૧મી સુધી બંધ\nએશિયા કપ ઉપર વાદળો ઘેરાયા જયારે આઈપીએલ માટે સોનાનો સુરજ\nઉંડ-૨ ડેમના પાણી ફરી વળતા ખેતીને પારાવાર નુકશાની : ધારાસભ્ય અસરગ્રસ્ત ગામોની મૂલાકાતે\nકાનપુરમાં એક સાથે આઠ પોલીસ અધિકારીઓનો સંહાર કરનાર વિકાસ દુબે ઝડપાયો\nશાપર વેરાવળમાં હાઈવે-સર્વિસ રોડ પર મોટા ગાબડા : વાહન ચાલકો હેરાન-પરેશાન\nજોડીયામાં અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા સાસંદ પૂનમબેન માડમ\nસુરેન્દ્રનગર: ભરતી કરવાની માંગ સાથે યુથ કોંગ્રેસની બાઇકરેલી\nગુજરાત હાઈકોર્ટ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nદેશને સુરક્ષિત કરવા ક્રિમિનલ પ્રોસિજર કોડમાં ધરખમ ફેરફાર માટે કમિટી રચાઇ\nવંથલી પાલિકામાં ડસ્ટબિન ખરીદિમાં રૂ.૧૧.૫૦ લાખની રિકવરીના હુકમમાં પ્રમુખ કોર્ટમાં જશે\nવેરાવળ રિસોર્ટના માલિકને તબીબ સાથે ભાગીદારી કરતા બીમાર પડયા\nગોંડલમાં કોરોના સામે જાગૃતિ માટે અનોખુ અભિયાન\nચોટીલા પાસેનો ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફલો\nજૂનાગઢ જિલ્લામાં સમયસર સાર્વત્રીક વરસાદથી ૩,૩૦,૫૭૭ હેકટરમાં વાવેતર પાકોનું વાવેતર થયું\nરોગ મુક્ત જીવન જીવવું હોય તો તમે પણ કરો જીરું, ઘી...\nશહેરના ઝોન-૨ વિસ્તારમાં સુંદર કામગીરીને બિરદાવતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ\nભારતે એપ્લીકેશનો ઉપર મુકેલા પ્રતિબંધથી ચીનને લાંબાગાળાનું નુકસાન : મેજર ગૌરવ...\nસમૃધ્ધિ માટે ભારત સમગ્ર વિશ્વની સાથે: મોદી\nજૂનાગઢ જિલ્લામાં સમયસર સાર્વત્રીક વરસાદથી ૩,૩૦,૫૭૭ હેકટ���માં વાવેતર પાકોનું વાવેતર થયું\nરોગ મુક્ત જીવન જીવવું હોય તો તમે પણ કરો જીરું, ઘી...\nશહેરના ઝોન-૨ વિસ્તારમાં સુંદર કામગીરીને બિરદાવતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર\nદામનગરમાં સ્કુલથી છભાડીયા જતા પાંચ વિદ્યાર્થીનીઓ તણાયા: ચારનો બચાવ\nઆ કારણથી ૭.૫૦ લાખ કારીગરો થશે બેકાર…\nનબળા ગાઇડન્સથી ઇન્ફોસીસનો ઇન્ટ્રા-ડે શેર 6% તૂટ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00008.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://rushichintan.com/2010/12/12/vedono_divya_sandesh-4/", "date_download": "2020-07-09T20:00:51Z", "digest": "sha1:DUYTG6Y6V4BUD57KIZICNLJ7NAYSZOWS", "length": 24735, "nlines": 203, "source_domain": "rushichintan.com", "title": "વેદોનો દિવ્ય સંદેશ : (આત્મબળ-૧૪) | ઋષિ ચિંતનના સાંનિધ્યમાં", "raw_content": "\nયુગ ક્રાંતિના ઘડવૈયાની કલમેથી…\nઉજ્જવળ ભવિષ્યના જ્યોતિકણ :\nએક આદર્શ ગ્રંથ : ‘ઋષિચિંતનના સાંનિઘ્યમાં’\nયુગચેતના મોબાઇલ પર ફ્રી SMS\nક્રાંતિકારી પુસ્તકાલય (ફ્રી ડાઉનલોડ)\nજ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…\nગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”\nપ્રજ્ઞા ગીતો અને અમૃતવાણી વિભાગ\nયુગ નિર્માણ યોજના : એક દ્રષ્ટિમાં\nવિડીયો લાયબ્રેરી ઋષિ ચિંતન…\n← સશકત વિચારોમાં સમાયેલી શક્તિ\nઠંડી આગ,૫રોક્ષ સંકટ:માણસની મૂર્ખતા →\nવેદોનો દિવ્ય સંદેશ : (આત્મબળ-૧૪)\nવેદોનો દિવ્ય સંદેશ :આ ગુણો સેંકડો અસફળતાઓ મળવા છતાં ૫ણ આ૫ણને નિરાશામાંથી ઉગારી લે છે. આ આત્મબળની જ કમાલ છે.\nમનુષ્યની ઈન્દ્રિયો કયારેય એક જ દિશામાં સ્થિર રહેતી નથી. અવસર મળતાં જ તે પોતાના વિષયો તરફ આકર્ષાય છે. એટલા માટે મનુષ્યએ પોતાની ઈન્દ્રિયોની વિષયવાસના વૃત્તિથી બચવા માટે હંમેશા સાવધાન રહેવું જોઈએ.\nસંદેશ : મન ૫રનો સંયમ બધા માટે જરૂરી છે. આત્માની ઉન્નતિ કરવા ઇચ્છતા દરેક વ્યક્તિ સાથે તેનો ગાઢ સંબંધ છે. આંતરિક જીવનના પાલન માટે તથા ધર્મના વ્યવહારિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આ પ્રકારની મનની સમસ્યાઓ સામે લડવું જ ૫ડે છે. મનના નિયંત્રણ વગર મનુષ્યનું અથવા સમાજના ગુણાત્મક વિકાસનું પાયાનું કાર્ય યોગ્ય રીતે ક્યારેય ૫રિપૂર્ણ થઈ શકતું નથી.\nધાર્મિક ક્ષેત્રમાં તો મનને એકાગ્ર બનાવી રાખવું ખૂબ જ કઠિન છે. આંખ બંધ કરીને જ૫ કે ઘ્યાનમાં બેસીએ છીએ ત્યારે બધી જ ઈન્દ્રિયો જાણે કે તેનો વિદ્રોહ કરવા માટે તૂટી ૫ડે છે. આંખ, કાન, નાક થોડો સરખો સંકેત મળતાં જ વિચલિત થઈને આમતેમ ભટકવા લાગી જાય છે અને મન તો જાણે ક્યાંયથી ક્યાંના વિચારો પોતાની તિજોરીમાંથી બહાર કાઢીને બેસી જાય છે. ભગવાનનું નામ લેવામાં જરા ૫ણ ઘ્યાન લાગવું મુશ્કેલ બની જાય છે. આ૫ણા વ્યવહારિક ક્ષેત્રમાં ૫ણ આ૫ણી આવી જ સ્થિતિ થાય છે. કોઈ ૫ણ કાર્ય આ૫ણે યોગ્ય રીતે કરી જ નથી શકતા. મન ચારે બાજુ ભટકવા લાગે છે અને અંતે કામ ખરાબ થઈ જવાથી ખૂબ દુઃખ અને ૫સ્તાવો થવા લાગે છે.\nમનની ચંચળ અવસ્થા ભય, વાસના અને અ૫વિત્રતાને કારણે જ થાય છે. એનાથી આ૫ણા અંતઃકરણમાં એકાગ્રતા અને તન્મયતાની જ્યોતિ આમતેમ ડોલવા લાગે છે અને કાં૫તી કાં૫તી છેવટે બુઝાઈ જાય છે. મનને ભોગ અને વિલાસિતાની પાછળ દોડવા દઈને તથા ઈન્દ્રિયોના ગુલામ બનીને આ૫ણે એવી દુઃખદાયક ૫રિસ્થિતિ પેદા કરીએ છીએ કે જેનાથી આત્માની સ્વાધીનતા નષ્ટ થઈ જાય છે. ઈન્દ્રિયો ૫રનો સંયમ અને ૫વિત્રતાનું જીવન જ આ૫ણને મુક્તિ અપાવે છે. આઘ્યાત્મિક જીવન સંઘર્ષ અને ૫રિશ્રમથી ભરપૂર એક કઠોર જીવન છે. આ૫ણે મુક્તિ અને નિર્ભયતા ઇચ્છીએ છીએ, શરીર અને મનની સીમાઓથી છૂટવા માગીએ છીએ, ૫રંતુ જયાં સુધી આ૫ણે આ૫ણી ઇચ્છાઓ અને લાલસાઓથી જોડાયેલાં રહીશું ત્યાં સુધી આ બાબત શક્ય નથી.\nમનની આ ચંચળતાને એક નિયમિત દિનચર્યાના પાલન દ્વારા ઘણા પ્રમાણમાં ઘટાડી શકાય છે. તેના માટે સુવ્યવસ્થિત રીતથી વિચારવાની અને તે પ્રમાણે કાર્ય કરવાની ટેવ પાડવી જોઈએ. વ્યક્તિત્વનાં બધાં અંગોમાં સંપૂર્ણ ઐકય સાધવું જોઈએ. તેના માટે સૌથી વધારે મહત્વની બાબત ચિત્તશુદ્ધિને માનવામાં આવે છે. સૌથી ૫હેલાં સંયમને પ્રાથમિકતા આપીને બીજી વધારે ગંદકીને મનમાં દાખલ થતી અટકાવવી જોઈએ. સાથે સાથે વિવેક-બુદ્ધિનો ઉ૫યોગ કરીને જૂની મૂઢ માન્યતાઓ તથા દોષ-દુર્ગુણોને દૂર કરવાં જોઈએ. ચિત્તશુદ્ધિની પ્રક્રિયા ધીમી જરૂર હોય છે ૫રંતુ સતત અભ્યાસ દ્વારા એ શક્ય બની શકે છે.\nમનને કાબૂમાં લેવું એ આંતરિક રૂ૫થી ખૂબ જ આનંદની આતંરિક રમત છે. તેમાં હારી જવાની શક્યતા હોવા છતાં ૫ણ એક ખેલાડી જેવી મનોવૃત્તિ રાખીને આ રમતનો ભરપૂર આનંદ લૂંટવો જોઈએ. આ ખેલ રમવા માટે આ૫ણામાં યોગ્ય કૌશલ્ય, સતર્કતા, વિનોદપ્રિયતા, સહૃદયતા, રણનીતિનું જ્ઞાન, ધીરજ અને શૌર્ય જેવા ગુણોના વિકાસની જરૂર છે. આ ગુણો સેંકડો અસફળતાઓ મળવા છતાં ૫ણ આ૫ણને નિરાશામાંથી ઉગારી લે છે. આ આત્મબળની જ કમાલ છે.\nઆપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :\nFiled under ખંડ-2 : આત્મબળ Tagged with વેદોનો દિવ્ય સંદેશ\nFollow ઋષિ ચિંતનના સાંનિધ્યમાં on WordPress.com\nજીવન ઉપયોગી ક્રાતિકારી વિચારો E-mail દ્વારા આપન ઈનબોક્ષમાં મેળવવા ઈચ્છો છો Subscribed કરવાથી ઈનબોક્ષમા મળેલ E-mail ને વેરીફાઈય કરવાથી ઈ લવાજમ સ્વિકારાશે.\nજ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…\nસત્યનિષ્ઠ પિતાને ભાવભીની શ્રદ્ધાંજલિ\nયુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૧૯૭૫ Free Down load\nયુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૧૯૭૨ Free Down load\nયુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૧૯૭૪ Free Down load\nઅંત: ઉર્જા – મૌન સાધના સત્ર ચૈત્ર અમાસ તા.૨૨-૪-૨૦૨૦ શરૂ આખું વર્ષ ૧૨ અમાસ સુધીનો કાર્યક્રમ\nયુગ પરિવર્તનનો સંધિકાળ – પં. શ્રીરામ શર્મા આચાર્ય\nધ્યાનયોગનું વ્યવહારિક સ્વરૂપ – પં. શ્રીરામ શર્મા આચાર્ય\nગાયત્રી બ્રહ્મવર્ચસ કેવી રીતે જગાડે છે – પં. શ્રીરામ શર્મા આચાર્ય\nમનુષ્ય દેવતા બને, બને આ ધરતી સ્વર્ગ સમાન – પં. શ્રીરામ શર્મા આચાર્ય\nકેટલાં લોકો અત્યારે આ બ્લોગ જુએ છે\nક્રાંતિકારી વિચારો ચિંતન મનન અને આચરણમા લાવો\nકેટ્ગરી વાઈઝ Select Category Akhand Jyoti (58) આરોગ્ય વિભાગ (116) ઉપાસના સમર્પણ યોગ (14) કલ્કિ-અવતાર (26) કુરિવાજો અને અંધવિશ્વાસ (7) ક્રાંતિકારી આદર્શ ગ્રંથ (389) ક્રાંતિકારી વિશેષાંક (13) ગાયત્રી મંત્ર (85) ગાયત્રી સાધનાના પ્રત્યક્ષ ચમત્કાર (9) ધનવાનોનો સંદેશ (16) ધર્મ તથા અધ્યાત્મ (15) ધર્માચાર્યોને સંદેશ (7) નારી જાગરણ (4) પં.શ્રીરામ શર્મા આચાર્ય (3,453) ઋષિ ચિંતન (2,231) ખંડ-2 : આત્મબળ (32) ખંડ–1 : બ્રાહ્મણત્વ, (7) વેદોનો દિવ્ય સંદેશ (11) શાંતિકુંજ આશ્રમ (1) પર્વ તહેવાર (5) પુસ્તકાલય (69) પૂ. ગુરુદેવનું જીવન દર્શન (19) પ્રજ્ઞા ગીત (13) પ્રજ્ઞા પુત્રોને સંદેશ (6) પ્રજ્ઞા પુરાણ (7) બાળ નિર્માણ (7) બુદ્ધિજીવીઓ માટે સંદેશ (5) માનવ જીવનનો ઉત્કર્ષ (8) યુગ ઋષિની ભવિષ્યવાણી (21) યુગ પ્રવાહ (6) યુગ શક્તિ ગાયત્રી (588) યુવાનો તથા વિદ્યાર્થીઓ માટે સંદેશ (3) રાજનેતાઓને સંદેશ (2) રાષ્ટ્ર ચિંતન (1) લોકસેવકોનો સંદેશ (5) વિચારક્રાંતિ પુસ્તકાલય (1) વેદોની સોનેરી સૂક્તિઓ (17) વૈજ્ઞાનિકોને સંદેશ (3) વ્યકિત નિર્માણ (17) વ્યસન મુક્તિ અભિયાન (38) વ્યસન વિનાશનું સોપાન (16) શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ (30) શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહ જ્ઞાન યજ્ઞ (7) સફળ જીવન (19) સમસ્યાઓનું સમાધાન (127) સમાચાર (54) સમાજ નિર્માણ (18) સરકારી સેવકો માટે સંદેશ (2) સાધકો માટે સંદેશ (12) સાધુ બ્રાહ્મણો માટે સંદેશ (5) સામાન્ય રોગોની ઔષધીઓ (31) સાહિત્યકારોને સંદેશ (1) સુવિચાર (593) સ્લાઈડ શો (5) ૫રિવાર નિર્માણ (9) ૫ર્વ વિશેષ – ગુરુપૂર્ણિમા (2) Dr. Pranav Pandya (7) Holistic Health (9) Rushi Chintan Channel (96)\nઆનંદ અને ઉલ્લાસભર્યુ જીવન\nગૃહસ્થમાં પ્રવેશ કરતા પહેલા એની જવાબદારી સમજો\nએક શિક્ષણ -ઉચ્ચસ્તરીય વિજ્ઞાન\nસુખ અને પ્રગતિનો આધાર આદર્શ પરિવાર\nઅમૃત કળશ ભાગ ૧ અને ૨\nયુગ ઋષિની અમર વાણી\nજીવન સાધનાના સોનેરી સૂત્રો\nસંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી\nયોગ વ્યાયામ-વર્તમાન જીવન માટે જરૂરી\nદર્શન તો કરીએ, પણ આ રીતે\nયુગચેતના મોબાઇલ પર ફ્રી SMS\nજ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…\nપ્રજ્ઞા ગીતો અને અમૃતવાણી વિભાગ\nવિડીયો લાયબ્રેરી ઋષિ ચિંતન…\nગુજરાતી નેટજગત બ્લોગનું એગ્રીગેટર\nગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી\ndownload free e books Family Life Gujarati Free Down Load holistic health Religion Rushichintan Hindi અમર વાણી અમૂલ્ય સંદેશ અમૃત કલશ અમ્રત વાણી આદર્શ પરિવાર એક મહાવિજ્ઞાન કલ્પવૃક્ષ કૌટુંબિક જીવન ગાયત્રી ચિત્રાવલી ગાયત્રી પરિવાર ગાયત્રી મંત્ર ગુજરાતી ગુજરાતી સાહિત્ય ગુરુદેવની પ્રેરણા ગુરુસત્તા ચિંતન લેખો જન્મ શતાબ્દી પુસ્તકમાળા જીવનની દિશાધારા જીવનપ્રસંગો જ્યોતિકણ દર્શનનો મહિમા દીર્ઘાયુષ્ય ધર્મ-આધ્યાત્મ. ધર્મ અને અધ્યાત્મ પં. લીલા૫ત શર્મા પરિવાર પુષ્પ માલા પ્રજ્ઞાવતાર પ્રવચન પ્રાણઘાતક ધૂમ્રપાન પ્રેરણાત્મક પ્રેરણાત્મક જીવનપ્રસંગો પ્રેરણાની પરબ પ્રેરણાનો પ્રકાશ બુદ્ધિ વધારવાના ઉપાય બોધકથા ભગવાનના દરબારમાં ભગવાન શંકર કોણ છે ભાગવતપ્રસાદી મધપાન અકાળ મૃત્યુનું કારણ માનવ જીવન યજ્ઞ એક શિક્ષણ યુગઋષિનું માર્ગદર્શન યુગ ઋષિનું માર્ગદર્શન યુગ ઋષિનો સંદેશ યુગ ચેતના યુગ નિર્માણ ચિત્રાવલી યુગ નિર્માણ યોજના યુગ શક્તિ ગાયત્રી યુવા ક્રાંતિ પથ યુવા શક્તિ યોગ અને તપ રામકથા લગ્નના આદર્શો અને સિદ્ધાંતો વિચારવા વિનંતી વેદોનો દિવ્ય સંદેશ શક્તિનો ભંડાર આપણું મન શિક્ષણ વ્યવસ્થા સંયમ સંસ્કૃતિની સીતા સત્ય ઘટના સમાચાર સાધનમાં પ્રાણ સાધના સુવાક્ય સેવા સોનેરી સુત્રો સ્વાધ્યાય\nKANTILAL KARSALA on પ્રજ્ઞા અભિયાન પાક્ષિક :\nVasava રાકેશ ભાઈ on પ્રજ્ઞા અભિયાન પાક્ષિક :\nDINESH PRAJAPATI on સાધુસમાજ ગામેગામ પ્રવ્રજ્યા…\nBagichanand on સંપૂર્ણ ક્રાંતિની સંજીવની…\nEr.BHUPENDRA SONIGRA on આદતને વ્યવસ્થિત બનાવી રાખ…\nVihang on ગળું અને મોં મા છાલાં :\nદેશ વિદેશના મુલાકાતી (ફેબ્રુઆરી-2009)\nઅંત: ઉર્જા – મૌન સાધના સત્ર ચૈત્ર અમાસ તા.૨૨-૪-૨૦૨૦ શરૂ આખું વર્ષ ૧૨ અમાસ સુધીનો કાર્યક્રમ youtube.com/watch\nયુગ પરિવર્તનનો સંધિકાળ – પં. શ્રીરામ શર્મા આચાર્ય youtube.com/watch\nધ્યાનયોગનું વ્યવહારિક સ્વરૂપ – પં. શ્રીરામ શર્મા આચાર્ય youtube.com/watch\nફોર એસ વી – સંમેલન\nગુજરાતી ટાઈપ કરવા માટે : indic/Gujarati\nવિડીઓ : ગાયત્રી મંત્ર, પ્રજ્ઞા ગીત\nકલ્પવૃક્ષ – ટૂલબાર ફ્રી ડાઉન લોડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00008.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.emergency-live.com/gu/%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/%E0%AA%95%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A1-19-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%87%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AA%A8-%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE-50-%E0%AA%87%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AB%E0%AA%BE%E0%AA%87-%E0%AA%95%E0%AA%B0%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86%E0%AA%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%86%E0%AA%AA%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87/", "date_download": "2020-07-09T21:14:22Z", "digest": "sha1:BB6GKFVGDMXXMOTLCE2K5PF43ILBGC46", "length": 14730, "nlines": 89, "source_domain": "www.emergency-live.com", "title": "કોસોવ -19 માં કોસોવો, ઇટાલિયન આર્મી સેનીફિકેશન અને એઆઈસીએસ દ્વારા પી.પી.ઇ.", "raw_content": "ગુરુવાર, જુલાઈ 9, 2020\nઇમરજન્સી લાઈવ - પ્રી-હોસ્પીટલ કેર, એમ્બ્યુલન્સ સર્વિસિસ, ફાયર સેફટી એન્ડ સિવિલ પ્રોટેક્શન મેગેઝિન\nકોસોવ -19, કોસોવોમાં, ઇટાલિયન આર્મી 50 ઇમારતોની સફાઇ કરે છે અને એઆઈસીએસએ પી.પી.ઇ.\nકોસોવ -19, કોસોવોમાં, ઇટાલિયન આર્મી 50 ઇમારતોની સફાઇ કરે છે અને એઆઈસીએસએ પી.પી.ઇ.\nBy કટોકટી લાઇવ\t On જૂન 1, 2020\nઇટાલિયન આર્મી સીઓવીડ -50 ચેપ ટાળવા માટે કોસોવોમાં 19 થી વધુ જાહેર મકાનોની સફાઇ અને સફાઇ કરે છે. તે પછી, ઇટાલિયન એજન્સી ફોર ડેવલપમેન્ટ કોઓપરેશનએ સમર્થનને પી.પી.ઇ.ના દાન સાથે એકીકૃત કર્યું.\nકોસોઇડ -19 કટોકટી કોસોવોમાં: ઇટાલિયન આર્મીની ક્રિયાઓ અને એઆઈસીએસ પ્રવૃત્તિ\nઇટાલિયન આર્મીએ કોસોવો માટેની 7 મી સીબીઆરએન (કેમિકલ-બાયોલોજિકલ-રેડિયોલોજીકલ-ન્યૂક્લિયર) સંરક્ષણ આર્મીના નવ સૈનિકોની બનેલી એક વિશિષ્ટ ટીમ પૂરી પાડી હતી. તેઓ ડિકોન્ટિમિનેશન સિસ્ટમ્સ, કપડાંના વિશેષ રક્ષણાત્મક ઉપકરણો, એફએફપી 3 શ્વસન ઉપકરણો અને અન્ય વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો (પીપીઇ) થી સજ્જ હતા.\nકોસોવોની વિનંતી પછી સૈનિકોએ દરમિયાનગીરી કરી. તેઓએ બે અઠવાડિયામાં કોસોવોના provinces provinces પ્રાંતોમાં over૦ થી વધુ જાહેર મકાનોને સ્વચ્છ કરી દીધા, જાહેર દવાખાના અને પોલીસ સ્ટેશનમાં દખલ કરી.\nઇટાલિયન એજન્સી ફોર ડેવલપમેન્ટ કોઓપરેશન (એઆઈસીએસ) એ કોસ્વો ચેપી રોગો ક્લિનિકને પી.પી.ઇ.ની દાનથી સૈન્ય દ્વારા પૂરા પાડવામાં આવેલ સમર્થનને એકીકૃત કર્યું છે, જેને માસ્ક, ઝભ્ભો અને સર્જિકલ ગ્લોવ્સ અને જંતુનાશક પદાર્થ પ્રાપ્ત થયા છે.\nએમ્બેસેડર ઓર્લાન્ડોએ કહ્યું કે, “ઇટાલિયન દૂતાવાસ, વિકાસ સહકારની એજન્સી અને અમારું સંરક્ષણ સફળતાપૂર્વક નક્કર સહાય પૂરી પાડતા, કોઈ વિક્ષેપ વિના કાર્ય કર્યું. આ દાન અગાઉના એકમાં અને કોસોવોમાં આરોગ્ય પ્રણાલીને ટેકો આપવા સમર્પિત પ્રોજેક્ટના ભાગ રૂપે તાજેતરમાં ઉદ્ઘાટન કરાયેલ ચેપી રોગો ક્લિનિકની સંપૂર્ણ માઇક્રોબાયોલોજી પ્રયોગશાળાના પુરવઠામાં ઉમેરો કરે છે.\nકોવિડ -19 કટોકટી, કોસોવો લશ્કરી દળોનું કાર્ય\nપ્રિસ્ટિનામાં રાષ્ટ્રીય લશ્કરી ટુકડીના વડા, કર્નલ ડેવિડ કોલુસિએ લશ્કરી ટીમની પ્રવૃત્તિઓનું સચિત્ર વર્ણન કરતા જણાવ્યું હતું કે “ઇટાલિયન આર્મી અને કોસોવો ગૃહ મંત્રાલય વચ્ચે દ્વિપક્ષીય સહયોગ ખૂબ અસરકારક રહ્યો છે અને તે અન્ય બંધારણોના સેનિટેશન સાથે ચાલુ રાખવાનું છે અને પ્રિસ્ટિનાના અગ્નિશામકોની તરફેણમાં તાલીમ સત્ર સાથે “.\nછેલ્લા કેટલાક મહિનામાં - અખબારી યાદી ચાલુ છે - ઇટાલીના વિવિધ પ્રદેશોમાં કોવિડ -૧ emergency કટોકટીનો જવાબ આપવા માટે સીવીટાવેકિયામાં સ્થિત 7 મી સીબીઆરએન સંરક્ષણ રેજિમેન્ટ 'ક્રિમોના' ને અન્ય સંરક્ષણ એકમો સાથે આગળની લાઇન પર તૈનાત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય કામગીરીમાં રોકાયેલા સપોર્ટ આકસ્મિક પ્રદાન કરે છે.\nકોસોવાન સંસ્થાઓની તરફેણમાં કરવામાં આવતી પ્રવૃત્તિઓ ઉપરાંત, 7 મી રેજિમેન્ટના સ્ટાફે મેની શરૂઆતમાં નાટો કેએફઓઆર મિશનમાં મદદ કરી, એલાયન્સના અસંખ્ય લશ્કરી માળખાંની સ્વચ્છતામાં ફાળો આપ્યો, જ્યારે સૈન્યની તબીબી ટીમ લોજિસ્ટિક્સ આદેશ - નોંધને સમાપ્ત કરે છે - કેએફઓઆર હેડક્વાર્ટરમાં COVID જોખમ 19 નું રોગચાળા વિશ્લેષણ હાથ ધર્યું.\nકોસોવ -19 માં કોસોવો, ઇટાલિયન આર્મી અને એઆઈસીએસ કાર્ય - ઇટાલિયન લેખ વાંચો\nઇટાલિયન એનજીઓ અને આરોગ્યસંભાળમાં આંતરરાષ્ટ્રીય \"પરિપત્ર સહયોગ\", એન્ટી-કોવિડ ડોકટરો…\nએઆઈસીએસનો અવાજ યુગાન્ડામાં કોરોનાવાયરસની જાણ કરે છે. ખોરાક અને સરહદ નિયંત્રણ એ પડકારો છે\nસોમાલિયા, કોવિડ 19 તાલીમ ઇટાલિયન યુનિવર્સિટીઓમાંથી પસાર થાય છે: ઇટાલીના સહયોગથી મોગાદિશુ\nનાગરિક સંરક્ષણકોરોનાવાયરસથીકોવિડ 19આરોગ્યસારસ્કોવ 2સ્લાઇડર\nઇમર્જન્સી લાઈવ એ એક માત્ર બહુભાષી મેગેઝિન છે જે રેસ્ક્યૂ અને કટોકટીમાં સામેલ લોકો માટે સમર્પિત છે. જેમ કે, મોટાભાગના લક્ષ્�� વપરાશકર્તાઓ સુધી પહોંચવા માટે વેપાર કંપનીઓ માટે ગતિ અને ખર્ચની દ્રષ્ટિએ આદર્શ માધ્યમ છે; ઉદાહરણ તરીકે, પરિવહનના વિશિષ્ટ માધ્યમોની સઘન બનાવતી કેટલીક રીતે સામેલ તમામ કંપનીઓ. વાહનોના ઉત્પાદકોમાંથી તે વાહનોની સજ્જ કરવામાં કંપનીઓ, જીવન બચત અને બચાવ સાધનો અને સહાયક સાધનો માટે.\nકેરળથી મુંબઇ, સિવિડ -19 સામે લડવા માટે તબીબો અને નર્સથી બનેલા તબીબી કર્મચારીઓ\nસ્ટ્રોકનાં લક્ષણો માટે કોઈ ઇમરજન્સી કોલ નથી, કોવિડ લdownકડાઉનને કારણે કોણ એકલા રહે છે તે મુદ્દો\nતમે પણ પસંદ આવી શકે છે લેખકથી વધુ\nઆરોગ્ય શિક્ષણ ઇંગ્લેન્ડે 2021 માં નવી nursingનલાઇન નર્સિંગ ડિગ્રીની પુષ્ટિ કરી છે\nCOVID-19 ચાઇના માં થયો ન હતો: ઓક્સફોર્ડ પ્રોફેસર એક નવી અને રસપ્રદ સિદ્ધાંત છતી કરે છે\nકોવિડ -19, બાંગ્લાદેશથી ફ્લાઇટમાં 21 મુસાફરોએ સકારાત્મક પરીક્ષણ કર્યું હતું. બ્રાઝીલ માં,…\nભારત: એક જ દિવસમાં 20,000 નવા COVID-19 કેસ. બ્રાઝિલ પછી વિશ્વભરમાં ત્રીજા સ્થાને…\n# COVID-19, 18 જુલાઈએ ઇમર્જન્સી લાઇવનું પહેલું ઓનલાઈન કોન્ફરન્સ: ઇમરજન્સી મેડિસિનમાં નવા દૃશ્યો\nઆરોગ્ય શિક્ષણ ઇંગ્લેન્ડે 2021 માં નવી nursingનલાઇન નર્સિંગ ડિગ્રીની પુષ્ટિ કરી છે\n9 જુલાઈ 1937: 20 સેન્ચ્યુરી-ફોક્સ સ્ટોરેજ પર પ્રખ્યાત વaultલ્ટ ફાયર દરમિયાન લિટલ ફેરી અગ્નિશામકોની દખલ\nCOVID-19 ચાઇના માં થયો ન હતો: ઓક્સફોર્ડ પ્રોફેસર એક નવી અને રસપ્રદ સિદ્ધાંત છતી કરે છે\nવિશ્વવ્યાપી એસએઆર વિમાનની લાક્ષણિકતાઓ: કયા સામાન્ય સંપ્રદાયોએ શોધ અને બચાવ વિમાન હોવા જોઈએ\nયુએનને ટેકો આપવા બે નવા વિમાન રવાન્ડા પહોંચશે…\nલંડનમાં પ્રેફહોસ્પલ લોહી ચડાવવું, તેનું મહત્વ…\nયુકેમાં શોધ અને બચાવ, એસએઆરનો બીજો તબક્કો…\nઇમર્જન્સી લાઈવ એ એક માત્ર બહુભાષી મેગેઝિન છે જે રેસ્ક્યૂ અને કટોકટીમાં સામેલ લોકો માટે સમર્પિત છે. જેમ કે, મોટાભાગના લક્ષ્ય વપરાશકર્તાઓ સુધી પહોંચવા માટે વેપાર કંપનીઓ માટે ગતિ અને ખર્ચની દ્રષ્ટિએ આદર્શ માધ્યમ છે; ઉદાહરણ તરીકે, પરિવહનના વિશિષ્ટ માધ્યમોની સઘન બનાવતી કેટલીક રીતે સામેલ તમામ કંપનીઓ. વાહનોના ઉત્પાદકોમાંથી તે વાહનોની સજ્જ કરવામાં કંપનીઓ, જીવન બચત અને બચાવ સાધનો અને સહાયક સાધનો માટે.\nપિયાઝેલ બાદલોકિયો 9 / બી\n43126 પાર્મા (પીઆર) - ઇટાલી\n© 2020 - ઇમર્જન્સી લાઇવ. બધા હકો અમારી પાસે રાખેલા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00008.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://samkaleen.com/2020/05/30/lockdown-5-big-decision-will-come-by-pm-narendra-modi-on-lockdown-5/", "date_download": "2020-07-09T21:48:40Z", "digest": "sha1:2O6OVL474BUDZX25KFU7NBOMWSHLK5XC", "length": 9326, "nlines": 56, "source_domain": "samkaleen.com", "title": "લૉકડાઉન 4.0નો રવિવારે છેલ્લો દિવસ: 31મી પછી હવે શું?, કેન્દ્ર રાજ્યોને નિર્ણય લેવાની સત્તા આપે તેવી સંભાવના – Samkaleen", "raw_content": "\nલૉકડાઉન 4.0નો રવિવારે છેલ્લો દિવસ: 31મી પછી હવે શું, કેન્દ્ર રાજ્યોને નિર્ણય લેવાની સત્તા આપે તેવી સંભાવના\nકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરૂવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે જે વાતચીત કરી હતી. તેમાં થયેલી ચર્ચા અંગે માહિતગાર કરવા તેઓ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. દેશમાં કોરોના વાયરસને કારણે લાગુ થયેલ ચોથુ લોકડાઉન 31 મે ના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. દરમિયાન હવે દરેકના મનમાં એ સવાલ થઇ રહ્યો છે કે 1 જૂનથી લોકડાઉન 5 લાગુ થશે કે નહીં. દેશમાં કોવિડ ટાસ્ક ફોર્સની બે પેનલોએ લોકડાઉન અંગેનો અહેવાલ આરોગ્ય મંત્રાલયને આપ્યો છે, જેમાં લોકડાઉન ખોલવાની સલાહ આપવામાં આવી છે. જો કે કેન્દ્રએ આ મામલે રાજ્ય સરકારો પર નિર્ણય લેવાનું છોડ્યું હોવાના સંકેત મળ્યા છે.\nકોવિડ ટાસ્ક ફોર્સની બે પેનલ સી.કે. મિશ્રા અને ડો.વી.કે. પોલની અધ્યક્ષતામાં કામ કરી રહી છે. બંને પેનલોએ લોકડાઉનમાંથી કેવી રીતે બહાર નીકળવું તે અંગેનો અહેવાલ આપ્યો છે.સૂત્રોનું કહેવુ છે કે લોકડાઉનને દૂર કરી શકાય છે, પરંતુ શાળા-કોલેજ-મોલ-ધાર્મિક સ્થળ જેવી જગ્યાઓ અત્યારે બંધ રાખવી યોગ્ય રહેશે. જોકે, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અંગે હજી સુધી કોઈ દરખાસ્ત કરવામાં આવી નથી.\nઆ ઉપરાંત, જિલ્લાઓમાં જ્યાં કોરોના વાયરસનો સૌથી વધુ મોત થયો છે તેમાં કડકતા વધારવાનું સૂચન કરવામાં આવ્યું છે. જો કે, હમણાં સુધી આ ફક્ત પેનલ દ્વારા સૂચનો છે. અંતિમ નિર્ણય ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય લેશે.સમજાવો કે માર્ચમાં, ગૃહ મંત્રાલય દ્વારા 11 પેનલો બનાવવામાં આવી હતી, જેનું કામ લોકડાઉન અંગે અહેવાલ તૈયાર કરવાનું હતું.\nગુરુવારે કેન્દ્રએ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં વાયરસ ફેલાવવા માટેના વ્યૂહરચનાની શોધ કરી. પેનલે 13 શહેરોની ઓળખ કરી કે જેમણે દેશના કુલ કોરોનાવાયરસ કેસોમાં 70% યોગદાન આપ્યું છે. રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં 7,000 થી વધુ તાજી કેસ નોંધાયા છે, ભારતમાં કોવિડ – 19ના કેસનો આંકડો આજે 1.65 લાખને વટાવી ચૂકયો છે.\nઆ 13 શહેરો મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી, અમદાવાદ, થાણે, પુણે, હૈદરાબાદ, કોલકાતા, હાવડા, ઇન્દોર, જયપુર, જોધપુ���, ચેંગલપટ્ટુ અને તિરુવલ્લુર હતા. કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને રાજ્યના મુખ્ય સચિવોએ લોકડાઉન 4.0ના અંત પૂર્વે આ શહેરોની પરિસ્થિતિનો અહેવાલ લીધો હતો.તેમના દ્રારા આ 13 શહેરોમાં કોવિડ -19 કેસના સંચાલન માટે અધિકારીઓ અને મહાનગર પાલિકાના કર્મચારીઓ દ્વારા લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરવામાં આવી હતી.\nભારતે કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે 24 મેના રોજ રાષ્ટ્રીય લોકડાઉન લાદી દીધું હતું. લોકડાઉનના ચોથા તબક્કા દરમિયાન, દરેક ક્ષેત્રમાં વાયરસના ફેલાવાના આધારે રાજ્યોને તેમના પ્રદેશોમાં “રેડ”, “ઓરેન્જ” અને “ગ્રીન” ઝોનને સીમાંકિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા કક્ષાના અધિકારીઓ કન્ટેન્ટ અને બફર ઝોનની સીમાઓ નક્કી કરશે.\nઅર્થવ્યવસ્થાને ફરીથી શરૂ કરવા માટે ઘણા ધારાધોરણો હળવા કરવામાં આવ્યા હતા. ભારતે આ અઠવાડિયાથી ઘરેલુ ઉડાનની કામગીરી ફરીથી શરૂ કરી છે. ઉપર જણાવેલ શહેરોને સલાહ આપવામાં આવી હતી કે આ વિસ્તારને સ્થાનિક સ્તરેથી તકનીકી ઇનપુટ્સ સાથે જિલ્લા વહીવટ અને સ્થાનિક શહેરી સંસ્થા દ્વારા યોગ્ય રીતે નિર્ધારિત કરવા જોઈએ.\nPrevious Previous post: ઇન્ડિયન ઇગલ આઉલ (ઘુવડ) પર બ્લેક ડ્રોન્ગો (સમડી) થઇ જ્યારે સવાર\nNext Next post: ઓલિમ્પિક્સ એસોસિએશનના અધ્યક્ષ નરિન્દર બત્રાના પિતા અને ઘર-ઓફિસ સ્ટાફ સહિત 7 કોરોના પોઝિટિવ\nકોરોના વેકસીનની ટ્રાયલને લઈ આરોગ્ય મંત્રાલયનો મોટો ખૂલાસો, જાણો શું કહ્યું\nગુજરાતમાં કોરોનાનાં કેસોની સંખ્યા 39 હજારને પાર, મૃત્યુઆંક બે હજારને વટાવી ગયો\nસુરતમાં કોરાનાનો હાહાકાર, એક જ દિવસમાં 300 કરતાં વધુ કેસ નોંધાયા, જયંતિ રવિએ માર્કેટને આપી ચેતવણી\nઓશિકું બની શકે છે અનેક રોગનું કારણ, ઉંઘતી વખતે ઓશિકાને લઈ આટલી સાવચેતી રાખો\nસપ્ટેમ્બર સુધી મફતમાં મળશે ગેસનો બાટલો, તો આવી રીતે કરાવો તરત રજિસ્ટ્રેશન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00009.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.maps-san-antonio.com/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AA-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AA-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%A8%E0%AA%95%E0%AA%B6%E0%AB%8B", "date_download": "2020-07-09T20:24:00Z", "digest": "sha1:O6567PCOP2K7YUBYBTCJR5QZYJYN7HDU", "length": 1864, "nlines": 9, "source_domain": "gu.maps-san-antonio.com", "title": "સાન એન્ટોનિયો હોપ પર હોપ બોલ નકશો - સાન એન્ટોનિયો બસ પ્રવાસ નકશો (ટેક્સાસ - યુએસએ સંયુક્ત)", "raw_content": "\nમુખપૃષ્ઠ સાન એન્ટોનિયો હોપ પર હોપ બોલ નકશો\nસાન એન્ટોનિયો હોપ પર હોપ બોલ નકશો\nસાન એન્ટોનિયો બસ પ્રવાસ નકશો. સાન એન્ટોનિયો હોપ પર હોપ બોલ નકશો (ટેક્સાસ - યુએસએ સંયુક્ત) પ્રિન્ટ કરવા માટે. સાન એન્ટોનિયો હોપ પર હોપ બોલ નકશો (ટેક્સાસ - યુએસએ સંયુક્ત) ડાઉનલોડ કરવા માટે.\nસાન એન્ટોનિયો બસ પ્રવાસ નકશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00009.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://rushichintan.com/2010/11/22/ankushnu_nam_tap/", "date_download": "2020-07-09T20:37:04Z", "digest": "sha1:SBRHO5FFEDKRR5FMR4JH2PUT2UAV32J6", "length": 22307, "nlines": 201, "source_domain": "rushichintan.com", "title": "અંકુશનું નામ છે ત૫ | ઋષિ ચિંતનના સાંનિધ્યમાં", "raw_content": "\nયુગ ક્રાંતિના ઘડવૈયાની કલમેથી…\nઉજ્જવળ ભવિષ્યના જ્યોતિકણ :\nએક આદર્શ ગ્રંથ : ‘ઋષિચિંતનના સાંનિઘ્યમાં’\nયુગચેતના મોબાઇલ પર ફ્રી SMS\nક્રાંતિકારી પુસ્તકાલય (ફ્રી ડાઉનલોડ)\nજ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…\nગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”\nપ્રજ્ઞા ગીતો અને અમૃતવાણી વિભાગ\nયુગ નિર્માણ યોજના : એક દ્રષ્ટિમાં\nવિડીયો લાયબ્રેરી ઋષિ ચિંતન…\n← ચરિત્રથી થશે લોકશિક્ષણ\nજ્ઞાન વિરુદ્ધ વ્યાખ્યાન →\nઅંકુશનું નામ છે ત૫\nસંસ્કૃતિની સીતાને પાછી લાવવાનો આ જ યોગ્ય સમય :\nગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :\nૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥\nઅંકુશનું નામ છે ત૫\nઆગામી દિવસોમાં શું કરવું ૫ડશે આગામી દિવસોમાં ૫રિવ્રાજક યોજનાનો શુભારંભ કરી રહ્યા છીએ, જેના માટે ૫હેલી વાર આ૫ આવ્યા છો, જેના આ૫ શ્રીગણેશ કરી રહ્યા છો. આ૫ને શ્રીગણેશ કરનારાઓમાં સમાવવામાં આવ્યા, સૌભાગ્ય આ૫વામાં આવ્યું. જો આ યોજના ચાલશે, તો શું થશે આગામી દિવસોમાં ૫રિવ્રાજક યોજનાનો શુભારંભ કરી રહ્યા છીએ, જેના માટે ૫હેલી વાર આ૫ આવ્યા છો, જેના આ૫ શ્રીગણેશ કરી રહ્યા છો. આ૫ને શ્રીગણેશ કરનારાઓમાં સમાવવામાં આવ્યા, સૌભાગ્ય આ૫વામાં આવ્યું. જો આ યોજના ચાલશે, તો શું થશે ભાવિ યોજનાઓ વિશે હું આ૫ને બતાવી રહ્યો છું કે આમાં અમે એ પ્રયત્ન કરીશું કે માણસને ત૫સ્વી બનાવીશું. ત૫સ્વીથી શું મતલબ છે ભાવિ યોજનાઓ વિશે હું આ૫ને બતાવી રહ્યો છું કે આમાં અમે એ પ્રયત્ન કરીશું કે માણસને ત૫સ્વી બનાવીશું. ત૫સ્વીથી શું મતલબ છે માણસને તડકામાં ઉભા રાખશો તડકામાં ઉભા નહિ રાખીએ. એને પોતાની હવસ અને કામનાઓ ઉ૫ર અંકુશ મૂકતાં શીખવીશું. ત૫ એનું જ નામ છે. એ જ તડકામાં ઉભા રહેવાનું છે. માણસ પોતે જ પોતાની શેતાનિયત અને પોતાની નબળાઈઓનો સામનો કરે. અંદરવાળો કહે છે કે અમે તો આ કરીશું અને બહારવાળો કહે છે કે અમે નહિ ���રવા દઈએ. આ રીતે જ ગડમથલ થાય છે અને અડમથલમાં જે લડાઈ લડવી ૫ડે છે, તેનું નામ – ત૫ છે. આ૫નું વ્યક્તિત્વ ઉચું ઉઠાવવા માટે આ૫ને જે ખરાબ આદતો ૫ડી ગઈ છે, એ ખરાબ આદતોને તોડવા માટે, ખરાબ આદતોનું દમન કરવા માટે, આ૫ની ઉ૫ર જે અંકુશ મૂકવા ૫ડે છે, તેનું નામ ત૫ છે.\n ત૫ કરવાથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે. બેટા ત૫ કરવાથી ભગવાનને શું મળે છે ત૫ કરવાથી ભગવાનને શું મળે છે એનાથી ભગવાન પ્રસન્ન થઈ જતા નથી. ફકત એટલું જ થાય છે કે ત૫ કરવાથી આ૫ણી ગંદી આદતો છૂટે છે. બસ, જેટલી ગંદી આદતો છૂટતી જશે, એટલો જ ભગવાન પ્રસન્ન થઈ જશે. ના સાહેબ એનાથી ભગવાન પ્રસન્ન થઈ જતા નથી. ફકત એટલું જ થાય છે કે ત૫ કરવાથી આ૫ણી ગંદી આદતો છૂટે છે. બસ, જેટલી ગંદી આદતો છૂટતી જશે, એટલો જ ભગવાન પ્રસન્ન થઈ જશે. ના સાહેબ ખાવાનું નહિ ખાઈએ તો ભગવાન પ્રસન્ન થઈ જશે. કેમ જો તું ખાવાનું નહિ ખાય, તો ભગવાનને શું મળશે ખાવાનું નહિ ખાઈએ તો ભગવાન પ્રસન્ન થઈ જશે. કેમ જો તું ખાવાનું નહિ ખાય, તો ભગવાનને શું મળશે એટલાં માટે શું છે બેટા, કે જે ભાવિ ત૫સ્વી યોજનાનો અમે અમલ કરવા જઈ રહયા છીએ, તે અમારા રજતજયંતી વર્ષની સૌથી શાનદાર યોજના છે. અમે અમારા આ જ કુટુંબમાંથી હજારોની સંખ્યામાં ૫રિવ્રાજક કાઢીશું. એમની શું વિશેષતા હશે એટલાં માટે શું છે બેટા, કે જે ભાવિ ત૫સ્વી યોજનાનો અમે અમલ કરવા જઈ રહયા છીએ, તે અમારા રજતજયંતી વર્ષની સૌથી શાનદાર યોજના છે. અમે અમારા આ જ કુટુંબમાંથી હજારોની સંખ્યામાં ૫રિવ્રાજક કાઢીશું. એમની શું વિશેષતા હશે ૫હેલી વિશેષતા હશે તેમનું ત૫સ્વી જીવન, જેની ઝાંખી હું કાલે કરાવી ચૂકયો છું. જેના વિશેષ મે કાલે ફકત લોકાચાર અને મર્યાદાવાળો હિસ્સો બતાવ્યો હતો. દૃષ્ટિકોણવાળો હિસ્સો, અંતરંગવાળો હિસ્સો બતાવ્યો ન હતો. આપે આ૫ના ભીતરવાળા હિસ્સાને કેવી રીતે તોડફોડ કરવી ૫ડશે, એ સ્થાયી વિષયની વાત છે અને એ જ્યારે આ૫ અમારી પાસે રહેશો, ત્યારની વાત છે. ત્યારે અમે આ૫ના ભીતરવાળા હિસ્સાને હથોડીથી તોડીને ફરી નવો ઘડીશું.\nઆપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :\nFiled under પં.શ્રીરામ શર્મા આચાર્ય, યુગ શક્તિ ગાયત્રી Tagged with સંસ્કૃતિની સીતા\nFollow ઋષિ ચિંતનના સાંનિધ્યમાં on WordPress.com\nજીવન ઉપયોગી ક્રાતિકારી વિચારો E-mail દ્વારા આપન ઈનબોક્ષમાં મેળવવા ઈચ્છો છો Subscribed કરવાથી ઈનબોક્ષમા મળેલ E-mail ને વેરીફાઈય કરવાથી ઈ લવાજમ સ્વિકારાશે.\nજ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…\nસત્યનિષ્ઠ પિતાને ભ���વભીની શ્રદ્ધાંજલિ\nયુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૧૯૭૫ Free Down load\nયુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૧૯૭૨ Free Down load\nયુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૧૯૭૪ Free Down load\nઅંત: ઉર્જા – મૌન સાધના સત્ર ચૈત્ર અમાસ તા.૨૨-૪-૨૦૨૦ શરૂ આખું વર્ષ ૧૨ અમાસ સુધીનો કાર્યક્રમ\nયુગ પરિવર્તનનો સંધિકાળ – પં. શ્રીરામ શર્મા આચાર્ય\nધ્યાનયોગનું વ્યવહારિક સ્વરૂપ – પં. શ્રીરામ શર્મા આચાર્ય\nગાયત્રી બ્રહ્મવર્ચસ કેવી રીતે જગાડે છે – પં. શ્રીરામ શર્મા આચાર્ય\nમનુષ્ય દેવતા બને, બને આ ધરતી સ્વર્ગ સમાન – પં. શ્રીરામ શર્મા આચાર્ય\nકેટલાં લોકો અત્યારે આ બ્લોગ જુએ છે\nક્રાંતિકારી વિચારો ચિંતન મનન અને આચરણમા લાવો\nકેટ્ગરી વાઈઝ Select Category Akhand Jyoti (58) આરોગ્ય વિભાગ (116) ઉપાસના સમર્પણ યોગ (14) કલ્કિ-અવતાર (26) કુરિવાજો અને અંધવિશ્વાસ (7) ક્રાંતિકારી આદર્શ ગ્રંથ (389) ક્રાંતિકારી વિશેષાંક (13) ગાયત્રી મંત્ર (85) ગાયત્રી સાધનાના પ્રત્યક્ષ ચમત્કાર (9) ધનવાનોનો સંદેશ (16) ધર્મ તથા અધ્યાત્મ (15) ધર્માચાર્યોને સંદેશ (7) નારી જાગરણ (4) પં.શ્રીરામ શર્મા આચાર્ય (3,453) ઋષિ ચિંતન (2,231) ખંડ-2 : આત્મબળ (32) ખંડ–1 : બ્રાહ્મણત્વ, (7) વેદોનો દિવ્ય સંદેશ (11) શાંતિકુંજ આશ્રમ (1) પર્વ તહેવાર (5) પુસ્તકાલય (69) પૂ. ગુરુદેવનું જીવન દર્શન (19) પ્રજ્ઞા ગીત (13) પ્રજ્ઞા પુત્રોને સંદેશ (6) પ્રજ્ઞા પુરાણ (7) બાળ નિર્માણ (7) બુદ્ધિજીવીઓ માટે સંદેશ (5) માનવ જીવનનો ઉત્કર્ષ (8) યુગ ઋષિની ભવિષ્યવાણી (21) યુગ પ્રવાહ (6) યુગ શક્તિ ગાયત્રી (588) યુવાનો તથા વિદ્યાર્થીઓ માટે સંદેશ (3) રાજનેતાઓને સંદેશ (2) રાષ્ટ્ર ચિંતન (1) લોકસેવકોનો સંદેશ (5) વિચારક્રાંતિ પુસ્તકાલય (1) વેદોની સોનેરી સૂક્તિઓ (17) વૈજ્ઞાનિકોને સંદેશ (3) વ્યકિત નિર્માણ (17) વ્યસન મુક્તિ અભિયાન (38) વ્યસન વિનાશનું સોપાન (16) શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ (30) શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહ જ્ઞાન યજ્ઞ (7) સફળ જીવન (19) સમસ્યાઓનું સમાધાન (127) સમાચાર (54) સમાજ નિર્માણ (18) સરકારી સેવકો માટે સંદેશ (2) સાધકો માટે સંદેશ (12) સાધુ બ્રાહ્મણો માટે સંદેશ (5) સામાન્ય રોગોની ઔષધીઓ (31) સાહિત્યકારોને સંદેશ (1) સુવિચાર (593) સ્લાઈડ શો (5) ૫રિવાર નિર્માણ (9) ૫ર્વ વિશેષ – ગુરુપૂર્ણિમા (2) Dr. Pranav Pandya (7) Holistic Health (9) Rushi Chintan Channel (96)\nઆનંદ અને ઉલ્લાસભર્યુ જીવન\nગૃહસ્થમાં પ્રવેશ કરતા પહેલા એની જવાબદારી સમજો\nએક શિક્ષણ -ઉચ્ચસ્તરીય વિજ્ઞાન\nસુખ અને પ્રગતિનો આધાર આદર્શ પરિવાર\nઅમૃત કળશ ભાગ ૧ અને ૨\nયુગ ઋષિની અમર વાણી\nજીવન સાધનાના ��ોનેરી સૂત્રો\nસંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી\nયોગ વ્યાયામ-વર્તમાન જીવન માટે જરૂરી\nદર્શન તો કરીએ, પણ આ રીતે\nયુગચેતના મોબાઇલ પર ફ્રી SMS\nજ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…\nપ્રજ્ઞા ગીતો અને અમૃતવાણી વિભાગ\nવિડીયો લાયબ્રેરી ઋષિ ચિંતન…\nગુજરાતી નેટજગત બ્લોગનું એગ્રીગેટર\nગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી\ndownload free e books Family Life Gujarati Free Down Load holistic health Religion Rushichintan Hindi અમર વાણી અમૂલ્ય સંદેશ અમૃત કલશ અમ્રત વાણી આદર્શ પરિવાર એક મહાવિજ્ઞાન કલ્પવૃક્ષ કૌટુંબિક જીવન ગાયત્રી ચિત્રાવલી ગાયત્રી પરિવાર ગાયત્રી મંત્ર ગુજરાતી ગુજરાતી સાહિત્ય ગુરુદેવની પ્રેરણા ગુરુસત્તા ચિંતન લેખો જન્મ શતાબ્દી પુસ્તકમાળા જીવનની દિશાધારા જીવનપ્રસંગો જ્યોતિકણ દર્શનનો મહિમા દીર્ઘાયુષ્ય ધર્મ-આધ્યાત્મ. ધર્મ અને અધ્યાત્મ પં. લીલા૫ત શર્મા પરિવાર પુષ્પ માલા પ્રજ્ઞાવતાર પ્રવચન પ્રાણઘાતક ધૂમ્રપાન પ્રેરણાત્મક પ્રેરણાત્મક જીવનપ્રસંગો પ્રેરણાની પરબ પ્રેરણાનો પ્રકાશ બુદ્ધિ વધારવાના ઉપાય બોધકથા ભગવાનના દરબારમાં ભગવાન શંકર કોણ છે ભાગવતપ્રસાદી મધપાન અકાળ મૃત્યુનું કારણ માનવ જીવન યજ્ઞ એક શિક્ષણ યુગઋષિનું માર્ગદર્શન યુગ ઋષિનું માર્ગદર્શન યુગ ઋષિનો સંદેશ યુગ ચેતના યુગ નિર્માણ ચિત્રાવલી યુગ નિર્માણ યોજના યુગ શક્તિ ગાયત્રી યુવા ક્રાંતિ પથ યુવા શક્તિ યોગ અને તપ રામકથા લગ્નના આદર્શો અને સિદ્ધાંતો વિચારવા વિનંતી વેદોનો દિવ્ય સંદેશ શક્તિનો ભંડાર આપણું મન શિક્ષણ વ્યવસ્થા સંયમ સંસ્કૃતિની સીતા સત્ય ઘટના સમાચાર સાધનમાં પ્રાણ સાધના સુવાક્ય સેવા સોનેરી સુત્રો સ્વાધ્યાય\nKANTILAL KARSALA on પ્રજ્ઞા અભિયાન પાક્ષિક :\nVasava રાકેશ ભાઈ on પ્રજ્ઞા અભિયાન પાક્ષિક :\nDINESH PRAJAPATI on સાધુસમાજ ગામેગામ પ્રવ્રજ્યા…\nBagichanand on સંપૂર્ણ ક્રાંતિની સંજીવની…\nEr.BHUPENDRA SONIGRA on આદતને વ્યવસ્થિત બનાવી રાખ…\nVihang on ગળું અને મોં મા છાલાં :\nદેશ વિદેશના મુલાકાતી (ફેબ્રુઆરી-2009)\nઅંત: ઉર્જા – મૌન સાધના સત્ર ચૈત્ર અમાસ તા.૨૨-૪-૨૦૨૦ શરૂ આખું વર્ષ ૧૨ અમાસ સુધીનો કાર્યક્રમ youtube.com/watch\nયુગ પરિવર્તનનો સંધિકાળ – પં. શ્રીરામ શર્મા આચાર્ય youtube.com/watch\nધ્યાનયોગનું વ્યવહારિક સ્વરૂપ – પં. શ્રીરામ શર્મા આચાર્ય youtube.com/watch\nફોર એસ વી – સંમેલન\nગુજરાતી ટાઈપ કરવા માટે : indic/Gujarati\nવિડીઓ : ગાયત્રી મંત્ર, પ્રજ્ઞા ગીત\nકલ્પવૃક્ષ – ટૂલબાર ફ્રી ડાઉન લોડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00009.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/20-05-2019/24591", "date_download": "2020-07-09T21:56:09Z", "digest": "sha1:UFHZ7H6TGA4UGC7KKVPXWH2ZNWD5ZUFZ", "length": 18090, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "પાકિસ્તાનના બેટ્સમેન આસિફ અલીની પુત્રીનું કેન્સરની બીમારીથી મોત", "raw_content": "\nપાકિસ્તાનના બેટ્સમેન આસિફ અલીની પુત્રીનું કેન્સરની બીમારીથી મોત\nનવી દિલ્હી: પાકિસ્તાનના બેટ્સમેન આસિફ અલીની પુત્રીનું મોત થયું છે. આ ઘટનાને પગલે આસિફ ઈંગ્લેન્ડનો પ્રવાસ છોડીને પાકિસ્તાન પાછા ફરશે. આસિફ અલી કેન્સરથી પીડિત પોતાની પુત્રીની સારવાર અમેરિકામાં કરાવી રહ્યો હતો.ઈસ્લામાબાદ યૂનાઇટેડે રવિવારે મોડી સાંજે ટ્વિટ કરી સંવેદનાઓ વ્યક્ત કરતા લખ્યું કે, આસિફ તાકાત અને સાહસનું એક મોટું ઉદાહરણ છે. તે અમારા માટે પ્રેરણા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આસિફ અલી પાકિસ્તાન સુપર લીગ (PSL)માં ઈસ્લામાબાદ યૂનાઇટેડ તરફથી રમે છે. 27 વર્ષના આસિફ અલીએ રવિવારે હેડિંગ્લેમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝની પાંચમી અને છેલ્લી વનડેમાં પાકિસ્તાનની 54 રનોથી કારમી હાર થઇ હતી. આ મેચમાં આસિફ અલીએ મહત્વપૂર્ણ 22 રન બનાવ્યા હતા. આ હારની સાથે પાકિસ્તાને ઈંગ્લેન્ડના હાથે વનડે સીરિઝ 0-4થી ગુમાવી દીધી છે. આસિફ અલીને 30 મેથી શરૂ થતા વર્લ્ડકપમાં પાકિસ્તાનની પ્રારંભિક ટીમામાં સ્થાન આપવામાં આવ્યું નથી. મધ્યમક્રમના બેટ્સમેન આસિફે અત્યાર સુધી 16 વનડે મેચોમાં 31.09ની સરેરાશથી 342 રન બનાવ્યા હતા. આસિફ અલીને પીએસએલના ચોથા સ્ટેજ દરમિયાન પોતાની પુત્રીની બિમારી વિશે જાણ થઇ હતી, ત્યારે તેઓ પૂર્વ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન અને ઈસ્લામાબાદ યૂનાઇટેડના કોચ ડીન જોન્સની સામે રોઇ પડ્યો હતો. ઈંગ્લેન્ડમાં મર્યાદિત ઓવરોની સીરિઝ માટે રવાના થયા પહેલા આસિફે 22 એપ્રિલે ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે, તે પોતાની પુત્રીની સારવાર માટે સંયુક્ત રાજ્ય અમેરિકા મોકલી રહ્યા છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nઈઝરાયલનો ઈરાન ઉપર હુમલોઃ પરમાણુ ��ેન્દ્રો તબાહ કરી દીધા access_time 3:38 pm IST\nરાજકોટમાં કોરોના બેફામ બન્યો : રાત્રે વધુ ચાર કેસ સાથે એક જ દિવસમાં 16 કેસ નોંધાતા ફફડાટ :કુલ કેસનો આંક 211 થયો access_time 10:47 pm IST\nભરતસિંહની તબિયત વધુ લથડીઃ વેન્ટીલેટર ઉપર access_time 3:06 pm IST\nરાજકોટમાં કોરોના મહામારીએ પકડી જેટ ગતિ : સાંજે વધુ 7 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : શહેરના સ્વામીનારાયણ ચોક, એસ્ટ્રોન ચોક, ગોંડલ ચોકડી, ઢેબર રોડ, મોરબી રોડ, ગુંદાવાળી મેઈન રોડ અને ગુરુપ્રસાદ ચોક વિસ્તારના 6 પુરુષો અને 1 મહિલાને વળગ્યો કોરોના : શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઝડપથી ફેલાતા કોરોના સંક્રમણને લીધે લોકોમાં ફરી વળ્યુ ચિંતાનું મોજૂ : રાજકોટ શહેરમાં કુલ કેસ ૨૦૭ થયા access_time 5:18 pm IST\nદક્ષિણ કોરિયાની રાજધાની સિઓલના મેયર ગુમ : ફોન પણ બંધ : શોધખોળ ચાલુ access_time 1:05 am IST\nદિકરીનું નામ ઈન્ડિયા રાખનાર ફિલીપ બાર્ટન ભારત ખાતે બ્રિટેનના ઉચ્ચાયુક્ત બન્યા access_time 1:02 am IST\nવિસાવદર પંથકમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ : શહેરમાં વધુ 2 કેસ પોઝીટીવ access_time 1:00 am IST\nકોરોનાનાં કારણે મૃત્યુ પામનાર દર્દીમાં 53 ટકા લોકો 60 વર્ષ ઉપરના હતા : આરોગ્ય મંત્રાલય access_time 12:57 am IST\nકોરોનાના દર્દીના સંબંધીઓએ Tocilizumab ઇન્જેક્શન માટે સુરત સિવિલમાં ધરણા કર્યા access_time 12:46 am IST\nકોરોના ભગાડવાનો દાવો કરી લોકોને ઠગતા ભૂવાને પોલીસે મેથીપાક ચખાડ્યો access_time 12:20 am IST\nઆરોગ્ય મંત્રી ગુમ થયાનાં પોસ્ટરો લગાવનાર સુરત આમ આદમી પાર્ટીનાં પ્રભારી પર હુમલો access_time 12:17 am IST\nભાજપ સાંસદ બાબુલ સુપ્રીયોએ કહ્યું પોલ ગમે તે કહે પરંતુ આવશે રાહુલ ગાંધી :નીચે લખ્યું થાઈલેન્ડ ટુરિઝમ :જબરો વ્યંગ : સુપ્રીયોએ ટ્વીટર એકાઉન્ટ પર તસ્વીર શેર કરી, જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વ્યંગ કર્યો: તસ્વીરમાં લખ્યું હતું કે, આવશે તો રાહુલ ગાંધી જ. સાથે જ આ તસ્વીરની ફોટો નીચે લખેલું છે થાઇલેન્ડ ટૂરિઝમ access_time 12:40 am IST\nલોકસભા ચૂંટણી પરિણામ પહેલા બસપા સુપ્રીમો માયાવતી લખનઉથી દિલ્હી દોડ્યા: યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળશે: ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના વિરોધમાં આક્રમક ભાષાનો ઉપયોગ કરનારી માયાવતીનું આ પગલું ચોંકાવનારું : ભાજપ પ્રણિત એનડીએને બહુમતી ન મળે તો કેન્દ્રમાં નોન-ભાજપ ગઠબંધન સરકાર બનાવવા માટે મનોમંથન થવાની શકયતા access_time 1:37 am IST\nરાજકોટમાં આવતીકાલથી યલો એલર્ટ જાહેર : હવામાન ખાતાના વેધર ડેટા એનાલીસ્ટની આગાહી મુજબ આવતીકાલે ૨૧મીના ર���જ યલો એલર્ટ (૪૧ ડીગ્રી ઉપર) રહેશે. access_time 4:01 pm IST\nરાહુલ ગાંધી - શરદ પવાર સાથે સતત બીજા દિવસેય ચંદ્રાબાબુ નાયડુની વિસ્તૃત ચર્ચા access_time 12:00 am IST\nકેનેરા બેંકનો ભગો : બીજા ખાતામાં નાણા જમા કરી દેતા લાગ્યો રૂ. ૩૨૦૦૦નો દંડ access_time 11:35 am IST\nશારદા ચિટફંડ કેસ : IPS અધિકારી રાજીવકુમાર સુપ્રીમના દ્વારે : ધરપકડથી બચવા માગી રાહત access_time 4:12 pm IST\nપડધરી-ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઇ કગથરાના પુત્ર વિશાલની અંતિમ યાત્રામાં આંસુનો દરીયો છલકાયો access_time 11:43 am IST\nરાજકોટમાં ઝડપાયેલા બે ચેન ચોરોએ ગત મહિને ભુજ-મુન્દ્રામાં ચિલઝડપ કરી હતી access_time 11:46 am IST\nડોલ્સ મ્યુઝીયમમાં જુના ચલણી સિકકા, નોટો, છીપલાઓનું પ્રદર્શન access_time 3:53 pm IST\nપાકિસ્તાન ભાગીને પસ્તાયા હતા જુનાગઢના નવાબ access_time 11:48 am IST\nખાંભા રેન્જ વચ્ચે ડુંગરોમાં પાંચ સિંહએ કર્યો ગાયનું મારણ: લોકોના ટોળેટોળા ઉમટ્યા access_time 12:27 am IST\nગોંડલના વેપારીને ૧૧ ચેકો પરત ફરવાના કેસમાં બે વર્ષની સજાનો હુકમ ફરમાવતી રાજકોટની અદાલત access_time 12:02 pm IST\nડીસાના લૂંણપુરમાં વાવાઝોડાના કારણે 10થી વધુ મકાનના પતરા ઉડયા : રસોડામાં ખાબકતા મહિલા અને બાળકીને ઇજા access_time 12:12 pm IST\nમોડાસા :વરઘોડા અંગેની અદાવતમાં યુવક પર હુમલો :બામણવાડ ગામના છ વ્યક્તિ સહીત 15 લોકોના ટોળાએ માર માર્યાની ફરિયાદ access_time 12:23 am IST\nપાણી મુદ્દે પ્રજાને સાથે રાખી કોંગ્રેસ જનઆંદોલન છેડશે access_time 8:03 pm IST\nરોબોકપ ટુર્નામેન્ટ ચીનમાં શરૂ,૧૦૩ ટીમોએ ભાગ લીધો access_time 11:34 am IST\nએક મહિલા ઘોડાની જેમ ચાર પગે દોડતી હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 5:34 pm IST\nઅલ્બામામાં સખ્ત ગર્ભપાત કાનૂનની વિરુધ્દ રસ્તા પર ઉતર્યા હજારો લોકો access_time 6:07 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n''હયુસ્ટન ઇફતાર'': અમેરિકાના હયુસ્ટનમાં તમામ કોમ્યુનીટીના સંયુકત ઉપક્રમે છેલ્લા ૨૦ વર્ષથી યોજાતી પાર્ટીઃ આ વર્ષે યોજાયેલી ઇફતાર પાર્ટીમાં મેયર, કોંગ્રેસમેન, કોંગ્રેસવુમન, સહિત બે હજાર લોકોની હાજરી access_time 8:42 pm IST\nઇન્ડિયન અમેરિકન મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસની સમાન વેતન માટે માંગણી : પુરુષો તથા સ્ત્રીઓ વચ્ચે વેતનમાં રહેલી અસમાનતા દૂર કરવાનો હેતુ access_time 8:03 pm IST\nક્યાં સુધી હિન્દુઓની લાગણી દુભાવ્યે રાખશો : ફરિયાદ થાય એટલે માફી માંગી લઇ ફરી પાછું શરમજનક કૃત્ય : ફરિયાદ થાય એટલે માફી માંગી લઇ ફરી પાછું શરમજનક કૃત્ય : ઓનલાઇન વેચાણ કરતી ઈ-જાયન્ટ એમેઝોન વિરુધ્ધ હિન્દુઓનો આક્રોશ : બાથરૂમ ટાઇલ્સ, સાદડી ,સહિતની ઘર વપરાશની ચીજો ઉપર હિન્દૂ દેવી દેવતાઓના ફોટાઓ મુકવાનું હજુ પણ ચાલુ access_time 12:10 pm IST\nપાકિસ્તાની ક્રિકેટર આસિફઅલીની ર વર્ષીય પુત્રીનું કેન્સરથી થયું મોત access_time 10:46 pm IST\nઇંગ્લેન્ડને 4-0થી પાકિસ્તાન સામેની વનડે સિરીઝ જીતી access_time 6:46 pm IST\nહિમાલયા મેનના નવા એમ્બેસેડર બન્યા વિરાટ કોહલી અને રિષભ પંત access_time 4:31 pm IST\nફિશકટ ગોલ્ડન ગાઉનમાં ઐશ્વર્યાએ કરી કાન્સમાં ધમાકેદાર એન્ટ્રી access_time 12:46 pm IST\nશોર્ટ ફિલ્મ 'ટપ ટપ'ને લઈને ચંકી પાંડે ઉત્સાહિત access_time 5:44 pm IST\nતમન્ના ભાટીયાને ખુબ ડરાવી રહ્યો છે પ્રભુદેવા access_time 9:48 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00009.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/tag/%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AB%80/", "date_download": "2020-07-09T21:36:59Z", "digest": "sha1:XTMF3OPIZGLTMBESSZGIY3RDCCT6FXDG", "length": 8027, "nlines": 100, "source_domain": "www.aksharnaad.com", "title": "તાહા મન્સુરી – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » તાહા મન્સુરી\nસાહિત્યકાર મુજબ સંગ્રહ... : તાહા મન્સુરી\nશ્રી તાહા મન્સૂરી દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૧૦ (Audiocast) 16\nJune 3, 2011 in અક્ષરપર્વ / ઑડીયો / કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged અક્ષરપર્વ / તાહા મન્સુરી\nઆમંત્રણને માન આપીને અક્ષરપર્વને શોભાવવા ઉપસ્થિત થયેલ તાહાભાઈ સરસ રચનઓ લઈને છવાઈ ગયેલા. હાર્દિકભાઈએ જેમને પોતાના સંચાલન દરમ્યાન શ્રી આદિલ મન્સૂરી સાહેબના કાવ્યવંશજ કહ્યા છે તેવા તાહાભાઈ શ્રી આદિલ મન્સૂરી સાહેબના ભત્રીજા છે. તેમણે શુદ્ધ ઉર્દુમાં રણકતા સ્વરમાં સંભળાવેલી બે સુંદર ગઝલો હોય કે પરીક્ષા વખતની હાલતની બયાન કરતી કૃતિ, તાહાભાઈને ખૂબ દાદ મળી. અક્ષરપર્વમાં ઉપસ્થિત રહેવા બદલ અને આવી સુંદર રચનાઓ પ્રસ્તુત કરવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે અનેક જાનદાર રચનાઓ આપણને મળતી રહે તેવી આશા સાથે આવો સાંભળીએ અક્ષરપર્વમાં તેમણે રજૂ કરેલી ત્રણેય રચનાઓ તેમના જ સ્વરમાં.\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૪)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૩)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૨)\nરીલ vs રિઅલ – આરોહી શેઠ\nસગપણ મેળો – મીરા જોશી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00009.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Other_section/Details/05-06-2018/1418", "date_download": "2020-07-09T21:11:48Z", "digest": "sha1:VVQM6LN6HKZMU4VI2OKOM7VR4QYJGLIC", "length": 29066, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nન્યૂ ઇન્ડિયામાં કોંગ્રેસ એક પછી એક સ્ટેટ ગુમાવે છે કારણ કે તેની પાસે મોદી નથી\nઇન્દિરા યુગને સમાપ્ત, મોદી શાસનના ચાર વર્ષમાં 21 રાજ્યો કેસરી બની ગયા : ગુજરાતનું વહીવટી તંત્ર ચાલી શકે તેટલા સિનિયર ઓફિસરો તો હવે રહેવા દો : ટામેટો, ઓનિયન, પોટેટો ફોર્મ્યુલા કર્ણાટક માટે ઠીક, ગુજરાત માટે આફતરૂપ છે\nન્યૂ ઇન્ડિયાના નારા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2019ની ચૂંટણીની તૈયારી કરી રહ્યાં છે. મોદીની એક ખૂબી એ છે કે તેઓ કોઇપણ ચૂંટણી આવે, દોઢ-બે વર્ષ પહેલાં જ તેની તૈયારી કરી દેતાં હોય છે તેથી તેઓ સફળ થાય છે, જ્યારે કોંગ્રેસ ચૂંટણીની તારીખ પહેલાના બે મહિના પહેલાં તૈયારી કરે છે તેથી તેને પછડાટ મળે છે. મોદીનું ચૂંટણી ગણિત કોંગ્રેસ ક્યારેય સમજી શકી નથી. ગુજરાતમાં 2002માં મોદીએ સંપૂર્ણ સત્તા મેળવી ત્યારે કોંગ્રેસને એમ હતું કે 2007માં જોઇ લઇશું પરંતુ મોદીએ 2007ની ચૂંટણી તૈયારી 2005માં કરી દીધી હતી. મોદીએ 2019ની ચૂંટણીની અડધી તૈયારી પૂર્ણ ���રી છે. સવાલ એ થાય છે કે મોદીને નવા નવા રાજ્યોમાં સત્તા મળે છે પરંતુ જ્યાં સત્તા છે ત્યાં સત્તા સરકતી જાય છે. ગુજરાતમાં 150 પ્લસના મિશન સામે માત્ર 99માં ભાજપ સિમિત રહી ગઇ છે. 2018માં હવે કર્ણાટક અને મિઝોરમમાં ચૂંટણી છે, જ્યાં હાલ કોંગ્રેસની સરકાર છે. 2019માં લોકસભાની સાથે રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, સિક્કીમ, અરૂણાચલ, તેલંગાણા, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી આવે છે ત્યારે ભાજપે તૈયારી શરૂ કરી છે પરંતુ કોંગ્રેસને હજી કળ વળી નથી. મોદીએ સાચુ જ કહ્યું છે કે- ભારતમાંથી કોંગ્રેસ નામશેષ થતી જાય છે અને આટલી મોટી નિષ્ફળતા કોંગ્રેસને ક્યારેય મળી નથી.\nયોગી સાથે બ્યરોક્રેસી કામ કરી શકતી નથી...\nઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે જેને ફાવે તે કામ કરી શકે છે પરંતુ જેને ફાવતું નથી તેઓ સરળ માર્ગ શોધે છે. આવું જ બન્યું છે ગુજરાત કેડરના એક આઇએએસ ઓફિસર સાથે... નામ છે આલોક પાંડે. આ ઓફિસર ત્રણ વર્ષ માટે ડેપ્યુટેશન પર ઉત્તરપ્રદેશ ગયા હતા. તેઓ ઉત્તરપ્રદેશની સરકારમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ સેક્રેટરી છે. સચિવાલયમાં એવી ચર્ચા છે કે તેમને ઉત્તરપ્રદેશમાં ફાવતું નથી. તેઓ ગુજરાત આવવા માગે છે. હજી તો તેમણે તેમના વતન રાજ્યમાં એક વર્ષ પૂર્ણ કર્યું છે અને થાકી ગયા છે. તેઓ શા માટે ગુજરાત આવવા માગે છે તેનું રહસ્ય જાણવા મળ્યું નથી પરંતુ એક ચર્ચા એવી છે કે યોગી આદિત્યનાથ અને બ્યુરોક્રેસી વચ્ચે અવારનવાર ચકમક સર્જાતી હોય છે. ઓફિસરો માટે ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં બ્યુરોક્રેસી શાંતિનો શ્વાસ લઇ શકે છે, કારણ કે ગુજરાતમાં કામ કરતા ઓફિસરોને પોલિટીકલ ડિસ્ટર્બન્સ નડતું નથી.\nપોલીસની છાપ તેની ખાખી વરદીમાં છે...\nનવા પોલીસ વડા આવ્યા છે. તેમનો એઇમ સાફ છે. તેઓ પોલીસતંત્રને સુધારવા માગે છે. તેમણે આદેશ કર્યો છે કે ડ્યુટી ઉપર ચાલુ હોય તેવા પોલીસ કર્મચારીઓ જો તેમના ડ્રેસકોડમાં નહીં હોય તો પગલાં લેવામાં આવશે. તેમની વાત સાચી છે. કેટલાક પોલીસ કર્મચારીઓ ડ્યુટી પર હોય છે છતાં વરદી પહેરતાં નથી. પોલીસ વડાને કહેવાનું કે પોલીસની આ વરદીની છાપ બગડી ચૂકી છે તેથી પોલીસનો ડ્રેસકોડ બદલવાની આવશ્યકતા છે. ડ્રેસનો કલર બદલાશે તો પોલીસની છાપ સામાન્ય જનતામાં સુધરી શકે છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં સાત વર્ષ પહેલાં પોલીસની ખાખી વરદીનો કલર બદલીને બ્રિટીશ પોલીસનો કલર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે એનઆઇડીના સ્ટુડન્ટ્સે નવી વરદી ડિઝાઇન કરી હતી પરંતુ કોણ જાણે છેલ્લી ઘડીએ ખાખીને બદલવાનું સરકારે પડતું મૂક્યું હતું. હકીકતમાં લોકોની નજરમાં પોલીસની છાપ ભ્રષ્ટાચારી છે તેથી લોકો કહે છે કે ખાખીથી ચેતતા રહેજો...\nગુજરાતના 21 ઓફિસરો દિલ્હી દરબારમાં છે...\nગુજરાતના સિનિયર આઇએએસ ઓફિસર ખાલી થઇ રહ્યાં છે. ગુજરાતના વધુ બે ઓફિસરો નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અને 1985 બેચના અધિકારી અનિલ મુકીમ અને ચીફ ઇલેક્ટ્રોરલ ઓફિસર બીબી સ્વૈન ડેપ્યુટેશન પર દિલ્હી જઇ રહ્યાં છે. હવે ભારત સરકાર અને મોદીએ ખમૈયા કરવા પડે તેમ છે, કારણ કે ગુજરાતમાં સિનિયર ઓફિસરોની તંગી સર્જાઇ છે. જાણીને નવાઇ લાગશે કે ગુજરાતના દિલ્હી ગયેલા આઇએએસ ઓફિસરોની સંખ્યા 19 હતી જેમાં બે ઓફિસરોનો વધારો થતાં 21 થઇ છે. મુકીન માટે કહેવાય છે કે તેઓ જો ગુજરાતમાં રહ્યાં હોત તો ચીફ સેક્રેટરી બની શક્યા હોત પરંતુ તેઓ હવે નવી દિલ્હીમાં જ વયનિવૃત્ત થઇ જશે. મોદી સરકારે અનિલ મુકીમને માઇન્સ સેક્રેટરી બનાવ્યા છે જ્યારે સ્વૈનને કોમર્સ મિનિસ્ટ્રીમાં એડિશનલ સેક્રેટરી બનાવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના માથે વધુ બે વિભાગોની જવાબદારી આવી છે કે જ્યાં નવી નિયુક્તિ કરવાની થાય છે. તેઓ ગુજરાતના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફારો કરવાનું વિચારી રહ્યાં છે.\nમોદીનું TOP ગુજરાતના ખેડૂતો માટે બેકાર છે...\nભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે આપેલું -ટોપ- એટલે કે ટોમેટો, ઓનિયન અને પોટેટો મોડલ ફ્લોપ ગયું છે. ગુજરાતમાં આ ત્રણેય શાકભાજીના ભાવ તળીયે આવી પહોંચ્યા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ તો ઠીક તેમને અને વેપારીઓને વળતર મળી રહે તેટલા રૂપિયા પણ મળતા નથી. મોદીએ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો ત્યારે તેમણે બેંગલુરુમાં ભાજપની પરિવર્તન રેલીમાં રાજ્યની કોંગ્રેસ સરકારની ખામીઓ ગણાવી હતી અને એનડીએ સરકારની ટોચની પ્રાથમિકતા ટોપ(TOP) હોવાનું કહ્યું હતું. આ TOPનો અર્થ સમજાવતા તેમણે કહ્યું હતું કે ટોમેટો, ઓનિયન(ડુંગળી) અને પોટેટો(બટાકા). મોદીના આ ટોપ નો જાદુ વિધાનસભાની ચૂંટણી છે તે કર્ણાટકમાં ભલે ચાલ્યો હોય પરંતુ ગુજરાતમાં તે ફેઇલ ગયો છે. આજે છુટક બજારમાં ટામેટાં માત્ર 10 રૂપિયે કિલોગ્રામ મળે છે. હોલસેલ માર્કેટમાં તો ટામેટાના ભાવ ���્રણ રૂપિયા કરતાં પણ ઓછા છે ત્યારે ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘુ પડે છે તેથી ટામેટાં તેઓ પશુઓને ખવડાવી દેતાં હોય છે. ટામેટાંની જેમ બટાટા અને ડુંગળીના ભાવ તળીયે આવી ચૂક્યાં છે. ખેડૂતોને જ્યાં સુધી સીધું બજાર નહીં મળે ત્યાં સુધી તેમને પોષણક્ષમ ભાવ મળવાના નથી...\nઇન્દિરા યુગમાં પણ આટલા રાજ્યો ન હતા...\nશાસનના ચાર વર્ષમાં ચાર રાજ્યોમાંથી 21 રાજ્યોમાં સત્તા હાંસલ કરવાનું શ્રેય એકમાત્ર નરેન્દ્ર મોદીને જાય છે. 2014માં મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પંજાબમાં ભાજપની સત્તા હતી. 2018માં ભારતનો નકશો જ બદલાઇ ચૂક્યો છે. તેમનો કરિશ્મા ગુજરાતમાં હતો પરંતુ હવે આખા દેશમાં છે. ભાજપને વર્ષો સુધી જ્યાં એક પણ ઉમેદવાર મળતો ન હતો તેવા રાજ્યોમાં ભાજપે આજે પગપેસારો કર્યો છે. ભાજપને ત્રિપુરામાં સૌથી મોટી સફળતા મળી છે. આ રાજ્યની માણિક સરકારને પછાડીને ભાજપે બહુમત મેળવ્યો છે. ત્રિપુરામાં સીપીઆઇ(એમ)ના 25 વર્ષ જૂના શાસનને ધ્વંશ કરી દીધું છે. આ માત્ર મોદી કરિશ્મા છે. ભારતમાં ઇન્દિરા ગાંધીનું શાસન હતું ત્યારે પણ દેશના આટલા રાજ્યોમાં કોંગ્રેસનું શાસન ન હતું. હાલ કોંગ્રેસની સરકાર માત્ર ત્રણ રાજ્યો મિઝોરમ, કર્ણાટકા અને પંજાબમાં છે અને મેઘાલયમાં કશ્મકશ ભરી સ્થિતિ છે. મોદી દેશના વડાપ્રધાન બન્યા પછી તેમણે એક પછી એક રાજ્યોની ચૂંટણીમાં તેમનો જાદુ પાથર્યો છે. નોટબંધી અને જીએસટીના કડવા ડોઝ છતાં મોદી એક પછી એક રાજ્યો સર કરતા ગયા છે. લોકસભા 2014ની ચૂંટણીમાં મોદીએ કોંગ્રેસ મુક્ત ઇન્ડિયાનો નારો આપ્યો હતો હવે તે સફળ થતો જણાય છે. મોદીની હાજરીથી ભાજપનો સિતારો બુલંદ છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nઈઝરાયલનો ઈરાન ઉપર હુમલોઃ પરમાણુ કેન્દ્રો તબાહ કરી દીધા access_time 3:38 pm IST\nરાજકોટમાં કોરોના બેફામ બન્યો : રાત્રે વધુ ચાર કેસ સાથે એક જ દિવસમાં 16 કેસ નોંધાતા ફફડાટ :કુલ કેસનો આંક 211 થયો access_time 10:47 pm IST\nભરતસિંહની તબિયત વધુ લથડીઃ વેન્ટીલેટર ઉપર access_time 3:06 pm IST\nરાજકોટમાં કોરોના મહામારીએ પકડી જેટ ગતિ : સાંજે વધુ 7 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : શહેરના સ્વામીનારાયણ ચોક, એસ્ટ્રોન ચોક, ગોંડલ ચોકડી, ઢેબર રોડ, મોરબી રોડ, ગુંદાવાળી મેઈન રોડ અને ગુરુપ્રસાદ ચોક વિસ્તારના 6 પુરુષો અને 1 મહિલાને વળગ્યો કોરોના : શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઝડપથી ફેલાતા કોરોના સંક્રમણને લીધે લોકોમાં ફરી વળ્યુ ચિંતાનું મોજૂ : રાજકોટ શહેરમાં કુલ કેસ ૨૦૭ થયા access_time 5:18 pm IST\nદક્ષિણ કોરિયાની રાજધાની સિઓલના મેયર ગુમ : ફોન પણ બંધ : શોધખોળ ચાલુ access_time 1:05 am IST\nદિકરીનું નામ ઈન્ડિયા રાખનાર ફિલીપ બાર્ટન ભારત ખાતે બ્રિટેનના ઉચ્ચાયુક્ત બન્યા access_time 1:02 am IST\nવિસાવદર પંથકમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ : શહેરમાં વધુ 2 કેસ પોઝીટીવ access_time 1:00 am IST\nકોરોનાનાં કારણે મૃત્યુ પામનાર દર્દીમાં 53 ટકા લોકો 60 વર્ષ ઉપરના હતા : આરોગ્ય મંત્રાલય access_time 12:57 am IST\nકોરોનાના દર્દીના સંબંધીઓએ Tocilizumab ઇન્જેક્શન માટે સુરત સિવિલમાં ધરણા કર્યા access_time 12:46 am IST\nકોરોના ભગાડવાનો દાવો કરી લોકોને ઠગતા ભૂવાને પોલીસે મેથીપાક ચખાડ્યો access_time 12:20 am IST\nઆરોગ્ય મંત્રી ગુમ થયાનાં પોસ્ટરો લગાવનાર સુરત આમ આદમી પાર્ટીનાં પ્રભારી પર હુમલો access_time 12:17 am IST\nસરકારે જમ્મુ-કાશ્મીરમાં સીમા પારથી ફાયરિંગમાં મરનાર દરેક દૂધાળું પશુઓ માટે વળતરની રકમ વધારીને 50 હજાર કરી :રાજ્યમાં આ વર્ષે જાન્યુઆરીથી પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું 1200 થી વધુ વખત ઉલ્લંઘન કરાયું છે access_time 1:28 am IST\nબીટકોઈન તોડકાંડ :જીજ્ઞેશ મોરડીયા પાસેથી વધુ 30 લાખ રોકડ રિકવર કરવામાં આવ્યા :કુલ 503 બીટકોઈનને રોકડમાં ફેરવી નાખી હતી અત્યાર સુધી સીઆઇડી ક્રાઇમે 5 કરોડ રિકવર કર્યા :ત્રણેય આરોપીની પૂછપરછ ચાલુ access_time 12:36 am IST\nહવાઇના બિગ આઇલેન્ડ પર છેલ્લાં એક મહિનાથી સક્રિય કિલાઉ જ્વાળામુખીમાં બ્લાસ્ટ હજુ પણ યથાવત: હવાઇ ઓથોરિટી મુજબ અહીં ડઝનથી વધુ નાગરિકો લાવાના કારણે ફસાયેલા છે:બિગ આઇલેન્ડના નાગરિકોને 24 કલાકમાં જ આ સ્થળ ખાલી કરી દેવાના આદેશ :તમામ લોકો વીજળી, સેલફોન કવરેજ વગર, ઉપરાંત પીવાના પાણી વગર રહે છે. access_time 1:22 am IST\nRLD નેતા અજીતસિંહ દ્વારા ઈફ્તાર પાર્ટી :માયાવતી અને અખિલેશ યાદવને નિમંત્રણ access_time 1:05 am IST\nપંજાબ સરકારના રિમોટ સેસિંગ સેન્‍ટરમાં વૈજ્ઞાનિક તરીકે સેવા આપનાર પટિયાલાના અમરિંદર સિંહે નોકરી છોડી ખેતીમાં ઝંપલાવ્યુઃ કરોડોની આવક મેળવી access_time 12:00 am IST\nમિઝોરમમાં બસને અકસ્માત : 500 ફૂટ ઊંડી ખીણમાં પડતા છ મ���િલા સહીત 11ના મોત access_time 7:52 pm IST\nપ્રાથમિક શાળાઓનો સમય જેમ છે તેમ જ રાખો : શિક્ષક સંઘની રજુઆત access_time 3:56 pm IST\n'કલ્પના'ને કલાનું રૂપ... કેનવાસ ઉપર કૌશલ્ય કંડારાયું access_time 3:43 pm IST\nગંજીવાડામાં રિક્ષામાં ૧૪ હજારના દારૂ સાથે સગીર સકંજામાં, સોમો ભાગી ગયો access_time 12:45 pm IST\nરાજુલાના પીપાવાવધામમાં ઉપવાસ આંદોલનના ૪૧ દિ' : ૨ મહિલાની તબિયત લથડી access_time 12:33 pm IST\nકચ્છના કંડલા જેટી પાસેથી ૧૧ સીમકાર્ડ સાથે શંકાસ્પદ શખ્સ ઝડપાયો access_time 11:35 am IST\nશ્રી સોમનાથ મહાદેવના દર્શને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી access_time 9:57 am IST\nનડિયાદ તાલુકાના કમળા ગામે ઉછીના પૈસા માંગતા બે પરિવારો બાખડયા access_time 5:36 pm IST\nનડિયાદ-પેટલાદ રોડ નજીક અકસ્માતના જુદા-જુદા બે બનાવમાં એકનું મોત: ત્રણ ઈજાગ્રસ્ત access_time 5:45 pm IST\nઅમદાવાદ જિલ્લા પંચાયત કોના હાથમાં રહેશે\nએપલો IOS લોન્ચ કર્યુ, એપ સ્પીડ બમણી થશે access_time 11:35 am IST\nએન્જીનમાં અચાનક ખરાબી આવતા રસ્તા પર પ્લેન લેન્ડિંગ કરવું પડ્યું access_time 6:51 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘વર્લ્‍ડ ઓફ સેવન બિલીઅન'': અમેરિકામાં યોજાયેલી વીડિયો સ્‍પર્ધામાં ૩ ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસ વિજેતાઃ ૬ થી ૧૨ ગ્રેડમાં અભ્‍યાસ કરતા ૪૮ દેશોના પાંચ હજાર સ્‍ટુડન્‍ટસમાંથી વિજેતા જાહેર થયેલા ૧૮ સ્‍ટુડન્‍ટસમાં સ્‍થાન મેળવ્‍યું access_time 9:18 am IST\nમલેશિયાના નવા એટર્ની જનરલ તરીકે ભારતીય મૂળના લોયર શ્રી ટોમી થોમસની નિમણુંક access_time 6:37 pm IST\nખુદા દેતા હૈ તો છપ્‍પર ફાડકે દેતા હૈ'': UAEમાં વસતા ભારતીય મૂળના ડિકસન અબ્રાહમને ૧૮ કરોડ રૂપિયાની લોટરી લાગી access_time 9:33 pm IST\nબેન સ્ટોકસ ઈજાગ્રસ્ત, ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં નહિં રમે access_time 12:39 pm IST\nફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઇનલમાં મેડિસન કિજ access_time 5:07 pm IST\nવર્ષો સુધી ક્રિકેટ રમ્યા - આખી કારકિર્દી પુરી થયા સુધીમાં એકપણ છગ્ગો નથી માર્યો આ 5 ક્રિકેટર્સે \nહી-મેન ધરમપાજીએ ખેતરમાં પાડ્યો પરસેવો access_time 2:17 pm IST\nનિર્દેશક રાજા કૃષ્ણ મેનનની ફિલ્મમાં શાહિદ કપૂર કરશે બોક્સરની ભૂમિકા access_time 11:10 pm IST\nમહેશ માંજરેકરની ક્રાઇમ થ્રિલર ફિલ્મ કરશે સોનલ ચૌહાણ access_time 4:43 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00011.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/saharanpur/", "date_download": "2020-07-09T20:54:50Z", "digest": "sha1:DJEEZWRXMKCTUNQYWOIDLQFOHYQZT5IR", "length": 4540, "nlines": 147, "source_domain": "www.gstv.in", "title": "SAHARANPUR - GSTV", "raw_content": "\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nઆ કારને Corona કે મંદી કશું નથી ન���્યું,…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\nSBIએ આપી બેન્ક એકાઉન્ટ સેફ રાખવાની ટિપ્સ, જણાવ્યું…\nKisan Credit Cardમાં લોનની સાથે ખેડૂતોને મળે છે…\nવૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા…\nસહારનપુર હિંસા: વરિષ્ઠ અધિકારીઓને બરતરફ કરાયા\nઉત્તરપ્રદેશના સહારનપુરમાં બે સમુદાય વચ્ચે હિંસા યથાવત છે, ત્યારે આ વચ્ચે રાજય સરકારે મોટી કાર્યવાહી કરતા હિંસા પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ રહેનારા ડીએમ એનપી સિંહ,...\nગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત\nટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ\nસોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક\nરાજ્યમાં કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું સુરત, 1 જ દિવસમાં 300થી વધુ નવા પોઝીટીવ સાથે 7 હજારને પાર\nરાજ્યમાં રેકોર્ડબ્રેક 861 નવા પોઝીટીવ સાથે 39 હજારને પાર, 2 હજાર લોકોના થયા કોરોનાથી મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00012.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/girl-found-dead-in-well-in-pavi-jetpur-chhota-udaipur/", "date_download": "2020-07-09T21:37:17Z", "digest": "sha1:2WKJ376EUNDKCZS2GYVK7OBJHMFW6KAH", "length": 5646, "nlines": 137, "source_domain": "tv9gujarati.in", "title": "હત્યા કે આત્મહત્યા? કુવામાંથી મળ્યો યુવતીનો મૃતદેહ, જુઓ VIDEO – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\n કુવામાંથી મળ્યો યુવતીનો મૃતદેહ, જુઓ VIDEO\nછોટાઉદેપુરમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. પાવી જેતપુરના કંડા ગામની આ ઘટના છે કે જ્યાં કુવામાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતક યુવતીની ઓળખ પણ કરી છે. યુવતીએ થોડા સમય પહેલા જ નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. યુવતીના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. યુવતીની હત્યા થઈ છે કે પછી તેણે આત્મહત્યા કરી છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.\nREAD વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ખુલી ભાજપ સરકારની પોલ, ધારાસભ્યોના સવાલો પર આ જવાબ આપીને જ સરકાર મુકાઈ ગઈ મુશ્કેલીમાં\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like ��રો\nઆ પણ વાંચો: દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની ખાસ વાતો\nતમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો\nવડોદરામાં છૂત અછૂત મુદ્દે વાયરલ થયો વીડિયો, પોલીસે કરી બે લોકોની ધરપકડ, જુઓ VIDEO\nપોસ્ટ ઓફિસના એજન્ટથી રહો સાવધાન તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી, જુઓ VIDEO\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00013.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/kutchh/bhuj/news/two-died-and-4-injured-in-group-clash-in-bhuj-125970496.html", "date_download": "2020-07-09T21:10:46Z", "digest": "sha1:VCEEDLH3IQA5PVZFLNVCI5F5ZGW236QJ", "length": 3638, "nlines": 79, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Two died and 4 injured in group clash in Bhuj|ભુજમાં જૂની અદાવતમાં જૂથ અથડામણમાં 1નું મોત, 4 ઘાયલ સારવાર હેઠળ", "raw_content": "\nકચ્છ / ભુજમાં જૂની અદાવતમાં જૂથ અથડામણમાં 1નું મોત, 4 ઘાયલ સારવાર હેઠળ\nજૂથ અથડામણ બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો\nપોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી સાવચેતી રૂપે આસપાસના ઘરોમાંથી શસ્ત્રો કબ્જે કર્યા\nભુજ: આજે શહેરના વોકળા ફળિયામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ઘીંગાણું ખેલાયું હતું. જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય ચારને ઈજા પહોંચતા તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તલવાર, પાઈપ જેવા ઘાતક હથિયારો સાથે બે જૂથ વચ્ચે ઘીંગાણું થયું હતું.\nઘીંગાણાને પગલે પોલીસના ઘાડા ઉતર્યા\nબે જૂથ વચ્ચે અંગત અદાવતમાં થયેલી જૂથ અથડામણ બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.\nપોલીસે સાવચેતી રૂપે બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને આસપાસના ઘરોમાં કોમ્બિંગ કરીને શસ્ત્રો કબજે કર્યા હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00013.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/bollywood/bollywood-news/news/takht-shooting-to-begin-in-last-week-of-february-2020-full-schedule-of-170-days-126198318.html", "date_download": "2020-07-09T21:25:45Z", "digest": "sha1:WF2EC3JJ5XTBDD7YKCVCDCE3557XGAV7", "length": 3860, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "'Takht' shooting to begin in last week of February 2020, full schedule of 170 days|મેગાબજેટ અને મલ્ટિસ્ટારર ફિલ્મ ‘તખ્ત’ 170 દિવસોમાં શૂટ થશે", "raw_content": "\nપિરિયડ ડ્રામા / મેગાબજેટ અને મલ્ટિસ્ટારર ફિલ્મ ‘તખ્ત’ 170 દિવસોમાં શૂટ થશે\n18 મહિના પછી ફિલ્મની યુનિટ શૂટિંગ માટે તૈયાર થઈ ગઈ છે\nબોલિવૂડ ડેસ્ક: ફિલ્મ 'તખ્ત'નું શૂટિંગ ફેબ્રુઆરી 2020ના છેલ્લા સપ્તાહથી શરૂ થશે. આ શેડ્યૂલ કુલ 170 દિવસનું હશે. આ મલ્ટિસ્ટારર ફિલ્મની એનાઉન્સમેન્ટ ઓગસ્ટ 2018માં કરણ જોહરે કરી હતી. તેમાં કરીના કપૂર ખાન, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ, ભૂમિ પેડનેકર, જાહ્નવી કપૂર અને અનિલ કપૂર જોવા મળશે. આશરે 18 મહિના પછી ફિલ્મની યુનિટ શૂટિંગ માટે તૈયાર થઈ ગઈ છે. કરણ અત્યારે સ્ક્રિપ્ટની ફાઇનલ એડિટિંગ પર કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે. આ ફિલ્મની સ્ટાર પોતાના-પોતાના ભાગનું શૂટિંગ જુદું-જુદું કરશે.\nઆ ફિલ્મમાં અનિલ કપૂર શાહજહાંનાં રોલમાં નજર આવશે. આ તેની પ્રથમ પિરિયડ ડ્રામા ફિલ્મ હશે. અનિલ કપૂરે હાલ મલંગનું શૂટિંગ પૂરું કરી દીધું છે. તો બીજી તરફ રણવીર સિંહ 83 ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00014.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/bollywood/hollywood/news/leonardo-dicaprio-posts-about-delhi-air-pollution-126085700.html", "date_download": "2020-07-09T21:45:12Z", "digest": "sha1:DP7QPQLG7ELLG5U44PXCH22DKB2CNLIV", "length": 3006, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Leonardo DiCaprio posts about Delhi air pollution|લિયોનાર્દો ડિકેપ્રિયોએ દિલ્હીના વાયુ પ્રદૂષણને લઈ કહ્યું, વચનો આપ્યા છતાં પણ હવા અશુદ્ધ", "raw_content": "\nપ્રતિક્રિયા / લિયોનાર્દો ડિકેપ્રિયોએ દિલ્હીના વાયુ પ્રદૂષણને લઈ કહ્યું, વચનો આપ્યા છતાં પણ હવા અશુદ્ધ\nલોસ એન્જલસઃ હોલિવૂડ એક્ટર તથા પર્યાવરણવિદ લિયોનાર્દો ડિકેપ્રિયોએ હાલમાં જ દિલ્હીના વાયુ પ્રદૂષણને લઈ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. લિયોનાર્દોએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં દિલ્હીના ઈન્ડિયા ગેટ આગળના વિરોધ પ્રદર્શનની તસવીરો શૅર કરીને ભારત સરકારે શું પગલાં લીધા તે અંગે વાત કરી હતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00014.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/aging-backwards-mohammed-kaif-takes-a-dig-at-naseem-shahs-age-on-twitter/", "date_download": "2020-07-09T20:10:40Z", "digest": "sha1:ITH3UYKP5TZM27QLF6ECDFYGRAQLAAMH", "length": 8053, "nlines": 150, "source_domain": "tv9gujarati.in", "title": "શું પાકિસ્તાની ક્રિકેટ ટીમના બોલરની ઉંમર વધવાના બદલે ઘટી રહી છે? સોશિયલ મીડિયામાંં ઉડી મજાક – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nશું પાકિસ્તાની ક્રિકેટ ટીમના બોલરની ઉંમર વધવાના બદલે ઘટી રહી છે સોશિયલ મીડિયામાંં ઉડી મજાક\nપાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટી-20 બાદ હવે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. પાકિસ્તાનનની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ગબ્બા ખાતે મેચ રમાઈ રહી છે અને આ મેચમાં પાકિસ્તાનના 16 વર્ષના ઝડપી નસીમ શાહની ભારે ચર્ચાઓ થઈ રહી છે. નસીમ પોતાના પ્રદર્શનના આધારે બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે તો તેની પર સવાલ પણ ઉઠી રહ્યાં છે.\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nREAD રથયાત્રા 2020: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પહિંદવિધિની શરૂઆત\nઆ પણ વાંચો : ખરીફ પાક તો થયો બરબાદ હવે રવી તો બચાવી લ્યો સરકાર\nનસીમની ઉંમર 16 કે 17 વર્ષ બતાવવામાં આવી રહી છે અને તેને લઈને લોકો વિવિધ કમેન્ટ સોશિયલ મીડિયામાં કરી રહ્યાં છે. 16 વર્ષની ઉંમર હોય જ નહીં એ રીતે નસીમને સોશિયલ મીડિયામાં ટ્રોલ થવાનો વારો આવ્યો છે. પાકિસ્તાનના એક ખેલાડીએ તેને ટ્રોલ કરી દીધો છે.\nREAD રવિ શાસ્ત્રીને હેડ કોચ તરીકે પસંદ કરનારી CACને મોકલવામાં આવી નોટિસ, ફરી થશે કોચની પસંદગી\nતમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો\nપાકિસ્તાની ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી મોહમ્મદ કૈફે એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં તેમને પણ નસીમ શાહની ઉંમરની મજાક ઉડાવી છે. કૈફે લખ્યું કે આ 16 વર્ષનો છે. મને લાગે છે કે આની ઉંમર વધવાને બદલે ઘટી રહી છે….\nREAD સલમાન ખાન છે આ ક્રિકેટરના ફેન, ગણાવ્યા ભારતીય ટીમના 'દબંગ' ખેલાડી\nજો કે નસીમ ડેવિડ વોર્નરની એક વિકેટ ચુકી ગયા હતા. જેના લીધે પાકિસ્તાનની ટીમને ફટકો પડ્યો છે. નસીમે જે બોલ ફેંક્યો હતો તેને નોબોલ જાહેર કરવામાં આવ્યો કારણ કે નસીમનો પગ લાઈન ક્રોસ કરી ગયો હતો.\nઅમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પાસે BRTSની અડફેટે બે સગા ભાઈઓના મોત, કેન્ડલ માર્ચ દ્વારા આપી શ્રદ્ધાંજલિ\nBRTSની અડફેટે બે સગા ભાઈના મોતની ઘટના સમયે ડૉ.શિતલ પટેલે જીવ બચાવવાની કરી હતી કોશિશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00015.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/redmi-note-5-pro/", "date_download": "2020-07-09T21:17:11Z", "digest": "sha1:TCEOLMVPUIGZWHPB2CCH4IQPD62HGWKK", "length": 16309, "nlines": 219, "source_domain": "www.gstv.in", "title": "redmi note 5 pro - GSTV", "raw_content": "\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\nSBIએ આપી બેન્ક એકાઉન્ટ સેફ રાખવાની ટિપ્સ, જણાવ્યું…\nKisan Credit Cardમાં લોનની સાથે ખેડૂતોને મળે છે…\nવૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા…\nRedmi Note 6 Proથી લઇને Note 5 Pro જેવા સ્માર્ટફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ, જલ્દી કરો ફરી નહી મળે આવી બેસ્ટ ડીલ\nXiaomi ટૂંક સમયમાં પોતાનો દમદાર સ્માર્ટફોન Redmi Note 7 સ્માર્ટફોન લૉન્ચ કરવા જઇ રહી છે. જો કે પોતાના નવા રેડમી ફોન્સના લૉન્ચિંગ પહેલાં કંપની પોતાનો...\nઝડપી લો તક : Redmi Note 5 Pro આટલી સસ્તી કિંમતે ફરી નહી મળે, ગણતરીના કલાકો માટે જ છે ઑફર\n22 જાન્યુઆરી ફ્લિપકાર્ટ સેલનો અંતિમ દિવસ છે અને આ સેલમાં તમારી પાસે સારા સ્માર્ટફોન ઓછી કિંમતે ખરીદવાની તક છે. આવો જ સેલ એમેઝોન પર પણ...\n એક-બે નહી Xiaomiના આટલા સ્માર્ટફોન્સ એકસાથે થયાં સસ્તા, નવી કિંમત જાણશો તો હોશ ઉડી જશે\nXiaomi A2 Xiaomi A2ના 3 જીબી રેમ વેરિએન્ટની કિંમત 17,499 રૂપિયા હતી જે હવે ડિસ્કાઉન્ટ બાદ 13,999 રૂપિયા થઇ ગઇ છે. આ રીતે તેના પર...\nXiaomiનો આ દમદાર સ્માર્ટફોન સસ્તામાં ઘરે લઇ જાઓ,સ્પેસિફિકેશન્સ પણ છે ધાંસૂ\nચીની સ્માર્ટફોન મેકર શાઓમીનો Redmi Note 5 Pro ભારતમાં ખૂબ જ પોપ્યુલર સ્માર્ટફોન છે. જો કે આ ફોન એક વર્ષ પહેલાં લૉન્ચ કરવામાં આવ્યો હતો...\nફક્ત 999 રૂપિયામાં Redmi Note 5 pro થઇ જશે તમારો, જો જો તક જતી ના કરતાં\nશાઓમીના સ્માર્ટફોન ખૂબ જ પોપ્યુલર છે. તેમાંથી જ એક Redmi Note 5 Pro સૌથી વધુ પોપ્યુલર સ્માર્ટફોન છે. ફ્લિપકાર્ટની 26 ડિસેમ્બરથી સેલ શરૂ થઇ છે....\nXiaomiનો આ ધાકડ ફોન સસ્તામાં ખરીદવાની સોનેરી તક, મળી રહ્યું છે 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ\nચીની સ્માર્ટફોન મેકરનો બજેટ સ્માર્ટફોન Redmi Note 5 Pro આ વર્ષે જ ભારતીય બજારમાં પોપ્યુલર થયો છે. લૉન્ચ સમયે આ સ્માર્ટફોનની કિંમત 14,999 રૂપિયા હતી...\nXiaomiના આ 3 ધાંસૂ સ્માર્ટફોન થયાં એટલાં સસ્તા કે તમને પણ ખરીદવાનું મન થશે\nભારતમાં સ્માર્ટફોન બજારમાં પ્રથમ ક્રમની ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ પોતાના ત્રણ પોપ્યુલર સ્માર્ટફોન્સની કિંમતમાં ઘટાડો કર્યો છે. શાઓમીએ ભારતમાં પોતાના ત્રણ સ્માર્ટફોન્સ રેડમી નોટ...\nXiaomi આ 5 શાનદાર સ્માર્ટફોન્સ પર આપી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, અહીં જુઓ લિસ્ટ\nIDCના રિપોર્ટ અનુસાર ચીની કંપની શાઓમી સતત પાંચમા ક્વાર્ટમમાં પણ ભારતીય માર્કેટમાં પ્રથમ ક્રમે યથાવત છે. શાઓમીના કંટ્રી હેડ મનુ જૈને આ અવસરે ટ્વિટ કરીને...\nનવા વર્ષમાં પ્રિયજનોને આપવી છે ભેટ આ 5 સ્માર્ટફોન છે શ્રેષ્ઠ વિકલ્પ\nદિવાળીના અવસરે જો તમે પોતાના પ્રિયજનોનેસ્માર્ટફોન ગિફ્ટ કરવા અંગે વિચારી રહ્યાં હોય તો આજે અમે તમને એવા 5 સ્માર્ટફોનવિશે જણાવવા જઇ રહ્યાં છીએ તે બેસ્ટ...\nXiaomi દિવાલી સેલ : આજે ફક્ત 1 રૂપિયામાં ખરીદો 12,999 રૂપિયાનો Redmi Note 5 Pro\nશાઓમીના દિવાલી સેલનો આજે બીજો દિવસ છે. આજે પણ ખૂબ જ આકર્ષક ડીલ્સ અને ઑફર્સ આપવામાં આવી રહી છે. આ દરમિયાન દરરોજ 1 રૂપિયાના સેલનું...\nXiaomiની દિવાળી ઑફર, ફક્ત 1 રૂ���િયામાં ઘરે લઇ આવો આ પ્રોડક્ટ્સ\nશાઓમીએ ‘દિવાલી વિથ એમઆઇ’ના 2018 એડિશનની ઘોષણા કરી છે. સેલનું આયોજન 23 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર વચ્ચે શાઓમીની સત્તાવાર વેબસાઇટ પર કરવામાં આવશે. સેલ દરમિયાન કંપની...\nસસ્તા થયાં Redmi Note 5 Pro સહિત Xiaomiના આ લેટેસ્ટ સ્માર્ટફોન, કિંમત છે ઘણી આકર્ષક\nશાઓમી ઇન્ડિયાએ પોતાના કેટલાંક સ્માર્ટફોન પર લિમિટેડ પીરીયડ ડિસ્કાઉન્ટ અને ઑફરની ઘોષણા કરી છે. આ ડિસ્કાઉન્ટ અને ઑફર ગ્રાહકોને ઑફલાઇન માર્કેટમાં મળશે. જે સ્માર્ટફોન્સ પર...\nFlipkart Sale : જો જો ચૂકતા નહી, પહેલીવાર બમ્પર ડિસ્કાઉન્ટ સાથે મળશે Redmi Note 5 Pro\nલૉન્ચ થતાંની સાથે જ Redmi Note 5 Pro ભારતમાં ટૉપ સેલિંગ સ્માર્ટફોન બની ગયો અને પહેલીવાર આ સ્માર્ટફોન પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ અને ઑફર આપવામાં આવી...\nનવા અવતારમાં લૉન્ચ થયો Xiaomi Redmi Note 5 Pro, જાણો શું છે ખાસ\nશાઓમીએ રેડમી 5 નોટ 5 પ્રોનું રેડ કલર વેરિએન્ટ ભારતમાં લૉન્ચ કરી દીધું છે. તેના જાણકારી શાઓમીના ડાયરેક્ટર મનુકુમાર જૈને ટ્વિટ કરીને આપી છે. તેમણે...\nમાત્ર રૂ.4માં ખરીદો Redmi Note 5, Mi TV, જાણો અન્ય ઑફર્સ\nXiaomiએ પોતાની MI Anniversary સેલની જાહેરાત કરી દીધી છે. ચીની કંપની ભારતમાં પોતાની ચોથી વર્ષગાંઠ Xiaomi Mi Anniversary Sale આયોજિત કરી રહી છે. Xiaomiનો આ...\nRedmi Note 5 Pro જીતવાની સોનેરી તક, કંપની આપી રહી છે આ ઑફર\nXiaomi પોતાના ગ્રાહકો માટે નવી નવી ઑફર્સ લઇને આવે છે. આ વચ્ચે હવે કંપની પોતાના સૌથી પોપ્યપલર સ્માર્ટફોન Redmi Note 5 Proને ફ્રીમાં મેળવી શકો...\nRedmi Note 5 અને Note 5 Proનું વેચાણ આજથી શરૂ, મળી રહી છે એક્સાઇટિંગ ઑફર્સ\nસ્માર્ટફોન બનાવતી ચીની કંપનીએ તાજેતરમાં જ ભારતમાં પોતાના બે બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. Redmi Note 5 અને Redmi Note 5 Proનું વેચાણ આજથી શરૂ...\niPhone X જેવા કેમેરા સાથે ભારતમાં લૉન્ચ થયો Redmi Note 5 Pro\nસ્માર્ટફોન બનાવતી ચીની કંપની શાઓમીએ આજે દિલ્હી ખાતે એક ઇવેન્ટમાં Redmi Note 5 Pro લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનનું અહીં ગ્લોબલ ડેબ્યૂ કરવામાં આવ્યું છે....\nXiaomi આજે ભારતમાં Redmi Note 5 સહિત લૉન્ચ કરશે બે નવા પ્રોડક્ટ્સ\nચીની કંપની શાઓમી આજે ભારતમાં Redmi Note 5લૉન્ચ કરવા જઇ રહી છે. દિલ્હી ખાતે કંપનીના એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ બપોરે 12...\nગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત\nટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ\nસોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક\nરાજ્યમાં કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું સુરત, 1 જ દિવસમાં 300થી વધુ નવા પોઝીટીવ સાથે 7 હજારને પાર\nરાજ્યમાં રેકોર્ડબ્રેક 861 નવા પોઝીટીવ સાથે 39 હજારને પાર, 2 હજાર લોકોના થયા કોરોનાથી મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00015.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://kutchmitradaily.com/news/274461", "date_download": "2020-07-09T20:40:28Z", "digest": "sha1:YJRC2BXZ74ZOTY7T65VY77TMXVG75Z4J", "length": 10271, "nlines": 87, "source_domain": "kutchmitradaily.com", "title": "બિદડાના કોમન સર્વિસ સેન્ટરને પ્રોત્સાહિત કરાયા", "raw_content": "\nબિદડાના કોમન સર્વિસ સેન્ટરને પ્રોત્સાહિત કરાયા\nમાંડવી, તા. 14 : બિદડાના કોમન સર્વિસ સેન્ટર એચડીએફસી બેંકની સૌથી વધુ વિવિધ પ્રોડકટો ગ્રામજનો સુધી પહોંચાડવા, તહેવારો માટે લોન મેળા અને બેંકિંગ કેમ્પ યોજવા બદલ બેંકની માંડવી શાખા દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા. માંડવી એચડીએફસી બેંકના મેનેજર વૈભવ મહેતા અને તેમની ટીમ દ્વારા બિદડા વીએલઇ ભરતકુમાર સંઘારને પ્રોત્સાહિત કરાયા હતા. સરકારની આઇ.ટી. મિનિસ્ટ્રી અંતર્ગત કાર્યરત કોમન સર્વિસ સેન્ટર જે સી.એસ.સી. ઇ-ગવર્નસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા માંડવી તાલુકાના બિદડા ગામે બિદડા કોમન સર્વિસ સેન્ટર વિવિધ સરકારી અને અર્ધ-સરકારી સુવિધાઓ પૂરી પાડે છે. જેમાં નોંધનીય છે કે, ગ્રામ્ય કક્ષાએ બેંકિંગ સુવિધાની સગવડ પૂરી પાડે છે. જેમાં બેંક ઓફ બરોડા બિદડા બ્રન્ચથી બી.સી. પોઇન્ટ ચલાવે છે. વિશેષમાં તેઓ એચડીએફસી બેંક સાથે પણ બેંકિંગ ફેસિલિટર તરીકે કાર્ય કરે છે. જેમાં સેવિંગ એકાઉન્ટ ઓપનિંગ, કરંટ એકાઉન્ટ ઓપનિંગ, સખી મંડળ એકાઉન્ટ, હોમ લોન, સી.ડી. કન્સ્યુમર (ઇલે. આઇટમ મોબાઇલ, ટી.વી. ફ્રીઝ વગેરે) લોન, ઓટો લોન, પર્સનલ લોન, ધંધાકીય લોન, ફિક્સ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ, ક્રેડિટ કાર્ડ એપલીકેશન વગેરે બેકિંગ સુવિધા આપે છે. સરકારી વીમા જેમાં પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નેશનલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના વગેરેનો લાભ પણ આપે છે.\nલાયસન્સમાં સરનામું બદલવા બોગસ ચૂંટણીકાર્ડ\nગાંધીધામની પાઇપ ચોરી અંગે અંતે પોલીસ ફરિયાદ દાખલ\nભુજમાં સમાધાન માટે બોલાવી, માર મારી, દવા પીવડાવી દેવાઇ : મોબાઇલ ચીલઝડપ કરનારે કર્યો હુમલો\nગાંધીધામમાં બાઇક સવારો પાસેથી મોંઘો દારૂ મળ્યો\nકોડાય ચાર રસ્તા અને પાલારા આત્મહત્યા કેસમાં બે મહિલાને આગોતરા-જામીન\nભુજમાં રોયલ્ટી ભર્યા વગરની ટ્રક ઝડપી પડાઇ : કુનરિયા નદીમાંથી રેતી ભરાઇ\nધોની નિવૃત્તિ લેવાનો નથી : મેનેજરની સ્પષ્ટતા\nકેન્દ્રીય માલ-સેવાકરમાં કચ્છનું યોગદાન મોટું\nનાની સિંચાઇના 32, મધ્યમના પાંચ ડેમ છલકાયા\nકોરોના પોઝિટિવ પરિચારિકાએ 10 સગર્ભાને રસી આપી\nમાંડવી તાલુકામાં એન.ડી.આર.એફની ટુકડીની મુલાકાત : રૂકમાવતી કોઝવેને હાનિ\nકચ્છમાં 11 નવા કોરોના સંક્રમિત; પાંચ સાજા થયા\nમજબૂત મનોબળથી ખોખરાના આધેડ પૂર્વ સરપંચે કોરોનાને મ્હાત આપી\nઅંજારમાં કોર્ટના સ્ટાફ કવાર્ટર્સને સેનિટાઇઝ કરાયા\nભાડિયામાં નદીના વહેણે જોખમ ઉભુ કરતાં રસ્તો તોડાયો: તંત્ર રિપેરિંગમાં પરોવાયું\nલખપત તા.ના 30 ગામનો પાણીપ્રશ્ન હલ\nપટેલ ચોવીસીના ગામોમાં તળાવો છલકાતાં મેઘલાડુ વહેંચાયા\nભુજની હોસ્પિટલમાં 1001 વૃક્ષનું વાવેતર\nસ્માર્ટી ટીન્સ કેટેગરીમાં માનસી સોનીને પ્રથમ સ્થાન\nમાંડવીની યુવતી અમદાવાદમાં કોરોના વોરિયર તરીકે સેવારત\nપશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના ત્રણ વર્ષવાળા 165 કર્મચારીની બદલી\nઆરટીઓ કચેરીનું નેટ ઠપ થતાં આવતીકાલ સુધી કામગીરી બંધ\nખાનગી શાળાઓ દ્વારા ફી બાબતે ફરી મેસેજ કરાતાં વાલીઓ નારાજ\nકચ્છમાં સર્વત્ર ઉઘાડ : વાવણી શરૂ થશે\nહાજીપીર વિસ્તારમાં તીડ દેખાતાં ચિંતા\nમોકૂફ રખાયેલી પરીક્ષા લેવાની કચ્છ યુનિ.એ ફરી તૈયારી આરંભી\nકચ્છના ત્રણ બંદરોનો મહત્તમ ફાળો\nકચ્છના સિંચાઈના કુલ 292 કામોને સૈદ્ધાંતિક મંજૂરી\nમુંદરા બંદરે ચાઇનાથી આવતા કન્ટેનટરનું ક્લીયરિંગ શરૂ\nદીનદયાળ બંદરે પ્રવાહી કાર્ગો બેવડાશે\nકચ્છમાં જુલાઈ મહિનો વરસાદ માટે રહ્યો શુકનવંતો\nકચ્છમાં હવે છૂટાછવાયાં ઝાપટાં વરસશે : હવામાન વિભાગનો વર્તારો\nગઢશીશા પંથકમાં ખેતીવાડીને નુકસાની\nવેરા માફીનું ઠીકરું બે કર્મીના શિરે ફોડવા પ્રયાસ \nશિક્ષકોના સી.પી.એસ. ખાતાની પ્રક્રિયા પૂર્ણ કરવા રજૂઆત\nરાપરના અયોધ્યાપુરીમાં પાંચ કેસ નીકળતાં ભય\nપ્રા.શિક્ષકોની સેવાપોથી ચકાસણી અર્થે જિલ્લાવાર તારીખ જાહેર કરાઈ\nદૂર-દૂર વસતા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ગુરુવંદના કરી\nઅંજાર મતક્ષેત્રના વિકાસકામો કેટલે પહોંચ્યા \nડીપીટી પ્રશાસનિક ભવન પૂર્વ કચ્છની કલેક્ટર કચેરીને ફાળવો\nગાંધીધામના ટાગોર રોડને દબાણ મુકત કરો\nકોરોના યોદ્ધા તબીબો માટે યોજાયો અનોખો વેબિનાર લગ્ન પસંદગી મેળો\nડીપીટી સાથે કરાર છતાં ગાંધીધામની શાળા પ્રવેશ ન આપતી હોવાની રાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00016.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://samkaleen.com/2019/11/29/suspected-terror-attack-on-london-bridge/", "date_download": "2020-07-09T21:16:20Z", "digest": "sha1:VFH2EGLEWIP3FGZFEJLKEOBMTPRGVSAQ", "length": 6255, "nlines": 54, "source_domain": "samkaleen.com", "title": "લંડન બ્રિજ પર છૂરાબાજી અને ગોળીબાર, આતંકી હૂમલાની આશંકા, અનેકને ઈજા, હુમલાખોર માર્યો ગયો? – Samkaleen", "raw_content": "\nલંડન બ્રિજ પર છૂરાબાજી અને ગોળીબાર, આતંકી હૂમલાની આશંકા, અનેકને ઈજા, હુમલાખોર માર્યો ગયો\nબ્રિટિશ પોલીસે શુક્રવારે એક ‘ઘટના’ નો હવાલો આપીને ઐતિહાસિક લંડન બ્રિજને ઘેરી લીધો હતો અને ખાલી કરાવ્યો હતો. લોકોને તે વિસ્તારમાં ન જવાની અપીલ કરવામાં આવી છે. જોકે, ‘ઘટના’ નું શું થઈ તે હજી સ્પષ્ટ નથી. પોલીસના જણાવ્યા અનુસાર ચાકૂથી કરાયેલા હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે. કેટલાક અહેવાલો સૂચવે છે કે આ વિસ્તારમાં ફાયરિંગનો અવાજ સંભળાયો છે.\nસ્કોટલેન્ડ યાર્ડે નિવેદનમાં કહ્યું કે, “અમે લંડન બ્રિજની ઘટનાના સંદર્ભમાં પ્રારંભિક તબક્કે છીએ.” પોલીસે લોકોને અપીલ કરી હતી, “જો તમે સ્થળની નજીક હોવ તો ત્યાં હાજર અધિકારીઓની સૂચનાનું પાલન કરો.” સ્કાય ન્યૂઝના અહેવાલો અનુસાર પોલીસે હુમલાખોરને ગોળી મારી દીધી છે.\nગોળીબાર કે ચાકૂથી હુમલો અથવા આવી કોઈ અન્ય ઘટના બની છે કે કેમ તે હજી સ્પષ્ટ નથી. લંડન મેટ્રોપોલિટન પોલીસે કહ્યું કે, ‘પોલીસને બપોરે 1:57 વાગ્યે (લંડન સમય અનુસાર) વાગ્યે ફોન આવ્યો હતો કે લંડન બ્રિજ પાસે કોઈએ ચાકૂથી હુમલો કર્યો છે. એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. અમને લાગે છે કે કેટલાક લોકો ઘાયલ થયા છે. વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે.\nબ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોનને ટવિટ કર્યું છે. તેમણે લખ્યું કે, ‘મને સતત લંડન બ્રિજની ઘટના અંગે માહિતી આપવામાં આવી રહી છે. પોલીસ અને તમામ ઇમરજન્સી સેવાઓનો તાત્કાલિક એક્શનમાં આવવા બદલ તેમનો આભાર માનું છું.\nનોંધનીય છે કે લંડન બ્રિજ એવા વિસ્તારમા આવેલું છે જ્યાં જૂન-2017માં આઈએસઆઈએસ દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 11 લોકોના મોત થયા હતા. આતંકીઓએ ગાડીને રાહદરીઓ પર ચઢાવી દીધી હતી અને અંધાધૂંધ છૂરાબાજી કરી હતી.\nPrevious Previous post: પહેલી ડિસેમ્બરથી કોલની સાથે સાથે ઇન્ટરનેટનો યૂઝ પણ થશે મોંધો, ચૂકવવા પડશે વધારાના રૂપિયા\nNext Next post: આનંદો-આનંદો: ફાસ્ટ ટેગને ફરજિયાત કરવાની તારીખ લંબાઈ, હવે આ નવી તારીખથી થશે લાગુ\nકોરોના વેકસીનની ટ્રાયલને લઈ આરોગ્ય મંત્રાલયનો મોટો ખૂલાસો, જાણો શું કહ્યું\nગુજરાતમાં કોરોનાનાં કેસોની સંખ્યા 39 હજારને પાર, મૃત્યુઆંક બે હજારને વટાવી ગયો\nસુરતમાં કોરાનાનો હાહાકાર, એક જ દિવસમાં 300 કરતાં વધુ કેસ નોંધાયા, જયંતિ રવિએ માર્કેટને આપી ચેતવણી\nઓશિકું બની શકે છે અનેક રોગનું કારણ, ઉંઘતી વખતે ઓશિકાને લઈ આટલી સાવચેતી રાખો\nસપ્ટેમ્બર સુધી મફતમાં મળશે ગેસનો બાટલો, તો આવી રીતે કરાવો તરત રજિસ્ટ્રેશન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00016.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/lifestyle/travel/news/the-white-desert-of-kutch-overflows-with-an-unforgettable-experience-with-the-onset-of-winter-126176025.html", "date_download": "2020-07-09T21:49:05Z", "digest": "sha1:7NAJLXBEVF62QOJVFN7U36VFQV6IXGNL", "length": 6600, "nlines": 77, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The white desert of Kutch overflows with an unforgettable experience with the onset of winter|કચ્છના સફેદ રણમાં સહેલાણીઓ ઊમટ્યા, ગુલાબી ઠંડીની શરૂઆત સાથે અવિસ્મરણીય અનુભવ", "raw_content": "\nરણ ઉત્સવ / કચ્છના સફેદ રણમાં સહેલાણીઓ ઊમટ્યા, ગુલાબી ઠંડીની શરૂઆત સાથે અવિસ્મરણીય અનુભવ\nટ્રાવેલ ડેસ્કઃ આમ તો ‘કચ્છડો બારે માસ’ કહેવાય છે, પરંતુ કચ્છની શોભા અને મજા શિયાળામાં અનેકગણી વધી જાય છે. કેમ કે, શિયાળામાં ભૂજથી લગભગ એંસી કિલોમીટરના અંતરે આવેલા ધોરડો પાસેના વિરાટ મેદાની વિસ્તારમાં સફેદ રંગની ચાદર છવાઈ જાય છે. વરસાદી પાણી સુકાયા પછી સર્જાતી આ કુદરતની કરામત ‘સફેદ રણ’ અથવા તો ‘વ્હાઇટ ડેઝર્ટ’ તરીકે ઓળખાય છે. આ અનોખા કુદરતી સર્જન સાથે લોકોને જોડવા માટે જ દર વર્ષે આ સમયગાળામાં ‘રણ ઉત્સવ’નું આયોજન કરવામાં આવે છે. વિશ્વના ખૂણેખૂણામાંથી પ્રવાસીઓ આ કુદરતી અજાયબીને નરી આંખે નિહાળવા માટે શિયાળામાં અહીં આવે છે. અહીં ડૂબતા સૂરજનો, પરોઢિયે સૂર્યોદયનો અને રાત્રે ચાંદનીનો કે અંધારી રાત્રે તારા મઢ્યા આકાશને જોવાનો અનુભવ એવો અવિસ્મરણીય હોય છે કે અનેક પ્રવાસ શોખીન લોકો સફેદ રણને પોતાના ‘બકેટ લિસ્ટ’માં એટલે કે જીવનમાં એક વાર અચૂક જેવા જેવાં સ્થળોની યાદીમાં મૂકે છે.\nઆ વર્ષે દિવાળી પછી આવેલા કમોસમી વરસાદને કારણે પ્રવાસીઓ સફેદ રણમાં જઈ શકશે કે કેમ તેવી ચિંતા સેવાઈ રહી હતી. પરંતુ લેટેસ્ટ માહિતી પ્રમાણે વરસાદી પાણી સંપૂર્ણપણે સુકાઈ ચૂક્યાં છે અને સફેદ રંગની નક્કર જાજમ ફરીથી પૂરબહારમાં ખીલી ઊઠી છે. એટલું જ નહીં, અને�� પ્રવાસીઓ પણ અહીં આવી પહોંચ્યા છે. તેમના આહલાદક અનુભવો તેમણે ‘દિવ્ય ભાસ્કર’ સાથે શૅર કર્યા હતા, જે આપ ઉપરના વીડિયોમાં જોઈ શકો છો.\nતમામ આધુનિક સગવડો સાથેનાં ટેન્ટ સિટીનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે, જે પ્રવાસીઓને આરામદાયક સ્ટે આપવા ઉપરાંત ઓથેન્ટિક કચ્છી તથા ગુજરાતી રસોઈની સ્વાદિષ્ટ વાનગીઓ માણવાનો અનુભવ પણ આપે છે. આ ઉપરાંત કચ્છી લોકજીવન અને સંસ્કૃતિ, કચ્છી લોકસંગીત-લોકનૃત્ય માણવાનો લાહવો તથા કચ્છની એકદમ સમૃદ્ધ હસ્તકળાના નમૂનારૂપ અવનવી વસ્તુઓના શોપિંગની પણ તક ‘રણ ઉત્સવ’ આપે છે.\nઆ વખતનો 28 ઓક્ટોબર 2019થી શરૂ થયેલો રણ ઉત્સવ 23 ફેબ્રુઆરી 2020 સુધી ચાલશે. આ માટેની તમામ માહિતી ફેસબુક પેજ Rann Utsav Official પર આપવામાં આવી છે. આ ઉપરાંત બુકિંગ સહિતની જાણકારી માટે www.rannutsav.net પર પણ લોગ ઈન કરી શકો છો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00016.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.haridesai.com/2019/06/imposing-hindi-on-south-would-boomerang.html", "date_download": "2020-07-09T19:45:26Z", "digest": "sha1:NYFFCYN76HJJPNIUZRRBARDSBVNEOCLE", "length": 27320, "nlines": 72, "source_domain": "www.haridesai.com", "title": "Imposing Hindi on South would boomerang", "raw_content": "\nદક્ષિણ ભારતમાં દ્વિભાષાને બદલે હિંદી સહિતની ત્રિભાષા ફૉર્મ્યૂલા બૂમરેંગ થવાનાં જોખમ\n· સામાન્ય છાપથી વિપરિત દેશની રાષ્ટ્રભાષા હિંદી નથી અને અંગ્રેજીનું ચલણ કડી-ભાષા તરીકે અકબંધ રહ્યું\n· નેહરુ અને શાસ્ત્રીએ જે કોલ આપ્યો છે તેને વળગી રહી દક્ષિણ ઈચ્છે ત્યાં સુધી અંગ્રેજી ચાલુ રાખવું જોઈએ\n· ક્યારેક હરિયાણામાં “દ્વિતીય સત્તાવાર ભાષા” તરીકે તેલુગુ ભણાવાતું હતું,પણ ૨૦૧૦પછી એ બધું ઉલી ગયું\n· અનેકતામાં એકતાના ભારતીય સ્વરૂપને જાળવવા માટે ઉંબાડિયાં કે અટકચાળાને સવેળા દાબી દેવાની જરૂર\nઉત્તર ભારતનાં રાજ્યોમાં કોઈએ દક્ષિણની કોઈ ભાષા (તમિળ, તેલુગુ,મલયાલમ કે કન્નડ) તો ભણવી કે ભણાવવી નથી અને દક્ષિણનાં રાજ્યોમાં હિંદી સહિતની ત્રિભાષા ફૉર્મ્યૂલા અમલી બનાવી દેવી હોય ત્યારે સ્વાભાવિક છે કે વિરોધનો વંટોળ તો ઊઠવાનો. સામાન્ય રીતે વડાપ્રધાનો ઉત્તર પ્રદેશમાંથી જ આવતા હોય તો દક્ષિણનાં રાજ્યોને અન્યાયની અનુભૂતિ થાય એમાં કશું ખોટું નથી.મહારાષ્ટ્રમાં મુંબઈ રાજધાની હોય અને ઉપ-રાજધાની તરીકે નાગપુર હોય, જમ્મૂ-કાશ્મીરમાં રાજધાની શ્રીનગર હોય અને ઉપ-રાજધાની જમ્મૂ હોય; ત્યારે દક્ષિણનાં રાજ્યોમાં ભાવ જાગી શકે કે નવી દિલ્હીથી જ શાસન થાય એને બદલે બેંગલુરુ કે ચેન્નાઈને પણ ઉપ-રાજધાનીનો હોદ્દો ક���મ ના અપાય ક્યારેક આ અન્યાયના ભડકામાંથી અલગ દ્રવિડનાડુની માંગ ઊઠે તો એને દેશદ્રોહ ગણાવી કાઢવામાં આપણે ક્યાંક ભોંય ભૂલતા હોઈએ એવું સ્વીકારવાની તૈયારી રાખવાની જરૂર ખરી. સામાન્ય છાપ એવી છે કે દેશની રાષ્ટ્રભાષા હિંદી છે. હકીકતમાં આ વાત સાચી નથી. દેશમાં આજે પણ અંગ્રેજીનું ચલણ કડી-ભાષા તરીકે અકબંધ છે,પરંતુ બંધારણના પરિશિષ્ટ-૮માં સમાવાયેલી હિંદી,ગુજરાતી,બંગાળી,પંજાબી,તમિળ, ઉર્દૂ, નેપાળી સહિતની તમામ ૨૨ પ્રાદેશિક ભાષાઓ દેશની રાજભાષાનું સમાન સ્થાન ધરાવે છે,પણ કેન્દ્રનો સરકારી વહીવટ હજુ અંગ્રેજી અને હિંદીમાં જ થાય છે.\nમહાત્મા ગાંધી, સરદાર પટેલ કે પંડિત નેહરુ સહિતના નેતાઓ હિંદી-હિંદુસ્તાનીને રાષ્ટ્રભાષા કરવાના આગ્રહી હતા. ડૉ.બાબાસાહેબ આંબેડકર સાથે બંધારણસભાના કેટલાક દક્ષિણ ભારતીય અને મુસ્લિમ સભ્યોએ સંસ્કૃતને રાષ્ટ્રભાષા તરીકે પ્રસ્તાવિત કરી હતી. ડૉ.રામમનોહર લોહિયા જર્મનીમાં પોતાનો પીએચ.ડી.નો મહાનિબંધ જર્મનમાં લખ્યા પછી ય હિંદીમાં જ સરકારી કામકાજના આગ્રહી રહ્યા. મુલાયમ સિંહ યાદવ જેવા એમના શિષ્યો પણ. સાક્ષરવર્ય અને બંધારણસભાના સભ્ય ક.મા.મુનશી તો હિંદી અને અંગ્રેજીના વિવાદમાં અંગ્રેજીના પક્ષે સકારણ હતા.તેમણે સપ્ટેમ્બર ૧૯૬૭માં નોંધ્યું હતું : “હિંદીને આપણે ચાહીએ છીએ કારણ કે એ એકતાવાચક પરિબળ છે.પરંતુ જો એને આપણે અણગમતી રીતે લોકો પર લાદીશું તો એ ખંડનાત્મક પરિબળ બની જશે.આમાં એકમાત્ર માર્ગ સમજૂતીનો છે,કાયદાનો નહીં. આ દેશના પૂરતા ભાગલા પડી ચૂક્યા છે.જવાહરલાલ નેહરુ અને લાલબહાદુર શાસ્ત્રીએ જે કોલ આપ્યો છે તેને વળગી રહેવાનો આપણે પ્રામાણિક નિરધાર કરવો જોઈએ કે જ્યાં સુધી દક્ષિણ ઈચ્છે ત્યાં સુધી અંગ્રેજી ચાલુ રાખવું જોઈએ.” જોકે ઈઝરાયલમાં મૃત ભાષા હિબ્રુને જીવંત કરી રાષ્ટ્રભાષા કરાઈ,પણ ભારતમાં આઝાદીના સાત દાયકા વીત્યા છતાં ના તો દેશનું કોઈ યોગ્ય નામકરણ થઇ શક્યું છે કે ના રાષ્ટ્રભાષા નક્કી થઇ છે. સ્વદેશી શાસનકાળમાં હજુ હિંદી રાષ્ટ્રભાષા થઇ શકી નથી. દેશનું નામ પણ “ઇન્ડિયા ધેટ ઈઝ ભારત”માંથી ભારત થઇ શક્યું નથી. બંધારણના પરિશિષ્ટ-૮માં સમાવાયેલી દેશની ૨૨ ભાષાઓ માત્ર રાજભાષાઓ હોવા છતાં વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ તો પોતાનાં ભાષણોમાં હિંદીને રાષ્ટ્રભાષા ગણાવે છે\nમહાત્મા ગાંધીએ ૧૯૧૮માં સ્થાપેલી દક્ષિણ ભારત હિંદી પ્રચાર��ણી સભાએ આઝાદી પહેલાં જ નહીં, પછીના શરૂઆતના દાયકાઓમાં દક્ષિણનાં રાજ્યોમાં હિંદીના પ્રચારનું સારું કામ કર્યું હતું. દક્ષિણ ભારતના હૃદયસમા મદ્રાસ (હવેના ચેન્નાઈ)માં હિંદીના સર્વપ્રથમ પ્રચારક તરીકે મહાત્મા ગાંધીના પુત્ર અને સી.રાજગોપાલાચારીના જમાઈ દેવદાસ ગાંધી હતા.પાછળથી તેઓ દિલ્હીના બિરલા જૂથના અંગ્રેજી દૈનિક “હિંદુસ્તાન ટાઈમ્સ”ના તંત્રી થયા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીથી લઈને રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ઉપરાંત વડાપ્રધાનો લાલબહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને પી.વી.નરસિંહરાવ સહિતના એ સંસ્થાના પ્રમુખ રહ્યા.એ પછી તો ન્યાયાધીશો એના પ્રમુખ રહ્યા,પણ હિંદી વિરોધના માહોલ વચ્ચે ૧૯૬૪માં સંસદના કાયદાથી રાષ્ટ્રીય મહત્વની જાહેર કરાયેલી આ સંસ્થાનું મહત્વ પછીથી ઘસારો અનુભવતું રહ્યું. ઉત્તરમાં ક્યારેક હરિયાણામાં પોતાના રાજ્યની “દ્વિતીય સત્તાવાર ભાષા” તરીકે તેલુગુ ભણાવાતું હતું,પણ પછી તો એ બધું ઉલી ગયું. તેલુગુ શિક્ષકોને છૂટા કરાયા કે અન્ય વિષયો ભણાવવાનું કામ તેમને સોંપાયું હતું. ભાજપના સાંસદ રહેલા તરુણ વિજયે સપ્ટેમ્બર ૨૦૧૩માં તમિળ ભાષાને દેશની “દ્વિતીય સત્તાવાર ભાષા” જાહેર કરીને ઉત્તરનાં રાજ્યોમાં ભણાવવાનો આગ્રહ કર્યો ત્યારે ભારે ઉહાપોહ મચ્યો હતો. હજુ ફેબ્રુઆરી ૨૦૧૯માં હરિયાણાના મૂળ પંજાબી એવા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે હરિયાણામાં પોંગલ ઉત્સવ ટાણે અસ્ખલિત તમિળમાં ભાષણ આપીને બધાને આશ્ચર્યમાં ગરકાવ કર્યાં હતા. રા.સ્વ.સંઘના પ્રચારક રહેલા ખટ્ટરે ચાર દાયકા પહેલાં તમિળ શીખી હતી. જોકે વર્ષ ૨૦૧૦ સુધી હરિયાણામાં તેલુગુ “દ્વિતીય સત્તાવાર ભાષા” હતી. પંજાબમાંથી ૧૯૬૬માં હિંદીભાષી હરિયાણા છૂટું પડ્યું હોવાથી પંજાબીને “દ્વિતીય સત્તાવાર ભાષા”નો દરજ્જો આપવા અંગે આળી જનભાવનાને ધ્યાને રાખીને મુખ્યમંત્રી બંસીલાલે દક્ષિણના આંધ્ર પ્રદેશ સાથે વિશેષ સંબંધ જોડતાં તેલુગુને “દ્વિતીય સત્તાવાર ભાષા” તરીકે અપનાવી હતી. પાછળથી મુખ્યમંત્રી ભૂપીન્દર સિંહ હુડ્ડાના વખતમાં વર્ષ ૨૦૧૦માં પંજાબીને “દ્વિતીય સત્તાવાર ભાષા”નો દરજ્જો આપવા પાછળ પણ રાજકીય લાભના ગણિતની બાજી ચિપવામાં આવી હતી.\nક્યારેક અતિઉત્સાહ ઘાતક સાબિત થાય છે: હમણાં કેન્દ્રમાં નવી સરકાર આરૂઢ થતાંની સાથે જ અગાઉની સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રી પ્��કાશ જાવડેકરે તૈયાર કરાવેલા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દાને આ જ વિભાગના નવા મંત્રી ડૉ.રમેશ પોખરિયાલ “નિશંક” થકી જાહેર કરાયો. એક તો ડૉ.પોખરિયાલ પોતાની માનદ્ પીએચ.ડી. અને ડી.લિટ. પદવીઓ વિશે વિવાદમાં હતા અને એમાં આ મુસદ્દામાં દક્ષિણ ભારતનાં રાજ્યોમાં હિંદી ભાષા દાખલ કરવા સહિતની ત્રિભાષા ફૉર્મ્યૂલાએ તો ભારે સંકટ ઊભું કરી દીધું. હજુ ગયા વર્ષે જ દક્ષિણનાં રાજ્યોને અન્યાયની વાત આગળ કરીને ફરીને અલગ દ્રવિડનાડુનો રાગ આલાપવાનું પસંદ કરનાર દ્રમુકના સુપ્રીમો એમ.કે.સ્ટાલિન જ નહીં, કેન્દ્રના નાણામંત્રી રહેલા પી.ચિદંબરમ, કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી અને કેરળના સાંસદ શશી થરૂરે પણ હિંદીના સંવેદનશીલ મુદ્દાને ઊઠાવી ભારે ઉહાપોહ મચાવવાનું શરૂ કર્યું.\nસંયોગ પણ કેવો કે તમિળનાડુમાં પગદંડો જમાવવા ભારતીય જનતા પક્ષે મુખ્યમંત્રી જે. જયલલિતાના નિધન પછી બે ફાડિયાંમાં વિભાજિત તેમના અન્નાદ્રમુકને પુનઃ એકત્ર કરીને એનું વાલીપણું સ્વીકાર્યા પછી પણ દ્રમુક અને કૉંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં અન્નાદ્રમુક-ભાજપ યુતિનાં તળિયાંઝાટક કરી નાખ્યાં. એટલી હદે કે કન્યાકુમારીની જે બેઠક ભાજપને મળતી હતી એ પણ આ વખતે કૉંગ્રેસે છીનવી. આવા સંજોગોમાં મૂળ તમિળનાડુનાં જ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે તત્કાળ બંબાવાળા તરીકે ધસી આવવું પડ્યું. તેમણે દક્ષિણનાં રાજ્યોની પ્રજાને ખાતરી આપવી પડી કે હિંદી ભાષા તેમના માથે ઠોકી બેસાડવાનો કોઈ પ્રયાસ નવી શિક્ષણ નીતિના મુસદ્દામાં નથી. કેન્દ્રના મુખ્ય સત્તારૂઢ પક્ષના તમિળનાડુના મિત્રપક્ષ અન્નાદ્રમુકના નેતા અને નાયબ મુખ્યમંત્રી ઓ.પનીરસેલ્વમે કહ્યું કે અમારી સરકાર તમિળનાડુમાં હિંદી સહિતની ત્રિભાષી ફૉર્મ્યૂલા સ્વીકારતી નહીં હોવા ઉપરાંત માત્ર અંગ્રેજી અને તમિળની દ્વિભાષી ફૉર્મ્યૂલાને જ ચુસ્તપણે વળગી રહે છે.\nછ દાયકા પહેલાં મદ્રાસ પ્રાંતમાં કૉંગ્રેસની સરકારના હિંદીના આગ્રહે હિંસક અથડામણો અને રાજકીય ઉથલપાથલ પેદા કરી હતી. ૧૯૬૭ પછી આ રાજ્યમાં કોઈપણ રાષ્ટ્રીય પક્ષને બદલે દ્રવિડ પક્ષો જ વારાફરતાં સત્તામાં આવતા રહ્યા છે. એ જોતાં કેન્દ્ર સરકારે તાત્કાલિક રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દામાંની “બિન-હિંદીભાષી રાજ્યોમાં વિદ્યાર્થીઓને પ્રાદેશિક ભાષા ઉપરાંત હિંદી અને અંગ���રેજી એમ ત્રિભાષા ફૉર્મ્યૂલા દાખલ કરાશે” એવી દરખાસ્ત સુધારીને “વિદ્યાર્થી ઈચ્છે તે ત્રણ ભાષા છટ્ઠા કે સાતમા ધોરણમાં ભણાવાશે” એવો સુધારો કરવો પડ્યો. હિંદીવિરોધી હિંસક આંદોલન માટે જાણીતા બનેલા આ પ્રદેશના મિજાજને જોતાં નવી શિક્ષણ નીતિના મુસદ્દામાં કરાયેલા સુધારા દ્વારા ત્રિભાષી ફૉર્મ્યૂલામાં સંકેત આપવાનો પ્રયાસ થયો કે દક્ષિણની તમિળ ઉપરાંત બીજી કોઈ ભાષા એટલે કે તેલુગુ, કન્નડ કે મલયાલમ વિકલ્પે ભણવા વિદ્યાર્થી પસંદ કરી શકે. મુસદ્દામાં આ સુધારો કરાતાં સૌથી પહેલાં જાણીતા સંગીતકાર એ.આર.રહેમાને તમિળમાં ટ્વિટ કરીને સૌને જાણ કરી કે “તમિળ (નાડુ)માં હિંદી હવે ફરજિયાત નથી.મુસદ્દો સુધારાયો.”\nસૂતા સાપ જગાડવાનાં જોખમ\nમામલો બહુ શાંત પડે તેમ નથી. ત્રિભાષી ફૉર્મ્યૂલાએ સૂતા સાપ જગાડવાનું કામ કર્યું છે. એની આગની ઝાળ દક્ષિણનાં રાજ્યોમાં જ નહીં, છેક મહારાષ્ટ્રમાં પણ અનુભવાઈ. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ફાયરબ્રાન્ડ વડા રાજ ઠાકરે પણ આ વિવાદમાં કૂદી પડ્યા છે: “હિંદી અમારી માતૃભાષા નથી.એટલે અમારી પર લાદીને ઉશ્કેરશો નહીં.” વિદેશમંત્રી જયશંકરે કેન્દ્ર સરકાર તમામ ભાષાઓનો આદર કરે છે એવી સ્પષ્ટતા કર્યાં પછી પણ દક્ષિણનાં રાજ્યો પર અને ખાસ કરીને તમિળનાડુ પર હિંદી લાદવામાં આવ્યાનો ઉહાપોહ છે. અભિનેતા અને રાજનેતા કમલ હાસન પણ હિંદીના વિરોધમાં મેદાનમાં આવી ગયા છે. આંધ્ર પ્રદેશ, કેરળ અને તમિળનાડુમાંથી ભાજપને લોકસભાની એકપણ બેઠક ના મળે એ વાત મોવડીમંડળને કઠવી સ્વાભાવિક છે. જે બેઠકો હતી એ પણ ગઈ એટલે ઉત્તરનાં રાજ્યોના ભવ્યાતિભવ્ય વિજય પછી ય આ વાતનો ખટકો રહે જ. હિંદીનો મુદ્દો નવા વિવાદ સર્જે છે. એની પાછળ ભાજપ-આરએસએસની યોજના જોવામાં આવે છે. પશ્ચિમ બંગાળ પર ભગવો લહેરાવવાનો સંકલ્પ કરનાર ભાજપ દક્ષિણમાં મૂળ મરાઠી એવા તમિળ સુપરસ્ટાર રજનીકાંત (શિવાજીરાવ ગાયકવાડ)ને મનાવીને કે તેમનો સાથ લઈને બમણા જોરથી અશ્વમેધ આદરવા માંગે છે. દેશમાં ૧૨૧ ભાષાઓ બોલાય છે. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, મુખ્ય ભાષાઓ અને એ ઘરમાં બોલનાર લોકસંખ્યાના આંકડા આ મુજબ છે: હિંદી: ૫૨.૮૩ કરોડ, બંગાળી: ૯.૭૨ કરોડ, મરાઠી: ૮.૩૦ કરોડ, તેલુગુ: ૮.૧૧ કરોડ, તમિળ: ૬.૯૦ કરોડ, ગુજરાતી: ૫.૫૪ કરોડ, કન્નડ: ૪.૩૭ કરોડ, ઓડિયા: ૩.૭૫ કરોડ,મલયાલમ: ૩.૪૮ કરોડ અને અંગ્રેજી માત્ર ૨,૫૯,૬૭૮. દેશમાં ભાષાવાર પ્રાંત રચના અને ભાષા ભણાવવાના ��ુદ્દે હિસક આંદોલનોનો ઈતિહાસ જોતાં અનેકતામાં એકતાના ભારતીય સ્વરૂપને જાળવવા માટે નાહકનાં ઉંબાડિયાં કે અટકચાળા ટાળવા અને તેમને સવેળા દાબી દેવાની જરૂર ખરી,અન્યથા રાજકીય હૂંસાતુંસીમાં ફરી એકવાર દેશની એકતાને માથે ખતરો સર્જાઈ શકે. ઇ-મેઈલ :haridesai@gmail.com\nહે મહાજ્ઞાનીઓ,, આપ સૌમાંના કેટલાક સરદાર પટેલને કાશ્મીર મામલાથી દૂર રખ…\nતમિળનાડુમાં એક યુગ આથમ્યો , નવાની કશ્મકશ અતીતથી આજ : ડૉ. હરિ દેસાઈ જ…\nસરદાર પટેલની હત્યાનાં કાવતરાં કારણ - રાજકારણ : ડૉ . હરિ દેસાઈ · …\nઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ડૉ.બાબાસાહેબ આંબેડકર ચેરનું પ્રથમ સ્મૃતિ વ્યાખ્યાન …\nવાત સરદાર પટેલના પેંગડામાં પગ ઘાલવા ઉત્સુક અમિત શાહની ડૉ . હરિ દેસા…\nનવાબીનગરી પાલણપુરમાં ભાષા - સાહિત્ય અને સંસ્કૃતિનું સહચિંતન ડૉ . હર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00016.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchmitradaily.com/news/274462", "date_download": "2020-07-09T21:18:06Z", "digest": "sha1:RDMXJEKBBQN5IHXNP2YLS7FCTY3CIYVF", "length": 11125, "nlines": 87, "source_domain": "kutchmitradaily.com", "title": "પૂર્વ કચ્છમાં અકસ્માતે ત્રણના જીવ ગયા", "raw_content": "\nપૂર્વ કચ્છમાં અકસ્માતે ત્રણના જીવ ગયા\nગાંધીધામ, તા. 14 : અંજાર તાલુકાના જરૂ ગામમાં ભેંસના રસ્સા સાથે અકસ્માતે ઢસડાઈ ગયેલા રાહુલ બાબુજી ઠાકોર (ઉ.વ.14) નામના કિશોરને ઈજાઓ પહોંચતાં તેનું મોત થયું હતું. બીજી બાજુ મુંદરાના નાના કપાયા રોડ ઉપર આગળ જતી રિક્ષા પાછળથી આવતી ટ્રકની હડફેટે ચડતાં રિક્ષામાં સવાર માંડવીના શિવજી ડાયા મારવાડા (ઉ.વ.45) નામના યુવાનનું મોત થયું હતું, તેમજ ગાંધીધામમાં અગાઉ અકસ્માતમાં ઘવાયેલા બાબુ કરસન પરમાર (ઉ.વ.45) નામના યુવાને પણ જીવ ગુમાવ્યો હતો. જરૂ ગામની સીમમાં જયંતીલલા પૂંજા સથવારાની વાડીએ ગઈકાલે સાંજે અપમૃત્યુનો બનાવ બન્યો હતો. રાહુલ નામનો કિશોર ભેંસને પાણી પીવડાવવા માટે લઈ જતો હતો દરમ્યાન અચાનક ભેંસ ભડકી હતી અને તેનો રસ્સો આ કિશોરમાં ફસાઈ ગયો હતો. પરિણામે હતભાગી ઢસડાતાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી,જેમાં તેનું મોત થયું હતું. આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. બીજો બનાવ આજે બપોરે મુંદરાના નાના કપાયા રોડ ઉપર ફાયર હોટેલની બાજુમાં બન્યો હતો. રિક્ષા નંબર જીજે 12 એયુ 417માં શિવજી તથા ઝુલેખાબેન પિંજારા સવાર થઈને જઈ રહ્યા હતા. દરમ્યાન પાછળથી દોડતી આવતી ટ્રક નંબર જીજે 12 એયુ 8059એ આ રિક્ષાને ઠોકર મારી હતી, જેમાં ગંભીર ઈજાઓના પગલે શિવજી નામના યુવાનનું મોત થયું હતુ��. જ્યારે ઝુલેખાબેનને સારવાર અર્થે ખસેડાયા હતા. ટ્રકના ચાલક વિરુદ્ધ રહીમ સલીમ ખલીફાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ એક જીવલેણ બનાવ ગાંધીધામના કાર્ગો ઝૂંપડપટ્ટી નજીક એકતાનગર વળાંક ઉપર બન્યો હતો. બાબુભાઈ પરમાર નામનો યુવાન ગત તા. 9/11નાં રાત્રે પગપાળા જઈ રહ્યો હતો. દરમ્યાન રિક્ષાએ ટક્કર મારતાં આ યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને વધુ સારવાર અર્થે ભુજની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન આજે વહેલી પરોઢે આ યુવાને અંતિમ શ્વાસ લીધા હતા. આ ત્રણેય બનાવોમાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.\nલાયસન્સમાં સરનામું બદલવા બોગસ ચૂંટણીકાર્ડ\nગાંધીધામની પાઇપ ચોરી અંગે અંતે પોલીસ ફરિયાદ દાખલ\nભુજમાં સમાધાન માટે બોલાવી, માર મારી, દવા પીવડાવી દેવાઇ : મોબાઇલ ચીલઝડપ કરનારે કર્યો હુમલો\nગાંધીધામમાં બાઇક સવારો પાસેથી મોંઘો દારૂ મળ્યો\nકોડાય ચાર રસ્તા અને પાલારા આત્મહત્યા કેસમાં બે મહિલાને આગોતરા-જામીન\nભુજમાં રોયલ્ટી ભર્યા વગરની ટ્રક ઝડપી પડાઇ : કુનરિયા નદીમાંથી રેતી ભરાઇ\nધોની નિવૃત્તિ લેવાનો નથી : મેનેજરની સ્પષ્ટતા\nકેન્દ્રીય માલ-સેવાકરમાં કચ્છનું યોગદાન મોટું\nનાની સિંચાઇના 32, મધ્યમના પાંચ ડેમ છલકાયા\nકોરોના પોઝિટિવ પરિચારિકાએ 10 સગર્ભાને રસી આપી\nમાંડવી તાલુકામાં એન.ડી.આર.એફની ટુકડીની મુલાકાત : રૂકમાવતી કોઝવેને હાનિ\nકચ્છમાં 11 નવા કોરોના સંક્રમિત; પાંચ સાજા થયા\nમજબૂત મનોબળથી ખોખરાના આધેડ પૂર્વ સરપંચે કોરોનાને મ્હાત આપી\nઅંજારમાં કોર્ટના સ્ટાફ કવાર્ટર્સને સેનિટાઇઝ કરાયા\nભાડિયામાં નદીના વહેણે જોખમ ઉભુ કરતાં રસ્તો તોડાયો: તંત્ર રિપેરિંગમાં પરોવાયું\nલખપત તા.ના 30 ગામનો પાણીપ્રશ્ન હલ\nપટેલ ચોવીસીના ગામોમાં તળાવો છલકાતાં મેઘલાડુ વહેંચાયા\nભુજની હોસ્પિટલમાં 1001 વૃક્ષનું વાવેતર\nસ્માર્ટી ટીન્સ કેટેગરીમાં માનસી સોનીને પ્રથમ સ્થાન\nમાંડવીની યુવતી અમદાવાદમાં કોરોના વોરિયર તરીકે સેવારત\nપશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના ત્રણ વર્ષવાળા 165 કર્મચારીની બદલી\nઆરટીઓ કચેરીનું નેટ ઠપ થતાં આવતીકાલ સુધી કામગીરી બંધ\nખાનગી શાળાઓ દ્વારા ફી બાબતે ફરી મેસેજ કરાતાં વાલીઓ નારાજ\nકચ્છમાં સર્વત્ર ઉઘાડ : વાવણી શરૂ થશે\nહાજીપીર વિસ્તારમાં તીડ દેખાતાં ચિંતા\nમોકૂફ રખાયેલી પરીક્ષા લેવાની કચ્છ યુનિ.એ ફરી તૈયારી આરંભી\nકચ્છના ત્રણ બંદરોનો મહત્તમ ફાળો\nકચ્છના ��િંચાઈના કુલ 292 કામોને સૈદ્ધાંતિક મંજૂરી\nમુંદરા બંદરે ચાઇનાથી આવતા કન્ટેનટરનું ક્લીયરિંગ શરૂ\nદીનદયાળ બંદરે પ્રવાહી કાર્ગો બેવડાશે\nકચ્છમાં જુલાઈ મહિનો વરસાદ માટે રહ્યો શુકનવંતો\nકચ્છમાં હવે છૂટાછવાયાં ઝાપટાં વરસશે : હવામાન વિભાગનો વર્તારો\nગઢશીશા પંથકમાં ખેતીવાડીને નુકસાની\nવેરા માફીનું ઠીકરું બે કર્મીના શિરે ફોડવા પ્રયાસ \nશિક્ષકોના સી.પી.એસ. ખાતાની પ્રક્રિયા પૂર્ણ કરવા રજૂઆત\nરાપરના અયોધ્યાપુરીમાં પાંચ કેસ નીકળતાં ભય\nપ્રા.શિક્ષકોની સેવાપોથી ચકાસણી અર્થે જિલ્લાવાર તારીખ જાહેર કરાઈ\nદૂર-દૂર વસતા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ગુરુવંદના કરી\nઅંજાર મતક્ષેત્રના વિકાસકામો કેટલે પહોંચ્યા \nડીપીટી પ્રશાસનિક ભવન પૂર્વ કચ્છની કલેક્ટર કચેરીને ફાળવો\nગાંધીધામના ટાગોર રોડને દબાણ મુકત કરો\nકોરોના યોદ્ધા તબીબો માટે યોજાયો અનોખો વેબિનાર લગ્ન પસંદગી મેળો\nડીપીટી સાથે કરાર છતાં ગાંધીધામની શાળા પ્રવેશ ન આપતી હોવાની રાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00017.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://saksharthakkar.wordpress.com/2008/07/01/%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B9%E0%AA%AC%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A0%E0%AB%8B%E0%AA%A1/", "date_download": "2020-07-09T20:49:59Z", "digest": "sha1:ID7RRWZZYTWJDCNHGE4K3TB432DPBVNF", "length": 10419, "nlines": 126, "source_domain": "saksharthakkar.wordpress.com", "title": "શાહબુદ્દીન રાઠોડ – હું સાક્ષર..", "raw_content": "\nહું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણું…\nગ્રેટ ઇન્ડીયન લાફ્ટર ચેલેન્જની ૪ સિઝન આવી ગઇ. દર વખતે એ લોકો કંઇક નવું લાવવાનો પ્રયત્ન કરે છે, લોકો ને હસાવવાનાં ભાગરુપે. એની સામે આ છે શાહબુદ્દીન રાઠોડ, મેં એમની ૫ કેસેટ સો વખત સાંભળી હશે અને દર વખતે હું વધુને વધુ હસું છું, આખા પરિવાર સાથે માણી શકાય અને જ્ઞાન સાથે ગમ્મત પીરસનાર મહાનુભવ એટલે આપણા શાહબુદ્દીન રાઠોડ. પ્રસ્તુત છે એમનાં અમદાવાદમાં થયેલા એક લાઇવ પ્રોગ્રામનાં થોડા વિડીઓ.\nબધી પોસ્ટ્સ saksharthakkar દ્વારા જુઓ\n2 thoughts on “શાહબુદ્દીન રાઠોડ”\nસાચી વાત પરીવાર સાથે મનોરંજન અને જ્ઞાન ની વાતો અને રમુજો માણી શકાય એવા કલાકાર છે શહાબુદ્દીન ભાઇ\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nપહેલાના Previous post: એ દિવસો ભારે ગમતાં’તા\nઆગામી Next post: ટાબરિયાં ક્રિકેટ સંહિતા \nહું મહિનામાં એવરેજ ૨ પોસ્ટ કરું છું. જો તમે ઇચ્છતા હો કે જ્યારે નવી પોસ્ટ આવે, તમને ઈ-મેલથી જાણ થાય, તો નીચેનું બટન દબાવી ઈ-મેલ દ્વારા પોસ્ટ મેળવો.\n15 – ગો કોરોના – પેરોડી ગઝલ વિડિઓ (#100ગઝલપ્રોજેક્ટ)\n14 – કોરોના ના ઘૂંટડા (#100ગઝલપ��રોજેક્ટ)\n૧૩ – તો પણ ઘણું (#100ગઝલપ્રોજેક્ટ)\n12– મંઝિલોની માથાકૂટ (#100ગઝલપ્રોજેક્ટ)\n11– 2019 માં (#100ગઝલપ્રોજેક્ટ)\n10– મરજીયાત હેલ્મેટ (#100ગઝલપ્રોજેક્ટ)\n9 – ઝાંપે કોણ છે\n8- કમળાબા ની ફિલસુફી (#100ગઝલપ્રોજેક્ટ)\nલખુ ઝાકળથી પત્ર ને તમે તડકામાં ખોલો તો\nહવે પહેલો વરસાદ - Parody કવિતા\nવાર્તામાં વળાંક : સસલો અને કાચબો\n14 - કોરોના ના ઘૂંટડા (#100ગઝલપ્રોજેક્ટ)\nઅત્યાર સુધી… મહિનો પસંદ કરો માર્ચ 2020 (2) ફેબ્રુવારી 2020 (1) જાન્યુઆરી 2020 (1) ડિસેમ્બર 2019 (3) નવેમ્બર 2019 (2) ઓક્ટોબર 2019 (3) સપ્ટેમ્બર 2019 (3) ઓગસ્ટ 2019 (1) ઓગસ્ટ 2018 (1) ફેબ્રુવારી 2017 (1) ઓક્ટોબર 2016 (1) સપ્ટેમ્બર 2016 (1) જુલાઇ 2016 (1) જાન્યુઆરી 2016 (2) સપ્ટેમ્બર 2015 (1) ઓગસ્ટ 2015 (1) મે 2015 (1) એપ્રિલ 2015 (1) માર્ચ 2015 (1) ફેબ્રુવારી 2015 (3) નવેમ્બર 2014 (1) ઓગસ્ટ 2014 (1) મે 2014 (1) એપ્રિલ 2014 (1) ફેબ્રુવારી 2014 (2) જાન્યુઆરી 2014 (1) ઓગસ્ટ 2013 (1) જુલાઇ 2013 (1) જૂન 2013 (1) મે 2013 (2) માર્ચ 2013 (1) નવેમ્બર 2012 (2) ઓગસ્ટ 2012 (1) મે 2012 (1) એપ્રિલ 2012 (2) ફેબ્રુવારી 2012 (1) જાન્યુઆરી 2012 (4) ડિસેમ્બર 2011 (1) નવેમ્બર 2011 (1) સપ્ટેમ્બર 2011 (1) ઓગસ્ટ 2011 (3) જૂન 2011 (3) મે 2011 (1) એપ્રિલ 2011 (1) માર્ચ 2011 (1) ફેબ્રુવારી 2011 (1) જાન્યુઆરી 2011 (3) ડિસેમ્બર 2010 (2) નવેમ્બર 2010 (2) સપ્ટેમ્બર 2010 (2) ઓગસ્ટ 2010 (3) જુલાઇ 2010 (3) જૂન 2010 (1) મે 2010 (2) એપ્રિલ 2010 (1) માર્ચ 2010 (3) ફેબ્રુવારી 2010 (2) જાન્યુઆરી 2010 (3) ડિસેમ્બર 2009 (3) નવેમ્બર 2009 (2) ઓક્ટોબર 2009 (4) સપ્ટેમ્બર 2009 (4) ઓગસ્ટ 2009 (4) જુલાઇ 2009 (5) જૂન 2009 (2) માર્ચ 2009 (9) ફેબ્રુવારી 2009 (1) જાન્યુઆરી 2009 (2) ડિસેમ્બર 2008 (2) ઓક્ટોબર 2008 (3) સપ્ટેમ્બર 2008 (13) ઓગસ્ટ 2008 (12) જુલાઇ 2008 (10) જૂન 2008 (19)\nBagichanand પર 15 – ગો કોરોના – પેરોડી…\nનિરવ પર 15 – ગો કોરોના – પેરોડી…\njpatel3 પર 14 – કોરોના ના ઘૂંટડા (#…\nનીલમ શાહ પર 12– મંઝિલોની માથાકૂટ (#100ગઝલપ…\nબ્લોગ પરની દરેક પોસ્ટ પરની ઈમેજ વેબ પરથી લેવામાં આવી છે અને દરેક ઈમેજને હાઈપરલીંક કરવામાં આવી છે તેની પર ક્લિક કરતા તેના મૂળ સ્ત્રોત સુધી પહોચી શકાશે.\nહું આ લોકોને વાંચું છું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00017.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/10-amazing-facts-about-our-universe/", "date_download": "2020-07-09T20:08:42Z", "digest": "sha1:A4GRZREJACLHHB5F7ATA2AT3L2FG7DY6", "length": 5583, "nlines": 138, "source_domain": "tv9gujarati.in", "title": "રહસ્યમય બ્રહ્માંડના જાણો 10 રસપ્રદ તથ્યો! જુઓ VIDEO – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nરહસ્યમય બ્રહ્માંડના જાણો 10 રસપ્રદ તથ્યો\nજ્યારે પણ બ્રહ્માંડની વાત આવે છે ત્યારે આખી માનવ સભ્યતા અનેક પ્રકારની ઉત્સુકતા અને પ્રશ્નોથી ઘેરાયેલી હોય છે. આજે પણ આપણે આકાશગંગા વિશે બહુ ઓછું જાણીએ છીએ. પરંતુ આજે પણ બ્રહ્માંડ ઘણા રહસ્યોમાં લપેટાયેલું છે જે વૈજ્ઞાનિકોમાં સતત ઉત્સુકતા અને આશ્ચર્ય પેદા કરે છે. ચાલો જાણીએ બ્રહ્માંડ વિશેના રસપ્રદ રહસ્ય.\nREAD હવે તો 'રાફેલ' જ બચાવશે વાયુસેનાને, મિગ-21 ભારતીય વાયુસેના માટે બની રહી છે મોતની ઉડ્ડાન...\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nઆ પણ વાંચો: શું તમે કિડનીની પથરી છો પરેશાન અપનાવો આ રામબાણ ઘરેલું ઉપચાર અપનાવો આ રામબાણ ઘરેલું ઉપચાર\nતમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો\nREAD ચંદ્રની કક્ષામાં પહોંચ્યું ચંદ્રયાન-2, વૈજ્ઞાનિકોએ 90% સ્પીડ ઘટાડી મેળવી સફળતા\nસુરતમાં નકલી નોટોનો કેસઃ સ્વામી રાધારમણ સહિત ચાર આરોપીઓના કોર્ટે 4 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર\nVIDEO: અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં BRTS રૂટ પર બાઉન્સરો તૈનાત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00017.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.in/dead-body-is-left-among-passengers-on-a-plane-if-a-passenger-dies-onboard-know-more-flight-secrets/", "date_download": "2020-07-09T21:27:09Z", "digest": "sha1:MNBFF5UR7DQ2WYGBFC3PBJYPEZ3Y645G", "length": 5636, "nlines": 136, "source_domain": "tv9gujarati.in", "title": "વિમાનમાં મૃતદેહને રાખવામાં આવે છે જીવંત લોકોની સાથે! જાણો આવી જ ચોંકાવનારી હકીકતો! જુઓ VIDEO – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nવિમાનમાં મૃતદેહને રાખવામાં આવે છે જીવંત લોકોની સાથે જાણો આવી જ ચોંકાવનારી હકીકતો જાણો આવી જ ચોંકાવનારી હકીકતો\nહાલમાં હવાઈ મુસાફરી કરતા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સામાન્ય રીતે કોઈ પણ સમયે હવામાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા લગભગ એક મિલિયન જેટલી હોય છે. આવી સ્થિતિમાં તમારી હવાઇ યાત્રાને વધુ સ્માર્ટ બનાવવા માટે કેટલાક તથ્યો રજૂ કરીશું. આ 10 હકીકતોમાંથી કેટલીક તમારા માટે ખૂબ જ આશ્ચર્યજનક હશે.\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nઆ પણ વાંચો: ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહયા, જાણો એક ક્લિક પર..\nતમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો\nREAD VIDEO: ઇડરમાં પ્રથમવાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ, રાજયમાંથી ૩૩૧ સ્પર્ધકોએ લીધો ભાગ\nવિવાદનો પર્યાય અમદાવાદની DPS સ્કૂલને લઈ કલેકટરના આદેશ બાદ તપાસ તેજ\nVIDEO: વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે, નવનિર્મિત યુ.એન.મહેતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00017.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/jamnagar-municipal-education-committee-chairman-aakash-barad-four-policemen-suspended", "date_download": "2020-07-09T20:34:18Z", "digest": "sha1:W23U5NOJE6MNB4WCH5YXGAZ22YMXOIDT", "length": 7540, "nlines": 98, "source_domain": "www.vtvgujarati.com", "title": " જામનગરઃ પોલીસે મનપાના શિક્ષણ સમિતિના ચેરમેનને ઉઠાવી જઈ માર માર્યો, બાદમાં થયું આવું... | Jamnagar Municipal Education Committee chairman akash barad Four policemen suspended", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nકાર્યવાહી / પોલીસે જામનગર મનપાના શિક્ષણ સમિતિના ચેરમેનને ઉઠાવી જઈ માર માર્યો, બાદમાં થયું આવું...\nશિક્ષકને પોલીસ દ્વારા માર મરાતા પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. શિક્ષણ સમિતિના ચેરમેન આકાશ બારડને ચાર પોલીસ કર્મચારી વિરૂદ્ધ મારમારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધી હતી. આ આક્ષેપો બાદ આ ચારેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.\nજામનગર શિક્ષણ સમિતિના ચેરમેનને પોલીસ માર મામલો\nદરબાર ગઢ ચોકીના ચાર પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ\nચારેય પોલીસકર્મીઓ સામે મારમારી ધમકી આપ્યાની ફરિયાદ\nજામનગર શિક્ષણ સમિતિના ચેરમેનને પોલીસે માર મારવાના મામલે ઉગ્ર અસર થઇ છે. શિક્ષણ સમિતિના ચેરમેન આકાશ બારડ ઝઘડો કરતા 2 પક્ષને સમજાવવા ગયાં હતાં. તે સમયે પોલીસે આકાશ બારડને ઉઠાવી જઈને મારમાર્યા હોવાના આક્ષેપ થયાં છે.\nઆથી પોલીસ સ્ટેશને રાજકીય આગેવાનો અને લોકોના ટોળા એકછા થયા છે. આ ઘટનાની પ્રતિક્રિયા રૂપે દરબારગઢ ચોકીના 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ આ 4 પોલીસકર્મીઓ સામે મારમારી ધમકી આપ્યાની ફરિયાદ થઇ છે. જેમાં ASI અજય ચાવડા, ચંદ્રેશ પટેલ, LR મયુરસિંહ અને ધર્મેશ પટેલ સસ્પેન્ડ થયા છે. સમાધાનકારી વલણ અપનાવવાનો પ્રયાસ કરાયો છે.\nસુશાંતના નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગને કારણે ભાંગી પડ્યો છે કરણ જોહર, મિત્રએ કહ્યું-તેની હાલત...\nએક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી\nમહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ, અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત\njamnagar news akash barad Police શિક્ષણ સમિતી ચેરમેન જામનગર ગુજરાત\nનિર્ણય / VTVની ખબર પર સરકારની મહોર: આયાતી કોલસા આધારિત વીજ મથકોના...\nઅમદાવાદ / SVP હોસ્પિટલમાં રે��િડેન્ટ ડૉક્ટર્સનો વિરોધ : દર્દીઓ ઓછાં...\nપૂછપરછ / ચોથી વખત EDએ અહેમદ પટેલની કરી પૂછપરછ, પટેલે બાદમાં આપી...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / કાળાબજારી પર કંટ્રોલ ક્યારે\nઍનાલિસિસ / ગુજરાતની હાલની 2 સૌથી મોટી સમસ્યા\nEk Vaat Kau / હવાથી કોરોના ફેલાય WHOનું અત્યાર સુધી સૌથી મોટું નિવેદન\nમેઘતાંડવ / ગુજરાતમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00017.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchmitradaily.com/news/264329", "date_download": "2020-07-09T20:43:58Z", "digest": "sha1:VTBCV377SBLX3W5GJQA6SX2HKH6VWPSH", "length": 10570, "nlines": 87, "source_domain": "kutchmitradaily.com", "title": "એલ.એલ.ડી.સી. ખાતે જરી : વત્ર, ધાતુ સંવાદ સાથે પ્રદર્શન યોજાશે", "raw_content": "\nએલ.એલ.ડી.સી. ખાતે જરી : વત્ર, ધાતુ સંવાદ સાથે પ્રદર્શન યોજાશે\nભુજ, તા. 20 : શ્રૃજન દ્વારા સંચાલિત ભુજ-ભચાઉ હાઈવે પર અજરખપુર ખાતે આવેલા ઈન્ટરનેશનલ લેવલના ક્રાફ્ટ મ્યુઝિયમ `લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઈન સેન્ટર' ખાતે ગત વર્ષે શરૂ કરાયેલી `ઈન્સ્પીરેશન ગેલેરી' (પ્રેરણા ગેલેરી)માં હાલમાં ચાલી રહેલો `આરી : એક ટાંકો વૈવિધ્યસભર ભરતકામનો' દ્વિતીય શો પૂર્ણ કરી, નવું તૃતીય પ્રદર્શન (ત્રીજો શો)-`જરી : વત્ર અને ધાતુનો સંવાદ'નો આરંભ તા. 23 ઓગસ્ટના શુક્રવારે સવારના 9:30 કલાકે થશે. જરીના દોરાને કાપડ પર શણગાર માટે એવી રીતે ગોઠવવામાં આવે છે કે થ્રીડી ઈફેક્ટ આપે. આ વિવિધ જરીકામના ઉત્કૃષ્ટ નમૂના જે-તે કારીગરોની અદભુત કૃત્તિઓના સન્માન માટે પ્રદર્શિત થશે. તમામ કારીગરોએ પોતાની કલાનો વારસો, બેનમૂન કારીગરીનું પ્રદર્શન કરી કાપડ તથા અન્ય માધ્યમો પર ઉત્કૃષ્ટ ડિઝાઈન અને સોનેરી-રૂપેરી તારનાં માધ્યમથી અભિવ્યક્તિ આપી છે. અમી શ્રોફ, પ્રીતિબેન, ભોજાભાઈ મારવાડા તેમજ કચ્છના સુવિખ્યાત એન્ટિક કલેક્ટર વઝીરભાઈના પણ કેટલાક અલભ્ય નમૂનાઓને આમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનના માધ્યમથી આ તમામ કલા-કારીગરી અને કારીગરો, ડિઝાઈનરો સન્માનિત થશે, સાથોસાથ અહીંના સ્થાનિક અલગ-અલગ હસ્તકળાઓના કારીગરો પણ આ દ્વારા પ્રેરણા મેળવશે. આ નવનિર્મિત ગેલેરીમાં દર ચાર મહિને પ્રદર્શિત થનારી દુનિયાભરની હસ્તકળાઓ કે જેમાં ખાસ કરીને એમ્બ્રોઈડરી, વિવિંગ, પેઈન્ટિંગ વગેરેની વિવિધ શૈલીઓ અને આકર્ષક સ્વરૂપોના નમૂનાઓને અહીં આધુનિક રીતે અનોખા અંદાજથી રજૂ કરાય છે, એવું સંસ્થાના મહેશ ગોસ્વામીએ જણાવ્યું હતું.\nલાયસન્સમાં સરનામું બદલવા બોગસ ચૂંટણીકાર્ડ\nગાંધીધામની પાઇપ ચોરી અંગે અંતે પોલીસ ફરિયાદ દાખલ\nભુજમાં સમાધાન માટે બોલાવી, માર મારી, દવા પીવડાવી દેવાઇ : મોબાઇલ ચીલઝડપ કરનારે કર્યો હુમલો\nગાંધીધામમાં બાઇક સવારો પાસેથી મોંઘો દારૂ મળ્યો\nકોડાય ચાર રસ્તા અને પાલારા આત્મહત્યા કેસમાં બે મહિલાને આગોતરા-જામીન\nભુજમાં રોયલ્ટી ભર્યા વગરની ટ્રક ઝડપી પડાઇ : કુનરિયા નદીમાંથી રેતી ભરાઇ\nધોની નિવૃત્તિ લેવાનો નથી : મેનેજરની સ્પષ્ટતા\nકેન્દ્રીય માલ-સેવાકરમાં કચ્છનું યોગદાન મોટું\nનાની સિંચાઇના 32, મધ્યમના પાંચ ડેમ છલકાયા\nકોરોના પોઝિટિવ પરિચારિકાએ 10 સગર્ભાને રસી આપી\nમાંડવી તાલુકામાં એન.ડી.આર.એફની ટુકડીની મુલાકાત : રૂકમાવતી કોઝવેને હાનિ\nકચ્છમાં 11 નવા કોરોના સંક્રમિત; પાંચ સાજા થયા\nમજબૂત મનોબળથી ખોખરાના આધેડ પૂર્વ સરપંચે કોરોનાને મ્હાત આપી\nઅંજારમાં કોર્ટના સ્ટાફ કવાર્ટર્સને સેનિટાઇઝ કરાયા\nભાડિયામાં નદીના વહેણે જોખમ ઉભુ કરતાં રસ્તો તોડાયો: તંત્ર રિપેરિંગમાં પરોવાયું\nલખપત તા.ના 30 ગામનો પાણીપ્રશ્ન હલ\nપટેલ ચોવીસીના ગામોમાં તળાવો છલકાતાં મેઘલાડુ વહેંચાયા\nભુજની હોસ્પિટલમાં 1001 વૃક્ષનું વાવેતર\nસ્માર્ટી ટીન્સ કેટેગરીમાં માનસી સોનીને પ્રથમ સ્થાન\nમાંડવીની યુવતી અમદાવાદમાં કોરોના વોરિયર તરીકે સેવારત\nપશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના ત્રણ વર્ષવાળા 165 કર્મચારીની બદલી\nઆરટીઓ કચેરીનું નેટ ઠપ થતાં આવતીકાલ સુધી કામગીરી બંધ\nખાનગી શાળાઓ દ્વારા ફી બાબતે ફરી મેસેજ કરાતાં વાલીઓ નારાજ\nકચ્છમાં સર્વત્ર ઉઘાડ : વાવણી શરૂ થશે\nહાજીપીર વિસ્તારમાં તીડ દેખાતાં ચિંતા\nમોકૂફ રખાયેલી પરીક્ષા લેવાની કચ્છ યુનિ.એ ફરી તૈયારી આરંભી\nકચ્છના ત્રણ બંદરોનો મહત્તમ ફાળો\nકચ્છના સિંચાઈના કુલ 292 કામોને સૈદ્ધાંતિક મંજૂરી\nમુંદરા બંદરે ચાઇનાથી આવતા કન્ટેનટરનું ક્લીયરિંગ શરૂ\nદીનદયાળ બંદરે પ્રવાહી કાર્ગો બેવડાશે\nકચ્છમાં જુલાઈ મહિનો વરસાદ માટે રહ્યો શુકનવંતો\nકચ્છમાં હવે છૂટાછવાયાં ઝાપટાં વરસશે : હવામાન વિ���ાગનો વર્તારો\nગઢશીશા પંથકમાં ખેતીવાડીને નુકસાની\nવેરા માફીનું ઠીકરું બે કર્મીના શિરે ફોડવા પ્રયાસ \nશિક્ષકોના સી.પી.એસ. ખાતાની પ્રક્રિયા પૂર્ણ કરવા રજૂઆત\nરાપરના અયોધ્યાપુરીમાં પાંચ કેસ નીકળતાં ભય\nપ્રા.શિક્ષકોની સેવાપોથી ચકાસણી અર્થે જિલ્લાવાર તારીખ જાહેર કરાઈ\nદૂર-દૂર વસતા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ગુરુવંદના કરી\nઅંજાર મતક્ષેત્રના વિકાસકામો કેટલે પહોંચ્યા \nડીપીટી પ્રશાસનિક ભવન પૂર્વ કચ્છની કલેક્ટર કચેરીને ફાળવો\nગાંધીધામના ટાગોર રોડને દબાણ મુકત કરો\nકોરોના યોદ્ધા તબીબો માટે યોજાયો અનોખો વેબિનાર લગ્ન પસંદગી મેળો\nડીપીટી સાથે કરાર છતાં ગાંધીધામની શાળા પ્રવેશ ન આપતી હોવાની રાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00018.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchmitradaily.com/news/274463", "date_download": "2020-07-09T20:04:52Z", "digest": "sha1:K4VRQ5KTOUGYSRZIVKESTY2KON2U3UGW", "length": 9761, "nlines": 87, "source_domain": "kutchmitradaily.com", "title": "અદાણી જી.કે. જનરલમાં હડતાળ કરનારા રેસિડેન્ટ ડોકટરોએ સમાંતર ઓપીડી ચલાવી", "raw_content": "\nઅદાણી જી.કે. જનરલમાં હડતાળ કરનારા રેસિડેન્ટ ડોકટરોએ સમાંતર ઓપીડી ચલાવી\nભુજ, તા. 14 : અદાણી જી. કે. જનરલ હોસ્પિટલના 94 રેસિડેન્ટ ડોકટરોએ તેમની વિવિધ માંગ સાથે ગઇકાલે શરૂ કરેલી હડતાળ આજે જારી રાખી હતી. આજે સવારે ઓપીડી વિભાગની બહારના માર્ગ પર સમાંતર ઓપીડી ચાલુ કરી દર્દીઓનું નિદાન કરી દવાઓ આપી હોવાનું જણાવ્યું હતું. ગુજરાત અદાણી ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીસના જુનિયર ડોકટર્સ એસો.ના પ્રમુખ ડો. હાર્દિક પઢિયાર, ઉપપ્રમુખ ડો. જનક પટેલ, મુખ્ય સચિવ ડો. પૂજા પટેલ, પૂર્વ પ્રમુખ ડો. ઋષિ પટેલ વગેરેની આગેવાની હેઠળ આરંભાયેલી આ હડતાળ દરમ્યાન માગણીના બોર્ડ સાથે વિરોધ દર્શાવ્યો હતો. સવારથી સાંજે ચાર વાગ્યા સુધી 400થી 500 જેટલા દર્દીઓને સમાંતર ઓપીડી ચલાવી સેવા અપાઇ હતી અને સાંજે ડીનની કચેરી બહાર વિરોધ માટે એકત્ર થયા હતા તેવું ડો. રબારીએ જણાવ્યું હતું. દરમ્યાન, અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલની યાદીમાં જણાવ્યું હતું કે, તા. 13ના 15 ઓ.પી.ડી.માં 1341 દર્દીઓને ચકાસી રિપોર્ટ મેળવી અને સારવાર અપાઇ હતી એ સાથે આઇ.પી.ડી.માં અંદરના દર્દી તરીકે દાખલ થયેલા 540 દર્દીને સારવાર અપાઇ હતી. 154 જેટલા દર્દીઓને દવા આપવા ઉપરાંત બોટલ ચઢાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરાઇ હતી.\nલાયસન્સમાં સરનામું બદલવા બોગસ ચૂંટણીકાર્ડ\nગાંધીધામની પાઇપ ચોરી અંગે અંતે પોલીસ ફરિયાદ દાખલ\nભુ��માં સમાધાન માટે બોલાવી, માર મારી, દવા પીવડાવી દેવાઇ : મોબાઇલ ચીલઝડપ કરનારે કર્યો હુમલો\nગાંધીધામમાં બાઇક સવારો પાસેથી મોંઘો દારૂ મળ્યો\nકોડાય ચાર રસ્તા અને પાલારા આત્મહત્યા કેસમાં બે મહિલાને આગોતરા-જામીન\nભુજમાં રોયલ્ટી ભર્યા વગરની ટ્રક ઝડપી પડાઇ : કુનરિયા નદીમાંથી રેતી ભરાઇ\nધોની નિવૃત્તિ લેવાનો નથી : મેનેજરની સ્પષ્ટતા\nકેન્દ્રીય માલ-સેવાકરમાં કચ્છનું યોગદાન મોટું\nનાની સિંચાઇના 32, મધ્યમના પાંચ ડેમ છલકાયા\nકોરોના પોઝિટિવ પરિચારિકાએ 10 સગર્ભાને રસી આપી\nમાંડવી તાલુકામાં એન.ડી.આર.એફની ટુકડીની મુલાકાત : રૂકમાવતી કોઝવેને હાનિ\nકચ્છમાં 11 નવા કોરોના સંક્રમિત; પાંચ સાજા થયા\nમજબૂત મનોબળથી ખોખરાના આધેડ પૂર્વ સરપંચે કોરોનાને મ્હાત આપી\nઅંજારમાં કોર્ટના સ્ટાફ કવાર્ટર્સને સેનિટાઇઝ કરાયા\nભાડિયામાં નદીના વહેણે જોખમ ઉભુ કરતાં રસ્તો તોડાયો: તંત્ર રિપેરિંગમાં પરોવાયું\nલખપત તા.ના 30 ગામનો પાણીપ્રશ્ન હલ\nપટેલ ચોવીસીના ગામોમાં તળાવો છલકાતાં મેઘલાડુ વહેંચાયા\nભુજની હોસ્પિટલમાં 1001 વૃક્ષનું વાવેતર\nસ્માર્ટી ટીન્સ કેટેગરીમાં માનસી સોનીને પ્રથમ સ્થાન\nમાંડવીની યુવતી અમદાવાદમાં કોરોના વોરિયર તરીકે સેવારત\nપશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના ત્રણ વર્ષવાળા 165 કર્મચારીની બદલી\nઆરટીઓ કચેરીનું નેટ ઠપ થતાં આવતીકાલ સુધી કામગીરી બંધ\nખાનગી શાળાઓ દ્વારા ફી બાબતે ફરી મેસેજ કરાતાં વાલીઓ નારાજ\nકચ્છમાં સર્વત્ર ઉઘાડ : વાવણી શરૂ થશે\nહાજીપીર વિસ્તારમાં તીડ દેખાતાં ચિંતા\nમોકૂફ રખાયેલી પરીક્ષા લેવાની કચ્છ યુનિ.એ ફરી તૈયારી આરંભી\nકચ્છના ત્રણ બંદરોનો મહત્તમ ફાળો\nકચ્છના સિંચાઈના કુલ 292 કામોને સૈદ્ધાંતિક મંજૂરી\nમુંદરા બંદરે ચાઇનાથી આવતા કન્ટેનટરનું ક્લીયરિંગ શરૂ\nદીનદયાળ બંદરે પ્રવાહી કાર્ગો બેવડાશે\nકચ્છમાં જુલાઈ મહિનો વરસાદ માટે રહ્યો શુકનવંતો\nકચ્છમાં હવે છૂટાછવાયાં ઝાપટાં વરસશે : હવામાન વિભાગનો વર્તારો\nગઢશીશા પંથકમાં ખેતીવાડીને નુકસાની\nવેરા માફીનું ઠીકરું બે કર્મીના શિરે ફોડવા પ્રયાસ \nશિક્ષકોના સી.પી.એસ. ખાતાની પ્રક્રિયા પૂર્ણ કરવા રજૂઆત\nરાપરના અયોધ્યાપુરીમાં પાંચ કેસ નીકળતાં ભય\nપ્રા.શિક્ષકોની સેવાપોથી ચકાસણી અર્થે જિલ્લાવાર તારીખ જાહેર કરાઈ\nદૂર-દૂર વસતા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ગુરુવંદના કરી\nઅંજાર મતક્ષેત્રના વિકાસકામો કેટલે પહોંચ્યા \nડીપીટી પ્��શાસનિક ભવન પૂર્વ કચ્છની કલેક્ટર કચેરીને ફાળવો\nગાંધીધામના ટાગોર રોડને દબાણ મુકત કરો\nકોરોના યોદ્ધા તબીબો માટે યોજાયો અનોખો વેબિનાર લગ્ન પસંદગી મેળો\nડીપીટી સાથે કરાર છતાં ગાંધીધામની શાળા પ્રવેશ ન આપતી હોવાની રાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00018.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchmitradaily.com/news/274464", "date_download": "2020-07-09T20:49:11Z", "digest": "sha1:LC5TOSVOPEFLDZDRW4JMFQ62NVX2EJYH", "length": 10225, "nlines": 87, "source_domain": "kutchmitradaily.com", "title": "વાયુદળનો સંદેશ : પ્લાસ્ટિક ટાળો", "raw_content": "\nવાયુદળનો સંદેશ : પ્લાસ્ટિક ટાળો\nનલિયા, તા. 14 : ભારતીય વાયુદળની 87મી વર્ષગાંઠ નિમિત્તે નલિયા એરફોર્સના 25 જવાન સ્ટેચ્યુ ઓફ યુનિટી સાઈકલયાત્રાએ નીકળ્યા છે. નલિયા વાયુદળના વડા એર કોમોડોર ઇ.જે. એન્થોનીએ સાઈકલયાત્રીઓને સ્ટાર્ટ આપ્યો હતો. એરફોર્સના જવાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઇના સ્ટેચ્યુ સુધી 640 કિ.મી.નું અંતર કાપી છઠ્ઠા દિવસે ત્યાં પહોંચશે. માર્ગમાં આવતા મુખ્ય ગામોમાં રાષ્ટ્રીય એકતાના સંદેશા સાથે પર્યાવરણની જાળવણી, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા, સ્વરક્ષણ સહિતના સંદેશા સ્કૂલોનાં વિદ્યાર્થીઓને પણ આપશે. ટીમ લીડર આર. મોહનના નેતૃત્વ હેઠળ સાઈકલયાત્રીઓને વહેલી સવારે વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે વાયુદળ, તટરક્ષણદળ (કોસ્ટગાર્ડ), આર્મી, બી.એસ.એફ., અલ્ટ્રા, સાંઘી સિમેન્ટ, અને એચ.પી.સી.એલ.ના અધિકારીઓએ ઉપસ્થિત રહી સાઈકલયાત્રીઓને શુભેચ્છા પાઠવી હતી. સાઇકલથી મેરેથોનયાત્રાનાં સાહસ પાછળ પર્યાવરણ સંરક્ષણ, સાહસિકતાની ભાવનાની કેળવણી, રાષ્ટ્રીય અખંડિતતાની ભાવના કેળવવા માટે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાનો હેતુ હોવાનું નલિયા સ્થિત વાયુદળના વડા એર કોમોડોર એન્થોનીએ જણાવ્યું હતું. કુલ્લ છ દિવસ સુધી ચાલનારી આ 640 કિલોમીટરની સાહસિક સાઇકલ સફર દરમ્યાન સીમાના સંત્રીઓ રસ્તા પર આવતાં ગામડાંઓમાં લોકો તેમજ ખાસ કરીને શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને `સે નો ટુ પ્લાસ્ટિક' એટલે કે, પર્યાવરણના હિતમાં પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનો સંદેશ આપશે.\nલાયસન્સમાં સરનામું બદલવા બોગસ ચૂંટણીકાર્ડ\nગાંધીધામની પાઇપ ચોરી અંગે અંતે પોલીસ ફરિયાદ દાખલ\nભુજમાં સમાધાન માટે બોલાવી, માર મારી, દવા પીવડાવી દેવાઇ : મોબાઇલ ચીલઝડપ કરનારે કર્યો હુમલો\nગાંધીધામમાં બાઇક સવારો પાસેથી મોંઘો દારૂ મળ્યો\nકોડાય ચાર રસ્તા અને પાલારા આત્મહત્યા કેસમાં બે મહિલાને આગ��તરા-જામીન\nભુજમાં રોયલ્ટી ભર્યા વગરની ટ્રક ઝડપી પડાઇ : કુનરિયા નદીમાંથી રેતી ભરાઇ\nધોની નિવૃત્તિ લેવાનો નથી : મેનેજરની સ્પષ્ટતા\nકેન્દ્રીય માલ-સેવાકરમાં કચ્છનું યોગદાન મોટું\nનાની સિંચાઇના 32, મધ્યમના પાંચ ડેમ છલકાયા\nકોરોના પોઝિટિવ પરિચારિકાએ 10 સગર્ભાને રસી આપી\nમાંડવી તાલુકામાં એન.ડી.આર.એફની ટુકડીની મુલાકાત : રૂકમાવતી કોઝવેને હાનિ\nકચ્છમાં 11 નવા કોરોના સંક્રમિત; પાંચ સાજા થયા\nમજબૂત મનોબળથી ખોખરાના આધેડ પૂર્વ સરપંચે કોરોનાને મ્હાત આપી\nઅંજારમાં કોર્ટના સ્ટાફ કવાર્ટર્સને સેનિટાઇઝ કરાયા\nભાડિયામાં નદીના વહેણે જોખમ ઉભુ કરતાં રસ્તો તોડાયો: તંત્ર રિપેરિંગમાં પરોવાયું\nલખપત તા.ના 30 ગામનો પાણીપ્રશ્ન હલ\nપટેલ ચોવીસીના ગામોમાં તળાવો છલકાતાં મેઘલાડુ વહેંચાયા\nભુજની હોસ્પિટલમાં 1001 વૃક્ષનું વાવેતર\nસ્માર્ટી ટીન્સ કેટેગરીમાં માનસી સોનીને પ્રથમ સ્થાન\nમાંડવીની યુવતી અમદાવાદમાં કોરોના વોરિયર તરીકે સેવારત\nપશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના ત્રણ વર્ષવાળા 165 કર્મચારીની બદલી\nઆરટીઓ કચેરીનું નેટ ઠપ થતાં આવતીકાલ સુધી કામગીરી બંધ\nખાનગી શાળાઓ દ્વારા ફી બાબતે ફરી મેસેજ કરાતાં વાલીઓ નારાજ\nકચ્છમાં સર્વત્ર ઉઘાડ : વાવણી શરૂ થશે\nહાજીપીર વિસ્તારમાં તીડ દેખાતાં ચિંતા\nમોકૂફ રખાયેલી પરીક્ષા લેવાની કચ્છ યુનિ.એ ફરી તૈયારી આરંભી\nકચ્છના ત્રણ બંદરોનો મહત્તમ ફાળો\nકચ્છના સિંચાઈના કુલ 292 કામોને સૈદ્ધાંતિક મંજૂરી\nમુંદરા બંદરે ચાઇનાથી આવતા કન્ટેનટરનું ક્લીયરિંગ શરૂ\nદીનદયાળ બંદરે પ્રવાહી કાર્ગો બેવડાશે\nકચ્છમાં જુલાઈ મહિનો વરસાદ માટે રહ્યો શુકનવંતો\nકચ્છમાં હવે છૂટાછવાયાં ઝાપટાં વરસશે : હવામાન વિભાગનો વર્તારો\nગઢશીશા પંથકમાં ખેતીવાડીને નુકસાની\nવેરા માફીનું ઠીકરું બે કર્મીના શિરે ફોડવા પ્રયાસ \nશિક્ષકોના સી.પી.એસ. ખાતાની પ્રક્રિયા પૂર્ણ કરવા રજૂઆત\nરાપરના અયોધ્યાપુરીમાં પાંચ કેસ નીકળતાં ભય\nપ્રા.શિક્ષકોની સેવાપોથી ચકાસણી અર્થે જિલ્લાવાર તારીખ જાહેર કરાઈ\nદૂર-દૂર વસતા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ગુરુવંદના કરી\nઅંજાર મતક્ષેત્રના વિકાસકામો કેટલે પહોંચ્યા \nડીપીટી પ્રશાસનિક ભવન પૂર્વ કચ્છની કલેક્ટર કચેરીને ફાળવો\nગાંધીધામના ટાગોર રોડને દબાણ મુકત કરો\nકોરોના યોદ્ધા તબીબો માટે યોજાયો અનોખો વેબિનાર લગ્ન પસંદગી મેળો\nડીપીટી સાથે કરાર છતાં ગાંધીધામની શાળા પ્રવેશ ન આપતી હોવાની રાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00019.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://saksharthakkar.wordpress.com/2018/08/27/%E0%AA%B8%E0%AA%AD%E0%AA%B0-%E0%AA%8F-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B/", "date_download": "2020-07-09T21:58:37Z", "digest": "sha1:HW4XAPNEL2TXCDV64LFYN2K7BRCPE25E", "length": 14149, "nlines": 205, "source_domain": "saksharthakkar.wordpress.com", "title": "સભર એ રહ્યો – હું સાક્ષર..", "raw_content": "\nહું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણું…\n(રાગ- સફર – જબ હેરી મેટ સેજલ)\nજેણે એની વાત ટાળી,\nએને યાદ આવી નાની ,\nકોણ એવું તો સબળ છે\nઆવડે ને તો બતાવો…\nજે પણ એની સામે આયા\nએણે એવા તો ઘુમાયા\nઆ હું કોની ગાઉં ગાથા\nએ આમતો છે ડાહ્યો ને આદમી ભલો છે…\nપણ આમપા છો ગડબડ એ કરતો રહ્યો છે…\nમોટા હો કે નાના ના ભેદ્ભાવ રાખે\nએ સૌ ને બૌ મારે\nજનમ દિવસોનો ફરક ના પડ્યો…\nસભર એ હતો ને સભર એ રહ્યો..\nહદો સરહદોનો ફરકના પડ્યો\nસભર એ હતો ને સભર એ રહ્યો..\nતાલી, ટપલી, ચીમટી એને ના લુભાવે,\nધક્કા મુક્કાઓ થી એને સારું ફાવે,\nલાવે અંધારા, એ આંખે લાવે અંધારા.\nએ સવારે જ્યારે જ્યારે જાગે છે,\nકુતરા બુતરા ગાયો બાયો ભાગે છે\nબધા બિચારા, પશુ પંખીઓ બિચારા…\nનગરની નજરમાં કબરએ રહ્યો…\nસભર એ હતો ને સભર એ રહ્યો…\nજનમ દિવસોનો ફરક ના પડ્યો…\nસભર એ હતો ને સભર એ રહ્યો..\nગબ્બર બનવામાં સફળ એ રહ્યો…\nસભર એ હતો ને સભર એ રહ્યો..\nએ રહ્યો… એ રહ્યો…\nતા.ક. – લગભગ ૧.૫ વર્ષ પછી બ્લોગ પર પાછો આવ્યો અત્યાર સુધીનો બે પોસ્ટ્સ વચ્ચેનો સૌથી મોટો ગાળો. જો કોઈ હજુ પણ બ્લોગ વાંચતું હોય તો Thank you\nબધી પોસ્ટ્સ saksharthakkar દ્વારા જુઓ\nહેમલ વૈષ્ણવ કહે છે:\nનેક્સટ પોસ્ટ માટે હવે વધારે રાહ ના જોવડાવતો…\nહાહા…ચોક્કસ… હવે વધારે રેગ્યુલર થઈશ… તારા બ્લોગની જ પ્રેરણા લઇ ને પાછો બ્લોગ પર આવ્યો છું… 🙂\nઆઈ શપથ વત્તા ક્લાસિકાનો સોંગ 🙂\nભલે પધાર્યા [ જવા’ની છૂટ નથી \n તમારા જેવા યજમાન કહે એટલે હવે નહી જઈએ.. 🙂\n RSS FEED થકી FLYM એપ ની મદદથી હું બધા અપડેટ્સ મેળવું છું. વેલકમ બેક (આ પ્રતિભાવ આપવા સ્તો ખાસ એપ છોડીને અહીં સાઈટ પર આવ્યો છું.)\nRSS અમર રહે(feed) 🙂 … પ્રતિભાવ આપવા આવવા બદલ આભાર… તમારો આ પ્રતિભાવ મારા માટે motivation બની રહેશે. 🙂\nઅમે વાંચીએ છીએ 🙂\nજાણીને આનંદ થયો 🙂\nલખે છે ઓછું ને (ધીરજની) પરીક્ષાઓ કેમ વધારે લે છે\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nપહેલાના Previous post: Belated વાસી વેલેન્ટાઈન ડેનું ગીત (સારું થયું prequel)\nઆગામી Next post: હવે પહેલો વરસાદ – Parody કવિતા\nહું મહિનામાં એવરેજ ૨ પોસ્ટ કરું છું. જો તમે ઇચ્છતા હો કે જ્યારે નવી પોસ્ટ આવે, તમને ઈ-મેલથી જાણ થાય, તો નીચેનું બટન દબાવી ઈ-મેલ દ્વારા પોસ્ટ મેળવો.\n15 – ગો કોરોના – પેરોડી ગઝલ વિડિઓ (#100ગઝલપ્રોજેક્ટ)\n14 – કોરોના ના ઘૂંટડા (#100ગઝલપ્રોજેક્ટ)\n૧૩ – તો પણ ઘણું (#100ગઝલપ્રોજેક્ટ)\n12– મંઝિલોની માથાકૂટ (#100ગઝલપ્રોજેક્ટ)\n11– 2019 માં (#100ગઝલપ્રોજેક્ટ)\n10– મરજીયાત હેલ્મેટ (#100ગઝલપ્રોજેક્ટ)\n9 – ઝાંપે કોણ છે\n8- કમળાબા ની ફિલસુફી (#100ગઝલપ્રોજેક્ટ)\nલખુ ઝાકળથી પત્ર ને તમે તડકામાં ખોલો તો\nહવે પહેલો વરસાદ - Parody કવિતા\nવાર્તામાં વળાંક : સસલો અને કાચબો\n14 - કોરોના ના ઘૂંટડા (#100ગઝલપ્રોજેક્ટ)\nઅત્યાર સુધી… મહિનો પસંદ કરો માર્ચ 2020 (2) ફેબ્રુવારી 2020 (1) જાન્યુઆરી 2020 (1) ડિસેમ્બર 2019 (3) નવેમ્બર 2019 (2) ઓક્ટોબર 2019 (3) સપ્ટેમ્બર 2019 (3) ઓગસ્ટ 2019 (1) ઓગસ્ટ 2018 (1) ફેબ્રુવારી 2017 (1) ઓક્ટોબર 2016 (1) સપ્ટેમ્બર 2016 (1) જુલાઇ 2016 (1) જાન્યુઆરી 2016 (2) સપ્ટેમ્બર 2015 (1) ઓગસ્ટ 2015 (1) મે 2015 (1) એપ્રિલ 2015 (1) માર્ચ 2015 (1) ફેબ્રુવારી 2015 (3) નવેમ્બર 2014 (1) ઓગસ્ટ 2014 (1) મે 2014 (1) એપ્રિલ 2014 (1) ફેબ્રુવારી 2014 (2) જાન્યુઆરી 2014 (1) ઓગસ્ટ 2013 (1) જુલાઇ 2013 (1) જૂન 2013 (1) મે 2013 (2) માર્ચ 2013 (1) નવેમ્બર 2012 (2) ઓગસ્ટ 2012 (1) મે 2012 (1) એપ્રિલ 2012 (2) ફેબ્રુવારી 2012 (1) જાન્યુઆરી 2012 (4) ડિસેમ્બર 2011 (1) નવેમ્બર 2011 (1) સપ્ટેમ્બર 2011 (1) ઓગસ્ટ 2011 (3) જૂન 2011 (3) મે 2011 (1) એપ્રિલ 2011 (1) માર્ચ 2011 (1) ફેબ્રુવારી 2011 (1) જાન્યુઆરી 2011 (3) ડિસેમ્બર 2010 (2) નવેમ્બર 2010 (2) સપ્ટેમ્બર 2010 (2) ઓગસ્ટ 2010 (3) જુલાઇ 2010 (3) જૂન 2010 (1) મે 2010 (2) એપ્રિલ 2010 (1) માર્ચ 2010 (3) ફેબ્રુવારી 2010 (2) જાન્યુઆરી 2010 (3) ડિસેમ્બર 2009 (3) નવેમ્બર 2009 (2) ઓક્ટોબર 2009 (4) સપ્ટેમ્બર 2009 (4) ઓગસ્ટ 2009 (4) જુલાઇ 2009 (5) જૂન 2009 (2) માર્ચ 2009 (9) ફેબ્રુવારી 2009 (1) જાન્યુઆરી 2009 (2) ડિસેમ્બર 2008 (2) ઓક્ટોબર 2008 (3) સપ્ટેમ્બર 2008 (13) ઓગસ્ટ 2008 (12) જુલાઇ 2008 (10) જૂન 2008 (19)\nBagichanand પર 15 – ગો કોરોના – પેરોડી…\nનિરવ પર 15 – ગો કોરોના – પેરોડી…\njpatel3 પર 14 – કોરોના ના ઘૂંટડા (#…\nનીલમ શાહ પર 12– મંઝિલોની માથાકૂટ (#100ગઝલપ…\nબ્લોગ પરની દરેક પોસ્ટ પરની ઈમેજ વેબ પરથી લેવામાં આવી છે અને દરેક ઈમેજને હાઈપરલીંક કરવામાં આવી છે તેની પર ક્લિક કરતા તેના મૂળ સ્ત્રોત સુધી પહોચી શકાશે.\nહું આ લોકોને વાંચું છું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00019.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.haridesai.com/2019/10/importance-of-bharat-ratna-savarkar.html", "date_download": "2020-07-09T21:08:38Z", "digest": "sha1:ITQVYZQCSQWSS72IEFFCAQOU6TQV4RBK", "length": 27992, "nlines": 68, "source_domain": "www.haridesai.com", "title": "Importance of 'Bharat Ratna' Savarkar", "raw_content": "\n· હિંદુ મહાસભાના અધ્યક્ષ ખરા પણ નાસ્તિક\n· ૧૯૩૭માં જ હિંદુ-મુસ્લિમ અલગ રાષ્ટ્ર ગણ્યાં\n· અહિંસા મુદ્દે મહાત્મા-સ્વાતંત્ર્યવીર આમનેસામને\nએકીસાથે વંચિતોનાં આરાધ્ય જ્યોતિબા ફૂલે-સાવિત્રીબાઈ ફૂલે તેમ જ હિંદુત્વ અને હિંદુરાષ્ટ્રના પ્રણેતા બેરિસ્ટર વિનાયક દામોદર સાવરકરને ભારતરત્ન આપવાના મુદ્દાને મહારાષ્ટ્ર જેવા પ્રગતિશીલ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના વચનનામામાં સામેલ કરવાનો માસ્ટરસ્ટ્રોક કેન્દ્ર અને રાજ્યમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ મારે ત્યારે સ્વાભાવિક છે કે વિવાદવંટોળ જાગે. મૂળે સાવરકરને ભારતરત્ન આપવાની મિત્રપક્ષ શિવસેનાની માંગણી હતી. ઈતિહાસ અને ઈતિહાસપુરુષો કે વ્યક્તિત્વોના નામે ગાજવીજ કરીને રાજકારણ ખેલાતું હોય છે ત્યારે જે તે સમયે જે તે વ્યક્તિત્વના અમુક અનુકૂળ પાસાને લઈને જ લાભ ખાટવાની કોશિશ થતી હોય છે અથવા તો પ્રજાને ભાવાવેશમાં લાવીને મત અંકે કરી લેવાના ખેલ રચાતા હોય છે.વાસ્તવમાં જે તે વ્યક્તિના પૂર્ણ વ્યક્તિત્વની ચર્ચા ક્યારેક જ થતી હોય છે.અંધજનના હાથીવાળી કથા આપણે ત્યાં ખૂબ જાણીતી છે એટલે સાવરકરને ભારતરત્ન આપવાની વાત આવી તો કયા સાવરકરને આ સર્વોચ્ચ ઇલકાબ અર્પણ કરવાનો પ્રચાર કરીને પ્રજાને કે મતદારો પલાળવાનો પ્રયાસ થાય છે એ પણ સમજી લેવાની જરૂર ખરી. ફૂલે દંપતી અને સાવરકર બેઉને એક જ માળામાં ગૂંથી શકાય કે કેમ એ જરા નોખો પ્રશ્ન છે પરંતુ રાજકારણમાં લક્ષ્યાંક એટલે કે અંતિમ નિશાન મહત્વનાં હોય છે. મહારાષ્ટ્રમાં પછાત ગણાતા સમાજમાં મહાત્મા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેનું નામ પ્રભાવ પાડી શકે અને ઉજળિયાતોમાં વીર સાવરકરનું નામ. જોકે રાજકારણના ચૂંટણી જીતવાના ખ્યાલોમાં આવાં મહાન વ્યક્તિત્વોના વિચાર કે કામગીરી અંગેની ગંભીરતા ભાગ્યે જ હોય છે. વર્તમાન તબક્કામાં ચર્ચા ફૂલે દંપતીના ઐતિહાસિક સેવા અને વંચિત ઉત્થાનના યજ્ઞની ઓછી,પણ સાવરકર અને મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેની વધુ થાય છે એ સ્વાભાવિક પ્રક્રિયા છે.\nદક્ષિણ આફ્રિકેથી લંડન આવેલા બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી સાથે વર્ષ ૧૯૦૯માં પહેલીવાર હિંદીઓના દશેરામિલન નિમિત્તે વિદ્યાર્થી અવસ્થામાં જ સાવરકરની મુલાકાત થયેલી. એ વેળા એક જ મંચ પરથી ગાંધીજીએ ભગવાન રામના વ્યક્તિત્વની માંડણી કરી હતી અને સાવરકરે મા દુર્ગાની ‘દુષ્ટોની સંહારક’ પ્રતિભાની વાત મૂકી હતી. ભવિષ્યમાં બંને બેરિસ્ટર ભારતીય મંચ પર અહિંસા અને હિંસાના મુદ્દે ટકરાવાના સંકેત અહીં પહેલી મુલાકાતમાં મળી ચૂક્યા હતા.બંને સનાતની હતા. હિંદુ હોવાનું ખસૂસ ગર્વ લેનારા હતા. ���ોકે બંનેના આઝાદી મેળવવા માટેના માર્ગ નોખા હતા. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ની સંધ્યાએ મહાત્મા ગાંધીની પુણેરી નથુરામ ગોડસેએ હત્યા કરી ત્યારથી આજ લગી બેરિસ્ટર સાવરકરનું નામ પણ એ હત્યાના કાવતરા સાથે જોડાયેલું માનવામાં આવતું રહ્યું છે, ભલે સાવરકર એ કાંડના આરોપી તરીકે છૂટી ગયા હોય. મહારાષ્ટ્રના કોંગ્રેસી આગેવાનો પણ સાવરકર માટે કૂણી લાગણી ધરાવતા હતા, એ ઐતિહાસિક ઘટનાક્રમનો પડઘો હમણાં પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ થકી પણ ચૂંટણી સભાઓમાં પાડવામાં આવ્યો. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલના ૨૭ ફેબ્રુઆરી ૧૯૪૮ના પત્રના એ શબ્દોને વારંવાર ટાંકવામાં આવે છે કે “મહાત્માની હત્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો હાથ નહોતો, પણ સાવરકરના સીધા જ માર્ગદર્શનમાં જ હિંદુ મહાસભાના એક જૂથ થકી હત્યાનું આ કાવતરું ઘડાયું હતું અને પાર પડાયું હતું.” ભાજપ સંઘનું રાજકીય સંતાન છે. સ્વયં સંઘનિષ્ઠ પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ આડવાણી પણ પોતાના બ્લોગમાં આ પત્ર સંઘના બચાવમાં ટાંકતા રહ્યા છે. જોકે ઘણા લાંબા સમય સુધી સંઘ-જનસંઘ-ભાજપમાં હિંદુ મહાસભા સાથે અંતર રાખવાની ભૂમિકા જળવાઈ હતી. વાજપેયી શાસન વખતે વિપક્ષી કોંગ્રેસના વિરોધને અવગણીને લોકસભાના સેન્ટ્રલ હોલમાં સાવરકરનું પૂર્ણાકૃતિ તૈલચિત્ર મૂકાવવા ઉપરાંત આંદામાન-નિકોબારમાં પણ એમનું સ્મારક કરવામાં આડવાણીની પહેલ નોંધવી પડે. વર્ષ ૨૦૦૧માં પણ સાવરકરનું નામ ભારતરત્ન માટે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પ્રસ્તાવિત કર્યું હતું. એ વેળાના રાષ્ટ્રપતિ કે.આર.નારાયણન થકી વિવાદવંટોળ જાગવાની આશંકા વ્યક્ત કરાતાં એ દરખાસ્ત માંડી વાળવા અટલજીના જન્મદિને જ એમને નારાયણને સમજાવી લીધા હતા. ભારતરત્ન માટેનું એક કે ત્રણેક નામો સામાન્ય રીતે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મળીને નક્કી કરે છે. આ વખતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને સમવિચારી હોવાથી સાવરકરને દેશનો સર્વોચ્ચ સન્માન ઇલકાબ મળવામાં કોઈ અવરોધ શક્ય નથી.\nડબલ જનમટીપની સજા પામેલા ક્રાંતિકારી વિ.દા. સાવરકર આંદામાનની જેલમાંથી છૂટવા માટે અનેકવાર માફીનામાં લખી ચૂક્યાનું અને એમના હિંદુત્વમાં મુસ્લિમો માટે ભારોભાર દ્વેષ હોવાનું ખૂબ ચર્ચાતું રહ્યું છે. જોકે એમના વ્યક્તિત્વનાં બીજાં મહત્વનાં પાસાંની બહુ ઓછી ચર્ચા થાય છે. સ્વાતંત્ર્યવીર સાવરકર ભલે હિંદુ મહાસભાના અધ્યક્ષ હતા છતાં એ પોતાનાં પક્ષને ધાર્મિક ગણાવવાનું નકારતા હતા અને પોતે નાસ્તિક હતા. અસ્પૃશ્યતાનિવારણમાં મહાત્મા ગાંધીની જેમ પ્રયાસો આદરવાના અને સહયોગ કરવાના આગ્રહી હતા એટલું જ નહીં, ગોમાતાના જતનના સમર્થક ખરા પણ ગાયને પૂજવાની કે પવિત્ર ગણવાની વાત એમને માન્ય નહોતી. હિંદુઓના સૈનિકીકરણના એ ખૂબ આગ્રહી હતા. મહાત્મા ગાંધીની હત્યાના પ્રકરણમાં જેલવાસી થયેલા અને આરોપી લેખાયેલા ગોડસેના ગુરુ અને પ્રેરણાદાતા તેમ જ નથુરામના “અગ્રણી” અખબાર માટે આર્થિક સહાય કરનાર સાવરકરના જીવનનાં અન્ય મહત્વનાં પાસાં વણસ્પર્શ્યાં રહે છે. સાવરકર હંમેશ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જ દરેક બાબતને જોવા માટે ટેવાયેલા હતા. આંદામાનની સેલ્યુલર જેલમાં જતાં પહેલાં ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે ગ્રંથ લખનારા સાવરકર અને જેલમાંથી સશર્ત મુક્તિ મેળવીને રત્નાગિરી આવી પહોંચેલા સાવરકરના વ્યક્તિત્વમાં ઘણું પરિવર્તન આવ્યું હતું.આંદામાનમાં કાળાપાણીની સજા ભોગવવા લઇ જવાયેલા સાવરકર ‘૧૮૫૭’માં મુસ્લિમો પ્રત્યે ઉદાર છે,પણ જેલમુક્તિ પછી એ મુસ્લિમો પ્રત્યે એકદમ પરાયાનો વર્તાવ કરે છે. બેરિસ્ટર હોવા છતાં કવિ, નવલકથાકાર, ઇતિહાસકાર અને સૌથી વધુ તો ગહન રાજકીય ચિંતક એવા સાવરકર વર્તમાન શાસકોના આરાધ્યપુરુષ ડૉ.કેશવ બલિરામ હેડગેવારના માર્ગદર્શક હતા. જોકે બંને વચ્ચે અસંમતિ છતાં સંમતિ હતી. ડિસેમ્બર ૧૯૩૮ના ભાગાનગર (હૈદરાબાદ) મુક્તિ સત્યાગ્રહમાં સંઘ એક સંગઠન તરીકે સામેલ નહીં થાય એવા સરસંઘચાલક ડૉ. હેડગેવારની ભૂમિકાથી સાવરકર નારાજ થયાની નોંધ ના.હ. પાલકર પણ ‘ડૉ.હેડગેવાર ચરિત્ર’માં કરે છે. જયારે ૧૯૩૦-૩૧માં સ્વયં હેડગેવાર જંગલ-સત્યાગ્રહમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે એમણે સરસંઘચાલક પદ ડૉ.લ.વા.પરાંજપેને સુપરત કર્યું હતું અને એ જેલમુક્ત થયા ત્યારે ફરી એ સ્વીકાર્યું હતું. ૧૯૨૫માં સંઘની સ્થાપના કરનાર ડૉ. હેડગેવાર ૧૯૩૭ સુધી કોંગ્રેસમાં હતા. ૧૯૪૦માં એમનું નિધન થયું હતું.\nસ્વાતંત્ર્યવીર સાવરકર અખંડ ભારતના પુરસ્કર્તા ખરા,પણ હિંદુ અને મુસ્લિમ બંને અલગ રાષ્ટ્ર (નેશન) છે એ દ્વિરાષ્ટ્રનો સિદ્ધાંત તેમણે મુસ્લિમો માટે પાકિસ્તાન મેળવનારા બેરિસ્ટર મહંમદઅલી ઝીણા કરતાં ત્રણ વર્ષ પહેલાં કર્ણાવતી (અમદાવાદ) ખાતેના ૧૯૩૭ના હિંદુ મહાસભાના અધિવેશનમાં મૂક્યો હતો. ઝીણાની અધ્યક્ષતામાં માર્ચ ૧૯૪૦માં લાહોરમાં મળેલા મુસ્લિમ લીગના અધિવેશનમાં બંગાળના પ્રીમિયર (મુખ્યમંત્રી) ફઝલુલ હકે મૂકેલા ‘પાકિસ્તાન ઠરાવ’ ને બહાલી અપાઈ હતી અને હિંદુ તથા મુસ્લિમ બંને અલગ રાષ્ટ્ર છે એ ભૂમિકા સ્વીકારાઈ હતી. ભાગલા વાસ્તવિક થયા ત્યારે ખિન્ન નથુરામ ગોડસેએ ગાંધીજીને એ માટે દોષિત લેખીને તેમની હત્યા કરી. ગોડસેને તો ગાંધીહત્યા માટે ફાંસી થઇ હતી,પણ એમનો સાથ દેવા માટે તેમના નાનાભાઈ ગોપાલ ગોડસેને ૧૮ વર્ષની કેદ થઇ હતી. ગોપાલનાં સ્થપતિ પુત્રી અને સાવરકરના ભત્રીજા સાથે પરણેલાં હિમાની સાવરકરે “સાવરકર સમગ્ર”ના દસ ગ્રંથો પ્રકાશિત કરાવ્યા છે. આમાંના ૯મા ગ્રંથમાં કર્ણાવતીના એ વ્યાખ્યાનનો સમાવેશ છે. એમાં સાવરકરે હિંદુરાષ્ટ્ર નેપાળના રાજાની પ્રશંસા કરવા ઉપરાંત ‘હિંદુ’ શબ્દની પરિભાષા સ્પષ્ટ કરી છે.મુસ્લિમો “સદાય મક્કા –મદીના ભણી જુએ છે’ અને ‘હિંદુઓની પુણ્યભૂમિ અને પિતૃભૂમિ’ની વાત કરીને સાવરકર સ્વરાજના અર્થને પણ સમજાવે છે. ઔરંગઝેબનું સ્મરણ કરીને મુસ્લિમોને યાતના આપવાની પણ તેમાં ભારોભાર તરફેણ કરે છે. સાવરકર કહે છે: “હિંદુસ્થાનમાં બે વિરોધી રાષ્ટ્ર વિદ્યમાન છે. હિંદુસ્થાનમાં હિંદુ અને મુસલમાન એવાં બે રાષ્ટ્ર અસ્તિત્વમાં છે.” વિરોધાભાસો પ્રત્યેકના રાજકીય જીવનમાં આવે છે. જે સાવરકર મુસ્લિમો માટે આવો મત ધરાવે છે એ જ સાવરકર પોતાના પક્ષ હિંદુ મહાસભાને એ જ ઝીણાના મુસ્લિમ લીગ સાથે સત્તામાં ભાગીદારી કરવા માટે પણ સંમતિ આપે છે. એટલું જ નહીં, ગાંધીજીની અહિંસાની સતત ઠેકડી ઉડાવતાં એમના “હિંદ છોડો” આંદોલન ને “હિંદ તોડો” આંદોલન ગણાવીને એનો વિરોધ કરી અંગ્રેજ શાસકો સાથે રહેવાનું પસંદ કરે છે. બંગાળમાં પેલા ‘પાકિસ્તાન પ્રસ્તાવ’વાળા જ ફઝલુલ હકની સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે જોડવા માટે હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીને સંમતિ આપે છે. ડૉ.મુકરજી પાછળથી હિંદુ મહાસભા સાથે છેડો ફાડે છે, આઝાદ ભારતની પ્રથમ નેહરુ સરકારમાં જોડાય છે અને તેમાંથી પણ ફારેગ થઈને ભાજપના પૂર્વઅવતાર જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ થાય છે. સિંધ પ્રાંતમાં પણ મુસ્લિમ લીગ સાથે સરકાર રચવા માટે સાવરકરે હિંદુ મહાસભાને સંમતિ આપી હતી. વાયવ્ય પ્રાંતમાં પણ આવું જ થયું. સિંધની ધારાસભામાં તો માર્ચ ૧૯૪૩માં જી.એમ.સૈયદે મૂકેલો પાકિસ્તાન ઠરાવ પસાર થયો ત્યારે ત્યાં મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની સંયુક્ત સરકાર હતી, હિંદુ મહાસભાના સભ્યો એ વેળા વોકઆઉટ કરી ગયા હતા અને ત્રણેય હિંદુ મંત્રીઓએ વિરુદ્ધમાં મત આપ્યા છતાં સરકારમાંથી ફારેગ થવા રાજીનામાં આપ્યાં નહોતાં.\nગાંધી અને જૈન-બૌદ્ધની અહિંસા\nસાવરકરને ગાંધીજી માટે ઘૃણાભાવ હતો એ વાત એમના વાણી અને વર્તનમાં સતત ઝળકતો હતો.મહાત્મા ગાંધીની અહિંસા કાયરની અહિંસા નહીં હોવા છતાં સાવરકર પોતાની રીતે એનું અર્થઘટન કરતા હતા.એટલું જ નહીં, જૈન અને બૌદ્ધ ધર્મના અહિંસાવાદનું પ્રતિપાદન કરવામાં પણ એમણે આ બંને ધર્મો “સશસ્ત્ર પ્રતિકાર”ના સમર્થક હોવાનું તારણ મદુરાઈમાં હિંદુ મહાસભાના ૧૯૪૦ના ૨૨મા અધિવેશનમાં અધ્યક્ષીય ભાષણમાં કર્યું હતું: “બૌદ્ધ ધર્મ અથવા જૈન ધર્મે અહિંસાવાદનું જે પ્રતિપાદન કર્યું છે તે ગાંધીજી દ્વારા તમામ સંજોગોમાં સશસ્ત્ર પ્રતિકારનો નિષેધ કરવાવાળી અહિંસાથી પૂર્ણતઃ વિપરીત છે.” જૈન આચાર્યોએ ક્યારેય જૈન સેનાને યુદ્ધમાં જતાં રોકવાનો બોધ કર્યો નથી. હત્યા કરવાવાળાની હત્યા કરવામાં પાપ નથી લાગતું એવો બોધ ‘મન્યુસ્તન મન્યુમર્હતિ’ શબ્દો દ્વારા ગૌતમ બુદ્ધે કર્યો છે.” સાવરકરની આડશે ગાંધી-સરદારના વિરોધીઓને પણ પોતાના સમર્થનમાં લેવાનો ચૂંટણીમાં થઇ રહેલો પ્રયાસ યુદ્ધ અને પ્રેમમાં બધું જ વાજબી લેખાય (એવરીથિંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોર) એવી ભૂમિકા વર્તમાન શાસકો અપનાવી રહ્યા છે. એની યોગ્યાયોગ્યતા તો સમયાંતરે ચકાસાશે, પણ અત્યારે તો લાગે છે કે ફૂલે-સાવરકરના નામે એમના માટે મતનાં તરભાણાં જરૂર ભરાશે.\nઇ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧૮ ઓક્ટોબર ૨૦૧૯ પ્રકાશન: મુંબઈ સમાચાર રવિવારીય ઉત્સવ પૂર્તિ ૨૦ ઓક્ટોબર ૨૦૧૯) વેબ લિંક: http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx\nહે મહાજ્ઞાનીઓ,, આપ સૌમાંના કેટલાક સરદાર પટેલને કાશ્મીર મામલાથી દૂર રખ…\nતમિળનાડુમાં એક યુગ આથમ્યો , નવાની કશ્મકશ અતીતથી આજ : ડૉ. હરિ દેસાઈ જ…\nસરદાર પટેલની હત્યાનાં કાવતરાં કારણ - રાજકારણ : ડૉ . હરિ દેસાઈ · …\nઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ડૉ.બાબાસાહેબ આંબેડકર ચેરનું પ્રથમ સ્મૃતિ વ્યાખ્યાન …\nવાત સરદાર પટેલના પેંગડામાં પગ ઘાલવા ઉત્સુક અમિત શાહની ડૉ . હરિ દેસા…\nનવાબીનગરી પાલણપુરમાં ભાષા - સાહિત્ય અને સંસ્કૃતિનું સહચિંતન ડૉ . હર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00019.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/syntran-p37096453", "date_download": "2020-07-09T21:09:58Z", "digest": "sha1:ZHLPUFGGHYMKYUP7MOFAYF3JDNKZBNAG", "length": 20216, "nlines": 365, "source_domain": "www.myupchar.com", "title": "Syntran in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી", "raw_content": "\nSyntran નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Syntran નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Syntran નો ઉપયોગ સુરક્ષિત છે\nગર્ભાવસ્થા દરમિયાન Syntran સામાન્ય આડઅસરો પેદા કરી શકે છે. જો તમને તેની હાનિકારક અસરો લાગે, તો તરત જ આ દવા લેવાનું બંધ કરો, અને તમારા ડૉક્ટરની સલાહ વગર ફરીથી Syntran ન લો.\nશું સ્તનપાન દરમ્યાન Syntran નો ઉપયોગ સુરક્ષિત છે\nજો તમે સ્તનપાન કરાવતા હોવ તો Syntran લેવાથી ગંભીર આડઅસર થઈ શકે છે. તમારા ડૉક્ટર કહે તે જરૂરી છે ત્યાં સુધી Syntran ન લેવી જોઈએ.\nકિડનીઓ પર Syntran ની અસર શું છે\nકિડની પર Syntran ની આડઅસરોના બહુ ઓછા કેસો નોંધાયા છે.\nયકૃત પર Syntran ની અસર શું છે\nયકૃત પર Syntran હળવી આડઅસરો ધરાવી શકે છે. મોટા ભાગનાં લોકો યકૃત પર કોઇ અસર જોતા નથી.\nહ્રદય પર Syntran ની અસર શું છે\nહૃદય પર Syntran ખૂબ જ હળવી આડઅસરો ધરાવે છે.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Syntran ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Syntran લેવી ન જોઇએ -\nશું Syntran આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, Syntran લેવાથી વ્યસન થતું નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nના, Syntran લીધા પછી, તમારે વાહન અથવા ભારે મશીનરી ચલાવવા જોઈએ નહીં કારણ કે તમે ઘેનમાં હોવાનું અનુભવી શકો છો.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ Syntran લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી અગત્યતા ધરાવે છે.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nના, Syntran નો ઉપયોગ માનસિક બિમારીનો ઇલાજ કરવા માટે થતો નથી.\nખોરાક અને Syntran વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nખોરાક સાથે Syntran લેવી સલામત છે.\nઆલ્કોહોલ અને Syntran વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nઆલ્કોહોલ સાથે Syntran લેવાથી તમારા આરોગ્ય પર ગંભીર હાનિકારક અસર થઈ શકે છે\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Syntran લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Syntran નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Syntran નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Syntran નું સેવન કરો છો\nતમે કયા સમયે Syntran નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00019.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://www.vasantiful.com/category/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%85%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B6%E0%AA%BF%E0%AA%A4/page/2/", "date_download": "2020-07-09T19:53:26Z", "digest": "sha1:GPPWANVKRSW6SMGFW7577VDTI2EZJIK3", "length": 1918, "nlines": 29, "source_domain": "www.vasantiful.com", "title": "અપ્રકાશિત – Page 2 – વાસંતીફૂલ", "raw_content": "\nઅછાંદસ કાવ્યો અન્ય સાહિત્ય અપ્રકાશિત અપ્રકાશિત કાવ્યો કહેવત પ્રકાશિત પ્રકાશિત કાવ્યો બાળક એક ગીત મનો-ઈમેજ કાવ્યો મૉનો-ઇમેજ કાવ્યો વાર્તાઓ વાર્તાનું આકાશ વિચાર હાઇકુ\nશ્યામા આરામ ખુરશીમાં બેઠા બેઠા વિચારી રહી હતી…લગ્ન પછીનો આ મારો પાંચમો જન્મદિવસ છે પણ સોહનને યાદ નથી. હવાની લહેર સાથે સાથે અનેક વિચારોની લહેર પણ આવી…સોહન પોતાની વર્ષગાંઠ હોય કે લગ્નતિથિ ક્યારેય ભૂલ્યો નથી. હજી યાદ છે લગ્ન પછી જ્યારે પહેલીવાર પોતાનો જન્મદિવસ આવ્યો ત્યારે સોહન દરરોજ કરતાં વહેલો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00019.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://kutchmitradaily.com/news/274465", "date_download": "2020-07-09T21:38:44Z", "digest": "sha1:GL5RFTULWFGEJU5DUJHITTUGIMF6F4NP", "length": 11205, "nlines": 87, "source_domain": "kutchmitradaily.com", "title": "ખેત સમસ્યા માટે કિસાનો હવે લડત કરશે", "raw_content": "\nખેત સમસ્યા માટે કિસાનો હવે લડત કરશે\nવિથોણ (તા. નખત્રાણા), તા. 14 : વિથોણ ખાતે પંથકના ખેડૂતોનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં ખેડૂત અને ખેતીને કનડતા પ્રશ્નોની ચર્ચા દ્વારા મુખ્ય સમસ્યાઓ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં પવનચક્કી કંપની અને અન્ય કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીન ઉપર લગાવાતા ઉપકરણો જે રીતે દાદાગીરી કરીને ઊભા કરવામાં આવે છે તેની સામે ખેડૂતોએ આક્રોશ વ્યકત કર્યો હતો. વિથોણના કિસાન પ્રમુખ વિઠ્ઠલભાઇ ભગતના અધ્યક્ષસ્થાને પંથકમાં ગ્રામ્ય સમિતિઓનું સ્નેહમિલન યોજાયું હતું, જેમાં તાલુકા કિસાન પ્રમુખ લખમશીભાઇ (કોટડા જ.), મહામંત્રી પ્રાણલાલભાઇ, વિથોણ સમિતિના ઉપપ્રમુખ બાબુભાઇ વાલાણી, મંત્રી શાંતિભાઇનાયાણી, નાનજીભાઇ નાકરાણી, દિનેશભાઇનાયાણી, નાનજીભાઇ નાકરાણી, દિનેશભાઇરૂડાણી, ગ્રામસેવક મયૂરભાઇ વિગેરે ઉપરાંત 250થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહીને ખેતીની દિશા અને દશા ઉપર પોતાના મંતવ્યો આપ્યા હતા. આ પ્રસંગે ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે, ખેડૂત અથવા ખેતીની સમસ્યાને વાચા આપવા સંગઠન જરૂરી છે. નખત્રાણા તાલુકાના સંગઠનની એકતાને પલીતો ચાંપવાના પ્રયાસો થયા છે. પરંતુ ખેડૂતોની એકતાના કારણે તેઓ સફળ થયા નથી. પ્રમુખ લખુબાપાએ જણાવ્યું કે, સમસ્યાના કુંડાળામાંથી બહાર નીકળવા માટે ખેડૂતોનું સંગઠન જરૂરી છે. વર્તમાન સમસ્યા નહીં ઉકેલાય તો તાલુકાના ખેડૂતો શકિતપ્રદર્શન પણ કરશે.પ્રાણલાલભાઇએ કિસાન સંઘની કાર્યશૈલી ઉપર પ્રકાશ પાડયો હતો. અને ધોરીમાર્ગને ઘેરવાના ધરણા કરવામાં ખચકાશું નહીં અને હવે ખેડૂતો સાથેની સંતાકૂકડી બંધ કરવા જણાવ્યું હતું. વિથોણ કિસાન પ્રમુખ વિઠ્ઠલભાઇએ સરકારી નીતિઓ ખેડૂત વિરોધી હોવાનું જણાવ્યું હતું. રાજકીય હોદ્દેદારો આંખ આડા કાન કરે છે સાથે સાથે ખેડૂતોની જમીન ઉપર કંપનીઓની જોહુકમી ચલાવી નહીં લેવા અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરશું તેવો આક્રોશ વ્યકત કર્યો હતો.સંચાલન શાંતિભાઇ નાયાણી અને આભારવિધિ બાબુભાઇ વાલાણીએ કર્યા હતા.\nલાયસન્સમાં સરનામું બદલવા બોગસ ચૂંટણીકાર્ડ\nગાંધીધામની પાઇપ ચોરી અંગે અંતે પોલીસ ફરિયાદ દાખલ\nભુજમાં સમાધાન માટે બોલાવી, માર મારી, દવા પીવડાવી દેવાઇ : મોબાઇલ ચીલઝડપ કરનારે કર્યો હુમલો\nગાંધીધામમાં બાઇક સવારો પાસેથી મોંઘો દારૂ મળ્યો\nકોડાય ચાર રસ્તા અને પાલારા આત્મહત્યા કેસમાં બે મહિલાને આગોતરા-જામીન\nભુજમાં રોયલ્ટી ભર્યા વગરની ટ્રક ઝડપી પડાઇ : કુનરિયા નદીમાંથી રેતી ભરાઇ\nધોની નિવૃત્તિ લેવાનો નથી : મેનેજરની સ્પષ્ટતા\nકેન્દ્રીય માલ-સેવાકરમાં કચ્છનું યોગદાન મોટું\nનાની સિંચાઇના 32, મધ્યમના પાંચ ડેમ છલકાયા\nકોરોના પોઝિટિવ પરિચારિકાએ 10 સગર્ભાને રસી આપી\nમાંડવી તાલુકામાં એન.ડી.આર.એફની ટુકડીની મુલાકાત : રૂકમાવતી કોઝવેને હાનિ\nકચ્છમાં 11 નવા કોરોના સંક્રમિત; પાંચ સાજા થયા\nમજબૂત મનોબળથી ખોખરાના આધેડ પૂર્વ સરપંચે કોરોનાને મ્હાત આપી\nઅંજારમાં કોર્ટના સ્ટાફ કવાર્ટર્સને સેનિટાઇઝ કરાયા\nભાડિયામાં નદીના વહે���ે જોખમ ઉભુ કરતાં રસ્તો તોડાયો: તંત્ર રિપેરિંગમાં પરોવાયું\nલખપત તા.ના 30 ગામનો પાણીપ્રશ્ન હલ\nપટેલ ચોવીસીના ગામોમાં તળાવો છલકાતાં મેઘલાડુ વહેંચાયા\nભુજની હોસ્પિટલમાં 1001 વૃક્ષનું વાવેતર\nસ્માર્ટી ટીન્સ કેટેગરીમાં માનસી સોનીને પ્રથમ સ્થાન\nમાંડવીની યુવતી અમદાવાદમાં કોરોના વોરિયર તરીકે સેવારત\nપશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના ત્રણ વર્ષવાળા 165 કર્મચારીની બદલી\nઆરટીઓ કચેરીનું નેટ ઠપ થતાં આવતીકાલ સુધી કામગીરી બંધ\nખાનગી શાળાઓ દ્વારા ફી બાબતે ફરી મેસેજ કરાતાં વાલીઓ નારાજ\nકચ્છમાં સર્વત્ર ઉઘાડ : વાવણી શરૂ થશે\nહાજીપીર વિસ્તારમાં તીડ દેખાતાં ચિંતા\nમોકૂફ રખાયેલી પરીક્ષા લેવાની કચ્છ યુનિ.એ ફરી તૈયારી આરંભી\nકચ્છના ત્રણ બંદરોનો મહત્તમ ફાળો\nકચ્છના સિંચાઈના કુલ 292 કામોને સૈદ્ધાંતિક મંજૂરી\nમુંદરા બંદરે ચાઇનાથી આવતા કન્ટેનટરનું ક્લીયરિંગ શરૂ\nદીનદયાળ બંદરે પ્રવાહી કાર્ગો બેવડાશે\nકચ્છમાં જુલાઈ મહિનો વરસાદ માટે રહ્યો શુકનવંતો\nકચ્છમાં હવે છૂટાછવાયાં ઝાપટાં વરસશે : હવામાન વિભાગનો વર્તારો\nગઢશીશા પંથકમાં ખેતીવાડીને નુકસાની\nવેરા માફીનું ઠીકરું બે કર્મીના શિરે ફોડવા પ્રયાસ \nશિક્ષકોના સી.પી.એસ. ખાતાની પ્રક્રિયા પૂર્ણ કરવા રજૂઆત\nરાપરના અયોધ્યાપુરીમાં પાંચ કેસ નીકળતાં ભય\nપ્રા.શિક્ષકોની સેવાપોથી ચકાસણી અર્થે જિલ્લાવાર તારીખ જાહેર કરાઈ\nદૂર-દૂર વસતા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ગુરુવંદના કરી\nઅંજાર મતક્ષેત્રના વિકાસકામો કેટલે પહોંચ્યા \nડીપીટી પ્રશાસનિક ભવન પૂર્વ કચ્છની કલેક્ટર કચેરીને ફાળવો\nગાંધીધામના ટાગોર રોડને દબાણ મુકત કરો\nકોરોના યોદ્ધા તબીબો માટે યોજાયો અનોખો વેબિનાર લગ્ન પસંદગી મેળો\nડીપીટી સાથે કરાર છતાં ગાંધીધામની શાળા પ્રવેશ ન આપતી હોવાની રાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00020.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/ajab-gajab/interesting/news/having-millions-of-fan-cat-lil-bub-died-at-the-age-of-8-posted-by-honor-mike-126199893.html", "date_download": "2020-07-09T20:42:21Z", "digest": "sha1:FOXYGQ4EL5O3TXUHVKXU4QW4MXQW4LDG", "length": 7171, "nlines": 84, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Having Millions of fan cat lil bub died at the age of 8, Posted by Honor Mike|લાખો ફેન ધરાવનાર બિલાડી લિલ બબનું 8 વર્ષની વયે મૃત્યું થયું, ઓનર માઈકે પોસ્ટ કરીને માહિતી આપી", "raw_content": "\nઅમેરિકા / લાખો ફેન ધરાવનાર બિલાડી લિલ બબનું 8 વર્ષની વયે મૃત્યું થયું, ઓનર માઈકે પોસ્ટ કરીને માહિતી આપી\nબબએ 7 મિલિયન ડોલરની મદદથી અનેક પ્રાણીઓના જીવ બચાવ્યા છે\nહ��ડકામાં ઇન્ફેક્શન થવાથી બબનું મૃત્યુ થયું છે\nલિલ બબ તેની બબલ આંખો અને જીભથી નખરા કરવા માટે જાણીતી હતી\nઇન્ડિયાના: પોતાની નટખટ અદાથી સૌનું મન જીતનાર બિલાડી લિલ બબનું મૃત્યુ થયું છે. 8 વર્ષીય આ બિલાડીના લાખો ફેન છે. લિલ બબનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ અને ફેસબુક અકાઉન્ટ પણ છે. બિલાડીના માલિક માઈકે લિલ બબના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી પોસ્ટ કરીને તેનાં મૃત્યુ વિશે માહિતી આપી છે.\nલિલ બબ તેની બબલ આંખો અને જીભથી નખરા કરવા માટે જાણીતી હતી. લિલ બબ કેટલાક વિકારો સાથે જન્મેલી હતી. બબનો તેના માલિક સાથે ભેટો ઇન્ડિયાનામાં થયો હતો.\nબબ એક પોલિડેક્ટાઈલ બિલાડી હતી એટલે આ બિલાડી તેના પંજામાં વધારે આંગળીઓ ધરાવતી હતી. તેનાં હાડકામાં ઇન્ફેક્શન થવાથી તેનું મૃત્યુ થયું છે.\nસોશિયલ મીડિયા પર ફેન્સ\nઇન્સ્ટાગ્રામ પર લિલ બબના 24 લાખ ફેન છે. લિલ બબનાં અકાઉન્ટથી 2700 પોસ્ટ પણ થેયલી છે.\nબબનો માલિક માઈક તેની પ્રસિદ્ધિથી મળતી આવકનો ઉપયોગ પ્રાણીઓના જતન અને રક્ષણ માટે કરે છે. માઈક એક ચેરિટી ટ્રસ્ટ પણ ચલાવે છે. માઈકે કરેલી પોસ્ટ અનુસાર બબએ તેના જીવનકાળમાં 7 મિલિયન ડોલરની મદદથી અનેક પ્રાણીઓના જીવ બચાવ્યા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00020.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "http://kutchmitradaily.com/news/274466", "date_download": "2020-07-09T20:31:35Z", "digest": "sha1:LHEH4QW5UVIUVY4ZZVCWA3C7OA6TUUF7", "length": 11347, "nlines": 88, "source_domain": "kutchmitradaily.com", "title": "1500 લિટરથી દૂધની શરૂઆત કરનારી `સરહદ ડેરી' પાંચ લાખ લિટર દૈનિક એકત્રીકરણે પહોંચી", "raw_content": "\n1500 લિટરથી દૂધની શરૂઆત કરનારી `સરહદ ડેરી' પાંચ લાખ લિટર દૈનિક એકત્રીકરણે પહોંચી\nઅંજાર, તા. 14 : કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. કે જે `સરહદ ડેરી' તરીકે પણ જાણીતી છે, તેના હોદ્દેદારોની નિમણૂક માટે આજે નાયબ કલેક્ટર-અંજારની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી અને બીજી ટર્મ માટે ચેરમેન પદે સ્થાપક ચેરમેન અને `કચ્છ કુરિયન' વલમજીભાઇ હુંબલ તથા વાઇસ ચેરમેન પદે હસમુખભાઇ પટેલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી અને પ્રાંત ઓફિસર વી. કે. જોશીના અધ્યક્ષ પદે મળેલી બેઠકમાં વિશ્રામભાઇ રાબડિયાએ વલમજીભાઇ હુંબલના નામની અને જયંતીભાઇ ધોળુએ હસમુખભાઇ પટેલના નામની દરખાસ્ત મૂકી હતી, જેને અનુક્રમે જયંતીભાઇ ગોળ તથા દયારામ કાલરિયાએ ટેકો આપ્યો હતો. સરહદ ડેરીના સ્થાપક વલમજીભાઇ હુંબલની આવડત અને સહકારી ક્ષેત્રે બહોળા અનુભવને કારણે ���રહદ ડેરીએ વિતેલા વર્ષોમાં અનેક શિખરો સર કર્યા છે, જેમાં મુખ્યત્વે 2 લાખ લિટરનો દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ, ઊંટડીના દૂધનો પ્લાન્ટ, ખાણદાણનો પ્લાન્ટ તેમજ જિલ્લાના ગામડે ગામડે દૂધ સહકારી મંડળીઓની સ્થાપના વગેરે મહત્ત્વના રહ્યા છે. શ્રી હુંબલે દૂધ સંઘની શરૂઆતથી આજ દિન સુધી તેમનામાં વિશ્વાસ રાખી અને પશુપાલકોએ ટેકો આપ્યો છે તે બદલ દૂધ સંઘના નિયામક મંડળના સભ્યો અને મંડળીઓના સંચાલકો અને તમામ પશુપાલકોનો આભાર માન્યો હતો. ભવિષ્યમાં પણ નિયામક મંડળ, મંડળીઓના સંચાલકો અને પશુપાલકોનો ડેરીના વિકાસ માટે સાથ અને સહકાર મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. દૂધ સંઘે શરૂઆતમાં માત્ર 1500 લિટર દૂધથી શરૂઆત કરી હતી, જે 5 લાખ લિટર સુધી પહોંચ્યું છે. 1 સેન્ટરથી શરૂઆત થઇ તે 19 સેન્ટર સુધી પહોંચ્યું છે. 15 મંડળીથી શરૂઆત કરી હતી જે આજે 700 દૂધ સહકારી મંડળીઓ સુધી પહોંચી છે અને 2 કરોડના વાર્ષિક ચૂકવણાથી શરૂઆત કરી હતી, જે 500 કરોડ પશુપાલકોને ચૂકવણું કરવામાં આવે છે. 750 કુટુંબોથી શરૂ કરી હાલે 80 હજાર કુટુંબોને રોજીરોટી પૂરી પાડતી આ સંસ્થા છે.\nલાયસન્સમાં સરનામું બદલવા બોગસ ચૂંટણીકાર્ડ\nગાંધીધામની પાઇપ ચોરી અંગે અંતે પોલીસ ફરિયાદ દાખલ\nભુજમાં સમાધાન માટે બોલાવી, માર મારી, દવા પીવડાવી દેવાઇ : મોબાઇલ ચીલઝડપ કરનારે કર્યો હુમલો\nગાંધીધામમાં બાઇક સવારો પાસેથી મોંઘો દારૂ મળ્યો\nકોડાય ચાર રસ્તા અને પાલારા આત્મહત્યા કેસમાં બે મહિલાને આગોતરા-જામીન\nભુજમાં રોયલ્ટી ભર્યા વગરની ટ્રક ઝડપી પડાઇ : કુનરિયા નદીમાંથી રેતી ભરાઇ\nધોની નિવૃત્તિ લેવાનો નથી : મેનેજરની સ્પષ્ટતા\nકેન્દ્રીય માલ-સેવાકરમાં કચ્છનું યોગદાન મોટું\nનાની સિંચાઇના 32, મધ્યમના પાંચ ડેમ છલકાયા\nકોરોના પોઝિટિવ પરિચારિકાએ 10 સગર્ભાને રસી આપી\nમાંડવી તાલુકામાં એન.ડી.આર.એફની ટુકડીની મુલાકાત : રૂકમાવતી કોઝવેને હાનિ\nકચ્છમાં 11 નવા કોરોના સંક્રમિત; પાંચ સાજા થયા\nમજબૂત મનોબળથી ખોખરાના આધેડ પૂર્વ સરપંચે કોરોનાને મ્હાત આપી\nઅંજારમાં કોર્ટના સ્ટાફ કવાર્ટર્સને સેનિટાઇઝ કરાયા\nભાડિયામાં નદીના વહેણે જોખમ ઉભુ કરતાં રસ્તો તોડાયો: તંત્ર રિપેરિંગમાં પરોવાયું\nલખપત તા.ના 30 ગામનો પાણીપ્રશ્ન હલ\nપટેલ ચોવીસીના ગામોમાં તળાવો છલકાતાં મેઘલાડુ વહેંચાયા\nભુજની હોસ્પિટલમાં 1001 વૃક્ષનું વાવેતર\nસ્માર્ટી ટીન્સ કેટેગરીમાં માનસી સોનીને પ્રથમ સ્થાન\nમાંડવી���ી યુવતી અમદાવાદમાં કોરોના વોરિયર તરીકે સેવારત\nપશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના ત્રણ વર્ષવાળા 165 કર્મચારીની બદલી\nઆરટીઓ કચેરીનું નેટ ઠપ થતાં આવતીકાલ સુધી કામગીરી બંધ\nખાનગી શાળાઓ દ્વારા ફી બાબતે ફરી મેસેજ કરાતાં વાલીઓ નારાજ\nકચ્છમાં સર્વત્ર ઉઘાડ : વાવણી શરૂ થશે\nહાજીપીર વિસ્તારમાં તીડ દેખાતાં ચિંતા\nમોકૂફ રખાયેલી પરીક્ષા લેવાની કચ્છ યુનિ.એ ફરી તૈયારી આરંભી\nકચ્છના ત્રણ બંદરોનો મહત્તમ ફાળો\nકચ્છના સિંચાઈના કુલ 292 કામોને સૈદ્ધાંતિક મંજૂરી\nમુંદરા બંદરે ચાઇનાથી આવતા કન્ટેનટરનું ક્લીયરિંગ શરૂ\nદીનદયાળ બંદરે પ્રવાહી કાર્ગો બેવડાશે\nકચ્છમાં જુલાઈ મહિનો વરસાદ માટે રહ્યો શુકનવંતો\nકચ્છમાં હવે છૂટાછવાયાં ઝાપટાં વરસશે : હવામાન વિભાગનો વર્તારો\nગઢશીશા પંથકમાં ખેતીવાડીને નુકસાની\nવેરા માફીનું ઠીકરું બે કર્મીના શિરે ફોડવા પ્રયાસ \nશિક્ષકોના સી.પી.એસ. ખાતાની પ્રક્રિયા પૂર્ણ કરવા રજૂઆત\nરાપરના અયોધ્યાપુરીમાં પાંચ કેસ નીકળતાં ભય\nપ્રા.શિક્ષકોની સેવાપોથી ચકાસણી અર્થે જિલ્લાવાર તારીખ જાહેર કરાઈ\nદૂર-દૂર વસતા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ગુરુવંદના કરી\nઅંજાર મતક્ષેત્રના વિકાસકામો કેટલે પહોંચ્યા \nડીપીટી પ્રશાસનિક ભવન પૂર્વ કચ્છની કલેક્ટર કચેરીને ફાળવો\nગાંધીધામના ટાગોર રોડને દબાણ મુકત કરો\nકોરોના યોદ્ધા તબીબો માટે યોજાયો અનોખો વેબિનાર લગ્ન પસંદગી મેળો\nડીપીટી સાથે કરાર છતાં ગાંધીધામની શાળા પ્રવેશ ન આપતી હોવાની રાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00021.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/amitabh/", "date_download": "2020-07-09T20:03:09Z", "digest": "sha1:SHVSV3NGKLVVB3SCIMILNPGNB4BZ7EPL", "length": 12910, "nlines": 187, "source_domain": "www.gstv.in", "title": "amitabh - GSTV", "raw_content": "\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\nSBIએ આપી બેન્ક એકાઉન્ટ સેફ રાખવાની ટિપ્સ, જણાવ્યું…\nKisan Credit Cardમાં લોનની સાથે ખેડૂતોને મળે છે…\nવૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા…\nઆ ફિલ્મ તમને કરશે બોરઃ ગુલાબો સિતાબોમાં મિર્ઝા અને બાંકેની તકરાર અકળાવી દેશે\nકોરોના વાયરસને કારણે સિનેમાઘરોમાં તાળાબંધી અને ડિજિટલ પ્લેટફોર્મની વધતી જતી લોકપ્રિયતાને કારણે બોલિવૂડની ફિલ્મો હવે ઓટીટી ��્લેટફોર્મ પર આવી રહી છે. તેવામાં 12મી જૂને ગુલાબો...\nઅમિતાભને ગુલાબો સિતાબોના પાત્ર માટે પડી રહી છે તકલીફ, બ્લોગમાં કર્યું જાહેર\nમહાનાયક અમિતાભ બચ્ચન હંમેશાં પોતાના પાત્રને સ્વીકારના તૈયાર હોય છે. પરંતુ તેમના પાત્રને ન્યાય આપવા માટે બચ્ચનને ખાલી અભિનય જ નહીં પણ તેના લુક્સ સાથે...\nમુંબઈના વરસાદે અમિતાભ બચ્ચનનું બહાર નીકળવાનું કર્યું ભારે, ઘરમાં પણ આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો\nમુંબઈમાં વરસાદના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત છે. સામાન્ય માણસથી લઈ મોટા મોટા વ્યક્તિઓને પણ વરસાદથી પરેશાન છે. આ દરમિયાન અમિતાભ બચ્ચનના ઘરની બહાર પાણી ભરાઈ ચૂક્યું...\nઅમિતાભ બચ્ચન સાથે ફોટો પડાવ્યો, ટ્રોલ થઈ જયા બચ્ચન\nબીગ બી અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ જોવા મળે છે, પરંતુ હવે જે ફોટો વાયરલ થયો છે તે અમિતાભે નથી કર્યો. જોકે અમિતાભ...\nગલીઓમાં નવ્યા નવેલીનો વર્કઆઉટ, વીડિયો જોઈ યુઝર્સો કરવા લાગ્યા કોમેન્ટો\nઅમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી નંદાનો વર્કઆઉટ દરમિયાન એક વીડિયો વાયરલ થયો છે. જોકે વર્કઆઉટ વાયરલ થવાનું કારણ તેનું વર્કઆઉટ પ્લેસ છે. વીડિયોમાં નવ્યા નવેલી...\nઅમિતાભનું ટ્વિટર હેક, સોશિયલ મિડીયા પર આ રીતે લોકોએ ઉડાવી મજાક\nસુપરસ્ટાર અમિતાભ બચ્ચનનું ઓફિશિયલ ટ્વિટર હેક થયું હતું. હેકર્સે પ્રોફાઈલ ફોટો પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો ફોટો લગાવી દીધો હતો. તે સાથે કેટલાક ટ્વીટસ પણ...\nઅમિતાભની દીવાર ફિલ્મનો એક સીન, જેનાથી હાલ પણ થઈ શકે વિવાદ\nઅત્યારે સલમાન ખાન અને ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર સિતારો આસમાને ચમકી રહ્યો છે. 5 જૂને રિલીઝ થયેલી ફિલ્મ ભારતે ઘણાં રેકોર્ડ તોડ્યા છે. એક ઈન્ટરવ્યૂમાં...\nઅનિલ અંબાણીની કંપનીએ લગ્નની વર્ષગાંઠ પર બિગ બીને આપી આ ગિફ્ટ, ઓછું થયું તેમનું ટેન્શન\nઅમિતાભ બચ્ચનની લગ્નની વર્ષગાંઠ પર અંબાણીની કંપની રિલાયન્સ એન્ટરટેનમેન્ટે તેમને એક મોટી ગિફ્ટ આપી છે. રિલાયન્સ એન્ટરમેન્ટે તેની એક સુપર હિટ ફ્રેન્ચાઈજીની આવનારી ફિલ્મ 20...\nએકદમ સાદું હતું અમિતાભ બચ્ચનના લગ્નનું કાર્ડ, જાનમાં હતા 5 જણ\nબોલિવૂડમાં અમિતાભ અને જયાની જોડીને આઈડિયલ કપલ કહેવામાં આવે છે. એવોર્ડ ફંકશન હોય કે પાર્ટી બંને સુપરસ્ટાર સાથે જ જોવા મળે છે. 3 જૂનના રોજ...\nઆ ચાઈલ્ડ એક્ટરે કર્યા હતા બાળપણમાં અમિતાભના રોલ, અત્યારે કરે છે આ કામ\nબોલિવૂડમાં ચાઈલ્ડ રોલ મહત્ત્વનો હોય છે. જૂના જમાનામાં એક્ટ્રેસમાં નાનપણનો રોલ જોવા મળતો હતો. પરંતુ 70ના દશકમાં અમિતાભના ચાઈલ્ડ રોલમાં સૌથી વધુ જોવા મળ્યો છે....\nમોદી, સલમાન, શાહરૂખ અને સલમાન સહિતના ટોપના સ્ટાર અને રાજકાણીઅોઅે લાખો ગુમાવ્યા..\nસોશ્યલ મિડિયા તરીકે જાણીતા ટ્વીટરના સંચાલકોેએ લાંબા સમયથી સક્રિય ન હોય એવા કેટલાક એકાઉન્ટ્સનું નવેસર સંકલન કરતાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, સુપર સ્ટાર શાહરુખ અને સુપર...\nગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત\nટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ\nસોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક\nરાજ્યમાં કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું સુરત, 1 જ દિવસમાં 300થી વધુ નવા પોઝીટીવ સાથે 7 હજારને પાર\nરાજ્યમાં રેકોર્ડબ્રેક 861 નવા પોઝીટીવ સાથે 39 હજારને પાર, 2 હજાર લોકોના થયા કોરોનાથી મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00021.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujaratexclusive.in/coronavirus-13-positive-cases-in-gujarat/", "date_download": "2020-07-09T21:30:49Z", "digest": "sha1:SPED73WRYBN2IBS2OKYJXIML6JPC5BO7", "length": 17053, "nlines": 117, "source_domain": "gujaratexclusive.in", "title": "ગુજરાતમાં કોરોના વાયરસનાં 13 કેસ પોઝિટિવ, કાલે જનતા કરફ્યૂ - Gujarat ExclusiveGujarat Exclusive", "raw_content": "\nGujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોના વાયરસનાં 13 કેસ પોઝિટિવ, કાલે જનતા કરફ્યૂ\nગુજરાતમાં કોરોના વાયરસનાં 13 કેસ પોઝિટિવ, કાલે જનતા કરફ્યૂ\nગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો ઝડપથી વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના 13 કેસ પોઝિટિવ આવ્યા છે. 13માંથી 12 લોકો વિદેશથી આવ્યા હતા. અમદાવાદમાં કોરોના વાયરસના 6 દર્દી પોઝિટિવ આવ્યા છે. ગુજરાતમાં 36 કલાકમાં જ 13 કેસ પોઝિટિવ આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે ચીનથી ફેલાયેલા આ વાયરસને કારણે વિશ્વભરમાં 11,000થી વધુ લોકોના મોત થયા છે.\nગુજરાતમાં કોરોનાના 13 કેસ પોઝિટિવ\nગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે કોરોના વાઇરસને લઇને ચોકાવનારા આંકડા આપ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના 13 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં અમદાવાદમાં 5 કેસ, સુરત અને વડોદરામાં 3-3 કેસ, ગાંધીનગર અને રાજકોટમાં 1-1 કેસ સામે આવ્યો છે. નીતિન પટેલે કહ્યું કે, “ગુજરાતમાં કોરોના વાયરસના 13 કેસ પોઝિટિવ નોંધાયા છે, જેમાં 12 વ્યક્તિ વિદેશથી યાત્રા કરીને આવ્યા હતા. જ્યારે સુરતમાં એક વ્યક્તિ જે સામે આવી છે તે ક્યારેય બહાર નથી નીકળી છતાં તેમણે ઇન્ફેક્શન લાગ્યું છે. કોરોના વાઇરસને કારણે અત્યાર સુધી 24 લોકોને કોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે.”\nગુજરાતના ચાર મહાનગરોમાં ઇન્ફેક્શન હોસ્પિટલ ઉભી કરાશે\nકોરોના વાયરસ સામે લડવા માટે ચાર આઇએએસ અધિકારીઓને જવાબદારી સોપવામાં આવી છે.અમદાવાદ ગાંધીનગર પંકજ કુમાર, વડોદરા વિનોદ રાવ અને સુરત એમએસ પટેલને જવાબદારી સોપી છે. આજે આ ચારેય જગ્યાએ સીનિયર મંત્રીઓને પણ સરકારે આ કામ માટે વ્યવસ્થા કરવા, ખાસ કરીને ઇન્ફેક્શન કંટ્રોલ હોસ્પિટલ આપણે ઉભી કરવા જઇ રહ્યા છીએ. પોઝિટિવ કેસ આવે તેના માટે ઇન્ફેક્શન હોસ્પિટલ કોરોનાની ઉભી કરી રહ્યા છીએ. જેથી કરીને તેમણે ટ્રિટમેન્ટ મળી જાય તેની માટે અમદાવાદ તમારી વચ્ચે હું છું, નીતિન પટેલ વડોદરા ગયા છે, ભૂપેન્દ્ર ચુડાસમા રાજકોટ ગયા છે.નવી સિવિલ હોસ્પિટલમાં માત્ર કોરોના વાયરસના દર્દીઓને સારવાર આપવામાં આવશે. કોરોના સામે લડવા માટે સરકાર સજ્જ છે. સિવિલમાં 1200 બેડની ખાસ હોસ્પિટલ બનાવવામાં આવશે.\nગુજરાતમાં વધી શકે છે કોરોનાના કેસ\nમુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં કોરોના સ્ટેજ બે અને ત્રણની વચ્ચે છે.લક્ષણો જણાય તો સરકારને તુરંત જાણ કરો શંકાસ્પદની તુરંત સારવાર કરાશે. ગુજરાતમાં ગાંધીનગરનો દર્દી અમદાવાદમાં સારવાર હેઠળ છે. સમગ્ર દુનિયામાં ભારતના તમામ રાજ્યોમાં કોરોનાનો જે અતિક્રમણ થઇ રહ્યું છે તે અતિક્રમણમાં આપણે ગફલતમાં ના રહીએ. ખરાબમાં ખરાબ સ્થિતિ થાય તેમાં આપણે પુરેપુરા પગલા લઇ વધુમાં વધુ લોકોને બહાર કાઢીએ, મદદ કરીએ તે દ્રષ્ટીથી સરકારે આખુ આયોજન કર્યુ છે. ગઇકાલે અમે નિર્ણય કર્યો છે અનેક નિર્ણયો જે થયા છે તેમાં એક નિર્ણય પહેલા તો આ કોરોના વાયરસ વધુ ફેલાય નહી એટલે જનજાગૃતિ સ્વયં સ્થિત લોકો કેળવે, શક્ય હોય ત્યા સુધી લોકો એક બીજાના સંપર્કમાં ના આવે અને ખાસ કરીને વડિલોએ ધ્યાન રાખવાની જરૂર છે.\nનીતિન પટેલે કહ્યું કે, સ્કૂલ-કોલેજ-સ્વિમિંગ પૂલ-મોલ બધુ બંધ કરી દેવામાં આવ્યું છે. મોલમાં પણ જે જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો છે, તેના સિવાયની બાકીની દુકાનો ફરજિયાત બંધ રહેશે. કોઇ પણ વસ્તુની દુકાનો નવી સૂચના ના મળે ત્યા સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ નીતિન પટેલે બિન જરૂરી ઘરની બહાર ના નીકળે અને લોકોના સંપર્કમાં ના આવે તેની અમલવારી શરૂ કરી દીધી છે. નીતિન પટેલે સાથે જ સલાહ આપતા કહ્યું કે, “આ રોગ જીવલેણ નથી પણ ખુબ ઝડપથી પ્રસરી શકે છે. કોઇ પણ વ્યક્તિ તેનો ભોગ બની શકે છે. જે પણ સૂચના હોય તેનું ચુસ્ત પણે પાલન કરે અને પોતે વ્યક્તિ જો કોરોના વાયરસથી બચે તો પરિવારને બચાવી શકે. પરિવાર બચે તો શહેર બચે, બધા મળીને સહયોગ કરો તેવી બધાને વિનંતી છે.”\nગુજરાતમાં 90 ટકા લોકોના રિપોર્ટ નેગેટિવ\nગુજરાતમાં જે લોકો આવ્યા તેમને એરપોર્ટ પર શરદી, ઉધરસ, કફ માલુમ પડ્યુ હોય તેમનો ટેસ્ટ કરવા માટે લેબોરેટરીમાં સેમ્પલ મોકલી આપવામાં આવ્યો છે. અત્યાર સુધી જે રિપોર્ટ ગુજરાતમાં આવ્યા છે તેમાં 90 ટકા કરતા વધુ લોકોના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. વડોદરામાં જો વિગત આપુ તો કુલ 15 સેમ્પલ લીધા હતા જે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. 15માંથી 3 દર્દી પોઝિટિવ આવ્યા છે. રિપોર્ટ જે નેગેટિવ આવ્યો છે તે સારી નિશાની છે. આખા ગુજરાતમાં જે રિપોર્ટ લીધા તે મોટાભાગના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હજારો ગુજરાતીઓ પરદેશથી આવ્યા તે બધામાંથી 13 દર્દીઓ પોઝિટિવ માલુમ પડ્યા છે.\nરાજ્યનાં 14 જિલ્લાઓમાં કલમ 144 લાગુ\nકોરોનાની સાવચેતીને ધ્યાનમાં રાખતા હાલમાં સમગ્ર રાજ્યનાં જિલ્લા પ્રસાશનોએ જુદી-જુદી જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી દીધી છે. જેવાં કે, રાજ્યનાં મહાનગરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ ઉપરાંત અન્ય કેટલાંક જિલ્લાઓમાં પણ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ તમામ જિલ્લાઓમાં ધાર્મિક કાર્યક્રમો, સામાજિક મેળવાડા તેમજ લગ્ન પ્રસંગો સહિત કંઇ પણ ભીડભાડ ભરેલાં કાર્યક્રમો નહીં થઇ શકે. આ ઉપરાંત સરકારે નાગરિકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપતા રવિવારનાં રોજ 22 માર્ચનાં જનતા કરફ્યુને લઇ અપીલ કરી છે અને લોકોને કામકાજ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.\nCoronavirus: સમગ્ર ગુજરાતમાં નોંધાયા કુલ 7 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 3, વડોદરામાં 2 કેસ આવ્યાં સામે\nશ્રાવણ મહિના પહેલા ગાંધીનગર એલસીબીનો ધડાકો, 2 લાખ રોકડ સહિત 8.50 લાખનો મુદ્દામાલ જપ્ત\nસોશિયલ ડિસ્ટનસનું ઉલ્લઘન થતા મેઘાણીનગરની SBI બેન્ક કરાઈ સીલ\nગૃહ વિભાગના સેક્શન અધિકારી બાઈક લઈને ઘરે નિકળ્યા પરતું કાળ ભરખી ગયો\nવિકાસ દુબેની પત્ની, નાના પુત્ર અને નોકરને લખનઉમાંથી પકડી પાડ્યા\nસુરતીઓ માટે બે-ત્રણ સપ્તાહ જોખમી, કોરોના કેસ હજી વધી શકે છે: જયંતિ રવિ\nમિ. ચક્રવર્તી, ��મે અમારા ન્યૂઝ માટે મક્કમ છીએઃ ગુજરાત એક્સક્લૂઝિવ\nBREAKING: ઓડિશાના નિવૃત IASની ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટિ(IFSCA)ના ચેરમેન તરીકે નિમણૂક\nભારત સાથે સંબંધ બગાડી ચીને મધપૂડાને છંછેડ્યોઃ હવે લાગ્યા ‘ડ્રેગન’ને એક પછી એક કરન્ટ\nવિવાદ થતાં નિવૃત્ત IAS અતનુ ચક્રવર્તીનાં પત્નીની HR એડવાઇઝર પદેથી હકાલપટ્ટી\n‘આત્મનિર્ભર’ (Self Reliant) શબ્દમાંથી જ થયું ‘રિલાયન્સ’નું સર્જન\nશ્રાવણ મહિના પહેલા ગાંધીનગર એલસીબીનો ધડાકો, 2 લાખ રોકડ સહિત 8.50 લાખનો મુદ્દામાલ જપ્ત\nસોશિયલ ડિસ્ટનસનું ઉલ્લઘન થતા મેઘાણીનગરની SBI બેન્ક કરાઈ સીલ\nગૃહ વિભાગના સેક્શન અધિકારી બાઈક લઈને ઘરે નિકળ્યા પરતું કાળ ભરખી ગયો\nસુરતીઓ માટે બે-ત્રણ સપ્તાહ જોખમી, કોરોના કેસ હજી વધી શકે છે: જયંતિ રવિ\nગુજરાતમાં એક જ દિવસમાં 861 કોરોના કેસ, મૃત્યુઆંક 2000ને પાર\nમેલબોર્ન યૂનિ.થી ફર્સ્ટક્લાસ ગ્રેજ્યુએશન કરનાર દુનિયાની સૌથી મોંઘી પોર્ન એક્ટર\nસોનાક્ષીનો ઘટસ્ફોટ, કહ્યું-‘સલમાન ખાને ફિલ્મ પહેલા કરી માંગ’\nછ બાળકોના પિતા ભાજપા પ્રમુખને મળી 23 વર્ષની સુંદર પત્ની, જુઓ એક્સક્લૂઝિવ ફોટો\nવિશ્વબેંકે તોડ્યું PM મોદીનું સપનું, ભારતને મોટું નુકસાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00022.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2011/06/23/shri-ram-chandra-krupalu-bhajman/", "date_download": "2020-07-09T19:39:05Z", "digest": "sha1:JOF26ZRNVNXBGXC2O77VCVYD422T3TN6", "length": 10737, "nlines": 150, "source_domain": "www.aksharnaad.com", "title": "શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન – ભજન (Audiocast) – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » ઑડીયો » શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન – ભજન (Audiocast)\nશ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન – ભજન (Audiocast) 7\nJune 23, 2011 in ઑડીયો / પ્રાર્થના, ગરબા અને ભજન\n“શ્રી રામ ચંદ્ર કૃપાળુ ભજમન…” હોય કે “આંખ મારી ઉઘડે…” કે પછી “મારી ઝૂંપડીએ રામ…” નાનપણમાં માસી અને નાનીના મુખે ક્યારેક વેકેશનના સમયમાં મામાને ઘરે રાત્રે સૂતા પહેલા આ ભજનો સાંભળવાનો લહાવો મળેલો, અને પછી નાની બહેનને હીંચકાવતા એ ગાવાનો લહાવો પણ લીધો હતો એ વાત યાદ આવે છે. સમયની સાથે ઘણી વસ્તુઓ સ્મૃતિપટ પર સદાયને માટે છાપ મૂકી જાય છે, આ ભજનો તેમાંનાં જ છે. આજે તેમાંથી જ સાંભળીએ “શ્રી રામ ચંદ્ર કૃપાળુ ભજમન…”. શ્રી માર્કંડભાઇ દવેના સહયોગથી તેમના કોપીરાઈટ એવા આ રેકોર્ડિંગ અક્ષરનાદને મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.\nશ્રી રામચંદ્ર કૃ��ાળુ ભજમન હરણ ભવભય દારૂણમ,\nનવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ . . શ્રી રામ\nકંદર્પ અગણિત અમિત છબી નવ નીલ નીરજ સુંદરમ,\nપટ પીત માનહુ તડીત રૂચિસુચિ નવમી જનકસુતાવરમ . . શ્રી રામ\nભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ,\nરઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ્ર દશરથ નંદનમ . . શ્રી રામ\nશિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ,\nઆજાન્ ભૂજ શર ચાપ ધર સંગ્રામ જીત ખર દુષણમ . . શ્રી રામ\nઈતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિજન રંજનમ,\nમમ હૃદયકુંજ નિવાસ કરુ કામાદી ખલ દલ ગંજનમ . . શ્રી રામ\nશ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવભય દારૂણમ,\nનવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ . . શ્રી રામ\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n7 thoughts on “શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન – ભજન (Audiocast)”\nઆ ભજન મારા બાપુજી ને બહુ પ્યારું હતું.\nતેમનાં શબ્દો માં ઓડિઓ માં યાદગીરી જળવાય રહી છે.\nખુબ સરસ .. જયારે સામ્ભલો તાજુ જ લાગે….\nઆપનો ખુબ ખુબ આભાર…….\nbeautiful જય શ્રી રામ મજા આવિ ગઈ\nજય શ્રી રામ ….\n← મુનિ અને ઉંદરડી – પંચતંત્રની વાર્તા\nધીરજકાકા – કનૈયાલાલ મુનશી →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૪)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૩)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૨)\nરીલ vs રિઅલ – આરોહી શેઠ\nસગપણ મેળો – મીરા જોશી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબ���ાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00022.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/madhya-gujarat/latest-news/ahmedabad/news/ahmedabad-crime-branch-registered-fir-but-acp-says-there-is-no-such-case-registered-126516914.html?ref=ht", "date_download": "2020-07-09T22:07:56Z", "digest": "sha1:I3DSOZOBRMTQWO5HNCGH5ELXDYQPFSKN", "length": 5813, "nlines": 80, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "ahmedabad crime branch registered fir but acp says there is no such case registered|ક્રાઈમ બ્રાન્ચે ખંડણી કેસની ફરિયાદ નોંધી છતાં ACP કહે છે આવો કોઈ ગુનો નોંધાયો નથી", "raw_content": "\nઅમદાવાદ / ક્રાઈમ બ્રાન્ચે ખંડણી કેસની ફરિયાદ નોંધી છતાં ACP કહે છે આવો કોઈ ગુનો નોંધાયો નથી\nઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો લોગો\nઅમદાવાદ: શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ સંવેદનશીલ કેસમાં તટસ્થ તપાસનો ભરોસો રાખી ગૃહમંત્રી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપતા હોય છે. પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી ઓનલાઈન રેકોર્ડ હોવા છતાં એવો કોઈ બનાવ કે ગુનો નથી નોંધાયો હોવાનું જણાવી રહ્યા છે. ખંડણી મામલે ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધીને ઓનલાઈન એફઆઈઆર પણ મુકી હોવાછતાં એસીપી બી.વી. ગોહિલે આ પ્રકારનો કોઈ ગુનો ન નોંધાયો હોવાનો જવાબ આપ્યો હતો.\nગુના રજીસ્ટર નંબર આપવા છતાં બી.વી. ગોહિલે કહ્યું આવો કોઈ ગુનો નોંધાયો નથી\nઅમદાવાદ શહેરમાં એક મોટા વ્યક્તિ પાસે કરોડો રૂપિયાની ખંડણી માંગવાનો બનાવ બન્યો હતો, જેમાં ભોગ બનનારે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. આ ગુનાની માહિતીની FIR ઓનલાઈન મુકવામાં આવી છે, જેનો ગુના રજીસ્ટર નંબર 11191011200007 આપવામાં આવ્યો છે. આ મામલે જ્યારે DivyaBhaskarએ ક્રાઈમ બ્રાન્ચના એસીપી બી.વી. ગોહિલને ખંડણી અંગેનો કોઈ ગુનો નોંધવા આવ્યો છે કે કેમ તે બાબતે પૂછતાં તેઓએ આવો કોઈ જ ગુનો નોંધવામાં નથી આવ્યો તેમ કહી દીધું હતું. ઓનલાઈન ફરિયાદ મુકવામાં આવી છે, ગુના રજીસ્ટર નંબર આપવા છતાં પણ બી.વી. ગોહિલે કોઈ ગુનો ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયો નથી તેવું કહ્યું હતું.\nડીસીપીએ કહ્યું પછીથી માહિતી આપીશું\nજ્યારે આ અંગે ડીસીપી દીપન ભદ્રનને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે ગુના બાબતે પછીથી માહિતી આપીશું. આમ સ્પષ્ટ જણાય છે કે ��્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધવામાં આવે છે ઓનલાઈન ફરિયાદ છે છતાં પણ અધિકારી સ્પષ્ટ ના પાડી જૂઠું બોલે છે.\nઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો લોગો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00022.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vasantiful.com/2009/05/05/47/", "date_download": "2020-07-09T20:15:42Z", "digest": "sha1:F5XKFG7O276DEZQUZOO66GBWCR27662X", "length": 2598, "nlines": 52, "source_domain": "www.vasantiful.com", "title": "રાજાની રાણીએ…. – વાસંતીફૂલ", "raw_content": "\nઅછાંદસ કાવ્યો અન્ય સાહિત્ય અપ્રકાશિત અપ્રકાશિત કાવ્યો કહેવત પ્રકાશિત પ્રકાશિત કાવ્યો બાળક એક ગીત મનો-ઈમેજ કાવ્યો મૉનો-ઇમેજ કાવ્યો વાર્તાઓ વાર્તાનું આકાશ વિચાર હાઇકુ\nરાજાની રાણીએ કાન વીંધાવ્યા ને આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે કોઇએ ખારુ ખાટુ ખાવુ નહી.\n– જ્યારે પોતાને લાભ ન મળતો હોય ત્યારે બીજા ને પણ લાભમાથી બાકાત રાખવા.\nરાજા ની રાણી એ કાન વિન્ધાવ્યા, એ વાત બરાબર નથી.\nકારણ કે રાણી બની ત્યારે લગ્ન વખતે શોળે સણગાર સજ્યા હસે\nત્યારે બુટ્ટી તો પહેરીજ હસે ને કે નહિ તમારી વાત આ રીતે કેવી લાગે.. કે…રાજા ની કુંવરીએ કાન વિન્ધાવ્યા ને………કેમ બરાબર ને બેન.\nમાફ કરજો તમ ને ખોટું લાગ્યું હોય તો …..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00022.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/south-gujarat/latest-news/surat/news/daughter-and-mother-dead-hit-by-train-in-between-surat-and-udhana-railway-station-126197525.html", "date_download": "2020-07-09T21:24:14Z", "digest": "sha1:TL3JBHTDPFZYZZVZB2LSXXEVPLZA7CY7", "length": 7798, "nlines": 84, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Daughter and Mother dead hit by train in between surat and udhana railway station|રેલવે ટ્રેક પર દીકરી પડી ગઇ, બચાવવા જતાં મા-દીકરી બંને ટ્રેન નીચે કપાઇ ગયાં", "raw_content": "\nસુરત / રેલવે ટ્રેક પર દીકરી પડી ગઇ, બચાવવા જતાં મા-દીકરી બંને ટ્રેન નીચે કપાઇ ગયાં\nજે પુલ પર ઘટના બની તે પુલ પર ટ્રેન આવે ત્યારે સાઈડ પર ઉભા રહી જવા માટે કોઈ જગ્યા નથી\nધસમસતી ટ્રેન આવતી જોઇ માતા-દીકરીઓ ભાગવા લાગ્યા છતાં જીવ ન બચી શક્યો\nસુરત -ઉધના વચ્ચેના કાંકરા ખાડી પુલ પર બે ઘટનામાં 5 લોકોએ જીવ ગુમાવ્યો હતો\nસુરતઃ સુરત અને ઉધના રેલવે સ્ટેશને બનેલી ગોઝારી ઘટનામાં મહિલા અને તેની બાળકીનું મોત નીપજ્યું હતું. રેલવે ટ્રેક પર દીકરી પડી જતા બચાવવા ગયેલા મા પણ ટ્રેનની અડફેટે આવી જતાં કમભાગી મા-દીકરીના મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય એક બાળકી ઘાયલ થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.\nદુર્ઘટના બાદ ટ્રેન રોકી દેવાઇ હતી\nગત રોજ બનેલી કમનસીબ ઘટનાની હકીકત એવી છે કે ગત રોજ સહારા દરવાજા અને ઉધના દરવાજા વચ્ચેના ટ્રેક ���રથી એક મહિલા બે બાળકીઓ સાથે પસાર થઇ રહી હતી. કોન્ટ્રાકટ પર ટ્રેક આસપાસ ઘાસ કાપવાનું કામ કરતી રેખા કાલીયા ડામોર (ઉ.વ.30) અને તેની પુત્રી રિતિકા (ઉ.વ.07) ( બંને રહે,ખટ્ટા પાણી ગામ, જામ્બુવા, મધ્યપ્રદેશ)તેમજ અરુણા મુકેશ દેવડા (ઉ.વ.10) (રહે. ઉચવાનિયા ગામ, દાહોદ )સહારા દરવાજાના રેલવે પુલ-443 ઉપરથી પસાર થઇ સુરત તરફ જતી હતી. ત્યારે વલસાડથી સુરત તરફ આવતી વલસાડ- દાહોદ ઇન્ટરસીટી ટ્રેને મહિલા અને તેની પુત્રીને ટક્કર મારતા બંનેના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા જયારે અન્ય એક બાળકી અરુણાને ઇજા પહોંચી હતી. દુર્ઘટના બાદ ટ્રેન રોકી દેવાઇ હતી અને રેલવે પોલીસ તેમજ આરપીએફ જવાનો ઘટના સ્થળે પહોંચી બંનેની લાશને પીએમ માટે સ્મીમેરમાં મોકલી દઇ ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે ખસેડાઇ હતી.\nએક બાળકીનો બચાવ થયો\nમૃતક મહિલા સિવિલિયન્સ ઇન્ફ્રા બિલ્ડ કંપનીના કોન્ટ્રાકટ પર રેલવે ટ્રેક પાસે ઘાસ કાપવાનું કામ કરતી હતી. સુપરવાઈઝર જયંતિ પવને જણાવ્યું હતું કે, પુલ પર જ્યારે પાછળથી ટ્રેનને આવતી જોઇ માતા-પુત્રી અને અન્ય એક બાળકી ગભરાઇને ભાગવા લાગ્યા પરંતુ પુત્રી ટ્રેક પર પડી જતા તેને બચાવવાની કોશિશમાં ટ્રેન બંનેને અડફેટે લઈ પસાર થઇ ગઈ હતી. જોકે, અરુણા બચી જવામાં સફળ રહી હતી.\nપુલ પર રેસ્ટ માટે જગા ઊભી કરવા વિચારણા\nજે પુલ પર ઘટના બની તે પુલ પર ટ્રેન આવે ત્યારે સાઈડ પર ઉભા રહી જવા માટે કોઈ જગ્યા નથી. જોકે ટ્રેન આવે તો પુલ પસાર કરવો જ પડે. માટે આ પુલ પર વચ્ચે રેસ્ટ સ્પેસ બનાવવા રેલવે અધિકારીઓએ વિચારણા કરી છે. થોડા મહિના અગાઉ સુરત -ઉધના વચ્ચેના કાંકરા ખાડી પુલ પર ઉપરા છાપરી બનેલી બે ઘટનામાં 5 લોકોએ જીવ ગુમાવ્યો ત્યારબાદ રેલવે પોલીસ અને આરપીએફે આ સેક્શન પર પેટ્રોલિંગ વધારવા વાત કરી હતી.\nજે પુલ પર ઘટના બની તે પુલ પર ટ્રેન આવે ત્યારે સાઈડ પર ઉભા રહી જવા માટે કોઈ જગ્યા નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00023.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchmitradaily.com/news/274469", "date_download": "2020-07-09T20:42:48Z", "digest": "sha1:CJKN6XPDWIS2JGZXZ2AJWAWBKUDWQUYP", "length": 14863, "nlines": 89, "source_domain": "kutchmitradaily.com", "title": "ભુજના યુવાનની સાસરિયાઓ દ્વારા ઘાતકી હત્યા", "raw_content": "\nભુજના યુવાનની સાસરિયાઓ દ્વારા ઘાતકી હત્યા\nભુજ, તા. 14 : પતિ અને પત્ની વચ્ચેના ઘરેલુ કંકાસ અને અણબનાવ થકી ઊભી થયેલી સ્થિતિ વચ્ચે અત્રેના 35 વર્ષની વયના સુલેમાન આમદ સરકી નામના રિક્ષાચાલક યુવાનની તેના સાસરિયાઓ દ્વારા હત્યા કરાઇ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ચાર દિવસ પહેલાં ખૂનની આ ઘટનાને અંજામ અપાયા બાદ મરનારના મૃતદેહને ગાડીમાં નાખીને છેક વાગડમાં વિજપાસર ગામ નજીક એક પુલિયા નીચે ફેંકી અવાયો હતો. શહેરમાં હિનાપાર્ક-2 નામની વસાહત ખાતે રહેતા સાસરિયા પક્ષના સભ્યોએ ગત રવિવાર તા. 10મીના સાંજે શહેરમાં પાટવાડી નાકા વિસ્તારમાં ફતેહમહદમના હજીરા પાસે રહેતા પોતાના જમાઇ સુલેમાન સરકી ઉપર લાકડી અને ધોકા સહિતના હથિયારો વડે હુમલો કરી તેને માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડવા સાથે તેની હત્યા કરી નાખી હતી. સુલેમાનનું મૃત્યુ થયાનો ખ્યાલ આવ્યા બાદ તેની લાશ ગાડીમાં લઇ જઇને છેક ભચાઉ તાલુકામાં વિજપાસર ગામ પાસે એક પુલિયા નીચે ફેંકી અવાઇ હતી. દરમ્યાન ચાર દિવસ જૂના આ કિસ્સામાં મરનાર સુલેમાન ગુમ થયા વિશે અત્રેના એ- ડિવિઝન પોલીસ મથકમાં તેના પરિવારે બે દિવસ પહેલાં 12મી તારીખે ગુમનોંધ પણ કરાવી હતી. જે સંબંધી સાસરિયા પક્ષની પૂછતાછ અને તપાસમાં સમગ્ર મામલો આજે બહાર આવ્યો હતો. પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ બનાવ બાબતે મરનાર યુવાનના ભાઇ અવેશ આમદ સરકીએ અત્રેના બી- ડિવિઝન પોલીસ મથકમાં મૃતક સુલેમાનના બે સાળા સમીર અમીરહુશેન અન્સારી અને સોયબ અમીરહુશેન અન્સારી તથા પત્ની સલમા સુલેમાન સરકી, સસરા અમીરહુશેન પીરમામદ અન્સારી અને સુમો જીપકારવાળા હાજી ઉર્ફે રોહિત મેણેલાલ ચમાર સામે હત્યા સહિતની કલમો તળે ફરિયાદ દાખલ કરાવી હતી. દરમ્યાન ચારેક દિવસ પહેલાં હત્યા કરાયેલા અને અવાવરુ જગ્યાએ ફેંકી અવાયેલા મૃતક સુલેમાનની લાશની હાલત બગડી ગઇ હતી. સ્થાનિકે તેનું પોસ્ટમોર્ટમ શકય ન હોવાથી પોલીસે આ માટે મૃતદેહને જામનગર મોકલી આપ્યો છે. બીજી બાજુ ફરિયાદને ટાંકીને પોલીસ સૂત્રોએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે સુલેમાન સરકીના લગ્ન સલમા સાથે થયા હતા. આ બન્ને પતિ-પત્ની વચ્ચે અણબનાવને લઇને સલમા તેના પિયરમાં હિનાપાર્ક-2 ખાતે રહેવા ચાલી ગઇ હતી. આ વચ્ચે જ્યારે જ્યારે સુલેમાન તેના સાસરે જતો હતો ત્યારે ઝઘડાઓ થયા કરતા હતા. જેની પરાકાષ્ટા રૂપે ગત રવિવારે સાંજે ખૂનની ઘટના બની હતી.લાકડી-ધોકા વડે થયેલા પ્રહારો થકી માથામાં ગંભીર ઇજાઓ પામેલો સુલેમાન તેના સાસરાના ઘરના દરવાજા નજીક જ ફસડાઇ પડયો હતો અને મૃત્યુ પામ્યો હતો. બાદમાં આ બાબત ખ્યાલ આવતાં આરોપીઓએ તેમના પરિચિત એવા હાજી ઉર્ફે રોહિત ચમાર ટાટા સુમોવાળાને બોલાવી તેની ગાડીમાં મૃતદેહ નાખી લાશ વિજપાસર પાસેના પુલિયા નીચે ફેંકી અવાઇ હતી.બનાવ બાબતે સમીર, સોયબ, અમીરહુશેન, સલમા અને રોહિત ચમાર ઉપરાંત તપાસ દરમ્યાન જેમની સંડોવણી નીકળે તેની સામે ગુનો દાખલ કરાયો હતો. મરનાર સુલેમાન સરકી ભાડાંની રિક્ષા ચલાવવાનું કામ કરતો હતો.\nસલમા તલાક ઇચ્છતી હતી અને સુલેમાનને મોત મળ્યું\nભુજ, તા. 14 : અહીંના સુલેમાન આમદ સરકી નામના રિક્ષાચાલક યુવાનની હત્યા પછવાડે તેની રિસામણે બેઠેલી પત્ની સલમાની તલાક લેવાની ઇચ્છા અને તેના કારણે વધેલા ઝઘડા જેવા પરિબળો નિમિત્ત બન્યા હતા. સુલેમાન અને સલમાને લગ્નજીવન દરમ્યાન શીફા નામની પુત્રીનો જન્મ પણ થયો હતો. શીફા અત્યારે તેની માતા સાથે મોસાળમાં હિનાપાર્ક ખાતે રહેતી હતી. પુત્રીને મળવા સુલેમાન જતો ત્યારે અવારનવાર ઝઘડા થતા હતા. સલમા તલાક લેવા ઇચ્છતી હતી. આ તમામ સંજોગો વચ્ચે રવિવારે સાંજે પુત્રીને મળવા ગયેલા સુલેમાનને લાકડી-ધોકાના હુમલાથી મોત મળ્યું હતું તેવું ફરિયાદમાં લખાવાયું છે.\nલાયસન્સમાં સરનામું બદલવા બોગસ ચૂંટણીકાર્ડ\nગાંધીધામની પાઇપ ચોરી અંગે અંતે પોલીસ ફરિયાદ દાખલ\nભુજમાં સમાધાન માટે બોલાવી, માર મારી, દવા પીવડાવી દેવાઇ : મોબાઇલ ચીલઝડપ કરનારે કર્યો હુમલો\nગાંધીધામમાં બાઇક સવારો પાસેથી મોંઘો દારૂ મળ્યો\nકોડાય ચાર રસ્તા અને પાલારા આત્મહત્યા કેસમાં બે મહિલાને આગોતરા-જામીન\nભુજમાં રોયલ્ટી ભર્યા વગરની ટ્રક ઝડપી પડાઇ : કુનરિયા નદીમાંથી રેતી ભરાઇ\nધોની નિવૃત્તિ લેવાનો નથી : મેનેજરની સ્પષ્ટતા\nકેન્દ્રીય માલ-સેવાકરમાં કચ્છનું યોગદાન મોટું\nનાની સિંચાઇના 32, મધ્યમના પાંચ ડેમ છલકાયા\nકોરોના પોઝિટિવ પરિચારિકાએ 10 સગર્ભાને રસી આપી\nમાંડવી તાલુકામાં એન.ડી.આર.એફની ટુકડીની મુલાકાત : રૂકમાવતી કોઝવેને હાનિ\nકચ્છમાં 11 નવા કોરોના સંક્રમિત; પાંચ સાજા થયા\nમજબૂત મનોબળથી ખોખરાના આધેડ પૂર્વ સરપંચે કોરોનાને મ્હાત આપી\nઅંજારમાં કોર્ટના સ્ટાફ કવાર્ટર્સને સેનિટાઇઝ કરાયા\nભાડિયામાં નદીના વહેણે જોખમ ઉભુ કરતાં રસ્તો તોડાયો: તંત્ર રિપેરિંગમાં પરોવાયું\nલખપત તા.ના 30 ગામનો પાણીપ્રશ્ન હલ\nપટેલ ચોવીસીના ગામોમાં તળાવો છલકાતાં મેઘલાડુ વહેંચાયા\nભુજની હોસ્પિટલમાં 1001 વૃક્ષનું વાવેતર\nસ્માર્ટી ટીન્સ કેટેગરીમાં માનસી સોનીને પ્રથમ સ્થાન\nમાંડવીની યુવતી અમદાવાદમાં કોરોના વોરિયર તરીકે સેવારત\nપશ્ચિમ કચ્છ પોલી�� જિલ્લાના ત્રણ વર્ષવાળા 165 કર્મચારીની બદલી\nઆરટીઓ કચેરીનું નેટ ઠપ થતાં આવતીકાલ સુધી કામગીરી બંધ\nખાનગી શાળાઓ દ્વારા ફી બાબતે ફરી મેસેજ કરાતાં વાલીઓ નારાજ\nકચ્છમાં સર્વત્ર ઉઘાડ : વાવણી શરૂ થશે\nહાજીપીર વિસ્તારમાં તીડ દેખાતાં ચિંતા\nમોકૂફ રખાયેલી પરીક્ષા લેવાની કચ્છ યુનિ.એ ફરી તૈયારી આરંભી\nકચ્છના ત્રણ બંદરોનો મહત્તમ ફાળો\nકચ્છના સિંચાઈના કુલ 292 કામોને સૈદ્ધાંતિક મંજૂરી\nમુંદરા બંદરે ચાઇનાથી આવતા કન્ટેનટરનું ક્લીયરિંગ શરૂ\nદીનદયાળ બંદરે પ્રવાહી કાર્ગો બેવડાશે\nકચ્છમાં જુલાઈ મહિનો વરસાદ માટે રહ્યો શુકનવંતો\nકચ્છમાં હવે છૂટાછવાયાં ઝાપટાં વરસશે : હવામાન વિભાગનો વર્તારો\nગઢશીશા પંથકમાં ખેતીવાડીને નુકસાની\nવેરા માફીનું ઠીકરું બે કર્મીના શિરે ફોડવા પ્રયાસ \nશિક્ષકોના સી.પી.એસ. ખાતાની પ્રક્રિયા પૂર્ણ કરવા રજૂઆત\nરાપરના અયોધ્યાપુરીમાં પાંચ કેસ નીકળતાં ભય\nપ્રા.શિક્ષકોની સેવાપોથી ચકાસણી અર્થે જિલ્લાવાર તારીખ જાહેર કરાઈ\nદૂર-દૂર વસતા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ગુરુવંદના કરી\nઅંજાર મતક્ષેત્રના વિકાસકામો કેટલે પહોંચ્યા \nડીપીટી પ્રશાસનિક ભવન પૂર્વ કચ્છની કલેક્ટર કચેરીને ફાળવો\nગાંધીધામના ટાગોર રોડને દબાણ મુકત કરો\nકોરોના યોદ્ધા તબીબો માટે યોજાયો અનોખો વેબિનાર લગ્ન પસંદગી મેળો\nડીપીટી સાથે કરાર છતાં ગાંધીધામની શાળા પ્રવેશ ન આપતી હોવાની રાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00024.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Birthday_news/Detail/05-06-2018/5747", "date_download": "2020-07-09T21:57:31Z", "digest": "sha1:DK3YHHXBKBZTCBLBFU5G3HEZ6NPIUMZC", "length": 15720, "nlines": 120, "source_domain": "www.akilanews.com", "title": "માહિતી ખાતાના સરકારી મંડળના ઉપાધ્‍યક્ષ ભુપેન્‍દ્રભાઇ ઠુમ્‍મરનો જન્‍મ દિવસ", "raw_content": "\nમાહિતી ખાતાના સરકારી મંડળના ઉપાધ્‍યક્ષ ભુપેન્‍દ્રભાઇ ઠુમ્‍મરનો જન્‍મ દિવસ\nનવાગઢ તા. ૧: માહિતી ખાતાના સરકારી મંડળના ઉપાધ્‍યક્ષ બી. ટી. ઠુમ્‍મરનો આજે જન્‍મ દિવસ છે.\nજેતપુરના વતનીને પૂ. પા. શ્રી જલારામ બાપાના વિરપુર ગામે ગુજરાત સરકારના માહીતી ખાતામાં સંપૂર્ણ તટસ્‍થતા, નિરપેક્ષતા, નીડતા અને નિખાલસતાથી વર્ષો થયા ફરજ અદા કરતા શ્રી ઠુમ્‍મર છેલ્લા વિસ વર્ષ થયા સરકારી મંડળના હોદેદાર નેચાર વર્ષ થયા ઉપ પ્રમુખનો હોદો સોભાયમાન કરી રહ્યા છે.\nભુપેન્‍દ્રભાઇ ઇન્‍ડીય યુથ કલબ, બાલયોગી હનુમાનજી મંડળ (ધોરાજી) પટેલ સેવા સમાજ તથા માનવ કલ્‍યાણ પરીષદ, સહીતની સેવાના ��દાવ્રત સમી સંસ્‍થાઓમાં સતત સેવાઓ અર્પી રહ્યા છે.\nનોકરી ક્ષેત્રે કાર્યકુશળતા અને દિર્ઘદ્રષ્‍ટા સમુ વ્‍યકિતત્‍વ ધરાવતા શ્રી ઠુમ્‍મરના જીવનમાં તેમના ધર્મપત્‍ની શ્રીમતી અનીતાબેને ભારે સાહસ કર્યું છે.\nકર્મયોગથી સેવાયોગની ધીકતી ધુણી સમા બી. ટી. ને તેમના જન્‍મ દિનની મોબાઇલ નંબર ૯૪ર૬૯ ૩૦૪૦૯ ઉપર શુભેચ્‍છા મળી રહી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nરાજકોટનાં કરણપરામાં પતિ-પત્ની સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ: આજે કુલ દસ કેસ નોંધાયા access_time 6:45 pm IST\nરેડ બિકિનીમાં શાનદાર લાગી રહી છે મૌની રોયઃ સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીર access_time 10:13 am IST\nકલેકટરે હવે નવુ જાહેરનામુ બહાર પાડયું: રાજકોટ જિલ્લા (શહેર સિવાય)માં ચા-પાનની દુકાનો માત્ર પાર્સલ સેવા આપી શકશે access_time 3:44 pm IST\nઈઝરાયલનો ઈરાન ઉપર હુમલોઃ પરમાણુ કેન્દ્રો તબાહ કરી દીધા access_time 3:38 pm IST\nરાજકોટમાં કોરોના બેફામ બન્યો : રાત્રે વધુ ચાર કેસ સાથે એક જ દિવસમાં 16 કેસ નોંધાતા ફફડાટ :કુલ કેસનો આંક 211 થયો access_time 10:47 pm IST\nભરતસિંહની તબિયત વધુ લથડીઃ વેન્ટીલેટર ઉપર access_time 3:06 pm IST\nરાજકોટમાં કોરોના મહામારીએ પકડી જેટ ગતિ : સાંજે વધુ 7 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : શહેરના સ્વામીનારાયણ ચોક, એસ્ટ્રોન ચોક, ગોંડલ ચોકડી, ઢેબર રોડ, મોરબી રોડ, ગુંદાવાળી મેઈન રોડ અને ગુરુપ્રસાદ ચોક વિસ્તારના 6 પુરુષો અને 1 મહિલાને વળગ્યો કોરોના : શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઝડપથી ફેલાતા કોરોના સંક્રમણને લીધે લોકોમાં ફરી વળ્યુ ચિંતાનું મોજૂ : રાજકોટ શહેરમાં કુલ કેસ ૨૦૭ થયા access_time 5:18 pm IST\nદક્ષિણ કોરિયાની રાજધાની સિઓલના મેયર ગુમ : ફોન પણ બંધ : શોધખોળ ચાલુ access_time 1:05 am IST\nદિકરીનું નામ ઈન્ડિયા રાખનાર ફિલીપ બાર્ટન ભારત ખાતે બ્રિટેનના ઉચ્ચાયુક્ત બન્યા access_time 1:02 am IST\nવિસાવદર પંથકમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ : શહેરમાં વધુ 2 કેસ પોઝીટીવ access_time 1:00 am IST\nકોરોનાનાં કારણે મૃત્યુ પામનાર દર્દીમાં 53 ટકા લોકો 60 વર્ષ ઉપરના હતા : આરોગ્ય મંત્રાલય access_time 12:57 am IST\nકોરોનાના દર્દીના સંબંધીઓએ Tocilizumab ઇન્જેક્શન માટે સુરત સિવિલમાં ધરણા કર્યા access_time 12:46 am IST\nકોરોના ભગાડવાનો દાવો કરી લોકોને ઠગતા ભૂવાને પોલીસે મેથીપાક ચખાડ્યો access_time 12:20 am IST\nઆરોગ્ય મંત્રી ગુમ થયાનાં પોસ્ટરો લગાવનાર સુરત આમ આદમી પાર્ટીનાં પ્રભારી પર હુમલો access_time 12:17 am IST\nમુંબઈમાં મુશળધાર વરસાદ: બદલાપૂર, ડોમ્બિવલી, વિક્રોલીમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો: કેટલાય સ્થળોએ લાઇટો ગ��લ :મુંબઈના મલબારહીલ વિસ્તારમાં ધોધમાર વરસાદ :રસ્તાઓમાં પાણી ભરાયા :કેટલાય જગ્યાએ વાહનચાલકો ફસાયા access_time 12:33 am IST\nઈરાને પોતાની યુરેનિયમ સંવર્ધન શ્રમતા વધારવાની દિશામાં કામ શરૂ કર્યું :ઈરાને આ માટે 2005માં વિશ્વના તાકાતવર દેશો સાથે થયેલ પરમાણુ સમજૂતી પર મંડરાતા ખતરાને મોટો જવાબદાર ગણાવ્યો છે ;ઈરાનની પરમાણુ એજન્સીના પ્રમુખે કહ્યું કે તેઓ 'નાતાંજ 'ક્ષેત્રમાં આધુનિક સેટ્રિફ્યુઝને વિકસિત કરવાવાળા માળખા પર કામ કરી રહ્યા છે access_time 1:15 am IST\nસીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ-અસદ ઉત્તર કોરિયાની મુલાકાત લેશે :વર્ષ 2011માં સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વખત કિમ જોંગ-ઉને કોઈ દેશના સર્વોચ્ચ પદાધિકારીનું સ્વાગત કરશે:વર્ષ 1966માં સીરિયા સાથે ઉત્તર કોરિયાએ રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા: ઉત્તર કોરિયાએ 1973ના આરબ-ઇઝરાયલ યુદ્ધમાં સેના અને હથિયાર બન્ને મોકલ્યા હતા access_time 1:26 am IST\nશિલોન્ગમાં સતત પાંચમા દિવસે અજંપો : રાષ્ટ્રીય લઘુમતી પંચ સ્થિતિનો તાગ મેળવશે access_time 12:57 pm IST\nછોકરીઓની છેડતી કરી તો લાગશે ૩૦૦૦ વોલ્ટનો કરંટ access_time 4:09 pm IST\nમુગલસરાઈ જંકશન હવે પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંકશન તરીકે ઓળખાશે access_time 2:21 pm IST\nવિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મહિલા પોલીસ મથકમાં સ્ટાફ દ્વારા સફાઇ કરાઇ access_time 3:39 pm IST\nરીલાયન્સ માર્કેટ (શોપીંગ મોલ) ને ભારે પડી ગયુઃ રૂ. પાંચ હજાર ચુકવવા ગ્રાહક ફોરમનો હુકમ access_time 3:54 pm IST\nરાજકોટ ગુરૂકુળની ડલાસ (અમેરિકા) શાખાનું ઓગસ્ટમાં ઉદ્ઘાટનઃ ભાવિકોને ભીંજવતો સત્સંગ access_time 3:28 pm IST\nછાંયા નગરપાલિકા દ્વારા ગરીબ લોકોના રહેણાંક મકાનોને તોડી પાડવાના નિર્ણય સામે ચેતવણી access_time 11:25 am IST\nવાછરામાં ખુરશીમાંથી પડી જતાં ૮૫ વર્ષના અરજણભાઇનું મોત access_time 11:33 am IST\nદિકરો છોકરીને ભગાડી જતાં માતા પર હુમલો access_time 11:32 am IST\nએમટીવી ડેટિંગ ઈન ધ ડાર્કઃ ૮મીથી દર શુક્રવારે પ્રસારીત થશે access_time 3:58 pm IST\nગુજરાતના થર્મલ પાવર પ્લાન્ટોમાં કોલસાની તીવ્ર અછત:વીજળીની તંગી સર્જાવાની ભીતિ access_time 9:28 am IST\nઅમદાવાદમાં જાણીતી રેડિયો જોકીએ પતિ વિરુદ્ધ માનસિક ત્રાસની નોંધાવી ફરિયાદ:બીભત્સ મેસેજ મોક્લ્યાનો આરોપ access_time 10:04 pm IST\nસાંજે 7:45 એ જોવા મળશે આ અદભુત નજારો access_time 6:49 pm IST\nએપલો IOS લોન્ચ કર્યુ, એપ સ્પીડ બમણી થશે access_time 11:35 am IST\nરિક્ષા પર કાર લાદીને વેચવા નીકળવાનું મોંઘું પડી ગયું access_time 3:46 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્ડિયન અમેરિકન એરોસ્પેસ એન્જીનીયર શ્રી સુરીન્દર શર્મા ચૂંટણીના મેદાન���ાં : પ્રિન્સેટોન ન્યુજર્સી કાઉન્સીલમાં ડેમોક્રેટ તરીકે ચૂંટણી લડશે : જો ચૂંટાઇ આવશે તો ૧ વર્ષનું એક જ ડોલરનું વળતર લેશે access_time 11:58 am IST\n‘‘ઓવરસીઝ વોલન્‍ટીઅર્સ ફોર બેટર ઇન્‍ડિયા (OVBI)'' : ભારતના ખેડૂતોનું જીવનધોરણ ઊંચુ લાવવા તથા ખેતી માટે નડતી પાણીની સમસ્‍યા દૂર કરવા અમેરિકામાં શરૂ થયેલું નવું નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન : પ્રથમ ફંડરેઇઝીંગ પ્રોગ્રામમાં ૨,૫૦,૦૦૦ ડોલર ભેગા થઇ ગયા access_time 9:36 pm IST\nમલેશિયાના નવા એટર્ની જનરલ તરીકે ભારતીય મૂળના લોયર શ્રી ટોમી થોમસની નિમણુંક access_time 6:37 pm IST\nફૂટબોલપ્રેમીઓએ છલકાવ્યુ અંધેરીનું અરેના સ્ટેડિયમ access_time 12:42 pm IST\nફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઇનલમાં મેડિસન કિજ access_time 5:07 pm IST\nવર્લ્ડ કપ ફૂટબોલની જર્મનીની ટીમ જાહેર access_time 5:09 pm IST\nકોમેડિયન મલ્લિકા દુઆને મળ્યો નમસ્તે ઈંગ્લેન્ડમાં રોલ access_time 4:43 pm IST\nસંજય દતની ફિલ્મ પ્રસ્થાનમમાં જેકી શ્રોફની એન્ટ્રી:મહત્વની ભૂમિકા ભજવશે access_time 10:41 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00024.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2018/05/08/", "date_download": "2020-07-09T21:50:11Z", "digest": "sha1:3ZKZQIOC6LD77LNGTZYUVC74PKRB24IC", "length": 8263, "nlines": 102, "source_domain": "www.aksharnaad.com", "title": "May 8, 2018 – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઓલ્ટર્ડ કાર્બન વેબશ્રેણી : આર્ટિફિશલ ઇન્ટેલિજન્સના તાંતણે સંબંધોની વાત – જીજ્ઞેશ અધ્યારૂ 4\nMay 8, 2018 in સમીક્ષા tagged જીજ્ઞેશ અધ્યારૂ\nઈ.સ. ૨૩૮૪, આજથી ત્રણસોપચાસ વર્ષ પછીના સમયમાં મૃત્યુનું કોઈ મહત્વ રહ્યું નથી કારણકે માણસે અમર થવાનો ઉપાય શોધી લીધો છે. શરીર નાશવંત છે એ સત્યની સામે આત્મા અમર છે એ વાત વિજ્ઞાને સાબિત કરી છે, અને એ અનોખી રીતે મૂકાઈ છે. સંવાદમાં એક વાક્ય છે,\nઅને એની સામે આ શ્રેણીમાં મૃત્યુ માટે પણ તરસતા લોકો દર્શાવાયા છે. એવો સમય જ્યાં મૃત્યુ મુશ્કેલ છે કારણ કે માણસનું સમગ્ર વ્યક્તિત્વ, એની આવડતો, યાદો, લાગણીઓ, ગમા-અણગમા વગેરે બધુંય સંગ્રહી શકાય એવું છે. ગરદનની પાછળના ભાગે એક નાનકડા ખાંચામાં પેનડ્રાઈવ જેવું સાધન ‘કોર્ટિકલ સ્ટૅક’ આ બધું સંગ્રહી શકે છે. વિશ્વના કોઈ દેશ રહ્યા નથી, બધે એ.આઈનું જ સામ્રાજ્ય છે. માણસ મૃત્યુ પામે કે એને શરીર બદલવું હોય ત્યારે એ બીજુ ગમતું શરીર પસંદ કરી ‘સ્ટેક’ એમાં મૂકાવી શકે છે.\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૪)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૩)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૨)\nરીલ vs રિઅલ – આરોહી શેઠ\nસગપણ મેળો – મીરા જોશી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00024.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/gujarat-news-coronavirus-outbreak-a-list-of-100-doctors-being-corona-positive-in-ahmedabad-is-viral-four-have-lost-their-lives-119078", "date_download": "2020-07-09T20:30:05Z", "digest": "sha1:U2NWZQD66Y3NHXBWHBVTK2372JWB3RWN", "length": 6946, "nlines": 67, "source_domain": "www.gujaratimidday.com", "title": "Coronavirus Outbreak: A list of doctors who are Corona positive in Ahmedabad is viral, around 100 doctors in the list, 4 dead | અમદાવાદમાં કોરોના પૉઝિટીવ ડૉક્ટર્સનું લિસ્ટ વાઇરલ, ચારનાં મોત - news", "raw_content": "\nઅમદાવાદમાં કોરોના પૉઝિટીવ ડૉક્ટર્સનું લિસ્ટ વાઇરલ, ચારનાં મોત\nઆજે અમદાવાદ શહેરમાંથી એક લિસ્ટ વાઇરલ થયું છે જેમાં ઓછામાં ઓછા સો જેટલા ડૉક્ટર્સનાં નામ છે જેમને કોરોના પૉઝિટીવ આવ્યો છે.\nજેની ચિંતા હતી તે જ પરિસ્થિતિ વધુ આકરી બની રહી છે. ગુજરાત સૌથી વધુ કોરોના પૉઝિટીવ ધરાવતા રાજ્ય તરીકે ત્રીજા ક્રમાંકે છે પણ આજે અમદાવાદ શહેરમાંથી એક લિસ્ટ વાઇરલ થયું છે જેમાં ઓછામાં ઓછા સો જેટલા ડૉક્ટર્સનાં નામ છે જેમને કોરોના પૉઝિટીવ આવ્યો છે. ફ્રન્ટ લાઇન વૉરિયર્સ એવા આ ડૉક્ટરો હવે આ વાઇરસની સામેની જંગમાં ડૉક્ટર નહીં પણ દર્દી બનીને લડી રહ્યા છે ત્યારે ખરેખર ચિંતા વધી જાય તે સ્વાભાવિક છે. 40 જેટલા ડૉક્ટર્સ ખાનગી હૉસ્પિટલમાં કાર્યરત છે જેમને કોરોના પૉઝિટીવ આવ્યો છે.ઓર્થોપેડિક ડૉક્ટર આદિત્ય ઉપાધ્યાય, ડૉ, રમેશ પટેલ, ડૉ.એમ એ એન્સારી અને ડૉ. કમલેશ ટેલરનું કોરનાને કારણે મોત થઇ ચૂક્યું છે.આ લિસ્ટે બે દિવસ પહેલાંનું છે જેમાં બધા ડૉક્ટર્સનાં નામ નથી એમ કહેવાય છે.\nઅમદાવાદ મેડિકલ એસોસિએશને હાઇકોર્ટમાં અરજી કરી છે જેથી કોરોનાનાં ટેસ્ટની પ્રક્રિયા ઝડપી થઇ શકે. જો કે હાઇકોર્ટનાં ઓર્ડર બાદ પણ સરકારે કોઇપણ પગલાં લીધા નથી. સોશ્યલ મીડિયામાં ખઆનગી અને સરકારી હૉસ્પિટલનાં ડૉક્ટર્સ જેમને આ વાઇરસનું સંક્રમણ થયું છે તેની યાદી ફરવા માંડી છે અને હવે ડૉક્ટર્સમાં ગભરામણ ફેલાઇ ચૂકી છે. ગુજરાત મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ કરવામાં ચૌદમા નંબરે છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ હોવા છતાં પણ મૃત્યુ દર ગુજરાતમાં વધારે છે.\nરાજકોટમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે ખૂલી શકશે ચાની કીટલી અને ગલ્લા\nસૌરાષ્ટ્રમાં મેઘતાંડવ એનડીઆરએફની 7 ટીમ સ્ટેન્ડ-બાય\nગુજરાતમાં આવનારા 48 કલાક ભારે વરસાદની આગાહી\nમુંબઈ સહિત છ શહેરોમાંથી 6થી 19 જુલાઈ સુધી કોલકાતાની ફ્લાઈટ્સ બંધ\nHappy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nગુજરાતના ધોરણ ૭ના પાઠ્યપુસ્તકમાં ગંભીર છબરડો\nઆવ્યા, ત્યાં પાછા ચાલ્યા\nસૌરાષ્ટ્ર-કચ્છમાં હજી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી\nપૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરત સોલંકીની તબિયત લથડતા વેન્ટિલેટર પર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00024.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.halflovestory.com/2019/06/blog-post_8.html", "date_download": "2020-07-09T21:10:09Z", "digest": "sha1:CRSZ27QUYPOTCJBB5JQIQZFHYMIWPR4S", "length": 14183, "nlines": 343, "source_domain": "www.halflovestory.com", "title": "જ્યારે એક પરિણિત સ્ત્રી એક છોકરાના પ્રેમમાં પડી… - Half Love Story", "raw_content": "\nજ્યારે એક પરિણિત સ્ત્રી એક છોકરાના પ્રેમમાં પડી…\nહજુ સુધી પ્રેમની કોઈ અપેક્ષા નથી ...\nમારી પાસે હવે પ્રેમની કોઈ અપેક્ષા નહોતી, પણ મેં એકવાર પ્રેમનો પ્રેમ કર્યો ન હતો, પરંતુ પ્રેમમાં જે સમસ્યા પડી હતી તે અમારી સ્થિરતા નથી. હું લગ્ન કરતો હતો પરંતુ તે લાંબા અંતરનો સંબંધ પણ હતો. મારો સંબંધ મારા ઘરથી દૂર રહ્યો હતો, હું એકલો હતો અને મારા પરિવારમાં અમે એકબીજા સાથે એકબીજાની નજીક વાત કરવા અને એક બીજાની નજીક જવા માટે એકબીજા સાથે ગયા.\nશું તમે જાણો છો કે સંબંધ લાંબા સમય સુધી રહેશે નહીં ...\nમેં તેની યાદોમાં એક ક્ષણ પણ વિતાવ્યો, જેમ કે પહેલાં મને લાગ્યું કે અમારું સંબંધ લાંબા સમય સુધી નથી, હું મારી જાતને જાણતો નથી. હું ખરેખર તેના પર પ્રેમ કરતો હતો અથવા હું વાહ હતો. મેં પોતાને આ પ્રશ્ન પૂછ્યો, પણ આ સંઘર્ષ પછી હું નિર્ણય પર આવ્યો કે હું જે કાંઈ છું તેનાથી હું ખુશ છું, તેથી જ હું માનું છું કે મેં મારા સંબંધો મારી સામે મૂક્યા છે. મારા પ્રેમ કોઈ સાક્ષર નહોતા અને તે આપણા સંબંધનું મહત્વ જાણતા હતા\n- પ્રેમમાંના પ્રશ્નો સત્ય અથવા ખોટા નથી\nજો કે, જે પ્રેમ હું પાગલ હતો તેનાથી હું સમજવામાં નિષ્ફળ ગયો કે અમારું સંબંધ સાચી દોષ નથી, પરંતુ આપણે એકબીજાને શું અનુભવી રહ્યા હતા તે હું સ્વીકારું છું કે અમારા બંને વચ્ચે કંઈક ખાસ હતું જે મારી પાસે નહોતું તેમાંના કોઈપણ પર કોઈપણ નિયંત્રણ અને હું આ અનુભવ અને સમગ્ર વિશ્વને પ્રેમ વહેંચવા માંગતો હતો. આપણે ધનને કહેવા માંગીએ છીએ પણ આપણામાં છુપાયેલા ડર છે\nહું જાણું છું કે વિશ્વ શક્ય તેટલી વહેલી તકે સ્વીકારશે નહીં\nઆપણે જાણીએ છીએ કે આ દુનિયા આપણા પ્રેમને ક્યારેય સ્વીકારશે નહીં અને આપણે તેની સજા મેળવીશું. હું અમારા જોડાણમાં ડેરડેવિલ હતો અને મને સત્ય સ્વીકૃતિનો ખ્યાલ હતો, પરંતુ મેં જે કંઇક વિચાર્યું તે હું તૈયાર કરતો ન હતો. આદર્શ માણસ જોયો હતો, મને સમજાયું કે તેમનો ભરણ એટલો મજબૂત નથી જેટલો હું છું\nઅચાનક એક ફોન આવ્યો\nહું થોડા મહિના પછી વેકેશન પર હતો. મારી યાદોથી મારી પાસે તે નથી. તે જ સમયે મારી રસી પ્રથમ દિવસ હતી, અચાનક મારો ફોન રેન્જ અને સ્કેન તેની સંખ્યાને ઓળંગી ગયો. મેં મારો ધબકાર ગુમાવ્યો, તે નિયમિત કોલર ન હતો કે હું તમને કહું છું કે મને બસની યાદ આવે છે, પણ મને આ વિચારથી ફોન મળ્યો અને મને જાણવા મળ્યું કે મારા પગ નીચે જવું શક્ય છે. તેણે મને કહ્યું કે તેની સ્થાનાંતરની વિનંતી પૂર્ણ થઈ ગઈ છે અને તેણે શહેર છોડ્યું [જોય જયના ​​વતનમાં હતું. મારાથી દૂર જવામાં કોઈ આન���દ થયો ન હતો. મને મારાથી દૂર જવાથી અસર થતી નથી પરંતુ તે એક દુઃખદાયક હકીકત છે કે જે હું ઇચ્છતો હતો તેના પર મારી પાસેથી દૂર જવાનો કોઈ પ્રભાવ નથી. મને તેના મોંમાંથી બે શબ્દો પણ મળ્યા નહીં. મેં પોકાર કર્યો, 'હું મારા જીવનમાં રડતો છું.' અરીસાઓની જેમ, તેણે મને ઘણા વચનો પણ આપ્યા, જે હું જાણતો ન હતો તે સંપૂર્ણ ન હતો, પરંતુ આશા હતી કે તે કદાચ માટીમાંથી બહાર આવશે, હું રાત્રે સૂવા માટે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છું પણ હું બે મહિનાનો રહ્યો ત્યારથી હું ગયો . હું હજી પણ વૉટ મેસેજ વાંચું છું જે હું હજી પણ જોઉં છું. હું ગીત સાંભળી રહ્યો છું, હું ગીત સાંભળી રહ્યો છું. મને ખબર નથી કે જ્યારે હું રાત માટે મારી આંખો બંધ કરું છું, પણ મને ખબર નથી શા માટે, તે આંખોની સામે આવે છે અને સમગ્ર ખૂણા ભીનું છે તે મને ખબર નથી\n- આજે હું તેને પ્રેમ કરતો નથી પરંતુ ...\nમને ખબર નથી કે શું તે પોતાના જીવનમાં તેની ગર્લફ્રેન્ડની જેમ પોતાના જીવનનો ખર્ચ કરશે કે નહીં. મને ખબર નથી કે તે તેમની સાથે જે ક્ષણો પસાર કરે છે તે યાદ કરે છે, પરંતુ સ્મિતના આંસુથી નહીં, પરંતુ સ્મિત પણ કરી શકે છે, એમ કહેવું ખુશી છે કે મેં જીવનની આ તબક્કે અપનાવી છે કે તેણે મને એક મજબૂત મહિલા બનાવી છે. આજે, તે મને અને હું પણ પ્રેમ કરતો નથી પણ હજી પણ હું નિર્વિવાદ પ્રેમ માટે તૈયાર નથી. .....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00024.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.meranews.com/news/view/aravalli-after-a-7-days-of-mini-storm-farmers-still-deprive", "date_download": "2020-07-09T21:41:30Z", "digest": "sha1:2TPLK3LEKWL5WFHA3ZFUOD4A7SXTIXTW", "length": 15164, "nlines": 79, "source_domain": "www.meranews.com", "title": "અરવલ્લીઃ મીની ચક્રવાતના 7 દિવસ પછી પણ ખેડૂતો પુરતી વીજળીથી વંચિત, UGVCL આરામમાં", "raw_content": "\nઅરવલ્લીઃ મીની ચક્રવાતના 7 દિવસ પછી પણ ખેડૂતો પુરતી વીજળીથી વંચિત, UGVCL આરામમાં\nઅરવલ્લીઃ મીની ચક્રવાતના 7 દિવસ પછી પણ ખેડૂતો પુરતી વીજળીથી વંચિત, UGVCL આરામમાં\nમેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં ગત શુક્રવારે રાત્રે ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદથી મીનીચક્રવાત સર્જાતા જીલ્લામાં ભારે તબાહી સર્જાવાની સાથે કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું અને ૨૫૦ થી વધુ વીજપોલ અને અસંખ્ય વૃક્ષો જમીનદોસ્ત થતા ૧૮૦ જેટલા ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. જીલ્લા વીજતંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથધરી વીજપુરવઠો પૂર્વરત કર્યો હતો. ટીંટોઈ પંથકમાં સૌથી વધુ અસર વાવાઝોડાની જોવા મળી હતી. ટીંટોઈ યુ.જી.વી.સી. ટ��મની નબળી કામગીરીથી ખેતી માટે જરૂરી વીજપુરવઠો ૭ દિવસ પછી પણ પૂર્વરત કરવામાં નિષ્ફળ રહેતા કચેરીમાં રજૂઆત કરવા ગયેલા ખેડૂતો સાથે તોછડાઈ ભર્યું વર્તન કરાયો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.\nટીંટોઈ પંથકમાં ગત શુક્રવારે ત્રાટકેલા વાવાઝોડાએ ભારે કહેર મચાવતા ૩૦૦ થી વધુ મકાનો અને તબેલાના પતરા ઉડી ગયા હતા અને કાચા બનાવેલ ધરાશાઈ થવાની સાથે ઠેર ઠેર વૃક્ષો અને વીજપોલ ઉખાડી નાખ્યા હતા. મીનીચક્રવાતને ૭ દિવસ જેટલો સમય વીતવા છતાં ટીંટોઈ યુ.જી.વી.સી. કચેરી હેઠળ આવતા કૃષિ માટેની વીજળી પૂર્વરત કરવામાં તંત્ર નબળું પુરવાર થતા ખેતરમાં ઉભા પાકને પાણી ન મળતા મુરઝાઈ રહ્યો છે અને ખેતરોમાં રહેલા તબેલામાં પશુઓ પણ પાણીના અભાવે છતાં પાણીએ તરસી રહ્યા છે.\nટીંટોઈ પંથકના કેટલાક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના જણાવ્યા અનુસાર ટીંટોઈ યુ.જી.વી.સી કચેરીમાં આ અંગે રજૂઆત કરતા જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ ખેડૂતો સામે ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કરતા ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે ખેતીલાયક વીજપુરવઠો તાત્કાલિક પૂર્વરત કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.\nમેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં ગત શુક્રવારે રાત્રે ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદથી મીનીચક્રવાત સર્જાતા જીલ્લામાં ભારે તબાહી સર્જાવાની સાથે કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું અને ૨૫૦ થી વધુ વીજપોલ અને અસંખ્ય વૃક્ષો જમીનદોસ્ત થતા ૧૮૦ જેટલા ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. જીલ્લા વીજતંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથધરી વીજપુરવઠો પૂર્વરત કર્યો હતો. ટીંટોઈ પંથકમાં સૌથી વધુ અસર વાવાઝોડાની જોવા મળી હતી. ટીંટોઈ યુ.જી.વી.સી. ટીમની નબળી કામગીરીથી ખેતી માટે જરૂરી વીજપુરવઠો ૭ દિવસ પછી પણ પૂર્વરત કરવામાં નિષ્ફળ રહેતા કચેરીમાં રજૂઆત કરવા ગયેલા ખેડૂતો સાથે તોછડાઈ ભર્યું વર્તન કરાયો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.\nટીંટોઈ પંથકમાં ગત શુક્રવારે ત્રાટકેલા વાવાઝોડાએ ભારે કહેર મચાવતા ૩૦૦ થી વધુ મકાનો અને તબેલાના પતરા ઉડી ગયા હતા અને કાચા બનાવેલ ધરાશાઈ થવાની સાથે ઠેર ઠેર વૃક્ષો અને વીજપોલ ઉખાડી નાખ્યા હતા. મીનીચક્રવાતને ૭ દિવસ જેટલો સમય વીતવા છતાં ટીંટોઈ યુ.જી.વી.સી. કચેરી હેઠળ આવતા કૃષિ માટેની વીજળી પૂર્વરત કરવામાં તંત્ર નબળું પુરવાર થતા ખેતરમાં ઉભા પાકને પાણી ન ���ળતા મુરઝાઈ રહ્યો છે અને ખેતરોમાં રહેલા તબેલામાં પશુઓ પણ પાણીના અભાવે છતાં પાણીએ તરસી રહ્યા છે.\nટીંટોઈ પંથકના કેટલાક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના જણાવ્યા અનુસાર ટીંટોઈ યુ.જી.વી.સી કચેરીમાં આ અંગે રજૂઆત કરતા જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ ખેડૂતો સામે ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કરતા ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે ખેતીલાયક વીજપુરવઠો તાત્કાલિક પૂર્વરત કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.\nઅરવલ્લી: સિવિલ હોસ્પિટલ ક્યારે ના બેનર હેઠળ કલેકટર કચેરી સામે ધરણા યોજ્યા,પોલીસે ૧૫ થી વધુ કોંગ્રેસીઓની અટકાયત કરી\n'મને ખબર નથી' બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલનો આક્ષેપ, અરવલ્લી કલેક્ટરને કોરોનાના ડેટા અંગે ખબર નથી, Video\nKGF-2 માટે બેકાબૂ બન્યા ફેન્સ, જાતે જ ફિલ્મનું બનાવી નાખ્યું Trailer- જુઓ Video\nસાવધાન: વધુ પડતો મજબુત રૂપિયો અર્થતંત્રમાં ખાનાખરાબી નોતરશે\nગુજરાત હાઈકોર્ટ માઈક્રો કન્ટેઈન્મેટ ઝોન તરીકે જાહેર, પ્રવેશ નિષેધ\nસુરતમાં કોરોનામાં વપરાતા ઈંજેક્શનનું કૌભાંડઃ ફાર્મા કંપનીના મહિલા માલીકની પુછપરછમાં કરી આ ચોંકાવનારી વાત\n\"આ છે રિયર 'શિહીરો', જે બસ પાછળ દોડી અને...\" જુઓ વીડિયો આ મહિલાનો\nVIDEO: 'હું વિકાસ દુબે છું, કાનપુર વાલા ...': ઉજ્જૈનમાં પોલીસના હાથે ઝડપાયા પછી ગેંગસ્ટર મોટેથી બોલ્યો\nસુરતઃ કોરાના દરમિયાન ભારતની આ પહેલી જેલ છે જયાં થયો આ પ્રયોગ\nમોડાસા થી શ્રમિકો ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના લઈ જાય તો નવાઈ નહિ... ચાર રસ્તા ટાઉન હોલ આગળ ભરાતા મજૂર મેળામાં સોશ્યલ ડિસ્ટન્સ ,માસ્કનો અભાવ\nશ્રાવણ માસમાં વડોદરાના ધારાસભ્ય પર મહાદેવના મંદિરની જમીન પચાવી પાડવાનો થયો આક્ષેપ તો જાણો તેમણે શું જવાબ આપ્યો\nગાંધીનગર મહાનગર પાલિકામાં નવાં સીમાંકનમાં ૧૧ વોર્ડમાં ૪૪ બેઠકો, ૨૨ બેઠકો મહિલા માટે અનામત\nછેલ્લા વર્ષની પરીક્ષા યોજવા યુનિવર્સિટી અને સંસ્થાનોને કેન્દ્ર ગૃહવિભાગની મંજૂરી\nશામળાજી-ગોધરા સ્ટેટ હાઈવે પર ચંદ્ર જેવા ખાડા: માલપુર નગરના પ્રવેશદ્વારે 'ખાડારાજ'થી લોકોમાં ભારે રોષ\nઉત્તર ગુજરાતમાં બાઈક ચોરી કરતી ગેંગ ઇડરમાંથી પકડાઈ : ૧૨ બાઈક સાથે ૩ વાહનચોરને દબોચતી ઇડર પોલીસ\nમંત્રી રમણલાલએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પહેલા અરવલ્લીમાં કરી હતી આદિજાતિ વિકાસ મંડળની બેઠક, બધા ભયમાં\nગુજરાતના વિદ્યાર્થીઓને અમેરિકાના વિઝામાં પડેલી તકલીફો અંગે નીતિન પટેલનું નિવેદન, ��રકાર...\nCCTV: ફરીદાબાદમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે વિકાસ દુબે, પોલીસે જોયો હતો પણ...\nઅરવલ્લી: સિવિલ હોસ્પિટલ ક્યારે ના બેનર હેઠળ કલેકટર કચેરી સામે ધરણા યોજ્યા,પોલીસે ૧૫ થી વધુ કોંગ્રેસીઓની અટકાયત કરી\n'મને ખબર નથી' બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલનો આક્ષેપ, અરવલ્લી કલેક્ટરને કોરોનાના ડેટા અંગે ખબર નથી, Video\nKGF-2 માટે બેકાબૂ બન્યા ફેન્સ, જાતે જ ફિલ્મનું બનાવી નાખ્યું Trailer- જુઓ Video\nસાવધાન: વધુ પડતો મજબુત રૂપિયો અર્થતંત્રમાં ખાનાખરાબી નોતરશે\nગુજરાત હાઈકોર્ટ માઈક્રો કન્ટેઈન્મેટ ઝોન તરીકે જાહેર, પ્રવેશ નિષેધ\nસુરતમાં કોરોનામાં વપરાતા ઈંજેક્શનનું કૌભાંડઃ ફાર્મા કંપનીના મહિલા માલીકની પુછપરછમાં કરી આ ચોંકાવનારી વાત\n\"આ છે રિયર 'શિહીરો', જે બસ પાછળ દોડી અને...\" જુઓ વીડિયો આ મહિલાનો\nVIDEO: 'હું વિકાસ દુબે છું, કાનપુર વાલા ...': ઉજ્જૈનમાં પોલીસના હાથે ઝડપાયા પછી ગેંગસ્ટર મોટેથી બોલ્યો\nસુરતઃ કોરાના દરમિયાન ભારતની આ પહેલી જેલ છે જયાં થયો આ પ્રયોગ\nમોડાસા થી શ્રમિકો ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના લઈ જાય તો નવાઈ નહિ... ચાર રસ્તા ટાઉન હોલ આગળ ભરાતા મજૂર મેળામાં સોશ્યલ ડિસ્ટન્સ ,માસ્કનો અભાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00026.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.unistica.com/%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%86%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%97%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AC%E0%AB%80/", "date_download": "2020-07-09T21:19:02Z", "digest": "sha1:S4OEYQH5YLCYUWS7EBCASKSBM426MJO6", "length": 12477, "nlines": 155, "source_domain": "gu.unistica.com", "title": "દિવાલ પર આધુનિક ગુલાબી વોલપેપર", "raw_content": "\nપાલતું પ્રાણીઓ લાવવાની છૂટ\nપિગી બેંક ઓફ લોક વાનગીઓ\nબાળક અને તેના માટે કાળજી\nનિયમો દ્વારા વજન લુઝ\nદિવાલ પર આધુનિક ગુલાબી વોલપેપર\nકેટલાક કારણોસર, ઘણા લોકો માને છે કે આ રંગ ખૂબ નાનો અને બાલિશ છે. પરંતુ તે ઘરના ઘણા રૂમમાં સફળતાપૂર્વક ઉપયોગ કરી શકાય છે. ફક્ત આવા વોલપેપરને યોગ્ય રીતે વાપરવાની જરૂર છે, ટ્રેસ વિના સંપૂર્ણ ખંડને ગુલાબી રંગથી છૂપાવ્યા વગર. અને પછી તમારું ઘર રોમેન્ટિક પરીકથામાં ફેરવાઇ જશે. માર્ગ દ્વારા, તમે સંપૂર્ણપણે અલગ રંગમાં એક સામગ્રી પસંદ કરી શકો છો, આછા ગુલાબી થી સંતૃપ્ત બર્ગન્ડીનો દારૂ તેથી, તેને આવરી લેવા માટે યોગ્ય વૉલપેપર્સ શોધવાનું મૂલ્ય નથી, જેમ કે પ્રેમમાં એક મહિલાના રૂમની જેમ, અને એક વસવાટ કરો છો ખંડ જેમાં મજબૂત પુરુષો આરામદાયક લાગે છે.\nગુલાબી વૉલપેપર સાથે રૂમ ડિઝાઇન\nબેડરૂમમાં ગુલાબી વૉલપેપર . આપણે કબૂલ કરવું જોઈએ કે પુરુષો ખરેખર આ પ્રકારની પરિસ્થિતિમાં ન ગમે, વધુ કડક અને શાંત રંગો પસંદ કરે છે. તમારે તમારા જીવનસાથીને ખૂબ જ પ્રેરણાદાયક હોવું જોઈએ જેથી તે બેડરૂમમાં ગુલાબી વૉલપેપર પેસ્ટ કરવાનું સંમત થાય. પરંતુ આવા આંતરિક સાથે પ્રેમ માં કિશોર છોકરી બરાબર જેવી હશે જો કે, ગુલાબી પટ્ટાવાળી વોલપેપર ઓછી છત સાથે નાના શયનખંડમાં ફિટ થશે. તેઓ છતને ઉપાડવા લાગે છે, રૂમને વધુ ઊંચો બનાવે છે\nનર્સરી માટે ગુલાબી દિવાલ-કાગળો તેમ છતાં, ઘણા લોકો માટે આ રંગ શરણાગતિ, ડ્રેસ, ડોલ્સ સાથે સંકળાયેલા છે અને તે છોકરાઓ માટે ભાગ્યે જ યોગ્ય છે. પરંતુ આ આંતરિક છોકરીઓ વાસ્તવિક રાજકુમારીઓને જેવી લાગે છે. આ વિવિધ રંગોમાં, મોનોક્રોમ અથવા જટિલ પેટર્નના ફૂલો સાથે ગુલાબી વૉલપેપર માટે આદર્શ છે આવા વાતાવરણમાં આરામ કરવા માટે અદ્ભુત છે, જેમ કે સુગંધિત ગુલાબની વસંત બગીચામાં.\nગુલાબી વૉલપેપર સાથે રસોડું . નમ્રતા, પ્રેમ, રોમાંસનો રંગ હંમેશા ખૂબ જ સુંદર છે, તેથી અમે તેને રસોડુંના આંતરિક ભાગમાં શા માટે વાપરતા નથી આ ખંડ મુખ્યત્વે એક મહિલાનું રાજ્ય છે, અને પુરુષો તેના લાંબા સમયથી સપના સમાવિષ્ટ થવાથી પરિચારિકાને અટકાવશે નહીં. અલબત્ત, આવા આંતરિક લાંબા સમય સુધી ગંભીર દેખાશે નહીં, તે રમતિયાળતાનો સ્પર્શ બતાવશે. પિંક વૉલપેપર તદ્દન પર્યાપ્ત હશે, અને અન્ય વિગતો અન્ય રંગમાં પ્રદર્શિત કરશે. ઉદાહરણ તરીકે, શ્વેત-ગુલાબી અથવા ગ્રે-ગુલાબી ટોનમાં એક રૂમ સરસ દેખાય છે, જો કે સંપૂર્ણપણે વિવિધ પ્રકારો શક્ય છે.\nવસવાટ કરો છો ખંડ માં દિવાલો પર ગુલાબી આધુનિક વોલપેપર . એવું ન વિચારો કે આ રંગ ફક્ત બેડરૂમમાં જ યોગ્ય છે. મેન તેના બદલે વસવાટ કરો છો રૂમમાં તેમની તરફ સહનશીલ છે, ખાસ કરીને જો આંતરિકમાં ગુલાબી વૉલપેપર મ્યૂટ કરેલા રંગમાં છે અને વિવિધ રંગની વસ્તુઓ અને ટેક્સટાઇલ સાથે ભારે પ્રમાણમાં ભળે છે. તે ખૂબ હૂંફાળું અને ઘરના વાતાવરણનું સર્જન કરે છે, અને રૂમ પોતે પણ દૃષ્ટિની પહોળી થશે. જો તમે આવા સૌમ્ય રંગથી દિવાલોને સુશોભિત કરવાનું નક્કી કરો છો, તો ફર્નિચર પહેલાથી જ તટસ્થ રંગ પસંદ કરવાનું છે. ડિઝાઇનમાં, તમારે હંમેશા પ્રમાણનો અર્થ બતાવવો જરૂરી છે.\nકેબિનેટ ફર્નિચર - દિવાલો\nકપડા સાથે પ્રવેશ છલકાઇ\nએક આધુનિક શૈલીમાં વસવાટ કરો છો ખંડ માં Armchair - કેવી રીતે છૂટછાટ માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવા માટે\nપોતાના હાથથી દેશમાં પોન્ડ\nપ્લાસ્ટિકની કિચન્સ - કાર્યદક્ષતા અને આધુનિક ડિઝાઇન\nચેમ્બર અથવા વિનાથી લેશો - જે સારું છે\nએક ખાનગી મકાનમાં રસોડું-સ્ટુડિયો\nટેરેસ માટે લાકડાના વાડ\nતમારા પોતાના હાથથી લેમિનેટ કેવી રીતે મૂકવું\nછોકરા માટે નર્સરીમાં સોફા\nછોકરાઓ માટે પાનખર માટે ચિલ્ડ્રન્સ શુઝ\nપિકાસો સંપૂર્ણ અપૂર્ણ કૂતરો છે\nબાળકોમાં દાંત ઉતરતા દાંત - વૃદ્ધિની વૃદ્ધિ અને વિચિત્રતા\nકોકો \"Nesquic\" - સારા અને ખરાબ\nચિકન સૂપ પર borscht ઓફ કેલરિક સામગ્રી\nત્યાં હેલ અને હેવન છે\nપ્રારંભિક સગર્ભાવસ્થામાં શું થઈ શકતું નથી\nમાઇક જાગરના મિત્રએ નવજાત પુત્ર સાથે ફોટો પ્રકાશિત કર્યો\nશેફલરના ઘર - સંકેતો\n19 અદ્ભુત એરપોર્ટ સુરક્ષા તારણો\nએપ્રિલ 1 - હાસ્યનો દિવસ\nસીવીડમાં કેટલી કેલરી છે\nલના ડેલ રે ટેટૂ\nશું sosudosuzhivayuschie ટીપાં સગર્ભાવસ્થા દરમિયાન હોઈ શકે છે\nએક dropper કેવી રીતે મૂકવા\nપોતાના હાથથી નવું વર્ષનું બૂટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00028.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/topics/never-carry-a-purse-while-sleeping/", "date_download": "2020-07-09T22:09:08Z", "digest": "sha1:ZDRSV5XG3G44KWDUJMD2RJENWUVZL4YY", "length": 7786, "nlines": 97, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Never Carry A Purse While Sleeping Gujarati News: Explore never-carry-a-purse-while-sleeping News, Photos, Videos", "raw_content": "\nમસાલેદાર લીંબુ / રેસિપીઃ ચટાકેદાર મસાલેદાર લીંબુ ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે\nCDC / પ્રેગ્નન્ટ મહિલાઓને કોરોનાવાઈરસનું જોખમ વધુ હોય છે, ઘરની બહાર જતા સમયે મોં પર રૂમાલ કે માસ્ક લગાવવું જોઈએ\nકોરોના અપડેટ / કોરોનાવાઈરસની પ્રથમ અને બીજી તપાસ ફ્રીમાં થશે, ટ્રેનોમાં પણ સ્ક્રીનિંગ શરૂ; એઈમ્સે હેલ્પલાઈન નંબર જારી કર્યો\nરિસર્ચ / 18 મહિના સુધીનાં બાળકોને થોડી વાર રડવા દેવા જોઇએ, તેનાથી તેમની ક્ષમતા વધે છે અને તેઓ શિસ્ત શીખે છે\nસ્વિટ્ઝરલેન્ડ / 6,069 ફૂટ ઉંચા પર્વત સ્ટેન્સરહોર્ન પર પહેલી ‘ક્રેબિયો’ કેબલ કાર શરૂ, તેની છત પર પણ લોકો ઉભા રહી શકે છે\nRBI / કલરવાળી નોટ અથવા ફાટી ગયેલી નોટ છે, તો તેને સરળતાથી બેંકમાં જમા કરાવીને બદલી શકાશે\nયુટિલિટી ડેસ્ક. હોળી રમતી વખતે લોકો પોતાના ખિસ્સામાં રાખેલી ચલણી નોટોનું ધ્યાન નથી રાખતા, જેના કારણે નોટો પર રંગ લાગી જાય છે કે પછી ગંદી થઈ જાય છે. રંગ લાગેલી નોટોને બજારમાં ચલાવવાની મુશ્કેલી થાય છે, કારણ કે મોટાભાગના દુકાનદાર\nસુવિધા / IRCTCની ઓનલાઇન રિઝર્વેશન ચાર્ટની મદદથી તમે ચાલતી ટ્રેનમાં પણ સીટ બુક કરાવી શકશો\nટ્રાવેલ ડેસ્ક. તહેવારની સિઝનમાં જો તમે ક્યાંક ફરવાનો પ્લાન બનાવ્યો હોય અને તમારી પાસે કન્ફર્મ ટિકિટ નથી તો તમે ચાલતી ટ્રેનમાં પણ સીટ બુક કરાવી શકો છો. ભારતીય રેલવેએ રિઝર્વેશન ચાર્ટ ઓનલાઈન રજૂ કરી દીધો છે . આ સુવિધા દ્વારા\nકોરોનાવાઈરસ / કેન્દ્રની ઓફિસોમાં 31 માર્ચ સુધી બાયોમેટ્રિક અટેન્ડન્સ પર પ્રતિબંધ, વાઘા બોર્ડર પર રિટ્રીટ સેરેમની નાગરિકો નહિં જોઈ શકે\nનવી દિલ્હીઃ કોરોનાવાઈરસના ખતરાને લઈને ભારતમાં હાલ ચિંતાનો માહોલ છે. અટારી-વાઘા બોર્ડર પર ભારત-પાકિસ્તાનની થનારી રિટ્રિટ સેરેમની દરમિયાન નાગરિકોની ઉપસ્થિત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોરોનાવઈરસના ખતરાને જોતા બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ) એ શુક્રવારે આ આદેશ આપ્યો છે. શનિવારથી જ આ લાગુ\nસમર ઓફર / ગો એર ₹955માં એર ટિકિટ આપી રહી છે, 5 માર્ચ સુધી ટિકિટ બુક કરાવી શકાશે\nટ્રાવેલ ડેસ્ક. એરલાઈન કંપની ગો એરે મંગળવારે ત્રણ દિવસના સેલની જાહેરાત કરી છે, તેના અંતર્ગત ડોમેસ્ટિક રૂટ પર 955 રૂપિયા અને ઈન્ટરનેશનલ રૂટ પર 5,799 રૂપિયાથી ભાડું શરૂ થશે. ગો ફ્લાઈ ઓફર અંતર્ગત 17 માર્ચથી 16 એપ્રિલ સુધીની મુસાફરી માટે\nનિયમ / 31 માર્ચ સુધી PANને આધાર સાથે લિંક નહીં કરો તો 10 હજાર રૂપિયાનો દંડ થશે\nયુટિલિટી ડેસ્ક. જો તમે હજુ સુધી તમારું PAN (પર્મન્ટ એકાઉન્ટ નંબર) કાર્ડ આધારથી લિંક નથી કરાવ્યું તો ફટાફટ કરાવી લો. જો તમે PANને આધાર સાથે 31 માર્ચ સુધી લિંક નહીં કરાવો તો ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમારા પર 10 હજાર રૂપિયાનો દંડ ફટકારી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00028.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/congress-leader-rahul-gandhi/", "date_download": "2020-07-09T21:37:47Z", "digest": "sha1:5DLXUFF3U276SS2AYCNHUQASJXFU3UDQ", "length": 15474, "nlines": 207, "source_domain": "www.gstv.in", "title": "Congress leader Rahul Gandhi - GSTV", "raw_content": "\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\nSBIએ આપી બેન્ક એકાઉન્ટ સેફ રાખવાની ટિપ્સ, જણાવ્યું…\nKisan Credit Cardમાં લોનની સાથે ખેડૂતોને મળે છે…\nવૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા…\nઆખા દેશમાં કૉંગ્રેસનાં લીધે ગરીબી છે, કૉંગ્રેસ હટાવો ગરીબી આપોઆપ હટી જશે\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિસાના સોનપુરમાં જનસભા સંબોધી ગરીબીનો મુદો ઉઠાવ્યો. તેમણે જણાવ્યુ હતુ કે દેશમાં ગરીબી હટાવવાની સૌથી શ્ર��ષ્ઠ જડીબુટી કોંગ્રેસ હટાઓ છે. દેશમાંથી કોંગ્રેસ...\nશંકા કે સુધારો: કૉંગ્રેસને એટલી ખીજ છે કે ભાજપનાં એક એક કામની તપાસ કરશે\nકોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ૨૦૧૯ લોકસભા ચુંટણી માટે પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે. ઘોષણાપત્રમાં મોદી સરકાર ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે અને સાથે તેની તપાસ...\nરાહુલ ગાંધીની ‘ન્યાય’ સ્કીમ યોજના, જાણો કેવી રીતે મળશે યોજનાનો લાભ\nલોકસભાની ચુંટણી નજીક આવી રહી છે. 11 એપ્રિલે, પહેલાં તબ્બકાનું મતદાન થશે. કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધીએ મતદારો માટે એક લોભામણી યોજનાની જાહેરાત કરી છે. જેનું...\nગુજરાત કોંગ્રેસમાં હાર્દિકની એન્ટ્રી થતાં હાર્દિકને જાણે પ્રમોશન મળ્યું\nગુજરાત કોંગ્રેસમાં હાર્દિકની એન્ટ્રી થતા હાર્દિકને પણ જાણે પ્રમોશન મળ્યુ છે. હાર્દિક હવે યુપીમાં કોંગ્રેસનો લોકસભા ચૂંટણી માટેનો પ્રચાર કરવા ઉત્તર પ્રદેશ જશે. યુપીના 40...\nવરૂણ ગાંધી કોંગ્રેસમાં શામેલ થશે રાહુલ ગાંધીએ આપ્યો આ જવાબ\nકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે એક નિવેદનમાં જણાંવ્યું હતું કે, વરૂણ ગાંધીનાં કોંગ્રેસ પ્રવેશની જોરદાર અટકળો ચાલે છે. પરંતુ મને આના વિશે કોઈ જાણકારી નથી....\nપ્રિયંકા સામે પૂર્વોચલમાં પડકારોનો ગઢ છે, આ 9 બેઠકો તો ભાજપને કોઈ નહીં હરાવી શકે\nઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીની સમક્ષ જ્ઞાતિ સમીકરણો સાધવામાં મોટો પડકાર હશે. અમેઠી અને રાયબરેલીમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે કોઇ પણ પ્રકારના જ્ઞાતિ સમીકરણો...\nરાહુલ ગાંધી ઈટાલી પાછા જાઓ : તમે ત્યાં જ રહેવાને લાયક છો, ઘરમાં ખેડૂતોનો હોબાળો\nએક તરફ પ્રિયંકાને લઈને કોગ્રેંસમાં ખુશીનાં સમાચાર છે. પરંતુ એક બાજૂ દુખીનાં સમાચાર પણ છે કે રાહુલ ગાંધીના વિરોધમાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે. કોંગ્રેસ...\nરાજ્યમાં ખેડૂતો નારાજ અને 2019 છે માથે, આવી રીતે ભાજપ 26 બેઠક જીતશે\nગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો જીતવી ભાજપ માટે હવાઈ તુક્કો સમાન છે. ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી મોટા માથાઓને ખેંચી લાવવાની રણનીતિ પણ ઘડાઈ છે. ગત વિધાનસભાની...\nરાહુલ ગાંધીની યાદશક્તિને મજબૂત બનાવવા ભાજપના આ નેતાએ ઘરે કાજુ બદામ મોકલ્યા\nનેતા ભાજપના હોય કે કોંગ્રેસના હોય તેઓ કેટલીકવાર પોતાના આપેલા નિવેદનો અને કોની સામે એ નિવેદનો આપ્યા છે એ ભૂલી જાય છે. વાત હોય કોંગ્રેસ...\nરાફેલ બાદ હવે રાહુલ ગાંધી લઈને આવ્��ા છે આ નવો મુદ્દો, મોદીજીને કર્યો સવાલ\nકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ બાદ સરકારને બેરોજગારી મામલે ઘેરવાની તૈયારી કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, 20 વર્ષમાં ભારતમાં બેરોજગારની સંખ્યામાં વધારો...\nચોંકાવનારો આંકડો: 2019માં આટલા લોકો રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદીના વિકલ્પ માને છે\nભાજપ ભલે નરેન્દ્ર મોદીના નામે વર્સ 2019ની ચૂંટણી જીતી જાય પણ અેક સરવે કહી રહ્યો છે. રાહુલ ગાંધીની લોકપ્રિયતા અેક પ્રધાનમંત્રી તરીકે સતત વધી રહી...\nભાજપ-કોંગ્રેસની TWEETER પર શાબ્દિક જંગ, જાણો પીયૂષ ગોયલે કોંગ્રસને શું ગણાવી\nરાજસ્થાનના અલવરમાં કથિત ગૌતસ્કરીને લઈ મોબ લિંચિંગમાં રકબરની હત્યા મામલે રાહુલ ગાંધીના આરોપ બાદ કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલે પ્રતિક્રિયા આપી છે. ગોયલે ટ્વીટ દ્વાર કહ્યું...\nરાજસ્થાનના અલવરમાં મોબ લિંચિગઃ આ નરેન્દ્ર મોદીનું ક્રૂર ઈન્ડિયા- રાહુલ ગાંધીએ કર્યું TWEET\nરાજસ્થાનના અલવરમાં કથિત ગૌતસ્કરી મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોલીસની કામગીરી અંગે TWEET કરી સવાલો કર્યા છે. રાહુલએ પ્રશ્ન કર્યો કે મોબ લિંચિંગનો શિકાર બનેલા...\nશું અવિશ્વાસ પ્રસ્તાવ 2019ની લોકસભા ચૂંટણીનો શંખનાદ \nશુક્રવારે લોકસભામાં વિપક્ષ દ્વારા રજૂ થયેલા અવિશ્વાસ પ્રસ્તાવમાં તો મોદીજી સ્પષ્ટ બહુમતી સાથે પાસ થઈ ચૂક્યા છે. પણ લાગે છે એવું કે અવિશ્વાસ પ્રસ્તાવના બહાને...\nજાણો કોણે આપી રાહુલ ગાંધીને ફિલ્મોમાં કામ કરવાની સલાહ \nલોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ બાદ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને ભાજપના સાંસદ કિરણ ખેરે હળવી ટિપ્પણી કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ સંસદમાં મનોરંજન કરાવ્યું હતું....\nમધ્ય પ્રદેશમાં સરકાર બની તો 10 દિવસમાં જ ફાયરિંગ કરનાર જેલભેગા અને ખેડૂતોનું દેવું માફ\nદેશભરમાં ચાલી રહેલી ખેડૂતોની દશ દિવસની હડતાલ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્યપ્રદેશના મંદસૌર ખાતે કિસાન રેલી સંબોધન કરી રહ્યાં છે. ગત વર્ષ આજના દિવસે...\nગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત\nટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ\nસોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક\nરા��્યમાં કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું સુરત, 1 જ દિવસમાં 300થી વધુ નવા પોઝીટીવ સાથે 7 હજારને પાર\nરાજ્યમાં રેકોર્ડબ્રેક 861 નવા પોઝીટીવ સાથે 39 હજારને પાર, 2 હજાર લોકોના થયા કોરોનાથી મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00028.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/seas-fire/", "date_download": "2020-07-09T21:13:49Z", "digest": "sha1:YHU3PS3NEXVA2YDEOKSCQJA75I45OFCZ", "length": 5597, "nlines": 151, "source_domain": "www.gstv.in", "title": "seas fire - GSTV", "raw_content": "\nજો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન…\nBSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2…\nઆ કારને Corona કે મંદી કશું નથી નડ્યું,…\nહવે QR Codeથી કરી શકશો ફોન નંબર સેવ,…\nઆ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો…\n72 લાખ નોકરિયાતો માટે ખુશખબર, 15 હજાર રૂપિયાની…\nSBIએ આપી બેન્ક એકાઉન્ટ સેફ રાખવાની ટિપ્સ, જણાવ્યું…\nKisan Credit Cardમાં લોનની સાથે ખેડૂતોને મળે છે…\nવૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા…\nપાકિસ્તાને ફરીવાર જમ્મુ કાશ્મીરના પુંછમાં કર્યુ સીઝ ફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાની ચોકીને બનાવી નિશાન\nપાકિસ્તાને ફરીવાર જમ્મુ કાશ્મીરના પુંછમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ. પાકિસ્તાને કેજી સેક્ટરમાં ભારતીય સેનાની ચોકીને નિશાન બનાવી. પાકિસ્તાને ભારે હથિયાર સાથે મોર્ટારનો મારો કર્યો હતો....\nપાક.ની નાપાક હરકત: અખનૂર સેક્ટરમાં ગોળીબાર કરતા ભારતે આપ્યો જડબાતોડ જવાબ\nભારતે પાકિસ્તાનમાં કરેલી એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સતત ફફડી રહ્યું છે. ભય સતાવે છે તેમ છતાં પાક.પોતાની નાપાક હરકતોથી બાજ થી આવતું. આ સાથે જ અનેક...\nગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત\nટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ\nસોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક\nરાજ્યમાં કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું સુરત, 1 જ દિવસમાં 300થી વધુ નવા પોઝીટીવ સાથે 7 હજારને પાર\nરાજ્યમાં રેકોર્ડબ્રેક 861 નવા પોઝીટીવ સાથે 39 હજારને પાર, 2 હજાર લોકોના થયા કોરોનાથી મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00030.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.patelsamaj.co.in/mothers-day", "date_download": "2020-07-09T20:40:02Z", "digest": "sha1:ZPJ6OYYFAERIUF57RTC3GCTQVGGBXOLV", "length": 9704, "nlines": 48, "source_domain": "www.patelsamaj.co.in", "title": "મધર્સ ડે નિમિતે એક અનોખી પ્રેરક સત્યઘટના.", "raw_content": "\nગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 861 કેસ નોંધાતા રેકોર્ડ તૂટ્યો, કુલ મૃતાંક 2 હજારને પાર, કુલ દર્દીઓનો આંકડો 39280 થયો\nગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 783 કેસ નોંધાયા અને 16 મોત થયા, કુલ કેસ 38 હજારને પાર, મૃત્યુઆંક 2 હજારની નજીક\nએસિડિટી માટેના આ છે સરળ આયુર્વેદ ઉપચાર, ચોક્કસ મળશે રાહત, જાણો અને શેર કરો\nગુજરાતમાં ‘બૂલેટ’ ગતિએ વધતો કોરોનાઃ આજે પણ રેકોર્ડબ્રેક 778 કેસ નોંધાયા, કુલ દર્દીઓનો આંકડો 37,636 પર‬ પહોંચ્યો\nગળામાં ખારાશ, દુખાવો, સોજો અને ઈન્ફેક્શન થાય તો અજમાવો આ 5 ઉપચાર, તરત જ મળશે રાહત\nમેથીના દાણાને પાણીમાં ઉકાળીને પીઓ, કાયમ માટે મળશે કબજિયાતની સમસ્યાથી છૂટકારો અને આવશે સારી ઉંઘ\nગુજરાતમાં સતત બીજા દિવસે 700થી વધુ કેસ, નવા 725 કેસ અને 18 મોત, કુલ કેસ 36 હજારને પાર, મૃત્યુઆંક 1945 થયો\nરોજ સવારે નરણાં કોઠે પીવો ગોળ, જીરું અને લીંબુનું આ દેશી ડ્રિંક, ડબલ સ્પીડે ઘટશે તમારું વધેલું વજન\nદાંતની પીળાશથી છૂટકારો મેળવવા કરો આ ઘરગથ્થુ ઉપાય મોતીના દાણાની જેમ ચમકી જશે દાંત\nગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 687 કોરોનાના નવા કેસ નોંધાયા, મૃત્યુઆંક 1,906‬‬ અને દર્દીઓનો કુલ આંકડો 34,686‬ પર પહોંચ્યો\nમધર્સ ડે નિમિતે એક અનોખી પ્રેરક સત્યઘટના.\nમધર્સ ડે નિમિતે એક અનોખી પ્રેરક સત્યઘટના.\nગોંડલ તાલુકાના સગપર ગામના વતની પ્રાગજીભાઈ બુહાના દીકરા બિપિનના લગ્ન આજથી 7 વર્ષ પહેલાં દક્ષા નામની છોકરી સાથે થયા હતા. લગ્નના એક વર્ષ પછી જ દક્ષાબેનને પેટમાં દુખાવો ઉપાડ્યો. રિપોર્ટ્સ કરાવ્યા તો બંને કિડની ડેમેજ. બીપીનભાઈ પર તો જાણે કે આભ તૂટી પડ્યું. પણ હિમતપૂર્વક આવી પડેલા દુઃખનો સામનો કરવાનું પતિ-પત્નીએ નક્કી કર્યું.\nપરિવારમાં બીજા કોઈને આ બાબતે જાણ ના કરી. ડાયાલિસિસ કરીને ચલાવ્યે રાખ્યું પણ પછી પરિવારને જાણ કરી. દક્ષાબેનના પિયરીયામાંથી બીપીનભાઈને બીજા લગ્ન કરી લેવા માટે કહેવામાં આવ્યું પણ બીપીનભાઈએ સ્પષ્ટપણે ના પાડી દીધી. લગ્ન વખતે અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીએ સાથે રહેવાની પ્રતિજ્ઞાઓ લીધી છે તો પછી ગમે તેવા સંજોગોમાં સાથ નિભાવવો જ છે. ધીમે ઘીમે દુખાવો વધવા લાગ્યો અને ડોક્ટરે કિડની બદલવાની સલાહ આપી. સિવિલ હોસ્પિટલમાં કિડની દાનમાં લેવા માટે નામ પણ નોંધાવ્યું પણ વારો આવતો નહોતો.\nહવે પરિવારમાંથી જ કોઈ કિડની આપે તો થાય. જીવનસાથી માટે બીપીનભાઈ કિડની આપવા તૈયાર થયા પણ દક્ષાબેન આ માટે તૈયાર નહોતા. પતિ��ી કિડની લેવાની એને સ્પષ્ટપણે ના પાડી દીધી. પિયારીયામાં પિતાનું અવસાન થયેલું અને ભાઈના લગ્ન કરવામાં પણ બાકી હતા આથી ત્યાંથી પણ કોઈની કિડની સ્વીકારી શકાય એમ નહોતી.\nઆવી વિકટ પરિસ્થિતિમાં બીપીનભાઈના માતા અને દક્ષાબેનના સાસુ મુકતાબેન પોતાની કિડની દાનમાં આપીને દીકરી સમાન વહુને દુઃખમાંથી મુક્ત કરવા તૈયાર થયા. વૃદ્ધાવસ્થામાં એક કિડનીથી રહેવામાં કેવા જોખમ છે એ જાણવા છતાં વહુ માટે એક સાસુ પોતાની કિડની આપવા રાજી હતા. જે દીકરી પોતાનું સર્વસ્વ છોડીને મારા ઘરમાં આવી છે એ મારી જ દીકરી છે અને દીકરીનો જીવ બચાવવાનો એ એક માની ફરજ છે એટલે મારે મારી કિડની મારી દીકરી સમાન વહુને આપી દેવી છે.\nઅમદાવાદની એપોલો હોસ્પિટલમાં બધા રિપોર્ટ્સ થયાં. સાસુની કિડની વહુને મેચ પણ થઈ ગઈ. એપોલોના ડોકટરોએ કહ્યું કે કોઈ સાસુએ પોતાની વહુને કિડની ડોનેટ કરી હોય એવો આ હોસ્પિટલનો કદાચ પહેલો કિસ્સો છે. અત્યારે સાસુ વહુ બંને અમદાવાદની હોસ્પિટલમાં છે અને કિડની બદલતા પહેલાના જુદા જુદા ટેસ્ટ ચાલી રહ્યા છે. થોડા દિવસમાં જ સાસુની કિડની વહુના શરીરમાં કામ કરતી હશે.\nમિત્રો, આજે મધર્સ ડે છે. માતાના સંતાન પ્રત્યેના હેતને વંદન કરવાનો દિવસ. દરેક માતા પોતાના સંતાનોને અનહદ પ્રેમ કરે એ સ્વાભાવિક છે પણ જે સાસુ એની વહુને પોતાના શરીરનો એક હિસ્સો આપી દે એ માં સમાન સાસુ કોટિ કોટિ વંદનના અધિકારી છે.\nસંતાનોને પ્રેમ કરનારી માતાઓ મુકતાબેનની જેમ વહુઓને પણ પ્રેમ કરતી થઈ જાય તો કેટલાય સામાજિક પ્રશ્નો આપોઆપ હલ થઈ જાય.\nઅમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો\nઆપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00030.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/topics/bad-effect/", "date_download": "2020-07-09T19:57:28Z", "digest": "sha1:7P4ZK25GXCVO2PZVMSJIT2A7VAU7HMKF", "length": 7715, "nlines": 97, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Bad Effect Gujarati News: Explore bad-effect News, Photos, Videos", "raw_content": "\nકોરોના ઇફેક્ટ / આઇસોલેશન વોર્ડમાં 26 બેડ વધારીને 60 કરાયા કોરોન્ટાઇન વોર્ડમાં 60 બેડમાંથી 700 બેડ કરાયા\nExclusive / Exclusive / બજારની વર્તમાન સ્થિતિને જોતા બોમ્બે સ્ટોક એક્સચેન્જ 10 દિવસ માટે બંધ કરવાની હિલચાલ\nભિલોડા / મહિલાને અપશબ્દો બોલવાની ના પાડતાં કૂહાડી મારી\nકોરોના વાઇરસ / સુરતમાં કરન્સી બિઝનેસ 60થી 70 ટકા ઘટ્યો, એક વીકમાં હોટલ્સ-રેસ્ટોરન્ટની આવક 50 % ઘટી\nકોરોના ઈફેક્ટ / તંગીને પહોચી વળવા ચીન સૌપ્રથમ વખત ગુ���રાતમાંથી માસ્ક બનાવવાનું મટીરીયલ ખરીદશે, ઇન્કવાયરી ચાલુ\nભુજ / સરકારની ‘ના’ છતાં ભુજમાં આજે ભાજપનો સેમિનાર\nભુજઃ શ્વાચ્છોશ્વાસ અને ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી ફેલાતા કોરોના વાઇરસને રોકવા માટે રાજ્યના આરોગ્ય વિભાગે શુક્રવારે બહાર પાડેલા પરિપત્રમાં સેમિનાર તેમજ શિબિરો ન યોજવા તાકીદ કરી છે તેમ છતાં આજે શનિવારે ભુજમાં ભાજપ દ્વારા યોજાનારો કાર્યશાળાનો કાર્યક્રમ યથાવત રાખવામા આવ્યો\nકોરોના ઈફેક્ટ / કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રા મોકૂફ, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જોડાવાના હતા\nઅમદાવાદ: ગુજરાત કોંગ્રેસ દ્વારા યોજાનાર ગાંધી સંદેશ યાત્રાને મોકૂફ રાખી છે. કોરોના વાઈરસના કારણે યાત્રાને મોકૂફ રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ યાત્રામાં રાહુલ ગાંધી, પ્રિંયકા ગાંધી અને સોનિયા ગાંધી જોડાવાના હતા. In view of the increasing impact of the\nકોરોના ઈફેક્ટ / અમદાવાદમાં AMTS અને BRTS બસ સ્ટેન્ડ પર સેનિટાઈઝર મૂકાશે, જાહેરમાં થૂંકવા પર 10000નો દંડ\nઅમદાવાદ: મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ‘નમસ્તે’ અંતર્ગત કોરોના વાઈરસ સામે કોર્પોરેશન દ્વારા રાખવામાં આવેલી સાવચેતીની માહિતી આપી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે, AMTS અને BRTS બસ સ્ટેન્ડ પર સેનિટાઈઝર મૂકવામાં આવશે. ઉપરાંત સાફસફાઈ કરનાર સફાઈ કામદારોને માસ્ક પહેરવાના રહેશે\nવડોદરા / કોરોના ઇફેક્ટ: કોમ્પ્યૂટર પાર્ટ્સ,મોબાઇલ એસેસરીઝ અને સીસીટીવી કેમેરાના ભાવમાં 15 ટકા સુધીનો વધારો\nવડોદરાઃ કોરોના વાઇરસને કારણે ચાઇના દ્વારા પોર્ટ લોકડાઉન કરી દેવામાં આવ્યાં છે. જેની સીધી અસર ભારતના નાના-મોટા વેપારીઓ પર પડી રહી છે. વડોદરામાં કોમ્પ્યૂટર પાર્ટ્સના ભાવમાં એક મહિનામાં 10 ટકાનો વધારો નોંધાયો છે અને માલની અછતના કારણે સ્ટોક કરનારાઓ ઊંચા\nરિકોલ / હોન્ડાએ ખરાબ પાર્ટ્સને કારણે BS-6 એક્ટિવા 125 સ્કૂટર રિકોલ કર્યાં, બદલવામાં આશરે 30 મિનિટનો સમય લાગશે\nઓટો ડેસ્કઃ હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI)એ થોડા સમય પહેલાં જ એક્ટિવા 125ને BS-6 એન્જિન સાથે અપગ્રેડ કર્યું હતું. પરંતુ હવે કંપની આ નવાં સ્કૂટર્સનાં મોડેલ્સને રિકોલ કર્યાં છે. ખરાબ કૂલિંગ ફેન કવર અને ઓઇલ ગેઝના કારણે હોન્ડા એક્ટિવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00031.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujaratexclusive.in/open-robbery-in-lockdown-cigarette-tobacco-prices-still-double-in-leaf-litter/", "date_download": "2020-07-09T20:27:14Z", "digest": "sha1:BW2QQCRIFCTCZAEKBVGIH6SIDNGUS6RH", "length": 11917, "nlines": 110, "source_domain": "gujaratexclusive.in", "title": "લૉકડાઉનમાં ખુલ્લેઆમ લૂંટ, પાનના ગલ્લામાં સીગારેટ-તમાકુના ભાવ હજુ પણ બમણા - Gujarat ExclusiveGujarat Exclusive", "raw_content": "\nGujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > લૉકડાઉનમાં ખુલ્લેઆમ લૂંટ, પાનના ગલ્લામાં સીગારેટ-તમાકુના ભાવ હજુ પણ બમણા\nલૉકડાઉનમાં ખુલ્લેઆમ લૂંટ, પાનના ગલ્લામાં સીગારેટ-તમાકુના ભાવ હજુ પણ બમણા\nરાજયમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને જોતા સરકારે લોકડાઉન 4 જાહેર કર્યું છે, પરતું પીએમ મોદીએ આ લોકડાઉન નવા રંગ રુપમાં આવશે તે પ્રમાણે ગુજરાત સરકારે ઘણા એવા ધંધા-રોજગાર સહિત પાન મસાલાની દુકાનો પણ ચાલુ કરવા માટેની પરવાનગી આપતા વેપારીઓમાં હાશકારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં રેડ ઝોનમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની છુટછાટ આપવામાં આવી નથી, તો પણ કેટલાક વેપારીઓ બંધ બારણે તમાકુ,મસાલા,સિગરેટ જેવી વસ્તુઓનું બમણા ભાવે વેચાણ કરતા જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ શહેરના જે વિસ્તારોમાં પાનના ગલ્લા ચાલુ કરવા માટે છુટ આપવામાં આવી છે તે લોકો પણ હાલ બમણા ભાવે જ સિગરેટ,મસાલા સહિતની વસ્તુઓ વેચી રહ્યા છે.\nકોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે. આ વાયરસના વધી રહેલા કહેર સામે સરકારે લોકોને સાવચેતી રાખવા માટેની ખાસ અપીલ પણ કરી છે. ત્યારે લોકડાઉન 4માં રેડ ઝોન સિવાયના તમામ વિસ્તારોમાં સરકાર દ્વારા ઘણી સારી એવી રહાત પણ આપવામાં આવી છે. ત્યારે આ રાહતમાં પણ કેટલાક પાનના ગલ્લાવાળાઓ અત્યારે પણ લોકો પાસેથી બમણા ભાવ લેતા હોવાની ફરિયાદ સામે આવી રહી છે.\nલોકડાઉનના પહેલા દિવસથી જ પાન-મસાલા, તમાકુ-ગુટકા, બીડી-સીગારેટનાં વેચાણ ઉપર સરકારે સંપૂર્ણ પ્રતિબંધ મુકી દીધો હતો અને તેને લગતી તમામ દુકાનો અને ગલ્લાઓ તંત્ર દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યા હતા. ત્યારે હાલ રેડ ઝોનમાં સરકારે કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં લઈ કોઈ પણ પ્રકારની છુટછાટ આપવામાં આવી નથી. જો કે, રેડ ઝોનમાં હજી પણ કેટલાક વેપારીઓ બંધ બારણે પાન-મસાલા સહિત તમામ વસ્તુઓનું વેપાર કરી રહ્યા છે.\nતમને જણાવી દઈએ કે, ગુટકા-મસાલા, તમાકુ, બીડી-સીગારેટનાં વ્યસનીઓ તેના વગર રહી શકતાં નથી. અમુક વ્યસનીઓએ પહેલા દિવસથી સ્ટોક કરી દીધો હતો. તે પણ હાલ પુરો થવા આવ્યો છે. વ્યસનીઓ આ વસ્તુઓ વગર રહી શકતા નથી અને વ્યસનીઓને વ્યસન કર્યા વગર સંડાસ પણ ઉતરતું નથી.જેથી કબજીયાતનાં કેસો વધી રહ્યા છે. મેડીકલ સ્ટોર્સમાં ���બજીયાતની ગોળીઓ, ફાકીઓનું વેચાણ વધી ગયું છે. અને જેની પાસે મસાલા, ગુટકા, તમાકુ, બીડી-સીગારેટનો માલ પડયો છે તે બહું ઉંચી કિમત વસુલ કરીને વેચાણ કરી રહ્યા છે. અને વ્યસનીઓ કોઈપણ કિંમતે માલ લેવા મજબૂર બન્યા છે.\nઆ અંગે એક વેપારી સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું છે કે, જે જગ્યાથી પાન-મસાલા અને સિગારેટ સહિતની વસ્તુનો માલ જંયાથી ખરીદવામાં આવે છે, તે લોકોએ જ સીધો ભાવ વધારી દીધો છે, જેથી જે પહેલા કિંમત હતી તે કિંમત કરતા બે ગણો મોઘો માલ શહેરના ગલ્લાવાળાઓ લાવતા હોય છે. જો કે આ લોકોનું કહેવું એવું છે કે,જો આગળથી માલ સ્સતો આવો તો પહેલાની કિંમતમાં વેચી શકાય.\nઅલ્પેશ ઠાકોરનો CM રૂપાણીને પત્ર, એપ્રિલ-મે મહીનાનાં વીજ બિલમાંથી રાહત આપવામાં આવે\nશ્રાવણ મહિના પહેલા ગાંધીનગર એલસીબીનો ધડાકો, 2 લાખ રોકડ સહિત 8.50 લાખનો મુદ્દામાલ જપ્ત\nસોશિયલ ડિસ્ટનસનું ઉલ્લઘન થતા મેઘાણીનગરની SBI બેન્ક કરાઈ સીલ\nગૃહ વિભાગના સેક્શન અધિકારી બાઈક લઈને ઘરે નિકળ્યા પરતું કાળ ભરખી ગયો\nવિકાસ દુબેની પત્ની, નાના પુત્ર અને નોકરને લખનઉમાંથી પકડી પાડ્યા\nસુરતીઓ માટે બે-ત્રણ સપ્તાહ જોખમી, કોરોના કેસ હજી વધી શકે છે: જયંતિ રવિ\nમિ. ચક્રવર્તી, અમે અમારા ન્યૂઝ માટે મક્કમ છીએઃ ગુજરાત એક્સક્લૂઝિવ\nBREAKING: ઓડિશાના નિવૃત IASની ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટિ(IFSCA)ના ચેરમેન તરીકે નિમણૂક\nભારત સાથે સંબંધ બગાડી ચીને મધપૂડાને છંછેડ્યોઃ હવે લાગ્યા ‘ડ્રેગન’ને એક પછી એક કરન્ટ\nવિવાદ થતાં નિવૃત્ત IAS અતનુ ચક્રવર્તીનાં પત્નીની HR એડવાઇઝર પદેથી હકાલપટ્ટી\n‘આત્મનિર્ભર’ (Self Reliant) શબ્દમાંથી જ થયું ‘રિલાયન્સ’નું સર્જન\nશ્રાવણ મહિના પહેલા ગાંધીનગર એલસીબીનો ધડાકો, 2 લાખ રોકડ સહિત 8.50 લાખનો મુદ્દામાલ જપ્ત\nસોશિયલ ડિસ્ટનસનું ઉલ્લઘન થતા મેઘાણીનગરની SBI બેન્ક કરાઈ સીલ\nગૃહ વિભાગના સેક્શન અધિકારી બાઈક લઈને ઘરે નિકળ્યા પરતું કાળ ભરખી ગયો\nસુરતીઓ માટે બે-ત્રણ સપ્તાહ જોખમી, કોરોના કેસ હજી વધી શકે છે: જયંતિ રવિ\nગુજરાતમાં એક જ દિવસમાં 861 કોરોના કેસ, મૃત્યુઆંક 2000ને પાર\nમેલબોર્ન યૂનિ.થી ફર્સ્ટક્લાસ ગ્રેજ્યુએશન કરનાર દુનિયાની સૌથી મોંઘી પોર્ન એક્ટર\nસોનાક્ષીનો ઘટસ્ફોટ, કહ્યું-‘સલમાન ખાને ફિલ્મ પહેલા કરી માંગ’\nછ બાળકોના પિતા ભાજપા પ્રમુખને મળી 23 વર્ષની સુંદર પત્ની, જુઓ એક્સક્લૂઝિવ ફોટો\nવિશ્વબેંકે તોડ્યું PM મોદીનું સપનું, ભારતને મોટું નુકસાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00032.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/dharm-darshan/sanskar-sanskriti/news/know-auspicious-wedding-dates-in-december-month-and-festival-126151192.html", "date_download": "2020-07-09T22:12:58Z", "digest": "sha1:U4F6IST6EQZ7MMXZXY4DCREXUC3WYH6V", "length": 7073, "nlines": 95, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "December Shubh Muhurat, Auspicious Wedding Dates in December, Auspicious Marriage Muhurat|આ વખતે કમુરતાં વહેલા બેસવાથી ડિસેમ્બર મહિનામાં લગ્નના માત્ર આઠ જ શુભ મુહૂર્ત રહેશે", "raw_content": "\nશુભ લગ્ન મુહૂર્ત / આ વખતે કમુરતાં વહેલા બેસવાથી ડિસેમ્બર મહિનામાં લગ્નના માત્ર આઠ જ શુભ મુહૂર્ત રહેશે\n16 ડિસેમ્બરથી કમુરતાં શરૂ થશે, ગત વર્ષ કરતાં આ વર્ષે ડિસેમ્બરમાં મુહૂર્ત ઓછાં\nબુધ ગ્રહ તુલા રાશિમાં ડિસેમ્બર સુધી વક્રિભ્રમણ કરશે, વેપાર-વ્યવસાયમાં મંદી રહે\nધર્મ દર્શન ડેસ્ક- 25 મીથી શરૂ થયેલ ગુજરાતી માગશર માસ, જેમાં 5 રવિવાર, સોમવાર, મંગળવાર, આવે છે. આ માસમાં સૂર્ય,ચંદ્ર અને મંગળ ગ્રહનું વિશિષ્ટ પ્રભુત્વ જોવા મળશે. સાથે આ માસમાં ફક્ત 8 લગ્નના શુભ મુહૂર્તો છે. તા.16 ડિસેમ્બરથી કમુરતાનો પ્રારંભ થવાથી શુભ કાર્યો થશે નહીં. માસની ઉદિત સમયની મિથુન જન્મલગ્ન કુંડળીમાં લગ્ન સ્થાનમાં રાહુ બિરાજમાન હોય સાતમે સ્થાને ગુરુ, શુક્ર, શનિ કેતુના ચતુરસ્થ ગ્રહોની યુતિ પૂર્ણદૃષ્ટિ પ્રથમ ભાવ ઉપર કરશે. બુધ ગ્રહ તુલા રાશિમાં 5મી સુધી વક્રિભ્રમણ કરશે. આથી વેપાર-વ્યવસાયમાં અપેક્ષિત ધંધો ઉઘરાણી ન રહે. અનાજ, ઘી, તેલ બજારમાં નરમાઇના આંચકા જોવા મળે. કપડાં બજારમાં પણ વધુ મંદી જોવા મળે. 26મીએ કંકણાકૃતિ સૂર્યગ્રહણ અમાવાસ્યાએ ભારતમાં દેખાશે.\nમેષ, વૃષભ, કર્ક સહિતની રાશિવાળાએ સાચવવું, છેલ્લું શુભ મુહૂર્ત 30 ડિસેમ્બરે\nમેષ : નાની-મોટી યાત્રાઓ કરવામાં સાવધાની રાખજો.\nવૃષભ : તબિયતની ખાસ કાળજી રાખજો નહિતર આકસ્મિક વધુ તબિયત બગડી શકે.\nમિથુન : કોઈપણ જગ્યા ઉપર વાદ-વિવાદથી બચજો નહિતર ઝઘડા થઈ શકે.\nકર્ક: નોકરી ક્ષેત્રે સમસ્યા થશે માટે વધુ સાવધાની રાખશો.\nસિંહ : આકસ્મિક ધનલાભ થશે માટે મળેલી મહત્વ તક શીધ્ર ઝડપી લેવી.\nકન્યા : પરિવારની સંપત્તિઓના મામલે કોર્ટ-કચેરીના અશુભ યોગ બને માટે માનસિક સ્વસ્થતા જાળવી રાખવી.\nતુલા : કોઈ પણ મહત્વનો નિર્ણય ઉતાવળિયો લેવો નહીં.\nવૃશ્ચિક : કાર્યમાં આવશે વિઘ્ન સાથે સફળતા મળશે માટે થોડી ધીરજ વધારે રાખવી.\nધનુ : વાહનને સાવધાનીથી ચલાવજો.અકસ્માતના યોગ બની શકે છે.\nમકર : હાડકાં અને આંખોની સમસ્યા આવશે માટે સારો ડો.ને કન્સલ્ટિંગ કરાવજો.\nકુંભ : ધન સંબંધી ખરચાઓ વધશે માટે યોગ્ય પ્લાનિંગ કરજો.\nમીન: વેપાર ક્ષેત્રે પ્રગતિ થાય જૂની ઉઘરાણી આવે તેમજ આકસ્મિક ધનપ્રાપ્તિ થઈ શકે માટે વધુ બચતો કરજો.\n28, 30 નવેમ્બર 1,2,3,5,6 અને 8 ડિસેમ્બર\n12મીએ માગશર સુદ પૂર્ણિમા\n15મીએ સંકટ ચતુર્થી ચંદ્ર સમય રાત્રે 9.17\n30મીએ વિનાયક ચતુર્થી ચંદ્રોદય સમય રાત્રે 10.22 મિનિટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00032.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2014/10/12/child-counselling-6/", "date_download": "2020-07-09T20:29:58Z", "digest": "sha1:6HKQGCSATMBTYMKY5TQYK4QEVQUWODLC", "length": 33068, "nlines": 170, "source_domain": "www.aksharnaad.com", "title": "પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૬) – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » બાળઉછેર » પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૬)\nપથિક કોઈપણ કામ પૂરું નથી કરતો.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૬) 13\nપૂર્ણિમાબેનનો ૯ વર્ષનો દીકરો પથિક કોઈપણ કામ લાંબા સમય સુધી કરી નથી શકતો. કોઈ રમત રમતો હોય તો થોડા જ સમયમાં એ રમત મૂકીને કંઈક બીજું કરવા માંડે. વળી તરત જ કંઈક ત્રીજું જ કરે….. જે પણ કંઈ કરતો હોય તે પૂરું પણ ન કરે. પૂર્ણિમાબેન એની સાથે બેસીને ઘણી વખત હાથમાં લીધેલી એક રમત અથવા કામ પૂરું કરાવવાની કોશિશ કરે પણ એમાં ભાગ્યે જ સફળતા મળે. જ્યારે સફળતા મળે ત્યારે પણ કાર્ય પૂરું કરવાની જવાબદારી અને ગરજ પૂર્ણિમાબેનની જ રહેતી, પથિકની નહિ. જમવામાં પણ પથિક વ્યવસ્થિત થાળી પીરસી બધી રીતે સંતુલિત હોય તેવું જમવાનું જમવા ક્યારેય બેસતો નહીં. પથિકને પેકેટમાં મળતું ખાવાનું ખૂબ ગમતું. બીસ્કીટ, વેફર, કૂરકૂરે, જેલી, મેગી, કેન્ડી, કેક વિગેરે વધુ ભાવતું અને તે પણ પેકેટમાંથી સીધું જ લઈને ખાવાનું. આ ઉપરાંત જંક ફૂડ હોય તો પથિક પેટ ભરીને ખાતો.\nસરખે સરખા બાળકો સાથે હળવું ભળવું, મેદાની રમતો રમવી, ટીમ બનાવી રમવું વિગેરેમાં પથિકને રસ ન પડતો અને ઘરની બહાર જવાનું ટાળતો પણ જો આઈસક્રીમ પાર્લરમાં જવાનું હોય તો પથિક દોડીને જતો. પૂર્ણિમાબેને સવારથી દરેક બાબત માટે પથિકની પાછળ પડેલાં રહેવું પડતું. પથિકને સવારે પથારીમાંથી રોજ ખેંચીને જ ઉઠાડવો પડતો. ઊઠીને પણ પથારીમાં બેસી રહે – કેટલીયે બૂમો પાડ્યા પછી બાથરૂમમાં જાય. બ્રશ કરવાનું, નહાવાનું, તૈયાર થવાનું વિગેરે તમામ રોજીંદા કાર્યો પૂર્ણિમાબેને પાછળ પડેલા રહીને અને કહી કહીને કરાવવાં પડતાં. પથિકની સ્કૂલ બેગ ગોઠવવી, આડા અવળાં પડેલાં પુસ્તકો, બૂટ મોજાં શોધવાનું કામ તથા સરખાં મૂકવાનું કામ પૂર્ણિમાબેને જ કરવું પડતું. સ્કૂલમાંથી આપેલું લેશન પથિક જેમતેમ પૂરું કરતો અને તે પણ ગાઈડમાંથી જવાબો યંત્રવત ઉતારી જ જતો. સ્કૂલમાંથી આપેલુ પ્રોજેક્ટ-વર્ક તો પથિકને ક્યારેય કરવું ગમતું નહીં કારણ એના માટે વિવિધ જગ્યાએથી માહિતી ભેગી કરવી પડે. પથિકને તૈયાર જવાબો ઉતારવાની આદત હતી એટલે આપમેળે સમજપૂર્વક માહિતી ભેગી કરવાનું કાર્ય એને કંટાળાજનક લાગતું.\nસ્કૂલમાંથી આપવામાં આવતો પ્રોજેક્ટ પુરો કરવો ફરજિયાત હોવાથી પ્રોજેક્ટ માટે જરૂરી બધી જ માહિતી પૂર્ણિમાબેન ભેગી કરતા અને પથિક માત્ર ઉતારો કરી જતો. પથિક રોજિંદા અને આપમેળે કરવાનાં મોટાભાગનાં કાર્યોમાં આળસ અને અણગમો કરતો અને સાથે સાથે ગુસ્સો અને જીદ પણ એટલી જ કરતો. પથિક કોઈ વસ્તુની માંગણી કરે તો તે અપાવવી જ પડતી નહીંતર ગુસ્સામાં ઘણીવાર ગેરવર્તણુંક પણ કરતો.\nપથિકનામાં એકાગ્રતાની ખામી, કામ પ્રત્યે ધગશની ખામી, જવાબદારી પ્રત્યે દુર્લક્ષ, મહેનત કરી કંઈક મેળવવાની અનિચ્છા, faulty food habits વિગેરે નકારાત્મક બાબતો વર્તાય છે. આ માત્ર પથિક કે પૂર્ણિમાબેનનો પ્રશ્ન નથી આજે મોટાભાગની માતાઓ પોતાના બાળકની ઉપર જણાવેલી તમામ અથવા આમાની કેટલીક ફરિયાદ કરતી જોવા કે સાંભળવા મળે છે. ઘણીવાર વાલીઓ દ્વારા અથવા કોઈ Expert દ્વારા આવા બાળકોને HYPER અથવા ADHD (Attention Deficit Hyperactivity Disorder)નું લેબલ લગાડી દેવામાં આવે છે. આપણે આગળનાં લેખમાં સમજ્યાં જ છીએ કે લેબલ લાગવાથી બાળકને કેટલું અને શું શું નુકશાન પહોંચે છે.\nપથિક વિષે પૂર્ણિમાબેન પાસેથી આટલું સાંભળ્યાં પછી લાગ્યું કે જો બધુંજ પથિકને ધક્કા મારી મારીને કરાવવું પડતું હોય, આગળ જણાવેલાં બધાંજ કામ જો પથિકને નિરસ લાગતાં હોય તો એવું કયું કામ છે જેમાં ખૂબ રસ પડતો હોવાથી બાકી બધું નિરસ લાગે છે એ કામ હતું ટીવી જોવાનું. પથિક સ્કૂલ ચાલુ હોય ત્યારે રોજ ૪ કલાક અને રજાના દિવસે ૭ થી ૮ કલાક ટીવી જોતો. ટીવીમાં આવતી બધી જ જાહેરખબર પથિકને મોઢે, જે કંઈ નવું ટીવીની જાહેરખબરમાં આવે તે બધું જ પથિકને જોઈએ. પોતાને જોઈતી વસ્તુ માટે પથિક જીદ કરતો, ગુસ્સો કરતો અને કોઈકવાર તો તોડફોડ પણ કરતો. ટીવી જોવાની લાલચમાં જમવા માટે રીતસર ન બેસતાં કોઈપણ પડીકું લઈ પથિક ટીવી સામે બેસી જતો અને પડીકાનું જ અને સીધું પડીકામાંથી લઈને જ ખાતો. રાત્રે મોડે સુધી ટીવી જોયું હોય એટલે સવારે ઉઠવામાં રોજ મુશ્કેલી પડતી. તૈયાર મનોરંજન મળે એટલે ઘરની બહાર નીકળી મિત્રો બનાવી મેદાની રમતો રમવાનું આળસ આવે.\nટેકનોલોજીનાં ક્ષેત્રે થઈ રહેલો ઝડપી વિકાસ લાભકારક છે પણ એનો અયોગ્ય ઉપયોગ આપણાં બાળકોનાં વિકાસને રૂંધી રહ્યો છે. એમની સર્જનાત્મકતાને અવરોધી રહ્યો છે.\nઆજનો આ પથિક તથા પૂર્ણિમાબેનનો કિસ્સો ઘણી બાબતે વિચાર માંગી લે તેવો છે. આ કિસ્સાને કેન્દ્રમાં રાખીને આખી સમસ્યાને નાની નાની અનેક સમસ્યાઓમાં વિભાજીત કરી દરેક સમસ્યા પર થોડું ઊંડાણપૂર્વક વિચારીશું તો ઘણાં બાળકો તથા તેમનાં વાલીઓને તેમના પ્રશ્નોના જવાબ મળી રહેશે.\n૧. પથિકનું મોટાભાગનું કામ પૂર્ણિમાબેને કરવું પડતું પથિક પોતે જાતે જવાબદારીપૂર્વક પોતાનું રોજીંદુ કામ પણ કરતો નહિ. આ તકલીફ ઘણાં ઘરોમાં છે. બાળકોને પોતાની જવાબદારી સમજતા કઈ રીતે કરવા\n૨. ખાવા-પીવા પ્રત્યેની બેદરકારી, ખોટી ટેવો મોટાભાગનાં વાલીઓનો પ્રશ્ન છે. બાળકને પડેલી ખોટી ટેવ કેવી રીતે બદલવી આને માટે કેટલીક પધ્ધતિઓ વિકસાવવામાં આવી છે જેને સામુહિક રીતે ‘BEHAVIOR MODIFICATION TECHNIQUES’ કહેવાય છે. જેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું.\n૩. HYPER બાળક કોને કહેવાય ADHD એટલે શું એનો ઈલાજ શક્ય છે જો છે તો શું છે\n૪. નિયત સમય કરતા વધારે સમય માટે ટીવી જોવાથી બાળકો પર માનસિક અને શારીરિક શું શું અસરો થાય છે\n૫. બાળક મેદાની રમતો ન રમે તેનાથી શું શું ગેરફાયદા થાય છે અને મેદાની રમતોનાં શું શું ફાયદા છે\nઆ દરેક પ્રશ્નને આપણે એક એક કરી સમજીશું. આજનાં અંકમાં આપણે બાળકોને જવાબદારીનો અહેસાસ કેવી રીતે કરાવવો તેનાં પર ચર્ચા કરીશું અને બાકીનાં પ્રશ્નો એક પછી એક આવતા અંકોમાં જોઈશું.\nમા-બાપની પદવી એ એક માત્ર પદવી છે જે મેળવવા માટે કોઈ તાલીમ લેવામાં કે આપવામાં આવતી નથી. આપણા બાળકો માટે આપણે ‘GIVENS’ છીએ. આપણે નક્કી કરીએ છીએ મા-બાપ બનવાનું, બાળકને ‘જન્મવું છે કે નહિ’ એવી કોઈ પસંદગી આપવામાં આવતી નથી. આપણાં બાળકોનાં ધરતી પરનાં અસ્તિત્વ માટે માત્ર અને માત્ર આપણે જવાબદાર છીએ, આપણે એમનાં સર્જનહાર છીએ. દરેક બાળક વિશિષ્ટ અને અનોખું છે. આપણે એમની વિશિષ્ટતાને અને અનોખાપણાંને વિકસાવવામાં માત્ર આધારરૂપ બનવાનું છે.\nકુદરત દરેક જીવને એની સંપૂર્ણતા સાથે સ્વીકારે છે. ઈશ્વરનો પ્રેમ પામવા માટે કોઈ શરતો ન���ી હોતી. આપણાં બાળકોને જવાબદાર બનાવવાની દિશામાં આપણું પહેલું પગલું હશે આપણા બાળકોનો એમની આવડત, એમની શક્તિ તથા એમની મર્યાદા જાણી, સમજી અને સંપૂર્ણ બીનશરતી સ્વીકાર..\nઆજે લેખની સાથે પ્રસ્તુત થયેલ બઘાં ચિત્રો અને લખાણ આપણને સંકેત આપે છે કે ઈશ્વર જે આપણી સાથે કરે છે તે આપણે આપણાં બાળકો સાથે કરવાનું છે. બાળકોની સામે સારી/ખરાબ પરિસ્થિતિ આવવા દો અને એનો એમની પોતાની સમજ, ઉંમર, આવડત અને ક્ષમતા પ્રમાણે સામનો કરવા દો. આપણું કામ માત્ર સાથે રહી જ્યાં જેટલી જરૂર હોય ત્યાં અને તેટલું પ્રોત્સાહન પૂરું પાડવાનું છે અને એમની ક્ષમતા પર ભરોસો રાખવાનું છે.\nબાળકો બિનજવાબદાર હોવાનું મુખ્ય કારણ છે આપણે એમને અનુભવની એરણ પર ચડવા જ નથી દેતા. બાળક નાનું હોય ત્યારથી ‘પડી જશે’, ‘વાગશે’ એવું વિચારી એને ખુલ્લા રસ્તા પર એકલું ચાલવા નથી દેતા, ‘દાઝી જશે’ કરી બાળક અડકે તે પહેલા ચ્હાનો કપ ખસેડી લઈએ છીએ. હા, ઈજા પહોંચાડે તેવી વસ્તુઓથી બાળકને દૂર રાખવું જરૂરી છે પણ એણે આ વસ્તુથી કેમ દૂર રહેવાનું છે તે અનુભવ કરાવવું જરૂરી છે નહિતર આપણી ગેરહાજરીમાં કુતુહલવશ થઈ અવશ્ય પોતાની જાતને નુકશાન પહોંચાડશે અથવા જરૂરી અનુભવોથી વંચિત રહેશે. ‘લેસન પૂરું નહિ કરે તો શિક્ષા થશે’ કરી બાળકનું લેશન પૂરું કરાવવા એની પાછળ પડેલા રહી બાળકને પોતાની જવાબદારી સમજવાથી દૂર તો કરીએ જ છીએ ઉપરાંત એને શિક્ષાનો અનુભવ મેળવવામાંથી પણ બાકાત રાખીએ છીએ. સમયસર ઉઠવું, તૈયાર થવું, વ્યવસ્થિત જમવું, પોતાની ચીજ-વસ્તુ ઠેકાણે મુકવી એ તમામ જવાબદારીઓ બાળકની પોતાની છે અને એમ ન કરવાથી જે પરિણામ આવે તેનો સામનો પણ બાળકે જ કરવાનો છે એવી સમજ આપવી દરેક મા-બાપની ફરજ છે. ભૂલ કરવી તે શિક્ષણનું પ્રથમ સોપાન છે. જે વ્યક્તિ ભૂલ કરવાથી ડરે તે ક્યારેય આપબળે વિકાસ નથી પામતી અને આપબળે શીખ્યાં ન હોઈએ તો આત્મવિશ્વાસની કમી રહે છે. ‘બાળકો ભૂલ કરશે’ તેનાથી ગભરાઈને આપણે કુદરતે બનાવેલાં નિયમોને તોડીએ છીએ. વળી બાળકનું કામ આપણે કરી લઈને અજાણતાં જ બાળકની ક્ષમતા પર આપણને અવિશ્વાસ હોવાનો એમને એહસાસ કરાવીએ છીએ.\nકેટલાંક ઘરોમાં માત્ર સ્ત્રીઓ જ ઘરનું તમામ કામ કરતી હોય છે. પુરુષો પોતાની રોજીંદી ચીજ-વસ્તુઓ જેવી કે બાથરૂમમાં નહાવાનું પાણી મૂકવું, ટુવાલ લઈ જવો, પોતાના કપડાં કબાટમાં ગોઠવવા, જમતી વખતે થાળી પીરસવી, સવારે વાંચેલા છાપાં પાછા વ્યવસ્થિત મૂક��ા, પોતાના બૂટ પોલીશ કરવાં વિગેરે જેવા અનેક કાર્યો ઘરની સ્ત્રીઓ પાસે કરાવતા હોય છે. બાળક જેવું જુએ છે તેવું જ શીખે છે. ઘરનાં કામની જવાબદારીની અસમાન વહેંચણી બાળકને બીનજવાબદાર બનાવવામાં કંઇક અંશે કારણભૂત બને છે.\nમા-બાપ, ખાસ કરીને મમ્મીઓ સવારથી બાળકની પાછળ દોડતી હોવાનું બીજું એક કારણ છે પોતાનું બાળક ક્યાં પહોચવું જોઈએ, એના કેટલાં માર્ક્સ આવવા જોઈએ, એ અમુક ચોક્કસ છોકરા / છોકરીથી તો આગળ જ હોવું જોઈએ, બધું પહેલેથી જ નક્કી.. બાળકને અપેક્ષાઓનાં ડુંગર તળે દબાવી દીધાં પછી એને એમાંથી બહાર કાઢવાનાં મિથ્યા પ્રયત્નોનાં ફળ સ્વરૂપે બાળકો બિનજવાબદાર બનતા હોય છે. બાળકે પોતાનું ધ્યેય જાતે નક્કી કર્યુ જ નથી એણે શું કરવું તે પહેલેથી જ નક્કી છે, એટલે એ પૂરું કરવાની જવાબદારી પણ ધ્યેય નક્કી કરનારની જ રહે. જે ધ્યેય પોતે નિશ્ચિત ન કર્યુ હોય તેવા ધ્યેયની પ્રાપ્તિ માટે જરૂરી ચાલકબળ બાળક ક્યાંથી લાવે\nવધુ એક કારણ છે પોતે જે ન કરી શક્યા તે બાળક પાસે કરાવવાની ખેવના બાળકે ઈતરપ્રવૃત્તિમાં પણ ભાગ લેવાનો, સ્કેટીંગ પણ શીખવાનું, ડાન્સ ક્લાસમાં પણ જવાનું, માર્શલ આર્ટ પણ શીખવાનું.. ઘણી વખત પોતાનાં અધૂરા રહી ગયેલાં અરમાનો બાળકો દ્વારા પૂરાં કરવાની ઈચ્છામાં અજાણતાં જ મા-બાપ બાળકને જીવનનાં મૂળભૂત મૂલ્યોથી દૂર લઈ જાય છે.\nઆપણી કલ્પના પ્રમાણે આપણે આપણું બાળક કેવું હોવું જોઈએ તેનું એક સુંદર ચિત્ર બનાવીએ છીએ અને પછી બાળકને આપણે બનાવેલી છબીમાં બંધબેસતું બનાવવાં માટે ચારેકોરથી હુમલો કરીએ છીએ. આ બધું કરવામાં મહત્વની બે બાબતો ભૂલાઈ જાય છે. પહેલી મહત્વની બાબત, આ માત્ર આપણી ઈચ્છાઓ દર્શાવતું કાલ્પનિક ચિત્ર છે.. બીજી મહત્વની બાબત, બાળકનું પોતાનું એક સ્વતંત્ર અસ્તિત્વ છે, બાળક એક પુખ્તવયની વ્યક્તિની લધુ આવૃત્તિ છે અને એ માન-અપમાન, ઈચ્છા-અનિચ્છા, ચીડ-ગુસ્સો, ગમો-અણગમો, દુ:ખ-આનંદ, વિશ્વાસ-અવિશ્વાસ, હાર-જીત, અહંકાર-ઈર્ષા.. બધું જ ઉંમર અને ઉછેર પ્રમાણે અનુભવતું હોય છે. આપણે એની અનુભવોની યાત્રાને સહજ બનાવવામાં મદદ કરવાની છે જેથી એનો વિકાસ પણ સહજપણે થાય. બાળકને જીવન જંગ લડવા માટે નહિ પણ ઉત્સવ મનાવવા માટે આપીએ..\nસાથેનું ચિત્ર એક શબ્દમાં વર્ણવી શકાશે\nઆ ચિત્રને જો એક નામ ન આપી શકાય તો એક બાળક પાસે હાથી જેવી બુધ્ધિ, પોપટ જેવી મિઠાશ, માછલી જેવો તરવરાટ, સૂર્ય જેવી તેજસ્વીતા, ગરુડ જેવી ચપળતા, લક્કડખ���દ જેવી મહેનત, સિંહ જેવી નેતાગીરી, કુકડા જેવી સજાગતા, ઘોડા જેવી સ્પર્ધાત્મકતા.. બધાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય\n– ડૉ. નીના વૈદ્ય\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n13 thoughts on “પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૬)”\nPingback: પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૪) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૯)\nPingback: પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૩) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૮)\nPingback: પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૨) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૭)\nસરસ લેખ્…સળગતા પ્રશ્નો નુ સુન્દર નિરાકણ..\nડૉ. નિના બેન ના બાલ ઉચ્હ્ર્ના લેખો નેી બુક મલેી શકે\n← તેજસ્વી, પ્રયોગશીલ શિક્ષકો અને શિક્ષણનું તંત્ર – ડૉ. સંતોષ દેવકર\nકાબુલીવાળો – રવિન્દ્રનાથ ઠાકુર, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૪)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૩)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૨)\nરીલ vs રિઅલ – આરોહી શેઠ\nસગપણ મેળો – મીરા જોશી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મે���ેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00033.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/bhaskar-galaxy/morari-bapu/news/article-by-moraribapu-126191426.html", "date_download": "2020-07-09T22:14:04Z", "digest": "sha1:6UZCWYAHP5EF3PXXHRDHGNUPYXUFHDCK", "length": 17366, "nlines": 87, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "article by moraribapu|સત્યની સાથે, પ્રેમની પાછળ અને કરુણાની આગળ ચાલો", "raw_content": "\nમાનસ દર્શન- મોરારિબાપુ / સત્યની સાથે, પ્રેમની પાછળ અને કરુણાની આગળ ચાલો\nએક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે બાપુ, ઓશો એવું કહ્યા કરતા હતા કે સત્યના પ્રકારમાં લોકો બે પ્રકારના જ નિર્ણય કરે છે. ક્યારેક ક્યારેક આપણે લોકો સત્યને આપણને અનુકૂળ બનાવી લઇએ છીએ. સત્યનો અર્થ આપણને અનુકૂળ કાઢી લઇએ છીએ. ક્યારેક ક્યારેક આપણે સત્યને અનુકૂળ થઇ જઇએ છીએ. આ ઓશોનું મંતવ્ય છે. હું પ્રણામ કરું ઓશોને, મને કોઇ મુશ્કેલી નથી. તો ઓશોએ ઠીક કહ્યું કે આપણે સત્યને અનુકૂળ થઇ જઇએ છીએ અથવા તો સત્યને તોડી-મરોડીને આપણને અનુકૂળ બનાવી લઇએ છીએ. ઓશોના ઘણા શિષ્યો મારી પાસે આવે છે અને એ ઇચ્છે છે કે ઓશોએ જેવું કહ્યું એવું જ બાપુ કહે; એમ થાય તો એ ખુશ અને મારો મત જુદો હોય છે તો એ નારાજ અને મારો મત જુદો હોય છે તો એ નારાજ જ્યારે મેં ઓશો કરતાં જુદું મારું નિવેદન કર્યું તો એક માણસને તો તાવ આવી ગયો\nતો ઓશોએ સત્યના બે વિકલ્પો બતાવ્યા છે. એ એમનું મંતવ્ય છે. હું એમને સલામ કરું છું. કોઇ નથી કરતું, પરંતુ મેં માત્ર ઓશો માટે પૂનામાં એક કથા કરી છે ‘માનસ\n-નૃત્ય’; કેમકે એ નૃત્યના, નર્તનના માણસ હતા. મને લાગે છે કે સત્યને કોઇ પોતાને અનુકૂળ બનાવી લે છે અથવા તો ખુદ સત્યને અનુકૂળ બની જાય છે, બંને સારી વાત છે, પરંતુ જો મને તમે પૂછો તો હું એમ કહીશ કે સત્યને અનુકૂળ બનાવી લેવું એ સ્વાર્થ નથી આપણો હેતુ નથી કે એને આપણને અનુકૂળ બનાવી લેવું અથવા તો સત્યને અનુકૂળ થઇ જવું એ શું ગતાનુગતિ નથી કે બધા જઇ રહ્યા છે પ્રવાહમાં તો આપણે પણ ઘેટાંની માફક ચાલ્યા જઇએ આપણો હેતુ નથી કે એને આપણને અનુકૂળ બનાવી લેવું અથવા તો સત્યને અનુકૂળ થઇ જવું એ શું ગતાનુગતિ નથી કે બધા જઇ રહ્યા છે પ્રવાહમાં તો આપણે પણ ઘેટાંની માફક ચાલ્યા જઇએ એ ભીડ નથી શું એ ભીડ નથી શું મારી માન્યતા એવી છે કે હિંમત હોય તો સત્યની સાથે સાથે ચાલો. સત્યના પણ ગુલામ ન બનો અને સત્યને પરાધીન બનાવીને તમે એના સ્વામી �� બનો. અનુકૂળ થવાની વાત જ મારી સમજમાં ઊતરતી નથી.\nસત્યની સાથે ચાલો અને પ્રેમની પાછળ ચાલો. એમાં આપણું કલ્યાણ છે, કેમ કે પ્રેમની પાછળ ચાલવા છતાં પણ પ્રેમ આપણને ક્યારેય પરાધીન નહીં કરે. પ્રેમની પાછળ ચાલો, જ્યાં પ્રેમ છે ત્યાં જાઓ. દુનિયા કંઇ પણ કહે. પ્રેમનું અનુસરણ કરો, મોહનું નહીં. જો આપણામાં મોહ પણ હોય તો મોહને પણ પ્રેમનું અનુસરણ કરાવો. મોહને પણ પ્રેમની પાછળ ધક્કો મારો તો મોહ પણ પ્રેમ થઇ જશે. જેમણે જેમણે પરમાત્માને મહોબ્બત કરી છે એ બધા એમની પાછળ ચાલ્યા છે. હા, આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પાછળ નથી ચાલ્યા. ગોપીઓ પ્રેમ કરતી હતી. કૃષ્ણએ કહ્યું, હું આવીશ. ગોપીઓ સમજી ગઇ કે અમને મનાઇ કરી દીધી કે તમે મથુરા ન આવશો. તો ગોપી પ્રેમની પાછળ ન ગઇ; પ્રેમીના વચન પાછળ ચાલી.\nપ્રેમની પાછળ ચાલો. પ્રમાણ; મેં એક દિવસ વિશ્વાસનાં લક્ષણો ગણાવતાં ગણાવતાં ‘દોહાવલી રામાયણ’માંથી કહ્યું હતું કે તુલસીએ અંગદના ચરણને વિશ્વાસ કહ્યો હતો. ‘અંગદ પદ બિસ્વાસ.’ એટલા ભરોસાથી એણે પગ રાખ્યો કે રાવણ, તારી સભામાંથી કોઇ તલના દાણા જેટલો પણ મારો પગ હટાવી શકે તો રામ પાછા ફરી જશે અને જાનકીને હું હારી જઇશ. પાંડવોએ તો પોતાની પત્નીને જુગારમાં મૂકી હતી. એનો થોડો અધિકાર પણ સમજી લો કે પત્ની એમની હતી, પરંતુ આ તો મા છે; એક આહ્્લાદિની શક્તિ છે અને એને એક વાનર જુગારમાં મૂકે છે વાનરોએ કહ્યું કે આ તો લાજ રહી ગઇ, પરંતુ અંગદજી, જો તમારો પગ ઊઠી ગયો હોત તો વાનરોએ કહ્યું કે આ તો લાજ રહી ગઇ, પરંતુ અંગદજી, જો તમારો પગ ઊઠી ગયો હોત તો અંગદે કહ્યું, વિશ્વાસમાં જો-તો નથી હોતું. તો અહીં અંગદના ચરણ છે વિશ્વાસ અને વિશ્વાસ અને પ્રેમ પર્યાય છે. જ્યાં વિશ્વાસ છે ત્યાં પ્રેમદેવતા હશે અને જ્યાં પ્રેમદેવતા હશે ત્યાં વિશ્વાસ હશે જ; સંશય હશે જ નહીં. તો અંગદ પદ એ વિશ્વાસ છે અને વિશ્વાસનો પર્યાય પ્રેમ છે. સીતાની શોધ કરનારી અંગદની ટુકડીના આગેવાન છે હનુમાનજી.\nપાછેં પવન તનય સિરુ નાવા.\nઅંગદના અનુગમનમાં હનુમાનજી ચાલે છે, કેમ કે અંગદપદ વિશ્વાસ છે. વિશ્વાસ પ્રેમ છે અને પ્રેમની પાછળ ચાલો. પ્રેમ કોઇની પીડા નથી જોઇ શકતો. પ્રેમ સૌને આગળ કરશે, પરંતુ આગળ કરનારા આગળ થવાને કારણે દુ:ખી થઇ જશે તો પ્રેમને માઠું નહીં લાગે. એ ખુદ આગેવાની કરવા લાગશે, પરંતુ પ્રેમનો સ્વભાવ છે કે પાછળ ચાલો. સત્યની સાથે ચાલો, સાહસ હોય તો. પ્રેમની પાછળ ચાલો, સમર્પણ હોય તો. પરંતુ કરુણાની આગળ ���ાલો કે મારી પાછળ કોઇની કરુણા આવી રહી છે; મારી પાછળ કોઇનો હાથ આવી રહ્યો છે. કરુણાને સદૈવ પાછળ રાખવી. અને એ વિશ્વાસ સાથે જે કરુણાને પાછળ રાખે છે એને અનુભવ હશે કે બાળક ચાલતા શીખી રહ્યું છે ત્યારે એની મા પાછળ પાછળ જઇ રહી હોય છે. તો સત્યની સાથે, પ્રેમની પાછળ અને કરુણાની આગળ ચાલો. આ ત્રણ ગતિ શીખી લો તો પણ ખૂબ જ આનંદ થશે.\nબાળક માના ગર્ભમાં નવ માસ સુધી રહે છે. એને કોઇ જ્ઞાન નથી અને ચેતનાને તો જ્ઞાન હોય છે, જીવને તો જ્ઞાન નથી હોતું. બાળકની જે આત્મચેતના છે એને તો જ્ઞાન છે કે આ મારી મા છે અને એવું બાળક જ્યારે ચાલતા શીખે ત્યારે શું પોતાની માને પરેશાન કરવા માગશે આત્મચેતનાએ તો જાણ્યું કે આ મારી મા છે, એણે મને મુક્ત કર્યો છે. જોકે, એ શરીરના બંધનમાં તો છે જ, બાકીનું બંધન મારે કાપવું છે. ગર્ભબંધનમાંથી એણે મારી આત્મચેતનાને બહાર કાઢી, હવે આગળનું બાકીનું કામ હું કરીશ, પરંતુ બાળકની ચેતનાને ખબર છે કે માના ગર્ભમાં મારી ઘણી દેખભાળ થઇ છે તો એ બાળક જો ચાલે તો શું મા એની પાછળ પાછળ નથી જતી આત્મચેતનાએ તો જાણ્યું કે આ મારી મા છે, એણે મને મુક્ત કર્યો છે. જોકે, એ શરીરના બંધનમાં તો છે જ, બાકીનું બંધન મારે કાપવું છે. ગર્ભબંધનમાંથી એણે મારી આત્મચેતનાને બહાર કાઢી, હવે આગળનું બાકીનું કામ હું કરીશ, પરંતુ બાળકની ચેતનાને ખબર છે કે માના ગર્ભમાં મારી ઘણી દેખભાળ થઇ છે તો એ બાળક જો ચાલે તો શું મા એની પાછળ પાછળ નથી જતી એનો મતલબ છે કે કરુણાને પાછળ રાખો. ગમે તેટલા પણ તમે આગળ ચાલો, કરુણા તમારો પીછો કરે કે બેટા, ભાગ નહીં, ભાગ નહીં. આપણને શીખવવામાં આવ્યું છે કે ગુરુની પાછળ પાછળ ચાલો, પરંતુ ખરેખર તો ગુરુને પાછળ રાખી દો. ગુરુ પાછળ હોવા જોઇએ. કરુણા પાછળ હોય. સત્યની સાથે ચાલવામાં હિંમત તો જોઇએ. અડધે રસ્તે લથડી પણ જઇએ. ઘણા લોકો નીકળી પણ જાય. પ્રેમની પાછળ ચાલવામાં પણ જીવનો સ્વભાવ અહંકારનો છે, પરાધીનતાનો છે, કંઇ પણ થાય, પરંતુ કરુણાને કાયમ પાછળ રાખવી. કરુણા વિના સત્યનો સંગ પણ નહીં કરી શકીએ. કરુણા વિના આપણે લોકો પ્રેમને ઓળખીને એની પાછળ પણ નહીં જઇ શકીએ. કરુણા જોઇએ અને એવા કરુણાનિધાન છે મારા રામ.\nશંકરની એક મૂર્તિ વિશે તુલસી કહે છે કે શંકર કૈવલ્યમુક્તિના દાતા છે. અતિ દુર્લભ છે કૈવલ્ય પરમ પદ. કૈવલ્યમુક્તિ બહુ દુર્લભ છે. એ કૈવલ્યમુક્તિ જે આપે છે એવા ભગવાન શંકર બહુ કરુણાવાન છે, પરંતુ થોડા કઠોર પણ છે. જે ખલ લોકો છે એમને તેઓ દંડ પણ ���પે છે. એવા હે શંકર, હું આપને શરણે છું. મારી રક્ષા કરો. તો અહીં દંડ દેનારા શંકર છે. ધ્યાન દેજો, શંકરનું જરા કઠોર રૂપ છે, પરંતુ એ જે ખલ છે એને દંડ આપે છે અને અહીં ખલ કોણ છે એની સમજ આવી જાય તો શંકર દંડ આપે છે, એ કરુણા પણ કરી રહ્યા છે એ સમજાઇ જશે. ખલ કોણ ઇર્ષ્યાને કારણે, દ્વેષને કારણે બીજાની મજાક ઉડાવ્યા કરે એને તુલસીએ ખલ કહ્યા છે. ઇર્ષ્યાને કારણે, તેજોદ્વેષને કારણે બીજાની મજાક કરવી એ ખલ નંબર એક છે.\nખલ પરિહાસ હોઇ હિત મોરા.\nકાક કહહિં કલકંઠ કઠોરા.\nતુલસીદાસજી કહે છે કે બીજાની મજાક, ઇર્ષ્યા કરે; બીજાની ઊંચાઇ સહન ન થતી હોય અને બીજાની મજાક કરે એવા ખલને મારા શંકર દંડ આપે છે, પરંતુ કરુણાવાન જે દંડ આપે છે એ પણ પ્રાસાદિક હોય છે. તુલસી સમાધાન લે છે કે કોઇ મારી-તમારી ઇર્ષ્યા કરે, મજાક કરે તો શું કરવું કાગડો હોય છે એ કાયમ એમ જ કહેશે કે કોકિલનો કંઠ કઠોર છે. એવી રીતે જે ખલ હશે એ ભલા માણસની નિંદા કરશે જ; એમાં આપણે શું કામ માઇન્ડ કરીએ કાગડો હોય છે એ કાયમ એમ જ કહેશે કે કોકિલનો કંઠ કઠોર છે. એવી રીતે જે ખલ હશે એ ભલા માણસની નિંદા કરશે જ; એમાં આપણે શું કામ માઇન્ડ કરીએ એક વસ્તુ યાદ રાખજો, તમારા પ્રારબ્ધમાં જે હશે એ કોઇ માઇનો લાલ છીનવી નહીં શકે અને જો પ્રારબ્ધમાં નહીં હોય તો દુનિયામાં કોઇ આપી નહીં શકે. તમે તમારી મસ્તી વધારો. ઇર્ષ્યા તો દુનિયા કરશે. સતજુગમાં પણ ઇર્ષ્યાળુ હતા. સતજુગમાં ઋષિઓ એકબીજાની ઇર્ષ્યા કરતા હતા.\n(સંકલન : નીતિન વડગામા)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00033.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.patelsamaj.co.in/alert-while-buy-snacks-in-market", "date_download": "2020-07-09T20:32:25Z", "digest": "sha1:WDT44DOVPVQ6TAOQB3OICIOXRXDLOQQN", "length": 7215, "nlines": 46, "source_domain": "www.patelsamaj.co.in", "title": "દિવાળીમાં ફરસાણ બનાવતા કારીગરનો વીડિયો વાઇરલ, પગથી ગુંદે છે લોટ, જુઓ વીડિયો", "raw_content": "\nગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 861 કેસ નોંધાતા રેકોર્ડ તૂટ્યો, કુલ મૃતાંક 2 હજારને પાર, કુલ દર્દીઓનો આંકડો 39280 થયો\nગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 783 કેસ નોંધાયા અને 16 મોત થયા, કુલ કેસ 38 હજારને પાર, મૃત્યુઆંક 2 હજારની નજીક\nએસિડિટી માટેના આ છે સરળ આયુર્વેદ ઉપચાર, ચોક્કસ મળશે રાહત, જાણો અને શેર કરો\nગુજરાતમાં ‘બૂલેટ’ ગતિએ વધતો કોરોનાઃ આજે પણ રેકોર્ડબ્રેક 778 કેસ નોંધાયા, કુલ દર્દીઓનો આંકડો 37,636 પર‬ પહોંચ્યો\nગળામાં ખારાશ, દુખાવો, સોજો અને ઈન્ફેક્શન થાય તો અજમાવો આ 5 ઉપચાર, તરત જ મળશે રાહત\nમેથીના દાણાને પાણીમાં ઉકા���ીને પીઓ, કાયમ માટે મળશે કબજિયાતની સમસ્યાથી છૂટકારો અને આવશે સારી ઉંઘ\nગુજરાતમાં સતત બીજા દિવસે 700થી વધુ કેસ, નવા 725 કેસ અને 18 મોત, કુલ કેસ 36 હજારને પાર, મૃત્યુઆંક 1945 થયો\nરોજ સવારે નરણાં કોઠે પીવો ગોળ, જીરું અને લીંબુનું આ દેશી ડ્રિંક, ડબલ સ્પીડે ઘટશે તમારું વધેલું વજન\nદાંતની પીળાશથી છૂટકારો મેળવવા કરો આ ઘરગથ્થુ ઉપાય મોતીના દાણાની જેમ ચમકી જશે દાંત\nગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 687 કોરોનાના નવા કેસ નોંધાયા, મૃત્યુઆંક 1,906‬‬ અને દર્દીઓનો કુલ આંકડો 34,686‬ પર પહોંચ્યો\nદિવાળીમાં ફરસાણ બનાવતા કારીગરનો વીડિયો વાઇરલ, પગથી ગુંદે છે લોટ, જુઓ વીડિયો\nદિવાળીમાં ફરસાણ બનાવતા કારીગરનો વીડિયો વાઇરલ, પગથી ગુંદે છે લોટ, જુઓ વીડિયો\nદિવાળીના તહેવાર નજીક આવતા જ અમદાવાદ સહિત રાજ્યમાં ફરસાણ અને મિઠાઈમાં ભેળસેળનું પ્રમાણ વધ્યું છે. હાલ એક વીડિયો વાઇરલ થયો છે જેમાં ફરસાણ બનાવતા કારીગરો પગથી લોટ ગુંદતા નજરે પડે છે. ત્યારે ચવાણાના ઢગળામાં ગંદા પગે ચવાણું મિક્સ કરીને પેકિંગ કરી રહ્યાં છે. આ વીડિયો પરથી તમે જોઈ શકો છો કે તમારા સ્વાસ્થય સાથે કેવા પ્રકારના ચેડા થઈ રહ્યાં છે. માર્કેટમાં મળતું આ ફરસાણ સ્વાસ્થય પર ગંભીર અસર કરી શકે છે. જેથી હવે ઘરે બનાવેલું ફરસાણ ખાવું કે પગથી બનાવેલું એ પસંદગી તમારી છે.\nઆરોગ્ય વિભાગે મિઠાઈ-ફરસાણના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા\nદિવાળીમાં વેચાતી મીઠાઓમાં ભેળસેળ રોકવા માટે મ્યુનિ. આરોગ્ય વિભાગે બે દિવસથી શહેરના જુદા-જુદા વિસ્તારમાં આવેલી મીઠાઇ-ફરસાણની 22 દુકાનોમાંથી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. 33 એકમોને સ્વચ્છતા નહીં જાળવવા બદલ નોટિસ આપી 44,500નો વહીવટી ચાર્જ વસૂલ્યો છે. મ્યુનિ. આરોગ્ય વિભાગની ફ્લાઇંગ ટીમે મીઠાઇ અને ફરસાણના 22 વિક્રેતા પર દરોડા પાડી 26 ખાદ્ય પદાર્થના નમૂના લીધા છે. આ ઉપરાંત 160 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થનો નાશ કરાયો છે. સાથે 33 જેટલા એકમોને નોટિસ પાઠવવામાં આવી\nલેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..\nતમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.\nઅમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો\nઆપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00033.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.patelsamaj.co.in/hodka-village", "date_download": "2020-07-09T19:49:17Z", "digest": "sha1:4FSKB6MTE3DW4VVRNQ7QBKZ7TLAI26AJ", "length": 12537, "nlines": 51, "source_domain": "www.patelsamaj.co.in", "title": "ગુજરાતનું એક ગામ, જેની એક ઝલક વિદેશીઓનું મન પણ મોહી લે છે, નથી સીમેન્ટનાં મકાન", "raw_content": "\nગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 861 કેસ નોંધાતા રેકોર્ડ તૂટ્યો, કુલ મૃતાંક 2 હજારને પાર, કુલ દર્દીઓનો આંકડો 39280 થયો\nગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 783 કેસ નોંધાયા અને 16 મોત થયા, કુલ કેસ 38 હજારને પાર, મૃત્યુઆંક 2 હજારની નજીક\nએસિડિટી માટેના આ છે સરળ આયુર્વેદ ઉપચાર, ચોક્કસ મળશે રાહત, જાણો અને શેર કરો\nગુજરાતમાં ‘બૂલેટ’ ગતિએ વધતો કોરોનાઃ આજે પણ રેકોર્ડબ્રેક 778 કેસ નોંધાયા, કુલ દર્દીઓનો આંકડો 37,636 પર‬ પહોંચ્યો\nગળામાં ખારાશ, દુખાવો, સોજો અને ઈન્ફેક્શન થાય તો અજમાવો આ 5 ઉપચાર, તરત જ મળશે રાહત\nમેથીના દાણાને પાણીમાં ઉકાળીને પીઓ, કાયમ માટે મળશે કબજિયાતની સમસ્યાથી છૂટકારો અને આવશે સારી ઉંઘ\nગુજરાતમાં સતત બીજા દિવસે 700થી વધુ કેસ, નવા 725 કેસ અને 18 મોત, કુલ કેસ 36 હજારને પાર, મૃત્યુઆંક 1945 થયો\nરોજ સવારે નરણાં કોઠે પીવો ગોળ, જીરું અને લીંબુનું આ દેશી ડ્રિંક, ડબલ સ્પીડે ઘટશે તમારું વધેલું વજન\nદાંતની પીળાશથી છૂટકારો મેળવવા કરો આ ઘરગથ્થુ ઉપાય મોતીના દાણાની જેમ ચમકી જશે દાંત\nગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 687 કોરોનાના નવા કેસ નોંધાયા, મૃત્યુઆંક 1,906‬‬ અને દર્દીઓનો કુલ આંકડો 34,686‬ પર પહોંચ્યો\nગુજરાતનું એક ગામ, જેની એક ઝલક વિદેશીઓનું મન પણ મોહી લે છે, નથી સીમેન્ટનાં મકાન\nગુજરાતનું એક ગામ, જેની એક ઝલક વિદેશીઓનું મન પણ મોહી લે છે, નથી સીમેન્ટનાં મકાન\nગુજરાતના દરેક ખુણે ભવ્ય ઇતિહાસ અને અદભૂત કારીગીરીનો ખજાનો છે. કચ્છ પણ તેમાનું એક છે. જેને લઇને છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં રણોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતનાં અનેક ગામો પોતાની આગવી ઓળખ ધરાવે છે તેવી જ રીતે કચ્છમાં આવેલા આ ગામને નિહાળવા દર વર્ષે દેશ-વિદેશથી લોકો આવે છે અને તેની એક ઝલક પર તેઓ ફિદા થઇ જાય છે.\nરણોત્સવની વાત હોય અને કચ્છના એ ગામનો ઉલ્લેખ ન થાય તે કેવી રીતે બને. ભૂકંપ બાદ કચ્છમાં જતા પણ લોકો ડરતા હતા. જાણે ઉજ્જડ રણ જેવાં દ્રશ્યો જોવા મળતા હતા. પણ જ્યારેથી રણોત્સવનું આયોજન થવા માડ્યું ત્યારથીમાંડીને કચ્છના અનેક ગામોનાં લોકોને રોજગારી સહિતની સારી સુવિધાઓ મળવા લાગી છે. તેવું જ કચ્છમાં આવેલુ હોડકા ગામ રણોત્સવની અનેક યાદગાર પળોનું સાક્ષ�� રહ્યું છે. આ ગામની આગવી લાક્ષણિકતા અને મહેમાનોને પોતાના બનાવી લેવાની ભાવનાના કારણે તે અનેક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે, ખાસ કરીને રણોત્સવ દરમિયાન આ ગામની આવનારા પ્રવાસીઓ અચુક પણે મુલાકાત લે છે.\nહોડકા ગામ અંગે વાત કરીએ તો એવી ઘણી બધી બાબતો છે, જે રણોત્સવ દરમિયાન હોડકા ગામને એક પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત કરે છે. જેમાં તેની બેનમુન કારીગરી, પ્રવાસીઓ માટે ઊભી કરવામાં આવેલી અનોખી વ્યવસ્થા અને ગામમાં બનાવવામાં આવેલા મકાનો છે.\nવિશ્વ ફલક પર જાણીતી બની રહી છે અહીંની કારીગરી\nગુજરાતના મોટાભાગના ગામડા અને શહેરો પોતાની એક ખાસ વિશેષતા માટે જાણીતા છે, ત્યારે કચ્છનું હોડકા ગામ પણ પોતાની બેનમુન કલા કારીગરી માટે જાણીતું છે અને જે પ્રકારે તે પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે, ત્યારથી તેની કારીગરી વિશ્વ ફલક પર પણ જાણીતી બની રહી છે. આ ગામમાં સંસ્કૃતિ જીવીત રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા છે, જ્યારે તમે આ સ્થળની મુલાકાત લો ત્યારે તમને કચ્છની પારંપરિક વસ્તુઓ અંગે અત્યંત નજીકથી જાણવાની તક મળે છે.\nરણોત્સવના કારણે આ ગામમાં વહી સુવિધાની સરિતા\nકચ્છના લોકનૃત્યો, ભરતગુથણ, સજાવટ, કચ્છી કલાકારો દ્વારા સર્જન પામેલી વસ્તુઓ કોઇપણ પ્રવાસીને પોતાની તરફ આકર્ષિત કરી લે છે. એક સમય એવો હતો જ્યારે આ ગામમાં પ્રવાસીઓ જવાનું ટાળતા હતા, કારણ કે ત્યાં એવી કોઇ જ વ્યવસ્થા જોવા મળતી નહોતી કે જેથી પ્રવાસી આ ગામમાં અમુક સમય કાઢવાની કલ્પના પણ કરે, પરંતુ સમય બદલાતા અને રણોત્સવ જેવી રાજ્ય, દેશ અને વિશ્વ સ્તરીય ઉત્સવનું આયોજન થવાની શરૂઆત થઇ છે, ત્યારથી અહીંની સુવિધાઓમાં પણ વધારો થયો છે અને તેના કારણે એક પ્રવાસીની દૃષ્ટિમાં તેનો નક્શો બદલાઇ ગયો છે.\nઆવી છે અહીંના મકાનોની રચના\nકોઇપણ ગામમાં પ્રવેશ કરો ત્યારે તેનો સાચો ચહેરો ગામમાં રહેલા મકાનો અને તેની બાંધકામ શૈલી પરથી જાણી શકાય છે. આજે સામાન્ય સુવિધા ધરાવતા ગામોમાં પણ આપણને સિમેન્ટથી બનાવવામાં આવેલા મકાનો જોવા મળી જતાં હોય છે, પરંતુ રણોત્સવનું કેન્દ્ર બિન્દુ સમા હોડકા ગામમાં તમે જ્યારે પગ મુકો ત્યારે તમને સિમેન્ટ મકાનો જોવા મળશે નહીં, પરંતુ ત્યાં લીંપણ કરેલા મકાનો જ દ્રષ્ટિગોચર થશે. એટલું જ નહીં પરંતુ લીંપણકામ કરેલા મકાનોને પરંપરાગત શૈલીથી સુશોભિત કરવામાં આવ્યા હોય છે, જેથી તે પ્રવાસીને આકર્ષિત કરી મુકે છે.\nઆધુનિક સમયની વાત કરવામાં આવે તો આપણને ડાન્સ પાર્ટી કે પછી મ્યુઝિકલ નાઇટ્સના આયોજન અંગે અવાર નવાર વાંચવા મળે છે, પરંતુ ભાગ્યે જ ક્યાંક લોકડાયરો કે પછી લોકનૃત્યનું આયોજન કરવામાં આવ્યું હોય અને લોકોએ હોંશે હોંશે તેમાં ભાગ લીધો હોય તેવું વાંચવા કે સાંભળવા મળે છે, ત્યારે હોડકા ગામમાં રણોત્સવ દરમિયાન આવેલા પ્રવાસીઓને આ લુપ્ત થઇ રહેલી સાંસ્કૃતિક લોકનૃત્ય કળા અને સંગીતના અનોખા દરબારનો લુત્ફ ઉઠાવવાની બહુમુલ્ય તક મળે છે. અહીં આ પ્રકારના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં નૃત્ય અને સંગીતની સાથોસાથ ગામડાને સાચા અર્થમાં જાણી શકાય છે.\nઅમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો\nઆપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00033.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2018/10/sddesai-high-school.html", "date_download": "2020-07-09T21:25:10Z", "digest": "sha1:CIMCDT6AE7VI52TD4B5EV5ZMIFUI7DMJ", "length": 4427, "nlines": 48, "source_domain": "www.pgondaliya.com", "title": "વિદ્યાનગર (આણંદ) ખાતે ચારૂતર વિદ્યામંડળ દ્વારા સન્માન | S.D.Desai High school - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • My Creation *• CTET મટિરિયલ્સ • બિનસચિવાલય ક્લાર્ક • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • મોડેલ પેપર • લોકડાઉન અપડેટ • Video લાઈબ્રેરી PDF\nUncategories વિદ્યાનગર (આણંદ) ખાતે ચારૂતર વિદ્યામંડળ દ્વારા સન્માન | S.D.Desai High school\nવિદ્યાનગર (આણંદ) ખાતે ચારૂતર વિદ્યામંડળ દ્વારા સન્માન | S.D.Desai High school\nએસ.ડી.દેસાઈ હાઈસ્કૂલ (વિદ્યાનગર) દ્વારા શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગ વિષય પર એક વર્કશોપ રાખવામાં આવેલ હતો,જેમાં મારું સન્માન કરવામાં આવ્યું અને ICT ક્ષેત્રે મારા કામની વાત અને શિક્ષકની ડીજીટલ સાક્ષરતા વિષય પર મારી વાત રાખવાની મને તક મળી.આવર્કશોપમાં ચારૂતર વિદ્યામંડળની ચાર પાંચ સંસ્થાઓના શિક્ષકો હાજર રહ્યા હતા.(સ્થળ : GCET ઓડીટોરીયમ હોલ ) ખૂબ સરસ આયોજન અને વ્યવસ્થા હતી.મને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવા બદલ અને મારું સન્માન કરવા બદલ ચારૂતર વિદ્યામંડળની સમગ્ર ટીમ અને એસ.ડી.દેસાઈ હાઈસ્કૂલના આચાર્યશ્રી /સ્ટાફનો ખૂબ ખૂબ આભાર.......\nTAT પરીક્ષા માટે વિડીયો\nફેસબુક & વોટ્સ એપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00033.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://saksharthakkar.wordpress.com/2010/11/02/%E0%AA%B2%E0%AB%87%E0%AA%AA%E0%AA%9F%E0%AB%8B%E0%AA%AA%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B6%E0%AA%AC%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AA%B2%E0%AA%BF/", "date_download": "2020-07-09T21:08:37Z", "digest": "sha1:OFPUXFCW4HGEDEXQMTIICAAQ5KT3UPM2", "length": 33509, "nlines": 315, "source_domain": "saksharthakkar.wordpress.com", "title": "લેપટોપને શબ્દાંજલિ… – હું સાક્ષર..", "raw_content": "\nહું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણું…\n૩ દિવસથી લેપટોપ અડધા કલાકથી વધારે નથી ચાલતું, ગરમ થઇ ને બંધ થઇ જાય છે . આજે તો એનું ઓપરેશન કરવું જ પડશે, અને જાણે મારા મનની વાત સાંભળી ગયો હોય એમ મ્હાત્રે(મારો રૂમમેટ) , “अरे कुछ तो फेन का ज़ोल होगा | खोल के देखते हैं |मैंने इंडियामें २-३ फ्रेंड्स के लेपटोप खोले थे |”\nઅને આમ બેસી ગયા લેપટોપ ખોલીને અને “fanના ઝોલ” ને દુર કરવા, એને સાફ કર્યો. આખી પ્રક્રિયામાં ૫૦ એક સ્ક્રુ ખોલ્યા’તા, લેપટોપ પર સ્ક્રુ ફીટ તો કરી દીધા, પણ ૩ સ્ક્રુ વધ્યા.\nમેં અને મ્હાત્રે એ ભગવાનનું નામ લઇ ને લેપટોપ ચાલુ કર્યું અને પ્રયોગ સફળ. લેપટોપ ચાલુ. અમારી આ ખુશી લોગીન સ્ક્રીન આવી ત્યાં સુધી જ રહી, ખબર પડી કે માઉસ અને કી-બોર્ડ નથી ચાલતા. પાછુ ખોલી અને બીજું કંઈ બગાડવું એના કરતા એક્ષ્ટર્નલ માઉસ અને કી-બોર્ડ લઇ આવવાનું વિચાર્યું અને માઉસ અને કી-બોર્ડ આવતાની સાથે જ મારું લેપટોપ ફરી પાછુ હેવી-વેઈટ થઇ ગયું. ( હવે મારે માઉસ અને કી-બોર્ડ લઇ ને બધું ફરવું પડશે)\nપહેલા તો ૫ મીનીટ પણ ચાલતું હતું. હવે તો જેવો પ્લગ નીકાળું એવું લેપટોપ બંધ થઇ જાય છે. મને થયું થાય હવે, ૨ વર્ષ થયા રોજ ૨૪ કલાક ચાલે છે હવે તો બેટરી ઉડી જ જાય ને, અને મારું લેપટોપ ટી.વી. બની ગયું, સારી ભાષામાં કહું તો(ટી.વી. – ઇડીયટ બોક્સ, યુ નો) ડેસ્કટોપ બની ગયું. બેટરી લેપટોપમાં હતી પણ કોઈ કામની નહિ, પાવર પ્લગ નીકાળો એટલે લેપટોપ બંધ.\nએમ તો પાછા આપણે છોડીએ નહિ, ગુજરાતી રહ્યા ને ગુગલ કર્યું, એક ફોરમમાં જાણવા મળ્યું કે બેટરી ઉડી ગઈ હોય પછી પણ થોડો ચાર્જ એમાં હોય છે, અને એ મેળવવા માટે બેટરીને ફ્રીઝરમાં ૨ દિવસ મુકવી પડે, એટલે થયું ટ્રાય કરી જોઈએ, નહિ થાય તો એમેય ક્યાં અત્યારે ચાલે છે ગુગલ કર્યું, એક ફોરમમાં જાણવા મળ્યું કે બેટરી ઉડી ગઈ હોય પછી પણ થોડો ચાર્જ એમાં હોય છે, અને એ મેળવવા માટે બેટરીને ફ્રીઝરમાં ૨ દિવસ મુકવી પડે, એટલે થયું ટ્રાય કરી જોઈએ, નહિ થાય તો એમેય ક્યાં અત્યારે ચાલે છે એટલે પનીર અને બરફની ટ્રે ની વચ્ચે લેપટોપની બેટરી મૂકી.\nબેટરીનો શીતનિંદ્રામાંથી આવવાનો સમય થઇ ગયો હતો, અને એક ચમત્કારની આશા સાથે બેટરી લેપટોપમાં નાખી અને લેપટોપ ચાલુ કરી પ્લગ કાઢ્યો અને લેપટોપ બંધ.\nબેટરી Dispose કરી દીધી. કંઈ નહિ ચાલો લેપટોપ લાઈટ-વેઈટ થઇ ગયું.\n“ભલે એક કી-બોર્ડ ને માઉસ સાથે લઇને ફરવું પડે, પણ લેપટોપ બરાબર ચાલે તો છે ને એ જ મોટી વસ્તુ છે. ચાલો આજથી દર અડધો કલાકે લેપટોપ બંધ થઇ જશે એની ચિંતા કરવી મટી.” આમ વિચારી ગઈકાલ રાતનાં કામયાબ ઓપરેશન પછી આજે પહેલીવાર લેપટોપ ચાલુ કર્યું.\nકમાલ થઇ ગયો….સળંગ ૧૨ કલાક અટક્યા વગર લેપટોપ ચાલ્યું. આજની ઊંઘ રોજ કરતા સારી આવવાની હતી. જો કે કાલની ઊંઘ આજની જેવી જ રહેવાની છે એવી ક્યાં કોઈ ખાતરી હતી.\n“Sony Vaio જો તો કેટલામાં છે\n“અરે પણ જવા દે આપડા કામનું નથી Budgetની બહાર છે”\n“આ ૫૫૦માં છે. ગેટ-વે કરી ને કોઈ છે”\n“જવા દે યાર નામ પણ નથી સાંભળ્યું”\nઆમ એક પછી એક cancel કરતા કરતા અમારું ૭ જણનું ટોળું તોશીબા પર અટક્યું,\nસાતે જણ એક સરખા લેપટોપ લઇને Best Buyની બહાર નીકળ્યા.\nઘરે જઈને જલ્દીથી લેપટોપનું ખોખું ખોલીશુંના excitementમાં ખોખું લઇને બસમાં બેઠા, અને આખા રસ્તામાં ખોખા પર રહેલી બધી વિગતો વાંચી લીધી. ક્યાંય expiry date નહોતી લખી.\nગઈકાલ રાતની સરસ ઊંઘ પછી બેફીકર થઇ લેપટોપનું પાવર બટન દબાવી તે બુટ થાય ત્યાં સુધી બ્રશ કરવા બાથરૂમમાં ગયો. પાછો આવીને જોયું તો લેપટોપ બંધ.\nફરી પાવર બટન દબાવ્યું. ૨ સેકંડ ચાલ્યું. પાછુ બંધ.\nફરી ચાલુ કર્યું, ૩-૪ સેકન્ડ પછી બંધ.\nભલે ખોખા પર લખી નહોતી, પણ બોસ, expiry date આવી ગઈ છે.\nલેપટોપમાં પ્રોબ્લેમ શું છે ખબર પડી ગઈ છે. ગરમ થાય છે તો બંધ થઇ જાય છે, અને ઠંડું હોય છે ત્યારે ચાલુ નથી થતું. સાંજે ઓફીસથી ઘરે જઉ ત્યાં સુધીમાં ઠંડું થઇ ગયું હોય છે, અને પુરમાં ક્યાંક સ્કુટર ફસાઈ ગયું હોય અને કીક મારી ને ચાલુ કરવાનો પ્રયત્ન કરીએ એ રીતે ૨ કલાકે ચાલુ થાય છે. પહેલા ૨ સેકંડ, પછી ૪ સેકંડ, પછી પહેલી સ્ક્રીન સુધી, પછી લોગીન સ્ક્રીન સુધી, પછી કોઈ એપ્લીકેશન ખોલો ત્યાં સુધી એમ કરી ને ૧.૩૦ એક કલાકે સારી રીતે ચાલુ થાય છે અને ૧૫ મીનીટમાં ગરમ થઇને બંધ થઇ જાય છે, પછી તરત ચાલુ નથી થતું, થોડું ઠંડું કરવા દઈ ને ચાલુ કરવું પડે, અને ફરીથી એ જ પ્રોબ્લેમ.\nહવે, તોશી’બા’ ઘરડા થઇ ગયા છે. L\nતા.ક. ૧ – શ્રી લઘરવઘર અમદાવાદી એ કહ્યું છે કે , “બહુ લખવું નહિ, લોકો એ વાંચવાનું પણ હોય છે” એમના આ નિયમનો આજે ભંગ કરી ને ઘણું બધું લખી દીધું છે, પણ જેની સાથે મારા દિવસનો સૌથી વધારે સમય પસાર કરતો હોઉં એ લેપટોપ માટે આટલું તો નહિ તુલ્ય છે.\nતા.ક. ૨ – થોડા દિવસ પહેલા જ ખબર પડી કે દુનિયાનું પહેલુ Mass-Market Laptop Computer તોશીબાનું હતું અને ૨૫ વર્ષ પછી એ હજુ પણ ચાલે છે. (“સૌથી ઘરડા તોશી’બા’ “)\nટૂંકમાં, મને લેપટોપ વાપરતા બરાબર નથી આવડતું.\nબધી પોસ્ટ્સ saksharthakkar દ્વારા જુઓ\n35 thoughts on “લેપટોપને શબ્દાંજલિ…”\nતમારી ભાષા વ્યક્ત કરવા નિ શૈલી તથા એ તરફ નો નજરીયો અ તુલનીય છે. આપે લેપટોપ ને જે રીતે એક વાર્તા માં ઢાળ્યું તે ખુબજ ગમ્યું\nમારા વતી આપ ને ખુબ ખુબ અભિનંદન\nતમને ગમ્યું એ વાત આનંદદાયક છે પણ “ભાષા વ્યક્ત કરવાની શૈલી અને નજરિયા” ના વખાણ કરીને અમને ઝાડ પર ન ચડાવવા, ભવિષ્યમાં તમને જ અઘરું પડશે… હેહે…\n🙂 આપણે તો ભાઈ ડેસ્કટોપ જિંદાબાદ 😉 પેલા ત્રણ સ્ક્રુ શેના બચી ગયા હત એ ખબર પડી ખરી છેવટે 😉 પેલા ત્રણ સ્ક્રુ શેના બચી ગયા હત એ ખબર પડી ખરી છેવટે \nના… એ હજુ સસ્પેન્સ જ છે… 🙂\nપિંગબેક: Tweets that mention લેપટોપને શબ્દાંજલિ… « હું સાક્ષર.. -- Topsy.com\nત્રણ સ્ક્રૂ વધ્યા એ બાબતમાં મને ય “આવા સમય”ની બે વાત યાદ આવી.\n1 – હું ટીવી કંપનીમાં જોબ કરતો ત્યારે અમે એવું (મજાકમાં) એવું કહેતા કે ટીવી રીપેરીંગ કે એસેમ્બલ કરતા જેટલા વાયર વધે એને “ગ્રાઉન્ડ” કરી દેવાના 😉\n2 – સુપર ફોન ઇન્ટરકોમના ડિલરને ત્યાં જોબ કરતો ત્યારે એક બંદો એવો હતો કે જે જ્યાં પણ ઇન્ટરકોમ સરવીસીંગ માટે જાય એટલે નવા નવા ફોનના 4માંથી 2સ્ક્રૂ કાઢી લે…. એનો (કુ)તર્ક એવો હતો કે સામ સામે બે સ્ક્રૂથી ફોન તો ચાલુ જ રહેવાનો છે, અને AMCમાં આપણે દરમહિને ફોન સર્વીસ કરવાના હોય એટલે આપણી અડધી મગજમારી કમ થઈ જાય ને\nએના પરથી મને પણ એક વાત યાદ આવી:\nહું વિદ્યાનગર ભણતો હતો ત્યારે એક ડેસ્કટોપ હતું મારી પાસે. મુવીઝની લેવડ દેવડ કરવા અમે લોકો એક-બીજાની હાર્ડડીસ્ક લઇ ને સીપીયુ માં જોડતા હતા. તો દર વખતે સીપીયુ ના બધા સ્ક્રુ ખોલવા ન પડે એટલે ૬માં થી ૨ કાઢી ને રાખતા હતા. બાકી ના ચાર થી કામ ચાલી જતું. પછી એ બે જે કાઢીને રાખતા હતા એ ખોવાઈ ગયા ક્યાંક. પણ પછી ૪ પણ વધારે લાગતા હતા, એટલે તમે કીધું એમ સામ સામે ૨ રાખતા અને ૨ કાઢી ને રાખ્યા’તા. એ પણ પાછા ખોવાઈ ગયા. આમ કરતા કરતા છેલ્લે સ્ક્રુ વગર જ ખાલી સીપીયુ નુ ખોખું ચડાવેલું રાખતા.\nહાહાહા…સાધનો બદલાયા કરે છે, માણસો નથી બદલાતા.\nમારા લેપટોપ ની બેટરી પણ બગડી ગઈ છે અન�� ખોલવાનો વિચાર પણ આવતો હતો પણ તારી પોસ્ટ વાંચ્યા પછી થયું કે જેમ ચાલે છે તેમ ચાલવા દો.\nતમારા લેપ્ટોપનો ખરખરો અહીં તમારા બ્લોગના આંગણે જ કરી લઉ છું. એક સાચ્ચા ગુજરાતી તરીકે ડોલર બચાવવા જે મહેનત કરી એ પણ પ્રેરણાદાયી છે. 🙂\nપણ હવે લેપ્ટોપની આત્માને શાંતિ આપીને નવું લેપ્ટોપ ખરીદી લો એટલે તમારા આત્માને પણ શાંતિ મળે. 🙂 આજે ધનતેરસના શુભ દિવસે ખરીદીમાં લેપ્ટોપ ખરીદી લો.\nઆ પોસ્ટ લખી ત્યારે જ ઓર્ડર કર્યું’તું અને આજે ધનતેરસના દિવસે જ આવી પણ ગયું ઘરે…\nઅને આ નવા લેપટોપ પરથી પહેલી કોમેન્ટ… 🙂\nલેપ્ટોપને ચાંદલો કરી, ચોખા ચોડી, ફૂલહાર કરી, સમસ્ત બ્રહ્માંડમાં વિચરતા સમસ્ત દેવી દેવતાઓને યાદ કરીને લેપ્ટોપની સ્વિચ ઓન કરવી જોઇતી હતી અને ધનપૂજનના બદલે લેપ્ટોપ પૂજન કરવું જોઇતું હતું. 🙂\nએક આડ વાત એ પણ કરી લઉં કે ગમે તેટલું મોંઘું કે સારી કંપનીનું લેપ્ટોપ લો, બેટરી એક વર્ષમાં સ્વર્ગસ્થ થઇ જ જાય છે. મારા ઘરના લેપ્ટોપના પણ આ જ હાલ છે. પ્લગ નિકળ્યો નથી કે લેપ્ટોપ બંધ. પણ અત્યારે જેટલો સમય ખેંચાય એટલો સમય આ તકલીફ સાથે ખેંચું છું. આખરે રહ્યા તો ગુજ્જુને 🙂\nમારા મેકબુકની બેટ્રી ૨.૫ વર્ષ પછીયે ૧.૩૦ થી ૨ કલાક ચાલતી હતી. દુર્ભાગ્યે બેટ્રી ફૂલી ગઈને મારે નવી બેટ્રી લેવી પડી 😀\nબેટરી બગડ્યા પછી તો મેં ૧ વર્ષ પછી ખોલ્યું… એટલે હમણાં ખોલવાની તો ભૂલ જ ન કરતો દોસ્ત…\n“લેપ્ટોપને ચાંદલો કરી, ચોખા ચોડી, ફૂલહાર કરી,…”\nઆવું બધું કરત અને કંઈક લેપટોપની અંદર જાત અને બંધ પડી જાય અને પાછુ ખોલવાનું થાત, તો ફરી એક મોટી બ્લોગ પોસ્ટ લખવી પડત…. એના કરતા direct ચાલુ કરી દીધું…. એક કોમેન્ટમાં પતી ગયું… 🙂\nપરાગ ઠક્કર કહે છે:\nજેમ પ્રશાંત ભાઇએ કહ્યું તેમ તમારી રજુઆતની રીત અતિ સુંદર છે અને તમે આ લેખને એક વાસ્તવિક જીવનનાં અનુભવ સાથે એક હાસ્યલેખમાં પરિવર્તિત કરી દીધો તે બદલ આભાર.\nઅરર. ડેલમાં ક્યાં પડ્યા, યાર\nતોશિબા હજીય સારા લેપટોપ બનાવે છે..\nહિરેન બારભાયા કહે છે:\n૨-૩ મિત્રોનો ડેલ સાથે સારો અનુભવ રહ્યો છે…એટલે ડેલમાં પડ્યા…\nલાંબી કે ટુકી, પણ સ્ટોરી જબરદસ્ત રહી. laptop નું શું થયું એ અંત આવતા આવતા ભૂલી ગયો. પણ આશા છે કે તમારું કામકાજ અટકે નહિ.\nખુબ મસ્ત (કરુણ હોય તોય મસ્ત) પોસ્ટ.\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nપહેલાના Previous post: કવિતામાં ઘુસણખોરી – રેડિયો પર\nઆગામી Next post: માનનીય શિયાળાને…\nહું મહિનામાં એવરેજ ૨ પોસ્ટ કરું છું. જો ત���ે ઇચ્છતા હો કે જ્યારે નવી પોસ્ટ આવે, તમને ઈ-મેલથી જાણ થાય, તો નીચેનું બટન દબાવી ઈ-મેલ દ્વારા પોસ્ટ મેળવો.\n15 – ગો કોરોના – પેરોડી ગઝલ વિડિઓ (#100ગઝલપ્રોજેક્ટ)\n14 – કોરોના ના ઘૂંટડા (#100ગઝલપ્રોજેક્ટ)\n૧૩ – તો પણ ઘણું (#100ગઝલપ્રોજેક્ટ)\n12– મંઝિલોની માથાકૂટ (#100ગઝલપ્રોજેક્ટ)\n11– 2019 માં (#100ગઝલપ્રોજેક્ટ)\n10– મરજીયાત હેલ્મેટ (#100ગઝલપ્રોજેક્ટ)\n9 – ઝાંપે કોણ છે\n8- કમળાબા ની ફિલસુફી (#100ગઝલપ્રોજેક્ટ)\nલખુ ઝાકળથી પત્ર ને તમે તડકામાં ખોલો તો\nહવે પહેલો વરસાદ - Parody કવિતા\nવાર્તામાં વળાંક : સસલો અને કાચબો\n14 - કોરોના ના ઘૂંટડા (#100ગઝલપ્રોજેક્ટ)\nઅત્યાર સુધી… મહિનો પસંદ કરો માર્ચ 2020 (2) ફેબ્રુવારી 2020 (1) જાન્યુઆરી 2020 (1) ડિસેમ્બર 2019 (3) નવેમ્બર 2019 (2) ઓક્ટોબર 2019 (3) સપ્ટેમ્બર 2019 (3) ઓગસ્ટ 2019 (1) ઓગસ્ટ 2018 (1) ફેબ્રુવારી 2017 (1) ઓક્ટોબર 2016 (1) સપ્ટેમ્બર 2016 (1) જુલાઇ 2016 (1) જાન્યુઆરી 2016 (2) સપ્ટેમ્બર 2015 (1) ઓગસ્ટ 2015 (1) મે 2015 (1) એપ્રિલ 2015 (1) માર્ચ 2015 (1) ફેબ્રુવારી 2015 (3) નવેમ્બર 2014 (1) ઓગસ્ટ 2014 (1) મે 2014 (1) એપ્રિલ 2014 (1) ફેબ્રુવારી 2014 (2) જાન્યુઆરી 2014 (1) ઓગસ્ટ 2013 (1) જુલાઇ 2013 (1) જૂન 2013 (1) મે 2013 (2) માર્ચ 2013 (1) નવેમ્બર 2012 (2) ઓગસ્ટ 2012 (1) મે 2012 (1) એપ્રિલ 2012 (2) ફેબ્રુવારી 2012 (1) જાન્યુઆરી 2012 (4) ડિસેમ્બર 2011 (1) નવેમ્બર 2011 (1) સપ્ટેમ્બર 2011 (1) ઓગસ્ટ 2011 (3) જૂન 2011 (3) મે 2011 (1) એપ્રિલ 2011 (1) માર્ચ 2011 (1) ફેબ્રુવારી 2011 (1) જાન્યુઆરી 2011 (3) ડિસેમ્બર 2010 (2) નવેમ્બર 2010 (2) સપ્ટેમ્બર 2010 (2) ઓગસ્ટ 2010 (3) જુલાઇ 2010 (3) જૂન 2010 (1) મે 2010 (2) એપ્રિલ 2010 (1) માર્ચ 2010 (3) ફેબ્રુવારી 2010 (2) જાન્યુઆરી 2010 (3) ડિસેમ્બર 2009 (3) નવેમ્બર 2009 (2) ઓક્ટોબર 2009 (4) સપ્ટેમ્બર 2009 (4) ઓગસ્ટ 2009 (4) જુલાઇ 2009 (5) જૂન 2009 (2) માર્ચ 2009 (9) ફેબ્રુવારી 2009 (1) જાન્યુઆરી 2009 (2) ડિસેમ્બર 2008 (2) ઓક્ટોબર 2008 (3) સપ્ટેમ્બર 2008 (13) ઓગસ્ટ 2008 (12) જુલાઇ 2008 (10) જૂન 2008 (19)\nBagichanand પર 15 – ગો કોરોના – પેરોડી…\nનિરવ પર 15 – ગો કોરોના – પેરોડી…\njpatel3 પર 14 – કોરોના ના ઘૂંટડા (#…\nનીલમ શાહ પર 12– મંઝિલોની માથાકૂટ (#100ગઝલપ…\nબ્લોગ પરની દરેક પોસ્ટ પરની ઈમેજ વેબ પરથી લેવામાં આવી છે અને દરેક ઈમેજને હાઈપરલીંક કરવામાં આવી છે તેની પર ક્લિક કરતા તેના મૂળ સ્ત્રોત સુધી પહોચી શકાશે.\nહું આ લોકોને વાંચું છું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00034.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.haridesai.com/2017/11/gandhiji-and-savarkar-were-in-opposite.html", "date_download": "2020-07-09T20:45:58Z", "digest": "sha1:I3UYXTGXCIBDBRRX4ISWHROKRMMUB3EW", "length": 22807, "nlines": 70, "source_domain": "www.haridesai.com", "title": "Gandhiji and Savarkar were in Opposite Camps during Quit India Movement", "raw_content": "\nહિંદ છોડો ચળવળમાં ગાંધીજી વિરુદ્ધ સાવરકર\n· નેહરુ અને મૌલાના આઝાદ પણ ઓગસ્ટ ક્ર���ંતિના ઠરાવના વિરોધમાં હતા \nલંડનથી પ્રકાશિત થતા “ગુજરાત સમાચાર”માં ડૉ.હરિ દેસાઈની સાપ્તાહિક કટાર “ઈતિહાસનાં નીરક્ષીર” ૧૮ નવેમ્બર ૨૦૧૭ વેબ લિંક : http://bit.ly/2mwfkJ7 બ્લોગ : haridesai.blogspot.com\n· મહાત્મા ગાંધી થકી અંગ્રેજ હાકેમોને ભારત છોડી જવા માટે કરવામાં આવેલી આખરી હાકલની આ ચળવળમાં હિંદુ મહાસભાના સુપ્રીમો સ્વાતંત્ર્યવીર સાવરકર અને એમના સાથીઓ બ્રિટિશોના પક્ષે હતા એ સર્વવિદિત છે, પણ ગાંધીજીએ તૈયાર કરેલા ‘હિંદ છોડો’ના ઠરાવની વિરુદ્ધમાં એમના માનસપુત્ર એવા પંડિત જવાહરલાલ નેહરુ તથા વેવાઈ સી. રાજગોપાલચારી અને એ વેળાના કોંગ્રેસના અધ્યક્ષ મૌલાના અબુલ કલામ આઝાદ હોય એ વાત જરા ચોંકાવનારી હોવા છતાં સાચી છે મહાત્મા સાથે સરદાર પટેલ અડીખમ હતા.\n· કોંગ્રેસી નેતાઓ જેલવાસ ભોગવી રહ્યા હતા ત્યારે હિંદુ મહાસભાના નેતાઓ મહેલવાસની સાહ્યબી ભોગવી રહ્યા હતા. સાવરકરની સંમતિથી હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી બંગાળની ફઝલુલ હક સરકારમાં ૧૯૪૧-૪૨ દરમિયાન નાણાં પ્રધાન હતા. એમણે ‘હિંદ છોડો’ ચળવળને નિષ્ફળ બનાવવા માટેની યોજના વર્ણવતો પત્ર પણ બંગાળના અંગ્રેજ ગવર્નરને લખ્યો હતો. સિંધમાં પણ મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની સરકાર હતી.\n· માર્ચ ૧૯૪૦માં ફઝલુલ હકે લાહોરના મુસ્લિમ લીગ અધિવેશનમાં રજૂ કરેલા પાકિસ્તાન ઠરાવને માર્ચ ૧૯૪૩માં સિંધ ધારાસભાએ, હિંદુ મહાસભાના ત્રણ પ્રધાનોના વિરોધ વચ્ચે મંજૂર કર્યો, એ પછી પણ હિંદુ પ્રધાનોએ સરકારમાંથી રાજીનામાં આપ્યા નહોતાં વાયવ્ય પ્રાંતમાં પણ હિંદુ મહાસભા મુસ્લિમ લીગના વડપણવાળી સરકારમાં સામેલ હતી અને પંજાબ પ્રાંતમાં મુસ્લિમ લીગની સાથે ભાવિ સરકારમાં જોડાવા માટે સાવરકરની સંમતિ અપાઈ ચૂકી હતી. એવું નથી કે હિંદુ મહાસભા જ બ્રિટિશ શાસકો સાથે મધુર સંબંધ ધરાવીને લાભ ખાટતી હતી. કોમ્યુનિસ્ટો પણ કોંગ્રેસની ચળવળની વિરુદ્ધ હતા.\n‘હિંદ છોડો’ ચળવળમાં ગાંધીજી વિરુદ્ધ સાવરકર\nઈતિહાસનાં નીરક્ષીર – ડૉ. હરિ દેસાઈ\nનેહરુ અને મૌલાના આઝાદ પણ ઓગષ્ટ ક્રાંતિના ઠરાવના વિરોધમાં હતા \nભારતમાં ઈતિહાસને પોતપોતાની અનુકૂળતા મુજબ રજૂ કરીને રાજકીય દાવપેચ ખેલવાની વૃત્તિ-પ્રવૃત્તિ ક્યારેય નવાનવા વિરોધાભાસ સર્જે છે. રાજકીય પક્ષોની નેતાગીરી કનેથી અપેક્ષા એ હોય છે કે પ્રજાના કલ્યાણ માટે તેઓ સત્તામાં આવતાં કેવાં કેવાં પગલાં કઈ રીતે ભરશે, એનો ર���ડમેપ જાહેર કરીને એનો અમલ કરે. કમનસીબે એકમેકને ગઈકાલની વાતો કરીને ભાંડવામાં રમમાણ રાજકીય પક્ષોની નેતાગીરી ના તો પોતાના શાસનની કામગીરીનો યોગ્ય હિસાબ પ્રજાને આપે છે કે ના ભવિષ્યમાં કેવી કામગીરી કઈ રીતે હાથ ધરવા કૃતસંકલ્પ છે એનાં નક્કર વચન આપે છે. આઝાદીની લડાઈમાં કોંગ્રેસના યોગદાન અને હિંદુવાદી પક્ષોની ભૂમિકાના ઈતિહાસનાં તથ્યઆધારિત નીરક્ષીર કરવાના બદલે ધાર્મિક વિખવાદો કે સામાજિક ઉત્તેજનાઓને ઉશ્કેરી મૂકે એવાં નિવેદનો કે ભાષણો થકી નરી ભાંડણલીલા ચાલતી રહે છે. ઓગસ્ટ ૧૯૪૨માં હાથ ધરાયેલી અંગ્રેજ શાસકોને ઘરભેગા કરવા માટેની આખરી કહી શકાય એવી ‘હિંદ છોડો’ લડતમાં કોની કેવી ભૂમિકા હતી, એ વાત આજે પણ વિવાદનો વંટાળો જગાવનારી રહી છે. મહાત્મા ગાંધી થકી અંગ્રેજ હાકેમોને ભારત છોડી જવા માટે કરવામાં આવેલી આખરી હાકલની આ ચળવળમાં હિંદુ મહાસભાના સુપ્રીમો સ્વાતંત્ર્યવીર સાવરકર અને એમના સાથીઓ બ્રિટિશોના પક્ષે હતા; એ સર્વવિદિત છે, પણ ગાંધીજીએ તૈયાર કરેલા ‘હિંદ છોડો’ના ઠરાવની વિરુદ્ધમાં એમના માનસપુત્ર એવા પંડિત જવાહરલાલ નેહરુ તથા વેવાઈ સી. રાજગોપાલચારી અને એ વેળાના કોંગ્રેસના અધ્યક્ષ મૌલાના અબુલ કલામ આઝાદ હોય એ વાત જરા ચોંકાવનારી હોવા છતાં સાચી છે મહાત્મા સાથે સરદાર પટેલ અડીખમ હતા.\nક્રિપ્સ મિશનની દરખાસ્તોનો વિરોધ\nદ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું અને ૭ ડિસેમ્બર ૧૯૪૧ના રોજ એ વેળાના પ્રતાપી જાપાને પર્લ હાર્બર પર હુમલો કર્યો એ પછી અમેરિકા યુદ્ધમાં કૂદતાં એની ભીષણતા ઘણી વધી. ૧૯૩૯માં યુદ્ધ શરૂ થયું ત્યારથી જ સ્વાતંત્ર્યવીર સાવરકર અને એમનો પક્ષ હિંદુ મહાસભા બ્રિટિશ સરકારના સમર્થનમાં હતો. લશ્કરની ત્રણેય પાંખમાં હિંદુઓ વધુ પ્રમાણમાં જોડાય એવો એમનો આગ્રહ હતો. એટલે ફિલિપિન્સ, મલયેશિયા, બર્મા, સિંગાપુર વગેરેને કબજે કરીને જાપાન ભારતની ઊગમણી સીમાએ ટકોરા મારવામાં હતું, ત્યારે બ્રિટનની વોર કેબિનેટના લેબર સભ્ય સર સ્ટેફર્ડ ક્રિપ્સને માર્ચ ૧૯૪૨માં ભારત મોકલીને તમામ પક્ષોનો યુદ્ધમાં સહકાર મેળવવા સમજૂતી સાધવાની કોશિશ કરાઈ હતી. કમનસીબે સર ક્રિપ્સનું મિશન નિષ્ફળ રહ્યું અને એને પોતીકા વાઈસરોય ઉપરાંત કોંગ્રેસ, મુસ્લિમ લીગ, હિંદુ મહાસભા, અસ્પૃશ્યોની નેતાગીરી સહિતનાએ સહકાર આપરવાનો નન્નો ભણ્યો. એ પછી ગાંધીજીપ્રેરિત ‘હિંદ છોડો’ ચળવળ આવી પડી. સર ક્રિપ્સન�� દરખાસ્તો ભારતના રાજકીય પક્ષોને લલચાવવાના પ્રયાસરૂપ હોવા છતાં કોઈને પલાળી શકી નહીં. ક્રિપ્સ પાછા નેહરુના અંગતમિત્ર હોવા છતાં એમની દરખાસ્તોને કોંગ્રેસ પાસે ય મંજૂર કરાવી શકાઈ નહીં. ઉલટાનું, સંરક્ષણ ખાતાના અખત્યાર વિનાની સત્તા ભારત માટે નિરર્થક હોવા બાબત કોંગ્રેસના તમામ નેતા સંમત હતા. યુદ્ધમાં બ્રિટનને સાથ આપવા સાટે ભારતને સ્વાતંત્ર્ય આપવાની દિશામાં બંધારણ ઘડવાની પહેલની દરખાસ્ત કરાઈ, પણ એ આભાસી વચનને ફગાવી દેવાયું. કોંગ્રેસને બ્રિટિશ ઈન્ડિયાના વિભાજનને સ્વીકારવામાં રસ નહોતો, મુસ્લિમ લીગને વિભાજનથી પાકિસ્તાનથી ઓછું ખપતું નહોતું, કોંગ્રેસને સંરક્ષણ ખાતાની સાથેનો સઘળો અંકુશ ખપતો હતો, મુસ્લિમ લીગને પ્રતિનિધિત્વ ઓછું પડતું હતું. હિંદુ મહાસભાને પાકિસ્તાનનું ધૂણતું ભૂત મંજૂર નહોતું. દલિત અને અસ્પૃશ્યોને સર ક્રિપ્સની દરખાસ્તોમાં નવું કશું મળતું લાગતું નહોતું. યુદ્ધના સંજોગોમાં બ્રિટિશ સત્તાધીશોનું નાક દબાવવાની અને ભારતીયોની આકાંક્ષાની પૂર્તિ કરવાની અપેક્ષા તમામ રાજકીય પક્ષોની હતી. એ હોય એ સ્વાભાવિક પણ છે. ભારતના ભાગલા, સંઘને માન્યતા આપવા બાબત સમયગાળો નિર્ધારિત નહોતો તથા રજવાડાના પ્રતિનિધિઓને ચૂંટવાને બદલે નિયુક્ત કરવાની દરખાસ્તે ક્રિપ્સને નિરાશવદને પાછા ફરવાની ફરજ પાડી.\nગાંધીજીએ ‘અંગ્રેજો હવે તો દેશ છોડી જ જાય’ એવું આખરીનામું આપવા માટે કોંગ્રેસ કારોબારીમાં ઠરાવ મંજૂર કરવા એનો મુસદ્દો મીરાબહેન સાથે અલ્લાહાબાદ પાઠવ્યો અને સાથે નેહરુને પત્ર પણ લખ્યો. નેહરુએ છેવટે ઠરાવને હળવો કરાવ્યો. મહારાષ્ટ્ર સરકારના ગેઝેટિયર્સના મુખ્ય સંપાદક અને સચિવ રહેલા નામાંકિત ઈતિહાસકાર ડૉ. કે. કે. ચૌધરીએ નેહરુ અને એ વેળાના કોંગ્રેસના અધ્યક્ષ મૌલાના આઝાદ ‘ક્વિટ ઈંડિયા’ની હાકલ સાથે પ્રારંભમાં અસંમત હોવાનું દસ્તાવેજી પુરાવા સાથે પોતાના પુસ્તક ‘ક્વિટ ઈંડિયા રિવોલ્યુશનઃ ધ ઈથોસ ઓફ ઈટ્સ સેન્ટ્રલ ડાયરેક્શન’માં નોંધ્યું છે. મહાત્માને પડખે સરદાર પટેલ હતા એટલે એમને આ આંદોલન હાથ ધરવામાં સધિયારો હતો. એક તબક્કે તો મહાત્માએ મૌલાનાને અધ્યક્ષપદેથી રાજીનામું આપીને માત્ર કારોબારીમાં રહેવા જણાવીને નવો કાર્યવાહક અધ્યક્ષ પસંદ કરવાનો આગ્રહ પણ સેવ્યો હતો. સી. રાજગોપાલાચારીને ગાંધીજીએ રાજીનામું આપવા ફરમાવ્યું હતું. પછીથી જોકે નેહરુ અને મૌ���ાનાએ વર્ધાની જુલાઈ ૧૯૪૨ની કારોબારીમાં કરેલા વિરોધને પાછો ખેંચી લીધો અને ઓગસ્ટ ૧૯૪૨માં ‘હિંદ છોડો’ ચળવળના આરંભે જ ગાંધી, સરદાર, નેહરુ, મૌલાના સહિતના નેતાઓ જ નહીં, તાજાં લગ્ન કરીને હનીમૂનથી પાછાં ફરેલાં ઈંદિરા ગાંધીએ પણ જેલવાસ કબૂલ્યો હતો. ઈંદિરાના પતિ ફિરોઝ ગાંધીએ ભૂગર્ભ ચળવળ ચલાવીને કોંગ્રેસની નેતાગીરીને સહયોગ આપવાનું પસંદ કર્યું હતું.\nહિંદુ મહાસભા અને કોમ્યુનિસ્ટોની ભૂમિકા\nકોંગ્રેસી નેતાઓ જેલવાસ ભોગવી રહ્યા હતા ત્યારે હિંદુ મહાસભાના નેતાઓ મહેલવાસની સાહ્યબી ભોગવી રહ્યા હતા. સાવરકરની સંમતિથી હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી બંગાળની ફઝલુલ હક સરકારમાં ૧૯૪૧-૪૨ દરમિયાન નાણા પ્રધાન હતા. એમણે ‘હિંદ છોડો’ ચળવળને નિષ્ફળ બનાવવા માટેની યોજના વર્ણવતો પત્ર પણ બંગાળના અંગ્રેજ ગવર્નરને લખ્યો હતો. સિંધમાં પણ મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની સરકાર હતી. માર્ચ ૧૯૪૦માં ફઝલુલ હકે લાહોરના મુસ્લિમ લીગ અધિવેશનમાં રજૂ કરેલા પાકિસ્તાન ઠરાવને માર્ચ ૧૯૪૩માં સિંધ ધારાસભાએ, હિંદુ મહાસભાના ત્રણ પ્રધાનોના વિરોધ વચ્ચે મંજૂર કર્યો, એ પછી પણ હિંદુ પ્રધાનોએ સરકારમાંથી રાજીનામાં આપ્યા નહોતાં વાયવ્ય પ્રાંતમાં પણ હિંદુ મહાસભા મુસ્લિમ લીગના વડપણવાળી સરકારમાં સામેલ હતી અને પંજાબ પ્રાંતમાં મુસ્લિમ લીગની સાથે ભાવિ સરકારમાં જોડાવા માટે સાવરકરની સંમતિ અપાઈ ચૂકી હતી. એવું નથી કે હિંદુ મહાસભા જ બ્રિટિશ શાસકો સાથે મધુર સંબંધ ધરાવી લાભ ખાટતી હતી. કોમ્યુનિસ્ટો પણ કોંગ્રેસની ચળવળની વિરુદ્ધ હતા. પી. સી. જોશી અને એમ. એન. રોય બ્રિટિશ સરકારના પાળીતા (પે-રોલ પર) હતા અને સાથે જ સાવરકરના સાથી જે. એમ. મહેતા પણ વાયવ્ય પ્રાંતમાં પણ હિંદુ મહાસભા મુસ્લિમ લીગના વડપણવાળી સરકારમાં સામેલ હતી અને પંજાબ પ્રાંતમાં મુસ્લિમ લીગની સાથે ભાવિ સરકારમાં જોડાવા માટે સાવરકરની સંમતિ અપાઈ ચૂકી હતી. એવું નથી કે હિંદુ મહાસભા જ બ્રિટિશ શાસકો સાથે મધુર સંબંધ ધરાવી લાભ ખાટતી હતી. કોમ્યુનિસ્ટો પણ કોંગ્રેસની ચળવળની વિરુદ્ધ હતા. પી. સી. જોશી અને એમ. એન. રોય બ્રિટિશ સરકારના પાળીતા (પે-રોલ પર) હતા અને સાથે જ સાવરકરના સાથી જે. એમ. મહેતા પણ ડો. ચૌધરીએ નોંધ્યું છે કે ‘વંદે માતરમ્’ની અંગ્રેજી પૂર્તિના ૫ ઓક્ટોબર ૧૯૪૨ના અંકમાં મહેતા અને રોયને અંગ્રેજ સરકાર તરફથી દર મહિને અમુક રકમ અંગ્રેજતરફી પ્રચાર માટે મળતી હતી.\nહે મહાજ્ઞાનીઓ,, આપ સૌમાંના કેટલાક સરદાર પટેલને કાશ્મીર મામલાથી દૂર રખ…\nતમિળનાડુમાં એક યુગ આથમ્યો , નવાની કશ્મકશ અતીતથી આજ : ડૉ. હરિ દેસાઈ જ…\nસરદાર પટેલની હત્યાનાં કાવતરાં કારણ - રાજકારણ : ડૉ . હરિ દેસાઈ · …\nઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ડૉ.બાબાસાહેબ આંબેડકર ચેરનું પ્રથમ સ્મૃતિ વ્યાખ્યાન …\nવાત સરદાર પટેલના પેંગડામાં પગ ઘાલવા ઉત્સુક અમિત શાહની ડૉ . હરિ દેસા…\nનવાબીનગરી પાલણપુરમાં ભાષા - સાહિત્ય અને સંસ્કૃતિનું સહચિંતન ડૉ . હર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00034.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.meranews.com/search/-old-age?morepic=recent", "date_download": "2020-07-09T21:28:05Z", "digest": "sha1:G4VPMQ6O7CFTADB6HTUQK5WL4VP3ZEP7", "length": 3491, "nlines": 50, "source_domain": "www.meranews.com", "title": "Gujarati News - News in Gujarati | Latest News in Gujarati - ગુજરાતી સમાચાર", "raw_content": "\nપોતાની ઓળખ પોતે જ ભુલી જવી અઘરી હોય છે પણ મુશ્કેલ હોતી નથી\nગોંડલઃ દીકરીના લગ્નમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધો મુખ્ય મહેમાન બન્યા\nસુરતમાં જુવેનાઇલ કોર્ટે સજા ફરમાવીઃ કિશોર ગુનેગારને એક મહિનો વૃદ્ધાશ્રમમાં સેવા આપવી પડશે\nઅરવલ્લી: સિવિલ હોસ્પિટલ ક્યારે ના બેનર હેઠળ કલેકટર કચેરી સામે ધરણા યોજ્યા,પોલીસે ૧૫ થી વધુ કોંગ્રેસીઓની અટકાયત કરી\n'મને ખબર નથી' બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલનો આક્ષેપ, અરવલ્લી કલેક્ટરને કોરોનાના ડેટા અંગે ખબર નથી, Video\nKGF-2 માટે બેકાબૂ બન્યા ફેન્સ, જાતે જ ફિલ્મનું બનાવી નાખ્યું Trailer- જુઓ Video\nસાવધાન: વધુ પડતો મજબુત રૂપિયો અર્થતંત્રમાં ખાનાખરાબી નોતરશે\nગુજરાત હાઈકોર્ટ માઈક્રો કન્ટેઈન્મેટ ઝોન તરીકે જાહેર, પ્રવેશ નિષેધ\nસુરતમાં કોરોનામાં વપરાતા ઈંજેક્શનનું કૌભાંડઃ ફાર્મા કંપનીના મહિલા માલીકની પુછપરછમાં કરી આ ચોંકાવનારી વાત\n\"આ છે રિયર 'શિહીરો', જે બસ પાછળ દોડી અને...\" જુઓ વીડિયો આ મહિલાનો\nVIDEO: 'હું વિકાસ દુબે છું, કાનપુર વાલા ...': ઉજ્જૈનમાં પોલીસના હાથે ઝડપાયા પછી ગેંગસ્ટર મોટેથી બોલ્યો\nસુરતઃ કોરાના દરમિયાન ભારતની આ પહેલી જેલ છે જયાં થયો આ પ્રયોગ\nમોડાસા થી શ્રમિકો ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના લઈ જાય તો નવાઈ નહિ... ચાર રસ્તા ટાઉન હોલ આગળ ભરાતા મજૂર મેળામાં સોશ્યલ ડિસ્ટન્સ ,માસ્કનો અભાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00034.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.unitsconverters.com/gu/Acceleration-Of-Free-Fall-On-Venus-To-Seconds-From-0-To-100-Km/H/Unittounit-3438-3447", "date_download": "2020-07-09T21:40:39Z", "digest": "sha1:4WXQZ33ZWW2XTYT7IMFBUEFCRU5SIYNB", "length": 23708, "nlines": 101, "source_domain": "www.unitsconverters.com", "title": "શુક્ર પર મુક્ત પતન ગતિ માટે 0 થી 100 કિમી / ક સેકન્ડ", "raw_content": "\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે 0 થી 100 કિમી / ક સેકન્ડ (g થી s)\nBMI BMR અબસૉરબેદ માત્રા ઇન્દૂકટન્સ ઇલેક્ટ્રિક પ્રતિકાર ઇલેક્ટ્રીક કન્ડક્ટન્સનું ઇલેક્ટ્રીક ચાર્જ ઇલેક્ટ્રીક પ્રતિરોધકતા ઇલેક્ટ્રીક ફિલ્ડ મજબૂતાઇ ઇલેક્ટ્રીક વાહકતા ઇલ્લૂમિનૅન્સ ઈલેકટ્રીક કરેંટ ઉત્ક્રમ ઉપસર્ગો ઉષ્મીય મૂલ્ય ઍચ વી ઍ સી ક્ષમતા એનર્જી એન્જલ એન્ઝાઇમ કમ્પ્યુટર ઝડપ કિનેમૅટિક સ્નિગ્ધતા કિરણોત્સર્ગ કૉન્સ્ટેંટ કોણીય પ્રવેગ કોણીય મોમેન્ટમ કોણીય વેગ ક્રિએટાઇનિન ક્ષેત્રફળ ખગોળશાસ્ત્રીય એકમ ગતિશીલ સ્નિગ્ધતા ગરમી ફ્લક્સ ગીચતા ગીચતા ગુપ્ત ગરમી ગ્લોમોર્યુલર ગાળણક્રિયા દર ઘનમાપ ઘોંઘાટ ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય પ્રવાહ ચોક્કસ વોલ્યુમ જડતા મોમેન્ટ જ્વલન ઓફ ધ હીટ (દીઠ વોલ્યુમ) જ્વલન ઓફ ધ હીટ (પર માસ) ઝડપ ટાઇપોગ્રાફી ટેક્સ્ચર ફ્રી્રેટ ટોપોગ્રાફી ટોર્ક ઠરાવ ડિજિટલ છબી ઠરાવ ડીએનએ લંબાઈ ડેટા ટ્રાન્સફર ડેટા સ્ટોરેજ તરંગલંબાઇ તાપમાન તાપમાન અંતરાલ તેજસ્વી તીવ્રતા થર્મલ પ્રતિકાર થર્મલ વાહકતા થર્મલ વિસ્તરણ ગુણાંક દાઢ એકાગ્રતા દાઢ ફ્લો દર દાઢ માસ પાકકળા માપન પાવર પાવર ગીચતા પિક્સેલ ફ્રી્રેટ પૃષ્ઠતાણ પેરમીન્સ પ્રવેગ પ્રેશર ફોન્ટ સાઇજ઼ ફોર્સ બળ ક્ષણ બળતણ વપરાશ બીઅર વોલ્યુમ બેન્ડવીડ્થ બ્લડ સુગર બ્લડ સેલ્સ ભેજ બાષ્પ ટ્રાન્સમિશન દર મગ્નેટોમોટિવ ફોર્સ માખણ માસ એકાગ્રતા માસ ફ્લક્સ મીન મોશન મેગ્નેટિક પ્રવાહ ઘનતા મેગ્નેટિક ફિલ્ડ મજબૂતાઇ મેગ્નેટિક સંવેદનશીલતા મોલાલિટી રકમ ના પદાર્થ રેડિયેશન રેડિયેશનની નિરાચ્છાદન લંબાઈ લાટી વોલ્યુમ લીનિયર કરન્ટ ડેન્સિટી લીનિયર ચાર્જ ગીચતા લ્યુમિનન્સ લ્યૂમિનસ એનર્જી વજન વાઇન વોલ્યુમ વારંવારતા વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા ધરાવે વીજધારિતા વીજશક્તિની વેવ નંબર વોલ્યુમ ચાર્જ ગીચતા વોલ્યુમેટ્રિક ફ્લો દર સંખ્યા સપાટી કરન્ટ ડેન્સિટી સપાટી ચાર્જ ગીચતા સમકક્ષ સમતુલ્ય માત્રા સમય સાઉન્ડ સામૂહિક પ્રવાહ દર સુકા વોલ્યુમ સેલિનિટી હીટ ગીચતા હીટ ટ્રાન્સફર ગુણાંક હીમોગ્લોબિન હેનરીની લો\nમીટર / ચોરસ બીજા [m/s²] ડેસિમેટર/સક્યુરે સેકન્ડ [dm/s²] કિલોમીટર / સ્ક્વેર બીજું [km/s²] હેક્ટમેતેર/સક્યુરે સેકન્ડ [hm/s²] દેકામેટર/સક્યુરે સેકન્ડ [dam/s²] સેન્ટીમીટર / સ્ક્વેર બીજું [cm/s²] માઇક્રોમીટર જોડાઈ / સ્ક્વેર બીજું [µm/s²] ��ેનોમીટર / સ્ક્વેર બીજું [nm/s²] પિકોમેટર/સક્યુરે સેકન્ડ [pm/s²] ફેમટોમેટર/સક્યુરે સેકન્ડ [fm/s²] ટટોમેટર/સક્યુરે સેકન્ડ [am/s²] ગેલન [Gal] ગેલેલીયો [Gal] માઇલ / સ્ક્વેર બીજું [mi/s²] યાર્ડ / સ્ક્વેર બીજું [yd/s²] ફુટ / સ્ક્વેર બીજું [ft/s²] ઈંચ / સ્ક્વેર બીજું [in/s²] ગ્રેવીટી પ્રવેગક [g] સન પર મુક્ત પતન ગતિ [g] બુધ પર મુક્ત પતન ગતિ [g] શુક્ર પર મુક્ત પતન ગતિ [g] ચંદ્ર પર મુક્ત પતન ગતિ [g] મંગળ પર મુક્ત પતન ગતિ [g] ગુરુ પર મુક્ત પતન ગતિ [g] શનિ પર મુક્ત પતન ગતિ [g] યુરેનસ પર મુક્ત પતન ગતિ [g] નેપ્ચ્યૂન પર મુક્ત પતન ગતિ [g] પ્લુટો પર મુક્ત પતન ગતિ [g] હાઉમિયા પર મુક્ત પતન ગતિ [g] 0 થી 100 કિમી / ક સેકન્ડ [s] 0 થી 200 કિમી / ક સેકન્ડ [s] 0 થી 60 માઇલ સેકન્ડ [s] 0 થી 100 માઇલ પ્રતિ કલાક સેકન્ડ [s] 0 થી 200 માઇલ પ્રતિ કલાક સેકન્ડ [s] કિલોમીટર / કલાક / સેકન્ડ [km/h/s] ⇄ મીટર / ચોરસ બીજા [m/s²] ડેસિમેટર/સક્યુરે સેકન્ડ [dm/s²] કિલોમીટર / સ્ક્વેર બીજું [km/s²] હેક્ટમેતેર/સક્યુરે સેકન્ડ [hm/s²] દેકામેટર/સક્યુરે સેકન્ડ [dam/s²] સેન્ટીમીટર / સ્ક્વેર બીજું [cm/s²] માઇક્રોમીટર જોડાઈ / સ્ક્વેર બીજું [µm/s²] નેનોમીટર / સ્ક્વેર બીજું [nm/s²] પિકોમેટર/સક્યુરે સેકન્ડ [pm/s²] ફેમટોમેટર/સક્યુરે સેકન્ડ [fm/s²] ટટોમેટર/સક્યુરે સેકન્ડ [am/s²] ગેલન [Gal] ગેલેલીયો [Gal] માઇલ / સ્ક્વેર બીજું [mi/s²] યાર્ડ / સ્ક્વેર બીજું [yd/s²] ફુટ / સ્ક્વેર બીજું [ft/s²] ઈંચ / સ્ક્વેર બીજું [in/s²] ગ્રેવીટી પ્રવેગક [g] સન પર મુક્ત પતન ગતિ [g] બુધ પર મુક્ત પતન ગતિ [g] શુક્ર પર મુક્ત પતન ગતિ [g] ચંદ્ર પર મુક્ત પતન ગતિ [g] મંગળ પર મુક્ત પતન ગતિ [g] ગુરુ પર મુક્ત પતન ગતિ [g] શનિ પર મુક્ત પતન ગતિ [g] યુરેનસ પર મુક્ત પતન ગતિ [g] નેપ્ચ્યૂન પર મુક્ત પતન ગતિ [g] પ્લુટો પર મુક્ત પતન ગતિ [g] હાઉમિયા પર મુક્ત પતન ગતિ [g] 0 થી 100 કિમી / ક સેકન્ડ [s] 0 થી 200 કિમી / ક સેકન્ડ [s] 0 થી 60 માઇલ સેકન્ડ [s] 0 થી 100 માઇલ પ્રતિ કલાક સેકન્ડ [s] 0 થી 200 માઇલ પ્રતિ કલાક સેકન્ડ [s] કિલોમીટર / કલાક / સેકન્ડ [km/h/s]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે ટટોમેટર/સક્યુરે સેકન્ડ | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે ફેમટોમેટર/સક્યુરે સેકન્ડ | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે પિકોમેટર/સક્યુરે સેકન્ડ | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે નેનોમીટર / સ્ક્વેર બીજું | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે માઇક્રોમીટર જોડાઈ / સ્ક્વેર બીજું | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે સેન્ટીમીટર / સ્ક્વેર બીજું | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે ગેલન | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે ગેલેલીયો | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે 0 થી 200 મ��ઇલ પ્રતિ કલાક સેકન્ડ | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે 0 થી 200 કિમી / ક સેકન્ડ | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે 0 થી 100 માઇલ પ્રતિ કલાક સેકન્ડ | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે ઈંચ / સ્ક્વેર બીજું | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે 0 થી 100 કિમી / ક સેકન્ડ | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે 0 થી 60 માઇલ સેકન્ડ | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે ડેસિમેટર/સક્યુરે સેકન્ડ | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે કિલોમીટર / કલાક / સેકન્ડ | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે ફુટ / સ્ક્વેર બીજું | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે હાઉમિયા પર મુક્ત પતન ગતિ | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે પ્લુટો પર મુક્ત પતન ગતિ | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે યાર્ડ / સ્ક્વેર બીજું | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે મીટર / ચોરસ બીજા | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે ચંદ્ર પર મુક્ત પતન ગતિ | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે મંગળ પર મુક્ત પતન ગતિ | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે બુધ પર મુક્ત પતન ગતિ | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે યુરેનસ પર મુક્ત પતન ગતિ | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે શુક્ર પર મુક્ત પતન ગતિ | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે ગ્રેવીટી પ્રવેગક | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે દેકામેટર/સક્યુરે સેકન્ડ | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે શનિ પર મુક્ત પતન ગતિ | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે નેપ્ચ્યૂન પર મુક્ત પતન ગતિ | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે ગુરુ પર મુક્ત પતન ગતિ | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે હેક્ટમેતેર/સક્યુરે સેકન્ડ | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે સન પર મુક્ત પતન ગતિ | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે કિલોમીટર / સ્ક્વેર બીજું | શુક્ર પર મુક્ત પતન ગતિ માટે માઇલ / સ્ક્વેર બીજું\nપરિણામ 1શુક્ર પર મુક્ત પતન ગતિ માટે સમતુલ્ય માટે 246.2756 0 થી 100 કિમી / ક સેકન્ડ\n1 શુક્ર પર મુક્ત પતન ગતિ = 9 મીટર / ચોરસ બીજા\n1 મીટર / ચોરસ બીજા = 27.78 0 થી 100 કિમી / ક સેકન્ડ\n∴ 1 શુક્ર પર મુક્ત પતન ગતિ = 246.27557824796 0 થી 100 કિમી / ક સેકન્ડ\nઅન્ય શુક્ર પર મુક્ત પતન ગતિ રૂપાંતરો\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે 0 થી 100 કિમી / ક સેકન્ડ [g થી s]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે 0 થી 100 માઇલ પ્રતિ કલાક સેકન્ડ [g થી s]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે 0 થી 200 કિમી / ક સેકન્ડ [g થી s]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે 0 થી 200 માઇલ પ્રતિ કલાક સેકન્ડ [g થી s]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે 0 થી 60 માઇલ સેકન્ડ [g થી s]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે ઈંચ / સ્ક્વેર બીજું [g થી in/s²]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે કિલોમીટર / કલાક / સેકન્ડ [g થી km/h/s]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે કિલોમીટર / સ્ક્વેર બીજું [g થી km/s²]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે ગુરુ પર મુક્ત પતન ગતિ [g થી g]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે ગેલન [g થી Gal]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે ગેલેલીયો [g થી Gal]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે ગ્રેવીટી પ્રવેગક [g થી g]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે ચંદ્ર પર મુક્ત પતન ગતિ [g થી g]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે ટટોમેટર/સક્યુરે સેકન્ડ [g થી am/s²]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે ડેસિમેટર/સક્યુરે સેકન્ડ [g થી dm/s²]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે દેકામેટર/સક્યુરે સેકન્ડ [g થી dam/s²]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે નેનોમીટર / સ્ક્વેર બીજું [g થી nm/s²]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે નેપ્ચ્યૂન પર મુક્ત પતન ગતિ [g થી g]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે પિકોમેટર/સક્યુરે સેકન્ડ [g થી pm/s²]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે પ્લુટો પર મુક્ત પતન ગતિ [g થી g]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે ફુટ / સ્ક્વેર બીજું [g થી ft/s²]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે ફેમટોમેટર/સક્યુરે સેકન્ડ [g થી fm/s²]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે બુધ પર મુક્ત પતન ગતિ [g થી g]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે મંગળ પર મુક્ત પતન ગતિ [g થી g]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે માઇક્રોમીટર જોડાઈ / સ્ક્વેર બીજું [g થી µm/s²]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે માઇલ / સ્ક્વેર બીજું [g થી mi/s²]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે મીટર / ચોરસ બીજા [g થી m/s²]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે યાર્ડ / સ્ક્વેર બીજું [g થી yd/s²]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે યુરેનસ પર મુક્ત પતન ગતિ [g થી g]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે શનિ પર મુક્ત પતન ગતિ [g થી g]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે સન પર મુક્ત પતન ગતિ [g થી g]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે સેન્ટીમીટર / સ્ક્વેર બીજું [g થી cm/s²]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે હાઉમિયા પર મુક્ત પતન ગતિ [g થી g]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે હેક્ટમેતેર/સક્યુરે સેકન્ડ [g થી hm/s²]\nશુક્ર પર મુક્ત પતન ગતિ માટે 0 થી 100 કિમી / ક સેકન્ડ\nશુક્ર પર મુક્ત પતન ગતિ ને 0 થી 100 કિમી / ક સેકન્ડ માં કેવી રીતે રૂપાંતરિત કરવું\nશુક્ર પર મુક્ત પતન ગતિ ને 0 થી 100 કિમી / ક સેકન્ડ માં રૂપાંતરિત કરવાનું સૂત્ર 1 શુક્ર પર મુક્ત પતન ગતિ = 246.27557824796 0 થી 100 કિમી / ક સેકન્ડ છે| શુક્ર પર મુક્ત પતન ગતિ એ 0 થી 100 કિમી / ક સેકન્ડ કરતા 246.2756 ગુણ્યા S LSConstant} છે| શુક્ર પર મુક્ત પતન ગતિ ની કિંમત દાખલ કરો અને 0 થી 100 કિમી / ક સેકન્ડ ની કિંમત મેળવવા માટે કન્વર્ટને હીટ કરો| અમારું શુક્ર પર મુક્�� પતન ગતિ to 0 થી 100 કિમી / ક સેકન્ડ કન્વર્ટર તપાસો. 0 થી 100 કિમી / ક સેકન્ડ થી શુક્ર પર મુક્ત પતન ગતિ સુધીની વિપરીત ગણતરીની જરૂર છે તમે અમારા 0 થી 100 કિમી / ક સેકન્ડ થી શુક્ર પર મુક્ત પતન ગતિ કન્વર્ટર ચકાસી શકો છો|\n1 શુક્ર પર મુક્ત પતન ગતિ કેટલું મીટર / ચોરસ બીજા છે\n1 શુક્ર પર મુક્ત પતન ગતિ સમાન 8.86521159999854 મીટર / ચોરસ બીજા ની બરાબર છે| 1 શુક્ર પર મુક્ત પતન ગતિ એ 8.86521159999854 ગણો છે મોટું કરતાં 1 મીટર / ચોરસ બીજા|\n1 શુક્ર પર મુક્ત પતન ગતિ કેટલું કિલોમીટર / સ્ક્વેર બીજું છે\n1 શુક્ર પર મુક્ત પતન ગતિ સમાન 0.00886521159999854 કિલોમીટર / સ્ક્વેર બીજું ની બરાબર છે| 1 શુક્ર પર મુક્ત પતન ગતિ એ 112.8004660374 ગણો છે નાના કરતાં 1 કિલોમીટર / સ્ક્વેર બીજું|\n1 શુક્ર પર મુક્ત પતન ગતિ કેટલું માઇક્રોમીટર જોડાઈ / સ્ક્વેર બીજું છે\n1 શુક્ર પર મુક્ત પતન ગતિ સમાન 8865211.59999854 માઇક્રોમીટર જોડાઈ / સ્ક્વેર બીજું ની બરાબર છે| 1 શુક્ર પર મુક્ત પતન ગતિ એ 8865211.59999854 ગણો છે મોટું કરતાં 1 માઇક્રોમીટર જોડાઈ / સ્ક્વેર બીજું|\n1 શુક્ર પર મુક્ત પતન ગતિ કેટલું માઇલ / સ્ક્વેર બીજું છે\n1 શુક્ર પર મુક્ત પતન ગતિ સમાન 0.00550858717014501 માઇલ / સ્ક્વેર બીજું ની બરાબર છે| 1 શુક્ર પર મુક્ત પતન ગતિ એ 181.534750946616 ગણો છે નાના કરતાં 1 માઇલ / સ્ક્વેર બીજું|\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00035.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/telecom-companies-have-a-net-worth-of-rs-1-8-lakh-crore/", "date_download": "2020-07-09T22:01:17Z", "digest": "sha1:BBTEN6K64TST3NCEVCICUWYIN6BPP3KB", "length": 31897, "nlines": 637, "source_domain": "abtakmedia.com", "title": "ટેલીકોમ કંપનીઓની રૂા.૧.૪૭ લાખ કરોડની વસુલાત મામલે સુપ્રીમ કાળઝાળ | Abtak Media", "raw_content": "\nજૂનાગઢ જિલ્લામાં સમયસર સાર્વત્રીક વરસાદથી ૩,૩૦,૫૭૭ હેકટરમાં વાવેતર પાકોનું વાવેતર થયું\nશહેરના ઝોન-૨ વિસ્તારમાં સુંદર કામગીરીને બિરદાવતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ\nભારતે એપ્લીકેશનો ઉપર મુકેલા પ્રતિબંધથી ચીનને લાંબાગાળાનું નુકસાન : મેજર ગૌરવ…\nનેહરૂ યુવા કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણ, કોરોના અંગે જાગૃતિ અભિયાન હાથ ધરાયા\nઆખા ગૃહ વચ્ચે નહેરુએ ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની માંગી હતી માફી\nમધ્ય-પ્રદેશમાં થયું મંત્રીમંડળનું વિસ્તરણ\nમુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં કમલમ ખાતે પ્રદેશ કોર ગ્રુપ, પ્રદેશમાં મહામંત્રીઓ અને…\nગાંધીનગર: કમલમ ખાતે કોર કમિટીની આજે બેઠક\nશોલેના ‘સુરમા ભોપાલી’ની ચિર વિદાય\nકોરિયોગ્રાફીની ‘ધક-ધક’ થંભી ગઈ\nબોલિવૂડમાં ‘કુટુંબવાદ’: રીલ લાઇફના હિરો રીયલ લાઇફમાં વિલન \nઘુ���્મરીયું ગીતથી લોકપ્રીય બનેલ ટ્વિકંલ પટેલનું રિલીઝ થયું નવું સોન્ગ :…\nઅબતક Delicious રસથાળ- ” રોસ્ટેડ ટોમેટો સૂપ વિથ મલ્ટીગ્રેઈન લોફ ટોસ્ટી…\nLIVE | અબતક Delicious રસથાળ- ” મેંગો સ્મૂથી વિથ બેસિલ &…\nરોગ મુક્ત જીવન જીવવું હોય તો તમે પણ કરો જીરું, ઘી…\nધન, બુદ્ધિ અને ધર્મનો નાશ થશે જો રવિવારે વાળ કપાશો\nપરણિત સ્ત્રીઓ આવા પુરૂષો તરફ કેમ આકર્ષિત થાય છે\nપહેલા શું ખાવું યોગ્ય\n‘બારે મેઘ ખાંગા’ : ૧૨ પ્રકારમાં વરસે છે વરસાદ\nઇન્ટરનેટ ની કમાણી ક્યાં ક્યાં સમાણી \nકોરોના હીરોઝને સલામ છે : આ તસવીર જોઈને તમે પણ આવું…\nસોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો : લોકો સમજી નથી શકતા કે…\nએશિયા કપ ઉપર વાદળો ઘેરાયા જયારે આઈપીએલ માટે સોનાનો સુરજ\nઇંગ્લેન્ડ – વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે વરસાદ બન્યો વિધ્ન,…\nએબીની નજરે શ્રેષ્ઠ આઈપીએલ ઈલેવન \nભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચેની ‘બોકસીંગ ડે ટેસ્ટ’ પ્રેક્ષકો વગર ઝાંખી લાગશે \nHome National ટેલીકોમ કંપનીઓની રૂા.૧.૪૭ લાખ કરોડની વસુલાત મામલે સુપ્રીમ કાળઝાળ\nટેલીકોમ કંપનીઓની રૂા.૧.૪૭ લાખ કરોડની વસુલાત મામલે સુપ્રીમ કાળઝાળ\n૧૭મી માર્ચ સુધીમાં રૂા.૧.૪૭ લાખ ચૂકવી દેવા અલ્ટીમેટમ: એરટેલે ૪ દિવસમાં ૧૦ હજાર કરોડ ભરી દેવા તૈયારી બતાવી\nટેલીકોમ કંપનીઓ પાસેથી લાયસન્સ ફી અને પેનલ્ટી પેટે નીકળતા રૂા.૧.૪૭ લાખ કરોડ મુદ્દે ગત ઓકટોમ્બર મહિનામાં વડી અદાલતે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો. ત્યારબાદ આ રકમ ભરવાથી બચવા ટેલીકોમ કંપનીઓએ અનેક પેંતરા કર્યા હતા. આવી સ્થિતિમાં નાણા ચૂકવવાની ડેડલાઈન નજીક આવી ગઈ હોય, વડી અદાલત ગઈકાલે લાલ આંખ કરી હતી. જેના અનુસંધાને બાકી નીકળતા રૂપિયા ગત રાત સુધીમાં ભરી દેવાનો આદેશ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ દ્વારા થયો હતો. આ આદેશ બાદ એકાએક ટેલીકોમ કંપનીઓ જાગી છે અને પૈસા ભરવાની તૈયારી દર્શાવી છે.\nમળતી વિગતો મુજબ છેલ્લા ચાર મહિનામાં એક પણ પાઈ ન ચૂકવનાર ટેલીકોમ કંપનીઓ નાણા ભરવા આગળ આવી છે. એરટેલને રૂા.૩૫ હજાર કરોડ ચૂકવવાના થાય છે. જે પૈકીના ૧૦ હજાર કરોડ આગામી ચાર દિવસમાં એટલે કે ૨૦ ફેબ્રુઆરી સુધીમાં ચૂકવી દેવાશે તેવી ખાતરી આપવામાં આવી છે. બાકી નીકળતી રકમ આગામી તા.૧૭ માર્ચના રોજ વડી અદાલતની સુનાવણી સમયે ચૂકવાશે તેવું કહેવાયું છે. જો કે, વોડાફોન-આઈડીયા દ્વારા હજુ સુધી ચૂકવણા સંદર્ભે સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. વોડાફોન-આઈડીયા પાસેથી રૂા.૫��� હજાર કરોડનું લેણું સરકારનું નીકળે છે. સરકાર આ રકમમાં કેટલી છુટછાટ આપે તેવી ઈચ્છા વોડાફોન-આઈડીયાના સંચાલકોને છે પરંતુ સરકાર તરફથી હજુ સુધી આ સંદર્ભે કોઈ પગલા લેવાયા નથી.\nઅહીં નોંધનીય છે કે, ટેલીકોમ વિભાગે ૧.૪૭ લાખ કરોડ રૂપિયા ચૂકવવાના નિર્ણય પર અમલ ન થવા બદલ વડી અદાલતે ગઈકાલે સરકાર અને ટેલીકોમ કંપનીઓની આકરી ઝાટકણી કાઢી હતી. ટેલીકોમ વિભાગની વર્તુળાકથી ન્યાયાધીશ નારાજ થયા હતા. ન્યાયાધીશે કહ્યું હતું કે, હું ઘણો પરેશાન છું, અદાલતના આદેશ છતાં એક પણ રૂપિયો ચૂકવાયો નથી. ટેલીકોમ કંપનીઓ એજીઆરના બાકી લેણા ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેની સામે કોઈ પગલા નહીં લેવાય તેવો આદેશ મંત્રીની મંજૂરી વગર જ લેવાયો હોવાનું સુત્રો પાસેથી જણવા મળે છે. આવી સ્થિતિમાં વડી અદાલતના ન્યાયાધીશ નારાજ થયા હતા. અને આગામી ૧૭ માર્ચ સુધીમાં રૂા.૧.૪૭ લાખ કરોડ ચૂકવવાનો કડક આદેશ આપ્યો હતો.\nટેલીકોમ કંપનીઓ સાથે વિવાદ શું છે \nકેન્દ્ર સરકાર ટેલીકોમ કંપનીઓ પાસે રૂા.૧.૪૭ લાખ કરોડની ઉઘરાણી કરી રહી છે. આ નાણા લાયસન્સ ફી ઉપરાંત રૂા.૫૫૦૫૪ કરોડ સ્પેકટ્રમના ઉપયોગના ચાર્જીસ તરીકે લેવાના થાય છે તેવો દાવો સરકારનો છે. જો કે, ટેલીકોમ કંપનીઓ આ રકમ ચૂકવવામાં નનૈયો ભણી રહી છે. ટેલીકોમ કંપનીઓની દલીલ છે કે, નોન ટેલીકોમ આવક જેવી કે, ભાડુ, ઈન્ટરનેટ આવક સહિતની વસ્તુઓનો એજીઆરમાં સમાવેશ થવો જોઈએ નહીં. આ ટેકનીકલ મુદ્દાને મધ્યમાં રાખીને વડી અદાલતમાં જંગ ચાલતો હતો. અલબત વડી અદાલતે ટેલીકોમ ઓપરેટરો જેવા કે, ભારતી એરટેલ, વોડાફોન-આઈડીયા અને ટાટા ટેલીસર્વિસીસને નાણા ભરી દહેવા તાકીદ કરી હતી. વડી અદાલતની આ તાકીદને ટેલીકોમ કંપનીઓએ ગંભીરતાથી લીધી ન હોવાનું ફલીત થયું હતું. જેથી વડી અદાલત લાલઘુમ થઈ હતી.\nPrevious article‘પેઈડ પોલીટીકલ મેસેજ’ હવે ફેસબુક પર મુકી શકાશે\nNext articleરેકી જાપાની શબ્દ છે; જેનો અર્થ થાય છે જીવવાની શકિત, સર્વ વ્યાપી “જીવન શકિત”\nસમૃધ્ધિ માટે ભારત સમગ્ર વિશ્વની સાથે: મોદી\nવર્ચ્યુઅલ નહીં પણ ફીઝીકલ કોર્ટ ચલાવવા સુપ્રીમની મજબુરી\nએશિયા કપ ઉપર વાદળો ઘેરાયા જયારે આઈપીએલ માટે સોનાનો સુરજ\nકાનપુરમાં એક સાથે આઠ પોલીસ અધિકારીઓનો સંહાર કરનાર વિકાસ દુબે ઝડપાયો\nશૈક્ષણિક લોનને ક્રેડિટ સ્કોર સાથે કોઇ સ્નાન સુતક નથી\nઓનલાઇન શિક્ષણ એ લોકોનો અબાધિત અધિકાર\nજૂનાગઢ જિલ્લામાં સમયસર સાર્વત્રીક વરસાદથી ૩,૩૦,૫૭૭ હેકટરમાં વાવેતર પાકોનું વાવેતર થયું\nરોગ મુક્ત જીવન જીવવું હોય તો તમે પણ કરો જીરું, ઘી તથા આદુનું સેવન…\nશહેરના ઝોન-૨ વિસ્તારમાં સુંદર કામગીરીને બિરદાવતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ\nભારતે એપ્લીકેશનો ઉપર મુકેલા પ્રતિબંધથી ચીનને લાંબાગાળાનું નુકસાન : મેજર ગૌરવ આર્ય\nસમૃધ્ધિ માટે ભારત સમગ્ર વિશ્વની સાથે: મોદી\nનેહરૂ યુવા કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણ, કોરોના અંગે જાગૃતિ અભિયાન હાથ ધરાયા\nCBSE ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર\nઅંગ્રેજી ભવનનાં પ્રકરણમાં તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા એનએસયુઆઈની માંગ\nપ્રદ્યુમન પાર્કના વિકાસ માટે રૂ.૪૩ લાખનો ખર્ચ મંજૂર કરતી સ્ટેન્ડીંગ\nકોર્પોરેશનનાં વોર્ડ-બેઠક યથાવત : મોટામાથાને સાચવવા મોટો પડકાર\nશહેરમાં વધુ ૬ સંક્રમિત સાથે કોરોનાની ત્રેવડી સદી\nશાસકોમાં જાગી માનવતા : રેંકડી-કેબીનો છોડાવવા ૩૧મી ઓગસ્ટ સુધીની મુદ્ત\nહવે રાત્રે ૧૦થી સવારે ૫ સુધી બહાર નિકળનારાઓની ખેર નથી : કાર્યવાહીનો કડક આદેશ આપતા કલેકટર\nરાજકોટ જિલ્લામાં ત્રણ સ્થળો પર જુગાર રમતા ૧૫ શખ્સો ઝડપાયા\nમહિલા પોલીસ મથકના પી.એસ.આઇ.એ યુવકને ધમકાવી ધરાર લગ્ન કરાવ્યા\nવેન્ટીલેટર પર રહેલા ટુરીઝમ ક્ષેત્રને બેઠું કરવા માંગ\nગુજરાતના પડિયા કલાકાર બંધુઓ કલા, પ્રદર્શનમાં ઝળક્યાં, સિલ્વર-બોન્ઝ મેડલ\nદેશમાં બનતા માસ્ક, સેનીટાઇઝરની નિકાસ કરવા છુટ: ગ્રેટર રાજકોટ ચેમ્બરની સફળ રજૂઆત\nવડોદરામાં આવાસ યોજનાના લાભાર્થીઓએ યોજી ‘કેન્ડલ માર્ચ’\nફ્લેગ ઓફ યુનિટીને લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન\nઆઇ-વે પ્રોજેકટ શહેરીજનો માટે આશિર્વાદ કે શ્રાપ\nવેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝના પ્રતિનિધિ રાજેશમહેતાએ કર્યુ ૭૦મી વખત રકતદાન\nવડોદરામાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના બની મદદગાર\nમાનવ કલ્યાણ મંડળ દ્વારા દર્દીઓ માટે નિ:શુલ્ક સારવાર અને દવાઓની સેવા\nનિફટી ફયુચર તા.૦૯.૦૭.૨૦૨૦ ના રોજ તેજી તરફી ૧૦૮૦૮ પોઇન્ટ મહત્વની સપાટી…\nમનુષ્ય માટે થયેલા લોક ડાઉન સમયે પ્રાણીઓ સૌથી ખુશ જોવા મળ્યા\nઆજી ડેમ પાસે બનનારૂ અર્બન ફોરેસ્ટ હશે અફલાતુન\nટાઉન પ્લાનીંગ સ્કીમ એટલે વિકાસનો રોડ મેપ\nબોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાયે કોરોનાને હરાવી સંપૂર્ણ સ્વસ્થ થતાંની સાથે જ લોક સેવા શરૂ કરી\nવેણુ-૨ ડેમ ઓવરફલો થતા નિલાખાનો ચેકડેમ ધોવાયો\nધારાસભ્ય લલિતભાઇ વસોયા ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે\nહરિયાસણ પંથક��ાં બે દિવસમાં ૩૦ ઈંચ વરસાદ\nભાયાવદરનાં ખેતરોમાંં પૂરના પાણી ફરી વળતા હજારો એકર જમીનનું ધોવાણ\nપડધરી પાસે પુરમાં તણાયેલા ગરાસીયા યુવાનનો મૃતદેહ મળ્યો\nસોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો, પ્રતિ 10 ગ્રામનો ભાવ રૂ.51,000ને પાર\nવર્ચ્યુઅલ નહીં પણ ફીઝીકલ કોર્ટ ચલાવવા સુપ્રીમની મજબુરી\nઆત્મનિર્ભર ગુજરાત પેકેજમાં વકીલોનો પણ સમાવેશ કરો: ધારાસભ્ય વિમલ ચુડાસમાની રજૂઆત\nજૂનાગઢમાં મામલદાર અને ઝોનલ કચેરીમાં તમામ સેવા ૩૧મી સુધી બંધ\nએશિયા કપ ઉપર વાદળો ઘેરાયા જયારે આઈપીએલ માટે સોનાનો સુરજ\nઉંડ-૨ ડેમના પાણી ફરી વળતા ખેતીને પારાવાર નુકશાની : ધારાસભ્ય અસરગ્રસ્ત ગામોની મૂલાકાતે\nકાનપુરમાં એક સાથે આઠ પોલીસ અધિકારીઓનો સંહાર કરનાર વિકાસ દુબે ઝડપાયો\nશાપર વેરાવળમાં હાઈવે-સર્વિસ રોડ પર મોટા ગાબડા : વાહન ચાલકો હેરાન-પરેશાન\nજોડીયામાં અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા સાસંદ પૂનમબેન માડમ\nસુરેન્દ્રનગર: ભરતી કરવાની માંગ સાથે યુથ કોંગ્રેસની બાઇકરેલી\nગુજરાત હાઈકોર્ટ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nદેશને સુરક્ષિત કરવા ક્રિમિનલ પ્રોસિજર કોડમાં ધરખમ ફેરફાર માટે કમિટી રચાઇ\nવંથલી પાલિકામાં ડસ્ટબિન ખરીદિમાં રૂ.૧૧.૫૦ લાખની રિકવરીના હુકમમાં પ્રમુખ કોર્ટમાં જશે\nવેરાવળ રિસોર્ટના માલિકને તબીબ સાથે ભાગીદારી કરતા બીમાર પડયા\nગોંડલમાં કોરોના સામે જાગૃતિ માટે અનોખુ અભિયાન\nચોટીલા પાસેનો ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફલો\nજૂનાગઢ જિલ્લામાં સમયસર સાર્વત્રીક વરસાદથી ૩,૩૦,૫૭૭ હેકટરમાં વાવેતર પાકોનું વાવેતર થયું\nરોગ મુક્ત જીવન જીવવું હોય તો તમે પણ કરો જીરું, ઘી...\nશહેરના ઝોન-૨ વિસ્તારમાં સુંદર કામગીરીને બિરદાવતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ\nભારતે એપ્લીકેશનો ઉપર મુકેલા પ્રતિબંધથી ચીનને લાંબાગાળાનું નુકસાન : મેજર ગૌરવ...\nસમૃધ્ધિ માટે ભારત સમગ્ર વિશ્વની સાથે: મોદી\nજૂનાગઢ જિલ્લામાં સમયસર સાર્વત્રીક વરસાદથી ૩,૩૦,૫૭૭ હેકટરમાં વાવેતર પાકોનું વાવેતર થયું\nરોગ મુક્ત જીવન જીવવું હોય તો તમે પણ કરો જીરું, ઘી...\nશહેરના ઝોન-૨ વિસ્તારમાં સુંદર કામગીરીને બિરદાવતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સ���કાર\nઅસીમ પંડયા ગુજરાત બારના પ્રમુખ તરીકે ફરી સત્તારૂઢ\nઆરોગ્ય ભારતી દ્વારા ર૩મીએ ડાયાબિટિસ અને થાઇરોઇડ માટે નિ:શુલ્ક સારવાર કેમ્પ\n મોરબી પાલિકા કર્મચારીઓની સજ્જડ હડતાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00036.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.unistica.com/%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE/", "date_download": "2020-07-09T21:12:56Z", "digest": "sha1:GJWSIQ4JQ7NJOJPYQUOAAVY736JAADKW", "length": 17015, "nlines": 185, "source_domain": "gu.unistica.com", "title": "રેશનલ મનોરોગ ચિકિત્સા, તર્કસંગત-ભાવનાત્મક, બુદ્ધિગમ્ય-જ્ઞાનાત્મક અને બુદ્ધિગમ્ય-ભાવનાત્મક", "raw_content": "\nપાલતું પ્રાણીઓ લાવવાની છૂટ\nપિગી બેંક ઓફ લોક વાનગીઓ\nબાળક અને તેના માટે કાળજી\nનિયમો દ્વારા વજન લુઝ\nમનોવિજ્ઞાન અને સંબંધો પોતાને જાણો\nરેશનલ મનોરોગ ચિકિત્સા - પ્રકારો અને તકનીકો\nમનોરોગ ચિકિત્સા દ્વારા સારવારને સમજવામાં આવે છે, જ્યાં મુખ્ય \"ડ્રગ\" એ ડૉક્ટરનો શબ્દ છે. દર્દી સાથે વાતચીત, તે માનસિક રીતે તેને પ્રભાવિત કરે છે અને, પોતાની જાતને અને આસપાસના વિશ્વ તરફ વલણ બદલવા માટે મદદ કરે છે, પુનઃપ્રાપ્તિ માટે ફાળો આપે છે. આવા પ્રભાવની મુખ્ય પદ્ધતિઓમાં રિસાયકલ મનોરોગ ચિકિત્સા શામેલ છે. તેને કસરત ઉપચાર , વ્યવસાય ઉપચાર, વગેરે સાથે જોડી શકાય છે.\nમનોવિજ્ઞાન માં રેશનલ થેરેપી\nતાર્કિક રીતે વિવેચનાત્મક સ્પષ્ટીકરણો સાથે દર્દીને પ્રભાવિત કરવાનું તેનું લક્ષ્ય છે. એટલે ડૉક્ટર દર્દીને સમજાવે છે કે તેને સમજવું અને સ્વીકારવું મુશ્કેલ છે. સ્પષ્ટ અને સરળ દલીલો પ્રાપ્ત કર્યા પછી, દર્દીએ તેમની ખોટા માન્યતાઓને નાપસંદ કરી, નિરાશાવાદી વિચારોનો સામનો કર્યો અને ધીમે ધીમે પુનઃપ્રાપ્તિ તરફ આગળ વધ્યું. વ્યાજબી ઉપચાર પદ્ધતિઓનો ઉપયોગ ખૂબ જ અલગ છે:\nવારંવાર પ્રથા એ ડૉક્ટર અને દર્દી વચ્ચેની સંવાદ સૂચિત કરે છે, જ્યારે તે વિશેષજ્ઞના વ્યક્તિત્વ પર આધાર રાખે છે, તેનો વિશ્વાસ કરવાની અને સાંભળવાની ક્ષમતા, ટ્રસ્ટમાં દાખલ થવું અને દર્દીના ભાવિમાં નિષ્ઠાપૂર્વક રસ લેવો. આવા સારવારમાં ઘણા દિશાઓ હોય છે, અને તેની કેટલીક જોગવાઈઓ અને પદ્ધતિઓ ન્યુરોોલિંગિસ્ટિક પ્રોગ્રામિંગની પદ્ધતિથી સુસંગત છે.\n1955 માં આ દિશામાં એલબર્ટ એલિસ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. તેમને માનવામાં આવતું હતું કે માનસિક વિકારના કારણો અતાર્કિક છે - ભૂલભરેલી જ્ઞાનાત્મક સેટિંગ્સ મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ મુખ્ય પ્રકારો સમાવેશ થાય છે:\nપરિસ્થિતિના નકારાત્મક ઘટકોની અતિશયોક્તિ\nવ્યાજબી મનોરોગ ચિકિત્સા પદ્ધતિઓ દર્દીઓને પોતાને સ્વીકારવા અને નિરાશા માટે તેમની સહનશીલતા વધારવામાં મદદ કરે છે. આ કિસ્સામાં, ડૉક્ટર નીચેની યોજના અનુસાર કાર્ય કરે છે:\nસમજાવે છે અને સમજાવે છે. આ રોગના સારાંશનો અર્થઘટન કરે છે, જે દર્દીને રોગની સ્પષ્ટ અને સ્પષ્ટ ચિત્ર મેળવવામાં મદદ કરે છે અને તે વધુ સક્રિયપણે તેનું નિરીક્ષણ કરે છે.\nખાતરી કરો માત્ર જ્ઞાનાત્મક, પણ ભાવનાત્મક પાસાને સુધારે છે, દર્દીના વ્યક્તિત્વની સેટિંગ્સમાં ફેરફાર કરે છે.\nરીઓરિઅન્ટ્સ દર્દીના સ્થિતીમાં ફેરફારો સ્થિર બને છે, મૂલ્ય પદ્ધતિ રોગના સંદર્ભમાં બદલાય છે અને તે તેનાથી આગળ જાય છે.\nશિક્ષણ આ રોગ દૂર કર્યા પછી દર્દી માટે હકારાત્મક ભાવિ બનાવે છે.\nવ્યાજબી જ્ઞાનાત્મક મનોરોગ ચિકિત્સા\nઅગાઉના દિશામાં તેની મુખ્ય શાખાઓમાંથી એક છે. તેમની સૈદ્ધાંતિક પધ્ધતિઓ અને પદ્ધતિઓનો ઉપયોગ નિકટવર્તી છે, પરંતુ રિસાયકલ મનોરોગ ચિકિત્સાની પદ્ધતિઓ, જ્યાં લાગણીઓ પર બનેલી છે, વધુ રચના છે, અને દર્દી સાથે કામ સુસંગત છે. જ્ઞાનાત્મક તરકીબોમાં સમાવેશ થાય છે:\n\"રદબાતલ ભરી\" ની કળા;\nસમાનતા અને સમાનતા પદ્ધતિ;\nતે જ સમયે, ડૉક્ટર તેમના કામમાં રોલ નાટકો, એક્સપોઝર ટ્રીટમેન્ટ, ધ્યાન વિક્ષેપ અને પ્રવૃત્તિ આયોજનનો ઉપયોગ કરે છે. આ તમામ દર્દીને તેના વિચારની ભૂલભર્યા પ્રકૃતિને ઓળખવામાં મદદ કરે છે, તેમની ક્રિયાઓ માટે જવાબદારી લે છે અને માનસિક સમસ્યાઓ દૂર કરે છે. આ કિસ્સામાં, તે જરૂરી છે કે ડૉક્ટર તર્કની સિધ્ધિઓનો વિચાર ધરાવે છે અને દલીલના આધુનિક સિદ્ધાંત ધરાવે છે.\nતે મનુષ્યની પ્રકૃતિ અને માનવીય કમનસીબી અથવા ભાવનાત્મક વિક્ષેપોના ઉદ્ભવ અંગે ધારણા પર આધારિત છે. બધા પ્રકારનાં ખોટા વિચારો, જેમ કે બાહ્ય સંજોગોને નિયંત્રિત કરવાની અસમર્થતા અથવા હંમેશાં અને દરેક વસ્તુની ઇચ્છાને પ્રથમ, સમાજમાં પ્રચલિત છે. તેઓ સ્વ-સંમોહન દ્વારા સ્વીકારવામાં આવે છે અને પ્રબળ બને છે, જે એક મજ્જાતંતુને ઉશ્કેરે છે, કારણ કે તેમને સમજાયું નથી. પરંતુ બાહ્ય પરિબળોના પ્રભાવને લીધે, લોકો પોતાની રીતે કાર્ય કરી શકે છે અને આ ક્ષમતાને માન્યતા એબીસીના વર્તન અને વ્યક્તિગત અસામાન્યતાઓના સિદ્ધાંતના આધારે રચના કરી હતી.\nવ્યાજબી અને સ્પષ્ટિકૃત મનોરોગ ચિકિત્સા સાબિત કરે છે કે જો તમને સંવ��દનશીલ અને વાજબી લાગે છે, પરિણામ એ જ હશે, અને જો માન્યતા પધ્ધ પાગલ અને અવાસ્તવિક છે, તો પછી પરિણામ વિનાશક હશે. આવી સંબંધને માન્યતા આપવી, બાહ્ય સંજોગો અને પરિસ્થિતિઓના પ્રતિભાવમાં આવા વલણ, ક્રિયાઓ અને ક્રિયાઓ બદલવું શક્ય છે.\nરિયેશનલ મનોરોગ ચિકિત્સા - મતભેદ\nતીવ્ર સમયગાળામાં માનસિક વિકૃતિઓ ;\nવ્યક્તિગત વ્યાજબી મનોરોગ ચિકિત્સા એક્યુટ સોમેટિક અને ચેપી રોગોમાં બિનસલાહભર્યા છે;\nસગર્ભાવસ્થા, ગંભીર બીમારી પછી પુનર્વસન, જ્યારે મનોરોગ ચિકિત્સા પદ્ધતિ પસંદ કરતી વખતે સાવધાની આવશ્યકતા હોય છે.\nઈર્ષ્યા સાથે કેવી રીતે કામ કરવું\nઆ બોલ પર કોઈ વળતર બિંદુ - આ અર્થ શું છે અને તે પાછળ શું છે\nવ્યક્તિત્વની રચના અને સ્વભાવનું માળખું\nકલ્પી, પરંતુ હકીકત એ છે - ગપ્પીદાસ ઉપયોગી છે\nહસ્તલેખન કેવી રીતે બદલવું\nકંટાળાને રોકવા અને રડવું કેવી રીતે\nખોરાક પર માનસિક અવલંબન\nમશરૂમ સૂપ - કેલરી સામગ્રી\nહોમમેઇડ દહીં - રેસીપી\nટેલર સ્વીફ્ટ ઓફ બાયોગ્રાફી\nતાવ વિના બાળકમાં ઉલટી થવી\nપુરુષો તરફથી સહાનુભૂતિના ચિહ્નો\nવજન ઘટાડવા માટે ગ્રાઉન્ડ આદુ\nવિયેતનામ - પ્રવાસી આકર્ષણો\nસંપૂર્ણ માટે ટ્યૂલિપ સ્કર્ટ\nબાળકોને શા માટે ઘરે લઇ જવું છે\nપરંતુ-શ્પા - ઉપયોગ માટે સંકેતો\nકેલમીરીઝ - કેલરી સામગ્રી\nફૂલકોબી - ઉપયોગી ગુણધર્મો\nકેવી રીતે બેડ ગાદલું પસંદ કરવા માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655901509.58/wet/CC-MAIN-20200709193741-20200709223741-00036.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}