diff --git "a/data_multi/gu/2020-29_gu_all_0093.json.gz.jsonl" "b/data_multi/gu/2020-29_gu_all_0093.json.gz.jsonl"
new file mode 100644--- /dev/null
+++ "b/data_multi/gu/2020-29_gu_all_0093.json.gz.jsonl"
@@ -0,0 +1,544 @@
+{"url": "https://gujarati.oneindia.com/movies/tellywood/the-kapil-sharma-show-diva-sumona-chakravarti-flaunts-her-curves-in-bikini-see-pics-050285.html?utm_source=articlepage-Slot1-10&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T02:26:20Z", "digest": "sha1:NMRJ7L2Q7ML7ANN7RRJELLAQHOXXQLAY", "length": 12756, "nlines": 154, "source_domain": "gujarati.oneindia.com", "title": "The Kapil Sharma Show ની ભૂરીનો બોલ્ડ અંદાજ, બિકીનીમાં શેર કર્યો ફોટો, લોકો ચોંકી ગયા | The Kapil Sharma Show's Sumona Chakravarti flaunts her tattoo in bikini as she unwinds on a beach, here is pictures, please have a look. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n12 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n13 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n14 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n14 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nThe Kapil Sharma Show ની ભૂરીનો બોલ્ડ અંદાજ, બિકીનીમાં શેર કર્યો ફોટો, લોકો ચોંકી ગયા\nસોની ટીવીના જાણીતા શો ધ કપિલ શર્મામાં ભૂરીની ભૂમિકા નિભાવીને લોકોના દિલોમાં જગ્યા બનાવનાર અભિનેત્રી સુમોના ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે તેના ફોટા ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની જાય છે. આવો જ તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર હાલમાં હૉટ ટોપિક બન્યો છે કારણ છે એ ફોટાનુ ખૂબજ હૉટ હોવુ.\nસુમોનાની બિકીની ફોટો વાયરલ\nવાસ્વતમાં સુમોના હાલમાં થાઈલેન્ડમાં હોલીડે એન્જોય કરી રહી છે. તેણે પોતાના અકાઉન્ટ પર થાઈલેન્ડના બીચ પર બિકીની પહેરેલો ફોટો શેર કર્યો છે જેમાં તે બિકી અને ગ્લેમરસ ટેટુ સાથે જોવા મળી રહી છે. સુમોનાનો આ ફોટો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. સુમોનાએ કેપ્શન લખ્યુ - હેલો સન્ડે, સુમોનાનો આ ફોટો શેર કરવાના થોડા કલાકોની અંદર જ ફોટો પર હજારો લાઈક્સ આવી ગયા, તેના ફોટો પર કમેન્ટ પણ કરી રહ્યા છે.\n‘બડે અચ્છે લગતે હે' થી મળી ઓળખ\nતમને જણાવી દઈએ કે ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક સુમોનાએ પોતાના કરિયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટ આમિર ખાન અને મનીષા કોઈરાલાની ફિલ્મ મન (1999)થી કરી હતી. એ વખતે સુમોનાની ઉંમર માત્ર 10 વર્ષ હતી. તેના અમુક વર્ષો સુધી સુમોના ટીવી પર નાના-નાના શો કરતી રહી. વર્ષ 2011માં શરૂ થયેલા એકતા કપૂરની સીરિયલ ‘બડે અચ્છે લગતે હે'માં નતાશાની ભૂમિકાથી તેને ઓળખ મળી.\nકૉમેડી સર્કસમાં કરી ધમાલ\nતે પહેલી વાર કપિલ શર્મા સા��ે કહાની કૉમેડી સર્કસ કીમાં જોવા મળી. બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી અને તે આ શો જીતવામાં સફળ રહી. કૉમેડી નાઈટ્સ વિથ કપિલ શર્મા સુમોનાના કરિયરનો બીજો મીલનો પત્થર હતો. વર્ષ 2013માં શરૂ થયેલા કૉમેડી નાઈટ્સ વિથ કપિલ શર્મામાં તે મંજૂ શર્મા એટલે કે કપિલની પત્ની બની હતી. આ ભૂમિકાએ તેને ઘર-ઘરમાં ઓળખ અપાવી અને હાલમાં તે ભૂરીની ભૂમિકાથી ઘર-ઘરમાં લોકપ્રિય છે.\nકોરોનાના કારણે ઑફ એર થવા જઈ રહ્યો છે ‘કપિલ શર્મા'નો શો\nકપિલ શર્માની માસ્ક પહેરેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ, જાણો શું છે મામલો\nસામે આવ્યો કપિલ શર્માની દીકરીનો લેટેસ્ટ ફોટો, શું તમે જોયો\nધ કપિલ શર્મા શો માં સૈફ અલી ખાને લીધી કપિલની ક્લાસ\nકપિલ શર્માની દીકરી 'અનાયરા'નો પહેલો ફોટો આવ્યો સામે, તમે જોયો\n‘ધ કપિલ શર્મા શો'માંથી ભારતીને હટાવવાની કેમ ઉઠી રહી છે માંગ\nGood News: કૉમેડી કિંગ કપિલ શર્મા બન્યા પપ્પા, ગિન્નીએ આપ્યો દીકરીને જન્મ\nતો આ કારણે સિદ્ધુએ છોડ્યો હતો કપિલ શર્મા શો\nકપિલે પૂછ્યુ - નિક પોતાની સાસુના પગે લાગે છે કે એર કિસ આપે છે, પ્રિયંકાએ આપ્યો જવાબ\nકપિલ શર્માના શોમાં કમબેકના સમાચારો પર શું બોલ્યા સુનીલ ગ્રોવર\nધ કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરનુ કમબેક\nગર્ભવતી પત્ની ગિન્ની સાથે ‘બેબીમૂન' પર નીકળ્યા કપિલ શર્મા, જાણો ક્યાં ગયા\nkapil sharma sony social media internet bikini viral કપિલ શર્મા સોની સોશિયલ મીડિયા ઈન્ટરનેટ બિકીની વાયરલ\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\nબેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય કુમારની ફિલ્મ જબરદસ્ત ધમાકો કરશે\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00037.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/los-angeles-spider-man-will-no-longer-be-seen-in-the-marvel-series-102893", "date_download": "2020-07-06T02:53:31Z", "digest": "sha1:3SQS6HDJUAAV6I7JQNLEIJBBEXBLE35Q", "length": 5582, "nlines": 61, "source_domain": "www.gujaratimidday.com", "title": "los angeles Spider Man will no longer be seen in the Marvel series | માર્વલ સિરીઝમાં હવે જોવા નહીં મળે સ્પાઇડર-મૅન - entertainment", "raw_content": "\nમાર્વલ સિરીઝમાં હવે જોવા નહીં મળે સ્પાઇડર-મૅન\nમાર્વલ સિનેમૅટિક યુનિર્વસમાં હવે ‘સ્પાઇડર-મૅન’ જોવા નહીં મળે. ‘અવેન્જર્સ’ સિરીઝની ફિલ્મોમાં સ્પાઇડર-મૅન ખૂબ જ અગત્યનો પાર્ટ ભજવ્યો હતો.\nમાર્વલ સિનેમૅટિક યુનિર્વસમાં હવે ‘સ્પાઇડર-મૅન’ જોવા નહીં મળે. ‘અવેન્જર્સ’ સિરીઝની ફિલ્મોમાં સ્પાઇડર-મૅન ખૂબ જ અગત્યનો પાર્ટ ભજવ્યો હતો. સૌથી પહેલાં ૨૦૧૭માં ‘સ્પાઇડર-મૅન : હોમ કમિંગ’ અને ૨૦૧૯માં ‘સ્પાઇડર-મૅન : ફાર ફ્રોમ હૉમ’ આવી હતી. સ્પાઇડર-મૅન તરીકે ટોમ હૉલેન્ડે ભૂમિકા ભજવી હતી. આ સાથે જ તેણે ‘અવૅન્જર્સ’ સિરીઝની ફિલ્મમાં પણ તે મહત્ત્વનો રહ્યો છે. આર્યન મૅનના મૃત્યુ બાદ તેની જગ્યા માર્વલમાં સ્પાઇડર-મૅન લેશે એવી ચર્ચા હતી. જોકે હવે તે આ સિરીઝની ભવિષ્યની ફિલ્મમાં જ જોવા નહીં મળે.\nઆ પણ વાંચો : મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત લોકો માટે દાન કર્યું લતા મંગેશકર અને આમિર ખાને\nસોની પિક્ચર્સ અને ડિઝની પિક્ચર્સ વચ્ચે મતભેદ થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સોનીએ તેના ટ્વિટર પર આ માહિતી જણાવી હતી. જોકે તેમની વચ્ચેના મતભેદનો અંત આવે અને નવેસરથી કોઈ ડીલ કરવામાં આવે તો જ આ શક્ય છે.\nઆવી ગઈ છે માર્વેલની Black Widow, મચાવશે ધમાલ\nAvengers Endgame માટે 24 કલાક ભારતમાં ખુલ્લા રહેશે થિએટર્સ\nઆયર્ન મેન અને કેપ્ટન અમેરિકા રીલની સાથે રિયલ લાઈફમાં પણ મિત્રો છે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nSaroj Khan: લેજેન્ડરી કોરિયોગ્રાફરની ક્યારેય ન જોઇ હોય એવી તસવીરો\nસુશાંત સિંહ રાજપુતે જે કપડાથી ફાંસી લગાવી હતી તેનો થશે ટેન્સિલ ટેસ્ટ\nસરોજ ખાન ડાન્સમાં હિરોઇનની સુંદરતાને તેમનાં એક્સપ્રેશન્સ દ્વારા વધુ નિખારતા હતાં: કુણાલ કોહલી\nસોનાક્ષીને પણ સરોજ ખાન પાસેથી મળ્યા હતા શગુન તરીકે ૧૦૧ રૂપિયા\nસરોજ ખાનને યાદ કરતાં પ્રિયંકાએ કહ્યું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00037.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/search/pv-sindhu-all", "date_download": "2020-07-06T01:32:56Z", "digest": "sha1:OMC5PMMGCCPKQQH5DW65ZK2X5K5CVRZZ", "length": 3735, "nlines": 60, "source_domain": "www.gujaratimidday.com", "title": "Pv Sindhu News : Read Latest News on Pv Sindhu, Photos, Live Interviews and Videos Online at Gujarati Midday", "raw_content": "\nગલવાનમાં શહીદ થનારા જવાનોને ક્રિકેટ જગતે આપી શ્રદ્ધાંજલિ\nપ્લેયરના ઘરમાં તેનાં માતા-પિતાનું ઘણું મહત્વ હોય છે : સિંધુ\n9 વાગે 9 મિનિટ: ક્રિકેટરોએ પણ દેશવાસીઓ સાથે પ્રગટાવ્યા દિવા\nસિન્ધુએ કર્યું દસ લાખ રૂપિયાનું દાન\nઑલ ઇંગ્લૅન્ડ ઓપન: સાયના, કિદામ્બી પહેલા રાઉન્ડમાં આઉટ, સિન્ધુ ઍડ્વાન્સ રાઉન્ડમાં\nચેન્નઈમાં બનશે પી. વી. સિન્ધુ બૅડ્મિન્ટન ઍકૅડેમી ઍન્ડ સ્ટેડિયમ\nઆવો છે દેશની 'ગોલ્ડન ગર્લ' PV Sindhuનો ઑફ ધ ફિલ્ડ અંદાજ\nસુશાંત સિંહ રાજપુતે જે કપડાથી ફાંસી લગાવી હતી તેનો થશે ટેન્સિલ ટેસ્ટ\nદ્રવિડ બાદ હવે વિરાટ કોહલી વિરુદ્ધ ફરિયાદ, હવે થશે તપાસ\nગીતા કપૂરે કોરિયોગ્રાફ કરેલા આ ગીત બોલીવુડમાં આજે પણ લોકપ્રિય\nમૂશળધાર વરસાદમાં મુંબઈના હાલ-બેહાલ, જુઓ તસવીરો\nઆ અભિનેત્રી પાસેથી યશરાજના કાસ્ટિંગ ડિરેક્ટરે મળવાના લીધા હતા 5,000રૂ\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nSaroj Khan: લેજેન્ડરી કોરિયોગ્રાફરની ક્યારેય ન જોઇ હોય એવી તસવીરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00037.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://gu.botlibre.com/browse?id=20797580", "date_download": "2020-07-06T03:34:22Z", "digest": "sha1:V235VCLOXSZLDGVH7UAH7JRGMMYVZ6LR", "length": 3478, "nlines": 89, "source_domain": "gu.botlibre.com", "title": "omen - Bot Libre", "raw_content": "\nસુધારો સાઇન ઇન કરો સાઇન અપ કરો બ્લોગ ની મુલાકાત લો વેબસાઇટ શોધ ભાષા પસંદ કરો API એસડીકે Enterprise બોટ પ્લેટફોર્મ ડાઉનલોડ કરો ડેસ્કટોપ, ડાઉનલોડ ચેટ બોટ યુદ્ધો ડૉક્સ મદદ\nભાષા મદદ શોધ બ્લોગ સાઇન અપ કરો સાઇન ઇન કરો સુધારો\nશું તમે જાણો છો બોટ કાવ્ય પણ પૂરી પાડે છે મફત હોસ્ટ ફોરમ માટે તમારી પોતાની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન\nજોડાય છે: 2, આજે: 0, સપ્તાહ: 0, મહિને: 0\nAPI જોડાય છે: 1, આજે: 0, સપ્તાહ: 0, મહિને: 0\nઆ બોટ કરવામાં આવી છે પેટી કારણે ઉપર 3 મહિના નિષ્ક્રિયતા, પુનઃપ્રાપ્ત કરવા માટે આ બોટ ઇમેઇલ કરો [email protected]\nમને ખાતરી છે કે છું\nધ્વજ બોટ તરીકે અપમાનજનક, અથવા ઉલ્લંઘન સાઇટ નિયમો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00038.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/national-international/police-custody-of-congress-leader-p-chidambaram-extended-till-thursday-mb-906641.html", "date_download": "2020-07-06T03:52:46Z", "digest": "sha1:OYLBCIDTUZMVFLCSKEJFC6FP72WWPVBB", "length": 24768, "nlines": 272, "source_domain": "gujarati.news18.com", "title": "police custody of congress leader p chidambaram extended till thursday mb– News18 Gujarati", "raw_content": "\nINX મીડિયા કેસ : ચિદમ્બરમને તિહાડ જેલ નહીં મોકલાય, જામીન ફગાવાશે તો રિમાન્ડ વધશે\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nહોમ » ન્યૂઝ » દે��વિદેશ\nINX મીડિયા કેસ : ચિદમ્બરમને તિહાડ જેલ નહીં મોકલાય, જામીન ફગાવાશે તો રિમાન્ડ વધશે\nપૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમ (ફાઇલ તસવીર)\nસુપ્રીમ કોર્ટે ચિદમ્બરમની સીબીઆઈ કસ્ટડી ગુરુવાર સુધી વધારી દીધી છે\nINX મીડિયા કેસમાં તપાસનો સામનો કરી રહેલા પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમને હાલ તિહાડ જેલમાં નહીં જવું પડે. સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમની સીબીઆઈ કસ્ટડી ગુરુવાર સુધી વધારી દીધી છે. સોમવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂર્વ નાણા મંત્રીના વચગાળાના સંરક્ષણ માટે સંબંધિત કોર્ટના દરવાજા ખખડાવવા કહ્યું. તેની સાથે જ આદેશ આપ્યો કે તેમને તિહાડ જેલ ન મોકલવામાં આવે અને જો ટ્રાયલ કોર્ટ તેમની અરજી ફગાવી દે તો તેમની સીબીઆઈ કસ્ટડી ગુરુવાર સુધી વધારવામાં આવી રહી છે.\nસુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી દરમિયાન પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે પોતાના અસીલની વધતી ઉંમરનો હવાલો આપતાં કહ્યું કે તેઓ 74 વર્ષના છે, તેમને વચગાળાનું પ્રોટેક્શન આપો, તેઓ ક્યાંય જશે નહીં. ચિદમ્બરમ પૂર્વ કેન્દ્રીય મંત્રી છે, તેમની સાથે આવું વર્તન કરવામાં આવી રહ્યું છે. જો તેમની પર નજર રાખવી જ હશે તો ઘરમાં નજરકેદ રાખો, તેનાથી કોઈને કોઈ નુકસાન નહીં થાય.\nઆ પણ વાંચો, ...તો શરદ પવાર અને ચવ્હાણને બાદ કરતાં તેમની પાર્ટીમાં કોઈ નહીં બચે : અમિત શાહકોર્ટે કહ્યું કે, હાઉસ અરેસ્ટ માટે ટ્રાયલ કોર્ટ જાઓ\nતેની પર કોર્ટે કહ્યું કે, ચિદમ્બરમના હાઉસ અરેસ્ટ (નજરકેદ) માટે નીચલી કોર્ટમાં અપીલ કેમ નથી કરતા. તેની પર કપિલ સિબ્બલે કહ્યું કે, કારણ કે ત્યાંથી અપીલ ફગાવી દેવામાં આવી. મામલાની આગામી સુનાવણી 6 સપ્ટેમ્બરે થશે.\nપી. ચિદમ્બરમ આજે સીબીઆઈ મામલામાં નીચલી કોર્ટમાં જામીન અરજી દાખલ કરશે. જો નીચલી કોર્ટથી ચિદમ્બરમને જામીન નહીં મળે તો નીચલી કોર્ટ પી. ચિદમ્બરમને સીબીઆઈ રિમાન્ડમાં મોકલવામાં આવશે. મામલાની આગામી સુનાવણી 5 સપ્ટેમ્બરે થશે. ગુરુવારે કોર્ટ મામલાની સુનાવણી કરશે. તે દિવસે ચિદમ્બરમની રિમાન્ડ ખતમ થશે.\n15 દિવસ સુધીની થઈ શકે છે કસ્ટડી\nકાયદા મુજબ, જે મામલામાં ચિદમ્બરમ આરોપી છે તેમાં પોલીસ કસ્ટડીની અવધિ 15 દિવસ છે. ચિદમ્બરમે પહેલા કોર્ટને જણાવ્યું કે તપાસ એજન્સીએ પૈસાથી સંબંધિત કોઈ દસ્તાવેજ રજૂ નથી કર્યા. ચિદમ્બરમે શુક્રવારે વિશેષ સીબીઆઈ જજ અજય કુમાર કુહરને જણાવ્યું કે, તેઓ સતત મને ત્રણ ફાઇ��ો બતાવી રહ્યા છે. આજે પણ તે ફાઇલો સતત અઢી કલાકથી વધુ બતાવવામાં આવી.\nઆ પણ વાંચો, સંસદમાં ચાકૂ લઈને ઘૂસવાનો પ્રયાસ કરી રહેલો યુવક ઝડપાયો, પોતાને રામ રહીમનો સમર્થક ગણાવ્યો\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nINX મીડિયા કેસ : ચિદમ્બરમને તિહાડ જેલ નહીં મોકલાય, જામીન ફગાવાશે તો રિમાન્ડ વધશે\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00038.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"}
+{"url": "https://gujjurocks.in/19-oct-horoscope/", "date_download": "2020-07-06T01:13:14Z", "digest": "sha1:TIGZVHJZTQH22SDVIG3CVSCNA76DEVMC", "length": 41645, "nlines": 329, "source_domain": "gujjurocks.in", "title": "આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ - 19 ઓક્ટોબર 2019", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બના��ા કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nકિન્નર માત્ર નસીબદારને જ આપે છે આ વસ્તુ, જો તમને મળી…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nપરિચિતના મૃત્યુ પામેલા વ્યક્તિનું તમારા સ્વપ્નમાં આવવું શુભ છે કે અશુભ…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nતરબૂચ નહિ તેનું છોતરું પણ છે ખુબ જ ફાયદાકારક, આ બીમારીઓથી…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુ�� ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nઆવી આલીશાન વૈભવી લાઈફસ્ટાઈલ હતી સુશાંતસિંહની..10 PHOTOS જોઈને મોમાં આંગળા નાખી…\nજયારે હીરો બનીને સુશાંતસિંહ રાજપૂત પહોંચ્યો હતો કોલેજ, જ્યાંથી છોડી દીધું…\nફિલ્મી જગતને વધુ એક ફટકો, આ ગુજરાતી દિગ્ગ્જ એક્ટરનું અમેરિકામાં હાર્ટ…\nસુશાંતના નિધનથી એશ્વર્યાંની ડુપ્લીકેટ હિમાંશી ખુરાનાને લાગ્યો સદમાં, હવે કહ્યું કે…\nસગી બહેનોથી પણ વધારે ઊંડો છે બોલીવુડની આ 5 નણંદ-ભાભીનો સંબંધ,…\nવર્ષના ત્રીજા ચંદ્રગ્રહણ નિમિત્તે ત્રણ રાશિઓને થશે લાભ, જાણો કોણ થશે…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nઆવ્યો વર્ષનો મોટો અને ફાયદાકારક શનિવાર, આ 3 રાશિઓ પર વરસશે…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\n33કરોડ દેવી-દેવતાઓએ મળીને લખી છે આ 5 રાશિઓનું ભાગ્ય, નહીં રહે…\nકોરોનથી બચવા સોનાનું માસ્ક બનાવી સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયો આ…\nવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો ચોંકાવનારો ખુલાસો, જેટલા કોરોનાના કેસ નોંધાયા છે તેનાથી…\nકક્કડ પછી હવે વધુ એક ટિકટોક સ્ટાર ગળે ફાંસો ખાઈને મરી…\nબ્રેકીંગ ન્યુઝ: ગુજરાતમાં અહીંયા પાનનાં ગલ્લાં બંધ, હવે ગમે ત્યારે…જાણો વિગત\nરાજકોટમાં TikTok વીડિયો બનાવવા મંદિરની મૂર્તિને મારી લાત, બેની ધરપકડ- નામ…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome જ્યોતિષ શાસ્ત્ર આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ...\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 19 ઓક્ટોબર 2019\nમુસાફરી તમને ખૂબ ફળદાયી નીવડશે જે તમને આર્થિક લાભ તો આપશે જ સાથે સાથે દિવસના અંતે માનસિક શાંતિ પણ જણાશે. આજે કોઈ સારું કામ કરવાનું મન બનશે પણ પ્રિયપાત્ર સાથે થયેલી તકરાર તમારું મન વ્યથિત કરી દેશે. આવનારો સમય તમારા દરેક દુખોને દૂર કરી દેશે. પોઝીટીવ રહો આજે કોઈપણ જાતનો નેગેટીવ વિચાર મનમાં લાવવાનો નથી. જે વ્યક્તિથી તમને ફાયદો થવાનો હોય તેમની સાથે વાણી વ્યવહારમાં સાવચેતી રાખજો ક્યાંક તમારી એક નાનકડી ભૂલ તમને મોટા નુકશાનમાં ના ઉતારી દે.\nશુભ અંક : ૬\nશુભ રંગ : જાંબલી\nઆજે તમારા પ્રિયપાત્ર સાથે થોડી ખાટીમીઠી બોલાચાલી થશે તો એ પ્રેમભરી વાતોનો આનંદ માણો. આજની સાંજ પરિવાર સાથે વિતાવો, આજે વેપાર કરતા મિત્રો માટે પણ ઉત્તમ દિવસ છે. જો તેઓ પોતાનો બિઝનેસ વિદેશમાં કરવા માંગે છે તો આજથી શરૂઆત કરવી જોઈએ. યોગ્ય અને અનીભાવી મિત્રોની સલાહ લેવાનું રાખો. આજે પૈસાનો વ્યવહાર કરતા પહેલા સો વાર વિચાર કરજો, તમારી નજીકના કોઈ વ્યક્તિને પૈસાની તાત્કાલિક જરૂરત ઉભી થશે અને એ તમને કોન્ટેક્ટ કરી શકે છે. આવનારો સમય તમારા દરેક દુખોને દૂર કરી દેશે. પોઝીટીવ રહો આજે કોઈપણ જાતનો નેગેટીવ વિચાર મનમાં લાવવાનો નથી.\nશુભ અંક : ૮\nશુભ રંગ : પીળો\nઆજથી તમારા સ્વભાવમાં તમારે બદલાવ લાવવાની જરૂરત છે તમારા સ્વભાવના કારણે તમારા કાર્યક્ષેત્રમાં લોકો તમારાથી નારાજ રહેશે. આજે દરેક સાથે થોડી નરમાશથી વાત કરો. કોઈપણ રોકાણનો કે પછી મિલકત ખરીદવાના નિર્ણયને સમજી વિચારીને અમલમાં મુકો. ભવિષ્યને બનાવવા જતા તમારી આજ બગડે નહિ તેનું ધ્યાન રાખો, નિયમિત કસરત તમારું સ્વાસ્થ્ય સારું રાખશે. આજે પ્રેમ પ્રસ્તાવ સ્વીકારવા માટે અને પ્રસ્તાવ આપવા માટે સારો સમય છે.\nશુભ અંક : ૫\nશુભ રંગ : ગુલાબી\nઆજે અમુક લોકોની હાજરી તમને વ્યાકુળ કરી શકે છે. તેઓની સાથે બહુ ધીરજથી અને શાંતિથી વાત કરો અને તમારા વિ��ારો એમને જણાવો. કાર્યક્ષેત્રમાં આજે અનેક નવી તકો ઉભી થશે. નોકરી માટે પ્રયત્ન કરતા મિત્રોને આજે સારી ઓફર મળવાના યોગ બની રહ્યા છે. આજે કોઈપણ નિર્ણય એકલા હાથે લેશો નહિ તમારા માતા પિતા અથવા વડીલમિત્રોની સલાહ લેવાનું રાખજો. આજે કોઈ ગરીબને મદદ કરજો તમારી ખુશીઓમાં વધારો થશે. વડીલ મિત્રોએ આજે પોતાનું સ્વાસ્થ્ય સંભાળવું, કોઈપણ દવા લેવાનું ચુકી ના જવાય એ ધ્યાન રાખો. આજે મહિલા મિત્રો માટે પણ સારો દિવસ છે તમારા જીવનસાથીનો પુરતો સપોર્ટ મળશે.\nશુભ અંક : ૭\nશુભ રંગ : કેસરી\nપૈસાની લેવડ દેવડમાં જોખમ ઉઠાવું નહિ. તમારી આર્થિક પરીસ્થિતિ જોઇને જ કોઈ નિર્ણય કરવો. ઉતાવળે કોઈપણ નિર્ણય કરવો નહિ. આજે પૈસા ભેગા કરવામાં તમારો સમય વીતશે. આજે જુના મિત્રો સાથે મુલાકાત થશે. આજે અમુક કામમાં તમને તમારા પરિવારનો સહયોગ મળશે. આજે નવા લોકો સાથે મિત્રતા કરતા સાવધાન રહો. છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં આવેલ ગેરસમજ આજે દૂર કરવાનો મૌકો મળશે. આજે તણાવને કારણે માથાનો દુખાવો થઇ શકે છે. આજે કામમાંથી રજા લઈને થોડો સમય આરામ માટે કાઢો. વિદ્યાર્થીઓને આજે અમુક મહત્વના નિર્ણય લેવાના આવશે. શેર માર્કેટમાંથી સારો ફાયદો ઉઠાવી શકશો.\nશુભ અંક : ૭\nશુભ રંગ : ગુલાબી\nલાંબી મુસાફરી પછી આજે આરામ કરવાનો યોગ્ય સમય છે આજે તમારે પૈસાની તંગી સર્જાઈ શકે છે તો કોઈપણ નવી સ્કીમ કે યોજનાનો લાભ લેતા પહેલા તમારો ખર્ચ કેટલો છે અને આવક કેટલી છે એ ખાસ ધ્યાનમાં રાખજો. નાની નાની રમૂજમાં માટે કોઈને ઉતારી પડવાની જો આદત છે તો એ આજથી બદલી દો. આજે જો ઘરમાં કોઈપણ વાતને લઈને વિવાદ થાય તો તેને વડીલોની સલાહ લઈને સુલજાવી દો. આજે તમારા જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. મન હળવું કરવા માંગો છો તો જુના મિત્રોને ફોન કરીને કે મળીને વાતો કરો.\nશુભ અંક : ૨\nશુભ રંગ : કાળો\nઘણાં દિવસથી ચાલતા લાંબા કાર્યથી આજે આરામ મળશે, મ્યુઝિક તમને ખુશ કરી શકશે. મિત્રોના મેળાવડા પાછળ નાહકનો ખર્ચ કરતા બચો, થોડો સમય પરિવારને આપો એ તમારી માટે ફાયદાકારક રહેશે. તમે ઘણા દિવસોથી જે વ્યક્તિને મળવા અને જાણવા માંગતા હતા એની સાથે તમારી આજની મુલાકાત પાક્કી સમજો. કોઈપણ કાર્યમાં ધીરજ રાખો અને ઉતાવળે કોઈપણ કાર્ય કરશો નહિ. આજે કોઈપણ સ્કીમમાં રોકાણ કરવાનું વિચારો તો તમારા વડીલોની સલાહ અવશ્ય લેજો. આજે તમારે તમારી વિચારશક્તિ અને પોઝીટીવીટીને લઈને આગળ વધવાનું છે.\nશુભ અંક : ૫\nશુભ રંગ : સફેદ\nઆજે નોકરી કરતા મિત્રો માટે થોડો ભારે દિવસ છે. માટે આજે તમારાથી કામમાં કોઈ ખામી ના રહી જાય તે ચકાસજો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.\nશુભ અંક : ૩\nશુભ રંગ : લીલો\nજો તમે કોઈ જમીન કે સ્થાઈ મિલકત લેવાનું વિચારી રહ્યા છો તો આજનો સમય યોગ્ય છે. આજે ઘરમાં તમારા વાણી અને વર્તનથી કોઈને મનદુઃખ ના થાય એની સાવચેતી રાખજો. આજે ઘર માટે નવો સમાન લેવા જઈ શકશો. વધારાના અને ખોટા ખર્ચથી દૂર રહેવું. નોકરી કે ધંધા માટે આજે તમારે નાની મુસાફરી કરવાના યોગ છે જે તમને ભવિષ્યમાં સારો ફાયદો અપાશે. આજે તમારા પતિ કે પત્ની તમારા વ્યવહારથી દુખી ના થાય એ ધ્યાન રાખજો.\nશુભ અંક : ૫\nશુભ રંગ : પીળો\nનોકરી કરતા મિત્રોને આજે તેમનું અટકેલ પ્રમોશન મળી શકે છે. આજે સ્થાયી અથવા અસ્થાયી મિલકત ખરીદવાના યોગ છે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે, એકબીજા સાથે સંબંધો વધુ મજબુત થશે. પરણિત મિત્રો માટે આજે ખાસ દિવસ બની રહેશે, સાંજનો સમય પરિવાર સાથે કે જીવનસાથી સાથે પસાર કરો. આજે અકસ્માતના યોગ છે રસ્તા પર વાહન ચલાવતા અને રસ્તો ક્રોસ કરતા ખાસ તકેદારી રાખજો. ઘરમાં રહેલ નાના બાળકની તબિયત બગડી શકે છે. વેપારી મિત્રો પોતાનો વેપાર નવી જગ્યાએ ફેલાવી શકશે. આજે મહત્વના અમુક લોકો સાથે મુલાકાત થશે. જીવનસાથી તરફથી સરપ્રાઈઝ મળવાના યોગ છે.\nશુભ અંક : ૩\nશુભ રંગ : ગુલાબી\nઇન્કમ વધારવા માટે આજે તમે પ્રયત્ન કરશો અને તેમાં તમને સફળતા મળશે. આજે તમારા જીવનસાથી અને પરિવાર તરફથી તમને સહકાર મળશે. પ્રેમ સંબંધમાં જોડાયેલ વ્યક્તિઓ માટે આજનો દિવસ ઘણો સારો છે જો કોઈ પ્રિયપાત્રને લગ્ન માટે પ્રપોઝ કરવા માંગો છો તો તમને આજે પોઝીટીવ જવાબ મળશે. આજે તમને શારીરિક કરતા માનસિક થાક વધુ લાગશે. આજે બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે તણાવ ઓછો થઇ શકે. આજે વિદ્યાર્થીઓની ઉન્નતી થશે. નોકરી કરતા મિત્રોને પ્રમોશન મળવાનો યોગ છે. વેપારીઓને ભાગીદારીના વેપારમાં સારો નફો મળશે.\nશુભ અંક : ૮\nશુભ રંગ : સફેદ\n12. મીન – દ,ચ,જ,થ(Pisces): રસ્તા પર વાહન ચલાવતા નિયમોનું પાલન કરો, આજે દંડ કે ચલણ નીકળી શકે છે. પારિવારિક જીવન સામાન્ય રહેશે. આજે ઘરમાં લાંબા સમયથી ચાલી રહેલ કોઈ વિવાદનો અંત આવશે. આજે તમારી મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ સાથે થશે જેનાથી તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે. નોકરી શોધી રહેલ મિત્રો માટે આજે સારો દિવસ છે. આજે નોકરી બદલવા માંગતા મિત્રોએ થોડી રાહ જોવાની જરૂરત છે. તમારી ઈમાનદારી અને કામ કરવાની ક્ષમતા તમને સફળતા આપવશે. આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવાની જરૂરત છે. સંતાન તરફથી સારા સમાચાર મળશે. આજે આવકમાં વધારો થશે. વેપારી મિત્રોને પણ ધનલાભ થવાના યોગ છે. બીજાને મદદ કરવાની તમારી આદત તમારું જીવન બદલી શકે છે.\nશુભ અંક : ૧\nશુભ રંગ : નારંગી\nઆજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.\nજે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.\nસ્વાસ્થ્ય – આ વર્ષે તમારા પર જે મુસીબત આવવાની છે તેનાથી બચવા માટે ગરીબ બાળકોની સેવા કરો કોઈ તકલીફમાં હોય તો એની મદદ કરો જેનાથી તમારી આવનારી મુશ્કેલી ઓછી થઇ જશે. જીવનસાથી તરફથી આ વર્ષે તમને પુરતો સપોર્ટ મળશે. તારા ઓળખીતા દરેક મિત્રો અને પરિવારજનો તમારા વખાણ કરશે.\nનોકરી-ધંધો – આજથી શરુ થતું તમારું જન્મવર્ષ પાછલા વર્ષના પ્રમાણે વધુ સારું રહેશે. મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો.\nકૌટુંબિક-પારિવારિક – જે મિત્રો પોતાના જીવનસાથીની શોધમાં છે તેમની માટે આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. તમારી સામે હશે તમારો જીવનસાથી પણ તમે તેને ઓળખી શકશો નહિ. જો કોઈને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો આ વર્ષ તમારા માટે સારું છે તો યોગ્ય સ્થળ અને સમય જોઇને તેમને પ્રપોઝ કરો.\nAuthor: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nવર્ષના ત્રીજા ચંદ્રગ્રહણ નિમિત્તે ત્રણ રાશિઓને થશે લાભ, જાણો કોણ થશે માલામાલ\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 4 જુલાઈ 2020\nઆવ્યો વર્ષનો મોટો અને ફાયદાકારક શનિવાર, આ 3 રાશિઓ પર વરસશે કુબેરનો ખજાનો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nવર્ષના ત્રીજા ચંદ્રગ્રહણ નિમિત્તે ત્રણ રાશિઓને થશે લાભ, જાણો કોણ થશે...\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો...\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00038.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://tv9gujarati.in/banaskantha-bjp-mp-parbat-patel-writes-to-dy-cm-nitin-patel-over-poor-roads/", "date_download": "2020-07-06T03:15:32Z", "digest": "sha1:RUI5DNMRXTSY3OGWRDSV477U6DCSPEER", "length": 7921, "nlines": 136, "source_domain": "tv9gujarati.in", "title": "ભાજપના સાંસદ પરબત પટેલે નાયબ મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, કરણપુરા-ભોરડુ અને કુંભારા-ઘેસડા વચ્ચેનો માર્ગ બિસ્માર બનતા હાલાકી – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nભાજપના સાંસદ પરબત પટેલે નાયબ મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, કરણપુરા-ભોરડુ અને કુંભારા-ઘેસડા વચ્ચેનો માર્ગ બિસ્માર બનતા હાલાકી\nભાજપના સાંસદ પરબત પટેલે રસ્તા મુદ્દે રાજ્યના નાયબ મુખ્યપ્રધાનને પત્ર લખવાની ફરજ પડી. નાગરિકોની ફરીયાદ સ્થાનિક અધિકારીઓએ ન સાંભળતા આખરે સાંસદને રજૂઆત કરવાનો વારો આવ્યો. અને પ્રજાના પ્રતિનિધિએ રસ્તાની સુવિધા મુદ્દે નાયબ મુખ્યપ્રધાનને પત્ર લખવો પડ્યો.પત્રમાં સાંસદ પરબત પટેલે ડામરનો પાકો રસ્તો વહેલીતકે બને અને વહેલીતકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી પણ માગ કરી. મહત્વપૂર્ણ છે કે કરણપુરા-ભોરડુ અને કુંભારા-ઘેસડા વચ્ચેનો માર્ગ બિસ્માર બનતા સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.\nREAD અમેરિકામાં આવી રહ્યું છે ભયંકર તૂફાન, ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરીને કહ્યું 'સાવચેત રહો'\nઆ પણ વાંચોઃ ‘મન કી બાત’માં PM મોદીએ કચ્છના ઈસ્માઈલ ખત્રીની 5 હજાર વર્ષ જૂની પરંપરાગત કામગીરીનો કર્યો ઉલ્લેખ\nતો બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને પગલે અમદાવાદમાં રાતોરાત રસ્તાનું સમારકામ થઇ ગયું. અને જરૂર હતી ત્યાં તો નવા રસ્તા તૈયાર કરી દેવામાં આવ્યા. મહાનુભવોની મુલાકાતને પગલે યુદ્ધના ધોરણે તંત્ર કામે લાગ્યું..અને ગણતરીના સમયમાં 60 કરોડના ખર્ચે. પેટનું પાણી પણ ન હલે તેવા માર્ગોનું નિર્માણ થઇ ગયું…એક તરફ રસ્તાની સુવિધા માટે ભાજપના સાંસદે રાજ્ય સરકારને રજૂઆત કરવી પડે છે. તો બીજી તરફ રાતોરાત રસ્તાની સુરત બદલાઇ જાય છે..ત્યારે એક વાત સ્પષ્ટ છે કે જો તંત્ર ધારે તો અશક્ય કામને પણ શક્ય કરી શકે છે. જરૂર છે માત્ર પ્રબળ ઇચ્છાશક્તિની.\nREAD VIDEO: નરાધમો સકંજામાં બનાસકાંઠામાં સગી બહેનો પર દુષ્કર્મ આચરનારા આરોપીઓની ધરપકડ\nતમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો\nCCTV: વાપીમાં ટ્રક ચાલકે બાઈક સવાર દંપતીને લીધા અડફેટે, દંપતીનું ઘટનાસ્થળે નિપજ્યું મોત\nનમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં જાણો કેવો છે ગુજરાત પોલીસનો બંદોબસ્ત, કમિશનર આશિષ ભાટીયાએ આપી માહિતી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00038.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/274311", "date_download": "2020-07-06T03:11:34Z", "digest": "sha1:RO5YN4IN73F2VRKBNT3WKZVEC2DW236F", "length": 8278, "nlines": 72, "source_domain": "www.kutchmitradaily.com", "title": "શિપિંગ કોર્પોરેશન કંપનીની ખોટ ઘટતાં આ વર્ષે નફો કરે તેવી આશા", "raw_content": "\nશિપિંગ કોર્પોરેશન કંપનીની ખોટ ઘટતાં આ વર્ષે નફો કરે તેવી આશા\nગાંધીધામ, તા. 13 : ભારત સરકારના કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી સાથે શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડાયરેકટરે બેઠક યોજી કંપની વિશે વિસ્તૃત રીતે ચર્ચા-વિચારણા કરી હતી. મુંબઈ પોર્ટ ટ્રસ્ટની કચેરી ખાતે શિપિંગમંત્રી મનસુખભાઈ માંડવિયા સાથે યોજાયેલી બેઠકમાં કોર્પોરેશનના ઓડિટ કમિટીના ચેરમેન, ડીપીટીના પૂર્વ ટ્રસ્ટી માવજીભાઈ સોરઠિયાએ અર્ધવાર્ષિક હિસાબોનો અહેવાલ આપ્યો હતે. આ બેઠક દરમ્યાન 1લી એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીમાં જે આવક અને જાવક મિલકતો અને જવાબદારી બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ગત વર્ષમાં નુકસાન કરતી કંપનીના નુકસાનમાં પ્રમાણમાં ઘટાડો થયો હોવાનું અને આગામી વર્ષમાં કોર્પોરેશન ફાયદો કરશે તેવી ખાત્રી તેમણે આપી હતી. આ વેળાએ કોર્પોરેશનના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર શ્રીમતી એચ.પી. જોશીએ ચર્ચામાં ભાગ લીધો હતો. કેન્દ્રીય શિપિંગ મંત્રીએ કંપનીની ખોટમાં ઘટાડો થવાની બાબતને બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દેશની સૌથી મોટી સરકારી શિપિંગ કંપની છે. કંપનીની માલિકીના 61 જહાંજો છે. ઓઈલ પરિવહન ક્ષેત્રે શિપિંગ કોર્પોશેન મોખરે છે. તેમજ કંપનીની પવઈ ખાતે શૈક્ષણિક સંસ્થા પણ આવેલી છે. જેમાં મરિનની તાલીમ આપવામાં આવે છે.\nભચાઉમાં ગેરકાયદે હુક્કાબાર અંતે ઝપટમાં\nભુજમાં ધાણીપાસા વડે જુગાર રમતા સાત ખેલૈયા કાયદાના પાંજરે પુરાયા\nજુણા પ્રકરણમાં ધરપકડ આંક 47 થયો : સૂત્રધાર સહિત 15 જણ રિમાન્ડ તળે\nખારીરોહર સીમમાં લાઇનમાં કાણું પાડી તેલચોરોએ 595 લિટર ડીઝલ ચોર્યું\nપરજાઉમાં વરસાદી માહોલમાં બાઇક અકસ્માત : બે ઘવાયા\nપોલીસ તરીકે ઓળખ આપી માધાપરમાં બારાતુ શ્રમિક યુવતીની જાતીય સતામણી\nભચાઉમાં જાહેરમાં પત્તાં ટીંચતા બે મહિલા સહિત સાત ઝડપાયા\nનાની છેરની જમીનના કેસમાં બે આરોપી થયા જામીનમુક્ત\nભચાઉ નજીક ટ્રકચાલકને છરી મારીને 20 હજારની લૂંટ ચલાવાઇ\nમુંદરામાં ખુલ્લા દરવાજા વાટે ઘરમાં ઘૂસી 25 હજારની રોકડ ચોરી જવાઇ\nહિતોના ટકરાવની કોહલી સામેની ફરિયાદથી બીસીસીઆઇ નારાજ\nકારની ટક્કરથી એકનાં મોત બાદ લંકાના ક્રિકેટર કુસલ મેન્ડિસની ધરપકડ\nભારતને હરાવ્યા બાદ, અમે તેમની માફી માગતા : અફ્રિદીનો વધુ બફાટ\nબંદરીય મુંદરા પર સાડા પાંચ ઈંચ મેઘકૃપા\nમેઈનલેન્ડ ફોલ્ટમાં મોટા ભૂકંપની શક્યતા છે જ\nજમીન સંપાદનમાં શિણાયના ખેડૂતો સહકાર આપે, વળતર એવોર્ડમાં કોઇ અન્યાય નહીં થાય\nગુરુ અંધકાર દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે\nઅબડાસા બેઠક જાળવી રાખવા પ્રયત્નશીલ કોંગ્રેસ દ્વારા નખત્રાણામાં બેઠક યોજાઈ\nઘડાણીમાં હનુમાનજી મંદિરે મૂર્તિને ખંડિત કરાતાં ભાવિકવર્ગમાં નારાજગી\nગુજરાતના સૌથી મોટા ફેશન શોમાં ભુજની બાળા બની વિજેતા\nમાત્ર 23 દિવસમાં કચ્છમાં કોરોનાના 86 કેસ\nમુંદરા અને માંડવી પંથકના સાડા ત્રણ કરોડના વિકાસનાં કામોના વર્કઓર્ડર હાથોહાથ અપાયા\nવરસાદી માહોલ વચ્ચે 4.2ની તીવ્રતાના આંચકાથી ધરા ધણધણી\nવેલસ્પન કંપનીનો કર્મચારી પોઝિટિવ\nપૂર્વકચ્છના અનેક વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકોથી વંચિત\nઅબડાસામાં કોંગ્રેસ ગોત્રનો ઉમેદવાર હશે, બારાતુ નહીં\nકચ્છ પર કેન્દ્રિત લો પ્રેશર 24 કલાકમાં વધુ મજબૂત બનશે\nડુમરા નજીક આનંદેશ્વર મંદિર આસપાસની આઠેક ગામની ગૌચર જમીન ખેડી નખાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00038.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.satyaday.com/tennis-star-roger-federer-to-have-swiss-coin-minted-in-his-honour/", "date_download": "2020-07-06T03:03:23Z", "digest": "sha1:GKHEJIQIOL3SFU3IVJCQW4WOOZNDMDSM", "length": 6705, "nlines": 111, "source_domain": "www.satyaday.com", "title": "ફેડરરના સન્માનમાં યાદગાર સિલ્વર સિક્કા રજૂ કરાયા - SATYA DAY", "raw_content": "\nફેડરરના સન્માનમાં યાદગાર સિલ્વર સિક્કા રજૂ કરાયા\nસ્વિસમિન્ટે કોઈ જીવંત વ્યક્તિના માનમાં રૂપેરી સ્મૃતિત્મક સિક્કો જારી કર્યો છે.\nબર્ન (સ્વિત્ઝર્લેન્ડ) : ટેનિસ લિજેન્ડ રોજર ફેડરર સ્વિત્ઝર્લેન્ડમાં પહેલો એવો જીવિત વ્યક્તિ હશે જેમને સિલ્વર સ્મારક સિક્કો આપવામાં આવ્યો હતો. સ્વિટ્ઝર્લ ની સ્વિસ મિન્ટ સ્વિસમિંટે ફેડરરની માનમાં તેમની છબી સાથે 20 ફ્રાંક સિલ્વર સિક્કા બનાવ્યા છે. ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે સ્વિસમિન્ટે કોઈ જીવંત વ્યક્તિના માનમાં રૂપેરી સ્મૃતિત્મક સિક્કો જારી કર્યો છે.\nસ્વિસમિંટે એક નિવેદનમાં કહ્યું, ‘ફેડરલ ટંકશાળ સ્વિસમિંટને રોજર ફેડરરને સમર્પિત કરે છે. ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે, જ્યારે કોઈ જીવંત વ્યક્તિને તેના નામે સિક્કો આપીને સન્માન કરવામાં આવે છે.\nફેડરરની બેકહેડ કરતી તસવીરવાળા 55,000 સિક્કા બનાવવામાં આવ્યા છે. સ્વિસમિંટ મેમાં 50 ફ્રેંક સિક્કા જારી કરશે. 20 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા ફેડરરે આ માટે સ્વિત્ઝર્લેન્ડની સરકારનો આભાર માનતા લખ્યું: “આ ભવ્ય સન્માન બદલ સ્વિત્ઝર્લેન્ડ અને સ્વિસમિન્ટનો આભાર.’\nઆ સામાજિક કાર્યકર પર બની બાયોપિક, આવતા વર્ષે એપ્રિલમાં થશે રિલીઝ\nહૈદરાબાદ રેપ કેસ પર બોલી રાની મુખર્જી, કહી આ વાત\nહૈદરાબાદ રેપ કેસ પર બોલી રાની મુખર્જી, કહી આ વાત\nરાજકોટ માં પોલીસ ની દાદાગીરી નું વરવું પ્રદર્શન ,પ્રદર્શનકારી ને ઘોડા પરથી નીચે ખેંચી બેફામ ગાળો દઈ પોલીસે ઘોડા ને પણ લાફો ઠોકી દીધો \nઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમમાં 28 હજાર ક્યુસેક પાણીની આવક\nભારત સરહદે થી ચાઈના ને મોદીજી એ આપ્યો સંદેશ હવે વિસ્તારવાદ ના જમાના ગયા, આ દેશ છે જ્યાં કૃષ્ણ ની પૂજા થાય છે જેઓ વાંસળી પણ વગાડી જાણે અને સમય આવ્યે સુદર્શનચક્ર પણ ચલાવી શકે છે\nકપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માં શુ ભાજપ જ ભાજપ ને હરાવશે કેસી પટેલ નારાજ ભાજપ ના માધુ રાઉત સામે જીતુભાઇ નજીવા મત થી માંડ જીત્યા હતા \nલ્યો હવે આવી ગઈ સ્વદેશી એપ જે તમારા મોબાઈલમાં રહેલી ચાઈનીઝ એપ ડીલીટ કરી ફોનને કરશે સુરક્ષિત\nઆખરે ભારત સરકારે ટીકટોક,હેલ્લો સહિત ની ચાઇનીઝ 59 એપ ઉપર મુક્યો પ્રતિબંધ\nઆજે 30 જૂન વિશ્વ સોશ્યલ મીડિયા દિવસ ,જનતા જાતેજ પત્રકાર બની છે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે તો કયાંક બાળકો-યુવાનો ‘ગેમ’ ના બંધાણી પણ બન્યા,વાંચો ખાસ અહેવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00038.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://agrostar.in/amp/en/gujarat/article/agrostar-information-article-5e19da1d9937d2c12376c2b4", "date_download": "2020-07-06T02:39:13Z", "digest": "sha1:T2HJZCWWVEOBGTVWL6SFOYYB2LODJNUK", "length": 7486, "nlines": 99, "source_domain": "agrostar.in", "title": "Krishi Gyaan - ડભોઇમાં દેશના વિવિધ વિસ્તારની 543 પ્રકારની ડાંગરનું વાવેતર થયું - Agrostar", "raw_content": "\nડભોઇમાં દેશના વિવિધ વિસ્તારની 543 પ્રકારની ડાંગરનું વાવેતર થયું\nવડોદરા: મહારાજા સયાજીરાવે ડાંગરની ખેતીને પીઠબળ આપવા 110 વર્ષ પહેલા ડભોઇ નજીક વિશાળ વઢવાણા તળાવનું નિર્માણ કરાવ્યું હતુ. એની સિંચાઇનો લાભ આજે પણ મળી રહ્યો છે. 85 વર્ષથી કાર્યરત ડાંગર સંશોધન કેન્દ્ર ખાતે ડાંગર અને મગની સુધારેલી જાતો વિકસાવવાની અગત્યની કામગીરી સાથે ખેડૂત જાગૃતિની અનેકવિધ પ્રવૃત્તિઓ કૃષિ વિશ્વવિદ્યાલયો અને દેશના અન્ય ડાંગર સંશોધન કેન્દ્રોના માર્ગદર્શન અને રાજ્ય સરકારના ખેતી વિભાગની મદદથી કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રના મદદનીશ સં���ોધન વિજ્ઞાની ડો.રામજીભાઈ ચોટલીયા એ જણાવ્યું કે નિગમની સુવિધા હેઠળ આ વિસ્તારના ખેડૂતોને ડાંગર, ઘંઉ અને ચણા જેવા પાકોના નિદર્શન પ્લોટ વિનામૂલ્યે ફાળવીને સુધારેલી ખેતીની તાલીમ આપવામાં આવે છે.\nરાજ્ય સરકારના કૃષિ મહોત્સવના સફળ આયોજનમાં કેન્દ્ર સહયોગ આપે છે અને ખેડૂતોની જમીનોના નમૂના મેળવી એનું પૃથક્કરણ કરાવી સોઈલ હેલ્થ કાર્ડ બનાવી આપવામાં મદદરૂપ બને છે. આટલા બધા પ્રકારની ડાંગરનો ઉછેર અંગે જવાબ આપતાં રામજીભાઈએ જણાવ્યું કે, અમારા કેન્દ્રનો મુખ્ય હેતુ સંશોધન કરીને ડાંગરની સુધારેલી જાતો વિકસાવવાનો છે. એટલે નાની-નાની ક્યારીઓમાં દેશના વિવિધ પ્રદેશોની ડાંગરની જાતો ઉછેરી અમે ગુજરાતના વાતાવરણમાં તેના ઉછેરની સાનુકૂળતા, ફૂટ, છોડની ઊંચાઈ, રોગ પ્રતિકાર કરવાની શક્તિ, કંટીની સંખ્યા અને દાણાનું પ્રમાણ, પાકવાનો સમયગાળો જેવી બાબતોમાં સુક્ષ્મ નિરીક્ષણ કરીએ છે. તેની સરખામણી ગુજરાતની પ્રચલિત જાતો સાથે કરી ફાયદાકારક જાતોના વાવેતરની ભલામણ કરીએ છે અને લાભપ્રદ જણાય એવી જાતોનું બિયારણ તૈયાર કરવામાં આવે છે. સંદર્ભ - દિવ્યભાસ્કર, 8 જાન્યુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00039.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"}
+{"url": "https://agrostar.in/amp/gu/manipur/article/infestation-of-sucking-pest-in-okra-5d242c6dab9c8d86243a6523", "date_download": "2020-07-06T01:54:02Z", "digest": "sha1:JPXGGR2HRQFSL3QD54JCE3FBNPWV66R6", "length": 5460, "nlines": 97, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- ભીંડામાં ચુસીયા જીવાતનો ઉપદ્રવ - એગ્રોસ્ટાર", "raw_content": "\nઆજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nભીંડામાં ચુસીયા જીવાતનો ઉપદ્રવ\nખેડૂતનું નામ - શ્રી ગોવિંદ શિંદે રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - ક્લોરોપાયરીફોસ 50% + સાયપરમેથ્રીન 5% ઇસી @ 15 મિલી પ્રતિ પંપનો છટકાવ કરવો.\nજો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો\nશાકભાજી ગુવારમરચાભીંડાકોબીજબજાર ભાવકૃષિ જ્ઞાન\nઆજ ના તાજેતર ના બજારભાવ \nપાક ના બજાર ભાવ જાણો અને યોગ્ય ભાવે તમારી ખેત પેદાશ ને વેચો. સંદર્ભ : http://agmarknet.gov.in આ બજાર ભાવની માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો\nભીંડાપાક સંરક્ષણસલાહકાર લેખકૃષિ જ્ઞાન\nભીંડા માં પીળી નસ નો રોગ નું નિયંત્રણ \n•\tભિંડામાં આ રોગ વિષાણુથી થાય છે. •\tઆ વાયરસથી વ્યાપક પ્રમાણમાં ઉત્પાદનમાં અસર થાય છે. •\tઆ રોગનું વાહક સફેદમાખી છે જે અન્ય છોડમાં ફેલાવો કરે છે. ઉનાળું ભીંડામાં આ...\nસલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nપાણીનું વ્યવસ્થાપનભીંડાગુરુ જ્ઞાનકૃષિ જ્ઞાન\nખાતર અને પાણીનો જીવાતના ઉપદ્રવ વચ્ચેનો સંબંધ\n• જમીનની તૈયારી કરતી વખતે સારુ કહોવાયેલું છાણિયું/ કમ્પોસ્ટ/ વર્મીકમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવાથી પાકમાં જીવાતોનો ઉપદ્રવ ઓછો રહે છે. • ઉપરોક્ત ખાતરોની...\nગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00039.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://morbi.nic.in/gu/%E0%AA%AE%E0%AA%A6%E0%AA%A6/", "date_download": "2020-07-06T01:31:05Z", "digest": "sha1:C7T5UO3LBZVYGLCRPLMOTPGCU3ZWLQC4", "length": 9145, "nlines": 123, "source_domain": "morbi.nic.in", "title": "મદદ | જીલ્લો મોરબી, ગુજરાત સરકાર | India", "raw_content": "મુખ્ય વિષયવસ્તુ પર જાઓ\nA+ ફોન્ટ સાઇઝ વધારો\nA- ફોન્ટ સાઇઝ ઘટાડો\nમોરબી જિલ્લો Morbi District\nએસટીડી અને પિન કોડ્સ\nખાણ અને ખનીજ શાખા\nનાયબ જીલ્લા ચૂંટણી અધિકારી\nલોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯\nઆવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)\nશું તમને આ પોર્ટલ ની સામગ્રી / પેજ સુધી પહોચવાનું / નેવીગેટ કરવું મુશ્કેલ લાગે છે આ વિભાગ આપને આ પોર્ટલ બ્રાઉઝ કરતા સમયે સુખદ અનુભવ કરવામાં મદદરુપ થવાનો પ્રયાસ કરશે.\nઅમો કટિબધ્ધ થઇ સુનિશ્ચત કરવા માગીએ છીએ કે કોઇપણ ઉપકરણો, ટેકનોલોજી અથવા ક્ષમતા માટે સાઇટ નો એકસેસ તમામ ઉપયોગકર્તા માટે ખુબજ સુલભ છે. તેનું નિર્માણ એવા ધ્યેય સાથે કરવામાં આવ્યુ છે કે તેના મુલાકાતીને સરળતાથી મહત્તમ ઉપયોગી નિવડે.\nવેબસાઇટ પરની તમામ માહિતી વિકલાંગ વ્યક્તિઓ સરળતાથી ઉપયોગ કરી શકે તે માટે સર્વોત્તમ પ્રયાસ સુનિશ્ચત કરેલ છે. ઉદાહરણ તરીકે દષ્ટી દોષ ની ખામી ધરાવતા મદદરુપ ટેકનોલોજી જેવી કે સ્ક્રીન રીડર વડે આ વેબસાઇટનો ઉપયોગ કરી શકે છે. આ વેબસાઇટ વલ્ડ વાઇડ વેબ કોન્સોર્ટીયમ ( ડબલ્યુ 3 સી) ના સામગ્રી એક્સેસીબીલીટી દિશાનિર્દેશન (ડબલ્યુ સી એ જી) 2.0 પ્રમાણે બનાવેલી છે. .\nજો તમોને એક્સેસીબીલીટી અંગે કોઇપણ સમસ્યા અથવા સુચન હોય તો ફીડબેક મોકલવા વિનંતી છે.\nઅમારા દષ્ટી દોષ ની ખામી ધરાવતા વિઝીટર્સ માટે મદદરુપ ટેકનોલોજી, જેવી કે સ્ક્રીન રીડર ની મદદ વડે આ સાઇટનો સરળતાથી ઉપયોગ કરી શકે .\nનીચેના ટેબલમાં વિવિધ સ્ક્રીન રીડર અંગેની યાદી ઉપલ્બ્ધ છે.:\nવિના મુલ્ય / વ્યવસાયિક\nદ્રષ્ટીહીન ડેસ્ક્ટોપ એક્સેસ ( એન વી ડી એ) http://www.nvda-project.org વિના મુલ્ય\nસીસ્ટમ એક્સેસ ટુ ગો http://www.satogo.com વિના મુલ્ય\nમાહિતી જોવા માટેના વિવિધ ફાઇલ ફોરમેટ\nઆ વેબસાઇટ દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી ને વિવિધ ફોર્મેટ માં ઉપલબ્ધ કરવામાં આવી છે. જેવી કે, પોર્ટેબલ ડોક્યુમેંટ ફોર્મેટ, વર્ડ, એક્સેલ અને પાવરપોઇંટ. માહિતીને યોગ્ય રીતે જોવા માટે આપના બ્રાઉઝરને પ્લગ ઇન અથવા સોફ્ટવેર ની જરુર પડે છે. ઉદાહરણ તરીકે, ફ્લેશ ફાઇલને જોવા માટે એડોબ ફ્લેશ સોફ્ટવેર જોઇએ. જો આપની સીસ્ટમમાં સોફ્ટવેર ઉપલબ્ધ ન હોયતો, ઇન્ટરનેટ પરથી વિના મુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ટેબલમાં વિવિધ ફાઇલ ફોર્મેટ માં માહિતી જોવા જરુરી પ્લગ ઇન ની યાદી ઉપલબ્ધ છે.\nવૈકલ્પિક દસ્તાવેજ ના પ્રકારો માટે ના પ્લગ ઇન\nપ્લગ ઇન માટે ડાઉનલોડ કરો\nપોર્ટેબલ ડોક્યુમેંટ ફોર્મેટ (પી ડી એફ) ફાઇલ એડોબ અક્રોબેટ રીડર (બાહ્ય સાઇટ કે જે નવી વિંડોમાં ખુલે છે)\nવેબ સાઇટની સામગ્રીની માલિકી જીલ્લા વહીવટી તંત્રની છે.\n© મોરબી જિલ્લો , નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત અને હોસ્ટેડ,\nઇલેક્ટ્રોનીક્સ તથા ઇન્ફોરમેશન ટેકનોલોજી મંત્રાલય, ભારત સરકાર\nછેલ્લે અપડેટ: May 07, 2020", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00039.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-vasna-girl-file-complaint-against-husband-for-domestic-violence-tvhs-921308.html", "date_download": "2020-07-06T03:13:56Z", "digest": "sha1:IGDJDNYOZTKW3TEIPUGPBOLTZBEA6FZK", "length": 23909, "nlines": 265, "source_domain": "gujarati.news18.com", "title": "Vasna Girl File Complaint against Husband for Domestic violence– News18 Gujarati", "raw_content": "\nપતિ અવારનવાર મુખમૈથુન માટે ફરજ પાડતો, ત્રાસ સહન ન થતાં યુવતીએ પોલીસ ફરિયાદ કરી\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nપતિ અવારનવાર મુખમૈથુન માટે ફરજ પાડતો, ત્રાસ સહન ન થતાં યુવતીએ પોલીસ ફરિયાદ કરી\nવિશ્વાસ ન કરો - વિશ્વાસ કોઇ પણ સંબંધમાં મહત્વનો ભાગ ભજવે છે. ડોમિનેટિંગ નેચર વાળા બોયફ્રેન્ડને પોતાના સિવાય કોઇની પર પણ ભરોસો નથી હોતો. તે તમારી તમામ વાતને શંકાની નજરે જુઓ છે. અનેકવાર તે છૂપાઇને તમારો પીછો કરે છે. અને જો તમે કોઇની પણ સાથે વાત કરતા દેખી જાય છે તો ત્યાં જ ઝગડો કરવા આવી જાય છે. અને આ તમામ વાતોને તે પોતાનો પ્રેમ કે પ્રોટેક્ટિવ નેચર કહે છે. વળી તે તમારા પર ભરોસા ન કરવા માટે પણ તમને જ જવાબદાર માને છે.\nઅમદાવાદ : વાસણા પોલીસે યુવતીના પતિ અને સાસુ સામે નોંધ્યો ગુનો, મૂળ વડોદરાની યુવતીના અમદાવાદમાં લગ્ન થયા હતા.\nહર્મેશ સુખડિયા, અમદાવાદ : પરિણીતાઓ પર સાસરિયાઓ તરફથી ત્રાસ ગુજારવામાં આવતો હોવાની અનેક ફરિયાદો સામે આવતી હોય છે. અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં શારીરિક અને માનસિક ત્રાસનો આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી છે. ફરિયાદ પ્રમાણે લગ્નના એક વર્ષ સુધી યુવતીના સાસુ અને તેનો પતિ તેને ત્રાસ આપતો હતો. એટલું જ નહીં યુવતીનો પતિ તેને ન ગમતા કામો કરવાનું પણ કહેતો હતો. ફરિયાદ પ્રમાણે મહિલાનો પતિ તેને અવારનવાર મુખમૈથુન માટે ફરજ પાડતો હતો.\nમૂળ વડોદરાની રહેવાસી 26 વર્ષીય યુવતીના લગ્ન અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા એક યુવક સાથે થયા હતા. એકાદ વર્ષ પહેલા થયેલા લગ્ન બાદ સાસરિયાઓએ થોડા દિવસો સુધી યુવતીને સારી રીતે રાખી હતી. પરંતુ બાદમાં સાસુએ અસલી રંગ બતાડ્યો હતો. યુવતીની સાસુ તેને અવારનવાર ઘરના કામ બાબતે મહેણાંટોંણા મારીને માનસિક ત્રાસ આપતી હતી. એટલું જ નહીં તેના પતિએ તો વિકૃતીની હદ વટાવતા તે અવારનવાર મુખમૈથુન માટે ફરજ પાડતો હતો. યુવતીને આ બધું પસંદ ન હોવા છતાં લગ્ન જીવન બચાવવા માટે ત્રાસ સહન કરતી રહી હતી. પોતાનું ઘર ન ભાંગે અને તેના માતાપિતા દુઃખી ન થાય તે માટે તેણી તમામ ત્રાસ મૂંગા મોઢે સહન કરી રહી હતી.\nઆ પણ વાંચો : અમદાવાદ : પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપીએ પ્રેમિકા સાથે આપઘાત કર્યો\nજોકે, આ મામલે સાસુ અને પતિએ ત્રાસની મર્યાદા વટાવી દેતા યુવતી કંટાળી ગઈ હતી. આ મામલે યુવતીએ પોતાના પરિવારને જાણ કરી હતી. પરિવારે આ મામલે વાસણા પોલીસમાં ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધીને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nપતિ અવારનવાર મુખમૈથુન માટે ફરજ પાડતો, ત્રાસ સહન ન થતાં યુવતીએ પોલીસ ફરિયાદ કરી\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00040.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"}
+{"url": "http://sampratdisabilitytrust.org/gujarati/dignitary_view.php?viewId=45c48cce2e2d7fbdea1afc51c7c6ad26", "date_download": "2020-07-06T03:04:15Z", "digest": "sha1:BXBLKLVC2BJY3NSFID3WCHX77JQCAAYI", "length": 1926, "nlines": 35, "source_domain": "sampratdisabilitytrust.org", "title": "Dignitary Photos | Samprat Education & Charitable Trust - Junagadh", "raw_content": "\nમહાનુભાવ : કલેકટર શ્રી સૌરભ પારઘી સાહેબ\nજીતુભાઇ વાઘાણી - ગુજરાત પ્રદેશ પ્રમુખ\nધર્મરક્ષિત મહારાજ સાહેબ શ્રી\nભુપેન્દ્રસિંહ ચુડાસમા ( શિક્ષણ મંત્રી)\nબાળ સુરક્ષા એકમ ગાંધીનગર ડાયરેક્ટર- ઇંદ્રજિત સાહેબ\nકમિશ્નર શ્રી સોલંકી સાહેબ\nકલેકટર શ્રી સૌરભ પારઘી સાહેબ\nS .P શૌરભસીંઘ સાહેબ\nI.G સુભાષ ત્રિવેદી સાહેબ\nમુ. ડુંગરપુર, બીલખા રોડ, નંદ કિશોર નર્સરી સામે, વિજાપુર રોડ, જુનાગઢ - 362263. ગુજરાત - ભારત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00041.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-dalit-leader-jignesh-mevani-on-lrd-lokrakshak-paper-leak-818229.html", "date_download": "2020-07-06T03:38:15Z", "digest": "sha1:P2OR7Y7O5LJARQMIIMOV46MUMORLCNVA", "length": 23863, "nlines": 268, "source_domain": "gujarati.news18.com", "title": "Dalit leader Jignesh Mevani on LRD Lokrakshak Paper leak– News18 Gujarati", "raw_content": "\n'હું ખાતો નથી અને ખાવા દેતો નથી તેવું કહેવું દંભ છે' : LRD પેપર લીકમાં મેવાણીનાં પ્રહાર\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલ�� કેસ\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\n'હું ખાતો નથી અને ખાવા દેતો નથી તેવું કહેવું દંભ છે' : LRD પેપર લીકમાં મેવાણીનાં પ્રહાર\nજિગ્નેશ મેવાણી (ફાઇલ તસવીર)\nઆ અંગે દલિત નેતા અને વડગામના અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીએ પણ સરકાર પર જોરદાર પ્રહાર કર્યાં છે.\nગઇકાલથી આખા રાજ્યમાં ખળભળાટ મચાવતો લોક રક્ષક-કોન્સ્ટેબલની પેપર લીકના મામલામાં અનેક ખુલાસા થયા છે. આ અંગે દલિત નેતા જીગ્નેશ મેવાણીએ પણ સરકાર પર જોરદાર પ્રહાર કર્યાં છે.\nજીગ્નેશ મેવાણીએ આ અંગે જણાવતા કહ્યું કે, 'નવ લાખ બેરોજગાર યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરતું અને રમત કરતુ આ પેપર લીક કૌભાંડ બીજેપીની સરકાર માટે ઘણી શરમની વાત છે. તાલુકા કક્ષાનાં ડેલિગેટ અને પીએસઆઈ કક્ષાનાં માણસો સામે કાર્યવાહી કરી પરંતુ મોટી માછલીઓને રૂપાણી સાહેબ કેમ બચાવી રહ્યાં છે તે પાયાનો સવાલ પૂછવા માંગુ છું. આ એક મોટું કૌભાંડ છે અને આ પહેલા પણ ઘણાં મોટા મોટા કૌભાંડ થયા તેમાં ભાજપ સરકારે કોઇની સામે નક્કર કાર્યવાહી કરી નથી. રફાલમાં નરેન્દ્રભાઇનું નામ આવે અને આમાં આ તાલુકા લેવલના નાના નેતાઓનું નામ આવે. છતાં તમે પેલુ કહો કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી તે તો દંભ છે.'\nઆ પણ વાંચો : 'યશપાલસિંહ છે મુખ્ય સૂત્રધાર, પેપર દિલ્હીથી ફૂટ્યું '\nતેમણે આગળ જણાવતા કહ્યું કે, 'જો બીજેપીના નેતાઓમાં મોરાલીટી જેવું કંઇ બચ્યું હોય તો તાલુકા લેવલના ડેલિગેટને શું સસ્પેન્ડ કરો છો. સીબીઆઈના અધિકારી દ્વારા એફિડેવીટમાં મુકવામાં આવ્યું છે કે હરિભાઇએ લાંચ લીધી છે તો તેમને કેમ સસ્પેન્ડ નથી કરતાં\nઆ પણ વાંચો : ગુજરાતનો યુવક આટલો નપુંસક કેમ આપણે જ લડવું પડશે અને બોલવું પડશે: હાર્દિક પટેલ\nતેમણે બીજેપી પર પ્રહાર કરતા કહ્યું કે, 'આ કૌંભાંડમાં બીજી એક વાત સામે આવી કે ગુજરાતની બેરોજગારી. આનાથી રૂપાણી સરકારને એટલી તો ખબર પડી કે નવ લાખ લોકો રાજ્યમાં બેરોજગાર છે. તો સરકારે કહ્યું હતું કે બે કરોડ જેટલા બેરોજગારોને નોકરી આપશે તો તમે તે કોટામાંથી આ નવ લાખ લોકોને રોજગારી આપો. અને જ્યાં સુધી તમે રોજગારી ન આપી શકો ત્યાં સુધી રોજગારી ભથ્થુ આપો.'\nનોંધનીય છે કે લોકરક્ષક દળ (LRD ) વર્ગ-3ની 9713 જગ્યાઓ માટે રાજ્યભરના 29 કેન્દ્રો ખાતે ગતરોજ એટલકે 2 ડિસેમ્બર, 2018ના રોજ લેવાનારી પરીક્ષાનું પેપર પરીક્ષા શરુ થતાના એક કલાક પહેલાજ ફૂટી જતા આ આ પરીક્ષામાં બેસનારા લગભગ 8,76,356 ઉમેદવારો સહીત રાજ્યભરમ��ં ભારે રોષ વ્યાપી ગયો છે.\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\n'હું ખાતો નથી અને ખાવા દેતો નથી તેવું કહેવું દંભ છે' : LRD પેપર લીકમાં મેવાણીનાં પ્રહાર\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00041.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/274314", "date_download": "2020-07-06T02:19:21Z", "digest": "sha1:EKXCWDGR4626TYNTDSGUCHK3JZIGFRC3", "length": 11477, "nlines": 88, "source_domain": "www.kutchmitradaily.com", "title": "આડેસર પોલીસે વધુ ત્રણ ચાઈનાક્લે ભરેલાં ડમ્પરો ઝડપી લઈ કરી કાર્યવાહી", "raw_content": "\nઆડેસર પોલીસે વધુ ત્રણ ચાઈનાક્લે ભરેલાં ડમ્પરો ઝડપી લઈ કરી કાર્યવાહી\nગાંધીધામ, તા. 13: સમગ્ર જિલ્લામાં ખનિજ માફિયાઓ વિરુદ્ધ ડી.આઈ.જી. સુભાષ ત્રિવેદીએ લાલ આંખ કર્યા બાદ લગભગ તમામ માફિયા ભોંય ભેગા થઈ ગયા છે. છતાં પણ વાગડ જેવા પંથકમાં ઘાપટામાં આવી પ્રવૃત્તિ હજુય ધમધમતી હોવાનું મનાય છે, તેવામાં આડેસર પોલીસે ચાઈનાક્લે ભરેલાં વધુ ત્રણ ડમ્પર પકડી પાડયા હતા.અબડાસા, બન્ની પંથકમાં રેતી, કોલસા વગેરે તો વાગડ પંથકમાં ચાઈનાક્લે, રેતી વગેરે ખનિજ તત્ત્વોનું ગેરકાયદે ઉત્ખનન કરીને ખનિજ માફિયાઓએ જુદી-જુદી જમીનોમાં સમુદ્ર જેવડા ખાડાં કરી નાખી રીતસર સોથ વાળી નાખ્યો છે. આવા ખનિજોની ચોરી કરી ઊજળા થયેલા ખનિજચોરો ફાટીને ધુમાડે ગયા છે, તેવામાં ડી.આઈ.જી. સુભાષ ત્રિવેદીએ હાલમાં જ આ અંગે લાલ આંખ કરી છે. પોલીસની કોઈ પણ ચેકપોસ્ટ કે જે તે આવા થાણા વિસ્તારમાંથી ગેરકાયદેસર ખનિજ ચોરીનો બનાવ પકડાશે તો તે વિસ્તારના જવાબદાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાના આદેશ બાદ ખાણ ખનિજ વિભાગ કરતાં પોલીસ વધુ સક્રિય બની હતી અને ગેરકાયદેસર ખનિજ ચોરી કરતાં તત્ત્વો ઉપર ધોંસ બોલાવવામાં આવી હતી. આવી કડક કામગીરીના પગલે અનેક ખનિજચોરો ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. અનેકે પોતાના વાહનો થંભાવી દીધા હતા.આડેસરની સ્થાનિક પોલીસ રહારી પાટિયા નજીક પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન ડમ્પર નંબર જીજે-12-બીટી-9944 તથા વિજાપર વાડી વિસ્તાર નજીકથી ડમ્પર નંબર જીજે-12-બીએકસ -4122, જીજે -12 -બીએકસ -4268 પકડી પાડવામાં આવ્યા હતા. આ વાહનોના ચાલકો એવા ખીમજી નરસિંહ ગઢવી, હારૂન તારમામદ ભટ્ટી, મહેબૂબ વલીમામદ ભટ્ટી પાસેથી ચાઈનાકલે અંગે રોયલ્ટી કે આધાર પુરાવા મગાયા હતા, પરંતુ આ ત્રણેયએ પુરાવા ન આપતાં ચાઈનાકલે ભરેલાં આ ત્રણેય ડમ્પર કબ્જે લેવામાં આવ્યા હતા. આ અંગે ખાણ ખનિજ વિભાગને લેખિતમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો.\nઝુરામાં હીંચકે હીંચકતા ફાંસો આવી જવાના કરુણ કિસ્સામાં તરુણીએ દમ તોડયો\nબે બાઇક વચ્ચેની ટક્કરમાં સાપેડાનો ચાલક થયો જખ્મી\nજુણામાં પોલીસ હુમલાના મુખ્ય સૂત્રધાર સહિત છના રિમાન્ડ મંજૂર\nઆમારા સીમમાં પવનચક્કી સંલગ્ન કંપનીનો 1.39 લાખનો કેબલ ચોરાયો\nભુજમાં કૌટુંબિક બાબતે વેવાઇ પક્ષના બે પરિવારની મારામારીમાં છ ઘવાયા\nભારતીય કોચ માટે વેતનની ટોચની મર્યાદા હટાવશે ખેલ મંત્રાલય\nવિશ્વનાં મોટાં સ્ટેડિયમ બનાવવાની દેશમાં સ્પર્ધા\nઈંગ્લેન્ડમાં 11 જુલાઈથી મનોરંજક ક્રિકેટની વાપસી\nબાર્સેલોના અને મેસીનો સાથ છૂટશે \nગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ `મેઘ'' પધરામણી\nનિરોણામાં ત્રણ સહિત કચ્છમાં વધુ છ પોઝિટિવ\nકંડલામાં પાઈપલાઈન ગળતર થતાં ટનબંધ ખાદ્યતેલ જમીનમાં ઢોળાયું\nકચ્છી મેવો ખારેકને કોરોનાના સંજોગો નડશે\nઅંધકારમાં જીવતા અનેક શિષ્યોનાં સુરીલાં સપનાં સાકાર કરનારા `ગુરુવર્ય''\nમનરેગા હેઠળ ઘાસ વાવેતરની યોજના\n`પાંજો કચ્છ''ના નામે ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ\nખાવડા માટે માત્ર બે જ બસ અપૂરતી\nઅબડાસામાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે બેઠકમાં દૃઢ સંકલ્પ\n15000 કિ.મી. પાર કરતું ચોવીસીનું સાઇકલ જૂથ\nઈન્ટુક પોર્ટ ફેડરેશનના મહામંત્રી તરીકે ગાંધીધામના અગ્રણી નિયુકત\nરોહા-સુમરીમાં ફરી ત્રણ રાષ્ટ્રીય પક્ષીનાં મોત\nનર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું\nવૈશ્વિક કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીનાં શોધપત્રની પસંદગી\nજિલ્લા બહારના અધિકારીઓની આવન-જાવન થકી અન્ય કચેરીઓમાંયે વ્યાપ્યો ફફડાટ\nઅમદાવાદમાં કોરોના સામેનો જંગ લડે છે મૂળ ભુજના તબીબ\nવધુ સાત દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો\nમાધાપરમાં જુગારના દરોડામાં આઠ મહિલા-પુરુષ ખેલી કાયદાના સકંજામાં\nમંજૂરી નથી અપાતી તો મોઢવામાં ઝાડી કટિંગ કેવી રીતે થાય છે \nજિ.પં.ના અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ રૂમ પાટર્નર હજુ છૂટા\nડીપીટીની ગાંધીધામ કચેરી કંડલા ખસેડવા આદેશ\nભારે વરસાદની આગાહીના પગલે કચ્છનું તંત્ર બન્યું સતર્ક\nનિરોણામાં મોડી રાતે તકેદારી લેવાઇ\nઅનલોકમાં છૂટછાટ આવકાર્ય, પણ નિયમપાલનનું શું \nનલિયામાં બનેલો નવો માર્ગ ઊંચો બનાવાતાં અનેક ઘરમાં પાણી\nઆદિપુરમાં ઓનલાઈન શિક્ષણના વિવિધ પાસાં અંગે પ્રાધ્યાપકો માટે વેબિનાર યોજાયો\nઅબડાસા બેઠક માટે તા. 5-6 જુલાઈએ ઈન્ચાર્જ સી. જે. ચાવડાની હાજરીમાં બેઠક\nકુકમાની ગ્રામીણ બેન્કમાં બીએસએનએલ જોડાણ વારંવાર ઠપ થતાં હાલાકી\nજન સેવા કેન્દ્રોમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ દાખલ કરવાની વિચારણા\nકચ્છમાં નવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nકલ્યાણપરની ગ્રામીણ બેંકના વહીવટથી ગ્રાહકો બન્યા ત્રસ્ત\nનર્મદાના અટકેલા કાર્યો ઝડપભેર પૂર્ણ કરવા તરફ ડગ મંડાયા\nભુજપુર હાઇસ્કૂલમાં હિન્દીના શિક્ષક ન હોવાથી પરેશાની\nગુજરાતના વરિષ્ઠ ધારાશાત્રી સર્વોચ્ચ અદાલતમાં અધિક સોલિસીટર જનરલ પદે\nકચ્છના મથકો રાજ્યમાં સર્વાધિક શેકાયા\nકોરોના : આફતને અવસરમાં પલટો : નિબંધ સ્પર્ધા યોજાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00041.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/us-president-donald-trump-daughter-ivanka-trump-said-namaste-trump-event-was-spectacular-053850.html?utm_source=articlepage-Slot1-2&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T03:29:00Z", "digest": "sha1:W7U62ZSOCMG6AF5ZOO7TW6ZKSMTCWF5A", "length": 12929, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઈવાંકાને પૂછ્યુ કેવો લાગ્યો ‘નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ, જાણો શું બોલી ટ્રમ્પની દીકરી | US President Donald Trump daughter Ivanka Trump said namaste trump event was spectacular. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઈવાંકાને પૂછ્યુ કેવો લાગ્યો ‘નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ, જાણો શું બોલી ટ્રમ્પની દીકરી\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે છે. તેમની સાથે તેમની પત્ની મેલાનિયા, દીકરી ઈવાંકા ટ્રમ્પ અને જમાઈ જેરેડ કુશનર પણ આવ્યા છે. ભારત આવ્યા બાદ તે સૌથી પહેલા સાબરમતી આશ્રમ પહોંચ્યા. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમની સાથે હતા. ત્યારબાદ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ટ્રમ્પ અને પીએમ મોદીએ લોકોને સંબોધિત કર્યા.\nઆ દરમિયાન જ્યારે કાર્યક્રમ ખતમ થયો તો રાષ્ટ્રપતિ ટ્રમ્પની દીકરી ઈવાંકાને પૂછવામાં આવ્યુ કે તેમને નમસ્તે કાર્યક્રમ કેવો લાગ્યો. જેના જવાબમાં તેમણે કહ્યુ કે તેમને આ કાર્યક્રમ બહુ શાનદાર લાગ્યો છે. ઈવાંકા પહેલા પણ ભારત આવી ચૂકી છે. તેમછતાં ટ્રમ્પ અને તેમના પરિવાર વિશે ભારતના લોકોમાં ઘણી ઉત્સુકતા જોવા મળી. આ પહેલા ઈવાંકાએ કહ્યુ હતુ કે એક વાર ફરીથી ભારત આવવુ તેના માટે સમ્માનની વાત છે.\nજ્યારે કાર્યક્રમ સમાપ્ત થયો તો લોકોમાં ઘણી પ્રસન્નતા જોવા મળી. અમુક લોકો ઈવાંકા સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા. ઈવાંકાના ભારતના પ્રવાસ દરમિયાન તેમની ડ્રેસની પણ ચર્ચા કરવામાં આવી રહી છે. આ એટલા માટે કારણકે તે 2019માં પણ આ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. ગયા વર્ષે આર્જેન્ટીનાની યાત્રા દરમિયાન તેણે આ ડ્રેસ પહેર્યો હતો.\nતમને જણાવી દઈએ કે ઈવાંકા વિદેશ નીતિ સાથે જોડાયેલી બાબતોનો વધુ અનુભવ નથી. તેમછતાં તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશી વેપાર અને વિકાસ નીતિઓથી અજાણ નથી. ગ્લોબલ સમિટ 2017 માટે ભારત આવેલી ઈવાંકાએ પીએમ મોદીની રાજકીય સફરની ખૂબ પ્રશંસા કરી હતી. તે સાથે જ તેમણે પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરીને કહ્યુ હતુ કે તે દુનિયા માટે આશા બની ગયા છે.\nઆ પણ વાંચોઃ Namaste Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો આ બે ભારતીય ફિલ્મોનો ઉલ્લેખ, કહી આ વાત\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\nઅમેરિકી કોંગ્રેસમાં પાસ થયુ બિલ, ચીનની સાથે બેંકોએ કર્યો બિઝનેસ તો લેવાશે ��ક્શન\nઅમેરિકામાં કોરોનાનો વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 52 હજાર લોકો સંક્રમિત\nઅમેરીકામાં વંદે ભારત મિશનને ઝટકો, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ\nકોરોના વેક્સિનને લઇને ડોનાલ્ડ ટ્રંપની જાહેરાત, કહ્યું જલ્દી આપીશું ગુડ ન્યુઝ\nજ્યોર્જ ફ્લોયડનું મૃત્યુ: અભિનેતા ધ રોક એ રાષ્ટ્રપતિ ટ્રમ્પને પડકાર્યા\nGeorge Floyd Death: પ્રદર્શનકારીઓએ ભારતીય દૂતાવાસ બહાર ગાંધીજીની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું\nઅમેરીકામાં ચાઇના એરલાઇન્સના વિમાનોના લેન્ડિંગ પર પ્રતિબંધ: ડોનાલ્ડ ટ્રંપ\nભારતને G7માં સામેલ કરવાના પ્લાન પર ચીન ગુસ્સે ભરાયું, કહ્યું- અમારી વિરુદ્ધની ઘેરાબંધી અસફળ રહેશે\nઅમેરીકામાં ચાલું હીંસા પર બોલ્યા બરાક ઓબામા, કહ્યું જ્યોર્જ ફ્લોયડને પોલીસ આપે ન્યાય\nઅમેરિકામાં બબાલ યથાવત, ટ્રમ્પે મિલિટ્રી તહેનાત કરવાની ધમકી આપી\nઅમેરિકાઃ હિંસાની આગ વ્હાઈટ હાઉસ સુધી પહોંચી, ટ્રમ્પે કહ્યું- જ્યોર્જ ફ્લોયડને ન્યાય મળશે\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00042.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://gujarati.sportzwiki.com/tag/ranji-trophy/", "date_download": "2020-07-06T02:23:28Z", "digest": "sha1:2G4W4TFG2WKKR5V3E7YTY47LP7O3R77Y", "length": 2042, "nlines": 41, "source_domain": "gujarati.sportzwiki.com", "title": "Ranji Trophy Archives - gujarati.sportzwiki.com", "raw_content": "\nસૌરાષ્ટ્ર રણજી ટીમમાં ચેતેશ્વર પુજારા બન્યો નવો સુકાની\nરણજી ટ્રોફીથી જમ્મુ કાશ્મીરની ટીમ બહાર થઈ શકે છે\nINDvAUS: ટી20 સીરીઝમાં આશીષ નહેરીની વાપસી, રહાણેને પડતો મુકાયો\nINDvAUS : ભારતે પાંચમી મેચ 7 વિકેટે જીતી રેકિંગમાં પહેલા સ્થાને પહોચ્યું\nINDvAUS : ભારતને જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ આપ્યો 243 રનનો લક્ષ્યાંક\nINDvAUS : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી\nINDvAUS: નાગપુર મેચ પહેલા કોહલીએ પ્લેઇંગ ઇલેવનનો ખોલ્યો રાઝ\nclarfabs on બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમ જાહેર કરી\njettence on પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાની અફઘાનીસ્તાન ક્રિકેટ બોર્ડની સાફ “ના”\nclarfabs on પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાની અફઘાનીસ્તાન ક્રિકેટ બોર્ડની સાફ “ના”\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00042.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://hindi.indiawaterportal.org/content/jala-sanrakasana-anae-jala-saudadhaikarana/content-type-page/48785", "date_download": "2020-07-06T02:40:36Z", "digest": "sha1:P27AKQ3RGRPTCXLEE6GGDBKYUVJCSUDY", "length": 19640, "nlines": 127, "source_domain": "hindi.indiawaterportal.org", "title": "જળ સંરક્ષણ અને જળ શુદ્ધીકરણ | Hindi Water Portal", "raw_content": "\nજળ સંરક્ષણ અને જળ શુદ્ધીકરણ\nઅત્યારે એક શિક્ષિત નિયમિત સ્નાન કરવા અને કપડા ધોવા માટે સરેરાશ ૫૦ થી ૭૫ લિટર જેટલું પાણી વાપરે છે. પાંચ દાયકા પહેલાં સ્નાન અને કપડાં ધોવા માટે સરેરાશ ૧૫ લિટર પાણી વાપરવું પડતું હતું. છેલ્લાચાર દાયકાથી વરસાદ ઓછોથતાં નાની મોટી નદી, વોંકળામાં પાણી વહેતું તે આજે લગભગ બંધ થયું છે. પાંચ દાયકામાં દેશની વ સતિ ૩૦૦ ટકા જેટલી વધી છે. ભારત દેશની ૧૧૦કરોડ વ્યક્તિને સ્નાન કરવા, કપડા ધોવા રસોઈ અને પીવા માટે ૭૫ લિટર પાણી ગણતા વર્ષે અનેક સરદાર સરોવર નર્મદા બંધોની જરૂર પડે. ભારત દેશમાંજે કંઈ વરસાદ પડે છે તેમાંથી ઘણું જ ઓછું પાણી જમીનમાં ઉતરે છે. અને મોટાભાગનું પાણી દરિયામાં જતું રહે છે.\nપૃથ્વીના ૬૫ ટકા ભાગમાં આશરે ૯૬ ટકા જેટલું પાણી અને ૨૫ ટકા ભાગમાં જમીન, જંગલો અને પર્વતો આવેલાં છે. પૃથ્વીના ૨૫ ટકા ભાગમાં વિશ્વની ખરબો માનવ અને પશુપક્ષીની વસતિ છે. આ બધાને જીવનનિર્વાહ માટે પાણી અને ખોરાક જરૂરી છે. એના માટે માત્ર ૧ ટકા જેટલું જ પાણી જમીનમાં તળમાં તળાવોમાં અને નદીઓમાં સંગ્રહાયેલ છે. બીજી રીતે જોઈએ તો ૧૨૦૦૦ એમ.એચ.એમ. મિલીયન હેક્ટર જમીન પર એક મીટર ઊંચાઈ જેટલું પાણી પડે છે. તે પૈકી ૮૮ ટકા જેટલું પાણી આપણા ઉપયોગમાં ન આવતાં દરિયામાં વહી જાય છે. અને વરાળ બનીને ઊડી જાય છે.પરંતુ વરસાદી પાણી જ જમીનમાં સંગ્રહાય એ જરૂરી છે.\nઅત્યારે એક શિક્ષિત નિયમિત સ્નાન કરવા અને કપડા ધોવા માટે સરેરાશ ૫૦ થી ૭૫ લિટર જેટલું પાણી વાપરે છે. પાંચ દાયકા પહેલાં સ્નાન અને કપડાં ધોવા માટે સરેરાશ ૧૫ લિટર પાણી વાપરવું પડતું હતું. છેલ્લાચાર દાયકાથી વરસાદ ઓછો થતાં નાની મોટી નદી, વોંકળામાં પાણી વહેતું તે આજે લગભગ બંધ થયું છે. પાંચ દાયકા પાંચ દાયકામાં દેશની વ સતિ ૩૦૦ ટકા જેટલી વધી છે. ભારત દેશની ૧૧૦ કરોડ વ્યક્તિને સ્નાન કરવા, કપડાં ધોવા રસોઈ અને પીવા માટે ૭૫ લિટર પાણી ગણતા વર્ષે અનકે સરદાર સરાવેર નર્મદા બંધની જરૂર પડે. ભારત દેશમાં જે કંઈ વરસાદ પડે છે તેમાંથી ઘણું જ ઓછું પાણી જમીનમાં ઊતરે છે. અને મોટા ભાગનું પાણી દરિયામાં જતું રહે છે. પાણી ખેતી, ઉદ્યોગ ધંધા અને પીવાના કામનું નથી.છેલ્લા ચાર દાયકાથી વરસાદ ધીમે ધીમે ઘટતાં જમીનમાં પાણીના�� તળ ઊંડા ગયા છે. ગુજરાતનાં મોટાં ભાગના વિસ્તારમાં ૪૪ વર્ષ પહેલાં ૩ થી ૧૫ ફુટ જેટલું ઊંડું ખોદકામ કરતાં પાણી મળી રહેતું હતું. વરસાદ ઘટતાં ૧૧૦ કરોડ નાગરિકો અને ખેતી કામ માટે જમીનના તળના પાણીનો અઢળક જથ્થો વપરાતો જ ગયો. એમ કહેવાય છે. ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ૧૦૦૦ વર્ષ પહેલાંનું સંગ્રહાયેલું પાણી પીવા મળે છે. જે દર્શાવે છે કે આપણે ભવિષ્યની પેઢીના ઋણી અને ગુનેગાર છીએ ખરા...\nભાવનગર જિલ્લાના ખોપાળા, ઉગામેડી, દવેળીયા જવેા ગામોમાં પાણીન વિકટ સમસ્યા હતી. ખડૂતાન્ેાી સઝૂ સહકાર અને સારા આગેવાનોની મદદથી ગ્રામનું અને ગામ તળની જમીનનું પાણી ઊંડી પહોળ ખાઈ કરીને રોકવામાં આવ્યું. પરિણામે ચોમાસાની સીઝનમાં પણ કવૂામાં ટીપું પાણી ન રેહતું તેની જગ્યાએ ઉનાળાની સીઝનમાં પણ કૂવાં જીવતાં રહ્યાં અને બારેમાસ પિયત સિુવધા ઉપલબ્ધ થઈ આના માટે સરકારે કશું જ કર્યું નથી. જે કંઈ કર્યું એમાં ગામ લોકો અને ગામના બે પાંચ તરવૈયા યુવાનો હતા. આવું જ સારું કામ ઉત્તર ગુજરાતમાં મહેસાણા દૂધસાગર ડેરી મોતી ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે. જેના પાયામાં તેના નિયામકશ્રીની દૃષ્ટિ અને લોકોને ઉપયોગી થવાની ભાવના છે.\nખેડૂતોએ વાવણી પહેલાં જમીનની આડી ઊભી ખેડ કરી નાખવી, જમીન સમતળ કરવી, ચાસ પાડી છાણિયું ખાતર ભરવું શેઢાપાળા રીપરે કરવા ખાસ જરૂરી છે જેથી વાવણી થતાંની સાથે જ સમયસર વાવેતર થઈ શકે. તેમ છતાં ગામડાના ખેડૂતો અને લોક આગવેાનાએ નીચેના કામ પર વધુ ધ્યાન આપવા જવું છે.\n• ખેડૂતોએ ઓછા પાણીથી અને વહેલી પાકતી જાતોનું વાવેતર કરવું. શક્ય બને તો નીકમાં જ વાવેતર કરવું જેથી છોડના થડમાંથી પાણી મળે અને ઓછા પાણીથી વધુ પિયત થઈ શકે.\n• દૂધમંડળીના પ્રમુખશ્રી અને કમિટી સભ્યશ્રીઓએ વધુ ઉત્પાદન આપતી ગાયભેંસ રાખનારને પ્રોત્સાહન આપવું. ગામના ગૌચરનું લેવલ કરાવી બોરડી, આવળ અને બાવળ જેવા નકામાં ઝાડા ઝાંખરા કાઢી સારી સારી જાતના ઘાસનું વાવેતર કરાવવું દા.ત. અંજન, બ્લુપેનીકમ. તેના માટે સરકારી મદદ લેવી. સફળ પશુપાલકને પ્રોત્સાહક ઇનામ આપવા વધુ ઉત્પાદન આપતાં ઘાસચારાનું નીકમાં વાવેતર કરાવવું તેમ જ પશુની તંદુરસ્તીનાં પગલાં ભરવા.\n• સરપંચશ્રીએ વરસાદના પાણીને ગામ અને સીમ બહાર જવું અટકાવવું. ગામમાં નવા બાંધકામ થયા હોય તો સૌ પ્રથમ ભૂગર્ભ પાણીની ટાંકી ફરજિયાત બનાવડાવવી. ગામમાં ગટર લાઈનો કરવી. વપરાયેલા પાણીને ���ુદ્ધ કરી આસપાસના ખેડૂતને વાજબી ભાવે આપવું. લોકોને ઘરનાં આંગણામાં ભૂગર્ભ ટાંકા બનાવવા માટે પ્રોત્સાહન આપવું. પાણીનો બગાડ થતો અટકાવવો.\n• સેવા અને સહકારી મંડળીના મંત્રી, પ્રમુખ, કમિટી સભ્યશ્રીઓએ જળ સંરક્ષણનું કામ કરનારને ઓછા વ્યાજની લોન આપવા. ઓછા પાણીથી વધુ પિયત થાય તે માટેની પિયત પદ્ધતિ અપનાવનારને પ્રોત્સાહન અને નાણાકીય સહાય.\n• શાળાના શિક્ષકશ્રી એ ઘરવપરાશનું ગંદું પાણી જાહેર રસ્તા પર ન આવે, પાણીનો કરકસર પૂર્ણ ઉપયોગ તેમ જ વહેલાં પાણીને રોકવાથી થતાં ફાયદા જેવી બાબતો બાળકો અને વાલીઓને અવારનવાર સમજાવતા રહેવું.\n• સ્વેછીક સંસ્થાઆએે દરેક પરિવારના ઘરમા બાથરૂમ, સંડાસ, ૧૦૦૦ લિટર પાણીની ટાંકી બનાવી આપવી. આ બધુંજ વપરાયેલ પાણીને શુદ્ધ બનાવી તે પાણીથી ફળ, શાકભાજી, વૃક્ષારોપણ વધુ થાય તેવું કરવું જરૂરી છે.\nનગરપાલિકાઓ : આપણને બધાને શહેરોમાં રહેવું ગમે છે. કારણ ત્યાં ઉદ્યોગ ધંધા, સારા રોડ, રસ્તા, જીવનજરૂરી ચીજો ઝડપી ઉપલબ્ધ બને છે. આ શહેરના ઉદ્યોગો અને શહેરીજનો દૈનિક કરોડો લીટર પાણી પ્રદૂષિત કરે છે. આ બધુ જ પાણી નજીકના તળાવ, નદી કે ખુલ્લી જગ્યામાં છોડી મૂકવામાં આવે છે. આ દિૂષત પાણી ત્યાંની જમીનમા ઊતરતાં જમીન દૂષિત થાય છે. કૂવાના અને પીવાના પાણીને પીવા લાયક રહેવા દેતું નથી. માટે શહેરની ગટરો અને ઉદ્યોગ ધંધાના દૂષિત પાણીને જદુા જદુા વિસ્તારમાં એકઠું કરી શુદ્ધિકરણ કરવું જરૂરી છે. આ શુદ્ધિકરણ કરેલ પાણીથી શહરે આસપાસ આસપાસના વિસ્તારમાં વૃક્ષારોપણ, બગીચા, ફળ ફૂલની ખેતી કરતાં મોટી આવક થશે. પ્રદૂષણ થતું અટકશે અને શહેર આસપાસની જમીનના તળમાં થતું જળ પ્રદૂષણ થતું અટકશે. આના માટે ટેકનિકલ અને નાણાકીય મદદ સરકારના વિભાગોમાંથી મળી રહે છે. આ કામ વહેલી તકે છેક કસબા, તાલુકા, જિલ્લા મથકો એ જળ પ્રદૂષણ અટકાવતા એકમોએ કરવું જોઈએ.\nપાણીને વાર્ષિક ૨૦,૦૦૦ લિટર જેટલું પાણી ચોમાસાની સીઝનમાં પોતાના જ આંગણામાં ભૂગર્ભ ટાંકો બનાવી સંઘરવં.ુ આના માટે સરકાર નાણાકીય અને ટેકનીકલ મદદ કરે છે. બાળકોને પોતાના ધંધા રોજગારમાં સતત સુધારો આવે તેવી દૃષ્ટિ કેળવાય તેવી વાતો કરતા રહેવું જેમાં પાણી એ જ પ્રાણ છે તે વાતને કેન્દ્રમાં રાખવી. પાણીનો વપરાશ ઘટાડવો અને ઓછા પાણીથી વધુ પાક ઉત્પાદન મળે તેમ કરવું.\n(પ્રા.ડૉ.કેશવભાઈ ગોટી, લોકનિકેતન વિદ્યાલય, રતનપુર, તા. પાલનપુર)\nભારતમાં સિંચાઈ પર્યાપ્ત ક્ષમતાનો અપર્યાપ્ત ઉપયોગ\nઓળખો આપણા સહવાસી દુશ્મનને રેડોન વાયુ\nપર્યાવરણ બચાવ માટે મિડીયા અને કાનૂનની પ્રભાવશાળી ભૂમિકા\nવાયબ્રન્ટ ગુજરાતમાં જળસંચયનો ઉત્સવ\nભારતમાં સિંચાઈ પર્યાપ્ત ક્ષમતાનો અપર્યાપ્ત ઉપયોગ\nવાયબ્રન્ટ ગુજરાતમાં જળસંચયનો ઉત્સવ\nપર્યાવરણ બચાવ માટે મિડીયા અને કાનૂનની પ્રભાવશાળી ભૂમિકા\nઓળખો આપણા સહવાસી દુશ્મનને રેડોન વાયુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00042.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.punchnamu.com/tag/lok-sabha-elections-2019/", "date_download": "2020-07-06T01:59:22Z", "digest": "sha1:SLCAB4DT56EFVGZZZUII7U6SZY2XP67X", "length": 10926, "nlines": 134, "source_domain": "www.punchnamu.com", "title": "Lok Sabha Elections 2019 Archives | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\n‘રામજી કી જય હો’, દૂરદર્શન પર પ્રસારિત થતી રામાણય વિશ્વમાં સૌથી વધુ જોવાતી સિરીયલ બની\nરાષ્ટ્રપતિ ભવનમાં શાહી ડીનરમાં ટ્રમ્પની પુત્રી ઈવાન્કાએ સોનાના તારોથી મઢેલો અનારકલી સૂટ પહેર્યો, જૂઓ તસવીરો\nCAA ને સુપરસ્ટાર રજનીકાંતે આપ્યું સમર્થન, કહ્યું – CAAથી મુસલમાનોને કોઈ જોખમ નથી\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nદેશના અર્થતંત્રને બેઠુ કરવા મોદી સરકારના પગલાઓની જબરજસ્ત અસર, જૂનમાં GST કલેક્શન 90 હજાર કરોડને પાર\nભારતીય કંપનીઓમાં ઉજ્જવળ ભવિષ્ય જોતી વિદેશી કંપનીઓ, દોઢ મહિનામાં રિલાયન્સ જીયોનો 19.9 ટકા હિસ્સો ખરીદ્યો\nસસ્તુ સોનું ખરીદવાની વધુ એક તક, 8 જૂનથી શરૂ થઈ રહી છે સરકારની સોનેરી યોજના\nCIIના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગથી પીએમ મોદીનું સંબોધન, કહ્યુ ‘મેડ ઈન ઈન્ડિયા બને મેડ ફોર વર્લ્ડ’\nMSME માટે આવી ગયુ છે ‘CHAMPIONS’, પીએમ મોદીના હસ્તે થયું લોન્ચિંગ, જાણો શું છે ખાસ\nસરદાર સરોવર નર્મદા ડેમ\nલોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની હારનું પ્રમાણ તેને ડરાવી શકે છે\nઆ વખતે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેકીંગ મતદાન થયું હતું. પરિણામો આવ્યા બાદ એવું લાગતું હતું કે ગુજરાતની પ્રજાએ આ...\nઅંકગણિતની આગળ કેમિસ્ટ્રી હોય છે: રાજકીય પંડિતોને મોદીના ચાબખા\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં મતદારોનો આભાર માનવા માટે ગયા છે. અહીં તેઓએ આ બેઠક બીજી વખત જીત્યા બાદ વારાણસીના...\nઆજે NDAના નવા ચૂંટાયેલા સભ્યોની બેઠક, મોદીને નેતા તરીકે ચૂંટશે\nલોકસભાની તાજેતરમાં સમાપ્ત થયેલી ચૂં���ણીઓમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્ત્વ હેઠળ NDA દ્વારા ભવ્ય વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો છે. ભાજપે એકલેહાથે...\nભાજપે કેવી રીતે 22 કરોડ લાભાર્થીઓના મત મેળવ્યા\nછેક ગયા વર્ષે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારની વિવિધ યોજનાઓના 22 કરોડ...\nમોદી ત્સુનામી પર વિદેશી આગેવાનો અને મિડિયાની પ્રતિક્રિયાઓ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકસભાની 2019ની ચૂંટણીની અભૂતપૂર્વ અને ઐતિહાસિક જીતને દેશ વિદેશના મિડિયાએ તેમજ આગેવાનોએ વધાવી લીધો છે. વિવિધ વિદેશી...\nશ્રી કમલમ ખાતે ગુજરાત ભાજપની ઉજવણી શરુ\nસમગ્ર ભારતમાં અને ગુજરાતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્સુનામી છવાઈ ગયા બાદ ઠેરઠેર ઉજવણી શરુ થઇ ગઈ છે. ગુજરાત જે...\nLive Updates: લોકસભાની ચૂંટણી 2019ના પરિણામો\nઆજે લોકસભાની 2019ની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. આ પરિણામોની તાજી, મહત્ત્વની તેમજ સચિત્ર માહિતી આપને આ લાઈવ થ્રેડમાંથી...\nગુગલ પર રાહુલ કરતા મોદી છ ગણા વધુ સર્ચ થયા\nગુગલે હાલમાં તેના ટ્રેન્ડ્સના આંકડા જાહેર કર્યા છે. આ આંકડાઓ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકોએ રાહુલ ગાંધીની સરખામણીમાં છ ગણી...\nEVM મામલે વિપક્ષોને સુપ્રિમ કોર્ટ અને ચૂંટણી પંચ તરફથી બેવડી ફટકાર\nએક તરફ જ્યારે હાર ભાળી ગયેલા વિપક્ષો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના નેતૃત્ત્વમાં EVMના મામલે લોકસભાની ચૂંટણી પરિણામોના દિવસે અથવાતો ત્યારબાદ...\nચૂંટણી પંચની પ્રશંસા કરતા પ્રણબ મુખરજી; કહ્યું ચૂંટણીઓ સફળ રહી\nપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીએ ચૂંટણી પંચની પ્રશંસા કરી છે. તેમણે હાલમાં જ સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીના મતદાનની પ્રક્રિયાને સફળ પણ...\nગુજરાતમાં કોરોનાના નવા 725 કેસ સાથે કુલ 36123 કેસ, વધુ 18 ના મોત\nસાયબર ફ્રોડને ગણતરીના સમયમાં જ ઉકેલી નાંખતું ગુજરાત પોલીસનું સાયબર ક્રાઈમ યુનિટ, જાણો લેટેસ્ટ કેસ સ્ટડી\nગુજરાતમાં કોરોનાના નવા 712 કેસ સાથે કુલ 35398 કેસ, વધુ 21 ના મોત\nસેવા એ જ સંગઠન : દેશભરના ભાજપ કાર્યકર્તાઓને પીએમ મોદીએ આપ્યો 7 ‘એસ’નો મંત્ર\nદેશમાં લોકડાઉનને લઈને PM મોદીએ આપ્યો આ સ્પષ્ટ સંકેત, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં લોકડાઉનને લઈને જાણો શું કહ્યું PM મોદીએ\nશું ગુજરાતમાં ફરી આવશે લોકડાઉન , ડે.સીએમ નીતિન પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો\nઆ રાજ્યમાં આ 52 ચાઈનીઝ એપ્સ પર લાગ્યો પ્રતિબંધ, સરકારે જાહેર કર્યો આ ખાસ પરિપત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00042.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/world/democrats-feel-hillary-clinton-surely-going-win-claim-presid-030883.html?utm_source=articlepage-Slot1-12&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T03:52:30Z", "digest": "sha1:HPV6FSQQ67FSWMIBT3W4RASHPKHUCQDC", "length": 11132, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "ડેમોક્રેટ્સને ભરોસો હિલેરી ક્લિંટન જ હશે આગામી રાષ્ટ્રપતિ | Democrats feel Hillary Clinton surely going to win and claim President Barack Obama is popular than Ronald Reagan. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n19 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nડેમોક્રેટ્સને ભરોસો હિલેરી ક્લિંટન જ હશે આગામી રાષ્ટ્રપતિ\nઅમેરિકામાં રાષ્ટ્રપતિ માટે મતદાન શરુ થઇ ચૂક્યુ છે. એ વાતમાં કોઇ શક નથી કે આ વખતે અમેરિકી ચૂંટણી પહેલાની બધી ચૂંટણીઓ કરતા વધુ વિવાદિત અને લાઇમલાઇટમાં રહી છે. કારણ છે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર એટલે કે ડેમોક્રેટ પાર્ટીની હિલેરી ક્લિંટન અને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ.\nડેમોક્રેટ પાર્ટીના સમર્થનવાળી વેબસાઇટ ઓક્યુપાઇડેમોક્રેટને એ વાતનો પૂરો ભરોસો છે કે ક્લિંટન જ આગામી રાષ્ટ્રપતિ હશે. એટલુ જ નહિ પાર્ટીએ પોતાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ઇતિહાસમાં રોનાલ્ડ રીગનથી પણ વધુ લોકપ્રિય ગણાવ્યા છે. વેબસાઇટે લખ્યુ છે કે કેટલાય મહિનાથી ચાલી રહેલ નક્સલવાદી કેમ્પેઇનનો હવે અંત આવવાનો છે. આ આખા કેમ્પેઇનમાં રાષ્ટ્રપતિ ઓબામા કોઇ તોફાનમાંથી બહાર નીકળતા હોય તેવુ લાગે છે અને હવે તે અમેરિકી ઇતિહાસના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે.\nબિલ ક્લિંટનનો પણ ઉલ્લેખ\nવેબસાઇટની માનીએ તો પોતાના બીજા કાર્યકાળ સમયે રીગન જેટલા લોકપ્રિય નહોતા, ઓબામા તેમનાથી ઘણા વધુ લોકપ્રિય છે. જો કે વેબસાઇટે પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટનને ઓબામાની તુલનામાં થોડા વધુ લોકપ્રિય ગણાવ્યા છે.\nઅમેરિકામાં બબાલ યથાવત, ટ્રમ્પે મિલિટ્રી તહેનાત કરવાની ધમકી આપી\nઅમેરિકાઃ દંગા ફસાત અને આંદોલનો સમયે વ્હાઈટ હાઉસમાં અંડરગ્રાઉન્ડ કેમ થયા ટ્રમ્પ\nચીનને પાઠ ભણાવવા અમેરિકી સેનેટમાં બિલ રજૂ, આકરા પ્રતિબંધ લાગી શકે\nફરી ચીન પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, બોલ્યા- એક દેશના કારણે 184 દેશ નરકમાં\nટ્રમ્પનો ઈશારો, કોરોના મહામારી પર ચીન પાસેથી વસૂલશે ભારે દંડ\nતીવ્ર ગરમીઅને ભેજથી નબળો પડી રહ્યો છે કોરોના વાયરસ, અમેરિકી રિસર્ચનો દાવો\nરોજગાર સુરક્ષિત કરવા અમેરિકા અન્ય દેશના નાગરિકો પર રોક લગાવશે\nUS નેવીના એરક્રાફ્ટ કેરિયર પર તેજીથી ફેલાઈ રહ્યો છે કોરોના, કેપ્ટને 5 પાનાની ચિઠ્ઠી લખી મદદ માંગી\nઅમેરિકામાં કોરોના વાયરસથી 3000થી વધુ મોત, સંક્રમિત દર્દી દોઢ લાખને પાર\nસાઉદી અરેબિયાની કોર્ટે પત્રકાર જમાલ ખાશોગીની હત્યા કેસમાં પાંચ લોકોને આપી ફાંસીની સજા\nપ્રમિલા જયપાલને મળવાનો એસ જયશંકરનો ઈનકાર, કાશ્મીરના હાલાત પર આ સવાલ ઉઠાવ્યા હતા\nનેવી ડે પહેલા અમેરિકાની ભારતીય નેવીને ભેટ, એક બિલિયન ડૉલરની તોપોને મંજૂરી આપી\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00043.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"}
+{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/30-06-2020/139072", "date_download": "2020-07-06T02:34:18Z", "digest": "sha1:TCIG6QLYNFQ5BTE2OI25JYPCV6WHEWXY", "length": 18035, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "સાગબારાના દેવસાકી ગામમાં ખેતરની વાડ બાબતે થયેલી બબાલમાં દાંતરડા વડે હુમલો : 3 વિરુદ્ધ ફરિયાદ", "raw_content": "\nસાગબારાના દેવસાકી ગામમાં ખેતરની વાડ બાબતે થયેલી બબાલમાં દાંતરડા વડે હુમલો : 3 વિરુદ્ધ ફરિયાદ\n(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવસાકી ગામમાં ખેતરની વાડ બાબતે થયેલી મગજમારીમાં પાડોશી ખેતર વાળાએ દાંતરડા વડે હુમલો કરતા ઇજા બાદ 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.\nપ્રાપ્ત માહિતી અનુસાર દેવસાકી ગામના અમલેશભાઇ બાબુભાઇ વસાવાનું ખેતર બહાદુરભાઇ ગુલમાભાઇ વસાવા ના ખેતરનો એકજ શેઢો હોવાથી બહાદુર વસાવાએ અમલેશ વસાવના ખેતરમા સાત ફુટ જેટલા અંદર આવી વાડ બનાવી દેતા એ બાબતે કહેવા જતા ઝગડો થયો હોય જેમાં બહાદુરે ગંદી ગાળો બોલી હતી જ્યારે અનિતાબેન બહાદુર વસાવા અને ભારતીબેન બહાદુર વસાવા એ અમલેશના માથાના વાળ ખેચ્યા બાદ બહાદુરે દાતરડા વડે હુમલો કરી અમલેશ ના કાનના તથા જમણી આંખની ઉપરના ભાગે મારી ઇજા કરી હોવાની ફરિયાદ અમલેશ વસાવા એ કરતા સાગબારા પોલીસે ઉપરોક્ત ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારત સરકારે 31 મી જુલાઈ સુધી અમલમાં રહેવા માટે ‘અનલોક 2' માટેની ગાઈડલાઈન જાહેર કરી : કન્ટેનમેન્ટ ઝોન માં અનલોક 2 નહીં લાગુ પડે : 31 જુલાઇ સુધી શાળાઓ અને કોલેજો બંધ રહેશે : આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, MHA દ્વારા માન્ય સિવાય, પ્રતિબંધિત રહેશે : સિનેમા હોલ્સ - જીમ - સ્વિમિંગપુલ - થિયેટરો - બાર અને સામાજિક અને ધાર્મિક મેળાવડા પર 31 જુલાઈ સુધી પ્રતિબંધ : નાઇટ કર્ફ્યુ આવશ્યક પ્રવૃત્તિઓ અને અન્ય છૂટછાટો સિવાય, 10.00 વાગ્યાથી સવારે 5.00 વાગ્યા સુધી અમલમાં રહેશે : સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યો અને અન્ય મોટા મેળાવળાવો 31 જુલાઈ સુધી પ્રતિબંધિત રહેશે : સરકાર કહે છે, દુકાનમાં 5 થી વધુ લોકો સામાજિક અંતર સાથે 'ઓકે' છે : આંતરરાજ્ય હિલચાલ પરના પ્રતિબંધો દૂર થયા, રાજ્યની સરહદોની અંદર અને બહાર જવા માટે કોઈ અલગ પાસ / પરવાનગીની જરૂર નથી. access_time 10:19 pm IST\nઅમદાવાદના પોશ વિસ્તારમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ: વિદેશથી આવતી હતી યુવતીઓ: દંપતી સહિત એક પાર્ટનરની ધરપકડ access_time 11:55 am IST\n૭૧ વર્ષની દાદીને સામે બેસાડી ૩ પૌત્રીઓ પર રેપઃ દાદીને આંચકો લાગતા થયું મોત access_time 11:49 am IST\nમણિનગર સ્વામિનારાયણ મંદિરના ૧૧ સંતો સંક્રમિત access_time 7:52 pm IST\nપતિ-પત્નિ સહિત ૪ નવા કેસઃ શહેરનો કુલ આંક ૧૭૦ : ૧૧૭ સાજા થયા access_time 2:46 pm IST\nસૌરાષ્ટ્ર - કચ્છ- ગુજરાતમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ access_time 4:03 pm IST\n૨૦૨૦-૨૧માં લોકો ઘરની બહાર નીકળી નહિ શકે : સ્વ. બાબુભાઇ ઠક્કરે ૨૦૧૬માં આગાહી કરી હતી access_time 11:27 am IST\nધોરાજીમાં એક અઠવાડિયા સુધી ચા - પાનની દુકાન ખોલવાની મનાઈ: કલેક્ટર રૈમ્યા મોહન access_time 11:45 pm IST\nવલસાડ આરટીઓમાં કામના ભારણ ધ્યાનમાં રાખીને લેવાયો મોટો નિર્ણય: હવે રજાના દિવસે પણ ટેસ્ટ લેશે access_time 11:37 pm IST\nવલસાડ જિલ્લામાં સર્વત્ર અડધાથી અઢી ઇંચ વરસાદ : જિલ્લામાં મોસમનો કુલ ૭.૮૬ ઇંચ વરસાદ નોંધાયો access_time 11:34 pm IST\nવાપીના કવાલ ગામે ૫ થી ૬ ઘરોમાં ભારે પવન સાથે વરસાદને પતરા ઉડયા : ઘર વખરીને નુકશાન : વીજ પોલ અને વૃક્ષો પડ્યા access_time 11:34 pm IST\nટ્રેનો સંક્રમણ વધારશે : ગુજરાત અને મહારાષ્ટ્રની ટ્રેનની ફિક્વન્સી ઘટાડો : પશ્ચિમ બંગાળ,ઓરિસા અને છત્તીસગઢ સરકારની માંગણી access_time 11:21 pm IST\nજામનગર બાદ હવે ભાવનગરની બજારો બપોરે 3 વાગ્યા પછી બંધ રાખવા નિર્ણંય access_time 11:11 pm IST\nરાજકોટ સોની બજાર અઠવાડીયુ બંધ રહેશે એવી સોશ્યલ મીડિયામાં ફરી અફવા ફેલાઈ access_time 10:58 pm IST\nકલેકટર કચેરીના બે મામલતદાર સહિત ૫ કર્મચારી આજે રિટાયર્ડ :કલેકટર કચેરીના બે મામલતદાર સહિત એકી સાથે આજે ૫ કર્મચારી સાંજે ૬.૩૦ કલાકે રિટાયર્ડ થશેઃ તમામની 'ફેરવેલ પાર્ટી' હવે યોજાશેઃ નિવૃત થનારાઓમાં જામકંડોરણાના મામલતદાર પી.એસ. ખરાડી, કોટડાસાંગાણીના મામલતદાર બી.એન. જાદવ, અછતના નાયબ મામલતદાર કે.સી. ટાંક, કલેકટરના કમાન્ડો કકવાજી બૂજ અને સીટી પ્રાંત-૧ના ડ્રાઈવર હનુભા ગોહીલનો સમાવેશ access_time 3:03 pm IST\nઆઈસીસીની એલીટ પેનલમાં સમાવેશ થનાર ભારતના યંગેસ્ટ અમ્પાયર નીતિન મેનન : ૩૬ વર્ષના નીતિન મેનનને ત્રણ ટેસ્ટ, ૨૪ વન-ડે અને ૧૬ ટી૨૦નો અનુભવ છે access_time 3:04 pm IST\nરાજસ્થાનને લાગુ વિસ્તારમાં ચીન દ્વારા યુધ્ધાભ્યાસની તૈયારી ભારત-પાકિસ્તાન સરહદે ચીન એરફોર્સ સક્રિય : રાજસ્થાન સાથેની પાકિસ્તાની સરહદે ચીનની પીપલ્સ લીબરેશન આર્મી એરફોર્સ તેની ગતિવિધી વધારી દીધી છે. ભારત વિરૂધ્ધ સાજીસનો પર્દાફાશઃ પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં ચીની વિમાનો દેખાયા પછી રાજસ્થાન સાથેની પાકિસ્તાની સરહદ ઉપર પણ સક્રિયતા વધી છે. આર્થીક રોકાણની આડમાં ચીન હવે પાકિસ્તાનમાં યુધ્ધાભ્યાસની તૈયારીમાં હોવાનું બહાર આવ્યું છે. access_time 3:51 pm IST\nરૂસમાં ૭૬ ટકા લોકોએ કર્યું બંધારણના સુધારાને સમર્થન ર૦૩૬ સુધી રાષ્ટ્રપતિ બની રહેશે પુતિન access_time 12:15 am IST\nટિકટોક સહિતની એપ્સ ઉપર પ્રતિબંધ મુદ્દે ચીન ભારે નારાજ access_time 10:32 pm IST\nટિકટોક સહિત ૫૯ ચીની એપ પર પ્રતિબંધ લદાયો access_time 12:00 am IST\nરેસકોર્સ રીંગ રોડ, હેમુ ગઢવી હોલ પાછળના નાલા સહિતનાં વિસ્તારોમાં પાણી ફરી વળ્યા access_time 4:04 pm IST\nગુજરાતના ૮૦ હજાર વકિલોને માસીક ૧પ થી રપ હજાર ચુકવો અથવા ''પ્રધાન મંત્રી આત્મનિર્ભર યોજના''માં સમાવેશ કરો access_time 3:12 pm IST\nરૂડા-આવાસ યોજનાનાં ફોર્મ ભરીને પરત આપવાની મુદત ૪ દી'વધારાઇ access_time 3:10 pm IST\nભુજ પાલિકાના કર્મચારીઓની વીજળીક હડતાળઃ ચીફ ઓફિસર સામે દરખાસ્ત પસાર થતાં વિરોધ access_time 2:32 pm IST\nગોંડલ સાઇકલ હેલ્થ કલબ દ્વારા વૃક્ષારોપણ access_time 11:35 am IST\nધોરાજીના મ્યુઝીક લવર્સ ધર્મેન્દ્ર બાબરીયા પાસે ગ્રામોફોન-વાલ્વવાળા રેડીયો તાવડી રેકર્ડનો ખજાનો \nઅમદાવાદ મનપામાં સમાવેશ કરી દેવાતાં કઠવાડાના ગ્રામજનોનો વિરોધ : પંચાયત પરત અપાવવાની માંગ access_time 2:17 pm IST\n૬-વર્ષથી નાની ઉંમરના બાળકોના ઓનલાઈન કલાસ પર પ્રતિબંધ મૂકો access_time 10:01 am IST\nદારૂની મહેફિલ માણતા છ નબીરાઓની ધરપકડ access_time 10:01 pm IST\nરશિયાએ ચીનની અપીલને અસ્વીકાર કરી ભારતને ઝડપથી એસ-400 આપવાની વાત કરી access_time 6:29 pm IST\nઆને કહેવાય રિયલ બાહુબલીઃમાથા પર બાઇક લઈને ચડી ગયો બસપર access_time 3:12 pm IST\nઓએમજી.... અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષની સુગંધ ધરાવતું પર્ફ્યૂમ બનાવ્યું access_time 6:22 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nભારતના ન્યુઝપેપર્સની વેબસાઈટ ચીનમાં ખુલતી નથી : ચીનના ન્યુઝપેપર્સની વેબસાઈટ ભારતમાં ખુલે છે : દેશની પ્રજાને અંધારામાં રાખવા ચીને ભારતના મીડિયાની વેબસાઈટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો access_time 1:12 pm IST\n' ભૂ માફિયા \" તરીકે વિશ્વમાં કુખ્યાત ચીને હવે ભૂતાનની અમુક જમીન પોતાની ગણાવી : ભૂતાન સરહદે 650 સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલી અભ્યારણની જમીન ઉપર હક્ક દર્શાવ્યો : ભૂતાને વિરોધ નોંધાવ્યો access_time 12:35 pm IST\nછેલ્લા 50 વર્ષમાં ભારતમાંથી 4 કરોડ 50 લાખ ઉપરાંત મહિલાઓ લાપત્તા : આજની તારીખમાં પણ બાળકીઓ ભેદભાવનો ભોગ બની રહી હોવાનો યુ.એન.નો 2020 ની સાલનો અહેવાલ access_time 8:17 pm IST\nકોરોના સંકટ વચ્ચે નેટ પ્રેકટીસ પર પરત આવ્યા ૪૪ સાઉથ અફ્રીકી ક્રિકેટર access_time 11:13 pm IST\nદિલ્હીના ક્રિકેટર સંજય દોબલનું કોરોનાને કારણે મૃત્યુ access_time 3:10 pm IST\nદાંડીવાલ પર નજર રાખી રહ્યું છે બીસીસીઆઈ : એસીયુ પ્રમુખ access_time 5:12 pm IST\nભવિષ્યમાં ભારતનો પહેલો ઓસ્કાર જીતવાની શક્તિ હતી સુશાંત સિંહ રાજપૂતમાં : સેલિના જેટલી access_time 5:01 pm IST\nકોરોનાની અસરઃ હવે તમારા ઘરમાં જ રીલીઝ થશે મોટી ફિલ્મોઃ ઓટીટી પર ગુલાબો સિતાબો હીટ રહી access_time 10:05 am IST\nસ્વરાની સિરીઝ સામે થઇ નારાજગી વ્યકત access_time 10:04 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00043.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/274316", "date_download": "2020-07-06T01:59:01Z", "digest": "sha1:4Q6RY4WJ7AO7V53PIT6TR32Z4QOVHHKM", "length": 10432, "nlines": 88, "source_domain": "www.kutchmitradaily.com", "title": "આરટીઓ ટ્રેક પર સર્જાયો વિક્રમ", "raw_content": "\nઆરટીઓ ટ્રેક પર સર્જાયો વિક્રમ\nભુજ, તા. 13 : સામાન્ય રીતે ફરિયાદનું કેન્દ્ર બનતા અહીંના આરટીઓ ખાતેના પાકા લાયસન્સ માટે ફરજિયાત એવા ટેસ્ટિંગ ટ્રેક પર આજે અલગ જ નજારો જોવા મળ્યો હતો. લોકોની ભારે સંખ્યા ઊમટી પડતાં તંત્રે પણ હકારાત્મક કદમો ઉઠાવતાં પહેલી જ વખત એક જ દિવસમાં 300 દ્વિચક્રી અને 200 જેટલા કારશ્રેણીના વાહનોની પરીક્ષા લેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભુજના ��રટીઓ ટ્રેક પર પરીક્ષા લેવાયેલા વાહનોની આ સંખ્યા વિક્રમી છે. કેમ કે, અહીં પરીક્ષા માટેનો સ્લોટ જ 150 વાહન સુધીનો છે, પરંતુ મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ ઊમટી પડતાં તંત્રે પણ હકારાત્મક અભિગમ અપનાવીને વધુ ઈન્સ્પેક્ટરો ફાળવીને મહત્તમ સંખ્યામાં અરજદારોને પાકા લાયસન્સની આ પરીક્ષામાં આવરી લીધા હતા.આ અંગે એઆરટીઓ શ્રી ગજ્જરનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, સોમવારે જોઈએ એટલી સંખ્યામાં પરીક્ષાર્થીઓ આવ્યા ન હતા, પરંતુ ગઈકાલની રજા બાદ આજે ખૂલતા દિવસે એપોઈન્ટમેન્ટ ધરાવતા અને એપોઈન્ટમેન્ટ ન હોય પરંતુ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાંથી આવ્યા હોય તેવા પણ અનેક અરજદારો ઊમટી પડતાં ટ્રેક પર અભૂતપૂર્વ સંખ્યામાં પરીક્ષાર્થીઓ જોવા મળ્યા હતા.કચેરીએ હકારાત્મક વલણ અપનાવી કોઈને પણ ધક્કો ન પડે એ માટે ત્રણ ઈન્સ્પેક્ટર ફાળવીને પરીક્ષાની કામગીરી હાથ ધરતાં આટલી મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ ટ્રેક પર પરીક્ષા આપી શક્યા હતા.\nઝુરામાં હીંચકે હીંચકતા ફાંસો આવી જવાના કરુણ કિસ્સામાં તરુણીએ દમ તોડયો\nબે બાઇક વચ્ચેની ટક્કરમાં સાપેડાનો ચાલક થયો જખ્મી\nજુણામાં પોલીસ હુમલાના મુખ્ય સૂત્રધાર સહિત છના રિમાન્ડ મંજૂર\nઆમારા સીમમાં પવનચક્કી સંલગ્ન કંપનીનો 1.39 લાખનો કેબલ ચોરાયો\nભુજમાં કૌટુંબિક બાબતે વેવાઇ પક્ષના બે પરિવારની મારામારીમાં છ ઘવાયા\nભારતીય કોચ માટે વેતનની ટોચની મર્યાદા હટાવશે ખેલ મંત્રાલય\nવિશ્વનાં મોટાં સ્ટેડિયમ બનાવવાની દેશમાં સ્પર્ધા\nઈંગ્લેન્ડમાં 11 જુલાઈથી મનોરંજક ક્રિકેટની વાપસી\nબાર્સેલોના અને મેસીનો સાથ છૂટશે \nગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ `મેઘ'' પધરામણી\nનિરોણામાં ત્રણ સહિત કચ્છમાં વધુ છ પોઝિટિવ\nકંડલામાં પાઈપલાઈન ગળતર થતાં ટનબંધ ખાદ્યતેલ જમીનમાં ઢોળાયું\nકચ્છી મેવો ખારેકને કોરોનાના સંજોગો નડશે\nઅંધકારમાં જીવતા અનેક શિષ્યોનાં સુરીલાં સપનાં સાકાર કરનારા `ગુરુવર્ય''\nમનરેગા હેઠળ ઘાસ વાવેતરની યોજના\n`પાંજો કચ્છ''ના નામે ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ\nખાવડા માટે માત્ર બે જ બસ અપૂરતી\nઅબડાસામાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે બેઠકમાં દૃઢ સંકલ્પ\n15000 કિ.મી. પાર કરતું ચોવીસીનું સાઇકલ જૂથ\nઈન્ટુક પોર્ટ ફેડરેશનના મહામંત્રી તરીકે ગાંધીધામના અગ્રણી નિયુકત\nરોહા-સુમરીમાં ફરી ત્રણ રાષ્ટ્રીય પક્ષીનાં મોત\nનર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું\nવૈશ્વિક કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીનાં શોધપત્રની પસંદગી\nજિલ્લા બહારના અધિકારીઓની આવન-જાવન થકી અન્ય કચેરીઓમાંયે વ્યાપ્યો ફફડાટ\nઅમદાવાદમાં કોરોના સામેનો જંગ લડે છે મૂળ ભુજના તબીબ\nવધુ સાત દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો\nમાધાપરમાં જુગારના દરોડામાં આઠ મહિલા-પુરુષ ખેલી કાયદાના સકંજામાં\nમંજૂરી નથી અપાતી તો મોઢવામાં ઝાડી કટિંગ કેવી રીતે થાય છે \nજિ.પં.ના અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ રૂમ પાટર્નર હજુ છૂટા\nડીપીટીની ગાંધીધામ કચેરી કંડલા ખસેડવા આદેશ\nભારે વરસાદની આગાહીના પગલે કચ્છનું તંત્ર બન્યું સતર્ક\nનિરોણામાં મોડી રાતે તકેદારી લેવાઇ\nઅનલોકમાં છૂટછાટ આવકાર્ય, પણ નિયમપાલનનું શું \nનલિયામાં બનેલો નવો માર્ગ ઊંચો બનાવાતાં અનેક ઘરમાં પાણી\nઆદિપુરમાં ઓનલાઈન શિક્ષણના વિવિધ પાસાં અંગે પ્રાધ્યાપકો માટે વેબિનાર યોજાયો\nઅબડાસા બેઠક માટે તા. 5-6 જુલાઈએ ઈન્ચાર્જ સી. જે. ચાવડાની હાજરીમાં બેઠક\nકુકમાની ગ્રામીણ બેન્કમાં બીએસએનએલ જોડાણ વારંવાર ઠપ થતાં હાલાકી\nજન સેવા કેન્દ્રોમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ દાખલ કરવાની વિચારણા\nકચ્છમાં નવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nકલ્યાણપરની ગ્રામીણ બેંકના વહીવટથી ગ્રાહકો બન્યા ત્રસ્ત\nનર્મદાના અટકેલા કાર્યો ઝડપભેર પૂર્ણ કરવા તરફ ડગ મંડાયા\nભુજપુર હાઇસ્કૂલમાં હિન્દીના શિક્ષક ન હોવાથી પરેશાની\nગુજરાતના વરિષ્ઠ ધારાશાત્રી સર્વોચ્ચ અદાલતમાં અધિક સોલિસીટર જનરલ પદે\nકચ્છના મથકો રાજ્યમાં સર્વાધિક શેકાયા\nકોરોના : આફતને અવસરમાં પલટો : નિબંધ સ્પર્ધા યોજાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00043.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://chintannipale.in/2018/04/04/11/12/4853", "date_download": "2020-07-06T01:20:19Z", "digest": "sha1:GQKK76WEWZECN5NGJCUOK6CTVM4LANVD", "length": 21145, "nlines": 86, "source_domain": "chintannipale.in", "title": "મારી સાથે ખોટું કરીને એણે મોટી ભૂલ કરી છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nમારી સાથે ખોટું કરીને એણે મોટી ભૂલ કરી છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nમારી સાથે ખોટું કરીને\nએણે મોટી ભૂલ કરી છે\nચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nકહેં કિસ સે હમારા ખો ગયા ક્યા,\nકિસી કો ક્યા કી હમકો હો ગયા ક્યા,\nખુલી આંખોં નજર આતા નહીં કુછ,\nહર એક સે પૂછતા હૂં વો ગયા ક્યા.\nઆપણે બધા સંબંધોને જીવીએ છીએ. સંબંધો જીવંત હોય છે. સંબંધો ધબકતા હોય છે. સજીવન સંબંધોની એક અનેરી સુવાસ હોય છે. સંબંધોની સુગંધ આપણા જીવનને મહેકાવે છે, આપણા આયખાને અજવાળે છે. સંબંધો વગર જીવન શક્ય જ નથી. એકલો માણસ જલદી મૂરઝાઈ જાય છે. સંબંધો સુખનું કારણ હોય છે. કોઈ આવે અને બધું ગમવા માંડે. કોઈ જાય અને અહંગરો લાગે. જેના જવાથી આપણને થોડોકેય ખાલીપો લાગે એ સંબંધ સાત્ત્વિક હોય છે. સંબંધમાં સત્ત્વ હોય તો રાહ જોવાનીયે મજા આવે છે.\nતમારા સંબંધો જીવતા છે જવાબ હા હોય તો પણ એક હકીકત એવી છે કે જીવતા સંબંધો પણ હંમેશાં એકસરખા ધબકતા નથી. દુનિયામાં જે કંઈ જીવંત છે એને જોઈ લેજો, તેમાં અપડાઉન આવશે જ. જડ હોય એ જ ન બદલે. જીવંત હોય એમાં જ ફેરફાર થાય. જીવંત હોય એ ક્યારેક ખીલે, ક્યારેક મૂરઝાય, ક્યારેક ખરે, ક્યારેક એમાં પણ કાટ લાગે જવાબ હા હોય તો પણ એક હકીકત એવી છે કે જીવતા સંબંધો પણ હંમેશાં એકસરખા ધબકતા નથી. દુનિયામાં જે કંઈ જીવંત છે એને જોઈ લેજો, તેમાં અપડાઉન આવશે જ. જડ હોય એ જ ન બદલે. જીવંત હોય એમાં જ ફેરફાર થાય. જીવંત હોય એ ક્યારેક ખીલે, ક્યારેક મૂરઝાય, ક્યારેક ખરે, ક્યારેક એમાં પણ કાટ લાગે ફૂલના છોડ જીવતા હોય છે, એમાં ક્યારેક જીવાત પણ પડે, રોગ પણ થાય અને એને પાનખર પણ નડે. આપણને ખબર પડે કે છોડ હવે સુકાઈ રહ્યો છે ત્યારે એમાં ખાતર નાખવું પડે, સરખું પાણી પિવડાવવું પડે, એનું જતન કરવું પડે. સંબંધોનું પણ એવું જ હોય છે. સંબંધોમાં સુકારો લાગે ત્યારે આપણે કેટલા સજાગ રહીએ છીએ\nસંબંધો હોય ત્યાં અપેક્ષા રહેવાની જ છે. અપેક્ષાનું એવું જ હોય છે કે એ દરેક વખતે પૂરી થતી નથી. સંબંધ જેમ વધે એમ અપેક્ષા મોટી ને મોટી થતી જાય છે. ક્યારેક વિશાળ થાય છે તો ક્યારેક વિકરાળ થઈ જાય છે. અપેક્ષા ક્યારે આધિપત્યમાં ફેરવાઈ જાય એ આપણને ખબર નથી પડતી. આપણે હક જમાવવા લાગીએ છીએ. અપેક્ષા પૂરી ન થાય ત્યારે આપણે રઘવાયા બની જઈએ છીએ. જેને સૌથી વધુ પ્રેમ કર્યો હોય, જેની સૌથી વધુ કેર કરી હોય, જેનો પડ્યો બોલ ઝીલ્યો હોય તેની જ સામે બાંયો ચડાવી લઈએ છીએ. મારી સાથે આવું કર્યું મારી લાગણીનો આવો બદલો મારી લાગણીનો આવો બદલો મારા પ્રેમને તેણે અવગણ્યો મારા પ્રેમને તેણે અવગણ્યો એનાથી પણ વધુ ક્યારેક આપણે ત્યાં સુધી બોલીએ છીએ કે એણે મારો ઉપયોગ કર્યો. મારું કામ પતી ગયું એટલે મોઢું ફેરવી લીધું.\nહા, આવું થાય. આવા વિચારો પણ આવે. આપણે માણસ છીએ, ભગવાન નથી. આવા વિચારો આવે પછી શું વધુ ખતરનાક �� છે જ્યારે આપણે એવું વિચારીએ કે હવે મારે તેને બતાડી દેવું છે. હવે તેને મારી અસલિયતની ખબર પડશે. એક મિત્રએ જ્યારે એમ કહ્યું કે, હવે મારી અસલિય બતાવીશ વધુ ખતરનાક એ છે જ્યારે આપણે એવું વિચારીએ કે હવે મારે તેને બતાડી દેવું છે. હવે તેને મારી અસલિયતની ખબર પડશે. એક મિત્રએ જ્યારે એમ કહ્યું કે, હવે મારી અસલિય બતાવીશ મિત્રએ એટલું જ પૂછ્યું, તો અત્યાર સુધી હતું એ નકલી હતું મિત્રએ એટલું જ પૂછ્યું, તો અત્યાર સુધી હતું એ નકલી હતું આપણી અસલિયત શું છે એ આપણને ખબર હોવી જોઈએ. દરેક વ્યક્તિ ટકોરાબંધ નથી હોતા, ઘણા બોદા હોય છે આપણી અસલિયત શું છે એ આપણને ખબર હોવી જોઈએ. દરેક વ્યક્તિ ટકોરાબંધ નથી હોતા, ઘણા બોદા હોય છે અસલી હોય એ તો એમ જ કહે કે એને યોગ્ય લાગ્યું એવું એણે કર્યું, મને શોભે એવું હું કરીશ. દરેક માણસે કંઈ પણ કરતા પહેલાં એ વિચારવું જોઈએ કે આ મને શોભે છે અસલી હોય એ તો એમ જ કહે કે એને યોગ્ય લાગ્યું એવું એણે કર્યું, મને શોભે એવું હું કરીશ. દરેક માણસે કંઈ પણ કરતા પહેલાં એ વિચારવું જોઈએ કે આ મને શોભે છે જવાબ ‘હા’ હોય તો જ એ કરવું\nએક પતિ-પત્નીની વાત છે. બંને વચ્ચે નાની-નાની વાતમાં ઝઘડા થાય. પત્ની દરવખતે સંબંધ બચાવવાની કોશિશ કરે, પણ કામયાબ ન થાય. પતિએ એક દિવસ કહ્યું કે બહેતર એ છે કે આપણે ડિવોર્સ લઈ લઈએ. તું તારા રસ્તે અને હું મારા રસ્તે. પત્નીએ કહ્યું, હું એમ કંઈ શાંતિથી તને છોડવાની નથી. હવે તું પણ જોઈ લેજે. પત્નીને એના પિતા સાથે આ વાત થઈ. દીકરીએ કહ્યું કે, હું એને બતાડી દેવાની છું મારી સાથે ખોટું કરી એણે બહુ મોટી ભૂલ કરી છે. પિતાએ કહ્યું, તારે શું બતાડી દેવું છે મારી સાથે ખોટું કરી એણે બહુ મોટી ભૂલ કરી છે. પિતાએ કહ્યું, તારે શું બતાડી દેવું છે બતાવીને પણ તારે શું સાબિત કરવું છે\nપિતાએ કહ્યું, તું નાની હતી ને ત્યારે મેં તને એક રમકડું અપાવ્યું હતું. એ રમકડું તને બહુ જ ગમતું હતું. તું આખો દિવસ એનાથી રમતી. એક દિવસ એ રમકડું પડી ગયું અને તેના ટુકડા થઈ ગયા. તેં સાંધવાની કોશિશ કરી, ન સંધાયું. એ વખતે મેં તને કહેલું કે એ રમકડું છોડી દે. હવે તેમાં કશું રહ્યું નથી. તું એ છોડતી નહોતી. રોજ સાંધે અને રોજ તૂટે. તને ખબર છે પછી તને એનાથી રમવાની મજા ન આવતી. તને એ જ ચિંતા રહેતી કે આ રમકડું પાછું તૂટી જશે તો એ તો તૂટવાનું જ હતું એ તો તૂટવાનું જ હતું રોજ તૂટવાની ચિંતા કરવી એના કરતાં એ છોડી દેવું સારું, એવું મેં કહ્યું હતું. આજે પણ એ જ વાત કરું છું. ટુકડે-ટુકડે મરવાનો કોઈ મતલબ નથી હોતો. એને બતાવી દેવામાં તું તારું કેટલું બગાડી રહી છે એ વિચારજે. આટલી જિંદગી બગડી એ ઓછી છે, તે તારે એને બતાડી દેવામાં વધુ બગાડવી છે\nદુશ્મનીનો બદલો હોય, પ્રેમનો બદલો ન હોય. એક પ્રેમી-પ્રેમિકાની આ વાત છે. બંને વચ્ચે થોડાંક વર્ષ રિલેશનશિપ રહી. બંનેને એવું લાગ્યું કે હવે આપણા સંબંધમાં કોઈ સત્ત્વ નથી. બંનેએ છૂટાં પડવાનું નક્કી કર્યું. જતી વખતે પ્રેમિકાએ કહ્યું, મારા ફોટોગ્રાફ્સ તારી પાસે છે એ સિવાય પણ ઘણું બધું અંગત એવું છે જેની માત્ર તને જ ખબર છે. તું એનો દુરુપયોગ તો નહીં કરેને મને બદનામ તો નહીં કરીને મને બદનામ તો નહીં કરીને આ વાત સાંભળી તેના પ્રેમીએ કહ્યું કે, તને એવો વિચાર પણ કેમ આવે છે આ વાત સાંભળી તેના પ્રેમીએ કહ્યું કે, તને એવો વિચાર પણ કેમ આવે છે તું કહે તો તારી સામે જ મારો ફોન ફોર્મેટ કરી નાખું. તને ખબર છે, તારી પહેલાં મારી એક પ્રેમિકા હતી. અમે બહુ પ્રેમ કરતાં હતાં. એક એક્સિડન્ટમાં એ મૃત્યુ પામી. એ મને જ્યારે યાદ આવે છેને ત્યારે હું એના આત્માની શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરું છું. તું યાદ આવશે ત્યારે તારા માટેય પ્રાર્થના જ નીકળશે. કમ સે કમ મને એટલું તો આશ્વાસન રહેશે કે હું કોઈ જીવતી વ્યક્તિ માટે પ્રાર્થના કરું છું તું કહે તો તારી સામે જ મારો ફોન ફોર્મેટ કરી નાખું. તને ખબર છે, તારી પહેલાં મારી એક પ્રેમિકા હતી. અમે બહુ પ્રેમ કરતાં હતાં. એક એક્સિડન્ટમાં એ મૃત્યુ પામી. એ મને જ્યારે યાદ આવે છેને ત્યારે હું એના આત્માની શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરું છું. તું યાદ આવશે ત્યારે તારા માટેય પ્રાર્થના જ નીકળશે. કમ સે કમ મને એટલું તો આશ્વાસન રહેશે કે હું કોઈ જીવતી વ્યક્તિ માટે પ્રાર્થના કરું છું પેલી તો ચાલી ગઈ, તું તો હોઈશ, ભલે ગમે ત્યાં હોય, મારી પ્રાર્થના તારી સાથે હશે.\nજિંદગીના બધા જ સંબંધો આજીવન નથી રહેતા. ઘણા સંબંધોનો અંત આવતો હોય છે. એ અંત સુખદ રાખવો કે દુખદ એ આપણે નક્કી કરવાનું હોય છે. સંબંધની સાચી ગરિમા છૂટા પડીએ પછી જ પરખાતી હોય છે. સાથે હોય ત્યારે તો બધા જ સારા હોય છે. સાથે ન હોય ત્યારે સારા રહેવું એ જ સંબંધની શ્રેષ્ઠતા છે. કોઈ ગમે તે વાત કરે તો પણ એવું થવું જોઈએ કે ના, એ આવું ન કરે. એ મારા વિશે નબળું ન વિચારી શકે. હું એને ઓળખું છું, એ એવો નથી કે એ એવી નથી. અમારા સંબંધ ભલે અત્યારે નથી, પણ જ્યારે હતા ત્���ારે એમાં ભારોભાર સત્ત્વ હતું, એવું સત્ત્વ જે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સાબૂત રહે. તમારામાં એવું સત્ત્વ છે\nદરેક માણસનું એક ‘પોત’ હોય છે એ પોત પ્રકાશતું જ હોય છે. આપણું પોત કેવું રાખવું એ આપણે નક્કી કરવાનું હોય છે. આપણે મુક્ત કરીએ એની સાથે જ મુક્ત થતાં પણ હોઈએ છીએ. જબરજસ્તીથી કંઈ પણ પકડી રાખવામાં આપણે જ જકડાઈ જતાં હોઈએ છીએ. બતાવી દેવાવાળા કે જોઈ લેવાવાળા પોતાની સાથે જ ઝઝૂમતા રહે છે. આખો દિવસ એમાં જ પરોવાયેલા રહે છે. તમને સલુકાઈથી છૂટા પડતાં આવડે છે તો તમે સમજુ છો. જે છોડી શકે એ જ મુક્ત થઈ શકે. જિંદગીમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે આપણે નક્કી કરવું પડે કે, બતાડી દેવું છે કે જીવવું છે જે ચાલ્યું ગયું હોય એના માટે આપણો સમય કે આપણી જિંદગી બગાડવી એમાં કયું ડહાપણ હોય છે જે ચાલ્યું ગયું હોય એના માટે આપણો સમય કે આપણી જિંદગી બગાડવી એમાં કયું ડહાપણ હોય છે આપણી જિંદગી આપણા માટે હોય છે. દુ:ખ, પીડા, વેદના, દર્દ આપે એનાથી દૂર થશો તો જ સુખ, શાંતિ અને હળવાશની નજીક પહોંચી શકશો. ક્યાં રહેવું અને ક્યાંથી નીકળી જવું એ આવડત હોય એ સુખની નજીક રહી શકતા હોય છે.\nતમારે છુટકારો જોઈએ છે તો સૌથી પહેલાં તમારી જાતને મુક્ત કરી દો તો સૌથી પહેલાં તમારી જાતને મુક્ત કરી દો\n(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 04 એપ્રિલ 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)\nતમે ભીખ આપો છો આપ્યા પછી તમે શું ફીલ કરો છો આપ્યા પછી તમે શું ફીલ કરો છો\n75 વર્ષની લાઇફમાં આપણે સાત વર્ષ જ સાચું જીવીએ છીએ\nન્યૂ નોર્મલ : નવી પરિસ્થિતિને તમે કેટલી ઝડપથી સ્વીકારી શકો છો : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણા દેશના તમામે તમામ ક્ષેત્રમાં નેપોટિઝમ અને પોલિટિક્સ છે જ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nકોઈના માટે એટલા ખાલી ન થાવ કે ભરાઈ ન શકો – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઉદાસ સ્વજનને સ્નેહની જરૂર હોય છે, શિખામણની નહીં : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAnkit Kothari on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડ���ટ\nKrishnkant Unadkat on ખબર નહીં, મારી લાઇફમાં આ શું થવા બેઠું છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00044.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/30-06-2020/139073", "date_download": "2020-07-06T02:27:10Z", "digest": "sha1:NXYZ4ZPUOU45QTMNXUX3XOMEILAIQ6AB", "length": 19642, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "નાંદોદ તાલુકાના લાછરસ ગામના તલાટીને ફોન પર ધમકી આપનાર વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ", "raw_content": "\nનાંદોદ તાલુકાના લાછરસ ગામના તલાટીને ફોન પર ધમકી આપનાર વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ\nફરીયાદ બાબતે ધમકી આપનારના ઘરે પહોંચેલી પોલીસને પણ ગાળો આપી ધકકા મારી ઝપાઝપી કરતાં એકજ વ્યક્તિ વિરુદ્ધ બે ફરીયાદ નોંધાઈ\n( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા જિલ્લા નાંદોદ તાલુકાના લાછરસ ગામે ફરજ બજાવતા રેવન્યુ તલાટી વિરેન્દ્ર ખિમજી વાઢેળ (રહે,સરકારી વસાહત,વડીયા પેલેસ કંપાઉન્ડ)ના મોબાઈલ તા.29 જૂન ના રોજ ફોન ઉપર મહિપતસિંહ હિંમતસિંહ ગોહીલ (રહે,જુના રામપુરા તા.નાંદોદ જિ.નર્મદા) ના ઓ એ ફોન કરી ફુલવાડી ગામ ના રસ્તા બાબતના કામની વાત કરી હતી, જેથી તલાટી એ તેમને જણાવેલ કે પોતાની બદલી હવે લાછરસ ગ્રામ પંચાયત મા થઈ હોવાથી મામલતદાર ગરુડેશ્વર નો સંપર્ક કરવાનુ જણાવતાં મહિપતસિંહ ગમેતેમ મા-બહેનની ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ગુનો કરતાં આ બાબત ની ફરિયાદ તલાટી એ રાજપીપળા પો.સ્ટેશન મા નોંધાવી હતી રાજપીપળા પોલીસે આ બાબત નો ગુનો ગુનો નોંધાયો હતો.\nઆ ફરીયાદ નોંધાતા ફરીયાદ ના આધારે તપાસ અને કાયદેસર ની કાર્યવાહી કરવા તથા ધમકી આપનાર ઘરે હોવાની બાતમી ને આધારે પોલીસ ટિમના માણસો માં અ.પો.કો અમરસિંહ ખાતુડીયાભાઈ વસાવા બ.નં 0330 તથા અ.પો.કો પ્રલહાદભાઈ નવજીભાઈ બ.નં 0302 નાઓ આરોપી ના ઘરે આવતાં મહિપતસિંહ ઘરે હાજર હતા પોલીસે તેમને ફરીયાદ બાબત નો સારાંશ સમજાવી પોલીસ સાથે આવવા માટે જણાવતાં મહિપતસિંહે કહ્યું કે તુ બોવ મોટો અધિકારી થઈ ગયો છે, ચાલ અહીયાં થી રવાના થા તેમ કહી બિભત્સ ગાળો આપવાનું શરુ કર્યું હતું,અને કોન્સ્ટેબલ અમરસિંહ સાથે ઝપાઝપી કરી ધક્કો મારી ઓટલા ઉપર થી ફેંકી દિધેલ, સાથેના લોક રક્ષક પ્રલહાદભાઈ નવજીભાઈ પણ શાંતિ થી સમજાવવા જતાં \"તું પાછળ હટ\" તેવું ઉધ્ધતાઈ ભર્યું વર્તન કરી ઘરના અન્યો એ પણ પોલીસ ટીમને તથા ગમેતેમ ગાળો બોલી મહિપતસિંહ ને પકડવા ગયેલી પોલીસ ના કામમા રુકાવટ અને અડચણ ઉભી કરી ગુન્હો કર્યો હોવાની બીજી ફરીયાદ પણ રાજપીપળા પોલીસે ફર���યાદી બની નોંધ્યા બાદ મહિપતસિંહ ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારત સરકારે 31 મી જુલાઈ સુધી અમલમાં રહેવા માટે ‘અનલોક 2' માટેની ગાઈડલાઈન જાહેર કરી : કન્ટેનમેન્ટ ઝોન માં અનલોક 2 નહીં લાગુ પડે : 31 જુલાઇ સુધી શાળાઓ અને કોલેજો બંધ રહેશે : આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, MHA દ્વારા માન્ય સિવાય, પ્રતિબંધિત રહેશે : સિનેમા હોલ્સ - જીમ - સ્વિમિંગપુલ - થિયેટરો - બાર અને સામાજિક અને ધાર્મિક મેળાવડા પર 31 જુલાઈ સુધી પ્રતિબંધ : નાઇટ કર્ફ્યુ આવશ્યક પ્રવૃત્તિઓ અને અન્ય છૂટછાટો સિવાય, 10.00 વાગ્યાથી સવારે 5.00 વાગ્યા સુધી અમલમાં રહેશે : સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યો અને અન્ય મોટા મેળાવળાવો 31 જુલાઈ સુધી પ્રતિબંધિત રહેશે : સરકાર કહે છે, દુકાનમાં 5 થી વધુ લોકો સામાજિક અંતર સાથે 'ઓકે' છે : આંતરરાજ્ય હિલચાલ પરના પ્રતિબંધો દૂર થયા, રાજ્યની સરહદોની અંદર અને બહાર જવા માટે કોઈ અલગ પાસ / પરવાનગીની જરૂર નથી. access_time 10:19 pm IST\nઅમદાવાદના પોશ વિસ્તારમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ: વિદેશથી આવતી હતી યુવતીઓ: દંપતી સહિત એક પાર્ટનરની ધરપકડ access_time 11:55 am IST\n૭૧ વર્ષની દાદીને સામે બેસાડી ૩ પૌત્રીઓ પર રેપઃ દાદીને આંચકો લાગતા થયું મોત access_time 11:49 am IST\nમણિનગર સ્વામિનારાયણ મંદિરના ૧૧ સંતો સંક્રમિત access_time 7:52 pm IST\nપતિ-પત્નિ સહિત ૪ નવા કેસઃ શહેરનો કુલ આંક ૧૭૦ : ૧૧૭ સાજા થયા access_time 2:46 pm IST\nસૌરાષ્ટ્ર - કચ્છ- ગુજરાતમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ access_time 4:03 pm IST\n૨૦૨૦-૨૧માં લોકો ઘરની બહાર નીકળી નહિ શકે : સ્વ. બાબુભાઇ ઠક્કરે ૨૦૧૬માં આગાહી કરી હતી access_time 11:27 am IST\nધોરાજીમાં એક અઠવાડિયા સુધી ચા - પાનની દુકાન ખોલવાની મનાઈ: કલેક્ટર રૈમ્યા મોહન access_time 11:45 pm IST\nવલસાડ આરટીઓમાં કામના ભારણ ધ્યાનમાં રાખીને લેવાયો મોટો નિર્ણય: હવે રજાના દિવસે પણ ટેસ્ટ લેશે access_time 11:37 pm IST\nવલસાડ જિલ્લામાં સર્વત્ર અડધાથી અઢી ઇંચ વરસાદ : જિલ્લામાં મોસમનો કુલ ૭.૮૬ ઇંચ વરસાદ નોંધાયો access_time 11:34 pm IST\nવાપીના કવાલ ગામે ૫ થી ૬ ઘરોમાં ભારે પવન સાથે વરસાદને પતરા ઉડયા : ઘર વખરીને નુકશાન : વીજ પોલ અને વૃક્ષો પડ્યા access_time 11:34 pm IST\nટ્રેનો સંક્રમણ વધારશે : ગુજરાત અને મહારાષ્ટ્રની ટ્રેનની ફિક્વન્સી ઘટાડો : પશ્ચિમ બંગાળ,ઓરિસા અને છત્તીસગઢ સરકારની માંગણી access_time 11:21 pm IST\nજામનગર બાદ હવે ભાવ��ગરની બજારો બપોરે 3 વાગ્યા પછી બંધ રાખવા નિર્ણંય access_time 11:11 pm IST\nરાજકોટ સોની બજાર અઠવાડીયુ બંધ રહેશે એવી સોશ્યલ મીડિયામાં ફરી અફવા ફેલાઈ access_time 10:58 pm IST\nબિહારમાં ફરી આકાશી આફત : વીજળી પડવાથી 11 લોકોના મોત:ગત સપ્તાહે જ 23 જિલ્લામાં 83 લોકોના થયા હતા મોત access_time 11:11 pm IST\nભારતમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 18,256 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5,85,792 કેસ: 2,20,480 એક્ટિવ કેસ :કુલ 3,47,836 દર્દીઓ રિકવર થયા :વધુ 506 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 17,410 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 4878 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,74,761 થઇ: તામિલનાડુમાં નવા 3943 કેસ :દિલ્હીમાં વધુ 2199 કેસ નોંધાયા: કર્ણાટકમાં 947 નવા કેસ : તેલંગાણામાં નવા 945 કેસ :આંધ્ર પ્રદેશમાં વધુ 704 કેસ નોંધાયા access_time 12:59 am IST\nપ્રાંતિજમાં કોરોનના વધુ ચાર કેસ પોઝિટિવ નોંધાયા:હોરવાર ૭૮ વર્ષીય વૃદ્ધા, દેસાઈની પોળ ૪૫ વર્ષીય મહિલા,શેક મોહલ્લામાં ૭૧ વર્ષીય વૃદ્ધા અને પ્રાંતિજ તાલુકાના સોનાસણ ૨૪ વર્ષીય પુરુષને કોરોના વળગ્યો access_time 9:54 pm IST\nકોરોના સંક્રમીત પોલીસના જવાન સંદીપ કુમારે ગોળી મારી આત્મહત્યા કરી લીધી access_time 3:13 pm IST\nટિકટોક સહિત ૫૯ ચીની એપ પર પ્રતિબંધ લદાયો access_time 12:00 am IST\nઆયર્લેન્ડમાં ભારતીય મુળના લિયો વરાડકર બન્યા નાયબ વડાપ્રધાન access_time 10:11 am IST\nરાજકોટનો પીછો નથી છોડતું કોરોના : સાંજે વધુ 2 નવા કોરોના કેસ નોંધાયા : રૈયા રોડ સોપાન હાઈટ માં પુરુષ અને કોઠારીયાનાં મહિલાનો રિપોર્ટ પોઝિટિવ : સવારનાં 5 સહીત આજના કુલ 7 કેસ થયા : શહેરનો કુલ આંક 166 થયો access_time 6:33 pm IST\n૧૦મા માળેથી પટકાતા તુષારભાઇ વાછાણીનું મોત access_time 2:57 pm IST\nગાંધીયુગ પૂર્વેના સોરઠના સમૃધ્ધ સાહિત્યકાર અમૃતલાલ પઢીયારનો ગુરૂવારે ૧૦૧ મો નિર્વાણદિન access_time 3:05 pm IST\nલોકડાઉનની રાહત અને અનલોક દરમ્યાન કચ્છમાં કોરોનાનો સપાટો : ૪૦ દિ'માં ૧૦૦ કેસ : શરૂઆતના ૮૦ દિવસમાં માત્ર ૫૫ કેસ, હજીયે કોરોના વકરશે એવી ચેતવણી વચ્ચે કચ્છના આર્મી અને બીએસએફ કેમ્પસમાં કોરોનાએ સર્જ્યો ફફડાટ ૨૮ જવાનો પોઝિટિવ access_time 8:57 am IST\nજામનગરના જાળીયા દેવાણીમાં અડધી કલાકમાં ર ઇંચ કાલાવડ-૩, લોધીકા-પોણા બે, જામનગરમાં ૧ ઇંચ વરસાદ access_time 3:56 pm IST\nભાવનગરમાં શિહોર અને વલ્લભીપુરમાં કોરોનાના વધુ ર કેસ access_time 11:56 am IST\nઅનાજ ન મળવા સાથે રાશન કાર્ડ રદ થતા દલિત સમાજે કલેકટર કચેરીએ મોરચો માંડ્યો :100 લોકોની અટકાયત access_time 12:50 am IST\nસુરતમાં વધતો કોરોનાનો કહેર :વધુ એક નિવૃ��� IS એસ.કે.લાંગાની OSD તરીકે નિમણૂંક કરાઈ access_time 11:30 pm IST\nસટોડીયા પતિએ પત્નીને ચોર કહીને ઘરમાંથી કાઢી મૂકી access_time 7:48 pm IST\nહાલમાં સોશિયલ મીડિયામાં માનવ જેવા દેખાતા ચામાચીડિયાના વીડિયોએ ધૂમ મચાવી દીધી access_time 6:23 pm IST\nઓએમજી.... અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષની સુગંધ ધરાવતું પર્ફ્યૂમ બનાવ્યું access_time 6:22 pm IST\nઆને કહેવાય રિયલ બાહુબલીઃમાથા પર બાઇક લઈને ચડી ગયો બસપર access_time 3:12 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nભારતના ન્યુઝપેપર્સની વેબસાઈટ ચીનમાં ખુલતી નથી : ચીનના ન્યુઝપેપર્સની વેબસાઈટ ભારતમાં ખુલે છે : દેશની પ્રજાને અંધારામાં રાખવા ચીને ભારતના મીડિયાની વેબસાઈટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો access_time 1:12 pm IST\nનેપાળમાં પ્રાઈમ મિનિસ્ટર ઓલી વિરુદ્ધ વધી રહેલો અસંતોષ : પ્રબળ બની રહેલી રાજીનામાની માંગણી access_time 7:50 pm IST\nઆયર્લેન્ડમાં ભારતીય મુળના લિયો વરાડકર બન્યા નાયબ વડાપ્રધાન access_time 10:11 am IST\nદાંડીવાલ પર નજર રાખી રહ્યું છે બીસીસીઆઈ : એસીયુ પ્રમુખ access_time 5:12 pm IST\nએનબીએઃ બ્રુકલિન નેટસના બે ખેલાડી કોરોના સંક્રમિત access_time 11:13 pm IST\nકોહલી ગમે ત્યારે મેચ બદલી શકે છે: રાઠોડ access_time 5:14 pm IST\nસ્વરાની સિરીઝ સામે થઇ નારાજગી વ્યકત access_time 10:04 am IST\nભવિષ્યમાં ભારતનો પહેલો ઓસ્કાર જીતવાની શક્તિ હતી સુશાંત સિંહ રાજપૂતમાં : સેલિના જેટલી access_time 5:01 pm IST\nસુશાંતસિંહ રાજપૂતની યાદમાં 550 ગરીબ પરિવારોને ભોજન કરાવશે ભૂમિ પેડનેકર access_time 5:02 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00044.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/274317", "date_download": "2020-07-06T01:45:14Z", "digest": "sha1:O43DFHI6NMMSWVIU5C7R4ROZLMBI2FPI", "length": 10153, "nlines": 88, "source_domain": "www.kutchmitradaily.com", "title": "કચ્છ જિલ્લા ભાજપ દ્વારા છ મંડલના નવા હોદ્દેદારો વરાયા", "raw_content": "\nકચ્છ જિલ્લા ભાજપ દ્વારા છ મંડલના નવા હોદ્દેદારો વરાયા\nભુજ, તા. 13 : સંગઠન સંરચના અંતર્ગત આજે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલ દ્વારા પ્રદેશ ભાજપ સાથે ચર્ચા પરામર્શ કરીને જિલ્લાના ગાંધીધામ શહેર/તાલુકા, ભચાઉ શહેર/તાલુકા, રાપર શહેર/તાલુકા મંડલોના પ્રમુખ તથા મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવી હતી.અંતર્ગત ગાંધીધામ શહેર અને તાલુકામાં જિલ્લા ભાજપ મહામંત્રી વલ્લમજીભાઇ હુંબલ તથા ભચાઉ શહેર/તાલુકા અને રાપર શહેર તાલુકા ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા સંરચના અંતર્ગત પક્ષનું મેન્ડેટ લઇને ઉપસ્થિત રહ્યા હતા.ગાંધીધામમાં ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા સહ સંરચના અધિકારી છાયાબેન ગઢવી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભચાઉ અને રાપર બંને સ્થળોએ જિલ્લા ભાજપ સંરચના અધિકારી અને બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ભચાઉ ખાતે માંડવી ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે રાપરમાં જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, જિલ્લા ભાજપ મંત્રી વીરજીભાઇ મોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.\nઝુરામાં હીંચકે હીંચકતા ફાંસો આવી જવાના કરુણ કિસ્સામાં તરુણીએ દમ તોડયો\nબે બાઇક વચ્ચેની ટક્કરમાં સાપેડાનો ચાલક થયો જખ્મી\nજુણામાં પોલીસ હુમલાના મુખ્ય સૂત્રધાર સહિત છના રિમાન્ડ મંજૂર\nઆમારા સીમમાં પવનચક્કી સંલગ્ન કંપનીનો 1.39 લાખનો કેબલ ચોરાયો\nભુજમાં કૌટુંબિક બાબતે વેવાઇ પક્ષના બે પરિવારની મારામારીમાં છ ઘવાયા\nભારતીય કોચ માટે વેતનની ટોચની મર્યાદા હટાવશે ખેલ મંત્રાલય\nવિશ્વનાં મોટાં સ્ટેડિયમ બનાવવાની દેશમાં સ્પર્ધા\nઈંગ્લેન્ડમાં 11 જુલાઈથી મનોરંજક ક્રિકેટની વાપસી\nબાર્સેલોના અને મેસીનો સાથ છૂટશે \nગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ `મેઘ'' પધરામણી\nનિરોણામાં ત્રણ સહિત કચ્છમાં વધુ છ પોઝિટિવ\nકંડલામાં પાઈપલાઈન ગળતર થતાં ટનબંધ ખાદ્યતેલ જમીનમાં ઢોળાયું\nકચ્છી મેવો ખારેકને કોરોનાના સંજોગો નડશે\nઅંધકારમાં જીવતા અનેક શિષ્યોનાં સુરીલાં સપનાં સાકાર કરનારા `ગુરુવર્ય''\nમનરેગા હેઠળ ઘાસ વાવેતરની યોજના\n`પાંજો કચ્છ''ના નામે ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ\nખાવડા માટે માત્ર બે જ બસ અપૂરતી\nઅબડાસામાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે બેઠકમાં દૃઢ સંકલ્પ\n15000 કિ.મી. પાર કરતું ચોવીસીનું સાઇકલ જૂથ\nઈન્ટુક પોર્ટ ફેડરેશનના મહામંત્રી તરીકે ગાંધીધામના અગ્રણી નિયુકત\nરોહા-સુમરીમાં ફરી ત્રણ રાષ્ટ્રીય પક્ષીનાં મોત\nનર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું\nવૈશ્વિક કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીનાં શોધપત્રની પસંદગી\nજિલ્લા બહારના અધિકારીઓની આવન-જાવન થકી અન્ય કચેરીઓમાંયે વ્યાપ્યો ફફડાટ\nઅમદાવાદમાં કોરોના સામેનો જંગ લડે છે મૂળ ભુજના તબીબ\nવધુ સાત દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો\nમાધાપરમાં જુગારના દરોડામાં આઠ મહિલા-પુરુષ ખેલી કાયદાના સકંજામાં\nમંજૂરી નથી અપાતી તો મોઢવામાં ઝાડી કટિંગ કેવી રીતે થાય છે \nજિ.પં.ના અધિકારીનો કોરોના રિ��ોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ રૂમ પાટર્નર હજુ છૂટા\nડીપીટીની ગાંધીધામ કચેરી કંડલા ખસેડવા આદેશ\nભારે વરસાદની આગાહીના પગલે કચ્છનું તંત્ર બન્યું સતર્ક\nનિરોણામાં મોડી રાતે તકેદારી લેવાઇ\nઅનલોકમાં છૂટછાટ આવકાર્ય, પણ નિયમપાલનનું શું \nનલિયામાં બનેલો નવો માર્ગ ઊંચો બનાવાતાં અનેક ઘરમાં પાણી\nઆદિપુરમાં ઓનલાઈન શિક્ષણના વિવિધ પાસાં અંગે પ્રાધ્યાપકો માટે વેબિનાર યોજાયો\nઅબડાસા બેઠક માટે તા. 5-6 જુલાઈએ ઈન્ચાર્જ સી. જે. ચાવડાની હાજરીમાં બેઠક\nકુકમાની ગ્રામીણ બેન્કમાં બીએસએનએલ જોડાણ વારંવાર ઠપ થતાં હાલાકી\nજન સેવા કેન્દ્રોમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ દાખલ કરવાની વિચારણા\nકચ્છમાં નવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nકલ્યાણપરની ગ્રામીણ બેંકના વહીવટથી ગ્રાહકો બન્યા ત્રસ્ત\nનર્મદાના અટકેલા કાર્યો ઝડપભેર પૂર્ણ કરવા તરફ ડગ મંડાયા\nભુજપુર હાઇસ્કૂલમાં હિન્દીના શિક્ષક ન હોવાથી પરેશાની\nગુજરાતના વરિષ્ઠ ધારાશાત્રી સર્વોચ્ચ અદાલતમાં અધિક સોલિસીટર જનરલ પદે\nકચ્છના મથકો રાજ્યમાં સર્વાધિક શેકાયા\nકોરોના : આફતને અવસરમાં પલટો : નિબંધ સ્પર્ધા યોજાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00044.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/274318", "date_download": "2020-07-06T01:29:07Z", "digest": "sha1:UJF5V3UEWUEWVFTMSBN55G2JLSNXTDJB", "length": 10912, "nlines": 88, "source_domain": "www.kutchmitradaily.com", "title": "ચોબારીના આકાશમાં કૌતુક", "raw_content": "\nગાંધીધામ, તા. 13 : સરહદી અને પાડોશી દેશને અડીને આવેલા આ જિલ્લાનાં રણમાં ઘણી વખત ઊડતી વસ્તુઓ દેખાતાં કુતૂહલ સર્જાતું હોય છે તેવામાં ભચાઉ તાલુકાના ચોબારી ગામ નજીક રણમાં જુગુપ્સા પ્રેરક સોનેરી રંગના પક્ષી જેવી દેખાતી વસ્તુઓ કતારબદ્ધ હવામાં દેખાતાં લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. લોકો તેને કેમેરામાં કેદ કરે તે પહેલાં ઊડતી આ વસ્તુ ગુમ થઇ ગઇ હતી. જિલ્લાના શાંત, ચોખ્ખા અને તારાઓની રોશનીથી ઝગમગતા રણ વિસ્તારમાં રાત્રિના ભાગે અનેક પ્રવાસીઓ આ કુદરતી નજારો જોવા આવતા હોય છે. આવામાં અગાઉ ઘણી વખત કૌતુહલ સર્જાય તેવા દૃશ્યો આકાશમાં દેખાયાં છે. ગઇકાલે રાત્રે 8થી 8-30ના સમયે ભચાઉ તાલુકાના ચોબારી ગામ નજીક રણમાં અમુક પ્રવાસીઓ ફરી રહ્યા હતા. ત્યારે આકાશમાં અચાનક સોનેરી રંગની 20થી 25 પક્ષી જેવી લાગતી વસ્તુ દેખાઇ હતી. કતારબદ્ધ રીતે ચાલતી આ વસ્તુ પ્રથમ દ્રષ્ટિએ સોનેરી રંગના પક્ષીઓ લાગતાં હતાં પરંતુ તેમની પાંખો ચાલતી ન હતી. આ વસ્તુ મશીનની જેમ એક ���તારમાં ચાલી જતી હતી જેથી આ નજારો જોનારા લોકોમાં કુતૂહલસર્જાર્યું હતું. અમુક લોકોએ આ વસ્તુના ફોટા લેવાની કોશિશ કરી હતી પરંતુ માત્ર થોડી જ ક્ષણો માટે દેખાયેલી આ વસ્તુ બાદમાં વાદળોમાં કયાંક ગુમ થઇ ગઇ હતી. તેવું અમારા ચોબારીના પ્રતિનિધિએ જણાવ્યું હતું. તો બીજી બાજુ હાલમાં 370ની કલમ વગેરે પગલાંઓને લીધે સરહદ ઉપર તંગદિલી સર્જાઇ છે તેમજ આધુનિક પદ્ધતિવાળા અને પક્ષીઓના આકારવાળા પણ ડ્રોન બજારમાં મળતાં થયાં છે. ત્યારે પાડોશી મુલ્કે આપણી જાસૂસી કરવા માટે આ ડ્રોન નહીં મોકલાવ્યાં હોયને તેવો પ્રશ્ન પણ ખડો થયો હતો.\nઝુરામાં હીંચકે હીંચકતા ફાંસો આવી જવાના કરુણ કિસ્સામાં તરુણીએ દમ તોડયો\nબે બાઇક વચ્ચેની ટક્કરમાં સાપેડાનો ચાલક થયો જખ્મી\nજુણામાં પોલીસ હુમલાના મુખ્ય સૂત્રધાર સહિત છના રિમાન્ડ મંજૂર\nઆમારા સીમમાં પવનચક્કી સંલગ્ન કંપનીનો 1.39 લાખનો કેબલ ચોરાયો\nભુજમાં કૌટુંબિક બાબતે વેવાઇ પક્ષના બે પરિવારની મારામારીમાં છ ઘવાયા\nભારતીય કોચ માટે વેતનની ટોચની મર્યાદા હટાવશે ખેલ મંત્રાલય\nવિશ્વનાં મોટાં સ્ટેડિયમ બનાવવાની દેશમાં સ્પર્ધા\nઈંગ્લેન્ડમાં 11 જુલાઈથી મનોરંજક ક્રિકેટની વાપસી\nબાર્સેલોના અને મેસીનો સાથ છૂટશે \nગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ `મેઘ'' પધરામણી\nનિરોણામાં ત્રણ સહિત કચ્છમાં વધુ છ પોઝિટિવ\nકંડલામાં પાઈપલાઈન ગળતર થતાં ટનબંધ ખાદ્યતેલ જમીનમાં ઢોળાયું\nકચ્છી મેવો ખારેકને કોરોનાના સંજોગો નડશે\nઅંધકારમાં જીવતા અનેક શિષ્યોનાં સુરીલાં સપનાં સાકાર કરનારા `ગુરુવર્ય''\nમનરેગા હેઠળ ઘાસ વાવેતરની યોજના\n`પાંજો કચ્છ''ના નામે ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ\nખાવડા માટે માત્ર બે જ બસ અપૂરતી\nઅબડાસામાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે બેઠકમાં દૃઢ સંકલ્પ\n15000 કિ.મી. પાર કરતું ચોવીસીનું સાઇકલ જૂથ\nઈન્ટુક પોર્ટ ફેડરેશનના મહામંત્રી તરીકે ગાંધીધામના અગ્રણી નિયુકત\nરોહા-સુમરીમાં ફરી ત્રણ રાષ્ટ્રીય પક્ષીનાં મોત\nનર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું\nવૈશ્વિક કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીનાં શોધપત્રની પસંદગી\nજિલ્લા બહારના અધિકારીઓની આવન-જાવન થકી અન્ય કચેરીઓમાંયે વ્યાપ્યો ફફડાટ\nઅમદાવાદમાં કોરોના સામેનો જંગ લડે છે મૂળ ભુજના તબીબ\nવધુ સાત દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો\nમાધાપરમાં જુગારના દરોડામાં આઠ મહિલા-પુરુષ ખેલી કાયદાના સકંજામાં\nમંજૂરી નથી અપા���ી તો મોઢવામાં ઝાડી કટિંગ કેવી રીતે થાય છે \nજિ.પં.ના અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ રૂમ પાટર્નર હજુ છૂટા\nડીપીટીની ગાંધીધામ કચેરી કંડલા ખસેડવા આદેશ\nભારે વરસાદની આગાહીના પગલે કચ્છનું તંત્ર બન્યું સતર્ક\nનિરોણામાં મોડી રાતે તકેદારી લેવાઇ\nઅનલોકમાં છૂટછાટ આવકાર્ય, પણ નિયમપાલનનું શું \nનલિયામાં બનેલો નવો માર્ગ ઊંચો બનાવાતાં અનેક ઘરમાં પાણી\nઆદિપુરમાં ઓનલાઈન શિક્ષણના વિવિધ પાસાં અંગે પ્રાધ્યાપકો માટે વેબિનાર યોજાયો\nઅબડાસા બેઠક માટે તા. 5-6 જુલાઈએ ઈન્ચાર્જ સી. જે. ચાવડાની હાજરીમાં બેઠક\nકુકમાની ગ્રામીણ બેન્કમાં બીએસએનએલ જોડાણ વારંવાર ઠપ થતાં હાલાકી\nજન સેવા કેન્દ્રોમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ દાખલ કરવાની વિચારણા\nકચ્છમાં નવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nકલ્યાણપરની ગ્રામીણ બેંકના વહીવટથી ગ્રાહકો બન્યા ત્રસ્ત\nનર્મદાના અટકેલા કાર્યો ઝડપભેર પૂર્ણ કરવા તરફ ડગ મંડાયા\nભુજપુર હાઇસ્કૂલમાં હિન્દીના શિક્ષક ન હોવાથી પરેશાની\nગુજરાતના વરિષ્ઠ ધારાશાત્રી સર્વોચ્ચ અદાલતમાં અધિક સોલિસીટર જનરલ પદે\nકચ્છના મથકો રાજ્યમાં સર્વાધિક શેકાયા\nકોરોના : આફતને અવસરમાં પલટો : નિબંધ સ્પર્ધા યોજાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00045.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/274319", "date_download": "2020-07-06T03:37:58Z", "digest": "sha1:4SLSGM3P4JSC4B2E3ZWFZCI4WN2HU3FT", "length": 11424, "nlines": 72, "source_domain": "www.kutchmitradaily.com", "title": "લાખેણી લકઝરીઓ સામે આખરે આરટીઓની લાલઆંખ", "raw_content": "\nલાખેણી લકઝરીઓ સામે આખરે આરટીઓની લાલઆંખ\nભુજ, તા. 13 : અંજાર નજીક બેકાબૂ ખાનગી લક્ઝરી પલટી જતાં સર્જાયેલા અકસ્માત બાદ અત્યાર સુધી તંત્રો માટે લાખેણી રહેલી લક્ઝરી બસો સામે આખરે પોલીસની રાહ જોયા વિના આરટીઓએ ચાર ચેક પોઈન્ટ પર ટીમ તૈનાત કરીને કડક ચેકિંગ હાથ ધરતાં દિનભરના અંતે 15 કેસ કરવામાં આવ્યા હતા, 22 હજારની રિકવરી કરાઈ હતી તો એક મિની લક્ઝરી બસને ડિટેઈન કરવામાં આવી હતી. આરટીઓએ જણાવ્યું હતું કે જે ખાનગી લક્ઝરી બસોમાં મુસાફરો ઊભા-ઊભા મુસાફરી કરતાં જણાશે તે બસોને તાત્કાલિક જ સ્થળ પર ડિટેઈન કરી લેવાશે. દરમ્યાન, ભુજમાં પોલીસે ટ્રાફિક ઝુંબેશ કરીને સપાટો બોલાવ્યો હતો. ટ્રાફિક નિયમન અને વ્યવસ્થાના લીરા ઉડાડીને માર્ગો પર રીતસર `ઊડતા' ખાનગી પરિવહન વાહનોની બેખોફ અને બેલગામ સફર પર આજે આરટીઓએ અંકુશ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આરટીઓના આદેશથી કચ્છના ��ાર મહત્ત્વના ચેક પોઈન્ટ શેખપીર સર્કલ, ભચાઉમાં લોધેશ્વર ચોકડી, કંડલા પોર્ટ અને મુંદરા નજીક મોખા ટોલ પ્લાઝા ખાતે આજથી જ ટીમ ખડકીને અવિરત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમજેમ દિવસ વીતતો ગયો તેમતેમ માર્ગો પર હવાને વીંધતી અને મુસાફરોથી છલોછલ જતી ખાનગી બસો અને જીપડા સહિતના વાહનો આ ચાર ચેક પોઈન્ટ પર અટકાવવામાં આવ્યા હતા. આરટીઓનો જાપ્તો બેસી ગયાની `ખબર' પડી ગઈ હોય એમ બપોર પછી વાહનો ઓછા મુસાફરો સાથે જણાયા હતા અને સાંજ સુધીમાં આ ચારે પોઈન્ટ પરથી `માત્ર' 15 વાહન ઝપટે ચડયા હતા. આ વાહનો પાસેથી 22 હજાર રૂપિયા રિકવરીના સ્વરૂપે વસૂલ કરવામાં આવ્યા હતા જ્યારે એક મિની બસને ડિટેઈન કરવામાં આવી હતી. આજની કાર્યવાહી અંગે આરટીઓ દિલીપ યાદવે જણાવ્યું હતું કે અંજાર બસ અકસ્માતને પગલે તેમના તરફથી ચાર ટીમને તૈનાત કરી દેવાઈ છે અને સમગ્ર કચ્છમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવશે અને આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. જાણકારોએ કહ્યું કે ખાનગી લકઝરી બસવાળાઓ તેમના વાહનમાં સીટ ભરાઈ ગયા બાદ પણ મુસાફરો ભરતા હોય છે જે ઊભા-ઊભા મુસાફરી કરતા હોય છે ત્યારે આરટીઓએ ચેતવણીજનક સૂરમાં જણાવ્યું હતું કે ચેકિંગ દરમ્યાન જો બસમાં આ રીતે મુસાફરો ઊભા-ઊભા સવારી કરતાં જણાશે તો તેવા વાહનને સ્થળ પર જ ડિટેઈન કરી લેવાશે. દરમ્યાન, જાણકારોએ કહ્યું હતું કે માત્ર ભુજમાં પ્રવેશવાના સાત માર્ગ પર જો સાત ટીમ ઊભી રહે તો ધૂંધુપાટ દોડતાં વાહનો પર લગામ આવી શકે અને માત્ર ત્રણ જ દિવસમાં આવાં વાહનો નિયમો અનુસરતા થઈ જાય તેમ છે. - પોલીસની પણ કાર્યવાહી : દરમ્યાન, સિટી ટ્રાફિક પોલીસ અને ભુજના બંને ડિવિઝનના પોલીસ સ્ટેશનોના સંયુક્ત ઉપક્રમે ભુજ નગરમાં ટ્રાફિક ઝુંબેશ આદરવામાં આવી હતી અને હેવી પેસેન્જર વાહનોને એનસી 24 આપી સ્થળ પર 13,200નો દંડ વસૂલવામાં આવ્યો હતો. એમવી એક્ટની કલમ 185 મુજબના બે કેસ, આઈપીસીની કલમ 283ના પાંચ કેસ તથા ત્રણ વાહન ડિટેઈન કરવામાં આવ્યા હતા.\nભચાઉમાં ગેરકાયદે હુક્કાબાર અંતે ઝપટમાં\nભુજમાં ધાણીપાસા વડે જુગાર રમતા સાત ખેલૈયા કાયદાના પાંજરે પુરાયા\nજુણા પ્રકરણમાં ધરપકડ આંક 47 થયો : સૂત્રધાર સહિત 15 જણ રિમાન્ડ તળે\nખારીરોહર સીમમાં લાઇનમાં કાણું પાડી તેલચોરોએ 595 લિટર ડીઝલ ચોર્યું\nપરજાઉમાં વરસાદી માહોલમાં બાઇક અકસ્માત : બે ઘવાયા\nપોલીસ તરીકે ઓળખ આપી માધાપરમાં બારાતુ શ્રમિક યુવતીની જાતીય સતામણી\nભચા��માં જાહેરમાં પત્તાં ટીંચતા બે મહિલા સહિત સાત ઝડપાયા\nનાની છેરની જમીનના કેસમાં બે આરોપી થયા જામીનમુક્ત\nભચાઉ નજીક ટ્રકચાલકને છરી મારીને 20 હજારની લૂંટ ચલાવાઇ\nમુંદરામાં ખુલ્લા દરવાજા વાટે ઘરમાં ઘૂસી 25 હજારની રોકડ ચોરી જવાઇ\nહિતોના ટકરાવની કોહલી સામેની ફરિયાદથી બીસીસીઆઇ નારાજ\nકારની ટક્કરથી એકનાં મોત બાદ લંકાના ક્રિકેટર કુસલ મેન્ડિસની ધરપકડ\nભારતને હરાવ્યા બાદ, અમે તેમની માફી માગતા : અફ્રિદીનો વધુ બફાટ\nબંદરીય મુંદરા પર સાડા પાંચ ઈંચ મેઘકૃપા\nમેઈનલેન્ડ ફોલ્ટમાં મોટા ભૂકંપની શક્યતા છે જ\nજમીન સંપાદનમાં શિણાયના ખેડૂતો સહકાર આપે, વળતર એવોર્ડમાં કોઇ અન્યાય નહીં થાય\nગુરુ અંધકાર દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે\nઅબડાસા બેઠક જાળવી રાખવા પ્રયત્નશીલ કોંગ્રેસ દ્વારા નખત્રાણામાં બેઠક યોજાઈ\nઘડાણીમાં હનુમાનજી મંદિરે મૂર્તિને ખંડિત કરાતાં ભાવિકવર્ગમાં નારાજગી\nગુજરાતના સૌથી મોટા ફેશન શોમાં ભુજની બાળા બની વિજેતા\nમાત્ર 23 દિવસમાં કચ્છમાં કોરોનાના 86 કેસ\nમુંદરા અને માંડવી પંથકના સાડા ત્રણ કરોડના વિકાસનાં કામોના વર્કઓર્ડર હાથોહાથ અપાયા\nવરસાદી માહોલ વચ્ચે 4.2ની તીવ્રતાના આંચકાથી ધરા ધણધણી\nવેલસ્પન કંપનીનો કર્મચારી પોઝિટિવ\nપૂર્વકચ્છના અનેક વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકોથી વંચિત\nઅબડાસામાં કોંગ્રેસ ગોત્રનો ઉમેદવાર હશે, બારાતુ નહીં\nકચ્છ પર કેન્દ્રિત લો પ્રેશર 24 કલાકમાં વધુ મજબૂત બનશે\nડુમરા નજીક આનંદેશ્વર મંદિર આસપાસની આઠેક ગામની ગૌચર જમીન ખેડી નખાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00046.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/sport/south-africa-vs-bangladesh-live-score-icc-world-cup-2019-cricket-match-at-oval-all-round-ban-overcome-sa-challenge-by-21-runs-876790.html", "date_download": "2020-07-06T03:28:58Z", "digest": "sha1:3LLNKXSXNWGR2PSXYRKKNGGH7ENES3XG", "length": 25206, "nlines": 275, "source_domain": "gujarati.news18.com", "title": "Live Cricket Score, Bangladesh vs South Africa, ICC World Cup 2019 Match at Oval: BAN End First Innings vs SA at 330-6– News18 Gujarati", "raw_content": "\nSA vs Ban : બાંગ્લાદેશે અપસેટ સર્જ્યો, દક્ષિણ આફ્રિકાનો પરાજય\nઇરફાન પઠાણને બતાવવામાં આવ્યો આગામી આતંકી હાફિઝ સઇદ, ઋચા ચઠ્ઠાએ કહી આવી વાત\nસામે આવ્યો જસપ્રીત બુમરાહનો હમશક્લ, કરે છે આ કામ\nકોરોનાથી ઠીક થતા જ શાહિદ આફ્રિદીએ ઝેર ઓક્યું, કાશ્મીર માટે કહી આ મોટી વાત\nICC ચેરમેન પદ માટે સૌરવ ગાંગુલી મજબૂત દાવેદાર, આમની સાથે થશે ટક્કર\nહોમ » ન્યૂઝ » રમત-જગત\nSA vs Ban : બાંગ્લાદેશે અપસેટ સર્જ્યો, દક્ષિણ આફ્રિકાનો પરાજય\nબાંગ્લાદેશે અપસેટ સર્જ્ય���, દક્ષિણ આફ્રિકાનો પરાજય\nદક્ષિણ આફ્રિકાનો આ સતત બીજો પરાજય, બાંગ્લાદેશ- 330/6, દક્ષિણ આફ્રિકા 309/8\nબાંગ્લાદેશે આઈસીસી વર્લ્ડ કપમાં અપસેટ સર્જતા દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે. મુશ્ફિકુર રહીમ (78) અને સાકિબ અલ હસન (75)ની અડધી સદીની મદદથી બાંગ્લાદેશે આઈસીસી વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે 21 રને વિજય મેળવ્યો હતો. બાંગ્લાદેશે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 330 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 50 ઓવરમાં 8 વિકેટે 309 રન બનાવી શક્યું હતું. દક્ષિણ આફ્રિકાનો આ સતત બીજો પરાજય છે. પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડ સામે પરાજય થયો હતો.\nડી કોક 23 રન બનાવી રન આઉટ થયો હતો. માર્કરામ 45 રન બનાવી સાકિબનો શિકાર બન્યો હતો. પ્લેસિસ અને માર્કરામ વચ્ચે 53 રનની ભાગીદારી નોંધાઈ હતી. પ્લેસિસે એક છેડો સાચવી રાખતા 53 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 62 રન બનાવ્યા હતા. તે મહેંદી હસનની ઓવરમાં બોલ્ડ થયો હતો.\nમિલર અને વાન ડેર ડુસને 55 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. આ સમયે મુશ્તાફિઝુરે મિલરને 38 રને આઉટ કરી આ જોડી તોડી હતી. ડુસેને 41 અને ડુમિની 45 રન બનાવી આઉટ થતા પરાજય નિશ્ચિત બન્યો હતો. બાંગ્લાદેશ તરફથી મુશ્તાફિઝુર રહેમાને સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.\nઆ પણ વાંચો - ટીમ ઇન્ડિયાનો વર્લ્ડ કપનો કાર્યક્રમ, જુઓ ક્યારે-ક્યારે રમશે મેચ\nઅગાઉ બાંગ્લાદેશનો તામિમ 16 રન બનાવી ફેલુકવાયોની ઓવરમાં આઉટ થયો હતો. તામિમ અને સૌમ્યા સરકારે પ્રથમ વિકેટ માટે 60 રનની ભાગીદારી નોંધાવી હતી. સૌમ્યા સરકાર 42 રન બનાવી મોરિસની ઓવરમાં કેચ આઉટ થયો હતો.\nસાકિબ અલ હસને 54 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 50 રન પૂરા કર્યા હતા. વિકેટકીપર રહીમે 52 બોલમાં 6 ફોર સાથે અડધી સદી પૂરી કરી હતી. સાકિબ 75 રન બનાવી તાહિરની ઓવરમાં બોલ્ડ થયો હતો. સાકિબ અને રહીમ વચ્ચે 142 રનની ભાગીદારી નોંધાઈ હતી.જે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ તરફથી બેસ્ટ ભાગીદારી છે.આ પછી મિથુન 21 રને આઉટ થતા બાંગ્લાદેશે 242 રને ચોથી વિકેટ ગુમાવી હતી. રહીમ પણ અડધી સદી ફટકારી વધારે ન ટકી શકતા 78 રને આઉટ થયો હતો. મહમુદુલ્લાહે 33 બોલમાં અણનમ 46 રન બનાવી સ્કોર 320 રનને પાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.\nઆ પણ વાંચો - પાકિસ્તાનની જીત મેચ ફિક્સિંગ ઉપર આધાર રાખશે : આમિર\nબાંગ્લાદેશ સામે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ મેચમાં પરાજય થયો હોવાથી દક્ષિણ આફ્રિકા માટે આ ���ેચ ઘણી મહત્વની છે. ઈજાના કારણે હાશિમ અમલાને ટીમમાં સ્થાન મળ્યું નથી. તેના સ્થાને ડેવિડ મિલરનો સમાવેશ કરાયો છે. ક્રિસ મોરિસનો પણ ટીમમાં સમાવેશ થયો છે.\nબંને ટીમો આ પ્રમાણે છે\nબાંગ્લાદેશ - મશરફે મુર્તુઝા (કેપ્ટન), તમિમ ઇકબાલ, સૌમ્યા સરકાર, મુશ્ફિકુર રહીમ, મુશ્તાફિઝુર રહેમાન, મહમદુલ્લાહ, મોહમ્મદ સૈફુદ્દીન, મોસેદ્દક હુસૈન, શાકિબ અલ હસન, મહેંદી હસન, મોહમ્મદ મિથુન.\nદક્ષિણ આફ્રિકા - ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ડેવિડ મિલર, એડિન માર્કરામ, રાસી વેન ડેર ડુસૈન, ક્વિન્ટોન ડી કોક, કાગિસો રબાડા, લુંગી એન્ગિડી, ઈમરાન તાહિર, જેપી ડુમિની, ફેલુકવાયો, ક્રિસ મોરિસ.\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nSA vs Ban : બાંગ્લાદેશે અપસેટ સર્જ્યો, દક્ષિણ આફ્રિકાનો પરાજય\nઇરફાન પઠાણને બતાવવામાં આવ્યો આગામી આતંકી હાફિઝ સઇદ, ઋચા ચઠ્ઠાએ કહી આવી વાત\nસામે આવ્યો જસપ્રીત બુમરાહનો હમશક્લ, કરે છે આ કામ\nકોરોનાથી ઠીક થતા જ શાહિદ આફ્રિદીએ ઝેર ઓક્યું, કાશ્મીર માટે કહી આ મોટી વાત\nICC ચેરમેન પદ માટે સૌરવ ગાંગુલી મજબૂત દાવેદાર, આમની સાથે થશે ટક્કર\nઇરફાન પઠાણને બતાવવામાં આવ્યો આગામી આતંકી હાફિઝ સઇદ, ઋચા ચઠ્ઠાએ કહી આવી વાત\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00047.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"}
+{"url": "https://makesweethome.com/garden/", "date_download": "2020-07-06T01:43:07Z", "digest": "sha1:REI4OOOU5XFHVFVGQW5IIPFLLSJQR7O3", "length": 5084, "nlines": 94, "source_domain": "makesweethome.com", "title": "Garden – Make Sweet Home", "raw_content": "\nઆજકાલ શહેરોની અંદર વધતાં જમીનના ભાવ અને મોંઘવારીને લીધે સામાન્ય માણસ તો જમીન ખરીદવાનું વિચારી જ શકે તેમ નથી. અને મોટા મોટા શહેરોમાં તો બહુમાળી બિલ્ડિંગો જ જોવા મળે છે. ફ્લેટમાં રહેતા હોવા છતાં પણ પોતાના ઘર આંગણે હરિયાળી કોને ન ગમે. સુંદર સુંદર ફુલોની ઈચ્છા દરેકની હોય છે. પરંતુ જગ્યાની ઉણપને લીધે આ અધુરી રહી જાય છે. પરંતુ ઓછી જગ્યામાં સુંદર ફૂલો ઉગાડી શકાય છે.\nગુલાબ, રાતરાણી, સુંદર વેલ આ બધાને તમે તમારા ટેરેસ પર ઉગાડી શકો છો પરંતુ તેને માટે તમારે થોડાક પ્લાનિંગની જરૂરત છે. થોડીક પ્લાનિંગ તમારા ઘરને ચાર-ચાંદ લગાડી દેશે. સૌ પ્રથમ તો તમને પસંદના ચોક્કસના ફુલ-ઝાડ જે લગાવવાના હોય તે નક્કી કરી લો. હવે તેના પ્રમાણે માટીના અને પ્લાસ્ટીકના કુંડા લાવી દો. જેમકે જે ગુલાબના છોડ નાના જ રહેતા હોય તો તેને તમે પ્લાસ્ટિકના કુંડામાં પણ ઉગાડી શકો છો.\n→ સ્ટોન ઇન ગાર્ડન\nબગીચાને ગરમીમાં આ છ રીતે સજાવી જુઓ\nજરૂરિયાત અને પસંદગી મુજબ ડાઇનિંગ રૂમનું ડેકોરેશન\nઈનડોર પ્લાન્ટ્સ માટે ઉપયોગી ટિપ્સ\nવર્કિંગ વુમન માટે ડ્રેસિંગ ટીપ્સ\nડ્રોઇંગરૂમ કરતાં પણ સારૂ બાથરૂમ ડેકોરેશન\nડાઇનિંગને આકર્ષક બનાવતી નૅપ્કિન રિંગ\nબાલ્કનીને મોર્ડન ટચ આપવો\nત્વચાની સંભાળ કરવી જરૂરી છે\nકિચન કેવી રીતે વ્યવસ્થિત રાખવું\nતમારા ઘરમા પ્રાકૃતિક મહેકનો મઘમઘાટ\nશૂ રેકઃ ફૂટવેર મૂકવાની જગ્યા\nઘરની સજાવટ માટે વેસ્ટ બલ્બનો ઉપયોગ\nબાથરૂમને આપો લક્ઝ્યુરીયશ ટચ\nસાંકડા રસોડાને સજાવવાની કળા\nવિવિધ સ્ટાઇલનાં ટિસ્યૂપેપર હોલ્ડર\nઝુમ્મર વડે દિવાનખંડની સજાવટ\nશિયાળામાં કોલ્ડ ક્રીમનો ઉપયોગ\nમનમોહક ગાલીચાથી ઘર સજાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00047.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.betterbutter.in/gu/recipe/131297/quick-masala-bun/", "date_download": "2020-07-06T02:58:22Z", "digest": "sha1:XA5PERAL2TBTGRINRZGXHZ67N6F22K2H", "length": 5657, "nlines": 168, "source_domain": "www.betterbutter.in", "title": "Quick Masala Bun recipe by Alka Tulsani in Gujarati at BetterButter", "raw_content": "\nફિડ માં પાછા જવું\nસેવ કરી ઓફ્લાઈન જુવો\nસેવ કરી ઓફ્લાઈન જુવો\nસ્ટેપ બાય સ્ટેપ વિડિઓ જુઓ\nસ્ટેપ બાય સ્ટેપ વિડિઓ જુઓ\n0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો\nક્વિક મસાલા બનby Alka Tulsani\n0 ફરી થી જુવો\nલીલા મરચા 2 નંગ\nમરચું પાવડર 1 ચમચી\nધાણાભાજી 1 મોટી ચમચી\nHow to make ક્વિક મસાલા બન\nકડાઈ માં તેલ ગરમ થાય એટલે રાઈ અને લીલા મરચા નાખો.\nટામેટું નાખી બરાબર મિક્સ કરો.\nમીઠું, મરચ, હળદર નાખી હલાવો.\nપાઉં ના ટુકડા અને ધાણાભાજી નાખી ફરી સારી રીતે મિક્સ કરો.\nજલ્દી થી ગેસ બંધ કરો. તૈયાર છે મસાલા બન.\nજો પાઉં બરાબર મિક્સ ના થાય તો થોડું પાણી છાંટવું\nશું આ વાનગી બનાવી છે તો તેનો ફોટો શેર કરો\nઆ વાનગી ઘરે બનાવો અને ફોટો અપલોડ કરો\nમસાલા પાવ( હાઈસ્કુલ જતા બાળકો માટે)\nમસાલા પાવ( હાઈ���્કુલ જતા બાળકો માટે)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00047.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"}
+{"url": "https://hindi.indiawaterportal.org/content/sahaeramaan-sathaanaika-vaivaidha-samaitaionaun-sankalana-thavaun-jarauurai-chae/content-type-page/48373", "date_download": "2020-07-06T02:49:11Z", "digest": "sha1:R6DHRYDGZGCWNL7ZBGPGVVTYFYDIESFZ", "length": 17596, "nlines": 139, "source_domain": "hindi.indiawaterportal.org", "title": "શહેરમાં સ્થાનિક વિવિધ સમિતિઓનું સંકલન થવું જરૂરી છે | Hindi Water Portal", "raw_content": "\nશહેરમાં સ્થાનિક વિવિધ સમિતિઓનું સંકલન થવું જરૂરી છે\nઅત્યં સ્તરના અભિગમ જેવા કે, જાહેર સુનવણી, ચર્ચાઓ, નેટવર્કિંગ અને ઓછી જાહેર ભાગીદારી સાથે પ્રદેશોમાં સંવાદ માટે તેમજ સામાજિક માળખામાં સહભાગીઓના મંચનો ઉપયોગ બખૂબી કરી શકાય છે.સહભાગીઓનું મંચ એટલે એક એવું ફોરમ કે, જયાં દરેક સહભાગી પોતાની ચિંતા, મુશ્કેલી અથવા તકલીફ અંગે સરળતાથી વાત કરી શકે છે. આ પ્રકારનું મંચ દરેક સ્તરે અસ્તિત્વમાં હોય છે. તમામ સ્તરના સહભાગીઓનું જોડાણ આવા મંચમાં હોવું અત્યંત આવશ્યક છે.\nસહભાગીઓનું મંચ શાસન માળખાનું કાર્ય સરળ અને સુનિશ્ચિત કરવામાં પણ મદદરૂપ થાય છે. ખરેખર તો આ પ્રકારના મંચ છેક અંત્ય સ્તરના તકરાર અને સમસ્યાઓને ઓળખવામાં મદદરૂપ થાય છે. સમસ્યાઓ ઘણી વખત પાણી શાસનમાં શ્રેષ્ઠ પ્રયાસોના અમલીકરણમાં બાધારૂપ સાબિત થાય છે.\nસહભાગીઓના મંચ આવી બાધાઓને દૂર કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. સહભાગી અભિગમ દ્વારા જળ સંપત્તિ સંરક્ષણ પદ્ઘતિઓ વિશે જાહેર સામૂહિક જાગૃતિ લાવી શકાય છે. આ ઉપરાંત પાણી વપરાશ કરનારાઓની સામેલગીરીથી સત્તાધીશોની ફરજ અને તેમની નિર્યણ લેવાની શકિતમાં મદદરૂપ થઇ શકાય છે.\nસહભાગીઓ માટે ભાગીદારી નિર્માણ માટે ક્રિયા અને પ્રતિક્રિયામાં વિવિધતા હોવી જરૂરી છે. આ વિવિધતા સમસ્યાઓના નિવારણની અમલીકરણની પ્રક્રિયામાં લઇ શકાય છે. સ્થાનિક સ્તર ઉપર નિર્માણ થયેલી સ્વૈચ્છિક ભાગીદારી, નગરપાલિકા અને અન્ય સ્થાનિક સત્તાધીશો વચ્ચે સંકલન સ્થાપવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. આ બાબતનું ઉદાહરણ ભુજ શહેરની જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતી છે.\nભુજ શહેરમાં એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેકનોલોજિસ સંસ્થા દ્વારા હમીરસર તળાવની સંકલિત વ્યવસ્થા તથા ભૂગર્ભ જળસ્રોતો બાબતે લોકોમાં લોકજાગૃતિ ફેલાવવાનું કાર્ય શરૂ કર્યુ હતું. આ માટે લોકો દ્વારા જ લોકો માટેની અને લોકો દ્વારા જ ચાલતી એક સમિતીની રચના કરવામાં આવી છે.\nઆ સમિતીનું નામ જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતી રાખવામાં આવેલું છે. સમિતી શહેર વિસ્તારમાં પીવાના પાણીની બાબતે સ્વાવલંબન મેળવવાના હેતુથી અને સાથે વ્યવસ્થાપનમાં જનસમુદાયની ભાગીદારી આવે તે માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે.\nઆ ઉપરાંત આ સ્વૈચ્છિક રચાયેલી જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતી ભુજ-કચ્છમાં આવેલા જળસ્રોતોના અનુસંધાનમાં સ્થાનિક સત્તાધીશો લોકો અને તંત્ર વચ્ચે સંકલન અને સમતુન જાળવવાનું કાર્ય કરે છે.\nઆ સમિતિ છેલ્લા છ વર્ષથી ભુજ શહેરમાં ભૂગર્ભસ્રોતો અને સપાટીય સ્રોતોના રક્ષણ, વિકાસ અને તેના વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ અંગે કાર્યરત છે. આ સમિતિ દ્વારા આખા ભુજ શહેર અને તેની આસપાસ પાંચ કિ.મી.ની ત્રીજીયામાં આવેલા વિસ્તાર(પેરી અર્બન)વિસ્તારમાં કાર્ય કરી રહી છે.\nજયારે કાર્ય કરવાનો વિસ્તાર વ્યાપક હોય ત્યારે તંત્રના વિવિધ એકમો સાથે સંકલન કરવાની જવાબદારી સમિતિ ઉપર આવે છે. આ જવાબદારી કેવી રીતે નિભાવી શકાય આ ઉપરાંત શહેરના જ વિવિધ વિસ્તારોમાં પણ સ્થાનિક સમિતિઓ કાર્યરત હોય તો તેની સાથે સંકલન કેવી રીતે કરી શકાય \nઉપરોકત સવાલો બાબતે પહેલા આપણે તંત્રના વિવિધ એકમો સાથે કેવી રીતે સંકલન થવું જોઇએ એ અંગે વાત કરીએ. જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ દ્વારા ભુજ શહેરમાં અને તેની આસપાસ આવેલા ૪૩ તળાવોના નવિનીકરણની કામગીરી તંત્ર અને દાતાઓના સહયોગથી કરી રહી છે. આ તળાવોમાંથી કેટલાક તળાવો નગરપાલિકાની હદમાં છે તો કેટળાક તળાવો સિંચાઇ વિભાગ હસ્તક છે.\nઅમુક તળાવો વન વિભાગની હદમાં આવેલા છે તો કેટલાક તળાવો ભુજ શહેરની લગોલગ આવેલી ગ્રામ પંચાયતની માલિકીના છે. આમ, જયારે તળાવો અલગ-અલગ વિસ્તારમાં આવેલા હોય તેની સ્થાનિકે જવાબદાર તંત્ર પણ અલગ-અલગ હોવાથી જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિની કાર્ય સરળતાપૂર્વક કરવાની જવાબદારી વધી જાય છે.\nતારીખ ૨૭, ડીસેમ્બર, ૨૦૧૧ના રોજ ભુજ શહેરમાં વિવિધ સરકારી વિભાગોના પ્રતિનિધિઓ અને શહેરના લોકોને સાથે રાખીને 'ભુજ શહેર જળ સ્વાલંબનની દિશામાં' વિષયક એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલું હતું. આ કાર્યશાળામાં એક સૂચન આવેલું હતું કે, ભુજ શહેરના જળસ્રોતોના વિકાસ અને સંરક્ષણ માટે એક અનૌપચારીક સત્તામંડળ રચવામાં આવે જેમાં જાગૃત નાગરીકો ઉપરાંત વિવિધ સરકારી વિભાગના પ્રતિનિધિઓ પણ જોડાય.\nઆમ, કરવાથી દરેક સરકારી વિભાગ એક જ પ્લેટફોર્મ ઉપર આવશે અને જળસ્રોતોના નવિનીકરણ અંગેની કામગીરી સરળતાપૂર્વક થઇ શકે. આ રીતે રચાયેલું સત્તામંડળ ઔપચાર���ક અને અનૌપચારીક રીતે પોતાની ભવિષ્યની કામગીરી નક્કી કરશે પરંતુ હાલમાં તેઓ જે જવાબદારીપૂર્વક નિર્ણયો લેશે તેમાં વધીવટી તંત્ર પણ હકારાત્મક રીતે જોડાશે.\nભુજ શહેરના વિવિધ વિસ્તારમાં તંત્ર, લોકો અને જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિના સંયુકત પ્રયાસોથી જળ સંચય અને જળ સંરક્ષણના કામો થઇ રહ્યા છે. વિવિધ વિસ્તારમાં તાંત્રિક કામગીરી પૂર્ણ થયા બાદ જે-તે વિસ્તારની સમિતિઓની રચના પણ કરવામાં આવેલી છે.\nઆવી સમિતિના સશકિતકરણ માટે કાર્ય થવું જરૂરી બની જાય છે. શહેરના વિસ્તારોમાં કાર્યરત આવી સમિતિનું 'હબ' જળસ્રોત સ્નેહ સંવધન સમિતિ દ્વારા સંચાલિત હોવું જરૂરી છે કારણ કે, છેલ્લા છ વર્ષની કામગીરી બાદ સમિતિ પાસે અનુભવો અને જ્ઞાનનું ભાથું છે.\nઆ અનુભવો અને જ્ઞાનને સંકલિત અભિગમથી સ્થાનિકે જે-તે વિસ્તારની સમિતિના સશકિતરણના ઉપયોગમાં લેવું તે વ્યવહારૂં નિર્ણય ગણી શકાય. વંચીત વિસ્તારમાં જે કામગીરી કરવામાં આવેલી છે તેના પ્રત્યક્ષીકરણના આધારે ભુજ શહેરના હાર્દ સમા જયુબેલી કોલોનીમાં પણ વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભજળ રિચાર્જની કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવેલી છે.\nઆ રીતે એક વિસ્તારની કામગીરીને બીજા વિસ્તાર સાથે સંકલિત કરવાથી ભુજ શહેર જળ અને જળસ્રોત વિકાસના સંદર્ભમાં સ્વાલંબન મેળવી શકે એ બાબતમાં શંકાને કોઇ સ્થાન નથી.\nજલ સંસ્કૃતિની જાળવણી અને સંરક્ષણ\nકુદરતની અજબ કરામત જળધોધ...\nભારતની નદીઓને સાંકળતી યોજના સ્વપ્ન બની જશે કે શું\nશહેરમાં સ્થાનિક વિવિધ સમિતિઓનું સંકલન પાણી બાબતે વિકાસલક્ષી પરિવર્તન લાવી શકે છે\nજળ પ્રયોગશાળામાં બની શકતું નથી\nસફાઇ, સ્વચ્છતા અને આપણું જીવન\nએક કડવી પણ સાચી વાસ્તવિકતા: પાણીનો માલદાર ધંધો...\nસફાઇ, સ્વચ્છતા અને આપણું જીવન\nજળ પ્રયોગશાળામાં બની શકતું નથી\nશહેરમાં સ્થાનિક વિવિધ સમિતિઓનું સંકલન પાણી બાબતે વિકાસલક્ષી પરિવર્તન લાવી શકે છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00048.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.foreca.in/Honduras/Villa_de_San_Francisco?lang=gu&units=us&tf=12h", "date_download": "2020-07-06T01:15:28Z", "digest": "sha1:JI7X2MYR37GPD4EYVZHZHNV6GDMC3CMP", "length": 4050, "nlines": 74, "source_domain": "www.foreca.in", "title": "હવામાનનું અનુમાન Villa de San Francisco - Foreca.in", "raw_content": "\nઆઇસલૅન્ડ, આર્જેન્ટાઇન, ઇટાલી, એન્ડોરા, ઓસ્ટ્રિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ગ્રીસ, ચેક રિપબ્લિક, જર્મની, નોર્વે, ન્યુઝીલેન્ડ, પોર્ટ્યુગલ, પોલેન્ડ, ફિનલેન્ડ, ફ્રાંસ, બલ્ગેરિયા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, મેકેડોનિજા, યુનાઇટેડ કિંગ્ડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા, રોમાનિયા, લિચેનસ્ટેન, સર્બિયા, સાઇપ્રસ, સ્પેન, સ્લોવાકિયા, સ્લોવેનિયા, સ્વિત્ઝરલેન્ડ, સ્વીડન\n+ મારા હવામાનમાં ઉમેરો\n°F | °C સેટિંગ્સ\n11 માઇલ પ્રતિ કલાક\nના જેવું લાગે છે: 88°\nખાતે નિરિક્ષણ કર્યું Tegucigalpa\nવિગતવાર ૫ દિવસનું અનુમાન\nVilla de San Francisco ઉમેરવા અહીં ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00048.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/274655", "date_download": "2020-07-06T01:43:07Z", "digest": "sha1:PXZKEMGGUJH3KDT4UY7O2IITE3U27633", "length": 10085, "nlines": 88, "source_domain": "www.kutchmitradaily.com", "title": "જખૌના દરિયામાં વાડા પદ્ધતિ અને મોટા લંગરની માછીમારી બંધ કરાવો", "raw_content": "\nજખૌના દરિયામાં વાડા પદ્ધતિ અને મોટા લંગરની માછીમારી બંધ કરાવો\nનલિયા, તા. 16 : જખૌના દરિયામાં મોટા કાઠ, વાડા પદ્ધતિ અને મોટા લંગરથી થતી માછીમારી બંધ કરાવવા જખૌ સર્વોદય મત્સ્યોદ્યોગ સેવા સહકારી મંડળી લિ.એ માગણી કરી છે. એક મહિનાની અંદર ઉપરોક્ત પદ્ધતિથી ફિશિંગ બંધ નહીં કરાય તો આંદોલનની ચીમકી આપી છે. જખૌ સર્વોદય મત્સયોદ્યોગ સેવા સહકારી મંડળી લિ.ના પ્રમુખ જત આદમ ઈબ્રાહીમ અને 84 જેટલા નાના માછીમારોએ સંયુક્ત સહીથી મદદનીશ મત્સયોદ્યોગ નિયામક ભુજને આપેલ આવેદનપત્રમાં જખૌના દરિયામાં નાના અને પગડિયા માછીમારો ક્રીકમાં ફિશિંગ કરે છે જેમને મોટા કાઠ, વાડા પદ્ધતિથી અને મોટા લંગરથી થતી ફિશિંગના કારણે નાના માછીમારોને અસહ્ય સગવડ થવાની સાથે માછલીનો જથ્થો મળતો નથી. એટલું અપૂરતું હોય તેમ મોટા ટ્રોલર દ્વારા ક્રીક પાસે ફિશિંગ કરાતાં માછીની જાળોને નુકસાન થાય છે. વિવિધ ક્રીકો પાસે આર્ચીયન કંપની, અલ્ટ્રાટેક, એ.બી.જી., સાંઘીના જહાજના કારણે ક્રીક પાસે માછીમારી માટે જગ્યા ઓછી રહી છે. જેના કારણે નાના અને પગડિયા માછીમારોને અસહ્ય તકલીફ થાય છે. મોટી બોટો અને ટ્રોલરને ક્રીક પાસે માછીમારી માટે પરવાનગી ન આપવાની માગણી કરી છે.\nઝુરામાં હીંચકે હીંચકતા ફાંસો આવી જવાના કરુણ કિસ્સામાં તરુણીએ દમ તોડયો\nબે બાઇક વચ્ચેની ટક્કરમાં સાપેડાનો ચાલક થયો જખ્મી\nજુણામાં પોલીસ હુમલાના મુખ્ય સૂત્રધાર સહિત છના રિમાન્ડ મંજૂર\nઆમારા સીમમાં પવનચક્કી સંલગ્ન કંપનીનો 1.39 લાખનો કેબલ ચોરાયો\nભુજમાં કૌટુંબિક બાબતે વેવાઇ પક્ષના બે પરિવારની મારામારીમાં છ ઘવાયા\nભારતીય કોચ માટે વેતનની ટોચની મર્યાદા હટાવશે ખેલ મંત્રાલય\nવિશ્વનાં મોટાં સ્ટેડિયમ બનાવવાની દેશમાં સ્પર્ધા\nઈંગ્લેન્ડમાં 11 જુલાઈથી મનોરંજક ક્રિકેટની વાપસી\nબાર્સેલોના અને મેસીનો સાથ છૂટશે \nગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ `મેઘ'' પધરામણી\nનિરોણામાં ત્રણ સહિત કચ્છમાં વધુ છ પોઝિટિવ\nકંડલામાં પાઈપલાઈન ગળતર થતાં ટનબંધ ખાદ્યતેલ જમીનમાં ઢોળાયું\nકચ્છી મેવો ખારેકને કોરોનાના સંજોગો નડશે\nઅંધકારમાં જીવતા અનેક શિષ્યોનાં સુરીલાં સપનાં સાકાર કરનારા `ગુરુવર્ય''\nમનરેગા હેઠળ ઘાસ વાવેતરની યોજના\n`પાંજો કચ્છ''ના નામે ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ\nખાવડા માટે માત્ર બે જ બસ અપૂરતી\nઅબડાસામાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે બેઠકમાં દૃઢ સંકલ્પ\n15000 કિ.મી. પાર કરતું ચોવીસીનું સાઇકલ જૂથ\nઈન્ટુક પોર્ટ ફેડરેશનના મહામંત્રી તરીકે ગાંધીધામના અગ્રણી નિયુકત\nરોહા-સુમરીમાં ફરી ત્રણ રાષ્ટ્રીય પક્ષીનાં મોત\nનર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું\nવૈશ્વિક કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીનાં શોધપત્રની પસંદગી\nજિલ્લા બહારના અધિકારીઓની આવન-જાવન થકી અન્ય કચેરીઓમાંયે વ્યાપ્યો ફફડાટ\nઅમદાવાદમાં કોરોના સામેનો જંગ લડે છે મૂળ ભુજના તબીબ\nવધુ સાત દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો\nમાધાપરમાં જુગારના દરોડામાં આઠ મહિલા-પુરુષ ખેલી કાયદાના સકંજામાં\nમંજૂરી નથી અપાતી તો મોઢવામાં ઝાડી કટિંગ કેવી રીતે થાય છે \nજિ.પં.ના અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ રૂમ પાટર્નર હજુ છૂટા\nડીપીટીની ગાંધીધામ કચેરી કંડલા ખસેડવા આદેશ\nભારે વરસાદની આગાહીના પગલે કચ્છનું તંત્ર બન્યું સતર્ક\nનિરોણામાં મોડી રાતે તકેદારી લેવાઇ\nઅનલોકમાં છૂટછાટ આવકાર્ય, પણ નિયમપાલનનું શું \nનલિયામાં બનેલો નવો માર્ગ ઊંચો બનાવાતાં અનેક ઘરમાં પાણી\nઆદિપુરમાં ઓનલાઈન શિક્ષણના વિવિધ પાસાં અંગે પ્રાધ્યાપકો માટે વેબિનાર યોજાયો\nઅબડાસા બેઠક માટે તા. 5-6 જુલાઈએ ઈન્ચાર્જ સી. જે. ચાવડાની હાજરીમાં બેઠક\nકુકમાની ગ્રામીણ બેન્કમાં બીએસએનએલ જોડાણ વારંવાર ઠપ થતાં હાલાકી\nજન સેવા કેન્દ્રોમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ દાખલ કરવાની વિચારણા\nકચ્છમાં નવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nકલ્યાણપરની ગ્રામીણ બેંકના વહીવટથી ગ્રાહકો બન્યા ત્રસ્ત\nનર્મદાના અટકેલા કાર્યો ઝડપભેર પૂર્ણ કરવા તરફ ડગ મંડાયા\nભુજપુર હાઇસ્કૂલમાં હિન્દીના શિક્ષક ન હોવાથી પરેશાની\nગુજરાતના વરિષ્ઠ ધારાશાત્રી સર્વોચ્ચ અદાલતમાં અધિક સોલિસીટર જનરલ પદે\nકચ્છના મથકો રાજ્યમાં સર્વાધિક શેકાયા\nકોરોના : આફતને અવસરમાં પલટો : નિબંધ સ્પર્ધા યોજાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00049.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.matrubharti.com/book/read/content/19870989/sapna-advitanra-38", "date_download": "2020-07-06T02:09:24Z", "digest": "sha1:ECYRE4BGOT7CJMFJDEND7N2SU2MHQJSM", "length": 17322, "nlines": 256, "source_domain": "www.matrubharti.com", "title": "સપના અળવીતરાં - ૩૮ in Gujarati Novel Episodes by Amisha Shah. books and stories PDF |સપના અળવીતરાં - ૩૮", "raw_content": "\nસપના અળવીતરાં - ૩૮\nસપના અળવીતરાં - ૩૮\n\"એ વરૂણ છે... સમીરા નો દીકરો.... તારો દીકરો... \"\nવરૂણ અનાયાસે જ એ માસુમ ચહેરા માં પોતાની ઝલક શોધવા મથી રહ્યો. ત્યા ફરી દાદાનો અવાજ સંભળાયો.\n\"હા, તારો દીકરો. અને એ જ સબૂત છે કે સમીરા હજુ તને ભૂલી નથી. અથવા તો એમ સમજ કે એ તને ભૂલવા માંગતી જ નથી. એટલે તો દીકરા નુ નામ પણ એજ રાખ્યું... વરૂણ. \"\nઅનાયાસે જ વરૂણ ની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. પાંપણ પટપટાવી વરૂણે એ ભીનાશ પાછી આંખમાંજ સમાવી દીધી. તેનુ મગજ હવે બમણા જોરથી વિચારવા માંડ્યું હતું. મારો ભુતકાળ મને જ જણાવી ને દાદા કરવા શું ઇચ્છે છે એમ વિચારી તેણે હવે દાદા પાસેથી પૂરી માહિતી કઢાવવાનું નક્કી કર્યું.\nવરૂણના ચહેરા ની પ્રત્યેક રેખામાં થયેલ ઝીણામાં ઝીણો ફેરફાર નોંધી દાદાએ આગળ કહ્યું,\n\"મારી પાસે એક પ્લાન છે. જો તું મને સહકાર આપે તો ઈનામમાં સમીરા તારી. સાથે પેલી ફટાકડી પણ... અને આ દાદા ની દોસ્તી પણ... \"\nવરૂણ વિસ્મયથી દાદા સામે તાકી રહ્યો.\n\"વિચારી લે શાંતિ થી. પૂરી પાંચ મિનિટ છે તારી પાસે. \"\nધીમે ધીમે દાદા ના અવાજમાં ધાર ભળવા માંડી.\n\"પણ, વિચારતી વખતે એટલુ ધ્યાનમાં રાખજે કે તારી સામે દાદા છે... કિરણ નથી, કે જેને ઉથલાવી ને એની જગ્યાએ તુ ગોઠવાયો છે. \"\n દાદાએતો તેની આખી કુંડળી કઢાવી લીધી હતી.\nકિરણ... હ્યુમન ટ્રાફિકિંગ માં મોટું માથું. વરૂણ અને તેની આખી ટોળી કિરણ માટે જ તો કામ કરતા હતા... છોકરીઓને ફસાવવાનું ભોળી છોકરીઓને પ્રેમજાળમા ફસાવી ઘરેથી ભગાડી જવી... અને પછી કિરણને સોંપી દેવી... અને કિરણ દ્વારા એ છોકરીઓની નીલામી થતી... દેશ-વિદેશ થી ખરીદદાર આવતા અને બોલી લગાવી છોકરીઓ ને લઇ જતા...\nહજુ મહિના પહેલાં જ વરૂણે તેની ટીમ સાથે મળીને એક મોટું કાંડ કર્યું હતું. જેની માટે કામ કરતા હતા એની જ સત્તા ઉલટાવી દીધી. પોતે કિરણની જગ્યા ટેક ઓવર કરી લીધી. અને એટલે જ, સત્તા પર આવ્યા પછી સિક્કો જમાવવો જરૂરી હતો. આથી અંધારી આલમ ના જુદા જુદા ક્ષેત્રોના માંધાતાઓ સાથે તે સારા સંબંધો સ્થાપિ��� કરવાની પેરવીમાં હતો. તેની ગણતરી હતી કે જો દાદા તેના પક્ષે હશે, તો અંધારી આલમની અડધી દુનિયા તેના પક્ષે થઈ જશે. એટલેજ વીકી થ્રુ તેણે દાદાનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી. પણ, દાદાનું ત્યારનું વર્તન અને અત્યારનું વર્તન... કંઇ ઘેડ બેસતી નહોતી.\n\"ટાઇમ ઈઝ અપ. \"\nદાદાએ વરૂણના ચહેરા સામે બે ચપટી વગાડી.\n\"તો, શું નક્કી કર્યું\nવરૂણની વિચારધારામાં બ્રેક પડી. તેણે સંમતિ સૂચક માથું હલાવ્યું એટલે દાદા એ કહ્યું,\n\"તો સાંભળ મારો પ્લાન. \"\nએ પછી અડધા કલાક સુધી દાદાનો અવાજ સંભળાતો રહ્યો અને વરૂણ મનોમન દાદાની સ્ટ્રેટેજી તૈયાર કરવાની ઢબ પર મોહી ગયો. દાદા પાસે ઘણું શીખવા મળશે - તેણે વિચાર્યું અને દાદાના પ્લાન પર સંમતિ ની મહોર મારી.\n\"સો, એવરીથીંગ ઇઝ ડીસાઇડેડ. ફર્સ્ટ સ્ટેપ મારા તરફથી લેવાશે અને ત્યારપછીની બાજી તારે સંભાળવી પડશે. \"\n\"ડન. તો હવે હું જઈ શકું\n\"ના, તારે હજુ રોકાવું પડશે. \"\nદાદાના ચહેરા પર રહેલી ભેદી મુસ્કાન તરફ વરૂણ આશ્ચર્ય થી તાકી રહ્યો.\n\"હમણા એમ્બ્યુલન્સ આવશે... તારા પંટરલોક માટે... \"\nવરૂણના ચહેરા પર વધુ ને વધુ આશ્ચર્ય છવાતું ગયું.\n તારા પંટરીયા પોલીસ ના ડ્રેસમાં આગલી ગલીએ ઉભા હશે અને દાદાને ખબર નહી પડે એ તો સારું છે કે તું હથિયાર વગર આવ્યો છે, એટલે અત્યાર સુધી દાદા સામે ટક્યો છે. \"\nચક્કર આવી ગયા વરૂણને... ત્યા ફરી જોરથી દાદાનો અવાજ સંભળાયો,\nઅને દસ જ મિનિટ માં ત્યાંથી ધાબાનું અસ્તિત્વ મટી ગયું. જાણે ત્યાં કશું હતું જ નહી\n\"દસ મિનિટ... બરાબર દસમી મિનિટે એમ્બ્યુલન્સ આવી જશે. \"\nદાદાએ વરૂણનો ગાલ થપથપાવ્યો અને આખો રસાલો ત્યાંથી નીકળી ગયો. થોડીવાર તો વરૂણ સ્તબ્ધ બની ઉભો રહ્યો, પછી તેણે જીપીએસ પર ચેક કર્યુ તો તેના આશ્ચર્ય વચ્ચે લોકેશન પણ ગાયબ હતું\nશુન્યાવકાશ.... સંપૂર્ણ સ્તબ્ધતા... મગજ બહેર મારી ગયું... શું બોલી ગઇ સમીરા... એનો અર્થ એ જ કરવો જે મગજમાં ઝીલાયો છે કે બીજો કંઇ... એનો અર્થ એ જ કરવો જે મગજમાં ઝીલાયો છે કે બીજો કંઇ... કશું સમજાતું નહોતું. રહી રહીને કાનમાં પડઘા પડતાં હતાં... સપનામાં તું પણ હતી... હું દૂર જતી રહીશ મારા વરૂણને લઈને... તારાથી દૂર... તારી દુનિયા થી દૂર... પછી તો કોઈ જોખમ નહી રહે... તારૂ સપનુ સાચુ નહિ પડે... હું આવું કંઈ જ નહી થવા દઉં... અત્યારથી... આ ઘડીથી હું તને નથી ઓળખતી... મારી દુનિયામાં તારું કોઈ અસ્તિત્વ જ નથી...\nરડતી, હિબકા ભરતી સમીરા ત્યાંથી દોડી ગઇ અને રાગિણી અન્યમનસ્ક બસ તેને જોતી જ રહી. કોઇ પ્રતિક્રિયા દર્શાવવાના તેને હોંશ જ ન રહ્યા\n\"મિસ સમીરા, પ્લીઝ, લીસન ટુ મી... \"\nશિંદે સરનો અવાજ પણ મેઇનગેટ સાથે અથડાઈ અટકી ગયો પણ સમીરા ન અટકી. તેના ગયા પછી વારાફરતી બધા છુટા પડ્યા અને રાગિણી.... રાગિણી ત્યાંજ બેસી રહી પોતાના મનમાં ઉઠેલા ઝંઝાવાત સામે ઝઝૂમતી... સાવ એકલી...\nડ્રાઇવીંગ કરતી વખતે પણ કેયૂર ના મગજમાં વિચારો નુ વાવાઝોડું ફૂંકાતું હતું. ઘરે પહોંચી તેણે પહેલું કામ કેકેને ફોન કરવાનુ કર્યું.\n\"હેલો કે. કે. નં. વન. હાઉ આર યુ ફીલિંગ નાઉ\n\"પરફેક્ટલી ઓલરાઇટ, માય ડિયર કે. કે. નં. ટુ. \"\nઅને એક મુક્ત ખડખડાટ હાસ્ય રેલાઇ રહ્યું, પરંતુ અવાજમાં નબળાઈ પરખાઈ આવતી હતી. થોડી આડીઅવળી વાતો કર્યા પછી તેણે પૂછ્યું,\nવ્હોટ અબાઉટ મિસ્ટર એન્ડ મિસિસ સિનિયર કે. કે.\nફરી એક હાસ્ય ની લહેર અને લાઇન પર તેના ડેડ આવ્યા. હવે કેયૂરનો અવાજ થોડો સિરીયસ થઈ ગયો.\n\"ડેડ, કેન વી પોસ્ટપોન અવર સિંગાપોર પ્રોજેક્ટ ફોર સમ ડેય્ઝ\nકેદારભાઈ ના કપાળ મા સળ ઊપસી આવી. તેમણે પ્રતિપ્રશ્ન કર્યો,\n\"નથિંગ મચ. બટ... \"\nઆગળ શબ્દો ગોઠવવામાં કેયૂર સ્હેજ ખચકાયો, પરંતુ પછી મનની વાત બોલી ગયો.\n\"એક્ચ્યુઅલી, આપણી ઇવેન્ટ ને મેનેજ કરવાની જવાબદારી જેને સોંપી છે, એ લોકો અત્યારે થોડાક અટવાયેલા છે. \"\nકેયૂરે જાણીજોઈને રાગિણી ના નામનો ઉલ્લેખ ટાળ્યો.\n\"બસ, એટલું જ ને બીજી કંપનીને કામ સોંપી દે. સિમ્પલ. \"\nકેદારભાઈ એ હળવાશ અનુભવી, પરંતુ હવે કેયૂર ના કપાળે સળ ઉપસી આવ્યા.\n\"નો ડેડ, કામ તો એજ કંપની કરશે. આને તમે મારો આગ્રહ ગણો કે દુરાગ્રહ.... આપણી ઇવેન્ટ થશે તો એ રાગિણી જ મેનેજ કરશે. \"\n એટલે આ દુરાગ્રહ ડ્રીમ્સ અનલિમિટેડ માટે છે કે રાગિણી માટે\n\"ડેડ, આઇ વીલ કોલ યુ લેટર.\"\nકેયૂર શરમાઇ ગયો. કોલ કટ કરી તે બેડરૂમના આદમકદ આયના સામે ઉભો રહ્યો. પોતાનાજ પ્રતિબીંબની આંખ માં આંખ નાંખી ડેડનો સવાલ રીપીટ કર્યો.\n\"સો મિસ્ટર કેયૂર, આ દુરાગ્રહ ડ્રીમ્સ અનલિમિટેડ માટે છે કે રાગિણી માટે\nઅને એકલા એકલા મલકી ગયો. કદાચ તેને જવાબ મળી ગયો હતો થોડી વાર થઇ એટલે ફરી કેયૂર નો મોબાઇલ રણક્યો. સ્ક્રીન પર કેદારભાઈ નુ નામ જોઈને મલકાટ વધી ગયો.\n\"હલો ડેડ. આઇ ગોટ ધ આન્સર. \"\nસામેથી આનંદ સભર અવાજ સંભળાયો,\n\"આઇ નો વ્હોટ ઇઝ યોર આન્સર, માય ડિયર યંગમેન. ટેલ મી, રાગિણી સાથે વાત કરી\nસપના અળવીતરાં - ૩૭\nસપના અળવીતરાં - ૩૯\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00049.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.punchnamu.com/2019/03/28/when-i-said-asat-some-thought-theatre-set/", "date_download": "2020-07-06T01:54:14Z", "digest": "sha1:7PDXMPPW6HGBRTA6LHMXTX7VYU6Q5DGI", "length": 11227, "nlines": 115, "source_domain": "www.punchnamu.com", "title": "જ્યારે મેં ASAT કહ્યું ત્યારે કેટલાક લોકો તેને થિયેટરનો સેટ સમજી બેઠા: મોદી | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\n‘રામજી કી જય હો’, દૂરદર્શન પર પ્રસારિત થતી રામાણય વિશ્વમાં સૌથી વધુ જોવાતી સિરીયલ બની\nરાષ્ટ્રપતિ ભવનમાં શાહી ડીનરમાં ટ્રમ્પની પુત્રી ઈવાન્કાએ સોનાના તારોથી મઢેલો અનારકલી સૂટ પહેર્યો, જૂઓ તસવીરો\nCAA ને સુપરસ્ટાર રજનીકાંતે આપ્યું સમર્થન, કહ્યું – CAAથી મુસલમાનોને કોઈ જોખમ નથી\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nદેશના અર્થતંત્રને બેઠુ કરવા મોદી સરકારના પગલાઓની જબરજસ્ત અસર, જૂનમાં GST કલેક્શન 90 હજાર કરોડને પાર\nભારતીય કંપનીઓમાં ઉજ્જવળ ભવિષ્ય જોતી વિદેશી કંપનીઓ, દોઢ મહિનામાં રિલાયન્સ જીયોનો 19.9 ટકા હિસ્સો ખરીદ્યો\nસસ્તુ સોનું ખરીદવાની વધુ એક તક, 8 જૂનથી શરૂ થઈ રહી છે સરકારની સોનેરી યોજના\nCIIના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગથી પીએમ મોદીનું સંબોધન, કહ્યુ ‘મેડ ઈન ઈન્ડિયા બને મેડ ફોર વર્લ્ડ’\nMSME માટે આવી ગયુ છે ‘CHAMPIONS’, પીએમ મોદીના હસ્તે થયું લોન્ચિંગ, જાણો શું છે ખાસ\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeFeatured|દેશજ્યારે મેં ASAT કહ્યું ત્યારે કેટલાક લોકો તેને થિયેટરનો સેટ સમજી બેઠા: મોદી\nજ્યારે મેં ASAT કહ્યું ત્યારે કેટલાક લોકો તેને થિયેટરનો સેટ સમજી બેઠા: મોદી\nગઈકાલે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતે અવકાશમાં રહેલા લાઈવ સેટેલાઈટને ASAT મિસાઈલ દ્વારા તોડી પાડવામાં આવ્યો હોવાની જાહેરાત કરી હતી ત્યારે તેમની મજાક ઉડાવતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આ સફળ પરીક્ષણ માટે DRDOને તો અભિનંદન આપ્યા હતા પરંતુ વડાપ્રધાન મોદીને વર્લ્ડ થિયેટર ડે માટે અભિનંદન આપ્યા હતા.\nઆજે ઉત્તર પ્રદેશના મેરઠમાં આવનારી લોકસભાની ચૂંટણીઓ માટે પોતાના પ્રચારના ઓફિશિયલી શ્રીગણેશ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીની ગઈકાલની મજાક પર પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે મેં મારા ગઈકાલના સંબોધનમાં ASAT શબ્દ એટલેકે એન્ટી મિસાઈલ શબ્દનો ઉપયોગ કર્યો ત્યારે કેટલાક લોકો તેને થિયેટરનો સેટ સમજી બેઠા હતા.\nવડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ અબુધ લોકો વા��ેવારે નાટક જોવા જતા હોય છે અને નાટકના સ્ટેજ પર સેટ હોય છે અને આથી જ તેઓ ભારતની નવી મિસાઈલ ક્ષમતાને પણ નાટકનો સેટ જ સમજી બેઠા હતા. આવા બુદ્ધિમાન વ્યક્તિઓ માટે આપણે રડીએ કે પછી હસીએ કારણકે તેમને એન્ટી સેટેલાઈટ મિસાઈલ અંગે કોઈ જ્ઞાન જ નથી.\nવડાપ્રધાન મોદીએ આગળ કહ્યું હતું કે આજે હું મારા પાંચ વર્ષનો હિસાબ આપવા આવ્યો છું અને અન્યોના 60 વર્ષનો હિસાબ માંગવા આવ્યો છું. તેમણે કહ્યું હતું કે એક તરફ વિકાસની યોજના છે તેનો અમલ કરવાની નીતિ છે તો બીજી તરફ તેની અવગણના કરનારા લોકો છે.\nબિહાર મહાગઠબંધનમાં પડી તિરાડ; તેજસ્વી અને માંઝીએ રદ્દ કરી સભાઓ\nકોંગ્રેસ અને અમિત ચાવડાએ મારી સાથે દગો કર્યો: શામજી ચૌહાણ\nસેવા એ જ સંગઠન : દેશભરના ભાજપ કાર્યકર્તાઓને પીએમ મોદીએ આપ્યો 7 ‘એસ’નો મંત્ર\nચીનને સૌથી મોટો ઝટકો આપવા પીએમ મોદીએ દેશના યુવાઓને આપી આવી અનોખી ચેલેન્જ, ચીની કંપનીઓમાં ખળભળાટ\nકોરોનાને લઈને કેન્દ્ર સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, હવે લોકોએ ચોક્કસથી આ વાતોનું રાખવું પડશે ધ્યાન\nગુજરાત સહિત આ બે રાજ્યો પરની આ મોટી આફતને પહોંચી વળવા અમિત શાહે કરી બેઠક\nPM મોદીની લદ્દાખની મુલાકાતને લઈને ગબ્બરે કહી આ મોટી વાત, 50 હજારથી વધુ લોકોએ આપી સહમતી\nકોરોનાની વેક્સિન મુદ્દે સૌથી મોટા સમાચાર, હવે ગણતરીના દિવસોમાં જ બજારમાં ઉપલબ્ધ થશે દેશી વેક્સિન\nગુજરાતમાં કોરોનાના નવા 725 કેસ સાથે કુલ 36123 કેસ, વધુ 18 ના મોત\nસાયબર ફ્રોડને ગણતરીના સમયમાં જ ઉકેલી નાંખતું ગુજરાત પોલીસનું સાયબર ક્રાઈમ યુનિટ, જાણો લેટેસ્ટ કેસ સ્ટડી\nગુજરાતમાં કોરોનાના નવા 712 કેસ સાથે કુલ 35398 કેસ, વધુ 21 ના મોત\nસેવા એ જ સંગઠન : દેશભરના ભાજપ કાર્યકર્તાઓને પીએમ મોદીએ આપ્યો 7 ‘એસ’નો મંત્ર\nદેશમાં લોકડાઉનને લઈને PM મોદીએ આપ્યો આ સ્પષ્ટ સંકેત, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં લોકડાઉનને લઈને જાણો શું કહ્યું PM મોદીએ\nશું ગુજરાતમાં ફરી આવશે લોકડાઉન , ડે.સીએમ નીતિન પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો\nઆ રાજ્યમાં આ 52 ચાઈનીઝ એપ્સ પર લાગ્યો પ્રતિબંધ, સરકારે જાહેર કર્યો આ ખાસ પરિપત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00049.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://webgurjari.in/category/%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF%E0%AB%8B/page/19/", "date_download": "2020-07-06T02:50:57Z", "digest": "sha1:SUFQPCQNYBWYPU55QGEV2V7X4WQWSGUP", "length": 19939, "nlines": 145, "source_domain": "webgurjari.in", "title": "પરિચયો – Page 19 – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nલ્યો, આ ચીંધી આંગળી : ગંઠાયેલી ગ્રંથીઓ ક્ષણભરમાં ઓગળી શકે છે\n– રજનીકુમાર પંડ્યા (વિપુલ સાહિત્યના સર્જક અને તંતોતંત રીતે વાસ્તવજીવનલક્ષી એવા સુવિખ્યાત સાહિત્યકાર દિલીપ રાણપુરા(મૂળ નામ ધરમશી નાગજીભાઈ રાણપુરા)નો જન્મ 1931 ની 14 મી નવેમ્બરે અને અવસાન કેન્સરની બિમારીથી બોંતેર વર્ષની વયે 2003 ની 16 મી જુલાઇએ. વાર્તાકાર પત્ની…\nનૂતન ભારત : બકરી જીતવા ફૂટબોલ – કલ્પના મહેતા\nસંકલનકાર – : સુરેશ જાની ઝારખંડના લાતેહાર જિલ્લાના નાનકડા ગામ ધોતીમાં જન્મેલી રૂપાંતી મુંડાનું એક જ સ્વપ્ન હતું, ભારતીય ફૂટબોલ ટીમના કોચ બનવાનું. ધોતી ગામ નક્સલવાદીઓના વિસ્તારથી ઘેરાયેલું છે. ગરીબ આદિવાસી પરિવારમાં જન્મેલી રૂપાંતીનું બાળપણ નક્સલવાદીઓના ભયના ઓછાયા હેઠળ વીત્યું…\nલ્યો, આ ચીંધી આંગળી : આ દુનિયા ગળી ગળી…\n– રજનીકુમાર પંડ્યા ઘણી વાર સુધી વિચાર કર્યા પછી મેં જયંતીને કહ્યું : ‘આપણે આજે ત્રણ ઠેકાણે જવાનું છે. પોલીસ ઈન્સ્પેક્ટર પાસે,મામલતદાર પાસે અને સુધરાઈના ચીફ ઓફિસર પાસે. બોલ સૌથી પહેલાં ક્યાં જવું છે ’ ‘બચુભાઈને ત્યાં.’ ‘બચુભાઈ આમાં વચ્ચે…\nલ્યો, આ ચીંધી આંગળી : સિતારાના શિલ્પી: એન. આર. આચાર્ય (અંતિમ ભાગ-૨)\n– રજનીકુમાર પંડ્યા દેવિકારાણી થોડાં રંગીન મિજાજનાં હતાં. સાચી યા ખોટી એમના વિશે અનેક અફવાઓ ઊડતી હતી. 1929માં હિમાંશુ રાયને વિદેશની ધરતી પર પરણેલાં દેવિકારાણી આમ તો ટાગોરનાં નિકટનાં કુટુંબીજનોમાનાં એક હતા. સંસ્કારી હતાં. પણ માણસભૂખ્યાં રહી ગયાં હતાં. એક્ટર…\nનૂતન ભારત : શતાયુ મતદાતા\nસંકલનકાર – : સુરેશ જાની ૨૫, ઓક્ટોબર – ૧૯૫૧, મંડી, હિમાચલ પ્રદેશ શ્યામ તમે વહેલી સવારમાં મતદાન મથકે આવી પહોંચ્યા છો. હજુ દાંત કડકડાટી બોલાવી દેમ તેવી આકરી ઠંડી શરૂ થઈ નથી. છતાં પણ આટલી વહેલી પરોઢે તમારી જેમ કોઈ…\nલ્યો, આ ચીંધી આંગળી : સિતારાના શિલ્પી: એન. આર. આચાર્ય (ભાગ-૧)\n–રજનીકુમાર પંડ્યા 1935ની છઠ્ઠી નવેમ્બરે નૃસિંહપ્રસાદ રામનારાયણ આચાર્યે એક ભારે હૃદયદ્રાવક દૃશ્ય જોયું હતું. બોમ્બે ટોકિઝના વિશાળ કેમ્પસમાં ભજવાયેલું એ દૃશ્ય કોઈ ફિલ્મના શૂટિંગ માટેનું નહોતું. વાસ્તવજીવનનું હતું. શું બન્યું હતું પોલીસ એકાએક ધસી આવી હતી અને બોમ્બે ટોકિઝના…\nલ્યો, આ ચીંધી આંગળી : જો, સામે જઈ રહ્યું છે તેમાંથી કોણ આરબ \n– રજનીકુમાર પંડ્યા ‘કોણ આવ્યું છે ’ ‘કોઈ ઈઝરાયેલી છોકરો છે.’ ડૉ. લોએલ એન્સન બેસ્ટના પ્રશ્નના જવ��બમાં એમનાં પત્નીએ આટલું કહ્યું –પછી વળી યાદ આવ્યું એટલે એમાં ઉમેરો કર્યો : ‘નામ બેન સિમ્હન છે એમ બોલ્યો.’ પત્ની એ પછી ઘરના…\nલ્યો, આ ચીંધી આંગળી : શ્રીમાન સ્વસ્થ તમારા પગ નીચેની ધરતી ધ્રૂજે છે…\n– રજનીકુમાર પંડ્યા “આના વિશે લખજો હોં, સાહેબ ” પાછળ હાથના આંકડા ભીડીને ચાલતાં ચાલતાં મેં ઉપરછલ્લી હા પાડી અને કનુભાઈ માલકાણી મને અને દિલીપ રાણપુરાને જે ઢોરવાડો બતાવતા હતા તેના ઉપર નજરની હળવી પીંછી ફેરવી. ત્યાં વળી કનુભાઈ માલકાણી…\nલ્યો,આ ચીંધી આંગળી : એક વાર ઊપર ચડી ગયા પછી વધુ ઊપર જવું હોય તો \n-રજનીકુમાર પંડ્યા દૂર એક ચીનાઈ માટીની બરણી પડી હતી. તે તરફ આંગળી ચીંધીને એમણે પૂછ્યું, “ તું આ લઈ જઈશ ” બરણીમાં શું વિશેષ હતું ” બરણીમાં શું વિશેષ હતું બહુ જૂની હતી. કોઈ કલા-કારીગરીવાળી નહોતી. કોઈ અણઘડ હાથોએ સાવ દેશી-પોટરી વર્કસમાં બનાવી હતી.…\nલ્યો, આ ચીંધી આંગળી : સંત વસંત (ત્રીજો અને છેલ્લો ભાગ)\n(ગયા હપ્તાથી ચાલુ) –રજનીકુમાર પંડ્યા 1967 થી ‘72માં ચૂંટાયા ત્યારે એમણે ભાડાંભથ્થાં જ લીધાં કે બીજું કંઈ કર્યું દફતર બોલે છે કે એમણે બનાસકાંઠાના એ વખતના ભીષણ દુકાળ ઉપર ‘અભિશાપિત બનાસકાંઠા’ નામની પુસ્તિકા લખી હતી. જાદુઈ અસર થઈ. સત્તર…\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nઅર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો (139)\nકૃષિ વિષયક લેખો (31)\nફિલ્મ સંગીતની સફર (295)\nવિજ્ઞાન અને ગણિત (214)\nવિવિધ વિષય પરના લેખો (619)\nસ્ત્રી: શક્તિ, પ્રકૃતિ (23)\nPRAKASH MAJMUDAR on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDEEPAK BHATT on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nHasmukh Doshi on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDevika Dhruva on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nNeetin Vyas on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nKamlesh upadhyay on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : ધર્મવિહિન ધર્મો\nShobhana paralikar on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\nNiranjan Korde on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\n(૮૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) – વેબગુર્જરી on (૮૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૦ (આંશિક ભાગ – ૨)\nValibhai Musa on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભાનુભાઈ રોહિત on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nSamir Padmakant Dholakia on સમયચક્ર : તલાટી – ગ્રામ્ય ભારતનો વહીવટી ભોમિયો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nA M Chauhan on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nચંદ્રશેખર on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nPiyush on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભરત ભટ્ટ on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nGJ SONI on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nસઁજીવન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nકેતન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nmuni mehta on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nulhas chitharia on નવી લેખન-શોધ : ‘મારી જીવન સંજીવની’\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nલલિત ત્રિવેદી on લુત્ફ – એ – શેર : મણકો # ૫\nજીગ on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nજીગ on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBhagwan thavrani on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nAshok Vaishnav on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\nજીગ on સંસ્કૃતિની શોધમાં : ૩૪ – પેશાવરને બાય બાય\nજીગ on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\n‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨) – વેબગુર્જરી on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nAshok M Vaishnav on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nરક્ષા પટેલ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nરક્ષા શુક્લ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પ્રસ્તાવના\nGeeta Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nશૈલા મુન્શા on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nvimala Gohil on મારું વાર્તાઘર : કંપન જરા જરા\nમારું વાર્તાઘર : કંપન જરા જરા – વેબગુર્જરી on મારું વાર્તાઘર : બીજું ઘર\nBhavesh N Pattni on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૭\nAshok M Vaishnav on ફિલ્મસંગીતના નક્શીકારો (૪) – એનૉક ડેનિયલ્સ\nBharat Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : પ્રબળ રાજ્યસત્તા એટલે સંવેદનહીન સત્તા\nSamir Padmakant Dholakia on ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૩:: બીજી ગોળમેજી પરિષદ (૧)\nDipak Dholakia on ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૩:: બીજી ગોળમેજી પરિષદ (૧)\nkishor Thaker on ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૩:: બીજી ગોળમેજી પરિષદ (૧)\nkishor Thaker on ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૩:: બીજી ગોળમેજી પરિષદ (૧)\nkishor Thaker on ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૩:: બીજી ગોળમેજી પરિષદ (૧)\nસુરેશ જાની on વલદાની વાસરિકા : (૮૨) નીતિકથાઓ અને દૃષ્ટાંતકથાઓ\nTarangini on વલદાની વાસરિકા : (૮૨) નીતિકથાઓ અને દૃષ્ટાંતકથાઓ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૨) નીતિકથાઓ અને દૃષ્ટાંતકથાઓ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00050.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/weather-cyclonic-storm-amphan-heavy-rain-and-storm-warning-056066.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T02:13:46Z", "digest": "sha1:A2OTERBAUDDRRWYM6KB2KDBDUHFNFJU7", "length": 12434, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "Cyclone Amphan: ભયંંકર ચક્રવાતી તોફાનનો ખતરો, તેજ વરસાદની સંભાવના | Weather Cyclonic storm AMPHAN heavy rain and storm warning. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n17 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n17 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n19 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n19 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nCyclone Amphan: ભયંંકર ચક્રવાતી તોફાનનો ખતરો, તેજ વરસાદની સંભાવના\nનવી દિલ્હીઃ આખો દેશ હાલ કોરોના વાયરસના સંક્રમણ સામે લડી રહ્યો છે, આ વાયરસે અત્યાર સુધી હજારો લોકોના જીવ લઈ લીધા છે. પરંતુ હવે કોરોના બાદ તોફાન Amphanનો ખતરો દેશમાં મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યુ કે આ તોફાન હવે દક્ષિણ પૂર્વ બંગાળમાં ઓછા દબાણનો ક્ષેત્ર હવે ડિપ્રેશનમાં તબ્દીલ થઈ ચૂક્યો છે. આગલા 12 કલાકમાં આ ભયંકર સમુદ્રી તોફાનમાં તબ્દીલ થઈ શકે છે અને 18 મેના રોત ભયંકર તોફાનનું રૂપ લઈ શકે છે.\nમાછીમારોને પાછા ફરવા કહેવામા આવ્યું\nહવામાન વિભાગ તરફથી ���હેવામાં આવ્યું કે ચક્રવાતી તોફાન 17 મેના રોજ ઉત્તરથી થતા ઉત્તર પશ્ચિમ તરફ વધશે અને તે બાદ 18થી 20 મેના રોજ આ પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા તરફ જશે. હવામાન વિભાગ તરફથી માછીમારોને ચેતાવણી આપવામાં આવી છે કે તે ઉત્તર બંગાળની ખાડી, પશ્ચિમ બંગાળ ઓરિસ્સામાં 18 મેથી 21 મે સુધી માછલી પકડવા માટે ના જાવ. સાથે જ જે લોકો સમુદ્રમાં છે, તેમને 17 મે સુધીમાં તટ પર આવી જવાની સલાહ આપવામાં આવી છે.\nબંગાળ, ઓરિસ્સામાં ખતરો મંડરાઈ રહ્યો છે\nહવામાન વિભાગનું કહેવું છે કે જો આ ચક્રવાતી તોફાન તરીકે વિકસિત થયું તો આ 17 મેના રોજ ઉત્તર પૂર્વથી ઉત્તર પશ્ચિમ તરફ વધશે. ચક્રવાતી તોફાન Amphanની હાલમાં 20 કિમી પ્રતિ કલાકની ગતિ છે અને આ સમુદ્રમાં સક્રીય છે. લૈંડફાલના સમયે 160 કિમી પ્રતિ કલાકની ગતિએ હવા ચાલી શકે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેજ વરસાદ થઈ શકે છે. જેની સીધી અસર પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, અંદામાન નિકોબાર પર જોવા મળશે.\nઆગલા 2-3 દિવસ મહત્વના\nઅંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં આજે અને કાલે ભારે વરસાદ થઈ શકે છે. જેની સાથે જ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના તટીય વિસ્તોરમાં પણ તેજ વરસાદની સંભાવના છે. હાલાતને જોતા તમામ માછીમારોને તટ પર પરત ફરવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે આધ્ર પ્રદેશમાં પણ તટી વિસ્તારોમાં ચક્રવાતી તોફાનને અલર્ટ કરવામાં આવ્યું છે. 2-3 દિવસમાં અહીં પણ ભારે વરસાદ થઈ શકે છે.\nCoronavirus: સ્વાસ્થ્ય મંત્રાલયે શહેરી વિસ્તારો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી\nમુંબઈમાં આવતા 24 કલાકમાં અતિ ભારે વરસાદની સંભાવના, IMDએ જારી કરી રેડ એલર્ટ\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\nકર્ણાટક-કેરળમાં અતિ ભારે વરસાદની સંભાવના, 4 દિવસ માટે જારી થયુ યલો એલર્ટ\nWeather Updates: દેશના આ 6 રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના\nયુપીના 16, બિહારના 13 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના, દિલ્લીમાં ઓરેન્જ એલર્ટ\nઆસામમાં પૂરથી 12 લોકોના મોત, 38000 લોકો બેઘર\nદેશના ઘણા ભાગોમાં ચોમાસુ સક્રિય, આ 11 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ જારી\nમહારાષ્ટ્ર પહોંચ્યું ચોમાસું, મુંબઇમાં મુશળધાર વરસાદની આગાહી\nઆગામી કેટલાક કલાકોમાં દેશના આ શહેરોમાં થશે વરસાદ\nગુજરાતઃ અરબ સાગર નજીકના ઘણા જિલ્લાઓમાં વરસ્યા મેઘ, ભાવનગરમાં સાડા 3 ઈંચ વરસાદ\nઆગામી કેટલાક કલાકમાં દિલ્હી સહિત દેશના 7 રાજ્યોમાં તોફાનની આશંકા\nનિસર્ગ વાવાઝોડુઃ 6 વર્ષમાં 8 વાર મંડરાયો ગુજરાત પર વા��ાઝોડાનો ખતરો, દર વખતે બચી ગયુ\nweather odisha cyclone warning alert હવામાન ખાતું ઓરિસ્સા તોફાન વરસાદ પશ્ચિમ બંગાળ cyclone amphan\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00050.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://tv9gujarati.in/gujarat-continue-to-witness-intense-heat-for-coming-5-days-orange-alert-sounds-for-ahmedabad/", "date_download": "2020-07-06T03:12:13Z", "digest": "sha1:FAONKMZUAPJPKKLVQK36TAGO2UVR2ZE3", "length": 5435, "nlines": 133, "source_domain": "tv9gujarati.in", "title": "રાજ્યમાં આગામી 5 દિવસ હજુ ગરમીનો પ્રકોપ યથાવત, હવામાન વિભાગે અમદાવાદમાં 2 દિવસ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nરાજ્યમાં આગામી 5 દિવસ હજુ ગરમીનો પ્રકોપ યથાવત, હવામાન વિભાગે અમદાવાદમાં 2 દિવસ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ\nરાજ્યામાં આગામી 5 દિવસ હજુ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે અમદાવાદમાં આગામી 2 દિવસ ઓરેન્જ એલર્ટ રહેશે. કેરલમાં 8 જૂનથી ચોમાસુ બેસવાની શક્યતા છે. જોકે અમદાવાદમાં 43 ડીગ્રી ગરમી પડી શકે છે. તો હિટવેવની શક્યતા નહિવત દર્શાવાઈ છે.\nઆ પણ વાંચો: રાજસ્થાન સરહદેથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરોનો નવો કીમિયો, જુઓ આ VIDEO\nREAD Surgical Strike 2: ગુજરાત સહિત તમામ સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો, દરિયાઈ વિસ્તારો એલર્ટ પર\nભારત અને દક્ષિણ આફ્રિકાની પ્રથમ મેચ આજે સાઉથૈમ્પ્ટનના ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાશે, આ સ્ટેડિયમ વિશેની રોમાંચક વાતો જાણવા માટે જુઓ VIDEO\nપાકિસ્તાનના ખેલાડીએ જણાવ્યું કે ભારતીય ટીમમાં આ ખેલાડી બનશે ભવિષ્યમાં ‘કોહલી’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00050.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://tv9gujarati.in/tag/bus-accident/", "date_download": "2020-07-06T01:51:36Z", "digest": "sha1:6CNLTAIELZO2L5IGJNLVNAAO34SV7KY6", "length": 13191, "nlines": 163, "source_domain": "tv9gujarati.in", "title": "BUS ACCIDENT – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nભાવનગરમાં એક માસુમ વિદ્યાર્થિનીનું બસ દુર્ઘટનામાં મોત, કુલસર ઓદ��કા ગામની ઘટના\nભાવનગરમાં એક માસુમ વિદ્યાર્થિનીનું બસ દુર્ઘટનામાં મોત નિપજ્યું છે. કુલસર ઓદરકા ગામની આ ઘટના છે. જેના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. ચિત્રા સ્વામિનારાયણ ગુરૂકુલની સ્કૂલ […]\nભરૂચ: નેશનલ હાઈવે પર ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત, 3ના મોત 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત\nભરૂચ નેશનલ હાઈવે પર અકસ્માતમાં ત્રણનાં મોત થયા છે. લુવારા ગામ પાસે બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં ત્રણ મુસાફરોના મોત નીપજ્યા છે. જ્યારે […]\nજૂનાગઢ વિસાવદરના લાલપુર ગામ અને દાહોદના કાળીમોવડી નજીક અકસ્માતમાં કુલ 9 લોકોના મોત\nજૂનાગઢ જિલ્લાનાં વિસાવદરના લાલપુર ગામ પાસે ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, ઘટના સ્થળે જ 6 લોકોનાં મોત નિપજ્યા હતા અને […]\nઅમરેલીમાં ખાનગી ટ્રાવેલ્સની બસ કોઝવે પરથી પલટી, અકસ્માતમાં કોઇ જાનહાની નહી, જુઓ VIDEO\nઅમરેલીના સાવરકુંડલાના જીરા-આંબા વચ્ચે બસ પલટી. ખાનગી ટ્રાવેલ્સની બસ કોઝવે પરથી પલટી અને કોઝવે પર શેવાળ હોવાથી ખાનગી બસનો અકસ્માત થયો. બસમાં 4 મુસાફરો સવાર […]\nનેપાળના સિંધુપાલચૌકની 100 ફૂટ ઊંડી ખીણમાં બસ ખાબકતા 14 મુસાફરના મોત\nનેપાળની એક 100 ફૂટ ઊંડી ખીણમાં બસ ખાબકતા 14 મુસાફરના મોત થયા છે. જેમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ છે. સિંધુપાલચૌકમાં રવિવાર ગોજારો દિવસ બન્યો છે. […]\nઅમદાવાદ: BRTS બસના લીધે 2 ભાઈના મોતના કેસમાં પોલીસે કર્યું રિકન્ટ્રક્શન\nઅમદાવાદના પાંજરાપોળ પાસે BRTSની અડફેટે બે ભાઈઓના મોત મામલે આજે ટ્રાફિક પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું .જેમાં ઘટસ્ફોટ થયો છે કે BRTS બસ રેડ સિગ્નલ […]\nBRTS બસ અકસ્માતમાં 2 ભાઈનો ગયો હતો જીવ, FSL રિપોર્ટમાં થયો મોટો ખૂલાસો\nપાંજરાપોળ અકસ્માત થયો હતો અને બાઈકમાં જઈ રહેલાં બે સગાભાઈના મોત નીપજ્યાં હતા. આ ઘટનાને લઈને અંતે ફોરેન્સિક રિપોર્ટમાં ખૂલાસો થયો છે. એફએસએલ રિપોર્ટમાં જાણકારી […]\nVIDEO: ભરૂચના લુવાર પાટિયા પાસે અકસ્માત બાદ બસમાં લાગી આગ, 3 વ્યક્તિના કરુણ મોત\nભરૂચ હાઈવે નજીક સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોનાં મોત થયા છે. આ ઘટના વહેલી સવારે લુવારા પાટિયા પાસે બની હતી. જ્યાં ખાનગી લકઝરી બસ અને ટેન્કર […]\nત્રિશુલિયા ઘાટ અકસ્માત: ચાલુ બસે ડ્રાઈવર સેલ્ફી વીડિયો લેતો વીડિયો થયો વાયરલ, અકસ્માત પહેલાનો વીડિયો હોવાની શક્યતા\nબનાસકાંઠાના ત્રિશુલિયા ઘાટ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ડ્રાઇવરની ઘોર બેદરકારીનો વીડિયો સામે આવ્યો છે. ખાનગી બસનો ડ્રાઇવર મુનિર વોરા ચાલુ બસે સેલ્ફી વીડિયો ઉતારતો હોય […]\nત્રિશૂળિયા ઘાટ પર અકસ્માતના કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો\nત્રિશૂળિયા ઘાટ પર અકસ્માતના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ ખુલાસો બનાસકાંઠાના કલેક્ટરે […]\nVIDEO: બનાસકાંઠાના અંબાજી ત્રિશુલિયા ઘાટ નજીક અકસ્માતમાં 21 મુસાફરના મોત\nઅંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે ગમખ્વાર અકસ્માતમાં 21થી વધુ લોકો મોતનો કોળિયો બન્યા છે. અંબાજી માતાજીના દર્શન કરી પરત ફરતા દર્શનાર્થીઓની ખાનગી બસને અકસ્માત નડ્યો […]\nબનાસકાંઠામાં લકઝરી બસ પલટી મારતા 1 નું મોત 45 લોકો ઈજાગ્રસ્ત, જુઓ VIDEO\nબનાસકાંઠાના દાંતાના આંબાઘાટ પાસે સર્જાયેલા અકસ્માતમાં 1 મુસાફરનું મોત નિપજ્યું છે, તો 45 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. મહેસાણાના સિનિયર સીટીઝનની […]\nધૂલે નજીક બસ અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13ના મોત 15થી વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત\nમહારાષ્ટ્રના ધૂલે નજીક ઔરંગાબાદથી શહાદા જતી એસટી બસને અકસ્માત નડ્યો. એસટી બસ અને કન્ટેનર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 13 લોકોના મોત નિપજ્યા છે અને 15 […]\nજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં બસ દુર્ઘટમાં 34 લોકોની મોતના સમાચાર\nજમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં એક બસ દુર્ઘટના સર્જાઈ છે. ખાણમાં બસ ખાબકતા 34 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. પોલીસની માહિતી પ્રમાણે લોકોના મોતની જાણકારી […]\nહિમાચલ પ્રદેશમાં 300 ફૂટ ઊંડી ખીણમાં યાત્રાળુઓથી ભરેલી બસ પડી, 25ના મોત જ્યારે 35 લોકો ઘાયલ\nહિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં યાત્રાળુઓને એક મોટો અકસ્માત નડ્યો છે. ગુરુવારના રોજ એક બસ ખીણમાં પડી જવાથી 25 લોકોના મોત થયા છે અને 35 લોકો […]\nનવસારી ST ડેપોમાં 3 મુસાફરો પર ડ્રાઈવરે બસ ચઢાવી દીધી, CCTV ફૂટેજ આવ્યા સામે\nનવસારી એસટી ડેપોમાં કાળ બનીને આવેલી એક બસે 3 લોકોના જીવ લઈ લીધા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00050.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.gstv.in/a-special-kind-of-washing-machine-made-in-the-laundry-gujarati-news/", "date_download": "2020-07-06T04:01:22Z", "digest": "sha1:NFFE5CWSYZY7T7PMTHKDXFNZJEMTNIYE", "length": 9027, "nlines": 178, "source_domain": "www.gstv.in", "title": "અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી - GSTV", "raw_content": "\nભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો…\nLAVA આપી રહ્યું છે ફોન બનાવવાનો મોકો, મળશે…\nઆખી દુનિયાને રવાડે ચઢાવનાર TikTok ચીનમાં જ છે…\nકોરોનાકાળમાં રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યા 49 અને 69…\nહવે સોશિયલ મીડિયા થકી ભારતમાં પૈસા મોકલી શકશે…\nબિઝનેસમાં કારનો ઉપયોગ કરતાં હોય તો લોન પર…\nજો તમને ATMમાંથી નકલી નોટ નીકળી છે તો…\nસરકારની આ સ્કીમમાં આટલા દિવસમાં જ ડબલ થઈ…\nચેક કરી લો તમારા ખાતામાં પૈસા આવ્યા\nઅમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી\nઅમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી\nઅમદાવાદના નારાણપુરામાં રહેતા દિનેશભાઈએ કપડાં ધોવા માટે એક ખાસ પ્રકારનું મશીન બનાવ્યું છે. આ મશીનનું નામ ડિસઇંક્ટીંગ બોક્સ છે. જેમાં યુવીસી જર્મની લેમ્પનો ઉપયોગ કરાયો છે. આ બોક્સમાં કપડા મુકવાથી તેમા રહેલા વાયરસ અને બેક્ટેરિયાનો માત્ર બે મિનિટમાં નાશ કરે છે. જેથી કોરોના વાયરસ ફેલાવાતો રોકી શકાય છે.\nઆ બોક્સને બનાવવામાં રૂપિયા ૧૦ હજાર જેટલો ખર્ચ લાગ્યો\nઆ બોક્સને બનાવવામાં રૂપિયા ૧૦ હજાર જેટલો ખર્ચ લાગ્યો છે. PPE કીટનો ઉપયોગ કરીને કપડાંને બોક્સમા મૂકવામાં આવે છે. ત્યારબાદ તે કપડાંને ક્લીનીંગમાં મોકલવામાં આવે છે. કપડાં ક્લીનીંગ થઈને આવ્યા બાદ પણ કસ્ટમરના ઘરે બોક્સમા બેક્ટેરિયા મુક્ત કરીને આપવામાં આવે છે.\nરાજકોટ શહેરમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી\nસત્તા બચાવવા નેપાળી પીએમ ઓલીના હવાતિયાં: પ્રચંડ સાથે બેઠક નિષ્ફળ, વિપક્ષી દેઉબા અને આર્મી ચીફનો સાથ મેળવવા પ્રયાસ\nજીવલેણ વાયરસ: વિશ્વમાં ચેપગ્રસ્તોની સંખ્યા 1 કરોડ પંદર લાખથી પણ વધુ, પરિસ્થિતિ વધુ ગંભીર\nબિઝનેસમાં કારનો ઉપયોગ કરતાં હોય તો લોન પર મળશે ટેક્સ છૂટ, આ રીતે કરો ક્લેમ\nવિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા માત્ર દેખાડો, આ પક્ષમાં બધું ય છે નક્કી\nમજૂરોનું દર્દ જોઈને સુપ્રિમ કોર્ટે સ્ટેટ અને કેન્દ્ર સરકારને કર્યો સવાલ, જણાવો મજૂરો માટે શું શું કર્યુ\nગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી\nરાજકોટ શહેરમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી\nબિઝનેસમાં કારનો ઉપયોગ કરતાં હોય તો લોન પર મળશે ટેક્સ છૂટ, આ રીતે કરો ક્લેમ\nવિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા માત્ર દેખાડો, આ પક્ષમાં બધું ય છે નક્કી\nજીવલેણ વાયરસ: વિશ્વમાં ચેપગ્રસ્તોની સંખ્યા 1 કરોડ પંદર લાખથી પણ વધુ, પરિસ્થિતિ વધુ ગંભીર\nવિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા માત્ર દેખાડો, આ પક્ષમાં બધું ય છે નક્કી\nહોટ-સ્પોટ બની રહેલા પશ્ચિમના વિસ્તારો, શહેરમાં વાયરસનું જોર ઘટ્યું છેલ્લા 24 કલાકમાં 162 કેસો નોંધાયા\nશિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય: ધો.10-12ની પૂરક પરીક્ષાઓ જુલાઈમાં નહી લેવાય, વધતા કેસો વચ્ચે સપ્ટેમ્બર સુધી શક્ય નથી\nકોવીડ-19 બાદ હવે ચીનમાં ફેલાયો બ્યુબોનિક પ્લેગ, અપાયું ત્રીજા સ્તરની વોર્નિંગ એલર્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00050.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/274656", "date_download": "2020-07-06T01:21:31Z", "digest": "sha1:QARKLAUC63PZ3BCYAF6M4DTPHKLWI4ZP", "length": 11978, "nlines": 88, "source_domain": "www.kutchmitradaily.com", "title": "ભુજની પાર્કિંગની સમસ્યાના ઉકેલની અંતે આશા સાથે સર્વેના મંડાણ", "raw_content": "\nભુજની પાર્કિંગની સમસ્યાના ઉકેલની અંતે આશા સાથે સર્વેના મંડાણ\nભુજ તા 16: શહેરમાં ટ્રાફિકની વકરેલી સમસ્યા પાછળ વાહનો પાર્ક કરવા માટે પાર્કિંગની અપૂરતી જગ્યાને અગત્યનું કારણ માનવામાં આવી રહ્યું છે, ત્યારે હવે શહેરમાં પાર્કિંગની વિકરાળ બનતી સમસ્યાને ડામવા માટે ખાસ વ્યાયામ તંત્ર દ્વારા આરંભવામાં આવ્યો છે. ભાડાની ટીમે આ માટે સર્વે કરવાનું કાર્ય હાથ પર લીધું છે. તો પાર્કિંગ માટે મંજૂર થયેલ જગ્યાનો અન્ય હેતુ માટે ઉપયોગ કરાતો હશે તેવા મિલકત ધારકોને નોટિસ પાઠવવા સહિતની કાર્યવાહી કરાશે.ભાડાના મુખ્ય કારોબારી અધિકારીનો કાર્યભાર સંભાળતા મદદનીશ કલેકટર મનીષ ગુરવાણીએ `કચ્છમિત્ર'ને વિગત આપતાં કહ્યું કે શહેરમાં ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે ક્રમવાર કામગીરી શરૂ કરાઈ છે. જેના પ્રથમ ચરણમાં પાર્કિંગની સમસ્યા તરફ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ભુજ શહેરી વિકાસ સત્તા મંડળે એક સર્વે શરૂ કર્યો છે. જેમાં શહરેના જે વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે ત્યાં વાહન પાર્કકિરવા કેટલી જગ્યા તારવી શકાય તેમ છે તેનું વિસ્તૃત સંકલન કરવામાં આવશે. આ ઉપરાંત આ વિસ્તારમાં જે બિલ્ડિંગ આવેલી છે તેમાં જો લે-આઉટ પ્લાન પ્રમાણે પાર્કિંગની જગ્યા મંજૂર થઈ હોય તો તેનો હાલ કેવા પ્રકારે ઉપયોગ કર���ામાં આવી રહ્યો છે તેનો અહેવાલ રજૂ કરી સુપ્રત કરવામાં આવશે. મળેલ અહેવાલના આધારે નિયમ મુજબ આ જગ્યાનો પાર્કિંગ તરીકે ઉપયોગ કરાવવા માટે કાર્યવાહી કરવામાં આવશે. શ્રી ગુરવાણીએ કહ્યું કે મુંદરા રોડ પર આવેલા રિલાયન્સ મોલને આવા જ કારણોસર નોટિસ પાઠવાયા બાદ મોલના સંચાલકોએ બેઝમેન્ટનો ઉપયોગ વાહન પાર્ક કરવા માટે કરવાની કામગીરી કરી છે. ટીપી સ્કીમ હેઠળ ભુજમાં 32 જેટલા તારવાયેલા પાર્કિંગ પ્લોટ નગરપાલિકાને સોંપવામાં આવ્યા હતા. સુધરાઈના મુખ્ય અધિકારીએ આ પ્લોટ નાના હોવાથી કોઈ મોટો ફાયદો થાય તેવી શકયતા ન હોવાનું કહ્યું હતું. હવે નવેસરથી પ્રમાણમાં મોટી જગ્યા ધરાવતા પાર્કિંગ પ્લોટ તારવવા માટેની વહીવટી કામગીરી પણ શરૂ કરવા માટેની કવાયત હાથ ધરાઈ છે.\nઝુરામાં હીંચકે હીંચકતા ફાંસો આવી જવાના કરુણ કિસ્સામાં તરુણીએ દમ તોડયો\nબે બાઇક વચ્ચેની ટક્કરમાં સાપેડાનો ચાલક થયો જખ્મી\nજુણામાં પોલીસ હુમલાના મુખ્ય સૂત્રધાર સહિત છના રિમાન્ડ મંજૂર\nઆમારા સીમમાં પવનચક્કી સંલગ્ન કંપનીનો 1.39 લાખનો કેબલ ચોરાયો\nભુજમાં કૌટુંબિક બાબતે વેવાઇ પક્ષના બે પરિવારની મારામારીમાં છ ઘવાયા\nભારતીય કોચ માટે વેતનની ટોચની મર્યાદા હટાવશે ખેલ મંત્રાલય\nવિશ્વનાં મોટાં સ્ટેડિયમ બનાવવાની દેશમાં સ્પર્ધા\nઈંગ્લેન્ડમાં 11 જુલાઈથી મનોરંજક ક્રિકેટની વાપસી\nબાર્સેલોના અને મેસીનો સાથ છૂટશે \nગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ `મેઘ'' પધરામણી\nનિરોણામાં ત્રણ સહિત કચ્છમાં વધુ છ પોઝિટિવ\nકંડલામાં પાઈપલાઈન ગળતર થતાં ટનબંધ ખાદ્યતેલ જમીનમાં ઢોળાયું\nકચ્છી મેવો ખારેકને કોરોનાના સંજોગો નડશે\nઅંધકારમાં જીવતા અનેક શિષ્યોનાં સુરીલાં સપનાં સાકાર કરનારા `ગુરુવર્ય''\nમનરેગા હેઠળ ઘાસ વાવેતરની યોજના\n`પાંજો કચ્છ''ના નામે ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ\nખાવડા માટે માત્ર બે જ બસ અપૂરતી\nઅબડાસામાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે બેઠકમાં દૃઢ સંકલ્પ\n15000 કિ.મી. પાર કરતું ચોવીસીનું સાઇકલ જૂથ\nઈન્ટુક પોર્ટ ફેડરેશનના મહામંત્રી તરીકે ગાંધીધામના અગ્રણી નિયુકત\nરોહા-સુમરીમાં ફરી ત્રણ રાષ્ટ્રીય પક્ષીનાં મોત\nનર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું\nવૈશ્વિક કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીનાં શોધપત્રની પસંદગી\nજિલ્લા બહારના અધિકારીઓની આવન-જાવન થકી અન્ય કચેરીઓમાંયે વ્યાપ્યો ફફડાટ\nઅમદાવાદમાં કોરોના સામેનો જંગ લડે છે મૂળ ભુજના તબીબ\nવધુ સાત દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો\nમાધાપરમાં જુગારના દરોડામાં આઠ મહિલા-પુરુષ ખેલી કાયદાના સકંજામાં\nમંજૂરી નથી અપાતી તો મોઢવામાં ઝાડી કટિંગ કેવી રીતે થાય છે \nજિ.પં.ના અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ રૂમ પાટર્નર હજુ છૂટા\nડીપીટીની ગાંધીધામ કચેરી કંડલા ખસેડવા આદેશ\nભારે વરસાદની આગાહીના પગલે કચ્છનું તંત્ર બન્યું સતર્ક\nનિરોણામાં મોડી રાતે તકેદારી લેવાઇ\nઅનલોકમાં છૂટછાટ આવકાર્ય, પણ નિયમપાલનનું શું \nનલિયામાં બનેલો નવો માર્ગ ઊંચો બનાવાતાં અનેક ઘરમાં પાણી\nઆદિપુરમાં ઓનલાઈન શિક્ષણના વિવિધ પાસાં અંગે પ્રાધ્યાપકો માટે વેબિનાર યોજાયો\nઅબડાસા બેઠક માટે તા. 5-6 જુલાઈએ ઈન્ચાર્જ સી. જે. ચાવડાની હાજરીમાં બેઠક\nકુકમાની ગ્રામીણ બેન્કમાં બીએસએનએલ જોડાણ વારંવાર ઠપ થતાં હાલાકી\nજન સેવા કેન્દ્રોમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ દાખલ કરવાની વિચારણા\nકચ્છમાં નવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nકલ્યાણપરની ગ્રામીણ બેંકના વહીવટથી ગ્રાહકો બન્યા ત્રસ્ત\nનર્મદાના અટકેલા કાર્યો ઝડપભેર પૂર્ણ કરવા તરફ ડગ મંડાયા\nભુજપુર હાઇસ્કૂલમાં હિન્દીના શિક્ષક ન હોવાથી પરેશાની\nગુજરાતના વરિષ્ઠ ધારાશાત્રી સર્વોચ્ચ અદાલતમાં અધિક સોલિસીટર જનરલ પદે\nકચ્છના મથકો રાજ્યમાં સર્વાધિક શેકાયા\nકોરોના : આફતને અવસરમાં પલટો : નિબંધ સ્પર્ધા યોજાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00050.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.vtvgujarati.com/news-details/jayesh-radadiya-clarity-on-statement-gave-in-jamkandorana", "date_download": "2020-07-06T01:20:20Z", "digest": "sha1:PRIUXQAYCIIIZVQDFYLETP5OLDLUTOO2", "length": 5942, "nlines": 92, "source_domain": "www.vtvgujarati.com", "title": " જયેશ રાદડિયાએ જામ કંડોરણાના નિવેદન મુદ્દે કર્યો ખુલાસો | Jayesh radadiya Clarity on statement gave in Jamkandorana", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nસ્પષ્ટતા / જયેશ રાદડિયાએ જામ કંડોરણાના નિવેદન મુદ્દે કર્યો ખુલાસો\nજયેશ રાદડિયાનો જામ કંડોરણાના નિવેદન મુદ્દે ખુલાસો કર્યો છે. અને રાદડિયાએ જણાવ્યુ છે કે મારો ઇશારો કોંગ્રેસ પર હતો. કોંગ્રેસને મારા મત વિસ્તારમાં ઘૂસવા દઇશ નહિં. ભાજપે મને ઘણું બધું આપ્યું છે. તાલુકા અને જિલ્લામાં પણ મારો ઇશારો કોંગ્રેસ સામે છે. જામ કંડોરણામાં જયેશ રાદડિયાએ ગભ્રિત નિવેદન કર્તા જણાવ્યુ હતું કે જેતપુર - પોરબંદર મારા પિતાનું ખેતર એવું નિવેદન આપ્યું હતું. અને આ નિવેદન બાદ પાર્ટીમાં રાદડિયાની ટીકા થઇ હતી.\nTikTokને જોરદાર ટક્કર આપી રહી છે આ ભારતીય એપ, એક જ દિવસમાં લાખો લોકોએ કરી ડાઉનલોડ\nભારતમાં 50 વર્ષમાં 4.58 કરોડ છોકરીઓ ગુમ, ગુજરાત સહિત 9 રાજ્યોની સ્થિતિ ભયાવહ\nનરેન્દ્ર મોદીએ કહ્યું કે, રસી તૈયાર થશે તો સૌથી પહેલા કોરોના વોરિયર્સને અપાશે, સરકારનો રસીને લઈને છે આ પ્લાન\nસ્પોર્ટ્સ / કેપ્ટન વિરુદ્ધ ફરિયાદો બાદ BCCIએ કહ્યું 'આ લોકો કોહલીની...\nશક્યતા / આગામી 8 બેઠકો પરની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના આ...\nરાજનીતિ / આ દિગ્ગજ નેતાએ તેના પિતાના કાર્યકાળ માટે માફી માંગી; કહ્યું...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગુજરાતમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે કેવી રીતે અટકી શકે...\nગીર સોમનાથ / ભારે વરસાદના કારણે સરસ્વતી નદી બે કાંઠે, માધવરાય મંદિર...\nહવામાન / સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ,...\nTech Masala / Jioના ધમાકાથી Zoom ફૂસ્સ, જાણો આ નવી ઍપના શાનદાર ફીચર્સ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00050.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujjurocks.in/jahnvi-kapoor-saying-her-superstition/", "date_download": "2020-07-06T02:04:48Z", "digest": "sha1:WLQSFRKCJQUCMH6WHG6EE7N7EQ7KO3WU", "length": 30217, "nlines": 308, "source_domain": "gujjurocks.in", "title": "શું અંધવિશ્વાસી છે જાહ્નવી કપૂર? સેટ પર જતાં પહેલા કરે છે આ અજીબ કામ- જાણો વિગત", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nકિન્નર માત્ર નસીબદારને જ આપે છે આ વસ્તુ, જો તમને મળી…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nપરિચિતના મૃત્યુ પામેલા વ્યક્તિનું તમારા સ્વપ્નમાં આવવું શુભ છે કે અશુભ…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nતરબૂચ નહિ તેનું છોતરું પણ છે ખુબ જ ફાયદાકારક, આ બીમારીઓથી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nબૉલીવુડ ઇન્ડસ્ટ્રીની આ 8 અભિનેત્રીઓનો દેશના રૉયલ પરિવાર સાથે છે ઊંડો…\nસુશાંત મામલે તપાસમાં આવ્યો નવો વળાંક, આ વાત પર નથી ગયું…\n50ની ઉંમર પછી પણ આ 5 અભિનેત્રીઓ લાગે છે ખુબ જ…\nજયારે હીરો બનીને સુશાંતસિંહ રાજપૂત પહોંચ્યો હતો કોલેજ, જ્યાંથી છોડી દીધું…\nધનવાન બનવા માટે બુધવારે કરો 5 આ ઉપાય, પૈસાદાર બનાવતા તમને…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષના ત્રીજા ચંદ્રગ્રહણ નિમિત્તે ત્રણ રાશિઓને થશે લાભ, જાણો કોણ થશે…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nઆવ્યો વર્ષનો મોટો અને ફાયદાકારક શનિવાર, આ 3 રાશિઓ પર વરસશે…\nગુજરાતમાં કોરોનાનો બૉમ્બ ફાટ્યો, 725 કેસ નોંધાતા એક સારા સમાચાર આવ્યા\nસુશાંત મામલે તપાસમાં આવ્યો નવો વળાંક, આ વાત પર નથી ગયું…\nફક્ત 1.5 રૂપિયામાં મળતી આ દવાથી સાજા થઇ રહ્યા છે કોરોનાના…\nOMG: ટિક્ટોક પાછું ચાલુ થશે એવા એંધાણ મળ્યા, જાણો સમગ્ર વિગત\nકોરોનથી બચવા સોનાનું માસ્ક બનાવી સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયો આ…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome ફિલ્મી દુનિયા શું અંધવિશ્વાસી છે જાહ્નવી કપૂર સેટ પર જતાં પહેલા કરે છે આ અજીબ...\nશું અંધવિશ્વાસી છે જાહ્નવી કપૂર સેટ પર જતાં પહેલા કરે છે આ અજીબ કામ- જાણો વિગત\nપોતાની ગ્લમેરસ લાઇફસ્ટાઇલ અને ફિલ્મોના સિવાય બૉલીવુડ કિરદારોનું પોતાનું વ્યક્તિગત જીવન પણ હોય છે જેમાં તેઓ ઘણા પ્રકારની ઘટનાઓનો સામનો કરતા હોય છે. બૉલીવુડ કલાકારોના અમુક લકી ચાર્મ હોવાની સાથે સાથે તેના અમુક અંધવિશ્વાસ પણ હોય છે.\nબોલીવુડની અભિનેત્રી જાહ્નવી કપૂર પોતાની આવનારી ફિલ્મ ‘રુહીઆફઝા’ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ માટે તે ખુબ મહેનત કરી રહી છે, પણ જાહ્નવી પોતાની ફિલ્મ વિશે વાત કરવામાં થોડી અંધવિશ્વાસી છે. બુધવારના રોજ ગ્રાજીયા મિલેનીયલ એવોર્ડ્સમાં જાહ્નવી સાથે ફિલ્મની બાબત પર વાતચીત કરવામાં આવી હતી.\nતાજેતરમાં જ જાહ્નવીએ પોતાના એક વિચિત્ર અંધવિશ્વાસ વિશે ખુલાસો કર્યો છે. પોતાની મોટી બહેન સોનમ કપૂરની ફિલ્મ ‘દ જોયા ફેક્ટર’ને પ્રમોટ કરતી વખતે જાહ્નવીએ આ બાબત પર ખુલાસો કર્યો છે. સોનમેં જાહ્નવીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં તે કહી રહી છે કે જ્યારે પણ તે કોઈ ફિલ્મના સેટ પર જાય છે તો તેના પહેલા તે અમુક વિચિત્ર ક્રિયાઓ કરે છે.\nવાતચીતના દરમિયાન જાહ્નવીએ કહ્યું કે,”ફિલ્મની શૂટિંગ ખુબ જ સારી રીતે થઇ રહી છે. તમે મને અંધવિશ્વાસી કહો કે પછી પહેલાના જુના વિચારો વાળી કહો, પણ મને એવું લાગે છે કે જો હું મારી ફિલ્મ વિશે વધારે વાત કરીશ તો તેને ખરાબ નજર લાગી શકે છે. માટે હું ફિલ્મ વિશે વધારે કંઇ વાત નહિ કરું. ફિલ્મનો હિસ્સો બનીંને અને તેમાં શામિલ લોકોની સાથે કામ કરીને હું પોતાને ભાગ્યશાળી માનું છું”.\nવીડિયોમાં જાહ્નવી કહી રહી છે કે તેનો કોઈ લકી ચાર્મ તો નથી પણ એક વિચિત્ર અંધવિશ્વાષ ચોક્કસ છે. તેણે કહ્યું કે જ્યારે પણ તે કોઈ જરૂરી કામ કે ફિલ્મના સેટ પર જાય છે તો તે હંમેશા પોતાનો જમણો પગ ઉઠાવે છે અને રૂમમાં હંમેશા જમણા પગથી જ દાખલ થાય છે. જાહ્નવીએ એવું પણ જણાવ્યું કે જો આવું ના થઇ શક્યું હોય તો તે ફરીથી રૂમમાં પોતાના જમણા પગથી દાખલ થાય છે.\nજણાવી દઈએ કે ફિલ્મ રુહીઆફઝામા તેની સાથે રાજકુમાર રાવ પણ જોવા મળશે. ફિલ્મને દિનેશ વીજાન અને મૃગદીપ સિંહ લાંબા પ્રોડ્યુસ કરી રહ્યા છે, ફિલ્મનું નિર્દેશન હાર્દિક મેહતા કરી રહ્યા છે. ફિલ્મ 2020 માં રિલીઝ થઇ શકે તેમ છે. ફિલ્મમાં જાહ્નવી ડબલ રોલમાં જોવા મળશે.\nઆ સિવાય જાહ્નવી પોતાની અન્ય ફિલ્મ ‘ગુંજન સક્સેના-દ કારગિલ ગર્લ’ની રિલીઝની વાટ જોઈ રહી છે. ફિલ્મમાં તેની સાથે પંક��� ત્રિપાઠી અને અંગદ બેદી પણ જોવા મળશે. આ ફિલ્મ ઇન્ડિયન એરફોર્સની પાઇલોટ ગુંજન સકસેનાની બાયોપિક છે. આ સિવાય જાહ્નવી કપૂર ફિલ્મ ‘તખ્ત’ માં પણ જોવા મળશે.\nજુઓ જાહ્નવી કપૂરનો વિડીયો…\nતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.\nઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nબૉલીવુડ ઇન્ડસ્ટ્રીની આ 8 અભિનેત્રીઓનો દેશના રૉયલ પરિવાર સાથે છે ઊંડો સંબંધ\nસુશાંત મામલે તપાસમાં આવ્યો નવો વળાંક, આ વાત પર નથી ગયું કોઇનું ધ્યાન- જાણો વિગત\n50ની ઉંમર પછી પણ આ 5 અભિનેત્રીઓ લાગે છે ખુબ જ સુંદર, આજે પણ છે એમના લાખો ચાહકો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nગુજરાતમાં કોરોનાનો બૉમ્બ ફાટ્યો, 725 કેસ નોંધાતા એક સારા સમાચાર આવ્યા\nબૉલીવુડ ઇન્ડસ્ટ્રીની આ 8 અભિનેત્રીઓનો દેશના રૉયલ પરિવાર સાથે છે ઊંડો...\nધનવાન બનવા માટે બુધવારે કરો 5 આ ઉપાય, પૈસાદાર બનાવતા તમને...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00051.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://makesweethome.com/category/indoor-plants/", "date_download": "2020-07-06T02:57:09Z", "digest": "sha1:HXNPLTU7OQYOBRFS7E4LNZ7M4Q2MZDEO", "length": 3742, "nlines": 93, "source_domain": "makesweethome.com", "title": "Indoor Plants – Make Sweet Home", "raw_content": "\nઈનડોર પ્લાન્ટ્સ માટે ઉપયોગી ટિપ્સ\nચોમાસું આવી ગયું છે અને દરેક garden lover ને નવાં-નવાં છોડ વાવવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે, પણ ઘણાં લોકો\nઘરમાં ઠંડક આપતા છોડ\nઆજે શહેરોમાં ઘરોમાં રહેવાની જગ્યા દિવસે ને દિવસે સાંકડી થતી જાય છે. શહેરમાં રહેનારાઓને આઉટડોર જગ્યાની ખોટ હંમેશાં સાલે છે.\nબગીચાને ગરમીમાં આ છ રીતે સજાવી જુઓ\nજરૂરિયાત અને પસંદગી મુજબ ડાઇનિંગ રૂમનું ડેકોરેશન\nઈનડોર પ્લાન્ટ્સ માટે ઉપયોગી ટિપ્સ\nવર્કિંગ વુમન માટે ડ્રેસિંગ ટીપ્સ\nડ્રોઇંગરૂમ કરતાં પણ સારૂ બાથરૂમ ડેકોરેશન\nડાઇનિંગને આકર્ષક બનાવતી નૅપ્કિન રિંગ\nબાલ્કનીને મોર્ડન ટચ આપવો\nત્વચાની સંભાળ કરવી જરૂરી છે\nકિચન કેવી રીતે વ્યવસ્થિત રાખવું\nતમારા ઘરમા પ્રાકૃતિક મહેકનો મઘમઘાટ\nશૂ રેકઃ ફૂટવેર મૂકવાની જગ્યા\nઘરની સજાવટ માટે વેસ્ટ બલ્બનો ઉપયોગ\nબાથરૂમને આપો લક્ઝ્યુરીયશ ટચ\nસાંકડા રસોડાને સજાવવાની કળા\nવિવિધ સ્ટાઇલનાં ટિસ્યૂપેપર હોલ્ડર\nઝુમ્મર વડે દિવાનખંડની સજાવટ\nશિયાળામાં કોલ્ડ ક્રીમનો ઉપયોગ\nમનમોહક ગાલીચાથી ઘર સજાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00051.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/national-international/centre-asks-states-to-be-more-strict-in-containment-zones-may-reopen-gyms-but-not-malls-in-lockdown-5-km-985658.html", "date_download": "2020-07-06T03:47:04Z", "digest": "sha1:WKZUMETXO6ALAM66SBLWLI6B32CJBFVC", "length": 24440, "nlines": 264, "source_domain": "gujarati.news18.com", "title": "centre-asks-states-to-be-more-strict-in-containment-zones-may-reopen-gyms-but-not-malls-in-lockdown-5– News18 Gujarati", "raw_content": "\nLockdown-5માં શું ખુલશે અને શું નહીં કેન્દ્રએ કહ્યું - કન્ટેનમેન્ટ ઝોન માટે રાજ્ય સરકાર વધારે કડક બનો\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nLockdown-5માં શું ખુલશે અને શું નહીં કેન્દ્રએ કહ્યું - કન્ટેનમેન્ટ ઝોન માટે રાજ્ય સરકાર વધારે કડક બનો\nકેબિનેટ સેક્રેટરીએ જે વિસ્તારોમાં વધારે મામલા છે, તેના કન્ટેનમેન્ટ ઝોનને સીલ કરવા પર જોર આપ્યું છે અને રાજ્યો પાસે 1 જૂનથી લાગુ થનારી રણનીતિ માટે સલાહ વિચારણા કરી\nનવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના કારણે ચાલી રહેલો લોકડાઉનનો ચોથો તબક્કો 31મેના રોજ ખતમ થઈ રહ્યો છે. આ ખતમ થતા પહેલા કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ એવા 13 જિલ્લાના મ્યુનિસિપલ કમિશ્નરો અને કલેક્ટરો સાથે વાતચીત કરી, જ્યાં દેશના 70 ટકા કોરોના વાયરસના કેસ છે. કેન્દ્ર સરકારના અધિકારીઓએ કહ્યું કે, આ બેઠકમાં કેબિનેટ સેક્રેટરીએ જે વિસ્તારોમાં વધારે મામલા છે, તેના કન્ટેનમેન્ટ ઝોનને સીલ કરવા પર જોર આપ્યું છે અને રાજ્યો પાસે 1 જૂનથી લાગુ થનારી રણનીતિ માટે સલાહ વિચારણા કરી.\nસરકારના અધિકારીઓએ કહ્યું કે, શહેરોને સલાહ આપવામાં આવી છે કે, કન્ટેનમેન્ટ એરિયાને જિલ્લા તંત્ર અને શહેરી મહાનગરપાલિકા સ્થાનિક સ્તર પર સારી ટેકનીક ઈનપુટના આધાર પર સારી રીતે પરિભાષિત કરે.\nરાજ્યોને મળી શકે છે વધારે છૂટ\nન્યૂઝ18ને બુધવારે જાણકારી આપી હતી કે, લોકડાઉન 31મે થી બે અઠવાડીયા માટે વધી શકે છે, અને તેમાં વધારે છૂટ આપવામાં આવી શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ સીએનએન ન્યૂઝ18ને જણાવ્યું કે, કેન્દ્ર 31 મે બાદ લોકડાઉનને વધારવાની શરતોને લઈ રાજ્ય સરકારોને વધારે સ્વતંત્રતા આપવા માંગે છે. રાજ્યોની માંગ અને તેમની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે કેન્દ્રએ 17મેના રોજ જાહેર કરવામાં આવેલા લોકડાઉનના ચોથા તબક્કામાં વિભિન્ન છૂટ આપી હતી.\nશું ખુલી શકે છે - શું નહીં\nલોકડાઉન - 5.0માં સરકાર મંદિરો અને જિમને ખોલવાની મંજૂરી આપી શકે છે. ગોવા અને કર્ણાટક સરકારે હોટલ અને હોસ્પિટાલિટી સેક્ટર ખોલવાને લઈ રસ દખાડ્યો છે. અધિકારીઓએ કહ્યું કે, સ્કૂલ, કોલેજ, મોલ્સ અને સિનેમા હોલ્સ આગામી બે અઠવાડીયા માટે બંધ રહી શકે છે. પરંતુ બાકી અન્ય સેક્ટર્સ માટે રાજ્યોએ પોતાની જાતે નિર્ણય લેવાની છૂટ મળશે.કન્ટેનમેન્ટ ઝોન છે મોટી મુસીબત\nસરકારની સૌ���ી મોટી ચિંતા હાલના સમયમાં કન્ટેનમેન્ટ ઝોન છે. કેમ કે, હાલમાં જ એવા રિપોટ્સ સામે આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, આ વિસ્તારોમાં સારી રીતે તકેદારી નથી રાખવામાં આવી રહી, અને કેટલાક રાજ્યોએ પૂરી રીતે આવા વિસ્તારોમાં પ્રતિબંધો પણ નથી લગાવ્યા. લોકડાઉનના ચોથા તબક્કામાં સરકારે કલર-કોડ ઝોનને છૂટ આપી હતી અને વદારે પ્રતિબંધો કન્ટેનમેન્ટ ઝોનમાં જ લગાવ્યા હતા.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nLockdown-5માં શું ખુલશે અને શું નહીં કેન્દ્રએ કહ્યું - કન્ટેનમેન્ટ ઝોન માટે રાજ્ય સરકાર વધારે કડક બનો\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00052.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-diamond-entrup-trading-company-permission-in-surat-kp-980976.html", "date_download": "2020-07-06T03:31:01Z", "digest": "sha1:CTRFDI6EA3257IG5YMPAUYV7ZY22K5IZ", "length": 25652, "nlines": 265, "source_domain": "gujarati.news18.com", "title": "diamond entrup trading company permission in Surat– News18 Gujarati", "raw_content": "\nસુરત હીરા ઉધોગ માટે ખુશીનાં સમાચાર: એન્ટવર્પની 600 ડાયમંડ ટ્રેડિંગ ઓફિસો ખોલવાની મંજૂરી મળી\nસુરતમાં Corona બેકાબુ, 24 કલાકમાં વધુ 264 લોકો આવ્યા coronaની ઝપેટમાં, કતારગામમાં ભય\nસુરત : 'મેરી લાઈફ કે દોહી દુશ્મન હૈ, હું થોડા જ સમયમાં સુરત આવીશ', દુષ્કર્મના આરોપીની ધમકી\nસુરત : બે છોકરીઓને થયો ગળાડૂબ પ્રેમ, પરિવારે ઇન્કાર કરતા ઘર છોડી ભાગી ગઈ\nસુરત : 15 હજારની લાંચના કેસમાં 9 મહિના બાદ ખટોદરા પોલીસના કર્મચારીની ધરપકડ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nસુરત હીરા ઉધોગ માટે ખુશીનાં સમાચાર: એન્ટવર્પની 600 ડાયમંડ ટ્રેડિંગ ઓફિસો ખોલવાની મંજૂરી મળી\nસુરત : કોરોના બાદ સુરતના ડાયમંડ ઉધોગ જાણે પડી ભાંગ્યો હતો તેવામાં ડાયમંડ ઉધોગ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સુરતનાં એસઇઝેડ (સ્પેશીયલ ઇકોનોમિક ઝોન) માં આવેલી 8 મોટી કંપનીઓની પહેલા હોંગકોંગ બાદ આજથી બેલ્જિયમના એન્ટવર્પમાં આવેલી હીરાની 600 ઓફિસો પણ ખૂલી રહી છે. ત્યારે ડાયમંડ ઉધોગને નવું જીવનદાન મળ્યું છે, કારણકે સુરતથી ડાયમંડ એક્ષ્પોર્ટ શરૂ કરતા અન્ય ડાયમંડ કંપનીઓ પણ ડાયમંડ અને જ્વેલરીનું વેચાણ શરૂ કરવા જઇ રહી છે.\nકોરાના વાયરસની શરૂઆત ચીનથી થતા ડાયમંડનું સૌથી મોટું હબ ગણાતું હોગકોંગના ડાયમંડ ઉધોગને સૌથી મોટો ફટકો પડ્યો હતો. ત્યારે ગતરોજ ડાયમંડ સૌથી મોટું એક્સપોર્ટ હબ ગણાતું ર્હોગકોંગ બજાર ખુલી જતા સુરત હીરા બુર્સ ખાતેથી 3000 કરોડના શીપમેન્ટ એક્ષ્પોર્ટ હોગકોંગ ખાતે તાજેતરમાં મોકલવામાં આવ્યા છે. કરોડો રૂપિયાના ડાયમંડ આવતા બેલ્જિયમ સરકારની આંખ ખુલી ગઇ છે. બીજી તરફ એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટરે આજથી એન્ટવર્પની 600 જેટલી ડાયમંડ ટ્રેડિંગ ઓફિસો ખોલવા માટે મંજૂરી આપી છે.\nજોકે, એન્ટવર્પમાં ડાયમંડ અને જેમ્સ એન્ડ જવેલરી મેન્યુફેકચરીંગ યુનિટોમાં કામદારો 15 મીટરનું સોશ્યિલ ડિસ્ટન્સ જાળવે તેવો આદેશ આપવામાં આવ્યો છે. બેલ્જીયમમાં કુલ 50781 કોરોના પોઝીટીવના કેસ નોંધાયા હતા અને 8339 લોકોના મોત થયા હતા. એન્ટવર્પમાં તેની કોઇ ખાસ મોટી અસર થઇ ન હતી. જેથી એન્ટવર્પ ફરી ઓપન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એન્ટવર્પમાં આજથી બ્રોકર, કુરીયર સર્વિસ પણ શરૂ કરવામાં આવશે. એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટરના આંકડાઓ મુજબ માર્ચમાં પોલિશ્ડ ડાયમંડનો ઇમ્પોર્ટ 73 ટકા ઘટ્યો હતો. જે 1.5 બિલિયન યુએસ ડોલર ઓછો રહ્યો જયારે રફનો એક્સપોર્ટ 51.3 ટકા ઓછો રહ્યો છે.\nજયારે હોંગકોંગ અને સ્વીત્ઝલેન્ડમાં પણ જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગ શરૂ થતા એન્ટવર્પમાં પણ ગતિવિધિ તેજ થઇ છે. જયારે સિંગાપોરની સરકારે પણ 1 જૂનથી જેમ્સ એન્ડ જવેલરીનો વેપાર શરૂ કરવાનું નક્કી કર્યું છેચીનમાં પણ જેમ્સ એન્ડ જવેલર���નો વેપાર શરૂ થતા સુરત-મુંબઇથી એક્સપોર્ટ શરૂ થયો ચીનના વુહાન સિવાયના શહેરોમાં કોરોના વાયરસ સંક્રમણની અસર ઓછી હોવાથી ચીનની સરકારે પણ જેમ્સ એન્ડ જવેલરીનું માર્કેટ પુનઃ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે સુરત અને મુંબઇથી પોલિશ્ડ ડાયંમડનો એક્સપોર્ટ શરૂ થયો છે. લોકડાઉનના સમયગાળા દરમ્યાન સુરત હીરા બુર્સથી 3000 કરોડના હીરા હોંગકોંગ એક્સપોર્ટ કરવામાં આવ્યા હતા. મોટાભાગે હોંગકોંગ અને સિંગાપોરથી ચીનમાં પોલિશ્ડ ડાયમંડ અને ડાયમંડ જવેલરીનો વેપાર થાય છે. સુરત એસઇઝેડમાં પણ 8 જેમ્સ એન્ડ જવેલરી કંપનીઓ પ્રોડકશન કરી રહી છે.\nઆ પણ વાંચો - ગુજરાતમાં આગામી બે દિવસ પવન સાથે ગરમીનો રહેશે કહેર\nસુરત હીરા બુર્સને મળેલી પરવાનગીના કારણે સુરતથી 80થી વધુ હીરાના રૂ.1000 કરોડના પાર્સલ ઈમ્પોર્ટ થઈ ચૂક્યા છે. જ્યારે આવનારા 20 દિવસમાં રૂ.3000 કરોડના હીરા એક્સપોર્ટ થશે. જાન્યુઆરીમાં બેંક ગેરેન્ટી વગર સુરત હીરા બુર્સથી એક્સપોર્ટને મળેલી પરવાનગીથી સુરતનો હીરા એક્સપોર્ટનો ધંધો ધમધમી રહ્યો છે.આ પણ જુઓ -\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nસુરત હીરા ઉધોગ માટે ખુશીનાં સમાચાર: એન્ટવર્પની 600 ડાયમંડ ટ્રેડિંગ ઓફિસો ખોલવાની મંજૂરી મળી\nસુરતમાં Corona બેકાબુ, 24 કલાકમાં વધુ 264 લોકો આવ્યા coronaની ઝપેટમાં, કતારગામમાં ભય\nસુરત : 'મેરી લાઈફ કે દોહી દુશ્મન હૈ, હું થોડા જ સમયમાં સુરત આવીશ', દુષ્કર્મના આરોપીની ધમકી\nસુરત : બે છોકરીઓને થયો ગળાડૂબ પ્રેમ, પરિવારે ઇન્કાર કરતા ઘર છોડી ભાગી ગઈ\nસુરત : 15 હજારની લાંચના કેસમાં 9 મહિના બાદ ખટોદરા પોલીસના કર્મચારીની ધરપકડ\nસુરતમાં Corona બેકાબુ, 24 કલાકમાં વધુ 264 લોકો આવ્યા coronaની ઝપેટમાં, કતારગામમાં ભય\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00052.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"}
+{"url": "https://tv9gujarati.in/struggle-between-two-major-congress-leaders-in-ahmedabad/", "date_download": "2020-07-06T02:39:56Z", "digest": "sha1:BZZBRGXTHNCIPTBJUIGAJFJCFY5I5XIL", "length": 6291, "nlines": 133, "source_domain": "tv9gujarati.in", "title": "VIDEO: અમદાવાદમાં કોંગ્રેસના બે મોટા નેતાઓ વચ્ચે છૂટ્ટાહાથની મારામારીની ઘટના – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nVIDEO: અમદાવાદમાં કોંગ્રેસના બે મોટા નેતાઓ વચ્ચે છૂટ્ટાહાથની મારામારીની ઘટના\nગુજરાત કોંગ્રેસમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અમદાવાદમાં કોંગ્રેસના બે મોટા નેતાઓ વચ્ચે છુટ્ટાહાથની મારામારીની ઘટના સામે આવી છે. મહત્વની વાત એ છે કે, ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓની હાજરીમાં બે સિનીયર નેતાઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવતા ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે.\nઆ પણ વાંચોઃ VIDEO: ફિલ્મજગતના ભાઈજાન સલમાન ખાનનો ગુસ્સે થતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ\nREAD 'જો અભિનંદન પાસે રાફેલ વિમાન હોત તો...તેમને પાકિસ્તાનની સરહદમાં ઘુસવાની જરૂરત જ ન પડત'\nપ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં કોંગ્રેસના મોવડીમંડળ અને તમામ કોંગ્રેસી નેતાઓની બેઠક ચાલી રહી હતી, તે સમયે રાધનપુર બેઠકને લઈ કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ અને રઘુ દેસાઈ વચ્ચે બોલાચાલી થઈ અને બંને નેતાઓ વચ્ચે બોલાચાલી મારામારીમાં પરિણમી. મહત્વની વાત એ છે કે, આ ઘટના સર્જાઈ તે સમયે કોંગ્રેસના મોટા નેતાઓ સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા અને ભરતસિંહ સોલંકી જેવા નેતાઓ પણ હાજર હતા.\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nVIDEO: ફિલ્મજગતના ભાઈજાન સલમાન ખાનનો ગુસ્સે થતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ\nVIDEO: PM મોદીના બહેન અને મૂળ પાકિસ્તાનના કમર જહાં રાખડી બાંધવા દિલ્હી પહોંચ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00052.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.gujjumedia.in/priyanka-chopra-with-this-bakless-saree", "date_download": "2020-07-06T03:52:31Z", "digest": "sha1:MC65RZTCCGK5Y4X22C4ZKU7EDLVJ7Q2L", "length": 10310, "nlines": 95, "source_domain": "www.gujjumedia.in", "title": " પ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો - Gujju Media", "raw_content": "\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાક�� તાકીને જોયો\nબોલિવુડ એક્ટ્રેસ અને ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરા ફરી એક વાર પોતાના લૂકના કારણે ચર્ચામાં છે. વાસ્તવમાં પ્રિયંકા ચોપરાએ ઈનસ્ટાઈલ મેગેઝીન માટે હૉટ ફોટોશૂટ કરાવ્યું છે જેના કારણે તે ઘણી ટ્રોલ થઈ રહી છે. ભારતીય દર્શકોને પીસીનું આ ફોટોશૂટ ગમ્યું નહિં જેના કારણે તેના વિરોધમાં ટ્વિટર પર નિવેદનબાજી કરી રહ્યા છે. પ્રિયંકા બ્લાઉસ વગરની ગોલ્ડન સાડીમાં છે. જેનો હૉટ ડસ્ટી લૂક ઘણો જ ગ્લેમરસ છે. અને મેગેઝિનના કવરપેજ પર ઘણી જ સ્ટનિંગ લાગી રહી છે.\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nપ્રિયંકા ચોપરા એક્ટિંગ સિવાય તેના ગ્લેમરસ અંદાજ માટે પણ જાણીતી છે. પ્રિયંકાનુ કોઈ પાર્ટી કે ઈવેન્ટમાં એવું રિએક્શન હોય કે બધા હેરાન થઈ જતા હોય છે. દેશી અને વિદેશી બંન્નેમાં એનો બોલ્ડ લુક ઘણો પ્રખ્યાત છે. પ્રિયંકાએ ઈનસ્ટા સ્ટોરી પર એક વીડિયો વાયરલ કર્યો હતો કે જે આ દિવસોમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરીને ડાન્સ કરતી જોવા મળે છે. પ્રિયંકાનો આ અંદાજ જોઈને લોકો એને ટ્રોલ કરવા લાગ્યાં છે.\nપ્રિયંકાનો આ અવતાર જોઈને એક યુઝરે લખ્યું કે, અમીર કપડા ન પહેરે તો ફેશન અને ગરીબ ન પેહેરે તો બેશર્મ. તો કોઈએ એમ લખ્યું કે, આ બધુ શું છે. તો બીજા એકે લખ્યું કે દેશનાં સંસ્કાર ભુલી ગઈ કે શું. તો બીજી તરફ પ્રિયંકાના ઘણા ફેન્સે તેનાં વખાણ પણ કર્યાં છે. પ્રિયંકા 6 જુને વિદેશથી ભારત આવી છે. તેની એરપોર્ટ તસવીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious storyસલમાન ખાનની ઓનસ્ક્રીન બહેન ને આવી રીતે ‘ભારત’માં મળ્યું કામ જાણો કોણ છે આ એક્ટર્સ\nNext storyચીયરલીડર્સની દુનિયાનું સત્ય, પગારથી લઈને જિંદગીની હકીકત, જાણો ચીયરલીડર્સ કેટલું કમાય છે\nવુમન્સ ડે પર જાણો બોલિવુડની સૌથી સફળ અભિનેત્રીઓ વિશે, જે આપી રહી છે બોલિવુડના મોટા અભિનેતાઓને માત\nકંગનાએ લોસ એન્જલસમાં સેલિબ્રેટ કરી દિવાળી\nઆ છે દબંગ અભિનેતા સલમાન ખાનની પ્રેમિકા, તસ્વીર જોઇને આશ્ચર્ય થશે\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nઘરે બનાવો ટેસ્ટી હરિયાળી કબાબ,ટેસ્ટી અને હેલ્થી હરિયાળી કબાબ બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nસુરતમાં કોરોના કહેર વચ્ચે હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે બનશે નવી ગાઇડલાઇન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00052.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.gujjumedia.in/raw-mango-chatani", "date_download": "2020-07-06T01:13:07Z", "digest": "sha1:CAOZRHGSFFQ5PSGT4VJKHYWVI3WX37DH", "length": 9470, "nlines": 108, "source_domain": "www.gujjumedia.in", "title": " રોગપ્રતિકારક શક્તિ વધારવા બનાવો ઈમ્યૂનિટી-બૂસ્ટિંગ ચટણી,જાણો ઈમ્યૂનિટી-બૂસ્ટિંગ ચટણી બનાવવાની રીત - Gujju Media", "raw_content": "\nરોગપ્રતિકારક શક્તિ વધારવા બનાવો ઈમ્યૂનિટી-બૂસ્ટિંગ ચટણી,જાણો ઈમ્યૂનિટી-બૂસ્ટિંગ ચટણી બનાવવાની રીત\nરોગપ્રતિકારક શક્તિ વધારવા બનાવો ઈમ્યૂનિટી-બૂસ્ટિંગ ચટણી,જાણો ઈમ્યૂનિટી-બૂસ્ટિંગ ચટણી બનાવવાની રીત\nબીમારીથી બચવા માટે અને સ્વસ્થ જીવન જીવવા માટે ઈમ્યૂનિટી સિસ્ટમ મજબૂત હોવી જરૂરી છે. જ્યારે આપણે કોરોના વાયરસ જેવી મહામારી સામે લડી રહ્યા છીએ ત્યારે તો ખાસ સ્ટ્રોન્ગ ઈમ્યૂનિટીની જરૂર પડે છે.\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nશરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં આમ તો ઘણ સમય લાગે છે, પરંતુ કેટલાક એવા ઉપાયો છે જે વાયરસના ખતરાને ઓછો કરે છે. લોકો ઈમ્યૂનિટી માટે ચા અને કાવો પી રહ્યા છે ત્યારે તમારે આ ઈમ્યૂનિટી-બૂસ્ટિંગ ચટણી જરૂરથી ખાવી જોઈએ.\nઉનાળો એટલે કેરીની સીઝન. કાચી અને પાકી એમ બંને કેરી ખાવાની અલગ જ મજા છે. તેના સેવનથી કેટલા લાભ થાય છે તેના વિશે પણ સૌ જાણે છે.\n1 નંગ કાચી કેરી\n3 નંગ લસણની કળી\n1 નાનો આદુનો ટુકડો\n3 ચમચી સમારેલી ડુંગળી\n3 ચમચી સમારેલા ટામેટા\n1 કપ ફુદીનાના પાન\nઉપર જણાવેલી તમામ સામગ્રીને મિક્સર જારમાં લઈને ક્રશ કરી લો. તો લો તૈયાર છે ઈમ્યૂનિટી બૂસ્ટર ચટણી. 1 ચમચી ચટણી બપોર-સાંજ ખાવી.\nજે લોકોને કબજિયાત, ગેસ અને ઝાડાની તકલીફ રહેતી હોય તેમણે આ ચટણી ખાવાની ટાળવી. આ સિવાય પ્રેગ્નેન્ટ મહિલાએ પણ ઓછી માત્રામાં તેનું સેવન કરવું.\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious storyપેટ્રોલ-ડીઝલ સાથે શાકભાજીના ભાવમાં પણ વધારો,શાકભાજીના ભાવો વધવાથી ગૃહિણીઓના બજેટ ઉપર પડી મોટી અસર\nNext storyકોઇ પણ બેંકમાં બદલી શકો છો ફાટેલી નોટ, ફાટેલી નોટને લઇને RBIએ લીધો મોટો નિયમ\nઅજીબ છે આ લાઈફસ્ટાઈલ જુઓ…લોકો રહે છે પાંજરામાં\nબ્લૂ વ્હેલ બાદ આ ચેલેન્જિંગ ગેમ બની ખતરો, સ્કલ બ્રેકરથી પેરેન્ટ્સની ચિંતામાં વધારો\nઅઠવાડિયામાં એક વખત ઉપવાસ કરવાનું મહત્વ\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nઘરે બનાવો ટેસ્ટી હરિયાળી કબાબ,ટેસ્ટી અને હેલ્થી હરિયાળી કબાબ બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nસુરતમાં કોરોના કહેર વચ્ચે હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે બનશે નવી ગાઇડલાઇન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00052.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://rankaar.com/blog/category/poets/kanti-ashok", "date_download": "2020-07-06T03:35:26Z", "digest": "sha1:YHROZXEGSF5KN5IXDBEL5MDYXWZ7OD74", "length": 22118, "nlines": 141, "source_domain": "rankaar.com", "title": "રણકાર.કોમ – Rankaar.com » કાંતિ અશોક - Gujarati Music, Gujarati Gazals, Gujarati Songs, Garba, Halarada, Lagna Geet, Gujarati Geet, Garba-Ras, Prarthana", "raw_content": "\nપાપની બે���લી બૂડે રે બૂડે – કાંતિ અશોક\nસ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે\nપાપની બેડલી બૂડે રે બૂડે\nસતની બેડલી તરે રે તરે.\nધર્મની ધરી પર કર્મનો ચાકડો ફરે રે ફરે.\nસાચને આંચ એવું કરીશ મા,\nને આ રે દાનવતામાં પગલું ભરીશ મા,\nસંયમ વિનાના આભેથી તારલા ખરે રે ખરે.\nકરમાં ભાલો શોભે અને કેસર રૂપ શરીર,\nલીલે ઘોડલે કરે સવારી હે રણુજાનો રામદેવ પીર.\nધર્મની ધરી પર કર્મનો ચાકડો ફરે રે ફરે.\nCategories: કાંતિ અશોક, પુરષોત્તમ ઉપાધ્યાય, પ્રાર્થના-ભજન, હંસા દવે\tTags:\nઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય – કાંતિ અશોક\nસ્વર: પ્રફુલ દવે, અલ્કા યાજ્ઞીક\nઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય,\nના ના રે રહેવાય, ના ના રે સહેવાય,\nના કોઈ ને કહેવાય..\nઓઢણી ઉડે તો ભલે ઉડી જાય,\nતારું મુખડું મલકાય, તારું જોબન છલકાય,\nમારાં હૈયામાં કૈં કૈં થાય..\nઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..\nઓ રે ઓ રે મેઘ વરસે ને ભીંજે ચીર..\nહાય હાય હાય વાગે તીર, વાગે તીર.\nઓ રે ઓ રે તારું ચંદંન સરીખું શરીર,\nહાય હાય હાય નીતરે નીર, નીતરે નીર.\nરૂપ દૂર થી જોવાય, ના ના રે અડકાય,\nઇ તો અડતા કરમાય..\nઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..\nઓ.. મારે નેણ લજ્જા લહેરે છે..\nહો.. તારા રૂપ ની ભીનાશ તને ઘેરે છે.\nહું તો સંકોરુ કાય, અંગ અંગથી ભીંસાય,\nઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..\nહાય રે.. ઓલી વીજળી કરે ચમકાર,\nહાય હાય હાય વારંવાર..\nઓ રે.. ઈ તો હૈયાનાં સાંધે તાર,\nહોયે હોયે હોયે નમણી નાર..\nમારું મનડું મુંજાય, એવે લાગી રે લ્હાય\nના ના રે બુજાય..\nઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..\nCategories: અલ્કા યાજ્ઞીક, કાંતિ અશોક, ગરબા-રાસ, પ્રફુલ્લ દવે\tTags:\nમારો સોનાનો ઘડૂલો રે – કાંતિ અશોક\nસ્વર: પ્રફુલ દવે, હર્ષિદાબેન રાવળ\nમારો સોનાનો ઘડૂલો રે\nહા પાણીડા છલકે છે.\nઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર\nગોરું મુખલડું મલકે રે..\nપંચરગી પાઘડી વાહલાની બહુ સોહે રાજ\nનવરંગી ચૂંદડી ચટકે ને માન મોહે રાજ\nઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર\nગોરું મુખલડું મલકે રે.. મારો સોનાનો..\nઅંગે અંગરખું વ્હાલાને બહુ સોહે રાજ\nકમખે રે આભલા ચટકે ને મન મોહે રાજ\nઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર\nગોરું મુખલડું મલકે રે.. મારો સોનાનો..\nરેશમી ચોરણો વ્હાલાને બહુ સોહે રાજ\nમશરૂનો ચણીયો ચટેકે ને મન મોહે રાજ\nઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર\nગોરું મુખલડું મલકે રે.. મારો સોનાનો..\nદલડાની ડેલીએ વ્હાલાનું રૂપ સોહે રાજ\nઅંબોડે ફૂલ એ ચટકે ને મન મોહે રાજ\nઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર\nગોરું મુખલડું મલકે રે.. મારો સોનાનો..\nCategories: કાંતિ અશોક, ગ���બા-રાસ, પ્રફુલ્લ દવે, હર્ષિદાબેન રાવળ\tTags:\nSelect Sub-category અંકિત ત્રિવેદી અજ્ઞાત અઝીઝ કાદરી અદમ ટંકારવી અદી મીરઝા અનિલ જોશી અમર પાલનપુરી અમૃત ‘ઘાયલ’ અરદેશર ખબરદાર ‘અદલ’ અરૂણ દેશાણી અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સુરી આસીમ રાંદેરી ઇંદુલાલ ગાંધી ઇસુભાઈ ગઢવી ઈંદિરાબેટીજી ઈકબાલ મુન્શી ઉદ્દયન ઠક્કર ઉમાશંકર જોશી ઉશનસ્ ઓજસ પાલનપુરી કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કાંતિ અશોક કાલિદાસ કિલાભાઈ ઘનશ્યામ કુતુબ આઝાદ કૃષ્ણ દવે કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગની દહીંવાલા ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ગૌરાંગ ઠાકર ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત સુમન ચતુર્ભુજ દોશી ચિંતન નાયક ચિનુ મોદી ચીમનલાલ જોશી ચૈતાલી જોગી જગદીશ જોષી જયંત પલાણ જયંત પાઠક જયલાલ નાયક જલન માતરી જવાહર બક્ષી જીતુભાઈ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ડૉ. વિવેક ટેલર તુલસીદાસ તુષાર શુક્લ દયારામ દલપત પઢીયાર દામોદર બોટાદકર દારા એમ. પ્રિન્ટર દાસી જીવણ દિગંત પરીખ દિલીપ ગજ્જર દિલીપ રાવલ દિલેરબાબુ દીપક ગણાત્રા ‘સાથી’ દુલા ભાયા કાગ ધૂની માંડલિયા ધ્રુવ ભટ્ટ નયન દેસાઈ નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટિયા નાઝીર દેખૈય્યા નિરંજન ભગત નીનુ મઝુમદાર નીલેશ રાણા ન્હાનાલાલ કવિ પંચમ શુક્લ પન્ના નાયક પીનાકીન ઠાકોર પુરુરાજ જોશી પ્રણવ પંડયા પ્રભુલાલ દ્વિવેદી પ્રવીણ ટાંક પ્રિતમદાસ પ્રિયકાંત મણિયાર બરકત વિરાણી ‘બેફામ’ બાપુભાઈ ગઢવી બાલમુકુન્દ દવે બાલુ પટેલ બેદાર લાજપુરી બ્રહ્માનંદ ભગવતીકુમાર શર્મા ભદ્રાયુ મહેતા ભરત ત્રિવેદી ભરત વિંઝુડા ભાગ્યેશ ઝા ભાસ્કર વોરા ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ ભુપેન્દ્ર વકિલ ભૂષણ દુઆ મકરંદ દવે મણિલાલ દેસાઈ મનસુખ વાઘેલા મનોજ ખંડેરીયા મનોજ મુની મરીઝ મહેંક ટંકારવી મહેશ શાહ માધવ રામાનુજ મીરાંબાઈ મુકુલ ચોક્સી મુકેશ જોષી મુકેશ માલવણકર મુનિ શ્રી ચિત્રભાનુ મેઘબિંદુ યામિની વ્યાસ યોસેફ મેકવાન રઈશ મનીયાર રઘુનાથ બ્રહ્મભટ્ટ રતિલાલ નાઇક રમણભાઈ પટેલ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ ઉપાધ્યાય રવિ સાહેબ રસીક દવે રાજેન્દ્ર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ રાવજી પટેલ રાહી ઓઢારીયા લખમો માળી લાલજી કાનપરિયા વિનય ઘાસવાલા વિનોદ જોષી વિનોદ માણેક ‘ચાતક’ વિહાર મજમુદાર વીરુ પુરોહિત વેણીભાઈ પુરોહિત શયદા શિવાનંદસ્વામી શીતલ જોષી શીવરાજ આકાશ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઈ સંત પુનિત સંદીપ ભાટીયા સગીર સુન્દરમ સુરેન ઠાકર ‘મેહુલ’ સુરેન્દ્ર કડિયા સુરેશ દલાલ સુરેશ લાલણ સૈફ પાલનપુરી સૌમ્ય જોશી હરિન્દ્ર દવે હરિહર ભટ્ટ હરીશ મિનાશ્રુ હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ત્રિવેદી હસુ પરીખ હિતેન આનંદપરા\nSelect Sub-category અંકિત ખેડેકર અચલ મેહતા અજિત શેઠ અટ્ટા ખાન અતુલ દેસાઈ અનાર કઠિયારા અનાર શાહ અનિતા પંડિત અનુપ જલોટા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમન લેખડિયા અમર ભટ્ટ અર્ચના દવે અલ્કા યાજ્ઞીક અશ્વિની ભીડે દેશપાંડે અશ્વૈર્યા મજમુદાર આનંદકુમાર સી. આનલ વસાવડા આરતિ મુન્શી આલાપ દેસાઈ આશા ભોંસલે આશિત દેસાઈ ઉદય મઝુમદાર ઉદિત નારાયણ ઉમંગી શાહ ઉર્મિશ મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર ઐશ્વર્યા હિરાની કમલેશ અવસ્થી કલ્યાણી કવઠાલકર કવિતા કૃષ્ણમૂર્તિ કવિતા ચોક્સી કિશોર કુમાર કિશોર મનરાજા કૃષાનુ મજમુદાર કેદાર ઉપાધ્યાય કૌમુદી મુનશી ગાર્ગી વોરા ગીતા દત્ત ચંદુ મટ્ટાણી ચિત્રા શરદ ચેતન ગઢવી ચોલા સોઢા જગજીત સિંહ જનાર્દન રાવલ જયેશ નાયક જહાનવી શ્રીમાંનકર જીગીષા ખેરડીયા જીતુદાન ગઢવી ઝરણા વ્યાસ તલત મહેમુદ તેજસ ધોળકિયા દર્શના ગાંધી દર્શના ઝાલા દિપાલી સોમૈયા દીક્ષિત શરદ દીપ્તિ દેસાઈ દેવીયાની પટેલ દેવેશ દવે દ્રવિતા ચોક્સી ધનાશ્રી પંડિત નયન પંચોલી નયનેશ જાની નિનાદ મહેતા નિરુપમા શેઠ નિશા ઉપાધ્યાય નિષ્કૃતિ મહેતા નિસર્ગ ત્રિવેદી નીતિન મુકેશ નીરજ પાઠક પંકજ ઉધાસ પરાગી પરમાર પાર્થ ઓઝા પાર્થિવ ગોહિલ પિયુષ દવે પુરષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાચી શાહ ફાલ્ગુની શેઠ બાલી બ્રહ્મભટ્ટ બિજલ ઉપાધ્યાય ભાસ્કર શુક્લ ભુપિન્દર સીંગ ભૂમિક શાહ મનહર ઉધાસ મનોજ દવે મન્ના ડે માલિની પંડિત નાયક મિતાલી સીંગ મુકેશ મેઘના ખારોડ મેધા યાજ્ઞિક રવિન નાયક રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઈ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રેખા રાવલ લતા મંગેશકર લવણ ગોને વંદના બાજપાઈ વિધિ મહેતા વિનોદ રાઠોડ વિભા દેસાઈ વિરાજ ઉપાધ્યાય વૈશાખી દેસાઈ વૈશાલી મહેતા શંકર મહાદેવન શાન શિવાંગી દેસાઈ શુભા જોશી શેખર સેન શૈલેન્દ્ર ભારતી શૌનક પંડ્યા શ્યામલ મુન્શી શ્રધ્ધા શાહ શ્રેયા ઘોષલ સંજય ઓઝા સંજીવની સચિન લિમયે સપના શાહ સમૂહ ગાન સાધના સરગમ સીમા ત્રિવેદી સુદેશ ભોંસલે સુપલ તલાટી સુહાની શાહ સોનલ રાવલ સોનિક સુથાર સોલી કાપડિયા સૌમિલ મુન્શી હંસ�� દવે હરિહરન હર્ષિદાબેન રાવળ હિમાંશુ મકવાણા હિમાલી વ્યાસ નાયક હેમંત કુમાર હેમંત ચૌહાણ હેમા દેસાઈ હેમાંગીની દેસાઈ હેમુ ગઢવી\nમને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nજવાય છે – અમૃત ઘાયલ\nઆગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nઝંખના – ઉમાશંકર જોશી\nખારવાનાં ગીત – રાજેન્દ્ર શાહ\nઆપી આપીને – વિનોદ જોષી\nછૂંદણા – ચિંતન નાયક\nમેઘદૂત (ઉત્તરમેઘ ૪૯-૫૬) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૩૬-૪૮) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૨૩-૩૫) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nsuresh on મને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nPratik patel on પગ મને ધોવા દ્યો – દુલા ભાયા કાગ\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nસુધા બાપોદરા on ચમન તુજને સુમન – કૈલાસ પંડિત\nનાથાલાલ દેવાણી on અને તમે યાદ આવ્યા – કમલેશ સોનાવાલા\nGujju Tech on ઝંખના – ઉમાશંકર જોશી\nરાઘવ જાની on આગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nLa Kant Thakkar on આપી આપીને – વિનોદ જોષી\nAlpesh Mistri on ખોબો ભરીને અમે એટલું હસ્યાં… – જગદીશ જોષી\nઅહીં મૂકવામાં આવેલા ગીત માત્ર માતૃભાષાના પ્રચાર માટે જ છે અને તે ડાઉનલોડ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી શકાય એમ નથી. તમને ગમતાં ગીત ખરીદીને સાંભળો એમાં જ કલાકારોનું બહુમાન છે. અહીં મૂકવામાં આવેલા દરેક ગીત કે કવીતાના કોપીરાઇટ્સ જે તે રચયીતાના પોતાના છે, તેમ છતાં જો કોપીરાઇટ્સનો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00053.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/subramaniam-swamy-demands-dismissal-of-rbi-governor-056058.html?utm_source=articlepage-Slot1-5&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T02:45:35Z", "digest": "sha1:5C72GEU2ZAKDUMBIBPY2GQLANLXO7ECV", "length": 11051, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "RBI ગવર્નરને બરખાસ્ત કરવાની સુબ્રમણ્યમ સ્વામીએ કરી માંગ | Subramaniam Swamy demands dismissal of RBI governor - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n17 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n18 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n19 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n19 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nRBI ગવર્નરને બરખાસ્ત કરવાની સુબ્રમણ્યમ સ્વામીએ કરી માંગ\nસુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યું, \"મને ખબર પડી કે જાહેર ક્ષેત્રની બેંકો ખેડૂતોને રાહત આપવા માંગે છે.\" બેંકોના જણાવ્યા મુજબ, જો ખેડુતોએ તેમના ક્રેડિટ કાર્ડની માન્યતા વધારવી હોય, તો તેઓને મુળધનની ચૂકવણી કરવાની જરૂર નહોતી. જો તેઓ બાકીનું વ્યાજ જમા કરશે તો બેંકો તેમના કેસીસીની માન્યતામાં વધારો કરશે. તેમણે કહ્યું કે આ દરમિયાન આરબીઆઈના ગવર્નરને આ યોજના પસંદ નથી, જેના પર તેમણે ફતવો બહાર પાડ્યો છે. આ હુકમ મુજબ, ખેડૂતોને મુળ રકમ જમા કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. આરબીઆઈ ગવર્નરનું આ પગલું યોગ્ય નથી. તેમણે પીએમ મોદી પાસે આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસને બરતરફ કરવાની માંગ કરી હતી.\nકિસાન ક્રેડિટ કાર્ડ એ કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજના છે, જે વર્ષ 1998 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત, ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ સરળતાથી લોન આપવામાં આવે છે. હાલમાં દેશના 6.92 કરોડ ખેડુતો પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે. આ કિસાન કાર્ડ દ્વારા ખેડુતોને ડેબિટ કાર્ડ આપવામાં આવે છે, જેની મદદથી તેઓ તેમની જરૂરિયાત મુજબ તેમના ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. તે જ સમયે, તેઓ બાકીના નાણાં પર પણ વ્યાજ મેળવે છે. આ કાર્ડની મર્યાદા 50 હજારથી બે લાખ રૂપિયા સુધી હોય છે.\nરક્ષા ઉત્પાદનમાં વિદેશી રોકાણની સીમા 49%થી વધારીને 74% કરવામાં આવશે\nલોન મોરેટોરિયમઃ 3 દિવસની અંદર વ્યાજ પર થશે નિર્ણય, SCએ RBIને આપ્યો આદેશ\nભારતીય અર્થવ્યવસ્થામાં મોટા ઘટાડાની સંભાવના: RBI\nEMI પર વ્યાજમાં છુટ મામલે RBIએ સુપ્રીમમાં આપ્યો જવાબ, કહ્યું નહી મળે છુટ\nBank Holidays: જાણો જૂન 2020માં કેટલા દિવસ બેંક બંધ રહેશે, આખી યાદી\nચિદમ્બરમે આરબીઆઈ બોન્ડ બંધ કરવા બદલ સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું- જનતા સાથે કર્યો દગો\nનાણાકીય વર્ષ 2020-21ના પહેલા 6 માસિકમાં GDP ગ્રોથ નેગેટીવ રહેવાનુ અનુમાન\nRBIનું એલાન, 3 મહિના માટે મોરેટોરિયમ વધાર્યું, EMIમાં રાહત\nRBI ડાયરેક્ટરે મોદી સરકારના 20 લાખ કરોડના આર્થિક પેકેજ પર ઉઠાવ્યો સવાલ\nનવી નોટો છાપીને અર્થવ્યવસ્થાને બચાવી શકાય છે, રઘુરામ રાજને આપ્યા સૂચનો\n મેહુલ ચોક્સી, રામદેવ બાબા સહિત 50 ડિફોલ્ટરના 68000 કરોડ માફ થયા\nMutual Fundની મદદ માટે આગળ આવ્યું RBI, 50 હજાર કરોડનો ટેકો આપ્યો\nપીએમ મોદીઃ RBIના આજના નિર્ણયોથી મળશે ખેડૂતો અને ગરીબોને લાભ\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સ���ેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00053.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"}
+{"url": "http://www.bhelpoori.com/author/mihir-khatri/", "date_download": "2020-07-06T03:44:23Z", "digest": "sha1:BDVGDMAV3QJX6QGNIFWGHVX6WBROEVOH", "length": 10975, "nlines": 83, "source_domain": "www.bhelpoori.com", "title": "Vaidhya Mihir Khatri, Author at ભેળપુરી", "raw_content": "\nદુનિયાને અલવિદા કરી દીધા બાદ આ સિતારાઓની ફિલ્મો રીલીઝ થયેલી – સુશાંતનું નામ આ ફિલ્મ માટે જોડાઈ શકે\nમનીપ્લાન્ટ હોવા છતાં ઘરમાં પૈસાની તંગી રહેતી હોય તો છોડમાં આટલું કરો, પ્લાન્ટના પાનની જેમ પૈસો ઘરમાં આવશે\nસ્ટાર કિડ્સ અને માતા-પિતાનું બોલીવુડ પર વર્ચસ્વ છતાં સફળતાના નામે ‘ઠન ઠન ગોપાલ’ છે આ સિતારાઓ\nચીનનો કચ્ચરઘાણ કાઢવા ભારતે ખડ્ક્યુ શક્તિશાળી ‘ભીષ્મ’ ટેંક – ખાસિયત વાંચવા જેવી છે\nઓનસ્ક્રીન બહેનનો રોલ કરનાર આ અભિનેત્રીના આંસુ બંધ નથી થઇ રહ્યા – કઠણ દિલે લોકોને આ અપીલ કરી\nલગ્નના ૧૨ વર્ષ પછી પાકિસ્તાની સોએબ માલિકે વિચિત્ર ખુલાસો કર્યો – આ કારણથી સાનિયા સાથે લગ્ન કરેલા\nસંજય ગાંધીએ જયારે સરજાહેર માં ઇન્દિરાને ૬ તમાચા ઝીંકી દીધેલા – આ કારણથી માં-દીકરા વચ્ચે દરાર સર્જાયેલી\nસપના ચૌધરીને ટક્કર આપી રહી છે હરિયાણાની ડાન્સર શ્રેયા ચૌધરી – આ વિડીયો થઇ રહ્યો છે વાયરલ\nકેટરીનાએ “ધોની” બનેલા સુશાંત માટે જયારે ઓપનલી આ વાત કહેલી – સુશાંતની ઊંઘ ઉડી ગયેલી એ દિવસોમાં\nપહેલી વખત આવ્યા ગોવિંદાના બંગલાના અંદરના ફોટો – મન્નત, આશીર્વાદ જેવોજ શાનદાર છે ‘જલ-દર્શન’\nબોલીવુડની લોકપ્રિય કોરિયોગ્રાફર સરોજખાન ની તબિયત આ બીમારીથી લથડી – મુંબઈ હોસ્પીટલમાં દાખલ\nપરણિત હોવા છતા કુંવારી બિન્દાસ છોકરીઓની જેમ જીવન જીવે છે આ અભિનેત્રીઓ – અંદાઝ જોવા જેવો છે\nઆમળા માં રહેલા અનેક ફાયદાને જયારે આયુર્વેદ આપે છે આટલું સમર્થન\nઆમળા ની ઓળખાણ આપવાની જરૂર નથી કેમકે નાનાથી માંડી ને મોટા વ્યક્તિ ઓ સુધી આમળાથી પરીચિત હોય છે . હવે આમળા ની સીઝન આવી છે તોહ ચાલો ત્યારે આમળા ના … Read More\nઆમળાસ્વાસ્થ્ય Comment on આમળા માં રહેલા અનેક ફાયદાને જયારે આયુર્વેદ આપે છે આટલું સમર્થન\nવરસાદની સીઝનમાં થતા રોગો અને ઉપચાર પર એક નજર\nવરસાદ ની સીઝન આવે અને ઠંડક થઈ જાય . ઉનાળા ની અસહ્ય ગરમી માથી વરસાદ ના છાંટા ધરતી પર પડતા જ વાતાવરણ માં ઠંડક પ્રસરી જ���ય ,આપણા શરીર માં વાયુ,પિત્ત … Read More\nવરસાદી સીઝન Comment on વરસાદની સીઝનમાં થતા રોગો અને ઉપચાર પર એક નજર\nહું તું અને આપણે\nસ્વાઈન ફ્લુ – કારણ અને નિવારણ\nસ્વાઈન ફ્લુ એ શ્વસન તંત્ર નો રોગ છે .સ્વાઈન ઇન્ફ્લુએન્ઝા એ H1N1 વાઈરસ થી ફેલાતો રોગ છે જે સૌપ્રથમ ૨૦૦૯ મા જોવા મળેલ. આ રોગ કેવી રીતે ફેલાય \nસ્વાઈન ફ્લુસ્વાસ્થ્ય Comment on સ્વાઈન ફ્લુ – કારણ અને નિવારણ\nહું તું અને આપણે\nગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રી એ શું ધ્યાન રાખવું અને દરેક માન્યતાના વૈજ્ઞાનીક તથ્ય જરૂર વાંચો\nગ્રહણ -સુર્ય ગ્રહણ કે ચન્દ્ર ગ્રહણ ,બન્ને ની પોતાની અસર હોય છે.ફક્ત શાસ્ત્રીય આધાર થી જ નહી પણ વૈજ્ઞાનીક રીતે પણ શરીર- સ્વાસ્થ્ય પર એની અસર ને પ્રમાણભુત માનેલ છે.કારણ … Read More\nગર્ભાવસ્થાગ્રહણ Comment on ગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રી એ શું ધ્યાન રાખવું અને દરેક માન્યતાના વૈજ્ઞાનીક તથ્ય જરૂર વાંચો\nહું તું અને આપણે\nજો તમારે ત્યાં મચ્છરનો ત્રાસ હોય તો ખુબ જ ઉપયોગી અને કામની માહિતી અચૂક વાંચશો\nમચ્છર થી તમે અને તમારા બાળકો ને કેવી રીતે બચાવશો એના કુદરતી ઉપાયો અને તેનાથી ફેલાતા રોગો ડેંગયુ ,મેલેરીઆ સામે રોગ પ્રતિકારક ક્ષમતા વધારનારા ઉપાયો જાણીએ . ડેંગયુ ,મેલેરીઆ એ … Read More\nમચ્છરસ્વાસ્થ્ય Comment on જો તમારે ત્યાં મચ્છરનો ત્રાસ હોય તો ખુબ જ ઉપયોગી અને કામની માહિતી અચૂક વાંચશો\nફીટ હૈ તો હીટ હૈ\nકબજિયાત ના કારણો અને દુર કરવા ના સરળ ઉપાયો – વાંચો અને વંચાવો\nસામાન્ય રીતે મળ નું નિષ્કાસન ન થાય, આંત્ર માં મળ રોકાઈ જાય તેને કબજિયાત કહી શકાય. સવારે ટોઈલેટ માં વધુ વાર બેસી રહેવુ પડે, જોર કરવુ પડે, પછી પણ પેટ … Read More\nકબજીયાતસ્વાસ્થ્ય Comment on કબજિયાત ના કારણો અને દુર કરવા ના સરળ ઉપાયો – વાંચો અને વંચાવો\nહું તું અને આપણે\nસવારે ઉઠતા શરીર જકડાયેલુ રહે છે – વાંચો આ ટીપ્સ અને પરિવારના બીજા સભ્યોને પણ વંચાવો\nઆજ્કાલ બધા ની એક વ્યાપક ફરિયાદ છે કે સવારે પથારી માથી ઉઠતા કમર જકડાયેલી અથવા પગ ની એડી જમીન પર મુક્તા જ દુખે, મો પર સોજા લાગે,શરીર ભારે લાગે ,પછી … Read More\nસ્વાસ્થ્ય Comment on સવારે ઉઠતા શરીર જકડાયેલુ રહે છે – વાંચો આ ટીપ્સ અને પરિવારના બીજા સભ્યોને પણ વંચાવો\nહું તું અને આપણે\nવરસાદી સીઝનમાં લગભગ દરેક સામાન્ય વ્યક્તિના શરીરમાં શું શું ફેરફાર આવે અને કઈ રીતે જાળવણી કરવી જોઈએ\nવરસાદ ની સીઝન ચાલુ થતા જ જીવનશૈલી માં મહત્વ ના ફેરફાર થતા પાચન અને ચયાપચય ની પ્રક્રિયા મંદ થઈ જાય છે. વાયુ ની વ્રુધ્ધી થાય છે અગ્નિ મંદ થાય છે.જમીન … Read More\nસ્વાસ્થ્ય Comment on વરસાદી સીઝનમાં લગભગ દરેક સામાન્ય વ્યક્તિના શરીરમાં શું શું ફેરફાર આવે અને કઈ રીતે જાળવણી કરવી જોઈએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00054.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujjurocks.in/tiger-shroff-and-disha-patani-lunch-date-on-friendship-day/", "date_download": "2020-07-06T01:32:06Z", "digest": "sha1:Q3YNPZKJM6G7YHJ3QFFUFIJSN2TXSWQH", "length": 28278, "nlines": 306, "source_domain": "gujjurocks.in", "title": "ફ્રેન્ડશીપ ડેના દિવસે દિશા પટની અને ટાઇગર શ્રોફ રેસ્ટોરન્ટ બહાર થયા સ્પોટ, 7 ફોટો થયા સોશિયલ મીડિયામાં વાયરલ", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ ���વું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nકિન્નર માત્ર નસીબદારને જ આપે છે આ વસ્તુ, જો તમને મળી…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nપરિચિતના મૃત્યુ પામેલા વ્યક્તિનું તમારા સ્વપ્નમાં આવવું શુભ છે કે અશુભ…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nતરબૂચ નહિ તેનું છોતરું પણ છે ખુબ જ ફાયદાકારક, આ બીમારીઓથી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nબૉલીવુડ ઇન્ડસ્ટ્રીની આ 8 અભિનેત્રીઓનો દેશના રૉયલ પરિવાર સાથે છે ઊંડો…\nસુશાંત મામલે તપાસમાં આવ્યો નવો વળાંક, આ વાત પર નથી ગયું…\n50ની ઉંમર પછી પણ આ 5 અભિનેત્રીઓ લાગે છે ખુબ જ…\nજયારે હીરો બનીને સુશાંતસિંહ રાજપૂત પહોંચ્યો હતો કોલેજ, જ્યાંથી છોડી દીધું…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nધનવાન બનવા માટે બુધવારે કરો 5 આ ઉપાય, પૈસાદાર બનાવતા તમને…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષના ત્રીજા ચંદ્રગ્રહણ નિમિત્તે ત્રણ રાશિઓને થશે લાભ, જાણો કોણ થશે…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nગુજરાતમાં કોરોનાનો બૉમ્બ ફાટ્યો, 725 કેસ નોંધાતા એક સારા સમાચાર આવ્યા\nસુશાંત મામલે તપાસમાં આવ્યો નવો વળાંક, આ વાત પર નથી ગયું…\nફક્ત 1.5 રૂપિયામાં મળતી આ દવાથી સાજા થઇ રહ્યા છે કોરોનાના…\nOMG: ટિક્ટોક પાછું ચાલુ થશે એવા એંધાણ મળ્યા, જ��ણો સમગ્ર વિગત\nકોરોનથી બચવા સોનાનું માસ્ક બનાવી સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયો આ…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome ફિલ્મી દુનિયા ફ્રેન્ડશીપ ડેના દિવસે દિશા પટની અને ટાઇગર શ્રોફ રેસ્ટોરન્ટ બહાર થયા સ્પોટ,...\nફ્રેન્ડશીપ ડેના દિવસે દિશા પટની અને ટાઇગર શ્રોફ રેસ્ટોરન્ટ બહાર થયા સ્પોટ, 7 ફોટો થયા સોશિયલ મીડિયામાં વાયરલ\nફેશન સેન્સ અને ફિટનેસને લઈને ચર્ચામાં રહેનારી દિશા પટની સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છે. સ્ટાઇલ આઇકન દિશા પટની તેના ફોટોને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર ચર્ચામાં આવી છે.\nરવિવારે બધા લોકોએ ફ્રેન્ડશીપ ડે સેલિબ્રેટ કર્યો હતો. ત્યારે બોલીવુડના સેલેબ્સ પણ પાછળ રહ્યા ના હતા. ત્યારે દિશા પટની અને ટાઇગર શ્રોફ પણ આ દિવસે બાકાત રહ્યા ના હતા.\nફ્રેન્ડશીપ ડેના દિવસે ટાઇગર શ્રોફ અને દિશા પટની મુંબઇ સેન્ટ્રલની એક રેસ્ટોરન્ટમાં લંચ ડેટમાં એક સાથે સ્પોટ થાય હતા. રિલેશનશિપના ના હોવાનું બતાવીને બન્ને એકબીજાને ક્લોઝ ફ્રેન્ડ માનવા વાળા ટાઇગર અને દિશા બાંદ્રા સ્થિત બસ્તીયન રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા. જ્યાં બન્નેને એક સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા.\nબન્ને ત્યાં પહોંચતા જ મીડિયા કર્મ���ઓએ ફોટો લેવાના શરૂ કરી દીધા હતા. ત્યારે દિશા અને ટાઇગર પરેશાન થવાની બદલે હંમેશાની જેમ હસતા હતા.\nટાઈગરે આ દરમિયાન જીન્સ અને લોન્ગ ટી-શર્ટ પહેર્યું હતું. સાથે જ વ્હાઇટ સ્નીકર્સ કેરી કર્યા હતા. જયારે દિશા લંચ ડેટમાં ફ્લોરલ પ્રિન્ટની શોર્ટ ડ્રેસ પહેર્યો હતો.\nટાઇગર સાથે બહાર નીકળતી સમયે દિશા વારંવાર તેના વાળમાં હાથ ફેરવતી નજરે ચડી હતી. સાથોસાથ દિશા આ દરમિયાન ઘણી શરમાળ લાગી રહી હતી.\nરેસ્ટોરન્ટની બહાર નીકળતી વખતે તેના નાનકડા ફેન સાથે પણ મુલાકાત કરી હતી.નાના બાળકને આટલો ઉત્સાહિત જોઈને ટાઈગરે એ બાળક સાથે હાથ મિલાવ્યા હતા. ટાઇગરે હાથ મિલવાથી બાળક પણ ખુશખુશાલ લાગી રહ્યું હતું.\nબૉલીવુડ એક્ટ્રેસ દિશા પટનીએ સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં તેનો રોલ બખૂબી નિભાવ્યો હતો. ફિલ્મમાં બધાએ તેની એક્ટિંગની તારીફ કરી હતી. દિશા જલ્દી જ ફિલ્મ ‘ મલંગ’માં નજરે આવશે. જેમાં તે બૉલીવુડ એક્ટર આદિત્ય રોય કપૂર સાથે જોવા મળશે.\nતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.\nઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nબૉલીવુડ ઇન્ડસ્ટ્રીની આ 8 અભિનેત્રીઓનો દેશના રૉયલ પરિવાર સાથે છે ઊંડો સંબંધ\nસુશાંત મામલે તપાસમાં આવ્યો નવો વળાંક, આ વાત પર નથી ગયું કોઇનું ધ્યાન- જાણો વિગત\n50ની ઉંમર પછી પણ આ 5 અભિનેત્રીઓ લાગે છે ખુબ જ સુંદર, આજે પણ છે એમના લાખો ચાહકો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારી���ી પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...\nગુજરાતમાં કોરોનાનો બૉમ્બ ફાટ્યો, 725 કેસ નોંધાતા એક સારા સમાચાર આવ્યા\nબૉલીવુડ ઇન્ડસ્ટ્રીની આ 8 અભિનેત્રીઓનો દેશના રૉયલ પરિવાર સાથે છે ઊંડો...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00054.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://makesweethome.com/category/types-of-dining-hall/", "date_download": "2020-07-06T03:25:39Z", "digest": "sha1:L4YWPPDS4RHVETLD7E6JPQP5FNRAETRM", "length": 3270, "nlines": 87, "source_domain": "makesweethome.com", "title": "Types Of Dining Hall – Make Sweet Home", "raw_content": "\nવિવિધ પ્રકારના ડાઇનિંગ રૂમ\nઘરમાં ડાઈનિંગ ટેબલ હોય તો ભોજનની સુંદર વ્યવસ્થા થઈ શકે છે. ઉઠવા-બેસવામાં સરળતા રહે છે અને ટેબલ પર અન્ય કામ\nબગીચાને ગરમીમાં આ છ રીતે સજાવી જુઓ\nજરૂરિયાત અને પસંદગી મુજબ ડાઇનિંગ રૂમનું ડેકોરેશન\nઈનડોર પ્લાન્ટ્સ માટે ઉપયોગી ટિપ્સ\nવર્કિંગ વુમન માટે ડ્રેસિંગ ટીપ્સ\nડ્રોઇંગરૂમ કરતાં પણ સારૂ બાથરૂમ ડેકોરેશન\nડાઇનિંગને આકર્ષક બનાવતી નૅપ્કિન રિંગ\nબાલ્કનીને મોર્ડન ટચ આપવો\nત્વચાની સંભાળ કરવી જરૂરી છે\nકિચન કેવી રીતે વ્યવસ્થિત રાખવું\nતમારા ઘરમા પ્રાકૃતિક મહેકનો મઘમઘાટ\nશૂ રેકઃ ફૂટવેર મૂકવાની જગ્યા\nઘરની સજાવટ માટે વેસ્ટ બલ્બનો ઉપયોગ\nબાથરૂમને આપો લક્ઝ્યુરીયશ ટચ\nસાંકડા રસોડાને સજાવવાની કળા\nવિવિધ સ્ટાઇલનાં ટિસ્યૂપેપર હોલ્ડર\nઝુમ્મર વડે દિવાનખંડની સજાવટ\nશિયાળામાં કોલ્ડ ક્રીમનો ઉપયોગ\nમનમોહક ગા���ીચાથી ઘર સજાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00054.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"}
+{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/30-06-2020/137961", "date_download": "2020-07-06T01:22:08Z", "digest": "sha1:RSSG3WIUFIAFM5MAHADAZOP3LWTX67BN", "length": 19454, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "જામનગરમાં કોરોનાનો વિસ્ફોટ : એક જ દિવસમાં શહેરમાં 10 કેસ અને જિલ્લાના ધ્રોલના બે કેસ મળીને કુલ 12 પોઝિટિવ કેસ : લોકોમાં ફફડાટ", "raw_content": "\nજામનગરમાં કોરોનાનો વિસ્ફોટ : એક જ દિવસમાં શહેરમાં 10 કેસ અને જિલ્લાના ધ્રોલના બે કેસ મળીને કુલ 12 પોઝિટિવ કેસ : લોકોમાં ફફડાટ\nજામનગરમાં આજે વધુ કોરોના બે પોઝિટિવ કેસ નોંધાતા આજે એક જ દિવસમાં કુલ 10 કેસ નોંધાયા છે જેમાં 55 વર્ષીય રહે, મેન પોસ્ટ ઓફિસની બાજુમાં સોઢાનો ડેલો ચાંદી બજાર જામનગર, ઉંમર વર્ષ 60 નેશનલ પાર્ક શેરી નંબર 4 બ્લોક નંબર 128 જામનગર, ઉમર વર્ષ 72 દરબાર ગઢ જામનગર, ઉંમર વર્ષ 50 101 અક્ષરધામ એપાર્ટમેન્ટ એરફોર્સ ગેટ સામે જામનગર,) ઉમર વર્ષ 60 ક્રિષ્ના પાર્ક ગ્રીન રેસીડેન્સી ક્રિષ્ના સ્કૂલ પાસે જામનગર ખોડિયાર કોલોની, ઉંમર વર્ષ 60 ક્રિષ્ના પાર્ક ભારત પેટ્રોલ પંપ સામે ગુલાબ નગર જામનગર, ઉંમર વર્ષ 60 આનંદ કોલોની ડેન્ટલ હોસ્પિટલ સામે જામનગર, ઉંમર વર્ષ ૨૧ દિગ્વિજય પ્લોટ જામનગર, ઉમર વર્ષ 20 ન્યુ પી જી હોસ્ટેલ રૂમ નંબર 1119 જી જી કેમ્પસ જામનગર અને જામનગરનો 10નો કોરોના પોઝિટિવ કેસ હોટેલ ગજાનંદમાં રોકાયેલ 45 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ઉપરોક્ત માહિતી આજના પોઝિટિવ કેસ ની છે સત્તાવાર જાહેરાત થઈ નથી\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારત સરકારે 31 મી જુલાઈ સુધી અમલમાં રહેવા માટે ‘અનલોક 2' માટેની ગાઈડલાઈન જાહેર કરી : કન્ટેનમેન્ટ ઝોન માં અનલોક 2 નહીં લાગુ પડે : 31 જુલાઇ સુધી શાળાઓ અને કોલેજો બંધ રહેશે : આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, MHA દ્વારા માન્ય સિવાય, પ્રતિબંધિત રહેશે : સિનેમા હોલ્સ - જીમ - સ્વિમિંગપુલ - થિયેટરો - બાર અને સામાજિક અને ધાર્મિક મેળાવડા પર 31 જુલાઈ સુધી પ્રતિબંધ : નાઇટ કર્ફ્યુ આવશ્યક પ્રવૃત્તિઓ અને અન્ય છૂટછાટો સિવાય, 10.00 વાગ્યાથી સવારે 5.00 વાગ્યા સુધી અમલમાં રહેશે : સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યો અને અન્ય મોટા મેળાવળાવો 31 જુલાઈ સુધી પ્રતિબંધિત રહેશે : સરકાર કહે છે, દુકાનમાં 5 થી વધુ લોકો સામાજિક અંતર સાથે 'ઓકે' છે : આંતરરાજ્ય હિલચાલ પરના પ્રતિબંધો દૂર થયા, રાજ્યની સરહદોની અંદર અને બહાર જવા માટે કોઈ અલગ પાસ / પરવાનગીની જરૂર નથી. access_time 10:19 pm IST\nઅમદાવાદના પોશ વિસ્તારમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ: વિદેશથી આવતી હતી યુવતીઓ: દંપતી સહિત એક પાર્ટનરની ધરપકડ access_time 11:55 am IST\n૭૧ વર્ષની દાદીને સામે બેસાડી ૩ પૌત્રીઓ પર રેપઃ દાદીને આંચકો લાગતા થયું મોત access_time 11:49 am IST\nમણિનગર સ્વામિનારાયણ મંદિરના ૧૧ સંતો સંક્રમિત access_time 7:52 pm IST\nપતિ-પત્નિ સહિત ૪ નવા કેસઃ શહેરનો કુલ આંક ૧૭૦ : ૧૧૭ સાજા થયા access_time 2:46 pm IST\nસૌરાષ્ટ્ર - કચ્છ- ગુજરાતમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ access_time 4:03 pm IST\n૨૦૨૦-૨૧માં લોકો ઘરની બહાર નીકળી નહિ શકે : સ્વ. બાબુભાઇ ઠક્કરે ૨૦૧૬માં આગાહી કરી હતી access_time 11:27 am IST\nધોરાજીમાં એક અઠવાડિયા સુધી ચા - પાનની દુકાન ખોલવાની મનાઈ: કલેક્ટર રૈમ્યા મોહન access_time 11:45 pm IST\nવલસાડ આરટીઓમાં કામના ભારણ ધ્યાનમાં રાખીને લેવાયો મોટો નિર્ણય: હવે રજાના દિવસે પણ ટેસ્ટ લેશે access_time 11:37 pm IST\nવલસાડ જિલ્લામાં સર્વત્ર અડધાથી અઢી ઇંચ વરસાદ : જિલ્લામાં મોસમનો કુલ ૭.૮૬ ઇંચ વરસાદ નોંધાયો access_time 11:34 pm IST\nવાપીના કવાલ ગામે ૫ થી ૬ ઘરોમાં ભારે પવન સાથે વરસાદને પતરા ઉડયા : ઘર વખરીને નુકશાન : વીજ પોલ અને વૃક્ષો પડ્યા access_time 11:34 pm IST\nટ્રેનો સંક્રમણ વધારશે : ગુજરાત અને મહારાષ્ટ્રની ટ્રેનની ફિક્વન્સી ઘટાડો : પશ્ચિમ બંગાળ,ઓરિસા અને છત્તીસગઢ સરકારની માંગણી access_time 11:21 pm IST\nજામનગર બાદ હવે ભાવનગરની બજારો બપોરે 3 વાગ્યા પછી બંધ રાખવા નિર્ણંય access_time 11:11 pm IST\nરાજકોટ સોની બજાર અઠવાડીયુ બંધ રહેશે એવી સોશ્યલ મીડિયામાં ફરી અફવા ફેલાઈ access_time 10:58 pm IST\nભારતમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 18,256 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5,85,792 કેસ: 2,20,480 એક્ટિવ કેસ :કુલ 3,47,836 દર્દીઓ રિકવર થયા :વધુ 506 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 17,410 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 4878 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,74,761 થઇ: તામિલનાડુમાં નવા 3943 કેસ :દિલ્હીમાં વધુ 2199 કેસ નોંધાયા: કર્ણાટકમાં 947 નવા કેસ : તેલંગાણામાં નવા 945 કેસ :આંધ્ર પ્રદેશમાં વધુ 704 કેસ નોંધાયા access_time 12:59 am IST\nચીનની 59 એપ્પ ઉપર પ્રતિબંધ મુખ્ય પછી હવે તેના 5 G ઉપકરણ ઉપર પણ પ્રતિબંધ મુકવાની તૈયારી : ભારત સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય મિટિંગમાં ચર્ચા access_time 12:50 pm IST\nપ્રાંતિજમાં કોરોનના વધુ ચાર કેસ પોઝિટિવ નોંધાયા:હોરવાર ૭૮ વર્ષીય વૃદ્ધા, દેસાઈની પોળ ૪૫ વર્ષીય મહિલા,શેક મોહલ્લામાં ૭૧ વર્ષીય ���ૃદ્ધા અને પ્રાંતિજ તાલુકાના સોનાસણ ૨૪ વર્ષીય પુરુષને કોરોના વળગ્યો access_time 9:54 pm IST\nરૂસમાં ૭૬ ટકા લોકોએ કર્યું બંધારણના સુધારાને સમર્થન ર૦૩૬ સુધી રાષ્ટ્રપતિ બની રહેશે પુતિન access_time 12:15 am IST\nસુપ્રીમ કોર્ટે (SC) ઉત્તરાખંડ સહિત આઠ રાજ્યોના માતા-પિતાના સંગઠનોની અરજી સ્વીકારી, જેમની માંગ છે કે ખાનગી શાળાઓને લોકડાઉન અવધિની ફી વસૂલતા અટકાવવામાં આવે : લોકડાઉનના સમયગાળા દરમિયાન ખાનગી શાળાઓના નિરંકુશ વર્તન અને વિધ્યાર્થીઓના માતા-પિતાને પડતી સમસ્યા અંગે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ માટે આ સંગઠનોએ સુપ્રીમ કોર્ટની દાદ માંગી છે : માતા-પિતાના સંગઠનોએ ઓનલાઇન વર્ગો પર પણ પ્રતિબંધ લાદવાની માંગ કરી : એસોસિએશન એમ પણ ઈચ્છા દર્શાવી છે કે ફી જમા ન કરવાના કારણે શાળાઓએ કોઈપણ વિદ્યાર્થીને શાળામાંથી કાઢી ન મૂકવો જોઈએ : ઉત્તરાખંડ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ગુજરાત, ઓડિશા, મહારાષ્ટ્ર અને દિલ્હીના સંગઠનોએ એસસીમાં સંયુક્ત અરજી કરી છે, જેને સર્વોચ્ચ અદાલતે સ્વીકારી લીધી છે તેમ જાગરણ.કોમ થકી જાણવા મળે છે. access_time 11:33 pm IST\nશેરઈટ અને ઝેન્ડરના મુકાબલા માટે સજ્જ છે ભારતીય એપ્સ access_time 7:41 pm IST\nરાજકોટનાં બજરંગવાડી ખાતે બનેલ બનાવને વખોડી કાઢીએ છીએ: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એન્જી. એસો,ના પ્રમુખ સંજીવ ગુપ્તા access_time 11:09 pm IST\nરૂડા-આવાસ યોજનાનાં ફોર્મ ભરીને પરત આપવાની મુદત ૪ દી'વધારાઇ access_time 3:10 pm IST\nઅશોકભાઈ પટેલના માતુશ્રી પાર્વતીબેનનું ૯૦ વર્ષની વયે દુઃખદ નિધન access_time 1:40 pm IST\n'ઉત્થાન' દ્વારા પૂનરોત્થાનનું જબરૂ કાર્ય access_time 11:37 am IST\nજેતપુરમાં જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ ૭ શખ્સો પકડાયા access_time 12:52 pm IST\nજૂનાગઢ વોર્ડ નં.૫-૭માં વરસાદી પાણી નિકાલની કાર્યવાહી access_time 11:40 am IST\nગુજરાતના ટૂર ઓપરેટરો આગબબુલા : ચીનને સબક શીખડાવવા ટૂરનું બુકીંગ બંધ access_time 11:59 am IST\nવડોદરાની મંગળબજારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા access_time 5:29 pm IST\nરાજ્યમાં વીજળી પડવાથી 7 લોકોના મોત : બોટાદમાં ત્રણ, જામનગરમાં માતા -પુત્ર સહીત ત્રણ લોકો અને ગાંધીનગરમાં એક વ્યક્તિનો ભોગ લીધો access_time 7:53 pm IST\nકોરોનાની મહામારી વચ્ચે હવે ચીનમાં સામે આવ્યો એક નવા પ્રકારનો જીવલેણ વાયરસ access_time 6:22 pm IST\nહાલમાં સોશિયલ મીડિયામાં માનવ જેવા દેખાતા ચામાચીડિયાના વીડિયોએ ધૂમ મચાવી દીધી access_time 6:23 pm IST\nરશિયાએ ચીનની અપીલને અસ્વીકાર કર�� ભારતને ઝડપથી એસ-400 આપવાની વાત કરી access_time 6:29 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nભારતના ન્યુઝપેપર્સની વેબસાઈટ ચીનમાં ખુલતી નથી : ચીનના ન્યુઝપેપર્સની વેબસાઈટ ભારતમાં ખુલે છે : દેશની પ્રજાને અંધારામાં રાખવા ચીને ભારતના મીડિયાની વેબસાઈટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો access_time 1:12 pm IST\n' ભૂ માફિયા \" તરીકે વિશ્વમાં કુખ્યાત ચીને હવે ભૂતાનની અમુક જમીન પોતાની ગણાવી : ભૂતાન સરહદે 650 સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલી અભ્યારણની જમીન ઉપર હક્ક દર્શાવ્યો : ભૂતાને વિરોધ નોંધાવ્યો access_time 12:35 pm IST\nઆયર્લેન્ડમાં ભારતીય મુળના લિયો વરાડકર બન્યા નાયબ વડાપ્રધાન access_time 10:11 am IST\nરોહિત સેટ થયા બાદ શિખર પાસેથી પ્રેશર લઈ અને ગેમની કમાન સંભાળી લ્યે છે access_time 3:10 pm IST\nઆગલી સીઝનમાં ટ્રાન્સફર વિંડો પર વધુ ખર્ચ કરવાની અપેક્ષા નથી: જોર્જેન ક્લોપ access_time 5:10 pm IST\nદાંડીવાલ પર નજર રાખી રહ્યું છે બીસીસીઆઈ : એસીયુ પ્રમુખ access_time 5:12 pm IST\nરણવીર શોૈરીના અભિનયના થઇ રહ્યા છે વખાણ access_time 10:03 am IST\nકોરોનાની અસરઃ હવે તમારા ઘરમાં જ રીલીઝ થશે મોટી ફિલ્મોઃ ઓટીટી પર ગુલાબો સિતાબો હીટ રહી access_time 10:05 am IST\nઅજય દેવગણની ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ હોટસ્ટાર પર રિલીઝ થશેઃ ૩ નવા પોસ્ટર રિલીઝ access_time 5:31 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00054.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.punchnamu.com/2020/05/24/300-indians-will-return-from-pakistan-will-return-home-from-atari-border/", "date_download": "2020-07-06T02:09:59Z", "digest": "sha1:DJIRD3ZGJFNQ3V5ZXHWYQ2V2DGB6E5ED", "length": 10687, "nlines": 112, "source_domain": "www.punchnamu.com", "title": "યે હૈ નયા ભારત: પાકિસ્તાનથી પરત આવશે 300 ભારતીયો, અટારી બોર્ડરથી થશે વતન વાપસી | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\n‘રામજી કી જય હો’, દૂરદર્શન પર પ્રસારિત થતી રામાણય વિશ્વમાં સૌથી વધુ જોવાતી સિરીયલ બની\nરાષ્ટ્રપતિ ભવનમાં શાહી ડીનરમાં ટ્રમ્પની પુત્રી ઈવાન્કાએ સોનાના તારોથી મઢેલો અનારકલી સૂટ પહેર્યો, જૂઓ તસવીરો\nCAA ને સુપરસ્ટાર રજનીકાંતે આપ્યું સમર્થન, કહ્યું – CAAથી મુસલમાનોને કોઈ જોખમ નથી\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nદેશના અર્થતંત્રને બેઠુ કરવા મોદી સરકારના પગલાઓની જબરજસ્ત અસર, જૂનમાં GST કલેક્શન 90 હજાર કરોડને પાર\nભારતીય કંપનીઓમાં ઉજ્જવળ ભવિષ્ય જોતી વિદેશી કંપનીઓ, દોઢ મહિનામાં રિલાયન્સ જીયોનો 19.9 ટકા હિસ્સો ખરીદ્યો\nસસ્તુ સોનું ખરીદવાની વધુ એક તક, 8 જૂનથી શર�� થઈ રહી છે સરકારની સોનેરી યોજના\nCIIના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગથી પીએમ મોદીનું સંબોધન, કહ્યુ ‘મેડ ઈન ઈન્ડિયા બને મેડ ફોર વર્લ્ડ’\nMSME માટે આવી ગયુ છે ‘CHAMPIONS’, પીએમ મોદીના હસ્તે થયું લોન્ચિંગ, જાણો શું છે ખાસ\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeતાજા સમાચારયે હૈ નયા ભારત: પાકિસ્તાનથી પરત આવશે 300 ભારતીયો, અટારી બોર્ડરથી થશે વતન વાપસી\nયે હૈ નયા ભારત: પાકિસ્તાનથી પરત આવશે 300 ભારતીયો, અટારી બોર્ડરથી થશે વતન વાપસી\nદેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે વંદે ભારત મિશન હેઠળ દુનિયાભરના દેશોમાં ફસાયેલા ભારતીયોને દેશ પરત લાવવાનું કામ ચાલી રહ્યું છે. અહેવાલ મળી રહ્યા છે કે પાકિસ્તાનમાં ફસાયેલા 300 ભારતીયોની વતન વાપસીનો રસ્તો સાફ થઈ ગયો છે. પાકિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના ઔપચરિક્તાઓ પૂરી કરવાનું કામ ભારતીય હાઇકમિશને શરૂ કરી દીધું છે. મળતી માહિતી મુજબ 300 ભારતીયોમાં મોટાભાગે કાશ્મીરી સ્ટુડન્ટ્સ છે.\nવંદે ભારત મિશન હેઠળ દુનિયાભરના દેશોમાં ફસાયેલા ભારતીયોને ભારતમાં લાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ કડીમાં હવે ભારતે પાકિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને લાવવાની કવાયત ઝડપી બનાવી દીધી છે. મળતી માહિતી મુજબ, ભારતીય હાઇકમિશને પાકિસ્તાનમાં છેલ્લા બે મહિનાથી ફસાયેલા ભારતીયોને પરત હિન્દુસ્તાન લાવવા માટે ઔપચારિક્તાઓ પૂરી કરવાની તૈયારી કરી દીધી છે. મળતી માહિતી મુજબ, આ લોકોને અટારી બોર્ડર દ્વારા ભારતમાં લાવવામાં આવશે. પાકિસ્તાનથી જે લોકો ભારત આવી રહ્યા છે તેમાં મોટાભાગના કાશ્મીરી સ્ટુડન્ટ્સ છે.\nહવાઇ સેવાને લઇને મોદી સરકારે બહાર પાડી ગાઇડલાઇન, મુસાફરી કરતા પહેલા જરૂરથી જાણીલો આ નિયમો નહિતર થશે….\n2 મહિના બાદ દેશમાં શરૂ થઇ હવાઇ સેવાઓ, ફ્લાઈટમાં એર હોસ્ટેસ જોવા મળી PPE કીટમાં\nગુજરાતમાં કોરોનાના નવા 725 કેસ સાથે કુલ 36123 કેસ, વધુ 18 ના મોત\nસેવા એ જ સંગઠન : દેશભરના ભાજપ કાર્યકર્તાઓને પીએમ મોદીએ આપ્યો 7 ‘એસ’નો મંત્ર\nચીનને સૌથી મોટો ઝટકો આપવા પીએમ મોદીએ દેશના યુવાઓને આપી આવી અનોખી ચેલેન્જ, ચીની કંપનીઓમાં ખળભળાટ\nકોરોનાના વધતા સંક્રમણને લઈને CM રૂપાણીની સૌથી મોટી જાહેરાત, 100 કરોડના ખર્ચે આ જિલ્લામાં બનશે 2 કોવિડ હોસ્પિટલ\nકોરોનાને લઈને કેન્દ્ર સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, હવે લોકોએ ચોક્કસથી આ વાતોનું રાખવું પડશે ધ્યાન\nગુજરાત સહિત આ બે રાજ્યો પ��ની આ મોટી આફતને પહોંચી વળવા અમિત શાહે કરી બેઠક\nગુજરાતમાં કોરોનાના નવા 725 કેસ સાથે કુલ 36123 કેસ, વધુ 18 ના મોત\nસાયબર ફ્રોડને ગણતરીના સમયમાં જ ઉકેલી નાંખતું ગુજરાત પોલીસનું સાયબર ક્રાઈમ યુનિટ, જાણો લેટેસ્ટ કેસ સ્ટડી\nગુજરાતમાં કોરોનાના નવા 712 કેસ સાથે કુલ 35398 કેસ, વધુ 21 ના મોત\nસેવા એ જ સંગઠન : દેશભરના ભાજપ કાર્યકર્તાઓને પીએમ મોદીએ આપ્યો 7 ‘એસ’નો મંત્ર\nદેશમાં લોકડાઉનને લઈને PM મોદીએ આપ્યો આ સ્પષ્ટ સંકેત, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં લોકડાઉનને લઈને જાણો શું કહ્યું PM મોદીએ\nશું ગુજરાતમાં ફરી આવશે લોકડાઉન , ડે.સીએમ નીતિન પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો\nઆ રાજ્યમાં આ 52 ચાઈનીઝ એપ્સ પર લાગ્યો પ્રતિબંધ, સરકારે જાહેર કર્યો આ ખાસ પરિપત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00054.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/business/gandhi-nehru-and-shastri-connections-of-punjab-national-bank-745102.html", "date_download": "2020-07-06T02:20:46Z", "digest": "sha1:S2325Z2HW4QBFSD744LGPBNWE3OJJKE3", "length": 23905, "nlines": 272, "source_domain": "gujarati.news18.com", "title": "PNB સાથે ગાંધી, નહેરૂ અને શાસ્ત્રી કનેક્શન!– News18 Gujarati", "raw_content": "\nPNB સાથે ગાંધી, નહેરૂ અને શાસ્ત્રી કનેક્શન\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nપુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ\nSBI ગ્રાહક છો તો જાણી લો આ વાત, નહીં તો આપવો પડશે ભારે ટેક્સ\nગેરન્ટી ડબલ પૈસા કરવાની ખાસ સરકારી સ્કીમ 124 મહિનામાં પૈસા ડબલ, આ રીતે ઉઠાવો ફાયદો\nહોમ » ન્યૂઝ » વેપાર\nPNB સાથે ગાંધી, નહેરૂ અને શાસ્ત્રી કનેક્શન\nનીરવ મોદી કૌભાંડના કારણે વિવાદોમાં આવેલ પંજાબ નેશનલ બેંકનું 120 વર્ષ જૂનો ઈતિહાસ છે. 1895 એટલે કે, ભારતને આઝાદી મળ્યાના ઘણા વર્ષો પહેલા પીએનબીને લાહોરમાં (હાલમાં પાકિસ્તાનમાં) સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારથી લઈને 2018 વચ્ચે રાષ્ટ્રીય બેંકે અનેક જ રીતના તડકા-છાયડા જોયા છે.\nભારતીય સ્વતંત્રતા આંદોલનમાં અગ્રણી લાલા લાજપત રાયે પીએનબીની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. બેંકની સ્થાપનામાં અલગ-અલગ ધર્મો અને પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા લોકો હતા, જેનું ઉદ્દેશ્ય એક એવી બેંકનું નિર્માણ કરવાનો હતો, જે દેશના આર્થિક હિતોને આગળ લઈ જઈ શકે. બેંકની સ્થાપના બોર્ડમાં લાલા હરકિશન લાલ જેવા પંજાબના ઉદ્યોગપતિ અને અંગ્રાજી સમાચાર પત્ર ધ ટ્રિબ્યૂનના સંસ્થાપક દલાલ સિંહ મજિઠિયા જેવા નામ પણ હતા. આ બધી જ સ્વદેશી આંદોલન સાથે જોડાયેલ વ્યક��તિઓ હતી.\nગાંધીજીનું એકાઉન્ટ પણ પીએનબીમાં હતું.\nએવું કહેવામાં આવી રહ્યું છે કે, પહેલી શાખા 2 લાખ રૂપિયાની મૂડી અને 20 હજાર રૂપિયાની કાર્યકારી મૂડી સાથે ખોલવામાં આવી હતી. તે વાત પણ કોઈનાથી છૂપાયેલી નથી કે, તે સમયે મહાત્મા ગાંધીથી લઈને જવાહરલાલ નહેરૂ અને લાલ બહાદુર શાસ્ત્રીના આ બેંકમાં એકાઉન્ટ હતા.\nતે ઉપરાંત પૂર્વ વડાપ્રધાન શાસ્ત્રીએ ફિયેટ કાર ખરીદવા માટે બેંકમાંથી પાંચ હજાર રૂપિયાની લોન લીધી હતી, જેમાં બધી જ લોન ચૂકતે કરે તે પહેલા જ લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન થઈ ગયું હતું. પાછળથી શાસ્ત્રીની પત્નીએ લોનની રકમ ચૂકવી અને તે ફિયેટ કાર આજે પણ દિલ્હી લાલ બહાદુર શાસ્ત્રી સમાકરમાં રાખેલી છે.\nવિભાજનના કેટલાક સમય પહેલા જ પીએનબીના કાર્યાલયને લાહોરથી નવી દિલ્હી શિફ્ટ કરી દીધો હતો. પાછળથી 60ના દશકમાં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું જેમાં એક પીએનબી પણ હતી. આ બેંકો પાસે ભારતની 75થી 85 ટકા રકમ જમા હતી. પીએનબીમાં અત્યાર સુધી લગભગ 6 સંસ્થાઓનું મર્જર થયું છે.\nરસપ્રદ છે કે, ભારતના અત્યાર સુધીના સૌથી મોટા કૌભાંડમાં ફસાયેલ પીએનબીનું નામ ફોર્બ્સ દ્વારા દુનિયાની સૌથી મોટી પબ્લિક કંપનીઓની લિસ્ટમાં સામેલ થઈ ચૂક્યો છે. જાણકારીની માનીએ તો પાછલા કેટલાક સમયથી પીએનબી સહિત બધી જ રાષ્ટ્રીય બેંક તણાવની સ્થિતિમાંથી ગુજરી રહી છે. 2016માં પીએનબીની કુલ એનપીએ બેગણી થઈ ગઈ હતી. માર્ચ 2016ના ત્રિમાસિકમાં પીએનબીએ ભારતીય બેંકના ઈતિહાસમાં સૌથી મોટું નુકશાન નોધાવ્યું. આ બધા વચ્ચે 11000 કરોડ રૂપિયાથી વધારેના કૌભાંડે પીએનબી તરફ ઈશારો કરી દીધો છે કે, હાલમાં પીએનબીના ખરાબ દિવસો ખત્મ થઈ રહ્યાં નથી.\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nPNB સાથે ગાંધી, નહેરૂ અને શાસ્ત્રી કનેક્શન\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nપુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ\nSBI ગ્રાહક છો તો જાણી લો આ વાત, નહીં તો આપવો પડશે ભારે ટેક્સ\nગેરન્ટી ડબલ પૈસા કરવાની ખાસ સરકારી સ્કીમ 124 મહિનામાં પૈસા ડબલ, આ રીતે ઉઠાવો ફાયદો\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00055.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/tech/scientists-develop-electronic-diodes-performing-better-than-5g-promising-high-speed-km-981980.html", "date_download": "2020-07-06T03:58:49Z", "digest": "sha1:VF3ZRII2KCGKY53CUZQS6OAASGV56CON", "length": 23927, "nlines": 267, "source_domain": "gujarati.news18.com", "title": "scientists-develop-electronic-diodes-performing-better-than-5g-promising-high-speed-– News18 Gujarati", "raw_content": "\nવૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, ટૂંક સમયમાં ઈન્ટરનેટની સ્પીડ 5Gથી પણ હશે ફાસ્ટ\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nALERT: આ 25 એપ્સથી આપની પર્સનલ ડિટેઇલને છે ખતરો, તુરંત કરો ડિલીટ\nટિકટોક પર પ્રતિબંધ બાદ આ ભારતીય એપની ધૂમ, દર કલાકે 1 લાખ લોકો કરી રહ્યાં છે ડાઉનલોડ\nPUBG ગેમ અને વીડિયો કૉલિંગ એપ Zoomને ભારતમાં કેમ બેન ન કર્યા આ મોટી વાત છે કારણ\nહોમ » ન્યૂઝ » મોબાઇલ એન્ડ ટેક\nવૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, ટૂંક સમયમાં ઈન્ટરનેટની સ્પીડ 5Gથી પણ હશે ફાસ્ટ\nડાયોડની ખાસ વાત એ છે કે, તે ખૂબ જ ઉચ્ચ ગતિનું ઈલેક્ટ્રો પ્રવાહ કરાવવામાં સક્ષમ છે\nવૈજ્ઞાનિકોએ એક ખાસ ઉપકરણ તૈયાર કરી લીધુ છે, જેતી ગતી 5Gની ક્ષમતા કરતા પણ ખૂબ વધારે જોવા મળી છે.\nનવી દિલ્હી : શું તમે ઈચ્છો છો કે, તમારા ઈન્ટરનેટની ગતી ખૂબ ફાસ્ટ થઈ જાય શું તમને પણ લાગે છે કે, વર્તમાનમાં જે 5G ટેક્નોલોજી હાઈ સ્પીડ ઈન્ટરનેટનો દાવો કરી રહી છે, તેમાં સુરક્ષા એક ચિંતાનો વિષય છે. હવે તમારી ચિંતા થોડા વર્ષમાં દૂર થઈ શકે છે. કેમ કે, વૈજ્ઞાનિકોએ એક ખાસ ઉપકરણ તૈયાર કરી લીધુ છે, જેતી ગતી 5Gની ક્ષમતા કરતા પણ ખૂબ વધારે જોવા મળી છે.\nક્યાં તૈયાર થયું છે આ ઉપકરણ\nએક ભૌતિક શોધકર્તા ડેવિડ સ્ટ્રોમ અને એક ઈલેક્ટ્રિકલ એન્જિનિયર ટેલર ગ્રોડેને એમેરિકાની નેવલ રિસર્ચ લેબ સાથે મળીને નવું ગેલિયમ નાઈટ્રાઈડ આધારિત આ ઈલેક્ટ્રિકલ ઉપકરણ બનાવ્યું છે. તેમણે તેને રેઝોનેન્ટ ટનિલિંગ ડાયોડ (RTD) નામ આપ્યું છે.\nશું કરી શકે છે આ ડાયોડ\nઆ ડાયોડની ખાસ વાત એ છે કે, તે ખૂબ જ ઉચ્ચ ગતિનું ઈલેક્ટ્રો પ્રવાહ કરાવવામાં સક્ષમ છે. આ એક ખાસ પ્રક્રિયાની સં���વ થાય છે, જેને ક્વાંટમ ટનિલિંગ કહેવામાં આવે છે. આ પ્રક્રિયાથી કમ્પ્યુટરના માઈક્રોપ્રોસેસરમાં સેમીકન્ડક્ટર ક્વાંટમ ગતીથી કામ કરે છે, જે સામાન્યથી ડાયોડના મુકાબલે ખૂબ જ તેજ ગતી પકડે છે. આ ટેકનિકને ક્વાંટમ કમ્પ્યૂટિંગ કહેવામાં આવે છે.\nકયા ક્ષેત્રમાં મળશે મદદઆ ડાયોડની ડિઝાઈન્સે કરન્ટ આુટપુટ અને સ્વિચિંગ સ્પીડમાં રેકોર્ડ તોડ પરિણામ આપ્યું છે. આનાથી એ એપ્લિકેશન્સને ફાયદો થશે. જેને મલિમિટર વેવમાં ઈલેક્ટોમેગ્નેટિસ અને ટેરાહર્ટસમાં ફિક્વન્સીની જરૂરત હશે. આ એપલિકેશન્સનો નેટવર્કિંગ અથવા કે ઈન્ટરનેટ, સેંસિંગ વગેરે ક્ષેત્રમાં ઉપયોગ ખૂબ લાભકારી બની શકે છે.\nસ્ટ્રોમનું કહેવું છે કે, ઉચ્ચ કાર્ય ઉત્પાદન આપનાર ટનિલિંગ ઉપકરણ મુશ્કેલ હોઈ શખએ છે કેમ કે, તેને અણુઓના સ્તર પર સટીક ઈન્ટરફેસની જરૂરત પડે છે. આ સિવાય આ ઘણા સ્ત્રોતોમાં સ્કેટરિંગ અને લીકેજ પ્રતિ ખૂબ સંવેદનશીલ હોય છે.\nઆ પણ થયું સરળ\nસ્ટ્રોમે કહ્યું કે, અત્યાર સુધી ગેલિયમ નાઈટ્રાઈડ સાથે નિર્માણના દ્રષ્ટિકોણ સાથે કામ કરવું મુશ્કેલ હતું. પરંતુ તો પણ અમારી ડિઝાઈનના કારણે આ સરળ બની ગયું છે. વૈજ્ઞાનિકોને મળી આવ્યું કે, RTD ડિઝાઈનમાં સળંગ સુધાર કરતા પાવર ક્ષમતા ઘટાડ્યા વગર, તેના આઉટપુટને શાનદાર કરતા રહીશું.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nવૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, ટૂંક સમયમાં ઈન્ટરનેટની સ્પીડ 5Gથી પણ હશે ફાસ્ટ\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nALERT: આ 25 એપ્સથી આપની પર્સનલ ડિટેઇલને છે ખતરો, તુરંત કરો ડિલીટ\nટિકટોક પર પ્રતિબંધ બાદ આ ભારતીય એપની ધૂમ, દર કલાકે 1 લાખ લોકો કરી રહ્યાં છે ડાઉનલોડ\nPUBG ગેમ અને વીડિયો કૉલિંગ એપ Zoomને ભારતમાં કેમ બેન ન કર્યા આ મોટી વાત છે કારણ\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોત��� મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00055.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/nirbhaya-case-the-president-of-india-rejects-mercy-plea-of-convict-vinay-sharma-053334.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T03:54:45Z", "digest": "sha1:3QN766EML7OAERGNTLS7P2NWYVVLATCB", "length": 13260, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "નિર્ભયા કેસઃ ફાંસીની નજીક પહોંચ્યો વિનય શર્મા, રાષ્ટ્રપતિએ ફગાવી દયા અરજી | Nirbhaya Case: The President of India rejects mercy plea of convict Vinay Sharma. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n19 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nનિર્ભયા કેસઃ ફાંસીની નજીક પહોંચ્યો વિનય શર્મા, રાષ્ટ્રપતિએ ફગાવી દયા અરજી\nનિર્ભયાના દોષી મુકેશ સિંહ બાદ હવે વધુ એક દુષ્કર્મી વિનય શર્માની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. વિનયની ક્યુરેટિવ પિટીશન પહેલેથી જ ફગાવી દેવામાં આવી હતી અને ગયા બુધવારે વિનયના વકીલે રાષ્ટ્રપતિનો દયા અરજી મોકલી હતી. આ પહેલા 17 જાન્યુઆરીએ મુકેશ સિંહની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી હતી. હવે માત્ર અક્ષય સિંહ અને પવન ગુપ્તા પાસે ક્યુરેટિવ પિટીશન અને દયા અરજીનો વિકલ્પ છે.\nઆજે થવાની હતી ફાંસી, બીજી વાર ઠેલાઈ\nદિલ્લીની એક કોર્ટે ચારે દોષિતોને ફાંસીના વોરન્ટના અમલ પર આગામી આદેશ સુધી રોક લગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે પહેલા નિર્ભયાના ગેંગરેપના દોષિતો પવન કુમાર ગુપ્તા(25), વિનય કુમાર(26), અક્ષય કુમાર(31) અને મુકેશ કુમાર સિંહ(32) એક ફેબ્રુઆરીના રોજ સવારે છ વાગે ફાંસી આપવાની હતી. કોર્ટના આ ચુકાદા બાદ હવે સવાલ ઉઠવા લાગ્યા છે કે છેવટે સાત વર્ષ જૂના કેસમાં ન્યાય ક્યારે મળશે. જણાવવામાં આવી રહ્યુ છે કે નિર્ભયાના દોષિતો પાસે કાનૂની રસ્તા હજુ પણ બચ્યા છે જેના કારણે ફાંસીમાં વિલંબ થઈ રહ્યો છે.\nડેથ વોરન્ટનો અમલ બીજી વાર ટાળવામાં આવ્યો\nતમને જણાવી દઈએ કે નિર્ભયાના દોષિતોના ડેથ વોરન્ટનો અમલ બીજી વાર ટાળવામાં આવ્યો છે. પહેલી વાર સાત જાન્યુઆરીએ ચારે દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપવાનો ડેથ વોરન્ટ જારી કરવામાં આવ્યો હતો. આના પર 17 જાન્યુઆરીએ રોક લગાવવામાં આવી. એ દિવસે પછી તેમને એક ફેબ્રુઆરીએ ફાંસી આપવા માટે બીજુ વોરન્ટ જારી કરવામાં આવ્યુ જેના પર શુક્રવારે રોક લગાવવામાં આવી.\nફરિયાદી પક્ષ પાસે આ છે વિકલ્પ\nઆ વિકલ્પ દિલ્લી કોર્ટના આદેશ પર રોક લગાવવા સાથે કોઈ નવી તારીખ પણ આપી નથી. હવે કેસમાં ફરિયાદી પક્ષ ફાંસીથી રોક હટાવવા માટે ઉચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. જ્યાં સુધી ફાંસીની નવી તારીખની ઘોષણા ન થાય ત્યાં સુધી બચેલા બે દોષિત, જેમણે હજુ સુધી રાષ્ટ્રપતિ પાસે પોતાની દયા અરજી મોકલી નથી, તે અનિશ્ચિત કાળ સુધી રાહ જોઈ શકે છે કારણકે હવે કોઈ સમય સીમા નથી.\nઆ પણ વાંચોઃ લાલ પોટલીમાં ખાતાવહી લઈને નાણા મંત્રાલય પહોંચ્યા સીતારમણ, જુઓ Pics\nનિર્ભયાના દોષિઓનો કેસ લડનાર વકીલ એ.પી.સિંહ કોણ છે, ફાંસી ટાળવા માટે અપનાવ્યા હથકંડા\nનિર્ભયાના ગુનેગારોને ફાંસી, તિહાર જેલ બહાર વહેલી સવારે લોકોએ જશ્ન મનાવ્યો\nજાણો કોણ છે નિર્ભયા માટે કાનૂની જંગ લડનાર વકીલ સીમા, જેમને પોતાના પહેલા કેસમાં જ જીત મળી\nNirbhaya Case: ફાંસીના ફંદા સુધી કેવી રીતે પહોંચ્યા અપરાધી, આખી ટાઇમલાઇન\nનિર્ભયા કેસ: દોષી વિનયે ફાંસી પૂર્વે કપડાં બદલવાનો કર્યો ઇનકાર, માફી માંગી\nફાંસી પર બોલી નિર્ભયાની મા- દીકરાઓને સીખવવું પડશે, આવું કરશો તો આવો જ ઈંસાફ મળશે\nઆખરે નિર્ભયાને મળ્યો ન્યાય, ચારેય આરોપીઓની અપાઇ ફાંસી\nનિર્ભયા કેસ: ન્યાયાધીશે કહ્યું, તમારા અસીલોનો ભગવાનને મળવાનો સમય આવી ગયો છે\nનિર્ભયા કેસ: ચારેય દષિતોને પહેરાવ્યા લાલ કપડા, જાણો આનું કારણ\nનિર્ભયા કેસઃ દિલ્હી હાઈકોર્ટે દોષિતોની ફાંસીનો રસ્તો સાફ કર્યો, પવનની અરજી ફગાવી\nબધા કાનૂની વિકલ્પો ખતમ, કાલે સવારે 5.30 વાગે અપાશે નિર્ભયાના દોષિતોને ફાંસી\nNirbhaya Case: દોષિતોને ફાંસીએ લટકાવતા પહેલા જલ્લાદે ડમી ફાંસી આપી\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\nબેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય કુમારની ફિલ્મ જબરદસ્ત ધમાકો કરશે\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00055.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/hardoi-rss-leader-beaten-father-son-video-went-viral-056304.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T03:53:58Z", "digest": "sha1:OXLF5DNX2G6ST5URDAZJC2RQ6N4X3Z3L", "length": 12301, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "RSS નેતાએ પિતા-પુત્રને નગ્ન કરી માર્યા અને પછી મુરઘા બનાવ્યા | hardoi: rss leader beaten father son, video went viral - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n19 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nRSS નેતાએ પિતા-પુત્રને નગ્ન કરી માર્યા અને પછી મુરઘા બનાવ્યા\nહરદોઈઃ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં પિતા-પુત્રને નગ્ન કરી બંધક બનાવવા અને મુરઘા બનાવવાનો મામલો સામે આવ્યો છે. એટલું જ નહિ, આરોપીઓએ ઘટનાનો વીડિયો પણ સશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. આરોપી આરએસએસનો પૂર્વ પદાધિકારી હોવાનું જણાવામાં આવી રહ્યું છે. જણાવાઈ રહ્યું છે કે પીડિત યુવકે આરોપી નેતાની દીકરી સાથે લગ્નન કરવાની ના પાડી દીધી હતી જેનાથી નારાજ થઈ આ ઘટનાને અંજામ આપ્યો. પીડિતે પિટાઈ કરવાનો આરોપ લગાવી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. જે બાદ પલીસે મામલાની તપાસ શરૂ કરી.\nલખીમપુરના પલિયા નિવાસી રમેશ ચંદ્ર ગુપ્તાએ ત્રણ વર્ષ પહેલા પોતાના દીકરા વિનય ગુપ્તાના લગ્નની વાત હરદોઈના વેપારી નેતા કૈલાશ નારાયણ ગુપ્તાની દીકરી સાથે ચલાવી હતી. પરંતુ કેટલાક કારણોસર વિનય ગુપ્તાએ આ લગ્નનો ઈનકાર કરી દીધો હતો. જે બાદથી જ વેપારી નેતા કૈલાશ નારાયણ ગુપ્તા, વિનય ગુપ્તા અને તેના પરિવારથી નારાજ થઈ ગયા હતા. આ દરમિયાન ડિસેમ્બર 2019માં ક્નહૈયાલાલ ગુપ્તાની દીકરી સાથે વિનય ગુપ્તાના લગ્ન નક્કી થઈગયા હતા. જે બાદ ગોદભરાઈની રસ્મ પણ થઈ ગઈ.\nફેબ્રુઆરી 2020માં કન્હૈયાલાલ ગુપ્તાએ આ લગ્નથી ઈનકાર કરી દીધો. શનિવારે બપોરે લખીમપુરથી રમેશચંદ્ર ગુપ્તા પોતાના પુત્ર વિનય ગુપ્તા સાથે હરદોઈ આવ્યા. કન્હૈયાલાલ ગુપ્તાને સમજૂતી અને જ્વેલરી પાછી આપવા કહ્યું. આરોપ છે કે બંને તરફથી સામાન એકબીજાને પાછો આપ્યા બાદ કૈલાશ નારાયણ ગ��પ્તા અને તેનો પુત્ર ત્યાં આવ્યો અને સમજૂતી બાદ પોતાના ઘરે જઈ રહેલા રમેશચદ્ર ગુપ્તા અને તેના પુત્રને પોતાની મંડીમાં આવેલ દુકાનોમાં બંધક બનાવી લીધા. જ્યાં તેમણે પિતા પુત્રને નગ્ન કરી મુરઘા બનાવ્યા, સાથે જ મારપીટ પણ કરી. અભદ્રતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.\nલુધિયાણામાં કાપડની મિલમાં ભીષણ આગ લાગી, ફાયર બ્રિગેડની 10 ગાડી ઘટના સ્થળે પહોંચી\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ\n2 બાળકોના બાપે પરણિતાને પ્રેમઝાળમાં ફસાવી, પોતાની બનેવી પાસે પણ દુષ્કર્મ કરાવ્યો\nનરાધમ પિતાએ દીકરી પર જ નજર બગાડી, ઊંઘની ગોળી આપીને...\nહોસ્પિટલમાં કોરોના સંદિગ્ધ મહિલાને ઇંજેક્શન આપી રેપની કોશિશ, નરાધમની ધરપકડ\nહાથ -પગ બાંધીને પાણીમાં લોકોને મારી નાખનાર સીરિયલ કિલર ઝડપાયો\nVideo: પૌત્રએ દાદા-દાદીને ધક્કા મારી કાઢ્યા બહાર, આપવીતિ સાંભળી થઈ જશો ભાવુક\nપરિણીતા સાથે હેવાનિયત, સાસિરયાવાળા રાતે સીરિંજથી લોહી કાઢી લેતા, જાણો કેમ\nએક જ પરિવારના 6 લોકોના મોત કેસમાં પોલિસનો ખુલાસો - 35 લાખનુ દેવુ નહોતા ચૂકવી શકતા\nઅમદાવાદઃ ચાર બાળકોની હત્યા કરી બંને ભાઇઓએ આપઘાત કર્યો\nગુજરાતઃ એક જ પરિવારના 6 લોકોની લાશો મળી, હત્યા કે આત્મહત્યા\nબિહારઃ રેપ બાદ પંચાયતમાં છોકરીની આબરુની કિંમત લગાવી 41 હજાર અને પછી...\nઆ મહિલાએ 15 વર્ષ સુધી ફ્રિઝરમાં રાખ્યુ દાદીનુ શબ, કારણ જાણીને ચોંકી જશો\ncrime up police video viral marriage uttar pradesh ક્રાઈમ મારપીટ વીડિયો વાયરલ લગ્ન ઉત્તર પ્રદેશ\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\nબેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય કુમારની ફિલ્મ જબરદસ્ત ધમાકો કરશે\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00056.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://shareinindia.in/jesaji-vejaji-1/", "date_download": "2020-07-06T03:49:52Z", "digest": "sha1:MNQEUT4XRIAXKI2QWLMVANTRZQHPXEDP", "length": 53241, "nlines": 257, "source_domain": "shareinindia.in", "title": "જેસાજી વેજાજી - ભાગ 1", "raw_content": "\nજેસાજી વેજાજી – ભાગ 1\n[આશરે ઈ.સ. ૧૩૫૦માં જુનાગઢની ગાદી ઉપર રા ખેંગાર રાજ કરે: એને ભીમજી નામે એક કુંવર. કુંવર ભીમજી વેરે પોતાની કન્યાના સગપણ માટે ઈડર રાજે શ્રીફળ મોકલેલું. ભીમજીએ પિતાને કહ્યું કે “બાપુ તમે પોતે જ વધાવો તો તમે પોતે જ વધાવો તો \nઆવીજ રસપ્રદ માહિતી વાંચવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો-\nરા’ની નિષ્ઠા ભીમજીને ભાસી ગઈ હશે.\nરા’ બોલ્યા : “ભાઈ ભીમજી, તો પછી ઈડરનો ભાણેજ કાંઈ ફટાયો રહી શકે ખરો \nભીમજી : “ના બાપુ, નહિ જ. નવાં રાજમાતાને જો દીકરો જન્મે તો મારે રાજ ન ખપે. મારો કોલ છે બાપુ \nરા’ ખેંગારજી પરણ્યા. પુત્ર થયો. એટલે પાટવી કુંવર ભીમજી ૪૫૦ ગામડાં લઈને સરવાની ગાદીએ ઉતર્યો.\nકોઇ કહે છે કે ૪૫૦ નહિ, પણ ચાર ચોરાસી : એટલે ૧૩૬ : રા. સા. ભગવાનલાલ સંપતરામ લખે છે કે એક જ ચોરાસી.\nભીમજીના છત્રસંગજી ને સૂરસંગજી થયા, છત્રસંગજીના તે સરવૈયા અને સરસંગજીના તે ચૂડાસમા :\nઆખી સરવૈયાવાડ આ બધાની. પણ રા’ માંડળિકના સમયમાં જ ઘણો ગરાસ જૂનાગઢે દબાવી દીધો. તેથી બહારવટું મંડાએલું, ગંગદાસજી રા’ની સામે બહારવટે હતા.\nઈ. સ. ૧૪૭૨-૭૩માં માંડળિકને મહમદ બેગડાએ ૫દભ્રષ્ટ કર્યો. મુસલમાનનું તખ્ત મંડાયું. એણે સરવૈયાઓને પોતાનું આધિપત્ય સ્વીકારવા કહ્યું. એટલે બહારવટીયાઓએ નવી સત્તા સામે મોરચા માંડ્યા. વીસ વરસ બહારવટું ચાલ્યું.\nઆખરે ઇ. સ. ૧૪૯૪માં સમાધાની થંઈ. પાદશાહે ચોક હાથસણીના બે તાલુકા, કુલ ૬૪ ગામ દીધાં. રા. સા. ભગવાનલાલના ઇતિહાસમાં અમરેલી પરગણાનાં ૧૪૪ ગામ આપ્યાં લખેલાં છે.]\n ગૃંજછ તુ મેાદળને ગઢે,\n(ત્યાં તો) સિંહળદિપ સોંઢાળ કંપવા લાગે કવટાઉત \n[હે પાતળી કમરવાળા, માંસના લોળા ગળનારા સાવજ હે કવાઉતજીના પુત્ર જેસાજી હે કવાઉતજીના પુત્ર જેસાજી તું જ્યારે જુનાગઢને કિલ્લે જઈને ગર્જના કરે છે, ત્યારે પાદશાહ રૂપી સૂંઢાળો ગજરાજ કંપવા લાગે છે.]\n“કોઇ અન્નપાણીનું ક્ષુધાર્થી કોઈ ભૂખ્યું હોય તો આવી જાજો ભાઈ હોય તો આવી જાજો ભાઈ \nમધરાતે મસાણમાં બેઠેલા માણસે આ પ્રમાણે સાદ પાડ્યો અને એ નિર્જન ભૂમિ એના ઘેરા અવાજથી કાંપી ઉઠી. નવરાતના દિવસો ચાલે છે. આવાજ દેનાર આદમી રજપૂત છે. પડખે ઢાલ તલવાર ને ભાલો પડ્યાં છે. સામે એક તાજું મુડદું બળ્યું હોય તેવી ચિતા સળગે છે. ચિતામાં ભડકા નથી રહ્યા, પણ લાકડાંના મોટાં ખોડસાનો દેવતા ચારે બાજુ લાલ ચટક ઝાંય પાડતો, તા ન ઝીલાય તેવો આકરો, કોઈ અગ્નિકુંડ જેવો સળગી રહ્યો છે. રજપૂતનાં ત્રણે હથીઆર એ તેજમાં ચમકે છે. અને મસાણમાં પ્રેત બેઠું હોય તેવો દેખાતો એ ગરાસીઓ આગમાં એક ધીંગો ઘેંટો શેકે છે.\nશેકીને એણે હાથમાં જમૈયો લીધો, ઘેંટાના ભડથામાંથી કટકા કાપ્યો, અને ઉંચે જોઈ હાકલ દીધી કે “કોઈ અન્ન પાણીનું ક્ષુધાર્થી કોઈ ઉપવાસી \nહાકલ પૂરી થાતાં જ પાછળથી, રજપૂતના ખંભા ઉપર થઈને એક હાથ નીકળ્��ો. પંજો પહોળો કરીને એ હાથ જાણે કે જમવાનું માગે છે. કોઈ બોલતું નથી. રજપૂત ચિતા સામે મ્હોં રાખીને બોલ્યો : “આ લ્યો ભા તમારે તો મોઢું દેખાડવામાં ય લાજ આવતી હશે તમારે તો મોઢું દેખાડવામાં ય લાજ આવતી હશે ઠીક મારે મોઢું જોઈને કરવું છે ય શું \nરજપૂતને પાછળ નજર ન કરવાની તો પ્રતિજ્ઞા છે. વાંસેથી આવીને કોણ હાથ લંબાવે છે એ જાણવાની એને જરૂર નથી. કોઈ ક્ષુધાર્થી હશે એટલું જ જાણવું બસ હતું. માંસનો પહેલો ટુકડો એણે એ ગેબી હાથની હથળીમાં મૂકી દીધો, લઈને હાથ પાછો ચાલ્યો ગયો.\nબીજુ બટકું કાપીને જ્યાં રજપૂત પોતાના મ્હોમાં મેલવા જાય છે, ત્યાં ફરીવાર એજ હાથ લાંબો થયો. ને હથેળી ધરી.\n“વળી પાછો લોભ લાગ્યો ઠીક, લ્યો \nબીજો ટુકડો પણ રજપૂતે એ હથેળીમાં ધર્યો, લઈને હાથ પાછો ખેંચાઈ ગયો.\nત્રીજો ટુકડો: ચેાથો ટુકડો : પાંચમો : છઠ્ઠો : વારંવાર હાથ લાંબો થતો જ ગયો, ને રજપૂત એને બટકાં આપતો ગયો. એમ કરતા આખો ઘેટો ખલ્લાસ થયો તો યે હાથ તો ફરીવાર બહાર નીકળ્યો.\n“રંગ છે તમને ભા ૫ત્ય લેવી છે \nરજપૂત કળી ગયો. જમૈયો પોતાના શરીર પર મેલ્યો, ઝરડ દઈને એણે પીંડી કાપી. કાપીને લોહી નીતરતી એ હાથમાં મેલી; ને જયાં બીજી પીંડી વધેરવા જાય છે ત્યાં મા દઈને એણે પીંડી કાપી. કાપીને લોહી નીતરતી એ હાથમાં મેલી; ને જયાં બીજી પીંડી વધેરવા જાય છે ત્યાં મા મા એવો માકાર થયો. કોણી સુધી હેમની ચૂડીએ ખળકતો કંકુવરણો હાથ બહાર નીકળ્યો અને રજપૂતનું જમણું કાંડું ઝાલી લીધું. રજપૂતે હાકલ કરી:\nએમ કહેતાં દેવી સન્મુખ પધાર્યા.\n“રજપૂતનું પણ લેવું’તું મા \n“પણ નો’તું લેવું. પણની કસોટી લેવી’તી. લે બોલ, તું કોણ છે, બાપ \n હું બહારવટીઓ છું. સારૂ માણસ તો અહીંયા ક્યાંથી બેઠું હોય \n“ના, કાકાનો દીકરો વેજો જોડ્યમાં છે. અને દાદા ગંગદાસ ગુરૂપદે બેઠા છે.”\n“કોની સામે ખેડો છો \n“પાદશાહ સામે. જુનાગઢ ને અમદાવાદ, બેયની સામે.”\n“અમારાં ૪૫૦ ગામ જુનાગઢે આંચકી લીધા છે.\n“જગદમ્બા જાણે. એની સામુ જોવામાં અમારો ધર્મ નથી. સાંભળ્યું છે કે નટનાં પખાંમાં છુપે વેશે રઝળે છે. જાણ થાય તો પાદશાહ છોકરાઓની હત્યા કરે.”\n“કેટલુક થયાં નીકળ્યા છો \n“કાંઈ સાંભરતું નથી. દાદાને કાળા મોવાળા હતા તે ધોળા થઈ ગયા છે.”\n“બારવટે પાદશાને પોગાશે બચ્ચા \n“સારાં ઘોડાં મળે તો પોગાય માડી અમદાવાદ સુધીનો મુલક ધમરોળી નાખીએ. ”\n ઘોડાં કાર નહિ કરે. આ ગરના ડુંગરા અને ઉંડી નદીયુંમાં ઘોડાં ભાંગી જશે. જાવ બાપ સોમત નદીને કાંઠે તમને બે રોઝડાં મળશે. માથે પલાણીને હાંક્યા કરજો. નદીયું આવશે ત્યાં ઠેકી જાશે ને ડુંગરાના ગાળા ટપી જાશે. પહાડુંમાં હડીયાપાટી કરશે. જેસાજી સોમત નદીને કાંઠે તમને બે રોઝડાં મળશે. માથે પલાણીને હાંક્યા કરજો. નદીયું આવશે ત્યાં ઠેકી જાશે ને ડુંગરાના ગાળા ટપી જાશે. પહાડુંમાં હડીયાપાટી કરશે. જેસાજી તેં મને તારૂં અંગ અર્પણ કર્યું , તો મારૂં વરદાન સમજજે કે સતધરમ નહિ ચૂકો ત્યાં સુધી તમારો ધજાગરો હેમખેમ રે’શે.”\nકહીને શક્તિ અલોપ થઈ ગયાં.\nપણ ગઢવો ખાતો નથી. ગામને પાદર નટ લોકોના પંખા (પખાં : ટોળાં) ઉતર્યા છે. સાંજ પડી ને દિવસ આથમ્યો એટલે શહેરના દરવાજા દેવાઈ ગયા છે ને એક ચારણ મુસાફર બહાર રહી ગયો છે. બે ત્રણ છોકરાં ચારણને પોતાના ઉતારામાં તેડી લાવ્યાં, બે બાઈઓ હતી તેણે રોટલા ઘડ્યા, ચારણને જમવા બેસાર્યો, પણ ચારણ થાળીમાં હાથ બોળતો નથી.\n“તમે કેવાં છો મા મારી ચારણ દેહ છે, એટલે હું જરાક આંચકો ખાઉ છું.”\n તો વાત કરીએ. ”\n વન તો વાયે ય હલે : હું તો પાણો થાઉં છું : કહો જે કહેવું હોય તે : હું દેવીનું પેટ છું ઈ ભૂલશો મા.”\nપે પાલટીએં પાટ, પંડ પાલટીએં નહિ \nઘર ઓળખીએ ઘાટ, જગતે જે જેસંગતણા.\n બહુ બુરી પડી છે. તેથી આ લૂગડાં બદલાવ્યાં છે. પણ પંડ્ય નથી અભડાવ્યાં. અમે નટ નથી. અમે ગરાસીયા છીએ. ગંગાજળિયા રા’નું કુળ છીએ. અમારા પુરૂષોને માથે પાદશાહનો કોપ ભમે છે.”\n“કોણ જેસોજી વેજોજી તો નહિ \n“એ જ અમે એનાં ઘરનાં માણસો \n“તમારી આવી દશા બોન્યું આ બારવટાં પંડ પર પૂરાં વસ્તર ન મળે ખાવાની આ રાબ છાશું ખાવાની આ રાબ છાશું \n વેળા વેળાની છાંયડી છે. અને ચાર ચોરાશીયુંના મોડ પહેરનારા પુરૂષો જ્યારે અનોધાં દુઃખ વેઠે છે, ત્યારે અમથી આટલાં તપ તો તપાય ને તરવાર લઈને જે દિ’ જોડે ઘુમશું તે દિ’ વળી વશેકાઈ વદશે. આજ તો આભને ઓળે છોરૂડાંને ઉઝેરીએ છીએ ગઢવા તરવાર લઈને જે દિ’ જોડે ઘુમશું તે દિ’ વળી વશેકાઈ વદશે. આજ તો આભને ઓળે છોરૂડાંને ઉઝેરીએ છીએ ગઢવા \nચારણે વાળુ કર્યું. પ્રભાતે ચારણે રજા લીધી. કહેતો ગયો કે “માડી છઉં તો પાદશાહનો દસોંદી, પણ તમારા ઠાકોરને ન ઉગારૂં તો આ અનાજ કીડાને ખવરાવ્યું સમજજો છઉં તો પાદશાહનો દસોંદી, પણ તમારા ઠાકોરને ન ઉગારૂં તો આ અનાજ કીડાને ખવરાવ્યું સમજજો \n“હજાર હાથવાળો ઉગારશે ગઢવા બાકી અમે તો ચૂડા ભાંગવા તૈયાર થઈને જ બેઠીયું છીએ. પણ અમારાં દુઃખને કારણે બારવટીયા પાદશાહને શરણે જાય, ઈ તો કદિ નહિ થાય.”\n“જેસાજી વેજોજી પાદશાહને શરણે જાય હથીઆર મેલે તો તો ગંગા અવળી વહે, અને રંગ છે તમને રજપુતાણીયું આમ ૨ઝળીને પણ ધણીઓને પાનો ચડાવો છો. રંગ \nછપ્પય બોલતાં બોલતાં ચારણના રૂવાડાં બેઠાં થઈ ગયાં અને એણે દુહો લલકાર્યો :\n(જો) જેસો ને વેજો જાય ઓળે અહરાણું તણે,\n(તો તો) પે પાંડરૂં ન થાય કાળી ધેને કવટાઉત \n[જો જેસો વેજો જેવા અટંકી રજપૂતો પાદશાહને શરણે જાય, તો સૃષ્ટિના નિયમ પલટી જાય : તો તો કાળા રંગની ગાયનું દૂધ પણ કાળુ જ બની જાય, ધોળું ન રહે.]\nવેજે વેજળ કોટ શીરાબંધ ચણાવીયોં,\nમલેમલની ચોટ સાવઝ વાળી સોંડાઉત.\n[સોંડાજી સરવૈયાના પુત્ર વેજાજીએ ચૂનાબંધ વેજલ કોઠો ચણાવ્યો. પાદશાહની સામે સાવઝ સરીખો વેજોજી મલ્લની માફક દાવપેચ ખેલે છે.]\nકલબલ બીબડીયું કરે, પડ પડ મરે પઠાણ,\nવેજો નાખે વાણ્ય સાવઝવાળી સોંડાઉત.\n[જ્યાં વેજોજી સાવઝ સરખી ગર્જના કરે છે, ત્યાં તો ડરીને પઠાણો (પોતાના ઘોડા પરથી) પટકાઈ પટકાઈ મરે છે, ને એની સ્ત્રીઓ-બીબીઓ કલ્પાંત કરવા લાગે છે.]\nજૂને હળ જૂતે નહિ, કે ઘાતીયા ઘડે\nકીધલ લૈ કડે, સરઠું લેવા સોંડાઉત \n[ વેજાજીના ત્રાસથી જૂનાગઢની જમીનમાં હળો, જૂતી શકતાં નથી. આખી સોરઠ એણે સોંડાજીના પુત્રે કબજે કરી લીધી છે.]\nગિરમાં રાવલ નદીના કિનારા પર જુનાગઢની દિશામાંથી ઘોડા જેવાં બે મોટાં રોઝડાં વારંવાર આવીને ઉભાં રહેતાં અને પોતાની પીઠ પર બખ્તર સોતા અસ્વારોને લઈને ભેખડો ટપી સામે કાંઠે જતાં. આજ પણ રાવલકાંઠે રોઝડાંના અસવારો ઉભા છે. પાદશાહી પઠાણોની ફોજે આજ બેય બહારવટીયાનો પીછો લીધો છે. ઠેઠ જુનાગઢથી ફોજ તગડતી આવે છે.\nઉપરકોટની અંદર પડીને આગલી રાતે એણે પાદશાહની સૂવાની મેડીમાં ખાતર દીધું. મ્હોંમાં તલવાર ઝાલીને ખીસકોલાંની જેમ બેય ભાઈ ચડી ગયા. મીંદડીની માફક સુંવાળાં પગલાં મેલીને અંદર ચાલ્યાં. બે પલંગ દીઠાં. એક પર પાદશાહ, બીજા ઉપર હુરમઃ પતંગીયા જેવા ચંચળ અને પટાનો સાધેલ નાનેરો ભાઈ વેજોજી તલવાર કાઢી ઠેકવા ગયો. ત્યાં જેસાએ પીઠ ફેરવી. વેજાએ પુછ્યું:\n“કેમ પારોઠ દીધી ભાઈ \n“પાદશાહની બીકથી નહિ, બાપ \n“હુરમ બોનનાં લૂગડાં ખસી ગયાં છે.”\n“કાંઈ વાંધો નહિ. આપણે માજણ્યા ભાઈ જેવા. શક્તિ સાક્ષી છે. લ્યો હું ઢાંકી આવું.”\nવેજોજી ગયો. પોતાની પાસે પાંભરી હતી તે હુરમને માથે ઓઢાડી દીધી.\n હવે કરૂં આ પાદશાહના કટકા આવો રંગ આપણી તલવારૂંને કે દિ’ ચડશે આવો રંગ આપણી તલવારૂંને કે દિ’ ચડશે ” વેજો કાળનું સ્વરૂપ ધરી આંખોના ડોળા ધુમ��વે છે.\nજેસાજીએ મ્હોં મલકાવીને માકાર સૂચવતો હાથ ઉંચો કર્યો.\n“આ જેને પાંભરી ઓઢાડી એનો વિચાર કરૂં છું. મ્હોંયેથી એને માની જણી બોન કહી દીધી. અને આપણે કોણ, વેજા આપણે તો ગંગાજળ પાંચાળીની એબ ઢાંકનાર યદુનંદનના બાળકો \nબોલવાનો સંચળ થયો. ને ઓછી નીંદરવાળી પઠાણજાદીની આંખોનાં પોપચાં, સરોવર માયલાં પોયણાં જેવાં ઉઘડ્યાં.\n” એવી ચીસ એના ગળામાં જ રૂંધાઈ ગઈ.\nવેજાજીએ ડોળા ફાડી નાક પર આંગળી મૂકી. હુરમ પાદશાહના પલંગ આડે ઉભી રહી.\n તું બોન છે, બ્હીશ મા તારો સતીધરમ રજપૂતના હાથમાં હેમખેમ જાણજે. પણ આ અસૂરને તો આજ નહિ છોડીએ.”\n“મારો ખાવંદ, મારો પાદશાહ કાપડામાં આપો.”\n વળો પાછા. હવે તો પાદશાહ બોનને કાપડામાં રહ્યો.”\nબેય જણા ઉતરી ગયા. દાંતમાં લીધેલી તલવારો ઝબૂકતી ગઈ.\nશું થયું, તેની બ્હીકે નહિ, પણ શું થાત તેને ધ્રાસકે થર થર કાંપતી હુરમે ધણીને અંગૂઠો મરડી જગાડ્યો. કહ્યું કે\n“જેસો વેજો આપણા મહેલમાં \n” પાદશાહ હેબતાઈ ગયો. “ક્યાં છે \n“પાદશાહનો જીવ મને બોન કહી કાપડામાં દીધો.”\nપણ પછી તો પાદશાહની ઉંધ જાતી રહી. દિવાલો પર, દરવાજે, પલંગ પાસે, પવનનાં ઝપાટામાં તે ઝાડના ફરફરાટમાં એણે બહારવટીયા જ જોયા કર્યા :\nમોદળ ભે મટે નહિ, સૂખે નો સૂવાય,\nમામદના હૈયામાંય, કૂદે હરણાં કવટાઉત \n[મેાદળ (જૂનાગઢ)ને ભય નથી મટતો. સુખથી સૂવાતું નથી. અને મામદશા પાદશાહના હૈયામાં તો હરણાં જેમ કૂદકા મારતાં હોય તેમ ભયના ફફડાટ થાય છે.]\nમેઘલી અંધારી રાતે, બેય બહારવટીઆ સોનરખ નદીને કાંઠે રોઝડાં ઉપર અસવાર બની ઉભા છે. મે’ની ઝડીઓ વરસે છે તેથી માથે કૂંચલીઓ ઓઢી લીધી છે. ભાલાંના ટેકા લીધા છે. અને ઘણા ઘણા દિવસના થાક ઉજાગરાથી બેયની આંખો મળી ગઈ છે. એ ઘડી-બઘડીના ઝોલામાં પણ બેય જણા પોતાના ગરાસ પાછો સોંપાયાનાં મીઠાં સોણાં ભાળે છે. જાણે બાર વરસની અવધિએ બાળ બચ્ચાંની ભેળા થઈ રજપૂતો હૈયાની માયામમતાભરી કોથળીઓ ખાલી કરે છે. ત્યાં તો ઝબકી ગયા. કાન ચમક્યા. અરણ્યમાં આઘે આઘેથી પોતાના નામનો મીઠપભર્યો, ઠપકાભર્યો લલકાર સાંભળ્યો:\n૫ડ ધ્રજે પૃથમી તણું, કડકે નેાબત કોય,\n સામું ન જોય, કાન ફૂટયા કવટાઉત \n આ પૃથ્વીનાં પડ ધ્રૂજે છે. નેાબતો ગાજે છે. છતાં હજુ સામે નથી જોતો તારા કાન કાં ફુટી ગયા તારા કાન કાં ફુટી ગયા\n સામું જોય, ગડહડી નોબત ગુંજે,\n(પણ) કાળહુંદી કોય, કફરી ગતિ કવટાઉત\n સામે તો જો. આ નોબત ગુંજે છે. પરંતુ કાળની ગતિ બહુ કપરી છે.]\nત્રેહ ત્રાર્યા ત્રંબાળ (કાં) સાંભળ નૈ સરતાનનાં \nજેસા હજી ન જાગ કાન ફુટા કવટાઉત \nનીંગરતાં નિશાણ, (કાં) સાંભળ નૈ સરતાનનાં\nજેસા હજી ન જાણ, કાં કાન ફુટા કવટાઉત \n આ સુલતાનનાં ડંકા નિશાન તારી પાછળ ગાજતાં આવે છે તે હજુ ય કાં ન સાંભળ તારા કાન કાં ફુટી ગયા તારા કાન કાં ફુટી ગયા \nઆઘે આઘેથી જાણે હવામાં ગળાઈને એવા ચેતવણીના સૂરેા આવવા લાગ્યા. “ભાઈ વેજા કો’ક આપણને ચેતાવે છે. કો’ક સમસ્યા કરે છે. ચારણ વિના બીજો હોય નહિ. ભાગો ઝટ વેજલ કોઠે.”\nવરસાદમાં અંધારે રસ્તો ન ભાળતા, તરબોળ પલળતા,નદી નાળાં ટપીને બહારવટીયા નાસી છૂટ્યા.\nકાળભર્યો પાદશાહ ફોજ લઈને ઠરાવેલી જગ્યાએ આવે તો બહારવટીયા ગેબ થયા હતા. પાદશાહ સમજી ગયા. ફોજમાંથી એક માણસે અવાજ દઈને બહારવટીયાને ચેતાવેલા. એની સામે પાદશાહની આંખ ફાટી ગઈ. પૂછ્યું,\n“ હા, પાતશાહ સલામત મેં ચેતાવ્યા. ને હું તારો ચારણ છું. તુને આજ ખેાટ્ય બેસતી અટકાવવા માટે મેં ચેતાવ્યા બાપ મેં ચેતાવ્યા. ને હું તારો ચારણ છું. તુને આજ ખેાટ્ય બેસતી અટકાવવા માટે મેં ચેતાવ્યા બાપ \n“ફોજ પાછી વાળો. જવા દ્યો બહારવટીયાને. ”\n” હસીને ચારણે હાકલ દીધી :\nઅયો ન ઉડળમાંય સરવૈયો સરતાનની,\nજેસો જોરે જાય, પાડ નહિ પતશાવરો \n[સરવૈયો બહારવટીઓ સુલતાનની બાથમાં ન આવ્યો, અને એ તો પેાતાના જોર વડે ચાલ્યો ગયો. એમાં પાદશાહ તારી કાંઈ મહેરબાની ન કહેવાય.]\n” પાદશાહ લાલચોળ થયા. “ફોજ ઉપાડીને બહારવટીઆને ગિરને ગાળે ગાળે ગોતો.”\nહુકમ થાતાં ફોજ ગિરમાં ઉતરી.\nદળ આવે દળવા કજુ, હીંકરડ ભડ હૈયાં\n(ત્યાં તો) ઝીંકરડ ઝાલે ના, કોમળ ઢાલું કવટાઉત \n[પઠાણેાનાં દળ બહારવટીયાને દળી નાખવાને કાજે આવ્યાં, પણ ત્યાં તો એની કોમળ ઢાલો એ કવાટજીના પુત્રના ઝટકાની ઝીંક ઝાલી શકી નહિ.]\nમાર્ગે ધીંગાણાં મંડાતાં આવે છે. પાંચ પાંચ પઠાણોને પછાડી પછાડી બે ભૂખ્યા તરસ્યા ને ભીંજાયલા ભાઈઓ ભાગી છૂટે છે. એમ થાતાં આખરે રાવલકાંઠો આંબી ગયા.\nકોઈ કહે છે કે એ ચારણનું નામ ભવાન સાઉ. ને કોઈ કહે છે કે સાંજણ ભંગડો.\nગિર વીંધીને રાવલ પડી છે. આભે અડવાની હોડ રમતી હોય તેવી એની ઉંચી ઉંચી ભેખડો ચડી છે. ઉંચેરી ભેખડોને માથે પણ ક્યાંઈક ક્યાંઈક ડુંગરા ઉભા છે. ભેખડોના પેટાળમાં પાળો આદમી પણ ન વીંધી શકે એવી ઘોર ઝાડી ઉભી છે. એ ઝાડીને ઝાળે ઝાળે સાવઝ હુંકે છે. જેવા ડુંગરા, જેવી વનરાઈ, જેવા સાવઝ, તેવા જ ત્યાં વસે છે નેસવાસી રબારીઓ ને ચારણ આયરો : તેવી જ ચરે છે સાવઝશૂરી ભેંસો : આમ રાવલની ગોદમાં તો બધાં બળીયાં જ પાકે છે. સાદુળાની માતા જાણે કોઈ પૂર્વ જૂગમાં શા૫ લાગ્યાથી નદી બની ગઈ છે. ઉનાળે શિયાળે અબોલ ચાલી જતી રાવલ આજ ચોમાસે ભાદરવાના ભરપૂર વરસાદમાં હાથીના ય ભુકા બોલાવે એવી મસ્તીમાં બે પૂર ચાલી જાય છે. પાણીની થપાટો ખાઈને જાણે રાવલની ભેખો રીડીયા કરે છે. દયા માયા એને સંસારમાં કોઇની રહી નથી. પ્રવાહમાંથી અવાજ ઉઠે છે કે માર માર માર માર માર \nશક્તિએ સમર્પેલ રોઝડાં સાંકડો ગાળો ગોતીને ટપી ગયાં. સામે કાંઠે ઉતર્યા પછી પાછા ફરીને બેય ભાઈ જુનાગઢી સેનાની સન્મુખ ઉભા રહ્યા. રાવલે ફોજને સામે કાંઠે જ રુંધી રાખી હતી. સંધ્યાની લાલ૫માં રંગાતી આ બે મરણીયા ક્ષત્રિઓની મુખકાંતિ નિહાળીને પઠાણો પાછા ફર્યા. આંખે તમ્મર આવે એવો ઉંડો વાંકળો સૂવરનળો અને એવી જ ઝેરકોશલી નદી : એને કાંઠે કાંઠે નાનકડી સાંકડી કેડી છે. જાણભેદુ વિના બીજું કોઈ એને જાણતું નહિ. કેડીએ રોઝાડાં હાંકીને બેય ભાઈ ટોચે પહોંચે છે ને ત્યાં ડેલીબંધ દરવાજે થોભાળા રજપૂતોની ચોકી વળોટી અંદર વેજલકોઠામાં જાય છે. અંદર પહોળી જગ્યામાં દરબારગઢ બાંધેલો છે.\nસૂવરનળો, રાવલ અને ઝેરકોશલી: ત્રણે નદીઓએ જાણે કે ચોપાસ આંકડા ભીડીને વેજલ-કોઠાને વચમાં લઈ લીધો છે. ક્યાંયથી શત્રુઓ ચડી શકે તેમ નથી. ભેખડો ઉંચી આભઅડતી અને સીધી, દિવાલ સરખી છે. પછવાડે પાણીની મોટી પાટ છે. એમાંથી બહારવટીયા પાવરે પાવરે પાણી ખેંચતા. તે પરથી એનું નામ પાવરાપાટ પડ્યું છે. વાંદરાં પણ ન ટકી શકે એવી સીધી એ કરાડ છે. ગીર માતાએ જાણે બહારવટીયાને પોતાની ગોદમાં લેવા સારુ આવી વંકી જગ્યા સરજી હશે.\nએક બુઢ્ઢા રજપૂત સામે આંગળી ચીંધીને જેસોજી બોલ્યા,\n“હા, ત્રીજી પેઢી સુધી એને માથે ય આ વીતક વીતવાં લખ્યાં હશે ને \n“ઉઘાડે ડીલે બેસીને નીચેથી કાંઈક વીણે છે.”\n“અને વીણી વીણીને ખંભા ઉપર શું નાંખે છે \nબે ય પૌત્રો દાદાની પડખે ગયા. ઉધાડી પીઠ ઉપર માંસમાં મોટા ખાડો દીઠો. ને ખાડામાં કીડા ખદબદે છે.\n જીવાત્ય પડી ગઈ. ઉઘાડું છું ત્યાં તો ઉછળી ઉછળીને બહાર પડે છે.”\n“તે પાછા વીણો કાં \n એને મરવા ન દેવાય. પાછા પાઠામાં મેલું છું. એને એનું ઘર છંડાવાય કાંઈ \n ફોલીને ખાઈ ન જાય \n બહારવટાંનો ધરમ તો જતિધરમ છે. જીવાત્યને મરવા ન દેવાય. એનાં જતન કરાય.”\n“તો તો ડીલને ફોલી ખાશે.”\n“તે સાટુ તો આપણે રોજ પાઠામાં શેર લોટનો પીંડો કરીને ભરીએ: જીવડાં લેાટ ખાય ને કાયા બચી જાય: બે ય વાત સગવડ.”\nદુઃખીયો ડોસો લ્હેરથી દાંત કાઢવા લાગ્યો.\nધોળી ફરફરતી દાઢીના કાતરાવાળો દાદો ગંગદાસ સંત સરખો દેખાતો હતો. બહારવટીયાના બાપનો એ સગો કાકો હતેા. જુવાનીથી માંડીને આજ એંશી વર્ષ સુધી એ જુનાગઢ અમદાવાદની સામે ઝૂઝતો હતો. હવે બે ભત્રીજાના દીકરાને તૈયાર કર્યા પછી પોતે થોડો થેાડો વિસામો લેતો હતો. બહારવટાંના ઉંચા ધર્મોની તાલીમ એણે બે ય ભાઈઓને પહેલેથી જ દીધી હતી.\n” જેસાએ કહ્યું, “હવે તો સાવ વિસામો જ લ્યો. આ પાઠા સોતા અમારી સાથે કેટલાક આંબી શકશો કયાંય લોટ મળ્યો, ન મળ્યો કયાંય લોટ મળ્યો, ન મળ્યો \n વિસામો તે આ શરીર શી રીતે માણે મન અમદાવાદ-જુનાગઢના કોટ કાંગરા માથે ઠેક દઈ રહ્યું છે. પણ શરીર મનના દોડમાં આંબતું નથી તેથી આંહી બેઠું બેઠું, જાણે રૂંવે રૂંવે શૂળા પુરોવતા હોય એવું આકળું બને છે.\n એકવાર અમદાવાદ શેરની બજારમાંથી સાચાં મોતીની માળા ઉપાડી આવું, છેલ્લીવાર પાદશાને જાસો દઈ આવું. પછી હાંઉ કાયમનો વિસામો. બીજો અવતાર ક્યાં બારવટું ખેડવા આવવું છે કાયમનો વિસામો. બીજો અવતાર ક્યાં બારવટું ખેડવા આવવું છે \nરાખમાં ભારેલા અગ્નિની માફક અંદરથી સળગતો ડોસો, ઉપરથી આવાં નિરાંતનાં વેણ બોલતો બોલતો પાઠામાં લોટનો પીંડો ભરતો જાય છે, ને હેઠાં ઝરી જતાં જીવડાંને પાછાં ઉપાડી ખંભા નીચેના એ મોટા જખમમાં મૂકતો જાય છે. જીવડાં સુંવાળા સુંવાળા માંસના લોચામાં બટકાં ભરી રહ્યાં છે, પણ દાદાના મ્હોમાં તો સીસકારો ય નથી. આ દેખાવ જોઈને બારવટીયાનાં કલેજામાં જાણે શારડી ફરે છે.\nભર જે જે ભાલાળા તણે ઘાઘુંબે ઘમસાણ\nઅમદાવાદ અહરાણ, કાણ્યું માંડે કવટાઉત \n[ભાલાંવાળા બહારવટીયા જ્યારે અમદાવાદમાં જઈને ઘમસાણ મચાવે છે ત્યારે ત્યારે મુસલમાનોને ઘેર કાણ્યો-કલ્પાંતો મંડાય છે. ]\nઆવે ઘર અહરોતણા જેસંગ વાહળાં જાણ,\n(ત્યાં તો) ખોદે લઈ ખરસાણ કબરૂં નવીયું કવટાઉત \n[જ્યારે જેસાજીની ફોજ અસૂરોના-મુસલમાનેાના ઘર ઉપર આવે છે, ત્યારે ખુરસાણોને નવી કબરો ખોદવી પડે છે.]\nતેં માર્યા મામદ તણા ત્રણસેં ઉપર ત્રીસ,\n(ત્યાં તો) વધીયું વીઘા વીસ, કબરસ્તાનું કવટાઉત \n તેં મામદશા પાદશાહના ત્રણસો ને ત્રીસ પઠાણો માર્યા, તેથી શહેરનું કબ્રસ્તાન વીસ વીઘા વધારવું પડ્યું.]\nઅમદાવાદ શહેરની હીરામોતીની બજારમાં એક હાટ ઉપર ગંગદાસ ડોસા બેઠા છે. ઘોડાની વાઘ પોતાના હાથમાં જ છે. ઢાલ, તલવાર ને ભાલો પોતપોતાના ઠેકાણાસર જ છે.\nપારખી પારખીને ડોસાએ મોતી સાટવ્યાં.\nમોતીનો ડાબલો શેઠે એના હાથમાં દીધો. પલકમાં બ��ઢ્ઢો રજપૂત છલાંગ મારી ઘોડાની પીઠ પર પહોંચ્યો. ઝવેરી બેબાકળો બનીને દોડ્યો અને બોકાસાં દીધાં કે “અરે દરબાર મોતીનો આંકડો ચૂકવતા જાવ મોતીનો આંકડો ચૂકવતા જાવ \n“આંકડો ચૂકવશે મામદશા બા’દશા કહેજે કે કાકો ગંગદાસ મોતી સાટવી ગયા છે, એનાં મૂલ જો એ નહિ ચૂકવે તે હું એનો મોલ ફાડીશ.”\nએટલું કહીને ડોસાએ હરણની ફાળે ફાળ ભરવાનો હેવાયો ઘોડો ઠેકાવ્યો અને વેપારીઓનાં બૂમરાણ વચ્ચે કેડી કરતો, ઉભી બજાર ચીરીને બુઢ્ઢો નીકળી ગયો. માર્ગે આડા ફર્યા તેમાંના કૈંક પઠાણ પહેરગીરોનાં માથાં તલવારે રેડવતો રેડવતો ડોસો જાણે ગેડીદડાની રમત રમતો ગયો.\nકોપાયલા પાદશાહના પાણીપંથા ઉંટ અને ઘોડા બહારવટીયાની પાછળ ચડ્યા. કેડે કેડા રૂંધાઈ ગયા. કૈંક ગાઉની મજલ કપાઈ ગઈ. પણ પાછળ ફોજના ઘોડાની પડધી ગાજતી અટકતી નથી અને ગંગદાસનો ઘોડો ધીરો પડવા લાગ્યો છે.\n ઢીલપ કેમ વરતાય છે ” જેસો પૂછે છે.\n“કાંઈ નહિ બાપ, ઈ તો ગઢપણનું. લ્યો હાંકો ” વળી થોડીવાર હાંક્યા પછી ધીરા પડે છે.\n ખરૂં કહો, શું થાય છે \n વાંસામાં જીવાત્યની વેદના ખમાતી નથી.”\n“ભર્યો’તો. પણ ઘણા પહોર વીત્યા. જીવાત્ય ફરીવાર ભૂખી થઈ હશે.”\n તો ડીલને ટેકો થાય ને પીડા વિસરાય.”\nત્રણેમાંથી કોઈના ખડીયામાં કણી અફીણ નથી નીકળ્યું. ઘોડાં પૂર પાટીએ લીધે જાય છે. ઉભું તો રહેવાય તેમ નથી. એમાં જેસાજીને ઓસાણ આવ્યું.\nકાળી ને જરાક પલળેલી જમીન આવી ત્યારે ભોંમાં ભાલો; ખુતાડીને એણે ઉંચો લઈ લીધો. ભાલાને કાળો ગારો ચોંટી ગયો હતો તે ઉખેડી, જેસાજીએ અફીણ જેવી ગોળી વાળી.\n ઠાકરની દયાથી મારા માથામાંથી આટલું જડી આવ્યું.”\nઆફીણ જાણીને ગંગદાસજી આરોગી ગયા. વેદના થોડી વાર વિસારે પડી. ફરી ટટ્ટાર થઈને ઘોડો દોટાવ્યો. પણ વેદના સહેવાતી નથી. પાઠામાં ખદબદતી જીવાત્ય શરીરની કાચી માટીમાં ઉડી ને ઉંડી ઉતરતી જાય છે. ગંગદાસજીએ ઘોડો ઉભો રાખ્યો, નીચે ઉતરીને ધરતી ઉપર બેસી ગયા અને દીકરાઓને સાદ દીધો :\n બાપ, બેમાંથી એક જણો ઝટ મારૂં માથું વાઢી લ્યો. પછી માથું લઈને ભાગી નીકળો ”\n આ શું બોલો છો \n હવે મારાથી ડગલું યે દેવાય તેમ નથી રહ્યું. હવે તો આ દેહ આંહી જ રાત રહેશે. હમણાં જ દુશ્મનો આંબી જાશે. પણ જો અહરાણ મારૂં માથું કાપશે તો હું અસર ગતિ પામીશ. માટે મારી સદ્દગતિ સાટુ થઈને તમે માથું વાઢી લ્યો, વાર કરો મા. વાંસે ઘોડાના ડાબા વગડે છે.”\nજેસોજી થંભી ગયો. ગોત્રગરદનનું મહાપાપ એની નજર આગળ ઉભું થયું. એ બેાલ્યો “ભાઈ વેજા મારો હાથ તો ભાંગી ગયો છે. તારી હિમ્મત હોય તો વાઢી લે.”\n“વાઢી લે મારા દીકરા ” ગંગદાસ બોલ્યો. “પાપ નહિ થાય, પુણ્ય થાશે.”\nઘડીભર વેજો પરશુરામ જેવો બન્યો. આંખો મીંચીને એણે ઘા કર્યો. દાદાનું રેશમ જેવું સુંવાળું માથું પાવશમાં નાખીને ભાઈઓએ ઘોડાં દોટાવી મૂક્યાં. માર્ગે ઝાડવાં ને પંખીડાં યે જાણે કળેળતાં જાય છે કે અરે વેજા ગોત્રગરદન \nબહારવટીયા ઘણું ઘૂમ્યા. પાદશાહી ફોજ માર્ગે ગંગદાસની લાશ ઉપર રોકાઈ ગઈ લાગી. ઓચીંતું જેશાજીને ઓસાણ આવ્યું;\n પાદશાહના માણસો દાદાના ધડને શું કરશે \n“પણ ચેહમાં માથા વગરનું ધડ બળે તો તો ગજબ થાય. મેાટા બાપુ અસર ગતિએ જાય.”\n“તો તો આ ગોત્રગરદન કરી એળે જાય શું કરશું \n ચિતામાં માથુ હોમ્યે જ છૂટકો છે.”\nબહારવટીયા પાછા આવ્યા. મરણીયા થઈને ફોજ માથે પડ્યા. દાદાની ચિતા સળગી રહી છે. ભાલાની અણીએ ચડાવેલું માથું ચ્હેમાં હોમી દઈને અલોપ થયા.\nલેખક – ઝવેરચંદ મેઘાણી\nઆ માહિતી સોરઠી બહારવટિયા માંથી લેવામાં આવેલ છે.\nઆગળની વાત જેસાજી વેજાજી – ભાગ 2માં\nજો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.\nપોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો\nઅમારી વેબસાઈટને સબસ્ક્રાઇબ કરો\nShare in India પર પ્રસ્તુત થતી નવી પોસ્ટની ઝલક મેળવો આપના ઈ-મેલ પર. આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો...\nઅજાણી વાતો (90) ઈતિહાસ (131) કરણ ઘેલો (16) કાઠીયાવાડ (60) કુરબાનીની કથાઓ (20) ગુજરાતની ગરિમા (33) ગુજરાતનો ઇતિહાસ (41) ગ્રામ્ય જીવનના સ્તંભ (45) જયંતિભાઈ આહીર (4) જીવન ગાથા (5) જોરાવરસિંહ જાદવ (132) જ્યોતિર્લીંગ (5) ઝવેરચંદ મેઘાણી (180) ડોશીમાંની વાતો (5) તહેવાર નો ઇતિહાસ (13) દાદાજીની વાતો (5) દોલત ભટ્ટ (43) ધાર્મિક (13) ધાર્મિક સ્થળો (3) નવદુર્ગા (9) નાનાભાઈ જેબલિયા (35) પાળિયા કથા (12) ભગવાન (15) મંદિર (96) મહાન ઋષિઓ (20) મહાપુરુષો (26) મહા સતીઓ (5) યાત્રા ધામ (6) રા' ગંગાજળિયો (31) લોકવાર્તા (114) લોક સાહિત્ય (114) વીર કથાઓ (4) વીર પુરુષો (59) વીરાંગનાઓ (10) શિવ મંદિર (26) શૈલેશ સગપરીયા (7) સંત દેવીદાસ (24) સંતો (21) સિધ્ધરાજ જયસિંહ (19) સોરઠ ના સંતો (42) સોરઠી બહારવટિયા (30) સૌરાષ્ટ્ર (8) સૌરાષ્ટ્રની રસધાર (88) સ્ટોરી (10) ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન (43)\nડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00056.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.betterbutter.in/gu/recipe/132949/masala-bhakhri/", "date_download": "2020-07-06T02:40:45Z", "digest": "sha1:QH63HDACOKF7D2JDBXUG6LMQ6NOHV5O6", "length": 6215, "nlines": 166, "source_domain": "www.betterbutter.in", "title": "Masala Bhakhri recipe by Bansi Raiyarela in Gujarati at BetterButter", "raw_content": "\nફિડ માં પાછા જવું\nસેવ કરી ઓફ્લાઈન જુવો\nસેવ કરી ઓફ્લાઈન જુવો\nસ્ટેપ બાય સ્ટેપ વિડિઓ જુઓ\nસ્ટેપ બાય સ્ટેપ વિડિઓ જુઓ\n0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો\n0 ફરી થી જુવો\nનાસ્તો અને સવાર નો હળવો લંચ\nઘઉં નો જીણો લોટ 1 વાટકો\nઘઉં નો જાડો લોટ 2 ચમચા\nશેકેલા જીરા નો પાવડર 1 ચમચી\nકાચું જીરું 1/2 ચમચી\nઘી 1 ચમચી લોટ માટે\nઘી 1 ચમચી સર્વિંગ માટે\nમરી પાવડર 1/2 ચમચી\nHow to make મસાલા ભાખરી\nઘઉં નો જાડો અને જિણો લોટ ચાળી ને કોથરોટ માં લેવો. તેમાં જીરા પાવડર,જીરું,નમક,હિંગ,મરી પાવડર ઉમેરી બધું બરાબર મિક્ષ કરવું ત્યારબાદ તેમાં 1 ચમચી ઘી અને 2 ચમચી તેલ ઉમેરવા ત્યારબાદ કડક લોટ બાંધી 5 મિનિટ ઢાંકી ને રાખવો.\nત્યારબાદ તેના મદયમ સાઈઝ ના ગોળા વળી અને મીડીયમ સાઈઝ ની ભાખરી વણી લેવી ત્યારબાદ ધીમા તાપમાને તેને લાઈટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકવી ત્યારબાદ તેને ઘી લગાવી બટર પેપર માં વાળી ને લંચ બોક્સ માં પેક કરી શકાય છે.\nશું આ વાનગી બનાવી છે તો તેનો ફોટો શેર કરો\nઆ વાનગી ઘરે બનાવો અને ફોટો અપલોડ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00056.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"}
+{"url": "https://www.gstv.in/farali-magas-recipe-in-gujarati/", "date_download": "2020-07-06T01:14:49Z", "digest": "sha1:OGJUAABMUQAHMWXVPYDDG72TJUJTSL3N", "length": 7563, "nlines": 176, "source_domain": "www.gstv.in", "title": "Food Court :બાળ ગોપાલને ધરાવો ફરાળી મગસનો ભોગ, આ રીતે ઝટપટ બનાવો - GSTV", "raw_content": "\nભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો…\nLAVA આપી રહ્યું છે ફોન બનાવવાનો મોકો, મળશે…\nઆખી દુનિયાને રવાડે ચઢાવનાર TikTok ચીનમાં જ છે…\nકોરોનાકાળમાં રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યા 49 અને 69…\nહવે સોશિયલ મીડિયા થકી ભારતમાં પૈસા મોકલી શકશે…\nજો તમને ATMમાંથી નકલી નોટ નીકળી છે તો…\nરાશન કાર્ડ વગર પણ આ રીતે મળશે મફત…\nઆ સરકારી સ્કીમ હેઠળ ફ્રીમાં થાય છે Coronaની…\nસરકારે રજૂ કર્યુ છે IT Refund, ઘરે બેઠા…\nભારતીય શેરબજાર ઉપર વધ્યો Foreign investorsનો વિશ્વાસ, જૂનમાં…\nFood Court :બાળ ગોપાલને ધરાવો ફરાળી મગસનો ભોગ, આ રીતે ઝટપટ બનાવો\nFood Court :બાળ ગોપાલને ધરાવો ફરાળી મગસનો ભોગ, આ રીતે ઝટપટ બનાવો\nજન્માષ્ટમીનો પર્વ છે અને બાળ ગોપાલને ભોગ શેનો ધરાવશો તેની મુંઝવણ હોય તો અમે તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ લઇને આવ્યી છીએ. બાળ ગોપાલને કંઇક નવો ભોગ ધરાવવો હોય તો ફરાળી મગસનો ભોગ ધરાવો. તો ચાલો ફટાફટ ���ોંધી લો રેસિપી….\nપહેલા મરધી આવી કે ઈંડુ: વિશ્વાસ નહીં આવે પણ અહીં સાચ્ચે જ મરધીએ ઈંડાની જગ્યાએ બચ્ચાને જન્મ આપ્યો \nકોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત\nSBIની ગ્રાહકોને ચેતવણી : પાન કાર્ડ અને IT રિટર્નની જાણકારી વગર આટલા લાખથી વધુના ઉપાડ પર આપવો પડશે ટેક્સ\nખુશખબર: દેશમાં કોરોનાથી રિકવરી રેટ 60 ટકાથી વધુ, અમુક રાજ્યોમાં તો આનાથી પણ વધુ\nઆ રાજ્યની સરકારે એક વર્ષ માટે જાહેર કરી સેફ્ટી ગાઈડલાઈન, તમામે કરવું પડશે પાલન નહીંતર સજા ભોગવશો\nપીએમ મોદીને યુએઈના સર્વોચ્ચ નાગરિક સન્માનથી કરયા સન્માનિત, આ પહેલા આ મહાનુભવો થઈ ચુક્યા છે સન્માનિત\nખાડી દેશોમાં રૂપે કાર્ડ અપનાવવા વાળો પહેલો દેશ બન્યો UAE, PM મોદીએ કર્યુ લોન્ચ\nSBIની ગ્રાહકોને ચેતવણી : પાન કાર્ડ અને IT રિટર્નની જાણકારી વગર આટલા લાખથી વધુના ઉપાડ પર આપવો પડશે ટેક્સ\nલોકડાઉનમાં આટલા વર્ષ પૂરા કરનાર બાળકીઓનું પણ ખુલસે સૂકન્યા સમૃદ્ધી ખાતું\nપેટની ચરબીથી થઈ ગયા છો પરેશાન, તો અપનાવો આ ઘરેલું ઉપચાર, જલ્દી દેખાશે અસર\nકોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત\nચીનના રોકાણ મામલે ગુજરાતની ચૂપકીદી : કરોડો રૂપિયાનું છે રાજ્યમાં રોકાણ, શું કરારો કરશે સરકાર રદ \nજામ ખંભાળિયામાં આભ ફાટ્યું : બે કલાકમાં 12 ઈંચ, દ્વારકા જિલ્લામાં ચોવીસ કલાકમાં 18 ઈંચ વરસાદ\nICMRની ખૂલી પોલ : કોરોનાની રસી મામલે સરકારનો મોટો ખુલાસો, 2021 સુધી રાહ જુઓ\nસુરતમાં કોરોના બન્યો બેકાબુઃ છેલ્લા 24 કલાકમાં 254 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં મોખરે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00056.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://www.gstv.in/tag/toll-plza/", "date_download": "2020-07-06T03:29:45Z", "digest": "sha1:66FGT75IUAS6KMGMA2NCCBJR46VXB2YQ", "length": 4663, "nlines": 147, "source_domain": "www.gstv.in", "title": "toll plza - GSTV", "raw_content": "\nભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો…\nLAVA આપી રહ્યું છે ફોન બનાવવાનો મોકો, મળશે…\nઆખી દુનિયાને રવાડે ચઢાવનાર TikTok ચીનમાં જ છે…\nકોરોનાકાળમાં રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યા 49 અને 69…\nહવે સોશિયલ મીડિયા થકી ભારતમાં પૈસા મોકલી શકશે…\nજો તમને ATMમાંથી નકલી નોટ નીકળી છે તો…\nસરકારની આ સ્કીમમાં આટલા દિવસમાં જ ડબલ થઈ…\nચેક કરી લો તમારા ખાતામાં પૈસા આવ્યા\nઆ સરકારી સ્કીમ હેઠળ ફ્રીમાં થાય છે Coronaની…\nકોરોનાથી આવી પડેલી સંકટની ઘડીમાં નેશનલ હાઈવે પર ટૉલ વસૂલવામાં નહીં આવે\nદ��શમાં કોરોના વાયરસના કારણે આવી પડેલી સંકટની ઘડીના સમયે નાગરિકોને બને તેટલી ઓછી તકલીફ પડે તે માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. આ માટે રાજ્ય...\nહોટ-સ્પોટ બની રહેલા પશ્ચિમના વિસ્તારો, શહેરમાં વાયરસનું જોર ઘટ્યું છેલ્લા 24 કલાકમાં 162 કેસો નોંધાયા\nશિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય: ધો.10-12ની પૂરક પરીક્ષાઓ જુલાઈમાં નહી લેવાય, વધતા કેસો વચ્ચે સપ્ટેમ્બર સુધી શક્ય નથી\nકોવીડ-19 બાદ હવે ચીનમાં ફેલાયો બ્યુબોનિક પ્લેગ, અપાયું ત્રીજા સ્તરની વોર્નિંગ એલર્ટ\nવિશ્વનાં વૈજ્ઞાનિકોનું ચોંકાવનારું સંશોધન, જીવલેણ કોરોના વાયરસ ફેલાય છે હવાથી\nશહેરનાં વાતાવરણમાં આવ્યો પલ્ટો, વહેલી સવારથી અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00056.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"}
+{"url": "https://www.pricedekho.com/gu/speakers/skullcandy-air-raid-rugged-water-and-drop-resistant-portable-rechargeable-wireless-bluetooth-speaker-greyblackhot-blue-price-pdRuMw.html", "date_download": "2020-07-06T02:21:39Z", "digest": "sha1:M2OW6BYQSUOOGOKDVL3PTMJWOB7OGUWO", "length": 13189, "nlines": 230, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેસ્કૂલકેન્ડી એર રાઈડ રુંગગેડ વોટર એન્ડ ડ્રોપ રેઝિસ્ટન્ટ પોર્ટેબલ રેચરગેએબ્લે વાયરલેસ બ્લ્યુટૂથ સ્પીકર ગ્રે બ્લેક હોટ બ્લુ ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nસ્કૂલકેન્ડી એર રાઈડ રુંગગેડ વોટર એન્ડ ડ્રોપ રેઝિસ્ટન્ટ પોર્ટેબલ રેચરગેએબ્લે વાયરલેસ બ્લ્યુટૂથ સ્પીકર ગ્રે બ્લેક હોટ બ્લુ\nસ્કૂલકેન્ડી એર રાઈડ રુંગગેડ વોટર એન્ડ ડ્રોપ રેઝિસ્ટન્ટ પોર્ટેબલ રેચરગેએબ્લે વાયરલેસ બ્લ્યુટૂથ સ્પીકર ગ્રે બ્લેક હોટ બ્લુ\nપીડી સ્કોર નક્કી કરવા માટે કેવી રીતે સારા ફોન છે વપરાશકર્તા રેટિંગ્સ સંખ્યા અને સરેરાશ રેટિંગ્સ ઉપયોગી users.This દ્વારા આપવામાં એક સ્કોર ઉપયોગ કરી ગણવામાં આવે છે સંપૂર્ણપણે ચકાસણી વપરાશકર્તાઓ સામાન્ય રેટિંગ્સ પર આધારિત છે.\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nસ્કૂલકેન્ડી એર રાઈડ રુંગગેડ વોટર એન્ડ ડ્રોપ રેઝિસ્ટન્ટ પોર્ટેબલ રેચરગેએબ્લે વાયરલેસ બ્લ્યુટૂથ સ્પીકર ગ્રે બ્લેક હોટ બ્લુ\nસ્કૂલકેન્ડી એર રાઈડ રુંગગેડ વોટર એન્ડ ડ્રોપ રેઝિસ્ટન્ટ પોર્ટેબલ રેચરગેએબ્લે વાયરલેસ બ્લ્યુટૂથ સ્પીકર ગ્રે બ્લેક હોટ બ્લુ ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં સ્કૂલકેન્ડી એર રાઈડ રુંગગેડ વોટર એન્ડ ડ્રોપ રેઝિસ્ટન્ટ પોર્ટેબલ રેચરગેએબ્લે વાયરલેસ બ્લ્યુટૂથ સ્પીકર ગ્રે બ્લેક હોટ બ્લુ નાભાવ Indian Rupee છે.\nસ્કૂલકેન્ડી એર રાઈડ રુંગગેડ વોટર એન્ડ ડ્રોપ રેઝિસ્ટન્ટ પોર્ટેબલ રેચરગેએબ્લે વાયરલેસ બ્લ્યુટૂથ સ્પીકર ગ્રે બ્લેક હોટ બ્લુ નવીનતમ ભાવ Jun 24, 2020પર મેળવી હતી\nસ્કૂલકેન્ડી એર રાઈડ રુંગગેડ વોટર એન્ડ ડ્રોપ રેઝિસ્ટન્ટ પોર્ટેબલ રેચરગેએબ્લે વાયરલેસ બ્લ્યુટૂથ સ્પીકર ગ્રે બ્લેક હોટ બ્લુએમેઝોન માં ઉપલબ્ધ છે.\nસ્કૂલકેન્ડી એર રાઈડ રુંગગેડ વોટર એન્ડ ડ્રોપ રેઝિસ્ટન્ટ પોર્ટેબલ રેચરગેએબ્લે વાયરલેસ બ્લ્યુટૂથ સ્પીકર ગ્રે બ્લેક હોટ બ્લુ સૌથી નીચો ભાવ છે 13,290 એમેઝોન, જે 0% એમેઝોન ( 13,290)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nસ્કૂલકેન્ડી એર રાઈડ રુંગગેડ વોટર એન્ડ ડ્રોપ રેઝિસ્ટન્ટ પોર્ટેબલ રેચરગેએબ્લે વાયરલેસ બ્લ્યુટૂથ સ્પીકર ગ્રે બ્લેક હોટ બ્લુ ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી સ્કૂલકેન્ડી એર રાઈડ રુંગગેડ વોટર એન્ડ ડ્રોપ રેઝિસ્ટન્ટ પોર્ટેબલ રેચરગેએબ્લે વાયરલેસ બ્લ્યુટૂથ સ્પીકર ગ્રે બ્લેક હોટ બ્લુ નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nસ્કૂલકેન્ડી એર રાઈડ રુંગગેડ વોટર એન્ડ ડ્રોપ રેઝિસ્ટન્ટ પોર્ટેબલ રેચરગેએબ્લે વાયરલેસ બ્લ્યુટૂથ સ્પીકર ગ્રે બ્લેક હોટ બ્લુ - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nસ્કૂલકેન્ડી એર રાઈડ રુંગગેડ વોટર એન્ડ ડ્રોપ રેઝિસ્ટન્ટ પોર્ટેબલ રેચરગેએબ્લે વાયરલેસ બ્લ્યુટૂથ સ્પીકર ગ્રે બ્લેક હોટ બ્લુ વિશિષ્ટતાઓ\nટોટલ વેઈટ 812 g\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 8 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 427 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 9 સમીક્ષાઓ )\n( 12 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nસ્કૂલકેન્ડી એર રાઈડ રુંગગેડ વોટર એન્ડ ડ્રોપ રેઝિસ્ટન્ટ પોર્ટેબલ રેચરગેએબ્લે વાયરલેસ બ્લ્યુટૂથ સ્પીકર ગ્રે બ્લેક હોટ બ્લુ\n3/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00056.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/national-international/more-deaths-could-be-caused-by-severe-lockdowns-than-corona-experts-ap-985280.html", "date_download": "2020-07-06T03:48:41Z", "digest": "sha1:FKOQ5QIT5LSDYVNG445VK4WTLCVEIBSN", "length": 25033, "nlines": 263, "source_domain": "gujarati.news18.com", "title": "More deaths could be caused by severe lockdowns than corona experts ap– News18 Gujarati", "raw_content": "\nકોરોનાથી નહીં કડક લોકડાઉનના કારણે થઈ શકે છે વધારે લોકોના મોતઃ નિષ્ણાતો\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nકોરોનાથી નહીં કડક લોકડાઉનના કારણે થઈ શકે છે વધારે લોકોના મોતઃ નિષ્ણાતો\nનિષ્ણાતો સાથે વાત કરતા રાહુલ ગાંધી\nકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ દરમિયાન બંને નિષ્ણાતોએ આ વાત ઉપર ભાર મૂક્યો હતો કે, કોરોનાના સંક્રમણ ઉપર અંકુશ લગાવવા માટે વધારે પ્રમાણમાં તપાસ કરવામાં આવે.\nનવી દિલ્હીઃ દુનિયાના બે જાણિતા સ્વાસ્થ્ય નિષ્ણાતો આશીષ ઝા (Asish Jha) અને જોહાન ગિસેક (Prof. Johan Giesecke)એ બુધવારે કહ્યું હતું કે, કોરોના વાયરસ (Coronavirus) આગામી વર્ષ સુધી રહેવાનો છે. ભારતમાં લોકોડાઉનમાં છૂટછાટ લાવવા અને આર્થિક ગતિવિધિઓની શરૂઆત કરતા સમયે લોકોમાં વિશ્વાસ ઊભો કરવાની જરૂરત છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ દરમિયાન બંને નિષ્ણાતોએ આ વાત ઉપર ભાર મૂક્યો હતો કે, કોરોનાના સંક્રમણ ઉપર અંકુશ લગાવવા માટે મોટા પ્રમાણમાં તપાસ કરવામાં આવે અને વૃદ્ધો, ગંભીર બીમારીથી ગ્રસ્ત લોકો અને હોસ્પિટલોમાં દર્દીઓ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે.\nવાતચીત દરમિયાન પ્રોફેસર જોહાને કહ્યું કે કડક લોકડાઉન બીમારીથી વધારે મોતનું કારણ બની શકે છે. આના પગલે દેશની ઈકોનોમી પણ બર્બાદ થઈ જશે. તેમણે કહ્યું કે, આ ખુબ જ સામાન્ય બીમારી છે. મોટાભાગના લોકોને એ ખબર નથી. જે લોકો પહેલાથી કોઈપણ કારણથી બીમાર છે તેમને બચવાની જરૂર છે. બીમારીની તુલનામાં કડક લોકડાઉનના કારણે વધારે લોકોના મોત થઈ શકે છે.\nઆ પણ વાંચોઃ-અમદાવાદ: 'તું વારંવાર ટેપ બંધ કરાવવા માટે પોલીસ ફરિયાદ કરે છે', અદાવતમાં કરાયો જીવલેણ હુમલો\nજોહાન પ્રમાણે લોકડાઉનને તબક્કાવાર રીતે ખોલવું જોઈએ. આ પહેલા કેટલીક પાબંદીઓ પહાવવી જોઈએ. જો સંક્રમણ વધારે ફેલાય તો ફરથી એક ડગલું પાછું ખેંચી લો. વૃદ્ધો અને ગંભ��ર બીમારીથી ગ્રસ્ત લોકોનું ધ્યાન રાખવામાં આવે.\nઆ પણ વાંચોઃ- લૉકડાઉનમાં પાન મસાલાનું વ્યસન છૂટ્યું, બચેલી રકમમાંથી રાશન કિટ્સ વહેંચી\nબંને નિષ્ણાતો સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, હવે લોકોનું જીવન બદલાઈ જશે. અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2001ના દિવસે આતંકવાદી હુમલો એ નવો અધ્યાય કહેવામાં આવે છે. પરંતુ કોવિડ-19 નવું પુસ્તક જ હશે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભારતમાં કોરોના સામે પ્રભાવી ઢંગથી લડવા માટે રાજ્યોને વધારે અધિકાર અને સંશાધન ઉપલબ્ધ કરાવવા જોઈએ.ભારતીયમૂળના જાણિતા અમેરિકી લોક સ્વાસ્થ્ય નિષ્ણાત આશિષ ઝાએ કહ્યું કે કોવિડ-19 વાયરસ આગામી વર્ષ સુધી રહેવાનો છે. અને લોકડાઉન પછી આર્થિક ગતિવિધિઓ શરૂ કરતા સમયે લોકોની વચ્ચે વિશ્વાસ ઊભો કરવાની જરૂરત છે. હારવર્ડ ગ્લોબલ હેલ્થ ઈન્સ્ટીટ્યૂટના નિર્દેશ ઝાએ કહ્યું કે આ વાયરસની મનોવૈજ્ઞાનિક અસર પણ છે. લોકડાઉન થકી તમે પોતાના લોકોને એક પ્રકારે સંદેશ આપો છો કે સ્થિતિ ગંભીર છે. આવી સ્થિતિમાં જો તમે આર્થિક ગતિવિધિયાં ખોલો છો તો તમારે લોકોમાં વિશ્વાસ પેદા કરવો પડશે.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nકોરોનાથી નહીં કડક લોકડાઉનના કારણે થઈ શકે છે વધારે લોકોના મોતઃ નિષ્ણાતો\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધુ��\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00057.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/yellow-alert-heavy-rain-and-snowfall-expected-in-jammu-and-kashmir-051659.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T03:54:39Z", "digest": "sha1:JRI6LXWALUUD65LD4JGX6EAPTWVPHXGC", "length": 11257, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "Alert: આ રાજ્યમાં 24 કલાકમાં થઈ શકે જોરદાર વરસાદ | Yellow Alert: Heavy rain and snowfall expected in jammu and kashmir - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n19 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nAlert: આ રાજ્યમાં 24 કલાકમાં થઈ શકે જોરદાર વરસાદ\nનવી દિલ્હીઃ ફરી એકવાર હવામાને કરવટ લીધી છે, જેનાથી દેશના કેટલાય વિસ્તારોમાં ઠંડી વધવાના અણસાર જોવા મળી રહ્યા છે, ભારતીય હવામાન વિભાગ મુજબ આગામી કેટલીક કલાકોમાં દેશના આ રાજ્યમાં ભારે વરસાદ અને હિમવર્શાની આશંકા છે, જેનાથી ઠંડી વધશે માટે લોકોને સચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.\nઅહીં વરસાદ અને હિમવર્ષા થઈ શકે\nહવામાન ખાતા મુજબ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના 12 જેટલાક જિલ્લામાં આગામી 25 કલાક દરમિયાન ભારે વરસાદની આશંકા છે, આ ત્રણેય વર્વતીય ક્ષેત્રોમાં વરસાદની સાથોસાથ હિમવર્ષાની પણ આશંકા છે.\nહિમાચલ પ્રદેશમાં યેલો અલર્ટ\nપહાડોની હિમવર્ષાની અસર મેદાની વિસ્તારો પર પણ પડશે જેનાથી અહીં ઠંડી વધશે. શિમલા, સોલન, સિરમૌર, મંડી, કુલ્લૂ, ચંબામાં ભારે વરસાદ, કરાવૃષ્ટિ અને ભારે હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે, આ સ્થળો પર કડકા ભડાકા સાથે કરા પડે તેવી પણ આશંકા છે.\nઅહીં પણ મેઘ દસ્તક દેશે\nજ્યારે સ્કાઈમેટ મુજબ આગામી 24 કલાકમાં આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ અને દક્ષિણી કોંકણ-ગોવાના વિવિધ સથળે હળવો વરસાદની સંભાવના છે જ્યારે લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સાથે એકબે જગ્યાએ ભારે વરસાદનું અનુમાન છે. આ દરમિયાન ઉત્તરાખંડમાં પણ એક બે ���્થલે વરસાદની ગતિવિધિઓ જોવા મળી શકે છે.\nઅમદાવાદઃ નિત્યાનંદ આશ્રમની બે મહિલા સંચાલકની ધરપકડ, છોકરીઓને બંધક બનાવ્યાનો આરોપ\nRed Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\nગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nમુંબઈમાં આવતા 24 કલાકમાં અતિ ભારે વરસાદની સંભાવના, IMDએ જારી કરી રેડ એલર્ટ\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\nકર્ણાટક-કેરળમાં અતિ ભારે વરસાદની સંભાવના, 4 દિવસ માટે જારી થયુ યલો એલર્ટ\nકોરોના કહેર વચ્ચે મુંબઇમાં વરસાદી આફતની આગાહી, IMDએ ઓરન્જ અલર્ટ જાહેર કર્યું\nયુપીના 16, બિહારના 13 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના, દિલ્લીમાં ઓરેન્જ એલર્ટ\nશું તમે જાણો છો 'બારે મેઘ ખાંગા' કોને કહેવાય જાણો વરસાદના 12 પ્રકાર\nહિમાચલ પ્રદેશમાં થશે ચોમાસાની એન્ટ્રી, આજે 7 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ\nઓરિસ્સા આસપાસ તોફાની હલચલ શરૂ, IMDએ કહી આ મોટી વાત\nદેશના ઘણા ભાગોમાં ચોમાસુ સક્રિય, આ 11 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ જારી\nWeather Forecast Today: ગુજરાત-મુંબઇમાં વરસાદનું અલર્ટ, સૌરાષ્ટ્રમાં પડશે ભારે વરસાદ\nrain weather forecast jammu and kashmir વરસાદ જમ્મુ અને કાશ્મીર હવામાન ખાતું આગાહી\nબેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય કુમારની ફિલ્મ જબરદસ્ત ધમાકો કરશે\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00057.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"}
+{"url": "https://www.gstv.in/tag/godhara/", "date_download": "2020-07-06T02:26:01Z", "digest": "sha1:UGMYXGEVFMTTHSZS7BXK6WYSEJDMGKFN", "length": 18614, "nlines": 219, "source_domain": "www.gstv.in", "title": "godhara - GSTV", "raw_content": "\nભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો…\nLAVA આપી રહ્યું છે ફોન બનાવવાનો મોકો, મળશે…\nઆખી દુનિયાને રવાડે ચઢાવનાર TikTok ચીનમાં જ છે…\nકોરોનાકાળમાં રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યા 49 અને 69…\nહવે સોશિયલ મીડિયા થકી ભારતમાં પૈસા મોકલી શકશે…\nજો તમને ATMમાંથી નકલી નોટ નીકળી છે તો…\nસરકારની આ સ્કીમમાં આટલા દિવસમાં જ ડબલ થઈ…\nચેક કરી લો તમારા ખાતામાં પૈસા આવ્યા\nઆ સરકારી સ્કીમ હેઠળ ફ્રીમાં થાય છે Coronaની…\nગોધરામાં કાર ચાલકે ત્રણ સિનિયર સિટીઝનને અડફેટે લેતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત\nગોધરાના રેણા મોરવા ગામે મોર્નીગ વોકમાં નિકળેલા 3 સિનિયર સિટીઝનને કાર ચાલકે અડફેટે લીધા. જેથી ત્રણેય સિનિયર સિટીઝનના ઘટને સ��થળે મોત થયા. સામેથી અન્ય વાહન...\n2002ના રમખાણોમાં મોદીને ક્લીનચિટ\nવર્ષ ૨૦૦૨માં ગોધરા કાંડ પછી રાજ્યભરમાં ફાટી નીકળેલા તોફાનો તપાસ અંગે નિમાયેલા નાણાવટી-મહેતા કમિશનેના તપાસ અહેવાલનો બીજો અને અંતિમ ભાગ આજે વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં...\nનાણાવટીપંચના અહેવાલે આ 3 આઈપીએસ અધિકારીને ભરાવ્યા, જાણો તેમની આ કેસમાં શું હતી ભૂમિકા\nગોધરાકાંડ અને બાદમાં થયેલા તોફાનોને લઈને ગૃહમાં રજૂ થયેલા રિપોર્ટમાં ત્રણ અધિકારીઓની નકારાત્મક ભૂમિકા હોવાનો ઉલ્લખ છે. જે 3 અધિકારીઓ આર.બી.શ્રી કુમાર, સંજીવ ભટ્ટ અને...\nઆજે વિધાનસભામાં ગોધરાકાંડનો રિપોર્ટ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રજૂ કરશે, જાણો શું હતો સમગ્ર બનાવ\nગુજરાત વિધાનસભા ગૃહમાં આજે ગોધરા કાંડ અહેવાલનો ભાગ-2 મેજ પર મુકવામાં આવશે. ગોધરા નજીક સાબરમતી ટ્રેનના એસ-6 કોચને આગ લગાડવાના બનાવનો રિપોર્ટ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ...\nગોધરામાં પોલીસ પર કસાઈઓએ કર્યો જીવલેણ હુમલો, એક પોલીસ કર્મી ઘાયલ\nગોધરામાં પોલીસ પાર્ટી પર કસાઈઓએ જીવલેણ હુમલો કર્યો છે. જેમાં એક પોલીસ કર્મી ઘાયલ થયા છે. ગૌવંશ બચાવવા માટે પોલીસકર્મીઓ પહોંચ્યા હતા. જ્યાં માથાભારે કસાઈઓ...\nગુજરાત : જેને મોબ લિંચિંગ માનતા હતા તે ઘટના ઓવરટેક કરવા મામલે થયેલી માથાકૂટ નીકળી\nગોધરામાં શુક્રવારે લઘુમતી સમાજના 3 લોકોને માર મારવાની ઘટના ઘટી હતી, ત્યારે આ ઘટના મોબ લિંચિંગને લગતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. જો કે...\nગોધરાની આઈ.ટી.આઈ પાસે મહાકાય ઝાડ ધબાયનમ: વાહન ચાલકને ઈજા\nગોધરા આઈ.ટી.આઈ પાસે મહાકાય ઝાડ ધરાશયી થયું. અચાનક તુટી પડેલા ઝાડના કારણે એક વાહન ચાલકને ઈજા પહોંચી છે. હાઈવે પર મહાકાય ઝાડ અચાનક તુટી પડતા...\nગોધરાકાંડના આરોપી પર ત્રણ શખ્શો દ્વારા હુમલો કરવાનો પ્રયાસ\nગોધરાકાંડના આરોપી પર ત્રણ શખ્શોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. યુસુફ અને ઈમ્તિયાઝ ઉર્ફે કાળીયા સહિત ત્રણ શખ્શોએ આરોપી પ્રકાશ રાઠોડ પર હુમલો કરીને જાનથી મારી...\nવરસાદી માહોલમાં ગંદકીની વચ્ચે રસ્તા પર અભ્યાસ કરવા મજબૂર બન્યા ગોધરાના વિદ્યાર્થીઓ\nગોધરાના ભુરાવાવ ખાતે આવેલી શાળાના વિદ્યાર્થીઓ વરસાદી માહોલમાં રસ્તા પરની ગંદકી વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. પ્રાથમિક શાળા જર્જરીત હોવાને કારણે શિક્ષણ વિભાગે બંધ...\nબાળકો રસ્તાની પાસે તંબુ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર, શાળાની ઈમારત જર્જરિત હોવાથી નથી બીજો કોઈ વિકલ્પ\nગોધરાના ભૂરાવાવ ખાતે શિક્ષણ વિભાગે ગુજરાતી પ્રાથમિક શાળા શિફ્ટ કરાવતા વિવાદ શરૂ થયો છે અને બાળકો રસ્તાની પાસે તંબુ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા...\nગોધરાકાંડ જેમ જ પુલવામા હુમલો હતુ BJPનું કાવતરુ : વાઘેલાનો આરોપ\nગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આરોપ લગાવ્યો છેકે, 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલો હુમલો ગોધરાકાંડની જેમ જ ભાજપનું કાવતરુ હતુ. તેમણે પોતાના આરોપોને સાબિત કરવા માટે...\nગોધરાઃ વિસ્તારમાં ચાર મોબાઈલ ટાવરો ઉભા હોવા છતા હજુ એક લગાવતા સ્થાનિકોનો વિરોધ\nગોધરામાં ખાનગી ટાવર એજન્સી સામે રહીશોનો વિરોધ ઉઠ્યો છે. શહેરનાં ભુરાવાવ વિસ્તારમાં મોબાઇલ ટાવર ઉભો કરવાની કામગીરીમાં સ્થાનિકોએ વિરોધ કરતાં. મોબાઈલ ટાવરના રેડીયેશનના કારણે શારીરિક...\nટ્રેક પર સ્લેબ બદલવાની કામગીરીના પગલે આ જગ્યાઓ પર નહીં દોડે ટ્રેન\nગોધરા દાહોદ મેમુ ટ્રેનને બે દિવસ માટે રદ્દ કરાઇ છે. તારીખ 13 અને 14 ના રોજ ગોધરા–દાહોદ-ગોધરા વચ્ચે મેમુ ટ્રેન દોડશે નહીં. કાંસુડી ચચેલાવ વચ્ચેના...\nવિધાનસભાને ઘેરાવો કરવા જઈ રહેલા શિક્ષકોની અટકાયતનો દોર શરૂ, જીતુ પટેલને બી ડિવિઝનમાં બેસાડી દીધા\nગોધરાથી ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવો કરવા જતા શિક્ષકોની ગોધરા પોલીસે અટકાયત કરી. શિક્ષકો બઢતી અને ઉચ્ચ પગાર સહિતની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની રજૂઆત...\nગોધરામાં ગાયનેક હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણની આશંકામાં તપાસઅર્થે આવેલી ટીમ પર હુમલો\nગોધરામાં આવેલી ખાનગી ગાયનેક હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણને લઈને તપાસ અર્થે આવેલી ટીમ પર હુમલો થયો છે. રાજસ્થાન પીએન્ડડીટીની ટીમ ગોધરામાં મન્હા મેટરનીટી હોમમાં પહોંચી હતી...\nગોધરા શહેરમાં રખડતા શ્વાનનો આતંક, 7 લોકોને ભર્યા બચકા\nગોધરા શહેરમાં રખડતા શ્વાનનો આતંક છે. જે શ્વાન લોકોને ઇજા પહોંચાડી રહ્યા છે. ગોધરામાં જુદા જુદા વિસ્તારમાં કુલ 7 લોકોને રખડતા શ્વાને બચકા ભર્યા હતા....\nગોધરામાં મહિલાની ડિલીવરી સમયે ડોકટરે કર્યું એવું કે મામલો પોલિસમાં પહોંચ્યો\nગોધરા બુરહાની મેટરનીટી હોમ હોસ્પીટલના તબીબની બેદરકારી નો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાની ડીલીવરી વેળાએ બેદરકારી દાખવતા તબીબ સામે પોલીસ ફરીયાદ નોંધાવાઇ છે. ગોધરાના...\nપંચમહાલ જિલ્લાના 64 ગામોમાં પાણીની વિકટ સમસ્યા, તંત્રની યોજનાઓ શોભાન��� ગાંઠિયા સમાન\nરાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં જળ સંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ અભિયાન એક માસ સુધી ચલાવવામાં આવનાર છે. ત્યારે આ અભિયાન દરમિયાન પણ પંચમહાલ જીલ્લાના...\nગોધરામાં રામસાગર તળાવ ગંદકી અને ઉગી નીકળેલી વનસ્પતિને કારણે અદ્રશ્ય\nપંચમહાલના ગોધરામાં નગરની શાન સમાન રામસાગર તળાવ ગંદકી અને તળાવમાં ઉગી નીકળેલી વનસ્પતિને કારણે અદ્રશ્ય બની ગયું છે. તળાવની ચોતરફ કમર્શિયલ શોપિંગ સેન્ટર બનાવી દેવાયા...\nરાજ્યમાં સતત પાંચમા દિવસે 725 કેસો નોંધાયા, 31 જિલ્લામાં કોરોનાના નવા કેસ\nસૌરાષ્ટ્રમાં આભ ફાટયું: ખંભાળિયામાં સાંબેલાધાર 19 ઈંચ વરસાદ ખાબક્યો, સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ\nચીનના રોકાણ મામલે ગુજરાતની ચૂપકીદી : કરોડો રૂપિયાનું છે રાજ્યમાં રોકાણ, શું કરારો કરશે સરકાર રદ \nકોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત\nજામ ખંભાળિયામાં આભ ફાટ્યું : બે કલાકમાં 12 ઈંચ, દ્વારકા જિલ્લામાં ચોવીસ કલાકમાં 18 ઈંચ વરસાદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00057.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/business/employees-provident-fund-organisation-epfo-epfo-latest-news-new-mechanism-credit-4800-cr-government-contribution-epf-km-973579.html", "date_download": "2020-07-06T03:44:29Z", "digest": "sha1:HMHNXXE3NUEUQ6BHEOIB3JYTKOB3STIP", "length": 23125, "nlines": 270, "source_domain": "gujarati.news18.com", "title": "employees-provident-fund-organisation-epfo-epfo-latest-news-new-mechanism-credit-4800-cr-government-contribution-epf– News18 Gujarati", "raw_content": "\n79 લાખ નોકરી કરનાર માટે મોટા સમાચાર સરકાર કરશે 4800 કરોડ રૂપિયાની મદદ\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nપુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ\nSBI ગ્રાહક છો તો જાણી લો આ વાત, નહીં તો આપવો પડશે ભારે ટેક્સ\nગેરન્ટી ડબલ પૈસા કરવાની ખાસ સરકારી સ્કીમ 124 મહિનામાં પૈસા ડબલ, આ રીતે ઉઠાવો ફાયદો\nહોમ » ન્યૂઝ » વેપાર\n79 લાખ નોકરી કરનાર માટે મોટા સમાચાર સરકાર કરશે 4800 કરોડ રૂપિયાની મદદ\nમંત્રાલયે જણાવ્યું કે, આ હેઠળ 79 લાખ કર્મચારી અને 3.8 લાખ કંપનીઓને લાભ મળશે. અનુમાન અનુસાર, કેન્દ્ર સરકાર આ ત્રણ મહિનામાં 4,800 કરોડ રૂપિયા ખર્ચ કરશે.\nનવી દિલ્હી : રિટાયરમેન્ટ ફંડ બોડી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને કર્મચારીઓ અને કંપનીઓની મદદ માટે એક વિશેષ મેકેનિઝ્મ તૈયાર કર્યું છે. સરકારના આ પગલાથી સીધી રીતે 79 લાખ નોકરી કરનારા લોકોને રાહત મળશે. સાથે જ, 3.8 લાખ કંપનીઓને પણ તેનો ફાયદો મળશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને આ મેકેનિઝ્મ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના માટે તૈયાર કર્યું છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર આ હેઠળ 4800 કરોડ રૂપિયા ખર્ચ કરશે.\nશ્રમ મંત્રાલયે શનિવારે કહ્યું કે, 26 માર્ચના રોજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કરવામાં આવેલી જાહેરાત અનુસાર, કેન્દ્ર સરકાર સબ્સક્રાઈબર્સના EPS અને EPF એકાઉન્ટમાં ઈલેક્ટ્રોનિક મેકેનિઝમ હેઠળ ક્રેડિટ કરશે.\nECR હેઠળ થઈ શકશે ક્લેમ\nઆજ પ્રકારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાહતને અધિકૃત સંસ્થા અથવા ઈલેક્ટ્રોનિક ચાલાન-કમ-રિટર્ન (ECR) હેઠળ ક્લેમ કરી શકે છે. સબ્સક્રાઈબર્સના યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)માં કેન્દ્ર સરકાર દ્વારા EPF અને EPSમાં આ યોગદાન ECR હેઠળ દર્શાવવામાં આવશે.\nકયા કર્મચારીઓના EPF અને EPS ખાતામાં નાખશે પૈસા\nકેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે, જો કોઈ કર્મચારી EPF અંતર્ગત આવનારી સંસ્થામાં કામ કરે છે અને તેમની સેલરી 15000 રૂપિયા અથવા તેનાથી ઓછી હોય તો, તેમના EPS અને EPFમાં આગામી 3 મહિના સુધી સરકાર યોગદાન આપશે. આ સુવિધા માત્ર તે કર્મચારીઓને મળશે, જેમાં કુલ કર્મચારીની સંખ્યા 100થી વધારે હોય અને કંપનીમાં 90 ટકા કર્મચારીઓની સેલરી 15000થી ઓછી છે.રાહત પેકેજમાં સરકારે કરી હતી જાહેરાત\nમંત્રાલયે જણાવ્યું કે, આ હેઠળ 79 લાખ કર્મચારી અને 3.8 લાખ કંપનીઓને લાભ મળશે. અનુમાન અનુસાર, કેન્દ્ર સરકાર આ ત્રણ મહિનામાં 4,800 કરોડ રૂપિયા ખર્ચ કરશે. યાદ અપાવી દઈએ કે, ગત 26 માર્ચે કેન્દ્ર સરકારે કોવિડ-19 લોકડાઉનને જોતા 1.7 લાખ કરોડ રૂપિયાના રા્હત પેકેજની જાહેરાત કરી હતી.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n79 લાખ નોકરી કરનાર માટે મોટા સમાચાર સરકાર કરશે 4800 કરોડ રૂપિયાની મદદ\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nપુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ\nSBI ગ્રાહક છો તો જાણી લો આ વાત, નહીં તો આપવો પડશે ભારે ટેક્સ\nગેરન્ટી ડબલ પૈસા કરવાની ખાસ સરકારી સ્કીમ 124 મહિનામાં પૈસા ડબલ, આ રીતે ઉઠાવો ફાયદો\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવ��ની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00058.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"}
+{"url": "https://tv9gujarati.in/pulwama-attack-have-radio-channel-pakistani-gayko-na-geet-pan-vagadi-shkshe-nahi/", "date_download": "2020-07-06T02:48:25Z", "digest": "sha1:VTNWMJUS3IRIWJKRXS7CNWZZQB6MCJ6G", "length": 7348, "nlines": 134, "source_domain": "tv9gujarati.in", "title": "રેડિયો ચેનલો હવે પાકિસ્તાની ગાયકોના ગીતો પણ ન વગાડી શકશે ! – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nરેડિયો ચેનલો હવે પાકિસ્તાની ગાયકોના ગીતો પણ ન વગાડી શકશે \nજમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલા પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈની FM ચેનલોને કહ્યું કે તે પાકિસ્તાની કલાકારોના ગીત ના વગાડે.\nરાજ ઠાકરેની પાર્ટીના એક નેતાએ ગારમેન્ટસની આંતરરાષ્ટ્રીય બ્રાંન્ડોને પણ કહ્યું કે તેઓ પાકિસ્તાનમાં બનતા કપડાં ના વેચે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની મહાસચિવ શાલિની ઠાકરેએ કહ્યું કે આતંકવાદી હુમલાને લઈને પાર્ટીએ આ નિર્ણય કર્યો છે. જો FM ચેનલો પાકિસ્તાની કલાકારોનું સંગીત નહી રોકે તો તેમને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.\nમહારાષ્ટ્ર નવનિર્માણ સેના નેતા અખિલ ચિત્રેએ ગારમેન્ટસની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડોને લખ્યું છે કે અને તેમને કહ્યું છે કે અમે પાકિસ્તાનમાં બનેલ કપડા ખરીદવાની જરૂર નથી. મેં ઘણી બ્રાન્ડોને ઈ-મેલ મોકલ્યો છે અને તેમને રોકવા માટે કહ્યું છે.\nREAD WhatsApp પર કોણે કર્યા છે તમને Block જાણો આ સરળ રીતે જાણો આ સરળ રીતે\nઆ પણ વાંચો : ભરૂચના મોઢ મોદી સમાજે મોઢેશ્વરી માતાનો પાટોત્સવ સાદગીથી મનાવી આકર્ષણનું કેન્દ્ર બન્યા,શહીદોના પરિવારને કરશે મદદ\nમહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ શનિવારે સંગીત કંપનીઓને કહ્યું કે તે પાકિસ્તાની ગાયકોની સાથે કામ ન કરે. ભૂષણ કુમારની ટી સીરીઝે પાકિસ્તાની ગાયકો રાહત ફતેહ અલી ખાન અને આતિફ અસલમના ગીતો યુટયુબ પરથી હટાવ્યા હતા. ઉરીમાં 2016માં થયેલ આતંકી હુમલા પછી મનસેએ ભારતમાં કામ કરતા પાકિસ્તાની કલાકારોને દેશ છોડવાનું કહ્યું હતું.\nREAD એસ.જયશંકરને પહેલી વખત ચીનમાં મળ્યા હતા નરેન્દ્ર મોદી, હવે બનાવ્યા કેબિનેટ મંત્રી\nભરૂચના મોઢ મોદી સમાજે મોઢેશ્વરી માતાનો પાટોત્સવ સાદગીથી મનાવી આકર્ષણનું કેન્દ્ર બન્યા,શહીદોના પરિવારને કરશે મદદ\nપુલવામા આતંકી હુમલા બાદ આ DMને આવ્યો ગુસ્સો અને છુટા કર્યા એવા આદેશો કે સેંકડો પાકિસ્તાનીઓએ દેશ છોડી તાત્કાલિક ભાગવું પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00058.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.avadhtimes.net/2020/05/25/", "date_download": "2020-07-06T01:47:02Z", "digest": "sha1:2U6BA2C7EV3XJHJA7BPHT2TXCUMTEIIG", "length": 5622, "nlines": 115, "source_domain": "www.avadhtimes.net", "title": "25 | May | 2020 | Avadhtimes", "raw_content": "\nઅમરેલીમાં વધુ બે પોઝીટીવ સાથે કુલ આંક 6\nઅમરેલી સુખનાથપરા માણેકપરામાં હોમિયોપેથીક દવાનું વિતરણ\nમુંબઈથી સ્પેશ્યલ ટ્રેનમાં વતનીઓને પરત લાવતું જિલ્લા વહીવટી તંત્ર\nમેનેજમેન્ટ ગુરૂ શ્રી પી.પી.સોજીત્રાનું અનોખું લોકડાઉન\nબગસરામાં 70 વર્ષથી ચાલતો આરીભરતનો ઉધોગ પડી ભાંગશે\nઅમરેલી કલેકટરશ્રી દ્વારા નાના જીંજુડા અને ચાડીયા ગામને બફર ઝોન જાહેર...\nગુજરાત પોલીસની સેવાઓને અનોખી ઢબે બિરદાવતા ગેલોપીંગ ગુજરાતનાં કુ. પ્રેક્ષા ટાંક\nકોઇ કડી નહી અને માત્ર ચાર વર્ષના બાળકની મદદ લઇ શ્રી...\nઅમરેલી જિલ્લામાં કોરોનાનાં વધુ બે પોઝિટિવ કેસ : કુલ 4\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nસાવરકુંડલામાં શાકભાજીનાં વેપારીઓની હડતાલ\nઅમરેલીને આરટીપીસીઆર લેબ આપવા વીહીપના શ્રી હસમુખભાઇ દુધાતની સરકારને દર્દભરી અપીલ\nઅમરેલી જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓમાં ઉછાળો : 16 દર્દી દાખલ\nશહેર વિકાસ સમિતિના ચેરમેનપદેથી શ્રી પીપી સોજીત્રાનું રાજીનામુ\nઅમરેલી શહેરમાં કોરોના ના વધુ બે કેસ\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00058.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/national-international/mission-2019-aam-aadmi-party-has-finalized-name-of-his-candidates-for-delhi-763460.html", "date_download": "2020-07-06T02:41:45Z", "digest": "sha1:WS5NUNGMDWXRRF5MHUITUBGRQUYMYDTO", "length": 21348, "nlines": 262, "source_domain": "gujarati.news18.com", "title": "મિશન 2019 : દિલ્હી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ફાઈનલ !– News18 Gujarati", "raw_content": "\nમિશન 2019 : દિલ્હી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ફાઈનલ \nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nમહારાષ્ટ્રમાં સલૂન બાદ ખુલશે હોટલ અને રેસ્ટોરન્ટ, ટૂંક સમયમાં રજૂ થશે SOP\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nમિશન 2019 : દિલ્હી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ફાઈનલ \nઆમ આદમી પાર્ટીએ 2019ની લોકસભાની ચૂંટણી માટે પૂરી તૈયારી કરી લીધી છે. દૈનિક ભાસ્કર અનુસાર, અરવિંદ કેજરીવાલે આવનાર લોકસભા ઈલેકશન માટે પોતાના ઉમેદવારોના નામે નક્કી કરી લીધી છે. દિલ્હીની સાત સીટોમાંથી ત્રણ પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામ નક્કી કરી લીધા છે.\nઅત્યાર સુધી આવેલ સમાચાર અનુસાર, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પૂર્વ સલાહકાર આતિશી મર્લિના પૂર્વ દિલ્હીથી લોકસભા ઈલેક્શન લડશે. નવી દિલ્હીથી પાર્ટીની પ્રવક્ત રાઘવ ચડ્ઢા અને ઉત્તર પૂર્વ દિલ્હીથી પાર્ટીની પ્રવક્ત દિલીપ પાંડે ઈલેક્શન લડશે. આ ત્રણેયના નામ પર સંમતિ મળી ગઈ છે. દિલ્હીમાં સાત સીટો છે. બાકી ચાર સીટોમાં ચાંદની ચૌક, ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ અને પશ્ચિમ સીટો પર ઉમેદવારોની નામ પર વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે.\nઆમ તે પણ માનવામાં આવી રહ્યું છે કે, ચાંદની ચૌકથી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પંકજ ગુપ્તા અને ઉત્તર-પશ્ચિમથી ગુગ્ગન સિંહના નામ પર ચર્ચા ચાલી રહી છે. સિંહ હાલમાં જ બીજેપીમાંથી આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે. મંગોલપુરીથી ધારાસભ્ય રાખી બિલ્ડાનના નામ સાથે વધુ એક નામ પર ચર્ચા ચાલી રહી છે. તુગલકાબાદના ધારાસભ્ય સહી રામ પહેલવાનના નામને લઈને ચર્ચા થઈ રહી છે.\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nમિશન 2019 : દિલ્હી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ફાઈનલ \nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મન���ષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nમહારાષ્ટ્રમાં સલૂન બાદ ખુલશે હોટલ અને રેસ્ટોરન્ટ, ટૂંક સમયમાં રજૂ થશે SOP\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00059.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/business/articles/vodafone-idea-posts-indias-biggest-loss-of-rs-50921-crore-108357", "date_download": "2020-07-06T03:03:59Z", "digest": "sha1:YOCYUFOM3KXAMF6QFYT7SRUQF7BNSQKW", "length": 9363, "nlines": 65, "source_domain": "www.gujaratimidday.com", "title": "Vodafone Idea posts Indias biggest loss of Rs 50921 crore | વોડાફોન આઇડિયાનો વિક્રમ 50,920 કરોડની ખોટ - business", "raw_content": "\nવોડાફોન આઇડિયાનો વિક્રમ 50,920 કરોડની ખોટ\nભારતના કૉર્પોરેટ ઇતિહાસમાં કોઈ એક ક્વૉર્ટરમાં સૌથી મોટી ખોટ નોંધાવવાનો વિક્રમ આજે વોડાફોને કર્યો હતો.\nભારતના કૉર્પોરેટ ઇતિહાસમાં કોઈ એક ક્વૉર્ટરમાં સૌથી મોટી ખોટ નોંધાવવાનો વિક્રમ આજે વોડાફોને કર્યો હતો. જુલાઈથી સપ્ટેમ્બરના બીજા ક્વૉર્ટરમાં કંપનીએ ૫૦,૯૨૦ કરોડ રૂપિયાની જંગી ખોટ નોંધાવી છે, કારણ કે કંપનીને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ૧૪ વર્ષ જૂના એક કેસમાં મોટી રકમ કેન્દ્ર સરકારને ચૂકવવાની જોગવાઈ કરવી પડી છે.\nએપ્રિલથી જૂનના સમયગાળામાં કંપનીની ખોટ ૪૯૯૪ કરોડ હતી, પણ ૩૦,૭૦૦ કરોડ રૂપિયાની વિશિષ્ટ ખોટને કારણે બીજા ક્વૉર્ટરમાં વોડાફોન આઇડિયાની ખોટ વધી ગઈ છે. ગયા વર્ષે તાતા મોટર્સે કેટલીક મિલકતોની માંડવાળ કરતાં ભારતના કૉર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટી ખોટ જાહેર કરી હતી.\nસુપ્રીમ કોર્ટના આદેશને કારણે જેમ ભારતી ઍરટેલને તોતિંગ ખોટ સહન કરવાનો આવો આવ્યો એવી જ રીતે દેશની સૌથી વધુ ગ્રાહકો ધરાવતી કંપની વોડાફોન આઇડિયાએ પણ તોતિંગ ખોટ સહન કરવી પડી છે.\nસુપ્રીમ કોર્ટના આદેશ વિશે કંપનીએ જણાવ્યું હતું કે લાઇસન્સ-ફી તરીકેની જ્વાબદારી ૨૭,૬૧૦ કરોડ અને સ્પેક્ટ્રમ યુસેજ માટે ૧૬,૫૪૦ કરોડ ત���ા ૩૩,૦૦૦ કરોડ રૂપિયાની રકમ વ્યાજ અને પેનલ્ટી પેટે આપવાની રહે છે. ડિપાર્ટમેન્ટની નોટિસ અને અન્ય પરિબળોના આધારે કંપનીએ ૨૫,૬૮૦ કરોડ રૂપિયાની જોગવાઈ અત્યારે બીજા ક્વૉર્ટરમાં કરી છે. આવી જ રીતે કંપનીએ ડિફર્ડ ટૅક્સ પેમેન્ટની મિલકત પેટે ગણવાની બંધ કરીને ડેટાને કારણે ૧૩,૯૪૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી હોવાથી કુલ ખોટ ૫૦,૯૨૦ કરોડ રૂપિયા થાય છે.\nઍરટેલની જેમ વોડાફોન માટે સૌથી વધુ મોટી ચિંતા સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ઍડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ ચૂકવવાની છે. કંપનીએ આજે જાહેર કરેલાં પરિણામ સાથે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર સમક્ષ સ્પેક્ટ્રમની ફી ચૂકવવામાં અને આદેશ અનુસાર રકમ ચૂકવવામાં રાહત મળે. હપ્તા કરી આપવામાં આવે તો ટેલિકૉમ ઉદ્યોગ માટે રાહતના સમાચાર હશે, અન્યથા કંપની માટે કાર્યરત સ્થિતિ જાળવી રાખવી શક્ય નથી.\nઆજે વોડાફોન આઇડિયાએ સપ્ટેમ્બર ક્વૉર્ટરનાં પરિણામ જાહેર કર્યાં હતાં. કંપનીની આવક ગયા ક્વૉર્ટર સામે ૩.૮ ટકા ઘટીને ૧૦,૮૪૦ કરોડ રૂપિયા રહી છે. કંપનીનો ઑપરેટિંગ નફો ૩૩૫૦ કરોડ રૂપિયા છે જે ગયા ક્વૉર્ટર કરતાં ૮.૩ ટકાનો ઘટાડો દર્શાવે છે. કંપનીએ ૭૫ ટકા જેટલું નેટવર્ક ઇન્ટિગ્રેશન પૂર્ણ કર્યું છે, પરંતુ વધી રહેલા નાણાખર્ચ અને ઘટી રહેલી આવકને કારણે કંપનીએ પોતાના નવા મૂડીરોકાણનું લક્ષ્ય અગાઉના ૧૭,૦૦૦ કરોડ રૂપિયા સામે ઘટાડીને ૧૩,૦૦૦ કરોડ રૂપિયા કરવાની આજે જાહેરાત કરી હતી.\nકંપની પર અત્યારે ૧.૧૭ લાખ કરોડ રૂપિયાનું કુલ દેવું છે જેમાં સરકારને ૮૯,૧૭૦ કરોડ રૂપિયા આપવાના છે. હાથ પર ૧૫૩૯૦ કરોડ રૂપિયાની રોકડને કારણ ચોખ્ખું દેવું ૧.૦૧ લાખ કરોડ રૂપિયા છે.\nવોડાફોન આઇડિયાએ દેશના કૉર્પોરેટ ઇતિહાસની સૌથી મોટી ખોટ જાહેર કરી\nટ્રાઇએ ટેલિકૉમ કંપનીઓને પ્રીપેડ યુઝર્સના પ્લાનની વૅલિડિટી વધારવા કહ્યું\nએજીઆર કેસ : તાતા, ભારતી ઍરટેલ અને વોડાફોને આંશિક રકમ જમા કરાવી\nવોડાફોન-આઇડિયા વહેલી તકે કરશે એજીઆરની ચુકવણી\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nSaroj Khan: લેજેન્ડરી કોરિયોગ્રાફરની ક્યારેય ન જોઇ હોય એવી તસવીરો\nરિલાયન્સે જિયોમીટ ઍપ લૉન્ચ કરી અનલિમિટેડ ફ્રી કૉન્ફરન્સિંગની સુવિધા આપી\nસોના-ચાંદીના ભાવ રોજગારીના આ���કડા પચાવી મજબૂત\nકોરોનાની વૅક્સિન, જૂનની રોજગારીના આંકડા પચાવીને સોનું ફરી મક્કમ\nટેલિકૉમ કંપનીઓને પણ ઇનપુટ ટૅક્સ ક્રેડિટ મળવી જોઈએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00059.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/tech/airtel-users-big-breaking-call-charges-hike-on-minimum-recharge-base-plan-know-details-bv-943621.html", "date_download": "2020-07-06T03:41:32Z", "digest": "sha1:37OQ5RWQF3PFU42Z43HVPWYJPHNANVAC", "length": 21894, "nlines": 264, "source_domain": "gujarati.news18.com", "title": "airtel-users-big-breaking-call-charges-hike-on-minimum-recharge-base-plan-know-details– News18 Gujarati", "raw_content": "\nAirtel ગ્રાહકોને મોટો ઝટકો, આજથી કૉલિંગ માટે આપવા પડશે વધારે પૈસા\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nALERT: આ 25 એપ્સથી આપની પર્સનલ ડિટેઇલને છે ખતરો, તુરંત કરો ડિલીટ\nટિકટોક પર પ્રતિબંધ બાદ આ ભારતીય એપની ધૂમ, દર કલાકે 1 લાખ લોકો કરી રહ્યાં છે ડાઉનલોડ\nPUBG ગેમ અને વીડિયો કૉલિંગ એપ Zoomને ભારતમાં કેમ બેન ન કર્યા આ મોટી વાત છે કારણ\nહોમ » ન્યૂઝ » મોબાઇલ એન્ડ ટેક\nAirtel ગ્રાહકોને મોટો ઝટકો, આજથી કૉલિંગ માટે આપવા પડશે વધારે પૈસા\nનવી કિંમત આજથી લાગુ કરવામાં આવી છે.\nજાણો કોલ માટે એરટેલ ગ્રાહકોને કેટલા પૈસા ચૂકવવા પડશે..\nનવા વર્ષ પહેલા ભારતી એરટેલ (Bharti Airtel) ના ગ્રાહકોને ફોન કરવો મોંઘો થઈ ગયો છે. એરટેલે બીજી વખત તેના મોબાઇલ રેટ્સમાં વધારો કર્યો છે. કંપનીએ તેના તમામ બેઝ પેકની (airtel plan charges hike new base plan) કિંમત બદલી છે અને નવી કિંમત આજથી લાગુ કરવામાં આવી છે.\nખાસ કરીને મિનિમમ રિચાર્જ વિશે વાત કરીએ તો જો ગ્રાહકો નેટવર્કથી કનેક્ટ રહેવા માંગતા હોય તો ઓછામાં ઓછું 45 રૂપિયાનું રિચાર્જ કરવું પડશે. આ પ્લાનની માન્યતા 28 દિવસની છે. પહેલા ગ્રાહકોએ ઓછામાં ઓછું 35 રૂપિયાનું રિચાર્જ કરવું પડતુ હતું. એટલે કે હવે ગ્રાહકોને પહેલા કરતા 10 રૂપિયા વધુ ચૂકવવા પડશે.\nઆ ઉપરાંત સબ-બેઝના કૉલ રેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેથી જો ગ્રાહકોએ કૉલ કરવો હોય તો તેમણે ઓછામાં ઓછા 1.50 રૂપિયા પ્રતિ મિનિટ ચૂકવવા પડશે. એટલે કે 2.5 પૈસા સેકન્ડ પ્રતિ સેકન્ડ ચૂકવવા પડશે. આ ઉપરાંત એરટેલે એસએમએસના દરોમાં પણ વધારો કર્યો છે. ગ્રાહકોએ હવે દરેક એસએમએસ માટે 1 રૂપિયા અને એસટીડી એસએમએસ માટે 1.50 રૂપિયા ચુકવવા પડશે.\nઆ પહેલા 4 ડિસેમ્બરે ટેલિકોમ કંપનીઓએ જાહેરાત કરી હતી અને તેમના ટેરિફ પ્લાનમાં 40% વધારો કર્યો હતો, અને આ બીજી વખત છે જ્યારે ભારતીય એરટેલે આ પ્લાનની કિંમતમાં વધારો કર્યો\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હો���ાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nAirtel ગ્રાહકોને મોટો ઝટકો, આજથી કૉલિંગ માટે આપવા પડશે વધારે પૈસા\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nALERT: આ 25 એપ્સથી આપની પર્સનલ ડિટેઇલને છે ખતરો, તુરંત કરો ડિલીટ\nટિકટોક પર પ્રતિબંધ બાદ આ ભારતીય એપની ધૂમ, દર કલાકે 1 લાખ લોકો કરી રહ્યાં છે ડાઉનલોડ\nPUBG ગેમ અને વીડિયો કૉલિંગ એપ Zoomને ભારતમાં કેમ બેન ન કર્યા આ મોટી વાત છે કારણ\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00060.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/nirbhaya-case-what-is-the-condition-of-convicts-before-hanging-053150.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T01:28:21Z", "digest": "sha1:EJCQC2I2CTWAZZNBXJL5EAHSQ2TCB2IR", "length": 15672, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "ફાંસીના 7 દિવસ પહેલા કેવી છે નિર્ભયાના દોષિતોની હાલત, મેડીકલ રિપોર્ટમાં શું આવ્યુ | Nirbhaya Case: What Is The Condition Of Convicts Before Hanging. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n16 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n17 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n18 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n18 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nફાંસીના 7 દિવસ પહેલા કેવી છે નિર્ભયાના દોષિતોની હાલત, મેડીકલ રિપોર્ટમાં શું આવ્યુ\nદિલ્લીના વસંત વિહાર ગેંગરેપ અને મર્ડર કેસમાં નિર્ભયાના દોષિતોની ફાંસીમાં હવે માત્ર એક અઠવાડિયુ જ બા���ી છે. કોર્ટમાંથી જારી ડેથ વોરન્ટ મુજબ ચારે દોષિતોને 1 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે. તિહાર જેલના સૂત્રો મુજબ નિર્ભયાના દોષિતો સામે ડેથ વોરન્ટ જારી થયા બાદ જેલ પ્રશાસન અત્યાર સુધીમાં ત્રણ વાર ફાંસીની ડમી ટ્રાયલ કરી ચૂક્યુ છે. તિહાર જેલ પ્રશાસને નિર્ભયાના ચારે દોષિતોને ફાંસી આપતા પહેલા તેમની અંતિમ ઈચ્છા પણ પૂછી છે જેના પર હજુ સુધી ચારેએ કોઈ જવાબ આપ્યો નથી. આ દરમિયાન તિહાર જેલમાં બંધ ચારે દોષિતોની હાલત વિશે ફાંસીના બરાબર એક અઠવાડિયા પહેલા મોટી માહિતી સામે આવી છે.\nઘણા ચિંતામાં છે ચારે દોષી\nઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ નિર્ભયાના ચારે દોષી ડેથ વોરન્ટ જારી થયા બાદથી ઘણા ચિંતામાં છે અને ખૂબ જ ઓછુ જમી રહ્યા છે. તિહાર જેલના અધિકારીઓનુ કહેવુ છે કે ચારે દોષિતોનુ રોજ મેડીકલ પરીક્ષણ કરાવવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધી દોષિતોનો મેડીકલ રિપોર્ટ નોર્મલ છે. જેલ અધિકારીઓના જણાવ્યા મુજબ દોષિતોએ અત્યાર સુધી પોતાની અંતિમ ઈચ્છા નથી જણાવી માટે જેલ પ્રશાસન ચારે દોષિતોના પરિવારને અઠવાડિયામાં બે વાર મળવાની અનુમતિ આપી છે.\n24 કલાક બે ગાર્ડ રાખે છે દોષી પર નજર\nતિહાર જેલના અધિકારીનુ કહેવુ છે કે નિર્ભયાના દોષિતોને એ પણ પૂછવામાં આવી ચૂક્યુ છે કે જો તેમના નામ પર કોઈ સંપત્તિ હોય તો શું તે તેને કોઈના નામે કરવા ઈચ્છે છે પરંતુ તેમણે હજુ સુધી આનો કોઈ જવાબ આપ્યો નથી. નિર્ભયાના ચારે દોષિતોને અલગ અલગ સેલમાં રાખવામાં આવ્યા છે અને દરેક સેલની બહાર ઓછામાં ઓછા બે સુરક્ષાકર્મી શિફ્ટના આધારે 24 કલાક તેમના પર નજર રાખે છે. વિનય અને મુકેશની ક્યુરેટિવ પિટિશન અને મુકેશ તરફથી મોકલવામાં આવેલી દયા અરજી ફગાવી દીધા બાદ અત્યાર સુધીમાં કોઈ પણ દોષી તરફથી કોઈ ક્યુરેટિવ પિટિશન દાખલ કરવામાં આવી નથી.\nડેથ વોરન્ટ જારી કરનાર જજની ટ્રાન્સફર\nવળી, ગુરુવારે નિર્ભયાના ચારે દોષિતો સામે ડેથ વોરન્ટ જારી કરનાર જજની ટ્રાન્સફર થઈ ગઈ છે. ડેથ વોરન્ટ જારી કરનાર અધિક સત્ર ન્યાયાધીશ સતીષ કુમાર અરોરાને એક વર્ષ માટે ડેપ્યુટેશનના આધારે અધિક રજિસ્ટ્રાર તરીકે સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવ્યા છે. પોતાની ટ્રાન્સફર પહેલા જસ્ટીસ સતીષ અરોરા નિર્ભયા રેપ અને મર્ડર કેસની પણ સુનાવણી કહી રહ્યા હતી. જસ્ટીસ સતીશ અરોરા નિર્ભયાના ચારે દષિતોને વહેલી તકે ફાંસી આપવાની નિર્ભયાના માતાપિતાની અરજી પર સુ��ાવણી કરી રહ્યા હતા. આ અરજીની સુનાવણી દરમિયાન સરકારે પણ દોષિતો સામે ડેથ વોરન્ટ જારી કરવા માટે અરજી દાખલ કરી હતી.\nએક દોષીની દયા અરજી ફગાવી દેવાઈ\nઉલ્લેખનીય છે કે ડેથ વોરન્ટ જારી થયા બાદ નિર્ભયાના દોષિતો તરફથી સતત ફાંસીમાં વિલંબ કરવાની કોશિશો કરવામાં આવી રહી છે. ડેથ વોરન્ટ જારી થયા બાદ નિર્ભયાના ચારે દોષિતોમાંથી મુકેશ અને વિનયે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી. ત્યારબાદ દોષી મુકેશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ દયા અરજી દાખલ કરી, જેને ફગાવી દેવામાં આવી. દયા અરજી ફગાવી દેવાયા બાદ દોષી પવને સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલલીવ પિટિશન દાખલ કરીને કહ્યુ કે ઘટના સમયે તે સગીર હતો જેને કોર્ટે ફગાવી દીધુ.\nઆ પણ વાંચોઃ એક વાર નહિ ચાર વાર થયો હતો રતન ટાટાને પ્રેમ, જાણો તેમની લવ લાઈફ વિશે\nનિર્ભયાના દોષિઓનો કેસ લડનાર વકીલ એ.પી.સિંહ કોણ છે, ફાંસી ટાળવા માટે અપનાવ્યા હથકંડા\nનિર્ભયાના ગુનેગારોને ફાંસી, તિહાર જેલ બહાર વહેલી સવારે લોકોએ જશ્ન મનાવ્યો\nજાણો કોણ છે નિર્ભયા માટે કાનૂની જંગ લડનાર વકીલ સીમા, જેમને પોતાના પહેલા કેસમાં જ જીત મળી\nNirbhaya Case: ફાંસીના ફંદા સુધી કેવી રીતે પહોંચ્યા અપરાધી, આખી ટાઇમલાઇન\nનિર્ભયા કેસ: દોષી વિનયે ફાંસી પૂર્વે કપડાં બદલવાનો કર્યો ઇનકાર, માફી માંગી\nફાંસી પર બોલી નિર્ભયાની મા- દીકરાઓને સીખવવું પડશે, આવું કરશો તો આવો જ ઈંસાફ મળશે\nઆખરે નિર્ભયાને મળ્યો ન્યાય, ચારેય આરોપીઓની અપાઇ ફાંસી\nનિર્ભયા કેસ: ન્યાયાધીશે કહ્યું, તમારા અસીલોનો ભગવાનને મળવાનો સમય આવી ગયો છે\nનિર્ભયા કેસ: ચારેય દષિતોને પહેરાવ્યા લાલ કપડા, જાણો આનું કારણ\nનિર્ભયા કેસઃ દિલ્હી હાઈકોર્ટે દોષિતોની ફાંસીનો રસ્તો સાફ કર્યો, પવનની અરજી ફગાવી\nબધા કાનૂની વિકલ્પો ખતમ, કાલે સવારે 5.30 વાગે અપાશે નિર્ભયાના દોષિતોને ફાંસી\nNirbhaya Case: દોષિતોને ફાંસીએ લટકાવતા પહેલા જલ્લાદે ડમી ફાંસી આપી\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00060.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/30-06-2020/137967", "date_download": "2020-07-06T02:30:01Z", "digest": "sha1:DWYEQFWTIS5IHGXZ5MHJZJI3LPBF4I34", "length": 16072, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "જૂનાગઢ શહેરમાં વધુ 3 નવા કોરોના પોઝીટીવ કેસ : એક જ દિવસમાં જિલ્લામાં 11 કેસ નોંધાયા : તંત્રમાં દોડધામ : લોકોમાં ફફડાટ", "raw_content": "\nજૂનાગઢ શહેરમાં વધુ 3 નવા કોરોના પોઝીટીવ કેસ : એક જ દિવસમાં જિલ્લામાં 11 કેસ નોંધાયા : તંત્રમાં દોડધામ : લોકોમાં ફફડાટ\nકાળાપાનાની સીડી ,સુંદરવન સોસાયટી જોષીપરા અને શક્તિનગર-1 શાંતેશ્વર રોડ જોષીપરામાં નવા કેસ\nજૂનાગઢ : જૂનાગઢમાં આજે મોડીસાંજે વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં 38 વર્ષીય પુરૂષ( રહે, કાળા પાનાની સીડી ) 50 વર્ષના પુરૂષ ( રહે,બ્લોક નં. B 16 સુંદરવન સોસાયટી જોશિપરા ) અને 27 વર્ષના પુરૂષ ( રહે,બ્લોક નં. 16 શક્તિનગર 1 શાંતેશ્વર રોડ જોશિપરા) નો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે આ ઉપરાંત\nએક ૨૪ વર્ષ સ્ત્રી માણાવદર અને એક ૩૫ વર્ષ પુરુષ મેન્દપરા, ભેંસાણ પોઝિટિવ આવેલ છે આ સાથે આજના જૂનાગઢ જિલ્લાના ૧૧ પોઝિટિવ આવેલ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારત સરકારે 31 મી જુલાઈ સુધી અમલમાં રહેવા માટે ‘અનલોક 2' માટેની ગાઈડલાઈન જાહેર કરી : કન્ટેનમેન્ટ ઝોન માં અનલોક 2 નહીં લાગુ પડે : 31 જુલાઇ સુધી શાળાઓ અને કોલેજો બંધ રહેશે : આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, MHA દ્વારા માન્ય સિવાય, પ્રતિબંધિત રહેશે : સિનેમા હોલ્સ - જીમ - સ્વિમિંગપુલ - થિયેટરો - બાર અને સામાજિક અને ધાર્મિક મેળાવડા પર 31 જુલાઈ સુધી પ્રતિબંધ : નાઇટ કર્ફ્યુ આવશ્યક પ્રવૃત્તિઓ અને અન્ય છૂટછાટો સિવાય, 10.00 વાગ્યાથી સવારે 5.00 વાગ્યા સુધી અમલમાં રહેશે : સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યો અને અન્ય મોટા મેળાવળાવો 31 જુલાઈ સુધી પ્રતિબંધિત રહેશે : સરકાર કહે છે, દુકાનમાં 5 થી વધુ લોકો સામાજિક અંતર સાથે 'ઓકે' છે : આંતરરાજ્ય હિલચાલ પરના પ્રતિબંધો દૂર થયા, રાજ્યની સરહદોની અંદર અને બહાર જવા માટે કોઈ અલગ પાસ / પરવાનગીની જરૂર નથી. access_time 10:19 pm IST\nઅમદાવાદના પોશ વિસ્તારમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ: વિદેશથી આવતી હતી યુવતીઓ: દંપતી સહિત એક પાર્ટનરની ધરપકડ access_time 11:55 am IST\n૭૧ વર્ષની દાદીને સામે બેસાડી ૩ પૌત્રીઓ પર રેપઃ દાદીને આંચકો લાગતા થયું મોત access_time 11:49 am IST\nમણિનગર સ્વામિનારાયણ મંદિરના ૧૧ સંતો સંક્રમિત access_time 7:52 pm IST\nપતિ-પત્નિ સહિત ૪ નવા કેસઃ શહેરનો કુલ આંક ૧૭૦ : ૧૧૭ સાજા થયા access_time 2:46 pm IST\nસૌરાષ્ટ્ર - કચ્છ- ગુજરાતમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ access_time 4:03 pm IST\n૨૦૨૦-૨૧માં લોકો ઘરની બહાર નીકળી નહિ શકે : સ્વ. બાબુભાઇ ઠક્કરે ૨૦૧૬માં આગાહી કરી હતી access_time 11:27 am IST\nધોરાજીમાં એક અઠવાડિયા સુધી ચા - પાનની દુકાન ખોલવાની મનાઈ: કલેક્ટર રૈમ્યા મોહન access_time 11:45 pm IST\nવલસાડ આરટીઓમાં કામના ભારણ ધ્યાનમાં રાખીને લેવાયો મોટો નિર્ણય: હવે રજાના દિવસે પણ ટેસ્ટ લેશે access_time 11:37 pm IST\nવલસાડ જિલ્લામાં સર્વત્ર અડધાથી અઢી ઇંચ વરસાદ : જિલ્લામાં મોસમનો કુલ ૭.૮૬ ઇંચ વરસાદ નોંધાયો access_time 11:34 pm IST\nવાપીના કવાલ ગામે ૫ થી ૬ ઘરોમાં ભારે પવન સાથે વરસાદને પતરા ઉડયા : ઘર વખરીને નુકશાન : વીજ પોલ અને વૃક્ષો પડ્યા access_time 11:34 pm IST\nટ્રેનો સંક્રમણ વધારશે : ગુજરાત અને મહારાષ્ટ્રની ટ્રેનની ફિક્વન્સી ઘટાડો : પશ્ચિમ બંગાળ,ઓરિસા અને છત્તીસગઢ સરકારની માંગણી access_time 11:21 pm IST\nજામનગર બાદ હવે ભાવનગરની બજારો બપોરે 3 વાગ્યા પછી બંધ રાખવા નિર્ણંય access_time 11:11 pm IST\nરાજકોટ સોની બજાર અઠવાડીયુ બંધ રહેશે એવી સોશ્યલ મીડિયામાં ફરી અફવા ફેલાઈ access_time 10:58 pm IST\nપાટણ જીલ્લામાં એક મહિલા સહિત ૬ને કોરોના : પાટણ જીલ્લામાં આજે કોરોનાના ૬ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં મહિલા સહિત ૬ના રિપોર્ટ પોઝીટીવ આવતા સારવારમાં ખસેડેલ છે. access_time 3:51 pm IST\nગુજરાત હાઇકોર્ટના નામાંકિત ધારાશાસ્ત્રી સૂર્યપ્રકાશ રાજુ સુપ્રીમ કોર્ટમાં બન્યા એડિશનલ સોલિસિટર જનરલ :સુપ્રીમ કોર્ટમાં આટલી મોટી પોસ્ટ ઉપર પહોંચનારા ચોથા ગુજરાતી: અગાઉ કિરીટ રાવલ હરીન રાવલ અને તુષાર મહેતા પણ આ પોસ્ટ ઉપર પહોંચ્યા હતા access_time 11:28 pm IST\nએક નવો ચીની ખતરો : ચીનના વૈજ્ઞાનિકોએ ફ્લૂના જેવો જ એક નવો વાયરસ શોધ્યો છે જે કોરોના વાયરસની જેમ મહામારીનું રૂપ ધારણ કરી શકે છે. આ વાયરસ G4 EA H1N1ના નામથી ઓળખાય છે. આ ફ્લૂનો વાયરસ ભૂંડમાંથી મળ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે માણસોને પણ સંક્રમિત કરી શકે છે. શોધકર્તાઓને ડર છે કે આ નવો વાયરસ અને વધારે મ્યૂટેટ થઈને સરળતાથી એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ફેલાઈ શકે છે. access_time 9:03 am IST\nગુજરાતમાં વેપાર-ધંધાને વધુ છૂટછાટની તૈયારી access_time 11:29 am IST\nભારતમાં કોરોનાની પ્રથમ વેકિસનના કિલનિકલ ટ્રાયલને મળી મંજૂરી access_time 11:47 am IST\nઅશોકભાઈ પટેલના માતુશ્રી પાર્વતીબેનનું ૯૦ વર્ષની વયે દુઃખદ નિધન access_time 1:40 pm IST\nરાજકોટમાં કડાકા - ભડાકા સાથે જોરદાર વરસાદ access_time 2:58 pm IST\nકોરોનાના કારણે અમદાવાદ-સરખેજમાં ગુરૂપૂર્ણિમાં મહોત્સવ રદ : પૂ. ભારતીબાપુ access_time 11:52 am IST\nમોરબી પાસે અકસ્માતમાં હળવદના બે યુવાનોના મોત access_time 11:36 am IST\nવાંકાનેરમાં માસ્ક પહેર્યા વગર નીકળેલા ૧૪પ લોકો દંડાયા access_time 11:51 am IST\nતકેદારી રાખશો તો જરૂર હારશે મહામારી : કોરોના વોરિયર્સ access_time 10:50 pm IST\nકલાસીસના નામે વેપારી સાથે ઓનલાઈન લાખોની ઠગાઈ access_time 10:39 pm IST\nરાજપીપળા નગરપાલિકાને ગંદકી બાબતે વધુ એક લપડાક : ખુદ સાંસદે સ્વચ્છતા બાબતે પત્ર લખવો પડ્યો access_time 11:21 pm IST\nકોરોનાની મહામારી વચ્ચે હવે ચીનમાં સામે આવ્યો એક નવા પ્રકારનો જીવલેણ વાયરસ access_time 6:22 pm IST\nબ્રોકલીમાંથી ઇયળ નીકળી, ભાઈને ગમી ગઈ એટલે પાળીને એમાંથી પતંગિયું બનાવ્યું access_time 3:11 pm IST\nઓએમજી.... અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષની સુગંધ ધરાવતું પર્ફ્યૂમ બનાવ્યું access_time 6:22 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nભારતના ન્યુઝપેપર્સની વેબસાઈટ ચીનમાં ખુલતી નથી : ચીનના ન્યુઝપેપર્સની વેબસાઈટ ભારતમાં ખુલે છે : દેશની પ્રજાને અંધારામાં રાખવા ચીને ભારતના મીડિયાની વેબસાઈટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો access_time 1:12 pm IST\nઆયર્લેન્ડમાં ભારતીય મુળના લિયો વરાડકર બન્યા નાયબ વડાપ્રધાન access_time 10:11 am IST\nનેપાળમાં પ્રાઈમ મિનિસ્ટર ઓલી વિરુદ્ધ વધી રહેલો અસંતોષ : પ્રબળ બની રહેલી રાજીનામાની માંગણી access_time 7:50 pm IST\nઆકાશ ચોપડાની આઇપીએલ ટીમમાં ધોની બન્યો કેપ્ટન : રોહિત શર્મા તથા ડેવિડ વોર્નરને ઓપનર તરીકે પસંદ કર્યા access_time 1:42 pm IST\nકોરોના વાયરસને કારણે ઝિમ્બાબ્વે ટીમે રદ કર્યો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ access_time 5:10 pm IST\nદિલ્હીના ક્રિકેટર સંજય દોબલનું કોરોનાને કારણે મૃત્યુ access_time 3:10 pm IST\nએમની ફિલ્મ ફલોપ થાય તો પણ ફરક નથી પડતોઃ હીના access_time 10:03 am IST\nકોરોનાની અસરઃ હવે તમારા ઘરમાં જ રીલીઝ થશે મોટી ફિલ્મોઃ ઓટીટી પર ગુલાબો સિતાબો હીટ રહી access_time 10:05 am IST\n'ભાભીજી ઘર પર હૈ'નું શૂટિંગ ફરી થયું શરૂ access_time 4:58 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00060.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.avadhtimes.net/2020/05/09/", "date_download": "2020-07-06T02:53:44Z", "digest": "sha1:YI3D2BI33HJS4WWL6QY2A632GJ5HBOGX", "length": 4850, "nlines": 103, "source_domain": "www.avadhtimes.net", "title": "09 | May | 2020 | Avadhtimes", "raw_content": "\nઅમરેલીમાં કોરોના વોરીયર્સનું સન્માન કરતુ સદભાવના ગૃપ\nઅમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયાની મહેનત ફળી : 14 દિવસનો...\nઅમરેલીના ખેડુત તાલીમ ભવનમાં એસપી દોડી ગયાં\nઅમરેલીમાં પ્રવેશવુ હોય તો નિયમો પાળજો : અમરેલી કલેકટરશ્રી ઓક\nચાવંડ ચેકપોસ્ટ પાસે હજારો લોકો રોડ ઉપર : બસના થપ્પા લાગ્યાં\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર��દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nસાવરકુંડલામાં શાકભાજીનાં વેપારીઓની હડતાલ\nઅમરેલીને આરટીપીસીઆર લેબ આપવા વીહીપના શ્રી હસમુખભાઇ દુધાતની સરકારને દર્દભરી અપીલ\nઅમરેલી જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓમાં ઉછાળો : 16 દર્દી દાખલ\nશહેર વિકાસ સમિતિના ચેરમેનપદેથી શ્રી પીપી સોજીત્રાનું રાજીનામુ\nઅમરેલી શહેરમાં કોરોના ના વધુ બે કેસ\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00060.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"}
+{"url": "https://www.gstv.in/diwali-festival-2019/", "date_download": "2020-07-06T02:14:30Z", "digest": "sha1:H2CA33LFQAZTJRELNHWFDMPI5AMCMQZY", "length": 27263, "nlines": 264, "source_domain": "www.gstv.in", "title": "Diwali festival 2019 - GSTV", "raw_content": "\nભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો…\nLAVA આપી રહ્યું છે ફોન બનાવવાનો મોકો, મળશે…\nઆખી દુનિયાને રવાડે ચઢાવનાર TikTok ચીનમાં જ છે…\nકોરોનાકાળમાં રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યા 49 અને 69…\nહવે સોશિયલ મીડિયા થકી ભારતમાં પૈસા મોકલી શકશે…\nજો તમને ATMમાંથી નકલી નોટ નીકળી છે તો…\nસરકારની આ સ્કીમમાં આટલા દિવસમાં જ ડબલ થઈ…\nચેક કરી લો તમારા ખાતામાં પૈસા આવ્યા\nઆ સરકારી સ્કીમ હેઠળ ફ્રીમાં થાય છે Coronaની…\nફેશિયલ બાદ ભૂલથી પણ ન કરતા આ 5 ભૂલો, બગાડી દેશે તમારી સુંદરતા\nદિવાળી આવી જ ગઈ છે ત્યાં ઘરના સાજ-શણગારની સાથે-સાથે મહિલાઓ પોતાની સુંદરતાને નિખારવા પણ ક્લીનઅપ, બ્લિચિંગ, ફેશિયલ વગેરે કરાવે છે. જેમાં ફેશિયલ તો લગભગ દરેક...\nSkin Care Tips : આ રીતે કરો ત્વચાની સંભાળ, રંગ ખીલશે અને ખીલ રહેશે દૂર\nઘણીવાર એવું થાય છે સુંદર ચહેરો હોવા છતાં પણ કોઈ તમને નોટિસ કરતું નથી. કારણકે ચહેરા પર જામેલી ગંદકી તમારા સુંદર ચહેરાની સુંદરતાને ઢાકી દે...\nમાત્ર અડધા જ કલાકમાં ઘરે જ બનાવો મુંબઈનો પત્તરિયો હલવો, મહેમાનો આગળ પડી જશે વટ\nદિવાળી હવે એકદમ નજીક હોવાથી લગભગ બધાંના ઘરે મિઠાઈ અને ફરસાણ બનવાનાં શરૂ થઈ જ ગયાં હશે. મુંબઈના પત્તરિયા હલવાનું નામ આવે એટલે ભલભલાના મોંમાં...\nઘરે જ બનાવો રંગબેરંગી ગળી બૂંદી, એટલી આકર્ષક લાગશે કે બાળકો ખાશે હોંશે-હ���ંશે\nદિવાળીને હવે માંડ બે દિવસ બાકી રહ્યા છે ત્યાં હવે ઘરે-ઘરે છેલ્લી ઘડીની તૈયારીઓ ચાલી રહી છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ ગળી બૂંદી...\nસોનાની ખરીદીમાં રાખો ખાસ સાવચેતી, હોલમાર્ક નથી તો આ રીતે ચકાસો શુદ્ધતા\nહવે લગ્નની સિઝન આવતાંની સાથે જ સોનીને ત્યાં ભીડની જમાવટ જોવા મળે છે, પરંતુ તમે જે સોનું ખરીદી રહ્યા છો તે શુદ્ધ છે કે નહીં...\nઅભિનેતાને મુસ્લિમ પાડોશીઓએ ન મનાવવા દીધી દિવાળી, જાણો શું છે હકિકત\nહાલમાં અભિનેતા વિશ્વ ભાનુ પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં હતા. એક્ટરે ફેસબુક પોસ્ટ પર દાવો કર્યો હતો કે તેની મુસ્લિમ સોસાયટીએ તેના પરિવારને...\nભાઈબીજની ભેટ મેળવીને ખૂશ થઈ બહેનો, આપી એવી કમેન્ટ કે ગદગદ થઈ જશે કેજરીવાલ\nદિલ્હી સરકાર તરફથી સોમવાર મોડી રાત્રે ડીટીસીની બસોમાં મહિલાઓને મફતમાં મુસાફરી કરવાની ભેટ મળી ગઈ છે. ભાઈ બીજના દિવસે આ ગિફ્ટ મેળવીને દિલ્હી સરકાર ખૂબ...\nઆ એક્ટ્રેસને દિવાળી મનાવવી પડી ભારે, માંડ માંડ મરતા બચી\nટીવી સીરિયલ જમાઈ રાજાની લીડ એક્ટ્રેસ નિયા શર્માં દિવાળી મનાવતા એક મોટી દુર્ધટનાનો શિકાર થવાથી બચી ગઈ. નિયાએ પોતે પોતાની ઈન્સટાગ્રામ સ્ટોરી પર એક ફોટો...\nસોશિયલ મીડિયા પર રંગોળીને લઈને બની રહ્યાં છે જબરદસ્ત મીમ્સ, તમે જોયા કે નહીં…\nદેશભરમાં દિવાળી સેલિબ્રેશન ચાલૂ છે. દરેકે પોતાના ઘર ખૂબ જ સારી રીતે સજાવ્યાં છે, ઘરની બહાર રંગ બેરંગી લાઈટો જગમગ થઈ રહી છે. ઓફિસવાળાઓએ તો...\nસંજય દત્તની ફિલ્મનો આ દિવાળી સીન આજે પણ છે લોકોની પહેલી પસંદ\nફિલ્મો સમાજનો અરીસો માનવામાં આવે છે અને બોલીવૂડ ફિલ્મોમાં તમામ એવા સીક્વેન્સ હોય છે જેને તહેવારોની આસપાસ શૂટ કરવામાં આવે છે. તેમાથી કેટલાંક સીક્વેન્સ એવા...\nબેસતા વર્ષે શુભકાર્યો માટે મુહૂર્તોની યાદી\nહિન્દુ કેલેન્ડર મુજબ સંવત 2075 પૂરૂ થઈ તારીખ 28 ઓક્ટોબરે નવું વર્ષ એટલે કે 2076 બેસશે. આ દિવસ તમામ વેપારીઓ, હિન્દુઓ માટે ખાસ મનાય છે....\nબેસતું વર્ષ:કડવાશ ભૂલી એકબીજાને શુભકામના પાઠવવાનો આજે અનેરો અવસર\nઆજે નવા વર્ષની નવી આશાઓ,નવા વિચારો લઈ ઝાલાવાડમાં ઉત્સાહભેર નૂતન વર્ષની ઉજવણી થશે. ત્યારે લોકોમાં ગતવર્ષે પૂરા ન થયેલા સ્વપ્નો પૂરા કરવાની સાથે કડવાસ દૂર...\nઆ સાત ગીતો વગર અધુરો છે દિવાળીનો તહેવાર, જાણો લિસ્ટ\nદિવાળી, રોશનીનો તહેવાર દેશભરમાં ઉજવવામાં આવી રહ્યોં છે. આ ઉત્સવને લઈને બોલિવૂડ ���ેલેબ્સમાં પણ ઘણોં ક્રેઝ જોઇ શકાય છે. આવી સ્થિતિમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનો દિવાળીના પ્રકાશ...\nક્રિસ ગેલે ટ્વિટર પર આપી દિવાળીની શુભકામનાઓ, લોકો લઈ રહ્યાં છે મજા\nજુઓ ભાઈઓ દિવાળીના સમય છે લોકો એકબીજાનો દિવાળીની શુભકામનાઓ આપે છે. સોશિયલ મીડિયા પર દરેક તરફ લોકો એક બીજાને દિવાળીની શુભેચ્છા આપે છે. એવામાં સેલેબ્સથી...\nશું હોય છે ગ્રીન ફટાકડા ગુગલ ટ્રેન્ડમાં છવાયા ઈકો ફ્રેંડલી ક્રેકર્સ\nદીવાળી પહેલા જ બજારમાં ફટાકડાને લઈને લોકોમાં ક્રેઝ ભલે હોય પરંતુ સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશો બાદ બજારમાં ફટાકડા ઓછા જ જોવા મળે છે. જો કે ગૂગલ...\nઆ દિવાળીમાં ડ્રાઈફ્રુટ અને ચોકલેટની જગ્યાએ આ નવી વસ્તુઓ ભેટમાં આપી શકો છો\nદિવાળીની તૈયારીઓ ખૂબ પહેલાથી થવા લાગે છે. લોકો પોતાના ઘરની સાફ સફાઈ કરે છે જેથી મા લક્ષ્મીનું આગમન થાય. દિવાળી પર લોકો પોતાના મિત્રો, પડોસિયો...\nસૈફ-કરીનાની પાર્ટીમાં છવાયો સારાનો ટ્રેડિશનલ લુક, ક્યૂટ દેખાયો તૈમુર\nબોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં દિવાળીનો ઉત્સવ ખૂબ જ ધુમધામથી મનાવવામાં આવી રહ્યોં છે. ફિલ્મી જગતના દરેક સ્ટાર્સ ફેસ્ટિવ મૂડમાં નજરે આવી રહ્યાં છે. દરેક તરફ જશ્નનો માહોલ...\nઘરે દિવાળીની સફાઈમાં નિકળી યુવાનોની ચીસ, #Diwalikisafai પર બની રહ્યાં છે જબરદસ્ત મીમ્સ\nદેશમાં દિવાળીનો માહોલ છે દરેક જગ્યાએ બસ તેની જ ચર્ચા છે, એવામાં સોશિયલ મીડિયા કેવી રીતે પાછળ રહી શકે. ટ્વિટર પર #Diwalikisafai ચાલી રહ્યું છે....\nતહેવારો દરમ્યાન વજન ન વધે અને ફીટ રહેવાં માંગો છો તો આ 6 ટિપ્સ અજમાવો, સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે\nદિવાળીનો તહેવાર આવવાનો છે અને લોકો આખા વર્ષ દરમ્યાન આ તહેવારની રાહ જોતા હોય છે, પરંતુ આ તહેવારને સંપૂર્ણ રીતે ધમાકેદાર બનાવવા માટે તમારું સ્વાસ્થ્ય...\nદિવાળીનાં પ્રદૂષણથી સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માંગો છો તો આ “આયુર્વેદિક ટીપ્સ”ને કરો ફોલો\nરોશનીનો તહેવાર દિવાળી આ વર્ષે 27 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ તહેવારની રોનક બજારો અને ઘરોમાં પહેલેથી જ જોવા મળી રહી છે. દિવાળીમાં સૌથી મહત્વનું...\nવાઈલ્ડ કાર્ડ એન્ટ્રીમાં ભોજપૂરી ગાયક ખેસારી લાલ યાદવનો ઘરે જતો વીડિયો થયો લીક\nબિગબોસ 13ના ઘરમાં ભોજપુરી અભિનેતા અને સિંગર ખેસારી લાલ યાદવ બિગ બોસમાં વાઈલ્ડ કાર્ડના રૂપે એન્ટ્રી કરતા નજરે આવશે. તેમની સાથે તહસીન પૂનાવાલા અને પ્રસિદ્ધ...\nવ્હાઈટ હાઉસમાં મનાવવામાં આવ્યો દિવા��ીનો ઉત્સવ, રાષ્ટ્રપતિ ટ્રંપે આપી શુભેચ્છાઓ\nઅમેરિકામાં વ્હાઈટ હાઉસમાં દિવાળીનો જશ્ન મનાવવામાં આવ્યો છે. તેની સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે શુક્રવારે હિંદુઓ, જૈન, સિખ અને બોદ્ધ ધર્મના અનુયાયિયોને દિવાળીની શુભકામનાઓ આપી છે....\nશા માટે ઉજવાય છે દિવાળીનો મહાપર્વ, વાંચો આ ત્રણ પૌરાણિક કથાઓ\nકારતક માસની અમાસના દિવસે દિવાળીનો પર્વ ઉજવાય છે. દેશભરમાં આ પ્રકાશપર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. દિવાળી માત્ર એક દિવસનો નહીં પાંચ દિવસનો તહેવાર છે....\nદિવાળીની પૂજામાં રાખો આ વાતોનું ધ્યાન, આ એક મંત્રના જાપથી થઇ જશે બેડો પાર\nઆ વર્ષે દિવાળીનો મહાપર્વ 27 ઓક્ટોબર રવિવારે છે. કારતક કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ અને રવિવારના દિવસે માત્ર 12: 23 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ અમાવસ્યા તિથિ...\nDiwali 2019: જાણો લક્ષ્મી પૂજાનું કયું છે શુભ મુહૂર્ત અને પૂજા વિધિ\nઆ વર્ષે દિવાળીનો મહાપર્વ 27 ઓક્ટોબર રવિવારે છે. કારતક કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ અને રવિવારના દિવસે માત્ર 12: 23 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ અમાવસ્યા તિથિ...\nદિવાળીમાં વાસ્તુ અનુસાર કરો ઘર અને ઑફિસની સજાવટ, આર્થિક સમસ્યાઓ થઈ જશે છૂમંતર\nઆગામી 27 ઑક્રટોબરના રોજ દિવાળીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસને દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. દિવાળી પૂર્વે ઘરમાં સાફ-સફાઈ થાય છે અને ત્યારબાદ ઘરમાં લક્ષ્મી...\nચહેરાને સુંદર બનાવવાની સાથે દૂર કરો ગળાની કાળાશ પણ, નહીંતર ઝાંખી પડશે સુંદરતા\nદરેક છોકરીને સુંદર લાગવું તો ગમતું જ હોય છે. આ માટે વાત વાળાની હોય કે ત્વચાની માનુનીઓ બહુ મહેનત કરતી હોય છે. પરંતુ શરીરના કેટલાગ...\nનહીં જરૂર પડી ઘી, ચાસણી, માવો કે ગેસની પણ, ફટાફટ બનાવો ઈન્સ્ટન્ટ દિલબહાર બરફી\nદિવાળીના તહેવારો આજથી શરૂ થઈ જ ગયા છે. હવે દરેકના ઘરે છેલ્લી ઘડીની તૈયારીઓ ચાલી રહી છે. ત્યાં અમે તમારા માટે લાવ્યા છીએ ફટાફટ બની...\nધનતેરસના દિવસે કઈ રાશિના જાતકો પર થશે મા લક્ષ્મીની પૂજા, એક ક્લીક કરી જાણો\nમેષ : કેટલાક કામોમાં અડચણો આવી શકે છે. મહેનત વધુ થશે. બિઝનેસના કેટલાક કામો સમજદારીપૂર્વક પતાવશો. સફળ થશો. ઓફિસમાં થોડી શાંતિ રહેશે. મુસાફરીનો કોઈ કાર્યક્રમ...\nઆજે ધન્વંતરિ જયંતિ, કેમ કરવામાં આવે છે મૃત્યુના દેવ યમરાજની પૂજા\nઆપણા દેશમાં સૌથી વધારે ધામધૂમથી ઉજવાતા તહેવાર દિવાળીની શરૂઆત ધનતેરસથી થાય છે. ધનતેરસ કાળી ચૌદસના એક દિવસ પહેલા�� ઉજવવામાં આવે છે. આજે ધનતેરસ છે. આજે...\nરાજ્યમાં સતત પાંચમા દિવસે 725 કેસો નોંધાયા, 31 જિલ્લામાં કોરોનાના નવા કેસ\nસૌરાષ્ટ્રમાં આભ ફાટયું: ખંભાળિયામાં સાંબેલાધાર 19 ઈંચ વરસાદ ખાબક્યો, સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ\nચીનના રોકાણ મામલે ગુજરાતની ચૂપકીદી : કરોડો રૂપિયાનું છે રાજ્યમાં રોકાણ, શું કરારો કરશે સરકાર રદ \nકોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત\nજામ ખંભાળિયામાં આભ ફાટ્યું : બે કલાકમાં 12 ઈંચ, દ્વારકા જિલ્લામાં ચોવીસ કલાકમાં 18 ઈંચ વરસાદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00060.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://www.satyaday.com/increasing-the-limit-of-maa-card-holder-deputy-chief-minister-nitin-patel-made-a-declaration/", "date_download": "2020-07-06T02:44:04Z", "digest": "sha1:DUMA2PFYO3RD7MTYWN35ENFM2UDE5C7W", "length": 8744, "nlines": 110, "source_domain": "www.satyaday.com", "title": "મા વાત્સલ્ય કાર્ડની લિમિટ વધારવામાં આવી, નીતિન પટેલે કરી જાહેરાત - SATYA DAY", "raw_content": "\nમા વાત્સલ્ય કાર્ડની લિમિટ વધારવામાં આવી, નીતિન પટેલે કરી જાહેરાત\nઆયુષમાન ભારત યોજના હેઠળ હાલમાં 1.06 લાખ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે\nમેડિકલ ક્ષેત્રે મોંઘી થઈ રહેલી સારવાર સામે ગરીબ અને મધ્યમ વર્ગીય પરીવાર માટે સંકટ સમયની સાંકળ સમાન મા – મા વાત્સલ્યકાર્ડ ધાકરોને કેન્દ્રની આયુષમાન ભારત પ્રધાન મંત્રી, જન આરોગ્ય યોજનામાં સમાવિષ્ઠ કરવા માટે રાજય સરકારે કેન્દ્રમાં દરખાસ્ત મુકી છે. આયુષમાન ભારત યોજના હેઠળ રૂ. 5 લાખની મર્યાદામાં ફ્રી ટ્રીટમેન્ટ મળશે તેવી રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમવારે વડોદરા ખાતે ઘોષણાં કરી હતી.આ યોજનાથી રાજયના 2.44 કરોડ લાભાર્થીઓને ફાયદો થશે.\nનાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમવારે વિધાનસભાના અધ્યક્ષ અને વડોદરા રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રીવેદી ફેન કલબ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પૂણ્યતિથિ નીમીતે ભાવાંજલી રૂપે યોજાયેલા કાર્યક્રમમાં 4,400 લાભાર્થીઓને મા કાર્ડનું વિતરણ કર્યું હતુ. આ પ્રસંગે નીતીન પટેલે જણાવ્યુ હતુ કે મા કાર્ડ ધારકને ખાનગી હોસ્પીટલમાં રૂ. 3 લાખની મર્યાદા સુધી વિનામૂલ્યે ટ્રીટમેન્ટ કરાવી શકે છે. પરંતુ હવે આયુષમાન ભારત યોજના હેઠળ રૂ. 5 લાખની મર્યાદામાં ફ્રી ટ્રીટમેન્ટ મળશે . મેડિકલ ટ્રીટમેન્ટની મર્યાદા રૂ. 3 લાખ થી વધીને 5 લાખ કરાતાં લોકોનું બજેટ પુરાંતમાં આવશે. જેનો સીધો લાભ રાજયના 2.44 કરોડ લાભાર્થીઓને મળશે.\nવડોદરા જિલ્લાની વાત ક��ીએ તો વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં 2.96 લાભાર્થીઓને મા કાર્ડ આપવામાં આવ્યા છે. ગંભીર પ્રકારની બીમારીઓના ઈલાજ માટે રાજય સરકારે રૂ. 155 કરોડ સુધીનો ખર્ચ કર્યો છે. આયુષમાન ભારત યોજના હેઠળ હાલમાં 1.06 લાખ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમ નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ.\nરાજયના વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રીવેદીએ ભાર પૂર્વક જણાવ્યુ હતુ કે, રાવપુરા બેઠક મત વિસ્તારમાં 10,400 લાભાર્થીઓને કાર્ડ ફાળવાયેલા છે. એક જ વિધાનસભામાં સમગ્ર રાજયમાં સૌથી વધુ મા કાર્ડ આપવાનો વિક્રમ પણ રાવપુરાના નામે જ છે.\nગુજરાત યુનિવર્સિટી દ્વારા આ વર્ષે 222 કરોડનું બજેટ મંજુર કરાયું, આ છે જોગવાઈઓ\nસુરતની આ મહિલા 16 ફે્બ્રુઆરીએ સુરતથી શારજાહ વચ્ચે શરૂ થનારી પહેલી ફ્લાઈટ ઉડાવશે\nસુરતની આ મહિલા 16 ફે્બ્રુઆરીએ સુરતથી શારજાહ વચ્ચે શરૂ થનારી પહેલી ફ્લાઈટ ઉડાવશે\nરાજકોટ માં પોલીસ ની દાદાગીરી નું વરવું પ્રદર્શન ,પ્રદર્શનકારી ને ઘોડા પરથી નીચે ખેંચી બેફામ ગાળો દઈ પોલીસે ઘોડા ને પણ લાફો ઠોકી દીધો \nઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમમાં 28 હજાર ક્યુસેક પાણીની આવક\nભારત સરહદે થી ચાઈના ને મોદીજી એ આપ્યો સંદેશ હવે વિસ્તારવાદ ના જમાના ગયા, આ દેશ છે જ્યાં કૃષ્ણ ની પૂજા થાય છે જેઓ વાંસળી પણ વગાડી જાણે અને સમય આવ્યે સુદર્શનચક્ર પણ ચલાવી શકે છે\nકપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માં શુ ભાજપ જ ભાજપ ને હરાવશે કેસી પટેલ નારાજ ભાજપ ના માધુ રાઉત સામે જીતુભાઇ નજીવા મત થી માંડ જીત્યા હતા \nલ્યો હવે આવી ગઈ સ્વદેશી એપ જે તમારા મોબાઈલમાં રહેલી ચાઈનીઝ એપ ડીલીટ કરી ફોનને કરશે સુરક્ષિત\nઆખરે ભારત સરકારે ટીકટોક,હેલ્લો સહિત ની ચાઇનીઝ 59 એપ ઉપર મુક્યો પ્રતિબંધ\nઆજે 30 જૂન વિશ્વ સોશ્યલ મીડિયા દિવસ ,જનતા જાતેજ પત્રકાર બની છે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે તો કયાંક બાળકો-યુવાનો ‘ગેમ’ ના બંધાણી પણ બન્યા,વાંચો ખાસ અહેવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00060.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.vtvgujarati.com/news-details/tips-to-get-more-instagram-followers-tech-masala", "date_download": "2020-07-06T01:40:58Z", "digest": "sha1:UF4ADTEZ7MRHYW2YJ33JTRL2KFNCV43V", "length": 5642, "nlines": 92, "source_domain": "www.vtvgujarati.com", "title": " INSTAGRAM TIPS: દરરોજ હજારોમાં ફોલોઅર્સ વધારો |Tips To Get More Instagram Followers Tech Masala", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nTech Masala / INSTAGRAM TIPS: દરરોજ હજારોમાં ફોલોઅર્સ વધારો\nઈન્સ્ટાગ્રામ આજે ફેમસ થવા માટેનું એક મોટું મીડિયમ સાબિત થઈ રહ્યું છે. આ ઉપરાંત લોકપ્રિયતાની સાથે સાથે હવે તો ઈન્સ્ટાગ્રામ પર લોકો કમાણી પણ કરી શકે છે. પરંતુ આવક મેળવવા માટે સૌથી પ્રથમ પગલું ફોલોઅર્સ વધારવાનું છે. ત્યારે ઈન્સ્ટાગ્રામ પર દરરોજ હજારોમાં ફોલોઅર્સ વધારવા હોય તો આ ટિપ્સ અપનાવો. સેલિબ્રિટીની જેમ તમારા પણ ધડાધડ ફોલોઅર્સ વધવા લાગશે. જુઓ આજના Tech Masala માં...\nTikTokને જોરદાર ટક્કર આપી રહી છે આ ભારતીય એપ, એક જ દિવસમાં લાખો લોકોએ કરી ડાઉનલોડ\nભારતમાં 50 વર્ષમાં 4.58 કરોડ છોકરીઓ ગુમ, ગુજરાત સહિત 9 રાજ્યોની સ્થિતિ ભયાવહ\nનરેન્દ્ર મોદીએ કહ્યું કે, રસી તૈયાર થશે તો સૌથી પહેલા કોરોના વોરિયર્સને અપાશે, સરકારનો રસીને લઈને છે આ પ્લાન\nસ્પોર્ટ્સ / કેપ્ટન વિરુદ્ધ ફરિયાદો બાદ BCCIએ કહ્યું 'આ લોકો કોહલીની...\nશક્યતા / આગામી 8 બેઠકો પરની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના આ...\nરાજનીતિ / આ દિગ્ગજ નેતાએ તેના પિતાના કાર્યકાળ માટે માફી માંગી; કહ્યું...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગુજરાતમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે કેવી રીતે અટકી શકે...\nગીર સોમનાથ / ભારે વરસાદના કારણે સરસ્વતી નદી બે કાંઠે, માધવરાય મંદિર...\nહવામાન / સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ,...\nTech Masala / Jioના ધમાકાથી Zoom ફૂસ્સ, જાણો આ નવી ઍપના શાનદાર ફીચર્સ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00060.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.punchnamu.com/tag/election-result/", "date_download": "2020-07-06T02:39:50Z", "digest": "sha1:DUVHFMIPA5TGOKKN6QKT7QO74YHR2N7I", "length": 5982, "nlines": 87, "source_domain": "www.punchnamu.com", "title": "election result Archives | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\n‘રામજી કી જય હો’, દૂરદર્શન પર પ્રસારિત થતી રામાણય વિશ્વમાં સૌથી વધુ જોવાતી સિરીયલ બની\nરાષ્ટ્રપતિ ભવનમાં શાહી ડીનરમાં ટ્રમ્પની પુત્રી ઈવાન્કાએ સોનાના તારોથી મઢેલો અનારકલી સૂટ પહેર્યો, જૂઓ તસવીરો\nCAA ને સુપરસ્ટાર રજનીકાંતે આપ્યું સમર્થન, કહ્યું – CAAથી મુસલમાનોને કોઈ જોખમ નથી\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nદેશના અર્થતંત્રને બેઠુ કરવા મોદી સરકારના પગલાઓની જબરજસ્ત અસર, જૂનમાં GST કલેક્શન 90 હજાર કરોડને પાર\nભારતીય કંપનીઓમાં ઉજ્જવળ ભવિષ્ય જોતી વિદેશી કંપનીઓ, દોઢ મહિનામાં રિલાયન્સ જીયોનો 19.9 ટકા હિસ્સો ખરીદ્યો\nસસ્તુ સોનું ખરીદવાની વધુ એક તક, 8 જૂનથી શરૂ થઈ રહી છે સરકારની સોનેરી યોજના\nCIIના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગથી પીએમ મોદીનું સંબોધન, કહ્યુ ‘મેડ ઈન ઈન્ડિયા બને મેડ ફોર વર્લ્ડ’\nMSME માટે આવી ગયુ છે ‘CHAMPIONS’, પીએમ મોદીના હસ્તે થયું લોન્ચિંગ, જાણો શું છે ખાસ\nસરદાર સરોવર નર્મદા ડેમ\nમિઝોરમ હાર્યા બાદ દેશનો ઉત્તર-પૂર્વ હિસ્સો બન્યો સંપૂર્ણપણે ‘કોંગ્રેસ મુક્ત’\nત્રણ રાજ્યો જીતીને કોંગ્રેસને આગળ વધવા માટે એક ધક્કો તો મળ્યો જ પરંતુ એક રાજ્ય હારવાને કારણે કોંગ્રેસને મોટો ઝટકો...\nગુજરાતમાં કોરોનાના નવા 725 કેસ સાથે કુલ 36123 કેસ, વધુ 18 ના મોત\nસાયબર ફ્રોડને ગણતરીના સમયમાં જ ઉકેલી નાંખતું ગુજરાત પોલીસનું સાયબર ક્રાઈમ યુનિટ, જાણો લેટેસ્ટ કેસ સ્ટડી\nગુજરાતમાં કોરોનાના નવા 712 કેસ સાથે કુલ 35398 કેસ, વધુ 21 ના મોત\nસેવા એ જ સંગઠન : દેશભરના ભાજપ કાર્યકર્તાઓને પીએમ મોદીએ આપ્યો 7 ‘એસ’નો મંત્ર\nદેશમાં લોકડાઉનને લઈને PM મોદીએ આપ્યો આ સ્પષ્ટ સંકેત, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં લોકડાઉનને લઈને જાણો શું કહ્યું PM મોદીએ\nશું ગુજરાતમાં ફરી આવશે લોકડાઉન , ડે.સીએમ નીતિન પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો\nઆ રાજ્યમાં આ 52 ચાઈનીઝ એપ્સ પર લાગ્યો પ્રતિબંધ, સરકારે જાહેર કર્યો આ ખાસ પરિપત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00061.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://makesweethome.com/tissue-paper-holders/", "date_download": "2020-07-06T01:21:32Z", "digest": "sha1:2EG7YVUVR4JXFLQHGS6SH3BCA72RBLY6", "length": 9267, "nlines": 112, "source_domain": "makesweethome.com", "title": "વિવિધ સ્ટાઇલનાં ટિસ્યૂપેપર હોલ્ડર – Make Sweet Home", "raw_content": "\nવિવિધ સ્ટાઇલનાં ટિસ્યૂપેપર હોલ્ડર\nતહેવારના દિવસો ચાલે છે ત્યારે દરેકને ઘર સજાવવાનો ઉમળ્કો હોય, અને એમાં પણ દીવાળી નજીક જ છે, તો આ વખતે તમારા ટિસ્યૂપેપર હોલ્ડર માટે ખાસ ધ્યાન આપજો કેમકે ઇન્ટીરિયરની શોભામાં વૃદ્ધિ કરતી દરેક વસ્તુ સ્ટેટસ સિમ્બોલનું કામ કરે છે. આજકાલ બજારમાં જુદી જુદી સ્ટાઇલના ટિસ્યૂપેપર હોલ્ડર મળે છે. તેના વિશે જાણીએ…\nજો ઘરનું તમામ ફર્નિચર વૂડનનું હોય તો વૂડનનાં ટિસ્યૂ હોલ્ડર પસંદ કરી શકાય. વૂડનમાં સિમ્પલથી લઈને નકશીકામ કરેલાં અને વૂડન વિથ ગ્લાસનાં ટિસ્યૂ હોલ્ડર હોય છે. જો તમે પ્રકૃતિપ્રેમી હો તો વૂડનમાં બર્ડના પિક્ચરને કંડારેલાં અને બામ્બૂના મટીરિયલમાં પણ ટિસ્યૂ હોલ્ડર જોવા મળે છે. વૂડનનાં ટિસ્યૂ હોલ્ડર વૂડનના અને ગ્લાસના ડાઇનિંગ ટેબલ પર અપ્રોપ્રિએટ લુક આપે છે.\nગ્લાસ એન્ડ ક્રિસ્ટલ ટિસ્યૂ હોલ્ડર\nવૂડન સિવાય ગ્લાસ અને ક્રિસ્ટલના મટીરિયલમાં પણ ટિસ્યૂ હોલ્ડર મળતા હોય છે. હાર્ટશેપથી માંડીને જુદા જુદા આકારમાં અને કલરમાં આવતાં ટિસ્યૂ હોલ્ડર આવનાર દરેકના આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. ક્રિસ્ટલમાં ગોલ્ડન અને સિલ્વર તારની ડિઝાઇનથી પેટર્ન કરેલાં ટિસ્યૂ હોલ્ડર વધુ રિચ લુક આપે છે. જો તમારું કોફી ટેબલ ગ્લાસનું હોય તો આ પ્રકારનાં ટિસ્યૂ હોલ્ડરને પ્રીફર કરો, જે એટ્રેક્ટિવ લુક આપે છે.\nસ્ટેનલેસ સ્ટીલ ટિસ્યૂ હોલ્ડર\nસ્ટેનલેસ સ્ટીલના મટીરિયલમાં પણ બહુ બધી વેરાઇટી જોવા મળે છે. સ્ટેનલેસ સ્ટીલનું મટીરિયલ પણ આજકાલ હોમ ઇન્ટીરિયરમાં વધુ યુઝ થાય છે. સ્ટેરકેશથી માંડીને ફર્નિચર સુધી સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ થાય છે. જો હોમ ઇન્ટીરિયરમાં સ્ટીલની ધાતુનો વધુ ઉપયોગ થયો હોય તો સ્ટેનલેસ સ્ટીલ એક્સેસરીઝ પ્રીફર કરો. પોલિશિંગ વૂડન વિથ સ્ટેનલેસ સ્ટીલનાં ટિસ્યૂ હોલ્ડર ક્લાસિક લુક આપે છે.\nજેવી રીતે ફાઇબરથી માંડીને ગ્લાસ સુધીનાં જુદાં જુદાં મટીરિયલમાં અને શેપમાં ટિસ્યૂ હોલ્ડર મળે છે તેવી જ રીતે જુદી જુદી ટેક્નિકથી બનેલાં ટિસ્યૂ હોલ્ડર પણ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. આજકાલ બજારમાં એવાં ટિસ્યૂ હોલ્ડર અવેલેબલ છે જે માત્ર શોપીસ જેવાં દેખાતાં હોય છે, પણ અમુક સ્પેસને પ્રેશ કરવાથી ટિસ્યૂપેપર બહાર આવે છે. ઇન્ટીરિયરમાં આવી ટેક્નિકનાં ટિસ્યૂ હોલ્ડર પ્રીફર કરીને કંઈક અલગ કરી શકો.\nઆ પોસ્ટને શેર કરો \ntissue paper, tissue paper holder, ઇન્ટીરિયર, કલર, કોફી ટેબલ, ગોલ્ડન, ગ્લાસ, ગ્લાસ એન્ડ ક્રિસ્ટલ ટિસ્યૂ હોલ્ડર, ટિસ્યૂપેપર, ટિસ્યૂપેપર હોલ્ડર, ટેક્નિકલ ટિસ્યૂ હોલ્ડર, દીવાળી, પોલિશિંગ વૂડન, ફર્નિચર, ફાઇબર, બામ્બૂ, વૂડન ટિસ્યૂ હોલ્ડર, શોપીસ, સિલ્વર, સ્ટેનલેસ સ્ટીલ એક્સેસરીઝ, સ્ટેનલેસ સ્ટીલ ટિસ્યૂ હોલ્ડર, હાર્ટશેપ\nઝુમ્મર વડે દિવાનખંડની સજાવટ\nસાંકડા રસોડાને સજાવવાની કળા\nબગીચાને ગરમીમાં આ છ રીતે સજાવી જુઓ\nજરૂરિયાત અને પસંદગી મુજબ ડાઇનિંગ રૂમનું ડેકોરેશન\nઈનડોર પ્લાન્ટ્સ માટે ઉપયોગી ટિપ્સ\nવર્કિંગ વુમન માટે ડ્રેસિંગ ટીપ્સ\nડ્રોઇંગરૂમ કરતાં પણ સારૂ બાથર���મ ડેકોરેશન\nડાઇનિંગને આકર્ષક બનાવતી નૅપ્કિન રિંગ\nબાલ્કનીને મોર્ડન ટચ આપવો\nત્વચાની સંભાળ કરવી જરૂરી છે\nકિચન કેવી રીતે વ્યવસ્થિત રાખવું\nતમારા ઘરમા પ્રાકૃતિક મહેકનો મઘમઘાટ\nશૂ રેકઃ ફૂટવેર મૂકવાની જગ્યા\nઘરની સજાવટ માટે વેસ્ટ બલ્બનો ઉપયોગ\nબાથરૂમને આપો લક્ઝ્યુરીયશ ટચ\nસાંકડા રસોડાને સજાવવાની કળા\nવિવિધ સ્ટાઇલનાં ટિસ્યૂપેપર હોલ્ડર\nઝુમ્મર વડે દિવાનખંડની સજાવટ\nશિયાળામાં કોલ્ડ ક્રીમનો ઉપયોગ\nમનમોહક ગાલીચાથી ઘર સજાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00062.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/sports/photos/mumbai-indians-star-all-rounder-kieron-pollard-is-romantic-husband-and-loving-father-8763", "date_download": "2020-07-06T01:55:54Z", "digest": "sha1:GXAJTQ72AIZ4DSWOZAEFSIMRMQGCIDOA", "length": 7660, "nlines": 84, "source_domain": "www.gujaratimidday.com", "title": "કેરોન પોલાર્ડ છે રોમેન્ટિક પતિ અને પ્રેમાળ પિતા - sports", "raw_content": "\nકેરોન પોલાર્ડ છે રોમેન્ટિક પતિ અને પ્રેમાળ પિતા\nકેરોન પોલાર્ડ વેસ્ટ ઈન્ડિઝ પ્લેયર ટીમ માટે વન-ડે અને ટી-20 રમી ચૂક્યો છે.\nફોટો: કેરોન પોલાર્ડ પત્ની જેના અને બાળકો સાથે\nકેરોન પોલાર્ડ વિષ્ફોટક રાઈટ હેન્ડેડ બેસ્ટમેન છે સાથે જ રાઈટ-આર્મ મિડિયમ પેસ બોલિંગ પણ કરે છે.\nફોટો: પત્ની જેના સાથે કેરોન\nકેરોન પોલાર્ડનો જન્મ ત્રિનિદાદના સામાન્ય ઘરમાં થયો હતો. પોલાર્ડનો ઉછેર તેની માતાએ એકલા હાથે કર્યો હતો.\nફોટો: વેલેન્ટાઈન ડેના દિવસે કિસ શૅર કરતા પોલાર્ડ અને તેની વાઈફ\nકેરોન પોલાર્ડ તેની જવાબદારીઓ ખુબ સારી રીતે જાણે છે. પોલાર્ડ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સમાં રાખવામાં માને છે.\nફોટો: બીચની મોજ માણતા પોલાર્ડ અને જેના\nપોલાર્ડ અને જેનાના લગ્ન 2012માં થયા હતાં.\nપોલાર્ડ અને જેનાની પહેલી મુલાકાત 2005માં થઈ હતી\nકેરોન પોલાર્ડે તેના આઈપીએલ કરીઅરની શરુઆત 2010માં કરી હતી. 2010માં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા પોલાર્ડને 5 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.\n2010થી પોલાર્ડ મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતો આવ્યો છે અને ટીમ માટે ઘણી મેચ વિનિંગ ઈનિંગ રમી છે જેના કારણે દર વર્ષે તેને રીટેન કરવામાં આવે છે.\nફોટો: રેડ કોડ ડ્રેસમાં પોલાર્ડ ફેમિલી\nઆઈપીએલની સાથે સાથે પોલાર્ડ પાકિસ્તાન પ્રિમીયર લીગમાં પણ રમી ચૂક્યો છે.\n2017માં પોલાર્ડને પાકિસ્તાન પ્રિમીયર લીગમાં કરાચી કિંગ્સ દ્વારા 1 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.\nફોટો: પુત્રી સાથે મસ્તી કરી રહેલો પોલાર્ડ\nકેરોન પોલાર્ડ ગ્લોબલ કેનેડા માટે પણ ટુર્નામેન્ટ રમી ચૂક્યો છે.\nફ���ટો: વેકેશન પર પોલાર્ડની પત્ની અને પુત્રી\nકેરોન પોલાર્ડ એશિયાઈ દેશો સાથે વધારે રિલેશન છે. આઈપીએલ, પીપીએલ બાદ બાંગ્લાદેશ પ્રિમીયર લીગમાં પણ ઢાકા ડાયનામાઈટ્સ માટે પોલાર્ડ રમી ચૂક્યો છે.\nકેરોન પોલાર્ડ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા અત્યાર સુધી 2600થી વધુ રન બનાવી ચૂક્યો છે.\nકેરોન પોલાર્ડ આઈપીએલમાં અત્યાર સુધી 50 કરતા પણ વધારે વિકેટ ઝડપી ચૂક્યો છે.\nફોટો: પત્ની જેના સાથે કાર રાઈડ પહેલા પોલાર્ડ\nપોલાર્ડ અને જેના 2005ની પહેલી મુલાકાત બાદ 2012માં જેના સાથે લગ્ન કર્યા હતા અને હમણા પણ તેમનો પ્રેમ ઓછો થયો હોય તેમ લાગતું નથી\nમુંબઈ ઈન્ડિયન્સ ક્રિકેટર કેરોન પોલાર્ડ ટીમની મધ્યમાં સપોર્ટ પૂરો કરે છે. કેરોન પોલાર્ડ તેના હીટ્સથી બોલની સાથે સાથે વિરોધી ટીમોની જીતની આશાને પણ બાઉન્ડ્રી લાઈનની બીજી બાજુ મોકલી છે. પોલાર્ડ મેદાન પર જેટલો શાંત પ્લેયર છે તેટલો જ રોમેન્ટીક હસબન્ડ અને પ્રેમાળ પિતા છે. જુઓ પોલાર્ડના વિકેન્ડ્સની ખાસ તસવીરો\nહાર્દિક પંડ્યા બનશે પિતા તેના પર બન્યા મિમ્સ, લોકોએ લખ્યું, \"આફતને બદલી અવસરમાં\"\nHappy Birthday Sachin : સચિન તેન્ડુલકર વિશેની અજાણી વાતો\nવર્ક ફ્રોમ હોમમાં જાતભાતના દુખાવામાંથી છુટકારો મેળવવા સાંભળો પેઇનમેનેજમેન્ટના એક્સપર્ટને\nRamayanના લક્ષ્મણ, સુનિલ લાહરી સાથે મુલાકાતઃ જાણો તેમણે ક્યારે પાર કરી હતી લક્ષ્મણ રેખા\nમનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે મનને તાણ મુક્ત કરવાનાં રસ્તા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00062.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://stop.co.in/%E0%AA%AE%E0%AB%8C%E0%AA%A8-%E0%AA%8F-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%A8%E0%AB%81%E0%AA%82/", "date_download": "2020-07-06T01:46:07Z", "digest": "sha1:IV5J7HMOGC7ABTX77HITD5P3NHPUQLZU", "length": 4588, "nlines": 105, "source_domain": "stop.co.in", "title": "મૌન એ વાણી નું – Stop.co.in", "raw_content": "\nકવિતા – ગઝલ – ગુજરાતી – ટીપ્સ – રેસીપી – લેખ – શાયરી – સુવીચાર\nરમુજી ટુચકા ( જોક્સ )\nમૌન એ વાણી નું\nમૌન એ વાણી નું તપ છે.\nઆભ કે દરિયા માં\nઆવી જા 2020 દરવાજો ખુલ્લો જ છે અંદર આવ.. પણ જરા થોભી જા બારસાખ નજીક રાખેલાં પગલુછણીયે તારો *અહમ્* ખંખેરતો આવજે.. મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે ત્યાં *નારાજગી* વીંટાળી આવજે.. તુલસીનાં ક્યારે મનની *અતૃપ્તિ* ચઢાવી આવજે.. પોતાની *વ્યસ્તતા* ને બહાર ખીંટીએ ટાંગી આવજે.. પગરખાં સંગ *નકારાત્મકતા* ઉતારી આવજે.. ને બહાર રમતાં બાળકો પાસેથી થોડું *નટખટપણું* માંગી […]\nCategories Select Category Uncategorized ઉખાણું કવિતા કહેવત ગઝલ ગીત ગુજરાતી ટીપ્સ પત્રલેખન રમુજી ટુચકા ( જોક્સ ) રેસીપી લેખ લોકગીત વાર્તા શાયરી સુવીચાર\nBharat Bochiya on લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\nSweets on *એટલે પિયર પારકું લાગે છે*\nઆશિષ on એક પ્રોમિસ ડોકટર નું\naachar Channa. fenugreekseed mango pickle આંસુ આકાશ ઓઝોન ખોબો ગાબડા ગૃહીણી ઘડપણ ઘર છત્રી જળ જીવન ડેડી ડોકટર દિલ દિવાળી ધરા નખરા નસીબ પપ્પા પળ પાણી ભરાવુ પિતા પિયર પુત્રી પ્રેમ ફાધર ભૂલ મમ્મી માણવુ માળો વરસાદ સુઘરી બાવળ મોજ શોખ મોન્સુન રેતી વરસાદ વાદળ વાદળ વરસાદ શહેર સમજ પિતા પુત્ર સમાઁટ ફોન સહારો સાસુ વહુ ના કજિયા. હાર જીત\nમા તે મા બીજા વગડા ના વા .\n૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00064.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"}
+{"url": "https://dalitshakti.com/2018/03/21/pradushan-nivaran-mate/?shared=email&msg=fail", "date_download": "2020-07-06T02:07:50Z", "digest": "sha1:ZXEPZUZQ45R75XBOBMDWEVEWVI2IKJQG", "length": 15359, "nlines": 103, "source_domain": "dalitshakti.com", "title": "પ્રદુષણના નિવારણ માટે ગુજરાત અને અંકલેશ્વર ખાતે હજુ સુધી કોઈ ખાસ પ્રગતિ થઈ નથી – દલિત શક્તિ", "raw_content": "\nસ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુત્વનો સ્વૈચ્છિક મંચ\nપ્રદુષણના નિવારણ માટે ગુજરાત અને અંકલેશ્વર ખાતે હજુ સુધી કોઈ ખાસ પ્રગતિ થઈ નથી\nઉધોગો અને શહેરો વ્દારા ફેલાવામાં આવતા નદી, ભૂગર્ભજળના પ્રદૂષણના મુદ્દે સુપ્રીમ કોર્ટના પર્યાવરણ સુરક્ષા સમિતિના કેસ Writ Petition (c) No. 375 of 2012ના તા. ૨૨.૦૨.૨૦૧૭ના ચુકાદાના અમલના અનુસંધાનમાં NGT, Delhiમાં ચાલી રહેલ કેસમાં NGT, Principal Bench, Delhiનો તા. ૧૨.૦૩.૨૦૧૮નો મહત્વનો આદેશ:\nદેશના તમામ રાજયો અને યુનિયન ટેરીટરીઝને એક અઠવાડિયાની અંદર જો પોતે કેસમાં NGT, Principal Bench, Delhiમાં રજુ કરેલ ચુકાદાના અમલ બાબતના જવાબોની નકલ રજીસ્ટરીમાં ‘પર્યાવરણ સુરક્ષા સમિતિ માટે’ રજુ કરવાનો આદેશ કર્યો અને જો તેમ ન કરે તો એક લાખ રૂપિયાના દંડ કરવામાં આવશે તેવો હુકમ કર્યો.\nદિલ્લી ખાતે પ્રદુષણ મામલે પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલ Writ Petition (c) No. 375 of 2012 ચાલી જતા તેમાં તા. 22.02.2017ના હુકમ મુજબ આ કેસના ચુકાદાનો અમલ કરાવવાની જવાબદારી NGTને સોપવામાં આવી હતી.\nજે NGT, Principal Bench, Delhiમાં ઓરીજીનલ એપ્લીકેશન ન. 593/2017થી તેની સુનવણી ચાલે છે, જેના અનુસંધાને તા. 15.01.2018ના રોજ આ સુનવણી દરમ્યાન કોર્ટે હુકમ કર્યો હતો કે દેશના તમામ રાજયો અને યુનિયન ટેરીટરીઝને NGT, Principal Bench, Delhiમાં રજુ કરેલ ચુકાદાના અમલ બાબતના જવાબોની નકલ તેમના રાજ્યમાં પ્રદૂષણ બાબતે હાલની પરિસ્થિતિ તેમજ સુપ્રીમ કોર્ટે કરેલ અગાઉના હુક�� બાબતે રાજ્યો દ્વારા કરેલ કાર્યવાહી અને બનાવવામાં આવેલ એક્શન પ્લાન બાબતે તેમનો જવાબની કોપીમાં પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિને Email દ્વારા મોકલી આપવાનો હુકમ કરી સુનવણી તા. ૧૨.૦૩.૨૦૧૮ના રોજ રાખી હતી.\nતા. 12.03.2018ના આ કેસની સુનાવણી દરમ્યાન ઘણા બધા રાજ્યોએ તેમના જવાબો ઇમેઇલ દ્વારા પર્યાવરણ સુરક્ષા સમિતિને મોકલ્યા ન હતા તેવી રજૂઆત રોહિત પ્રજાપતિએ NGT, Principal Bench, Delhiમાં સુનવણી દરમ્યાન કરી હતી. દેશના તમામ રાજયો અને યુનિયન ટેરીટરીઝને એક અઠવાડિયાની અંદર જો પોતે કેસમાં NGT, Principal Bench, Delhiમાં રજુ કરેલ ચુકાદાના અમલ બાબતના જવાબોની નકલ રજીસ્ટરીમાં ‘પર્યાવરણ સુરક્ષા સમિતિ માટે’ રજુ કરવાનો આદેશ કર્યો અને જો તેમ ન કરે તો એક લાખ રૂપિયાના દંડ કરવામાં આવશે તેવો હુકમ કર્યો છે. હવે પછી ની સુનાવણી ની તારીખ 24 એપ્રિલ 2018 નક્કી કરવામાં આવી છે.\nઆ સાથે પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહીત પ્રજાપતિને પણ તેઓ પર્યાવરણ સુરક્ષા સમિતિના ઓફિશિયલ રિપ્રેઝેન્ટેટીવ છે અને NGT કોર્ટમાંથી જવાબ લેવા અને રજુઆત કરવાના કામે તેમની નિમણૂક બાબતનો સંગઠનના ઠરાવનો પત્ર NGT કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યાર બાદ રાજ્યો તરફથી આવેલ જવાબોની કોપી તેમને NGT, Principal Bench, Delhi દ્વારા આપવામાં આવશે.\nપ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે પ્રદુષણના નિવારણ માટે ગુજરાત અને અંકલેશ્વર ખાતે હજુ સુધી કોઈ ખાસ પ્રગતિ થઈ નથી. હજુ પણ હવા પાણીના પ્રદૂષણો યથાવત છે. ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં જતા એફલુએન્ટ ગુજરાત પોલુશન કન્ટ્રોલ બોર્ડે આપેલ ધારા-ધોરણથી ઘણા વધારે આવે છે. પ્રદૂષણના પ્રશ્નોને રાજકીય રીતે ઉકેલવાની કોશીશ કરવા કરતાં બનાવાયેલ એક્સન પ્લાનનું ઝડ થી અમલ થાય તો પરિણામ મળવાની અપેક્ષા છે.\nપ્રાથમિક સુવિધા માત્ર ઉપલબ્ધ કરાવી જરૂરી નથી તેનો અમલ પણ એટલો જ જરૂરી છે… હક્ક છે સેવા નથી\nઅનુસુચિત જાતિ અને જનજાતિના જરૂરિયાત વાળા લોકોને ૫ એકર ખેતીલાયક જમીન ફાળવણી કરવામાં આવે\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nબાવળા મહિલા વિકાસ સંગઠનની બચત અને ધિરાણની પ્રવૃત્તિથી સ્થાનિક બહેનોનું જીવનધોરણ સુધર્યું છે\nનિરાધારપણામાંથી સ્વનિર્ભરતાના માર્ગે પ્રયાણ કરતાં સુભદ્રાબહેન\nનર્મદા નદીને મૃતપાય થતી અટકાવવા માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ માં જાહેર હિતની અરજી દાખલ\nશોષિતોના શૂળનું મૂળ શોધનાર મનીષી: કાર્લ માર્કસ\nગુજરાત���ાં માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે છેલ્લા પાંચેક માસથી કોઈ વ્યક્તી નિમાઈ નથી\nબળાત્કાર કેસ ટ્રાન્સફર કરવા પીડિતની હાઇકોર્ટ સુધીની લડત: ન્યાય આસાન નથી\nચંડોળા તળાવના છાપરામાં આગના બનાવને સરકાર આફત તરીકે ઘોષિત કરે: તાત્કાલિક જરૂરી સહાય, વળતર આપવામાં આવે\nઅનામતનો માપદંડ આર્થિક કેમ ન હોઈ શકે: દેશના દલિતો-આદિવાસીઓ-પછાતોનો મોટો સમૂહ ગરીબીમાં સબડે છે\nમાત્ર કાનૂનવિદજ નહીં કાનૂનદાતા એવા ડો.આંબેડકરનું કાયદાના ક્ષેત્રમાં અનન્ય પ્રદાન હતું\nએક રાષ્ટ્ર, એક ચૂંટણી સત્તાના કેન્દ્રીકરણની ચાલ: વાસ્તવિકતા એ છે કે આ પૂર્વે પણ આ બાબત ચર્ચાઈ ચૂકી છે\nએટ્રોસિટી એક્ટ: આઝાદી કાળથી જ રાજકીય પક્ષોનું દલિતો પ્રત્યે બેવડુ અને ઓરમાયું વર્તન રહ્યું છે\nજ્યાં સુધી દલિત-આદિવાસીની જમીનના પ્રશ્નો ન ઉકલે ત્યાં સુધી બંધારણીય માળખામાં રહીને આંદોલનો કરવામાં આવશે\nજ્યાં સુધી ગેર બરાબરી, જાતિ પ્રથા, ગરીબો પર અત્યાચાર, શોષણ હશે, ત્યાં સુધી બાબા સાહેબનું નામ અમર રહેશે\nહત્યાનો ભોગ બનનાર નાનજીભાઇએ રોડના ભ્રષ્ટાચાર બાબતે આરટીઆઇ એકટ તળે માહિતી માંગી હતી\nગુજરાતની રોજગાર ક્ષમતામાં ઉત્તરપ્રદેશ અને બિહાર કરતા પણ ઓછો વધારો થયો છે\nદેશનો વિકાસ ત્યારે જ થઈ શકે કે જયારે વંચિત સમુદાયોને સમાન અધિકાર મળે. આનો ઉપાય અનામતની નાબૂદી નથી\nઅનુસુચિત જાતિના પરિવારો સાથે ભેદભાવ રાખી ફાળવેલ જમીન ગેરકાયદેસર શરતભંગ કરી ખાલસા કરેલ છે\nગાડાચીલા પર સ્પીડબ્રેકર ના હોય માનનીય જજસાહેબ\nમાય લોર્ડ, હું સંપૂર્ણ માન સાથે કહું છું… તમે ભગવાન નથી\nગરવી ગુજરાતમાં દલિત હિંસા અવિરત ચાલુ\nઆર્કાઇવ મહિનો પસંદ કરો જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 ડિસેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 ફેબ્રુવારી 2015 મે 2014 એપ્રિલ 2014\nસેન્ટર ફોર સોશલ જસ્ટીસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00064.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/national-international/mumbai-bomb-should-be-tied-on-rahul-gandhis-body-and-sent-to-another-country-bjp-leader-pankaja-munde-jalna-maharashtra-863448.html", "date_download": "2020-07-06T04:02:49Z", "digest": "sha1:CMAF3UUGPP4TLGYLEPR36DOUOHV34NIU", "length": 23868, "nlines": 271, "source_domain": "gujarati.news18.com", "title": "mumbai-bomb-should-be-tied-on-rahul-gandhis-body-and-sent-to-another-country-bjp-leader-pankaja-munde-jalna-maharashtra– News18 Gujarati", "raw_content": "\nસબૂત માંગે છે રાહુલ ગાંધી, તેમના ગળામાં બોમ્બ બાંધી પાક મોકલી દો: પંકજા મુંડે\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nસબૂત માંગે છે રાહુલ ગાંધી, તેમના ગળામાં બોમ્બ બાંધી પાક મોકલી દો: પંકજા મુંડે\nઆવા લોકોને બોમ્બથી બાંધી દેવા જોઈએ અને હેલિકોપ્ટરમાંથી ફેંકી દેવા જોઈએ. ત્યારે આ લોકોને ખબર પડી જશે.\nઆવા લોકોને બોમ્બથી બાંધી દેવા જોઈએ અને હેલિકોપ્ટરમાંથી ફેંકી દેવા જોઈએ. ત્યારે આ લોકોને ખબર પડી જશે.\nબીજેપી નેતા પંકજા મુંડેએ કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈકના પૂરાવા માંગનારા રાહુલ ગાંધીના ગળામાં બોમ્બ બાંધી પાકિસ્તાન મોકલી દેવા જોઈએ. મહારાષ્ટ્રના જાલનામાં એક કાર્યક્રમમાં પંકજા મુંડેએ કહ્યું કે, આજકાલ કોઈ પણ ઉભુ થઈ જાય છે અને નરેન્દ્ર મોદીને પ્રશ્ન કરે છે કે સર્જિકલ સ્ટ્રાઈક ક્યાં થઈ, કેટલા લોકો મર્યા\nરવિવારે મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ રાવ સાહેબ દાનવેની એક સભામાં પંકજા મુંડેએ કહ્યું કે, અમે આપણા સૈનિકો પર કાયરતા ભર્યા હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઈક કરી, તે પૂછે છે કે, સર્જિકલ સ્ટ્રાઈક ક્યાં થઈ, હું કહું છું કે, રાહુલ ગાંધીના ગળામાં બોમ્બ બાંધી દો અને તેમને ત્યાં મોકલી દો, આજ કાલ કોઈ પણ ઉભુ થઈ જાય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રશ્ન કરવા લાગે છે. મોદી આવા લોકોને ઓળખતા પણ નથી, તો પણ એ લોકો પૂછે છે કે, સર્જિકલ સ્ટ્રાઈક ક્યાં થઈ હતી, કેટલા લોકો મર્યા, આવા લોકોને બોમ્બથી બાંધી દેવા જોઈએ અને હેલિકોપ્ટરમાંથી ફેંકી દેવા જોઈએ. ત્યારે આ લોકોને ખબર પડી જશે.\nપંકજા મુંડેએ કહ્યું કે, આ લોકો દેશની સેના પર શંકા કરે છે. આવા લોકોએ સમજવું જોઈએ કે, જે રીતે બોર્ડર પર આપણા જવાનો સંઘર્ષ કરે છે તેજ રીતે લોકતંત્રના સિપાહી તરીકે તેમણે પણ લડવું જોઈએ. વર્ષ 2016માં જમ્મુ-કાશ્મીરના ઉરીમાં સેનાના કેમ્પ પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં સેનાના 20 જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ ભારતે સપ્ટેમ્બર 2016માં પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી અને આતંકી ઠેક��ણાઓને નેસ્તોનાબૂદ કરી દીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતની કાર્યવાહીમાં 30થી 35 આતંકવાદીઓ મર્યા હતા.\nબીજેપીના વરિષ્ઠ નેતા રહેલા ગોપીનાથ મુંડેની દીકરી પંકજા મુંડે મહારાષ્ટ્ર સરકારમાં ગ્રામિણ વિકાસ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી છે. પંકજા મુંડેની બહેન પ્રીતમ મુંડે આ વખતે બીડ ચૂંટણી વિસ્તારમાંથી ચૂંટણી લડી રહી છે. અહીં 18 એપ્રિલે મતદાન થઈ ચુક્યું છે.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nસબૂત માંગે છે રાહુલ ગાંધી, તેમના ગળામાં બોમ્બ બાંધી પાક મોકલી દો: પંકજા મુંડે\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00064.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/search/t20-international-all", "date_download": "2020-07-06T01:17:52Z", "digest": "sha1:NPBVR25XJBDVTSTCIW2I7LASLWGTYGI6", "length": 3579, "nlines": 57, "source_domain": "www.gujaratimidday.com", "title": "T20 International News : Read Latest News on T20 International, Photos, Live Interviews and Videos Online at Gujarati Midday", "raw_content": "\nરેસ્ટરૂમમાં મને કાલુ કહીને બોલાવનાર પાસે હું જવાબ માગી રહ્યો છું : ડૅરેન સૅમી\nT20 World Cup 2022માં થઇ શકે છે, ICC બોર્ડ મીટિંગમાં કાલે અંતિમ નિર્ણય\nઇન્ડિયા માટે ટી૨૦ ઇન્ટરનૅશનલ રમવા તૈયાર છે હરભજન સિંહ\nકોરોના વાયરસને લીધે T-20 વર્લ્ડ કપ પણ થશે કૅન્સલ\nડુપ્લેસી સાઉથ આફ્રિકા માટે મહત્વનો ભાગ ભજવી શકે છે : ડી કૉક\nન્યુ ઝીલૅન્ડ સામેની હાર બાદ સાઉથ આફ્રિકા સામે રમવા તૈયાર ઇન્ડિયા\nસુશાંત સિંહ રાજપુતે જે કપડાથી ફાંસી લગાવી હતી તેનો થશે ટેન્સિલ ટેસ્ટ\nદ્રવિડ બાદ હવે વિરાટ કોહલી વિરુદ્ધ ફરિયાદ, હવે થશે તપાસ\nગીતા કપૂરે કોરિયોગ્રાફ કરેલા આ ગીત બોલીવુડમાં આજે પણ લોકપ્રિય\nમૂશળધાર વરસાદમાં મુંબઈના હાલ-બેહાલ, જુઓ તસવીરો\nઆ અભિનેત્રી પાસેથી યશરાજના કાસ્ટિંગ ડિરેક્ટરે મળવાના લીધા હતા 5,000રૂ\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nSaroj Khan: લેજેન્ડરી કોરિયોગ્રાફરની ક્યારેય ન જોઇ હોય એવી તસવીરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00064.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.gujjumedia.in/bihar-thunderstorm", "date_download": "2020-07-06T03:45:31Z", "digest": "sha1:255HSSTF7MPSCAXJCQVTD67SL222W2VF", "length": 10716, "nlines": 94, "source_domain": "www.gujjumedia.in", "title": " બિહારમાં સર્જાયું મોતનું તાંડવ વીજળી પડવાથી થયા 83 લોકોનાં મોત - Gujju Media", "raw_content": "\nબિહારમાં સર્જાયું મોતનું તાંડવ વીજળી પડવાથી થયા 83 લોકોનાં મોત\nબિહારમાં સર્જાયું મોતનું તાંડવ વીજળી પડવાથી થયા 83 લોકોનાં મોત\nબિહારનાં અનેક જિલ્લાઓમાં વરસાદ આફત બનીને વરસ્યો છે. તેજ વરસાદ અને હવાની સાથે આકાશમાંથી વીજળીએ કહેર વેરતા 83 લોકોનાં મોત થયા છે. તો વીજળીની ઝપેટમાં આવતા અનેક લોકો ઘાયલ થયા છે. ઉત્તર બિહાર સહિત અને જિલ્લામાં અત્યારે પણ સતત વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે પહેલા જ ગુરૂવાર અને શુક્રવારનાં મૂસળધાર વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતુ.\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nહવામાન વિભાગ અનુસાર ગુરૂવાર રો અરરિયા અને કિશનગંજ જિલ્લાને રેડ ઝોનમાં અને પૂર્વ ચંપારણ, પશ્ચિમી ચંપારણ, ગોપાલગંજ, સીવાન, સારણ, મધુબની, મુઝફ્ફરપુર, દરભંગા, વૈશાલી, શિવહર, સમસ્તીપુર, સુપૌલ, પૂર્ણિયા, સહરસા અને મધેપુરાને ઑરેન્જ ઝોનમાં રાખવામાં આવ્યા છે. જાણકારી અનુસાર આજે ભારે વરસાદ દરમિયાન આકાશમાંથી વીજળી પડવાથી ગોપાલગંજમાં 13, પૂર્વ ચંપારણમાં 5, સિવાનમાં 6, દરભંગા અને બાંકામાં 5-5 લોકોનાં મોત થયા છે.\nકહેવામાં આવે છે કે મૃતકોમાંથી મોટાભાગનાં ખેતરમાં કામ કરતા હતા. બાળકો અને મ��િલાઓ સહિત અનેક લોકોને ઇજાઓ થઈ છે. ફક્ત બિહારમાં જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશમાં પણ આકાશમાંથી વીજળી પડવાના કારણે ઓછામાં ઓછા 9 લોકોનાં મોત થયા છે. દેવરિયામાં વીજળી પડવાથી 7 લોકોનાં મોત થયા છે અને અડધો ડઝન લોકોને ઇજા થઈ છે. હવામાન વિભાગે 26 જૂન સુધી બિહારનાં 18 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.\nબિહાર ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટે કોઈપણ હોનારતને પહોંચી વળવા માટેની પોતાની તૈયારી કરી લીધી છે. તો એનડીઆરએફ અને એસડીઆરએફ પણ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ મોડ પર છે. નિષ્ણાતો પ્રમાણે ભારે વરસાદમાં ઘરેથી બહાર ના નીકળવું જોઇએ. જો આકાશમાંથી વીજળી પડતી હોય તો ઘરનાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો બંધ કરી દેવા જોઇએ. વીજળી કડકતી હોય ત્યારે મોબાઇલનો ઉપયોગ પણ ખતરનાક સાબિત થઈ શકે છે.\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious storyCBSEની ધો 10 અને 12ની પરીક્ષાઓ રદ્દ,1થી 15 જુલાઈ વચ્ચે થવાની હતી પરીક્ષાઓ\nNext storyકોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્યો જોડાયા ભાજપમાં,ભાજપ પ્રમુખ વાઘાણીએ 5 પૂર્વ ધારાસભ્યોનું કર્યું ભાજપમાં સ્વાગત\nકોરોના વિરૂદ્ધ દેખાઇ એકતા,કોરોના સંકટના અંધારામાં દેશની એકતાનો પ્રકાશ ઝળહળ્યો.\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્પોર્ટ્સપર્સન સાથે કરી ચર્ચા, 40 ખેલાડીઓ સાથે કોરોના વાઈરસના કારણે સર્જાયેલી સ્થિતિ પર કર્યુ મંથન\nકોરોનાના કહેર વચ્ચે દિલ્હીથી આવ્યા માઠા સમચાર, દિલ્હી NCR, નોઇડા, ગાઝિયાબાદમાં અનુભવાયા ભૂંકપના જોરદાર આંચકા\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે ક���રોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nઘરે બનાવો ટેસ્ટી હરિયાળી કબાબ,ટેસ્ટી અને હેલ્થી હરિયાળી કબાબ બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nસુરતમાં કોરોના કહેર વચ્ચે હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે બનશે નવી ગાઇડલાઇન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00064.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://chintannipale.in/2019/03/27/09/48/5342", "date_download": "2020-07-06T02:09:44Z", "digest": "sha1:SO2236QMZMOQ45RCKDDXHIZ5DE2NGICL", "length": 24465, "nlines": 103, "source_domain": "chintannipale.in", "title": "હું કહું અને તું કરે એનો કોઈ મતલબ ખરો? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nહું કહું અને તું કરે એનો કોઈ મતલબ ખરો – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nહું કહું અને તું કરે\nએનો કોઈ મતલબ ખરો\nચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nહવા સાથે અદાવત ક્યાં હતી તૂટે છે શ્વાસ રાહત ક્યાં હતી\nપરિચિત જોઈને મલકી જતા, હવે એવી કરામત ક્યાં હતી\nકરી વિશ્વાસ પસ્તાયો સદા, શરીફોમાં શરાફત ક્યાં હતી\nનજીક હોવા છતાં ન પારખ્યો, સંબંધોમાં નજાકત ક્યાં હતી\nદરેક માણસને પોતાની વ્યક્તિ પાસે અપેક્ષાઓ હોય છે. અપેક્ષા પ્રેમ, લાગણી, સ્નેહ, આત્મીયતા અને દાંપત્યનો સૌથી મોટો આધાર હોય છે. ભલે એવું કહેવાતું હોય કે, સંબંધોમાં અપેક્ષાઓ ન હોવી જોઈએ. સંબંધમાં અપેક્ષા ન હોય તો બીજે ક્યાં હોય દરેક વ્યક્તિને એવી ઇચ્છા હોય છે કે, મને કોઈ પેમ્પર કરે. મારું ધ્યાન રાખે. મને પૂછે કે તું મજામાં છે ને દરેક વ્યક્તિને એવી ઇચ્છા હોય છે કે, મને કોઈ પેમ્પર કરે. મારું ધ્યાન રાખે. મને પૂછે કે તું મજામાં છે ને આપણને પણ આપણી વ્યક્તિ માટે કંઈક કરવું ગમતું હોય છે. માણસ માત્ર પોતાના માટે જ જીવતો હોતો નથી. એ પોતાની વ્યક્તિ માટે પણ જીવતો હોય છે. કોઈના સુખ માટે આપણે દુ:ખી થવા પણ તૈયાર હોઈએ છીએ. દરેકના મનમાં એવું હોય છે કે મારે મારી વ્યક્તિને તમામ પ્રકારનું સુખ આપવું છે. એને ગમતું હોય એવું કરવું છે. આપણને ન પોષાતું હોય તો પણ આપણે આપણી વ્યક્તિ માટે બધું કરતા હોઈએ છીએ. તારા માટે કંઈ પણ કરવા તૈયાર છું. તારી સગવડ, તારી કમ્ફર્ટ, તારા સુખ, તારી ખુશી, તારી ઇચ્છા, તારા આનંદથી વધારે મારા માટે કંઈ જ નથી આપણને પણ આપણી વ્યક્તિ માટે કંઈક કરવું ગમતું હોય છે. માણસ માત્ર પોતાના માટે જ જીવતો હોતો નથી. એ પોતાની વ���યક્તિ માટે પણ જીવતો હોય છે. કોઈના સુખ માટે આપણે દુ:ખી થવા પણ તૈયાર હોઈએ છીએ. દરેકના મનમાં એવું હોય છે કે મારે મારી વ્યક્તિને તમામ પ્રકારનું સુખ આપવું છે. એને ગમતું હોય એવું કરવું છે. આપણને ન પોષાતું હોય તો પણ આપણે આપણી વ્યક્તિ માટે બધું કરતા હોઈએ છીએ. તારા માટે કંઈ પણ કરવા તૈયાર છું. તારી સગવડ, તારી કમ્ફર્ટ, તારા સુખ, તારી ખુશી, તારી ઇચ્છા, તારા આનંદથી વધારે મારા માટે કંઈ જ નથી માણસ પોતે ચલાવી લેતો હોય છે, પણ પોતાની વ્યક્તિ માટે કોઈ કોમ્પ્રોમાઇઝ કરતો નથી. મને તકલીફ પડે તો વાંધો નહીં, તને કોઈ હેરાનગતિ થવી ન જોઈએ\nએક યુવાનની આ વાત છે. તેણે લવમેરેજ કર્યા હતા. પત્ની માટે ખૂબ જ પ્રેમ. પત્ની કોઈ પણ ડિમાન્ડ કરે તો એ હાજર કરી દે. પતિની છાપ તેના ગ્રૂપમાં લોભિયા માણસની હતી. રૂપિયા ખર્ચતા પહેલાં સો વાર વિચાર કરે. એક વખત પતિ-પત્ની શોપિંગ માટે ગયાં. પત્નીએ જોવું હતું કે, એ શું કરે છે મારા માટે ખર્ચ કરવામાં કેટલો વિચાર કરે છે મારા માટે ખર્ચ કરવામાં કેટલો વિચાર કરે છે પત્નીએ ઇરાદાપૂર્વક એક મોંઘો ડ્રેસ પસંદ કર્યો. પતિને કહ્યું કે, આ મને બહુ ગમે છે. પતિએ પ્રાઇઝ ટેગ જોયું. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કહ્યું કે, લઈ લે પત્નીએ ઇરાદાપૂર્વક એક મોંઘો ડ્રેસ પસંદ કર્યો. પતિને કહ્યું કે, આ મને બહુ ગમે છે. પતિએ પ્રાઇઝ ટેગ જોયું. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કહ્યું કે, લઈ લે પત્નીને આશ્ચર્ય થયું. તેણે કહ્યું કે, હમણાં તારા માટે જીન્સ જોતાં હતાં. તેં પ્રાઇઝ ટેગ જોયું. એવું બોલ્યો કે બહુ મોંઘું છે, નથી લેવું. તું મને ના પાડતો નથી પત્નીને આશ્ચર્ય થયું. તેણે કહ્યું કે, હમણાં તારા માટે જીન્સ જોતાં હતાં. તેં પ્રાઇઝ ટેગ જોયું. એવું બોલ્યો કે બહુ મોંઘું છે, નથી લેવું. તું મને ના પાડતો નથી આવું કેમ પતિએ નજરમાં નજર પરોવીને કહ્યું કે, કોના માટે કરું છું હું આટલી મહેનત તારા માટે જ તો છે બધું તારા માટે જ તો છે બધું મેં નક્કી કર્યું છે કે, તારા માટે હોય તો કંઈ વિચાર નહીં કરવાનો. મને ખબર છે કે આપણા ગ્રૂપમાં મારી ઇમેજ લોભિયા માણસની છે. તને ખબર છે કે હું લોભ શા માટે કરું છું મેં નક્કી કર્યું છે કે, તારા માટે હોય તો કંઈ વિચાર નહીં કરવાનો. મને ખબર છે કે આપણા ગ્રૂપમાં મારી ઇમેજ લોભિયા માણસની છે. તને ખબર છે કે હું લોભ શા માટે કરું છું એટલા માટે કે તારી વાત હોય તો મારે સમાધાન કરવું ન પડે એટલા માટે કે તારી વાત હોય તો મારે સ��ાધાન કરવું ન પડે જે બચાવું છું એ તારા માટે ખર્ચ કરવા જ બચાવું છું\nઆપણે બધા જ આવું કરતા હોઈએ છીએ. ક્યારેક પ્રેમી કે પ્રેમિકા માટે, ક્યારેક પતિ કે પત્ની માટે, દોસ્ત માટે, માતા-પિતા માટે અથવા તો એવી વ્યક્તિ માટે જે આપણી દિલની નજીક હોય. અમુક સંબંધો પ્રાઇઝ ટેગને અતિક્રમી જતા હોય છે, ત્યાં માત્ર એક જ ટેગ હોય છે કે, હું તને પ્રેમ કરું છું. તું મારા માટે દુનિયાની સૌથી મહત્ત્વની વ્યક્તિ છે. મારી જિંદગીની પ્રાયોરિટી તારાથી જ શરૂ થાય છે.\nએક યુવાનની આ સાવ સાચી વાત છે. એ મોટો થયો, સારું કમાવવા લાગ્યો. તેણે તેનાં મમ્મી-પપ્પાની એનિવર્સરી આવી ત્યારે એક કાર લઈને ગિફ્ટ આપી. તેના પપ્પાએ કહ્યું કે, અરે આટલો ખર્ચ કરવાની શું જરૂર હતી. દીકરાએ કહ્યું કે, હું કોલેજમાં ભણતો હતો. મારે બાઇક લેવી હતી. તમારી પાસે રૂપિયા ન હતા. તમે લોન લઈને મને બાઇક લઈ આપેલી. કેટલાં વર્ષો સુધી હપ્તા ભર્યા. તમારી આખી જિંદગીનું એક સપનું હતું કે મારે કાર લેવી છે, તમે લઈ ન શક્યા. એનું કારણ એ જ હતું કે તમે મારી જરૂરિયાત માટે કોઈ કોમ્પ્રોમાઇઝ કરતા ન હતા. સારી સ્કૂલ, મોંઘાં ટ્યુશન, મારી સગવડ ખાતર તમે બધું જ કર્યું છે. તમારું જેમ મારા સુખનું સપનું હતું ને એમ મારુંયે સપનું હતું કે, હું મારાં મમ્મી-પપ્પાનું સપનું પૂરું કરીશ. તમારી લાઇફમાં કોનું સપનું પૂરું કરવાની ખ્વાહિશ છે\nએક પતિ-પત્નીની આ વાત છે. બંને સ્ટ્રગલર. સામાન્ય જોબ કરે. ભાડે રહેતાં હતાં. પત્ની જિંદગી અને ભવિષ્યની વાત કરે ત્યારે એવું કહે કે, બસ એક જ સપનું છે. આપણું મસ્ત મજાનું થ્રીરૂમ કિચનવાળું ઘર હોય. હું આપણા ઘરને મસ્ત રીતે સજાવીશ. બંને ખૂબ મહેનત કરતાં હતાં, પણ ત્રણ રૂમવાળું ઘર ખરીદી શકતાં નહોતાં. પતિએ ગમે તેમ મેનેજ કરીને માંડ માંડ વન રૂમ કિચનનો વેંત કર્યો. ઘર લીધું. રહેવા ગયાં ત્યારે પતિએ પત્નીનો હાથ હાથમાં લઈને કહ્યું કે યાર, હું તારું ત્રણ રૂમવાળા ઘરનું સપનું પૂરું કરી નથી શક્યો, આટલું જ થયું છે. પત્નીએ તેને વળગીને કહ્યું કે, પાગલ છે તું સાવ ઘર કેવડું છે એ મહત્ત્વનું નથી, તને મારા સપનાની કદર છે એ મહત્ત્વનું છે. બાકી રહી ઘર સજાવવાની વાત, એ તો હું આ ઘરને પણ સજાવીશ ઘર કેવડું છે એ મહત્ત્વનું નથી, તને મારા સપનાની કદર છે એ મહત્ત્વનું છે. બાકી રહી ઘર સજાવવાની વાત, એ તો હું આ ઘરને પણ સજાવીશ એ પછી પત્નીએ કહ્યું, તારો પ્રેમ છે ને તો આ નાનકડું ઘર પણ મને મહેલ જેવું લાગ�� છે. પ્રેમ ન હોય તો પેલેસ પણ જેલ જેવો લાગતો હોય છે\nઆપણી અપેક્ષાઓ કેવી હોય છે આપણે એક એવી અપેક્ષા પણ રાખતા હોઈએ છીએ કે આપણા મનમાં જે હોય એ આપણી વ્યક્તિને ખબર પડી જાય. આપણું મન આપણી વ્યક્તિ વાંચી લે. આપણી ઇચ્છા આપણી વ્યક્તિ જાણી લે. દરેક વખતે એવું થાય એ જરૂરી નથી. એક પતિ-પત્નીની આ વાત છે. કંઈ વાત હોય ત્યારે પતિ કહે કે, તું બોલને તારે શું કરવું છે આપણે એક એવી અપેક્ષા પણ રાખતા હોઈએ છીએ કે આપણા મનમાં જે હોય એ આપણી વ્યક્તિને ખબર પડી જાય. આપણું મન આપણી વ્યક્તિ વાંચી લે. આપણી ઇચ્છા આપણી વ્યક્તિ જાણી લે. દરેક વખતે એવું થાય એ જરૂરી નથી. એક પતિ-પત્નીની આ વાત છે. કંઈ વાત હોય ત્યારે પતિ કહે કે, તું બોલને તારે શું કરવું છે દર વખતે પત્ની કહી દે. જોકે, એક વખતે પત્નીએ એવું કહ્યું કે, હું કહું અને તું કરે એનો કોઈ મતલબ ખરો દર વખતે પત્ની કહી દે. જોકે, એક વખતે પત્નીએ એવું કહ્યું કે, હું કહું અને તું કરે એનો કોઈ મતલબ ખરો તને કેમ મારા માટે કંઈ કરવાનું મન નથી થતું તને કેમ મારા માટે કંઈ કરવાનું મન નથી થતું પતિએ પ્રેમથી કહ્યું, તું કહે છે એનો મતલબ છે, એનો અર્થ છે પતિએ પ્રેમથી કહ્યું, તું કહે છે એનો મતલબ છે, એનો અર્થ છે તું કહે છે એ બધું હું કરું છું ને તું કહે છે એ બધું હું કરું છું ને મને એમ જ થાય છે કે, તું કહે એ જ કરું. તને ગમતું હોય એ જ થાય. હું કદાચ તારું મન વાંચી નથી શકતો, પણ મારું મન વાંચવાનો પ્રયાસ કરું છું. મારું મન વાંચું ત્યારે મને એ જ વંચાય છે કે, તને ગમતું હોય એ જ કરું મને એમ જ થાય છે કે, તું કહે એ જ કરું. તને ગમતું હોય એ જ થાય. હું કદાચ તારું મન વાંચી નથી શકતો, પણ મારું મન વાંચવાનો પ્રયાસ કરું છું. મારું મન વાંચું ત્યારે મને એ જ વંચાય છે કે, તને ગમતું હોય એ જ કરું ક્યારેક એવો પણ વિચાર આવી જાય છે કે, હું કંઈક કરું અને તને નહીં ગમે તો ક્યારેક એવો પણ વિચાર આવી જાય છે કે, હું કંઈક કરું અને તને નહીં ગમે તો એવો થોડોક ડર પણ લાગે છે કે, હું કંઈક કહું અને તું એવું બોલે કે ન ગમ્યું અથવા તો મજા ન આવી, તો મને આઘાત લાગે એવો થોડોક ડર પણ લાગે છે કે, હું કંઈક કહું અને તું એવું બોલે કે ન ગમ્યું અથવા તો મજા ન આવી, તો મને આઘાત લાગે પત્નીએ કહ્યું, તું કરે એ બધું જ ગમે\nએક પ્રેમિકાની આ વાત છે. એને સરપ્રાઇઝ બહુ જ ગમે. એના પ્રેમીને પણ આ વાતની ખબર હતી. જોકે, એ સરપ્રાઇઝ આપી જ ન શકે. કંઈક સરપ્રાઇઝ પ્લાન કર્યું હોય તો પણ એ કહી દે કે તારા માટે એક ���રપ્રાઇઝ નક્કી કર્યું છે પ્રેમિકાએ કહ્યું, તું આવું કહી દે તો એમાં સરપ્રાઇઝ ક્યાં રહ્યું પ્રેમિકાએ કહ્યું, તું આવું કહી દે તો એમાં સરપ્રાઇઝ ક્યાં રહ્યું પ્રેમીએ કહ્યું કે યાર, મારાથી રહેવાતું જ નથી. મારા મનમાં કંઈ પણ વિચાર આવે તો તરત જ એવું થાય છે કે, તને કહી દઉં. મને સરપ્રાઇઝના વિચાર આવે છે એનું તને કેમ સરપ્રાઇઝ નથી થતું પ્રેમીએ કહ્યું કે યાર, મારાથી રહેવાતું જ નથી. મારા મનમાં કંઈ પણ વિચાર આવે તો તરત જ એવું થાય છે કે, તને કહી દઉં. મને સરપ્રાઇઝના વિચાર આવે છે એનું તને કેમ સરપ્રાઇઝ નથી થતું તમારી વ્યક્તિને સરપ્રાઇઝ ગમે છે તમારી વ્યક્તિને સરપ્રાઇઝ ગમે છે તો તમને પણ ગમવું જોઈએ. અમુક વખતે રોમાંચ ક્રિએટ કરવા પડતા હોય છે.\nપ્રેમ અને દાંપત્ય માટે બે વસ્તુ સજીવન હોવી જોઈએ, રોમાંચ અને રોમાન્સ. એ સુકાવા ન જોઈએ. એક મિત્રએ તેના મિત્રને કહ્યું કે, હવે અમને અમારા બંનેના રિલેશનમાં રોમાંચ લાગતો નથી. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે યાર, તું તો ડાહ્યો અને સમજુ છે. તને ખબર પડે છે કે રોમાંચ ખૂટી ગયો છે. આટલું સમજે છે તો એ પણ શીખી લે કે રોમાંચ કેમ પાછો જીવતો થાય એ બહુ અઘરું નથી. પોતાની વ્યક્તિને રોમાંચિત રાખવા માટે રોમાંચ સર્જવો પડતો હોય છે. તમને એવું લાગે છે કે, તમારી જિંદગીમાં પ્રેમ ઓસરી રહ્યો છે એ બહુ અઘરું નથી. પોતાની વ્યક્તિને રોમાંચિત રાખવા માટે રોમાંચ સર્જવો પડતો હોય છે. તમને એવું લાગે છે કે, તમારી જિંદગીમાં પ્રેમ ઓસરી રહ્યો છે કંઈક ખૂટી રહ્યું છે કંઈક ખૂટી રહ્યું છે તો એને શોધો. એને પાછો તમારી જિંદગીમાં લાવો. એ કરવું બહુ અઘરું નથી. થોડુંક પોતાનામાં અને થોડુંક પોતાની વ્યક્તિમાં ખોવાવું પડતું હોય છે. જે દરરોજ નવો રોમાંચ સર્જી શકે છે એનો પ્રેમ દરરોજ તરોતાજા રહે છે.\nસુંદર દેખાવા માટે આપણે રોજ કપડાં બદલીએ છીએ. મેકઅપ કરીએ છીએ. પ્રેમને સુંદર અને સજીવન રાખવા આપણે કેટલું કરીએ છીએ પ્રેમને પણ રોજ શણગારવો જોઈએ. પ્રેમમાં બહુ ડાહ્યા નહીં, થોડાક મૂરખ બનતા પણ આવડવું જોઈએ. ઉંમરની સાથે સંબંધ શુષ્ક ન થવો જોઈએ. થોડુંક પાગલપન, થોડુંક અલગારીપણું, થોડીક ક્રેઝીનેસ જરૂરી હોય છે. સમયની સાથે પ્રેમ ઘસાતો જશે તો સંબંધ ક્ષીણ થઈ જશે. એક વયોવૃદ્ધ દંપતી ખૂબ જ પ્રેમથી રહેતું હતું. એક યુવાને વૃદ્ધને સવાલ કર્યો કે, આટલી ઉંમરે પણ તમે બંને એકબીજાને આટલો બધો પ્રેમ કેવી રીતે કરી શકો છો પ્રેમને પ�� રોજ શણગારવો જોઈએ. પ્રેમમાં બહુ ડાહ્યા નહીં, થોડાક મૂરખ બનતા પણ આવડવું જોઈએ. ઉંમરની સાથે સંબંધ શુષ્ક ન થવો જોઈએ. થોડુંક પાગલપન, થોડુંક અલગારીપણું, થોડીક ક્રેઝીનેસ જરૂરી હોય છે. સમયની સાથે પ્રેમ ઘસાતો જશે તો સંબંધ ક્ષીણ થઈ જશે. એક વયોવૃદ્ધ દંપતી ખૂબ જ પ્રેમથી રહેતું હતું. એક યુવાને વૃદ્ધને સવાલ કર્યો કે, આટલી ઉંમરે પણ તમે બંને એકબીજાને આટલો બધો પ્રેમ કેવી રીતે કરી શકો છો વૃદ્ધે હસીને એટલું જ કહ્યું કે, અમે બુઢ્ઢા થયા છીએ, બુઠ્ઠા નહીં વૃદ્ધે હસીને એટલું જ કહ્યું કે, અમે બુઢ્ઢા થયા છીએ, બુઠ્ઠા નહીં બાય ધ વે, જરાક ચેક કરતા રહેજો, તમારી સંવેદનાઓ બુઠ્ઠી તો થઈ ગઈ નથી ને\nબે આંખોથી જોવાયેલાં સપનાં કરતાં ચાર આંખોથી જોવાયેલું સપનું સાકાર થાય છે ત્યારે સુખ હાથવગું બની જાય છે. -કેયુ\n(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 27 માર્ચ 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)\nટેરરનું લાઇવ ટેલિકાસ્ટ : હવે ભય, ભ્રમ અને નફરત વાઇરલ થાય છે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nGPSના કારણે આપણા મગજ પર કાટ ચડી રહ્યો છે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nન્યૂ નોર્મલ : નવી પરિસ્થિતિને તમે કેટલી ઝડપથી સ્વીકારી શકો છો : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણા દેશના તમામે તમામ ક્ષેત્રમાં નેપોટિઝમ અને પોલિટિક્સ છે જ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nકોઈના માટે એટલા ખાલી ન થાવ કે ભરાઈ ન શકો – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઉદાસ સ્વજનને સ્નેહની જરૂર હોય છે, શિખામણની નહીં : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAnkit Kothari on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on ખબર નહીં, મારી લાઇફમાં આ શું થવા બેઠું છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00065.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-hc-bench-changed-days-after-it-puled-up-state-govt-over-covid-situation-056428.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Left_Include", "date_download": "2020-07-06T03:57:47Z", "digest": "sha1:UZ5XG3QVNMZMI4VMFCVQGMJPW5NX6M3F", "length": 12970, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોરોના માટે ગુજરાત સરકારને ઝાટકનાર હાઈકોર્ટની બેંચને બદલવામાં આવી | gujarat HC bench changed Days after it puled up state govt over Covid situation - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n19 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકોરોના માટે ગુજરાત સરકારને ઝાટકનાર હાઈકોર્ટની બેંચને બદલવામાં આવી\nગુજરાતમાં કોરોના સંકટ અને પ્રવાસી મજૂરો માટે અરજીઓ પર સુનાવણી કરી રહેલી બેચમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં રેસ્ટોરામાં ફેરફાર બાદ હવે એક નવી બેચ આના પર સુનાવણી કરશે. આ બાબતની સુનાવણી ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને ન્યાયમૂર્તિ ઈલેશ જે વોરની બેચ કરી રહી હતી. જસ્ટીસ જે વોરાને હટાવી દેવામાં આવ્યા છે. ગુરુવારે નવી બેચની રચના કરવામાં આવી. જેમાં જસ્ટીસ વોરાની જગ્યા અધ્યક્ષતા જસ્ટીસ વિક્રમ નાથ કરી રહ્યા છે. ન્યાયમૂર્તિ જે બી પારડીવાલા નવી પીઠમાં રહેશે.\nજસ્ટીસ પારડીવાલા અને જસ્ટીસ વોરાની બેચે 22મેના રોજ સુનાવણી દરમિયાન ગુજરાત સરકારને જોરદાર ઝાટકી હતી. બેંચે કોરોના સંકટના સમયે અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્થિતિને કાલ કોઠરીથી બદતર ગણાવી દીધી હતી. અદાલતે કહ્યુ હતુ કે આ બહુ મુશ્કેલીવાળુ અને દુઃખદ છે કે આજની સ્થિતિમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલની સ્થિતિ બહુ દયનીય છે. 25 મેના રોજ સુનાવણીમાં ગુજરાત સરકારને ક્લીનચિટ આપવાનો ઈનકાર કરીને જજોએ ખુદ હોસ્પિટલનો પ્રવાસ કરવા માટે પણ કહ્યુ હતુ.\nઅદાલતે ભાજપની વિજય રૂપાણી સરકારને જોરદાર ફટકાર લગાવીને રાજ્યની આરોગ્ય સેવાઓની તુલના ડૂબતા ટાઈટેનિક જહાજથી કરી હતી. જસ્ટીસ જે બી પારડીવાળો અને ઈલેશ જે વોરાની પીઠે કોરોના મહામારી વિશે રાજ્ય સરકારને યોગ્ય ઢંગ અને જવાબદાર થઈને કાર્ય કરવા માટે પણ ઘણી મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા હતા. અદાલતે પ્રવાસી મજૂરો, ગરીબ દર્દીઓની દેખરેખ, હોસ્પિટલોમાં વેંટિલેટરની ઉણપ, ડૉક્ટરો અને બીજા હેલ્થ વર્કર્સ માટે સુરક્ષા વ્યવસ્થા પર સરકારને ઝાટકી હતી. 11 મેના રોજ જસ્ટીસ જે બી પારડીવાળા અન��� ન્યાયમૂર્તિ ઈલેશ જે વોરાની બેચે ગુજરાતમાં પ્રવાસીઓના મુદ્દે સ્વતઃ જાણવાજોગ લીધુ અને કોવિડ-19 નિયંત્રણથી સંબંધિત કેસ સાથે આને ક્લબ કર્યુ હતુ. આ પીઠે ત્યારથી આના પર સુનાવણી કરી રહી હતી જ્યારે આ મુદ્દે જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી.\n1 જૂનથી બદલાશે રેલવે, LPG, રાશન કાર્ડ અને વિમાન સેવાના આ નિયમો, જે જાણવા જરૂરી\nઅમદાવાદ રથયાત્રાને લઇ સંત દિલીપદાસે ગુજરાત સરકાર પર આરોપ લગાવ્યો\nસિવિલ હોસ્પિટલની હાલાત કાળી કોઠરીથી પણ ખરાબ થઈ ગઈઃ ગુજરાત હાઈકોર્ટ\nભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રાહત, હાઈકોર્ટના ફેસલા પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો\nહાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા\nમત ગણતરીમાં ધાંધલી થઈ હોવાથી ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ઝાટકો આપ્યો\nમહેસાણામાં પ્રવેશ માટે હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટની મંજૂરી માગી\nગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર વિધાનસભા અધ્યક્ષે ભગા બારડને ધારાસભ્ય પદે યથાવત રાખ્યા\n28 વર્ષથી ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડીંગ ડિવોર્સ કેસ પર ચુકાદો આવ્યો, પત્નીને આપવા પડશે 17 લાખ રૂપિયા\n‘ગુજરાતના IAS દહિયા મારી બાળકીના પિતા છે', સાબિત કરવા DNA ટેસ્ટ કરાવવા ઈચ્છે છે મહિલા\nઅલ્પેશ ઠાકોરે વિધાયક પદ નહીં છોડ્યું, હાઇકોર્ટે નોટિસ મોકલી\nહાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટે આપ્યો ફટકો, નહિ લડી શકે લોકસભા ચૂંટણી\nસ્મૃતિ ઈરાનીએ સાંસદ ફંડનો દુરુપયોગ કર્યો, ગુજરાત હાઈકોર્ટનું સખ્ત વલણ\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\nબેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય કુમારની ફિલ્મ જબરદસ્ત ધમાકો કરશે\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00065.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/delhi-election-1-crore-cash-seized-from-car-at-ajmeri-gate-053122.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T03:25:50Z", "digest": "sha1:TZX33CSXMJJHJHSFWGPKBKZTU4MR4RPS", "length": 13631, "nlines": 150, "source_domain": "gujarati.oneindia.com", "title": "Delhi Election: અજમેરી ગેટ પર ગાડીથી 1 કરોડ કેશ જપ્ત, આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી | Delhi Election: 1 crore cash seized from car at Ajmeri Gate - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nDelhi Election: અજમેરી ગેટ પર ગાડીથી 1 કરોડ કેશ જપ્ત, આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી\nનવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના અજમેરી ગેટમાં પોલીસે એક ગાડીમાંથી 1 કરોડ રૂપિયા કેશ જપ્ત કરી છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ગાડીના ડ્રાઈવર આઝાદ સિંહ, માલિક આદિત્ય અગ્રવાલ અને તપન જૈનની પૂછપરછ કરવામાં આવી રહી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બહુ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે આટલી મોટી રકમ જપ્ત થતાં શંકા ઉપજે તેમ છે.\nબીએમડબલ્યૂ કારમાંથી પૈસા જપ્ત\nજાણકારી મુજબ કમલા માર્કેટ સ્ટેશન પોલીસે મંગળવારે રાત્રે અજમેરી ગેટ પાસે વાહનોના ચેકિંગ દરમિયાન બીએમડબલ્યૂ કારમાંથી આ પૈસા જપ્ત કર્યા. જેની સૂચના પોલીસે આવકેવાર વિભાગના અધિકારીઓને આપી. હવે આ રકમ વિશે જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે, કે આટલા રૂપિયા ક્યાંથી લાવવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ રકમ ચાંદની ચોકથી આગરા લઈ જેવામાં આવતી હોવાનું સામે આવ્યું. આવકવેરા વિભાગ અને પોલીસ અધિકારી આ મામલે વિસ્તૃત તપાસ કરવામાં લાગ્યા છે. જો કે કમલા માર્કેટ સ્ટેશન પોલીસે આ મામલે કેસ નોંધ્યો નથી.\n500 અને 2000ની નોટ હતી\nજણાવવામાં આવી રહ્યું છે કે કારમાં પાછળની સીટ પર એક બેગ રાખવામાં આવી હતી. જેમાં એક કરોડ રૂપિયા મળ્યા. બદી નોટ 2000 અને 500ની હતી. પોલીસ કર્મચારીઓએ આ અંગે તરત જ પોલીસ સ્ટેશનના અધ્યક્ષને તેની જાણકારી આપી હતી. તપાસમાં માલૂમ પડ્યું કે કાર પરિવહન વિભાગ કાર્યાલય, આગરાથી એજી શેર્સ સિક્યોરિટી નામે રજિસ્ટર છે.\nઅગાઉ 49 લાખ જપ્ત થયા\nઅગાઉ 13 જાન્યુઆરીએ જાન્યુઆરીએ તપાસ દરમિયાન અર્જુન નગરમાં મોટી રકમ જપ્ત થઈ હતી. અહીં એક વેપારી પાસેથી 49 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. ચૂંટણી દેખરેખ દળે કૃષ્ણા નગર મતક્ષેત્રમાં પડતા ક્ષેત્રમાં નિયમિત નિરક્ષણ દરમિયાન આ પૈસા જપ્ત કર્યા હતા આ મામલે વેપારીએ દાવો કર્યો હતો કે કોઈ વ્યવસાયિક ઉદ્દેશ્ય માટે આ પૈસા લઈ જતા હતા.\nજણાવી દઈએ કે દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે પરિણામ 11 ફેબ્રુઆરીએ ઘોષિથ થશે. આ વખતે આમ આદમી પાર���ટીએ પોતાના કામના દમ પર જનતા પાસે વોટ માંગ્યો છે. અગાઉ 2015માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 સીટ હાંસલ કરી હતી. જ્યારે ભાજપને માત્ર 3 સીટ જ મળી હતી અને કોંગ્રેસના હાથ એકપણ સીટ નહોતી આવી.\n7th Pay Commission: આગામી 10 દિવસમાં કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે તગડી ભેટ\nદિલ્હી બાદ હવે યૂપીમાં શરૂ થયું AAPનું અભિયાન, આ દિગ્ગજ નેતાએ કમાન સંભાળી\nકેજરીવાલના શપથ ગ્રહણમાં શામેલ થવા માટે સરકારી શાળાના શિક્ષકોને ફરમાન\nઅરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ લેશે મુખ્યમંત્રી પદના શપથ, રામલીલા મેદાનમાં થશે સમારંભ\nઆપની જીત બાદ સુનીતા કેજરીવાલઃ આ મારી બેસ્ટ બર્થડે ગિફ્ટ, આજે સત્યની જીત થઈ\nAAPને શુભેચ્છા, અમે જનતાના ચુકાદાને માથે ચઢાવીએ છીએઃ જીતુ વાઘાણી\nDelhi Election Results 2020: અલ્કા લાંબાએ જણાવ્યું પોતાની હારનું કારણ\nDelhi Election Results 2020: 10 સીટ પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર\nહેટ્રિક લગાવતા જ કેજરીવાલે આપ્યો મોબાઈલ નંબર કહ્યુ, રાષ્ટ્ર નિર્માણ માટે આપ સાથે જોડાવ\nDelhi Election Results: કેજરીવાલના આ ત્રણ મંત્રી રેસમાં પાછળ રહી ગયા\nDelhi Election Results: 70માંથી 21 સીટો પર 1000થી ઓછુ અંતર, જાણો કોણ કેટલું આગળ\nદિલ્લી ચૂંટણી પરિણામોઃ ‘પાકિસ્તાન સામે લડનારા હાર્યા, ભારત માટે લડનારા જીત્યા'\nદિલ્લી ચૂંટણીઃ પત્ની સુનીતાના બર્થડે પર કેજરીવાલે આપી જીતની મોટી ભેટ\ndelhi assembly elections 2020 money it department દિલ્હી વિધાનસભા ચૂંટણી દિલ્હી ચૂંટણી પૈસા આવકવેરા વિભાગ\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00065.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "http://stop.co.in/%E0%AA%A6%E0%AB%80%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-2/", "date_download": "2020-07-06T02:31:58Z", "digest": "sha1:HQGH3T4U7GVVYMAIYZV6XK2TTRCTBXU3", "length": 5041, "nlines": 108, "source_domain": "stop.co.in", "title": "દીકરી – Stop.co.in", "raw_content": "\nકવિતા – ગઝલ – ગુજરાતી – ટીપ્સ – રેસીપી – લેખ – શાયરી – સુવીચાર\nરમુજી ટુચકા ( જોક્સ )\nદીકરી નથી સાપ નો ભારો , દીકરી નથી રાત નો ઉજાગરો ,\nદીકરી નો સ્નેહ છે ન્યારો ,દીકરી તો છે તુલસી ક્યારો .\nઆવી જા 2020 દરવાજો ખુલ્લો જ છે અંદર આવ.. પણ જરા થોભી જા બારસાખ નજીક રાખેલાં પગલુછણીયે તારો *અહમ્* ખંખેરતો આવજે.. મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે ત્યાં *નારાજગી* વીંટાળી આવજે.. તુલસીનાં ��્યારે મનની *અતૃપ્તિ* ચઢાવી આવજે.. પોતાની *વ્યસ્તતા* ને બહાર ખીંટીએ ટાંગી આવજે.. પગરખાં સંગ *નકારાત્મકતા* ઉતારી આવજે.. ને બહાર રમતાં બાળકો પાસેથી થોડું *નટખટપણું* માંગી […]\nCategories Select Category Uncategorized ઉખાણું કવિતા કહેવત ગઝલ ગીત ગુજરાતી ટીપ્સ પત્રલેખન રમુજી ટુચકા ( જોક્સ ) રેસીપી લેખ લોકગીત વાર્તા શાયરી સુવીચાર\nBharat Bochiya on લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\nSweets on *એટલે પિયર પારકું લાગે છે*\nઆશિષ on એક પ્રોમિસ ડોકટર નું\naachar Channa. fenugreekseed mango pickle આંસુ આકાશ ઓઝોન ખોબો ગાબડા ગૃહીણી ઘડપણ ઘર છત્રી જળ જીવન ડેડી ડોકટર દિલ દિવાળી ધરા નખરા નસીબ પપ્પા પળ પાણી ભરાવુ પિતા પિયર પુત્રી પ્રેમ ફાધર ભૂલ મમ્મી માણવુ માળો વરસાદ સુઘરી બાવળ મોજ શોખ મોન્સુન રેતી વરસાદ વાદળ વાદળ વરસાદ શહેર સમજ પિતા પુત્ર સમાઁટ ફોન સહારો સાસુ વહુ ના કજિયા. હાર જીત\nમા તે મા બીજા વગડા ના વા .\n૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00066.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/permission-granted-for-shooting-of-film-serial-ban-on-scenes-like-kiss-hug-056530.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Left_Include", "date_download": "2020-07-06T01:42:33Z", "digest": "sha1:P2ZW3LJG5OLHZQYR2U7SZMFTZPM7LNHP", "length": 15908, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "ફિલ્મ-સીરિયલના શુટીંગને મળી પરવાનગી, કીસ-હગ જેવા દ્રશ્યો પર પ્રતિબંધ | Permission granted for shooting of film-serial, ban on scenes like Kiss-Hug - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n16 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n17 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n18 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n18 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nફિલ્મ-સીરિયલના શુટીંગને મળી પરવાનગી, કીસ-હગ જેવા દ્રશ્યો પર પ્રતિબંધ\nલોકડાઉનને કારણે છેલ્લા ઘણા મહિનાઓથી ફિલ્મ્સ અને સિરીયલોનું શૂટિંગ બંધ હતું. પરંતુ હવે મહારાષ્ટ્ર સરકારે કેટલાક નિયમો અને શરતો સાથે શૂટિંગ કરવાની મંજૂરી આપી દીધી છે. સરકાર દ્વારા આ સંદર્ભે તમામ નિર્માતાઓ માટે એક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે, જેમાં શરતો શામેલ છે કે જેમાં ફિલ્મ્સના શૂટિંગની મંજૂરી છે. 16 પાનાની આ માર્ગદર્શિકામાં, એવા ક્ષેત્રમાં શૂટિંગ કરવા���ી મંજૂરી આપવામાં આવી છે કે જેઓ કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા નથી. પરંતુ સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાની સીધી અસર આગામી ફિલ્મો અને સિરિયલો પર પડશે.\nબાળકો અને વૃદ્ધો પર પ્રતિબંધ\nફિલ્મ અને ટીવી પ્રોડક્શનનું શૂટિંગ ફક્ત 33 ટકા લોકો સાથે થઈ શકે છે, જોકે તેમાં મુખ્ય કાસ્ટ શામેલ નથી. દરેક વ્યક્તિ પાસે આઈડી કાર્ડ હોવું જોઈએ, તેમના ફોનમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન હોવી ફરજિયાત છે. શૂટિંગ દરમિયાન, ડોક્ટર અને નર્સ હોવી ફરજિયાત છે જેથી તેઓ ક્રૂ અને કાસ્ટનું તાપમાન ચકાસી શકે. કોઈ પણ સગર્ભા સ્ત્રી, જેની ઉંમર 65 વર્ષથી વધુ છે, તેને સેટ પર મંજૂરી આપવામાં આવશે નહીં. પ્રેક્ષકોને શૂટિંગના સ્થળે ભેગા થવા પર પણ પ્રતિબંધ હશે.\nઅભિનેતાના માતાપિતાએ જ પરિવારની ભૂમિકા ભજવવી પડશે\nસરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે દરેકને શૂટિંગ પર આવવા માટે ચોક્કસ સમય નક્કી કરવો જોઇએ. કાસ્ટિંગ ડિરેક્ટરને કાસ્ટિંગ ઓનલાઇન કરવું આવશ્યક છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે કાસ્ટિંગ માટે પરિવારની શૂટિંગ કરતી વખતે, વાસ્તવિક અભિનેતાના માતાપિતાને પસંદગી આપવી પડે છે જેથી લોકો એકબીજા સાથે મર્યાદિત સંપર્ક રાખે. શૂટિંગ એક સ્થિર સ્થળે ગેટ લોકેશન પર કરવામાં આવશે, આ દરમિયાન ક્રૂ સભ્યો વચ્ચે 6 ફૂટનું અંતર ફરજિયાત રહેશે, દરેકને માસ્ક પહેરવા પડશે, બધા દરવાજા અને દરવાજા પર સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવશે જેથી તેમના હેન્ડલ્સને ઓછામાં ઓછા લોકો અડકે.\nકિસિંગ, હગિંગ પર પ્રતિબંધ\nઆ સિવાય શૂટિંગ દરમિયાન કિસિંગ, હગિંગ, ઈન્ટિમેટ સીન્સ, હેન્ડ શેક, સિગારેટ શેર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. હોમમેઇડ ફૂડ સેટ પર લાવવું પડશે. બેંચની જગ્યાએ, પોર્ટેબલ ખુરશીનો ઉપયોગ કરવો પડશે, જૂતાના કવર લાવવા પડશે. ઉપરાંત, નિર્માતાએ ખાતરી કરવી જ જોઇએ કે શૂટિંગ દરમિયાન 50 થી વધુ લોકો એકઠા ન થાય, જેમાં ક્રૂ સભ્યો અને અભિનેતાઓ શામેલ હોય.\nઆટલું જ નહીં, જ્યાં સુધી કોરોના ચેપનો ખતરો ટાળવામાં નહીં આવે ત્યાં સુધી શૂટિંગ, માર્કેટ, શૂટિંગના દ્રશ્યો શૂટિંગમાં મંજૂરી આપવામાં આવશે નહીં. કલાકારને તેના સપોર્ટ સ્ટાફને ઘટાડવા કહેવામાં આવ્યું છે, ફક્ત એક સપોર્ટ સ્ટાફ લાવવાની મંજૂરી આપવામાં આવશે. આટલું જ નહીં, અભિનેતાએ પોતાનો મેકઅપ, હેર સ્ટાઇલ કરવો પડશે. કપડાની અજમાયશ અભિનેતાના ઘરે હશે, લુક ટેસ્ટ વીડિયો કોલ પર કરવામાં આવશે. તે જ સમયે, જુનિયર કલાકારનો ઉપયોગ ઓછામાં ઓછું કરવાની સલાહ આપવામાં આવી છે. નિર્માતાઓને મુંબઈમાં ફિલ્મના શૂટિંગ માટે મહારાષ્ટ્ર ફિલ્મ, સ્ટેજ અને કલ્ચરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની પરવાનગી લેવી પડશે, જ્યારે મહારાષ્ટ્રની બહાર શૂટિંગ માટે ત્યાંના ડીએમની પરવાનગી લેવી પડશે. સરકારના આ નિર્ણયને મનોરંજન જગત દ્વારા આવકારવામાં આવ્યો છે.\nસરહદ પર પરિસ્થિતિ નિયંત્રણમાં, ભારત સાથે વાતચીતના તમામ માર્ગો ખુલ્લા: ચીન\n3 નેશનલ અવૉર્ડ જીતનાર સરોજ ખાને અપનાવ્યો હતો ઈસ્લામ, 13 વર્ષની ઉંમરે થયા હતા લગ્ન\n'કૃષ્ણ એન્ડ હીઝ લીલા', નવી ફિલ્મ જોઈ ભડક્યા લોકો, નેટફ્લિક્સ બૉયકૉટ કરવાની માંગ\nસુશાંત સિંહ આત્મહત્યા: YRFની કાસ્ટિંગ ડાયરેક્ટર શાનું શર્માની કરી પુછપરછ\nપટના વાળા ઘરે અભિનેતા સુશાંત સિંહનું બનાવાશે સ્મારક, બંદ નહી થાય એમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ\nસુશાંત સિંહ આત્મહત્યા: પોલીસને શક છેકે ડિલેટ કરાયા ટ્વીટ, મળી શકે છે સબુત\nનાની ઉંમરમાં સેક્સી અને બોલ્ડ લુક માટે દબાવ, તંગ આવીને છોડ્યું બોલિવુડ: રીયા સેન\nસુશાંત સિંહ રાજપુત બાદ ટિક ટોક સ્ટાર સિયા કક્કડે કરી આત્મહત્યા, માત્ર 16 વર્ષ હતી ઉંમર\nરાજામૌલીની RRRમાં અજય દેવગણનો હશે દમદાર રોલ, બનશે સ્વાતંત્ર્યચ સેનાની\nભારતીય સેનાના સપોર્ટમાં ભડકી રવિના ટંડન, પાકિસ્તાની યુઝર્સને આપ્યો જવાબ\nસુશાંત પાસેથે છિનવી અર્જુન કપુરને અપાઇ ફિલ્મ હાફ ગર્લફ્રેંડ, નેપોટીઝમની બોલબાલા, ટ્વીટર પર ફેંસ\nસુશાંતના મોત બાદ છેડાયેલી નેપોટિઝમની ચર્ચા પર હવે આલિયા ભટ્ટની મા આવી સામે\nઅભિનવ કોહલીએ શ્વેતા તિવારી પર લગાવ્યા ગંભીર આરોપ, ચેટ શેર કરી કહ્યુ- હું વિક્ટિમ કાર્ડનો શિકાર\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00066.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/movies/tellywood/comedian-kapil-sharma-daughter-anayra-lastest-pictures-viral-on-the-internet-054104.html?utm_source=articlepage-Slot1-3&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T03:53:41Z", "digest": "sha1:RSEB35YRUTJL4W4M2QA47A6VRE334UAR", "length": 11186, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "સામે આવ્યો કપિલ શર્માની દીકરીનો લેટેસ્ટ ફોટો, શું તમે જોયો? | Comedian Kapil Sharma daughter Anayra lastest pictures viral on the internet. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્��િંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n19 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસામે આવ્યો કપિલ શર્માની દીકરીનો લેટેસ્ટ ફોટો, શું તમે જોયો\nકૉમેડિયન કપિલ શર્માના ઘરે દીકરીનો જન્મ થયો. કપિલે પોતાની દીકરીનુ નામ અનાયરા રાખ્યુ છે. કપિલની દીકરી અનાયરાનો ફોટો જેવો સામે આવ્યો, તે સોશિયલ મીડિયો પર છવાઈ ગઈ. કપિલના ખોળામાં અનાયરાનો ફોટો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ ગયો. હવે અનાયરાનો એક ફોટો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. કપિલ શર્માની દીકરીનો આ ફોટો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.\nફોટામાં અનાયરા રિયા તિવારીના ખોળામાં સૂતેલી છે. કપિલની દીકરી અનાયરા ખૂબ જ ક્યુટ લાગી રહી છે. રિયાના ખોળામાં સૂતેલી અનાયરાએ ચેક શર્ટ અને ગુલાબી રંગનુ પૈજામો પહેર્યો છે. કપિલ શર્માને પોતાનો ભાઈ માનતી ટીવી સ્ટાર રિયા તિવારી અનાયરાને મળવા તેના ઘરે પહોંચી હતી. આ દરમિયાન લેવામાં આવેલા ફોટાને રિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. ફોટા સાથે રિયોએ કેપ્શનમાં લખ્યુ છે કે મારી પ્યારી અનાયરા. તને ખૂબ જ પ્રેમ. તે કપિલ અને તેની પત્ની ગિન્નીને અભિનંદન આપ્યા છે.\nઆ પહેલા પણ અનાયરાનો ક્યુટ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે. દીકરીના જન્મ પર કપિલે પોતાની નાની પરી સાથે ફોટા પણ શેર કર્યા હતા. લોકોએ આ ફોટાને પણ ખૂબ જ પસંદ કર્યો. તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં કપિલ શર્માએ ગિન્ની ચતરથ સાથે લવ મેરેજ કર્યા હતા. કપિલે ગિન્નીને પ્રેમનો ઈઝહાર ખુલ્લેઆમ કર્યો હતો. બંનેએ પારંપરિક રીતે લગ્ન કર્યા અને મુંબઈમાં ગ્રાંડ રિસેપ્શન રાખ્યુ હતુ.\nઆ પણ વાંચોઃ કાઈલી જેનરે શેર કરી બિકિની ફોટો પરંતુ ટ્રોલ થઈ ગઈ નાની આંગળીના કારણે\nકોરોનાના કારણે ઑફ એર થવા જઈ રહ્યો છે ‘કપિલ શર્મા'નો શો\nકપિલ શર્માની માસ્ક પહેરેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ, જાણો શું છે મામલો\nધ કપિલ શર્મા શો માં સૈફ અલી ખાને લીધી કપિલની ક્લાસ\nકપિલ શર્માની દીકરી 'અનાયરા'નો પહેલો ફોટો આવ્યો સામે, તમે જોયો\n���ધ કપિલ શર્મા શો'માંથી ભારતીને હટાવવાની કેમ ઉઠી રહી છે માંગ\nGood News: કૉમેડી કિંગ કપિલ શર્મા બન્યા પપ્પા, ગિન્નીએ આપ્યો દીકરીને જન્મ\nતો આ કારણે સિદ્ધુએ છોડ્યો હતો કપિલ શર્મા શો\nકપિલે પૂછ્યુ - નિક પોતાની સાસુના પગે લાગે છે કે એર કિસ આપે છે, પ્રિયંકાએ આપ્યો જવાબ\nThe Kapil Sharma Show ની ભૂરીનો બોલ્ડ અંદાજ, બિકીનીમાં શેર કર્યો ફોટો, લોકો ચોંકી ગયા\nકપિલ શર્માના શોમાં કમબેકના સમાચારો પર શું બોલ્યા સુનીલ ગ્રોવર\nધ કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરનુ કમબેક\nગર્ભવતી પત્ની ગિન્ની સાથે ‘બેબીમૂન' પર નીકળ્યા કપિલ શર્મા, જાણો ક્યાં ગયા\nબેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય કુમારની ફિલ્મ જબરદસ્ત ધમાકો કરશે\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00066.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"}
+{"url": "https://makesweethome.com/category/wall-decoration/", "date_download": "2020-07-06T03:15:00Z", "digest": "sha1:6LQTKUGTNPOFGI4FCPEQ2T5ZQSSMIXU7", "length": 3615, "nlines": 93, "source_domain": "makesweethome.com", "title": "Wall Decoration – Make Sweet Home", "raw_content": "\nવૉલ ક્લૉકની બાબતમાં લોકો ખૂબ પૅશનેટ હોય છે અને ઘરને હટકે લુક આપવા માટે સતત કંઈ ને કંઈ નવું શોધ્યા\nઘર તો દરેક ના ડેકોરેટિવ હોય છે પણ પોતાના રૂમના એક કોર્નરની વાત કંઈક અલગ હોય છે… તો તેનું ડેકોરેશન\nબગીચાને ગરમીમાં આ છ રીતે સજાવી જુઓ\nજરૂરિયાત અને પસંદગી મુજબ ડાઇનિંગ રૂમનું ડેકોરેશન\nઈનડોર પ્લાન્ટ્સ માટે ઉપયોગી ટિપ્સ\nવર્કિંગ વુમન માટે ડ્રેસિંગ ટીપ્સ\nડ્રોઇંગરૂમ કરતાં પણ સારૂ બાથરૂમ ડેકોરેશન\nડાઇનિંગને આકર્ષક બનાવતી નૅપ્કિન રિંગ\nબાલ્કનીને મોર્ડન ટચ આપવો\nત્વચાની સંભાળ કરવી જરૂરી છે\nકિચન કેવી રીતે વ્યવસ્થિત રાખવું\nતમારા ઘરમા પ્રાકૃતિક મહેકનો મઘમઘાટ\nશૂ રેકઃ ફૂટવેર મૂકવાની જગ્યા\nઘરની સજાવટ માટે વેસ્ટ બલ્બનો ઉપયોગ\nબાથરૂમને આપો લક્ઝ્યુરીયશ ટચ\nસાંકડા રસોડાને સજાવવાની કળા\nવિવિધ સ્ટાઇલનાં ટિસ્યૂપેપર હોલ્ડર\nઝુમ્મર વડે દિવાનખંડની સજાવટ\nશિયાળામાં કોલ્ડ ક્રીમનો ઉપયોગ\nમનમોહક ગાલીચાથી ઘર સજાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00066.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/lok-sabha-rajya-sabha-adjourned-till-tomorrow-after-riots-over-delhi-vilence-054009.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T03:53:17Z", "digest": "sha1:2ETUSYYQGVGVBUMDU4RIGLC5HEKQSORS", "length": 12355, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "દિલ્લી હિંસા પર હંગામાં બાદ લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી કાલ સુધી સ્થગિત | Lok Sabha-Rajya Sabha adjourned till tomorrow after riots over Delhi violence - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n19 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nદિલ્લી હિંસા પર હંગામાં બાદ લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી કાલ સુધી સ્થગિત\nસંસદના બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી શરૂ થઈ ગયો છે. આજે આખો દિવસ વિપક્ષી પાર્ટીઓએ દિલ્લી હિંસા માટે જોરદાર હંગામો કર્યો. હંગામાના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી પહેલા બપોરે 2 વાગ્યા સુધી માટે સ્થગિત કરવામાં આવી. પરંતુ જેવી સંસદની કાર્યવાહી ફરીથી શરૂ થઈ, વિપક્ષે ફરીથી દિલ્લી હિંસા પર હંગામો કર્યો અને ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી. દિલ્લી હિંસા માટે કોંગ્રેસ, ટીએમસી અને આમ આદમી પાર્ટીના સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યુ. હવે બંને સંસદની કાર્યવાહી કાલ સવારે 11 વાગ્યા સુધી માટે સ્થગિત કરી દેવામાં આવી છે.\nકોંગ્રેસ સહિત ઘણા પક્ષોએ આપી હતી સ્થગન પ્રસ્તાવની નોટિસ\nકોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી દળોએ લોકસભામાં આ મુદ્દે ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્લી રમખાણો પર ગૃહમંત્રી અમિત શાહનુ રાજીનામુ માંગ્યુ હતુ. ઘણા અન્ય વિપક્ષી દળોએ પણ શાહને હિંસા મામલે ઘેર્યા હતા. તમને જણાવી દઈએ કે સંસદનુ બજેટ સત્રનો બીજો તબક્કો આજથઈ શરૂ થયો છે. વિપક્ષે સરકારને ઘેરવા માટે તગડી ઘેરાબંધી કરી રાખી છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને કે સુરેશે દિલ્લી હિંસા પર સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે.\nઆમ આદમી પાર્ટીએ દિલ્લી રમખાણોના વિરોધમાં સંસદ ભવનમાં ગાંધીજીની મૂર્તિ સામે વિરોધ કર્યો. આ પહેલા પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે દિલ્લી રમખાણો માટે સંસદમાં નિય 267 હેઠળ સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી.\nટીએમસી સાંસદોએ આંખો પર પટ્ટી બાંધી કર્યુ પ્રદર્શન\nદિલ્લી રમખાણો માટે ટીએમસી��ા સાંસદોએ આંખો પર પટ્ટી બાંધીને પ્રદર્શન કર્યુ. સાંસદ કાળી પટ્ટી બાંધીને વિરોધ કરી રહ્યા છે. સીપીએમ, સીપીઆઈ, ડીએમકે અને એનસીપીએ દિલ્લી રમખાણો પર લોકસસભાં સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી હતી.\nઆ પણ વાંચોઃ સુરતના વેવાઈ-વેવાણ ફરી ભાગી ગયાં, શનિવારથી લાપતા\nભારતના થોડા હીસ્સા પોતાની સરહદમાં બતાવતો નક્શો નેપાળની સંસદમાં પાસ\nCoronavirusના કારણે સોમવારે સંસદના બજેટનું સમાપન થવાની સંભાવના\nસરકારે બંધ કર્યુ 2000 રૂપિયાની નોટનુ છાપકામ લોકસભામાં અનુરાગ ઠાકુરે આપ્યો જવાબ\nવ્લાદિમીર પુતીન આજીવન રહેશે રશિયાના રાષ્ટ્રપતિ, સંસદમાં કાયદો પસાર\nસંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી, હંગામાના અણસાર, અમિત શાહના રાજીનામાની માંગ\n17 રાજ્યોની 55 રાજ્યસભા સીટ પર 26 માર્ચે ચૂંટણી થશે, ચૂંટણી પંચે ઘોષણા કરી\nગાર્ગી કોલેજનો મામલો સંસદમાં પહોંચ્યો, કેજરીવાલે કહ્યું નિરાશાજનક ઘટના\nઅનામત અંગેના સુપ્રીમના નિર્ણય પર સંસદમાં હોબાળો, સરકારે જવાબ આપ્યો\nદિલ્લી ફાયરિંગ બાદ સંસદમાં ગૂંજ્યો ‘ગોળી મારવાનુ બંધ કરો'નો નારો\nUnion Budget 2020: સેલ્સ ગર્લથી નાણામંત્રી બનવા સુધી નિર્મલા સીતારમણની સફર\nBudget 2020: જાણો બજેટમાં કોને શું મળ્યું\nઆર્થિક સર્વે સંસદમાં રજૂ કરાયો, 2020-21માં 6 થી 6.5% જીડીપીનુ અનુમાન\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00067.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://www.avadhtimes.net/%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%95%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE/", "date_download": "2020-07-06T02:32:14Z", "digest": "sha1:BXG6KGGHU3K4KU7G3JPU2ITUQQSWRLLE", "length": 10012, "nlines": 130, "source_domain": "www.avadhtimes.net", "title": "ગામમાં મહામારીને રોકવા મોટા આગરીયા ગામે ગામ ફરતી ગાયનાં દુધની ધારાવાડીઓ દિધી | Avadhtimes", "raw_content": "\nHome અમરેલી ગામમાં મહામારીને રોકવા મોટા આગરીયા ગામે ગામ ફરતી ગાયનાં દુધની ધારાવાડીઓ દિધી\nગામમાં મહામારીને રોકવા મોટા આગરીયા ગામે ગામ ફરતી ગાયનાં દુધની ધારાવાડીઓ દિધી\nકોરોના જેવી મહામારીને નાથવા માટે આધ્ાુનિક સાયન્સ કોઇ દવા શોધી શકયું નથી આવા સમયે લોકો સ્વભાવીક જ ઇશ્ર્વર તરફ વળે પણ રાજુલા નજીક આવેલા અને જોગીદાસબાપુ ખુમાણના વંશજોએ વસાવેલા મોટા આગરીયા ગામમાં વર્ષોથી એક પરંપરા રહી છે ��ે ગામમાં કોઇ મહામારી કે મોટી આપતી ન આવે તે માટે દર ગુરુપુર્ણીમાં એ ગામના સંત પુ.કંગાળદાસ બાપુની જ્ગ્યાએ આખા ગામની ગાયનું દુધ ભેગુ કરી ત્રણ કિલોમીટરમાં ફેલાયેલા મોટા આગરીયા ગામ ફરતી દુધની ધારાવાડી દેવામાં આવે છે આ દિવસે ગામના લોકો ગાયનું દુધ નથી પીતા પણ પોતાને ત્યાં આવેલુ ગાયનું દુધ લઇ કંગાળદાસબાપુની જગ્યાએ પહોંચી જાય છે દર ગુરૂ પુનમે અચુક આ કાર્ય થાય છે પરંતુ જ્યારે કોઇ આપતિ દેખાય ત્યારે પણ ગ્રામજનો દ્વારા પુ. કંગાળદાસ બાપુ ઉપર શ્રધ્ધા રાખી ગુરૂપુનમ સિવાયના દિવસે આ પરંપરા કરાય છે અને કદાચ આ દ્રઢ શ્રધ્ધા આખા ગામને ઉગારે છે .\nમોટા આગરીયા ગામમાં કોરોનાની મહામારીને રોકવા મોટા આગરીયા ગામે ગામ ફરતી ત્રણ કિ.મી. સુધીની ગાયના દુધની ધારાવાડી દેવાઇ હતી ત્રણ કિલોમીટર લાંબી ધારાવાડી સાથે સળંગ સુતરનો દોરો ગામફરતો વીટવામાં આવ્યો હતો તેના કારણે જ કોરોનાની શરૂઆત પહેલા મોટા આગરીયા ગામે મુંબઇના કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી આવેલ મહિલાને અમરેલીમાં સર્વપ્રથમ કોરોનાના શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરી તેનું સેમ્પલ લેવામાં આવ્યુ હતુ પરંતુ ગ્રામજનોની આ શ્રધ્ધાને કારણે મુંબઇથી આવેલ પ્રથમ શંકાસ્પદ કેસ નેગેટીવ આવ્યો હતો તેમ કહી શકાય.\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nસાવરકુંડલામાં શાકભાજીનાં વેપારીઓની હડતાલ\nઅમરેલીને આરટીપીસીઆર લેબ આપવા વીહીપના શ્રી હસમુખભાઇ દુધાતની સરકારને દર્દભરી અપીલ\nઅમરેલી જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓમાં ઉછાળો : 16 દર્દી દાખલ\nશહેર વિકાસ સમિતિના ચેરમેનપદેથી શ્રી પીપી સોજીત્રાનું રાજીનામુ\nઅમરેલી શહેરમાં કોરોના ના વધુ બે કેસ\nરાજુલા જાફરાબાદ પંથક મા ધોધમાર વરસાદ ગ્રામ્ય વિસ્તાર મા મુશળધાર મેઘ સવારી\nઅમરેલી ભાજપના કાર્યકર્તા કિરીટભાઈ વામજા નું કોરોના થી મૃત્યુ\nખાંભાના તાલડા ગામ ના કોરોના ના શંકાસ્પદ દર્દી નું અમરેલીમાં મૃત્યુ\nઅમરેલી જિલ્લામાં કોરોનાના વધુ છ કેસ\nઅમરેલી જિલ્લામાં કોરોના થી વધુ એક મોત કુલ મરણાંક 8\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nસાવરકુંડલામાં શાકભાજીનાં વેપારીઓની હડતાલ\nઅમરેલીને આરટીપીસીઆર લેબ આપવા વીહીપના ���્રી હસમુખભાઇ દુધાતની સરકારને દર્દભરી અપીલ\nઅમરેલી જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓમાં ઉછાળો : 16 દર્દી દાખલ\nશહેર વિકાસ સમિતિના ચેરમેનપદેથી શ્રી પીપી સોજીત્રાનું રાજીનામુ\nઅમરેલી શહેરમાં કોરોના ના વધુ બે કેસ\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00067.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/gully-boy-fame-nakul-sahdev-will-play-the-role-in-alt-balajis-blackwoods-113565", "date_download": "2020-07-06T02:01:09Z", "digest": "sha1:KLEUKRDFNPA2J62TQTVGQWREPZ5HMTLL", "length": 5125, "nlines": 61, "source_domain": "www.gujaratimidday.com", "title": "gully boy fame nakul sahdev will play the role in Alt Balajis blackwoods | Alt બાલાજીની બ્લૅકવૂડ્સમાં ગલી બૉય ફેમ નકુલ સહદેવ - entertainment", "raw_content": "\nAlt બાલાજીની બ્લૅકવૂડ્સમાં ગલી બૉય ફેમ નકુલ સહદેવ\nલીલ ફ્રોડો પ્રોડક્શન્સ હેઠળ બની રહેલી આ હૉરર-થ્રિલર સિરીઝમાં ભાવિન ભાનુશાલી, નીતિ ટેલર અને પ્રણતી રાય પ્રકાશ પણ જોવા મળશે\n‘ધ કપિલ શર્મા શો’, ‘કાનપુરવાલે ખુરાનાસ’ જેવા શોનાં ક્રીએટિવ ડિરેક્ટર પ્રીતિ અને નીતિ સિમોસ હવે Alt બાલાજી માટે એક શો લઈને આવી રહ્યાં છે. તેઓ પોતાના પ્રોડક્શન-હાઉસ લીલ ફ્રોડો પ્રોડક્શન્સ હેઠળ આ શો બનાવી રહ્યા છીએ. આ હૉરર-થ્રિલર વેબ-સિરીઝનું નામ ‘બ્લૅકવૂડ્સ’ છે જેમાં નીતિ ટેલર, ભાવિન ભાનુશાલી, પ્રણતી રાય પ્રકાશ, નકુલ સહદેવ વગેરે કલાકારો જોવા મળશે.\nનીતિ ટેલર આ શોમાં લીડ રોલ ભજવી રહી છે. નીતિ એમટીવી ચૅનલની ‘કૈસી યે યારિયાં’ સિરિયલથી જાણીતી બની હતી જેમાં ‘કસૌટી ઝિંદગી કી 2’ ફેમ પાર્થ સમથાન પણ હતો. તો ભાવિન ભાનુશાલી ‘એમટીવી સ્પ્લીટ્સવિલા’ માટે, પ્રણતી રાય પ્રકાશ ઝીફાઇવની ‘પોઇઝન’ માટે અને નકુલ સહદેવ રણવીર સિંહ સ્ટારર ‘ગલી બૉય’ માટે જાણીતો છે.\nતિગ્માંશુ ધુલિયાની યારા ઝીફાઈવ પર થશે રિલીઝ\nબ્રીધની સેકન્ડ સીઝન અને અસૂર વચ્ચે શું સામ્ય છે\nટિકટૉક બૅન થવાથી ઝીફાઇવને કયો અણધાર્યો ફાયદો થયો\nRAWના ફાઉન્ડર આર.એન.કાઓની જર્ની વેબ-સિરીઝમાં જોવા મળશે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને ���ળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nSaroj Khan: લેજેન્ડરી કોરિયોગ્રાફરની ક્યારેય ન જોઇ હોય એવી તસવીરો\nતિગ્માંશુ ધુલિયાની યારા ઝીફાઈવ પર થશે રિલીઝ\nબ્રીધની સેકન્ડ સીઝન અને અસૂર વચ્ચે શું સામ્ય છે\nટિકટૉક બૅન થવાથી ઝીફાઇવને કયો અણધાર્યો ફાયદો થયો\nRAWના ફાઉન્ડર આર.એન.કાઓની જર્ની વેબ-સિરીઝમાં જોવા મળશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00067.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.gujjumedia.in/here-the-girls-come-and-hang-their-bra", "date_download": "2020-07-06T01:27:55Z", "digest": "sha1:U5VLOWYR5HUCDHVYVISBM4SJ4CDBLNOE", "length": 10724, "nlines": 97, "source_domain": "www.gujjumedia.in", "title": " અહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ! - Gujju Media", "raw_content": "\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nબ્રા ફેન્સ બની આકર્ષણનું કેન્દ્ર\nન્યૂઝીલેન્ડની એક નાનકડી જગ્યા સમગ્ર દુનિયાના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ‘બ્રા ફેન્સ’થી જાણીતી બનેલી આ જગ્યાને જોવા માટે દુનિયાભરમાંથી ટૂરિસ્ટ અહીં આવે છે. કાર્ડોના બ્રા ફેન્સ નામની આ જગ્યાએ તમને દરેક શેપ, સાઈઝ અને પેટર્નની બ્રા જોવા મળી જશે.\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nશા માટે આવું કરાય છે\nન્યૂઝીલેન્ડના સેન્ટ્રલ ઓટાગોમાં આવેલી બ્રા ફેન્સ ઝડપથી લોકોમાં જાણીતી બની ગઈ. વર્ષ 1999માં ઓટાગોના કાર્ડ્રોના વેલી રોડ પર નજીકમાં રહેતા લોકોએ જ્યારે ફેન્સ પર ચાર રહસ્યમયી બ્રા લટકતી જોઈ ત્યારથી આ સમગ્ર ઘટના શરૂ થઈ. મોટાભાગના લોકો ફેન્સ પર પોતાની બ્રા લટકાવવા લાગ્યા અને થોડા જ સમયમાં આ બ્રા ફેન્સ સમગ્ર વિસ્તારમાં જાણીતી બની ગઈ. અહીંથી પસાર થનારા લોકો પણ પોતાના અંડરગાર્મેન્ટસ ફેન્સ પર લટકાવતા જાય છે. અને ફેન્સ પર બ્રા લટકાવવી એક પરંપરા બની ગઈ.\nપબ્લિકની ભીડ જોઈ અન્ય જગ્યાએ ખસેડવી પડી\nજોકે બ્રા લટકાવવાનું શરૂ થયાના થોડા દિવસોમાં ચોર રાતના સમયે આ બ્રા ચોરી કરવા લાગ્યા અને થોડા જ સમયમાં આ જગ્યા ચર્ચાનો મુદ્દો બની ગઈ. પરંતુ જેટલી બ્રા ચોરી થાય તેનાથી વધારે લોકો અહીં આવીને લટકાવી જતા. લોકોનો અહીં લટકાતી બ્રા જોવા માટેનો એટલો ઘસારો રહેતો કે ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવા માટે તેને અન્ય જગ્યાએ ખસેડવી પડી.\n��ેવી રીતે મળ્યું નામ\nવર્ષ 2015માં બ્રેસ્ટ કેન્સર માટે ફંડ એકઠું કરવા ‘બ્રાડ્રોના’ નામની એક ઈવેન્ટ અહીં યોજાઈ હતી, જેના પરથી ફેન્સનું નામ ‘બ્રા ડ્રોના’ રાખવામાં આવ્યું. આ ઈવેન્ટથી લોકોએ બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ માટે 20 લાખથી વધારે રૂપિયા એકઠા કર્યા હતા. આ બ્રા ફેન્સની લોકપ્રિયતાને જોઈને ન્યૂઝીલેન્ડના અન્ય વિસ્તારોમાં પણ તેને શરૂ કરવામાં આવી છે. હવે આ જગ્યા દુનિયાભરના ટૂરિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious storyમુકેશ અંબાણી ભગવાન બદ્રીનાથના દર્શને પહોંચ્યા, મંદિર સમિતિને રૂપિયા 2 કરોડનું દાન\nNext storyસલમાન ખાનની ઓનસ્ક્રીન બહેન ને આવી રીતે ‘ભારત’માં મળ્યું કામ જાણો કોણ છે આ એક્ટર્સ\nજો વિદેશ-પ્રવાસ વખતે પાસપોર્ટ ખોવાઇ જાય તો શું કરશો\n22 વર્ષમાં બનેલો અને 22 એકરમાં ફેલાયેલો ભારતનો ૩૫૦ વર્ષ જુનો કિલ્લો.. જાણો મુરુદ જંજીરા કિલ્લાનો રસપ્રદ ઈતિહાસ..\nકોરોનાને લઈ સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે આપી ચેતવણી, જો આમ થશે મોતનો ખતરો વધશે\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nઘરે બનાવો ટેસ્ટી હરિયાળી કબાબ,ટેસ્ટી અને હેલ્થી હરિયાળી કબાબ બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nસુરતમાં કોરોના કહેર વચ્ચે હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે બનશે નવી ગાઇડલાઇન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00067.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.punchnamu.com/2019/12/02/election-2/", "date_download": "2020-07-06T02:49:17Z", "digest": "sha1:IHUJ7KNBUOKKDQRB2AIDQ34SAPIRQ7FZ", "length": 10103, "nlines": 114, "source_domain": "www.punchnamu.com", "title": "અમદાવાદ / ત્રણ જિલ્લા પંચાયત અને 41 તા.પંચાયતની પેટાચૂંટણી જાહેર, 29 ડિસે.એ મતદાન અને 31મી પરિણામ | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\n‘રામજી કી જય હો’, દૂરદર્શન પર પ્રસારિત થતી રામાણય વિશ્વમાં સૌથી વધુ જોવાતી સિરીયલ બની\nરાષ્ટ્રપતિ ભવનમાં શાહી ડીનરમાં ટ્રમ્પની પુત્રી ઈવાન્કાએ સોનાના તારોથી મઢેલો અનારકલી સૂટ પહેર્યો, જૂઓ તસવીરો\nCAA ને સુપરસ્ટાર રજનીકાંતે આપ્યું સમર્થન, કહ્યું – CAAથી મુસલમાનોને કોઈ જોખમ નથી\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nદેશના અર્થતંત્રને બેઠુ કરવા મોદી સરકારના પગલાઓની જબરજસ્ત અસર, જૂનમાં GST કલેક્શન 90 હજાર કરોડને પાર\nભારતીય કંપનીઓમાં ઉજ્જવળ ભવિષ્ય જોતી વિદેશી કંપનીઓ, દોઢ મહિનામાં રિલાયન્સ જીયોનો 19.9 ટકા હિસ્સો ખરીદ્યો\nસસ્તુ સોનું ખરીદવાની વધુ એક તક, 8 જૂનથી શરૂ થઈ રહી છે સરકારની સોનેરી યોજના\nCIIના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગથી પીએમ મોદીનું સંબોધન, કહ્યુ ‘મેડ ઈન ઈન્ડિયા બને મેડ ફોર વર્લ્ડ’\nMSME માટે આવી ગયુ છે ‘CHAMPIONS’, પીએમ મોદીના હસ્તે થયું લોન્ચિંગ, જાણો શું છે ખાસ\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeUncategorizedઅમદાવાદ / ત્રણ જિલ્લા પંચાયત અને 41 તા.પંચાયતની પેટાચૂંટણી જાહેર, 29 ડિસે.એ મતદાન અને 31મી પરિણામ\nઅમદાવાદ / ત્રણ જિલ્લા પંચાયત અને 41 તા.પંચાયતની પેટાચૂંટણી જાહેર, 29 ડિસે.એ મતદાન અને 31મી પરિણામ\nરાજ્યમાં ફરીવાર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આજે રાજ્ય ચૂંટણીપંચે ત્રણ જિલ્લા પંચાયત બેઠકો અને 41 તાલુકા પંચાયત બેઠકો પર પેટાચૂંટણી જાહેર કરી છે. આ પેટાચૂંટણી માટે 9 ડિસેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે. જ્યારે 17 ડિસેમ્બર સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે. જ્યારે 29 ડિસેમ્બર(રવિવાર)ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમજ જો પુનઃમતદાન યોજવું પડે તો તે 30 ડિસેમ્બરના રોજ યોજાશે. જ્યારે 31 ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે.\nઅમદાવાદ જિલ્લા પંચાયતની બે હેબતપુર અને શિયાળ બેઠક પર જ્યારે પોરબંદર જિલ્લા પંચાયતની રાણાકંડોરણા બેઠક પર ચૂંટણી યોજાશે.\nજિલ્લા અને તાલુકા પંચાયતની કઈ કઈ બેઠકો પર ચૂંટણી છે તે અંગેનું લિસ્ટ જાણવા નિચેની લિંક પર ક્લિક કરો.\nસુરક્ષી�� રેલ સફર એપથી સુરક્ષિત બનશે સફર, રાજ્ય સરકાર ટૂંક સમયમાં લોન્ચ કરશે એપ\nમહિલાઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ, બળાત્કારીઓને ફાંસીની સજા મળે તે માટે કોર્ટમાં કરાશે માંગ – ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા\nગુજરાતમાં કોરોનાના નવા 712 કેસ સાથે કુલ 35398 કેસ, વધુ 21 ના મોત\nઘેર બેઠા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મહેનત નહી જાય એળે, શિક્ષણ વિભાગે અપનાવી અનોખી ટેકનિક\nગુજરાતમાં 6 મહાનગરપાલિકાના વિસ્તારમાં વધારો, જાણો કયા મનપામાં કયા કયા ગામો થયા સામેલ\nગુજરાત લાઈવ કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં નવા 524 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 24628 કેસ સામે આવ્યા\nફેક ન્યૂઝને ફેલાવો રોકવા ટ્વીટરનું મહત્વપૂર્ણ પગલું, હાલમાં એન્ડ્રોઈડ ડિવાઈસ પર ટેસ્ટિંગ તબક્કામાં ટેકનોલોજી\nગુજરાતમાં 2015 ના વર્ષ કરતા 2020 માં 151 સિંહોનો થયો વધારો, PM મોદીએ ગુજરાતના પ્રયાસોને બિરદાવ્યા\nગુજરાતમાં કોરોનાના નવા 725 કેસ સાથે કુલ 36123 કેસ, વધુ 18 ના મોત\nસાયબર ફ્રોડને ગણતરીના સમયમાં જ ઉકેલી નાંખતું ગુજરાત પોલીસનું સાયબર ક્રાઈમ યુનિટ, જાણો લેટેસ્ટ કેસ સ્ટડી\nગુજરાતમાં કોરોનાના નવા 712 કેસ સાથે કુલ 35398 કેસ, વધુ 21 ના મોત\nસેવા એ જ સંગઠન : દેશભરના ભાજપ કાર્યકર્તાઓને પીએમ મોદીએ આપ્યો 7 ‘એસ’નો મંત્ર\nદેશમાં લોકડાઉનને લઈને PM મોદીએ આપ્યો આ સ્પષ્ટ સંકેત, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં લોકડાઉનને લઈને જાણો શું કહ્યું PM મોદીએ\nશું ગુજરાતમાં ફરી આવશે લોકડાઉન , ડે.સીએમ નીતિન પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો\nઆ રાજ્યમાં આ 52 ચાઈનીઝ એપ્સ પર લાગ્યો પ્રતિબંધ, સરકારે જાહેર કર્યો આ ખાસ પરિપત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00067.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://www.chinacustomparts.com/gu/featured/", "date_download": "2020-07-06T02:07:21Z", "digest": "sha1:2K3TSBBIJEPCOBEQD5WYMA7VUCSRULMW", "length": 5142, "nlines": 194, "source_domain": "www.chinacustomparts.com", "title": "ફીચર્ડ ઉત્પાદકો & સપ્લાયર્સ - ચાઇના ફીચર્ડ ફેક્ટરી", "raw_content": "\nનાના ઘરગથ્થુ સાધન ભાગ\nગ્રાહકો માટે એસેમ્બલ ઉત્પાદનો\nપ્લાસ્ટિક ઇન્જેક્શન મોલ્ડિંગ વર્કશોપ\nનાના ઘરગથ્થુ સાધન ભાગ\nઅમારો સંપર્ક કરવા મફત લાગે છે. અમે હંમેશા તમને મદદ કરવા તૈયાર છે.\nપ્લાસ્ટિક ઇન્જેક્શન મોલ્ડિંગ શું છે\nCNC મશિન બ્રાસ પાર્ટ્સ શું હોય\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\n© કોપીરાઇટ - 2010-2017: સર્વાધિકાર સુરક્ષિત.\nઈ - મેલ મોકલો\n* કેપ્ચા: પસંદ કરો હાર્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00068.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"}
+{"url": "https://www.gstv.in/gandhinagar-6-new-corona-positive-case-gujarati-news/", "date_download": "2020-07-06T02:11:55Z", "digest": "sha1:UAZP7MJYUUHYX3EIAMDWRJM33LVPSPSR", "length": 17856, "nlines": 186, "source_domain": "www.gstv.in", "title": "ગાંધીનગરમાં કોરોનાએ લીધો ભરડો, કોવિડ ઓપીડીના ડોક્ટર સહિત 6 પોઝીટીવ કેસ - GSTV", "raw_content": "\nભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો…\nLAVA આપી રહ્યું છે ફોન બનાવવાનો મોકો, મળશે…\nઆખી દુનિયાને રવાડે ચઢાવનાર TikTok ચીનમાં જ છે…\nકોરોનાકાળમાં રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યા 49 અને 69…\nહવે સોશિયલ મીડિયા થકી ભારતમાં પૈસા મોકલી શકશે…\nજો તમને ATMમાંથી નકલી નોટ નીકળી છે તો…\nસરકારની આ સ્કીમમાં આટલા દિવસમાં જ ડબલ થઈ…\nચેક કરી લો તમારા ખાતામાં પૈસા આવ્યા\nઆ સરકારી સ્કીમ હેઠળ ફ્રીમાં થાય છે Coronaની…\nગાંધીનગરમાં કોરોનાએ લીધો ભરડો, કોવિડ ઓપીડીના ડોક્ટર સહિત 6 પોઝીટીવ કેસ\nગાંધીનગરમાં કોરોનાએ લીધો ભરડો, કોવિડ ઓપીડીના ડોક્ટર સહિત 6 પોઝીટીવ કેસ\nગાંધીનગર શહેર અને જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિવસે અને દિવસે વધી રહી છે. કોરોનાના વાયરસ સામે આરોગ્યની સેવાઓ પુરી પાડતાં ફ્રન્ટ લાઇન વોરિયર્સ એટલે કે કોવિડ ઓપીડીના ડોક્ટર કોરોનાથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત સાદરા ગામમાંથી ત્રણ દિવસમાં પાંચમો કેસ મળી આવ્યો છે. તો રૂપાલની ફિમેલ હેલ્થવર્કર તેના પતિથી સંક્રમિત થઇ છે. આ ઉપરાંત રાંધેજા અને રૂપાલમાંથી એક-એક પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. જે સાથે ગાંધીનગરમાં બુધવારે નવા છ પોઝિટિવ દર્દીઓ વધતાં કોરોનાના કેસ ૨૩૮ સુધી પહોંચી ગયા છે. જે પૈકી ૧૩ દર્દીઓના મોત પણ નિપજ્યાં છે.\nએક જ પરિવારના ચાર સભ્યો બાદ સાદરામાંથી વધુ એક યુવાન સંક્રમિત\nઆરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, લોકડાઉન -૧ અમલમાં આવ્યું તે પહેલાં તા.૧૯મી માર્ચે એક પ્રસંગ માટે કપડવંજથી ૪૦ વર્ષિય ડેન્ટીસ્ટ પોતાના વતન સાદરામાં આવ્યા હતા. ત્યારબાદ લોકડાઉન નહીં ખુલતાં તેઓ અહીં રોકાઇ ગયા હતા. ત્યારે તાવ સહિતની તકલીફ થતાં ડેન્ટીસ્ટે ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતાં તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે રવિવારે ખસેડયા હતાં. ત્યારે ગઇકાલે આ ડેન્ટીસ્ટના ૬૫ વર્ષિય પિતા, ૬૩ વર્ષિય માતા તથા ૪૩ વર્ષિય ભાઇનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તો આ પરિવાર લુહારી કામના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. ત્યારે તેમની ફેક્ટરીમાં કામ કરવા આવતો સાદરાનો જ ૩�� વર્ષિય યુવાનનો રીપોર્ટ પણ આજે પોઝિટિવ આવ્યો છે. આમ એક જ ગામમાં પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે.\nસેક્ટર-20માં રહેતાં કોવિડ ઓપીડીના ડોક્ટર ચેપગ્રસ્ત\nગાંધીનગર સિવિલની ૬૦૦ બેડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે ત્યારે અહીં ગ્રાઉન્ડ ફલોર ઉપર કોવિડ ઓપીડી પણ શરૂ કરવામાં આવી છે. જેમાં શંકાસ્પદ દર્દીઓને મેડિકલ ઓફિસર દ્વારા તપાસવામાં આવ્યા બાદ તેના જરૂરી નિદાન કરાવવામાં આવે છે. આ કોવિડ ઓપીડીમાં ફરજ બજાવતો યુવાન ડોક્ટર સંક્રમિત થયો છે. ૨૪ વર્ષિય અને શહેરના સેક્ટર-૨૦માં રહેતા આ ડોક્ટરને લક્ષણો જણાતાં બે દિવસ ટેસ્ટ કર્યા હતા. જે બંને પોઝિટિવ આવ્યા હતાં. ડોક્ટરની સારવાર ગાંધીનગર સિવિલમાં કરવામાં આવી રહી છે. આ કોરોના વોરિયર્સ ડોક્ટરના ઘરના ત્રણ સભ્યોને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.\nકલોલમાં યુવક અને 43 વર્ષનો પુરુષ કોરોનાગ્રસ્ત\nકલોલમાંથી વધુે બે કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. મહેન્દ્ર મીલની ચાલીમાં રહેતો ૨૬ વર્ષીય યુવક કલોલની એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. ત્યારે આ જ હોસ્પિટલમાં અમદાવાદના બે કર્મચારીઓ પણ નોકરી કરે છે. જેથી અમદાવાદના સહ કર્મચારીથી કલોલનો યુવક સંક્રમિત થયો હોવાનું અનુમાન છે. યુવકના પરિવારના ચાર સભ્યોને ફેસેલીટી કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમજ આસપાસમાં પણ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. બીજો એક કેસ કલોલ પૂર્વમાં આવેલી અનાજ માર્કેટ પાસે આવેલા રબારી વાસમાંથી મળી આવ્યો છે. ૪૩ વર્ષિય પુરુષ અમદાવાદના બાપુનગર ખાતે ગયો હતો અને ત્યારબાદ તેને શરીરે તકલીફ અને લક્ષણો જણાતા તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારે આજે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેના પરિવારના સાત સભ્યોને ફેસેલીટી કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમજ રબારી વાસ સહિત આસપાસના વિસ્તારોને સેનેટાઇઝ પણ કરવામાં આવ્યા છે. યુવાન કોના કોના સંપર્કમાં આવ્યો હતો તેની ચકાસણી પણ આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.\nબાવળાની ફાર્મા કંપનીના રૂપાલમાં રહેતા યુવાન બાદ તેની પત્નિ ચેપી\nબાવળા ખાતેની ફાર્મ કંપનીમાં ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામનો ૨૬ વર્ષિય યુવાન નોકરી કરતો હતો. તાવ, શરદી, કફ સહિતની તકલીફ હોવાના કારણે આ યુવાનનો ટેસ્ટ કરાતાં તે રવિવારે પોઝિટિવ આવ્યો હતો. સાવચેતીના ભાગરૂપે તેની પત્નિને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. તે દ���મિયાન રૂપાલ આરોગ્ય કેન્દ્રના ફિમેલ હેલ્થ વર્કર એટલે કે આ પોઝિટિવ યુવાનના પત્નિને બે દિવસથી તાવ, ગળામાં બળતરા, શરદી સહિતની તકલીફ થઇ હતી. જેમનો ગઇકાલે કોરોના ટેસ્ટ કરાતાં તે આજે પોઝિટિવ આવ્યો છે. તેણીને ગાંધીનગર સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે.\nકેન્સરગ્રસ્ત રાંધેજાના વૃધ્ધ કોરોના પોઝિટિવ આવ્યા\nકોરોનાના અંતિ ચેપી વારયસ વૃદ્ધો, અશક્તો , બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓને ઝડપથી ચેપગ્રસ્ત કરી દે છે. જેથી આ બિમાર અને અશક્ત વ્યક્તિઓએ ખાસ પોતાની કાળજી લેવી તેવું તંત્ર દ્વારા વારંવાર કહેવામાં આવે છે ત્યારે કેન્સરની સારવાર માટે ગાંધીનગર નજીકની એપોલો હોસ્પિટલમાં જતાં રાંધેજાના ૫૯ વર્ષિય વૃદ્ધ કોરોનામાં સપડાયા હોવાનુ આરોગ્ય વિભાગમાંથી જાણવા મળી રહ્યું છે. કેન્સરની સારવાર માટે એપોલોમાં આ વૃદ્ધ ગયા હતા. ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. તેમને ત્યાં જ સારવાર આપવામાં આવી રહી છે.\nરાજ્યમાં સતત પાંચમા દિવસે 725 કેસો નોંધાયા, 31 જિલ્લામાં કોરોનાના નવા કેસ\nવિશ્વમાં કોઈ ના કરી શક્યું એ કોરોનામાં ભારતે કરી બતાવ્યું, ચીનને પણ પાછળ રાખી દીધું\nદિલ્હી ગણતરીના કલાકોમાં જ કોરોનાના કેસમાં એક લાખનો આંક વટાવી દેશે, આજે આવ્યા નવા 2,244 કેસ\n2.2 કરોડ પશુઓ આ રોગથી છે ભારતમાં પીડિત, જો માણસમાં ફેલાયો તો ગંભીર ખતરો ઉભો થશે\nટ્રેનમાં મુસાફરી સમયે બેડશીટ અને બ્લેન્કેટ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા, ફ્રીમાં સુવિધા હવે ભૂલી જાઓ\nઘરમાં સાથે રહી શકે પણ ટુ વ્હીલર પર સાથે બહાર ન જઈ શકે, Lockdownના નિયમોમાં ન સમજાય તેવા તર્ક સામે લોકોમાં નારાજગી\nઉંચા મૃત્યુદરને લઇને અમદાવાદ સિવિલ વિવાદના વમળમાં, હાઈકોર્ટની ફટકાર બાદ સરકારી અને હોસ્પિટલ તંત્ર થયું દોડતું\nરાજ્યમાં સતત પાંચમા દિવસે 725 કેસો નોંધાયા, 31 જિલ્લામાં કોરોનાના નવા કેસ\nદિલ્હી ગણતરીના કલાકોમાં જ કોરોનાના કેસમાં એક લાખનો આંક વટાવી દેશે, આજે આવ્યા નવા 2,244 કેસ\nવિશ્વમાં કોઈ ના કરી શક્યું એ કોરોનામાં ભારતે કરી બતાવ્યું, ચીનને પણ પાછળ રાખી દીધું\nરાજ્યમાં સતત પાંચમા દિવસે 725 કેસો નોંધાયા, 31 જિલ્લામાં કોરોનાના નવા કેસ\nસૌરાષ્ટ્રમાં આભ ફાટયું: ખંભાળિયામાં સાંબેલાધાર 19 ઈંચ વરસાદ ખાબક્યો, સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ\nચીનના રોકાણ મામલે ગુજરાતની ચૂપકીદી : ક���ોડો રૂપિયાનું છે રાજ્યમાં રોકાણ, શું કરારો કરશે સરકાર રદ \nકોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત\nજામ ખંભાળિયામાં આભ ફાટ્યું : બે કલાકમાં 12 ઈંચ, દ્વારકા જિલ્લામાં ચોવીસ કલાકમાં 18 ઈંચ વરસાદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00068.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/274320", "date_download": "2020-07-06T03:33:04Z", "digest": "sha1:GAPLWEBTJAQVKECNKBEDMLEAA3HEIF33", "length": 15201, "nlines": 72, "source_domain": "www.kutchmitradaily.com", "title": "કચ્છમાં ડાયાબિટીસનું પ્રમાણ ઝડપથી વધે છે", "raw_content": "\nકચ્છમાં ડાયાબિટીસનું પ્રમાણ ઝડપથી વધે છે\nકિશોર ગોર દ્વારા- ભુજ, તા. 13 : 14મી નવેમ્બરનો દિવસ ભારતમાં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની જન્મ જયંતી નિમિત્તે બાલદિન તરીકે ઊજવાય છે અને યોગાનુયોગ આ દિવસ વિશ્વ ડાયાબિટીસ દિવસ પણ છે. પ્રગતિની રાહ પર અગ્રેસર દેશના બાળકોનું ભાવિ ઉજ્જવળ છે એમાં કોઇ મીનમેખ નથી. આરોગ્ય, શિક્ષણ, અધિકારોની રક્ષા માટે કડક કાયદા બન્યા છે. ગામડાં સુધી અંગ્રેજી શિક્ષણ પહોંચ્યું છે. માહિતી ટેકનોલોજી અને ઉપકરણોની અસર હેઠળ આજનું બાળક સ્માર્ટ-ચાલાક બનતું જાય છે એ ખરું પરંતુ તનાવભરી જિંદગી, મેદાની રમતોનો અભાવ, જંકફૂડનું આકર્ષણ જેવા કારણસર બાળકોના આરોગ્ય સામે જોખમ સર્જાયું છે. નિષ્ણાતો કહે છે કે જે માતા કે પિતા અથવા બંનેને મધુપ્રમેહ છે તો તેમણે તેમના સંતાનોના આરોગ્યની વિશેષ કાળજી રાખવી આવશ્યક છે. આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ ફેડરેશનના જણાવ્યા મુજબ ભારત દુનિયાનું ડાયાબિટીસ મથક બનતું જાય છે. 2019 સુધી દેશમાં ડાયાબિટીક દર્દીઓની સંખ્યા 8 કરોડે પહોંચી જશે. જેમણે સુગર લેવલ ચેક નથી કરાવી એવા સંભવિતોની ગણતરી કરીએ તો આ આંક 11 કરોડને આંબી જશે. આ મામલે ચીન પછી ભારતનો ક્રમ બીજો છે. તબીબો કહે છે કે, 35 વર્ષની ઉમર પછી ખૂબ જ ભૂખ લાગે, તરસ લાગે તાળવું સૂકાય, વારંવાર પેશાબ કરવા જવું પડે, હાથ-પગ સૂઇ જાય, ઝણઝણાટી થાય, અકારણ થાક લાગે. અનિદ્રા જેવું લાગે કે આંખોમાં ઝાંખપ જેવા લક્ષણો જણાય તો તરત તબીબનો સંપર્ક કરી રકત પરીક્ષણ કરાવી લોહીમાં સુગરનું પ્રમાણ ચકાસાવી લેવું કે ડાયાબિટીસ ટાઇપ-બે તો નથી થયું ને.જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે સરકાર સંચાલિત બિનચેપી રોગોના વિભાગ (એનસીડી ક્લિનિક)માં માત્ર ભુજના 3500 નિયમિત ડાયાબિટીસના દર્દીઓ સારવાર લે છે. સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચે ભારતમાં 8 કરોડથી વધારે ડાયાબિટીસના દર્દીઓ અ��ે તે પૈકી કચ્છમાં 40 હજાર જેટલા હોવાનો અંદાજ આપ્યો હતો. જો કે ખાનગી તબીબોના મતે કચ્છમાં મધુપ્રમેહના દર્દીનો આંક 50 હજારથી વધુ હોવાની સંભાવના છે અને આ રોગના દર્દી દિનબદિન વધી રહ્યા છે. આંખના નિષ્ણાત ડો. ફહીમ મન્સુરીએ જણાવ્યું કે, આંખનો પડદો નજર માટે મુખ્ય સ્રોત હોવાથી તે બગડે નહીં તેની પણ સાવચેતી રાખવી જરૂરી છે. હાડકાંના રોગના નિષ્ણાતોના મંતવ્ય મુજબ આવા દર્દીઓએ પગમાં વાગે નહીં તેની ખાસ કાળજી લેવી જોઇએ. હોમિયોપેથિક વિભાગના ડો. પ્રિયંકા ચૌધરીએ કહ્યું કે, ડાયાબિટીસ માટે દવા ઉપલબ્ધ છે. આહાર શાત્રી હીરવા ભોજાણીએ જણાવ્યું કે, ડાયાબિટીસ દર્દી હોસ્પિટલમાં દાખલ થાય તો તેમને એ મુજબનો ખોરાક અપાય છે. આયુર્વેદ શાખાના ડો. પીયૂષ ત્રિવેદીએ આમળા અને હળદરનું મિશ્રણ અત્યંત ઉપયોગી હોવાનું જણાવ્યું હતું. રોજ 20 જેટલા દર્દીઓ સારવાર લેવા આવતા હોવાનું ઉમેર્યું હતું. એનસીડી ક્લિનિક દ્વારા વાર્ષિક દોઢેક કરોડની દવા અને ઇન્સ્યુલીન મફત પૂરી પડાય છે. ઇન્સ્યુલીનના ડોઝ ડોક્ટર નક્કી કરે છે. - ડાયાબિટીસના બે પ્રકાર છે ટાઇપ-1 ડાયાબિટીસ ત્યારે થાય છે જ્યારે શરીર ઇન્સ્યુલીન બિલકુલ બનાવી શકતું નથી. આ પ્રકારનો ડાયાબિટીસ સામાન્ય રીતે 40ની ઉંમર પહેલાં દેખાય છે. તેની સારવાર ઇન્સ્યુલીન ઇન્જેકશન દ્વારા થાય છે અને આહાર તેમજ નિયમિત કસરત કરવાની ભલામણ કરવામાં આવે છે. ટાઇપ-2 મધ્યવયસ્ક લોકો અથવા મોટી ઉંમરના લોકોમાં થાય છે. આ ડાયાબિટીસ ત્યારે થાય છે જ્યારે શરીર થોડું ઇન્સ્યુલીન બનાવી તો શકે પણ પૂરતું ન હોય અથવા જે ઇન્સ્યુલીન બન્યું હોય એ બરાબર કામ કરતું ન હોય. આ પ્રકારનો ડાયાબિટીસ સામાન્ય રીતે 35થી 40 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં થાય છે. જેમનું વજન વધારે હોય એવા લોકોને ટાઇપ-2 ડાયાબિટીસ થવાની સંભાવના વધારે હોય છે. વર્ષમાં એકવાર બ્લડપ્રેશર, લોહીમાં સુગર, લીપીડ પ્રોફાઇલ, કાર્ડિયોગ્રામ, આંખ સહિતની શારીરિક તપાસ કરાવવી હિતાવહ છે એમ એનસીડી સેલના વિપુલ દેવમુરારિએ જણાવ્યું હતું. સિવિલ સર્જન ડો. કશ્યપભાઇ બૂચ (ફિઝિશિયન) ચેતવે છે કે, માનસિક તાણ પણ ડાયાબિટીસનું કારણ બની શકે છે. ડાયાબિટીસ ટાઇપ-2 35 કે તે પછીની ઉંમરમાં જોવા મળે તો જીવનશૈલીમાં ફેરફાર કર.ઁ અડધો કલાક ચાલે, કસરત, યોગ, ધ્યાન કરે, ખાંડ, ગોળ, બટેટા જેવા ગળ્યા કાર્બોદિત પદાર્થોનો ત્યાગ કરે તો દવા વિના પણ સારું થઇ શકે છે. આજના હરીફાઇના યુગમાં મોબાઇલ, ઇન્ટરનેટ, કોમ્પ્યુટરનો ઉપયોગ મર્યાદિત કરવા, વ્યસનો ત્યજવા, નાના અંતરમાં વાહન ચલાવવાનું ટાળવું, વિદ્યાર્થી કાળમાં મેદાની રમતોનું પ્રમાણ વધારાય તો ડાયાબિટીસથી બચી શકાય.યોગ્ય સમયે ડાયાબિટીસનું નિદાન અને સમયસરની સારવાર લેવાય તો આંખ તેમજ જ્ઞાનતંતુ, હૃદય, કિડની ઉપર થતી અસરોથી બચી શકાય અને લાંબું જીવન જીવી શકાય.\nભચાઉમાં ગેરકાયદે હુક્કાબાર અંતે ઝપટમાં\nભુજમાં ધાણીપાસા વડે જુગાર રમતા સાત ખેલૈયા કાયદાના પાંજરે પુરાયા\nજુણા પ્રકરણમાં ધરપકડ આંક 47 થયો : સૂત્રધાર સહિત 15 જણ રિમાન્ડ તળે\nખારીરોહર સીમમાં લાઇનમાં કાણું પાડી તેલચોરોએ 595 લિટર ડીઝલ ચોર્યું\nપરજાઉમાં વરસાદી માહોલમાં બાઇક અકસ્માત : બે ઘવાયા\nપોલીસ તરીકે ઓળખ આપી માધાપરમાં બારાતુ શ્રમિક યુવતીની જાતીય સતામણી\nભચાઉમાં જાહેરમાં પત્તાં ટીંચતા બે મહિલા સહિત સાત ઝડપાયા\nનાની છેરની જમીનના કેસમાં બે આરોપી થયા જામીનમુક્ત\nભચાઉ નજીક ટ્રકચાલકને છરી મારીને 20 હજારની લૂંટ ચલાવાઇ\nમુંદરામાં ખુલ્લા દરવાજા વાટે ઘરમાં ઘૂસી 25 હજારની રોકડ ચોરી જવાઇ\nહિતોના ટકરાવની કોહલી સામેની ફરિયાદથી બીસીસીઆઇ નારાજ\nકારની ટક્કરથી એકનાં મોત બાદ લંકાના ક્રિકેટર કુસલ મેન્ડિસની ધરપકડ\nભારતને હરાવ્યા બાદ, અમે તેમની માફી માગતા : અફ્રિદીનો વધુ બફાટ\nબંદરીય મુંદરા પર સાડા પાંચ ઈંચ મેઘકૃપા\nમેઈનલેન્ડ ફોલ્ટમાં મોટા ભૂકંપની શક્યતા છે જ\nજમીન સંપાદનમાં શિણાયના ખેડૂતો સહકાર આપે, વળતર એવોર્ડમાં કોઇ અન્યાય નહીં થાય\nગુરુ અંધકાર દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે\nઅબડાસા બેઠક જાળવી રાખવા પ્રયત્નશીલ કોંગ્રેસ દ્વારા નખત્રાણામાં બેઠક યોજાઈ\nઘડાણીમાં હનુમાનજી મંદિરે મૂર્તિને ખંડિત કરાતાં ભાવિકવર્ગમાં નારાજગી\nગુજરાતના સૌથી મોટા ફેશન શોમાં ભુજની બાળા બની વિજેતા\nમાત્ર 23 દિવસમાં કચ્છમાં કોરોનાના 86 કેસ\nમુંદરા અને માંડવી પંથકના સાડા ત્રણ કરોડના વિકાસનાં કામોના વર્કઓર્ડર હાથોહાથ અપાયા\nવરસાદી માહોલ વચ્ચે 4.2ની તીવ્રતાના આંચકાથી ધરા ધણધણી\nવેલસ્પન કંપનીનો કર્મચારી પોઝિટિવ\nપૂર્વકચ્છના અનેક વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકોથી વંચિત\nઅબડાસામાં કોંગ્રેસ ગોત્રનો ઉમેદવાર હશે, બારાતુ નહીં\nકચ્છ પર કેન્દ્રિત લો પ્રેશર 24 કલાકમાં વધુ મજબૂત બનશે\nડુમરા નજીક આનંદેશ્વર મંદિર આસપાસની આઠેક ગામની ગૌચર જમીન ખેડી નખાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00068.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/bizarre/non-smoker-employees-of-this-company-will-get-paid-leaves-052020.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T03:10:50Z", "digest": "sha1:OHVEJBT5EHG5LULGPXRZ36RXCLM3LKCF", "length": 14193, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઓફિસોમાં સિગારેટ બ્રેક ન લેનારા કર્મચારીઓને કંપની આપશે ભેટ | non smoker employees of this company will get paid leaves - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n18 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઓફિસોમાં સિગારેટ બ્રેક ન લેનારા કર્મચારીઓને કંપની આપશે ભેટ\nઘણીવાર ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને લંચ અને ટી-બ્રેક સાથે સાથે ધૂમ્રપાન માટે પણ ટૂંકા મળે છે. આ રોજિંદા બ્રેક માટે બોસની પરવાનગીની પણ જરૂર નથી. જો કે, હવે એક કંપનીએ તેના કર્મચારીઓને સિગરેટ બ્રેક ન લેવા બદલ એક ખાસ ગિફ્ટની જાહેરાત કરી છે. માનવામાં આવે છે કે કંપનીએ કર્મચારીઓની ધૂમ્રપાન કરવાની ટેવને છોડાવવા માટે આ વિશેષ ઓફર કરી છે. એટલું જ નહીં, તેનું કારણ કંપનીમાં સિગારેટ બ્રેકના કારણે કર્મચારીઓની કાર્યક્ષમતા પર પડેલી અસરને પણ માનવામાં આવી રહ્યું છે. આખરે શું છે સમગ્ર મામલો, જાણો\nકંપનીએ સિગરેટના બ્રેક પર લગામ લગાવવા માટે એક મોટું પગલું ભર્યું\nઆખો મામલો જાપાનની એક કંપની સાથે સંબંધિત છે, જેણે તેના કર્મચારીઓને ધૂમ્રપાન છોડવા માટે 6 દિવસની વધારાની ચૂકવણી રજાની ઓફર કરી છે. આ ઓફરને એવા સમયે કંપનીની નીતિમાં શામેલ કરવામાં આવી છે જ્યારે સિગારેટ બ્રેકના કારણે કર્મચારીઓની કાર્યક્ષમતા પર અસર પડવા પર પ્રશ્નો ઉભા થયા છે. આ પહેલીવાર નથી જ્યારે કોઈ કંપની દ્વારા આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું હોય. ટોક્યો સ્થિત માર્કેટિંગ કંપની પિઆલા આઈએનસી દ્વારા સિગારેટ બ્રેક ન લેવા પર કર્મચારીઓને વિશેષ ભેટ આપવામાં આવી છે.\nસિગારેટ બ્રેક ન લેનારા કર્મચારીઓને 6 દિવસની વધારાની રજા\nકંપનીએ આ ઓફર સિગારેટ બ્રેક અંગે કરી હતી કારણ કે આ કંપનીની ઓફિસ બહુમાળી બિલ્ડિંગના 29 મા માળે છે. કોઈપણ કર્મચારી કે જેને સિગારેટ પીવી હોય તો, તેને નીચે બેસમેંટમાં જવું પડે છે. તેના કારણે આ કર્મચારીઓને 'સિગારેટ બ્રેક'માં લગભગ 15 મિનિટ અથવા વધુ સમય લાગી જાય છે. આનાથી તેવા કર્મચારીઓમાં નારાજગી જોવા મળતી હતી જેઓ સિગારેટ ન પીતા હતા, કારણ કે તેમને રિફ્રેશમેન્ટ માટે અલગથી કોઈ બ્રેક નહોતો મળતો. આખરે કંપનીના અધિકારીઓને તેમની તરફથી ફરિયાદ કરવામાં આવી, જેના પછી કંપનીએ તેના પર કાર્યવાહી કરી.\nતેથી જ કંપનીએ આ વિશેષ પગલું ભર્યું\nઆ કિસ્સામાં, પિયાલા આઈએનસીના એક કર્મચારી હિરોતાકા મત્સુશીમાએ જણાવ્યું હતું કે અમારા એક નોન-સ્મોકિંગ સ્ટાફએ કંપનીના સજેશન બોક્સમાં એક મેસેજ નાખ્યો હતો, જેમાં સિગારેટ બ્રેકને લઈને થનારી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહીં, સમય બગડવાની પણ વાત કરવામાં આવી હતી. કંપનીના સીઈઓ પોતે પણ સજેશન બોક્સમાં મળેલી આ ફરિયાદ માટે સંમત થયા હતા. બાદમાં, કંપની વતી, સિગારેટ માટે બ્રેક ન લેનારા કર્મચારીઓને 6 દિવસની પેઇડ રજા આપવાની જાહેરાત કરવામાં આવી હતી.\nકંપનીની ઓફરની અસર દેખાવા લાગી\nકંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તાકાઓ અસુકાએ જણાવ્યું હતું કે, \"હું આશા રાખું છું કે અમારા કર્મચારીઓ 6 દિવસની છૂટ માટે ટૂંક સમયમાં સિગારેટ પીવાનું છોડી દેશે.\" ત્યાં ઉપલબ્ધ માહિતી અનુસાર કંપનીના આ પગલાની અસર પણ જોવા મળી છે. એક્ટ્રા રજાઓનો 120 માંથી ઓછામાં ઓછા 30 કર્મચારીઓએ લાભ લીધો હતો. આ સિવાય આ પગલાની અસર ધૂમ્રપાન કરનારા કર્મચારીઓ પર પણ પડી છે. ઘણા લોકોએ ધૂમ્રપાન છોડવાનો પ્રયાસ પણ શરૂ કરી દીધો છે.\nઉન્નાવ રેપ કેસઃ એસપીએ પીડિતાની બહેનને કહ્યું- અહીં ઉભીને ફિલ્મ બનાવળાવી રહી છે\nગણપતિ વિસર્જન પર સિગરેટ પીતા દેખાયા સલમાન ખાન, Video થયો વાયરલ\nસિગરેટ છોડી રહ્યા છો તો આ 7 ટિપ્સ ઓછી કરશે તમારી તલપને\nવીડિયો: નાનકડા બાળકને જબરદસ્તી પીવડાઇ સિગરેટ અને બિયર\nજો આપ સિગરેટ પીતા હોવ તો આ વીડિયો ચોક્કસ જુઓ\nધુમ્રપાન છોડ્યા બાદ આરોગો આ 7 હીલિંગ ફૂડ\nજો અડધી રાત્રે કર્યા આ કામ તો ભોગવવા પડશે ખતરનાક પરિણામ\nધુમ્રપાન વિશેની ખોટી ધારણાઓ, જાણવી જરૂરી છે\nદરેક પુરુષોએ જાણવા જેવું છે ઇરેક્ટાઇલ ડિસફંક્શન, અને તેના કારણો\nVideo: જો આપની દીકરી હોસ્ટેલમાં રહેતી હોય જો જરૂર વાંચો\n'વધુ કલાક કામ કરનાર પી રહ્યાં છે હદથી વધુ સિગરેટ'\nસિગરેટ પીવાથી પતિનું મોત, પત્નીને મળશે 1.42 લાખ કરોડનું વળતર\nફિક્રને ધૂમાડામાં ઉડાવનારા કોલકત્તામાં સૌથી વધુ\nsmoking smoker company employee સ્મોકિંગ ધુમ્રપાન કંપની કર્મચારી\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00069.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://khedu.in/", "date_download": "2020-07-06T02:41:01Z", "digest": "sha1:CTPL24ARM25O374DGOK4N3IZG4RHHZND", "length": 2853, "nlines": 54, "source_domain": "khedu.in", "title": "Home - Khedu", "raw_content": "\nહવે હોસ્પિટલમાંથી આ શરતો પર મળશે રજા, વાંચો નિયમોમાં મોટા ફેરફાર\nઘરમાં વાસ્તુ અનુસાર આજે જ કરો આ એક બદલાવ, ધનવાન બનતા...\nકાન અને મગજ બંનેને ખુબ જ નુકશાન કરે છે આ એક...\nતમે પણ પરેશાન છો ઘરમાં જીવજંતુઓથી, તો આજે જ અપનાવો આ...\nતમે પણ માનનીય પ્રધાનમંત્રીને તમારા વિચારો અને સૂચનો મોકલી શકો છો,...\nપૂજા વખતે જરૂર કરો આ એક સંકલ્પ, આના વિના અધુરી ગણવામાં...\nજો તમારા હાથમાં પણ છે X નું નિશાન, તો તેની પાછળ...\nહવે ઘરે બેઠા જ આ રીતે ડાઉનલોડ કરી શકો છો તમારું...\nઆ ૫ રાશિ વાળી યુવતીઓ હોય છે બહુ ભાગ્યશાળી, તે રહે...\nજો તમે પણ રાત્રે 12 વાગ્યે જન્મદિવસ કે વર્ષગાંઠ મનાવતા હોવ...\nઆ 20 શબ્દો નથી પરંતુ મીઠાઈ છે, જેનાથી લગ્ન જીવનમાં કોઈ...\nદિવસમાં ત્રણ વખત રંગ બદલે છે આ મંદિરની શિવલિંગ, આના પાછળ...\nઆ રાશિના લોકો પર ભગવાન કૃષ્ણ વરસાવશે તેમની વિશેષ કૃપા, જાણી...\nભગવદ ગીતામાં કહેલી આ વાત આજે જ જાણી લો, ક્યારેય નહી...\nકરોડપતિ બનવા માટે, આજે જ તમારી રાશિ અનુસાર કરીલો આ ઉપાય…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00069.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.vtvgujarati.com/news-details/jayesh-radadiya-statement-on-his-controversial-statement-in-gujarat", "date_download": "2020-07-06T02:44:32Z", "digest": "sha1:QRXB6YW5XCVKMWVBW7K5Q3CB7EUHMYJC", "length": 11535, "nlines": 106, "source_domain": "www.vtvgujarati.com", "title": " જયેશ રાદડિયાના નિવેદનથી ભાજપમાં મચ્યો હતો હોબાળો, આખરે કર્યો આ ખુલાસો | jayesh radadiya statement on his controversial statement in Gujarat", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nસ્પષ્ટતા / જયેશ રાદડિયાના નિવેદનથી ભાજપમાં મચ્યો હતો હોબાળો, આખરે કર્યો આ ખુલાસો\nજયેશ રાદાડિયાએ રાજકોટના જામકંડોરણામાં લેઉવા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં નિવેદન આપ્યું હતુ કે, જેતપુર-પોરબંદર મારા બાપનું ખેતર છે. કહીને ગર્ભિત નિવેદન આપ્યુ હતુ જેને પગલે રાજકારણ ગરમાયું હતુ ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ આ મામલે સામ સામે આવી ગયા હતા પરંતુ આખ��ે જયેશ રાદડિયાએ આ મામલે ખુલાસો કર્યો હતો.\nજયેશ રાદડિયાનો જામ કંડોરણાના નિવેદન મુદ્દે ખુલાસો\nમારો ઇશારો કોંગ્રેસ પર હતો - જયેશ રાદડિયા\nકોંગ્રેસને મારા મત વિસ્તારમાં ઘૂસવા નહીં દઉં - રાદડિયા\nગુજરાતના રાજકારણમાં તાજેતરમાં ભાજપના ધારાસભ્યો, નાયબ મુખ્યમંત્રી સહિતના એક પછી એકના નિવેદનો ચર્ચામાં છે ત્યાં ત્રણ દિવસ પૂર્વે રવિવારે રાજકોટના જામકંડોરણામાં લેઉવા પાટીદાર સમાજના છઠ્ઠા સમૂહલગ્નોત્સવ અવસરે જાણીતા કિસાન અને સહકારી નેતા સદગત વિઠ્ઠલભાઇ રાદડીયાના પુત્ર અને રાજયના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાએ કરેલા સંબોધનમાં કહીં પે નિગાહે, કહીં પે નિશાના જેવો તાલ સર્જતા માત્ર રાજકોટ નહી પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કેબીનેટ મંત્રીના તેજાબી હૂંકારથી રાજકારણ પણ ગરમાયું છે.\nજયેશ રાદડિયાનો જામ કંડોરણાના નિવેદન મુદ્દે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતુ કે, મારો ઇશારો કોંગ્રેસ પર હતો. કોંગ્રેસને મારા મત વિસ્તારમાં ઘૂસવા નહીં દઉં. ભાજપે મને ઘણું બધું આપ્યું છે. તાલુકા અને જિલ્લામાં પણ મારો ઇશારો કોગ્રેસ સામે જ છે. જામ કંડોરણામાં જયેશ રાદડિયાએ ગર્ભિત નિવેદન આપ્યું હતું . જેતપુર- પોરબંદર મારા બાપનું ખેતર એવું નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ ભાજપ પાર્ટીમાં રાદડિયાની આલોચના થઇ હતી.\nશું છે કોંગ્રેસનું નિવેદન\nકોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીના મત મુજબ જયેશ રાદડિયા નું નિવેદન અત્યારે ભાજપ માં ચાલતી કુસ્તી અને ટાટીયા ખેચ ની સ્પર્ધાનું પરિણામ હોવાનું છે. સાથે જ જયેશ રાદડિયા નું પોતાના પિતાના વારસા ને નામે આગળ વધવાની વાતને લઈ કરેલા બેફામ નિવેદન ને કોંગ્રેસ અહંકારની ભાષા ગણાવી રહી છે.\nઆઈ કે જાડેજાએ કરી સ્પષ્ટતા\nમંત્રી જયેશ રાદડીયાના નિવેદનનો મામલે ભાજપ પ્રવક્તા આઈ કે જાડેજાએ સ્પષ્ટતા કરી હતી કે, ભાજપની પ્રણાલી મુજબ પાર્ટી નક્કી કરે એ જ થાય છે. જયેશ રાદડીયા રાજય સરકારના મંત્રી છે અને ઘણીવાર જાહેરજીવનમાં આવી વાતો થઈ જતી હોય છે.\nશું આપ્યું હતુ જયેશ રાદડિયાએ નિવેદન\nમંત્રી જયેશ રાદડિયાએ જામકંડોરણામાં જે નિવેદન આપ્યું હતું તેની પાછળ સહકારી ક્ષેત્રની હરિફાઈ કારણભૂત હોઈ શકે છે. વિઠ્ઠલ રાદડિયાના સહકારી સામ્રાજ્ય પર વિરોધીઓની નજર છે.. અને રાદડિયા વિરુદ્ધ ગોંડલ અને જેતપુર જૂથ સક્રીય બન્યું છે.. જેથી મંત્રી જયેશ રાદડિયાએ ગોંડલ અને જેતપુર જૂથને ગર્ભીત ચીમકી આપી છે. જેના કારણે રાજકોટના સહકારી ક્ષેત્રમાં ગણગણાટ થઈ ગયો છે. રાજકોટ જિલ્લા બેંકમાં કબજો જમાવવા માટે વિરોધી ગૃપ સક્રિય થઈ ગયું છે. જેના કારણે જામકંડોરણામાં જયેશ રાદડિયાએ કહ્યું કે આ વિસ્તારમાં મારા પિતાનું ખેતર છે. અને ખેતરમાં મારો અને મારા પરિવારનો જ કબજો છે.\nTikTokને જોરદાર ટક્કર આપી રહી છે આ ભારતીય એપ, એક જ દિવસમાં લાખો લોકોએ કરી ડાઉનલોડ\nભારતમાં 50 વર્ષમાં 4.58 કરોડ છોકરીઓ ગુમ, ગુજરાત સહિત 9 રાજ્યોની સ્થિતિ ભયાવહ\nનરેન્દ્ર મોદીએ કહ્યું કે, રસી તૈયાર થશે તો સૌથી પહેલા કોરોના વોરિયર્સને અપાશે, સરકારનો રસીને લઈને છે આ પ્લાન\nસ્પોર્ટ્સ / કેપ્ટન વિરુદ્ધ ફરિયાદો બાદ BCCIએ કહ્યું 'આ લોકો કોહલીની...\nશક્યતા / આગામી 8 બેઠકો પરની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના આ...\nરાજનીતિ / આ દિગ્ગજ નેતાએ તેના પિતાના કાર્યકાળ માટે માફી માંગી; કહ્યું...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગુજરાતમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે કેવી રીતે અટકી શકે...\nગીર સોમનાથ / ભારે વરસાદના કારણે સરસ્વતી નદી બે કાંઠે, માધવરાય મંદિર...\nહવામાન / સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ,...\nTech Masala / Jioના ધમાકાથી Zoom ફૂસ્સ, જાણો આ નવી ઍપના શાનદાર ફીચર્સ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00069.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/features/misconceptions-about-sex-and-sexual-pleasure-in-girls-mind-053548.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T03:56:30Z", "digest": "sha1:WLIIVFNCQDJ2V4SMCR42N3SOBUQ3BU75", "length": 18167, "nlines": 155, "source_domain": "gujarati.oneindia.com", "title": "સેક્સને લઈ છોકરીઓના દિમાગમાં રહે છે આ ગેરસમજણ | misconceptions about sex and sexual pleasure in girls mind - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n19 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસેક્સને લઈ છોકરીઓના દિમાગમાં રહે છે આ ગેરસમજણ\nઆ દુનિયાભરની યૌન અવસ્થામાંથી પસાર થતી છોકરીઓનું સત્ય છે. પછી તે ભારતના બીજા ગ્રામીણ વિસ્તારમાં રેહનારી હોય કે પછી લંડનના આધુનિક વિસ્તારમાં રહેતી છોકરી હોય. વિવિધ પૃષ્ઠભૂમિથી આવ્યા બાદ પણ આ બધાની વચ્ચે એક વાત કોમન હોય છે. યુવવસ્થમાં પ્રવેશ દરમિયાન આ યુવતીઓમાં યૌન સંબંધને લઈ એવી ધારણા બનવા લાગે છે કે સેક્સ દરમિયાન દુખાવો થશે. કેટલીક તો આ વાતને યૌન શિક્ષાથી સમજી લે છે અને જ્યાં આવી શિક્ષા વ્યવસ્થા નથી, ત્યાં આડોસ પાડોસમાં રહેતી દીદી, ભાભી અને મા પાસીથી જાણી લે છે.\nયૌન સંબંધો વિશે છોકરીઓમાં ગેરસમજણ\nયૌન સંબંધ દરમિયાન લોહી નિકળી શકે છે. મનમાં એવો પણ ડર રહેતો હોય છે કે સેક્શ્યુઅલ ટ્રાન્સમિશન ઈન્ફેક્શનથી પણ પરેશાન થવું પડી શકે છે, એટલું જ નહિ ગર્ભવતી થવા પર યુવતીઓને પ્રસવ પીડામાંથી પણ પસાર થવું પડે છે. જો કે પ્રસવ દરમિયાન કેટલીય યુવતીઓના વીડિયો આપણે જોયા હશે, જેમાં તેઓ બિલકુલ ચીસો નથી પાડી હોતી. પરંતુ આ બધાને લઈ આશંકાઓ ઓછી નથી થાતી.\nયૌન સંબંધો વિશે છોકરીઓમાં ગેરસમજણ\nબીજી તરફ છોકરા સાથે સેક્સને લઈ એવી વાતો નથી થતી. તેઓ ઉત્તેજના અને ઓર્ગેઝ્મની વાતો કરે છે. જ્યારે છોકરીઓના મનમાં યૌન સંબંધોને લઈ કેટલાય પ્રકારના વહેર અને ડેર હોય ચે. આ કારણે જ યૌન સંબંધ એક પક્ષ માટે આશંકિત કરનાર હોય છે. મહિલાઓ એ વાત માનીને ચાલતી હોય ચે કે દુખાવો થશે જ. એવું નથી, આ દુખાવાનો ડર તેમને માત્ર પહેલા સેક્સમાં હોય છે. 24 વર્ષની જેસ કહે છે કે તેને નથી ખબર કે સેક્સમાં પીડા અને ઉદાસીથી કેવી રીતે બચી શકાય. તેણે કહ્યું કે, સેક્સ વિશે મેં જે કંઈપણ સાંભળ્યું હતું તેનાથી ઘણી તણાવમાં હતી.\nયૌન સંબંધો વિશે છોકરીઓમાં ગેરસમજણ\nહું ઘણી સતર્ક હતી. હું ઓર્ગેઝ્મને લઈ કેટલાય પ્રકારની ગેરસમજણથી ગ્રસ્ત હતી. મને જે કંઈપણ કહેવામાં આવ્યું હતું તેનાથી યૌન સંબંધ દરમિયાન પણ મુક્ત ના થઈ શકી. મને કહેવામાં આવ્યું હતું કે સેક્સ દરમિયાન દુખાવો થાય છે અને ના ઈચ્છતા હોવા છતાં આ મારે સ્વીકારવું પડ્યું હતું. મેં એક સતરક અને શિષ્ટ પાર્ટનર પસંદ કર્યો. આની સાથે જ મેં શારીરિક સંબંધને લઈ ખુદ કેટલીય ચીજોની તપાસ કરી. જો તમારો પાર્ટનર ઠીક હોય તો દુખાવા જેવી વાત બિલકુલ જૂ�� હોય છે.\nયૌન સંબંધો વિશે છોકરીઓમાં ગેરસમજણ\nહનાહ વિટન યૂટ્યૂબ ચેનલ પર સેક્સ સાથે જોડાયેલ ચીજો પર વાત કરે છે. યૌન સંબંધમાં દુખાવાને લઈ તેમનું કહેવું છે કે કેટલીય મહિલાઓને અવારનવાર સેક્સ દરમિયાન દુખાવો એટલા માટે નથી કરવો પડો કે સેક્સમાં દુખાવો નહિવત છે. બિલકુલ આવું એટલા માટે કેમ કે આપણને સારુા યૌન સંબંધ કઈ રીતે બનાવીએ તે ખબર નથી.\nયૌન સંબંધો વિશે છોકરીઓમાં ગેરસમજણ\nસ્પષ્ટ છે કે કેટલીય સ્થિતિઓ દર્દનાક હોય ચે. જો શારીરિક સંબંધ દરમિયાન તમારે દુખાવાનો સામનો કરવો પડે છે તો આ ગંભીર સમસ્યા છે. રૉયલ કોલેજ ઑફ આબ્સિટ્રિશન એન્ડ ગાઈનકૉલજિસ્ટના પ્રવક્તા સ્વાતિ ઝા કહે છે કે વજાઈનામાં ઈજા અને એસટીઆઈના કારણે દર્દ થઈ શકે છે. કેટલીયવાર લેટેક્સ કોન્ડોમ અને સાબુને કારણે પણ બળતરા થાય છે. સ્વાતિ ઝાનું કહેવું છે કે દુખાવો થાય તો સેક્શ્યુઅલ હેલ્થ ક્લિનિકનો સંપર્ક કરવો જોઈએ\nયૌન સંબંધો વિશે છોકરીઓમાં ગેરસમજણ\nજો કે યૂનિવર્સિટી ઑફ ગ્લાસ્ગોના સીનિયર રિસર્ચ ફેલો ડૉ કૃસ્ટિન મિશેલ કહે છે કે સેક્સમાં દર્દનો સંબંધ સંપૂર્ણપણે મનોવૈજ્ઞાનિક અને સામાજિક કારણોી છે. કૃષ્ટિને 2017માં એક સ્ટડી કરી હતી અને તેમાં જાણ્યું કે બ્રિટેનમાં 16થી 24 વર્ષની ઉંમરાળી છોકરીઓથી 10 ટકા છોકરીઓએ સેક્સમાં દર્દનો સામનો કરવો પડ્યો છે.\nયૌન સંબંધો વિશે છોકરીઓમાં ગેરસમજણ\nતેમણે કહ્યું કે જો એક યંગ મહિલા જેવું સેક્સ ઈચ્છે છે તેવું નથી કરી શકતી અથવા તો મન વિના કરે છે અથવા ખુલીને કેટલું એન્જોય કરી રહી છે તે વાત નથી કરી શકતી તો એવી સ્થિતિમાં સેક્સ દર્દનાક હોય છે. મહિલાઓમા એક પ્રકારનો પૂર્વાગ્રહ હોય છે કે તેમને સેક્સમાં એન્જોય કરવાનો અધિકાર બરાબરનો નથી અથવા ઓછો છે. કેટલીય મહિલાઓ તો આ રૂપમાં સ્વીકારી પણ લે છે કે મહિલા છે એટલે દર્દ તો થશે.\nયૌન સંબંધો વિશે છોકરીઓમાં ગેરસમજણ\nઅમેરિકામાં એક સ્ટડી થઈ અને આ સ્ટડીના રિસર્ચર સારા મૈકલૈંડે મહિલાઓ અને પુરુષોને પૂછ્યું હતું કે તેમના માટે સેક્સમાં ઓછી સંતુષ્ટિનો મતલબ શું હોય છે. આ સવાલ પર પુરુષોનો જવાબ હતો- પાર્ટનરની ઉદાસીનતા અને મહિલાઓનો જવાબ હતો દુખાવો. કિમ લોલિયાએ પણ આવા જ અનુભવોનો ામનો કરવો પડ્યો હતો. હવે તેઓ મહિલાઓની વચ્ચે આ ડર અને સમસ્યાને ખતમ કરવા પર કામ કરી રહી છે. લોલિયા લંડન સ્થિત સેક્સ એજ્યુકેશન સર્વિસની સંસ્થાપક છે. આની સાથે જ તે ઓનલાઈન મેગેજીન પ�� કાઢ ેછે. તેમનું માનવું છે કે અસહજ કરતં સેક્સ શારીરિક સમસ્યાઓથી જ થાય તેવું જરૂરી નથી. તે ચૂપ રહેવાના કારણે થતું હોય તે પણ શક્ય છે.\nબિઝી લાઈફને સ્પાઈસી બનાવે છે શિડ્યુલ સેક્સ, જાણો તેના ફાયદા\nઆ ચીજ ખાવાથી સેક્સ લાઇફ થશે રોમાંચક, શુક્રાણુઓની સંખ્યા વધારવામાં મદદગાર\nજાણો, કારમાં સેક્સ કરવાનું કેમ પસંદ કરતા હોય છે લોકો\nસેક્સના કારણે ફેલાય છે આ 4 ખતરનાક બીમારી\nશ્રેષ્ઠ સેક્સ લાઈફ માટે રાત્રે ખાણી-પીણીમાં આ વાતની સાવધાની રાખો\nશું હોય છે સેક્સ રિસેક્શન યુવાનોમાં કેમ દેખાય છે તેના લક્ષણો\nવધારે શારીરિક સંબંધ બનાવવાથી મહિલાઓની યાદશક્તિ વધે છે\nઆ બે આંગળીઓની લંબાઈ પરથી જાણો તમારી સેક્સ્યુઅલ લાઈફ\nદરેક પુરુષોએ જાણવા જેવું છે ઇરેક્ટાઇલ ડિસફંક્શન, અને તેના કારણો\nસમાગમની મજા માણવી હોય તો આ 5 બાબતોથી બચો\nકોરોના વાયરસઃ સેક્સ અને માસ્ટરબેશન માટે જારી થઈ ગાઈડલાઈન, જાણો શું કહ્યુ\nમેકઅપ સેક્સ છે પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના નિરાકરણની બેસ્ટ રીત, જાણો કેવી રીતે\nલૉકડાઉનનો ઉઠાવો લાભ, પોતાની સેક્સ લાઈફ અપગ્રેડ કરવા કરો આ કામ\nsex life sex health girls સેક્સ હેલ્થ સ્વાસ્થ્ય\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00070.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/tag/supreme-court/page-4/", "date_download": "2020-07-06T02:59:41Z", "digest": "sha1:GHZF4QSP5CTYGYNHV7U3LWJ3ZTZB3MOD", "length": 21134, "nlines": 275, "source_domain": "gujarati.news18.com", "title": "supreme court: supreme court News in Gujarati | Latest supreme court Samachar - News18 Gujarati Page-4", "raw_content": "\nનાગરિકતા કાયદા પર રોક લગાવવા સુપ્રીમનો ઇન્કાર, કેન્દ્ર પાસે 4 સપ્તાહમાં માંગ્યો જવાબ\nMLAs-MPsને અયોગ્ય ઘોષિત કરવા અંગે સુપ્રીમે કહ્યું, સ્પીકર નહીં ટ્રિબ્યૂનલ લે નિર્ણય\nનિર્ભયા કેસ : પવનની સગીર વાળી અરજી ફગાવી, સુપ્રીમ કોર્ટે કહ્યું - પહેલા કેમ ના બતાવ્યું\nબુલેટ ટ્રેન જમીન સંપાદન : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર-રાજ્ય સરકાર અને રેલવેને નોટિસ ફટકારી\nનિર્ભયા કાંડ : ગરદનનું માપ લેતાં જ ચોધાર આંસુએ રડવા લાગ્યા ચારેય દોષી\nનિર્ભયાના દોષી વિનય એન મુકેશની અરજી સુપ્રીમે ફગાવી, 22 જાન્યુઆરીએ થવાની છે ફાંસી\nCAAની વિરુદ્ધ કેરળ સરકાર પહોંચી સુપ્રીમ કોર્ટ, કેન્દ્રને પડકારનારું પહે���ું રાજ્ય બન્યું\nફાંસી પહેલા મોતનો ડર માતાને મળતાં જ ચોધાર આંસુએ રડી પડ્યો નિર્ભયાનો દોષી\nનિર્ભયા કેસ : ફાંસી પહેલા ક્યૂરેટિવ અરજી પર 14 જાન્યુઆરીએ સુનવણી\nJ&K: ઇન્ટરનેટ પણ અભિવ્યક્તિની આઝાદી સમાન, SCના આદેશની 5 મોટી વાત\nસુપ્રીમે કહ્યું- જમ્મુ-કાશ્મીરમાં જરૂરી સેવાઓ માટે ઈન્ટરનેટ તાત્કાલિક ચાલુ કરો\nદેશ મુશ્કેલ સમયમાં, હિંસા રોકાયા બાદ જ CAA અંગે સુનાવણી થશે : સુપ્રીમ કોર્ટ\nસાઇરસ મિસ્ત્રી કેસ : ટ્રિબ્યૂનલના ચુકાદાને ટાટા સન્સે સુપ્રીમમાં પડકાર્યો\nહૈદરાબાદ એન્કાઉન્ટર : આરોપીઓની લાશો ખરાબ થઈ શકે છે, હૉસ્પિટલ પ્રશાસન કાર્ટ પહોંચ્યું\nનિર્ભયા કેસ: સુપ્રીમે અક્ષયની પુનર્વિચાર અરજી ફગાવી, ફાંસીની સજા બરકરાર\nસુનાવણી ટળતાં નિર્ભયાના માતા-પિતા રડી પડ્યાં, પૂછ્યું- અમારા અધિકારોનું શું\nનિર્ભયા મામલો : સુપ્રીમે અક્ષયની પુનર્વિચાર અરજી ફગાવી, ફાંસીની સજા બરકરાર\nનાગરિકતા કાયદો : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો, CAA લાગુ કરવા પર રોક નહીં\nહૈદરાબાદ : પોલીસનો દાવો, બે આરોપીએ પહેલા પણ 9 મહિલાઓની દુષ્કર્મ બાદ હત્યા કરી હતી\nનિર્ભયા કેસ : CJI બોબડે મામલાથી અલગ થયા, બુધવારે બીજી બેન્ચ કરશે સુનાવણી\nઅમિત શાહે કહ્યુ, આગામી 4 મહિનામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ શરૂ થશે\nસ્ટુડન્ટ્સ હોવાથી ઉપદ્રવનો અધિકારી નથી મળી જતો : જામિયા હિંસા પર સુપ્રીમ કોર્ટ\nહૈદરાબાદ એન્કાઉન્ટર : 4 આરોપીની લાશો 10 દિવસથી હૉસ્પિટલમાં કેમ રાખવામાં આવી છે\nનિર્ભયા કાંડના એ 4 ગુનેગાર જેમને 16 ડિસેમ્બરે આપવામાં આવી શકે છે ફાંસી\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/grenade-attack-in-shrinagar-1-died-many-injured-051333.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T03:57:23Z", "digest": "sha1:I5TALGY5THBOWANHHISDJ37SUWMTIN7P", "length": 10347, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "શ્રીનગરની બજારમાં આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો, 1નું મોત અનેક ઘાયલ | grenade attack in shrinagar, 1 died many injured - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n19 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nશ્રીનગરની બજારમાં આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો, 1નું મોત અનેક ઘાયલ\nશ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સોમવારે આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો. શહેરની મૌલાના આઝાદ રોડ સ્થિત બજારમાં થયેલ આ આતંકી હુમલામાં એક વ્યક્તિ મૃત્યુ પામ્યો હોવાના અહેવાલ મળ્યા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જણાવાઈ રહ્યું છે. સુરક્ષાબળોએ હાલ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.\nલાલ ચોકની બાજુમાં આવેલ મૌલાના આઝાદ રોડ પર હુમલો થયો છે. મૃત્યુ પામનાર વ્યક્તિ પણ કાશ્મીરનો ન હોવાનું જાણવા મળી રહ્યું છે. પાછલા 15 દિવસોમાં અહીં બીજી વખત ગ્રેનેડ હુમલો થયો છે. 31 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યાના ચાર દિવસ બાદ સુરક્ષાબળોને ફરી એકવાર નિશાન બનાવવાની કોશિશ કરવામાં આવી છે. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.\nJ&Kમાં આતંકી હુમલો, 5 બિનકાશ્મીરી મજૂરોની હત્યા કરી, 1 ઘાયલ\nજમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના- આતંકીઓ વચ્ચે અથડામણ, 3 આતંકવાદીઓ ઠાર મરાયા\nજમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર\nપુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ\nજમ્મૂ-કાશ્મીરના શોપિયાંમા સેનાએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા, સર્ચ ઓપરેશન ચાલુ\nકાશ્મીરમાં આતંકીઓ પર સેનાનો ટ્રિપલ અટેક, પુલવામા, કુલગામ અને અનંતનાગમાં અથડામણ, 4 આતંકી ઠાર\nJ&K: બડગામમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ, 5 દિવસમાં 14 આતંકી ઠાર\n21 જુલાઈથી શરૂ થઈ રહી છે અમરનાથની યાત્રા, જાણો નવા નિયમો\nJ&K: રાજૌરી સેક્ટરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર\nકોરોના સંક્રમણને કારણે આ વખતે અમરનાથની યાત્રા માત્ર 15 દિવસ થઈ શકશે\nJ&K: શોપિયાંમાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર\nJ&K: તપાસ કરવા ગયેલી મેડિકલ ટીમને બંધક બનાવી, પોલીસ પર પણ પથ્થરમારો\nજમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં અથડામણ, હિજબુલના 4 આતંકવાદી ઠાર મરાયા\njammu and kashmir terror attack grenade attack જમ્મુ અને કાશ્મીર આતંકી હુમલો ગ્રેનેડ હુમલો\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"}
+{"url": "http://www.bhelpoori.com/2017/08/11/swine-flue-remedies-in-gujarati/", "date_download": "2020-07-06T03:19:13Z", "digest": "sha1:DVZZIKCEKWKZWJLRWFSXIEXE7YWLJNJV", "length": 11013, "nlines": 75, "source_domain": "www.bhelpoori.com", "title": "સ્વાઈન ફ્લુ - કારણ અને નિવારણ - ભેળપુરી", "raw_content": "\nદુનિયાને અલવિદા કરી દીધા બાદ આ સિતારાઓની ફિલ્મો રીલીઝ થયેલી – સુશાંતનું નામ આ ફિલ્મ માટે જોડાઈ શકે\nમનીપ્લાન્ટ હોવા છતાં ઘરમાં પૈસાની તંગી રહેતી હોય તો છોડમાં આટલું કરો, પ્લાન્ટના પાનની જેમ પૈસો ઘરમાં આવશે\nસ્ટાર કિડ્સ અને માતા-પિતાનું બોલીવુડ પર વર્ચસ્વ છતાં સફળતાના નામે ‘ઠન ઠન ગોપાલ’ છે આ સિતારાઓ\nચીનનો કચ્ચરઘાણ કાઢવા ભારતે ખડ્ક્યુ શક્તિશાળી ‘ભીષ્મ’ ટેંક – ખાસિયત વાંચવા જેવી છે\nઓનસ્ક્રીન બહેનનો રોલ કરનાર આ અભિનેત્રીના આંસુ બંધ નથી થઇ રહ્યા – કઠણ દિલે લોકોને આ અપીલ કરી\nલગ્નના ૧૨ વર્ષ પછી પાકિસ્તાની સોએબ માલિકે વિચિત્ર ખુલાસો કર્યો – આ કારણથી સાનિયા સાથે લગ્ન કરેલા\nસંજય ગાંધીએ જયારે સરજાહેર માં ઇન્દિરાને ૬ તમાચા ઝીંકી દીધેલા – આ કારણથી માં-દીકરા વચ્ચે દરાર સર્જાયેલી\nસપના ચૌધરીને ટક્કર આપી રહી છે હરિયાણાની ડાન્સર શ્રેયા ચૌધરી – આ વિડીયો થઇ રહ્યો છે વાયરલ\nકેટરીનાએ “ધોની” બનેલા સુશાંત માટે જયારે ઓપનલી આ વાત કહેલી – સુશાંતની ઊંઘ ઉડી ગયેલી એ દિવસોમાં\nપહેલી વખત આવ્યા ગોવિંદાના બંગલાના અંદરના ફોટો – મન્નત, આશીર્વાદ જેવોજ શાનદાર છે ‘જલ-દર્શન’\nબોલીવુડની લોકપ્રિય કોરિયોગ્રાફર સરોજખાન ની તબિયત આ બીમારીથી લથડી – મુંબઈ હોસ્પીટલમાં દાખલ\nપરણિત હોવા છતા કુંવારી બિન્દાસ છોકરીઓની જેમ જીવન જીવે છે આ અભિનેત્રીઓ – અંદાઝ જોવા જેવો છે\nહું તું અને આપણે\nસ્વાઈન ફ્લુ – કારણ અને નિવારણ\nસ્વાઈન ફ્લુ એ શ્વસન તંત્ર નો રોગ છે .સ્વાઈન ઇન્ફ્લુએન્ઝા એ H1N1 વાઈરસ થી ફેલાતો રોગ છે જે સૌપ્રથમ ૨૦૦૯ મા જોવા મળેલ.\nઆ રોગ કેવી રીતે ફેલાય \nઆ રોગ થી સંકમ્રિત દર્દી જ્યારે છીન્ક કે ખાંસી ખાય ત્યારે લાળ કે એના કણ જમીન પર પડે કે હવા માં રહે પછી એ કણ માં રહેલ વાઈરસ બીજા વ્યક્તિ નાં મુખ વાટે ગળા વાટે શરીર માં પ્રવેશે છે . માટે શરદી તાવ ખાંસી હોય તોહ બહાર જવાનુ ટાળવું .ખાસ બાળકો ને સ્કૂલ કે બહાર મોકલવા નહી .છીંક ,ખાંસી વખતે રૂમાલ કે હાથ ખાસ રાખવો . બહાર થી આવી ને સૌપ્રથમ હાથ પગ સાબુ થી ધોવા ની ટેવ પાડવી.\nશરદી ખાંસી સાથે માથા માં અસહ્ય દુખાવો,શરીર માં અસહ્ય દુખાવો- શરીર તુટવું ,વધુ તાવ આવવો ,છાતી માં ભાર લાગવો ,શ્વાસ લેવામાં તક્લીફ પડવી ,અમુક કેસો માં ઝાડા ઉલટી પણ થવા .\nસાદી શરદી માં ગળામાં દુખાવો વધુ ના હોય સાથે તાવ પણ ના હોય શરીર તુટતુ ના હોય ,માથા માં અસહ્ય દુખાવો ના થતો હોય માટે અત્યાર ના સમય માં શરદી તાવ ના લક્ષણો મળતા જ તમારા ડોકટર ને મળી ને ચોક્કસ નિદાન અને ચિકિત્સા લેવી. સૌ પ્રથમ તો રોગ થાય જ નહી એવુ પ્રિવેન્ટીવ હેલ્થ સાઈન્સ નું આયુર્વેદ માં વર્ણન કરેલ છે.\nહવે આ રોગ થાય નહી એ માટે વાતાવરણ માં કોઈ જ પ્રકાર ના વાઈરસ રહે નહી એ માટે વાતાવરણ ને શુધ્ધ કરવા નો સહેલો ઉપાય ખાસ આવા રોગ ફેલાયા હોય ત્યારે નિયમિત ઘરે કરવો.\nઉપાય -ગાય નાં છાણા ,ગાય નુ ઘી મિક્ષ કરી ને હવન કરવું .અને એક દમ થોડોક ટુકડો છાણા નો પણ લઈને કરી શકાય.આ એક ધાર્મીક રીત નથી પણ સાઇન્ટીફીક રીતે વાતાવરણ માં રહેલ વાઈરસ જીવજંતુ મારવા ,પ્રદૂષીત વાતાવરણ ને શુધ્ધ કરવાનો અક્સીર ઉપાય છે. હવે રોગ પ્રતિકારક શક્તિ વધારનાર ઉપાયો કરવા જેથી ઇન્ફેકશન લાગે જ નહી.\nતાવ ,શરદી સામે રક્ષણ આપી રોગપ્રતીકારક શક્તી વધારનાર ઉપાય –\nસુંઠ ,લવીંગ થી ઉકાળેલ પાણી જ પીવું .\nતુલસી ના ૭ પાન ,કાળા મરી નુ ચુર્ણ ૪ ચપટીક ,સુંઠ ચુર્ણ 2 ચપટીક ,એક ચપટીક દેશી ગોળ .આ બધુજ ચાર કપ પાણી માં ઉકાળવું ,એક કપ વધે ત્યારે ગાળી ને નવસેકુ પી જવું .\nસુંઠ ,દેશી, ગોળ દેશી ગાય નું ઘી સમાન માત્રા માં મિક્ષ કરી ને ચણા જેટલી ગોળી ઓ બનાવી સવાર સાંજ લેવી.ખાસ બાળકો ને આપવી .જેથી એમને કોઈ ઇન્ફેકશન જલ્દી થી લાગે નહી.\nઅરડુસી ના 5 પાન ,આખા ધાણા અડધી ચમચી ,કાળા મરી ચુર્ણ બે ચપટ���ક ચાર કપ પાણી માં ઉકાળવું એક કપ વધે એટલે ગાળીને નવસેકુ પી જવું.તાવ્,શરદી ,ખાંસી માં અકસીર છે .કેમકે અરડુસી શ્વાસ -ખાંસી ની શ્રેષ્ઠ ઔષધ છે.\nરોજ હળદર વાળું દુધ પીવું .હળદર રોગ પ્રતીરોધક ક્ષમતા વધારનારું શ્રેષ્ઠ ઔષધ છે .\nતુલસી ના બે કે ત્રણ પાન રોજ ખાઈ જવા .જે ઈમ્યુનિટી વધારે છે.\nબાળક વ્રુધ્ધ દરેકે ઘર થી બહાર નીકળતી વખતે નાક માં દેશી ગાય નુ ઘી લગાડી ને નીકળવું.જેથી ધુળ રજકણ નાક વાટે શ્વાસ માં અંદર જાય જ નહી. અત્યારે આ રોગ બધેજ ફેલાયેલો હોવાથી આ માહીતી અચુક શેર કરવી .જેથી આવા સંક્રામક રોગો ફેલાય નહી. “પહેલુ સુખ તે જાતે નર્યા ”\n– વૈદ્ય મિહિર ખત્રી (A.M.S.) & વૈદ્ય વંદના ખત્રી (B.A.M.S.)\nહરતુ ફરતુ ઘર કહી શકાય એવી ૨૫ કરોડની વેન સાથે ફરે છે મુકેશભાઈ અંબાણી\nઆજે નાગ પાંચમ – નાગદાદાને ચોખ્ખા ઘી નો દીવો જ શા માટે જરૂર વાંચો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00072.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/india/order-banning-screening-of-modi-biopic-also-applies-to-namo-tv-says-election-commission-859455.html", "date_download": "2020-07-06T03:51:33Z", "digest": "sha1:5CZRMNP4RMIDJGMAVKLBL6MTN3QP6B2Z", "length": 21353, "nlines": 265, "source_domain": "gujarati.news18.com", "title": "order banning screening of modi biopic also applies to namo tv says election commission– News18 Gujarati", "raw_content": "\nપીએમ મોદીની બાયોપિક સાથે નમો ટીવી ઉપર પણ પ્રતિબંધ: ચૂંટણી પંચ\nLAC પર સુખોઈ-જગુઆરની ગર્જના, સૈનિકોએ કહ્યું - દરેક પડકાર સામે અમારો જોશ હાઇ\nબિહારમાં હડકંપ, CM નીતિશ, ડિપ્ટી સીએમ સુશીલ મોદી સહિત ઘણા મંત્રીઓનો કોરોના ટેસ્ટ થયો\nકોરોનાની સ્વદેશી વેક્સીન પર ઉઠ્યા સવાલો, ICMRએ કહ્યું- લોકોની સુરક્ષા સૌથી ઉપર\nદેહ વેપારમાં ધરપકડ થયેલી યુવતી નીકળી કોરોના પોઝિટિવ, 2 SHO,એક ડઝન કોન્સ્ટેબલ કવૉરન્ટાઈન\nહોમ » ન્યૂઝ » દેશ\nપીએમ મોદીની બાયોપિક સાથે નમો ટીવી ઉપર પણ પ્રતિબંધ: ચૂંટણી પંચ\nપીએમ મોદીની બાયોપિક સાથે નમો ટીવી ઉપર પણ પ્રતિબંધ: ચૂંટણી પંચ\nલોકસભા ચૂંટણીના થોડા સમય પહેલા જ નમો ટીવીની શરુઆત થઈ હતી\nચૂંટણી પંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક ઉપર પ્રતિબંધ મૂક્યા પછી હવે નમો ટીવી ઉપર પર ચૂંટણી સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. પંચના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે કહ્યું હતું કે બાયોપિક ઉપર પ્રતિબંધનો આદેશ નમો ટીવી ઉપર પણ લાગુ થાય છે. એટલે કે હવે ચૂંટણી દરમિયાન આ ચેનલનું પ્રસારણ કરવામાં આવશે નહીં.\nલોકસભા ચૂંટણીના થોડા સમય પહેલા જ નમો ટીવીની શરુઆત થઈ હતી. આ ચેનલ ઉપર પીએમની રેલીઓ બતાવવામાં આવતી હતી. આ સિવાય બીજેપીના ઘણા કા���્યક્રમોનું પણ પ્રસારણ કરવામાં આવતું હતું.\nઆ પણ વાંચો - સોનગઢમાં પીએમ મોદીએ કહ્યું,'ગરીબી હટાવોની પહેલી શરત જ કોંગ્રેસ હટાવો છે'\nચૂંટણી પંચે કહ્યું હતું કે બાયોગ્રાફી પ્રકારની કોઈ પણ બાયોપિક જે કોઈ પણ રાજકીય એકમ કે તેના સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિના ઉદ્દેશ્યને પૂરી કરે છે, જેમાં ચૂંટણી મેદાનમાં ગડબડ કરવાની ક્ષમતા હોય, તેને સિનેમા સહિત ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રદર્શિત ન કરવી જોઈએ.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nપીએમ મોદીની બાયોપિક સાથે નમો ટીવી ઉપર પણ પ્રતિબંધ: ચૂંટણી પંચ\nLAC પર સુખોઈ-જગુઆરની ગર્જના, સૈનિકોએ કહ્યું - દરેક પડકાર સામે અમારો જોશ હાઇ\nબિહારમાં હડકંપ, CM નીતિશ, ડિપ્ટી સીએમ સુશીલ મોદી સહિત ઘણા મંત્રીઓનો કોરોના ટેસ્ટ થયો\nકોરોનાની સ્વદેશી વેક્સીન પર ઉઠ્યા સવાલો, ICMRએ કહ્યું- લોકોની સુરક્ષા સૌથી ઉપર\nદેહ વેપારમાં ધરપકડ થયેલી યુવતી નીકળી કોરોના પોઝિટિવ, 2 SHO,એક ડઝન કોન્સ્ટેબલ કવૉરન્ટાઈન\nLAC પર સુખોઈ-જગુઆરની ગર્જના, સૈનિકોએ કહ્યું - દરેક પડકાર સામે અમારો જોશ હાઇ\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00072.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-collectors-permission-to-open-locks-for-surat-diamond-industry-for-two-days-and-three-hours-ap-976862.html", "date_download": "2020-07-06T03:48:59Z", "digest": "sha1:LCC3BW3ZR4MRFV6VFC4J4MIVMPAGHAVF", "length": 23736, "nlines": 266, "source_domain": "gujarati.news18.com", "title": "Collectors permission to open locks for Surat diamond industry for two days and three hours ap– News18 Gujarati", "raw_content": "\nસુરતના હિરા ઉદ્યોગ માટે આ છે સારા સમાચાર, કલેક્ટરે આપી આવી મંજૂરી\nસુરતમાં Corona બેકાબુ, 24 કલાકમાં વધુ 264 લોકો આવ્યા coronaની ઝપેટમાં, કતારગામમાં ભય\nસુરત : 'મેરી લાઈફ કે દોહી દુશ્મન હૈ, હું થોડા જ સમયમાં સુરત આવીશ', દુષ્કર્��ના આરોપીની ધમકી\nસુરત : બે છોકરીઓને થયો ગળાડૂબ પ્રેમ, પરિવારે ઇન્કાર કરતા ઘર છોડી ભાગી ગઈ\nસુરત : 15 હજારની લાંચના કેસમાં 9 મહિના બાદ ખટોદરા પોલીસના કર્મચારીની ધરપકડ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nસુરતના હિરા ઉદ્યોગ માટે આ છે સારા સમાચાર, કલેક્ટરે આપી આવી મંજૂરી\nહીરા ઉદ્યોગકારોના શહેરની મહિધરપુરા, કતારગામ, વેડરોડ, વરાછા મિનિ બજારસ્થિત આવેલા 40 જેટલા સેફ્ટી વોલ્ટ ખોલી દેવા માટેની માંગણી સુરત ડાયમંડ એસોસિએશને દ્વારા કરવામાં આવી હતી.\nહીરા ઉદ્યોગકારોના શહેરની મહિધરપુરા, કતારગામ, વેડરોડ, વરાછા મિનિ બજારસ્થિત આવેલા 40 જેટલા સેફ્ટી વોલ્ટ ખોલી દેવા માટેની માંગણી સુરત ડાયમંડ એસોસિએશને દ્વારા કરવામાં આવી હતી.\nસુરતઃ એકમાસથી વધુ સમયથી સમગ્ર દેશમાં લોકડાઉનની (lockdown) અસર વચ્ચે શહેરના તમામ ઉદ્યોગોને નાણાંભીડ થવાની શરૂ થઈ ગઈ છે. એવા સંજોગોમાં હીરા ઉદ્યોગકારોના શહેરની મહિધરપુરા, કતારગામ, વેડરોડ, વરાછા મિનિ બજારસ્થિત આવેલા 40 જેટલા સેફ્ટી વોલ્ટ ખોલી દેવા માટેની માંગણી સુરત ડાયમંડ એસોસિએશને દ્વારા કરવામાં આવી હતી. જેને સુરત જિલ્લા કલેકટર (Surat District Collector) દ્વારા કેટલીક શરતોને આધીન મંજૂરી આપી છે.\nઆગામી 26 અને 27 એપ્રીલના રોજ બપોરે ત્રણ કલાક માટે હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ સેફટી વોલ્ટ ખોલી શકસે અને તેમાં મુકેલા હિરા , રૂપિયા તેમજ અન્ય કિમતી સાધનો લઇ શકશે. પરંતુ તેની નોધણી પહેલા સુરત ડાયમંડ એસોસીએશન ખાતે કરાવવાની રહેશે.\nઆ અંગે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ કથિરીયા જણાવે છે કે, એકમાસથી તમામ એકમો બંધ છે. એવામાં ઘણાં બધાંના ધંધા માટે મુકેલા રૂપિયા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા લોકર્સમાં પડી રહ્યા છે.\nઆ ઉપરાંત હીરાના પાર્સલ પણ લોકર્સમાં પડી રહ્યા છે. જેને પગલે શહેરના કેટલાંક ઉદ્યોગકારોના સમૂહની માંગ હતી કે, થોડા દિવસ માટે લોકર વ્યવસ્થા કાર્યરત થાય તો વિવિધ સેફ્ટી વોલ્ટમાં પડેલા રૂપિયા તેમજ કિંમતી સામના કાઢી શકાય, તેમજ રત્નકલાકારોને જે પગાર અને ખર્ચી ચૂકવવાનો બાકી છે. તેની પણ ચૂકવણી પૂરી થઈ શકે. આ રજૂઆત અમે કલેકટરને કરી હતી.\nજેને પગલે તા.26 અને 27 એપ્રિલ દરમિયાન શહેરના વિવિધ ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિસ્તારના અંદાજે 40છી વધુ સેફ્ટી વોલ્ટને બપોરે 1થી 4ના સમય દરમિયાન ખોલી દેવામાં આવશે. જેને જરૂર છે તેવા ઉદ્યોગકારો જ વોલ્ટમાંથી રૂપિયા કાઢવા માટે જાય તેવી એસોસિએશનની અપીલ છે. અને પહેલા એસોસિએશનને જણાવવામાં આવે જેથી તેમની યોગ્ય વયવસ્થા કરી શકાય સાથો સાથ શોસયલ ડિસ્ટન્સ જાળવી શકાય.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nસુરતના હિરા ઉદ્યોગ માટે આ છે સારા સમાચાર, કલેક્ટરે આપી આવી મંજૂરી\nસુરતમાં Corona બેકાબુ, 24 કલાકમાં વધુ 264 લોકો આવ્યા coronaની ઝપેટમાં, કતારગામમાં ભય\nસુરત : 'મેરી લાઈફ કે દોહી દુશ્મન હૈ, હું થોડા જ સમયમાં સુરત આવીશ', દુષ્કર્મના આરોપીની ધમકી\nસુરત : બે છોકરીઓને થયો ગળાડૂબ પ્રેમ, પરિવારે ઇન્કાર કરતા ઘર છોડી ભાગી ગઈ\nસુરત : 15 હજારની લાંચના કેસમાં 9 મહિના બાદ ખટોદરા પોલીસના કર્મચારીની ધરપકડ\nસુરતમાં Corona બેકાબુ, 24 કલાકમાં વધુ 264 લોકો આવ્યા coronaની ઝપેટમાં, કતારગામમાં ભય\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00072.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"}
+{"url": "https://www.iamgujarat.com/entertainment/tellywood-news/hina-khan-wears-her-moms-raincoat-and-goes-to-workout-shares-photos-and-videos-560163/", "date_download": "2020-07-06T02:08:09Z", "digest": "sha1:IYBKZ3W4HQ5VBM5KQM5I5JDCJGYTLUQM", "length": 14928, "nlines": 182, "source_domain": "www.iamgujarat.com", "title": "મમ્મીનો રેઈનકોટ પહેરીને હિના ખાને વરસાદમાં કર્યું વર્કઆઉટ, ગણગણાવ્યા આ ગીતો | Hina Khan Wears Her Moms Raincoat And Goes To Workout Shares Photos And Videos - Tellywood News | I Am Gujarat", "raw_content": "\nફરી એકવાર મોંઘા થઈ શકે છે ફોન કૉલ અને ઈન્ટરનેટ ડેટા\nઝારખંડમાં ધોળેદહાડે ભાજપના નેતાની ગોળી મારી હત્યા\nકોરોનાઃ ભારતે રશિયાને પાછળ રાખ્યું, સૌથી વધુ કેસ મામલે વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યું\nદ્વારકા : ખંભાળિયામાં આભ ફાટ્યું, બે કલાકમાં 12 ઈંચ વરસાદ\nપત્ની બુશરા અંગે કરી ટિપ્પણી, ઈમરાન ખાને ધારાસભ્યને પક્ષમાંથી હાંકી કાઢ્યા\nદુબઈથી મૌની રોયે શૅર કરી પોતાની તસવીરો, અદાઓ એવી કે જોતા જ રહી જશો\nમિલિન્દ સોમણથી પણ વધુ ફિટ છે તેના મા, 15 પુશ અપ્શ લગાવી ઉજવ્યો 81મો બર્થ-ડે\nવીજળીનું બિલ ભરવા પેઈન્ટિંગ વેચવા માગે છે અરશદ વારસી, કહ્યું – કિડની બચાવીને રાખી છે\nબહેન શ્વેતા માટે સુશાંતે પોતાના હાથે લખી હતી નોટ, ઈન્સ્ટાગ્રામ પર કરી શેર\nઅભિષેક-ઐશ્વર્યાના લગ્નના સાક્ષી બનેલા ‘ગુલમહોરે’ વિદાય લેતાં દુઃખી થયા અમિતાભ બચ્ચન\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nઅંડકોષમાં ગાંઠ થઈ ગઈ છે, શું મને સેક્સ કરવામાં મુશ્કેલી થશે\nખંડાલામાં જેકી શ્રોફનું 5 સ્ટાર રિસોર્ટ જેવું આલીશાન ફાર્મ હાઉસ, જુઓ તસવીરો\nMMS લીક થતા ચર્ચામાં આવી TikTok સ્ટાર નિશા ગુરગૈન, કે.એલ રાહુલ સાથે કરવા ઈચ્છે છે લગ્ન\nGujarati News Tellywood મમ્મીનો રેઈનકોટ પહેરીને હિના ખાને વરસાદમાં કર્યું વર્કઆઉટ, ગણગણાવ્યા આ ગીતો\nમમ્મીનો રેઈનકોટ પહેરીને હિના ખાને વરસાદમાં કર્યું વર્કઆઉટ, ગણગણાવ્યા આ ગીતો\n1/4ફિટનેસ ફ્રિક છે હિના\nટીવી એક્ટ્રેસ હિના ખાન ફિટનેસ ફ્રિક છે તે વાત સૌ કોઈ જાણે છે. લોકડાઉનમાં જિમ બંધ હોવાથી તે ઘરે વર્કઆઉટ કરી રહી છે. આટલું જ નહીં રમઝાનમાં રોઝા રાખ્યા હતા ત્યારે પણ તે એક્સર્સાઈઝ કરવાનું ભૂલી નહોતી. મુંબઈમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો ત્યારે હિના ખાને તેની મમ્મીનો રેઈનકોટ પહેરીને વર્કઆઉટ સેશન કર્યું હતું.\n2/4વરસાદમાં પણ કર્યું વર્કઆઉટ સેશન\nગઈકાલે મુંબઈમાં સાયક્લોન નિસર્ગ ત્રાટક્યું હતું, જેના કારણે શહેરમાં સારો એવો વરસાદ પડ્યો હતો. BMCએ પણ સાવચેતીના ભાગરૂપે જરૂરી ગાઈડલાઈન ઈશ્યૂ કરી હતી. વીડિયો શેર કરીને હિના ખાને કહ્યું હતું કે, તે પોતાના ફ્લેટના પરિસરમાં છે અને બધાએ સુરક્ષિત રહેવું જોઈએ. વીડિયો નો-મેકઅપ લૂકમાં પણ હિના સુંદર લાગી રહી હતી અને તેણે કહ્યું હતું કે, તેણે વર્ષો બાદ રેઈનકોટ પહેર્યો છે. અન્ય તસવીરમાં તેણે લખ્યું છે કે, તેની પાસે રેઈનકોટ નથી તેથી તેણે તેની મમ્મીનો પહેરી લીધો. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જે વીડિયો શેર કર્યા છે તેમાં હિના કેટલાક સોન્ગ પણ ગાતી જોવા મળી.\n3/4હિના ખાને શેર કરી તસવીરો\nઆ પહેલા પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં હિનાએ બદલાયેલા વાતાવરણની તસવીર શેર કરી હતી. અને કુદરતને લોકો પર દયા દાખવવા અને માફ કરવાની વિનંતી કરી હતી. આ સિવાય તેણે લોકોને ઘરે રહેવા અને લોકોની સલામતી માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું.\n4/4પરિવાર સાથે પસાર કરી રહી છે સમય\nહાલ શૂટિંગ બંધ હોવાથી હિના ખાન પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. આ સિવાય તે સતત ફેન્સને મનોરંજન પણ પૂરું પાડી રહી છે. થોડા દિવસો પહેલા તેણે ઈદ પર મટન બિરયાની બનાવી હતી અને તેનો ફોટો પણ શેર કર્યો હતો.\nટીવી પર ડેબ્યૂ કરશે એક્ટ્રેસ ઈશા દેઓલ, આ પૌરાણિક સીરિયલમાં જોવા મળશે\nઅસલ જિંદગીમાં મેરેજ લાઈફથી ખૂબ ખુશ છે ‘ધ કપિલ શર્મા શો’નો કુંવારો ‘બચ્ચા યાદવ’\nછેલ્લા 6 મહિનાથી બેરોજગાર છે આ એક્ટર, ઈન્સ્ટાગ્રામ પર વ્યક્ત કર્યું દુઃખ\nસાજા થયા પછી મોહિના કુમારીએ કોરોનાની લડાઈ વિશે કરી વાત, કહ્યું- ‘9મા દિવસે…’\nકોરોના બાદ સંપૂર્ણ રીતે બદલાઈ જશે કાર્તિક-નાયરાની લવ સ્ટોરી સામે આવ્યો નવો પ્રોમો\nશાહરુખનો મોટો ફેન છે આ એક્ટર, લગ્ન બાદ DDLJ સ્ટાઈલમાં કરાવ્યું ફોટોશૂટ\nરીયલ હીરો: સળગતી કારમાંથી 3 લોકોને બચાવ્યા\nકોરોના સામે જીતની ખુશીમાં દર્દી હોસ્પિટલમાં જ કરવા લાગ્યો ડાન્સ\nબેકિંગમાં કેટલા પ્રકારના યીસ્ટ વપરાય છે જાણો, પ્રકાર અને ઉપયોગ\nઅકસ્માત બાદ બાઈકમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nટીવી પર ડેબ્યૂ કરશે એક્ટ્રેસ ઈશા દેઓલ, આ પૌરાણિક સીરિયલમાં જોવા મળશેઅસલ જિંદગીમાં મેરેજ લાઈફથી ખૂબ ખુશ છે ‘ધ કપિલ શર્મા શો’નો કુંવારો ‘બચ્ચા યાદવ’છેલ્લા 6 મહિનાથી બેરોજગાર છે આ એક્ટર, ઈન્સ્ટાગ્રામ પર વ્યક્ત કર્યું દુઃખસાજા થયા પછી મોહિના કુમારીએ કોરોનાની લડાઈ વિશે કરી વાત, કહ્યું- ‘9મા દિવસે…’કોરોના બાદ સંપૂર્ણ રીતે બદલાઈ જશે કાર્તિક-નાયરાની લવ સ્ટોરી, આ પૌરાણિક સીરિયલમાં જોવા મળશેઅસલ જિંદગીમાં મેરેજ લાઈફથી ખૂબ ખુશ છે ‘ધ કપિલ શર્મા શો’નો કુંવારો ‘બચ્ચા યાદવ’છેલ્લા 6 મહિનાથી બેરોજગાર છે આ એક્ટર, ઈન્સ્ટાગ્રામ પર વ્યક્ત કર્યું દુઃખસાજા થયા પછી મોહિના કુમારીએ કોરોનાની લડાઈ વિશે કરી વાત, કહ્યું- ‘9મા દિવસે…’કોરોના બાદ સંપૂર્ણ રીતે બદલાઈ જશે કાર્તિક-નાયરાની લવ સ્ટોરી સામે આવ્યો નવો પ્રોમોશાહરુખનો મોટો ફેન છે આ એક્ટર, લગ્ન બાદ DDLJ સ્ટાઈલમાં કરાવ્યું ફોટોશૂટ₹40,000થી વધુનું લાઈટ બિલ જોઈને ઉડ્યા આ ટીવી એક્ટર્સના હોશરેડ ડ્રેસમાં ‘તારક મહેતા…’ના બબીતાજીએ શૅર કરી તસવીર, ‘ટપુ’એ કરી દીધી આવી કમેન્ટહિના ખાનની બેદ��કારીથી કંટાળી ગઈ તેની મમ્મી, આપ્યો બરાબરનો ઠપકોસપનું પૂરું કરવા મુંબઈ આવેલા અને ફૂટપાથ પર રહેતા 72 વર્ષના વૃદ્ધની એક્ટ્રેસે મદદ કરીલોકડાઉન દરમિયાન આ બીમારીનો ભોગ બન્યો હતો એક્ટર પાર્થ સમથાનકોરોનાના લીધે આ એક્ટ્રેસની મમ્મી તેને મુંબઈ મોકલવા રાજી નહોતી, પણ…મોહિનાના ભાઈનો પણ કોરોના રિપોર્ટ નેગેટિવ, 7 દિવસ સુધી રહેશે ક્વોરન્ટિનદીપિકા કક્કડને ખૂબ લાડ લડાવે છે સાસુ, તેના કહેવા પર બનાવી આપી આ વાનગીગુડ ન્યૂઝઃ આખરે એક મહિના બાદ કોરોનાને હરાવીને સ્વસ્થ થઈ મોહિના કુમારી\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00072.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.matrubharti.com/book/19868480/abhinandan-ek-premkahani-4", "date_download": "2020-07-06T02:13:50Z", "digest": "sha1:5MGBBEAMYDPQL4HMAFJVN6TOYHMLESOF", "length": 4085, "nlines": 170, "source_domain": "www.matrubharti.com", "title": "Abhinandan : Ek premkahani - 4 by VANDE MATARAM in Gujarati Love Stories PDF", "raw_content": "\nઅભિનંદન : એક પ્રેમકહાની - 4\nઅભિનંદન : એક પ્રેમકહાની - 4\nઅભિનંદન;એક પ્રેમકહાની-4અભિનંદન સવાર સવારમા જ મીતવાને ઘેર ગયો.તેણે આગળના દિવસે બધુ જાણી લીધુ હતુ કે મીતવાને ઘેર એવુ કશુ નથી કે કોઇ છોકરો દોસ્ત ન હોય.ભણેલા-ગણેલા લોકો એવુ માનતા નથી એવુ હોતુ નથી પણ આ લોકો કેહવાતા સુધરેલા કે ...Read Moreકે પછી ઉચ્ચ વિચારસરણીના એટલે અભિનંદન ગયો...તેના પાપા એ ડોર ઓપન કર્યુ તેણે કહ્યું \"મે તમને ન ઓળખ્યા \"ત્યારે અભિનંદનને કહ્યુ હુ મીતવાનો ફ્રેંડ.ત્યારે તેના પાપ એ અંદર આવવા કહ્યુ પાણી આપ્યુને તેના મમ્મીને મીતવાને જગાડવા કહ્યુ.ત્યારે અભિનંદન બોલ્યુ હજુ નિંદરમા છેતેના મમ્મી કે એતો રોજ 9 વાગે જાગે છે.આભિનંદન ઓહ...તમને વાંધો ન હોય તો હુ 8વાગા મા આજ જગાડી Read Less\nઅભિનંદન : એક પ્રેમકહાની - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00072.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"}
+{"url": "https://gu.vikaspedia.in/agriculture/a95abeaaaaa3ac0-a85aa8ac7-aaaa9bac0aa8ac0-a95abeab3a9cac0-aaeac2ab2acdaafab5ab0acdaa7aa8/aaea97-a85aa8ac7-aaeaa0aa8ac0-ab5abfab5abfa98-aacaa8abeab5a9facb-aa7acdab5abeab0abe-aaeac1ab2acdaafab5ab0acdaa7aa8", "date_download": "2020-07-06T02:04:08Z", "digest": "sha1:4XJT2NOJNRLN64KOD7JKYNG5SQHJCNQM", "length": 24373, "nlines": 215, "source_domain": "gu.vikaspedia.in", "title": "મગ અને મઠની વિવિઘ બનાવટો ધ્વારા મુલ્યવર્ધન — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ખેતીવાડી / કાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન / મગ અને મઠની વિવિઘ બનાવટો ધ્વારા મુલ્યવર્ધન\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nમગ અને મઠની વિવિઘ બનાવટો ધ્વારા મુલ્યવર્ધન\nમગ અને મઠની વિવિઘ બનાવટો ધ્વારા મુલ્યવર્ધન વિશેની માહિ��ી આપે છે.\nકઠોળ શાકાહારીઓ માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. તે મુખ્ય આહાર અનાજ સાથે પુરક ખોરાક તરીકે પ્રોટીન, આવશ્યક એમીનો એસીડ તેમજ ખનીજનો સ્ત્રોત છે. તે ૨૨-૨૪% પ્રોટીન ધરાવે છે, જે ઘઉ કરતા બે ગણુ અને ચોખા કરતા ત્રણ ગણુ છે. કઠોળ નોંધપાત્ર પોષણ અને આરોગ્ય લાભો જેવા કે બિન સંચારી રોગો કોલોન કેન્સર અને કારડીયો વસ્ક્યુલર રોગો થતા અટકાવવામા મદદરુપ થાય છે. કઠોળ માટી અને આબોહવાની વિવિધ પરિસ્થિતિઓમા ઉગાડી શકાય છે. તે પાક રોટેશન, મિશ્ર અને આંતર ખેતી માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમજ નાઇટ્રોજન ફિક્સેશન દ્વારા જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા, માટી માથી ફોસ્ફરસ છુટો પાડવામાં અગત્યનો ભાગ ભજવે છે. માટે કઠોળનો ખેતી પધ્ધ્તિ સ્થિર કરવામા નોંધપાત્ર ફાળો છે. ભારતમા કઠોણનુ કુલ ઉત્પાદન ૧૮.૫ મીલીયન ટન છે.\nભારત કઠોળ ઉત્પાદન કરવામા પ્રથમ ક્રમે છે. મુખ્ય કઠોળમાં તુવેર, અડદ, ચણા, વટાળા, મગ, મઠ, ચોળી, મસુર વગેરે નો સમાવેશ થાય છે. મગ અને મઠ ઓછી આવક ધરાવતા કુટુંબો માટે પ્રોટીન અને શકિત પુરો પાડતો અગત્યનો ખોરાક છે.\nમગ પ્રોટીનનો સ્ત્રોત હોવાની સાથે સાથે વિટમીન એ, બી, સી અને ઇ પણ ભરપુર માત્રામાં ધરાવે છે. આ ઉપરાંત મગ મીનરલ્સ જેવા કે કેલ્સીયમ, આર્યન અને પોટેશીયમ નો પણ ઉત્તમ સ્ત્રોત છે. મગ વજન ધતાડવા માટે પણ ઉત્તમ સ્ત્રોત છે, તેમા ચરબીની માત્રા ઓછી અને ફાઇબરની માત્રા વધારે હોવાથી તેની વજન ઉતારવામાં તેમજ પાચનમાં પણ ખુબજ ઉપયોગી છે, તેમજ કોલેસ્ટ્રોલ ઘટાડવામા મદદરુપ થાય છે. આ ઉપરાંત મગ શરીરમાથી ઝેરીતત્વો દુર કરનાર, ગરમીશોષક અને મૂત્રવર્ધક ગુણધર્મો ધરાવે છે. મગમાં જટિલ કાર્બોહાઇડ્રેટ્સની માત્રા વધારે પ્રમાણમાં હોવાથી બ્લડ સુગર ઓછી કરવામાં અને ડાયાબીટીસ નિયંત્રણ માટે અગત્યનો ભાગ ભજવે છે.\nમઠ પ્રોટીન, રેસા (ફાઇબર), જરુરી વિટામીન અને મીનરલ નો ઉત્તમ સ્ત્રોત છે. તે કુપોષણથી પીડાતા દર્દીઓ માટે યોગ્ય પોષણસભર આહાર છે.\nઆ ઉપરાંત મગ અને મઠ ને ૬ થી ૭ કલાક પાણીમાં પલાણી, ત્યારબાદ પાણી નીતારી તેને મલના કપડામા ૭ થી ૮ કલાક બાંધી ફણગા કરવામાં આવે છે. ફણગાવેલા કઠોળને આહારમા લેવાથી તેમા રહેલા પોષકતત્વોની જૈવઉપલબ્ધતા વધી જાય છે, તેમા વિટમીન સી ની માત્રા પણ વધુ છે. આ ઉપરાંત તે પાચનમાં પણ હલકા હોય છે.\nફણગાવેલા કઠોળને સુકવી તેનો પાવડર બનાવીને લાંબો સમય સાચવી શકાય છે. આ ઉપરાંત મગ/મઠ, રાગી અને ઘઉમાથી બનાવેલ માલ્ટ પાવડર આર્યન, કેલ્શિયમ, ઝિંક, મેગ્નેશિયમ વગેરે ની માત્રા પુરતા પ્રમાણમા હોવાથી કુપોષણથી પિડાતી ગર્ભવતી, અને ધાવતી માતાઓ તેમજ બાળકો ને પોષણ પુરુ પાડી શકાય છે. માલ્ટ પાવડર દુઘ અથવા પાણી સાથે મીક્ષ કરી ઉપયોગ મા લઇ શકાય છે. માલ્ટ પાવડર બનાવવાની પધ્ધિત નીચે દર્શાવેલ છે.\nમગ અને મઠની વિવિધ મુલ્યવર્ધન અને પ્રોસેસિગ કરી વિવધ બનાવટો બનાવી શકાય છે. જેનાથી તેનો પોસ્ટ હાર્વેસ્ટ લોસીસ અટકાવી શકાય છે, ખેડુતો તેમજ ઉધૉગકારકોને આર્થિક વળતર વધુ મળે છે. જેથી ગ્રામ્ય સ્તરે સામાજીક અને આર્થિક ધોરણો સુધારી શકાય છે. આ ઉપરાંત પેદાશોની ગુણવત્તા અને સંગ્રહશક્તિમાં વધારો થાય છે. પેદાશો વધુ પોષણક્ષમ, સ્વાદિષ્ટ અને આકર્ષક બને છે. આ ઉધ્યોગ થકી રોજગારની તકો વધે છે તેમજ તેના નિકાસથી વિદેશી હુંડિંયામણ પણ કમાઇ શકાય છે.\nમગ નુ મુલ્યવર્ધન અને વિવિધ બનાવટો:\nમગને પલાળી, કુકર મા મગ ફાટી જાય તેવા બાફી લો. હવે એક પેનમા થોડુ ઘી મુકી, ગરમ થાય એટ્લે જીરુ અને આદુ નાખી વઘારી લો. તેમા સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી મરી નખી ૨ મિનિટ ઉકળવા દો. આ સુપ મા શાક પણ ઉમેરી શકાય.\nમગની દાળ નો શીરો\nપીળી મગની દાળ (ફોતરા વગરની) ને ૩ કલાક પલાળો. પાણી કાઢી મિક્સર મા ગ્રાઇંડ કરી લો. હવે એક પેન મા ઘી લઇ મગની પેસ્ટ નાખી ધીમા તાપે સેકો. સતત હલાવતા રહો. શેકાય જાય એટલે તેમા પાણી નાખી મિક્સ કરો. હવે તેમા ખાંડ અને એલચી પાવડર નાખી ધીમા તાપે થવા દો.\nફણગાવેલા મગ ના પુડા\nફણગાવેલા મગ, બાજરાનો લોટ, ચોખાનો લોટ અને દહી બધુ એક સરખા પ્રમાણ મા લઇ મિક્સ કરો. હવે તેમા લીલુ મરચુ, લીલા ધાણા, મીઠુ અને પાણી નાખી ખીરુ તૈયાર કરી ૧૫ મિનિટ રાખી મુકો. તવા ને ગરમ કરી ખીરા ને પાથરો. બન્ને બાજુ તેલ નાખી ધીમા તાપે ગુલાબી શેકી લો.\nફણગાવેલા મગ ના પરોઠા/\nઘઉંના લોટમા મીઠુ અને મોણ નાખી કણક બાંધી લો. ફણગાવેલા મગને બાફી થોડા મેશ કરી લો. હવે તેમા આદુ-લસણ ની પેસ્ટ, ચાટ મસાલો, મીઠું, લીલુ મરચુ, લીલા ધાણા ઉમેરી મિક્સ કરો. હવે લોટ લઇ તૈયાર કરેલ મસાલો ભરી (stuff)પરોઠા વણી લો. હવે તવા પર બન્ને બાજુ તેલ નખી ગુલાબી શેકી લો.\nમઠ નુ મુલ્યવર્ધન અને વિવિધ બનાવટો:\nમઠને આઠ કલાક/ આખી રાત પાણીમા પલાણવા, બીજા દિવસે પાણી નિતારીને ફળગાવવા. ત્યારબાદ તેને ટ્રે ડ્રાયરમાં ૬૦0સે. તાપમાને સુકવી, તેનો પાવડર બનાવીને મઠ માલ્ટ બનાવી શકાય છે, જે પોષક તત્વોથી ભરપુર અને પાચનમાં સરળ છે. આ માલ્ટ નાના બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓને આપી શકાય છે.\n૨ કપ મઠની દાળનો લોટ, ૧ કપ અડદની દાળનો લોટ અને ૨ ચમચી બેસન મિક્સ કરો. મીશ્રણમા અજમા, ખાંડ, મીઠું અને તેલનુ મોણ ઉમેરી પાણીથી કઠણ કણક બાંધી લો. હવે તેના લુવા કરી પાતળા વણી મધ્યમ તાપે તેલ મા ગુલાબી તળી લો.\nમઠનો લોટ અને બેસન એક સરખા પ્રમાણ મા લઇ મિક્સ કરો. તેમા કાળા મરી પાઉડર, એલચી પાવડર, મીઠું, હિંગ અને તેલનુ મોણ નાખી સોફ્ટ કણક તૈયાર કરો. હવે તેને સેવના સંચા મા ભરી ગરમ તેલમા સેવ પાડી લો અને ગુલાબી તળી લો.\nમઠ અને જુવારના પરોઠા:\nજુવારનો લોટ, ઘઉનો લોટ અને બાફી ને થોડા ક્રશ કરેલા મઠ એક સરખા પ્રમાણમા લઇ મિક્સ કરો. તેમા મીઠું, હળદર પાવડર, લાલ મરચુ પાવડર, ધાણા-જીરુ પાવડર, લીલા ધાણા અને તેલનુ મોણ નાખી કણક તૈયાર કરો. હવે તેને વણી, તવા પર થોડુ તેલ નખી ગુલાબી શેકી લો.\nમઠની પ્રોટીનથી ભરપુર અવનવી વાનગીઓ જેમ કે ફણગાવેલ મઠનો પુલાવ, મઠની કચોરી, માલ્ટ પાવડર, મઠની ચાટ વગેરે બનાવી શકાય છે.\nલેખક: ડૉ. આર.આર. ગજેરા (સહ પ્રાધ્યાપક) , બાગાયત કોલેજ, આ.કૃ.યુ , આણંદ\nકોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ\nપેજ રેટ (21 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nબાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો\nકાપણી અને પછીની કાળજી-મૂલ્યવર્ધન\nપાવર ઓપેરટેડ મેઇઝ શેલર\nખેત પેદાશોનું પ્રોસેસીંગ દ્રારા મૂલ્યવૃધ્ધી અને તેનું મહત્વ\nસીતાફળની ખેતી અને તેનું મુલ્યવર્ધન\nફ્રૂડ પ્રોસેસીંગ ક્ષેત્રે બેકરી ઉદ્યોગ\nમગ અને મઠની વિવિઘ બનાવટો ધ્વારા મુલ્યવર્ધન\nનાગલી, બાવટો, મોરૈયોમાં પ્રોસેસીંગ અને મુલ્યવર્ધન\nકપાસ બીજની ડીલીંટીંગની જરૂરીયાત, અગત્યતા અને પધ્ધતિઓ\nઅનાજ, કઠોળ અને તેની મૂલ્યવર્ધક નિપજની આધુનિક સંગ્રહ પધ્ધતિ દ્વારા ગુણવત્તાયુકત જાળવણી\nકઠોળ અને મકાઈ પાકમાં ફૂડ પ્રોસેસીંગ\nપ્રસંસ્કરીત સોયાબીનનો સ્વાસ્થયવર્ધક ઉપયોગ\nખેતપેદાશોમાં મુલ્ય વૃદ્ધિ અને તેની સમજ\nમસાલા પાકોમાં કાપણી પછીનું વ્યવસ્થાપન અને મૂલ્યવર્ધન\nબીજની ગુણવતા માટે કાપણી પછીની પ્રક્રિયાઓ,યંત્રો અને મુલ્ય વર્ધન\nકાજુ પ્રોસેસિંગ દ્રારા તેનું મુલ્ય વર્ધન\nફૂડ પ્રોસેસિંગમાં પ્રિઝર્વેટિવનો ઉપયોગ\nફળ અને શાકભાજીમાં પ્રોસેસીંગની શક્યતાઓ\nફળ અને શાકભાજીમાંથી જ્યુસ અને તેનું પ���રોસેસીંગ\nફળ અને શાકભાજીનાં પ્રોસેસીંગમાં આથવણનું મહત્વ\nફળ, શાકભાજી અને તેનાં પ્રોસેસીંગમાં એન્ઝાઈમનું મહત્વ\nફળ અને શાકભાજીમાં બગાડનાં કારણો અને તેનો ઉપાય\nફળ અને શાકભાજીમાં કેનીંગ ધ્વારા પરિરક્ષણ\nફૂડ કલરનો પ્રોસેસીંગ પ્રોડકટમાં ઉપયોગ\nફળ અને શાકભાજીમાં પરિરક્ષણ\nટામેટાની વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો\nફળ અને શાકભાજીનાં પ્રોસેસીંગ દરમ્યાન થતા અગત્યનાં રીએકશન\nફૂડ પ્રિઝર્વેટીવનો પ્રોસેસ પ્રોડકટમાં ઉપયોગ\nફ્રૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી અને બાયો એનર્જી - અગત્યની કેટલીક તાંત્રિકતાઓ\nફૂલો આધારીત પ્રોસેસીંગ ઉદ્યોગ અને મૂલ્યવર્ધન\nજામફળનું પ્રોસેસીંગ અને મુલ્યવર્ધન\nશાકભાજી અને ફળોનું ફ્રિઝીંગ ધ્વારા પરિરક્ષણ\nપપૈયામાં પ્રોસેસીંગ અને મુલ્યવર્ધન\nડાંગરની કાપણી અને કાપણી પછીનું વ્યવસ્થાપન\nકસુરી મેથીની ખેતી પધ્ધતિ તથા મૂલ્યવર્ધન\nરાઈસ મીલીંગની ઉપ–પેદાશો અને મૂલ્યવર્ધન\nડાંગરની કાપણી અને કાપણી પછીનું વ્યવસ્થાપન\nઆમળાની બહુવિધ ઉપયોગી બનાવટો\nસ્વચ્છ ભારત અભિયાન દ્વારા સેન્દ્રિય ખાતર બનાવો\nપશુપાલન અને ડેરી ઉદ્યોગ\nમરઘાં - મધમાખી ઉછેર\nકૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી\nપાક વીમો અને લોન\nગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ\nગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ\nનાગલી, બાવટો, મોરૈયોમાં પ્રોસેસીંગ અને મુલ્યવર્ધન\nફળપાકોમાં મુલ્યવર્ધન અને તેની વેચાણ વ્યવસ્થા\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Jun 23, 2020\n© 2020 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00073.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/tag/rain/", "date_download": "2020-07-06T03:47:40Z", "digest": "sha1:XPQVEPSJQLXGUUECQG5URMZSM24O23MJ", "length": 20821, "nlines": 275, "source_domain": "gujarati.news18.com", "title": "rain: rain News in Gujarati | Latest rain Samachar - News18 Gujarati", "raw_content": "\nસૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘ મહેર, જાણો ક્યા જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ\n મુંબઈ સમુદ્ર કિનારે ટકરાયું હાઈ ટાઈડ, લોકોને સમુદ્ર પાસે ન જવા ચેતવણી\nGir Somnathના તાલાળામાં વરસાદ, સુત્રાપાડા અને વેરાવળમાં વરસાદ\nRajkotની નદીના પાણીમાં બોલેરો તણાઇ, 3માંથી 2નો બચાવ તો 1ની શોધખોળ ચાલુ\nરાજકોટ : પાણીના વહેણમાં બોલેરો તણાઈ, 2નો બચાવ, 1 લાપતા, રૂંવાડા ઊભા કરી નાંખતો VIDEO\nરાજ્યના 37 તાલુકામાં સવારથી વરસાદ, દ્વારકાના કલ્યાણપુરમાં 26 કલાકમાં પોણા 7 ઇંચ પડ્યો\nVideo: દ્વારકાના લાંબા ભાટિયામાં વરસાદ, રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા\nરાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે આગાહી\nVideo: અમદાવાદના વિસતમાં સામાન્ય વરસાદમાં આખો રોડ બેસી ગયો, તંત્રની ખુલી પોલ\nVideo: અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદ, ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ\nVideo: ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી\nVideo: મહારાષ્ટ્રના ધૂલેમાં વરસાદ, ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર\nVideo: અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ\nVideo: દીવ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ, ઉનાના વાંસોજ અને પાલડીમાં વરસાદ\nVideo: ડાંગમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો, સારા વરસાદથી ખેડૂતોએ શરુ કરી વાવણી\nVideo: મુંબઈમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, દરિયામાં ઉંચા મોંજા ઉછળવાની શક્યતા\nVideo: અમદાવાદમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ શરૂ\nVideo: અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદનું આગમન, લોકોમાં ખુશીનો માહોલ\nઅમદાવાદમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ, નરોડા-કોતરપુરમાં 1 કલાકમાં 2 ઈંચ વરસાદ\nઆગામી 4 દિવસમાં રાજ્યમાં સારો વરસાદ થશે, હવામાન વિભાગની આગાહી\nBanaskantha માં ભારે પવન વરસાદનું આગમન, લોકોમાં ખુશીનો માહોલ\nVideo: મોડાસા તથા વેરાવળમાં 2-2 ઇંચ વરસાદ, મેંદરડામાં પણ 2 ઇંચ વરસાદ\nVideo: રાજ્યના 131 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, જામનગરના કાલાવાડમાં 3 ઇંચ વરસાદ\nરાજકોટ જિલ્લામાં વીજળી પડવાના ત્રણ અલગ અલગ બનાવ, બે દ્રશ્ય કેમેરામાં કેદ\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી ��ધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00073.warc.wet.gz", "language": "gu", "language_score": 0.52, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/274325", "date_download": "2020-07-06T02:10:01Z", "digest": "sha1:TMLAR476BLFDNVJ2HDGE34HU66UYU4RN", "length": 9600, "nlines": 88, "source_domain": "www.kutchmitradaily.com", "title": "જોકોવીચને હરાવી થીમની સેમીફાઈનલમાં એન્ટ્રી", "raw_content": "\nજોકોવીચને હરાવી થીમની સેમીફાઈનલમાં એન્ટ્રી\nલંડન, તા. 13 : ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમે આક્રમક રમતનું પ્રદર્શન કરતા સ્ટાર પ્લેયર નોવાક જોકોવીચને હરાવીને એટીપી ફાઈનલ્સના સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે સર્બિયાના ખેલાડી નોવાક જોકોવીચનો સામનો શૂટઆઉટમાં રોજર ફેડરર સામે થશે. ઓસ્ટ્રિયાના થીમે દુનિયાના બીજા ક્રમના ખેલાડીને 6-7, 6-3, 7-6થી હરાવ્યો હતો. જ્યારે છ વખતના ચેમ્પિયન રોજર ફેડરરે ઈટાલીના માતેઓ બેરેતિનીને 7-6, 6-3થી પછાડયો હતો. ફેડરર અને જોકોવીચ હવે એકબીજાની સામે હશે જે ગયા વર્ષના વિમ્બલ્ડનના ફાઈનલનો રિપ્લે બનશે. ફેડરર અને જોકોવીચના મેચ બાદ સ્પષ્ટ થશે કે બ્યોર્ન બોર્ગ ગ્રુપમાંથી કોણ આગળ જશે. જોકોવીચની નજર છઠ્ઠા એટીપી ફાઈનલ્સનો ખિતાબ જીતી ફેડરરના રેકોર્ડની બરાબરી કરવા ઉપર છે. સાથે નંબર વન રેન્કિંગમાં નાડાલને પછાડવા ઉપર પણ નજર છે. નાડાલને પહેલા મેચમાં જેવરેવે હરાવ્યો હતો. જ્યારે સ્ટીફાનોસ સિટસિપાસને દાનિલ મેદવેદેવે હાર આપી હતી.\nઝુરામાં હીંચકે હીંચકતા ફાંસો આવી જવાના કરુણ કિસ્સામાં તરુણીએ દમ તોડયો\nબે બાઇક વચ્ચેની ટક્કરમાં સાપેડાનો ચાલક થયો જખ્મી\nજુણામાં પોલીસ હુમલાના મુખ્ય સૂત્રધાર સહિત છના રિમાન્ડ મંજૂર\nઆમારા સીમમાં પવનચક્કી સંલગ્ન કંપનીનો 1.39 લાખનો કેબલ ચોરાયો\nભુજમાં કૌટુંબિક બાબતે વેવાઇ પક્ષના બે પરિવારની મારામારીમાં છ ઘવાયા\nભારતીય કોચ માટે વેતનની ટોચની મર્યાદા હટાવશે ખેલ મંત્રાલય\nવિશ્વનાં મોટાં સ્ટેડિયમ બનાવવાની દેશમાં સ્પર્ધા\nઈંગ્લેન્ડમાં 11 જુલાઈથી મનોરંજક ક્રિકેટન��� વાપસી\nબાર્સેલોના અને મેસીનો સાથ છૂટશે \nગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ `મેઘ'' પધરામણી\nનિરોણામાં ત્રણ સહિત કચ્છમાં વધુ છ પોઝિટિવ\nકંડલામાં પાઈપલાઈન ગળતર થતાં ટનબંધ ખાદ્યતેલ જમીનમાં ઢોળાયું\nકચ્છી મેવો ખારેકને કોરોનાના સંજોગો નડશે\nઅંધકારમાં જીવતા અનેક શિષ્યોનાં સુરીલાં સપનાં સાકાર કરનારા `ગુરુવર્ય''\nમનરેગા હેઠળ ઘાસ વાવેતરની યોજના\n`પાંજો કચ્છ''ના નામે ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ\nખાવડા માટે માત્ર બે જ બસ અપૂરતી\nઅબડાસામાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે બેઠકમાં દૃઢ સંકલ્પ\n15000 કિ.મી. પાર કરતું ચોવીસીનું સાઇકલ જૂથ\nઈન્ટુક પોર્ટ ફેડરેશનના મહામંત્રી તરીકે ગાંધીધામના અગ્રણી નિયુકત\nરોહા-સુમરીમાં ફરી ત્રણ રાષ્ટ્રીય પક્ષીનાં મોત\nનર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું\nવૈશ્વિક કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીનાં શોધપત્રની પસંદગી\nજિલ્લા બહારના અધિકારીઓની આવન-જાવન થકી અન્ય કચેરીઓમાંયે વ્યાપ્યો ફફડાટ\nઅમદાવાદમાં કોરોના સામેનો જંગ લડે છે મૂળ ભુજના તબીબ\nવધુ સાત દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો\nમાધાપરમાં જુગારના દરોડામાં આઠ મહિલા-પુરુષ ખેલી કાયદાના સકંજામાં\nમંજૂરી નથી અપાતી તો મોઢવામાં ઝાડી કટિંગ કેવી રીતે થાય છે \nજિ.પં.ના અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ રૂમ પાટર્નર હજુ છૂટા\nડીપીટીની ગાંધીધામ કચેરી કંડલા ખસેડવા આદેશ\nભારે વરસાદની આગાહીના પગલે કચ્છનું તંત્ર બન્યું સતર્ક\nનિરોણામાં મોડી રાતે તકેદારી લેવાઇ\nઅનલોકમાં છૂટછાટ આવકાર્ય, પણ નિયમપાલનનું શું \nનલિયામાં બનેલો નવો માર્ગ ઊંચો બનાવાતાં અનેક ઘરમાં પાણી\nઆદિપુરમાં ઓનલાઈન શિક્ષણના વિવિધ પાસાં અંગે પ્રાધ્યાપકો માટે વેબિનાર યોજાયો\nઅબડાસા બેઠક માટે તા. 5-6 જુલાઈએ ઈન્ચાર્જ સી. જે. ચાવડાની હાજરીમાં બેઠક\nકુકમાની ગ્રામીણ બેન્કમાં બીએસએનએલ જોડાણ વારંવાર ઠપ થતાં હાલાકી\nજન સેવા કેન્દ્રોમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ દાખલ કરવાની વિચારણા\nકચ્છમાં નવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nકલ્યાણપરની ગ્રામીણ બેંકના વહીવટથી ગ્રાહકો બન્યા ત્રસ્ત\nનર્મદાના અટકેલા કાર્યો ઝડપભેર પૂર્ણ કરવા તરફ ડગ મંડાયા\nભુજપુર હાઇસ્કૂલમાં હિન્દીના શિક્ષક ન હોવાથી પરેશાની\nગુજરાતના વરિષ્ઠ ધારાશાત્રી સર્વોચ્ચ અદાલતમાં અધિક સોલિસીટર જનરલ પદે\nકચ્છના મથકો રાજ્યમાં સર્વાધિક શેકાયા\nકોરોના : આફતને અવસરમાં પલટો : નિબંધ સ્પર્ધા યોજાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00073.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/274820", "date_download": "2020-07-06T02:51:17Z", "digest": "sha1:VI7Y76CBENAOIG4GJYI4G5WKN5KDW4KT", "length": 10302, "nlines": 88, "source_domain": "www.kutchmitradaily.com", "title": "નવજાત બાળાના કાચાં ફેફસાંને પકાવીને શ્વાસ લેતી કરી બચાવાઇ", "raw_content": "\nનવજાત બાળાના કાચાં ફેફસાંને પકાવીને શ્વાસ લેતી કરી બચાવાઇ\nભુજ, તા. 17 : અદાણી મેડિકલ કોલેજ સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં છ મહિને જન્મેલી અને માત્ર 600 ગ્રામ વજન ધરાવતી બાળકીના અલ્પ વિકસિત અને કાચાં રહી ગયેલાં ફેફસાંને પકાવીને પૂર્ણ કદના કરી શ્વાસ લેતી કરી દીધા બાદ દોઢ મહિનાની સારવારના અંતે તેનું વજન પણ વધારી એ નવજાત શિશુને બચાવી લેવાઇ છે. બાળરોગ નિષ્ણાતના જણાવ્યા અનુસાર ગર્ભવતી મહિલા જો અધૂરા મહિને અને 600 ગ્રામ જેટલા વજનના બાળકને જન્મ આપે તો તેને બચાવવાની શક્યતા નહીંવત એટલે કે બે ટકા જેટલી જ હોય છે. તેવા સંજોગોમાં અબડાસા તાલુકાનાં રામપરની મીરાબહેન હેમલિયાએ તેમની બીજી સુવાવડમાં બાળકીને જન્મ આપતાં આ પરિસ્થિતિ ઊભી થઇ હતી. માતાને અધૂરા મહિને લોહી પડવાનું શરૂ થઇ જતાં પ્રસૂતિ કરાવવી પડી. બાળકીના જન્મ સમયે ફેફસાં અલ્પ વિકસિત હોવાથી શ્વાસ લેવામાં તકલીફ હતી. તેથી વેન્ટીલેટર ઉપર મૂકી ફેફસાં પકાવવાના ઇન્જેકશન અપાયા હતા. નળીથી દૂધ આપવાનું અને ક્રમશ: ચમચીથી અને છેવટે માતાનું ધાવણ શરૂ કરાયું. અને અંતે વજન 200 ગ્રામ જેટલું વધી ગયું. બાળરોગ વિભાગના વડા ડો. હસમુખ ચૌહાણ, ડો. રેખા થડાની, ડો. હરદાસ ચાવડા, ડો. શમીમ મોરબીવાલા તેમજ રેસી. ડો. સન્ન શેખ અને ડો. સોમીલ પટેલ અને નર્સિંગ સ્ટાફે સારવાર આપી હતી.\nઝુરામાં હીંચકે હીંચકતા ફાંસો આવી જવાના કરુણ કિસ્સામાં તરુણીએ દમ તોડયો\nબે બાઇક વચ્ચેની ટક્કરમાં સાપેડાનો ચાલક થયો જખ્મી\nજુણામાં પોલીસ હુમલાના મુખ્ય સૂત્રધાર સહિત છના રિમાન્ડ મંજૂર\nઆમારા સીમમાં પવનચક્કી સંલગ્ન કંપનીનો 1.39 લાખનો કેબલ ચોરાયો\nભુજમાં કૌટુંબિક બાબતે વેવાઇ પક્ષના બે પરિવારની મારામારીમાં છ ઘવાયા\nભારતીય કોચ માટે વેતનની ટોચની મર્યાદા હટાવશે ખેલ મંત્રાલય\nવિશ્વનાં મોટાં સ્ટેડિયમ બનાવવાની દેશમાં સ્પર્ધા\nઈંગ્લેન્ડમાં 11 જુલાઈથી મનોરંજક ક્રિકેટની વાપસી\nબાર્સેલોના અને મેસીનો સાથ છૂટશે \nગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ `મેઘ'' પધરામણી\nનિરોણામાં ત્રણ સહિત કચ્છમાં વધુ છ પોઝિટિવ\nકંડલામ��ં પાઈપલાઈન ગળતર થતાં ટનબંધ ખાદ્યતેલ જમીનમાં ઢોળાયું\nકચ્છી મેવો ખારેકને કોરોનાના સંજોગો નડશે\nઅંધકારમાં જીવતા અનેક શિષ્યોનાં સુરીલાં સપનાં સાકાર કરનારા `ગુરુવર્ય''\nમનરેગા હેઠળ ઘાસ વાવેતરની યોજના\n`પાંજો કચ્છ''ના નામે ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ\nખાવડા માટે માત્ર બે જ બસ અપૂરતી\nઅબડાસામાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે બેઠકમાં દૃઢ સંકલ્પ\n15000 કિ.મી. પાર કરતું ચોવીસીનું સાઇકલ જૂથ\nઈન્ટુક પોર્ટ ફેડરેશનના મહામંત્રી તરીકે ગાંધીધામના અગ્રણી નિયુકત\nરોહા-સુમરીમાં ફરી ત્રણ રાષ્ટ્રીય પક્ષીનાં મોત\nનર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું\nવૈશ્વિક કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીનાં શોધપત્રની પસંદગી\nજિલ્લા બહારના અધિકારીઓની આવન-જાવન થકી અન્ય કચેરીઓમાંયે વ્યાપ્યો ફફડાટ\nઅમદાવાદમાં કોરોના સામેનો જંગ લડે છે મૂળ ભુજના તબીબ\nવધુ સાત દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો\nમાધાપરમાં જુગારના દરોડામાં આઠ મહિલા-પુરુષ ખેલી કાયદાના સકંજામાં\nમંજૂરી નથી અપાતી તો મોઢવામાં ઝાડી કટિંગ કેવી રીતે થાય છે \nજિ.પં.ના અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ રૂમ પાટર્નર હજુ છૂટા\nડીપીટીની ગાંધીધામ કચેરી કંડલા ખસેડવા આદેશ\nભારે વરસાદની આગાહીના પગલે કચ્છનું તંત્ર બન્યું સતર્ક\nનિરોણામાં મોડી રાતે તકેદારી લેવાઇ\nઅનલોકમાં છૂટછાટ આવકાર્ય, પણ નિયમપાલનનું શું \nનલિયામાં બનેલો નવો માર્ગ ઊંચો બનાવાતાં અનેક ઘરમાં પાણી\nઆદિપુરમાં ઓનલાઈન શિક્ષણના વિવિધ પાસાં અંગે પ્રાધ્યાપકો માટે વેબિનાર યોજાયો\nઅબડાસા બેઠક માટે તા. 5-6 જુલાઈએ ઈન્ચાર્જ સી. જે. ચાવડાની હાજરીમાં બેઠક\nકુકમાની ગ્રામીણ બેન્કમાં બીએસએનએલ જોડાણ વારંવાર ઠપ થતાં હાલાકી\nજન સેવા કેન્દ્રોમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ દાખલ કરવાની વિચારણા\nકચ્છમાં નવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nકલ્યાણપરની ગ્રામીણ બેંકના વહીવટથી ગ્રાહકો બન્યા ત્રસ્ત\nનર્મદાના અટકેલા કાર્યો ઝડપભેર પૂર્ણ કરવા તરફ ડગ મંડાયા\nભુજપુર હાઇસ્કૂલમાં હિન્દીના શિક્ષક ન હોવાથી પરેશાની\nગુજરાતના વરિષ્ઠ ધારાશાત્રી સર્વોચ્ચ અદાલતમાં અધિક સોલિસીટર જનરલ પદે\nકચ્છના મથકો રાજ્યમાં સર્વાધિક શેકાયા\nકોરોના : આફતને અવસરમાં પલટો : નિબંધ સ્પર્ધા યોજાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00073.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/274326", "date_download": "2020-07-06T02:02:45Z", "digest": "sha1:KQPIMU53XVQFFMFQJFVWXIH3FC5CZHX6", "length": 9936, "nlines": 88, "source_domain": "www.kutchmitradaily.com", "title": "હોંગકોંગ ઓપન : સિંધુ અને પ્રણોયની જીત", "raw_content": "\nહોંગકોંગ ઓપન : સિંધુ અને પ્રણોયની જીત\nહોંગકોંગ, તા. 13 : વિશ્વ ચેમ્પિયન શટલર પીવી સિંધુ અને એચએસ પ્રણોયે જીત સાથે શરૂઆત કરી છે. જ્યારે ભારતીય બેડમિંટ સ્ટાર સાઈના નેહવાલ અને સમીર વર્મા હોંગકોંગ ઓપનના પહેલા જ દોરમાં હારીને બહાર થયા છે. સિંધુ છેલ્લી અમુક ટૂર્નામેન્ટમાં પહેલા દોરમાં જ હારીને બહાર થઈ હતી. જો કે હોંગકોંગ ઓપનમાં કોરિયાની કિમ ગા યૂનને 21-15, 21-16થી હરાવી હતી. હવે સિંધુનો સામનો થાઈલેન્ડની બુસાનન ઓંગબામરુંગફાન સામે થશે. સિંધુ ઉપરાંત એચએસ પ્રણોયે શાનદાર પ્રદર્શન કરતા પુરૂષ એકલના બીજા દોરમાં જગ્યા બનાવી હતી. પ્રણોયે ચીનના હુઆંગ યુ શિયાંગને પછાડયો હતો. પ્રણોયે સીધા સેટમાં 21-17, 21-17થી જીત નોંધાવીને બીજા દોરમાં પ્રવેશ કર્યો હતો. પ્રણોયે મેચ જીતવા માટે 44 મિનિટનો સમય લીધો હતો. બીજી તરફ સાઈના નેહવાલ છેલ્લી 6 ટૂર્નામેન્ટમાં પાંચમી વખત પહેલા જ દોરમાં હારી હતી. જાન્યુઆરી મહિનામાં ઈન્ડોનેશિયા માસ્ટર્સ જીતનારી સાઈનાને ચીનની કેઈ યાન યાને સતત બીજી વખત 21-13, 22-20થી હરાવી હતી. આ ઉપરાંત સમીરને 54 મિનિટ ચાલેલા મુકાબલામાં ચીની તાઈપેના વાંગ ઝુ વેઈ સામે 11-21, 21-13, 8-21થી હારનો સામનો કરવો પડયો હતો.\nઝુરામાં હીંચકે હીંચકતા ફાંસો આવી જવાના કરુણ કિસ્સામાં તરુણીએ દમ તોડયો\nબે બાઇક વચ્ચેની ટક્કરમાં સાપેડાનો ચાલક થયો જખ્મી\nજુણામાં પોલીસ હુમલાના મુખ્ય સૂત્રધાર સહિત છના રિમાન્ડ મંજૂર\nઆમારા સીમમાં પવનચક્કી સંલગ્ન કંપનીનો 1.39 લાખનો કેબલ ચોરાયો\nભુજમાં કૌટુંબિક બાબતે વેવાઇ પક્ષના બે પરિવારની મારામારીમાં છ ઘવાયા\nભારતીય કોચ માટે વેતનની ટોચની મર્યાદા હટાવશે ખેલ મંત્રાલય\nવિશ્વનાં મોટાં સ્ટેડિયમ બનાવવાની દેશમાં સ્પર્ધા\nઈંગ્લેન્ડમાં 11 જુલાઈથી મનોરંજક ક્રિકેટની વાપસી\nબાર્સેલોના અને મેસીનો સાથ છૂટશે \nગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ `મેઘ'' પધરામણી\nનિરોણામાં ત્રણ સહિત કચ્છમાં વધુ છ પોઝિટિવ\nકંડલામાં પાઈપલાઈન ગળતર થતાં ટનબંધ ખાદ્યતેલ જમીનમાં ઢોળાયું\nકચ્છી મેવો ખારેકને કોરોનાના સંજોગો નડશે\nઅંધકારમાં જીવતા અનેક શિષ્યોનાં સુરીલાં સપનાં સાકાર કરનારા `ગુરુવર્ય''\nમનરેગા હેઠળ ઘાસ વાવેતરની યોજના\n`પાંજો કચ્છ''ના નામે ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ\nખાવડા માટે માત્ર બે જ ���સ અપૂરતી\nઅબડાસામાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે બેઠકમાં દૃઢ સંકલ્પ\n15000 કિ.મી. પાર કરતું ચોવીસીનું સાઇકલ જૂથ\nઈન્ટુક પોર્ટ ફેડરેશનના મહામંત્રી તરીકે ગાંધીધામના અગ્રણી નિયુકત\nરોહા-સુમરીમાં ફરી ત્રણ રાષ્ટ્રીય પક્ષીનાં મોત\nનર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું\nવૈશ્વિક કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીનાં શોધપત્રની પસંદગી\nજિલ્લા બહારના અધિકારીઓની આવન-જાવન થકી અન્ય કચેરીઓમાંયે વ્યાપ્યો ફફડાટ\nઅમદાવાદમાં કોરોના સામેનો જંગ લડે છે મૂળ ભુજના તબીબ\nવધુ સાત દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો\nમાધાપરમાં જુગારના દરોડામાં આઠ મહિલા-પુરુષ ખેલી કાયદાના સકંજામાં\nમંજૂરી નથી અપાતી તો મોઢવામાં ઝાડી કટિંગ કેવી રીતે થાય છે \nજિ.પં.ના અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ રૂમ પાટર્નર હજુ છૂટા\nડીપીટીની ગાંધીધામ કચેરી કંડલા ખસેડવા આદેશ\nભારે વરસાદની આગાહીના પગલે કચ્છનું તંત્ર બન્યું સતર્ક\nનિરોણામાં મોડી રાતે તકેદારી લેવાઇ\nઅનલોકમાં છૂટછાટ આવકાર્ય, પણ નિયમપાલનનું શું \nનલિયામાં બનેલો નવો માર્ગ ઊંચો બનાવાતાં અનેક ઘરમાં પાણી\nઆદિપુરમાં ઓનલાઈન શિક્ષણના વિવિધ પાસાં અંગે પ્રાધ્યાપકો માટે વેબિનાર યોજાયો\nઅબડાસા બેઠક માટે તા. 5-6 જુલાઈએ ઈન્ચાર્જ સી. જે. ચાવડાની હાજરીમાં બેઠક\nકુકમાની ગ્રામીણ બેન્કમાં બીએસએનએલ જોડાણ વારંવાર ઠપ થતાં હાલાકી\nજન સેવા કેન્દ્રોમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ દાખલ કરવાની વિચારણા\nકચ્છમાં નવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nકલ્યાણપરની ગ્રામીણ બેંકના વહીવટથી ગ્રાહકો બન્યા ત્રસ્ત\nનર્મદાના અટકેલા કાર્યો ઝડપભેર પૂર્ણ કરવા તરફ ડગ મંડાયા\nભુજપુર હાઇસ્કૂલમાં હિન્દીના શિક્ષક ન હોવાથી પરેશાની\nગુજરાતના વરિષ્ઠ ધારાશાત્રી સર્વોચ્ચ અદાલતમાં અધિક સોલિસીટર જનરલ પદે\nકચ્છના મથકો રાજ્યમાં સર્વાધિક શેકાયા\nકોરોના : આફતને અવસરમાં પલટો : નિબંધ સ્પર્ધા યોજાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00074.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.vtvgujarati.com/news-details/find-out-what-your-day-will-be-like-in-the-zodiac-75", "date_download": "2020-07-06T02:56:46Z", "digest": "sha1:SZFMMRK4WV7WYACXJ4YELBBWW6APOHZ3", "length": 4958, "nlines": 92, "source_domain": "www.vtvgujarati.com", "title": " ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો દિવસ | Find out what your day will be like in the zodiac", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો દિવસ\nભવિષ્ય દર્શ��માં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો દિવસ\nTikTokને જોરદાર ટક્કર આપી રહી છે આ ભારતીય એપ, એક જ દિવસમાં લાખો લોકોએ કરી ડાઉનલોડ\nભારતમાં 50 વર્ષમાં 4.58 કરોડ છોકરીઓ ગુમ, ગુજરાત સહિત 9 રાજ્યોની સ્થિતિ ભયાવહ\nનરેન્દ્ર મોદીએ કહ્યું કે, રસી તૈયાર થશે તો સૌથી પહેલા કોરોના વોરિયર્સને અપાશે, સરકારનો રસીને લઈને છે આ પ્લાન\nહવામાન વિભાગ / ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 174...\nપ્રતિબંધ / ચીન બાદ સરકારે અમેરિકા બેઝ આ સંગઠન સાથે જોડાયેલી 40 વેબેસાઈટ...\nસ્પોર્ટ્સ / કેપ્ટન વિરુદ્ધ ફરિયાદો બાદ BCCIએ કહ્યું 'આ લોકો કોહલીની...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગુજરાતમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે કેવી રીતે અટકી શકે...\nગીર સોમનાથ / ભારે વરસાદના કારણે સરસ્વતી નદી બે કાંઠે, માધવરાય મંદિર...\nહવામાન / સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ,...\nTech Masala / Jioના ધમાકાથી Zoom ફૂસ્સ, જાણો આ નવી ઍપના શાનદાર ફીચર્સ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00074.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/gujarat/gujarat-corona-update-by-health-scecreaty-jayanti-ravi-on-22th-may-2020-ag-984155.html", "date_download": "2020-07-06T02:03:02Z", "digest": "sha1:AQKATAKG5LBABILW3IZBBK5LVRZZBJ5Z", "length": 24306, "nlines": 265, "source_domain": "gujarati.news18.com", "title": "gujarat corona update by health scecreaty jayanti ravi on 22th may 2020 ag– News18 Gujarati", "raw_content": "\nકોરોના વાયરસ : રાજ્યમાં નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 29 લોકોના મોત\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nસુરતમાં Corona બેકાબુ, 24 કલાકમાં વધુ 264 લોકો આવ્યા coronaની ઝપેટમાં, કતારગામમાં ભય\nસૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘ મહેર, જાણો ક્યા જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ\nરાજ્યમાં લગભગ 145 તાલુકામાં વરસાદ, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરોને સતર્કતાની સૂચના\nહોમ » ન્યૂઝ » ગુજરાત\nકોરોના વાયરસ : રાજ્યમાં નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 29 લોકોના મોત\nરાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 13.273 કેસ નોંધાયા\nરાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 13.273 કેસ નોંધાયા\nઅમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથા��ત્ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 13.273 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 29 દર્દીનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 392 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 5880 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. શુક્રવારે 392 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ અત્યાર સુધીમાં બીજીવાર કેસ ઓછા અને ડિસ્ચાર્જ વધુ નોંધાયા છે.\n24 કલાકમાં નોંધાયેલા 363 કેસમાં સૌથી વધારે 275 અમદાવાદમાં નોંધાયા છે. આ સિવાય સુરતમાં 29, વડોદરામાં 21, સાબરકાંઠામાં 11, સુરેન્દ્રનગરમાં 5, ગીર-સોમનાથમાં 4, ગાંધીનગર, ખેડા, કચ્છ, જૂનાગઢમાં 3-3, આણંદ-મહેસાણામાં 2-2 જ્યારે રાજકોટ,વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.\nઆ પણ વાંચો - પોલીસકર્મીની સારવાર માટે લેવાયો મહત્વનો નિર્ણય, જાણો શું કરવામાં આવી વ્યવસ્થા\nઆરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કેરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 802 લોકોના કોરોનાની બીમારીને કારણે મોત થયાં છે. હાલ રાજ્યમાં કોરોનાના 63 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 6528 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 172562 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 13273 પોઝિટિવ આવ્યા છે તો 159289 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.\nગુજરાતમાંથી 754 સ્પેશ્યલ ટ્રેન દ્વારા 11 લાખ શ્રમિકો વતન ગયા\nરાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા 22મી મે, શુક્રવારની મધ્યરાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ 754 વિશેષ ટ્રેન દ્વારા આશરે 11 લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, પરપ્રાંતિય શ્રમિકો-કામદારોને વતન રાજ્ય મોકલવા માટે તા.21મી મે મધ્યરાત્રિ સુધીમાં સમગ્ર દેશમાંથી દોડેલી કુલ 2317 શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો મારફત આશરે 31 લાખ જેટલા શ્રમિક ભાઈઓ-બહેનો પોતાના વતન રાજ્યમાં પહોંચ્યા છે. આ 2317 શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો પૈકી 699 શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો તો માત્ર ગુજરાતમાંથી દોડાવવામાં આવી છે એટલે કે દેશમાં ચલાવવામાં આવેલી કુલ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનના ત્રીજા ભાગની એકલા ગુજરાતમ��ંથી રવાના કરવામાં આવી છે.\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સતત બીજા દિવસે 700થી વધુ કેસ નોધાતા આંકડો 36000ને પાર\nકોરોના વાયરસ : રાજ્યમાં નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 29 લોકોના મોત\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nસુરતમાં Corona બેકાબુ, 24 કલાકમાં વધુ 264 લોકો આવ્યા coronaની ઝપેટમાં, કતારગામમાં ભય\nસૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘ મહેર, જાણો ક્યા જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ\nરાજ્યમાં લગભગ 145 તાલુકામાં વરસાદ, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરોને સતર્કતાની સૂચના\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\n'ગુ' કહેતાં અંધકાર 'રુ' કહેતાં તેને દૂર કરનાર, અજ્ઞાનનો અંધકાર દૂર કરે તેને ગુરુ કહેવાય છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00075.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/national-international/in-vijayawada-a-man-behead-head-of-wife-and-walk-on-street-before-surrender-to-police-vz-899303.html", "date_download": "2020-07-06T02:51:20Z", "digest": "sha1:AEPHNXBEIZHGBZ5GUCBESDTSLTGPEWRP", "length": 23270, "nlines": 266, "source_domain": "gujarati.news18.com", "title": "In Vijayawada a Man behead head of wife and walk on street before surrender to police– News18 Gujarati", "raw_content": "\n5 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યાં, ઝઘડો થતાં પત્નીનું માથું કાપીને રસ્તા પર ફરતો રહ્યો\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\n5 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યાં, ઝઘડો થતાં પત્નીનું માથું કાપીને રસ્તા પર ફરતો રહ્યો\nસ્તબ્ધ કરી દેતી આ ઘટના વિજયવાડાના સત્યનારાયણપુરમ પોલીસ મથક વિસ્તારના શ્રીનગર કોલોનીમાં બની હતી.\nવિજયવાડા (આંધ્રપ્રદેશ) : અહીં રવિવારે એક વ્યક્તિએ પોતાની પત્નીનું માથું વાઢી નાખ્યું હતું, જે બાદમાં પત્નીનું કપાયેલું માથું લઈને પતિ રસ્તા પર ફરતો રહ્યો હતો. સ્તબ્ધ કરી દેતી આ ઘટના સત્યનારાયણપુરમ પોલીસ મથક વિસ્તારના શ્રીનગર કોલોનીમાં બની હતી.\nપોલીસના જણાવ્યા પ્રમાણે પ્રદીપ કુમારે પોતાના ઘરે પાસે પત્ની મણિક્રાંતિ (23)ને ચપ્પુ મારીને તેનું ગળું કાપી નાખ્યું હતું. આટલું પૂરતું ન હોય તેમ પ્રદીપ એક હાથમાં ચાકુ અને બીજા હાથમાં પત્નીનું કપાયેલું મસ્તક લઈને બજારમાં ફરતો રહ્યો હતો. સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે હાથમાં પત્નીનું કપાયેલું મસ્તક લઈને પ્રદીપ જે બાજુ જતો હતો ત્યાં લોકો ડરના માર્યા ભાગી જતાં હતાં.\nપ્રદીપે બાદમાં પત્નીનું કપાયેલું મસ્તક એક કેનાલમાં ફેંકી દીધું હતું. જે બાદમાં સત્યનારાણપુરમ પોલીસ મથકે જઈને આત્મસમર્પણ કરી દીધું હતું. પોલીસ અધિકારી વિજય રાવે મીડિયાને જણાવ્યું કે કેનાલમાં ફેંકી દેવાયેલા મસ્તકની શોધખોળ કરવામાં આવી રહી છે. મસ્તક વગરના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.\nપોલીસની પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે કે પ્રદીપ અને મણિક્રાંતિએ પાંચ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યાં હતાં. બંને અલગ અલગ જ્ઞાતિના હોવાથી બંનેના પરિવારે શરૂઆતમાં લગ્ન માટે પરવાનગી આપી ન હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રદીપની મોટી બહેન અને તેની માતા મણિક્રાંતિને દહેજ માટે પરેશાન કરતા હતા.\nથોડા દિવસોથી બંને વચ્ચે ઝઘડા થતાં હતાં. પોલીસના જણાવ્યા પ્રમાણે મણિક્રાંતિએ થોડા સમય પહેલા ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો હતો. પ્રદીપની ધરપકડ પણ કરવામાં આવી હતી. તે તાજેતરમાં જ જામીન પર છૂટ્યો હતો. ધરપકડનો બદલો લેવા માટે તેણે હત્યાકાંડને અંજામ આપ્યો હતો.\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\n5 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યાં, ઝઘડો થતાં પત્નીનું માથું કાપીને રસ્તા પર ફરતો રહ્યો\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કા���ણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00075.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"}
+{"url": "https://www.gstv.in/tag/chef/", "date_download": "2020-07-06T03:21:54Z", "digest": "sha1:PBFGFUIDKK5J73EVPCM6EWQ6FBDN5S4W", "length": 5800, "nlines": 155, "source_domain": "www.gstv.in", "title": "Chef - GSTV", "raw_content": "\nભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો…\nLAVA આપી રહ્યું છે ફોન બનાવવાનો મોકો, મળશે…\nઆખી દુનિયાને રવાડે ચઢાવનાર TikTok ચીનમાં જ છે…\nકોરોનાકાળમાં રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યા 49 અને 69…\nહવે સોશિયલ મીડિયા થકી ભારતમાં પૈસા મોકલી શકશે…\nજો તમને ATMમાંથી નકલી નોટ નીકળી છે તો…\nસરકારની આ સ્કીમમાં આટલા દિવસમાં જ ડબલ થઈ…\nચેક કરી લો તમારા ખાતામાં પૈસા આવ્યા\nઆ સરકારી સ્કીમ હેઠળ ફ્રીમાં થાય છે Coronaની…\nદુબઈમાં હિપ રિપ્લેસમેન્ટ માટે ગયેલી મહિલા શેફનું સર્જરી બાદ થયું મોત\nભારતીય મહિલા શેફ હિપ રિપ્લેસમેન્ટ માટે દુબઈ ગઈ હતી. ગલ્ફ મીડિયાના અહેવાલ અનુસાર, મહિલાનું નામ બેટી રીટા ફર્નાડિસ છે અને તે બે બાળકોની માતા પણ...\nસૈફ અલીની ફિલ્મ ‘શેફ’ નું નવું ગીત ‘શૂગલ લગા લે’ રિલીઝ\nસૈફ અલી ખાનની આગામી ફિલ્મ ‘શેફ’ ને લઇને તેના પ્રશંસકોમાં ભારે ઉત્સુકતા વ્યાપી છે ત્યારે આ ફિલ્મનું નવું ગીત ‘શૂગલ લગા લે’ રિલીઝ થયું છે....\nસૈફ અલી ખાનની ફિલ્મ ‘શેફ’નું ટ્રેલર રિલીઝ\nબોલિવુડ એક્ટર સૈફ અલી ખાનની ફિલ્મ ‘શેફ’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં ફાધર-સનના રિલેશનને બતાવવામાં આવ્યા છે. ફિલ્મમાં સેફ ફાધરનું કેરેક્ટર પ્લે કરી...\nશિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય: ધો.10-12ની પૂરક પરીક્ષાઓ જુલાઈમાં નહી લેવાય, વધતા કેસો વચ્ચે સપ્ટેમ્બર સુધી શક્ય નથી\nકોવીડ-19 બાદ હવે ચીનમાં ફેલાયો બ્યુબોનિક પ્લેગ, અપાયું ત્રીજા સ્તરની વોર્નિંગ એલર્ટ\nવિશ્વનાં વૈજ્ઞાનિકોનું ચોંકાવનારું સંશોધન, જીવલેણ કોરોના વાયરસ ફેલાય છે હવાથી\nશહેરનાં વાતાવરણમાં આવ્યો પલ્ટો, વહેલી સવારથી અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ\nદુનિયાના સૌથી વધુ પોઝિટિવ કેસની સંખ્યામાં ત્રીજા ક્રમે પહોંચી ગયુ, રશિયાને છોડી દીધુ પાછળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00075.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/news/articles/pakistan-agents-are-roaming-in-country-as-fraud-saint-108092", "date_download": "2020-07-06T03:38:07Z", "digest": "sha1:E55NUIY4IVNKBXEW5M6NLSISM2LIN6DN", "length": 6325, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "pakistan agents are roaming in country as fraud saint | ભારતીય સેનાની ચેતવણી-પાકિસ્તાનના એજન્ટો નકલી સાધુ-સંતના સ્વાંગમાં ફરી રહ્યા છે - news", "raw_content": "\nભારતીય સેનાની ચેતવણી-પાકિસ્તાનના એજન્ટો નકલી સાધુ-સંતના સ્વાંગમાં ફરી રહ્યા છે\nસેનાએ પોતાના જવાનોને નકલી સાધુ-સંતોથી સાવધ રહેવાની ચેતવણી આપી છે. સાધુ-સંતોના વેશમાં તે પાકિસ્તાની એજન્ટ પણ હોઈ શકે છે એવું સેનાનું કહેવું છે.\nભારતીય સેનાના જવાનોને જાસૂસીની જાળમાં ફસાવવા માટે અત્યાર સુધી પાકિસ્તાન સુંદર મહિલાઓનો ઉપયોગ કરતું હતું. હવે પાકિસ્તાને નવો જ રસ્તો અખત્યાર કર્યો છે.\nસેનાએ પોતાના જવાનોને નકલી સાધુ-સંતોથી સાવધ રહેવાની ચેતવણી આપી છે. સાધુ-સંતોના વેશમાં તે પાકિસ્તાની એજન્ટ પણ હોઈ શકે છે એવું સેનાનું કહેવું છે.\nએક અહેવાલમાં કહેવાયું છે કે પાકિસ્તાનના જાસૂસો સંવેદનશીલ જાણકારી મેળવવા માટે સાધુ-સંતનો વેશ ધારણ કરીને જવાનોને અને તેમના પરિવારને પોતાની તરફ આકર્ષી રહ્યા છે. પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઇએસઆઇ દ્વારા હવે આ નવો રસ્તો અપનાવાયો છે.\nસૈન્ય અધિકારીઓના કહેવા પ્રમાણે પાકિસ્તાની જાસૂસો સૈનિકોને ફસાવવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. સેનાએ આવાં ૧૫૦ સોશ્યલ મીડિયા અકાઉન્ટની ઓળખ કરી છે. આ અકાઉન્ટ પાકિસ્તાની જાસૂસોના હોઈ શકે છે. સેનાએ પોતાના જવાનોને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે સાવધ રહેવાની ચેતવણી આપી છે. પાકિસ્તાની એજન્ટો સેનાના ઉચ્ચ અધિકારીઓના મોબાઇલ-નંબર મેળવવા માટે પણ ધમપછાડા કરી રહ્યા છે.\nજમ્મૂ-કાશ્મીર સેના સાથે લડાઇમાં 3 આતંકવાદી ઠાર, મહિનામાં 38ના મોત\nરશિયામાં યોજાઈ વિક્ટરી-ડે પરેડ : ભારતીય સૈનિકોએ બતાવ્યું પરાક્રમ\nભારતે યુદ્ધવિમાનોને ફ્રન્ટલાઇન પર ગોઠવ્યાં, ચીને 10000 સૈનિકો ગોઠવ્યા\n“સરહદે જે થયું તેમાં અમારી કોઇ જ જવાબદારી નથી”: ચીન\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉ��ો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nSaroj Khan: લેજેન્ડરી કોરિયોગ્રાફરની ક્યારેય ન જોઇ હોય એવી તસવીરો\nCoronavirus Effects: CAની તમામ પરીક્ષાઓ રદ્દ, જાણો હવે કઈ તારીખે લેવાશે\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે કરી મુલાકાત\nપોલીસે દરોડા પાડીને ૧૨ જેટલા શંકાસ્પદ લોકોની ધરપકડ કરી\nઇન્કમ-ટૅક્સ રિટર્ન હવે ૩૦ નવેમ્બર સુધી ફાઇલ કરી શકાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00075.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/274327", "date_download": "2020-07-06T01:49:19Z", "digest": "sha1:IOGWIR7JXHSQWLKIR7D37V2FXTIEWRDW", "length": 10540, "nlines": 88, "source_domain": "www.kutchmitradaily.com", "title": "`મેદાન નહીં, પ્રદર્શનનાં બળે જીત મળે''", "raw_content": "\n`મેદાન નહીં, પ્રદર્શનનાં બળે જીત મળે''\nઇંદોર, તા. 13 : પ્રવાસી બાંગલાદેશ સામે પ્રથમ ટેસ્ટની પૂર્વ સંધ્યાએ બુધવારે ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ અહીં પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, ભલે ટીમ ઇંદોરમાં રમે કે બીજે કયાંક, પરંતુ જીત પ્રદર્શનનાં બળ પર જ મળે છે. વિરાટે 2014 ઇંગ્લેન્ડ પ્રવાસ પછીના મુશ્કેલ સમયને યાદ કરતાં કહ્યું હતું કે, એ સમય એવો દોર હતો, જ્યારે મારાં મનમાં બહુ નકારાત્મક વિચારો આવતા હતા. માનસિક સ્વાસ્થ્યના મુદ્દા ખૂલીને ઉઠાવવા માટે કોહલીએ ઓસ્ટ્રેલિયાના ખેલાડી ગ્લેન મેકસવેલનાં વખાણ પણ કર્યાં હતાં. ભારત પહેલીવાર કોઇ ડે-નાઇટ ટેસ્ટનું યજમાન છે. કોલકાતામાં બીજો ટેસ્ટ મુકાબલો પિંક બોલથી રમાશે, ત્યારે વિરાટે જણાવ્યું હતું કે, પિંક બોલથી રમવામાં થોડી મુશ્કેલી પડી શકે છે. ટેસ્ટ ક્રિકેટને સૌથી ઉપર રાખવા માટે મારા વિચાર એવા છે કે, લોકોને સ્ટેડિયમ સુધી પહોંચીને મેચ જોવા પ્રેરિત કરવા માટે કમ સે કમ પાંચ ટેસ્ટ સેન્ટર હોવાં જેઇએ, તેવું ભારતીય ટીમના સુકાનીએ ઉમેર્યું હતું. તેણે કહ્યું હતું કે, કોઇપણ ટીમને નબળી આંકવી જોઇએ નહીં. કોઇપણ ટીમ સારું પ્રદર્શન કરી શકે છે. બાંગલાદેશી બોલરો ઘણું સારું રમી રહ્યા છે. મને લાગે છે કે, જે પ્રકારે ભરોસો, આત્મવિશ્વાસ તેમજ ખેલાડીઓ વચ્ચે આપસમાં સમજણ છે, તેનાં જ બળે ટીમ ઇન્ડિયા લગાતાર પ્રભાવશાળી પ્રદર્શન કરી રહી છે તેવું કહેતાં બોલરોની પણ પ્રશંસા કરી હતી.\nઝુરામાં હીંચકે હીંચકતા ફાંસો આવી જવાના કરુણ કિસ્સામાં તરુણીએ દમ તોડયો\nબે બાઇક વચ્ચેની ટ���્કરમાં સાપેડાનો ચાલક થયો જખ્મી\nજુણામાં પોલીસ હુમલાના મુખ્ય સૂત્રધાર સહિત છના રિમાન્ડ મંજૂર\nઆમારા સીમમાં પવનચક્કી સંલગ્ન કંપનીનો 1.39 લાખનો કેબલ ચોરાયો\nભુજમાં કૌટુંબિક બાબતે વેવાઇ પક્ષના બે પરિવારની મારામારીમાં છ ઘવાયા\nભારતીય કોચ માટે વેતનની ટોચની મર્યાદા હટાવશે ખેલ મંત્રાલય\nવિશ્વનાં મોટાં સ્ટેડિયમ બનાવવાની દેશમાં સ્પર્ધા\nઈંગ્લેન્ડમાં 11 જુલાઈથી મનોરંજક ક્રિકેટની વાપસી\nબાર્સેલોના અને મેસીનો સાથ છૂટશે \nગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ `મેઘ'' પધરામણી\nનિરોણામાં ત્રણ સહિત કચ્છમાં વધુ છ પોઝિટિવ\nકંડલામાં પાઈપલાઈન ગળતર થતાં ટનબંધ ખાદ્યતેલ જમીનમાં ઢોળાયું\nકચ્છી મેવો ખારેકને કોરોનાના સંજોગો નડશે\nઅંધકારમાં જીવતા અનેક શિષ્યોનાં સુરીલાં સપનાં સાકાર કરનારા `ગુરુવર્ય''\nમનરેગા હેઠળ ઘાસ વાવેતરની યોજના\n`પાંજો કચ્છ''ના નામે ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ\nખાવડા માટે માત્ર બે જ બસ અપૂરતી\nઅબડાસામાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે બેઠકમાં દૃઢ સંકલ્પ\n15000 કિ.મી. પાર કરતું ચોવીસીનું સાઇકલ જૂથ\nઈન્ટુક પોર્ટ ફેડરેશનના મહામંત્રી તરીકે ગાંધીધામના અગ્રણી નિયુકત\nરોહા-સુમરીમાં ફરી ત્રણ રાષ્ટ્રીય પક્ષીનાં મોત\nનર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું\nવૈશ્વિક કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીનાં શોધપત્રની પસંદગી\nજિલ્લા બહારના અધિકારીઓની આવન-જાવન થકી અન્ય કચેરીઓમાંયે વ્યાપ્યો ફફડાટ\nઅમદાવાદમાં કોરોના સામેનો જંગ લડે છે મૂળ ભુજના તબીબ\nવધુ સાત દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો\nમાધાપરમાં જુગારના દરોડામાં આઠ મહિલા-પુરુષ ખેલી કાયદાના સકંજામાં\nમંજૂરી નથી અપાતી તો મોઢવામાં ઝાડી કટિંગ કેવી રીતે થાય છે \nજિ.પં.ના અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ રૂમ પાટર્નર હજુ છૂટા\nડીપીટીની ગાંધીધામ કચેરી કંડલા ખસેડવા આદેશ\nભારે વરસાદની આગાહીના પગલે કચ્છનું તંત્ર બન્યું સતર્ક\nનિરોણામાં મોડી રાતે તકેદારી લેવાઇ\nઅનલોકમાં છૂટછાટ આવકાર્ય, પણ નિયમપાલનનું શું \nનલિયામાં બનેલો નવો માર્ગ ઊંચો બનાવાતાં અનેક ઘરમાં પાણી\nઆદિપુરમાં ઓનલાઈન શિક્ષણના વિવિધ પાસાં અંગે પ્રાધ્યાપકો માટે વેબિનાર યોજાયો\nઅબડાસા બેઠક માટે તા. 5-6 જુલાઈએ ઈન્ચાર્જ સી. જે. ચાવડાની હાજરીમાં બેઠક\nકુકમાની ગ્રામીણ બેન્કમાં બીએસએનએલ જોડાણ વારંવાર ઠપ થતાં હાલાકી\nજન સેવા કેન્દ્રોમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ દાખલ કરવાની વિચારણા\nકચ્છમાં નવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nકલ્યાણપરની ગ્રામીણ બેંકના વહીવટથી ગ્રાહકો બન્યા ત્રસ્ત\nનર્મદાના અટકેલા કાર્યો ઝડપભેર પૂર્ણ કરવા તરફ ડગ મંડાયા\nભુજપુર હાઇસ્કૂલમાં હિન્દીના શિક્ષક ન હોવાથી પરેશાની\nગુજરાતના વરિષ્ઠ ધારાશાત્રી સર્વોચ્ચ અદાલતમાં અધિક સોલિસીટર જનરલ પદે\nકચ્છના મથકો રાજ્યમાં સર્વાધિક શેકાયા\nકોરોના : આફતને અવસરમાં પલટો : નિબંધ સ્પર્ધા યોજાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00075.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.matrubharti.com/book/19869726/lagani-ni-suvas-22", "date_download": "2020-07-06T01:36:29Z", "digest": "sha1:QR4T4ZC7FOEUJ65RMYIGOSNSSJDFT5HK", "length": 3674, "nlines": 170, "source_domain": "www.matrubharti.com", "title": "Lagani ni suvas - 22 by Ami in Gujarati Love Stories PDF", "raw_content": "\nલાગણીની સુવાસ - 22\nલાગણીની સુવાસ - 22\nસત્ય અને ઝમકુ બન્ને ગામમાં ગયા. આગળ તો કોઈની હિંમત ના ચાલી પણ પાછળ બધા વાતો કરવા લાગ્યા ..... કોઈએ ઝમકુને કુલક્ષણી કિધુ.... કોઈએ ઘર ભરખી ગઈ...જેવા શબ્દો વાપર્યા તો કોઈ એ ના સંભળાય એવા શબ્દોથી નિંદાઓ કરવા લાગી... ...Read Moreકાને ઘણી વાતો આછી આછી પડી પણ અત્યારે એની માટે ઝમકુ જ મહત્વની હતી આમ પણ ઝમકુને ભાન ન હતું ... એ સિધ્ધો ઘરે ગયો ... ડોશી બેઠા બેઠા છીંકણી ના સબળકા ભરતા હતાં .સત્યાએ જઈ બધી વાત શાંતિથી કરી... પણ આશ્ચર્ય ડોશીએ કોઈ નકારાત્મક જવાબ ન આપ્યો.... પણ ઝમકુને માંથે હાથ મુકી આર્શીવાદ આપ્યા... Read Less\nલાગણીની સુવાસ - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00075.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/videos/dharm-bhakti/video-find-out-why-shivaji-gave-parvati-a-bhildi-curse-in-anger-vl-920256.html", "date_download": "2020-07-06T04:06:56Z", "digest": "sha1:MJMCA55DDW7RQIZWSFKZCSVZNTG6XVWT", "length": 25273, "nlines": 341, "source_domain": "gujarati.news18.com", "title": "Video: જાણો કેમ શિવજીએ પાર્વતીને 'ભીલડી' બનવાનો આપ્યો હતો શાપ - Video Find out why Shivaji gave Parvati a 'bhildi' curse in anger vl– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » ધર્મભક્તિ\nVideo: જાણો કેમ શિવજીએ ક્રોધમાં પાર્વતીને 'ભીલડી' બનવાનો આપ્યો હતો શાપ\nVideo: જાણો કેમ શિવજીએ ક્રોધમાં પાર્વતીને ભીલડી બનવાનો આપ્યો હતો શાપ\nVideo: જાણો કેમ શિવજીએ ક્રોધમાં પાર્વતીને ભીલડી બનવાનો આપ્યો હતો શાપ\nઆજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, શક્તિપીઠોમાં ભક્તોની હાજરી નહીં\nCoronavirus : રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર આજથી તમામ મોટા મંદિરો 31 માર્ચ સુધી બંધ\nશિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ, ભવનાથના મેળામાં ભક્તોનું ઘોડાપૂર\nઆખરે કેમ ભગવાનનાં ઘરમાં કરાઇ રહી છે વારંવાર તોડફોડ \nમહાદેવના બે અદભૂત ધામ, દરિયો ખુદ કરે છે મહ���દેવને અભિષેક\n'દંત' કથા: અહીં તૂટીને પડ્યો હતો ગણેજીનો દાંત, જાણો એકદંતનું રહસ્ય\nકેમ દિવાળીનું હિન્દુ ધર્મમાં છે ખુબ મહત્વ શું કરવું જોઈએ દિવાળીએ\nVideo: કાળીચૌદશે કરો આટલા ઉપાય, મૃત્યુના સ્વામી યમરાજાની મળશે પ્રીતિ\nકાળી ચૌદશનું માહત્મ્ય: શું-શું કરવું જોઈએ કાળી ચૌદશે\nધર્મ ભક્તિ: આજે ધનતેરસ એટલે ધનના પુજનનો દિવસ\nઆજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, શક્તિપીઠોમાં ભક્તોની હાજરી નહીં\nCoronavirus : રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર આજથી તમામ મોટા મંદિરો 31 માર્ચ સુધી બંધ\nશિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ, ભવનાથના મેળામાં ભક્તોનું ઘોડાપૂર\nઆખરે કેમ ભગવાનનાં ઘરમાં કરાઇ રહી છે વારંવાર તોડફોડ \nમહાદેવના બે અદભૂત ધામ, દરિયો ખુદ કરે છે મહાદેવને અભિષેક\n'દંત' કથા: અહીં તૂટીને પડ્યો હતો ગણેજીનો દાંત, જાણો એકદંતનું રહસ્ય\nકેમ દિવાળીનું હિન્દુ ધર્મમાં છે ખુબ મહત્વ શું કરવું જોઈએ દિવાળીએ\nVideo: કાળીચૌદશે કરો આટલા ઉપાય, મૃત્યુના સ્વામી યમરાજાની મળશે પ્રીતિ\nકાળી ચૌદશનું માહત્મ્ય: શું-શું કરવું જોઈએ કાળી ચૌદશે\nધર્મ ભક્તિ: આજે ધનતેરસ એટલે ધનના પુજનનો દિવસ\nધર્મ ભક્તિ: જાણો વાઘ બારસનું મહત્વ અને શું છે તેનો મહિમા\nધર્મ ભક્તિ: જાણો ખરાબ સમયના 10 લક્ષણો અને તેના ઉપાય વિશે\nVideo: શું આપના જીવનમાં રૂપિયા બચતાં નથી તો કરો આ સિદ્ધ ઉપાય\nVideo: તીર્થયાત્રામાં આ મહાપાપ કરશો તો લાગશે મહાદોષ\nશરદ પૂનમ: તમારી રાશી પ્રમાણે આ ખાસ ઉપાય દ્વારા મેળવો લક્ષ્મીદેવીની કૃપા\nશરદ પૂનમનો મહિમા, સ્વામિનારાયણ ભગવાન સંતો-ભક્તો સાથે રાસ રમતા\nધર્મ ભક્તિ: કેવટને કેવી રીતે મળ્યા શ્રી રામ અને કેવો છે એ રોચક પ્રસંગ \nVideo: જાણો કેમ શિવજીએ ક્રોધમાં પાર્વતીને 'ભીલડી' બનવાનો આપ્યો હતો શાપ\nVideo: શું કરવાથી મળે મનગમતો માણીગર\nધર્મ ભક્તિ: ભગવાન રામે પણ કરી હતી રાવણની પ્રશંસા\nVideo: જાણો દેવીકૃપાથી વિવાહ કરવાના આસાન ઉપાય\nVideo: દેવીકૃપાથી સર્વસિદ્ધિની પ્રાપ્તિ કેવી રીતે કરશો\nVideo: માતાજીની આ રીતે ઉપાસના કરશો તો લગ્ન માટે મળશે સુંદર કન્યા\nધર્મ ભક્તિ: આ રીતે દેવીની પૂજા કરવાથી રહેશો નિરોગી અને થશે વંશવૃદ્ધિ\nસફળતા મેળવવી હોય તો, મહાપુરૂષોના જીવનના પ્રસંગો પણ જાણવા જરૂરી\nVideo: શનિદેવની વિશેષ કૃપા કેવી રીતે પ્રાપ્ત કરશો\nVideo: નવરાત્રીમાં કેવી રીતે કરશો આદ્યશક્તિની સ્થાપના\nVideo: મુશ્કેલીઓને દૂર કરવા જપો વિષ્ણુના આ 16 નામ\nVideo: આ સરળ શાસ્ત્રીય ઉપાયથી કરો સૌભાગ્યની રક્ષા\nVideo: નીલકંઠવર્ણી વિવાદ પર મોરારિબાપુ બોલ્યા, ભીખમાં મળે તેને ક્ષમા ન કહેવાય\nVideo: પિતૃ પ્રસન્નતાના જાણો સચોટ ઉપાય\nVideo: કેવી સેવા કરવાથી કેવું ફળ પ્રાપ્ત થશે\nVideo: ઘરમાં ગણેશ વિસર્જન કરતી વખતે શું ધ્યાન રાખશો\nVideo: ગણેશ વિસર્જન કરતી વખતે આટલું ધ્યાન રાખો\nVideo: વિવેકસ્વરૂપ સ્વામી મોરારિબાપુની માગે માફી: રામેશ્વરબાપુ હરિયાણી\nનીલકંઠવર્ણી વિવાદ: સંતો અને અખાડાના સાધુ વચ્ચે સમાધાન\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00076.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/the-center-told-the-supreme-court-how-many-laborers-have-bee-056398.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T03:35:42Z", "digest": "sha1:O5BW55JQBR4NKMFY6ZTOMXL7V5XS366D", "length": 9753, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "કેન્દ્રએ સુપ્રીમને જણાવ્યુ, અત્યારસુધી કેટલા મજુરો પહોંચ્યા ઘરે | The Center told the Supreme Court how many laborers have been delivered home so far - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકેન્દ્રએ સુપ્રીમને જણાવ્યુ, અત્યારસુધી કેટલા મજુરો પહોંચ્યા ઘરે\nકેન્દ્ર સરકારે દેશવ્યાપી લોકડાઉનનો સામનો કરી રહેલા પરપ્રાંતિય મજૂરો માટે શ્રમિ�� વિશેષ ટ્રેનો ચલાવી છે. ગુરુવારે સુપ્રિમ કોર્ટમાં પરપ્રાંતિય મજૂરોની દુર્દશાની સુનાવણી કરવામાં આવી હતી, જેમાં કેન્દ્ર સરકારે કેટલાક મુશ્કેલ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ સુનાવણીમાં કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે 1 મેથી 27 મે, 2020 ની વચ્ચે, 91 લાખ સ્થળાંતર મજૂરોને તેમના વતન રાજ્યમાં રેલવે અને માર્ગ દ્વારા પરિવહન કરવામાં આવ્યા છે. હવે દરરોજ 3.36 લાખ પરપ્રાંતિયો મોકલવામાં આવી રહ્યા છે.\nભૂખથી દમ તોડી ચૂકેલી માને આ રીતે જગાડતો રહ્યો માસુમ, જુઓ Video\nમહારાષ્ટ્રમા કોરોના સંક્રમિતોનો આંકડો 2 લાખને પાર, પાછલા 24 કલાકમાં 7000થી વધુ કેસ\nકોરોના વાયરસ વિશે ચીને નહોતી આપી પહેલા સૂચનાઃ WHO\nકોરોના વાયરસના કેસોમાં રેકોર્ડ વધારો, 24 કલાકમાં સામે આવ્યા 22771 નવા દર્દી\nરાહતના સમાચારઃ 60%થી વધુ થયો કોરોના દર્દીઓનો રિકવરી દર\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\nકોવિડ 19થી વધુ પ્રભાવિત 15 રાજ્યોમાં ઝડપથી થઈ રહી છે કોરોના દર્દીઓની રિકવરી\nસીનિયર સિટીઝન અને કોરોનાના દર્દી કરી શકશે બેલેટ પેપરનો ઉપયોગ: ચૂંટણી પંચ\nકેન્દ્રથી રાજ્યને નથી મળ્યુ ફંડ, વેતન આપવા માટે પૈસા નથીઃ મહારાષ્ટ્ર\nબિહારઃ કોરોના પોઝિટિવ વરરાજાના અંતિમ સંસ્કારમાં પણ 200 લોકો એકઠા થયા\ncoronavirus supreme court labour government modi sarkar narendra modi સુપ્રીમ કોર્ટ મજુર સરકાર કેન્દ્ર સરકાર મોદી સરકાર નરેન્દ્ર મોદી\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00076.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"}
+{"url": "https://www.betterbutter.in/gu/recipe/161085/tri-color-dosa-waffle-pizza/", "date_download": "2020-07-06T03:30:11Z", "digest": "sha1:AKRGE76RWOWFPSA6AZJTUZB4LJOXOFHS", "length": 6486, "nlines": 174, "source_domain": "www.betterbutter.in", "title": "Tri Color Dosa Waffle Pizza recipe by Bhavisha Talati in Gujarati at BetterButter", "raw_content": "\nફિડ માં પાછા જવું\nસેવ કરી ઓફ્લાઈન જુવો\nસેવ કરી ઓફ્લાઈન જુવો\nસ્ટેપ બાય સ્ટેપ વિડિઓ જુઓ\nસ્ટેપ બાય સ્ટેપ વિડિઓ જુઓ\n0 ત્યાંથી 0 ફરી થી જુવો ���ેટ કરો\n0 ફરી થી જુવો\n3 કપ ડોસા નું ખીરું\n2 મોટી ચમચી ગાજરની પ્યૂરી\n2 મોટી ચમચી પાલક ની પ્યૂરી\n1 કપ પિઝા સોસ\n1 કપ સમારેલા શાકભાજી (કાંદા, ટામેટા, કેપ્સિકમ)\n1 કપ ખમણેલી ચીઝ\nસાંભર અને ચટણી પીરસવા માટે\n1 ચમચી ઇટાલિયન સિઝનીંગ\nસૌપ્રથમ ડોસા ના ખીરા ને 3 ભાગ માં વહેંચી લો.\nએક ભાગ માં ગાજરની પેસ્ટ નાખી મિક્સ કરો.\nબીજા ભાગ માં પાલક ની પેસ્ટ નાખી મિક્સ કરો.\nહવે વફલ મેકર ને ગરમ કરી તેમાં ઉપર ના 1/3 ભાગ માં ગાજર વાળું ખીરું પાથરો.\nવચ્ચે ના ભાગ માં સાદું ખીરું પાથરો.\nછેલ્લે પાલક વાળું ખીરું પથારી વફલ મેકર ને બંધ કરી 10 મિનિટ કૂક થવા દો.\nવફલ તૈયાર થઈ જાય એટલે તેને બહાર કાઢી લો.\nત્યારબાદ તેના પર પિઝા સોસ લગાવો.\nતેના ઉપર ચીઝ પાથરો.\nતમારી પસંગીના શાકભાજી પાથરી તવા પર શેકો.\nચીઝ પીગળી જાય અને વફલ ક્રિસ્પી થઈ જાય એટલે ઉતારી દો.\nગરમ સાંભર અને ચટણી સાથે પીરસો.\nશું આ વાનગી બનાવી છે તો તેનો ફોટો શેર કરો\nઆ વાનગી ઘરે બનાવો અને ફોટો અપલોડ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00076.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/274328", "date_download": "2020-07-06T01:36:20Z", "digest": "sha1:5MEKY5CZXKPY5NUZLNENLV5Y3MZPGPG5", "length": 13890, "nlines": 88, "source_domain": "www.kutchmitradaily.com", "title": "ભારત-બાંગ્લાદેશની વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ", "raw_content": "\nભારત-બાંગ્લાદેશની વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ\nઇન્દોર, તા. 13: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલથી ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઈ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ આવતીકાલથી ઇન્દોરમાં શરૂ થઈ રહી છે. વિરાટ કોહલીનાં નેતૃત્વમાં ભારતીય ટીમ આ ટેસ્ટ મેચમાં જોરદાર દેખાવ કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. ટ્વેન્ટી શ્રેણી જીતી લીધા બાદ હવે ટેસ્ટ શ્રેણીમાં પણ ધરખમ દેખાવ કરવા માટે ટીમ ઇન્ડિયા તૈયાર છે. છેલ્લી શ્રેણીમાં રોહિત શર્માએ ઓપાનિંગ બેટ્સમેન તરીકેની સમસ્યાને દૂર કરી હતી. આવી સ્થિતિમાં વર્તમાન શ્રેણીમાં ભારતને વધારે તકલીફ દેખાઈ રહી નથી. રોહિત શર્મા અને મયંક અગ્રવાલની જોડી ઓપાનિંગમાં બાટિંગ કરશે ત્યારબાદ વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા જેવા બેટ્સમેન મેદાનમાં ઉતરીને ભારતની સ્થિતિને મજબૂત કરવા પ્રયાસ કરશે. બાંગ્લાદેશની સામે શરૂ થતી ટેસ્ટ શ્રેણીને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ વર્ષે 12મી સપ્ટેમ્બરના દિવસે આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીની જાહેરાત કરવામાં આવી ત્યારે ઉમેશનું નામ રાષ્ટ્રીય ટીમના બદલે બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનમાં રાખવામાં આવ્યું હતું. ઉમેશ યાદવે ટેસ્ટ શ્રેણીમાં અને પોતાની કેરિયરમાં અનેક ઉતારચઢાવ નીહાળ્યા છે. આવા સમયમાં તેની પાસેથી આ શ્રેણીમાં પણ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. પોતાની નવ વર્ષની કેરિયરમાં ઉમેશ યાદવે મોટાભાગે સારો દેખાવ કર્યો છે. વેસ્ટઇન્ડિઝની સામે હૈદરાબાદમાં 10 વિકેટ લીધી હતી. જસપ્રિત બુમરાહ ઇજાગ્રસ્ત થયા બાદ ઉમેશને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ પણ ઉમેશની પ્રશંસા કરી ચુક્યા છે. બીજી બાજુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલથી હોલ્કર સ્ટેડિયમમાં શરૂ થતી ટેસ્ટ મેચ પહેલા મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના ચીફ ક્યુરેટરનું કહેવું છે કે, પાંચ દિવસીય ટેસ્ટ મેચ માટે લાઈવ વિકેટ તૈયાર કરવામાં આવી છે. ટેસ્ટ ક્રિકેટની જરૂરિયાતને ધ્યાનમાં લઇને વિકેટ બનાવવામાં આવી છે. આ વિકેટમાં બોલરો અને બેટ્સમેન બંને માટે કંઇને કંઇ રાખવામાં આવ્યું છે. બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. ટેસ્ટ મેચ દરમિયાન જો વરસાદ થાય છે તો મેદાનને બચાવી લેવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેશ યાદવ ઉપર તમામની નજર રહી શકે છે. બીજી બાજુ ભારતના અન્ય બોલરો પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. મોમીનુલ હકનાં નેતૃત્વમાં બાંગ્લાદેશની ટીમ સારો દેખાવ કરવા માટે તૈયાર છે. મેચનું પ્રસારણ સવારે શરૂ થશે. બંને ટીમો નીચે મુજબ છે. ભારતની ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, રવિચંદ્રન અશ્વિન, જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સામી, રિષભ પંત, ચેતેશ્વર પુજારા, રહાણે, સહા, ઇશાંત શર્મા, રોહિત શર્મા, શુભમન ગિલ, હનુમા વિહારી, ઉમેશ યાદવ બાંગ્લાદેશની ટીમ : મોમીનુલ હક, અબુ જાયદ, અલ અમીન હુસૈન, અબદુત હુસૈન, ઇમરુલ કેયાસ, લિન્ટન દાસ, મહેમુદુલ્લા, મહેંદીહસન, મોહમ્મદ મિથુન, મોસાદક હુસૈન, રહીમ, મુસ્તફીર રહેમાન, નઇમ હસન, શેખ હસન, શદમન ઇસ્લામ, તેજુલ ઇસ્લામ.\nઝુરામાં હીંચકે હીંચકતા ફાંસો આવી જવાના કરુણ કિસ્સામાં તરુણીએ દમ તોડયો\nબે બાઇક વચ્ચેની ટક્કરમાં સાપેડાનો ચાલક થયો જખ્મી\nજુણામાં પોલીસ હુમલાના મુખ્ય સૂત્રધાર સહિત છના રિમાન્ડ મંજૂર\nઆમારા સીમમાં પવનચક્કી સંલગ્ન કંપનીનો 1.39 લાખનો કેબલ ચોરાયો\nભુજમાં કૌટુંબિક બાબતે વેવાઇ પક્ષના બે પરિવારની મારામારીમાં છ ઘવાયા\nભારતીય કોચ માટે વેતનની ટોચની મર્યાદા હટાવશે ખેલ મંત્રાલય\nવિશ્વનાં મોટાં સ્ટેડિયમ બનાવવાની દેશમાં સ્પર્ધા\nઈંગ્લેન્ડમાં 11 જુલાઈથી મનોરંજક ક્રિકેટની વાપસી\nબાર્સેલોના અને મેસીનો સાથ છૂટશે \nગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ `મેઘ'' પધરામણી\nનિરોણામાં ત્રણ સહિત કચ્છમાં વધુ છ પોઝિટિવ\nકંડલામાં પાઈપલાઈન ગળતર થતાં ટનબંધ ખાદ્યતેલ જમીનમાં ઢોળાયું\nકચ્છી મેવો ખારેકને કોરોનાના સંજોગો નડશે\nઅંધકારમાં જીવતા અનેક શિષ્યોનાં સુરીલાં સપનાં સાકાર કરનારા `ગુરુવર્ય''\nમનરેગા હેઠળ ઘાસ વાવેતરની યોજના\n`પાંજો કચ્છ''ના નામે ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ\nખાવડા માટે માત્ર બે જ બસ અપૂરતી\nઅબડાસામાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે બેઠકમાં દૃઢ સંકલ્પ\n15000 કિ.મી. પાર કરતું ચોવીસીનું સાઇકલ જૂથ\nઈન્ટુક પોર્ટ ફેડરેશનના મહામંત્રી તરીકે ગાંધીધામના અગ્રણી નિયુકત\nરોહા-સુમરીમાં ફરી ત્રણ રાષ્ટ્રીય પક્ષીનાં મોત\nનર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું\nવૈશ્વિક કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીનાં શોધપત્રની પસંદગી\nજિલ્લા બહારના અધિકારીઓની આવન-જાવન થકી અન્ય કચેરીઓમાંયે વ્યાપ્યો ફફડાટ\nઅમદાવાદમાં કોરોના સામેનો જંગ લડે છે મૂળ ભુજના તબીબ\nવધુ સાત દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો\nમાધાપરમાં જુગારના દરોડામાં આઠ મહિલા-પુરુષ ખેલી કાયદાના સકંજામાં\nમંજૂરી નથી અપાતી તો મોઢવામાં ઝાડી કટિંગ કેવી રીતે થાય છે \nજિ.પં.ના અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ રૂમ પાટર્નર હજુ છૂટા\nડીપીટીની ગાંધીધામ કચેરી કંડલા ખસેડવા આદેશ\nભારે વરસાદની આગાહીના પગલે કચ્છનું તંત્ર બન્યું સતર્ક\nનિરોણામાં મોડી રાતે તકેદારી લેવાઇ\nઅનલોકમાં છૂટછાટ આવકાર્ય, પણ નિયમપાલનનું શું \nનલિયામાં બનેલો નવો માર્ગ ઊંચો બનાવાતાં અનેક ઘરમાં પાણી\nઆદિપુરમાં ઓનલાઈન શિક્ષણના વિવિધ પાસાં અંગે પ્રાધ્યાપકો માટે વેબિનાર યોજાયો\nઅબડાસા બેઠક માટે તા. 5-6 જુલાઈએ ઈન્ચાર્જ સી. જે. ચાવડાની હાજરીમાં બેઠક\nકુકમાની ગ્રામીણ બેન્કમાં બીએસએનએલ જોડાણ વારંવાર ઠપ થતાં હાલાકી\nજન સેવા કેન્દ્રોમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ દાખલ કરવાની વિચારણા\nકચ્છમાં નવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nકલ્યાણપરની ગ્રામીણ બેંકના વહીવટથી ગ્રાહકો બન્યા ત્રસ્ત\nનર્મદાના અટકેલા કાર્યો ઝડપભેર પૂર્ણ કરવા તરફ ડગ મંડાયા\nભુજપુર હાઇસ્કૂલમાં હિન્દીના શિક્ષક ન હોવાથી પરેશાની\nગુજરાતના વરિષ્ઠ ધારાશાત્રી સર્વોચ્ચ અદાલતમાં અધિક સોલિસીટર જનરલ પદે\nકચ્છના મથકો રાજ્યમાં સર્વાધિક શેકાયા\nકોરોના : આફતને અવસરમાં પલટો : નિબંધ સ્પર્ધા યોજાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00076.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.punchnamu.com/2019/12/04/dps/", "date_download": "2020-07-06T01:13:26Z", "digest": "sha1:L4GKXPLVIEY5JJKJRHNZI4Y326LYATCT", "length": 10447, "nlines": 112, "source_domain": "www.punchnamu.com", "title": "અમદાવાદની DPS ઇસ્ટના 8૦૦થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ માટે રૂપાણી સરકારનો ઐતિહાસિક નિર્ણય | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\n‘રામજી કી જય હો’, દૂરદર્શન પર પ્રસારિત થતી રામાણય વિશ્વમાં સૌથી વધુ જોવાતી સિરીયલ બની\nરાષ્ટ્રપતિ ભવનમાં શાહી ડીનરમાં ટ્રમ્પની પુત્રી ઈવાન્કાએ સોનાના તારોથી મઢેલો અનારકલી સૂટ પહેર્યો, જૂઓ તસવીરો\nCAA ને સુપરસ્ટાર રજનીકાંતે આપ્યું સમર્થન, કહ્યું – CAAથી મુસલમાનોને કોઈ જોખમ નથી\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nદેશના અર્થતંત્રને બેઠુ કરવા મોદી સરકારના પગલાઓની જબરજસ્ત અસર, જૂનમાં GST કલેક્શન 90 હજાર કરોડને પાર\nભારતીય કંપનીઓમાં ઉજ્જવળ ભવિષ્ય જોતી વિદેશી કંપનીઓ, દોઢ મહિનામાં રિલાયન્સ જીયોનો 19.9 ટકા હિસ્સો ખરીદ્યો\nસસ્તુ સોનું ખરીદવાની વધુ એક તક, 8 જૂનથી શરૂ થઈ રહી છે સરકારની સોનેરી યોજના\nCIIના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગથી પીએમ મોદીનું સંબોધન, કહ્યુ ‘મેડ ઈન ઈન્ડિયા બને મેડ ફોર વર્લ્ડ’\nMSME માટે આવી ગયુ છે ‘CHAMPIONS’, પીએમ મોદીના હસ્તે થયું લોન્ચિંગ, જાણો શું છે ખાસ\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeUncategorizedઅમદાવાદની DPS ઇસ્ટના 8૦૦થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ માટે રૂપાણી સરકારનો ઐતિહાસિક નિર્ણય\nઅમદાવાદની DPS ઇસ્ટના 8૦૦થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ માટે રૂપાણી સરકારનો ઐતિહાસિક નિર્ણય\nરાજ્ય સરકારે ડી.પી.એસ મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થીઓના વ્યાપક હિતને ધ્યાને રાખીને અને સરકાર સમક્ષ આવેલી રજૂઆતોને લક્ષ્યમાં લઇને શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે અને છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા ડી.પી.એસ ઇસ્ટ સ્કુલ વિવાદનો સુખદ અંત આવ્યો છે. જેમાં ડી.પી.એસ ઇસ્ટનું સંચાલન રાજ્ય સરકાર કરવાની છે સાથે જ ધોરણ 1થી 12 ના જે વિદ્યાર્થીઓ હાલ આ ડી.પી.એસ માં અભ્યાસ કરે છે તેમને આ જ શાળા માં અભ્યાસ કરવા દેવાશે.\nઆ મુદ્દે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા એ આ નિર્ણયની ભૂમિકા આપતા કહ્યું ��ે, આ શૈક્ષણિક સત્ર સુધી આ શાળાનું સંચાલન રાજ્ય સરકાર કરશે અને ધોરણ 1થી 12 ના જે વિદ્યાર્થીઓ હાલ આ ડી.પી.એસ માં અભ્યાસ કરે છે તેમને આ જ શાળા માં અભ્યાસ કરવા દેવાશે. રાજ્ય સરકારના નિર્ણય પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રને હમેશાં પ્રાથમિકતા આપી છે અને રાજ્ય સાશનની જનહિત જવાબદારી રૂપે આ નિણર્ય કરવામાં આવ્યો છે.\nસ્વચ્છ ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પીરાણા ડમ્પ સાઇટ ખાતે કચરાનો પહેલો ડુંગર ડિસેમ્બરમાં નાબૂદ થશે\nકોંગ્રેસમાં નહી જોડાઓ તો તમારો વિકાસ નહી થાય : MPના કોંગ્રેસી મંત્રી બાલા બચ્ચનની ધમકી\nગુજરાતમાં કોરોનાના નવા 712 કેસ સાથે કુલ 35398 કેસ, વધુ 21 ના મોત\nઘેર બેઠા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મહેનત નહી જાય એળે, શિક્ષણ વિભાગે અપનાવી અનોખી ટેકનિક\nગુજરાતમાં 6 મહાનગરપાલિકાના વિસ્તારમાં વધારો, જાણો કયા મનપામાં કયા કયા ગામો થયા સામેલ\nગુજરાત લાઈવ કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં નવા 524 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 24628 કેસ સામે આવ્યા\nફેક ન્યૂઝને ફેલાવો રોકવા ટ્વીટરનું મહત્વપૂર્ણ પગલું, હાલમાં એન્ડ્રોઈડ ડિવાઈસ પર ટેસ્ટિંગ તબક્કામાં ટેકનોલોજી\nગુજરાતમાં 2015 ના વર્ષ કરતા 2020 માં 151 સિંહોનો થયો વધારો, PM મોદીએ ગુજરાતના પ્રયાસોને બિરદાવ્યા\nગુજરાતમાં કોરોનાના નવા 725 કેસ સાથે કુલ 36123 કેસ, વધુ 18 ના મોત\nસાયબર ફ્રોડને ગણતરીના સમયમાં જ ઉકેલી નાંખતું ગુજરાત પોલીસનું સાયબર ક્રાઈમ યુનિટ, જાણો લેટેસ્ટ કેસ સ્ટડી\nગુજરાતમાં કોરોનાના નવા 712 કેસ સાથે કુલ 35398 કેસ, વધુ 21 ના મોત\nસેવા એ જ સંગઠન : દેશભરના ભાજપ કાર્યકર્તાઓને પીએમ મોદીએ આપ્યો 7 ‘એસ’નો મંત્ર\nદેશમાં લોકડાઉનને લઈને PM મોદીએ આપ્યો આ સ્પષ્ટ સંકેત, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં લોકડાઉનને લઈને જાણો શું કહ્યું PM મોદીએ\nશું ગુજરાતમાં ફરી આવશે લોકડાઉન , ડે.સીએમ નીતિન પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો\nઆ રાજ્યમાં આ 52 ચાઈનીઝ એપ્સ પર લાગ્યો પ્રતિબંધ, સરકારે જાહેર કર્યો આ ખાસ પરિપત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00076.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://www.readgujarati.com/2011/04/26/flowervaze-bolyu/?replytocom=117152", "date_download": "2020-07-06T02:53:21Z", "digest": "sha1:ZNICNDOU275LK7DLFL4ZE2JHKXRORI2I", "length": 23658, "nlines": 169, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ફલાવરવાઝ બોલ્યું…. – જયશ્રી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અન�� હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nફલાવરવાઝ બોલ્યું…. – જયશ્રી\nApril 26th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : જયશ્રી | 12 પ્રતિભાવો »\n[‘અખંડ આનંદ’ માર્ચ-2011માંથી સાભાર.]\nએક દંપતિને દેશવિદેશ ફરવાનો બેહદ શોખ. પૈસે ટકે સદ્ધર એટલે જ્યાં જાય ત્યાંની કોઈ ને કોઈ સુંદર કલાકૃતિ ખરીદી લાવે અને પોતાનું ઘર શોભાવે. એમ કરતાં કરતાં એમની પાસે 500થી વધુ કલાકૃતિઓ ભેગી થઈ ગઈ હતી એટલે એમણે પોતાના જ ફલૅટના બે રૂમમાં નાનકડું સંગ્રહાલય બનાવ્યું અને અવારનવાર પોતાનાં સગાંવહાલાં અથવા મિત્રમંડળમાંથી કોઈને ને કોઈને આમંત્રે અને હોંશે હોંશે પોતાનું મીની મ્યુઝિયમ બતાવે. મને પણ એક રવિવારે નિમંત્રણ મળ્યું અને હું મુંબઈના પરામાં આવેલા એમના ફલૅટમાં પહોંચી ગઈ. તે દિવસે ખાસ્સાં છ જણાં આવ્યાં હતાં અને બધાં જ મશગૂલ થઈને જોતાં હતાં.\nહું પણ બધું જોવામાં તન્મય હતી. લગભગ અડધું જોયું હશે ત્યાં મારી નજર એક ફલાવરવાઝ પર પડી. મેં લખાણ વાંચ્યું. જાપાનથી ખરીદેલ એ વાઝ એટલું સુંદર અને કલાત્મક હતું કે મારી નજર ત્યાં જ જાણે ચોંટી રહી. ત્યાં તો મેં મારા કાનમાં કોઈ ગણગણાટ સાંભળ્યો. મેં આમતેમ જોયું. આસપાસમાં તો કોઈ જ ન હતું. તો આ અવાજ ક્યાંથી આવ્યો અરે, આ તો વાઝ મારા કાનમાં ફૂસફૂસ કરતું હતું. મને બહુ જ નવાઈ લાગી. અત્યાર સુધી કોઈ નિર્જીવ વસ્તુએ મારી સાથે સંપર્ક કર્યો હોય એવું બન્યું જ નહોતું. મને ખબર તો હતી જ કે નિર્જીવ વસ્તુઓમાં પણ ચેતના હોય છે અને જો આપણી આંતરિક ચેતના વિકસિત હોય તો એની સાથે સંપર્ક થઈ શકે છે. ખેર, મારું ધ્યાન એ ગણગણાટ સાંભળવામાં કેન્દ્રિત થઈ ગયું. અને મેં સાંભળ્યું…..\nહું તમને સુંદર અને આકર્ષક લાગું છું પણ આ સુંદરતા પાછળ મારા માલિકની કેટલી મહેનત છે અને મને કેટકેટલી યાતનાઓમાંથી, અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડ્યું છે એનો તો તમને અંદાજ જ ક્યાંથી હોય લો ત્યારે, હું તમને સમજાવું. હું તો હતું માત્ર માટીનું એક ઢેફું. મારા માલિકે મને ઘરે જઈને પાણીમાં પલાળ્યું. પછી ખૂબ ખૂબ રગદોળ્યું, ખુંદ્યું અને થાબડ્યું. થાબડી થાબડીને મને સપાટ બનાવ્યું. હું બુમો પાડતું રહ્યું, ‘આવું ન કરો, મને બહુ દરદ થાય છે, મને છોડી દો….’ પણ એ તો હસીને મૃદુતાથી કહે, ‘હમણાં નહીં.’\nઅરે બાપરે, ��છી તો એણે મને ચાકડે ચડાવ્યું. ચાકડો તો ગોળ ગોળ ફરે અને મારું માથું ભમે, એવું ભમે કે ન પૂછો વાત. મેં ચીસો પાડી, ‘બંધ કરો, થોભાવી દો તમારો આ ચાકડો. મને ચક્કર આવે છે, મને બહુ જ અસુખ લાગે છે….’\n‘હજુ નહીં, હમણાં નહીં….’ એમ કહીને એણે મને આમથી તેમથી ફેરવ્યું, ઘાટઘુટ આપ્યો અને ત્યાર બાદ…. ત્યાર બાદ એણે મને ભઠ્ઠીમાં મૂક્યું. કેવી અસહ્ય ગરમી મેં બૂમાબૂમ કરી મૂકી, ભઠ્ઠીનો દરવાજો ખખડાવ્યો પણ બધું જ વ્યર્થ મેં બૂમાબૂમ કરી મૂકી, ભઠ્ઠીનો દરવાજો ખખડાવ્યો પણ બધું જ વ્યર્થ મને જ્યારે લાગ્યું કે હવે મારો અંત આવી જ જશે, મારાથી વધુ સહન નહીં થાય ત્યારે અચાનક બારણું ખૂલ્યું અને એણે મને બહાર કાઢ્યું. બહુ જ સાવચેતીથી એણે મને એક પાટિયા પર મૂક્યું. હા…શ મને જ્યારે લાગ્યું કે હવે મારો અંત આવી જ જશે, મારાથી વધુ સહન નહીં થાય ત્યારે અચાનક બારણું ખૂલ્યું અને એણે મને બહાર કાઢ્યું. બહુ જ સાવચેતીથી એણે મને એક પાટિયા પર મૂક્યું. હા…શ કેટલું સારું લાગતું હતું. ઠંડી ઠંડી હવાથી મારું શરીર ઠરવા માંડ્યું અને મેં રાહતનો શ્વાસ લીધો.\nપણ જેવો મેં નિરાંતનો શ્વાસ લીધો કે એણે મને પાછું ઉપાડ્યું અને બ્રશથી સાફ કરીને મારા આખા શરીરે ગ્લેઝ ચોપડી દીધો. એની જે વાસ તોબા, તોબા મને તો લાગ્યું કે હું ગૂંગળાઈ જઈશ. મેં વિનંતી કરી, ‘મહેરબાની કરીને હવે બસ કરો, મારાથી સહન નથી થતું.’ પણ એણે તો પોતાનું માથું ધુણાવ્યું અને ‘હજુ નહીં, હમણાં નહીં’ કહીને પોતાનું કામ ચાલુ રાખ્યું પછી એક ચિત્રકાર આવ્યો. એણે મારા આખા શરીર પર સુંદર ચિત્રકામ કર્યું. આ ગુલાબી ફૂલ જુઓ છો ને એ જાપાનનું રાષ્ટ્રીય ફૂલ છે. ‘ચેરી બ્લોસમ’. વસંત ઋતુમાં આખા જાપાનમાં આ ફૂલો એક સામટાં ખીલે છે ત્યારે સ્વર્ગીય દશ્ય જોવા મળે છે. મારા આખા શરીરે ચિત્રામણ થઈ ગયા પછી મારા માલિકે મને પાછું બીજી ભઠ્ઠીમાં મૂક્યું. આ ભઠ્ઠી તો પહેલી ભઠ્ઠીથીયે વધુ ગરમ હતી. મને તો લાગ્યું કે હું બળીને ખાખ થઈ જઈશ. મેં પાછી વિનંતી કરી, કાલાવાલા કર્યાં પણ બધું જ વ્યર્થ. મને ખાતરી હતી કે આ તો હવે મારો અંત જ છે ત્યાં તો એણે ભઠ્ઠીનું બારણું ખોલ્યું અને મને ખૂબ જ સાવચેતીથી હલકે હાથે કાઢ્યું અને પેલા પાટિયા પર મૂક્યું. ત્યાં મને અત્યંત આરામ લાગ્યો, ઠંડક વળી અને મેં નિરાંતનો શ્વાસ લીધો. હું વિચાર કરતું હતું કે હવે શું કરશે મારો માલિક \nએકાદ કલાક પછીએ એક અરીસો લઈ આવ્યો અને મને કહ્યું, ‘આમાં જ�� અને તારી જાતને ઓળખ.’ મેં અરીસામાં જોયું, મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. મેં કહ્યું, આ હું નથી, આ હું હોઈ જ ન શકું. આ તો કેટલું સુંદર છે અદ્દભુત છે શું આ હું જ છું આટલું સુંદર \nપછી એણે મને સમજાવ્યું, ‘તું એક વાત હંમેશાં યાદ રાખજે. મને ખબર છે કે ખૂંદાવામાં રગદોળાવામાં અને પછી થાબડાવવામાં કેટલી યાતના થાય છે પણ જો તને હું એમ જ છોડી દેતે તો તું સુકાઈને ઠીકરું થઈ જતે. મને એ પણ ખબર છે કે ચાકડા પર તને કેવાં ચક્કર આવતાં હશે પણ જો હું અધવચ્ચે ચાકડો બંધ કરી દેત તો તું ભાંગીને ભૂક્કો થઈ જતે. હું એ પણ જાણું છું કે ભઠ્ઠીમાં કેવી અસહ્ય ગરમી હોય છે પણ જો તને ભઠ્ઠીમાં ન મૂકતે તો તારામાં તિરાડો પડી જતે. વળી જ્યારે મેં તને બ્રશથી સાફ કર્યું અને ગ્લેઝથી ઓપ આપ્યો ત્યારે એની વાસથી તને ગૂંગળામણ થતી હતી. ત્યાર બાદ ચિત્રામણ થઈ ગયા પછી પાછું ભઠ્ઠીમાં મૂક્યું કારણ કે એ વગર તારી મજબૂતાઈમાં કસર રહી જાત. મેં મનમાં જે નક્કી કર્યું હતું તેવું જ તું ઘડાયું અને સુંદરતા પામ્યું એની મને અત્યંત ખુશી છે.’\nઈશ્વર જ જાણે છે કે આપણા માટે એ શું કરી રહ્યો છે. એ કુંભાર છે, ઘડવૈયો છે અને આપણે બધાં માટીનાં ઢેફાં. એ આપણને ઘડશે, રૂપરંગ આપશે અને એટલું જ દબાણ આપશે કે જેથી આપણે ઉચ્ચ કોટિના માનવ બની શકીએ, એની ઈચ્છા પ્રમાણે વર્તી શકીએ અને એના યોગ્ય કરણ થઈને રહી શકીએ. માટે જીવનમાં જ્યારે મુસીબતો આવે છે, આપણે રગદોળાતાં હોઈએ એવું લાગે, આપણી આસપાસ બધું ચકડોળની જેમ ફરતું લાગે, જ્યારે આપણે ભઠ્ઠીના તાપમાં શેકાતાં હોઈએ એવું લાગે ત્યારે સારાં સારાં ફૂલો આણીને આવા ફલાવર વાઝમાં ગોઠવીને એ માલિકને યાદ કરીએ જેણે આ સુંદર દુનિયા બનાવી છે \n« Previous ગૌરી – ચન્દ્રકાન્ત શેઠ\nમાધુકરી – કાકાસાહેબ કાલેલકર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nજેમને નથી એમ કહી શકાય એમ નથી \nરે મુંબઈ મારા માટે જૂનું નહોતું થયું અને હું મુંબઈ માટે નવોસવો હતો. ઘણું ખરું સાલ હશે 1959. જૂના ચર્ચગેટ સ્ટેશનની સામે આવેલી એક બહુમાળી ઈમારતના પાંચમા માળે સભાખંડમાં P.E.N. કૉન્ફરન્સ તરફથી એક સભા યોજાઈ હતી. ‘સેટરડે રિવ્યુ’ના તંત્રી નોર્મન કઝિન્સ અતિથિ વક્તા હતા. સભાના પ્રમુખસ્થાને હતા ગુલાબદાસ બ્રોકર. ધોતિયું, રંગીન લાંબો બંધ ગળાનો કોટ અને માથા ઉપર ટોપી. ધનસુખલાલ ... [વાંચો...]\nકારકિર્દીના કારખાનાં – ડૉ. પંકજ જોશી\nક મિત્રનો દીકરો ચૌદ-પંદર વરસનો છે. દસમાની પરીક્ષા હમણાં જ આપી. સવા���ે સાડા-સાતે શાળા શરૂ થાય. બપોરે અઢી વાગે પાછો આવે. પછી સાડા-ત્રણે ક્લાસમાં જવાનું. અત્યારથી આઈ.આઈ.ટી.ની તૈયારી શરૂ. કોચિંગ ક્લાસમાંથી રાત્રે સાડા-આઠે પાછો આવે. પછી જમી લેવાનું અને રાત્રે સાડા-નવે બધું ક્લાસનું અને શાળાનું હોમ-વર્ક કરવા બેસી જવાનું. તે એ બધું રાત્રે એક વાગ્યા સુધી ચાલે. ત્યારે એ સમયે ... [વાંચો...]\nહસ્તમેળાપથી હ્રદયમેળાપ સુધી…. (ભાગ-૧) – અરવિંદ પટેલ\nપ્રાસ્તાવિક : પોતાનું સંતાન ઉંમરલાયક થાય એટલે માતાપિતાને પોતાના પુત્રપુત્રીને પરણાવવાની જીવનની સહુથી મોટી ચિંતા શરુ થાય. સંતાનની ઉંમર વધતી જાય તેમ તેમને માટે યોગ્ય પાત્ર શોધવાની ઉતાવળ સમજી શકાય એવી છે. પરંતુ બેબાકળા થઈ બહાવરા બની યોગ્ય પાત્ર શોધવાની અતિશય ઉતાવળ અને ધીરજનો અભાવ, તેમજ પોતાની પ્રતિષ્ઠા, ઈજ્જતને પોતાના સંતાન કરતાં પણ વધુ મહત્વ આપવું, સંતાનની પસંદગીના પાત્રની પસંદગીની ઉપેક્ષા ... [વાંચો...]\n12 પ્રતિભાવો : ફલાવરવાઝ બોલ્યું…. – જયશ્રી\nઆવી જ વાર્તા ડો. આઈ. કે. વીજળીવાળા ના પુસ્તક માં વાંચેલી છે.\nખુબ જ સુંદર લેખ.\nમાલીક જે રીતે ફ્લાવરબાઝ સમજાવે છે સુંદરજ્ઞાન છે.\nકેટ્લી સાહ્જિક્તાથી જિવન જિવવાનો કિમીયો જણાવિ દિધો………ખરેખર અદ્ ભુત્….\n૨ મિનિટ તો એવુ જ લાગ્યુ કે ફ્લાવર્ વાઝ સજિવન થઈ ગયુ. its really awesome…..\nફૂલદાનીનુઁ સમર્પણ સરાહનીય છે.\nઆભાર મૃગેશભાઇ અને લેખિકાનો \nખુબ સુન્દેર્ …સુન્દેર વાત સુન્દર મધ્યમ થિ….ગૌતમ્\nખુબજ્ સુંદર લેખ છે.\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nચાર પદ્યરચનાઓ – જે. ડી. સોલંકી\nદીકરો – અર્જુનસિંહ કે. રાઉલજી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00077.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://www.anandjikalyanjipedhi.org/tirthdet.php?tirthid=1", "date_download": "2020-07-06T02:30:56Z", "digest": "sha1:W3M4WC6AFCY4C3W5RNUOZM6P3HMEHBW7", "length": 3474, "nlines": 86, "source_domain": "www.anandjikalyanjipedhi.org", "title": " શેઠ આણંદજી કલ્યાણજી", "raw_content": "\nદેરાસરો તથા સંસ્થાઓનો વહીવટ\nજિર્ણોદ્ઘાર અને નૂતન જિનાલય\nશેઠ આણંદજી કલ્યાણજી પેઢી એટલે ભારતભરના તમામ શ્વેતાંબર જૈન સંઘોનું પ્રતિનિધિત્વ કરતી જાજરમાન સંસ્થા આ નામ કેાઇ વ્યક્તિ વિશેષના નામ ઉપરથી નથી પડ્યું પરંતુ શ્રી સંઘનું નામ અને કામ સદાય આનંદકારી અને કલ્યાણકારી જ હોય તથા શ્રીસંઘમાં સદૈવ આંનદ અને કલ્યાણ વ્યાપેલા રહે એવા ભાવથી આંનદ અને કલ્યાણ એ બે શબ્દોના જોડાણપૂર્વક આ નામ અસ્તિત્વમાં આવ્યું છે.\nપોસ્ટ બોક્સ નંબર ૧૨૦૧૦,\nફોન : +૯૧ ૭૯ - ૨૬૬૪૪૫૦૨, ૨૬૬૪૫૪૩૦, ૨૬૬૦૮૨૪૪, ૨૬૬૦૮૨૫૫\nફેક્સ : +૯૧ ૭૯ ૨૬૬૦૦૩૫૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00078.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://amdavadblog.com/statue-of-unity-world-tallest-statues/", "date_download": "2020-07-06T02:48:24Z", "digest": "sha1:NXDWOMDXIDG2Q5UDTQGE3IPAJB56UOUB", "length": 6654, "nlines": 88, "source_domain": "amdavadblog.com", "title": "Statue of Unity | કેમ હશે સરદાર ની આ પ્રતિમા વિશ્વ ની બીજી પ્રતિમાઓ કરતા સૌથી ખાસ?", "raw_content": "\n કેમ હશે સરદાર પટેલ ની આ વિશાળ પ્રતિમા વિશ્વ ની બીજી પ્રતિમાઓ કરતા સૌથી ખાસ\nદેશ ના પ્રથમ નાયબ વડાપ્રધાન અને “Iron Man of India“, Sardar Vallabhbhai Patel ની વિશાળ પ્રતિમા The Statue of Unity ના લોકાર્પણ માટે થોડા જ દિવસો બાકી રહ્યા છે\nનર્મદા જિલ્લાના કેવડિયા કોલીની ખાતે સ્થિત Sardar Sarovar ડેમ પાસે નિર્માણ થયેલી Sardar Patel આ વિરાટ પ્રતિમાનું 31 ઓક્ટોબર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ થવાનું છે.\nStatue of Unity પ્રતિમા ની ઊંચાઈ 182 meter છે અને આ પ્રતિમા Worlds Tallest Statue તરીકે નામાંકિત થશે.\nઊંચાઈ હોવાથી આ પ્રતિમા અંદાજિત 7 Km દૂરથી તમે જોઈશકો.\nવર્ષ 2013 માં આ પ્રતિમા બનાવની શરૂઆત થયેલ અને અંદાજિત 5 વર્ષ જેટલા ટૂંકા ગાળામાં આ વિશાળ પ્રતિમા નું લોકાર્પણ થવા જઈરહ્યું છે.\nકેવડિયા કોલીની ખાતે સરદાર પટેલની 182 meter ની દુનિયાની સૌથી મોટી પ્રતિમા બનીને તૈયાર છે, ત્યારે આ પ્રતિમાને એ રીતે બનાવવામાં આવી છે કે, જેને 6.5 તીવ્રતાના ભૂકંપના આંચકાની અસર નહિ થાય અને સાથે સાથે 220 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકતા પવનની પણ કોઈ અસર થશે નહિ. આ Statue ના બંધારણ માં મુખત્વે સ્ટીલ અને બ્રોન્ઝ જેવી નક્કર ધાતુઓ નો ઉપયોગ થયોછે.\nઆ બધી વેશેષતાઓ ની સાથે બીજી એક ખાસ વિશેષતા એ છે કે આ પ્રતિમા ની દરરોજ 15000 પ્રવાસીઓ આ Statue of Unity મુલાકાત લેશે અને મ્યુઝિયમ, નૌકાવિહાર સહિતની અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.\nઆ ઉપરાંત ભારત આવતા વિદેશીઓ પણ આ પ્રતિમાની મુલાકાત લઈ શકે તે માટે અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે.\nStatue of Unity પ્રતિમા ની અંદરના ભાગમાં 2 High-Speed Lift પણ છે જે પ્રતિમા ના heart સુધી ની ઊંચાઈ પર થી પ્રવાસીઓ સામેનો નજારો જોઈ શકશે.\nઆ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાઓ ની યાદીમાં શુમાર થશે, તે પહેલા કઈ પ્રતિમા એ આ ખિતાબ હાસિલ કર્યો હતો\nPrevious Article બુલેટ ટ્રેન નું સ્ટેશન બનાવવામાં મદદ કરશે જાપાની વિષેશજ્ઞ, જાણો શું હશે સુવિધા \nNext Article Winter Season માં તમારી રોગપ્રતિકારક શક્તિને Boost કરો, આ રીતે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00078.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/photogallery/madhya-gujarat/ahmedabad-rentals-took-off-the-clothes-of-woman-who-is-landlord-police-were-watching-834404.html", "date_download": "2020-07-06T03:48:29Z", "digest": "sha1:KEGM2OVUQCWPBNIOIJ22PGPGZDSQEIKE", "length": 21017, "nlines": 249, "source_domain": "gujarati.news18.com", "title": "Rentals took off the clothes of woman who is landlord, police were watching– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » અમદાવાદ\nભાડૂઆતે મકાન માલિક સાથે કર્યો ઝઘડો, મહિલાના કપડાં ઉતાર્યા, પોલીસ જોતી રહી\nશ્રીનંદનગરમાં બનેલા આ બનાવમાં હદ તો ત્યાં થઈ કે નગ્ન અવસ્થામાં રહેલી મહિલાને પોલીસ મુકપ્રેક્ષક બનીને જોઈ રહી પણ કોઈ મદદ ન કરી\nઅમદાવાદમાં આવેલા વેજલપુરમાં મકાન ખાલી કરવા બાબતે માલિક અને ભાડુઆત વચ્ચે બબાલની ઘટના સામે આવી છે. જેમાં ભાડુઆતે મકાન માલિકના પરિવારની મહિલાના કપડા ઉતાર્યા હોવાના આક્ષેપ થયા છે. શ્રીનંદનગરમાં બનેલા આ બનાવમાં હદ તો ત્યાં થઈ કે નગ્ન અવસ્થામાં રહેલી મહિલાને પોલીસ મુકપ્રેક્ષક બનીને જોઈ રહી પણ કોઈ મદદ ન કરી.(હર્મેશ સુખડિયા, અમદાવાદ)\nવેજલપુર માં આવેલ શ્રી નંદ નગર માં મકાન ખાલી કરવા ગયેલા માલિક પરિવારને ભાડુઆત પરિવાર દ્વારા માર મારવાની ઘટના સામે આવી છે. મંગળવાર રાતે મકાન માલિક અને તેમનો પરિવાર ભાડૂઆત પાસે મકાન ખાલી કરાવા ગયા હતા. પરંતુ ભાડૂઆત મકાન ખાલી ન કરતાં ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.\nઆ દરમિયાન મકાન માલિક અને તેમના પરિવારનો આક્ષેપ છે કે ભાડૂઆત કિંજલ મિસ્ત્રી અને ધર્મવીર ગોસ્વામી દ્વારા પોલીસની હાજરીમાં જ માર મારવામાં આવ્યો અને એક વૃદ્ધ મહિલાના કપડા ફાડી નાખવામાં આવ્યાં. આ વિડીયો સોસીયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.\nકિંજલ મિસ્ત્રી નામની મહિલાને 11 મહિનાના કરારથી મકાન ભાડે આપ્યું હતું પરંતુ કિંજલ મિસ્ત્રી અને ધર્મવીર ગોસ્વામીએ આ મકાન કરાર પૂર્ણ થતા પણ ખાલી ન કર્યું હતું અને મકાનનો કરાર રીન્યુ કરવા તકરાર કરી હતી. મકાન માલિકે ઘર ખાલી કરવા અનેક વાર કેહવા છતાં મકાન ખાલી ના થતા મકાન માલિક પરિવાર મકાન ખાલી કરવા ગયો હતો.\nસમગ્ર મામલે વેજલપુર પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ વધુ તપાસ હાથ ધરી છે. જોકે આક્ષેપ થઇ રહ્યો છે કે પોલીસની હાજરીમાં જ મહિલાના કપડા ફાડી નગ્ન કરવાની ઘટના બની હતી,\nનગ્ન મહિલાને મદદ કરવાને બદલે પોલીસ અધિકારી મૂકપ્રેક્ષક બની ઉભા રહ્યાં હતા. સાથે મકાન માલિક દ્વારા આક્ષેપ કરાયો છે કે ભાડૂઆત એક વકીલ છે, જેથી પોલીસને અનેક અરજીઓ કરાઈ પણ પોલીસે સાંભળ્યું નહીં.\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00078.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/world/america-bomb-found-at-home-of-hilary-clinton-in-new-york-042256.html?utm_source=articlepage-Slot1-5&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T01:30:52Z", "digest": "sha1:F53NVSSC5QI54N3QTGWTRJJ2MBA6I5DD", "length": 11449, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "અમેરિકા: બરાક ઓબામા અને હિલેરી ક્લિન્ટનના ઘરમાંથી બૉમ્બ મળ્યો | America: Bomb found at home of Hillary Clinton in New York - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n16 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n17 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n18 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n18 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅમેરિકા: બરાક ઓબામા અને હિલેરી ક્લિન્ટનના ઘરમાંથી બૉમ્બ મળ્યો\nએમરિકાના ન્યુયોર્કમાં ડેમોક્રેટિક પાર્ટી લીડર હિલેરી ક્લિન્ટનના ઘરમાંથી એક બૉમ્બ મળી આવ્યો છે. ન્યુઝ એજેન્સી એપી અનુસાર હિલેરી ક્લિન્ટનના ન્યુયોર્કના ઘરમાંથી બૉમ્બ મળી આવ્યો છે. આ વચ્ચે વધુ એક ખબર આવી રહી છે કે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ઓફિસમાંથી પણ બૉમ્બ મળી આવ્યો છે. અમેરિકામાં આ બંને ખબરોએ સનસની મચાવી છે. પોલીસ અને સુરક્ષાબળો ઘ્વારા હિલેરી અને ઓબામાના ઘરને ઘેરી લેવામાં આવ્યું છે અને તે તરફ જઈ રહેલા બધા જ રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે.\nબરાક ઓબામા અને હિલેરી ક્લિન્ટનના ઘરમાંથી બૉમ્બ મળવાની ઘટના અંગે વાઈટ હાઉસ ઘ્વારા નિંદા કરવામાં આવી છે. વાઈટ હાઉસ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના આતંકી હુમલાનો પ્રત્યન એક કાયરતા ભરેલું પગલું છે. ત્યાં બીજી બાજુ સીએનએન ઓફિસમાં પણ એક શંકાસ્પદ પેકેટ મોકલવામાં આવ્યું છે, ત્યારપછી આખી ઓફિસ ખાલી કરાવી દેવામાં આવી હતી.\nન્યુ કેસલ પોલીસે એક નિવેદનમાં કહ્યું કે આજે સવારે ન્યુ કેસલ પીંડીમાં એફબીઆઈ અને વેસ્ટચેસ્ટર કાઉન્ટરી પોલીસ એક શંકાસ્પદ પેકેટની તપાસ કરી રહી છે. સૂત્રો અનુસાર બંને પેકેટને ઈન્ટરસેપટ કરી લેવામાં આવ્યા છે. બંને પેકેટ પર અલગ અલગ હિલેરી ક્લિન્ટનનું ઘરનું એડ્રેસ અને ઓબામાની ઓફિસનું એડ્રેસ આપવામાં આવ્યું છે.\nપોલીસ હાલમાં આખા મામલે ગંભરતાપૂર્વક તપાસ કરી રહી છે અને આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. સુરક્ષામાં હાજર અધિકારીઓ બૉમ્બ મોકલનારની શોધ કરી રહ્યા છે. એપી અનુસાર આ પહેલા જોર્જ સોરસના ઘરની બહાર પણ એક વિસ્ફોટક મળ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હજુ સુધી તેમને વધારે જાણકારી નથી મળી.\nમિશેલ ઓબામા બની અમેરિકાની સૌથી લોકપ્રિય મહિલા\nભારતીય એન્જિનિયરની હત્યા પર હિલેરીએ માંગ્યો ટ્રંપ પાસે જવાબ\nડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ભારતને કયા ફાયદા કયા નુકશાન\nઆ વખતની અમેરિકી ચૂંટણીમાં ભારતીય મહિલાઓની પણ છે મહેનત\nડેમોક્રેટ્સને ભરોસો હિલેરી ક્લિંટન જ હશે આગામી રાષ્ટ્રપતિ\nUS Election 2016 Live: ડોનાલ્ડ ટ��રમ્પ ચૂંટાયા અમેરિકાના 45 માં રાષ્ટ્રપતિ\nકોણ બનશે અમેરિકન રાષ્ટ્રપતિ, ટ્રંપ કે હિલેરી, જાણો શું કહે છે જ્યોતિષ\nરાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા એફબીઆઇએ હિલેરીને આપી મોટી રાહત\nસલમાન ખાને કર્યુ હિલેરીનુ સમર્થન પરંતુ ઉડવા લાગી મજાક..\nટ્રમ્પની સભામાં હંગામો, રેલીમાં પહોંચ્યા બંદૂકધારી\nઅમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી: નવા પોલમાં હિલેરીને ઝટકો, ટ્રમ્પ આગળ\nઅમેરિકી ચૂંટણીમાં બધી સીમાઓ પાર, ટ્રમ્પ-હિલેરી ચર્ચાની 10 વાતો\nhillary clinton barack obama america હિલેરી ક્લિન્ટન બરાક ઓબામા અમેરિકા\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00078.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://www.gstv.in/surat-scam-gujarati-news/", "date_download": "2020-07-06T02:46:18Z", "digest": "sha1:QWMKQTJ44KHUKJ6M7X2ORTFLBGIEQRM5", "length": 7535, "nlines": 176, "source_domain": "www.gstv.in", "title": "એક્ષીઓ કોઈનના નામે કરોડોની છેતરપિંડી આચરનારો શખ્સ ઝડપાયો - GSTV", "raw_content": "\nભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો…\nLAVA આપી રહ્યું છે ફોન બનાવવાનો મોકો, મળશે…\nઆખી દુનિયાને રવાડે ચઢાવનાર TikTok ચીનમાં જ છે…\nકોરોનાકાળમાં રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યા 49 અને 69…\nહવે સોશિયલ મીડિયા થકી ભારતમાં પૈસા મોકલી શકશે…\nજો તમને ATMમાંથી નકલી નોટ નીકળી છે તો…\nસરકારની આ સ્કીમમાં આટલા દિવસમાં જ ડબલ થઈ…\nચેક કરી લો તમારા ખાતામાં પૈસા આવ્યા\nઆ સરકારી સ્કીમ હેઠળ ફ્રીમાં થાય છે Coronaની…\nએક્ષીઓ કોઈનના નામે કરોડોની છેતરપિંડી આચરનારો શખ્સ ઝડપાયો\nએક્ષીઓ કોઈનના નામે કરોડોની છેતરપિંડી આચરનારો શખ્સ ઝડપાયો\nસુરતના એક્ષીઓ કોઈનના નામે કરોડોની છેતરપિંડી આચરનારો શખ્સ ઝડપાયો છે. એક્ષીઓ કોઈનના પ્રમોટર ચંદ્રેશ ઉર્ફે જિમ્મી પ્રવીણભાઈ કોટડીયાની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી છે. આશરે 500 જેટલા રોકાણકારોના સાત કરોડથી વધુનુ રોકાણ કરાવીને છેતરપિંડી આચરી હતી.\nશહેરનાં વાતાવરણમાં આવ્યો પલ્ટો, વહેલી સવારથી અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ\nદુનિયાના સૌથી વધુ પોઝિટિવ કેસની સંખ્યામાં ત્રીજા ક્રમે પહોંચી ગયુ, રશિયાને છોડી દીધુ પાછળ\n244માં સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ આપી અમેરિકાને શુભેચ્છા, છલકી ઉઠ્યો પરસ્પર પ્રેમ\nરાજ્યમાં સતત પાંચમા દિવસે 725 કેસો નોંધાયા, 31 જિલ્લામાં કોરોનાના નવ�� કેસ\nવિશ્વમાં કોઈ ના કરી શક્યું એ કોરોનામાં ભારતે કરી બતાવ્યું, ચીનને પણ પાછળ રાખી દીધું\nવિદેશમાં નહેરુની લોકપ્રિયતા દેખાડવા માટે થરૂરે Twitter પર શેર કર્યો ફોટો, કરી બેઠા મોટી ભૂલ\nઆ છે દુનિયાની પાંચ સૌથી લાંબા અંતરની હવાઈ યાત્રા, 16-17 કલાકથી પણ વધારે સમય લાગે છે મુસાફરીમાં\nશહેરનાં વાતાવરણમાં આવ્યો પલ્ટો, વહેલી સવારથી અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ\nરાજ્યમાં સતત પાંચમા દિવસે 725 કેસો નોંધાયા, 31 જિલ્લામાં કોરોનાના નવા કેસ\nલગ્ન બાદ પૂર્વ પ્રેમી કરી રહ્યો હતો બ્લેકમેલ, પરિણીતાએ એવું છટકું ગોઠવ્યું કે….\nશહેરનાં વાતાવરણમાં આવ્યો પલ્ટો, વહેલી સવારથી અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ\nદુનિયાના સૌથી વધુ પોઝિટિવ કેસની સંખ્યામાં ત્રીજા ક્રમે પહોંચી ગયુ, રશિયાને છોડી દીધુ પાછળ\nરાજ્યમાં સતત પાંચમા દિવસે 725 કેસો નોંધાયા, 31 જિલ્લામાં કોરોનાના નવા કેસ\nસૌરાષ્ટ્રમાં આભ ફાટયું: ખંભાળિયામાં સાંબેલાધાર 19 ઈંચ વરસાદ ખાબક્યો, સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ\nચીનના રોકાણ મામલે ગુજરાતની ચૂપકીદી : કરોડો રૂપિયાનું છે રાજ્યમાં રોકાણ, શું કરારો કરશે સરકાર રદ \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00078.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/features/study-vegetarian-or-nonvegetarian-who-enjoy-better-sex-054229.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T03:51:49Z", "digest": "sha1:KOQ736F4QAFCZTCS3KF3CTEVHYCGV5Q7", "length": 14159, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "શારીરિક સંબંધ એન્જૉય કરવામાં કોણ આગળ છે - શાકાહારી કે માંસાહારી? | Study: Vegetarian Or Nonvegetarian Who Enjoy Better Sex - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n19 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nશારીરિક સંબંધ એન્જૉય કરવામાં કોણ આગળ છે - શાકાહારી કે માંસાહારી\nસામાન્ય રીતે લોકો શારીરિક સંબંધ વિશે વાતચીત કરવાનુ પસંદ નથી કરતા. તે આ વિશે ખુલીને વાત કરતા ખચકાય છે. કદાચ એ પણ એક કારણ છે કે સેક્સ સાથે ઘણી ખોટી અફવાઓ પણ જોડાયેલી છે જેની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પુષ��ટિ થઈ નથી.\nસેક્સ્યુઅલ લાઈફ કોણ વધુ એન્જૉય કરે\nલોકોના ખાનપાનનો સંબંધ પણ સેક્સ્યુઅલ પર્ફોર્મન્સ સાથે જોડાયેલો માનવામાં આવે છે. ઘણા લોકોનુ એ મંતવ્ય છે કે નૉન વેજિટેરિયન લોકો શાકાહારી લોકોની તુલનામાં પોતાની સેક્સ્યુઅલ લાઈફ વધુ એન્જૉય કરતા હોય છે.\nસંશોધનમાં સત્ય આવ્યુ બહાર\nહાલમાં જ આ અંગે માહિતી મેળવવા માટે એક સંશોધનનો સહારો લેવામાં આવ્યો કે શાકાહારી અને માંસાહારી લોકોમાંથી કોણ વધુ પોતાની અંગત પળોનો વધુ આનંદ લઈ શકે છે. આ સંશોધનમાં એ વાત માલુમ પડી કે શાકાહારી લોકો નૉન વેજિટેરિયન લોકોના મુકાબલે પોતાની સેક્સ લાઈફ વધુ સારી રીતે એન્જૉય કરે છે.\nનૉન વેજિટેરિયન લોકો બેડ પર થઈ જાય છે સ્વાર્થી\nબ્રિટનની Hucknall Dispatch દ્વારા સર્વેક્ષણ કરાવવામાં આવ્યુ જેમાં માલુમ પડ્યુ કે બેડ પર માંસાહારનુ સેવન કતા લોકો સ્વાર્થી હોય છે. સાથે જ તે શાકાહારી લોકોની તુલનામાં પોતાની સેક્સ્યુઅલ લાઈફમાં દુઃખી હોય છે. આ શોધમાં ભાગમાં લેનાર શાકાહારી લોકો (57%)એ જણાવ્યુ કે તે એક સપ્તાહમાં ત્રણથી ચાર વાર શારીરિક સંબંધ બનાવે છે. વળી, માંસાહારી લોકો(49%)એ જણાવ્યુ કે તે સપ્તાહમાં એકથી બે વાર જ પોતાના પાર્ટનર સાથે સેક્સ કરે છે. અભ્યાસ બાદ આવેલા રિપોર્ટથી એ માલુમ પડે છે કે શાકાહારી લોકોની ઈન્ટીમેટ લાઈફ માંસાહારનુ સેવન કરતા લોકોના મુકાબલે વધુ સારી અને સંતોષજનક હોય છે.\nશાકાહારી લોકો સેક્સ ઉપરાંત ફોરપ્લેમાં વધુ સારા\nઆ અભ્યાસમાં શામેલ લોકોની મદદથી બીજા પણ ઘણી વાતો જાણવામાં મદદ મળી છે. શાકાહારી લોકોમાંથી 95 ટકા લોકોએ માન્યુ કે તે પોતાની સેક્સ્યુઅલ લાઈફથી સંતુષ્ટ છે. એટલુ જ નહિ શાકાહારી લોકો સેક્સનો 92%, ફોરપ્લેનો 88% અને ડર્ટી ટૉકનો 35% આનંદ લઈ શકે છે.\nપ્લાન્ટ બેઝ્ડ ડાયેટથી પર્ફોર્મન્સ થાય છે સારુ\nઆ અભ્યાસના નિષ્કર્ષ સુધી પહોંચવા માટે યુકેની એકસ્ટ્રા મેરિટલ પોર્ટલ IllicitEncounters.com એ 500 શાકાહારીલોકોને શામેલ કર્યુ જેમાંથી 38 ટકા લોકો વેગન ડાયેટ લેનારા હતા અને આ ઉપરાંત 500 લોકો માંસાહારનુ સેવન કરનારા લોકો હતા. આ અભ્યાસન મદદથી એ માલુમ પડે છે કે પ્લાન્ટ બેઝ્ડ ડાયેથી શરીરને વધુ એનર્જી મળે છે. આ ડાયેટમાં ઝિંક, વિટામિન બીની માત્રા વધુ રહે છે જે લોકોની કામેચ્છાને વધારે છે. ઉલ્લેખનીય છે કે કામેચ્છા વધારવા માટે કેળા, એવાકાડો જેવી વસ્તુઓને વધુ લાભદાયક માનવામાં આવે છે. આના સેવનથી સેરોટોનિન હોર્મોનનો સ્ત્રાવ ���ોગ્ય રીતે થાય છે જે સેક્સ ડ્રાઈવને વધારવા સેક્સ્યુઅલ લાઈફને વધુ સારી બનાવે છે.\nઆ પણ વાંચોઃ આકાંક્ષા પુરી પાસે છે હૉટનેસનો પિટારો, જુઓ તેના સેક્સી બોલ્ડ ફોટોનો ખજાનો\nશુક્ર 25 જૂનથી થશે માર્ગી, જાણો રાશિ પ્રમાણે કેવી અસર પડશે\nકોરોના વાયરસઃ સેક્સ અને માસ્ટરબેશન માટે જારી થઈ ગાઈડલાઈન, જાણો શું કહ્યુ\nમેકઅપ સેક્સ છે પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના નિરાકરણની બેસ્ટ રીત, જાણો કેવી રીતે\nબૉયફ્રેન્ડ તમારી સાથે કરી રહ્યો છે આવુ વર્તન, તો તરત કરી લો બ્રેકઅપ\nજ્યારે નહોતી થઈ ભાષાની શોધ ત્યારે ઈન્ટિમેટ રિલેશન માટે શું સિગ્નલ આપતા આપણા પૂર્વજો\nCoronavirus: શું ગર્ભવતી મહિલાઓ માટે ખતરો છે કોરોના વાયરસ\nCoronavirus: શું ‘Sex' કે ‘Kiss' કરવાથી ફેલાય છે કોરોના વાયરસ\nસર્વેઃ મોજા પહેરીને પાર્ટનર સાથે બનાવશો શારીરિક સંબંધ તો મળશે સંતોષ\nએ ફ્લર્ટ તો નથી કરી રહી તમારી સાથે, આ સંકેત આપશે એનો જવાબ\n50 વર્ષની ઉંમરે સેક્સ કરવું કેટલું યોગ્ય જાણો આ જરૂરી વાતો\nમેરિડ લાઈફમાં ઘટી રહ્યો છે સેક્સનો ગ્રાફ, તો આ રીતે પાછો લાવો રોમાંચ\nKiss Day: જાણો કિસ કરતી વખતે શું શું વિચારે છે પુરુષ પાર્ટનર\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00079.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/defence-minister-rajnath-singh-meets-with-chief-of-defence-staff-on-ladakh-issue-056342.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Left_Include", "date_download": "2020-07-06T03:50:33Z", "digest": "sha1:HACM2QRLRGOG3IJXR75LF5XRYEVHIWDW", "length": 12636, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "લદ્દાખ મામલે રક્ષા મંત્રીએ ત્રણેય સેનાના ચીફ ઑફ ડિફેંસ સ્ટાફ સાથે બેઠક કરી | defence minister rajnath singh meets with chief of defence staff on ladakh issue - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nલદ્��ાખ મામલે રક્ષા મંત્રીએ ત્રણેય સેનાના ચીફ ઑફ ડિફેંસ સ્ટાફ સાથે બેઠક કરી\nનવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંગળવારે ત્રણેય સેનાના પ્રમુખ અને ચીફ ઑફ ડિફેંસ સ્ટાફ જનરલ વપન રાવત સાથે બેઠક કરી, જેમાં લદ્દાખ ક્ષેત્રમાં લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચીન સાથે તણાવ પર ચર્ચા થઈ. સૂત્રોએ આ જાણકારી આપતા જણાવ્યું કે રક્ષા મંત્રીને આ અવસર પર ચીન બોર્ડર મજબૂત કરાઈ રહેલા આધારભૂત માળખાની જાણકારી આપવામાં આવી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે બોર્ડર પર સડક બનાવવા અને આધારભૂત ઢાંચાને મજબૂત કરવાનું કામ ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો.\nઆ દરમિયાન લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલ તણાવ વચ્ચે બુધવારથી દિલ્હીમાં સેનાની ત્રણ દિવસની કમાંડર કોન્ફરન્સ થશે. સેનાના કમાંડરોનું સમ્મેલન વર્ષમાં બે વાર આયોજત થાય છે. કોરોના વાયરસની મહામારીને કારણે આ કોન્ફરન્સ એપ્રિલમાં ના થઈ શકી. આ વખતે આ કોન્ફરન્સ બે ભાગમાં થશે, પહેલો ભાગ બુધવારથી શુક્રવાર સુધી ત્રણ દિવસ ચાલશે. જે બાદ જૂનના અંતિમ અઠવાડિયે કોન્ફરન્સનો બીજો તબક્કો શરૂ થશે.\nસેના મુજબ આ કોન્ફરન્સ ચીન સાથે બોર્ડર પર ચાલી રહેલ તણાવ સાથે કોઈ સંબંધ નથી, આ કોન્ફરન્સ પહેલેથી જ નિર્ધારિત હતી. જો કે પૂર્વી લદ્દાખમાં પીપુલ્સ લિબરેશન આર્મી સાથે ચાલી રહેલ તણાવ વચ્ચે આ મુદ્દો કમાંડર્સ વચ્ચે ચર્ચામાં જરૂર આવશે. સાથે જ આ દરમિયાન દેશના સુરક્ષા હાલાતનું આંકલન પણ કરવામાં આવશે.\nઉલ્લેખનીય છે કે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે કેટલાય ક્ષેત્રોમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે તણાવની સ્થિતિ છે. વિશેષજ્ઞો મુજબ આ સ્થિતિ 2017ના ડોકલામ ગતિરોધ બાદ સૌથી મોટી સૈન્ય તાકાતનું રૂપ લઈ શકે છે. ઉચ્ચ પદસ્થ સૈન્ય સૂત્રોનું કહેવું છે કે ભારતે પૈંગોગં ત્સો અને ગલવાન ઘાટીમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે. આ બંને વિવાદિત ક્ષેત્રોમાં ચીની સેનાએ પોતાના બેથી અઢી હજાર સૈનિકોની તહેનાતી કરી છે અને તે ધીરે ધીરે અસ્થાયી નયંત્રણને મજબૂત કરી રહી છે.\nચીન બોર્ડર નજીક ઉડાણ ભરતા IAFના ફાઈટર જેટ તેજસનો વીડિયો, જાણો શું છે મામલો\n'લેહ હોસ્પિટલ વિવાદ' પર આવ્યુ સંરક્ષણ મંત્રાલયનુ નિવેદન\nPM મોદીને ચીનને સંદેશઃ વિસ્તારવાદી તાકાતોએ હંમેશા પીછેહટ કરવુ પડ્યુ છે\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\nચીન સાથે ચાલી રહેલ ટકરાવ વચ્ચે અચાનક લેહ પહોંચ્યા પીએમ મોદી\nભારત-ચીન તણાવ: લદાખમાં તૈનાત કરાઇ સ્પેશ્યલ ફોર્સની યુનિટ\nલદાખમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.5\nLAC પર પાછળ હટવામાં ચીન રાજી, 72 કલાક સુધી સ્થિતિ પર રાખવામાં આવશે નજર\nલે. જનરલ સિંહે ઠુકરાવી 3 કિમી પાછળ જવાની ચીની ફોર્મ્યુલા\nઅમિત શાહનો રાહુલ ગાંધી પર પલટવારઃ પાકિસ્તાન-ચીનને ખુશ કરતા નિવેદનો ન આપવા જોઈએ\nચીની રાજદૂતે માન્યુ ગલવાન ઘાટીમાં થયા હતા PLA સૈનિકોના મોત, સંખ્યા તો પણ ના કહી\nસેટેલાઇટ ઇમેજમાં ખુલાસો, હવે પન્ગોંગ નદી પાસે ચીને તહેનાતી વધારી\nladakh rajnath singh army indian army લદ્દાખ રાજનાથ સિંહ સેના ભારતીય સેના\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00079.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://gujjurocks.in/rajesh-goyal-came-forward-to-spend-amarjeets-studies/", "date_download": "2020-07-06T01:16:31Z", "digest": "sha1:CB6UJKNIE2QR3U2KJBS4MEWJQPTQLQWB", "length": 26890, "nlines": 284, "source_domain": "gujjurocks.in", "title": "આજની બેસ્ટ સ્ટોરી: મજૂરના પુત્રએ સરકારની ફ્રી કોચિંગની મદદથી પાસ કરી NITની પરીક્ષા, હવે આ ઓફિસર ઉઠાવશે ખર્ચ", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nકિન્નર માત્ર નસીબદારને જ આપે છે આ વસ્તુ, જો તમને મળી…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nપરિચિતના મૃત્યુ પામેલા વ્યક્તિનું તમારા સ્વપ્નમાં આવવું શુભ છે કે અશુભ…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nતરબૂચ નહિ તેનું છોતરું પણ છે ખુબ જ ફાયદાકારક, આ બીમારીઓથી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nબૉલીવુડ ઇન્ડસ્ટ્રીની આ 8 અભિનેત્રીઓનો દેશના રૉયલ પરિવાર સાથે છે ઊંડો…\nસુશાંત મામલે તપાસમાં આવ્યો નવો વળાંક, આ વાત પર નથી ગયું…\n50ની ઉંમર પછી પણ આ 5 અભિનેત્રીઓ લાગે છે ખુબ જ…\nજયારે હીરો બનીને સુશાંતસિંહ રાજપૂત પહોંચ્યો હતો કોલેજ, જ્યાંથી છોડી દીધું…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nધનવાન બનવા માટે બુધવારે કરો 5 આ ઉપાય, પૈસાદાર બનાવતા તમને…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષના ત્રીજા ચંદ્રગ્રહણ નિમિત્તે ત્રણ રાશિઓને થશે લાભ, જાણો કોણ થશે…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nગુજરાતમાં કોરોનાનો બૉમ્બ ફાટ્યો, 725 કેસ નોંધાતા એક સારા સમાચાર આવ્યા\nસુશાંત મામલે તપાસમાં આવ્યો નવો વળાંક, આ વાત પર નથી ગયું…\nફક્ત 1.5 રૂપિયામાં મળતી આ દવાથી સાજા થઇ રહ્યા છે કોરોનાના…\nOMG: ટિક્ટોક પાછું ચાલુ થશે એવા એંધાણ મળ્યા, જાણો સમગ્ર વિગત\nકોરોનથી બચવા સોનાનું માસ્ક બનાવી સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયો આ…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome ખબર આજની બેસ્ટ સ્ટોરી: મજૂરના પુત્રએ સરકારની ફ્રી કોચિંગની મદદથી પાસ કરી NITની...\nઆજની બેસ્ટ સ્ટોરી: મજૂરના પુત્રએ સરકારની ફ્રી કોચિંગની મદદથી પાસ કરી NITની પરીક્ષા, હવે આ ઓફિસર ઉઠાવશે ખર્ચ\nઆજે સરકાર દ્વારા ભણતર માટે અલગ-અલગ યોજના બહાર પાડવામાં આવે છે. ત્ય��રે એક દિલ્લી સરકાર દ્વારા એક યોજના બહાર પાડી હતી. આ યોજનાનું નામ છે ‘જય ભીમ મુખ્યમંત્રી પ્રતિભા યોજના હેઠળ આર્થિક રીતે નબળા વિધાર્થીઓને વિવિધ પરીક્ષણોના કોચિંગ નિઃશુલ્ક આપે છે.\nત્યારે હાલમાં જ એક વિધાર્થીએ ‘જય ભીમ મુખ્યમંત્રી પ્રતિભા વિકાસ યોજના’ હેઠળ કોચિંગ લઈને એનઆઈટીમાં ભણવાવાળા વિધાર્થી અમરજિતની ભણતરનો સમગ્ર ખર્ચો ઉઠાવવા દિલ્લી હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશનના ચેરમેન રાજેશ ગોયલ આગળ આવ્યા છે. દિલ્લી સમાજના કલ્યાણમંત્રી રાજેન્દ્ર પણ ગૌતમે જણાવ્યું હતુંકે, મુખ્યમંત્રીની અપીલ પર હેવ સમાજના વિભિન્નવર્ગના લોકો આ કોચિંગ ક્લાસનો ફાયદો ઉઠાવી શકે છે.\nગૌતમેનું કહેવું છે કે, અમરજીતને હવે ભણતર પુરી કરવામાં આર્થિક રૂપથી કોઈ પરેશાની નહીં થાય. તો રાજેશું ગોયલે જણાવ્યું હતું કે, આ બાળકનો પૂરો ખર્ચો ઉઠાવવા માટે હું તૈયાર છું. તેને વર્ષની ફી 90 હજારથી 1 લાખ સુધીની છે.\nગૌતમે જણાવ્યું હતું કે, તેને આ ઇલેક્ટ્રિક એન્જીનીયરના આ વિધાર્થીએ દિલ્લી સરકારની જય ભીમ યોજનાનું સ્કૂલમાં ખબર પડી હતી. આ યોજના હેઠળ આ વિધાર્થીએ દિલ્લી સરકારની યોજના હેઠળ નિઃશુલ્ક કોચિંગ લીધા હતા. આ કોચિંગમાંથી તેને પહેલા પ્રયત્નથી જ પરીક્ષા પાસ કરી લીધી હતી. આ વિધાર્થી બીટેક કરીને યુપીએસસીની પરીક્ષા આપવા માંગે છે.\nઅમરજીત અને તેનો પરિવાર સાવ નાના ઘરમાં રહે છે. અને તે પ્રવેશ પરીક્ષાના કોચિંગ ક્લાસનો ખર્ચ ઉઠાવવા માટે અસમર્થ હતા.ત્યારે તેને આ ક્લાસમાં એડમિશન લીધુ હતું. અમરજિતના પિતા મજુર કામ કરે છે જયારે તેની માતા ઘરકામ કરે છે.\nAuthor: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nગુજરાતમાં કોરોનાનો બૉમ્બ ફાટ્યો, 725 કેસ નોંધાતા એક સારા સમાચાર આવ્યા\nસુશાંત મામલે તપાસમાં આવ્યો નવો વળાંક, આ વાત પર નથી ગયું કોઇનું ધ્યાન- જાણો વિગત\nફક્ત 1.5 રૂપિયામાં મળતી આ દવાથી સાજા થઇ રહ્યા છે કોરોનાના દર્દી, ચીનથી લ���ને અમેરિકા સુધીના ડોક્ટર હેરાન\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...\nગુજરાતમાં કોરોનાનો બૉમ્બ ફાટ્યો, 725 કેસ નોંધાતા એક સારા સમાચાર આવ્યા\nબૉલીવુડ ઇન્ડસ્ટ્રીની આ 8 અભિનેત્રીઓનો દેશના રૉયલ પરિવાર સાથે છે ઊંડો...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00079.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.matrubharti.com/bites/hashtag/Happy_Birthday", "date_download": "2020-07-06T02:53:35Z", "digest": "sha1:KMQKGYCVYM2CKLICYZ25NKZ7QMDSDFUG", "length": 3181, "nlines": 164, "source_domain": "www.matrubharti.com", "title": "#Happy_Birthday Status in Hindi, Gujarati, Marathi | Matrubharti", "raw_content": "\nકોણે કીધું ગરીબ છીએ \nકાં ભૂલી જા મન રે ભોળા \nથોડાક નથી સિક્કા પાસે,\nએમાં તે શું બગડી ગયું \nએમાં તે શી ખોટ \nઉપરવાળી બેંક બેઠી છે\nઆજનું ખાણું આજ આપે ને\nધૂળિયે મારગ કૈંક મળે જો\nખુલ્લાં ખેતર અડખે પડખે\nવચ્ચે નાનું ગામડું બેઠું\nક્યાં છે આવો લાભ \nસોનાની તો સાંકડી ગલી,\nદોઢિયાં માટે દોડતાં એમાં\nમાનવી ભાળી અમથું અમથું\nનોટ ને સ��ક્કા નાખ નદીમાં,\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00079.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"}
+{"url": "http://chintannipale.in/2019/09/01/13/01/5552", "date_download": "2020-07-06T02:24:35Z", "digest": "sha1:LGLRRI4EHAVWMCO5HCMLVW2KXKTK25DP", "length": 17790, "nlines": 92, "source_domain": "chintannipale.in", "title": "માંદા પડો ત્યારે પેશન્ટ તરીકે તમે કેવા હોવ છો? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nમાંદા પડો ત્યારે પેશન્ટ તરીકે તમે કેવા હોવ છો – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nમાંદા પડો ત્યારે પેશન્ટ\nતરીકે તમે કેવા હોવ છો\nદૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nસામાન્ય બીમારી હોય તો પણ ઘણા લોકો\nખૂબ જ ગંભીર થઇ જાય છે.\nએવા લોકોની પણ કમી નથી જેઓ\nબીમારીને એન્જોય કરે છે. નવ પ્રકારના દર્દીઓ હોય છે\nપોતાની માંદગી સામે દરેકનું વર્તન અલગ-અલગ હોય છે.\nમોટા ભાગના લોકો એવું ઇચ્છતા હોય છે કે,\nતેના અંગત લોકો તેને પેમ્પર કરે.\nશરીર અને મન એવા છે જે એકબીજા ઉપર સીધી અસર કરે છે. મનને કોઇ ઘા વાગ્યો હોય તો શરીર જવાબ આપે છે. શરીરને કંઇ થયું તો મન જુદી-જુદી રીતે રિએક્ટ કરે છે. શરીર છે એટલે ક્યારેક તો નાનું-મોટું કંઇ ને કંઇ થતું જ રહેવાનું છે. સિઝન ચેઇન્જ થાય ત્યારે પણ વાતાવરણની અસર બોડી પર થવાની છે અને બીજું કંઇ નહીં તો શરદી, ઉધરસ અને સામાન્ય તાવ થવાની શક્યતાઓ રહેવાની છે. મેડિકલ સાયન્સ તો ત્યાં સુધી કહે છે કે, ઋતુ બદલે અને તમારા શરીર પર અસર થાય એ સારી વાત છે. માત્ર માણસ જ નહીં, દરેક પશુ-પક્ષીઓ ઉપર ઋતુની અસર થતી જ હોય છે.\nબાય ધ વે, તમે બીમાર પડો ત્યારે તમારું વર્તન કેવું હોય છે મતલબ કે તમે કયા પ્રકારના પેશન્ટ હોવ છો મતલબ કે તમે કયા પ્રકારના પેશન્ટ હોવ છો દર્દીઓના પ્રકારનો જે અભ્યાસ કરવામાં આવ્યો છે એ એવું કહે છે કે, મુખ્ય નવ પ્રકારના દર્દીઓ હોય છે. સૌથી વધુ જે જોવા મળે છે એ એવા દર્દીઓ છે જે એવું ઈચ્છે છે કે, તેમના અંગત લોકો તેમને પેમ્પર કરે. સામાન્ય સંજોગોમાં પોતાના મોટાભાગનાં તમામ કામ પોતાના હાથે જ કરવાનું પસંદ કરતા લોકો પણ જ્યારે બીમાર પડે ત્યારે એવું ઈચ્છતા હોય છે કે, તેમને પથારીમાં પડ્યા પડ્યા બધું મળે. એ સમય પૂરતા એ પોતાને રાજાશાહી મૂડમાં પણ સમજતા હોય છે. એક દંપતીની આ વાત છે. સામાન્ય સંજોગોમાં પત્ની એવું કહેતી કે, યાર, તું તારું કામ તો જાતે કર. પતિને પણ એમાં કંઈ ખોટું લાગતું નહીં. પતિ એક વખત બીમાર પડ્યો. એની પત્નીએ એટલું બધું ધ્યાન રા���્યું કે, હળવાશમાં પતિએ એવું કહ્યું કે, તું તો એવી માયાળુ થઈ જાય છે કે, વારે વારે માંદા પડવાનું મન થઈ આવે. ઘણી પત્નીઓને પણ એવા અનુભવો થયા હશે કે, પોતાની કેર કરવામાં બેદરકાર રહેતો પતિ પત્નીની બીમારી વખતે પત્નીનું ખૂબ જ ધ્યાન રાખે. એટલે જ એવું પણ કહેવાય છે કે, બીમાર પડો ત્યારે ખબર પડે કે, ખરેખર તમારી વ્યક્તિને તમારી કેટલી પડી છે\nઅમુક પ્રકારના દર્દીઓ એવા પણ હોય છે જેમને કોઈને પણ હેરાન કરવા ગમતા હોતા નથી. એમની દાનત મોટાભાગે એવી પણ હોય છે કે, મારે કોઈની જરૂર નથી. કોઈ મારી સેવા કરે એ મને મંજૂર નથી. આવા લોકો બીમાર પડશે ત્યારે કોઈને કહેશે પણ નહીં. એમ તો એવા લોકોની પણ કોઈ કમી નથી જેને સામાન્ય માંદગી આવે તો આખું ગામ ગજવવાની મજા આવે. એ બધાને સામેથી કહેશે કે હું બીમાર છું. જાણીતા લાગતાવળગતા અને મિત્રો ખબર પૂછવા આવે એ પણ એમને ગમતું હોય છે. કોઈ ખબર પૂછવા ન આવે ત્યારે એમને માઠું પણ લાગી જાય છે. અલબત્ત, ખબર પુછાવીને પણ એ લોકો એક જાતનું પેમ્પરિંગ જ ફીલ કરતા હોય છે. એને સારું લાગતું હોય છે કે, લોકો મારી નજીક છે અને મને મળવા આવે છે.\nઅમુક દર્દીઓ તો વળી વિચિત્ર હોય છે. એ લોકો બીમાર પડે એટલે આખું ઘર માથે લેતા હોય છે. સામાન્ય તાવ આવ્યો હોય તો બધાને ધંધે લગાડી દે. જરાક કોઈ બેધ્યાન થાય તો પણ બોલે કે, તમને તો મારી કંઈ પડી જ નથી. મારું ભલેને જે થવાનું હોય તે થાય. તમને ખબર છે કે, એવા દર્દીઓ પણ છે કે જે બીમારીને ફુલ ટુ એન્જોય કરે છે. એક યુવાનની આ વાત છે. એ ભાઈ બીમાર પડે એટલે બધા મિત્રોને ભેગા કરે અને પછી ડાયરો જામે. પોતે ભલે બીમાર હોવાને કારણે કંઈ ન ખાય, પણ ફ્રેન્ડ્ઝ માટે પાર્ટી પણ કરે. એ યુવાનના બીમાર હોવાની પાર્ટી ચાલતી હતી ત્યારે અચાનક જ એનો બોસ એની તબિયત પૂછવા આવી ચડ્યો. બધા મિત્રોને મજા કરતા જોઈને એની આંખો પહોળી થઈ ગઈ. એણે કહ્યું કે, તું તો જલસા કરે છે. પેલા યુવાને હસીને કહ્યું કે, તો હું શું રડવા બેસું મારી બીમારી કંઈ એવી નથી કે, હું મરી જાઉં. રોદણાં રડવાનો કોઈ મતલબ ખરો\nએક સાવ સાચો કિસ્સો છે. એક મિત્ર ગંભીર બીમારીમાં સપડાયો. હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો. ઓપરેશન થયું. થોડોક રિકવર થયો. પોતાના અને પત્નીના પરિવારજનો અને અંગત મિત્રો મળીને લગભગ વીસેક લોકો એકસામટાં ભેગાં થયેલાં. ગામગપાટા અને મોજમસ્તી ચાલતાં હતાં. ત્યાં જ નર્સ દવાનો સમય થયો એટલે દવા આપવા આવી. આટલા બધા લોકોને મસ્તી કરતા જોયા અને પેશન્ટના બેડ પર ચાર લોકો પલાંઠી વાળીને બેઠા હતા. નર્સે તરત પૂછ્યું, આમાંથી પેશન્ટ કોણ છે માણસ બીમાર પડે ત્યારે આરામ કરવાના, ખાવા-પીવાના અને મોજ મજા કરવાના દરેકના પોતાના ખયાલો હોય છે. અમુક લોકો પોતાની માંદગી વિશે ગૂગલમાં એ ટુ ઝેડ સર્ચ કરી લે છે અને એવું માને છે કે, પોતાને ડૉક્ટર કરતાં વધુ ખબર પડે છે. આ ખવાય અને આ ન ખવાયથી માંડીને પોતાને અપાતી દવાની કેમિકલ ફોર્મ્યુલા અને એની આડઅસરો વાંચી લે છે. આપણને સમજાય નહીં કે, ભાઈ તારે સાજું થવું છે કે, તારી બીમારી પર પીએચડી કરવું છે માણસ બીમાર પડે ત્યારે આરામ કરવાના, ખાવા-પીવાના અને મોજ મજા કરવાના દરેકના પોતાના ખયાલો હોય છે. અમુક લોકો પોતાની માંદગી વિશે ગૂગલમાં એ ટુ ઝેડ સર્ચ કરી લે છે અને એવું માને છે કે, પોતાને ડૉક્ટર કરતાં વધુ ખબર પડે છે. આ ખવાય અને આ ન ખવાયથી માંડીને પોતાને અપાતી દવાની કેમિકલ ફોર્મ્યુલા અને એની આડઅસરો વાંચી લે છે. આપણને સમજાય નહીં કે, ભાઈ તારે સાજું થવું છે કે, તારી બીમારી પર પીએચડી કરવું છે સૌથી ખતરનાક લોકો એ હોય છે જે સામાન્ય બીમારીને પણ એટલી બધી ગંભીરતાથી લઈ લે છે કે, જાણે પોતે મરી જવાના ન હોય સૌથી ખતરનાક લોકો એ હોય છે જે સામાન્ય બીમારીને પણ એટલી બધી ગંભીરતાથી લઈ લે છે કે, જાણે પોતે મરી જવાના ન હોય ઘણી વખત આપણે ચિંતા કરતા હોઈએ છીએ એટલું ગંભીર કંઈ હોતું નથી. છેલ્લે એક વાત, જે લોકો હળવા હોય છે એ લોકો વહેલા સાજા થાય છે. આમ તો માણસ ટાંટિયા વાળીને બેસતો નથી. માંદા પડીએ ત્યારે નછૂટકે બેસવું પડતું હોય છે. એ સમયને જે મોજથી અથવા તો લાઈટલી લઈ શકે છે એ જ જલદી રિકવર થાય છે.\nઉનકે દેખે સે જો આ જાતી હૈ મુંહ પે રૌનક,\nવો સમજતે હૈં કિ બીમાર કા હાલ અચ્છા હૈ.\n(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, ‘દૂરબીન’ કોલમ, તા. 01 સપ્ટેમ્બર 2019, રવિવાર)\nજિંદગીને પણ થાળે પડવા સમય જોઈતો હોય છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nહું જે કંઈ કરું છું તે બધું તારા માટે જ તો કરું છું – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nબીમાર માણસ ને પણ જો વંચાવીએ તો બીમારી માંથી ઉભો થઇ જાય \nન્યૂ નોર્મલ : નવી પરિસ્થિતિને તમે કેટલી ઝડપથી સ્વીકારી શકો છો : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણા દેશના તમામે તમામ ક્ષેત્રમાં નેપોટિઝમ અને પોલિટિક્સ છે જ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nકોઈના માટે એટલા ખાલી ન થાવ કે ભરાઈ ન શકો – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઉદાસ સ્વજનને સ્નેહની જરૂર હોય છે, શિખામણની નહીં : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAnkit Kothari on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on ખબર નહીં, મારી લાઇફમાં આ શું થવા બેઠું છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://tv9gujarati.in/government-was-spending-crores-of-rupees-for-security-of-hurriyat-leaders-now-stopped-after-pulwama-terror-attack/", "date_download": "2020-07-06T03:13:29Z", "digest": "sha1:PNWSZOC3GLAI4RRS4KJBFUPGQ7LM2OAK", "length": 7837, "nlines": 139, "source_domain": "tv9gujarati.in", "title": "શું આપ જાણો છો કે અલગ કાશ્મીર અને પાકિસ્તાન રાગ આલાપતા અલગતાવાદી નેતાઓ પર સરકારે કેટલા રૂપિયા ખર્ચ્યા ? – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nશું આપ જાણો છો કે અલગ કાશ્મીર અને પાકિસ્તાન રાગ આલાપતા અલગતાવાદી નેતાઓ પર સરકારે કેટલા રૂપિયા ખર્ચ્યા \nસરકારે પુલવામા આતંકી હુમલા બાદ આખરે જમ્મુ-કાશ્મીરના ઘણા અલગતાવાદી નેતાઓની સુરક્ષા સહિતની સુવિધાઓ પાછો ખેંચવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.\nગૃહ મંત્રાલયના આદેશ બાદ હુર્રિયત અને અલગતાવાદી નેતાઓ મીરવાઇઝ ઉમર ફારૂક, અબ્દુલ ગની બટ, બિલાલ લોન, ફઝલ હક કુરૈશી અને શબ્બીર શાહને અપાતી સુરક્ષા સુવિધા પરત લઈ લેવામાં આવી છે.\nREAD રાહુલ ગાંધીના 'PM મોદીને યુવાનો ડંડાથી મારશે' નિવેદન પર PMએ આપ્યો કંઈક આવો જવાબ, જુઓ VIDEO\nત્યારે જાણવા જેવી વાત એ છે કે ભારતમાં રહીને કાશ્મીર મુદ્દે પાકિસ્તાન તરફી વલણ ધરાવતા આ અલગતાવાદી નેતાઓ ઉપર સરકાર ભારે રકમ ખર્ચ કરતી હતી.\nફેબ્રુઆરી-2018માં છપાયેલા એક રિપોર્ટ મુજબ છેલ્લા 10 વર્ષોમાં હુર્રિયત કૉન્ફરન્સના નેતાઓ પર સરકારે લગભગ 11 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. તે વખતના મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તીએ પોતે આ માહિતી આપી હતી કે હુર્રિયતના 14 નેતાઓ પર વર્ષ 2008-17 દરમિયાન આ રકમ ખર્ચ કરવામાં આવી. ઘણા નેતાઓને 5 સિક્યુરિટી ગાર્ડ અને 4 પર્સનલ સિક્યુરિટી ઑફિસર મળેલા હતાં.\nREAD VIDEO: મૌલવીએ પૈસાની છેતરપિંડી કરી તો મહિલાઓએ ધોલાઈ કરી નાખી\nમહબૂબાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર આવ્યા બાદ હુર્રિયત નેતા ઉમર ફારૂક પર વર્ષ 2015માં 34 લાખ રૂપિયા, 2016માં 36 લાખ અને 2017માં 37 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા.\n2015થી 2017 દરમિયાન પ્રોફેસર અબ્દુલ ગની બટની સિક્યુરિટી અને ટ્રાંસપોર્ટેશન પર લગભગ 2.15 કરોડ રૂપિયા ખર્ચાયા, જ્યારે આ જ ત્રણ વર્ષ દરમિયાન ાગા સૈયદ હસન મૌલવી, મૌલવી અબ્બાસ અંસારી તથા બિલાલ ગની લોન પર પણ 1-1 કરોડ રૂપિયા ખર્ચ કરાયા.\nREAD VIDEO: જમ્મૂ-કાશ્મીર રાજ્યના થયા બે ભાગ, લદ્દાખ અને જમ્મૂ હવે ગણાશે કેન્દ્રશાસિત પ્રદેશ\nશહીદ જવાનોના પરિજનોની વહારે આવ્યું દુનિયાનું સૌથી અમીર ક્રિકેટ બોર્ડ, BCCI ચીફે 5 કરોડ રૂપિયાની મદદ કરવા માટે COAને કર્યો અનુરોધ\nલોકસભાની ચૂંટણી પહેલા અયોધ્યામાં નહીં બને રામ મંદિર, VHP જ મુદ્દો સ્થગિત કરશે, જાણો શું છે કારણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://www.readgujarati.com/2012/06/10/game-chhe/?shared=email&msg=fail", "date_download": "2020-07-06T03:13:21Z", "digest": "sha1:6IYCDEXFM4HYKFCGXRSHNZ6L2ROWQFCJ", "length": 11355, "nlines": 152, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ગમે છે ! (બાળગીત) – કરસનદાસ લુહાર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\n (બાળગીત) – કરસનદાસ લુહાર\nJune 10th, 2012 | પ્રકાર : બાળસાહિત્ય | સાહિત્યકાર : કરસનદાસ લુહાર | 6 પ્રતિભાવો »\nઅમને લીલાં ઝાડ ગમે છે \nભીના ભીના પહાડ ગમે છે \nઆકાશોની આડ ગમે છે \nવાદળિયાંની વાડ ગમે છે \nનદી ખળખળતી નાડ ગમે છે \nપાણીપોચાં હાડ ગમે છે \nદરિયો નાંખે ત્રાડ, ગમે છે \nમોજાં કરતાં લાડ, ગમે છે \nચાંદાની મોંફાડ ગમે છે \nસૂરજનો ઉઘાડ ગમે છે \nઊંચાં ઊંચાં તાડ ગમે છે \nજળમાં વહેતાં ઝાડ ગમે છે \nઅમને લીલાં ઝાડ ગમે છે \nભીના ભીના પહાડ ગમે છે \n« Previous ભીડમાં…. – મધુમતી મહેતા\nસ્વપ્નદ્રષ્ટા – અનુ. ધૂમકેતુ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nગૂટર-ગું, કા-કા, ચીં-ચીં – હેમંત કારિયા\nએક વખત સાંજના સમયે ભગવાન સ્વર્ગમાં બેઠા બેઠા વિચારતા હતા, ત્યાં દેવી આવ્યાં. બોલ્યાં ‘શું વિચારો છો પ્રભુ ’ ભગવાને કહ્યું ‘આ આકાશ સામે જુઓ દેવી, કેવું ખાલી ખાલી લાગે છે ’ ભગવાને કહ્યું ‘આ આકાશ સામે જુ�� દેવી, કેવું ખાલી ખાલી લાગે છે ’ દેવી કહે’ હા, મને પણ એ વિચાર આવ્યો હતો.’ ભગવાને કહ્યું, સુંદર રમકડાં બનાવીને આકાશમાં છોડી દઇએ તો આકાશ ભરેલું લાગશે અને આપણને પણ જોવાની મજા આવશે.’ તો ... [વાંચો...]\nકીડી અને હાથી – મમતા રાજપૂત (વિજેતા હાસ્ય વાર્તા)\n(મૌલિક વિચારવા અને રચનાત્મક લખવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા યોજેલ વાર્તાલેખન સ્પર્ધાના પ્રથમ અને સુખદ અનુભવમાંથી પ્રેરણા લઈ આ વર્ષે થોડા ફેરફાર કર્યા, હિંમત કરી હાસ્ય વાર્તાલેખનનો થોડો અઘરો વિષય રાખ્યો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં સામેલ કર્યાં. આ વર્ષે પણ રીટી ફ્લેક્ષપેક લિમિટેડ - વડોદરા, આત્માન ફાઉન્ડેશન - ગાંધીનગર, વિચારવલોણું પરિવાર - અમદાવાદ અને દર્શાબેન કિકાણીએ યોજેલી બાળ ... [વાંચો...]\nપતંગ – રામુ ડરણકર\nઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ આખાયે આકાશનો એ બદલે જાણે રંગ. ઘડી ગોથ ખાય ને એ તો ઘડી દૂર જાય, પવન આવે ત્યારે એ તો માથે સ્થિર થાય. લાલ પીળો વાદળી અને વળી પટ્ટેદાર; કેવી સુંદર સુંદર નભમાં બનતી હાર આખાયે આકાશનો એ બદલે જાણે રંગ. ઘડી ગોથ ખાય ને એ તો ઘડી દૂર જાય, પવન આવે ત્યારે એ તો માથે સ્થિર થાય. લાલ પીળો વાદળી અને વળી પટ્ટેદાર; કેવી સુંદર સુંદર નભમાં બનતી હાર પૂંછડી બાંધી ચગાવું તો થાતો પૂછડીવાળો; ખેંચમ ખેંચી કરતા મિત્રો થઈ જાતો ગોટાળો. કદી ખેંચથી કાપું કદી મૂકી દઉં હું ઢીલ; નાની મુન્ની હસી પડતી ... [વાંચો...]\n6 પ્રતિભાવો : ગમે છે (બાળગીત) – કરસનદાસ લુહાર\nબહુ જ મજા પડે એવી કવિતા,પણ વાસ્તવમાઁ આજે તો આપણે મોબઐલ ફોનની નજીક અને ઝાડથી આઘા થતા હોઇએ એવુઁ નથી લાગતુઁ\nહુ શૈલિ, એક સતાવિસ વર્સનિ સગર્ભા, આ કાવ્ય ઘણુ ગમિ ગયુ, મજ્જા પડી, મન એક્દમ તરો તાજા નાનુ બાળ બની ગયુ. મારા આવનારા બાળ ને જરુર શિખવિશ્.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nમજા આવી ગઈ આપનું આ બાળગીત ગાતાં આવાં સુંદર ગેય બાળગીતો હવે દુર્લભ થતાં જાય છે, જે દુઃખદ છે.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nચાર પદ્યરચનાઓ – જે. ડી. સોલંકી\nદીકરો – અર્જુનસિંહ કે. રાઉલજી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00081.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://agrostar.in/amp/gu/punjab/article/2750-lakh-bales-of-cotton-exported-by-end-of-february-5e636094865489adceac073f", "date_download": "2020-07-06T03:41:15Z", "digest": "sha1:LXYIAUNGVU5UD2N3TFVY3HUVYPAULWZ2", "length": 7778, "nlines": 96, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- ફેબ્રુઆરીના અંત સુધીમાં 27.50 લાખ ગાંસડી કપાસની થઇ નિકાસ - એગ્રોસ્ટાર", "raw_content": "\nફેબ્રુઆરીના અંત સુધીમાં 27.50 લાખ ગાંસડી કપાસની થઇ નિકાસ\n1 ઓક્ટોબર 2019 થી શરૂ થયેલી ચાલુ સીઝનમાં 29 ફેબ્રુઆરી સુધી 27.50 લાખ ગાંસડી (એક ગાંસડી -170 કિલો) ની નિકાસ કરવામાં આવી છે, જ્યારે આ સમયગાળા દરમિયાન કપાસની 12 લાખ ગાંસડીની આયાત પણ કરવામાં આવી છે. નવી કપાસની સીઝનમાં 1 ઓક્ટોબર, 2020 થી શરૂ થનારો બાકી સ્ટોક વધીને 38.50 લાખ ગાંસડી થવાની ધારણા છે, જે ચાલુ સીઝનની 32 લાખ ગાંસડીથી વધુ છે. કોટન એસોસિએશન ઑફ ઈન્ડિયા (સીએઆઈ) એ ચાલુ સીઝન માટે કપાસના ઉત્પાદનનો અંદાજ 354.50 લાખ ગાંસડી પર સ્થિર રાખ્યો છે, જ્યારે હાલની સીઝનમાં પ્રથમ ઓક્ટોબર 2019 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં, ઉત્પાદક બજારોમાં કપાસની આવક 254.43 લાખ ગાંસડી આવી છે. ગયા વર્ષે કપાસમાં 312 લાખ ગાંસડીનું ઉત્પાદન થયું હતું. ચાલુ સીઝનમાં ઉત્તર રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસનું ઉત્પાદન 61 લાખ ગાંસડી હોવાનો અંદાજ છે. તે જ રીતે, મધ્ય ભારત ના રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં 197 લાખ ગાંસડીનું ઉત્પાદન થવાનો અંદાજ છે. દક્ષિણ ભારત, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોમાં 91.50 લાખ ગાંસડીનું ઉત્પાદનનો અંદાજ છે. સંદર્ભ- આઉટલુક એગ્રીકલ્ચર, 6 માર્ચ 2020 આ ઉપયોગી માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.\nન્યૂઝ18કૃષિ વાર્તાકૃષિ જ્ઞાનયોજના અને સબસીડી\nપીએમ કિસાન સન્માન નિધિ યોજના ના દોઢ વર્ષ પૂરા, છ નિર્ણય જે ખેતી માટે 6000 રૂપિયા લેવાનું બનાવશે સરળ \nનવી દિલ્હી: ખેડૂતોના બેંક ખાતામાં સીધા પૈસા મોકલવાની પ્રથમ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે તેને આજે 18 મહિના પૂરા થયા છે. આ સમયગાળા દરમિયાન 9 કરોડ 96...\nકૃષિ વાર્તા | ન્યૂઝ18\nઆઉટલુક એગ્રીકલ્ચરકૃષિ વાર્તાકૃષિ જ્ઞાનયોજના અને સબસીડી\nબેંકોએ 70 લાખ કિસાન કાર્ડ ધારકોને 62,870 કરોડ રૂપિયાની લોન ની મંજૂરી આપી \nબેંકોએ ખેડૂતોને ખરીફ સીઝન દરમિયાન પાકની વાવણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે 62,870 કરોડ રૂપિયા ની લોન મર્યાદા ની સાથે 70.32 લાખ કિસાન ક્રેડિટ કાર્ડ આપ્યા છે. નાણાં...\nકૃષિ વાર્તા | આઉટલુક એગ્રીકલ્ચર\nકૃષિ જાગરણકૃષિ વાર્તાકૃષિ જ્ઞાનયોજના અને સબસીડી\nકેસીસી: દેશની આ 5 ટોચની બેંકોમાં બનશે તાત્કાલિક કિસાન ક્રેડિટ કાર્ડ, વાંચો સંપૂર્ણ માહિતી \nજો તમે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માંગો છો, પરંતુ બેંકો ના વારંવારના ધક્કા થી મુશ્કેલી અનુભવો છો, પરંતુ હજી પણ તમારું કિસાન ક્રેડિટ કાર્ડ નથી બની રહ્યું, તો તમારે ચિંતા...\nકૃષિ વાર્તા | કૃષિ જાગરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00081.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://agrostar.in/amp/gu/west-bengal/article/have-you-seen-these-insects-on-okra-5cf11cf1ab9c8d86249306fc", "date_download": "2020-07-06T03:42:06Z", "digest": "sha1:X3LR5D4YZ74KE2XNUBXUOIZA72FE5KSE", "length": 5346, "nlines": 97, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- શું તમે આ જીવાત ભીંડા ઉપર જોઈ છે? - એગ્રોસ્ટાર", "raw_content": "\nઆજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર\nશું તમે આ જીવાત ભીંડા ઉપર જોઈ છે\nઆ રુપલા કિટકો છે જે રસ ચૂસીને નુકસાન કરે છે. એસીટામીપ્રિડ ૨૦ એસપી @ ૫ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરો\nજો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો\nશાકભાજી ગુવારમરચાભીંડાકોબીજબજાર ભાવકૃષિ જ્ઞાન\nઆજ ના તાજેતર ના બજારભાવ \nપાક ના બજાર ભાવ જાણો અને યોગ્ય ભાવે તમારી ખેત પેદાશ ને વેચો. સંદર્ભ : http://agmarknet.gov.in આ બજાર ભાવની માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો\nભીંડાપાક સંરક્ષણસલાહકાર લેખકૃષિ જ્ઞાન\nભીંડા માં પીળી નસ નો રોગ નું નિયંત્રણ \n•\tભિંડામાં આ રોગ વિષાણુથી થાય છે. •\tઆ વાયરસથી વ્યાપક પ્રમાણમાં ઉત્પાદનમાં અસર થાય છે. •\tઆ રોગનું વાહક સફેદમાખી છે જે અન્ય છોડમાં ફેલાવો કરે છે. ઉનાળું ભીંડામાં આ...\nસલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલ���ન્સ\nપાણીનું વ્યવસ્થાપનભીંડાગુરુ જ્ઞાનકૃષિ જ્ઞાન\nખાતર અને પાણીનો જીવાતના ઉપદ્રવ વચ્ચેનો સંબંધ\n• જમીનની તૈયારી કરતી વખતે સારુ કહોવાયેલું છાણિયું/ કમ્પોસ્ટ/ વર્મીકમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવાથી પાકમાં જીવાતોનો ઉપદ્રવ ઓછો રહે છે. • ઉપરોક્ત ખાતરોની...\nગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00081.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-ahmedabad-man-lost-one-lakh-rupees-while-helping-other-vehicle-rider-vz-949310.html", "date_download": "2020-07-06T03:57:23Z", "digest": "sha1:AY2SHKZCRQ4WINDNQZBYWKOFAX634JXR", "length": 22871, "nlines": 266, "source_domain": "gujarati.news18.com", "title": "Ahmedabad Man Lost One lakh rupees while helping other vehicle rider– News18 Gujarati", "raw_content": "\nઅમદાવાદ : અજાણી વ્યક્તિને સરનામું બતાવવું ભારે પડ્યું, ગઠિયા આવી યુક્તિથી એક લાખ પડાવી ગયા\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nઅમદાવાદ : અજાણી વ્યક્તિને સરનામું બતાવવું ભારે પડ્યું, ગઠિયા આવી યુક્તિથી એક લાખ પડાવી ગયા\nમાધુપુરા વિસ્તારમાં વાહન પર આવેલા શખ્સોએ પોલીસ કમિશનર કચેરી ક્યાં આવી છે એવો સવાલ પૂછ્યા બાદ પીડિતના વાહનની ડીકીમાંથી એક લાખ તફડાવી લીધા હતા.\nઅમદાવાદ : 'ધરમ કરતા ધાડ પડી' કહેવત જેવો એક બનાવ અમદાવાદમાં બન્યો છે. જ્યાં સરનામું બતાવવા જતા એક વ્યક્તિએ એક લાખ રૂપિયા ગુમાવવા પડ્યા છે. આ મામલે માધુપુરા પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. શહેરના માધુપુરા વિસ્તારમાં વાહન પર આવેલા શખ્સોએ પોલીસ કમિશનર કચેરી ક્યાં આવી છે એવો સવાલ પૂછ્યા બાદ પીડિતના વાહનની ડેકીમાંથી એક લાખ તફડાવી લીધા હતા.\nસરનામાના સવાલ બાદ વાહન પાર્ક કરનાર વ્યક્તિ શેરીમાંથી બહાર આવી સરનામું પૂછનાર વ્યક્તિને સરનામું બતાવવા ગયો હતો. આ સમયમાં અન્ય વાહન પર એક એક શખ્સ આવ્યો હતો અને તેના વાહનની ડેકીમાં મૂકેલા એક લાખ લઇને ફરાર થઇ ગયો હતો.\nનારણપુરામાં રહેતા રોહિતભાઇ એક દુકાનમાં નોકરી કરે છે. તેમના શેઠના કહેવા પ્રમાણે તેઓ સીજી રોડ પરની માધવલાલ અમરતલાલ આંગડિયા પેઢીમાં ગયા હતા. ત્યાંથી તેઓ એક લાખ રોકડા લઇને વાહન લઇને માધુપુરા ખાતેની ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને તેઓ તેમનું વાહન પાર્ક કરતા હતા તેવામાં એક વાહન ચાલક આવ્યો હતો. વાહન ચાલકે પોલીસ કમિશનર કચેરી જવા માટેનો રસ્તો પૂછતા જ રોહિતભાઇ મુખ્ય રોડ પર ચાલતા આવીને તેને રસ્તો બતાવતા હતા.\nઆ સમયે જ ગલીમાં મૂકેલા વાહન પાસે એક બાઇક ચાલક આવ્યો હતો અને ડેકીનું લોક ખોલીને એક લાખ લઇને ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં રોહિતભાઇએ તેમના શેઠને જાણ કરી હતી. બાદમાં માધુપુરા પોલીસનો સંપર્ક કરતા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા તજવિજ હાથ ધરી છે.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nઅમદાવાદ : અજાણી વ્યક્તિને સરનામું બતાવવું ભારે પડ્યું, ગઠિયા આવી યુક્તિથી એક લાખ પડાવી ગયા\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00081.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"}
+{"url": "https://morbi.nic.in/gu/%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%93/", "date_download": "2020-07-06T01:26:44Z", "digest": "sha1:F24DDUAHXNJZTLGWW3LQMRA2T5DWLR3C", "length": 3954, "nlines": 106, "source_domain": "morbi.nic.in", "title": "સેવાઓ | જીલ્લો મોરબી, ગુજરાત સરકાર | India", "raw_content": "મુખ્ય વિષયવસ્તુ પર જાઓ\nA+ ફોન્ટ સાઇઝ વધારો\nA- ફોન્ટ સાઇઝ ઘટાડો\nમોરબી જિલ્લો Morbi District\nએસટીડી અને પિન કોડ્સ\nખાણ અને ખનીજ શાખા\nનાયબ જીલ્લા ચૂંટણી અ���િકારી\nલોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯\nઆવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)\nબધુ પ્રમાણપત્રો રેવન્યુ પુરવઠા સામાજિક સુરક્ષા\nજન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર\nવેબ સાઇટની સામગ્રીની માલિકી જીલ્લા વહીવટી તંત્રની છે.\n© મોરબી જિલ્લો , નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત અને હોસ્ટેડ,\nઇલેક્ટ્રોનીક્સ તથા ઇન્ફોરમેશન ટેકનોલોજી મંત્રાલય, ભારત સરકાર\nછેલ્લે અપડેટ: May 07, 2020", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00081.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.gstv.in/tag/function/", "date_download": "2020-07-06T03:53:02Z", "digest": "sha1:PNKK37HCF6U7PBG2YLP2LK4WQWSUJYQL", "length": 6454, "nlines": 155, "source_domain": "www.gstv.in", "title": "function - GSTV", "raw_content": "\nભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો…\nLAVA આપી રહ્યું છે ફોન બનાવવાનો મોકો, મળશે…\nઆખી દુનિયાને રવાડે ચઢાવનાર TikTok ચીનમાં જ છે…\nકોરોનાકાળમાં રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યા 49 અને 69…\nહવે સોશિયલ મીડિયા થકી ભારતમાં પૈસા મોકલી શકશે…\nબિઝનેસમાં કારનો ઉપયોગ કરતાં હોય તો લોન પર…\nજો તમને ATMમાંથી નકલી નોટ નીકળી છે તો…\nસરકારની આ સ્કીમમાં આટલા દિવસમાં જ ડબલ થઈ…\nચેક કરી લો તમારા ખાતામાં પૈસા આવ્યા\nકારગિલ વિજય દિવસ સમારોહમાં આજે પીએમ મોદી કરશે સંબોધન, કરવામાં આવ્યું છે ખાસ કાર્યક્રમનું આયોજન\nકારગિલ વિજય દિવસ સમારોહમાં પીએમ મોદી આજે સંબોધન કરશે. જેના માટે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં મોહિત...\nઆગામી વર્ષે આંધ્રપ્રદેશને મળશે પોતાની અલગ હાઈકોર્ટ\nઆંધ્રપ્રદેશને આગામી વર્ષે પોતાની અલગ હાઈકોર્ટ મળશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આના સંદર્ભે બુધવારે આદેશ જાહેર કર્યો છે. આંધ્રપ્રદેશ હાઈકોર્ટ પહેલી જાન્યુઆરી-2019થી અમરાવતીથી પોતાનું કામકાજ શરૂ...\nનવજૌતસિંહ સિદ્ધૂ : દુ:ખની ઘડીમાં રાજનીતિ કરવાની જરૂર નથી, એકજૂટ થઈને પીડિતોની મદદ કરીએ\nપંજાબ સરકારના કેબિનેટ પ્રધાન અને અમૃતસરના ભૂતપૂર્વ સાંસદ નવજૌતસિંહ સિદ્ધૂએ હોસ્પિટલમાં જઈને ટ્રેનની અડફેટે આવીને ઘાયલ થયેલા લોકોના ખબરઅંતર પુછ્યા છે. સિદ્ધૂએ દુર્ઘટના પર દુ:ખ...\nજીવલેણ વાયરસ: વિશ્વમાં ચેપગ્રસ્તોની સંખ્યા 1 કરોડ પંદર લાખથી પણ વધુ, પરિસ્થિતિ વધુ ગંભીર\nવિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા માત્ર દેખાડો, આ પક્ષમાં બધું ય છે નક્કી\nહોટ-સ્પોટ બની રહેલા પશ્ચિમના વિસ્તારો, શહેરમાં વાયરસનું જોર ઘટ્યું છેલ��લા 24 કલાકમાં 162 કેસો નોંધાયા\nશિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય: ધો.10-12ની પૂરક પરીક્ષાઓ જુલાઈમાં નહી લેવાય, વધતા કેસો વચ્ચે સપ્ટેમ્બર સુધી શક્ય નથી\nકોવીડ-19 બાદ હવે ચીનમાં ફેલાયો બ્યુબોનિક પ્લેગ, અપાયું ત્રીજા સ્તરની વોર્નિંગ એલર્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00081.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"}
+{"url": "https://www.matrubharti.com/book/19873709/limelight-37", "date_download": "2020-07-06T03:30:38Z", "digest": "sha1:PZVJR542Y4NTVVMIULJ3F7S3QUNQHGYP", "length": 4100, "nlines": 170, "source_domain": "www.matrubharti.com", "title": "Limelight - 37 by Rakesh Thakkar in Gujarati Novel Episodes PDF", "raw_content": "\nલાઇમ લાઇટ - ૩૭\nલાઇમ લાઇટ - ૩૭\nલાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૩૭રસીલીને ખબર ન હતી કે ફિલ્મ સાઇન કરવા આવેલો સુજીતકુમાર કોણ નીકળવાનો છે તેણે મદારીની સાપવાળી ટોકરીમાં હાથ નાખી દીધો હતો. એક ભોજપુરી નિર્માતાની ભલામણથી સુજીતકુમારને બોલાવ્યો હતો. અને તેણે રસીલીની સામે જે રહસ્યોદ્ઘાટન કર્યું હતું ...Read Moreચોંકાવનારું અને આંચકો આપનારું હતું. સુજીતકુમારે તેને પોર્ન ફિલ્મમાં કામ કરવાની વાત કરી ત્યારે રસીલીનું મગજ છટક્યું હતું. અત્યારે તે ફિલ્મોમાં મુખ્ય હીરોઇન તરીકે અને મોટા સ્ટાર્સ સાથે કામ કરી રહી હતી ત્યારે આ માણસ સી ગ્રેડની નહીં અને છેક પોર્ન ફિલ્મની ઓફર લઇને આવ્યો હતો. તેની હિંમત દાદ માગી લે એવી હતી. પોર્ન ફિલ્મ કરતી સ્ત્રીને હીરોઇન તરીકે ઓફર Read Less\nલાઇમ લાઇટ - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00081.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"}
+{"url": "http://rankaar.com/blog/category/album/mukesh", "date_download": "2020-07-06T01:43:43Z", "digest": "sha1:UVTMGERHCR3D3YZEPANSTQWSWQ6E2UHK", "length": 21243, "nlines": 133, "source_domain": "rankaar.com", "title": "રણકાર.કોમ – Rankaar.com » મુકેશ - Gujarati Music, Gujarati Gazals, Gujarati Songs, Garba, Halarada, Lagna Geet, Gujarati Geet, Garba-Ras, Prarthana", "raw_content": "\nઆવો તોય સારું ન આવો તોય સારું…\nપ્રિતિનું પુષ્પ ખીલે છે ઘડીભરની જુદાઇમાં\nઅજંપો લાગતો મીઠો મીઠો પ્રિતની સગાઇમાં\nઆવો તોય સારું, ન આવો તોય સારું\nતમારું સ્મરણ છે તમારા થી પ્યારું\nઆવો ને જાવો તમે, ઘડી અહિં ઘડી તંઇ\nયાદ તો તમારી મીઠી અહિં ની અહિં રહી\nમોંઘુ તમારા થી સપનું તમારું\nતમારું સ્મરણ છે તમારા થી પ્યારું\nમિલન માં મજા શું, મજા ઝુરવા માં\nબળીને શમાના પતંગો થવા માં\nમાને ન મનાવ્યું મારું હૈયું નઠારું\nતમારું સ્મરણ છે તમારા થી પ્યારું\nઆવો તોય સારું, ન આવો તોય સારું\nતમારું સ્મરણ છે તમારા થી પ્યારું\nપંખીડાને આ પીંજરુ – અવિનાશ વ્યાસ\nપંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે\nબહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે\nઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો\nઅણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો\nઅણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે\nબહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે\nસોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો\nહીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો\nપાગલના થઇએ ભેરુ, કોઇના રંગ લાગે\nબહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે\nCategories: અવિનાશ વ્યાસ, ગીત, મુકેશ, મુકેશ\tTags:\nઓ નીલ ગગનનાં પંખેરું – રમેશ ગુપ્તા\nઓ નીલ ગગનનાં પંખેરું\nતુ કાં નવ પાછો આવે\nમને તારીઓ મને તારી યાદ સતાવે\nસાથે રમતા સાથે ભમતાંસાથે નાવલડીમાં તરતાં\nએક દરિયાનું મોજુ આવ્યુંવાર ન લાગી આવી તુજને સરતાં\nઆજ લગી તારી વાટ જોવુ છું\nતારો કોઈ સંદેશો ના આવે…મને તારી…(2)\nઓ નીલગગનનાં પંખેરુ તારા વિના ઓ જીવનસાથી\nજીવન સૂનું સૂનું ભાસે\nપાંખો પામી ઊડી ગયો તું,\nજઈ બેઠો તું ઊંચે આકાશે\nકેમ કરી હું આવુ તારી પાસે…(2)\nમને કોઈ ના માર્ગ બતાવે…(2)\nઓ મને તારી યાદ સતાવે\nમોરલા સમ વાટલડી જોઉંઓ રે મેહુલા તારી\nતુ સાંભળી લે વિનંતિ મારી\nતારી પાસે છે સાધન સૌએ\nતુ કા નવ મને બોલાવે …(2)\nમને તારી યાદ સતાવે…(2)\nCategories: ગીત, મુકેશ, મુકેશ, રમેશ ગુપ્તા\tTags:\nSelect Sub-category અંકિત ત્રિવેદી અજ્ઞાત અઝીઝ કાદરી અદમ ટંકારવી અદી મીરઝા અનિલ જોશી અમર પાલનપુરી અમૃત ‘ઘાયલ’ અરદેશર ખબરદાર ‘અદલ’ અરૂણ દેશાણી અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સુરી આસીમ રાંદેરી ઇંદુલાલ ગાંધી ઇસુભાઈ ગઢવી ઈંદિરાબેટીજી ઈકબાલ મુન્શી ઉદ્દયન ઠક્કર ઉમાશંકર જોશી ઉશનસ્ ઓજસ પાલનપુરી કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કાંતિ અશોક કાલિદાસ કિલાભાઈ ઘનશ્યામ કુતુબ આઝાદ કૃષ્ણ દવે કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગની દહીંવાલા ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ગૌરાંગ ઠાકર ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત સુમન ચતુર્ભુજ દોશી ચિંતન નાયક ચિનુ મોદી ચીમનલાલ જોશી ચૈતાલી જોગી જગદીશ જોષી જયંત પલાણ જયંત પાઠક જયલાલ નાયક જલન માતરી જવાહર બક્ષી જીતુભાઈ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ડૉ. વિવેક ટેલર તુલસીદાસ તુષાર શુક્લ દયારામ દલપત પઢીયાર દામોદર બોટાદકર દારા એમ. પ્રિન્ટર દાસી જીવણ દિગંત પરીખ દિલીપ ગજ્જર દિલીપ રાવલ દિલેરબાબુ દીપક ગણાત્રા ‘સાથી’ દુલા ભાયા કાગ ધૂની માંડલિયા ધ્રુવ ભટ્ટ નયન દેસાઈ નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટિયા નાઝીર દેખૈય્યા નિરંજન ભગત નીનુ મઝુમદાર નીલેશ રાણા ન્હાનાલાલ કવિ પંચમ શુક્લ પન્ના નાયક પીનાકીન ઠાકોર પુરુરાજ જોશી ��્રણવ પંડયા પ્રભુલાલ દ્વિવેદી પ્રવીણ ટાંક પ્રિતમદાસ પ્રિયકાંત મણિયાર બરકત વિરાણી ‘બેફામ’ બાપુભાઈ ગઢવી બાલમુકુન્દ દવે બાલુ પટેલ બેદાર લાજપુરી બ્રહ્માનંદ ભગવતીકુમાર શર્મા ભદ્રાયુ મહેતા ભરત ત્રિવેદી ભરત વિંઝુડા ભાગ્યેશ ઝા ભાસ્કર વોરા ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ ભુપેન્દ્ર વકિલ ભૂષણ દુઆ મકરંદ દવે મણિલાલ દેસાઈ મનસુખ વાઘેલા મનોજ ખંડેરીયા મનોજ મુની મરીઝ મહેંક ટંકારવી મહેશ શાહ માધવ રામાનુજ મીરાંબાઈ મુકુલ ચોક્સી મુકેશ જોષી મુકેશ માલવણકર મુનિ શ્રી ચિત્રભાનુ મેઘબિંદુ યામિની વ્યાસ યોસેફ મેકવાન રઈશ મનીયાર રઘુનાથ બ્રહ્મભટ્ટ રતિલાલ નાઇક રમણભાઈ પટેલ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ ઉપાધ્યાય રવિ સાહેબ રસીક દવે રાજેન્દ્ર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ રાવજી પટેલ રાહી ઓઢારીયા લખમો માળી લાલજી કાનપરિયા વિનય ઘાસવાલા વિનોદ જોષી વિનોદ માણેક ‘ચાતક’ વિહાર મજમુદાર વીરુ પુરોહિત વેણીભાઈ પુરોહિત શયદા શિવાનંદસ્વામી શીતલ જોષી શીવરાજ આકાશ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઈ સંત પુનિત સંદીપ ભાટીયા સગીર સુન્દરમ સુરેન ઠાકર ‘મેહુલ’ સુરેન્દ્ર કડિયા સુરેશ દલાલ સુરેશ લાલણ સૈફ પાલનપુરી સૌમ્ય જોશી હરિન્દ્ર દવે હરિહર ભટ્ટ હરીશ મિનાશ્રુ હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ત્રિવેદી હસુ પરીખ હિતેન આનંદપરા\nSelect Sub-category અંકિત ખેડેકર અચલ મેહતા અજિત શેઠ અટ્ટા ખાન અતુલ દેસાઈ અનાર કઠિયારા અનાર શાહ અનિતા પંડિત અનુપ જલોટા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમન લેખડિયા અમર ભટ્ટ અર્ચના દવે અલ્કા યાજ્ઞીક અશ્વિની ભીડે દેશપાંડે અશ્વૈર્યા મજમુદાર આનંદકુમાર સી. આનલ વસાવડા આરતિ મુન્શી આલાપ દેસાઈ આશા ભોંસલે આશિત દેસાઈ ઉદય મઝુમદાર ઉદિત નારાયણ ઉમંગી શાહ ઉર્મિશ મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર ઐશ્વર્યા હિરાની કમલેશ અવસ્થી કલ્યાણી કવઠાલકર કવિતા કૃષ્ણમૂર્તિ કવિતા ચોક્સી કિશોર કુમાર કિશોર મનરાજા કૃષાનુ મજમુદાર કેદાર ઉપાધ્યાય કૌમુદી મુનશી ગાર્ગી વોરા ગીતા દત્ત ચંદુ મટ્ટાણી ચિત્રા શરદ ચેતન ગઢવી ચોલા સોઢા જગજીત સિંહ જનાર્દન રાવલ જયેશ નાયક જહાનવી શ્રીમાંનકર જીગીષા ખેરડીયા જીતુદાન ગઢવી ઝરણા વ્યાસ તલત મહેમુદ તેજસ ધોળકિયા દર્શના ગાંધી દર્શના ઝાલા દિપાલી સોમૈયા દીક્ષિત શરદ દીપ્તિ દેસાઈ દેવીયાની પટેલ દેવેશ દવે દ્રવિતા ચોક્સી ધનાશ્રી પંડિત નયન પંચોલ�� નયનેશ જાની નિનાદ મહેતા નિરુપમા શેઠ નિશા ઉપાધ્યાય નિષ્કૃતિ મહેતા નિસર્ગ ત્રિવેદી નીતિન મુકેશ નીરજ પાઠક પંકજ ઉધાસ પરાગી પરમાર પાર્થ ઓઝા પાર્થિવ ગોહિલ પિયુષ દવે પુરષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાચી શાહ ફાલ્ગુની શેઠ બાલી બ્રહ્મભટ્ટ બિજલ ઉપાધ્યાય ભાસ્કર શુક્લ ભુપિન્દર સીંગ ભૂમિક શાહ મનહર ઉધાસ મનોજ દવે મન્ના ડે માલિની પંડિત નાયક મિતાલી સીંગ મુકેશ મેઘના ખારોડ મેધા યાજ્ઞિક રવિન નાયક રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઈ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રેખા રાવલ લતા મંગેશકર લવણ ગોને વંદના બાજપાઈ વિધિ મહેતા વિનોદ રાઠોડ વિભા દેસાઈ વિરાજ ઉપાધ્યાય વૈશાખી દેસાઈ વૈશાલી મહેતા શંકર મહાદેવન શાન શિવાંગી દેસાઈ શુભા જોશી શેખર સેન શૈલેન્દ્ર ભારતી શૌનક પંડ્યા શ્યામલ મુન્શી શ્રધ્ધા શાહ શ્રેયા ઘોષલ સંજય ઓઝા સંજીવની સચિન લિમયે સપના શાહ સમૂહ ગાન સાધના સરગમ સીમા ત્રિવેદી સુદેશ ભોંસલે સુપલ તલાટી સુહાની શાહ સોનલ રાવલ સોનિક સુથાર સોલી કાપડિયા સૌમિલ મુન્શી હંસા દવે હરિહરન હર્ષિદાબેન રાવળ હિમાંશુ મકવાણા હિમાલી વ્યાસ નાયક હેમંત કુમાર હેમંત ચૌહાણ હેમા દેસાઈ હેમાંગીની દેસાઈ હેમુ ગઢવી\nમને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nજવાય છે – અમૃત ઘાયલ\nઆગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nઝંખના – ઉમાશંકર જોશી\nખારવાનાં ગીત – રાજેન્દ્ર શાહ\nઆપી આપીને – વિનોદ જોષી\nછૂંદણા – ચિંતન નાયક\nમેઘદૂત (ઉત્તરમેઘ ૪૯-૫૬) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૩૬-૪૮) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૨૩-૩૫) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nsuresh on મને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nPratik patel on પગ મને ધોવા દ્યો – દુલા ભાયા કાગ\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nસુધા બાપોદરા on ચમન તુજને સુમન – કૈલાસ પંડિત\nનાથાલાલ દેવાણી on અને તમે યાદ આવ્યા – કમલેશ સોનાવાલા\nGujju Tech on ઝંખના – ઉમાશંકર જોશી\nરાઘવ જાની on આગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nLa Kant Thakkar on આપી આપીને – વિનોદ જોષી\nAlpesh Mistri on ખોબો ભરીને અમે એટલું હસ્યાં… – જગદીશ જોષી\nઅહીં મૂકવામાં આવેલા ગીત માત્ર માતૃભાષાના પ્રચાર માટે જ છે અને તે ડાઉનલોડ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી શકાય એમ નથી. તમને ગમતાં ગીત ખરીદીને સાંભળો એમાં જ કલાકારોનું બહુમાન છે. અહીં મૂકવામાં આવેલા ���રેક ગીત કે કવીતાના કોપીરાઇટ્સ જે તે રચયીતાના પોતાના છે, તેમ છતાં જો કોપીરાઇટ્સનો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00082.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.betterbutter.in/gu/recipe/138014/daal-kachori/", "date_download": "2020-07-06T02:26:45Z", "digest": "sha1:QJ2D47H3B4XGIHIPEIIWTBUD4EBWYU4D", "length": 8522, "nlines": 194, "source_domain": "www.betterbutter.in", "title": "Daal Kachori recipe by Hiral Hemang Thakrar in Gujarati at BetterButter", "raw_content": "\nફિડ માં પાછા જવું\nસેવ કરી ઓફ્લાઈન જુવો\nસેવ કરી ઓફ્લાઈન જુવો\nસ્ટેપ બાય સ્ટેપ વિડિઓ જુઓ\nસ્ટેપ બાય સ્ટેપ વિડિઓ જુઓ\n5 ત્યાંથી 2 ફરી થી જુવો રેટ કરો\n2 ફરી થી જુવો\nબાફેલી તુવરદાળ 1 કપ\nમીઠો લીમડો, આદું-મરચાં, ટમેટા જરૂરત મુજબ\nતજ, લવિંગ, તમાલપત્ર વઘારમાટે\nરાય, જીરૂ, હીંગ, મેથી વઘારમાટે\nમરચું, મીઠું, હળદર, ધાણાજીરૂ સ્વાદમુજબ\nગરમ મસાલો 1 ચમચી\nલીંબુનો રસ 2 ચમચી\nબાફેલા બટેટા 3 નંગ મિડિયમ સાઈઝના\nસમારેલી કોથમીર 1 ચમચી\nધઉંનો લોટ 1 કપ\nપૂર્વ તૈયારીના રૂપમાં બટેટા અને તુવરદાળ બાફીને રાખવી.\nઘઉંના લોટમાં 1 ચમચો તેલનું મોણ ઉમેરી સ્વાદમુજબ મીઠું મરચું હળદર ઉમેરી થેપલા નો લોટ તૈયાર કરીએ એવો લોટ બાંધવો.\nહવે દાળ કચોરી બનાવવાની શરૂઆત કરીએ ત્યારે સૌથી પહેલા દાળ તૈયાર કરશું જે ધીમે ધીમે ઉકળે એ દરમિયાન કચોરી તૈયાર કરશું.\nએક કુકર લો તેને ગેસ પર મધ્યમ તાપે મુકો 2 ચમચા તેલ ઉમેરો... તેલ ગરમ થાય એટલે રાય જીરૂ હીંગ મેથી તમાલપત્ર તજ લવિંગનો વઘાર કરવો.....\nહવે તેમાં 1ચમચી શિંગદાણા ઉમેરી જરા શેકો, ત્યારબાદ આદું-મરચાં મીઠો લીમડો સમારેલા ટમેટા ઉમેરો..... વઘાર થઈ ગયા બાદ બાફેલી ક્રશ કરેલી તુવરદાળ ઉમેરો જરૂરત મુજબ પાણી ઉમેરવું.\nહવે દાળમાં મરચું મીઠું ધાણાજીરૂ હળદર ગરમ મસાલો ગોળ અને લીંબુનો રસ ઉમેરી ધીમે ધીમે ઉકાળી ખટ્ટમીઠી દાળ તૈયાર કરો.....\nઆ દાળને ધીમે તાપે ઉકળવા દો.....\nહવે દાળમાં ઉમેરવાની કચોરી તૈયાર કરીએ....\nબાફેલા બટેટાનો માવો કરી તેમાં સમારેલી કોથમીર મીઠું મરચું ધાણાજીરૂ સ્વાદમુજબ ઉમેરી મિકસ કરી નાના નાના ગોળા વાળી લો.\nઘઉંના લોટમાં મસાલો ઉમેરી જે લોટ બાંધીને રાખ્યો છે એમાંથી નાની નાની પુરી વણી એક એકમાં બટેટાના તૈયાર કરેલાં ગોળા મુકી ચપટી લઈને બંધ કરી કચોરી તૈયાર કરો..... એવી રીતે બધી કચોરી તૈયાર કરીને ઉકળતી દાળમાં ઉમેરી કુકરનું ઢાંકણ બંધ કરી 3 વ્હીસલ થવા દો.\nલો તૈયાર છે ગરમાગરમ દાળ કચોરી... સમારેલી કોથમીર ઉમેરી પીરસો.\nશું આ વાનગી બનાવી છે તો તેનો ફોટો શેર કરો\nઆ વાન��ી ઘરે બનાવો અને ફોટો અપલોડ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00082.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"}
+{"url": "https://www.iamgujarat.com/latest-news/ahmedabad-news/other/total-cases-of-coronavirus-in-ahmedabad-city-557130/", "date_download": "2020-07-06T01:35:43Z", "digest": "sha1:W4HEZZOWXHDBZ5FPMWT37FJIIFVHFRWM", "length": 14466, "nlines": 176, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 251 કેસ, કુલ આંકડો 10,841 પર પહોંચ્યો | Total Cases Of Coronavirus In Ahmedabad City - Other | I Am Gujarat", "raw_content": "\nફરી એકવાર મોંઘા થઈ શકે છે ફોન કૉલ અને ઈન્ટરનેટ ડેટા\nઝારખંડમાં ધોળેદહાડે ભાજપના નેતાની ગોળી મારી હત્યા\nકોરોનાઃ ભારતે રશિયાને પાછળ રાખ્યું, સૌથી વધુ કેસ મામલે વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યું\nદ્વારકા : ખંભાળિયામાં આભ ફાટ્યું, બે કલાકમાં 12 ઈંચ વરસાદ\nપત્ની બુશરા અંગે કરી ટિપ્પણી, ઈમરાન ખાને ધારાસભ્યને પક્ષમાંથી હાંકી કાઢ્યા\nદુબઈથી મૌની રોયે શૅર કરી પોતાની તસવીરો, અદાઓ એવી કે જોતા જ રહી જશો\nમિલિન્દ સોમણથી પણ વધુ ફિટ છે તેના મા, 15 પુશ અપ્શ લગાવી ઉજવ્યો 81મો બર્થ-ડે\nવીજળીનું બિલ ભરવા પેઈન્ટિંગ વેચવા માગે છે અરશદ વારસી, કહ્યું – કિડની બચાવીને રાખી છે\nબહેન શ્વેતા માટે સુશાંતે પોતાના હાથે લખી હતી નોટ, ઈન્સ્ટાગ્રામ પર કરી શેર\nઅભિષેક-ઐશ્વર્યાના લગ્નના સાક્ષી બનેલા ‘ગુલમહોરે’ વિદાય લેતાં દુઃખી થયા અમિતાભ બચ્ચન\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nઅંડકોષમાં ગાંઠ થઈ ગઈ છે, શું મને સેક્સ કરવામાં મુશ્કેલી થશે\nખંડાલામાં જેકી શ્રોફનું 5 સ્ટાર રિસોર્ટ જેવું આલીશાન ફાર્મ હાઉસ, જુઓ તસવીરો\nMMS લીક થતા ચર્ચામાં આવી TikTok સ્ટાર નિશા ગુરગૈન, કે.એલ રાહુલ સાથે કરવા ઈચ્છે છે લગ્ન\nGujarati News Other અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 251 કેસ, કુલ આંકડો 10,841 પર પહોંચ્યો\nઅમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 251 કેસ, કુલ આંકડો 10,841 પર પહોંચ્યો\nઅમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 14829 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસની સંખ્યા અમદાવાદ શહેરમાં છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 251 કેસ નોંધાયા છે.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો\nઆ સાથે જ અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ દર્દીનો આંકડો 10,841 પર પહોંચ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે કુલ 23 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનાર કુલ દર્દીઓની સંખ્યાનો આંકડો 745 થયો છે.\nનરોડા અમદાવાદનું નવું કોરોના હોટસ્પોટ, બે દિવસમાં 46 પોઝિટિવ કેસ નોંધાયા\nગુજરાતમાં કુલ 7137 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. હવે રાજ્યમાં કુલ રિકવરી રેટ પણ વધીને 48.13% થયો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કુલ 436 દર્દીઓ કોરોના વાયરસને હરાવીને સાજા થઈને ઘરે પરત ફર્યા છે.\nઅમદાવાદમાં સેન્ટ્રલ ઝોનમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર\nઅમદાવાદમાં કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સવારે 8 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્ય સરકારની ગાઈડલાઈન્સ અનુસાર નક્કી કરવામાં આવેલા વ્યવસાય અને ઓફિસોને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. જ્યારે સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીમાં કારણ વિના કોઈને ઘરની બહાર નીકળવાની પરવાનગી નથી.\nકોરોના: અમદાવાદમાં ગંભીર હાલતમાં રહેલા દર્દીઓના પણ કેમ નથી થઈ રહ્યા ટેસ્ટિંગ\nગુજરાતમાં પણ રાજ્યમાં 24 કલાકમાં કુલ 361 કેસ નોંધાયા હતાં. જેથી હવે સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 14,829 થઈ છે.\nકોરોનાઃ સુરતમાં સતત બીજા દિવસે 200થી વધુ અને અમદાવાદમાં 162 નવા કેસ\nગુજરાતઃ રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 725 નવા કેસ, કુલ આંકડો 36123 પર પહોંચી ગયો\nઅમદાવાદમાં દિવસભર ઉકળાટ રહ્યા બાદ સાંજે વરસાદ રસ્તા ભીના કરી ગયો\nઅ’વાદ: 25 વર્ષ જૂની સોસાયટીના 75% સભ્યો સહમત હશે તો પણ રિ-ડેવલપમેન્ટની મંજૂરી\nઆગામી 48 કલાક માટે અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી\nમોરબીની 150 કંપનીઓ ચીની પ્રોડક્ટ સામે જંગે ચડી, લોકલ પ્રોડક્ટથી આપશે ટક્કર\nરીયલ હીરો: સળગતી કારમાંથી 3 લોકોને બચાવ્યા\nકોરોના સામે જીતની ખુશીમાં દર્દી હોસ્પિટલમાં જ કરવા લાગ્યો ડાન્સ\nબેકિંગમાં કેટલા પ્રકારના યીસ્ટ વપરાય છે જાણો, પ્રકાર અને ઉપયોગ\nઅકસ્માત બાદ બાઈકમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nકોરોનાઃ સુરતમાં સતત બીજા દિવસે 200થી વધુ અને અમદાવાદમાં 162 નવા કેસગુજરાતઃ રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 725 નવા કેસ, કુલ આંકડો 36123 પર પહોંચી ગયોઅમદ��વાદમાં દિવસભર ઉકળાટ રહ્યા બાદ સાંજે વરસાદ રસ્તા ભીના કરી ગયોઅ’વાદ: 25 વર્ષ જૂની સોસાયટીના 75% સભ્યો સહમત હશે તો પણ રિ-ડેવલપમેન્ટની મંજૂરીઆગામી 48 કલાક માટે અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીમોરબીની 150 કંપનીઓ ચીની પ્રોડક્ટ સામે જંગે ચડી, લોકલ પ્રોડક્ટથી આપશે ટક્કરકોરોના કંટ્રોલનું અમદાવાદ મોડલ, 7 સપ્તાહમાં કેસ અને મૃત્યુઆંકમાં 40%નો ઘટાડોઅમદાવાદઃ શહેરમાં ફરતા ધન્વંતરી રથમાં હવે મેલેરિયા અને ડેન્ગ્યુના પણ ટેસ્ટ થશેકોરોના: અ’વાદમાં 6 ઝોનમાં વધુ 19 સોસાયટી-પોળ માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેરકોરોનાઃ અમદાવાદથી આગળ નીકળ્યું સુરત, છેલ્લા 24 કલાકમાં 201 કેસ નોંધાયાગુજરાતઃ રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 712 નવા કેસ, કુલ 35398 પોઝિટિવ દર્દીઓચિંતાજનક: ગુજરાતમાં વિવિધ પોલીસ તાલીમ કેન્દ્રના 47 તાલીમાર્થી કોરોના પોઝિટિવLRD ભરતી વિવાદનો અંત, બાકી રહેલા ઉમેદવારોને આજે એપોઈન્ટમેન્ટ લેટર અપાશે‘માતા-પિતાના વર્તનની બાળકો પર પડે છે અસર, ઘર જ સૌથી મોટી અને મહત્વની સ્કૂલ’પશ્ચિમ અમદાવાદમાં કોરોના બેકાબુ: માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારો વધારવાની ફરજ પડી\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00082.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://panchayat.gujarat.gov.in/panchayatvibhag/provisional-list-guj.htm", "date_download": "2020-07-06T02:58:12Z", "digest": "sha1:2ENCS5SY2XVORIC426D2KGWMGKXAIQHE", "length": 3610, "nlines": 63, "source_domain": "panchayat.gujarat.gov.in", "title": "Page Not Found | પંચાયત વિભાગ", "raw_content": "\nમુખ્ય વિષયવસ્તુ પર જાઓ સ્ક્રીન રીડર ઍક્સેસ\nજિલ્લો પસંદ કરો અમદાવાદ અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા ભરૂચ ભાવનગર બોટાદ છોટાઉદેપુર દાહોદ ડાંગ દેવ ભુમી દ્વારકા ગાંધીનગર ગીર સોમનાથ જામનગર જુનાગઢ ખેડા કચ્છ મહેસાણા મહિસાગર મોરબી નર્મદા નવસારી પંચમહાલ પાટણ પોરબંદર રાજકોટ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર તાપી વડોદરા વલસાડ\n૩૩ જીલ્લા પંચાયતની ગ્રામ પંચાયતનું લિસ્ટ\nપંચાયત વિભાગની શાખાઓની માહિતી\nવિકાસ કમિશ્નર ની કચેરી ની શાખાઓ ની માહિતી\nગ્રામ વિકાસ વિભાગની શાખાઓ\nસ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના\nજમીન સંપાદન અને માળખાગત સુવિધા\nરૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ યોજના\nજિલ્લા પંચાયત / તાલુકા પંચાયત બેઠકોની માહીતી (૨૦૧૫ – ૨૦૧૭)\nતાલુકાવાર રચાયેલ ગ્રામ / જુથ ગ્રામ પંચાયતની માહિતી\n© કૉપિરાઇટ , પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અન��� ગ્રામ્ય વિકાસ વિભાગ. બધા હકો અમારી પાસે રાખેલા છે છેલ્લે 01-Jul-2020, ના રોજ અપડેટ કરાયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00083.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.iamgujarat.com/entertainment/bollywood-news/varun-dhawan-shares-a-picture-with-his-aunt-as-he-mourns-her-demise-556137/", "date_download": "2020-07-06T02:25:28Z", "digest": "sha1:DEQZW5CHHFOAWK5RGDXK5AVAS3VMZFCY", "length": 14699, "nlines": 182, "source_domain": "www.iamgujarat.com", "title": "વરુણ ધવનની માસીનું નિધન, એક્ટરે સોશિયલ મીડિયા પર આપી જાણકારી | Varun Dhawan Shares A Picture With His Aunt As He Mourns Her Demise - Bollywood News | I Am Gujarat", "raw_content": "\nકોરોના કેસમાં ભારત દુનિયામાં ત્રીજા નંબરે, રવિવારે નવા કેસનો આંકડો 25,000ની એકદમ નજીક પહોંચ્યો\nફરી એકવાર મોંઘા થઈ શકે છે ફોન કૉલ અને ઈન્ટરનેટ ડેટા\nઝારખંડમાં ધોળેદહાડે ભાજપના નેતાની ગોળી મારી હત્યા\nકોરોનાઃ ભારતે રશિયાને પાછળ રાખ્યું, સૌથી વધુ કેસ મામલે વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યું\nદ્વારકા : ખંભાળિયામાં આભ ફાટ્યું, બે કલાકમાં 12 ઈંચ વરસાદ\nદુબઈથી મૌની રોયે શૅર કરી પોતાની તસવીરો, અદાઓ એવી કે જોતા જ રહી જશો\nમિલિન્દ સોમણથી પણ વધુ ફિટ છે તેના મા, 15 પુશ અપ્શ લગાવી ઉજવ્યો 81મો બર્થ-ડે\nવીજળીનું બિલ ભરવા પેઈન્ટિંગ વેચવા માગે છે અરશદ વારસી, કહ્યું – કિડની બચાવીને રાખી છે\nબહેન શ્વેતા માટે સુશાંતે પોતાના હાથે લખી હતી નોટ, ઈન્સ્ટાગ્રામ પર કરી શેર\nઅભિષેક-ઐશ્વર્યાના લગ્નના સાક્ષી બનેલા ‘ગુલમહોરે’ વિદાય લેતાં દુઃખી થયા અમિતાભ બચ્ચન\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nઅંડકોષમાં ગાંઠ થઈ ગઈ છે, શું મને સેક્સ કરવામાં મુશ્કેલી થશે\nખંડાલામાં જેકી શ્રોફનું 5 સ્ટાર રિસોર્ટ જેવું આલીશાન ફાર્મ હાઉસ, જુઓ તસવીરો\nMMS લીક થતા ચર્ચામાં આવી TikTok સ્ટાર નિશા ગુરગૈન, કે.એલ રાહુલ સાથે કરવા ઈચ્છે છે લગ્ન\nGujarati News Bollywood વરુણ ધવનની માસીનું નિધન, એક્ટરે સોશિયલ મીડિયા પર આપી જાણકારી\nવરુણ ધવનની માસીનું નિધન, એક્ટરે સોશિયલ મીડિયા પર આપી જાણકારી\n1/4વરુણ ધવનના માસીની દુનિયાને અલવિદા\nબોલિવૂડ એક્ટર વરુણ ધવનની માસીનું અવસાન થઈ ગયું છે. તેણે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે. ધવને શનિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની આન્ટી સાથેની એક જૂની તસવીર શેર કરી છે. આમાં વરુણ ધવન પોતાની આન્ટીને ભેટતો દેખાઈ રહ્યો છે. આની સાથે તેણે લખ્યું, ‘લવ યૂ માસી RIP.’ આ ઉપરાંત એક્ટર ત્રણવાર ગાયત્રી મંત્ર લખ્યો છે.\n2/4બોલિવૂ�� સેલેબ્સે વ્યક્ત કર્યું દુ:ખ\nવરુણ ધવનની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર બોલિવૂડ સેલેબ્સે દુ:ખ વ્યક્ત કર્યું છે. સોનમ કપૂર, મલાઈકા અરોરા, નુસરત ભરૂચા, દિયા મિર્ઝા સહિત ઘણા સ્ટાર્સે વરુણ ધવનની માસીને શ્રદ્ધાંજલિ આપી છે.\n3/4વરુણ ધવનની અપકમિંગ ફિલ્મો\nવરુણ ધવનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ફિલ્મમાં જોવા મળ્યો હતો. હવે તે ‘કુલી નંબર 1’માં જોવા મળશે. પિતા ડેવિડ ધવનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં તેની સાથે સારા અલી ખાન છે. આ ફિલ્મ 1 મેના રોજ રિલીઝ થવાની હતી પણ કોરોના વાયરસને લીધે થયેલા લૉકડાઉનને કારણે પોસ્ટપોન કરી દેવાઈ.\n4/4વરુણ ધવને પીએમ કેર્સમાં ફંડમાં કરી મદદ\nદેશમાં ફેલાયેલા કોરોના વાયરસની મહામારી વિરુદ્ધની લડતમાં વરુણ ધવને સરકારનું સમર્થન કર્યું અને તેણે પીએમ કેર્સ ફંડમાં 30 લાખ રૂપિયાનું ડૉનેશન કર્યું. આ ઉપરાંત તેણે મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું.\nદુબઈથી મૌની રોયે શૅર કરી પોતાની તસવીરો, અદાઓ એવી કે જોતા જ રહી જશો\nમિલિન્દ સોમણથી પણ વધુ ફિટ છે તેના મા, 15 પુશ અપ્શ લગાવી ઉજવ્યો 81મો બર્થ-ડે\nવીજળીનું બિલ ભરવા પેઈન્ટિંગ વેચવા માગે છે અરશદ વારસી, કહ્યું – કિડની બચાવીને રાખી છે\nબહેન શ્વેતા માટે સુશાંતે પોતાના હાથે લખી હતી નોટ, ઈન્સ્ટાગ્રામ પર કરી શેર\nઅભિષેક-ઐશ્વર્યાના લગ્નના સાક્ષી બનેલા ‘ગુલમહોરે’ વિદાય લેતાં દુઃખી થયા અમિતાભ બચ્ચન\nબાળકો સાથે બાળક બની જતો હતો સુશાંત, ભાણિયાઓ સાથે મસ્તી કરતો વિડીયો વાયરલ\nરીયલ હીરો: સળગતી કારમાંથી 3 લોકોને બચાવ્યા\nકોરોના સામે જીતની ખુશીમાં દર્દી હોસ્પિટલમાં જ કરવા લાગ્યો ડાન્સ\nબેકિંગમાં કેટલા પ્રકારના યીસ્ટ વપરાય છે જાણો, પ્રકાર અને ઉપયોગ\nઅકસ્માત બાદ બાઈકમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nદુબઈથી મૌની રોયે શૅર કરી પોતાની તસવીરો, અદાઓ એવી કે જોતા જ રહી જશોમિલિન્દ સોમણથી પણ વધુ ફિટ છે તેના મા, 15 પુશ અપ્શ લગાવી ઉજવ્યો 81મો બર્થ-ડેવીજળીનું બિલ ભરવા પેઈન્ટિંગ વેચવા માગે છે અરશદ વારસી, કહ્યું – કિડની બચાવીને રાખી છેબહેન શ્વેતા માટે સુશાંતે પોતાના હાથે લખી હતી નોટ, ઈન્સ્ટાગ્રામ પર કરી શેરઅભિષેક-ઐશ્વર્યાના લગ્નના સાક્ષી બનેલા ‘ગુલમહોરે’ વિદાય લેતાં દુઃ��ી થયા અમિતાભ બચ્ચનબાળકો સાથે બાળક બની જતો હતો સુશાંત, ભાણિયાઓ સાથે મસ્તી કરતો વિડીયો વાયરલસુશાંતે આત્મહત્યા માટે ઉપયોગમાં લીધેલા કપડાને FSLમાં મોકલાયું, રિપોર્ટમાં થશે આ ખુલાસોઆ ડિરેક્ટરે ઉછાંછળા KRKને આપી દીધી ખુલ્લી ચેતવણી, ‘મારી જોડે પંગો ન લેતો’સંજય ભણસાલી પિતાને બદલે માતાનું નામ ‘લીલા’ કેમ લખાવે છે, જાણો તેની પાછળની સ્ટોરીPics: પોર્નસ્ટાર મિયા ખલીફાએ કરાવી વધુ એક સર્જરી, હવે લાગે છે આવીકોરોના વચ્ચે હેલિકોપ્ટરથી નાસિક પહોંચ્યો અક્ષય કુમાર, મહારાષ્ટ્ર સરકારે તપાસના આદેશ આપ્યાએક સમયે પત્નીના પગારમાંથી ચાલતું ઘર, હવે લાખોમાં આળોટે છે પંકજ ત્રિપાઠીગલવાન ઘાટીની અથડામણ પર ફિલ્મ બનાવશે અજય દેવગણમનાલીની વાદીઓમાં કંગનાએ ફેમિલી પિકનિક ગોઠવી, પહાડો વચ્ચે મમ્મી સાથે કર્યો ડાન્સસરોજ ખાનની અનસીન તસવીરોઃ સેટ્સ પર આવું હતું સેલેબ્સ સાથેનું બોન્ડિંગ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00083.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "http://www.bhelpoori.com/tag/%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5%E0%AB%81%E0%AA%A1/page/2/", "date_download": "2020-07-06T01:53:07Z", "digest": "sha1:B5I7OJVTBQ3BWUL3UD7XFIIAPDWBJYES", "length": 16122, "nlines": 105, "source_domain": "www.bhelpoori.com", "title": "બોલીવુડ Archives - Page 2 of 9 - ભેળપુરી", "raw_content": "\nદુનિયાને અલવિદા કરી દીધા બાદ આ સિતારાઓની ફિલ્મો રીલીઝ થયેલી – સુશાંતનું નામ આ ફિલ્મ માટે જોડાઈ શકે\nમનીપ્લાન્ટ હોવા છતાં ઘરમાં પૈસાની તંગી રહેતી હોય તો છોડમાં આટલું કરો, પ્લાન્ટના પાનની જેમ પૈસો ઘરમાં આવશે\nસ્ટાર કિડ્સ અને માતા-પિતાનું બોલીવુડ પર વર્ચસ્વ છતાં સફળતાના નામે ‘ઠન ઠન ગોપાલ’ છે આ સિતારાઓ\nચીનનો કચ્ચરઘાણ કાઢવા ભારતે ખડ્ક્યુ શક્તિશાળી ‘ભીષ્મ’ ટેંક – ખાસિયત વાંચવા જેવી છે\nઓનસ્ક્રીન બહેનનો રોલ કરનાર આ અભિનેત્રીના આંસુ બંધ નથી થઇ રહ્યા – કઠણ દિલે લોકોને આ અપીલ કરી\nલગ્નના ૧૨ વર્ષ પછી પાકિસ્તાની સોએબ માલિકે વિચિત્ર ખુલાસો કર્યો – આ કારણથી સાનિયા સાથે લગ્ન કરેલા\nસંજય ગાંધીએ જયારે સરજાહેર માં ઇન્દિરાને ૬ તમાચા ઝીંકી દીધેલા – આ કારણથી માં-દીકરા વચ્ચે દરાર સર્જાયેલી\nસપના ચૌધરીને ટક્કર આપી રહી છે હરિયાણાની ડાન્સર શ્રેયા ચૌધરી – આ વિડીયો થઇ રહ્યો છે વાયરલ\nકેટરીનાએ “ધોની” બનેલા સુશાંત માટે જયારે ઓપનલી આ વાત કહેલી – સુશાંતની ઊંઘ ઉડી ગયેલી એ દિવસોમાં\nપહેલી વખત આવ્યા ગોવિંદાના બંગલાના ���ંદરના ફોટો – મન્નત, આશીર્વાદ જેવોજ શાનદાર છે ‘જલ-દર્શન’\nબોલીવુડની લોકપ્રિય કોરિયોગ્રાફર સરોજખાન ની તબિયત આ બીમારીથી લથડી – મુંબઈ હોસ્પીટલમાં દાખલ\nપરણિત હોવા છતા કુંવારી બિન્દાસ છોકરીઓની જેમ જીવન જીવે છે આ અભિનેત્રીઓ – અંદાઝ જોવા જેવો છે\nપતિ કરતા ઘરડી દેખાવા લાગી છે બોલીવુડ ક્વીન્સ – નમ્રતા શિરોડકરતો બાપ રે, અલગ જ લાગે છે\n‘ना उम्र की सीमा हो, ना जन्म का हो बंधन’ આ ગીત ની લાઈન અમુક લોકો માં તે ખુબજ ફીટ બેસે છે.જયારે મનુષ્યને પ્રેમ થાય ત્યારે જાત-પાત, જાતી –ધર્મે કે … Read More\nબોલીવુડ 4 Comments on પતિ કરતા ઘરડી દેખાવા લાગી છે બોલીવુડ ક્વીન્સ – નમ્રતા શિરોડકરતો બાપ રે, અલગ જ લાગે છે\nદુરદર્શનમાં આવેલી આ જાહેરાત જેને આખા દેશને એક તાંતણે બાંધેલ – તમને ગમેલી આ એડ\nકોરોના વાયરસને કારણે દેશમાં લોકડાઉન દરમિયાન દૂરદર્શનના સુવર્ણ દિવસો ફરી આવી ગયા છે. રામાયણ, મહાભારત જેવી સિરિયલો તેના પરાકાષ્ઠાને તાજું કરી રહી છે. ‘રામાયણ’ 1986 માં શરૂ થઈ હતી અને … Read More\nબોલીવુડ Comment on દુરદર્શનમાં આવેલી આ જાહેરાત જેને આખા દેશને એક તાંતણે બાંધેલ – તમને ગમેલી આ એડ\n૯૦% ફેઈલ થયા છે આ છોકરીઓની વચ્ચે ઐશ્વર્યા રાઈને ઓળખવામાં – તમે ઓળખી શક્યા\nકોરોના વાયરસ અને લોકડાઉન ના સમયમાં આપને બધા જ પોત પોતાના ઘરોમાં જકડાઈને બેઠા છીએ. જો કે હવે આ લોકડાઉન 17-મે ના ખત્મ થઇ જવાનું છે.કેટલાક સ્થાનોમાં હજી પણ લોકડાઉન … Read More\nબોલીવુડ 5 Comments on ૯૦5 ફેઈલ થયા છે આ છોકરીઓની વચ્ચે ઐશ્વર્યા રાઈને ઓળખવામાં – તમે ઓળખી શક્યા\nએકદમ ક્યુટ લુકમાં પપ્પાના બીજા લગ્ન માણેલા સારા અલી ખાને – એની બાજુમાં જે છોકરી ઉભી તે….\nબોલિવૂડ સ્ટાર્સ લોકડાઉનમાં ઘરે બેસી કંટાળી ગયા છે. આવી સ્થિતિમાં તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ સમય પસાર કરવા માટે કરી રહ્યા છે. આ લોકડાઉનમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ છે જેમણે પોતાના સોશ્યલ … Read More\nબોલીવુડ 4 Comments on એકદમ ક્યુટ લુકમાં પપ્પાના બીજા લગ્ન માણેલા સારા અલી ખાને – એની બાજુમાં જે છોકરી ઉભી તે….\nલાખો યુવાનોની ફેવરીટ દિશા વંકાણી આ રીતે પોતાની રાતોને યાદગાર બનાવે છે – બેડરૂમ સિક્રેટ\nબોલિવૂડ અભિનેત્રી દિશા પટાણી તેની બોલ્ડ તસવીરોને કારણે હેડલાઇન્સમાં રહે છે. દિશા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે ઘણી બ્રાન્ડની જાહેરાત પણ કરે છે. અભિનેત્રી પોર્ટીકો ન્યૂ … Read More\nબોલીવુડ 5 Comments on લાખો યુવાનોની ફેવરીટ દિશા વંકાણી આ ર���તે પોતાની રાતોને યાદગાર બનાવે છે – બેડરૂમ સિક્રેટ\n“સાબુ” ના કલેક્શનથી લઈને આવા ચિત્ર-વિચિત્ર શોખ રાખે છે આ ફિલ્મી હસ્તીઓ – વાંચીને વિશ્વાસ નહિ આવે\nબોલીવુડના કલાકારો સ્ક્રીન પર એકદમ પરફેક્ટ દેખાતા હોય છે. જો કે, આપણા રોજિંદા જીવનમાં કેટલીક વસ્તુઓ આપણા જેવી જ હોય છે. અહીં બોલીવુડના કલાકારોના કેટલાક વિચિત્ર શોખ અને ટેવ છે … Read More\nબોલીવુડ 5 Comments on “સાબુ” ના કલેક્શનથી લઈને આવા ચિત્ર-વિચિત્ર શોખ રાખે છે આ ફિલ્મી હસ્તીઓ – વાંચીને વિશ્વાસ નહિ આવે\nઆ વિચિત્ર કારણથી બોલીવુડ ક્વીન પ્રિયંકાએ પોતાનાથી ૧૦ વર્ષ નાના નીક જોડે લગ્ન કર્યા\nવિશ્વના 200 થી વધુ દેશોના લોકો હાલમાં કોરોનાથી પ્રભાવિત છે. સમગ્ર વિશ્વમાં દરરોજ હજારો લોકો મરી રહ્યા છે. ભારત પણ આ રોગચાળા ના પ્રતાપ થી બચી શક્યું નથી, અહીં પણ … Read More\nબોલીવુડ 5 Comments on આ વિચિત્ર કારણથી બોલીવુડ ક્વીન પ્રિયંકાએ પોતાનાથી ૧૦ વર્ષ નાના નીક જોડે લગ્ન કર્યા\nઘણાને કેટરીના નું અસલી નામ અને સરનેમ બદલવાનું આ કારણ નહિ ખબર હોય\nસિનેમાની દુનિયામાં ઘણા એવા સ્ટાર્સ છે જેઓ તેમના અસલી નામથી જાણીતા નથી. એક તરફ, કેટલાક સિતારાઓ તેમના પાત્ર દ્વારા ફેમસ થઈ ગયા હતા અને ત્યારબાદ તેમણે અલગ નામ મળ્યું. આ … Read More\nબોલીવુડ 5 Comments on ઘણાને કેટરીના નું અસલી નામ અને સરનેમ બદલવાનું આ કારણ નહિ ખબર હોય\nએક સમયે દેવરાજ ઇન્દ્રનું પાત્ર ભજવેલુ, આજે આવી જીંદગી પસાર કરી રહ્યા છે આ કલાકાર\nલોકડાઉનમાં દૂરદર્શન બી.આર. ચોપરાની ‘મહાભારત’ સીરિયલ ફરીથી પ્રસારણ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં એતિહાસિક સિરિયલમાં કામ કરતા બધા કલાકારો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. આજે અમે તમને આ સિરિયલના … Read More\nબોલીવુડ 5 Comments on એક સમયે દેવરાજ ઇન્દ્રનું પાત્ર ભજવેલુ, આજે આવી જીંદગી પસાર કરી રહ્યા છે આ કલાકાર\nરોનિત રોયના હોટ પોસ્ટર પછી સુસ્મિતા સેનની સસ્પેન્સ અને બોલ્ડ વેબસીરીઝ ‘આર્યા’ના ટ્રેલરે મચાવી ધૂમ\nબોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન ઘણા લાંબા સમય બાદ સ્ક્રીન પર પરત ફરી રહી છે. તે પણ ‘આર્ય’ નામની વેબ સિરીઝમાંથી. આ થકી સુષ્મિતા સેનનું ડિજિટલ ડેબ્યૂ પણ થવા જઇ રહ્યું … Read More\nબોલીવુડ 5 Comments on રોનિત રોયના હોટ પોસ્ટર પછી સુસ્મિતા સેનની સસ્પેન્સ અને બોલ્ડ વેબસીરીઝ ‘આર્યા’ના ટ્રેલરે મચાવી ધૂમ\nહ્રીતિક કોઈને કહ્યા વગર આ રીતે છુપકી સાથે રીતે કરી રહ્યો છે કોરોના વોરીયર્સની મદદ – મુંબઈ પોલીસે વખાણ્યો\nકોરોનાવાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દેશભરમાં વધી રહી છે. આરોગ્ય કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓ પોતાનો જીવ જોખમમાં મુકી કામ રહ્યા છે. આવી સ્થિતિમાં બોલિવૂડ સુપરસ્ટાર હ્રીતિક રોશન કોરોના વોરિયર્સની મદદ માટે … Read More\nબોલીવુડ Comment on હ્રીતિક કોઈને કહ્યા વગર આ રીતે છુપકી સાથે રીતે કરી રહ્યો છે કોરોના વોરીયર્સની મદદ – મુંબઈ પોલીસે વખાણ્યો\nડેશિંગ પતિ અને ક્યુટ દીકરી સાથે દિલ્હીમાં આવા આલીશાન મકાનમાં રીદ્ધીમાં કપૂર રહે છે – જુવો તસવીરો\nતાજેતરમાં જ બોલીવુડ જગતના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન થયું છે. તેમણે લ્યુકેમિયા નામની બીમારી સાથે બે વર્ષ લડ્યા. આ પછી, 30 એપ્રિલે તેમણે વિશ્વને અલવિદા કહી દીધું હતું. ઋષિ … Read More\nબોલીવુડ Comment on ડેશિંગ પતિ અને ક્યુટ દીકરી સાથે દિલ્હીમાં આવા આલીશાન મકાનમાં રીદ્ધીમાં કપૂર રહે છે – જુવો તસવીરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00084.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://www.readgujarati.com/2013/09/09/maa-1024balako/", "date_download": "2020-07-06T03:09:38Z", "digest": "sha1:BFYHPUYDK5EXO5L4BIFJIDH34UDTEPYS", "length": 24186, "nlines": 145, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: મા – 1042 બાળકોની – સોનલ પરીખ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમા – 1042 બાળકોની – સોનલ પરીખ\nSeptember 9th, 2013 | પ્રકાર : સત્યઘટના | સાહિત્યકાર : સોનલ પરીખ | 7 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ સોનલબેનનો ખૂબ ખૂબ આભાર. આપ સોનલબેનનો આ સરનામે sonalparikh1000@gmail.com અથવા આ નંબર પર +91 9221400688 સંપર્ક કરી શકો છો. ]\n60મા વર્ષે પહેલી વાર વિમાનમાં બેઠેલા પ્રૌઢ મરાઠી મહિલાને બાજુમાં બેઠેલા સહયોગી કહે છે, ‘તાઈ, ગભરાશો નહીં.’ ગભરાટ વચ્ચે પણ સ્મિત વેરી તે કહે છે, ‘તાઈ નહીં, માઈ કહે બેટા. બધા ‘માઈ’ જ કહે છે.’ વિમાન ઊંચકાયછે. તાઈની બીક જતી રહે છે. બારીમાંથી દેખાતાં નાનાં ગામડાં જોઈ તાઈને યાદ આવે છે પોતાનું નાનકડું ગામડું ને ચંપાનાં ફૂલોમાંથી ઝાકળ પીતી, ઘર – ખેતરનાં કામોમાં દોડાદોડ કરતી, મોડી પહોંચવા બદલ નિશાળના માસ્તરની વઢ ખાતી નાનકડી ચિંદી. ભણવામાં હોંશિયાર હતી. બાપ કહેતો, ‘ભણશે તો ક્યાંક પહોંચશે.’ મા કઠોર સ્વરે વાત કાપી નાખતી, ‘છોક��ીને વળી ક્યાં પહોંચવાનું સાસરે. ત્યાં કામ આવ એ જ શીખવાનું.’ ને 12 વર્ષની ચિંદીના લગ્ન તેનાથી 20 વર્ષ મોટા પુરુષ સાથે થઈ ગયાં. હવે સાસરામાં વઢ ખાવાની હતી.\nવિમાનની સફર સાથે માઈની આયુષ્યની સફર ચાલે છે. 12 વર્ષની કન્યા પર પતિનું પહેલીવારનું જાતીય આક્રમણ – આજે ય તેની સ્મૃતિ સહેવાતી નથી. તેવું જ અસહ્ય હતું પોતે ચોપડી વાંચતી હતી તેથી પતિનું ઢોરમાર મારવું. ચોપડીના ફાટેલાં પાનાં વરસાદના ડહોળા પાણીમાં તરવા લાગ્યા હતાં ને ચિંદી મળવા આવેલા બાપ પાસે રડી પડી હતી. બાપે કહ્યું, ‘ભણવાનું એટલે માત્ર લખવા-વાંચવાનું નહીં. શિક્ષણ એટલે બુદ્ધિ અને હૃદયના અવાજને અનુસરવું.’ આ બાપ પણ ચાલ્યો ગયો મૃત્યુના પંથે. ‘આ છોકરું મારું નથી’ કહી પતિએ સગર્ભા ચિંદીને કાઢી મૂકી ત્યારે તે ચોવીસ વર્ષની હતી. ગાયની કોઢમાં જાતે પ્રસૂતિ પતાવી નવજાત કન્યાને લઈ ચિંદી ગમે તેમ મા પાસે પહોંચી અને ‘તારા પાપનું પોટલું લઈને અહીં કેમ આવી ’ એવો જાકારો પામી. ઉપર આભ ને નીચે ધરતી. અસ્તિત્વના સંઘર્ષે ચિંદીને તાવ્યા કરી. એક દિવસ ‘ચિંદી’ નામનો ત્યાગ કરી પોતાને નિશાળમાં ગમી ગયેલી ‘સિંધુ’ નદીનું નામ ધારણ કર્યું. વ્રત લીધું, ‘જેનું કોઈ નથી તેની હું છું.’ વાઈના દર્દને લીધે પરિવારે છોડી દીધેલા દીપકને અપનાવ્યો ને તાઈમાંથી ‘માઈ’ બન્યાં. નાની જગ્યામાં , આર્થિક સાંકડમાં બને તેટલાં અનાથ બાળકોને રાખ્યાં. ‘સંસારમાં હું એક જ સંબંધને સમજું છું – તે છે મા અને બાળકનો સંબંધ.’ પણ ‘એકની મા બન્યે નહીં ચાલે. ચારે બાજુ મમતા ભૂખ્યાં બચ્ચાં ટળવળે છે.’ જરૂરતોને પહોંચી વળવા ભાષણો કર્યાં, પૈસા ઉઘરાવ્યા – ‘ભાષણ હૈ તો રાશન હૈ.’\nમોટો આશ્રમ બનાવવાનું સ્વપ્ન કોણ જાણે ક્યારે પૂરું થાત – પણ નિમંત્રણ આવ્યું સાન ફ્રાંસિસ્કોમાં ભરાઈ રહેલા વિશ્વ મરાઠી સંમેલનમાં ભાષણ કરવાનું, અને તાઈ વિમાનમાં બેસી પહોંચ્યાં ત્યાં. ‘ભગવાન બધે ન પહોંચે તેથી તે માને દુનિયામાં મોકલે છે. પણ જેને મા ન હોય તે શું કરે મારું કોઈ નહોતું તેથી મારે જેનું કોઈ ન હોય તેવાની મા બનવું હતું. આજે મારે સેંકડો બાળકો છે, ગાંધારીની જેમ. મારો ધૃતરાષ્ટ્ર પણ અંધ હતો. પણ મેં આંખે પાટા ન બાંધ્યા. એણે લાત મારી ને હું અહીં પહોંચી. મારા બાળકોને મેં દત્તક નથી આપ્યાં. ભણાવ્યાં છે, પરણાવ્યાં છે મારે મોટો આશ્રમ બનાવવો છે. તે માટે ફાળો ઉઘરાવવા સાત દરિયા પાર કરીને આવી છું.’ કહી તાઈએ પાલવ ફ���લાવી લોકોની વચ્ચે ફરવા માંડ્યું. ડોલરની નોટોથી પાલવ ભરાતો ગયો. આ રકમમાંથી પૂના પાસે આશ્રમ બન્યો. આજે તાઈ 62 વર્ષની વયે 1042 બાળકોની મા છે. દીકરી માનસશાસ્ત્રી બની છે, ને દીપક આશ્રમનો સંચાલક – વ્યવસ્થાપક. એક દિવસ ક્યાંકથી વૃદ્ધ પતિ આવી ચડ્યો. ‘મને રાખ.’ ‘રહો. પણ હવે હું પત્ની નથી, મા છું.’ અને આશ્રમમાં આવેલા 20 દિવસના બાળકને ગોદમાં લઈ તાઈ કહે છે, ‘તું સૌથી નાનું બાળક. ને સૌથી મોટું આ 80 વર્ષનું બાળક.’\nઆ છે 2011માં આવેલી મરાઠી ફિલ્મ ‘મી સિંધુતાઈ સપકાળ’ની કહાણી. જિંદગીના ઝંઝાવાતોમાંથી કેવળ હિંમત અને આત્મવિશ્વાસના બળે અસામાન્ય ઊંચાઈએ પહોંચેલી એક સામાન્ય નારી સિંધુતાઈ સપકાળ કોઈ કાલ્પનિક ચરિત્ર નથી, જીવતીજાગતી હકીકત છે. પૂના પાસે તેમનો ‘અભિમાન અનાથાશ્રમ’ છે. તાઈએ લખેલા આત્મચરિત્ર ‘મી વનવાસી’ પરથી બનેલી આ ફિલ્મના દિગ્દર્શક છે અનંત નારાયણ મહાદેવન. પહેલી જ મરાઠી ફિલ્મમાં તેમણે ઉત્કૃષ્ટ દિગ્દર્શકનો એક સુંદર નમૂનો રજૂ કર્યો છે. એક એકલી સ્ત્રી પુરુષસત્તાક સમાજમાં જે રીતે જગ્યા બનાવતી જાય છે તે ખૂબ જ સાદગીથી, કોઈ બૂમરાણ વિના કે ભવ્યતાના કશા ઢોળ ચડાવ્યા વિના અત્યંત હૃદયસ્પર્શી રીતે તેઓ બતાવી શક્યા છે. તેવો જ સાદગીપૂર્ણ અભિનય છે 12 વર્ષની ચિંદીના રૂપમાં પ્રાંજલ શેટ્યેનો, 24થી 40 વર્ષની સિંધુતાઈની ભૂમિકામાં તેજસ્વિની પંડિતનો અને 60 વર્ષના સિંધુતાઈના પાત્રમાં જ્યોતિ ચાંદેકરનો. ટૂંકા, અંતરમાં ઉતરી જતા સંવાદો, ભાવની તીવ્રતાને અનુરૂપ મર્મસ્પર્શી સંગીત, કલાત્મક પટકથા અને પરિપક્વ સિનેમેટોગ્રાફી વડે ઓપતી આ ફિલ્મ અહીં રજૂ થયા પહેલા ઈંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ખૂબ વખણાઈ છે. 54મા લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું વર્લ્ડ પ્રિમિયમ થયું. તે પછી ન્યૂયોર્કમાં ‘સાઉથ એશિયન ઈંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં બતાવવામાં આવી. મુંબઈના ‘થર્ડ આઈ નાઈંથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ’માં પણ તે રજૂ થઈ. તેજસ્વિની પંડિતને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ મળ્યો. આ નિર્ણય બ્રિસ્બેનમાં ‘એશિયા પેસિફિક સ્ક્રીન એવોર્ડ’ની જ્યુરીએ લીધો હતો.\nસિંધુતાઈએ પારાવાર સંઘર્ષ કર્યો છે, ખૂબ પીડા ભોગવી છે, પણ આજે 1042 બાળકો પ્રત્યે વહેલી મમતાના વહેણમાં એ બધું ક્યાંય તણાઈ ગયું છે. આજે સિંધુતાઈ છે સાર્થક, સભર માતૃત્વના ગૌરવથી મંડિત નારીચેતના. ફિલ્મનું છેલ્લું દૃશ્ય અત્યંત સૂચક છે. પ્લેટફોર્મ ખાલી થઈ ગયું છે, સ્ટેશન માસ્તર સિંધુતાઈને કહે છે, ‘છેલ્લી ટ્રેન પણ ચાલી ગઈ છે.’ વર્ષો પહેલા એક વાર હતાશ, યુવાન ચિંદીને સ્ટેશન માસ્તરે આ વાક્ય કહ્યું હતું. તે અસહાયતાપૂર્વક બોલી ગઈ હતી – ‘મારે વળી પહેલી ટ્રેન શું ને છેલ્લી ટ્રેન શું ’ આજે પણ સિંધુતાઈ એ જ વાક્ય બોલે છે, પણ આત્મવિશ્વાસથી : ‘મારે વળી પહેલી ટ્રેન શું ને છેલ્લી ટ્રેન શું ’ આજે પણ સિંધુતાઈ એ જ વાક્ય બોલે છે, પણ આત્મવિશ્વાસથી : ‘મારે વળી પહેલી ટ્રેન શું ને છેલ્લી ટ્રેન શું ’ અંધારામાં પ્લેટફોર્મ પર ચાલતા સિંધુતાઈ – પ્રેક્ષકો તરફ જ તેમની પીઠ છે – આગળ કહે છે, ‘હું તો જોવા આવી છું, કોઈ નોંધારું ભૂખ્યું છોકરું હોય તો.’ અને ટાઈટલ શરૂ થાય છે, દેવકી પંડિતના મધુર અવાજમાં હૃદયને હલાવી મૂકતું ભાવગીત શરૂ થાય છે. પ્રેક્ષકોમાં ભાગ્યે જ કોઈની આંખ કોરી છે – તેમના હૃદય છલકાઈ ઊઠ્યાં છે એક અવ્યક્ત, અત્યંત કોમળ અને પવિત્ર અનુભૂતિથી. સબટાઈટલ્સ અંગ્રેજીમાં ન હોત તો પણ ભાષાની મર્યાદા કોઈને નડી ન હોત, કારણ કે આ અદ્ભુત ફિલ્મ સાથી સાથે, મિત્રો સાથે, પરિવાર સાથે અનુભવવાની ફિલ્મ છે.\n« Previous હું જાતે જ પાછી આવીશ – કુસુમ ભૂપેન્દ્ર દવે\nવિચારો અને પસંદગીઓનું પરિણામ એટલે જ . . . . – હરેશ ધોળકિયા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nદાળની તપેલી – કૌશાલી પટેલ\nજીવનમાં ઘણીવાર નાની નાની ઘટનાઓ એવી હોય છે કે જેનું આપણે આપમેળે મૂલ્ય સમજી શકતાં નથી. આવી ઘટનાઓની કિંમત આપણને ત્યારે સમજાય છે જ્યારે અન્ય કોઈ વ્યક્તિ તે બતાવે છે. મારા મમ્મીની દાળની હાંડીની બાબતમાં પણ કંઈક આવી જ વાત છે. હજુ આજે પણ ઘેરા કેસરી રંગની, નીચેથી કાળા ધબ્બાવાળી હાંડીમાં સ્ટવ પર ઉકળતી દાળમાંથી આવતી સુગંધ હું કલ્પી શકું ... [વાંચો...]\n….અને મારો ખોળો ભરાયો \nપિયર કહો એટલે દરેક સ્ત્રીના મોં પર એક જાતનો સંતોષ, આનંદ, ઉત્સાહ, અચરજ, ગર્વ એવા વિવિધ ભાવો ઊભરતા જોવા મળે છે. મરાઠી કવયિત્રી બહિણાબાઈએ પોતાની કવિતામાં એક બહુ સરસ વાત કરી છે : ‘દીકરી પિયર પામે એ માટે મા સાસરે મહાલે.’ મનેય આવું જ સુંદર પિયર મળેલું. મારું પિયર એ સંયુક્ત કુટુંબની ભાવનાને પોષનારું. જ્યાં મારા બા-બાપુજી, કાકાનું કુટુંબ અને ફોઈનું ... [વાંચો...]\nસંસ્કારનો વારસો – રણછોડભાઈ જે. પોંકિયા\nદશેક વરસ પહેલાંની વાત. સમય દિવસના દોઢેક વાગ્યાનો થયો હશે. હું જમીને ઘડીક વામકુક્ષી કરવા પલંગમાં આડે પડખે થઈ કંઈક વાચન કરતો હતો. ધીરે ધીરે આંખો ઘેરાવા માંડી હતી. એવામાં ક���ઈએ ડેલીનું બારણું ખટખટાવ્યું. ‘કોણ હશે ’ પ્રશ્ન સાથે ઊઠીને જોયું તો ઘર આગળ એક ગાડી ઊભી હતી. એના ડ્રાઈવરે બારણું ખટખટાવ્યું હતું. ગાડીમાંથી એક શિક્ષિત અને જાજરમાન કુટુંબના સભ્યો – ... [વાંચો...]\n7 પ્રતિભાવો : મા – 1042 બાળકોની – સોનલ પરીખ\nકેટલુ સુંદર કરુણાસભર હ્ર્દય \nઘાયલકી ગત ઘાયલ જાણીને ફકત બેસી રહેનારામાના નહી એવા ” માઈના ” ખુબ જ ઉમદા અને માનવતાના કાર્યોને બીરદાવવા યોગ્ય શબ્દો નથી.\nખુબ સરસ રિતે આ સત્ય ઘટના લખાઇ છે.માઈ ને વન્દન્\nબહુ જ સરસ કહનિ ચ્હે મા ઇને વન્દન્\nખુબ સરસ રિતે આ સત્ય ઘટના લખાઇ છે.માઈ ને વન્દન્\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nચાર પદ્યરચનાઓ – જે. ડી. સોલંકી\nદીકરો – અર્જુનસિંહ કે. રાઉલજી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00084.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://counterfeitlicense.net/gu/product/order-australian-drivers-license/", "date_download": "2020-07-06T03:13:19Z", "digest": "sha1:I7XN2JQLCHPJGRAWMVT55JV2TE2NZEBN", "length": 13862, "nlines": 144, "source_domain": "counterfeitlicense.net", "title": "Australianનલાઇન Driસ્ટ્રેલિયન ડ્રાઇવર્સ લાઇસન્સ ખરીદો | counterfeitlicense.com", "raw_content": "\nઈચ્છા ની યાદી માં ઉમેરવું\nમુખ્ય પૃષ્ઠ / નવીનતા ડ્રાઇવરો લાઇસન્સ\nઓસ્ટ્રેલિયન ડ્રાઇવર્સ લાઇસન્સ Onlineનલાઇન ઓર્ડર\nઓસ્ટ્રેલિયન ડ્રાઇવર્સ લાઇસન્સ Onlineનલાઇન ઓર્ડર\nવર્ગ: નવીનતા ડ્રાઇવરો લાઇસન્સ ટૅગ્સ: ઓસ્ટ્રેલિયન ડ્રાઇવર્સ લાઇસન્સ Onlineનલાઇન ઓર્ડર\nઓર્ડર ``સ્ટ્રેલિયન ડ્રાઇવરો લાઇસન્સ .નલાઇન\nશું તમે તમારું બેલ્જિયન ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છો શું તમને બેલ્જિયનમાં ડ્રાઇવિંગ પરમિટની જરૂર છે શું તમને બેલ્જિયનમાં ડ્રાઇવિંગ પરમિટની જરૂર છે શું તમે બેલ્જિયમની મુસાફરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છો શું તમે બેલ્જિયમની મુસાફરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છો શું તમને તમારી પાસે પોકળ વાળા દસ્તાવેજોની જરૂર છે શું તમને તમારી પાસે પોકળ વાળા દસ્તાવેજોની જરૂર છે જો તમારો જવાબ હા છે તો તમે યોગ્ય સમયે યોગ્ય સ્થાને છો. અમારો સંપર્ક કરો:(info@counterfeitlicense.net) નકલી નવીનતા એયુ ડ્રાઇવર્સ લાઇસન્સ\nનોંધાયેલ .સ્ટ્રેલિયન ડ્રાઈવરનું લાઇસન્સ: નકલી નવીનતા એયુ ડ્રાઇવર્સ લાઇસન્સ\nભૂતપૂર્વ દસ્તાવેજીકરણ બંને રજિસ્ટર્ડ અને નોંધાયેલ ન હોય તેવા Australianસ્ટ્રેલિયન ડ્રાઇવરનું લાઇસન્સ બનાવે છે. રજિસ્ટર્ડ Australianસ્ટ્રેલિયન ડીએલ માટે, અમે તમારી બધી માહિતી Australianસ્ટ્રેલિયન ડેટાબેઝ સિસ્ટમમાં નોંધણી કરીએ છીએ. જો ડેટા રીડિંગ મશીનનો ઉપયોગ કરીને તપાસવામાં આવે છે, તો તમારી વિગતો સિસ્ટમ% 100 કાયદામાં સ્પષ્ટ રીતે દેખાશે .તેમણે, તમે સરકાર દ્વારા જારી કરેલી એક સાથે કોઈ ફરક ન હોવાથી, તમે તેને કાયદેસર રીતે ક્યાંય પણ ઉપયોગ કરી શકશો.\nનોંધણી વગરનું Australianસ્ટ્રેલિયન ડ્રાઈવરનું લાઇસન્સ.\nઅમે નોંધણી વગરની Australianસ્ટ્રેલિયન ડ્રાઈવરનું લાઇસન્સ પણ ઉત્પન્ન કરીએ છીએ જે બરાબર રજિસ્ટર કરેલી નકલ જેવી લાગે છે પરંતુ ડેટાબેસમાં નોંધાયેલ માહિતી નથી. દસ્તાવેજ બીજા હાથમાં હશે. સરકાર દ્વારા જારી કરાયેલ પાસપોર્ટની તમામ ગુપ્ત સુવિધાઓ તેની આ નકલી નકલ પર નકલ અને છાપવામાં આવશે. અમે હંમેશાં અમારા ગ્રાહકોને સલાહ આપીએ છીએ કે જો તેઓ કાયદેસર રીતે તેનો ઉપયોગ કરવા માંગતા હોય તો અમને તેમને નોંધાયેલા દસ્તાવેજનું નિર્માણ કરવા દો. નકલી નવીનતા એયુ ડ્રાઇવર્સ લાઇસન્સ .\nઅમે બધા વેચાણ પર 100% સંતોષની બાંયધરી આપી છે. જો તમે કોઈપણ કારણસર તમારી ખરીદીથી ખુશ નથી, તો કૃપા કરીને તમારી વસ્તુ પ્રાપ્ત થયાના 7 દિવસની અંદર અમારો સંપર્ક કરો. કોઈપણ સમસ્યાનું સમાધાન શોધવા અમે ખુશી સાથે તમારી સાથે કામ કરીશું.\nઅમારી ડિલિવરી 100% ગેરંટી છે અને અમે સમજદાર પેકેજીંગ કરીએ છીએ\nઅમે ઇચ્છીએ છીએ કે તમારો અનુભવ સારો થાય, તમે અમારા પ્રતિસાદ પરથી કહી શકો કે, લગભગ દરેક ગ્રાહક ખુશ છે\nઅમારું લક્ષ્ય હંમેશાં સંતુષ્ટ ગ્રાહક હોય છે. દુર્લભ કિસ્સામાં કંઇક ખોટું થાય છે, નકારા��્મક પ્રતિસાદ આપતા પહેલા, કૃપા કરીને અમારો સંપર્ક કરો જેથી અમે તેને યોગ્ય બનાવવામાં સહાય કરી શકીએ\nકોઈ સમીક્ષાઓ હજુ સુધી છે.\n\"Australianસ્ટ્રેલિયન ડ્રાઇવર્સ લાઇસન્સ Orderનલાઇન ઓર્ડર કરો\" ની સમીક્ષા કરવા માટે પ્રથમ બનો જવાબ રદ કરો\nતમારી રેટિંગ દર ... પરફેક્ટ ગુડ સરેરાશ કે ખરાબ નથી ખૂબ નબળી\nઈચ્છા ની યાદી માં ઉમેરવું\nઈચ્છા ની યાદી માં ઉમેરવું\nGermanનલાઇન જર્મન ડ્રાઇવર્સ લાઇસન્સનો ઓર્ડર આપો\nઈચ્છા ની યાદી માં ઉમેરવું\nઈચ્છા ની યાદી માં ઉમેરવું\nનવીનતા બેલ્જિયન ડ્રાઇવરો લાઇસન્સ ખરીદો\nઈચ્છા ની યાદી માં ઉમેરવું\nઈચ્છા ની યાદી માં ઉમેરવું\nUKનલાઇન યુકે ડ્રાઇવર્સ લાઇસન્સ ઓર્ડર\nઈચ્છા ની યાદી માં ઉમેરવું\nGermanનલાઇન જર્મન ડ્રાઇવર્સ લાઇસન્સનો ઓર્ડર આપો\nઓસ્ટ્રેલિયન ડ્રાઇવર્સ લાઇસન્સ Onlineનલાઇન ઓર્ડર\nUKનલાઇન યુકે ડ્રાઇવર્સ લાઇસન્સ ઓર્ડર\n100% સલામત અને ફાસ્ટ પરિવહન માટે બેંકમાં બેંક ખરીદો\nરેટેડ 3.00 5 બહાર\n100% સલામત અને ફાસ્ટ પરિવહન માટે બેંકમાં બેંક ખરીદો\nરેટેડ 3.00 5 બહાર\nઓસ્ટ્રેલિયન ડ્રાઇવર્સ લાઇસન્સ Onlineનલાઇન ઓર્ડર\nUKનલાઇન યુકે ડ્રાઇવર્સ લાઇસન્સ ઓર્ડર\nનકલી લાઇસન્સ siteનલાઇન સાઇટ પર આપનું સ્વાગત છે. અમે leadingનલાઇન અને ડાર્કવેબ્સમાં અગ્રણી નકલી દસ્તાવેજીકરણ કંપની તરીકે સારી રીતે ઓળખાય છે. અમારો સંપર્ક કરો આજે તમારું નકલી લાઇસન્સ ખરીદવું. (counterfeitlicense1@gmail.com) વ્હોટ્સએપ: (+44 7930 213004)\nનકલી આઈડી કાર્ડ ઓનલાઇન ખરીદો\nઆઠ અર્થ સૂચવનારા સૂચકાંક\nRealનલાઇન વાસ્તવિક પ્રમાણપત્રો ખરીદો\nઆઠ અર્થ સૂચવનારા સૂચકાંક\nSupremeનલાઇન સુપ્રીમ બનાવટી મની બીલ્સ ખરીદો\nGermanનલાઇન જર્મન ડ્રાઇવર્સ લાઇસન્સનો ઓર્ડર આપો\nઓસ્ટ્રેલિયન ડ્રાઇવર્સ લાઇસન્સ Onlineનલાઇન ઓર્ડર\nUKનલાઇન યુકે ડ્રાઇવર્સ લાઇસન્સ ઓર્ડર\nનકલી ડ્રાઇવર લાઇસન્સ Onlineનલાઇન ખરીદો\nવપરાશકર્તા નામ અથવા ઇમેઇલ સરનામું *\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો\n× અમારો વોટ્સએપ મેસેજ મોકલો અહીં ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00084.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gu.vikaspedia.in/education/aacabeab3a95acbaa8ac1a82-a95acbab0acdaa8ab0/aacabeab3-aa6abfaa8aa8ac0-a89a9cab5aa3ac0a93", "date_download": "2020-07-06T04:03:13Z", "digest": "sha1:L2VPGK7QYJZJC52XY4AF26AWBVLCNZTC", "length": 15888, "nlines": 170, "source_domain": "gu.vikaspedia.in", "title": "બાળ દિનની ઉજવણીઓ — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / શિક્ષણ / બાળકોનું કોર્નર / બાળ દિનની ઉજવણીઓ\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nભારતમાં બાળ દિનની ઉજવણી વિષે માહિતી આવરી લીધેલ છે\n20 નવેમ્બર એ સાર્વત્રિક બાળ દિન છે.એ ભારતમાં બાળ દિન 14 નવેમ્બરે છે.\nવિશ્વવ્યાપકપણે, બાળ દિન એ દર વર્ષે 20મી નવેમ્બરના ઉજવવામાં આવે છે.આ તારીખ બાળપણને ઉજવવા માટે પસંદ કરવામાં આવી હતી.1959ની સાલ પહેલા બાળ દિન વિશ્વવ્યાપકપણે ઓક્ટોબર મહિનામાં ઉજવવામાં આવતો હતો.તેને યુએન જનરલ એસેમ્બલીમાં નક્કી કર્યા મુજબ પ્રથમ વાર 1954ના વર્ષમાં ઉજવવામાં આવ્યો હતો.મૂળભૂત રીતે આ દિવસની સ્થાપના બાળકોમાં સમજણ અને સાંપ્રદાયિક વિનિમયને વિકસિત કરવાના એકમાત્ર લક્ષ્ય સાથે કરવામાં આવી હતી,તેમજ સંપૂર્ણ વિશ્વમાં,બાળકોના કલ્યાણને પ્રોત્સાહિત કરવાના હિતાધિકારી કાર્ય વિશે જાગૃતિ લાવવા માટે પણ કરવામાં આવી હતી.\n20મી નવેમ્બરની તારીખની પસંદગી કરવામાં આવી કારણકે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા સ્વીકૃત બાળકોના હકોની ઘોષણા જે દિવસે કરવામાં આવી હતી,તેની 1959માં આવતી જયંતિને આ દિવસ સૂચવે છે.1989માં બાળ હકો પરના કરાર પર તે સમાન દિવસે જ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા,ત્યારથી 191 રાજ્યો દ્વારા તેને માન્ય કરવામાં આવ્યું છે.\nસંપૂર્ણ વિશ્વમાં બાળ દિનની પ્રથમ ઉજવણી બાળ કલ્યાણ,જીનીવા માટેના આંતર્રાષ્ટ્રીય યુનીયનના પ્રાયોજન હેઠળ ઓક્ટોબર,1953માં થઈ હતી.સાર્વત્રિક બાળ દિનનો વિચાર સ્વર્ગસ્થ વી.કે.કૃષ્ણન મેનન દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને 1954માં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા સ્વીકૃત કરવામાં આવ્યો હતો.\n20 નવેમ્બર એ સાર્વત્રિક બાળ દિન છે. 1954માં યુએન જનરલ એસેમ્બલી દ્વારા પ્રથમવાર ઘોષિત કરવામાં આવ્યો હતો,પહેલું તો બાળકોમાં સમજણ અને પારસ્પરિક વિનિમય વધારવા અને બીજું વિશ્વના બાળકોના કલ્યાણને વિકસિત કરવા અને તેનો લાભ લેવાના કાર્યનું મંડાણ કરવા માટે તમામ દેશોને પ્રેરિત કરવા માટેના એક એવા દિવસને સંસ્થાપિત કરવા આની સ્થાપના કરવામાં આવી હતી.\nઆગળ બતાવ્યા પ્રમાણે, ભારતમાં બાળ દિન મસ્તી અને આનંદના દિવસ તરીકે બાળપણની ઉજવણી,બાળકો અને નહેરૂજીનો તેમના પ્રત્યેના પ્રેમ તરીકે પંડિત નહેરૂજીના જન્મદિને ઉજવવામાં આવે છે. તેમના બાળકોના પ્રત્યેના પ્રેમને એક શ્રદ્ધાંજલિ તરીકે,નહેરૂજીના જન્મદિનને સંપૂર્ણ ભારતમાં ‘બાળ દિન’ તરીકે ઉજવવામાં આવે છે.\nબાળ દિનની ઉજવણી એટલે બાળકોને મોજ કરવાનો અને દેશના શિક્ષિત અને સ્વસ્થ નાગરિક તરીકે વિકસવાનો અધિકાર આપવો,અને જો તમે તમારા બાળકને બીજાઓ સ��થે વહેંચણી કરવાનું મૂલ્ય શીખવો તો તેઓ કેટલા ભાગ્યશાળી કહેવાય,પછી નાકે માત્ર તમારૂ બાળક એક જવાબદાર માનવી તરીકે વિકસશે પણ સાથે બીજા બાળકો પણ તમારી ઊંડીવિચારસરણીથી કર્તવ્યભ્રષ્ટ થતા અટકી શકશે.\nપણ આ બધા આડંબર અને ભવ્યતાની સાથે,આપણે ચાચા નહેરૂના વાસ્તવિક સંદેશા પરથી દ્રષ્ટી ખસેડવી જોઈએ નહી.જે આપણા બાળકોને વિકસવા માટે સુરક્ષિત અને પ્રેમાળ વાતાવરણ પ્રદાન કરે છે તેમજ તેમને વિશાળ અને સમાન તકો આપે છે જેના દ્વારા તેઓ રાષ્ટ્રના વિકાસમાં લાંબા ડગલા લઈ શકે અને ફાળો આપી શકે.આ દિવસ આપણા સહુને બાળકોના કલ્યાણ તરફની આપણી વચનબદ્ધતાને તાજી કરવાની અને ચાચા નહેરૂના આદર્શો અને તેમના ઉદાહરણો દ્વારા જીવવાનું શીખવવા માટેની એક સ્મૃતિ પૂરી પાડે છે.\nબાળકોની ઉજવણી માટે શા માટે તેમના જન્મદિવસની પસંદગી કરવામાં આવી તેનું કારણ બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ અને અનુરાગ હતો. સ્વતંત્રતા માટેની તેમની આકરી જહેમત પછી ભારતના પ્રથમ વડાપ્રધાન બનવા માટે પંડિત નહેરૂને દેશના વિશિષ્ટ બાળક તરીકે સંબોધવામાં આવે છે\nભારતમાં તેને 14મી નવેમ્બરે ઉજવવામાં આવે છે,કારણકે આ દિવસ દંતકથાત્મક સ્વતંત્રતા યોદ્ધા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાનની પહેલી જન્મજયંતિને સૂચવે છે-પંડિત જવાહરલાલ નહેરૂ.\nનહેરૂની અને બાળકો પ્રત્યેના તેમના પ્રેમની શ્રદ્ધાંજલિ તરીકે,બાળ દિન તેમના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે.\nઆ દિવસ આપણા સહુને બાળકોના કલ્યાણ તરફની આપણી વચનબદ્ધતાને તાજી કરવાની અને ચાચા નહેરૂના આદર્શો અને તેમના સપનાઓ દ્વારા બાળકોને જીવવાનું શીખવવા માટેની એક સ્મૃતિ પૂરી પાડે છે.\nપેજ રેટ (78 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nમાધ્યમિક અને ઉચ્ચ-માધ્યમિક શિક્ષણ\nસ્કોલરશીપ અને શિક્ષણ લોન\nવિશેષ જોગવાઇ સાથેની શાળાઓ\nશ્રમ અને રોજગાર વિભાગ - ITI\nપોલિટેકનીક્સ અને ડિપ્લોમા કોર્સ\nકૃષિ અને ગ્રામ વિદ્યાલય\nરાષ્ટ્રીય સ્તરે મહત્વની સંસ્થાઓ\nકરંટ અફેર્સ (વર્તમાન બાબતો)\nભારતીય ઈતિહાસ અને વિશ્વની મહત્વની તારીખો\nવિશ્વના સત્તાવાર નવા 7 કુતુબલો\nગણતંત્ર દિવસ – ઉલ્લાસનું પર્વ\nશિક્ષણ આયોગો અને સમિતિઓ\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી ��ધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Jun 07, 2020\n© 2020 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00084.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujjurocks.in/amitabh-could-not-gave-answer-kbc/", "date_download": "2020-07-06T02:34:07Z", "digest": "sha1:MJJBENVAA3DXS6VQ6CXNKKCGP6RU67RX", "length": 26098, "nlines": 290, "source_domain": "gujjurocks.in", "title": "અમિતાભ બચ્ચન પર ભારે પડી ગયો આ સ્પર્ધક, એવો સવાલ પૂછ્યો કે બીગ બી ન આપી શક્યા જવાબ", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોન��� લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nકિન્નર માત્ર નસીબદારને જ આપે છે આ વસ્તુ, જો તમને મળી…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nપરિચિતના મૃત્યુ પામેલા વ્યક્તિનું તમારા સ્વપ્નમાં આવવું શુભ છે કે અશુભ…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nતરબૂચ નહિ તેનું છોતરું પણ છે ખુબ જ ફાયદાકારક, આ બીમારીઓથી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nબૉલીવુડ ઇન્ડસ્ટ્રીની આ 8 અભિનેત્રીઓનો દેશના રૉયલ પરિવાર સાથે છે ઊંડો…\nસુશાંત મામલે તપાસમાં આવ્યો નવો વળાંક, આ વાત પર નથી ગયું…\n50ની ઉંમર પછી પણ આ 5 અભિનેત્રીઓ લાગે છે ખુબ જ…\nજયારે હીરો બનીને સુશાંતસિંહ રાજપૂત પહોંચ્યો હતો કોલેજ, જ્યાંથી છોડી દીધું…\nધનવાન બનવા માટે બુધવારે કરો 5 આ ઉપાય, પૈસાદાર બનાવતા તમને…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષના ત્રીજા ચંદ્રગ્રહણ નિમિત્તે ત્રણ રાશિઓને થશે લાભ, જાણો કોણ થશે…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nઆવ્યો વર્ષનો મોટો અને ફાયદાકારક શનિવાર, આ 3 રાશિઓ પર વરસશે…\nસુશાંત મામલે તપાસમાં આવ્યો નવો વળાંક, આ વાત પર નથી ગયું…\nફક્ત 1.5 રૂપિયામાં મળતી આ દવાથી સાજા થઇ રહ્યા છે કોરોનાના…\nOMG: ટિક્ટોક પાછું ચાલુ થશે એવા એંધાણ મળ્યા, જાણો સમગ્ર વિગત\nકોરોનથી બચવા સોનાનું માસ્ક બનાવી સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયો આ…\nવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો ચોંકાવનારો ખુલાસો, જેટલા કોરોનાના કેસ નોંધાયા છે તેનાથી…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome ખબર અમિતાભ બચ્ચન પર ભારે પડી ગયો આ સ્પર્ધક, એવો સવાલ પૂછ્યો કે...\nઅમિતાભ બચ્ચન પર ભારે પડી ગયો આ સ્પર્ધક, એવો સવાલ પૂછ્યો કે બીગ બી ન આપી શક્યા જવાબ\nઅમિતાભ બચ્ચન નો શો ‘કૌન બનેગા કરોડપતિ-11’ માં દેશના ખૂણે ખૂણેથી સ્પર્ધકો આવી રહ્યા છે અને પોતાનો બેસ્ટ પ્રયત્ન કરી રહ્યા છે. એવામાં આગળના એપિસોડમાં પંજાબના રહેનારા ઈંશ્યોરેંસ મેનેજર અભિષેક ઝા ને અમિતાભજીની સામે હોટ સીટ પર બેસવાનો મૌકો મળ્યો હતો.\nશો ના દરમિયાન અભિષેકે પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસાઓ કર્યા હતા. અભિષેકે અમિતાભજીને જણાવ્યું કે તેને બાળપણથી હકલાવાની સમસ્યા છે, જેને લીધે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં અભિષેકે અમિતાભજીને એવો સવાલ પૂછ્યો કે અમિતાભજી પોતે પણ તેનો જવાબ આ��ી શક્યા ન હતા.\nઅભિષેકે પૂછ્યું કે,ભારતીય સિનેમાના 100 વર્ષ પુરા થયા પર એક ફિલ્મ ‘બોમ્બે ટૉકીજ’ આવી હતી. આ ફિલ્મમાં તમે જ(અમિતાભજીએ) પોતાનો જ કિરદાર નિભાવ્યો હતો. આ ફિલ્મમાં જ્યારે એક વ્યક્તિ ટેક્સીથી પોતાના ઘરે જાય છે ત્યારે તેને 5000 રૂપિયા ચૂકવવા પડે છે”.\n”તો હું જાણવા માંગુ છું કે વાસ્તવમાં સ્ટેશનથી તમારા ઘર સુધીની ભાડું 5000 રૂપિયા છે” જવાબમાં અમિતાભજી કહે છે કે મોટા-મોટા શહેરોમાં રસ્તાઓ પણ મોટા અને લાંબા હોય છે તો ઘણીવાર આટલું ભાડું થઇ જાય છે. પણ અમિતાભજીના આવા જવબાથી અભિષેક સંતુષ્ટ થતા નથી.\nતે કહે છે કે,”ફિલ્મમાં ડ્રાઇવરે તો કહ્યું હતું કે જો કોઈ ખાન, ખન્ના કે કપૂરના ઘરે જાવાનું હોત તો 500 માં પણ તેમના ઘરે લઇ જઈ શકું, પણ તમે બચ્ચનજીને ત્યાં આવ્યો છો માટે 5,000 રૂપિયામાં લઇ રહ્યા છીએ. અભિષેકની વાત સાંભળીને બચ્ચનજી અને હાજર દર્શકો હસવા લાગે છે. શો માં અભિષેક 6 લાખ 40 હજાર રૂપિયા જીતવામાં કામિયાબ રહ્યા છે.\nતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nસુશાંત મામલે તપાસમાં આવ્યો નવો વળાંક, આ વાત પર નથી ગયું કોઇનું ધ્યાન- જાણો વિગત\nફક્ત 1.5 રૂપિયામાં મળતી આ દવાથી સાજા થઇ રહ્યા છે કોરોનાના દર્દી, ચીનથી લઈને અમેરિકા સુધીના ડોક્ટર હેરાન\nOMG: ટિક્ટોક પાછું ચાલુ થશે એવા એંધાણ મળ્યા, જાણો સમગ્ર વિગત\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nબૉલીવુડ ઇન્ડસ્ટ્રીની આ 8 અભિનેત્રીઓનો દેશના રૉયલ પરિવાર સાથે છે ઊંડો...\nધનવાન બનવા માટે બુધવારે કરો 5 આ ઉપાય, પૈસાદાર બનાવતા તમને...\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00084.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://www.anandjikalyanjipedhi.org/tirthdet.php?tirthid=8", "date_download": "2020-07-06T01:57:27Z", "digest": "sha1:ZMRWGZNJOIAMNZNU3DFZERKRPAMZSLTP", "length": 3074, "nlines": 54, "source_domain": "www.anandjikalyanjipedhi.org", "title": " શેઠ આણંદજી કલ્યાણજી", "raw_content": "\nદેરાસરો તથા સંસ્થાઓનો વહીવટ\nજિર્ણોદ્ઘાર અને નૂતન જિનાલય\nશેઠ આણંદજી કલ્યાણજી પેઢી એટલે ભારતભરના તમામ શ્વેતાંબર જૈન સંઘોનું પ્રતિનિધિત્વ કરતી જાજરમાન સંસ્થા આ નામ કેાઇ વ્યક્તિ વિશેષના નામ ઉપરથી નથી પડ્યું પરંતુ શ્રી સંઘનું નામ અને કામ સદાય આનંદકારી અને કલ્યાણકારી જ હોય તથા શ્રીસંઘમાં સદૈવ આંનદ અને કલ્યાણ વ્યાપેલા રહે એવા ભાવથી આંનદ અને કલ્યાણ એ બે શબ્દોના જોડાણપૂર્વક આ નામ અસ્તિત્વમાં આવ્યું છે.\nપોસ્ટ બોક્સ નંબર ૧૨૦૧૦,\nફોન : +૯૧ ૭૯ - ૨૬૬૪૪૫૦૨, ૨૬૬૪૫૪૩૦, ૨૬૬૦૮૨૪૪, ૨૬૬૦૮૨૫૫\nફેક્સ : +૯૧ ૭૯ ૨૬૬૦૦૩૫૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00085.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://makesweethome.com/small-kitchen-decoration/", "date_download": "2020-07-06T03:05:48Z", "digest": "sha1:5PSQSUWFGQHRRLFJ3H3P7GQIWHFST777", "length": 9820, "nlines": 116, "source_domain": "makesweethome.com", "title": "સાંકડા રસોડાને સજાવવાની કળા – Make Sweet Home", "raw_content": "\nસાંકડા રસોડાને સજાવવાની કળા\nશહેરોમાં ઘર ઘણા નાના બની ગયા છે. સામાન્ય રીતે એક રૂમ અને કિચનના ઘરમાં રસોડું તો લગભગ નાનકડી ખોલી જેટ���ું હોય છે. હવે આવા નાનકડા રસોડોમાં તમામ આઘુનિક ઉપકરણો વસાવીને સુવિધાજનક રીતે હરફર કરવી કે રસોઈ કરવી અત્યંત મુશ્કેલ છે. જો કે આ બાબત અશક્ય તો નથી જ. આવો જાણીએ કે ઇન્ટિરીયર ડેકોરેટરો આવા સાંકડા રસોડાને સજાવવા કેવી ટિપ્સ આપે છે…\nઆજના જમાનામાં ઇલેક્ટ્રીક સાધનો વગર રસોઈ કરવાની વાતથી જ ગૃહિણીઓ માટે શક્ય નથી. પરંતુ રસોડાની જગ્યાને ઘ્યાનમાં રાખ્યા વગર મોટા કદના ઉપકરણો ખરીદવામાં આવે તો મુશ્કેલી સર્જાય છે. આથી રસોડાનું કદ તથા તેમાં કેટલી જગ્યા ઉપલબ્ધ છે તે વાત ઘ્યાનમાં રાખીને જ મિકસર-ગ્રાઈન્ડર, માઇક્રોવેવ, રેફ્રિજરેટર વગેરે ઉપકરણો ખરીદવા. મોટા કદના ઇલેક્ટ્રીક સાધનો રસોડાને વઘુ નાનું બનાવે છે. વળી યોગ્ય કદના ઇલેક્ટ્રીક સાધનો ખરીદવાથી રસોડામાં મોકળાશ પણ લાગશે.\nકિચનમાં કેબિનેટ (ચોરસ નાના બોક્સ કબાટ) એક સારો વિકલ્પ છે અને આજના સાંકડા કિચન માટે અત્યંત જરૂરી છે. અને ઘણી ગૃહિણી તો રસોડાની બધી જ દીવાલો પર કેબિનેટ લગાડાવે છે. જગ્યાની મોકળાશ ધરાવતાં રસોડામાં આ વાત યોગ્ય ગણાય. પરંતુ નાના રસોડામાં તો બધી જ બાજુ રહેલી કેબિનેટ માથા પર ઝળુંબતી હોય એમ લાગે. આવો દેખાવ દૂર કરવા કેટલીક કેબિનેટના દરવાજા કાઢી નાંખી તેને ખુલ્લી કરો અથવા તો હળવા રંગની સનમાઈકા લગાડો જેથી રસોડું બ્રાઈટ દેખાશે.\n* પ્રકાશ અને હવાઉજાસ\nરસોડું અંધારિયું ન હોવું જોઈએ. તેમાં પૂરતો પ્રકાશ અને હવાઉજાસ હોવો જરૂરી છે. જો રસોડામાં બારી એવી રીતે હોય જ્યાંથી ઉજાસ ન આવતો હોય તો કેબિનેટ નીચે લાઈટની એવી વ્યવસ્થા કરવી જેથી રસોઈ કરતી વખતે અંધારું ના લાગે. વળી આ રીતે લાઈટ લગાડવાથી તે ડેકોરેટીવ પણ દેખાશે.\nરસોડાની દીવાલમાં રહેલી જગ્યાનો પૂરેપૂરો ઉપયોગ કરવો હોય તો તૈયાર કેબિનેટ બેસાડવી. ગોળ ફરી શકે તેવા રેક, ખેંચીને બહાર કાઢી શકાય તેવા રેક પણ જગ્યાની બચત કરે છે. આનાથી સ્ટોરેજ માટે પૂરતી જગ્યા પણ મળશે અને મોકળાશ પણ લાગશે.\nનાનકડા રસોડામાં યોગ્ય ગોઠવણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. નકામી વસ્તુઓથી ભરેલું રસોડું કે જ્યાં ત્યાં વાસણો કે વસ્તુઓ રખડતી હોય તો રસોડું ગીચ જ દેખાશે. રસોડાના પ્લેટફોર્મ પર વાસણોનો ઢગલો આંખોને ખૂંચે છે. તેને દૂર કરતાં જ દેખાવ બદલાઈ જશે અને રસોડું વ્યવસ્થિત દેખાશે.\nજો તમારું બજેટ અને મકાનનું માળખું મંજૂરી આપે તો રસોડાની દીવાલને દૂર કરવાનો વિચાર કરવો. આનાથી રસોડું ખુલ્લું થઈ જશ�� અને મોટું દેખાશે. વળી રસોઈ કરનારને પણ સારું ફીલ થશે. આ ઉપરાંત ડ્રોઇંગ રૂમમાં રહેલા ટીવીને પણ રસોઈ કરતાં કરતાં જોવાનો લહાવો મળશે.\nઆ પોસ્ટને શેર કરો \nઆઘુનિક ઉપકરણો, ઇલેક્ટ્રીક સાધન, કિચન કેબીનેટ, ખુલ્લું રસોડું, ગોઠવણી, ગ્રાઈન્ડર, ડેકોરેટીવ, પ્રકાશ માટે અવકાશ, માઇક્રોવેવ, મિકસર, રેક, રેફ્રિજરેટર, સ્ટોરેજ, હવાઉજાસ\nવિવિધ સ્ટાઇલનાં ટિસ્યૂપેપર હોલ્ડર\nબાથરૂમને આપો લક્ઝ્યુરીયશ ટચ\nબગીચાને ગરમીમાં આ છ રીતે સજાવી જુઓ\nજરૂરિયાત અને પસંદગી મુજબ ડાઇનિંગ રૂમનું ડેકોરેશન\nઈનડોર પ્લાન્ટ્સ માટે ઉપયોગી ટિપ્સ\nવર્કિંગ વુમન માટે ડ્રેસિંગ ટીપ્સ\nડ્રોઇંગરૂમ કરતાં પણ સારૂ બાથરૂમ ડેકોરેશન\nડાઇનિંગને આકર્ષક બનાવતી નૅપ્કિન રિંગ\nબાલ્કનીને મોર્ડન ટચ આપવો\nત્વચાની સંભાળ કરવી જરૂરી છે\nકિચન કેવી રીતે વ્યવસ્થિત રાખવું\nતમારા ઘરમા પ્રાકૃતિક મહેકનો મઘમઘાટ\nશૂ રેકઃ ફૂટવેર મૂકવાની જગ્યા\nઘરની સજાવટ માટે વેસ્ટ બલ્બનો ઉપયોગ\nબાથરૂમને આપો લક્ઝ્યુરીયશ ટચ\nસાંકડા રસોડાને સજાવવાની કળા\nવિવિધ સ્ટાઇલનાં ટિસ્યૂપેપર હોલ્ડર\nઝુમ્મર વડે દિવાનખંડની સજાવટ\nશિયાળામાં કોલ્ડ ક્રીમનો ઉપયોગ\nમનમોહક ગાલીચાથી ઘર સજાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00085.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/entertainment/bollywood-wajid-khan-of-music-composer-duo-sajid-wajid-passes-away-priyanka-chopra-sonu-nigam-bollywood-celebrities-expressed-grief-ch-986461.html", "date_download": "2020-07-06T03:40:00Z", "digest": "sha1:ZG46T2DZYMTCSJDUI4A5BW6Z2BJKGPXV", "length": 27350, "nlines": 285, "source_domain": "gujarati.news18.com", "title": "bollywood wajid khan of music composer duo sajid wajid passes away priyanka chopra sonu nigam bollywood celebrities expressed grief on social media– News18 Gujarati", "raw_content": "\nWajid Khanના નિધન પર પ્રિયંકા ચોપરા, સોનુ નિગમ સમેત આ સેલેબ્રિટીએ વ્યક્ત કર્યો શોક\nસુશાંતની બહેન શ્વેતાએ શેર કરી હાથથી લખેલી નોટ, કહ્યું- 'તુ, સૌથી પહેલા છો..'\nફિલ્મ 'મર્ડર' મામલે રામ ગોપાલ વર્મા પર કેસ દાખલ, લાગ્યા મોટા આરોપ\nકંગનાની ટીમનો નેપોટિઝમ મુદ્દે તાપસી પર હુમલો, એક્ટ્રેસે આપ્યો જવાબ\nસુશાંત સિંહના પરિવારે જાહેર કર્યું નિવેદન, કહ્યું - આવી હરકત ના કરો\nહોમ » ન્યૂઝ » મનોરંજન\nWajid Khanના નિધન પર પ્રિયંકા ચોપરા, સોનુ નિગમ સમેત આ સેલેબ્રિટીએ વ્યક્ત કર્યો શોક\nવાજીદ ખાન સાથે સોનુ નિગમ અને પ્રિયંકા ચોપરા\nબોલિવૂડએ વર્ષ 2020માં અનેક જાણીતી સેલેબ્રિટી અને સ્ટારને ગુમાવ્યા છે. ઇરફાન ખાન, ઋષિ કપૂર પછી સંગીતકારની જોડી સાજીદ-વાજીદ (Sajid Wajjid)ના વાજીદ ખાન (Wajid Khan Pass Away)ની 42 વર્ષની ઉંમરે રવિવાર રાતે નિધન થ���ું છે. વાજિદએ સિંગર તરીકે સલમાન ખાન માટે હમકા પીની હૈ, મેરી હી જલવા સમેત અનેક હિટ ગીતો ગાયા છે. આ ખબરે બોલિવૂડને હચમચાવી દીધું છે. અનેક લોકોને આ વાત પર હજી વિશ્વાસ થતો નતી. વાજીદના નિધનની ખબર જાણીને પ્રિયંકા ચોપરા, સોનુ નિગમ સમેત અનેક સેલેબ્રિટીએ શોક વ્યક્ત કર્યો છે. અને તેમને શ્રદ્ધાજંલિ અર્પી છે.\nટીવી અને સિનેમા જગતની વિશ્વસનીય ખબર રાખતા સલિલ અરુણકુમાર સંડે ન્યૂઝ18ને જણાવ્યું કે વાઝિદને કિડનીની સમસ્યા હતા. જેના કારણે તેને 60 દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા તેમની કિડની ટ્રાંસપ્લાંટ કરાવવામાં આવી હતી. ત્રણ દિવસ પહેલા તેમનામાં કોરોનાના લક્ષણ નજરે પડ્યા હતા. જો કે તેમની મોતનું કારણ કાર્ડિએક અરેસ્ટ હતું. તેમને ડાયાબિટીસ પણ હતું. સલિલ અરુણ મુજબ વાજીદને વર્સોવાના કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાખ કરવામાં આવશે.\nવાજીદના નિધનની ખબર જાણીને પ્રિયંકા ચોપરાને ખૂબ જ દુખ થયું. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરતા કહ્યું કે આ ખુબ જ દુખની ખબર છે. એક વાત મને જે હંમેશા યાદ રહેશે તે છે વાજીદ ભાઇનું હાસ્ય. તે હંમેશા હસતા રહેતા હતા. અને ખૂબ જ જલ્દી તે જતા રહ્યા. તેમના પરિવારમાં શોકમાં ડૂબેલા લોકો માટે મારી સાંત્વના. તમારી આત્માને શાંતિ મળે મારા મિત્ર. હું તમને મારી પ્રાર્થના અને વિચારોમાં હંમેશા રાખીશ.\nઆ સિવાય વાજીદ ખાનના ખાસ મિત્ર સોનુ નિગમે પણ ઇન્સ્ટાગ્રામ પર તેની જૂની તસવીર શેર કરીને કહ્યું કે મારો મિત્ર મને છોડીને જતો રહ્યો.\nઅભિનેતા વરુણ ધવને પણ પોતાના ટ્વિટર પર વાજીદની એક તસવીર શેર કરી છે. જેમાં તે ડેવિડ ધવનની સાથે નજરે પડે છે. આ તસવીર સાથે વરુણ ધવને લખ્યું કે હું આ ખબર સાંભળને શોકગ્રસ્ત છે. વાજીદ ભાઇ મારા અને મારા પરિવારની ખૂબ જ નજીક હતા. તે એક પોઝિટિવ વ્યક્તિ હતા. અમે હંમેશા તમને યાદ કરીશું અને તમારા સંગીત માટે આભાર.\nવાજીદના નિધનની એક્ટ્રેસ પરીણિતી ચોપડા પર શોકગ્રસ્ત થઇને ટ્વિટમાં લખ્યું હતું કે વાજીદ ભાઇ એક સારા માણસ હતા. તે હંમેશા હસતા રહેતા. હંમેશા ગાતા રહેતા. તેમનું દરેક મ્યુઝિક સેશન યાદગાર રહેશે. તમને ખૂબ જ યાદ કરીશું વાજીદ ભાઇ.\nમીકા સિંહે લખ્યું કે આ બધા માટે ખૂબ જ દુખદ સમાચાર છે. અને સૌથી પ્રતિભાશાળી ગાયક અને સંગીતકાર જેણે આટલા હિટ આપ્યા છે તેવા મારા મોટા ભાઇ વાજિદ ખાન આપણને છોડીને જતા રહ્યા છે. અલ્લાહ તેમની આત્મના���ે શાંતિ આપે. હું હંમેશા તમને પ્રેમ કરતો રહીશ અને ભાઇ તમને હંમેશા યાદ કરતો રહીશ. તમારું સંગીત સદાબહાર છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને આનાથી મોટું નુક્શાન થયું છે.\nસંગીતકાર સલીમ મર્ચન્ટે વાજીદના નિધન પર ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું છે કે હું સાજીદ-વાજીદ ફેમ પોતાના ભાઇ વાજીદ ખાનના નિધનની ખબરથી તૂટી ગયો છું. અલ્લાહ તેમના પરિવારને શક્તિ આપે. તમારી યાત્રા સુરક્ષિત રહે. તું બહુ જલ્દી જતો રહ્યો. ફિલ્મ ફેટર્નિટીને તેનાથી મોટું નુક્શાન થયું છે. હું શોકગ્રસ્ત છું અને પૂરી રીતે તૂટી ગયો છું.\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nWajid Khanના નિધન પર પ્રિયંકા ચોપરા, સોનુ નિગમ સમેત આ સેલેબ્રિટીએ વ્યક્ત કર્યો શોક\nસુશાંતની બહેન શ્વેતાએ શેર કરી હાથથી લખેલી નોટ, કહ્યું- 'તુ, સૌથી પહેલા છો..'\nફિલ્મ 'મર્ડર' મામલે રામ ગોપાલ વર્મા પર કેસ દાખલ, લાગ્યા મોટા આરોપ\nકંગનાની ટીમનો નેપોટિઝમ મુદ્દે તાપસી પર હુમલો, એક્ટ્રેસે આપ્યો જવાબ\nસુશાંત સિંહના પરિવારે જાહેર કર્યું નિવેદન, કહ્યું - આવી હરકત ના કરો\nસુશાંતની બહેન શ્વેતાએ શેર કરી હાથથી લખેલી નોટ, કહ્યું- 'તુ, સૌથી પહેલા છો..'\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00086.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"}
+{"url": "https://www.avadhtimes.net/%E0%AB%A7-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AB%A9%E0%AB%AA-%E0%AA%96%E0%AA%BE/", "date_download": "2020-07-06T01:25:10Z", "digest": "sha1:FDY2CFISAZXTKM4AXFL35TOJI5QOUFOF", "length": 8066, "nlines": 128, "source_domain": "www.avadhtimes.net", "title": "૧ જૂનથી ગુજરાતમાંથી ૩૪ ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવશે.. | Avadhtimes", "raw_content": "\nHome અમરેલી ૧ જૂનથી ગુજરાતમાંથી ૩૪ ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવશે..\n૧ જૂનથી ગુજરાતમાંથી ૩૪ ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવશે..\nઅમદૃાવાદ,કેન્દ્ર સરકારના મંત્રાલય દ્વારા ૧ જૂનથી દૃેશભરમાં ટ્રેનો દૃોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાંથી પણ ટ્રેનો શરૂ થશે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા ૧ જૂનથી ગુજરાતમાંથી ૩૪ જેટલી ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવશે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા આ ખાસ ટ્રેનોની માહિતી રાજ્ય સરકારને આપવામાં આવી છે. આ ટ્રેનોમાં દૃક્ષિણ ગુજરાતને સૌથી વધુ ૨૪ ટ્રેનોનો લાભ મળશે. મુંબઈ સેન્ટ્રલ અને અમદૃાવાદૃ વચ્ચે પણ એક ટ્રેન દૃોડાવવાની જાહેરાત કરાઈ છે. આ ૩૪ ટ્રેનોમાં ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનો પણ છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને મુસાફરોને ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવે તેવી ખાસ સૂચના આપવામાં આવી છે.\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nસાવરકુંડલામાં શાકભાજીનાં વેપારીઓની હડતાલ\nઅમરેલીને આરટીપીસીઆર લેબ આપવા વીહીપના શ્રી હસમુખભાઇ દુધાતની સરકારને દર્દભરી અપીલ\nઅમરેલી જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓમાં ઉછાળો : 16 દર્દી દાખલ\nશહેર વિકાસ સમિતિના ચેરમેનપદેથી શ્રી પીપી સોજીત્રાનું રાજીનામુ\nઅમરેલી શહેરમાં કોરોના ના વધુ બે કેસ\nરાજુલા જાફરાબાદ પંથક મા ધોધમાર વરસાદ ગ્રામ્ય વિસ્તાર મા મુશળધાર મેઘ સવારી\nઅમરેલી ભાજપના કાર્યકર્તા કિરીટભાઈ વામજા નું કોરોના થી મૃત્યુ\nખાંભાના તાલડા ગામ ના કોરોના ના શંકાસ્પદ દર્દી નું અમરેલીમાં મૃત્યુ\nઅમરેલી જિલ્લામાં કોરોનાના વધુ છ કેસ\nઅમરેલી જિલ્લામાં કોરોના થી વધુ એક મોત કુલ મરણાંક 8\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nસાવરકુંડલામાં શાકભાજીનાં વેપારીઓની હડતાલ\nઅમરેલીને આરટીપીસીઆર લેબ આપવા વીહીપના શ્રી હસમુખભાઇ દુધાતની સરકારને દર્દભરી અપીલ\nઅમરેલી જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓમાં ઉછાળો : 16 દર્દી દાખલ\nશહેર વિકાસ સમિતિના ચેરમેનપદેથી શ્રી પીપી સોજીત્રાનું રાજીનામુ\nઅમરેલી શહેરમાં કોરોના ના વધુ બે કેસ\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : ક��ેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00086.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.vtvgujarati.com/news-details/ahmedabad-svp-hospital-dugs-store-can-not-open-24-hours", "date_download": "2020-07-06T03:25:08Z", "digest": "sha1:K3T6MZOREE4MARIXUH6MSATK225JLEKB", "length": 10483, "nlines": 103, "source_domain": "www.vtvgujarati.com", "title": " ગરીબોનું કોણ? SVP હોસ્પિટલમાં એપોલો ફાર્મસીની મોનોપોલી, જેનરિક સ્ટોર થોડા કલાક માટે જ | Ahmedabad SVP hospital dugs store can not open 24 hours", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nઅમદાવાદ / ગરીબોનું કોણ SVP હોસ્પિટલમાં એપોલો ફાર્મસીની મોનોપોલી, જેનરિક સ્ટોર થોડા કલાક માટે જ\nમ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા વી.એસ. હોસ્પિટલના પ્રાંગણમાં રૂા. 750 કરોડના ખર્ચે અતિ આધુનિક સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ ( SVP Hospital ) બનાવાઇ છે. આ હોસ્પિટલ તેના લોકાર્પણ બાદથી સતત એક યા બીજા વિવાદમાં સપડાઇ રહી છે. અગાઉ આ હોસ્પિટલ પાણી લીકેજ, યુટીલિટી બિલ્ડિંગમાં પીઓપીની છત તૂટી પડવી, સિક્યોરિટી ગાર્ડની દાદાગીરી, હોસ્પિટલના મૂળ ટેન્ડરને રિવાઇઝડ કરી રૂા. 40 કરોડનો વધારો કરવો વગેરે મામલે વિવાદાસ્પદ બની ચૂકી છે હવે દવાનાં ધાંધિયાંનો નવો વિવાદ ઊભો થયો છે.\nSVP હોસ્પિટલમાં એપોલો ફાર્મસીની મોનોપોલીથી દવા માટે દર્દીઓ પરેશાન\nજેનરિક સ્ટોર પણ થોડા કલાક માટે જ ખૂલે છે\nહવે ૧ ડિસેમ્બરથી ૨૪ કલાક ખુલ્લો રહેશે તેવો તંત્રનો દાવો\nઆ હોસ્પિટલનના દર્દીઓને દવા મેળવવા અગાઉ એપોલો ફાર્મસીનો એકમાત્ર વિકલ્પ હતો. એપોલો ફાર્મસી સામે અનેક પ્રકારના વિવાદ સર્જાયા છે. દર્દીઓનાં સગાં-સંબંધી સાથે બિલના મામલે છેતરપિંડી, બિનઅનુભવી સ્ટાફ, દર્દીઓનાં સગાં-સંબંધી સાથે ખરાબ વર્તાવ, તંત્ર સાથે આવકમાં શેરિંગની શરત ન પાળવી જેવી બાબતોમાં ઓપોલો ફાર્મસીને સત્તાવાળાઓએ નોટિસ ફટકારી ચૂક્યા છે તેમજ લાખો રૂપિયાની પેનલ્ટી વસૂલવાની પણ કામગીરી હાથ ધરાઇ છે.\nજેનરિક દવાનો સ્ટોર્સ પણ 24 કલાક ખુલ્લો રહેશે\nSVP હોસ્પિટલના દર્દીઓને અત્યારે જેનરિક દવાનો સ્ટોર ખૂલી જતાં બીજો વિકલ્પ ઉપલબ્ધ થયો છે. પરંતુ આ સ્ટોર 24 કલાક ધમધમતો ન હોઇ ઇન્ડોર પેશન્ટ હેરાનગતિ ભોગવે છે. આ અંગે હોસ્પિટલ કમિટીના ચેરમેન દેવાંગ દાણીને પૂછતા કહે છે, આગામી 1 ડિસે.થી જેનરિક દવાનો સ્ટોર 24 કલાક ધમધમશે. આ માટેની રાજ્ય સરકારની મંજૂરી મળી ગઇ છે.\nરોજના 900 થી 1000 ઓપીડી પેશન્ટ\nSVP હોસ્પિટલમાં દરરોજ 900 થી 1000 ઓપીડી પેશન્ટ નોંધાય છે. જેમાં લગભગ 40 ટકા પેશન્ટ 'મા કાર્ડ' હોલ્ડર છે. દરમ્યાન SVP હોસ્પિટલમાં રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક મહિલા દર્દીની સારવારમાં તંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ ગોમતીપુરના કોંગ્રેસના કોર્પોરેટર ઇકબાલ શેખે કર્યા છે.\nઅધિકારીઓ એક બીજા પર ઢોળે છે દોષનો ટોપલો\nઆ પેશન્ટ મા કાર્ડ હોલ્ડર હોવા છતાં ઓપીડી ( OPD ) બેઇઝની ટ્રીટમેન્ટથી એપોલો ફાર્મસીથી રૂ.રર હજારની દવા ખરીદવી પડી તે અંગે SVP હોસ્પિટલ ના એક ઉચ્ચ અધિકારીને પૂછતાં તેઓ કહે છે, રાતના સમયે ઇમરજન્સી કેસ નોંધાય છે, કોઇ OPD કેસ લેવાતા નથી ઉપરાંત દર્દીના સગાં-સંબંધીઓએ અકસ્માત વીમાનો કે 'મા કાર્ડ'નો લાભ લેવો તેનો નિર્ણય કરવામાં વિલંબ કરતાં આમાં દોષનો ટોપલો તંત્ર પર ઢોળી દેવાય છે.\nTikTokને જોરદાર ટક્કર આપી રહી છે આ ભારતીય એપ, એક જ દિવસમાં લાખો લોકોએ કરી ડાઉનલોડ\nભારતમાં 50 વર્ષમાં 4.58 કરોડ છોકરીઓ ગુમ, ગુજરાત સહિત 9 રાજ્યોની સ્થિતિ ભયાવહ\nનરેન્દ્ર મોદીએ કહ્યું કે, રસી તૈયાર થશે તો સૌથી પહેલા કોરોના વોરિયર્સને અપાશે, સરકારનો રસીને લઈને છે આ પ્લાન\nહવામાન વિભાગ / અમદાવાદ શહેરમાં ધીમીધારે વરસાદના આગમનથી લોકોમાં ખુશીની...\nહવામાન વિભાગ / ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 174...\nપ્રતિબંધ / ચીન બાદ સરકારે અમેરિકા બેઝ આ સંગઠન સાથે જોડાયેલી 40 વેબેસાઈટ...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગુજરાતમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે કેવી રીતે અટકી શકે...\nગીર સોમનાથ / ભારે વરસાદના કારણે સરસ્વતી નદી બે કાંઠે, માધવરાય મંદિર...\nહવામાન / સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ,...\nTech Masala / Jioના ધમાકાથી Zoom ફૂસ્સ, જાણો આ નવી ઍપના શાનદાર ફીચર્સ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00086.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.vtvgujarati.com/news-details/jayesh-radadiya-tik-tok-video-gone-viral-in-samuh-lagan-jamkandorna", "date_download": "2020-07-06T02:48:00Z", "digest": "sha1:EPC4WIJAYTUY4ZUKAHBLSS443LNS2EAA", "length": 7225, "nlines": 101, "source_domain": "www.vtvgujarati.com", "title": " જામકંડોરણામાં જયેશ રાદડિયા ઢોલ ઉપર બેઠા અને થયો નોટોનો વરસાદ, વીડિયો વાયરલ | Jayesh radadiya tik tok video gonetik tok video in samuh lagan jamkandorna", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nવાયરલ / જામકંડોરણામાં જયેશ રાદડિયા ઢોલ ઉપર બેઠા અને થયો નોટોનો વરસાદ, વીડિયો વાયરલ\nજામકંડોરણામાં સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યમંત્રી જયેશ રાદડિયા ઢોલ પર બેઠેલા જોવા મળ્યા હતા. ઢોલ પર બેઠેલા જયેશ રાદડિયા પર લોકોએ નોટોનો વરસાદ કર્યો હતો. કલાકાર ફરીદામીરે લોકડાયરામાં રમઝટ બોલાવી હતી. સમૂહ લગ્નમાં લોકડાયરામાં આયોજન કરવામાં આવ્યું હતું.\nજયેશ રાદડિયા ઢોલ પર બેઠેલા મળ્યા જોવા, થયો નોટોનો વરસાદ\nસમૂહ લગ્નમાં લોકડાયરાનું આયોજન\nસામાજિક પ્રસંગોમાં નેતા અને આગેવાનો ભાગ લે તે નવીનવાઈની વાત નથી. પરંતુ જ્યારે લોકડાયરામાં જ્યારે નેતાઓ પણ ઝુમી ઉઠે ત્યારે તે લોકો માટે જોવા જેવું બને છે. આવો જ એક વીડિયો વાયરલ થયો છે.\nજામકંડોરણામાં લોકડાયરમાં રાજ્ય મંત્રી જયેશ રાદડીયા ઢોળ પર બેઠા જોવા મળ્યા. ઢોલ પર બેઠા જયેશ રાદડિયા પર નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો.\nસમૂહ લગ્નમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું .\nફરીદામીરના લોકડાયરામાં રમઝટ જામી હતી.\nTikTokને જોરદાર ટક્કર આપી રહી છે આ ભારતીય એપ, એક જ દિવસમાં લાખો લોકોએ કરી ડાઉનલોડ\nભારતમાં 50 વર્ષમાં 4.58 કરોડ છોકરીઓ ગુમ, ગુજરાત સહિત 9 રાજ્યોની સ્થિતિ ભયાવહ\nનરેન્દ્ર મોદીએ કહ્યું કે, રસી તૈયાર થશે તો સૌથી પહેલા કોરોના વોરિયર્સને અપાશે, સરકારનો રસીને લઈને છે આ પ્લાન\nJayesh Radadiya tik tok video viral video jamkandorna જામકંડોરણા સમૂહ લગ્ન ફરીદા મીર જયેશ રાદડિયા Frida mir ટીકટોક વીડિયો\nપ્રતિબંધ / ચીન બાદ સરકારે અમેરિકા બેઝ આ સંગઠન સાથે જોડાયેલી 40 વેબેસાઈટ...\nસ્પોર્ટ્સ / કેપ્ટન વિરુદ્ધ ફરિયાદો બાદ BCCIએ કહ્યું 'આ લોકો કોહલીની...\nશક્યતા / આગામી 8 બેઠકો પરની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના આ...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગુજરાતમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે કેવી રીતે અટકી શકે...\nગીર સોમનાથ / ભારે વરસાદના કારણે સરસ્વતી નદી બે કાંઠે, માધવરાય મંદિર...\nહવામાન / સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ,...\nTech Masala / Jioના ધમાકાથી Zoom ફૂસ્સ, જાણો આ નવી ઍપના શાનદાર ફીચર્સ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરી���્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00086.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://www.readgujarati.com/2012/03/23/shoping-cindrom/?replytocom=108509", "date_download": "2020-07-06T03:47:41Z", "digest": "sha1:EIKMILA5PMO4SANERSMZ7J4KNX5ZHL2F", "length": 46397, "nlines": 205, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: શોપિંગ સિન્ડ્રોમ – કાજલ ઓઝા-વૈદ્ય", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nશોપિંગ સિન્ડ્રોમ – કાજલ ઓઝા-વૈદ્ય\nMarch 23rd, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : કાજલ ઓઝા-વૈદ્ય | 17 પ્રતિભાવો »\n[‘જનકલ્યાણ’ સામાયિક ફેબ્રુઆરી-2012માંથી સાભાર.]\nશ્રીલેખા અમેરિકામાં રહે છે. શિકાગોમાં એના પતિનો મોટો બિઝનેસ છે. મુંબઈમાં બંને જણાં સાથે ભણતાં હતાં ત્યારે પ્રેમ થયો. પછી શ્રીલેખાની ઈમિગ્રેશન ફાઈનલ પહેલા પાસ થઈ ગઈ એટલે એ અમેરિકા ગઈ. ત્રણ વર્ષ ત્યાં ભણીને લગ્ન કરવા પાછી ભારત આવી. અનિશ સાથે લગ્ન કરીને અમેરિકા ગઈ. એને ત્યાં બોલાવ્યો. એમનાં લગ્નને વીસ વર્ષ થવા આવ્યાં છે. મોટું હાઉસ, બંનેની જુદી ગાડીઓ, બાળકોના ઉછેર માટેની ઉત્તમ સવલતો સહિત બંને જણાં તમામ પ્રકારની ભૌતિક સુખસાહ્યબીમાં જીવે છે…\n….ને છતાં શ્રીલેખાને સતત જિંદગીમાં કશું ખૂટ્યા કરે છે. એ જ્યારે ભારત આવે ત્યારે અર્થહીન શોપિંગ કરે છે. અમેરિકામાં પણ મોલ્સમાં સતત ફર્યા કરે છે. પૈસા ખર્ચવા કે ખરીદી કરવી એને માટે જરૂરિયાત કે શોખ નથી. એક જાતની કમ્પલઝિવનેસ છે. તદ્દન બિનજરૂરી કપડાં, પરફ્યુમ્સ, દાગીના કે ગૃહસજાવટની વસ્તુઓ એ ખરીદી લે છે. થોડો સમય રાખીને કોઈને ભેટ આપી દે છે. નવાઈની વાત એ છે કે પોતે ખરીદેલી મોટા ભાગની ચીજો એ વાપરતી નથી. એને આ વાત સમજાય છે ને છતાં એ અંગે પોતે કશું જ કરી શકતી નથી \nએ મને મળવા આવી ત્યારે એની પાસે એક જ સવાલ હતો, ‘હું શું કરું મારી પાસે કોઈ કામ નથી…. જિંદગીનાં આટલાં વર્ષ મેં મારી જાતને ભૂલીને ઘરનાં સૌનું ધ્યાન રાખ્યું. હવે એ લોકો પાસે મારી સામે જોવાનો પણ ટાઈમ નથી….’ એનું કહેવું ફક્ત એટલું જ હતું, ‘અત્યાર સુધી મેં મારી ખુશીનો વિચાર જ નથી કર્યો. હવે હું મારી જાતને ખુશ રાખવાનો પ્રયત્ન કરું છું તો એમાં ખોટું શું છે મારી પાસે કોઈ કામ નથી…. જિંદગીનાં આટલાં વર્ષ મેં મારી જાતને ભૂલીને ઘરનાં સૌનું ધ્યાન રાખ્યું. હવે એ લોકો પાસે મારી સામે જોવાનો પણ ટાઈમ નથી….’ એનું કહેવું ફક્ત એટલું જ હતું, ‘અત્યાર સુધી મેં મારી ખુશીનો વિચાર જ નથી કર્યો. હવે હું મારી જાતને ખુશ રાખવાનો પ્રયત્ન કરું છું તો એમાં ખોટું શું છે ’ વસ્તુઓ ખરીદવાની આ આદતને કમ્પલઝિવ શોપિંગ અથવા ઓબ્સેસિવ કમ્પલઝિવ શોપિંગ સિન્ડ્રોમ કહે છે. ભૌતિક રીતે સુખી લોકોને આવી તકલીફ વધુ પ્રમાણમાં થાય છે – ખાસ કરીને સ્ત્રીઓને ’ વસ્તુઓ ખરીદવાની આ આદતને કમ્પલઝિવ શોપિંગ અથવા ઓબ્સેસિવ કમ્પલઝિવ શોપિંગ સિન્ડ્રોમ કહે છે. ભૌતિક રીતે સુખી લોકોને આવી તકલીફ વધુ પ્રમાણમાં થાય છે – ખાસ કરીને સ્ત્રીઓને અમુક ઉંમરે પહોંચેલી સ્ત્રી જાણે જિંદગીથી હાથ ધોઈ બેસે છે. સહેજ વધી ગયેલું શરીર, વધતી જતી ઉંમર, પોતપોતાની દિશા લઈને આગળ વધી ગયેલાં સંતાનો અને સફળતાની રેસમાં ઊંધું ઘાલીને દોડી રહેલો પતિ – આ બધાંની વચ્ચે એને પોતાનું અસ્તિત્વ જડતું નથી. અત્યાર સુધી પતિનું ધ્યાન રાખવામાં, બાળકોને ઉછેરવામાં, ઘર બનાવવામાં, ઘર સાચવવામાં એણે વર્ષો કાઢી નાખ્યાં છે. હવે એને માટે ખરેખર અર્થપૂર્ણ લાગે એવું કોઈ કામ નથી. સ્વતંત્ર થઈ ગયેલાં સંતાનો મોટા ભાગે બધું જ પોતાની જાતે કરી લે છે. પતિને પણ શારીરિક જરૂરિયાત એટલી બધી રહી નથી. એણે પોતાના બિઝનેસના કે નોકરીના ક્ષેત્રમાં મિત્રો બનાવી લીધા છે. પોતાના ગમા-અણગમા એણે પત્ની પર ઠોકી બેસાડ્યા છે. જિંદગીનાં સૌથી સોનેરી અને સુંદર વર્ષો વહી ગયાં છે. હવે આંખ નીચે કાળાં કુંડાળાં અને કબાટમાં નોટોની થપ્પી છે. આ પૈસાનું શું કરવું એની એને ખબર નથી. આટલા બધા ફાજલ પડેલા સમયને ક્યાં ખરચવો એની એને સમજ નથી. કદાચ એટલે જ એને લાગે છે કે વસ્તુઓ ખરીદીને ખુશ રહી શકાય છે.\nશરૂઆતનાં વર્ષો જો અભાવમાં વીત્યાં હોય તો આ સિન્ડ્રોમ વધુ તીવ્રતાથી ભરડો લે છે. એ વખતે નહીં ખરીદી શકાયેલી તમામ વસ્તુઓ આજે ખરીદીને નાનકડી ‘જીત’નો…. ‘પામ્યા’નો સંતોષ મેળવવાનો વ્યર્થ પ્રયત્ન કરતી ઘણી ગૃહિણીઓ આપણને આસપાસમાં જોવા મળશે. બહુ નવાઈની વાત છે, પરંતુ સત્ય છે કે વસ્તુઓ દ્વારા પોતાને ખુશ થવાને બદલે દુઃખી થાય છે. પૈસા ખર્ચીને ઘરમાં આવી ગયેલી વસ્તુ ઉપયોગી નથી એવું એમને જે પળે સમજાય છે તે પળે પૈસા ખર્ચ્યાનો અફસોસ થાય છે…. એ અફસોસના અપરાધભાવ���ાં થોડા સમય માટે કંઈ નહીં ખરીદવાનું એ નક્કી કરે છે, પરંતુ મન તો માંકડું છે. એમ બેસી રહે ફરી એકાદ બહેનપણીનો ફોન આવે છે અને ફરી સજાવેલા રંગીન મોલ પોતાના બાહુપાશ ફેલાવી એને બોલાવી લે છે. ક્યાંથી શરૂ થાય છે આ સિન્ડ્રોમ ફરી એકાદ બહેનપણીનો ફોન આવે છે અને ફરી સજાવેલા રંગીન મોલ પોતાના બાહુપાશ ફેલાવી એને બોલાવી લે છે. ક્યાંથી શરૂ થાય છે આ સિન્ડ્રોમ ક્યાંથી ઉદ્દભવે છે આ જાતને ખુશ કરવાની તદ્દન વ્યર્થ મનોવૃત્તિ ક્યાંથી ઉદ્દભવે છે આ જાતને ખુશ કરવાની તદ્દન વ્યર્થ મનોવૃત્તિ લગ્નનાં અમુક વર્ષો પછી જીવનમાં ઊભા થતા ગયેલા ખાલીપાને ભરવા શોપિંગ, કિટી પાર્ટી કે નાના-મોટા સોશિયલ વર્કના નામે જાતને ખુશ કરવા મથતી આ ગૃહિણીઓ વીતેલાં વર્ષો સાથે ધીમે ધીમે અંદરથી ખાલી થતી ગઈ છે….. અંદર વધતો ગયેલો એ ખાલીપો એટલો વિસ્તરી જાય છે કે આખરે એમને માટે એ ખાલી પડેલો સમય મોટું પ્રશ્નાર્થ ચિહ્ન બની જાય છે.\nવીતેલાં વર્ષોમાં પતિ પોતાની દુનિયામાં અને પત્ની પોતાની દુનિયામાં વ્યસ્ત રહ્યાં. એકબીજા સાથે સંવાદ રચવાનો પ્રયાસ બેમાંથી કોઈએ કર્યો નહીં. એક છત નીચે જીવતાં રહેલાં બે જણાં ખરેખર સાવ જુદી દિશામાં પ્રવાસ કરતાં રહ્યાં. જ્યારે એમને સમજાયું ત્યારે બંને જણાં એકબીજાંથી એટલાં દૂર જતાં રહ્યાં હતાં કે એક બેડરૂમમાં રહેતાં હોવા છતાં, એક પલંગ પર સૂવા છતાં એકબીજાની સાથે વ્યવહાર સિવાયની વાતચીત કરવાનો પ્રસંગ અને સંબંધ બંને, એ લોકો ખોઈ બેઠાં હતાં એનિવર્સરી એક ઔપચારિક પ્રસંગ જ રહી જાય છે… એ દિવસે માત્ર વીતેલાં વર્ષો ગણવાનો અને ચાર-પાંચ મિત્રોની સાથે ડિનર કરીને, ‘બહુ વર્ષો ભેગાં કાઢ્યાં…. ભાભી તમને જ કોન્ગ્રેચ્યુલેશન આપવા પડે…. એ તો તું જ છે જે આમની સાથે જીવી શકે.’ જેવાં વાક્યો ઉપર ખોખલાં હાસ્યોની સાથે એક સાંજ પૂરી કરીને પાછા જતી વખતે કે કપડાં બદલીને બેડરૂમમાં આડા પડતી વખતે ખાલીપાને વધુ વિસ્તરતો જોવા સિવાય કશું જ કરવાનું રહેતું નથી.\nશા માટે થાય છે આ ભૌતિક જરૂરિયાતો પૂરી નથી થતી ત્યારે એક અફઓસ થાય છે. એક ઝંખના, એક જરૂરિયાત, એક ઈચ્છા કે એક ખેવના આપણી અંદર શ્વાસ લીધા કરે છે. જ્યારે બધું જ મળી જાય છે ત્યારે દોડ પૂરી થઈ જાય છે. પછી વધુ…. વધુ… વધુ…ની લાલસા શરૂ થાય છે, જેનો કોઈ અંત નથી. વસ્તુઓ ભેગી કરવામાં વહાલ વિસરાઈ જાય છે. છેલ્લે એકબીજાની સાથે શાંતિથી બેસીને અડધો કલાક ક્યારે ગાળ્યો હતો એ પણ યા�� કરવું પડે એવી સ્થિતિ આવી જાય છે અને એવા સમયે શરૂ થાય છે એક અજબ જેવું અંતર. બે જણાં એકબીજાં સામે ફરિયાદ કરતાં થઈ જાય છે. સંતાનોનાં ભવિષ્ય, માતાપિતાની તબિયત, સામાજિક કાર્યો કે મૃત્યુ, લગ્ન જેવા પ્રસંગ સિવાય ભાગ્યે જ કોઈ વાતચીત કરવાની રહે છે. માણસ સામાજિક પ્રાણી છે. એને સતત સ્વીકારની ઝંખના હોય છે. કોઈ પોતાને ચાહે એ જરૂરિયાત માણસમાત્રની જરૂરિયાત છે. સ્ત્રી-પુરુષના સંબંધમાં આ જરૂરિયાત કદાચ થોડી વધારે પ્રમાણમાં અથવા બળવત્તર હોય છે. પુરુષ કે પતિની ‘એપ્રુઅલ’ માટે ખૂબ જ મહત્વની બની રહે છે. ખાસ કરીને મેનોપોઝમાં પ્રવેશતી કે મેનોપોઝના થોડા સમય પહેલાં સ્ત્રીને એક સંવેદનાત્મક ખાલીપો ઘેરી વળે છે.\nબાળપણથી સ્ત્રીને એવું શીખવવામાં આવે છે કે એનું શરીર એને માટે બહુ અગત્યની વસ્તુ છે. સુંદર દેખાતા રહેવું અને પુરુષને રીઝવવો એ જ એકમાત્ર એનું કર્તવ્ય છે. આવું એને મોટે ભાગે એની માતા જ શીખવે છે. જાહેરખબરો, ફિલ્મો, ટેલિવિઝન આ માન્યતાને દઢ કરે છે. સામાન્ય રીતે જાહેરાતોમાં સ્ત્રીનાં સૌંદર્ય પ્રસાધનોને બઢાવી-ચઢાવીને વેચવામાં આવે છે. સ્ત્રીનું સૌંદર્ય પુરુષને આકર્ષવામાં કે સંતોષવા માટે છે એ વાતને આવી જાહેરાતો પુષ્ટિ આપે છે. છોકરીનાં લગ્ન થાય ત્યારે એને માટે શરીર આપીને સલામતી મેળવવાનો એક વણકહ્યો કરાર પેઢી દર પેઢી અપાતા રહેલા સંસ્કારમાં ઊતરી આવે છે. ‘પતિને સાચવવો’ એટલે શરીરથી થાળી ને સંસારથી સમાજ સુધી બધું જ સ્ત્રી માટે ‘શયનેષુ રંભા’, ‘ભોજ્યેષુ માતા’, ‘કાર્યેષુ દાસી’ જેવા અનેક રોલ નક્કી કરાયા છે. આવા કોઈ શ્લોકો પુરુષો માટે લખાયા નથી. છેક પુરાણકાળથી સ્ત્રીને એવું શીખવવામાં આવે છે કે એણે જુદાં જુદાં પાત્રો ભજવી પોતાના પતિ કે પુરુષના જીવનમાં પોતાનું મહત્વ જાળવી રાખવાનું છે. એને પોતાને પણ એમ જ લાગે છે કે પુરુષ સિવાય એના શણગારનો, એની સુંદરતાનો કે એના શરીરનો કોઈ અર્થ નથી. સ્ત્રીને બુદ્ધિશાળી બનાવવાને બદલે સુંદર બનાવવા તરફ આ સમાજે વધુ ધ્યાન આપ્યું છે સ્ત્રી માટે ‘શયનેષુ રંભા’, ‘ભોજ્યેષુ માતા’, ‘કાર્યેષુ દાસી’ જેવા અનેક રોલ નક્કી કરાયા છે. આવા કોઈ શ્લોકો પુરુષો માટે લખાયા નથી. છેક પુરાણકાળથી સ્ત્રીને એવું શીખવવામાં આવે છે કે એણે જુદાં જુદાં પાત્રો ભજવી પોતાના પતિ કે પુરુષના જીવનમાં પોતાનું મહત્વ જાળવી રાખવાનું છે. એને પોતાને પણ એમ જ લાગે છે કે પુરુષ સિવાય એના ���ણગારનો, એની સુંદરતાનો કે એના શરીરનો કોઈ અર્થ નથી. સ્ત્રીને બુદ્ધિશાળી બનાવવાને બદલે સુંદર બનાવવા તરફ આ સમાજે વધુ ધ્યાન આપ્યું છે એટલે શરીર અને સુંદરતા – કદાચ એટલે જ, મેનોપોઝમાં પ્રવેશી રહેલી સ્ત્રીને સૌથી પહેલી લાગણી પોતાનું સ્ત્રીત્વ ગુમાવી રહ્યાની થાય છે, જ્યારે એ પોતાનું સ્ત્રીત્વ ગુમાવે છે ત્યારે લગભગ પોતાનું અસ્તિત્વ ગુમાવ્યાની લાગણી એને ઘેરી વળે છે. આવા સમયે એ ક્લિન્સોમેનિયા, શોપિંગ સિન્ડ્રોમ, ડિપ્રેશન કે એગ્રેશનનો ભોગ બને છે. ઘણી વાર ઘણા પતિઓને તમે કહેતા સાંભળ્યા હશે કે, ‘પહેલાં આવી નહોતી એટલે શરીર અને સુંદરતા – કદાચ એટલે જ, મેનોપોઝમાં પ્રવેશી રહેલી સ્ત્રીને સૌથી પહેલી લાગણી પોતાનું સ્ત્રીત્વ ગુમાવી રહ્યાની થાય છે, જ્યારે એ પોતાનું સ્ત્રીત્વ ગુમાવે છે ત્યારે લગભગ પોતાનું અસ્તિત્વ ગુમાવ્યાની લાગણી એને ઘેરી વળે છે. આવા સમયે એ ક્લિન્સોમેનિયા, શોપિંગ સિન્ડ્રોમ, ડિપ્રેશન કે એગ્રેશનનો ભોગ બને છે. ઘણી વાર ઘણા પતિઓને તમે કહેતા સાંભળ્યા હશે કે, ‘પહેલાં આવી નહોતી \nજે પત્ની પહેલાં આવી નહોતી એ હવે ‘આવી થઈ ગઈ છે’ એની પાછળનાં કારણોમાં ઊતરવાની ભાગ્યે જ કોઈ પતિદેવને પડી હોય છે. ‘સ્વભાવ બગડી ગયો છે’ એટલું કહીને પરિસ્થિતિની બહાર નીકળી જતા પતિદેવો કાં તો વધુ કામ કરવા લાગે છે અને મોટા ભાગનો સમય ઓફિસમાં ગાળે છે. બીજા કિસ્સામાં લગ્નેતર સંબંધ બંધાય છે. સફળ મિડલએજ પુરુષ સાથે સંબંધ જોડવા આતુર એવી કેટલીય યુવાન સ્ત્રીઓ આ સમાજમાં મળી આવે છે અને ત્રીજા કિસ્સામાં પુરુષ પણ સમય સાથે હતાશાનો ભોગ બને છે. એને પણ વાતે વાતે ગુસ્સો આવવા લાગે છે. નાની નાની વાતોમાં ઓછું આવવા લાગે છે. સ્ત્રી કરતાં પુરુષ શારીરિક રીતે વધુ ઝડપથી નકારાત્મક વલણ અપનાવી લે છે. પુરુષ માટે કોઈ પણ સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવો એની પોતાની જાગ્રત અને તીવ્ર કામેચ્છા સિવાય સંભવ નથી. સ્ત્રી સમર્પણ કરીને પણ પરિસ્થિતિને થાળે પાડી શકે છે. મનથી હતાશ થયેલો પુરુષ શારીરિક રીતે પણ ભાંગી પડે છે. આવા સમયે સ્ત્રીને લાગે છે કે, ‘હવે પતિને મારામાં રસ નથી.’ શરીર આપીને પતિને ‘મનાવી’ લેવાનો પ્રયાસ આવી સ્ત્રીઓ કરે છે, પરંતુ માનસિક રીતે હતાશ પતિ શારીરિક રીતે પણ ભાંગી પડ્યો હોય છે અથવા ‘બીજી સ્ત્રી’ સાથેના સંબંધને કારણે પત્નીના પ્રયાસો છતાં સંભોગ કરવામાં સફળ થતાં નથી. એક-બે પ્રયાસો પછી સ્ત્રીની હતાશ���નું પ્રમાણ વધે છે, તેથી ક્રોધ અને નિરાશા ઉમેરાતાં એનું વર્તન વધુ બગડે છે. આવા સમયે માંડ માંડ પોતાની જાતને એકઠી કરીને ઊભો થવા મથતો-લગ્નમાં ગોઠવાવા મથતો પુરુષ ફરી એક વાર વિખરાઈ જાય છે. આવા કિસ્સાઓમાં લગ્નેતર સંબંધનો ભય વધી જાય છે. ટોસ્ટોસ્ટેરોન નામનું દ્રવ્ય પુરુષમાં કામેચ્છા જગાડે છે. એને ઈચ્છા તો થાય છે, પરંતુ પત્ની સાથેના કડવા પ્રસંગો યાદ આવતા એ પરફોર્મ કરી શકતો નથી. આમાં એને પોતાના પુરુષત્વની હાર લાગે છે. એથી પુરુષત્વ પુરવાર કરવા માટે એ લગ્નેતર સંબંધ તરફ વળે છે \nલગ્નેતર સંબંધમાંથી સંસ્કારો અને ઉછેરને કારણે અપરાધભાવનો જન્મ થાય છે. પોતે પત્નીને અન્યાય કરે છે એ લાગણી એને ધીમે ધીમે અંદરથી ખાવા લાગે છે. આવા સમયે એ વધુ ને વધુ પૈસા આપી કે વસ્તુઓ ખરીદી પત્નીને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે. પત્નીને ખુશ રાખવાના આ પ્રયાસોમાં ક્યારેક પુરુષો સ્વમાનને પણ ભૂલીને વર્તે છે. જેની સાથે લગ્નેતર સંબંધ હોય તે સ્ત્રી અથવા તો ઘરના સભ્યો સામે વારંવાર આ પ્રકારનું ચાપલૂસીભરેલું કે ‘મસ્કા’ મારતા હોય એવું વર્તન કરવાથી મહેણા સાંભળવા કે ઝઘડા થવાની સ્થિતિ ઊભી થાય છે. વળી, આવા પુરુષો પોતે પણ જાણતા જ હોય છે કે ઝઘડા-કકળાટ નિવારવા કે અપરાધભાવને ઢાંકવા એ પરાણે ‘સારા’ કે ‘સહનશીલ’ બનીને વર્તે છે – જેને કારણે જાત સાથેના સંઘર્ષની બીજી મુશ્કેલી પણ ઊભી થવા લાગે છે. વારંવાર કરવું પડતું પોતાને અણગમતું વર્તન એમને વધુ કડવા ને ફ્રસ્ટ્રેટેડ કરી નાખે છે. ટૂંકમાં, એક વિષચક્ર શરૂ થઈ જાય છે.\nભેટ આપવાથી કે પત્નીને ખુશ રાખવાથી તત્પૂરતો ઝઘડો ટળી જાય છે એવું પતિ શીખે છે, જ્યારે બાળપણમાં મળેલી ભેટો કે યુવાનીમાં મળેલી વસ્તુઓથી થયેલો આનંદ પત્નીના સુષુપ્ત મનમાં ક્યાંક ને ક્યાંક સચવાયેલો પડ્યો છે. એને યાદ છે કે વસ્તુઓ મેળવવાથી એક આનંદ થતો હતો. તેની પોતાની ખાલી પડેલી જિંદગીમાં આનંદ શોધવા એ બિનજરૂરી ખરીદી તરફ વળે છે. શરૂઆતમાં એક-બે વાર આવી ખરીદીને કારણે એને આનંદ થાય છે, પરંતુ ધીરે ધીરે એ વસ્તુની બિનઉપયોગીતા સમજાતા એ આનંદ નકામો થઈ જાય છે. પોતે જે શોધે છે તે વસ્તુઓમાં નથી એવો ખ્યાલ એને મનોમન હોય જ છે. તેમ છતાં એક પ્રવૃત્તિ તરીકે આવી સ્ત્રીઓ ખરીદી કરતી રહે છે. પતિદેવો પણ પૈસા આપીને, પોતાનો ગુનો ધોયાની લાગણી અનુભવે છે. આ વિષચક્ર ફરતું રહે છે. બંનેમાંથી એકેયને ખબર નથી કે આ વિષચક્ર એમની વચ્ચેના અંતરને ધીમે ધીમે વધારે છે. જે પરિસ્થિતિમાંથી બચવા માટે એ બંને જણાં તરફડિયાં મારે છે એ જ પરિસ્થિતિ તરફ જ બંને જણાં વધુ ને વધુ ધકેલાવા લાગે છે.\nશ્રીલેખા અને અનિશ અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં રહે છે. તેથી એમના જીવનનો ખાલીપો કદાચ પ્રમાણમાં વધારે છે. પરંતુ આપણા દેશમાં પણ આવાં યુગલોની ખોટ નથી. એમની વચ્ચે સંવાદનો સંબંધ નથી. સ્પર્શની સંવેદના નથી. સાથે હસવાનો કે દિલ ખોલીને ઝઘડી નાખવાનો અવકાશ નથી…. જે ખૂટે છે તે કોઈ ભૌતિક સાધનોમાંથી મળવાનું નથી એની ઊંડે ઊંડે ખાતરી હોવા છતાં આવાં યુગલો એમના ખાલીપાને ભરવાના વ્યર્થ પ્રયાસોમાં રચ્યાપચ્યા રહે છે. ઉપરથી ચકચકિત દેખાતું આ લગ્નજીવન અંદરથી ખાલી અને ખોખલું થતું જાય છે. પરિસ્થિતિ બંને જણાં સમજે છે અને છતાં બંને જણાં અસહાય છે.\nખૂબ શાંતિથી વિચારીએ ત્યારે સમજાય કે આવાં લગ્નજીવન પણ બદલાઈ શકે છે. બે દાયકા પછી પણ એક નવી કૂંપળ આવા લગ્નજીવનને લીલાછમ કરી શકે છે. બે વ્યક્તિઓને જરૂર હોય છે એકબીજાના સાથની, સમયની અને સ્નેહની. એટલું મળી જાય તો કદાચ કોઈ માણસને પોતાના લગ્નજીવનની બહાર જવાની ઈચ્છા કે ઝંખના નથી રહેતી. કોઈ ભારતીય સ્ત્રીને પતિના મહેનતથી કમાયેલા પૈસા ઉડાડવામાં આનંદ નથી જ આવતો.\n« Previous પતંગિયાની પાંખે – સંકલિત\nબાવનમી વર્ષગાંઠે – રાજેન્દ્ર પટેલ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપાંચ અછાંદસ રચનાઓ.. – સંકલિત\n(Madhuben and Bhanubhai Patel Women Institute of Engineering for Studies and Research in Computer and Communication Technology (એમબીઆઈસીટી), આણંદ ખાતે ગુજરાત દિવસના ઉપલક્ષ્યમાં યોજાયેલ સ્પર્ધાની વિજેતા કૃતિઓ આજે પ્રસ્તુત કરી છે. કૃતિઓ રીડગુજરાતીને પાઠવવા બદલ કોપ્યુટર સાયન્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા બ્રિન્દા ઠક્કરનો ખૂબ આભાર.) ૧. હું સ્ત્રી છું – બ્રિન્દા ઠકકર હું સ્ત્રી છું… દુનિયાના અસ્તિત્વને ટકાવી રાખવા, માત્ર હું જ જવાબદાર છું, ... [વાંચો...]\nઝાકળભીનાં પારિજાત – ગુણવંત શાહ\n(શ્રી ગુણવંતભાઈ શાહના પુસ્તક ‘ઝાકળભીનાં પારિજાત’ માંથી સાભાર.) (૧) તલવારની ધારદાર નિખાલસતા કહેવાતો નગ્ન માણસ પણ ખરેખર અવકાશ ઓઢીને ઊભો હોય છે. વસ્ત્ર ન પહેર્યું હોય એવા માણસને નગ્ન ગણવામાં કંઈક ભૂલ થતી હોય એમ લાગે છે. હવાનું, સૂર્યકિરણોનું, અંધકારનું કે પછી અવકાશનું આવરણ હોય તોય કોઈ માણસ નગ્ન શી રીતે ગણાય કોઈ નગ્ન થઈ શકે તે માટે આસપાસ બીજી કોઈ ... [વાંચો...]\nહસ્તમેળાપથી હ્રદયમેળાપ સુધી…. (ભાગ-૪) – અરવિંદ પટેલ\n. ગ્રામ્ય વાતાવ��ણમાં રહેતાં લગ્ન લાયક સંતાનોની દયનીય સ્થિતિ થોડી સામાન્ય પણ અગત્યની કહેવાય એવી ગ્રામ્ય વાતાવરણમાં રહેતાં લગ્ન લાયક સંતાનોની સ્થિતિ પહેલા કરતાં થોડી વધુ નાજુક થઈ છે. હાલની પરિસ્થિતિમાં ગામડામાં રહેતાં પુખ્ત ઉમરના સંતાન માટે છોકરી કે છોકરો શોધવો મુશ્કેલ થઈ ગયો છે. શહેરની ભાગ્યેજ કોઈ છોકરી ગામડાના છોકરા સાથે લગ્ન કરવા તૈયાર થશે. તેજ રીતે ગામડાની છોકરી પણ ... [વાંચો...]\n17 પ્રતિભાવો : શોપિંગ સિન્ડ્રોમ – કાજલ ઓઝા-વૈદ્ય\nઢળતી ઉમરના કપલ(જોડા)ઓને દીશાશુચક બની સાવધાન કરતો ખુબ જ સુન્દર લેખ.\nલેખકને હાર્દિક અભીનદન સહીત ધન્યવાદ, ઇચ્છુ કે એમની કલમે બીજા લેખો વાચવા મળે.\nસરસ લેખ. ભૌતિકતા(પ્રેમ વગરની) અને પ્રેમની દુનિયાની સફર.\nશોપિંગ સિન્ડ્રોમ – કાજલ ઓઝા-વૈદ્ય. સુંદર ઓબઝર્વેશન છે. કદાચ પોતાની કે\nપોતાના નજીકના મિત્રના જીવનની વાસ્તવિક ઘટના પણ લાગે છે.\nલગ્ન બાદના બે કે ત્રણ બાળકોના જીવનનો સુયોગ્ય સુમેળ્ ન થઈ શકવાનો કંઈક વસવસો ખટક્યા કરે છે.\nબાકીના જીવનમાં કંઈક કહેવાતી ખોટી ખરીદીનો ખોટો નશો સતાવે છે. જીવનમાં વિત્ત હોવા છતાં સુખ મળ્યાનો સંતોષ થતો નથી. આવી પરિસ્થિતિ વિભક્ત કુટુંબ માંડી બેઠેલા ઘણા પતિ પત્નિ અનુભવી રહેલા મેં પણ જોયેલા છે.\nલાગે છે કે જરૂરત કરતાં વધુ મળેલી સંપત્તિ નું આયોજન યોગ્ય સમયે થયું નથી. તેમજ કુટુંબની દરેક સભ્યે વ્યક્તિગત કરેલી પૈસા કમાવાની કરેલી હરિફાઈ (દરેક અમેરીકન વ્યક્તિગત બેંક બેલેન્સ કરવું તે તેનો હક્ક,અહંકાર કે પ્રાઈવેસીનો ખોટો વિચાર)આનું મૂળ છે. મારા અમુક સબંધી આજે પણ આવી સ્વતંત્ર વિચારધારાથી દૂર રહી સંપથી સુખે રહેતા જોયા છે. જેઓ પોતાના માટે પૈસો કમાવા ગયેલા કરતાં ને કુટુંબના માટે ને કુટુંબના સપોર્ટથી પૈસા કમાવા ગયેલા લોકો સાચા અર્થમાં સુખથી જીવે છે. જેઓ નિયમિત રીતે કુટુંબના અન્ય સભ્યોને સાથે કમાવવા બોલાવી સાથે રાખે છે કે તેને કુટુંબના એક ભાગ તરીકે સ્વતંત્ર કમાતો કરે છે.\nસ્ત્રીને બુદ્ધિશાળી બનાવવાને બદલે સુંદર બનાવવા તરફ આ સમાજે વધુ ધ્યાન આપ્યું છે ,very true,thanks to editor and authour for such a diffrent article\nસ્ત્રીને બુદ્ધિશાળી બનાવવાને બદલે સુંદર બનાવવા તરફ આ સમાજે વધુ ધ્યાન આપ્યું છે ,very true,thanks to editor and authour for such a diffrent article\nકાજલબેને સત્ય વાસ્તવિકતા રજુ કરેી.\nભવિશ્યમા આવા લેખનેી પ્રસાદેી આપશોને\nવિષય મઝાનો છે. માણસ પાસે ખુબ જ સમય હોઈ અને કરવાનું કૈએજ ના હોય ત્ય��રે આવા રમુજી પ્રસંગો જોવા મળે છે. માણસની પ્રકૃતિ કે તેનો મૂળ સ્વભાવ છતો થાય છે. આ બાબત માં વેસ્ટર્ન કલ્ચર પાસે થી સીખવા જેવું છે. કોઈ ની જિંદગી માં કારણ વગર ખોટી માથાકૂટ કરવી નહિ. પૂછ્યા વગર કોઈ ને પણ સલાહ સુચન આપવા નહિ. સૌ એ સૌ ની દુનિયા માં મસ્ત રહેવું. કોઈ મદદ માંગે તો મદદ આપવી. સામે થી કારણ વગર કોઈને હેરાન કરવા નહિ.\nખુબ સારો લેખ છે. આ કોઈ સમસ્યા નથી. આ દરેક ના જીવનમાં આવતી પળ છે. સમજણ ખુબ મહત્વની વાત છે. દરેક ની પરિસ્થિતિ, જરૂરિયાતો, સંજોગો વગેરે અલગ હોઈ છે. છતાં કોમન વાત એક જ છે, પ્રેમ ભાવ, ઉષ્મા , લાગણીઓ નું સાતત્ય જે જીવન ના દરેક તબક્કો માં એકધારું જળવાઈ રહે.\nશરૂઆત ના તબક્કામાં હૂતો, હુતી બે જન હોય છે. મજાનો સમય હોય છે. બાળકો થાય, જવાબદારીઓ વધે, સંજોગો અઘરા પણ થાય. છેવટે પાછલા તબક્કામાં બાળકો ભણવા અથવા અન્ય કારણો સર, દુર જાય, સગવડો વધી હોય, હૂતો, હુતી ફરી પાછા એકલા પડે. શરૂઆતથી જ એક બીજા ની કાળજી, લાગણીઓ ને સમજવાની આદત કેળવી હોય, તો બધાય તબક્કામાં એક બીજા નું ખેંચાણ, એક બીજાને સમજવાની આદત અક બંધ રહે છે.\nસરવાળે, જીવન પાણી ના વહેતા પ્રવાહ જેવું ફ્રેશ , તાજગી પૂર્ણ રહેવું જોઈએ. કદી કંટાળો નહિ આવે. ગમે તેવા અન્જોગો માં એક બીજા થી ફરિયાદ નહિ થાય. એક બીજની હૂફ જીવન ના દરેક તબક્કાને પર કરવા માટે મહત્વની બની રહેશે.\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nચાર પદ્યરચનાઓ – જે. ડી. સોલંકી\nદીકરો – અર્જુનસિંહ કે. રાઉલજી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00088.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://makesweethome.com/beauty/", "date_download": "2020-07-06T01:45:10Z", "digest": "sha1:VYHYO7QO5MLVWI62ZQNBHTEUW3POS6FD", "length": 4758, "nlines": 96, "source_domain": "makesweethome.com", "title": "Beauty – Make Sweet Home", "raw_content": "\nખૂબસૂરતી એટલે ઇશ્વરે જે સુંદરતા કે જે કંઇ આપેલું છે,એને આકર્ષિત કેમ બનાવવું એ વ્યકિતની આવડત એટલે ખૂબસૂરતી.આ આવડત બધી વ્યકિત પાસે હોતી નથી,માટે અમુક વ્યકિત સુંદર હોય છે પણ ખૂબસૂરત હોતી નથી પણ જે વ્યકિત ખૂબસૂરત હોય છે એ સુંદર અને આકર્ષક હોય છે.\nખૂબસૂરતી એટલે ફકત દેખાવ પૂરતી જ જરૂરી નથી.રોજિંદા વપરાશમાં સ્ત્રી પોતાના શરીર પર જે જે વસ્તું ધારણ કરે છે,એ દરેક વસ્તુંઓ પર એની ખૂબસૂરત પંસદગીની અસર દેખાય આવે છે.\nચહેરાની ત્વચાને સુંદર અને ચમકદાર રાખવા માટે આપણે બજારમાં મળતી ઘણીબધી પ્રોડકટનો ઉપયોગ કરતાં હોઇએ છીએ, તેમ છતાં ઘણી વાર નિષ્ફળતા મળતી હોય છે. પણ જેનુ મન સુંદર હશે તેમાં આપોઆપ સુંદરતા આવી જાય છે.\n→ નોકરી કરતી મહિલાઓ માટે ટિપ્સ\nબગીચાને ગરમીમાં આ છ રીતે સજાવી જુઓ\nજરૂરિયાત અને પસંદગી મુજબ ડાઇનિંગ રૂમનું ડેકોરેશન\nઈનડોર પ્લાન્ટ્સ માટે ઉપયોગી ટિપ્સ\nવર્કિંગ વુમન માટે ડ્રેસિંગ ટીપ્સ\nડ્રોઇંગરૂમ કરતાં પણ સારૂ બાથરૂમ ડેકોરેશન\nડાઇનિંગને આકર્ષક બનાવતી નૅપ્કિન રિંગ\nબાલ્કનીને મોર્ડન ટચ આપવો\nત્વચાની સંભાળ કરવી જરૂરી છે\nકિચન કેવી રીતે વ્યવસ્થિત રાખવું\nતમારા ઘરમા પ્રાકૃતિક મહેકનો મઘમઘાટ\nશૂ રેકઃ ફૂટવેર મૂકવાની જગ્યા\nઘરની સજાવટ માટે વેસ્ટ બલ્બનો ઉપયોગ\nબાથરૂમને આપો લક્ઝ્યુરીયશ ટચ\nસાંકડા રસોડાને સજાવવાની કળા\nવિવિધ સ્ટાઇલનાં ટિસ્યૂપેપર હોલ્ડર\nઝુમ્મર વડે દિવાનખંડની સજાવટ\nશિયાળામાં કોલ્ડ ક્રીમનો ઉપયોગ\nમનમોહક ગાલીચાથી ઘર સજાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00088.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.punchnamu.com/2020/05/27/the-high-court-is-satisfied-with-the-steps-taken-by-the-gujarat-government-to-improve-the-condition-of-ahmedabad-civil-hospital/", "date_download": "2020-07-06T03:18:06Z", "digest": "sha1:GRAB5JUHPQ57B44OQ6HRRGEWJGPKSXE5", "length": 15086, "nlines": 127, "source_domain": "www.punchnamu.com", "title": "અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્થિતિ સુધારવા ગુજરાત સરકારે લીધેલા પગલાંઓથી હાઈકોર્ટ સંતુષ્ટ | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\n‘રામજી કી જય હો’, દૂરદર્શન પર પ્રસારિત થતી રામાણય વિશ્વમાં સૌથી વધુ જોવાતી સિરીયલ બની\nરાષ્ટ્રપતિ ભવનમાં શાહી ડીનરમાં ટ્રમ્પની પુત્રી ઈવાન્કાએ સોનાના તારોથી મઢેલો અનારકલી સૂટ પહેર્યો, જૂઓ તસવીરો\nCAA ને સુપરસ્ટાર રજનીકાંતે આપ્યું સમર્થન, કહ્યું – CAAથી મુસલમાનોને કોઈ જોખમ નથી\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nદેશના અર્થતંત્રને બેઠુ કરવા મોદી સરકારના પગલાઓની જબરજસ્ત અસર, જૂનમાં GST કલેક્શન 90 હજાર કરોડને પાર\nભારતીય કંપનીઓમાં ઉજ્જવળ ભવિષ્ય જોતી વિદેશી કંપનીઓ, દોઢ મહિનામાં રિલાયન્સ જીયોનો 19.9 ટકા હિસ્સો ખરીદ્યો\nસસ્તુ સોનું ખરીદવાની વધુ એક તક, 8 જૂનથી શરૂ થઈ રહી છે સરકારની સોનેરી યોજના\nCIIના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગથી પીએમ મોદીનું સંબોધન, કહ્યુ ‘મેડ ઈન ઈન્ડિયા બને મેડ ફોર વર્લ્ડ’\nMSME માટે આવી ગયુ છે ‘CHAMPIONS’, પીએમ મોદીના હસ્તે થયું લોન્ચિંગ, જાણો શું છે ખાસ\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeગુજરાતઅમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્થિતિ સુધારવા ગુજરાત સરકારે લીધેલા પગલાંઓથી હાઈકોર્ટ સંતુષ્ટ\nઅમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્થિતિ સુધારવા ગુજરાત સરકારે લીધેલા પગલાંઓથી હાઈકોર્ટ સંતુષ્ટ\nગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદની સિવિલ કોવિડ-19 હોસ્પિટલ માટે કરાયેલા અવલોકનો અને રાજ્ય સરકારને અપાયેલી સૂચનાઓ સંદર્ભમાં રાજ્ય સરકારે રજૂ કરેલા અહેવાલની ગુજરાત હાઈકોર્ટે સકારાત્મક નોંધ લીધી છે. આ અંગે વિગતો આપતા ગુજરાતના કાયદાપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે નામદાર હાઈકોર્ટે 22 મેના રોજ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં કોવિડ19ની સારવાર બાબતે એક હુકમ કર્યો હતો. જે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એક રેસિડેન્ટ ડોક્ટરની નનામી અરજી અને કોઈ મેડીકલ ઓફિસરના પત્રના આધારે કરાયો હતો.\n• નનામી અરજીમાં સાચી વિગતો નહી – રાજ્ય સરકાર\nઆ પત્ર સોશિયલ મીડિયામાં મે મહીનાના પહેલા અઠવાડિયામાં જ વાયરલ થયો હતો. નનામી અરજીમાં રજૂ કરાયેલા મુદ્દાઓ કોવિડ19 સિવિલ હોસ્પિટલની સાચી વિગતો રજૂ કરતા નહોતા. આ મામલે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટને વિનંતી કરી હતી કે જનહિતમાં તાત્કાલિક અરજીની સુનાવણી કરવામાં આવે. જેથી રાજ્ય સરકારે લીધેલા પગલાં અને સારવારની વિગતો ઝડપથી જાહેર જનતા સમક્ષ રજૂ કરી શકાય અને લોકો સુધી સાચી હકિકત પહોચે.\n• સિવિલ માટે લેવાયેલા પગલાંઓની સકરાત્મક નોંધ\nકાયદા પ્રધાને જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલી દલીલો અને પુરાવા���ને ધ્યાને રાખીને હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલમાં સુધારા માટે કરેલી કામગીરીની સકારાત્મક નોંધ લીધી છે. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે રેસિડેન્ટ ડોક્ટર કે અન્ય સ્ટાફની કોઈ પણ મુશ્કેલીઓને નિવારવા માટે એક સ્વતંત્ર સમિતિની રચના કરવામાં આવે. જેના અનુસંધાને રાજ્ય સરકારે ગુજરાતના ખ્યાતનામ ડોક્ટર પંજક શાહ, ડો. તેજસ પટેલ, ડો. અતુલ પટેલ, અને ડો. હરિશ દોષીના સમાવેશ સાથે સમિતિની તાત્કાલિક રચના કરી છે.\n• સિવિલની આકસ્મિક મુલાકાત લેવાની વિનંતીને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી\nઆ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા કોવિડ સિવિલ હોસ્પિટલની આકસ્મિક જાત મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ સગવડતાઓ અને દર્દીઓને અપાતી સુવિધાઓના નિરીક્ષણની વિનંતીને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે. રાજ્ય સરકારે સ્પષ્ટ જણાવ્યું કે કુલ કોવિડ દર્દીઓના 62 ટકા જેટલા દર્દીઓ અમદાવાદ સિવિલમાં ભરતી થાય છે અને અહીયા સારવાર તદ્દન મફત કરાઈ રહી છે.\nસિવિલમાં સગવડતાઓ અંગે રાજ્ય સરકારની રજૂઆત\n• સિવિલ હોસ્પિટલમાં CCTV નેટવર્ક ઉપલબ્ધ છે\n• સિવિલ હોસ્પિટલની તમામ ગતિવિધિઓ પર ધ્યાન રાખવા મોનિટરીંગ રૂમની રચના કરાઈ છે.\n• હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ, નિષ્ણાંત ડોક્ટરોની સેવા ઉપલબ્ધ\n• AIIMSના ડિરેક્ટર ડૉ. રણજીત ગુલેરીયાની મુલાકાત સમયે તેમણે સિવિલ હોસ્પિટલની આંતર માળખાકીય સુવિધા અને અપાતી સારવારથી સંતોષ વ્યક્ત કર્યો હતો.\nઆરોગ્યપ્રધાન- અગ્રસચિવની સિવિલ મુલાકાત\n• ગુજરાતના આરોગ્યપ્રધાન નીતિન પટેલે 21 માર્ચથી લઈને 22 મે સુધીમાં પાંચ વખત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી\n• સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ સુવિધાઓ અને દર્દીઓને મળતી સુવિધાઓનું આરોગ્ય પ્રધાને નિરીક્ષણ કર્યુ\n• આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પણ સિવિલ હોસ્પિટલની અનેકવખત મુલાકાત લઈને તમામ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું છે.\nગર્વની વાત : કોરોનાનો જડમૂળથી નાશ કરતી પદ્ધતિ ગુજરાતે વિકસાવી, ક્લિનિકલ ટ્રાયલને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ આપી મંજૂરી\nCM રૂપાણીની એક એપીલ પર રાજ્યના 2 કરોડ નાગરિકોએ કહ્યું ‘હું પણ કોરોના વોરિયર’\nગુજરાતમાં કોરોનાના નવા 725 કેસ સાથે કુલ 36123 કેસ, વધુ 18 ના મોત\nસાયબર ફ્રોડને ગણતરીના સમયમાં જ ઉકેલી નાંખતું ગુજરાત પોલીસનું સાયબર ક્રાઈમ યુનિટ, જાણો લેટેસ્ટ કેસ સ્ટડી\nકોરોનાના વધતા સંક્રમણને લઈને CM રૂપાણીની સૌથી મોટી જાહેરાત, 100 કરોડના ખર્ચ�� આ જિલ્લામાં બનશે 2 કોવિડ હોસ્પિટલ\nગુજરાત સહિત આ બે રાજ્યો પરની આ મોટી આફતને પહોંચી વળવા અમિત શાહે કરી બેઠક\nUGC એ બહાર પાડી ગાઈડલાઈન, રાજ્યમાં આ તારીખથી શરૂ થઈ શકે છે કોલેજો\nગુજરાતમાં કોરોનાના નવા 687 કેસ સાથે કુલ 34686 કેસ, વધુ 18 ના મોત\nગુજરાતમાં કોરોનાના નવા 725 કેસ સાથે કુલ 36123 કેસ, વધુ 18 ના મોત\nસાયબર ફ્રોડને ગણતરીના સમયમાં જ ઉકેલી નાંખતું ગુજરાત પોલીસનું સાયબર ક્રાઈમ યુનિટ, જાણો લેટેસ્ટ કેસ સ્ટડી\nગુજરાતમાં કોરોનાના નવા 712 કેસ સાથે કુલ 35398 કેસ, વધુ 21 ના મોત\nસેવા એ જ સંગઠન : દેશભરના ભાજપ કાર્યકર્તાઓને પીએમ મોદીએ આપ્યો 7 ‘એસ’નો મંત્ર\nદેશમાં લોકડાઉનને લઈને PM મોદીએ આપ્યો આ સ્પષ્ટ સંકેત, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં લોકડાઉનને લઈને જાણો શું કહ્યું PM મોદીએ\nશું ગુજરાતમાં ફરી આવશે લોકડાઉન , ડે.સીએમ નીતિન પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો\nઆ રાજ્યમાં આ 52 ચાઈનીઝ એપ્સ પર લાગ્યો પ્રતિબંધ, સરકારે જાહેર કર્યો આ ખાસ પરિપત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00088.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.satyaday.com/physically-connected-with-a-girl-whom-he-says-sister-in-public/", "date_download": "2020-07-06T01:52:52Z", "digest": "sha1:WZURQA7KYYOQDRG7JM5LYY5XSFLAMTZR", "length": 6709, "nlines": 108, "source_domain": "www.satyaday.com", "title": "SURAT: જેને જાહેરમાં બહેન કહેતો તેની સાથે જ હતા સેક્સ સંબંધો - SATYA DAY", "raw_content": "\nSURAT: જેને જાહેરમાં બહેન કહેતો તેની સાથે જ હતા સેક્સ સંબંધો\nજેને બહેન કહીને બોલાવતો હતો તેની સાથે જ આડા સંબંધ રાખનાર હમવતની મિત્રને ઠપકો આપતા હમવતનીએ ઠપકો આપનાર મિત્રને પટ્ટા વડે માર મારી અને લૂંટ ચલાવી હતી. ભેસ્તાન વૃદાવન સોસાયટીમાં રહેતા મૂળ હરિયાણાનો ૩૦ વર્ષીય પ્રદિપ કરણસિંહ સુરા ભારત પેટ્રોલીયમમાં મેન્ટેનન્સ વિભાગમાં નોકરી કરે છે. તેણે લગાવેલા આક્ષેપ મુજબ ગત રાત્રે તે તેના અન્ય મિત્રો સાથે સુતો હતો.\nમધરાત્રે તેના હમવતની મિત્ર વીરેન્દ્રએ ૧૦થી ૧૫ જણા સાથે ઘરમાં ઘૂસી પટ્ટા વડે માર માર્યો હતો. બચાવવા આવેલા બે સાથી મિત્રોને પણ ડરાવી ધમકાવી પ્રદિપનાં ગળામાંથી ચાંદીની ચેઇન, બે કિંમતી મોબાઈલ અને રોકડ અને આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા ઓળખ પુરાવા વાળું પર્સ પણ લઈ ગયો હતો.\nઆ બાબતે પાંડેસરા પોલીસને જાણ કરાયા બાદ તેમને સારવાર માટે સિવિલ લવાયા હતા. સિવિલમાં દાખલ પ્રદિપે કહ્યુ કે વિરેન્દ્ર અને તે સારા મિત્ર હતા. અમે જેને બહેન કહેતા હતા એ મહિલા સાથે વિરેન્દ્રના અનૈતિક સંબંધ હોવાનું ધ્યાને આવતા વાત મેં એને ઠપકો ���પ્યો હતો અને જેની અદાવત રાખીને તેણે માર માર્યો હતો.\nPNB કૌભાંડ, નીરવ મોદી ખરેખર આત્મહત્યા કરી લેશે\nડેંગ્યૂના કેસમાં પણ પાકિસ્તાને બનાવી દીધો રેકોર્ડ, નોંધાયા 44,000 કરતાં વધારે કેસ\nડેંગ્યૂના કેસમાં પણ પાકિસ્તાને બનાવી દીધો રેકોર્ડ, નોંધાયા 44,000 કરતાં વધારે કેસ\nરાજકોટ માં પોલીસ ની દાદાગીરી નું વરવું પ્રદર્શન ,પ્રદર્શનકારી ને ઘોડા પરથી નીચે ખેંચી બેફામ ગાળો દઈ પોલીસે ઘોડા ને પણ લાફો ઠોકી દીધો \nઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમમાં 28 હજાર ક્યુસેક પાણીની આવક\nભારત સરહદે થી ચાઈના ને મોદીજી એ આપ્યો સંદેશ હવે વિસ્તારવાદ ના જમાના ગયા, આ દેશ છે જ્યાં કૃષ્ણ ની પૂજા થાય છે જેઓ વાંસળી પણ વગાડી જાણે અને સમય આવ્યે સુદર્શનચક્ર પણ ચલાવી શકે છે\nકપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માં શુ ભાજપ જ ભાજપ ને હરાવશે કેસી પટેલ નારાજ ભાજપ ના માધુ રાઉત સામે જીતુભાઇ નજીવા મત થી માંડ જીત્યા હતા \nલ્યો હવે આવી ગઈ સ્વદેશી એપ જે તમારા મોબાઈલમાં રહેલી ચાઈનીઝ એપ ડીલીટ કરી ફોનને કરશે સુરક્ષિત\nઆખરે ભારત સરકારે ટીકટોક,હેલ્લો સહિત ની ચાઇનીઝ 59 એપ ઉપર મુક્યો પ્રતિબંધ\nઆજે 30 જૂન વિશ્વ સોશ્યલ મીડિયા દિવસ ,જનતા જાતેજ પત્રકાર બની છે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે તો કયાંક બાળકો-યુવાનો ‘ગેમ’ ના બંધાણી પણ બન્યા,વાંચો ખાસ અહેવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00088.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://chintannipale.in/2018/03/05/10/04/4809", "date_download": "2020-07-06T03:31:34Z", "digest": "sha1:LA64JX7VPL2YKUBBS3FBKN24UCL4PYT5", "length": 17408, "nlines": 86, "source_domain": "chintannipale.in", "title": "તમને ઓફિસે જઇને કામ કરવું ગમે કે ઘરે રહીને? : દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nતમને ઓફિસે જઇને કામ કરવું ગમે કે ઘરે રહીને\nતમને ઓફિસે જઇને કામ\nકરવું ગમે કે ઘરે રહીને\nદરરોજ ઓફિસ જવાની ઝંઝટ આપણને\nથકાવી દે છે, ટ્રાફિક અને ટ્રાવેલિંગ ટાઇમ\nઆપણી અડધી શક્તિ હણી લે છે.\nક્યારેક એવું થાય કે આના કરતાં ઘરે બેસીને\nકામ કરવાનું હોય તો કેવું સારું\nઆપણા દેશ સહિત દુનિયાના પંદર દેશોમાં\nથયેલો એક અભ્યાસ એવું કહે છે કે\nઘરે રહીને કામ કરવામાં જોખમ છે.\nઘર અને ઓફિસ જુદાં રહે\nએમાં જ માલ છે\nતમારે તો બહુ સારું યાર, ઓફિસે જવાનું જ નહીં, ઘરે બેસીને જ કામ કરવાનું કેટલી બધી શાંતિ આપણને ખબર પડે કે કોઇ ઘરે બેસીને કામ કરે છે તો મોટાભાગે આપણા મોઢામાંથી ���વા જ શબ્દો નીકળે. દુનિયાના મોટાભાગના લોકોને ક્યારેક ને ક્યારેક ઓફિસે કે કામ પર જવાનો કંટાળો આવતો જ હોય છે. એવો વિચાર પણ આવે કે ઘરે બેસીને કામ કરવાનું હોય તો કેવું સારું જોકે એક અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે ઘરે રહીને કામ કરવામાં મજા નથી, ઊલટું તેનાથી શારીરિક અને માનસિક મુશ્કેલીઓમાં વધારો થાય છે.\nઆપણને ઓફિસ જવાનો કંટાળો કેમ આવે છે એવું જરાયે નથી કે કોઇને કામ નથી કરવું. કામ તો બધાને કરવું હોય છે. ઇન્કમની દરેકને જરૂર હોય છે. કામ કરવું પણ મોટાભાગના લોકોને ગમતું હોય છે. કામ આખરે તો માણસને ઓળખ આપતું હોય છે. સાત પેઢી ખાય તોયે ખૂટે નહીં એટલી સંપત્તિ હોય તો પણ કોઇ નવરું બેસતું નથી. દરેક માણસ માત્ર રૂપિયા કમાવવા માટે પણ કામ કરતો હોતો નથી. એને પોતાની યોગ્યતા સાબિત કરવી હોય છે. હું કામનો માણસ છું, કંઇ નક્કામો નથી. દરેકને આગળ પણ વધવું હોય છે. માણસનો સ્વભાવ એવો છે કે જે ગમતું હોય એ પણ જ્યારે રોજનું અને સતત થઇ જાય ત્યારે એનાથી કંટાળો આવવા લાગે.\nઆપણે ત્યાં વળી ઓફિસમાં કામ કરવા સિવાયના ઘણા બધા ઇસ્યુઝ હોય છે. સમયસર પહોંચીને પંચિંગ કરવાનું હોય છે, મોડા થઇએ તો પગાર કપાઇ જાય. મેગા સિટીમાં તો સૌથી મોટો માથાનો દુખાવો હોય તો એ છે ટ્રાફિકનો ત્રાસ. સૌથી વધુ પ્રેશર રોડ આપે છે. ઓફિસ દૂર હોય તો ત્યાં પહોંચતા જ માણસ થાકીને ટેં થઇ જાય છે. ઓફિસે પહોંચીને હાશ થાય. મોટા ભાગનો લોકો ઓફિસે પહોંચીને પહેલાં તો થોડીવાર શાંતિથી બેસે છે, કામ માટે મનને તૈયાર કરે છે અને પછી કામ કરવાનું શરૂ કરે છે. કામનું પ્રેશર પણ રહેવાનું તો ખરું જ. કામ પરથી માણસ સાંજે કે રાતે ઘરે પહોંચે ત્યારે તેની હાલત દયાજનક બની ગઇ હોય છે, ઘણાને તો વતાવવા જેવા હોતા નથી. કંઇ કહીએ કે તરત જ એની કમાન છટકે છે.\nઆવાં બધાં કારણોને લીધે ક્યારેક એવો વિચાર આવે કે ઘરે બેસીને કામ કરવાનું હોય તો કેવું સારું જોકે એવું નથી, ઘરે રહીને કામ કરવામાં ઘણાં જોખમો છે. યુનાઇટેડ નેશન્સના ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને યુરો ફંડ દ્વારા યુરોપિયન યુનિયનના દસ દેશ ઉપરાંત ભારત, બ્રાઝિલ, આર્જેન્ટિના, જાપાન અને અમેરિકામાં ઘરે બેસીને જે લોકો કામ કરે છે તેના ઉપર એક સંશોધન હાથ ધરાયું હતું. તેમાં એવું બહાર આવ્યું હતું કે ઘરે બેસીને કામ કરનારાઓને ઓફિસે જનારા લોકો કરતાં ઊંઘ ઓછી આવતી હતી. ખાસ કરીને જે લોકો ટેલિવર્કર્સ છે, તેની મશ્કેલીઓ વધારે હતી.\nઓફિસનું અ���ે ઘરનું વાતાવરણ જુદું હોય છે. ઓફિસથી આપણે ઘરે જઇને રિલેક્સ ફીલ કરીએ છીએ. રજાના દિવસે હોલિડે મૂડમાં હોઇએ છીએ. જો ઘરે જ બેસીને કામ કરતા હોઇએ તો 24 કલાક કામ પર હોઇએ એવું જ લાગે છે. સતત કામના જ વિચાર આવે છે કે હજું આ કામ પૂરું કરવાનું છે. ઓફિસમાં કામ કરવાનો ફાયદો એ છે કે તમે ઓફિસથી નીકળ્યા પછી કામની કોઇ ચિંતા રહેતી નથી. એ વાત જુદી છે કે મોબાઇલ અને લેપટોપના આ જમાનામાં આપણે ક્યારેય કામથી મુક્ત રહી શકતા નથી, છતાં ઓફિસથી દૂર હોવાની શાંતિ તો મળે જ છે. ઘરે રહીને કામ કરનારાઓનો તો કોઇ ફિક્સ સમય જ હોતો નથી એટલે એ કામ કર્યે જ રાખે છે અને એનો જીવ કામમાં જ હોય છે. એક હકીકત એ છે કે ઘર પરિવાર સાથે જીવવાની જગ્યા છે, કામ કરવાની નહીં. ઘરમાં તમે તમને ગમતું હોય એવું કરો, ઓફિસનું કામ નહીં. ભલે ઓફિસ જવામાં થોડીક અગવડ પડે પણ કામ કરવાની સાચી મજા અને વર્ક માટે રાઇટ પ્લેસ તો ઓફિસ કે આપણું કામનું સ્થળ જ છે.\nહવે ઘણી કંપનીઓ ઘરે બેસીને કામ કરવાની ઓફર આપે છે. સોશિયલ મીડિયા પર પણ એવું વાંચવા મળે છે કે ઘરે બેસીને કામ કરો અને રૂપિયા કમાવ. ઓફિસ મેઇન્ટેઇન કરવી દિવસે ને દિવસે અઘરી થતી જાય છે. કમ્યુનિકેશન ટેક્નોલોજીના કારણે જે કામ હોય તે ઇઝીલી આપી અને લઇ શકાય છે. વાત કરવી હોય તો વિડિયો કોન્ફરન્સ, સ્કાઇપ કે વિડિયો ફોનથી કરી લેવાય છે. આઉટ સોર્સિંગ એટલે તો ઇઝી બન્યું છે. ઓફિસ બોલાવે તો બેસવાની જગ્યા, બધી વ્યવસ્થાથી માંડી લાઇટ અને એસીનાં બિલ સુધીની ગણતરી કરવી પડે, એના કરતાં કર્મચારી ઘરે બેસીને કામ કરે તો વધુ ઇઝી રહે. ખાસ કરીને સ્કિલ ઓરિએન્ટેડ વર્ક ઘરે બેસીને કરી આપવાનું કહેવામાં આવે છે. તમતમારે ઘરેથી મોકલી આપજોને, ઓફિસે આવવાની કંઇ જરૂર નથી એવું કહેવામાં આવે છે, એમાં સાચો ફાયદો તો એમને જ હોય છે.\nજે લોકોને ઘરે બેસીને કામ કરવું ફાવે છે, અથવા તો ઘરે રહેવું જેની મજબૂરી છે એના માટે ઘરે બેસીને કામ કરવાનો ઓપ્શન બેસ્ટ છે. અલબત, આમાં પણ છેલ્લે તો વ્યક્તિની મરજી જ મહત્ત્વની હોય છે. કહે છે ને, મરજી અપની અપની, ખયાલ અપના અપના. બાય ધ વે, તમને શું ગમે ઓફિસે જવું કે ઘરે રહીને કામ કરવું\nપાસ આતે હુએ લમ્હાત પિઘલ જાતે હૈ,\nઅબ તો હર ચીજ દબે પાંવ ગુજર જાતી હૈ,\nદોસ્તો તુમ સે ગુજારિશ હૈ યહાં મત આઓ,\nઇસ બડે શહેર મેં તન્હાઇ ભી મર જાતી હૈ.\n(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 04 માર્ચ 2018, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)\nમને કહેને, તને મારામાં શું નથી ગમતું – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nબ્રેકઅપ થયું છે તો વેદના તો થવાની જ ને – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nન્યૂ નોર્મલ : નવી પરિસ્થિતિને તમે કેટલી ઝડપથી સ્વીકારી શકો છો : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણા દેશના તમામે તમામ ક્ષેત્રમાં નેપોટિઝમ અને પોલિટિક્સ છે જ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nકોઈના માટે એટલા ખાલી ન થાવ કે ભરાઈ ન શકો – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઉદાસ સ્વજનને સ્નેહની જરૂર હોય છે, શિખામણની નહીં : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAnkit Kothari on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on ખબર નહીં, મારી લાઇફમાં આ શું થવા બેઠું છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00089.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://centrallanguageschool.com/gu/enrol/enrol-online", "date_download": "2020-07-06T01:14:31Z", "digest": "sha1:VNGIWFGSJOFGI4CI7DE4JWOZKC5JCO3O", "length": 26893, "nlines": 180, "source_domain": "centrallanguageschool.com", "title": "ઑનલાઇન નોંધણી - કેન્દ્રીય ભાષા શાળા, કેમ્બ્રિજ", "raw_content": "\nપ્રવૃત્તિ અને સામાજિક કાર્યક્રમ\nઅમે ઓફર કરે છે અભ્યાસક્રમો\nતમારા ઇંગ્લીશ સ્તરનું પરીક્ષણ કરો\nકેવી રીતે નોંધણી કરવી\nકેવી રીતે નોંધણી કરવી\nચૂકવણી ફી અથવા ડિપોઝિટ\nઅમારો સંપર્ક કરો અથવા ચૂકવો\nચૂકવણી ફી અથવા થાપણો\nકૃપા કરીને પૂર્ણ કરો અથવા બધા જરૂરી ક્ષેત્રો તપાસો\nજો તમે શાળામાં પ્રવેશ મેળવવા માગો છો:\nનીચેના ફોર્મ પૂર્ણ કરો અને તમારી અરજી શાળાને મોકલવામાં આવશે.\nડિપોઝિટ (જોગવાઈના 1 અઠવાડિયા અને આવાસની ફી વત્તા આવાસની બુકિંગ ફી લાગુ પડતી હોય તો) અને અમે તમારા અભ્યાસક્રમનું બુકિંગ કરીશું અને આવાસનું આયોજન કરીશું.\nજ્યારે અમે તમારી ડિપોઝિટ મેળવીએ છીએ અને તમને સ્વીકૃતિનો પત્ર મોકલો ત્યારે અમે તમારા અભ્યાસક્રમ અને રહેઠાણની ખાતરી કરીશું. નોન-યુરોપિયન યુનિયન વિદ્યાર્થીઓને યુકે એન્ટ્રી વિઝા મેળવવા માટે આવશ્યકતા રહેશે.\n(*) સાથે ચિહ્નિત થયેલ ક્ષેત્રો આવશ્યક છે.\nઅમને તમારું નામ જણાવો\nઅમને તમારું અટક અથવા કૌટુંબિક નામ જણાવો\nઆ ક્ષેત્ર જરૂરી છે.\nઆ ક્ષેત્ર જરૂરી છે\nરાજ્ય / કાઉન્ટી / પ્રાંત:\nઝીપ / પોસ્ટલ કોડ:*\nઆ ક્ષેત્ર જરૂરી છે.\nમહેરબાની કરી, પસંદ કરોઅફઘાનિસ્તાનઅલાન્ડ ટાપુઓઅલ્બેનિયાઅલજીર્યાઅમેરિકન સમોઆઍંડોરાઅંગોલાએન્ગુઇલાએન્ટાર્કટિકાએન્ટિગુઆ અને બાર્બુડાઅર્જેન્ટીનાઆર્મીનિયાઅરુબાઓસ્ટ્રેલિયાઓસ્ટ્રિયાઅઝરબૈજાનબહામાસબેહરીનબાંગ્લાદેશબાર્બાડોસબેલારુસબેલ્જીયમબેલીઝબેનિનબર્મુડાભૂટાનબોલિવિયા, પ્લુરિનેશનલ રાજ્યબોનારે, સિન્ટ યુસ્ટેટિયસ અને સાબાબોસ્નિયા અને હર્ઝેગોવિનાબોત્સ્વાનાબૌવેત આઇલેન્ડબ્રાઝીલબ્રિટિશ ઇન્ડિયન ઓશન ટેરિટરીબ્રુનેઇ દારુસલામબલ્ગેરીયાબુર્કિના ફાસોબરુન્ડીકંબોડિયાકેમરૂનકેનેડાકેપ વર્દકેમેન ટાપુઓસેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકચાડચીલીચાઇનાક્રિસ્મસ આઇલેન્ડકોકોસ (કીલીંગ) આઇલેન્ડકોલમ્બિયાકોમોરોસકોંગોકોંગો, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફકુક આઇલેન્ડકોસ્ટા રિકાકોટેડિઆઇવરી Nameક્રોએશિયાક્યુબાકુરાકાઓસાયપ્રસઝેક રીપબ્લીકડેનમાર્કજીબુટીડોમિનિકાડોમિનિકન રિપબ્લિકએક્વાડોરઇજીપ્ટઅલ સાલ્વાડોરઈક્વેટોરિયલ ગિનીએરિટ્રિયાએસ્ટોનીયાઇથોપિયાફોકલેન્ડ આઇલેન્ડ (માલવિનસ)ફૅરો આઇલેન્ડ્સફીજીફિનલેન્ડફ્રાન્સફ્રેન્ચ ગુઆનાફ્રેન્ચ પોલીનેશિયાફ્રેંચ સદર્ન ટેરિટરીઝગાબોનગેમ્બિયાજ્યોર્જિયાજર્મનીઘાનાજીબ્રાલ્ટરગ્રીસગ્રીનલેન્ડગ્રેનેડાગ્વાડેલુપગ્વામગ્વાટેમાલાગર્ન્જ઼ીગિનીગિની-બિસ્સાઉગયાનાહૈતીહર્ડ આઇલેન્ડ અને મેકડોનાલ્ડ આઇલેન્ડહોલી સી (વેટીકન સીટી સ્ટેટ)હોન્ડુરાસહોંગ કોંગહંગેરીઆઇસલેન્ડભારતઇન્ડોનેશિયાઈરાન, ઇસ્લામિક રિપબ્લિકઇરાકઆયર્લેન્ડઇસ્લે ઓફ મેનઇઝરાયેલઇટાલીજમૈકાજાપાનજર્સીજોર્ડનકઝાકિસ્તાનકેન્યાકિરીબાટીકોરિયા, ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિકકોરિયા, રિપબ્લિક ઓફકુવૈતકીર્ઘીસ્તાનલાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકલાતવિયાલેબનોનલેસોથોલાઇબેરિયાલિબિયન આરબ જમહિરિયાલૈચટેંસ્ટેઇનલીથુનીયાલક્ઝમબર્ગમકાઓમેસેડોનિયા, ભૂતપૂર્વ યુગોસ્લાવ પ્રજાસત્તાકમેડાગાસ્કરમલાવીમલેશિયામાલદીવમાલીમાલ્ટામાર્શલ આઈલેન્ડમાર્ટિનીકમૌરિટાનિયામોરિશિયસમાયોટીમેક્સિકોમાઇક્રોનેશિયા, ફેડરેટેડ સ્ટેટ્સમોલ્ડોવા, રિપબ્લિક ઓફમોનાકોમંગોલિયામોન્ટેનેગ્રોમોંટસેરાતમોરોક્કોમોઝામ્બિકમ્યાનમારનામિબિયાનાઉર��નેપાળનેધરલેન્ડન્યુ કેલેડોનીયાન્યૂઝીલેન્ડનિકારાગુઆનાઇજરનાઇજીરીયાNiueનોર્ફોક આઇલેન્ડનોર્ધન મારિયાના આઇલેન્ડનોર્વેઓમાનપાકિસ્તાનપલાઉપેલેસ્ટીનીયન ટેરીટરી, ઓક્યુપાઇડપનામાપપુઆ ન્યુ ગીનીપેરાગ્વેપેરુફિલિપાઇન્સPitcairnપોલેન્ડપોર્ટુગલપ્યુઅર્ટો રિકોકતારરીયુનિયનરોમાનિયારશિયન ફેડરેશનરવાન્ડાસેન્ટ બાર્થેલેમીસેન્ટ હેલેના, એસેન્શન અને ટ્રીસ્ટન દા કુન્હાસેન્ટ કિટ્સ અને નેવિસસેન્ટ લ્યુશીયાSaint Martin (ફ્રેન્ચ ભાગ)સેંટ પીએરે એન્ડ મિકીલોનસેન્ટ વિન્સેન્ટ એન્ડ ધ ગ્રેનેડાઇન્સસમોઆસૅન મેરિનોસાઓ ટોમ અને પ્રિંસિપીસાઉદી અરેબિયાસેનેગલસર્બિયાસીશલ્સસીયેરા લીયોનસિંગાપુરસિન્ટ માર્ટન (ડચ ભાગ)સ્લોવેકિયાસ્લોવેનિયાસોલોમન આઇલેન્ડસોમાલિયાદક્ષિણ આફ્રિકાદક્ષિણ જ્યોર્જિયા અને દક્ષિણ સેન્ડવિચ આઇલેન્ડદક્ષિણ સુદાનસ્પેઇનશ્રિલંકાસુદાનસુરીનામસ્વલબર્ડ એન્ડ જાન માયેનસ્વાઝીલેન્ડસ્વીડનસ્વિટ્ઝર્લૅન્ડસીરીયન આરબ રીપબ્લીકતાઇવાન, ચાઇના પ્રાંતતાજિકિસ્તાનતાંઝાનિયા, યુનાઇટેડ રીપબ્લિકથાઇલેન્ડપૂર્વ તિમોરટોગોતોકેલાઉTongaટ્રિનીદાદ અને ટોબેગોટ્યુનિશિયાતુર્કીતુર્કમેનિસ્તાનટર્ક્સ એન્ડ કેઇકોસ આઇલેન્ડતુવાલુયુગાન્ડાયુક્રેનસંયુક્ત આરબ અમીરાતયુનાઇટેડ કિંગડમયુનાઈટેડ સ્ટેટ્સયુનાઈટેડ સ્ટેટ્સ માઈનોર આઉટલાઈન્ગ ટાપુઓઉરુગ્વેઉઝબેકિસ્તાનવેનૌતાવેનેઝુએલા, બોલિવેરિઅન રિપબ્લિકવેઇત નામવર્જીન આઇલેન્ડ, બ્રિટીશવર્જીન આઇલેન્ડ, યુ.એસ.વેલીસ એન્ડ ફ્યુટુનાવેસ્ટર્ન સહારાયમનઝામ્બિયાઝિમ્બાબ્વે આ ક્ષેત્ર જરૂરી છે.\nકૃપા કરીને તમારું પૂરું ઇમેઇલ સરનામું દાખલ કરો, ઉદાહરણ તરીકે, name@example.com. તમારો ફોન નંબર અને ઇમેઇલ સરનામું કોઈપણ તૃતીય પક્ષ સાથે શેર કરવામાં આવશે નહીં. તમારી માહિતી અમારી ગોપનીયતા નીતિ દ્વારા સુરક્ષિત છે.\nઈ - મેઈલ સરનામું:*\nઆ ક્ષેત્ર જરૂરી છે.\nતમારા ઇમેઇલ સરનામાની પુષ્ટિ:*\nઆ ક્ષેત્ર જરૂરી છે. કૃપા કરીને તપાસો કે તે ઉપરોક્ત ક્ષેત્રથી મેળ ખાય છે.\nઆ ક્ષેત્ર જરૂરી છે.\nકૃપા કરીને કોઈકનું નામ પ્રદાન કરો કે જે અમે કટોકટીમાં સંપર્ક કરી શકીએ. આ કુટુંબના સભ્ય અથવા મિત્ર હોઇ શકે છે.\nઆ ક્ષેત્ર જરૂરી છે.\nકટોકટીના સંપર્કની ટેલિફોન નંબર પ્રદાન કરો.\nકૃપા કરીને અમને જણાવો કે તમે અમારા વિશે કેવી રીતે પહેલા સાંભળ્યું*\nઅહીં તમારે તમારે જે પ્રકારનું કોર્સ કરવું છે તે વિશે જણાવવું જોઈએ, કેટલો સમય અને ક્યારે\nકૃપા કરીને તમારો કોર્સ પ્રકાર પસંદ કરો:*\nસામાન્ય અંગ્રેજી - 15 કલાક ટ્યુશનસઘન અંગ્રેજી - 21 કલાક ટ્યુશનબપોરે અભ્યાસક્રમ - 6 કલાક ટ્યુશનઆઇઇએલટીએસ સાંજના અભ્યાસક્રમ - 6 કલાક ટ્યુશનપ્રારંભિક મોર્નિંગ કોર્સ - 4.5 કલાક ટ્યુશન અમાન્ય ઇનપુટ\nકૃપા કરીને તમે કયા કોર્સમાં જોડાવું તે પસંદ કરો\nતમે ક્યારે પ્રારંભ કરવા માંગો છો સામાન્ય રીતે આ સોમવાર છે*\nતમે ક્યારે સમાપ્ત કરવા માંગો છો સામાન્ય રીતે આ શુક્રવાર છે*\nતમે કેટલા અઠવાડિયા અભ્યાસ કરવા માગો છો\nતમે કેટલા વર્ષો અભ્યાસ કર્યો છે:\nતમે કઈ અંગ્રેજી પરીક્ષાઓ પસાર કરી છે\nતમારા કોર્સ હેતુઓ શું છે\nઉદાહરણ તરીકે: પરીક્ષાઓ તમે પીઇટી, એફઇસી, સીઇઇ, સીપીએ, આઈઈએલટીએસ\nઅમે હોમસ્ટેઇ આવાસની ઑફર કરીએ છીએ અથવા યુ.કે.માં તમારા નિવાસ માટે તમારી પોતાની વ્યવસ્થા કરી શકીએ છીએ.\nઅમારા હોસ્ટ્સ અને આવાસના પ્રકાર વિશે વધુ માહિતી માટે, હોમસ્ટે પૃષ્ઠની મુલાકાત લો.\nતમારા અભ્યાસક્રમ શરૂ થતાં પહેલાં તમે શનિવાર અથવા રવિવારે તમારા ઘર પર પહોંચશો\nકૃપા કરીને તમારી આવાસ પસંદ કરો*\nઅધુરુ પ્રયાણબેડ એન્ડ બ્રેકફાસ્ટસ્વ ભોજનનિવાસી / વાયએમસીએ (યુનિવર્સિટી)તમારા પોતાના આવાસ અમાન્ય ઇનપુટ\nનોંધ: રહેણાંક / વાયએમસીએ (અગાઉ યુનિવર્સિટી સ્ટુડન્ટ) સ્વ કેટરિંગ આવાસ છે અને માત્ર જુલાઈ-ઓગસ્ટમાં અભ્યાસક્રમો માટે ઉપલબ્ધ છે.\nજો તમે તમારી પોતાની રહેઠાણ ગોઠવી રહ્યાં હોવ તો અમને સરનામું આપો:\nતમે તમારા આવાસ પર ક્યારે આવો છો સામાન્ય રીતે આ રવિવાર છે\nતમે ક્યારે તમારી રહેઠાણ છોડવા માંગો છો સામાન્ય રીતે આ શનિવાર છે\nતમે ધુમ્રપાન કરો છો\nમહેરબાની કરીને નોંધ કરો: અમારા હોમસ્ટેટ યજમાનોમાંથી કોઈએ ધુમ્રપાન કરનારાઓને ઘરની અંદર ધુમ્રપાન કરવાની મંજૂરી આપતા નથી\nકોઈપણ એલર્જી અથવા અન્ય કોઈપણ વિશેષ સ્વાસ્થ્ય અથવા આહાર જરૂરિયાતો વિશે અમને જણાવો:\nઅરજીના સમયે તમે ડિપોઝિટ અથવા સંપૂર્ણ ફી ચૂકવી શકો છો.\nન્યૂનતમ બિન-રિફંડપાત્ર કોર્સ ડિપોઝિટ 1 સપ્તાહની ફી + 1 અઠવાડિયાના આવાસ + GBP 50 ના આવાસ બુકિંગ ફી.\nજો તમે તમારી બધી ફીની ચૂકવણી કરવાનું પસંદ કરો તો નીચે પ્રમાણે ગણતરી કરો: x અઠવાડિયાની ફી (ઓછી કોઈપણ ડિસ્કાઉન્ટ) + x સપ્તાહની આવાસ + GBP 50 આવાસ બુકિંગ ફી\nતમે ક્રેડિટ કાર્ડ, બેન્ક ટ્રાન્સફર, ચેક અથવા રોકડ દ્વારા ચૂકવણી કરી શકો છો.\nઅમારા 'કેવી રીતે નોંધણી કરવી'અમારા બેંકની માહિતી માટે અને ક્રેડિટ કાર્ડ દ્વારા કેવી રીતે ચૂકવણી કરવી તે માટે પેજ\nશું તમે હવે ડિપોઝિટ અથવા સંપૂર્ણ ફી ભરી રહ્યા છો\nમહેરબાની કરીને દાખલ કરો કે તમે કેટલો ભરો છો\nતમારી અરજી સબમિટ કરો\nહું પુષ્ટિ કરું છું કે હું કેન્દ્રીય ભાષા સ્કુલ, કેમ્બ્રિજ ખાતે અભ્યાસ કરવા માંગુ છું. મેં વાંચ્યું છે અને હું આ ફોર્મ અને બ્રોશર / વેબસાઈટમાં તમામ નિયમો અને શરતો સ્વીકારું છું. હું સારી રીતે સ્વાસ્થ્યમાં છું અને કોઈ પણ ભૌતિક માનસિક અથવા નર્વસ અપંગતા સિવાય કોઈ અલગ પત્ર અથવા ઇમેઇલમાં વિગતવાર નથી.\nકૃપા કરીને ખાતરી કરો કે ઉપરોક્ત વિધાન સાથે તમે સંમત છો*\nહું સંમત છું, કૃપા કરીને મારું પ્રવેશ ફોર્મ સ્વીકારી લો\nહું પુષ્ટિ કરું છું કે મેં સીએલએસ ગુપ્તતા નીતિ વાંચી છે.\nકૃપા કરીને પુષ્ટિ કરવા નિશ્ચિત કરો કે તમે સી.એલ.એસ. ગોપનીયતા નીતિ વાંચી છે*\nમેં સીએલએસ ગુપ્તતા નીતિ વાંચી છે અમાન્ય ઇનપુટ\nકૃપા કરીને તમે જે જુઓ છો તે દાખલ કરો*\nઆ કરવા માટે સમય કાઢીને, તમે સાબિત કરી રહ્યા છો કે તમે એક વાસ્તવિક વ્યક્તિ છો. આભાર.\nકેવી રીતે નોંધણી કરવી\nચૂકવણી ફી અથવા ડિપોઝિટ\nકેન્દ્રીય ભાષા શાળા, કેમ્બ્રિજ\n41B સેન્ટ એન્ડ્રુઝ સ્ટ્રીટ\nઆ ઇમેઇલ સરનામું spambots માંથી રહી સુરક્ષિત છે. તમે તેને જોવા માટે જાવાસ્ક્રિપ્ટ ચાલુ કરો.\n© 2017 સેન્ટ્રલ લેન્ગવેજ સ્કૂલ, કેમ્બ્રિજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00089.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/highlights-of-pm-modi-s-man-ki-baat-program-read-in-gujarati-056477.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Left_Include", "date_download": "2020-07-06T03:56:54Z", "digest": "sha1:UN3RPTUW4MG7TKCDR3BH2MADWWIPJ5EY", "length": 13016, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોરોનાને લઈ પીએમ મોદીએ દેશવાસીઓ સાથે કરી 'મન કી બાત', જાણો ખાસ વાતો | highlights of pm modi's man ki baat program, read in gujarati - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n19 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકોરોનાને લઈ પીએમ મોદીએ દેશવાસીઓ સાથે કરી 'મન કી બ��ત', જાણો ખાસ વાતો\nનવી દિલ્હીઃ સરકારની તમામ કોશઇશ છતાં પણ ભારતમાં કોરોના સંક્રમણની સંખ્યા 1.80 લાખને પાર પહોંચી ગઈ છે. આ દરમિયાન આજે રવિવારે પીએમ નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશની જનતાને સંબોધિત કર્યા. આ કાર્યક્રમમાં પીએમ મોદીનું આખું ફોકસ કોરોના મહામારી પર જ રહ્યું. પીએમ મોદી કહ્યું કે પાછલા મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ જ્યારે થયું હતું, ત્યારે ટ્રેન, બસ અને હવાઈ સેવાઓ બંધ હતી, પરંતુ આ વખતે આ બધું ખુલી ગયું છે, એવામાં આપણે વધુ સતર્ક રહેવાની જરૂરત છે. આ ઉપરાંત પીએમ મોદીએ અન્ય કેટલીય વાતો પર ભાર આપ્યો.\n'મન કી બાત'ની મુખ્ય વાતો\nપીએમ મોદી મુજબ સરકારે યોગ્ય સમયે જરૂરી તમામ ફેસલા લીધા છે, જેના કારણે કોરોના વાયરસ ભારતમાં વધુ નુકસાન ના પહોંચાડી શક્યો. તેમણે કહ્યું કે કોરોના સામેની લડાઈમાં સૌથી મોટી ભાગીદારી સેવા ધર્મની જ છે.\nપીએમ મોદીએ કહયું કે કાલેથી અનલૉક-1 શરૂ થઈ ગયું છે. આ દરમિયાન અર્થવ્યવસ્થાનો મોટો ભાગ ચાલી પડશે અને તમામ ઉદ્યોગો ધંધા પણ ખુલવા લાગશે. એવામાં વધુમાં વધુ સતર્ક રહેવાની જરૂરત છે. જેથી કોરોનાથી બચી શકાય.\nપીએમ મોદીએ કહ્યું કે આપણા દેશી જનસંખ્યા અન્ય દેશની સરખામણીએ વધુ છે. આ મહામારી વિરુદ્ધ આપણે એકજૂટ થઈ લડાઈ લડી છે. આપણા સામૂહિક પ્રયાસોને કારમે દેશમાં કોરોના વાયરસના મામલા અન્ય દેશની સરખામણીએ ઓછા છે.\nપીએમ મોદીએ હ્યું કે આપણા દેશમાં કરોડો ગરીબ રહે છે, જો તેઓ બીમાર પડી જાય તો શું થશે, પૈસા ક્યાંથી લાવશે. તેમના ઈલાજ માટે સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. હવે આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓની શંખ્યા એક કરોડને પાર પહંચી ગઈ છે. તેમણે ગરીબોના ઈલાજ કરનારા તમામ ડૉક્ટર અને નર્સને પણ શુભેચ્છા પાઠવી છે.\nઆ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આયુષ મંત્રાલયે અનોખો પ્રયાસ કર્યો છે. જે અંતર્ગત 'My Life, My Yoga' નામે પ્રતિયોગિતા શરૂ થશે. જેમાં તમારે એક મિનિટનો વીડિયો અપલોડ કરવાનો રહેશે. જેમાં યોગ સંબંધિત જાણકારી આપવાની રહેશે અને તમારા જીવનમાં કેટલો બદલાવ આવ્યો છે તે જણાવવાનું રહેશે. આ પ્રતિયોગિતામાં વિશ્વભરના લોકો ભાગ લેશે.\nસોમવારથી દરરોજ ચાલવા લાગશે 200 ટ્રેન, સંચાલન પહેલા રેલવેએ આ અપીલ કરી\nપીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nખોટા ટ્વીટના કા��ણે કોંગ્રેસના નિશાને આવ્યા અનુપમ ખેર\nરેલ્વેના ખાનગીકરણ પર રાહુલ ગાંધીએ કર્યો હુમલો, કહ્યું ગરીબોનો સહારો છીનવી રહી છે સરકાર\nપીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત, બંધારણમાં સંશોધન માટે આપી શુભકામના\nગરીબો અને ખેડૂતોના ખાતામાં સીધા પૈસા નાખ્યા, પીએમ મોદીએ નવી ઘોષણા પણ કરી\nરાહુલ ગાંધીનો પ્રહાર, બોલ્યા- 'ભાજપ કહે છે મેક ઇન ઇન્ડિયા પરંતુ ખરીદી ચીનથી કરે છે'\nમન કી બાતઃ પીએમ મોદીએ પારંપરિક રમતોથી લઇ ચીન વિવાદ અને કોરોના મહામારી પર વાત કરી\nનરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કેવી રીતે થઈ શકે\nમુદ્રા લોન લેનારાઓને મોદી કેબિનેટની મોટી ભેટ, વ્યાજમાં મળશે છુટ\nચિદમ્બરે કર્યો જેપી નડ્ડા પર તીખો હુમલો, હીમ્મત હોય તો પીએમ મોદીને કરે સવાલ\nઅમેરીકામાં વંદે ભારત મિશનને ઝટકો, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ\npm modi મન કી બાત નરેન્દ્ર મોદી પીએમ મોદી\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nબેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય કુમારની ફિલ્મ જબરદસ્ત ધમાકો કરશે\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00089.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.avadhtimes.net/2020/05/26/", "date_download": "2020-07-06T02:06:29Z", "digest": "sha1:47ARZ5EUJY5PTCYPOPMBRKSN4BAUZMKX", "length": 5362, "nlines": 112, "source_domain": "www.avadhtimes.net", "title": "26 | May | 2020 | Avadhtimes", "raw_content": "\nઅમરેલીમાં કોરોનાના વધુ 17 શંકાસ્પદ દર્દીઓ દાખલ\nજાફરાબાદમાં હત્યાની કોશીષના ગુનામાં 7ની ધરપકડ\nસાવધાન : જિલ્લામાં કોરોનાના અનેક દર્દીઓ ઘુમી રહયા છે\nઅમરેલી જિલ્લામાં વીક-એન્ડ ઉજવતા પ્યાસીઓ ઉપર પોલીસ તંત્ર ત્રાટકયું : 194...\nજિલ્લામાં જુગારની મૌસમ : 45 જુગારીના કોલર પકડતી પોલીસ\nચાવંડમાં શ્રી જીતુભાઇ ડેરની અનન્ય સેવા\nબગસરા અને નાના ઝીંઝુડા ગામે પોલીસે કન્ટેઇન્ટમેન્ટ એરીયામાં બલુન લગાડયાં\nઅમરેલી જિલ્લાને ધમરોળતો કોરોના : વધુ બે પોઝિટિવ કેસ :...\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nસાવરકુંડલામાં શાકભાજીનાં વેપારીઓની હડતાલ\nઅમરેલીને આરટીપીસીઆર લેબ આપવા વીહીપના શ્રી હસમુખભાઇ દુધાતની સરકારને દર્દભરી અપીલ\nઅમરેલી જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓમાં ઉછાળો : 16 દર્દી દાખલ\nશહેર વિકાસ સમિતિના ચેરમેનપદેથી શ્રી પીપી સોજીત્રાનું રાજીનામુ\nઅમરેલી શહેરમાં કોરોના ના વધુ બે કેસ\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00089.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/news/photos/union-budget-2019-know-how-are-the-netizens-reacting-to-budget-9075", "date_download": "2020-07-06T01:41:55Z", "digest": "sha1:SVXD556C3B4N77RDKFYBXL425QPWCHXL", "length": 5076, "nlines": 78, "source_domain": "www.gujaratimidday.com", "title": "Budget 2019: જાણો કેવું છે બજેટ પર નેટિઝન્સનું રીએકશન્સ, મીમ્સ થઈ રહ્યા છે વાયરલ - news", "raw_content": "\nBudget 2019: જાણો કેવું છે બજેટ પર નેટિઝન્સનું રીએકશન્સ, મીમ્સ થઈ રહ્યા છે વાયરલ\nયાદ છે પાકિસ્તાનની મેચ બાદ આ ભાઈ ખૂૂબ જ ફેમસ થયા હતા..તેમને લઈને પણ મીમ બનાવવામાં આવ્યું છે.\nજ્યારે ટેક્સ પેયર્સ પૂછે કે તેમને બજેટમાંથી શું મળ્યું\nબજેટ બાદ આવું પણ લોકો કહે છે.\nબજેટ પહેલા લોકોનું કાંઈક આવું માનવું હતું..\nઆ જુઓ..આ ભાઈને બજેટમાં કાંઈ સમજાયું નહીં. પણ લાગે છે મોદીએ કહ્યું છે તો સારું જ હશે..\nબજેટમાં શિક્ષણનીતિમાં ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થીઓ કાંઈક આવું પૂછે છે\nપેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો અને મધ્યમ વર્ગનું કાંઈક આવું કહેવાનું છે.\nઆ જુઓ ઈલેક્શન અને બજેટની સ્થિતિ.\nઆ વાળું સૌથી સરસ છે..બજેટમાં મહત્વની જાહેરાત થઈ છે કે હવે આધાર કાર્ડથી પણ ઈનકમ ટેક્સ રીટર્ન ફાઈલ થશે.\nબજેટ પછી મધ્યમ વર્ગની આવી સ્થિતિ છે.\nજ્યારે મિડલ ક્લાસ બજેટમાં પોતાના માટે કાંઈક શોધે છે...\nઆ જુઓ...મજેદાર છે ને\nઆ બજેટ કેટલા લોકોને સમજાયું\nકારણ કે આ બજેટમાં ટેક્સ પેયર્સને કોઈ ફાયદો નથી થયો.\nઆ જુઓ..આવું જ છે ને..\nનાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે. જેના પર અલગ-અલગ સેક્ટરના લોકોના પ્રતિભાવો આપી રહ્યા છે. ત્યારે જુઓ નેટિઝન્સ તેના પર કેવા પ્રતિભાવો આપી રહ્યા છે.\nમૂશળધાર વરસાદમાં મુંબઈના હાલ-બેહાલ, જુઓ તસવીરો\nપહેલાં મુશળધાર વરસાદમાં જ મુંબઈ થયું પાણી પાણી, પણ મુંબઈગરા તો ભઈ મોજમાં\nSolar Eclips 2020: જુઓ દેશ-વિદેશની તસવીરો, ક્યાં કેવું દેખાયું સૂર્ય ગ્રહણ\nવર્ક ફ્રોમ હોમમાં જાતભા��ના દુખાવામાંથી છુટકારો મેળવવા સાંભળો પેઇનમેનેજમેન્ટના એક્સપર્ટને\nRamayanના લક્ષ્મણ, સુનિલ લાહરી સાથે મુલાકાતઃ જાણો તેમણે ક્યારે પાર કરી હતી લક્ષ્મણ રેખા\nમનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે મનને તાણ મુક્ત કરવાનાં રસ્તા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00089.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.matrubharti.com/book/19875993/agnipariksha-4", "date_download": "2020-07-06T02:20:48Z", "digest": "sha1:EWBSBWBZGQZCU5YXOSCVVCMHFGAPNS4L", "length": 3886, "nlines": 170, "source_domain": "www.matrubharti.com", "title": "Agnipariksha - 4 by Pruthvi Gohel in Gujarati Novel Episodes PDF", "raw_content": "\nઅગ્નિપરીક્ષા-૪26 જાન્યુઆરી 2001 ના દિવસે આવેલ ભૂકંપ ના એ તીવ્ર આંચકા એ અનેક લોકોની જિંદગી ખેદાનમેદાન કરી નાખી હતી. એક બાજુ અમારો મારા પપ્પા જોડે સંપર્ક થતો નહોતો એમાં અમે પરેશાન હતા. કારણ કે, ફોન ની બધી જ લાઈનો ...Read Moreથઈ ગઈ હતી. બીજી બાજુ મારા પપ્પા અમદાવાદ તો પહોંચી ગયા હતા અને ઇન્ટરસીટી ટ્રેન માં જામનગર આવવા માટે બેસી ગયા હતા. હા, મોબાઈલ નો ત્યારે આવિષ્કાર થઈ ગયો હતો પણ આજની જેમ બધા લોકો પાસે મોબાઈલ નહોતો. ત્યારે મોબાઈલ હોવો એ એક સ્ટેટસ ગણાતું. પૈસાદાર લોકો જ મોબાઈલ વાપરી શકતા. ઈનકમિંગ કોલ ના પણ ત્યારે પૈસા આપવા પડતા.****26 જાન્યુઆરી Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00089.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"}
+{"url": "https://www.punchnamu.com/tag/rafael-controversy/", "date_download": "2020-07-06T03:11:51Z", "digest": "sha1:OGWAKSNXPUNLYZQ2YMMMAUWYZMRGDOOM", "length": 11415, "nlines": 134, "source_domain": "www.punchnamu.com", "title": "rafael controversy Archives | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\n‘રામજી કી જય હો’, દૂરદર્શન પર પ્રસારિત થતી રામાણય વિશ્વમાં સૌથી વધુ જોવાતી સિરીયલ બની\nરાષ્ટ્રપતિ ભવનમાં શાહી ડીનરમાં ટ્રમ્પની પુત્રી ઈવાન્કાએ સોનાના તારોથી મઢેલો અનારકલી સૂટ પહેર્યો, જૂઓ તસવીરો\nCAA ને સુપરસ્ટાર રજનીકાંતે આપ્યું સમર્થન, કહ્યું – CAAથી મુસલમાનોને કોઈ જોખમ નથી\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nદેશના અર્થતંત્રને બેઠુ કરવા મોદી સરકારના પગલાઓની જબરજસ્ત અસર, જૂનમાં GST કલેક્શન 90 હજાર કરોડને પાર\nભારતીય કંપનીઓમાં ઉજ્જવળ ભવિષ્ય જોતી વિદેશી કંપનીઓ, દોઢ મહિનામાં રિલાયન્સ જીયોનો 19.9 ટકા હિસ્સો ખરીદ્યો\nસસ્તુ સોનું ખરીદવાની વધુ એક તક, 8 જૂનથી શરૂ થઈ રહી છે સરકારની સોનેરી યોજના\nCIIના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગથી પીએમ મોદીનું સંબોધન, કહ્યુ ‘મેડ ઈન ઈન્ડિયા બ��ે મેડ ફોર વર્લ્ડ’\nMSME માટે આવી ગયુ છે ‘CHAMPIONS’, પીએમ મોદીના હસ્તે થયું લોન્ચિંગ, જાણો શું છે ખાસ\nસરદાર સરોવર નર્મદા ડેમ\nરાફેલની 30,000 કરોડની રકમ ક્યાંથી આવી એ ચિદમ્બરમને પૂછો: રાહુલ ગાંધી\nસુપ્રિમ કોર્ટ બાદ હવે સુપ્રિમ કોર્ટની બહાર પણ રાહુલ ગાંધીનું રાફેલ અસત્ય બહાર પડી ગયું છે. આટલા સમયમાં પહેલીવાર જ્યારે...\nસુપ્રિમ કોર્ટની રાહુલ ગાંધીને ફટકાર; દિલગીરી નહીં માફી માંગો\nરફેલ મામલે કોર્ટના અધ્યયનને ખોટી રીતે મિડીયામાં લઇ જવા બદલ ભાજપના નેતા મિનાક્ષી લેખીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી વિરુદ્ધ સુપ્રિમ...\nરાહુલના જવાબથી સુપ્રિમને સંતોષ નહીં, 30મીએ ફરી સુનાવણી\nરફેલ મામલે સુપ્રિમ કોર્ટના એક નિર્ણયને મિડિયા દ્વારા કુપ્રચારિત કરવાના મામલે કોર્ટની અવમાનનાનો સામનો કરી રહેલા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી...\nઅંતે રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટમાં પોતાનું રફેલનું જુઠ્ઠાણું સ્વિકાર્યું\nઆખરે સત્ય સામે આવી ગયું છે. રાહુલ ગાંધીએ આજે સુપ્રિમ કોર્ટમાં સ્વિકાર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચોર કહેવું એ...\nરાફેલ મામલે સુપ્રીમ કોર્ટમાં શરમજનક પરિસ્થિતિમાં મુકાયા રાહુલ ગાંધી\nભારતીય જનતા પાર્ટીના નેતા મિનાક્ષી લેખીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં કોર્ટની અવમાનનાની અપીલ ફાઈલ કરી હતી. આજે...\nરાફેલ મામલે રાહુલની ઉતાવળ તેમના ગળાની ફાંસ બની શકે છે\nગઈકાલે રફેલ મામલે સુપ્રિમ કોર્ટે ચોરી થયેલા દસ્તાવેજો પર વિચાર કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય જાહેર થયાની મિનિટો બાદ...\nરાફેલ મામલો: લોકસભામાં રાહુલ ગાંધીએ રજૂ કરેલા જુઠ્ઠાણાંનો પર્દાફાશ\nગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીએ ફરીથી રાફેલ મામલે જુઠ્ઠાણાં પ્રસ્તુત કર્યા હતા. આટલું જ નહીં પરંતુ જેમ નાણામંત્રી અરુણ જેટલીએ બાદમાં...\nરાફેલ મુદ્દે હવે કોંગ્રેસ ભરાણી ભાજપે પૂછ્યા રાહુલને સવાલ\nરાફેલ પર ચોકીદારની ઈમાનદારી પર સુપ્રીમની મહોર લાગતા ભાજપ કોંગ્રેસ સામે આક્રમક બની છે અને રાહુલને દેશની અને સેનાની માફી...\nરાફેલ મુદ્દે સુપ્રિમકોર્ટે ‘ચોકીદાર’ પર ‘ઈમાનદાર’ ની મોહોર લગાવી દીધી છે, રાહુલે હવે પોતાની 5000 કરોડની ચોરી પર ચિંતા કરવી જોઈએ\nરાફેલ મુદ્દે સુપ્રિમકોર્ટે મોદી સરકારને ક્લીનચીટ આપતા કોંગ્રેસ બરાબરની ભરાણી છે. જે મુદ્દો બનાવીને કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યો હતો...\nરાફેલ પર રાહ��લે વિપક્ષનો સાથ પણ ખોયો અખિલેશ યાદવે કહ્યું “રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય અંતિમ નિર્ણય છે, સુપ્રીમ કોર્ટ કરતા કોઇ મોટું ન્યાયક્ષેત્ર નથી”\nરાફેલ મુદ્દે રાહુલની લગાતાર કિરકિરી થઈ રહી છે. સુપ્રિમકોર્ટમાં ખોટા સાબિત થયા બાદ રાહુલ હવે વિપક્ષી પાર્ટીઓ સામે પણ વિશ્વાસ...\nગુજરાતમાં કોરોનાના નવા 725 કેસ સાથે કુલ 36123 કેસ, વધુ 18 ના મોત\nસાયબર ફ્રોડને ગણતરીના સમયમાં જ ઉકેલી નાંખતું ગુજરાત પોલીસનું સાયબર ક્રાઈમ યુનિટ, જાણો લેટેસ્ટ કેસ સ્ટડી\nગુજરાતમાં કોરોનાના નવા 712 કેસ સાથે કુલ 35398 કેસ, વધુ 21 ના મોત\nસેવા એ જ સંગઠન : દેશભરના ભાજપ કાર્યકર્તાઓને પીએમ મોદીએ આપ્યો 7 ‘એસ’નો મંત્ર\nદેશમાં લોકડાઉનને લઈને PM મોદીએ આપ્યો આ સ્પષ્ટ સંકેત, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં લોકડાઉનને લઈને જાણો શું કહ્યું PM મોદીએ\nશું ગુજરાતમાં ફરી આવશે લોકડાઉન , ડે.સીએમ નીતિન પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો\nઆ રાજ્યમાં આ 52 ચાઈનીઝ એપ્સ પર લાગ્યો પ્રતિબંધ, સરકારે જાહેર કર્યો આ ખાસ પરિપત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00090.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://www.readgujarati.com/2012/06/10/game-chhe/?replytocom=22276", "date_download": "2020-07-06T02:24:07Z", "digest": "sha1:LK55D65OWCY6FMYUHKKWYD25MCX6KL2C", "length": 11732, "nlines": 152, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ગમે છે ! (બાળગીત) – કરસનદાસ લુહાર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\n (બાળગીત) – કરસનદાસ લુહાર\nJune 10th, 2012 | પ્રકાર : બાળસાહિત્ય | સાહિત્યકાર : કરસનદાસ લુહાર | 6 પ્રતિભાવો »\nઅમને લીલાં ઝાડ ગમે છે \nભીના ભીના પહાડ ગમે છે \nઆકાશોની આડ ગમે છે \nવાદળિયાંની વાડ ગમે છે \nનદી ખળખળતી નાડ ગમે છે \nપાણીપોચાં હાડ ગમે છે \nદરિયો નાંખે ત્રાડ, ગમે છે \nમોજાં કરતાં લાડ, ગમે છે \nચાંદાની મોંફાડ ગમે છે \nસૂરજનો ઉઘાડ ગમે છે \nઊંચાં ઊંચાં તાડ ગમે છે \nજળમાં વહેતાં ઝાડ ગમે છે \nઅમને લીલાં ઝાડ ગમે છે \nભીના ભીના પહાડ ગમે છે \n« Previous ભીડમાં…. – મધુમતી મહેતા\nસ્વપ્નદ્રષ્ટા – અનુ. ધૂમકેતુ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nકહાણી કહું કૈયા (બાળગીત) – ગિજુભાઈ બધેકા\nકહાણી કહું કૈયા, સાંભળ મારા છૈયા; છૈયે માંડ્યું હાટ, ત્યાંથી નીકળ્યો ભાટ; ભાટ ��ોદાવે કૂઈ ત્યાંથી નીકળ્યો સૂઈ; સૂઈ સંચાવે દોરો, ત્યાંથી નીકળ્યો વોરો; વોરો ખાય દાળિયા, કાઢે એટલા કાળિયા; કાળિયા મેં વાડ્યે નાખ્યા, વાડ્યે મને વેલો આપ્યો; વેલો મેં ગાયને નાખ્યો, ગાયે મને દૂધ આપ્યું; દૂધ મેં મોરને પાયું મોરે મને પીંછી આપી; પીંછી મેં પાદશાહને આપી, પાદશાહે મને ઘોડો આપ્યો; ઘોડો મેં બાવળિયે બાંધ્યો, બાવળે મને શૂળ આપી; શૂળ મેં ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી; માટી મેં કુંભારને આપી, કુંભારે ... [વાંચો...]\nશનિવારની સવારે – નટવર પટેલ\nનળમાં પાણી ખળખળ થાય, ઝબકી મમ્મી જાગી જાય. એટલામાં શું થઈ સવાર ઊઠને પિન્કી કેટલી વાર ઊઠને પિન્કી કેટલી વાર પાછો આવ્યો શનિવાર તુજને ઊઠતાં લાગે વાર. જોકે સ્કૂલની બસને વાર તોય ન આવે તારો પાર. ક્યારે કરીશ બ્રશ ને સ્નાન પાછો આવ્યો શનિવાર તુજને ઊઠતાં લાગે વાર. જોકે સ્કૂલની બસને વાર તોય ન આવે તારો પાર. ક્યારે કરીશ બ્રશ ને સ્નાન ગણવેશ પહેરી ઓળીશ વાળ ગણવેશ પહેરી ઓળીશ વાળ નાસ્તો કરતાં લાગે વાર. તારો કદી ન આવે પાર. ખિજાઈ પિન્કી બોલી એમ મમ્મી, તારી નિતની ટેવ. ખોટી કર ના બૂમાબૂમ, ફરફર કર ના આખી રૂમ. કહીને પિન્કી સૂઈ ગઈ, મમ્મી પાછી ... [વાંચો...]\nપોથી પંડિત – રમણલાલ સોની\nત્રણ હતા દોસ્તો. ત્રણે બ્રાહ્મણ હતા. ભણવા-ગણવા માટે તેઓ કાશી ગયા. કાશીમાં ગંગાજીના કિનારા પર એક મસ્ત મોટા પંડિતની પાઠશાળા હતી. પંડિતજી વ્યાકરણના ખાં હતા. એક બ્રાહ્મણ એમની પાઠશાળામાં ભણવા રહ્યો. બીજો બ્રાહ્મણ બીજા પંડિતને ત્યાં રહ્યો. એ પંડિત તર્કશાસ્ત્રી હતો. તર્કમાં એમને કોઈ ન પહોંચે. જીવતા જાગતા માણસને એ હાડમાંસનું ખાલી પિંજર સાબિત કરી આપે એવું ભારે એમના તર્કનું ... [વાંચો...]\n6 પ્રતિભાવો : ગમે છે (બાળગીત) – કરસનદાસ લુહાર\nબહુ જ મજા પડે એવી કવિતા,પણ વાસ્તવમાઁ આજે તો આપણે મોબઐલ ફોનની નજીક અને ઝાડથી આઘા થતા હોઇએ એવુઁ નથી લાગતુઁ\nહુ શૈલિ, એક સતાવિસ વર્સનિ સગર્ભા, આ કાવ્ય ઘણુ ગમિ ગયુ, મજ્જા પડી, મન એક્દમ તરો તાજા નાનુ બાળ બની ગયુ. મારા આવનારા બાળ ને જરુર શિખવિશ્.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nમજા આવી ગઈ આપનું આ બાળગીત ગાતાં આવાં સુંદર ગેય બાળગીતો હવે દુર્લભ થતાં જાય છે, જે દુઃખદ છે.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિય���\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nચાર પદ્યરચનાઓ – જે. ડી. સોલંકી\nદીકરો – અર્જુનસિંહ કે. રાઉલજી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00091.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/business/good-news-for-central-government-employees-get-salary-5-days-before-on-25th-september-due-to-4-days-bank-strike-km-914164.html", "date_download": "2020-07-06T01:41:19Z", "digest": "sha1:3BQJWIEJLCUDZZEK2SVLDEALMX62IN7G", "length": 24979, "nlines": 269, "source_domain": "gujarati.news18.com", "title": "good-news-for-central-government-employees-get-salary-5-days-before-on-25th-september-due-to-4-days-bank-strike– News18 Gujarati", "raw_content": "\n સરકારી કર્મીઓની આ મહિને 5 દિવસ વહેલી થશે સૅલરી, જાણો કેમ\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nપુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ\nSBI ગ્રાહક છો તો જાણી લો આ વાત, નહીં તો આપવો પડશે ભારે ટેક્સ\nગેરન્ટી ડબલ પૈસા કરવાની ખાસ સરકારી સ્કીમ 124 મહિનામાં પૈસા ડબલ, આ રીતે ઉઠાવો ફાયદો\nહોમ » ન્યૂઝ » વેપાર\n સરકારી કર્મીઓની આ મહિને 5 દિવસ વહેલી થશે સૅલરી, જાણો કેમ\nનાણામંત્રાલયના કન્ટ્રોલર જનરલ ઑફ ઍકાઉન્ટ, શાખા તરફથી જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારના તમામ કર્મચારીને 25 સપ્ટેમ્બરે જ સેલરી આપી દેવામાં આવશે.\nહડતાલ અને સપ્તાહિક રજાના કારણે સળંગ ચાર દિવસ સુધી બૅન્કો બંધ રહેવાના સમાચાર બાદ સરકારી કર્મચારીઓને સૅલરીને લઈ ચિંતા વધી ગઈ છે. કેન્દ્ર સરકાર પણ આ મુદ્દે કોઈ રિસ્ક લેવા માંગતુ ન હતું. જેથી, કેન્દ્ર સરકારે 5 દિવસ પહેલા જ સરકારી કર્મચારીઓને સેલરી આપવાનો નિર્ણય લીધો છે. નાણામંત્રાલયના કન્ટ્રૉલર જનરલ ઑફ ઍકાઉન્ટ તરફથી જાહેર કરવામાં આવ્યો નિર્દેશ\nતમને જણાવી દઈએ કે, આ પહેલો આવો મામલો હ���ે જેમાં સરકારી કર્મચારીઓને પાંચ દિવસ વહેલી સેલરી મળી જશે. નાણામંત્રાલયના કન્ટ્રોલર જનરલ ઑફ ઍકાઉન્ટ, શાખા તરફથી જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારના તમામ કર્મચારીને 25 સપ્ટેમ્બરે જ સેલરી આપી દેવામાં આવશે.\nહડતાલ અને સાપ્તાહિક રજાના કારણે સળંગ ચાર દિવસ બંધ રહેશે બૅન્ક\nઉલ્લેખનીય છે કે, ચાર બૅન્ક યૂનિયનોએ બે દિવસની હડતાળની જાહેરાત કરી છે, જે 26 સપ્ટેમ્બરથી શરૂ થશે. જો આ બૅન્કોની આ જાહેરાત સફળ થાય છે તો, અગામી અઠવાડીએ સળંગ ચાર દિવસ બૅન્કો બંધ રહેશે. આ હડતાળ 26 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી રહેશે, જે દિવસોમાં બૅન્કિંગ સેવાઓ પણ બંધ રહેશે. ચાર બૅન્ક યૂનિયન, જેમાં ઓલ ઈન્ડીયા બૅન્ક ઑફિસર્સ કન્ફૅડરેશન, ઑલ ઈન્ડિયા બૅન્ક ઑફિસર્સ ઍસોસિએશન્સ, ઈન્ડિયન નૅશનલ બૅન્ક ઑફિસર્સ કૉંગેર્સ અને નૅશનલ ઑર્ગેનાઈઝેશન બૅન્ક ઑફિસર્સે 26 સપ્ટેમ્બર અને 27 સપ્ટેમ્બરે હડતાળની માંગ કરી છે. આ યૂનિયનોએ સરકાર દ્વારા 10 બૅન્કોનો વિલય કરી 4 બૅન્ક બનાવવાના વિરોધમાં આ નિર્ણય લીધો છે.\nઅગામી અઠવાડીયામાં પણ 3 દિવસો માટે જ ખુલશે બૅન્કઆ બૅન્ક યૂનિયનોએ ગુરૂવારે અને શુક્રવારે હડતાળ કરવાની જાહેરાત કરી છે. 28 સપ્ટેમ્બરે મહિનાનો ચોથો શનિવાર હોવાના કારણે રજા રહેશે અને રવિવારે બૅન્કમાં વીકલી ઓફ હોય છે. ત્યારબાદ અગામી અઠવાડીએ મોટાભાગની બૅન્કો માત્ર ત્રણ દિવસ માટે જ ખુલશે. એવામાં સળંગ ચાર દિવસ સુધી બૅન્કની રજાની અસર સમાન્ય માણસો પર પણ પડશે. 30 સપ્ટેમ્બરે સોમવાર છે, અને આ દિવસે બૅન્કો ખુલ્લી રહશે. એવામાં સેલરી ક્લાસ માટે રાહતની વાત એ છે કે, તેમની સૅલરી નહી અટકે.\nવિક્ષેપિત થઈ શકે છે ચેક અથવા એટીએમ સેવાઓ\nબૅન્કો બંધ હોવાના કારણથી ન માત્ર ચેક પરંતુ એટીએમ સેવાઓ પણ વિક્ષેપિત થઈ શકે છે. નેસનલ ઈલેક્ટ્રોનિક્સ ફંડ્સ ટ્રાન્સફર અને રિયલ ટાઈમ ગ્રૉસ સૅટલમેન્ટ સિસ્ટમ પમ હાલમાં 24* 7 સેવા નથી આપતી. ડિસેમ્બર મહિનાથી આ બંને સેવાઓ પણ 24*7 થશે. હાલના સમયમાં આ બંને સેવાઓ સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ઉપલબ્ધ હોય છે. દર મહિનાના બીજા અને ચોથા શનિવારે આ સેવાઓ બંધ હોય છે.\nઆ સુવિધાઓ બંધ ન થવાની આશા\nજોકે, હડતાળના આ બે દિવસ બેન્કોની સત્તાવાર રજા નથી, એવામાં આશા છે કે, ઈન્ટરનેટ બૅન્કિંગ, ઑનલાઈન RTGS, NEFT, IMPS અને UPI ટ્રાન્સફર સેવાઓ બંધ નહી થાય.\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સતત બીજા દિવસે 700થી વધુ કેસ નોધાતા આંકડો 36000ને પાર\n સરકારી કર્મીઓની આ મહિને 5 દિવસ વહેલી થશે સૅલરી, જાણો કેમ\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nપુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ\nSBI ગ્રાહક છો તો જાણી લો આ વાત, નહીં તો આપવો પડશે ભારે ટેક્સ\nગેરન્ટી ડબલ પૈસા કરવાની ખાસ સરકારી સ્કીમ 124 મહિનામાં પૈસા ડબલ, આ રીતે ઉઠાવો ફાયદો\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\n'ગુ' કહેતાં અંધકાર 'રુ' કહેતાં તેને દૂર કરનાર, અજ્ઞાનનો અંધકાર દૂર કરે તેને ગુરુ કહેવાય છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00091.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"}
+{"url": "http://chintannipale.in/2016/12/12/07/47/3581", "date_download": "2020-07-06T02:23:20Z", "digest": "sha1:6BXLD4RWNHHSQSFCBQ2SC3ZY7OAJSGVJ", "length": 17311, "nlines": 80, "source_domain": "chintannipale.in", "title": "તમારા લોકો માટે તમે શું છોડી શકો તેમ છો? : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nતમારા લોકો માટે તમે શું છોડી શકો તેમ છો : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nતમારા લોકો માટે તમે\nશું છોડી શકો તેમ છો\nદૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nન્યુઝીલેન્ડના વડાપ્રધાન જ્હોન કીએ\nપત્ની અને બાળકોને સમય આપવા માટે\nવડાપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું.\nઆપણે ભલે આપણી નોકરી કે કરિયર ન છોડી શકીએ,\nપણ થોડુંક છોડીને થોડોક વધુ સમય તો આપી જ શકીએ.\nએટલો બધો વર્કલોડ રહે છે ને કે ફેમિલી માટે પણ ટાઇમ નથી મળતો. મરવાની પણ ફુરસદ નથી મળતી એવી હાલતમાં જીવવા માટે ટાઇમ ક્યાંથી કાઢવો મન તો બહુ થાય છે કે પરિવારને પ્રાયોરિટી આપું પણ મેળ નથી પડતો મન તો બહુ થાય છે કે પરિવારને પ્રાયોરિટી આપું પણ મેળ નથી પડતો આવી ઘણી વાતો આપણને આપણી નજીકના લોકોના મોઢે સાંભળવા મળતી હોય છે. આવી વાતો સાચી પણ હોય છે. લાઇફમાં ચેલેન્જીસ વધતી જાય છે. દરેકે પોતાની જાતને પ્રૂવ કરવા માટે જાત ઘસી નાખવી પડે છે. ગોલ, ટાર્ગેટ અને કામ પૂરું કરવામાં નાકે દમ આવી જાય છે. બધાને ફેમિલી સાથે રહેવું હોય છે. પત્ની સાથે બેસીને વાતો કરવી હોય છે. બાળકો સાથે તોફાન-મસ્તી કરવા હોય છે, પણ ટાઇમ ક્યાંથી કાઢવો\n‘હવે મારે મારા ફેમિલીને સમય આપવો છે,’ એવું કહીને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જ્હોન કીએ રાજીનામું આપી દીધું. આખા દેશમાં અત્યંત લોકપ્રિય વડાપ્રધાનના આ નિર્ણયથી લોકોને આઘાત લાગ્યો. આવડું મોટું પદ કોઈ માણસ એમ જ છોડી દે જ્હોન કી 2008થી વડાપ્રધાન હતા. તેના તમામ નિર્ણયોથી લોકો ખુશ હતા. કોઈને અણસાર સુધ્ધાં ન આવ્યો કે તેઓ આવી રીતે સાવ અચાનક જ વડાપ્રધાનપદ છોડી દેશે. હા, એવો બહુ મોટો વર્ગ છે જે આ નિર્ણયને ખૂબ વખાણે છે. સોશિયલ મીડિયા પર તો તેના પર અભિનંદનની વર્ષા થાય છે. ધેટ્સ ધ સ્પિરિટ, રિયલ મેન ઓફ ફેમિલી, ધ પર્સન હુ નોઝ ધ રિલેશન અને ઢગલાબંધ કોમ્પ્લિમેન્ટ્સ તેને મળી રહ્યાં છે. આપણને પણ એવું ચોક્કસપણે થાય કે યાર, દાદ દેવી પડે. આવો નિર્ણય લેવો એ કાચા-પોચાનું કામ નથી. સત્તાનો મોહ મોત સુધી છૂટતો નથી. ટાંટિયા ઢસડાતા હોય તો પણ કોઈ ખુરસી છોડતું નથી.\nજ્હોન કીને કઈ વાત ટચ કરી ગઈ ગઈ તા. 1 ડિસેમ્બરના રોજ જ્હોન અને બ્રોનાની મેરેજ એનિવર્સરી હતી. 32 વર્ષ અગાઉ 1984માં બંનેએ લવમેરેજ કર્યાં હતાં. સ્કૂલમાં સાથે ભણતાં હતાં ત્યારે જ બંનેને પ્રેમ થઈ ગયો હતો. જ્હોન અને બ્રોનાને બે સંતાનો છે. મેક્સ અને સ્ટેફી. જ્હોન તેની કરિયરમાં આગળ ને આગળ વધતા જતાં હતા. બાળકોને ઉછેરવા માટે બ્રોના બધું છોડીને ફુલટાઇમ મધર બની ગયાં. સ્ટેફી અને મેક્સ હવે યંગ થઈ ગયાં છે. મેક્સ તો ન્યુઝીલેન્ડના જ્યોર્જ એફએમમાં રેડિયો હોસ્ટ છે. એવું મનાય છે કે મેરેજ એનિવર્સરીએ બ્રોનાએ જ્હોનને કહ્યું હોય કે અત્યાર સુધી તો મેં એકલીએ છોકરાઓનું ધ્યાન રાખ્યું પણ હવે તેને આપણા બંનેની જરૂર છે અથવા તો જ્હોને જ નક્કી કરી લીધું કે બસ બહુ થયું, હવે ફેમિલીથી વધુ કંઈ નહીં. બંનેમાંથી કોઈએ એ જાહેર નથી કર્યું કે આ નિર્ણય કોણે, ક્યારે અને શા માટે લીધો. જોકે એનાથી કોઈને કશો ફર્ક પડતો નથી.\nજ્હોન કીની વાત સાંભળીને તમને કદાચ એવો વિચાર આવી જાય કે ભાઈ, એ છોડી શકે એમ હશે, અમારા માટે એ ઇઝી નથી. નોકરી કે કરિયર છોડી દઈએ તો ઘર કેમ ચલાવવું જવાબદારીઓ કેવી રીતે પૂરી કરવી જવાબદારીઓ કેવી રીતે પૂરી કરવી એકદમ સાચી વાત છે. એમ કંઈ છોડી શકાતું નથી. દિલ તો બધાને હો��� છે. ઘરના લોકો ઉપર પણ તમામ લોકોને અનહદ પ્રેમ હોય છે, પણ કામ કરવું પડે છે. મુંબઈ અને બીજાં મોટાં સિટીમાં તો એવી હાલત છે કે છોકરાઓ સૂતાં હોય ત્યાં નોકરી માટે નીકળી જવાનું અને રાતે ઘરે આવે ત્યારે છોકરાઓ સૂઈ ગયાં હોય એકદમ સાચી વાત છે. એમ કંઈ છોડી શકાતું નથી. દિલ તો બધાને હોય છે. ઘરના લોકો ઉપર પણ તમામ લોકોને અનહદ પ્રેમ હોય છે, પણ કામ કરવું પડે છે. મુંબઈ અને બીજાં મોટાં સિટીમાં તો એવી હાલત છે કે છોકરાઓ સૂતાં હોય ત્યાં નોકરી માટે નીકળી જવાનું અને રાતે ઘરે આવે ત્યારે છોકરાઓ સૂઈ ગયાં હોય માત્ર જેન્ટસની જ વાત નથી, લેડિઝ પણ હવે જોબ અને જવાબદારીઓ વચ્ચે ઝૂલતી રહે છે.\nકરવું પડે છે, બધું જ કરવું પડે છે. કંઈ છોડી શકાતું નથી. આમ છતાં, થોડોક ક્વોલિટી ટાઇમ તો કાઢી જ શકાય છે. ખાસ તો ઘરમાં આવી ગયા પછી પણ લોકો મોબાઇલ સાથે ચોંટેલા રહે છે. અમુક લોકો ટીવી સામે ખોડાયેલા રહે છે. આ બધામાંથી થોડોક સમય બચાવી લઈને તમે તમારા લોકો સાથે ચોક્કસ રહી શકો. બને ત્યાં સુધી ઓફિસનું કામ ઘરે ન લાવો. લેપટોપ અને મોબાઇલે માણસને હરતી-ફરતી ઓફિસ જેવો કરી દીધો છે. કામ પીછો જ નથી છોડતું. તમે કામને વળગેલા ન રહો.\nહમણાં એક એરલાઇને એવી જાહેરાત કરી કે હવે તેઓ ઇનફ્લાઇટ ઇન્ટરનેટ સેવા પ્રોવાઇડ કરવાના છે. પ્લેનમાં ઊડતાં હશો ત્યારે પણ તમે નેટ સર્ફ કરી શકશો. આ ન્યૂઝ વાંચીને એક મિત્રએ એવો પ્રતિભાવ આપ્યો હતો કે આ લોકો હવે પ્લેનમાં પણ શાંતિ લેવા નહીં દે માણસ પ્લેનમાં જ મોબાઇલ સ્વિચ ઓફ કરતો હતો. પહેલાં એરોપ્લેન મોડ આવ્યું અને હવે તો પ્લેનમાં પણ મોબાઇલ તમને વળગેલો રહેશે. વેલ, તમારે મોબાઇલને કેટલા વળગેલા રહેવું છે એ તમારા હાથની વાત છે.\nએક બીજા મિત્રની વાત છે. તેણે ઘરમાં મોબાઇલ રેક બનાવી છે. ઘરમાં ઘૂસે એટલે એ મોબાઇલની રિંગ સિવાય તમામ એપ્સ સાઇલન્ટ મોડ પર મૂકીને મોબાઇલ રેકમાં મૂકી દે છે. તેણે કહ્યું કે ઘરમાં ગયા પછી પણ હું મોબાઇલ લઈને જ બેસતો. એક વખત મારા સને મને કહ્યું કે, તમે હાથમાં મોબાઇલ લઇને બેસો તો તમે અહીંયાં હોવ કે ઓફિસમાં, શું ફેર પડે છે એ દિવસે જ મેં મોબાઇલ રેક બનાવવાનું નક્કી કર્યું.\nઆપણામાંથી કોઈ જ્હોન કી જેવા લકી નથી કે બધું છોડીને ફેમિલી સાથે મોજથી જીવીએ, પણ આપણે થોડોક સમય કાઢીને આ ‘ક્વોલિટી ટાઇમ’ તો પોતાના લોકો માટે કાઢી જ શકીએ. આટલું કરીએ તો પણ એ કંઈ ઓછું નથી. બાય ધ વે, તમે તમારા ફેમિલી માટે કેટલો ટાઇમ બચાવી શકો ત��મ છો ચેક કરી જોજો, થોડોક ટાઇમ તો મળી જ આવશે.\nકદમ ઇન્સાં કા રાહ-એ-દહર\nમૈં થર્રા હી જાતા હૈ,\nચલે કિતના હી કોઈ બચકે,\nઠોકર ખા હી જાતા હૈ.\n(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 11 ડિસેમ્બર 2016, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)\nઅમદાવાદમાં ‘અહા ચિંતન’નું વિમોચન\nપ્રેમ હોય કે પ્રોબ્લેમ, બોલી દે, મનમાં કંઈ ન રાખ\nન્યૂ નોર્મલ : નવી પરિસ્થિતિને તમે કેટલી ઝડપથી સ્વીકારી શકો છો : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણા દેશના તમામે તમામ ક્ષેત્રમાં નેપોટિઝમ અને પોલિટિક્સ છે જ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nકોઈના માટે એટલા ખાલી ન થાવ કે ભરાઈ ન શકો – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઉદાસ સ્વજનને સ્નેહની જરૂર હોય છે, શિખામણની નહીં : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAnkit Kothari on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on ખબર નહીં, મારી લાઇફમાં આ શું થવા બેઠું છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00092.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://www.readgujarati.com/2015/03/10/daughter-of-sea/?replytocom=137453", "date_download": "2020-07-06T02:46:06Z", "digest": "sha1:UU4MOJCMS7EAAP7VE2RFXMHEKBFGZWI3", "length": 36031, "nlines": 199, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: દરિયાની દીકરી – રવજી કાચા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nદરિયાની દીકરી – રવજી કાચા\nMarch 10th, 2015 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : | 12 પ્રતિભાવો »\n(‘પુસ્તકાલય’ સામયિકના ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૫ના અંકમાંથી)\nપૂર્વમાં અરૂણોદયની લાલીમા પથરાણી. સીબર્ડઝનો કલશોર ઉઠ્યો. દરિયાનાં મોજા દરિયાખેડૂને આવકારવા ને સાબદા થવા અધીરાં બન્યા. મોં સુજણું થઈ ચૂક્યું હતું. દરિયાકાંઠાનું વાતાવરણ હજી શાંત હતું. ઝૂંપડાંઓ ધીરે ધીરે સજીવન થઈ આળસ મરડી બેઠાં થ���ાં હતાં. દીવાના ઝાંખા ઉજાસમાં ખારવા અને ખારવણો પ્રાતઃક્રિયા ઉતાવળે આટોપવામાં ને ઢાંકાઢૂબો કરવામાં વ્યસ્ત હતી. ક્યાંક ક્યાંકથી બાળરૂદન સંભળાત હતા. તો કેટલાક ઉતાવળિયા સાગરખેડુ ખભે હલેસા ને જાળ લઈ ધંધે જવા રવાના થતા હતા. ત્યાં સાગર કિનારાને ભેદી નાંખે એવી ચીસ ઊઠી. જેમણે જેમણે ચીસ સાંભળી એ બધા ચીસની દિશામાં દોડવા લાગ્યા. તો કેટલાંક ઝૂંપડામાંથી પડતા આખડતા બહાર નીકળ્યા.\nકિનારે જોતજોતામાં ટોળું વળી ગયું. ટોળાને વચ્ચે એક નાકડું માનવબાળ લૂંગડામાં લપેટાયેલું પડ્યું હતું. દરિયાના મોજા એનું રક્ષણ કરવા ધારતા હોય એમ તેની નજીક આવી પાછા વળી જતા હતા. તો દરિયો પણ વારેવારે ઘૂઘવાટા દેતો કહેતો ન હોય, ‘આ બાળકને બચાવી લો.’\nન સમજી શકાય ને ન પામી શકાય એવો ગણગણાટ ટોળામાં શરૂ હતો. પણ કોઈ હિંમત કરીને બાળકની પાસે કે વહારે જવા તૈયાર નહોતું. તેમ કોઈ દયાવાન દયા ખાવાની સ્થિતિમાં નહોતું. કદાચ સૌને પોલીસના લફરાનો ભય ડરાવતો હતો.\nસૌથી છેલ્લે પ્રૌઢ નાથુ ટોળાને ભેદી ચકરાવામાં આવી પોગે છે. તેના આવવાથી ટોળામાં હાશકારો થયો. ટોળુ બોલ્યું : ‘બાપા આ અખાણ્યું ને નોધારું બચ્ચું કાંઠે આવી પોગ્યું છે એનું શું કરીશું આ અખાણ્યું ને નોધારું બચ્ચું કાંઠે આવી પોગ્યું છે એનું શું કરીશું \nનાથુ જવાબ દેવાને બદલે ધીરા પણ મક્કમ ડગ માંડતો પેલા બાળક પાસે જાય છે. કરુણાસભર નેત્રોથી બાળકને નિહાળે છે. તેની આંખો સામે દેવલો તરવરી ઊઠ્યો. હૈયામાં પ્રેમ અને કરુણાનાં ધોધ છૂટ્યા. તેનું મન પોકારી ઊઠ્યું. ‘આ પહુડાનું કોણ ’ અનાયાસે જ તેના હાથ લંબાણા ને પળવારમાં બાળકને ઉપાડી લીધું. ભીનું કપડું કોરે કરતાં નાથુ દરિયા સામે જોઈ બોલ્યો : ‘હે દરિયાદેવ, તે આપેલ દીકરી આજથી મારી. હું તારી અમાનત જિંદગીભર સાચવીશ. એનું રક્ષણ કરજે. એનું નામ ‘દરિયાની દીકરી દેવલી.’ ટોળામાં નવું ચેતન પ્રગટ્યું. નાથુનાં શબ્દો ટોળાએ દોહરાવ્યા. ‘દરિયાની દીકરી દેવલી.’\nખારવાનો દેવ દરિયો. જીવાડે, મારે દરિયો. દરિયાના ખોળે રમતાં રમતાં ખારવા મોટાં થાય. માછલાંની ખેતી કરે. ખારવાના બાળકનું પારણું દરિયો ને સાથરો ય દરિયો. તેમ છતાં જીવાતી જિંદગીની મજા ખારવા દરિયા સાથે જ લૂંટતા હોય છે. બાળક જન્મે ને ખારવા દરિયે આવી પગે લાગી પ્રાર્થના કરે. ‘હે દરિયાદેવ, આજથી આ તારું બચ્ચું, અમે તો એના રખેવાળ. તું એનું રક્ષણ કરજે.’\nનાથુની માએ પણ એમ જ દરિયાને સોંપેલો. આજ ત્રણ સાડાત્રણ દાયકા વટાવી ચૂકેલા નાથુને ઝૂંપડું અને દરિયો ખાવા ધાય છે. એક સમે નાથુનું ઝૂંપડું ને પરિવાર કિલ્લોલ કરતા હતા. દેવનો દીધેલ કનૈયાકુંવર જેવો દીકરો દેવલો, પત્ની અને નાથુ. નાથુ ભગવાનનું માણસ. નાથુ માણસવલો માણસ. હોય ન હોય મોં કટાણું કર્યા સિવાય એના ઝૂંપડેથી કોઈ હાથ એંઠા કર્યા સિવાય જતું નહિ. નાથુનું બસ એક જ રટણ, ‘ભાઈ, આપણે ક્યાં કંઈ લઈને આવ્યા હતા. એનું છે તે એને ધરવાનું છે. આપણે કોણ ’ આવી અગમનિગમની વાણી નાથુ બોલતો ત્યારે ખારવાકોમ તેના પગમાં પડતી. એટલે જ તો નાથુને સૌ ભગવાનનું માણસ ગણી માનસન્માન આપતા હતા.\nદીકરો દેવલો સમજણો થયો ને બાપની ભેગો દરિયાખેતીમાં હાથવાટકો બનવા લાગ્યો. પછી તો તેવતેવડા છોકરાંઓ ભેગા મળી નાનીનાની હોડી લઈ માછલા પકડવા નીકળી પડતો. જોતજોતામાં તો દેવલો બાપનો કંધોતર બની ગયો. એની મા એને વારતી, ‘બેટા, તું હજી નાનો છે. જાજી ખેપ રે’વા દે.’ ત્યારે દેવલો વળતો જવાબ દેતો. ‘મા, મારા બાપુ ને તે ઘણી ખેપો મારી. હવે મારું કામ. હું ખેતી કરું. ખેપ મારું ને તમે એનું રખોપું કરો.’ માબાપના બત્રીસેય કોઠે ટાઢક વળતી. પતિપત્ની દરિયાદેવને એક જ પ્રાર્થના કરતા, ‘હે દરિયાદેવ, અમારા દેવલાને સાજોનરવો રાખજો.’\nઆભને ટેકો દે તેવો દેવલો પચ્ચીસીએ પોગ્યો. તલવારછાપ મૂછો, ભરાવદાર અને ગુચ્છાદર છાતી, બાહુબળિયો, એકલે હાથે સાગર ખેડનારો, એક ખેપમાં અઢળક માછલાં ભરીને દેવલો આવતો હોય ત્યારે તેનાં માબાપ અમીનો ઓડકાર ખાતા પણ એ અમીના ઓડકારમાં વિષ ક્યારે ભળી ગયું એનો અણસાર કે ઓહાણ રહ્યું નહિ. નાળિયેરી પૂનમે દરિયાદેવની પૂજા કરી, માથે ચૂંદડીનો ફટકો બાંધી ‘જય દરિયાદેવ’ બોલી હલેસું વીજ્યું ને હોડી દરિયામાં સેલારે ચડી. બસ એ દિવસ ને આજની ઘડી દેવલાનાં દર્શન થયા નહિ. માબાપે છાતીફાટ રૂદન કર્યું. પથ્થર એટલા દેવ પૂજ્યા પણ દેવલાનો આછોપાતળો પત્તો ના લાગ્યો.\nદેવલાના વિરહમાં મા પાગલ જેવી બની ગઈ. જાતને સંભાળી શકી નહિ ને એક અંધારી રાત્રે દેવલાથી છેટું પડી જતું હોય એમ, તેને મળવા માએ દરિયો વહાલો કરી લીધો. દરિયે એના કોઈ સગડ ન આપ્યા.\nબસ ત્યારથી નાથુ ઘરબાર વિહોણો બની ગયો. પેટને ટકાવી રાખવા પૂરતી તેને શુદ્ધિ હતી. સવારસાંજ દરિયા સામે મોં વકાસી કલાકો સુધી ઉભો હોય, જાણે કહેતો ન હોય, ‘હે દરિયાદેવ, હું ક્યાં તારો ગુનેગાર હતો કે મારો સંસાર રફેદફે કરી નાખ્યો પડોશીઓ તેનું બાવડુ પકડી ઝૂંપડે લાવે. ખવડાવ��� ને પછી સુવડાવી દે. આ નિત્યક્રમ હતો નાથુનો.\nઆજે પણ એ જાગ્યો પેલી ચીસ સાંભળીને.. નાથુ એ દરિયાદેવને કરેલી વિનંતીનાં પડઘારૂપે નાનું પહુડું એના ખોળે મૂક્યું. નાથુમાં પિતૃત્વ જાગૃત થયું પણ માતૃત્વ ક્યાં લેવા જાય પણ નાથુએ બેય ફરજ નિભાવી. પડોશીઓએ એમાં રંગ પૂર્યા.\nબાપના ખોળે ને ઉંબરે, દરિયાનાં સેલારે રમતીકૂદતી પતંગિયા જેવી દેવલી પંદરેક દિવાળી વળોટી ચૂકી. નાથુ માનતો હતો કે દરિયાદેવે મારા દેવલાને જ પાછો મોકલ્યો છે. દેવલી પણ દેવલાને આંટી જાય એવી બળુકી, હિંમતવાળી ને જોશીલી હતી. દેવલો જ જોઈલોને. આમ દેવલી ધીરે ધીરે દરિયાદેવનાં ગીતડાં ગાતીગાતી બાપની સાથે દરિયાખેતીમાં વાળોટતી ગઈ.\nનાથુમાં એક કુદરતી દિવ્યશક્તિ હતી. તે દરિયાનાં મોજા જોઈ ભવિષ્યવાણી ભાખતો કે આજે દરિયો શાંત રહેશે કે તોફાને ચડશે. નાથુની ભાખેલી વાણી ક્યારેય ખોટી પડતી નહિ. તેમ છતાં તેને અવગણી કોઈ દરિયો ખેડવા નીકળે ત્યારે તેમણે જિંદગીથી હાથ ધોયા હતા.\nરોંઢાટાણું થયું હશે. નાથુ અને દેવલી દરિયાકાંઠે ક્ષિતિજે જોતા ઉભા છે. નાથુ બોલ્યો, ‘બેટા, આજે દરિયો તોફાને ચડે તો કંઈ કહેવાય નહિ.’\n‘બાપુ, તમારી ભાખેલી વાણી ક્યારેય ખોટી પડી નથી. જો દરિયો તોફાને ચડે તો આપણાં જાતભાયુ વેલા પાછા વળે તો સારું. નાહકનો દરિયો…’\n‘પણ બેટા, એમાં આપણે શું કરીએ. એમને ક્યાં બોલાવવા કે સંદેશો દેવા જઈશું જોકે કોઈ વહાણ સામે દેખાતું નથી. બધા પાછા વળી ગયા લાગે છે.’\nજીણી નજરે જોતી દેવલી બોલી, ‘બાપુ, ત્યાં ક્ષિતિજે એક વહાણ દેખાય છે. એ જલદી આવી પોગે તો સારું.’\n‘પણ એને બોલાવવા જાય કોણ વળી કેટલું દૂર છે. જેવી દરિયાદેવની મરજી.’\n‘ના બાપુ, એમ કોઈ વિના કારણે મરે એ ન ચાલે. એને ખબર તો પહોંચાડવી જ જોઈએ. એને બચાવવા જોઈએ.’\n‘પણ ત્યાં કોઈ પોગે એ પહેલાં તો…’\n‘દરિયા પહેલાં આપણે ત્યાં પોગવું પડે બાપુ.’\n‘હા, આપણે. હું હોડી છોડું છું. તમે હલેસું મારો એટલે ઝટ પોગાય.’\n‘નહિ, જિંદગીમાં બે જોખમ ખેડ્યા છે. ને બેયમાં હું હાર્યો છું. હવે તને ખોવા નથી માંગતો બેટા.’\n‘બાપુ, તમે બોલ્યા ન હોત તો હું જવાનું કહેત નહિ. પણ આપણી સામે વહાણને દરિયો ગળક કરી જાય તો તો આપણે પાપમાં પડીએ. વધુ વખત નથી. જલદી સાબદા થાવ.’ કહેતાની સાથે દેવલીએ ઘાઘરીનો માર્યો કછોટો. માથે ચૂંદડીનો ફટકો બાંધ્યો. ને હોડી લેવા દોડી.\nછોકરી માનશે નહિ. દયાવાનની સાથે જીદ્દી પણ છે. દેવલને એકલી પણ ન મોકલાય. જવું તો પડશે ���. છતાં એક છેલ્લો દાવ નાથુએ નાંખ્યો, ‘બેટા, હલેસા મારી હું પોગી જાઉં પણ પછી મારાથી પાછા નહિ વળી શકાય.’\nચિંતા ન કરો બાપુ. હલેસા હું મારીશ. તમે પવનની રૂખ મુજબ શઢ અને સુકાન સંભાળતા રહેજો. હાલો જલ્દી કરો, મોડું થાય છે.’\nદેવલે હલેસુ પાણીમાં વીજ્યું. નાથુએ શઢ અને સુકાન સંભાળ્યા. આજ બાપદીકરી કુદરત સાથે બાથ ભીડવા મેદાને પડેલ હતા. નાથુએ મનોમન વિચાર્યું કુદરત કરે તે ખરું.\nનાથુની હોડી ક્ષિતિજે દેખાતા વહાણની દિશામાં ઝડપથી આગળ વધી રહી હતી. નાથુ હાથમાં સફેદ વાવટો ફરકાવી રહ્યો હતો. મોજાની ગતિ, ઉંચાઈ વધવા લાગ્યા છે. ધીરે ધીરે સાગરનું ગર્જન ડરામણું અને બિહામણું બનતું જાય છે. એકાદ મોજું બંનેને પલાળી ભયભીત કરી ગયું. નાથુ સુકાન મજબૂતીથી પકડી રાખી દેવલને પાનો ચડાવી રહ્યો છે. તો દેવલ પણ પોતાનાં બાહુબળને કામે લગાડી કસોટી દેવા કટીબદ્ધ બની છે.\nમહામહેનતે હોડી વહાણને લગોલગ પોગી. પેલા વહાણમાં ખામી આવતા આગળ ચાલી શકે તેમ નહોતું. એટલે ખલાસીઓ બચવા માટે મથી રહ્યા હતા. આવેલ હોડીને જોઈ જીવમાં જીવ આવ્યો. લાંબા હાથ કરીને હોડીને પકડવા અધીરા બન્યાં હતાં. હોડી હાથમાં પકડાય એટલી જ વાર હતી ત્યાં એક વિશાળ મોજું આવ્યું ને નાથુની હોડીને ઊંચેથી પછાડી નીચે. હોડી એક ગડથોલિયું ખાઈ ગઈ. બાપદીકરીએ હોડીને મડાગાંઠની જેમ પકડી રાખી. મોંએ આવેલ કોળિયો ઝૂંટવાઈ ગયો. વહાણના ખલાસીઓને હવે બચવાની કોઈ આશા રહી નહિ. પોતાનું વહાણ તો ડૂબશે કે ડૂબ્યું થતું હતું.\nવળી નાથુ અને દેવલીએ હામ ભીડી. હતું એટલું જોર ને હિંમત એકઠા કરી સામે તાણે હલેસા માર્યા. તાણ એટલું હતું કે હોડી બે ડગલાં આગળ ચાલે ને ચાર ડગલા પાછી પડે. દેવલીએ મનોમન પ્રાર્થના કરી. ‘હે દરિયાદેવ, હું તમારી દીકરી. જીવ બચાવવા આવી છું ને તું જીવ લે છે \nદરિયાદેવે દીકરીની પ્રાર્થના સાંભળી હોય એમ પાછા ફરતા મોજાનાં એક ધક્કે નાથુની હોડી વહાણ સાથે અથડાવી. ખલાસીઓએ હોડીને પકડી લીધી. કૂદીને હોડીમાં પડ્યા. બધા એકી અવાજે બોલ્યા, ‘ચાલો, દરિયો વધુ તોફાની બને તે પહેલાં નીકળી જઈએ.’ નાથુએ સુકાન અને સઢ ફેરવ્યા. દેવલી હલેસુ મારવા જાય છે ત્યાં ડૂબતા વહાણમાંથી કોઈએ હાથ ઉંચો કરી રાડ પાડી. દેવલી બોલી, ‘બાપુ, વહાણમાં હજી કોઈક છે.’\nવહાણની દશા જોઈ નાથુ અને ખલાસીઓએ કહ્યું, ‘હવે એને બચાવવાનો સમય નથી. દરિયો ઘૂઘવાટા મારે છે. એને બચાવવામાં ક્યાંક….’\n‘નહિ બાપુ, આટલું આપણે મોત સામે ઝઝૂમ્યા ��ીએ તો થોડું વધુ. એ જીવતા જીવને આંખ સામે મરવા ન દેવાય.’ કહેતીકને દેવલે માર્યો કૂદકો. પેલી લથડિયા ખાતી વ્યક્તિને ખેંચી હોડીમાં પહોંચાડી ને હોડી ભગાડી મૂકી. અંધારું થવા આવ્યું હતું. કાંઠે ઊભેલા ભાયાતુ નાથુની હોડેને આવકારવા અધીરા બન્યા હતા. જોતજોતામાં હોડી કાંઠે લાંગરી. બધા કૂદીને કાંઠે આવ્યા. પેલી અચેત પડેલી વ્યક્તિને કળ વળતા આંખો ખોલી. તેનામાં ચેતન પ્રગટ્યું. તે જણ બેઠો થયો. ચારે બાજુ નજર કરી. સામે ઉભેલા નાથુને જોઈ બોલ્યો, ‘બાપુ \nબાપદીકરાની ચાર આંખો મળી. બંને ભેટી પડ્યા. જોનારાની આંખોમાં ઘોડાપુર વહેવા લાગ્યા. ‘બાપુ, આજ તમે ન આવ્યા હોત તો અમે બધા મોતને ભેટ્યા હોત.’ દેવલો બોલ્યો.\n‘ના બેટા, મને લાવનાર, હિંમત આપનાર, દરિયાને પડકાર ફેંકનાર, બચાવનાર જો કોઈ હોય તો એ આ તારી બેન દેવલી છે.’ ભાઈબહેન ભેટીને રડી પડ્યા.\n‘એલા દેવલા, તારું તો અમે.’ ટોળામાંથી કોઈ બોલ્યું.\n‘નાહી નાખેલું એમ જ ને પણ બાપુ, જે દિ હું ખેપે ગયો ત્યારે માછલાં વધુ મેળવવાની લાલચમાં આઘે નીકળી ગયો. પાછા વળતાં દરિયો ગાંડોતૂર બન્યો. હોડી ડૂબી. મેં જય દરિયાદેવ કહી જંપલાવ્યું. કોઈ અજાણ્યું વહાણ મળતાં ચડી બેઠો. મને કોઈ અજાણ્યા મલકમાં લઈ ગયા. એ ભલા માણસો હતા. એમને આ દશે આવવાનું થયું. મને ભેગો લીધો. પણ અમારા કમભાગે વહાણમાં ખોટકો આવ્યો. જળસમાધિ જ લેવાની હતી. ત્યાં તમે વહારે આવી ઉગારી લીધા.’\n‘આને કહેવાય દરિયાદેવની મહેર. પહેલા દીકરી ને પછી દીકરો આવ્યો. આજ તારી માને હરખ માતો નહિ હોય.’ નાથુ દીકરા અને દીકરીને ભેટી બોલ્યો.\n« Previous અણધાર્યો અકસ્માત – ડૉ. નવીન વિભાકર\nસુવિચાર – ‘ચિંતનને ચમકારે’ પુસ્તકમાંથી.. Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસોનેરી સંધ્યા – ગીતા ત્રિવેદી\nસમી સાંજનો સમય હતો. આકાશમાં સૂર્યદેવ જવાની તૈયારી કરી રહ્યા હતા. નિશાદેવીએ ધરતી પર પોતાનાં પગલાં પાડ્યાં. હસમુખભાઈ બાલ્કનીમાં ખુરશી પર એમ જ બેસી રહ્યા. બહારનું નયનરમ્ય દશ્ય પણ તેમને આનંદ પમાડતું ન હતું. પત્નીના મૃત્યુને જોતજોતામાં એક વર્ષ વીતી ગયું. સાડા ત્રણ દાયકાના દાંપત્યજીવન પછી પત્નીથી ટેવાયેલા તેમને માટે તેના વિના જીવવું અસહ્ય હતું. આજે તેની ગેરહાજરીમાં થતું કે તે ... [વાંચો...]\nઅનુપમ લઘુકથાઓ – સંકલિત\nસંતોષનું સ્મિત – હાર્દિક યાજ્ઞિક સ્ટ્રેચર પરથી ઊંચકીને પથારી પર સુવાડતા જ્યોતિ બોલી : ‘લ્યો, આ તમારો દીકરો આવી ગયો.’ રમણિકલાલના હૃદયમાં ઊંડે ઊંડે પડઘા પડવા લાગ્યા કે દીકરો આવી ગયો... માંડ માંડ આંખો ઉંચકવાનો નિરર્થક પ્રયત્ન પણ તે ઊડું ઊડું થતા ખોળિયાએ કરી જોયો. હાથ થોડા ઘણા ફરક્યાં. આવેલા દીકરાએ પણ હાથમાંની બેગ બાજુમાં મૂકીને બેઉ હાથ વડે ખૂબ ... [વાંચો...]\nપ્રેરણાની પતવાર (પ્રેરણાસભર વાર્તાઓ) – શૈલેષ સગપરિયા\n(‘પ્રેરણાની પતવાર’ પુસ્તકમાંથી. આ પુસ્તકમાં પ્રેરણાસભર ૧૦૧ વાર્તાઓ આપવામાં આવી છે, તેમાંથી કેટલીક પસંદગીની વાર્તાઓ અહીં રજૂ કરવામાં આવી છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.) (૧) આઈ લવ યુ એક નાનું એવું રૂડું રૂપાળું પંખી બગીચામાં ખીલેલા એક સફેદ ફૂલ પર જ ઊડ્યા કરતું હતું. ફૂલે પંખીને પૂછ્યું, “તું કેમ મારી આસપાસ જ ઊડ્યા કરે છે ” પંખીએ હસતાં હસતાં ... [વાંચો...]\n12 પ્રતિભાવો : દરિયાની દીકરી – રવજી કાચા\nગુણવંતરાય આચાર્ય સજીવન થઈ ગયા.\nરામ રાખે તેને કોણ ચાખે.\nરોમાચંક તેમ જ સુખદ વર્ણન.રજૂઆત પણ રસાળ સારી સહજ..આપણે દરિયામાં જતાં હોઈએ એવું લાગે. શ્રી રવજીભાઈને અભિનંદન.પોરબંદરમાં દરિયો છે ને એનો આનંદ લેવો એ લ્હાવો છે. આ હ્રદયસ્પર્શી વાર્તા મુકવા માટે રીડગુજરાતીને પણ ધન્યવાદ.\nઘના વખતે ગુનવન્તરાય આચાર્ય્નિ યાદ આવિ ગૈ\nખુબ જ સરસ વાર્તા. અભિનંદન.\nદિકરી વ્હાલનો દરિયો. તે પછી બહેનના રૂપમાં હોય, પત્નીના રૂપમાં,માતાના રૂપમાં કે દીકરીના રૂપમાં હોય, પુરુષને હમેશા જે તે સ્વરૂપે ફરજ ગણી નિભાવતી રહેલી છે. કાશ, પુરુષ પોતાનું પોતાપણું છોડી ભાઈ,પતિ, દીકરો કે પિતાના રોલ પ્રમાણિક્તા પ્રમાણે નિભાવે. વાર્તા ખૂબ સુદર.\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nચાર પદ્યરચનાઓ – જે. ડી. સોલંકી\nદીકરો – અર્જુનસિંહ કે. રાઉલજી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00092.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/jobs/job-alert-indian-oil-junior-engineer-recruitment-diploma-holders-can-apply-too-salary-up-to-rs-1-lakh-mb-943727.html", "date_download": "2020-07-06T03:29:44Z", "digest": "sha1:MKZ4WCF2YF4QBFBF3Q6WXYETHETDKGD3", "length": 22911, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "job alert indian oil junior engineer recruitment diploma holders can apply too salary up to rs 1 lakh mb– News18 Gujarati", "raw_content": "\nJob Alert: જૂનિયર એન્જિનિયરના પદો માટે વેકન્સી, 1.05 લાખ મળશે સૅલરી\nરેલવેએ કહ્યુ- નહીં જાય કોઈની નોકરી, ભરતી પણ ઓછી થશે નહી\nદુનિયાની સૌથી મોટી કંપની આપી રહી છે 20 હજાર લોકોને નોકરી, બારમું પાસ પણ કરી શકે છે અરજી\nIGNOUએ 10 નવા ઓનલાઇન કોર્સ માટે શરૂ કરી એડમિશન પ્રક્રિયા\nધોરણ-12 પાસ ઉમેદવારો માટે ઈન્ડિયન ઓઇલમાં નોકરીની તક, આવી રીતે કરો અરજી\nહોમ » ન્યૂઝ » નોકરી\nJob Alert: જૂનિયર એન્જિનિયરના પદો માટે વેકન્સી, 1.05 લાખ મળશે સૅલરી\nPPG કેટેગરી પર જોર આપતા ડુબલિશે કહ્યું કે અમે આ ક્ષેત્ર માટે તૈયાર છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના દ્રષ્ટ્રિકોણમાં અમારો વિશ્વાસ છે. આ સ્થિતિનો લાભ લઇને અમે આવનારા સમયમાં એક લાખની વધુ લોકોને રોજગાર આપવા માટે સક્ષમ છીએ. આવનારા 60 દિવસમાં વાઇલ્ડક્રાફ્ટ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષશ્ર રીતે લગભગ 1 લાખ લોકોને રોજગાર આપશે.\nIOCLમાં એન્જિનિયરની કાયમી નોકરી મેળવવા 17 જાન્યુઆરી પહેલાં કરો અરજી, 2 ફેબ્રુઆરીએ લેવાશે લેખિત પરીક્ષા\nIndian Oil junior engineer recruitment: ઈન્ડિયન ઑઇલ (Indian Oil)એ જૂનિયર એન્જિનિયર (junior engineer)ના પદો પર વેકન્સી બહાર પાડી છે. તે હેઠળ 37 પદો પર નિયુક્તિઓ કરવામાં આવશે. આ પોસ્ટ માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને 17 જાન્યુઆરી 2020 સુધી અરજી કરી શકાશે. તેથી ઉમેદવાર આ તારીખ કે તે પહેલા https://www.iocl.com પર ઑનલાઇન અરજી (online application) કરી શકે છે.\nઆ પોસ્ટ પર ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધારે થશે. 2 ફેબ્રુઆરીએ પરીક્ષા લેવાશે. લેખિત પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોને શારીરિક ક્ષમતા પરીક્ષા (PET) માટે બોલાવવામાં આવશે.\nજૂનિયર એન્જિનિયરની પોસ્ટ પર અરજી કરનારા ઉમેદવારોને કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી 50 ટકા માર્ક સાથે બીએસસી કે આ જ ફીલ્ડમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા હોવો જોઈએ.\nઉંમર મર્યાદા (Age Limit)\nઆ પોસ્ટ પર અરજી કરનારા ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. બીજી તરફ, મહત્તમ ઉંમર 26 વર્ષથી ઓછી હોવી જોઈએ. ઉંમરની ગણતરી 31 જાન્યુઆરી 2020 મુજબ કરવામાં આવશે.Indian Oil junior engineer recruitment: આવી રીતે કરો અરજી...\n- ઑફિશિયલ વૅબસાઇટ, iocrefrecruit.in પર\n- હોમ પેજ પર, ‘job openings પર ક્લિક કરો\n- હવે ‘apply now’ પર ક્લિક કરો\n- ફૉર્મ ભરો, જરૂરી દસ્તાવેજ અપલોડ કરો\n- ફીની ચૂકવણી કરો\n- પ્રિન્ટઆઉટ લઈને રાખો\nઆ પોસ્ટ પર પસંદગી પામેલા ઉમેદવારોને 25,000 અને 1.05 લાખ રૂપિયા સુધીનો પગાર (Salary) આપવામાં આવશે.\nગ્રેજ્યુએટ માટે DGVCLમાં વેકન્સી, 55 હજારથી વધુ મળશે પગાર\nNABARD: ધોરણ-10 પાસ માટે નોકરીની તક, 24,000 રૂપિયા મળશે પગાર\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nJob Alert: જૂનિયર એન્જિનિયરના પદો માટે વેકન્સી, 1.05 લાખ મળશે સૅલરી\nરેલવેએ કહ્યુ- નહીં જાય કોઈની નોકરી, ભરતી પણ ઓછી થશે નહી\nદુનિયાની સૌથી મોટી કંપની આપી રહી છે 20 હજાર લોકોને નોકરી, બારમું પાસ પણ કરી શકે છે અરજી\nIGNOUએ 10 નવા ઓનલાઇન કોર્સ માટે શરૂ કરી એડમિશન પ્રક્રિયા\nધોરણ-12 પાસ ઉમેદવારો માટે ઈન્ડિયન ઓઇલમાં નોકરીની તક, આવી રીતે કરો અરજી\nરેલવેએ કહ્યુ- નહીં જાય કોઈની નોકરી, ભરતી પણ ઓછી થશે નહી\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00092.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/national-international/mp-political-crisis-live-cong-loses-22nd-wicket-kamal-nath-govt-stares-at-collapse-jyotiraditya-scindia-set-for-bjp-innings-ag-965350.html", "date_download": "2020-07-06T03:48:47Z", "digest": "sha1:HVDKA6BKBFEZ5DUFEHBWTAWH4VBQ7W5A", "length": 24817, "nlines": 267, "source_domain": "gujarati.news18.com", "title": "MP Political Crisis LIVE Cong Loses 22nd Wicket Kamal Nath Govt Stares at Collapse jyotiraditya Scindia Set for BJP Innings ag– News18 Gujarati", "raw_content": "\nMP રાજકીય સંકટ : બીજેપીને હવે પોતાના ધારાસભ્યોની ચિંતા, દિલ્હી મોકલવામાં આવી રહ્યા છે\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મ���્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nMP રાજકીય સંકટ : બીજેપીને હવે પોતાના ધારાસભ્યોની ચિંતા, દિલ્હી મોકલવામાં આવી રહ્યા છે\nજ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા મધ્ય પ્રદેશમાં રાજનીતિ સંકટ ઉભું થયું છે\nજ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા મધ્ય પ્રદેશમાં રાજનીતિ સંકટ ઉભું થયું છે\nનવી દિલ્હી : જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) રાજનીતિ સંકટ ઉભું થયું છે. કમલનાથ સરકાર સંકટમાં આવી ગઈ છે. સૂત્રોના મતે જ્યોતિરાદિત્ય સિંધિયા કાલે (બુધવારે) અથવા 12મી માર્ચના રોજ બીજેપીમાં જોડાશે. બુધવારે શિવરાજ સિંહ ચૌહાણની હાજરીમાં બીજેપીની સદસ્યતા લેશે. શિવરાજ સિંહ હાલ ભોપાલમાં છે.\nબીજેપીને હવે પોતાના ધારાસભ્યોની ચિંતા થઈ રહી છે. આ કારણે બીજેપીએ પોતાના ધારાસભ્યોને દિલ્હી મોકલવાનો નિર્ણય કર્યો છે. બધા ધારાસભ્યોને બસમાં દિલ્હી લઈ જવામાં આવ્યા છે. ધારાસભ્ય વિજય શાહે કહ્યું હતું કે અમે બેંગલુરુ કે દિલ્હી જઈ રહ્યા છીએ.\nપીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ સહિત બીજેપીના ઘણા મોટા નેતાએ બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક માં ભાગ લીધો હતો. આ બેઠકમાં રાજ્યસભાના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે તેમના ઘરે મુલાકાત કરી હતી.\nબીજી તરફ બેંગલુરુમાં રોકાયેલા જ્યોતિરાધિત્ય સિંધિયા સમર્થક ધારાસભ્યો અને મંત્રીઓને સુરક્ષાના ચિંતા સતાવી રહી છે. કર્ણાટકના આ નેતાઓએ ડીજીપી અને પોલીસના આઈજીને એક ચિઠ્ઠી લખી છે. આ ચિઠ્ઠીમાં તેમણે બેંગલુર અને આસપાસના વિસ્તારોમાં આવનાર ક્રમમાં સુરક્ષા આપવાની માંગણી કરી છે. આ નેતાઓએ પોલીસના આલાઅધિકારીથી સ્થાનિક પોલીસમાં સુરક્ષા અને એસ્કોર્ટ ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી છે.\nઆ ચિઠ્ઠીમાં ત્યાં હાજર રહેલા કોંગ્રેસી નેતાઓ (એમપી અને એમએલએ સહિત)એ સિગ્નેચર કર્યા છે. તેમણે પોલીસને એ પણ જાણકારી આપી છે કે કર્ણાટકમાં તે સ્વચ્છાથી કશુંક મહત્વપૂર્ણ કામ માટે ઉપસ્થિત છે. કર્ણાટક ���ોલીસે બધા ધારાસભ્યોને સુરક્ષા આપી છે. જાણકારી મળી રહી છે કે તેમને બીજા રિસોર્ટમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.\nઆ પણ વાંચો - સિંધિયાના રાજીનામાંથી મધ્ય પ્રદેશમાં પડી જશે કમલનાથ સરકાર જાણો નંબર ગેમમુખ્યમંત્રી કમલનાથ (Kamalnath)થી નારાજ સિંધિયાએ જાતે જ ટ્વિટ કરીને પોતાના રાજીનામાની જાણકારી આપી હતી. સિંધિંયાના રાજીનામા પછી તેમના સમર્થક મનાતા 20 ધારાસભ્યોએ રાજ્યપાલને રાજીનામું મોકલી આપ્યું છે. આ દરમિયાન સપા અને બસપાના એક-એક ધારાસભ્યે શિવરાજ સિંહ ચૌહાણના ઘરે જઈને તેમની મુલાકાત કરી હતી. રિપોર્ટ છે કે આ બંને પણ બીજેપીમાં સામેલ થઈ શકે છે.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nMP રાજકીય સંકટ : બીજેપીને હવે પોતાના ધારાસભ્યોની ચિંતા, દિલ્હી મોકલવામાં આવી રહ્યા છે\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00092.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/politics/united-nation-prime-minister-narendra-modi-remove-poverty-215603.html", "date_download": "2020-07-06T02:50:52Z", "digest": "sha1:ES77HZ4WPFXNHI3DH6KVFTBMNBJLI7KP", "length": 22784, "nlines": 267, "source_domain": "gujarati.news18.com", "title": "સંયુક્ત રાષ્ટ્રમાં PM બોલ્યા, દુનિયામાંથી ગરીબી હટાવવી જરૂરી– News18 Gujarati", "raw_content": "\nસંયુક્ત રાષ્ટ્રમાં PM બોલ્યા, દુનિયામાંથી ગરીબી હટાવવી જરૂરી\nકેન્સરની બીમારીએ લીધો 67 વર્ષીય ઋષિ કપૂરનો જીવ, આજે મુંબઈમાં અંતિમ સંસ્કાર થશે\nગઢડા મંદિરની ચૂંટણીઃ દેવ પક્ષ અને આચાર્ય પક્ષના હરિભક્તો વચ્ચે ઘર્ષણ\nસરેન્ડર કરતા પણ ખરાબ હશે પાકિસ્તાન સાથે ક્રિકેટ વર્લ્ડ કપ ન રમવું: શશી થરુર\n'મમત' છોડે તો મમતા શાની વાંચો નિર્ભયી મમતા બેનરજીનો રાજનૈતિક ઇતિહાસ\nહોમ » ન્યૂઝ » રાજકારણ\nસંયુક્ત રાષ્ટ્રમાં PM બોલ્યા, દુનિયામાંથી ગરીબી હટાવવી જરૂરી\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા યાત્રાના બીજા દિવસે સંયુક્ત રાષઅટ્ર મહાસભાને સંબોધન કર્યું હતું. તેમણે હિન્દીમાં સંબોધન કરતાં મહાત્મા ગાંધીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, આજે આપણે માનવતાની નવી દિશા નક્કી કરવા માટે એકઠા થયા છીએ, આ સમયે વિશ્વમાંથી ગરીબી હટાવવીએ સૌની જવાબદારી છે.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા યાત્રાના બીજા દિવસે સંયુક્ત રાષઅટ્ર મહાસભાને સંબોધન કર્યું હતું. તેમણે હિન્દીમાં સંબોધન કરતાં મહાત્મા ગાંધીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, આજે આપણે માનવતાની નવી દિશા નક્કી કરવા માટે એકઠા થયા છીએ, આ સમયે વિશ્વમાંથી ગરીબી હટાવવીએ સૌની જવાબદારી છે.\nસંયુક્ત રાષ્ટ્ર # વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા યાત્રાના બીજા દિવસે સંયુક્ત રાષઅટ્ર મહાસભાને સંબોધન કર્યું હતું. તેમણે હિન્દીમાં સંબોધન કરતાં મહાત્મા ગાંધીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, આજે આપણે માનવતાની નવી દિશા નક્કી કરવા માટે એકઠા થયા છીએ, આ સમયે વિશ્વમાંથી ગરીબી હટાવવીએ સૌની જવાબદારી છે.\nગરીબી દુર કરવા પર ભાર મુકતાં તેમણે કહ્યું કે, આ ખુશીની વાત છે કે, આપણે સૌ ગરીબી મુક્ત વિશ્વના સપના જોઇ રહ્યા છીએ. આજે દુનિયામાં 1.3 બિલિયન લોકો ગરીબીનો માર સહન કરી રહ્યા છે. દુનિયાથી ગરીબી દુર કરવી એ આપણી જવાબદારી છે. અમે ગરીબો માટે પેન્શન યોજના, વીમાની યોજના લોન્ચ કરી છે.\nતેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મહિલા સશક્તિકરણને જોર દેતાં બેટી બચાવો અંગે પણ વાત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, તમામ માટે મકાન, સ્વાસ્થ્ય, રોજગાર સહિતની જરૂરિયાતો પુરી પાડવી અમારી પ્રાથમિકતા છે. આ પહેલા વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્રમાં મહાસચિવ બાન કી મૂન સાથે મુલાકાત કરી હતી, જ્યાં મોદીએ બાન કી મૂનને એક પુસ્તક ભેટ આપ્યું હતું.\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nસંયુક્ત રાષ્ટ્રમાં PM બોલ્યા, દુનિયામાંથી ગરીબી હટાવવી જરૂરી\nકેન્સરની બીમારીએ લીધો 67 વર્ષીય ઋષિ કપૂરનો જીવ, આજે મુંબઈમાં અંતિમ સંસ્કાર થશે\nગઢડા મંદિરની ચૂંટણીઃ દેવ પક્ષ અને આચાર્ય પક્ષના હરિભક્તો વચ્ચે ઘર્ષણ\nસરેન્ડર કરતા પણ ખરાબ હશે પાકિસ્તાન સાથે ક્રિકેટ વર્લ્ડ કપ ન રમવું: શશી થરુર\n'મમત' છોડે તો મમતા શાની વાંચો નિર્ભયી મમતા બેનરજીનો રાજનૈતિક ઇતિહાસ\nકેન્સરની બીમારીએ લીધો 67 વર્ષીય ઋષિ કપૂરનો જીવ, આજે મુંબઈમાં અંતિમ સંસ્કાર થશે\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00092.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/movies/tellywood/sunil-grover-denies-reports-of-return-in-the-kapil-sharma-show-050151.html?utm_source=articlepage-Slot1-11&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T03:51:09Z", "digest": "sha1:TCL7ANK23FP35DWYA5EJ32L5GIHAO4N3", "length": 12685, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "કપિલ શર્માના શોમાં કમબેકના સમાચારો પર શું બોલ્યા સુનીલ ગ્રોવર | sunil grover denies reports of return in the kapil sharma show - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n19 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકપિલ શર્માના શોમાં કમબેકના સમાચારો પર શું બોલ્યા સુનીલ ગ્રોવર\nકૉમેડિયન સુનીલ ગ્રોવરને ધ કપિલ શર્મા શો છોડે ઘણો સમય થઈ ગયો છે. આ શોમાં સુનીલ દ્વારા નિભાવવામાં આવેલ ગુત્થીની ભૂમિકાને લોકોએ ખૂબ પસંદ કરી હતી. ફેન્સ ��જે પણ ઈચ્છે છે કે સુનીલ ગુત્થીની ભૂમિકામાં કપિલના શોમાં પાછા આવે. સુનીલનો ગુત્થીવાળી સ્ટાઈલ હોય કે ડૉક્ટર ગુલાટીવાળો અંદાજ, સુનીલ ગ્રોવરે દર્શકોને આનાથી બહુ લોટપોટ કર્યા. વળી, તેમના એક ટ્વીટથી કપિલના શોમાં કમબેકની અટકળો લગાવા લાગી છે જેના પર સુનીલે પોતાનુ મૌન તોડ્યુ છે.\nસુનીલના આ ટ્વીટથી અટકળોનુ બજાર ગરમ\nકપિલ શર્મા સાથે મનમોટાવ બાદ સુનીલ ગ્રોવરે તેમનો શો છોડી દીધો હતો. આ દરમિયાન ફેન્સે તેમને ઘણા મિસ પણ કર્યા. પરંતુ હવે સુનીલ ગ્રોવરે ટ્વીટ કરીને સંકેત આપ્યા કે તે ધ કપિલ શર્માના શોમાં કમબેક કરી શકે છે. સુનીલ ગ્રોવરે લખ્યુ, ‘બધુ પાછુ આવવાનું છે, કંઈ પણ હંમેશા માટે નથી રહેતુ, તો બસ આભાર વ્યક્ત કરો કારણકે આ જ ચાવી છે અને ખૂબ હસો...બાકી મારા પતિ મને...'\nસુનીલના આ ટ્વીટથી અંદાજો લગાવા લાગ્યો કે તે કપિલ શર્માના શોમાં કમબેક કરી શકે છે. વાસ્તવમાં કપિલના શોમાં ગુત્થી આ લાઈન બોલતી હતી અને આ તેનો બહુ ફેમસ ડાયલૉગ છે - મારા પતિ મને પ્રેમ નથી કરતા. આ લાઈન પર સુનીલનુ એક ગીત પણ આવી ચૂક્યુ છે. જો કે કપિલના શોમાં કમબેકની અટકળોને સુનીલે ફગાવી દીધી છે. સુનીલે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યુ કે તે કપિલના શોમાં કમબેક નથી કરી રહ્યા પરંતુ તે પોતાની અપકમિંગ વેબસીરિઝના શૂટિંગમાં બિઝી છે.\nઆ પણ વાંચોઃ પીએમ મોદીની યાત્રા દરમિયાન ફરજ પર તૈનાત પોલિસકર્મીએ ગોળી મારી કરી આત્મહત્યા\nઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે સુનીલ ગ્રોવર\nજેટલા જબરદસ્ત કૉમેડિયન છે એટલા જ શાનદાર એક્ટર પણ છે સુનીલ ગ્રોવર. અક્ષય કુમારની ફિલ્મ ગબ્બર ઈઝ બેકમાં સુનીલ ગ્રોવરે શાનદાર એક્ટિંગ કરી હતી. જ્યારે ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ બાગીમાં પણ તેમણે શ્રદ્ધાના પિતાની ભૂમિકા નિભાવી હતી. વળી, સુનીલ આ વર્ષે રીલિઝ થયેલા ફિલ્મ ભારતમાં સલમાન ખાનના દોસ્તની ભૂમિકા નિભાવી ચૂક્યા છે.\nધ કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરનુ કમબેક\nહવે સલમાન ખાને પૂરી કરી ‘બૉટલ કેપ ચેલેન્જ', ફની અંદાજમાં આપ્યો મેસેજ\nકેટરીના કૈફે ટુવાલમાં શેર કરી એવી તસવીર, સુનીલ ગ્રોવરે જાહેરમાં મજાક ઉડાવી\nસુનિલ ગ્રોવરનો શૉ બંધ, કપિલના શૉ અંગે ખુલાસો, 90 ટકા ફેક\nધ કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરનું જબરદસ્ત કમબેક, આ સ્ટારે કર્યો ખુલાસો\nકપિલ શર્મા સાથે સુનિલ ગ્રોવરનું કમબેક, ફેન્સ માટે સરપ્રાઈઝ\nકપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ટ્વિટર પર કહી આ વ��ત તો, મળ્યો આ જવાબ\nજ્યારે સુનિલ ગ્રોવર માટે સલમાન ખાન બન્યો ફોટોગ્રાફર\nકપિલનું સ્ટારડમ પૂરું, દવાનો ઓવરડોઝ, ફેન્સ માટે ખરાબ સમાચાર\nસારા સમાચાર: કપિલ શર્મા શૉમાં સુનિલ ગ્રોવરનું કમબેક\nકપિલ શર્માનો નવો શૉ બંધ થઇ રહ્યો છે, ફેન્સ માટે શોકિંગ ખબર\nકપિલ સાઇડ પર, હવે કીકૂ લડી રહ્યાં છે ભારતી અને સુનીલ સાથે..\nsunil grover kapil sharma સુનીલ ગ્રોવર કપિલ શર્મા ટેલીવુડ ધ કપિલ શર્મા શો\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nબેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય કુમારની ફિલ્મ જબરદસ્ત ધમાકો કરશે\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00092.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "http://rankaar.com/blog/tag/ankit-trivedi-2", "date_download": "2020-07-06T02:37:11Z", "digest": "sha1:LKKUFH4X7CTFTWTT2QTRTUX5HT2XDYTE", "length": 23297, "nlines": 153, "source_domain": "rankaar.com", "title": "રણકાર.કોમ – Rankaar.com » Ankit Trivedi - Gujarati Music, Gujarati Gazals, Gujarati Songs, Garba, Halarada, Lagna Geet, Gujarati Geet, Garba-Ras, Prarthana", "raw_content": "\nશ્વાસોમાં તું – અંકિત ત્રિવેદી\nશ્વાસોમાં તું, આંખોમાં તું, સપનાના અવસરમાં તું જ એક તું..\nહૈયામાં તું, હોવામાં તું, આખાયે જીવતરમાં તું જ એક તું..\nફૂલો પણ સોનેરી ઝાકળ લખે\nનીચું ઝૂકીને આભ વાદળ લખે\nતને કુદરત પણ સામેથી કાગળ લખે\nદર્પણમાં તું, સગપણમાં તું, ફળિયામાં, ઉંબરમાં તું જ એક તું..\nમારામાં ઊછરેલી પ્રેમની પૂનમ તું\nઈશારા સાચવીને રાખે મોઘમ તું\nઆસપાસ ઊગેલી ગમતી મોસમ તું\nશબ્દોમાં તું, અર્થોમાં તું, લાગણીના અક્ષરમાં તું જ એક તું..\nઆકાશે ધોધમાર – અંકિત ત્રિવેદી\nસ્વર:તેજસ ધોળકિયા, પ્રાચી શાહ\nઆકાશે ધોધમાર બંધાતા રોજ\nતોય ઈચ્છા વિનાના સાવ પાંગળા,\nવરસ્યા વિનાના રહ્યાં વાદળા.\nકોડિયામાં પ્રગટેલા અજવાળા જેમ\nઅજવાળું ઓલવીને કેમ કરી મોકલેલું\nશમણાના તૂટવામાં એવું લાગે કે જાણે\nહાથમાંથી છૂટાં પડ્યા આંગળા.\nઅંતરથી અંતર જો માપો તો આમ\nઅમે પાસે ને આમ દૂર દૂર,\nકિનારે પહોચેલાં મોજાની જેમ અમે\nચહેરાના ભાવ બધા વાંચી શકાયે\nતોયે આંખોને લાગે કે આંધળા.\nનાછૂટકે લેવાતા શ્વાસોમાં વર્તાતી\nઆપણા જ ક્યારામાં આપને જ વાવેલું\nસુગંધ વિનાનું એક ફૂલ.\nસાથે રહ્યાની વાત ભૂલી જઈને\nઆજ છૂટાં પડવાને ઉતાવળા.\nમેં હજી મત્લા કર્યો છે – અંકિત ત્રિવેદી\nમેં હજી મત્લા કર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે\nતોય ડૂમો કરગર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે\nવાત જે ના થઈ શકી એનો નશો મિસરો બનીને,\nધીરે ધીરે વિસ્તર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે\nસાંજની ભીની હવા પરના રદીફનો હાથ ઝાલી,\nકાફિયાને કોતર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે\nતેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,\nશેર આ સામો ધર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે\nશબ્દોનાં વન – અંકિત ત્રિવેદી\nશબ્દોનાં વન, તારા નામનો પવન\nપછી જીવવાનું કેવું મજાનું,\nઆ ગીતો તો ક્યારનાં શોધે છે\nસજન તમને મળવાનું બહાનું.\nદર્પણ પૂછે છે રોજ, આંસુ લૂછે છે રોજ,\nચહેરો ખૂટે છે એક ગમતો,\nઘરની ભીંતોને આજ ઘેલું લાગ્યું છે\nએક પડછાયો મુકવો છે રમતો,\nકાનમાં કહું પે’લા વાયરાને\nઆજમાં સંભળાતું નામ તારું છાનું.\nપીંછું પણ સામેથી મોરને શોધે છે\nએવા દિવસોનું કરવું પણ શું\nગીતોને પંક્તિની પાંખો ફૂટે ને\nઆ ઉઘડે છે આસ-પાસ તું.\nતું પણ શોધે છે મને મળવાનું બહાનું\nએ વાત હવે કેમ કરી માનું\nCategories: અંકિત ત્રિવેદી, ગીત, નયનેશ જાની, નયનેશ જાની, સમન્વય ૨૦૦૯\tTags: Ankit Trivedi, naynesh jani\nSelect Sub-category અંકિત ત્રિવેદી અજ્ઞાત અઝીઝ કાદરી અદમ ટંકારવી અદી મીરઝા અનિલ જોશી અમર પાલનપુરી અમૃત ‘ઘાયલ’ અરદેશર ખબરદાર ‘અદલ’ અરૂણ દેશાણી અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સુરી આસીમ રાંદેરી ઇંદુલાલ ગાંધી ઇસુભાઈ ગઢવી ઈંદિરાબેટીજી ઈકબાલ મુન્શી ઉદ્દયન ઠક્કર ઉમાશંકર જોશી ઉશનસ્ ઓજસ પાલનપુરી કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કાંતિ અશોક કાલિદાસ કિલાભાઈ ઘનશ્યામ કુતુબ આઝાદ કૃષ્ણ દવે કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગની દહીંવાલા ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ગૌરાંગ ઠાકર ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત સુમન ચતુર્ભુજ દોશી ચિંતન નાયક ચિનુ મોદી ચીમનલાલ જોશી ચૈતાલી જોગી જગદીશ જોષી જયંત પલાણ જયંત પાઠક જયલાલ નાયક જલન માતરી જવાહર બક્ષી જીતુભાઈ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ડૉ. વિવેક ટેલર તુલસીદાસ તુષાર શુક્લ દયારામ દલપત પઢીયાર દામોદર બોટાદકર દારા એમ. પ્રિન્ટર દાસી જીવણ દિગંત પરીખ દિલીપ ગજ્જર દિલીપ રાવલ દિલેરબાબુ દીપક ગણાત્રા ‘સાથી’ દુલા ભાયા કાગ ધૂની માંડલિયા ધ્રુવ ભટ્ટ નયન દેસાઈ નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટિયા નાઝીર દેખૈય્યા નિરંજન ભગત નીનુ મઝુમદાર નીલેશ રાણા ન્હાનાલાલ કવિ પંચમ શુક્લ પન્ના નાયક પીનાકીન ઠાકોર પુરુરાજ જોશી પ્રણવ પંડયા પ્રભુલાલ દ્વિવેદી પ્રવીણ ટાંક પ્રિતમદાસ પ્રિયકાંત મણિયાર બરકત વિરાણી ‘બેફામ’ બાપુભાઈ ગઢવી બાલમુકુન્દ દવે બાલુ પટેલ બેદાર લાજપુરી બ્રહ્માનંદ ભગવતીકુમાર શર્મા ભદ્રાયુ મહેતા ભરત ત્રિવેદી ભરત વિંઝુડા ભાગ્યેશ ઝા ભાસ્કર વોરા ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ ભુપેન્દ્ર વકિલ ભૂષણ દુઆ મકરંદ દવે મણિલાલ દેસાઈ મનસુખ વાઘેલા મનોજ ખંડેરીયા મનોજ મુની મરીઝ મહેંક ટંકારવી મહેશ શાહ માધવ રામાનુજ મીરાંબાઈ મુકુલ ચોક્સી મુકેશ જોષી મુકેશ માલવણકર મુનિ શ્રી ચિત્રભાનુ મેઘબિંદુ યામિની વ્યાસ યોસેફ મેકવાન રઈશ મનીયાર રઘુનાથ બ્રહ્મભટ્ટ રતિલાલ નાઇક રમણભાઈ પટેલ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ ઉપાધ્યાય રવિ સાહેબ રસીક દવે રાજેન્દ્ર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ રાવજી પટેલ રાહી ઓઢારીયા લખમો માળી લાલજી કાનપરિયા વિનય ઘાસવાલા વિનોદ જોષી વિનોદ માણેક ‘ચાતક’ વિહાર મજમુદાર વીરુ પુરોહિત વેણીભાઈ પુરોહિત શયદા શિવાનંદસ્વામી શીતલ જોષી શીવરાજ આકાશ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઈ સંત પુનિત સંદીપ ભાટીયા સગીર સુન્દરમ સુરેન ઠાકર ‘મેહુલ’ સુરેન્દ્ર કડિયા સુરેશ દલાલ સુરેશ લાલણ સૈફ પાલનપુરી સૌમ્ય જોશી હરિન્દ્ર દવે હરિહર ભટ્ટ હરીશ મિનાશ્રુ હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ત્રિવેદી હસુ પરીખ હિતેન આનંદપરા\nSelect Sub-category અંકિત ખેડેકર અચલ મેહતા અજિત શેઠ અટ્ટા ખાન અતુલ દેસાઈ અનાર કઠિયારા અનાર શાહ અનિતા પંડિત અનુપ જલોટા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમન લેખડિયા અમર ભટ્ટ અર્ચના દવે અલ્કા યાજ્ઞીક અશ્વિની ભીડે દેશપાંડે અશ્વૈર્યા મજમુદાર આનંદકુમાર સી. આનલ વસાવડા આરતિ મુન્શી આલાપ દેસાઈ આશા ભોંસલે આશિત દેસાઈ ઉદય મઝુમદાર ઉદિત નારાયણ ઉમંગી શાહ ઉર્મિશ મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર ઐશ્વર્યા હિરાની કમલેશ અવસ્થી કલ્યાણી કવઠાલકર કવિતા કૃષ્ણમૂર્તિ કવિતા ચોક્સી કિશોર કુમાર કિશોર મનરાજા કૃષાનુ મજમુદાર કેદાર ઉપાધ્યાય કૌમુદી મુનશી ગાર્ગી વોરા ગીતા દત્ત ચંદુ મટ્ટાણી ચિત્રા શરદ ચેતન ગઢવી ચોલા સોઢા જગજીત સિંહ જનાર્દન રાવલ જયેશ નાયક જહાનવી શ્રીમાંનકર જીગીષા ખેરડીયા જીતુદાન ગઢવી ઝરણા વ્યાસ તલત મહેમુદ તેજસ ધોળકિયા દર્શના ગાંધી દર્શના ઝાલા દિપાલી સોમૈયા દીક્ષિત શરદ દીપ્તિ દેસાઈ દેવીયાની પટેલ દેવેશ દવે દ્રવિતા ચોક્સી ધનાશ્રી પંડિત નયન પંચોલી નયનેશ જાની નિનાદ મહેતા નિરુપમા શેઠ નિશા ઉપાધ્યાય નિષ્કૃતિ મહેતા નિસર્ગ ત્રિવેદી નીતિન મુકેશ નીરજ પાઠક પંકજ ઉધાસ પરાગી પરમાર પાર્થ ઓઝા પાર્થિવ ગોહિલ પિયુષ દવે પુરષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાચી શાહ ફાલ્ગુની શેઠ બાલી બ્રહ્મભટ્ટ બિજલ ઉપાધ્યાય ભાસ્કર શુક્લ ભુપિન્દર સીંગ ભૂમિક શાહ મનહર ઉધાસ મનોજ દવે મન્ના ડે માલિની પંડિત નાયક મિતાલી સીંગ મુકેશ મેઘના ખારોડ મેધા યાજ્ઞિક રવિન નાયક રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઈ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રેખા રાવલ લતા મંગેશકર લવણ ગોને વંદના બાજપાઈ વિધિ મહેતા વિનોદ રાઠોડ વિભા દેસાઈ વિરાજ ઉપાધ્યાય વૈશાખી દેસાઈ વૈશાલી મહેતા શંકર મહાદેવન શાન શિવાંગી દેસાઈ શુભા જોશી શેખર સેન શૈલેન્દ્ર ભારતી શૌનક પંડ્યા શ્યામલ મુન્શી શ્રધ્ધા શાહ શ્રેયા ઘોષલ સંજય ઓઝા સંજીવની સચિન લિમયે સપના શાહ સમૂહ ગાન સાધના સરગમ સીમા ત્રિવેદી સુદેશ ભોંસલે સુપલ તલાટી સુહાની શાહ સોનલ રાવલ સોનિક સુથાર સોલી કાપડિયા સૌમિલ મુન્શી હંસા દવે હરિહરન હર્ષિદાબેન રાવળ હિમાંશુ મકવાણા હિમાલી વ્યાસ નાયક હેમંત કુમાર હેમંત ચૌહાણ હેમા દેસાઈ હેમાંગીની દેસાઈ હેમુ ગઢવી\nમને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nજવાય છે – અમૃત ઘાયલ\nઆગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nઝંખના – ઉમાશંકર જોશી\nખારવાનાં ગીત – રાજેન્દ્ર શાહ\nઆપી આપીને – વિનોદ જોષી\nછૂંદણા – ચિંતન નાયક\nમેઘદૂત (ઉત્તરમેઘ ૪૯-૫૬) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૩૬-૪૮) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૨૩-૩૫) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nsuresh on મને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nPratik patel on પગ મને ધોવા દ્યો – દુલા ભાયા કાગ\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nસુધા બાપોદરા on ચમન તુજને સુમન – કૈલાસ પંડિત\nનાથાલાલ દેવાણી on અને તમે યાદ આવ્યા – કમલેશ સોનાવાલા\nGujju Tech on ઝંખના – ઉમાશંકર જોશી\nરાઘવ જાની on આગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nLa Kant Thakkar on આપી આપીને – વિનોદ જોષી\nAlpesh Mistri on ખોબો ભરીને અમે એટલું હસ્યાં… – જગદીશ જોષી\nઅહીં મૂકવામાં આવેલા ગીત માત્ર માતૃભાષાના પ્રચાર માટે જ છે અને તે ડાઉનલોડ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી શકાય એમ નથી. તમને ગમતાં ગીત ખરીદીને સાંભળો એમાં જ કલાકારોનું બહુમાન છે. અહીં મૂકવામાં આવેલા દરેક ગીત કે કવીતાના કોપીરાઇટ્સ જે તે રચયીતાના પોતાના છે, તેમ છતાં જો કોપીરાઇટ્સનો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00093.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/north-gujarat/patan-the-food-and-drugs-department-seized-a-large-quantity-of-narcotics-in-a-raid-in-patan-km-977328.html", "date_download": "2020-07-06T03:05:13Z", "digest": "sha1:CIWXCHA4VMUIWAECHE7AE42LBWUBRWIC", "length": 23620, "nlines": 265, "source_domain": "gujarati.news18.com", "title": "The Food and Drugs Department seized a large quantity of narcotics in a raid in patan– News18 Gujarati", "raw_content": "\nLockdownમાં ફૂડ & ડ્રગ્સ વિભાગની મોટી Raids, મહેસાણા-પાટણથી નશાકારક દવાનો મોટો જથ્થો ઝડપાયો\nસૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘ મહેર, જાણો ક્યા જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ\nરાજ્યમાં લગભગ 145 તાલુકામાં વરસાદ, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરોને સતર્કતાની સૂચના\nગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી જીતવા આ રણનીતિ સાથે ઉતર્યું છે ભાજપ\nપેટા ચૂંટણી માટે કોંગ્રેસ એક્શનમાં, વિધાનસભા બેઠક દીઠ સિનિયર નેતાઓને સોંપાઇ જવાબદારી\nહોમ » ન્યૂઝ » ઉત્તર ગુજરાત\nLockdownમાં ફૂડ & ડ્રગ્સ વિભાગની મોટી Raids, મહેસાણા-પાટણથી નશાકારક દવાનો મોટો જથ્થો ઝડપાયો\nઆ ત્રણેય દવાના લેબલ ઉપર દર્શાવેલ માર્કેટીંગ પેઢી મેસર્સ, વી.કેર ફાર્મા, કલોલ, આવા કોઇ માન્ય પરવાનાં ધરાવતા ન હોવાનું ધ્યાને આવેલ છે.\nલોકડાઉન દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. રાજ્યમાં લોકડાઉન સમયનો દુરઉપયોગ કરી કેટલાક તત્વો દવાનો દુઉપયોગ કરતા હોવાની બાતમી મળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મહેસાણા અને પાટણમાં રેડ કરી મોટી માત્રામાં નશાકારક ગોળીઓ, શિરપ વગેરેનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.\nપ્રાપ્ત માહિતી અનુસાર, રાજયના ખોરાક ઔષધ નિયમન તંત્રને મળેલ માહિતીના આધારે પાટણ ખાતે આવેલ સાંઇ-કુટિર બંગ્લોઝની સિક્યુરીટી ઓફિસ ખાતે 'કોડીન ઘટક ધરાવતી કફ સિરપ' તથા અન્ય નશાકારક ગોળીઓનો મોટો જથ્થો સંગ્રહ કરેલ હોવાનું ધ્યાને આવતાં ફુડ એન્ડ ડ્રગ્સની મહેસાણા અને પાટણ ઓફિસની સંયુકત ટીમે રવિવારે પાટણ ખાતે રેડ કરી હતી.\nજેમાં આ જગ્યાએથી (૧) કોડીન સિરપ, ૮૪૦ × ૧૦૦ એમ.એલ, (૨) ટ્રેમાડોલ કેપ્સુલ ૩૨૦૦ કેપ્સુલ તથા (૩) અલ્પ્રાજોલમ ટેબલેટ ૫૮,૨૦૦ ટેબલેટનો જથ્થો મળી આવ્યો હતો. આ ત્રણેય દવાઓ મે. સી.બી. હેલ્થકેર, સોલન, હિમાચલ પ્રદેશ દ્રારા ઉત્પાદન કરવામાં આવેલ તથા માર્કેટબાય: વી.કેર ફાર્મા, કલોલ, ગાંધીનગર દર્શાવેલ છે.\nઆ દવાઓ માન્ય પરવાના વગરની જગ્યાએ સંગ્રહ કરી તેનું મોટા પાયે ખરીદ-વેચાણ કરી આવી દવાઓનો નશા માટે ઉપયોગ થતો હોવાનું તપાસ દરમ્યાન ધ્યાને આવતાં નાર્કોટીક કંટ્રોલ વિભાગનો સંપર્ક કરી નાર્કોટીક કંટ્રોલના અધિકારીઓને ��ાથે રાખી ઉક્ત દવાઓ પંચનામાં હેઠળ જપ્ત કરવામાં આવેલ છે તથા આ દવાઓ જીમિત પટેલ, વૈરાઇ ચકલા, પાટણની માલિકીની હોવાનું તપાસમાં જણવા મળેલ આથી તેઓને ત્યાં આ દવાઓ જપ્ત કરેલ.\nઆ ત્રણેય દવાના લેબલ ઉપર દર્શાવેલ માર્કેટીંગ પેઢી મેસર્સ, વી.કેર ફાર્મા, કલોલ, આવા કોઇ માન્ય પરવાનાં ધરાવતા ન હોવાનું ધ્યાને આવેલ છે.\nઆમ, નશાકારક દવાઓનો મોટા જથ્થો અસામાજીક તત્વો દ્રારા ખરીદ-વેચાણ કરાતુ હોય એન.ડી.પી.સી. (નાર્કોટીંગ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટન્સ) એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nLockdownમાં ફૂડ & ડ્રગ્સ વિભાગની મોટી Raids, મહેસાણા-પાટણથી નશાકારક દવાનો મોટો જથ્થો ઝડપાયો\nસૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘ મહેર, જાણો ક્યા જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ\nરાજ્યમાં લગભગ 145 તાલુકામાં વરસાદ, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરોને સતર્કતાની સૂચના\nગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી જીતવા આ રણનીતિ સાથે ઉતર્યું છે ભાજપ\nપેટા ચૂંટણી માટે કોંગ્રેસ એક્શનમાં, વિધાનસભા બેઠક દીઠ સિનિયર નેતાઓને સોંપાઇ જવાબદારી\nસૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘ મહેર, જાણો ક્યા જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00093.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"}
+{"url": "https://www.akilanews.com/Main_news/Detail/30-06-2020/214736", "date_download": "2020-07-06T01:41:16Z", "digest": "sha1:ZWPT6JTTWHICH42OOKQKPHRQTBBDSIIB", "length": 21529, "nlines": 137, "source_domain": "www.akilanews.com", "title": "નાટક, ટેલીવીઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મોટા ગજાના કલાકાર દિપકભાઇ દવેનું દુઃખદ અવસાન", "raw_content": "\nનાટક, ટેલીવીઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મોટા ગજાના કલાકાર દિપકભાઇ દવેનું દુઃખદ અવસાન\nશુભદિન આપો, આદમખ��ર, હિમકવચ, સાચાબોલા જુઠાલાલ જેવી ફિલ્મોએ તેમની કારકીર્દીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા : ૭૦ નાટકો, ૧૫ ટીવી સીરીયલ અને ૯ ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરનાર અભિનેતાની કાયમી એકઝીટઃ કુશળ ડિરેકટર પણ હતા : અમેરીકામાં ભારતીય વિદ્યાભવનમાં ૧૫ વર્ષથી એકઝીકયુટીવ ડાયરેકટર તરીકે સેવા આપતા હતાઃ પુસ્તકો-ફોટોગ્રાફ-ઓડીયો કલેકશન પણ દિપકભાઇ પાસે ઢગલાબંધ હતું\nરાજકોટઃ નાટક, ટેલીવીઝન તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મોટા ગજાના કલાકાર શ્રી દિપક એચ. દવેનું દુઃખદ અવસાન થયું છેે. સતત ૮૦ વર્ષની ઉંમર સુધી નાટકો, ટી.વી. તથા રૂપેરી પરદા ઉપર છવાઇ ગયેલા આ કલાકારો ૭૦ નાટકો, ૧૫ ટીવી સીરીયલ તથા ૯ ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા હતા.\nતેઓ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી તથા મરાઠી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતા હતા. તેમજ ડબીંગ આર્ટીસ્ટ તરીકે પણ નામના ધરાવતા હતા.\nપોતાને ફ્રિ લાન્સ એકટર તરીકે ઓળખાતા આ મહાન કલાકારે ફિલ્મો, ટી.વી. તથા નાટકોમાં ડબીંગ કલાકાર તરીકે પણ અવાજ આપ્યો હતો. તેઓ માત્ર એકટર જ નહિ ડીરેકટર તરીકેની પણ કુશળતા ધરાવતા હતા. તેમણે ૧૯૯૮ની સાલમાં નાનો દિપરીયો લાડકો ફિલ્મમાં સીન આપેલ. જેમાં કહેલ અભિનયથી તેઓ રૂપેરી પડદે આવ્યા હતા. જેમાં તેઓના અભિનયની ખુબ પ્રશંસા થઇ હતી. અને આ ફિલ્મ સામાજીક મનોરંજન પીરસનાર ફિલ્મ તરીકે સુવિખ્યાત થઇ હતી.\nઆ ઉપરાંત ૨૦૦૫ની સાલમાં ''શુભ દિન આપો'' તથા રેતુનો હુતિક ૨૦૦૬ની સાલમાં'' આ છે આદમખોર તેમજ ''હિમકવચ'' અને ૨૦૧૦ની શાલમાં ''સાચા બોલા જુઠાલાલ'' ફિલ્મોએ તેમની કારકીર્દીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.\nતેમનું ''ચિનગારી'' નાટક શ્રેષ્ઠ ગુજરાતી નાટકોમાં રધાન ધરાવે છે તથા બ્રહ્મા વિષ્ણુ મહેશની આ જોડી, આંખોના ડોળા પર બેસી જેવા ગીતો હીટ પુરવાર થયા હતા. જાન્યુઆરી ૨૦૦૩થી તેઓ ''ભારતીય વિધાનભવનમાં સક્રિય રીતે જોડાયા હતા. જેના હેઠળ તેઓ ભારતીય સંસ્કૃતિ સાહિત્ય તથા ભાષાના વ્યાપમાં નિમિત બન્યા હતા. તેઓ ઇન્ડિયન આર્ટ પેઇન્ટીંગ, મ્યુઝીક, ડ્રામા ડાન્સ, ફિલ્મ સહિતના તમામ ક્ષેત્રોમાં દિલચશ્પી ધરાવતા કલાકાર હતા. તેમણે ૨૦૦૫ની સાલ સુધી ભારતીય વિધાભવનમાં પ્રોગ્રામ મેનેજર તરીકે સેવાઓ આપી હતી. ૨૦૦૮ની સાલથી તેમને એકઝીકયુટીવ ડીરેકટર તરીકે બઢતી મળી હતી. જે તેઓએ ૯ વર્ષ જેટલા સમય સુધી કામગીરી નિભાવી હતી.\nદિપકભાઇ દવે છેલ્લા ૧૫ વર્ષથી અમેરીકાના ભારતીય વિદ્યાભવનમાં એકઝીકયુટીવ ડાયરેકટર હતા જયાં ત���ઓને એક ઓડીટોરીયમ પણ બનાવેલ હતુ. આ ઓડીટોરીયમમાં શાસ્ત્રીય સંગીત, સુંગમ સંગીત સહિતના કાર્યક્રમો થતા હતા.બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ આ ઓડીટોરીયમમાં કાર્યક્રમ આપ્યો હતો. ભારતીય દુતાવાસ પણ તેમની સાથે જોડાયેલો હતો. તેઓની સાથે પુસ્તકો, ફોટોગ્રાફ, અને ઓડીયો કલેકશનની ભરમાર હતી. ભારતમાંથી કલાકારોને બોલાવીને સેમીનારો, નાટકો સહિતના કાર્યક્રમો યોજતા હતા. ભારતીયોની સાથે સાથે અમેરીકનો પણ જોડાયેલ હતા. તે સમયે ભારતીય વિદ્યા ભવનના ચેરમેન તરીકે ડો. નવીન મહેતા હતા. આ બંનેએ સાથે મળીને અનેક કાર્યક્રમો આપી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારત સરકારે 31 મી જુલાઈ સુધી અમલમાં રહેવા માટે ‘અનલોક 2' માટેની ગાઈડલાઈન જાહેર કરી : કન્ટેનમેન્ટ ઝોન માં અનલોક 2 નહીં લાગુ પડે : 31 જુલાઇ સુધી શાળાઓ અને કોલેજો બંધ રહેશે : આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, MHA દ્વારા માન્ય સિવાય, પ્રતિબંધિત રહેશે : સિનેમા હોલ્સ - જીમ - સ્વિમિંગપુલ - થિયેટરો - બાર અને સામાજિક અને ધાર્મિક મેળાવડા પર 31 જુલાઈ સુધી પ્રતિબંધ : નાઇટ કર્ફ્યુ આવશ્યક પ્રવૃત્તિઓ અને અન્ય છૂટછાટો સિવાય, 10.00 વાગ્યાથી સવારે 5.00 વાગ્યા સુધી અમલમાં રહેશે : સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યો અને અન્ય મોટા મેળાવળાવો 31 જુલાઈ સુધી પ્રતિબંધિત રહેશે : સરકાર કહે છે, દુકાનમાં 5 થી વધુ લોકો સામાજિક અંતર સાથે 'ઓકે' છે : આંતરરાજ્ય હિલચાલ પરના પ્રતિબંધો દૂર થયા, રાજ્યની સરહદોની અંદર અને બહાર જવા માટે કોઈ અલગ પાસ / પરવાનગીની જરૂર નથી. access_time 10:19 pm IST\nઅમદાવાદના પોશ વિસ્તારમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ: વિદેશથી આવતી હતી યુવતીઓ: દંપતી સહિત એક પાર્ટનરની ધરપકડ access_time 11:55 am IST\n૭૧ વર્ષની દાદીને સામે બેસાડી ૩ પૌત્રીઓ પર રેપઃ દાદીને આંચકો લાગતા થયું મોત access_time 11:49 am IST\nમણિનગર સ્વામિનારાયણ મંદિરના ૧૧ સંતો સંક્રમિત access_time 7:52 pm IST\nપતિ-પત્નિ સહિત ૪ નવા કેસઃ શહેરનો કુલ આંક ૧૭૦ : ૧૧૭ સાજા થયા access_time 2:46 pm IST\nસૌરાષ્ટ્ર - કચ્છ- ગુજરાતમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ access_time 4:03 pm IST\n૨૦૨૦-૨૧માં લોકો ઘરની બહાર નીકળી નહિ શકે : સ્વ. બાબુભાઇ ઠક્કરે ૨૦૧૬માં આગાહી કરી હતી access_time 11:27 am IST\nધોરાજીમાં એક અઠવાડિયા સુધી ચા - પાનની દુકાન ખોલવાની મનાઈ: કલેક્ટર રૈમ્યા મોહન access_time 11:45 pm IST\nવલસ��ડ આરટીઓમાં કામના ભારણ ધ્યાનમાં રાખીને લેવાયો મોટો નિર્ણય: હવે રજાના દિવસે પણ ટેસ્ટ લેશે access_time 11:37 pm IST\nવલસાડ જિલ્લામાં સર્વત્ર અડધાથી અઢી ઇંચ વરસાદ : જિલ્લામાં મોસમનો કુલ ૭.૮૬ ઇંચ વરસાદ નોંધાયો access_time 11:34 pm IST\nવાપીના કવાલ ગામે ૫ થી ૬ ઘરોમાં ભારે પવન સાથે વરસાદને પતરા ઉડયા : ઘર વખરીને નુકશાન : વીજ પોલ અને વૃક્ષો પડ્યા access_time 11:34 pm IST\nટ્રેનો સંક્રમણ વધારશે : ગુજરાત અને મહારાષ્ટ્રની ટ્રેનની ફિક્વન્સી ઘટાડો : પશ્ચિમ બંગાળ,ઓરિસા અને છત્તીસગઢ સરકારની માંગણી access_time 11:21 pm IST\nજામનગર બાદ હવે ભાવનગરની બજારો બપોરે 3 વાગ્યા પછી બંધ રાખવા નિર્ણંય access_time 11:11 pm IST\nરાજકોટ સોની બજાર અઠવાડીયુ બંધ રહેશે એવી સોશ્યલ મીડિયામાં ફરી અફવા ફેલાઈ access_time 10:58 pm IST\nગોંડલ અને ગોંડલ પંથકમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો છે .આ ઉપરાંત કોટડા સાંગાણી તાલુકા માં ગાજવીજ સાથે વરસાદ વરસતા ગરમીમાં રાહત થઈ છે. access_time 11:47 am IST\nઉદ્ધવ સરકારનો નવો ફતવો : સરકારી ઓફિસોમાં મરાઠી ભાષાનો ઉપયોગ કરો : અમલ નહીં કરનારાનો પગાર નહીં વધે : ભવિષ્યમાં નોકરીમાંથી હાથ ધોવાની પણ નોબત આવશે access_time 8:38 pm IST\nપ્રાંતિજ માં વરસાદ વહેલી સવારે કાળા ડિબાંગ વાદળોથી અંધારપટ: ધીમી ધારે વરસાદથી ભારે બફારાથી લોકોને રાહત : વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ access_time 11:03 am IST\nહરિયાણાના સોનીપત જીલ્લામાં ઓન ડ્યુટી બે પોલીસ કર્મીઓની ગોળીઓ મારીને હત્યા access_time 1:49 pm IST\nપાકિસ્તાની પાયલોટ-સ્ટાફની તપાસમાં કતાર સહિત એર લાઈન્સો access_time 3:15 pm IST\nભારતમાં કોરોનાની પ્રથમ વેકિસનના કિલનિકલ ટ્રાયલને મળી મંજૂરી access_time 11:47 am IST\nકાલાવડ રોડ પર રંગોલી પાર્ક પાસે ટ્રક-કાર અથડાયા access_time 3:06 pm IST\nઅશોકભાઈ પટેલના માતુશ્રી પાર્વતીબેનનું ૯૦ વર્ષની વયે દુઃખદ નિધન access_time 1:40 pm IST\nવધી રહેલા કોરોનાના કેસ વચ્ચે સિવિલની કોવિડ-૧૯માં વધુ ૫૦ બેડની વ્યવસ્થા access_time 3:00 pm IST\nધોરાજીમાં એક સાથે પાંચ કોરોના પોઝીટીવ કેસ આવતા ફોર્સ ઇન્સ્પેકટર,ડેપ્યુટી કલેકટર, મામલતદાર સહિતના ઘટના સ્થળે પહોંચ્યા access_time 7:03 pm IST\nજુનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલના ભાવ વધારાનો વિરોધ access_time 12:50 pm IST\nજામજોધપુરનાં સતાપર પાસે નદીના સામે કાંઠે બનેવીને બાળકો સોંપવા જતા પાણીનો ઘસમસતો પ્રવાહ ચારને તાણી ગયો access_time 11:50 am IST\nવર્ગ-1ના 2018 બૅચનાં સીધી ભરતીના આઠ અજમાયશી અધિકારીઓને નિમણુંકો અપાઈ : નિર્ભય ગોંડલીયાની રાજકોટ જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તર��કે નિમણુંક access_time 9:28 pm IST\nપંચાયતોને ગ્રાન્ટ ફાળવણીમાં ધરખમ ફેરફાર : મળવાપાત્ર થતી ગ્રાન્ટ બે હિસ્સામાં અપાશે access_time 12:27 am IST\nસા રે રે સા , રે ગ ગ રે, ગમ ગમ... : રિયાઝથી શ્વાસક્રિયાને મજબુત બનાવોઃ ઉંડા શ્વાસ લઇ સ્વરોની સાધના કરો, ફેફસાને મજબૂત બનાવો access_time 12:01 pm IST\nહાલમાં સોશિયલ મીડિયામાં માનવ જેવા દેખાતા ચામાચીડિયાના વીડિયોએ ધૂમ મચાવી દીધી access_time 6:23 pm IST\nકોરોનાને લઈને જર્મનના લોકો માને છે કંઈક આવું access_time 6:32 pm IST\nકોરોનાની મહામારી વચ્ચે હવે ચીનમાં સામે આવ્યો એક નવા પ્રકારનો જીવલેણ વાયરસ access_time 6:22 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nજો બાઇડને ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મેધા રાજને ડિજિટલ ચિફ ઓફ સ્ટાફ તરીકે નિમણુંક આપી : પ્રેસિડન્ટ પદના પ્રચાર માટેની તમામ ડિજિટલ કામગીરી સંભાળશે access_time 1:50 pm IST\nનેપાળમાં પ્રાઈમ મિનિસ્ટર ઓલી વિરુદ્ધ વધી રહેલો અસંતોષ : પ્રબળ બની રહેલી રાજીનામાની માંગણી access_time 7:50 pm IST\n' ભૂ માફિયા \" તરીકે વિશ્વમાં કુખ્યાત ચીને હવે ભૂતાનની અમુક જમીન પોતાની ગણાવી : ભૂતાન સરહદે 650 સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલી અભ્યારણની જમીન ઉપર હક્ક દર્શાવ્યો : ભૂતાને વિરોધ નોંધાવ્યો access_time 12:35 pm IST\nઆગલી સીઝનમાં ટ્રાન્સફર વિંડો પર વધુ ખર્ચ કરવાની અપેક્ષા નથી: જોર્જેન ક્લોપ access_time 5:10 pm IST\nત્રણ મહિનામાં પહેલીવાર નેટમાં સ્ટીવ સ્મિથ access_time 3:10 pm IST\nબબ્બસ તમે ક્યાંથી તમારા ચહેરા પર આટલો ગ્લો લાવો છોઃ હાર્દિક પંડ્યાઍ ગર્લફ્રેન્ડ નતાશાની પ્રશંસા કરતો ફોટો સોશ્યલ મીડિયામાં શેર કર્યો access_time 5:29 pm IST\nવિદ્યુત જામવાલ બોલિવુડમાં સ્ટાર પાવર ટ્રેન્ડ પર ઉઠાવ્યા સવાલ access_time 4:58 pm IST\n'ભાભીજી ઘર પર હૈ'નું શૂટિંગ ફરી થયું શરૂ access_time 4:58 pm IST\nરણવીર શોૈરીના અભિનયના થઇ રહ્યા છે વખાણ access_time 10:03 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00093.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.gstv.in/madhubala-doppleganger-is-going-viral-on-tiktok-and-many-fans-are-appreciating-here-gujarati-news/", "date_download": "2020-07-06T02:09:26Z", "digest": "sha1:EEAMEGARX4EX5IHC2UVSMT63NE6CKGJW", "length": 10138, "nlines": 181, "source_domain": "www.gstv.in", "title": "હવે મધુબાલાની હમશકલ ટીકટોક પર થઈ રહી છે વાયરલ, જુઓ ફોટોઝ - GSTV", "raw_content": "\nભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો…\nLAVA આપી રહ્યું છે ફોન બનાવવાનો મોકો, મળશે…\nઆખી દુનિયાને રવાડે ચઢાવનાર TikTok ચીનમાં જ છે…\nકોરોનાકાળમાં રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યા 49 અને 69…\nહવે સોશિયલ મીડિયા થકી ભારતમાં પૈસા મોકલી શકશે…\nજો તમને ATMમાંથી નકલી નોટ નીકળી છે તો…\nસરકારની આ સ્કીમમાં આટલા દિવસમાં જ ડબલ થઈ…\n��ેક કરી લો તમારા ખાતામાં પૈસા આવ્યા\nઆ સરકારી સ્કીમ હેઠળ ફ્રીમાં થાય છે Coronaની…\nહવે મધુબાલાની હમશકલ ટીકટોક પર થઈ રહી છે વાયરલ, જુઓ ફોટોઝ\nહવે મધુબાલાની હમશકલ ટીકટોક પર થઈ રહી છે વાયરલ, જુઓ ફોટોઝ\nવીડિયો શેરિંગ એપ ટિકટ ટોક પર છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ સ્ટાર્સની સામ્યતા ઘણી બધી હેડલાઇન્સ બનાવી રહી છે. આમાંના કેટલાક ઘણા લોકો જેવા લાગે છે, પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે તેમને ખૂબ પસંદ કરે છે. ભૂતકાળની એક પ્રખ્યાત અભિનેત્રી મધુબાલા પણ આજકાલ એકદમ વાયરલ થઈ રહી છે. પ્રિયંકા કંડવાલ નામની આ યુવતી તેના સંવાદોની કોપી કરે છે અને વીડિયો બનાવે છે પણ તે મધુબાલાના ગીતો પર પરફોર્મ કરે છે.\nથોડા સમય પહેલા મુંબઇના એક ફેશન બ્લોગરની તસવીરો પણ ખૂબ વાયરલ થઈ હતી. ખરેખર, તેનો દેખાવ કેટરીના કૈફ જેવો જ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર તેના 30,000 થી વધુ ફોલોઅર્સ છે. તેનો ચહેરો કેટરીના સાથે એટલો જ મળતો આવ્યો હતો કે ઘણા લોકો તેને અસલ કેટરિના કૈફ તરીકે સમજી ગયા હતા.\nથોડા સમય પહેલા ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માનો આવો જ દેખાવ લોકપ્રિય બન્યો હતો. છોકરીનું નામ જુલિયા રોબર્ટ્સ છે અને તે એક અમેરિકન ગાયિકા છે.\nઆ પહેલા સલમાન ખાનનો લુકઅ લાઈકે જે પાકિસ્તાનમાં રખડતો જોવા મળ્યો હતો તે પણ એકદમ વાયરલ થયો હતો. આ જ ટિકિટ પર કેટરિના કૈફની તસવીરો પણ વાયરલ થઈ હતી. મધુબાલા સિવાય આલિયા ભટ્ટ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જેવા સ્ટાર્સની ડુપ્લિકેટ્સ પણ ખૂબ ધૂમ મચાવી રહી છે. ઘણા લોકો આ એપ્લિકેશનની મદદથી જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરવામાં પણ સફળ થયા છે.\nવિશ્વમાં કોઈ ના કરી શક્યું એ કોરોનામાં ભારતે કરી બતાવ્યું, ચીનને પણ પાછળ રાખી દીધું\nદિલ્હી ગણતરીના કલાકોમાં જ કોરોનાના કેસમાં એક લાખનો આંક વટાવી દેશે, આજે આવ્યા નવા 2,244 કેસ\n2.2 કરોડ પશુઓ આ રોગથી છે ભારતમાં પીડિત, જો માણસમાં ફેલાયો તો ગંભીર ખતરો ઉભો થશે\nટ્રેનમાં મુસાફરી સમયે બેડશીટ અને બ્લેન્કેટ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા, ફ્રીમાં સુવિધા હવે ભૂલી જાઓ\nકાનપુર હત્યાકાંડમાં વિકાસ દુબેના સાથીએ કર્યો ખુલાસો: દરોડાની જાણકારી મળતા ઘડ્યો પ્લાન\nરાજનીતિનો આ તે કેવો લોભ, હિંદુઓમાં હિંદુ અને મુસ્લિમોમાં મુસ્લિમ બની માગી રહી છે વોટ\nમયંક અગ્રવાલના હેલમેટ પર વાગ્યો બાઉન્સર, પિચ પર આવવુ પડ્યું ફિઝિયોથેરાપિસ્ટને\nદિલ્હી ગણતરીના કલાકો���ાં જ કોરોનાના કેસમાં એક લાખનો આંક વટાવી દેશે, આજે આવ્યા નવા 2,244 કેસ\nવિશ્વમાં કોઈ ના કરી શક્યું એ કોરોનામાં ભારતે કરી બતાવ્યું, ચીનને પણ પાછળ રાખી દીધું\nટ્રેનમાં મુસાફરી સમયે બેડશીટ અને બ્લેન્કેટ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા, ફ્રીમાં સુવિધા હવે ભૂલી જાઓ\nસૌરાષ્ટ્રમાં આભ ફાટયું: ખંભાળિયામાં સાંબેલાધાર 19 ઈંચ વરસાદ ખાબક્યો, સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ\nચીનના રોકાણ મામલે ગુજરાતની ચૂપકીદી : કરોડો રૂપિયાનું છે રાજ્યમાં રોકાણ, શું કરારો કરશે સરકાર રદ \nકોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત\nજામ ખંભાળિયામાં આભ ફાટ્યું : બે કલાકમાં 12 ઈંચ, દ્વારકા જિલ્લામાં ચોવીસ કલાકમાં 18 ઈંચ વરસાદ\nICMRની ખૂલી પોલ : કોરોનાની રસી મામલે સરકારનો મોટો ખુલાસો, 2021 સુધી રાહ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00093.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "http://www.readgujarati.com/2012/03/05/parivarik-bhavna/print/", "date_download": "2020-07-06T02:01:15Z", "digest": "sha1:7A2WKNLXDUTOEBCAQ2N4WTGZZIWGNRZS", "length": 16139, "nlines": 41, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com » પારિવારિક ભાવનાનો વિસ્તાર – મીરા ભટ્ટ » Print", "raw_content": "\nપારિવારિક ભાવનાનો વિસ્તાર – મીરા ભટ્ટ\nમારે ત્યાં એક જર્મન છોકરી હિન્દી શીખવા આવે છે. તે દિવસે અમારે ત્યાં એક અમેરિકાવાસી ભારતીય મિત્ર મળવા આવવાના હતા. મેં બુચિયાને કહ્યું કે તું રોકાઈ જા, તને એમને મળવાનું ગમશે.\nત્યાં એ અચાનક બોલી ઊઠી, ‘પણ એ મહાશય એમની પત્ની પર હુકમ પર હુકમ છોડતા નથી ને \n‘કેમ આવું પૂછે છે \n‘જુઓને, હું જેમને ઘેર રહું છું તે ઘરના પતિદેવ પોતાની પત્નીને હુકમ પર હુકમ જ છોડતા રહે છે.’ પછી તો ખૂબ વાતો ચાલી. પરિવાર સ્વસ્થ હોય છે, તો એવા સ્વસ્થ પરિવારનો પ્રભાવ જીવનનાં બીજાં અનેક ક્ષેત્રો પર પડે છે, પરંતુ આજે પરિવાર ધીરેધીરે એક પ્રશ્નચિહ્ન બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. પરિવારમાં આજે કેટલાય માણસો એકલતા અનુભવે છે. આદિલ મન્સૂરીએ ગાયું છે –\nદરવાજા, ભીંત, બારી, પરિચિત નથી કશું\nમહેમાન થઈ રહું છું હું મારા મકાનમાં.\nઆજે પરિવારમાં સ્વજનો નથી રહેતાં, મહેમાનો રહે છે. પરિવારમાં સાથે છે, કારણ કે સાથે રહેવાના આનંદ સિવાયનું કોઈ ઈતર કારણ છે. પૈસા, સગવડ, પ્રતિષ્ઠા, આશરો- ગમે તે કારણ હોઈ શકે, પરંતુ પરિવારમાં હોવાની કશી સભાનતા નથી. જન્મ્યા તેથી પરિવારના, બાકી બીજું કોઈ જ પ્રયોજન નહીં. આપણે નિશાળે જઈએ છીએ, તો અભ્યાસ માટે. દુકાને કે ઑફિસે જ��એ છીએ તો વ્યવસાય-નોકરી માટે. મંદિરે જઈએ છીએ તો શાંતિ માટે. કલબમાં જઈએ છીએ તો મિત્રો માટે. બસ, ઘર એક એવી ચીજ છે, જ્યાં જવા માટે કશાં કારણની જરૂર નથી.\nસૌ કોઈથી દૂર એકલાઅટુલા, નિઃસંગ, નિર્હેતુક, નિરર્થક રહેવા માટે પરિવાર નથી. પરિવારમાં પારસ્પરિકતા છે. આપણે જાણતા ન હોઈએ તેવાં કારણસર અને તેવા પ્રયોજનપૂર્વક આપણે કોઈ એક પરિવારના સભ્ય બનીએ છીએ. માત્ર લોહીની સગાઈના સંબંધો જ નહીં, યૌન સંબંધે પણ બંધાતી સગાઈમાં કશુંક પ્રયોજન હોય છે. પરિવારમાં આપણે કેવળ ‘હું’ બનીને જીવી ન શકીએ. ‘હું’થી ‘તું’ તરફ અને ‘તું’થી ‘આપણે’ સુધીની યાત્રા કરવા માટે પરિવાર છે, કુટુંબના વડા બનીને સૌ સ્વજનોને પોતાની હૂંફમાં લેવા તે એક બાબત છે અને પોતે કમાય છે અથવા તો ઘરની બધી ભૌતિક જવાબદારી ઉપાડે છે તે કારણસર તમે સૌનાં માથાં પર ચઢી પરિવારના આધિપતિ ન બની શકો. પ્રત્યેક વ્યક્તિનું સ્વાતંત્ર્ય જળવાય, પ્રત્યેકને પોતાની પ્રતિભા પ્રગટાવવાનો પૂરો અવકાશ મળે અને તેમ છતાંય સૌ કોઈ એકમેક સાથે પોતાને જવાબદાર સમજે, સૌ સાથેની પોતાની નિસબતને દઢ કરતો રહે તે પરિવારના બંધારણ માટે જરૂરી છે.\nપરિવારમાં સૌ પોતપોતાની પ્રકૃતિ, પોતપોતાનાં પ્રયોજન અને પોતપોતાનું શીલ લઈને આવે છે, પરિવારમાં કોઈ કારેલાંને મરચું થઈ જવાનું ન કહી શકે. ગુલાબ એ ગુલાબ અને મોગરો તે મોગરો જ રહે, પણ બન્ને પોતપોતાની ક્યારીમાં ભરપૂર વિકાસ કરી શકે તેટલી મોકળાશ તો હોવી જ જોઈએ. પોતાનાથી ભિન્ન વૃત્તિવાળા માણસને સ્વજન બનાવવાની કળા પરિવારમાં શીખવાની છે. પરિવારમાં વિધાયક મૂલ્યોનું ઘડતર જરૂરી છે. બાળકમાં નાનપણથી જ જો જીવનદાયક રચનાત્મક વિધાયક પરિબળો પ્રત્યેનું આકર્ષણ કેળવાયેલાં હશે, તો ભવિષ્યમાં એ નકારાત્મક પરિબળો ભણી કદીય ખેંચાઈ નહીં જાય. આજે માણસ ‘નાનો પરિવાર-સુખી પરિવાર’નો મંત્ર રટતો થઈ ગયો છે. દેશકાળની માગણી મુજબ કુટુંબ-વ્યવસ્થા ગોઠવાય તે સારું જ છે, પરંતુ તેથી કરીને, પરિવાર-સંસ્થાનો જે વિધાયક ફાળો હતો તેને જ ગુમાવી બેસીએ તો આગળ વધ્યા ન કહેવાય. કુટુંબમાં ભલે એકલા ઊછરીએ તોપણ એકલપેટા ન બનતાં ભાગીદારીના પાઠ ભણીએ. આજે લગ્નસંબંધમાં છૂટાછેડાની ઘટના વધતી જાય છે, તેનું મહત્વનું કારણ આ પણ છે કે પરિવારમાં ભાગીદારીનું, બીજાને સહી લેવાનું, પોતાના મળતરમાં બીજાને સામેલ કરવાનું શિક્ષણ જ નથી મળતું. આ રીતે તપાસીએ તો બાળકને મળતો અલાયદો ઓરડો એન�� જીવનભર એકલા જ રહેતાં શીખવી લે છે. ‘સહિયારું’ શબ્દ ને જીવવાની એને તક જ મળતી નથી. પ્રતિકૂળતાને પચાવવાની કસરતથી એ સાવ દૂર રહી જાય છે.\nઆજે સંતાનોનો માબાપ સાથેનો સંબંધ કેવળ માબાપની મિલકત પૂરતો સીમિત થતો જાય છે, આ હકીકત સમાજ માટે ભારે નુકશાનકારક છે, માબાપ તો પોતાનાં સંતાનનાં સુખ-શાંતિ જ ઝંખે. બાળકોનાં હિત જળવાય તે માટે એ બધું જ કરી છૂટે, પરંતુ સંતાનોની જીવનપોથીમાં માબાપનાં એક પ્રકરણને નહીં, એક ફકરાને પણ સ્થાન રહ્યું નથી. પોતાનો જીવન-વ્યવહાર ચલાવવા માબાપ પાસેથી જે મેળવવાનું હોય તે મળી જાય, પછી માબાપ નગણ્ય બનતાં જાય છે. કેટલાંક કુટુંબોમાં તો બાપે સંતાનોને આપવા જોગ હોય તેથી ઘણું બધું વધારે આપી દીધું હોય તોપણ સંતાનોને સંતોષ નથી થતો. સ્વાર્થાંધતા છે. માબાપના વ્યાપક સમાજ સાથેના સંબંધને પ્રેમભરી નજરે જોવાનું સંતાનોએ શીખવું જોઈએ. આવું ન થાય તે માટે બાળપણથી જ બાળકોનો સંબંધ સમાજ સાથે જોડાય તે માટેનું સંસ્કારસિંચન જરૂરી છે. વિનોબાના ‘સર્વોદયપાત્ર’ના આયોજનમાં આ વાત સધાતી હતી. ઘરમાં રાખેલા નાનકડા સર્વોદયપાત્રમાં ઘરના સૌથી નાનકડા બાળક પાસે મુઠ્ઠીભર અનાજ નાખવાના સંસ્કાર રેડાય. આ અનાજ કોના માટે તો જવાબ મળશે- સમાજ માટે. સમાજ એટલે કોણ તો જવાબ મળશે- સમાજ માટે. સમાજ એટલે કોણ તો પરિવાર ઉપરાંતનું કશુંક. એ પાડોશી પણ હોઈ શકે કે કોઈ સાવ અજાણ્યો જણ પણ હોઈ શકે. વળી, સર્વોદયપાત્રમાં જે મુઠ્ઠી ધાન નાખશે, તે મુઠ્ઠી ક્યારેય હાથમાં બીજાને મારવા પથરો, ચાકુ, પિસ્તોલ કે બૉમ્બ નહીં પકડે. બાળપણથી જ ‘શાંતિ’ના સંસ્કાર.\nઆ રીતે સ્તો માણસ જવાબદાર બને. પહેલાં પરિવાર પ્રત્યેની જવાબદારી શીખે, પછી સમાજ પ્રત્યેની. એકડા ઘૂંટાતા રહે તો જ શિક્ષણ થાય. પરિવારમાં આવી નાની નાની બાબતો બાળપણથી શિખવાડાતી નથી, એના કેટકેટલા અંતરાયો આગળ આવીને ઊભાં રહે છે. માત્ર સંતાનો જ શા માટે, સ્ત્રીઓને પણ સમાજ સાથેની નિસબત શિખવાડાતી નથી, તો પોતાના પતિને સમાજ માટે ઘસાતો એ સહી શકતી નથી. ‘મારું ઘર-મારો પતિ, મારાં બાળકો-આ તમામ ‘મારાં-મારાં’થી એ એટલી બધી ઘેરાઈ ગયેલી હોય છે કે એની ભીતર ઊંડે ઊંડે ડટાઈ ગયેલા કરુણાના સ્ત્રોતને શોધવો મુશ્કેલ બની જાય છે. મેં કેટલાંય ઘરોમાં માને પોતાનાં બાળકોને કહેતી સાંભળી છે કે – ભવિષ્યમાં તું ગમે તે બનજે, પણ તારા બાપ જેવો સર્વોદયી ન બનીશ.’ આજના યુગમાં પરિવાર અંગે ઘણું બધું નવેસરથી વ���ચારવાની જરૂર છે. આજે પલટો આવતો જાય છે, પણ દેખાદેખીથી અને ગતાનુગતિકતાથી. વિચારપૂર્વકનું કોઈ આયોજન નથી. પરિણામે કુટુંબને પોષાય, ન પોષાય તોય અંગ્રેજી શિખવાડતી શાળામાં બાળકને ભણવા મૂકાય. બીજા-ત્રીજા ધોરણનાં બાળક માટે કામવાળી પણ ટ્યૂશન રાખે અને એની દીકરીના હોઠ રંગવા લિપસ્ટિક ખરીદે \nસમાજ પરિવર્તન માગે છે, તો પરિવાર પણ પરિવર્તન માગે છે. ભલે થોડાક, પણ જાગૃત પરિવારોએ હવે નવો સમાજ રચી શકાય તેવાં મૂલ્યોનું વાવેતર પોતાના કુટુંબમાં શરૂ કરી દેવું જરૂરી છે. આજે દાદા-દાદી પોતાના સગા દીકરાને એનાં પૌત્ર-પૌત્રીની બાબતમાં કશું સૂચવી શકતાં નથી. મૂળભૂત વિચારોની આપ-લે થાય તે જરૂરી છે. દુરાગ્રહ કોઈનો ન રહે, પણ વિચારવલોણું તો ચાલે… આજે તો ‘સંવાદ’ જ શક્ય નથી, ઝઘડા થાય છે, અસંતોષ વધે છે, પણ સંવાદ રચી માર્ગ શોધાતો નથી. નવું માર્ગખોજન આજે અત્યંત જરૂરી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00094.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/the-government-responded-by-swearing-in-parliament-over-the-053576.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T03:22:42Z", "digest": "sha1:PG4SKMEP5P3IP3K2OK43SBC7TCKMJBUG", "length": 13795, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "અનામત અંગેના સુપ્રીમના નિર્ણય પર સંસદમાં હોબાળો, સરકારે જવાબ આપ્યો | The government responded by swearing in Parliament over the Supreme Court's decision on reserves - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅનામત અંગેના સુપ્રીમના નિર્ણય પર સંસદમાં હોબાળો, સરકારે જવાબ આપ્યો\nસુપ્રીમ કોર્ટે જે રીતે અનામત અંગે પોતાનો ચુકાદો આપ્યો અને કહ્યું કે અનામત સરકારી નોકરીઓ અને બઢતીઓમાં મૂળભૂત અધિકાર નથી, તો પછી કોર્ટના નિર્ણયથી સંસદમાં ભારે હોબાળો થયો. સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સંસદમાં હોબાળો એટલો વધી ગયો કે લોકસભાની કાર્યવાહી મોકૂફ રાખવી પડી. કોર્ટના નિર્ણયનો વિરોધ માત્ર વિપક્ષ જ નહીં પરંતુ સરકારના સહયોગી પક્ષો દ્વારા પણ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપ અને આરએસએસ મૂળભૂત રીતે અનામતની વિરુદ્ધ છે.\nરાજનાથસિંહે કોંગ્રેસ પર કર્યા જોરદાર પ્રહાર\nવિપક્ષે કહ્યું કે સુપ્રીમ કોર્ટે તેના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ, એમ કહીને કે રાજ્ય સરકારને અનામત આપવા દબાણ કરી શકાય નહીં. ભારે ધાંધલધમાલ વચ્ચે કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે તે સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય સાથે કોઈ લેવા-દેવા નથી. સમાજ કલ્યાણ પ્રધાન અપર ગૃહમાં પોતાનું નિવેદન આપશે. આપણે તેની રાહ જોવી જોઈએ. કોંગ્રેસ પર પ્રહાર કરતા રાજનાથસિંહે કહ્યું કે આ લોકો આ સંવેદનશીલ મુદ્દા પર રાજનીતિ કરે છે. તેમણે કોંગ્રેસને યાદ અપાવ્યું કે 2012 માં ઉત્તરાખંડની સરકારે નક્કી કર્યું હતું કે એસસી અને એસટીને સરકારી નોકરીમાં અનામત આપવામાં આવશે નહીં.\nસરકારને આ સાથે કંઈ લેવાદેવા નથી\nગૃહમાં હંગામાં વચ્ચે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું કે, તે સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે. ભારત સરકારનો આ નિર્ણય સાથે કોઈ લેવા-દેવા નથી. સમાજ કલ્યાણ મંત્રી બપોરે 2.15 વાગ્યે આ મુદ્દે પોતાનું નિવેદન આપશે. મહત્ત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વિપક્ષોએ માત્ર સરકારને ઘેરી લીધી હતી, પરંતુ સરકારના સાથી પક્ષોએ પણ આ મુદ્દે સરકારને ભારે ઘેરી લીધી હતી.\nસરકારના સાથી પક્ષોએ કર્યો વિરોધ\nલોકસભા શક્તિ પાર્ટીના નેતા, સરકારના સાથી અને લોકસભાના સાંસદ ચિરાગ પાસવાને કહ્યું કે એલજેપી સરકારી નોકરીઓ અને બઢતીઓમાં અનામત અંગે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય સાથે સહમત નથી. અમે કેન્દ્ર સરકારને અપીલ કરીએ છીએ કે કેન્દ્ર સરકારે આ મુદ્દે દખલ કરવી જોઇએ. માત્ર એલજેપી જ નહીં પરંતુ અપના દળના સાંસદ અનુપ્રિયા પટેલે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરતાં કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વીકારતા નથી. સુપ્રીમ કોર્ટનો આ અત્યાર સુધીનો સૌથી દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય છે.\nCoronaVirus: ચીન 20,000 દર્દીઓને મારી નાખશે ચીને કહ્યું- અફવા ના ફેલાવો\nOBC ઉમેદવારો માટે રિઝર્વેશનની અરજી પર SC: અનામત મૌલિક અધિકાર નથી\nIRCTC Update: સાંજે 4 વાગ્યાથી શરૂ થશે ટ્રેન ટિકિટોનુ ઑનલાઈન બુકિંગ, આ વાતોનું ધ્યાન રાખો\nઉત્તરાખંડની ત્રિવેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, બઢતીમાં અનામત નહી મળે\nમહારાષ્ટ્રના મુસ્લિમોને મળશે 5% અનામત, ઉદ્ધવ ઠાકરે સરકારે લીધો નિર્ણય\nLRD ભરતી વિવાદ આંદોલનનો આખર��� અંતઃ અસલી નાયક હસમુખ સક્સેનાનું આંદોલન યથાવત\nઅનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલવા માટે વટહુકમ લાવે સરકાર: પાસવાન\nઆજે કર્ણાટક બંધ, ખાનગી અને સરકારી નોકરીઓમાં કન્નડ લોકો માટે અનામતની માંગ\nઅનામત અંગે SCની ટિપ્પણી બાદ રાજકારણમાં ગરમાવો, પ્રિયંકાએ કહ્યું - ભાજપ સમાનતાના અધિકારને ...,\nરેલવે ઈ-ટિકિટ રેકેટનો ભાંડો ફૂટ્યો, મહિને 15 કરોડની ટિકિટોનુ કાળા બજાર, પાકિસ્તાન સાથે જોડાયા તાર\nCaste based Reservation: આર્થિક આધારે અનામતના સવાલ પર હોબાળો કેમ\nઅનામત વિશે સંઘ પ્રમુખે એક વાર ફરીથી આપ્યુ છે મોટુ નિવેદન\nગરીબ સવર્ણોના 10 ટકા આરક્ષણ બાદ હવે ઉંમર મર્યાદામાં પણ છૂટ આપવાની તૈયારી\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00094.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.satyaday.com/fastag-imposed-on-vehicles-2-5-cashback-offer-on-fastag/", "date_download": "2020-07-06T01:40:04Z", "digest": "sha1:NDJSLYPQ4XVT2XODGHKJ7PNJWRBDYIWP", "length": 9305, "nlines": 112, "source_domain": "www.satyaday.com", "title": "તમારા વાહનો પર 1 ડિસેમ્બરથી આ વસ્તુ ફરજીયાત લગાવવી પડશે, જાણો આ નવો નિયમ - SATYA DAY", "raw_content": "\nતમારા વાહનો પર 1 ડિસેમ્બરથી આ વસ્તુ ફરજીયાત લગાવવી પડશે, જાણો આ નવો નિયમ\nકેન્દ્ર સરકારે એક ડિસેમ્બર 2019થી નેશનલ હાઈવે (National Highways) પર ફાસ્ટેગ (Fastag) ફરજીયાત કરી દીધું છે. એવામાં જો તમે પણ વાહન ચલાવો છો તો આપના માટે પણ જરૂરી છે કે, સમય પહેલા તમે તમારી ગાડીમાં ફાસ્ટેગ લગાવી દો. ફાસ્ટેગ આસાનીપૂર્વક ઉપયોગ થતો, રિલોડેબલ ટેગ છે, જે વાહનની વિન્ડસ્ક્રીન પર લગાવવામાં આવે છે.\nફાસ્ટેગનો ફાયદો એ છે કે, આ સિસ્ટમ જે વાહનમાં લગાવાયેલી હોય છે તે વાહનને કોઈપણ ટોલ બૂથ (Toll Plaza) પર ટોલ ટેક્સ (Toll Tax) આપવા ઉભા રહેવાની જરૂર પડતી નથી, પરંતુ ફાસ્ટેગથી જોડાયેલ પ્રીપેડ અથવા સેવિંગ્સ એકાઉન્ટ (Savings Account)માંથી ટોલ ટેક્સની નક્કી કરેલી રકમ સીધી જ કપાઈ જાય છે. યુઝર્સના ટેગ ખાતામાંથી થનારી તમામ ટ્રાન્જેક્શન (Transactions)ની જાણકારી તેમના રજીસ્ટ્રર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા મળી જાય છે.\nઅહીંથી ખરીદી શકો છો ફાસ્ટેગ્સ\nફાસ્ટેગ સિસ્ટમ ધરાવતા તમામ વાહનોએ ટોલ પ્લાઝા પર રોકડ લેવડ-દેવડ માટે થોભવાની જરૂર રહેતી નથી, જેનાથી બળતણ અને સમય બંનેની બચત થાય છે. 1 ડિસેમ્બર-2017 બાદથી તમામ નવી કારો (Cars) પર ��ગાઉથી જ ફાસ્ટેગ્સ એક્ટિવેટ છે. પસંદગીના ટોલ પ્લાઝા, પસંદગીની બેંક શાખાઓ (Bank Branche), રિટેલ પીઓએસ લોકેશન્સ, જારી કરતી બેંકની વેબસાઈટ માય ફાસ્ટેગ એપ્પ દ્વારા અને ઓનલાઈન ઈ-કોમર્સ (E Commerce) પ્લેટફોર્મ્સ પરથી પણ ફાસ્ટેગ ખરીદી શકાય છે.\n2.5 ટકા સુધીની કેશબેકની ઓફર\nગ્રાહક પોતાના વાહનના વિન્ડસ્ક્રીન પર ફાસ્ટેગ લગાવીને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી શકે છે. જ્યારે પણ તેઓ કોઈ ટોલ પ્લાઝા પરથી પસાર થશે ત્યારે ફાસ્ટેગ સાથે જોડાયેલ તમારા વોલેટમાંથી આપો-આપ ટોલ ટેક્સ કપાઈ જશે. ક્રેડિટ કાર્ડ (Credit Card), ડેબિટ કાર્ડ (Debit Card), RTGS, UPI અથવા નેટ બેન્કિંગ (Net Banking)દ્વારા આનું ઓનલાઈન ટોપઅપ કરાવી શકાય છે. માર્ચ 2020 સુધી ફાસ્ટેગ પર 2.5 ટકાની કેશબેક ઓફર પણ છે, જે પ્રત્યેક ટ્રાન્જેક્શન બાદ લિંકડ બેંક ખાતામાં સીધા જમા થઈ જાય છે. એક ડિસેમ્બર 2019થી દેશભરના નેશનલ હાઈવે પર ફાસ્ટેગ ફરજીયાત થશે. હાલ નેશનલ અને સ્ટેટ હાઈવેના 528થી વધુ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગનો ઉપયોગ થઈ રહ્યો છે અને ફાસ્ટેગ સ્વીકારનાર ટોલ પ્લાઝાની સંખ્યા મહિને, દર મહિને વધતી જ જઈ રહી છે. વાહન માલિક https://ihmcl.com/ “એક્ટિવ ટોલ પ્લાઝા” સેક્શનમાં જઈને યાદી જોઈ શકે છે. ફાસ્ટેગ વિશે વધુ જાણકારી https://www.npci.org.in/netc પરથી મેળવી શકાય છે.\nઆ પ્રકારની ખેતીનો છે ટ્રેન્ડ, ગામડામાં રહીને પણ કરો મોટી કમાણી\nOYO માં રૂમ બુક કરાવતા પહેલા આ સમાચાર એક વાર જરૂરથી વાંચી લેજો\nOYO માં રૂમ બુક કરાવતા પહેલા આ સમાચાર એક વાર જરૂરથી વાંચી લેજો\nરાજકોટ માં પોલીસ ની દાદાગીરી નું વરવું પ્રદર્શન ,પ્રદર્શનકારી ને ઘોડા પરથી નીચે ખેંચી બેફામ ગાળો દઈ પોલીસે ઘોડા ને પણ લાફો ઠોકી દીધો \nઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમમાં 28 હજાર ક્યુસેક પાણીની આવક\nભારત સરહદે થી ચાઈના ને મોદીજી એ આપ્યો સંદેશ હવે વિસ્તારવાદ ના જમાના ગયા, આ દેશ છે જ્યાં કૃષ્ણ ની પૂજા થાય છે જેઓ વાંસળી પણ વગાડી જાણે અને સમય આવ્યે સુદર્શનચક્ર પણ ચલાવી શકે છે\nકપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માં શુ ભાજપ જ ભાજપ ને હરાવશે કેસી પટેલ નારાજ ભાજપ ના માધુ રાઉત સામે જીતુભાઇ નજીવા મત થી માંડ જીત્યા હતા \nલ્યો હવે આવી ગઈ સ્વદેશી એપ જે તમારા મોબાઈલમાં રહેલી ચાઈનીઝ એપ ડીલીટ કરી ફોનને કરશે સુરક્ષિત\nઆખરે ભારત સરકારે ટીકટોક,હેલ્લો સહિત ની ચાઇનીઝ 59 એપ ઉપર મુક્યો પ્રતિબંધ\nઆજે 30 જૂન વિશ્વ સોશ્યલ મીડિયા દિવસ ,જનતા જાતેજ પત્રકાર બની છે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે તો ક���ાંક બાળકો-યુવાનો ‘ગેમ’ ના બંધાણી પણ બન્યા,વાંચો ખાસ અહેવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00094.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.gstv.in/thor-recipe-in-gujarati/", "date_download": "2020-07-06T03:54:46Z", "digest": "sha1:X4MIS2M7NAPBI6XFPFYWNQ74TSTAV4HD", "length": 8188, "nlines": 176, "source_domain": "www.gstv.in", "title": "શ્રીનાથજી જેવો જ સ્વાદિષ્ટ થોર સરળતાથી ઘરે બનાવો, નોંધી લો રેસિપી - GSTV", "raw_content": "\nભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો…\nLAVA આપી રહ્યું છે ફોન બનાવવાનો મોકો, મળશે…\nઆખી દુનિયાને રવાડે ચઢાવનાર TikTok ચીનમાં જ છે…\nકોરોનાકાળમાં રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યા 49 અને 69…\nહવે સોશિયલ મીડિયા થકી ભારતમાં પૈસા મોકલી શકશે…\nબિઝનેસમાં કારનો ઉપયોગ કરતાં હોય તો લોન પર…\nજો તમને ATMમાંથી નકલી નોટ નીકળી છે તો…\nસરકારની આ સ્કીમમાં આટલા દિવસમાં જ ડબલ થઈ…\nચેક કરી લો તમારા ખાતામાં પૈસા આવ્યા\nશ્રીનાથજી જેવો જ સ્વાદિષ્ટ થોર સરળતાથી ઘરે બનાવો, નોંધી લો રેસિપી\nશ્રીનાથજી જેવો જ સ્વાદિષ્ટ થોર સરળતાથી ઘરે બનાવો, નોંધી લો રેસિપી\nશ્રીનાથજી મંદિરના પ્રસાદ રૂપે તો તમે થોર ખાધો જ હશે. થોર ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને બધાને ખૂબ જ ભાવતો હોય છે. પરંતુ તે ઘરમાં બનાવવો થોડો અઘરો લાગતો હોય છે. થોર ઘરમાં બનાવવા માટે આપણે ક્યારેય વિચાર નથી કર્યો અથવા તે કેવી રીતે બને તેની રેસિપિ નથી આવડતી. તેથી જ આજે અમે ઘરે થોર બનાવવાની રેસિપિ લઈને આવ્યાં છીએ. થોર બનાવવામાં ખૂબ જ સરળ છે અને વધુ સમય પણ નથી લાગતો. તો ચાલો ફટાફટ નોંધી લો રેસિપિ…\nસત્તા બચાવવા નેપાળી પીએમ ઓલીના હવાતિયાં: પ્રચંડ સાથે બેઠક નિષ્ફળ, વિપક્ષી દેઉબા અને આર્મી ચીફનો સાથ મેળવવા પ્રયાસ\nજીવલેણ વાયરસ: વિશ્વમાં ચેપગ્રસ્તોની સંખ્યા 1 કરોડ પંદર લાખથી પણ વધુ, પરિસ્થિતિ વધુ ગંભીર\nબિઝનેસમાં કારનો ઉપયોગ કરતાં હોય તો લોન પર મળશે ટેક્સ છૂટ, આ રીતે કરો ક્લેમ\nવિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા માત્ર દેખાડો, આ પક્ષમાં બધું ય છે નક્કી\nહોટ-સ્પોટ બની રહેલા પશ્ચિમના વિસ્તારો, શહેરમાં વાયરસનું જોર ઘટ્યું છેલ્લા 24 કલાકમાં 162 કેસો નોંધાયા\nખાડી દેશોમાં રૂપે કાર્ડ અપનાવવા વાળો પહેલો દેશ બન્યો UAE, PM મોદીએ કર્યુ લોન્ચ\n18 જાતના ફૂલોથી શણગારાયું ઈસ્કોન મંદિર, 256 પ્રકારની વાનગીઓનો ધરાવાયો ભોગ\nલોકડાઉનમાં આટલા વર્ષ પૂરા કરનાર બાળકીઓનું પણ ખુલસે સૂકન્યા સમૃદ્ધી ખાતું\nSBIની ગ્રાહકોને ચેતવણી : પાન કાર્ડ અને IT રિટર્નની જાણક���રી વગર આટલા લાખથી વધુના ઉપાડ પર આપવો પડશે ટેક્સ\nપેટની ચરબીથી થઈ ગયા છો પરેશાન, તો અપનાવો આ ઘરેલું ઉપચાર, જલ્દી દેખાશે અસર\nજીવલેણ વાયરસ: વિશ્વમાં ચેપગ્રસ્તોની સંખ્યા 1 કરોડ પંદર લાખથી પણ વધુ, પરિસ્થિતિ વધુ ગંભીર\nવિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા માત્ર દેખાડો, આ પક્ષમાં બધું ય છે નક્કી\nહોટ-સ્પોટ બની રહેલા પશ્ચિમના વિસ્તારો, શહેરમાં વાયરસનું જોર ઘટ્યું છેલ્લા 24 કલાકમાં 162 કેસો નોંધાયા\nશિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય: ધો.10-12ની પૂરક પરીક્ષાઓ જુલાઈમાં નહી લેવાય, વધતા કેસો વચ્ચે સપ્ટેમ્બર સુધી શક્ય નથી\nકોવીડ-19 બાદ હવે ચીનમાં ફેલાયો બ્યુબોનિક પ્લેગ, અપાયું ત્રીજા સ્તરની વોર્નિંગ એલર્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00096.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.gujjumedia.in/corona-does-not-spread", "date_download": "2020-07-06T02:49:18Z", "digest": "sha1:IHBZDMUO7BNXK276ZYWRMYGQ57WD4WIS", "length": 10474, "nlines": 96, "source_domain": "www.gujjumedia.in", "title": " કોરોનાને લઇ કરવામાં આવેલા રિસર્ચમાં કરવામાં આવ્યો મોટો ખુલાસો - Gujju Media", "raw_content": "\nકોરોનાને લઇ કરવામાં આવેલા રિસર્ચમાં કરવામાં આવ્યો મોટો ખુલાસો\nકોરોનાને લઇ કરવામાં આવેલા રિસર્ચમાં કરવામાં આવ્યો મોટો ખુલાસો\nવૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, કોરોના વાઈરસના દર્દીઓ 11 દિવસ બાદ સંક્રમણ નથી ફેલાવતા, ભલે તેઓ 12મા દિવસે કોરોના પોઝિટિવ હોય. સિંગાપોર નેશનલ સેન્ટર ફોર ઈન્ફેક્શન ડિસીઝ એન્ડ એકેડમી ઓફ મેડિસીનના રિસર્ચમાં આ વાત સામે આવી છે.\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nઅત્યાર સુધી એવું માનવામાં આવતું હતુ કે, કોરોના દર્દીઓ જ્યાં સુધી પોઝિટિવ હોય છે ત્યાં સુધી તેઓ સંક્રમણ ફેલાવી શકે છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, લક્ષણ દેખાય તેના 2 દિવસ પહેલા કોરોના દર્દીઓ સંક્રમણ ફેલાવી શકે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, રિસર્ચ દરમિયાન જોવા મળ્યું કે કોરોના દર્દીઓમાં લક્ષણો દેખાવાના 7થી 10 દિવસ સુધી સંક્રમણ ફેલાવવાની ક્ષમતા હોય છે.\nસિંગાપોર નેશનલ સેન્ટર ફોર ઈન્ફેક્શન ડિસીઝે લગભગ 73 કોરોના દર્દીઓ પર રિસર્ચ કર્યું જે દરમિયાન તેમને નવી જાણકારી મળી હતી. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, 11 દિવસ બાદ કોરોના વાઈરસને આઈસોલેટ કરી શકાતો નથી.\nવૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, લક્ષણ દેખાવાના એક સપ્તાહ બાદ કોરોના દર્દીઓમાં એક્ટિવ વાઈરલ રેપ્લિ��ેશન ઘટવા લાગે છે. નવી જાણકારીના આધાર પર હોસ્પિટલો દર્દીઓને ક્યારે ડિસ્ચાર્જ કરવા તે અંગે નિર્ણય લઈ શકે છે.\nઅમેરિકા સહિત દુનિયાના ઘણા દેશોમાં બે વખત નેગેટિવ ટેસ્ટ આવ્યા બાદ ડોક્ટરો એવું માને છે કે કોરોના દર્દી સાજો થઈ ગયો છે. જો કે, સિંગાપોરમાં કરવામાં આવેલ રિસર્ચની સેમ્પલ સાઈઝ નાની હતી પરંતુ નવી જાણકારી ડોક્ટરો માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સિંગાપોરના NCIDના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લિઓ યી સિનના જણાવ્યા પ્રમાણે, સેમ્પલ સાઈઝ નાની હોવા છતાં નવી જાણકારીને લઈને સંશોધકોને વિશ્વાસ છે.\nરિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, મોટા સેમ્પલ સાઈઝમાં પણ આવા જ પરિણામ જોવા મળ્યા છે. લિઓ યી સિનના જણાવ્યા પ્રમાણે, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી મને વિશ્વાસ છે, આ વિશે પૂરતા પુરાવા છે કે કોરોના દર્દીઓ 11 દિવસ બાદ સંક્રમિત નથી હોતા.\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious storyઘરે જ બનવો બાળકોના પ્રિય બિસ્કીટ,જાણો ઘઉંના લોટમાંથી બિસ્કીટ બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nNext storyકોરોનાની લડાઈમાં ગુજરાતને મોટી સફળતા,મળ્યુ એક આશાનું કિરણ\nકોરોનાવાયરસથી બચવા આયુર્વેદ અને હોમીયોપેથિ દવાઓની વધી ડિમાન્ડ\nકેફિન વિનાની કોફી પીવાનો ટ્રેન્ડ\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nઘરે બનાવો ટેસ્ટી હરિયાળી કબાબ,ટેસ્ટી અને હેલ્થી હરિયાળી કબાબ બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nસુરતમાં કોરોના કહેર વચ્ચે હીરા અને ટેક્��ટાઈલ ઉદ્યોગ માટે બનશે નવી ગાઇડલાઇન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00096.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/250172", "date_download": "2020-07-06T03:17:31Z", "digest": "sha1:PKGMQEDPZVTF2SJCBOFUFNCWDXIEO5IC", "length": 3217, "nlines": 54, "source_domain": "www.kutchmitradaily.com", "title": "કચ્છમિત્ર સમાચાર :: Kutchmitra A leading Gujarati Newspaper from Kutch", "raw_content": "\nબંદરીય મુંદરા પર સાડા પાંચ ઈંચ મેઘકૃપા\nમેઈનલેન્ડ ફોલ્ટમાં મોટા ભૂકંપની શક્યતા છે જ\nજમીન સંપાદનમાં શિણાયના ખેડૂતો સહકાર આપે, વળતર એવોર્ડમાં કોઇ અન્યાય નહીં થાય\nગુરુ અંધકાર દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે\nઅબડાસા બેઠક જાળવી રાખવા પ્રયત્નશીલ કોંગ્રેસ દ્વારા નખત્રાણામાં બેઠક યોજાઈ\nઘડાણીમાં હનુમાનજી મંદિરે મૂર્તિને ખંડિત કરાતાં ભાવિકવર્ગમાં નારાજગી\nગુજરાતના સૌથી મોટા ફેશન શોમાં ભુજની બાળા બની વિજેતા\nમાત્ર 23 દિવસમાં કચ્છમાં કોરોનાના 86 કેસ\nમુંદરા અને માંડવી પંથકના સાડા ત્રણ કરોડના વિકાસનાં કામોના વર્કઓર્ડર હાથોહાથ અપાયા\nવરસાદી માહોલ વચ્ચે 4.2ની તીવ્રતાના આંચકાથી ધરા ધણધણી\nવેલસ્પન કંપનીનો કર્મચારી પોઝિટિવ\nપૂર્વકચ્છના અનેક વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકોથી વંચિત\nઅબડાસામાં કોંગ્રેસ ગોત્રનો ઉમેદવાર હશે, બારાતુ નહીં\nકચ્છ પર કેન્દ્રિત લો પ્રેશર 24 કલાકમાં વધુ મજબૂત બનશે\nડુમરા નજીક આનંદેશ્વર મંદિર આસપાસની આઠેક ગામની ગૌચર જમીન ખેડી નખાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00097.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/politics/congress-will-give-antitrust-proposals-after-tdp-and-ysrc-against-nda-750733.html", "date_download": "2020-07-06T04:00:01Z", "digest": "sha1:7URT4OPQZO4YAQPRHCFZNKWV373NB4GH", "length": 27054, "nlines": 271, "source_domain": "gujarati.news18.com", "title": "TDP અને YSRC બાદ હવે કોંગ્રેસ લાવશે અવિશ્વાસનો પ્રસ્તાવ– News18 Gujarati", "raw_content": "\nTDP અને YSRC બાદ હવે કોંગ્રેસ લાવશે અવિશ્વાસનો પ્રસ્તાવ\nકેન્સરની બીમારીએ લીધો 67 વર્ષીય ઋષિ કપૂરનો જીવ, આજે મુંબઈમાં અંતિમ સંસ્કાર થશે\nગઢડા મંદિરની ચૂંટણીઃ દેવ પક્ષ અને આચાર્ય પક્ષના હરિભક્તો વચ્ચે ઘર્ષણ\nસરેન્ડર કરતા પણ ખરાબ હશે પાકિસ્તાન સાથે ક્રિકેટ વર્લ્ડ કપ ન રમવું: શશી થરુર\n'મમત' છોડે તો મમતા શાની વાંચો નિર્ભયી મમતા બેનરજીનો રાજનૈતિક ઇતિહાસ\nહોમ » ન્યૂઝ » રાજકારણ\nTDP અને YSRC બાદ હવે કોંગ્રેસ લાવશે અવિશ્વાસનો પ્રસ્તાવ\nકેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા હેઠળ ચાલતી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ની સરકારની મુશ્કેલીઓ આવનારા દિવસોમાં વધવાની છે. મુખ્ય વિપક્ષી પક્ષ મંગળવારે એનડીએ સરકાર વિરૂ��્ધ સંસદમાં અવિશ્વાસનો પ્રસ્વાવ લાવવા જઈ રહી છે. કોંગ્રેસે તે માટે ચિઠ્ઠી લખીને બધી જ પક્ષો પાસે અવિશ્વાસ પસ્તાવ માટે સમર્થનની અપીલ કરી છે.\nલોકસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ 23 માર્ચે આ બાબતમાં લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનને એક ચિઠ્ઠી લખી હતી. જણાવી દઈએ કે, લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે સ્પીકરના નોટિફિકેશનની જરૂરત હોય છે.\nકેમ લાવવામાં આવી રહ્યો છે અવિશ્વાસનો પ્રસ્તાવ \nઅસલમાં 2019ના લોકસભા ઈલેક્શનથી પહેલા જ રાજકીય પક્ષો પોતાના વોટરોને તે જણાવવા ઈચ્છે છે કે, કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર સાથે છે અથવા સરકારના વિરોધમાં ઉભા છે અને વિરોધ છે તો કેવા મુદ્દાઓ પર છે. આ મુદ્દાઓને લઈને જ કોંગ્રેસ મંગળવનારે એનડીએ સરકાર વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા જઈ રહી છે.\nઆ તક અસલમાં તે બધા જ પક્ષોને એક કરવાની છે જે સરકારના વિરોધમાં ઉભા થઈને 2019ના ઈલેક્શનમાં માહોલ તૈયાર કરી શકે. કેટલાક દિવસ પહેલા કોંગ્રેસ પાર્ટીની પૂર્વ અધ્યક્ષ અને યૂપીએ ચેયરપર્સન સોનિયા ગાંધીએ પોતાના ઘર પર બધા જ વિપક્ષી દળોને ડિનર પર નિમંત્રણ આપીને એક કરવાની કોશિશ કરી હતી. પરંતુ ખાસ વાત તે છે કે, તે ડિનર પાર્ટીમાં ટીએમસીના પ્રતિનિધી તો હતા, પરંતુ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જિ પોતે આવી નહતી. મમતા કેટલાક દળો સાથે મળીને ગેર-બીજેપી અને ગેર-કોંગ્રેસી ગઠબંધન બનાવવા માંગે છે.\nહવે શરદ પાવરની ડિનર ડિપ્લોમેસીએવામાં જો યૂપીએને મજબૂત કરવી છે તો એક એવો ચહેરો સામે આવે જેને બધા જ પસંદ કરે. આ કામ માટે એનસીપી નેતા શરદ પવાર સૌથી મોટા દાવેદાર નજર આવી રહ્યાં છે. મંગળવારે સાંજે બધા જ વિપક્ષી દળોને ડિનર પર બોલાવ્યા છે. તેનાથી પહેલા તેમની મુલાકાત બેનર્જીથી અલગથી પણ થઈ શકે છે. મમતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી શકે છે. બીજી તરફ અખિલેશ યાદવ અને માયાવતી સાથે આવવા પર વિપક્ષ ઉત્સાહિત નજરે પડી રહ્યું છે.\nસંસદમાં શુ છે કોંગ્રેસની પોઝિશન\nકોંગ્રેસ પાસે 48 સાંસદ છે, આમ સરકાર વિરૂદ્ધ પસ્તાવ લાવવા માટે જરૂરી 50 સાંસદોનો આંકડો આરામથી ભેગો થઈ જશે. આના સાથે જ લેફ્ટ ફ્રન્ટ, આપ અને બાકીના વિપક્ષ દળો પણ સરકાર વિરૂદ્ધ એક થઈ ચૂક્યા છે. આ રીતે સરકાર વિરૂદ્ધ અવિશ્વાસનો પસ્તાવ લાવવામાં કોઈ જ મુશ્કેલી પડશે નહી.\nટીડીપી અને વાઈએસઆર કોંગ્રેસ પહેલા જ કરી ચૂક્યા છે કોશિશ\nજણાવી દઈએ કે, આનાથી પહેલા આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબૂ નાયડૂની તેલુગૂ દેશમ પાર્ટી (TDP) અને તેમના પ્રખર વિરોધી જગન મોહન રેડ્ડીની વાઈએસઆર કોંગ્રેસે પણ એનડીએ સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી હતી.\nટીડીપી અને વાઈએસ કોંગ્રેસે એનડીએ સરકાર વિરૂદ્ધ પાછલા સોમવારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની કોશિશ કરી હતી. પરંતુ હંગામા બાદ સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા સંસદની કાર્યવાહી સ્ટોપ કરી દેતા બંને પાર્ટીઓની કોશિશ નિષ્ફળ રહી હતી. હંગામાવના કારણે રાજ્યસભામાં પણ કોઈ જ કામકાજ થઈ શક્યો નહતો.\nપાછલા સોમવારે જ્યાં રાજ્યસભાની કાર્યવાહી આખો દિવસ માટે સ્થિગિત કરી, તો બીજી બાજુ લોકસભાના બપોર સુધી સ્થગિત રહી. ત્યાર બાદ કેટલાક સમય માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી પરંતુ વિપક્ષે ફરીથી હંગામો કરતા લોકસભાને આખા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.\nતે ઉપરાંત એનડીએથી નારાજ આંધ્રના સીએમ અને ટીડીપી અધ્યક્ષ ચંદ્રબાબૂ નાયડૂએ પોતાના બંને મંત્રીઓને મોદી કેબિનેટથી પાછા બોલાવી લીધા હતા. નાયડૂએ ટીડીપી એમપી અને વરિષ્ઠ નેતાઓને બીજી પાર્ટીઓના નેતાઓને અપિલ કરવાનું કહ્યું હતું કે, તેઓ એનડીએ સરકાર વિરૂદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવનો સમર્થન કરે.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nTDP અને YSRC બાદ હવે કોંગ્રેસ લાવશે અવિશ્વાસનો પ્રસ્તાવ\nકેન્સરની બીમારીએ લીધો 67 વર્ષીય ઋષિ કપૂરનો જીવ, આજે મુંબઈમાં અંતિમ સંસ્કાર થશે\nગઢડા મંદિરની ચૂંટણીઃ દેવ પક્ષ અને આચાર્ય પક્ષના હરિભક્તો વચ્ચે ઘર્ષણ\nસરેન્ડર કરતા પણ ખરાબ હશે પાકિસ્તાન સાથે ક્રિકેટ વર્લ્ડ કપ ન રમવું: શશી થરુર\n'મમત' છોડે તો મમતા શાની વાંચો નિર્ભયી મમતા બેનરજીનો રાજનૈતિક ઇતિહાસ\nકેન્સરની બીમારીએ લીધો 67 વર્ષીય ઋષિ કપૂરનો જીવ, આજે મુંબઈમાં અંતિમ સંસ્કાર થશે\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00098.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/karishma-tanna-share-her-latest-bikini-pics-on-instagram-044762.html?utm_source=articlepage-Slot1-11&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T03:56:36Z", "digest": "sha1:JY3TERJ4HT6B7TUANSNASIIBEOTHNROX", "length": 12921, "nlines": 164, "source_domain": "gujarati.oneindia.com", "title": "કરિશ્મા તન્નાની બિકીનીમાં લેટેસ્ટ ફોટો, સ્વિમિંગ પૂલમાં આગ લગાવી | Karishma Tanna Share Her Latest Bikini Pics on Instagram - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n19 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકરિશ્મા તન્નાની બિકીનીમાં લેટેસ્ટ ફોટો, સ્વિમિંગ પૂલમાં આગ લગાવી\nકરિશ્મા સતત સોશ્યિલ મીડિયા પર વધારે એક્ટિવ થઇ રહી છે. તે પોતાની ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. કરિશ્મા તન્ના સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ બિકીની ફોટો પણ શેર કરે છે.\nઆ વખતે પણ કરિશ્મા તન્નાએ કંઈક આવી જ ફોટો શેર કરી છે. કરિશ્મા તન્નાએ આ વખતે સ્વિમિંગ પૂલમાં હોટ બિકીની ફોટો શેર કરી છે. આ ફોટોમાં કરિશ્મા તન્ના ખુબ જ સેક્સી દેખાઈ રહી છે.\nહાલમાં કરિશ્મા તન્ના કયામત કી રાત સીરિયલમાં જોવા મળી રહી છે. કરિશ્મા તન્ના ફિલ્મી જીવનથી અલગ રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ અને સેક્સી રહેવાનું પસંદ કરે છે. કરિશ્મા તન્ના પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.\nઆ ટીવી સ્ટારે ગોલ્ડન બિકીનીમાં આગ લગાવી, એકલામાં જુઓ\nવર્ષ 2018 દરમિયાન કરિશ્મા તન્નાને સંજુ ફિલ્મ ઘ્વારા શાનદાર શરૂઆત મળી. આ ફિલ્મમાં નાનકડા રોલ હોવા છતાં પણ કરિશ્મા તન્ના પોતાના સેક્સી અંદાઝને કારણે યાદ રહી જાય છે.\nવર્ષ 2018 કરિશ્મા તન્ના માટે ખુબ જ શાનદાર રહ્યું. સંજુ ફિલ્મ સાથે નાગિન 3 અને કયામત કી રાત જેવી સીરિયલના શાનદાર પ્રોજેક્ટ તેની પાસે રહ્યા. નાગિન 3 સીરિયલમાં કરિશ્મા તન્નાએ કેમિયો કર્યો હતો.\nકરિશ્��ા તન્નાએ આ પહેલા નાગાર્જુન શૉમાં નાગિનની ભૂમિકા નિભાવી હતી.\nકરિશ્મા તન્નાનો ઉછેર એક ગુજરાતી ફેમેલીમાં થયો છે. તે હંમેશા એક અભિનેત્રી બનવા માંગતી હતી.\nકરિશ્મા તન્ના લાંબા સમયથી એક એવા પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે, જેથી તે બોલિવૂડમાં એક શાનદાર કમબેક કરી શકે.\nકરિશ્મા તન્ના ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેને ઇન્ટિમેટ થવામાં કોઈ જ વાંધો નથી.\nકરિશ્મા તન્ના તેની ન્યૂડ ફોટોને કારણે પણ ચર્ચામાં રહી હતી\nબિગ બોસમાં આવ્યા પછી\nબિગ બોસમાં આવ્યા પછી કરિશ્મા તન્નાને ઘણી લોકપ્રિયતા મળી. ગૌતમ ગુલાટી સાથે તેના વિવાદે તેને ફાઇનલ સુધી પહોંચાડી.\nકરિશ્મા તન્નાનો શૉ કયામત કી રાત પણ ટોપ 10 શૉ લિસ્ટમાં શામિલ થઇ ગયો છે.\nકરિશ્મા તન્નાએ શેર કર્યા માલદીવ્ઝ વેકેશનના સેક્સી ફોટો, જુઓ બોલ્ડ અવતાર\nકરિશ્મા તન્નાએ સેક્સી બિકિની ફોટો શેર કરીને ફેન્સને બનાવ્યા દીવાના, જુઓ Pics\nપહેલી વાર આટલી હૉટ થઈ કરિશ્મા તન્ના, એકલા જ જોજો આ ફોટા\nકરિશ્મા તન્નાએ વેકેશનની ફોટો શેર કરી, ખુબ જ હોટ લાગી\nકરિશ્મા તન્નાએ બિકીનીમાં હોટ પોઝ આપ્યા, એકલામાં જુઓ\nકરિશ્મા તન્નાએ બિકીનીમાં સેક્સી વીડિયો શેર કર્યો, એકલામાં જુઓ\nબ્લેક ડ્રેસમાં કરિશ્મા તન્નાએ સેક્સી લૂક બતાવ્યો, ફોટો વાયરલ\nબ્લેક ડ્રેસમાં સેક્સી નાગિન કરિશ્મા તન્નાએ ફોટો પોસ્ટ કરી\nકરિશ્મા તન્નાએ પહેલીવાર બિકિનીમાં શેર કરી એવી તસવીર, ફેન્સે કહ્યું તોબાતોબા\nટીવીની સેક્સી નાગિન, બોલ્ડ તસવીરોએ આગ લગાવી\nબ્લેક ડ્રેસમાં કરિશ્મા તન્નાની સેક્સી ફોટો, જોતજોતામાં વાયરલ\nકરિશ્મા તન્નાએ બાથટબમાં કરી આવી હરકત, તસવીરોએ સનસની મચાવી\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nબેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય કુમારની ફિલ્મ જબરદસ્ત ધમાકો કરશે\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00098.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"}
+{"url": "https://tv9gujarati.in/pm-modi-terrific-will-not-be-forgotten-donald-trump-donald-trump-e-fari-ek-var-pm-modi-na-karya-vakhan-bharat-ane-bhartiyo-no-manyo-aabhar/", "date_download": "2020-07-06T01:40:16Z", "digest": "sha1:A2DZTWXXPCINDENWEYBA75EMAQ6B7XPG", "length": 7647, "nlines": 151, "source_domain": "tv9gujarati.in", "title": "ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડાપ્રધાન મોદીના કર્યા વખાણ, ભારત અને ભારતીયોનો માન્યો આભાર – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ���ૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડાપ્રધાન મોદીના કર્યા વખાણ, ભારત અને ભારતીયોનો માન્યો આભાર\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી છે. તેમણે મોડી રાત્રે ટ્વિટ કરીને પીએમ મોદીનો આભાર માન્યો છે. સંકટના સમયમાં હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવા આપવાને લઈને તેમણે પીએમ મોદીની પ્રશંસા કરી. તેમણે ટ્વિટ કરતા લખ્યું કે અસાધારણ સમયમાં દોસ્તોની વચ્ચે ઘનિષ્ઠ સહયોગની આવશ્યક્તા હોય છે. હાઇડ્રોક્સીક્લોરોક્વિનથી સંબંધિત નિર્ણય માટે ભારત અને ભારતીયનો આભાર. અમે આ નહીં ભૂલીએ.\nREAD અમદાવાદ: વેલેન્ટાઈન ડેનો વિરોધ, રિવરફ્રન્ટ પર બજરંગ દળનો હોબાળો\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nઆ જંગમાં ભારત જ નહીં, માનવતાની મદદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપને આપના નેતૃત્વ માટે ધન્યવાદ. નોંધનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાસે એક જરૂરી દવા માંગી હતી, જેને નહીં આપવા પર તેઓએ જવાબી કાર્યવાહીની ધમકી પણ આપી હતી.\nREAD VIDEO: હોટલમાં માથાભારે શખ્સોએ મચાવ્યો આતંક, હોટલના માલિક અને તેમના પુત્રને માર્યો માર\nતમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો\nજો કે, ભારતે માનવીય હિતમાં આ દવાની નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે. ભારતના આ પગલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા.\nREAD પ્રિયંકાની આજથી ફુલટાઇમ એન્ટ્રી, મહામંત્રી બન્યા બાદ પહેલી વાર રાહુલ સાથે પહોંચી રહ્યા છે યૂપી, લખનઉમાં જોરદાર તૈયારીઓ\nઆ પણ વાંચો: અમેરિકામાં કોરોના વાયરસના કારણે વધુ બે ગુજરાતીઓના મોત\nઅમેરિકામાં કોરોના વાયરસના કારણે વધુ બે ગુજરાતીઓના મોત\nBig Breaking: રાજ્ય પર સતત વધતું કોરોનાનું સંકટ, એક જ દિવસમાં નવા 55 કેસ નોંધાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00098.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.gujjumedia.in/central-govt10-states", "date_download": "2020-07-06T02:41:43Z", "digest": "sha1:PLJC2G7PM44HILWCPWZAF4VUJ2RMVUSP", "length": 10102, "nlines": 94, "source_domain": "www.gujjumedia.in", "title": " દેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન - Gujju Media", "raw_content": "\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગ���જરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nચીનના વૂહાન શહેરમાંથી ફેલાયેલ કોરોના વાયરસે ભારત સહિત દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. કેન્દ્રની મોદી સરકારે આ જીવલેણ વાયરસને ફેલાય નહીં તે માટે દેશવ્યાપી લોકડાઉન જાહેર કર્યું છે. જોકે તેમ છતાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યાં છે. દેશના કેટલાંક રાજ્યોમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો ઝડપથી વધી રહ્યાં છે.\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nજેને ધ્યાનમાં લઇને કેન્દ્રીય આરોગ્યતેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય 10 રાજ્યોમાં કેન્દ્રીય ટીમો તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. જ્યાં કોરોનાના પોઝિટિવ કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ કેન્દ્રીય ટીમોમાં આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના સીનિયર અધિકારી, એક જોઇન્ટ સેક્રેટરી સ્તરના નોડલ અધિકારી અને એક પબ્લિક હેલ્થ એક્સપર્ટ સામેલ હશે.\nઆ ટીમ કોરોના પ્રભાવિત વિસ્તારોમાં કોરોનાને રોકવાના ઉપાગોયાં કાર્ય કરી રહેલી રાજ્ય આરોગ્યની ટીમને મદદ કરશે. આ ટીમોને જે 10 રાજ્યમાં મોકલવામાં આવી રહી છે તેમાં ગુજરાત, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને તેલંગાાણા સામેલ છે.\nઆ કેન્દ્રની ટીમ પબ્લિક હેલ્થ એક્સપર્ટની કેન્દ્રિય ટીમ સિવાયની છે, જેઓને સૌથી વધારે કોરોના પ્રભાવિત જિલ્લાઓમાં પહેલાથી જ મોકલવામાં આવ્યાં છે. જો કે મુંબઇમાં કોરોના વાયરસ સામેની લડાઇની મદદ માટે એક ઉચ્ચસ્તરીય ટીમને તહેનાત કરવામાં આવી હતી.\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious storyઆ દેશ માટે લોકડાઉન વહેલું ખોલી દેવું બન્યું મુશ્કેલી,લોકડાઉન ખોલી દેતા કેસમાં થયો ભરખમ વધારો\nNext storyકમિશનર નેહરાનો કોરોના રિપોર્ટ નેગેટિવ,નવો ઓર્ડર આવ્યા પછી ફરશે ડ્યુટી પર પરત\nઆ દેશમાં રહે છે દુનિયાની સૌથી સુંદર છોકરીઓ, આખી દુનિયા થઇ છે પાગલ\nવિશ્વના નેતાઓ અભિવાદન માટે અપનાવી રહ્યા છે ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિનું અભિવાદન ‘નમસ્તે’ બન્યું વિશ્વની ઓળખ\nઆવતી કાલે ઉપરાષ્ટ્રપતિ લૉન્ચ કરશે ભારતની પ્રથમ સોશ્યલ મીડિયા ઍપ,જાણો કઇ છે આ એપ\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nઘરે બનાવો ટેસ્ટી હરિયાળી કબાબ,ટેસ્ટી અને હેલ્થી હરિયાળી કબાબ બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nસુરતમાં કોરોના કહેર વચ્ચે હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે બનશે નવી ગાઇડલાઇન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00098.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://resource.commutree.com/CTM/Site/20058c21c02e.html", "date_download": "2020-07-06T03:12:30Z", "digest": "sha1:RGUWP4OGVDPR73XCZGS5BIRKGOOA4AMO", "length": 3531, "nlines": 11, "source_domain": "resource.commutree.com", "title": "Navkar no rankar \"; // } // else { document.getElementById(TdID).innerHTML = \" \"; //} } function RenderWishDiv(WishID) { try { if (typeof Android != 'undefined' && Android.RenderWishDivNative) { Android.RenderWishDivNative(WishID); } } catch (err) { } }", "raw_content": "\"નવકારનો રણકાર\" નિઃશુલ્ક માસિક પત્ર:\nસ્વ. શ્રી મુંજાલભાઈ બાબુભાઈ શાહ\nચીમનલાલ શાહ - કલાધર\nફક્ત અને ફક્ત શ્રી નવકાર મહામંત્રના વિષય પર જ પ્રગટ થતા \"નવકાર નો રણકાર\" નિઃશુલ્ક માસિક પત્રના સંપાદક તરીકેની જવાબદારી શ્રી ચીમનભાઈ શાહ \"કલાધર\" તેમજ શ્રી ચંદ્રકાંતભાઈ એમ. શાહ ને ઓગસ્ટ-૨૦૦૪ માં સોંપવામાં આવી. સન ૨૦૧૧ માં શ્રી ચંદ્રકાંતભાઈનું અવસાન થતા શ્રી ચીમનભાઈ કલાધર ને તંત્રી પદે નિમ્યા. તેમજ શ્રીમતી. વાસંતીબેન રમેશ સોની અને શ્રી સોમચંદ વેલજી લોડાયાની સંપાદકો તરીકે નિમણુંક કરી. અનેક આચાર્યો તથા ગુરૂભગવંતોના લેખોને આવરી લેતા આ માસિકપત્રે ૨૦૦૮ થી વાચકોના બહોળા પ્રતિસાદથી નવા રૂપરંગ સાથે નવી રફતાર પકડી અને ખૂબ લોકપ્રિયતા મેળવી. સતત ૧૨-૧૨ વર્ષથી સમયસર પ્રગટ થતું આ માસિક પત્ર બધા આરાધકોને જાપ દરમ્યાન નિઃશુલ્ક આપવામાં આવે છે.તેમજ શ્રમણ શ્રમણી ભગવંતોને પણ નિયમિત મોકલાય છે. આ માસિકનો ૧૦૦ મો અંક \"સાધર્મિક ભક્તિ વિશેષાંક\" તરીકે પ્રગટ થયેલ.\n\"નવકારનો રણકાર\" ��ી વિકાસયાત્રા મુખ્યત્વે તેના આધારસ્તંભ દાતાઓ, પેજ શુભેચ્છક દાતાઓ તેમજ સમયે સમયે સહયોગ આપનાર સહયોગી દાતાઓને આભારી છે. પોતાના મનનીય લેખો મોકલનાર વિદ્વાન લેખકો તેમજ વાંચન મનન કરનાર આરાધકો તથા વાંચકોના અમો ખૂબ આભારી છીએ.\nઆપ સૌ આ માસિક પત્રને વધુ વાંચો અને વધારે સાધર્મીકોને વંચાવો એજ અમારી નમ્ર વિનંતી.\n\"ઘર ઘર ગુંજે શ્રી નવકાર,\nએજ અમારો છે નિર્ધાર\"", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00099.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.iamgujarat.com/automobiles/maruti-suzuki-launches-new-safety-products-for-car-560457/", "date_download": "2020-07-06T02:05:24Z", "digest": "sha1:QFSWDEQZM6CWD225L6O6VZVHIXVGJ6MK", "length": 14518, "nlines": 174, "source_domain": "www.iamgujarat.com", "title": "કોરોનાઃ મારુતિએ કાર પાર્ટિશન સહિત આ સેફ્ટી પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા, કિંમત રૂ.10થી શરૂ | Maruti Suzuki Launches New Safety Products For Car - Automobiles | I Am Gujarat", "raw_content": "\nફરી એકવાર મોંઘા થઈ શકે છે ફોન કૉલ અને ઈન્ટરનેટ ડેટા\nઝારખંડમાં ધોળેદહાડે ભાજપના નેતાની ગોળી મારી હત્યા\nકોરોનાઃ ભારતે રશિયાને પાછળ રાખ્યું, સૌથી વધુ કેસ મામલે વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યું\nદ્વારકા : ખંભાળિયામાં આભ ફાટ્યું, બે કલાકમાં 12 ઈંચ વરસાદ\nપત્ની બુશરા અંગે કરી ટિપ્પણી, ઈમરાન ખાને ધારાસભ્યને પક્ષમાંથી હાંકી કાઢ્યા\nદુબઈથી મૌની રોયે શૅર કરી પોતાની તસવીરો, અદાઓ એવી કે જોતા જ રહી જશો\nમિલિન્દ સોમણથી પણ વધુ ફિટ છે તેના મા, 15 પુશ અપ્શ લગાવી ઉજવ્યો 81મો બર્થ-ડે\nવીજળીનું બિલ ભરવા પેઈન્ટિંગ વેચવા માગે છે અરશદ વારસી, કહ્યું – કિડની બચાવીને રાખી છે\nબહેન શ્વેતા માટે સુશાંતે પોતાના હાથે લખી હતી નોટ, ઈન્સ્ટાગ્રામ પર કરી શેર\nઅભિષેક-ઐશ્વર્યાના લગ્નના સાક્ષી બનેલા ‘ગુલમહોરે’ વિદાય લેતાં દુઃખી થયા અમિતાભ બચ્ચન\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nઅંડકોષમાં ગાંઠ થઈ ગઈ છે, શું મને સેક્સ કરવામાં મુશ્કેલી થશે\nખંડાલામાં જેકી શ્રોફનું 5 સ્ટાર રિસોર્ટ જેવું આલીશાન ફાર્મ હાઉસ, જુઓ તસવીરો\nMMS લીક થતા ચર્ચામાં આવી TikTok સ્ટાર નિશા ગુરગૈન, કે.એલ રાહુલ સાથે કરવા ઈચ્છે છે લગ્ન\nGujarati News Auto કોરોનાઃ મારુતિએ કાર પાર્ટિશન સહિત આ સેફ્ટી પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા, કિંમત રૂ.10થી...\nકોરોનાઃ મારુતિએ કાર પાર્ટિશન સહિત આ સેફ્ટી પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા, કિંમત રૂ.10થી શરૂ\nકોરોના વાયરસની વેક્સીન જ્યાં સુધી ન આવી જાય સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને આગળ વધવું જરૂરી છે. સરકારથી લઈને ડોક્ટર સુધીની પણ આવી જ સલાહ છે. લોકો ધીમે-ધીમે પોતાની દીનચર્યા તરફ આગળ વધી રહ્યા છે અને કામકાજ શરૂ કરી રહ્યા છે. એવામાં સવાલ છે કે કોરોનાથી કેવી રીતે બચવું આ વચ્ચે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ કોરોનાથી બચવા માટે કેટલાક ખાસ પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:\n2/5મારુતિ સુઝુકીએ લોન્ચ કર્યા ખાસ પ્રોડક્ટ્સ\nમારુતિ સુઝુકીએ કહ્યું કે, તેણે કોરોના વાયરસની મહામારીથી બચવા પોતાના ગ્રાહકો માટે ફેસ માસ્ક, ડિસ્પોઝિબલ શૂ કવર્સ, ફેસ વાઈઝર્સ, ડિસ્પોઝિબલ આઈ ગિયર્સ અને કાર પાર્ટિશન સહિતના પ્રોડક્ટ્સ બનાવ્યા છે. ગ્રાહક આ બધા પ્રોડક્ટ્સ વિશે વધારે જાણકારી મારૂતિ સુઝુકીની વેબસાઈટ પર જઈને મેળવી શકે છે. આ ઉપરાંત તેને ખરીદવા માટે નજીકના મારુતિ શોરૂમ પર પણ જઈ શકે છે.\n3/5કંપનીની વેબસાઈટ પર આપી માહિતી\nમારુતિ સુઝુકીએ પોતાની અધિકારીક વેબસાઈટ પર એક નવી કેટેગરી ‘હેલ્થ એન્ડ હાઈજીન’ લિસ્ટ કરી છે, જ્યાં આ વિશે સમગ્ર જાણકારી આપવામાં આવી છે. મારુતિ સુઝુકીનું કહેવું છે કે કાર પાર્ટિશન અનિવાર્ય રૂપથી ફ્રન્ટ અને રિયર પેસેન્જર માટે છે, જેથી મુસાફરી દરમિયાન સંપૂર્ણ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ શકે. નવા કાર પાર્ટિશનને velcroનો ઉપયોગ કરીને કારમાં ઈસ્ટોલ કરી શકાય છે.\n4/5કારમાં પાર્ટિશનથી સેફ રહેશે ટ્રાવેલ\nકાર પાર્ટિશન કારના ફ્રન્ટ અને રિયર કેબિનને અલગ કરવામાં મદદ કરે છે. આ પ્રકારે મુસાફરો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગના પ્રોટોકોલનું પાલન થાય છે. પાર્ટિશનના કારણે મુસાફરી દરમિયાન ઉધરસ કે છીંક ખાવા પર તેઓ એક-બીજાના સંપર્કમાં નહીં આવે.\n5/5રૂ.10થી શરૂ પ્રોડક્ટ્સની રેન્જ\nકાર પાર્ટિશનની કિંમત 549 રૂપિયાથી લઈને 649 રૂપિયા વચ્ચે છે. જ્યારે ફેસ માસ્કની કિંમત 10 રૂપિયા, હેન્ડ ગ્લવ્સની કિંમત 20 રૂપિયા, ડિસ્પોઝિબલ શૂ કવર્સની કિંમત 21 રૂપિયા, ફેસ વાઈઝર્સની કિંમત 55 રૂપિયા અને ડિસ્પોઝિબલ આઈ ગિયર્સની કિંમત 100 રૂપિયા છે.\nઅર્ટિગાની ટક્કરમાં ટાટા લાવી રહી છે નવી MPV, જાણો માહિતી\nમહિન્દ્રાએ લોન્ચ કરી રહ્યું છે સસ્તી ઈલેક્ટ્રિક કાર, આવું હશે મોડેલ જુઓ\nનવી WagonRમાં હશે આવી ખાસિયતો, પ્રીમિયમ ડિલરશિપથી થશે વેંચાણ\nMaruti Suzukiની નવી સ્કીમ, હવે લીઝ પર લો કાર\n આવી રહ્યું છે તેનું ઈલેક્ટ્રિક મોડેલ, સિંગલ ચાર્જમાં 200 કિમી દોડશે\nઆવી રહી છે MGની જોરદાર SUV, જાણો ખૂબીઓ\nરીયલ હીરો: સળગતી કારમાંથી 3 લોકોને બચાવ્યા\nકોરોના સામે જીતની ખુશીમાં દર્દી હોસ્પિટલમાં જ કરવા લાગ્યો ડાન્સ\nબેકિંગમાં કેટલા પ્રકારના યીસ્ટ વપરાય છે જાણો, પ્રકાર અને ઉપયોગ\nઅકસ્માત બાદ બાઈકમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅર્ટિગાની ટક્કરમાં ટાટા લાવી રહી છે નવી MPV, જાણો માહિતીમહિન્દ્રાએ લોન્ચ કરી રહ્યું છે સસ્તી ઈલેક્ટ્રિક કાર, આવું હશે મોડેલ જુઓનવી WagonRમાં હશે આવી ખાસિયતો, પ્રીમિયમ ડિલરશિપથી થશે વેંચાણMaruti Suzukiની નવી સ્કીમ, હવે લીઝ પર લો કારએમ્બેસેડર યાદ છે આવી રહ્યું છે તેનું ઈલેક્ટ્રિક મોડેલ, સિંગલ ચાર્જમાં 200 કિમી દોડશેઆવી રહી છે MGની જોરદાર SUV, જાણો ખૂબીઓમારુતિ લાવશે વેગેનારનું ઈલેક્ટ્રિક મોડેલ, કિંમત હોઈ શકે છે બસ આટલીકંપનીની ઓફરઃ માત્ર 5 હજારમાં બુક કરાવો નવી હોન્ડા સિટીહોન્ડા લાવી રહી છે નવી મોટરસાઈકલ, જાણો ખાસ વાતલોકડાઉન નડ્યું આવી રહ્યું છે તેનું ઈલેક્ટ્રિક મોડેલ, સિંગલ ચાર્જમાં 200 કિમી દોડશેઆવી રહી છે MGની જોરદાર SUV, જાણો ખૂબીઓમારુતિ લાવશે વેગેનારનું ઈલેક્ટ્રિક મોડેલ, કિંમત હોઈ શકે છે બસ આટલીકંપનીની ઓફરઃ માત્ર 5 હજારમાં બુક કરાવો નવી હોન્ડા સિટીહોન્ડા લાવી રહી છે નવી મોટરસાઈકલ, જાણો ખાસ વાતલોકડાઉન નડ્યું અમદાવાદમાં અષાઢી બીજે વાહનોના વેચાણમાં ધરખમ ઘટાડોS-Presso કે પછી સેન્ટ્રો, કયું CNG મોડલ છે બેસ્ટ અમદાવાદમાં અષાઢી બીજે વાહનોના વેચાણમાં ધરખમ ઘટાડોS-Presso કે પછી સેન્ટ્રો, કયું CNG મોડલ છે બેસ્ટઆવી ગાડીઓ ખરીદવા નથી કોઈ તૈયાર, કંપનીની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થશેઆવી ગાડીઓ ખરીદવા નથી કોઈ તૈયાર, કંપનીની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થશેઆવી રહી છે Kia મોટર્સની ઈલેક્ટ્રિક Seltos કાર, જાણો સિંગલ ચાર્જમાં કેટલું દોડશેઆવી રહી છે Kia મોટર્સની ઈલેક્ટ્રિક Seltos કાર, જાણો સિંગલ ચાર્જમાં કેટલું દોડશેપાવરફુલ એન્જિન સાથે આવી રહી છે નવી Swift, દમદાર હશે એવરેજકિઆ મોટર્સ ભારતમાં લાવી રહી છે નવી ધાંસૂ કાર, લાજવાબ છે લૂક\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00100.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.punchnamu.com/2019/03/29/gujarat-high-court-refuses-to-stay-hardik-patels-conviction/", "date_download": "2020-07-06T03:01:49Z", "digest": "sha1:H3TWHVSWXPI4QALCRKH656TTSDMTX46W", "length": 11765, "nlines": 116, "source_domain": "www.punchnamu.com", "title": "હાર્દિક પટેલની લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા પર હાઈકોર્ટની રોક | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\n‘રામજી કી જય હો’, દૂરદર્શન પર પ્રસારિત થતી રામાણય વિશ્વમાં સૌથી વધુ જોવાતી સિરીયલ બની\nરાષ્ટ્રપતિ ભવનમાં શાહી ડીનરમાં ટ્રમ્પની પુત્રી ઈવાન્કાએ સોનાના તારોથી મઢેલો અનારકલી સૂટ પહેર્યો, જૂઓ તસવીરો\nCAA ને સુપરસ્ટાર રજનીકાંતે આપ્યું સમર્થન, કહ્યું – CAAથી મુસલમાનોને કોઈ જોખમ નથી\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nદેશના અર્થતંત્રને બેઠુ કરવા મોદી સરકારના પગલાઓની જબરજસ્ત અસર, જૂનમાં GST કલેક્શન 90 હજાર કરોડને પાર\nભારતીય કંપનીઓમાં ઉજ્જવળ ભવિષ્ય જોતી વિદેશી કંપનીઓ, દોઢ મહિનામાં રિલાયન્સ જીયોનો 19.9 ટકા હિસ્સો ખરીદ્યો\nસસ્તુ સોનું ખરીદવાની વધુ એક તક, 8 જૂનથી શરૂ થઈ રહી છે સરકારની સોનેરી યોજના\nCIIના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગથી પીએમ મોદીનું સંબોધન, કહ્યુ ‘મેડ ઈન ઈન્ડિયા બને મેડ ફોર વર્લ્ડ’\nMSME માટે આવી ગયુ છે ‘CHAMPIONS’, પીએમ મોદીના હસ્તે થયું લોન્ચિંગ, જાણો શું છે ખાસ\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeFeatured|ગુજરાતહાર્દિક પટેલની લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા પર હાઈકોર્ટની રોક\nહાર્દિક પટેલની લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા પર હાઈકોર્ટની રોક\nવિસનગર ખાતે થયેલી તોડફોડ અને હિંસાના બાબતે વિસનગર સેશન્સ કોટૅ હાર્દિક પટેલને સજા ફટકારી હતી. ત્યારે વિસનગર સેસન્સ કોર્ટમાં આવેલા ચુકાદાના વિરૂદ્ધ જઇને હાર્દિક પટેલે હાઇકોર્ટમાં તેની સજા પર સ્ટેની માંગણી કરી હતી. ત્યારે આજરોજ હાઈકોર્ટે હાર્દિક પટેલે તેની સજા પર મૂકેલી સ્ટે માંગણીને ફગાવી દીધી છે. જેના કારણે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડી શકે.\nથોડા સમય અગાઉ જ આવેલા ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે કે, હાર્દિક પટેલ વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ 17 ફરિયાદો નોંધાઈ છે. સાથે જ હાર્દિક પટેલના વકીલ પાસે યોગ્ય પુરાવા ન હોવાના કારણે તેની વાત સ્વીકારી શકાય નહીં. ત્યારે હાર્દિક પટેલે વિસનગર સેસન્સ કોટે ફટકારેલી સજા પરના સ્ટેની માગણીને ફગાવી દીધી છે\nહાર્દિક પટે��ને સેસન્સ કોર્ટે સજા ફટકારી હતી તેમ છતાં હાર્દિક ચૂંટણી લડવા માંગતો હતો તેને લઇને રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ વિરુદ્ધ હાઇકોર્ટમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. હાઇકોર્ટના આવેલા ચુકાદામાં પુરવાર થયું છે કે હાર્દિક ચૂંટણી નહીં લડી શકે.\nઆમ આ રીતે હાર્દિક પટેલની પોતાના જ સમાજની લાગણી સાથે રમી કોંગ્રેસમાં જોડાઈને લોકસભા સુધી પહોંચી જવા શોર્ટકટ લેવાની મહેચ્છા પર આજે પાણી ફરી વળ્યું હતું. ગુજરાતમાં તેનો સ્વયંભુ વિરોધ પણ શરુ થઇ ગયો હતો. આમ હાર્દિક પટેલ હવે એક સામાન્ય કોંગ્રેસ કાર્યકર્તાથી વિશેષ કશું જ રહ્યો નથી.\nહાઈકોર્ટનો આ ચૂકાદો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પણ એક લપડાક છે જેમણે અમદાવાદની જાહેરસભામાં કહ્યું હતું કે હાર્દિક પટેલ ચૂંટણી જરૂર લડશે.\nમોદીના આતંક વિરોધી અભિયાનમાં અમેરિકાનું પૂર્ણ સમર્થન\nકોંગ્રેસે કાયમ હિંદુ-મુસલમાનોને લડાવ્યા અયોધ્યા ઉકેલમાં તેને રસ નથી: ઇકબાલ અન્સારી\nગુજરાતમાં કોરોનાના નવા 725 કેસ સાથે કુલ 36123 કેસ, વધુ 18 ના મોત\nસાયબર ફ્રોડને ગણતરીના સમયમાં જ ઉકેલી નાંખતું ગુજરાત પોલીસનું સાયબર ક્રાઈમ યુનિટ, જાણો લેટેસ્ટ કેસ સ્ટડી\nકોરોનાના વધતા સંક્રમણને લઈને CM રૂપાણીની સૌથી મોટી જાહેરાત, 100 કરોડના ખર્ચે આ જિલ્લામાં બનશે 2 કોવિડ હોસ્પિટલ\nગુજરાત સહિત આ બે રાજ્યો પરની આ મોટી આફતને પહોંચી વળવા અમિત શાહે કરી બેઠક\nUGC એ બહાર પાડી ગાઈડલાઈન, રાજ્યમાં આ તારીખથી શરૂ થઈ શકે છે કોલેજો\nગુજરાતમાં કોરોનાના નવા 687 કેસ સાથે કુલ 34686 કેસ, વધુ 18 ના મોત\nગુજરાતમાં કોરોનાના નવા 725 કેસ સાથે કુલ 36123 કેસ, વધુ 18 ના મોત\nસાયબર ફ્રોડને ગણતરીના સમયમાં જ ઉકેલી નાંખતું ગુજરાત પોલીસનું સાયબર ક્રાઈમ યુનિટ, જાણો લેટેસ્ટ કેસ સ્ટડી\nગુજરાતમાં કોરોનાના નવા 712 કેસ સાથે કુલ 35398 કેસ, વધુ 21 ના મોત\nસેવા એ જ સંગઠન : દેશભરના ભાજપ કાર્યકર્તાઓને પીએમ મોદીએ આપ્યો 7 ‘એસ’નો મંત્ર\nદેશમાં લોકડાઉનને લઈને PM મોદીએ આપ્યો આ સ્પષ્ટ સંકેત, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં લોકડાઉનને લઈને જાણો શું કહ્યું PM મોદીએ\nશું ગુજરાતમાં ફરી આવશે લોકડાઉન , ડે.સીએમ નીતિન પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો\nઆ રાજ્યમાં આ 52 ચાઈનીઝ એપ્સ પર લાગ્યો પ્રતિબંધ, સરકારે જાહેર કર્યો આ ખાસ પરિપત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00100.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/vande-bharat-mission-air-india-express-flights-brings-363-indians-back-from-uae-055760.html?utm_source=articlepage-Slot1-7&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T03:47:14Z", "digest": "sha1:RNUW4DQRDV6UKLRGCJPIWEZJGIZZ6VE2", "length": 11647, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "વંદે ભારત મિશનઃ UAEથી 363 ભારતીયોને લઈ આવ્યું એર ઈન્ડિયાનું વિમાન | vande Bharat mission: air india express flights brings 363 indians back from UAE - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nવંદે ભારત મિશનઃ UAEથી 363 ભારતીયોને લઈ આવ્યું એર ઈન્ડિયાનું વિમાન\nનવી દિલ્હીઃ લૉકડાઉનના કારણે વિદેશમાં ફસાયેલ ભારતીયોને નીકાળવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે. ભારત સરકારે વંદે ભારત મિશન અંતર્ગત વિદેશોમાં ફસાયેલા નાગરીકોને કાઢવાનું કામ શરૂ કરી દીધું છે. ગુરુવારે મોડી રાતે સંયુક્ત અરબ અમીરાતથી 363 ભારતીયોને દેશ લાવવામાં આવ્યા તેમને કોચ્ચિ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા. બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સથી ભારતના 363 પ્રવાસી નાગરિક કેરળ પહોંચ્યા.\nદુબઈથી 363 ભારતીય નાગરિકોને લઈ આવી એર ઈન્ડિયાની એક ફ્લાઈટ કોઝિકોડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી. જ્યારે બીજી ફ્લાઈટ કોચિન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતારવામાં આવી. આ ફ્લાઈટમાં 177 યાત્રી સવાર હતા, જેમને ઉતર્યા બાદ સ્ક્રીનિંગ માટે મોકલી અપાયા. તમામે 14 દિવસ માટે ક્વારંટાઈન રહેવું પડશે. જેમાંથી 5 લોકોને આઈસોલેશન માટે લઈ જવામાં આવ્યા છે. આ લોકોમાં કોરોના વાયરસના અમુક લક્ષણો દેખાયા છે, જે બાદ તેમને આઈસોલેશન વોર્ડમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે બાકી લોકોને સ્ક્રીનિંગ બાદ પોતપોતાના ઘરે મોકલી આપવામાં આવ્યા છે. 49 મહિલાઓ અને બાળકોને કારની મદદથી પોતાના ઘરે મોકલવામમાં આવ્યા છે. આ બધા લોકો 14 દિવસ માટે હોમ ક્વારંટાઈન છે.\nજણાવી દઈએ કે ભારત સરકાર તરફથી હજી બીજા દેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે આવી જ ફ્લાઈટનો ઈંતેજામ કરી રહી છે. જે અંતર્ગત મોડી રાતે યૂએઈથી નાગરિકોને લાવવામાં આવ્યા છે. કોચિન એરપોર્ટ પર 181 ભારતીય નાગરિકક ઉતર્યા છે. તમને જણાવી દઈએ કે અગાઉ વંદે માતરમ મિશન અંતર્ગત એ�� ઈન્ડિયાની પહેલી ફ્લાઈટ કોચિન એરપોર્ટ પહોંચી.\nMaharashtra: ઔરંગાબાદમાં ટ્રેનની અડફેટે 15 મજૂરના મોત\nઅમેરીકાએ H-1B વિઝા ધારકોને આપ્યો 60 દિવસનો સમય, લાખો ભારતીયોને રાહત\nFitch Rating: ભારતીય અર્થવ્યવસ્થાને આપશે મોટો ઝટકો, 0.8 ટકા રહેશે વૃદ્ધી દર\nઈટલીમાં કોરોના વાયરસથી 17ના મોત, 85 ભારતીય વિદ્યાર્થીઓએ મદદ માટે પુકાર લગાવી\nDelhi Violence: સીએમ કેજરીવાલે સેના બોલાવવાની માંગ કરી, કહ્યું- હાલાત કાબૂ કરવામાં પોલીસ નિષ્ફળ\nCoronavirus: જાપાનમાં ફસાયેલા ભારતીયોએ પીએમ મોદીને લગાવી મદદની ગુહાર\nyear ender 2019: વર્ષ 2019માં 5 ક્રિકેટરોએ કર્યા લગ્ન, ત્રીજા નંબરવાળી વાઈફ છે ખૂબ જ સુંદર\n2019ના વર્ષમાં જોકર અને કેપ્ટન માર્વેલને ભારતીયોએ ગૂગલ પર કર્યા સૌથી વધારે સર્ચ\nસુદાન ફેક્ટરીમાં થયો વિસ્ફોટ, 18 ભારતીય સહિત 23 લોકોના મોત, હેલ્પલાઇન નમ્બર જાહેર\nલગ્ન બાદ મહિલાઓનો સેક્સ પ્રત્યે ઉત્સાહ ખતમ થવા લાગે છેઃ સર્વે\nમક્કાઃ એક્સિડેન્ટનો શિકાર બનેલ બસમાં 9 ભારતીયઓ પણ હતા\nદુબઈમાં બસ દૂર્ઘટના, 8 ભારતીયોના મોત, 3 હજુ હોસ્પિટલમાં ભરતી\nપાકિસ્તાને રાજૌરીમાં કર્યું સિઝફાયર, એક જવાન સહિત\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00101.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"}
+{"url": "https://khedu.in/real-story-of-balidan/", "date_download": "2020-07-06T02:11:53Z", "digest": "sha1:GQ3YQ3PYKF4DVLQ6HV4RQLLRHOZHZZ45", "length": 14594, "nlines": 96, "source_domain": "khedu.in", "title": "દિલથી ધન્ય છે આ ક્ષત્રિયાણીની ખુમારીને..! વાંચો એક ક્ષત્રિયાણીના બલીદાનની સત્ય ઘટના..", "raw_content": "\nHome લેખ દિલથી ધન્ય છે આ ક્ષત્રિયાણીની ખુમારીને.. વાંચો એક ક્ષત્રિયાણીના બલીદાનની સત્ય ઘટના..\nદિલથી ધન્ય છે આ ક્ષત્રિયાણીની ખુમારીને.. વાંચો એક ક્ષત્રિયાણીના બલીદાનની સત્ય ઘટના..\nસામાન્ય રીતે થોડા વર્ષ અગાઉની આ વાત છે. ગોહિલવાડની ધરા પર મોહનબા નામના એક ક્ષત્રિયાણી પોતાના ત્રણ મહિનાના પુત્રને ઓસરીમાં રાખેલા ઘોડિયામાં ઝુલાવી રહી છે. અને પતિ હજી હમણાં જ સરહદ પર શહિદીને વર્યો છે. માતૃભુમિની રક્ષા કાજે એણે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધાં છે. અને કરુણતા તો જુઓ પોતાના જ લાડકાનું મોઢું એ ભાળી શક્યો નથી. મોહન બાના ગર્ભમાં પુત્ર ઉછરી રહ્યો અને એ જ ટાણે બાપ સરહદ પર દુ��્મનો સામે રાજપુતી રીતને ઉજળી કરીને અમર શહિદીને વર્યો હતો.\nઘરના ફળિયાની સુંદરતા અને ચોખ્ખાઇ ઉડીને આંખે વળગે તેવી રીતની છે. અને આંગણામાં તુલસીના છોડ મહેકી રહ્યાં છે, શિતળ છાંયડો આપે એવા શીતળ વૃક્ષો છે અને પરંપરાગત લીંપણ-ગુંપણથી કસાયેલા રાજપુતાણીના હાથોએ નાનકડા ઘરને અનેરી સુંદરતા આપી હતી.\nઓસરીમાંથી ધીરે સાદે સુંદર હાલરડાંના સુરો સંભળાય છે –\nવીરાંગના જોશે રે વીરાને વીરાંગના જોશે જ રે….\nઘમસાણે ભેળી ઘુમવાને વીરાંગના જોશે રે..\nઅને બરાબર એ વખતે જ ભાવનગર રાજ્યના એક કલેક્ટરશ્રીનો કાફલો આ ક્ષત્રિયાણીના ઘરના આંગણે આવી પહોંચે છે. અને ત્યારપછી ઝાંપો ખોલીને કલેક્ટર આગળ વધે છે. ફળિયાની મોહકતા તરફ ઘડીભર એ જોયા કરે છે. અને ત્યાં અંદરથી ફરી સપ્તસિંધુના સૌમ્ય રંગે રંગાયેલ હોય એવા સુર એમણે સંભળાય છે.\nતલવારો જોશે રે વીરાને તલવારો જોશે રે…..\nમાથાં પાપીઓના રોળવાને તલવારો જોશે રે….\nઅને આવા સુર સાંભળીને કલેક્ટર ઘડીકવાર થોભી જ ગયા. અને આ આ અપૂર્વ ખુમારીભર્યા સુરોથી એ આફરીન પોકારી ઉઠ્યા અને સાથે સાથે થોડું આશ્વર્ય પણ એમને થયું. કારણ કે પોતે તો એવી ધારણા બાંધેલી કે શહિદની આ સ્ત્રી આંસુ સારતી બેઠી હશે, રડતી-કકળતી હશે. પરંતું અહી આવીને જોઉં તો પરિસ્થિતિ સાવ વિરૃધ હતી. અને આ ઉપરાંત પોતાના પારણે ઝુલતા બાળને એ તો ઉલટી ખુમારીના પાઠ ભણાવી રહી હતી.\nત્યારબાદ આંગણામાં અવાજ થતાં મોહનબા બહાર આવ્યા. અને કલેક્ટરે એના મુખ સામે જોયું. એમ કહેવાય કે, ગૌરવર્ણી લાલીમા પર એક અપૂર્વ તેજ ઝગારા મારતું હતું, અને આંખો આ ક્ષત્રિયાણીમાં સૌમ્ય અને રૌદ્ર એમ બંને ભાવ એકસાથે વસી રહ્યાં હોવાનું સ્પષ્ટ પણે દર્શાવતી હતી. પછી ધીમે રહીને કલેક્ટરે એમને કહ્યું, “બહેન આપના પતિએ દેશ માટે ખુબજ અમુલ્ય બલિદાન આપ્યું છે. એના પ્રાણત્યાગને દેશ ક્યારેય નહિ ભુલી શકે.”\nમોહનબા સાંભળી રહ્યાં. અને તોળા સમય બાદ તેણે કલેક્ટરની સાથે આવેલ માણસો પર એક અછડતી નજર ફેરવી.\n“એમના એ બલિદાન માટે….” કલેક્ટર પોતાના હાથમાં રહેલો ચેક આગળ ધર્યો,”સરકારે આપના ભરણપોષણ અને ગુજરાન માટે આ પચાસ હજાર રૂપિયા આપ્યા છે.”\nમોહનબાએ કલેક્ટરના હાથમાં રહેલા ચેક સામે નજર કરી. પછી તેણે ચેક હાથમાં લીધો અને બધાના દેખતા ચેકને ફાડી અને એના ટુકડા કરી ફેંકી દીધાં…. કલેક્ટર સમેતના માણસો આભા બનીને એમણે જોઇ રહ્યાં.\n પણ તમે ફાડી શા માટે નાખ્યો…. બહ��ન આ તો સરકારે આટલાં આપ્યા છે તે મારી મજબુરી છે, બાકી જો ઓછા થતાં હોય તો હું મારા ઘરના થોડાં ઘણાં ઉમેરુ.” આમ કલેક્ટરે કહ્યું.\nમોહનબા ફરી થોડી વાર કલેક્ટરના ચહેરા સામે તાકી રહ્યાં. અને પછી બોલ્યાં – “ભાઇ મારો ધણી કોના માટે કુરબાન થયો છે મારો ધણી કોના માટે કુરબાન થયો છે \nકલેકટરએ કહ્યું “માં ભારત માટે…..”\n“બસ તો પછી. જે દિકરા એની માં માટે થઇને શીશ કપાવે એની વહુઆરુ જો પૈસા ખાવા માંડે ને તો ફરી આ દેશમાં એવો કોઇ માડીજાયો ના જન્મે ભાઇ….” રાજપુતાણી ખુબ હિંમતથી બોલી રહી. અને એના એક એક શબ્દે કોઇ દિવ્ય વાણી ઝરી રહી હતી. કલેક્ટર એની ખુમારી જોઇ જ રહ્યો. આ ઉપરાંત રાજપુતાણીની આંખોમાંથી ઝરતા તેજ સામે નજર નાખવાની કોઇની હિંમત ના રહી.\nઆખરે માંડ કલેક્ટર બોલી શક્યો – “પણ બહેન તો આપને અમે વળતર કઇ રીતે આપીએ…. તો આપને અમે વળતર કઇ રીતે આપીએ….\nએના જવાબમાં ગોહિલવાડની એ ક્ષત્રિયાણી એ ઓસરીમાં રહેલા પારણાં સામે આંગળી ચીંધી અને બોલી – “વળતર….કલેક્ટર સાહેબ આ પારણામાં ઝુલતા મારા પુત્રને એ વીસ-એકવીસ વર્ષનો થાયને એટલે મિલિટરીમાં ભરતી કરાવજો ને એને સરહદ પર લઇ જજો. અને મારો આ લાડકો એના બાપને માર્ગ હાલીને પચાસ-પચાસ પાકિસ્તાની દુશ્મનોના માથા વાઢીને આવે ને…..ત્યારે એના બાપના મોતનું વળતર મળે સાહેબ….બાકી પચાસ હજાર કે પચાસ કરોડ રૂપડીમાં આ ક્ષત્રિયના ખોરડાંનુ વળતર ન વળે સાહેબ….બાકી પચાસ હજાર કે પચાસ કરોડ રૂપડીમાં આ ક્ષત્રિયના ખોરડાંનુ વળતર ન વળે સાહેબ…. અમારે મન રૂપિયા કરતા બલિદાન જ વધુ મોંઘા છે.”\nઅને એમ કહી શકાય કે રાજપુતાણીની આંખમાંથી અંગારા ઝરતા હતાં. કલેક્ટર અને એની સાથેના માણસોને આ સ્ત્રીમાં સાક્ષાત્ દુર્ગાના દર્શન થતા હતાં. આ જોગમાયા સામે બોલી પણ શું શકાય….જગદંબાના સ્વરૂપ જેવી ભાસતી સ્ત્રીને બધાં મનોમન વંદન કરી રહ્યાં. ધન્ય છે..જગદંબાના સ્વરૂપ જેવી ભાસતી સ્ત્રીને બધાં મનોમન વંદન કરી રહ્યાં. ધન્ય છે..\n[ આ પ્રસંગ એક સત્યઘટનાનો છે. ]\nમિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિત��� અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.\nPrevious articleજો તમે ખેડૂતના દીકરા હોવ તો જરૂર વાંચજો એક ખેડૂતની આત્મકથા..\nNext articleજુઓ ભારતની ૫૦૦૦ વર્ષ જૂની આ ૧૦ જગ્યાઓ જ્યાં મહાભારતના યુદ્ધનો આજે પણ અહેસાસ થાય છે…\nઘરમાં વાસ્તુ અનુસાર આજે જ કરો આ એક બદલાવ, ધનવાન બનતા કોઈ નહી રોકી શકે…\nકાન અને મગજ બંનેને ખુબ જ નુકશાન કરે છે આ એક વસ્તુ, વાપરતા હોવ તો આજે જ કરી દો બંધ…\nતમે પણ પરેશાન છો ઘરમાં જીવજંતુઓથી, તો આજે જ અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00102.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/274333", "date_download": "2020-07-06T02:46:33Z", "digest": "sha1:ROKIPVIEAUULBGT3DWQEBHH3DAXS7NS2", "length": 11064, "nlines": 88, "source_domain": "www.kutchmitradaily.com", "title": "યુનિ.ના પ્રધ્યાપક ડો. સતીજાની `ગાંધી પીસ એમ્બેસેડર ઇન્ટરનેશનલ'' તરીકે નિયુક્તિ", "raw_content": "\nયુનિ.ના પ્રધ્યાપક ડો. સતીજાની `ગાંધી પીસ એમ્બેસેડર ઇન્ટરનેશનલ'' તરીકે નિયુક્તિ\nભુજ, તા. 13 : કચ્છ યુનિવર્સિટીનાં અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ, ડો. કલ્પના સતીજાના કાર્યની વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોંધ લીધી છે. ઘણા વર્ષોથી `બેટી બચાઓ બેટી પઢાઓ', `સેવ ગર્લ ચાઈલ્ડ' `સ્ત્રીઓના સામજિક અને આર્થિક અધિકારો તથા તેને લગતા કાયદાઓનું જ્ઞાન, એલજીબીટીંના અધિકારો અને ખાસ કરીને આત્મહત્યા અટકાવ ઝુંબેશ પર કામ કરી રહ્યા છે . હાલમાં ગાંધી પીસ ફાઉન્ડેશન, નેપાળ દ્વારા તેમને `ગાંધી પીસ એમ્બેસેડર ઇન્ટરનેશનલ' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સંઘ સાથે જોડાયેલી છે અને ડો. સતીજાએ આ સંસ્થા સાથે માનવ અધિકારો, આહિંસા, સંવાદિતા, સહનશીલતા, જાતિ સમાનતા, ભાઈચારો, આંતરરાષ્ટ્રીય સમજણ અને સામાજિક સભ્યતા, તથા સહકારના અંતરરાષ્ટ્રીય શાંતિના વિષયો પર કામ કરવાનું રહેશે. તેમણે લખેલા ગાંધીજીના વિચારો અને તેમના સિદ્ધાંતો પ્રત્યેના લેખનો અને તેમની સામાજિક સેવાને ધ્યાનમાં રાખીને આ શાંતિ રાજદૂતની મોટી જવાબદારી સોંપવામાં આવેલી છે. અને તેમણે સંયુકત રાષ્ટ્ર સંઘ સાથે પણ આ જવાબદારીનો અહેવાલ આપવાનો રહેશે. ડો. સતીજા કચ્છમાં છેલ્લા 3 વર્ષોથી આત્મહત્યા અટકાવ માટે ઓમ ફાઉન્ડેશનમાં ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે અને તેને લગતા ઘણા સેમિનાર પણ યોજેલા છે. તેઓ ગુજરાત માનવ અધિકાર કાઉન્સિલના પણ સભ્ય રહેલા છે ઉપરાંત ગુજરાત ચૂંટણી પંચના એસવીઇઈપી સભ્ય છે. ગુજરાતમાં ત્રીઓના જેન્ડર વોટિંગ માટે કામ કરે છે. આમ તેઓએ એક પ્રાધ્યાપક તરીકે સામાજિક ક્ષેત્રનાં કામોથી કચ્છનું નામ રોશન કર્યું છે.\nઝુરામાં હીંચકે હીંચકતા ફાંસો આવી જવાના કરુણ કિસ્સામાં તરુણીએ દમ તોડયો\nબે બાઇક વચ્ચેની ટક્કરમાં સાપેડાનો ચાલક થયો જખ્મી\nજુણામાં પોલીસ હુમલાના મુખ્ય સૂત્રધાર સહિત છના રિમાન્ડ મંજૂર\nઆમારા સીમમાં પવનચક્કી સંલગ્ન કંપનીનો 1.39 લાખનો કેબલ ચોરાયો\nભુજમાં કૌટુંબિક બાબતે વેવાઇ પક્ષના બે પરિવારની મારામારીમાં છ ઘવાયા\nભારતીય કોચ માટે વેતનની ટોચની મર્યાદા હટાવશે ખેલ મંત્રાલય\nવિશ્વનાં મોટાં સ્ટેડિયમ બનાવવાની દેશમાં સ્પર્ધા\nઈંગ્લેન્ડમાં 11 જુલાઈથી મનોરંજક ક્રિકેટની વાપસી\nબાર્સેલોના અને મેસીનો સાથ છૂટશે \nગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ `મેઘ'' પધરામણી\nનિરોણામાં ત્રણ સહિત કચ્છમાં વધુ છ પોઝિટિવ\nકંડલામાં પાઈપલાઈન ગળતર થતાં ટનબંધ ખાદ્યતેલ જમીનમાં ઢોળાયું\nકચ્છી મેવો ખારેકને કોરોનાના સંજોગો નડશે\nઅંધકારમાં જીવતા અનેક શિષ્યોનાં સુરીલાં સપનાં સાકાર કરનારા `ગુરુવર્ય''\nમનરેગા હેઠળ ઘાસ વાવેતરની યોજના\n`પાંજો કચ્છ''ના નામે ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ\nખાવડા માટે માત્ર બે જ બસ અપૂરતી\nઅબડાસામાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે બેઠકમાં દૃઢ સંકલ્પ\n15000 કિ.મી. પાર કરતું ચોવીસીનું સાઇકલ જૂથ\nઈન્ટુક પોર્ટ ફેડરેશનના મહામંત્રી તરીકે ગાંધીધામના અગ્રણી નિયુકત\nરોહા-સુમરીમાં ફરી ત્રણ રાષ્ટ્રીય પક્ષીનાં મોત\nનર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું\nવૈશ્વિક કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીનાં શોધપત્રની પસંદગી\nજિલ્લા બહારના અધિકારીઓની આવન-જાવન થકી અન્ય કચેરીઓમાંયે વ્યાપ્યો ફફડાટ\nઅમદાવાદમાં કોરોના સામેનો જંગ લડે છે મૂળ ભુજના તબીબ\nવધુ સાત દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો\nમાધાપરમાં જુગારના દરોડામાં આઠ મહિલા-પુરુષ ખેલી કાયદાના સકંજામાં\nમંજૂરી નથી અપાતી તો મોઢવામાં ઝાડી કટિંગ કેવી રીતે થાય છે \nજિ.પં.ના અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ રૂમ પાટર્નર હજુ છૂટા\nડીપીટીની ગાંધીધામ કચેરી કંડલા ખસેડવા આદેશ\nભારે વરસાદની આગાહીના પગલે કચ્છનું તંત્ર બન્યું સતર્ક\nનિરોણામાં મોડી રાતે તકેદારી લેવાઇ\nઅનલોકમાં છૂટછાટ આવકાર્ય, પણ નિયમપાલનનું શું \nનલિયામાં બનેલો નવો માર્ગ ઊંચો બનાવાતાં અનેક ઘરમાં પાણી\nઆદિપુરમાં ઓનલાઈન શિક્ષણના વિવિધ પાસાં અંગે પ્રાધ્યાપકો માટે વેબિનાર યોજાયો\nઅબડાસા બેઠક માટે તા. 5-6 જુલાઈએ ઈન્ચાર્જ સી. જે. ચાવડાની હાજરીમાં બેઠક\nકુકમાની ગ્રામીણ બેન્કમાં બીએસએનએલ જોડાણ વારંવાર ઠપ થતાં હાલાકી\nજન સેવા કેન્દ્રોમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ દાખલ કરવાની વિચારણા\nકચ્છમાં નવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nકલ્યાણપરની ગ્રામીણ બેંકના વહીવટથી ગ્રાહકો બન્યા ત્રસ્ત\nનર્મદાના અટકેલા કાર્યો ઝડપભેર પૂર્ણ કરવા તરફ ડગ મંડાયા\nભુજપુર હાઇસ્કૂલમાં હિન્દીના શિક્ષક ન હોવાથી પરેશાની\nગુજરાતના વરિષ્ઠ ધારાશાત્રી સર્વોચ્ચ અદાલતમાં અધિક સોલિસીટર જનરલ પદે\nકચ્છના મથકો રાજ્યમાં સર્વાધિક શેકાયા\nકોરોના : આફતને અવસરમાં પલટો : નિબંધ સ્પર્ધા યોજાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00102.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/business/inx-media-case-the-arrest-of-p-chidambarams-arrest-has-increased-till-august-1-sj-776398.html", "date_download": "2020-07-06T03:49:49Z", "digest": "sha1:CG62LT44IUI3MHPP4PG44XHFCOFMVNTC", "length": 23097, "nlines": 263, "source_domain": "gujarati.news18.com", "title": "INX મીડિયાકેસ: પી ચિદમ્બરમની ધરપકડ પહેલી ઓગસ્ટ સુધી ટળી– News18 Gujarati", "raw_content": "\nINX મીડિયાકેસ: પી ચિદમ્બરમની ધરપકડ પહેલી ઓગસ્ટ સુધી ટળી\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nપુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ\nSBI ગ્રાહક છો તો જાણી લો આ વાત, નહીં તો આપવો પડશે ભારે ટેક્સ\nગેરન્ટી ડબલ પૈસા કરવાની ખાસ સરકારી સ્કીમ 124 મહિનામાં પૈસા ડબલ, આ રીતે ઉઠાવો ફાયદો\nહોમ » ન્યૂઝ » વેપાર\nINX મીડિયાકેસ: પી ચિદમ્બરમની ધરપકડ પહેલી ઓગસ્ટ સુધી ટળી\nદિલ્હી હાઇકોર્ટમાં INX મીડિયાકેસમાં ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમની અગાઉની જામીન અરજી પર સુનાવણી પહેલી ઓગસ્ટ સુધી ટળી ગઈ છે. કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે આગામી સુનાવણી એટલે કે પહેલી ઓગસ્ટ સુધી પી. ચિદમ્બરમની ધરપકડ નહિ થઈ શકે.\nસીબીઆઈ તરફથી હજી સુધી આ મામલામાં નોટિસનો જવાબમાં કોર્ટને આપવામાં આવ્યો નથી. સીબીઆઈ તરફથી આ મામલો રજૂ કરનાર એએસજી તુષાર મેહતાએ જણાવ્યું હતું કે પી. ચિ��મ્બરમનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે અને શા માટે જરૂરી છે એને લઈને તેઓ મંગળવાર સાંજ સુધીમાં કોર્ટને લેખિતમાં જવાબ આપી દેશે. હકીકતમાં સીબીઆઇ ચિદમ્બરમને કોર્ટથી મળેલા ધરપકડ સામેના પ્રોટેક્શનથી ખુશ નથી.\nઆના અગાઉના મહિનામાં INX મીડિયાકેસમાં પી. ચિદમ્બરમને દિલ્હી હાઇકોર્ટ દ્વારા 3 જુલાઇ સુધી ધરપકડ મનાઈ કરવામાં આવી હતી. જસ્ટિસ પાઠકે પોતાનો આદેશ સંભાળવતાં જણાવ્યું હતું કે આગામી સુનાવણી એટલે કે 3 જુલાઇ સુધી પી ચિદમ્બરમની ધરપકડ પર મનાઈ રહેશે, પરંતુ સુનાવણી દરમિયાન હાઇકોર્ટ સ્પષ્ટ કર્યું હતું કે પી. ચિદમ્બરમની સીબીઆઇને જ્યારે જ્યારે તપાસની જરૂર હોય ત્યારે તેમણે સહકાર આપવો પડશે. કોર્ટના આદેશ બાદ CBIએ INX મીડિયાકેસમાં પૂછપરછ માટે જ્યારે પી. ચિદમ્બરમને તપાસ માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેઓ તપાસમાં સહયોગ આપવા માટે CBIની પૂછપરછમાં હાજર થયા હતા.\nચિદમ્બરમને એવો ડર છે કે તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની જેમ ક્યાંક સીબીઆઇ પોતાની પણ ધરપકડ ન કરી લે. જોકે હજુ સુધી કોર્ટ દ્વારા પહેલી ઓગસ્ટ સુધી તેમની ધરપકડ માટે મનાઈ કરવામાં આવી છે. આ ધરપકડની મનાઈ હજી આગળ વધશે કે નહીં એનો આધાર સીબીઆઈ આ કેસ સાથે જોડાયેલા પુરાવા કોર્ટમાં રજૂ કરી શકે છે કે નહિ એના પર રહેલો છે.\nજોકે પી. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી આ મુદ્દે ચિદમ્બરમની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ સીબીઆઈ તરફના એએસજી તુષાર મેહતાનું કહેવું છે કે કાયદો બધા માટે બરાબર છે, કોઈના સ્ટેટસ અથવા તેની હેસિયતથી નક્કી નથી થતું કે જામીન મળશે કે નહીં. તપાસમાં બધાનો સહયોગ લેવો જરૂરી છે.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nINX મીડિયાકેસ: પી ચિદમ્બરમની ધરપકડ પહેલી ઓગસ્ટ સુધી ટળી\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nપુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ\nSBI ગ્રાહક છો તો જાણી લો આ વાત, નહીં તો આપવો પડશે ભારે ટેક્સ\nગેરન્ટી ડબલ પૈસા કરવાની ખાસ સરકારી સ્કીમ 124 મહિનામાં પૈસા ડબલ, આ રીતે ઉઠાવો ફાયદો\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લ��ટરી\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00103.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-husband-and-wife-died-in-car-drop-in-canal-near-viramgam-dhrangadhra-highway-kp-965501.html", "date_download": "2020-07-06T03:06:02Z", "digest": "sha1:TMXHCFJUUC23DPHUFR23A4YMM2HWFEDB", "length": 21166, "nlines": 264, "source_domain": "gujarati.news18.com", "title": "husband and wife died in car drop in canal near Viramgam Dhrangadhra highway– News18 Gujarati", "raw_content": "\nવિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર 15 ફૂટ ઊંડા નાળામાં કાર ખાબકી, પતિ પત્નીનાં મોત\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nવિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર 15 ફૂટ ઊંડા નાળામાં કાર ખાબકી, પતિ પત્નીનાં મોત\nકાર 15 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી\nઆ લોકોની કાર વણી અને કાંકરવાડી ગામ પાસેનાં નાળામાં ખાબકી હતી.\nઅમદાવાદ : વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે (Viram Dhandandhra highway) પર કાર 15 ફૂટ નીચે નાળામાં પડતા પતિ અને પત્નીનાં (husband wife) મોત નીપજ્યાં છે. આ લોકોની કાર (car) વણી અને કાંકરવાડી ગામ પાસેનાં નાળામાં ખાબકી હતી. બનાવની જાણ થતા જ આસપાસનાં લોકો ઘટના સ્થળે ભેગા થયા હતાં. જે બાદ વિરમગામ પોલીસને (Viramgam police) જાણ કરવામાં આવી હતી.\nહાલ પોલીસ આ મૃતકો અંગે તપાસ કરી રહી છે. તેઓ આ ઘટના કઇ રીતે બની તે અંગે કાર્યવાહી ધરીને તપાસ શરૂ કરી છે.\nઆ પણ વાંચો : LRD મહિલા ઉમેદવારોનું પરિણામ જાહેર કરાયું, ત્રણ દિવસ સુધી વાંધા રજૂ કરી શકાશે\nમહત્વનું છે કે, થોડા દિવસ પહેલા પણ આવો એક બનાવ સામે આવ્યો હતો. જેમા વડોદરાનો પરિવાર સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોઇને પરત આવતા હતા ત્યારે ડભોઇ પાસે આવેલી એક નર્મદા કેનાલમાં તેમની કાર ખાબકી હતી. જેમાં પતિ, પત્ની, બે બાળકો અને માતાનાં મોત નીપજ્યાં હતાં. આ લોકોન��ં મૃતદેહ પાંચ દિવસ બાદ મળ્યા હતાં.\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nવિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર 15 ફૂટ ઊંડા નાળામાં કાર ખાબકી, પતિ પત્નીનાં મોત\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00103.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/aishwarya-majmudar-and-mulkraj-gadhavi-enjyoing-relationship-9307", "date_download": "2020-07-06T01:23:11Z", "digest": "sha1:6MYMKLRSOPZIIFOMIHVMN3SWKER6YJ7G", "length": 7461, "nlines": 69, "source_domain": "www.gujaratimidday.com", "title": "પ્રેમના રંગે રંગાઈ સિંગર ઐશ્વર્યા મજમુદાર, આ ફોટોઝ છે સાબિતી - entertainment", "raw_content": "\nપ્રેમના રંગે રંગાઈ સિંગર ઐશ્વર્યા મજમુદાર, આ ફોટોઝ છે સાબિતી\nગુજરાતી સિંગર અને મીઠડી તરીકે જાણીતી ઐશ્વર્યાએ ઈન્સ્ટાગ્રામ પર મુલ્કરાજ ગઢવી સાથેનો ફોટો શૅર કરીને પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો.\nમુલ્કરાજ ગઢવી મૂળ ગુજરાતી છે, અને દુબઈમાં તેમનો બિઝનેસ છે. મુલ્કરાજ ગઢવીનો મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ છે. તેમનો આ બિઝનેસ યૂએઈ, કઝાકિસ્તાન સહિતના દેશોમાં ફેલાયેલો છે.\nઐશ્વર્યા અને મુલ્કરાજ 2017માં સંપર્કમાં આવ્યા હતા. તેઓ 2 વર્ષથી એકબીજાના સંપર્કમાં છે. ઐશ્વર્યાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે તેમણે મુલ્કરાજ સાથે સૌથી પહેલા ફોન પર વાત કરી હતી.\nસિંગર ઐશ્વર્યા અને મુલ્કરાજને મળવામાં પણ સંગીત જ ન��મિત્ત બન્યું છે. મુલ્કરાજે એક ગીત માટે સૌથી પહેલા ઐશ્વર્યાનો સંપર્ક કર્યો હતો. મુલ્કરાજ પોતે પણ મ્યુઝિક કંપોઝર છે.\nઐશ્વર્યા અને મુલ્કરાજ આ વર્ષે નવેમ્બરમાં અમદાવાદમાં સગાઈ કરવાના છે.\nઐશ્વર્યા મજમુદાર અને મુલ્કરાજ હાલ પોતાની રિલેશનશિપને એન્જોય કરી રહ્યા છે. બંને 2021માં લગ્નના બંધનમાં બંધાય તેવી શક્યતા છે.\nબંનેને જોતા લાગે છે ને એકમેક માટે જ બન્યા હોય એવું આ ફોટો સાથે ઐશ્વર્યાએ કેપ્શન આપ્યું હતું,'You know that whole feeling આ ફોટો સાથે ઐશ્વર્યાએ કેપ્શન આપ્યું હતું,'You know that whole feeling\nઐશ્વર્યા મજમુદારે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ફોટો શૅર કર્યો હતો, જેનાથી તેમણે પોતે રિલેશનશિપમાં હોવાનો એકરાર કર્યો હતો. આ ફોટોમાં બંને ટ્રેડિશનલ વૅરમાં દેખાયા હતા.\nઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા મજમુદારે ગુજરાતી ફિલ્મો ઉપરાંત બોલીવૂડની અનેક ફિલ્મોમાં ગીત ગાયા છે. જેમાં પ્રેમ રતન ધન પાયો, એક પહેલી લીલા, હરી પુત્તર જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે. તેના સ્ટેજ શો અને વીડિયો આલ્બમ પણ એટલા જ હિટ રહે છે.\nગરબા પ્રિન્સેસ એશ્વર્યા મજમુદારે કેટલાક દિવસો પહેલા જ પોતે રિલેશનશિપમાં હોવાની જાહેરાત કરી હતી. ઐશ્વર્યાએ પોતાના બોયફ્રેન્ડ મુલ્કરાજ ગઢવીને સોશિયલ મીડિયા પર ઈન્ટ્રોડ્યુસ કર્યા હતા. હવે ઐશ્વર્યા સોશિયલ મીડિયા પર બંનેના સાથે ફોટોઝ પણ પોસ્ટ કરી રહી છે. જે જોતા લાગે છે કે ઐશ્વર્યા માટે છે લવ ઈઝ ઈન ધી એર\nડાન્સિંગ ક્વીન સરોજ ખાનના નિધનથી શોકાતુર બૉલીવુડ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nવર્ક ફ્રોમ હોમમાં જાતભાતના દુખાવામાંથી છુટકારો મેળવવા સાંભળો પેઇનમેનેજમેન્ટના એક્સપર્ટને\nRamayanના લક્ષ્મણ, સુનિલ લાહરી સાથે મુલાકાતઃ જાણો તેમણે ક્યારે પાર કરી હતી લક્ષ્મણ રેખા\nમનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે મનને તાણ મુક્ત કરવાનાં રસ્તા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00103.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/sports/photos/before-afghanistan-match-ridhab-pant-join-team-india-practice-session-9001", "date_download": "2020-07-06T03:19:45Z", "digest": "sha1:BKYWYZOVK4LRWKTRGEM7BLNXENRROTYL", "length": 5678, "nlines": 66, "source_domain": "www.gujaratimidday.com", "title": "અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા રિષભ પંતની પ્રેક્ટિસ સેશનમાં એન્ટ્રી - sports", "raw_content": "\nઅફઘાનિસ્તાન સામેની મેચ પહેલા રિષભ પંતની પ્રેક્ટિસ સેશનમાં એન્ટ્રી\nઅફઘાનિસ્તાન સામેની મેચ પહેલા રિષભ પંત પ્રેક્ટિસ સેશનમાં જોડાયો હતો.\nરિષભ પંતે બાકીના ટીમ મેમ્બર્સ સાથે મેદાન પર પરસેવો પાડ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શિખર ધવનના ઈજાગ્રસ્ત થતા રિષભ પંતને ઈંગ્લેન્ડ બોલાવવામાં આવ્યો હતો.\nમેડિકલ રિપોર્ટ પછી સ્પષ્ટ થયું હતુ કે, શિખર ધવન બાકીની મેચો રમી શકશે નહી જેના કારણે રિષભ પંતને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.\nટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે પણ અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા પ્રેક્ટિસ કરી હતી\nઈન્ડિયન સ્કિપર વિરાટ કોહલી એકસાથે 2 બેટ લઈને બોલ પર કોન્સન્ટ્રેટ કરી રહ્યા હતા.\nટીમ ઈન્ડિયાએ મેચ પહેલા ફૂટબોલની મજા માણી હતી\nબુમરાહના બોલ પર ઈજા થવા પહેલા વિજય શંકરે નેટ્સમાં બોલિંગ પ્રેક્ટિસ કરી હતી.\nઅફઘાનિસ્તાન પહેલા પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં ભારતે જીત મેળવી હતી. હાર્દિક પંડ્યા પાકિસ્તાન સામે વિકેટ ઝડપ્યા પછી.\nપાકિસ્તાન સામે રોહિત શર્માએ 140 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. સેન્ચ્યુરી પૂરી કરતા રોહિત શર્મા\nવિજય શંકરે પોતાના સ્પેલના પહેલા જ બોલે વિકેટ ઝડપી હતી. આ વર્લ્ડ કપમાં પહેલા બોલે વિકેટ ઝડપનાર વિજય શંકર પહેલો બોલર બન્યો હતો\nઅફઘાનિસ્તાન સામેની મેચ પહેલા રિષભ પંત ભારતીય ટીમ સાથે જોડાયો છે. શિખર ધવનના ઈજાગ્રસ્ત થવાના કારણે ભારતીય ટીમમાંથી બહાર થયો છે. રિષભ પંતે અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા ટીમના બાકી મેમ્બર્સ સાથે પ્રેક્ટિસ કરી હતી અને મેદાન પર પરસેવો પાડ્યો હતો. (ફોટોઃ હરિત જોશી)\nહાર્દિક પંડ્યા બનશે પિતા તેના પર બન્યા મિમ્સ, લોકોએ લખ્યું, \"આફતને બદલી અવસરમાં\"\nHappy Birthday Sachin : સચિન તેન્ડુલકર વિશેની અજાણી વાતો\nવર્ક ફ્રોમ હોમમાં જાતભાતના દુખાવામાંથી છુટકારો મેળવવા સાંભળો પેઇનમેનેજમેન્ટના એક્સપર્ટને\nRamayanના લક્ષ્મણ, સુનિલ લાહરી સાથે મુલાકાતઃ જાણો તેમણે ક્યારે પાર કરી હતી લક્ષ્મણ રેખા\nમનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે મનને તાણ મુક્ત કરવાનાં રસ્તા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00104.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/274335", "date_download": "2020-07-06T02:12:43Z", "digest": "sha1:IYEUXD3XB2SHQVV3J6MFTMALRIJLQE75", "length": 10000, "nlines": 88, "source_domain": "www.kutchmitradaily.com", "title": "અંતરજાળમાં બ્રહ્મલીન સંતનો નિર્વાણતિથિ મહોત્સવ ઊજવાયો", "raw_content": "\nઅંતરજાળમાં બ્રહ્મલીન સંતનો નિર્વાણતિથિ મહોત્સવ ઊજવાયો\nઅંતરજાળ (તા. ગાંધીધામ), તા. 13 : અહીંના નીલકંઠ ધામના મહંત અજરણગિરિ બાપુનો 17મો નિર્વાણ મહોત્સવ ધામધૂમથી ઊજવાયો હતો. સવારે સમાધિપૂજન, આરતી, મહાપ્રસાદ બાદ સંધ્યા સમયે ઐતિહાસિક સંતવાણીનો પ્રારંભ થયો હતો. જેમાં કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાતના 15 જેટલા નામાંકિત કલાકારોએ સવાર સુધી સંતવાણીની મોજ કરાવી હતી. કચ્છ ગુજરાતના સંતો, મહંતો, ભગવતીદેવીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢના જીનામ અખાડાના ભરત દાદા સહિતના સંતોએ જણાવ્યું કે, યાચના, સાધન વગર અગવડતા વચ્ચે પૂ. અજરણગિરિ બાપુએ કચ્છ-ગુજરાતના ગામડે ગામડે સંતવાણીની આહલેક જગાડી હતી. ભજન અને ભોજન જેનું જીવનમંત્ર હતું તેવા કચ્છના કાનદાસ બાપુની ઓળખ ધરાવતા હતા. તેમના આ જીવનમંત્રને વર્તમાન ગાદીપતિ અને ભજનિક જીતુગિરિ બાપુએ પરંપરા ચાલુ રાખી છે. આજના અવસરનો હજારો સેવકોએ ધર્મલાભ લીધો હતો. ગામના મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. સંતો-સેવકોના સન્માન તેમના પરિવાર દ્વારા કરાવામાં આવ્યા હતા. અંતરજાળ ગામ `ગીરનારી'ના જયનાદ સાથે ગુંજી ઊઠયો હતો. અશ્નિગિરિ વિપુલગિરિ તથા સેવકોએ વ્યવસ્થા સંભાળી હતી.\nઝુરામાં હીંચકે હીંચકતા ફાંસો આવી જવાના કરુણ કિસ્સામાં તરુણીએ દમ તોડયો\nબે બાઇક વચ્ચેની ટક્કરમાં સાપેડાનો ચાલક થયો જખ્મી\nજુણામાં પોલીસ હુમલાના મુખ્ય સૂત્રધાર સહિત છના રિમાન્ડ મંજૂર\nઆમારા સીમમાં પવનચક્કી સંલગ્ન કંપનીનો 1.39 લાખનો કેબલ ચોરાયો\nભુજમાં કૌટુંબિક બાબતે વેવાઇ પક્ષના બે પરિવારની મારામારીમાં છ ઘવાયા\nભારતીય કોચ માટે વેતનની ટોચની મર્યાદા હટાવશે ખેલ મંત્રાલય\nવિશ્વનાં મોટાં સ્ટેડિયમ બનાવવાની દેશમાં સ્પર્ધા\nઈંગ્લેન્ડમાં 11 જુલાઈથી મનોરંજક ક્રિકેટની વાપસી\nબાર્સેલોના અને મેસીનો સાથ છૂટશે \nગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ `મેઘ'' પધરામણી\nનિરોણામાં ત્રણ સહિત કચ્છમાં વધુ છ પોઝિટિવ\nકંડલામાં પાઈપલાઈન ગળતર થતાં ટનબંધ ખાદ્યતેલ જમીનમાં ઢોળાયું\nકચ્છી મેવો ખારેકને કોરોનાના સંજોગો નડશે\nઅંધકારમાં જીવતા અનેક શિષ્યોનાં સુરીલાં સપનાં સાકાર કરનારા `ગુરુવર્ય''\nમનરેગા હેઠળ ઘાસ વાવેતરની યોજના\n`પાંજો કચ્છ''ના નામે ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ\nખાવડા માટે માત્ર બે જ બસ અપૂરતી\nઅબડાસામાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે બેઠકમાં દૃઢ સંકલ્પ\n15000 કિ.મી. પાર કરતું ચોવીસીનું સાઇકલ જૂથ\nઈન્ટુક પોર્ટ ફેડરેશનના મહામંત્રી તરીકે ગાંધીધામના અગ્રણી નિયુકત\nરોહા-સુમરીમાં ફરી ત્રણ રાષ��ટ્રીય પક્ષીનાં મોત\nનર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું\nવૈશ્વિક કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીનાં શોધપત્રની પસંદગી\nજિલ્લા બહારના અધિકારીઓની આવન-જાવન થકી અન્ય કચેરીઓમાંયે વ્યાપ્યો ફફડાટ\nઅમદાવાદમાં કોરોના સામેનો જંગ લડે છે મૂળ ભુજના તબીબ\nવધુ સાત દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો\nમાધાપરમાં જુગારના દરોડામાં આઠ મહિલા-પુરુષ ખેલી કાયદાના સકંજામાં\nમંજૂરી નથી અપાતી તો મોઢવામાં ઝાડી કટિંગ કેવી રીતે થાય છે \nજિ.પં.ના અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ રૂમ પાટર્નર હજુ છૂટા\nડીપીટીની ગાંધીધામ કચેરી કંડલા ખસેડવા આદેશ\nભારે વરસાદની આગાહીના પગલે કચ્છનું તંત્ર બન્યું સતર્ક\nનિરોણામાં મોડી રાતે તકેદારી લેવાઇ\nઅનલોકમાં છૂટછાટ આવકાર્ય, પણ નિયમપાલનનું શું \nનલિયામાં બનેલો નવો માર્ગ ઊંચો બનાવાતાં અનેક ઘરમાં પાણી\nઆદિપુરમાં ઓનલાઈન શિક્ષણના વિવિધ પાસાં અંગે પ્રાધ્યાપકો માટે વેબિનાર યોજાયો\nઅબડાસા બેઠક માટે તા. 5-6 જુલાઈએ ઈન્ચાર્જ સી. જે. ચાવડાની હાજરીમાં બેઠક\nકુકમાની ગ્રામીણ બેન્કમાં બીએસએનએલ જોડાણ વારંવાર ઠપ થતાં હાલાકી\nજન સેવા કેન્દ્રોમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ દાખલ કરવાની વિચારણા\nકચ્છમાં નવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nકલ્યાણપરની ગ્રામીણ બેંકના વહીવટથી ગ્રાહકો બન્યા ત્રસ્ત\nનર્મદાના અટકેલા કાર્યો ઝડપભેર પૂર્ણ કરવા તરફ ડગ મંડાયા\nભુજપુર હાઇસ્કૂલમાં હિન્દીના શિક્ષક ન હોવાથી પરેશાની\nગુજરાતના વરિષ્ઠ ધારાશાત્રી સર્વોચ્ચ અદાલતમાં અધિક સોલિસીટર જનરલ પદે\nકચ્છના મથકો રાજ્યમાં સર્વાધિક શેકાયા\nકોરોના : આફતને અવસરમાં પલટો : નિબંધ સ્પર્ધા યોજાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00104.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-bjp-president-amit-shah-and-smriti-irani-seats-in-gujarat-rajya-sabha-will-empty-after-2019-lok-sabha-election-result-873948.html", "date_download": "2020-07-06T04:02:06Z", "digest": "sha1:HVLLS5NDJWA73MEJ2ZV4J37RDANYQS42", "length": 22214, "nlines": 267, "source_domain": "gujarati.news18.com", "title": "BJP president Amit Shah and Smriti Irani seats in Gujarat Rajya Sabha will empty after 2019 Lok Sabha Election result– News18 Gujarati", "raw_content": "\nઅમિત શાહ - સ્મૃતિ ઈરાનીની જીતથી રાજ્યસભાની 2 બેઠકો પડશે ખાલી\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મા���લામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nઅમિત શાહ - સ્મૃતિ ઈરાનીની જીતથી રાજ્યસભાની 2 બેઠકો પડશે ખાલી\nગુજરાતમાં રાજ્યસભામા બે બેઠકો ખાલી પડી છે.\nભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી તથા સ્મૃતિ ઈરાની અમેઠીની બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યાં છે.\nન્યૂઝ 18 ગુજરાતી : રાજ્ય સહિત આખા દેશમાં બીજેપીનું કમળ ખીલ્યું છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી તથા સ્મૃતિ ઈરાની અમેઠીની બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યાં છે. અમિત શાહ અને સ્મૃતિ ઇરાની બંન્ને અત્યારે ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. જેના કારણે ગુજરાતમાં રાજ્યસભામા બે બેઠકો ખાલી પડી છે.\nઆ બંને નેતાઓ લોકસભાની ચૂંટણી જીતી ગયા હોવાથી રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપવું પડશે. ગત વખતે રાજ્યસભાની એક બેઠક માટે ચૂંટણી રાખવામાં આવી હતી જેમાં અહેમદ પટેલ વિજેતા બન્યાં હતાં.\nઆ પણ વાંચો : દેશના 17 રાજ્યોમાં કોંગ્રેસને બિગ ઝીરો મળ્યો છે - અમિત શાહ\nબંને બેઠકો ઉપર એક સાથે ચૂંટણી યોજાઇ તો વિધાનસભામાં કોંગ્રેસના હાલના સંખ્યાબળને જોતાં ભાજપ એક બેઠક ગુમાવે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.\nઆ પણ વાંચો : હજુ કોંગ્રેસને લાગી શકે છે બે ફટકા, બે રાજ્યો પણ ગુમાવે તેવી આશંકા\nપેટાચૂંટણી બાદ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 103 થયું છે જ્યારે કોંગ્રેસ 72 ધારાસભ્યો ધરાવે છે. આવી સ્થિતિમાં ચાર ધારાસભ્યો લોકસભામાં ચૂંટાતા તેમના રાજીનામાથી ભાજપના ધારાસભ્યો ઘટીને ફરીથી 99 થશે. મહત્ત્વનું છે કે, કોંગ્રેસના સાથી એવા બીટીપીના 2 અને એનસીપીના એક ધારાસભ્ય છે.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nઅમિત શાહ - સ્મૃતિ ઈરાનીની જીતથી રાજ્યસભાની 2 બેઠકો પડશે ખાલી\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00105.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/videos/national-international/page-2/", "date_download": "2020-07-06T03:44:36Z", "digest": "sha1:22GCKG4VN4GBHSGJTNWGPJSSCES34J3Q", "length": 26786, "nlines": 341, "source_domain": "gujarati.news18.com", "title": "News18 Gujarati Videos, Latest Videos News in Gujarati, Gujarati Khabar वीडियो", "raw_content": "\nહોમ » વીડિયો » દેશવિદેશ\nVideo: કોરોના મહામારી વચ્ચે PM Modi 16-17 જૂને તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે\nકોરોના મહામારી વચ્ચે PM Modi 16-17 જૂને તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે\nકોરોના મહામારી વચ્ચે PM Modi 16-17 જૂને તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે\nVideo: કોરોના મહામારી વચ્ચે PM Modi 16-17 જૂને તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે\nજમ્મુ-કાશ્મીર: પુલવામા, કુલગામ અને અનંતનાગમાં એન્કાઉન્ટર, ચાર આતંકી ઠાર\nVideo: ડૉક્ટરોની ચેતવણી, 'ભારતમાં Coronavirusની આ તો શરૂઆત છે, આકરા સમય માટે તૈયાર રહો'\nVideo: BJP નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા કોરોનાની સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ\nVideo: SEBC-OBC વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદ્દત 1 વર્ષ સુધી વધારાઈ\nVideo: કેરાલા બાદ હિમાચલ પ્રદેશમાં ક્રુર ઘટના, ગર્ભવતી ગાયને વિસ્ફોટક પદાર્થ ખવડાવાયો\nVideo: અમરનાથ શ્રાઇન બોર્ડે મુક્યો પ્રસ્તાવ, 21 જુલાઇથી શરુ થઇ શકે છે અમરનાથ યાત્રા\nVideo: આજના અત્યાર સુધીના દેશ અને દુનિયાના તમામ મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં\nVideo: જિયો પ્લેટફૉર્મ્સમાં સિલ્વર લેક વધુ 4,547 કરોડ રૂપિયાનું રોકાણ કરશે\nVideo: મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા\nVideo: કોરોના મહામારી વચ્ચે PM Modi 16-17 જૂને તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે\nજમ્મુ-કાશ્મીર: પુલવામા, કુલગામ અને અનંતનાગમાં એન્કાઉન્ટર, ચાર આતંકી ઠાર\nVideo: ડૉક્ટરોની ચેતવણી, 'ભારતમાં Coronavirusની આ તો શરૂઆત છે, આકરા સમય માટે તૈયાર રહો'\nVideo: BJP નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા કોરોનાની સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ\nVideo: SEBC-OBC વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદ્દત 1 વર્ષ સુધી વધારાઈ\nVideo: કેરાલા બાદ હિમાચલ પ્રદેશમાં ક્રુર ઘટના, ગર્ભવતી ગાયને વિસ્ફોટક પદાર્થ ખવડાવાયો\nVideo: અમરનાથ શ્રાઇન બોર્ડે મુક્યો પ્રસ્તાવ, 21 જુલાઇથી શરુ થઇ શકે છે અમરનાથ યાત્રા\nVideo: આજના અત્યાર સુધીના દેશ અને દુનિયાના તમામ મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં\nVideo: જિયો પ્લેટફૉર્મ્સમાં સિલ્વર લેક વધુ 4,547 કરોડ રૂપિયાનું રોકાણ કરશે\nVideo: મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા\nVideo: China પર Indiaનો સૌથી મોટો સર્વે : 84 ટકા લોકોએ માન્યું ચીન ખરાબ દેશ\n200 શહેરમાં અર્બન જંગલ ઉભા કરાશે, ગ્રીનરી વધે તે હેતુથી લેવાયો નિર્ણય: પ્રકાશ જાવડેકર\nVideo: MPની જવાબદારી સોનિયા-રાહુલની હતી, હવે જનતા નક્કી કરશે: અમિત શાહ\nVideo: રત્નાગીરીમાં વાવાઝોડાની અસર, ભારે પવન ફૂંકાવાની શરુઆત થઇ\nVideo: મુંબઈ માટે રાહતના સમાચાર, નિસર્ગ વાવાઝોડાનો ખતરો લગભગ ટળ્યો\nVideo: નિસર્ગ વાવાઝોડાની અસરને જોતા મુંબઈ એરપોર્ટ સાંજે 7 વાગ્યા સુધી બંધ કરાયું\nVideo: સીમા વિવાદ પર રાજનીતિ ન કરો, ચીન સાથે વાતચીત ચાલુ છે: રાજનાથ સિંહ\nVideo: Coronavirus સામે ભારત સફળ છે અને મહામારીમાં જનતા સરકારની સાથે છે: અમિત શાહ\nAmit Shah Exclusive: \"લોકોના જીવનમાં આશાની કિરણ બનીને Modi સરકાર આવી છે\"\nVideo: એડિટર ઈન ચીફ રાહુલ જોશીની અમિત શાહ સાથે ખાસ વાતચીત, આજે રાત્રે 8:00 કલાકે\nVideo: આજના અત્યાર સુધીના દેશ અને દુનિયાના તમામ મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં\nPM Modi: હેલ્થ વર્કર્સ અને ડૉક્ટર્સ જ અસલી વોરિયર્સ, તેમની વિરુદ્ધ હિંસા સહન ન કરી શકાય\nઆજે Modi સરકારના બીજા વર્ષની પ્રથમ Cabinet બેઠક, મોટા નિર્ણયો લેવાય તેવી શક્યતા\nMann Ki Baat: PM Modiએ કહ્યું, દેશ હવે ખુલી ગયો છે, વધુ સતર્ક રહેવું પડશે\nVideo: Lockdown 5.0: Unlock 1 થયું જાહેર, 1થી 30 જૂન સુધી રહેશે લોકડાઉન\nVideo: આજના અત્યાર સુધીના દેશ અને દુનિયાના તમામ મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં\nVideo: આજના બપોર સુધીના દેશ વિદેશના મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં\nVideo: CAA, રામ મંદિર, 370 અને ટ્રિપલ તલાક, PM મોદીએ રજૂ કર્યું એક વર્ષનું રિપોર્ટ કાર્ડ\nVideo: PM મોદીએ દેશના લોકોને નામ લખ્યો પત્ર, મજૂરોને પડેલી મુશ્કેલી પર વ્યક્ત કર્યું દુઃખ\nVideo: મોદી સરકાર 2.0ને એક વર્ષ પૂર્ણ, મોદી સરકારની ઉપલબ્ધિઓની યાદી\nSpecial Report: શ્રમિકો માટે સંકટ મોચક, કોરોના વોરિયર્સ સોનુ ��ુદ સાથે વાતચીત\nVideo: 1 જુનથી કેરળમાં બેસશે ચોમાસુ, હવામાન વિભાગની આગાહી\nVideo: J&K માં ફરી પુલવામા હુમલા જેવું કાવતરું, જૈશ અને હિજબુલના આતંકીઓનો હતો પ્લાન\nVIdeo: Lockdown ને લઈ ગૃહ મંત્રી અમિત શાહની તમામ રાજ્યોના CM સાથે થઈ બેઠક\n31મે થી 4 જૂન સુધી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય, દેશમાં ચોમાસાનું સમયસર થશે આગમન\nVideo: ભારતમાં હવે 1 જૂને આવશે ચોમાસુ, ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદની આગાહી\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00105.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"}
+{"url": "https://www.betterbutter.in/gu/recipe/122948/samosa/", "date_download": "2020-07-06T02:17:06Z", "digest": "sha1:C3CBIAUFVJIPYCDHR6QCLLBE5Q7UK3Q7", "length": 6692, "nlines": 180, "source_domain": "www.betterbutter.in", "title": "Samosa recipe by Jhanvi Chandwani in Gujarati at BetterButter", "raw_content": "\nફિડ માં પાછા જવું\nસેવ કરી ઓફ્લાઈન જુવો\nસેવ કરી ઓફ્લાઈન જુવો\nસ્ટેપ બાય સ્ટેપ વિડિઓ જુઓ\nસ્ટેપ બાય સ્ટેપ વિડિઓ જુઓ\nગેહુ ના લોટ નાં સમોસા\n0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો\nગેહુ ના લોટ નાં સમોસાby Jhanvi Chandwani\n0 ફરી થી જુવો\nનાસ્તો અને સવાર નો હળવો લંચ\nગેહુ ના લોટ નાં સમોસા\nગેહુ નો લોટ ૧ વાટકી\nબટાકા. ૨ થી ૩ બાફેલા\nઆખા સુખા દાણા ૧ ચમચો\nમૂગફળી નાં દાણા ૨ ચમચા\nઆદું ગીસેલું અડદો ચમચો\nલાલ મિર્ચ પાવડર અડદો ચમચો\nઆમચૂર પાવડર અડદો ચમચો\nશકકર ૧- ૧/૨ ચમચો\nગરમ મસાલો ૧ ચમચો\nHow to make ગેહુ ના લોટ નાં સમોસા\nગેહુ ના લોટ મા મીઠુ, અજમો, તેલ1નો મોડ નાખી પાણી થી બાંધી લેવુ... મુઠી બને એટલું મોડ નાખવાનું\nકડાઈ મા તેલ નાખી તેમા રાઈ,જીરુ, હિંગ1,સૌફ,સુખા દાણા નાખી પછી આદું મરચા ની પેસ્ટ નાખવી..\nમૂગફળી દાણા નાખવા... અડદા કરી ને\nબટાકા મેશ કરી નાખવો\nસારી રીતે મિક્સ કરી કોથમીર નાખો...\nલોટ ની લોઇ બનાંઈ રોટી ના આકાર મા વેલી તેને વચ્ચ મા કાપો લગાવો\nસમોસા નો શેપ કરી મસાલો ભરી.. ડીપ ફ્રાય કરી લેવું..\nઆદું મરચા ની પેસ્ટ મા લસણ પણ નાખી સકો છો... બટાકા ના મસાલા મા કિસમિસ અને કાજુ ના ટુકડા ઇચ્છા હોય તો નાખવા\nશું આ વાનગી બનાવી છે તો તેનો ફોટો શેર કરો\nઆ વાનગી ઘરે બનાવો અને ફોટો અપલોડ કરો\nગેહુ ના લોટ નાં સમોસા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00105.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/eye-catcher/page-10/", "date_download": "2020-07-06T03:56:53Z", "digest": "sha1:3M7AWHHDNUNHSHEYKU24VX7PNPCVGSZP", "length": 22354, "nlines": 283, "source_domain": "gujarati.news18.com", "title": "અજબગજબ News in Gujarati: Gujarati News Online, Today's અજબગજબ News – News18 Gujarati Page-10", "raw_content": "\nવારાણસીમાં અનોખા લગ્ન : દુલ્હા-દુલ્હને ફૂલોના બદલે ડુંગળી-લસણની માળા પહેરી સાત ફેરા લીધા\nભારતમાં આ જગ્યાએ દીકરીને કરિયાવરમાં અપાય છે ઝેરીલા સાપ\nગંગા કિનારે હિન્દુ વિધિથી વિદેશી યુગલે લગ્ન કર્યા, જુઓ તસવીરો\nકેરળનાં ગે કપલે કરાવ્યું પ્રી-વેડિંગ ફોટોશૂટ, તસવીરો થઇ VIRAL\nવૃદ્ધ સાસુ-સસરાને ઘરમાં બંધ કરીને બીજા શહેરમાં ગઈ વહૂ અને પછી...\nઅમેરિકામાં ઘૂસમાં માટે ચીની લોકોએ અપનાવી આવી રીત, જુઓ તસવીરો\nOMG: પત્નીની સામે જ પતિએ સાળી સાથે લીધા ફેરા અને પહેરાવી વરમાળા\nયુવકે પત્ની સાથે ફરી લગ્ન કર્યાં, એક જ માંડવે પત્નીની પિતરાઈને પણ પરણ્યો\nપશ્ચિમ બંગાળમાં મળ્યો બે માથાવાળો સાપ, દૂધ પીવડાવવા ભીડ ઉમટી\nફ્લાઇટમાં બની એવી ઘટના, મહિલા પેસેન્જરના પેન્ટમાં હતો વીંછી\n'બહુજ કંજૂસ છે તું ,બારી તોડવાની મહેનતી પણ નથી મળી': ચોરની ચિઠ્ઠી\nOMG:પાર્ક કરેલી કારમાં રાતોરાત નીકળ્યું કદાવર ઝાડ, આ છે સત્ય\nવાંદરા અને ડુક્કરને મેળવીને વૈજ્ઞાનિકોએ બનાવી નવી પ્રજાતિ\nસેક્સ માણવા પરિણીત શિક્ષિકાએ 15 વર્ષના છોકરાને લીધો દત્તક અને પછી..\nઅમેરિકા: દીવાલ પર ટેપથી ચોંટાડેલુ કેળું 85 લાખ રૂપિયામાં વેચાયું\nઆ કારણે રસ્તા પરના ઝાડને સફેદ અને લાલ રંગથી રંગવામાં આવે છે\n ઉત્તર પ્રદેશમાં બે કિલો ડુંગળી લૂંટી બાઈક ચાલક ફરાર\nઓનલાઇન ખાવાનું મંગાવો છો તો બેંગલુરુનો આ કિસ્સો જરૂર જાણો, યુવકે 95 હજાર ગુમાવ્યા\n71 વર્ષના કાકાએ કર્યું વિચિત્ર પરાક્રમ, 8 દિવસમાં કર્યા 24000 કોલ, થઈ ધરપકડ\nથાઇલેન્ડની રાઇડમાં બની એવી ઘટના કે વીડિયો જોઇને રહી જશો દંગ\n'તે મારી દીકરીનો રેપ કરવાં અને મારું ગળું કાપવાની ધમકી આપતો હતો, હું ડરી ગઇ છું'\nવૃદ્ધ માણસની એવી વસ્તુ થઈ ગુમ, ફરિયાદ લેતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ\nઆ ગામ���ા લોકોને ડુંગળીના ભાવની સહેજ પણ અસર થતી નથી કારણ કે...\nViral Video : બાળકી ફોટો ખેંચી રહી હતી અને અચાનક સિંહે કરી ગર્જના, પછી...\nરાનૂ મંડલ પછી બે વર્ષની બાળકીએ ગાયું 'લગ જા ગલે' ગીત, Viral Video\nટોલ ફ્રી નંબર કંપની માટે બન્યો માથાનો દુઃખાવો, 71 વર્ષીય દાદાનું પરાક્રમ\nપ્રેમ લગ્ન કરનારને પરિવારે અપનાવ્યા, પંચાયતે આપી આવી આકરી 'સજા'\nકર્ણાટકના ખેડૂતો પાલતું કૂતરાઓને શા માટે 'વાઘ' બનાવી રહ્યા છે\nTikTok Video : બાળકીએ પ્રેમથી ડમીને અડ્યું, પણ ત્યારે કંઇક તેવું કે તે ડરી ગઇ\nઆ સ્ટોરની મહિલાઓને પીરિયડ દરમિયાન બેજ પહેરવા કહ્યું\nબે શ્વાનનું ધ્યાન રાખવા માટે કેરટેકર જોઇએ છે, પગાર 29 લાખ રૂપિયા\nઆખી દુનિયામાં માત્ર 100 લોકો તેવા છે, જે ઇચ્છે તો પણ સ્નાન નથી કરી શકતા\nપતિના અફેરની વાત જાણવા છતાં પણ પત્ની હતી ખૂબ ખુશ, કારણ કે...\nOMG: 22 વર્ષીય યુવતીના પેટમાંથી નીકળી 5 કિલોની ગાંઠ\nયુવકના મગજ અને ફેફસાંમાંથી આ વસ્તુ ખાવાથી નીકળ્યા 700 જેટલા કૃમિ\nસમુદ્રના તળમાંથી નીકળી અજીબોગરીબ માછલીઓ, લોકોએ કહ્યું- \"નર્કના શેતાન\"\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00106.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/kapil-sharma-s-wore-mask-photo-viral-on-social-media-054258.html?utm_source=articlepage-Slot1-2&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T03:52:01Z", "digest": "sha1:KQV7WB2H7SWXCOUGGPYLERXDLS4CWQV4", "length": 16314, "nlines": 150, "source_domain": "gujarati.oneindia.com", "title": "કપિલ શર્માની માસ્ક પહેરેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ, જાણો શું છે મામલો | Kapil Sharma's wore mask Photo viral on social media - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n19 hrs ago પીએમ મોદીની ચેલેન્જ ��ૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકપિલ શર્માની માસ્ક પહેરેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ, જાણો શું છે મામલો\nકોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયો છે. આ વાયરસને કારણે વિશ્વના વિવિધ દેશોમાં અત્યાર સુધીમાં 4500 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, 1 લાખ કરતા વધુ લોકો હજી પણ વાયરસની ઝપેટમાં છે. કોરોના વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ તેને મહામારી જાહેર કર્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસના 60 થી વધુ કેસ નોંધાયા છે અને સાવચેતી રૂપે સરકારે 15 એપ્રિલ સુધી વિદેશથી ભારત આવનારા લોકોના વિઝા રદ કર્યા છે. આ દરમિયાન પ્રખ્યાત હાસ્ય કલાકાર કપિલ શર્માએ ટ્વીટર પર પોતાનો ફોટો પોસ્ટ કરીને ચાહકો માટે એક સૂચન આપ્યું છે.\nકપિલ શર્માએ પોતાના ટ્વીટર હેન્ડલ પર માસ્ક પહેરેલી પોતાની બે તસવીરો પોસ્ટ કરી હતી અને સાથે સાથે તેના પ્રશંસકોને સલાહ આપતા કેપ્શનમાં લખ્યું હતું - 'સાવધાનીમાં સલામતી છે'. કપિલ શર્માની આ તસવીર સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે. કપિલની તસવીર અંગે ટિપ્પણી કરતાં ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકે લખ્યું, 'ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે'. આ સિવાય ઘણા અન્ય યુઝર્સે પણ કપિલ શર્માની આ પોસ્ટ પર ટિપ્પણી કરી છે.\nકપિલ શર્માની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઇંગ\nતમને જણાવી દઇએ કે કપિલ શર્માના સોની ટીવી પર પ્રસારિત શો 'ધ કપિલ શર્મા શો'નો દરેક એપિસોડ ખૂબ જ ખાસ અને હાસ્યજનક છે. આ જ કારણ છે કે કપિલ શર્માની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઇંગ છે. કપિલ શર્માના આ શોની સૌથી ખાસ વાત એ છે કે તેમાં દરેક વખતે નવા મહેમાનો આવે છે, જેની સાથે કપિલ શર્મા ખૂબ જ રમુજી રીતે સવાલોના જવાબ આપે છે. તાજેતરમાં ઐતિહાસિક ધાર્મિક સીરિયલ રામાયણની કાસ્ટ પણ ધ કપિલ શર્મા શોમાં પહોંચી હતી.\nકોરોના વાયરસનો ભય, મહામારી જાહેર\nનોંધપાત્ર વાત એ છે કે હાલમાં કોરાના વાયરસ આખા વિશ્વમાં હોબાળો મચાવી રહ્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે બુધવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ વાયર���ને મહામારી જાહેર કર્યો હતો. ચીન, ઇટાલી અને ભારત સહિત વિશ્વના લગભગ 70 દેશોમાં પહોંચેલા આ વાયરસ માટેની દવાઓની શોધ હજી બાકી છે. ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એડવાઈઝરી જારી કરી છે. સરકારે ભારતીયોને વિદેશ ન જવાની સલાહ આપી છે, તેમ જ વિદેશથી ભારત આવતા લોકોના વિઝા 15 એપ્રિલ સુધી રદ કરવામાં આવ્યા છે. જોકે રાજદ્વારીઓને આ હુકમમાં મુક્તિ છે.\nઆઈપીએલ મેચોમાં સંકટના વાદળ\nકોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા એર ઇન્ડિયાએ બુધવારે સાંજે મોટી જાહેરાત કરી હતી. એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ઇટાલી અને કોરિયાની તમામ ફ્લાઇટ્સ 25 માર્ચ અને 28 માર્ચ સુધીમાં રદ કરવામાં આવી છે. કોરોના વાયરસના ભયના કારણે આ મહિને થનારી આઈપીએલ મેચ પણ મુશ્કેલીમાં છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે એક નિવેદનમાં કહ્યું છે કે સામાન્ય સર્વસંમતિ છે કે ક્યાં તો આઈપીએલની મેચ રદ કરવામાં આવે કે મુલતવી રાખવામાં આવે છે જેના કારણે લોકોને કોરોના વાયરસના ચેપનું જોખમ છે. જોકે, આ અંગે અંતિમ નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી.\nહોલીવુડ સ્ટાર ટોમ હેન્ક્સ અને પત્ની રીટા વિલ્સનને કોરોના\nતમને જણાવી દઇએ કે હોલીવુડ સ્ટાર ટોમ હેન્ક્સ અને તેની પત્ની રીટા વિલ્સનને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. બંનેના પોઝીટીવ નોંધાયો છે. ટોમ હેન્ક્સે ખુદ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. બંનેને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. એક તસવીર શેર કરતા ટોમે ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'અમને શરદી અને શરીરનો દુખાવો થાય છે તેમ, અમને થોડો થાક લાગ્યો હતો. રીટાને થોડી ઠંડી, થોડો તાવ પણ આવતો હતો. વસ્તુઓ યોગ્ય રીતે કરવા માટે, હાલમાં વિશ્વમાં દરેક જગ્યાએ જરૂરી છે. અમને કોરોના વાયરસનું પરીક્ષણ થયું, જેનો રિપોર્ટ પોઝીટીવ છે.\nWHOએ કોરોના વાયરસને મહામારી ઘોષિત કરી, નિવારણ અને નિયંત્રણ સર્વોચ્ચ પ્રાથમિકતા\nકોરોનાના કારણે ઑફ એર થવા જઈ રહ્યો છે ‘કપિલ શર્મા'નો શો\nસામે આવ્યો કપિલ શર્માની દીકરીનો લેટેસ્ટ ફોટો, શું તમે જોયો\nધ કપિલ શર્મા શો માં સૈફ અલી ખાને લીધી કપિલની ક્લાસ\nકપિલ શર્માની દીકરી 'અનાયરા'નો પહેલો ફોટો આવ્યો સામે, તમે જોયો\n‘ધ કપિલ શર્મા શો'માંથી ભારતીને હટાવવાની કેમ ઉઠી રહી છે માંગ\nGood News: કૉમેડી કિંગ કપિલ શર્મા બન્યા પપ્પા, ગિન્નીએ આપ્યો દીકરીને જન્મ\nતો આ કારણે સિદ્ધુએ છોડ્યો હતો કપિલ ���ર્મા શો\nકપિલે પૂછ્યુ - નિક પોતાની સાસુના પગે લાગે છે કે એર કિસ આપે છે, પ્રિયંકાએ આપ્યો જવાબ\nThe Kapil Sharma Show ની ભૂરીનો બોલ્ડ અંદાજ, બિકીનીમાં શેર કર્યો ફોટો, લોકો ચોંકી ગયા\nકપિલ શર્માના શોમાં કમબેકના સમાચારો પર શું બોલ્યા સુનીલ ગ્રોવર\nધ કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરનુ કમબેક\nગર્ભવતી પત્ની ગિન્ની સાથે ‘બેબીમૂન' પર નીકળ્યા કપિલ શર્મા, જાણો ક્યાં ગયા\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\nબેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય કુમારની ફિલ્મ જબરદસ્ત ધમાકો કરશે\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00106.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.betterbutter.in/gu/recipe/122565/sukhdi/", "date_download": "2020-07-06T02:28:59Z", "digest": "sha1:BFRGTPKGGOE4TQIVGUUZVIGGSAFKSB5L", "length": 5116, "nlines": 163, "source_domain": "www.betterbutter.in", "title": "Sukhdi recipe by Bhumika Gandhi in Gujarati at BetterButter", "raw_content": "\nફિડ માં પાછા જવું\nસેવ કરી ઓફ્લાઈન જુવો\nસેવ કરી ઓફ્લાઈન જુવો\nસ્ટેપ બાય સ્ટેપ વિડિઓ જુઓ\nસ્ટેપ બાય સ્ટેપ વિડિઓ જુઓ\n0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો\n0 ફરી થી જુવો\n૧ કપ ઘઉં નો લોટ\nસૌ પ્રથમ એક કડાઈ ઘી ગરમ મુકો\nતેમાં ઘઉ નો લોટ નાંખી સેકો મધ્યમ આંચ પર\nઆછો ગુલાબી થાય ત્યાં સુધી સેકી લો.\nપછી ગેસ બંધ કરી ગોળ નાખી હલાવો\nથોડું ઠંડુ થાય પછી ચાકુ થી કાપા કરો\nતમે ચાહો તો એલચી પાવડર અને કોપરું નાખી શકો છો.\nશું આ વાનગી બનાવી છે તો તેનો ફોટો શેર કરો\nઆ વાનગી ઘરે બનાવો અને ફોટો અપલોડ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00106.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/274337", "date_download": "2020-07-06T01:53:16Z", "digest": "sha1:ZTFXNFC4TF4POTX7ZNJMFSI2FUWUU7YD", "length": 10556, "nlines": 88, "source_domain": "www.kutchmitradaily.com", "title": "બિદડામાં પાંજરાપોળ અને ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ડાયરા થકી જમાવટ", "raw_content": "\nબિદડામાં પાંજરાપોળ અને ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ડાયરા થકી જમાવટ\nકોડાય (તા. માંડવી) તા. 13 : બિદડા ગામે કચ્છ બિદડા વીશા ઓસવાળ જૈન મહાજન સંચાલિત બિદડા પાંજરાપોળ-ગૌશાળરના લાભાર્થે આયોજિત લોકડાયરામાં હાસ્ય કલાકાર સાંઈરામ દવેનો ડાયરો યોજવામાં આવ્યો હતો તેમાં સંસ્કૃતિ અને પ્રાચીન વારસાને ઉજાગર કરતાં સાંઈરામ દવેએ રમઝટ જમાવી હતી. લોકડાયરો તેમજ બપોરના ગામ ધુવાબંધના દાતા મુક્તાબેન મણિલાલ ફુરિયા (પટેલ પરિવાર) રહ્યા હતા. આ લોકડાયરાને માણવા તાલુકાભરમાંથી લોકો એકત્ર થયા હતા. ધુવાબંધ ભોજનમાં ગામના 18 આલમે એક મંડપ નીચે ભોજન કરી સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું. દાતા પરિવારના મણિલાલ માવજી ફુરિયાનું ગામ વતી વિવિધ સમાજના આગેવાનો દ્વારા સન્માન થયું હતું. દાતા પરિવારના ભરતભાઈ ફુરિયાએ જીવદયા તેમજ ગામની ખૂટતી કડીઓ માટે પૂર્ણસહકારની ખાતરી દર્શાવી હતી. કલાકાર સાંઈરામ દવે, ગામના સરપંચ સુરેશ સંઘાર, રાજેન્દ્ર સંઘાર (સંઘાર સમાજના અગ્રણી) હરેશભાઈ મારૂ (સામાજિક અગ્રણી) સહિતનું સન્માન દાતા પરિવાર દ્વારા થયું હતું. ભરતભાઈ ફુરિયા, જૈન સમાજના અગ્રણી હરખચંદભાઈ દેઢિયા, અશોકભાઈ ફુરિયા, ચાંપશીભાઈ મહેશ્વરી, કિશોરભાઈ ફુરિયા, મયૂરસિંહ જાડેજા, રફીક મિત્રી (મુંબઈ), દિલીપ ગોર (ટુન્ડા), વસંતભાઈ મારૂ સહિત ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન દિનેશભાઈ નાગુ (મુંબઈ) અને આભારવિધિ હરેશભાઈ શાહે કરી હતી.\nઝુરામાં હીંચકે હીંચકતા ફાંસો આવી જવાના કરુણ કિસ્સામાં તરુણીએ દમ તોડયો\nબે બાઇક વચ્ચેની ટક્કરમાં સાપેડાનો ચાલક થયો જખ્મી\nજુણામાં પોલીસ હુમલાના મુખ્ય સૂત્રધાર સહિત છના રિમાન્ડ મંજૂર\nઆમારા સીમમાં પવનચક્કી સંલગ્ન કંપનીનો 1.39 લાખનો કેબલ ચોરાયો\nભુજમાં કૌટુંબિક બાબતે વેવાઇ પક્ષના બે પરિવારની મારામારીમાં છ ઘવાયા\nભારતીય કોચ માટે વેતનની ટોચની મર્યાદા હટાવશે ખેલ મંત્રાલય\nવિશ્વનાં મોટાં સ્ટેડિયમ બનાવવાની દેશમાં સ્પર્ધા\nઈંગ્લેન્ડમાં 11 જુલાઈથી મનોરંજક ક્રિકેટની વાપસી\nબાર્સેલોના અને મેસીનો સાથ છૂટશે \nગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ `મેઘ'' પધરામણી\nનિરોણામાં ત્રણ સહિત કચ્છમાં વધુ છ પોઝિટિવ\nકંડલામાં પાઈપલાઈન ગળતર થતાં ટનબંધ ખાદ્યતેલ જમીનમાં ઢોળાયું\nકચ્છી મેવો ખારેકને કોરોનાના સંજોગો નડશે\nઅંધકારમાં જીવતા અનેક શિષ્યોનાં સુરીલાં સપનાં સાકાર કરનારા `ગુરુવર્ય''\nમનરેગા હેઠળ ઘાસ વાવેતરની યોજના\n`પાંજો કચ્છ''ના નામે ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ\nખાવડા માટે માત્ર બે જ બસ અપૂરતી\nઅબડાસામાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે બેઠકમાં દૃઢ સંકલ્પ\n15000 કિ.મી. પાર કરતું ચોવીસીનું સાઇકલ જૂથ\nઈન્ટુક પોર્ટ ફેડરેશનના મહામંત્રી તરીકે ગાંધીધામના અગ્રણી નિયુકત\nરોહા-સુમરીમાં ફરી ત્રણ રાષ્ટ્રીય પક્ષીનાં મોત\nનર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું\nવૈશ્વિક કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીનાં શોધપત્રની પસંદગી\nજિલ્લા બહારના અધિકારીઓની આવન-જાવન થકી અન્ય કચેરીઓમાંયે વ્યાપ્યો ફફડાટ\nઅમદાવાદમાં કોરોના સામેનો જંગ લડે છે મૂળ ભુજના તબીબ\nવધુ સાત દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો\nમાધાપરમાં જુગારના દરોડામાં આઠ મહિલા-પુરુષ ખેલી કાયદાના સકંજામાં\nમંજૂરી નથી અપાતી તો મોઢવામાં ઝાડી કટિંગ કેવી રીતે થાય છે \nજિ.પં.ના અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ રૂમ પાટર્નર હજુ છૂટા\nડીપીટીની ગાંધીધામ કચેરી કંડલા ખસેડવા આદેશ\nભારે વરસાદની આગાહીના પગલે કચ્છનું તંત્ર બન્યું સતર્ક\nનિરોણામાં મોડી રાતે તકેદારી લેવાઇ\nઅનલોકમાં છૂટછાટ આવકાર્ય, પણ નિયમપાલનનું શું \nનલિયામાં બનેલો નવો માર્ગ ઊંચો બનાવાતાં અનેક ઘરમાં પાણી\nઆદિપુરમાં ઓનલાઈન શિક્ષણના વિવિધ પાસાં અંગે પ્રાધ્યાપકો માટે વેબિનાર યોજાયો\nઅબડાસા બેઠક માટે તા. 5-6 જુલાઈએ ઈન્ચાર્જ સી. જે. ચાવડાની હાજરીમાં બેઠક\nકુકમાની ગ્રામીણ બેન્કમાં બીએસએનએલ જોડાણ વારંવાર ઠપ થતાં હાલાકી\nજન સેવા કેન્દ્રોમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ દાખલ કરવાની વિચારણા\nકચ્છમાં નવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nકલ્યાણપરની ગ્રામીણ બેંકના વહીવટથી ગ્રાહકો બન્યા ત્રસ્ત\nનર્મદાના અટકેલા કાર્યો ઝડપભેર પૂર્ણ કરવા તરફ ડગ મંડાયા\nભુજપુર હાઇસ્કૂલમાં હિન્દીના શિક્ષક ન હોવાથી પરેશાની\nગુજરાતના વરિષ્ઠ ધારાશાત્રી સર્વોચ્ચ અદાલતમાં અધિક સોલિસીટર જનરલ પદે\nકચ્છના મથકો રાજ્યમાં સર્વાધિક શેકાયા\nકોરોના : આફતને અવસરમાં પલટો : નિબંધ સ્પર્ધા યોજાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00106.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.matrubharti.com/book/19864985/sukhni-chavi-krushno-karmyog-4", "date_download": "2020-07-06T03:27:50Z", "digest": "sha1:YJHBJJOQ2TM4E4QKSVNYULHBQ4Z4SXCH", "length": 4314, "nlines": 169, "source_domain": "www.matrubharti.com", "title": "Sukhni chavi krushno Karmyog - 4 by Sanjay C. Thaker in Gujarati Mythological Stories PDF", "raw_content": "\nસુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 4\nસુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 4\nસૌ પ્રથમ મનુષ્યના કર્મનું અંગ ધ્યાને લઈએ તો તે છે શરીર. શરીર વગર કોઈ કર્મો સિદ્ધ થવા સંભવ નથી. કહેવાય છે કે દેવતાઓ પણ મનુષ્યના શરીરના અભિલાષી હોય છે કારણ કે દેવતાઓ પોતાના ભોગો શરીરની ઈન્દ્રીયોના દ્વારે બેસીને જ ...Read Moreછે. રામાયણ કહે છે ‘‘ઈન્દ્રીય દ્વારા ઝરોખા નાના, તહ તહ સુર બૈઠે કરી થાના.’’ સામાન્યતઃ લોકો એમ માનતા હોય છે કે દેવો એટલે સ્વર્ગમાં કે દૈવ લોકમાં રહે છે. પરંતુ દેવતાઓ કોઈ આકાશમાં રહેનારા કે સ્વર્ગમાં રહેનારા લોકો નથી. પરંતુ દેવતાઓ અધિદૈવ સ્વરૂપે ઈન્દ્રીયોના દ્વાર ઉપર વસનારા છે અને આ ��� લોકમાં અધિદૈવ સ્વરૂપ ભોગો ભોગવે છે. તેથી દેવ હોય કે મનુષ્ય કર્મોની સિદ્ધિ માટેનું પ્રાકૃતિક અને પ્રાથમિક દ્વાર શરીર છે. Read Less\nસુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00106.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"}
+{"url": "http://www.readgujarati.com/2012/03/23/shoping-cindrom/print/", "date_download": "2020-07-06T03:28:32Z", "digest": "sha1:EYCUS3T7FWLJBTWUDAYGQSCRQ2W7E6BI", "length": 29071, "nlines": 41, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com » શોપિંગ સિન્ડ્રોમ – કાજલ ઓઝા-વૈદ્ય » Print", "raw_content": "\nશોપિંગ સિન્ડ્રોમ – કાજલ ઓઝા-વૈદ્ય\n[‘જનકલ્યાણ’ સામાયિક ફેબ્રુઆરી-2012માંથી સાભાર.]\nશ્રીલેખા અમેરિકામાં રહે છે. શિકાગોમાં એના પતિનો મોટો બિઝનેસ છે. મુંબઈમાં બંને જણાં સાથે ભણતાં હતાં ત્યારે પ્રેમ થયો. પછી શ્રીલેખાની ઈમિગ્રેશન ફાઈનલ પહેલા પાસ થઈ ગઈ એટલે એ અમેરિકા ગઈ. ત્રણ વર્ષ ત્યાં ભણીને લગ્ન કરવા પાછી ભારત આવી. અનિશ સાથે લગ્ન કરીને અમેરિકા ગઈ. એને ત્યાં બોલાવ્યો. એમનાં લગ્નને વીસ વર્ષ થવા આવ્યાં છે. મોટું હાઉસ, બંનેની જુદી ગાડીઓ, બાળકોના ઉછેર માટેની ઉત્તમ સવલતો સહિત બંને જણાં તમામ પ્રકારની ભૌતિક સુખસાહ્યબીમાં જીવે છે…\n….ને છતાં શ્રીલેખાને સતત જિંદગીમાં કશું ખૂટ્યા કરે છે. એ જ્યારે ભારત આવે ત્યારે અર્થહીન શોપિંગ કરે છે. અમેરિકામાં પણ મોલ્સમાં સતત ફર્યા કરે છે. પૈસા ખર્ચવા કે ખરીદી કરવી એને માટે જરૂરિયાત કે શોખ નથી. એક જાતની કમ્પલઝિવનેસ છે. તદ્દન બિનજરૂરી કપડાં, પરફ્યુમ્સ, દાગીના કે ગૃહસજાવટની વસ્તુઓ એ ખરીદી લે છે. થોડો સમય રાખીને કોઈને ભેટ આપી દે છે. નવાઈની વાત એ છે કે પોતે ખરીદેલી મોટા ભાગની ચીજો એ વાપરતી નથી. એને આ વાત સમજાય છે ને છતાં એ અંગે પોતે કશું જ કરી શકતી નથી \nએ મને મળવા આવી ત્યારે એની પાસે એક જ સવાલ હતો, ‘હું શું કરું મારી પાસે કોઈ કામ નથી…. જિંદગીનાં આટલાં વર્ષ મેં મારી જાતને ભૂલીને ઘરનાં સૌનું ધ્યાન રાખ્યું. હવે એ લોકો પાસે મારી સામે જોવાનો પણ ટાઈમ નથી….’ એનું કહેવું ફક્ત એટલું જ હતું, ‘અત્યાર સુધી મેં મારી ખુશીનો વિચાર જ નથી કર્યો. હવે હું મારી જાતને ખુશ રાખવાનો પ્રયત્ન કરું છું તો એમાં ખોટું શું છે મારી પાસે કોઈ કામ નથી…. જિંદગીનાં આટલાં વર્ષ મેં મારી જાતને ભૂલીને ઘરનાં સૌનું ધ્યાન રાખ્યું. હવે એ લોકો પાસે મારી સામે જોવાનો પણ ટાઈમ નથી….’ એનું કહેવું ફક્ત એટલું જ હતું, ‘અત્યાર સુધી મેં મારી ખુશીનો વિચાર જ નથી કર્યો. હવે હું મારી જાતને ખુશ રાખવાનો પ્રયત્ન કરું છું તો એમાં ખોટું શું છે ’ વસ્તુઓ ખરીદવાની આ આદતને કમ્પલઝિવ શોપિંગ અથવા ઓબ્સેસિવ કમ્પલઝિવ શોપિંગ સિન્ડ્રોમ કહે છે. ભૌતિક રીતે સુખી લોકોને આવી તકલીફ વધુ પ્રમાણમાં થાય છે – ખાસ કરીને સ્ત્રીઓને ’ વસ્તુઓ ખરીદવાની આ આદતને કમ્પલઝિવ શોપિંગ અથવા ઓબ્સેસિવ કમ્પલઝિવ શોપિંગ સિન્ડ્રોમ કહે છે. ભૌતિક રીતે સુખી લોકોને આવી તકલીફ વધુ પ્રમાણમાં થાય છે – ખાસ કરીને સ્ત્રીઓને અમુક ઉંમરે પહોંચેલી સ્ત્રી જાણે જિંદગીથી હાથ ધોઈ બેસે છે. સહેજ વધી ગયેલું શરીર, વધતી જતી ઉંમર, પોતપોતાની દિશા લઈને આગળ વધી ગયેલાં સંતાનો અને સફળતાની રેસમાં ઊંધું ઘાલીને દોડી રહેલો પતિ – આ બધાંની વચ્ચે એને પોતાનું અસ્તિત્વ જડતું નથી. અત્યાર સુધી પતિનું ધ્યાન રાખવામાં, બાળકોને ઉછેરવામાં, ઘર બનાવવામાં, ઘર સાચવવામાં એણે વર્ષો કાઢી નાખ્યાં છે. હવે એને માટે ખરેખર અર્થપૂર્ણ લાગે એવું કોઈ કામ નથી. સ્વતંત્ર થઈ ગયેલાં સંતાનો મોટા ભાગે બધું જ પોતાની જાતે કરી લે છે. પતિને પણ શારીરિક જરૂરિયાત એટલી બધી રહી નથી. એણે પોતાના બિઝનેસના કે નોકરીના ક્ષેત્રમાં મિત્રો બનાવી લીધા છે. પોતાના ગમા-અણગમા એણે પત્ની પર ઠોકી બેસાડ્યા છે. જિંદગીનાં સૌથી સોનેરી અને સુંદર વર્ષો વહી ગયાં છે. હવે આંખ નીચે કાળાં કુંડાળાં અને કબાટમાં નોટોની થપ્પી છે. આ પૈસાનું શું કરવું એની એને ખબર નથી. આટલા બધા ફાજલ પડેલા સમયને ક્યાં ખરચવો એની એને સમજ નથી. કદાચ એટલે જ એને લાગે છે કે વસ્તુઓ ખરીદીને ખુશ રહી શકાય છે.\nશરૂઆતનાં વર્ષો જો અભાવમાં વીત્યાં હોય તો આ સિન્ડ્રોમ વધુ તીવ્રતાથી ભરડો લે છે. એ વખતે નહીં ખરીદી શકાયેલી તમામ વસ્તુઓ આજે ખરીદીને નાનકડી ‘જીત’નો…. ‘પામ્યા’નો સંતોષ મેળવવાનો વ્યર્થ પ્રયત્ન કરતી ઘણી ગૃહિણીઓ આપણને આસપાસમાં જોવા મળશે. બહુ નવાઈની વાત છે, પરંતુ સત્ય છે કે વસ્તુઓ દ્વારા પોતાને ખુશ થવાને બદલે દુઃખી થાય છે. પૈસા ખર્ચીને ઘરમાં આવી ગયેલી વસ્તુ ઉપયોગી નથી એવું એમને જે પળે સમજાય છે તે પળે પૈસા ખર્ચ્યાનો અફસોસ થાય છે…. એ અફસોસના અપરાધભાવમાં થોડા સમય માટે કંઈ નહીં ખરીદવાનું એ નક્કી કરે છે, પરંતુ મન તો માંકડું છે. એમ બેસી રહે ફરી એકાદ બહેનપણીનો ફોન આવે છે અને ફરી સજાવેલા રંગીન મોલ પોતાના બાહુપાશ ફેલાવી એને બોલાવી લે છે. ક્યાંથી શરૂ થાય છે આ સિન્ડ્રોમ ફરી એકાદ બહેનપણીનો ફોન આવે છે અને ફરી સજાવેલા રંગીન મોલ પોતાના બાહુપાશ ફેલાવી એને બોલાવી લે છે. ક્યાંથી શરૂ થાય છે આ સિન્ડ્રોમ ક્યાંથી ઉદ્દભવે છે આ જાતને ખુશ કરવાની તદ્દન વ્યર્થ મનોવૃત્તિ ક્યાંથી ઉદ્દભવે છે આ જાતને ખુશ કરવાની તદ્દન વ્યર્થ મનોવૃત્તિ લગ્નનાં અમુક વર્ષો પછી જીવનમાં ઊભા થતા ગયેલા ખાલીપાને ભરવા શોપિંગ, કિટી પાર્ટી કે નાના-મોટા સોશિયલ વર્કના નામે જાતને ખુશ કરવા મથતી આ ગૃહિણીઓ વીતેલાં વર્ષો સાથે ધીમે ધીમે અંદરથી ખાલી થતી ગઈ છે….. અંદર વધતો ગયેલો એ ખાલીપો એટલો વિસ્તરી જાય છે કે આખરે એમને માટે એ ખાલી પડેલો સમય મોટું પ્રશ્નાર્થ ચિહ્ન બની જાય છે.\nવીતેલાં વર્ષોમાં પતિ પોતાની દુનિયામાં અને પત્ની પોતાની દુનિયામાં વ્યસ્ત રહ્યાં. એકબીજા સાથે સંવાદ રચવાનો પ્રયાસ બેમાંથી કોઈએ કર્યો નહીં. એક છત નીચે જીવતાં રહેલાં બે જણાં ખરેખર સાવ જુદી દિશામાં પ્રવાસ કરતાં રહ્યાં. જ્યારે એમને સમજાયું ત્યારે બંને જણાં એકબીજાંથી એટલાં દૂર જતાં રહ્યાં હતાં કે એક બેડરૂમમાં રહેતાં હોવા છતાં, એક પલંગ પર સૂવા છતાં એકબીજાની સાથે વ્યવહાર સિવાયની વાતચીત કરવાનો પ્રસંગ અને સંબંધ બંને, એ લોકો ખોઈ બેઠાં હતાં એનિવર્સરી એક ઔપચારિક પ્રસંગ જ રહી જાય છે… એ દિવસે માત્ર વીતેલાં વર્ષો ગણવાનો અને ચાર-પાંચ મિત્રોની સાથે ડિનર કરીને, ‘બહુ વર્ષો ભેગાં કાઢ્યાં…. ભાભી તમને જ કોન્ગ્રેચ્યુલેશન આપવા પડે…. એ તો તું જ છે જે આમની સાથે જીવી શકે.’ જેવાં વાક્યો ઉપર ખોખલાં હાસ્યોની સાથે એક સાંજ પૂરી કરીને પાછા જતી વખતે કે કપડાં બદલીને બેડરૂમમાં આડા પડતી વખતે ખાલીપાને વધુ વિસ્તરતો જોવા સિવાય કશું જ કરવાનું રહેતું નથી.\nશા માટે થાય છે આ ભૌતિક જરૂરિયાતો પૂરી નથી થતી ત્યારે એક અફઓસ થાય છે. એક ઝંખના, એક જરૂરિયાત, એક ઈચ્છા કે એક ખેવના આપણી અંદર શ્વાસ લીધા કરે છે. જ્યારે બધું જ મળી જાય છે ત્યારે દોડ પૂરી થઈ જાય છે. પછી વધુ…. વધુ… વધુ…ની લાલસા શરૂ થાય છે, જેનો કોઈ અંત નથી. વસ્તુઓ ભેગી કરવામાં વહાલ વિસરાઈ જાય છે. છેલ્લે એકબીજાની સાથે શાંતિથી બેસીને અડધો કલાક ક્યારે ગાળ્યો હતો એ પણ યાદ કરવું પડે એવી સ્થિતિ આવી જાય છે અને એવા સમયે શરૂ થાય છે એક અજબ જેવું અંતર. બે જણાં એકબીજાં સામે ફરિયાદ કરતાં થઈ જાય છે. સંતાનોનાં ભવિષ્ય, માતાપિતાની તબિયત, સામાજિક કાર્યો કે મૃત્યુ, લગ્ન જેવા પ્રસંગ સિવાય ભાગ્યે જ કોઈ વાતચીત કરવાની રહે છે. માણસ સામાજિક પ્રાણી છે. એને સતત સ્વીકારની ઝ���ખના હોય છે. કોઈ પોતાને ચાહે એ જરૂરિયાત માણસમાત્રની જરૂરિયાત છે. સ્ત્રી-પુરુષના સંબંધમાં આ જરૂરિયાત કદાચ થોડી વધારે પ્રમાણમાં અથવા બળવત્તર હોય છે. પુરુષ કે પતિની ‘એપ્રુઅલ’ માટે ખૂબ જ મહત્વની બની રહે છે. ખાસ કરીને મેનોપોઝમાં પ્રવેશતી કે મેનોપોઝના થોડા સમય પહેલાં સ્ત્રીને એક સંવેદનાત્મક ખાલીપો ઘેરી વળે છે.\nબાળપણથી સ્ત્રીને એવું શીખવવામાં આવે છે કે એનું શરીર એને માટે બહુ અગત્યની વસ્તુ છે. સુંદર દેખાતા રહેવું અને પુરુષને રીઝવવો એ જ એકમાત્ર એનું કર્તવ્ય છે. આવું એને મોટે ભાગે એની માતા જ શીખવે છે. જાહેરખબરો, ફિલ્મો, ટેલિવિઝન આ માન્યતાને દઢ કરે છે. સામાન્ય રીતે જાહેરાતોમાં સ્ત્રીનાં સૌંદર્ય પ્રસાધનોને બઢાવી-ચઢાવીને વેચવામાં આવે છે. સ્ત્રીનું સૌંદર્ય પુરુષને આકર્ષવામાં કે સંતોષવા માટે છે એ વાતને આવી જાહેરાતો પુષ્ટિ આપે છે. છોકરીનાં લગ્ન થાય ત્યારે એને માટે શરીર આપીને સલામતી મેળવવાનો એક વણકહ્યો કરાર પેઢી દર પેઢી અપાતા રહેલા સંસ્કારમાં ઊતરી આવે છે. ‘પતિને સાચવવો’ એટલે શરીરથી થાળી ને સંસારથી સમાજ સુધી બધું જ સ્ત્રી માટે ‘શયનેષુ રંભા’, ‘ભોજ્યેષુ માતા’, ‘કાર્યેષુ દાસી’ જેવા અનેક રોલ નક્કી કરાયા છે. આવા કોઈ શ્લોકો પુરુષો માટે લખાયા નથી. છેક પુરાણકાળથી સ્ત્રીને એવું શીખવવામાં આવે છે કે એણે જુદાં જુદાં પાત્રો ભજવી પોતાના પતિ કે પુરુષના જીવનમાં પોતાનું મહત્વ જાળવી રાખવાનું છે. એને પોતાને પણ એમ જ લાગે છે કે પુરુષ સિવાય એના શણગારનો, એની સુંદરતાનો કે એના શરીરનો કોઈ અર્થ નથી. સ્ત્રીને બુદ્ધિશાળી બનાવવાને બદલે સુંદર બનાવવા તરફ આ સમાજે વધુ ધ્યાન આપ્યું છે સ્ત્રી માટે ‘શયનેષુ રંભા’, ‘ભોજ્યેષુ માતા’, ‘કાર્યેષુ દાસી’ જેવા અનેક રોલ નક્કી કરાયા છે. આવા કોઈ શ્લોકો પુરુષો માટે લખાયા નથી. છેક પુરાણકાળથી સ્ત્રીને એવું શીખવવામાં આવે છે કે એણે જુદાં જુદાં પાત્રો ભજવી પોતાના પતિ કે પુરુષના જીવનમાં પોતાનું મહત્વ જાળવી રાખવાનું છે. એને પોતાને પણ એમ જ લાગે છે કે પુરુષ સિવાય એના શણગારનો, એની સુંદરતાનો કે એના શરીરનો કોઈ અર્થ નથી. સ્ત્રીને બુદ્ધિશાળી બનાવવાને બદલે સુંદર બનાવવા તરફ આ સમાજે વધુ ધ્યાન આપ્યું છે એટલે શરીર અને સુંદરતા – કદાચ એટલે જ, મેનોપોઝમાં પ્રવેશી રહેલી સ્ત્રીને સૌથી પહેલી લાગણી પોતાનું સ્ત્રીત્વ ગુમાવી રહ્યાની થાય છે, જ્યારે એ પોતાનું સ્ત્રીત્વ ગુમાવે છે ત્યારે લગભગ પોતાનું અસ્તિત્વ ગુમાવ્યાની લાગણી એને ઘેરી વળે છે. આવા સમયે એ ક્લિન્સોમેનિયા, શોપિંગ સિન્ડ્રોમ, ડિપ્રેશન કે એગ્રેશનનો ભોગ બને છે. ઘણી વાર ઘણા પતિઓને તમે કહેતા સાંભળ્યા હશે કે, ‘પહેલાં આવી નહોતી એટલે શરીર અને સુંદરતા – કદાચ એટલે જ, મેનોપોઝમાં પ્રવેશી રહેલી સ્ત્રીને સૌથી પહેલી લાગણી પોતાનું સ્ત્રીત્વ ગુમાવી રહ્યાની થાય છે, જ્યારે એ પોતાનું સ્ત્રીત્વ ગુમાવે છે ત્યારે લગભગ પોતાનું અસ્તિત્વ ગુમાવ્યાની લાગણી એને ઘેરી વળે છે. આવા સમયે એ ક્લિન્સોમેનિયા, શોપિંગ સિન્ડ્રોમ, ડિપ્રેશન કે એગ્રેશનનો ભોગ બને છે. ઘણી વાર ઘણા પતિઓને તમે કહેતા સાંભળ્યા હશે કે, ‘પહેલાં આવી નહોતી \nજે પત્ની પહેલાં આવી નહોતી એ હવે ‘આવી થઈ ગઈ છે’ એની પાછળનાં કારણોમાં ઊતરવાની ભાગ્યે જ કોઈ પતિદેવને પડી હોય છે. ‘સ્વભાવ બગડી ગયો છે’ એટલું કહીને પરિસ્થિતિની બહાર નીકળી જતા પતિદેવો કાં તો વધુ કામ કરવા લાગે છે અને મોટા ભાગનો સમય ઓફિસમાં ગાળે છે. બીજા કિસ્સામાં લગ્નેતર સંબંધ બંધાય છે. સફળ મિડલએજ પુરુષ સાથે સંબંધ જોડવા આતુર એવી કેટલીય યુવાન સ્ત્રીઓ આ સમાજમાં મળી આવે છે અને ત્રીજા કિસ્સામાં પુરુષ પણ સમય સાથે હતાશાનો ભોગ બને છે. એને પણ વાતે વાતે ગુસ્સો આવવા લાગે છે. નાની નાની વાતોમાં ઓછું આવવા લાગે છે. સ્ત્રી કરતાં પુરુષ શારીરિક રીતે વધુ ઝડપથી નકારાત્મક વલણ અપનાવી લે છે. પુરુષ માટે કોઈ પણ સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવો એની પોતાની જાગ્રત અને તીવ્ર કામેચ્છા સિવાય સંભવ નથી. સ્ત્રી સમર્પણ કરીને પણ પરિસ્થિતિને થાળે પાડી શકે છે. મનથી હતાશ થયેલો પુરુષ શારીરિક રીતે પણ ભાંગી પડે છે. આવા સમયે સ્ત્રીને લાગે છે કે, ‘હવે પતિને મારામાં રસ નથી.’ શરીર આપીને પતિને ‘મનાવી’ લેવાનો પ્રયાસ આવી સ્ત્રીઓ કરે છે, પરંતુ માનસિક રીતે હતાશ પતિ શારીરિક રીતે પણ ભાંગી પડ્યો હોય છે અથવા ‘બીજી સ્ત્રી’ સાથેના સંબંધને કારણે પત્નીના પ્રયાસો છતાં સંભોગ કરવામાં સફળ થતાં નથી. એક-બે પ્રયાસો પછી સ્ત્રીની હતાશાનું પ્રમાણ વધે છે, તેથી ક્રોધ અને નિરાશા ઉમેરાતાં એનું વર્તન વધુ બગડે છે. આવા સમયે માંડ માંડ પોતાની જાતને એકઠી કરીને ઊભો થવા મથતો-લગ્નમાં ગોઠવાવા મથતો પુરુષ ફરી એક વાર વિખરાઈ જાય છે. આવા કિસ્સાઓમાં લગ્નેતર સંબંધનો ભય વધી જાય છે. ટોસ્ટોસ્ટેરોન નામનું દ્રવ્ય પુરુષમાં કામેચ્છા જગા��ે છે. એને ઈચ્છા તો થાય છે, પરંતુ પત્ની સાથેના કડવા પ્રસંગો યાદ આવતા એ પરફોર્મ કરી શકતો નથી. આમાં એને પોતાના પુરુષત્વની હાર લાગે છે. એથી પુરુષત્વ પુરવાર કરવા માટે એ લગ્નેતર સંબંધ તરફ વળે છે \nલગ્નેતર સંબંધમાંથી સંસ્કારો અને ઉછેરને કારણે અપરાધભાવનો જન્મ થાય છે. પોતે પત્નીને અન્યાય કરે છે એ લાગણી એને ધીમે ધીમે અંદરથી ખાવા લાગે છે. આવા સમયે એ વધુ ને વધુ પૈસા આપી કે વસ્તુઓ ખરીદી પત્નીને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે. પત્નીને ખુશ રાખવાના આ પ્રયાસોમાં ક્યારેક પુરુષો સ્વમાનને પણ ભૂલીને વર્તે છે. જેની સાથે લગ્નેતર સંબંધ હોય તે સ્ત્રી અથવા તો ઘરના સભ્યો સામે વારંવાર આ પ્રકારનું ચાપલૂસીભરેલું કે ‘મસ્કા’ મારતા હોય એવું વર્તન કરવાથી મહેણા સાંભળવા કે ઝઘડા થવાની સ્થિતિ ઊભી થાય છે. વળી, આવા પુરુષો પોતે પણ જાણતા જ હોય છે કે ઝઘડા-કકળાટ નિવારવા કે અપરાધભાવને ઢાંકવા એ પરાણે ‘સારા’ કે ‘સહનશીલ’ બનીને વર્તે છે – જેને કારણે જાત સાથેના સંઘર્ષની બીજી મુશ્કેલી પણ ઊભી થવા લાગે છે. વારંવાર કરવું પડતું પોતાને અણગમતું વર્તન એમને વધુ કડવા ને ફ્રસ્ટ્રેટેડ કરી નાખે છે. ટૂંકમાં, એક વિષચક્ર શરૂ થઈ જાય છે.\nભેટ આપવાથી કે પત્નીને ખુશ રાખવાથી તત્પૂરતો ઝઘડો ટળી જાય છે એવું પતિ શીખે છે, જ્યારે બાળપણમાં મળેલી ભેટો કે યુવાનીમાં મળેલી વસ્તુઓથી થયેલો આનંદ પત્નીના સુષુપ્ત મનમાં ક્યાંક ને ક્યાંક સચવાયેલો પડ્યો છે. એને યાદ છે કે વસ્તુઓ મેળવવાથી એક આનંદ થતો હતો. તેની પોતાની ખાલી પડેલી જિંદગીમાં આનંદ શોધવા એ બિનજરૂરી ખરીદી તરફ વળે છે. શરૂઆતમાં એક-બે વાર આવી ખરીદીને કારણે એને આનંદ થાય છે, પરંતુ ધીરે ધીરે એ વસ્તુની બિનઉપયોગીતા સમજાતા એ આનંદ નકામો થઈ જાય છે. પોતે જે શોધે છે તે વસ્તુઓમાં નથી એવો ખ્યાલ એને મનોમન હોય જ છે. તેમ છતાં એક પ્રવૃત્તિ તરીકે આવી સ્ત્રીઓ ખરીદી કરતી રહે છે. પતિદેવો પણ પૈસા આપીને, પોતાનો ગુનો ધોયાની લાગણી અનુભવે છે. આ વિષચક્ર ફરતું રહે છે. બંનેમાંથી એકેયને ખબર નથી કે આ વિષચક્ર એમની વચ્ચેના અંતરને ધીમે ધીમે વધારે છે. જે પરિસ્થિતિમાંથી બચવા માટે એ બંને જણાં તરફડિયાં મારે છે એ જ પરિસ્થિતિ તરફ જ બંને જણાં વધુ ને વધુ ધકેલાવા લાગે છે.\nશ્રીલેખા અને અનિશ અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં રહે છે. તેથી એમના જીવનનો ખાલીપો કદાચ પ્રમાણમાં વધારે છે. પરંતુ આપણા દેશમાં પણ આવાં યુગલોની ખોટ નથી. એમની વચ્ચે સંવાદનો સંબંધ નથી. સ્પર્શની સંવેદના નથી. સાથે હસવાનો કે દિલ ખોલીને ઝઘડી નાખવાનો અવકાશ નથી…. જે ખૂટે છે તે કોઈ ભૌતિક સાધનોમાંથી મળવાનું નથી એની ઊંડે ઊંડે ખાતરી હોવા છતાં આવાં યુગલો એમના ખાલીપાને ભરવાના વ્યર્થ પ્રયાસોમાં રચ્યાપચ્યા રહે છે. ઉપરથી ચકચકિત દેખાતું આ લગ્નજીવન અંદરથી ખાલી અને ખોખલું થતું જાય છે. પરિસ્થિતિ બંને જણાં સમજે છે અને છતાં બંને જણાં અસહાય છે.\nખૂબ શાંતિથી વિચારીએ ત્યારે સમજાય કે આવાં લગ્નજીવન પણ બદલાઈ શકે છે. બે દાયકા પછી પણ એક નવી કૂંપળ આવા લગ્નજીવનને લીલાછમ કરી શકે છે. બે વ્યક્તિઓને જરૂર હોય છે એકબીજાના સાથની, સમયની અને સ્નેહની. એટલું મળી જાય તો કદાચ કોઈ માણસને પોતાના લગ્નજીવનની બહાર જવાની ઈચ્છા કે ઝંખના નથી રહેતી. કોઈ ભારતીય સ્ત્રીને પતિના મહેનતથી કમાયેલા પૈસા ઉડાડવામાં આનંદ નથી જ આવતો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00107.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/world/afghanistan-explosion-and-firing-at-president-ashraf-s-oath-taking-ceremony-054188.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T03:20:54Z", "digest": "sha1:3EH7CY44VCRP5F2ZQV547VMSZ6VQU5R6", "length": 8898, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "અફઘાનિસ્તાન: રાષ્ટ્રપતિ અશરફ ગનીના શપથ સમારોહમાં વિસ્ફોટ અને ફાયરિંગ | Afghanistan: Explosion and firing at President Ashraf's oath-taking ceremony - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n18 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅફઘાનિસ્તાન: રાષ્ટ્રપતિ અશરફ ગનીના શપથ સમારોહમાં વિસ્ફોટ અને ફાયરિંગ\nઅશરફ ગની રાષ્ટ્રપતિ પદના શપથ લઈ રહ્યા હતા ત્યારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મોટો વિસ્ફોટ થયો હતો. શપથ સમારોહના થોડા અંતરે વિસ્ફોટો અને ગોળીબાર શરૂ થયો હતો. આ હોવા છતાં અશરફ ગનીની શપથવિધિ ચાલુ રહી હતી.\nફાંસીથી બચવા માટે નિર્ભયાના ગુનેગાર વિનયે રચ્યો નવો પેંતરો\nયુએસ-તાલિબાન સમજોતો: US 14 મહિનામાં અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછુ બોલાવશે\nઅફઘાનિસ્તાનને ભારતે સોંપ્યાં વધુ બે Mi-24V અટેક હ���લિકોપ્ટર\nતાલિબાને કહ્યું, ભારતે અમારાથી ગભરાવવાની જરૂર નથી\nઅફઘાનિસ્તાનના કાબુલમાં મોટો બોમ્બ ધમાકો, 5ના મોત, 50થી વધુ ઘાયલ\nઆતંકવાદથી ત્રસ્ત અફઘાનિસ્તાનમાં ભારતની એન્ટ્રીની સલાહ પર પાકિસ્તાન ચિંતાતુર\nઅફઘાનિસ્તાનના જલાલાબાદમાં સિરિયલ બ્લાસ્ટ, 66નાં મોત\nઅફઘાનિસ્તાનના કાબુલમાં મોટો બૉમ્બ ધમાકો, 40 લોકોની મૌત, 100 ઘાયલ\nકાબુલમાં જોરદાર બ્લાસ્ટ, ઘણા ફૂટબૉલ ખેલાડીઓ ઘાયલ\nવર્લ્ડ કપમાં મોહમ્મદ શમીની હેટ્રિક પર પત્ની હસીન જહાંએ આપ્યુ આ નિવેદન\nભારત વિ. અફઘાનિસ્તાનઃ ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો કર્યો નિર્ણય\nબિશકેકમાં SCO સમિટમાં આતંકવાદ પર પીએમ મોદીએ પાકિસ્તાનને બતાવ્યો અરીસો\nઅફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયો બ્લાસ્ટ, 30 મિનિટ સુધી થતો રહ્યો ગોળીબાર\nafghanistan explosion firing president અફઘાનિસ્તાન ફાયરીંગ બ્લાસ્ટ રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00107.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/montu-ni-bittu-stars-appearance-in-premier-9314", "date_download": "2020-07-06T01:14:53Z", "digest": "sha1:Y4VHARGLVGO7R3LMWU4NDCKR5D4KEAPJ", "length": 6323, "nlines": 84, "source_domain": "www.gujaratimidday.com", "title": "Montu ni Bittuના પ્રીમિયરમાં આ અંદાજમાં દેખાયા સ્ટાર્સ - entertainment", "raw_content": "\nMontu ni Bittuના પ્રીમિયરમાં આ અંદાજમાં દેખાયા સ્ટાર્સ\nમોન્ટુની બિટ્ટુના 'મોન્ટુ' ઉર્ફે મૌલિક નાયક અને ઓજસ રાવલ એકબીજાને મળીને ખુશખુશાલ દેખાઈ રહ્યા છે.\nગુજરાતી ફિલ્મોના જાણીતા સ્ટાર હિતેન કુમારને મળી રહેલા મૌલિક નાયક\nફિલ્મના પ્રીમિયર દરમિયાન વાત કરી રહેલા ટ્વિંકલગિરી બાવા, આરોહી, અભિલાષ ઘોડા, ડિરેક્ટર વિજયગિરીબાવા અને મૌલિક નાયક\nઅને આ છે ફિલ્મ મોન્ટુની બિટ્ટુની આખી ટીમ. ડાબેથીઃ હેમાંગ શાહ, મેહુલ સોલંકી, મૌલિક નાયક, ડિરેક્ટર વિજયગિરી બાવા, આરોહી, પ્રોડ્યુસર ટ્વિંકલ બાવા અને વચ્ચે અભિલાષ ઘોડા\nજાણીતા એક્ટર ધર્મેશ વ્યાસ અને ફિરોઝ ઈરાની સાથે ફિલ્મ મોન્ટુની બિટ્ટુની ટીમ\nમેહુલ બૂચ, અલ્પના બૂચ સહિતના એક્ટર્સે પણ ફિલ્મના પ્રીમિયરમાં હાજરી આપી હતી.\nમૌલિક નાયક, ડિરેક્ટર વિજયગિરી બાવા અને અભિલાષ ઘોડા\nફિલ્મના પ્રીમિયરમાં આખી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ હાજર રહ્યા હતા.\nતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દયાશંકર પાંડે સાથે વિજયગિરી બાવા અને ટ્વિંકલ બાવા\nફિલ્મ જોયા બાદ તમામ એક્ટર્સ અને સેલેબ્સે ફિલ્મને ખૂબ વખાણી છે.\nએશા કંસારા સાથે મૌલિક નાયક\nસ્કાય બ્લૂ ફ્લોરસ ડ્રેસમાં ગોર્જિયસ લાગી રહી છે ને આરોહી\nતો આ છે ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'ની આખી ટીમ\nડિરેક્ટર નૈતિક રાવલ સાથે વાત કરી રહેલા મૌલિક નાયક, મેહુલ સોલંકી અને વિજયગિરી બાવા\nમુંબઈમાં યોજાયેલા પ્રીમિયરમાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટ પણ હાજર રહી હતી.\nહિતેન કુમારને મળી રહેલી આરોહી\nમેહુલ સોલંકી અને મૌલિક નાયક\nકંઈક આવો હતો મોન્ટુની બિટ્ુટના પ્રીમિયરનો નજારો\nધર્મેશ વ્યસા, અભિલા ઘોડા અને પ્રોડ્યુસર વૈશલ શાહ\nવિજયગિરી બાવાની ફિલ્મ મોન્ટુની બિટ્ટુનો પ્રીમિયર મુંબઈમાં યોજાઈ ગયો. પ્રીમિયરમાં ફિલ્મની કાસ્ટ અને ટીમની સાથે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સ હાજર રહ્યા... જુઓ પ્રીમિયરના ફોટઝ\nડાન્સિંગ ક્વીન સરોજ ખાનના નિધનથી શોકાતુર બૉલીવુડ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nવર્ક ફ્રોમ હોમમાં જાતભાતના દુખાવામાંથી છુટકારો મેળવવા સાંભળો પેઇનમેનેજમેન્ટના એક્સપર્ટને\nRamayanના લક્ષ્મણ, સુનિલ લાહરી સાથે મુલાકાતઃ જાણો તેમણે ક્યારે પાર કરી હતી લક્ષ્મણ રેખા\nમનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે મનને તાણ મુક્ત કરવાનાં રસ્તા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00107.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://davdanuangnu.com/2019/06/05/%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AB%83%E0%AA%82%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B2%E0%AA%82%E0%AA%95%E0%AB%80-2/", "date_download": "2020-07-06T01:19:51Z", "digest": "sha1:FUJF75AEENVTJDUMKSYEL44O6K6C4PC2", "length": 15191, "nlines": 176, "source_domain": "davdanuangnu.com", "title": "ચિત્રકાર વૃંદાવન સોલંકી-૨ | દાવડાનું આંગણું", "raw_content": "\nગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ\nહે જી તારા આંગણિયે…\nમનમાં આવ્યું એ લખ્યું\nઆવો મિત્રો વાતું કરીયે\nમને હજી યાદ છે.\nભાષાને શું વળગે ભૂર\nજૂન 5, 2019 વૃંદાવન સોલંકીP. K. Davda\nવૃંદાવનભાઈ એમના ચહેરા વિનાના ચિત્રો માટે જાણીતા છે. આવા ચિત્રો એમણે Black and white માં અને એક્રીલીક તથા તેલીયા રંગોમાં તૈયાર કર્યા છે. આવા મનુષ્યોના ચિત્રોમાં ક્યારેક એ પાત્રોની પ્રાદેશિક ખાસીયતો, પહેરવેશ, આભુષણો દર્શાવ્યા છે તો ક્યારેક માનવીય સંવેદનાને રજૂ કરી છે.\nઆ��ના એપીસોડમાં એમની માતા અને સંતાન શ્રેણીના Black and white અને એક્રીલીક અને તેલિયા રંગોમાં તૈયાર કરેલા ચિત્રો રજુ કરૂં છે.\nનીચેના ચિત્રમાં સ્ત્રીનો ચહેરો દર્શાવવામાં આવ્યો નથી, ફક્ત રૃપરેખા બનાવવામાં આવી છે. તેઓ મનુષ્યના ચહેરાને બદલે તેમા રહેલા દ્વૈત ભાવને જુવે છે. નિર્દોષતા જાળવવા માટે ચહેરો ખાલી રાખવામાં આવ્યો છે. ચહેરાના ભાગની બીજી મહત્વની લાક્ષણિકતાએ છે કે તે નુર અથવા પ્રકાશ આપે છે.\nઆજે વૃંદાવનભાઈના માતા અને બાળક શ્રેણીના કેટલાક ઉતકૃષ્ટ ચિત્રો રજૂ કર્યા છે.\n૨૪” બાય ૨૪” નું કેનવાસ ઉપર એક્રીલીક રંગોથી તૈયાર કરેલું ચિત્ર માતા અને બાળક\n૨૪” બાય ૨૪” નું કેનવાસ ઉપર એક્રીલીક રંગોથી તૈયાર કરેલું ચિત્ર માતા અને બાળક\n૪૮” બાય ૩૬” નું કેનવાસ ઉપર ઓઈલપેઈંટથી બનાવેલું માતા અને બાળકનું ચિત્ર\nકેનવાસ ઉપર ઓઈલ પેઈન્ટથી તૈયાર કરેલા આ ૪૮” બાય ૪૮” ના આ ચિત્રમાં માતા બાળકને ગણેશને પગે લાગવા કહે છે પણ બાળક છટપટ કરે છે, એ જોઈને ગણેશ મુશ્કરાતા હોય એવું લાગે છે.\n← લીના (ડો. શેફાલી થાણાવાળા)\tલગ્ન ગીતો →\n2 thoughts on “ચિત્રકાર વૃંદાવન સોલંકી-૨”\nમા વૃંદાવનભાઈ એમના ચહેરા વિનાના ચિત્રો માણ્યા\nપ્રતિભાવ જવાબ રદ કરો\nરામકા નામ લીયે જા, તૂ અપના કામ કીયે જા\nવિભાગો કેટેગરી પસંદ કરો અંબાદાન રોહડિયા (13) અખિલ બ્રહ્માન્ડમાં (13) અનિલ ચાવડા (17) અનુવાદ (14) અન્ય (59) અન્ય કલાકારો (34) અમર ભટ્ટ (2) અમેરિકામાં વસતા ભારતીયો (11) અશોક વિદ્વાંસ (12) અશોક વૈષ્ણવ (13) આદિલ મનસુરી (2) ઈલા મહેતા (5) ઈ_બુક (પોસ્ટ) (1) ઉછળતા સાગરનું મૌન (8) ઉજાણી (66) ઉષા ઉપાદ્યાય (2) એક અજાણ્યા ગાંધી (48) કલા વિષે લેખ (5) કવિતા/ અછાંદસ (4) કવિતા/ગીત (106) કાર્તિક ત્રિવેદી (4) કાવ્યધારા (15) કિશોર દેસાઈ (7) કુન્તા શાહની ચિત્રકળા (5) કૄષ્ણ દવે (7) કેપ્ટન નરેંદ્ર ફણસે (48) ખંડકાવ્યો (8) ખોડિદાસ પરમાર (14) ગઝલ (51) ગની દહીંવાલા (2) ગીતા મારી સમજ (16) ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ (30) ચારણી સાહિત્ય (6) ચિત્રકળા (15) ચીમન પટેલ ‘ચમન’ (8) છાયા ઉપાધ્યાય (1) છાયા ત્રિવેદી (5) જગન મહેતા (12) જયશ્રી મરચંટની વાર્તાઓ (6) જયશ્રી વિનુ મરચંટ (101) અંતરની ઓળખ (12) કાવ્યોના રસાસ્વાદ (12) જીંદગી એક સફર.. (20) શ્રીમદ ભાગવત પુરાણ (12) જાગૃતિ દેસાઈ શાહ (2) જિગીશા પટેલ (17) જીપ્સીની ડાયરી (48) જુગલકિશોર (10) જોરાવરસિંહ જાદવ (13) જ્યોતિ ભટ્ટ (22) જ્યોત્સના ભટ્ટ (13) ઝવેરચંદ મેઘાણી (1) ડો. કનક રાવળ (1) ડો. દિનેશ શાહ (3) ડો. નીલેશ રાણા (13) ડો. નીલેશ રાણાની વાર્તાઓ (13) ડો. પ્રતાપભાઈ પંડયા (3) ડો. ભરત ભગત (39) ડો. મહેબૂબ દેસાઈ (13) ડો. મહેશ રાવલ (3) ડો. મુનિભાઈ મહેતા (1) થોડી ખાટી, થોડી મીઠી (10) જાગૃતિ દેસાઈ-શાહ (10) દીપક ધોળકિયા (31) દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’ (3) દીપલ પટેલ (2) દેવિકા ધ્રુવ (26) ધ્રુવ ભટ્ટ (1) નંદિની ત્રિવેદી (1) નટવર ગાંધી (66) નરેંદ્ર પટેલ (4) નરેન્દ્રસિંહ મકવાણા ‘અતુલ’ (3) નવલકથા (13) છિન્ન – રાજુલ કૌશિક (13) છીન્ન (1) પડછાયાના માણસ (28) પન્ના નાયક (13) પન્ના નાયકની વાર્તાઓ (13) પરભુભાઈ મિસ્ત્રી (34) પી. કે. દાવડા (245) પૂર્વી મોદી મલકાણ (26) પ્રવીણકાન્ત શાસ્ત્રી (16) પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તાઓ (19) પ્રીતિ સેનગુપ્તા (4) બદરી કાચવાલા (3) બાબુ સુથાર (139) ભાષાને શું વળગે ભૂર (૩૮) (2) વારતા રે વારતા (1) બ્રિન્દા ઠક્કર (1) ભાગ્યેશ જહા (26) ભાવિન અધ્યારૂ (13) ભાવિન ગોપાણી (2) ભાવેશ ભટ્ટ (1) ભાષાને શું વળગે ભૂર (48) ભાષાને શું વળગે ભૂર (૩૮) (1) મધુ રાય (14) મને હજી યાદ છે. (90) મરીઝ (3) મારી કલમ, મારા વિચાર (4) મારી વિદ્યાયાત્રા (1) મિત્રો સાથે વાતો (15) મુકેશ જોષી (3) મોદીની હવેલી (13) રંગોળી (5) રણમાં પાણીની ઝંખના (3) રમેશ પટેલ (1) રમેશ પુરોહિત (1) રવિશંકર રાવળ (53) રશ્મિ જાગીરદાર (1) રાઘવ કનેરિયા (4) રાજુલ કૌશિક (18) રાહુલ શુકલ (18) રાહેં રોશન (14) રેખા ભટ્ટી (16) લતા હિરાણી (1) લલિતકળા (2) લેખ (38) વલીભાઈ મુશા (3) વાર્તા (28) વિનોદ જોષી (1) વિયોગ (18) વૃંદાવન સોલંકી (5) વૈશાલી રાડિયા (1) શયદા (4) શરદ ઠાકર (1) શિલ્પકળા (5) શેખાદમ આબુવાલા (1) શેફાલી થાણાવાલા (3) શૈલા મુન્શા (7) સપના વિજાપુરા (11) સમાચાર/જાહેરાત (29) સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય (13) સરયૂ પરીખ (24) સિરામિકસ (1) સુચી વ્યાસ (4) સુરેશ જાની (7) સેજલ પોન્ડા (1) સ્વાગત (1) હરનિશ જાની (17) હરિન્દ્ર દવે (1) હરીશ દાસાણી (6) હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન (25) હોમાય વ્યારાવાલા (10)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00108.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/tag/covid19/", "date_download": "2020-07-06T02:22:17Z", "digest": "sha1:62ZTWNREPLH4O76XOKIINYMVGTFT42AC", "length": 20704, "nlines": 275, "source_domain": "gujarati.news18.com", "title": "covid19: covid19 News in Gujarati | Latest covid19 Samachar - News18 Gujarati", "raw_content": "\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સતત બીજા દિવસે 700થી વધુ કેસ નોધાતા આંકડો 36000ને પાર\nસુરતમાં Corona બેકાબુ, 24 કલાકમાં વધુ 264 લોકો આવ્યા coronaની ઝપેટમાં, કતારગામમાં ભય\nVadodaraમાં પોલીસ તાલીમ શાળામાં કોરોના, 400થી વધુ તાલીમાર્થીઓ ક��વોરન્ટાઇન\nAhmedabadનાં બોપલમાં રેપિડ એન્ટિજન કોવિડ-19 ટેસ્ટ કરાયા, 250થી વધુ લોકોના થયા ટેસ્ટ\nગલવાનના શહીદોની યાદમાં DRDOએ માત્ર 11 દિવસમાં બનાવી 1000 બૅડવાળી કોવિડ-19 હૉસ્પિટલ\nહવેથી ચેતજો : જાહેરમાં માસ્ક નહિ પહેરનારા પર હવે ડોકટર્સ પણ નજર રાખશે\nમૌલાનાના જનાજામાં એકત્ર થયા 10 હજાર લોકો, કોરોનાના ડરથી 3 ગામો સીલ\nકોરોનાના કહેરે રેકોર્ડ તોડ્યો, દેશમાં એક જ દિવસમાં 24,850 નવા કેસ, 613 દર્દીનાં મોત\nઅમરનાથ યાત્રા માટે રોજ 500 યાત્રિકોને મળશે મંજૂરી, આરતીનું થશે લાઇવ ટેલિકાસ્ટ\nહવે રાજકોટમાં Coronaનો હાહાકાર, 72 કલાકમાં Record બ્રેક 85 કેસ\nUnlock બાદ અમદાવાદમાં સૌથી મોટી ચોરી કરનાર ઝડપાયો, ચોર બનાવાનું કારણ છે રસપ્રદ\nચીને જાણીજોઈને લાખો કોરોના સંક્રમિત વિદેશમાં મોકલ્યાઃ અમેરિકી અધિકારી\nઅમદાવાદ : કોરોના મહામારી વચ્ચે યુક્રેનથી 268 વિદ્યાર્થીઓ ગુજરાત પરત ફર્યાં\nકોરોના બન્યો વધુ ખતરનાક કોરોનાનું નવુ રૂપ સામે આવ્યું, લોકોને વધારે ઝડપથી કરે છે સંક્રમિત\n મુંબઈમાં કોરોનાનો કહેર વધતા મહિલા પતિ સાથે અમદાવાદ સાસરે આવી, અને પછી..\nસુરત : શંકાસ્પદ કોરોનાના 2 દર્દીનાં સ્મીમેરમાં મોત, પરિવારે લગાવ્યા ગંભીર આરોપ\nકોવિડ-19 અંગે દુનિયાને સૌપ્રથમ અમે જાણકારી આપી : WHO\nકોરોના : અડધાથી વધુ મૃતકોની ઉંમર 60થી ઓછી, 43%ને પહેલા કોઇ બીમારી ન હતી\nઅમદાવાદ RTO વડાપ્રધાન મોદીની વિનંતીને પણ ગણકારતી નથી મોઢે રૂમાલ બાંધ્યા હોય તો પ્રવેશ નહી\nકોરોનાનો કહેર : દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 22,771 કેસ નોંધાયા\nCorona : દિલ્હી સહિત ભારતના ત્રણ રાજ્ય આપી રહ્યા છે 20 દેશને ટક્કર\nવેક્સીન બનાવવા માટે ICMRએ 15 ઓગસ્ટની ડેડલાઇન આપી, વિશેષજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00108.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"}
+{"url": "https://www.gstv.in/tag/three-policemen/", "date_download": "2020-07-06T04:07:44Z", "digest": "sha1:O55WIFNMRBDW4FERO53WBFR7OE3LBBH5", "length": 4724, "nlines": 147, "source_domain": "www.gstv.in", "title": "Three policemen - GSTV", "raw_content": "\nભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો…\nLAVA આપી રહ્યું છે ફોન બનાવવાનો મોકો, મળશે…\nઆખી દુનિયાને રવાડે ચઢાવનાર TikTok ચીનમાં જ છે…\nકોરોનાકાળમાં રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યા 49 અને 69…\nહવે સોશિયલ મીડિયા થકી ભારતમાં પૈસા મોકલી શકશે…\nબિઝનેસમાં કારનો ઉપયોગ કરતાં હોય તો લોન પર…\nજો તમને ATMમાંથી નકલી નોટ નીકળી છે તો…\nસરકારની આ સ્કીમમાં આટલા દિવસમાં જ ડબલ થઈ…\nચેક કરી લો તમારા ખાતામાં પૈસા આવ્યા\nશોપિયાંમાં કિડનેપ 4 પોલીસકર્મીઓમાંથી આતંકવાદીઓએ 3ની કરી હત્યા, બાંદીપોરમાં 2 આતંકી ઠાર\nજમ્મુ -કાશ્મીરના શોપિયાંમાં ચાર પોલીસ કર્મચારી લાપતા થયા બાદ આતંકવાદીઓએ ચારમાંથી ત્રણ પોલીસ કર્મચારીની હત્યા કરી દેવામાં આવી છે. જ્યારે કે એક પોલીસ જવાનને છોડી...\nજીવલેણ વાયરસ: વિશ્વમાં ચેપગ્રસ્તોની સંખ્યા 1 કરોડ પંદર લાખથી પણ વધુ, પરિસ્થિતિ વધુ ગંભીર\nવિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા માત્ર દેખાડો, આ પક્ષમાં બધું ય છે નક્કી\nહોટ-સ્પોટ બની રહેલા પશ્ચિમના વિસ્તારો, શહેરમાં વાયરસનું જોર ઘટ્યું છેલ્લા 24 કલાકમાં 162 કેસો નોંધાયા\nશિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય: ધો.10-12ની પૂરક પરીક્ષાઓ જુલાઈમાં નહી લેવાય, વધતા કેસો વચ્ચે સપ્ટેમ્બર સુધી શક્ય નથી\nકોવીડ-19 બાદ હવે ચીનમાં ફેલાયો બ્યુબોનિક પ્લેગ, અપાયું ત્રીજા સ્તરની વોર્નિંગ એલર્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00108.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"}
+{"url": "https://www.iamgujarat.com/videos/entertainment-videos/did-you-know-abhishek-bachchan-once-worked-as-arshad-warsis-driver-559151/", "date_download": "2020-07-06T01:20:49Z", "digest": "sha1:2XQKBMSE2FF3PSCNMNGGJKP4IJX3RAKT", "length": 10834, "nlines": 162, "source_domain": "www.iamgujarat.com", "title": "બોલિવુડમાં ડેબ્યૂ કર્યું તે પહેલા આ એક્ટરનો ડ્રાઈવર હતો અભિષેક બચ્ચન | Did You Know Abhishek Bachchan Once Worked As Arshad Warsis Driver - Entertainment Videos | I Am Gujarat", "raw_content": "\nફરી એકવાર મોંઘા થઈ શકે છે ફોન કૉલ અને ઈન્ટરનેટ ડેટા\nઝારખંડમાં ધોળેદહાડે ભાજપના નેતાની ગોળી મારી હત્યા\nકોરોનાઃ ભારતે રશિયાને પાછળ રાખ્યું, સૌથી વધુ કેસ મામલે વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યું\nદ્વારકા : ખંભાળિયામાં આભ ફાટ્યું, બે કલાકમાં 12 ઈંચ વરસાદ\nપત્ની બુશરા અંગે કરી ટિપ્પણી, ઈમરાન ખાને ધારાસભ્યને પક્ષમાંથી હાંકી કાઢ્યા\nદુબઈથી મૌની રોયે શૅર કરી પોતાની તસવીરો, અદાઓ એ���ી કે જોતા જ રહી જશો\nમિલિન્દ સોમણથી પણ વધુ ફિટ છે તેના મા, 15 પુશ અપ્શ લગાવી ઉજવ્યો 81મો બર્થ-ડે\nવીજળીનું બિલ ભરવા પેઈન્ટિંગ વેચવા માગે છે અરશદ વારસી, કહ્યું – કિડની બચાવીને રાખી છે\nબહેન શ્વેતા માટે સુશાંતે પોતાના હાથે લખી હતી નોટ, ઈન્સ્ટાગ્રામ પર કરી શેર\nઅભિષેક-ઐશ્વર્યાના લગ્નના સાક્ષી બનેલા ‘ગુલમહોરે’ વિદાય લેતાં દુઃખી થયા અમિતાભ બચ્ચન\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nઅંડકોષમાં ગાંઠ થઈ ગઈ છે, શું મને સેક્સ કરવામાં મુશ્કેલી થશે\nખંડાલામાં જેકી શ્રોફનું 5 સ્ટાર રિસોર્ટ જેવું આલીશાન ફાર્મ હાઉસ, જુઓ તસવીરો\nMMS લીક થતા ચર્ચામાં આવી TikTok સ્ટાર નિશા ગુરગૈન, કે.એલ રાહુલ સાથે કરવા ઈચ્છે છે લગ્ન\nGujarati News Entertainment Videos બોલિવુડમાં ડેબ્યૂ કર્યું તે પહેલા આ એક્ટરનો ડ્રાઈવર હતો અભિષેક બચ્ચન\nબોલિવુડમાં ડેબ્યૂ કર્યું તે પહેલા આ એક્ટરનો ડ્રાઈવર હતો અભિષેક બચ્ચન\nઅમિતાભ બચ્ચનનો દીકરા અભિષેક બચ્ચને કરીના કપૂર સાથે ફિલ્મ રેફ્યૂજીથી બોલિવુડમાં પગ મૂક્યો હતો. પરંતુ આ પહેલા તે શું કામ કરતો હતો તેના વિશે તમે જાણશો તો નવાઈ લાગશે.\nસુશાંતના મોત પર ચુપ્પી સાધતાં ટ્રોલ થયો કપિલ શર્મા, આપ્યો આવો જવાબ\nસંજના સાંઘીએ શેર કરી ‘દિલ બેચારા’ની BTS તસવીર, સુશાંતને યાદ કરીને કહી આ વાત\nગલવાન ઘાટીમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોના પરાક્રમ પર ફિલ્મ બનાવશે અજય દેવગણ\nઆ હાથીના બચ્ચાને જોઈને તમારો મૂડ ફ્રેશ થઈ જશે.\nદીકરી રિદ્ધિમા સાથે ક્લિનિકની બહાર જોવા મળ્યા નીતુ કપૂર\nપોસ્ટમોર્ટમ બાદ સુશાંત સિંહ રાજપૂતનો વિસરા રિપોર્ટ આવ્યો, થયો આ ખુલાસો\nરીયલ હીરો: સળગતી કારમાંથી 3 લોકોને બચાવ્યા\nકોરોના સામે જીતની ખુશીમાં દર્દી હોસ્પિટલમાં જ કરવા લાગ્યો ડાન્સ\nબેકિંગમાં કેટલા પ્રકારના યીસ્ટ વપરાય છે જાણો, પ્રકાર અને ઉપયોગ\nઅકસ્માત બાદ બાઈકમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nસુશાંતના મોત પર ચુપ્પી સાધતાં ટ્રોલ થયો કપિલ શર્મા, આપ્યો આવો જવાબસંજના સાંઘીએ શેર કરી ‘દિલ બેચારા’ની BTS તસવીર, સુશાંતને યાદ કરીને કહી આ વાતગલવાન ઘાટીમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોના પરાક્રમ પર ફિલ્મ બનાવશે અજય દેવગણઆ હાથીના ���ચ્ચાને જોઈને તમારો મૂડ ફ્રેશ થઈ જશે.દીકરી રિદ્ધિમા સાથે ક્લિનિકની બહાર જોવા મળ્યા નીતુ કપૂરપોસ્ટમોર્ટમ બાદ સુશાંત સિંહ રાજપૂતનો વિસરા રિપોર્ટ આવ્યો, થયો આ ખુલાસોક્યારથી શરુ થશે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ‘Good Old Days’ની યાદોમાં ખોવાઈ મૌની રોય, સુશાંત અને અંકિતા સાથેની તસવીરો કરી શેરભારત-ચીન વિવાદઃ શું પીએમ મોદી પર લોકોને છે વિશ્વાસ‘Good Old Days’ની યાદોમાં ખોવાઈ મૌની રોય, સુશાંત અને અંકિતા સાથેની તસવીરો કરી શેરભારત-ચીન વિવાદઃ શું પીએમ મોદી પર લોકોને છે વિશ્વાસસુશાંત સિંહ રાજપૂત પાસેથી ફિલ્મ ‘હાફ ગર્લફ્રેન્ડ’ છીનવીને અર્જુન કપૂરને અપાઈ હતીસુશાંત સિંહ રાજપૂત પાસેથી ફિલ્મ ‘હાફ ગર્લફ્રેન્ડ’ છીનવીને અર્જુન કપૂરને અપાઈ હતીટીવી પર પોતાને ‘ધોની’ના રોલમાં જોઈને ખુશ થયો હતો સુશાંત, ચહેરા પર હતો ગર્વ અને સંતુષ્ટીસુશાંત સિંહ રાજપૂતના વિરહમાં તેના પાલતુ શ્વાન ‘ફજ’એ પણ લીધા અંતિમ શ્વાસટીવી પર પોતાને ‘ધોની’ના રોલમાં જોઈને ખુશ થયો હતો સુશાંત, ચહેરા પર હતો ગર્વ અને સંતુષ્ટીસુશાંત સિંહ રાજપૂતના વિરહમાં તેના પાલતુ શ્વાન ‘ફજ’એ પણ લીધા અંતિમ શ્વાસSunil Pal in Live Chat- કોમેડિયને ખોલ્યા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ‘ડાર્ક સિક્રેટ્સ’સુશાંત સિંહના નિધનને કાજોલે ગણાવ્યું ‘દુઃખદ’, નવા એક્ટર્સને આપી આ સલાહબીઈંગ હ્યુમન ફાઉન્ડેશન પર અભિનવ કશ્યપે લગાવ્યો મની લોન્ડ્રિંગનો આરોપ, અરબાઝ ખાને કહ્યું…\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00108.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "http://webgurjari.in/2019/09/04/our-heritage-shri-kali-kund-dholaka/?replytocom=12160", "date_download": "2020-07-06T03:25:11Z", "digest": "sha1:V2DMX4N7N7KHPW46SD2R5IV5NOQVEVHJ", "length": 24258, "nlines": 149, "source_domain": "webgurjari.in", "title": "આપણો કલાત્મક વારસો-આપણી સંસ્કૃતિ : શ્રી કલીકુંડ તીર્થ- ધોળકા- – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nઆપણો કલાત્મક વારસો-આપણી સંસ્કૃતિ : શ્રી કલીકુંડ તીર્થ- ધોળકા-\nવાચક હંમેશા પોતાના રસને અનુકૂળ હોય એવું લખાણ કે સાહિત્ય વાંચવાનું પસંદ કરે ત્યારે એમાંથી એને જાણકારી સાથે વાંચ્યાનો આનંદ, સંતોષ પણ મળવો જોઇએ. હેરિટેજ વિશે પણ જાણવાવાળો ચોક્કસ વર્ગ હશે. આ લેખમાળાથી એમને માહિતી તો મળી જ રહેશે અને સાથે રસ પણ જળવાઈ રહેશે.\nઆ લેખમાળા લખવાની પ્રેરણા આ સ્થાપત્યો જ છે. અહીંની બેનમૂન કલાકૃતિ-કોતરણીઓ ��ને એમાંથી મળતો આપણી સંસ્કૃતિનો પરિચય જ સૌથી મોટી પ્રેરણા છે. સદીઓ પહેલાના આ સ્થાપત્યો જ એટલા તો ભવ્ય છે કે એની તો ઓળખ કરવી જ રહી. આ સ્થાપત્યો જ નહીં એની રચના, એની પાછળનો ઇતિહાસ પણ એવો જ ભવ્ય છે.\nવર્તમાન સમયની અદ્યતન તકનીકી સુવિધાઓની સામે સાવ અલ્પ સુવિધા, અથાગ મહેનતથી રચાયેલા સદીઓ પહેલાના સ્થાપત્યો આપણું ગૌરવ છે અને ગૌરવગાથા ગાવી તો ગમે જ ને\nપાલીતાણા, રાણકપુર કે સમેત શિખરજી જેવા તો જૈનોના ખુબ મહત્વનના તીર્થ મનાય છે. કલિકુંડ નાનકડું પણ જૈનોનું એક મહત્વનું તીર્થ મનાય છે. એક નહીં અનેકવાર કલિકુંડની મુલાકાત લેવાનો લાભ મળ્યો હતો. એકવાર અહીં પાલીતાણાની આબેહૂબ પ્રતિકૃતિનું નાનકડું નિર્માણ કરવામાં આવ્યું હતું જ્યાં સૌ પાલીતાણાની જાત્રા કર્યાના સંતોષ સાથે ભાવનાપૂર્વક દર્શન કરતા હતાં એ જોઈને મને એવું લાગ્યું કે અહીં તો નજીકના કે સ્થાનિક લોકો જ આ તીર્થનો લાભ લેતા હશે બાકી દૂર રહેતા ભાવિકોને તો કદાચ આ સ્થળની જાણ ન પણ હોઈ શકે. આવા તો એક નહીં અનેક ધામ છે જેના વિશે સૌને ખબર નથી પણ હોતી અને વાત માત્ર અહીં ધાર્મિક ભાવનાની, ધાર્મિક સ્થળોની જ નહીં પણ રાજ-રજવાડાના સ્થાપત્યો અને એના કલાત્મક પાસાની પણ છે જેના વિશેની જાણકારી તો પ્રત્યેક મુલાકાતીઓને કદાચ ધ્યાનમાં પણ નહીં હોય.\nરાણીની વાવની મુલાકાત લીધી ત્યારે પણ એવો જ વિચાર આવ્યો કે આ પગથિયાવાળી વાવ તો આખી હિંદુ ધર્મના અનેક દેવ-દેવીઓની કલાત્મક કોતરણીવાળી મૂર્તિઓથી સુશોભિત છે. એવી રીતે રાણકપુરના ૧૪૪૪ સ્તંભોની અદ્ભૂત રચના, ચીનની દીવાલ પછી ચંદ્ર પરથી નજરે પડતો હોય એવો કુંભલગઢ, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરે વિશ્વ હેરિટેજ તરીકેની કક્ષાએ મુકીને જે ગુજરાતના ઐૈતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને બહુમાન બક્ષ્યું છે એવા ચાંપાનેર અને પાવાગઢ અને એવા તો અનેક ધામ છે જે આપણી સદીઓ જુની સંસ્કૃતિ, સ્થાપત્ય અને કલાકૃતિનો કલાત્મક વારસા સમા છે.\nઆવા સ્થળોની મુલાકાત લીધી ત્યારે એક વિચાર આવ્યો કે આપણી સંસ્કૃતિ કે આપણા આ કલાત્મક વારસાનો, આપણી અસ્મિતા-આ ગૌરવનો શક્ય હોય એટલો પરિચય કરવો અને કરાવવો. મઝાની વાત તો હતી કે અમદાવાદના વરિષ્ઠ પત્રકાર-ફોટોગ્રાફર મુરબ્બી શ્રી કલ્યાણભાઈ શાહ પણ સાથે જ હતા એટલે એમણે લીધેલી જીવંત તસ્વીરો અને શાબ્દિક પરિચયનો એક સુભગ સમન્વય સર્જાયો અને એમાંથી સર્જાઈ આ હેરિટેજ લેખમાળા.\nશક્ય છે હેરિટેજ લેખમાળાના વાચકને આ પાનાઓ પર ઉપલબ્ધ માહિતીથી આ સ્થાપત્યોની મુલાકાત લેવાની ઉત્સુકતા થાય અને મુલાકાતીઓને આપણી સંસ્કૃતિ -કલાત્મક વારસાનો પરિચય મળે.\nઆશા છે વેબગુર્જરીના વાચકોને આ લેખમાળાથી આપણી અસ્મિતાનો પરિચય થશે.\nશ્રી કલીકુંડ તીર્થ- ધોળકા-\nએક સમય હતો જ્યારે બારમી સદીમાં ગુજરાતની ખુબ જાહોજલાલી હતી અને ધોળકા તેની પાટનગરી હતી ત્યારે તે સમૃધ્ધિ ટોચ પર હતું. ધવલક્કરપુર-ધોળકા વગેરે અનેક નામોથી પ્રખ્યાત આ નગરી પોતાના અંતરમાં એક ઇતિહાસ સાચવીને બેઠી છે.ધોળકા મહાભારત કાળનું વિરાટ નગર હતું. કહે છે કે પાંડવો અહીં ગુપ્તવેશમાં આ નગરમાં રહ્યા હતા.\nધોળકામાં જૈનોની વસ્તી પણ હજારોમાં હતી.ત્યારે સ્વાભાવિક દેરાસરો અને પૌષધશાળાઓ પણ વિપુલ પ્રમાણમાં હતી. લગભગ ૧૦૮ દેરાસરો અને ૮૦ જેટલી પૌષધશાળા ધરાવતા આ નગરની નજીક અને અમદાવાદથી લગભગ ૩૦ કી.મીટર અંતરે આવેલા કલિકુંડનું પણ આજે એટલું જ ધાર્મિક મહત્વ છે.\nઆઠસો વર્ષના ગાળા દરમ્યાન અહીં ઘણું લૂંટાયુ છે અને છતાંય આજે અહીં આ કલિકુંડના દેરાસરમાં કલિકુંડ પાર્શ્વનાથ ભગવાન,શ્રી આદિનાથ ભગવાન અને શ્રી શીતલનાથ ભગવાન ભક્તોની ભાવઠ ભાંગતા હાજરાહજૂર છે.\nકલિકુંડ દેરાસરમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની ૨૨૦૦ વર્ષ પ્રાચીન ૩૫ ઇંચ ઊંચી શ્વેતવર્ણ પદ્માસનસ્થ પ્રતિમાજી ૨૯ ઇંચ પહોળા અરિકર વચ્ચે બિરાજમાન છે. કલિ પર્વત અને કુંડ નામના સરોવરની મધ્યમાં આ જિનાલય બનાવ્યું હોવાથી એનું નામ ”કલિકુંડ” આપવામાં આવ્યું. કલિકુંડ દેરાસરની સામે દાદાવાડી છે.\nશ્રી કલિકુંડ દેરાસરની પાસે એક લાખ ચોરસ ફૂટ જમીન ઉપર શ્રી શત્રુંજય તીર્થ ઉભું કરાયું છે.૪૫ ફૂટ ઊંચા આ ગિરિરાજ પર્વત ઉપર ૨૫ હજાર ચોરસ ફૂટમાં મંદિરોની નગરી જાણે ઉભી થઇ છે. પાલીતાણા ન જઇ શકતા જૈનો અહીં યાત્રા કરીને સંતોષ માને છે.\nકલિકુંડ જેવા તીર્થ સ્થાને જવાથી જે મનને અપાર શાંતિ મળે છે તે તો જાતે જ જઇને અનુભવી શકાય.\nફોટોગ્રાફી – કલ્યાણ શાહ.\nશ્રીમતી રાજુલ કૌશિકનાં સંપર્ક સૂત્રો\nઆપણાં આમંત્રણનો સ્વીકાર કરીને શ્રીમતી રાજુલબહેન કૌશીકે આપણી સાંસ્કૃતિક ધરોહરનાં સ્થળોની આ લેખમાળા વેબ ગુર્જરી પર પ્રકાશિત કરવાની સહમતિ દર્શાવી તે બદલ આપણે તેમનો હાર્દિક આભાર માનીએ છીએ.\nશ્રીમતી રાજુલબહેન કૌશિકની આ માહિતીપ્રદ લેખમાળા આપણે દર મહિનાના પહેલા અંગળવારે પ્રકાશિત કરીશું.\n– સંપાદક મંડળ – વ��બ ગુર્જરી\nTags: Kali Kund Rajul Kaushik આપણો કલાત્મક વારસો-આપણી સંસ્કૃતિ ગુજરાતી ડાયસ્પોરા\n← નિત નવા વંટોળ : ન્યૂયોર્કમાંની આકાશગંગાના તારક\nભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – પ્રકરણઃ ૧૨ :: ૧૮૮૫થી ૧૯૧૫ – ગદર પાર્ટી (૪) →\n1 comment for “આપણો કલાત્મક વારસો-આપણી સંસ્કૃતિ : શ્રી કલીકુંડ તીર્થ- ધોળકા-”\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nઅર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો (139)\nકૃષિ વિષયક લેખો (31)\nફિલ્મ સંગીતની સફર (295)\nવિજ્ઞાન અને ગણિત (214)\nવિવિધ વિષય પરના લેખો (619)\nસ્ત્રી: શક્તિ, પ્રકૃતિ (23)\nPRAKASH MAJMUDAR on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDEEPAK BHATT on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nHasmukh Doshi on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDevika Dhruva on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nNeetin Vyas on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nKamlesh upadhyay on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : ધર્મવિહિન ધર્મો\nShobhana paralikar on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\nNiranjan Korde on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\n(૮૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) – વેબગુર્જરી on (૮૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૦ (આંશિક ભાગ – ૨)\nValibhai Musa on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભાનુભાઈ રોહિત on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nSamir Padmakant Dholakia on સમયચક્ર : તલાટી – ગ્રામ્ય ભારતનો વહીવટી ભોમિયો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nA M Chauhan on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nચંદ્રશેખર on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nPiyush on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભરત ભટ્ટ on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nGJ SONI on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nસઁજીવન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nકેતન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nmuni mehta on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nulhas chitharia on નવી લેખન-શોધ : ‘મારી જીવન સંજીવની’\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nલલિત ત્રિવેદી on લુત્ફ – એ – શેર : મણકો # ૫\nજીગ on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nજીગ on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBhagwan thavrani on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nAshok Vaishnav on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\nજીગ on સંસ્કૃતિની શોધમાં : ૩૪ – પેશાવરને બાય બાય\nજીગ on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\n‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨) – વેબગુર્જરી on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nAshok M Vaishnav on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nરક્ષા પટેલ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nરક્ષા શુક્લ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પ્રસ્તાવના\nGeeta Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nશૈલા મુન્શા on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nvimala Gohil on મારું વાર્તાઘર : કંપન જરા જરા\nમારું વાર્તાઘર : કંપન જરા જરા – વેબગુર્જરી on મારું વાર્તાઘર : બીજું ઘર\nBhavesh N Pattni on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૭\nAshok M Vaishnav on ફિલ્મસંગીતના નક્શીકારો (૪) – એનૉક ડેનિયલ્સ\nBharat Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : પ્રબળ રાજ્યસત્તા એટલે સંવેદનહીન સત્તા\nSamir Padmakant Dholakia on ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૩:: બીજી ગોળમેજી પરિષદ (૧)\nDipak Dholakia on ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૩:: બીજી ગોળમેજી પરિષદ (૧)\nkishor Thaker on ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૩:: બીજી ગોળમેજી પરિષદ (૧)\nkishor Thaker on ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૩:: બીજી ગોળમેજી પરિષદ (૧)\nkishor Thaker on ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૩:: બીજી ગોળમેજી પરિષદ (૧)\nસુરેશ જાની on વલદાની વાસરિકા : (૮૨) નીતિકથાઓ અને દૃષ્ટાંતકથાઓ\nTarangini on વલદાની વાસરિકા : (૮૨) નીતિકથાઓ અને દૃષ્ટાંતકથાઓ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૨) નીતિકથાઓ અને દૃષ્ટાંતકથાઓ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00109.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://dalitshakti.com/2018/04/24/anamatno-mapdand-arthik/?shared=email&msg=fail", "date_download": "2020-07-06T01:13:58Z", "digest": "sha1:UVAMXP6BFEQ64JUDFN5BAHM23MDB3QZA", "length": 19959, "nlines": 111, "source_domain": "dalitshakti.com", "title": "અનામતનો માપદંડ આર્થિક કેમ ન હોઈ શકે: દેશના દલિતો-આદિવાસીઓ-પછાતોનો મોટો સમૂહ ગરીબીમાં સબડે છે – દલિત શક્તિ", "raw_content": "\nસ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુત્વનો સ્વૈચ્છિક મંચ\nઅનામતનો માપદંડ આર્થિક કેમ ન હોઈ શકે: દેશના દલિતો-આદિવાસીઓ-પછાતોનો મોટો સમૂહ ગરીબીમાં સબડે છે\nમણિલાલ એમ. પટેલ “નિરીક્ષક” (તા.૦૧-૦૯-૨૦૧૫) ના એમના લેખ “અનામતના માપદંડની પુ:ન વિચારણાનો સમય”માં અંતે લખે છે, “રાજકીય પક્ષો માટે જ્ઞાતિને બદલે આર્થિક માપદંડ વિચારવાનો સમય પાકી ગયો છે.” સંઘ પરિવારનો આ પ્રિય એજ એજન્ડા છે, જે તાજેતરમાં સંઘના એક આગેવાન એમ.જી. વૈધ્યે પણ જણાવ્યો છે. પાટીદાર આંદોલનકારીઓ પણ આવું જ માનતા લાગે છે. ત્યારે અનામતના માપદંડ વિશે સ્પષ્ટતા થવી રહી.\nદલિતો- આદિવાસીઓ માટેની અનામત આઝાદી સાથે જ અમલી બની હતી. આઝાદી પચી ૧૯૫૩માં કાકાસાહેબ કાલેલકરના અધ્યક્ષસ્થાને પછાતવર્ગો માટેનું ખાસ કમિશન રચવામાં આવ્યું હતું.૧૯૫૫માં કાલેલકરે પ6ચે તેનો જે અહેવાલ આપ્યો હતો, તેમાં નીચો સામાજિક દરજ્જો,શિક્ષણમાં પછાતપણું, સરકારી નોકરીઓમાં અપૂરતું પ્રતિનિધિત્વ અને વ્યાપાર ઉધ્યોગમાં ઓચી ભાગીદારી જેવા ચાર માપદંદોના આધારે ૨૩૯૯ જૂથોને પછાત જ્ઞાતિઓ તરીકે ખોળી કાટઃયા હતા. સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની જોગવાઈ કરવા સહિતના વિવિધ કલ્યાણકારી પગલાં સૂચવ્યા હતાં.\nકાલેલકર પંચની ભલામણો અંગે સંસદમાં અને અન્યત્ર ચર્ચાઓ થઈ પણ કેન્દ્રએ તેના અમલ અંગે કોઈ નિર્ણય ન લેતાં પછાતવર્ગોના વિકાસની બાબત રાજ્યો પર છોડવામાં આવી. ઘણા રાજ્યોએ તે પચી પછાતવર્ગો નક્કી કરવા પંચો રચ્યા હતા.\nઅન્ય પછાતવર્ગોમાં આવેલી સામાજિક-રાજકીય જાગ્રતિને ધ્યાનમાં લઈને આઝાદીના ખાસ્સા ત્રણ દાયકા પછી, ૨૦મી ડિસેમ્બર ૧૯૭૮ના રોજ મોરારજી દેસાઈના વડપ્રધાનપદ હેઠળની જનતા પક્ષની સરકારે બિદેક્ષ્વરીપ્રસાદ મંડલના અધ્યક્ષપદે અન્ય પછાતવર્ગો માટે બીજું પંચ રચ્યું. ૧૯૮૦માં આ પંચે તેનો અહેવાલ આપ્યો. મંડલ પંચે સામાજિક,શૈક્ષણિક અને આર્થિક એવા ૧૧ માપદંદોના આધારે ૩૭૪૩ હિંદુ-બિનહિદુ પછાત જાતિઓ નક્કી કરી. અન્ય પછાત વર્ગોની વસ્તી દેશમાં ૫૨% છે, પરંતુ અનામતની કુલ મર્યા���ા ૫૦% જ હોવાથી પંચે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સાંસ્થાઓમાં ૨૭% અનામત/અને ભૂમિ કાયદામાં મૂળગામી ફેરફારો સહિતની ભલામણો કરી.\n૧૯૮૦ની ઈંદિરા ગાંધીની કે ૧૯૮૪ની રાજીવ ગાંધીની કોંગ્રેસી સરકારોએ તેનો અમલ ન કર્યો.૧૯૮૯માં વી.પી.સિંઘની સરકારે તેનો અમલ કરતાં ભારે વિરોધ થયો. તે પછી નરસિંહરાવની કોંગ્રેસી સરકારે આર્થિક પછાતો માટે ૧૦% સાથે ૨૭%ના અમલની જાહેરાત કરી વિરોધને ઠાર્યો. સુપ્રીમ કોર્ટે આ બંને નિર્ણૅયો સામે મનાઈહુકમ આપ્યો. ૭ ન્યાયાધીશોની ખંડપીઠવાળા ઈન્દ્રા સાહની વિરુધ્ધ ભારત સરકારના કેસનો ૧૬મી નવેમ્બર ૧૯૯૨ના રોજ ચુકાદો આવ્યો. જેમાં સર્વોચ્ચ અદાલતે પચાતવર્ગોમાંના સમ્રુધો(ક્રીમિલેયર) ને બાકાત રાખીને ૨૭% અનામતને બંધારણીય ઠેરવી. પરંતુ ૧૦% આર્થિક પછાતો માટેની અનામતોને ગેરબંધારણીય ગણાવી. આ ઐતિહાસિક હકીકતોના આધારે આર્થિક ધોરણે અનામતની માંગણી ચકાસવી રહી.\nજ્યાં સુધી ગુજરાતનો સવાલ છે ૧૯૭૨માં નિવ્રુત ન્યાયાધીશ એ.આર.બક્ષીના વડપણ હેઠળ સામાજિક-શૈક્ષણિક પછાતવર્ગો માટેનું પહેલું પંચ રચાયું હતું. તેના રિપોર્ટના આધારે ૮૨ જાતિઓ માટે ૧૯૭૮માં ૧૦ વરસ માટે ૧૦% અનામત અમલી બની. જસ્ટિસ સી.વી.રાણેના ૧૯૮૧ના બીજા પછાતવર્ગ કમિશને આવક, વ્યવસાય, મિલકત અને શિક્ષણના માપદંડના આધારે ૨૭% અનામતની ભલામણ કરી હતી.\n૧૯૮૧ અને ૧૯૮૫ના અનામત વિરોધી રમખાણો વખતે પણ અનામતનો માપદંડ જ્ઞાતિને બદલે આર્થિક રાખવાની માંગ ઉઠી હતી.જ્યારે આવી માંગ થાય છે ત્યારે એ હકીકત વિસારે પાડી દેવાય છે કે દેશના બંધારણના અનુચ્છેદ-૩૪૦માં “સામાજિક-શૈક્ષણિક પછાતવર્ગો”નો જ ઉલ્લેખ છે. તેમાં આર્થિક પછાતનો ઉલ્લેખ નથી.(જો કે તે માટે બંધારણ સુધારો થઈ શકે) વળી મંડળ પંચે પછાતપણા માપદંડો તરીકે જે ૧૧ માપદંડો ના આધારે પછાત વર્ગો તારવ્યા છે તેમાં ૪(ચાર) માપદંડો આર્થિક છે. એટલે માત્ર જ્ઞાતિના આધારે જ અનામત અપાય છે તે કહેવું ઓબીસી અનામત માટે સાચું નથી.\nમંડલ પંચના ૧૧ પૈકીના ૪ આર્થિક માપદંડો આ પ્રમાણે છે.\n૧. રાજ્યની સરેરાશ કરતાં જે કુટુંબની મિલકની કિંમત ૨૫% કરતાં ઓછે હોય,\n૨. રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિઓના ૨૫% કરતાં વધુ કુંટુંબો કાચા મકાનમાં રહેતા હોય.\n૩. જે જ્ઞાતિઓના ૫૦% કરતાં વધુ કુટુંબોને પીવાનું પાણી મેળવવા અડધો કિલોમીટર ચાલવું પડટું હોય અને\n૪. રાજ્યની સરેરાશ કરતાં જે કુતુંબોના ૨૫% લોકોને દૈનિક જરૂરિયાત ��ૂરી કરવા લોન લેવી પડતી હોય.\nજો આટલા સ્પષ્ટ આર્થિક આધારો પછી મંડલ પંચે પછાતપણું નક્કી કર્યું હોય ત્યારે આર્થિક માપદંડની વાત કરવી નકરી બેઈમાની છે, બેંકોમાંથી કરોડોની થાપણો ઉપાડી લઈ રાજ્યના અર્થતંત્રને અસ્થિર કરવાનો કાર્યકમ આપનાર પાટીદારો ક્યા મોઠે ગરીબોની અનામત માંગે છે\nછેલ્લા સામાજિક-આર્થિક વસ્તી ગણતરીના જે આંકડા ભારત સરકારે જાહેર કર્યા છે તેમાં સ્પષ્ટ થયું છે કે દેશના દલિતો-આદિવાસીઓ-પછાતોનો મોટો સમૂહ ગરીબીમાં સબડે છે અને ગામડાઓમાં બેહાલીમાં બદતર જિંદગી જીવે છે. ૭૪.૪૯% ગ્રામીણ કુટુંબોની માસિક આવક રૂ. ૫૦૦૦/- છે. ખેતકામદારો, સફાઈકામદારો, વેઠિયા અને અન્ય શ્રમિકો આ જ વર્ગના છે. અને એટલે આર્થિક બાબત તેમની અનામત સાથે જોડાયેલી છે.અહીં એ સ્પષ્ટ કરવું રહ્યું કે તમામ કોમોમાં ગરીબો છે તેથી તે પછાત નથી.\nમાત્ર કાનૂનવિદજ નહીં કાનૂનદાતા એવા ડો.આંબેડકરનું કાયદાના ક્ષેત્રમાં અનન્ય પ્રદાન હતું\nચંડોળા તળાવના છાપરામાં આગના બનાવને સરકાર આફત તરીકે ઘોષિત કરે: તાત્કાલિક જરૂરી સહાય, વળતર આપવામાં આવે\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nબાવળા મહિલા વિકાસ સંગઠનની બચત અને ધિરાણની પ્રવૃત્તિથી સ્થાનિક બહેનોનું જીવનધોરણ સુધર્યું છે\nનિરાધારપણામાંથી સ્વનિર્ભરતાના માર્ગે પ્રયાણ કરતાં સુભદ્રાબહેન\nનર્મદા નદીને મૃતપાય થતી અટકાવવા માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ માં જાહેર હિતની અરજી દાખલ\nશોષિતોના શૂળનું મૂળ શોધનાર મનીષી: કાર્લ માર્કસ\nગુજરાતમાં માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે છેલ્લા પાંચેક માસથી કોઈ વ્યક્તી નિમાઈ નથી\nબળાત્કાર કેસ ટ્રાન્સફર કરવા પીડિતની હાઇકોર્ટ સુધીની લડત: ન્યાય આસાન નથી\nચંડોળા તળાવના છાપરામાં આગના બનાવને સરકાર આફત તરીકે ઘોષિત કરે: તાત્કાલિક જરૂરી સહાય, વળતર આપવામાં આવે\nઅનામતનો માપદંડ આર્થિક કેમ ન હોઈ શકે: દેશના દલિતો-આદિવાસીઓ-પછાતોનો મોટો સમૂહ ગરીબીમાં સબડે છે\nમાત્ર કાનૂનવિદજ નહીં કાનૂનદાતા એવા ડો.આંબેડકરનું કાયદાના ક્ષેત્રમાં અનન્ય પ્રદાન હતું\nએક રાષ્ટ્ર, એક ચૂંટણી સત્તાના કેન્દ્રીકરણની ચાલ: વાસ્તવિકતા એ છે કે આ પૂર્વે પણ આ બાબત ચર્ચાઈ ચૂકી છે\nએટ્રોસિટી એક્ટ: આઝાદી કાળથી જ રાજકીય પક્ષોનું દલિતો પ્રત્યે બેવડુ અને ઓરમાયું વર્તન રહ્યું છે\nજ્યાં સુધી દલિત-આદિવાસીની જમીનના પ્રશ્નો ન ઉકલે ત્યાં સુધી બંધારણીય માળખામાં રહીને આંદોલનો કરવામાં આવશે\nજ્યાં સુધી ગેર બરાબરી, જાતિ પ્રથા, ગરીબો પર અત્યાચાર, શોષણ હશે, ત્યાં સુધી બાબા સાહેબનું નામ અમર રહેશે\nહત્યાનો ભોગ બનનાર નાનજીભાઇએ રોડના ભ્રષ્ટાચાર બાબતે આરટીઆઇ એકટ તળે માહિતી માંગી હતી\nગુજરાતની રોજગાર ક્ષમતામાં ઉત્તરપ્રદેશ અને બિહાર કરતા પણ ઓછો વધારો થયો છે\nદેશનો વિકાસ ત્યારે જ થઈ શકે કે જયારે વંચિત સમુદાયોને સમાન અધિકાર મળે. આનો ઉપાય અનામતની નાબૂદી નથી\nઅનુસુચિત જાતિના પરિવારો સાથે ભેદભાવ રાખી ફાળવેલ જમીન ગેરકાયદેસર શરતભંગ કરી ખાલસા કરેલ છે\nગાડાચીલા પર સ્પીડબ્રેકર ના હોય માનનીય જજસાહેબ\nમાય લોર્ડ, હું સંપૂર્ણ માન સાથે કહું છું… તમે ભગવાન નથી\nગરવી ગુજરાતમાં દલિત હિંસા અવિરત ચાલુ\nઆર્કાઇવ મહિનો પસંદ કરો જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 ડિસેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 ફેબ્રુવારી 2015 મે 2014 એપ્રિલ 2014\nસેન્ટર ફોર સોશલ જસ્ટીસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00109.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/world/former-us-first-lady-michelle-obama-is-most-admired-woman-amongst-americans-043606.html?utm_source=articlepage-Slot1-3&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T03:54:57Z", "digest": "sha1:F7KSIOISCXK4XP267CAO5BMSB367CDCP", "length": 12055, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "મિશેલ ઓબામા બની અમેરિકાની સૌથી લોકપ્રિય મહિલા | Former US First Lady Michelle Obama is most admired woman amongst Americans. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n19 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમિશેલ ઓબામા બની અમેરિકાની સૌથી લોકપ્રિય મહિલા\nઅમેરિકાની પૂર્વ પ્રથમ મહિલા અને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામા હવે અમેરિકાની સૌથી લોકપ્રિય મહિલા છે. આ સાથે જ તેમણે વધુ એક પૂર્વ લેડી હિલેરી ક્લિંટન પાસેથી આ ��ુકામ છીનવી લીધુ છે. હિલેરી છેલ્લા 17 વર્ષોથી લોકપ્રિય મહિલા બનેલા હતા જેમને અમેરિકનોએ સૌથી વધુ પસંદ કર્યા હતા. પરંતુ હવે લાગે છે કે હિલેરી માટે હવે આ ક્રેઝ ખતમ થઈ રહ્યો છે અને મિશેલની દિવાનગી વધી રહી છે. ગૈલપ પોલના પરિણામોમાં એ વાતની પુષ્ટિ થઈ છે જેના પરિણામો ગુરુવારે જાહેર કરવામાં આવ્યા છે.\n11 વર્ષોથી બરાક ઓબામા નંબર વન\nવળી, બરાક ઓબામા સતત 11માં વર્ષે સૌથી વધુ પસંદ કરાતા વ્યક્તિ બનેલા છએ. રાષ્ટ્રપતિ પદ ગયાના બે વર્ષ બાદ પણ તેમના માટે લોકોનો પ્રેમ ઘટી નથી રહ્યો. વળી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સતત ચોથી વર્ષે સર્વેમાં લોકપ્રિયતા મામલે બીજુ સ્થાન મળ્યુ છે. ગૈલપ સન 1946થી દર વર્ષે આ પોલ કરાવે છે અને માત્ર 1976માં જ આ પોલ નહોતા થયા. સર્વેમાં શામેલ 1,025 અમેરિકી નાગરિકોમાંથી 15 ટકા લોકોએ કહ્યુ કે તે મિશેલને સૌથી વધુ પસંદ કરે છે. મિશેલ હાલમાં પોતાની પહેલુ પુસ્તક 'બીકમિંગ' ના પ્રમોશનલ ટૂરમાં બિઝી છે.\nહિલેરીને મળ્યા ચાર ટકા મત\nટૉક શો ક્વીન ઓફ્રા વિન્ફ્રેને પાંચ ટકા મત મળ્યા અને તે લોકપ્રિયતાના બીજા સ્થાલ પર રહી. વળી, હિલેરી ક્લિંટન અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પને ચાર ચાર ટકા મતો મળ્યા. હિલેરી વર્ષ 2016માં થયેલી અમેરિકી ચૂંટણાં ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવાર છે. તે અમેરિકીની પૂર્વ વિદેશ મંત્રી પણ રહી ચૂકી છે. હિલેરી 22 વાર આ લિસ્ટમાં ટૉપ કરી ચૂકી છે જેમાં તે છેલ્લા 17 વર્ષોથી નંબર વન બનાવી ચૂકી છે. વળી, 19 ટકા લોકોએ કહ્યુ કે બરાક ઓબામાં એવા પુરુષ છે જેમને તે સૌથી વધુ પસંદ કરે છે. ટ્રમ્પને 13 ટકા તો પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશ અને પોપ ફ્રાન્સિસને બે ટકા મતો જ મળી શક્યા. ગૈલપનું કહેવુ છે કે સર્વેને 3થી 12 ડિસેમ્બર વચ્ચે કરાવવામાં આવ્યો હતો.\nઆ પણ વાંચોઃ ક્રિસમસમાં ઓવરટાઈમ કરી રહેલા ભારતીય મૂળના પોલિસ ઓફિસરની ગોળી મારી હત્યા\nIVFની મદદથી મા બની શકી હતી મિશેલ ઓબામા, સહન કરી હતી ગર્ભપાતની પીડા\n''મારે દિલ્હી હોવું જોઇતું હતું, પણ મોદીજીએ મને ના બોલાવી''\nVideo: ભારતીય વિદ્યાર્થીએ કર્યો સવાલ તો ઓબામા રહી ગયા દંગ\nઆ વખતે કયા અંદાજમાં દેખાશે મિશેલ ઓબામા, શું પહેરશે સાડી\nB'day Spcl : મોસ્ટ રોમાંટિક કપલ પણ છે બરાક-મિશેલ, જાણો :Love Story\nOMG બરાક ઓબામા અને મિશેલ લેશે છૂટાછેડા\nદિવાળી પર બૉલીવુડ ગીતો પર થિરક્યા મિશેલ ઓબામા\nતસવીરો: પત્નીના ડરથી સિગરેટ છોડનાર ઓબામાનો અલગ અંદાજ\nઓબામા બર્થ-ડે: ભારતીય રેસ્ટોરન્ટમાં ઓબામા-મિશેલનું ડિનર\nભારતીય વાનગીઓના શોખીન છે ઓબામા દંપતિ\nબરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા\nબરાક અને મિશેલ ઓબામા ગરીબ બની રહ્યાં છે\nmichelle obama hillary clinton barack obama us washington મિશેલ ઓબામા હિલેરી ક્લિંટન બરાક ઓબામા યુએસ વૉશિંગ્ટન\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00109.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/kiara-advani-see-unseen-and-rare-photos-of-kabir-singh-actress-8997", "date_download": "2020-07-06T02:22:42Z", "digest": "sha1:4NM7EWK3ZUEGS3E77LZ4MUB5WF4NWOWX", "length": 7459, "nlines": 72, "source_domain": "www.gujaratimidday.com", "title": "કિયારા અડવાણીઃકબીર સિંઘની હિરોઈનના જુઓ અનસીન ફોટોઝ - entertainment", "raw_content": "\nકિયારા અડવાણીઃકબીર સિંઘની હિરોઈનના જુઓ અનસીન ફોટોઝ\n31 જુલાઈ, 1992ના રોજ જન્મેલી કિયારા અડવાણી બિઝનેસમેન જગદીપ અડવાણીની પુત્રી છે. તેનું સાચું નામ આલિયા અડવાણી છે. જો કે ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરતા પહેલા સલમાન ખાને તેને નામ બદલવાનું કહ્યું હતું.\nસલમાન ખાને કિયારાને કહ્યું હતું કે ઈન્ડસ્ટ્રીમાં બે આલિયા હશે તો કન્ફ્યુઝન થશે. એક જ નામની બે એક્ટ્રેસ ન હોવી જોઈે. બાદમાં તેણે પોતાનું નામ કિયારા કરી નાખ્યું\nકિયારા અડવાણીનું બોલીવુડ સાથે જૂનું કનેક્શન છે. તેની મ્મી જીનીવીવ જાફરી વેટર એક્ટર સઈદ જાફરીના ભાઈ હામીદ જાફરીની પુત્રી છે.\nકિયારા અડવાણીનું બોલીવુડ સાથે જૂનું કનેક્શન છે. તેની મ્મી જીનીવીવ જાફરી વેટર એક્ટર સઈદ જાફરીના ભાઈ હામીદ જાફરીની પુત્રી છે.\nકિયારાએ 2014માં આવેલી ફગલીથી બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. કિયારા એમ. એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીમાં પણ દેખાઈ ચૂકી છે. ધોનીની બાયોપિકમાં તેણે સાક્ષી ધોનીનો રોલ કર્યો હતો.\nમાત્ર ચાર વર્ષની કરિયરમાં કિયારા અડવાણી લોકપ્રિય થઈ ચૂકી છે. કિયારા અડવાણી વેબ સિરીઝ લસ્ટ સ્ટોરીથી નોટિસ થઈ હતી\nલસ્ટ સ્ટોરીમાં કરણ જોહરે ડિરેક્ટ કરેલી શોર્ટ સ્ટોરીમાં કિયારાએ નવ પરિણીતી સેક્યુઅલી ડિસેટિસ્ટફાઈડ મહિલાનો રોલ કર્યો હતો. જેમાં તેની સામે વિકી કૌશલ હતો.\nકિયારાએ તેના આ સીન વિશે વાત કરતા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું,'મેં કરણ પર પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો હતો. મને લાગે છે કે આ એક આઈકોનિક સીન હતો.'\nલસ્ટ સ્ટોરીઝ બાદ કિયારા અડવાણી��� કરણ જોહરની ફિલ્મ કલંકમાં સ્પેશિયલ અપિરીયન્સ પણ કર્યો હતો.\nકિયારા અડવાણી સાઉથની ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી ચૂકી છે. 2018માં આવેલી મહેશ બાબુની ભારત અને નેુમાં તે કામ કરી ચૂકી છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. તસવીરમાંઃકિયારા અડવાણી અને ઈશા અંબાણી\nકિયારાએ કહ્યું હતું કે એક્ટર તરીકે તે કોઈ લેન્ગવેજમાં બંધાઈ જવા નથી માગતી.\nહાલ કિયારા અડવાણી કબીરસિંઘના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તે કરણ જોહરની અપકિંગ ફિલ્મ ગુડ ન્યૂઝ અને કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક શેરશાહ, લક્ષ્મી બોમ્બમાં પણ દેખાશે.\nખૂબ જ ઓછા લોકોને ખ્યાલ છે કે કિયારા અડવાણી અને ઈશા અંબાણી બેસ્ટ ફ્રેન્ડ્ઝ છે.\nકિયારા અડવાણીની અપકમિંગ ફિલ્મ કબીર સિંઘ રિલીઝ થવા માટે તૈયાર છે. ચાલો જોઈએ કિયારા અડવાણીના કેટલાક કેન્ડીડ ફોટોઝ અને જાણીએ તેના વિશેની અજાણી વાતો. (All photos/Kiara Advani's Instagram account)\nડાન્સિંગ ક્વીન સરોજ ખાનના નિધનથી શોકાતુર બૉલીવુડ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nવર્ક ફ્રોમ હોમમાં જાતભાતના દુખાવામાંથી છુટકારો મેળવવા સાંભળો પેઇનમેનેજમેન્ટના એક્સપર્ટને\nRamayanના લક્ષ્મણ, સુનિલ લાહરી સાથે મુલાકાતઃ જાણો તેમણે ક્યારે પાર કરી હતી લક્ષ્મણ રેખા\nમનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે મનને તાણ મુક્ત કરવાનાં રસ્તા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00109.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.matrubharti.com/book/19875982/revenge-prem-vasna-series-2-28", "date_download": "2020-07-06T02:17:41Z", "digest": "sha1:22SXWLMGBEI3IUGHD3ULGZ3K4VMLQVIF", "length": 4070, "nlines": 170, "source_domain": "www.matrubharti.com", "title": "Revenge Prem Vasna Series 2 - 28 by Dakshesh Inamdar in Gujarati Horror Stories PDF", "raw_content": "\nરીવેન્જ - પ્રકરણ - 28\nરીવેન્જ - પ્રકરણ - 28\nપ્રકરણ-28 રીવેન્જ હીંગોરીએ લાઇટ, કેમેરા, એકશન એમ કીધું અને અન્યાએ એની જ સ્ક્રીપ્ટ હોય એવી રીતે પહેલીજ ડેબ્યુ ફીલ્મ હીટ ગઇ એનો ઇન્ટરવ્યુ આપ્યો હોય એવો એકદમ નેચરલ સીન આપ્યો. હીંગોરીએ આ શોટ ઓડીશનનો હતો એવું લાગ્યું જ ...Read Moreરેગ્યુલર ફીલ્મનો શોટ લેવાયો હોય એમ એકપણ રીટેક વગર જ જાણે ફાઇનલ થઇ ગયો. રોમેરો - હીંગોરી બધાં આશ્ચર્ય ચકીત થઇ ગયાં. અને તાળીયોનાં ગડગડાટથી અન્યાને વધાવી લીધી. રોમેરો અને હીંગોરીએ કટ કરીને શોટ ફાઇનલ ફીલ્માયા પછી અન્યા પાસે આવી કોન્ગ્રેચ્યુલેશન કર્યું \"હીંગોરી બોલ્યો બેબી યુ આરી જીનીયસ સાચે જ તેં ખૂબ અનુભવી આર્ટીસ્ટની જેમ એકપણ ભૂલ - ગભરાયા Read Less\nરિવેન્જ પ્રેમવાસના સીરીઝ - 2 - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00109.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/movies/tellywood/new-pics-kapil-which-are-most-likely-from-the-raksha-bandhan-040845.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T02:27:19Z", "digest": "sha1:CBT73VNVKINFCQEQXO54UVDBWY4KGYZ2", "length": 12408, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "બહેન પાસે રાખડી બંધાવા માટે ગુમનામીમાંથી બહાર આવ્યો કપિલ, ફોટા વાયરલ | new pics of kapil which are most likely from the Raksha Bandhan celebrations are doing rounds on the internet. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n17 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n18 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n19 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n19 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nબહેન પાસે રાખડી બંધાવા માટે ગુમનામીમાંથી બહાર આવ્યો કપિલ, ફોટા વાયરલ\nલાંબા અરસાથી લાઈમલાઈટથી દૂર કોમેડી કિંગ કપિલ શર્માના કેટલાક ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ફોટામાં કપિલ પોતાની બહેન પાસે રાખી બંધાવતો દેખાઈ રહ્યો છે. ફોટામાં કપિલ પોતાની મા અને ઘરના બાળકો સાથે હસતો જોવા મળી રહ્યો છે. જો કે ફોટા પરથી જણાઈ રહ્યુ છે કે કપિલનું વજન ખૂબ વધી ગયુ છે.\nરાખી બંધાવા માટે ગુમનામીમાંથી બહાર આવ્યો કપિલ\nતમને જણાવી દઈએ કે કપિલના ચાહકો તેન કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવા સમાચાર છે કે કપિલનું કમબેક ઓક્ટોબરમાં થઈ શકે છે પરંતુ તે ઓક્ટોબરમાં તેનો કોઈ લઈને નથી આવી રહ્યો પરંતુ હવે નિર્માતા તરીકે લોકો સામે આવશે.\nઆ પણ વાંચોઃ સડક 2: સુશાંત સિંહ અને આલિયા ભટ્ટ રોમાન્સ કરતા જોવા મળશે\nપંજાબી ફિલ્મ ‘સન ઓફ મનજીત સિંહ'\nકપિલ શર્માએ એક પંજાબી ફિલ્મ ‘સન ઓફ મનજીત સિંહ' ને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 12 ઓક્ટોબરના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. આ વાતની જાણકારી કપિલે પોતે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આપી હતી. કપિલે ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ છે કે મનજીત સિંહની દિલને સ્પર્શી જતી કહાની. પંજાબી ફિલ્મ ‘સન ઓફ મનજીત સિંહ' 12 ઓક્ટોબરે રિલીઝ થશે. ફિલ્મનો ફર્સ્ટ લુક બહુ જલ્દી રિલીઝ કરવામાં આવશે.\nહાલમાં ગુમનામીના અંધકારમાં ગુમ છે કપ��લ શર્મા\nઉલ્લેખનીય છે કે પોતાના શો ના સાથી સુનીલ ગ્રોવર સાથે ઝઘડો થયા બાદ કપિલ શર્મા સતત વિવાદોમાં રહ્યો. તેનો શો પણ ફ્લોપ થઈ ગયો. તેની પર્સનલ લાઈફ ઘણી ઉથલપુથલ થઈ જેના કારણે ક્યારેક ટીવી પર રાજ કરનાર કપિલ શર્મા હાલમાં ગુમનામીના અંધકારમાં ગુમ છે.\nકપિલના કમબેકની આતુરતાથી રાહ\nસમાચાર છે કે ડિપ્રેશન અને દારૂએ કપિલને ઘણુ નુકશાન પહોંચાડ્યુ છે અને આના કારણે તેનુ વજન ઘણુ વધી ગયુ છે જેનો ઈલાજ તે વિદેશમાં કરાવી રહ્યો છે. તેના ચાહકો ભગવાન પાસે તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે અને તેના કમબેકની આશા રાખી રહ્યા છે.\nઆ પણ વાંચોઃ વેચાવાનો છે 70 વર્ષ જૂનો રાજકપૂરનો આઈકોનિક 'RK' સ્ટુડિયો\nકોરોનાના કારણે ઑફ એર થવા જઈ રહ્યો છે ‘કપિલ શર્મા'નો શો\nકપિલ શર્માની માસ્ક પહેરેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ, જાણો શું છે મામલો\nસામે આવ્યો કપિલ શર્માની દીકરીનો લેટેસ્ટ ફોટો, શું તમે જોયો\nધ કપિલ શર્મા શો માં સૈફ અલી ખાને લીધી કપિલની ક્લાસ\nકપિલ શર્માની દીકરી 'અનાયરા'નો પહેલો ફોટો આવ્યો સામે, તમે જોયો\n‘ધ કપિલ શર્મા શો'માંથી ભારતીને હટાવવાની કેમ ઉઠી રહી છે માંગ\nGood News: કૉમેડી કિંગ કપિલ શર્મા બન્યા પપ્પા, ગિન્નીએ આપ્યો દીકરીને જન્મ\nતો આ કારણે સિદ્ધુએ છોડ્યો હતો કપિલ શર્મા શો\nકપિલે પૂછ્યુ - નિક પોતાની સાસુના પગે લાગે છે કે એર કિસ આપે છે, પ્રિયંકાએ આપ્યો જવાબ\nThe Kapil Sharma Show ની ભૂરીનો બોલ્ડ અંદાજ, બિકીનીમાં શેર કર્યો ફોટો, લોકો ચોંકી ગયા\nકપિલ શર્માના શોમાં કમબેકના સમાચારો પર શું બોલ્યા સુનીલ ગ્રોવર\nધ કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરનુ કમબેક\nkapil sharma bollywood tv social media internet raksha bandhan કપિલ શર્મા બોલિવુડ ટીવી સોશિયલ મીડિયા ઈન્ટરનેટ રક્ષાબંધન\nબેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય કુમારની ફિલ્મ જબરદસ્ત ધમાકો કરશે\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00110.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://www.gujjumedia.in/category/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4", "date_download": "2020-07-06T02:02:52Z", "digest": "sha1:XBW5HXYR66PDUE62DSEVXYK72IEEEWM5", "length": 6835, "nlines": 100, "source_domain": "www.gujjumedia.in", "title": " ભારત Archives - Gujju Media", "raw_content": "\nજાણો વર્ક ફ્રોમ હોમ માટે કયો ડેટાપ્લાન ફાયદાકારક,વધુ ડેટા માટે આ પ્લાન્સમાં કરાવો રિચાર્જ\nરિલાયન્સે લોન્ચ કરી નવી એપ,આ એપથી એકસાથે 100 લોકો વીડિયો કોન્ફરન્સ કોલ કરી શકાશે\nભ���રત રશિયા પાસેથી ખરીદશે 33 ફાઇટર પ્લેન,બોર્ડર પર તણાવ વચ્ચે લેવાયો મોટો નિર્ણય\nબિહારમાં સર્જાયું મોતનું તાંડવ વીજળી પડવાથી થયા 83 લોકોનાં મોત\nPM મોદીએ વર્ચ્યૂઅલ મીટિંગમાં આપી શહીદોને શ્રદ્ધાંજલિ,દેશના 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી મોદીની બેઠક\nકોરોના મહામારી સામે લડવા મોદી સરકારે લીધો આ મહત્વનો નિર્ણય\nઆ રાજ્યમાં વાળ કપાવવા માટે બતાવવું પડશે આધારકાર્ડ,આધારકાર્ડ વગર વાળ કપાવશે તો તેના વિરુદ્ધ કરવામાં આવશે કાર્યવાહી\nહવે સરકાર પેટ્રોલ અને CNGની કરી શકે છે હોમ ડિલિવરી, પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા સંકેત\nચીનની TIKTOKને ટક્કર આપી રહી છે ભારતની આ એપ, મહિનામાં 50 લાખથી વધુ વખત કરવામાં આવી ડાઉનલોડ\nએક અંદાજ પ્રમાણે દેશનાં મંદિરોમાં છે આટલા હજાર ટન સોનું\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nઘરે બનાવો ટેસ્ટી હરિયાળી કબાબ,ટેસ્ટી અને હેલ્થી હરિયાળી કબાબ બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nસુરતમાં કોરોના કહેર વચ્ચે હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે બનશે નવી ગાઇડલાઇન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00110.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"}
+{"url": "http://chintannipale.in/2018/09/02/12/25/5062", "date_download": "2020-07-06T03:38:42Z", "digest": "sha1:D2MYEZUPRCDOXAQGAFLUETMMMSHH2WMS", "length": 18727, "nlines": 82, "source_domain": "chintannipale.in", "title": "કૃષ્ણનો સૌથી મોટો મેસેજ, તમારું યુદ્ધ તમારે જાતે જ લડવું પડે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nકૃષ્ણનો સૌથી મોટો મેસેજ, તમારું યુદ્ધ તમારે જાતે જ લડવું પડે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nકૃષ્ણનો સૌથી મોટો મેસેજ\nતમારું યુદ્ધ તમારે જાતે જ લડવું પડે\nદૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nભગવદ્ ગીતામાં જિંદગીની દરેક સમસ્યાના\nઉકેલ મળી આવે છે. ગીતામાં કૃષ્ણ કહે છે કે\nયુધ્ધ વખતે હથિયાર હેઠાં મૂકવા એ કાયરતા છે.\nસુખ, દુ:ખ, યુધ્ધ, પ્રેમ, સંબંઘથી માંડી\nદરેક પરિસ્થિતિમાં સક્ષમ રહેવાની શીખ\nકૃષ્ણની કથની અને કરણીમાંથી મળી રહે છે\nભગવાનશ્રી કૃષ્ણનું કયું રૂપ તમને ગમે છે એવો સવાલ તમને કોઇ પૂછે તો તમે શું જવાબ આપો એવો સવાલ તમને કોઇ પૂછે તો તમે શું જવાબ આપો દરેકના મનમાં કૃષ્ણનું કોઇ ને કોઇ સ્વરૂપ અંકાયેલું રહે છે. દરેક માતાને એવું મન થાય જ છે કે એક વખત મારા દીકરાને કાનુડો બનાવું. પોતાના દીકરાને ક્યારેક તો માએ લાલો, કિશન, કનૈયો કે કાનુડો કહ્યો જ હોય છે. હાલરડામાં ક્યાંક કાનાનું નામ આવી જાય છે. જેના જીવનમાં સંઘર્ષનો સામનો કરવાની ઘડી આવે છે એને ગીતાના ગોવિંદ મદદે આવે છે અને કહે છે કે, ડર નહીં, તારું યુદ્ધ લડવા ઊભો થા. સ્વામી વિવેકાનંદે સૌથી નીચે દબાયેલી ગીતાને હટાવી લીધી અને બધા ગ્રંથો વેરાઇ ગયા, એ ઘટનાનો મર્મ એ જ હતો કે ગીતા તો પાયો છે. પાયો મજબૂત હોય તો ઇમારત બુલંદ જ રહેવાની છે. બીજી રીતે જોઇએ તો માણસની સમજમાં જો ગીતાનું જ્ઞાન હોય તો એ ક્યારેય કોઇ પણ પરિસ્થિતિમાં ડગી કે ડરી જતો નથી.\nભગવાન શ્રી કૃષ્ણનો માણસ જાતને જો કોઇ સૌથી મોટો સંદેશો હોય તો એ જ છે કે દરેક વ્યક્તિએ પોતાનું યુદ્ધ પોતે જ લડવાનું હોય છે. તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે કુરુક્ષેત્રમાં જ્યારે પોતાનાં વડીલો અને સ્વજનોને જોઇને અર્જુનનાં ગાત્રો શિથિલ થઇ ગયાં ત્યારે ભગવાન કેમ તેને સમજાવવા બેઠા એ તો ભગવાન હતા, એણે કેમ એવું ન કહ્યું કે તું બેસ, તારા વતી હું યુદ્ધ લડી લઇશ. એમાં એ જ વાત હતી કે જેનું કામ હોય એણે જ એ કરવું પડે. આપણી જિંદગીમાં જે પડકારો, સમસ્યાઓ, મુશ્કેલીઓ અને લડાઇઓ આવે એનો સામનો આપણે પોતાએ જ કરવો પડે. અંધશ્રદ્ધાળુ લોકોને પણ આમાં ઇશારો છે કે ભગવાનના ભરોસે બેસી ન રહો, તમે પ્રયાસ કરો. કૃષ્ણને એટલે જ દુનિયાના શ્રેષ્ઠ લીડર પણ કહે છે, એવો લીડર જે પોતાના સબોર્ડિનેટ વતી કામ કરી નથી નાખતો પણ તેને કામ કરવા માટે મોટિવેશન આપે છે અને સફળતા માટે તૈયાર કરે છે.\nકૃષ્ણની દરેક વાતમાં કોઇ ને કોઇ મેસેજ મળી રહે છે. કર્મનો સિદ્ધાંત તો આપણને દરેકને એકસરખો લાગુ પડે છે. કર્મ કર અને ફળની ચિંતા ન કર એવું ભગવાને કહ્યું છે. આમ જુઓ તો આપણે બધા કોઇ પણ કામ ફળની આશા રાખ્યા વગર કરતા જ નથી, કોઇ ને કોઇ વળતરની અપેક્ષા તો હોવાની જ છે. સેવા કે દાન-પુણ્ય પણ આપણે સારું થાય એવી ભાવના સાથે જ કરતા હોઇએ છીએ. ભગવાને પણ આમ જુઓ તો કર્મના ફળની ચિંતા ન કરવાનું કહીને એવી જ વાત કરી છે કે તમે જે કર્મ કરો એનું ફળ તો મળવાનું જ છે, એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. જેવું અને જેટલું કામ કરશો એટલું ફળ મળશે. આ વાતમાં એવો મતલબ પણ છુપાયેલો છે કે જો ખોટું કામ એટલે કે દુષ્કર્મ કરશો તો એનું ફળ પણ ભોગવવાનું જ છે. કોઇપણ માણસ જે જગ્યાએ હોય એ જગ્યાએ પહોંચવા એણે પૂરતી મહેનત તેમણે કરી હોય છે. કોઇ એમ ને એમ ક્યાંય પહોંચી શકતું જ નથી. તમે જેટલી મહેનત કરશો, જેટલું કર્મ કરશો એટલું જ ફળ તમને મળવાનું છે.\nતમે ભગવાન કૃષ્ણના જીવનનું ક્યારેય બારીકાઇથી નિરીક્ષણ કર્યું છે કૃષ્ણના જીવનમાં કેટલા પડકારો અને કેટલા સંઘર્ષો હતા કૃષ્ણના જીવનમાં કેટલા પડકારો અને કેટલા સંઘર્ષો હતા સામાન્ય માણસના જીવનમાં જો એમના જેવું થયું હોય તો કદાચ એ પોતાની જિંદગીને કોસવામાં અને રોદણાં રડવામાં કંઇ બાકી ન રાખે. ભગવાનનો જન્મ જેલમાં થયો. તેઓ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તેમના માતા અને પિતા કંસના ભયની નીચે હતાં. સાત બાળકોની હત્યા સગા ભાઇના હાથે થઇ હોય એ માતાની માનસિક હાલત કેવી હોય એ કલ્પના જ ધ્રુજારી ઉત્પન્ન કરાવે તેવી છે. કૃષ્ણના જન્મ પછી તરત જ તેમને માતા પાસેથી દૂર કરી દેવાયા. નાના હતા ત્યારથી તેમને રાક્ષસો સાથે જ પનારો પડ્યો હતો. કૃષ્ણએ એની જિંદગી દરમિયાન કેટલું માઇગ્રેશન કર્યું એની કલ્પના આવે છે સામાન્ય માણસના જીવનમાં જો એમના જેવું થયું હોય તો કદાચ એ પોતાની જિંદગીને કોસવામાં અને રોદણાં રડવામાં કંઇ બાકી ન રાખે. ભગવાનનો જન્મ જેલમાં થયો. તેઓ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તેમના માતા અને પિતા કંસના ભયની નીચે હતાં. સાત બાળકોની હત્યા સગા ભાઇના હાથે થઇ હોય એ માતાની માનસિક હાલત કેવી હોય એ કલ્પના જ ધ્રુજારી ઉત્પન્ન કરાવે તેવી છે. કૃષ્ણના જન્મ પછી તરત જ તેમને માતા પાસેથી દૂર કરી દેવાયા. નાના હતા ત્યારથી તેમને રાક્ષસો સાથે જ પનારો પડ્યો હતો. કૃષ્ણએ એની જિંદગી દરમિયાન કેટલું માઇગ્રેશન કર્યું એની કલ્પના આવે છે ગોકુળ, મથુરા, વૃંદાવન, દ્વારકા અને છેલ્લે સોમનાથ નજીકના ભાલકા તીર્થે અંતિમ શ્વાસ લીધા. તમને ખબર છે ભગવાન એક વખત જ્યાંથી નીકળી ગયા ત્યાં પાછા ગયા જ નથી, ��ેમના જીવનમાં આગળ ને આગળ જવાનું જ લખ્યું હતું. નિર્વાણ સમયે પણ તેઓ સાવ એકલા હતા. વિદાયવેળાએ તેમના પર આખા કુળના નાશનો ભાર હતો. આપણે એટલું સહન કરી શકીએ ગોકુળ, મથુરા, વૃંદાવન, દ્વારકા અને છેલ્લે સોમનાથ નજીકના ભાલકા તીર્થે અંતિમ શ્વાસ લીધા. તમને ખબર છે ભગવાન એક વખત જ્યાંથી નીકળી ગયા ત્યાં પાછા ગયા જ નથી, તેમના જીવનમાં આગળ ને આગળ જવાનું જ લખ્યું હતું. નિર્વાણ સમયે પણ તેઓ સાવ એકલા હતા. વિદાયવેળાએ તેમના પર આખા કુળના નાશનો ભાર હતો. આપણે એટલું સહન કરી શકીએ બે ઘડી માણસે પોતાની જાતને કૃષ્ણની જગ્યાએ મૂકવી જોઇએ અને પોતાની લાઇફને ઝીણવટથી જોવી જોઇએ. આપણી જિંદગીમાં કદાચ એમના કરતાં ઓછી તકલીફો છે. એ ભગવાન કહેવાયા એનું એક કારણ એ પણ છે કે એમણે ક્યારેય પોતાની લાઇફ વિશે ફરિયાદ નથી કરી. આ વાત પણ એ જ મેસેજ આપે છે કે આપણી જિંદગીમાં જે કંઇ બને છે એ જિંદગીનો જ એક ભાગ છે એને સહજતાથી લેવો જોઇએ.\nસુખ અને દુ:ખની જે ફિલોસાફી ભગવાને આપી છે એવી કદાચ કોઇએ કહી નથી. સ્થિતપ્રજ્ઞ રહેવાની વાતમાં તેમણે કહ્યું છે કે સુખમાં જે છકી જતો નથી અને દુ:ખમાં જે ડગી જતો નથી એ ખરો સ્થિતપ્રજ્ઞ છે. સ્થિતપ્રજ્ઞ એટલે જડ નહીં. સ્થિતપ્રજ્ઞ એટલે દરેક ઘટના, દરેક સ્થિતિ, દરેક સંજોગ અને દરેક માનસિકતાને તટસ્થતાપૂર્વક નિહાળવાની આદત. આપણે તો જરાકેય દુ:ખ પડે એટલે રોવા બેસી જઇએ છીએ અને થોડુંક સુખ મળે કે હવામાં આવી જઇએ છીએ. ભગવાને તો મૃત્યુને પણ સહજતાથી સ્વીકારવાની વાત કરી છે. ભગવાન કૃષ્ણનું વ્યક્તિત્વ પૂજવા માટે નથી પણ સમજવા માટે છે અને એનાથી પણ વધુ તો જીવવા માટે છે. આપણે બધા આંખો મીંચીને ભગવાનને ભજતા રહીએ છીએ, ભગવાનને ભજવામાં કંઇ ખોટું નથી પણ આપણે એને આપણા જીવનમાં કેટલા ઉતારીએ છીએ એ વિચારવાની જરૂર છે. તમને જે કંઇ ડર, ભય, ચિંતા, પીડા, દુ:ખ, વેદના અને વલોપાત છે એ બધું કૃષ્ણાર્પણ કરી દો, મતલબ કે એનો ઉકેલ કૃષ્ણના જીવનમાં શોધો, પછી જિંદગીમાં સુખ જ સુખ છે. ભગવાનની સાચી ભક્તિ એ જ છે કે એને આપણામાં જીવીએ અને જિંદગીને સાચા અર્થમાં માણીએ.\nમાણસ અવસાન પામે પછી તેની પાછળ\nગીતાના પાઠ કરાય છે,\nગીતા તો જીવતેજીવ અનુસરવાની\nઅને જીવવાની રીત છે.\n(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 02 સપ્ટેમ્બર 2018, રવિવાર)\nતું ઉછીની લીધેલી સંવેદનાઓ પર જીવવાનું છોડી દે તો સારું – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nમિડ લાઇફ ક્રાઇસિસ : એવો સમય જ્યારે ક્યાંય ધ્યાન ન પડે – ���ૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nન્યૂ નોર્મલ : નવી પરિસ્થિતિને તમે કેટલી ઝડપથી સ્વીકારી શકો છો : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણા દેશના તમામે તમામ ક્ષેત્રમાં નેપોટિઝમ અને પોલિટિક્સ છે જ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nકોઈના માટે એટલા ખાલી ન થાવ કે ભરાઈ ન શકો – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઉદાસ સ્વજનને સ્નેહની જરૂર હોય છે, શિખામણની નહીં : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAnkit Kothari on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on ખબર નહીં, મારી લાઇફમાં આ શું થવા બેઠું છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/national-international/sarojini-naidu-first-lady-governor-of-india-who-used-to-call-mahatma-gandhi-mickey-mouse-841473.html", "date_download": "2020-07-06T02:11:57Z", "digest": "sha1:RXYBY5R3DMOCY4E2OIGAJUNMASCPNMRX", "length": 25050, "nlines": 270, "source_domain": "gujarati.news18.com", "title": "sarojini naidu first lady governor of india who used to call mahatma gandhi mickey mouse– News18 Gujarati", "raw_content": "\nસરોજિની નાયડૂ: જે મહાત્મા ગાંધીને કહેતા હતા 'મિકી માઉસ'\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nમહારાષ્ટ્રમાં સલૂન બાદ ખુલશે હોટલ અને રેસ્ટોરન્ટ, ટૂંક સમયમાં રજૂ થશે SOP\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nસરોજિની નાયડૂ: જે મહાત્મા ગાંધીને કહેતા હતા 'મિકી માઉસ'\nસરોજિની નાયડૂ અને મહાત્મા ગાંધી\nગાંધીજી પણ પોતાના પત્રોમાં સરોજિની નાયડૂ માટે 'ડિયર બુલબુલ', 'ડિયર મીરાબાઈ', તો ક્યારેક મજાકમાં 'અમ્માજાન' અને 'મધર' પણ લખતા હતા\nસરોજિની નાયડૂનો જન્મ 13 ફેબ્રુઆરી 1879ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેમના પિતા અઘોરનાથ ચટ્ટોપાધ્યાય એક જાણીતા વિદ્વાન હતા. નાનપણથી જ સરોજિની નાયડૂ ખૂબ જ હોંશિયાર હતા. તેઓએ 12 વર્ષની ઉંમરમાં જ 12મા ધોરણની પરીક્ષા સારા માર્ક્સ સાથે પાસ કરી લીધી હતી. તેઓએ 13 વર્ષની ઉંમરે લેડી ઓફ ધ લેક ���ામની કવિતા લખી હતી. 1895માં 16 વર્ષની ઉંમરે તેમને હૈદરાબાદના નિજામ તરફથી સ્કોલરશિપ મળી હતી અને તે અભ્યાસ માટે લંડન કિંગ્સ કોલેજ અને બાદમાં ગ્રિટન કોલેજ કેમ્બ્રિજ ગયા.\nઅભ્યાસની સાથોસાથ તેઓ કવિતાઓ પણ લખતા રહ્યા. ગોલ્ડન થ્રેશોલ્ડ તેમની પહેલી કવિતા સંગ્રહ હતું. તેમના બીજું અને ત્રીજું કવિતા સંગ્રહ બર્ડ ઓફ ટાઇમ તથા બ્રોકન વિંગે તેમને પ્રચલિત કરી દીધા.\nતેઓ ગાંધીજીને પહેલીવાર ભારતમાં નહીં પરંતુ બ્રિટનમાં મળ્યા હતા\nખૂબ ઓછા લોકો જાણે છે કે ગાંધીજી સાથે સરોજિની નાયડૂની પહેલી મુલાકાત ઈંગ્લેન્ડમાં થઈ હતી. આ 1914ની વાત છે. ગાંધીજી પોતાના દક્ષિણ આફ્રિકા સત્યાગ્રહના કારણે પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા. સરોજિની નાયડૂ તે સમયે ઈંગ્લેન્ડમાં હતા. જ્યારે તેમણે જાણ્યું કે ગાંધીજી પણ ઈંગ્લેન્ડમાં છે, તો તેમને મળવા ગયા.\nતેમણે જોયું કે ગાંધીજી જમીન પર ધાબળો પાથરીને બેઠેલા છે અને તેમની સાથે ટામેટા અને મગફળીનું ભોજન પીરસેલું છે. સરોજિની નાયડૂ ગાંધીજીની પ્રશંસા સાંભળી ચૂક્યા હતા, પરંતુ તેમને ક્યારેય જોયા નહોતા. તેમણે પોતે જ વર્ણવ્યું છે કે, ઓછા કપડાઓમાં ટાલ વાળા અને અજીબ પ્રકાર પહેરવેશ વાળો વ્યક્તિ અને તે પણ જમીન પર બેસીને ભોજન કરતો.\nગાંધીજીના આવા વ્યક્તિત્વથી સરોજિની નાયડૂ ખૂબ જ પ્રભાવિત થયા અને ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને જે તેઓ દેશ માટે સમર્પિત થઈ ગયા. તેઓએ એક કુશળ સેનાપતિના રૂપમાં પોતાની પ્રતિભાનો પરિચય સત્યાગ્રહ અને સંગઠનમાં પણ આપ્યો. તેઓએ રાષ્ટ્રીય આંદોલનોનું નેતૃત્વ કર્યું અને જેલ પણ ગયા.\nનાભાની રાજકુમારી અને તેમની દીકરી સાથે સરોજિની નાયડૂ\nબંનેનો પરસ્પર હતો ખૂબ જ મિત્રતાનો સંબંધ\nગાંધીજીએ તેમના ભાષણોથી પ્રભાવિત થઈને તેમને 'ભારત કોકિલા'ની ઉપાધિ આપી હતી. પરંતે તેઓ પોતાના પત્રોમાં તેમને ક્યારેક ડિયર બુલબુલ, ડિયર મીરાબાઈ, તો ક્યારેક મજાકમાં અમ્માજાન અને મધર પણ લખતા હતા. મજાકના આ અંદાજમાં સરોજિની પણ તેમને ક્યારેક જુલાહા, લિટલમેન, તો ક્યારેક મિકી માઉસના નામે સંબોધિત કરતા હતા.\nજ્યારે દેશમાં આઝાદીની સાથે ભડકેલી હિંસાને શાંત કરવાનો પ્રયાસ ગાંધીજી કરી રહ્યા હતા, તે સમયે સરોજિની નાયડૂએ તેમને શાંતિના દૂત કહ્યા હતા અને હિંસા રોકવાની અપીલ કરી હતી. સરોજિની નાયડૂ 1925માં કોંગ્રેસના કાનપુર અધિવેશનમાં કોંગ્રેસની બીજા મહિલા અધ્યક્ષ બન્યા. તેઓ ભારતના પહેલા મહિલા ગવર્નર પણ હતા. આઝાદી બાદ તેમને સંયુક્ત પ્રાંતના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nસરોજિની નાયડૂ: જે મહાત્મા ગાંધીને કહેતા હતા 'મિકી માઉસ'\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nમહારાષ્ટ્રમાં સલૂન બાદ ખુલશે હોટલ અને રેસ્ટોરન્ટ, ટૂંક સમયમાં રજૂ થશે SOP\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"}
+{"url": "https://www.gstv.in/tag/hiranyakashyapu/", "date_download": "2020-07-06T01:47:27Z", "digest": "sha1:GHCTY75JDOIM6G6YDWHK6ZIAR6GUWM6N", "length": 4622, "nlines": 147, "source_domain": "www.gstv.in", "title": "hiranyakashyapu - GSTV", "raw_content": "\nભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો…\nLAVA આપી રહ્યું છે ફોન બનાવવાનો મોકો, મળશે…\nઆખી દુનિયાને રવાડે ચઢાવનાર TikTok ચીનમાં જ છે…\nકોરોનાકાળમાં રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યા 49 અને 69…\nહવે સોશિયલ મીડિયા થકી ભારતમાં પૈસા મોકલી શકશે…\nજો તમને ATMમાંથી નકલી નોટ નીકળી છે તો…\nસરકારની આ સ્કીમમાં આટલા દિવસમાં જ ડબલ થઈ…\nચેક કરી લો તમારા ખાતામાં પૈસા આવ્યા\nઆ સરકારી સ્કીમ હેઠળ ફ્રીમાં થાય છે Coronaની…\nસાક્ષી મહારાજે મમતા બનર્જીને લઈને આપ્યુ આ વિવાદિત નિવેદન\nભાજપના સાંસદ સાક્ષી મહારાજે પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને નિશાને લીધા.. તેમણે જણાવ્યુ કે, દીદી પશ્વિમ બંગાળામાં જય શ્રીરામના નારા લગાવનારને જેલમાં પુરી દેવાની ધમકી...\nચીનના રોકાણ મામલે ગુજરાતની ચૂપકીદી : કરોડો રૂપિયાનું છે રાજ્યમાં રોકાણ, શું કરા���ો કરશે સરકાર રદ \nકોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત\nજામ ખંભાળિયામાં આભ ફાટ્યું : બે કલાકમાં 12 ઈંચ, દ્વારકા જિલ્લામાં ચોવીસ કલાકમાં 18 ઈંચ વરસાદ\nICMRની ખૂલી પોલ : કોરોનાની રસી મામલે સરકારનો મોટો ખુલાસો, 2021 સુધી રાહ જુઓ\nસુરતમાં કોરોના બન્યો બેકાબુઃ છેલ્લા 24 કલાકમાં 254 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં મોખરે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"}
+{"url": "https://makesweethome.com/category/window-decoration/", "date_download": "2020-07-06T02:29:15Z", "digest": "sha1:GXNFG45JB2YCZLVLWBDMQLZ7NPZDNLLX", "length": 3240, "nlines": 87, "source_domain": "makesweethome.com", "title": "Window Decoration – Make Sweet Home", "raw_content": "\nઘર માટે મહત્વની છે બારીઓ\nબારીઓ ઘરનો મહત્વપુર્ણ ભાગ છે. ભાગ્યે જ ઘરનો કોઈ એવો ભાગ હશે જ્યાં બારીઓ નહી હોય. બારીઓને ઘરમાં હવા અને\nબગીચાને ગરમીમાં આ છ રીતે સજાવી જુઓ\nજરૂરિયાત અને પસંદગી મુજબ ડાઇનિંગ રૂમનું ડેકોરેશન\nઈનડોર પ્લાન્ટ્સ માટે ઉપયોગી ટિપ્સ\nવર્કિંગ વુમન માટે ડ્રેસિંગ ટીપ્સ\nડ્રોઇંગરૂમ કરતાં પણ સારૂ બાથરૂમ ડેકોરેશન\nડાઇનિંગને આકર્ષક બનાવતી નૅપ્કિન રિંગ\nબાલ્કનીને મોર્ડન ટચ આપવો\nત્વચાની સંભાળ કરવી જરૂરી છે\nકિચન કેવી રીતે વ્યવસ્થિત રાખવું\nતમારા ઘરમા પ્રાકૃતિક મહેકનો મઘમઘાટ\nશૂ રેકઃ ફૂટવેર મૂકવાની જગ્યા\nઘરની સજાવટ માટે વેસ્ટ બલ્બનો ઉપયોગ\nબાથરૂમને આપો લક્ઝ્યુરીયશ ટચ\nસાંકડા રસોડાને સજાવવાની કળા\nવિવિધ સ્ટાઇલનાં ટિસ્યૂપેપર હોલ્ડર\nઝુમ્મર વડે દિવાનખંડની સજાવટ\nશિયાળામાં કોલ્ડ ક્રીમનો ઉપયોગ\nમનમોહક ગાલીચાથી ઘર સજાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00112.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"}
+{"url": "https://www.gujjumedia.in/author/palak/page/2", "date_download": "2020-07-06T03:07:11Z", "digest": "sha1:F6HAXYAJEFKBK2R4H6ZASKOLCUKJ4D3D", "length": 15305, "nlines": 112, "source_domain": "www.gujjumedia.in", "title": " Palak Thakkar, Author at Gujju Media - Page 2 of 66", "raw_content": "\nજાણો વર્ક ફ્રોમ હોમ માટે કયો ડેટાપ્લાન ફાયદાકારક,વધુ ડેટા માટે આ પ્લાન્સમાં કરાવો રિચાર્જ\nજો તમે ઘરેથી કામ કરી રહ્યો છો તો અમે તમારા માટે જિયો, વોડાફોન અને એરટેલના કેટલાક બેસ્ટ અને લોન્ગ ટર્મ પ્રીપેડ પ્લાન્સ વિશેની જાણકારી લઈને આવ્યા છે. આ પ્લાન્સ તમારી જરૂરિયાત પ્રમાણે ખૂબ જ ફાયદાકારક રહેશે, કારણ કે વર્ક ફ્રોમ હોમ માટે વધુ ડેટાની જરૂર પડે છે અને આ પ્લાન્સ બેસ્ટ છે. જિયોમાં 1.5 […]\nપર્યટકો માટે ખૂલ્યું હિમાચલ,ફરવા જવા માટે કરવું પડશે આ ગાઈડલાઈનનું પાલન\nહિમાચલ પ્રદેશ 100 દિવસ બાદ ફરી એકવાર પર્યટ��ો માટે ખૂલી ચૂક્યું છે. રાજ્ય સરકારે દેવભૂમિ આવનારા માટે બોર્ડર ખોલી છે. આ માટે ખાસ ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે પર્યટકોએ 5 દિવસનું બુકિંગ અનિવાર્ય રીતે કરાવવાનું રહેશે અને 72 કલાક પહેલાંનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ પણ સાથે લાવવાનો રહેશે. રાજ્ય સરકારના આ […]\nરિલીઝ પહેલાં જ વિવાદોમાં ઘેરાઈ સડક 2, ફિલ્મના પોસ્ટરને લઈ કરાયો કેસ\nમહેશ ભટ્ટની 1990માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘સડક’ની સીક્વલ ‘સડક 2’ હવે રિલીઝ માટે તૈયાર છે. ફેન્સ પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. બે દાયકા બાદ મહેશ ભટ્ટ આ ફિલ્મથી વાપસી કરી રહ્યાં છે. સાથે જ પહેલી વખત પોતાની દીકરી આલિયા સાથે કામ કર્યું છે. જોકે, રિલીઝ પહેલાં જ આ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ ગઈ […]\nફેર એન્ડ લવલીનું નામ બદલીને કરવામાં આવ્યું ગ્લો એન્ડ લવલી\nલોબલ કન્ઝયુમરની દિગ્ગજ કંપની HULના ભારતીય એકમે ગોરા બનાવવાનો દાવો કરતી ક્રીમ ફેર એન્ડ લવલીનું નામ બદલીને ગ્લો એન્ડ લવલી કરી દીધું છે. કંપનીને આ ક્રીમને કારણે ઘણી ટીકા સહન કરવી પડી છે. કંપનીએ એક અઠવાડિયા પહેલાં જાહેર કર્યું હતું કે, તે ક્રીમનું નામ બદલી નાખશે. હિન્દુસ્તાન યુનિલિવરે કહ્યું કે પુરુષો માટે તેની સ્કિનકેર ક્રીમનું […]\nતહેવારોમાં નહીં થાય ચીનથી આ વસ્તુઓની આયાત,દિવાળીમાં ચીનનું દિવાળુ ફૂંકવા વેપારીઓએ કસી કમર\nચાઇનીઝ ઉત્પાદનો સામે વેપારીઓનો વિરોધ તીવ્ર બન્યો છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (સીટીઆઈ) એ કનૉટ પ્લેસમાં ચાઇનીઝ ઉત્પાદનો સામે શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું હતુ. આ સમય દરમિયાન દરેક વ્યક્તિએ સ્લોગન ટી-શર્ટ પહેર્યુ હતુ. બધાએ કહ્યું કે, આ વખતે તેઓ દિવાળી પર ચીની ચીજોની આયાત નહીં કરે. સીટીઆઈના અધ્યક્ષ બ્રિજેશ ગોયલે જણાવ્યું હતું કે ચીન દર […]\nરાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદ\nઆજ રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. તેવામાં અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. ખેડાના મહેમદાબાદ, બોટાદ, વાપી સહિતના જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, એરપોર્ટ, રાણીપ, વાડજ, શાસ્ત્રીનગર, કુબેરનગર, નારોલ, નરોડા, બાપુનગર સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ […]\nકોરોના વાયરસના વધતા સંકટ વચ્ચે ભા��તમાં 31 જુલાઈ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ\nદેશમાં સતત વધતા કોરોના સંક્રમણના કેસના કારણે સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર લાગેલા પ્રતિબંધને 31 જુલાઈ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા આદેશમાં કહ્યું હતું કે 15 જુલાઇ સુધી ભારતમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના અવરજવર પર મંજૂરી નથી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (ડીજીસીએ)એ ગત શુક્રવારે કહ્યું હતું કે તેઓ દેશમાં આંતરરાષ્ટ્રીય યાત્રી ફ્લાઇટ્સને રદ 15 જુલાઇ સુધી […]\nજયાપાર્વતીવ્રતમાં બનાવો સીંગપાક,જાણો સીંગપાક બનાવવાની રેસિપી\nજયાપાર્વતીનું વ્રત શરૂ થઇ ગયું છે. છોકરીઓ આ વ્રતમાં ફરાળી વાનગી ખાઇ શકે તેને ધ્યાનમાં રાખીને આજે અમે સીંગપાકની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવામાં એકદમ સરળ છે. સામગ્રી: પોણોકપ- ખાંડ – 160 ગ્રામ શેકેલી સીંગનો ભૂકો – 1 કપ ઘી – 1 નાની ચમચી પાણી -1/2 કપ જેટલું બનાવવાની રીત : એક […]\nરિલાયન્સે લોન્ચ કરી નવી એપ,આ એપથી એકસાથે 100 લોકો વીડિયો કોન્ફરન્સ કોલ કરી શકાશે\nરિલાયન્સના જિયો પ્લેટફોર્મે આજે પોતાના વીડિયો કોન્ફરન્સિંગ એપ JioMeet લોન્ચ કર્યું છે. આ એપ ગૂગલ પ્લે અને આઈફોનના પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ વીડિયો કોલ એપની ખાસિયત છે કે તેની ક્વોલિટી HD હશે અને એકસાથે 100 લોકો વીડિયો કોન્ફરન્સ કોલ કરી શકે છે. JioMeet આવતા મહિના સુધીમાં યૂઝર્સના ફોનમાં બીટા વર્ઝન પર કામ કરશે. […]\nપીએમ મોદીએ લેહમાં જવાનોને કર્યા સંબોધિત,પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય સૈનિકોની શક્તિની કરી પ્રશંસા\nચીન બોર્ડર પર ચાલી રહેલા તણાવની વચ્ચે પીએમ મોદી અચાનક લેહ પહોંચ્યા છે. અહીં તેઓએ જવાનો સાથે મુલાકાત કરી છે અને તેમની સાથે અહીં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત પણ પહોંચ્યા છે. અહીં પીએમ મોદીએ જવાનોને સંબોધન કર્યું હતું. તેમાં તેઓએ કહ્યું કે તમારી ઇચ્છાશક્તિ આસપાસના પર્વતો જેટલી અટલ છે. વિસ્તારવાદનું યુદ્ધ હવે સમાપ્ત […]\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nઘરે બનાવો ટેસ્ટી હરિયાળી કબાબ,ટેસ્ટી અને હેલ્થી હરિયાળી કબાબ બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nસુરતમાં કોરોના કહેર વચ્ચે હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે બનશે નવી ગાઇડલાઇન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00112.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/5-pilots-of-air-india-tested-coronavirus-positive-055842.html?utm_source=articlepage-Slot1-5&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T03:33:32Z", "digest": "sha1:YKS5WDOBWKJODTQFMWY7GDUC65PSR3UI", "length": 12444, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "એર ઈન્ડિયાના 5 પાયલટ કોરોના પોઝિટિવ, ચીનથી ઉડાણ ભરી હતી | 5 pilots of Air India tested coronavirus positive - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nએર ઈન્ડિયાના 5 પાયલટ કોરોના પોઝિટિવ, ચીનથી ઉડાણ ભરી હતી\nનવી દિલ્હીઃ દેશમાં કોરોનાના દર્દીનો આંકડો 62 હજારને પાર પહોંચી ગયો છે. આ દરમિયાન સામાનની સપ્લાયમાં લાગેલા પાયલટ પણ કોરોનાના લપેટામાં આવવા લાગ્યા છે. જ્યાં એર ઈન્ડિયાના પાંચ વાયલટમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ તમામ કાર્ગો પ્લેનને ઓપરેટ કરતા હતા. હાલમાં જ તેમણે કેટલીય જગ્યા માટે ઉડાણ ભરી હતી. તેમને ક્યાંથી સંક્રમણ થયું આ વાતનો પણ પતો લગાવવામાં આવી રહ્યો છે. સાથે જ તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વારંટાઈન કરવામાં આવ્યા છે.\nન્યૂજ એજન્સી એએનઆઈના સૂત્રોના હવાલેથી જણાવવામાં આવ્યું કે પ્રી ફ્લાઈટ ટેસ્ટ દરમિયાન એર ઈન્ડિયાના પાંચ પાયલટ કોરોના પોઝિટિવ જણાયા છે. આ તમામ મુંબઈના છે, જ્યારે તેમનામાં કોરોનાના એકેય લક્ષણ દેખાયા નથી. હાલમાં જ તેમણે ચીનથી એક ફ્લાઈટ ઓપરેટ કરી હતી. જણાવી દઈએ કે સરકારની ગાઈડલાઈન મુજબ ફ્લાઈટ ઓપરેટ કરતા પહ���લા અને બાદમાં બધાપાયલટનું સ્વેબ ટેસ્ટ કરવામાં આવે છે. આ દરમિયાન ટેસ્ટ રિપોર્ટ આવે ત્યાં સુધી તેમને હોટલમાં રાખવામાં આવે છે. સામાન્ય રીતે રિપોર્ટ 24-48 કલાક અંદર આવી જાય છે. જો પાયલટનો રિપોર્ટ નેગેટિવ આવે તો તેમને ઘરે મોકલી આપવામાં આવે છે, જ્યારે પોઝિટિવ મળવા પર તેમને આઈસોલેટ કરવામાં આવે છે. જ્યારે ઉડાણ ભરવાના ચાર-પાંચ દિવસ પહેલા પણ તેમના કોવિડ-19ની તપાસ કરવામાં આવે છે.\nલૉકડાઉનમાં પણ એર ઈન્ડિયાનું ઓપરેશન ચાલુ છે\nકોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે આખા દેશમાં 17 મે સુધી લૉકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. આ દરમિયાન રેલવે અને વિમાન સેવાઓ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. લૉકડાઉનમાં જરૂરી સામાનોની સપ્લાય ચાલુ રહે, તે માટે એર ઈન્ડિયા કાર્ગો અને કેટલાક અન્ય વિમાન સેવાઓનું સંચાલન કરી રહી છે. એપ્રિલમાં મેડિકલ ઉપકરણોને લાવવા માટે એર ઈન્ડિયાએ કેટલીય ફ્લાઈટ્સને ચીન મોકલ્યા હતા. જ્યારે હવે વંદે ભારત મિશન અંતર્ગત 12 દેશમાં ફસાયેલ લોકોને કાઢવા માટે એર ઈન્ડિયા 64 ફ્લાઈટ્સનું સંચાલન કરી રહી છે.\nકોરોના સંકટ વચ્ચે દિલ્હી-એનસીઆરમાં અચાનક વાદળ વરસ્યાં\nમહારાષ્ટ્રમા કોરોના સંક્રમિતોનો આંકડો 2 લાખને પાર, પાછલા 24 કલાકમાં 7000થી વધુ કેસ\nકોરોના વાયરસ વિશે ચીને નહોતી આપી પહેલા સૂચનાઃ WHO\nકોરોના વાયરસના કેસોમાં રેકોર્ડ વધારો, 24 કલાકમાં સામે આવ્યા 22771 નવા દર્દી\nરાહતના સમાચારઃ 60%થી વધુ થયો કોરોના દર્દીઓનો રિકવરી દર\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\nકોવિડ 19થી વધુ પ્રભાવિત 15 રાજ્યોમાં ઝડપથી થઈ રહી છે કોરોના દર્દીઓની રિકવરી\nસીનિયર સિટીઝન અને કોરોનાના દર્દી કરી શકશે બેલેટ પેપરનો ઉપયોગ: ચૂંટણી પંચ\nકેન્દ્રથી રાજ્યને નથી મળ્યુ ફંડ, વેતન આપવા માટે પૈસા નથીઃ મહારાષ્ટ્ર\nબિહારઃ કોરોના પોઝિટિવ વરરાજાના અંતિમ સંસ્કારમાં પણ 200 લોકો એકઠા થયા\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\nબેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય કુમારની ફિલ્મ જબરદસ્ત ધમાકો કરશે\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર ન���ાધમની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://gujjurocks.in/amitabh-bachchan-says-75-percent-of-liver-is-gone/", "date_download": "2020-07-06T01:47:43Z", "digest": "sha1:BOVBEMDDMUYVKBJNQWOO2IKMFNSTAHR7", "length": 28022, "nlines": 300, "source_domain": "gujjurocks.in", "title": "બિગ બીનું 75% લીવર થઇ ગયું છે ખરાબ, સાથે જ આ ખતરનાક બીમારી સામે ઝઝૂમે છે અમિતાભ બચ્ચન", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nકિન્નર માત્ર નસીબદારને જ આપે છે આ વસ્તુ, જો તમને મળી…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nપરિચિતના મૃત્યુ પામેલા વ્યક્તિનું તમારા સ્વપ્નમાં આવવું શુભ છે કે અશુભ…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nતરબૂચ નહિ તેનું છોતરું પણ છે ખુબ જ ફાયદાકારક, આ બીમારીઓથી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nબૉલીવુડ ઇન્ડસ્ટ્રીની આ 8 અભિનેત્રીઓનો દેશના રૉયલ પરિવાર સાથે છે ઊંડો…\nસુશાંત મામલે તપાસમાં આવ્યો નવો વળાંક, આ વાત પર નથી ગયું…\n50ની ઉંમર પછી પણ આ 5 અભિનેત્રીઓ લાગે છે ખુબ જ…\nજયારે હીરો બનીને સુશાંતસિંહ રાજપૂત પહોંચ્યો હતો કોલેજ, જ્યાંથી છોડી દીધું…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nધનવાન બનવા માટે બુધવારે કરો 5 આ ઉપાય, પૈસાદાર બનાવતા તમને…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષના ત્રીજા ચંદ્રગ્રહણ નિમિત્તે ત્રણ રાશિઓને થશે લાભ, જાણો કોણ થશે…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nગુજરાતમાં કોરોનાનો બૉમ્બ ફાટ્યો, 725 કેસ નોંધાતા એક સારા સમાચાર આવ્યા\nસુશાંત મામલે તપાસમાં આવ્યો નવો વળાંક, આ વાત પર નથી ગયું…\nફક્ત 1.5 રૂપિયામાં મળતી આ દવાથી સાજા થઇ રહ્યા છે કોરોનાના…\nOMG: ટિક્ટોક પાછું ચાલુ થશે એવા એંધાણ મળ્યા, જાણો સમગ્ર વિગત\nકોરોનથી બચવા સોનાનું માસ્ક બનાવી સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયો આ…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડ���ાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome ફિલ્મી દુનિયા બિગ બીનું 75% લીવર થઇ ગયું છે ખરાબ, સાથે જ આ ખતરનાક...\nબિગ બીનું 75% લીવર થઇ ગયું છે ખરાબ, સાથે જ આ ખતરનાક બીમારી સામે ઝઝૂમે છે અમિતાભ બચ્ચન\nહાલ તો બોલીવુડના શહેનશાહ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સિઝનને લઈને ચર્ચામાં છે. કૌન બનેગા કરોડપતિનો પહેલો એપિસોડ સોમવારે રાતે જ રિલીઝ થયો હતો.બિગ બીની બોલવાની સ્ટાઇલ અને શોની એન્ટ્રીને લઈને ચારેકોર ચર્ચામાં રહે છે. તો લોકો 76 વર્ષીય અમિતાભ બચ્ચનની પર્સનાલિટીની તારીફ પણ કરે છે. પરંતુ અમિતાભ બચ્ચન તેની તબિયતના કારણે બહુજ પરેશાન છે.\nશું તમે જાણો છો કે સ્ટાઈલિશ અને ફીટ દેખાતા અમિતાભ બચ્ચનનું 75 ટકા લીવર ખરાબ થઇ ચૂક્યું છે. બિગ બી એક ખતરનાક બીમારી સામે ઝઝૂમે છે.\nઆ વાતનો ખુલાસો ખુદ બિગ બીએ અસેક કાર્યક્રમમાં કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, તેનું 75 ટકા લીવર ખરાબ થઇ ચૂક્યું છે. તે ફક્ત 25 ટકા લીવરથી જ જિંદગી ગુજારે છે. એક ટીવી કાર્યક્રમના ‘ સ્વસ્થ ઇન્ડિયા’ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે. મને એ કહીને ખરાબ નથી લાગતું કે હું ટીબી અને હેપેટાઇટિસથી પીડિત છું. સાથે જ તેને જણાવ્યું હતું કે, હું 25 ટકા લીવરના સહારે જીવું છું.\nઅમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, ‘ ટીબી જેવી બીમારીઓનો પણ ઈલાજ છે. મને લગભગ 8 વર્ષ સુધી ખબર ના હતી કે, મને ટીબી છે. હું એટલા માટે આખું છું કે મારી સાથે જે થયું તે બીજા કોઈ સાથે ના થાય તે માટે સમયસ રિપોર્ટ કરાવી લેવા જોઈએ. જો તમે રિપોર્ટ કરાવવા માટે તૈયાર નહિ હોય તો તમને કંઈ બીમારી છે તેની ખબર જ નહિ પડે, જેથી તમે ક્યારે પણ ઈલાજ જ નહિ કરાવી શકો.\nઅમિતાભ બચ્ચન આજે આટલી ઉંમરે હોવા છતાં પણ ફિલ્મોમાં કામ કરે છે. સાથે જ ફિટનેસ પર પણ પૂરતું ધ્યાન આપે છે. નિયમિત કસરતની સાથે ચાલવા પણ જાય છે. દિવસભર એક્ટિવ રહે છે, જમવા પર પૂરતું ધ્યાન આપે છે.\nબીગ બી ના કામની વાત કરવામાં આવે તો તેની ફિલ્મ બ્રહ્મસ્ત્ર જલ્દી જ રિલીઝ થશે. તો ગુલાબો સિતારોનું શૂટિંગ ચાલી રહ્યું છે. તો હાલમાં તો કૌન બનેગા કરોડપતિ પણ ચાલી રહ્યું છે.\nતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.\nઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nબૉલીવુડ ઇન્ડસ્ટ્રીની આ 8 અભિનેત્રીઓનો દેશના રૉયલ પરિવાર સાથે છે ઊંડો સંબંધ\nસુશાંત મામલે તપાસમાં આવ્યો નવો વળાંક, આ વાત પર નથી ગયું કોઇનું ધ્યાન- જાણો વિગત\n50ની ઉંમર પછી પણ આ 5 અભિનેત્રીઓ લાગે છે ખુબ જ સુંદર, આજે પણ છે એમના લાખો ચાહકો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...\nગુજરાતમાં કોરોનાનો બૉમ્બ ફાટ્યો, 725 ક��સ નોંધાતા એક સારા સમાચાર આવ્યા\nબૉલીવુડ ઇન્ડસ્ટ્રીની આ 8 અભિનેત્રીઓનો દેશના રૉયલ પરિવાર સાથે છે ઊંડો...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.gstv.in/submarine-will-be-book-from-uber-gujarati-news/", "date_download": "2020-07-06T01:44:35Z", "digest": "sha1:IZUJRBE3HJ764M6ZXRAFQJQPR6ZD2JOR", "length": 9589, "nlines": 178, "source_domain": "www.gstv.in", "title": "Uberથી બુક થશે હવે સબમરીન!, કિંમત જાણશો તો રહી જશો દંગ - GSTV", "raw_content": "\nભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો…\nLAVA આપી રહ્યું છે ફોન બનાવવાનો મોકો, મળશે…\nઆખી દુનિયાને રવાડે ચઢાવનાર TikTok ચીનમાં જ છે…\nકોરોનાકાળમાં રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યા 49 અને 69…\nહવે સોશિયલ મીડિયા થકી ભારતમાં પૈસા મોકલી શકશે…\nજો તમને ATMમાંથી નકલી નોટ નીકળી છે તો…\nસરકારની આ સ્કીમમાં આટલા દિવસમાં જ ડબલ થઈ…\nચેક કરી લો તમારા ખાતામાં પૈસા આવ્યા\nઆ સરકારી સ્કીમ હેઠળ ફ્રીમાં થાય છે Coronaની…\nUberથી બુક થશે હવે સબમરીન, કિંમત જાણશો તો રહી જશો દંગ\nUberથી બુક થશે હવે સબમરીન, કિંમત જાણશો તો રહી જશો દંગ\nએપ્લિકેશનના માધ્યમથી કેબ સેવા પૂરી પાડતી કંપની ઉબર (Uber) દ્વારા હવે સબમરીન પણ બુક કરાવી શકાશે. ઓસ્ટ્રેલિયાના ગ્રેટ બૈરિયર રીફમાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ઉબર ઓસ્ટ્રેલિયાએ પાણીની અંદર શેયર્ડ સબમરીનની સુવિધા લોકોને મળે તે માટે તેની શરૂઆત કરી છે, જે માટે કંપની ટ્રાન્સપોર્ટેશનનું નવુ રૂપ “scUber” લઈને આવી છે.\nઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડની સાથે ભાગીદારી કરી ઉબરે 27 મેએ ગ્રેટ બૈરિયર રીફમાં વિશ્વની પ્રથમ શેયરિંગ સબમરીન રાઈડનું આયોજન કર્યું. ઉબરની શેયરિંગ સબમરીન રાઈડ માટેનું બુકિંગ 27 મેથી 18 જુન 2019 સુધી ચાલુ રહેશે. ઓસ્ટ્રેલિયામાં ઉબર એપ દ્વારા એક મર્યાદિત સંખ્યામાં રાઈડર્સને આ સુવિધા મળી શકશે.\nscUber સબમરીનમાં બે લોકો 3,000 ડોલરમાં રાઈડિંગ કરી શકશે, જે ભારતીય કરન્સી અનુસાર 2.09 લાખ રૂપિયામાં રાઈડિંગ કરી શકાશે. જો તમે ઓસ્ટ્રેલિયામાં રહેતા નથી છતાં તમારે scUber દ્વારા ગ્રેટ બૈરિયર રીફમાં સબમરીન રાઈડની મજા લેવી છે તો તે માટે પસંદગીના દેશોમાં યુઝર્સે એક સ્પર્ધામાં ભાગ લેવો પડશે.\nઉબરનું આ વખતે ભારત સહિત ઘણા દેશોમાં સંચાલન છે. આ ટેક્સી/કેબ ઉપરાંત અન્ય ઘણી રીતની ટ્રાન્સપોર્ટેશન સેવા પણ પૂરી પાડે છે. આ ઉપરાંત ઉબર મધ્ય પૂર્વમાં ઉબર ચોપરનું ઓપ્શન પણ આપે છે.\nખુશખબર: દેશમાં કોરોનાથી રિકવરી રેટ 60 ટકાથી વધુ, અમુક રાજ્યોમાં તો આનાથી પણ વધુ\nકોરોનાના કહેર વચ્ચે શિવસેનાને લાગ્યો મોટો ઝટકો, પાંચ કોર્પોરેટર સહિત અનેક પદાધિકારીઓ NCPમાં જોડાયા\nSBIની ગ્રાહકોને ચેતવણી : પાન કાર્ડ અને IT રિટર્નની જાણકારી વગર આટલા લાખથી વધુના ઉપાડ પર આપવો પડશે ટેક્સ\nજો તમને ATMમાંથી નકલી નોટ નીકળી છે તો ગભરાશો નહીં, તુરંત કરો આ કામ\nચીનના રોકાણ મામલે ગુજરાતની ચૂપકીદી : કરોડો રૂપિયાનું છે રાજ્યમાં રોકાણ, શું કરારો કરશે સરકાર રદ \nહવેથી આ લોકો ડ્રાઇવિંગ લાઇસન્સ નહી બનાવી શકે, જાણો શું છે મામલો\nમોદી સરકારની ખાસ યોજના, વ્યવસાય માટે ગેરંટી વગર આપશે 10 લાખની લોન..\nકોરોનાના કહેર વચ્ચે શિવસેનાને લાગ્યો મોટો ઝટકો, પાંચ કોર્પોરેટર સહિત અનેક પદાધિકારીઓ NCPમાં જોડાયા\nખુશખબર: દેશમાં કોરોનાથી રિકવરી રેટ 60 ટકાથી વધુ, અમુક રાજ્યોમાં તો આનાથી પણ વધુ\nચીનના રોકાણ મામલે ગુજરાતની ચૂપકીદી : કરોડો રૂપિયાનું છે રાજ્યમાં રોકાણ, શું કરારો કરશે સરકાર રદ \nચીનના રોકાણ મામલે ગુજરાતની ચૂપકીદી : કરોડો રૂપિયાનું છે રાજ્યમાં રોકાણ, શું કરારો કરશે સરકાર રદ \nકોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત\nજામ ખંભાળિયામાં આભ ફાટ્યું : બે કલાકમાં 12 ઈંચ, દ્વારકા જિલ્લામાં ચોવીસ કલાકમાં 18 ઈંચ વરસાદ\nICMRની ખૂલી પોલ : કોરોનાની રસી મામલે સરકારનો મોટો ખુલાસો, 2021 સુધી રાહ જુઓ\nસુરતમાં કોરોના બન્યો બેકાબુઃ છેલ્લા 24 કલાકમાં 254 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં મોખરે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.gstv.in/tag/padmanabh-singh/", "date_download": "2020-07-06T03:20:04Z", "digest": "sha1:YBGUUP5RLGLD2HM6P73BYMUQPAVOIGBB", "length": 4533, "nlines": 147, "source_domain": "www.gstv.in", "title": "Padmanabh Singh - GSTV", "raw_content": "\nભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો…\nLAVA આપી રહ્યું છે ફોન બનાવવાનો મોકો, મળશે…\nઆખી દુનિયાને રવાડે ચઢાવનાર TikTok ચીનમાં જ છે…\nકોરોનાકાળમાં રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યા 49 અને 69…\nહવે સોશિયલ મીડિયા થકી ભારતમાં પૈસા મોકલી શકશે…\nજો તમને ATMમાંથી નકલી નોટ નીકળી છે તો…\nસરકારની આ સ્કીમમાં આટલા દિવસમાં જ ડબલ થઈ…\nચેક કરી લો તમારા ખાતામાં પૈસા આવ્યા\nઆ સરકારી સ્કીમ હેઠળ ફ્રીમાં થાય છે Coronaની…\nઆ છે ભગવાન રામના વંશજ, વિવાદોમાં રહી ચૂક્યો છે આ શાહી પરિવાર\nજયપુરનો શાહી પરિવાર ભગવાન શ્રીરામનો વશંજ છે. જેનો દાવો ખુદ રાજમાતા પદ્મિની દેવીએ એક અંગ્રેજી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમના...\nશિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય: ધો.10-12ની પૂરક પરીક્ષાઓ જુલાઈમાં નહી લેવાય, વધતા કેસો વચ્ચે સપ્ટેમ્બર સુધી શક્ય નથી\nકોવીડ-19 બાદ હવે ચીનમાં ફેલાયો બ્યુબોનિક પ્લેગ, અપાયું ત્રીજા સ્તરની વોર્નિંગ એલર્ટ\nવિશ્વનાં વૈજ્ઞાનિકોનું ચોંકાવનારું સંશોધન, જીવલેણ કોરોના વાયરસ ફેલાય છે હવાથી\nશહેરનાં વાતાવરણમાં આવ્યો પલ્ટો, વહેલી સવારથી અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ\nદુનિયાના સૌથી વધુ પોઝિટિવ કેસની સંખ્યામાં ત્રીજા ક્રમે પહોંચી ગયુ, રશિયાને છોડી દીધુ પાછળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"}
+{"url": "http://stop.co.in/%E0%AA%AA%E0%AA%A1%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%98%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE/", "date_download": "2020-07-06T02:37:28Z", "digest": "sha1:WKABFIUF5XYRKKSDTISUD7LJNJCIQK4O", "length": 5087, "nlines": 108, "source_domain": "stop.co.in", "title": "પડી જાય ઘર બન્યા પહેલા – Stop.co.in", "raw_content": "\nકવિતા – ગઝલ – ગુજરાતી – ટીપ્સ – રેસીપી – લેખ – શાયરી – સુવીચાર\nરમુજી ટુચકા ( જોક્સ )\nપડી જાય ઘર બન્યા પહેલા\nપડી જાય ઘર બન્યા પહેલા તો ચણતર ની ખામી છે,\nબેટા બાપ સામે થાય તો ભણતર ની ખામી છે ,\nરામ લક્ષ્મણ ની માતૃ ભક્તિ છે ભૂમિ ના કણ કણ માં,\nએ ભૂમિ માં એવું થાય તો નક્કી ઘડતર ની ખામી છે.\nરોજ સવારે નરણા કોઠે નવશેકું ગરમ પાણી પીવું\nઆવી જા 2020 દરવાજો ખુલ્લો જ છે અંદર આવ.. પણ જરા થોભી જા બારસાખ નજીક રાખેલાં પગલુછણીયે તારો *અહમ્* ખંખેરતો આવજે.. મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે ત્યાં *નારાજગી* વીંટાળી આવજે.. તુલસીનાં ક્યારે મનની *અતૃપ્તિ* ચઢાવી આવજે.. પોતાની *વ્યસ્તતા* ને બહાર ખીંટીએ ટાંગી આવ���ે.. પગરખાં સંગ *નકારાત્મકતા* ઉતારી આવજે.. ને બહાર રમતાં બાળકો પાસેથી થોડું *નટખટપણું* માંગી […]\nCategories Select Category Uncategorized ઉખાણું કવિતા કહેવત ગઝલ ગીત ગુજરાતી ટીપ્સ પત્રલેખન રમુજી ટુચકા ( જોક્સ ) રેસીપી લેખ લોકગીત વાર્તા શાયરી સુવીચાર\nBharat Bochiya on લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\nSweets on *એટલે પિયર પારકું લાગે છે*\nઆશિષ on એક પ્રોમિસ ડોકટર નું\naachar Channa. fenugreekseed mango pickle આંસુ આકાશ ઓઝોન ખોબો ગાબડા ગૃહીણી ઘડપણ ઘર છત્રી જળ જીવન ડેડી ડોકટર દિલ દિવાળી ધરા નખરા નસીબ પપ્પા પળ પાણી ભરાવુ પિતા પિયર પુત્રી પ્રેમ ફાધર ભૂલ મમ્મી માણવુ માળો વરસાદ સુઘરી બાવળ મોજ શોખ મોન્સુન રેતી વરસાદ વાદળ વાદળ વરસાદ શહેર સમજ પિતા પુત્ર સમાઁટ ફોન સહારો સાસુ વહુ ના કજિયા. હાર જીત\nમા તે મા બીજા વગડા ના વા .\n૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00114.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"}
+{"url": "https://agrostar.in/amp/gu/dadra-and-nagar-haveli/article/export-ban-on-onion-likely-to-be-withdrawn-5e2fe4649937d2c12393672a", "date_download": "2020-07-06T03:50:59Z", "digest": "sha1:5OWSQRKPPGNOR66UM7WMNSMJMEWRE55F", "length": 7256, "nlines": 97, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- ડુંગળી પર નિકાસ હટાવવાની સંભાવના - એગ્રોસ્ટાર", "raw_content": "\nડુંગળી પર નિકાસ હટાવવાની સંભાવના\nડુંગળીનો હવે નવો માલ સ્ટોક મોટા પ્રમાણમાં બજારમાં આવી રહ્યો છે. તેથી ડુંગળીના ભાવ ઘટવાની ધારણા છે.પરિણામે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સંભાવના છે. જાહેર વિતરણ વિભાગના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે એકવાર નવી ડુંગળી બજારમાં આવશે પછી ડુંગળીના ભાવમાં વધારો થશે નહીં. ગયા મહિને ડુંગળી તૈયાર થયા બાદ ભાવ રૂ.160 પ્રતિ કિલોગ્રામ થઇ ગયો હતો. તેને ઘટાડવા સરકારે ડુંગળીની નિકાસ તેમજ ડુંગળીની આયાત રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ડુંગળીના ભાવમાં રૂ.50-60 નીચે આવી ગયા છે. આયાત ડુંગળીને ઘણા રાજ્યો દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો છે.\nપરિણામે, ઘરેલુ અને ડુંગળીના ભંડાર સપ્લાયમાં વધારો થઈ રહ્યો છે. તેથી ડુંગળીના ભાવ ઘટતાં અટકાવવા કેટલાક પ્રકારે ડુંગળીની નિકાસ કરવાની જરૂરિયાત ઉભી કરવામાં આવી હોવાનું ખેડૂત સંગઠનોએ જણાવ્યું છે. સંદર્ભ: પ્રભાત 26 જાન્યુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.\nન્યૂઝ18કૃષિ વાર્તાકૃષિ જ્ઞાનયોજના અને સબસીડી\nપીએમ કિસાન સન્માન નિધિ યોજના ના દોઢ વર્ષ પૂરા, છ નિર્ણય જે ખેતી માટે 6000 રૂપિયા લેવાનું બનાવશે સરળ \nનવ��� દિલ્હી: ખેડૂતોના બેંક ખાતામાં સીધા પૈસા મોકલવાની પ્રથમ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે તેને આજે 18 મહિના પૂરા થયા છે. આ સમયગાળા દરમિયાન 9 કરોડ 96...\nકૃષિ વાર્તા | ન્યૂઝ18\nઆઉટલુક એગ્રીકલ્ચરકૃષિ વાર્તાકૃષિ જ્ઞાનયોજના અને સબસીડી\nબેંકોએ 70 લાખ કિસાન કાર્ડ ધારકોને 62,870 કરોડ રૂપિયાની લોન ની મંજૂરી આપી \nબેંકોએ ખેડૂતોને ખરીફ સીઝન દરમિયાન પાકની વાવણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે 62,870 કરોડ રૂપિયા ની લોન મર્યાદા ની સાથે 70.32 લાખ કિસાન ક્રેડિટ કાર્ડ આપ્યા છે. નાણાં...\nકૃષિ વાર્તા | આઉટલુક એગ્રીકલ્ચર\nકૃષિ જાગરણકૃષિ વાર્તાકૃષિ જ્ઞાનયોજના અને સબસીડી\nકેસીસી: દેશની આ 5 ટોચની બેંકોમાં બનશે તાત્કાલિક કિસાન ક્રેડિટ કાર્ડ, વાંચો સંપૂર્ણ માહિતી \nજો તમે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માંગો છો, પરંતુ બેંકો ના વારંવારના ધક્કા થી મુશ્કેલી અનુભવો છો, પરંતુ હજી પણ તમારું કિસાન ક્રેડિટ કાર્ડ નથી બની રહ્યું, તો તમારે ચિંતા...\nકૃષિ વાર્તા | કૃષિ જાગરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00114.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/6-people-arrested-in-jetpur-rajkot-who-raped-minor-girl-056410.html", "date_download": "2020-07-06T03:17:53Z", "digest": "sha1:R3QIEPEBFI23K6CYOFKZFYG3Z7O5GDBV", "length": 10092, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાજકોટના જેતપુરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમો ઝડપાયા | 6 people arrested in Jetpur, Rajkot who raped minor girl - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n18 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરાજકોટના જેતપુરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમો ઝડપાયા\nરાજકોટના જેતપુરમાં સમાજમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં 12મા ધોરણમાં ભણતી સગીરા પર 6 શખ્શો દ્વારા અલગ અલગ જગ્યાએ બોલાવીને તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યુ હતુ. ઘટનાની વિગત એવી છે કે જેતપુરમાં રહેતી એક સગીરા સાથે ધવલ જયંતિભાઈ પારેખિયાએ મિત્રતા બાંધી હતી. છેલ્લા દોઢ મહિનાથી ધવલ અને અન્ય 6 નરાધમોના હાથે પિંખાઈ રહેલી આ સગીરા જ્ય��રે પોલિસ ફરિયાદ કરવા ગઈ ત્યારે તે નિરાશ થઈ હતી.\nરાજકોટના જેતપુરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમો ઝડપાયા\nસગીરાએ ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગૃહમંત્રી તેમજ રાજકોટ પોલિસ વડાને જ સીધી અરજી કરી દીધી હતી. આ અરજી બાદ હરકતમાં આવેલી પોલિસે તાત્કાલિક પગલાં લઈ ત્રણેય આરોપી ધવલ જયંતિલાલ પારેખિયા, પાર્થ દિલીપ છાતબાર અને ભાર્ગવ હિતેશ જોશીને પકડ્યા હતા. વળી, અન્ય ત્રણ આરોપીની શોધખોળ ચાલુ કરી છે.\nકચ્છના હવામાનમાં પલટો, જાણો શું કહે છે હવામાન શાસ્ત્રી\nગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\n2 BHK ફ્લેટનુ વિજળી બિલ આવ્યુ 9.40 લાખ, પતિ-પત્નીના હોશ ઉડ્યા\nભારતના સૌથી ઝડપથી વિકસતા શહેર અમદાવાદ વિશે રોચક વાતો\nઅંબાજી ધામની પવિત્ર માટી અને જળ અયોધ્યા મોકલાશે\nજામનગરમાં જોડિયામાં ગેરકાયદે જમીન ખનન પકડાયુ\n2 બાળકોના બાપે પરણિતાને પ્રેમઝાળમાં ફસાવી, પોતાની બનેવી પાસે પણ દુષ્કર્મ કરાવ્યો\nદોસ્તો સાથે ઘરેથી ન્હાવા ગયો 12 વર્ષનો બાળક, તાપી નદીમાં ડૂબી ગયો\nઆત્મનિર્ભર ભારત અભિયાનમાં ફાળવાયેલા અનાજમાંથી ગુજરાતમાં 1 ટકા અનાજનું વિતરણ\nGTUની પરીક્ષા એક દિવસ પહેલાં સરકારે કેમ રદ કરી\nદેશભરમાં આજે Unlock 2ની શરૂઆત, જાણો જરૂરી વાતો\nસાબરકાઠાઃ મંદિરમાં અશ્લિલ હરકત કરવાના આરોપી બે જૈન સાધુઓને જામીન મળ્યા\nઅમદાવાદમાં કોરોના સંક્રમિતનો આંકડો 20 હજારને પાર, વાયરસ 1423 લોકોના જીવ ભરખી ગયો\ngujarat rajkot jetpur rape gujarat police police case ગુજરાત ગુજરાત પોલિસ કેસ રાજકોટ જેતપુર બળાત્કાર પોલિસ\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\nબેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય કુમારની ફિલ્મ જબરદસ્ત ધમાકો કરશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00114.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/air-india-special-domestic-flights-will-start-from-19-may-055936.html?utm_source=articlepage-Slot1-3&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T02:59:14Z", "digest": "sha1:JZNYH7CBAW7D7MGIAF5PRGRSG3M7XTIG", "length": 14057, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "19 મેથી શરૂ થઈ શકે છે વિમાનોનુ સંચાલન, માત્ર આ શહેરો માટે ફ્લાઈટો | air india special domestic flights will start from 19 may - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n18 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n19 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n19 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n19 મેથી શરૂ થઈ શકે છે વિમાનોનુ સંચાલન, માત્ર આ શહેરો માટે ફ્લાઈટો\nભારતમાં કોરોના વાયરસના 74 હજારથઈ વધુ કેસ સામે આવી ચૂક્યા છે. કોરોના સંક્રમણને રોકવા માટે આખા દેશમાં 17 મે સુધી લૉકડાઉનનુ એલાન કરવામાં આવ્યુ છે. વળી, 18મેથી લૉકડાુનનો ચોથો તબક્કો પણ શરૂ થશે પરંતુ આ દરમિયાન દેશના અલગ અલગ ભાગોમાં ફસાયેલા લોકો માટે રાહતના સમાચાર છે. જે હેઠળ 19 મેથી એર ઈન્ડિયા દેશના અલગ અલગ શહેરો માટે વિશેષ ઉડાનોનુ સંચાલન શરૂ કરી શકે છે.\nમોટાભાગની ફ્લાઈટો મોટા શહેરો માટે\nટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર દેશભરમાં ફસાયેલા લોકોને ઘરે પહોંચાડવા માટે એર ઈન્ડિયા 19 મેથી 2 જૂન સુધી વિવિધ શહેરો માટે સ્પેશિયલ ફ્લાઈટનુ સંચાલન કરશે. આમાં મોટાભાગની ફલાઈટો દિલ્લી, મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુ માટે હશે. શ્રમિક ટ્રેનોની જેમ આમાં કોઈ છૂટ આપવામાં આવશે નહિ. રિપોર્ટ મુજબ દિલ્લીથી 173, મુંબઈથી 40, હૈદરબાદથી 25 અને કોચ્ચિથી 12 ફ્લાઈટોના સંચાલનનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. દિલ્લીથી જયપુર, બેંગલુરુ, હૈદરાબાદ, અમૃતસર, કોચ્ચિ, અમદાવાદ, વિજયવાડા માટે વિમાનોનુ સંચાલન હશે. વળી,એર ઈન્ડિયા મુંબઈથી વિશાખાપટ્ટનમ, કોચ્ચિ, અમદાવાદ, બેંગલુરુ, હૈદરાબાદ અને વિજયવાડા માટે ઉડાનો સંચાલિત કરશે. હૈદરાબાદથી મુંબઈ, દિલ્લી માટે પણ ઉડાનો રહેશે. આ સાથે જ બેંગલુરુથી મુંબઈ, દિલ્લી, હૈદરાબદ અને ભુવનેશ્વર માટે ફ્લાઈટોનુ શિડ્યુલ તૈયાર કરવામાં આવ્યુ છે.\nનોટિફિકેશન જારી થયા બાદ શરૂ થશે બુકિંગ\nઆ બાબતે એર ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે ઉડાનોનુ આખુ શિડ્યુલ તૈયાર કરવામાં આવ્યુ છે. બસ નાગરિક ઉડ્ડયન મંત્રીની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. આ શિડ્યુલ વંદે માતરમ મિશનના બીજા તબક્કાની અનુમતિ બાદ બનાવવામાં આવ્યુ હતુ. તેમણે જણાવ્યુ કે સરકારે ઘરેલુ ઉડાનોને પણ બીજા તબક્કામાં શામેલ કરવાની વાત કહી હતી.આમાં અમુક ઉડાનોનુ શિડ્યુલ આ રીતે છે કે વિદેશથી આવતા નાગરિક પોતાના ગૃહ રાજ્યોમાં સરળતાથી પહોંચી શકે. પહેલા ઉડાનોનુ સંચાલન 15 મેથી શરૂ થવાનુ હતુ પરંતુ બાદમાં તેને 19 મેથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. નોટિફિકેશન જારી થયા બાદ યાત્રીઓને આ વિમાનો માટે ટિકિટનુ બુકિંગ કરવુ પડશે.\n15 શહરો માટે ચાલી રહી છે ટ્રેનો\nતમને જણાવી દઈએ કે 25 માર્ચે લૉકડાઉનના એલાન બાદથી ટ્રેન, બસ અને વિમાનોનુ સંચાલન બંધ કરી દેવામાં આવ્યુ હતુ. લૉકડાઉનનાકારણે લાખોની સંખ્યામાં લોકો બીજા રાજ્યોમાં ફસાઈ ગયા હતા. ત્યારબાદ મજૂરોને ગૃહ રાજ્યમાં પહોંચાડવા માટે સરકારે શ્રમિક ટ્રેનોને ચલાવવાની મંજૂરી આપી હતી. બાદમાં 12 મેથી 15 શહેરો માટે ટ્રેનોનુ પરિચાલન શરૂ કરી દેવામાં આવ્યુ. ટ્રેનો બાદ હવે ફ્લાઈટ શરૂ થવાથી લોકોને રાહત મળશે.\nહેપ્પી બર્થડે સની લિયોન, જુઓ સુંદર અને ગ્લેમરસ સનીના Rare Pics\nમહારાષ્ટ્રમા કોરોના સંક્રમિતોનો આંકડો 2 લાખને પાર, પાછલા 24 કલાકમાં 7000થી વધુ કેસ\nકોરોના વાયરસ વિશે ચીને નહોતી આપી પહેલા સૂચનાઃ WHO\nકોરોના વાયરસના કેસોમાં રેકોર્ડ વધારો, 24 કલાકમાં સામે આવ્યા 22771 નવા દર્દી\nરાહતના સમાચારઃ 60%થી વધુ થયો કોરોના દર્દીઓનો રિકવરી દર\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\nકોવિડ 19થી વધુ પ્રભાવિત 15 રાજ્યોમાં ઝડપથી થઈ રહી છે કોરોના દર્દીઓની રિકવરી\nસીનિયર સિટીઝન અને કોરોનાના દર્દી કરી શકશે બેલેટ પેપરનો ઉપયોગ: ચૂંટણી પંચ\nકેન્દ્રથી રાજ્યને નથી મળ્યુ ફંડ, વેતન આપવા માટે પૈસા નથીઃ મહારાષ્ટ્ર\nબિહારઃ કોરોના પોઝિટિવ વરરાજાના અંતિમ સંસ્કારમાં પણ 200 લોકો એકઠા થયા\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\nબેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય કુમારની ફિલ્મ જબરદસ્ત ધમાકો કરશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00114.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.gujjumedia.in/sev-barfi-recipe-in-gujarati", "date_download": "2020-07-06T02:50:15Z", "digest": "sha1:2VHGZ55BS34EW5K5JZROV2NXCMCAWXY7", "length": 9749, "nlines": 108, "source_domain": "www.gujjumedia.in", "title": " સેવ બરફી - રેસીપી: SEV BARFI Recipe in Gujarati - Gujju Media", "raw_content": "\nઆજે અમે તમારી સમક્ષ ‘સેવ બરફી’ રેસીપી લઈને આવ્યા છીએ. ‘સેવ બરફી’ એક સિંધી મિઠાઈ છે પણ ખાવામાં બહુજ સ્વદીસ્ટ હોય છે. સિંધીમાં એને ‘સિંઘાર જી મિઠાઈ’ કહેવામાં આવે છે. હાલમાં બોલિવુડ સેલિબ્રિટી દિપિકા પદુકોણ તેમજ રણવીર સિંહ ના લગ્ન થયા છે. અને તેમના લગ્નના મેનૂમાં આ બરફીના નામનો ઉલ્લેખ હતો. તો ચાલો જાણીએ કઈ રીતે બનાવાય છે આ બરફી.\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nનમક વિનાની ચણાના લોટની જાડી સેવ ૨૫૦ ગ્રામ\nમોળો દૂધનો માવો ૨૫૦ ગ્રામ\nએલચી પાવડર ૧ ટી.સ્પૂન\nરોઝ એસેન્સ ૪-૫ ટીપાં\nકાજૂ-બદામ-પિસ્તાની કાતરી ૨ ટે.સ્પૂન\nસૌ પ્રથમ એક કઢાઈમાં દૂધને ગરમ કરવા મૂકો. ત્યારબાદ એમાંથી ૨ ટે.સ્પૂન દૂધને એક વાટકીમાં લઈ એમાં કેસર પલાળી દો અને એક બાજુએ મૂકી દો.\nદૂધનું પ્રમાણ અડધું થાય ત્યાં સુધી એક લાંબા ઝારા વડે દૂધને હલાવતાં રહો. ત્યાર બાદ સાકર ઉમેરો. હવે સાકર ઓગળી જાય એટલે દુધના માવાને ખમણીને ઉમેરી દો અને તેની સાથે ઘી પણ ઉમેરી દો. એમાં પલાળેલું કેસર અને\nએલચી પાવડર ઉમેરી દો ત્યારબાદ આ મિશ્રણને હલાવતાં રહો.\nહવે એમાં સેવ ઉમેરી દો અને ગેસની આંચ ધીમી કરી દો. હળવેથી મિશ્રણને હલાવો. ધ્યાન રાખજો સેવ તૂટવી ના જોઈએ. મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં રોઝ એસેન્સ મિક્સ કરી દો.\nહવે ઘી ચોપડેલી એક થાળીમાં આ મિશ્રણને પાથરી દો.\nહવે એક વાટકી વડે મિશ્રણને હળવેથી ઉપરથી દબાવી દો. અને ઉપર સૂકા મેવાની કાતરી ભભરાવી દો. ૧-2 કલાક બાદ મિશ્રણ ઠંડું થાય અને સૂકું થાય એટલે ચપ્પૂ વડે બરફીના કટકા કરી લો.\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious storyઆ મોટા અભિનેતાઓ સાથે રહી ચુક્યા છે પ્રિયંકા ચોપરાના સંબંધો\nNext storyહવે ઘરે બનાવો હેલ્ધી ખજૂર પાક: ખજુર પાક રેસીપી\nઆ છે દુનિયાની સૌથી મોંઘી વાઈન, અત્યાર સુધી 20 બોટલ તૈયાર થઇ ચુકી છે\nઆ રીતે બનાવો સીંગદાણાના લાડુ: સીંગદાણાના લાડુ વાનગી\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેન��ક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nઘરે બનાવો ટેસ્ટી હરિયાળી કબાબ,ટેસ્ટી અને હેલ્થી હરિયાળી કબાબ બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nસુરતમાં કોરોના કહેર વચ્ચે હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે બનશે નવી ગાઇડલાઇન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00114.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "http://www.bhelpoori.com/tag/%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5%E0%AB%81%E0%AA%A1/page/3/", "date_download": "2020-07-06T02:15:58Z", "digest": "sha1:BL5RNLWE4LCRGPIAFGYPVO5FYAIWNKLW", "length": 15890, "nlines": 105, "source_domain": "www.bhelpoori.com", "title": "બોલીવુડ Archives - Page 3 of 9 - ભેળપુરી", "raw_content": "\nદુનિયાને અલવિદા કરી દીધા બાદ આ સિતારાઓની ફિલ્મો રીલીઝ થયેલી – સુશાંતનું નામ આ ફિલ્મ માટે જોડાઈ શકે\nમનીપ્લાન્ટ હોવા છતાં ઘરમાં પૈસાની તંગી રહેતી હોય તો છોડમાં આટલું કરો, પ્લાન્ટના પાનની જેમ પૈસો ઘરમાં આવશે\nસ્ટાર કિડ્સ અને માતા-પિતાનું બોલીવુડ પર વર્ચસ્વ છતાં સફળતાના નામે ‘ઠન ઠન ગોપાલ’ છે આ સિતારાઓ\nચીનનો કચ્ચરઘાણ કાઢવા ભારતે ખડ્ક્યુ શક્તિશાળી ‘ભીષ્મ’ ટેંક – ખાસિયત વાંચવા જેવી છે\nઓનસ્ક્રીન બહેનનો રોલ કરનાર આ અભિનેત્રીના આંસુ બંધ નથી થઇ રહ્યા – કઠણ દિલે લોકોને આ અપીલ કરી\nલગ્નના ૧૨ વર્ષ પછી પાકિસ્તાની સોએબ માલિકે વિચિત્ર ખુલાસો કર્યો – આ કારણથી સાનિયા સાથે લગ્ન કરેલા\nસંજય ગાંધીએ જયારે સરજાહેર માં ઇન્દિરાને ૬ તમાચા ઝીંકી દીધેલા – આ કારણથી માં-દીકરા વચ્ચે દરાર સર્જાયેલી\nસપના ચૌધરીને ટક્કર આપી રહી છે હરિયાણાની ડાન્સર શ્રેયા ચૌધરી – આ વિડીયો થઇ રહ્યો છે વાયરલ\nકેટરીનાએ “ધોની” બનેલા સુશાંત માટે જયારે ઓપનલી આ વાત કહેલી – સુશાંતની ઊંઘ ઉડી ગયેલી એ દિવસોમાં\nપહેલી વખત આવ્યા ગોવિંદાના બંગલાના અંદરના ફોટો – મન્નત, આશીર્વાદ જેવોજ શાનદાર છે ‘જલ-દર્શન’\nબોલીવુડની લોકપ્રિય કોરિયોગ્રાફર સરોજખાન ની તબિયત આ બીમારીથી લથડી – મુંબઈ હોસ્પીટલમાં દાખલ\nપરણિત હોવા છતા કુંવારી બિન્દાસ છોકરીઓની જેમ જીવન જીવે છે આ અભિનેત્રીઓ – અંદાઝ જોવા જેવો છે\nટાઈગર શ્રોફ ની માં ના ફોટા જોઇને લ��ગશે આ કોઈ હોટ હિરોઈન છે – જેકી શ્રોફની વાઈફને જોવા જેવી છે\nમિત્રો, આ ફિલ્મોની દુનિયામાં એવા ઘણા તેજસ્વી કલાકારો છે જે હજી પણ તેમની અભિનયના આધારે કરોડોના દિલ પર રાજ કરે છે અને લોકો આજે પણ તેમની ફિલ્મોને પસંદ કરે છે. … Read More\nબોલીવુડ Comment on ટાઈગર શ્રોફ ની માં ના ફોટા જોઇને લાગશે આ કોઈ હોટ હિરોઈન છે – જેકી શ્રોફની વાઈફને જોવા જેવી છે\nઐશ્વર્યાની રોયલ ગોદભરાઈ આ રીતે થયેલી – પહેલી વખત ફોટા સામે આવ્યા\nભૂતપૂર્વ મિસ વર્લ્ડ એશ્વર્યા અને કરોડો લોકોના દિલ પર રાજ કરે છે. આજે એશ બચ્ચન પરિવારની વહુ છે અને એક પુત્રીની માતા પણ છે. પરંતુ તેના ફેન્સ ની કોઈ કમી … Read More\nબોલીવુડ Comment on ઐશ્વર્યાની રોયલ ગોદભરાઈ આ રીતે થયેલી – પહેલી વખત ફોટા સામે આવ્યા\nબાપ રે – બોલીવુડની આ અભિનેત્રીના ઘરે આ રીતે કોરોના પ્રવેશ્યો | ૧૪ દિવસ સુધી ક્વોરોન્ટાઇન\nમહારાષ્ટ્ર રાજ્ય કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત છે અને રાજ્યમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. કોરોના વાયરસને કારણે મુંબઇ અને પુણે આ રાજ્યનો સૌથી વધુ પીડિત છે અને … Read More\nબોલીવુડ Comment on બાપ રે – બોલીવુડની આ અભિનેત્રીના ઘરે આ રીતે કોરોના પ્રવેશ્યો | ૧૪ દિવસ સુધી ક્વોરોન્ટાઇન\nહંમેશા વિવાદોમાં રહેતા અઝહર ફરી ચર્ચામાં – અન્ડરવર્લ્ડ ડોનની એક્સ વાઈફ સાથે ડેટની ચર્ચા\nપૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન અબુ સાલેમની એક્સ વાઇફ સાથે ડેટિંગના સમાચારમાં છે. આ દરમિયાન તેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે શાહરૂખ ખાન સાથે જોવા મળી રહ્યો … Read More\nબોલીવુડ Comment on હંમેશા વિવાદોમાં રહેતા અઝહર ફરી ચર્ચામાં – અન્ડરવર્લ્ડ ડોનની એક્સ વાઈફ સાથે ડેટની ચર્ચા\nરામાયણમાં ક્યુટ દેખાતા લવ-કુશ અત્યારે આ બીઝનેસ કરીને સફળતાને શિખરે છે – આવા દેખાય છે\nboliડીડી નેશનલ પર પ્રસારિત રામાયણે ગયા મહિને ટીઆરપીની બાબતમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. રામાયણની બધે ચર્ચા થઈ રહી હતી. લોકો રામાયણને ખૂબ જ પસંદ કરતા હતા અને માત્ર રામાયણ … Read More\nબોલીવુડ Comment on રામાયણમાં ક્યુટ દેખાતા લવ-કુશ અત્યારે આ બીઝનેસ કરીને સફળતાને શિખરે છે – આવા દેખાય છે\nઅમિતાભની ભાણી સ્નાતક થઇ – કોરોનાને કારણે મોટી પાર્ટીને બદલે ઘરે આ રીતે ઉજવણી કરી\nઅમિતાભ બચ્ચનની પૌત્રી નવી નવેલી નંદાએ ગ્રેજ્યુએશન કર્યું છે. મેગાસ્ટારે સોશિયલ મીડિયા પર તેના ચાહકોને આ માહિતી આપવા પર ખુશી વ્યક્ત કરી હતી. કોરો��ાવાયરસને કારણે નવ્યાની કોલેજમાં દિક્ષાંત સમારંભ યોજાયો … Read More\nબોલીવુડ Comment on અમિતાભની ભાણી સ્નાતક થઇ – કોરોનાને કારણે મોટી પાર્ટીને બદલે ઘરે આ રીતે ઉજવણી કરી\nડીટ્ટો શિખર ધવન લાગે છે આ વ્યક્તિ – ફોટા જોઇને તમે પણ હેરાન થઇ જશો\nઆંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને કોઈ ઓળખની જરૂર હોતી નથી. કારણ કે તેમના ચાહકોની કોઈ કમી નથી. ક્રિકેટરો પાસે ફેન્સ ની લાંબી સૂચિ હોય છે. પરંતુ હજારો લાખો ચાહકોને તેમને જોતા આશ્ચર્ય થતું … Read More\nબોલીવુડ Comment on ડીટ્ટો શિખર ધવન લાગે છે આ વ્યક્તિ – ફોટા જોઇને તમે પણ હેરાન થઇ જશો\nબોલીવુડ પણ ધ્રુસકે ધ્રુસકે રડ્યું – આવી અદ્ભુત રીતે આપી હંદવાળા શહીદોને શ્રધાંજલિ\nજમ્મુ-કાશ્મીરના હંદવાડામાં શહીદ થયેલા કર્નલ આશુતોષ શર્મા, મેજર અનુજ સૂદ, નાયક દિનેશ, નાયક રાજેશ અને જમ્મુ-કાશ્મીર પોલીસ સ્પેશિયલ ઓપરેશન ટીમના એસઓજી સબ ઇન્સપેક્ટર એસ કાઝી પઠાણને બોલીવુડના હસ્તીઓએ શ્રદ્ધાંજલિ આપી … Read More\nબોલીવુડ Comment on બોલીવુડ પણ ધ્રુસકે ધ્રુસકે રડ્યું – આવી અદ્ભુત રીતે આપી હંદવાળા શહીદોને શ્રધાંજલિ\nસલમાનભાઈ ની સામે રેખાને ‘દુર્યોધન’ બનેલા એક્ટરે એવું તો શું કહેલું કે ૩૧વર્ષ પછી પણ માફી નથી મળી \nટીવી શો મહાભારતને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આજે પણ પાંડવો, કૌરવો અને દ્રૌપદી પરના ચાહકો ઘણા બધા પ્રેમને આકર્ષિત કરી રહ્યા છે. બોલીવુડના જાણીતા અભિનેતા પુનીત ઇસારે મહાભારતમાં … Read More\nબોલીવુડ Comment on સલમાનભાઈ ની સામે રેખાને ‘દુર્યોધન’ બનેલા એક્ટરે એવું તો શું કહેલું કે ૩૧વર્ષ પછી પણ માફી નથી મળી \n‘હું તો એક જ બોયફ્રેન્ડ ઈચ્છું છું પણ ઈશ્વર જ વધુ આપી દે તો….’ – દિશા પટનીએ આવું કહ્યું\nબોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની પણ આજકાલ ટિકટોક પર એક્ટિવ થઈ ગઈ છે અને તેના વીડિયો શેર કરતી રહે છે. અત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કામ અટકી ગયું છે, જેમાં સ્ટાર્સ સોશિયલ મીડિયા … Read More\nબોલીવુડ Comment on ‘હું તો એક જ બોયફ્રેન્ડ ઈચ્છું છું પણ ઈશ્વર જ વધુ આપી દે તો….’ – દિશા પટનીએ આવું કહ્યું\nઆટલા વર્ષોમાં એકદમ બદલાઈ ગઈ છે ‘શ્રી ક્રિષ્ના’ ની યશોદા – ગ્લેમરસ લુકમાં જોઇને ઓળખી નહિ શકો\nરામાનંદ સાગર દિગ્દર્શિત ટેલિવિઝન શો શ્રીકૃષ્ણએ 3 મેથી દૂરદર્શન પર ફરીથી પ્રસારણ શરૂ કર્યું છે. હંમેશની જેમ, આ વખતે પણ શોને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. નોંધપાત્ર વાત એ … Read More\nબોલીવુડ Comment on આટલા વર્ષોમાં એકદમ બદલાઈ ગઈ છે ‘શ્રી ક્રિષ્ના’ ની યશોદા – ગ્લેમરસ લુકમાં જોઇને ઓળખી નહિ શકો\nદીપિકા પાદુકોણે ખાટીમીઠી કાચી કેરી ખાધી અને ફેન્સ ‘ગુડ ન્યુઝ’ વિષે પૂછવા લાગ્યા ત્યારે…\nબોલિવૂડના સૌથી પ્રિય કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ છે. ફેન્સ ને આ બંને ખૂબ ગમે છે. રણવીર અને દીપિકાના લગ્ન એક વર્ષ અને ઉપર થોડા મહિના જ થયા છે. … Read More\nબોલીવુડ Comment on દીપિકા પાદુકોણે ખાટીમીઠી કાચી કેરી ખાધી અને ફેન્સ ‘ગુડ ન્યુઝ’ વિષે પૂછવા લાગ્યા ત્યારે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00115.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.punchnamu.com/2019/03/31/hardik-spreads-false-information-about-gujarat/", "date_download": "2020-07-06T03:02:18Z", "digest": "sha1:B3XUJEOPZEPHJOXHQCI6TDKWYVJAWV44", "length": 15934, "nlines": 127, "source_domain": "www.punchnamu.com", "title": "VIDEO: આવો સાંભળીએ અજ્ઞાની હાર્દિક પટેલની ગપ્પાં ગીતા! | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\n‘રામજી કી જય હો’, દૂરદર્શન પર પ્રસારિત થતી રામાણય વિશ્વમાં સૌથી વધુ જોવાતી સિરીયલ બની\nરાષ્ટ્રપતિ ભવનમાં શાહી ડીનરમાં ટ્રમ્પની પુત્રી ઈવાન્કાએ સોનાના તારોથી મઢેલો અનારકલી સૂટ પહેર્યો, જૂઓ તસવીરો\nCAA ને સુપરસ્ટાર રજનીકાંતે આપ્યું સમર્થન, કહ્યું – CAAથી મુસલમાનોને કોઈ જોખમ નથી\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nદેશના અર્થતંત્રને બેઠુ કરવા મોદી સરકારના પગલાઓની જબરજસ્ત અસર, જૂનમાં GST કલેક્શન 90 હજાર કરોડને પાર\nભારતીય કંપનીઓમાં ઉજ્જવળ ભવિષ્ય જોતી વિદેશી કંપનીઓ, દોઢ મહિનામાં રિલાયન્સ જીયોનો 19.9 ટકા હિસ્સો ખરીદ્યો\nસસ્તુ સોનું ખરીદવાની વધુ એક તક, 8 જૂનથી શરૂ થઈ રહી છે સરકારની સોનેરી યોજના\nCIIના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગથી પીએમ મોદીનું સંબોધન, કહ્યુ ‘મેડ ઈન ઈન્ડિયા બને મેડ ફોર વર્લ્ડ’\nMSME માટે આવી ગયુ છે ‘CHAMPIONS’, પીએમ મોદીના હસ્તે થયું લોન્ચિંગ, જાણો શું છે ખાસ\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeFeatured|ગુજરાતVIDEO: આવો સાંભળીએ અજ્ઞાની હાર્દિક પટેલની ગપ્પાં ગીતા\nVIDEO: આવો સાંભળીએ અજ્ઞાની હાર્દિક પટેલની ગપ્પાં ગીતા\nહાર્દિક પટેલનો પાટીદાર આંદોલનથી થયેલો અચાનક વિકાસ કોઈને પણ આશ્ચર્ય પમાડે તેવો હતો. આગેવાન એવો હોય જેનામાં પોતે જે લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે તેનું થોડું ઘણું જ્ઞાન હોવું પણ જરૂરી છે. પાટીદાર સમાજને વચનો આપ્યા હોવા છતાં સમાજને છેહ દઈને કોંગ્રેસમાં સામેલ થયા ��ાદ ગુજરાતની સમગ્ર પ્રજાને ખબર પડી ગઈ હતી કે હાર્દિક પટેલનું પાટીદાર અનામત આંદોલન શરુ કરાવવા પાછળ રાજકીય હેતુ માત્ર હતો.\nજો હાર્દિકનો આ જ હેતુ હતો તો ગુજરાત અને દેશના રાજકારણ વિષે તેમજ ભારત વિષે સામાન્ય જ્ઞાનનું હોવું જરૂરી હતું કારણકે લોકપ્રિયતા કોઈને નેતા તો બનાવી દે પરંતુ એ લોકપ્રિયતા ટકાવવા માટે થોડું ઘણું જ્ઞાન હોવું તો જરૂરી છે જ. હાર્દિક પટેલે હાલમાં આ તમામ બાબતો અંગે પોતાના ઘોર અજ્ઞાનનું પ્રદર્શન કર્યું હતું એટલુંજ નહીં પરંતુ પોતે જાતે ઉભી કરેલી ગપ્પાં ગીતાનો રસાસ્વાદ પણ કરાવ્યો હતો. આ ઉપરાંત એક વાયરલ થયેલા વિડીયોમાં હાર્દિકના આપણા રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું અજ્ઞાન પણ સામે આવી ગયું હતું.\nગયા અઠવાડિયે હાર્દિક પટેલ એક કાર્યક્રમમાં ‘યુવાનોને’ સંબોધન કરવા ગયો હતો. અહીં તેણે બે સફેદ જૂઠ આટલા મોટા ઓડિયન્સ સામે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે બોલી દીધા હતા. હાર્દિક પટેલે કહ્યું હતું કે અમદાવાદમાં મેટ્રો ટ્રેન બંધ છે અમદાવાદના વસ્ત્રાલ અને રખિયાલ વિસ્તારમાં રહેતી કોઇપણ વ્યક્તિ હાર્દિકનું અમદાવાદના બળબળતા સૂર્યની હાજરી નીચે કહેવાયેલું જૂઠ સાંભળીને જ ચક્કર ખાઈ જાય\nકારણકે હકીકત એ છે અમદાવાદ મેટ્રોનું ઉદ્ઘાટન જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે ત્યારથી તે રેગ્યુલર અને દરરોજ પોતાના સમય અનુસાર ચાલી રહી છે અને આવતા મહીને તેમાં એક સ્ટેશન પણ ઉમેરાવાનું છે. એવું નથી કે હાર્દિક પટેલને આ અંગેની માહિતી નથી, પરંતુ પોતાનો સિક્કો ખરો કરાવવા માટે તે આટલી હદે જઈને જુઠ્ઠું બોલી શકે છે તે જોઇને નવાઈ લાગે છે.\nહાર્દિકે આનાથી પણ મોટું જુઠ્ઠાણું અને એ પણ આત્મવિશ્વાસ સાથે કહ્યું કે સાણંદનો તાતા નેનો પ્લાન્ટ સાવ બંધ થઇ ગયો છે હકીકત જોવા જઈએ તો તાતાએ નેનો મોડલનું ઉત્પાદન બંધ કરી દીધું છે અને અત્યારસુધી તે પાંચ લાખ કાર આ જ પ્લાન્ટમાંથી ઉત્પાદિત કરી ચુક્યું છે. જો તાતા નેનો બનાવવાનું બંધ કરીને જો તેના અન્ય મોડલ્સ બનાવવા લાગે તો એનો મતલબ એવો થોડો છે કે આખો પ્લાન્ટ બંધ છે\nહાર્દિક બેફિકરાઈથી જુઠ્ઠું તો બોલે જ છે પરંતુ તેનું સામાન્ય જ્ઞાન અને એ પણ દેશના રાષ્ટ્રધ્વજ માટે, કેટલું નબળું છે તેની માહિતી એક વાયરલ વિડીયોથી જાહેર થઇ ગયું છે. આ વિડીયોમાં હાર્દિક કોઈ કાર્યક્રમમાં જેમાં તેણે ભારતના રાષ્ટ્રધ્વજ વિષે કશુંક બોલવાનું હશે તેની સ્ક્રિપ્ટ મ���ઢે કરી રહેલો જણાય છે. આ સ્ક્રિપ્ટ ગોખવામાં પણ હાર્દિક પટેલને કેટલી તકલીફ પડે છે તે તો ખ્યાલ આવી જ જાય છે પરંતુ હાર્દિકને કરુણા અને કરુણતા બે શબ્દો વચ્ચેનો ફરક પણ ખબર નથી એ પણ સ્પષ્ટ થાય છે.\nસહુથી ગંભીર વાત એ છે કે રાષ્ટ્રધ્વજ વિષે વાંચતી વખતે પણ તે એના રંગો શું સંદેશ આપે છે તેને પણ ગંભીરતાથી લઇ નથી રહ્યો.\nહાર્દિક નું અસામાન્ય જ્ઞાન \nઆ વ્યક્તિને એ ખબર નથી કે ભારતનાં રાષ્ટ્રધ્વજ નું મહત્વ શું છે અરે ભાઈ, નેતા બનવા નીકળી પડતાં પહેલાં, થોડું તો જ્ઞાન મેળવી લીધું હોત \nઆને, દેશની ઘણી સામાન્ય માં સામાન્ય બાબતો વિશે પણ પ્રાથમિક કક્ષાનું પણ જ્ઞાન નહીં હોય \nહાર્દિક પટેલને છેલ્લે આપણે જ જ્ઞાન આપી દઈએ કે આપણા દેશના રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો શો સંદેશ આપે છે.\nકેસરી: મજબૂતી અને વિરતા\nસફેદ: શાંતિ અને સત્ય (અશોક ચક્ર – ધર્મ પાલન)\nલીલો: ભારતની ભૂમિની ઉત્પાદન, વિકાસ અને શુભતા\nટુકડે ટુકડે ગેંગના કનૈયા કુમાર માટે જીગ્નેશ મેવાણીનો પ્રચાર\nપોતાનું નાક બચાવવા રાહુલ છેક કેરળના વાયનાડ ભાગ્યા\nગુજરાતમાં કોરોનાના નવા 725 કેસ સાથે કુલ 36123 કેસ, વધુ 18 ના મોત\nસાયબર ફ્રોડને ગણતરીના સમયમાં જ ઉકેલી નાંખતું ગુજરાત પોલીસનું સાયબર ક્રાઈમ યુનિટ, જાણો લેટેસ્ટ કેસ સ્ટડી\nકોરોનાના વધતા સંક્રમણને લઈને CM રૂપાણીની સૌથી મોટી જાહેરાત, 100 કરોડના ખર્ચે આ જિલ્લામાં બનશે 2 કોવિડ હોસ્પિટલ\nગુજરાત સહિત આ બે રાજ્યો પરની આ મોટી આફતને પહોંચી વળવા અમિત શાહે કરી બેઠક\nUGC એ બહાર પાડી ગાઈડલાઈન, રાજ્યમાં આ તારીખથી શરૂ થઈ શકે છે કોલેજો\nગુજરાતમાં કોરોનાના નવા 687 કેસ સાથે કુલ 34686 કેસ, વધુ 18 ના મોત\nગુજરાતમાં કોરોનાના નવા 725 કેસ સાથે કુલ 36123 કેસ, વધુ 18 ના મોત\nસાયબર ફ્રોડને ગણતરીના સમયમાં જ ઉકેલી નાંખતું ગુજરાત પોલીસનું સાયબર ક્રાઈમ યુનિટ, જાણો લેટેસ્ટ કેસ સ્ટડી\nગુજરાતમાં કોરોનાના નવા 712 કેસ સાથે કુલ 35398 કેસ, વધુ 21 ના મોત\nસેવા એ જ સંગઠન : દેશભરના ભાજપ કાર્યકર્તાઓને પીએમ મોદીએ આપ્યો 7 ‘એસ’નો મંત્ર\nદેશમાં લોકડાઉનને લઈને PM મોદીએ આપ્યો આ સ્પષ્ટ સંકેત, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં લોકડાઉનને લઈને જાણો શું કહ્યું PM મોદીએ\nશું ગુજરાતમાં ફરી આવશે લોકડાઉન , ડે.સીએમ નીતિન પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો\nઆ રાજ્યમાં આ 52 ચાઈનીઝ એપ્સ પર લાગ્યો પ્રતિબંધ, સરકારે જાહેર કર્યો આ ખાસ પરિપત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00115.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.vtvgujarati.com/news-details/coroanvirus-lockdown-oil-price-hike-rajkot", "date_download": "2020-07-06T01:36:47Z", "digest": "sha1:PXHZFBY74XQ7EKJZCY2ZXRE64WJSAG67", "length": 8120, "nlines": 100, "source_domain": "www.vtvgujarati.com", "title": " કોરોનાને લઇને લોકડાઉન વચ્ચે તેલના ભાવ વધતાં લોકોની મુશ્કેલીમાં થયો વધારો | coroanvirus lockdown oil price hike rajkot", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\ncoronavirus / કોરોનાને લઇને લોકડાઉન વચ્ચે તેલના ભાવ વધતાં લોકોની મુશ્કેલીમાં થયો વધારો\nગુજરાતમાં જ્યાં કોરોના મહામારીને લઇને લોકડાઉનમાં લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓને લઇને મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે ત્યારે બીજી બાજુ રાજ્યમાં લોકડાઉનના સમયમાં તેલના ભાવ વધતાં લોકોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે.\nલોકડાઉનમાં તેલના ભાવ વધતા લોકોની મુશ્કેલીમાં વધારો\nજીવન જરૂરિયાતની વસ્તુમાં ભાવ વધતા મુશ્કેલી વધી\nસિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2250 આસપાસ\nકોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. લોકડાઉન વચ્ચે ગુજરાતમાં તેલના ભાવમાં ઘરખમ વધારો થયો છે. લોકડાઉનમાં તેલના ભાવ વધતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આમ એક બાજુ કોરોના વાયરસના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લોકડાઉન વચ્ચે જીવન જરૂરિયાતની વસ્તુમાં ભાવ વધતા મુશ્કેલી વધી છે.\nઆમ કોરોનાના કારણે લોકડાઉન વચ્ચે રાજ્યમાં કપાસિયા તેલના ડબ્બામાં રૂપિયા 30નો વધારો થયો છે. જેથી કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1440 થયો છે. જ્યારે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2250 આસપાસ પહોંચ્યા છે.\nજ્યારે બીજી તરફ સૂત્રોને મળતી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટથી કોરોનાને લઇને ચિંતાજનક સમાચાર આવ્યાં છે. શહેરમાં જંગલેશ્વર વિસ્તારના જ વધુ 5 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં જંગલેશ્વર વિસ્તારમાં 7 કેસ સામે આવ્યાં છે.\nજો કે બીજી તરફ સૌરાષ્ટ્ર તેલ એસોસિયેશન દ્વારા રજૂઆત બાદ 100થી વધારે તેલ મિલો શરૂ કરવાની તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.\nTikTokને જોરદાર ટક્કર આપી રહી છે આ ભારતીય એપ, એક જ દિવસમાં લાખો લોકોએ કરી ડાઉનલોડ\nભારતમાં 50 વર્ષમાં 4.58 કરોડ છોકરીઓ ગુમ, ગુજરાત સહિત 9 રાજ્યોની સ્થિતિ ભયાવહ\nનરેન્દ્ર મોદીએ કહ્યું કે, રસી તૈયાર થશે તો સૌથી પહેલા કોરોના વોરિયર્સને અપાશે, સરકારનો રસીને લઈને છે આ પ્લાન\nCoronavirus rajkot oil Price રાજકોટ કોરોનાવાયરસ તેલ ગુજરાતી ન્યૂઝ\nસ્પોર્ટ્સ / કેપ્ટન વિરુદ્ધ ફરિયાદો બાદ BCCIએ કહ્યું 'આ લોકો કોહલીની...\nશક્યતા / આગામી 8 બે���કો પરની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના આ...\nરાજનીતિ / આ દિગ્ગજ નેતાએ તેના પિતાના કાર્યકાળ માટે માફી માંગી; કહ્યું...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગુજરાતમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે કેવી રીતે અટકી શકે...\nગીર સોમનાથ / ભારે વરસાદના કારણે સરસ્વતી નદી બે કાંઠે, માધવરાય મંદિર...\nહવામાન / સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ,...\nTech Masala / Jioના ધમાકાથી Zoom ફૂસ્સ, જાણો આ નવી ઍપના શાનદાર ફીચર્સ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00115.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://webgurjari.in/2017/08/01/valada-ni-vasarika_47/", "date_download": "2020-07-06T03:06:03Z", "digest": "sha1:PPDN76O2RF3MHDGEFSFNAYKL4WSOH4Q7", "length": 27630, "nlines": 159, "source_domain": "webgurjari.in", "title": "વલદાની વાસરિકા : (૪૭) : બધા જ ડોક્ટર નાણાંભૂખ્યા નથી હોતા – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nવલદાની વાસરિકા : (૪૭) : બધા જ ડોક્ટર નાણાંભૂખ્યા નથી હોતા\nલેખક અને અનુવાદક – વલીભાઈ મુસા\nમારા અગાઉના લેખ “જેનો અંત સારો, તેનું સઘળું સારું – All’s well that ends well”માં ઉપરોક્ત શીર્ષકવાળા ન્યુઝ રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે ડો. અલીમહંમદ મુસા હયાત હતા અને ઘણાં વર્ષોના તેમના અભ્યાસ અને અનુભવ પછી જ્યારે એમની પ્રાઈવેટ પ્રેક્ટિસ પૂરબહારમાં ધમધમી રહી હતી, ત્યારે સદરહુ રિપોર્ટ અગ્રગણય દૈનિક સમાચારપત્ર એવા “Early Times”માં પ્રસિદ્ધ થયો હતો.\n“આપણે જ્યાં રહીએ છીએ – Where We Live” એવી “Early Times” અખબારની કોલમ હેઠળ સ્ટાફ રિપોર્ટર મિ. રોન ગોવર (Mr. Ron Gower) દ્વારા નીચે પ્રમાણેનું તેમનું દૃષ્ટિબિંદુ/મંતવ્ય રજૂ થયું હતું :\nજ્યારે પ્રમુખશ્રી અને હિલેરી ક્લિન્ટને આરોગ્ય કાળજીની સુધારણા ઉપર ભાર મૂક્યો ત્યારે મારા મનમાં અનેક વિચારો ઉદ્ભવ્યા કે એવું શું કરવામાં આવે કે આરોગ્ય જાળવણીનું ખર્ચ ઓછું આવે. આરોગ્ય સેવાઓના ઊંચા ખર્ચનો મુદ્દો એ મારો હંમેશ માટે અને આજે પણ મુખ્ય વિષય જ રહ્યો છે કે કોઈપણ રીતે આ ખર્ચ અંકુશમાં આવવું જ જોઈએ.\nઆ એક હકીકત છે કે ઘણા ડોકટરો ઓછામાં ઓછું કામ કરીને દર્દી પાસેથી વધુમાં વધુ નાણા��� વસુલતા હોય છે. ઘણા લોકો એવું કહેતા સાંભળવા મળે છે કે કેવી રીતે હોસ્પિટલોમાં તેમનો મૂલ્યવાન સમય વેડફાયો અને ડોક્ટરોએ કેવી રીતે દરવાજામાં માત્ર ડોકિયું કરીને તેમની પાસેથી તગડી ફી વસુલ કરી લીધી.\nએક વખત હું મારા કુટુંબના એક સભ્યને એલન ટાઉનના એક સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર પાસે લઈ ગયો હતો. અમે વેઈટીંગ રૂમમાં બે કલાક સુધી રાહ જોઈ. છેવટે સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરે તેણીના કાનમાં એક નજર નાખી, પછી બીજા કાનમાં બેત્રણ મિનિટ સુધી કંઈક તપાસ કરી અને અમારી પાસેથી ૧૨૫ ડોલર પડાવી લીધા. એક વખતે હું મારા સસરાને ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલે લઈ ગયો હતો. તેમનો પગ ખૂબ જ સૂઝી ગયો હતો. ડોકટરે અમને ઠપકો આપ્યો કે અમે કેવી મામુલી તકલીફ માટે દર્દીને સારવાર માટે લાવ્યા છીએ. અમે બીજા ડોક્ટરની માગણી કરી અને એ કેસમાં ગેંગ્રીન (હાડકામાંનો સડો)ની ગંભીર બીમારીનું નિદાન થયું હતું.\nઆ તો એક તરફની વાત થઈ, પરંતુ બીજી તરફ જોઈએ તો મેડિકલના ક્ષેત્રમાં કેટલાક મહાન ડોક્ટરો પણ છે અને તેમાંના કેટલાક અમારા એરિઆમાં પણ છે. આ એવા ડોક્ટરો છે કે જે જેઓ દર્દીની સારી કાળજી લે છે, દર્દી સાથે વિવેક અને સહાનુભૂતિથી વર્તે છે. તેઓ ધીરજપૂર્વક અને શાંતિથી દર્દીને તપાસતા હોય છે, પ્રમાણિક હોય છે અને એ લોકો એવો વ્યાજબી ચાર્જ લેતા હોય છે કે જેનાથી બિલ મેળવતી વખતે દર્દીને હૃદયરોગનો હુમલો ન આવે એ તો દેખીતું જ છે કે અમે અમારા એરીઆના બધા જ ડોકટરોને ન જ મળ્યા હોઈએ અને તેથી જ તો અમે જે કોઈને મળ્યા છીએ તેમના સાથેના અમારા પ્રથમ જ અનુભવ અંગે અત્રે કંઈક લખીએ છીએ.\nઆવા ભલા ડોક્ટરો પૈકીના એક કે જેમના પ્રત્યે અમને ખૂબ માન છે અને તે છે પામરટનના ડોક્ટર અલીમહંમદ મુસા. તેમણે અમારા કુટુંબના થોડાક જ સભ્યોની સારવાર કરી છે જેમાંના કેટલાક ગંભીર બીમારીના ભોગ બનેલા હતા. કેટલીકવાર તેમણે અમારા દર્દીને અન્ય સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોના ત્યાં મોકલ્યા છે કે જેઓ કદીય ડો. મુસાને મળેલા પણ ન હોય અને છતાંય તેમને તેમના વિષે ઊંચો અભિપ્રાય આપવો જ પડે કે તેમણે દર્દીને જે પ્રાથમિક સારવાર આપી હતી તે ઉત્તમ પ્રકારની હતી.\nતાજેતરમાં જ મારા સસરા અવસાન પામ્યા. ડો. મુસાએ તેમના ફિઝિશ્યન તરીકે લગભગ દસેક વર્ષ સુધી તેમની સારવાર કરી હતી. મારા સસરાને બંને પગે ગેંગ્રીન ઉપરાંત ઘણી બધી ગંભીર સમસ્યાઓ હતી. તેમને કેટલાક હૃદયરોગના હુમલા પણ આવી ચૂક્યા હતા. તેમની ધમનીઓ ���ને ફેફસાંમાં સોજા પણ હતા. ડો. મુસાએ તેમની સારવાર કરવામાં કદીય પાછી પાની કરી ન હતી. તેમણે ડેવિડના મરતાં દમ સુધી તેમને સાજા કરવા માટે ભારેમાં ભારે ઈન્જેક્શનો આપીને ખૂબ જ જહેમત ઊઠાવી હતી. ઘણીવાર તેમના માટે તે સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોને પણ બોલાવતા અને તેમની રોજબરોજની સુશ્રૂષા માટે પામરટન હોસ્પિટલની પરિચારિકાઓની પણ તેઓ સેવાઓ લેતા હતા.\nઘણીવાર તો અમારે ડો. મુસાને હોસ્પિટલમાં મળવાનું ન બન્યું હોય તેવા સંજોગોમાં પણ તેઓ નિયમિત રીતે ફોન દ્વારા દર્દીની તત્કાલીન પરિસ્થિતિની અમને જાણ કરતા હતા. એક મધ્યરાત્રીએ ડેવિડની જીવનલીલા સમાપ્ત થઈ. પછીની જ સવારે ડો. મુસાનો દિલગીરી દર્શાવતો ફોન આવી ગયો અને એમણે અમને સહાનુભૂતિ કાર્ડ પણ મોકલ્યું.\nડો. મુસા સાથે અમારે કોઈ અંગત કે સામાજિક મૈત્રીના સંબંધો ન હતા, સંબંધો હતા તો માત્ર અમારા ડોક્ટર તરીકેના વ્યાવસાયિક સંબંધો. આમ છતાંય માત્ર ધંધાકીય સંબંધોથી પણ આગળ વધીને તેમણે અમને તેમના વિષે એમ વિચારવાની ફરજ પાડી કે ખરે જ અમે માવજતની આત્મીય લાગણી ધરાવતી એક વ્યક્તિ સાથે કામ પાર પાડી રહ્યા છીએ અને અમને ચોક્કસ ખાત્રી હતી કે તેમ જ હતું.”\nઆગળ જતાં, ઉપરોક્ત અહેવાલ(Reporting)માં કોલમ-લેખકે પોતાના વ્યવસાયને સમર્પિત એવા કેટલાક ડોક્ટરનો ઉલ્લેખ કર્યો હતો. એ બધા ડોક્ટરો હતા : ફિઝિશ્યન ડો. માર્વિન સિન્ડર, સર્જન ડો. ઓર્લાન્ડો આસો, ફિઝિશ્યન ડો. જ્હોન સ્ટીલ, ત્વચારોગ નિષ્ણાતો અનુક્રમે ડો. ટેરી રોબિન્સ અને ડો. સુસાન કુક્રીર્ક.\nછેલ્લે મિ. ગોવર પોતાના અહેવાલનું આ શબ્દોમાં સમાપન કરે છે : “જ્યારે રાષ્ટ્રીય આરોગ્ય સંભાળની સુધારણા માટેનાં પગલાં લેવાની વિચારણા કરવામાં આવે ત્યારે અત્રે ઉલ્લેખાયેલા વ્યાવસાયિકોનાં સલાહસૂચન લેવામાં આવે તો તે ઉત્તમ કાર્ય લેખાશે.”\nમારા ભલા વાચકો, અત્રે આ લેખ પૂર્ણ થાય છે. હવે આપણે મારા હવે પછીના આખરી લેખ “મરહુમ ડો. મુસા, એક તબીબ કદીય નહિ ભુલાય (Dr. Musa, a Physician will be missed) એવા ડો. મુસાના જીવન ઉપર મૃત્યુ રૂપી પડેલા આખરી પરદાને વર્ણવતા દુ:ખદ લેખ સાથે મળીશું.\nશ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:\nનેટજગતનું સરનામુઃ William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો\n← લ્યો,આ ચીંધી આંગળી : શ્વેતના જન્મની શ્યામ કથા (૧)\nસમાજ દર્શનનો વિવેક :: સ્મશાનછાવણી →\n5 comments for “વલદાની વાસરિકા : (૪૭) : બધા જ ડોક્ટર નાણાંભૂખ્યા નથી હોતા”\nઆવા ડોકટરો છે ત્યાં સુધી પૂણ્ય પરવાર્યું નથી.\nડૉ. મુસા જેવા ડોક્ટરોને કારણે ઘડીભર આ કાવ્ય પંક્તિ યાદ આવી જાય ” ભલે આજ રંગીન બાગો બળે છે. ભલે ખાખ થાતા સપન ઓગળે છે. છતાં એક નાનું અહીં ખિલખિલે છે. ખુદાના શુકર છે, ખુદાના શુકર છે” પરંતુ કોઈ ખિલેલા ફુલને સમય પહેલા જ કરમાવી નાખવાનું પણ ખુદાને કેમ સુઝતું હશે. એવો વિચાર પણ વલિદા, આપણી અંગત તો ખરી જ પરંતુ સમાજને પણ પડતી ખોટ જોઇને આવે જાય છે.\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nઅર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો (139)\nકૃષિ વિષયક લેખો (31)\nફિલ્મ સંગીતની સફર (295)\nવિજ્ઞાન અને ગણિત (214)\nવિવિધ વિષય પરના લેખો (619)\nસ્ત્રી: શક્તિ, પ્રકૃતિ (23)\nPRAKASH MAJMUDAR on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDEEPAK BHATT on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nHasmukh Doshi on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDevika Dhruva on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nNeetin Vyas on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nKamlesh upadhyay on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : ધર્મવિહિન ધર્મો\nShobhana paralikar on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\nNiranjan Korde on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\n(૮૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) – વેબગુર્જરી on (૮૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૦ (આંશિક ભાગ – ૨)\nValibhai Musa on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભાનુભાઈ રોહિત on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nSamir Padmakant Dholakia on સમયચક્ર : તલાટી – ગ્રામ્ય ભારતનો વહીવટી ભોમિયો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nA M Chauhan on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nચંદ્રશેખર on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nPiyush on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભરત ભટ્ટ on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nGJ SONI on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nસઁજીવન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nકેતન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nmuni mehta on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nulhas chitharia on નવી લેખન-શોધ : ‘મારી જીવન સંજીવની’\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nલલિ��� ત્રિવેદી on લુત્ફ – એ – શેર : મણકો # ૫\nજીગ on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nજીગ on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBhagwan thavrani on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nAshok Vaishnav on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\nજીગ on સંસ્કૃતિની શોધમાં : ૩૪ – પેશાવરને બાય બાય\nજીગ on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\n‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨) – વેબગુર્જરી on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nAshok M Vaishnav on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nરક્ષા પટેલ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nરક્ષા શુક્લ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પ્રસ્તાવના\nGeeta Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nશૈલા મુન્શા on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nvimala Gohil on મારું વાર્તાઘર : કંપન જરા જરા\nમારું વાર્તાઘર : કંપન જરા જરા – વેબગુર્જરી on મારું વાર્તાઘર : બીજું ઘર\nBhavesh N Pattni on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૭\nAshok M Vaishnav on ફિલ્મસંગીતના નક્શીકારો (૪) – એનૉક ડેનિયલ્સ\nBharat Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : પ્રબળ રાજ્યસત્તા એટલે સંવેદનહીન સત્તા\nSamir Padmakant Dholakia on ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૩:: બીજી ગોળમેજી પરિષદ (૧)\nDipak Dholakia on ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૩:: બીજી ગોળમેજી પરિષદ (૧)\nkishor Thaker on ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૩:: બીજી ગોળમેજી પરિષદ (૧)\nkishor Thaker on ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૩:: બીજી ગોળમેજી પરિષદ (૧)\nkishor Thaker on ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૩:: બીજી ગોળમેજી પરિષદ (૧)\nસુરેશ જાની on વલદાની વાસરિકા : (૮૨) નીતિકથાઓ અને દૃષ્ટાંતકથાઓ\nTarangini on વલદાની વાસરિકા : (૮૨) નીતિકથાઓ અને દૃષ્ટાંતકથાઓ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૨) નીતિકથાઓ અને દૃષ્ટાંતકથાઓ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્���રી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://davdanuangnu.com/2020/06/25/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B3%E0%AA%97%E0%AB%87-%E0%AA%AD%E0%AB%82%E0%AA%B0-%E0%AB%AA%E0%AB%AE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AC/", "date_download": "2020-07-06T01:36:07Z", "digest": "sha1:7GVB6AWY52ICYMMV2SUZR57BM5XVY5US", "length": 24486, "nlines": 173, "source_domain": "davdanuangnu.com", "title": "ભાષાને શું વળગે ભૂર -૪૮) -બાબુ સુથાર | દાવડાનું આંગણું", "raw_content": "\nગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ\nહે જી તારા આંગણિયે…\nમનમાં આવ્યું એ લખ્યું\nઆવો મિત્રો વાતું કરીયે\nમને હજી યાદ છે.\nભાષાને શું વળગે ભૂર\nભાષાને શું વળગે ભૂર -૪૮) -બાબુ સુથાર\nજૂન 25, 2020 બાબુ સુથાર, ભાષાને શું વળગે ભૂર (૩૮)jayumerchant\nગુજરાતી ભાષામાં લટકણિયાંના સંદર્ભમાં પણ ઠીક ઠીક ગેરમસજ પ્રવર્તે છે. કેટલાક ભાષાશાસ્ત્રીઓ વાક્યના આરંભમાં આવતા ‘તો’ને પણ લટકણિયું ગણતા હોય છે. દા.ત. આ વાક્ય જુઓ: (૧) ‘તો તમે કાલે આવશોને’ અહીં વાક્યના આરંભમાં આવતો ‘તો’ લટકણિયું નથી.\nએને આપણે કદાચ take off marker કહી શકીએ. આ ‘તો’ હકીકતમાં વાક્યના સ્તર પર નથી આવતો. Discourseના સ્તર પર આવે છે. એમ હોવાથી હું તો એને discourse marker કહીશ. એ જ રીતે, ‘તે’ અને ‘શું’ જેવા બીજા discoursed markers લો. આ બન્ને discourse markers વાક્યના આરંભમાં વપરાય છે. જેમ કે, (૨) ‘તે તમને મેં કહ્યું તો હતું કે…’ અને (૩) ‘શું તમે આ કામ કરશો’ જો કે, આમાંનો ‘શું’ સાચેસાચ discourse marker તરીકે કામ કરે છે કે નહીં એ એક તપાસનો વિષય છે. હું સમજું છું ત્યાં સુધી અહીં ‘તે’ અને ‘તો’ take off marker તરીકે કામ કરે છે. મનોભાષાવિજ્ઞાન ઊક્તિને બે તબક્કામાં વહેંચી નાખે છે. પહેલા તબક્કામાં ભાષક જે તે ઊક્તિનું આયોજન કરે અને બીજા તબક્કામાં એ જે તે ઊક્તિનું ઉચ્ચારણ કરે. મને લાગે છે કે ‘તો’ અને ‘તે’ આ આયોજન અને એના execution માટે જે તે ભાષકને વધારાનો સમય પૂરો પાડતા હોય છે. ‘શું’ કદાચ એવું કામ નથી કરતા. ઉપર વાક્ય (૪)માં આવતો ‘શું’ કદાચ આશ્ચર્યનો કે અનપેક્ષિત પરિસ્થિતિનો ભાવ વ્યક્ત કરે છે. જ્યારે હું કોઈને કહું કે “તો શું તું આ કામ માટે અમદાવાદ જઈશ’ જો કે, આમાંનો ‘શું’ સાચેસાચ discourse marker તરીકે કામ કરે છે કે નહીં એ એક તપાસનો વિષય છે. હું સમજું છું ત્યાં સુધી અહીં ‘તે’ અને ‘તો’ take off marker તરીકે કામ કરે છે. મનોભાષાવિજ્ઞાન ઊક્તિને બે તબક્કામાં વહેંચી નાખે છે. પહેલા તબક્કામાં ભાષક જે તે ઊક્તિનું આયોજન કરે અને બીજા તબક્કામાં એ જે તે ઊક્તિનું ઉચ્ચારણ કરે. મને લાગે છે કે ‘તો’ અને ‘તે’ આ આયોજન અને એના execution માટે જે તે ભાષકને વધારાનો સમય પૂરો પાડતા હોય છે. ‘શું’ કદાચ એવું કામ નથી કરતા. ઉપર વાક્ય (૪)માં આવતો ‘શું’ કદાચ આશ્ચર્યનો કે અનપેક્ષિત પરિસ્થિતિનો ભાવ વ્યક્ત કરે છે. જ્યારે હું કોઈને કહું કે “તો શું તું આ કામ માટે અમદાવાદ જઈશ” ત્યારે કદાચ મારા મનમાં એમ હોય છે કે આ કામ માટે શ્રોતાએ અમદાવાદ જવાની જરૂર નથી. એ કામ એ ઘેર બેઠાં પણ કરી શકે. જો એમ હોય તો એણે અમદાવાદ ન જવું જોઈએ. આશા રાખીએ કે કોઈક ગુજરાતી discourse grammar પર કામ કરીને આપણને આ વાક્યના આરંભમાં આવતા markersનાં કાર્ય સમજાવશે.\nએ જ રીતે, ઘણા ભાષાશાસ્ત્રીઓ (૫) ‘તમે આવશો કે’માં આવતા ‘કે’ને પણ લટકણિયું ગણતા હોય છે. હકીકત એ છે કે એ લટકણિયું નથી. એ હકીકતમાં તો ORનો ભાવ વ્યક્ત કરે છે. આ વાક્ય હકીકતમાં તો આમ છે: (૬) ‘તમે આવશો કે નહીં આવો’ વાક્ય (૫)માં ‘નહીં આવો’નો લોપ કરવામાં આવ્યો છે. એમ હોવાથી આ ‘કે’ને આપણે લટકણિયું ન કહી શકીએ.\nગુજરાતીમાં ‘ને’ (‘રમેશ કાલે આવશે ને’); ‘તો’ (‘ચાલ તો, મને આ લખાવ તો’); ‘તે’ (‘રમાએ પાણી ભર્યું તે’) અને ‘એમ કે’ (તમે પણ લગનમાં આવવાના એમ કે’); ‘તો’ (‘ચાલ તો, મને આ લખાવ તો’); ‘તે’ (‘રમાએ પાણી ભર્યું તે’) અને ‘એમ કે’ (તમે પણ લગનમાં આવવાના એમ કે) લટકણિયાં તરીકે વપરાય છે. જો કે, આમાંના ‘એમ કે’ માટે આપણે જરા જુદી રીતે વિચાર કરવો પડે. કેમ કે, એ એક શબ્દ નથી.\nપણ, હવે જે પ્રશ્ન છે તે એ કે ભાષકો આ લટકણિયાં શા માટે વાપરતા હશે હું સમજું છું ત્યાં સુધી ગુજરાતી ભાષકો બે હેતુથી લટકણિયાં વાપરે છે: (ક) માહિતીની ખાતરી આપવા અથવા માહિતીની ખાતરી કરવા. ઉદાહરણ તરીકે આ બે વાક્યો લો: (૭) ‘રમેશ કાલે આવશેને. એ આ કામ કરશે.’ અને (૮) ‘રમેશ કાલે આવશેને હું સમજું છું ત્યાં સુધી ગુજરાતી ભાષકો બે હેતુથી લટકણિયાં વાપરે છે: (ક) માહિતીની ખાતરી આપવા અથવા માહિતીની ખાતરી કરવા. ઉદાહરણ તરીકે આ બે વાક્યો લો: (૭) ‘રમેશ કાલે આવશેને. એ આ કામ કરશે.’ અને (૮) ‘રમેશ કાલે આવશેને’ પહેલા વાક્યમાં ભાષક પોતાની પાસે જે માહિતી છે એ માહિતીની ખાતરી આપે છે. અલબત્ત, શ્રોતાને. જ્યારે બીજા વાક્યમાં વક્તા પોતાની પાસે જે માહિતી છે એ સાચી છે કે નહીં એની ખાતરી કરે છે.\nઘણી વાર ભાષકો આ જ ‘ને’નો ઉપયોગ વિનંતીનો ભાવ વ્યક્ત કરવા માટે પણ કરતા હોય છે. ઉદાહરણ તરીકે આ વાક્ય લો: (૯) ‘તમે કેરી ખાઓને.’ જો કે, આ પ્રકારનાં વાક્યોની એક ખૂબી હ��ય છે. અને તે એ કે એ વાક્યો કોઈકને સંબોધીને જ કહેવામાં આવતાં હોય છે. હવે આ વાક્ય જુઓ: (૧૦) ‘તું તારે કેરી ખાને. પછી જોયું જશે’. આ પ્રકારનાં વાક્યો કદાચ ‘વિનંતીવાચક વાક્યો’માં બંધ નહીં બેસે. આપણે આવાં વાક્યોને પરવાનગીભાવ વ્યક્ત કરતાં વાક્યો કહી શકીએ ખરા વિચારવું પડે. વળી એવું પણ નથી કે આ પ્રકારનાં વાક્યોમાં કેવળ માનવાચક ભાવ દર્શાવતાં વાક્યોનો જ સમાવેશ કરી શકાય. દાખલા તરીકે આ વાક્ય જુઓ: (૧૧) ‘તું તારે કેરી ખાને, રમેશ આવશે ત્યારે જોયું જશે’. મને લાગે છે કે આવાં વાક્યોનો પ્રત્યક્ષ અભ્યાસ કરીને આપણે ‘ને’ લટકણિયું કેવા કેવા ભાવ વ્યક્ત કરે છે એની તપાસ કરવી જોઈએ. દાખલા તરીકે આ સંવાદ લો: મીના: તમે કેરી ખાઓ કે વિચારવું પડે. વળી એવું પણ નથી કે આ પ્રકારનાં વાક્યોમાં કેવળ માનવાચક ભાવ દર્શાવતાં વાક્યોનો જ સમાવેશ કરી શકાય. દાખલા તરીકે આ વાક્ય જુઓ: (૧૧) ‘તું તારે કેરી ખાને, રમેશ આવશે ત્યારે જોયું જશે’. મને લાગે છે કે આવાં વાક્યોનો પ્રત્યક્ષ અભ્યાસ કરીને આપણે ‘ને’ લટકણિયું કેવા કેવા ભાવ વ્યક્ત કરે છે એની તપાસ કરવી જોઈએ. દાખલા તરીકે આ સંવાદ લો: મીના: તમે કેરી ખાઓ કે બીના: હા, હું કેરી ખાઉંને. અહીં મીનાને ખબર નથી કે બીજા કેરી ખાય છે. પણ બીના એને ‘ને’ વાપરીને એ વાતની ખાતરી આપે છે. જો કે, કોઈને પ્રશ્ન થશે કે આ ખાતરી છે કે politeness\nહવે ‘તે’નો ઉપયોગ જુઓ. ઊર્મિ દેસાઈએ એમના ‘વ્યાકરણવિમર્શ’ પુસ્તકમાં આ ઉદાહરણ આપે છે: (૧૨) ‘મેં આટલું લખ્યું તે’ અર્થાત્, હવે એનું શું’ અર્થાત્, હવે એનું શું તમે કાગળ લખવા બેઠા છો. કાગળ અરધો થયો છે. ત્યાં જ કોઈક આવીને તમને કહે છે કે તમારે કાગળ નથી લખવાનો. તમે તરત જ પૂછશો: ‘મેં આટલું લખ્યું તે તમે કાગળ લખવા બેઠા છો. કાગળ અરધો થયો છે. ત્યાં જ કોઈક આવીને તમને કહે છે કે તમારે કાગળ નથી લખવાનો. તમે તરત જ પૂછશો: ‘મેં આટલું લખ્યું તે’ આ પ્રકારનાં વાક્યો પ્રમાણમાં ઓછાં જોવા મળે છે પણ એ હકીકત છે કે ગુજરાતી ભાષકો ‘તે’નો લટકણિયા તરીકે ઉપયોગ કરે છે.\nએ જ રીતે, ‘એમ કે’ લો. હું સમજું છું ત્યાં સુધી ‘એમ કે’ આશ્ચર્યનો ભાવ વ્યક્ત કરવા માટે વપરાય છે. દાખલા તીકે (૧૩) ‘ઓહ, તમે પણ ફિલ્મ જોવા આવવાનાં, એમ કે’ જો કે, અહીં કટાક્ષનો ભાવ પણ વ્યક્ત કરી શકાય. પણ, એ માટે સંદર્ભને ધ્યાનમાં લેવો પડે. કુટુંબનું એક સભ્ય બીજા સભ્યને એમ કહે કે ‘તમે પણ ફિલ્મ જોવા આવવાનાં, એમ કે’ ત્યારે એ કદાચ આશ્ચર્યને બદલે ક��ાક્ષનો ભાવ પણ વ્યક્ત કરતો હોય. કંઈ કહેવાય નહીં.\nઅન્તે, હું જે કહેવા માગું છું તે આટલું જ: આપણે વાક્યના આરંભે આવતાં ‘લટકણિયાં’ને વાક્યના અન્તે આવતાં લટકણિયાંથી જુદાં પાડવાં જોઈએ. બીજું, વાક્યના આરંભે આવતાં ‘લટકણિયાં’ હકીકતમાં તો discourse marker તરીકે કામ કરતાં હોય છે જ્યારે વાક્યના અંતે આવતાં લટકણિયાં જુદા જુદા અર્થ પ્રગટ કરતાં હોય છે. છેલ્લે, આપણે કેટલાંક લટકણિયાંની વાત કરી અને જોયું કે એમાંનું ‘ને’ લટકણિયું કાં તો માહિતીનું સમર્થન મેળવવા માટે કાં તો માહિતીનું સમર્થન કરવા માટે વપરાતું હોય છે. આ બધાં લટકણિયાં કદાચ આ ઉપરાંત પણ બીજા ભાવો વ્યક્ત કરતા હોય. એમની પ્રત્યક્ષ તપાસ થાય તો જ આપણને એના વિશે વધારે ખબર પડે.\n← સનમની શોધમાં – વાર્તા – સુચીવ્યાસ\tદાવડાસાહેબને શ્રદ્ધાંજલિ – પ્રાર્થનાને પત્રો- ભાગ્યેશ જહા →\n2 thoughts on “ભાષાને શું વળગે ભૂર -૪૮) -બાબુ સુથાર”\nલટકણિયાં વિષે સ રસ અભ્યાસપુર્ણ માહિતી અને ‘કદાચ આ ઉપરાંત પણ બીજા ભાવો વ્યક્ત કરતા હોય. એમની પ્રત્યક્ષ તપાસ થાય તો જ આપણને એના વિશે વધારે ખબર પડે.’ વાતે રાહ\nપ્રતિભાવ જવાબ રદ કરો\nરામકા નામ લીયે જા, તૂ અપના કામ કીયે જા\nવિભાગો કેટેગરી પસંદ કરો અંબાદાન રોહડિયા (13) અખિલ બ્રહ્માન્ડમાં (13) અનિલ ચાવડા (17) અનુવાદ (14) અન્ય (59) અન્ય કલાકારો (34) અમર ભટ્ટ (2) અમેરિકામાં વસતા ભારતીયો (11) અશોક વિદ્વાંસ (12) અશોક વૈષ્ણવ (13) આદિલ મનસુરી (2) ઈલા મહેતા (5) ઈ_બુક (પોસ્ટ) (1) ઉછળતા સાગરનું મૌન (8) ઉજાણી (66) ઉષા ઉપાદ્યાય (2) એક અજાણ્યા ગાંધી (48) કલા વિષે લેખ (5) કવિતા/ અછાંદસ (4) કવિતા/ગીત (106) કાર્તિક ત્રિવેદી (4) કાવ્યધારા (15) કિશોર દેસાઈ (7) કુન્તા શાહની ચિત્રકળા (5) કૄષ્ણ દવે (7) કેપ્ટન નરેંદ્ર ફણસે (48) ખંડકાવ્યો (8) ખોડિદાસ પરમાર (14) ગઝલ (51) ગની દહીંવાલા (2) ગીતા મારી સમજ (16) ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ (30) ચારણી સાહિત્ય (6) ચિત્રકળા (15) ચીમન પટેલ ‘ચમન’ (8) છાયા ઉપાધ્યાય (1) છાયા ત્રિવેદી (5) જગન મહેતા (12) જયશ્રી મરચંટની વાર્તાઓ (6) જયશ્રી વિનુ મરચંટ (101) અંતરની ઓળખ (12) કાવ્યોના રસાસ્વાદ (12) જીંદગી એક સફર.. (20) શ્રીમદ ભાગવત પુરાણ (12) જાગૃતિ દેસાઈ શાહ (2) જિગીશા પટેલ (17) જીપ્સીની ડાયરી (48) જુગલકિશોર (10) જોરાવરસિંહ જાદવ (13) જ્યોતિ ભટ્ટ (22) જ્યોત્સના ભટ્ટ (13) ઝવેરચંદ મેઘાણી (1) ડો. કનક રાવળ (1) ડો. દિનેશ શાહ (3) ડો. નીલેશ રાણા (13) ડો. નીલેશ રાણાની વાર્તાઓ (13) ડો. પ્રતાપભાઈ પંડયા (3) ડો. ભરત ભગત (39) ડો. મહેબૂબ દેસાઈ (13) ડો. મહેશ ર���વલ (3) ડો. મુનિભાઈ મહેતા (1) થોડી ખાટી, થોડી મીઠી (10) જાગૃતિ દેસાઈ-શાહ (10) દીપક ધોળકિયા (31) દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’ (3) દીપલ પટેલ (2) દેવિકા ધ્રુવ (26) ધ્રુવ ભટ્ટ (1) નંદિની ત્રિવેદી (1) નટવર ગાંધી (66) નરેંદ્ર પટેલ (4) નરેન્દ્રસિંહ મકવાણા ‘અતુલ’ (3) નવલકથા (13) છિન્ન – રાજુલ કૌશિક (13) છીન્ન (1) પડછાયાના માણસ (28) પન્ના નાયક (13) પન્ના નાયકની વાર્તાઓ (13) પરભુભાઈ મિસ્ત્રી (34) પી. કે. દાવડા (245) પૂર્વી મોદી મલકાણ (26) પ્રવીણકાન્ત શાસ્ત્રી (16) પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તાઓ (19) પ્રીતિ સેનગુપ્તા (4) બદરી કાચવાલા (3) બાબુ સુથાર (139) ભાષાને શું વળગે ભૂર (૩૮) (2) વારતા રે વારતા (1) બ્રિન્દા ઠક્કર (1) ભાગ્યેશ જહા (26) ભાવિન અધ્યારૂ (13) ભાવિન ગોપાણી (2) ભાવેશ ભટ્ટ (1) ભાષાને શું વળગે ભૂર (48) ભાષાને શું વળગે ભૂર (૩૮) (1) મધુ રાય (14) મને હજી યાદ છે. (90) મરીઝ (3) મારી કલમ, મારા વિચાર (4) મારી વિદ્યાયાત્રા (1) મિત્રો સાથે વાતો (15) મુકેશ જોષી (3) મોદીની હવેલી (13) રંગોળી (5) રણમાં પાણીની ઝંખના (3) રમેશ પટેલ (1) રમેશ પુરોહિત (1) રવિશંકર રાવળ (53) રશ્મિ જાગીરદાર (1) રાઘવ કનેરિયા (4) રાજુલ કૌશિક (18) રાહુલ શુકલ (18) રાહેં રોશન (14) રેખા ભટ્ટી (16) લતા હિરાણી (1) લલિતકળા (2) લેખ (38) વલીભાઈ મુશા (3) વાર્તા (28) વિનોદ જોષી (1) વિયોગ (18) વૃંદાવન સોલંકી (5) વૈશાલી રાડિયા (1) શયદા (4) શરદ ઠાકર (1) શિલ્પકળા (5) શેખાદમ આબુવાલા (1) શેફાલી થાણાવાલા (3) શૈલા મુન્શા (7) સપના વિજાપુરા (11) સમાચાર/જાહેરાત (29) સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય (13) સરયૂ પરીખ (24) સિરામિકસ (1) સુચી વ્યાસ (4) સુરેશ જાની (7) સેજલ પોન્ડા (1) સ્વાગત (1) હરનિશ જાની (17) હરિન્દ્ર દવે (1) હરીશ દાસાણી (6) હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન (25) હોમાય વ્યારાવાલા (10)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-diamond-worker-vacation-may-extend-due-to-slow-down-tvst-920134.html", "date_download": "2020-07-06T02:34:56Z", "digest": "sha1:IA5E7226BSPQ5QYY3R6IL7IJXSVTV37V", "length": 24901, "nlines": 266, "source_domain": "gujarati.news18.com", "title": "Diamond Worker Vacation may Extend due to slow down– News18 Gujarati", "raw_content": "\nમંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગનું દિવાળી વેકેશન 15 દિવસ લંબાય તેવી ભીતિ\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nઅમદાવાદ : 'તુ કોને મળીને આવ્યો, અમને ખબર છે, તારો ભાંડો ફૂટી ગયો', નકલી પોલીસે માંગી ખંડણી\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજર��ત\nમંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગનું દિવાળી વેકેશન 15 દિવસ લંબાય તેવી ભીતિ\nહીરા ઉદ્યોગમાં ભવિષ્ય સારું નહીં હોવાના કારણે રત્નકલાકારો ધંધો છોડી રહ્યાં હોવાનો અમદાવાદ ડાયમંડ એસોસિએશનનો દાવો.\nસંજય ટાંક, અમદાવાદ : અમદાવાદનો હીરા ઉદ્યોગ હાલ મંદીનો માર સહન કરી રહ્યો છે. જેના કારણે દર વર્ષ કરતા આ વખતે દિવાળી વેકેશન એક અઠવાડિયું વહેલું પડે અને એક મહિનાની જગ્યાએ વેકેશન દોઢ મહિનો લંબાય તેવી શક્યતા હીરા ઉદ્યોગના અગ્રણીઓ જોઈ રહ્યાં છે. એટલુ જ નહીં, નોટબંધી અને જીએસટી બાદ હીરા ઉદ્યોગની માઠી અસર બેઠી છે. હીરા ઉદ્યોગમાં ભવિષ્ય સારુ નહીં હોવાના કારણે રત્નકલાકારો ધંધો છોડી રહ્યાં હોવાનો એકરાર પણ ડાયમંડ એસોસિએશનના અગ્રણીઓએ કર્યો છે.\nએક સમયે સૌથી વધુ લોકોને રોજગારી આપનારો અમદાવાદનો હીરા ઉદ્યોગ હાલ મંદીમાં સપડાયો છે. સરકાર દ્વારા ડાયમંડ ઉદ્યોગના જોબવર્કમાં જીએસટીમાં ઘટાડો કરવા છતાં ડાયમન્ડ ઉદ્યોગમાં મંદીનો માહોલ છવાયો છે. જોબવર્ક બિઝનેસની જગ્યાએ તૈયાર પોલીસ ડાયમન્ડમાં GSTમાં ઘટાડાની જરૂર કારખાનાના માલિકોને લાગી રહી છે. મિલો બંધ થાય બાદ શરુ થયેલો અમદાવાદનો હીરા ઉધોગ ફરી મંદીમાં સપડાયો છે. આ અગાઉ 2008માં હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી આવી હતી.\nમંદીને પગલે રત્નકલાકારો અન્ય નોકરી-ધંધામાં ડાયવર્ટ થઈ ગયા. 2008 માં અમદાવાદમાં 4 હજાર હીરાના કારખાના હતા. અને સાડા ત્રણ લાખ રત્નકલાકારો હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેની સરખામણીમાં હાલની સ્થિતિની વાત કરીએ તો હાલમાં અમદાવાદમાં 1200 જેટલા જ કારખાના છે, અને માત્ર સવા લાખ કારીગરો જ કામ કરે છે. ડોલરમાં થતી વધઘટ તેમજ નોટબંધી અને જીએસટી બાદ હીરા ઉદ્યોગને માઠી અસર પહોંચી છે.\nવિવેકાનંદ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નરસિંહ પટેલે જણાવ્યું કે, દિવાળીનો તહેવાર નજીક છતાં મંદીનો માહોલ છે. આ વખતે 24 ઓક્ટોબરથી હીરા ઉદ્યોગમાં વેકેશન પડવાનું છે પરંતુ તે પણ અઠવાડિયું વહેલું પડે અને દર વર્ષે દિવાળી વેકેશન 1 મહિનાનું હોય છે તેની જગ્યાએ આ વખતે વેકેશન 15 દિવસ વેકેશન વધુ લંબાઈને દોઢ મહિનો થાય તેવી ભીતિ છે. મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગને બચાવવો જરુરી છે. આ મંદી બે ત્રણ મહિના વધુ રહેવાની છે. જીએસટી દાખલ થયા પછી હીરામાં મંદી વધતી જાય છે. હાલમાં ગુજરાત સરકારે જીએસટી દોઢ ટકા કરી છે. પરંતુ હીરા વેચાતા ન હોય તો હીરા ઉદ્યોગના વેપારીઓ શું કરે ��ુજરાત સરકારે હીરા વિકાસ બોર્ડ બનાવવાની જરુર છે.\nઅમદાવાદ ડાયમંડ એસોસિએશનના ખજાનચી મગનભાઈ પટેલ માને છે કે, વૈશ્વિક મંદીના દોરમાં હીરા ઉદ્યોગમાં પણ મંદી છે, અને મંદીને કારણે હીરાના કારખાનાઓ ઘટ્યા છે. રત્નકલાકારો પણ આ ધંધામાં ભવિષ્ય સારું\nનહીં હોવાના કારણે તેમજ વીમાના લાભો ન મળતા હોવાથી અન્ય વ્યવસાય તરફ વળ્યાં છે. શહેરમાં પહેલા હજારો હીરાના કારખાના ધમધમતા હતા તેના સ્થાને હવે હીરાના કારખાના અને રત્નકલાકારોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે.\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nમંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગનું દિવાળી વેકેશન 15 દિવસ લંબાય તેવી ભીતિ\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nઅમદાવાદ : 'તુ કોને મળીને આવ્યો, અમને ખબર છે, તારો ભાંડો ફૂટી ગયો', નકલી પોલીસે માંગી ખંડણી\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/video-cyclone-amphan-landfall-process-has-begun-in-west-bengali-056179.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T02:22:18Z", "digest": "sha1:VKHTF4L6TW7ECNVYOXHMWZUCOPASUEIE", "length": 12895, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "'અમ્ફાન' વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં વિનાશ વેરવો શરૂ કર્યો, જુઓ Video | Video: Cyclone Amphan landfall process has begun in West Bengal - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n17 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n18 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n19 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n19 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n'અમ્ફાન' વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં વિનાશ વેરવો શરૂ કર્યો, જુઓ Video\nબંગાળની ખાડીમાં બનેલ સુપર સાયક્લો 'અમ્ફાન' પોતાનુ ભયાનક રૂપ બતાવવુ શરૂ કરી દીધુ છે. ચક્રવાતી તોફાન વિશે ઓરિસ્સા, બંગાળ સહિત દેશના ઘણા રાજ્યો એલર્ટ પર છે. આ દરમિયાન બંગાળના તટીય વિસ્તારોમાં 'અમ્ફાન'ની અસર દેખાવા લાગી છે. સોશિયલ મીડિયા પર ચક્રવાતી તોફાનના ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં વરસાદની સાથે સાથે લગભગ 200 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ચક્રવાતના કારણે ઘણા તટીય રાજ્યોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.\nવીડિયોમાં દેખાયુ તોફાનનુ ભયાનક સ્વરૂપ\nસામે આવી રહેલા વીડિયોમાં સાયક્લોન અમ્ફાનના ભયાનક રૂપને જોઈ શકાય છે. ભારે પવન સાથે સામે આવતી દરેક વસ્તુ પત્તાની જેમ હવામાં ઉડતી દેખાઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તા સહિત ઘણા શહેરોમાં ભારે પવન અને વરસાદના કારણે વિજળી સેવા બંધ પડી ગઈ છે. આના કારણે ઑફિસ અને ઘરમાં કામ કરતા લોકોએ પોતાનુ કામ રોકી દેવુ પડ્યુ છે.\nપશ્ચિમ બંગાળની ધરતીથી ટકરાયુ તોફાન\nહવામાન વિભાગના એક અધિકારીએ કહ્યુ કે ચક્રવાત અમ્ફાનના પશ્ચિમ બંગાળની ધરતી સાથે ટકરાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આ 4 કલાક સુધી ચાલુ રહેશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટે કહ્યુ કે બંગાળ અને ઓરિસ્સામાં 6 લાખથી વધુ લોકોને ચક્રવાતથી બચાવી લેવામાં આવ્યા છે. બાંગ્લાદેમાં ચક્રવાતના કારણે એક વ્યક્તિના મોતની સૂચના મળી રહી છે. વળી, 20 લાખથીવધુ લોકોને 12,078 આશ્રયોમાં સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા છે.\nબે વર્ષોમાં બીજુ પ્રી-મોનસુન\nતમને જણાવી દઈએ કે છેલ્લા બે વર્ષમાં ભારતને હિટ કરનાર આ બીજુ પ્રી-મોનસુન ચક્રવાત છે અને દશકોમાં બંગાળની ખાડીના સૌથી ભીષણ તોફાનમાંનુ એક માનવામાં આવે છે. આ વખતે ચક્રવાતી તોફાન એવા સમયે આવ્યુ છે જ્યારે બંગાળ સહિત આખુ વિશ્વ કોરોના વાયરસ સંકટ સામે લડી રહ્યુ છે. મંગળવારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દળના પ્રમુખ એસએન પ્રધાને મીડિયાને કહ્યુ હતુ કે તે ક��રોના વાયરસ મહામારી દરમિયાન બેવડા પડકારનો સામનો કરી રહ્યા છે.\n'મોદીજી લૉકડાઉન ખોલો', અમદાવાદમાં બ્રિજ પર સૂઈને યુવતીએ બનાવ્યો Video\nકોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\nપશ્ચિમ બંગાળમાં 31 જુલાઇ સુધી રહેશે લોકડાઉન, મમતા સરકારે કરી જાહેરાત\nએમેઝોન-બિગ બાસ્કેટ દારૂની કરશે હોમ ડિલીવરી, પંશ્ચિમ બંગાળમાં મળી મંજુરી\nVideo: લાઈવ ડિબેટમાં સંબિત પાત્રાને કહ્યુ, 'મોઢુ બંધ કરો નહિતર પંખે ઉંધા લટકાવી દઈશ'\nજ્યારે બંગાળ કોરોના અને તોફાનથી લડી રહ્યું છે ત્યારે અમિત શાહ વોટના ભુખ્યા: TMC\nબિહાર બાદ હવે પશ્ચિમ બંગાળમાં અમિત શાહની વર્ચ્યુઅલ રેલી, મમતાનું ટેંશન વધ્યું\nમમતા બેનર્જીનુ મોટુ એલાન, પશ્ચિમ બંગાળમાં 1 જૂનથી ખુલશે ધાર્મિક સ્થળો\nઅમ્ફાન: સેનાની 5 ટુકડીઓ કોલકાતા પહોંચી, યુદ્ધ ધોરણે રાહત કાર્ય ચાલુ\nઅમ્ફાન વાવાઝોડુઃ પશ્ચિમ બંગાળે રાહત કાર્યો માટે સેનાની મદદ માંગી\nઅમ્ફાન વાવાઝોડાથી પશ્ચિમ બંગાળમાં 76ના મોત, પીએમ મોદી આજે કરશે હવાઈ નિરીક્ષણ\nCyclone Amphan: આવતી કાલે પીએમ મોદી કરશે પં.બંગાળની મુલાકાત, મમતાજીએ કરી હતી અપીલ\nઅમ્ફાન વાવાઝોડાથી પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત, મમતા બેનર્જીએ કર્યુ 2 લાખના વળતરનુ એલાન\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://newhindivideosongs.com/song/%E0%AA%9A%E0%AB%8B%E0%AA%A6%E0%AA%BE%E0%AA%87", "date_download": "2020-07-06T02:45:47Z", "digest": "sha1:U7SAJCWD5L7BTMAJFF6ZNVN2GMCNRMCT", "length": 4819, "nlines": 57, "source_domain": "newhindivideosongs.com", "title": "ચોદાઇ - New Hindi Video Songs", "raw_content": "\nએક છોકરી ઘોડા પાસે ચોદાઇ | બીપી | સેકસ | બીપી વીડીયો | સેકસી વીડિયો\nલગ્ન ન થતા દુલ્હને આ શું કર્યું\nજો તારે મને ચોદવી હોય તો બોબા ને બહુ દબાવા પડશે | સેક્સી વાતો ની મજા | નવું ગુજરાતી રેકોર્ડિંગ\nતમારા ઘર માં જ રહેલી આ એક વસ્તુ બીપી, કોલેસ્ટ્રોલ, અને હાર્ટ એટેક ને નજીક નહિ આવાદે|| Manhar.D.Patel\nકરતી વખતે અવાજ કેમ આવે છે | | સેક્સ | સેક્સી | બીપી વીડીયો | ગુજરાતી સેકસી વીડીયો | સેક્સ ટિપ્સ\nદેસી છોકરી નું કોલ રેકોર્ડિંગ | ગુજરાતી કોલ રેકોર્ડિંગ | Gujrati call recording | Gujjufans\nતમારી બાજુમાં રહેતી ભાભી ને કેવી રીતે કરવું | સેક્સ | સેક્સી | બીપી વીડીયો | ગુજરાતી સેકસી વીડીયો\nસુહાગરાત માં પતિ પતિ આવી રીતે કરે છે કામ || લગ્ન ની પહેલી રાત\nએક છોકરી ઘોડા પાસે ચોદાઇ | બીપી | સેકસ | બીપી વીડીયો | સેકસી વીડિયો\nલગ્ન ન થતા દુલ્હને આ શું કર્યું\nજો તારે મને ચોદવી હોય તો બોબા ને બહુ દબાવા પડશે | સેક્સી વાતો ની મજા | નવું ગુજરાતી રેકોર્ડિંગ\nતમારા ઘર માં જ રહેલી આ એક વસ્તુ બીપી, કોલેસ્ટ્રોલ, અને હાર્ટ એટેક ને નજીક નહિ આવાદે|| Manhar.D.Patel\nકરતી વખતે અવાજ કેમ આવે છે | | સેક્સ | સેક્સી | બીપી વીડીયો | ગુજરાતી સેકસી વીડીયો | સેક્સ ટિપ્સ\nદેસી છોકરી નું કોલ રેકોર્ડિંગ | ગુજરાતી કોલ રેકોર્ડિંગ | Gujrati call recording | Gujjufans\nતમારી બાજુમાં રહેતી ભાભી ને કેવી રીતે કરવું | સેક્સ | સેક્સી | બીપી વીડીયો | ગુજરાતી સેકસી વીડીયો\nસુહાગરાત માં પતિ પતિ આવી રીતે કરે છે કામ || લગ્ન ની પહેલી રાત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00117.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"}
+{"url": "https://www.jaywantpandya.com/%E0%AA%9C%E0%AB%80%E0%AA%8F%E0%AA%B8%E0%AA%9F%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AB%87/", "date_download": "2020-07-06T02:48:22Z", "digest": "sha1:EGGDX5I7CMLID5URZJIYRECQSP2KW2KD", "length": 36034, "nlines": 178, "source_domain": "www.jaywantpandya.com", "title": "જીએસટીથી સામાન્ય માનવીને શું અસર થશે? - Read, Think, Respond", "raw_content": "\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઊગતો સૂર્ય જોવો હોય તો\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરાજ્યસભાની ચૂંટણીની ત્રીજી રિમેક: કથા એની એ જ,...\nસોનમ વાંગ્ચુકની આ અપીલથી બુદ્ધુજીવીઓને પેટમાં ચૂંક ઉપડશે\nશું આ રીતે શાંત-શાલિનતાથી ટીવી ડિબેટ ન થઈ...\nHome » જીએસટીથી સામાન્ય માનવીને શું અસર થશે\nજીએસટીથી સામાન્ય માનવીને શું અસર થશે\nજેની ઘણા વખતથી પ્રતીક્ષા હતી તે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ખરડો આખરે ૧૯ ડિસેમ્બરે લોકસભામાં રજૂ કરાયો. આનાથી આપણી કરપદ્ધતિમાં બહુ મોટો સુધારો આવશે તેવી હવા છે. સત્ય શું છે તે જાણવાનો અત્રે પ્રયાસ છે.\nપહેલાં તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે શું તે જાણીએ. નામ મુજબ, માલ અને સેવા પર લાગતો વેરો એવું સાદી રીતે સમજાય અને જે સાચું પણ છે. આમ જોઈએ તો તેને વેલ્યૂ એડેડ ટેક્સ અર્થાત્ મૂલ્ય વર્ધિત વેરો પણ કહેવાય તો ખોટું નથી. એવો પ્રચાર છે કે તેના કારણે માલ અને સેવા પર જે આડકતરા અથવા તો પરોક્ષ વેરા લદાય છે તે નાબૂદ થ��ે. આંતરરાષ્ટ્રીય સ્તરે તો અનેક દેશોમાં (અંદાજે ૧૪૦ દેશોમાં, સૌથી પહેલો દેશ ફ્રાન્સ હતો, જ્યાં ૧૯૫૪થી જીએસટી છે) જીએસટી છે જ અને તે કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એકાત્મતા અથવા એકરૂપતા થશે.\nઆ વેરાના મુદ્દે ભારે ઉતારચડાવ અને વલણોમાં ૧૮૦ ડિગ્રીનાં પરિવર્તન જોવાં મળી રહ્યા છે. હકીકતે તો અત્યારે જે સરકાર આ ખરડો લાવી રહી છે તે સરકારના વડા નરેન્દ્ર મોદી જ આ વેરાના વિરોધી હતા. એમ કહેવાય છે કે, તેમાં રાજકારણ પણ હતું. એક તો કેન્દ્ર સરકાર મોદીની પાછળ હાથ ધોઈને ૨૦૦૨નાં રમખાણો તેમજ એન્કાઉન્ટર કેસોના મુદ્દે પડી ગઈ હતી. ગુજરાતમાં ચૂંટણી જીતવા કેન્દ્ર સરકારનો અન્યાય એ મુદ્દો ઉપયોગી સાબિત થાય તેમ હતો. બીજી તરફ, બિહારના તત્કાલીન નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદી આ જીએસટીની પેનલના વડા હતા. સુશીલ મોદી નરેન્દ્ર મોદી તરફી નહોતા. તેથી જ એક વર્ષ પહેલાં ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ તત્કાલીન કેન્દ્ર પ્રધાન જયરામ રમેશનું નિવેદન આવ્યું કે નરેન્દ્ર મોદીએ એકલા હાથે આ વેરાને અટકાવી દીધો. એક તરફ એક મોદી (સુશીલ મોદી) તેની પ્રખર તરફેણ કરે છે તો બીજી તરફ, બીજા મોદી (નરેન્દ્ર મોદી) કટ્ટર વિરોધ.\nનરેન્દ્ર મોદી કયા મુદ્દે વિરોધ કરતા હતા તેમની તત્કાલીન રાજ્ય સરકારમાં ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલનું નિવેદન તે સમયે અખબારોમાં ચમક્યું હતું તેમાં સૌથી મોટી દલીલ એ હતી કે તેનાથી રાજ્યોની આર્થિક સ્વાયત્તતા પર કાપ આવશે. સૌરભ પટેલે કહ્યું હતું કે તેમાં રાજ્યની વિકાસલક્ષી જરૂરિયાતો તેમજ આર્થિક સ્વાયત્તતા પર ધ્યાન દેવાયું નથી. હવે એ જ નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી ને અચાનક યુ-ટર્ન આવી ગયો તેમની તત્કાલીન રાજ્ય સરકારમાં ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલનું નિવેદન તે સમયે અખબારોમાં ચમક્યું હતું તેમાં સૌથી મોટી દલીલ એ હતી કે તેનાથી રાજ્યોની આર્થિક સ્વાયત્તતા પર કાપ આવશે. સૌરભ પટેલે કહ્યું હતું કે તેમાં રાજ્યની વિકાસલક્ષી જરૂરિયાતો તેમજ આર્થિક સ્વાયત્તતા પર ધ્યાન દેવાયું નથી. હવે એ જ નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી ને અચાનક યુ-ટર્ન આવી ગયો એ જ નરેન્દ્ર મોદીના નાણા પ્રધાન અરુણ જેટલીએ હવે જીએસટી ખરડો રજૂ કર્યો છે. શું મોદીને મુખ્ય પ્રધાન તરીકે જે મુદ્દે વિરોધ હતો તે હવે વડા પ્રધાન બન્યા પછી પૂરો થઈ ગયો કે પછી તેમની જે ચિંતા હતી તે હવે ખરડામાં દૂર કરવામાં આવી છે એ જ નરેન્દ્ર મોદીના નાણા પ્રધાન અરુણ જ���ટલીએ હવે જીએસટી ખરડો રજૂ કર્યો છે. શું મોદીને મુખ્ય પ્રધાન તરીકે જે મુદ્દે વિરોધ હતો તે હવે વડા પ્રધાન બન્યા પછી પૂરો થઈ ગયો કે પછી તેમની જે ચિંતા હતી તે હવે ખરડામાં દૂર કરવામાં આવી છે કદાચ બીજી બાબત વધુ સાચી છે. અરુણ જેટલીએ રાજ્યોને વળતર આપવા તેમજ એક પરિષદ બનાવીને તેમની આર્થિક સ્વાયત્તતા જળવાઈ રહે તેનો ખ્યાલ રાખ્યો છે. પરંતુ કોઈ એમ માનતું હોય કે કૉંગ્રેસનો આ ખરડો નરેન્દ્ર મોદીએ આગળ ધપાવ્યો છે તો તે ખોટું છે.\nહકીકતે તો ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર અથવા તો વાજપેયી સરકારે જ આ મુદ્દે હિલચાલ શરૂ કરી હતી. પશ્ચિમ બંગાળના તત્કાલીન નાણા પ્રધાન અસીમ દાસગુપ્તાના નેતૃત્વમાં એક સમિતિ બનાવાઈ હતી અને તેને કામ સોંપાયું હતું કે જીએસટી મોડેલની ડિઝાઈન બનાવે. ૨૦૦૪માં ભાજપની સરકાર ગઈ અને કૉંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર આવી. પણ યુપીએ સરકારે ભાજપની સરકારનો આ ખરડો હોવાથી તેને અભેરાઈએ ચડાવ્યો નહીં. (કેટલીક બાબતો એવી હોય છે કે ગમે તે સરકાર આવે, ચાહે, ભાજપ, કૉંગ્રેસ કે ત્રીજા મોરચાની, પરંતુ તે બદલાતી નથી, બદલાવી પણ ન જોઈએ. વિદેશ નીતિ અને આર્થિક બાબતો પર એક સરખી નીતિ રહે તે ઘણી વાર હિતાવહ પણ હોય છે.) જીએસટી મુદ્દે તો વિશ્વ બૅન્કનું દબાણ પણ જવાબદાર છે કેમ કે વિશ્વ બૅન્કે નવી મોદી સરકાર આવી ત્યારે ૨૦ જૂન, ૨૦૧૪ના રોજ જ કહી દીધું હતું કે જીએસટી લાવો અને સબસિડી ઘટાડો (આપણી આર્થિક નીતિ ૧૯૯૧ પછીથી મોટા ભાગે અમેરિકા અથવા તેના પ્રભુત્વવાળી સંસ્થાઓ જેમ કે આઈએમએફ અને વિશ્વ બૅન્કના ઈશારે ઘડાતી હોવાની વાત ઘણાં વર્ષોથી કહેવાતી રહી છે અને તેમાં કેટલેક અંશે તથ્ય પણ છે.)\nએટલે ૨૦૦૭-૨૦૦૮માં કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણા પ્રધાન પ્રણવ મુખરજીએ જાહેરાત કરી દીધી કે ૧ એપ્રિલ, ૨૦૧૦થી જીએસટીનો અમલ શરૂ થઈ જશે અને કેન્દ્ર સરકાર સાથે રાજ્યના નાણા પ્રધાનોની સમિતિ આ માટે કામ કરશે. રાજ્યના નાણા પ્રધાનોનું એક જૂથ બન્યું જેમાં કેન્દ્રીય નાણા પ્રધાનના સલાહકાર તેમજ મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવો તેમજ રાજ્યના નાણા સચિવો પણ ઉમેરાયા. આ જૂથે આંતરિક ચર્ચા તો કરી જ પરંતુ ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે પણ ચર્ચા કરી તેનો અહેવાલ સોંપી દીધો.\nસમિતિમાં આ અહેવાલ ચર્ચાયો અને તેના આધારે કેટલાક સુધારા જીએસટીમાં કરાયા. ૨૦૦૮માં અંતિમ અહેવાલ મોકલવામા આવ્યો, જેના પર કેન્દ્ર ���રકારે ૧૨ ડિસેમ્બર, ૨૦૦૮ના રોજ પોતાની ટીપ્પણી મૂકી. તેના પર પણ સમિતિએ વિચાર કર્યો. તેનો અભ્યાસ કરવા રાજ્યના નાણા પ્રધાનો યુરોપના પ્રવાસે પણ જઈ આવ્યા. ૨૦૧૦માં ગુજરાતે વિરોધ કર્યો. વિરોધ માત્ર ગુજરાતનો જ નહોતો, બીજા રાજ્યો (જેમાં કૉંગ્રેસ શાસિત રાજ્યો પણ હતાં)ને પણ આશંકા હતી અને છે. હવે ૨૦૧૪માં ગુજરાતનો વિરોધ શમી ગયો છે.\nકેન્દ્રમાં નરેન્દ્ર મોદી આરૂઢ થતાં જ ૨૨ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ સૌરભ પટેલે નિવેદન આપી દીધું કે હવે નવી સરકાર આવી છે અને નાણા પ્રધાન અરુણ જેટલીએ આશ્વાસન આપ્યું છે કે રાજ્યોની ચિંતા ધ્યાનમાં લેવામાં આવશે. સરકાર ક્યારેય વિરોધમાં જ નહોતી. જોકે નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનવું હતું એટલે તેમણે ચૂંટણી પહેલાં જ ઉદ્યોગોને (અને વિશ્વ બૅન્કને પણ) ખાતરી આપી દીધી હતી કે ભાજપ જીએસટીની તરફેણમાં છે.\nહવે ભાજપના વિરોધમાં પડેલાં પક્ષો જીએસટીને એક યા બીજી રીતે ખોરવવાના પ્રયાસમાં પડ્યા છે. મમતા બેનરજીને ડર છે કે પશ્ચિમ બંગાળમાં ક્યાંક ભાજપ મોદીના મેજિક પર સવાર થઈને ઘૂસ ન મારી દે. તેથી તેમણે વિરોધ કર્યો છે. તેમણે પણ મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારની દલીલ જેવી જ દલીલ કરી છે કે અમે જીએસટીના વિરોધી નથી, પરંતુ રાજ્યોની આર્થિક સ્વાયત્તતા પર તરાપ ન મૂકાવી જોઈએ. તેમણે રાજ્યોને વળતર બાબતમાં પણ વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે જીએસટી અંગે સર્વસંમતિ સાધવા પ્રયાસ થવો જોઈએ તો અપ્રમાણસર સંપત્તિના કેસમાં દોષી ઠર્યા અને તમિલનાડુનાં મુખ્યપ્રધાન પદેથી ઉતર્યા તે પહેલાં જયલલિતાએ કેન્દ્રને અનુરોધ કર્યો હતો કે તમાકુ અને ઈંધણને જીએસટીના ક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવે. જયલલિતાના અનુગામી પનીરસેલ્વમે પણ અનુરોધ કરી દીધો છે કે રાજ્યોની ચિંતા દૂર કરવામાં આવે. કૉંગ્રેસ અને બીજા કેટલાક પક્ષો સીધી રીતે વિરોધ નહીં કરે પરંતુ અત્યારે જેમ નિરંજન જ્યોતિ કે સાક્ષી મહારાજના નિવેદનોના બહાને સંસદ ચાલવા દેતા નથી, તેવું કરશે.\nમાનો કે જીએસટી ખરડો પસાર થઈને કાયદો બની જાય તો શું સામાન્ય માનવીને તેનાથી શું ફાયદો સામાન્ય માનવીને તેનાથી શું ફાયદો સામાન્ય માનવીને સીધી રીતે તો કોઈ ફાયદો નથી, પરંતુ ઉદ્યોગોને અને કેન્દ્ર- રાજ્યોને ફાયદો છે. એક તો અનેક આડકતરા વેરાઓ સેન્વેટ, કેન્દ્રીય વેચાણ વેરો, રાજ્યનો વેચાણ વેરો, ઑક્ટ્રોય (જે જોકે ગુજરાતમાં તો નાબૂદ થઈ ચુકી છે) વગેરે ના��ૂદ થઈ જશે. જીએસટીના જોકે ત્રણ પ્રકાર તો હશે જ- સીજીએસટી (કેન્દ્રીય જીએસટી), એસજીએસટી (રાજ્ય જીએસટી), આઈજીએસટી (ઇન્ટિગ્રેટેડ જીએસટી). અને નિષ્ણાતો એમ માને છે કે તે બીજું કંઈ નથી પણ કેન્દ્રીય એક્સાઇઝ અથવા સેવા વેરો, વેટ અને કેન્દ્રીય વેચાણ વેરાના નવાં રૂપો છે. આનાથી એક તો કાગળકામ ઓછું થઈ જશે. પરિણામે ઉદ્યોગોને પણ ફાયદો થશે. જેટલા તબક્કે મૂલ્ય વધશે તેટલા તબક્કે જીએસટી લાગતો જશે. હાલ થાય છે એવું કે ઉદ્યોગોને કેન્દ્ર અને રાજ્ય દ્વારા પૂરવઠાની સાંકળની દરેક કડીએ ટેક્સ ભરવા પડે છે. દલીલ એવી છે કે આનાથી ઉત્પાદન અને સેવાની કિંમત વધતી જાય છે, જે જીએસટીમાં નહીં બને. પરિણામે ઉત્પાદનનો ખર્ચ ઘટશે. આનાથી કૉર્પોરેટ્સની કમાણી વધશે, મૂડીરોકાણ પણ દેશમાં વધુ આવશે, રોજગારી સર્જાશે, કેન્દ્રની મહેસૂલ આવક પણ વધશે અને સરવાળે અર્થતંત્ર તેજીમાં આવશે. ન્યૂઝીલેન્ડમાં ૨૦૧૩માં જીએસટી અમલમાં આવ્યો અને તેની આવકમાં ધારણા કરતાં ૪૫ ટકા વધારો થયો હતો.\nઉત્પાદનનો ખર્ચ તો, ધારી લઈએ કે, જીએસટીના અમલ બાદ ઘટી જાય છે, પરંતુ જો કંપનીઓ ઉત્પાદનની કિંમત ઘટાડે નહીં અને પોતાનો નફો વધુ લેવાનો વિચાર કરે તો ગ્રાહકભાઈને તો એનાથી કોઈ ફાયદો નહીં ને ગ્રાહકભાઈને તો એનાથી કોઈ ફાયદો નહીં ને (એક અંદાજ મુજબ, જો ઉત્પાદનનો ખર્ચ ૨ ટકા પણ ઘટે તો કંપનીનો નફો ૨૦ ટકા વધી જાય.) અત્યારે પણ જોઈએ તો, છેલ્લા છ મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા છે, પરંતુ તેનાથી કરિયાણા, દૂધ, તેલ વગેરે જીવનજરૂરી ચીજો, અન્ય સેવાઓના ભાવ ઘટ્યા (એક અંદાજ મુજબ, જો ઉત્પાદનનો ખર્ચ ૨ ટકા પણ ઘટે તો કંપનીનો નફો ૨૦ ટકા વધી જાય.) અત્યારે પણ જોઈએ તો, છેલ્લા છ મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા છે, પરંતુ તેનાથી કરિયાણા, દૂધ, તેલ વગેરે જીવનજરૂરી ચીજો, અન્ય સેવાઓના ભાવ ઘટ્યા જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા તો પરિવહન ખર્ચ મોંઘો થયો તેમ દલીલ કરીને આ બધાના ભાવ વધારી દેવામાં આવ્યા હતા, પરંતુ એક વાર કિંમત વધી જાય પછી ઘટતી નથી. વળી, જીએસટીના દર ૨૦ ટકા રાખવાનું વિચારાય છે, જે પણ વધુ છે. વળી, દારૂ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને રિયલ એસ્ટેટને જીએસટીમાંથી બાકાત રાખવામાં આવ્યાં છે, જેનાથી જીએસટી દર વધશે, પરિણામે મોંઘવારી ઓછી થવાની કોઈ સંભાવના દેખાતી નથી.\nઑસ્ટ્રેલિયામાં ઈ.સ. ૨૦૦૦માં જીએસટી દાખલ કરાયો ત્યારે તેનો લાભ ગ્રાહકોને મળે અને તેમનાં હિતોની રક્ષા થાય તે માટે ��ક પંચ બનાવાયું હતું. આ પંચે ભાવ પર નજર રાખી કે જેથી વેરાના દરોમાં ઘટાડો થાય તેનો ગ્રાહકોને લાભ મળે. અને જો વેરાના દર વધે તો પંચ એ ધ્યાન રાખતું હતું કે ગ્રાહકો પર જરૂર કરતાં વધુ બોજો ન લદાય, પરંતુ ભારતમાં ગ્રાહકને કહેવા પૂરતો તો રાજા કહેવાય છે, પણ તેની શું સ્થિતિ છે તે અજાણ્યું નથી. એટલે જે રીતે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડા પછી મોંઘવારીમાં કોઈ ફેર પડ્યો નથી તે જોતાં એમ કહી શકાય કે જીએસટીથી કૉર્પોરેટ અને કેન્દ્ર-રાજ્ય સરકારોને તો ફાયદો છે, પણ સામાન્ય માનવીને નહીં થાય. જોકે આ લેખક ખોટો પડશે તો તેનો તેને આનંદ થશે.\n(ગુજરાત ગાર્ડિયનની બુધવાર પૂર્તિની વિશેષ કૉલમમાં તા.૨૪/૧૨/૧૪ના રોજ છપાયો)\nઆ લેખ આપને ગમ્યો આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.\narun jaitleyAustraliacenvatcgstgstgujaratigstjayalalithamamata Banerjeenarendra modinda govtsakshi maharajsaurabh patelsgstsushil modiUPA govtvajpayeevatworld bankઅરુણ જેટલીઆઈજીએસટીએનડીએ સરકારએસજીએસટીઓસ્ટ્રેલિયાગુજરાતજયલલિતાજીએસટીનરેન્દ્ર મોદીમમતા બેનરજીયુપીએ સરકારવર્લ્ડ બેંકવાજપાઈવાજપેઈવાજપેયીવિશ્વ બેંકવેટસાક્ષી મહારાજસીજીએસટીસુશીલ મોદીસેન્વેટસૌરભ બટેલ\nભાવનગર: કલ, આજ ઔર કલ\nકૉંગ્રેસે આઝાદી અપાવી કે આઝાદી મળવામાં વિલંબ કર્યે રાખ્યો\nસોનમ વાંગ્ચુકની આ અપીલથી બુદ્ધુજીવીઓને પેટમાં ચૂંક ઉપડશે\nઆવતી દિવાળી અત્યારથી સુધારવી છે\nઅર્થતંત્ર: અમેરિકાની કાર્યસંસ્કૃતિ કેવી છે\nભારતમાં અર્થતંત્રને કોણ ખાડે નાખે છે\nપેટ્રોલડીઝલના ભાવવધારામાં રહેલું ટેક્સ ફેક્ટર\nટ્રમ્પની ટ્રેડ વૉર યુદ્ધની નોબત આણશે\nનોટબંધી: લોકોને મુશ્કેલી પડી પણ…\nમાલ અને સેવા વેરો: ઐતિહાસિક, અભૂતપૂર્વ, એકસૂત્રતા\nખેડૂતોનું આંદોલન: લાંબા ગાળાનો ઇલાજ માગતી સમસ્યા\nબજેટ ૨૦૧૭: સૌને રાજી કરવાનો પ્રયાસ\nજયવંત પંડ્યાના બ્લોગ પર તમારું સ્વાગત છે.\nમારો બ્લોગ તમારા ઇમેઇલમાં\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી જોઈએ’\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઅત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે\nશું અમદાવાદ RTO કોઈ વિદેશ દ્વારા સંચાલિત છે\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરોતે રોતે પીટના શીખો, પીટતે પીટતે રોના\nબળાત્કાર અને પશ્ચિમ: પોલીસથી માંડીને પ્રિન્સિપાલ સુધીનાની માનસિકતા\nPrasad jambhekar on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nNatoo Patel on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nM. M. Lalsetta on કૉંગ્રેસીઓએ રાજીવ ગાંધીનાં આ ચાર પ્રવચનો અચૂક સાંભળવાં જોઈએ\nJitendra Joshi on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\njayesh dave on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00117.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://tv9gujarati.in/maharashtra-cm-puts-bullet-train-project-on-hold-gujarat-deputy-cm-reacts/", "date_download": "2020-07-06T01:55:03Z", "digest": "sha1:SMP3B4X6AG3EMCC2RVSYVCAT7KRKSYNN", "length": 5530, "nlines": 131, "source_domain": "tv9gujarati.in", "title": "બુલેટ ટ્રેન અંગે CM ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ નીતિન પટેલે આપ્યો સણસણતો જવાબ – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nબુલેટ ટ્રેન અંગે CM ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ નીતિન પટેલે આપ્યો સણસણતો જવાબ\nમહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ઘવ ઠાકરેએ બુલેટ ટ્રેનને અંગે કરેલા નિવેદનનો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ સણસણતો જવાબ આપ્યો છે. નીતિન પટેલે કહ્યું કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ફક્ત મહારાષ્ટ્ર કે ગુજરાતન પ્રોજેક્ટ નથી. પણ દેશનો પ્રોજેક્ટ છે. ઉદ્ઘવ ઠાકરેએ તજજ્ઞો સાથે બુલેટ ટ્રેનન પ્રોજેક્ટનો અભ્યાસ કરવો જોઇએ. બુલેટ ટ્રેનથી ઇન્ફાસ્ટકચર વધશે અને યુવાનોને વધુ રોજગારી મળશે.\nREAD RSSની પાઠશાળાઃ જાણો કયા મુદ્દાઓ પર ભાજપ અને ભગીની સંસ્થાને અપાયું પ્રશિક્ષણ\nઆ પણ વાંચોઃ અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના ટ્રેકમાં વધુ એક અવરોધ ઉદ્ધવ ઠાકરેએ સરકારની ઈચ્છા અંગે આપ્યું નિવેદન\nખેડૂતોની આવક વધારવાના ઉદેશ્યથી ફળ-શાકભાજીના ટ્રાન્સપોર્ટેશન માટે કિસાન રેલ યોજના તૈયાર\nLRDનો વિવાદ ઉકેલવા સરકાર એક્શનમાં સરકારે મધ્યસ્થીની જવાબદારી સોંપી ઉચ્ચ પોલીસ અધિકારીઓને\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00118.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.avadhtimes.net/%E0%AA%A6%E0%AB%83%E0%AB%87%E0%AA%B6-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8-%E0%AB%AB-%E0%AB%A6-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%A4%E0%AB%88%E0%AA%AF%E0%AA%BE/", "date_download": "2020-07-06T03:09:26Z", "digest": "sha1:ILBIBAWNJNQHBBSLL2IDWIUN6JHDQN6G", "length": 12754, "nlines": 133, "source_domain": "www.avadhtimes.net", "title": "દૃેશ લોકડાઉન-૫.૦ માટે તૈયાર રહે, ૧૩ શહેરોને બાદ કરતાં બાકી બધે મળશે છૂટછાટો | Avadhtimes", "raw_content": "\nHome અમરેલી દૃેશ લોકડાઉન-૫.૦ માટે તૈયાર રહે, ૧૩ શહેરોને બાદ કરતાં બાકી બધે મળશે...\nદૃેશ લોકડાઉન-૫.૦ માટે તૈયાર રહે, ૧૩ શહેરોને બાદ કરતાં બાકી બધે મળશે છૂટછાટો\nનવી દિૃલ્હી,કોરોના મહામારીને રોકવા અમલમાં મૂકાયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન ૪.૦ની મુદૃત રવિવારે સમાપ્ત થઈ રહી હોવાથી કેન્દ્ર સરકારે લોકડાઉન ૫.૦ની તૈયારી શરૂ કરી દૃીધી હોવાનું જાણવા મળે છે. .કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ સંબંધમાં તમામ મુખ્યમંત્રીઓ સાથે ફોન ઉપર વાતચીત કરી છે અને ૩૧મી પછી લોકડાઉન વધારવા પર તેમના વિચારો જાણ્યા હતા. આ ઘટનાક્રમમાં ગઈકાલે કેબીનેટ સચિવ રાજીવ ગૌબાએ રાજ્યોના મુખ્ય સચિવો અને સ્વાસ્થ્ય સચિવો સાથે વાત કરી હતી.\nસૂત્રોએ કહૃાું કે, જેમા કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત ૧૩ શહેરોના કમિશ્ર્નરો, કલેકટરો અને એસપીને સામેલ કરી સરકારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે લોકડાઉન ૫.૦ દૃરમિયાન મુખ્ય ભાર હોટસ્પોટ પર રહેશે અને દૃેશના બાકી ભાગોમાં પહેલેથી વધુ છૂટછાટ અપાશે.\n૩૧મી પછી મોટાભાગના રાજ્યો માત્ર કન્ટેન્મેન્ટ ઝોનમાં જ પ્રતિબંધો ઈચ્છે છે. જો કેન્દ્ર સરકાર મંજુરી આપે તો પછી રાજ્ય સરકારો પહેલા કરતા વધુ બજારો ખોલવા, એક રાજ્યથી બીજા રાજ્ય સુધી પરિવહન સુવિધાને વધુ સુગમ બનાવવા, સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે ધાર્મિક સ્થળો ખોલવા જેવા નિર્ણયો લઈ શકે છે. અમુક રાજ્યો મહિનાની અંદૃર સ્કૂલો ફરીથી ખોલવા ઈચ્છે છે.\nલોકડાઉનના ચોથા તબક્કામાં કેન્દ્રએ રાજ્યોને ઝોન અંગે નિર્ણય લેવા જણાવ્યુ હતું. અનેક રાજ્યોમાં દૃુકાનો ખુલી ગઈ છે. રેલ્વે અને વિમાન સેવા પણ શરતોને આધીન શરૂ થયા છે. કોરોનાના કેસની ઝડપથી વધતી સંખ્યા સરકાર માટે િંચતાની બાબત છે, પરંતુ રાહતની વાત એ છે કે કોરોનાના ૭૦ ટકાથી વધુ કેસ ૧૩ શહેરો પુરતા સીમીત થઇ ગયા છે. જેમાં મુંબઈ, ચેન્નઈ, દિૃલ્હી, અમદૃાવાદૃ, થાણે, પૂણે, હૈદૃરાબાદૃ, ઈન્દૃોર, જયપુર, જોધપુર, ચેન્ગલપટ્ટુ અને તેરૂવલ્લુરનો સમાવેશ થાય છે. આ શહેરોમાં જો કોરોના કેસને યોગ્ય રીતે પકડવામાં આવે તો તેને દૃેશના બાકીના ભાગમાં ફેલાતો અટકાવી શકાશે.\nલોકડાઉન ૫.૦મા હોટસ્પોટવાળા વિસ્તારોમાં જ પ્રતિબંધો પર ભાર મુકાશે. જો કે માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગ ચાલુ રાખવુ પડશે. હોટસ્પોટ સિવાય બાકીના ભાગોમાં છૂટછાટો મળી જશે. ૧૩ શહેરો સિવાય બાકીના હિસ્સા માટે પણ કેબીનેટ સચિવે એલર્ટ રહેવાના નિર્દૃેશો આપ્યા. જેમાં યુપી, બિહાર, પ.બંગાળ અને ઓડિસા છે જ્યાં પ્રવાસી મજુરો પાછા ફરી રહૃાા છે. આ અંગે આવતીકાલે નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે.\nકેટલીક સેવાઓ ઉપર પ્રતિબંધ રહેશે બાકીનાને છૂટ આપી દૃેવામાં આવશે. સરકાર આ ૧૩ શહેરોમાં પુરેપુરી તાકાત લગાડી કોરોનાને નિયંત્રણમાં લેવા પ્રયાસ કરશે. લોકડાઉન-૫.૦ની ચાવી હવે આ ૧૩ શહેરો પાસે જ રહેશે. સમગ્ર ફોકસ એ ૧૩ શહેરોમાં લગાવાશે. શહેરોની અંદૃર જો વધુ ચેકીંગ થાય તો આવતા ૧૦ દિૃવસમાં સંક્રમણની સંખ્યા ૭૦ ટકા સુધી ઘટાડી શકાશે. ૧૩ શહેરો સિવાય બાકીના ભાગોમાં અમુક નિયંત્રણો રાખી કામકાજની છૂટછાટો આપી દૃેવાશે.\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nસાવરકુંડલામાં શાકભાજીનાં વેપારીઓની હડતાલ\nઅમરેલીને આરટીપીસીઆર લેબ આપવા વીહીપના શ્રી હસમુખભાઇ દુધાતની સરકારને દર્દભરી અપીલ\nઅમરેલી જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓમાં ઉછાળો : 16 દર્દી દાખલ\nશહેર વિકાસ સમિતિના ચેરમેનપદેથી શ્રી પીપી સોજીત્રાનું રાજીનામુ\nઅમરેલી શહેરમાં કોરોના ના વધુ બે કેસ\nરાજુલા જાફરાબાદ પંથક મા ધોધમાર વરસાદ ગ્રામ્ય વિસ્તાર મા મુશળધાર મેઘ સવારી\nઅમરેલી ભાજપના કાર્યકર્તા કિરીટભાઈ વામજા નું કોરોના થી મૃત્યુ\nખાંભાના તાલડા ગામ ના કોરોના ના શંકાસ્પદ દર્દી નું અમરેલીમાં મૃત્યુ\nઅમરેલી જિલ્લામાં કોરોનાના વધુ છ કેસ\nઅમરેલી જિલ્લામાં કોરોના થી વધુ એક મોત કુલ મરણાંક 8\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nસાવરકુંડલામાં શાકભાજીનાં વેપારીઓની હડતાલ\nઅમરેલીને આરટીપીસીઆર લેબ આપવા વીહીપના શ્રી હસમુખભાઇ દુધાતની સરકારને દર્દભરી અપીલ\nઅમરેલી જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓમાં ઉછાળો : 16 દર્દી દાખલ\nશહેર વિકાસ સમિતિના ચેરમેનપદેથી શ્રી પીપી સોજીત્રાનું રાજીનામુ\nઅમરેલી શહેરમાં કોરોના ના વધુ બે કેસ\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00118.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.iamgujarat.com/videos/gujarati-recipes/tips-to-make-perfect-paratha-at-home-555034/", "date_download": "2020-07-06T03:31:39Z", "digest": "sha1:C5I75L7JDHCNREZID5EWPOXCJVD4J32V", "length": 10811, "nlines": 163, "source_domain": "www.iamgujarat.com", "title": "ઘરે પરાઠા બનાવતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખશો તો એકદમ બહાર જેવા બનશે | Tips To Make Perfect Paratha At Home - Gujarati Recipes | I Am Gujarat", "raw_content": "\nકોરોના બેકાબુ: અમદાવાદમાં નવા 165 કેસ નોંધાયા, 68% પશ્ચિમ ભાગના\nઅમદાવાદમાં સવારથી ધોધમાર વરસાદી માહોલ જામ્યો, ઉકળાટથી મળી રાહત\nઅ’વાદ: કોરોના વોરિયર્સ માટે ખાસ ઓફર, આ પેટ્રોલ પંપ પર અપાય છે સસ્તું પેટ્રોલ\nઅમદાવાદમાં છેલ્લા 100 દિવસોમાં રોજના સરેરાશ 15 દર્દીઓ કોરોનાથી મોતને ભેટ્યા\nદુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’\nદુબઈથી મૌની રોયે શૅર કરી પોતાની તસવીરો, અદાઓ એવી કે જોતા જ રહી જશો\nમિલિન્દ સોમણથી પણ વધુ ફિટ છે તેના મા, 15 પુશ અપ્શ લગાવી ઉજવ્યો 81મો બર્થ-ડે\nવીજળીનું બિલ ભરવા પેઈન્ટિંગ વેચવા માગે છે અરશદ વારસી, કહ્યું – કિડની બચાવીને રાખી છે\nબહેન શ્વેતા માટે સુશાંતે પોતાના હાથે લખી હતી નોટ, ઈન્સ્ટાગ્રામ પર કરી શેર\nઅભિષેક-ઐશ્વર્યાના લગ્નના સાક્ષી બનેલા ‘ગુલમહોરે’ વિદાય લેતાં દુઃખી થયા અમિતાભ બચ્ચન\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nઅંડકોષમાં ગાંઠ થઈ ગઈ છે, શું મને સેક્સ કરવામાં મુશ્કેલી થશે\nખંડાલામાં જેકી શ્રોફનું 5 સ્ટાર રિસોર્ટ જેવું આલીશાન ફાર્મ હાઉસ, જુઓ તસવીરો\nMMS લીક થતા ચર્ચામાં આવી TikTok સ્ટાર નિશા ગુરગૈન, કે.એલ રાહુલ સાથે કરવા ઈચ્છે છે લગ્ન\nGujarati News Recipe ઘરે પરાઠા બનાવતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખશો તો એકદમ બહાર જેવા...\nઘરે પરાઠા બનાવતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખશો તો એકદમ બહાર જેવા બનશે\nદરેક ઘરોમાં અલગ-અલગ પ્રકારના પરાઠા બનતા હોય છે. ખાસ કરીને જ્યારે તેના પર ઘી કે પછી બટર લગાવવામાં આવે ત્યારે તો તેની મજા બમણી થઈ જાય છે. પરાઠા બનાવવાની દરેકની રીત અલગ હોય છે. પરંતુ બહાર મળે તેવા પર્ફેક્ટ પરાઠા બનાવવા હોય તો આ બાબત ધ્યાનમાં રાખજો.\nબેકિંગમાં કેટલા પ્રકારના યીસ્ટ વપરાય છે જાણો, પ્રકાર અને ઉપયોગ\nસવારમાં ઉઠીને એક ગ્લાસ આ સ્મૂધી પીવો, દિવસભર એનર્જેટિક રહેશો\nઘરના તમામ સભ્યો માટે બનાવો ખૂબ જ હેલ્ધી એવા પમ્પકિન-આલમંડ કબાબ\nમીઠાઈની દુકાનમાં મળે તદ્દન તેવી જ રસમલાઈ હવે ઘરે બનાવો, ખૂબ જ સરળ છે રેસિપી\nઆ રીતથી બનાવો ભુજીયા રાયતું, આવું રાયતું તમે પહેલા ક્યારેય નહીં ખાધું હોય\nમાત્ર 3 સામગ્રીનો ઉપયોગ કરીને આ રીતે ઘરે બનાવો વોલ્નટ આઈસક્રીમ\nરીયલ હીરો: સળગતી કારમાંથી 3 લોકોને બચાવ્યા\nકોરોના સામે જીતની ખુશીમાં દર્દી હોસ્પિટલમાં જ કરવા લાગ્યો ડાન્સ\nબેકિંગમાં કેટલા પ્રકારના યીસ્ટ વપરાય છે જાણો, પ્રકાર અને ઉપયોગ\nઅકસ્માત બાદ બાઈકમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nબેકિંગમાં કેટલા પ્રકારના યીસ્ટ વપરાય છે જાણો, પ્રકાર અને ઉપયોગસવારમાં ઉઠીને એક ગ્લાસ આ સ્મૂધી પીવો, દિવસભર એનર્જેટિક રહેશોઘરના તમામ સભ્યો માટે બનાવો ખૂબ જ હેલ્ધી એવા પમ્પકિન-આલમંડ કબાબમીઠાઈની દુકાનમાં મળે તદ્દન તેવી જ રસમલાઈ હવે ઘરે બનાવો, ખૂબ જ સરળ છે રેસિપીઆ રીતથી બનાવો ભુજીયા રાયતું, આવું રાયતું તમે પહેલા ક્યારેય નહીં ખાધું હોયમાત્ર 3 સામગ્રીનો ઉપયોગ કરીને આ રીતે ઘરે બનાવો વોલ્નટ આઈસક્રીમકાકડીનું રાયતું બનાવતી વખતે તેમાં આ એક વસ્તુ પણ ઉમેરજો, સ્વાદ બમણો થઈ જશેકોરોનાઃ તુલસીનો આ કાઢો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારશેપાકી કેરી અને ટેટીમાંથી આ રીતે બનાવો સ્મૂધી, પીવાથી શરીરને મળશે ઠંડકવજન ઘટાડવા માટે પાણીમાં મિક્સ કરો રસોઈમાં વપરાતા આ મસાલા, પછી જુઓ કમાલઆખું વર્ષ કેરીનો સ્વાદ લેવો હોય તો આ ચાર પ્રકારે સ્ટોર કરતાં શીખી લોરોજ સવારે ઊઠીને પીવો આ જ્યૂસ, પેટને લગતી સમસ્યાઓ રહેશે દૂરકાળઝાળ ગરમીમાં સરળ રીતથી ઘરે બનાવો શરીરને ઠંડક આપતો આઈસક્રીમ મિલ્કશેકસાવ સરળ રીતથી ઘરે બનાવો બનાના વોલ્નટ કેક, બાળકોને ખૂબ ભાવશેબાળકોને પનીર ન ભાવતું હોય તો તેમને બનાવી આપો પેરી-પેરી પનીર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00118.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/national-international/supreme-court-dismisses-a-plea-seeking-stay-on-release-of-vivek-oberoi-starrer-biopic-pm-narendra-modi-859055.html", "date_download": "2020-07-06T04:04:53Z", "digest": "sha1:CYHU6ASGQUVNN6L2FWXQY5257OAWYMVP", "length": 22839, "nlines": 269, "source_domain": "gujarati.news18.com", "title": "supreme-court-dismisses-a-plea-seeking-stay-on-release-of-vivek-oberoi-starrer-biopic-pm-narendra-modi– News18 Gujarati", "raw_content": "\nસુપ્રીમ કોર્ટ દ્વારા બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી' પર રોક લગાવવાનો ઇન્કાર\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nસુપ્રીમ કોર્ટ દ્વારા બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી' પર રોક લગાવવાનો ઇન્કાર\nસુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચને એ નક્કી કરવાનું છે કે ફિલ્મ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહી છે કે નહીં\nસુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચને એ નક્કી કરવાનું છે કે ફિલ્મ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહી છે કે નહીં\nસુપ્રીમ કોર્ટે અભિનેતા વિવેક ઓબેરોય અભિનીત બાયોપિક પીએમ નરેન્દ્ર મોદી પર રોક લગાવવા પર ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે મંગળવારે કહ્યું કે ચૂંટણી પંચને એ નક્કી કરવાનું છે કે ફિલ્મ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહી છે કે નહીં.\nઆ પહેલા બોમ્બે હાઈકોર્ટે સોમવારે આપેલા પોતાના ચુકાદામાં ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીની રીલીઝ ડેટ પર દખલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. પીએમ મોદીની બાયોપિકને અનેક પાર્ટીઓ આચાર સંહિતાનું ઉલ્લંઘન માની રહી છે.\nઆ ઉપરાંત દિલ્હી હાઈકોર્ટે પણ તેની રીલીઝ ડેટ પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો હતો. ચૂંટણી પંચને પણ આ ફિલ્મની ફરિયાદ કરવામાં આવી હતી.\nઆ પણ વાંચો, PM મોદીનો ફેન છું, પરંતુ ભક્ત નહીં: વિવેક ઓબેરોય\nફિલ્મ પર રોક લગાવવાની માંગને લઈને વિવેક ઓબેરોયે કહ્યું હતું કે મને સમજમાં નથી આવી રહ્યું કે કેટલાક લકો આ પ્રકારે ઓવરરિએક્ટ કેમ કરી રહ્યા છે, અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબ્બલ જેવા સિનિયર અને ફેમસ વકીલ આવી ફિલ્મ પર પિટિશન દાખલ કરવામાં પોતાનો સમય કેમ બરબાદ કરી રહ્યા છે શું તેઓ ફિલ્મથી ડરે છે કે ચોકીદાના ડંડાથી.\nવિવેક એમ પણ કહ્યું હતું કે, મોદીની જિંદગીને વધારી-ચડાવીને નથી દર્શાવવામાં આવી. પીએમ મોદીનું વ્યક્તિત્વ પહેલાથી જ ઘણું મોટું છે.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભા���િયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nસુપ્રીમ કોર્ટ દ્વારા બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી' પર રોક લગાવવાનો ઇન્કાર\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00119.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/world/indo-china-border-dispute-un-responds-to-trump-s-offer-of-mediation-056397.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T02:53:30Z", "digest": "sha1:DFT3UR4UCX6LFCKOY7RZDGJSA34R6HRX", "length": 12482, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભારત-ચીન સીમાં વિવાદ: ટ્રંપના મધ્યસ્થતા પ્રસ્તાવ પર UNએ આપ્યો જવાબ | Indo-China border dispute: UN responds to Trump's offer of mediation - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n18 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n19 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n19 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nભારત-ચીન સીમાં વિવાદ: ટ્રંપના મધ્યસ્થતા પ્રસ્તાવ પર UNએ આપ્યો જવાબ\nયુ.એસ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત-ચીનની સ્થિતિમાં મધ્યસ્થતા દરખાસ્ત અંગે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ આપ્યો જવાબ. યુ.એન.એ કહ્યું, \"બંને પક્ષોએ તે નક્કી કરવાનું વધુ સારું રહેશે કે તેઓ કોને આર્બિટ્રેશન કરવા માગે છે, આ આપણો અભિપ્રાય આપવાનો આ વિસ્તાર નથી.\" તમને જણાવી દઇએ કે ગુરુવારે ટ્રમ્પે કહ્યું હતું કે, જો ભારત અને ચીન બંને સંમત થાય છે, તો તે આ મુદ્દા પર મધ્યસ્થી અને સમાધાન કરવા તૈયાર છે.\nયુએનના પ્રવક્તા એન્ટોનિયો ગુટારેશે દ્વારા ટ્રમ્પની ઓફર વતી નિવેદન આપવામાં આવ્યું છે. પ્રવક્તાએ કહ્યું, \"અમે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છીએ અને અમે બંને પક્ષકારોને અપીલ કરીએ છીએ કે કોઈ પણ પગલા લેવાનું ટાળવું જેનાથી નિયંત્રણ રેખા પરની પરિસ્થિતિ વધુ તંગ બને.\" ટ્રમ્પે બુધવારે ટ્વીટ કરીને લખ્યું છે કે, અમે ભારત અને ચીન બંનેને માહિતી આપી છે કે યુ.એસ. તૈયાર છે અને તેમના સરહદ વિવાદમાં મધ્યસ્થી કરવા માંગે છે. ભારત અને ચીન પાસે 3500 કિલોમીટર લાંબી લાઇન Actકચ્યુઅલ કંટ્રોલ છે. તેના એક છેડે કાશ્મીર અને મ્યાનમાર એક છેડે આવે છે. છેલ્લા બે અઠવાડિયાથી સિક્કિમ અને લદાખમાં બધુ ઠીક નથી. આ વખતે તણાવનું કેન્દ્ર ગેલવાન ખીણ છે.\nચીની સેના ગેલવાન વેલી સુધી આવી ગઈ છે. ભારતીય બાજુ દ્વારા બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) એ ડારબુક-શ્યોક-ડીબીઓ એટલે કે દૌલાત બેગ ઓલ્ડિ ખાતે રસ્તા બનાવવાનું કામ શરૂ કર્યું હતું. આ ભાગ ભારતની સરહદમાં આવે છે. જે સ્થળે રસ્તો બનાવવામાં આવી રહ્યો છે તે ભારતીય સરહદથી 10 કિમીની અંદર છે અને તકનીકી રીતે ભારતની સરહદ છે. પરંતુ ચીન આ સ્વીકારવા તૈયાર નથી. આ રસ્તો ખાસ કરીને ગાલવાન નદીમાંથી પસાર થાય છે. આ માર્ગને એલએસી સાથે જોડવા માટે ભારત આ રસ્તાનું નિર્માણ કરી રહ્યું છે. ચીને ફક્ત આ અંગે વાંધો ઉઠાવ્યો હતો.\nભીષણ ગરમીથી મળશે રાહત, પ્રી-મોન્સુને પકડી ગતિ, આ રાજ્યોમાં વરસાદના અણસાર\nમહારાષ્ટ્રમા કોરોના સંક્રમિતોનો આંકડો 2 લાખને પાર, પાછલા 24 કલાકમાં 7000થી વધુ કેસ\nPM મોદીએ લૉન્ચ કરી 'આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ'\nNSA અજિત ડોભાલના કારણે અચાનક લદ્દાખ પહોંચ્યા પીએમ મોદી\nકોરોના વાઇરસ : કેટલી બદલાશે ઑફિસ અને કામકાજની પદ્ધતિ\nPMના લદ્દાખ પ્રવાસ વચ્ચે રાહુલ ગાંધીનો હુમલો, વીડિયો જારી કરી કહ્યુ - કોણ જૂઠ બોલી રહ્યુ છે\nભારત-ચીન તણાવ: લદાખમાં તૈનાત કરાઇ સ્પેશ્યલ ફોર્સની યુનિટ\nચીની એપ્સ પર પ્રતિબંધ એ ડિજી��લ સ્ટ્રાઇક: રવિશંકર પ્રસાદ\nપાકિસ્તાને પૂંછના શાહપુર અને કિર્ની સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો\nભારત- ચીન વિવાદ વચ્ચે PLAએ 20 હજાર સૈનિકોને LAC પર મોકલ્યા\nશાર્લિન ચોપરાએ મશહૂર ગીત મેડ ઇન ઇન્ડિયા દ્વારા ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરવા પ્રરિત કર્યા\nદેશભરમાં આજે Unlock 2ની શરૂઆત, જાણો જરૂરી વાતો\n'ચીનની નિંદા તો છોડો, પીએમ વાત કરતા પણ ડરે છે': કોંગ્રેસ\nindia china donald trump un america usa army indian army ભારત ચીન ડોનાલ્ડ ટ્રંપ મધ્યસ્થી યુએન યુએસએ ભારતીય સેના\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00119.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/sports/articles/ravindra-jadeja-said-after-won-the-match-against-west-indies-i-am-playing-to-prove-myself-110604", "date_download": "2020-07-06T03:03:26Z", "digest": "sha1:B2X6Z57H6VS7BRLBCPUXCDVQDOFQBPDI", "length": 7271, "nlines": 60, "source_domain": "www.gujaratimidday.com", "title": "Ravindra Jadeja said after won the match against West Indies I am Playing to Prove Myself | રવીન્દ્ર જાડેજાએ જીત બાદ કહ્યું પોતાને સાબિત કરવા રમું છું - sports", "raw_content": "\nરવીન્દ્ર જાડેજાએ જીત બાદ કહ્યું પોતાને સાબિત કરવા રમું છું\nવેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી અને નિર્ણાયક વન-ડેમાં ફિનિશરની ભૂમિકા ભજવનાર રવીન્દ્ર જાડેજાએ ફરી એક વાર મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. આ સિરીઝ ભારતે ૨-૧થી જીતી પોતાનો વિજયરથ યથાવત્ રાખ્યો હતો.\n(આઇ.એ.એન.એસ.) વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી અને નિર્ણાયક વન-ડેમાં ફિનિશરની ભૂમિકા ભજવનાર રવીન્દ્ર જાડેજાએ ફરી એક વાર મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. આ સિરીઝ ભારતે ૨-૧થી જીતી પોતાનો વિજયરથ યથાવત્ રાખ્યો હતો. જોકે ફિનિશર રવીન્દ્ર જાડેજાએ પોતાના બેબાક અંદાજમાં વાત કરતાં કહ્યું હતું કે તે મૅચમાં દુનિયાને સાબિતી આપવા નહીં, પણ પોતાની જાતને સાબિતી આપવા માટે રમે છે. આ વિશે વધુ જણાવતાં જાડેજાએ કહ્યું હતું કે ‘મને જ્યારે પણ તક મળે છે ત્યારે હું મારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરું છું. મારે મારી જાતને સાબિતી આપવાની હોય છે કે હું રમવા માટે સક્ષમ છું કે નહીં. મારે બીજા કોઈને કે દુનિયાને સાબિતી આપવાની જરૂરત નથી. બૅટિંગ, બોલિંગ કે ફીલ્ડિંગ હોય, હું દરેક ડિપાર્ટમેન્ટમાં મારું બેસ્ટ આપવાની ટ્રાય કરું છું.’\nછેલ્લી મૅચમાં પોતાની ગેમ વિશે વાત કરતાં જડ્ડુએ કહ્યું હતું કે ‘મારી ઇનિંગ ઘણી મહત્ત્વની અને નિર્ણાયક હતી કેમ કે એના પર સિરીઝના પરિણામ આધારિત હતા. હું જ્યારે ક્રિસ પર આવ્યો ત્યારે મને હતું કે હું વિરાટ સાથે મૅચ ફિનિશ કરીશ. બૅટિંગ માટે પીચ ઘણી સારી હતી. અમે મેદાનમાં ઘણી ચર્ચા પણ કરતા હતા. બદનસીબે તેની વિકેટ પડી ગઈ હતી અને તેણે મને એક પણ ભૂલ ન કરવાની સલાહ આપી હતી. ખરું કહું તો વિરાટના આઉટ થયા બાદ હું સતત મારી જાતને કહેતો હતો કે મારે છેલ્લા બૉલ સુધી રમવું છે. શાર્દુલ જ્યારે ક્રિસ પર આવ્યો ત્યારે હું તેને એ જ કહેતો હતો કે કોહલી મને કહેતો હતો કે નૉર્મલ ગેમ રમજે અને કંઈ પણ ભૂલ ન કરતો કેમ કે વિકેટ સારી છે અને બૉલ પણ સારા આવી રહ્યા છે.’\nદ્રવિડ બાદ હવે વિરાટ કોહલી વિરુદ્ધ ફરિયાદ, હવે થશે તપાસ\nઆફરીદીનું જુઠ્ઠાણું, કહ્યું મેચ પછી ભારતીય ખેલાડી માફી માગતા\nમદ્રાસની ટેસ્ટમાં ગાવસકરની ઇચ્છા વાસ્તવિકતા બની ગઈ હતી : શ્રીકાન્ત\nઍથ્લેટિક કોચને મળશે ચાર વર્ષનો કૉન્ટ્રૅક્ટ\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nSaroj Khan: લેજેન્ડરી કોરિયોગ્રાફરની ક્યારેય ન જોઇ હોય એવી તસવીરો\nદ્રવિડ બાદ હવે વિરાટ કોહલી વિરુદ્ધ ફરિયાદ, હવે થશે તપાસ\nઆફરીદીનું જુઠ્ઠાણું, કહ્યું મેચ પછી ભારતીય ખેલાડી માફી માગતા\nમદ્રાસની ટેસ્ટમાં ગાવસકરની ઇચ્છા વાસ્તવિકતા બની ગઈ હતી : શ્રીકાન્ત\nસૅમ કરેનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00119.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.myupchar.com/gu/medicine/ganguard-p37105034", "date_download": "2020-07-06T02:31:44Z", "digest": "sha1:HX3ZYPDFRW5S4WFJTT2GBX52554XLPFY", "length": 18596, "nlines": 306, "source_domain": "www.myupchar.com", "title": "Ganguard in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Ganguard naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nGanguard નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Ganguard નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Ganguard નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓ પર Ganguard ઘણી જોખમી આડઅસરો ધરાવે છે, તેથી તબીબી સલાહ વિના તેનો ઉપયોગ ન કરો.\nશું સ્તનપાન દરમ્યાન Ganguard નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપાન કરાવતી સ્ત્રીઓ Ganguard લીધા પછી ગંભીર પરિણામોથી પીડાઇ શકે છે. તેથી પહેલા તમારા ડૉક્ટરની સલાહ લીધા વગર આ દવા ન લો, નહીંતર તે તમારા માટે ખતરનાક બની શકે છે.\nકિડનીઓ પર Ganguard ની અસર શું છે\nGanguard ની આડઅસર ભાગ્યે જ કિડની પર અસર કરે છે\nયકૃત પર Ganguard ની અસર શું છે\nયકૃત માટે Ganguard સંપૂર્ણપણે સલામત છે\nહ્રદય પર Ganguard ની અસર શું છે\nહૃદય માટે Ganguard હાનિકારક નથી.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Ganguard ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Ganguard લેવી ન જોઇએ -\nશું Ganguard આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, Ganguard લેવાથી વ્યસન થતું નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nGanguard લીધા પછી તમને ઘેન અથવા થાક જણાઇ શકે છે. તેથી વાહન ચલાવવાનું ટાળવું શ્રેષ્ઠ છે.\nશું તે સુરક્ષિત છે\nહા, Ganguard સલામત છે પરંતુ તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેને લો.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nના, Ganguard નો ઉપયોગ માનસિક બિમારીનો ઇલાજ કરવા માટે થતો નથી.\nખોરાક અને Ganguard વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nકેટલાક ખોરાકોને Ganguard સાથે ખાવાથી ક્રિયાઓની શરૂઆત બદલાઇ શકે છે. તમારા ડૉક્ટર સાથે ચર્ચા કરો.\nઆલ્કોહોલ અને Ganguard વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nGanguard અને આલ્કોહોલની અસર વિશે કશું કહેવું મુશ્કેલ છે. આ અંગે કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Ganguard લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Ganguard નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Ganguard નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Ganguard નું સેવન કરો છો\nતમે કયા સમયે Ganguard નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00119.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-economic-offences-by-gujarati-businessmen-744677.html", "date_download": "2020-07-06T03:47:22Z", "digest": "sha1:CZ3C35JUR6GDWLYM3H22MATDKZ65MUZ2", "length": 31588, "nlines": 285, "source_domain": "gujarati.news18.com", "title": "હર્ષદ, કેતન, જતીન, નીરવ અને વિક્રમ : \"અમે સૌ એક ડાળના પંખી\" !– News18 Gujarati", "raw_content": "\nહર્ષદ, કેતન, જતીન, નીરવ અને વિક્રમ : \"અમે સૌ એક ડાળના પંખી\" \nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nહર્ષદ, કેતન, જતીન, નીરવ અને વિક્રમ : \"અમે સૌ એક ડાળના પંખી\" \nગુજરાતી અને ગોટાળાઓનો બહુ જૂનો નાતો છે. કૈંકનું કરી ગયા, શેરબજારથી માંડી માધવપુરા અને ‘મોદી બ્રાન્ડ’ હીરાથી માંડી 'લિખતે લિખતે લવ હો જાયે સુધી....\nગુજરાતી અને ગોટાળાઓનો બહુ જૂનો નાતો છે. કૈંકનું કરી ગયા, શેરબજારથી માંડી માધવપુરા અને ‘મોદી બ્રાન્ડ’ હીરાથી માંડી 'લિખતે લિખતે લવ હો જાયે સુધી....\nગુજરાતી હોય ત્યાં ધંધો હોય અને ધંધો હોય ત્યાં વાત નફાની હોય એ બાબત સ્વાભાવિક છે. ગુજ્જુભાઈઓની ફિતરત છે કે તે કોઈ પણ ભોગે ધંધો કરી લે. મહેનત અને બુદ્ધિમત્તાથી અર્થોપાર્જન કરવું જરૂરી છે; પરંતુ છેલ્લા કેટલાક સમયથી \"કોઈકનું કરી જઈ\" ટૂંકા રસ્તેથી ઓછા સમયમાં માલદાર બની જવાની જે માનસિકતા બળવત્તર થઇ છે તે ગુજરાતની \"અસ્મિતા\"ને \"અશ્મિ\"માં ફેરવી નાંખશે \n1991થી લઈને આજપર્યંત થયેલા કરોડો રૂપિયાના નાણાંકીય ગેરરીતિના કૌભાંડોમાં ગુજરાતીઓ શિરમોર છે. કેટલાક ગુજરાતીઓ સાધેલા આ ખાસ પ્રકારના 'વિકાસ\"ની ગાથા અહીં ટૂંકમાં રજૂ કરી છે :\nહર્ષદ મહેતા અને સિક્યુરિટી સ્કેમ :\nશેરદલાલ અને રાજકોટના મોટી પાનેલીમાં જન્મેલા હર્ષદ મહેતા ક્યા ગુજરાતીને યાદ નહિ હોય 1992માં ‘બોમ્બે સ્ટોક એક્સચેન્જ’ સાથે ઠગાઈ કરી. સ્ટોકસ સાથે ગેરરીતિ કરી રૂ.4999 કરોડનું કૌભાંડ કરી જનારા હર્ષદ મહેતા સામે 27 ગુના દાખલ થયેલા. ભાઈ પછી તો ભાંગી પડેલા. બોમ્બે વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતે તેમને ગુનેગાર ઠેરવેલાં.47 વર્ષના મહેતા ઉપર તે હ્રદયરોગથી મૃત્યુ પામ્યા ત્યાં સુધી એટલે કે 2001 સુધી કેસ ચાલતા રહ્યા. હર્ષદ મહેતાના મામલાના કારણે ભારતીય બેન્ક પ્રણાલી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ચાલતી પોલંપોલ ખુલી પડી ગયેલી.\nકેતન પારેખ (કેપી) અને માધવપુરા બેન્ક કૌભાંડ : કેતન પારેખ માટે તો હજુ પણ કહી શકાય કે : \"ટાઇગર અભી ઝિંદા હૈ\" સ્ટોક માર્કેટનો ખાં, વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા આ ભાઈના હાથમાં આજે પણ બોમ્બે સ્ટોક એક્સચેન્જની 'માસ્ટર કી\" છે એ બાબત કોઈ નકારી શકે તેમ નથી. હર્ષદ મહેતાના રસ્તે કેતન પારેખ ઉર્ફે કેપીએ પણ સ્ટોક માર્કેટમાં \"કે-10\" કંપનીઓનું કાર્ટેલ રચીને કેટલાયને નવડાવી નાખ્યા\" સ્ટોક માર્કેટનો ખાં, વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા આ ભાઈના હાથમાં આજે પણ બોમ્બે સ્ટોક એક્સચેન્જની 'માસ્ટર કી\" છે એ બાબત કોઈ નકારી શકે તેમ નથી. હર્ષદ મહેતાના રસ્તે કેતન પારેખ ઉર્ફે કેપીએ પણ સ્ટોક માર્કેટમાં \"કે-10\" કંપનીઓનું કાર્ટેલ રચીને કેટલાયને નવડાવી નાખ્યા કેપીનું કૌભાંડ 1998 થી 2001 સુધી ચાલ્યું. તેને ઘણી બેંકોનું કરી નાખ્યું. બેંકો માટે \"લિક્વિડિટર\" જેવો શબ્દ કેપીએ પ્રચલિત કર્યો. કેતન પારેખે એક અંદાજ મુજબ કોર્પોરેટ ક્ષેત્રનું રૂ.1237 કરોડ, માધવપુરા કો-ઓપરેટીવ બેન્કનું રૂ.888 કરોડ અને ગ્લોબલ ટ્રસ્ટ બેન્કનું રૂ.266 કરોડનું કરી નાખેલું. બિનસત્તાવાર આંકડાઓ જુદા કેપીનું કૌભાંડ 1998 થી 2001 સુધી ચાલ્યું. તેને ઘણી બેંકોનું કરી નાખ્યું. બેંકો માટે \"લિક્વિડિટર\" જેવો શબ્દ કેપીએ પ્રચલિત કર્યો. કેતન પારેખે એક અંદાજ મુજબ કોર્પોરેટ ક્ષેત્રનું રૂ.1237 કરોડ, માધવપુરા કો-ઓપરેટીવ બેન્કનું રૂ.888 કરોડ અને ગ્લોબલ ટ્રસ્ટ બેન્કનું રૂ.266 કરોડનું કરી નાખેલું. બિનસત્તાવાર આંકડાઓ જુદા કેપીની કળા પારખી ગયેલી \"સ્ટોક એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા\" (સેબી)એ તેને 2017 સુધી માર્કેટમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જો કે, માર્કેટને જાણનારા જાણે છે કે, કેપી અમદાવાદમાં ક્યાં રહેતા હતા અને કથિત પ્રતિબંધ વખતે પણ માર્કેટ કેવી રીતે ચલાવતા હતા કેપીની કળા પારખી ગયેલી \"સ્ટોક એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા\" (સેબી)એ તેને 2017 સુધી માર્કેટમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જો કે, માર્કેટને જાણનારા જાણે છે કે, કેપી અમદાવાદમાં ક્યાં રહેતા હતા અને કથિત પ્રતિબંધ વખતે પણ માર્કેટ કેવી રીતે ચલાવતા હતા હવે તો 2018 આવી ગયું છે, એટલે કેતન પારેખ \"કાયદેસર કળા\" કરવા મુક્ત છે. બેન્કરો, સરકાર તૈયાર રહેજો. નાના રોકાણકારો ચેતે, જો કે મોટા માથા અને ખાસ કરીને ગુજરાતના અગ્રણી કહી શકા��� એવા રાજકારણીઓ તો કેપીની ટિપ્સ પર જ માર્કેટમાં ખેલ માંડે છે. હવે સુચેતા દલાલ જેવા બીજા પત્રકારની રાહ જોઈએ...\nનીરવ મોદી એન્ડ મેહુલ ચોક્સીનું પીએનબી કૌભાંડ :\nભારતીય બેન્ક પ્રણાલિકાનું સૌથી મોટું અને ઐતિહાસિક કહી શકાય તેવું કૌભાંડ એટલે નીરવ મોદીનું \"પંજાબ નેશનલ બેંક\"નું રૂ. 11,300 કરોડનું કૌભાંડ આ કાર્યમાં તેમના કાકા મેહુલ ચોક્સી , પતિ અમી અને ભાઈ નીશલ મોદી પણ શામેલ છે. પરંતુ કોઈ હાથમાં આવે તેમ નથી. લગભગ બધા વિદેશી નાગરિકો છે. ઉલટું, 'ચોર કોટવાલને દંડે\" તેવો ઘાટ થયો છે : ભાઈ નિરવે કહી દીધું છે કે, આ કૌભાંડને કારણે તેમની શાખ અને ધંધાને નુકસાન થયું છે, એટલે કઈ નહિ મળે. (મુદ્દે , થાય તે કરી લેવું આ કાર્યમાં તેમના કાકા મેહુલ ચોક્સી , પતિ અમી અને ભાઈ નીશલ મોદી પણ શામેલ છે. પરંતુ કોઈ હાથમાં આવે તેમ નથી. લગભગ બધા વિદેશી નાગરિકો છે. ઉલટું, 'ચોર કોટવાલને દંડે\" તેવો ઘાટ થયો છે : ભાઈ નિરવે કહી દીધું છે કે, આ કૌભાંડને કારણે તેમની શાખ અને ધંધાને નુકસાન થયું છે, એટલે કઈ નહિ મળે. (મુદ્દે , થાય તે કરી લેવું \nજતીન મહેતા અને વિનસમ ડાયમંડ કૌભાંડ :\nવિનસમ ડાયમંડ કંપનીના નામ પર અલગ-અલગ 14 બેંકોનું રૂ. 4617 કરોડનું કરી જનારા સુરતના વિનસમ ડાયમંડના જતીન મહેતા પોતાને \"વિલફુલ ડિફોલ્ટર\" જાહેર કરી, ખુદની કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામુ આપી વિદેશ જતા રહ્યા અને સરકાર હાથ ઘસતી રહી ગઈ. તેમને આ લોન્સ વિનસમ ડાયમંડ એન્ડ જ્વેલરી, ફોરએવર પ્રેસિયસ ડાયમંડ એન્ડ જ્વેલરી તથા સૂરજ ડાયમંડ માટે લીધી હતી. યાદ રહે, આ જતીનભાઈએ પણ નીરવ મોદીની જેમ જ \"લેટર ઓફ ક્રેડિટ' દ્વારા જ બેન્કોને છેતરી હતી.\nનિલેશ પારેખ અને 22.23 બિલિયનનું કૌભાંડ :\nકલકતામાં રહેતા નિલેશ પારેખ નામના આ ગુજરાતી બાશીંદા અને 'શ્રી ગણેશ જ્વેલરી હાઉસ'ના પ્રોમોટરની સીબીઆઈએ મુંબઈ એરપોર્ટ પરથી 2017માં ધરપકડ કરી હતી. નિલેશ પારેખે 20 બેંકોનું રૂ. 22.23 બિલિયનનું કરી નાખેલું. નિલેશભાઈ બેંકો પાસેથી મળતી લોનની રકમને \"શેલ કંપની\"માં હોંગકોંગ, સિંગાપોર અને સાઉદી અરેબિયા ડાઇવર્ટ કરી દેતા. આ મામલે સીબીઆઈએ \"બેંક ઓફ મહારાષ્ટ્ર', સુરત બ્રાન્ચના ઝોનલ ઓફિસરની તથા સુરતની જ એક લોજિસ્ટિક કંપની સામે ગુનો દાખલ કર્યો હતો.\nવિક્રમ કોઠારી અને રૂ.4000 કરોડનું કૌભાંડ :\nમનસુખલાલ મહાદેવભાઈ કોઠારીના મોટા પુત્ર વિક્રમ કોઠારી, જે ઉત્તરપ્રદેશની કાનપુર સ્થિત 'રોટોમેક પેન\" કંપનીના મલિક છે; તેમણે અલાહાબાદ બેન્ક, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, ઓવેરસીસ બેન્ક, યુનિયન બેંક જેવી સંખ્યાબંધ બેંકોનું આશરે રૂ.4000 કરોડનું કરી નાખ્યું વિક્રમ કોઠારીના ભાઈ દિપક કોઠારી જાણીતી માઉથ-રિફ્રેશનેર બ્રાન્ડ \"પાન પરાગ\"ના માલિક છે. કહેવાય છે કે, છેલ્લા સમાચાર મુજબ તેમને સીબીઆઈ પકડીને કોઈક અજ્ઞાત સ્થળે પૂછપરછ માટે લઇ ગઈ છે.\nવિક્રમ કોઠારીએ તેમની દીકરી ગુજરાતના એક મસમોટા ઉદ્યોગગૃહના ભત્રીજા સાથે પરણાવેલી છે, તેવી જાણકારી પણ \"ન્યૂઝ18 ગુજરાતી\" ને પ્રાપ્ત થઇ છે.\nઆ મોટી માછલીઓ ઉપરાંત થોડા-થોડા કરોડોનું કરી જનારા તો ગુજરાતમાં ઘણા’ય છે : યાદ છે ને, અભય ગાંધી, અશોક જાડેજા, ઝહીર રાણા, અફરોઝ ફટ્ટા, ઈમ્તિયાઝ સઇદ, ભજિયાવાળા વગેરે, વગેરે…. હાંક્યે રાખો'ને મારા ભાઈ, 'અંધેર નગરીને…..,…….\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nહર્ષદ, કેતન, જતીન, નીરવ અને વિક્રમ : \"અમે સૌ એક ડાળના પંખી\" \nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00120.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/photogallery/madhya-gujarat/ahmedabad-the-daughter-should-quit-buying-gold-and-opt-for-artificial-jewelry-km-961067.html", "date_download": "2020-07-06T01:24:19Z", "digest": "sha1:OCPYUKK6D2NGUE2MTO3DCCYAMSUJJ4YS", "length": 22958, "nlines": 247, "source_domain": "gujarati.news18.com", "title": "The daughter should quit buying gold and opt for artificial jewelry– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » અમદાવાદ\nઅમદાવાદી દુલ્હનનો અનોખો આઈડિયા, તમે પણ અપનાવશો તો માતા-પિતાને થશે રાહત\nમા પિતાની પરિસ્થિતી હોય કે ના હોય. પરંતુ હવે યુવતીઓ પોતાના દમ પર લગ્ન કરતી થઈ છે. તો બીજી તરફ મા બાપ પણ દીકરીનાં લગ્ન માટે દેવું કરવા માટે વિચારતાં નથી\nદીપિકા ખુમાણ, અમદાવાદ : અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતી કોમલની આજે સગાઈ છે. સગાઈ હોવાને કારણે આજે કોમલે પોતાના બજેટ મુજબ બધા જ શોખ પુરા કર્યા છે. પરંતુ તેની ખુશી પાછળ જવાબદાર તેનું પ્રિ પ્લાનિંગ છે. કોમલે સગાઈ નક્કી થઈ ત્યારથી ઘણું પ્લાનિંગ કર્યુ હતું. કોમલે સૌ પ્રથમ ચણિયાચોળીની ખરીદી કરી લીધી. ત્યાર બાદ બ્યુટી પાર્લર નક્કી કર્યુ, અને પછી જવેલરીની વાત આવી ત્યારે તેમણે અમદાવાદના ઢાલગરવાડ વિસ્તારમાંથી જવેલરીની ખરીદી કરી લીધી. બજેટને ધ્યાનમાં રાખીને તેણે પોતાના લૂક માટે વણજોઈતાં બધા જ ખર્ચા દૂર કરી દીધા. કોમલ સુખી સંપન્ન પરિવારની દીકરી હોવાથી તેનાં માતા પિતાએ સગાઈના અવસરે સોનું પહેરવા માટે પહેલ કરી. પરંતુ કોમલે સોનાના બદલે એલિગન્ટ લૂક માટે આર્ટિફિશિયલ જવેલરીને પસંદ કરી. જેની પાછળનું સાચું કારણ સોનાના વધતા ભાવ જવાબદાર હતા.\nકોમલે આ અંગે ન્યૂઝ18ને જણાવ્યું કે, ચણિયાચોળી કે પછી સાડી પર સોનાનો સેટ સારો લાગે, પરંતુ સારા લૂક માટે આર્ટિફિશિયલ જવેલરી વધારે સારી દેખાય છે. એટલું જ નહીં સોનાનો ભાવ એટલો વધી ગયો છે કે દરેક દીકરીએ સોનાની ખરીદી છોડીને આર્ટિફિશિયલ જવેલરીને પસંદ કરવી જોઈએ.\nલગ્નસરાની સિઝન પડી મોંઘી
કોમલે પોતાની જેવી દરેક યુવતીઓને સલાહ આપી છે કે, સોનાનો ભાવ હાલ આસમાને હોવાથી આર્ટિફિશિયલ જવલેરી સૌથી વધુ ટ્રેન્ડમાં છે. જેથી સોનાની ખરીદી પર કાપ મુકવો જોઈએ. બીજી તરફ અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં સહેલી બ્યુટી પાર્લર ધરાવતાં મેકઅપ આર્ટિસ્ટ મીના બિજલાણીએ પણ બ્યુટી પાર્લરના આવતી યુવતીઓની પરિસ્થિતી પર વિચાર કરી રહ્યા છે. પહેલાંના સમય કરતાં આજના સમય લગ્ન દરમિયાન કેટરિંગ, પાર્લર સહિત દીકરીને આપવામાં આવતું કરિયાવર પણ મોંઘું બન્યુ છે.\nતેમના કહેવા પ્રમાણે મોંઘવારીની સામે યુવતીઓ ખરેખર દરેક વસ્તુનો વિચાર કરે છે. જેની સામે તેઓ દરેક યુવતીઓને સારો લૂક આપવા માટે 100 ટકા પ્રયત્ન કરે છે. તો મેકઅપ આર્ટિસ્ટ રીટાબેનનાં કહેવા પ્રમાણે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં જે યુ���તીઓએ લગ્ન કર્યા હતા. તેનાં કરતાં આ વર્ષે એપ્રિલ મહિનામા લગ્ન કરનાર યુવતીઓને મોંઘુ પડશે. તો મેકઅપ આર્ટિસ્ટ શ્વેતા બિજલાણીના કહેવા પ્રમાણે રિતી રિવાજ પ્રમાણે 3 થી 4 તોલા સોનું આપવું પડે છે. જે હવે ઘટીને 1 તોલાની આસપાસ થઈ ગયું છે. જો કે હવે સોનાના ભાવ ઘટવો જોઈએ જેથી દીકરીઓ સુખેથી જીવી શકે.\nકયારે ઘટશે સોનાના ભાવ
મા પિતાની પરિસ્થિતી હોય કે ના હોય. પરંતુ હવે યુવતીઓ પોતાના દમ પર લગ્ન કરતી થઈ છે. તો બીજી તરફ મા બાપ પણ દીકરીનાં લગ્ન માટે દેવું કરવા માટે વિચારતાં નથી, પણ આ બધી પરિસ્થિતીનું મૂળ મોંઘવારી છે. સોનાનાં ભાવમાં ક્યારે ઘટાડો થશે તે નક્કી નથી. પરંતુ મોંઘવારી સામાન્ય વર્ગને હિંમત ઘટાડી રહી છે. તે નક્કી છે.\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\n'ગુ' કહેતાં અંધકાર 'રુ' કહેતાં તેને દૂર કરનાર, અજ્ઞાનનો અંધકાર દૂર કરે તેને ગુરુ કહેવાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\n'ગુ' કહેતાં અંધકાર 'રુ' કહેતાં તેને દૂર કરનાર, અજ્ઞાનનો અંધકાર દૂર કરે તેને ગુરુ કહેવાય છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00120.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"}
+{"url": "https://www.avadhtimes.net/2020/05/27/", "date_download": "2020-07-06T02:16:39Z", "digest": "sha1:SX6YYTTS5DMYHSJPECNDZLCV6JSME3WQ", "length": 6058, "nlines": 118, "source_domain": "www.avadhtimes.net", "title": "27 | May | 2020 | Avadhtimes", "raw_content": "\nકેદીઓથી અમરેલીની જિલ્લા જેલ છલકાઇ ગઇ\nટીંબી અને જાફરાબાદની વીઝીટ કરતા એસપીશ્રી નિર્લિપ્ત રાય\nઅમરેલી જિલ્લામાં કોરોના કરતા સરકારી ફેસેલીટીનું કવોરન્ટાઇન સેન્ટર લોકોને વધારે પડતુ...\nકોઇ ઘરે આવે તો ફફડાટ અને બજારમાં ઉડતા સોશ્યલ ડીસ્ટન્સનાં ધજાગરા...\nજશવંતગઢ ગ્રામ પંચાયતનાં સરપંચને સસ્પેન્ડ કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ...\nરાજ્યમાં ખેડુતોને ડુંગળીનાં ખર્ચ જેટલોય ભાવ મળતો નથી : ધારાસભ્ય શ્રી...\nસાવરકુંડલાનાં સુકનેરા ડેમને ઉંડો ઉતારવા ખાતમુહુર્ત કરતા ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત\nઅમરેલી જિલ્લ���માં ઉદ્યોગ શરૂ કરવા જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી કૌશીકભાઇ વેકરીયાએ પત્ર...\nશાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાના 16 શંકાસ્પદ દર્દી દાખલ\nજિલ્લામાં વેગ પકડતો કોરોના : વધુ એક પોઝિટિવ-કુલ 7\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nસાવરકુંડલામાં શાકભાજીનાં વેપારીઓની હડતાલ\nઅમરેલીને આરટીપીસીઆર લેબ આપવા વીહીપના શ્રી હસમુખભાઇ દુધાતની સરકારને દર્દભરી અપીલ\nઅમરેલી જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓમાં ઉછાળો : 16 દર્દી દાખલ\nશહેર વિકાસ સમિતિના ચેરમેનપદેથી શ્રી પીપી સોજીત્રાનું રાજીનામુ\nઅમરેલી શહેરમાં કોરોના ના વધુ બે કેસ\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00120.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://davdanuangnu.com/2017/04/04/%E0%AA%9C%E0%AA%AF-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5/", "date_download": "2020-07-06T02:28:10Z", "digest": "sha1:5GYM637MD7DWQPSQMWIYBCWLM3TZMO5K", "length": 16803, "nlines": 168, "source_domain": "davdanuangnu.com", "title": "જય સોમનાથ | દાવડાનું આંગણું", "raw_content": "\nગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ\nહે જી તારા આંગણિયે…\nમનમાં આવ્યું એ લખ્યું\nઆવો મિત્રો વાતું કરીયે\nમને હજી યાદ છે.\nભાષાને શું વળગે ભૂર\nએપ્રિલ 4, 2017 ચિત્રકળા, રવિશંકર રાવળP. K. Davda\nઆજે મુન્શીજીની નવલકથા “જય સોમનાથ”ના કલાગુરૂએ દોરેલા ત્રણ ચિત્રો રજૂ કરૂં છું.\nઅગિયારમી સદીમાં, ચૌલાદેવી સોમનાથના મંદિરમાં અતિ સુંદર અને સર્વગુણ સંપન્ન નૃત્યાંગના હતી. એ શંકર ભગવાનને જ પોતાના પતિ માનતી હતી, અને એમને રીઝવવા મંદિરમાં નૃત્ય કરતી હતી. એક કાપાલિકને પોતાની સાધના માટે સર્વગુણ સંપન્ન કુમારિકાનો દેવીને ભોગ આપવો હતો, એટલે એ ચૌલાદેવીનું અપહરણ કરી લઈ જતો હતો, ત્યારેજ રાજા ભીમદેવની નજર પડતાં એને બચાવી લીધી હતી. ચૌલાદેવીએ માની લીધું કે સ્વયં શંકર ભગવાન ભીમદેવનું રૂપ લઈને એને બચાવવા આવ્યા છે, એટલે એણે ભીમદેવ સાથે લગ્ન કરી લીધા. આગળ જતાં ચૌલાદેવીનો આ ભ્રમ ભાંગ્યો હતો.\nઈ.સ. ૧૦૦૦ અને ૧૦૨૪ વચ્ચે મહમદ ગઝનીએ હિન્દુસ્તાનના અલગ અલગ રાજ્યો ઉપર કુલ ૧૭ વખત ચડાઈ કરી હતી. દરેક વખતે એ ભાંગફોડ કરી, લુંટનો માલ લઈ પાછો જતો રહેતો.\n૧૦૨૪ માં એણે ૧૭ મી અને આખરી ચડાઈ ભીમદેવના રાજ્ય પાટણ ઉપર કરી, અને સોમનાથના મંદિરને ભાંગી, મંદિરનું અઢળક ધન લઈ ગયો. રજપૂતોએ એનો બહાદુરીથી સામનો કરેલો, પણ માત્ર ત્રણ દિવસની લડાઈમાં એના બળવાન સૈનિકો ભારે પડ્યા, અને પોતાનું કામ પતાવી પાછા જતા રહ્યા.\nકેટલાક લોકો માને છે કે ગઝનીએ સોમનાથ મંદિરને ૧૭ વાર ભાંગ્યું હતું, પણ એ સાચું નથી. હકીકતમાં ગઝનીની હિન્દુસ્તાનના અલગ અલગ પ્રદેશો ઉપરની સત્તરમી ચડાઈમાં એણે સોમનાથ મંદિર ભાંગ્યું અને લુંટ્યું હતું.\nઘોધાબાપા પંજાબમાં સતલજ નદી નજીકના એક નાનકડા રાજ્યના રાજા હતા. પિતાનું મૃત્યુ થવાથી એ માત્ર ૧૧-૧૨ વર્ષની વયે જ ગાદીએ આવેલા. એ ખૂબ સજ્જન અને શૂરવીર હતા. એમણે બધા નાના નાના રાજ્યોને એક બીજા સાથે સલાહ સંપથી રહેવાની અને બહારી હુમલા સામે સંયુક્ત રીતે લડવાની સલાહ આપવા અનેક રાજ્યોના પ્રવાસ કરેલા.\n૧૦૧૮ માં મહમદ ગઝનીના કનોજ ઉપરના હુમલા પછી તો એમણે પોતાની આ પ્રવૃતિ વધારે તેજ કરી દીધી. ૧૦૨૪ માં જયારે મહમદ ગઝનીએ સોમનાથ ઉપર હુમલો કર્યો, ત્યારે ઘોઘાજીએ સમગ્ર ઉત્તર-પૂર્વના રાજ્યોને ભેગા કરી સામનો કરવા પ્રયત્ન કર્યો હતો, પણ એમની ગણત્રી કરતાં ગઝનીનો હુમલો થોડા દિવસ વહેલો થઈ ગયો. તેમ છતાં પાછા ફરતા ગઝનીને આંતરવાની કોશીશ પણ એમણે કરેલી, પણ એમાં પણ સફળતા મળી ન હતી.\nપંજાબમાં અને અન્ય સ્થળોએ એમને પીરનો દરજ્જો આપી, એમની મજાર પૂજાય છે.\n← મુન્શીજીના ઐતિહાસિક પાત્રો\tમુન્શીજીના કાલ્પનિક પાત્રો →\nપ્રતિભાવ જવાબ રદ કરો\nરામકા નામ લીયે જા, તૂ અપના કામ કીયે જા\nવિભાગો કેટેગરી પસંદ કરો અંબાદાન રોહડિયા (13) અખિલ બ્રહ્માન્ડમાં (13) અનિલ ચાવડા (17) અનુવાદ (14) અન્ય (59) અન્ય કલાકારો (34) અમર ભટ્ટ (2) અમેરિકામાં વસતા ભારતીયો (11) અશોક વિદ્વાંસ (12) અશોક વૈષ્ણવ (13) આદિલ મનસુરી (2) ઈલા મહેતા (5) ઈ_બુક (પોસ્ટ) (1) ઉછળતા સાગરનું મૌન (8) ઉજાણી (66) ઉષા ઉપાદ્યાય (2) એક અજાણ્યા ગાંધી (48) કલા વિષે લેખ (5) કવિતા/ અછાંદસ (4) કવિતા/ગીત (106) કાર્તિક ત્રિવેદી (4) કાવ્યધારા (15) કિશોર દેસાઈ (7) કુન્તા શાહની ચિત્રકળા (5) કૄષ્ણ દવે (7) કેપ્ટન નરેંદ્ર ફણસે (48) ખંડકાવ્યો (8) ખોડિદાસ પરમાર (14) ગઝલ (51) ગની દહીંવાલા (2) ગીતા મારી સમજ (16) ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ (30) ચારણી સાહિત્ય (6) ચિત્રકળા (15) ચીમન પટેલ ‘ચમન’ (8) છાયા ઉપાધ્યાય (1) છાયા ત્રિવેદી (5) જગન મહેતા (12) જયશ્રી મરચંટની વાર્તાઓ (6) જયશ્રી વિનુ મરચંટ (101) અંતરની ઓળખ (12) કાવ્યોના રસાસ્વાદ (12) જીંદગી એક સફર.. (20) શ્રીમદ ભાગવત પુરાણ (12) જાગૃતિ દેસાઈ શાહ (2) જિગીશા પટેલ (17) જીપ્સીની ડાયરી (48) જુગલકિશોર (10) જોરાવરસિંહ જાદવ (13) જ્યોતિ ભટ્ટ (22) જ્યોત્સના ભટ્ટ (13) ઝવેરચંદ મેઘાણી (1) ડો. કનક રાવળ (1) ડો. દિનેશ શાહ (3) ડો. નીલેશ રાણા (13) ડો. નીલેશ રાણાની વાર્તાઓ (13) ડો. પ્રતાપભાઈ પંડયા (3) ડો. ભરત ભગત (39) ડો. મહેબૂબ દેસાઈ (13) ડો. મહેશ રાવલ (3) ડો. મુનિભાઈ મહેતા (1) થોડી ખાટી, થોડી મીઠી (10) જાગૃતિ દેસાઈ-શાહ (10) દીપક ધોળકિયા (31) દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’ (3) દીપલ પટેલ (2) દેવિકા ધ્રુવ (26) ધ્રુવ ભટ્ટ (1) નંદિની ત્રિવેદી (1) નટવર ગાંધી (66) નરેંદ્ર પટેલ (4) નરેન્દ્રસિંહ મકવાણા ‘અતુલ’ (3) નવલકથા (13) છિન્ન – રાજુલ કૌશિક (13) છીન્ન (1) પડછાયાના માણસ (28) પન્ના નાયક (13) પન્ના નાયકની વાર્તાઓ (13) પરભુભાઈ મિસ્ત્રી (34) પી. કે. દાવડા (245) પૂર્વી મોદી મલકાણ (26) પ્રવીણકાન્ત શાસ્ત્રી (16) પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તાઓ (19) પ્રીતિ સેનગુપ્તા (4) બદરી કાચવાલા (3) બાબુ સુથાર (139) ભાષાને શું વળગે ભૂર (૩૮) (2) વારતા રે વારતા (1) બ્રિન્દા ઠક્કર (1) ભાગ્યેશ જહા (26) ભાવિન અધ્યારૂ (13) ભાવિન ગોપાણી (2) ભાવેશ ભટ્ટ (1) ભાષાને શું વળગે ભૂર (48) ભાષાને શું વળગે ભૂર (૩૮) (1) મધુ રાય (14) મને હજી યાદ છે. (90) મરીઝ (3) મારી કલમ, મારા વિચાર (4) મારી વિદ્યાયાત્રા (1) મિત્રો સાથે વાતો (15) મુકેશ જોષી (3) મોદીની હવેલી (13) રંગોળી (5) રણમાં પાણીની ઝંખના (3) રમેશ પટેલ (1) રમેશ પુરોહિત (1) રવિશંકર રાવળ (53) રશ્મિ જાગીરદાર (1) રાઘવ કનેરિયા (4) રાજુલ કૌશિક (18) રાહુલ શુકલ (18) રાહેં રોશન (14) રેખા ભટ્ટી (16) લતા હિરાણી (1) લલિતકળા (2) લેખ (38) વલીભાઈ મુશા (3) વાર્તા (28) વિનોદ જોષી (1) વિયોગ (18) વૃંદાવન સોલંકી (5) વૈશાલી રાડિયા (1) શયદા (4) શરદ ઠાકર (1) શિલ્પકળા (5) શેખાદમ આબુવાલા (1) શેફાલી થાણાવાલા (3) શૈલા મુન્શા (7) સપના વિજાપુરા (11) સમાચાર/જાહેરાત (29) સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય (13) સરયૂ પરીખ (24) સિરામિકસ (1) સુચી વ્યાસ (4) સુરેશ જાની (7) સેજલ પોન્ડા (1) સ્વાગત (1) હરનિશ જાની (17) હરિન્દ્ર દવે (1) હરીશ દાસાણી (6) હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન (25) હોમાય વ્યારાવાલા (10)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00121.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/sport/cricket-irfan-patahan-son-shows-boxing-talent-with-sachin-tendulkar-mb-964976.html", "date_download": "2020-07-06T02:28:55Z", "digest": "sha1:HHIPD7LJFJXY4GJPWVLNYBWNMIF4G46C", "length": 24214, "nlines": 274, "source_domain": "gujarati.news18.com", "title": "cricket-irfan-patahan-son-shows-boxing-talent-with-sachin-tendulkar-mb– News18 Gujarati", "raw_content": "\nઈરફાન પઠાણના દીકરાની ઊંચાઈ માપી રહ્યો હતો સચિન તેંડુલકર, અચાનક પડ્યો જોરદાર મુક્કો\nઇરફાન પઠાણને બતાવવામાં આવ્યો આગામી આતંકી હાફિઝ સઇદ, ઋચા ચઠ્ઠાએ કહી આવી વાત\nસામે આવ્યો જસપ્રીત બુમરાહનો હમશક્લ, કરે છે આ કામ\nકોરોનાથી ઠીક થતા જ શાહિદ આફ્રિદીએ ઝેર ઓક્યું, કાશ્મીર માટે કહી આ મોટી વાત\nICC ચેરમેન પદ માટે સૌરવ ગાંગુલી મજબૂત દાવેદાર, આમની સાથે થશે ટક્કર\nહોમ » ન્યૂઝ » રમત-જગત\nઈરફાન પઠાણના દીકરાની ઊંચાઈ માપી રહ્યો હતો સચિન તેંડુલકર, અચાનક પડ્યો જોરદાર મુક્કો\nમસ્તી-મજાકનો આ વીડિયો ઈરફાને ટ્વિટર પર શૅર કર્યો અને કહ્યું કે 'સચિન પાજી ઈમરાનને અહેસાસ નથી કે તેણે શું કર્યું. જ્યારે તે મોટો હશે તો તેને તેનો અહેસાસ થશે'\nમસ્તી-મજાકનો આ વીડિયો ઈરફાને ટ્વિટર પર શૅર કર્યો અને કહ્યું કે 'સચિન પાજી ઈમરાનને અહેસાસ નથી કે તેણે શું કર્યું. જ્યારે તે મોટો હશે તો તેને તેનો અહેસાસ થશે'\nનવી દિલ્હી : દુનિયાના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) હાલમાં રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ (Road Safety World Series)માં વ્યસ્ત છે. ઈન્ડિયા લેજન્ડની આગેવાની કરી રહેલા સચિને ટીમને પહેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝ લેજન્ડની સામે જીત અપાવી. રોડ સેફ્ટીમાં સચિનની બેીટંગને જોઈને આજે પણ લોકો પ્રેરિત થાય છે. ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહે લાંબો સમય થયો હોય પરંતુ આજે પણ સચિનની બેટિંગ અંદાજમાં જરા પણ ફેરફાર જોવા નથી મળતો. સચિને મેદાન પર પોતાની બેટિંગનું કૌવત અસંખ્ય વાર દર્શાવ્યું છે, પરંતુ બૉક્સિંગનું ટેલેન્ટ હવે દશાવ્યું.\nમૂળે, આ સીરીઝ દરમિયાન સચિન પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણ (Irfan Pathan)ના દીકરા ઈમરાનની સાથે મસ્તી મજાક કરી રહ્યો હતો. તે ઈમરાનની સાથે પોતાની ઊંચાઈ માપી રહ્યો હતો. ત્યારે ઈમરાને સચિન પર મુક્કાઓનો વરસાદ કરી દીધો. સચિન પણ ક્યાં પાછળ રહે તેમ છે, તેણે પણ ઈમરાનની સાથે લડવાનું શરૂ કરી દીધું\nઈમરાન માટે સચિનનો ખાસ સંદેશ\nમસ્તી-મજાકનો આ વીડિયો ઈરફાને ટ્વિટર પર શૅર કર્યો અને કહ્યું કે 'સચિન પાજી ઈમરાનને અહેસાસ નથી કે તેણે શું કર્યું. જ્યારે તે મોટો હશે તો તેને તેનો અહેસાસ થશે.' ત્યારબાદ સચિને જવાબ આપ્યો કે 'બાળકોની સાથે સમય પસાર કરવો હંમેશા આનંદ આપે છે.' સચિને વધુમાં લખ્યું કે 'ઈમરાન એક દિવસ તારા મસલ્સ મારા અને તારા પિતાથી પણ વધુ મજબૂત હશે.'\nઆ પણ વાંચો, રવિન્દ્ર જાડેજા બન્યો 'સુપરમેન', હવામાં પકડ્યો અદ્ભૂત કેચ\nસચિન અને ઈમરાન બંને હાલમાં સીરીઝને લઈને વ્યસ્ત છે. 7 માર્ચથી શરૂ થયેલી આ સીરીઝની પહેલી મેચ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ લેજન્ડ્સ વચ્ચે રમાઈ હતી. વિન્ડીઝનું સુકાન બ્રાયન લારા સંભાળી રહ્યા છે. પહેલી મેચમાં ભારતના દિગ્ગજોએ 7 વિકેટે જીત નોંધાવી હતી. પહેલા બેટિંગ કરતાં લારાની ટીમે 20 ઓવરમાં 150 રન કર્યા હતા. ટાર્ગેટને ટીમ ઈન્ડિયાએ 10 બોલ પહેલા જ ત્રણ વિકેટ ગુમાવીને પાર કરી દીધો હતો. સચિને આ મેચમાં 29 બોલમાં 36 રન ફટકાર્યા હતા.\nઆ પણ વાંચો, 38 વર્ષની ઉંમરે ધોનીએ જિમમાં કર્યો ખતરનાક સ્ટન્ટ, વીડિયો થયો વાયરલ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nઈરફાન પઠાણના દીકરાની ઊંચાઈ માપી રહ્યો હતો સચિન તેંડુલકર, અચાનક પડ્યો જોરદાર મુક્કો\nઇરફાન પઠાણને બતાવવામાં આવ્યો આગામી આતંકી હાફિઝ સઇદ, ઋચા ચઠ્ઠાએ કહી આવી વાત\nસામે આવ્યો જસપ્રીત બુમરાહનો હમશક્લ, કરે છે આ કામ\nકોરોનાથી ઠીક થતા જ શાહિદ આફ્રિદીએ ઝેર ઓક્યું, કાશ્મીર માટે કહી આ મોટી વાત\nICC ચેરમેન પદ માટે સૌરવ ગાંગુલી મજબૂત દાવેદાર, આમની સાથે થશે ટક્કર\nઇરફાન પઠાણને બતાવવામાં આવ્યો આગામી આતંકી હાફિઝ સઇદ, ઋચા ચઠ્ઠાએ કહી આવી વાત\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00121.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/news/articles/prices-of-food-and-beverages-hiked-in-duronto-shatabdi-and-rajdhani-108435", "date_download": "2020-07-06T02:55:16Z", "digest": "sha1:AAOGVM6KZHHAQGECFLDQJWIVSGQZWXFV", "length": 6900, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "prices of food and beverages hiked in duronto shatabdi and rajdhani | રેલવેમાં ખાન-પાન મોંઘાં થયાંઃ ૧૦ રૂપિયાની ચાના ૨૦ ચૂકવવા પડશે - news", "raw_content": "\nરેલવેમાં ખાન-પાન મોંઘાં થયાંઃ ૧૦ રૂપિયાની ચાના ૨૦ ચૂકવવા પડશે\nનવા મેન્યૂ અને નવા ચાર્જિસની વિગતો ૧૫ દિવસમાં ટિકિટિંગ વ્યવસ્થામ��ં અપડેટ કરી દેવામાં આવશે અને ૧૨૦ દિવસ બાદ એટલે કે ૨૦૨૦માં એનો અમલ શરૂ થઈ જશે. આ ભાવવધારો પ્રીમિયમ ટ્રેનો ઉપરાંત સામાન્ય ટ્રેનો અને મેલ-એક્સપ્રેસ ટ્રેનોના ઉતારુઓને પણ સરખો લાગુ પડશે.\nભારતીય રેલવેના પર્યટન અને ખાન-પાન વિભાગે ટ્રેનોમાં પીરસાતાં ચા-નાસ્તાની કિંમત વધારવાનો નિર્ણય કરતાં રાજધાની, શતાબ્દી અને દુરૉન્તો એક્સપ્રેસ ટ્રેનના પ્રવાસીઓએ હવે વધુ પૈસા ખર્ચવાની તૈયારી રાખવી પડશે.\nઆ ટ્રેનો એવી છે જેમાં ટિકિટ લેતી વખતે જ ચા-નાસ્તો અને ભોજનના પૈસા વસૂલ કરી લેવામાં આવે છે. બીજી ટ્રેનોમાં પણ ચા-નાસ્તો મોંઘાં થશે. જેમ કે અત્યારે ચાના એક કપના ૧૦ રૂપિયા લેવાય છે, પરંતુ હવે પછી ચાના એક કપના ૨૦ રૂપિયા ચૂકવવા પડશે. અન્ય ટ્રેનોના સેકન્ડ ક્લાસ સ્લીપરના ઉતારુઓએ ચાના કપના ૧૫ રૂપિયા ચૂકવવા પડશે. દુરૉન્તોમાં અગાઉ જે ચા-નાસ્તો ૮૦ રૂપિયામાં અપાતો હતો એના હવે ઉતારુઓએ ૧૨૦ રૂપિયા ચૂકવવા પડશે.\nઅલબત્ત ભાવવધારા સાથે ચા-નાસ્તાની ગુણવત્તામાં કોઈ ફેરફાર થશે કે નહીં એની સ્પષ્ટતા કરાઈ નથી. હાલમાં રાજધાની એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ એસીમાં ૧૪૫ રૂપિયામાં ભોજન અપાય છે. નવા દર અમલમાં આવતાં આ થાળીના ૨૪૫ રૂપિયા થઈ જશે.\nનવા મેન્યૂ અને નવા ચાર્જિસની વિગતો ૧૫ દિવસમાં ટિકિટિંગ વ્યવસ્થામાં અપડેટ કરી દેવામાં આવશે અને ૧૨૦ દિવસ બાદ એટલે કે ૨૦૨૦માં એનો અમલ શરૂ થઈ જશે. આ ભાવવધારો પ્રીમિયમ ટ્રેનો ઉપરાંત સામાન્ય ટ્રેનો અને મેલ-એક્સપ્રેસ ટ્રેનોના ઉતારુઓને પણ સરખો લાગુ પડશે.\nમુંબઈ: દાદર સ્ટેશનની સિકલ બદલી નખાશે\nપબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ તો થયું, પરંતુ કેન્દ્ર અને રાજ્યની નીતિઓથી પ્રવાસીઓ ગૂંચવાયા\nલોકલમાં પ્રવાસ માટે ક્યુઆર કોડ સિસ્ટમને વિકસાવવામાં આવશે\nલાંબી લાઇનો, ત્રસ્ત પ્રવાસીઓ અને સોશ્યલ ડિસ્ટન્સિંગની ઐસી કી તૈસી\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nSaroj Khan: લેજેન્ડરી કોરિયોગ્રાફરની ક્યારેય ન જોઇ હોય એવી તસવીરો\nCoronavirus Effects: CAની તમામ પરીક્ષાઓ રદ્દ, જાણો હવે કઈ તારીખે લેવાશે\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે કરી મુલાકાત\nપોલીસે દરોડા પાડીને ૧૨ જેટલા શંકાસ્પદ લોકોની ધરપકડ કરી\nઇન્કમ-ટૅક્સ રિટર્�� હવે ૩૦ નવેમ્બર સુધી ફાઇલ કરી શકાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00121.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.jaywantpandya.com/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF%E0%AA%95-%E0%AA%86%E0%AA%98%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%B5/", "date_download": "2020-07-06T01:16:51Z", "digest": "sha1:VOFHUW73V6Z4V3YW5OJR54XBC72NJFGA", "length": 38054, "nlines": 182, "source_domain": "www.jaywantpandya.com", "title": "સાંસ્કૃતિક આઘાત કરતી ટીવી જાહેરખબરો - Read, Think, Respond", "raw_content": "\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઊગતો સૂર્ય જોવો હોય તો\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરાજ્યસભાની ચૂંટણીની ત્રીજી રિમેક: કથા એની એ જ,...\nસોનમ વાંગ્ચુકની આ અપીલથી બુદ્ધુજીવીઓને પેટમાં ચૂંક ઉપડશે\nશું આ રીતે શાંત-શાલિનતાથી ટીવી ડિબેટ ન થઈ...\nHome » સાંસ્કૃતિક આઘાત કરતી ટીવી જાહેરખબરો\nસાંસ્કૃતિક આઘાત કરતી ટીવી જાહેરખબરો\n(સંકલન શ્રેણી પાક્ષિક તા. ૭/૮/૧૫ની કવરસ્ટોરી)\nઆપણે મોટા ભાગે માનતા હોઈએ છીએ કે ભારત દેશના દુશ્મનો ચીન અને પાકિસ્તાન છે. ક્યારેક ત્રાસવાદને આપણું મોટો શત્રુ માનીએ છીએ તો ક્યારેક ગરીબીને પણ આપણી રિપુ લેખાવાય છે. પણ સાંસ્કૃતિક આક્રમણથી મોટો શત્રુ કોઈ નથી. કોઈ દેશને જીતવો હોય તો તેના દેશના લોકોને તેમની સંસ્કૃતિ પ્રત્યે ધિક્કાર કરતા કરી દો, તેમને તેમનાં મૂલ્યોથી વિમુખ કરી દો, તમે યુદ્ધ જીતી ગયા. પશ્ચિમી દેશો અને તેમણે સ્થાપેલી કોન્વેન્ટિયા શાળામાં ભણેલા લોકો આ જ કામ કરી રહ્યા છે. ફિલ્મો, સિરિયલો અને ટીવી પર આવતી જાહેરખબરો દ્વારા થતું સાંસ્કૃતિક આક્રમણ ન દેખાય તેવું છે, પરંતુ તે અત્યંત ખતરનાક છે. આપણે આ કવરસ્ટોરીનો વિષય માત્ર ટીવી પર આવતી જાહેરખબરો પૂરતો સીમિત રાખીએ.\nટીવી પર દર દસ મિનિટે એક બ્રેક આવે છે. કહેવાય છે તો બે મિનિટનો બ્રેક પણ ઘણી વાર તેનાથી વધુ હોય છે. તે બે મિનિટમાં તમે ઓછામાં ઓછી પાંચેક જાહેરખબર જુઓ છો અને તે જાહેરખબરો દરેક બ્રેકમાં રિપિટ થતી હોય છે. આજે માણસ સરેરાશ પાંચથી છ કલાક ટીવી જુએ છે. અને જાહેરખબરો માત્ર મનોરંજન આપતી ચેનલો જેવી કે સ્ટાર પ્લસ, સોની, ઝી ટીવી વગેરે પર જ નથી બતાવાતી, પણ ન્યૂઝ ચેનલો, ફૂડ ચેનલો, મૂવી ચેનલો કોઈ પણ ચેનલ લો, તેના પર આ જાહેરખબરો દર્શાવાય છે. તે બનાવનારા લોકોમાંથી મોટા ભ���ગના ભારતીયતામાં માનનારા નથી હોતા અને તે પશ્ચિમી જાહેરખબરો પરથી પ્રેરાઈને જાહેરખબર લખતા- ફિલ્માવતા હોય છે. વળી, તેમાં જે અભિનેતા કે અભિનેત્રી કામ કરે છે તેમના માટે ફિલ્મો કે સિરિયલ મેળવવાનું આ પહેલું પગથિયું હોય છે. તેથી તેઓ પણ આવી જાહેરખબરોમાં બિન્દાસ કામ કરે છે. આ જાહેરખબરો દિવસમાં ઓછામાં ઓછી ૩૬થી ૪૦ વાર આપણી આંખો અને કાનોમાં અથડાય છે. કહેવાય છે કે એક ને એક જૂઠાણું જો વારંવાર કહેવામાં આવે તો માણસ તેને સત્ય માનવા લાગે છે.\nજ્યારે ભારતમાં ટીવી જગતનો પ્રારંભ થયો ત્યારે પણ જાહેરખબરોમાં જૂઠાણાં અને આપણને આપણા ધર્મ-સંસ્કૃતિ અને મૂલ્યોથી વિમુખ કરવાનો પ્રયાસ હતો જ પરંતુ હવે એ અનહદ વધી ગયો છે. આવી જાહેરખબરોના રચયિતાઓ પોતાના બચાવમાં એવો દાવો કરતા હોય છે કે તેઓ સમાજનું જ પ્રતિબિંબ પાડે છે, પરંતુ એવું હોતું નથી.\nઆપણે કેટલીક જાહેરખબરોનાં ઉદાહરણ સાથે ચર્ચા કરીએ તો વધુ સમજાશે. કેડબરી ફાઇવ સ્ટારની ‘રમેશ-સુરેશ’નાં પાત્રોવાળી અનેક જાહેરખબરો આવી ગઈ છે. તેમાં એકમાં રમેશ-સુરેશના પિતાજીને મળવા માટે કોઈ ભાઈ આવે છે. તેના પિતાજી બહાર બેઠા છે. બહાર ખુરશી મૂકવા પિતાજી રમેશ-સુરેશને કહે છે. રમેશ-સુરેશ ચોકલેટ ખાતાં ખાતાં એવા ખોવાઈ ગયા છે કે તેમને સંભળાય છે તો ખરું પણ તેઓ અમલ કરતા નથી. આથી છેવટે પિતાજી અને મહેમાન અંદર આવે છે અને બેસવા જતા હોય છે ત્યાં જ રમેશ-સુરેશ એ સોફા લઈને બહાર એમ કહેતા જાય છે કે ‘અંકલજી કી કુર્સી ઝટ સે આ ગઈ’. બોલો, આવા નકામા છોકરા થવાનો સંદેશો આપતી જાહેરખબર સારી કહેવાય કે\nકોલગેટની વર્ષો પહેલાં (એટલે કે દૂરદર્શનના સમયમાં) એક જાહેરખબર આવતી હતી જેમાં કોલસા અને મીઠું ઘસતા માણસની મજાક ઉડાવાતી હતી અથવા આવું ઘસવાની ના પાડતા હતા અને કોલગેટ ઘસવાનું કહેતા હતા. આજે કોલગેટની જાહેરખબરમાં તમે ઢાબામાં જમતા હો અને મૂળો ખાવા જતાં દાંતમાંથી લોહી નીકળે એટલે અચાનક અભિનેત્રી પ્રિયંકા ચોપરા સુપરમેનની જેમ આકાશમાંથી પ્રગટ થઈ જાય છે. અને તે પૂછે છે ક્યા આપકે ટૂથપેસ્ટ મેં નમક ઔર નીમ હૈ ઉપરાંત લારા દત્તાવાળી કોલગેટની જાહેરખબરમાં કહે છે કે કોલસાથી દાંત ચોખ્ખા થાય છે. બહેન, અમારા વડવાઓ તો કોલસા અને મીઠાથી દાંત ઘસતા જ હતા. તમને હવે જ્ઞાન લાધ્યું\nઆપણા સમાજમાં ટાપ-ટીપનું મહત્ત્વ હતું પરંતુ એ ઘરેલુ નુસખાથી જ કરાતી હતી. જ્યારથી ઉદારીકરણ અને વૈશ્વીકરણનો પ્રારંભ થયો ત��યારથી કોસ્મેટિક ઉત્પાદનોમાં ઊછાળો આવી ગયો છે. મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ તરીકે ભારતીય સુંદરીઓને વિજેતા બનાવી દેવાઈ, તે પછી સુંદર દેખાવવાની યુવતીઓમાં હોડ વધી ગઈ. પોતાનું કામ પૂરું થઈ ગયું એટલે કંપનીઓએ ભારતીયોને મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ તરીકે વિજેતા બનાવવાની બંધ કરી બીજા દેશોને પ્રલોભવાનું ચાલુ કર્યું. હવે સ્ત્રીઓ તો સૌંદર્ય પ્રસાધનો ઢગલાબંધ વાપરતી થઈ એટલે આ કંપનીઓ હવે પુરુષોને નિશાન બનાવી રહી છે. શાહરુખ ખાન અને જોન અબ્રાહમ જેવા જાણીતા કલાકારોને લઈને પુરુષોને ગોરા બનાવવાનું છેતરામણું વચન આપતી ફેરનેસ ક્રીમની જાહેરખબરો આવી રહી છે. હકીકતે ઈશ્વરે જેને જે રૂપ આપ્યું છે તે જ રહેવાનું અને આપણા ભગવાન શ્રી રામ અને શ્રીકૃષ્ણ શ્યામ છે. આપણે ત્યાં રૂપ કે રંગ કરતાં સદ્ગુણોને પ્રાધાન્ય અપાયું છે અને આઠે અંગ વાળા અષ્ટવક્રને પણ મહાન ગણાવાયા છે. પરંતુ આ જાહેરખબર ગેરભ્રમે દોરનારી છે.\nભારતમાં પાન મસાલા પર ઘણી જગ્યાએ પ્રતિબંધ છે અને મોટા ભાગે એવી માન્યતા છે કે સ્ત્રીઓ તો પાન મસાલા ન જ ખાય. તે તો ધાણા દાળ, વરિયાળી, તલ, અજમા વગેરે ખાય. પરંતુ હવે સ્ત્રીઓને પણ પાનમસાલા ખાતી કરવાની બદઈરાદાવાળી જાહેરખબર ટીવી પર વારંવાર દેખાડાઈ રહી છે. શાહરુખ ખાન અને રીમા લાગુએ ફિલ્મી પડદે ઘણી વાર દીકરા-માની ભૂમિકા કરી છે. તેમને લઈને આ જાહેરખબર બનાવાઈ છે. તેમાં બતાવાય છે કે પાન વિલાસ નામનો પાનમસાલો ખાવાથી રીમા લાગુનો ગુસ્સો શાંત થઈ જાય છે અને તેઓ સીટી મારવા લાગે છે\nઅંતઃવસ્ત્રોની તો જાહેરખબરો પાર વગરની ગંદી હોય છે. અમૂલ નામના અંતઃવસ્ત્રની જાહેરખબરમાં એક યુવતી ભણવા અગાશી પર આવી હોય છે પરંતુ તે એક પુરુષને કસરત કરતો જોઈ જાય છે. તેની પત્ની કપડાં સૂકવતી હોય છે અને તેના કારણે યુવતીને દેખાતું નથી. અને તે જોખમ લઈને ટાંકી પર ચડી જાય છે. આવી જાહેરખબરો વારંવાર માનસ પર અથડાયા રાખે ત્યારે ગંદી છાપ જ છોડી જવાની કે નહીં\nઅત્યારે જેના પર પ્રતિબંધ છે તેવી મેગીની એક જાહેરખબરમાં અભિનેત્રી ઝરીના વહાબને માતા બતાવાય છે અને તે તેની દીકરીને પૂછે છે કે તું એક જ શહેરમાં અમારાથી અલગ કેમ રહે છે દીકરી કહે છે કે હું એકવીસ વર્ષની થઈ ગઈ છું અને હવે ઇન્ડિપેન્ડન્ટ રહેવા માગું છું. બોલો દીકરી કહે છે કે હું એકવીસ વર્ષની થઈ ગઈ છું અને હવે ઇન્ડિપેન્ડન્ટ રહેવા માગું છું. બોલો આવું આપણા સમાજમાં ક્યાં જોવા મળ્યું આવું આપણા સમાજમાં ક્યાં જોવા મળ્યું ૨૧ વર્ષની થઈ એટલે દીકરીએ અલગ રહેવાનું ૨૧ વર્ષની થઈ એટલે દીકરીએ અલગ રહેવાનું દીકરાએ પણ અલગ શું કામ રહેવાનું હોય દીકરાએ પણ અલગ શું કામ રહેવાનું હોય વિભાજીત થયેલા કુટુંબને ઓર વિભાજીત કરવાની વાત થઈ આ.\nરેડ લેબલ નામની ચાની એક નવી જાહેરખબરમાં કેવું બતાવાય છે ચિરાગ નામનો દીકરો ક્યાંક બહારગામ ભણે છે. (મહાનગર જ હશે તેમ કલ્પી લઈએ.) તેના જન્મદિવસે તેને સુખદ આશ્ચર્ય આપવા તેનાં માતાપિતા તેના ઘરે આવી ચડે છે અને જુએ છે તો છોકરી પણ છે ચિરાગ નામનો દીકરો ક્યાંક બહારગામ ભણે છે. (મહાનગર જ હશે તેમ કલ્પી લઈએ.) તેના જન્મદિવસે તેને સુખદ આશ્ચર્ય આપવા તેનાં માતાપિતા તેના ઘરે આવી ચડે છે અને જુએ છે તો છોકરી પણ છે ચિરાગ ખુલાસો કરે છે કે આ પલ્લવી છે. અમે સાથે જ રહીએ છીએ. છોકરી માતા-પિતા માટે ચા બનાવી લાવે છે. મા કહે છે કે ચિરાગના પિતાને ડાયાબિટીસ છે એટલે તેને ખાંડ વગરની ચા ચાલશે. પણ પલ્લવી બતાવે છે કે તેને ખબર છે એટલે તે આવી જ ચા લાવી છે. એટલે દીકરો ચાના સંદર્ભમાં પૂછે છે કે કૈસી હૈ ચિરાગ ખુલાસો કરે છે કે આ પલ્લવી છે. અમે સાથે જ રહીએ છીએ. છોકરી માતા-પિતા માટે ચા બનાવી લાવે છે. મા કહે છે કે ચિરાગના પિતાને ડાયાબિટીસ છે એટલે તેને ખાંડ વગરની ચા ચાલશે. પણ પલ્લવી બતાવે છે કે તેને ખબર છે એટલે તે આવી જ ચા લાવી છે. એટલે દીકરો ચાના સંદર્ભમાં પૂછે છે કે કૈસી હૈ મા (અભિનેત્રી હિમાની શિવપુરી) કહે છે, “બૂરી નહીં હૈ”. આ વાક્ય ચા અને પલ્લવી બંનેના સંદર્ભમાં હતું. હવે કહો જોઈ, આ જાહેરખબર લિવ ઇન રિલેશનશિપનો પ્રચાર કરે છે કે નહીં\nઝટક નામના ડીઓની જાહેરખબરની વાત કરીએ. તેમાં એક નવોઢાની લગ્નની પહેલી રાત્રિ છે. તે પલંગ પર પતિની રાહ જોતી બેઠી હોય છે ત્યાં એક સુગંધ આવે છે. આ સુગંધ તેને એટલી ઉત્તેજિત કરી દે છે કે તે તેના રૂમની બારી ખોલીને જુએ છે તો સામે બીજી બારીમાં કોઈ છોકરો આ ડીઓ છાંટતો દેખાય છે. આના કારણે નવોઢા તે છોકરા આગળ પોતાનું ચારિત્ર્ય ગુમાવવા તૈયાર થઈ જાય છે, તેની સાડી સરી પડે છે અને પોતાના હાથમાં પતિએ પહેરાવેલી વીંટી કાઢી નાખતી બતાવાય છે. અનૌક નામની એક વસ્ત્રોની બ્રાન્ડની જાહેરખબરમાં બે યુવતીઓને સમલૈંગિક બતાવીને હદ જ કરી નાખી.\nપીયર્સ નામના એક સાબુની જાહેરખબરમાં મા (અભિનેત્રી હુમા કુરૈશી) તેની દીકરીને નવડાવતા નવડાવતાં પ્રખ્યાત ગીત ‘દિલ હૈ છોટા સા’ની ધૂનમ���ં ઇતિહાસ શીખવાડે છે કે બાબર કા બેટા હુમાયુ, હુમાયુ કા બેટા અકબર. આ જાહેરખબર જોઈને અનેક બાળકોને બાબરની વંશાવળી યાદ રહી ગઈ હશે. સવાલ એ છે કે ભારત પર આક્રમણ કરીને અનેક નિર્દોષોને મારનારાઓની વંશાવળી શું કામ યાદ કરાવવી જોઈએ\nટીવીની જાહેરખબરોમાં મોટા ભાગે હિન્દુ પાત્રો જ હોય છે. તેથી શું સંદેશો જાય હિન્દુ યુવતી ૨૧ વર્ષની થાય એટલે તેણે અલગ રહેવું જોઈએ. હિન્દુ દીકરો હોય તો તે લિવ ઇન રિલેશનશિપમાં રહે તો વાંધો નહીં. હિન્દુ નવોઢા એક સુગંધ માટે પોતાનું ચારિત્ર્ય ગુમાવી પારકા પુરુષ સાથે સંબંધ બાંધવા તૈયાર થઈ જાય. હિન્દુઓએ આક્રમણ કરનારાઓનો વંશ યાદ રાખવો જોઈએ, તેમને સારા માનવા જોઈએ.\nશું આ જાહેરખબરોમાં અન્ય ધર્મનાં પાત્રો જ નથી બતાવાતાં બતાવાય છે ને પણ કેવી રીતે બતાવાય છે ને પણ કેવી રીતે રેડ લેબલની જ એક જાહેરખબરમાં હિન્દુ દંપતી પોતાના ઘરની ચાવી ભૂલી ગયાં છે. પડોશી મુસ્લિમ મહિલા છે. તે તેમને પોતાના ઘરમાં રાહ જોવા કહે છે. હિન્દુ દંપતી પૈકી પતિ અચકાય છે. તેમ છતાં મુસ્લિમ મહિલા ચા મૂકી દે છે અને તેની સુગંધથી હિન્દુ પતિ માની જાય છે. તે પત્ની સાથે ઘરમાં જાય છે અને ચા પીએ છે. એટલું જ નહીં એક ઓર ચા માગે છે. આનો અર્થ એ થયો કે હિન્દુઓ રૂઢિચુસ્ત અને સંકુચિત માનસિકતાવાળા હોય છે,મુસ્લિમો સાથે હળતાભળતા નથી. જ્યારે મુસ્લિમો સહૃદય હોય છે. તેઓ મહેમાનગતિ સારી કરી જાણે છે.\nવાંદાને મારવા માટે વપરાતા રેડ હિટની જાહેરખબરમાં એવું બતાવાય છે કે છોકરો માંદો પડી ગયો છે અને માતા કહે છે કે સ્કૂલનું પાણી પીવાના કારણે આવું થયું. ત્યાં અચાનક સંખ્યાબંધ ખ્રિસ્તી સાધ્વી (નન) જેવી ચાર-પાંચ મહિલા પ્રગટ થાય છે. તેમના ગળામાં ક્રોસ લટકે છે અને તેઓ કહે છે કે તમારા ઘરના વાંદાના કારણે તે માંદો પડ્યો છે. મતલબ કે ક્રિશ્ચિયન કે કોન્વેન્ટ સ્કૂલો તો હંમેશાં સારી જ હોવાની. આ રીતે નનને તો સારી બતાવાય છે પણ જાહેરખબરોમાં સાધુ-સંતો અને બાબાની મજાક ઉડાવાય છે.\nપ્રશ્ન એ થાય છે કે ફિલ્મને પ્રસારિત કરવા માટે સેન્સર બૉર્ડ છે, પરંતુ સિરિયલો કે જાહેરખબરો માટે કેમ સેન્સર બૉર્ડ કંઈ કરતું નથી ફિલ્મો તો ત્રણ કલાક પૂરતી જ અસર કરે જ્યારે આ જાહેરખબરો તો ૩૬૫ દિવસ X ૫ કલાક અસર કરે છે. તેની સામે તમે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાને ફરિયાદ કરી શકો, પરંતુ તે કેટલી અસરકારક છે તે એ ઉદાહરણ પરથી જ સાબિત થાય છે કે આવી ���ાહેરખબરો આવતી જ રહે છે.\nઆ લેખ આપને ગમ્યો આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.\nadsadvertising standard council of indiaaggressionamulbreakcadbury five starcensor boardchinacolgateconventcrossculturalcultureDoordarshanenemyfairfairness creamfilmglobalisationhinduhuma qureshiindiajohn abrahamliberalisationlingerielive in relationshipmaggimiss universeMiss worldmuslimnunpakistanpan masalapearspriyanka choprared hitred labelsaltserialshahrukh khansoapsuresh rameshterrorismtvunder garmentsvalueswarwestern countrieszarina wahabઅંતઃવસ્ત્રોઅમૂલઉદારીકરણએડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાકેડબરી ફાઇવ સ્ટારકોન્વેન્ટકોલગેટકોલસા. coalક્રોસખ્રિસ્તી સાધ્વીગોરાચીનજાહેરખબરજોન અબ્રાહમઝરીના વહાબટીવીત્રાસવાદદૂરદર્શનપશ્ચિમી દેશોપાકિસ્તાનપાન મસાલાપીયર્સપ્રિયંકા ચોપરાફિલ્મફેરનેસ ક્રીમબ્રેકભારતમિસ યુનિવર્સમિસ વર્લ્ડમીઠુંમુસ્લિમમૂલ્યોમેગીયુદ્ધરમેશરીમા લાગુ. reema lagooરેડ લેબલરેડ હિટલિવ ઇન રિલેશનશિપવૈશ્વીકરણશત્રુશાહરુખ ખાનસંસ્કૃતિસાંસ્કૃતિક આક્રમણસિરિયલસુરેશસેન્સર બૉર્ડહિન્દુહુમા કુરૈશી\nભારત અને ઈઝરાયેલ: મહાસત્તાની નવી ધરી બની રહેશે\nપક્ષાંતર, રાજ્યપાલો-કલમ ૩૫૬નો દુરુપયોગ: આ અનીતિઓની જનક કૉંગ્રેસ જ છે\nફિલ્મ-સિરિયલો અને વેબસીરિઝોમાં હિન્દુને ખરાબ કેમ દર્શાવાય છે\n‘ક્વૉન્ટિકો’: પ્રિયંકા માફી માગે એટલે સન્નીએ પણ માફી...\nએકલા રહેતાં વૃદ્ધોની સમસ્યા: ન કહેવાય, ન સહેવાય\nદુનિયાભરમાં ‘સ્વદેશી’ અને ‘રાષ્ટ્રવાદ’નો વાયરો કેમ ફૂંકાઈ રહ્યો...\nકેરળમાં ગરીબો, દલિતો, મહિલાઓ અને બાળકો સામે ડાબેરીઓનું...\nમતકારણે જયલલિતાને હિન્દુવાદી અને ઘોર હિન્દુવિરોધી બનાવ્યાં\nટીવી સમાચાર ચૅનલો સાચે જ બીમાર છે\nસુમિત અને કપિલ: ચેનલના મેનેજમેન્ટને નારાજ કર્યા તો…\nદૂરદર્શનકાળથી આપણું મનોરંજન કરતા આવેલા કલાકારો\nચૅનલે કપિલની નાઇટ્સ ખરાબ કરી નાખી\nજયવંત પંડ્યાના બ્લોગ પર તમારું સ્વાગત છે.\nમારો બ્લોગ તમારા ઇમેઇલમાં\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી જોઈએ’\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઅત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે\nશું અમદાવાદ RTO કોઈ વિદેશ દ્વારા સંચાલિત છે\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છુ��\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરોતે રોતે પીટના શીખો, પીટતે પીટતે રોના\nબળાત્કાર અને પશ્ચિમ: પોલીસથી માંડીને પ્રિન્સિપાલ સુધીનાની માનસિકતા\nPrasad jambhekar on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nNatoo Patel on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nM. M. Lalsetta on કૉંગ્રેસીઓએ રાજીવ ગાંધીનાં આ ચાર પ્રવચનો અચૂક સાંભળવાં જોઈએ\nJitendra Joshi on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\njayesh dave on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00121.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.jaywantpandya.com/after-pulwama-coming-days-will-test-patience/", "date_download": "2020-07-06T03:15:19Z", "digest": "sha1:KRK567GD5BEER7UTKJMQEAPTB2DK3PEF", "length": 34798, "nlines": 179, "source_domain": "www.jaywantpandya.com", "title": "પુલવામા: આગામી કેટલાક દિવસો જનતા સહિત બધા માટે કસોટીના! - Read, Think, Respond", "raw_content": "\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઊગતો સૂર્ય જોવો હોય તો\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરાજ્યસભાની ચૂંટણીની ત્રીજી રિમેક: કથા એની એ જ,...\nસોનમ વાંગ્ચુકની આ અપીલથી બુદ્ધુજીવીઓને પેટમાં ચૂંક ઉપડશે\nશું આ રીતે શાંત-શાલિનતાથી ટીવી ડિબેટ ન થઈ...\nHome » પુલવામા: આગામી કેટલાક દિવસો જનતા સહિત બધા માટે કસોટીના\nપુલવામા: આગામી કેટલાક દિવસો જનતા સહિત બધા માટે કસોટીના\nસબ હેડિંગ: અનેક ક્ષેત્રના જાણીતા લોકો બોલીને વાતાવરણ બગાડી રહ્યા છે. તેઓ એવીએવી ટીપ્પણી કરી રહ્યા છે જેથી રાષ્ટ્રવાદીઓ ઉશ્કેરાય. આ ઉશ્કેરાટ રમખાણોમાં પરિવર્તન પામે તેવું તેઓ ઈચ્છે છે જેથી પાકિસ્તાન સામેની લડાઈ એક તરફ રહી જાય. તેથી આગામી દિવસો ખૂબ જ કસોટી, ધૈર્ય અને માનસિક સંતુલનના રહેવાના છે, સહુ કોઈ માટે.\n(વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, દિ.૨૪/૨/૧૯)\nપુલવામામાં પાકિસ્તાન પ્રેરિત નૃશંસ, નિર્મમ ને જઘન્ય ત્રાસવાદી હુમલા પછી લોકોના મનમાં રણભેરી વાગવા લાગી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હજુ મગનું નામ મરી નથી પાડ્યું, પરંતુ બેચાર વાર કહી દીધું છે કે આ વખતે પાકિસ્તાને બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. આમ બહુ બોલવા જાણીતા મોદી ઉડીના હુમલા પછી કેરળમાં રેલી કરી ત્યારે આખ��� જુદી વાત કરી હતી અને મારા સહિત અનેક લોકોનો રોષ વહોરી લીધો હતો. તેમણે પાકિસ્તાન અને તેની જનતાને સંબોધતા કહ્યું હતું કે લડવું હોય તો આવો, આપણે મળીને ગરીબી સામે લડીએ. જોકે તે પછી કેટલાક જ દિવસમાં ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી દીધો. એટલે આ વખતે મોદી ‘બહુ મોટી કિંમત’ની વાત કરતા હોય તો ખાતરી રાખવી પડે કે તેમણે કંઈક વિચારી લીધું જ છે. પરંતુ શું આમ તો પાકિસ્તાનથી આયાત થતી ચીજો પર ૨૦૦ ટકા કસ્ટમ ડ્યુટી નાખીને તેમજ તેને મળેલો ‘મૉસ્ટ ફેવર્ડ નેશન’નો દરજ્જો પાછો ખેંચીને આર્થિક રીતે મોટો ફટકો પાડ્યો છે જેની સામે પાકિસ્તાનના વેપારીઓ ‘ઓય બાપા મારી નાખ્યા’ જેવા નાદ પોકારવા લાગ્યા છે.\nપાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન કદાચ અત્યાર સુધીના સૌથી નબળા વડા પ્રધાન પુરવાર થશે. આમેય નવાઝ શરીફ, બેનઝીર ભુટ્ટો કે પછી પરવેઝ મુશર્રફ જેવું પ્રભાવશાળી વ્યક્તિત્વ તેમનું જરા પણ દેખાતું નથી. સાઉદીના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પાકિસ્તાનની મુલાકાતે આવ્યા ત્યારે ‘ગાર્ડ ઑફ ઑનર’ વખતે ઈમરાનની સાથેસાથે સેનાધ્યક્ષ કમર જાવેદ બાજવા પણ ચાલ્યા. આ જ બતાવે છે કે વર્તમાનમાં ઈમરાન સેનાની કઠપૂતળી જ છે. ઈમરાને જે લુખ્ખી અને રડમસ ચહેરે પાકિસ્તાન જવાબ આપશે તેવી ધમકી આપી તે પણ બોદી જ હતી. ટૂંકમાં કહેવાનો અર્થ એ કે ઈમરાનનું મહત્ત્વ ભારત માટે ‘બિચ્છુ’ જેવા નવજોતસિંહ સિદ્ધુના મનમાં હોય શકે પરંતુ ઈમરાનનું કંઈ ચાલવાનું નથી.\nહવે આ ‘બહુ મોટી કિંમત’ના રૂપમાં શું હોઈ શકે કેમ કે આર્થિક ફટકાથી ચાલવાનું નથી. એ તો અટલ સરકારે પણ ૨૦૦૧ના સંસદના હુમલા પછી મારીને પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. પરંતુ અટલજીએ ‘અબ આરપાર કી લડાઈ હોગી’ જાહેર કર્યા પછી યુદ્ધ ન કર્યું તેનાથી સંઘપરિવાર અને તેમના સમર્થકો બહુ જ નારાજ થયા હતા. તે વખતે સ્થિતિ પણ એવી હતી કે જો આરપાર કી લડાઈ થઈ હોત તો ભારતને બહુ જ નુકસાન ગયું હોત કારણકે તે વખતે સેનાને સરહદ પર તૈનાત કરવામાં આવતી હતી ત્યારે રસ્તામાં સુરંગ વિસ્ફોટ થતા. શસ્ત્રાગારોમાં આગ લગાડી દેવામાં આવતી. અને ૧૯૯૯ના યુદ્ધ વખતે વિપક્ષ કૉંગ્રેસની ભૂમિકા પણ નિંદનીય હતી. ૧૯૯૯માં યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે બ્રિટનના એક સમાચારપત્ર ‘ગાર્ડિયને’ અહેવાલ છાપ્યો અને તેને ટાંકીને કૉંગ્રેસે આક્ષેપ કર્યો કે વાજપેયી સરકારે પાકિસ્તાન સાથે કારગિલ પર સમજૂતી કર�� લીધી છે. આ સમજૂતી થઈ હોવા છતાં વાજપેયી સરકારે આ યુદ્ધને રાજકીય લાભ ખાટવા ખેંચ્યું છે.\nકારગિલ યુદ્ધ શરૂ થયું ત્યારે પણ શરૂઆતમાં કૉંગ્રેસના સભ્યો અટલજીની લાહોર યાત્રાની બસમાં કારોબારીની બેઠકમાં ભાગ લેવા ગયા હતા, એવું દર્શાવવા કે તમારા શાંતિના પ્રયાસો છતાં યુદ્ધ થયું, પરંતુ કૉફિનમાં પાછી ફરી રહેલી સૈનિકોની લાશોનાં દૃશ્યો ટીવી ચૅનલો પર આવવા લાગ્યાં એટલે બસને પડતી મૂકવી પડી.\n‘ગાર્ડિયન’ના ઉપરોક્ત અહેવાલથી બે જણાને ફાયદો થતો હતો: એક, પાકિસ્તાન. બે કૉંગ્રેસ. (બ્રિટન આજે પણ ભારત સામે પાકિસ્તાનને મહત્ત્વ આપે છે. આ સમયમાં તેના વિદેશ પ્રધાને ભારતના કબજાવાળું કાશ્મીર કહીને સળી કરી છે.) પાકિસ્તાનને રિપૉર્ટથી ફાયદો થવાનું કારણ એ હતું કે તેના સૈનિકો મરી રહ્યા હતા. વિદેશોમાં તે બદનામ થઈ રહ્યું હતું. કૉંગ્રેસને પેટમાં એ દુઃખતું હતું કે ૧૯૯૮માં તેણે જયલલિતા સાથે મળીને એક મતે ઉથલાવી દીધેલી વાજપેયી સરકાર ૧૯૯૯ની ચૂંટણીમાં ફરી જીતીને આવી જાય તેવી સંભાવના હતી.\nટૂંકમાં, અટલજી તો કહ્યા પ્રમાણે આરપાર કી લડાઈ કરી ન શક્યા. હવે મોદીજી જો ‘બહોત બડી કિંમત’ પાકિસ્તાન પાસે ન ચુકવડાવે તો તેમને પણ તકલીફ પડવાની છે. રોજેરોજ ટીવી ચેનલો યુદ્ધનો રાગ આલાપે છે. પ્રિન્ટ મિડિયા પણ આ ગાણું ગાય છે. આના બે હેતુ હોઈ શકે. સારી ટીઆરપી-સર્ક્યુલેશન અને વર્તમાન સ્થિતિમાં મોદી જો મોટું પગલું ન લે તો તેમની ‘છપ્પનની કાયરતા’નું બિરુદ આપી શકાય. બીજી તરફ, જો લે તો, ‘અમે કહ્યું ને કરવું પડ્યું’ તેવો જશ ખાટી શકાય.\nપરંતુ જે રીતે વિદેશના રાજદૂતોને સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા સમિતિના પાંચ કાયમી સભ્ય દેશોના રાજદૂતો સાથે બેઠક કરી છે, જે રીતે અમેરિકા-રશિયાએ-ઇઝરાયેલે ભારતને ટેકો આપ્યો છે, ચીને પણ ઝાટકણી કાઢવી પડી છે, ફ્રાન્સે મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રોના વૈશ્વિક ત્રાસવાદીઓની યાદીમાં મૂકવા માટે પોતે પૂરતું જોર આપશે તેમ કહ્યું છે તે જોતાં આ વખતે માત્ર સર્જિકલ સ્ટ્રાઇક નહીં થાય. શું મર્યાદિત યુદ્ધ થશે શું ભારતના કમાન્ડો મસૂદ અઝહરને પકડીને લઈ આવશે\nઈરાન અને અફઘાનિસ્તાન પણ પાકિસ્તાનના ત્રાસવાદીઓથી ત્રસ્ત છે. પુલવામા હુમલાના એક દિવસ પહેલાં જ ઈરાનના ૨૭ સુરક્ષા જવાનોની પાકિસ્તાનના જૈશ અલ અદ્દલના આત્મઘાતી હુમલામાં હત્યા કરી છે. તો પુલવામા હુમલાના બે દિવસ પછી અફઘાનિસ્તાનના ૩૨ જણાની તાલિબાને હત્યા કરી હતી. આમ, પાકિસ્તાનના ત્રણેય પડોશી દેશો પાકિસ્તાનની નાપાક ચેષ્ટાઓથી ખૂબ જ ત્રસ્ત છે. ઈરાને પાકિસ્તાનને જૈશ અલ અદ્દલ સામે કડક કાર્યવાહી કરવા ચેતવણી આપી છે. આ સંજોગોમાં જો ત્રણેય દેશો મળીને પાકિસ્તાન સામે યુદ્ધનો મોરચો ખોલે તો પાકિસ્તાનને ભારે પડી જાય. પરંતુ સૌથી મોટું જોખમ એ છે કે પાકિસ્તાન પાસે પરમાણુ શસ્ત્રો છે અને હાફીઝ સઈદ કે મસૂદ અઝહર જેવા ઉન્માદી લોકોના હાથમાં તે આવી જાય કે સેના તેનો ઉપયોગ કરવાનું નક્કી કરી લે તો તેની સામે ભારત ગમે તેવો મોટો જવાબ આપે તો પણ ભારતને નુકસાન તો થાય જ.\nગમે તેમ, પણ આગામી દિવસો ખૂબ જ કસોટી, ધૈર્ય અને માનસિક સંતુલનના રહેવાના છે, સહુ કોઈ માટે. વડા પ્રધાન અને સરકાર માટે તો ખરા જ. રણનીતિ વગેરે તો છે જ, પરંતુ સફળ કાર્યવાહી પછી જશ ખાટવામાં અતિરેક ન થાય તો સારું. વિપક્ષો માટે પણ કસોટી છે. સદ્નસીબે આ વખતે રાહુલ ગાંધીએ ખૂબ જ શાણપણ દાખવ્યું છે અને સરકારને કોઈ પણ કાર્યવાહી માટે સમર્થન આપવાની વાત કરી છે. અરવિંદ કેજરીવાલ સિદ્ધુની ટીકા કરી રહ્યા છે. કદાચ આ શાણપણ એટલા માટે પણ હોઈ શકે કે જનતા આ વખતે રોષિત અને જાગૃત છે. જનતાના દબાણના કારણે સોનીએ સિદ્ધુને ‘કપિલ શર્મા શૉ’માંથી કાઢવો પડ્યો.\nકસોટી મિડિયા માટે પણ રહેશે. યુદ્ધ જેવી કાર્યવાહી શરૂ થાય ત્યારે જવાનોની ખુવારી બાબતે તે કેટલો સંયમ દાખવી શકે છે તે જોવાનું રહ્યું. (આઈસી ૮૧૪ ફ્લાઇટનું અપહરણ થયું ત્યારે મિડિયા સંયમ ન દાખવી શક્યું અને પરિવારજનોના સતત રડતા ચહેરા બતાવીને સરકાર પર મસૂદ અઝહરને છોડી મૂકવા દબાણ ઊભું કર્યું હતું. અલબત્ત, સરકાર દૃઢ રહી હોત તો તે પછી થયેલા હુમલાને ખાળીને એટલા નાગરિકો સામે બીજા અનેક ગણા નાગરિકો અને જવાનોના જીવ બચાવી શકાયા હોત.) કારગિલ કે મુંબઈ હુમલા વખતે બરખા દત્ત સરહદ પર પહોંચી ગઈ હતી. દીપક ચોરસિયા પણ નાટકીય રીતે મુંબઈ હુમલા વખતે રિપૉર્ટિંગ કરતા હતા. બરખા દત્તે તો ફસાયેલા લોકો વિશે સંવેદનશીલ માહિતી જાહેર કરી દીધી હતી. પઠાણકોટ હુમલા વખતે પણ બરખા દત્ત પર સેના પાસેથી માહિતી મેળવી તેની રણનીતિ જાહેર કરી દેવાનો આક્ષેપ થયો હતો. એટલે આ વખતે યુદ્ધની સ્થિતિમાં મિડિયાએ બહુ સંયમિત રહેવું પડશે.\nબીજી તરફ, પાકિસ્તાન પ્રેમી ભારતીયો સૉશિયલ મિડિયા પર ખુશી વ્યક્ત કરવા લાગ્યા તે બહુ જ આઘાતજનક હતું. તેમની સામે કેટલીક કંપનીઓએ કડક કાર્યવાહી કરી. ખુશી વ્યક્ત કરવામાં એનડીટીવી ચેનલમાં ડેપ્યુટી ન્યૂઝ એડિટર પદે રહેલી નીધિ શેઠી પણ હતી લિબરલ ઇકો સિસ્ટમ જુઓ. કેવી વ્યક્તિઓ આવા ઉચ્ચ પદે બેઠી છે લિબરલ ઇકો સિસ્ટમ જુઓ. કેવી વ્યક્તિઓ આવા ઉચ્ચ પદે બેઠી છે આવી વ્યક્તિને એનડીટીવીએ માત્ર સસ્પેન્ડ જ કરી છે તે પણ બે સપ્તાહ માટે. જેએનયૂની ટુકડે ગેંગવાળી શેહલા રશીદે કાશ્મીરી છાત્રો અસુરક્ષિત હોવાની અફવા ફેલાવી હતી. તે પછી રાજદીપ સરદેસાઈ-બરખા દત્ત વગેરેએ પાકિસ્તાને પુલવામામાં કરેલી નાપાક હરકત તરફથી દેશનું ધ્યાન કાશ્મીરી નિર્દોષ છાત્રોને કરાતી હેરાનગતિ તરફ ખેંચવાનો પ્રયત્ન કર્યો. તો બીજા અનેક ક્ષેત્રના જાણીતા લોકો બોલીને વાતાવરણ બગાડી રહ્યા છે. તેઓ એવીએવી ટીપ્પણી કરી રહ્યા છે જેથી રાષ્ટ્રવાદીઓ ઉશ્કેરાય. આ ઉશ્કેરાટ રમખાણોમાં પરિવર્તન પામે તેવું તેઓ ઈચ્છે છે જેથી પાકિસ્તાન સામેની લડાઈ એક તરફ રહી જાય. જનતાએ માત્ર એટલું જ કરવાનું કે આ જે લોકો છે તેમને ઓળખી તેમની સામે બેફામ કે ગંદી ટીપ્પણીના બદલે સિદ્ધુની સાથે કરી તેવી આર્થિક સર્જિકલ સ્ટ્રાઇક કરવાની. તેમના શૉ, ભાષણો, કાર્યક્રમો, તેમનાં પુસ્તકો, ઉત્પાદનો વગેરેનો બહિષ્કાર કરવાનો.\nલેટ્સ બી રેડી ફૉર ટૅસ્ટ ઍન્ડ ચૅલેન્જ\nઆ લેખ આપને ગમ્યો આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.\natal bihari vajpayeeattackbarkha duttcongressImran Khanindiajnukargil warlahor busnarendra modinationalistpakistanpulwamasonia gandhiSurgical striketukde gangઅટલ બિહારી વાજપેયીઈમરાન ખાનકારગિલ યુદ્ધકોંગ્રેસજેએનયૂટુકડે ગેંગનરેન્દ્ર મોદીપાકિસ્તાનપુલવામાબરખા દત્તભારતરાષ્ટ્રવાદીલાહોર યાત્રાસર્જિકલ સ્ટ્રાઇકસોનિયા ગાંધીહુમલો\nમમતા જેવું બધાં રાજ્યો કરે તો દેશના ટુકડા થતાં વાર ન લાગે\nભારતમાં દેશભક્તિ ઓછી છે હા તો કારણ શું\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nકૉંગ્રેસીઓએ રાજીવ ગાંધીનાં આ ચાર પ્રવચનો અચૂક સાંભળવાં...\nઘર-વાસ હટ્યા બાદ…નક્સલવાદ-સામ્યવાદ સામે માનવતાવાદ જરૂરી\nકોરોનામાં જન ધન સહિતની જૂની યોજનાઓ ગરીબોની વહારે\nકોરોનાએ યાદ અપાવ્યાં – સ્વચ્છતાં અને ગામડાં\nકોરોના વાઇરસ: સ્વચ્છતાના નિયમો વિદેશ પાસેથી શીખવાની જરૂર...\nઆંતરજ્ઞાતીય લગ્ન અને ટિકટૉક સામે સમાજોને કેમ વાંધો...\nમહિલા દિન: સાત રંગ મેં ખેલ રહી હૈ…\nજયવંત પંડ્યાના બ્લોગ પર તમારું સ્વાગત છે.\nમારો બ્લોગ તમારા ઇમેઇલમાં\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી જોઈએ’\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઅત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે\nશું અમદાવાદ RTO કોઈ વિદેશ દ્વારા સંચાલિત છે\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરોતે રોતે પીટના શીખો, પીટતે પીટતે રોના\nબળાત્કાર અને પશ્ચિમ: પોલીસથી માંડીને પ્રિન્સિપાલ સુધીનાની માનસિકતા\nPrasad jambhekar on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nNatoo Patel on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nM. M. Lalsetta on કૉંગ્રેસીઓએ રાજીવ ગાંધીનાં આ ચાર પ્રવચનો અચૂક સાંભળવાં જોઈએ\nJitendra Joshi on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\njayesh dave on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00121.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/kutchh-saurastra/rajkot-morariibapu-said-very-old-relationship-between-rajkot-royal-family-and-myself-km-951086.html", "date_download": "2020-07-06T02:24:21Z", "digest": "sha1:WWMHIGHG3FIDMHJVASCFZKTHUQYXGGJV", "length": 23061, "nlines": 263, "source_domain": "gujarati.news18.com", "title": "Morariibapu said Very old relationship between Rajkot royal family and myself– News18 Gujarati", "raw_content": "\nરાજકોટના રાજવી પરિવાર અને મારી વચ્ચે ખુબ જુનો નાતો : મોરારિબાપુ\nસૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘ મહેર, જાણો ક્યા જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ\nEarthquake: ફરી કચ્છની ધરતી પાંચ વખત ધ્રૂજી, મિઝોરમના ચમ્ફાઈમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ\nરાજકોટ : પાણીના વહેણમાં બોલેરો તણાઈ, 2નો બચાવ, 1 લાપતા, રૂંવાડા ઊભા કરી નાંખતો VIDEO\nહવે રાજકોટમાં Coronaનો હાહાકાર, 72 કલાકમાં Record બ્રેક 85 કેસ\nહોમ » ન્યૂઝ » કચ્છ-સૌરાષ્ટ્ર\nરાજકોટના રાજવી પરિવાર અને મારી વચ્ચે ખુબ જુનો નાતો : મોરારિબાપુ\nકાલવાડ પોલીસ સ્ટેશનમાં સંત સૌરભ રાધવેન્દ્ર આચાર્યની તરફથી નોંધવામાં આવેલ આ આરોપમાં કહેવામાં આવ્યું છે કે કથાવાચક મોરારી બાપુ દ્વારા મિર્ઝાપુર સ્થિત આદિ શક્તિ પીઠમાં થોડા સમય પહેલા રામકથા દરમિયાન તેમણે ભગવાન શ્રીકૃષ્ણ વિષે અપમાનજન�� અને આપત્તિજનક ટિપ્પણી કરી હતી.\n28 તારીખથી રાજતિલક સમારોહની શરૂઆત કરવામાં આવશે. ૨૮મી તારીખે બપોરના તલવાર રાસ યોજવામાં આવશે.\nરાજકોટ રાજ્યના ૧૭માં ઠાકોર સાહેબ તરીકે માંધાતા સિંહ જાડેજાનો રાજતિલક થવા જઇ રહ્યો છે. આગામી 28 તારીખથી રાજતિલક સમારોહની શરૂઆત કરવામાં આવશે. ૨૮મી તારીખે બપોરના તલવાર રાસ યોજવામાં આવશે જે બાદ ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાની નગર યાત્રા પણ નીકળશે જેનું ઠેર ઠેર રાજકોટના રાજમાર્ગો પર જુદા જુદા સમાજ તેમજ સંગઠનો દ્વારા વૈવિધ્યતા સભર હાર્દિક સ્વાગત કરવામાં આવશે.\nરાજ તિલક સમારોહ યોજાય તે પૂર્વે રાજવી પરિવારને મોરારિબાપુએ આપ્યા આશીર્વાદ\nત્યારે ૨૮મી તારીખ ના રોજ રાજકોટ રાજ્યના ૧૭ મારા ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાનો રાજતિલક થવા જઇ રહ્યો છે. ત્યારે દેશ-વિદેશમાં રામકથા માટે જાણીતા એવા મોરારિબાપુએ આજરોજ રણજીત વિલાસ પેલેસની મુલાકાત લીધી હતી. રાજવી પરિવારને મળી પોતાના આશીર્વચન પણ પાઠવ્યા હતા. તો સાથોસાથ રાજકોટ રાજ્યના રાજવી પરિવારનું તેમજ સમસ્ત રાજકોટની પ્રજા નું ભલુ થાય તે માટે પ્રાર્થના પણ કરી હતી.\nરાજવી પરિવારનો અને સાધુનો ખુબ જુનો નાતો છે : મોરારિબાપુ\nતો સાથોસાથ રાજકોટ રાજ્યના સોળમાં ઠાકોર સાહેબ મનોહરસિંહ જાડેજા આ અંગે જણાવતા કહ્યું હતું કે, રાજવી પરિવાર સાથે અમારા સાધુઓનો ખુબ જુનો નાતો છે. મનોહરસિંહ જાડેજા દ્વારા દ્વારકામાં રામકથા બેસાડવામાં આવી હતી. જે સમયે મનોહરસિંહ જાડેજા અને તેમના પત્ની ખુલ્લા પગે પોતાના ઘરેથી રામકથા સાંભળવા કથા સ્થળે આવતા હતા. આજે જ્યારે રાજકોટ રાજ્યના સત્તરમાં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાનો તિલક વિધિ સમારોહ યોજાવા જઇ રહ્યો છે ત્યારે હું ખૂબ હર્ષની લાગણી અનુભવું છું.\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nરાજકોટના રાજવી પરિવાર અને મારી વચ્ચે ખુબ જુનો નાતો : મોરારિબાપુ\nસૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘ મહેર, જાણો ક્યા જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ\nEarthquake: ફરી કચ્છની ધરતી પાંચ વખત ધ્રૂજી, મિઝોરમના ચમ્ફાઈમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ\nરાજકોટ : પાણીના વહેણમાં બોલેરો તણાઈ, 2નો બચાવ, 1 લાપતા, રૂંવાડા ઊભા કરી નાંખતો VIDEO\nહવે રાજકોટમાં Coronaનો હાહાકાર, 72 કલાકમાં Record બ્રેક 85 કેસ\nસૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘ મહેર, જાણો ક્યા જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00122.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/coronavirus-medical-team-was-kept-hostage-inside-a-house-in-sheikhpora-055087.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T03:10:23Z", "digest": "sha1:YEPCANVJGQWL6LFA6373WA6UTS5KZ6IQ", "length": 13780, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "J&K: તપાસ કરવા ગયેલી મેડિકલ ટીમને બંધક બનાવી, પોલીસ પર પણ પથ્થરમારો | coronavirus: medical team was kept hostage inside a house in Sheikhpora - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n18 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nJ&K: તપાસ કરવા ગયેલી મેડિકલ ટીમને બંધક બનાવી, પોલીસ પર પણ પથ્થરમારો\nમુંબઈઃ આખી દુનિયા હાલ જીવલેણ વાયરસ સામે જંગ લડી રહી છે. લાખો કોશિશો છતાં કોરોના વાયરસના કેસ ઘટવાનું નામ નથઈ લઈ રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસના મામલા વધવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચિંતા પણ વધઈ ગઈ છે, પાછલા 24 કલાકમાં કોરોના વાયરસથી 34 લોકોના મોત થયાં છે જ્યારે 909 નવા મામલા સામે આવ્યા છે, જે બાદ ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યા 8356 થઈ ગઈ છે, જ્યારે મોતનો આંકડો 273 સુધી પહોંચી ગયો છે.\nઆ 8356 પીડિતોમાંથી 7367 પૉઝિટિવ કેસ છે, જ્યારે 716 લોકો ઠીક પણ થઈ ચૂક્યા છે, સંક્રમણને જોતા દેશમાં લૉકડાઉન વધવાની પૂરી સંભાવના છે, શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓેને લૉકડાઉન અને કોરોના વાયરસ વિરુદ્ધ રણનીતિ પર ચર્ચા પણ કરી જ્યારે બ��જી તરફ એવા પણ અહેવાલ આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર લૉકડાઉનને એપ્રિલના અંત સુધી વધારવા પર વિચાર કરી રહી છે.\nતપાસ કરવા ગયેલી મેડિકલ ટીમને બંધક બનાવી\nસંકટના આ સમયે સ્વાસ્થ્યકર્મીઓના પડકારો પણ બેવડા થઈ ગયા છે. આવા સમયમાં જ્યારે આખો દેશ સ્વાસ્થ્યકર્મીઓને સલામ કરી રહ્યો છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે જેઓ આ સ્વાસ્થ્યકર્મીઓ સાથે અભદ્રતા કરી રહ્યા છે અથવા તેમના પર હુમલો કરી રહ્યા છે. તાજા મામલા જમ્મૂ-કાશ્મીરના બડગામથી આવ્યા છે જ્યાં કોવિડ-19ની તપાસ માટે ગયેલ મેડિકલ ટીમનો પરિવારે બંધક બનાવી લીધી અને છોડાવવા માટે પહોંચેલી પોલીસ ટૂકડી પર પણ પથ્થરમારો કર્યો, પ્રાપ્ત જાણકારી મુજબ બડગામ જિલ્લાના વાથૂર ગામમાં એક મેડિકલ ટીમ એક શખ્સની તપાસ માટે પહોંચી હતી પરંતુ પરિવારે તપાસ કરવાથી ઈનકાર કરી દીધો.\nછોડાવવા પહોંચેલી પોલીસ ટીમ પર પથ્થરમારો\nએટલું જ નહિ પરિવાર મેડિકલ ટીમને પોતાના ઘરે બંધક બનાવી લીધી. જે બાદ પોલીસને જેવી ખબર પડી તો છોડાવવા માટે ટીમ ત્યાં પહોંચી તો તેમના પર પણ પથ્થરોથી હુમલો કરી દીધો, જેમાં ત્રણ જવાનો પણ ઘાયલ થયા છે, પોલીસ મુજબ આ મામલામાં મેડિકલ ટીમને સુરક્ષિત રીતે છોડાવી લેવામાં આવી છે અને આઈપીસીની કલમ અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે.\nમેડિકલ સ્ટાફને જરૂરી સુરક્ષા પ્રદાન કરે\nમેડિકલ ટીમ સાથે થઈ રહેલી આવી અભદ્રતાને કારણે જ શનિવારે ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું, આજે ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખી અનુરોધ કર્યો કે ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફને જરૂરિયાત મુજબ સુરક્ષા પ્રદાન કરે.\nCoronavirus: ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યા 8000ને પાર, 24 કલાકમાં 34 લોકોનાં મોત\nમહારાષ્ટ્રમા કોરોના સંક્રમિતોનો આંકડો 2 લાખને પાર, પાછલા 24 કલાકમાં 7000થી વધુ કેસ\nકોરોના વાયરસ વિશે ચીને નહોતી આપી પહેલા સૂચનાઃ WHO\nકોરોના વાયરસના કેસોમાં રેકોર્ડ વધારો, 24 કલાકમાં સામે આવ્યા 22771 નવા દર્દી\nરાહતના સમાચારઃ 60%થી વધુ થયો કોરોના દર્દીઓનો રિકવરી દર\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર��દીઓના મોત\nકોવિડ 19થી વધુ પ્રભાવિત 15 રાજ્યોમાં ઝડપથી થઈ રહી છે કોરોના દર્દીઓની રિકવરી\nસીનિયર સિટીઝન અને કોરોનાના દર્દી કરી શકશે બેલેટ પેપરનો ઉપયોગ: ચૂંટણી પંચ\nકેન્દ્રથી રાજ્યને નથી મળ્યુ ફંડ, વેતન આપવા માટે પૈસા નથીઃ મહારાષ્ટ્ર\nબિહારઃ કોરોના પોઝિટિવ વરરાજાના અંતિમ સંસ્કારમાં પણ 200 લોકો એકઠા થયા\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00122.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/cyclone-nisarg-bmc-issued-helplines-numbers-and-a-list-of-dos-and-donts-for-citizens-056577.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Left_Include", "date_download": "2020-07-06T03:42:01Z", "digest": "sha1:46SZE43AINH27SOHQGGPNQHIWEUZNTPH", "length": 13042, "nlines": 170, "source_domain": "gujarati.oneindia.com", "title": "Cyclone Nisarg: BMCએ જારી કર્યા હેલ્પલાઈન નંબર, જણાવ્યુ શું કરવુ અને શું ન કરવુ | Cyclone Nisarg: BMC issued helplines Numbers and a list of dos and don’ts for citizens. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nCyclone Nisarg: BMCએ જારી કર્યા હેલ્પલાઈન નંબર, જણાવ્યુ શું કરવુ અને શું ન કરવુ\nભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે વાવાઝોડા 'નિસર્ગે' ભયાનક રૂપ લઈ લીધુ છે અને તે આજે ત્રણ વાગ્યા આસપાસ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તટો પાસેથી પસાર થવાનુ છે. વાવાઝોડાની અસર રાજ્યો પર દેખાવા પણ લાગી છે. અત્યારે મહારાષ્ટ્ર સહિત કોંકણમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આઈએમડીએ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જારી કરી છે. વળી, આ દરમિયાન બીએમસી(બૃહદ મુંબઈ મહાનગરપાલિકા)એ નાગરિકોએ શું કરવુ અને શું ન કરવુ તેની યાદી જારી કરી છે. સાથે જ બીએમસીએ લોકોની મદદ માટે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે.\nઆ છે હેલ્પલાઈન નંબર\nજો મુંબઈવાસીઓને વાવાઝોડા ���ંબંધિત કોઈ માહિતી જોઈએ તો તેમણે 1916 ડાયલ કરવાનો રહેશે પછી 4 દબાવવુ.\nલોકો અફવા ન ફેલાવવી.\nવાવાઝોડા દરમિયાન લોકો બાઈક કે અન્ય વાહન ન ચલાવવુ.\nએવી બિલ્ડિંગો જે જર્જરિત છે, તેનાથી અંતર જાળવવુ.\nજે લોકો ઘાયલ છે તેમણે ક્યાંય ન જવુ.\nઘરોમાં કોઈ પણ જ્વલનશીલ પદાર્થ ન રાખવો, જો હોય તો તેને સાફ કરી દેવો.\nવાવાઝોડા સમયે બિન જરૂરી વિજળીના ઉપકરણો બંધ કરી દો.\nપાણી અને ખાવાપીવાની બધી વ્યવસ્થા કરી લો.\nજે લોકો ઘાયલ છે તેમણે બહાર ન નીકળવુ, તેમને મેડીકલ હેલ્પ આપો.\nજરૂર વિના બહાર ન નીકળો.\nવૃક્ષ કે શૉપિંગ મૉલથી દૂર રહો.\nજો કારમાં હોવ તો મ્યૂઝિક અને એસી બંધ કરી દો.\nમોબાઈલ પર આવી રહેલ નિર્દેશોનુ પાલન કરો.\nવાવાઝોડાથી નિપટવા માટે પ્રશાસન સંપૂર્ણપણે તૈયાર છે\nવાવાઝોડાથી નિપટવા માટે પ્રશાસન સંપૂર્ણપણે તૈયાર છે...\nવાવાઝોડાથી નિપટવા માટે પ્રશાસન સંપૂર્ણપણે તૈયાર છે. વળી, મુંબઈ ટર્મિનલથી રવાના થતી 5 ટ્રેનોને ફરીથી શિડ્યુલ કરવામાં આવી છે જ્યારે 2 ટ્રેનો જે મુંબઈ ટર્મિનલ પર આવવાની હતી તે રદ કરવામાં આવી છે. વળી, ઈન્ડિગો એરલાઈન્સે ત્રણ ફ્લાઈટ છોડીને આજે મુંબઈથી પોતાની 17 ફ્લાઈટો રદ કરી દીધી છે.\nનવાઝુદ્દીન સિદ્દીકીની ભત્રીજીએ લગાવ્યો યૌન શોષણનો આરોપ, '9 વર્ષની ઉંમરથી આવુ થઈ રહ્યુ છે'\nઓરિસ્સા આસપાસ તોફાની હલચલ શરૂ, IMDએ કહી આ મોટી વાત\nચક્રવાતના ભય વચ્ચે ઓડિશામાં ભૂકંપના આંચકા, 3.6ની તીવ્રતા\nનિસર્ગ વાવાઝોડાને પગલે કચ્છના વાતાવરણમાં આવ્યો પલટો\nCyclone Nisarga: મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું અલર્ટ, તોફાનને કારણે 3 લોકોના મોત\nમહારાષ્ટ્રમાં જોરદાર વિનાશ સર્જી રહ્યુ છે નિસર્ગ વાવાઝોડુ, જુઓ ફોટા\nCyclone Nisarg: જાણો, સાયક્લોનમાં લેંડફૉલનો અર્થ શું અને શા માટે તે મહત્વપૂર્ણ છે\nCyclone Nisarga: અલીબાગ પહોંચ્યું નિસર્ગ, તસવીરોમાં જુઓ વાવાઝોડું\nCyclone Nisarga: પ્રિયંકા ચોપડાને સતાવી રહી છે મા અને ભાઈની ચિંતા\nCyclone Nisarga: મુંબઈથી આવતી-જતી ટ્રેનોનુ શિડ્યુલ બદલાયુ, ફ્લાઈટો પણ રદ\nCyclone Nisarga: 120 કિમી પ્રતિ કલાકની ગતિએ મુંબઈના દરિયા કાંઠે ટકરાશે વાવાઝોડું\nCyclone Nisarga Live: NDRFની 43 ટીમ બચાવ કાર્યમાં, લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા\nનિસર્ગ વાવાઝોડુઃ 6 વર્ષમાં 8 વાર મંડરાયો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, દર વખતે બચી ગયુ\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\nબેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય ક��મારની ફિલ્મ જબરદસ્ત ધમાકો કરશે\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00122.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"}
+{"url": "https://www.iamgujarat.com/tech/gadgets/apple-watch-saves-life-of-an-80-year-old-woman-550159/", "date_download": "2020-07-06T02:32:42Z", "digest": "sha1:2IHDTBR226B4OBQZUDD2VLTJ2HN3L5SU", "length": 14555, "nlines": 179, "source_domain": "www.iamgujarat.com", "title": "એપલ વૉચની કમાલ, બચાવ્યો વધુ એક મહિલાનો જીવ | Apple Watch Saves Life Of An 80 Year Old Woman - Gadgets | I Am Gujarat", "raw_content": "\nઅમદાવાદમાં કોરોનાનો હાહાકાર: માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 100ને પાર\nકચ્છમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા અમદાવાદમાં બે દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા\nકોરોના કેસમાં ભારત દુનિયામાં ત્રીજા નંબરે, રવિવારે નવા કેસનો આંકડો 25,000ની એકદમ નજીક પહોંચ્યો\nફરી એકવાર મોંઘા થઈ શકે છે ફોન કૉલ અને ઈન્ટરનેટ ડેટા\nઝારખંડમાં ધોળેદહાડે ભાજપના નેતાની ગોળી મારી હત્યા\nદુબઈથી મૌની રોયે શૅર કરી પોતાની તસવીરો, અદાઓ એવી કે જોતા જ રહી જશો\nમિલિન્દ સોમણથી પણ વધુ ફિટ છે તેના મા, 15 પુશ અપ્શ લગાવી ઉજવ્યો 81મો બર્થ-ડે\nવીજળીનું બિલ ભરવા પેઈન્ટિંગ વેચવા માગે છે અરશદ વારસી, કહ્યું – કિડની બચાવીને રાખી છે\nબહેન શ્વેતા માટે સુશાંતે પોતાના હાથે લખી હતી નોટ, ઈન્સ્ટાગ્રામ પર કરી શેર\nઅભિષેક-ઐશ્વર્યાના લગ્નના સાક્ષી બનેલા ‘ગુલમહોરે’ વિદાય લેતાં દુઃખી થયા અમિતાભ બચ્ચન\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nઅંડકોષમાં ગાંઠ થઈ ગઈ છે, શું મને સેક્સ કરવામાં મુશ્કેલી થશે\nખંડાલામાં જેકી શ્રોફનું 5 સ્ટાર રિસોર્ટ જેવું આલીશાન ફાર્મ હાઉસ, જુઓ તસવીરો\nMMS લીક થતા ચર્ચામાં આવી TikTok સ્ટાર નિશા ગુરગૈન, કે.એલ રાહુલ સાથે કરવા ઈચ્છે છે લગ્ન\nGujarati News Gadgets એપલ વૉચની કમાલ, બચાવ્યો વધુ એક મહિલાનો જીવ\nએપલ વૉચની કમાલ, બચાવ્યો વધુ એક મહિલાનો જીવ\n1/4હોસ્પિટલ્સના ECG મશીન્સ પણ ફેલ\nએપલ વૉચે ફરી એકવાર એક વ્યક્તિની જિંદગી બચાવી લીધી છે અને આ વખતે એપલ વૉચે હોસ્પિટલોમાં ઉપયોગમાં લેવાતા ECG મશીન્સને પણ ફેલ કરી દીધા છે. European Heart Jouranlના રિપોર્ટ અનુસાર, એપલ વૉચે પોતાના ઈનબિલ્ટ ECG (ઈલેક્ટ્રોકાર્ડિયાગ્રામ) ફીચરથી 80 વર્ષીય મહિલામાં ગંભીર બીમારીની ઓળખ કરી. જ્યારે હોસ્પિટલે તેને સંપૂર્ણ રીતે ફિટ જાહેર કરી હતી. ત્યારબાદ વૃદ્ધ મહિલાએ માથા અને છાતીમાં હળવા દર્દની ફરિયાદ કરી. આ ઉપરાંત તેમના��� હૃદયની ગતિ પણ સામાન્ય નહોતી.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:\n2/4હોસ્પિટલમાં રિપોર્ટ નૉર્મલ આવ્યા\nહોસ્પિટલમાં ચેસ્ટ પેઈન યૂનિટ દ્વારા ઈસીજી ટેસ્ટ બાદ મહિલાના રિપોર્ટ્સ નૉર્મલ આવ્યા હતા પણ દર્દીએ ફરી તેમને એપલ વૉચનું ઈસીજી રેકોર્ડિંગ દેખાડ્યું જેમાં ગંભીર કોરોનરી કીમિયાના સંકેત હતા. ત્યારબાદ તેમના હૃદયનું બીજી વાચ ચેકઅપ કરવામાં આવ્યું અને ખબર પડી કે, તેમને ગંભીર બીમારી છે. બીમારીની જાણ થયા બાદ બલૂન એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટના ઉપયોગ બાદ તેમની સફળ ટ્રિટમેન્ટ થઈ.\n3/4કેવી રીતે કામ કરે છે એપલ વૉચ\nએપલ વૉચના વખાણ કરતા કાર્ડિયોલૉજિસ્ટે કહ્યું કે, સ્માર્ટ ટેક્નોલૉજીના ડેવલપેન્ટથી તપાસની નવી શક્યતાઓનો રસ્તો ખુલ્યો છે. મોબાઈલ એપ્લિકેશન ઈન્સ્ટૉલ કર્યા બાદ એપલ વૉચના મામલે આ વૉચ ડિજિટલ ક્રાઉન પર આંગળી રાખ્યા બાદ તે ECG રેકોર્ડ કરી લે છે. ત્યારબાદ 30-s ટ્રેસિંગ એક PDF ફાઈલમાં સ્ટોર થઈ જાય છ જેને બાદમાં એપ્લિકેશનમાં જોઈ શકાય છે. એપલ વૉચ માત્ર આટ્રિયલ ફેબ્રિકેશન અથવા આટરિયોવેન્ટ્રાઈક્યુલર-કન્ડક્શન ડિસ્ટર્બેશનને જ ડિટેક્ટ નથી કરતી પરંતુ તે માયોકાર્ડિયલ કીમિયાની પણ ઓળખ કરી લે છે. તમે કહી શકો છો કે, એપ માયોકાર્ડિયલ ઈન્ફ્રેક્શનને દૂર કરે છે.\n4/4સીરિઝ 6 વૉચમાં આવશે આ ફીચર\nECG ફીચર એક તરફ દુનિયાભરના લોકોના જીવ બચાવી રહ્યું છે ત્યાં એપલ વૉચ સીરિઝ 6માં આ વર્ષે વધુ એક ફીચર પલ્સ ઑક્સીમીટર આવવાના ન્યૂઝ છે. આનાથી કોઈ દર્દીમાં ઑક્સિજન સેચ્યુરેસન લેવલની જાણકારી મેળવી ફેફસાં સાથે જોડાયેલી બીમારી વિશે જાણી શકાશે.\nપબજી રમવામાં દીકરાએ ખાતામાંથી 16 લાખ ઉડાવી માર્યા, પિતાએ ગેરેજમાં કામે બેસાડ્યો\nભારતે તો હવે પ્રતિબંધ લગાવ્યો, ચીનમાં તો પહેલેથી બેન છે ટિકટૉક\nસેમસંગે ઘટાડી એકદમ નવા સ્માર્ટફોનની કિંમત, અન્ય ઑફર્સ પણ અવેલેબલ\nઆવતીકાલે લૉન્ચ થશે પહેલી દેસી સોશિયલ એપ Elyments\nટિકટોક પર પ્રતિબંધ બાદ ચાઈનીઝ કંપનીને 45,000 કરોડનું નુકસાન થવાનો અંદાજ\nPUBGના ચક્કરમાં પેરેન્ટ્સનું બેંક એકાઉન્ટ કરી નાખ્યું ખાલી\nરીયલ હીરો: સળગતી કારમાંથી 3 લોકોને બચાવ્યા\nકોરોના સામે જીતની ખુશીમાં દર્દી હોસ્પિટલમાં જ કરવા લાગ્યો ડાન્સ\nબેકિંગમાં કેટલા પ્રકારના યીસ્ટ વપરાય છે જાણો, પ્રકાર અને ઉપયોગ\nઅકસ્માત બાદ બાઈકમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nપબજી રમવામાં દીકરાએ ખાતામાંથી 16 લાખ ઉડાવી માર્યા, પિતાએ ગેરેજમાં કામે બેસાડ્યોભારતે તો હવે પ્રતિબંધ લગાવ્યો, ચીનમાં તો પહેલેથી બેન છે ટિકટૉકસેમસંગે ઘટાડી એકદમ નવા સ્માર્ટફોનની કિંમત, અન્ય ઑફર્સ પણ અવેલેબલઆવતીકાલે લૉન્ચ થશે પહેલી દેસી સોશિયલ એપ Elymentsટિકટોક પર પ્રતિબંધ બાદ ચાઈનીઝ કંપનીને 45,000 કરોડનું નુકસાન થવાનો અંદાજPUBGના ચક્કરમાં પેરેન્ટ્સનું બેંક એકાઉન્ટ કરી નાખ્યું ખાલીOnePlusએ લૉન્ચ કરી સ્માર્ટ ટીવીની નવી રેન્જ, શરૂઆતી કિંમત ફક્ત 12,999ફેસબુકે બંધ કરી ટિકટોકને ટક્કર આપનારી પોતાની આ એપબોલો, મોબાઈલ ફોન ચાઈનાનો હશે તો રિપેરિંગમાં ડબલ રુપિયા ચૂકવવા પડશેભારતમાં ડાઉન થયું Gmail, યૂઝર્સ ટ્વીટર પર કરી રહ્યા છે ફરિયાદઆ ભારતીય એપનો મોટો ધમાકો, માત્ર 36 કલાકમાં દોઢ કરોડ ડાઉનલોડ્સવ્હોટ્સએપ હવે બન્યું વધુ મજેદાર, નવું ફીચર જોયુંભારતમાં TikTok અને Helo એપ થઈ ‘બંધ’, એપ ઓપન કરતા દેખાઈ રહી છે આવી નોટિસટિકટોક પર પ્રતિબંધથી આ દેશી એપની ચાંદી-ચાંદી, 5 લાખથી વધુ વખત ડાઉનલોડ થઈTikTok પર પ્રતિબંધ, પરંતુ PUBG કેમ બચી ગઈભારતમાં TikTok અને Helo એપ થઈ ‘બંધ’, એપ ઓપન કરતા દેખાઈ રહી છે આવી નોટિસટિકટોક પર પ્રતિબંધથી આ દેશી એપની ચાંદી-ચાંદી, 5 લાખથી વધુ વખત ડાઉનલોડ થઈTikTok પર પ્રતિબંધ, પરંતુ PUBG કેમ બચી ગઈ ગમે ત્યારે તેનો પણ નંબર લાગશે\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00122.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.betterbutter.in/gu/recipe/139636/stuffed-green-chilli/", "date_download": "2020-07-06T01:30:41Z", "digest": "sha1:S7PUBZNJHFTKZ6GOGPT7PJMGTTGI56FW", "length": 6641, "nlines": 174, "source_domain": "www.betterbutter.in", "title": "Stuffed Green Chilli recipe by Shruti Hinsu Chaniyara in Gujarati at BetterButter", "raw_content": "\nફિડ માં પાછા જવું\nસેવ કરી ઓફ્લાઈન જુવો\nસેવ કરી ઓફ્લાઈન જુવો\nસ્ટેપ બાય સ્ટેપ વિડિઓ જુઓ\nસ્ટેપ બાય સ્ટેપ વિડિઓ જુઓ\n0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો\n0 ફરી થી જુવો\n૧ ચમચી લીંબૂનો રસ\n૨ ચમચી સિંગદાણા નો ભુકો\n૧ ચમચી નાળિયેરનું ખમણ\n૧ ચમચી મરચું પાવડર\nHow to make ભરેલા મરચા\nસર્વ પ્રથમ ૧ પ્લેટ મા બેસન લો તેમાં ૧ ચમચી તેલ અને ચપટી હળદર નાખી બરાબર મિક્સ કરો.\nહવે ૧ પેન મા બેસન લઈ ધીમાં તાપે શેકો. લોટ શેકાવા આવશે એટલે સુગંધ આવશે. પછી પ્લેટ મા નાખી થોડી વાર ઠંડુ થવા દેવું\nમરચામાં ૧ ઊભો ��િરો કરી અંદર થી બી કાઢી લેવા.\nહવે બેસન મા બધા મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરો. ૨ ચમચી તેલ ઉમેરી ને મીક્ષ કરો.\nઆ મીશ્રણ ને મરચામાં ભરીલો.\nહવે ૩ ચમચી તેલ ગરમ મૂકીને તેમાં રાઈ અને જીરું નાખી ભરેલા મરચા નાખી થોડી વાર ચડવા દો.\nવધારાનો લોટ ઉમેરો 2 મિનિટ પછી ગેસ બંધ કરી દો.\nઆ બેસન ને સ્ટોર કરી શકાય છે. કોઈ અચાનક જમવા આવી જાઈ અથવા જે લોકોના ઘરમા મરચા ના શોખીન હોઈ તેને આ ઝડપી વાનગી જરૂર ગમશે.\nશું આ વાનગી બનાવી છે તો તેનો ફોટો શેર કરો\nઆ વાનગી ઘરે બનાવો અને ફોટો અપલોડ કરો\nગાંઠિયા ના ભરેલા મરચાં\nલીલા મરચા ના ભજીયા\nગાંઠિયા ના ભરેલા મરચાં\nલીલા મરચા ના ભજીયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00124.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/ahmedabad-guwahati-spicejet-flight-2-passengers-test-coronavirus-positive-056395.html", "date_download": "2020-07-06T03:36:10Z", "digest": "sha1:5TQOSEJ74IDOQLJ5JRR4VUBYSEAKKEAQ", "length": 12467, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "અમદાવાદથી ગુવાહાટી પહોંચેલી સ્પાઈસજેટ ફ્લાઈટના બે યાત્રીઓ કોરોના પૉઝિટીવ | Ahmedabad Guwahati SpiceJet Flight 2 Passengers Test Coronavirus Positive - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅમદાવાદથી ગુવાહાટી પહોંચેલી સ્પાઈસજેટ ફ્લાઈટના બે યાત્રીઓ કોરોના પૉઝિટીવ\nસ્પાઈસજેટની ફ્લાઈટથી યાત્રા કરનાર બે વ્યક્તિનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. આ ફ્લાઈટ અમદાવાદથી દિલ્લી થઈને ગુવાહાટી પહોંચી હતી. એરલાઈન તરફથી બુધવારે બે યાત્રીઓનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવવાની માહિતી આપવામાં આવી છે. જણાવવામાં આવ્યુ છે કે 25 મેના રોજ બંને મુસાફરોએ સ્પાઈસ જેટની ફ્લાઈટથી મુસાફરી કરી હતી. હવે બંને મુસાફોના સંપર્કમાં આવેલ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.\nસ્પાઈસજેટ તરફથી જણાવવામાં આવ્યુ છે કે પૉઝિટીવ મળી આવેલ મુસાફરોએ એસજી-8194 (અમદાવાદ-દિલ્લી) અને એસજી-8152(દિલ્લી-ગુવાહાટી) ફ્લાઈટમાં યાત્રા કરી હતી. ગુવાહાટી પહોંચ્યા બાદ યાત્રીઓના નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી અને તેમને ક્વૉરંટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. તેમનો તપાસ રિપોર્ટ 27મેના રોજ આવ્યો. આ યાત્રીઓ પાસે જેમની સીટ હતી તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.\nઈન્ડિગોની ફ્લાઈટનો એક યાત્રી પણ કોરોના પૉઝિટીવ ઈન્ડિયોની ફ્લાઈટમાં સફર કરનાર એક વ્યક્તિ પણ કોરોના પૉઝિટીવ આવી ચૂક્યો છે. ઈન્ડિગોના વિમાનમાં 25મેની સાંજે ચેન્નઈથી કોઈમ્બતૂરની ઉડાનમાં સવાર યાત્રી કોરોના વાયરસ સંક્રમિત મળી આવ્યો હતો. તમને જણાવી દઈએ કે સરકાર પાસેથી પરવાનગી મળ્યા બાદ દેશમાં 25 મેથી ઘરેલુ ઉડાનો શરૂ થઈ છે. લૉકડાઉનના કારણે લગભગ 2 મહિના બાદ ઉડાનો શરૂ થઈ છે.\nવળી, કોરોના વાયરસના ખતરો દેશ અને દુનિયામાં સતત વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 6566 નવા કેસ સામે આવ્યા છે અને 194 લોકોના મોત થયા છે. ત્યારબાદ દેશભરમાં કુલ કોરોના પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 158333 થઈ ગઈ છે અને અત્યાર સુધી 4531 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યારે 86,110 સક્રિય કેસ છે એટલે કે આ લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે. વળી, 67, 692 લોકો અત્યાર સુધી સંક્રમણ બાદ રિકવર થઈ ચૂક્યા છે અને તે હોસ્પિટલથી ઘરે જઈ ચૂક્યા છે.\nપ્રવાસીઓની પીડા આખા ભારતે જોઈ પરંતુ ભાજપે નહિઃ સોનિયા ગાંધી\nમહારાષ્ટ્રમા કોરોના સંક્રમિતોનો આંકડો 2 લાખને પાર, પાછલા 24 કલાકમાં 7000થી વધુ કેસ\nકોરોના વાયરસ વિશે ચીને નહોતી આપી પહેલા સૂચનાઃ WHO\nકોરોના વાયરસના કેસોમાં રેકોર્ડ વધારો, 24 કલાકમાં સામે આવ્યા 22771 નવા દર્દી\nરાહતના સમાચારઃ 60%થી વધુ થયો કોરોના દર્દીઓનો રિકવરી દર\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\nકોવિડ 19થી વધુ પ્રભાવિત 15 રાજ્યોમાં ઝડપથી થઈ રહી છે કોરોના દર્દીઓની રિકવરી\nસીનિયર સિટીઝન અને કોરોનાના દર્દી કરી શકશે બેલેટ પેપરનો ઉપયોગ: ચૂંટણી પંચ\nકેન્દ્રથી રાજ્યને નથી મળ્યુ ફંડ, વેતન આપવા માટે પૈસા નથીઃ મહારાષ્ટ્ર\nબિહારઃ કોરોના પોઝિટિવ વરરાજાના અંતિમ સંસ્કારમાં પણ 200 લોકો એકઠા થયા\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00125.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://www.jaywantpandya.com/category/hindu/page/2/", "date_download": "2020-07-06T01:41:55Z", "digest": "sha1:DY2HGPVNPI4OQHRNIHJE6UDNFJRXR5ZB", "length": 16521, "nlines": 201, "source_domain": "www.jaywantpandya.com", "title": "hindu - Read, Think, Respond", "raw_content": "\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઊગતો સૂર્ય જોવો હોય તો\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરાજ્યસભાની ચૂંટણીની ત્રીજી રિમેક: કથા એની એ જ,...\nસોનમ વાંગ્ચુકની આ અપીલથી બુદ્ધુજીવીઓને પેટમાં ચૂંક ઉપડશે\nશું આ રીતે શાંત-શાલિનતાથી ટીવી ડિબેટ ન થઈ...\nપતંગ: વારસામાં મળતી અદ્ભુત કળા\nસબ હેડિંગ: હિન્દુ તહેવારો સામૂહિકતાના તહેવારો છે. સમરસતાના તહેવારો છે. મકરસંક્રાંતિ, ઉત્તરાયણ કે ખીયરના નામે…\n‘કોઠારી બંધુઓ અમર રહે’ના નારા આકાશમાં ગૂંજી રહ્યા હતા…\nસબ હેડિંગ: પરિસરનાં તાળાં ખોલવાનો આદેશ આપનાર જજ કે. એમ. પાંડેનું હાઇ કૉર્ટના જજ તરીકેનું…\n‘દીવાર’ સાથે માથું પછાડતો ‘અંધા કાનૂન’: સિદ્ધાંત મોટા કે લક્ષ્ય\nસબ હેડિંગ: …તો ટીવી ચેનલોએ શ્રી રામને વિલન ચીતરી દીધા હોત. શ્રી રામે શક્તિશાળી લંકા પતિ…\nલાલુએ સમાચાર બ્રૅક કર્યા, “બાબા કો પકડ લિયા”\nસબ હેડિંગ: રસ્તામાં ઠેરઠેર લોકો મંદિરના ઘંટ વગાડતા, થાળીઓ વગાડતા, અને રથનું સ્વાગત સૂત્રો પોકારીને…\nવિહિપને અયોધ્યા, કાશી અને મથુરાનો મુદ્દો એક કૉંગ્રેસી નેતાએ આપ્યો હતો\nસબ હેડિંગ: કવિ મુહમ્મદ ઈકબાલે પ્રભુ શ્રી રામને ‘ઈમામ-એ-હિન્દ’ કહેલા. તેઓ સ્વતંત્રતા માટેની લડતમાં શ્રી…\nછદ્મ હિન્દુવાદીઓ, છદ્મ યોગગુરુઓ અને છદ્મ મૉટિવેટરો\nસબ હેડિંગ: જેમ જેમ દેશ અને વિદેશમાં હિન્દુવાદી વાતાવરણ બની રહ્યું છે તેમ તેમ વામપંથીઓ-રેશનાલિસ્ટો-લિબરલો…\nઆવતી દિવાળી અત્યારથી સુધારવી છે\nસબ હેડિંગ: દિવાળી સંદર્ભે ત્રણ કહેવત બોલાય છે: મેં તારા કરતાં ઝાઝી દિવાળી જોઈ છે.…\nશું આ દેશમાં ‘જય શ્રી રામ’ પણ નહીં બોલી શકાય\nસબ હેડિંગ: મુસ્લિમો પણ જેમને ઈમામ માને છે તેવા ભગવાન શ્રી રામ પ્રત્યે આટલી સૂગ…\nદશેરાએ દેશવિરોધી આ દસ દુર્ગુણોનું દહન કરીએ\nસબ હેડિંગ: કેટલાક દુર્ગુણો આપણને વ્યક��તિગત નુકસાન કરતા હોય છે જેમ કે અહંકાર, ક્રોધ, ઈર્ષા,…\nસનાતન ધર્મ સતત વહેતી નદી જેવો છે\nસબ હેડિંગ: તર્કથી જવાબ આપીને જીતવાની પરંપરા હતી તેથી જ તો આદિ શંકરાચાર્ય હિન્દુ ધર્મને…\nજયવંત પંડ્યાના બ્લોગ પર તમારું સ્વાગત છે.\nમારો બ્લોગ તમારા ઇમેઇલમાં\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી જોઈએ’\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઅત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે\nશું અમદાવાદ RTO કોઈ વિદેશ દ્વારા સંચાલિત છે\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરોતે રોતે પીટના શીખો, પીટતે પીટતે રોના\nબળાત્કાર અને પશ્ચિમ: પોલીસથી માંડીને પ્રિન્સિપાલ સુધીનાની માનસિકતા\nPrasad jambhekar on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nNatoo Patel on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nM. M. Lalsetta on કૉંગ્રેસીઓએ રાજીવ ગાંધીનાં આ ચાર પ્રવચનો અચૂક સાંભળવાં જોઈએ\nJitendra Joshi on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\njayesh dave on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00125.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/tag/accident/", "date_download": "2020-07-06T04:01:28Z", "digest": "sha1:5FIVTGZKN7ETJJ6AEBVFBIMKRGGNNBSF", "length": 21057, "nlines": 275, "source_domain": "gujarati.news18.com", "title": "accident: accident News in Gujarati | Latest accident Samachar - News18 Gujarati", "raw_content": "\nગંભીર અકસ્માત Video: પહેલા કારથી ટક્કર મારી, બાદમાં ફરી મહિલાને કચડી ભાગવાની કરી કોશિસ\nલગ્નપ્રસંગમાં છવાયો માતમ, નદીમાં ન્હાવા પડેલો વરરાજાનો માસીનો દીકરો ડૂબી જતા મોત\nમાર્ગ દુર્ઘટનામાં ઘાયલ લોકો માટે મોદી સરકાર લાવી રહી છે ખાસ યોજના, ફ્રીમાં થશે સારવાર\nવિશાખાપટ્ટનમની ફાર્મા કંપનીમાં ગેસ લીકેજથી બે લોકોનાં મોત, 4ની હાલત ગંભીર\nડભોઈમાં નજીવી બાબતે અથડામણ, Rajkot ટ્રકએ 3 કાર અને 2 બાઈકને કચડ્યા\nCCTV: વડોદરામાં રેલવે ફાટક પરથી પસાર થવા જતા બાઇક ચાલકનો ટ્રેન સાથે અકસ્માત\nવડોદરા : રેલવે ફાટક પરથી પસાર થવા જતા ટ્રેન સાથે અકસ્માત, વિચલિત કરત�� CCTV Video\nસુરત : કડોદરા પાસે નેશનલ હાઇવે પર ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત, એકનું મોત\nમુંબઈ-ગુજરાત હાઇવે પર અકસ્માતની ઘટના, કાર ડિવાઈડર સાથે અથડાતા 5 લોકોનાં મોત\nSuratના ડભોલી ચાર રસ્તા પર દારુડિયાનો આતંક, પોલીસની કારને અડફેટે લીધી\nસુરત: યુવકે દારૂના નશામાં ગાડી ડિવાઇડર પર ચઢાવી દીધી, પોલીસે પકડતા ટક્કર મારી ભાગ્યો\nUSમાં પટેલ પરિવારનાં સસરા, પુત્રવધૂ અને પૌત્રીનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત\nઅનિયંત્રિત ટ્રક ઝૂંપડામાં ઘૂસી જતાં ત્રણ બાળકોનાં કરૂણ મોત, ક્રેનની મદદથી લાશો બહાર કઢાઈ\nમાર્ગ અકસ્માતમાં પંચ જૂના અખાડાના અધ્યક્ષ મહંત સોમેશ્વર ગિરી સહિત 5નાં મોત\nછોટાઉદેપુર: જોખમી પુલ અવરજવર માટે બંધ કરાયો, લોકોને 20 થી 25 Km ફરીને જવું પડશે\nનવસારી : એક જ પરિવારનાં વહુ, સસરા અને દાદી સાસુને લાગ્યો કરંટ, ત્રણેયનાં મોત\nપંચમહાલમાં કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું, કેમિકલના ધુમાડા નીકળતા લોકોમાં ભય\nભાવનગર : મીની બસ ધૂમ ઝડપે કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ઘૂસી, 20 વાહનોને નુકસાન\nસુરતમાં કાર ચાલકે મોપેડ પર બેઠેલા યુવકને લીધો એડફેટે, જુઓ અકસ્માતનો Live Video\nરાજકોટ : ઓવરબ્રિજની દીવાલ ઉંદરોને કારણે ન પડી હોવાનો દાવો\nસુરત : કપડા ધોતી મહિલા પર સ્લેબ પડતા સારવાર દરમ્યાન મોત\nસુરત ડાયમંડ બુર્સ ખાતે માટી ધસી પડતા બે મજૂરોના દબાઇ જવાથી મોત\nઆ વ્યક્તિના ગુદા-માર્ગમાંથી નીકળી 16 ઈંચની માછલી, બોલ્યો - કદાચ ભૂલથી તેની પર બેસી ગયો હતો\nAnandમાં સ્કૂલ બહાર મોટું ઝાડ ધરાશાયી, સ્કૂલ બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00126.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/business/budget-2020-government-may-cut-income-tax-in-budget-tax-slab-likely-to-change-053112.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T02:24:24Z", "digest": "sha1:MYP2ACNN5XFCIBLLDTOBCWPG6OMRSJJB", "length": 13030, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "Budget 2020: સરકાર કરી શકે છે ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર, આમને થશે ફાયદો | Budget 2020: Government may cut income tax in budget, tax slab likely to change - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n17 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n18 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n19 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n19 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nBudget 2020: સરકાર કરી શકે છે ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર, આમને થશે ફાયદો\nકેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામાન્ય બજેટ રજૂ કરવાની તૈયારીમાં લાગેલા છે. માનવામાં આવી રહ્યુ છે કે ટેક્સ સ્લેબ માટે નાણામંત્રી આ વખતે મોટી રાહત આપી શકે છે. જો તમારા વાર્ષિક આવક 20 લાખ રૂપિયા સુધીની છે તો આવતા વર્ષથી તમારા આવકવેરામાં મોટી રાહત મળી શકે છે. સીએનબીસી આવાઝના સમાચારની માનીએ તો 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર સામાન્ય બજેટમાં ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર કરવામાં આવી શકે છે. નાણામંત્રી આ વખતે સામાન્ય બજેટમાં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની તૈયારી કરી રહી છે.\nઉલ્લેખનીય છે કે નાણામંત્રીએ હાલમાં જ આવકવેરામાં ઘટાડાના સંકેત આપ્યા હતા. જ્યારે તેમને ટેક્સ રેટ વિશે સવાલ પૂછવામાં આવ્યા તો તેમણે કહ્યુ હતુ કે આવકવેરાને વધુ તર્કસંગત બનાવવા માટે તમામ વિકલ્પો કેમજ ઉપાયો પર અમે વિચાર કરી રહ્યા છે. સૂત્રોની માનીએ તો જે લોકોની વાર્ષિક કમાણી 7 લાખ રૂપિયા સુધીની હોય તેમને 5 ટકાનો વેરો આપવાનો પ્રસ્તાવ રાખવામાં આવી શકે છે. વર્તમાન સમયની વાત કરીએ તો 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાને 5 ટકા ટેક્સ આપવો પડે છે. વળી, 7-10 કે 12 લાખ રૂપિયાની કમાણી પર 10 ટકા ટેક્સ લાગે છે.\n10 લાખથી ઉપરનો સ્લેબ\n10થી 20 લાખ રૂપિયા સુધીની કુલ કમાણી પર 20 ટકા વેરાનો પ્રસ્તાવ છે જ્યારે વર્તમાન સમયમાં 10 લાખ રૂપિયાથી વધુની કમાણી પર 30 ટકા ટેક્સ લાગે છે. વળી, 20 લાખથી 10 કરોડ રૂપિયા સુધીની કમાણી પર 30 ટકા ટેક્સનો પ���રસ્તાવ છે, સાથે જ 10 કરોડથી વધુ કમાનાર પર 35 ટકાના ટેક્સનો પ્રસ્તાવ છે.\n2.5 લાખથી વધુની કમાણીવાળા પર ટેક્સ\nતમને જણાવી દઈએ કે ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ પણ વ્યક્તિની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયા કે તેનાથી વધુ હોય તો તે આવકની સીમામાં આવે છે. એવામાં જો કોઈ વ્યક્તિ નોકરી કરતો હોય તો તેના વેતનમાંથી આ ટેક્સ કટ થઈ જાય છે. સામાન્ય રીતે વ્યક્તિની વાર્ષિક કમાણીના આધારે ટેક્સ લેવામાં આવે છે પરંતુ કમાણી સિવાયના જે અન્ય પૈસાના સ્ત્રોત છે તે પણ આવકવેરાની સીમામાં આવે છે. જેમાં બચત ખાતામાં આવતા વ્યાજ, ભાડાથી મળતા પૈસા, વેપાર વગરે પણ શામેલ છે. આના પર પણ આવકવેરો વસૂલવામાં આવે છે.\nઆ પણ વાંચોઃ ગણતંત્ર દિવસની પરેડનુ ફૂલ રિહર્સલ આજે, દિલ્લીમાં આ રસ્તા બંધ\n 30 નવેમ્બર સુધી ભરી શકશે આઈટી રિટર્ન\nછત્તીસગઢ: આઈ.એ.એસ., નેતાઓ અને ઉદ્યોગપતિઓને ત્યા ITનો મોટો દરોડો, 25 જગ્યાએ કરી છાપેમારી\nસાઉથના મેગાસ્ટાર વિજયના ઘરે રેડમાં મળ્યા 65 કરોડ કેશ, નોટોના બંડલ જોઈ ફાટી આંખો\nબજેટ 2020: આવકવેરાની છૂટના નામે થઈ ગઈ લૂંટ\nઅર્થવ્યવસ્થાને પાટા પર લાવવા આવકવેરામાં ઘટાડો અને ખર્ચમાં વધારો કરી શકે સરકાર\nઇન્કમટેકમાં મળશે રાહત, 1.47 કરોડ કરદાતાઓને થશે લાભ\nમોદી સરકારને મોટો ઝટકો, 20 વર્ષમાં પહેલી વાર ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં થયો ભારે ઘટાડો\nBudget 2020: આ શબ્દોનો મતલબ જાણી લો, બજેટવાળા દિવસે કામ આવશે\nમોદી સરકાર માટે સારા સમાચાર, જીએસટી કલેક્શન ફરીથી 1 લાખ કરોડ રૂપિયાને પાર\nઈન્કમ ટેક્સઃ કામનો ભાર વધ્યો તો નોકરી છોડી રહ્યા છે અધિકારીઓ\nકરોડોની સંપત્તિ જપ્ત થયા બાદ પહેલીવાર સામે આવ્યા ‘કલ્કિ ભગવાન’\nક્યાં છે મંદી: એક કરોડ રૂપિયાથી વધુની આવક કરનારાઓ વધ્યા\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\nબેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય કુમારની ફિલ્મ જબરદસ્ત ધમાકો કરશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00127.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/tomorrow-at-11-o-clock-pm-modi-will-do-mann-ki-baat-056463.html?utm_source=articlepage-Slot1-5&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T03:49:00Z", "digest": "sha1:H3DHUIANP2ELUIXMFGHDEVS2E7NAJZJI", "length": 11693, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોરોનાના કહેર વચ્ચે આવતી કાલે 11 વાગ્યે પીએમ મોદી કરશે મન કી બાત | Tomorrow at 11 o'clock PM Modi will do Mann Ki Baat - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકોરોનાના કહેર વચ્ચે આવતી કાલે 11 વાગ્યે પીએમ મોદી કરશે મન કી બાત\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને વિખેરી નાખેલા કોરોનાવાયરસ સંકટ વચ્ચે રવિવાર 31 મેના રોજ સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર તેમના 'મન કી બાત' કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે તેમના વિચારો શેર કરશે. ઓલ ઈન્ડિયા રેડિયો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ માસિક રેડિયો કાર્યક્રમનો 65 મો એપિસોડ હશે.\nતેનું પ્રસારણ AIR અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક અને AIR ન્યૂઝ વેબસાઇટ www.newsonair.com અને ન્યૂઝલાઈન મોબાઇલ એપ્લિકેશન પર કરવામાં આવશે. તે એઆઈઆર, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલો પર લાઇવ સ્ટ્રીમ થશે. એઆઇઆર હિન્દી ટેલિકાસ્ટ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમો પ્રસારિત કરશે. પ્રાદેશિક ભાષાનું સંસ્કરણ પણ સાંજે આઠ વાગ્યે કરવામાં આવશે.\nકોરોના વાયરસ સંકટ અને લોકડાઉન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત દ્વારા દેશને સંબોધન કરશે. આ અગાઉ 27 એપ્રિલે તેમણે મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ પોતાના પહેલા સંબોધનમાં કહ્યું હતું કે કોવિડ -19 સામેની લડતમાં દેશનો દરેક નાગરિક સૈનિક છે. પીએમએ કહ્યું કે, લોકો ભારતમાં કોરોના સામે લડત લડી રહ્યા છે, શાસન અને વહીવટ લોકો સાથે મળીને લડી રહ્યા છે. પીએમ મોદીએ લોકોને મન કી બાતમાં કોરોના વોરિયર્સ બનવાની અપીલ કરી. વડાપ્રધાને કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા હેતુઓ માટે લોકોની ભાગીદારીની ભાવના વધી છે.\nદિલ્લીમાં કાયમી લૉકડાઉન ન કરી શકીએ, કોરોના તો પણ રહેશેઃ સીએમ કેજરીવાલ\nપીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nખોટા ટ્વીટના કારણે કોંગ્રેસના નિશાને આવ્યા અનુપમ ખે��\nરેલ્વેના ખાનગીકરણ પર રાહુલ ગાંધીએ કર્યો હુમલો, કહ્યું ગરીબોનો સહારો છીનવી રહી છે સરકાર\nપીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત, બંધારણમાં સંશોધન માટે આપી શુભકામના\nગરીબો અને ખેડૂતોના ખાતામાં સીધા પૈસા નાખ્યા, પીએમ મોદીએ નવી ઘોષણા પણ કરી\nરાહુલ ગાંધીનો પ્રહાર, બોલ્યા- 'ભાજપ કહે છે મેક ઇન ઇન્ડિયા પરંતુ ખરીદી ચીનથી કરે છે'\nમન કી બાતઃ પીએમ મોદીએ પારંપરિક રમતોથી લઇ ચીન વિવાદ અને કોરોના મહામારી પર વાત કરી\nનરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કેવી રીતે થઈ શકે\nમુદ્રા લોન લેનારાઓને મોદી કેબિનેટની મોટી ભેટ, વ્યાજમાં મળશે છુટ\nચિદમ્બરે કર્યો જેપી નડ્ડા પર તીખો હુમલો, હીમ્મત હોય તો પીએમ મોદીને કરે સવાલ\nઅમેરીકામાં વંદે ભારત મિશનને ઝટકો, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00128.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://makesweethome.com/category/tips-for-working-women/", "date_download": "2020-07-06T01:24:08Z", "digest": "sha1:WXZAM6MDLPEJ7B2XGUNCWA37EAEJKOCD", "length": 4431, "nlines": 99, "source_domain": "makesweethome.com", "title": "Tips For Working Women – Make Sweet Home", "raw_content": "\nવર્કિંગ વુમન માટે ડ્રેસિંગ ટીપ્સ\nજો તમે વર્કિંગ વુમન હો તો તમારું ડ્રેસિંગ તમારા પ્રોફેશન અને ઓર્ગેનાઇઝેશનને અનુકૂળ હોવું જોઈએ. તમારું સમગ્ર વ્યક્તિત્વ તમારાં આઉટફિટ\nવર્કિંગ વુમન માટે પ્રોફેશનલ લુક હોવો જરૂરી છે\nપ્રોફેશનલ લુક માટે યોગ્ય પહેરવેશ, એક્સેસરીઝ અને મેકઅપની પસંદગી પ્રોફેશનને ધ્યાનમાં રાખીને કરવી જોઇએ. આપનું પદ, પ્રતિષ્ઠા આપના વ્યક્તિત્વમાં રિફલેક્ટ\nવર્કિંગ વુમન માટે ત્વચાની સંભાળ\nકામકાજી મહિલા(વર્કિંગ વુમન)ને ઘર અને ઓફીસ બંને જગ્યાએ તાલમેલ રાખવું પડતુ હોય છે,આથી\nબગીચાને ગરમીમાં આ છ રીતે સજાવી જુઓ\nજરૂરિયાત અને પસંદગી મુજબ ડાઇનિંગ રૂમનું ડેકોરેશન\nઈનડોર પ્લાન્ટ્સ માટે ઉપયોગી ટિપ્સ\nવર્કિંગ વુમન માટે ડ્રેસિંગ ટીપ્સ\nડ્રોઇંગરૂમ કરતાં પણ સારૂ બાથરૂમ ડેકોરેશન\nડાઇનિંગને આકર્ષક બનાવતી નૅપ્કિન રિંગ\nબાલ્કનીને મોર્ડન ટચ આપવો\nત્વચાની સંભાળ કરવી જરૂરી છે\nકિચન કેવી રીતે વ્યવસ્થિત રાખવું\nતમારા ઘરમા પ્રાકૃતિક મહેકનો મઘમઘાટ\nશૂ રેકઃ ફૂટવેર ���ૂકવાની જગ્યા\nઘરની સજાવટ માટે વેસ્ટ બલ્બનો ઉપયોગ\nબાથરૂમને આપો લક્ઝ્યુરીયશ ટચ\nસાંકડા રસોડાને સજાવવાની કળા\nવિવિધ સ્ટાઇલનાં ટિસ્યૂપેપર હોલ્ડર\nઝુમ્મર વડે દિવાનખંડની સજાવટ\nશિયાળામાં કોલ્ડ ક્રીમનો ઉપયોગ\nમનમોહક ગાલીચાથી ઘર સજાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00128.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://tv9gujarati.in/bjp-leader-and-deputy-cm-nitin-patel-praises-congress-leaders/", "date_download": "2020-07-06T03:00:35Z", "digest": "sha1:3GHPIL47YKJ2AXPAGEDETFTMTXWYANHU", "length": 5911, "nlines": 135, "source_domain": "tv9gujarati.in", "title": "નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ નેતાઓની કરી પ્રશંસા, જુઓ VIDEO – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nનાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ નેતાઓની કરી પ્રશંસા, જુઓ VIDEO\nરાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ નેતાઓની પ્રશંસા કરી છે. નીતિન પટેલે કોંગ્રેસના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને સી.જે. ચાવડાની કામગીરીની પ્રશંસા કરી હતી. બંને નેતાઓ પોતાના વિસ્તારના લોકો માટે સતત સક્રિય રહેતા હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું. બીજી તરફ પ્રદ્યુમનસિંહે જણાવ્યું કે, તેઓ પોતાના વિસ્તારના લોકોની સમસ્યાના ઉકેલ માટે દરેક કાર્યક્રમમાં હાજરી આપે છે. તેમણે લોકોના પ્રશ્નો માટે સરકારી કાર્યક્રમમાં હાજરી અનિવાર્ય ગણાવી હતી.\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nઆ પણ વાંચો: હીરા ઉદ્યોગની મંદીએ લીધો રત્નકલાકારનો ભોગ, જુઓ VIDEO\nતમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો\nREAD VIDEO: રાજકોટ કોંગ્રેસ દ્વારા સુબ્રમણ્યમ સ્વામીનો વિરોધ, પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ\nમોરબી: કેનાલમાં 3 બાળકો ડૂબ્યા, એકનો બચાવ, જુઓ VIDEO\nનશામાં ધૂત કાર ચાલકે ગાંધીનગર તપોવન સર્કલ રોડ પર 8 વાહનોને અડફેટે લીધા, એક મહિલા PSI સહિત 10 લોકો ઘાયલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00128.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://tv9gujarati.in/gujarat-congress-mlas-taken-to-jaipur-to-avoid-bjps-poaching-attempts-bjp-reacts-rajyasabha-ne-laine-congress-na-umedvaar-ne-lai-javase-jaipur-bjp-ae-kryo-sawal/", "date_download": "2020-07-06T02:09:38Z", "digest": "sha1:YTZBUEGMH75RK3XR5736BKLUIWV7JINN", "length": 6950, "nlines": 156, "source_domain": "tv9gujarati.in", "title": "ગુજરાત : રાજ્યસભાની 2 બેઠક જીતવા કોંગ્રેસ ઘડી આ રણનીતિ, ભાજપે કર્યો સવાલ – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 ��રિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nગુજરાત : રાજ્યસભાની 2 બેઠક જીતવા કોંગ્રેસ ઘડી આ રણનીતિ, ભાજપે કર્યો સવાલ\nરાજ્યસભાની ચૂંટણી આવી રહી છે અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર થવાની છે. કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય ક્રોસ વોટિંગ કરે તો બાજી પલટી શકે છે અને તેના લીધે સીટ ગુમાવવાનો વારો આવી શકે છે. જેના લીધે કોંગ્રેસના ધારાસભ્યોને જયપુર લઈ જવામાં આવશે. ધારાસભ્યો સાથે ઉમેદવારો અને નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. જિગ્નેશ મેવાણી કોંગ્રેસને વોટ આપી શકે છે અને તેના લીધે 2 ઉમેદવાર કોંગ્રેસના જીતી શકે છે. જો કે ભાજપે 3 ઉમેદવાર ઉતાર્યા છે. આમ ભાજપને 3 ઉમેદવાર જીતાડવા હોય તો વધારે 8 વોટની જરૂર પડે. કોંગ્રેસ આ અંગે કોઈ જ સમાધાન ઈચ્છતી નથી અને પોતાના ધારાસભ્યોને ખસેડવાનો નિર્ણય લીધો છે જેથી કોઈ તોડબાજી ના થઈ શકે.\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nREAD લાંબા વિલંબ બાદ આખરે ગુજરાત માટે ભાજપે જાહેર કર્યા 15 ઉમેદવારોના નામ, મોટેભાગના ઉમેદવારો થયા રિપીટ, કોણે મળી ક્યાંથી ટિકિટ\nઆ પણ વાંચો : VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ત્રીજા ઉમેદવાર ઉતારશે, ત્રીજી બેઠક પર નરહરી અમીન ફોર્મ ભરશે\nતમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો\nકોરોના વાઈરસથી બચવા માટે રાખો આ કાળજી, અફવા ના ફેલાવવા સરકારની અપીલ\nકુપોષણ દૂર કરવા માટે ગુજરાત સરકારના કરોડો રુપિયામાં પાણીમાં, જુઓ કેવી છે સ્થિતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00128.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/national-international/priyanka-gandhi-vadra-invokes-gandhiji-in-her-first-tweet-850425.html", "date_download": "2020-07-06T04:03:46Z", "digest": "sha1:C6D7ZHJAPI3IVTSFNA7ZXID4TBJRMYDU", "length": 24330, "nlines": 274, "source_domain": "gujarati.news18.com", "title": "Priyanka Gandhi Vadra Invokes Gandhiji In her First Tweet– News18 Gujarati", "raw_content": "\nTwitter પર આવ્યાના મહિના બાદ પ્રિયંકાએ કર્યું પહેલું ટ્વિટ, લખી આ વાત\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nTwitter પર આવ્યાના મહિના બાદ પ્રિયંકાએ કર્યું પહેલું ટ્વિટ, લખી આ વાત\nપ્રિય���કા ગાંધીએ પોતાના પહેલા ટ્વિટમાં લખ્યું કે, સાબરમતીની સાદગીમાં સત્ય જીવંત છે.\nકોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ યૂપીની પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટર આવ્યાને એક મહિના બાદ મંગળવાર મોડી રાત્રે પહેલીવાર ટ્વિટ કર્યું\nકોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ યૂપીની પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટર આવ્યાને એક મહિના બાદ મંગળવાર મોડી રાત્રે પહેલીવાર ટ્વિટ કર્યું. પ્રિયંકાએ સતત બે ટ્વિટ કર્યા. એક ટ્વિટમાં તેઓએ અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમ વિશે લખ્યું, બીજા ટ્વિટમાં મહાત્મા ગાંધીની કહેલી એક વાત શેર કરી કે રાષ્ટ્રપતિ હંમેશા હિંસાના વિરોધી રહ્યા.\nઅમદાવાદમાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં સામેલ થયા બાદ પ્રિયંકાએ આ ટ્વિટ કર્યા. જેમાં તેઓએ કહ્યું કે, સાબરમતીની સાદગીમાં સત્ય જીવંત છે.\nઉલ્લેખનીય છે કે, પ્રિયંકા 10 ફેબ્રુઆરીએ ટ્વિટર પર આવ્યા હતા. પ્રિયંકાએ મહાત્મા ગાંધીના એક કથનનો હવાનો આપતા બીજી ટ્વિટ કર્યું કે, જો હિંસાના ઉદ્દેશ્યમાં કંઈક સારું દેખાય છે તો તે અસ્થાઈ છે. હિંસામાં હંમેશા દુષ્ટતા જ હોય છે.\nઆ પણ વાંચો, અડાલજમાં પ્રિયંકાની પ્રથમ ચૂંટણી સભા: 'એમને પૂછજો પેલા 15 લાખનું શું થયું\nપ્રિયંકાએ યૂપી કોંગ્રેસની મહાસચિવ બન્યા બાદ પહેલીવાર ગુજરાતમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી. અડાલજમાં આયોજિત રેલીમાં પ્રિયંકાએ કહ્યું કે, મને ખબર હતી કે આજે બેઠક છે, પરંતુ મનમાં વિચાર્યું હતું કે ભાષણ નહીં આપવું પડે. હું ભાષણ નથી આપી રહી, પરંતુ મારા દિલની વાત કહી રહી છું. પહેલીવાર ગુજરાત આવી છું અને પહેલીવાર તે સાબરમતી આશ્રમ ગઈ જ્યાંથી મહાત્મા ગાંધીએ આઝાદી માટે સંઘર્ષની શરૂઆત કરી હતી. ત્યાં બેસીને લાગ્યું કે આંખોમાં આંસુ આવી ગયા. તે લોકોની યાદ આવી જેઓએ દેશ માટે પોતાનું સઘળું ન્યોછાવર કરી દીધું.\nપ્રિયંકા ગાંધીએ આગળ કહ્યું કે આ ચૂંટણીમાં બેકારી, ખેડૂત, મહિલાઓની સુરક્ષા મોટા મુદ્દા છે. આ મુદ્દાઓ પર સરકારને સવાલ પૂછવા જોઈએ.\nપ્રિયંકા ગાંધીએ પોતાની પહેલી ચૂંટણી રેલમાં પીએમ મોદી પર હુમલો કરતાં કહ્યું કે, મોટા-મોટા વાયદા કરનારાઓને સવાલ કરવા જોઈએ. આજે જે દેશમાં થઈ રહ્યું છે તેને જોઈ દુ:ખ થાય છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે લોકોનું જાગૃત થવું જ સૌથી મોટી દેશભક્તિ છે.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nTwitter પર આવ્યાના મહિના બાદ પ્રિયંકાએ કર્યું પહેલું ટ્વિટ, લખી આ વાત\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00129.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/north-gujarat/gandhinagar-gujarat-farmer-doing-digital-fast-for-crop-insurance-during-lockdown-kp-984492.html", "date_download": "2020-07-06T04:06:44Z", "digest": "sha1:IQP2YSAOM3P3E5PB57JD4JACNT7VTOWV", "length": 23842, "nlines": 264, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarat Farmer doing digital fast for crop insurance during lockdown– News18 Gujarati", "raw_content": "\nલૉકડાઉનમાં પાકવીમા અને દેવા માફી માટે જગતના તાતના 'ડિજિટલ ઉપવાસ આંદોલન'\nસૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘ મહેર, જાણો ક્યા જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ\nરાજ્યમાં લગભગ 145 તાલુકામાં વરસાદ, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરોને સતર્કતાની સૂચના\nગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી જીતવા આ રણનીતિ સાથે ઉતર્યું છે ભાજપ\nપેટા ચૂંટણી માટે કોંગ્રેસ એક્શનમાં, વિધાનસભા બેઠક દીઠ સિનિયર નેતાઓને સોંપાઇ જવાબદારી\nહોમ » ન્યૂઝ » ઉત્તર ગુજરાત\nલૉકડાઉનમાં પાકવીમા અને દેવા માફી માટે જગતના તાતના 'ડિજિટલ ઉપવાસ આંદોલન'\nઆંદોલનકારીઓના દાવા પ્રમાણે તેમની સાથે અત્યાર સુધીમાં 24 હજાર જેટલા ખેડૂતો જોડાય ગયા છે.\nઆંદોલનકારીઓના દાવા પ્રમાણે તેમની સાથે અત્યાર સુધી��ાં 24 હજાર જેટલા ખેડૂતો જોડાય ગયા છે.\nગાંધીનગર : વૈશ્વિક મહામારી કોરોનાને પગલે સમગ્ર દેશમાં માર્ચ મહિનાથી લૉકડાઉન કરવામાં આવ્યું છે. લૉકડાઉનના પગલે જગતના તાત એવા ખેડૂતોની હાલત કફોડી બની છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડૂતોના દેવા માફી કરે તેવી માંગ સાથે ગુજરાતના ખેડૂતોએ લૉકડાઉનના સમયમાં ડિજિટલ આંદોલન ચાલુ કર્યું છે. જે અંતર્ગત રાજયના જુદા જુદા વિસ્તારના ખેડૂતો પોતાના જ ઘરમાં એક દિવસના પ્રતિક ઉપવાસ કરી તેનો મોબાઈલ વીડિયો ઉતારી અન્ય ખેડૂતને ઉપવાસ આંદોલનમાં જોડાવવાનું કહેવામાં આવે છે.\nઆ ડિજિટલ ઉપવાસ આંદોલનની શરૂઆત ગુજરાતના જાણીતા આર.ટી.આઈ એક્ટિવિસ્ટ અને ખેડૂત આગેવાન ભરત સિંહ ઝાલાએ 15 મેનાં રોજ કરી હતી. ત્યાર બાદ ભરત સિંહ ઝાલના આ આંદોલનમા જે. કે પટેલ, શૈલેષ ઠકકર, વાસુદેવ પટેલ, રમજુભા જાડેજા, દસરથસિહ ગોહિલ, ગંગાબેન રાઠોડ સહિત અનેક ખેડૂતોએ સમર્થનમાં એક દિવસીય ડિજીટલ ઉપવાસ આંદોલનમા સામીલ થયા છે.\nઆ આંદોલના પ્રણેતા ભરતસિંહ ઝાલા જણાવી રહ્યા છે કે, જગતના તાતના દેવા નાબુદી પાક વિમાના પુરા નાણા અને ચોમાસુ વાવણી કરવા એકરે રોકડ સહાય માટે ઉપવાસ આંદોલન મા ગુજરાતના દરેક ગામડે ગામડેથી અમારા સમર્થનમાં ખેડૂતો એક એક દિવસનો ઉપવાસ કરી આ ડિજિટલ આંદોલનને સમર્થન આપ્યું છે. આ આંદોલન ફક્ત ગામડા પૂરતું સીમિત ન રહેતા શહેરી વિસ્તારોમાં પણ અનેક સામાજિક આગેવાનો એક દિવસનો ઉપવાસ કરી અમારી સાથે જોડાયા છે.\nખેડૂતો દ્વારા ધીમી ગતિએ ચાલુ કરવામાં આવેલ આ ડિજિટલ આંદોલન વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ગુજરાતના ગામડે ગામડે પોહચી રહ્યું છે. આંદોલનકારીઓના દાવા પ્રમાણે તેમની સાથે અત્યાર સુધીમાં 24 હજાર જેટલા ખેડૂતો જોડાય ગયા છે. જેમાં અનેક ગામોમાં મહિલા ખેડૂતો એ પણ ઉપવાસ કર્યા છે. જો ખેડૂત નેતાનો આ દાવો સાચો હોય તો ચોકસ આવનારા દિવસોમાં રાજ્ય સરકાર જો ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન નહિ કરે તો આ ડીઝીટલ આંદોલન એ રાજ્ય સરકાર મટે માથાના દુખાવા સમાન સાબિત થશે.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nલૉકડાઉનમાં પાકવીમા અને દેવા માફી માટે જગતના તાતના 'ડિજિટલ ઉપવાસ આંદોલન'\nસૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘ મહેર, જાણો ક્યા જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ\nરાજ્યમાં લગભગ 145 તાલુકામાં વરસાદ, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરોને સતર્કતાની સૂચના\nગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી જીતવા આ રણનીતિ સાથે ઉતર્યું છે ભાજપ\nપેટા ચૂંટણી માટે કોંગ્રેસ એક્શનમાં, વિધાનસભા બેઠક દીઠ સિનિયર નેતાઓને સોંપાઇ જવાબદારી\nસૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘ મહેર, જાણો ક્યા જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00129.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/sports/cricket/indian-premier-league-2020-may-be-canceled-due-to-coronavirus-054354.html?utm_source=articlepage-Slot1-6&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T03:55:43Z", "digest": "sha1:LF7ZNQLXWNZTLKF4QQ2NKO7ZTDYQK7V7", "length": 11198, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "રદ થઈ શકે છે IPL 2020, આઈપીએલ ફ્રેન્ચાઈઝીના એક અધિકારીએ આપી માહિતી | Indian Premier League 2020 may be canceled due to coronavirus - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n19 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરદ થઈ શકે છે IPL 2020, આઈપીએલ ફ્રેન્ચાઈઝીના એક અધિકારીએ આપી માહિતી\nકોરોના વાયરસના વધતા પ્રકોપને જોતા વિશ્વમાં લગભગ બધી રમતો સ્થગિત કરી દેવામાં આવી છે અથવા તેને રદ કરી દેવામાં આવી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલને પણ 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. પહેલા આ ટુર્નામેન્ટ 29 માર્ચે શરૂ થવાની હતી પરંતુ હવે આઈપીએલ પર જોખમના વાદળો મંડરાઈ રહ્યા છે. એવા સમાચાર આવી રહ્યા છે કે આઈપીએલને રદ કરવામાં આવી શકે છે.\nઆઈપીએલ ફ્રેન્ચાઈઝીના એક અધિકારીએ આઈએનએસ સાથે વાતચીતમાં કહ્યુ કે આજે સાંજે 6 વાગે બધી ફ્રેન્ચાઈઝી અધિકારી કૉન્ફરન્સ કૉલ દ્વારા જોડાશે. જ્યાં આઈપીએલના આયોજન પર ચર્ચા કરવામાં આવશે. અધિકારી, અમે આજે સાંજે કૉન્ફરન્સ કૉલ દ્વારા જોડાઈશુ અને આખી સ્થિતિની ચર્ચા કરીશુ. શાળા, કૉલેજો, મૉલ અને થિયેટર બંધ કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ તરફથી જારી દિશા-નિર્દેશ બાદ જિમ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં અમારે આઈપીએલની આ સિઝનને રદ કરવી પડી શકે છે.\nઅન્ય એક અધિકારીએ કહ્યુ કે અમે બીસીસીઆઈ સાથે સર્વસંમતિથી આ નિર્ણય લીધો હતો કે અમારા માટે સુરક્ષા સૌથી પહેલા છે અને અમે આ વિશે એક સાથે નિર્ણય લઈશુ. આ અધિકારીએ કહ્યુ કે જો સ્થિતિ સારી ન થઈ તો અમારી પાસે રદ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહિ રહે. અધિકારીએ કહ્યુ, જુઓ અમને લગભગ 15-20 કરોડનુ નુકશાન થશે જેમાં સેલેરી વગેરે પણ શામેલ છે.\nઆ પણ વાંચોઃ કોરોનાવાઈરસની અસરઃ 29 માર્ચે શરૂ નહિ થાય IPL, BCCIએ તારીખ આગળ વધારી\nભારત-ચીન વિવાદ વચ્ચે યોજાશે IPL, થઇ શકે છે 2200 કરોડનું નુકશાન\nIPL 2020ને લઈ માઈકલ હોલ્ડંગે મોટું નિવેદન આપ્યું, કહ્યું- માત્ર BCCI પાસે પૂરો અધિકાર\nક્રિકેટ પર કોરોનાની અસર, IPL રદ્દ થવા પર BCCIને થશે અબજો રૂપિયાનું નુકસાન\nકોરોના: આ ક્રિકેટરોનું ભવિષ્ય ખતરામાં, દેશ માટે નહી રમી શકે આ ખેલાડી\nIPL 2020: ચેન્નઈ સુપર કિંગ્સને લઈને ભાવુક થયો ધોની, કહી આ વાત\nIPL 2020: કોરોના વાયરસની આઈપીએલ પર અસર નહીં પડે, આ રહ્યું કારણ..\nકોરોનાવાઈરસની અસરઃ 29 માર્ચે શરૂ નહિ થાય IPL, BCCIએ તારીખ આગળ વધારી\nકોરોના વાયરસ: દિલ્હીમાં નહીં યોજાય આઇપીએલની મેચ, કેજરીવાલ સરકારે મુક્યો પ્રતિબંધ\nIPL 2020: આ ત્રણ ખેલાડીઓ રાજસ્થાન રોયલ્સમાં ઈજાગ્રસ્ત જોફ્રા આર્ચરની જગ્યા લઈ શકે છે\nIPL 2020: તમામ ટીમો એકબીજાથી ચડીયાતી છે, જાણો કઈ ટીમ કેટલી ખતરનાક\nIPL 2020: આ સીઝન લગભગ તમામ ટીમો પાસે ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ બોલર\nIPL 2020: નવા સ્વરૂપે આવી રહી છે આઈપીએલ, આ વર્ષે 4 મોટા સુધારા કરાયા\n સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00129.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"}
+{"url": "https://www.matrubharti.com/book/19863656/kalkalank-21", "date_download": "2020-07-06T02:58:33Z", "digest": "sha1:UADTK5W4LOICOTJX7CBPZ4AZG2MWCROP", "length": 3854, "nlines": 170, "source_domain": "www.matrubharti.com", "title": "Kal kalank-21 by SABIRKHAN in Gujarati Horror Stories PDF", "raw_content": "\n(પાછળના ભાગમાં આપણે જોયું કે પુરાતન મંદિરમાં આવી ગયેલા રોજી વિલિયમ ગંગારામ અને અનુરાગ ને ભૈરવી તેમજ ટેન્સીનો ભેટો થઈ જાય છે. ભૈરવી આ ચારે જણ ને કેવી રીતે સુરક્ષિત સાચવીને બેઠી છે એની માહિતી આપે છે તેનો વાળ ...Read Moreવાંકો અઘોરી કરી શક્યો નથી પોતે તેને કેવી રીતે સાચવી શકી છે. ભૈરવી ની વાત જાણી ચારેય જણાને એના માટે માન ઉપજે છે.હવે આગળ..) મોબાઈલની રીંગટોન વાગતાં જ જાણે અનુરાગને સ્ફૂર્તિ આવી ગઈ. એને ફોન કાને ધર્યો. હેલો ઈસ્પે. સાહેબ સામેથી ડૉ. અનંગનો પરેશાની ભર્યો અવાજ સંભળાયો. યસ આઈ એમ અનુરાગ સ્પીકિંગ સર..' સાહેબ તમે ઠીક તો છો ને..' સાહેબ તમે ઠીક તો છો ને.. અનુરાગ નો અવાજ સાંભળીને Read Less\nકાલ કલંક - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00129.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/naresh-kumar-receive-bravery-award-for-neutralizing-50-terrorists-053210.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T03:50:45Z", "digest": "sha1:VJIAVT55WTU2MB3YTM4B6PDDRYG3RMS3", "length": 15722, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "50 આતંકવાદીને ઠાર મારનાર નરેશ કુમારને મેડલ, જાણો યોદ્ધાની કહાની | naresh kumar receive bravery award for neutralizing 50 terrorists in Jammu and Kashmir - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n19 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n50 આતંકવાદીને ઠાર મારનાર નરેશ કુમારને મેડલ, જાણો યોદ્ધાની કહાની\nનવી દિલ્હીઃ જમ્મુ- કાશ્મીરની ચોકીદારી કરતી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દેશની એક મહત્વની પેરામિલેટ્રી ફોર્સ છે. આ ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ તરીકે પોતાની સેવાઓ આપી રહેલા નરેશ કુમારને ગણતંત્ર દિવસના અવસર પર વીરતા માટે પોલીસ મેડલ એટલે કે પોલીસ મેડલ ફૉર ગેલેન્ટ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. 34 વર્ષના નરેશ કુમાર સીઆરપીએફના એવા યોદ્ધા છે જેમણે જમ્મુ કાશ્મીરમાં પોતાની રાઈફલના દમ પર 50 આતંકવાદીઓનો સફાયો કર્યો છે.\nઘાટીમાં 5 વર્ષ વિતાવ્યા\nસીઆરપીએફના આ ઑફિસરે ન્યૂજ એજન્સી એએનઆઈને એક ખાસ ઈન્ટર્વ્યૂ આપ્યું છે. તેમણે જણાવ્યું, 'વર્ષ 2018માં થયેલ એક ઓપરેશનના કારણે મને આ વર્ષે પીએમજીથી પુરસ્કૃત કરવામાં આવશે જેને છતરબલ વિસ્તારમાં અંજામ આપવામાં આવ્યો હતો.' તેમણે જણાવ્યું કે આ ઓપરેશનમાં લશ્કર એ તૈયબાના ટૉપ આતંકી શૌકત અહમદ છાકને ઠાર મારવામાં આવ્યો હતો જે ઘાટીનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો. કુમારે જણાવ્યું કે તેમણે જમ્મુ કાશ્મીરમાં પાંચ વર્ષ વિતાવ્યા છે. તેમણે ઈન્ડિયન આર્મી અને જમ્મુ-કાશ્મીર પોલીસને પણ ધન્યવાદ કહ્યું છે જેના કારણે સીઆરપીએફે ઘાટીમાં કેટલાય આતંકવાદીઓનો સફાયો કરવામાં સફળતા હાંસલ કરી છે. આસિસ્ટન્ટ કમાંડેન્ટ નરેશ કુમારે જણાવ્યું કે તેમણે જે કોઈપણ ઓપરેશન કર્યાં છે તેની ગણતરી કરવી ઘણી મુશ્કેલ છે. પરંતુ તેમની ટીમ ઘાટીમાં 50 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી ચૂકી છે.\nપત્ની પણ CRPFમાં અને પિતા રિટાયર સૈનિક\nતેમણે કહ્યું કે, 'ઠાર મરાયેલા આ 50 આતંકવાદીઓમાંથી કેટલાય જૈશ એ મોહમ્મદ અને હિજબુલ મુજાહિદ્દીનના ટૉપ આતંકી હતા.' નરેશ કુમારે આ અવસર પર તેમને પહેલીવાર મળેલ પીએમજીની પણ કેટલીક યાદો શેર કરી. તેમણે જણાવ્યું કે પહેલીવાર વર્ષ 2017માં તેમને આ સન્માન મળ્યું હતું. આસિસ્ટેન્ટ કમાંડેંટ નરેશ કુમારના શબ્દોમાં જ સાંભળીએ તો તેમણે કહ્યું કે, 'મેં મારો પહેલો પીએમજી પુરસ્કાર વર્ષ 2017માં હાંસલ કર્યો હતો જે શ્રીનગરમાં વર્ષ 2016માં થયેલ એક ઓપરેશન બદલ મળ્યો હતો.' તેમની પત્ની શીતલ રાવત પણ સીઆરપીએફમાં આસિસ્ટેન્ટ કમાંડેંટ છે અને કાશ્મીરમાં પોસ્ટેડ છે. તેમના પિતા ઈન્ડિયન આર્મીમાંથી રિટાયર છે.\nNSA ડોભલે પણ વખાણ કર્યાં\nતેમણે આગળ કહ્યું કે, 'અમે બે વિદેશી આતંકવાદીઓને માર્યા હતા. આવી રીતે વર્ષ 2018માં બે પીએમજી મળ્યા જે હિજબુલના કમાન્ડર્સને મારવા માટે મળ્યા હતા.' તેમણે જણાવ્યું કે તેમને બે પીએમજી મળ્યા છે જેમાંતી એક ગણતંત્ર દિવસ અને એક સ્વતંત્રતા દિવસના અવસર પર મળ્યા. ઑફિસરે જણાવ્યું કે જ્યારે તેમણે લશ્કરના આતંકી અહમદ ટાકને ઠાર માર્યો ત્યારે નેશનલ સિક્યોરિટી એડાઈઝર અજીત ડોભલે પણ તેમનાં વખાણ કર્યાં હતાં આસિસ્ટેન્ટ કમાંડેંટ નરેશ કુમારને 11 ડીજી સીઆરપીએફ કમાંડેંટ ડેસ્ક, બે જમ્મુ કાશ્મીર પોલીસ મેડલ અને ઘણા અવસર પર એનઆઈએ તરફથી પણ પ્રશંસા હ���ંસલ થઈ છે.\nઆ વખતે CRPFને સૌથી વધુ પુરસ્કાર\nહાલમાં જ કુમારને કાશ્મીરથી બહાર પોસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. આ વર્ષે સીઆરપીએફને જમ્મુ-કાશ્મીર પોલીસ બાદ સૌથી વધુ 76 વીરતા પુરસ્કાર મળ્યા છે. રાજ્ય પોલીસને 108 મેડલ્સ મળ્યા છે. સીઆરપીએફના ડીજી ડૉ એપી માહેશ્વરીએ તમામ પદક વિજેતાઓ અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે. સાથે જ શહીદોના પરીજનોને શ્રદ્ધાપૂર્વક નમન કર્યા છે. તેમણે કહ્યું કે સીઆરપીએફ એવા બહાદુરોનો આભાર વ્યક્ત કરે છે જેમના થકી સીઆરપીએફનું નામ ઉંચાઈઓ પર પહોંચ્યું.\nએર ઈન્ડિયાની 100 ટકા ભાગીદારી વેચશે સરકાર, 17 માર્ચ સુધી બોલી માંગી\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nપોલિસે આતંકવાદી હુમલા દરમિયાન 3 વર્ષના બાળકને ગોળી વાગવાથી બચાવ્યુ\nસોપોરમાં CRPFની ટીમ પર આતંકવાદી હુમલો, 1 જવાન શહીદ, 2ની હાલત ગંભીર\nકાશ્મીરઃ અનંતનાગમાં આતંકી હુમલામાં CRPF જવાન શહીદ, એક બાળકનુ પણ મોત\nકુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક આતંકી ઠાર\nજમ્મુ-કાશ્મીર: પુલવામામાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓ કર્યા ઠાર\nમસુદ અજહર ફરી બનાવી રહ્યોં છે પુલવામાંને દહેલાવાની યોજના\nજીજાને કોરોના પોઝિટીવ નિકળતા દુલ્હા-દુલ્હનને કરાયા ક્વોરેન્ટાઇન\nપુલવામા: IED ભરેલી આતંકીઓની કાર ઝડપી, IGએ જણાવ્યું કેવી રીતે હુમલો કર્યો નાકામ\nપુલવામાઃ આતંકવદીઓના નાપાક ઈરાદા નિષ્ફળ, કારમાંથી 20 કિલો IED મળ્યો\nપુલવામાં હુમલામાં આતંકવાદીઓ પાસે કેવી રીતે પહોંચ્યું હતુ RDX\n24 કલાકમાં BSFમાં 21 અને CRPFમાં 6 નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા\ncrpf srinagar jammu and kashmir bravery award શ્રીનગર સીઆરપીએફ જમ્મુ અને કાશ્મીર જમ્મુ કાશ્મીર\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00130.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://gu.botlibre.com/browse?id=25606521", "date_download": "2020-07-06T03:33:06Z", "digest": "sha1:QGNTQ7XEGJ2S5NN773RIBHTS32ZVLJ3J", "length": 3621, "nlines": 93, "source_domain": "gu.botlibre.com", "title": "Sand Undertale - Bot Libre", "raw_content": "\nસુધારો સાઇન ઇન કરો સાઇન અપ કરો બ્લોગ ની મુલાકાત લો વેબસાઇટ શોધ ભાષા પસંદ કરો API એસડીકે Enterprise બોટ પ્લેટફોર્મ ડાઉનલોડ કરો ડેસ્કટોપ, ડાઉનલોડ ચેટ બોટ યુદ્ધો ડૉક્સ મદદ\nભાષા મદદ શોધ બ્લોગ સાઇન અપ કરો સાઇન ઇન કરો સુધારો\nજોડાવા બોટ કાવ્ય માતાનો જીવનસાથી અને સંલગ્ન કાર્યક્રમ અને આધાર આપે છે અમારા મફત ઓપન પ્લેટફોર્મ\nજોડાય છે: 8, આજે: 0, સપ્તાહ: 0, મહિને: 0\nAPI જોડાય છે: 7, આજે: 0, સપ્તાહ: 0, મહિને: 0\nઆ બોટ કરવામાં આવી છે પેટી કારણે ઉપર 3 મહિના નિષ્ક્રિયતા, પુનઃપ્રાપ્ત કરવા માટે આ બોટ ઇમેઇલ કરો [email protected]\nમને ખાતરી છે કે છું\nધ્વજ બોટ તરીકે અપમાનજનક, અથવા ઉલ્લંઘન સાઇટ નિયમો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00131.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/274342", "date_download": "2020-07-06T03:08:14Z", "digest": "sha1:DBZW53GZZ5G2MPIOR7FJFAO43CZ26G6Z", "length": 8595, "nlines": 72, "source_domain": "www.kutchmitradaily.com", "title": "અંજારમાં લોકસેવાના વિવિધ પ્રકલ્પ શરૂ", "raw_content": "\nઅંજારમાં લોકસેવાના વિવિધ પ્રકલ્પ શરૂ\nઅંજાર, તા. 13 : જાયન્ટસ ગ્રુપ ઓફ સહેલી અંજાર દ્વારા વેલ્ફેર ફાઉન્ડેશન 3બી એકમના આઠ અને દશ વિભાગોની બહુએકમીય પરામર્શ બેઠક અંજાર ખાતે યોજાઈ હતી. જેમાં લોકસેવાના વિવિધ પ્રકલ્પો ખુલ્લા મુકાયા હતા. આ પ્રસંગે રાજ્ય પ્રમુખ નિષધ મહેતાએ સંસ્થાના વિકાસ અને વિસ્તારની વિગતો આપી હતી. બેઠકના માર્ગદર્શક શાંતિલાલ મોતાએ `જૂથ વધારો સેવા વધારો'ની વાત કરી હતી. દરેક એકમના પ્રકલ્પોની માહિતી મીનાબેન વાઘમશી અને કલ્પનાબેન જોશીએ આપી હતી. બેઠકમાં `પ્લાસ્ટિક હટાવો' ઝુંબેશને વેગવંતી બનાવવાના ભાગરૂપે તે અંગેના બેનર્સ સાથે પ્રકલ્પોની વિગતો ઈશ્વરભાઈ ગણાત્રાએ આપી હતી. અને વર્ષા સોરઠિયાના સહયોગથી કાપડની થેલીઓનું વિતરણ કરાયું હતું. દાતા અશોક તલરેજાના સહયોગથી એક જરૂરતમંદ બાળકને ટ્રાઈસિકલ તથા અંજાર સાહેલીસ દ્વારા એક કન્યા શાળાની છાત્રાઓ માટે સેનેટરી પેડ મશીન ભેટ અપાયા હતાં. સફળ આયોજન બદલ અધ્યક્ષ ડે.સુનિતા દેવનાનીનું જયુપીટર ફાઉન્ડેશનના પ્રદીપ ભાનુશાલીએ સન્માન કર્યું હતું. આયોજનમાં રુચિકુમારી, શાખા પ્રેરક પંકજબાળા આહીર, મનીષા વોરા, સરિતા, રીચા ટંડન, કોમલ વાસવાણી, કામિની ધોળકીઆ તથા અન્યોએ સાથ આપ્યો હતો. સંચાલન વૈશાલી કતિરાએ કર્યું હતું. વિવિધ એકમના અગ્રણીઓ તેજાભાઈ કાનગડ, દિનેશ શાહ, રાજેશ ભટ્ટ, યોગેશભાઈ-માંડવી, ભુજના હેમંત ઠક્કર, મધુકાંત આચાર્ય, માધવી ચૈનાની, પારુલ સોની, રાધાબેન પટેલ, મનીષા ગોયલ, બીના લખવાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.\nભચાઉમાં ગેરકાયદે હુક્કાબાર અંતે ઝપટમાં\nભુજમાં ધાણીપાસા વડે જુગાર રમતા સાત ખેલૈયા કાયદાના પાંજરે પુરાયા\nજુણા પ્રકરણમાં ધરપકડ આંક 47 થયો : સૂત્રધાર સહિત 15 જણ રિમાન્ડ તળે\nખારીરોહર સીમમાં લાઇનમાં કાણું પાડી તેલચોરોએ 595 લિટર ડીઝલ ચોર્યું\nપરજાઉમાં વરસાદી માહોલમાં બાઇક અકસ્માત : બે ઘવાયા\nપોલીસ તરીકે ઓળખ આપી માધાપરમાં બારાતુ શ્રમિક યુવતીની જાતીય સતામણી\nભચાઉમાં જાહેરમાં પત્તાં ટીંચતા બે મહિલા સહિત સાત ઝડપાયા\nનાની છેરની જમીનના કેસમાં બે આરોપી થયા જામીનમુક્ત\nભચાઉ નજીક ટ્રકચાલકને છરી મારીને 20 હજારની લૂંટ ચલાવાઇ\nમુંદરામાં ખુલ્લા દરવાજા વાટે ઘરમાં ઘૂસી 25 હજારની રોકડ ચોરી જવાઇ\nહિતોના ટકરાવની કોહલી સામેની ફરિયાદથી બીસીસીઆઇ નારાજ\nકારની ટક્કરથી એકનાં મોત બાદ લંકાના ક્રિકેટર કુસલ મેન્ડિસની ધરપકડ\nભારતને હરાવ્યા બાદ, અમે તેમની માફી માગતા : અફ્રિદીનો વધુ બફાટ\nબંદરીય મુંદરા પર સાડા પાંચ ઈંચ મેઘકૃપા\nમેઈનલેન્ડ ફોલ્ટમાં મોટા ભૂકંપની શક્યતા છે જ\nજમીન સંપાદનમાં શિણાયના ખેડૂતો સહકાર આપે, વળતર એવોર્ડમાં કોઇ અન્યાય નહીં થાય\nગુરુ અંધકાર દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે\nઅબડાસા બેઠક જાળવી રાખવા પ્રયત્નશીલ કોંગ્રેસ દ્વારા નખત્રાણામાં બેઠક યોજાઈ\nઘડાણીમાં હનુમાનજી મંદિરે મૂર્તિને ખંડિત કરાતાં ભાવિકવર્ગમાં નારાજગી\nગુજરાતના સૌથી મોટા ફેશન શોમાં ભુજની બાળા બની વિજેતા\nમાત્ર 23 દિવસમાં કચ્છમાં કોરોનાના 86 કેસ\nમુંદરા અને માંડવી પંથકના સાડા ત્રણ કરોડના વિકાસનાં કામોના વર્કઓર્ડર હાથોહાથ અપાયા\nવરસાદી માહોલ વચ્ચે 4.2ની તીવ્રતાના આંચકાથી ધરા ધણધણી\nવેલસ્પન કંપનીનો કર્મચારી પોઝિટિવ\nપૂર્વકચ્છના અનેક વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકોથી વંચિત\nઅબડાસામાં કોંગ્રેસ ગોત્રનો ઉમેદવાર હશે, બારાતુ નહીં\nકચ્છ પર કેન્દ્રિત લો પ્રેશર 24 કલાકમાં વધુ મજબૂત બનશે\nડુમરા નજીક આનંદેશ્વર મંદિર આસપાસની આઠેક ગામની ગૌચર જમીન ખેડી નખાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00132.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/national-international/burari-death-mystery-police-hints-spiritual-practice-776132.html", "date_download": "2020-07-06T04:05:23Z", "digest": "sha1:W2KDJOQECKL4FJQEMH3J4WHOOA6NJ6MB", "length": 32613, "nlines": 276, "source_domain": "gujarati.news18.com", "title": "બુરાડી ડેથ મિસ્ટ્રી: મોતથી ચાર દિવસ પહેલા ડાયરીમાં લખ્યું હતુ, '30 જૂને ભગવાનને મળવાનું છે'– News18 Gujarati", "raw_content": "\nબુરાડી ડેથ મિસ્ટ્રી: મોતથી ચાર દિવસ પહેલા ડાયરીમાં લખ્યું હતુ, '30 જૂને ભગવાનને મળવાનું છે'\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nબુરાડી ડેથ મિસ્ટ્રી: મોતથી ચાર દિવસ પહેલા ડાયરીમાં લખ્યું હતુ, '30 જૂને ભગવાનને મળવાનું છે'\nદિલ્હી બુરાડીમાં એક ઘરમાંથી 11 મૃતદેહ મળવાથી દેશભરમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. ઘટનાના 24 કલાક પછી પોલીસની તપાસમાં કાળો જાદૂ અને અંધ વિશ્વાસને કારણે પરિવારે પોતાના જીવ ગુમાવ્યા હોવાનું પણ લાગી રહ્યું છે. આ ડાયરીઓમાં લખેલી વાતો વાંચીને પોલીસ હાલમાં તો તે નિષ્કર્ષ પર જ પહોંચી છે કે, અંધ વિશ્વાસના કારણે જ 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે, પોલીસ બધા 11 લોકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે.\nબુરાડીમાં સંત નગર વિસ્તારમાં રહેનાર ભાટિયા પરિવારમાં 75 વર્ષની નારાયણી પોતાના બે પુત્રો ભૂપી અને લલિત સાથે રહે છે. ઘરમાં ભૂપી પોતાની બે પત્નીઓ અને 12 વર્ષના એક પુત્ર સાથે, જ્યારે લલિત પોતાની પત્ની અને 12 વર્ષના પુત્ર સાથે રહેતો હતો. પરિવારમાં છૂટાછેડા થયેલ એક બહેન પણ પોતાની 30 વર્ષની પુત્રી સાથે રહેતી હતી. ઘરમાં કુલ 11 લોકો હતા. પરિવારના બે ભાઈઓ બુરાડીમાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર કરિયાણા અને પ્લાયવુડની દુકાન ચલાવી રહ્યાં હતા. રવિવારે સવારે જ્યારે કરિયાણાની દુકાન મોડા સુધી ખુલી નહી તો સામે રહેનાર પડોશી તેમના ઘરે ગયા. ઘરનો દરવાજો ખુલ્લો હતો. પહેલા માળે જઈને ઘરની અંદરનો નજારો જોતાની સાથે જ તેમના હોશ ઉડી ગયા હતા. એક જ ઘરમાં દસ લોકો ફાંસીના ફંદા પર લટક્યા હતા. જ્યારે બાજુના રૂમમાં પરિવારના મુખ્યા અને સૌથી બુઝૂર્ગ નારાયણી જમીન પર મૃત અવસ્થામાં પડ્યા હતા. આ પડોશીએ પોલીસને ઘટનાની જાણકારી આપી હતી.\nરવિવારે સવારે લગભગ સવાર સાત વાગે બુરાડીના સંત નગરમાં રહેનાર ભાટિયા પરિવારના ઘરમાં 11 લોકોના મૃતદેહ મળવાની જાણકારી પછી મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા હતા. તે સાથે 20 પોલીસવાળા અને દિલ્હી પોલીસના બધા જ મોટા અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. મરનારાઓમાં દસ લોકો છત ઉપર બનેલ લોખંડની જાળી સાથે કપડાથી ફાંસી લગાવેલ અવસ્થામાં મળી આવ્યા હતા. મરનાર પરિવારમાં સાત મહિલાઓ અને ચાર પુરૂષ છે, જે���ાં 12 વર્ષના બે બાળક પણ સામેલ છે.\nચૌકાવનારી વાત તે છે કે, ઘરમાં ફાંસી પર લટકેલ બધા લોકોના હાથ પાછળ અથવા આગળ બાંધેલ મળ્યા. તે ઉપરાંત બધાના ચહેરા પર અને આંખો પર પટ્ટીઓ બાંધેલી મળી. ઘટના સ્થળ પરથી પોલીસને કોઈ જ સુસાઈડ નોટ મળી નથી. ફોરેન્સિક વિભાગે ઘટના સ્થળેથી નમૂનાઓ ઉઠાવ્યા અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. રવિવારે સાંજે પોલીસ કમિશ્નરે બુરાડી પોલીસ સ્ટેશનથી આ કેસની જવાબદારી લઈને ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી.\nતપાસ દરમિયાન પોલીસને ઘરમાંથી બે નોટબુક મળી છે, જેના આધારે પોલીસ તે માનીને ચાલી રહી છે કે, આ આખો મામલો અંધવિશ્વાસ અથવા કાળા જાદૂનો પરિણામ હોઈ શકે છે. પોલીસ અનુસાર અત્યાર સુધી તપાસમાં તે ખબર પડી છે કે, ઘરમાંથી મળેલ બે નોટબુકને વાંચવા પર દસ લોકો ફાંસી પર લટક્યા તેની રીતને જોતા લાગે છે કે, પરિવારની વૃદ્ધ મહિલાને છોડીને બધા દસ લોકોએ તે નોટબુકને ફોલો કરી છે.\nપોલીસને મળેલ નોટબુકમાં શું લખેલ છે- પટ્ટીયા સારી રીતે બાંધવી છે. શૂન્ય ઉપરાંત કંઈ જ દેખાય નહી.\n- ગુરૂવાર અથવા રવિવારનો દિવસ પસંદ કરો.\n- રસ્સી સાથે સૂતર અથવા સાડીનો ઉપયોગ કરવાનો છે.\n- સાત દિવસ પછી સતત પૂજા કરવાની છે, તે પણ લગન અને સાધનાથી. જો કોઈ જાએ તો તેના બીજા દિવસે ફરીથી શરૂ કરીશું.\n- બેબે ઉભી થઈ શકતી નથી તો તે અલગ રૂમમાં સૂઈ શકે છે.\n- આછી રોશનીનો પ્રયોગ કરવાનો છે.\n- હાથોની પટ્ટીઓ બચી જાય તો તેને આંખો પર ડબલ કરી લેવી\n- મોઢાની પટ્ટી પણ રૂમાલથી ડબલ કરી લેવી\n- રાતના 12-1 વાગે ક્રિયા કરવાની છે. તેના પહેલા હવન કરવાનો છે.\nસૂત્રો અનુસાર ઘરમાંથી મળી આવેલ રજિસ્ટરમાં તે વાત લખેલી મળી છે કે, જો તમે સ્ટૂલનો ઉપયોગ કરશો, આંખો બંધ કરશો અને હાથ બાંધી લેશો તો તમને મોક્ષની પ્રાપ્તિ થશે. ખાસ વાત તે છે કે, રજિસ્ટ્રર અથવા નોટબુકમાં જે રીતેનું લખાણ મળ્યું છે, ઘરમાં બધા જ મૃતદેહ પણ તેવી જ અવસ્થામાં મળ્યા છે.\nસૂત્રો અનુસાર, ઘરમાંથી મળેલ બંને રજિસ્ટરમાં લખેલ છે કે, બધી જ ઈચ્છાઓની પૂર્તિ થાય. તે બંને રજિસ્ટરના લગભગ 35 પેજના શરૂઆતી કેટલાક પેજમાં તે વાતનો ઉલ્લેખ છે કે, ક્યાં વ્યક્તિને ક્યાં-ક્યાં ઉભા થઈને લટકવાનું છે અને ખાસ કરીને તે પણ લખવામાં આવ્યું છે કે, દરવાજા પાસે ક્યાં વ્યક્તિને લટકવાનું છે. સૂત્રો અનુસાર ભાટિયા પરિવાર 2015થી રજિસ્ટરમાં નોટ્સ લખી રહ્યો હતો અને અંતિમ વખત 26 જૂન રજિસ્ટરમાં લખવામાં આવ્યું. 26 ���ૂને આ રજિસ્ટરમાં લખ્યું હતું કે, \"30 તારીખે ભગવાનથી મળવાનું છે.\"\nજો કે, હાલમાં ડોક્ટરની એક ટીમે રવિવારે અડધી રાત્રે પરિવારના છ લોકોનું પોસ્ટમોર્ટમ કર્યું. સોમવારે બચેલા પાંચ મૃતદેહોનું ડોક્ટરોની બીજી ટીમ પોસ્ટમોર્ટમ કરશે. સૂત્રો અનુસાર જે છ લોકોનું પોસ્ટમોર્ટમ રવિવારે અડધી રાત પછી થયું છે, તેમની ફાઈનલ રિપોર્ટ મંગળવાર સુધી આવવાની આશા છે. જો કે, છ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરોની પ્રાથમિક રિપોર્ટ અનુસાર આ મોત ફાંસીએ લટકતા ગૂંગળામણના કારણે થઈ છે.\nક્રાઈમ બ્રાન્ચ ભલે રૂવાંટા કંપાવી નાંખે તેવી આ ઘટનાને અંધવિશ્વાસ અને કાળા જાદૂ સાથે જોડી રહી હોય પરંતુ ભાટિયા પરિવારના નજીકના સંબંધીઓ અને દોસ્તો આ માનવા માટે તૈયાર નથી. તેમનું કહેવું છે કે, પરિવાર ધાર્મિક હતો પરંતુ અંધવિશ્વાસી નહતો. નજીકના લોકો આને આત્મહત્યા નહી પરંતુ હત્યા માની રહ્યાં છે. જો કે, પોલીસનું કહેવું છે કે, મામલાની તપાસ કરી રહી છે. ચોકાવનારી વાત તે છે કે, પરિવારની એક છોકરી પ્રિયંકાની 17 જૂને જ વજીરપુરના એક બેંન્કેટ હોલમાં ધૂમધામથી સગાઈ કરવામાં આવી હતી. સગાઈના વીડિયોમાં ભાટિયા પરિવાર ખુબ જ ખુશ હતો અને નાચી-ગાઈ રહ્યો હતો. તે એમબીએ કર્યા પછી એક મલ્ટીનેશનલ કંપનીમાં સારી નોકરી કરી રહી હતી અને તેનો ઘરવાળો નોએડાની એક આઈટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છે.\nક્રાઈમ બ્રાન્ચ ભલે આ કેસને અંધવિશ્વાસ સાથે જોડી રહ્યું હોય પરંતુ ભાટિયા પરિવારની આર્થિક અને અન્ય પરિસ્થિતિઓને જોતા પોલીસની આ થ્યોરી પર પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. પ્રશ્ન છે કે, શું પરિવારના બધા 11 લોકો એક સમાન મનોદશામાં આવી જાય અને આત્મહત્યા કરી લે. એક ભણેલા-ઘણેલા પરિવાર આ રીતે અંધવિશ્વાસ અને મોક્ષ માટે આત્મહત્યા કરી લે તે વાત ગળે ઉતરી રહી નથી. પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે. જો કે, હાલમાં આ કેસની બધા જ એંગલથી તપાસ ચાલી રહી છે.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nબુરાડી ડેથ મિસ્ટ્રી: મોતથી ચાર દિવસ પહેલા ડાયરીમાં લખ્યું હતુ, '30 જૂને ભગવાનને મળવાનું છે'\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉન��ાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00133.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/photogallery/sport/cricket-team-india-to-play-day-night-test-against-england-in-sardar-patel-stadium-km-957950.html", "date_download": "2020-07-06T03:16:44Z", "digest": "sha1:CLEDJR4FOVGXNVNQ66MVNZZMZPTUMIBI", "length": 21623, "nlines": 245, "source_domain": "gujarati.news18.com", "title": "cricket-team-india-to-play-day-night-test-against-england-in-sardar-patel-stadium– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » રમત-જગત\nગાંગુલીનો મોટો નિર્ણય, દુનિયાના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં ડે-નાઈટ ટેસ્ટ રમશે ભારત\nમોટેરામાં આ સ્ટેડિયમ 700 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં એક સાથે 1.10 લાખ લોકો મેચ જોઈ શકે છે. આ ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક સ્ટેડિયમ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતા પણ મોટું છે\nદુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં ટુંક સમયમાં ટીમ ઈન્ડિયા ઉતરવાની છે, બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ મુદ્દે મોટો નિર્ણય લીધો છે. સમાચાર અનુસાર, આગામી વર્ષ 2021માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલુ ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ સરદાર પટેલ સ્ટેડિયમમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે. દિલ્હીમાં થયેલી બેઠકમાં ગાંગુલીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ ડે-નાઈટ ટેસ્ટ રમવાનો નિર્ણય લીધો છે.\nસરદાર પટેલ સ્ટેડિયમ છે ખાસ
તમને જણાવી દઈએ કે, સરાદર પટેલ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. મોટેરામાં આ સ્ટેડિયમ 700 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં એક સાથે 1.10 લાખ લોકો મેચ જોઈ શકે છે. તમને એ પણ જણાવી દઈએ કે, સરદાર પટેલ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક સ્ટેડિયમ મેલબર્ન ક્રિકેટ ��્રાઉન્ડ કરતા પણ મોટું છે. આ આલિશાન સ્ટેડિયમમાં 6 કોર્પોરેટ બોક્સ, 4 ડ્રેસિંગ રૂમ સિવાય ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ છે. આ સ્ટેડિયમમાં LED લાઈટ્સ લાગી છે, જ્યાં ડે-નાઈટ ટેસ્ટ જોવા માટે અને રમવાની એક અલગ જ મજા હશે.\nઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ છે ડે-નાઈટ ટેસ્ટ
આ સિવાય બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ડે-નાઈટ ટેસ્ટ રમવાનો નિર્ણય લીધો છે. ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ થોડા સમય પહેલા કહ્યું હતું કે, તેમની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર દિવસ-રાત્રિ ટેસ્ટનું આયોજનનો પ્રયાસ કરશે. ભારતે પોતાની પહેલી દિવસ-રાત્રિ ટેસ્ટ ગત વર્ષે નવેમ્બરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ઈડન ગાર્ડન્સમાં રમી હતી અને આ મુકાબલામાં સરળતાથી જીત નોંધાવી હતી.\nઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર દિવસ-રાત્રિ ટેસ્ટનું સ્થળ હજુ નક્કી નથી પરંતુ, ગુલાબી બોલના મેચની મેઝબાની પર્થ અથવા એડિલેડને મળવાની સંભાવના છે. આ બધા વચ્ચે માહિતી મળી છે કે, ભારત આઈપીએલ બાદ શ્રીલંકામાં ત્રણ એકદિવસીય આંતરરાષ્ટ્રીય અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચની સિરીઝ રમશે. ઓક્ટોબરમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓ માટે ટીમ ઈન્ડિયા પાસે આ સારો અવસર હશે.\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00133.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-big-penalties-will-have-to-be-paid-if-the-traffic-rule-is-broken-in-gujarat-ap-905311.html", "date_download": "2020-07-06T03:57:29Z", "digest": "sha1:5EL6F443YGX724BDHVTQWFP2RWVW7Q47", "length": 24030, "nlines": 267, "source_domain": "gujarati.news18.com", "title": "big penalties will have to be paid if the traffic rule is broken in gujarat ap– News18 Gujarati", "raw_content": "\nટ્રાફિક નિયમોની ઐસીતૈસી કરનારાઓ સાવધાન, નિયમ તોડ્યો તો તગડો દંડ ભરવો પડશે\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nટ્રાફિક નિયમોની ઐસીતૈસી કરનારાઓ સાવધાન, નિયમ તોડ્યો તો તગડો દંડ ભરવો પડશે\nઆરટીઓના 17 નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતમાં અમલ કરવામાં આવશે.\nવિભુ પટેલ, અમદાવાદઃ ગુજરાતમાં રહેતા લોકમાં મોટાભાગના લોકો ટ્રેફિક નિયમનું પાલન કરતા નથી. આવા લોકો હવેથી સાવધાન થઇ જાઓ. જો નિયમોનું પાલન નહીં કરોતો ભારે દંડ ભરવો પડશે. મોટર વિહીકલ એક્ટ 2019માં ફેરફાર કરવામાં આવ્યા છે. આરટીઓના 17 નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતમાં અમલ કરવામાં આવશે.\nનવા નિયમો પ્રમાણે જો નિયમનો ભંગ કર્યો તો મસમોટો દંડ ભરવો પડશે. કારણ કે નવા નિયમમાં ફાયદો પણ થશે અને જો નિયમની ઐસીતૈસી કરી તો નુકસાન પણ થશે. સૌથી પહેલો નિયમ એ છે કે આધારા કાર્ડ ફરજિયાત કરવામાં આવશે. આરટીઓ કચેરીમાં આધાર કાર્ડની કોઈ કિંમત નથી.\nકારણ કે પુરાવા તરીકે આધાર કાર્ડ આપે તો માન્ય ગણાતું નથી. જોકે નવા નિયમ પ્રમાણે લાઇસન્સ કે વાહનોની નોંધણી માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. જેના કારણે નવા નિયમ લાગુ થયા બાદ અરજદાર પુરાવા તરીકે આધાર કાર્ડ આપી શકશે. જેના કારણે અરજદારોને રાહત મળશે.\nતેમજ હિટ એન્ડ રનના કેસના નિયમ પણ બદલાશે. જોકે હાલમા આ હિટ એન્ડ રનના કેસમા માત્ર 25 હજાર રૂપિયા જ ચુકવવામાં આવે છે. જે વધારીને 2 લાખ કરવામાં આવશે. જોકે નશામાં ડ્રાઈવિંગ કરવો એક ગુનો છે. તેમ છતા પણ નશાની હાલતમાં લોકો ડ્રાઈવિગં કરતા હોય છે. અને બીજા વાહન ચાલકોને પણ નુકસાન કરતા હોય છે. ત્યારે નશાની હાલતમાં ડ્રાઈવિંગ ન કરે તે માટે દંડમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.\nલઘુત્તમ દંડ રૂ.2 હજારથી વધારીને 10 હજાર કરવામાં આવ્યો છે. તો ભયાનક રીતે વાહન ચલાવવા માટેનો દંડ 1 હજારથી વધારીને 5 હજાર સુધીનો કરવામાં આવશે. જોકે અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ઘણા લોકો લાઇસન્સ વગરના ડ્રાઈવિંગ કરતા હોય છે. ત્યારે નવા નિયમોમા તો દંડની રકમ વધી જશે.જોકે અત્યારે 500 રૂપિયા છે. જે વધારીને 5 હજાર રૂપિયા થશે. તેમજ ઓવર સ્પીડ ગાડી હશે તો 400થી વધારીને 1 હજારથી 2 હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે.\nત્યારે આરટીઓ એસ. પી. મુનિયાએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે નવા નિયમો કારણે સોફ્ટવેર પણ અપડેટ કરવુ પડશે. અને સિસ્ટમ સજ્જ થયા બાદ અમલવારી શરુ થશે. ત્યારે લોકોને પણ અપીલ કરતા કહ્યુ હતુ કે લોકો આરટીઓના નિયમનુ પાલન કરે.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nટ્રાફિક નિયમોની ઐસીતૈસી કરનારાઓ સાવધાન, નિયમ તોડ્યો તો તગડો દંડ ભરવો પડશે\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00134.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/national-international/join-news18-poll-on-india-china-border-dispute-answer-this-question-ch-986844.html", "date_download": "2020-07-06T04:00:20Z", "digest": "sha1:WK7USEYFNGCHS4YEWHLMWRJIT6N42ZX2", "length": 23151, "nlines": 260, "source_domain": "gujarati.news18.com", "title": "#ChinaPoll : ભારત સામે ચીનના પગલાં અંગે તમે શું વિચારો છો?– News18 Gujarati", "raw_content": "\n#ChinaPoll : ભારત સામે ચીનના પગલાં અંગે તમે શું વિચારો છો\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ ન��ીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\n#ChinaPoll : ભારત સામે ચીનના પગલાં અંગે તમે શું વિચારો છો\nન્યૂઝ18 દ્વારા આ મામલે એક Poll બનાવવામાં આવ્યો છે. તમે પણ જોડાવ તેમાં\nભારત ચીન બોર્ડર વિવાદ મામલે રોજ રોજ નવી વિગતો સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારત-ચીન (India-China border dispute) ની વચ્ચે લદાખ (Ladakh)ને લઈને વાસ્તવિક નિયંત્રણ રેખા (Line of Actiual Control-LAC) પર હજુ સંઘર્ષ ભરેલી સ્થિતિ છે. લદાખ પાસે બંને દેશોની સેના હાલ આમને સામને ઊભી છે. LACની પાસે લદાખની ખાલી 30-35 કિલોમીટર દૂર ચીની સેનાના ફાઇટર પ્લેનો (Chinese fighters flying) પણ ઉડાન ભરતા જોવામાં આવ્યા છે. તો બીજી તરફ ભારતીય સેના પણ સ્થિતિની ગંભીરતાને જોતા કાશ્મીરથી પોતાની સેના અને ITBPના જવાનોને લદાખ તરફ રવાના કર્યા છે. ભારત અને ચીન (India China Standoff)ની વચ્ચે લદાખ (Ladakh) સીમાને લઇને છેલ્લા 27 દિવસથી તણાવ ભરેલી સ્થિતિ ચાલું છે. લદાખના ગલવાન વિસ્તારમાં તણાવની આ સ્થિતિ બનેલી છે.\nજો કે ચીન આ પહેલા પણ વર્ષ 2017માં ડોકલામમાં વિસ્તારમાં આ રીતે જ સ્ટેન્ડઓફ કરી ચૂક્યું છે. ગત બે વર્ષોમાં તેવી કેટલીક ઘટનાઓ બની છે જેમાં બંને દેશોની સેના સામ સામે આવી હોય અને યુદ્ઘ કે સૈન્ય સંઘર્ષની સ્થિતિ સર્જાઇ હોય. હાલમાં સર્જાયેલી આ સ્થિતિને જોતા ભારત અને ચીન વાતચીત દ્વારા પણ આ વાતનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મામલે અમેરિકાએ પણ મધ્યસ્થીની વાત કરી હતી પણ ચીને આમ કરવા માટે ભારતને ના પાડી હતી.\nત્યારે ન્યૂઝ18 દ્વારા આ મામલે એક Poll બનાવવામાં આવ્યો છે. જે દ્વારા અમે જાણવા માંગીએ છીએ કે ચીનના આ વલણ વિષે તમે શું વિચારો છો સાથે જ ગત થોડા સમયથી ભારતમાં ચીની સામાનના બહિષ્કાર અને ચીની એપને મોબાઇલમાંથી નીકાળવાની વાત પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે શું આવનારા સમયમાં તમે ચીની વસ્તુઓનો બહિષ્કાર કરશો સાથે જ ગત થોડા સમયથી ભારતમાં ચીની સામાનના બહિષ્કાર અને ચીની એપને મોબાઇલમાંથી નીકાળવાની વાત પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે શું આવનારા સમયમાં તમે ચીની વસ્તુઓનો બહિષ્કાર કરશો તમારું શું માનવું છે. ભારતે આવનારા સમયમાં ચીન પર કેવી રીતે દબાણ ઊભું કરવું તમારું શું માનવું છે. ભારતે આવનારા સમયમાં ચીન પર કેવી રીતે દબ���ણ ઊભું કરવું તે અંગે પણ કેટલાક રસપ્રદ સવાલ આ પૉલમાં પુછવામાં આવ્યા છે તો તમે પણ આ પોલના માધ્યથી તમારો મહામૂલો અભિપ્રાય અમને આપો. પોલમાં જોડાવા નીચે ક્લિક કરી એક પછી એક સવાલોના જવાબો ભરો.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n#ChinaPoll : ભારત સામે ચીનના પગલાં અંગે તમે શું વિચારો છો\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00134.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/videos/kutchh-saurastra/amreli-seasonal-rains-and-hurricanes-wreak-havoc-in-amreli-causing-massive-damage-to-mango-crop-978421.html", "date_download": "2020-07-06T03:54:37Z", "digest": "sha1:SO7GW4P2TIHKPFLZIPW4BJOCV6ZPBNEY", "length": 26582, "nlines": 336, "source_domain": "gujarati.news18.com", "title": "Amreli માં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ વિનાશ વેર્યો, કેરીના પાકને મોટા પાયે નુકસાન -Seasonal rains and hurricanes wreak havoc in Amreli, causing massive damage to mango crop– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » કચ્છ-સૌરાષ્ટ્ર\nAmreli માં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ વિનાશ વેર્યો, કેરીના પાકને મોટા પાયે નુકસાન\nAmreli માં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ વિનાશ વેર્યો, કેરીના પાકને મોટા પાયે નુકસાન\nAmreli માં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ વિનાશ વેર્યો, કેરીના પાકને મોટા પાયે નુકસાન\nVideo: અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદ, ધારી શહેર અને ગ્રા��્ય વિસ્તારોમાં વરસાદ\nVideo: અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ\nAmreliનાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, હિંડોરણા તથા મોટા આગરીયામાં વરસાદ\nAmreliમાં દીવાલ તથા રસોડામાં ઇયળોનું સામ્રાજ્ય, મહામુસીબત બની જંગળી ઇયળ\nAmreliમાં સાધુતાને કલંકિત કરતી ઘટના, દુષ્કર્મની ઘટના પર નવો વળાંક\nVideo: અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ, પાણી ભરાતા લોકોની અવરજવર બંધ\nઅમરેલીઃ નાના ભંડારીયાની સ્થાનિક નદીમાં પુર, પાણી ભરાતા લોકોની અવરજવર બંધ\nVideo: અમરેલીના રાજુલા, ધારી તથા બગસરા પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ\nAmreli અને વડિયામાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ\nઅમરેલી: બગસરાના સુડાવડ ગામમાં વીજ કરંટ લગતા ત્રણ લોકોના મોત\nVideo: અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદ, ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ\nVideo: અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ\nAmreliનાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, હિંડોરણા તથા મોટા આગરીયામાં વરસાદ\nAmreliમાં દીવાલ તથા રસોડામાં ઇયળોનું સામ્રાજ્ય, મહામુસીબત બની જંગળી ઇયળ\nAmreliમાં સાધુતાને કલંકિત કરતી ઘટના, દુષ્કર્મની ઘટના પર નવો વળાંક\nVideo: અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ, પાણી ભરાતા લોકોની અવરજવર બંધ\nઅમરેલીઃ નાના ભંડારીયાની સ્થાનિક નદીમાં પુર, પાણી ભરાતા લોકોની અવરજવર બંધ\nVideo: અમરેલીના રાજુલા, ધારી તથા બગસરા પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ\nAmreli અને વડિયામાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ\nઅમરેલી: બગસરાના સુડાવડ ગામમાં વીજ કરંટ લગતા ત્રણ લોકોના મોત\nAmreliમાં મોણવેલ ફાર્મ હાઉસમાં ઘૂસ્યા 7 સિંહ, સાતમાંથી બે સિંહોએ બળદનો કર્યો શિકાર\nછેલ્લા 24 કલાકમાં 59 તાલુકામાં વરસાદ, અમરેલીના ધારીમાં 2.8 ઇંચ વરસાદ\nAmreliમાં મનમુકીને વરસ્યા, નદીમાં આવ્યા નીર તો ખેતરોમાં ભરાયા પાણી\nAmreliના મરીન પોલીસ સ્ટેશનના પીઆઇ સસ્પેન્ડ, ટેન્ડર મામલે કરી હતી પૈસાની માગણી\nVideo: અમરેલીના શેલણા ગામમાં ધોધમાર વરસાદ, સ્થાનિક નદીમાં આવ્યું ઘોડાપૂર\nAmreliની નાવલી નદીમાં આવ્યું પૂર, સાવરકુંડલાની નદી છે નાવલી\nAmreliના રસ્તાઓ પર નદીઓ જેવો માહોલ, લીલીયામાં બારે મેઘ ખાંગા\nVideo: બોટાદના રાણપુરના વાતાવરણમાં પલટો, નાગસેન ગામે ભારે પવન સાથે વરસાદ\nVideo: અમરેલીના લાઠીમાં મેઘરાજાની એન્��્રી, હરસુરપુર અને દેવળિયામાં પવન સાથે વરસાદ\nVideo: BJP મનીપાવરનો ઉપયોગ કરે છે, જૂથવાદના લીધે ધારાસભ્યો નથી જતા: અમરીશ ડેર\nAmreliમાં સરસીયા અને અમૃતપુરમાં ધોધમાર વરસાદ, થલાલામાં ભારે પવન સાથે વરસાદ\nVideo: અમરેલીમાં વરસાદનું આગમન, સાવરકુંડલાના ગામોમાં વરસાદ\nગુજરાતના 8 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પાર, અમરેલી સૌથી ગરમ શહેર\nVideo: અમરેલીમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા, સુરતથી આવેલી યુવતી સંક્રમિત\nઅમરેલી જિલ્લાની બોર્ડર પર પણ તીડનું આગમન, ખેડૂતોમાં ચિંતા વધી અને તંત્રને કરી મદદની માંગ\nઅમરેલી: તીડનું આક્રમણ વધતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ, સરકારને કરી રાહતની માંગ\nAmreli: ખલાસીઓનો બે મહિનાનો પગાર કપાતાં ભારે હોબાળો, પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા\nVideo: બોટાદ જિલ્લામાં વધુ બે પોઝિટિવ કેસ, વૃદ્ધા અને ચાર વર્ષની બાળકીને કોરોના\nAmreliના ચાવંડ ચેકપોસ્ટ પાસેથી બોગસ એન્ટ્રી પાસ સાથે બે ઝડપાયા\nLockdown Part 3 : Amreli પાસે બોગસ પરમીટ સાથે બે ઝડપાયા, તપાસ શરૂ\nAmreli માં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ વિનાશ વેર્યો, કેરીના પાકને મોટા પાયે નુકસાન\nVideo: Amreliનાં Savar Kundla વચ્ચે મીની વાવાઝોડું, ભારે પવન સાથે કમોસમી વરસાદ\nAmreliનાં કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો, બાબરા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ\nAmreliમાં 5 વર્ષીય સિંહનો મૃતદેહ મળ્યો, 8થી 10 દિવસ પહેલા મોત થયાનું અનુમાન\nAmreliના માંચિયાળા-બગસરા ગામમાં સન્નાોટો, Lockdownનું ચુસ્ત પાલન\nAmreliના જિલ્લામાં Lockdownનું ચુસ્ત પાલન, શહેરના રસ્તાઓ સુમસાન દેખાયા\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00134.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/274344", "date_download": "2020-07-06T02:33:59Z", "digest": "sha1:MY3GLAKPML5OR5EGIDRZUJOXLMVEXYLE", "length": 14304, "nlines": 88, "source_domain": "www.kutchmitradaily.com", "title": "હાર્ટ એટેક માંદગી નથી, કોઈને પણ આવે", "raw_content": "\nહાર્ટ એટેક માંદગી નથી, કોઈને પણ આવે\nભુજ, તા. 13 : હૃદયરોગના વિશેષજ્ઞ 85 વર્ષીય ડો. રમેશ કાપડિયાએ ભુજ ખાતે હાર્ટ એટેક અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ભુજ લાયન્સ કલબ દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં અમદાવાદ ખાતે 55 વર્ષથી હૃદયરોગ નિષ્ણાત તરીકે સેવા આપતા ડો. કાપડિયા કહે છે કે હાર્ટએટેકથી ડરવાની જરૂર નથી. કારણ આ કોઈ બીમારી નથી એક વલણ છે જે કોઈને પણ આવી શકે છે. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં એક સમયે અમેરિકા વસી ગયેલા ડો. કાપડિયાને તત્કાલીન વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ પરત અમદાવાદ બોલાવ્યાને તેમણે શરૂ કરેલી સેવા આજે પણ અવિરત છે તેવું પરિચય આપતા પ્રોજેક્ટ ચેરમેન અને જાણીતા દાતા યોગેશભાઈ દોશીએ જણાવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધતા ડો. કાપડિયા એ કહ્યું કે 1976માં સમગ્ર વિશ્વમાં હૃદયરોગ ક્ષેત્રે અમેરિકાનો પ્રથમ ક્રમ હતો અને ભારતનો ચૌદમો ક્રમ હતો. છેલ્લા થોડાં વર્ષોથી ભારત પ્રથમ ક્રમે છે અને અમેરિકા પંદરમા ક્રમે આપણા દેશ માટે આ ચિંતાની વાત છે. ખાસ કરીને નવયુવાનોને આ રોગ વધારે થાય છે. એટલે તેની વિશેષ ચિંતા છે. તેમણે કહ્યું હૃદય રોગથી ડરવા જેવું નથી. તે મટાડી શકાય છે અને ખાસ વાત એ છે કે, તે અટકાવી શકાય છે. અમેરિકામાં આજે 60થી 70 ટકા હૃદયરોગની સર્જરી ઓછી થઈ ગઈ છે. ડો. કાપડિયાએ પોતાના વિશાળ અનુભવમાંથી અનેક દૃષ્ટાંતો આપીને સમજાવ્યું કે, વ્યક્તિ જો હાર્ટએટેક પછી ચારથી છ અઠવાડિયા આરામ કરે અને મનનો ભય કાઢી નાખે તો હૃદય રૂઝાવાનું શરૂ થાય છે અને પછી દર્દી દવાઓ નિયમિત લે તો એ સ્વસ્થ રીતે કાર્યરત રહીને લાંબું જીવી શકે છે. હવે નવી દવાઓ સરસ આવી છે. આ દવાઓ બહુ ખર્ચાળ પણ નથી. મહિને માત્ર 700થી 800 રૂપિયાનો ખર્ચ આજે કરવો પડે. આ દવાઓ નિયમિત લેવાથી અને જીવન પદ્ધતિમાં જરૂરી ફેરફાર કરવાથી વ્યક્તિ સુંદર રીતે લાંબું જીવી શકે અને હાર્ટ એટેક અટકાવી શકે તે આજે પુરવાર થયું છે. 25-30 વર્ષના યુવાનોને જો એલ.ડી.એલ. કોલેસ્ટેરોલ સો આપણા દેશ માટે આ ચિંતાની વાત છે. ખાસ કરીને નવયુવાનોને આ રોગ વધારે થાય છે. એટલે તેની વિશેષ ચિંતા છે. તેમણે કહ્યું હૃદય રોગથી ડરવા જેવું નથી. તે મટાડી શકાય છે અને ખાસ વાત એ છે કે, તે અટકાવી શ��ાય છે. અમેરિકામાં આજે 60થી 70 ટકા હૃદયરોગની સર્જરી ઓછી થઈ ગઈ છે. ડો. કાપડિયાએ પોતાના વિશાળ અનુભવમાંથી અનેક દૃષ્ટાંતો આપીને સમજાવ્યું કે, વ્યક્તિ જો હાર્ટએટેક પછી ચારથી છ અઠવાડિયા આરામ કરે અને મનનો ભય કાઢી નાખે તો હૃદય રૂઝાવાનું શરૂ થાય છે અને પછી દર્દી દવાઓ નિયમિત લે તો એ સ્વસ્થ રીતે કાર્યરત રહીને લાંબું જીવી શકે છે. હવે નવી દવાઓ સરસ આવી છે. આ દવાઓ બહુ ખર્ચાળ પણ નથી. મહિને માત્ર 700થી 800 રૂપિયાનો ખર્ચ આજે કરવો પડે. આ દવાઓ નિયમિત લેવાથી અને જીવન પદ્ધતિમાં જરૂરી ફેરફાર કરવાથી વ્યક્તિ સુંદર રીતે લાંબું જીવી શકે અને હાર્ટ એટેક અટકાવી શકે તે આજે પુરવાર થયું છે. 25-30 વર્ષના યુવાનોને જો એલ.ડી.એલ. કોલેસ્ટેરોલ સોઉપર રહેતું હોય તો સ્ટેટીન તેની યોગ્ય માત્રમાં આપી શકાય. ઘણાને આ વાત ગળે નથી ઉતરતી પણ અમેરિકાએ પ્રયોગ કરીને સાબિત કર્યું છે. ડો. કાપડિયા એક વાત એ કરી કે જે સ્વસ્થ હોય, સેવાકીય-પરોપકારના કાર્યો કરતો હોય, બિલકુલ સ્વસ્થ અને કાર્યરત-પ્રવૃત્ત હોય તેને જ હાર્ટ એટેક આવી શકે છે. માંદાને ન આવે. તેમણે સમજાવ્યું કે હાર્ટ એટેક એ માંદગી નથી પણ એક વલણ છે તે કોઈને પણ આવી શકે છે. ડો. કાપડિયાએ છેલ્લે સૌથી અગત્યની વાત એ કરી કે હવે હાર્ટ એટેકનો કોઈ જ ભય રાખવાની જરૂર નથી. તે હવે પાળેલું કુરકુરિયું બની ગયો છે. તમારું એલ.ડી.એલ. 70થી ઓછું રાખો, હૃદયની ક્ષમતા 40 ઉપર હોય, નિયમિત વ્યાયામ કરાય, ખોરકમાં મેંદો, ચોખાની વસ્તુઓ, સાકર, તેલ, ઘીની માત્રા ઘટાડાય તો હાર્ટ એટેક અટકાવી શકાય છે. આ ઉપરાંત જરૂરી દવાઓ નિયમિત લેવાની રહે. કલબ પ્રમુખ પ્રફુલ્લ શાહ, હોસ્પિટલ ચેરમેન ભરત મહેતા, મંત્રી શૈલેન્દ્ર રાવલ, ખજાનચી શૈલેશ ઠક્કર, રમેશભાઈ સંઘવી, અભય શાહ, નવીન મહેતા, ધર્મેન્દ્ર બારમેડા, સુબોધ ઠક્કર, સચિન બુદ્ધભટ્ટી, ડો. સંજય ઉપાધ્યાય દ્વારા ડો. કાપડિયા તેમજ સાંસદ વિનોદભાઈનું બહુમાન કરવામાં આવ્યું હતું. સંચાલન આભારવિધિ ચેરમેન જિતેન ઠકકરે કર્યા હતા.\nઝુરામાં હીંચકે હીંચકતા ફાંસો આવી જવાના કરુણ કિસ્સામાં તરુણીએ દમ તોડયો\nબે બાઇક વચ્ચેની ટક્કરમાં સાપેડાનો ચાલક થયો જખ્મી\nજુણામાં પોલીસ હુમલાના મુખ્ય સૂત્રધાર સહિત છના રિમાન્ડ મંજૂર\nઆમારા સીમમાં પવનચક્કી સંલગ્ન કંપનીનો 1.39 લાખનો કેબલ ચોરાયો\nભુજમાં કૌટુંબિક બાબતે વેવાઇ પક્ષના બે પરિવારની મારામારીમાં છ ઘવાયા\nભારતીય કોચ માટે વેતનની ટોચની મર્યાદા હટાવશે ��ેલ મંત્રાલય\nવિશ્વનાં મોટાં સ્ટેડિયમ બનાવવાની દેશમાં સ્પર્ધા\nઈંગ્લેન્ડમાં 11 જુલાઈથી મનોરંજક ક્રિકેટની વાપસી\nબાર્સેલોના અને મેસીનો સાથ છૂટશે \nગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ `મેઘ'' પધરામણી\nનિરોણામાં ત્રણ સહિત કચ્છમાં વધુ છ પોઝિટિવ\nકંડલામાં પાઈપલાઈન ગળતર થતાં ટનબંધ ખાદ્યતેલ જમીનમાં ઢોળાયું\nકચ્છી મેવો ખારેકને કોરોનાના સંજોગો નડશે\nઅંધકારમાં જીવતા અનેક શિષ્યોનાં સુરીલાં સપનાં સાકાર કરનારા `ગુરુવર્ય''\nમનરેગા હેઠળ ઘાસ વાવેતરની યોજના\n`પાંજો કચ્છ''ના નામે ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ\nખાવડા માટે માત્ર બે જ બસ અપૂરતી\nઅબડાસામાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે બેઠકમાં દૃઢ સંકલ્પ\n15000 કિ.મી. પાર કરતું ચોવીસીનું સાઇકલ જૂથ\nઈન્ટુક પોર્ટ ફેડરેશનના મહામંત્રી તરીકે ગાંધીધામના અગ્રણી નિયુકત\nરોહા-સુમરીમાં ફરી ત્રણ રાષ્ટ્રીય પક્ષીનાં મોત\nનર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું\nવૈશ્વિક કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીનાં શોધપત્રની પસંદગી\nજિલ્લા બહારના અધિકારીઓની આવન-જાવન થકી અન્ય કચેરીઓમાંયે વ્યાપ્યો ફફડાટ\nઅમદાવાદમાં કોરોના સામેનો જંગ લડે છે મૂળ ભુજના તબીબ\nવધુ સાત દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો\nમાધાપરમાં જુગારના દરોડામાં આઠ મહિલા-પુરુષ ખેલી કાયદાના સકંજામાં\nમંજૂરી નથી અપાતી તો મોઢવામાં ઝાડી કટિંગ કેવી રીતે થાય છે \nજિ.પં.ના અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ રૂમ પાટર્નર હજુ છૂટા\nડીપીટીની ગાંધીધામ કચેરી કંડલા ખસેડવા આદેશ\nભારે વરસાદની આગાહીના પગલે કચ્છનું તંત્ર બન્યું સતર્ક\nનિરોણામાં મોડી રાતે તકેદારી લેવાઇ\nઅનલોકમાં છૂટછાટ આવકાર્ય, પણ નિયમપાલનનું શું \nનલિયામાં બનેલો નવો માર્ગ ઊંચો બનાવાતાં અનેક ઘરમાં પાણી\nઆદિપુરમાં ઓનલાઈન શિક્ષણના વિવિધ પાસાં અંગે પ્રાધ્યાપકો માટે વેબિનાર યોજાયો\nઅબડાસા બેઠક માટે તા. 5-6 જુલાઈએ ઈન્ચાર્જ સી. જે. ચાવડાની હાજરીમાં બેઠક\nકુકમાની ગ્રામીણ બેન્કમાં બીએસએનએલ જોડાણ વારંવાર ઠપ થતાં હાલાકી\nજન સેવા કેન્દ્રોમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ દાખલ કરવાની વિચારણા\nકચ્છમાં નવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nકલ્યાણપરની ગ્રામીણ બેંકના વહીવટથી ગ્રાહકો બન્યા ત્રસ્ત\nનર્મદાના અટકેલા કાર્યો ઝડપભેર પૂર્ણ કરવા તરફ ડગ મંડાયા\nભુજપુર હાઇસ્કૂલમાં હિન્દીના શિક્ષક ન હોવાથી પરેશાની\nગુજરાતના વરિષ્ઠ ધારાશાત્રી સર્વોચ્ચ અદાલતમાં અધિક સોલિસીટર જનરલ પદે\nકચ્છના મથકો રાજ્યમાં સર્વાધિક શેકાયા\nકોરોના : આફતને અવસરમાં પલટો : નિબંધ સ્પર્ધા યોજાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00134.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.satyaday.com/india-bond-exchange-traded-fund-approves-by-cabinet/", "date_download": "2020-07-06T01:22:45Z", "digest": "sha1:SAYKWLVF3QKGLC7E6OQFCY6K7L7VKNVG", "length": 6865, "nlines": 110, "source_domain": "www.satyaday.com", "title": "ભારત બોન્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડ માટે કેબિનેટની મંજૂરી - SATYA DAY", "raw_content": "\nભારત બોન્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડ માટે કેબિનેટની મંજૂરી\nકેન્દ્રીય કેબિનેટે બુધવારે ભારત બોન્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડ (ઇટીએફ) ની લોન્ચિંગને મંજૂરી આપી છે.\nનવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે બુધવારે ભારત બોન્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડ (ઇટીએફ)ની લોન્ચિંગને મંજૂરી આપી છે. બોન્ડ માર્કેટને વધુ મજબુત બનાવવા અને રોકાણનો આધાર વધારવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. નાણાંમંત્રી નિર્મલા સીતારામને કેબિનેટની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, “ઇટીએફ રોકાણકારોના આધારમાં વિવિધતા લાવશે. અમે બજેટમાં વચન આપ્યું હતું કે, બોન્ડ માર્કેટમાં સામાન્ય લોકોને ભાગ લેવાની તક ઉભી કરવામાં આવશે.”\nસિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) એ તાજેતરમાં ડેટ ઇટીએફ પરિપત્ર બહાર પાડ્યું છે. સીતારામને કહ્યું કે દરેક બોન્ડ ઇટીએફ એકમની કિંમત 1000 રૂપિયા છે.\nબોન્ડ ઇટીએફ સ્ટોક માર્કેટમાં સૂચિબદ્ધ થશે. રોકાણકારો માર્કેટ ઉત્પાદકો દ્વારા રોકડ મેળવી શકે છે, જેમની પાસે 1 કરોડના ઇટીએફ એકમોની સૂચિ હોવી જોઈએ.\nકેન્દ્રીય બજેટ 2018-19માં સરકારે સીપીએસઇ ઇટીએફ અને ભારત -22 જેવા ઇક્વિટી ઇટીએફની સફળતા પછી જાહેર ક્ષેત્રના બોન્ડ ડેટ ઇટીએફ યોજનાની જાહેરાત કરી હતી.\n'છપાક'ની રિલીઝ પહેલા વિક્રાંત મેસીએ ગુપ્ત રીતે કરી સગાઈ, જાણો કોણ છે ખુશનસીબ\nઆ સામાજિક કાર્યકર પર બની બાયોપિક, આવતા વર્ષે એપ્રિલમાં થશે રિલીઝ\nઆ સામાજિક કાર્યકર પર બની બાયોપિક, આવતા વર્ષે એપ્રિલમાં થશે રિલીઝ\nરાજકોટ માં પોલીસ ની દાદાગીરી નું વરવું પ્રદર્શન ,પ્રદર્શનકારી ને ઘોડા પરથી નીચે ખેંચી બેફામ ગાળો દઈ પોલીસે ઘોડા ને પણ લાફો ઠોકી દીધો \nઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમમાં 28 હજાર ક્યુસેક પાણીની આવક\nભારત સરહદે થી ચાઈના ને મોદીજી એ આપ્યો સંદેશ હવે વિસ્તારવાદ ના જમાના ગયા, આ દેશ છે જ્યાં કૃષ્ણ ની પૂજા થાય છે જેઓ વાંસળી પણ વગાડી જાણે અને સમય આવ્યે સુદર્શનચક્ર પણ ચલાવી શકે છે\nકપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માં શુ ભાજપ જ ભાજપ ને હરાવશે કેસી પટેલ નારાજ ભાજપ ના માધુ રાઉત સામે જીતુભાઇ નજીવા મત થી માંડ જીત્યા હતા \nલ્યો હવે આવી ગઈ સ્વદેશી એપ જે તમારા મોબાઈલમાં રહેલી ચાઈનીઝ એપ ડીલીટ કરી ફોનને કરશે સુરક્ષિત\nઆખરે ભારત સરકારે ટીકટોક,હેલ્લો સહિત ની ચાઇનીઝ 59 એપ ઉપર મુક્યો પ્રતિબંધ\nઆજે 30 જૂન વિશ્વ સોશ્યલ મીડિયા દિવસ ,જનતા જાતેજ પત્રકાર બની છે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે તો કયાંક બાળકો-યુવાનો ‘ગેમ’ ના બંધાણી પણ બન્યા,વાંચો ખાસ અહેવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00134.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/274345", "date_download": "2020-07-06T02:16:51Z", "digest": "sha1:KB77A3JTIB2HWGWV5BWLFXP6WOA6RP24", "length": 11656, "nlines": 88, "source_domain": "www.kutchmitradaily.com", "title": "અદાણી મેડિકલ કોલેજ પ્રોફેસરોની ઘટ ન નિવારતાં નારાજગીએ હડતાળનું રૂપ લીધું", "raw_content": "\nઅદાણી મેડિકલ કોલેજ પ્રોફેસરોની ઘટ ન નિવારતાં નારાજગીએ હડતાળનું રૂપ લીધું\nભુજ, તા.13 : અદાણી મેડિકલ કોલેજ સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોની માંગણીઓ ન નિવારાતાં આજે હડતાળનું રૂપ ધરતાં વહીવટીતંત્ર દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે જરૂરી પગલાં ભરવા સાબદું બન્યું હતું. 94 જેટલા રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાડી તે સંદર્ભે નેતૃત્વ લેનારા ડો. રિશી રબારીને પૂછતાં તેમણે ત્રણ માંગ વિશે કહ્યું કે, ઘણાં વર્ષોથી કહીએ છીએ કે એમબીબીએસ અને સિનિયર ફેકલ્ટીમાં પ્રોફેસર હોવા જોઈએ તે નથી જેથી અભ્યાસને અસર પહોંચે છે. એમસીઆઈના ઈન્સ્પેક્શન વખતે જ પ્રોફેસરો દેખાય છે. મોટા ભાગના સ્થાનિક પ્રોફેસરો પચીંગ કરી ખાનગી પ્રેક્ટિસ કરે છે. સ્ટાઈપેન્ડનું બાકી એરિયર્સ નથી આપતા, હોસ્પિટલમાં સલામતી માટે સ્ટાફની માંગ નથી સંતોષાતી, 80 દર્દી વચ્ચે એક પેશન્ટ કેર એટેન્ડન્ટ મૂકે છે. નર્સની પણ ઘટ નથી નિવારાતી. આ બાબતે ડીનને આવેદનપત્ર હોસ્પિટલ મેનેજમેન્ટ જોગ આપ્યું છે. દરમ્યાન ડીન ડો. ગુરદાસ ખીલનાનીએ રેસિડેન્ટ તબીબોને ઉદ્દેશીને પાઠવેલા પત્રમાં તેમની માંગણી સહાનુભૂતિપૂર્વક સંતોષવા હોસ્પિટલ તંત્ર પૂરતું ધ્યાન આપશે એવી હૈયાધારણ આપી હતી. કચ્છના દર્દીઓના હિતમાં ફરજ ઉપર હાજર થઈ જવા અનુરોધ કર્યો હતો. બીજી તરફ હોસ્પિટલના વહીવટી તંત્રે તમામ સિનિયર તબીબોને ફરજ ઉપર હાજર રહેવા તાકીદ કરી દેવામાં આવી છે. એટલું જ નહિ જો જરૂરિયાત ઉભી થઈ તો બહારના તથા ભુજના નિષ્ણા�� અને નામાંકિત તબીબોની સેવા લેવા કાર્ય યોજના ઘડી કાઢ્યો હોવાનું યાદીમાં જણાવ્યું હતું. દરમ્યાન કોંગ્રેસના પ્રદેશ મંત્રી રફીક મારાએ યાદીમાં જણાવ્યું કે, હોસ્પિટલમાં ડોક્ટર નથી, દવા નથી, સાધન સામગ્રી નથી તેથી દર્દીઓને તકલીફ પડે છે. તેવી રજૂઆતોને આ હડતાળથી પુષ્ટિ મળી છે. 94 તબીબોની હડતાળને ગંભીર મુદો ગણાવી જવાબદારો સામે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.\nઝુરામાં હીંચકે હીંચકતા ફાંસો આવી જવાના કરુણ કિસ્સામાં તરુણીએ દમ તોડયો\nબે બાઇક વચ્ચેની ટક્કરમાં સાપેડાનો ચાલક થયો જખ્મી\nજુણામાં પોલીસ હુમલાના મુખ્ય સૂત્રધાર સહિત છના રિમાન્ડ મંજૂર\nઆમારા સીમમાં પવનચક્કી સંલગ્ન કંપનીનો 1.39 લાખનો કેબલ ચોરાયો\nભુજમાં કૌટુંબિક બાબતે વેવાઇ પક્ષના બે પરિવારની મારામારીમાં છ ઘવાયા\nભારતીય કોચ માટે વેતનની ટોચની મર્યાદા હટાવશે ખેલ મંત્રાલય\nવિશ્વનાં મોટાં સ્ટેડિયમ બનાવવાની દેશમાં સ્પર્ધા\nઈંગ્લેન્ડમાં 11 જુલાઈથી મનોરંજક ક્રિકેટની વાપસી\nબાર્સેલોના અને મેસીનો સાથ છૂટશે \nગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ `મેઘ'' પધરામણી\nનિરોણામાં ત્રણ સહિત કચ્છમાં વધુ છ પોઝિટિવ\nકંડલામાં પાઈપલાઈન ગળતર થતાં ટનબંધ ખાદ્યતેલ જમીનમાં ઢોળાયું\nકચ્છી મેવો ખારેકને કોરોનાના સંજોગો નડશે\nઅંધકારમાં જીવતા અનેક શિષ્યોનાં સુરીલાં સપનાં સાકાર કરનારા `ગુરુવર્ય''\nમનરેગા હેઠળ ઘાસ વાવેતરની યોજના\n`પાંજો કચ્છ''ના નામે ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ\nખાવડા માટે માત્ર બે જ બસ અપૂરતી\nઅબડાસામાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે બેઠકમાં દૃઢ સંકલ્પ\n15000 કિ.મી. પાર કરતું ચોવીસીનું સાઇકલ જૂથ\nઈન્ટુક પોર્ટ ફેડરેશનના મહામંત્રી તરીકે ગાંધીધામના અગ્રણી નિયુકત\nરોહા-સુમરીમાં ફરી ત્રણ રાષ્ટ્રીય પક્ષીનાં મોત\nનર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું\nવૈશ્વિક કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીનાં શોધપત્રની પસંદગી\nજિલ્લા બહારના અધિકારીઓની આવન-જાવન થકી અન્ય કચેરીઓમાંયે વ્યાપ્યો ફફડાટ\nઅમદાવાદમાં કોરોના સામેનો જંગ લડે છે મૂળ ભુજના તબીબ\nવધુ સાત દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો\nમાધાપરમાં જુગારના દરોડામાં આઠ મહિલા-પુરુષ ખેલી કાયદાના સકંજામાં\nમંજૂરી નથી અપાતી તો મોઢવામાં ઝાડી કટિંગ કેવી રીતે થાય છે \nજિ.પં.ના અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ રૂમ પાટર્નર હજુ છૂટા\nડીપીટીની ગાંધીધામ કચેરી કંડલા ખસ���ડવા આદેશ\nભારે વરસાદની આગાહીના પગલે કચ્છનું તંત્ર બન્યું સતર્ક\nનિરોણામાં મોડી રાતે તકેદારી લેવાઇ\nઅનલોકમાં છૂટછાટ આવકાર્ય, પણ નિયમપાલનનું શું \nનલિયામાં બનેલો નવો માર્ગ ઊંચો બનાવાતાં અનેક ઘરમાં પાણી\nઆદિપુરમાં ઓનલાઈન શિક્ષણના વિવિધ પાસાં અંગે પ્રાધ્યાપકો માટે વેબિનાર યોજાયો\nઅબડાસા બેઠક માટે તા. 5-6 જુલાઈએ ઈન્ચાર્જ સી. જે. ચાવડાની હાજરીમાં બેઠક\nકુકમાની ગ્રામીણ બેન્કમાં બીએસએનએલ જોડાણ વારંવાર ઠપ થતાં હાલાકી\nજન સેવા કેન્દ્રોમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ દાખલ કરવાની વિચારણા\nકચ્છમાં નવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nકલ્યાણપરની ગ્રામીણ બેંકના વહીવટથી ગ્રાહકો બન્યા ત્રસ્ત\nનર્મદાના અટકેલા કાર્યો ઝડપભેર પૂર્ણ કરવા તરફ ડગ મંડાયા\nભુજપુર હાઇસ્કૂલમાં હિન્દીના શિક્ષક ન હોવાથી પરેશાની\nગુજરાતના વરિષ્ઠ ધારાશાત્રી સર્વોચ્ચ અદાલતમાં અધિક સોલિસીટર જનરલ પદે\nકચ્છના મથકો રાજ્યમાં સર્વાધિક શેકાયા\nકોરોના : આફતને અવસરમાં પલટો : નિબંધ સ્પર્ધા યોજાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00135.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.matrubharti.com/bites/111280316", "date_download": "2020-07-06T03:38:58Z", "digest": "sha1:GUV7ZJZMC5BQICWGEIZBFNAEBNIXMDKL", "length": 2883, "nlines": 117, "source_domain": "www.matrubharti.com", "title": "Gujarati Blog status by કલમ ના સથવારે on 01-Nov-2019 09:50:40am | Matrubharti", "raw_content": "\nકલમ ના સથવારે 8 months ago\nઝાડ આજ તારી ખબર પૂછવા આવ્યો છું હું\nબસ,બે ઘડી નો મીઠો સંવાદ લેવા આવ્યો હું\nતારું છેદન કરી ઇમારતો બનાવવા લાગ્ય\nકલમ ના સથવારે 8 months ago\nઝાડ આજ તારી ખબર પૂછવા આવ્યો છું હું\nબસ,બે ઘડી નો મીઠો સંવાદ લેવા આવ્યો હું\nતારું છેદન કરી ઇમારતો બનાવવા લાગ્યો હું\nરૂંધાતા શ્વાસે ફરી તને ગોતવા નીકળ્યો છું હું\nજંગલો કાપી ને રહેઠાણ કરવા લાગ્યો છે હું\nને પછી પાર્કિંગ તારા છાંયડે શોધી રહ્યો છે હું\nફ્ળ ફુલ વેરતા અમૃત ને બાળતો થયો છે હું\nપછી જીવવા oxygen શોધવા લાગ્યો છે હું\nઆંધળી દોટ માં દુકાળ કે દુષ્કાળે મરતો થયો હું\nએટલે આજ ઝાડ તારી ખબર પૂછવા આવ્યો છું હું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00135.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"}
+{"url": "https://www.satyaday.com/women-in-this-village-of-india-do-not-wear-clothes-for-5-days/", "date_download": "2020-07-06T02:29:48Z", "digest": "sha1:Q2NYGGHPUC4KCG7KCOME3YJVMSLO2X63", "length": 5068, "nlines": 106, "source_domain": "www.satyaday.com", "title": "ભારતના આ ગામમાં મહિલાઓ 5 દિવસ નથી પહેરતી કપડાં - SATYA DAY", "raw_content": "\nભારતના આ ગામમાં મહિલાઓ 5 દિવસ નથી પહેરતી કપડાં\nહિમાચલ પ્રદેશના કુલ્લૂ જિલ્લાની મણિકર્ણ ઘાટીનું એક ગામ પીણી છે, જ્યાં પતિ અને પત્ની વર્ષના પાંચ દિવસ માટે એકબીજા પર હસી-મજાક કરતા નથી. માત્ર એટલું જ નહીં, સ્ત્રીઓ પાંચ દિવસ સુધી કપડાં પણ પહેરતી નથી. તેમને પાંચ દિવસ માટે ઊનના બનેલા દુપટ્ટા પહેરવા પડે છે. આ અનોખી પરંપરાને પગલે, 17 થી 21 ઓગસ્ટ સુધી પાંચ દિવસ સુધી પીણીના હજારો લોકોએ આ કર્યું છે.\nસુરતમાં સ્વામીની કામલીલા: 24 વર્ષીય યુવતીનું કર્યું જાતીય શોષણ, સ્વામીની ધરપકડ\nસુરતમાં સ્વામીની કામલીલા: 24 વર્ષીય યુવતીનું કર્યું જાતીય શોષણ, સ્વામીની ધરપકડ\nરાજકોટ માં પોલીસ ની દાદાગીરી નું વરવું પ્રદર્શન ,પ્રદર્શનકારી ને ઘોડા પરથી નીચે ખેંચી બેફામ ગાળો દઈ પોલીસે ઘોડા ને પણ લાફો ઠોકી દીધો \nઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમમાં 28 હજાર ક્યુસેક પાણીની આવક\nભારત સરહદે થી ચાઈના ને મોદીજી એ આપ્યો સંદેશ હવે વિસ્તારવાદ ના જમાના ગયા, આ દેશ છે જ્યાં કૃષ્ણ ની પૂજા થાય છે જેઓ વાંસળી પણ વગાડી જાણે અને સમય આવ્યે સુદર્શનચક્ર પણ ચલાવી શકે છે\nકપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માં શુ ભાજપ જ ભાજપ ને હરાવશે કેસી પટેલ નારાજ ભાજપ ના માધુ રાઉત સામે જીતુભાઇ નજીવા મત થી માંડ જીત્યા હતા \nલ્યો હવે આવી ગઈ સ્વદેશી એપ જે તમારા મોબાઈલમાં રહેલી ચાઈનીઝ એપ ડીલીટ કરી ફોનને કરશે સુરક્ષિત\nઆખરે ભારત સરકારે ટીકટોક,હેલ્લો સહિત ની ચાઇનીઝ 59 એપ ઉપર મુક્યો પ્રતિબંધ\nઆજે 30 જૂન વિશ્વ સોશ્યલ મીડિયા દિવસ ,જનતા જાતેજ પત્રકાર બની છે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે તો કયાંક બાળકો-યુવાનો ‘ગેમ’ ના બંધાણી પણ બન્યા,વાંચો ખાસ અહેવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00135.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://gujjurocks.in/aa-rashi-na-loko-ae-kachba-wali-ring-kyre-pn-na-pervi-joi/", "date_download": "2020-07-06T02:10:19Z", "digest": "sha1:M73USQSGRYLKUTJZOBIQJJDV3C373XFW", "length": 30204, "nlines": 295, "source_domain": "gujjurocks.in", "title": "આ રાશિના લોકોએ ભૂલથી પણ ગ્રહણ ના કરવી જોઈએ કાચબા વાળી વીંટી, થઇ શકે છે લાભની બદલે નુકસાન", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nકિન્નર માત્ર નસીબદારને જ આપે છે આ વસ્તુ, જો તમને મળી…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nપરિચિતના મૃત્યુ પામેલા વ્યક્તિનું તમારા સ્વપ્નમાં આવવું શુભ છે કે અશુભ…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nતરબૂચ નહિ તેનું છોતરું પણ છે ખુબ જ ફાયદાકારક, આ બીમારીઓથી…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nઆવી આલીશાન વૈભવી લાઈફસ્ટાઈલ હતી સુશાંતસિંહની..10 PHOTOS જોઈને મોમાં આંગળા નાખી…\n50ની ઉંમર પછી પણ આ 5 અભિનેત્રીઓ લાગે છે ખુબ જ…\nજયારે હીરો બનીને સુશાંતસિંહ રાજપૂત પહોંચ્યો હતો કોલેજ, જ્યાંથી છોડી દીધું…\nફિલ્મી જગતને વધુ એક ફટકો, આ ગુજરાતી દિગ્ગ્જ એક્ટરનું અમેરિકામાં હાર્ટ…\nસુશાંતના નિધનથી એશ્વર્યાંની ડુપ્લીકેટ હિમાંશી ખુરાનાને લાગ્યો સદમાં, હવે કહ્યું કે…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષના ત્રીજા ચંદ્રગ્રહણ નિમિત્તે ત્રણ રાશિઓને થશે લાભ, જાણો કોણ થશે…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nઆવ્યો વર્ષનો મોટો અને ફાયદાકારક શનિવાર, આ 3 રાશિઓ પર વરસશે…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nકોરોનથી બચવા સોનાનું માસ્ક બનાવી સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયો આ…\nવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો ચોંકાવનારો ખુલાસો, જેટલા કોરોનાના કેસ નોંધાયા છે તેનાથી…\nકક્કડ પછી હવે વધુ એક ટિકટોક સ્ટાર ગળે ફાંસો ખાઈને મરી…\nબ્રેકીંગ ન્યુઝ: ગુજરાતમાં અહીંયા પાનનાં ગલ્લાં બંધ, હવે ગમે ત્યારે…જાણો વિગત\nરાજકોટમાં TikTok વીડિયો બનાવવા મંદિરની મૂર્તિને મારી લાત, બેની ધરપકડ- નામ…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આ���ેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome જ્યોતિષ શાસ્ત્ર આ રાશિના લોકોએ ભૂલથી પણ ગ્રહણ ના કરવી જોઈએ કાચબા વાળી વીંટી,...\nઆ રાશિના લોકોએ ભૂલથી પણ ગ્રહણ ના કરવી જોઈએ કાચબા વાળી વીંટી, થઇ શકે છે લાભની બદલે નુકસાન\nકાચબાને ભગવાન વિષ્ણુનો અવતારના સ્વરૂપમાં માનવામાં આવે છે. જેના સહયોગથી સાગર મંથનથી દેવી પ્રકટ થઇ હતી. વાસ્તુશાસ્ત્રમાં પણ તેનું મહત્વ બતાવવામાં આવ્યું છે. માન્યતા અનુસાર કાચબા વાળી વીંટી પહેરવાથી વ્યક્તિના જીવનમાં સુખદ બદલાવ આવે છે.\nકાચબાની વીંટીને આજે બધા જ પહેરવા માંગતા હોય છે. માન્યતા અનુસાર, કાચબા વાળી વીંટી પહેરવાથી ઘણા પ્રકારના લાભ થાય છે. આજકાલ લોકો જ્યોતિષની સલાહ પર રત્નોને વીંટી અને બ્રેસલેટ મઢાવીને હાથમાં અને ગળામાં પહેરે છે. આજકાલ મોટા-મોટા સ્ટાર પણ કાચબા વાળી વીંટીને ધારણ કરે છે. કાચબાવાળી વીંટીને વાસ્તુશાસ્ત્રમાં પણ શુભ માનવામાં આવે છે. કાચબાવાળી વીંટી વ્યકિતના જીવનમાંથી ઘણી સમસ્યા દૂર કરે છે. માન્યતા છે કે, આ વીંટી પહેરવાથી આત્મબળમાં વધારો થાય છે.\nજે લોકોનો વ્યવહાર બહુજ ઉગ્ર હોય તે લોકો આ વીંટી ગ્રહણ કરે તો તેનો વ્યવહાર સંતુલિત કરી શાંત અને સૌમ્ય બનાવવામાં મદદગાર થઇ શકે છે.\nજ્યોતિષશાસ્ત્ર અનુસાર, કાચબો પાણીમાં રહેનારો જીવ છે. આ કારણે જ કાચબાનો સંબંધ માતા લક્ષ્મીજી સાથે છે. કારણકે બન્નેની ઉત્પત્તિ જળથી થઇ હતી. સાથે જ જળના ગુણ શીતળ હોય છે. તેથી વ્યક્તિની ઉગ્રતા ઓછી કરવામાં કાર્ય કરે છે. કાચબો ગંભીર અને અંતરર્મુખી જીવ છે. તેનો પ્રભાવ પણ વ્યક્તિત્વ પર થાય છે.\nકાચબાની વીંટી પહેરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે હંમેશા ચાંદીમાં જ પહેરવી જોઈએ. જો અન્ય કોઈ પણ ધાતુમાં પહેરવી હોય તો તમારી રાશિના રત્નને જડાવીને પહેરવી જોઈએ.\nઆ વીંટી પહેરતી વખતે કાચબાનું મોઢું તમારી તરફ હોવું જોઈએ. તેનાથી ધન તમારી તરફ આકર્ષિત થાય છે. ભુલથી પણ ક્યારે કાચબાનું મોઢું બહારની તરફ નહિ રાખવાનું. તેનાથી ધન એકત્ર કરવામાં આવે ધનવૃદ્ધિમાં આપતી આવી શકે છે.\nઆ વીંટીને ગ્રહણ કરતા પહેલા તેની પૂજા કરવી જરૂરી છે. તેથી આ વીંટી ચાંદીમાં બનાવવાની અને તેની પીઠ પર ‘શ્રી’ કરાવવાનું. શ્���ી એવી રીતે કરાવવાનો કે જેની ઈ માત્રા બહાર એટલે કે તમારી આંગળી તરફ અને શ્ર તમારી તરફ રહેવો જોઈએ.\nઆ વીંટી ગમે તે પૂનમના દિવસે ઘરે લાવવી લાભદાયક છે. ત્યારબાદ ગાયના દૂધ, ગંગાજળ, મધ, દહીં અને તુલસીપત્ર મેળવીને ગંગાજળ તૈયાર કરો. હવે આ વીંટીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સામે ગાયના ઘીનો દીવો કરી ‘ૐ ભગવતે કુર્માયે હિં નમઃ’ મંત્રની એકવાર માળા કરો.\nમાળાના જપ બાદ ‘ૐ શ્રી શ્રી કમલે કમલાયૈ પ્રસિદ પ્રસિદ શ્રી મહાલક્ષ્મી નમો નમઃ’ મંત્રના જાપ કરતી વખતે એક પ્લેટમાં વીંટી રાખી તેના પર પંચામૃત પધરાવો અથવા તમે ઈચ્છો તો ‘શ્રી’ મંત્રનો 108 વાર જાપ કરો. ત્યરબાદ આ અંગૂઠી ધારણ કરે તમારા ઇષ્ટદેવનું ધ્યાન ધરો.\nઘરના કામ કરતી વખતે, લોટ બાંધતી વખતે અથવા નહાતી વખતે જો વીંટી ઉતારવી પડે તો ઉતારીને પૂજા ઘરમાં રાખો. સ્નાન કર્યા બાદ લક્ષ્મીજીના ચરણોમાં અડાડ્યાં બાદ જ ધારણ કરો.\nજ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકોએ આ વીંટી ક્યારે પણ ધારણ ના કરવી જોઇએ. આવું કરવાથી આ રાશિના લોકોમાટે શુભ ફળદાયી નથી થતું. લક્ષ્મી પ્રાપ્તિ માટે આ રાશિના લોકોએ માતા લક્ષ્મી અને શ્રી હરિની નિયમિત પૂજા કરવી જોઈએ. તેનું કારણ એ છે કે, ત્રણેય જળ તત્વની રાશિ છે,આ વીંટી આ રાશિના લોકો ધારણ કરે તો તેનામાં શીત પ્રવૃત્તિ વધી શકે છે. જેના કારણે સ્વાસ્થ્ય અને મન પર વિપરીત અસર થાય છે.\nતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.\nઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 5 જુલાઈ 2020\nવર્ષના ત્રીજા ચંદ્રગ્રહણ નિમિત્તે ત્રણ રાશિઓને થશે લાભ, જાણો કોણ થશે માલામાલ\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 4 જુલાઈ 2020\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલુ��� ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\n50ની ઉંમર પછી પણ આ 5 અભિનેત્રીઓ લાગે છે ખુબ જ...\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...\nવર્ષના ત્રીજા ચંદ્રગ્રહણ નિમિત્તે ત્રણ રાશિઓને થશે લાભ, જાણો કોણ થશે...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/news/photos/loksabha-voting-in-gujarat-2019-these-celebs-from-gujarat-dhollywood-caste-their-vote-see-photos-8660", "date_download": "2020-07-06T01:44:04Z", "digest": "sha1:QIX5QYQRMUCRJSIUTC74TJC3DBLBZ4ML", "length": 7977, "nlines": 96, "source_domain": "www.gujaratimidday.com", "title": "લોકસભા 2019: ગુજરાતના સેલેબ્સે કર્યો મતાધિકારનો ઉપયોગ, જુઓ તસવીરો - news", "raw_content": "\nલોકસભા 2019: ગુજરાતના સેલેબ્સે કર્યો મતાધિકારનો ઉપયોગ, જુઓ તસવીરો\nબધા સેલેબ્સ મત આપતા હોય તો મોનલ ગજ્જર કેમ પાછળ રહે મોનલે પણ મત આપ્યો અને સાથે મસ્ત મજ્જાનો પોઝ પણ.\nલવની ભવાઈ ફેમ આરોહીએ પણ મતદાન કર્યું અને મસ્ત સ્માઈલ સાથે આ ફોટો પણ પોસ્ટ કર્યો.\nRJ, પ્રોડ્યુસર અને એક્ટ્રેસ આરતી પટેલે પણ મતદાન કર્યું અને ફોટો પોસ્ટ કર્યો.\nગુજરાતની ��ાયિકા રાજલ બારોટે પણ મતદાન કર્યું અને તસવીર પણ શેર કરી.\nશોર્ટ સર્કિટ અને વિટામિન શી ફિલ્મના ડાયરેક્ટર ફૈઝલ હાશ્મીએ પણ પોતાના મતાધિકારીનો ઉપયોગ કર્યો.\nઅભિનેતા પ્રેમ ગઢવીએ પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી.\nઅભિનેતા મયુર ચૌહાણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને પોતાની તસવીર શેર કરી.\n'ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર' ફિલ્મ ફેમ અભિનેતા રોનક કામદારે પણ મત આપ્યો અનો પોતાનો ફોટો શેર કર્યો.\nસાંઈરામ દવેએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તસવીર પણ ખેંચાવી.\nરેવા ફિલ્મ ફેમ ચેતન ધાનાણી અને રાહુલ ભોલેએ પણ મતદાન કર્યું.\nજાણીતા ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી. કીર્તિદાને કેપ્શનમાં લખ્યું કે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો તમે કર્યો કે નહીં\nગુજરાતી ફૉક સિંગર જીગરદાન ગઢવીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને કાંઈક આવા અંદાજમાં તસવીર પોસ્ટ કરી.\nભાઈ ભાઈ ફેમ સિંગર અરવિંદ વેગડાએ પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી.\nજાણીતા ગુજરાતી લોકગાયક આદિત્ય ગઢવીએ પણ મતદાન કરી આ ફોટો પોસ્ટ કર્યો.\nછેલ્લો દિવસ સ્ટાર લૉય એટલે કે મિત્ર ગઢવીએ પણ પરિવાર સાથે મતદાન કર્યું. અને આવા અંદાજમાં તસવીર પોસ્ટ કરી.\nગુજરાતી સિંગર અને કંપોઝર પાર્થ ઠક્કરે પણ મતદાન કર્યું અને તસવીર પોસ્ટ કરી.\nસિંગર પાર્થ ઓઝાએ મતદાન કરી પોતાની દેશ પ્રત્યેની ફરજ નિભાવી અને હસતા હસતા પોઝ આપ્યો.\nતારક મહેતા કા ઉલટા ચશ્મા ફેમ મયુર વાકાણીએ પણ મતદાન કર્યું અને પોતાની સેલ્ફી શેર કરી.\nઢોલીવુડના ફર્સ્ટ ફેમિલી કનોડિયા પરિવારે પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.\nતારક મહેતાથી જાણીતા થયેલા અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરી રહેલા ભવ્ય ગાંધીએ પણ મત આપ્યો અને પોતાની તસવીર શેર કરી.\nરાજ્યમાં આજે મતદાન થઈ રહ્યું છે. ચારે તરફ ચૂંટણી ફીવર છે. ગુજરાતી સેલેબ્સે પણ મતદાન કર્યું અને સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી. જુઓ આવા હતા તેમના અંદાજ..\nમૂશળધાર વરસાદમાં મુંબઈના હાલ-બેહાલ, જુઓ તસવીરો\nપહેલાં મુશળધાર વરસાદમાં જ મુંબઈ થયું પાણી પાણી, પણ મુંબઈગરા તો ભઈ મોજમાં\nSolar Eclips 2020: જુઓ દેશ-વિદેશની તસવીરો, ક્યાં કેવું દેખાયું સૂર્ય ગ્રહણ\nવર્ક ફ્રોમ હોમમાં જાતભાતના દુખાવામાંથી છુટકારો મેળવવા સાંભળો પેઇનમેનેજમેન્ટના એક્સપર્ટને\nRamayanના લક્ષ્મણ, સુનિલ લાહરી સાથે મુલાકાતઃ જાણો તેમણે ક્ય���રે પાર કરી હતી લક્ષ્મણ રેખા\nમનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે મનને તાણ મુક્ત કરવાનાં રસ્તા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://tv9gujarati.in/pm-modis-gujarat-visit-cancelled-due-to-coronavirus-pandemic/", "date_download": "2020-07-06T01:31:52Z", "digest": "sha1:JN4PFUIWRCUUXVGFULCUGYIWQG3CPFLH", "length": 5712, "nlines": 133, "source_domain": "tv9gujarati.in", "title": "કોરોનાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 21 અને 22 માર્ચનો ગુજરાત પ્રવાસ મુલતવી – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nકોરોનાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 21 અને 22 માર્ચનો ગુજરાત પ્રવાસ મુલતવી\nઅત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનો હાહાકાર મચ્યો છે ત્યારે તકેદારીના પગલારૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી 21 અને 22 માર્ચનો ગુજરાતનો કાર્યક્રમ મોકૂફ રખાયો છે. વડાપ્રધાન 21 અને 22 માર્ચે વડોદરાની મુલાકાત લેવાના હતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના હતા. જો કે, જાહેર સ્થળોએ વધુ ભીડ એકત્ર ન થવા અંગે કેન્દ્ર સરકારના જાહેરનામાંને પગલે વડાપ્રધાનનો કાર્યક્રમ હાલ મોકૂફ કરાયાની આરોગ્યમંત્રી નીતિન પટેલે આજે ગૃહમાં જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીની મુલાકાતની નવી તારીખો હવે પછી જાહેર કરાશે.\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nઆ પણ વાંચો: આ વીડિયો જોઈ સૌ કૌઈ ચોંકી જશે વલસાડની રાજહંસ મલ્ટીપ્લેક્સનો VIRAL VIDEO\nકોરોના વાઈરસ કયા દેશમાંથી ફેલાયો ચીને આ દેશની સેના પર લગાવી દીધો આરોપ\nકોરોનાના વાઈરસના લીધે સુપ્રીમ કોર્ટેનો નિર્ણય, ફક્ત અરજન્ટ કેસની જ સુનાવણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00137.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://tv9gujarati.in/tag/maha-shivratri-fair/", "date_download": "2020-07-06T02:12:06Z", "digest": "sha1:T7NFQL2HKBM6EUHCFJHZCMN3G2JQK7HG", "length": 4998, "nlines": 124, "source_domain": "tv9gujarati.in", "title": "Maha Shivratri Fair – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nજૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીને લઈ ભક્તિમય માહોલ સાથે રવેડીને જોવા લોકો આતૂર\nજૂનાગઢના ભવનાથમાં શિવરાત્રીને લઈને ભક્તિમય માહોલ છવાયેલો છે. ચારે તરફ હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે. ત્યારે ખાસ આજે ભવનાથમાં નીકળનારી રવેડીને લઈને ભક્તોમાં […]\nજૂનાગઢમાં મહાશિવરાત્રીનો પાંચ દિવસીય ભવનાથ મેળો…પાંચ દિવસમાં અંદાજે 10 લાખ લોકો આવે તેવી શક્યતા\nજૂનાગઢમાં મહાશિવરાત્રીનો પાંચ દિવસીય ભવનાથ મેળો ચાલી રહ્યો છે. ભવનાથ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ત્યારે આ પાંચ દિવસમાં અંદાજે 10 લાખ લોકો આવે […]\nગરવા ગિરનારની ગોદમાં ધ્વજારોહણ બાદ 5 દિવસીય મેળાની સાથે મહાશિવરાત્રીનો પ્રારંભ\n33 કોટી દેવતાઓનો જ્યાં વાસ હોવાનું કહેવાય છે. તે ગરવા ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ મહાદેવના પાવન સાંનિધ્યમાં સોમવારથી ધ્વજારોહણ બાદ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00137.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.betterbutter.in/gu/recipe/132749/grape-juice/", "date_download": "2020-07-06T01:34:54Z", "digest": "sha1:DLLULBARLPVARQUDMMF2KULXE3UGNZHL", "length": 5365, "nlines": 164, "source_domain": "www.betterbutter.in", "title": "Grape Juice recipe by Rani Soni in Gujarati at BetterButter", "raw_content": "\nફિડ માં પાછા જવું\nસેવ કરી ઓફ્લાઈન જુવો\nસેવ કરી ઓફ્લાઈન જુવો\nસ્ટેપ બાય સ્ટેપ વિડિઓ જુઓ\nસ્ટેપ બાય સ્ટેપ વિડિઓ જુઓ\n0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો\nદ્રાક્ષ નું શરબતby Rani Soni\n0 ફરી થી જુવો\n1 કપ લીલી દ્રાક્ષ\n1/2 ચમચી જીરું પાવડર\n1/2 ચમચી લીંબુનો રસ\nHow to make દ્રાક્ષ નું શરબત\nદ્રાક્ષ ધોઈ અને બ્લેન્ડરમાં તમામ સામગી્ ઉમેરો\nપેસ્ટ ને ગરણી થી ગાળો\nબરફ ઉમેરો અને પછી ગ્લાસમાં રેડો ઠંડુ પિરસો\nશું આ વાનગી બનાવી છે તો તેનો ફોટો શેર કરો\nઆ વાનગી ઘરે બનાવો અને ફોટો અપલોડ કરો\nકાળી દ્રાક્ષ નુ જયુસ\nલીલી દા્શૃ નુ કુલર\nકાળી દ્રાક્ષ નુ જયુસ\nલીલી દા્શૃ નુ કુલર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00137.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/274347", "date_download": "2020-07-06T01:55:14Z", "digest": "sha1:5HFFQWCBHQQ4O5FD4FJ34SBFP2SPNGQ7", "length": 15428, "nlines": 89, "source_domain": "www.kutchmitradaily.com", "title": "રસ્તાની ગુણવત્તાના ટેન્ડર જિલ્લે જિલ્લે અલગ ?", "raw_content": "\nરસ્તાની ગુણવત્તાના ટેન્ડર જિલ્લે જિલ્લે અલગ \nદયાપર (તા. લખપત), તા. 13 : ભચાઉથી આગળ કોઇ પણ હાઇવે પરથી અમદાવાદ, પાલનપુર કે રાજકોટ જાવ ફોર વ્હીલ ગાડીમાં પાણીનો ગ્લાસ હાથમાં હોય તો ઢોળાય નહીં તેવા મજાના ડામર રસ્તાઓ છે. ખરાબ થાય તો ત્વરિત મરંમત કાર્ય પણ થઇ જતું હોય છે. ભુજથી પશ્ચિમ કે અન્યત્ર જાવ તો ભંગાર હાઇવે જોઇને એવું લાગે કે શું અલગ અલગ જિલ્લામાં રસ્તાની ગુણવત્તાના ટેન્ડર અલગ અલગ હશે. ભુજ-લખપત હાઇવે વર્ષોથી ચોપડા પર બોલતો હતો, પરંતુ ઘડુલીથી લખપત હાઇવે હતો જ નહીં. સિંગલ પટ્ટીનો રોડ દસેક વર્ષ પહેલાં હાઇવે બન્યો, પ��� વચ્ચે આવતાં નાળાંઓ 30 વર્ષ પહેલાંની ડિઝાઇનમાં યથાવત રહ્યાં. અગાઉ 15થી 20 ટનની ક્ષમતાવાળી ટ્રકો પસાર થતી હતી. હવે 35 ટનવાળી ટ્રક આ રસ્તા પરથી પસાર થાય છે. આ ગરનાળાના પાઇપો કેટલા સમય આટલું વજન સહન કરશે તે પ્રશ્ન છે. ગુજરાતભરના હાઇવે રસ્તાઓ પર વળાંક, ભયસૂચક, શાળા, દવાખાનું વિગેરે સંકેત આપતાં પાટિયાં જોવા મળે છે. ડિવાઇડર, તેમાં ફૂલઝાડ વિગેરે, પરંતુ અહીં તો આવું કંઇ નથી. હા, બિનવારસુ ઢોર જોવા મળે ભુજથી મથલ સુધી હાઇવે રોડ હતો, જેને 1995 પછી દયાપર સુધી લંબાવાયો. હવે લખપત સુધી હાઇવે રોડ છે, પરંતુ હાઇવે રોડની બંને બાજુ વરસાદમાં ધોવાણ થતાં રહે છે. પાંચ વર્ષમાં કોઇ મરંમત નથી. રસ્તાની બંને બાજુ જંગલી ઝાડી ઊગી નીકળી છે. સાતેક વર્ષ પહેલાં દયાપર-વિરાણી-ઘડુલીમાં તેમજ અન્ય હાઇવે પરનાં ગામડાંમાં સર્વે કરાયો હતો. એક આખી ટીમ અહીં ઊતરી હતી અને દરરોજ કેટલા વાહન પસાર થાય છે તેનું રજિસ્ટ્રેશન થતું હતું. સાત વર્ષ પછી આ રોડને ફોરલેન કરવો કે નહીં ભુજથી મથલ સુધી હાઇવે રોડ હતો, જેને 1995 પછી દયાપર સુધી લંબાવાયો. હવે લખપત સુધી હાઇવે રોડ છે, પરંતુ હાઇવે રોડની બંને બાજુ વરસાદમાં ધોવાણ થતાં રહે છે. પાંચ વર્ષમાં કોઇ મરંમત નથી. રસ્તાની બંને બાજુ જંગલી ઝાડી ઊગી નીકળી છે. સાતેક વર્ષ પહેલાં દયાપર-વિરાણી-ઘડુલીમાં તેમજ અન્ય હાઇવે પરનાં ગામડાંમાં સર્વે કરાયો હતો. એક આખી ટીમ અહીં ઊતરી હતી અને દરરોજ કેટલા વાહન પસાર થાય છે તેનું રજિસ્ટ્રેશન થતું હતું. સાત વર્ષ પછી આ રોડને ફોરલેન કરવો કે નહીં તેનો કોઇ જવાબ લોકોને મળતો નથી. માર્ગ મકાન બાંધકામ (સ્ટેટ) દ્વારા દયાપર, ઘડુલી, વિરાણી વિગેરે હાઇવે પર ગામડાઓમાં રોડથી 40 મીટરની મર્યાદામાં આવી જતા કાયદેસર બાંધકામ હોવા છતાં તેનો સર્વે કરી નોટિસો અપાઇ હતી. જે દેશલપર ખાતે કામ થયું તેના પછી આગળ વધ્યું નહીં... તેનો કોઇ જવાબ લોકોને મળતો નથી. માર્ગ મકાન બાંધકામ (સ્ટેટ) દ્વારા દયાપર, ઘડુલી, વિરાણી વિગેરે હાઇવે પર ગામડાઓમાં રોડથી 40 મીટરની મર્યાદામાં આવી જતા કાયદેસર બાંધકામ હોવા છતાં તેનો સર્વે કરી નોટિસો અપાઇ હતી. જે દેશલપર ખાતે કામ થયું તેના પછી આગળ વધ્યું નહીં... નખત્રાણા - લખપત -અબડાસા વિસ્તારના ધારાસભ્ય હંમેશાં ઉપરની સરકાર હોય તેના વિરોધપક્ષમાં હોય છે. આ પ્રશ્ન પણ ઘણીવાર નડે છે, જેના કારણે નખત્રાણાથી લખપત હાઇવે ફોરલેન તો ઠીક પણ મરમંત પણ થઇ શક્તો નથી. ભુજ-લખપત હાઇવ��� માટે મંજૂર થયેલી રકમ બાબતે કોઇ વિરોધપક્ષના ધરાસભા સત્તાપક્ષનો આભાર માને તેવું આ વિસ્તારમાં પહેલી વખત બન્યું... નખત્રાણા - લખપત -અબડાસા વિસ્તારના ધારાસભ્ય હંમેશાં ઉપરની સરકાર હોય તેના વિરોધપક્ષમાં હોય છે. આ પ્રશ્ન પણ ઘણીવાર નડે છે, જેના કારણે નખત્રાણાથી લખપત હાઇવે ફોરલેન તો ઠીક પણ મરમંત પણ થઇ શક્તો નથી. ભુજ-લખપત હાઇવે માટે મંજૂર થયેલી રકમ બાબતે કોઇ વિરોધપક્ષના ધરાસભા સત્તાપક્ષનો આભાર માને તેવું આ વિસ્તારમાં પહેલી વખત બન્યું... ખેર, ધારાસભ્યાના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો અને રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને કારણે રસ્તાનું કામ મંજૂર થયું. 37 કરોડના ખર્ચે રોડનું મરંમતકાર્ય હાથ ધરાશે. જો કે આ કામ નખત્રાણાથી માતાના મઢ સુધીનું છે, પરંતુ આ કામ નવરાત્રિ પહેલાં થયું હોત અને જંગલી ઝાડી દૂર કરાઇ હોત તો પદયાત્રીઓને સુવિધા પ્રાપ્ત થાત. મરંમતકાર્ય ભલે થાય પરંતુ હવેના સમયમાં વાહનવ્યવહાર વધ્યો છે ત્યારે આ રસ્તાને ફોરલેન કે થ્રી લેન કરાય તો પણ સારું. કારણ કે સાંજના સમયે ફુલ ટ્રાફિક હોય છે. આર્ચિયનમાંથી નમક પરિવહન કરતી મોટી ગાડીઓ, ઉમરસર, માતાના મઢથી લિગ્નાઇટ અને બે ઉદ્યોગમાંય સિમેન્ટ પરિવહન કરતા વાહનોની અવર-જવર વધી છે. કોઇ વાહનથી સાઇડ કાપીને આગળ વધવું હોય તો સામેથી વાહનોની કતાર ચાલુ હોય છે. સારી ગાડી હોવા છતાં ટ્રકની પાછળ પાછળ 50/60ની સ્પીડ પર ચલાવવી પડે છે. તેમાંય ભુજથી દેશલપર સુધી અસંખ્ય જમ્પ કમર તોડી નાખે છે. દયાપરથી ભુજ 110 કિ.મી.નું અંતર કાપવા અઢીથી ત્રણ કલાકનો સમયગાળો જાય છે. વારંવાર ભારે ગિયરમાં નાખતાં ઇંધણ વધુ વપરાય છે. વર્ષોથી ભુજ-લખપત ફોરલેન થાય તેવાં સ્વપ્નાં લોકો જોતાં આવ્યાં છે પણ ઘડુલી-સાંતલપુર રોડની જેમ આ સપનાં પૂરાં થતાં નથી. અહીં આટલા મોટા ઔદ્યોગિક એકમો હોવા છતાં ગુજરતાના અન્ય વિસ્તારોની સરખામણીએ કશુંય નથી. રાજકીય આગેવાનોએ પણ આ બાબતે યોગ્ય રજૂઆતો કરવી જોઇએ.\nઝુરામાં હીંચકે હીંચકતા ફાંસો આવી જવાના કરુણ કિસ્સામાં તરુણીએ દમ તોડયો\nબે બાઇક વચ્ચેની ટક્કરમાં સાપેડાનો ચાલક થયો જખ્મી\nજુણામાં પોલીસ હુમલાના મુખ્ય સૂત્રધાર સહિત છના રિમાન્ડ મંજૂર\nઆમારા સીમમાં પવનચક્કી સંલગ્ન કંપનીનો 1.39 લાખનો કેબલ ચોરાયો\nભુજમાં કૌટુંબિક બાબતે વેવાઇ પક્ષના બે પરિવારની મારામારીમાં છ ઘવાયા\nભારતીય કોચ માટે વેતનની ટોચની મર્યાદા હટાવશે ખેલ મંત્રાલય\nવિશ્વનાં મોટાં સ્ટેડિયમ બનાવવાની દેશમાં સ્પર્ધા\nઈંગ્લેન્ડમાં 11 જુલાઈથી મનોરંજક ક્રિકેટની વાપસી\nબાર્સેલોના અને મેસીનો સાથ છૂટશે \nગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ `મેઘ'' પધરામણી\nનિરોણામાં ત્રણ સહિત કચ્છમાં વધુ છ પોઝિટિવ\nકંડલામાં પાઈપલાઈન ગળતર થતાં ટનબંધ ખાદ્યતેલ જમીનમાં ઢોળાયું\nકચ્છી મેવો ખારેકને કોરોનાના સંજોગો નડશે\nઅંધકારમાં જીવતા અનેક શિષ્યોનાં સુરીલાં સપનાં સાકાર કરનારા `ગુરુવર્ય''\nમનરેગા હેઠળ ઘાસ વાવેતરની યોજના\n`પાંજો કચ્છ''ના નામે ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ\nખાવડા માટે માત્ર બે જ બસ અપૂરતી\nઅબડાસામાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે બેઠકમાં દૃઢ સંકલ્પ\n15000 કિ.મી. પાર કરતું ચોવીસીનું સાઇકલ જૂથ\nઈન્ટુક પોર્ટ ફેડરેશનના મહામંત્રી તરીકે ગાંધીધામના અગ્રણી નિયુકત\nરોહા-સુમરીમાં ફરી ત્રણ રાષ્ટ્રીય પક્ષીનાં મોત\nનર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું\nવૈશ્વિક કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીનાં શોધપત્રની પસંદગી\nજિલ્લા બહારના અધિકારીઓની આવન-જાવન થકી અન્ય કચેરીઓમાંયે વ્યાપ્યો ફફડાટ\nઅમદાવાદમાં કોરોના સામેનો જંગ લડે છે મૂળ ભુજના તબીબ\nવધુ સાત દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો\nમાધાપરમાં જુગારના દરોડામાં આઠ મહિલા-પુરુષ ખેલી કાયદાના સકંજામાં\nમંજૂરી નથી અપાતી તો મોઢવામાં ઝાડી કટિંગ કેવી રીતે થાય છે \nજિ.પં.ના અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ રૂમ પાટર્નર હજુ છૂટા\nડીપીટીની ગાંધીધામ કચેરી કંડલા ખસેડવા આદેશ\nભારે વરસાદની આગાહીના પગલે કચ્છનું તંત્ર બન્યું સતર્ક\nનિરોણામાં મોડી રાતે તકેદારી લેવાઇ\nઅનલોકમાં છૂટછાટ આવકાર્ય, પણ નિયમપાલનનું શું \nનલિયામાં બનેલો નવો માર્ગ ઊંચો બનાવાતાં અનેક ઘરમાં પાણી\nઆદિપુરમાં ઓનલાઈન શિક્ષણના વિવિધ પાસાં અંગે પ્રાધ્યાપકો માટે વેબિનાર યોજાયો\nઅબડાસા બેઠક માટે તા. 5-6 જુલાઈએ ઈન્ચાર્જ સી. જે. ચાવડાની હાજરીમાં બેઠક\nકુકમાની ગ્રામીણ બેન્કમાં બીએસએનએલ જોડાણ વારંવાર ઠપ થતાં હાલાકી\nજન સેવા કેન્દ્રોમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ દાખલ કરવાની વિચારણા\nકચ્છમાં નવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nકલ્યાણપરની ગ્રામીણ બેંકના વહીવટથી ગ્રાહકો બન્યા ત્રસ્ત\nનર્મદાના અટકેલા કાર્યો ઝડપભેર પૂર્ણ કરવા તરફ ડગ મંડાયા\nભુજપુર હાઇસ્કૂલમાં હિન્દીના શિક્ષક ન હોવાથી પરેશાની\nગુજરાતના વરિષ્ઠ ધારાશાત્રી સર્વોચ્ચ અદાલતમાં અધિક સોલિસીટર જનરલ પદે\nકચ્છના મથકો રાજ્યમાં સર્વાધિક શેકાયા\nકોરોના : આફતને અવસરમાં પલટો : નિબંધ સ્પર્ધા યોજાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00137.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gu.vikaspedia.in/health/aaeab9abfab2abe-ab8acdab5abeab8acdaa5acdaaf/a95abfab6acbab0-a86ab0acba97acdaaf", "date_download": "2020-07-06T02:56:23Z", "digest": "sha1:MWIJOGHPPFPOYA7VKUZPXMGC6C4OHSMT", "length": 6471, "nlines": 145, "source_domain": "gu.vikaspedia.in", "title": "કિશોર આરોગ્ય — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / આરોગ્ય / મહિલા સ્વાસ્થ્ય / કિશોર આરોગ્ય\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nઆ વિભાગ માં કિશોર આરોગ્યની માહિતી સાંકળવામાં આવી છે\nઆ વિભાગમાં માનસિક માનવ વિકાસ,પુખ્ત, તરુણાવસ્થા ,આરોગ્ય સમસ્યાઓ આ સમયગાળા દરમ્યાન થાય થાય જે આવરી લેવામાં આવી છે\nસર્વાઇકલ કેન્સર( ગર્ભાશયની ડોક) અટકાવવા લેવામાં આવતા પગલા વિષે જાણકારી\nઆરોગ્ય સંબંધિત અન્ય માહિતી\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Jan 09, 2015\n© 2020 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00138.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/fact-check/fact-check-is-the-government-really-going-to-distribute-the-055191.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T03:26:47Z", "digest": "sha1:JLBKHGWFQHVZHTKOJKK3P3I36UWBPSJ6", "length": 13470, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "ફેક્ટ ચેક: શું સરકાર ખરેખર હેલિકોપ્ટર દ્વારા પૈસા વહેંચવા જઇ રહી છે, મેસેજ વાયરલ | Fact Check: Is the government really going to distribute the money by helicopter, the message viral - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગ��હી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nફેક્ટ ચેક: શું સરકાર ખરેખર હેલિકોપ્ટર દ્વારા પૈસા વહેંચવા જઇ રહી છે, મેસેજ વાયરલ\nલોકડાઉન વચ્ચે સરકાર અફવાઓ રોકવા તમામ પ્રયાસો કરી રહી છે. આ માટે સરકારે નવા નિયમો ઘડીને બે વર્ષની સજાની જોગવાઈ પણ કરી છે. આ હોવા છતાં સોશિયલ મીડિયા પર નવી અફવાઓ ઉડી રહી છે. હવે વોટ્સએપ પર એક સંદેશ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર હેલિકોપ્ટર દ્વારા લોકડાઉનમાં લોકોને પૈસા વહેંચશે. ચાલો જાણીએ આ સંદેશની સત્યતા શું છે-\nપીએમ મોદીએ કોઈ જાહેરાત કરી ન હતી\n3 મે સુધી દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ સંદેશમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર હેલિકોપ્ટર દ્વારા નાણાંનું વિતરણ કરશે. આ પહેલા આ સંદેશ વાયરલ થયો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ભારતીય નાગરિકોને 15,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સમાચાર સંપૂર્ણપણે અસત્ય છે. ભારત સરકાર કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંદર્ભે દેશના નામે વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના દ્વારા ગરીબોને મદદ કરવાની ખાતરી આપી હતી, પરંતુ 15,000 રૂપિયા આપવાની વાત કરવામાં આવી નથી.\nહેલિકોપ્ટર મની ખરેખર શું છે\nલોકડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિ અટકી પડતાં દેશને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. સરકારે રાહત પેકેજની જાહેરાત કરી, પરંતુ તે ગરીબ અને મજૂર વર્ગ માટે હતું. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે લોકડાઉનને કારણે સરકાર આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને દરેક ક્ષેત્ર માટે નાણાકીય પેકેજની જાહેરાત કરશે. આર્થિક કટોકટીની વચ્ચે ખર્ચ ઓછો થાય છે, તેથી સરકાર મફત નાણાંનું વિતરણ કરીને લોકોના વપરાશ અને વપરાશને પ્રોત્સાહન આપે છે. જાહેર ખર્ચમાં વધારો માંગમાં વધારો કરે છે અને અર્થતંત્રમાં સુધારો કરે છે. આ પૈસાને 'ચોપર મની' કહેવામાં આવે છે.\nઅફવા ફેલાવવા બદલ બે વર્ષની સજા\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને રોકવા માટે 3 મે સુધીમાં બીજા તબક્કાના લોકડાઉનની જાહેરાત કર્યા પછી બુધવારે ગૃહ મંત્રાલય દ્વારા નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. જે મુજબ જો કોઇપણ જાતનો ખોટો દાવો કરે તો તેને ત્યાં અફવા ફેલાવવા બદલ 2 વર્ષની સજા અને જેલની ���જા થઈ શકે છે. ગૃહ મંત્રાલયે જારી કરેલા નવા માર્ગદર્શિકામાં, તે વિષયો પર કડક કાયદો પણ લાગુ કરવામાં આવ્યો છે, જે તાજેતરમાં ઘણી વાર જોવાયો છે.\nકોરોના સામે ભારતની લડાઇની ડબ્લ્યુએચઓ કરી પ્રશંસા\nFact Check: સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યુ છે કોરોનાના ઇલાજનું ફેક સર્ટિફિકેટ\nFake: સરકારે દુકાન ખોલવાનો કે બંધ કરવાનો કોઈ સમય નક્કી નથી કર્યો\nFact Check: વિદેશમાં ફસાયેલા ભારતીયોને ઘરે લાવવાનો વૉટ્સએપનો આ વાયરલ મેસેજ ફેક\nFact Check: કોરોના વાયરસથી બચવા માટે સરકાર ફ્રીમાં માસ્ક આપી રહી છે\nFact Check: શું પરમીટ ધારકોને સરકાર 50 હજાર રૂપિયા આપશે, ખોટો છે દાવો\nફેક્ટ ચેકઃ લૉકડાઉન ખતમ થતા જ ચાલશે ટ્રેનો રેલવેએ કહી આ વાત\nફેક્ટ ચેકઃ શું કમાણીના 18% ભાગ લેવા સરકાર લાવી રહી છે કાયદો\nFact Check: શું Aarogya Setu રિસ્ટબેન્ડથી ટ્રેક થશે કોરોના વાયરસના દર્દી\nફેક્ટ ચેકઃ શું કર્મચારી કોરોના પોઝિટિવ હોવા પર કંપની માલિકની ધરપકડ થશે, જાણો સત્ય\nફેક્ટ ચેકઃ શું ઉના જિલ્લામાં મુસ્લિમ ગુજ્જરોને દૂધ વેચવાથી રોકવામાં આવ્યા\nશું લૉકડાઉનમાં પીએમ મોદી દરેક ભારતીયોને આપશે 15000 રૂપિયા, જાણો શું છે હકીકત\nપોતાના નામે ફેક મેસેજ વાયરલ થયેલ જોઇને ભડકી ગયા રતન ટાટા, કહી આ વાત\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nબેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય કુમારની ફિલ્મ જબરદસ્ત ધમાકો કરશે\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00138.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/the-headquarters-of-the-ed-in-delhi-has-been-sealed-after-5-corona-positive-case-was-reported-056693.html?utm_medium=Desktop&utm_source=BS-GU&utm_campaign=Left_Include", "date_download": "2020-07-06T03:32:38Z", "digest": "sha1:R6PBR7VGKFU2U3M2GZUIIK22IV2SYWDO", "length": 11592, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "દિલ્લીમાં ED કાર્યાલયમાં કોરોનાના 5 પૉઝિટીવ કેસ સામે આવતા હેડક્વાર્ટર સીલ કરાયુ | The headquarters of the ED in Delhi has been sealed after 5 corona positive case was reported - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nદિલ્લીમાં ED કાર્યાલયમાં કોરોનાના 5 પૉઝિટીવ કેસ સામે આવતા હેડક્વાર્ટર સીલ કરાયુ\nકોરોના વાયરસનું સંક્રમણ હવે ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યુ છે. સરકારી કાર્યાલયો પર પણ હવે તેની અસર જોવા મળી રહી છે. ઈડી અને આવકવેરા વિભાગમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના નવા કેસ જોવા મળ્યા છે. આવકવેકા સેટલમેન્ટમાં ઘણા અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. લોકનાયક ભવન કોરોનાથી સંક્રમિત થઈ ગયુ છે. આજ બિલ્ડિંગમાં ઈડી અને આવકવેરા વિભાગનુ કાર્યાલય છે. આ બંને વિભાગોના ઘણા અધિકારીઓ અને કર્મચારીઓમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે.\nઈડી મુખ્યાલયના રિપોર્ટ મુજબ 6 કાર્યરત અધિકારી સંક્રમિત થઈ ચૂક્યા છે. એક સ્પેશિયલ ડાયરેક્ટર પણ સંક્રમિત થવાની માહિતી મળી રહી છે. વળી, ઈડીના જૂનિયર અધિકારી સાથે લગભગ બે ડઝન અધિકારી સંપર્કમાં આવ્યા છે ત્યારબાદ તમામ અધિકારીઓની તપાસ કરાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. એક અધિકારીના પત્ની પણ સંક્રમિત થયા છે. ઈડી મુખ્યાલયને ઉપર સ્થિત આવકવેરાના કાર્યાલયમાં પણ ઘણા લોકો સંક્રમિત થયા છે.\nઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસ(કોવિડ-29)ના કેસોમાં રોજની રેકોર્ડ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મહામારીુ સંકટ રોજ વધી રહ્યુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે જણાવ્યુ કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 9,887 નવા કેસ સામે આવ્યા છે અને 294 મોત થયા છે. આ ભારતમાં કોરોના વાયરસના કેસ અમે મોતમાં એક દિવસમાં થયેલો સૌથી વધુ વધારો છે. હવે દેશમાં કોરોના પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 2,36,657 થઈ ગઈ છે. આમાં 1,15,942 સક્રિય કેસ, 1,14,073 રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત કેસ અને6,642 મોત શામેલ છે.\nમહારાષ્ટ્રમા કોરોના સંક્રમિતોનો આંકડો 2 લાખને પાર, પાછલા 24 કલાકમાં 7000થી વધુ કેસ\nકોરોના વાયરસ વિશે ચીને નહોતી આપી પહેલા સૂચનાઃ WHO\nકોરોના વાયરસના કેસોમાં રેકોર્ડ વધારો, 24 કલાકમાં સામે આવ્યા 22771 નવા દર્દી\nરાહતના સમાચારઃ 60%થી વધુ થયો કોરોના દર્દીઓનો રિકવરી દર\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\nકો��િડ 19થી વધુ પ્રભાવિત 15 રાજ્યોમાં ઝડપથી થઈ રહી છે કોરોના દર્દીઓની રિકવરી\nસીનિયર સિટીઝન અને કોરોનાના દર્દી કરી શકશે બેલેટ પેપરનો ઉપયોગ: ચૂંટણી પંચ\nકેન્દ્રથી રાજ્યને નથી મળ્યુ ફંડ, વેતન આપવા માટે પૈસા નથીઃ મહારાષ્ટ્ર\nબિહારઃ કોરોના પોઝિટિવ વરરાજાના અંતિમ સંસ્કારમાં પણ 200 લોકો એકઠા થયા\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00138.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://makesweethome.com/category/washroom-decoration/", "date_download": "2020-07-06T02:16:51Z", "digest": "sha1:7BZAAV7DC63I5ACIIFVWCCIFPZ5XJEAT", "length": 4320, "nlines": 99, "source_domain": "makesweethome.com", "title": "Washroom Decoration – Make Sweet Home", "raw_content": "\nબાથરૂમને આપો લક્ઝ્યુરીયશ ટચ\nજો તમે પણ તમારા બાથરૂમને બનાવવા માગો છો એક લક્ઝ્યુરીયશ બાથરૂમ તો હવે બજારમાં આવા સાધનોની કમી નથી જે તમારા\nતમારા બાથરૂમને સુંદર બનાવો\nબાથરૂમ હવે માત્ર નહાવાની નાનકડી ઓરડી રહી નથી, આધુનિક સમયમાં એ તણાવમુક્ત થવા માટે અગત્યનું બની ગયુ છે. બાથરૂમને પણ\nવિવિધ રીતે બાથરૂમની સજાવટ અંગે\nગૃહસજાવટમાં બાથરૂમ અને શૌચાલયની સજાવટ પણ આઘુનિક ઇન્ટીરીયર ડેકોરેશનનો મહત્ત્વનો ભાગ બની ગયા છે.પણ જેમ આપણી જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું તે\nબગીચાને ગરમીમાં આ છ રીતે સજાવી જુઓ\nજરૂરિયાત અને પસંદગી મુજબ ડાઇનિંગ રૂમનું ડેકોરેશન\nઈનડોર પ્લાન્ટ્સ માટે ઉપયોગી ટિપ્સ\nવર્કિંગ વુમન માટે ડ્રેસિંગ ટીપ્સ\nડ્રોઇંગરૂમ કરતાં પણ સારૂ બાથરૂમ ડેકોરેશન\nડાઇનિંગને આકર્ષક બનાવતી નૅપ્કિન રિંગ\nબાલ્કનીને મોર્ડન ટચ આપવો\nત્વચાની સંભાળ કરવી જરૂરી છે\nકિચન કેવી રીતે વ્યવસ્થિત રાખવું\nતમારા ઘરમા પ્રાકૃતિક મહેકનો મઘમઘાટ\nશૂ રેકઃ ફૂટવેર મૂકવાની જગ્યા\nઘરની સજાવટ માટે વેસ્ટ બલ્બનો ઉપયોગ\nબાથરૂમને આપો લક્ઝ્યુરીયશ ટચ\nસાંકડા રસોડાને સજાવવાની કળા\nવિવિધ સ્ટાઇલનાં ટિસ્યૂપેપર હોલ્ડર\nઝુમ્મર વડે દિવાનખંડની સજાવટ\nશિયાળામાં કોલ્ડ ક્રીમનો ઉપયોગ\nમનમોહક ગાલીચાથી ઘર સજાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00138.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "http://webgurjari.in/author/webgurjari/page/169/", "date_download": "2020-07-06T03:19:44Z", "digest": "sha1:B3L7X75FRBLZONXELXPMXMU7VCW2PLQT", "length": 19215, "nlines": 145, "source_domain": "webgurjari.in", "title": "Web Gurjari – Page 169 – વેબગુર્જરી", "raw_content": "\nગુ��રાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૧: ગુલામી પ્રકરણ ૫: દક્ષિણમાં કોરોમંડલ કાંઠે અને મદ્રાસમાં\nદીપક ધોળકિયા ૧૬૧૧માં કોરોમંડલ કાંઠે એટલે કે આંધ્રપ્રદેશ, તમિળનાડુ અને પોંડીચેરી (હવે પુદુચ્ચરિ)ના કાંઠે એમનું પહેલું જહાજ લાગર્યું. કોરોમંડલ નામ મૂળ તો ચોલવંશના રાજાઓને કારણે ‘ચોલમંડલ’ પરથી અથવા પળાવેરકાડુ (ડચ ઉચ્ચાર ‘પુલિકેટ’) સરોવરની ઉત્તરે શ્રીહરિકોટા ટાપુ પરના ગામ ‘કારિમનાલ’ પરથી…\n(૫૮) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૪\n– મિર્ઝા ગ઼ાલિબવલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) ન થા કુછ તો ખ઼ુદા થા ન થા કુછ તો ખ઼ુદા થા કુછ ન હોતા તો ખ઼ુદા હોતાડુબોયા મુઝ કો હોને ને ન હોતા મૈં તો ક્યા હોતા (૧) [- – -]…\nભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ == મ ણ કો ૧૩ =\nભગવાન થાવરાણી વર્તમાન પેઢીના લોકો માટે’ ઉબંટુ ‘ ( UBUNTU ) શબ્દ અજાણ્યો નથી. આધુનિક શબ્દકોષની પ્રચલિત ભાષામાં કહીએ તો એ એક ‘ Open Source Software Operating System ‘ છે. કોમ્પયુટર વિશ્વમાં એ સોફ્ટવેર સાવ મફત ઉપલબ્ધ છે. આ સિસ્ટમની…\nહું મહેક…… :: ૧\n“હું મહેક___મહેક બિરજુબેન ગાંધી. હું ૧૨ વર્ષની છું અને હું ઉત્કર્ષ સ્કૂલ રાજકોટમાં સાતમા ધોરણમાં ભણું છું. મારી પાસે કહેવા માટે ઘણું બધું છે. હું તેમને બધાને એક કાગળ લખીશ અને દર મહિને નવો વિષય, નવી વાર્તા કે નવો વિચાર…\n– પૂર્વી મોદી મલકાણ વસંત :- મહામાસ થી ફાગણ માસ આવે ત્યાં સુધીમાં પ્રકૃતિ શિયાળાની સુસ્તી ઉતારી વસંતોત્સવનાં રંગબેરંગી દિવસો ઉજવવા માટે તૈયાર થઈ જાય છે. વસંતોત્સવ…આ ઉત્સવનું મૂળ ઋતુ બદલાવ છે. લાંબા શિયાળા પછી પ્રકૃતિ સૂરજની નવી ફૂંટતી કિરણો…\nદીપક ધોળકિયા આવજો સ્ટીફન હૉકિંગ.. તમે અમર છો… ૦-૦-૦-૦ (૧) થોડા દિવસોમાં ચીનની અવકાશી પ્રયોગશાળા પૃથ્વીના વાતાવરણમાં પાછી ફરશે ચીનની અવકાશી પ્રયોગશાળા તિઆંગોંગ-1 સ્પેસ લૅબ (તિઆંગોંગ એટલે સ્વર્ગીય મહેલ) હવે કોઈ પણ ઘડીએ પૃથ્વીના વાતાવરણમાં પાછી પ્રવેશ કરશે. યુરોપીયન…\nકુંપળમાંથી કે. લાલ (ભાગ 3)\n(ગયા હપ્તાથી ચાલુ) – રજનીકુમાર પંડ્યા મેં જાપાનવાળી વાત કાઢી.’ પૂછ્યું. ‘સાંભળ્યું છે કે ત્યાં તમને સ્ટેજ પર નગ્ન સુંદરીઓને નચાવવાની ફરમાઈશ થયેલી. થયેલી કે નહિ સાફા વગરના, ચીતર્યા ન હોય એવા, અસલી કે. લાલ એકાએક રંગમાં આવી ગયા. ‘શું…\nકેડી ઝંખે ચરણ : પ્રકરણ-૩૩\nનયના પટેલ નીલેશકુમારને બેભાન થયેલા જો���ને સૌ બેબાકળા થઈ ગયાં. મનુભાઈને કળ વળી એટલે ફોન તરફ દોડ્યા અને ૯૯૯ પર ફોન જોડ્યો. ત્યાં સુધીમાં સરલાબહેન રસોડામાંથી કાંદો કાપી લાવી નીલેશકુમારના નાક પાસે ધરી રાખ્યો. અને લતાબહેન નીલેશકુમારને ઢંઢોળતાં ઢંઢોળતા, ‘ઊઠ…\nપતિવ્રતા ધર્મની આહુતિ પછી જ ને\n– વલીભાઈ મુસા ‘દૂ…ધ’ એવો સાદ પાડતી મેનાની નજર કમાડના નકુચા ઉપરની સાંકળ પર પડતાં તેણે મને પૂછી નાખ્યું, ‘અનસૂયાબહેન, આ મીનાક્ષીબહેન ક્યાંય બહાર ગયાં છે કે શું એમનું દૂધ લઈ લો ને.’ ‘મને ખબર નથી. એમ કર, બૂમ…\nસચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૧]\nસંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ સચિન દેવ બર્મને રચેલાં પુરુષ ગાયકોના સ્વરમાં ગવાયેલાં સૉલો અને યુગલ ગીતોની આ શ્રેણીમાં આપણે કિશોરકુમાર, મુહમ્મદ રફી, મૂકેશ, તલત મહમૂદ, હેમંતકુમાર અને મન્ના ડેનાં ગીતો સાંભળી ચૂક્યાં છીએ. સચિન દેવ બર્મને રચેલાં પુરુષ ગાયકો…\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nઅર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો (139)\nકૃષિ વિષયક લેખો (31)\nફિલ્મ સંગીતની સફર (295)\nવિજ્ઞાન અને ગણિત (214)\nવિવિધ વિષય પરના લેખો (619)\nસ્ત્રી: શક્તિ, પ્રકૃતિ (23)\nPRAKASH MAJMUDAR on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDEEPAK BHATT on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nHasmukh Doshi on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nDevika Dhruva on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nNeetin Vyas on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nKamlesh upadhyay on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : ધર્મવિહિન ધર્મો\nShobhana paralikar on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\nNiranjan Korde on મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ\n(૮૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) – વેબગુર્જરી on (૮૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૦ (આંશિક ભાગ – ૨)\nValibhai Musa on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભાનુભાઈ રોહિત on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nSamir Padmakant Dholakia on સમયચક્ર : તલાટી – ગ્રામ્ય ભારતનો વહીવટી ભોમિયો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nA M Chauhan on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nચંદ્રશેખર on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nPiyush on ‘શોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nભરત ભટ્ટ on ‘���ોલે’ની સૃષ્ટિ : ફિલ્મની અંદર, સ્ક્રિપ્ટની બહાર\nGJ SONI on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nસઁજીવન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nSamir Padmakant Dholakia on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૯\nકેતન on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nmuni mehta on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nulhas chitharia on નવી લેખન-શોધ : ‘મારી જીવન સંજીવની’\nનીતિન વ્યાસ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nલલિત ત્રિવેદી on લુત્ફ – એ – શેર : મણકો # ૫\nજીગ on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nજીગ on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨)\nAshok M Vaishnav on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nBhagwan thavrani on હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ – …. મગર હમ તુમ્હારે રહેંગે :: અંક ૧ : ૧૯૨૦ -૧૯૪૦\nAshok Vaishnav on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\nજીગ on સંસ્કૃતિની શોધમાં : ૩૪ – પેશાવરને બાય બાય\nજીગ on પૂર્ણ સત્યના ઉદગાતા : ઋષિકવિ વાલ્મીકિ\n‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૨) – વેબગુર્જરી on ‘ચહેરા’ પર રચાયેલા ફિલ્મીગીતો (૧)\nAshok M Vaishnav on ગુજરે હૈ હમ કહાં કહાંસે – ૧૫ – ઘૂઘો\nરક્ષા પટેલ on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nરક્ષા શુક્લ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પ્રસ્તાવના\nGeeta Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nશૈલા મુન્શા on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nvimala Gohil on મારું વાર્તાઘર : કંપન જરા જરા\nમારું વાર્તાઘર : કંપન જરા જરા – વેબગુર્જરી on મારું વાર્તાઘર : બીજું ઘર\nBhavesh N Pattni on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nનીતિન વ્યાસ on પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં.૪૭\nAshok M Vaishnav on ફિલ્મસંગીતના નક્શીકારો (૪) – એનૉક ડેનિયલ્સ\nBharat Bhatt on બંદિશ એક, રૂપ અનેક – ૬૭ – “વર્ષા ગાન”\nLAXMIKANT on સમાજ દર્શનનો વિવેક : પ્રબળ રાજ્યસત્તા એટલે સંવેદનહીન સત્તા\nSamir Padmakant Dholakia on ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૩:: બીજી ગોળમેજી પરિષદ (૧)\nDipak Dholakia on ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૩:: બીજી ગોળમેજી પરિષદ (૧)\nkishor Thaker on ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૩:: બીજી ગોળમેજી પરિષદ (૧)\nkishor Thaker on ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૩:: બીજી ગોળમેજી પરિષદ (૧)\nkishor Thaker on ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૫૩:: બીજી ગોળમેજી પરિષદ (૧)\nસુરેશ જાની on વલદાની વાસરિકા : (૮૨) નીતિકથાઓ અને દૃષ્ટાંતકથાઓ\nTarangini on વલદાની વાસરિકા : (૮૨) નીતિકથાઓ અને દૃષ્ટાંતકથાઓ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૨) નીતિકથાઓ અને દૃષ્ટાંતકથાઓ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00139.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/increasing-lockdown-is-economically-disastrous-anand-mahindra-056318.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T03:16:08Z", "digest": "sha1:M7F662IMA3GIFFYHVE2QGTVUK5YJUV5F", "length": 12246, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "લોકડાઉન વધારવુ આર્થિક રીતે વિનાશકારી: આનંદ મહિન્દ્રા | Increasing lockdown is economically disastrous: Anand Mahindra - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n18 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nલોકડાઉન વધારવુ આર્થિક રીતે વિનાશકારી: આનંદ મહિન્દ્રા\nમહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ આજે લોકડાઉન વધારવા સામે નિવેદન આપ્યું છે. તેણે સીધું કહ્યું છે કે લોકડાઉન વધારવું એ માત્ર આર્થિક વિનાશક જ નથી, પરંતુ તે બીજી તબીબી કટોકટી પેદા કરી રહ્યું છે. જોકે, સોમવારે પોતાના નિવેદનની સાથે તેમણે એમ પણ કહ્યું છે કે નીતિ ઘડનારાઓ પાસે સરળ વિકલ્પો નથી, પરંતુ લોકડાઉન વધારીને આમાં કોઈ મદદ કરવામાં આવશે નહીં.\nઆનંદ મહિન્દ્રાએ ફરીથી ટ્વીટર દ્વારા લોકડાઉન વિસ્તરણ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે કહ્યું છે કે, 'લોકડાઉન વધારવું એ માત્ર આર્થિક રીતે વિનાશક નથી, કેમ કે મેં મારી પહેલી ટ્વીટમાં કહ્યું હતું, પરંતુ તે બીજા તબીબી સંકટ તરફ દોરી જાય છે. આ માટે, તેમણે એક લેખનો ઉલ્લેખ કર્યો, \"લોકડાઉનની ખતરનાક માનસિક અસરો અને બિન-કોવિડ દર્દીઓની અવગણનાનો મોટો ભય.\" 49 દિવસના લોકડાઉન પછી તેને મોટા પ્રમાણમાં હટાવવાની દરખાસ્ત આપનાર મહિન્દ્રાએ એમ પણ કહ્યું છે કે, 'નીતિ ઘડનારાઓ પાસે સરળ વિકલ્પો નથી, પરંતુ લોકડાઉન વધારવામાં મદદ મળશે નહીં.'\nતેમણે કહ્યું છે કે 'સંખ્યા (કોરોના વાયરસ) વધશે અને આવી સ્થિતિમાં ક્ષેત્ર હોસ્પીટલના પલંગ અને ઓક્સિજન લાઇનના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સેનાને આમાં સારી કુશળતા છે. . આપને જણાવી દઈએ કે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત પહેલાં મહિન્દ્રાએ 22 મેના રોજ આવા સૂચનો કર્યા હતા, જ્યારે દેશમાં કોરોના વાયરસના ત્રીજા તબક્કે પહોંચવાની ચિંતા હતી. અમને જણાવી દઇએ કે ભારતમાં ચેપગ્રસ્ત કેસોની સંખ્યા છેલ્લા કેટલાક દિવસોમાં ખૂબ જ ઝડપથી વધવા માંડી છે અને 1.38 લાખથી વધુ દર્દીઓ ચેપ લગાવી ચુક્યા છે અને મૃત્યુઆંક પણ 4 હજારને વટાવી ગયો છે. જો કે આમાં સાજા થનારા લોકોની સંખ્યા પણ 57 હજારને વટાવી ગઈ છે, જે એકદમ રાહત છે.\nગાઝિયાબાદ-દિલ્હીની બોર્ડર ફરી એકવાર સીલ, જાણો નિયમ\nએક સુચન પર આનંદ મહિન્દ્રાએ બદલી કેન્ટીનની તસ્વીર, ખેડુતોને થશે મદદ\nસોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા 5 નોન ટેક CEO\n'ગુજરાતીઓ ભાઇ અને બહેન કહીંને બધાને પોતાના બનાવી લે છે'\nઆગલા વર્ષે ભારત 9.5 ટકાની ગતિએ વિકાસ કરશેઃ ફિચ રેટિંગ્સ\nભારતીય અર્થવ્યવસ્થામાં મોટા ઘટાડાની સંભાવના: RBI\nમહારાષ્ટ્ર-ગુજરાત નહિ પરંતુ આ 5 રાજ્યો લૉકડાઉન બાદ ઈકોનૉમી સુધારવામાં મદદ કરી રહ્યા છે\nસર્વેઃ કોરોના મહામારીને પગલે દરેક 3માંથી એક ઉદ્યોગ બંધ થવાની કગાર પર\nઆપણે 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી સુધી પહોંચીશુ, કોરોનાથી કમજોર નહી થાય આપણો સંકલ્પ: પીયુષ ગોયલ\nરેટિંગ એજન્સી મુડિઝે ભારતને આપ્યો ઝટકો, સોવરેન રેટિંગ્સમાં કર્યો ઘટાડો\nલૉકડાઉનના કારણે ભારતીય અર્થતંત્રને નુકશાન, મૂડીઝે જણાવ્યુ ક્યારે થશે સુધાર\nમજુરોને ફક્ત અનાજથી નહી પણ પૈસાની પણ જરૂર: રઘુરામ રાજન\nICRA: અર્થતંત્રમાં ભારે હડકંપ મચી શકે, જીડીપીમાં 5 ટકાની ગિરાવટનું અનુમાન\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00139.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/274349", "date_download": "2020-07-06T01:24:06Z", "digest": "sha1:WPTFK6BZOSQKZI334LTUCH5X2VQ7Z7YD", "length": 18252, "nlines": 89, "source_domain": "www.kutchmitradaily.com", "title": "સરકારની ઓનલાઇન માયાજાળમાં ફસાતો અરજદાર", "raw_content": "\nસરકારની ઓનલાઇન માયાજાળમાં ફસાતો અરજદાર\nભુજ, તા. 13 : સરકારના વિવિધ વિભાગોમાં મોટા ભાગની નાની-મોટી અરજીઓ ઓનલાઇન કરવાના ફતવાથી સામાન્ય અભણ અરજદારો તો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. નવાઇની વાત તો એ છે કે ડિજિટલ યુગનો લાભ લેવા પેપરલેસ કરવાની દિશામાં કોમ્પ્યુટર મારફતે માગણી સ્વીકારવામાં આવે છે. વધારામાં અરજીની મૂળ કોપી તો ઓફિસમાં પહોંચાડવી પડે છે. પછી સવાલ એ થાય છે કે તો ઓનલાઇનનો હેતુ શો છે બિનખેતી, ખેડૂતોને લગતા વિષય કે અન્ય નાની-મોટી તમામ બાબતોમાં હવે ઓનલાઇન અરજી કરવાનો આગ્રહ રખાય છે. હકીકતમાં ગામડામાં બેઠેલા આ સામાન્ય અરજદાર પાસેથી ઓનલાઇન અરજી શક્ય છે કે નહીં તેનો ખ્યાલ રાખવામાં નથી આવ્યો. ભોગ બનેલા અરજદારો પોતાની વાત કરીને હવે થાકી ગયા છે ત્યારે ગામડાના 80 વર્ષના એક વૃદ્ધ અરજદારની આપવીતી પણ કંઇક અલગ છે. વર્ષોથી ગામડામાં પેટિયું રળતા આ વૃદ્ધે પોતાનું ખોરાક ઔષધ નિયમન તંત્ર પાસેથી લીધેલું લાયસન્સ પૂરું થતું હોવાથી નવેસરથી અરજી માટે ભુજની બહુમાળી કચેરીના પગથિયા ચડીને ધા નાખી તો કચેરીમાંથી જવાબ મળ્યો કે હવે અરજી પહેલાં ઓનલાઇન કરો, અપલોડ થઇ ગયા બાદ અરજીની નકલ ઓફિસે પહોંચાડજો. ફોર્મ જોયું તો 10 પાનાનું જેમાં સંખ્યાબંધ માહિતી હતી. એક સામાન્ય દુકાનદાર આ સાંભળીને હેબતાઇ ગયા કે હવે શું કરવું. આ લાયસન્સ લેવા માટે સોગંદનામું, મેડિકલ સર્ટિ.,પાણીનું પ્રમાણપત્ર ઉપરાંત માલિકીના આધારો વગેરે માગવામાં આવ્યા હતા. સૌથી પહેલાં પાણીનું પ્રમાણપત્ર માંગ્યું તો ભુજમાં અબડાસાવાળાને ન મળે, માંડવીમાં મળશે તેવું જણાવાયું. માંડવીમાં પાણીના નમૂના લઇને પહોંચ્યા તો પહેલાં ત્યાં પણ અરજી, પછી ફી ભરવા એક નકલ બનાવી દેવાઇ જે રકમ માટે પાણી પુરવઠાની બીજી કચેરીમાં જવું, ત્યાં ગયા તો રોકડ નહીં બેંકમાંથી ઓનલાઇન ભરો. ઓનલાઇન ફી જમા થઇ ગયા પછી પહોંચ અહીંથી લઇને પ્રયોગશાળામાં જવાનું, ત્યાંથી પ્રમાણપત્ર મળશે. હવે અરજીફોર્મ સાથે ફીની રકમ રૂા. 500નું ચલણ બનાવી દેવાનું એ પણ બેંકમાં ભરવું, સોગંદનામું બનાવવા વેન્ડર પાસેથી લખાણ કરાવ્યા બાદ કહેવામાં આવ્યું કે પાનું તો ફ્રેન્કીંગ થશે, હવે સ્ટેમ્પ પેપર ચાલતા નથી. ભુજની કોમર્શિયલ બેંકમાં ફ્રેન્કીંગ કરાવવા પહોંચ્યા તો ત્યાં 150 જણ લાઇનમાં હત��. માંડ મેળ પડયા પછી ચાર દિવસે બધા જ પેપર એકત્ર થયા પછી ઓનલાઇનનું સર્વર ઠપ... બિનખેતી, ખેડૂતોને લગતા વિષય કે અન્ય નાની-મોટી તમામ બાબતોમાં હવે ઓનલાઇન અરજી કરવાનો આગ્રહ રખાય છે. હકીકતમાં ગામડામાં બેઠેલા આ સામાન્ય અરજદાર પાસેથી ઓનલાઇન અરજી શક્ય છે કે નહીં તેનો ખ્યાલ રાખવામાં નથી આવ્યો. ભોગ બનેલા અરજદારો પોતાની વાત કરીને હવે થાકી ગયા છે ત્યારે ગામડાના 80 વર્ષના એક વૃદ્ધ અરજદારની આપવીતી પણ કંઇક અલગ છે. વર્ષોથી ગામડામાં પેટિયું રળતા આ વૃદ્ધે પોતાનું ખોરાક ઔષધ નિયમન તંત્ર પાસેથી લીધેલું લાયસન્સ પૂરું થતું હોવાથી નવેસરથી અરજી માટે ભુજની બહુમાળી કચેરીના પગથિયા ચડીને ધા નાખી તો કચેરીમાંથી જવાબ મળ્યો કે હવે અરજી પહેલાં ઓનલાઇન કરો, અપલોડ થઇ ગયા બાદ અરજીની નકલ ઓફિસે પહોંચાડજો. ફોર્મ જોયું તો 10 પાનાનું જેમાં સંખ્યાબંધ માહિતી હતી. એક સામાન્ય દુકાનદાર આ સાંભળીને હેબતાઇ ગયા કે હવે શું કરવું. આ લાયસન્સ લેવા માટે સોગંદનામું, મેડિકલ સર્ટિ.,પાણીનું પ્રમાણપત્ર ઉપરાંત માલિકીના આધારો વગેરે માગવામાં આવ્યા હતા. સૌથી પહેલાં પાણીનું પ્રમાણપત્ર માંગ્યું તો ભુજમાં અબડાસાવાળાને ન મળે, માંડવીમાં મળશે તેવું જણાવાયું. માંડવીમાં પાણીના નમૂના લઇને પહોંચ્યા તો પહેલાં ત્યાં પણ અરજી, પછી ફી ભરવા એક નકલ બનાવી દેવાઇ જે રકમ માટે પાણી પુરવઠાની બીજી કચેરીમાં જવું, ત્યાં ગયા તો રોકડ નહીં બેંકમાંથી ઓનલાઇન ભરો. ઓનલાઇન ફી જમા થઇ ગયા પછી પહોંચ અહીંથી લઇને પ્રયોગશાળામાં જવાનું, ત્યાંથી પ્રમાણપત્ર મળશે. હવે અરજીફોર્મ સાથે ફીની રકમ રૂા. 500નું ચલણ બનાવી દેવાનું એ પણ બેંકમાં ભરવું, સોગંદનામું બનાવવા વેન્ડર પાસેથી લખાણ કરાવ્યા બાદ કહેવામાં આવ્યું કે પાનું તો ફ્રેન્કીંગ થશે, હવે સ્ટેમ્પ પેપર ચાલતા નથી. ભુજની કોમર્શિયલ બેંકમાં ફ્રેન્કીંગ કરાવવા પહોંચ્યા તો ત્યાં 150 જણ લાઇનમાં હતા. માંડ મેળ પડયા પછી ચાર દિવસે બધા જ પેપર એકત્ર થયા પછી ઓનલાઇનનું સર્વર ઠપ... આ તો એક સામાન્ય કિસ્સો છે. સ્ટેમ્પ વેન્ડર વિરલ ઠક્કરે કહ્યું કે, ગામડાઓમાંથી આવતા અરજદારો ધક્કા ખાઇને પરેશાન થઇ જાય છે. સરકારે એકબાજુ અરજદારોને ધક્કા નહીં પડે, તમામ કામો માટે એક બારી પદ્ધતિ અમલી બનાવી છે એવી જાહેરાતો થાય છે પણ હવે તો દરેક વિષયમાં ધક્કા ને વ્યર્થ ખર્ચ સિવાય કંઇ જ નથી. ઇ-સ્ટેમ્પિંગની વ્યવસ્થા પહેલી કરવી જોઇએ તેના બ��લે પહેલાં સ્ટેમ્પ પેપર જ બંધ કરી દેવાયા. હવે રોજિંદા સોગંદનામા, દસ્તાવેજ કે અન્ય રજિસ્ટ્રેશન માટે અરજદાર જાય ક્યાં આ તો એક સામાન્ય કિસ્સો છે. સ્ટેમ્પ વેન્ડર વિરલ ઠક્કરે કહ્યું કે, ગામડાઓમાંથી આવતા અરજદારો ધક્કા ખાઇને પરેશાન થઇ જાય છે. સરકારે એકબાજુ અરજદારોને ધક્કા નહીં પડે, તમામ કામો માટે એક બારી પદ્ધતિ અમલી બનાવી છે એવી જાહેરાતો થાય છે પણ હવે તો દરેક વિષયમાં ધક્કા ને વ્યર્થ ખર્ચ સિવાય કંઇ જ નથી. ઇ-સ્ટેમ્પિંગની વ્યવસ્થા પહેલી કરવી જોઇએ તેના બદલે પહેલાં સ્ટેમ્પ પેપર જ બંધ કરી દેવાયા. હવે રોજિંદા સોગંદનામા, દસ્તાવેજ કે અન્ય રજિસ્ટ્રેશન માટે અરજદાર જાય ક્યાં તેમાંય બહારથી આવતા લોકો તો રીતસર હાલાકીમાં મૂકાઇ જાય છે. બેંકોમાં લાઈન લાગે છે અને અરજદારોને તકલીફ થાય છે એ વાત સાચી છે, તેવું કહેતાં ભુજ કોમર્શિયલ બેંકના મેનેજર ધીરજ મજેઠિયાએ કહ્યું કે, અમે તો સારી સેવા આપવાનો પ્રયાસ કરીએ છીએ પણ રોજ ત્રણસોથી વધુ અરજદારો આવતાં હોવાથી સ્વભાવિકે થોડી હાલાકી થાય અને બહાર સુધી ઉભવું પડે છે. શરૂઆતમાં તો અરજદારોની સંખ્યા દૈનિક 400થી પણ વધી જતી હતી. આ વાતમાં સૂર પુરાવતાં કોસમોસ બેંકના મેનેજર પ્રકાશ ગઢવીએ કહ્યું કે, અમારી પાસે પણ દોઢસોથી બસો લોકો ફ્રેન્કીંગ કરાવવા આવે છે. આવી જ હાલત ખેડૂતોની છે. નવા વીજજોડાણ હોય કે ખેતીવાડીને લગતા નિયમોનું પાલન કરવું હોય તો બધી જ અરજીઓ ઓનલાઇન કર્યા પછી ફાઇલોનો થપ્પો બનાવી કચેરીમાં રૂબરૂ આપવા તો જવું પડે છે. સરકારી તંત્ર પણ ડબલ કામગીરી કરે છે. ઓનલાઇન પરવાનગી આપ્યા પછી આવેલી ફાઇલની ચકાસણી કર્યા બાદ અરજદારને રૂબરૂ કે ટપાલમાં જવાબ તો આપવો જ પડે છે. બિનખેતીની ફાઇલોના કાગળિયા એટલા હોય છે કે એક માણસ ફાઇલ ઉપાડતાં થાકી જાય છે. આ બધા જ આધારો અપલોડ કરવા પડે છે અને ગામડામાં તો ઇન્ટરનેટની વ્યવસ્થા કેવી છે એ સૌ કોઇ જાણે છે. દિવસોની પ્રક્રિયા બાદ ઓનલાઇન અરજી થયા બાદ કલેક્ટર કચેરીમાં અરજદારોને એ તમામ કાગળો પહોંચાડવા રૂબરૂ કચેરીમાં જવું પડે છે, ત્યારે અરજદારો પોતાનો બળાપો કાઢતાં કહે છે કે જે તે કચેરીમાં એક જ જગ્યાએ અગાઉ વ્યવસ્થા હતી ને હવે નવા-નવા નિયમો થકી પાયમાલી તો અમને ભોગવવી પડે છે તો શા માટે આવી વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષે અઢી લાખનો ધંધો કરતા ગામડાના અરજદારને ફૂડનું લાયસન્સ મેળવવા જો નાકે દમ આવી જાય તો આ વ્યવસ્થા કેવી હશે એ વિચારવા જેવું છે. નવું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા પણ અરજદારને ઓનલાઇન અરજી કરવી પડે છે. મોટાભાગના અરજી કરવાનું ટાળે છે એટલે એજન્ટને પકડે. હવે સ્વાભાવિક છે કે મહેનત કરનારા પોતાનું મહેનતાણું તો લેવાના છે. અગાઉ પાંચસો-હજારમાં કામ પતી જતું હતું તેની રકમ પાંચગણી વધી ગઇ છે ને અચ્છે દિનના ગાણા ગાતા રાજનેતાઓ લોકોની આ સમસ્યાને વાયા આપવાને બદલે મૌન છે એ હકીકત છે.\nઝુરામાં હીંચકે હીંચકતા ફાંસો આવી જવાના કરુણ કિસ્સામાં તરુણીએ દમ તોડયો\nબે બાઇક વચ્ચેની ટક્કરમાં સાપેડાનો ચાલક થયો જખ્મી\nજુણામાં પોલીસ હુમલાના મુખ્ય સૂત્રધાર સહિત છના રિમાન્ડ મંજૂર\nઆમારા સીમમાં પવનચક્કી સંલગ્ન કંપનીનો 1.39 લાખનો કેબલ ચોરાયો\nભુજમાં કૌટુંબિક બાબતે વેવાઇ પક્ષના બે પરિવારની મારામારીમાં છ ઘવાયા\nભારતીય કોચ માટે વેતનની ટોચની મર્યાદા હટાવશે ખેલ મંત્રાલય\nવિશ્વનાં મોટાં સ્ટેડિયમ બનાવવાની દેશમાં સ્પર્ધા\nઈંગ્લેન્ડમાં 11 જુલાઈથી મનોરંજક ક્રિકેટની વાપસી\nબાર્સેલોના અને મેસીનો સાથ છૂટશે \nગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ `મેઘ'' પધરામણી\nનિરોણામાં ત્રણ સહિત કચ્છમાં વધુ છ પોઝિટિવ\nકંડલામાં પાઈપલાઈન ગળતર થતાં ટનબંધ ખાદ્યતેલ જમીનમાં ઢોળાયું\nકચ્છી મેવો ખારેકને કોરોનાના સંજોગો નડશે\nઅંધકારમાં જીવતા અનેક શિષ્યોનાં સુરીલાં સપનાં સાકાર કરનારા `ગુરુવર્ય''\nમનરેગા હેઠળ ઘાસ વાવેતરની યોજના\n`પાંજો કચ્છ''ના નામે ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ\nખાવડા માટે માત્ર બે જ બસ અપૂરતી\nઅબડાસામાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે બેઠકમાં દૃઢ સંકલ્પ\n15000 કિ.મી. પાર કરતું ચોવીસીનું સાઇકલ જૂથ\nઈન્ટુક પોર્ટ ફેડરેશનના મહામંત્રી તરીકે ગાંધીધામના અગ્રણી નિયુકત\nરોહા-સુમરીમાં ફરી ત્રણ રાષ્ટ્રીય પક્ષીનાં મોત\nનર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું\nવૈશ્વિક કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીનાં શોધપત્રની પસંદગી\nજિલ્લા બહારના અધિકારીઓની આવન-જાવન થકી અન્ય કચેરીઓમાંયે વ્યાપ્યો ફફડાટ\nઅમદાવાદમાં કોરોના સામેનો જંગ લડે છે મૂળ ભુજના તબીબ\nવધુ સાત દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો\nમાધાપરમાં જુગારના દરોડામાં આઠ મહિલા-પુરુષ ખેલી કાયદાના સકંજામાં\nમંજૂરી નથી અપાતી તો મોઢવામાં ઝાડી કટિંગ કેવી રીતે થાય છે \nજિ.પં.ના અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ રૂમ પાટર્નર હજુ છૂટા\nડીપીટીની ગાંધીધામ કચેરી કંડલા ખસે��વા આદેશ\nભારે વરસાદની આગાહીના પગલે કચ્છનું તંત્ર બન્યું સતર્ક\nનિરોણામાં મોડી રાતે તકેદારી લેવાઇ\nઅનલોકમાં છૂટછાટ આવકાર્ય, પણ નિયમપાલનનું શું \nનલિયામાં બનેલો નવો માર્ગ ઊંચો બનાવાતાં અનેક ઘરમાં પાણી\nઆદિપુરમાં ઓનલાઈન શિક્ષણના વિવિધ પાસાં અંગે પ્રાધ્યાપકો માટે વેબિનાર યોજાયો\nઅબડાસા બેઠક માટે તા. 5-6 જુલાઈએ ઈન્ચાર્જ સી. જે. ચાવડાની હાજરીમાં બેઠક\nકુકમાની ગ્રામીણ બેન્કમાં બીએસએનએલ જોડાણ વારંવાર ઠપ થતાં હાલાકી\nજન સેવા કેન્દ્રોમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ દાખલ કરવાની વિચારણા\nકચ્છમાં નવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nકલ્યાણપરની ગ્રામીણ બેંકના વહીવટથી ગ્રાહકો બન્યા ત્રસ્ત\nનર્મદાના અટકેલા કાર્યો ઝડપભેર પૂર્ણ કરવા તરફ ડગ મંડાયા\nભુજપુર હાઇસ્કૂલમાં હિન્દીના શિક્ષક ન હોવાથી પરેશાની\nગુજરાતના વરિષ્ઠ ધારાશાત્રી સર્વોચ્ચ અદાલતમાં અધિક સોલિસીટર જનરલ પદે\nકચ્છના મથકો રાજ્યમાં સર્વાધિક શેકાયા\nકોરોના : આફતને અવસરમાં પલટો : નિબંધ સ્પર્ધા યોજાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00139.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujjurocks.in/five-water-falls-in-gujarat/", "date_download": "2020-07-06T02:57:56Z", "digest": "sha1:VHE5S7IZ5F6Z3BNEDML7DHH3EJBCWQQL", "length": 30095, "nlines": 296, "source_domain": "gujjurocks.in", "title": "ગુજરાતના આ 5 ધોધની સુંદરતા અનેક ગણી વધી જાય છે ચોમાસામાં, જાણો કયા ધોધ છે અને ચોક્કસથી મુલાકાત લો", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nઉનાળા સ્પેશિયલ: લીબુંનું શરબત એક નવા સ્વાદમાં જે તમે ક્યારેય નહિ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ ���ોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nબૉલીવુડની આ 5 અભિનેત્રીઓ પાસેથી શીખો કે સાસરે જઈને પહેલા જ…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nકિન્નર માત્ર નસીબદારને જ આપે છે આ વસ્તુ, જો તમને મળી…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nપરિચિતના મૃત્યુ પામેલા વ્યક્તિનું તમારા સ્વપ્નમાં આવવું શુભ છે કે અશુભ…\n24 વર્ષથી પડ્યું છે માઉન્ટ એવરેસ્ટ ઉપર ITBP જવાનનું શબ, જાણો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nતરબૂચ નહિ તેનું છોતરું પણ છે ખુબ જ ફાયદાકારક, આ બીમારીઓથી…\nદાંતમાં દુખાવાથી તમે પરેશાન છો તો દુખાવાને તરત દૂર કરવાના આ…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nઆવી આલીશાન વૈભવી લાઈફસ્ટાઈલ હતી સુશાંતસિંહની..10 PHOTOS જોઈને મોમાં આંગળા નાખી…\nજયારે હીરો બનીને સુશાંતસિંહ રાજપૂત પહોંચ્યો હતો કોલેજ, જ્યાંથી છોડી દીધું…\nફિલ્મી જગતને વધુ એક ફટકો, આ ગુજરાતી દિગ્ગ્જ એક્ટરનું અમે��િકામાં હાર્ટ…\nસુશાંતના નિધનથી એશ્વર્યાંની ડુપ્લીકેટ હિમાંશી ખુરાનાને લાગ્યો સદમાં, હવે કહ્યું કે…\nસગી બહેનોથી પણ વધારે ઊંડો છે બોલીવુડની આ 5 નણંદ-ભાભીનો સંબંધ,…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nઆવ્યો વર્ષનો મોટો અને ફાયદાકારક શનિવાર, આ 3 રાશિઓ પર વરસશે…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\n33કરોડ દેવી-દેવતાઓએ મળીને લખી છે આ 5 રાશિઓનું ભાગ્ય, નહીં રહે…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nકોરોનથી બચવા સોનાનું માસ્ક બનાવી સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયો આ…\nવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો ચોંકાવનારો ખુલાસો, જેટલા કોરોનાના કેસ નોંધાયા છે તેનાથી…\nકક્કડ પછી હવે વધુ એક ટિકટોક સ્ટાર ગળે ફાંસો ખાઈને મરી…\nબ્રેકીંગ ન્યુઝ: ગુજરાતમાં અહીંયા પાનનાં ગલ્લાં બંધ, હવે ગમે ત્યારે…જાણો વિગત\nરાજકોટમાં TikTok વીડિયો બનાવવા મંદિરની મૂર્તિને મારી લાત, બેની ધરપકડ- નામ…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome જ્ઞાન-જાણવા જેવું ગુજરાતના આ 5 ધોધની સુંદરતા અનેક ગણી વધી જાય છે ચોમાસામાં, જાણો...\nગુજરાતના આ 5 ધોધની સુંદરતા અનેક ગણી વધી જાય છે ચોમાસામાં, જાણો કયા ધોધ છે અને ચોક્કસથી મુલાકાત લો\nચોમાસુ શરુ થતા જ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આવેલા નાના-મોટા ધોધ સક્રિય થઇ જાય છે અને પછી અહીં પ્રવાસીઓની અવરજવર પણ શરુ થઇ જાય છે. ગુજરાતમાં મોટાભાગના ધોધ એવા છે, જે વરસાદ શરુ થતા જ એવા રમણીય દ્રશ્યો સર્જતાં હોય છે કે અહીં આવીને દરેક સહેલાણીનું મન ખુશ થઇ જાય છે. ગીરના જંગલમાં આવેલા જમજીર ધોધથી લઈને ગુજરાતનો સૌથી મોટો ધોધ ગીરા ધોધ આ બધા જ સ્થળોએ પ્રવાસીઓ પરિવાર સાથે મુલાકાતે આવે છે અને અહીંના નયનરમ્ય નજારાની મજા માણે છે. ત્યારે આજે વાત કરીએ આવા જ કેટલાક ધોધ વિશે જેને જોઈને તમે બોલી ઉઠશો વાહ, શું કમાલ કરી છે કુદરતે\nગુજરાતનો સૌથી પ્રખ્યાત અને સૌથી મોટો ધોધ એટલે ગીરા ધોધ, જેને વઘઈમાં વાંસના જંગલોની વચ્ચે કુદરતની ભેટ પણ માનવામાં આવે છે. આ ધોધ દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં વઘઇ ગામની નજીક આવેલો છે. અંબિકા નદી અહીં ધોધ સ્વરૂપે પડે છે. આ ધોધની ખાસિયત એ છે કે દૂર દૂર સુધી અહીં પાણીના પાડવાનો અવાજ આવે છે, અહીં જે નજારો બને છે, એ કોઈને પણ મંત્રમુગ્ધ કરી દે એવો હોય છે. એને જોઈને દરેકના મનમાં એક અલગ જ પ્રકારનો રોમાંચ અને આનંદ આવી જાય છે. અહીં ધોધ લગભગ 30 મીટરની ઊંચાઇએથી પડે છે.\nડાંગના જંગલમાં આવેલો આ બીજો ધોધ, જે આહવાથી મહાલ તરફ જતા 10 કિલોમીટર દૂર આવેલો છે. ચનખલ ગામથી પણ અહીં જઈ શકાય છે. વરસાદના પાણીના કારણે આ ધોધનો પ્રવાહ ભારે જોવા મળે છે, જે કોઈનું પણ મન મોહી લે એવું દ્રશ્ય સર્જે છે. ચનખલ ગામથી બરડા ધોધ જવા માટે પગદંડીનો રસ્તો છે, જ્યા ચાલતા જવું પડે છે. અહીં ચાલતા પહોંચતા લગભગ 30 મિનિટ જેટલો સમય લાગે છે. અહીં ખડકો પરથી પડતું પાણી નીચે તળાવમાં પડે છે, ધોધની આસપાસ આવેલા ઊંચા ખડકો પાર બેસીને આ નજારો જોવાની ખૂબ જ મજા આવી જાય છે.\nડાંગના જ જંગલોમાં આવેલો આ વધુ પ્રખ્યાત નથી, પણ અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને કોઈને પણ અહીં રહી જવાનું મન થઇ જાય. આ ધોધ ડાંગના અંતરિયાળ વિસ્તારમાં આવેલો છે, એટલે આ લોકોમાં વધુ પ્રખ્યાત નથી. આ ધોધ લગભગ 300 મીટરની ઊંચાઈથી સીધો જ પડે છે, અને ચોમાસામાં તો અહીં જંગલો વચ્ચે આવેલો આ ધોધ સુંદર અને ભવ્ય નજારો સર્જે છે. કદાચ એટલે જ આ ધોધને ગુજરાતનો નાયેગ્રા ફોલ કહેવામાં આવે છે.\nદક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના ઉત્તર ભાગમાં મહારાષ્ટ્રમાંથી નીકળતી નદી ગીરા જ્યા ધોધ સ્વરૂપે પડે છે, એ જગ્યા છે ગિરિમાલ ધોધ. આ ધોધની ઊંચાઈ આશરે 30 મીટર જેટલી છે. વરસાદ બાદ જયારે નદીમાં પાણીનું સ્તર વધે છે ત્યારે આ ધોધની સુંદરતા અનેક ગણી વધી જાય છે. આ ધોધ એટલો સુંદર છે કે આ ધોધની આજુબાજુમાં આવેલા ખડકો પર બેસીને તમે કલાકો સુધી આ ધોધમાં પડતું પાણી જોઈ શકો છો,\nહથણી માતા ધોધ –\nગુજરાતના પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા પાસે આવેલો હથણી ધોધ વરસાદ પડવાથી સક્રિય થઇ જાય છે અને અહીંના પ્રાકૃતિક સૌંદર્યને માણવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. ચોમાસામાં આ કુદરતી ધોધની સાથે સાથે આસપાસની લીલોતરી એક મનમોહક દ્રશ્ય રાચે છે. સાથે જ પડતું પાણી લોકોનું મન મોહી લે એવો નજારો રચે છે. અહીં ધોધ સુધી પહોંચવા માટે ઝરણામાંથી જ પસાર થવું પડે છે.\nતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.\nઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે બચાવી શકાય છે\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના છોડને ઉગાવી શકાય કેવી રીતે તેની કાળજી રાખવી\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે પાકિસ્તાન, આજે પણ છુપાયેલા છે ઘણા રહસ્યો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nકોરોનથી બચવા સોનાનું માસ્ક બનાવી સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયો આ...\nજયારે હીરો બનીને સુશાંતસિંહ રાજપૂત પહોંચ્યો હતો કોલેજ, જ્યાંથી છોડી દીધું...\nફિલ્મી જગતને વધુ એક ફટકો, આ ગુજરાતી દિગ્ગ્જ એક્ટરનું અમેરિકામાં હાર્ટ...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00140.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://rankaar.com/page/138", "date_download": "2020-07-06T03:02:45Z", "digest": "sha1:QEBEPZRXWLWX5KNYW2WWPCQZGTG4D54C", "length": 24827, "nlines": 178, "source_domain": "rankaar.com", "title": "રણકાર.કોમ – Rankaar.com - Gujarati Music, Gujarati Gazals, Gujarati Songs, Garba, Halarada, Lagna Geet, Gujarati Geet, Garba-Ras, Prarthana", "raw_content": "\nજિંદગીમાં જેટલા માઠા અનુભવ થાય છે – બાલુ પટેલ\nજિંદગીમાં જેટલા માઠા અનુભવ થાય છે,\nજીવવા માટે જ એ સાચા અનુભવ થાય છે.\nનોંધ રાખો આવતી પેઢીને પણ ખપ લાગશે,\nવાટમાં જે કંઈ ખરા ખોટા અનુભવ થાય છે \nસામી છાતીના પ્રહારોમાં નથી સરખાપણું,\nપીઠ પાછળનાં બધાં સરખાં અનુભવ થાય છે.\nબાલુની વિધ્નો વિષેની ધારણા ખોટી પડી,\nમિત્ર ઓછા હોય તો ઓછા અનુભવ થાય છે\nજીવવા માટે જ એ સાચા અનુભવ થાય છે.\nCategories: આશિત દેસાઈ, ગીત, બાલુ પટેલ\tTags:\nછાનું રે છપનું… – અવિનાશ વ્યાસ\nછાનું રે છપનું કંઇ થાય નઇ, થાય નઇ,\nઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ…\nએક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નઇ\nઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નઇ…\nઆંખો બચાવી ને આંખના રતનને\nપરદામાં રાખીને સાસુ નણંદને\nચંપાતા ચરણોએ મળવું મળાય નઇ…\nઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ…\nનણદી ને નેપૂર બે એવા અનાડી\nવ્હાલા પણ વેરી થઇ ખાય મારી ચાડી\nઆવેલા સપનાનો લ્હાવો લુંટાય નઇ…\nઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ…\nCategories: અવિનાશ વ્યાસ, ગીત\tTags:\nગઝલ – શૂન્ય પાલનપુરી\nઆંખડી છેડે સરગમ, હૃદય તાલ દે, અંતરો ગાય પંચમના સૂરે ગઝલ;\nદર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે, રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.\nદ્રશ્ય સર્જાય મોંઘું મિલનનું અને સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ;\nદોર ગોઝારો જામે વિરહનો અને રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ.\nઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી,લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી;\nબુલબુલોએ રચી ગુલશનોમાં અને આમ્ર-કુંજોમાં ગાઇ મયૂરે ગઝલ.\nબે ધડકતા દિલોની કહાણી બને, રંગ ભીની કરુણાની લ્હાણી બને,\nપ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને, તો જ પહોંચી શકે દૂર દૂરે ગઝલ.\nદેહના કોડિયે, પ્રાણની વાટને, લોહીમાં ભીંજવીને જો બાળી શકો,\nતો જ પ્રગટી શકે દર્દની મહેફિલે, દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.\nજન્મ-મૃત્યુ છે, મત્લા ને મકતા ઉભય, શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય;\nરંગ લૌકિક છે પણ અલૌકિક લય , ગાય છે ‘શુન્ય’ ખુદની હજૂરે ગઝલ.\nCategories: ગઝલ, મનહર ઉધાસ, શૂન્ય પાલનપુરી\tTags:\nકહું કેમ મુજને ગમો છો તમે…\nતારી હો વેદના તે સહન થઇ શકે ભલા\nએ વેદના જ નોહતી અમે જે ખમી ગયા;\nઆ સૌને પ્રેમ કરવાને લિધો તો મે જનમ\nવચમાં તમે જરાક વધારે ગમી ગયા.\nકહું કેમ મુજને ગમો છો તમે\nદિવસ રાત દિલમાં રમો છો તમે\nકહું કેમ મુજને ગમો છો તમે…\nવિચારોમાં મારા સદાયે વસો\nછતાંયે કદિ ક્યાં મળો છો તમે\nકહું કેમ મુજને ગમો છો તમે…\nસ્મરણ બસ તમારું કરું રાત-દિન\nનયનનાં ઝરુખે રહો છો તમે\nકહું કેમ મુજને ગમો છો તમે…\nગુનો ચાહવાનો કર્યો છે હવે\nસજા જોઇએ શું કરો છો તમે\nકહું કેમ મુજને ગમો છો તમે…\nહ્રદય પર મુકી હાથ સાચું કહો\nકદી યાદ મુજને કરો છો તમે\nકહું કેમ મુજને ગમો છો તમે…\nCategories: અજ્ઞાત, ગઝલ, મનહર ઉધાસ\tTags:\nએક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર – શૂન્ય પાલનપુરી\nએક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર\nદંગ થઈ જાય જગત, એવું કરું સર્જન ધરાર\nફૂલથી લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક\nઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક\nમેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી\nવૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી\nબુદબુદાથી અલ્પતા, ગંભીરતા મઝધારથી\nમેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી\nપ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફફડાટ\nકાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ\nખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ\nનીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ\nપંચભૂતો મેળવી, એ સર્વનું મંથન કર્યુ\nએમ એક ‘દી સર્જકે એક નારીનુ સર્જન કર્યુ\nદેવદર્લભ, અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી\nએ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી\nCategories: ગઝલ, મનહર ઉધાસ, શૂન્ય પાલન���ુરી\tTags:\nSelect Sub-category અંકિત ત્રિવેદી અજ્ઞાત અઝીઝ કાદરી અદમ ટંકારવી અદી મીરઝા અનિલ જોશી અમર પાલનપુરી અમૃત ‘ઘાયલ’ અરદેશર ખબરદાર ‘અદલ’ અરૂણ દેશાણી અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સુરી આસીમ રાંદેરી ઇંદુલાલ ગાંધી ઇસુભાઈ ગઢવી ઈંદિરાબેટીજી ઈકબાલ મુન્શી ઉદ્દયન ઠક્કર ઉમાશંકર જોશી ઉશનસ્ ઓજસ પાલનપુરી કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કાંતિ અશોક કાલિદાસ કિલાભાઈ ઘનશ્યામ કુતુબ આઝાદ કૃષ્ણ દવે કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગની દહીંવાલા ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ગૌરાંગ ઠાકર ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત સુમન ચતુર્ભુજ દોશી ચિંતન નાયક ચિનુ મોદી ચીમનલાલ જોશી ચૈતાલી જોગી જગદીશ જોષી જયંત પલાણ જયંત પાઠક જયલાલ નાયક જલન માતરી જવાહર બક્ષી જીતુભાઈ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ડૉ. વિવેક ટેલર તુલસીદાસ તુષાર શુક્લ દયારામ દલપત પઢીયાર દામોદર બોટાદકર દારા એમ. પ્રિન્ટર દાસી જીવણ દિગંત પરીખ દિલીપ ગજ્જર દિલીપ રાવલ દિલેરબાબુ દીપક ગણાત્રા ‘સાથી’ દુલા ભાયા કાગ ધૂની માંડલિયા ધ્રુવ ભટ્ટ નયન દેસાઈ નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટિયા નાઝીર દેખૈય્યા નિરંજન ભગત નીનુ મઝુમદાર નીલેશ રાણા ન્હાનાલાલ કવિ પંચમ શુક્લ પન્ના નાયક પીનાકીન ઠાકોર પુરુરાજ જોશી પ્રણવ પંડયા પ્રભુલાલ દ્વિવેદી પ્રવીણ ટાંક પ્રિતમદાસ પ્રિયકાંત મણિયાર બરકત વિરાણી ‘બેફામ’ બાપુભાઈ ગઢવી બાલમુકુન્દ દવે બાલુ પટેલ બેદાર લાજપુરી બ્રહ્માનંદ ભગવતીકુમાર શર્મા ભદ્રાયુ મહેતા ભરત ત્રિવેદી ભરત વિંઝુડા ભાગ્યેશ ઝા ભાસ્કર વોરા ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ ભુપેન્દ્ર વકિલ ભૂષણ દુઆ મકરંદ દવે મણિલાલ દેસાઈ મનસુખ વાઘેલા મનોજ ખંડેરીયા મનોજ મુની મરીઝ મહેંક ટંકારવી મહેશ શાહ માધવ રામાનુજ મીરાંબાઈ મુકુલ ચોક્સી મુકેશ જોષી મુકેશ માલવણકર મુનિ શ્રી ચિત્રભાનુ મેઘબિંદુ યામિની વ્યાસ યોસેફ મેકવાન રઈશ મનીયાર રઘુનાથ બ્રહ્મભટ્ટ રતિલાલ નાઇક રમણભાઈ પટેલ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ ઉપાધ્યાય રવિ સાહેબ રસીક દવે રાજેન્દ્ર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ રાવજી પટેલ રાહી ઓઢારીયા લખમો માળી લાલજી કાનપરિયા વિનય ઘાસવાલા વિનોદ જોષી વિનોદ માણેક ‘ચાતક’ વિહાર મજમુદાર વીરુ પુરોહિત વેણીભાઈ પુરોહિત શયદા શિવાનંદસ્વામી શીતલ જોષી શીવરાજ આકાશ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઈ સંત પુનિત સંદીપ ભાટીયા સગીર સુન્દરમ સુરેન ઠાકર ‘મેહુલ’ સુરેન્દ્ર કડિયા સુરેશ દલાલ સુરેશ લાલણ સૈફ પાલનપુરી સૌમ્ય જોશી હરિન્દ્ર દવે હરિહર ભટ્ટ હરીશ મિનાશ્રુ હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ત્રિવેદી હસુ પરીખ હિતેન આનંદપરા\nSelect Sub-category અંકિત ખેડેકર અચલ મેહતા અજિત શેઠ અટ્ટા ખાન અતુલ દેસાઈ અનાર કઠિયારા અનાર શાહ અનિતા પંડિત અનુપ જલોટા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમન લેખડિયા અમર ભટ્ટ અર્ચના દવે અલ્કા યાજ્ઞીક અશ્વિની ભીડે દેશપાંડે અશ્વૈર્યા મજમુદાર આનંદકુમાર સી. આનલ વસાવડા આરતિ મુન્શી આલાપ દેસાઈ આશા ભોંસલે આશિત દેસાઈ ઉદય મઝુમદાર ઉદિત નારાયણ ઉમંગી શાહ ઉર્મિશ મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર ઐશ્વર્યા હિરાની કમલેશ અવસ્થી કલ્યાણી કવઠાલકર કવિતા કૃષ્ણમૂર્તિ કવિતા ચોક્સી કિશોર કુમાર કિશોર મનરાજા કૃષાનુ મજમુદાર કેદાર ઉપાધ્યાય કૌમુદી મુનશી ગાર્ગી વોરા ગીતા દત્ત ચંદુ મટ્ટાણી ચિત્રા શરદ ચેતન ગઢવી ચોલા સોઢા જગજીત સિંહ જનાર્દન રાવલ જયેશ નાયક જહાનવી શ્રીમાંનકર જીગીષા ખેરડીયા જીતુદાન ગઢવી ઝરણા વ્યાસ તલત મહેમુદ તેજસ ધોળકિયા દર્શના ગાંધી દર્શના ઝાલા દિપાલી સોમૈયા દીક્ષિત શરદ દીપ્તિ દેસાઈ દેવીયાની પટેલ દેવેશ દવે દ્રવિતા ચોક્સી ધનાશ્રી પંડિત નયન પંચોલી નયનેશ જાની નિનાદ મહેતા નિરુપમા શેઠ નિશા ઉપાધ્યાય નિષ્કૃતિ મહેતા નિસર્ગ ત્રિવેદી નીતિન મુકેશ નીરજ પાઠક પંકજ ઉધાસ પરાગી પરમાર પાર્થ ઓઝા પાર્થિવ ગોહિલ પિયુષ દવે પુરષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાચી શાહ ફાલ્ગુની શેઠ બાલી બ્રહ્મભટ્ટ બિજલ ઉપાધ્યાય ભાસ્કર શુક્લ ભુપિન્દર સીંગ ભૂમિક શાહ મનહર ઉધાસ મનોજ દવે મન્ના ડે માલિની પંડિત નાયક મિતાલી સીંગ મુકેશ મેઘના ખારોડ મેધા યાજ્ઞિક રવિન નાયક રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઈ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રેખા રાવલ લતા મંગેશકર લવણ ગોને વંદના બાજપાઈ વિધિ મહેતા વિનોદ રાઠોડ વિભા દેસાઈ વિરાજ ઉપાધ્યાય વૈશાખી દેસાઈ વૈશાલી મહેતા શંકર મહાદેવન શાન શિવાંગી દેસાઈ શુભા જોશી શેખર સેન શૈલેન્દ્ર ભારતી શૌનક પંડ્યા શ્યામલ મુન્શી શ્રધ્ધા શાહ શ્રેયા ઘોષલ સંજય ઓઝા સંજીવની સચિન લિમયે સપના શાહ સમૂહ ગાન સાધના સરગમ સીમા ત્રિવેદી સુદેશ ભોંસલે સુપલ તલાટી સુહાની શાહ સોનલ રાવલ સોનિક સુથાર સોલી કાપડિયા સૌમિલ મુન્શી હંસા દવે હરિહરન હર્ષિદાબેન રાવળ હિમા���શુ મકવાણા હિમાલી વ્યાસ નાયક હેમંત કુમાર હેમંત ચૌહાણ હેમા દેસાઈ હેમાંગીની દેસાઈ હેમુ ગઢવી\nમને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nજવાય છે – અમૃત ઘાયલ\nઆગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nઝંખના – ઉમાશંકર જોશી\nખારવાનાં ગીત – રાજેન્દ્ર શાહ\nઆપી આપીને – વિનોદ જોષી\nછૂંદણા – ચિંતન નાયક\nમેઘદૂત (ઉત્તરમેઘ ૪૯-૫૬) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૩૬-૪૮) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૨૩-૩૫) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nsuresh on મને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nPratik patel on પગ મને ધોવા દ્યો – દુલા ભાયા કાગ\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nસુધા બાપોદરા on ચમન તુજને સુમન – કૈલાસ પંડિત\nનાથાલાલ દેવાણી on અને તમે યાદ આવ્યા – કમલેશ સોનાવાલા\nGujju Tech on ઝંખના – ઉમાશંકર જોશી\nરાઘવ જાની on આગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nLa Kant Thakkar on આપી આપીને – વિનોદ જોષી\nAlpesh Mistri on ખોબો ભરીને અમે એટલું હસ્યાં… – જગદીશ જોષી\nઅહીં મૂકવામાં આવેલા ગીત માત્ર માતૃભાષાના પ્રચાર માટે જ છે અને તે ડાઉનલોડ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી શકાય એમ નથી. તમને ગમતાં ગીત ખરીદીને સાંભળો એમાં જ કલાકારોનું બહુમાન છે. અહીં મૂકવામાં આવેલા દરેક ગીત કે કવીતાના કોપીરાઇટ્સ જે તે રચયીતાના પોતાના છે, તેમ છતાં જો કોપીરાઇટ્સનો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00141.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/business/union-budget-2019-modi-government-do-not-apply-on-250-declaration-829882.html", "date_download": "2020-07-06T02:06:38Z", "digest": "sha1:WI7WESVJCMZBXT2YKU3LCENUTAUCW25J", "length": 20997, "nlines": 268, "source_domain": "gujarati.news18.com", "title": "union budget 2019: modi government do not apply on 250 declaration– News18 Gujarati", "raw_content": "\nExclusive: મોદી સરકાર હજુ સુધી પૂરા નથી કરી શકી પોતાના 250 વાયદા\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nપુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ\nSBI ગ્રાહક છો તો જાણી લો આ વાત, નહીં તો આપવો પડશે ભારે ટેક્સ\nગેરન્ટી ડબલ પૈસા કરવાની ખાસ સરકારી સ્કીમ 124 મહિનામાં પૈસા ડબલ, આ રીતે ઉઠાવો ફાયદો\nહોમ » ન્યૂઝ » વેપાર\nExclusive: મોદી સરકાર હજુ સુધી પૂરા નથી કરી શકી પોતાના 250 વાયદા\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)\nછેલ્લા 5 બજેટમાં લગભગ 600 જાહેરાત કરવામાં આવી છે જે જાહેરાતોનો અમલ થયો તેની સંખ્યા લગભગ 350 છે\nસરકાર ભલે પોતાના છેલ્��ા બજેટની તૈયારીમાં લાગી ગઈ હોય, પરંતુ સીએનબીસી-આવાજને મળેલી એક્સક્લૂસિવ જાણકારી મુજબ, છેલ્લા 5 બજેટમાં સરકારે જે જાહેરાત કરી તેમાંથી 40 ટકા હજુ સુધી લાગુ નથી થઈ શકી.\nસૂત્રો મુજબ, બજેટ પર સમીક્ષા બેઠક દરમિયાન આ વાત સામે આવી છે. છેલ્લા 5 બજેટમાં લગભગ 600 જાહેરાત કરવામાં આવી છે જે જાહેરાતોનો અમલ થયો તેની સંખ્યા લગભગ 350 છે.\nઆ પણ વાંચો, મોદી સરકાર માટે સારા ન્યૂઝ: 2018-19માં 7.3% રહેશે દેશનો વિકાસ દર\nસૂત્રો મુજબ, લગભગ 250 જાહેરાત અત્યાર સુધી જમીન પર ઉતરી નથી શકી. લગભગ 175 જાહેરાતો પર એક્શન તો લેવાયું છે પરંતુ અમલ નથી થયો. લગભગ 10 જાહેરાત પર કોઈ એક્શન નથી લેવામાં આવ્યા. લેબર રિર્ફોમથી જોડાયેલી બે જાહેરાતો પર કોઈ અમલ નથી થયો. પબ્લિક પોર્ટના આધુનિકીકરણનું બિલ સંસદમાં પેન્ડિંગ છે. બીજી તરફ 2018-19માં દરેક કંપનીને યૂનિક એન્ટિટી નંબર આપવાની જાહેરાત કરવામાં આવી હતી, અત્યાર સુધી આ પ્રસ્તાવને મંજૂરી પણ નથી મળી.\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સતત બીજા દિવસે 700થી વધુ કેસ નોધાતા આંકડો 36000ને પાર\nExclusive: મોદી સરકાર હજુ સુધી પૂરા નથી કરી શકી પોતાના 250 વાયદા\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nપુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ\nSBI ગ્રાહક છો તો જાણી લો આ વાત, નહીં તો આપવો પડશે ભારે ટેક્સ\nગેરન્ટી ડબલ પૈસા કરવાની ખાસ સરકારી સ્કીમ 124 મહિનામાં પૈસા ડબલ, આ રીતે ઉઠાવો ફાયદો\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\n'ગુ' કહેતાં અંધકાર 'રુ' કહેતાં તેને દૂર કરનાર, અજ્ઞાનનો અંધકાર દૂર કરે તેને ગુરુ કહેવાય છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00141.warc.wet.gz", "language": "gu", "language_score": 0.52, "bucket": "all"}
+{"url": "https://www.iamgujarat.com/tag/turmeric/", "date_download": "2020-07-06T02:42:01Z", "digest": "sha1:NTDT4VAP4YZOZ3RF5V4VKXUAG37ZYPP4", "length": 11596, "nlines": 185, "source_domain": "www.iamgujarat.com", "title": "Turmeric News In Gujarati, Latest Turmeric News Updates, Photos And Videos | I Am Gujarat", "raw_content": "\nઅમદાવાદમાં કોરોન��નો હાહાકાર: માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 100ને પાર\nકચ્છમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા અમદાવાદમાં બે દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા\nકોરોના કેસમાં ભારત દુનિયામાં ત્રીજા નંબરે, રવિવારે નવા કેસનો આંકડો 25,000ની એકદમ નજીક પહોંચ્યો\nફરી એકવાર મોંઘા થઈ શકે છે ફોન કૉલ અને ઈન્ટરનેટ ડેટા\nઝારખંડમાં ધોળેદહાડે ભાજપના નેતાની ગોળી મારી હત્યા\nદુબઈથી મૌની રોયે શૅર કરી પોતાની તસવીરો, અદાઓ એવી કે જોતા જ રહી જશો\nમિલિન્દ સોમણથી પણ વધુ ફિટ છે તેના મા, 15 પુશ અપ્શ લગાવી ઉજવ્યો 81મો બર્થ-ડે\nવીજળીનું બિલ ભરવા પેઈન્ટિંગ વેચવા માગે છે અરશદ વારસી, કહ્યું – કિડની બચાવીને રાખી છે\nબહેન શ્વેતા માટે સુશાંતે પોતાના હાથે લખી હતી નોટ, ઈન્સ્ટાગ્રામ પર કરી શેર\nઅભિષેક-ઐશ્વર્યાના લગ્નના સાક્ષી બનેલા ‘ગુલમહોરે’ વિદાય લેતાં દુઃખી થયા અમિતાભ બચ્ચન\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nઅંડકોષમાં ગાંઠ થઈ ગઈ છે, શું મને સેક્સ કરવામાં મુશ્કેલી થશે\nખંડાલામાં જેકી શ્રોફનું 5 સ્ટાર રિસોર્ટ જેવું આલીશાન ફાર્મ હાઉસ, જુઓ તસવીરો\nMMS લીક થતા ચર્ચામાં આવી TikTok સ્ટાર નિશા ગુરગૈન, કે.એલ રાહુલ સાથે કરવા ઈચ્છે છે લગ્ન\nહવે કેન્સરના ઉપચારમાં વપરાશે હળદર, કેરળની ઇન્સ્ટિટ્યુટને ટ્રીટમેન્ટની પેટન્ટ મળી\nતિરુવનંતપુરમમાં આવેલ શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસે હળદરથી કેન્સરની સારવાર માટે અમેરિકન...\nચોમાસામાં બ્યૂટીફૂલ અને હેલ્ધી રહેવા આ રીતે કરો હળદરનો ઉપયોગ\nતમે ક્યારેને ક્યારેક તો હળદરનો દવા તરીકે ઉપયોગ કર્યો જ હશે. સુંદરતા નીખારવા માટે...\nઠંડું કે ગરમ ખાવાથી દાંતમાં ઝણઝણાટી આવે છે\nઆઈસ્ક્રીમ ખાવાથી દાંતમાં દુઃખે છે ઉનાળો શરૂ થઈ ગયો છે ત્યારે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છાને રોકી...\nકેન્સરના ખતરાથી બચાવશે આ ત્રણ ઔષધીઓ, નિયમિત સેવનથી થશે લાભ\nકેન્સર સામે રક્ષણ આપે છે ઔષધીઓ કેન્સર શરીરના કોઈપણ અંગમાં થઈ શકે છે અને શરૂઆતના...\nશિયાળામાં ઘરે બનાવો મહેસાણાનું પ્રખ્યાત લીલી હળદરનું શાક\nશિયાળામાં ઘરે બનાવો લીલી હળદરનું શાક શિયાળાની શરૂઆત થતા જ બજારમાં હળદર આવવાની શરૂ થઈ...\nજાણો, એક દિવસમાં કેટલી હળદર ખાવી જોઈએ\nહળદરમાં હોય છે આ ગુણધર્મ હળદર સ્વાસ્થ્ય માટે લાભકારી છે. હળદરમાં એન્ટી-ઈન્ફ્લેમેટ્રી, એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય...\nરસોડામાં રહેલી આ પાંચ વસ્તુઓ વરસાદની સીઝનમાં કરશે દવાનું કામ\nઘરમાં જ છે વરસાદમાં બીમારીઓથી બચવાનો ઉપાય વરસાદની સીઝન આનંદની સાથે બીમારીઓને પણ સાથે લઈને...\nખરાબ સમય પસાર થઈ જશે, આ રીતે પહેરો હળદરની માળા\nહળદર સ્પીકિંગ ટ્રીઃ હળદરને આપણા શાસ્ત્રોમાં પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. નામ માત્ર આયુર્વેદમાં પણ...\nઅપનાવો હળદરના આ જ્યોતિષીય નુસખા, તરત થશે અસર\nહળદરથી થાય છે આ ફાયદા રસોઇ ઘરમાં મસાલા સાથે દરરોજ ઉપયોગમાં લેવાતી હળદરથી અનેક ફાયદા...\nસ્મોકિંગથી થતી બીમારીઓ સામે રક્ષણ આપશે આ જાદુઈ પીણું…\nસ્મોકિંગ કરનારા લોકો ફેંફસાને સાફ રાખવા તથા કેન્સર સામે રક્ષણ માટે જરૂરથી પીવે આ ડ્રીંક\nશિવપુજામાં કેમ હળદર વાપરવામાં આવતી નથી\nહિન્દુ ધર્મ હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતાઓના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જો કે સંખ્યાને...\nશું છે હળદરના ત્રણ રંગોનું રહસ્ય, જાણો જ્યોતિષ શાસ્ત્ર મુજબ તેનું...\nલાભકારી હળદરના ગુણ હળદર સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. હળદર કુંડળીમાં ગુરુને મજબૂત કરે છે....\nલગ્નમાં મોડું થઈ રહ્યું છે તો એકવાર જરૂર અજમાવો આ ઉપાય\nઉપયોગી હળદર જીવનમાં કોઈપણ ક્ષેત્ર હોય, ખાણીપીણીથી લઈને ધાર્મિક કાર્યક્રમો સુધી હળદરનો ઉપયોગ થાય છે....\nરીયલ હીરો: સળગતી કારમાંથી 3 લોકોને બચાવ્યા\nકોરોના સામે જીતની ખુશીમાં દર્દી હોસ્પિટલમાં જ કરવા લાગ્યો ડાન્સ\nબેકિંગમાં કેટલા પ્રકારના યીસ્ટ વપરાય છે જાણો, પ્રકાર અને ઉપયોગ\nઅકસ્માત બાદ બાઈકમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00141.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/286762", "date_download": "2020-07-06T02:23:58Z", "digest": "sha1:HIEA2QSYWAERDLNSXGSJPRLD7W4W6ZPB", "length": 9733, "nlines": 88, "source_domain": "www.kutchmitradaily.com", "title": "એફઆઇએચ પ્રો લીગ : ભારતનો ઓસિ. સામે શૂટઆઉટમાં રોચક વિજય", "raw_content": "\nએફઆઇએચ પ્રો લીગ : ભારતનો ઓસિ. સામે શૂટઆઉટમાં રોચક વિજય\nભુવનેશ્વર, તા. 23 : ભારતીય હોકી ટીમે શાનદાર દેખાવ કરીને એફઆઈએચ પ્રો હોકી લીગની બીજી મેચમાં વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શૂટઆઉટમાં 3-1થી રોમાંચક જીત મેળવી હતી. આ વિજયથી હવે બન્ને ટી��ના આ સ્પર્ધામાં 6-6 મેચના અંતે 10-10 પોઇન્ટ થયા છે. ગોલ અંતરના લીધે ઓસિ. ત્રીજા અને ભારત ચોથા સ્થાને છે. પહેલી મેચમાં ઓસિ.નો 4-3થી વિજય થયો હતો. ગઇકાલે રમાયેલી આ મેચમાં નિર્ધારિત સમયમાં બન્ને ટીમ 2-2 ગોલની બરાબરી પર રહી હતી. ભારત તરફથી રૂપિન્દર પાલ સિંઘે 2પમી અને હરમનપ્રિત સિંઘે 27 મિનિટે પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેંટ મિટને 23મી અને કેપ્ટન અરાન જાલેવસ્કીએ 46મી મિનિટે ગોલ કર્યા હતા. શૂટઆઉટમાં ભારત તરફથી હરમનપ્રીત, વિવેક સાગર અને લલિત ઉપાધ્યાયે ગોલ કર્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી ફકત ડેનિયલ બિલે જ ગોલ કરી શકયો હતો. ભારતીય ગોલકીપર પી.આર. શ્રીજેશે શાનદાર દેખાવ કરીને ભારતની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.\nઝુરામાં હીંચકે હીંચકતા ફાંસો આવી જવાના કરુણ કિસ્સામાં તરુણીએ દમ તોડયો\nબે બાઇક વચ્ચેની ટક્કરમાં સાપેડાનો ચાલક થયો જખ્મી\nજુણામાં પોલીસ હુમલાના મુખ્ય સૂત્રધાર સહિત છના રિમાન્ડ મંજૂર\nઆમારા સીમમાં પવનચક્કી સંલગ્ન કંપનીનો 1.39 લાખનો કેબલ ચોરાયો\nભુજમાં કૌટુંબિક બાબતે વેવાઇ પક્ષના બે પરિવારની મારામારીમાં છ ઘવાયા\nભારતીય કોચ માટે વેતનની ટોચની મર્યાદા હટાવશે ખેલ મંત્રાલય\nવિશ્વનાં મોટાં સ્ટેડિયમ બનાવવાની દેશમાં સ્પર્ધા\nઈંગ્લેન્ડમાં 11 જુલાઈથી મનોરંજક ક્રિકેટની વાપસી\nબાર્સેલોના અને મેસીનો સાથ છૂટશે \nગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ `મેઘ'' પધરામણી\nનિરોણામાં ત્રણ સહિત કચ્છમાં વધુ છ પોઝિટિવ\nકંડલામાં પાઈપલાઈન ગળતર થતાં ટનબંધ ખાદ્યતેલ જમીનમાં ઢોળાયું\nકચ્છી મેવો ખારેકને કોરોનાના સંજોગો નડશે\nઅંધકારમાં જીવતા અનેક શિષ્યોનાં સુરીલાં સપનાં સાકાર કરનારા `ગુરુવર્ય''\nમનરેગા હેઠળ ઘાસ વાવેતરની યોજના\n`પાંજો કચ્છ''ના નામે ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ\nખાવડા માટે માત્ર બે જ બસ અપૂરતી\nઅબડાસામાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે બેઠકમાં દૃઢ સંકલ્પ\n15000 કિ.મી. પાર કરતું ચોવીસીનું સાઇકલ જૂથ\nઈન્ટુક પોર્ટ ફેડરેશનના મહામંત્રી તરીકે ગાંધીધામના અગ્રણી નિયુકત\nરોહા-સુમરીમાં ફરી ત્રણ રાષ્ટ્રીય પક્ષીનાં મોત\nનર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું\nવૈશ્વિક કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીનાં શોધપત્રની પસંદગી\nજિલ્લા બહારના અધિકારીઓની આવન-જાવન થકી અન્ય કચેરીઓમાંયે વ્યાપ્યો ફફડાટ\nઅમદાવાદમાં કોરોના સામેનો જંગ લડે છે મૂળ ભુજના તબીબ\nવધુ સાત દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો\nમાધાપરમાં જુગારના દરોડામાં આઠ મહિલા-પુરુષ ખેલી કાયદાના સકંજામાં\nમંજૂરી નથી અપાતી તો મોઢવામાં ઝાડી કટિંગ કેવી રીતે થાય છે \nજિ.પં.ના અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ રૂમ પાટર્નર હજુ છૂટા\nડીપીટીની ગાંધીધામ કચેરી કંડલા ખસેડવા આદેશ\nભારે વરસાદની આગાહીના પગલે કચ્છનું તંત્ર બન્યું સતર્ક\nનિરોણામાં મોડી રાતે તકેદારી લેવાઇ\nઅનલોકમાં છૂટછાટ આવકાર્ય, પણ નિયમપાલનનું શું \nનલિયામાં બનેલો નવો માર્ગ ઊંચો બનાવાતાં અનેક ઘરમાં પાણી\nઆદિપુરમાં ઓનલાઈન શિક્ષણના વિવિધ પાસાં અંગે પ્રાધ્યાપકો માટે વેબિનાર યોજાયો\nઅબડાસા બેઠક માટે તા. 5-6 જુલાઈએ ઈન્ચાર્જ સી. જે. ચાવડાની હાજરીમાં બેઠક\nકુકમાની ગ્રામીણ બેન્કમાં બીએસએનએલ જોડાણ વારંવાર ઠપ થતાં હાલાકી\nજન સેવા કેન્દ્રોમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ દાખલ કરવાની વિચારણા\nકચ્છમાં નવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nકલ્યાણપરની ગ્રામીણ બેંકના વહીવટથી ગ્રાહકો બન્યા ત્રસ્ત\nનર્મદાના અટકેલા કાર્યો ઝડપભેર પૂર્ણ કરવા તરફ ડગ મંડાયા\nભુજપુર હાઇસ્કૂલમાં હિન્દીના શિક્ષક ન હોવાથી પરેશાની\nગુજરાતના વરિષ્ઠ ધારાશાત્રી સર્વોચ્ચ અદાલતમાં અધિક સોલિસીટર જનરલ પદે\nકચ્છના મથકો રાજ્યમાં સર્વાધિક શેકાયા\nકોરોના : આફતને અવસરમાં પલટો : નિબંધ સ્પર્ધા યોજાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00141.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://rankaar.com/page/139", "date_download": "2020-07-06T01:12:15Z", "digest": "sha1:KEMDGYB47PRK4ZFJHTEANXPJJQU6BEEC", "length": 24796, "nlines": 181, "source_domain": "rankaar.com", "title": "રણકાર.કોમ – Rankaar.com - Gujarati Music, Gujarati Gazals, Gujarati Songs, Garba, Halarada, Lagna Geet, Gujarati Geet, Garba-Ras, Prarthana", "raw_content": "\nશ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – તુલસીદાસ.\nસંત શ્રી તુલસીદાસજીએ રચેલા ગ્રંથ ‘વિનયપત્રિકા’ માંથી લિધેલી ખૂબ જ સરસ અને મારી પ્રિય સ્તુતિ છે. સાંભળતા જ મન પવિત્ર થઈ જાય.\nશ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારૂણમ્\nનવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ્\nકંદર્પ અગણિત અમિત છબી નવ નિલ નીરજ સુંદરમ્,\nપટ પિત માનહું તડિત રૂચિ સુચિ નવમી જનકસુતાવરમ્\nભજ દીન બંધુ દિનેશ દાનવ દલન દુષ્ટ નિકંદનમ્\nરઘુનંદ આનંદ કંદ કૌશલ્ય ચંદ દશરથ નંદનમ્\nશિર મુગટ કુંડલ તિલક ચારૂ ઉદાર અંગ વિભૂષણમ્\nઆજાન્ ભૂજ શર ચાપ ધર સંગ્રામ જીત ખર દુષણમ્\nઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિજન રંજનમ્\nમમ હૃદયકુંજ નિવાસ કરો કામાદિ ખલ દલ ગંજનમ્\nCategories: તુલસ��દાસ, પ્રાર્થના-ભજન, સ્તુતી\tTags:\nકમાલ કરે છે – સુરેશ દલાલ\nએક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.\nડોસો જાગે ત્યારે ચશ્માં આપે\nઅને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,\nલોકોનું કહેવું છે કે ડોસીને આમ કરી\nમસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો\nડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે\nનિયમ પ્રમાણે દવા આપેછે રોજ\nઅને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,\nબન્નેનો સંબંધ તો એવો રહ્યો છે\nજાણે તલવાર અને મ્યાન.\nદરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં\nએકમેકને એવાં તો ન્યાલ કરે એ.\nકાનમાં આપે એ એવાં ઈન્જેકશન\nકે સિગરેટ શરાબ હવે છોડો,\nડોસો તો પોતાના તાનમાં જીવે\nકયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.\nબન્નેની વચ્ચે વહે આછું સંગીત\nપણ બહારથી ધાંધલધમાલ કરે છે.\nડોસો વાંચે અને ડોસીને મોતિયો\nબન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,\nલડે છે,ઝગડે છે,હસે છે, રડે છે,\nજીવન તો જળની જેમ વહેતું જાય એમ.\nદોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ\nઘરની દિવાલને ગુલાલ કરે છે.\nચમન તુજને સુમન – કૈલાસ પંડિત\nચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,\nપ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.\nઅનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,\nખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.\nફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,\nકે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.\nભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,\nહશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.\nમરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,\nકફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે.\nજો મારી ભુલ ના થતી હોય તો આ મનહર ઉધાસ ના કંઠે ગવાયેલી પહેલી ગુજરાતી ગઝલ છે.\nCategories: કૈલાસ પંડિત, ગઝલ, મનહર ઉધાસ\tTags:\nરાખનાં રમકડાં – અવિનાશ વ્યાસ\nરાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે\nમૃત્યુલોકની માટીમાંથી માનવ થઇને ભાખ્યાં રે\nબોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે\nઆ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે\nહે કાચી માટીની કાયામાંથી માયા કેરા રંગ લગાયા\nઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે\nઅંત-અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી\nતનડા ને મનડાની વાતો મનની મનમાં રહી ગઇ\nCategories: અવિનાશ વ્યાસ, ગીત, ગીતા દત્ત\tTags:\nહે મુને એકલી મૂકીને રમે રાસ….\nહે મુને એકલી મૂકીને રમે રાસ\nરંગીલા રાજા હવે નહી આવું તારી પાસ\nમનની માનેલી તને.. મેલું શું એકલી\nવા’લી લાગે છે મુને.. રાધા રુઠેલી\nહે મારા તન-મનમાં તારો રે અવાજ\nરંગીલા રાજા હવે નહી આવું તારી પાસ\nઅરે નંદનો કિશોર.. આતો નિકળ્યો ���ે ચોર\nમેં તો માન્યો તો મોર.. આતો હરાયો ઢોર\nહે મારે નથી જાવું એની ઓર\nરંગીલા રાજા હવે નહી આવું તારી પાસ\nફરમાઇશ કરનાર મિત્ર: દિગીશા\nCategories: અચલ મેહતા, અજ્ઞાત, ગરબા-રાસ\tTags:\nSelect Sub-category અંકિત ત્રિવેદી અજ્ઞાત અઝીઝ કાદરી અદમ ટંકારવી અદી મીરઝા અનિલ જોશી અમર પાલનપુરી અમૃત ‘ઘાયલ’ અરદેશર ખબરદાર ‘અદલ’ અરૂણ દેશાણી અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સુરી આસીમ રાંદેરી ઇંદુલાલ ગાંધી ઇસુભાઈ ગઢવી ઈંદિરાબેટીજી ઈકબાલ મુન્શી ઉદ્દયન ઠક્કર ઉમાશંકર જોશી ઉશનસ્ ઓજસ પાલનપુરી કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કાંતિ અશોક કાલિદાસ કિલાભાઈ ઘનશ્યામ કુતુબ આઝાદ કૃષ્ણ દવે કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગની દહીંવાલા ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ગૌરાંગ ઠાકર ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત સુમન ચતુર્ભુજ દોશી ચિંતન નાયક ચિનુ મોદી ચીમનલાલ જોશી ચૈતાલી જોગી જગદીશ જોષી જયંત પલાણ જયંત પાઠક જયલાલ નાયક જલન માતરી જવાહર બક્ષી જીતુભાઈ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ડૉ. વિવેક ટેલર તુલસીદાસ તુષાર શુક્લ દયારામ દલપત પઢીયાર દામોદર બોટાદકર દારા એમ. પ્રિન્ટર દાસી જીવણ દિગંત પરીખ દિલીપ ગજ્જર દિલીપ રાવલ દિલેરબાબુ દીપક ગણાત્રા ‘સાથી’ દુલા ભાયા કાગ ધૂની માંડલિયા ધ્રુવ ભટ્ટ નયન દેસાઈ નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટિયા નાઝીર દેખૈય્યા નિરંજન ભગત નીનુ મઝુમદાર નીલેશ રાણા ન્હાનાલાલ કવિ પંચમ શુક્લ પન્ના નાયક પીનાકીન ઠાકોર પુરુરાજ જોશી પ્રણવ પંડયા પ્રભુલાલ દ્વિવેદી પ્રવીણ ટાંક પ્રિતમદાસ પ્રિયકાંત મણિયાર બરકત વિરાણી ‘બેફામ’ બાપુભાઈ ગઢવી બાલમુકુન્દ દવે બાલુ પટેલ બેદાર લાજપુરી બ્રહ્માનંદ ભગવતીકુમાર શર્મા ભદ્રાયુ મહેતા ભરત ત્રિવેદી ભરત વિંઝુડા ભાગ્યેશ ઝા ભાસ્કર વોરા ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ ભુપેન્દ્ર વકિલ ભૂષણ દુઆ મકરંદ દવે મણિલાલ દેસાઈ મનસુખ વાઘેલા મનોજ ખંડેરીયા મનોજ મુની મરીઝ મહેંક ટંકારવી મહેશ શાહ માધવ રામાનુજ મીરાંબાઈ મુકુલ ચોક્સી મુકેશ જોષી મુકેશ માલવણકર મુનિ શ્રી ચિત્રભાનુ મેઘબિંદુ યામિની વ્યાસ યોસેફ મેકવાન રઈશ મનીયાર રઘુનાથ બ્રહ્મભટ્ટ રતિલાલ નાઇક રમણભાઈ પટેલ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ ઉપાધ્યાય રવિ સાહેબ રસીક દવે રાજેન્દ્ર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ રાવજી પટેલ રાહી ઓઢારીયા લખમો માળી લાલજી કાનપરિયા વિનય ઘાસવાલા વિનોદ જોષી વિન���દ માણેક ‘ચાતક’ વિહાર મજમુદાર વીરુ પુરોહિત વેણીભાઈ પુરોહિત શયદા શિવાનંદસ્વામી શીતલ જોષી શીવરાજ આકાશ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઈ સંત પુનિત સંદીપ ભાટીયા સગીર સુન્દરમ સુરેન ઠાકર ‘મેહુલ’ સુરેન્દ્ર કડિયા સુરેશ દલાલ સુરેશ લાલણ સૈફ પાલનપુરી સૌમ્ય જોશી હરિન્દ્ર દવે હરિહર ભટ્ટ હરીશ મિનાશ્રુ હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ત્રિવેદી હસુ પરીખ હિતેન આનંદપરા\nSelect Sub-category અંકિત ખેડેકર અચલ મેહતા અજિત શેઠ અટ્ટા ખાન અતુલ દેસાઈ અનાર કઠિયારા અનાર શાહ અનિતા પંડિત અનુપ જલોટા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમન લેખડિયા અમર ભટ્ટ અર્ચના દવે અલ્કા યાજ્ઞીક અશ્વિની ભીડે દેશપાંડે અશ્વૈર્યા મજમુદાર આનંદકુમાર સી. આનલ વસાવડા આરતિ મુન્શી આલાપ દેસાઈ આશા ભોંસલે આશિત દેસાઈ ઉદય મઝુમદાર ઉદિત નારાયણ ઉમંગી શાહ ઉર્મિશ મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર ઐશ્વર્યા હિરાની કમલેશ અવસ્થી કલ્યાણી કવઠાલકર કવિતા કૃષ્ણમૂર્તિ કવિતા ચોક્સી કિશોર કુમાર કિશોર મનરાજા કૃષાનુ મજમુદાર કેદાર ઉપાધ્યાય કૌમુદી મુનશી ગાર્ગી વોરા ગીતા દત્ત ચંદુ મટ્ટાણી ચિત્રા શરદ ચેતન ગઢવી ચોલા સોઢા જગજીત સિંહ જનાર્દન રાવલ જયેશ નાયક જહાનવી શ્રીમાંનકર જીગીષા ખેરડીયા જીતુદાન ગઢવી ઝરણા વ્યાસ તલત મહેમુદ તેજસ ધોળકિયા દર્શના ગાંધી દર્શના ઝાલા દિપાલી સોમૈયા દીક્ષિત શરદ દીપ્તિ દેસાઈ દેવીયાની પટેલ દેવેશ દવે દ્રવિતા ચોક્સી ધનાશ્રી પંડિત નયન પંચોલી નયનેશ જાની નિનાદ મહેતા નિરુપમા શેઠ નિશા ઉપાધ્યાય નિષ્કૃતિ મહેતા નિસર્ગ ત્રિવેદી નીતિન મુકેશ નીરજ પાઠક પંકજ ઉધાસ પરાગી પરમાર પાર્થ ઓઝા પાર્થિવ ગોહિલ પિયુષ દવે પુરષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાચી શાહ ફાલ્ગુની શેઠ બાલી બ્રહ્મભટ્ટ બિજલ ઉપાધ્યાય ભાસ્કર શુક્લ ભુપિન્દર સીંગ ભૂમિક શાહ મનહર ઉધાસ મનોજ દવે મન્ના ડે માલિની પંડિત નાયક મિતાલી સીંગ મુકેશ મેઘના ખારોડ મેધા યાજ્ઞિક રવિન નાયક રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઈ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રેખા રાવલ લતા મંગેશકર લવણ ગોને વંદના બાજપાઈ વિધિ મહેતા વિનોદ રાઠોડ વિભા દેસાઈ વિરાજ ઉપાધ્યાય વૈશાખી દેસાઈ વૈશાલી મહેતા શંકર મહાદેવન શાન શિવાંગી દેસાઈ શુભા જોશી શેખર સેન શૈલેન્દ્ર ભારતી શૌનક પંડ્યા શ્યામલ મુન્શી શ્રધ્ધા શાહ શ્રેયા ઘોષલ સંજય ઓઝા સંજીવની સચિન લિમયે સપના શાહ સમૂહ ગાન સાધના સરગમ સીમા ત્રિવેદી સુદેશ ભોંસલે સુપલ તલાટી સુહાની શાહ સોનલ રાવલ સોનિક સુથાર સોલી કાપડિયા સૌમિલ મુન્શી હંસા દવે હરિહરન હર્ષિદાબેન રાવળ હિમાંશુ મકવાણા હિમાલી વ્યાસ નાયક હેમંત કુમાર હેમંત ચૌહાણ હેમા દેસાઈ હેમાંગીની દેસાઈ હેમુ ગઢવી\nમને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nજવાય છે – અમૃત ઘાયલ\nઆગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nઝંખના – ઉમાશંકર જોશી\nખારવાનાં ગીત – રાજેન્દ્ર શાહ\nઆપી આપીને – વિનોદ જોષી\nછૂંદણા – ચિંતન નાયક\nમેઘદૂત (ઉત્તરમેઘ ૪૯-૫૬) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૩૬-૪૮) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૨૩-૩૫) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nsuresh on મને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nPratik patel on પગ મને ધોવા દ્યો – દુલા ભાયા કાગ\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nસુધા બાપોદરા on ચમન તુજને સુમન – કૈલાસ પંડિત\nનાથાલાલ દેવાણી on અને તમે યાદ આવ્યા – કમલેશ સોનાવાલા\nGujju Tech on ઝંખના – ઉમાશંકર જોશી\nરાઘવ જાની on આગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nLa Kant Thakkar on આપી આપીને – વિનોદ જોષી\nAlpesh Mistri on ખોબો ભરીને અમે એટલું હસ્યાં… – જગદીશ જોષી\nઅહીં મૂકવામાં આવેલા ગીત માત્ર માતૃભાષાના પ્રચાર માટે જ છે અને તે ડાઉનલોડ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી શકાય એમ નથી. તમને ગમતાં ગીત ખરીદીને સાંભળો એમાં જ કલાકારોનું બહુમાન છે. અહીં મૂકવામાં આવેલા દરેક ગીત કે કવીતાના કોપીરાઇટ્સ જે તે રચયીતાના પોતાના છે, તેમ છતાં જો કોપીરાઇટ્સનો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00142.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/tech/reliance-jiofiber-launched-today-know-registration-process-and-offers-bv-907550.html", "date_download": "2020-07-06T03:52:16Z", "digest": "sha1:RT5Z6NEJWZN23UBCZTROUD2TNXEWMAZS", "length": 23534, "nlines": 271, "source_domain": "gujarati.news18.com", "title": "reliance-jiofiber-launched-today-know-registration-process-and-offers– News18 Gujarati", "raw_content": "\nઆજે લૉન્ચ થશે Reliance JioFiber, જાણો રજિસ્ટ્રેશનની પ્રોસેસ અને ઑફર્સ\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nALERT: આ 25 એપ્સથી આપની પર્સનલ ડિટેઇલને છે ખતરો, તુરંત કરો ડિલીટ\nટિકટોક પર પ્રતિબંધ બાદ આ ભારતીય એપની ધૂમ, દર કલાકે 1 લાખ લોકો કરી રહ્યાં છે ડાઉનલોડ\nPUBG ગેમ અને વીડિયો કૉલિંગ એપ Zoomને ભારતમાં કેમ બેન ન કર્યા આ મોટી વાત છે કારણ\nહોમ » ન્યૂઝ » મોબાઇલ એન્ડ ટેક\nઆજે લૉન્ચ થશે Reliance JioFiber, જાણો રજ���સ્ટ્રેશનની પ્રોસેસ અને ઑફર્સ\nReliance JioFiberની રાહ ખતમ, આજે થશે લૉન્ચ\nએવું માનવામાં આવે છે કે Reliance JioFiber રિલાયન્સ જિયો ફાઇબરના લૉન્ચિંગથી બ્રોડબેન્ડ સેવાઓમાં મોટો ફેરફાર આવશે. રિલાયન્સ જિયો ફાઇબરના લૉન્ચિંગની જાહેરાત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં 12 ઓગસ્ટે કરવામાં આવી હતી.\nરિલાયન્સ આજે 5 સપ્ટેમ્બરના રોજ એટલે કે જિયો ફાઇબર લૉન્ચ કરવા જઈ રહી છે. આ પગેલા તેનું નામ જિયો ગીગાફાઇબર રાખવામાં આવ્યું હતું, બાદમાં બદલીને જિયો ફાઇબર (JioFiber) કરવામાં આવ્યું. માનવામાં આવે છે કે તેનું લૉન્ચિંગથી બ્રોડબેન્ડ સેવાઓમાં મોટો ફેરફાર લાવશે. રિલાયન્સ જિયો ફાઇબરના લૉન્ચિંગની જાહેરાત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) માં 12 ઓગસ્ટે કરવામાં આવી હતી.\nઆ રીતે કરો નોંધણી\nરિલાયન્સ જિયો ફાઇબરનું જોડાણ મેળવવા માટે તમારે પહેલા નોંધણી કરાવવી પડશે. નોંધણી માટે નીચે આપેલી પ્રક્રિયાને અનુસરીને કરી શકાય છે.\n1. રિલાયન્સ જિયોની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.\n2. લાઇવ ફાઇબર કનેક્શન માટે તમારું સરનામું દાખલ કરો.\n3. પૂછવામાં આવેલી વિગતો દાખલ કરો.4. 'Generate OTP' પર ક્લિક કરો.\n5. ફોન પર પ્રાપ્ત કરેલો ઓટીપી દાખલ કરો.\n6. રિલાયન્સ જિયોના એક્ઝિક્યુટિવ તમારી માહિતી મુલાકાત લેશે.\nશું છે પ્લાન/ ઑફર્સ\nરિલાયન્સ જિયોની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર તેના પ્લાન અને ઑફર્સ વિશે હજી સુધી કંઈ કહેવામાં આવ્યું નથી. એવું ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છે કે વર્તમાન ઑફરના રૂપમાં એક પ્રિવ્યૂ ઑફર છે જે 100 એમબીપીએસ સુધી અલ્ટ્રા હાઇ ઇન્ટરનેટ સ્પીડ આપે છે. આ પૂર્વાવલોકન ઑફર માટે કોઈ ઇન્સ્ટોલેશન ચાર્જ નથી અને 2500 રૂપિયાનું રિફંડેબલ સુરક્ષા ચાર્જ લેવામાં આવશે. હાલમાં ફક્ત જિયો ફાઇબરની પ્રીપેઇડ સેવાઓ ઉપલબ્ધ રહેશે. પોસ્ટ પેઇડ સેવાઓ પછીથી શરૂ કરવામાં આવશે.\nપ્રથમ દિવસ પ્રથમ શો\nJioFiber ની જાહેરાત દરમિયાન, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો વિશે વાત કરવામાં આવી હતી, જેને 2020 સુધીમાં લોન્ચ કરવાની યોજના છે. લોકાર્પણ સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ કહ્યું હતું કે આ પહેલીવાર છે જ્યારે આપણે નવી ફિલ્મો જોવા માટે નવો કોન્સેપ્ટ લાવીએ છીએ. પ્રીમિયમ જિયો ફાઇબર ગ્રાહકો હવે તેના લિવિંગ રૂમમાં બેસીને તેના રિલીઝના દિવસે મૂવી જોઈ શકશે.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nઆજે લૉન્ચ થશે Reliance JioFiber, જાણો રજિસ્ટ્રેશનની પ્રોસેસ અને ઑફર્સ\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nALERT: આ 25 એપ્સથી આપની પર્સનલ ડિટેઇલને છે ખતરો, તુરંત કરો ડિલીટ\nટિકટોક પર પ્રતિબંધ બાદ આ ભારતીય એપની ધૂમ, દર કલાકે 1 લાખ લોકો કરી રહ્યાં છે ડાઉનલોડ\nPUBG ગેમ અને વીડિયો કૉલિંગ એપ Zoomને ભારતમાં કેમ બેન ન કર્યા આ મોટી વાત છે કારણ\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00142.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"}
+{"url": "https://www.avadhtimes.net/2020/02/04/", "date_download": "2020-07-06T02:38:19Z", "digest": "sha1:MUPTD4HJSZUAXEHDQVHVKSLQWTOJR44B", "length": 5013, "nlines": 103, "source_domain": "www.avadhtimes.net", "title": "04 | February | 2020 | Avadhtimes", "raw_content": "\nરાજુલા જાફરાબાદમાં મીઠાનાં અગરની લીઝો રીન્યુ ન થતા હજારો લોકો બેરોજગાર...\nરાજુલા જાફરાબાદ ખાંભા પંથકમાં તમામ રસ્તાઓ બનાવવા રૂપીયા 36 કરોડ મંજુર\nઅમરેલીમાં ઇસરો લાઇવ મોડેલથી મીશન માર્શનું પ્રદર્શન કરશે\nઅમરેલીમાં સીવીલમાં ઇમરજન્સીમાં આવતા દર્દી ખરાબ માર્ગથી ઠેબા ખાય છે\nજિલ્લામાં પરપ્રાંતિઓની નોંધણી ન કરાવનાર ઉપર ગુનો દાખલ થશે\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nસાવરકુંડલામાં શાકભાજીનાં વેપારીઓની હડતાલ\nઅમરેલીને આરટીપીસીઆર લેબ આપવા વીહીપના શ્રી હસમુખભાઇ દુધાતની સરકારને દર્દભરી અપીલ\nઅમરેલી જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓમાં ઉછાળો : 16 દર્દી દાખલ\nશહેર વિકાસ સમિતિના ચેરમેનપદેથી શ્રી પીપી સોજીત્રાનું રાજીનામુ\nઅમરેલી શહેરમાં કોરોના ના વધુ બે કેસ\nધારી નદીમ��ં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00142.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"}
+{"url": "https://gujarati.sportzwiki.com/tag/india-cricket-test-team/", "date_download": "2020-07-06T01:25:12Z", "digest": "sha1:2YK2LAYUAI2CECBU367QS3X6523L6PMC", "length": 2122, "nlines": 41, "source_domain": "gujarati.sportzwiki.com", "title": "India Cricket test team Archives - gujarati.sportzwiki.com", "raw_content": "\nINDvAUS : ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ભારતે આપ્યો 253 રનનો લક્ષ્યાંક\nવિદેશની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમે નોંધાવ્યો બીજો રેકોર્ડ\nINDvAUS: ટી20 સીરીઝમાં આશીષ નહેરીની વાપસી, રહાણેને પડતો મુકાયો\nINDvAUS : ભારતે પાંચમી મેચ 7 વિકેટે જીતી રેકિંગમાં પહેલા સ્થાને પહોચ્યું\nINDvAUS : ભારતને જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ આપ્યો 243 રનનો લક્ષ્યાંક\nINDvAUS : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી\nINDvAUS: નાગપુર મેચ પહેલા કોહલીએ પ્લેઇંગ ઇલેવનનો ખોલ્યો રાઝ\nclarfabs on બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમ જાહેર કરી\njettence on પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાની અફઘાનીસ્તાન ક્રિકેટ બોર્ડની સાફ “ના”\nclarfabs on પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાની અફઘાનીસ્તાન ક્રિકેટ બોર્ડની સાફ “ના”\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00143.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.gujaratibooks.com/doctor-sharad-thakar/?sort=price&sort_direction=1", "date_download": "2020-07-06T01:11:07Z", "digest": "sha1:EFBH47US4FVOG3USEIOIDLM2BEDJ5IV5", "length": 17182, "nlines": 527, "source_domain": "www.gujaratibooks.com", "title": "Doctor Sharad Thakar | Gujarati book by Dr. Sharad Thaker | Purchase Gujarati books - GujaratiBooks.com", "raw_content": "\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો 36\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી 33\nAstrology - જ્યોતિષશાસ્ત્ર 231\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા 189\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ 54\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન 39\nGift (સ્મૃતિ ભેટ) 9\nGrammar - વ્યાકરણના પુસ્તકો 27\nJokes - વિનોદનો ટુચકા 13\nLegal - કાયદાને લગતા પુસ્તકો 48\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર 25\nManagement - વ્યવસ્થા સંચાલન 99\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ 114\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર 59\nNovel - નવલકથા તથા નવલિકાઓ 1160\nPhilosophy - તત્ત્વજ્ઞાન 52\nPregnancy - ગર્ભાવસ્થા 27\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી 150\nSex Education - જાતીય માર્ગદર્શન 21\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન 34\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો 28\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા 158\nVastushastra - વાસ્તુશાસ્ત્ર 32\nYoga - યોગ તથા પ્રાણાયામ 56\n(Astrology - જ્યોતિષશાસ્ત્ર) 27\n(Puzzle - કોયડા તથા ઉખાણાં) 3\n(Management - વ્યવસ્થા સંચાલન) 18\n(Novels - નવલકથા તથા નવલિકાઓ) 159\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી\nBaby Names - બાળ નામાવલી\nBeauty Care - સૌન્દર્ય જતન\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન\nDrama & Film - નાટકો તથા ફિલ્મ\nEducational - શિક્ષણ સંબંધી\nGrammar - વ્યાકરણના પુસ્તકો\nJokes - વિનોદનો ટુચકા\nLegal - કાયદાને લગતા પુસ્તકો\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર\nManagement - વ્યવસ્થા સંચાલન\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ\nMarketing - વેચાણ સેવા\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર\nNaturopathy - કુદરતી ઉપચાર\nNovel - નવલકથા તથા નવલિકાઓ\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી\nSex Education - જાતીય માર્ગદર્શન\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા\nWomen Related - સ્ત્રી ઉપયોગી\nYoga - યોગ તથા પ્રાણાયામ\n(Puzzle - કોયડા તથા ઉખાણાં)\n(Management - વ્યવસ્થા સંચાલન)\n(Novels - નવલકથા તથા નવલિકાઓ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00143.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"}
+{"url": "https://www.matrubharti.com/bites/111271909", "date_download": "2020-07-06T02:47:18Z", "digest": "sha1:IIU2G6LYTDXPQ4Y3VYUGXZU76BAIU7V7", "length": 2869, "nlines": 118, "source_domain": "www.matrubharti.com", "title": "Gujarati Blog status by કલમ ના સથવારે on 16-Oct-2019 12:11:30pm | Matrubharti", "raw_content": "\nકલમ ના સથવારે 9 months ago\nરંગમંચ પર ના નાટ્યકારો ને સહુ કોઈએ બિરદાવ્યા \nપરંતુ પડદા પાછળ ના કલાકાર ને તમે કદી જાણ્યા \nકલમ ના સથવારે 9 months ago\nરંગમંચ પર ના નાટ્યકારો ને સહુ કોઈએ બિરદાવ્યા \nપરંતુ પડદા પાછળ ના કલાકાર ને તમે કદી જાણ્યા \nઑપરેશન succes કરનાર ને તમે ભગવાન માન્યા \nપરંતુ બંધ શ્વાસે તમને જીવાડનાર ને આભાર માન્યા \nક્યાંક કયારેક cardiac arrest ના દાખલા ઘણા જોયા \nપરંતુ CPR આપી ફરી જીવંત કરનાર ને રૂબરૂ મળ્યા \nપરંતુ surgery ના પૂર્વ થી અંતના બાહુબલી ને ઓળખ્યા \nઓપરેશન તો પેલાય ઘણા થતાં \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00143.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/another-encounter-between-army-and-terrorist-in-shopian-055685.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T03:54:33Z", "digest": "sha1:R5X227CP77IH543RZAQFPB7QM4H32MTP", "length": 11167, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "કાશ્મીરમાં વધુ એક એન્કાઉન્ટર, પંપોરમાં સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ | another encounter between army and terrorist in shopian - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n19 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકાશ્મીરમાં વધુ એક એન્કાઉન્ટર, પંપોરમાં સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ\nનવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની ઘુસણખોરી વધી ગઈ છે. બુધવારે કાશ્મીરના પુલવામા જિલ્લામાં બે જગ્યાએ સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. જમ્મુ-કાશ્મીરના સુરક્ષાબળોને પુલવામાના પંપોર જિલ્લામાં ત્રણ આતંકીઓ છૂપાયા હોવાના અહેવાલ મળ્યા હતા, જે બાદ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આતંકવાદીઓએ સેનાના જવાનો પર ફાયરિંગ કર્યું, જેથી સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી.\nહાલ દક્ષિણ કાશ્મીરના પંપોર વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સૂત્રો મુજબ સેનાએ 2 આતંકીઓને ઘેરી રાખ્યા છે. પુલવામા જિલ્લાના આ વિસ્તારને સેનાએ સંપૂર્ણપણે પોતાના કબ્જામાં લઈ લીધો છે. રાતભર સેના અને આતંકીઓનું ઓપરેશન ચાલ્યું છે.\nસૂત્રો મુજબ મંગળવારે મોડી રાતે જ સેનાને એક સ્થળે આતંકી છૂપાયા હોવાના અહેવાલ મળ્યા હતા, જે બાદ સેનાએ તત્કાળ કાર્યવાહી કરતા સમગ્ર વિસ્તારને ઘેરી લીધો. પંપોર ઉપરાંત અવંતીપોરામાં સેના અને આતંકીઓ વચ્ચે મોડી રાતે એન્કાઉન્ટર થયું. હિઝબુલનો કમાંડર ત્રણ આતંકવાદીઓ સાથે આ વિસ્તારમાં છૂપાયો હોવાના સેનાને ઈનપૂટ મળ્યા છે.\nજમ્મુ કાશ્મીર: શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે મુઠભેડ, 2થી 3 આતંકીઓ હોવાની આશંકા\nત્રાલમાં ફરીથી સુરક્ષાબળો-આતંકવાદી વચ્ચે અથડામણ, 6 મહિનામાં 128 આતંકવાદીઓનો સફાયો\nઅનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઠાર\nજમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના- આતંકીઓ વચ્ચે અથડામણ, 3 આતંકવાદીઓ ઠાર મરાયા\nJ&K: ત્રાલમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર\nપુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ\nજમ્મૂ-કાશ્મીરના શોપિયાંમા સેનાએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા, સર્ચ ઓપરેશન ચાલુ\nકાશ્મીરમાં આતંકીઓ પર સેનાનો ટ્રિપલ અટેક, પુલવામા, કુલગામ અને અનંતનાગમાં અથડામણ, 4 આતંકી ઠાર\nJ&K: બડગામમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ, 5 દિવસમાં 14 આતંકી ઠાર\nશોપિયામાં ફરીથી આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ, અત્યાર સુધી 9 આતંકી ઠાર\nJammu- Kashmir: શોપિયાંમાં વધુ એક અથડામણ, 4 આતંકીઓને ઠાર માર્યા\nજમ્મુ-કાશ્મીર: પુલવામામાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓ કર્યા ઠાર\nજમ્મુ-કાશ્મીરઃ અવંતીપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 4 દિવસમાં 14 આતંકી ઠાર\nencounter terrorist indian army ભારતીય સેના એન્કાઉન્ટર જમ્મુ અને કાશ્મીર આતંકવાદી પુલવામા શોપિયાં\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00145.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/corona-positive-doctor-and-two-staff-at-lok-nayak-hospital-in-delhi-056452.html?utm_source=articlepage-Slot1-9&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T03:28:05Z", "digest": "sha1:W6CUM65L3PSL6MF7N2UZBEV2NI45G6UI", "length": 12159, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "દિલ્હીની લોકનાયક હોસ્પિટલમાં ડોક્ટર અને બે કર્મચારીને કોરોના પોઝિટીવ, ક્વોરેન્ટાઇન | Corona positive doctor and two staff at Lok Nayak Hospital in Delhi - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nદિલ્હીની લોકનાયક હોસ્પિટલમાં ડોક્ટર અને બે કર્મચારીને કોરોના પોઝિટીવ, ક્વોરેન્ટાઇન\nસરકારના તમામ પ્રયત્નો પછી પણ દેશમાં કોરોનાનો પાયમાલ ઝડપથી વધી રહ્યો છે. હવે ફ્રન્ટલાઈન પર કામ કરતા આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં પણ સંવેદનશીલ છે. તાજેતરનો મામલો રાજધાની દિલ્હીનો સામે આવ્યો છે, જ્યાં વરિષ્ઠ તબીબી અધિકારી અને લોકનાયક હોસ્પિટલના બે કર્મચારીઓના રિપોર્ટ પોઝિટીવ સામે આવ્યા છે. એક અઠવાડિયા પહેલા જ, દિલ્હી એમ્સના મેડિસિન વિભાગના ભૂતપૂર્વ વડા ડો.જીતેન્દ્ર નાથ પાંડેનું કોરોના વાયરસને કારણે અવસાન થયું હતું.\nદિલ્હી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. દરમિયાન, એક વરિષ્ઠ તબીબી અધિકારીને કોવિડ -19 ની પરીક્ષા આપવામાં આવી હતી, જેનો રિપોર્ટ હવે સકારાત્મક આવ્યો છે. તેમના સિવાય હોસ્પિટલના બે કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. બધાને એકલા કરી સારવાર શરૂ કરી દીધી છે. તે જ સમયે, તેમની સાથે સંપર્કમાં આવતા લોકોને અલગ રાખવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીઓનું ઘર અને કચેરી સકારાત્મક મળી રહી છે. તે જ સમયે, ત્રણેયને કેવી રીતે ચેપ લાગ્યો તે શોધવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.\nકેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના 7964 નવા કેસો નોંધાયા છે, ત્યારબાદ દર્દીઓની સંખ્યા વધીને 1,73,763 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે 265 લોકોનાં મોત પણ થયા છે. પાટનગર દિલ્હી પણ કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત છે, જ્યાં સુધીમાં અત્યાર સુધીમાં 17,386 કેસ નોંધાયા છે. તે જ સમયે, આ રોગને કારણે 398 લોકોએ જીવ ગુમાવ્યો છે.\nઆ ભારતીય વીર શહિદ જવાને 300 ચીની સૈનિકોને ઉતાર્યા મોતને ઘાટ\nમહારાષ્ટ્રમા કોરોના સંક્રમિતોનો આંકડો 2 લાખને પાર, પાછલા 24 કલાકમાં 7000થી વધુ કેસ\nકોરોના વાયરસ વિશે ચીને નહોતી આપી પહેલા સૂચનાઃ WHO\nકોરોના વાયરસના કેસોમાં રેકોર્ડ વધારો, 24 કલાકમાં સામે આવ્યા 22771 નવા દર્દી\nરાહતના સમાચારઃ 60%થી વધુ થયો કોરોના દર્દીઓનો રિકવરી દર\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\nકોવિડ 19થી વધુ પ્રભાવિત 15 રાજ્યોમાં ઝડપથી થઈ રહી છે કોરોના દર્દીઓની રિકવરી\nસીનિયર સિટીઝન અને કોરોનાના દર્દી કરી શકશે બેલેટ પેપરનો ઉપયોગ: ચૂંટણી પંચ\nકેન્દ્રથી રાજ્યને નથી મળ્યુ ફંડ, વેતન આપવા માટે પૈસા નથીઃ મહારાષ્ટ્ર\nબિહારઃ કોરોના પોઝિટિવ વરરાજાના અંતિમ સંસ્કારમાં પણ 200 લોકો એકઠા થયા\ncoronavirus staff delhi government સ્ટાફ કર્મચારી હોસ્પિટલ દિલ્હી સરકાર\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00145.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/sports/cricket/kl-rahul-breaks-silence-on-coffee-with-karan-controversy-aft-053391.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T02:39:05Z", "digest": "sha1:PGWAG35TDBKDLPXRBQBDB7SJ3X75TKTA", "length": 14821, "nlines": 150, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોફી વીથ કરણના વિવાદ પર બે વર્ષ બાદ કેએલ રાહુલે તોડી ચુપ્પી, કહી આ વાત | KL Rahul breaks silence on Coffee with Karan controversy after 2 years, know what he said about the show - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n17 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n18 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n19 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n19 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકોફી વીથ કરણના વિવાદ પર બે વર્ષ બાદ કેએલ રાહુલે તોડી ચુપ્પી, કહી આ વાત\nભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે સમાપ્ત થયેલી 5 મેચની ટી 20 શ્રેણીમાં, વિરાટ સેનાએ પ્રથમ વખત 5-0ની શ્રેણી જીતતાં કિવિ ટીમને બહાર કરી હતી. ભારત માટે શ્રેણીમાં વિજયનો હીરો રહી ચૂકેલા કે.એલ.રાહુલ છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમની જીતમાં ફાળો આપી રહ્યો છે. કેએલ રાહુલ હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ બાદ ટીમમાં બેટ્સમેનની ભૂમિકા જ નહીં પરંતુ વિકેટકીપર તરીકે પણ રમી રહ્યો છે.\nરીષભ પંતની ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં થયેલી ઈજા બાદથી કે.એલ. રાહુલ કોહલીની વિકેટકીપિંગની જવાબદારી સંભાલી કેપ્ટન વિરાટના ફેવરીટ બની ગયો હતો અને રાહુલે બંને જવાબદારીઓ સારી રીતે નિભાવી હતી. કિવિ ટીમ સામે શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ સિરીઝનો એવોર્ડ જીતનાર કેએલ રાહુલે આખરે 2 વર્ષ બાદ કરણ જોહરના ટોક શો 'કોફી વિથ કરણ' પછી વિવાદ પર મૌન તોડ્યું છે.\n'કોફી વિથ કરણ' ને કારણે છબીને થયું ઘણું નુકસાન\nકેએલ રાહુલે કહ્યું કે, કોફી વિથ કરણ શોમાં હાર્દિક પંડ્યા સાથેના વિવાદને કારણે તેમની છબીને ઘણું નુકસાન થયું હતું. તેની અસર તેની બેટિંગ પર પણ પડી, જેના કારણે તે આગામી કેટલાક મહિનાઓ સુધી બેટિંગમાં સંઘર્ષ કરતી જોવા મળી.\nજી.ક્યુ.ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કેએલ રાહુલે કહ્યું, 'તે જીવનનો એક સમય હતો જ્યારે દરેક મને કહેતા હતા કે સમય દરેક ઘાને મટાડતો હતો. પરંતુ તમે જોતા નથી કે આ ભૂલ એક યુવાન ખેલાડી દ્વારા કરવામાં આવી હતી. ડિસેમ્બર 2018 થી જાન્યુઆરી 2019 માં હું ઓસ્ટ્રેલિયા સામે સારૂં પ્રદર્શન કરી શક્યો ન હતો. તેથી તે સમયે હું નિરાશ હતો. મારા પરિવાર માટે પણ તે મુશ્કેલ સમય હતો. મારા માતા-પિતા પણ ચિંતિત હતા કે સમાજ શું કહેશે.\nઆ રીતે 'કોફી વિથ કરણ' નો અનુભવથી આવ્યા બહાર\nકેએલ રાહુલ વર્ષ 2019 ના વર્લ્ડ કપથી સતત સારો દેખાવ કરી રહ્યો છે. રાહુલે 4 વન ડેમાં અત્યાર સુધીમાં 40 થી વધુ રન બનાવ્યા છે અને 2 સદી પણ ફટકારી છે. ટી -20 માં તેનું ફોર્મ સારું રહ્યું છે, તેણે છેલ્લી 13 ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી છે. રાહુલે કહ્યું કે કેવી રીતે તે કોફી વિથ કરણ વિવાદના માનસિક આઘાતથી પોતે બહાર આવ્યો.\nતેણે કહ્યું, 'હું જૂઠ નહીં બોલીશ, હું દુખી પણ હતો. હું કાંઈ કરવા માંગતો ન હતો. તાલીમ, ક્રિકેટ અને કેટલાક ગોલ્ફથી મને તે ઘટના ભૂલી જવામાં મદદ મળી. હવે એક વર્ષ પછી, જ્યારે લોકો કહે છે કે સમયથી તે ઘા ભરાઈ ગયો છે અથવા બધું જ સારા માટે થાય છે, ત્યારે મને લાગે છે કે તેમની વાતો સાચી છે.\nકારકિર્દીમાં આગળ વધવા માટે આવા એક આંચકાની જરૂર હતી\nકેએલ રાહુલે આજે પોતાના ફોર્મ વિશે કહ્યું કે હું તેનો આભારી છું કે હું તે ઉદાસીમાંથી બહાર આવી શક્યો. હું આજે જીવનમાં છું ત્યાં પહોંચવા માટે કદાચ મને આંચકાની જરૂર હતી.\nતેણે કહ્યું, 'મને એક આંચકાની જરૂર હતી જ્યાંથી હું આગળ વધી શકું. મને નથી લાગતું કે હું ક્રિકેટથી આગળ કોઈપણ બાબતમાં છું. હું ફક્ત ક્રિકેટ સારી રીતે રમી શકું છું. તે ઘટના પછી, મારું ધ્યાન સંપૂર્ણપણે ક્રિકેટ પર હતું. તેણે મને મજબૂત અને શિસ્તબદ્ધ બનાવ્યો.\nIND vs NZ: રાહુલ- અય્યરની તોફાની ઈનિંગે દિગ્ગજોને પણ પાછળ છોડ્યા\nIND VS NZ: વેલિંગટનમાં સુપરઓવર થ્રિલ, ભારતની જીત, શ્રેણીમાં 4-0થી લીડ\nધોનીની કપ્તાનીમાં ખેલાડીઓનો બેટિંગ ઓર્ડર વધુ સ્પષ્ટ હતોઃ સહેવાગ\nકેએલ રાહુલ કરી રહ્યા છે અથિયા શેટ્ટીને ડેટ આ ફોટાએ મચાવ્યો હોબાળો\nકેએલ રાહુલે આકાંક્ષા સાથેના સંબંધ પર કર્યો ચોંકાવનારો ખુલાસો\nરાહુલ અને રોહિતના મેદાન પર આવતા જ રેકોર્ડ બની ગયો\nનંબર 4 પર લોકેશ રાહુલે ફટકારી શદી, વિ��ય શંકરની જગ્યા પર લાગ્યું ગ્રહણ\nહાર્દિક પંડ્યા વિવાદ પછી મને ઉંગ નથી આવી, I am Sorry: કરણ જોહર\nહાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર 2 મેચોનો બેન લાગી શકે છે\nરવિવારે ઇંગ્લન્ડ જવા રવાના થશે પાકિસ્તાની ટીમ, 10માંથી 6 કોરોના પોઝિટિવ સાજા થયા\nપાકિસ્તાની ક્રિકેટ ટીમના વધુ 7 ખેલાડી કોરોના પોઝિટીવ, ઇંગલેન્ડ પ્રવાસ થઇ શકે છે રદ\nભારત-ચીન વિવાદ વચ્ચે યોજાશે IPL, થઇ શકે છે 2200 કરોડનું નુકશાન\n સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00145.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.jaywantpandya.com/rajasthan-cm-ashok-gehlot-lot-of-consumption-of-liquor-in-gujarat/", "date_download": "2020-07-06T01:55:00Z", "digest": "sha1:ZA5PGTP7CWV6DG2SF4WZVD2SMSEEJ46O", "length": 25857, "nlines": 175, "source_domain": "www.jaywantpandya.com", "title": "ગુજરાતમાં ઘેરઘેર દારૂ પીવાય છે? - Read, Think, Respond", "raw_content": "\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઊગતો સૂર્ય જોવો હોય તો\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરાજ્યસભાની ચૂંટણીની ત્રીજી રિમેક: કથા એની એ જ,...\nસોનમ વાંગ્ચુકની આ અપીલથી બુદ્ધુજીવીઓને પેટમાં ચૂંક ઉપડશે\nશું આ રીતે શાંત-શાલિનતાથી ટીવી ડિબેટ ન થઈ...\nHome » ગુજરાતમાં ઘેરઘેર દારૂ પીવાય છે\nગુજરાતમાં ઘેરઘેર દારૂ પીવાય છે\n(તસવીર સૌજન્ય: યોગેશ ચૂડગર, ટીવી રાજકીય વિશ્લેષક)\nઆજે વીટીવીની ‘મહામંથન’માં ‘દારૂબંધી પર સાર્થક ચર્ચા ક્યારે’ વિષય પર ડિબેટમાં મારી સહભાગિતા થઈ. મારા મુદ્દા આ મુજબ હતા:\n૧. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતજીનું ‘ગુજરાતમાં ઘરેઘરે દારૂ પીવાય છે’ તે નિવેદન સ્વિપિંગ સ્ટેટમેન્ટ (અતિશયોક્તિસભર) છે. ગુજરાતમાં હજુ મોટા ભાગની જનતા દારૂના વ્યસનથી દૂર છે.\n૨. અશોક ગેહલોતજીને દારૂબંધીની વાત કરવા માટે ગુજરાતનું જ ઉદાહરણ કેમ યાદ આવ્યું કૉંગ્રેસ ગુજરાત વિરોધ ક્યાં સુધી કરતી રહેશે કૉંગ્રેસ ગુજરાત વિરોધ ક્યાં સુધી કરતી રહેશે વર્ષ ૨૦૦૯માં બનાસકાંઠામાં સિંચાઈના પાણી માટે સુજલામ્ સુફલામ્ યોજનાનો વિરોધ કરતો પત્ર તેમણે તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો હતો અને આ મુદ્દો ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી વખતે ફરી બનાસકાંઠાના ખેડૂતોએ ઉઠાવ્યો હતો.\n૩. આટલી વાત સાથે, એ વાત પણ સાચી કે ગત સપ્ટેમ્બરમાં અમદાવાદના નિકોલમાં જનતાએ બુટલેગર પર દરોડો પાડ્યો હતો. તો આ જ મહિનામાં રાજકોટમાં, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની કર્મભૂમિ રાજકોટમાં પણ જનતાએ દરોડો પાડ્યો હતો. તો આ જ મહિનામાં અમદાવાદનો (કહેવાય છે કે વાસણા વિસ્તારનો) એક વિડિયો અતિ પ્રસારિત (વાઇરલ) થયો હતો જેમાં જાહેરમાં છૂટથી પોટલી વેચાતી જોવા મળે છે. આ બતાવે છે કે દારૂ પણ વેચાય જ છે. શામળાજી વગેરે રાજ્યની સરહદી ચેક પૉસ્ટમાં ફરજ માટે પોલીસમાં ‘ભાવ’ બોલાતા હોવાનું અવારનવાર સાંભળવા મળે છે. જોકે સામા પક્ષે સરકારે વર્ષ ૨૦૧૭માં દારૂબંધીનો કાયદો વધુ કડક બનાવ્યો છે. એટલું જ નહીં, વડોદરાના અખંડ ફાર્મ હાઉસમાં ‘મોટા’ માણસોને પકડવાની હિંમત પણ કરી છે, સુરતમાં પણ પકડ્યા છે. જોકે તે હજુ અપૂરતું છે.\n૪. દારૂબંધી કરતાંય ચિંતા ડ્રગ્ઝની વધુ છે. આ વિશે મેં વર્ષ ૨૦૧૭ના ઝી ૨૪ કલાકના ચૂંટણી પર ‘ઇન્ટરૉગેશન’ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ જિતુભાઈ વાઘાણીને પ્રશ્ન પૂછ્યો હતો. (www.youtube.com/watch\nતો આજે ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના દીકરા કિશોરસિંહ રાઠોડને ડ્રગ્ઝ સપ્લાય કરવાના કેસમાં ૧૦ વર્ષની જેલની સજા કરી છે. પંજાબની જેમ ગુજરાત પણ પાકિસ્તાનની સરહદે આવેલું રાજ્ય હોઈ, પાકિસ્તાન આપણી સામે સીધા યુદ્ધમાં જીતી શકે તેમ ન હોઈ, પંજાબની જેમ ગુજરાતના યુવાનોને ડ્રગ્ઝમાં બરબાદ કરી નાખી નવી પેઢીને ખોખલી કરી નાખવા માગે છે. આ વિશે મેં ઘણા સમય પહેલાં મારી ‘સંજોગ ન્યૂઝ’ની ‘સતસંશોધન’ કૉલમમાં લેખ પણ લખેલો છે.\n૫. દારૂબંધી છતાં લોકો દારૂ કેમ પીવે છે આ પ્રશ્નના જવાબમાં અન્ય મહાનુભાવોએ પોતપોતાના મુદ્દા રજૂ કર્યા હોવાથી આ મુદ્દાને બાદ કરતાં મારો જવાબ હતો: મનોવિજ્ઞાન એવું કહે છે કે પ્રતિબંધ હોય તે બાબત કરવાની કેટલાક લોકોને વધુ મજા આવે છે, ખાસ કરીને ભારતના કેટલાક લોકોને. કાયદાનો ભંગ કેમ કરવો તે વિશે છડેચોક વાત પણ ગર્વ સાથે કરતા હોય છે. આ સાથે ટીવીની ચૅનલો પણ દારૂની જાહેરખબર પૈસા કમાવવા લેતી હોય છે. ફિલ્મ, ટીવી, વેબસીરિઝ વગેરેમાં દારૂનો મહિમા ગવાય છે. ઉર્દૂ શાયરોની શાયરીમાં દારૂ પીવો એટલે દુઃખ ભૂલાવવું, દારૂ પીવામાં કંઈ ખોટું નથી, વગેરે પ્��કારની વાતો કરી દારૂ પીવાની વાતને રૂપાળી બનાવાઈ છે. વળી, આજે જ બ્રિટનના ‘ધ સન’ સમાચારપત્રની વેબસાઇટ પર એક સર્વે મૂકાયો છે જે મુજબ, જે લોકો એકી બેઠકે દારૂ પીવે છે તેના પ્રેમમાં સ્ત્રીઓ વધુ પડે છે તેવું ત્યાંના લોકો માને છે. હવે ત્યાં આવું છે આ પ્રશ્નના જવાબમાં અન્ય મહાનુભાવોએ પોતપોતાના મુદ્દા રજૂ કર્યા હોવાથી આ મુદ્દાને બાદ કરતાં મારો જવાબ હતો: મનોવિજ્ઞાન એવું કહે છે કે પ્રતિબંધ હોય તે બાબત કરવાની કેટલાક લોકોને વધુ મજા આવે છે, ખાસ કરીને ભારતના કેટલાક લોકોને. કાયદાનો ભંગ કેમ કરવો તે વિશે છડેચોક વાત પણ ગર્વ સાથે કરતા હોય છે. આ સાથે ટીવીની ચૅનલો પણ દારૂની જાહેરખબર પૈસા કમાવવા લેતી હોય છે. ફિલ્મ, ટીવી, વેબસીરિઝ વગેરેમાં દારૂનો મહિમા ગવાય છે. ઉર્દૂ શાયરોની શાયરીમાં દારૂ પીવો એટલે દુઃખ ભૂલાવવું, દારૂ પીવામાં કંઈ ખોટું નથી, વગેરે પ્રકારની વાતો કરી દારૂ પીવાની વાતને રૂપાળી બનાવાઈ છે. વળી, આજે જ બ્રિટનના ‘ધ સન’ સમાચારપત્રની વેબસાઇટ પર એક સર્વે મૂકાયો છે જે મુજબ, જે લોકો એકી બેઠકે દારૂ પીવે છે તેના પ્રેમમાં સ્ત્રીઓ વધુ પડે છે તેવું ત્યાંના લોકો માને છે. હવે ત્યાં આવું છે આનું કારણ એ છે કે એક બેઠકે આટલો દારૂ પી શકે છે, તેથી તેની તબિયત સારી છે, અને તે દારૂ પીવા આટલા પૈસા ખર્ચી શકે છે તેટલો પૈસાદાર છે, આ બે બાબતોને ધ્યાનમાં રાખીને સ્ત્રી તેના તરફ આકર્ષાય છે. હવે આવા સમાચારો હોય એટલે તેને ભારતના મિડિયામાં અચૂક ચમકાવાય છે (મિડિયામાં પણ કેટલાક લોકો તો દારૂ પીને કામ કરતા હોવાનું સંભળાય છે) તેના કારણે પણ કેટલાક દારૂ પીવા તરફ વળતા હોય છે.\n૬. અંતમાં, ગુજરાતના સફળ મૉડલનું અનુકરણ કરીને બિહારમાં દારૂબંધી મૂકાઈ છે. તમિલનાડુ, રાજસ્થાન વગેરેમાં મહિલાઓએ દારૂબંધી માટે આંદોલન કર્યાં છે. પરંતુ રાજસ્થાનમાં જે બે જિલ્લાઓ- આદિવાસી બહુમતીવાળા ડુંગરપુર અને બાંસવાડામાં ભાજપની વસુંધરારાજે સિંધિયા સરકારે દારૂની ફૅક્ટરીની મંજૂરી આપી દીધી હતી તો કૉંગ્રેસની સરકાર આવ્યા પછી દારૂની દુકાનોની સંખ્યા વધારી દીધી છે. દારૂબંધીનો સામનો કરવા માટે મહિલાઓ જ તેમના તિ કે પુત્રનો બહિષ્કાર કરે તે સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. પરંતુ આજે નારીમુક્તિના લેફ્ટ લિબરલોની ચળવળમાં વેબસીરિઝ, ટીવી, ફિલ્મોમાં સ્ત્રીઓને પણ દારૂ પીતી બતાવાય છે, તેના પગલે આજે યુવતીઓ, જોકે હજુ પણ આ પ્રમાણ ઓછું છે, માં દારૂ-સિગારેટ પીવાનું અને ગાળો બોલવાનાં દૂષણો પેસી ગયાં છે. વળી, આજે ગુજરાતમાં સમાજસુધારકોની પણ ઓછપ વર્તાય છે. જે કંઈ કહેવાતા મૉટિવેટરો છે (મોટા-વેઇટવાળા બુદ્ધુજીવીઓ) તેઓ પણ મૉટિવેશનના નામે શાયરીઓ, ગલગલિયા કરાવે તેવું, જૉક, વાર્તાઓ કહીને પૂરું કરે છે. તેમનો ઉદ્દેશ સમાજસેવાનો જરા પણ હોતો નથી. તેઓ તો ઑડિયન્સ બૅન્ક (રાજકારણીની જેમ વૉટ બૅન્ક હોય છે તેમ આવા લોકોની ઑડિયન્સ બૅન્ક-રીડર બૅન્ક હોય છે) કેમ ખુશ થાય અને નવી પેઢીને કેમ આકર્ષી શકાય તેમ કરવાના પ્રયાસમાં, અળખામણા થઈને સાચી વાત કહેવાની પોતાની ફરજ ચૂકી જાય છે.\nઆ લેખ આપને ગમ્યો આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.\nalcoholashok gehlotcigarettedrugsgujaratJaywant Pandyaliquorliquor banmahamanthanpakistanprohibitionpunjabrajasthanvtvyouthઅશોક ગહેલોતગુજરાતજયવંત પંડ્યાડ્રગ્ઝદારૂદારૂબંધીપંજાબપાકિસ્તાનમહામંથનયુવાધનયુવાનોરાજસ્થાનવીટીવીસિગારેટ\nદશેરાએ દેશવિરોધી આ દસ દુર્ગુણોનું દહન કરીએ\nરેખા: કૈસી પહેલી હૈ યે…\nરાજ્યસભાની ચૂંટણીની ત્રીજી રિમેક: કથા એની એ જ,...\nગુજરાત સ્થાપના દિને સાચી ગુજરાતીનો સંકલ્પ લઈએ\nગુજરાત કૉંગ્રેસ કેમ તૂટી રહી છે\nફોટોસ્ટોરી: ઈન્દિરા ગાંધી માર્ગ\nટ્રાફિક: કાયદાનું પાલન ન થાય તો પણ બળતરા,...\nકૉર્ટોની ફટકાર પછી જ સરકારી તંત્રની આંખ કેમ...\nછબરડાઓ પાછળના સંજોગો ને માનસિકતા\nશું કૉંગ્રેસ ગુજરાતમાં ભાજપને ગામડાં ઉપરાંત શહેરોમાં પણ...\nકેરળમાં દલિતો પર અત્યાચાર સામે સહુનું મૌન\nજયવંત પંડ્યાના બ્લોગ પર તમારું સ્વાગત છે.\nમારો બ્લોગ તમારા ઇમેઇલમાં\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી જોઈએ’\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઅત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે\nશું અમદાવાદ RTO કોઈ વિદેશ દ્વારા સંચાલિત છે\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરોતે રોતે પીટના શીખો, પીટતે પીટતે રોના\nબળાત્કાર અને પશ્ચિમ: પોલીસથી માંડીને પ્રિન્સિપાલ સુધીનાની માનસિકતા\nPrasad jambhekar on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nNatoo Patel on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nM. M. Lalsetta on કૉંગ્રેસીઓએ રાજીવ ગાંધીનાં આ ચાર પ્રવચનો અચૂક સાંભળવાં જોઈએ\nJitendra Joshi on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\njayesh dave on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00145.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"}
+{"url": "http://www.bhelpoori.com/tag/%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5%E0%AB%81%E0%AA%A1/page/4/", "date_download": "2020-07-06T02:34:13Z", "digest": "sha1:NI7J6M2ZDMWMPND2DXN3W6POW5YQN4BV", "length": 16049, "nlines": 105, "source_domain": "www.bhelpoori.com", "title": "બોલીવુડ Archives - Page 4 of 9 - ભેળપુરી", "raw_content": "\nદુનિયાને અલવિદા કરી દીધા બાદ આ સિતારાઓની ફિલ્મો રીલીઝ થયેલી – સુશાંતનું નામ આ ફિલ્મ માટે જોડાઈ શકે\nમનીપ્લાન્ટ હોવા છતાં ઘરમાં પૈસાની તંગી રહેતી હોય તો છોડમાં આટલું કરો, પ્લાન્ટના પાનની જેમ પૈસો ઘરમાં આવશે\nસ્ટાર કિડ્સ અને માતા-પિતાનું બોલીવુડ પર વર્ચસ્વ છતાં સફળતાના નામે ‘ઠન ઠન ગોપાલ’ છે આ સિતારાઓ\nચીનનો કચ્ચરઘાણ કાઢવા ભારતે ખડ્ક્યુ શક્તિશાળી ‘ભીષ્મ’ ટેંક – ખાસિયત વાંચવા જેવી છે\nઓનસ્ક્રીન બહેનનો રોલ કરનાર આ અભિનેત્રીના આંસુ બંધ નથી થઇ રહ્યા – કઠણ દિલે લોકોને આ અપીલ કરી\nલગ્નના ૧૨ વર્ષ પછી પાકિસ્તાની સોએબ માલિકે વિચિત્ર ખુલાસો કર્યો – આ કારણથી સાનિયા સાથે લગ્ન કરેલા\nસંજય ગાંધીએ જયારે સરજાહેર માં ઇન્દિરાને ૬ તમાચા ઝીંકી દીધેલા – આ કારણથી માં-દીકરા વચ્ચે દરાર સર્જાયેલી\nસપના ચૌધરીને ટક્કર આપી રહી છે હરિયાણાની ડાન્સર શ્રેયા ચૌધરી – આ વિડીયો થઇ રહ્યો છે વાયરલ\nકેટરીનાએ “ધોની” બનેલા સુશાંત માટે જયારે ઓપનલી આ વાત કહેલી – સુશાંતની ઊંઘ ઉડી ગયેલી એ દિવસોમાં\nપહેલી વખત આવ્યા ગોવિંદાના બંગલાના અંદરના ફોટો – મન્નત, આશીર્વાદ જેવોજ શાનદાર છે ‘જલ-દર્શન’\nબોલીવુડની લોકપ્રિય કોરિયોગ્રાફર સરોજખાન ની તબિયત આ બીમારીથી લથડી – મુંબઈ હોસ્પીટલમાં દાખલ\nપરણિત હોવા છતા કુંવારી બિન્દાસ છોકરીઓની જેમ જીવન જીવે છે આ અભિનેત્રીઓ – અંદાઝ જોવા જેવો છે\n‘પપ્પા ઈશ્વર પાસે જઈને એમના સૌથી ફેવરીટ વ્યક્તિને મળ્યા’ – રીદ્ધીમાં સૌથી વધુ દુઃખી – શેર કર્યા આ ફોટો\nઋષિ કપૂરના અવસાન પછી, તેમની પુત્રી રિદ્ધિમા કપૂર તેની ઇન્સ્ટા સ્ટોરી પર તેના પિતાની તસ્વીર શેર કરી રહી છે. તાજેતરમાં જ તેણે પાપા અને મમ્મી એટલે કે ઋષિ કપૂર અને … Read More\nબોલીવુડ Comment on ‘પપ્પા ઈશ્વર પાસે જઈને એમના સ���થી ફેવરીટ વ્યક્તિને મળ્યા’ – રીદ્ધીમાં સૌથી વધુ દુઃખી – શેર કર્યા આ ફોટો\nરિશી કપૂર – નીતુ સિંહના રીસેપ્શનનું કાર્ડ થયું વાયરલ – લગ્નસ્થળ વાંચીને આ મહાન કલાકારની યાદ આવી જશે\nભૂતકાળમાં ફિલ્મ જગતના દિગ્ગજ ઋષિ કપૂરે આ દુનિયાને અલવિદા કહ્યું હતું. 67 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી ઋષિ કપૂર કેન્સર સામે લડતા હતા. … Read More\nબોલીવુડ Comment on રિશી કપૂર – નીતુ સિંહના રીસેપ્શનનું કાર્ડ થયું વાયરલ – લગ્નસ્થળ વાંચીને આ મહાન કલાકારની યાદ આવી જશે\nશો માં ૯ બાળકોની માં બનનાર હપ્પુ સિંહની પત્ની હકીકતમાં આટલી હોટ અને ગ્લેમરસ દેખાય છે\nહપ્પુકી ઉલ્ટન પલ્ટન ટીવીનો એક કોમેડી શો છે જે પ્રેક્ષકોને પસંદ આવે છે. કોમેડી સિરિયલ ભાબીજી ઘર પર હૈંમાં દરોગા હપ્પુ સિંહનું પાત્ર એટલું પ્રખ્યાત છે કે નિર્માતાઓએ તે પાત્ર … Read More\nબોલીવુડ Comment on શો માં ૯ બાળકોની માં બનનાર હપ્પુ સિંહની પત્ની હકીકતમાં આટલી હોટ અને ગ્લેમરસ દેખાય છે\nઅંતે બાણગંગામાં વિસર્જિત થઇ રિશી કપૂરની અસ્થીઓ – રણબીરની સાથે આ લોકો પણ હાજર રહ્યા\nબોલીવુડે કોરોના વાયરસના લોકડાઉનમાં ઋષિ કપૂર જેવા દિગ્ગજ અભિનેતાને ગુમાવ્યો છે. ઋષિ કપૂર છેલ્લા 2 વર્ષથી લ્યુકેમિયા જેવી ગંભીર બિમારીથી પીડિત હતા અને આ રોગ સામે લડતા 30 એપ્રિલે તેનું … Read More\nબોલીવુડ Comment on અંતે બાણગંગામાં વિસર્જિત થઇ રિશી કપૂરની અસ્થીઓ – રણબીરની સાથે આ લોકો પણ હાજર રહ્યા\nઅનન્યા કરતા પણ વધુ દેખાવડી છે ચંકી પાંડેની ભત્રીજી – તસવીરો માં સુંદરતા છલકી રહી દેખાશે\nથોડાક સમય પહેલા જ બોલીવુડની સ્ટારકિડ અનન્યા પાંડે એ પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. લઅનન્યા પાંડે, તારા સુતરિયા અને ટાઇગર શ્રોફ કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 માં … Read More\nબોલીવુડ Comment on અનન્યા કરતા પણ વધુ દેખાવડી છે ચંકી પાંડેની ભત્રીજી – તસવીરો માં સુંદરતા છલકી રહી દેખાશે\nબાળપણમાં એકદમ ક્યુટ લાગતી હતી કબીરસિંહની હિરોઈન કીયારા – જુવો ૧૦ તસવીરો\nકિયારા અડવાણી આજે બોલીવુડમાં એક જાણીતી અભિનેત્રી બની ગઈ છે. તે સફળતાની સીડી ઉપર ચઢતી જોવા મળે છે. અત્યાર સુધી કિયારા અડવાણીએ માત્ર થોડીક ફિલ્મોમાં જ કામ કર્યું છે, પરંતુ … Read More\nબોલીવુડ Comment on બાળપણમાં એકદમ ક્યુટ લાગતી હતી કબીરસિંહની હિરોઈન કીયારા – જુવો ૧૦ તસવીરો\nઘમંડ નાક ઉપર રહે છે આ અભિનેત્રીઓને – ચોથા નંબરની તો જેવા ��ેવાને ભાવ પણ નથી આપતી\nબોલીવુડની ચર્ચા અવારનવાર થતી રહે છે. જેમાં આપણે ઘણી અભિનેત્રીઓ અને અભિનેતાઓ વિશે વિવિધ પ્રકારની ગપશપ વગેરેની ચર્ચા કરીએ છીએ. તો ક્યારેક તેમના વિશે કોઈ નવા સમાચાર આવતા રહે છે. … Read More\nબોલીવુડ Comment on ઘમંડ નાક ઉપર રહે છે આ અભિનેત્રીઓને – ચોથા નંબરની તો જેવા તેવાને ભાવ પણ નથી આપતી\nટીવીમાં આવતી આ વહુઓએ ડીલીવરી પછી જબરજસ્ત વજન ઉતાર્યું – ફોટા જોઇને હેરાન રહી જશો\nટીવી અભિનેત્રીઓ તેમના લુકની ખૂબ કાળજી લે છે અને સોશિયલ મીડિયા પર પણ તેમની તસવીરો શેર કરે છે. બોલ્ડનેસ અને હોટનેસના મામલે આ ટીવી અભિનેત્રીઓ બોલિવૂડની અભિનેત્રીઓથી બહુ પાછળ નથી. … Read More\nબોલીવુડ Comment on ટીવીમાં આવતી આ વહુઓએ ડીલીવરી પછી જબરજસ્ત વજન ઉતાર્યું – ફોટા જોઇને હેરાન રહી જશો\nમૃત્યુના ૨ દિવસે ઘરે પહોંચી રીદ્ધીમાં – પિતાના છેલ્લા દર્શન ના કરી શકેલી દીકરીની હાલત દયનીય થઇ ગઈ\nઋષિ કપૂરનું 30 એપ્રિલના રોજ અવસાન થયું હતું અને સમગ્ર દિવસ સુધી તેમનો આખો પરિવાર તેની સાથે રહ્યો હતો. જો કે આ મુશ્કેલ સમયમાં તેમની પુત્રી રિદ્ધિમા કપૂર તેના પિતાના … Read More\nબોલીવુડ Comment on મૃત્યુના ૨ દિવસે ઘરે પહોંચી રીદ્ધીમાં – પિતાના છેલ્લા દર્શન ના કરી શકેલી દીકરીની હાલત દયનીય થઇ ગઈ\nરામાયણના ‘રામ’ ને કોઈએ પૂછ્યું ‘પ્રભુ કોરોના વાયરસ ક્યારે જશે’ – આ જવાબ મળ્યો\nદૂરદર્શન પર લોકડાઉન દરમિયાન ‘રામાયણ’ ફરીથી દર્શકો માટે પ્રસારિત કરવામાં આવી રહી છે. તે જ સમયે, આ ધાર્મિક શો ટીવી પર આવતાની સાથે જ લોકોએ સોશિયલ મીડિયા પર પણ ક્રેઝ … Read More\nબોલીવુડ Comment on રામાયણના ‘રામ’ ને કોઈએ પૂછ્યું ‘પ્રભુ કોરોના વાયરસ ક્યારે જશે’ – આ જવાબ મળ્યો\nરામાયણને વિશ્વમાં નંબર ૧ પર પહોંચાડનાર ૧૬ એપ્રિલના એપિસોડમાં એવું તો શું હતું\nરામાનંદ સાગર દિગ્દર્શિત રામાયણનું પ્રસારણ દૂરદર્શન પર ફરી એકવાર શરૂ થયું ત્યારથી તે દરરોજ તે શો નવા નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. રામાયણ સોશિયલ મીડિયામાં પણ ઘણી હેડલાઇન્સ બનાવી રહી … Read More\nબોલીવુડ Comment on રામાયણને વિશ્વમાં નંબર ૧ પર પહોંચાડનાર ૧૬ એપ્રિલના એપિસોડમાં એવું તો શું હતું\nઇન્દિરા ગાંધીએ રિશી કપૂરની ‘બોબી’ ફિલ્મનો આ રીતે ઉપયોગ કરેલો – ચોંકાવનારો ખુલાસો\nબોલિવૂડ એક્ટર ઋષિ કપૂરનું 30 એપ્રિલના રોજ અવસાન થયું હતું. તેણે મુંબઈની એચ.એન.હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મુંબઈના ચંદનવાડી સ્મશાનગૃહમાં ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અવસાન પછી, ચાહકો … Read More\nબોલીવુડ Comment on ઇન્દિરા ગાંધીએ રિશી કપૂરની ‘બોબી’ ફિલ્મનો આ રીતે ઉપયોગ કરેલો – ચોંકાવનારો ખુલાસો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00146.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.yogeshravaliya.in/2014/03/new-text-book-for-std1-to-8.html", "date_download": "2020-07-06T03:06:21Z", "digest": "sha1:XRKUIYPJYKBRU577OE7OL7O3TS4M6KC2", "length": 3407, "nlines": 53, "source_domain": "www.yogeshravaliya.in", "title": "YOGESH RAVALIYA: New Text Book FOR STD.1 TO 8", "raw_content": "\nરવિવાર, 30 માર્ચ, 2014\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Yogesh Ravaliya પર 08:15 PM\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઈશ્વર આ દુનિયામાં માતા-પિતા સ્વરૂપે આવે છે. પુષ્કળ પ્રેમ આપે છે. આ વીડિયો તેમને સમર્પિત...😍\n4200 Grade pay અમારો અધિકાર છે.\n2010 અને ત્યારબાદની ભરતી પછી લાગેલા પ્રાથમિક શિક્ષકોનો 2800 Grade pay આપવાની જાહેરાત 2019માં ગુજરાત સરકારે કરી તે ખરેખર અન્યાય છે. 2010 પછી ...\nCorona સંક્રમણ જૂનાગઢમાં કાબુ બહાર જઈ રહ્યું છે.\nકોરોના મહામારી દિવસેને દિવસે કાબુ બહાર જઈ રહી છે, ગુજરાત પણ ભારતમાં સૌથી વધુ કેસમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે જૂનાગઢની વાત કરું તો...\nજીવન કરતા ઇરછાઓ આજે જરૂરી કેમ લાગે \nઇથેરીયલ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00146.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/259876", "date_download": "2020-07-06T02:05:58Z", "digest": "sha1:4XBG2GEX5J4O5T363ZA7YNBGTDTDHSP3", "length": 9626, "nlines": 88, "source_domain": "www.kutchmitradaily.com", "title": "ભુજના વોર્ડ નં. 1માં ગટરનાં તૂટેલાં ઢાંકણાં અને ફ્રેમ કવર બદલવા નગરસેવકની માંગ", "raw_content": "\nભુજના વોર્ડ નં. 1માં ગટરનાં તૂટેલાં ઢાંકણાં અને ફ્રેમ કવર બદલવા નગરસેવકની માંગ\nભુજ, તા. 15 : શહેરના વોર્ડ નં. 1માં અલગ-અલગ વિસ્તારોમાં ગટરના ચેમ્બરના તૂટેલા ઢાંકણા અને ફ્રેમ કવર બદલાવા અંગે વિપક્ષી નગરસેવક દ્વારા સુધરાઇના મુખ્ય અધિકારીને રજૂઆત કરાઇ હતી. આ અંગે કાસમ સમા દ્વારા કરાયેલી રજૂઆત મુજબ છેલ્લા બે માસથી ફરિયાદ કરવામાં આવે છે, છતાં કામગીરી કરાતી નથી. સિમેન્ટ અને કાંકરી નથી તેવું જણાવાય છે. ઉપરાત કારોબારી ન મળતાં કોઇ નિર્ણય લેવાતો નથી એવું જણાવાય છે. આ અંગે પ્રમુખ, કારોબારી ચેરમેન પાસે પણ વારંવાર રજૂઆતો કરાઇ છે. વોર્ડ નં. 1માં ફિરદોશ કોલોની, રાહુલનગર, મોટાપીર રોડ, એકતા કેબલ સામે, સંજોગનગર શાળા નં. 16 પાસે, ધારાનગર, ઝમઝમ વિલા, મુસ્લિમ ચોકડી પાસેના વિસ્તારમાં અનેક જગ્યાએ ચેમ્બરનાં ઢાંકણાં અને ફ્રેમ કવરો તૂટેલા છે. વરસાદ નજીક છે ત્યારે ગટર લાઇનોમાં માટી અને રેત�� ભરાઇ જશે તે પહેલાં આ કામગીરી કરવા માંગ કરી હતી.\nઝુરામાં હીંચકે હીંચકતા ફાંસો આવી જવાના કરુણ કિસ્સામાં તરુણીએ દમ તોડયો\nબે બાઇક વચ્ચેની ટક્કરમાં સાપેડાનો ચાલક થયો જખ્મી\nજુણામાં પોલીસ હુમલાના મુખ્ય સૂત્રધાર સહિત છના રિમાન્ડ મંજૂર\nઆમારા સીમમાં પવનચક્કી સંલગ્ન કંપનીનો 1.39 લાખનો કેબલ ચોરાયો\nભુજમાં કૌટુંબિક બાબતે વેવાઇ પક્ષના બે પરિવારની મારામારીમાં છ ઘવાયા\nભારતીય કોચ માટે વેતનની ટોચની મર્યાદા હટાવશે ખેલ મંત્રાલય\nવિશ્વનાં મોટાં સ્ટેડિયમ બનાવવાની દેશમાં સ્પર્ધા\nઈંગ્લેન્ડમાં 11 જુલાઈથી મનોરંજક ક્રિકેટની વાપસી\nબાર્સેલોના અને મેસીનો સાથ છૂટશે \nગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ `મેઘ'' પધરામણી\nનિરોણામાં ત્રણ સહિત કચ્છમાં વધુ છ પોઝિટિવ\nકંડલામાં પાઈપલાઈન ગળતર થતાં ટનબંધ ખાદ્યતેલ જમીનમાં ઢોળાયું\nકચ્છી મેવો ખારેકને કોરોનાના સંજોગો નડશે\nઅંધકારમાં જીવતા અનેક શિષ્યોનાં સુરીલાં સપનાં સાકાર કરનારા `ગુરુવર્ય''\nમનરેગા હેઠળ ઘાસ વાવેતરની યોજના\n`પાંજો કચ્છ''ના નામે ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ\nખાવડા માટે માત્ર બે જ બસ અપૂરતી\nઅબડાસામાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે બેઠકમાં દૃઢ સંકલ્પ\n15000 કિ.મી. પાર કરતું ચોવીસીનું સાઇકલ જૂથ\nઈન્ટુક પોર્ટ ફેડરેશનના મહામંત્રી તરીકે ગાંધીધામના અગ્રણી નિયુકત\nરોહા-સુમરીમાં ફરી ત્રણ રાષ્ટ્રીય પક્ષીનાં મોત\nનર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું\nવૈશ્વિક કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીનાં શોધપત્રની પસંદગી\nજિલ્લા બહારના અધિકારીઓની આવન-જાવન થકી અન્ય કચેરીઓમાંયે વ્યાપ્યો ફફડાટ\nઅમદાવાદમાં કોરોના સામેનો જંગ લડે છે મૂળ ભુજના તબીબ\nવધુ સાત દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો\nમાધાપરમાં જુગારના દરોડામાં આઠ મહિલા-પુરુષ ખેલી કાયદાના સકંજામાં\nમંજૂરી નથી અપાતી તો મોઢવામાં ઝાડી કટિંગ કેવી રીતે થાય છે \nજિ.પં.ના અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ રૂમ પાટર્નર હજુ છૂટા\nડીપીટીની ગાંધીધામ કચેરી કંડલા ખસેડવા આદેશ\nભારે વરસાદની આગાહીના પગલે કચ્છનું તંત્ર બન્યું સતર્ક\nનિરોણામાં મોડી રાતે તકેદારી લેવાઇ\nઅનલોકમાં છૂટછાટ આવકાર્ય, પણ નિયમપાલનનું શું \nનલિયામાં બનેલો નવો માર્ગ ઊંચો બનાવાતાં અનેક ઘરમાં પાણી\nઆદિપુરમાં ઓનલાઈન શિક્ષણના વિવિધ પાસાં અંગે પ્રાધ્યાપકો માટે વેબિનાર યોજાયો\nઅબડાસા બેઠક માટે તા. 5-6 જુલાઈએ ઈન્ચાર્જ સી. જે. ચાવડાની હાજરીમાં બેઠક\nકુકમાની ગ્રામીણ બેન્કમાં બીએસએનએલ જોડાણ વારંવાર ઠપ થતાં હાલાકી\nજન સેવા કેન્દ્રોમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ દાખલ કરવાની વિચારણા\nકચ્છમાં નવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nકલ્યાણપરની ગ્રામીણ બેંકના વહીવટથી ગ્રાહકો બન્યા ત્રસ્ત\nનર્મદાના અટકેલા કાર્યો ઝડપભેર પૂર્ણ કરવા તરફ ડગ મંડાયા\nભુજપુર હાઇસ્કૂલમાં હિન્દીના શિક્ષક ન હોવાથી પરેશાની\nગુજરાતના વરિષ્ઠ ધારાશાત્રી સર્વોચ્ચ અદાલતમાં અધિક સોલિસીટર જનરલ પદે\nકચ્છના મથકો રાજ્યમાં સર્વાધિક શેકાયા\nકોરોના : આફતને અવસરમાં પલટો : નિબંધ સ્પર્ધા યોજાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00147.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.satyaday.com/sanjay-dutt-comment-on-309th-girl-friend-in-kapil-sharma-show/", "date_download": "2020-07-06T02:22:41Z", "digest": "sha1:3QROTEYMGBH6IGFCUHXBEAWU5ATY7LJK", "length": 8135, "nlines": 110, "source_domain": "www.satyaday.com", "title": "સંજય દત્તે કહ્યું - આ એક્ટ્રેસને બનાવી શકે છે તેની 309મી ગર્લફ્રેન્ડ - SATYA DAY", "raw_content": "\nસંજય દત્તે કહ્યું – આ એક્ટ્રેસને બનાવી શકે છે તેની 309મી ગર્લફ્રેન્ડ\nબોલિવૂડ એક્ટર સંજય દત્ત હાલમાં તેની ફિલ્મ 'પાનીપત'નું પ્રમોશન કરી રહ્યો છે.\nમુંબઈ : બોલિવૂડ એક્ટર સંજય દત્ત હાલમાં તેની ફિલ્મ ‘પાનીપત’નું પ્રમોશન કરી રહ્યો છે. આને કારણે તે કપિલ શર્માના શોમાં પહોંચ્યો હતો, જ્યાં સંજય દત્તે કેટલાક રમૂજી સવાલોના જવાબ આપ્યા હતા. કપિલે પૂછ્યું કે તમને પાનીપતની લડાઇ વિશે ખબર છે, તો સંજય દત્તે જવાબ આપ્યો કે તેમણે ઇતિહાસ વાંચ્યો છે, પરંતુ સંખ્યા ઘણી ઓછી છે. કપિલે પૂછ્યું કે, તે કયા વિષયમાં છે – બધામાં. ત્યારે કપિલે પૂછ્યું કે તમે સુનિલ દત્ત સાહેબની સહી માર્કશીટમાં કરી છે, તો સંજયે જવાબ આપ્યો કે મેં ઘણી વાર કર્યું છે, મેં માતા અને શિક્ષકની પણ સહી કરી છે. આ સાંભળીને બધા હસી પડ્યા.\nઆ પછી કપિલ કહે છે કે તમારી પાસે એક ફિલ્મ ‘સંજુ’ હતી, જેમાં રણબીર કપૂરે તમારું પાત્ર ભજવ્યું હતું. આમાં અમે જોયું કે તમારી પાસે 308 ગર્લફ્રેન્ડ્સ છે, સર માળા પણ 108 માં સમાપ્ત થાય છે, જેના જવાબમાં સંજયે જવાબ આપ્યો કે મારી માળા 308 ની છે અને તે હજી અહીં પૂર્ણ થઈ નથી, ભવિષ્યમાં કંઈ પણ થઈ શકે છે.\nઆ પછી, સવાલ એ છે કે શું માન્યતાને પહેલાંથી ખબર હતી કે તમારે 308 ગર્લફ્રેન્ડ છે કે મૂવી જોયા પછી ખબર પડી. સંજયે કહ્યું – જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે મને પૂછવામાં આવ્યું, મેં કહ્યું જૂની વાતો ભૂલી જાઓ, શું ��રવું આ શોમાં, તેની અભિનેત્રી ક્રિતી સેનન વિશે વાત કરતી વખતે, તેણે કહ્યું કે તેઓ તેમના કામથી એટલા પ્રભાવિત થયા છે કે કૃતિ તેની 309 મી ગર્લફ્રેન્ડ બની શકે છે, જોકે તેણે આ વાત કોમેડી તરીકે કહી હતી. તે ફક્ત તેના હાસ્યજનક સમયને કારણે આવું કહી રહ્યો હતો, પરંતુ આ સાંભળીને ત્યાં હાજર લોકો હસવા લાગ્યા.\nજણાવી દઈએ કે આશુતોષ ગોવારીકરની ફિલ્મ ‘પાનીપત’ 6 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં અર્જુન કપૂર, કૃતિ સેનન, ઝીનત એમાન પણ મુખ્ય ભૂમિકામાં છે.\nપ્રિપેઇડ પછી પોસ્ટપેડ પ્લાન્સ પણ થઇ શકે છે મોંઘા\nહવે આ બાબતે નંબર -1 બન્યો વિરાટ કોહલી\nહવે આ બાબતે નંબર -1 બન્યો વિરાટ કોહલી\nરાજકોટ માં પોલીસ ની દાદાગીરી નું વરવું પ્રદર્શન ,પ્રદર્શનકારી ને ઘોડા પરથી નીચે ખેંચી બેફામ ગાળો દઈ પોલીસે ઘોડા ને પણ લાફો ઠોકી દીધો \nઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમમાં 28 હજાર ક્યુસેક પાણીની આવક\nભારત સરહદે થી ચાઈના ને મોદીજી એ આપ્યો સંદેશ હવે વિસ્તારવાદ ના જમાના ગયા, આ દેશ છે જ્યાં કૃષ્ણ ની પૂજા થાય છે જેઓ વાંસળી પણ વગાડી જાણે અને સમય આવ્યે સુદર્શનચક્ર પણ ચલાવી શકે છે\nકપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માં શુ ભાજપ જ ભાજપ ને હરાવશે કેસી પટેલ નારાજ ભાજપ ના માધુ રાઉત સામે જીતુભાઇ નજીવા મત થી માંડ જીત્યા હતા \nલ્યો હવે આવી ગઈ સ્વદેશી એપ જે તમારા મોબાઈલમાં રહેલી ચાઈનીઝ એપ ડીલીટ કરી ફોનને કરશે સુરક્ષિત\nઆખરે ભારત સરકારે ટીકટોક,હેલ્લો સહિત ની ચાઇનીઝ 59 એપ ઉપર મુક્યો પ્રતિબંધ\nઆજે 30 જૂન વિશ્વ સોશ્યલ મીડિયા દિવસ ,જનતા જાતેજ પત્રકાર બની છે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે તો કયાંક બાળકો-યુવાનો ‘ગેમ’ ના બંધાણી પણ બન્યા,વાંચો ખાસ અહેવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00148.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-the-husband-killed-his-wife-in-vastrapur-ahmedabad-746896.html", "date_download": "2020-07-06T02:38:12Z", "digest": "sha1:XKX3NDRS3RTQRWTRU6377WAGWMVUZ3CJ", "length": 22226, "nlines": 267, "source_domain": "gujarati.news18.com", "title": "અમદાવાદ: વસ્ત્રાપુરમાં પતિએ છરીના ઘા મારી કરી પત્નીની હત્યા– News18 Gujarati", "raw_content": "\nઅમદાવાદ: વસ્ત્રાપુરમાં પતિએ છરીના ઘા મારી કરી પત્નીની હત્યા\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nઅમદાવાદ : 'તુ કોને મળીને આવ્યો, અમને ખબર છે, ત��રો ભાંડો ફૂટી ગયો', નકલી પોલીસે માંગી ખંડણી\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nઅમદાવાદ: વસ્ત્રાપુરમાં પતિએ છરીના ઘા મારી કરી પત્નીની હત્યા\nવસ્ત્રાપુર વિસ્તારના સૂર્યવંશી ટાવર પતી પત્ની વચ્ચેના ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, અને...\nવસ્ત્રાપુર વિસ્તારના સૂર્યવંશી ટાવર પતી પત્ની વચ્ચેના ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, અને...\nઅમદાવાદના પોશ એરિયા વસ્ત્રાપુરમાં એક હત્યાની ઘટના સામે આવી છે, જેમાં પતિએ જ પત્નીની કરપીણ હત્યા કરી દીધી છે.\nમળતી માહિતી મુજબ, વસ્ત્રાપુર વિસ્તારના સૂર્યવંશી ટાવર પતી પત્ની વચ્ચેના ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, અને પતિએ આવેશમાં આવી પત્નીના છાતીના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરી છે. પત્નીની લાસ બાથરૂમમાંથી મળી આવી હતી.\nઘટનાની વિગતે વાત કરીએ તો, વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ સૂર્યવંશી ટાવરના 8માં માંળે રહેતા એક દંપતિ વચ્ચે બપોરના કોઈ વાતને લઈ ઝગડો થયો, જેમાં પતિએ જ પત્નીની છરીના ઘા મારી હત્યા કરી દીધી છે. આ મુદ્દે પાડોસીઓએ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા વસ્ત્રાપુર પોલીસની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી, ત્યારે પતિ હત્યા કર્યા બાદ ઘરમાં જ રહ્યો હતો, તેણે પોલીસને કહ્યું કે મે જ મારી પત્નીની હત્યા કરી છે.\nપોલીસે જણાવ્યું કે, આશિસ નામના વ્યક્તિ જે આશ્રમ રોડ પર આવેલ એક્સિસ બેંકમાં નોકરી કરે છે અને તેમની વાઈફ જેમની હત્યા થઈ છે તે હાઉસ વાઈફ છે. આ લોકો એક વર્ષથી જ અમદાવાદ રહેવા આવેલ હતા, બંને વચ્ચે પ્રેમ લગ્ન થયેલા છે તેવું જાણવા મળે છે. આ બંને વચ્ચે બપોરના સમયમાં કોઈ વાતને લઈ ઝગડો થયો અને પતિએ છરીના ઘા મારી તેની હત્યા કરી હોવાનું જાણવા મળે છે. પોલીસે એફએસએલની ટીમ સાથે રાખી તમામ પુરાવા ભેગા કરી, આરોપીની ધરપકડ કરી લીધી છે.\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nઅમદાવાદ: વસ્ત્રાપુરમાં પતિએ છરીના ઘા મારી કરી પત્નીની હત્યા\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nઅમદાવાદ : 'તુ કોને મળીને આવ્યો, અમને ખબ�� છે, તારો ભાંડો ફૂટી ગયો', નકલી પોલીસે માંગી ખંડણી\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00150.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/world/china-also-rejects-trump-s-offer-to-mediate-and-says-there-is-no-need-for-a-third-party-056432.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Left_Include", "date_download": "2020-07-06T03:00:55Z", "digest": "sha1:WATMTTC2XUASTXQKYEJWECTUY3CL5BSR", "length": 13753, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "ચીને પણ ઠુકરાવ્યો ટ્રમ્પની મધ્યસ્થતાનો પ્રસ્તાવ, કહ્યુ - થર્ડ પાર્ટીની જરૂર નથી | China also rejects Trump's offer to mediate and says there is no need for a third party. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n18 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n19 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nચીને પણ ઠુકરાવ્યો ટ્રમ્પની મધ્યસ્થતાનો પ્રસ્તાવ, કહ્યુ - થર્ડ પાર્ટીની જરૂર નથી\nભારત બાદ હવે ચીને પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આપવામાં આવેલ મધ્યસ્થતા પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સ તરફથી કહેવામાં આવ્યુ છે કે થર્ડ પાર્ટીએ ભારત અને ચીન વચ્ચે મધ્યસ્થતા કરવાની કોઈ જરૂર નથી. બુધવારે ટ્રમ્પે કહ્યુ હતુ કે તે સીમા વિવાદ પર ભારત અને ચીન વચ્ચે મધ્યસ્થતા અને હસ્તક્ષેપ કરવા માટે તૈયાર છે.\nચીની રક્ષા મંત્રાલયે કહ્યુ કે સ્થિતિ સ્થિર\nપૂર્વ લદ્દાખ અને સિક્કિમમાં સ્થિત સીમા પર ચાલી રહેલ તણાવ વચ્ચે ચીનના સંરક્ષણ મંત્રાલય તરફથી પહેલી વાર અધિકૃત ટિપ્પણી કરવામાં આવી છે. ચીનના સંરક્ષણ મંત્રાલયે પોતાની પ્રતિક્રિયામાં કહ્યુ છે કે ભારત અને ચીન સીમા પર સ્થિતિ સ્થ���ર અને નિયંત્રણમાં છે. સંરક્ષણ મંત્રાલયે પણ અપ્રત્યક્ષ રીતે મધ્યસ્થતાનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે. ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવકતા સીનિયર કર્નલ રેન મ્યુઓકિયાંગથી ગુરુવારે સીમા પર ચાલી રહેલ તણાવ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમણે પણ ચીની વિદેશ મંત્રાલય તરફથી આવેલ નિવેદનની જેમ જ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યુ કે બંને દેશોને આ સ્થિતિને સ્થાપિત સંપર્ક તંત્ર દ્વારા ઉકેલવી જોઈએ. તેમના શબ્દોમાં, 'ચીનની સ્થિતિ ભારત-ચીન સીમા પર એકદમ સ્પષ્ટ છે. ચીની સૈનિક બોર્ડરના વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે આગળ કહ્યુ, વર્તમાન સમયમાં ભારત-ચીન સીમા પર સ્થિતિ સ્થિર છે અને સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.'\nભારતે કહ્યુ, વાતચીતથી ઉકેલીશુ મુદ્દો\nભારતના વિદેશ મંત્રાલય તરફથી ટ્રમ્પ તરફથી આવેલ મધ્યસ્થીની રજૂઆતને પણ ફગાવી દેવામાં આવી છે. મંંત્રાલયે કહ્યુ છે કે ચીન સાથે ભારત સતત સંપર્કમાં છે અને સ્થાપિત તંત્રો અને રાજનાયકો દ્વારા વાતચીત ચાલુ છે. તમને જણાવી દઈએ કે લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર અત્યારે તણાવની સ્થિતિ છે. બંને દેશોએ અહીં જવાનોની સંખ્યા વધારી દીધી છે અને હાલમાં રાજનાયિક સ્તરે આ મુદ્દાને ઉકેલવાની કોશિશ ચાલુ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક સવાલના જવાબમાં કહ્યુ હતુ, 'ભારત-ચીનમાં મોટો વિવાદ છે. બંને દેશો પાસે લગભગ 1.4 અબજ આબાદી છે. બંને દેશોની સેનાઓ બહુ જ શક્તિશાળી છે. ભારત ખુશ નથી'. આ પહેલા ટ્રમ્પે બુધવારે ટ્વિટ કર્યુ અને લખ્યુ, 'અમે ભારત અને ચીન બંનેને માહિતી આપી છે કે અમેરિકા તૈયાર છે અને તેમના સીમા વિવાદમાં હસ્તક્ષેપ કે મધ્યસ્થી કરવા ઈચ્છે છે.'\nકોરોના માટે ગુજરાત સરકારને ઝાટકનાર હાઈકોર્ટની બેંચને બદલવામાં આવી\nચીનની આ મોબાઇલ કંપનીઓને અમેરિકા ખતરારૂપ કેમ માને છે\nPM મોદીએ લૉન્ચ કરી 'આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ'\n'લેહ હોસ્પિટલ વિવાદ' પર આવ્યુ સંરક્ષણ મંત્રાલયનુ નિવેદન\nકોરોના વાયરસ વિશે ચીને નહોતી આપી પહેલા સૂચનાઃ WHO\nસાઈથ ચાઈના સી પર ઘેરાયુ ચીન, અમેરિકાએ તૈનાત કરી વૉરશિપ્સ\nNSA અજિત ડોભાલના કારણે અચાનક લદ્દાખ પહોંચ્યા પીએમ મોદી\nગલવાનમાં ઘાયલ જવાનોને મળી PM મોદીએ કહ્યુ - આખી દુનિયામાં ગયો તમારા પરાક્રમનો સંદેશ\nPM મોદીને ચીનને સંદેશઃ વિસ્તારવાદી તાકાતોએ હંમેશા પીછેહટ કરવુ પડ્યુ છે\nPMના લદ્દાખ પ્રવાસ વચ્ચે ��ાહુલ ગાંધીનો હુમલો, વીડિયો જારી કરી કહ્યુ - કોણ જૂઠ બોલી રહ્યુ છે\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\nચીન સાથે ચાલી રહેલ ટકરાવ વચ્ચે અચાનક લેહ પહોંચ્યા પીએમ મોદી\nભારત-ચીન તણાવ: લદાખમાં તૈનાત કરાઇ સ્પેશ્યલ ફોર્સની યુનિટ\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00150.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/world/the-external-affairs-ministry-has-rejected-president-trump-s-056424.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Left_Include", "date_download": "2020-07-06T02:12:22Z", "digest": "sha1:44MVRJODJPZ4NXHC5HGRJHXTUUGB4PID", "length": 13038, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "વિદેશ મંત્રાલયે પીએમ મોદી પર રાષ્ટ્રપતિ ટ્રમ્પના દાવાને નકાર્યો | The External Affairs Ministry has rejected President Trump's claim on PM Modi - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n17 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n17 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n19 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n19 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nવિદેશ મંત્રાલયે પીએમ મોદી પર રાષ્ટ્રપતિ ટ્રમ્પના દાવાને નકાર્યો\nયુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ચીન પ્રત્યેનો મૂડ બરોબર નથી. પરંતુ વિદેશ મંત્રાલયના નિવેદને તેમના દાવાને નકારી કાઢ્યો છે. મંત્રાલયે કહ્યું છે કે તાજેતરમાં પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાત થઈ નથી. બંને નેતાઓએ છેલ્લે 4 એપ્રિલના રોજ વાત કરી હતી અને તે સંવાદનું ધ્યાન હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન હતું.\nટ્રમ્પે કહ્યું કે, પીએમ મોદીનો મૂડ સારો નથી\nયુએસ પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો છે કે 'લદાખ મુદ્દે પીએમ મોદીનો મૂડ બરોબર નથી'. ગુરુવારે, વિદેશ મંત્રાલયે કહ્યું, \"બંને નેતાઓ વચ્ચે છેલ્લી વાત 4 એપ્રિલ, 2020 ના રોજ થઈ હતી અને તેમની વાતચીતનું કેન્દ્ર ધ્યાન હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન હતું.\" વિદેશ મંત્રા���ય તરફથી ટ્રમ્પ મંત્રાલયની આર્બિટ્રેશનની ઓફર પણ નકારી કાઢવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું છે કે ભારત ચીન સાથે સતત સંપર્કમાં છે અને સ્થાપિત મિકેનિઝમ અને રાજદ્વારીઓ દ્વારા વાટાઘાટો ચાલી રહી છે. ચાલો આપણે તમને જણાવી દઈએ કે આ સમયે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર તણાવની પરિસ્થિતિ છે. બંને દેશોએ અહીં સૈન્યની સંખ્યામાં વધારો કર્યો છે અને રાજદ્વારી સ્તરે આ મુદ્દાને સમાધાન લાવવાના પ્રયાસો હાલમાં ચાલુ છે.\nવ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં મીડિયા સવાલોના જવાબમાં રાષ્ટ્રપતિએ કહ્યું, \"ભારત અને ચીન વચ્ચે મોટો મુકાબલો ચાલી રહ્યો છે.\" મને તમારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ ગમે છે. તે મહાન અને નમ્ર માણસ છે. ભારત અને ચીન વચ્ચે મોટો વિવાદ છે. બંને દેશોની વસ્તી લગભગ 1.4 અબજ છે. બંને દેશોની સૈન્ય ખૂબ શક્તિશાળી છે. ભારત ખુશ નથી અને સંભવ છે કે ચીન પણ ખુશ નથી. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા તનાવથી ચિંતિત છે, તો તેમણે જવાબ આપ્યો, \"હું તમને કહું છું કે મેં આ અંગે પીએમ મોદી સાથે વાત કરી છે.\" ચીન સાથે શું ચાલી રહ્યું છે તે અંગે તે સારા મૂડમાં નથી.\nસોનૂ સૂદ સાથે આવ્યા 7 સુપરસ્ટાર્સ, મજૂર-ગરીબો માટે પોતાની કરોડોની તીજોરી ખોલી\nપીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nખોટા ટ્વીટના કારણે કોંગ્રેસના નિશાને આવ્યા અનુપમ ખેર\nરેલ્વેના ખાનગીકરણ પર રાહુલ ગાંધીએ કર્યો હુમલો, કહ્યું ગરીબોનો સહારો છીનવી રહી છે સરકાર\nપીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત, બંધારણમાં સંશોધન માટે આપી શુભકામના\nગરીબો અને ખેડૂતોના ખાતામાં સીધા પૈસા નાખ્યા, પીએમ મોદીએ નવી ઘોષણા પણ કરી\nરાહુલ ગાંધીનો પ્રહાર, બોલ્યા- 'ભાજપ કહે છે મેક ઇન ઇન્ડિયા પરંતુ ખરીદી ચીનથી કરે છે'\nમન કી બાતઃ પીએમ મોદીએ પારંપરિક રમતોથી લઇ ચીન વિવાદ અને કોરોના મહામારી પર વાત કરી\nનરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કેવી રીતે થઈ શકે\nમુદ્રા લોન લેનારાઓને મોદી કેબિનેટની મોટી ભેટ, વ્યાજમાં મળશે છુટ\nચિદમ્બરે કર્યો જેપી નડ્ડા પર તીખો હુમલો, હીમ્મત હોય તો પીએમ મોદીને કરે સવાલ\nઅમેરીકામાં વંદે ભારત મિશનને ઝટકો, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ\npm modi narendra modi donald trump prime minister president us america china laddakh પીએમ મો��ી નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રંપ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ યુએસએ વ્હાઇટ હાઉસ ચીન લદ્દાખ વિદેશ મંત્રાલય\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00150.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/gandi-baat-2-actress-anveshi-jains-bold-and-sexy-look-see-photos-8734", "date_download": "2020-07-06T01:13:59Z", "digest": "sha1:WCTQ3YBJ3YKEBSR4UCRWI2BLLG6RZLLD", "length": 6347, "nlines": 77, "source_domain": "www.gujaratimidday.com", "title": "અન્વેષી જૈન છે સોશિયલ મીડિયા પર ઘણી બોલ્ડ અને સેક્સી - entertainment", "raw_content": "\nઅન્વેષી જૈન છે સોશિયલ મીડિયા પર ઘણી બોલ્ડ અને સેક્સી\nઆ તસવીરમાં અન્વેષી જૈનનો કાતિલ અંદાજ નજર આવી રહ્યો છે.\nઅન્વેષી જૈન એકતા કપૂરની ઓલ્ટ બાલાજીમાં ખૂબ જ બોલ્ડ વેબ સિરીઝ' ફિલ્મ સ્ત્રી ફેમ ફ્લોરાની સાથે લેસ્બિયન સીનને લઇને ચર્ચામાં આવી છે.\nસોશિયલ મીડિયા પર તેના બોલ્ડ અવતારને કારણે અન્વેષી જૈન ચર્ચામાં છે.\nએક બાદ એક હોટ અને બોલ્ડ તસવીર શેર કરી અન્વેષી જૈને સનસનાટી મચાવી છે.\nઅન્વેષી જૈનના આ બોલ્ડ અવતારને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે.\nઅન્વેષીનો કાતિલ અંદાજ કહર ફેલાવી રહ્યો છે.\nઅન્વેષી બોડીને એક્સપોઝ કરતી નજર આવી રહી છે.\nઅન્વેષીની હોટ અદાઓ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.\nશૉમાં અન્વેષી જૈન મકાન માલિક છે, જેનું માત્ર છોકરા સાથે જ ફિઝીકલ રિલેશન નથી પણ મેડની સાથે પણ લેસ્બિયન સંબંધ હોય છે.\nગંદી બાદનો સબ્જેક્ટ સેક્સૂઅલિટી વાળો ભલે હોય પણ આની સ્ટૉરીમાં ખુબ ઇમોશન છે.\nબીચ પર અન્વેષી જૈન વર્કઆઉટ કરતા સેક્સી અવતારમાં જોવા મળી રહી છે.\nનેચરલ સૌંદર્ય વચ્ચે તાજગીનો અનુભવ કરતી અન્વેષી જૈન.\nવેબ સીરીઝ ગંદી બાત -2માં અન્વેષી જૈન લીડ એક્ટ્રેસ છે.\nબ્લેક ડ્રેસમાં અન્વેષી જૈનના પરફેક્ટ ફિગર પર કરો એક નજર\nહોસ્ટ ઉપરાંત, તે મૉડલ, અભિનેત્રી, મોટીવેશનલ સ્પીકર, ડેટિંગ કોચ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પણ છે.\nઅન્વેષી જૈન ઈન્ડિયન મૉડલ, એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા સેલિબ્રિટી છે. તે પાર્ટીઓ અને કોર્પોરેટ ઈવેન્ટમાં વધારે જોવા મળે છે. મૉડલિંગથી પોતાની કરિયરની શરૂઆત કરનારી અન્વેષી જૈન અલ્ટ બાલાજીની વેબ સીરીઝ 'ગંદી બાત 2'ના કારણે વધારે ચર્ચામાં આવી છે. આ વેબ સીરીઝમાં દેખાઈ તે પહેલાં અન્વેષી ઘણ���ં મૉડલિંગ પ્રોજેક્ટ્સ અને ઈમોશનલ એજન્સી સાથે કામ કર્યા છે. અન્વેષી સોશિયલ મીડિયા પર સારી એવી ફેન્સ ફોલોઅિંગ છે. જુઓ તેના ફેન્સએ વધારે પસંદ કરેલા તેના કેટલાક ફોટોગ્રાફ્સ\nડાન્સિંગ ક્વીન સરોજ ખાનના નિધનથી શોકાતુર બૉલીવુડ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nવર્ક ફ્રોમ હોમમાં જાતભાતના દુખાવામાંથી છુટકારો મેળવવા સાંભળો પેઇનમેનેજમેન્ટના એક્સપર્ટને\nRamayanના લક્ષ્મણ, સુનિલ લાહરી સાથે મુલાકાતઃ જાણો તેમણે ક્યારે પાર કરી હતી લક્ષ્મણ રેખા\nમનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે મનને તાણ મુક્ત કરવાનાં રસ્તા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00150.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.satyaday.com/priya-prakash-varriers-kissing-scene-leaked/", "date_download": "2020-07-06T03:00:21Z", "digest": "sha1:PKLCSPWJYFINHVKISTSDO674E6KI4XSG", "length": 6138, "nlines": 111, "source_domain": "www.satyaday.com", "title": "પ્રિયા પ્રકાશનું KISS સીન થયું લીક, જૂઓ ફોટો, વીડિયો વાયરલ - SATYA DAY", "raw_content": "\nપ્રિયા પ્રકાશનું KISS સીન થયું લીક, જૂઓ ફોટો, વીડિયો વાયરલ\nમલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારીયરની ફિલ્મ ઓરુ આદર લવ 14મી ફેબ્રુઆરીએ રીલીઝ થવા જઈ રહી છે ત્યારે આ ફિલ્મનું કીસ સીન ઓન લાઈન લીક થઈ ગયું છે.\nસોશિયલ મીડિયામાં કીસ સીન ખાસ્સું વાયરલ થયું છે. બન્ને જણા સ્કૂલ યુનિફોર્મમાં જોવા મળી રહ્યા છે. વીડિયો ક્લિપને અત્યાર સુધી લાખો લાઈક અને અસંખ્ય શેર મળ્યા છે.\nઓરુ આદર લવમાં આંખના મટકું મારીને રાતોરાત પ્રિયા ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી. જ્યારે કીસ સીનમાં પ્રિયા સાથી અભિનેતા સાથે કીસ કરી રહી છે.\nપ્રિયાની સાથે આ ફિલ્મમાં સિયાદ શાહજહાં, રોશન અબ્દુલ રઉફ અને નૌરીન શરીફ ભૂમિકા ભજવી રહ્યા છે.\nતાજેતરમાં જ પ્રિયાને બોલિવૂડના નિર્માતા-નિર્દેશક બોની કપૂરે શ્રીદેવી બંગલા ફિલ્મના ટાઈટલને લઈ નોટીસ મોકલી હતી. આ અંગે પ્રિયાએ કહ્યું કે આ ફિલ્મ મહિલા સુપર સ્ટારની સ્ટોરી પર આધારિત છે અને આ ભૂમિકા અદા કરવાનો મને આનંદ છે.\nવીડિયો જોવા કરો અહીં ક્લિક…\nસોનું નિગમની તબિયત લથડી, મોઢું સોજી ગયું અને ICU માં દાખલ થવું પડ્યું\nરાજકોટ માં પોલીસ ની દાદાગીરી નું વરવું પ્રદર્શન ,પ્રદર્શનકારી ને ઘોડા પરથી નીચે ખેંચી બેફામ ગાળો દઈ પોલીસે ઘોડા ને પણ લાફો ઠોકી દીધો \nઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમમાં 28 હજાર ક્યુસેક પાણીની આવક\nભારત સરહદે થ�� ચાઈના ને મોદીજી એ આપ્યો સંદેશ હવે વિસ્તારવાદ ના જમાના ગયા, આ દેશ છે જ્યાં કૃષ્ણ ની પૂજા થાય છે જેઓ વાંસળી પણ વગાડી જાણે અને સમય આવ્યે સુદર્શનચક્ર પણ ચલાવી શકે છે\nકપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માં શુ ભાજપ જ ભાજપ ને હરાવશે કેસી પટેલ નારાજ ભાજપ ના માધુ રાઉત સામે જીતુભાઇ નજીવા મત થી માંડ જીત્યા હતા \nલ્યો હવે આવી ગઈ સ્વદેશી એપ જે તમારા મોબાઈલમાં રહેલી ચાઈનીઝ એપ ડીલીટ કરી ફોનને કરશે સુરક્ષિત\nઆખરે ભારત સરકારે ટીકટોક,હેલ્લો સહિત ની ચાઇનીઝ 59 એપ ઉપર મુક્યો પ્રતિબંધ\nઆજે 30 જૂન વિશ્વ સોશ્યલ મીડિયા દિવસ ,જનતા જાતેજ પત્રકાર બની છે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે તો કયાંક બાળકો-યુવાનો ‘ગેમ’ ના બંધાણી પણ બન્યા,વાંચો ખાસ અહેવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00150.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://makesweethome.com/category/beauty-of-garden/", "date_download": "2020-07-06T02:00:54Z", "digest": "sha1:IAJO5TTBW2YJKRKJ3RF57CWZXGI5V6W3", "length": 4712, "nlines": 105, "source_domain": "makesweethome.com", "title": "Beauty Of Garden – Make Sweet Home", "raw_content": "\nચોમાસામાં બાલ્કનીમાં ઉભા રહીને વરસાદને માણવાની મજા આવે છે. જોકે બધાના નસીબમાં બાલ્કનીની સામેનું દ્રશ્ય મનમોહક હોય તેવું નથી હોતું.\nબાલ્કનીને મોર્ડન ટચ આપવો\nનાના ઘરમાં સજાવટ અને મોકળાશ તો જાણે ભૂલી જવી પડતી હોય છે. જો કે તમે થોડીક સર્જનાત્મકતા વાપરીને બાલ્કનીને સજાવીને\nગાર્ડન બનાવવા અંગે માર્ગદર્શન\nઘરમાં ફૂલોનું ગાર્ડન બનાવવાની ઇચ્છા દરેકને હોય છે. કોઈ ઘર, ફ્લૅટ કે બંગલો ફૂલોના ગાર્ડન વગર અધૂરો છે. જે રીતે ડાઇનિંગ\nઘરમાં રહેલી વિવિધ જગ્યાની સજાવટ\n~• છત આ એક એવી જગ્યા છે જ્યાં સરસ મજાનું ગાર્ડન બની શકે છે અને ઘર પણ આર્કષિત લાગે છે.\nબગીચાને ગરમીમાં આ છ રીતે સજાવી જુઓ\nજરૂરિયાત અને પસંદગી મુજબ ડાઇનિંગ રૂમનું ડેકોરેશન\nઈનડોર પ્લાન્ટ્સ માટે ઉપયોગી ટિપ્સ\nવર્કિંગ વુમન માટે ડ્રેસિંગ ટીપ્સ\nડ્રોઇંગરૂમ કરતાં પણ સારૂ બાથરૂમ ડેકોરેશન\nડાઇનિંગને આકર્ષક બનાવતી નૅપ્કિન રિંગ\nબાલ્કનીને મોર્ડન ટચ આપવો\nત્વચાની સંભાળ કરવી જરૂરી છે\nકિચન કેવી રીતે વ્યવસ્થિત રાખવું\nતમારા ઘરમા પ્રાકૃતિક મહેકનો મઘમઘાટ\nશૂ રેકઃ ફૂટવેર મૂકવાની જગ્યા\nઘરની સજાવટ માટે વેસ્ટ બલ્બનો ઉપયોગ\nબાથરૂમને આપો લક્ઝ્યુરીયશ ટચ\nસાંકડા રસોડાને સજાવવાની કળા\nવિવિધ સ્ટાઇલનાં ટિસ્યૂપેપર હોલ્ડર\nઝુમ્મર વડે દિવાનખંડની સજાવટ\nશિયાળામાં કોલ્ડ ક્રીમનો ઉપયોગ\nમનમોહક ગાલીચાથી ઘર સજાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00151.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://www.avadhtimes.net/2020/05/28/", "date_download": "2020-07-06T02:25:43Z", "digest": "sha1:IK43XKBFRAULVU44XC4XUWJXOGYC34SE", "length": 6073, "nlines": 119, "source_domain": "www.avadhtimes.net", "title": "28 | May | 2020 | Avadhtimes", "raw_content": "\nશ્રી વસંતભાઇ ગજેરા, ડો. વિજય વાળા અને શાંતાબા ગજેરા હોસ્પિટલના સ્ટાફનું...\nઅમરેલીમાં 3 મહિને બેંડવાજાનો અવાજ સંભળાયો : જોવા માટે લોકો એકત્ર...\nઅમરેલી જિલ્લા 108 દ્વારા પાયલોટ દિવસની ઉજવણી\nબરવાળા બાવળમાં ડેમ કે નર્મદાનું પાણી પહોંચતુ નથી\nઅમરેલી જિલ્લામાં કોરોનાની મહામારી સામે રોજગારીનો આધારસ્તંભ બનતી અમર ડેરી.\nસાવરકુંડલાના કન્ટેનમેન્ટ ઝોન એવા નાના ઝીંઝુડા ગામની મુલાકાત લેતા ધારાસભ્ય શ્રી...\nબાબરકોટ ગામનો 11 વર્ષીય બાળક દરિયામાં ડૂબી જતા શોધખોળ શરૂ કરાઇ\nઅમરેલીની શ્રી શાંતાબા ગજેરા હોસ્પિટલને બદનામ કરી શહેરમાં રોગચાળો ફેલાવવાની ખતરનાક...\nજ્યાં માતુશ્રી શાંતાબાએ અંતિમ શ્ર્વાસ લીધો હતો તે જ હોસ્પિટલમાં માતુશ્રીની...\nબાબરા ની ચમારડી ગામે ભારે પવન ના કારણે મહાકાય વૃક્ષ ધરાસાયી...\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nસાવરકુંડલામાં શાકભાજીનાં વેપારીઓની હડતાલ\nઅમરેલીને આરટીપીસીઆર લેબ આપવા વીહીપના શ્રી હસમુખભાઇ દુધાતની સરકારને દર્દભરી અપીલ\nઅમરેલી જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓમાં ઉછાળો : 16 દર્દી દાખલ\nશહેર વિકાસ સમિતિના ચેરમેનપદેથી શ્રી પીપી સોજીત્રાનું રાજીનામુ\nઅમરેલી શહેરમાં કોરોના ના વધુ બે કેસ\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00151.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://www.punchnamu.com/2020/05/08/evidence-of-foreign-companies-coming-to-india-another-major-us-investment-in-reliance-jio-after-facebook/", "date_download": "2020-07-06T02:24:05Z", "digest": "sha1:P4RMEXPWD6PLAKUEFTGQOJ7QJDHRUU6F", "length": 13374, "nlines": 123, "source_domain": "www.punchnamu.com", "title": "વિદેશી કંપનીઓ ભારત આવી રહી હોવાના પુરાવા, ફેસબુક બાદ રિલાયન્સ જિયોમાં વધુ એક અમેરિકી કંપનીનું મોટું રોકાણ | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરો���ર નર્મદા ડેમ\n‘રામજી કી જય હો’, દૂરદર્શન પર પ્રસારિત થતી રામાણય વિશ્વમાં સૌથી વધુ જોવાતી સિરીયલ બની\nરાષ્ટ્રપતિ ભવનમાં શાહી ડીનરમાં ટ્રમ્પની પુત્રી ઈવાન્કાએ સોનાના તારોથી મઢેલો અનારકલી સૂટ પહેર્યો, જૂઓ તસવીરો\nCAA ને સુપરસ્ટાર રજનીકાંતે આપ્યું સમર્થન, કહ્યું – CAAથી મુસલમાનોને કોઈ જોખમ નથી\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nદેશના અર્થતંત્રને બેઠુ કરવા મોદી સરકારના પગલાઓની જબરજસ્ત અસર, જૂનમાં GST કલેક્શન 90 હજાર કરોડને પાર\nભારતીય કંપનીઓમાં ઉજ્જવળ ભવિષ્ય જોતી વિદેશી કંપનીઓ, દોઢ મહિનામાં રિલાયન્સ જીયોનો 19.9 ટકા હિસ્સો ખરીદ્યો\nસસ્તુ સોનું ખરીદવાની વધુ એક તક, 8 જૂનથી શરૂ થઈ રહી છે સરકારની સોનેરી યોજના\nCIIના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગથી પીએમ મોદીનું સંબોધન, કહ્યુ ‘મેડ ઈન ઈન્ડિયા બને મેડ ફોર વર્લ્ડ’\nMSME માટે આવી ગયુ છે ‘CHAMPIONS’, પીએમ મોદીના હસ્તે થયું લોન્ચિંગ, જાણો શું છે ખાસ\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeદેશવિદેશી કંપનીઓ ભારત આવી રહી હોવાના પુરાવા, ફેસબુક બાદ રિલાયન્સ જિયોમાં વધુ એક અમેરિકી કંપનીનું મોટું રોકાણ\nવિદેશી કંપનીઓ ભારત આવી રહી હોવાના પુરાવા, ફેસબુક બાદ રિલાયન્સ જિયોમાં વધુ એક અમેરિકી કંપનીનું મોટું રોકાણ\nરિલાયન્સ જિયોમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ\nઅમેરિકન કંપની વિસ્ટાએ ખરીદ્યો 2.32 ટકા હિસ્સો\n10 દિવસમાં રિલાયન્સ જિયોના 13.46 ટકા હિસ્સાનું વેચાણ\nભારતીય કંપનીઓની બોલબાલા હવે વિશ્વ સ્તરે વધી રહી છે અને આ કંપનીઓની નોંધ પણ વિદેશની મોટી મોટી કંપનીઓ લઈ રહી છે. એપ્રિલ મહિનામાં જ ફેસબુકે ભારતીય કંપની રિલાયન્સ જિયોમાં મોટુ રોકાણ કર્યુ હતુ. હવે અમેરિકાની પ્રાઈવેટ ઇક્વિટી ફર્મ વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સે રિલાયન્સ જિયોમાં 2.32 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ સોદો 11,367 કરોડ રૂપિયામાં થયો છે. આ સાથે જ રિલાયન્સ જિયોમાં હિસ્સો ખરીદનારી વિસ્ટા હવે બીજી મોટી કંપની બની છે.\nદેશનું ડિઝિટલ ઈકો સિસ્ટમ વધુ મજબૂત બનશે : મુકેશ અંબાણી\nઆ અંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે ‘વિસ્ટાનું એક મહત્વના પાર્ટનર તરીકે સ્વાગત કરતા મને ખુશી થઈ રહી છે. તે વિશ્વના મોટા વિશિષ્ટ ટેકનોલોજી ઈન્વેસ્ટર્સમાંથી એક છે. દેશમાં ડિજિટલ ઈકો સિસ્ટમ��ે વધુ ડેવલપ કરવું અને ટ્રાન્સફોર્મેશનનું કંપનીનું વિઝન છે.’\nવિશ્વની પાંચમી સૌથી મોટી એન્ટરપ્રાઈઝીઝ સોફ્ટવેર કંપની છે વિસ્ટા\nવિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સની પાસે 57 બિલિયન ડોલરથી વધુનો અનુમાનિત કેપિટલ છએ. તેની ગ્લોબલ નેટવર્થ તેને વિશ્વની પાંચમી સૌથી મોટી એન્ટરપ્રાઈઝીઝ સોફ્ટવેર કંપની બનાવે છે. હાલ વિસ્ટાનો ભારતની જે કંપનીમાં સ્ટેક છે તેમાં અંદાજે 13 હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે.\nઅમેરિકાની કંપની સિલ્વર લેકે કર્યું 5,656 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ\nઆ પહેલા અમેરિકાની ખાનગી ઈક્વિટી રોકાણ કંપની સિલ્વર લેકે રિલાયન્સ જિયોમાં 5,656 કરોડ રૂપિયાનુ રોકાણ કરીને 1.15 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ અંગે ચોથી મેના રોજ રિલાયન્સે જાહેરાત કરી હતી. જ્યારે એપ્રિલ મહિનામાં ફેસબુકે જિયોમાં 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કરીને 9.99 ટકા હિસ્સો ખરીદ્યો હતો.\n10 દિવસમાં રિલાયન્સ જિયોનો 13.46 ટકા હિસ્સો વેચાયો\nમહત્વનું છે કે મુકેશ અંબાણી રિલાયન્સને દેવા મુક્ત કંપની બનાવવા માંગે છે. આ માટે રિલાયન્સે જિયો કેટલોક હિસ્સો વચ્યો છે. મુકેશ અંબાણીએ 10 દિવસથી ઓછા સમયમાં રિલાયન્સ જિયોનો 13.46 ટકા હિસ્સો વેચ્યો છે. અત્યાર સુધીના હિસ્સાના વેચાણથી રીલાયન્સને 60,597 કરોડ રૂપિયા મળ્યા છે.\nવંદે ભારત મિશન / પ્રથમ દિવસે UAEથી કેરળના 350 થી વધુ ભારતીયોની ઘર વાપસી\nભારતે શોધી ક્ષણોમાં કોરોના સંક્રમણનો રિપોર્ટ આપતી ‘FELUDA’ ટેસ્ટ કિટ, જાણો કોરોનાને ડામવા કઈ રીતે ઉપયોગી બનશે આ કિટ \nસેવા એ જ સંગઠન : દેશભરના ભાજપ કાર્યકર્તાઓને પીએમ મોદીએ આપ્યો 7 ‘એસ’નો મંત્ર\nચીનને સૌથી મોટો ઝટકો આપવા પીએમ મોદીએ દેશના યુવાઓને આપી આવી અનોખી ચેલેન્જ, ચીની કંપનીઓમાં ખળભળાટ\nકોરોનાને લઈને કેન્દ્ર સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, હવે લોકોએ ચોક્કસથી આ વાતોનું રાખવું પડશે ધ્યાન\nગુજરાત સહિત આ બે રાજ્યો પરની આ મોટી આફતને પહોંચી વળવા અમિત શાહે કરી બેઠક\nPM મોદીની લદ્દાખની મુલાકાતને લઈને ગબ્બરે કહી આ મોટી વાત, 50 હજારથી વધુ લોકોએ આપી સહમતી\nકોરોનાની વેક્સિન મુદ્દે સૌથી મોટા સમાચાર, હવે ગણતરીના દિવસોમાં જ બજારમાં ઉપલબ્ધ થશે દેશી વેક્સિન\nગુજરાતમાં કોરોનાના નવા 725 કેસ સાથે કુલ 36123 કેસ, વધુ 18 ના મોત\nસાયબર ફ્રોડને ગણતરીના સમયમાં જ ઉકેલી નાંખતું ગુજરાત પોલીસનું સાયબર ક્રાઈમ યુનિટ, જાણો લેટેસ્ટ કેસ સ્ટડી\nગુજરાતમાં કોરોનાના નવા 712 કેસ સાથે કુલ 35398 કેસ, વધુ 21 ના મોત\nસેવા એ જ સંગઠન : દેશભરના ભાજપ કાર્યકર્તાઓને પીએમ મોદીએ આપ્યો 7 ‘એસ’નો મંત્ર\nદેશમાં લોકડાઉનને લઈને PM મોદીએ આપ્યો આ સ્પષ્ટ સંકેત, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં લોકડાઉનને લઈને જાણો શું કહ્યું PM મોદીએ\nશું ગુજરાતમાં ફરી આવશે લોકડાઉન , ડે.સીએમ નીતિન પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો\nઆ રાજ્યમાં આ 52 ચાઈનીઝ એપ્સ પર લાગ્યો પ્રતિબંધ, સરકારે જાહેર કર્યો આ ખાસ પરિપત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00151.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.satyaday.com/prepaid-plan-hikes-telecom-companies-may-increase-post-paid-rates/", "date_download": "2020-07-06T02:59:54Z", "digest": "sha1:SJ22FMFEK23LKYKQVCZP6B5PZD4N2GMJ", "length": 5821, "nlines": 108, "source_domain": "www.satyaday.com", "title": "પ્રિપેઇડ પછી પોસ્ટપેડ પ્લાન્સ પણ થઇ શકે છે મોંઘા - SATYA DAY", "raw_content": "\nપ્રિપેઇડ પછી પોસ્ટપેડ પ્લાન્સ પણ થઇ શકે છે મોંઘા\nહાલમાં જિયોએ પ્લાન્સના વધેલા ભાવની જાહેરાત કરી નથી.\nનવી દિલ્હી : કેટલીક ટેલિકોમ કંપનીઓએ તેમની પ્રીપેડ યોજનાઓ (પ્લાન્સ)ની કિંમતોમાં વધારો કર્યો છે અને કેટલીક ટૂંક સમયમાં આવનાર છે. સેક્ટર વિશ્લેષકોનું કહેવું છે કે કિંમતોમાં વધારો ટેલીકોમ કંપનીઓને આવક વધારવામાં મદદ કરશે અને ટૂંક સમયમાં આ કંપનીઓ તેમની પોસ્ટપેડ યોજનાઓના ભાવમાં પણ વધારો કરશે.\nહાલમાં જિયોએ પ્લાન્સના વધેલા ભાવની જાહેરાત કરી નથી. વિશ્લેષકોનું માનવું છે કે જિયો દ્વારા તેના મોબાઇલ કોલ્સ અને ઇન્ટરનેટ ચાર્જમાં 40 ટકાનો વધારો કરવાની જાહેરાત કર્યા પછી પણ કંપનીની યોજના તેના હરીફો કરતા સસ્તી રહેશે.\nવાસ્તવિક જીવનમાં કેવો હશે 'કબીર સિંહની બંદી'નો બોયફ્રેન્ડ, અભિનેત્રીએ જણાવ્યું\nસંજય દત્તે કહ્યું - આ એક્ટ્રેસને બનાવી શકે છે તેની 309મી ગર્લફ્રેન્ડ\nસંજય દત્તે કહ્યું - આ એક્ટ્રેસને બનાવી શકે છે તેની 309મી ગર્લફ્રેન્ડ\nરાજકોટ માં પોલીસ ની દાદાગીરી નું વરવું પ્રદર્શન ,પ્રદર્શનકારી ને ઘોડા પરથી નીચે ખેંચી બેફામ ગાળો દઈ પોલીસે ઘોડા ને પણ લાફો ઠોકી દીધો \nઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમમાં 28 હજાર ક્યુસેક પાણીની આવક\nભારત સરહદે થી ચાઈના ને મોદીજી એ આપ્યો સંદેશ હવે વિસ્તારવાદ ના જમાના ગયા, આ દેશ છે જ્યાં કૃષ્ણ ની પૂજા થાય છે જેઓ વાંસળી પણ વગાડી જાણે અને સમય આવ્યે સુદર્શનચક્ર પણ ચલાવી શકે છે\nકપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માં શુ ભાજપ જ ભાજપ ને હરાવશે કેસી પટેલ નારાજ ભાજપ ના માધુ રાઉત સામે જીતુભાઇ નજીવા મત થી માંડ જીત્યા હતા \nલ્યો હવે આવી ગઈ સ્વદેશી એપ જે તમારા મોબાઈલમાં રહેલી ચાઈનીઝ એપ ડીલીટ કરી ફોનને કરશે સુરક્ષિત\nઆખરે ભારત સરકારે ટીકટોક,હેલ્લો સહિત ની ચાઇનીઝ 59 એપ ઉપર મુક્યો પ્રતિબંધ\nઆજે 30 જૂન વિશ્વ સોશ્યલ મીડિયા દિવસ ,જનતા જાતેજ પત્રકાર બની છે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે તો કયાંક બાળકો-યુવાનો ‘ગેમ’ ના બંધાણી પણ બન્યા,વાંચો ખાસ અહેવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00151.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-rto-can-cancel-your-licence-if-will-not-pay-e-challan-kp-935421.html", "date_download": "2020-07-06T03:58:12Z", "digest": "sha1:2ZEKRKMQ2LQPRE7MYMCMYTDUCUVQDQ5A", "length": 23371, "nlines": 268, "source_domain": "gujarati.news18.com", "title": "RTO can cancel your licence if will not pay e challan– News18 Gujarati", "raw_content": "\nઘરે આવેલા ઈ મેમા નહીં ભરો તો લાઇસન્સ પણ રદ થઇ શકે છે\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nઘરે આવેલા ઈ મેમા નહીં ભરો તો લાઇસન્સ પણ રદ થઇ શકે છે\nશહેરનાં ટ્રાફિક વિભાગ દ્વારા જેમના પાંચથી વધુ ઇ મેમો બાકી છે તેઓની સામે કાર્યવાહી કરવા માટે એક યાદી તૈયાર કરવામાં આવી હતી.\nઅમદાવાદ : દેશમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો આવે અને લોકો ટ્રાફિકના નિયમોનું (Traffic rules) પાલન કરતાં થાય તે હેતુથી મોટર વ્હીકલ એક્ટમાં (Motor Vehicle Act) સુધારો કરવામાં આવ્યો છે. દંડની રકમમાં અનેકગણો સુધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકનાં નિયમનો ભંગ કરનારા વાહનચાલકને ઇ મેમો (e challan) આપવાની પણ શરૂઆત કરવામાં આવી છે. છતાંપણ, કેટલાક વાહનચાલકો એવા છે કે જેમણે ન સુધરવાની હઠ પકડી હોય તેમ લાગી રહ્યું છે. જોકે, હવે આવા વાહનચાલકો ફરજિયાત સુધરવું પડશે નહીં તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થઇ શકે છે.\nશહેરમાં (Ahmedabad Traffic Department) ટ્રાફિક વિભાગ દ્વારા કેટલાક દિવસ પહેલા જેમના પાંચથી વધુ ઇ મેમો બાકી છે તેઓની સામે કાર્યવાહી કરવા માટે એક યાદી તૈયાર કરવામાં આવી હતી. તેઓને નોટિસ પણ મોકલવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આવા વાહનચલાકો પાસેથી દંડની વસુલાત કરવા માટે સ્પેશિયલ ડ઼્રાઇવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, હજી પણ કેટલાક વાહનચાલકોએ દંડ ન ભરતાં હવે ટ્રાફિક પોલીસ દ્વારા તેઓના લાયસન્સ રદ કરવા સુધીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.\nઆ પણ વાંચો : Exclusive : પરીક્ષા વગર લાઇસન્સ કઢાવવું છે 10 હજાર રૂપિયા આપો એટલે કામ થઈ જશે\nટ્રાફિક પોલીસએ પ્રથમ તબક્કામાં 20 જેટલા વાહનચાલકોની યાદી બનાવવામાં આવી છે. જેમને સૌથી વધુ ઇ મેમો મોકલવામાં આવ્યાં છે. છતાં, તેઓએ દંડની રકમ ભરપાઇ કરી નથી. આ યાદી પોલીસ આરટીઓમાં મોકલી આપશે. આરટીઓ દ્વારા તેઓના લાયસન્સ કેટલાક સમય માટે રદ કરવા સુધીની પણ કાર્યવાહી થઇ શકે છે. આ યાદીમાં એવા વાહનચાલકો છે જેમણે સૌથી પણ વધુ વખત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં અમુક વાહન ચાલકો એ તો 111થી પણ વધુ વખત ટ્રાફિક નિયમ તોડયા છે અને 111 વખત ઇમેમા મોકલવામાં આવ્યા છે.\nઆ પણ વાંચો : હવેથી RTOની આ નવી 7 સેવા અરજદારો ઘેરબેઠાં મેળવી શકશે\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nઘરે આવેલા ઈ મેમા નહીં ભરો તો લાઇસન્સ પણ રદ થઇ શકે છે\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00152.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"}
+{"url": "https://www.jaywantpandya.com/tag/america/", "date_download": "2020-07-06T02:49:17Z", "digest": "sha1:TLZUOVLWV6DWWPOOE3DKPHC3SEX2W24B", "length": 15337, "nlines": 177, "source_domain": "www.jaywantpandya.com", "title": "America - Read, Think, Respond", "raw_content": "\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘���ડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઊગતો સૂર્ય જોવો હોય તો\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરાજ્યસભાની ચૂંટણીની ત્રીજી રિમેક: કથા એની એ જ,...\nસોનમ વાંગ્ચુકની આ અપીલથી બુદ્ધુજીવીઓને પેટમાં ચૂંક ઉપડશે\nશું આ રીતે શાંત-શાલિનતાથી ટીવી ડિબેટ ન થઈ...\nઅર્થતંત્ર: અમેરિકાની કાર્યસંસ્કૃતિ કેવી છે\nસબ હેડિંગ: આપણે ત્યાં ઑફિસમાં આવીને પણ લોકો ઑફિસમાં નથી હોતા. લેન્ડલાઇન કે કંપની/સરકારે આપેલા…\nદારૂ, સેક્સ, કપડાં: સભ્યતાનાં બંધનો ખ્રિસ્તી પંથમાં પણ છે જ\n(ભાગ-૨) ગઈ કાલે ૩૧ ડિસેમ્બર ધામધૂમથી ઉજવાઈ આપણે ગઈ કાલના ક્રિસમસ, સાંતા ક્લૉઝ, ૩૧ ડિસેમ્બર,…\nટ્રમ્પ, મોદી, બાબા રામદેવ, દેવ આનંદ ને કપિલ દેવ…બુદ્ધુજીવીઓને ન ગમતા લોકો\n(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૩/૧૧/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) અમેરિકામાં…\nબ્રિટન-અમેરિકાના દાખલા પરથી ભારત-પાકિસ્તાન ન શીખી શકે\n(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૨૫/૦૯/૧૬ના રોજ આ લેખ છપાયો.) (ભાગ-૧ વાંચવા…\n(હાસ્યલેખ): મોદીની જૂન ૨૦૧૬ની અમેરિકી મુલાકાત પછી (ભારત જેવું) અમેરિકી મિડિયા\nભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા ને આ વખતે પણ છવાઈ ગયા. અમેરિકામાં મોદીનું…\nફૂટબોલ જગત: તેરા ક્યા હોગા, બ્લેટ્ટર\nફૂટબોલ જગત અત્યારે સૌથી મોટા કૌભાંડથી હચમચી ગયું છે. ૨૭મેએ સવારે ઝ્યુરિચમાં સ્વિસ પોલીસ એક…\nધાર્મિક સહિષ્ણુતા : અમેરિકાએ આયનો જોવાની જરૂર છે\nતાજેતરમાં અમેરિકા પ્રમુખ બરાક ઓબામાએ ભારતની મુલાકાત વખતે ધાર્મિક સહિષ્ણુતાના પાઠ ભણાવ્યા. અમેરિકા પરત જઈને…\nજયવંત પંડ્યાના બ્લોગ પર તમારું સ્વાગત છે.\nમારો બ્લોગ તમારા ઇમેઇલમાં\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી જોઈએ’\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઅત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે\nશું અમદાવાદ RTO કોઈ વિદેશ દ્વારા સંચાલિત છે\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથ���ાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરોતે રોતે પીટના શીખો, પીટતે પીટતે રોના\nબળાત્કાર અને પશ્ચિમ: પોલીસથી માંડીને પ્રિન્સિપાલ સુધીનાની માનસિકતા\nPrasad jambhekar on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nNatoo Patel on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nM. M. Lalsetta on કૉંગ્રેસીઓએ રાજીવ ગાંધીનાં આ ચાર પ્રવચનો અચૂક સાંભળવાં જોઈએ\nJitendra Joshi on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\njayesh dave on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00152.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"}
+{"url": "https://www.matrubharti.com/book/19867625/rasoima-janva-jevu-8", "date_download": "2020-07-06T02:06:01Z", "digest": "sha1:HE72SM2RDO3P75F6L2PKENSHVYXDQOXI", "length": 3918, "nlines": 170, "source_domain": "www.matrubharti.com", "title": "rasoima janva jevu - 8 by Mital Thakkar in Gujarati Cooking Recipe PDF", "raw_content": "\nરસોઇમાં જાણવા જેવું - ૮\nરસોઇમાં જાણવા જેવું - ૮\nરસોઇમાં જાણવા જેવું ભાગ-૮ સંકલન- મિતલ ઠક્કર રાઇસ અપ્પ્મ બનાવવા ચોખા ૧ કપ, નાળિયેરની છીણ ૨ કપ, ખાંડ ત્રણ કપ, ખમીર (ઈસ્ટ) ૧ ૨ ટેબલસ્પૂન, સ્વાદાનુસાર મીઠું અને તેલ લો. બનાવવાની આગળની રાત્રે ચોખા અને નાળિયેરની છીણ ...Read Moreપલાળી દો. વહેલી સવારે તેમાં મીઠું અને ખાંડ મિક્સ કરો. ત્યારબાદ તેમાં ઈસ્ટ નાખીને થોડા સમય માટે મૂકી રાખો. પછી આ બધું એકસાથે ક્રશ કરી દો. પછી આ ખીરાને ચારથી પાંચ કલાક માટે મૂકી રાખો. આ ખીરામાં બરાબર આથો આવી જાય પછી એક પેનમાં તેલ ગરમ કરો અને આ ખીરાને પાથરો. બંને બાજુથી તેને શેકી લો. તૈયાર છે રાઇસ અપ્પમ. તેને સંભાર Read Less\nરસોઇમાં જાણવા જેવું - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00152.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"}
+{"url": "https://tv9gujarati.in/7-immigration-agents-booked-for-fraud-in-ramol-videsh-java-magta-loko-rehjo-savdhan-ahmedabad-na-6-loko-pase-videsh-lai-java-na-bahane-70-lakh-rupiya-ni-thagai/", "date_download": "2020-07-06T02:00:09Z", "digest": "sha1:QYIORGKJG7FFIFDJDUDF5CBJRCKNMRR3", "length": 7962, "nlines": 145, "source_domain": "tv9gujarati.in", "title": "વિદેશ જવા માગતા લોકો રહેજો સાવધાન, અમદાવાદના 6 લોકો પાસે વિદેશ લઈ જવાના બહાને 70 લાખ રૂપિયાની ઠગાઈ – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nવિદેશ જવા માગતા લોકો રહેજો સાવધાન, અમદાવાદના 6 લોકો પાસે વિદેશ લઈ જવાના બહાન��� 70 લાખ રૂપિયાની ઠગાઈ\nવિદેશમાં અભ્યાસ કે નોકરીના બહાને જવા ઈચ્છતા લોકો રહેજો સાવચેત. અમદાવાદના રામોલમાં કેનેડા જવા માગતા એક પરિવાર સહિત 6 લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે. નર્સ તરીકે નોકરી કરતી ભૂમિ ચૌધરી કેનેડા જવાની તૈયારી કરતી હતી. તેનો અશોક ચાવડા સાથે સંપર્ક થયો. વસ્ત્રાલમાં એક સ્ટુડન્ટ વીઝાનું કામ કરતી ઓફિસે પહેલા અરાઈવલ વીઝા પર બેંગકોક જવાનું નક્કી કર્યું. ત્યાંથી વર્ક પરમિટ પ્રોસેસ કરી કેનેડા લઈ જવાનું તરકટ રચ્યું.\nREAD જો ભારત-પાક યુદ્ધ થયું અને પાકિસ્તાને લૅંડમાઇન્સ પાથર્યા, તો અમદાવાદના 16 વર્ષના આ છોકરાના કારણે પાકિસ્તાન હારી જશે યુદ્ધ\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\n17 લાખના ખર્ચે બેંગકોકથી કેનેડાના વિઝા મળશે તેવું આશ્વાસન આપ્યું હતું. આ રીતે 6 લોકો પાસે 70 લાખ રૂપિયા લઈને પાસપોર્ટ પડાવી લીધા અને 15 દિવસમાં વીઝા આપવાનું કહ્યું. ત્યારબાદ ઠગબાજોના ફોન બંધ થતાં છેતરપિંડી થયાની જાણ થઈ હતી. ઠગાઈનો ભોગ બનેલા લોકો ઈમરજન્સી પાસપોર્ટના સહારે અમદાવાદ પરત આવ્યા અને ભોગ બનનારા લોકોએ વાજીદ, અમર, સતપાલ, સમર સામે ફરિયાદ નોંધાવી.\nREAD મુખ્યપ્રધાન રૂપાણીનું કોરોના મામલે નિવેદન, સંયમ અને શિસ્ત પાળો\nતમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો\nરામોલ પોલીસે 7 ઠગ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિદેશ જવાના સપના તો દૂર જીવનભરની બચત ચાંઉ કરનારા લોકો ક્યારે ઝડપાશે આ ઠગાઈનો ભોગ બનનાર લોકોને મૂડી પરત મળશે કે કેમ તે મોટો સવાલ છે.\nREAD દાદરા નગરહવેલી: કામદારોએ પોલીસ પર કર્યો પથ્થરમારો, 70થી વધુ લોકોની અટકાયત\nઆ પણ વાંચો : કોરોનાને કારણે શેરબજારમાં કડાકો યથાવત, નિફ્ટીમાં 500 પોઈન્ટનું ગાબડું\nવિદેશ લઈ જવાના બહાને ઠગાઈ\nVIDEO: અમદાવાદમાં જાહેરમાં થૂંક્યા તો 500 રૂપિયાનો દંડ, 300 ટીમ થૂંકનારા લોકોને દંડ ફટકારશે\nગુજરાતની જુદી-જુદી APMCમાં શાકભાજીના ભાવ શું રહયા, જાણો એક ક્લિક પર..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00153.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/amphan-cyclone-six-and-a-half-lakh-people-evacuated-from-we-056182.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T03:02:39Z", "digest": "sha1:BJFQKURY3CJYRXCHDVFPAAF5DXC35KOE", "length": 12684, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "Amphan Cyclone: પશ્ચિમ બંગાળ અને ઓડીશાથી સાડા છ લાખ લોકોને કઢાયા બહાર | Amphan Cyclone: Six and a half lakh people evacuated from West Bengal and Odisha - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n18 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n19 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nAmphan Cyclone: પશ્ચિમ બંગાળ અને ઓડીશાથી સાડા છ લાખ લોકોને કઢાયા બહાર\nસુપર સાયક્લોન અમ્ફાનના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બંગાળની ખાડીમાં ચક્રવાત તોફાન અમ્ફાન ઓડિશા કિનારે પહોંચી ગયો છે. ઓડિશાના બાલાસોર અને ચાંદીપુરમાં ભારે પવન અને વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ઝાડ ઉમટયા છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળ આનાથી ખૂબ પ્રભાવિત છે. એનડીઆરએફ ડીજી એસ.એન. પ્રધાને જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળથી 5 લાખથી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને ઓડિશામાં આશરે એક લાખ 59 હજાર લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.\nએનડીઆરએફ ડીજી પ્રધાને કહ્યું છે કે, લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એનડીઆરએફ ખરેખર ચક્રવાત પછી શરૂ થશે. હવે અમારું કાર્ય વધશે અને અમારી પાસે બે કમાન્ડન્ટ છે, ઓડિશા અને બંગાળમાં આપણી બટાલિયન છે. ઓડિશા સ્થિત કમાન્ડન્ટ્સ બાલાસોરમાં પડાવ કરી રહ્યા છે અને બંગાળના કમાન્ડન્ટ્સ કાકદિપમાં પડાવ કરી રહ્યા છે. ઓડિશામાં, 20 ટીમો ગ્રાઉન્ડ પર તૈનાત કરવામાં આવી છે.\nતેમણે માહિતી આપી કે ટીમો પાસે સેટેલાઇટ કમ્યુનિકેશન સિસ્ટમ્સ પણ છે. અમારી પાસે ઝાડ અને ધ્રુવો કાપવા માટે વિશેષ સાધનો છે, તે વધુ સમય લેશે નહીં. બંને રાજ્યોમાં 41 ટીમોની પ્લેસમેન્ટ છે, માત્ર બે ટીમો બંગાળમાં અનામત રાખવામાં આવી છે, જેમાંથી એક ટીમ હજી પણ કોલકાતામાં તૈનાત છે.\nચક્રવાતી તોફાન બંગાળના કાંઠે પહોંચ્યું છે. તે પહોંચતાની સાથે જ પશ્ચિમ બંગાળના સુંદરવન નજીક જોરદાર વરસાદ શરૂ થયો છે. પવનની ગતિ 155-165 કિમી / કલાક છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ચક્રવાત અમ્ફને બુધવારે બપોરે 2.30 વાગ્યાની આસપાસ પશ્ચિમ બંગાળના દિખા અને બાંગ્લાદેશના હટિયા આઇલેન્ડ વચ્ચે પછાડી દીધી હતી. ચક્રવાત આગામી ચાર કલાકમાં ભારે વરસાદ અને તોફાની પવન સાથે વધુ તીવ્ર બનશે. આગમન સમયે, તેની ગતિ 160-170 કિમી પ્રતિ કલાકની હત��, જે 190 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પહોંચી હતી.\nઇન્ડિયન વાયરસ ચાઇનીઝ અને ઇટાલી વાયરસ કરતા પણ વધારે ખતરનાક: નેપાળ\nવૈશ્વિક મહામારી સમયે ચક્રવાત અમ્ફઆને પણ ઓરિસ્સાએ માત આપી, હજારો જિંદગી બચાવી\nCyclone Amphan: આવતી કાલે પીએમ મોદી કરશે પં.બંગાળની મુલાકાત, મમતાજીએ કરી હતી અપીલ\nCyclone Amphan: પીએમ મોદીએ પ્રભાવીત લોકોને મદદનું આપ્યું આશ્વાસન, અમિત શાહે કરી મમતા બેનરજી સાથે કરી\nખતરનાક છે સાયક્લોન આમ્ફાનનું નેત્ર, પશ્ચિમ કોલકાતા તરફ વધી રહ્યું છે\n'અમ્ફાન' વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં વિનાશ વેરવો શરૂ કર્યો, જુઓ Video\nCyclone Amphan: આગામી 24 કલાક તીવ્ર રહેશે વાવાઝોડું અમ્ફાન, જાણો લેટેસ્ટ અપડેટ\nCyclone Amphan: હાવડા-દિલ્લી સ્પેશિયલ એક્સપ્રેસ રદ, 8 રાજ્યોમાં ભારે વરસાદની એલર્ટ\nCyclone Amphan: દીઘાના સમુદ્રમાં હાઈટાઈડ, જાણો કેમ છે ખતરનાક\nમાત્ર 18 કલાકમાં 5મી શ્રેણીમાં પહોંચી ગયું સુપર સાઈક્લોન અમ્ફાન, ભારે તબાહી મચાવી શકે\nCyclone Amphan: ઓરિસ્સાથી 1 લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા, ભૂસ્ખલનની આશંકા\nપશ્ચિમ બંગાળ, ઓરિસ્સાના તટ નજીક પહોંચ્યું અમ્ફાન તોફાન, તેજ વરસાદનું અલર્ટ\nCyclone Amphan Live Updates in Gujarati: ઓરિસ્સાના તટની નજીક પહોંચ્યુ અમ્ફાન, SMS દ્વારા એલર્ટ કરાયા\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00154.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/involvement-of-former-councilor-tahir-hussain-in-delhi-riots-056592.html?utm_source=articlepage-Slot1-1&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T03:39:28Z", "digest": "sha1:E6PMFX3UGWONG6DKLYZ3HBZU2BSN4GYY", "length": 15813, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "દિલ્હી દંગા: ચાર્જશીટમાં પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો, પુર્વ કાઉન્સીલર તાહીર હુસેનની સંડાવણી | Involvement of former councilor Tahir Hussain in Delhi riots - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્���ો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nદિલ્હી દંગા: ચાર્જશીટમાં પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો, પુર્વ કાઉન્સીલર તાહીર હુસેનની સંડાવણી\nદિલ્હી પોલીસે તોફાનો અંગે કરકરદુમા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસ ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટીમાંથી હાંકી કાઢેલા કાઉન્સિલર તાહિર હુસૈન તોફાનોમાં મુખ્ય હતા. તાહિરે રમખાણો માટે ઘણી તૈયારી કરી લીધી હતી. દિલ્હી પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં 1030 પાના છે અને તેમાં તાહિર હુસેન ઉપરાંત તેમના ભાઈ અને 15 અન્ય લોકોનાં નામ શામેલ છે. આ તમામ નામોનો ચાર્જશીટમાં 75 લોકોના નિવેદનના આધારે સમાવેશ કરવામાં આવ્યો છે. ચાર્જશીટમાં સંકેત આપવામાં આવે છે કે તાહિર હુસેનએ પહેલાથી જ તોફાનોની તૈયારી કરી લીધી હતી કારણ કે તેના ઘરની આજુબાજુના તમામ સીસીટીવી કેમેરા પહેલેથી બંધ હતાં.\nરમખાણોને ભડકાવવામાં તાહિર હુસેનની મુખ્ય ભૂમિકા\nતપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, જ્યારે ક્રાઈમ બ્રાંચની ટીમે આ કેમેરા સ્કેન કર્યા હતા, ત્યારે પોલીસને કંઈ મળી શક્યું ન હતું. ચાર્જશીટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 24 અને 25 ફેબ્રુઆરીએ જ્યારે દિલ્હીના ચાંદબાગ વિસ્તારમાં રમખાણો થયા હતા, ત્યારે તાહિર હુસેન ચાંદબાગ વિસ્તારમાં તેના ઘરે પહેલાથી હાજર હતો. વીડિયોમાં તેને જોઇ શકાય છે કે તે પોતાના ઘરની છત પર હાજર છે અને લોકોને હંગામો કરવા માટે ઉશ્કેરતો હતો. ચાર્જશીટ અનુસાર, તાહિર હુસેને રમખાણોને ઉશ્કેરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, એટલું જ નહીં તે ચાંદબાગ વિસ્તારમાં થયેલા રમખાણો પાછળનો મુખ્ય સૂત્રધાર હતો.\nતાહિર હુસેનના ઘરેથી મળ્યા ભડકાવવાના સાધન\nપોલીસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તપાસ દરમિયાન તે પ્રકાશમાં આવ્યું છે કે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં તોફાનોનું કાવતરું કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતા અને ઇડીએમસી કાઉન્સિલરે આમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેના નાના ભાઈ શાહ આલમની પણ ધરપકડ કરવામાં આવી છે. તાહિર હુસેનના ઘરમાંથી કાચની અનેક બોટલો પ્રવાહી ભરેલી મળી આવી છે, જેમાં આગ લગાડવા માટે વપરાયેલા કાપડના ટુકડાઓ તેમજ મોટી સંખ્યામાં ઈંટના ટુકડા મળી આવ્યા છે. રમખાણોને ભડકાવવા માટે કાવતરું રચવામાં આવ્યું તે અંગે સ્પષ્ટ સંકેત છે.\n1.30 કરોડ રૂપિયા ખર્ચ કરાયા\nચાર્જશીટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તપાસ દરમિયાન એવું બહાર આવ્યુ�� છે કે આ વિસ્તારમાં રમખાણો ભડકાવવા માટે લગભગ 1.30 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. આઈએએનએસ જ્યારે તાહિરના ઘરે ગયો ત્યારે ત્યાં મોટી સંખ્યામાં પેટ્રોલ બોમ્બની બોટલો મળી આવી હતી, એસિડ પાઉચ મળી આવ્યા હતા, તેમજ તેની છત પર મોટી સંખ્યામાં પથ્થરના ટુકડાઓ પણ મળી આવ્યા હતા. ઘરના બીજા માળે 10-15 એસિડ પાઉચ અને સમાન સંખ્યામાં પેટ્રોલ બોમ્બ મળી આવ્યા હતા. એટલું જ નહીં, ઘરના ચોથા માળે પેટ્રોલ બોમ્બ પણ મળી આવ્યા હતા, જેની આસપાસ આ વિસ્તારમાં રમખાણો ઉશ્કેરવા માટે વપરાય છે.\nદંગાના એક દિવસ પહેલા મળી પિસ્તોલ\nજો કે, ચાર્જશીટમાં પોલીસ હજી સુધી તે પારખી શકી નથી કે તાહિર હુસેનએ આ તમામ સાધનો કયાંથી એકત્રિત કર્યા હતા. પરંતુ એવું કહેવામાં આવે છે કે મકાનમાંથી મળી આવેલું પત્થર ઘરની અંદર તૈયાર કરવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે 22 ફેબ્રુઆરીએ તાહિરે તેની પિસ્તોલ ખજુરી ખાસ પોલીસ સ્ટેશનમાંથી મળી હતી. દિલ્હીમાં થયેલા રમખાણોના બરાબર એક દિવસ પહેલા આ બન્યું હતું. એટલું જ નહીં, એવું પણ જાણવા મળ્યું છે કે તાહિર ખાલિદ સૈફી અને ઉમર ખલીઝ સાથે સંપર્કમાં હતા, જેઓ દિલ્હીમાં દેખાવોનું આયોજન કરી રહ્યા હતા.\nકોરોનાવાયરસ: દિલ્હીમાં કન્ટેન્ટ ઝોનની સંખ્યા 158, 58 એરીયા ડી-કન્ટેટ\n'સેવા જ સંગઠન' કાર્યક્રમમાં ભાજપ કાર્યકર્તાઓને મળ્યા PM મોદી, જાણો સંબોધનની મોટી વાતો\nPM મોદીએ લૉન્ચ કરી 'આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ'\nકોરોના વાયરસના કેસોમાં રેકોર્ડ વધારો, 24 કલાકમાં સામે આવ્યા 22771 નવા દર્દી\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\nદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 લાખને પાર, માત્ર 5 દિવસમાં 1 લાખ કેસ વધ્યા\nપ્રિયંકા ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ, 1 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો\nદિલ્લીમાં કોરોના પર કેન્દ્રનુ અનુમાન ખોટુઃ સીએમ અરવિંદ કેજરીવાલ\nકોરોનાથી 24 કલાકમાં 507ના મોત, 18653 નવા કેસ મળ્યા\nWeather Updates: દેશના આ 6 રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના\nકોરોના સંકટમાં રાહતઃ દિલ્લીમાં રોગીઓનો રિકવરી દર રાષ્ટ્રીય સરેરાશથી પણ વધુ\nદિલ્લીમાં કોરોનાના ઈલાજ માટે બનાવવામાં આવશે 'પ્લાઝમા બેંક'\nઅમિત શાહના નિવેદન પર 'આપ'નો પલટવારઃ અનલૉકથી વધ્યા કેસ માટે માંગી મદદ\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજર���વાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00154.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/national-international/pm-narendra-modi-drops-2019-hints-in-news18-rising-india-speech-nk-749113.html", "date_download": "2020-07-06T03:58:24Z", "digest": "sha1:VLTCO55JJV2T6V6IHCHKATYR3664FFBG", "length": 26670, "nlines": 267, "source_domain": "gujarati.news18.com", "title": "NEWS18 Rising Indiaમાં મોદીએ કર્યો ઇશારો- આવી હશે 2019ની રણનીતિ– News18 Gujarati", "raw_content": "\nNEWS18 Rising Indiaમાં મોદીએ કર્યો ઇશારો- આવી હશે 2019ની રણનીતિ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nNEWS18 Rising Indiaમાં મોદીએ કર્યો ઇશારો- આવી હશે 2019ની રણનીતિ\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે NEWS18 Rising India સમિટ દરમિયાન પોતાના ભાષણમાં એક્ટ ઇસ્ટ અને એક્ટ ફાસ્ટ નીતિ પર ભાર આપ્યો હતો.\nપીએમ મોદીએ આ દરમિયાન છેલ્લા 46 મહિનાઓમાં પૂર્વી ભારત માટે બનાવવામાં આવેલી યોજનાઓ વિશે વાત કરી હતી. તેઓની આ વાત પરથી અંદાજ લગાવી શકાય કે આગામી લોકસભાની ચૂંટણામાં સરકાર આ ક્ષેત્ર પર વધારે જોર આપશે.\nપીએમ મોદી પર વિપક્ષી પાર્ટીઓ હંમેશા આરોપ લગાવતી રહી છે. તે આવા પ્રકારના દરેક અવસરનો ઉપયોગ રાજકિય ફાયદા માટે કરે છે. જો કે પ્રધાનમંત્રીએ પોતાના ભાષણની શરૂઆતમાં જ વિપક્ષના આરોપોને કડક જવાબ આપ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ 'Rising India Summit'માં કહ્યું કે 'જે લોકો એવું વિચારે છે અમે વોટ મેળવવા માટે અમે આ બધુ કરીએ છીએ. તો તે જમીની હકીકત અને જન આંકાક્ષાઓથી કપાયેલા છે.'\nપીએમ મોદીએ અહીં દાવો કર્યો કે દેશનો આ ભાગ વિકાસની દોડમાં એટલા માટે પાછળ રહી ગયો, કારણ કે પહેલા તો અહીં કોઈ પરિયોજનાઓ શરૂ નથી થઈ અને જે શરૂ થઈ છે તેને અધ વચ્ચેથી જ રોકી દેવામાં આવી છે. પ્રધાનમંત્રીનો દાવો છે કે તેમની સરકાર આ અટકેલી પરિયોજનાઓને ફરીથી શરૂ કરશે.\nઆગામી લોકસભા પહેલા કોઈ પણ કાર્યક્ષમ રાજનેતા તે ક્ષેત્રોની ઓળખ કરાવતું હતું. અહીં છેલ્લી વાર જે નુકસાન થયું તેને ફાયદામાં બદલવાનું છે\nપીએમ મોદીએ આ રૂખને લઈને એક મહત્વની વાત તેમના ટાઇમિંગની પણ છે. તેમની પાર્ટી હવે પૂર્વી ભારતમાં પોતાનો પગ પુરી રીતે જમાવી દીધો છે. ભાજપે હાલમાં જ ત્રિપુરામાં શાનદાર જીત મેળવી છે. જ્યારે નાગાલેન્ડ અને મેઘાલયમાં પણ તેઓ સરકાર બનાવવામાં સફળ રહ્યાં છે. જો કે પીએમ મોદીએ પોતાની એક્ટ ઇસ્ટ પોલિસી પર વાત કરતા સ્પષ્ટ કર્યું કે અહી બસ ઉત્તર-પૂર્વી ભારત પર નહીં, પરંતુ પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર પણ તેનું જોર છે. અહીં એક વાત પર નજર કરીએ તો પૂર્વી યૂપીના ગોરખપુર લોકસભા સીટ પર થયેલી ઉપચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.અહી પીએમ મોદી જે પૂર્વી ભારત પર જોર આપતા જોવા મળ્યા તેમાં લોકસભાની કુલ 160 બેઠક આવે છે. વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં ભાજપને આ માંથી 61 બેઠક પર જીત મળી હતી. જ્યારે 10 બેઠક તેના સહયોગિયોના ખાતામાં ગઈ હતી.\nપૂર્વી યૂપી, બિહાર અને ઝારખંડને પણ પૂર્વ ભારતનો ભાગ બતાવીને પીએમ મોદીએ તેને 'હિન્દી હાર્ટલેન્ડ'થી અલગ ઓળખ આપવાની કોશિશ કરી. પીએમ મોદીના આ પૂર્વી ભારતમાં ભાજપની ટક્કર કોંગ્રેસ અથવા તો વિપક્ષી ગઠબંધન સાથે થશે. પીએમ મોદીએ પોતાની આ રણનીતિને 'વોટ્સના ફાયદા'ની જગ્યાએ 'ભાવનાત્મક જોડાવ'ની સંજ્ઞા આપી હતી. મોદીએ પોતાના ભાષણમાં તેમની સરકારે શરૂ કરેલી યોજનાઓને વિશે પણ વાત કરી. 'Rising India Summit' મોદીએ પોતાના ભાષણના અંતમાં બે I વિશે વાત કરી. જેનો મતલબ થાય છે 'અલગાવથી એકીકરણ'.\nખરેખર પીએમ મોદી માટે આગામી ચૂંટણીમાં મુશ્કેલીની વાત એ છે કે 2014માં ભાજપ અને તેની સહયોગી પાર્ટીથી મળીને 71 બેઠકો પર જીત મેળવી હતી. જે માંથી વધારે બેઠકો પર ભાજપને વિપક્ષની ટક્કરનો સામનો કરવો પડશેં તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એવામાં પીએમ મોદીનું જોર એ વાત પર છે કે આગામી 2019ની લોકસભા ચૂંટણીમાં તેમને પૂર્વી યૂપી, બિહાર અને ઝારખંડમાં જો નુકસાન થાય છે તો તેની ભરપાઈ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તર પૂર્વના રાજ્યોમાંથી કરી શકાય.\nઓડિશા, બંગાળ અને પૂર્વી ભારતમાંથી ભાજપ પાસે હાલ તો 8 બેઠક છે. જ્યારે 2 બેઠક પર એનડીએ સરકારની સહયોગી દળનો કબ્જો છે. એવામાં પીએમ મોદીની કોશિશ આ ક્ષેત્રની કુલ 88 બેઠકોમાંથી વધુમાં વધુ જીત મેળવવા પર છે અને પૂર્વી યૂપી, બિહાર અને ઝારખંડમાં પોતાની બેઠકને આગળ પર એમને એમજ રાખવા પર હશે.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસ���દ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nNEWS18 Rising Indiaમાં મોદીએ કર્યો ઇશારો- આવી હશે 2019ની રણનીતિ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00155.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/videos/national-international/page-11/", "date_download": "2020-07-06T03:48:11Z", "digest": "sha1:46YH5O2RTRLX4CRXDK4N6VDELZBCAKID", "length": 24911, "nlines": 342, "source_domain": "gujarati.news18.com", "title": "News18 Gujarati Videos, Latest Videos News in Gujarati, Gujarati Khabar वीडियो", "raw_content": "\nહોમ » વીડિયો » દેશવિદેશ\nVideo: આજના સાંજના દેશ વિદેશના તમામ મહત્વના સમાચાર\nઆજના સાંજના દેશ વિદેશના તમામ મહત્વના સમાચાર\nઆજના સાંજના દેશ વિદેશના તમામ મહત્વના સમાચાર\nVideo: આજના સાંજના દેશ વિદેશના તમામ મહત્વના સમાચાર\nBJPમાં જોડાયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું 'મારૂ મન દુ:ખી છે'\nBJP ના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું આજે અમારા માટે ખુશીનો દિવસ\nJyotiraditya Scindiaએ ધારણ કર્યો BJPનો કેસરિયો ખેસ, 18 વર્ષ Congressમાં રહ્યા\nCongressનો સાથ છોડી યુવા નેતા Jyotiraditya Scindia BJPમાં જોડાયા\nમધ્યપ્રદેશનું મહાભારત: જ્યોતિરાદિત્ય સિંધિયાએ બગાડી કૉંગ્રેસની હોળી\nMP રાજકીય સંકટ: ટ્વીટર પર રાજીનામાનો પત્ર કર્યો પોસ્ટ, BJP માં ગમે ત્યારે જોડાઇ શકે છે Sci\nVideo: આજના સાંજના દેશ વિદેશના તમામ મહત્વના સમાચાર\nBJPમાં જોડાયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું 'મારૂ મન દુ:ખી છે'\nBJP ના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું આજે અમારા માટે ખુશીનો દિ��સ\nJyotiraditya Scindiaએ ધારણ કર્યો BJPનો કેસરિયો ખેસ, 18 વર્ષ Congressમાં રહ્યા\nCongressનો સાથ છોડી યુવા નેતા Jyotiraditya Scindia BJPમાં જોડાયા\nમધ્યપ્રદેશનું મહાભારત: જ્યોતિરાદિત્ય સિંધિયાએ બગાડી કૉંગ્રેસની હોળી\nMP રાજકીય સંકટ: ટ્વીટર પર રાજીનામાનો પત્ર કર્યો પોસ્ટ, BJP માં ગમે ત્યારે જોડાઇ શકે છે Sci\nJyotiraditya Scindia એ રાજીનામું આપ્યું, Madhya Pradeshના રાજકારણમાં ખળભળાટ\nCoronaVirus: Iranમાં ફસાયેલા 58 ભારતીયોને પરત લવાયા\nMP સંકટ પર મોટા સમાચાર, Jyotiradityaને મનાવવા Congressસે તેજ કરી કવાયત\nMP રાજકીય સંકટ : અમિત શાહની સાથે PM મોદીને મળવા પહોંચ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા\nJammu & Kashmir : અનેક વિસ્તારોમાં ભારે બરફ વર્ષા, વાહન ચાલકોની મુશ્કેલી વધી\nVideo: આજના સાંજના દેશ વિદેશના તમામ મહત્વના સમાચાર\nVideo: Yes Bankમાં જમા ગ્રાહકોના રૂપિયા પૂરી રીતે સુરક્ષિત :નિર્મલા સીતારમણ\nદેશમાં Coronavirusના 29 કેસ, WHOની એડવાઇઝરી પહેલા અમે પગલા ભર્યા: DrHarsh Vardhan\nCoronavirus અંગે કેન્દ્ર સરકારનો નિર્ણય, દવા ઉત્પાદન વધારવા પગલા લેવાશે\nદિલ્હી: સરકાર આજે પેન્શનને 2 ગણુ કરવાની જાહેરાત કરી શકે છે\nVideo: આજના સાંજના દેશ વિદેશના તમામ મહત્વના સમાચાર\nPM Modiએ કર્યું ટ્વીટ, આ વર્ષે હોળી સમારોહમાં નહીં રહે હાજર\nCoronavirus: ઈટલીથી આવેલા 15 પ્રવાસી કોરોનાથી પીડિત, AIIMSએ કરી પુષ્ટિ\nCoronavirus મુદ્દે દિલ્હીમાં સ્વસ્થ મંત્રાલયની મહત્વની બેઠક, તૈયારીઓની થશે સમીક્ષા\nVideo: PM મોદી સોશિયલ મીડિયા નહી છોડે, ટ્વીટ કરીને આપી જાણકારી\nVideo: આજના બપોરના દેશવિદેશના તમામ મહત્વના સમાચાર\nઅમેરિકામાં Corona virusનો કહેર, વોશિંગ્ટનમાં 6 લોકોનાં મોતથી ફફડાટ\nVideo: PM મોદીનું ટ્વિટ - ફેસબુક, ટ્વિટર, ઇંસ્ટાગ્રામ છોડવા પર કરી રહ્યો છું વિચાર\nVideo: આજના સવારના દેશવિદેશના તમામ મહત્વના સમાચાર\nNirbhaya Case: આગામી આદેશ સુધી 4 દોષિતોની ફાંસી પર ત્રીજીવાર રોક લગાવાઇ\nકોલકાતામાં ચાલી રહી છે તાનાશાહી, અમારા 40 કાર્યકરોની હત્યા કરાઇ : Amit Shah\nનાગપુરમાં વાહન ટોઇંગ કરતી વખતે વાહન ચાલકની નાટકબાજી\nVideo: આજના બપોરના દેશ વિદેશના તમામ મહત્વના સમાચાર\nVideo: ઇન્ડોનેશિયામાં પૂરનો પ્રકોપ, હજારો લોકો થયા બેઘર અને જીંદગી થઇ લાચાર\nMORNING EXPRESS: આજના સવારના દેશ વિદેશના તમામ મહત્વના સમાચાર\nCCTV: ટ્રક ચાલકે બાઈકને મારી ટક્કર, બે યુવતીઓના થયા મોત\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00155.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/bats-died-in-gorakhpur-due-to-brain-stroke-says-ivri-report-056441.html?utm_source=articlepage-Slot1-3&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T03:53:11Z", "digest": "sha1:O3UCSCVUKR7UXRGIEFQK5NQP4DWBZ5KL", "length": 12752, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "યુપીમાં ચામાચીડિયાના મોત પાછળ શું છે કારણ, રિપોર્ટમાં થયો ખુલાસો | Bats died in gorakhpur due to brain stroke says IVRI report - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n19 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nયુપીમાં ચામાચીડિયાના મોત પાછળ શું છે કારણ, રિપોર્ટમાં થયો ખુલાસો\nપૂર્વાંચલના ઘણા જિલ્લાઓમાં થઈ રહેલ ચામાચીડિયાઓના મોતથી ડરવાની જરૂર નથી. વાસ્તવમાં ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાન સંસ્થાન, બરેલી તરફથી ચામાચીડિયાઓના મોતને કોરોના વાયરસ સાથે કોઈ સંબંધ હોવાનો ઈનકાર કરી દીધો છે. તમને જણાવી દઈએ કે ગોરખપુરમાં બે દિવસ પહેલા ડઝનેકની સંખ્યામાં ચામાચીડિયાઓના મોત થયા હતા. આને કોરોના વાયરસથી જોડીને જોવા લાગ્યા હતા. ચામાચીડિયાના પોસ્ટમોર્ટમથી રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આના પાછળ કોરોના વાયરસ કારણ નથી.\nચામાચીડિયામાં નથી મળ્યો કોરોના વાયરસ\nભારતીય પશુ ચિકિત્સા અનુસંધાન સંસ્થાન, બરેલીના નિર્દેશક ડૉ. આરકે સિંહના જણાવ્યા મુજબ ચામાચીડિયાના મોત પાછળ કોરોના વાયરસ કારણ નથી. ચામાચીડિયોના પોસ્ટમોર્ટનથી આનો ખુલાસો થઈ ગયો છે. ચામાચીડિયામાં કોરોના વાયરસ નથી મળી આવ્યો. તેમણે જણાવ્યુ છે કે રેબીઝની પણ તપાસ કરવામાં આવી છે પરંતુ પોસ્ટમોર્ટમમાં મોત પાછળ ન તો કોરોના વાયસ અને ના રેબીઝ કારણ જોવા મળ્યુ છે. ડૉ. સિંહના જણાવ્યા મુજબ પોસ્ટમોર્ટમથી સ્પષ્ટ થઈ ગયુ છે કે ચામાચીડિયાના મોત બ્રેન હેમરેજના કારણે થયેલ છે. ભીષણ ગરમીના કારણે થયા છે.\nબ્રેઈન હેમરેજ થવાથી ચામાચીડિયાના મોત\nપૂર્વાંચલમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ પાસે પહોંચી ગયુ હતુ. એવામાં ગરમીના કારણે બ્રેઈ હેમરેડ થવાથી ચામાચીડિયાના મોત થયા હશે. ડૉ. સિંહે જણાવ્યુ કે વધુ તપાસ ચાલુ છે. તેમણે એ પણ જણાવ્યુ કે ચામાચીડિયાની ઈમ્યુનિટી એટલી વધુ નથી હોતી કે તેમણે કોઈ પેથોજન(વાયરસ કે બેક્ટેરિયા) મારી નથી શકતો. આ વાયરસ કે બેક્ટેરિયાના કરિયર ભલે થઈ શકે છે પરંતુ તેમની ખુદ ચામાચીડિયા પર કોઈ અસર થતી નથી.\nબલિયાથી પણ મોકલવામાં આવ્યા સેમ્પલ\nગોરખપુર ઉપરાંત બલિયા અને તેની આસપાસના જિલ્લાઓમાંથી પણ ચામાચીડિયાના મરવાના સમાચાર હતા. અહીંથી પણ પાંચ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ગોરખપુરના એક બગીચામાં ડઝનેક ચામાચીડિયાના શબ મળી આવ્યા હતા. ત્યારબાદ બલિયા અને જૌનપુરથી પણ ચામાચીડિયાના મોતના સમાચાર આવ્યા. અચાનકથી ચામાચીડિયાના મરનારની ઘટનાઓથી લોકોમાં ડરનો માહોલ હતો.\nટ્રેન નવ દિવસે ગુજરાતથી બિહાર પહોંચી હોવાના સમાચારને રેલવેએ ફેક ન્યૂઝ ગણાવ્યા\nUP: પોલીસ સ્ટેશનમાં મહિલાને પ્રાઇવેટ પાર્ટ દેખાડનાર ઇન્સપેક્ટરની ધરપકડ\nWeather Updates: દેશના આ 6 રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના\nચીન મુદ્દે ભાજપ સાથે ઉભી છે બસપાઃ માયાવતી\nપીએમ મોદીએ આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગારનો કર્યો શુભારંભ\nપરિણીતા સાથે હેવાનિયત, સાસિરયાવાળા રાતે સીરિંજથી લોહી કાઢી લેતા, જાણો કેમ\nFather's Day પર દીકરીએ પિતાને ભેટ આપી ચાંદ પર 1 એકર જમીન\nડાયનાસોર પ્રજાતિના 1500 ઘેરિયલનો જન્મ, લૉકડાઉનમાં વસતી વધી\nદેશના ઘણા ભાગોમાં ચોમાસુ સક્રિય, આ 11 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ જારી\nIndia- Nepal: ઉત્તર પ્રદેશમાં નેપાળની સરહદ નક્કી કરતા પિલર ગાયબ, SSBએ પેટ્રોલિંગ વધાર્યું\nMPના રાજ્યપાલ લાલજી ટંડનની હાલત નાજુક, વેન્ટીલેટર પર શિફ્ટ કરાયા\nનેપાળની સંસદમાં ઉઠ્યો યોગી આદિત્યનાથનો મુદ્દો, પીએમ ઓલી બોલ્યા- ધમકાવવા ના જોઈએ\nયુપીના પ્રવાસી મજૂરો માટે બિગ બીએ 3 ફ્લાઈટ કરી બુક\nuttar pradesh gorakhpur ઉ���્તર પ્રદેશ ગોરખપુર\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00156.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://www.jaywantpandya.com/category/hindu/page/3/", "date_download": "2020-07-06T02:29:56Z", "digest": "sha1:VZL5Y4HXKYILBYFKBVUJBBYJET7BRFC7", "length": 16320, "nlines": 201, "source_domain": "www.jaywantpandya.com", "title": "hindu - Read, Think, Respond", "raw_content": "\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઊગતો સૂર્ય જોવો હોય તો\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરાજ્યસભાની ચૂંટણીની ત્રીજી રિમેક: કથા એની એ જ,...\nસોનમ વાંગ્ચુકની આ અપીલથી બુદ્ધુજીવીઓને પેટમાં ચૂંક ઉપડશે\nશું આ રીતે શાંત-શાલિનતાથી ટીવી ડિબેટ ન થઈ...\nમકર સંક્રાંતિ: જીવદયા ને પર્યાવરણપ્રેમીઓની ઐસી કી તૈસી\n(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૩/૧/૧૯) મકર સંક્રાંતિ. ઉત્તરાયણ. સૌરાષ્ટ્રમાં ખીયર તરીકે પણ ઓળખાય છે. હિન્દુ…\nકથાકીર્તન: સમાજ સુધારણા માટે જરૂરી\n(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૨૩/૧૨/૧૮) કથાકારોની સામે અને તરફેણમાં હમણાં હમણાં ઠીક-ઠીક વિવાદ ચાલ્યો..…\nરામમંદિર માટે હજુ કેટલી રાહ\n(લ. દિ. ૨૫/૧૧/૧૮) કોઈ ચોક્કસ સંપ્રદાય (કેટલાક તેને ધર્મ કહે છે, જે ખોટું છે)ની રાજનીતિ…\nઆઠ સવાલોની અષ્ટમી થકી જન્મ સુધારીએ એ જ સાચી જન્માષ્ટમી\nજયવંતની જે બ્બાત શું આપણે હેપ્પી જન્માષ્ટમી કહેવાને લાયક છીએ શ્રી કૃષ્ણની રાસ લીલા, નિયમો…\nશીતળા, બ્રાહ્મણવાદ અને રસીની ભારતમાં શોધ\nજયવંતની જે બ્બાત શું શીતળા સાતમ કે ટાઢી સાતમ અંધશ્રદ્ધા છે આજે શીતળા સાતમ છે.…\nત્રણ ભરત અને ત્રણ ભારતની કથા\n(વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, તા.૧૨/૮/૧૮) ભારતનો ૭૨મો સ્વતંત્રતા દિવસ ત્રણ દિવસ પછી છે. ઘણા નાગરિકોને આ…\nએકલવ્ય, અંગૂઠો અને આદિવાસી…\nએકલવ્ય, અંગૂઠો અને આદિવાસી…આ બાબતે મારો નમ્ર મત છે કે એકલવ્ય આદિવાસી ન હોત ને…\nભાવનગરના રાજકુંવર અને દલિત કન્યા\nઘણી વાર ભાવનગરના હોવાનું ગૌરવ થાય તેનું વધુ એક કારણ. —————————– ભાવનગરના રાજકુંવર અને દલિત…\nઅખંડ ભારતના સ્વપ્ન સાથે નીકળ્યા છે આ સાઇકલ પ��રવાસી\nતેમનું નામ જિતેન્દ્ર જીવણલાલ શાહ. રેલવેમાં એકાઉન્ટ વિભાગમાં સિનિયર સેક્શન ઑફિસર. ના. મોટા ભાગે શુદ્ધ…\nબ્રિટિશ અને મોગલ ગુલામીમાંથી હવે તો બહાર આવીએ\n(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૨૮/૧/૧૮) પરમ દિવસે આપણે ૬૯મો પ્રજાસત્તાક દિવસ મનાવ્યો. પરંતુ શું આપણે…\nજયવંત પંડ્યાના બ્લોગ પર તમારું સ્વાગત છે.\nમારો બ્લોગ તમારા ઇમેઇલમાં\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી જોઈએ’\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઅત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે\nશું અમદાવાદ RTO કોઈ વિદેશ દ્વારા સંચાલિત છે\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરોતે રોતે પીટના શીખો, પીટતે પીટતે રોના\nબળાત્કાર અને પશ્ચિમ: પોલીસથી માંડીને પ્રિન્સિપાલ સુધીનાની માનસિકતા\nPrasad jambhekar on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nNatoo Patel on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nM. M. Lalsetta on કૉંગ્રેસીઓએ રાજીવ ગાંધીનાં આ ચાર પ્રવચનો અચૂક સાંભળવાં જોઈએ\nJitendra Joshi on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\njayesh dave on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00156.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/kutchh-saurastra/jamnagar-congress-mla-from-jamnagar-rural-resign-from-mla-post-849726.html", "date_download": "2020-07-06T04:05:55Z", "digest": "sha1:UMIHLBVLG42APJ2GXZIRIWIUHPST6DXI", "length": 23335, "nlines": 269, "source_domain": "gujarati.news18.com", "title": "Jamnagar Regional MLA Vallabh Dharaviya to resign from Post– News18 Gujarati", "raw_content": "\nકોંગ્રેસની વધુ એક વિકેટ પડી, જામનગર ગ્રામ્યના MLA વલ્લભ ધારવિયાએ આપ્યું રાજીનામું\nસૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘ મહેર, જાણો ક્યા જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ\nEarthquake: ફરી કચ્છની ધરતી પાંચ વખત ધ્રૂજી, મિઝોરમના ચમ્ફાઈમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ\nરાજકોટ : પાણીના વહેણમાં બોલેરો તણાઈ, 2નો બચાવ, 1 લાપતા, રૂંવાડા ઊભા કરી નાંખતો VIDEO\nહવે રાજકોટમાં Coronaનો હાહાકાર, 72 કલાકમાં Record બ્રેક 85 કેસ\nહોમ » ન્યૂઝ » કચ્છ-સૌરાષ્ટ્ર\nકોંગ���રેસની વધુ એક વિકેટ પડી, જામનગર ગ્રામ્યના MLA વલ્લભ ધારવિયાએ આપ્યું રાજીનામું\nધારાસભ્યએ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું સોંપ્યું હતું.\nન્યૂઝ18 ગુજરાતી : કોંગ્રેસ વર્કિંગ કમિટીની મળનારી બેઠક પહેલા જ પક્ષને વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ચેરપર્સન સોનિયા ગાંધી સહિતના નેતાઓ મંગળવારે ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે જ જામનગર ગ્રામ્યના વધુ એક કોંગ્રેસી ધારાસભ્યએ રાજીનામું ધરી દીધું છે. આ પહેલા ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચુક્યા છે.\nવલ્લભ ધારવિયાએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળીને તેમને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.\nCWCની બેઠક માટે દિલ્હીથી કોંગ્રેસના નેતાઓ ગુજરાત પહોંચી રહ્યા છે ત્યારે જ પક્ષને વધુ એક ઝટકો લાગ્યો છે. આ પહેલા જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું હતું. તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયાએ પણ રાજીનામું ધરી દીધું છે. તેમણે સોમવારે ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.\nહું ભાજપમાં જ છું : સાણંદના ધારાસભ્ય કનુ પટેલ\nબીજી તરફ એવી પણ ચર્ચા ચાલી હતી કે સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ રૂપાણી સરકારે તેમની માંગણી ન સ્વીકારતા રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જવાની ચીમકી ઉચ્ચારી છે. જોકે, આ અંગે ખુલાસો કરતા કનુભાઈ પટેલે કહ્યુ હતું કે, \"મારા વિરોધીઓ મારા નામે દુષ્પ્રચાર કરે છે. હું ભાજપમાં જ હતો અને ભાજપમાં જ રહીશું. પક્ષ છોડવાની વાત બિલકુલ ખોટી છે.\"\nજામજોધપુરના ધારાસભ્ય રાજીવ સાતવને મળ્યાજામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયા પણ ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. આ વચ્ચે ચિરાગ કાલરિયા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવને મળવા પહોંચ્યા છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપ્યા બાદ રાજીવ સાતવે જામનગરના કોંગ્રેસના નેતાઓએ સાથે પણ રાજીવ સાતવે મુલાકાત કરી હતી.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nકોંગ્રેસની વધુ એ�� વિકેટ પડી, જામનગર ગ્રામ્યના MLA વલ્લભ ધારવિયાએ આપ્યું રાજીનામું\nસૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘ મહેર, જાણો ક્યા જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ\nEarthquake: ફરી કચ્છની ધરતી પાંચ વખત ધ્રૂજી, મિઝોરમના ચમ્ફાઈમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ\nરાજકોટ : પાણીના વહેણમાં બોલેરો તણાઈ, 2નો બચાવ, 1 લાપતા, રૂંવાડા ઊભા કરી નાંખતો VIDEO\nહવે રાજકોટમાં Coronaનો હાહાકાર, 72 કલાકમાં Record બ્રેક 85 કેસ\nસૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘ મહેર, જાણો ક્યા જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00157.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/2020/03/03/", "date_download": "2020-07-06T02:31:03Z", "digest": "sha1:KZ6XJKQ55KGJOTSLEWKY2FAEBESZ2RDD", "length": 9307, "nlines": 127, "source_domain": "gujarati.oneindia.com", "title": "Gujarati Oneindia Archives of March 03, 2020: Daily and Latest News archives sitemap of March 03, 2020 - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nઆર્કાઇવ્સ 2020 03 03\nઆલિયા ભટ્ટની ગંગૂબાઈ કાઠિયાવાડિમાં થઈ ગઈ કેટરીના કૈફની એન્ટ્રી આવી રીતે ધમાકો કરશે\nસારા અલી ખાનના સુપર સેક્સી અને હૉટ ફોટા જોઈ ફેન્સ થયા ક્રેઝી\nમેગેઝીનના કવર પર છવાઇ ધડક ગર્લ જાહ્નવી કપુર, નેપોટિઝમ પર કહી આ વાત\nએ ફ્લર્ટ તો નથી કરી રહી તમારી સાથે, આ સંકેત આપશે એનો જવાબ\nશું સેક્સની લત ખરેખર એક બીમારી છે કે પછી...\nહિંમતનગરની બાળકીએ સંભળાવી આજના શિક્ષણ-શિક્ષકોની વ્યથા, વિડિઓ વાયરલ\nપલાશના વૃક્ષ લુપ્ત થવાના આરે, રંગોનો રાજા કહેવાતો કેસૂડો થઈ રહ્યો છે નામશેષ\n‘ગુજરાત 11’ બની બેસ્ટ ગુજરાતી ફિલ્મ, જાણો કોને મળ્યો બેસ્ટ એક્ટર-એક્ટ્રેસનો એવોર્ડ\nPM મોદીનુ ચોંકાવનારુ ટ્ટવિટ, છોડવા ઈચ્છે છે ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ\nFB છોડી રહ્યા છે PM મોદી ક્યારેક ઝુકરબર્ગે પીએમ મોદી માટે બદલી હતી તેમની પ્રોફાઈલ પિક્ચર\nદિલ્હી હિંસા પર હંગામા વચ્ચે આજે પીએમ મોદીને મળશે સીએમ કેજરીવાલ\nPMના ટ્વિટ બાદ અમૃતા ફડણવીસ પણ છોડશે સોશિયલ મીડિયા, કહ્���ુ - પોતાના નેતાને અનુસરીશ\nજોરશોરથી ઈન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલનો પ્રારંભ, જાણો યોગાના ચમત્કારિક ફાયદા\nPM મોદીએ સોશિયલ મીડિયા છોડવાના સંકેત બાદ ટ્રેંડ થયુ No Modi No Twitter\nPM મોદીની સોશિયલ મીડિયા છોડવાની ઈચ્છા પર વિપક્ષી નેતાઓએ કર્યો કટાક્ષ\nદિલ્હી હિંસામાં ગોળી ચલાવનાર શાહરુખની બરેલીથી ધરપકડ\nPM મોદીએ હટાવ્યો સસ્પેન્સ પરથી પડદો, સોશિયલ મીડિયા છોડવા અંગે આપી માહિતી\nબાપરે, 15 વર્ષની આ છોકરીના પેટમાંથી 4 કિલો વાળ નીકળ્યા\nપોતાના વિશે માહિતી છૂપાવવી ભારે પડશે ફડણવીસને, SCએ આપ્યો મોટો ઝટકો\nસ્પીકરે સાંસદોને લોકસભામાં હંગામા અંગે ચેતવણી આપી, કહ્યું બીજાની સીટ પાસે ગયા તો સસ્પેન્ડ કરીશ\nCoronavirus Live Updates in Gujarati: મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 31 કેદી અને 3 જેલ સ્ટાફ કોરોના પોઝિટિ\nકોરોના વાયરસ પર PM મોદીઃ ગભરાવાની જરૂર નથી, જણાવ્યા બચાવના ઉપાય\nCAA પર સુપ્રીમ કોર્ટ પહોંચ્યું યુએન, ભારતે કહ્યું આ અમારો આંતરીક મામલો, સાંસદો પાસે કાયદો બનાવવાની\nCoronavirusને પગલે ચીન, ઈટલી, જાપાન, સાઉથ કોરિયા અને ઈરાનના યાત્રીઓના વીજા કેન્સલ\nકોરોના વાયરસ માટે ભારતમાં એલર્ટ, જારી કર્યો હેલ્પલાઈન નંબર અને Email ID\nશિક્ષણ વિભાગની ઘોર બેદરકારી, બે વર્ષ પહેલા મૃત્યુ પામેલ શિક્ષકને કર્યા સસ્પેંડ\nNirbhaya Gangrape: દિલ્હી હાઈકોર્ટના ફેસલાથી દુખી ઋષિ કપૂર બોલ્યા- તારીખ પે તારીખ\nકોરોના: સરકારે પેરાસીટામોલ સહિત 26 દવાઓના નિકાસ પર મૂક્યો પ્રતિબંધ\nવડા પ્રધાને સોશિયલ મીડિયા પર સમય બગાડવાને બદલે કોરોના વાયરસથી નિપટવા પર ધ્યાન કેન્દ્રીત કરવુ જો\nકોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીના ઘરે હુમલો, સ્ટાફ સાથે કરી મારપીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00157.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"}
+{"url": "https://www.jaywantpandya.com/tag/president/", "date_download": "2020-07-06T04:06:59Z", "digest": "sha1:DRBJCJ7AOM5Z5O6YWFIEUFEMWQIPK4J3", "length": 15607, "nlines": 183, "source_domain": "www.jaywantpandya.com", "title": "president - Read, Think, Respond", "raw_content": "\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઊગતો સૂર્ય જોવો હોય તો\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરાજ્યસભાની ચૂંટણીની ત્રીજી રિમેક: કથા એની એ જ,...\nસોનમ વાંગ્ચુકની આ અપીલથી બુદ્ધુજીવીઓને પેટમાં ચૂંક ઉપડશે\nશું આ રીતે શાંત-શાલિનતાથી ટીવી ડિબેટ ન થઈ...\nરાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને ઉદ્યોગપતિ: યદ્યતા ચરતિ શ્રેષ્ઠઃ\nસબ હેડિંગ: મોટાને જોઈને નાના અનુસરણ કરતા હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં સંસ્કૃતિમાં વિકૃતિ…\nકેનેડા અને ઈરાનના વડાઓની ભારતની મુલાકાત: કોથળામાં પાંચ શેરી\n(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા. ૨૫-૨-૧૮) ભારતની વિદેશનીતિમાં એટલી બધી ઘટનાઓ ઘટી રહી છે…\nચીનમાં પ્રમુખની ચૂંટણી કેવી રીતે થાય છે\n(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના નવેમ્બર અંકમાં સાંપ્રત કૉલમમાં પ્રસિદ્ધ લેખ.) ૧૮ ઓક્ટોબરે ચીનમાં એક મહત્ત્વનો ઘટનાક્રમ…\nખેડૂતોનું આંદોલન: લાંબા ગાળાનો ઇલાજ માગતી સમસ્યા\nવિપક્ષમાં હોવું અને સત્તામાં આવવું એ અલગ વાત છે એ આજે ભાજપ કરતાં બીજા કોને…\nસાબરમતી આશ્રમને જોવાલાયક સ્થળનું લેબલ લાગ્યું છે\n(મુંબઈ સમાચારની રવિપૂર્તિમાં મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે તા.૨/૧૦/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) અમદાવાદમાં જો…\nફૂટબોલ જગત: તેરા ક્યા હોગા, બ્લેટ્ટર\nફૂટબોલ જગત અત્યારે સૌથી મોટા કૌભાંડથી હચમચી ગયું છે. ૨૭મેએ સવારે ઝ્યુરિચમાં સ્વિસ પોલીસ એક…\nવાત માત્ર બળાત્કારની નથી, સરકારના અહંકારની છે, બેફામ બકવાસની છે\nદિલ્હીમાં એક ૨૩ વર્ષીય યુવતી પર સામૂહિક બળાત્કારની ઘટના ઘટી છે. તેની સામે ઊભા થયેલા…\nઆમાં ઉત્તમ શિક્ષકો ક્યાંથી મળે\nઆજના સમયમાં ઉત્તમ શિક્ષકો જ નથી, તેમ આપણે કહીએ છીએ, પરંતુ શિક્ષક દિને બિચારો શિક્ષક…\nજયવંત પંડ્યાના બ્લોગ પર તમારું સ્વાગત છે.\nમારો બ્લોગ તમારા ઇમેઇલમાં\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી જોઈએ’\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઅત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે\nશું અમદાવાદ RTO કોઈ વિદેશ દ્વારા સંચાલિત છે\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરોતે રોતે પીટના શીખો, પીટતે પીટતે રોના\nબળાત્કાર અને પશ્ચિમ: પોલીસથી માંડીને પ્રિન્સિપાલ સુધીનાની માનસિકતા\nPrasad jambhekar on મોદી, રામદ��વ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nNatoo Patel on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nM. M. Lalsetta on કૉંગ્રેસીઓએ રાજીવ ગાંધીનાં આ ચાર પ્રવચનો અચૂક સાંભળવાં જોઈએ\nJitendra Joshi on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\njayesh dave on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00158.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"}
+{"url": "https://www.punchnamu.com/2019/04/01/even-congress-workers-know-that-rahul-is-losing/", "date_download": "2020-07-06T03:03:49Z", "digest": "sha1:GS7BL3F2XCCXRZLFV4NMOAF5BHAY2CPH", "length": 11480, "nlines": 116, "source_domain": "www.punchnamu.com", "title": "અમેઠીના કોંગ્રેસ કાર્યકર્તાઓને પણ ખબર છે કે રાહુલ હારે છે: સ્મૃતિ ઈરાની | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\n‘રામજી કી જય હો’, દૂરદર્શન પર પ્રસારિત થતી રામાણય વિશ્વમાં સૌથી વધુ જોવાતી સિરીયલ બની\nરાષ્ટ્રપતિ ભવનમાં શાહી ડીનરમાં ટ્રમ્પની પુત્રી ઈવાન્કાએ સોનાના તારોથી મઢેલો અનારકલી સૂટ પહેર્યો, જૂઓ તસવીરો\nCAA ને સુપરસ્ટાર રજનીકાંતે આપ્યું સમર્થન, કહ્યું – CAAથી મુસલમાનોને કોઈ જોખમ નથી\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nદેશના અર્થતંત્રને બેઠુ કરવા મોદી સરકારના પગલાઓની જબરજસ્ત અસર, જૂનમાં GST કલેક્શન 90 હજાર કરોડને પાર\nભારતીય કંપનીઓમાં ઉજ્જવળ ભવિષ્ય જોતી વિદેશી કંપનીઓ, દોઢ મહિનામાં રિલાયન્સ જીયોનો 19.9 ટકા હિસ્સો ખરીદ્યો\nસસ્તુ સોનું ખરીદવાની વધુ એક તક, 8 જૂનથી શરૂ થઈ રહી છે સરકારની સોનેરી યોજના\nCIIના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગથી પીએમ મોદીનું સંબોધન, કહ્યુ ‘મેડ ઈન ઈન્ડિયા બને મેડ ફોર વર્લ્ડ’\nMSME માટે આવી ગયુ છે ‘CHAMPIONS’, પીએમ મોદીના હસ્તે થયું લોન્ચિંગ, જાણો શું છે ખાસ\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeFeatured|દેશઅમેઠીના કોંગ્રેસ કાર્યકર્તાઓને પણ ખબર છે કે રાહુલ હારે છે: સ્મૃતિ ઈરાની\nઅમેઠીના કોંગ્રેસ કાર્યકર્તાઓને પણ ખબર છે કે રાહુલ હારે છે: સ્મૃતિ ઈરાની\nએક ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા આવનારી લોકસભાની ચૂંટણીને લક્ષ્યમાં લઈને આયોજીત એક કાર્યક્રમમાં કેન્દ્રીય કપડા મંત્રી અને ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ નિખાલસ ચર્ચા કરી હતી.\nસ્મૃતિ ઈરાની એ કહ્યું હતું કે ગયા વખતે અમેઠીના એક ગામે વિકાસ ન થવાને લીધે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આ સમયે તેમને મેં કહ્યું હતું કે તમે આ વખતે મત ન આપો તો તમારી મરજી છે પરંતુ હું અહીં જ કામ કરીશ અને પરત આવીશ. આજે એ જ ગામમાં વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગીને લીધે લોકોનો સરકાર પર વિશ્વાસ કાયમ થયો છે.\nતેમણે કહ્યું કે વડાપ્રધાન અને મારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કાયમ કહે છે કે અમારી લડાઈ ગરીબી વિરુદ્ધ અને વિકાસ તરફી છે અને અમેઠીમાં તો હાલત સહુથી ખરાબ છે.\nરાહુલ ગાંધીએ ગઈકાલે કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. અમેઠીમાં પણ રાહુલ ગાંધી જ સંસદ સભ્ય છે અને તેમની સામે સ્મૃતિ ઈરાની લડી રહ્યા છે. આ અંગે સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે અમેઠીના કોંગ્રેસ કાર્યકર્તાઓએ જ રાહુલ ગાંધીને બીજી બેઠક શોધવાનું લિખિતમાં કહ્યું હતું અને તેથી જ રાહુલે બીજી બેઠક શોધી છે. જનતા જાણે છે કે તેમનો સાંસદ તેમના કયા મુદ્દાઓને સંસદમાં ઉઠાવે છે. પરંતુ અમેઠીનો સાંસદ તો લોકસભામાં આંખ મારતો હોય છે.\n26/11 ના હુમલા બાદ રાહુલ ગાંધી ચૂપ રહ્યા હતા પરંતુ નરેન્દ્ર મોદી સરકારે દરેક મોટા હુમલા બાદ સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક દ્વારા વળતો જવાબ આપ્યો છે. લોકો આ આવેલા પરિવર્તનને જોઈ રહ્યા છે.\n687 કોંગ્રેસ પેઈજીઝ પર ફેસબુકની સર્જીકલ સ્ટ્રાઈક\nહું કરોડો માતાઓના સન્માનનો ચોકીદાર છું: મોદી\nસેવા એ જ સંગઠન : દેશભરના ભાજપ કાર્યકર્તાઓને પીએમ મોદીએ આપ્યો 7 ‘એસ’નો મંત્ર\nચીનને સૌથી મોટો ઝટકો આપવા પીએમ મોદીએ દેશના યુવાઓને આપી આવી અનોખી ચેલેન્જ, ચીની કંપનીઓમાં ખળભળાટ\nકોરોનાને લઈને કેન્દ્ર સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, હવે લોકોએ ચોક્કસથી આ વાતોનું રાખવું પડશે ધ્યાન\nગુજરાત સહિત આ બે રાજ્યો પરની આ મોટી આફતને પહોંચી વળવા અમિત શાહે કરી બેઠક\nPM મોદીની લદ્દાખની મુલાકાતને લઈને ગબ્બરે કહી આ મોટી વાત, 50 હજારથી વધુ લોકોએ આપી સહમતી\nકોરોનાની વેક્સિન મુદ્દે સૌથી મોટા સમાચાર, હવે ગણતરીના દિવસોમાં જ બજારમાં ઉપલબ્ધ થશે દેશી વેક્સિન\nગુજરાતમાં કોરોનાના નવા 725 કેસ સાથે કુલ 36123 કેસ, વધુ 18 ના મોત\nસાયબર ફ્રોડને ગણતરીના સમયમાં જ ઉકેલી નાંખતું ગુજરાત પોલીસનું સાયબર ક્રાઈમ યુનિટ, જાણો લેટેસ્ટ કેસ સ્ટડી\nગુજરાતમાં કોરોનાના નવા 712 કેસ સાથે કુલ 35398 કેસ, વધુ 21 ના મોત\nસેવા એ જ સંગઠન : દેશભરના ભાજપ કાર્યકર્તાઓને પીએમ મોદીએ આપ્યો 7 ‘એસ’નો મંત્ર\nદેશમાં લોકડાઉનને લઈને PM મોદીએ આપ્યો આ સ્પષ્ટ સંકેત, મુખ્યમંત્રીઓ સ��થેની બેઠકમાં લોકડાઉનને લઈને જાણો શું કહ્યું PM મોદીએ\nશું ગુજરાતમાં ફરી આવશે લોકડાઉન , ડે.સીએમ નીતિન પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો\nઆ રાજ્યમાં આ 52 ચાઈનીઝ એપ્સ પર લાગ્યો પ્રતિબંધ, સરકારે જાહેર કર્યો આ ખાસ પરિપત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00159.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://morbi.nic.in/gu/%E0%AA%AE%E0%AA%A4-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0/", "date_download": "2020-07-06T03:14:28Z", "digest": "sha1:TA67MY34FTRRKRKUOZ3XTYSMGTTLGHAM", "length": 3941, "nlines": 105, "source_domain": "morbi.nic.in", "title": "મત વિસ્તાર | જીલ્લો મોરબી, ગુજરાત સરકાર | India", "raw_content": "મુખ્ય વિષયવસ્તુ પર જાઓ\nA+ ફોન્ટ સાઇઝ વધારો\nA- ફોન્ટ સાઇઝ ઘટાડો\nમોરબી જિલ્લો Morbi District\nએસટીડી અને પિન કોડ્સ\nખાણ અને ખનીજ શાખા\nનાયબ જીલ્લા ચૂંટણી અધિકારી\nલોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯\nઆવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)\n૬૫-મોરબીએ ૧-કચ્છ (એસ.સી.) લોક્સભા મત વિસ્તારનો એક ભાગ છે.\nવેબ સાઇટની સામગ્રીની માલિકી જીલ્લા વહીવટી તંત્રની છે.\n© મોરબી જિલ્લો , નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત અને હોસ્ટેડ,\nઇલેક્ટ્રોનીક્સ તથા ઇન્ફોરમેશન ટેકનોલોજી મંત્રાલય, ભારત સરકાર\nછેલ્લે અપડેટ: May 07, 2020", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00161.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://www.jointcontrols.net/gu/products/smart-trailer/", "date_download": "2020-07-06T03:13:19Z", "digest": "sha1:26YJLWEXFDHG7W5MLYHPF3YHIADU3RM6", "length": 4971, "nlines": 176, "source_domain": "www.jointcontrols.net", "title": "સ્માર્ટ ટ્રેઇલર નિર્માતાઓ - ચાઇના સ્માર્ટ ટ્રેઇલર ફેક્ટરી & સપ્લાયર્સ", "raw_content": "કંપની આપનું સ્વાગત છે\n7 દિવસ સપ્તાહ સવારે 9:00 થી 7:00 PM પર પોસ્ટેડ માટે\nસ્માર્ટ ટ્રેઇલર ટર્મિનલ લક્ષણો\nસ્થાન સ્માર્ટ અપલોડ, સ્થિતિ\nટ્રેઇલર્સ, ટ્રેકટર અને કન્ટેનર જોડાણ જીવંત અપલોડ કરી રહ્યું છે\nચાર્જ અને ફેંકવો જીવંત સ્થિતિ\nઇવેન્ટ્સ દેખાય: સંઘાન, uncoupling, પેકિંગ, unpacking\nટાયર પ્રેશર અને તાપમાન લાઈવ મોનીટરીંગ\nમલ્ટીપલ એલાર્મ: ગતિમાં, અસામાન્ય ટાયર દબાણ અને તાપમાન, પાવર\nપાવર સપ્લાય માટે અનન્ય ડિઝાઇન\nપાવર મોડ \"એક ત્રણ\"\nસૌર, ટ્રેઇલર અને બેટરી દ્વારા સંચાલિત\n15 દિવસ ઊભા દ્વારા બેટરી પોતે\nસ્માર્ટ ટ્રેઇલર ટર્મિનલ્સ JT703 વ્યાપક માટે લાગુ કરવામાં આવે છે\nટ્રેલર ઉત્પાદન, લોજિસ્ટિક્સ કંપનીઓ, ટ્રેલર-ભાડે કંપનીઓ\nનવીનતમ સમાચાર દૈનિક પહોંચાડી મેળવો\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nઈ - મેલ મોકલો\nWhatsApp ઑનલાઇન ચેટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00162.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.gujjumedia.in/category/%E0%AA%A7%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8", "date_download": "2020-07-06T03:58:47Z", "digest": "sha1:DIJOKU6CSIF376DXTMZPUUG2MKSRNM5O", "length": 7008, "nlines": 100, "source_domain": "www.gujjumedia.in", "title": " ધર્મદર્શન Archives - Gujju Media", "raw_content": "\nગુરુપૂર્ણિમા પર કોરોનાનું ગ્રહણ,ઇતિહાસમાં પ્રથમ વખત ગુરુપુર્ણિમાના અવસરે ડાકોરના ઠાકોર રણછોડજીના દ્વાર ભક્તો માટે રાખવામાં આવ્યા બંધ\nઅષાઢી પૂનમ એટલે ગુરૂપૂર્ણિમા,ગુરૂપૂર્ણિમાના દિવસ પર આ વસ્તુઓની કરો અચૂક પૂજા\nકોરોના વાયરસ વચ્ચે મોટા સમાચાર,આ વખતે નહિ થાય લાલબાગ ચા રાજા’ ગણપતિનું સ્થાપન\nઓડિશાના જગન્નાથ પુરીમાં રથયાત્રાને સુપ્રીમ કોર્ટે શરતો સાથે આપી મંજૂરી\nપૂર્ણિમા સ્નાન માટે ગર્ભગૃહથી મૂર્તિઓ બહાર લાવવામાં આવી, આજે રાતથી 22 જૂન સુધી ભગવાન જગન્નાથ ક્વોરન્ટીન રહેશે\nશું ગ્રહો તમને હેરાન કરે છે \nકોરોનાનાં કારણે 284 વર્ષમાં પહેલી વખત બદલાઇ શકે છે જગન્નાથ પુરીની રથયાત્રા\nઉત્તરાખંડના 4 ધામમાંથી ત્રીજા ધામ કેદારનાથનો શું છે ઇતિહાસ\nકેદારનાથના ખૂલ્યા કપાટ ઘરે બેઠા કરો દર્શન, 10 ક્વિન્ટલ ફૂલોથી સજાવાયું મંદિર\nઆજે છે વિનાયકી ચોથ,આજના દિવસે આવી રીતે કરવામાં આવે છે ગણેશજીની પૂજા અને મંત્રો જાપ\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nઘરે બનાવો ટેસ્ટી હરિયાળી કબાબ,ટેસ્ટી અને હેલ્થી હરિયાળી કબાબ બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nસુરતમાં કોરોના કહેર વચ્ચે હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે બનશે નવી ગાઇડલાઇન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00163.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"}
+{"url": "https://www.gujjumedia.in/cbse-exam-10-and-12", "date_download": "2020-07-06T03:47:27Z", "digest": "sha1:QIN2SO2A2UHJPH5N42DEFYUS265UPH7T", "length": 12111, "nlines": 98, "source_domain": "www.gujjumedia.in", "title": " CBSEની ધો 10 અને 12ની પરીક્ષાઓ રદ્દ,1થી 15 જુલાઈ વચ્ચે થવાની હતી પરીક્ષાઓ - Gujju Media", "raw_content": "\nCBSEની ધો 10 અને 12ની પરીક્ષાઓ રદ્દ,1થી 15 જુલાઈ વચ્ચે થવાની હતી પરીક્ષાઓ\nCBSEની ધો 10 અને 12ની પરીક્ષાઓ રદ્દ,1થી 15 જુલાઈ વચ્ચે થવાની હતી પરીક્ષાઓ\nCBSE બોર્ડના ધો 10 અને 12ની બાકી રહેલા 29 મૂળ વિષયોની પરીક્ષા 1થી 15 જુલાઈની વચ્ચે થવાની હતી પરંતુ કોરોનાના વધતાં આંકડાઓને જોતા હવે આ પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે.\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nબૉર્ડની પરીક્ષા હવે લેવાઇ જાય તે માટેની અરજીની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં ચાલી રહી છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ઓડિશાએ પરીક્ષા ન થાય તેવી માગ કરી છે જ્યારે સૉલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે જુલાઇ મહિનામાં પરીક્ષા લેવાવાની હતી તે પરીક્ષાને કેન્સલ કરી દેવામાં આવી છે.\nઆવામાં એ પણ નક્કી કરાયું છે કે પરિસ્થિત સુધર્યા બાદ ધો.12ની પરીક્ષા લેવાશે અને તેમાં વિદ્યાર્થી પોતે ઈચ્છે તો સ્વૈચ્છિક રીતે પરીક્ષા આપશે. જો પરીક્ષા નહીં આપે તો છેલ્લી ત્રણ પરીક્ષાઓને આધારે મૂલ્યાંકન કરાશે. તમને જણાવી દઈએ કે, બાકીની સીબીએસઈ બોર્ડની પરીક્ષા અંગે કેટલાક ઉમેદવારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.\nઆ સાથે બીજી બાજુ ICSE બોર્ડે પણ ધો.10 અને 12ની પરીક્ષાઓ રદ્દ કરી હતી. જો કે આ બોર્ડ પાછળથી વિદ્યાર્થીઓને પરીક્ષાનો વિકલ્પ નહીં આપવાનો નિર્ણય લીધો છે એટલે કે હવે પરીક્ષા નહીં યોજાય. બંને બૉર્ડની પરિક્ષા રદ્દ થઇ હોય તેવુ કદાચ ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે.\nઆવી સ્થિતિમાં સીબીએસઇ બોર્ડે દસ અને બારમાની બાકી રહેલી પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે વિદ્યાર્થીઓમાં જલ્દીથી પરિણામ આવવાની અપેક્ષા પણ વધી રહી છે. ખરેખર, સીબીએસઇ બોર્ડે લોકડાઉન પહેલા પેપરોનું મૂલ્યાંકન શરૂ કરી દીધું હતું.\nહવે બાકીની પરીક્ષાઓ રદ થઈ ગઈ છે, એવું માનવામાં આવી રહ્યું છે કે બોર્ડ જુલાઇના અંત સુધીમાં પરિણામ જાહેર કરશે. જણાવી દઈએ કે ગયા વર્ષે 12 મી પરીક્ષાનું પરિણામ 2 મેના રોજ જાહેર કરાયું હતું, જ્યારે દસમાની પરીક્ષાનું પરિણામ 6 મેના રોજ આવ્યું હતું.\nકોરોનાવાયરસને કારણે દેશમાં લૉકડાઉન જાહેર કર્યું તે પહેલાં જ CBSEની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ હતી. જોકે, લોકડાઉન બાદ કેટલીક પરીક્ષાઓ મુલતવી રાખવ���નો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાદમાં નિર્ણય લેવામાં આવ્યો કે ધોરણ 10 અને 12 ના 29 કોર વિષયોની પરીક્ષાઓ 1 જુલાઈથી 15 જુલાઇ દરમિયાન લેવામાં આવશે.\nમાનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંકે પણ આ માટે એક ડેટા શીટ બહાર પાડી હતી. આ અંતર્ગત દસમાની પરીક્ષા ફક્ત ઉત્તર-પૂર્વ દિલ્હીના વિસ્તારોમાં જ લેવાની હતી, જ્યાં હિંસાના કારણે પરીક્ષાઓ લેવામાં આવી ન હતી. તે જ સમયે, દેશભરમાં 12માની પરીક્ષાઓ લેવાનું નક્કી થયું. જો કે, કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious story1 જુલાઈથી લાગુ થઈ શકે છે અનલોક-2,મોદી સરકાર અનલોક-2માં આપી શકે છે વધુ છૂટછાટ\nNext storyબિહારમાં સર્જાયું મોતનું તાંડવ વીજળી પડવાથી થયા 83 લોકોનાં મોત\nરાજ્યમાં હવે દરરોજ 100 કેસ આવી શકે છે સામે, નાયબ મુખ્યમંત્રીનું ચોંકાવનારું નિવેદન\nલોકડાઉનમાં પતિ કરતો હતો વારંવાર સેક્સની ડીમાન્ડ, કંટાળેલી પત્નીએ શું કર્યું\nજાણો કોરોના મહામારીની વચ્ચે બહારથી સામાન અને ખાવાનું મંગાવવું કેટલુ સુરક્ષિત\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nઘરે બનાવો ટેસ્ટી હરિયાળી કબાબ,ટેસ્ટી અને હેલ્થી હરિયાળી કબાબ બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nસુરતમાં કોરોના કહેર વચ્ચે હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે બનશે નવી ગાઇડલાઇન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00163.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://rankaar.com/page/140", "date_download": "2020-07-06T03:35:03Z", "digest": "sha1:D3FY6N7R5I6QBXXRSOSEPB7X2JRC4XUM", "length": 26717, "nlines": 192, "source_domain": "rankaar.com", "title": "રણકાર.કોમ – Rankaar.com - Gujarati Music, Gujarati Gazals, Gujarati Songs, Garba, Halarada, Lagna Geet, Gujarati Geet, Garba-Ras, Prarthana", "raw_content": "\nધારો કે એક સાંજ આપણે મળ્યાં – જગદીશ જોષી\nધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં\nપણ આખા આ આયખાનું શું\nખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું\nમાનો કે હોઠ સહેજ મ્હોરી ઉઠ્યાં ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં\nપણ બળબળતી રેખાનું શું\nઆકાશે આમ ક્યાંક ઝુકી લીધું ને ફૂલોને ‘કેમ છો\nપણ મૂંગી આ વેદનાનું શું\nમાનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ\nપણ ઝૂરતા આ ઓરતાનું શું\n તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા\nપણ આ માંડેલી વારતાનું શું\nએક લોકકથા – સૈફ પાલનપુરી\nએક રાજાએ એક પંડિતને એવું એક ફરમાન કર્યું\nઆજ સુધી ના ખીલ્યાં એવાં જ્ઞાની ફૂલ ખિલાવી ધ્યો;\nસ્મિત કરીને પંડિત બોલ્યા- ‘રાજન, મારું કામ નહીં’\nએ માટે તો ક્યાંકથી કોઇ પ્રેમિકા બોલાવી લ્યો.\nહર્ષિત થઇને રાજા બોલ્યો, ‘પ્રેમિકાને લઇ આવો.’\nપાનખરો જે અજવાળે એ દીપિકાને લઇ આવો,\nસૈનિક બોલ્યા : હે રાજેશ્વર, સોંપેલું આ કામ છે શું \nપ્રેમિકાનું નામ છે શું ને પ્રેમિકાનું ઠામ છે શું \nચોર લૂંટારુ હોય તો રાજન પકડીને હાજર કરીએ.\nશત્રુ હોય જો કિલ્લા સમ તો સામે જઇને સર કરીએ;\nપણ આવી શોધનું હે અન્નદાતા અમને તો કંઇ જ્ઞાન નથી.\n કંઇ એનું અમને ભાન નથી.\nપંડિત બોલ્યા : પ્રેમિકા છે પ્રેમિકાનું એક જ નામ\nબારે માસ વસંતો જેવું જ્યાં હો ત્યાં છે એનું ઠામ\nસૈનિક ચાલ્યા શોધ મહીં ને શોધ કરીને લઇ આવ્યા\nશહેરમાં જઇ એક ડોસીમાને હરીફરીને લઇ આવ્યા.\nબોલ્યા માલિક સમજ પડે ના એવું કંઇ સમજાવે છે,\nઆ ડોસીને પ્રેમિકાના નામે સૌ બોલાવે છે.\nલગ્નપ્રસંગે સૌથી પહેલાં એનું ઘર શણગારે છે,\nએની આશિષ સૌથી પહેલાં મંડપમાં સ્વીકારે છે.\nરાજા શું કે શું પંડિતજી સૂણીને સૌના મન ઝૂમ્યાં\nવારાફરતી જઇને સૌએ ડોસીમાના પગ ચૂમ્યા.\nઆંખ ઉઠાવી ડોસીમાએ રાજા ઉપર સ્થિર કરી,\nબોલ્યા : બેટા, જીવી ગઇ છું આખું જીવન ધીર ધરી.\nપરદેશી જો પાછો આવત- મારે પણ એક હીરો હોત,\nમારે ખોળે પણ રમનારો તારા જેવો વીરો હોત.\nવાત પુરાણી યાદ આવી ને આંખથી આંસુ છલકાયાં,\nજ્યાં જ્યાં ટપક્યાં એ આંસુ ત્યાં ફૂલ નવાં સર્જાયાં.\nCategories: ગઝલ, મનહર ઉધાસ, સૈફ પાલનપુરી\tTags:\nછેલાજી રે – અવિનાશ વ્યાસ.\nમારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ;\nએમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો\nપાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..\nરંગ રતુંબલ કોર કસુંબલ,\nપાલવ પ્રાણ બિછવજો રે\nપાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..\nઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,\nઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;\nહીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,\nપાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..\nઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,\nએને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે;\nનથણીલવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,\nપાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..\nફરમાઇશ કરનાર મિત્ર: દિગીશા\nCategories: અવિનાશ વ્યાસ, ગીત, નિશા ઉપાધ્યાય\tTags:\nઆ નભ ઝૂક્યું તે કાનજી… – પ્રિયકાંત મણિયાર\nઆ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે,\nઆ સરવરજળ તે કાનજી ને પોયણી તે રાધા રે,\nઆ નભ ઝૂક્યું તે કાનજી…\nઆ બાગ ખીલ્યો તે કાનજી ને લ્હેરી જતી તે રાધા રે,\nઆ પરવત-શિખર કાનજી ને કેડી ચડે તે રાધા રે,\nઆ નભ ઝૂક્યું તે કાનજી…\nઆ ચાલ્યાં ચરણ તે કાનજી પગલી પડે તે તે રાધા રે,\nઆ કેશ ગૂંથ્યા તે કાનજી ને સેંથી પૂરી તે રાધા રે,\nઆ નભ ઝૂક્યું તે કાનજી…\nઆ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધા રે,\nઆ લોચન મારાં કાનજી ને નજરું જુએ તે રાધા રે \nઆ નભ ઝૂક્યું તે કાનજી…\nCategories: કૃષ્ણગીત, પ્રિયકાંત મણિયાર\tTags:\nચરર ચરર મારું ચકડોળ – અવિનાશ વ્યાસ\nચરર ચરર મારું ચકડોળ ચાલે,\nચાકડચૂં ચીંચીં ચાકડચૂં ચીંચીં તાલે,\nઆજે રોકડા ને ઉધાર કાલે,\nઓ લાલ ફેંટાવાળા, ઓ સોમાભાઇના સાળા,\nઓ કરસનકાકા કાળા, ઓ ભુરી બંડીવાળા,\nમારું ચકડોળ ચાલે, ચાકડચૂં ચીંચીં ચાકડચૂં ચીંચીં તાલે,\nઅધ્ધર પધ્ધર, હવામાં સધ્ધર, એનો હિંચકો હાલે,\nનાનાં મોટાં, સારા ખોટાં, બેસી અંદર મ્હાલે,\nઅરે બે પૈસામાં બાબલો જોને આસમાનમાં ભાળે,\nચાકડચૂં ચીંચીં ચાકડચૂં ચીંચીં તાલે,\nચકડોળ ચઢે, ઊંચે નીચે, જીવતર એવું ચડતું પડતું,\nઘડીમાં ઉપર, ઘડીમાં નીચે, ભાગ્ય એવું સૌનું ફરતું,\nદુ:ખ ભુલીને સુખથી ઝુલો નસીબની ઘટમાળે,\nચાકડચૂં ચીંચીં ચાકડચૂં ચીંચીં તાલે,\nઆજે રોકડા ને ઉધાર કાલે,\nCategories: અવિનાશ વ્યાસ, ગીત, વિનોદ રાઠોડ\tTags:\nSelect Sub-category અંકિત ત્રિવેદી અજ્ઞાત અઝીઝ કાદરી અદમ ટંકારવી અદી મીરઝા અનિલ જોશી અમર પાલનપુરી અમૃત ‘ઘાયલ’ અરદેશર ખબરદાર ‘અદલ’ અરૂણ દેશાણી અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સુરી આસીમ રાંદેરી ઇંદુલાલ ગાંધી ઇસુભાઈ ગઢવી ઈંદિરાબેટીજી ઈકબાલ મુન્શી ઉદ્દયન ઠક્કર ઉમાશંકર જોશી ઉશનસ્ ઓજસ પાલનપુરી કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કાંતિ અશોક કાલિદાસ કિલાભાઈ ઘનશ્યામ કુતુબ આઝાદ કૃષ્ણ દવે કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગની દહીંવાલા ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ગૌરાંગ ઠાકર ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત સુમન ચતુર્ભુજ દોશી ચિંતન નાયક ચિનુ મોદી ચીમનલાલ જોશી ચૈતાલી જોગી જગદીશ જોષી જયંત પલાણ જયંત પાઠક જયલાલ નાયક જલન માતરી જવાહર બક્ષી જીતુભાઈ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ડૉ. વિવેક ટેલર તુલસીદાસ તુષાર શુક્લ દયારામ દલપત પઢીયાર દામોદર બોટાદકર દારા એમ. પ્રિન્ટર દાસી જીવણ દિગંત પરીખ દિલીપ ગજ્જર દિલીપ રાવલ દિલેરબાબુ દીપક ગણાત્રા ‘સાથી’ દુલા ભાયા કાગ ધૂની માંડલિયા ધ્રુવ ભટ્ટ નયન દેસાઈ નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટિયા નાઝીર દેખૈય્યા નિરંજન ભગત નીનુ મઝુમદાર નીલેશ રાણા ન્હાનાલાલ કવિ પંચમ શુક્લ પન્ના નાયક પીનાકીન ઠાકોર પુરુરાજ જોશી પ્રણવ પંડયા પ્રભુલાલ દ્વિવેદી પ્રવીણ ટાંક પ્રિતમદાસ પ્રિયકાંત મણિયાર બરકત વિરાણી ‘બેફામ’ બાપુભાઈ ગઢવી બાલમુકુન્દ દવે બાલુ પટેલ બેદાર લાજપુરી બ્રહ્માનંદ ભગવતીકુમાર શર્મા ભદ્રાયુ મહેતા ભરત ત્રિવેદી ભરત વિંઝુડા ભાગ્યેશ ઝા ભાસ્કર વોરા ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ ભુપેન્દ્ર વકિલ ભૂષણ દુઆ મકરંદ દવે મણિલાલ દેસાઈ મનસુખ વાઘેલા મનોજ ખંડેરીયા મનોજ મુની મરીઝ મહેંક ટંકારવી મહેશ શાહ માધવ રામાનુજ મીરાંબાઈ મુકુલ ચોક્સી મુકેશ જોષી મુકેશ માલવણકર મુનિ શ્રી ચિત્રભાનુ મેઘબિંદુ યામિની વ્યાસ યોસેફ મેકવાન રઈશ મનીયાર રઘુનાથ બ્રહ્મભટ્ટ રતિલાલ નાઇક રમણભાઈ પટેલ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ ઉપાધ્યાય રવિ સાહેબ રસીક દવે રાજેન્દ્ર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ રાવજી પટેલ રાહી ઓઢારીયા લખમો માળી લાલજી કાનપરિયા વિનય ઘાસવાલા વિનોદ જોષી વિનોદ માણેક ‘ચાતક’ વિહાર મજમુદાર વીરુ પુરોહિત વેણીભાઈ પુરોહિત શયદા શિવાનંદસ્વામી શીતલ જોષી શીવરાજ આકાશ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઈ સંત પુનિત સંદીપ ભાટીયા સગીર સુન્દરમ સુરેન ઠાકર ‘મેહુલ’ સુરેન્દ્ર કડિયા સુરેશ દલાલ સુરેશ લાલણ સૈફ પાલનપુરી સૌમ્ય જોશી હરિન્દ્ર દવે હરિહર ભટ્ટ હરીશ મિનાશ્રુ હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ત્રિવેદી હસુ પરીખ હિતેન આનંદપરા\nSelect Sub-category અંકિત ખેડેકર અચલ મેહતા અજિત શેઠ અટ્ટા ખાન અતુલ દેસાઈ અનાર કઠિયારા અનાર શાહ અનિતા પંડિત અનુપ જલોટા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમન લેખડિયા અમર ભટ્ટ અર્ચના દવે અલ્કા યાજ્ઞીક અશ્વિની ભીડે દેશપાંડે અશ્વૈર્યા મજમુદાર આનંદકુમાર સી. આનલ વસાવડા આરતિ મુન્શી આલાપ દેસાઈ આશા ભોંસલે આશિત દેસાઈ ઉદય મઝુમદાર ઉદિત નારાયણ ઉમંગી શાહ ઉર્મિશ મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર ઐશ્વર્યા હિરાની કમલેશ અવસ્થી કલ્યાણી કવઠાલકર કવિતા કૃષ્ણમૂર્તિ કવિતા ચોક્સી કિશોર કુમાર કિશોર મનરાજા કૃષાનુ મજમુદાર કેદાર ઉપાધ્યાય કૌમુદી મુનશી ગાર્ગી વોરા ગીતા દત્ત ચંદુ મટ્ટાણી ચિત્રા શરદ ચેતન ગઢવી ચોલા સોઢા જગજીત સિંહ જનાર્દન રાવલ જયેશ નાયક જહાનવી શ્રીમાંનકર જીગીષા ખેરડીયા જીતુદાન ગઢવી ઝરણા વ્યાસ તલત મહેમુદ તેજસ ધોળકિયા દર્શના ગાંધી દર્શના ઝાલા દિપાલી સોમૈયા દીક્ષિત શરદ દીપ્તિ દેસાઈ દેવીયાની પટેલ દેવેશ દવે દ્રવિતા ચોક્સી ધનાશ્રી પંડિત નયન પંચોલી નયનેશ જાની નિનાદ મહેતા નિરુપમા શેઠ નિશા ઉપાધ્યાય નિષ્કૃતિ મહેતા નિસર્ગ ત્રિવેદી નીતિન મુકેશ નીરજ પાઠક પંકજ ઉધાસ પરાગી પરમાર પાર્થ ઓઝા પાર્થિવ ગોહિલ પિયુષ દવે પુરષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાચી શાહ ફાલ્ગુની શેઠ બાલી બ્રહ્મભટ્ટ બિજલ ઉપાધ્યાય ભાસ્કર શુક્લ ભુપિન્દર સીંગ ભૂમિક શાહ મનહર ઉધાસ મનોજ દવે મન્ના ડે માલિની પંડિત નાયક મિતાલી સીંગ મુકેશ મેઘના ખારોડ મેધા યાજ્ઞિક રવિન નાયક રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઈ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રેખા રાવલ લતા મંગેશકર લવણ ગોને વંદના બાજપાઈ વિધિ મહેતા વિનોદ રાઠોડ વિભા દેસાઈ વિરાજ ઉપાધ્યાય વૈશાખી દેસાઈ વૈશાલી મહેતા શંકર મહાદેવન શાન શિવાંગી દેસાઈ શુભા જોશી શેખર સેન શૈલેન્દ્ર ભારતી શૌનક પંડ્યા શ્યામલ મુન્શી શ્રધ્ધા શાહ શ્રેયા ઘોષલ સંજય ઓઝા સંજીવની સચિન લિમયે સપના શાહ સમૂહ ગાન સાધના સરગમ સીમા ત્રિવેદી સુદેશ ભોંસલે સુપલ તલાટી સુહાની શાહ સોનલ રાવલ સોનિક સુથાર સોલી કાપડિયા સૌમિલ મુન્શી હંસા દવે હરિહરન હર્ષિદાબેન રાવળ હિમાંશુ મકવાણા હિમાલી વ્યાસ નાયક હેમંત કુમાર હેમંત ચૌહાણ હેમા દેસાઈ હેમાંગીની દેસાઈ હેમુ ગઢવી\nમને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nજવાય છે – અમૃત ઘાયલ\nઆગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nઝંખના – ઉમાશંકર જોશી\nખારવાનાં ગીત – રાજેન્દ્ર શાહ\nઆપી આપીને – વિનોદ જોષી\nછૂંદણા – ચિંતન નાયક\nમેઘદૂત (ઉત્તરમેઘ ૪૯-૫૬) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૩૬-૪૮) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૨૩-૩૫) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nsuresh on મને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nPratik patel on પગ મને ધોવા દ્યો – દુલા ભાયા કાગ\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nસુધા બાપોદરા on ચમન તુજને સુમન – કૈલાસ પંડિત\nનાથાલાલ દેવાણી on અને તમે યાદ આવ્યા – કમલેશ સોનાવાલા\nGujju Tech on ઝંખના – ઉમાશંકર જોશી\nરાઘવ જાની on આગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nLa Kant Thakkar on આપી આપીને – વિનોદ જોષી\nAlpesh Mistri on ખોબો ભરીને અમે એટલું હસ્યાં… – જગદીશ જોષી\nઅહીં મૂકવામાં આવેલા ગીત માત્ર માતૃભાષાના પ્રચાર માટે જ છે અને તે ડાઉનલોડ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી શકાય એમ નથી. તમને ગમતાં ગીત ખરીદીને સાંભળો એમાં જ કલાકારોનું બહુમાન છે. અહીં મૂકવામાં આવેલા દરેક ગીત કે કવીતાના કોપીરાઇટ્સ જે તે રચયીતાના પોતાના છે, તેમ છતાં જો કોપીરાઇટ્સનો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00164.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.gstv.in/corona-immune-system-web-portal-gujarati-news/", "date_download": "2020-07-06T03:35:47Z", "digest": "sha1:C5HFNHMS6SNIHP7JKZD4OS3ZMXEP565Z", "length": 10999, "nlines": 180, "source_domain": "www.gstv.in", "title": "Coronaથી બચવા રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી તે જણાવશે આ વેબ પોર્ટલ, જાણો શું છે ખાસ - GSTV", "raw_content": "\nભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો…\nLAVA આપી રહ્યું છે ફોન બનાવવાનો મોકો, મળશે…\nઆખી દુનિયાને રવાડે ચઢાવનાર TikTok ચીનમાં જ છે…\nકોરોનાકાળમાં રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યા 49 અને 69…\nહવે સોશિયલ મીડિયા થકી ભારતમાં પૈસા મોકલી શકશે…\nજો તમને ATMમાંથી નકલી નોટ નીકળી છે તો…\nસરકારની આ સ્કીમમાં આટલા દિવસમાં જ ડબલ થઈ…\nચેક કરી લો તમારા ખાતામાં પૈસા આવ્યા\nઆ સરકારી સ્કીમ હેઠળ ફ્રીમાં થાય છે Coronaની…\nCoronaથી બચવા રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી તે જણાવશે આ વેબ પોર્ટલ, જાણો શું છે ખાસ\nCoronaથી બચવા રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી તે જણાવશે આ વેબ પોર્ટલ, જાણો શું છે ખાસ\nએમ.એસ.યુનિ.ની ટેકનોલોજી અને એન્જિનિયરીંગ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માહિલ દૂધાત, આકાશ સોરઠિયા સહિત સ્ટાર્ટ સેલના બે પ્રોફેસર તેમજ ન્યૂટ્રીશન વિભાગમાંથી રિસર્ચરે એક વેબ પોર્ટલ બનાવ્યું છે. જેમાં કોરોના (Corona) થી બ���વા રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી તેનું માર્ગદર્શન આપવામાં આવશે. વિદ્યાર્થી માહિલે કહ્યું કે કોરોનાને ૧૦૦ ટકા તો રોકી શકવાના નથી પણ કેસ ઓછા આવે તે માટે રોગપ્રતિકારક શક્તિ સારી હોવી જરૂરી છે.\nરોગપ્રતિકારક શક્તિ વધારવા શું ખાવું તેની સલાહ આપવામાં આવશે\nઆ માટે અમે એક મહિનામાં વેબ પોર્ટલ તૈયાર કર્યું છે. જેમાં વ્યક્તિ વેબ પોર્ટલમાં એન્ટર થશે એટલે તેની ઉંમર, હેલ્થની હિસ્ટ્રી તેમજ રોજના ડાયટ વિશે પૂછવામાં આવશે. તેના આધારે તેને રોગપ્રતિકારક શક્તિ વધારવા શું ખાવું તેની સલાહ આપવામાં આવશે. વેબ પોર્ટલ પરથી યુનિ.ના જ ડોક્ટર તેમજ ન્યુટ્રીશન વિભાગના પ્રોફેસર વ્યક્તિના હેલ્થનું ધ્યાન રાખશે. ફક્ત કોરોના જ નહીં પણ તેને કારણે થયેલા લોકડાઉનમાં લોકો બેઠાળું જીવન જીવ્યા છે જેથી ભવિષ્યમાં બીમારી વધી શકે છે તેને ધ્યાનમાં રાખીને રોગપ્રતિકારક શક્તિ વધારતો ડાયટ પ્લાન પણ મૂક્યો છે.\nબાળકો અને પુખ્તવયના લોકોને શું ખાવું જોઈએ\nજેમાં બાળકોએ દિવસ અને રાત બંને સમય દૂધ પીવાની સાથે રોજ બે બદામ, એક-એક અંજીર અને ખજૂર, ફળ, જમવામાં રોટલી, દાળ-ભાત શાક તેમજ દહીં લેવું જોઈએ. જ્યારે પુખ્તવયના લોકોએ રોજ રાત્રે હળદરવાળું દૂધ, ૪ બદામ, ખજૂર, અંજીર અને અળસી ખાવી જોઈએ. જમવામાં વિવિધ શાકભાજી અને દહીં સાથે જુવાર, બાજરી, મકાઈ અથવા ઘઉંની રોટલીનો સમાવેશ કરવો જોઈએ.\nહોટ-સ્પોટ બની રહેલા પશ્ચિમના વિસ્તારો, શહેરમાં વાયરસનું જોર ઘટ્યું છેલ્લા 24 કલાકમાં 162 કેસો નોંધાયા\nશિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય: ધો.10-12ની પૂરક પરીક્ષાઓ જુલાઈમાં નહી લેવાય, વધતા કેસો વચ્ચે સપ્ટેમ્બર સુધી શક્ય નથી\nકોવીડ-19 બાદ હવે ચીનમાં ફેલાયો બ્યુબોનિક પ્લેગ, અપાયું ત્રીજા સ્તરની વોર્નિંગ એલર્ટ\nવિશ્વનાં વૈજ્ઞાનિકોનું ચોંકાવનારું સંશોધન, જીવલેણ કોરોના વાયરસ ફેલાય છે હવાથી\nશહેરનાં વાતાવરણમાં આવ્યો પલ્ટો, વહેલી સવારથી અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ\nકોરોના સર્વેમાં માહિતી છુપાવવી ભારે પડી જશે, આ કિસ્સો વાંચશો જો સમજાઇ જશે\nકોરોનાના કેર વચ્ચે 17 નવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા, ચેક કરી લો ક્યાંક તમારો વિસ્તાર તો નથી ને\nહોટ-સ્પોટ બની રહેલા પશ્ચિમના વિસ્તારો, શહેરમાં વાયરસનું જોર ઘટ્યું છેલ્લા 24 કલાકમાં 162 કેસો નોંધાયા\nશિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય: ધો.10-12ની પૂરક પરીક્ષાઓ જુલાઈમાં નહી લેવાય, વધતા કેસો વચ્ચે સપ્ટેમ્બર સુધી શક્ય નથી\nશહેરનાં વાતાવરણમાં આવ્યો પલ્ટો, વહેલી સવારથી અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ\nહોટ-સ્પોટ બની રહેલા પશ્ચિમના વિસ્તારો, શહેરમાં વાયરસનું જોર ઘટ્યું છેલ્લા 24 કલાકમાં 162 કેસો નોંધાયા\nશિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય: ધો.10-12ની પૂરક પરીક્ષાઓ જુલાઈમાં નહી લેવાય, વધતા કેસો વચ્ચે સપ્ટેમ્બર સુધી શક્ય નથી\nકોવીડ-19 બાદ હવે ચીનમાં ફેલાયો બ્યુબોનિક પ્લેગ, અપાયું ત્રીજા સ્તરની વોર્નિંગ એલર્ટ\nવિશ્વનાં વૈજ્ઞાનિકોનું ચોંકાવનારું સંશોધન, જીવલેણ કોરોના વાયરસ ફેલાય છે હવાથી\nશહેરનાં વાતાવરણમાં આવ્યો પલ્ટો, વહેલી સવારથી અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00164.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.oemairpurifier.com/gu/product-tag/oem-air-purifier/", "date_download": "2020-07-06T01:15:10Z", "digest": "sha1:5MONOZASPWH6LNRPBPG5KWRKVFPOULYV", "length": 30625, "nlines": 265, "source_domain": "www.oemairpurifier.com", "title": "OEM એર પ્યુરિફાયર | ચાઇના ઇન્ડોર એર પ્યુરિફાયર ફેક્ટરી", "raw_content": "\nવ્યવસાયિક OEM એર શુદ્ધિકરણ એર શ્રેષ્ઠ હાપા એર શુદ્ધિકરણ અને ઘર એર શુદ્ધિકરણ સાથે ચાઇના થી શુધ્ધ હવા ફિલ્ટર ફેક્ટરી\nઅમારી સાથે સંપર્કમાં મેળવો\nએલર્જીસ માટે એર શુદ્ધિકરણ\nબાળકો માટે એર શુદ્ધિકરણ\nપાળતુ પ્રાણી એર શુદ્ધિકરણ\nઆરોગ્ય સંભાળ હાઇડ્રોજન સમૃદ્ધ પાણી જનરેટર\nઊર્જા હાઇડ્રોજન પાણી કપ\nધૂમ્રપાન માટે એર શુદ્ધિકરણ\nશા માટે Olansi પસંદ\nહાઇડ્રોજન પાણી જનરેટર સમાચાર\nઉત્પાદન ટ Tagગ -\nપ્રોડક્ટ ટ Tagગ - OEM એર પ્યુરિફાયર\n[ફેક્ટરી ભાવ સીધા વેચાણનો] Olans K04A એર ફ્રેશનર પ્રબંધક ખાસ ગરમ વેચાણ ઇલેક્ટ્રોનિક્સ\nકાર માટે USB અને કાર cigerette હળવા ionizer કાર એર ફ્રેશનર સાથે 12V કાર હવા શુદ્ધિકરણ મીની કાર એર ક્લિનર\n12 વી OEM લોગો કસ્ટમડ ઓઝોન ફ્રી મિની કાર એર પ્યુરિફાયર મિની એર પ્યુરિફાયર કાર માટે\n2016 ચાઇના ગુઆંગઝાઉ ઘર યુવી લેમ્પ હવા શુદ્ધિકરણ સાથે ઓક્સિજન જનરેટર સાથે વપરાય નકારાત્મક લૉન એર શુદ્ધિકરણ ચાઇના\n2016 આરોગ્ય સંભાળ એર ક્લિનર, જથ્થાબંધ ઘરગથ્થુ પાણી આધારિત હવા શુદ્ધિકરણ, ઘર વપરાશ માટે અલ્ટ્રાસોનિક humidifier\n2016 આરોગ્ય સંભાળ એર ક્લિનર, જથ્થાબંધ ઘરગથ્થુ પાણી આધારિત હવા શુદ્ધિકરણ, ઘર વપરાશ માટે અલ્ટ્રાસોનિક humidifier\nલાઇટ સેન્સર સાથે ઘર માટે 2016 ગરમ વેચાણ એર ક્લિનર cativated કાર્બન ionizer એચઇપીએ હવા શુદ્ધિકરણ, ધૂળ સેન્સર\n2016 નવી આગમન સ્માર્ટ ડિઝાઇન અતિ શાંત હવા શુદ્ધિકરણ, Olans એચઇપીએ ઘર હવા શુદ્ધિકરણ\n2016 નવી ડિઝાઇન ટચ સ્ક્રીન તીક્ષ્ણ પ્લાઝમા હવા શુદ્ધિકરણ ઉત્પાદક Olans એચઇપીએ ઘર માટે ionizer હવા શુદ્ધિકરણ\n2016 શાર્પ પ્લાઝ્મા કાર એર પ્યુરિફાયર, સક્રિય કાર્બન આયનાઇઝર કાર એર ક્લીનર મીની મલ્ટિફંક્શન એર સ્ટરિલાઇઝર\n2017 સૌથી OLS-K08A શ્રેષ્ઠ ઘર / ઓફિસ એક્ટિવેટેડ કાર્બન એચઇપીએ એર ક્લિનર\n2017 સૌથી OLS-K08A શ્રેષ્ઠ ઘર / ઓફિસ Intelligentize ધુમાડો દૂર હાપા એર શુદ્ધિકરણ 220V\nએલર્જીસ માટે એર શુદ્ધિકરણ\nબાળકો માટે એર શુદ્ધિકરણ\nપાળતુ પ્રાણી એર શુદ્ધિકરણ\nધૂમ્રપાન માટે એર શુદ્ધિકરણ\nઊર્જા હાઇડ્રોજન પાણી કપ\nઆરોગ્ય સંભાળ હાઇડ્રોજન સમૃદ્ધ પાણી જનરેટર\nહેલ્થકેર એચ.પી.એ. ફિલ્ટર સાથે એર પ્યુરિફાયર થાઇલેન્ડના નવા પ્રોડક્ટ એર ક્લીનરને સપ્લાય કરે છે\nએર પ્યુરિફાયર ચાઇના ઉત્પાદકનો ઉપયોગ કરીને નવા ડિઝાઇન કરેલા એચપીએ ફિલ્ટર ઉચ્ચ ગુણવત્તાવાળા ઘર\nસીઇ સીબી હોમનો ઉપયોગ 7 તબક્કા યુવી લેમ્પ એચપીએ ફિલ્ટર એર પ્યુરિફાયર\nગુઆંગઝૂ ચાઇનાથી ઘરેલુ ઉપયોગ માટે યુવી વંધ્યીકૃત એર પ્યુરિફાયર હ્યુમિડિફાયર\nઓરંગ અનિયાંગ એર પ્યુરિફાયરમાં હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે એર પ્યુરિફાયર અને હ્યુમિડિફાયર\nએર ક્લિનર એર ક્લીનર ભારત હવા સાધનો એર ફિલ્ટર એર ફ્રેશનર એર શુદ્ધિકરણ હવા શુદ્ધિકરણ ચાઇના કાર હવા શુદ્ધિકરણ ઘર માટે એર શુદ્ધિકરણ એર પ્યુરિફાયર એર પ્યુરિફાયર થાઇલેન્ડ એર પ્યુરિફાયર વિયેટનામ હવા સારવાર એમિરીકન એર પ્યુરિફાયર એન્ટી વાયરસ એર પ્યુરિફાયર કાર એર ક્લિનર કાર હવા શુદ્ધિકરણ ચાઇના ફેક્ટરી ડેસ્કટોપ હવા શુદ્ધિકરણ ટકાઉ હાઇડ્રોજન પાણી નિર્માતા ઊર્જા હાઇડ્રોજન પાણી કપ આરોગ્ય સંભાળ સમૃદ્ધ હાઇડ્રોજન પાણી જનરેટર આરોગ્ય હાઇડ્રોજન રીચ પાણી એચઇપીએ એર શુદ્ધિકરણ ઘર એર શુદ્ધિકરણ ગરમ વેચાણ હવા શુદ્ધિકરણ હાઇડ્રોજન પાણી આલ્કલાઇન પાણીનો ionizer મશીન હાઇડ્રોજન પાણીનાં વિદ્યુત વિચ્છેદન-મશીન હાઇડ્રોજન પાણી જનરેટર હાઇડ્રોજન પાણી મશીન હાઇડ્રોજન પાણી નિર્માતા હાઇડ્રોજન પાણી નિર્માતા કારખાનું હાઇડ્રોજન પાણી નિર્માતા ionized હવા શુદ્ધિકરણ મીની હવા શુદ્ધિકરણ OEM એર શુદ્ધિકરણ Olans olans હવા શુદ્ધિકરણ olans પાણી શુદ્ધિકરણ પોર્ટેબલ એર શુદ્ધિકરણ પોર્ટેબલ નાના પાણીના મશીનો જનરેટર પાણીની બોટલ પાણી ફિલ્ટર કેટલ પાણી શુદ્ધિકરણ જથ્થાબંધ હવા શુદ્ધિકરણ\nઓઝોન એર પ્યુરિફાયર દ્વારા તમામ પ્રકારની ગંધ કેવી રીતે દૂર કરવી\nજે લ��કો પાસે પાળતુ પ્રાણી છે અને અપ્રિય ગંધને દૂર કરવા માંગે છે તે આ માટે હવા શુદ્ધિકરણ ખરીદી શકે છે. અમને અન્ય સ્રોતોમાંથી ગંધ પણ આપવામાં આવે છે, અને અમે તેમાંથી છૂટકારો મેળવવા માગીએ છીએ. ઠીક છે આ માટે, એર પ્યુરિફાયર ઓલાન્સી કે 07 જેવા કંઇ નથી [...]\n2020-05-23મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ ટેકનોલોજી ગંધ માટે હવા શુદ્ધિકરણ,બાળક હવા શુદ્ધિકરણ,ઘર એર શુદ્ધિકરણ,ઓઝોન એર પ્યુરિફાયર,પાલતુ હવા શુદ્ધિકરણ બંધ ટિપ્પણીઓ કેવી રીતે ઓઝોન એર પ્યુરિફાયર દ્વારા તમામ પ્રકારની ગંધ દૂર કરવી\nઆયનોઇઝર, એર પ્યુરિફાયર અને onઝોનેટર: તેમના ડાયફરન્સ\nસામાન્ય ગુણવત્તાવાળા લોકો માટે હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે ઉપકરણોની દ્રષ્ટિએ તમામ તકનીકી પ્રગતિઓ સાથે અદ્યતન રહેવાનું મુશ્કેલ છે. જ્યારે આ પ્રકારનાં ઉપકરણનું સંપાદન arભું થાય છે, ત્યારે તે ચકાસવાનું શરૂ કરે છે કે ત્યાં ઘણા બધા વિકલ્પો છે, [...]\n2020-05-23મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ ટેકનોલોજી ionizer હવા શુદ્ધિકરણ,ઓઝોનેટર એર પ્યુરિફાયર બંધ ટિપ્પણીઓ આયનોઇઝર, એર પ્યુરિફાયર અને ઓઝોનેટર પર: તેમના ડાયફરન્સ\nઘર અને officeફિસના હવા શુદ્ધિકરણના ઉપયોગમાં સૌથી સામાન્ય ભૂલો\nએવા લોકો છે કે જેમના ઘરોમાં હવા શુદ્ધિકરણ પણ છે, તેઓ તેમના ઉપયોગ માટે શ્રેષ્ઠ ટીપ્સ નથી જાણતા. હવા શુદ્ધિકરણના ઘણા વપરાશકર્તાઓને તેમની જાળવણી કરવા માટે જે સલાહ અપનાવવી જોઇએ તે વિશેની ખાતરી નથી, અથવા તો [...]\n2020-05-23મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ સમાચાર ઘર એર શુદ્ધિકરણ,કેવી રીતે ઘર હવા શુદ્ધિકરણ વાપરવા માટે,કેવી રીતે officeફિસ એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવો,ઓફિસ એર પ્યુરિફાયર બંધ ટિપ્પણીઓ ઘર અને officeફિસના હવા શુદ્ધિકરણના ઉપયોગમાં સામાન્ય ભૂલો\nઓલાન્સી એર પ્યુરિફાયર્સની શ્રેષ્ઠ સુવિધાઓ\nતમે તમારા ઘરની આજુબાજુની હવાની ગુણવત્તામાં સુધારણા માટે શક્ય તેટલું બધું કર્યું છે. આ પાળતુ પ્રાણીના ડanderન્ડરને દૂર કરવા, મીણબત્તીઓ કાardingી નાખવા, એર ફ્રેશનર્સ અને નિયમિત વેક્યૂમિંગનો ઉપયોગ કરી શકે છે. જો કે, સમસ્યા હજી પણ યથાવત્ છે જે પ્રયત્નોની માત્રાને જોતા ખૂબ જ નિરાશાજનક બની શકે છે [...]\n2020-05-23મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ સમાચાર ઘર માટે એર શુદ્ધિકરણ,શ્રેષ્ઠ એર શુદ્ધિકરણ,ઓલાન્સ�� એર પ્યુરિફાયર્સની સુવિધાઓ,ઓલાન્સી એર પ્યુરિફાયર્સ બંધ ટિપ્પણીઓ ઓલાન્સી એર પ્યુરિફાયર્સની શ્રેષ્ઠ સુવિધાઓ પર\nટોચના 5 એર પ્યુરિફાયર્સ ફેક્ટ્સ તમારે જાણવું જોઈએ\nહવા શુદ્ધિકરણો અને તેઓ તાજેતરના સમયમાં લોકોમાં કેવી રીતે કાર્ય કરે છે તે વિશે ઘણી દલીલો થઈ છે. આ ફક્ત આ હકીકતથી શોધી શકાય છે કે તેઓ આવા ઉપકરણોને સંપૂર્ણપણે સમજી શકતા નથી. હકીકતમાં, એવા લોકો છે જે હવાને માને છે [...]\n2020-05-23મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ ટેકનોલોજી એર પ્યુરિફાયર ખરીદવાની માર્ગદર્શિકા,એર પ્યુરિફાયર્સ ફેક્ટ્સ,ટોચના 5 એર પ્યુરિફાયર્સ બંધ ટિપ્પણીઓ ટોચ 5 એર પ્યુરિફાયર્સ ફેક્ટ્સ પર તમને જાણવી જોઈએ\nપાળતુ પ્રાણીનાં માલિકો: એર પ્યુરિફાયરના ઉપયોગનાં ફાયદા\nઆજે પાલતુ હોવું એ યુવાન અને વૃદ્ધો માટે સ્વપ્ન બની ગયું છે. વિશ્વાસુ સાથી જે અમને પ્રેમથી પ્રાપ્ત કરે છે, જેની સાથે આપણે રમી શકીએ છીએ અને; કે દુnessખની તે ક્ષણોમાં તે અમને દિલાસો આપે છે, તે નિશ્ચિતરૂપે જીવનનો આનંદ છે [...]\n2020-05-23મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ સમાચાર હવા શુદ્ધિકરણ લાભો,એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવાના ફાયદા,પાલતુ હવા શુદ્ધિકરણ બંધ ટિપ્પણીઓ પાળતુ પ્રાણીનાં માલિકો પર: એર પ્યુરિફાયરના ઉપયોગનાં ફાયદા\nઆપોઆપ સ્ક્રૂ લોકીંગ મશીન\nવિઝ્યુઅલ નિરીક્ષણ મશીન ઉત્પાદક\nમશીન વિઝન નિરીક્ષણ સિસ્ટમ ઉત્પાદકો\nચાઇના પ્લાસ્ટિક ઇન્જેક્શન મોલ્ડિંગ\nનેગાટિવ આયન એર પ્યુરિફાયર\nવર્કિંગ કલાક: સોમવાર - શુક્રવાર / 9:00 AM - 6:00 PM\nએર ક્લિનર એર ક્લીનર ભારત હવા સાધનો એર ફિલ્ટર એર ફ્રેશનર એર શુદ્ધિકરણ હવા શુદ્ધિકરણ ચાઇના કાર હવા શુદ્ધિકરણ ઘર માટે એર શુદ્ધિકરણ એર પ્યુરિફાયર એર પ્યુરિફાયર થાઇલેન્ડ એર પ્યુરિફાયર વિયેટનામ હવા સારવાર એમિરીકન એર પ્યુરિફાયર એન્ટી વાયરસ એર પ્યુરિફાયર કાર એર ક્લિનર કાર હવા શુદ્ધિકરણ ચાઇના ફેક્ટરી ડેસ્કટોપ હવા શુદ્ધિકરણ ટકાઉ હાઇડ્રોજન પાણી નિર્માતા ઊર્જા હાઇડ્રોજન પાણી કપ આરોગ્ય સંભાળ સમૃદ્ધ હાઇડ્રોજન પાણી જનરેટર આરોગ્ય હાઇડ્રોજન રીચ પાણી એચઇપીએ એર શુદ્ધિકરણ ઘર એર શુદ્ધિકરણ ગરમ વેચાણ હવા શુદ્ધિકરણ હાઇડ્રોજન પાણી આલ્કલાઇન પાણીનો ionizer મશીન હાઇડ્રોજન પાણીનાં વિદ્યુત વિચ્છેદન-મશીન હાઇડ્રોજન પાણી જનરેટર હાઇડ્રોજન પાણી મશીન હાઇડ્રોજન પાણી નિર્માતા હા��ડ્રોજન પાણી નિર્માતા કારખાનું હાઇડ્રોજન પાણી નિર્માતા ionized હવા શુદ્ધિકરણ મીની હવા શુદ્ધિકરણ OEM એર શુદ્ધિકરણ Olans olans હવા શુદ્ધિકરણ olans પાણી શુદ્ધિકરણ પોર્ટેબલ એર શુદ્ધિકરણ પોર્ટેબલ નાના પાણીના મશીનો જનરેટર પાણીની બોટલ પાણી ફિલ્ટર કેટલ પાણી શુદ્ધિકરણ જથ્થાબંધ હવા શુદ્ધિકરણ\n© કોપીરાઇટ 2016 ગુઆંગઝાઉ Olansi OEM એર શુદ્ધિકરણ ઉત્પાદક સર્વાધિકાર સુરક્ષિત. દ્વારા આધાર WebSun\nવ્યવસાયિક OEM એર શુદ્ધિકરણ એર શ્રેષ્ઠ હાપા એર શુદ્ધિકરણ અને ઘર એર શુદ્ધિકરણ સાથે ચાઇના થી શુધ્ધ હવા ફિલ્ટર ફેક્ટરી\nએલર્જીસ માટે એર શુદ્ધિકરણ\nબાળકો માટે એર શુદ્ધિકરણ\nપાળતુ પ્રાણી એર શુદ્ધિકરણ\nઆરોગ્ય સંભાળ હાઇડ્રોજન સમૃદ્ધ પાણી જનરેટર\nઊર્જા હાઇડ્રોજન પાણી કપ\nધૂમ્રપાન માટે એર શુદ્ધિકરણ\nશા માટે Olansi પસંદ\nહાઇડ્રોજન પાણી જનરેટર સમાચાર\nએલર્જીસ માટે એર શુદ્ધિકરણ\nબાળકો માટે એર શુદ્ધિકરણ\nપાળતુ પ્રાણી એર શુદ્ધિકરણ\nધૂમ્રપાન માટે એર શુદ્ધિકરણ\nઊર્જા હાઇડ્રોજન પાણી કપ\nઆરોગ્ય સંભાળ હાઇડ્રોજન સમૃદ્ધ પાણી જનરેટર\nહેલ્થકેર એચ.પી.એ. ફિલ્ટર સાથે એર પ્યુરિફાયર થાઇલેન્ડના નવા પ્રોડક્ટ એર ક્લીનરને સપ્લાય કરે છે\nએર પ્યુરિફાયર ચાઇના ઉત્પાદકનો ઉપયોગ કરીને નવા ડિઝાઇન કરેલા એચપીએ ફિલ્ટર ઉચ્ચ ગુણવત્તાવાળા ઘર\nસીઇ સીબી હોમનો ઉપયોગ 7 તબક્કા યુવી લેમ્પ એચપીએ ફિલ્ટર એર પ્યુરિફાયર\nગુઆંગઝૂ ચાઇનાથી ઘરેલુ ઉપયોગ માટે યુવી વંધ્યીકૃત એર પ્યુરિફાયર હ્યુમિડિફાયર\nઓરંગ અનિયાંગ એર પ્યુરિફાયરમાં હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે એર પ્યુરિફાયર અને હ્યુમિડિફાયર\nએર ક્લિનર એર ક્લીનર ભારત હવા સાધનો એર ફિલ્ટર એર ફ્રેશનર એર શુદ્ધિકરણ હવા શુદ્ધિકરણ ચાઇના કાર હવા શુદ્ધિકરણ ઘર માટે એર શુદ્ધિકરણ એર પ્યુરિફાયર એર પ્યુરિફાયર થાઇલેન્ડ એર પ્યુરિફાયર વિયેટનામ હવા સારવાર એમિરીકન એર પ્યુરિફાયર એન્ટી વાયરસ એર પ્યુરિફાયર કાર એર ક્લિનર કાર હવા શુદ્ધિકરણ ચાઇના ફેક્ટરી ડેસ્કટોપ હવા શુદ્ધિકરણ ટકાઉ હાઇડ્રોજન પાણી નિર્માતા ઊર્જા હાઇડ્રોજન પાણી કપ આરોગ્ય સંભાળ સમૃદ્ધ હાઇડ્રોજન પાણી જનરેટર આરોગ્ય હાઇડ્રોજન રીચ પાણી એચઇપીએ એર શુદ્ધિકરણ ઘર એર શુદ્ધિકરણ ગરમ વેચાણ હવા શુદ્ધિકરણ હાઇડ્રોજન પાણી આલ્કલાઇન પાણીનો ionizer મશીન હાઇડ્રોજન પાણીનાં વિદ્યુત વિચ્છેદન-મશીન હાઇડ્રોજન પાણી જનરેટર હાઇડ્રોજન પાણી મશીન હાઇડ્રોજ�� પાણી નિર્માતા હાઇડ્રોજન પાણી નિર્માતા કારખાનું હાઇડ્રોજન પાણી નિર્માતા ionized હવા શુદ્ધિકરણ મીની હવા શુદ્ધિકરણ OEM એર શુદ્ધિકરણ Olans olans હવા શુદ્ધિકરણ olans પાણી શુદ્ધિકરણ પોર્ટેબલ એર શુદ્ધિકરણ પોર્ટેબલ નાના પાણીના મશીનો જનરેટર પાણીની બોટલ પાણી ફિલ્ટર કેટલ પાણી શુદ્ધિકરણ જથ્થાબંધ હવા શુદ્ધિકરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00164.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://rankaar.com/page/141", "date_download": "2020-07-06T01:51:03Z", "digest": "sha1:WEEV6AXFKZZDZY6HPWDKNWYR2VQLIX7M", "length": 24817, "nlines": 185, "source_domain": "rankaar.com", "title": "રણકાર.કોમ – Rankaar.com - Gujarati Music, Gujarati Gazals, Gujarati Songs, Garba, Halarada, Lagna Geet, Gujarati Geet, Garba-Ras, Prarthana", "raw_content": "\nકહું છું જવાનીને… – અવિનાશ વ્યાસ\nકહું છું જવાનીને, પાછી વળી જા\nકે ઘડપણનું ઘર મારું આવી ગયું છે\nમનને ન ગમતું ઘડપણનું ડહાપણ\nપણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે\nમનની સ્થિતિ હમેશા આશક રહી છે\nકાલે જ મેં કોઇને માશુક કહી છે\nફરી પાછા મળશું પાગલ થવાને\nહમણા તો ડહાપણ ભઇ સતાવી રહ્યું છે\nમુહોબ્બત તો મારો હક છે જનમનો\nસાકી હતો ને રહ્યો છું સનમનો\nઘડપણને કહું છું કે માફી દઇ દે\nમુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે\nCategories: અવિનાશ વ્યાસ, ગઝલ, સોલી કાપડિયા\tTags:\nજીવન અંજલી થાજો – કરસનદાસ માણેક\nમારું જીવન અંજલી થાજો..\nભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો,\nદીનદુ:ખીયાંનાં આંસુ લોતાં અંતર કદી ન ધરાજો.\nમારું જીવન અંજલી થાજો..\nસતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,\nઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો.\nમારું જીવન અંજલી થાજો..\nવણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો,\nહૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો.\nમારું જીવન અંજલી થાજો..\nવમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો,\nશ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો.\nમારું જીવન અંજલી થાજો..\nCategories: કરસનદાસ માણેક, પ્રાર્થના-ભજન\tTags:\nદિવસો જુદાઈના જાય છે – ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ)\nદિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,\nમને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.\nન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,\nઅહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.\nહજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,\nન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.\nછે અજબ પ્રકારની જિંદગી, કહો એને પ્યારની જીદંગી ;\nન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.\nતમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,\nજો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધ��.\nતમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી \nતમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.\nજો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;\nકોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.\nCategories: ગઝલ, ગની દહીંવાલા\tTags:\nપ્રેમ એટલે કે… – મુકુલ ચોક્સી.\nસાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.\nસ્વપ્નમાં પળાય એવો કાયદો…\nતારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો\nક્યારે નહીં માણી હો,\nએવી કોઈ મોસમનો કલરવ યાદ આવે,\nદાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે,\nસાવ ઘરનો જ એક ઓરડો…\nને તોય આખા ઘરથી અલાયદો…\nકાજળ આંજીને તને જોઉં તો તું લાગે,\nએક છોકરીને તે શ્યામવર્ણી\nવાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,\nમને મૂકી આકાશને તું પરણી\nઝાકળ આંજીને તને જોવાની હોય\nઅને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો…\nસાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.\nCategories: ગીત, મુકુલ ચોક્સી, સોલી કાપડિયા\tTags:\nઉંબરે ઊભી સાંભળું રે બોલ – મણિલાલ દેસાઈ\nઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;\nઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.\nગામને પાદર ઘૂઘરા વાગે,\nઊંઘમાંથી મારાં સપનાં જાગે,\nસપનાં રે લોલ વ્હાલમનાં.\nઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.\nકાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,\nકાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,\nઝૂલતાં ઝોકો લાગશે મને,\nકૂદતાં કાંટો વાગશે મને,\nવાગશે રે બોલ વ્હાલમના.\nઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.\nઆજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,\nવાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.\nવીંઝતાં પવન અડશે મને,\nવીણતાં ગવન નડશે મને,\nનડશે રે બોલ વ્હાલમના.\nઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;\nઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.\nCategories: ગીત, મણિલાલ દેસાઈ\tTags:\nSelect Sub-category અંકિત ત્રિવેદી અજ્ઞાત અઝીઝ કાદરી અદમ ટંકારવી અદી મીરઝા અનિલ જોશી અમર પાલનપુરી અમૃત ‘ઘાયલ’ અરદેશર ખબરદાર ‘અદલ’ અરૂણ દેશાણી અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સુરી આસીમ રાંદેરી ઇંદુલાલ ગાંધી ઇસુભાઈ ગઢવી ઈંદિરાબેટીજી ઈકબાલ મુન્શી ઉદ્દયન ઠક્કર ઉમાશંકર જોશી ઉશનસ્ ઓજસ પાલનપુરી કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કાંતિ અશોક કાલિદાસ કિલાભાઈ ઘનશ્યામ કુતુબ આઝાદ કૃષ્ણ દવે કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગની દહીંવાલા ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ગૌરાંગ ઠાકર ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત સુમન ચતુર્ભુજ દોશી ચિંતન નાયક ચિનુ મોદી ચીમનલાલ જોશી ચૈતાલી જોગી જગદીશ જોષી જયંત પલાણ જયંત પાઠક જ��લાલ નાયક જલન માતરી જવાહર બક્ષી જીતુભાઈ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ડૉ. વિવેક ટેલર તુલસીદાસ તુષાર શુક્લ દયારામ દલપત પઢીયાર દામોદર બોટાદકર દારા એમ. પ્રિન્ટર દાસી જીવણ દિગંત પરીખ દિલીપ ગજ્જર દિલીપ રાવલ દિલેરબાબુ દીપક ગણાત્રા ‘સાથી’ દુલા ભાયા કાગ ધૂની માંડલિયા ધ્રુવ ભટ્ટ નયન દેસાઈ નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટિયા નાઝીર દેખૈય્યા નિરંજન ભગત નીનુ મઝુમદાર નીલેશ રાણા ન્હાનાલાલ કવિ પંચમ શુક્લ પન્ના નાયક પીનાકીન ઠાકોર પુરુરાજ જોશી પ્રણવ પંડયા પ્રભુલાલ દ્વિવેદી પ્રવીણ ટાંક પ્રિતમદાસ પ્રિયકાંત મણિયાર બરકત વિરાણી ‘બેફામ’ બાપુભાઈ ગઢવી બાલમુકુન્દ દવે બાલુ પટેલ બેદાર લાજપુરી બ્રહ્માનંદ ભગવતીકુમાર શર્મા ભદ્રાયુ મહેતા ભરત ત્રિવેદી ભરત વિંઝુડા ભાગ્યેશ ઝા ભાસ્કર વોરા ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ ભુપેન્દ્ર વકિલ ભૂષણ દુઆ મકરંદ દવે મણિલાલ દેસાઈ મનસુખ વાઘેલા મનોજ ખંડેરીયા મનોજ મુની મરીઝ મહેંક ટંકારવી મહેશ શાહ માધવ રામાનુજ મીરાંબાઈ મુકુલ ચોક્સી મુકેશ જોષી મુકેશ માલવણકર મુનિ શ્રી ચિત્રભાનુ મેઘબિંદુ યામિની વ્યાસ યોસેફ મેકવાન રઈશ મનીયાર રઘુનાથ બ્રહ્મભટ્ટ રતિલાલ નાઇક રમણભાઈ પટેલ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ ઉપાધ્યાય રવિ સાહેબ રસીક દવે રાજેન્દ્ર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ રાવજી પટેલ રાહી ઓઢારીયા લખમો માળી લાલજી કાનપરિયા વિનય ઘાસવાલા વિનોદ જોષી વિનોદ માણેક ‘ચાતક’ વિહાર મજમુદાર વીરુ પુરોહિત વેણીભાઈ પુરોહિત શયદા શિવાનંદસ્વામી શીતલ જોષી શીવરાજ આકાશ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઈ સંત પુનિત સંદીપ ભાટીયા સગીર સુન્દરમ સુરેન ઠાકર ‘મેહુલ’ સુરેન્દ્ર કડિયા સુરેશ દલાલ સુરેશ લાલણ સૈફ પાલનપુરી સૌમ્ય જોશી હરિન્દ્ર દવે હરિહર ભટ્ટ હરીશ મિનાશ્રુ હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ત્રિવેદી હસુ પરીખ હિતેન આનંદપરા\nSelect Sub-category અંકિત ખેડેકર અચલ મેહતા અજિત શેઠ અટ્ટા ખાન અતુલ દેસાઈ અનાર કઠિયારા અનાર શાહ અનિતા પંડિત અનુપ જલોટા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમન લેખડિયા અમર ભટ્ટ અર્ચના દવે અલ્કા યાજ્ઞીક અશ્વિની ભીડે દેશપાંડે અશ્વૈર્યા મજમુદાર આનંદકુમાર સી. આનલ વસાવડા આરતિ મુન્શી આલાપ દેસાઈ આશા ભોંસલે આશિત દેસાઈ ઉદય મઝુમદાર ઉદિત નારાયણ ઉમંગી શાહ ઉર્મિશ મહેતા ઉષા મંગેશકર ઉસ્માન ���ીર ઐશ્વર્યા હિરાની કમલેશ અવસ્થી કલ્યાણી કવઠાલકર કવિતા કૃષ્ણમૂર્તિ કવિતા ચોક્સી કિશોર કુમાર કિશોર મનરાજા કૃષાનુ મજમુદાર કેદાર ઉપાધ્યાય કૌમુદી મુનશી ગાર્ગી વોરા ગીતા દત્ત ચંદુ મટ્ટાણી ચિત્રા શરદ ચેતન ગઢવી ચોલા સોઢા જગજીત સિંહ જનાર્દન રાવલ જયેશ નાયક જહાનવી શ્રીમાંનકર જીગીષા ખેરડીયા જીતુદાન ગઢવી ઝરણા વ્યાસ તલત મહેમુદ તેજસ ધોળકિયા દર્શના ગાંધી દર્શના ઝાલા દિપાલી સોમૈયા દીક્ષિત શરદ દીપ્તિ દેસાઈ દેવીયાની પટેલ દેવેશ દવે દ્રવિતા ચોક્સી ધનાશ્રી પંડિત નયન પંચોલી નયનેશ જાની નિનાદ મહેતા નિરુપમા શેઠ નિશા ઉપાધ્યાય નિષ્કૃતિ મહેતા નિસર્ગ ત્રિવેદી નીતિન મુકેશ નીરજ પાઠક પંકજ ઉધાસ પરાગી પરમાર પાર્થ ઓઝા પાર્થિવ ગોહિલ પિયુષ દવે પુરષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાચી શાહ ફાલ્ગુની શેઠ બાલી બ્રહ્મભટ્ટ બિજલ ઉપાધ્યાય ભાસ્કર શુક્લ ભુપિન્દર સીંગ ભૂમિક શાહ મનહર ઉધાસ મનોજ દવે મન્ના ડે માલિની પંડિત નાયક મિતાલી સીંગ મુકેશ મેઘના ખારોડ મેધા યાજ્ઞિક રવિન નાયક રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઈ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રેખા રાવલ લતા મંગેશકર લવણ ગોને વંદના બાજપાઈ વિધિ મહેતા વિનોદ રાઠોડ વિભા દેસાઈ વિરાજ ઉપાધ્યાય વૈશાખી દેસાઈ વૈશાલી મહેતા શંકર મહાદેવન શાન શિવાંગી દેસાઈ શુભા જોશી શેખર સેન શૈલેન્દ્ર ભારતી શૌનક પંડ્યા શ્યામલ મુન્શી શ્રધ્ધા શાહ શ્રેયા ઘોષલ સંજય ઓઝા સંજીવની સચિન લિમયે સપના શાહ સમૂહ ગાન સાધના સરગમ સીમા ત્રિવેદી સુદેશ ભોંસલે સુપલ તલાટી સુહાની શાહ સોનલ રાવલ સોનિક સુથાર સોલી કાપડિયા સૌમિલ મુન્શી હંસા દવે હરિહરન હર્ષિદાબેન રાવળ હિમાંશુ મકવાણા હિમાલી વ્યાસ નાયક હેમંત કુમાર હેમંત ચૌહાણ હેમા દેસાઈ હેમાંગીની દેસાઈ હેમુ ગઢવી\nમને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nજવાય છે – અમૃત ઘાયલ\nઆગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nઝંખના – ઉમાશંકર જોશી\nખારવાનાં ગીત – રાજેન્દ્ર શાહ\nઆપી આપીને – વિનોદ જોષી\nછૂંદણા – ચિંતન નાયક\nમેઘદૂત (ઉત્તરમેઘ ૪૯-૫૬) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૩૬-૪૮) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૨૩-૩૫) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nsuresh on મને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nPratik patel on પગ મને ધોવા દ્યો – દુલા ભાયા કાગ\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nસુધા બાપોદરા on ચમન તુજને સુમન – કૈલાસ પંડિત\nનાથાલાલ દેવાણી on અને તમે યાદ આવ્યા – કમલેશ સોનાવાલા\nGujju Tech on ઝંખના – ઉમાશંકર જોશી\nરાઘવ જાની on આગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nLa Kant Thakkar on આપી આપીને – વિનોદ જોષી\nAlpesh Mistri on ખોબો ભરીને અમે એટલું હસ્યાં… – જગદીશ જોષી\nઅહીં મૂકવામાં આવેલા ગીત માત્ર માતૃભાષાના પ્રચાર માટે જ છે અને તે ડાઉનલોડ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી શકાય એમ નથી. તમને ગમતાં ગીત ખરીદીને સાંભળો એમાં જ કલાકારોનું બહુમાન છે. અહીં મૂકવામાં આવેલા દરેક ગીત કે કવીતાના કોપીરાઇટ્સ જે તે રચયીતાના પોતાના છે, તેમ છતાં જો કોપીરાઇટ્સનો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00165.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://m.tarladalal.com/recipes-for-Comfort-Foods-Rice--Khichdi-in-gujarati-language-974", "date_download": "2020-07-06T02:09:17Z", "digest": "sha1:JITVBPXOYGAEEDAOTWJ5R2Z3I42RSQNP", "length": 9729, "nlines": 141, "source_domain": "m.tarladalal.com", "title": "મનગમતી ભાત / ખીચડી રેસીપી : Comfort Foods Rice / Khichdi in Gujarati", "raw_content": "\nભારતીય સૂપ રેસિપિ, વેજ સૂપ\nભારતીય કચુંબર વાનગીઓ, વેજ સલાડ રેસિપિ\nસ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ\nમુસાફરી માટે ભારતીય રેસીપી\nફ્રોજ઼ન ફૂડ / ફ્રીજ઼ર\nડિનર રેસીપી, ભારતીય ડિનર વેગ રેસીપી\nઆસાન સરળ વેગ ભારતીય રેસીપી\nડિનરમાં બનતી રેસિપિ મેન્યૂ\nકોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મનગમતી રેસીપી > મનગમતી ભાત / ખીચડી રેસીપી\nજ્યારે ઘરે જ કંઇક બનાવીને ખાવાની ઇચ્છા થાય ત્યારે પ્રથમ તો મનમાં ખીચડીની જ યાદ આવે. તમારો આખા દીવસનો થાક ઉતારી તન અને મનને સ્વસ્થ રાખતી આ રાજસ્થાની ભપકાદાર બાજરાની ખીચડી તમને જરૂર સંતોષ આપશે. રાજસ્થાનમાં ચોખાને બદલે બાજરાનો ઉપયોગ વધુ પ ....\nદહીંવાળી મગની દાળની ખીચડી\nજો તમારી પાસે ખીચડી અને કઢી અલગ અલગ બનાવવાનો સમય નથી તો આ સ્વાદિષ્ટ ખીચડી અજમાવી જુઓ, જેમાં આ બન્નેનું સંયોજન છે. ચોખા, પીળી મગની દાળ અને દહીં સાથે રોજીંદા વપરાતા મસાલાનો ઉપયોગ કરી બનતી આ દહીંવાળી મગની દાળની ખીચડીમાં લાંબા સમય સુધી રહે એવો દહીંનો સ્વાદ છે અને તે એવી સાદી અને પાચન માટે હલકી બને ....\nદક્ષિણ ભારતમાં ખીર કે બીજી કોઇ મીઠી વાનગી જમણની શરૂઆતમાં પીરસવામાં આવે છે, જ્યારે દહીંવાળા ભાત જમણના અંતમાં પીરસવમાં આવે છે અને તેને એક પારંપારિક ભોજનમાં પીરસાતી નરમ અને સૌમ્ય વાનગી તરીકે ગણવામાં આવે છે. તે ઉપરાંત આ દહીંવાળા ભાતને જમણમાં ફક્ત\nઆરોગ્યદાયક અને પેટ ભરાય તેવી સંતુષ્ટતા આપતી આ પંચમેળ ખીચડી એક બાઉલમાં જો પીરસવામાં આવે તો સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે. ચોખા અને ચાર જાતની દાળના મિશ્રણ સાથે કરકરી ભાજી, ટમેટા અને વિવિધ મસાલા દ્વારા બનતી આ ખીચડીમાં વિભિન્ન જાતના સ્વાદ અને રંગ છે જે એને ખૂબ આકર્ષિત બનાવે છે.\nખીચડી એક અતિ પ્રખ્યાત ઘર ઘરમાં બનતી ચોખાની વાનગી છે જેનો દુનીયાભરના બધા ભારતીઓ આનંદ માણતા હોય છે. આમ જોવા જઇએ તો ખીચડીના ખૂબ બધા અલગ અલગ પ્રકાર અને વિવિધ નામ પણ હોય છે અને તે ઉપરાંત ચોખા અને મગની દાળના સંયોજન વડે બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે, પણ અંતમાં તો આ એવી વાનગી ગણી શકાય કે જે દરેક ઉમરલાય ....\nમસૂરની દાળ અને પાલકની ખીચડી\nખીચડી એક મજેદાર ભારતીય વાનગી છે. તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને એટલી સંતોષકારક વાનગી છે કે તે કોઇ પણ જમણમાં પીરસી શકાય પછી ભલે તે સવારનું જમણ હોય કે રાત્રીનો. ખીચડીમાં ખૂબ બધી નવીનતા હોઇ શકે અને તમે પણ તમારી રીતે અલગ અલગ દાળ, મસાલા અને શાકભાજીનું સંયોજન બનાવીને તેને વિવિધ રીતે રાંધી શકો છો. મસૂરની દા ....\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00165.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://www.iamgujarat.com/tech/gadgets/instagram-has-a-new-name-change-prank-and-its-trending-556379/", "date_download": "2020-07-06T01:42:15Z", "digest": "sha1:SF5TA5VW27WXRNOIENRPEKN2BODVOKFH", "length": 16033, "nlines": 179, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: ઈન્સ્ટાગ્રામ પર ચાલી રહ્યો છે નવો 'તમાશો', ક્યાંક તમે પણ ન ફસાઈ જતા | Instagram Has A New Name Change Prank And Its Trending - Gadgets | I Am Gujarat", "raw_content": "\nફરી એકવાર મોંઘા થઈ શકે છે ફોન કૉલ અને ઈન્ટરનેટ ડેટા\nઝારખંડમાં ધોળેદહાડે ભાજપના નેતાની ગોળી મારી હત્યા\nકોરોનાઃ ભારતે રશિયાને પાછળ રાખ્યું, સૌથી વધુ કેસ મામલે વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યું\nદ્વારકા : ખંભાળિયામાં આભ ફાટ્યું, બે કલાકમાં 12 ઈંચ વરસાદ\nપત્ની બુશરા અંગે કરી ટિપ્પણી, ઈમરાન ખાને ધારાસભ્યને પક્ષમાંથી હાંકી કાઢ્યા\nદુબઈથી મૌની રોયે શૅર કરી પોતાની તસવીરો, અદાઓ એવી કે જોતા જ રહી જશો\nમિલિન્દ સોમણથી પણ વધુ ફિટ છે તેના મા, 15 પુશ અપ્શ લગાવી ઉજવ્યો 81મો બર્થ-ડે\nવીજળીનું બિલ ભરવા પેઈન્ટિંગ વેચવા માગે છે અરશદ વારસી, કહ્યું – કિડની બચાવીને રાખી છે\nબહેન શ્વેતા માટે સુશાંતે પોતાના હાથે લખી હતી નોટ, ઈન્સ્ટાગ્રામ પર કરી શેર\nઅભિષેક-ઐશ્વર્યાના લગ્નના સાક્ષી બનેલા ‘ગુલમહોરે’ વિદાય લેતાં દુઃખી ��યા અમિતાભ બચ્ચન\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nઅંડકોષમાં ગાંઠ થઈ ગઈ છે, શું મને સેક્સ કરવામાં મુશ્કેલી થશે\nખંડાલામાં જેકી શ્રોફનું 5 સ્ટાર રિસોર્ટ જેવું આલીશાન ફાર્મ હાઉસ, જુઓ તસવીરો\nMMS લીક થતા ચર્ચામાં આવી TikTok સ્ટાર નિશા ગુરગૈન, કે.એલ રાહુલ સાથે કરવા ઈચ્છે છે લગ્ન\nGujarati News Gadgets ઈન્સ્ટાગ્રામ પર ચાલી રહ્યો છે નવો ‘તમાશો’, ક્યાંક તમે પણ ન ફસાઈ...\nઈન્સ્ટાગ્રામ પર ચાલી રહ્યો છે નવો ‘તમાશો’, ક્યાંક તમે પણ ન ફસાઈ જતા\nનવી દિલ્હી: શું તમે ક્યારેય જોયું છે કે, ઈન્સ્ટાગ્રામ પર અચાનક તમારા ફોલોઅર્સના નામ બદલાઈ ગયા હોય જો આવું થયું હોય તો તમારા ફોલોઅર્સ પણ ઈન્સ્ટાગ્રામના Name Change પ્રેન્કનો શિકાર બની ગયા છે. Instagram Name Change પ્રેન્કની શરૂઆત કોણે કરી એ હજુ સુધી ખબર પડી નથી પણ અત્યારે આ પ્રેન્ક ટ્રેન્ડમાં છે અને ટૂંક સમયમાં જ તમારા સુધી પહોંચી શકે છે. મજેદાર વાત તો એ છે કે, ઈન્સ્ટાગ્રામના પૉલિસી પ્રમાણે કોઈ યૂઝર 14 દિવસમાં 2 વખતથી વધુ પોતાનું નામ બદલી શકતું નથી.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:\nજો ઈન્સ્ટા પર નામ બદલશો તો શું થશે\nઆ ચેલેન્જમાં ઈન્સ્ટાગ્રામ યૂઝરે બાયોમાં પોતાનું નામ બદલવાનું હોય છે. ધ્યાન રહે યૂઝરનેમ નહીં. આ પ્રેન્કમાં યૂઝર સામાન્યપણે એક મેસેજ મોકલે છે જેમાં ઈન્સ્ટાગ્રામ પર તેમને પોતાનું નામ બે વાર કોઈ ફૂડ કે જાનવર વગેરેના નામ પર રાખવાનું કહેવામાં આવે છે. ત્યારબાદ મેસેજમાં કહેવામાં આવે છે કે, નામને પહેલા લોએસ કેસમાં અને ત્યારબાદ અપર કેસમાં લખવાનું છે. હવે મેસેજ મોકલનારાને ફરીવાર નામ ચેન્જ કરવાની પુષ્ટિ કરવાની સાથે પોતાની પ્રોફાઈલનો એક સ્ક્રીનશૉટ મોકલવાનો હોય છે.\nઈન્સ્ટાગ્રામ યૂઝર પાસેથી સ્ક્રીનશૉટ એવું કહીને લેવામાં આવે છે કે, તે એક વિડીયો બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે અથવા કોઈ અન્ય હેતુથી તેની જરૂર છે. સ્ક્રીનશૉટ મોકલ્યા બાદ તેને નિશ્ચિતપણે સામાન્ય વ્યક્તિની જેમ તમે પણ પોતાનું નામ ઓરિજિનલ જ રાખવા માગશો, છે ને બસ, અહીં જ ખબર પડે છે કે, તમે બે વખત નામ બદલી ચૂક્યા છો અને 14 દિવસ સુધી તમે નામ બદલી નહીં શકો. એટલે અમારી સલાહ છે કે, આવા કોઈ મેસેજને અજમાવતા કરતા સારું છે, સૉરી કહેવું.\nશું 14 દિવસ બાદ નામ બદલી શકાય\nજો તમે પહેલેથી જ આ પ્રેન્કમાં ફસાઈ ચૂક્યા છો તો 14 દિવસ પહેલા નામ બદલવા માટે કોઈપણ હેક્સ કે ટ્રિક્સ વિશએ ન વિચારો. જેવું કે, અમે પહેલા કહ્યું કે, તમે ઓછામાં ઓછા બે સપ્તાહ એટલે કે 14 દિવસ સુધી પોતાનું નામ નહીં બદલી શકો. તમારે 14 દિવસ સુધી ફની અને કૉમિક નામ સાથે જ રહેવું પડશે. સૌથી મજેદાર વાત એ છે કે, તમારા ફૉલોઅર્સ પણ આ નામને જોઈ શકશે.\nજણાવી દઈએ કે, ઈન્સ્ટાગ્રામ આ પ્રકારના કૉમ્યુનિકેશન અને કનેક્ટિવિટીનું એક મોટું પ્લેટફોર્મ બની ગયું છે. મેકઅપ બ્રશ ચેલેન્જથી લઈને પિલો ડ્રેસ ચેલેન્જ અને હવે નેમ ચેન્જ પ્રેન્ક… ઈન્સ્ટાગ્રામ પોતાના યૂઝર્સ માટે દરેક ટ્રેન્ડિંગ વસ્તુ લઈને આવે છે.\nકહી શકાય કે, કોરોના વાયરસની મહામારીના આ મુશ્કેલ સમયમાં આ પ્રેન્ક્સ દ્વારા લોકો એન્જૉય કરી રહ્યાં છે. જો તમે કોઈ આવા પ્રેન્કમાં ફસાઈ ચૂક્યા છે તો યાદ રાખો તમારા દોસ્ત અને કેટલાક ફોલોઅર્સના ચહેરા પર સ્માઈલ જરૂર આવી હશે, ઈન્સ્ટાગ્રામ પર તમારું નામ જોઈને.\nપબજી રમવામાં દીકરાએ ખાતામાંથી 16 લાખ ઉડાવી માર્યા, પિતાએ ગેરેજમાં કામે બેસાડ્યો\nભારતે તો હવે પ્રતિબંધ લગાવ્યો, ચીનમાં તો પહેલેથી બેન છે ટિકટૉક\nસેમસંગે ઘટાડી એકદમ નવા સ્માર્ટફોનની કિંમત, અન્ય ઑફર્સ પણ અવેલેબલ\nઆવતીકાલે લૉન્ચ થશે પહેલી દેસી સોશિયલ એપ Elyments\nટિકટોક પર પ્રતિબંધ બાદ ચાઈનીઝ કંપનીને 45,000 કરોડનું નુકસાન થવાનો અંદાજ\nPUBGના ચક્કરમાં પેરેન્ટ્સનું બેંક એકાઉન્ટ કરી નાખ્યું ખાલી\nરીયલ હીરો: સળગતી કારમાંથી 3 લોકોને બચાવ્યા\nકોરોના સામે જીતની ખુશીમાં દર્દી હોસ્પિટલમાં જ કરવા લાગ્યો ડાન્સ\nબેકિંગમાં કેટલા પ્રકારના યીસ્ટ વપરાય છે જાણો, પ્રકાર અને ઉપયોગ\nઅકસ્માત બાદ બાઈકમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nપબજી રમવામાં દીકરાએ ખાતામાંથી 16 લાખ ઉડાવી માર્યા, પિતાએ ગેરેજમાં કામે બેસાડ્યોભારતે તો હવે પ્રતિબંધ લગાવ્યો, ચીનમાં તો પહેલેથી બેન છે ટિકટૉકસેમસંગે ઘટાડી એકદમ નવા સ્માર્ટફોનની કિંમત, અન્ય ઑફર્સ પણ અવેલેબલઆવતીકાલે લૉન્ચ થશે પહેલી દેસી સોશિયલ એપ Elymentsટિકટોક પર પ્રતિબંધ બાદ ચાઈનીઝ કંપનીને 45,000 કરોડનું નુકસાન થવાનો અંદાજPUBGના ચક્કરમાં પેરેન્ટ્સનું બેંક એકાઉન્ટ કરી નાખ્યું ખાલીOnePlusએ લૉન્ચ કરી સ્માર્ટ ટીવીની નવી ��ેન્જ, શરૂઆતી કિંમત ફક્ત 12,999ફેસબુકે બંધ કરી ટિકટોકને ટક્કર આપનારી પોતાની આ એપબોલો, મોબાઈલ ફોન ચાઈનાનો હશે તો રિપેરિંગમાં ડબલ રુપિયા ચૂકવવા પડશેભારતમાં ડાઉન થયું Gmail, યૂઝર્સ ટ્વીટર પર કરી રહ્યા છે ફરિયાદઆ ભારતીય એપનો મોટો ધમાકો, માત્ર 36 કલાકમાં દોઢ કરોડ ડાઉનલોડ્સવ્હોટ્સએપ હવે બન્યું વધુ મજેદાર, નવું ફીચર જોયુંભારતમાં TikTok અને Helo એપ થઈ ‘બંધ’, એપ ઓપન કરતા દેખાઈ રહી છે આવી નોટિસટિકટોક પર પ્રતિબંધથી આ દેશી એપની ચાંદી-ચાંદી, 5 લાખથી વધુ વખત ડાઉનલોડ થઈTikTok પર પ્રતિબંધ, પરંતુ PUBG કેમ બચી ગઈભારતમાં TikTok અને Helo એપ થઈ ‘બંધ’, એપ ઓપન કરતા દેખાઈ રહી છે આવી નોટિસટિકટોક પર પ્રતિબંધથી આ દેશી એપની ચાંદી-ચાંદી, 5 લાખથી વધુ વખત ડાઉનલોડ થઈTikTok પર પ્રતિબંધ, પરંતુ PUBG કેમ બચી ગઈ ગમે ત્યારે તેનો પણ નંબર લાગશે\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00165.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.vtvgujarati.com/news-details/deepika-padukone-asked-when-salman-khan-will-become-father-know-actor-epic-reply", "date_download": "2020-07-06T03:08:40Z", "digest": "sha1:2LPMQ6VKDTJSI4BRLWGC24XIYDBETWW5", "length": 9399, "nlines": 104, "source_domain": "www.vtvgujarati.com", "title": " દીપિકાએ સલમાનને કર્યો બાળકોને લઈને પ્રશ્ન, સલમાને આપ્યો આ ફની જવાબ | deepika padukone asked when salman khan will become father know actor epic reply", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nબોલિવૂડ / દીપિકાએ સલમાનને કર્યો બાળકોને લઈને પ્રશ્ન, સલમાને આપ્યો આ ફની જવાબ\nબિગ બોસના સેટ પર સલમાન ખાન અને દીપિકા પાદુકોણે ખૂબ મસ્તી કરી હતી. ફિલ્મ છપાકના પ્રમોશન માટે આવેલી દીપિકાએ સલમનાને એક મજેદાર પ્રશ્ન પૂછ્યો અને સલમાને તેનો જવાબ પણ ખાસ અંદાજમાં આપ્યો હતો.\nછપાકના પ્રમોશન માટે બિગ બોસમાં આવી દીપિકા\nદીપિકાએ સલમાન ખાનને કહ્યું લગ્ન કરી લો\nસલમાને દીપિકાના સવાલનો આપ્યો મજેદાર જવાબ\nદીપિકા પાદુકોણ અને વિક્રાંત મેસીએ તેમની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ છપાકનું પ્રમોશન પાછલા વીકએન્ડમાં બિગ વીકએન્ડના એપિસોડમાં કર્યું હતું. રીઅલ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલે પણ બિગ બોસમાં ભાગ લીધો હતો. બિગ બોસના સેટ પર સલમાન ખાન અને દીપિકા પાદુકોણ ખૂબ જ મસ્તી કરે છે. અહીં દીપિકા પાદુકોણે સલમાનને એક રમૂજી સવાલ પૂછ્યો.\nદીપિકાએ કહ્યું, લગ્ન કરી લો સલમાન\nલક્ષ્મી અગ્રવાલ સાથે વાત કરતા સલમાન ખાને દીપિકાને છેડતાં કહ્યું, મારી ગેરેંટી છે કે એક લક્ષ્મી દીપિકાને જાતે જ ઘરે લાવશે અને બીજી લક્ષ્મી દીપિકાના ઘરે આપી દેશે. સલમાનની મજાની પ્રતિક્રિયા આપતાં દીપિકાએ કહ્યું કે, સલમાન, તું પહેલા લગ્ન કરી લે.\nસલમાને આપ્યો દીપિકાના સવાલનો આવો જવાબ\nજવાબમાં સલમાને કહ્યું કે મેડમ, બાળકનું લગ્ન સાથે શું લેવા દેવા છે. ત્યારે દીપિકાએ કહ્યું - તો લગ્ન ન કરો, તમે તો પહેલાં બાળકોને જન્માવી લો. સલમાન ખાને આનો રમૂજી જવાબ આપ્યો અને કહ્યું - પહેલા મને યુવાન થવા દો ત્યારપછી હું બાળકોને માટે વિચારીશ. મારા રમવા અને કૂદકાના દિવસો છે. બિગ બોસના સેટ પર સલમાન ખાન અને દીપિકા પાદુકોણે ફ્રૂટ કચુંબર કાપીને દર્શકોને ખવડાવ્યા.\nબિગ બોસ વિશે વાત કરીએ તો દીપિકા-વિક્રાંત અને લક્ષ્મી ઘરની અંદર જતા પરિવારના સભ્યો સાથે રમતો રમે છે. એક કાર્યમાં સ્પર્ધકોએ એકબીજાની કોપી રપી અને એપિક સેન્સને રિક્રિએટ કરવાનો હતો. આ ટાસ્ક જીતેલી ટીમને મોટી ભેટ મળી. તે બધા થોડા સમય માટે દીપિકા સાથે ઘરની બહાર સવારી કરવા નીકળ્યા હતા.\nTikTokને જોરદાર ટક્કર આપી રહી છે આ ભારતીય એપ, એક જ દિવસમાં લાખો લોકોએ કરી ડાઉનલોડ\nભારતમાં 50 વર્ષમાં 4.58 કરોડ છોકરીઓ ગુમ, ગુજરાત સહિત 9 રાજ્યોની સ્થિતિ ભયાવહ\nનરેન્દ્ર મોદીએ કહ્યું કે, રસી તૈયાર થશે તો સૌથી પહેલા કોરોના વોરિયર્સને અપાશે, સરકારનો રસીને લઈને છે આ પ્લાન\nહવામાન વિભાગ / ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 174...\nપ્રતિબંધ / ચીન બાદ સરકારે અમેરિકા બેઝ આ સંગઠન સાથે જોડાયેલી 40 વેબેસાઈટ...\nસ્પોર્ટ્સ / કેપ્ટન વિરુદ્ધ ફરિયાદો બાદ BCCIએ કહ્યું 'આ લોકો કોહલીની...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગુજરાતમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે કેવી રીતે અટકી શકે...\nગીર સોમનાથ / ભારે વરસાદના કારણે સરસ્વતી નદી બે કાંઠે, માધવરાય મંદિર...\nહવામાન / સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ,...\nTech Masala / Jioના ધમાકાથી Zoom ફૂસ્સ, જાણો આ નવી ઍપના શાનદાર ફીચર્સ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00165.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.yogeshravaliya.in/2020/06/international-day-of-yoga-2020.html", "date_download": "2020-07-06T02:12:34Z", "digest": "sha1:LA2S3BGNVE2OQMGPKHTBB5FVOBUJ27BG", "length": 5887, "nlines": 56, "source_domain": "www.yogeshravaliya.in", "title": "YOGESH RAVALIYA: International Day Of Yoga 2020 Celebrate with my Daughter Manushi || Yogesh Ravaliya", "raw_content": "\nરવિવાર, 21 જૂન, 2020\nઆજે World Father's Day પણ છે. એક પુત્ર તરીકે મને મારા પિતા પાસેથી જે અણમોલ પ્રેમ, જતન મળેલ છે તેના માટે આભાર શબ્દ પણ ટૂંકો પડે. જ્યારે એક પિતા તરીકે મારી દીકરી માનુશી માટે અત્યારે જે જીવવાની સુખદ ક્ષણો હું જીવી રહ્યો છું તે માટે હું ઈશ્વરનો આભાર માનું છું. ત્યારે કદાચ મૃત્યુ આવે તો એને પણ કહીશ કે થોડીવાર થોભીજા, મારી દીકરી સાથે બે ઘડી હજી આ અણમોલ સમય જીવી લેવા દે.\nઆજના આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં પરિવાર સાથે ઉજવવાની તક મળી છે ત્યારે મારી લાડકી સાથે યોગની થોડી યાદો તમારી સાથે જીવી રહ્યો છે.\nMusic સાંભળવાનું કોને ન ગમે, આજે Music Day છે ત્યારે હાલ ચાલી રહેલ ડિપ્રેસનને લઈને ઘણી ઘટનાઓ સામે આવી છે. મારી વાત કરું તો હું પણ આનો સામનો ઘણીવાર કરી ચુક્યો છું. મારી જિંદગીમાં ઘણા એવા પણ આવ્યા છે અને છે જેઓ મારી સાથે પણ આવા પ્રયાસો કરી ચુક્યા છે ત્યારે મેં ફક્ત music ના સહારે જ આ દૂષણથી દૂર રહી શક્યો છું. Music જો મનગમતું સાંભળવામાં આવે તો કોઈપણ ડિપ્રેસનમાંથી બહાર આવી શકાય છે.\nસુશાંત માટે તો એક જ વાત કહી શકું, ૐ શાંતિ..\nમાનુશીની મીઠી મીઠી વાતોનો Full Vlog :\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Yogesh Ravaliya પર 01:23 PM\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઈશ્વર આ દુનિયામાં માતા-પિતા સ્વરૂપે આવે છે. પુષ્કળ પ્રેમ આપે છે. આ વીડિયો તેમને સમર્પિત...😍\n4200 Grade pay અમારો અધિકાર છે.\n2010 અને ત્યારબાદની ભરતી પછી લાગેલા પ્રાથમિક શિક્ષકોનો 2800 Grade pay આપવાની જાહેરાત 2019માં ગુજરાત સરકારે કરી તે ખરેખર અન્યાય છે. 2010 પછી ...\nCorona સંક્રમણ જૂનાગઢમાં કાબુ બહાર જઈ રહ્યું છે.\nકોરોના મહામારી દિવસેને દિવસે કાબુ બહાર જઈ રહી છે, ગુજરાત પણ ભારતમાં સૌથી વધુ કેસમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે જૂનાગઢની વાત કરું તો...\nજીવન કરતા ઇરછાઓ આજે જરૂરી કેમ લાગે \nઇથેરીયલ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00165.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/monsoon-to-arrive-maharashtra-on-8th-june-says-imd-056419.html?utm_source=articlepage-Slot1-12&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T02:00:42Z", "digest": "sha1:6XZQVUVD3VHS233DRQPSTE5IWU5355SI", "length": 12565, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગરમીથી જલદી જ મળશે રાહત, 8 જૂને મહારાષ્ટ્ર પહોંચશે ચોમાસું | Monsoon to arrive Maharashtra on 8th june says IMD - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ ���ૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n17 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n17 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n18 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n19 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nગરમીથી જલદી જ મળશે રાહત, 8 જૂને મહારાષ્ટ્ર પહોંચશે ચોમાસું\nનવી દિલ્હીઃ ભીષણ ગરમી અને કોરોના સંકટનો સામનો કરી રહેલા દેશવાસીઓ માટે રાહતના સમાચાર છે, ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈ એક ખુશખબરી આપી છે, તેમણે કહ્યું કે ચોમાસું 1 જૂને કેરળ પહોંચી જશે અને આ મહારાષ્ટ્રમાં 8 જૂને દસ્તક આપી શકે છે અને ચોમાસા પહેલાની ગતિવિધઓ 30 મેથી શરૂ થઈ શકે છે, જે બાદ કેરળ અને મહારાષ્ટ્રમાં વરસાદનો સિલસલો શરૂ થઈ જશે, જેનાથઈ લકોને ગરમીથી રાહત મળશે.\n8 જૂને મહારાષ્ટ્ર પહોંચશે ચોમાસું\nભારતીય હવામાન વિભાગ પુણેના વૈજ્ઞાનિક ડૉ અનુપમ કશ્યપીએ જણાવ્યું કે કેરળ તટ પર મોસમી ગતિવિધિઓ ઘણી અનુકૂળ છે, દક્ષિણ- પશ્ચિમી મૉનસૂન કેરળમાં 1 જૂે દસ્તક આપી શકે છે અને 31 મેથી 4 જૂન દરમિયાન દક્ષણ-પૂર્વ અને પૂર્વી- મધ્ય અરબી સમુદ્ર પાસે નીમ્ન દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે, આ વર્ષે ચોમાસું સામાન્ય રહે તેવી સંભાવના જતાવવામાં આવી રહી છે. જેનાથી ફાલનું ઉત્પાદન સારું થશે અને અર્થવ્યવસ્થાને પણ ફાયદો થશે.\nહવામાન વિભાગે આ મોટી વાત કહી\nઅગાઉ હવામાન વિભાગે કહ્યું કે રાજધાની દિલ્હીમાં મૉનસૂનની સામાન્ય શરૂઆત 23 જૂનથી 27 જૂન વચ્ચે થશે જ્યારે બીજી તરફ મુંબઈ અને કોલકાતામાં મોનસૂન ક્રમશઃ 10 અને 11 જૂન વચ્ચે પહોંચશે પરંતુ હવે જ્યારે મૉનસૂન કેરળ અને મહારાષ્ટ્રમાં બે દિવસ પહેલા જ પહોંચી રહ્યું છે તો તેનું આગમન હવે દેશના અન્ય રાજ્યોમાં પણ પહેલું થશે, જો કે હવામાન વિભાગે હજી બીજા રાજ્યોમાં કઈ તારીખે ચોમાસું પહોંચશે તે જાહેર કર્યું નથી.\nઅરબી સમુદ્રમાં બની રહેલ લો પ્રેશરના કારણે કેરળના કેટલાય ભાગોમાં આગલા 3 દિવસ ભારે વરસાદ થઈ શકે છે. જેના કારણે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેરળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથૉરિટીએ સમુદ્રમાં ગુરુવારે રાતે તમામ ગતિવિધિઓ પર રક લગાવી દીધો છે. સાથે જ જે માછીમારો સમુદ્રમાં છે, તેમને પાછા આવવાનું કહી દેવાયું છે. હવામાન વભાગે માછીમારને 31 મેથી 4 જૂન સુધી સમુદ્રમાં જવાની મંજૂરી આપી નથી. કેરળ ઉપરાંત કર્ણાટક અને તેલંગાણામાં 30-31 મેના રોજ વરસાદની સંભાવના છે.\nગુજરાતમાં 2 વવાઝોડાંનો ખતરો, હવામાન ખાતાએ એડવાઈઝરી બહાર પાડી\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\nકર્ણાટક-કેરળમાં અતિ ભારે વરસાદની સંભાવના, 4 દિવસ માટે જારી થયુ યલો એલર્ટ\nWeather Updates: દેશના આ 6 રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના\nયુપીના 16, બિહારના 13 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના, દિલ્લીમાં ઓરેન્જ એલર્ટ\nઆસામમાં પૂરથી 12 લોકોના મોત, 38000 લોકો બેઘર\nઓરિસ્સા આસપાસ તોફાની હલચલ શરૂ, IMDએ કહી આ મોટી વાત\nદેશના ઘણા ભાગોમાં ચોમાસુ સક્રિય, આ 11 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ જારી\nWeather Forecast Today: ગુજરાત-મુંબઇમાં વરસાદનું અલર્ટ, સૌરાષ્ટ્રમાં પડશે ભારે વરસાદ\nમહારાષ્ટ્ર પહોંચ્યું ચોમાસું, મુંબઇમાં મુશળધાર વરસાદની આગાહી\nગુજરાતમાં ચોમાસાની દસ્તક, આ 6 જિલ્લામાં ભારે વરસાદનું અલર્ટ\nઆગામી કેટલાક કલાકોમાં દેશના આ શહેરોમાં થશે વરસાદ\nગુજરાતઃ અરબ સાગર નજીકના ઘણા જિલ્લાઓમાં વરસ્યા મેઘ, ભાવનગરમાં સાડા 3 ઈંચ વરસાદ\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00166.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://www.iamgujarat.com/sports-news/cricket/cricket-news/t20-world-cup-in-australia-likely-to-be-postponed-555598/", "date_download": "2020-07-06T02:49:59Z", "digest": "sha1:PXJPKZRFLEY6ICVQ3EVFQUPDJOO5TCPT", "length": 14788, "nlines": 174, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે રમાનારી T20 World Cup ટૂર્નામેન્ટ રદ્ થવાનું લગભગ નક્કી! | T20 World Cup In Australia Likely To Be Postponed - Cricket News | I Am Gujarat", "raw_content": "\nઅમદાવાદમાં કોરોનાનો હાહાકાર: માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 100ને પાર\nકચ્છમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા અમદાવાદમાં બે દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા\nકોરોના કેસમાં ભારત દુનિયામાં ત્રીજા નંબરે, રવિવારે નવા કેસનો આંકડો 25,000ની એકદમ નજીક પહોંચ્યો\nફરી એકવાર મોંઘા થઈ શકે છે ફોન કૉલ અને ઈન્ટરનેટ ડેટા\nઝારખંડમાં ધોળેદહાડે ભાજપના નેતાની ગોળી મારી હત્યા\nદુબઈથી મૌની રોયે શૅર કરી પોતાની તસવીરો, અદાઓ એવી કે જોતા જ રહી જશો\nમિલિન્દ સોમણથી પણ વધુ ફિટ છે તેના મા, 15 પુશ અપ્શ લગાવી ઉજવ્યો 81મો બર્થ-ડે\nવીજળીનું બિલ ભરવા પેઈન્ટિંગ વેચવા માગે છે અરશદ વારસી, કહ્યું – કિડની બચાવીને રાખી છે\nબહેન શ્વેતા માટે સુશાંતે પોતાના હાથે લખી હતી નોટ, ઈન્સ્ટાગ્રામ પર કરી શેર\nઅભિષેક-ઐશ્વર્યાના લગ્નના સાક્ષી બનેલા ‘ગુલમહોરે’ વિદાય લેતાં દુઃખી થયા અમિતાભ બચ્ચન\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nઅંડકોષમાં ગાંઠ થઈ ગઈ છે, શું મને સેક્સ કરવામાં મુશ્કેલી થશે\nખંડાલામાં જેકી શ્રોફનું 5 સ્ટાર રિસોર્ટ જેવું આલીશાન ફાર્મ હાઉસ, જુઓ તસવીરો\nMMS લીક થતા ચર્ચામાં આવી TikTok સ્ટાર નિશા ગુરગૈન, કે.એલ રાહુલ સાથે કરવા ઈચ્છે છે લગ્ન\nGujarati News Cricket News ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે રમાનારી T20 World Cup ટૂર્નામેન્ટ રદ્ થવાનું લગભગ નક્કી\nઓસ્ટ્રેલિયામાં આ વર્ષે રમાનારી T20 World Cup ટૂર્નામેન્ટ રદ્ થવાનું લગભગ નક્કી\nકે શ્રીનિવાસ રાવ, મુંબઈ: કોરોના વાયરસને કારણે હવે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારો T20 World Cup રદ્ થાય તેવી પૂરી શક્યતા છે. આ ટુર્નામેન્ટ ઓક્ટોબર-નવેમ્બરમાં રમાવાની છે, પરંતુ આવતા અઠવાડિયા સુધીમાં તેમાં ફેરફારી સત્તાવાર જાહેરાત થઈ શકે છે. ICC તેમજ બોર્ડ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા T20 World Cup ક્યારે રમાઈ શકે તે અંગે હાલ વિચારણા કરી રહ્યા છે, અને ત્રણ ઓપ્શન પર વિચાર કરાઈ રહ્યો છે.\nજેમાં પહેલો વિકલ્પ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં આ વર્લ્ડકપ રમાડાય તે અંગેનો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને તેની સામે કોઈ વાંધો નથી. જોકે, એપ્રિલમાં જ IPLની મેચો શરુ થાય છે, અને તે પહેલા ઈંગ્લેન્ડની ટીમ પણ ભારતના પ્રવાસે આવવાની છે, જેનું બધું આયોજન જો T20 World Cupને ફેબ્રુ-માર્ચમાં રમાડાય તો ખોરવાઈ જઈ શકે તેમ છે.\nબીજો ઓપ્શન એવો છે કે જેમાં 2021માં BCCI ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપ રમાડવાની મંજૂરી આપે, પરંતુ 2022માં ભારતમાં T20 World Cup રમાડાય. જોકે, આ બાબત સાથે સંકળાયેલા લોકોનું માનીએ તો, ભારત ઓસ્ટ્રેલિયા સાથે આ વર્ષના અંત સુધીમાં પ્રવાસ ગોઠવવામાં વ્યસ્ત છે, જેથી આ ઓપ્શન પણ ટકી શકે તેમ નથી. ત્રીજા ઓપ્શનમાં ICCની કોઈ ઈવેન્ટ શિડ્યૂલ્ડ નથી તેવા 2022ના વર્ષમાં T20 World Cup ઓસ્ટ્રેલિયામાં રમાડાય તેના પર વિચારણા થઈ રહી છે, જે મોટાભાગની ટીમોના ટાઈમટેબલને પણ મેચ કરે છે.\nઆ વર્ષનો T20 World Cup ના રમાય તે અંગેની સત્તાવાર જ��હેરાત 26થી 28 મેની વચ્ચે ગમે ત્યારે થઈ શકે છે. ICCની મિટિંગમાં T20 World Cup વર્લ્ડકપ ઉપરાંત, નવા ચેરમેનની ચૂંટણી અને તેની તારીખ નક્કી કરવા પર પણ ચર્ચા થવાની છે.\nઓસ્ટ્રેલિયાએ પોતાની બોર્ડર સપ્ટેમ્બરના મધ્ય સુધી બંધ કરી દીધી છે. બહારથી આવનારા માટે ક્વોરન્ટાઈનના સખ્ત નિયમો પણ બનાવાયા છે. હાલની સ્થિતિ અનુસાર બહારથી આવનારા વ્યક્તિને 15 દિવસ ક્વોરન્ટાઈનમાં રહેવું ફરજિયાત છે. તેવામાં 16 ટીમો માટે તૈયારી કરવા માટે ખાસ સમય ના રહેતા આ વર્ષનો T20 World Cup વર્લ્ડકપ રદ્દ થાય તેવી પૂરી શક્યતા છે.\nપાકિસ્તાનના હિન્દુ શરણાર્થીઓને મળ્યો શિખર ધવન, ગિફ્ટ કરી આ વસ્તુઓ\nભારતીય કેપ્ટન વિરાટ કોહલી મુશ્કેલીમાં ફસાયો, હિતોના ટકરાવનો આરોપ લાગ્યો\nહાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીને આપી મુશ્કેલ ‘સુપરમેન પુશ-અપ’ની ચેલેન્જ\nકોહલી સાથે તકરાર કરવાથી ડરે છે આ ઓસ્ટ્રેલિયન બોલર, જણાવ્યું ખાસ કારણ\nરાજસ્થાનમાં બનશે દુનિયાનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, જાણો કેટલી હશે ક્ષમતા\nપાકિસ્તાનના પૂર્વ બેટિંગ કોચ એન્ડી ફ્લાવરનો દાવો, આ પાક ક્રિકેટરે ગળે ચાકૂ મૂકી દીધું હતું\nરીયલ હીરો: સળગતી કારમાંથી 3 લોકોને બચાવ્યા\nકોરોના સામે જીતની ખુશીમાં દર્દી હોસ્પિટલમાં જ કરવા લાગ્યો ડાન્સ\nબેકિંગમાં કેટલા પ્રકારના યીસ્ટ વપરાય છે જાણો, પ્રકાર અને ઉપયોગ\nઅકસ્માત બાદ બાઈકમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nપાકિસ્તાનના હિન્દુ શરણાર્થીઓને મળ્યો શિખર ધવન, ગિફ્ટ કરી આ વસ્તુઓભારતીય કેપ્ટન વિરાટ કોહલી મુશ્કેલીમાં ફસાયો, હિતોના ટકરાવનો આરોપ લાગ્યોહાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીને આપી મુશ્કેલ ‘સુપરમેન પુશ-અપ’ની ચેલેન્જકોહલી સાથે તકરાર કરવાથી ડરે છે આ ઓસ્ટ્રેલિયન બોલર, જણાવ્યું ખાસ કારણરાજસ્થાનમાં બનશે દુનિયાનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, જાણો કેટલી હશે ક્ષમતાપાકિસ્તાનના પૂર્વ બેટિંગ કોચ એન્ડી ફ્લાવરનો દાવો, આ પાક ક્રિકેટરે ગળે ચાકૂ મૂકી દીધું હતુંભારતમાં નહીં રમાય IPL, આ બે દેશો છે મજબૂત દાવેદારજ્યારે સચિને આવી રીતે શ્રીનાથને પહેરાવી દીધું હતું પોતાનું પેન્ટVivo સાથે IPLની ડીલ ખતમ કરવાના મૂડમાં નથી BCCI, જાણો કારણઅચાનક નિવૃત્તિ લેવા અંગે ડિ વિલિયર્સે તોડ્યું મૌન, જણાવ્યું મુખ્ય કારણICCના ચેરમેન પદેથી શશાંક મનોહરનું રાજીનામુંરવીન્દ્ર જાડેજાની સિદ્ધિઃ બન્યો 21મી સદીનો આવો ભારતીય ક્રિકેટરપૂર્વ ભારતીય ક્રિકેટરનું મોટું નિવેદન, ‘વિરાટનું સ્થાન લઈ શકે છે રોહિત શર્મા’ભારતીય ક્રિકેટમાં આ ટેસ્ટ મેચને માઈલસ્ટોન માને છે વિરાટ કોહલીશાહિદ આફ્રિદીએ જણાવ્યું, કોરોનાથી બચવા માટે શું-શું કર્યું\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00166.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://chintannipale.in/2016/09/28/07/43/3365", "date_download": "2020-07-06T03:04:19Z", "digest": "sha1:YMSUN54YDNDFIUR6S4J47EE3ONFSXZRZ", "length": 19961, "nlines": 94, "source_domain": "chintannipale.in", "title": "મારો પ્રોબ્લેમ એ છે કે હું માફ કરી શકતો નથી! – ચિંતનની પળે | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nમારો પ્રોબ્લેમ એ છે કે હું માફ કરી શકતો નથી\nમારો પ્રોબ્લેમ એ છે કે હું માફ કરી શકતો નથી\nચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ\nગેરસમજણ સામટી ફેલાવ ના,\nદુશ્મનોની જેમ તું બોલાવ ના,\nકાં મને પડકારવાનું બંધ કર,\nકાં સુલેહી વાવટો ફરકાવ ના.\nગુલાબનું ફૂલ કાંટાને માફ કરી દેતું હશે કદાચ કરી દેતું હશે. જો માફ કરતું ન હોય તો ગુલાબ ખીલી જ ન શકે. ઓટ આવે ત્યારે દરિયો ચંદ્રને માફ કરતો હશે કદાચ કરી દેતું હશે. જો માફ કરતું ન હોય તો ગુલાબ ખીલી જ ન શકે. ઓટ આવે ત્યારે દરિયો ચંદ્રને માફ કરતો હશે પાનખરમાં પાંદડાં ખરે ત્યારે ઝાડ પ્રકૃતિને માફ કરી દેતું હશે પાનખરમાં પાંદડાં ખરે ત્યારે ઝાડ પ્રકૃતિને માફ કરી દેતું હશે બધું આપણને ગમતું હોય એવું થતું નથી. માણસ દરેક જીવમાં સૌથી વધુ શક્તિશાળી છે. માણસ બધું કરી શકે છે. બસ, માફ નથી કરી શકતો\nકુદરતે માણસને સુખી થવા અને આનંદમાં રહેવા માટે ચોઇસ આપેલી છે. માણસ પસંદગી કરી શકે છે. તમે કાં તો માફ કરો અને કાં તો દુશ્મનીને જીવતી રાખો. તમારી ચોઇસ. માફ કરીને તમે શું મેળવો છો અથવા તો દુશ્મની રાખીને તમે શું ગુમાવો છો એના વિશે વિચાર કરશો તો માફ કરવાનું વધુ સરળ લાગશે. માણસે માફ કરવામાં સ્વાર્થી થવું જોઈએ કારણ કે એમાં ફાયદો આપણો જ છે. આપણે દરેક કામમાં એવું વિચારીએ છીએ કે મને શું ફાયદો, મને શું લાભ કારણ કે એમાં ફાયદો આપણો જ છે. આપણે દરેક કામમાં એવું વિચારીએ છીએ કે મને શું ફાયદો, મને શું લાભ માફ કરવામાં ફાયદો એ છે કે આપણે મુક્ત થઈ જઈએ છીએ. માફ ક���વું એટલે આપણે આપણને જ બાંધી રાખતી જંજીરોમાંથી છુટકારો મેળવવો.\nએક યુવાનની આ વાત છે. સફળતા માટે એ ખૂબ મહેનત કરતો. તેના વિરોધીઓ અને હરીફો એ યુવાન સફળ ન થાય એના માટે ખૂબ જ પ્રયત્નો કરતા હતા. બધાને ખબર હતી કે અમુક લોકો તેને સફળ થવા દેવા ઇચ્છતા નથી. જોકે, આખરે એ યુવાન સફળ થયો. એ યુવાનને પૂછવામાં આવ્યું કે તું કેમ આટલી સફળતા મેળવી શક્યો તેં તારા વિરોધીઓને માફ કરી દીધા તેં તારા વિરોધીઓને માફ કરી દીધા યુવાને કહ્યું, હા મેં તો તરત જ માફ કરી દીધા હતા. એટલા માટે માફ કરી દીધા હતા કે મારે બીજું ઘણું કરવાનું હતું. મેં માફ કર્યા ન હોત તો હું કદાચ આ સ્થાને પહોંચી ન શક્યો હોત યુવાને કહ્યું, હા મેં તો તરત જ માફ કરી દીધા હતા. એટલા માટે માફ કરી દીધા હતા કે મારે બીજું ઘણું કરવાનું હતું. મેં માફ કર્યા ન હોત તો હું કદાચ આ સ્થાને પહોંચી ન શક્યો હોત હું માત્ર માફ નથી કરતો, જરૂર લાગે ત્યારે માફી માગી પણ લઉં છું. રોડ પર પથરો આવે ત્યારે આપણે વાહનને બાજુએ તારવી પસાર થઈ જઈએ છીએ. જો ન થઈએ અને પથરા પર વાહન ચડી જાય તો થડકો આપણને જ લાગે છે. જિંદગીનું પણ આવું જ છે. તમારા રસ્તે આગળ વધતા હોય ત્યારે ઘણી જગ્યાએ તમારી જાતને તારવી લેવાની હોય છે.\nગાલિબે સરસ કહ્યું છે. ઇસ તરહા સે હમને જિંદગી કો આસાં કર લિયા, કિસી સે માફી માંગ લી, કિસી કો માફ કર દિયા. તમારે જિંદગીને આસાન કરવી છે તો માફી માંગવાની અને માફ કરવાની આદત કેળવવા જેવી છે. મારે જિંદગીમાં હવે ક્યારેય એનું મોઢું જોવું નથી, હું ક્યારેય એને માફ કરવાનો નથી. એણે મારું દિલ દુભાવ્યું છે. મને હર્ટ કર્યું છે. સાચી વાત છે, આવું થતું હોય છે. કોઈ આપણું દિલ દુભાવે ત્યારે લાગી આવતું હોય છે. સાચી વાત એ હોય છે કે કોઈએ તો આપણું એક જ વાર દિલ દુભાવ્યું હોય છે, એ યાદ કરીને આપણે વારંવાર આપણું દિલ દુભાવતા રહીએ છીએ. માણસ સૌથી વધુ અન્યાય પોતાની જાતને કરતો હોય છે.\nઆપણે ઘણી વખત કેવું કરતા હોઈએ છીએ માફી માગનારને પણ આપણે કરગરાવતા હોઈએ છીએ. બે મિત્રો હતા. એક મિત્રથી મશ્કરી દરમિયાન થોડાક ન બોલવાના શબ્દો બોલાઈ ગયાં. મિત્ર હર્ટ થઈ ગયો. આ વાતની ખબર પડી એટલે બીજા મિત્રએ સોરી કહ્યું. તો પણ મિત્રનું વર્તન ન બદલ્યું. બીજા મિત્રએ આખરે કહ્યું કે યાર મેં તને અનેક વખત સોરી કહ્યું. હવે તો મને માફ કરી દે. એ માફ નહોતો કરતો. એક વખત તેના બીજા મિત્રએ કહ્યું કે એ માફી માગે છે પછી શું છે માફી માગનારને પણ આપણ��� કરગરાવતા હોઈએ છીએ. બે મિત્રો હતા. એક મિત્રથી મશ્કરી દરમિયાન થોડાક ન બોલવાના શબ્દો બોલાઈ ગયાં. મિત્ર હર્ટ થઈ ગયો. આ વાતની ખબર પડી એટલે બીજા મિત્રએ સોરી કહ્યું. તો પણ મિત્રનું વર્તન ન બદલ્યું. બીજા મિત્રએ આખરે કહ્યું કે યાર મેં તને અનેક વખત સોરી કહ્યું. હવે તો મને માફ કરી દે. એ માફ નહોતો કરતો. એક વખત તેના બીજા મિત્રએ કહ્યું કે એ માફી માગે છે પછી શું છે એ યુવાને કહ્યું કે, એ ભલે માફી માગે, પણ હું માફ કરવાનો નથી એ યુવાને કહ્યું કે, એ ભલે માફી માગે, પણ હું માફ કરવાનો નથી એને રિયલાઇઝ થવું જોઈએ કે તેણે ભૂલ કરી છે એને રિયલાઇઝ થવું જોઈએ કે તેણે ભૂલ કરી છે આપણે શું રિયલાઇઝ કરાવવાનું ઇચ્છતાં હોઈએ છીએ આપણે શું રિયલાઇઝ કરાવવાનું ઇચ્છતાં હોઈએ છીએ એ કરગરે, પગમાં પડી જાય એ કરગરે, પગમાં પડી જાય આવું કરવાથી ઘણાનો ઇગો સંતોષાતો હોય છે.\nરબર અમુક હદ સુધી તણાય છે. આપણે પછી પણ ખેંચતા રહીએ તો તૂટી જાય છે. કોઈ માફી માગે અને ન આપીએ ત્યારે માફી માગનારને પણ ઘણી વાર એવું થાય છે કે મેં તો માફી માગી લીધી, એ ન આપે તો એનો પ્રોબ્લેમ છે. માફી ન આપીએ તો ઘણી વાર વાંક આપણો જ હોય છે. સોરી ફીલ કરાવવાની પણ એક હદ હોય છે. એકલતાનું એક કારણ આપણી માફ કરવાની અક્ષમતા પણ હોય છે. બધા જ હોય છે, આપણે દૂર હટી ગયા હોઈએ છીએ. કોઈએ આપણને એકલા પાડ્યા હોતા નથી, આપણે નજીક જવાનું ટાળીએ છીએ.\nએક પરિવારની વાત છે. એક મુદ્દે ઘરમાં ઝઘડો થયો. વાત વણસી ગઈ. બધા જુદા થઈ ગયા. બોલવાના સંબંધો પણ ઘટી ગયા. એ દરમિયાન એક ભાઈના ઘરે સારો પ્રસંગ આવ્યો. નારાજ હતો તેને કાર્ડ મોકલ્યું. ફોન કે મેસેજ ન કર્યો, આવવું હોય તો આવે, મારે કંઈ ગરજ નથી. એના વગર પણ પ્રસંગ પતી જ જવાનો છે. ગરજ કોઈને નથી હોતી, અટકતું કંઈ પણ નથી હોતું. બસ, એક નાનકડો ખાલીપો સર્જાતો હોય છે. આ ખાલીપો ન ભરાય ત્યારે માણસ ખાલીપા સાથે પણ મન મનાવી લેતો હોય છે. પ્રસંગ હતો ત્યારે એ વ્યક્તિ આવી. આંખો મળી ત્યારે માફી માગી પણ લેવાઈ અને માફી આપી પણ દેવાઈ. માફી માગવા માટે કે માફી આપવા માટે દરેક વખતે શબ્દોની જરૂર પડતી નથી તું આવ્યો તો મને ગમ્યું. એણે કહ્યું, હું એટલો પણ જડ નથી. સાવ સાચું કહું, બહાનું શોધતો હતો\nઆપણે ઘણી વખત માફી માગવી પણ હોય છે અથવા તો માફ કરી દેવા પણ હોય છે. મોકાની રાહ જોતા હોઈએ છીએ મોકાની રાહ જોવામાં ઘણી વખત મોડું થઈ જાય છે. એક બાપ-દીકરીની વાત છે. દીકરીએ પોતાની પસંદગીની વ્યક્તિ સાથે મેરેજ કર્યા. બાપે ચોખ્ખું સંભળાવી દીધું કે આજથી તું મારા માટે મરી ગઈ છે. હવે કોઈ દિવસ તારું મોઢું ન બતાવતી. વર્ષો વહી ગયાં. એક પ્રસંગમાં દીકરી અને બાપ અચાનક જ મળી ગયાં. દીકરીને જોઈને બાપની આંખો ભીની થઈ ગઈ. દીકરીને ગળે વળગાડી દીધી. બાપે કહ્યું, એક વખત પણ તને એમ ન થયું કે ડેડી સાથે વાત કરું મોકાની રાહ જોવામાં ઘણી વખત મોડું થઈ જાય છે. એક બાપ-દીકરીની વાત છે. દીકરીએ પોતાની પસંદગીની વ્યક્તિ સાથે મેરેજ કર્યા. બાપે ચોખ્ખું સંભળાવી દીધું કે આજથી તું મારા માટે મરી ગઈ છે. હવે કોઈ દિવસ તારું મોઢું ન બતાવતી. વર્ષો વહી ગયાં. એક પ્રસંગમાં દીકરી અને બાપ અચાનક જ મળી ગયાં. દીકરીને જોઈને બાપની આંખો ભીની થઈ ગઈ. દીકરીને ગળે વળગાડી દીધી. બાપે કહ્યું, એક વખત પણ તને એમ ન થયું કે ડેડી સાથે વાત કરું દીકરીએ કહ્યું કે, તમે તો કહી દીધું હતું કે, તું મારા માટે મરી ગઈ છે. હું જીવતી હતી, પણ તમારા શબ્દો મને રોજ થોડું થોડું મારતા હતા. પિતાએ કહ્યું, હું ગુસ્સામાં હતો. બોલાઈ ગયું હતું. રાહ જોતો હતો કે તું આવે. આપણા લોકો રાહ જ જોતા હોય છે. આપણે બસ, એક ડગલું આગળ વધવાની જરૂર હોય છે.\nએ મને માફ નહીં કરે એવું વિચારીને પણ ઘણી વખત આપણે માફી માગતા નથી. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે કોઈ શું કહેશે એનું આપણે વધુ વિચારીએ છીએ, આપણે શું કરવું જોઈએ એનું આપણે જરાયે વિચારતા નથી આપણે માણસ છીએ. ક્યારેક જાણતાં અને ક્યારેક અજાણતાં ભૂલ થઈ જાય છે. જાણતાં થઈ ગયેલી ઇરાદાપૂર્વકની ભૂલ પણ ઘણી વખત મોડેથી સમજાતી હોય છે. આપણે બસ માફ કરવામાં કે માફી માગવામાં મોડું ન કરવું જોઈએ. દિલ પર રહેલો ભાર આપણા હાથે જ હળવો કરવો પડે છે અને હળવાશ માટે ‘માફી’ સૌથી અસરકારક છે. પછી એ માગવાની હોય કે આપવાની\nવેર લેવાની સૌથી સરળ રીત જો કોઈ હોય તો એ છે, આપણા દુશ્મન, વિરોધી કે હરીફને માફ કરી દેવો\n(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા.28 સપ્ટેમ્બર, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)\nહું કંઇ પાગલ નથી, મારે મનોચિકિત્સકની જરુર નથી – દૂરબીન\nસપ્તાહના સાત વારમાંથી તમને કયો વાર નથી ગમતો સોમવાર\nન્યૂ નોર્મલ : નવી પરિસ્થિતિને તમે કેટલી ઝડપથી સ્વીકારી શકો છો : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણા દેશના તમામે તમામ ક્ષેત્રમાં નેપોટિઝમ અને પોલિટિક્સ છે જ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nકોઈના માટે એટલા ખાલી ન થાવ કે ભરાઈ ન શકો – ચિં��નની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઉદાસ સ્વજનને સ્નેહની જરૂર હોય છે, શિખામણની નહીં : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAnkit Kothari on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on ખબર નહીં, મારી લાઇફમાં આ શું થવા બેઠું છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00167.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/videos/national-international/page-4/", "date_download": "2020-07-06T03:43:47Z", "digest": "sha1:YYOQXTBV2OYVP37ONJARHGGHU3CWLYEW", "length": 26566, "nlines": 341, "source_domain": "gujarati.news18.com", "title": "News18 Gujarati Videos, Latest Videos News in Gujarati, Gujarati Khabar वीडियो", "raw_content": "\nહોમ » વીડિયો » દેશવિદેશ\nCyclone Amphan: આગામી 12 કલાક ભારે, વાવાઝોડું ‘સુપર સાઇક્લોન’માં ફેરવાશે\nCyclone Amphan: આગામી 12 કલાક ભારે, વાવાઝોડું ‘સુપર સાઇક્લોન’માં ફેરવાશે\nCyclone Amphan: આગામી 12 કલાક ભારે, વાવાઝોડું ‘સુપર સાઇક્લોન’માં ફેરવાશે\nCyclone Amphan: આગામી 12 કલાક ભારે, વાવાઝોડું ‘સુપર સાઇક્લોન’માં ફેરવાશે\nVideo: આજના અત્યાર સુધીના ગુજરાત અને દેશ વિદેશના મુખ્ય સમાચાર વિગતે\nGhaziabadમાં શ્રમિકોની વતન જવા માટે ભારે ભીડ, સોશિયલ ડિસ્ટસિંગના ઉડ્યા ધજાગરા\nNoida થી Bihar જેઇ રહેલી શ્રમિકો ભરેલી બસનો થયો અકસ્માત, 12 થી વધુ લોકો ઘાયલ\nVideo: રક્ષા ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા માટે મેક ઇન ઇન્ડિયા જરૂરી: નિર્મલા સીતારમણ\nVideo: સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને વધારવી પડશે: નાણામંત્રી નિર્મલા સીતારમણ\nકમર્શિયલ કોલ માઇનિંગને પ્રોત્સાહન આપીશું, 8 સેક્ટરના રિફોર્મ પર ખાસ ફોકસ: નાણામંત્રી\nVideo: કોલસા ઉત્પાદન ક્ષેત્ર પર સરકાર વિશેષ ધ્યાન આપશે : Nirmala Sitharaman\nવૈશ્વિક પડકારોને સ્વીકારવા પડશે અને આત્મનિર્ભરતા માટે મજબૂત બનવું પડશે : અનુરાગ ઠાકુર\nVideo: રાહત પેકેજની જાહેરાતનો ચોથો તબક્કો, ઇન્ફ્રા-રિફોર્મ, સેક્ટોરલ પર ફોકસ\nCyclone Amphan: આગામી 12 કલાક ભારે, વાવાઝોડું ‘સુપર સાઇક્લોન’માં ફેરવાશે\nVideo: આજના અત્યાર સુધીના ગુજરાત અને દેશ વિદેશના મુખ્ય સમાચાર વિગતે\nGhaziabadમાં શ્રમિકોની વતન જવા માટે ભારે ભીડ, સોશિયલ ડિસ્ટસિંગના ઉડ્યા ધજાગરા\nNoida થી Bihar જેઇ રહેલી શ્રમિકો ભરેલી બસનો થયો અકસ્માત, 12 થી વધુ લોકો ઘાયલ\nVideo: રક્���ા ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા માટે મેક ઇન ઇન્ડિયા જરૂરી: નિર્મલા સીતારમણ\nVideo: સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને વધારવી પડશે: નાણામંત્રી નિર્મલા સીતારમણ\nકમર્શિયલ કોલ માઇનિંગને પ્રોત્સાહન આપીશું, 8 સેક્ટરના રિફોર્મ પર ખાસ ફોકસ: નાણામંત્રી\nVideo: કોલસા ઉત્પાદન ક્ષેત્ર પર સરકાર વિશેષ ધ્યાન આપશે : Nirmala Sitharaman\nવૈશ્વિક પડકારોને સ્વીકારવા પડશે અને આત્મનિર્ભરતા માટે મજબૂત બનવું પડશે : અનુરાગ ઠાકુર\nVideo: રાહત પેકેજની જાહેરાતનો ચોથો તબક્કો, ઇન્ફ્રા-રિફોર્મ, સેક્ટોરલ પર ફોકસ\nVideo: રેલમંત્રીના આરોપોનો રાહુલ ગાંધીએ આપ્યો રદિયો, શ્રમિક ટ્રેન ચલાવવી અમારી માગ હતી\nVideo: આજના અત્યાર સુધીના દેશ વિદેશના તમામ મહત્વના સમાચાર\nVideo: Uttar Pradeshમાં બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, વતન પરત ફરી રહેલા 24 મજૂરોનાં મોત\ncoronavirus: ટેસ્ટ માટે સરકારે મંગાવ્યું 'ખાસ' મશીન, હવે COBAS 6800 મશીન કરશે ટેસ્ટ\nVideo: દેશમાં ડોમેસ્ટિક ફ્લાઇટ શરુ થશે, એરપોર્ટ ઓથોરિટીએ ટ્વીટ કરી માહિતી આપી\nVideo: ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર 65 વર્ષ જૂના કાયદામાં કરશે ફેરફાર\nVideo: World Bankની ભારતને 1 બિલિયન ડોલરની સામાજિક સુરક્ષા પેકેજ અંતર્ગત સહાય\nVideo: US ભારતને વેન્ટિલેટર્સ આપશે, ડોનાલ્ડ ટ્રમ્પએ કરી જાહેરાત\nખેડૂતોને પાકની વધારે કિંમત આપવા માટે કાનૂન બનશે : નાણા મંત્રી Nirmala Sitharaman\nલૉકડાઉન દરમિયાન પીએમ કિસાન ફંડમાં 18,700 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે\nNirmala Sitharaman: આજે કૃષિ અને તેની સાથે જોડાયેલ ક્ષેત્રો માટે અમે જાહેરાત કરીશું\nનાણા મંત્રી Nirmala Sitharaman સતત ત્રીજા દિવસે આર્થિક પેકેજ વિશે PC શરૂ\nVideo: આજે નાણામંત્રી Nirmala Sitharaman રાહત પેકેજના ત્રીજા તબક્કાની કરશે જાહેરાત\n3 કરોડ ખેડૂતોને 4.22 લાખ કરોડ રૂપિયા લોન આપશે સરકાર : નાંણા મંત્રી નિર્મલા સીતારમણ\nરાહત પેકેજમાં નાણા મંત્રી Nirmala Sitharaman એ મજૂરો અને ખેડૂતો માટે કરી આ મોટી જાહેરાત\nવિત્ત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું - મુદ્રા શિશુ લોન લેનારને 1500 કરોડ રુપિયાનો ફાયદો\nVideo: નાણામંત્રી Nirmala Sitharaman આજે કરી શકે છે ખેડૂતો માટે મોટી જાહેરાત\nVideo: ટ્રેન યાત્રીઓ માટે મોટા સમાચાર, 15 મેં થી ટિકિટ બુકિંગમાં નવા નિયમો\nVideo: MSMEs ને 4 વર્ષ માટે લોન આપવામાં આવશે: અનુરાગ ઠાકુર\n20 લાખ કરોડનું પેકેજ : જાણો નાણામંત્રી Nirmala Sitharaman ની આજની મુખ્ય જાહેરાતો\nકેન્દ્રીય નાંણા મંત્રી Nirmala Sitharaman એ શરૂ કરી પત્રકાર પરિષદ\nનાણા મંત્રી આજે સાંજે 4 વાગ્યે રજૂ કરશે વિશેષ 20 ��ાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની બ્લૂ પ્રિન\nPM Modiનાં સંબોધનની 10 મોટી વાત, સ્વપ્ન સાકાર કરવા એક જ રસ્તો આત્મનિર્ભરતા\nPM Modiનાં આત્મનિર્ભરતાના મંત્ર મામલે Yamal Vyasનું નિવેદન\nVideo: Nirmala Sitharaman એ MSMEs ની વ્યાખ્યા બદલી, જાણો અન્ય શું જાહેરાત કરી\nVideo: PM Modi એ આત્મનિર્ભર ભારતનું વિઝન આપ્યું: નિર્મલા સીથારમણ\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00167.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/very-heavy-rain-expected-in-10-states-in-india-and-dust-storm-comes-in-next-few-hours-055671.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T03:05:03Z", "digest": "sha1:25E3FJ7YZQX42KTBQ4E4YVHILL4TYMYR", "length": 13289, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "આગામી 3 દિવસ સુધી દેશના 10 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, જારી થયુ એલર્ટ | Very Heavy Rain expected in 10 States In India and Dust Storm comes in next Few Hours - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n18 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n19 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઆગામી 3 દિવસ સુધી દેશના 10 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, જારી થયુ એલર્ટ\nકોરોના સંકટ વચ્ચે દેશના ઘણા રાજ્યોમાં ગરમી અને વરસાદ વચ્ચે આંખ મિચામણા ચાલી રહ્યા છે. ક્યાંક લોકો ગરમીથી પરેશાન છે તો ક્યાંક વરસાદે લોકોનુ જીવન મુશ્કેલ બનાવી દીધુ છે. સ્કાઈમેટ વેધ���ના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરી પાકિસ્તાન અને આની પાસેના જમ્મુ કાશ્મીર પાસે પહોંચી ગયુ છે. આના પ્રભાવથી વિકસિત થયેલ ચક્રવાતી હવાઓનુ ક્ષેત્ર મધ્ય પાકિસ્તાન અને તેની પાસેના પશ્ચિમી રાજસ્થાન પર છે. આના કારણે રાજસ્થાનના ઘણા ભાગોમાં ધૂળ ભરેલી આંધી જોવા મળી રહી છે. વળી, સ્કાઈમેટે કહ્યુ કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં 4થી 6 મે વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.\nઆ રાજ્યોમાં થઈ શકે છે ભારે વરસાદ\nવળી, આગામી 24 કલાક દરમિયાન પટના, ગયા, ભાગલપુર, ચંપારણ, મધુબની, સીતામઢી, બલિયા, ગોરખપુર, આઝમગઢ, પ્રયાગરાજ, મિર્ઝાપુર, લખનઉ, અયોધ્યા, મેરઠ, મુરાદાબાદ, બરેલી, સહારનપુર, પીલીભીત, અલીગઢ, હાથરસ, એટા, ઈટાવા, લખનઉ અને કાનપુર સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.\nભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી\nભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4-5 દિવસ સુધી પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ-ત્રિપુરા, અસમ-મેઘાલય, કેરળ અને કર્ણાટકમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વળી કહેવામાં આવ્યુ છે કે બિહાર, અસમ, મેઘાલય, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડામાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા અને વિજળી અને કરાવૃષ્ટિ થવાની સંભાવના છે.\nદિલ્લી-એનસીઆરમાં આજે વરસાદની સંભાવના\nવળી, દિલ્લી-એનસીઆરમાં આજે ઝડપી પવન સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ભારે વરસાદ સાથે કરાવૃષ્ટિની સંભાવના પણ વ્યક્ત કરી છે. આગામી 24 કલાક દરમિયાન મધ્ય પ્રદેશ, ઉત્તરી છત્તીસગઢના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદના અણસાર છે. આ ઉપરાંત પૂર્વોત્તર ભારતમાં ઝડપી પવન સાથે મૂસળધાર વરસાદ ઘણી જગ્યાએ થઈ શકે છે. પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહારમાં પણ વરસાદ જોવા મળી શકે છે. વળી, બાગપત, બુલંદશહર, મધ્ય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તરી અને દક્ષિણી દિલ્લીમાં ઝડપી પવન સાથે ધૂળ ભરેલી આંધી આવશ અને ગાજવીજ સાથે વરસાદ થશે.\nઆ પણ વાંચોઃ NEET અને JEE(MAIN) પરીક્ષાની તારીખોનુ એલાન, જાણો ક્યારે છે\nમુંબઈમાં આવતા 24 કલાકમાં અતિ ભારે વરસાદની સંભાવના, IMDએ જારી કરી રેડ એલર્ટ\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\nકર્ણાટક-કેરળમાં અતિ ભારે વરસાદની સંભાવના, 4 દિવસ માટે જારી થયુ યલો એલર્ટ\nWeather Updates: દેશના આ 6 રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના\nયુપીના 16, બિહારના 13 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના, દિલ્લીમાં ઓરેન્જ એલર્ટ\nઆસામમાં પૂરથી 12 લોકોના મોત, 38000 લોકો બેઘર\nદેશના ઘણા ભાગોમાં ચોમાસુ સક્રિય, આ 11 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ જારી\nમહારાષ્ટ્ર પહોંચ્યું ચોમાસું, મુંબઇમાં મુશળધાર વરસાદની આગાહી\nઆગામી કેટલાક કલાકોમાં દેશના આ શહેરોમાં થશે વરસાદ\nગુજરાતઃ અરબ સાગર નજીકના ઘણા જિલ્લાઓમાં વરસ્યા મેઘ, ભાવનગરમાં સાડા 3 ઈંચ વરસાદ\nઆગામી કેટલાક કલાકમાં દિલ્હી સહિત દેશના 7 રાજ્યોમાં તોફાનની આશંકા\nનિસર્ગ વાવાઝોડુઃ 6 વર્ષમાં 8 વાર મંડરાયો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, દર વખતે બચી ગયુ\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00167.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "http://rankaar.com/page/144", "date_download": "2020-07-06T03:19:22Z", "digest": "sha1:K7TLIODWFIVLANQR2ECKBBSXYB4LCYTK", "length": 25062, "nlines": 190, "source_domain": "rankaar.com", "title": "રણકાર.કોમ – Rankaar.com - Gujarati Music, Gujarati Gazals, Gujarati Songs, Garba, Halarada, Lagna Geet, Gujarati Geet, Garba-Ras, Prarthana", "raw_content": "\nઆંખે કંકુના સૂરજ આથમ્યા – રાવજી પટેલ\nઆંખે કંકુના સૂરજ આથમ્યા…\nમારી વ્હેલ શણગારો વીરા, શગને સંકોરો\nરે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ\nમારી આંખે કંકુના સૂરજ આથમ્યા…\nપીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;\nડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ\nરે હણહણતી મેં સાંભળી સુવાસ\nમારી આંખે કંકુના સૂરજ આથમ્યા…\nમને રોકે પંછાયો એક ચોકમાં;\nઅડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો\nમને વાગે સજીવી હળવાશ\nમારી આંખે કંકુના સૂરજ આથમ્યા…\nદીકરો મારો લાડકવાયો – કૈલાસ પંડિત\nદીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,\nવાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે.\nરમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,\nકાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,\nઆપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.\nકેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,\nછાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,\nસીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.\nફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,\nલાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,\nઆમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.\nહાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,\nશમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,\nરમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.\nદીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,\nવાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છ���.\nCategories: કૈલાસ પંડિત, મનહર ઉધાસ, હાલરડું\tTags:\nતને જાતા જોઈ – અવિનાશ વ્યાસ.\nતને જાતા જોઈ પનઘટની વાટે, મારું મન મોહી ગયું,\nતારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું.\nકેડે કંદોરોને કોટમાં દોરો\nતારા લહેરિયાની લાલ લાલ ભાતે\nમારું મન મોહી ગયું\nરાસે રમતી આંખને ગમતી\nમારું મન મોહી ગયું,\nબેંડલુ માઠે ને મહેંદી ભરી હાથે\nતારી ગાગરની છલકાતી છાંટે\nમારું મન મોહી ગયું\nતને જાતા જોઈ પનઘટની વાટે\nમારું મન મોહી ગયું.\nપાંદડુ લીલું ને રંગ રાતો – અવિનાશ વ્યાસ\nસ્વર: મનોજ દવે, દિપાલી સોમૈયા\nપાંદડુ લીલું ને રંગ રાતો\nહે જી મારી મહેંદીનો રંગ મદમાતો….\nભુલી રે પડી હું તો રંગના બજારમાં\nલાગ્યો મને રંગ કેરો છાંટો\nપાંદડુ લીલું ને રંગ રાતો….\nરેશમની કાયા તારી જાણે લજામણી\nલટકંતી લટ્ટો તારી ભુલ રે ભુલામણી\nરૂપને ઘેરીને બેઠો ઘુંઘટનો છેડલો..\nપાંદડુ લીલું ને રંગ રાતો….\nરંગરસિયા જરા આટલેથી અટકો\nદિલને લોભાવે તારા લોચનનો લટકો\nવારી વારી થાકી તો યે છેલ રે છબીલા તુ તો\nપાંદડુ લીલું ને રંગ રાતો….\nCategories: અવિનાશ વ્યાસ, ગીત, દિપાલી સોમૈયા, મનોજ દવે\tTags:\nનયન ને બંધ રાખીને – બરકત વિરાણી ‘બેફામ’\nઅશ્રુ વિરહની રાતનાં ખાળી શક્યો નહિ\nપાછા નયનનાં નૂરને વાળી શક્યો નહિ\nહું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને\nએ આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહિ\nનયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે\nતમે છો એનાં કરતાં પણ વધારે તમને જોયા છે\nનયન ને બંધ રાખીને…\nઋતુ એક જ હતી પણ નહોતો આપણો એકજ\nમને સહેરા એ જોયો છે, બહારે તમને જોયા છે\nતમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે\nનયન ને બંધ રાખીને…\nપરંતુ અર્થ એનો એ નથી કે રાત વિતી ગઇ\nનહિ તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે\nતમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે\nનયન ને બંધ રાખીને…\nહકિકત માં જુઓ તો અએ એક સપનું હતું મારું\nખુલી આંખે મેં મારા ઘરનાં દ્વારે તમને જોયા છે\nતમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે\nનયન ને બંધ રાખીને…\nનહિતર આવી રીતે તો તરે નહિ લાશ દરીયામાં\nમેને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે\nતમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે\nનયન ને બંધ રાખીને…\nCategories: ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’, મનહર ઉધાસ\tTags:\nSelect Sub-category અંકિત ત્રિવેદી અજ્ઞાત અઝીઝ કાદરી અદમ ટંકારવી અદી મીરઝા અનિલ જોશી અમર પાલનપુરી અમૃત ‘ઘાયલ’ અરદેશર ખબરદાર ‘અદલ’ અરૂણ દેશાણી અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સુરી આસીમ રાંદેરી ઇંદુલાલ ગાંધી ઇસુભાઈ ગઢવી ઈંદિરાબેટીજી ઈકબાલ મુન્શી ઉદ્દયન ઠક્કર ઉમાશંકર જોશી ઉશનસ્ ઓજસ પાલનપુરી કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કાંતિ અશોક કાલિદાસ કિલાભાઈ ઘનશ્યામ કુતુબ આઝાદ કૃષ્ણ દવે કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગની દહીંવાલા ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ગૌરાંગ ઠાકર ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત સુમન ચતુર્ભુજ દોશી ચિંતન નાયક ચિનુ મોદી ચીમનલાલ જોશી ચૈતાલી જોગી જગદીશ જોષી જયંત પલાણ જયંત પાઠક જયલાલ નાયક જલન માતરી જવાહર બક્ષી જીતુભાઈ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ડૉ. વિવેક ટેલર તુલસીદાસ તુષાર શુક્લ દયારામ દલપત પઢીયાર દામોદર બોટાદકર દારા એમ. પ્રિન્ટર દાસી જીવણ દિગંત પરીખ દિલીપ ગજ્જર દિલીપ રાવલ દિલેરબાબુ દીપક ગણાત્રા ‘સાથી’ દુલા ભાયા કાગ ધૂની માંડલિયા ધ્રુવ ભટ્ટ નયન દેસાઈ નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટિયા નાઝીર દેખૈય્યા નિરંજન ભગત નીનુ મઝુમદાર નીલેશ રાણા ન્હાનાલાલ કવિ પંચમ શુક્લ પન્ના નાયક પીનાકીન ઠાકોર પુરુરાજ જોશી પ્રણવ પંડયા પ્રભુલાલ દ્વિવેદી પ્રવીણ ટાંક પ્રિતમદાસ પ્રિયકાંત મણિયાર બરકત વિરાણી ‘બેફામ’ બાપુભાઈ ગઢવી બાલમુકુન્દ દવે બાલુ પટેલ બેદાર લાજપુરી બ્રહ્માનંદ ભગવતીકુમાર શર્મા ભદ્રાયુ મહેતા ભરત ત્રિવેદી ભરત વિંઝુડા ભાગ્યેશ ઝા ભાસ્કર વોરા ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ ભુપેન્દ્ર વકિલ ભૂષણ દુઆ મકરંદ દવે મણિલાલ દેસાઈ મનસુખ વાઘેલા મનોજ ખંડેરીયા મનોજ મુની મરીઝ મહેંક ટંકારવી મહેશ શાહ માધવ રામાનુજ મીરાંબાઈ મુકુલ ચોક્સી મુકેશ જોષી મુકેશ માલવણકર મુનિ શ્રી ચિત્રભાનુ મેઘબિંદુ યામિની વ્યાસ યોસેફ મેકવાન રઈશ મનીયાર રઘુનાથ બ્રહ્મભટ્ટ રતિલાલ નાઇક રમણભાઈ પટેલ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ ઉપાધ્યાય રવિ સાહેબ રસીક દવે રાજેન્દ્ર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ રાવજી પટેલ રાહી ઓઢારીયા લખમો માળી લાલજી કાનપરિયા વિનય ઘાસવાલા વિનોદ જોષી વિનોદ માણેક ‘ચાતક’ વિહાર મજમુદાર વીરુ પુરોહિત વેણીભાઈ પુરોહિત શયદા શિવાનંદસ્વામી શીતલ જોષી શીવરાજ આકાશ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઈ સંત પુનિત સંદીપ ભાટીયા સગીર સુન્દરમ સુરેન ઠાકર ‘મેહુલ’ સુરેન્દ્ર કડિયા સુરેશ દલાલ સુરેશ લાલણ સૈફ પાલનપુરી સૌમ્ય જોશી હરિન્દ્ર દવે હરિહર ભટ્ટ હરીશ મિનાશ્રુ હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ત્રિવેદી હસુ પર���ખ હિતેન આનંદપરા\nSelect Sub-category અંકિત ખેડેકર અચલ મેહતા અજિત શેઠ અટ્ટા ખાન અતુલ દેસાઈ અનાર કઠિયારા અનાર શાહ અનિતા પંડિત અનુપ જલોટા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમન લેખડિયા અમર ભટ્ટ અર્ચના દવે અલ્કા યાજ્ઞીક અશ્વિની ભીડે દેશપાંડે અશ્વૈર્યા મજમુદાર આનંદકુમાર સી. આનલ વસાવડા આરતિ મુન્શી આલાપ દેસાઈ આશા ભોંસલે આશિત દેસાઈ ઉદય મઝુમદાર ઉદિત નારાયણ ઉમંગી શાહ ઉર્મિશ મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર ઐશ્વર્યા હિરાની કમલેશ અવસ્થી કલ્યાણી કવઠાલકર કવિતા કૃષ્ણમૂર્તિ કવિતા ચોક્સી કિશોર કુમાર કિશોર મનરાજા કૃષાનુ મજમુદાર કેદાર ઉપાધ્યાય કૌમુદી મુનશી ગાર્ગી વોરા ગીતા દત્ત ચંદુ મટ્ટાણી ચિત્રા શરદ ચેતન ગઢવી ચોલા સોઢા જગજીત સિંહ જનાર્દન રાવલ જયેશ નાયક જહાનવી શ્રીમાંનકર જીગીષા ખેરડીયા જીતુદાન ગઢવી ઝરણા વ્યાસ તલત મહેમુદ તેજસ ધોળકિયા દર્શના ગાંધી દર્શના ઝાલા દિપાલી સોમૈયા દીક્ષિત શરદ દીપ્તિ દેસાઈ દેવીયાની પટેલ દેવેશ દવે દ્રવિતા ચોક્સી ધનાશ્રી પંડિત નયન પંચોલી નયનેશ જાની નિનાદ મહેતા નિરુપમા શેઠ નિશા ઉપાધ્યાય નિષ્કૃતિ મહેતા નિસર્ગ ત્રિવેદી નીતિન મુકેશ નીરજ પાઠક પંકજ ઉધાસ પરાગી પરમાર પાર્થ ઓઝા પાર્થિવ ગોહિલ પિયુષ દવે પુરષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાચી શાહ ફાલ્ગુની શેઠ બાલી બ્રહ્મભટ્ટ બિજલ ઉપાધ્યાય ભાસ્કર શુક્લ ભુપિન્દર સીંગ ભૂમિક શાહ મનહર ઉધાસ મનોજ દવે મન્ના ડે માલિની પંડિત નાયક મિતાલી સીંગ મુકેશ મેઘના ખારોડ મેધા યાજ્ઞિક રવિન નાયક રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઈ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રેખા રાવલ લતા મંગેશકર લવણ ગોને વંદના બાજપાઈ વિધિ મહેતા વિનોદ રાઠોડ વિભા દેસાઈ વિરાજ ઉપાધ્યાય વૈશાખી દેસાઈ વૈશાલી મહેતા શંકર મહાદેવન શાન શિવાંગી દેસાઈ શુભા જોશી શેખર સેન શૈલેન્દ્ર ભારતી શૌનક પંડ્યા શ્યામલ મુન્શી શ્રધ્ધા શાહ શ્રેયા ઘોષલ સંજય ઓઝા સંજીવની સચિન લિમયે સપના શાહ સમૂહ ગાન સાધના સરગમ સીમા ત્રિવેદી સુદેશ ભોંસલે સુપલ તલાટી સુહાની શાહ સોનલ રાવલ સોનિક સુથાર સોલી કાપડિયા સૌમિલ મુન્શી હંસા દવે હરિહરન હર્ષિદાબેન રાવળ હિમાંશુ મકવાણા હિમાલી વ્યાસ નાયક હેમંત કુમાર હેમંત ચૌહાણ હેમા દેસાઈ હેમાંગીની દેસાઈ હેમુ ગઢવી\nમને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nજવાય છે – અમૃત ઘાયલ\nઆગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nઝંખના – ઉમાશંકર ��ોશી\nખારવાનાં ગીત – રાજેન્દ્ર શાહ\nઆપી આપીને – વિનોદ જોષી\nછૂંદણા – ચિંતન નાયક\nમેઘદૂત (ઉત્તરમેઘ ૪૯-૫૬) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૩૬-૪૮) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૨૩-૩૫) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nsuresh on મને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nPratik patel on પગ મને ધોવા દ્યો – દુલા ભાયા કાગ\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nસુધા બાપોદરા on ચમન તુજને સુમન – કૈલાસ પંડિત\nનાથાલાલ દેવાણી on અને તમે યાદ આવ્યા – કમલેશ સોનાવાલા\nGujju Tech on ઝંખના – ઉમાશંકર જોશી\nરાઘવ જાની on આગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nLa Kant Thakkar on આપી આપીને – વિનોદ જોષી\nAlpesh Mistri on ખોબો ભરીને અમે એટલું હસ્યાં… – જગદીશ જોષી\nઅહીં મૂકવામાં આવેલા ગીત માત્ર માતૃભાષાના પ્રચાર માટે જ છે અને તે ડાઉનલોડ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી શકાય એમ નથી. તમને ગમતાં ગીત ખરીદીને સાંભળો એમાં જ કલાકારોનું બહુમાન છે. અહીં મૂકવામાં આવેલા દરેક ગીત કે કવીતાના કોપીરાઇટ્સ જે તે રચયીતાના પોતાના છે, તેમ છતાં જો કોપીરાઇટ્સનો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00168.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://www.readgujarati.com/2015/page/7/", "date_download": "2020-07-06T03:36:47Z", "digest": "sha1:MU4SDVTFN25L6S4QSGDDA2SSSLFI4RGD", "length": 10375, "nlines": 94, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: 2015", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસમયની કરામત.. – ડૉ. નિલેષ ઠાકોર\nOctober 16th, 2015 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : | 20 પ્રતિભાવો »\n(જેમની કલમે આ પ્રથમ કૃતિ પ્રસ્તુત થઈ રહી છે એવા જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પાટણ ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. નિલેષ ઠાકોર આ વાર્તા લઈને ઉપસ્થિત થયા છે. સાહિત્યનો અને નાની વાર્તાઓ લખવાનો તેમને શૈશવકાળથી શોખ છે. રીડગુજરાતી પર તેમનું સ્વાગત છે. ડૉ. નિલેષની કલમને શુભકામનાઓ. તેમનો સંપર્ક તેમના મોબાઈલ નંબર 9979846971 […]\nસમજફેર – રમેશ ર. દવે\nOctober 12th, 2015 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : | 10 પ્રતિભાવો »\n(‘જનકલ્યાણ’ સામયિકના સપ્ટેમ્બર-૨��૧૫ના અંકમાંથી સાભાર) ચીમનલાલે ઓડકાર ખાઈને હાશ અનુભવી. બાજુમાં મૂકેલાં નાગરવેલનાં પાનમાંથી સરસ મઝાનું પાન પસંદ કરીને એની જાડી જાડી નસો કોતરવા લાગ્યા. ચૂનાની ડબ્બી લેવા હાથ લંબાવ્યો તો એમની નજર મનોજ પર ઠરી, નોર્મલી એ કંઈ રાહ જોતો નથી પણ આજે એ હજુ ડાઈનિંગ ટેબલ પર બેઠો છે… કંઈ વાત કરવી હશે […]\nહું આવો નાસ્તો નહીં ખાઉં – ડૉ. ઊર્મિલા શાહ\nOctober 10th, 2015 | પ્રકાર : બાળસાહિત્ય | સાહિત્યકાર : ડૉ. ઊર્મિલા શાહ | 8 પ્રતિભાવો »\n(‘સહજ બાલઆનંદ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૫ના અંકમાંથી) ‘અરે દેવાંગ આ તારો નાસ્તાનો ડબ્બો પાછો ભૂલી ગયો આ તારો નાસ્તાનો ડબ્બો પાછો ભૂલી ગયો તારા દફ્તરમાં મૂકી દે. હમણાં વાનવાળાભાઈ આવી જશે… રાતે જરા વહેલો સૂઈ જતો હોય તો તારા દફ્તરમાં મૂકી દે. હમણાં વાનવાળાભાઈ આવી જશે… રાતે જરા વહેલો સૂઈ જતો હોય તો રોજ સવારમાં કેટલી ધમાલ પડે છે રોજ સવારમાં કેટલી ધમાલ પડે છે કાલે દૂધ પીવાનું ભૂલી ગયો હતો. બેટા… ભૂખ્યા પેટે ભણવામાં મગજ ક્યાંથી ચાલે કાલે દૂધ પીવાનું ભૂલી ગયો હતો. બેટા… ભૂખ્યા પેટે ભણવામાં મગજ ક્યાંથી ચાલે \nOctober 9th, 2015 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : વિનોદ ભટ્ટ | 3 પ્રતિભાવો »\n(‘એવા રે અમે એવા…’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) મારામાં પહેલાં નમ્રતા ઘણી ઓછી હતી તડ ને ફડ કરી નાખવાનો વારસો મને મોટાભાઈ-મોટીબહેન પાસેથી મળ્યો છે. કોઈને થોડો ઉદ્ધત પણ લાગું. પણ જેમ જેમ મારી દીકરીઓ, મોના […]\nઅનપઢ – રમણ મેકવાન\nOctober 8th, 2015 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : રમણ મેકવાન | 9 પ્રતિભાવો »\n(‘નવચેતન’ સામયિકના સપ્ટેમ્બર-૨૦૧૫ના અંકમાંથી સાભાર) શૈક્ષણિક ક્ષેત્રે આગવું કાઠું કાઢી, નામના મેળવી ચૂકેલ શહેરની સરસ્વતી વિદ્યામંદિરમાં નવા પ્રિન્સિપાલ તરીકે વંદિતાની નિમણૂક થઈ. સ્કૂલમાં ખળભળાટ મચી ગયો. ખળભળાટ થવાનું કારણ હાલના પ્રિન્સિપાલ પંડ્યાસાહેબ વયમર્યાદામાં નિવૃત્ત થતા હતા. વાઇસ પ્રિન્સિપાલ તરીકે સેવા આપતાં વિઠ્ઠલભાઈ સાહેબ પંડ્યાસાહેબની જગ્યાએ નક્કી જ હતા. આખી સ્કૂલ પણ માનતી હતી, વિઠ્ઠલભાઈ નવા […]\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળ��નો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nચાર પદ્યરચનાઓ – જે. ડી. સોલંકી\nદીકરો – અર્જુનસિંહ કે. રાઉલજી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00168.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-03-june-coronavirus-positive-case-in-surat-km-987181.html", "date_download": "2020-07-06T03:57:11Z", "digest": "sha1:7GYYUEWGOI73722MMKYG7G6MRH2SIKDU", "length": 24153, "nlines": 261, "source_domain": "gujarati.news18.com", "title": "03 june coronavirus positive case in surat– News18 Gujarati", "raw_content": "\nસુરતમાં Coronaએ તમામ Record તોડ્યો, 24 કલાકમાં 96 પોઝિટિવ\nસુરતમાં Corona બેકાબુ, 24 કલાકમાં વધુ 264 લોકો આવ્યા coronaની ઝપેટમાં, કતારગામમાં ભય\nસુરત : 'મેરી લાઈફ કે દોહી દુશ્મન હૈ, હું થોડા જ સમયમાં સુરત આવીશ', દુષ્કર્મના આરોપીની ધમકી\nસુરત : બે છોકરીઓને થયો ગળાડૂબ પ્રેમ, પરિવારે ઇન્કાર કરતા ઘર છોડી ભાગી ગઈ\nસુરત : 15 હજારની લાંચના કેસમાં 9 મહિના બાદ ખટોદરા પોલીસના કર્મચારીની ધરપકડ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nસુરતમાં Coronaએ તમામ Record તોડ્યો, 24 કલાકમાં 96 પોઝિટિવ\nકોરોના સંક્રમણ (Coronavirus) માટે વેક્સીન (Vaccine)ની શોધ કરી રહેલા વૈજ્ઞાનિકોની એક ટીમે દાવો કર્યો છે કે કોમન કોલ્ડ (Common Cold) કે શરદી કોરોના સંક્રમણ (Covid 19)થી તમને બચાવે છે. શરદી માટે જે શરીરમાં ઇમ્યુનિટી બને છે તે લગભગ 17 વર્ષ સુધી કોરોના વાયરસથી થતા સંક્રમણથી શરીરને બચાવવામાં મદદગાર સાબિત થાય છે. આ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકોને શરદી થઇ છે જેમની કોરોના સંક્રમણમાં ઝપેટમાં આવવાની આશંકા ખૂબ જ ઓછી છે.\nઅત્યાર સુધીમાં ક્યારેય 80થી વધુ પોઝિટિવ કેસો નથી નોંધાયા જયારે આજે સૌ પ્રથમ વાર એક સાથે 96 પોઝિટિવ કેસો નોંધવા પામ્યા છે\nસુરત : કોરોનાએ આજે શહેર અને જિલ્લાનો રેકોર્ટ તોડ્યો ���ે. અત્યાર સુધીમાં ક્યારેય 80થી વધુ પોઝિટિવ કેસો નથી નોંધાયા જયારે આજે સૌ પ્રથમ વાર એક સાથે 96 પોઝિટિવ કેસો નોંધવા પામ્યા છે. આ સાથે જ કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1917 પર પહોંચી ગઈ છે. આજે વધુ બેના મોત થતા આ સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક 76 થઈ ગયો છે.\nસુરત શહેરમાં આજે વધુ બેના મોત થતા મૃત્યુઆંક 78 પર પહોંચી ગયો છે. જેમાં કોસાડ આવાસમાં રહેતા ૪૦ વર્ષીય વિજુબેન કાળુભાઈ પરમારનો રિપોર્ટ ૩૦ મેના રોજ પોઝિટિવ આવતા દાખલ કર્યા હતા. જેનું મોત થયું છે. જેમને એનીમિયાની બીમારી હતી. જ્યારે અન્ય એક ઉધનાના હરીનગરમાં રહેતા ૬૧ વર્ષીય અરૂણાબેન મહેશભાઈ ભૂતવાલાનો ૨૯ મેના રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા દાખલ કર્યા હતા. જેનું મોત થયું છે. જેમને બ્લડ પ્રેસર અને થાઈરોઈડની બીમારી હતી. સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, દેશભરમાં કોરોના વાઇરસને કાબુ કરવામાં સુરત શહેરનો રીકવરી રેટ જે ૬૬.૧ ટકા થયો છે.\nઆજે 48 વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ 1168 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના લિંબાયત અને કતારગામ ઝોનમાંથી આજે કુલ 17-17 કેસો મળી આવ્યા છે. જે દુકાનો નિયમોનું પાલન ન કરતા ન હોય તેવા 343 પાનના ગલ્લા અને 180 સલુન આજ સુધી બંધ કરાવવામાં આવ્યા હતા. નિયમ પાલન ન કરતી ચાની દુકાનોમાં પણ હવેથી કડક કાર્યવાહી કરવામાં આવશે. કોવિડ હોસ્પિટલમાં સારવાર કરી રહેલા કોરોના વોરિયર્સ ખુબ જ જટિલ પરિસ્થિતિમાં કામ કરે છે.\nરાયોટિંગના ગુનાના આરોપીઓને કોરોનાસલાબતપુરા પોલીસ મથકમાં 6 આરોપીઓના કોરોના પોઝિટિવ આવ્યા છે. આ આરોપીઓને રાયોટિંગના ગુનામાં પકડવામાં આવ્યાં છે. કુલ 20માંથી 5 આરોપીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. તો અન્ય એક પ્રોહિબિશનના કેસમાં ઝડપાયેલી મહિલા આરોપીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nસુરતમાં Coronaએ તમામ Record તોડ્યો, 24 કલાકમાં 96 પોઝિટિવ\nસુરતમાં Corona બેકાબુ, 24 કલાકમાં વધુ 264 લોકો આવ્યા coronaની ઝપેટમાં, કતારગામમાં ભય\nસુરત : 'મેરી લાઈફ કે દોહી દુશ્મન હૈ, હું થોડા જ સમયમાં સુરત આવીશ', દુષ્કર્મના આરોપીની ધમકી\nસુરત : બે છોકરીઓને થયો ગળાડૂબ પ્રેમ, પરિવારે ઇન્કાર કરતા ઘર છોડી ભાગી ગઈ\nસુરત : 15 હજારની લાંચના કેસમાં 9 મહિના બાદ ખટોદરા પોલીસના કર્મચારીની ધરપકડ\nસુરતમાં Corona બેકાબુ, 24 કલાકમાં વધુ 264 લોકો આવ્યા coronaની ઝપેટમાં, કતારગામમાં ભય\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00168.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"}
+{"url": "https://gujjurocks.in/bombay-vegetable-grilled-sandwich/", "date_download": "2020-07-06T02:45:19Z", "digest": "sha1:6TD5V2ZVNI7U2NV2VS5WZJTJQOM62KMO", "length": 33697, "nlines": 312, "source_domain": "gujjurocks.in", "title": "બોમ્બે વેજિટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ રેસિપી વાંચો - આંગળા ચાટતા રહી જશો...", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nકિન્નર માત્ર નસીબદારને જ આપે છે આ વસ્તુ, જો તમને મળી…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nપરિચિતના મૃત્યુ પામેલા વ્યક્તિનું તમારા સ્વપ્નમાં આવવું શુભ છે કે અશુભ…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nતરબૂચ નહિ તેનું છોતરું પણ છે ખુબ જ ફાયદાકારક, આ બીમારીઓથી…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nઆવી આલીશાન વૈભવી લાઈફસ્ટાઈલ હતી સુશાંતસિંહની..10 PHOTOS જોઈને મોમાં આંગળા નાખી…\nજયારે હીરો બનીને સુશાંતસિંહ રાજપૂત પહોંચ્યો હતો કોલેજ, જ્યાંથી છોડી દીધું…\nફિલ્મી જગતને વધુ એક ફટકો, આ ગુજરાતી દિગ્ગ્જ એક્ટરનું અમેરિકામાં હાર્ટ…\nસુશાંતના નિધનથી એશ્વર્યાંની ડુપ્લીકેટ હિમાંશી ખુરાનાને લાગ્યો સદમાં, હવે કહ્યું કે…\nસગી બહેનોથી પણ વધારે ઊંડો છે બોલીવુડની આ 5 નણંદ-ભાભીનો સંબંધ,…\nવર્ષના ત્રીજા ચંદ્રગ્રહણ નિમિત્તે ત્રણ રાશિઓને થશે લાભ, જાણો કોણ થશે…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nઆવ્યો વર્ષનો મોટો અને ફાયદાકારક શનિવાર, આ 3 રાશિઓ પર વરસશે…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\n33કરોડ દેવી-દેવતાઓએ મળીને લખી છે આ 5 રાશિઓનું ભાગ્ય, નહીં રહે…\nકોરોનથી બચવા સોનાનું માસ્ક બનાવી સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયો આ…\nવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો ચોંકાવનારો ખુલાસો, જેટલા કોરોનાના કેસ નોંધાયા છે તેનાથી…\nકક્કડ પછી હવે વધુ એક ટિકટોક સ્ટાર ગળે ફાંસો ખાઈને મરી…\nબ્રેકીંગ ન્યુઝ: ગુજરાતમાં અહીંયા પાનનાં ગલ્લાં બંધ, હવે ગમે ત્યારે…જાણો વિગત\nરાજકોટમાં TikTok વીડિયો બનાવવા મંદિરની મૂર્તિને મારી લાત, બેની ધરપકડ- નામ…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome રસોઈ બોમ્બે વેજિટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ રેસિપી વાંચો – આંગળા ચાટતા રહી જશો…\nબોમ્બે વેજિટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ રેસિપી વાંચો – આંગળા ચાટતા રહી જશો…\nહા બરાબર વાંચ્યું તમે , હું ખૂબ ઉત્સાહિત છું આ રેસિપી શેર કરવા માટે.\nઆ ખાલી મુંબઇ ની ગલીઓ માં જગ્યા એ જગ્યા એ રેકડીઓ માં અને રેસ્ટોરન્ટ માં મળે છે, હું ગ્રીલ્ડ સેન્ડવીચ પાછલા 6 મહિનાઓ થી ઘરે બનાવતી આવી છું , પણ ક્યારેય એ બહાર જેવો સ્વાદ ન આવ્યો. થોડા દિવસો પહેલા જ મે�� આ રીત તરજાલી ની બુક માં વાંચ્યું અને ઘરે બનાવા ની કોશિશ કરી, અને ચમત્કાર થઈ ગયો ,એનો સ્વાદ બિલકુલ બહાર મળતી એ સેન્ડવીચ જેવો આવ્યો.આજે તમને હું એ જ રીત બતાવીશ.\nઆ રીત માં નવું શું છે બધા વેજીટેબલ ના લેયર ઉપર સેન્ડવીચ મસાલો છાંટવો જેના થી સ્વાદ ખૂબ સારો આવે છે. અહીંયા ઉપયોગ માં લીધેલ લીલી ચટણી એટલે કે ધાણા અને ફુદીના ની ચટણી સેન્ડવીચ નો સારો સ્વાદ લઈ આવા માં ઉપયોગી નીકળે છે .\nસેન્ડવીચ ના મસાલા નો બધો મસાલો (જીરું, લવિંગ અને બીજા મસાલા) ને એક પેન માં લો , ગેસ ની આગ મીડીયમ થી ઓછી રાખો અને એકધારું હલાવતા રહો, જ્યારે મસાલા માં થી સારી સુગંધ આવવા લાગે ત્યારે ગેસ પર થી હટાવી લો અને એક પ્લેટ માં કાઢી લો અને ઠડું થવા દો.\n2) એક સાફ મિક્સચર માં લો , સાથે સાથે મરી નો ભુકો લો અને પીસી ને બધા નો પાઉડર બનાવી લો.\n3)ચટણી બનાવી લો અને શાકભાજી કાપી તૈયાર રાખો. ચટણી ની બધી સામગ્રી (ફુદીનો , ધાણા, લીલા મરચા,આદુ, મરી નો ભૂકો ,ચાટ મસાલા , લીંબુ નો રસ) ને મિક્સચર ના પવાલા માં લો. થોડું પાણી નાખી પેસ્ટ ની જેમ પીસી લો. ટીપ.મિક્સચર માં પેહલા પાણી નાખી લો પછી બધી સામગ્રી નાખો તો પીસવા માં સહેલું રહેશે. \n4) સેન્ડવીચ બનાવા માટે બધી વસ્તુઓ તૈયાર રાખો પછી બનાવા ની શરૂઆત કરો. ગ્રીલ પેન કે મશીન ને ગરમ થવા દો.\n6)હવે ત્રણ બ્રેડ ની સ્લાઈસ લો બધા ને ઉપર બટર લગાવો , બટર માં કંજૂસી ન કરો. એ બ્રેડ ને ભીની અને નરમ હોવા થી બચાવે છે.\n૬) હવે ઉપટ લીલી ચટણી લગાવો.\n7)હવે એક બ્રેડ સ્લાઈસ ઉપટ બટેટા નો કટકો રાખો, અંર સેન્ડવીચ નો મસાલો છાંટો.\n8)પછી કાકડી ની એક સ્લાઈસ અને સેન્ડવીચ નો મસાલો.\n9)હવે ડુંગળી અને મસાલો છાંટો.\n10) એના પર બીજી બ્રેડ ની સ્લાઈસ રાખો , અને ઉપર સિમલા મિર્ચ રાખી મસાલો છાંટો.\n11) છેલ્લે ટમેટા ની સ્લાઈસ રાખી અને સેન્ડવીચ મસાલો છાંટવા નું ન ભૂલતા.\n12) જો વાપરતા હોય તો છેલ્લે ચીઝ નાખો.\n13) ત્રીજી બ્રેડ સ્લાઈસ થી સેન્ડવીચ બંધ કરી દો અને બ્રેડ ઉપર બટર લગાવો.\n14) એને સાવધાની થી ગરમ ગ્રીલ પેન પર રાખો , એને ધીરે થઈ દબાવો જેથી બધા લેયર એક બીજા સાથે ચીપકી જાય.\n15)જ્યારે નીચે ની તરફ થી ક્રિસ્પી થઈ જાય ત્યારે એને પલટી દો. હું હંમેશા સેન્ડવીચ ને પ્લેટ માં કાઢી ને પછી હાથે થી પલટી ને રાખું છું , જેથી અંદર શાકભાજી ન પડે . જો તમે ગ્રીલ મશીન વાપરતા હોવ તો પલટાવા ની જરૂર ન પડે.\n16) જ્યારે બેય સાઈડ ક્રિસ્પી થઈ જાય ત્યારે તેને પ્લેટ માં કાઢો.\n17) ચાકુ થી બને ��ાગ કાપી લો અને તુરંત પરોસો.\n18)આ રિતે બાકી ની ગ્રીલ સેન્ડવીચ બનાવી લો.\nઆ બોમ્બે વેજીટેબલ ગ્રીલર્ડ સેન્ડવીચ એક વખત ઘરે બનાવશો તો બહાર જતા ભૂલી જશો. જો આમાં ચીઝ નાખશો તો એ ચીઝ વેજિટેબલ ગ્રીલેડ સેન્ડવીચ બની જશે .\nનોટ: જો તમારી પસાર ગ્રીલ પેન કે મશીન નથી તો એને સાદા તવા પર પણ શેકી શકશો . એના માટે બ્રેડ ની બહાર પણ બટર લગાવી એને ધીમી આંચ એ ક્રિસ્પી થવા દો.\nકેવી રીતે પરોસીએ: નાસ્તા માં ચટણી અને સોસ સાથે , અને સાથે જ્યુસ કે ચિપ્સ પણ લઈ શકાય છે.\nAuthor Ingredients: (1 cup = 240 ml) સેન્ડવીચ મસાલા બનાવા 2 ચમચી જીરું, ½ ચમચી લવિંગ, 1 ચમચી મરી નો ભૂકો, 1 સંચર નો પાઉડર લીલી ચટણી માટે, 1 કપ ફુદીના ના પાંદડા, 1 કપ લીલા ધાણા, 2-3 લીલા મરચા, ¼ ઇંચ આદું, ¼ ચમચી સંચર, ½ ચમચી ચાટ મસાલો, 1 ½ લીંબુ નો રસ ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવા, 12 સ્લાઈસ બ્રેડ, બટર જરૂરિયાત મુજબ, 2 નાના બાફેલ બટેકા સ્લાઈસ મુજબ કાપેલ, 1 નાની કાકડી સ્લાઈસ માં કાપેલ, 1 ડુંગળી સ્લાઈસ માં કાપેલ, ½ સિમલા મિર્ચ લાંબા ને પાતળા ટુકડા માં 2 નાના ટમેટા સ્લાઈસ માં કાપેલ, 1 કપ ચીઝ નો ભૂકો ઈચ્છા મુજબ.\nInstructions સેન્ડવીચ મસાલા બનાવા ની રીત:\nમસાલા ને એક પેન માં નાખી ગેસ મીડીયમ રાખી હલાવ્યા કરો.સારી સુગંધ આવ્યા સુધી. પછી પ્લેટ માં કાઢી ઠંડો થવા દો . અને પછી મિક્સચર માં નાખી સાથે સંચર નાખી પાઉડર જેમ પીસી લો. લીલી ચટણી બનાવા ની રીત . ચટણી ની બધી સામગ્રી મિક્સચર ના પવાલા માં નાખી અને થોડું પાણી ઉમરો ,\nપેસ્ટ જેવું પીસી અને એક બાઉલ માં કાઢી લો. વેજ ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવા ની વિધિ. બધી સામગ્રી એટલે કે બ્રેડ , બટર , ચટણી , શાકભાજી , મસાલા પાઉડર ચીઝ બધી વસ્તુ ને ટેબલ પર તૈયાર રાખો પછી બનાવા ની શરૂઆત કરો. એક ગ્રીલ પેન કે મશીન ને ગરમ થવા દો, એક સેન્ડવીચ બનાવા 3 બ્રેડ ની સ્લાઈસ લો બધા ની ઉપટ બટર અને ચટણી લગાવો.\nહવે એક સ્લાઈસ ઉપર વેજીટેબલ રાખો – બટેટા , કાકડી , ડુંગળી , બ્રેડ , સિમલા મિર્ચ , ટામેટા ચીઝ. બધા લેયર પર સેન્ડવીચ નો મસાલો જરૂર છાંટવો. અંત માં ત્રીજી બ્રેડ સ્લાઈસ થી સેન્ડવીચ ને બંધ કરી દો અને એની ઉપર પણ બટર લગાવો. ગ્રીલ પેન કે મશીન માં બંને બાજુ ક્રિસ્પી થવા દો.\nપછી પ્લેટ માં કાઢી અને ચાકુ થી બે ભાગ કરો અને પરોસો. આમ જ બાકી ની સેન્ડવીચ બનાવી લો.\nતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કો��ેન્ટમાં જણાવો.\nઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ સરળ રીતે, વાંચો સ્ટેપ બાય સ્ટેપ બનાવવાની રીત\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં જાણૉ ફાયદા અને નુકશાન\nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે તંદુર વગર; દાલ બાટી બનાવવાની એક નવી રીત\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nવર્ષના ત્રીજા ચંદ્રગ્રહણ નિમિત્તે ત્રણ રાશિઓને થશે લાભ, જાણો કોણ થશે...\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો...\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણ���ે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00168.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/do-you-remember-these-hit-jodis-of-dhollywood-aka-gujarati-film-industry-9118", "date_download": "2020-07-06T03:31:18Z", "digest": "sha1:X6FMDBUSUHQIPE4ZG7BAUEXAZBWYDC3M", "length": 7336, "nlines": 75, "source_domain": "www.gujaratimidday.com", "title": "તમને યાદ છે ઢોલીવુડની આ હિટ જોડીઓ? જેમણે લોકોના દિલ પર કર્યું છે રાજ - entertainment", "raw_content": "\nતમને યાદ છે ઢોલીવુડની આ હિટ જોડીઓ જેમણે લોકોના દિલ પર કર્યું છે રાજ\n70ના દાયકામાં સ્નેહલતાએ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જોડી જમાવી હતી અને તેમની સાથે રાનવઘણ, શેતલને કાંઠે, વીર માંગરાવાળો, ભાદર તારા વહેતા પાણી જેવી ફિલ્મો આપી છે.\nઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા જેવા ઉમદા કલાકારોની હાજરી માત્રથી જ સ્ક્રીન પર જાણે જાદુ છવાઈ જતો હતો. તેઓ પ્રેક્ષકોના દિલ જીતી લેતા હતા.\nગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન અને સાથે જોડીમાં હોય ઉત્તમ અભિનેત્રી સ્નેહલતા. બસ દર્શકોને આનાથી વધારે શું જોઈએ\n80ના દાયકામાં નરેશ કનોડિયા અને સ્નેહલતાએ સાથે ઢોલા મારૂ, ટોડલે બેઠો મોર, મોતી વેરાણા ચોકમાં, હિરણને કાંઠે જેવી ફિલ્મો કરી છે.\n90ના દાયકાની ગુજરાતી ફિલ્મોની હિટ જોડી એટલે હિતેન કુમાર અને રોમા માણેક. આ જોડીએ ગામમાં પિયરિયું અને ગામમાં સાસરિયું, દેશ રે જોયા દાદા પરદેશ જોયા, જેવી હિટ ફિલ્મો આપી છે.\nહિતેન કુમાર અને રોમા માણેકની જોડીને દર્શકોએ પણ ખૂબ જ પસંદ કરી હતી. તેમને પડદા પર જોવા લોકો આતુર રહેતા હતા.\nનરેશ કનોડિયાના પુત્ર એટલે હિતુ કનોડિયા અને તેમની ખૂબસૂરત પત્ની છે મોના થીબા. હિતુ અને મોનાએ સાથે ફિલ્મો પણ કરી છે. અને બાદમાં તેઓ લગ્નના બંધનમાં બંધાયા.\nહિતુ અને મોનાએ વહુરાણી, દીકરી તો પારકી થાપણ કહેવાય, સાજન તને મારા સમ જેવી ફિલ્મો સાથે કરી છે. અને હવે તો સાથે જીવનને પણ માણી રહ્યા છે.\nછેલ્લો દિવસ અને શું થયુંની હિટ જોડી એટલે મલ્હાર ઠાકર અને કિંજલ રાજપ્રિયા. આ બંનેની ફ્રેશ જોડીને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.\nલવની ભવાઈનો મસ્તીખોર સાગર અને RJ અંતરા એટલે કે મલ્હાર અને આરોહીની જોડીએ ઘણી વાહવાહી મેળવી હતી.\nકરસનદાસ પે એન્ડ યૂઝમાં આ જોડી જોવા મળી હતી. આ ફિલ્મને ઑડિયન્સની સાથે ક્રિટિક્સે પણ પસંદ કરી હતી.\nઢોલીવુડ એટલે કે આપણી પોતાની ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી..યાદ છે તમને તેનો 70નો દાયકો જ્યારે ઉપેન્દ્ર ત્રિવેદી અ���ે સ્નેહલતાની જોડીએ લોકોના દિલ જીત્યા હતા. એ પછી આવી નરેશ કનોડિયા અને સ્નેહલતા કે હિતેન કુમાર અને રોમા માણેકની જોડી.આ જોડી આજે પણ લોકોને યાદ છે. ચાલો અમે પણ તમને મળાવીએ ઢોલીવુડની એવી જ કેટલીક જોડીઓ સાથે...\nડાન્સિંગ ક્વીન સરોજ ખાનના નિધનથી શોકાતુર બૉલીવુડ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nવર્ક ફ્રોમ હોમમાં જાતભાતના દુખાવામાંથી છુટકારો મેળવવા સાંભળો પેઇનમેનેજમેન્ટના એક્સપર્ટને\nRamayanના લક્ષ્મણ, સુનિલ લાહરી સાથે મુલાકાતઃ જાણો તેમણે ક્યારે પાર કરી હતી લક્ષ્મણ રેખા\nમનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે મનને તાણ મુક્ત કરવાનાં રસ્તા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00168.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/videos/business/union-budget-2020-minister-for-finance-said-we-will-announce-new-education-policy-soon-952842.html", "date_download": "2020-07-06T03:38:52Z", "digest": "sha1:CNJ2UVCEJVUSHSLQYKCRDZLXQMF4TEGF", "length": 25066, "nlines": 337, "source_domain": "gujarati.news18.com", "title": "Union Budget 2020: નાંણામંત્રીએ કહ્યું ટૂંક સમયમાં નવી શિક્ષણ નીતિ જાહેર કરીશું -Union Budget 2020: Minister for Finance said we will announce new education policy soon– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » વેપાર\nUnion Budget 2020: નાંણામંત્રીએ કહ્યું ટૂંક સમયમાં નવી શિક્ષણ નીતિ જાહેર કરીશું\nUnion Budget 2020: નાંણામંત્રીએ કહ્યું ટૂંક સમયમાં નવી શિક્ષણ નીતિ જાહેર કરીશું\nUnion Budget 2020: નાંણામંત્રીએ કહ્યું ટૂંક સમયમાં નવી શિક્ષણ નીતિ જાહેર કરીશું\nJIO Platforms માં 11મું રોકાણ, સઉદી અરબની PIF ખરીદશે 2.32 ટકા સ્ટેક\nTPG JIO માં 0.93 ટકા સ્ટેક માટે 4547 કરોડ રૂપિયા રોકાણ, 7 સપ્તાહમાં નવમી ડિલની જાહેરાત\nMubadala 1.85% હિસ્સેદારી માટે Jio Platformsમાં કરશે 9,093.6 કરોડ રૂપિયાનું રોકાણ\nસોના અને ચાંદીના ભાવમાં આગઝરતી તેજી, સોનું 49,000ની રેકોર્ડ પાર\nJio પ્લેટફોર્મમાં રૂ.6598.38 કરોડનું રોકણ કરશે General Atlantic\nFacebook પછી Jio પ્લેટફૉર્મમાં Silver Lake કરશે 5,655 કરોડ રૂપિયાનું રોકાણ\nShare Market માં સારા સમાચાર, 24 કેરેટ સોનાનો ભાવ 48 હજારને પાર\nJio અને FB વચ્ચેની ભાગીદારી ભારતને ડિજિટલ સોસાયટીમાં અગ્રેસર બનાવશેઃ Mukesh Ambani\nFacebookએ Reliance Jioમાં હિસ્સો ખરીદ્યો, ટેકનોલોજી ક્ષેત્રે સૌથી મોટું FDI\nShaktikanta Das: દુનિયામાં સૌથી મોટી મંદીનું અનુમાન, 1929 બાદ સૌથી મોટું આર્થિક સંકટ\nJIO Platforms માં 11મું રોકાણ, સઉદી અરબની PIF ખરીદશે 2.32 ટકા સ્ટેક\nTPG JIO માં 0.93 ટકા સ્ટેક માટે 4547 કરોડ રૂપિયા રોકાણ, 7 સપ્તાહમાં નવમી ડિલની જાહેરાત\nMubadala 1.85% હિસ્સેદારી માટે Jio Platformsમાં કરશે 9,093.6 કરોડ રૂપિયાનું રોકાણ\nસોના અને ચાંદીના ભાવમાં આગઝરતી તેજી, સોનું 49,000ની રેકોર્ડ પાર\nJio પ્લેટફોર્મમાં રૂ.6598.38 કરોડનું રોકણ કરશે General Atlantic\nFacebook પછી Jio પ્લેટફૉર્મમાં Silver Lake કરશે 5,655 કરોડ રૂપિયાનું રોકાણ\nShare Market માં સારા સમાચાર, 24 કેરેટ સોનાનો ભાવ 48 હજારને પાર\nJio અને FB વચ્ચેની ભાગીદારી ભારતને ડિજિટલ સોસાયટીમાં અગ્રેસર બનાવશેઃ Mukesh Ambani\nFacebookએ Reliance Jioમાં હિસ્સો ખરીદ્યો, ટેકનોલોજી ક્ષેત્રે સૌથી મોટું FDI\nShaktikanta Das: દુનિયામાં સૌથી મોટી મંદીનું અનુમાન, 1929 બાદ સૌથી મોટું આર્થિક સંકટ\nRBIએ વ્યાજ દર ઘટાડ્યા, સામાન્ય નાગરિકો અને અર્થવ્યવસ્થા પર શું થશે અસર\nપ્રીટ્રેડીંગ સેશન: Sensexમાં 1300 પોઇન્ટનો તો Niftyમાં 380 પોઇન્ટનો ઉછાળો\nSensexમાં 2800થી વધુ પોઇન્ટનું ગાબડું, ભારે ઘટાડા સાથે ખુલ્યુ શેરબજાર\nStock Market પર Coronavirusની અસર, Sensexમાં 800થી વધુ પોઇન્ટનો કડાકો\nCoronavirus ના કારણે શૅર બજારમાં હાહાકાર, Nifty 10000થી નીચે\nSensex 893 તો Nifty 279 પોઇન્ટના ઘટાડા સાથે બંધ\nBudget 2020: નાણા મંત્રીની જાહેરાત આધાર કાર્ડ આપતાં તરત PANCARD મળશે\nBudget 2020: હાલના વલણો મુજબ, 2020-21માં નૉમિનલ GDP ગ્રોથ 10 ટકા રહેવાનો અનુમાન\nBudget 2020: વરિષ્ઠ નાગરિકો અને 'દિવ્યાંગ' માટે 9500 કરોડની ફાળવણીમાં વધારો\nUnion Budget 2020: બેટી બચાવો, બેટી પઢાવો યોજનાને સારો પ્રતિસાદ મળ્યો\nUnion Budget 2020: વાહન વ્યવહાર માટે 1.7 લાખ કરોડ ફાળવાશે\nUnion Budget 2020: PPP મોડેલમાં 5 નવા સ્માર્ટ સીટી વિકસાવાશે\nUnion Budget 2020: નાંણામંત્રીએ કહ્યું ટૂંક સમયમાં નવી શિક્ષણ નીતિ જાહેર કરીશું\nBudget 2020: Deen Dayal Yojana અંતર્ગત 27 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા\nUnion Budget 2020: નાંણામંત્રીએ કહ્યું કે મત્સ્યપાલન વિસ્તાર માટે ફ્રેમવર્ક નક્કી થશે\nBudget 2020: રેલ્વે દ્વારા કિસાન રેલ સ્થાપશે, સિવિલ એવિએશન દ્વારા કિસાન ઉડાન સ્થપાશે\nBudget 2020: કેમિકલ Fertilizer ઉપયોગ માટે પ્રોત્સાહન આપવામાં આવશે\nBudget 2020 : સોલાર પંપ યુનિટ સ્થાપવા 'PM Kusum Scheme'ની જાહેરાત કરી\nBudget 2020: નાણામંત્રીએ બજેટ ભાષણમાં કાશ્મીરી શેર વાંચ્યો\nનાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના બીજા ટર્મનું પહેલું પૂર્ણ બજેટ રજૂ કર્યું\nજીવનનો ધ્યેય જેનો નક્કી હોય સફળતા તેને જ પ્રાપ્ત થાય છે\nVideo: ભારત સરકાર બીટ કોઈનને આપશે કાયદાકીય અધિકાર: સૂત્ર\nVideo: રૂપિયા 300 ઉછળી સોનાનો ભાવ રૂપિયા 36000ના રેકોર્ડ સ્તરે\nપ્રથમ જુલાઈથી આવશે આવા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે અસર\nGSTને 2 વર્ષ પૂર્ણ, રિટર્ન સિસ્ટમમાં આજથી ફેરફાર લાગુ\nRBI આપી શકે છે રાહતના સમાચા��, વ્યાજદરોમાં કરી શકે છે 0.35 ટકાનો ઘટાડો\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00169.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"}
+{"url": "https://www.betterbutter.in/gu/recipe/162518/live-handva/", "date_download": "2020-07-06T02:49:01Z", "digest": "sha1:ZNCLB7RMUZQT56ODTACMXTJNQGNMCJMK", "length": 7306, "nlines": 197, "source_domain": "www.betterbutter.in", "title": "Live Handva recipe by Rani Soni in Gujarati at BetterButter", "raw_content": "\nફિડ માં પાછા જવું\nસેવ કરી ઓફ્લાઈન જુવો\nસેવ કરી ઓફ્લાઈન જુવો\nસ્ટેપ બાય સ્ટેપ વિડિઓ જુઓ\nસ્ટેપ બાય સ્ટેપ વિડિઓ જુઓ\n5 ત્યાંથી 1 review રેટ કરો\n4 ચમચી અડદ દાળ\n2 ચમચી તુવર દાળ\n2 ચમચી મગ ની દાળ\n1/4 કપ દૂધી છીણેલી\n1 1/2 ચમચી ગોળ\n1/2 નાની ચમચી બેકિંગ સોડા\n1 ચમચી લીલા મરચાંની પેસ્ટ\n1/2 ચમચી લસણ પેસ્ટ\n1/4 ચમચી હળદર પાવડર\n1/2 ચમચી મરચું પાવડર\n2 ચમચી મેથી મસાલા\n2 ચમચી સિંગદાણા અધકચરા વાટેલાં\n1 1/2 ચમચી રાઈ\n1 1/2 ચમચી તલ\nએક બાઉલ માં ચોખા અને દાળ ને પાણી થી 2 વાર ધોઈ\nપૂરતા પાણીમાં 6-7 કલાક માટે પલાળી લો\nપાણી માંથી કાઢી દાળ અને ચોખા ને ગ્રાઇન્ડર જારમાં પિસી લો. (ગ્રાઇન્ડીંગ કરતી વખતે કોઈ પણ પાણી ઉમેરશો નહીં)\nહવે 5-6 કલાક માટે ગરમ જ્ગ્યા અે રાખો જેથી આથો આવી જાય\nહવે ખીરા માં તમામ સામગ્રી નાંખી જરૂર મુજબ પાણી લઈ સારી રીતે મિકસ કરી દો અને બેટર બનાવી લો\nનોન-સ્ટીક પેનમાં 2 ચમચી તેલ લઈ\n1/2 ચમચી રાઈ , 1/2 ચમચી તલ અને એક ચપટી હિંગ ઉમેરો\n30 સેકન્ડ પછી હાંડવા ના ખીરુ માંથી 3-4 ચમચા ખીરુ રેડો\nતેને ઢાંકણથી ઢાંકી મધ્યમ જ્યોત પર 3 થી 4 મિનિટ સુધી શેકવા દો\nજયાર સુધી સોનેરી બ્રાઉન થાય\nહવે બીજી બાજુ ફેરવી ફરીથી ઢાંકણ ઢાંકી લો અને મધ્યમ જ્યોત પર 2 મિનિટ સુધી શેકો\nલાઈવ હાંડવો તૈયાર છે\nશું આ વાનગી બનાવી છે તો તેનો ફોટો શેર કરો\nઆ વાનગી ઘરે બનાવો અને ફોટો અપલોડ કરો\nલાઈવ ઢોકળાં અને લસણ ફુદ���ના ની ચટણી\nલાઈવ ઢોકળાં અને લસણ ફુદીના ની ચટણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00169.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"}
+{"url": "https://www.punchnamu.com/2020/05/14/corona-panoti-to-china-apple-to-shift-manufacturing-unit-from-china-to-india/", "date_download": "2020-07-06T02:03:39Z", "digest": "sha1:2UPUR2XCWDRENFCB6QR3BULOY7MS3FND", "length": 12041, "nlines": 115, "source_domain": "www.punchnamu.com", "title": "ચીનને કોરોનાની પનોતી, એપ્પલ ચીનમાંથી મેન્યુફેક્ચરિંગ યુનિટ ભારતમાં શિફ્ટ કરશે | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\n‘રામજી કી જય હો’, દૂરદર્શન પર પ્રસારિત થતી રામાણય વિશ્વમાં સૌથી વધુ જોવાતી સિરીયલ બની\nરાષ્ટ્રપતિ ભવનમાં શાહી ડીનરમાં ટ્રમ્પની પુત્રી ઈવાન્કાએ સોનાના તારોથી મઢેલો અનારકલી સૂટ પહેર્યો, જૂઓ તસવીરો\nCAA ને સુપરસ્ટાર રજનીકાંતે આપ્યું સમર્થન, કહ્યું – CAAથી મુસલમાનોને કોઈ જોખમ નથી\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nદેશના અર્થતંત્રને બેઠુ કરવા મોદી સરકારના પગલાઓની જબરજસ્ત અસર, જૂનમાં GST કલેક્શન 90 હજાર કરોડને પાર\nભારતીય કંપનીઓમાં ઉજ્જવળ ભવિષ્ય જોતી વિદેશી કંપનીઓ, દોઢ મહિનામાં રિલાયન્સ જીયોનો 19.9 ટકા હિસ્સો ખરીદ્યો\nસસ્તુ સોનું ખરીદવાની વધુ એક તક, 8 જૂનથી શરૂ થઈ રહી છે સરકારની સોનેરી યોજના\nCIIના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગથી પીએમ મોદીનું સંબોધન, કહ્યુ ‘મેડ ઈન ઈન્ડિયા બને મેડ ફોર વર્લ્ડ’\nMSME માટે આવી ગયુ છે ‘CHAMPIONS’, પીએમ મોદીના હસ્તે થયું લોન્ચિંગ, જાણો શું છે ખાસ\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeદેશચીનને કોરોનાની પનોતી, એપ્પલ ચીનમાંથી મેન્યુફેક્ચરિંગ યુનિટ ભારતમાં શિફ્ટ કરશે\nચીનને કોરોનાની પનોતી, એપ્પલ ચીનમાંથી મેન્યુફેક્ચરિંગ યુનિટ ભારતમાં શિફ્ટ કરશે\nકોરોના કાંડના પ્રણેતા ચીનને હવે હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે. વૈશ્વિક કંપનીઓનો ચીનથી મોહભંગ થઈ ગયો છે અને આવી કંપનીઓએ ભારત તરફ નજર દોડાવી છે. હવે સમાચાર એ છે કે મોબાઈલ અને ટેકનોલોજી દૂનિયાની સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ એપ્પલ ચીનમાંથી પોતાનો કારોબાર ખસેડીને ભારત આવી રહી છે. એપ્પલ ચીનમાંથી તેના બિઝનેસનો મેન્યુફેક્ચરિંગનો મોટો ભાગ ભારત ખસેડી રહ્યું છે. જેનાથી ચીનને અબજો રૂપિયાનું નુકસાનનો થશે જ સાથે જ 44 લાખ ચીની નાગરિકો બેરોજગાર થશે.\nઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર એપ્પલના ઉચ્ચ અધિકારીઓ અને ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે આ અંગે વાર્તાલાપ પણ થયો છે જે બાદ નક્કી થયું છે કે હાલના તબક્કે એપ્પલ તેના મેન્યુફેક્ચરિંગનો 20 ટકા હિસ્સો ભારતમાં શિફ્ટ કરશે. જેનાથી ન માત્ર ભારતમાં રોજગારી વધશે પરંતુ એપ્પલને અનુમાન છે કે આ ડીલથી પાંચ વર્ષમાં તે 40 અબજ ડોલરનો બિઝનેસ કરશે જેનો મોટાભાગનો ફાયદો ભારતને પણ મળશે.\nમહત્વનું છે કે એપ્પલના આઈફોનનનું મોટાભાગનું ઉત્પાદન ચીનમાં થાય છે પરંતુ ચીનના વુહાનથી કોરોનાની શરૂ થયેલી ‘વર્લ્ડટુર’થી વિશ્વના અનેક દેશોની કંપનીઓ પોતાનો કારોબાર ચીનથી સમેટી રહી છે. ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જે બધુ આયોજન રીતે પાર પડે તો વર્ષ 2025 પહેલા મોબાઈલ ફોન એક્સપોર્ટથી અંદાજે 100 અબજ ડોલરનો લાભ થશે.\nચીનથી નિકળતી વિદેશી કંપનીઓ ભારતને ઈન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ ઓપ્શન માને છે. અને પીએમ મોદીએ પણ આત્મ નિર્ભર ભારતનો નારો આપીને વિદેશી કંપનીઓને ભારત આવવા માટે સંકેત આપી દીધા છે. ત્યારે એપ્પલ જેવી કંપનીઓએ તો પોતાનો કારોબાર ચીનથી ભારત શિફ્ટ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.\nયાત્રીગણ કૃપયા ધ્યાન દે..રેલવે સ્ટેશન આવવા અને જવા માટે વધુ એક સેવાને મંજૂરી\nકોરોના વાયરસન માટે અકસીર ઈલાજ ગણાતી આ દવા રાજ્યના નાગરિકોને અપાશે મફત, જાણો રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય\nસેવા એ જ સંગઠન : દેશભરના ભાજપ કાર્યકર્તાઓને પીએમ મોદીએ આપ્યો 7 ‘એસ’નો મંત્ર\nચીનને સૌથી મોટો ઝટકો આપવા પીએમ મોદીએ દેશના યુવાઓને આપી આવી અનોખી ચેલેન્જ, ચીની કંપનીઓમાં ખળભળાટ\nકોરોનાને લઈને કેન્દ્ર સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, હવે લોકોએ ચોક્કસથી આ વાતોનું રાખવું પડશે ધ્યાન\nગુજરાત સહિત આ બે રાજ્યો પરની આ મોટી આફતને પહોંચી વળવા અમિત શાહે કરી બેઠક\nPM મોદીની લદ્દાખની મુલાકાતને લઈને ગબ્બરે કહી આ મોટી વાત, 50 હજારથી વધુ લોકોએ આપી સહમતી\nકોરોનાની વેક્સિન મુદ્દે સૌથી મોટા સમાચાર, હવે ગણતરીના દિવસોમાં જ બજારમાં ઉપલબ્ધ થશે દેશી વેક્સિન\nગુજરાતમાં કોરોનાના નવા 725 કેસ સાથે કુલ 36123 કેસ, વધુ 18 ના મોત\nસાયબર ફ્રોડને ગણતરીના સમયમાં જ ઉકેલી નાંખતું ગુજરાત પોલીસનું સાયબર ક્રાઈમ યુનિટ, જાણો લેટેસ્ટ કેસ સ્ટડી\nગુજરાતમાં કોરોનાના નવા 712 કેસ સાથે કુલ 35398 કેસ, વધુ 21 ના મોત\nસેવા એ જ સંગઠન : દેશભરના ભાજપ કાર્યકર્તાઓને પીએમ મોદીએ આપ્યો 7 ‘એસ’નો મંત્ર\nદેશમાં લોકડાઉનને લઈને PM મોદીએ આપ્યો આ સ્પષ્ટ સંકેત, મુખ્યમંત્રીઓ ���ાથેની બેઠકમાં લોકડાઉનને લઈને જાણો શું કહ્યું PM મોદીએ\nશું ગુજરાતમાં ફરી આવશે લોકડાઉન , ડે.સીએમ નીતિન પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો\nઆ રાજ્યમાં આ 52 ચાઈનીઝ એપ્સ પર લાગ્યો પ્રતિબંધ, સરકારે જાહેર કર્યો આ ખાસ પરિપત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00169.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/photogallery/fashion-stunning-and-beautiful-saree-from-bollywood-divas-for-diwali-2019-ch-924695.html", "date_download": "2020-07-06T03:54:00Z", "digest": "sha1:X35OTYH2VDIERLG2FHTUZDQGDBHSSH3I", "length": 21340, "nlines": 249, "source_domain": "gujarati.news18.com", "title": "fashion tips stunning-and-beautiful-saree-from-bollywood-divas for diwali 2019દિવાળીમાં બોલીવૂડ સેલિબ્રિટીથી લો ફૅશન ટિપ્સ– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » મનોરંજન\nDiwali 2019 : દિવાળીમાં બોલિવૂડ સેલિબ્રિટીથી મેળવો ફૅશન ટિપ્સ\nદિવાળી અને બેસતા વર્ષે પર લો બોલિવૂડ હિરોઇનથી ફેશન ટિપ્સ\nરવિવારે દિવાળી છે અને તે પછી બેસતું વર્ષ. આ બંને તહેવારોમાં દરેક મહિલા સરસ કપડા પહેરીને તેમના ઘરમાં મહેમાનોનું સ્વાગત કરે છે. અને એક મહિલા તરીકે મનમાં તેવું ઇચ્છે છે કે આ દિવસે તે સુંદર લાગે. વળી આ માટે મહિલા પહેલાથી જ નવા કપડા લઇ આવે છે અને મોબાઇલમાં નવા કપડા, હેર સ્ટાઇલ અને મેકઅપ ટીપ્સ પણ જોઇ લે છે. જેથી તેમની તૈયારીમાં કોઇ કચાશ ના રહે. પણ તેમ છતાં તમને લાગે છે કે હજી કંઇ ખૂટે છે. તો આ આર્ટીકલ વાંચી લો. કારણે અમે તમને બોલીવૂડ સેલેબ્રિટીની તસવીરો દેખાડવા જઇ રહ્યા છે. જેમાં દરેક ઉંમરની યુવતીને આ તહેવારમાં શોભે તેવી કામની ફેશન ટિપ્સ છે. તમે માધુરી પાસેથી સાડી આઇડિયા લઇ શકો છો તો મૌની રૉયથી ડ્રેસની અને ધરેણાંની સ્ટાઇલ.\nસૌથી પહેલા તો તમને જણાવી દઇએ કે હાલ ફેશનમાં સાડી પહેરવાનો ક્રેઝ પાછો આપ્યો છે. અને તમે આ વખતે સાડી પહેરવાનું વિચારો છો તો તમારી ફેશન સેન્સના વખાણ જરૂરથી થશે.ઓફ સોલ્ડર બ્લાઉઝ હાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. અને તેમાં સિલ્કની જ્યોર્જિટ સાડી પહેરી તમે આ દિવાળીમાં છવાઇ શકો છો. સ્લિમ યુવતીઓ પર આ સાડી ખૂબ જ સુંદર લાગે છે.\nજેમ્પલ કે રફલ સાડીનો પણ હાલ ખૂબ જ ટ્રેન્ડ છે. તેમાં તમે સ્લીમ પણ લાગશો. વળી પ્રિન્ટેડ સાડીની અને કોન્ટ્રાસ્ટ બ્લાઉઝના બદલે સાડી જેવા રંગનું જ બ્લાઉઝ પહેરવાની ફેશન પાછી આવી છે. પ્રિન્ટમાં ફૂલોની પ્રિન્ટ ખૂબ જ ચાલી રહી છે.\nકાજીવરંમ સાડી કે સિલ્કની સાડી પણ ટ્રેન્ડમાં છે. હેવી ગોલ્ડન પટ્ટાવાળી સાડીની ફેશન પણ પાછી આવી છે. તેની સાથે સિવલેસ બ્લાઉઝ પહેરવાથી મોર્ડન લૂક પણ આવશે. આ સાથે રાઉન્ડ સટ્ડ સાથે તમે પહેરી શકો છો. અને ચોકર સેટ પણ પહેરી શકો છો.\nએમ્બ્રોડરી વાળા બ્લાઉઝની પણ ફેશન હાલ ચાલી રહી છે. લાંબી સ્લીવવાળી સાડી પણ ટ્રેન્ડમાં છે.\nવળી તમે તમે તમન્નાની જેમ હેર સ્ટાઇલ પણ કરી શકો છો. જેની હાલ ખૂબ જ ફેશન છે. અને પટોળાની પણ ફેશન પાછી આવી છે. તો જો તમારી પાસે કોઇ જૂની પટોળું પડ્યું છે તો તે પણ આ પ્રસંગે પહેરશો તો તમારો વટ જરૂરથી પડશે.\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00170.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/videos/madhya-gujarat/panchmahal-panchmahal-rescue-operation-for-ill-leopard-forest-department-operation-in-karoli-village-of-kalol-954484.html", "date_download": "2020-07-06T03:51:15Z", "digest": "sha1:WEM5D6UDDGC7YWKYZF26L2CVQ42JJHK3", "length": 26671, "nlines": 334, "source_domain": "gujarati.news18.com", "title": "Panchmahal: Rescue operation for ill Leopard, forest department operation in Karoli village of Kalol– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » મધ્ય ગુજરાત\nપંચમહાલઃ બિમાર દીપડાનું રેસ્ક્યૂ ઓપરેશન, કાલોલના કરોલી ગામે વન વિભાગનું ઓપરેશન\nપંચમહાલઃ બિમાર દીપડાનું રેસ્ક્યૂ ઓપરેશન, કાલોલના કરોલી ગામે વન વિભાગનું ઓપરેશન\nપંચમહાલઃ બિમાર દીપડાનું રેસ્ક્યૂ ઓપરેશન, કાલોલના કરોલી ગામે વન વિભાગનું ઓપરેશન\nપંચમહાલના પાનમ ડેમમાંથી પાણી છોડવાની માત્રા વધારી, કાંઠા વિસ્તારોને કરાયા સાવચેત\nપંચમહાલના પાનમ ડેમમાંથી છોડાયું પાણી, વણાકબોરી વિયરમાં પાણીનો જથ્થો પહોંચાડાશે\nVideo: પંચમહાલમાં વરસાદી માહોલ, વાવેતર સમયે જ વરસાદથી ખેડૂતોમાં ખુશી\nPanchmahalમાં કરાડ નદી બે કાંઠે, નર્મદા કેનાલમાંથી પાણી છોડાયું\nપંચમહાલમાં કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું, કેમિકલના ધુમાડા નીકળતા લોક���માં ભય\nPanchmahalમાં સસ્તા અનાજના વિતરણ માટે પહેલ, રેશન કાર્ડધારકોને સ્લીપની વહેંચણી\nPanchmahalના નદીસર ગામમાંથી પકડાયું કૌભાંડ, નકલી માર્કશિટ બનાવવાનું કૌભાંડ પકડાયું\nVideo: પંચમહાલના શહેરામાં કાપડની દુકાનમાં આગ, ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ\nVideo: પિતાની હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપીએ COVID સેન્ટરમાં કર્યો આપઘાત\nVideo: પંચમહાલમાં સસ્તા અનાજની દુકાનમાં News18 ગુજરાતીનું રિયાલીટી ચેક\nપંચમહાલના પાનમ ડેમમાંથી પાણી છોડવાની માત્રા વધારી, કાંઠા વિસ્તારોને કરાયા સાવચેત\nપંચમહાલના પાનમ ડેમમાંથી છોડાયું પાણી, વણાકબોરી વિયરમાં પાણીનો જથ્થો પહોંચાડાશે\nVideo: પંચમહાલમાં વરસાદી માહોલ, વાવેતર સમયે જ વરસાદથી ખેડૂતોમાં ખુશી\nPanchmahalમાં કરાડ નદી બે કાંઠે, નર્મદા કેનાલમાંથી પાણી છોડાયું\nપંચમહાલમાં કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું, કેમિકલના ધુમાડા નીકળતા લોકોમાં ભય\nPanchmahalમાં સસ્તા અનાજના વિતરણ માટે પહેલ, રેશન કાર્ડધારકોને સ્લીપની વહેંચણી\nPanchmahalના નદીસર ગામમાંથી પકડાયું કૌભાંડ, નકલી માર્કશિટ બનાવવાનું કૌભાંડ પકડાયું\nVideo: પંચમહાલના શહેરામાં કાપડની દુકાનમાં આગ, ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ\nVideo: પિતાની હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપીએ COVID સેન્ટરમાં કર્યો આપઘાત\nVideo: પંચમહાલમાં સસ્તા અનાજની દુકાનમાં News18 ગુજરાતીનું રિયાલીટી ચેક\nGodhraમાં Coronavirusના ચાર પોઝિટિવ કેસ નોંધાયા, પંચમહાલમાં કોરોનાનો આંક 60 થયો\nપંચમહાલના ગોધરામાં 2 Coronavirus પોઝિટિવ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ\nPanchmahalના હાલોલમાં Coronavirusના પોઝિટિવ કેસ આવતા એલર્ટ\nપંચમહાલ: નાણાં ઉપાડવા બેંક બહાર લાંબી લાઈનો, જગ્યા રોકવા અપનાવ્યો આ નવો કીમિયો\nપંચમહાલ: હિંદુ સોસાયટીના લોકો બન્યા સાવચેત, બહારના વ્યક્તિના પ્રવેશ પર લગાવી રોક\nCoronavirus અંગે ભય ફેલાવતો ખોટા મેસેજ વાયરલ કરનારાની પોલીસે કરી ધરપકડ\nપંચમહાલઃ ગોધરા સિવિલ હોસ્પિટલની બેદરકારી, લેબર રુમમાંથી નવજાત શિશુને શ્વાન લઇ ગયું\nPanchmahalમાં ગાજવીજ સાથે વરસાદ, મોરવાહડફમાં વીજળીના કડાકા સાથે માવઠું\nPanchmahal માં Janta Curfew નું ચુસ્તપણે પાલન, લોકોએ ઘર બહાર નીકળવાનું ટાળ્યું\nPavagadh-Champaner મોન્યુમેન્ટ Coronavirusની દહેશતના પગલે બંધ\nVideo: સાયરામાં યુવતીના મોત મામલે ખુલાસો, અપહરણ, દુષ્કર્મ-બળજબરીના પૂરાવા નહીં\nડાકોરમાં Coronavirus ના કારણે ભક્તોની ભીડમાં 50 ટાકા ઘટાડો\nજય રણછોડ: ડાકોરના ઠાકોરના દર્શન માટે જતા માર્ગો પર ભક્તોન��� ભીડ\nPanchmahalમાં હાલોલ-વડોદરા હાઇવે પર મારુતિ વાનમાં આગ લાગી\nપંચમહાલઃ દારૂથી ભરેલી ગાડી પલટી, રાહદારીઓએ બિયરની બોટલની લૂંટ ચલાવી\nપંચમહાલ: પાર્કિંગમાં પડેલી વેટરનરી એમ્બ્યુલન્સમાં અચાનક લાગી ભીષણ આગ\nપંચમહાલઃ બિમાર દીપડાનું રેસ્ક્યૂ ઓપરેશન, કાલોલના કરોલી ગામે વન વિભાગનું ઓપરેશન\nપંચમહાલ: ઘોઘંબાના ભાણપુર ગામનો વિદ્યાર્થી ચીનમાં અટવાયો\nપંચમહાલ: શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો, વર્ગખંડમાં વિદ્યાર્થીનો કિસ કરતો વીડિયો વાયરલ\nVideo: પંચમહાલમાં દારુની હેરાફેરીનો નવો કિમીયા, ટેમ્પાની તાડપત્રીમાં છુપાવ્યો હતો દારુ\nપંચમહાલમાં વિધર્મી યુવકે આચર્યુ દુષ્કર્મ, ફરિયાદ બાદ યુવકની કરી ધરપકડ\nVideo: 15 ફેબ્રુઆરી સુધી પાવાગઢ માંચીથી મંદિર સુધી પગપાળા માર્ગ પર અવર જવર બંધ કરાઈ\nVideo: પંચમહાલમાં કાકાએ પોતાના જ ભત્રીજાની કરી હત્યા લાશ પાણીની ટાંકીમાં નાખી દીધી\nVideo: પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પલટો, ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો\nVideo: પંચમહાલના દૂધ ઉત્પાદકો માટે સારા સમાચાર, પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો\nVideo: પંચમહાલમાં કાલોક નપા પ્રમુખ સાથે ભૂગર્ભ ગટર ખાલી કરવા મામલે ઘર્ષણ\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00170.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"}
+{"url": "https://khedu.in/how-radha-died/", "date_download": "2020-07-06T03:34:26Z", "digest": "sha1:TKGA5LTVEN2NGABJZWUQLWDFJOURDTKB", "length": 14562, "nlines": 84, "source_domain": "khedu.in", "title": "જાણો કેવી રીતે થયું રાધાજીનું મૃત્યુ અને કેમ ભગવાન શ્રીકૃષ્ણએ તોડી નાખી હતી પોતાની વાંસળી??? વાંચો રાધા કૃષ્ણની અમર પ્રેમકથા...", "raw_content": "\nHome લેખ જાણો કેવી રીતે થયું રાધાજીનું મૃત્યુ અને કેમ ભગવાન શ્રીકૃષ્ણએ તોડી નાખી...\nજાણો કેવી રીતે થયું રાધાજીનું મૃત્યુ અને કેમ ભગવાન શ્રીકૃષ્ણએ તોડી નાખી હતી પોતાની વાંસળી વાંચો રાધા કૃષ્ણની અમર પ્રેમકથા…\nમિત્રો રાધા અને કૃષ્ણ ના પ્રેમ ને તો આખી દુનિયા જાણે છે. રાધા અને કૃષ્ણ એક બીજા સાથે ખુબ જ પ્રેમ કરતા હતા એના પ્રેમ ની યાદી માં આજે વૃંદાવન માં ઘણા મંદિર બનેલા છે. રાધા અને કૃષ્ણના પ્રેમને જીવાત્મા અને પરમાત્માનો મિલન કહેવામાં આવે છે. રાધા કૃષ્ણને એક બીજા વગર અધૂરા માનવામાં આવે છે, ત્યારે તો તમામ ભક્ત કૃષ્ણને રાધા કૃષ્ણના નામથી યાદ કરે છે. તે બન્ને નામ એક બીજા માટે જ બન્યા છે અને તેને કોઈ જુદા નથી કરી શકાતા. માત્ર તે નામ જપવાથી જીવન રૂપી નાવ પાર પડી જાય છે.\nકહેવામાં આવે છે કે શ્રીકૃષ્ણની બે જ વસ્તુ સૌથી પ્રિય હતી. આ બંને વસ્તુઓ પણ એકબીજા સાથે જોડાયેલી હતી બાંસુરી અને રાધા. અને એ બન્નેનો પ્રેમ આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. પરંતુ શું તમે જાણો છો ત્યારે શું થયું હતું, જયારે શ્રી કૃષ્ણ રાધાને છોડીને જતા રહ્યા ત્યારે શું થયું હતું, જયારે શ્રી કૃષ્ણ રાધાને છોડીને જતા રહ્યા રાધાજીનું મૃત્યુ કેવી રીતે થયું હતું અને તેમની છેલ્લી ઈચ્છા શું હતી રાધાજીનું મૃત્યુ કેવી રીતે થયું હતું અને તેમની છેલ્લી ઈચ્છા શું હતી નહિ, તો આવો અમે તમને જણાવીએ છીએ.\nકૃષ્ણની વાંસળી ની ધૂન જ એવી હતી કે જેનાથી જ રાધા તેમના તરફ ખેંચાઈ આવતી હતી. રાધાના લીધે શ્રી કૃષ્ણ વાંસળી ને હંમેશા પોતાની સાથે જ રાખતા હતા. ભલે શ્રી કૃષ્ણ અને રાધાનો મિલન ના થયું પરંતુ તેમની વાંસળી તેમની હંમેશા એક સૂત્રમાં બાંધી રાખ્યા. શ્રીકૃષ્ણના જેટલા પણ ચિત્રો છે તેમાં વાસળી હંમેશા હોય છે અને તે રાધાના પ્રત્યેના પ્રેમ નું પ્રતિક છે.\nજયારે મામા કંસએ ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામને મથુરા આમંત્રિત કર્યા ત્યારે પહેલી વખત ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા જુદા થયા હતા. અને ત્યારે કૃષ્ણ રાધાને એ વચન આપીને ગયા હતા કે તે પાછા આવશે. પરંતુ કૃષ્ણ-રાધા પાસે પાછા ના આવ્યા અને તેમના વિવાહ રુકમણી સાથે થયા. આ બાજુ રુકમણી એ પણ શ્રીકૃષ્ણની મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. શ્રીકૃષ્ણ જોડે લગ્ન કરવા માટે તે પોતાના ભાઈ રૂક્મી વિરુદ્ધ પણ ગયા. રાધાની જેમ તે પણ શ્રીકૃષ્ણને ખુબ જ પ્રેમ કરતી હતી. લોકવાણી શ્રીકૃષ્ણને એક પ્રેમ પત્ર પણ લખ્યો હતો કે તે આવીને તેમને પોતાની સાથે લઈ જાય. તેના પછી શ્રીક��ષ્ણ રુકમણી પાસે ગયા અને તેમણે લગ્ન કરી લીધા.\nજ્યારે કૃષ્ણ વૃંદાવન થી નીકળી ગયા હતા ત્યારે રાધા ના જીવનમાં અલગ જ સમય આવી ગયો. રાધાના વિવાહ એક યાદવ સાથે થઈ ગયા અને રાધાએ પોતાના દાંપત્યજીવનની રસમ નિભાવી અને ઉંમરલાયક થયા છતાં પણ તેમનું મન કૃષ્ણ માટે સમર્પિત હતું. રાધાએ પત્ની રીતે પોતાના દરેક કર્તવ્ય પૂર્ણ કર્યા. બીજી તરફ શ્રીકૃષ્ણએ પોતાના દેવી એ કર્તવ્ય નિભાવ્યા. હવે તો રાધા ને એવુ જ હતું કે તેમને કૃષ્ણ ક્યારેય પણ મળશે નહિ.\nપરંતુ વિધિનું વિધાન કંઈક અલગ જ હતું. રાધા રાણી એક વખત ફરી શ્રીકૃષ્ણને મળી. રાધા કૃષ્ણની નગરી દ્વારકા જઈને પહોંચી અને જયારે કૃષ્ણએ રાધાને જોઈ તો ઘણા ખુશ થયા. બન્ને સંકેતોની ભાષામાં એક બીજા સાથે ઘણી વાર સુધી વાતો કરતા રહ્યા અને શાસ્ત્રોમાં વર્ણન છે કે રાધાજી ને કાન્હાની નગરી દ્વારિકામાં કોઈ ઓળખતું ન હતું. રાધા રાણીના અનુરોધથી કૃષ્ણ એ તેને મહેલમાં એક દેવિકા તરીકે નિયુક્ત કરી. રાધા આખો દિવસ મહેલમાં રહેતી હતી અને મહેલ સાથે જોડાયેલા કામની દેખરેખ રાખતી હતી. સમય મળતા જ તે કૃષ્ણના દર્શન કરી લેતી હતી.\nપરંતુ વધતી ઉંમર સાથે તે કૃષ્ણથી દુર જવા માટે મજબુર થઇ ગઈ. એટલા માટે એક સાંજે તે મહેલ માંથી છાનામાના જ નીકળી ગઈ અને ન જાણે કઈ તરફ જતી રહી. તેને ખબર ન હતી કે તે ક્યાં જઈ રહી છે, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ જાણતા હતા. ધીમે ધીમે સમય પસાર થયો. રાધા રાણી એકદમ એકલી થઇ ગઈ હતી અને તેને ભગવાન શ્રીકૃષ્ણની જરૂર પડી. તે કોઈ પણ રીતે ભગવાન શ્રીકૃષ્ણને જોવા માગતી હતી. તેની એ ઈચ્છા જાણતા જ ભગવાન શ્રીકૃષ્ણ તેમની સામે આવી ગયા.\nકૃષ્ણને પોતાની સામે જોઇને રાધા રાણી અતિ પ્રસન્ન થઇ ગઈ. પરંતુ તે સમય નજીક હતો જયારે રાધા પોતાના પ્રાણ ત્યાગ કરી દુનિયાને વિદાય કહેવા માગતી હતી. કૃષ્ણ એ રાધા એ કહ્યું કે તે છેલ્લી વખત તેને વાંસળી વગાડતા જોવા માંગે છે. શ્રીકૃષ્ણ એ વાંસળી લીધી અને ઘણી જ સુર સાથેના સંગીતમાં વગાડવા લાગ્યા.\nશ્રીકૃષ્ણે દિવસ-રાત વાંસળી વગાડી જ્યાં સુધી રાધા આધ્યાત્મિક રૂપથી શ્રીકૃષ્ણ માં વિલીન થઈ. વાંસળીની ધુન સાંભળતા સાંભળતા રાધાએ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો.\nતેના જતા જ ભગવાન શ્રીકૃષ્ણ ઘણા દુ:ખી થઇ ગયા અને તેમણે વાંસળી તોડીને ઘણે દુર ફેંકી દીધી. જે સ્થળ ઉપર રાધા એ કૃષ્ણજીને મરવા સુધી રાહ જોઈ તેને આજે ‘રાધા મંદિર’ના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર મહારાષ્ટ્રમ���ં આવેલું છે.\nમિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.\nPrevious articleઆસામ ની આ શાળામાં ફી દ્વારા નહી, પરંતુ પ્લાસ્ટિકના કચરા દ્વારા બાળકોને ભણાવવામાં આવે છે….\nNext articleસૃષ્ટિના પ્રાણ ભગવાન શિવએ શિકારીની પૂજાથી ખુશ થઈને તેને આપ્યું હતું કઈક આવું નામ, જાણો તેના વિશેનું રહસ્ય..\nઘરમાં વાસ્તુ અનુસાર આજે જ કરો આ એક બદલાવ, ધનવાન બનતા કોઈ નહી રોકી શકે…\nકાન અને મગજ બંનેને ખુબ જ નુકશાન કરે છે આ એક વસ્તુ, વાપરતા હોવ તો આજે જ કરી દો બંધ…\nતમે પણ પરેશાન છો ઘરમાં જીવજંતુઓથી, તો આજે જ અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00170.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.avadhtimes.net/category/e-papers/", "date_download": "2020-07-06T03:08:27Z", "digest": "sha1:SL4LWA5NMMEHHLXTUYELWCSGJRNB5NMY", "length": 4450, "nlines": 116, "source_domain": "www.avadhtimes.net", "title": "ઇ-પેપર | Avadhtimes", "raw_content": "\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nસાવરકુંડલામાં શાકભાજીનાં વેપારીઓની હડતાલ\nઅમરેલીને આરટીપીસીઆર લેબ આપવા વીહીપના શ્રી હસમુખભાઇ દુધાતની સરકારને દર્દભરી અપીલ\nઅમરેલી જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓમાં ઉછાળો : 16 દર્દી દાખલ\nશહેર વિકાસ સમિતિના ચેરમેનપદેથી શ્રી પીપી સોજીત્રાનું રાજીનામુ\nઅમરેલી શહેરમાં કોરોના ના વધુ બે કેસ\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nઅ���રેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00170.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"}
+{"url": "https://www.matrubharti.com/book/19873990/gebi-girnar-rahasyamay-story-17", "date_download": "2020-07-06T02:16:10Z", "digest": "sha1:GYQWEEZLV4I2QH5AEBUZCGNKILRBAODX", "length": 4107, "nlines": 170, "source_domain": "www.matrubharti.com", "title": "GEBI GIRNAR - RAHASYAMAY STORY - 17 by VIKRAM SOLANKI JANAAB in Gujarati Horror Stories PDF", "raw_content": "\nગેબી ગીરનાર - એક રહસ્ય - (ભાગ-૧૭)\nગેબી ગીરનાર - એક રહસ્ય - (ભાગ-૧૭)\n* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૭) * કામીની ચુડેલ અને તેની માંનું રહસ્ય* રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા. લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ' -------------------------------------------------------- મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા ...Read Moreઅમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો.. મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે ગીરનારમાં આડે રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ તેમજ શેરડાઓમાંથી ઉતરતી વખતે ઘણી મુશ્કેલીઓ Read Less\nગેબી ગીરનાર - એક રહસ્ય - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00170.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"}
+{"url": "http://rankaar.com/page/147", "date_download": "2020-07-06T02:30:21Z", "digest": "sha1:UAHVUDNM752XGCO2ZNLUAAVMOGD4MWA2", "length": 30555, "nlines": 214, "source_domain": "rankaar.com", "title": "રણકાર.કોમ – Rankaar.com - Gujarati Music, Gujarati Gazals, Gujarati Songs, Garba, Halarada, Lagna Geet, Gujarati Geet, Garba-Ras, Prarthana", "raw_content": "\nશાંત ઝરુખે વાટ નિરખતી.. – સૈફ પાલનપુરી\nશાંત ઝરુખે વાટ નિરખતી….. અને વરસો બાદ ફરીથી આજે એ જ ઝરુખો ….કયા ગઝલપ્રેમીએ ‘સૈફ પાલનપુરી’ ની આ નઝમને શ્રી ‘મનહર ઉધાસ’ ના સૂરીલા કંઠે નહીં સાંભળી હોય ઘણીવાર આ નઝમ સાંભળીને મને થતું કે શાયરે જે વ્યક્તિને જાણતા પણ નથી તેને માટે શા માટે આટલું દર્દ ભર્યું ગીત લખ્યું છે ઘણીવાર આ નઝમ સાંભળીને મને થતું કે શાયરે જે વ્યક્તિને જાણતા પણ નથી તેને માટે શા માટે આટલું દર્દ ભર્યું ગીત લખ્યું છે ઘણા ખાંખા-ખોળા કર્યા પછી મને આ નઝમનું નીચે મુજબ અર્થઘટન મળ્યું છે, જે સાહિત્યપ્રેમીઓની વિચારણા માટે રજુ કરું છું:-\nઅહીં ઝરુખો એ જિંદગીનું પ્રતિક છે. પહેલો ભાગ જીવનની શરુઆતના ભાગ- બાળપણને વર્ણવે છે. બાળકની નિર્દોષ સુંદરતાને શાયરે એક સુંદરી સાથે સરખાવી છે. અને બીજા ભાગમાં જીવનના અંત ભાગનું- મૃત્યુ સાવ નજીક આવી ગયું હ���ય તે ઘડીનું કરુણ વર્ણન આપણને પણ સુના સુના નથી કરી નાંખતું\nશાંત ઝરુખે વાટ નિરખતી રૂપની રાણી જોઇ હતી\nમેં એક શહેજાદી જોઇ હતી…\nએના હાથની મેહંદી હસતી હતી, એનું આંખનું કાજળ હસતું હતું\nએક નાનું સરખું ઉપવન જાણે મોસમ જોઇ મલકતું હતું.\nએના સ્મિતમાં સો સો ગીત હતાં, એની ચુપકીદી સંગીત હતી,\nએને પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રિત હતી.\nએણે આંખના આસોપાલવથી એક સ્વપ્ન મહેલ શણગાર્યો હતો,\nજરા નજરને નીચી રાખીને અણે સમયને રોકી રાખ્યો હતો.\nએ મોજાં જેમ ઉછળતી હતી ને પવનની જેમ લેહરાતી હતી,\nકોઇ હસીને સામે આવે તો બહું પ્યાર ભર્યું શરમાતી હતી.\nએને યૌવનની આશીષ હતી, એને સર્વ બલાઓ દુર હતી,\nએના પ્રેમમાં ભાગીદાર થવા ખુદ કુદરત પણ આતુર હતી.\nવર્ષો બાદ ફરીથી આજે એજ ઝરુખો જોયો છે…\nત્યાં ગીત નથી સંગીત નથી, ત્યાં પગરવ સાથે પ્રિત નથી,\nત્યાં સ્વપ્નાઓના મહેલ નથી ને ઉર્મિઓના ખેલ નથી,\nબહુ સુનું સુનું લાગે છે, બહુ વસમું વસમું લાગે છે…\nએ નહોતી મારી પ્રેમિકા, એ નહોતી મારી દુલ્હન,\nમેં તો એને માત્ર ઝરુખે વાટ નિરખતી જોઇ હતી\nકોણ હતી એ નામ હતુ શું, એ પણ હું ક્યાં જાણું છું\nતેમ છતાંયે દિલને આજે વસમું વસમું લાગે છે,\nબહુ સુનું સુનું લાગે છે…\nફરમાઇશ કરનાર મિત્ર: રિતેશ\nઆવો તોય સારું ન આવો તોય સારું…\nપ્રિતિનું પુષ્પ ખીલે છે ઘડીભરની જુદાઇમાં\nઅજંપો લાગતો મીઠો મીઠો પ્રિતની સગાઇમાં\nઆવો તોય સારું, ન આવો તોય સારું\nતમારું સ્મરણ છે તમારા થી પ્યારું\nઆવો ને જાવો તમે, ઘડી અહિં ઘડી તંઇ\nયાદ તો તમારી મીઠી અહિં ની અહિં રહી\nમોંઘુ તમારા થી સપનું તમારું\nતમારું સ્મરણ છે તમારા થી પ્યારું\nમિલન માં મજા શું, મજા ઝુરવા માં\nબળીને શમાના પતંગો થવા માં\nમાને ન મનાવ્યું મારું હૈયું નઠારું\nતમારું સ્મરણ છે તમારા થી પ્યારું\nઆવો તોય સારું, ન આવો તોય સારું\nતમારું સ્મરણ છે તમારા થી પ્યારું\nહું ક્યાં કહું છું – ‘મરીઝ’\nહું ક્યાં કહું છું આપની હા હોવી જોઇયે,\nપણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ\nપુરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,\nમરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.\nએવી તો ભેદી રીતે મને માફ ના કરો,\nહું ખુદ કહી ઉઠું કે સજા હોવી જોઇએ.\nમેં એનો પ્રેમ ચહ્યો બહુ સાદી રીત થી,\nનહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.\nપ્રુથ્વી ની આ વિશાળતા એમથી નથી ‘મરીઝ’,\nએનાં મિલનની ક્યાંક જગા હોવી જોઇએ.\nઆંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી.\nમા-બાપ ફિલ્મના આ ગીતના એક એક શબ્દો મનડું હ��ાવી જાય છે…\nઅમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્\nપૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,\nગગો એનો મુંબઇ ગામે; ગીગુભાઇ નાગજી નામે.\n પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ\nકાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઇ \nસમાચાર સાંભળી તારા; રોવું મારે કેટલા દા’ડા \nભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય\nદન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,\nનિત નવાં લૂગડાં પે’રે; પાણી જેમ પઇસા વેરે.\nહોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ\nદવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ \nકાયા તારી રાખજે રૂડી; ગરીબની ઇ જ છે મૂડી.\nખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ\nજારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,\nતારે પકવાનનું ભાણું; મારે નિત જારનું ખાણું.\nદેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ\nઆંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,\nતારે ગામ વીજળીદીવા; મારે આંહીં અંધારાં પીવાં.\nલિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર\nએકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.\nહવે નથી જીવવા આરો; આવ્યો ભીખ માગવા વારો.\nતમારા સમ… – મુકુલ ચોક્સી\nતમારા રૂપની રેલાય છે મૌસમ…..\nતમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ\nજગત આખામાં ફેલાઇ જશે ફોરમ… તમારા સમ…\nતમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…\nતમે જો હોવ તો વાતાવરણ કેવુ સરસ લાગે\nઅરીઠા લાગે છે આસવ ને ચા કોફી ચરસ લાગે\nતમો ને જોઇને પાણીને પોતાને તરસ લાગે\nતમારી યાદમાં વીતે.. એક એક પળ.. વરસ લાગે ..\nઅને તો પણ પડે છે આખુ જીવન કમ તમારા સમ….\nતમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ\nગીતના ઘેઘુર ગરમાળામાં ચૂમી છે તને\nબે ગઝલની વચ્ચે ના ગાળામાં ચૂમી છે તને\nસાચુ કહો તો આ ગણિત અમથું નથી પાકુ થયુ ‘મુકુલ ‘\nબે ને બે હોઠો ના સરવાળામાં ચૂમી છે તને\nબનું હું રાત તો શમ્મા તમારું નામ થઇ જાશે\nતમે સાકી બનો તો મારુ હૈયું જામ થઇ જાશે\nતમારા રૂપની ઝળહળ જો સુબહો શામ થઇ જાશે\nસૂરજ ને ચાંદ બન્ને જણ બહુ બદનામ થઇ જાશે\nબનું હું ફૂલ તો બનશો તમે શબનમ… તમારા સમ\nતમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ\nતમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…\nગઝલ ‘ચુમી છે તને’ ના બધા શેર અહિં વાંચો:\nગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,\nબે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.\nપર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,\nસાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.\nસાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,\nબે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.\nકાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,\nપાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.\nલોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,\nપગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.\nપાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,\nવાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.\nSelect Sub-category અંકિત ત્રિવેદી અજ્ઞાત અઝીઝ કાદરી અદમ ટંકારવી અદી મીરઝા અનિલ જોશી અમર પાલનપુરી અમૃત ‘ઘાયલ’ અરદેશર ખબરદાર ‘અદલ’ અરૂણ દેશાણી અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સુરી આસીમ રાંદેરી ઇંદુલાલ ગાંધી ઇસુભાઈ ગઢવી ઈંદિરાબેટીજી ઈકબાલ મુન્શી ઉદ્દયન ઠક્કર ઉમાશંકર જોશી ઉશનસ્ ઓજસ પાલનપુરી કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કાંતિ અશોક કાલિદાસ કિલાભાઈ ઘનશ્યામ કુતુબ આઝાદ કૃષ્ણ દવે કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગની દહીંવાલા ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ગૌરાંગ ઠાકર ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત સુમન ચતુર્ભુજ દોશી ચિંતન નાયક ચિનુ મોદી ચીમનલાલ જોશી ચૈતાલી જોગી જગદીશ જોષી જયંત પલાણ જયંત પાઠક જયલાલ નાયક જલન માતરી જવાહર બક્ષી જીતુભાઈ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ડૉ. વિવેક ટેલર તુલસીદાસ તુષાર શુક્લ દયારામ દલપત પઢીયાર દામોદર બોટાદકર દારા એમ. પ્રિન્ટર દાસી જીવણ દિગંત પરીખ દિલીપ ગજ્જર દિલીપ રાવલ દિલેરબાબુ દીપક ગણાત્રા ‘સાથી’ દુલા ભાયા કાગ ધૂની માંડલિયા ધ્રુવ ભટ્ટ નયન દેસાઈ નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટિયા નાઝીર દેખૈય્યા નિરંજન ભગત નીનુ મઝુમદાર નીલેશ રાણા ન્હાનાલાલ કવિ પંચમ શુક્લ પન્ના નાયક પીનાકીન ઠાકોર પુરુરાજ જોશી પ્રણવ પંડયા પ્રભુલાલ દ્વિવેદી પ્રવીણ ટાંક પ્રિતમદાસ પ્રિયકાંત મણિયાર બરકત વિરાણી ‘બેફામ’ બાપુભાઈ ગઢવી બાલમુકુન્દ દવે બાલુ પટેલ બેદાર લાજપુરી બ્રહ્માનંદ ભગવતીકુમાર શર્મા ભદ્રાયુ મહેતા ભરત ત્રિવેદી ભરત વિંઝુડા ભાગ્યેશ ઝા ભાસ્કર વોરા ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ ભુપેન્દ્ર વકિલ ભૂષણ દુઆ મકરંદ દવે મણિલાલ દેસાઈ મનસુખ વાઘેલા મનોજ ખંડેરીયા મનોજ મુની મરીઝ મહેંક ટંકારવી મહેશ શાહ માધવ રામાનુજ મીરાંબાઈ મુકુલ ચોક્સી મુકેશ જોષી મુકેશ માલવણકર મુનિ શ્રી ચિત્રભાનુ મેઘબિંદુ યામિની વ્યાસ યોસેફ મેકવાન રઈશ મનીયાર રઘુનાથ બ્રહ્મભટ્ટ રતિલાલ નાઇક રમણભાઈ પટેલ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ ઉપાધ્યાય રવિ સાહેબ રસીક દવે રાજેન્દ્ર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ રા��જી પટેલ રાહી ઓઢારીયા લખમો માળી લાલજી કાનપરિયા વિનય ઘાસવાલા વિનોદ જોષી વિનોદ માણેક ‘ચાતક’ વિહાર મજમુદાર વીરુ પુરોહિત વેણીભાઈ પુરોહિત શયદા શિવાનંદસ્વામી શીતલ જોષી શીવરાજ આકાશ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઈ સંત પુનિત સંદીપ ભાટીયા સગીર સુન્દરમ સુરેન ઠાકર ‘મેહુલ’ સુરેન્દ્ર કડિયા સુરેશ દલાલ સુરેશ લાલણ સૈફ પાલનપુરી સૌમ્ય જોશી હરિન્દ્ર દવે હરિહર ભટ્ટ હરીશ મિનાશ્રુ હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ત્રિવેદી હસુ પરીખ હિતેન આનંદપરા\nSelect Sub-category અંકિત ખેડેકર અચલ મેહતા અજિત શેઠ અટ્ટા ખાન અતુલ દેસાઈ અનાર કઠિયારા અનાર શાહ અનિતા પંડિત અનુપ જલોટા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમન લેખડિયા અમર ભટ્ટ અર્ચના દવે અલ્કા યાજ્ઞીક અશ્વિની ભીડે દેશપાંડે અશ્વૈર્યા મજમુદાર આનંદકુમાર સી. આનલ વસાવડા આરતિ મુન્શી આલાપ દેસાઈ આશા ભોંસલે આશિત દેસાઈ ઉદય મઝુમદાર ઉદિત નારાયણ ઉમંગી શાહ ઉર્મિશ મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર ઐશ્વર્યા હિરાની કમલેશ અવસ્થી કલ્યાણી કવઠાલકર કવિતા કૃષ્ણમૂર્તિ કવિતા ચોક્સી કિશોર કુમાર કિશોર મનરાજા કૃષાનુ મજમુદાર કેદાર ઉપાધ્યાય કૌમુદી મુનશી ગાર્ગી વોરા ગીતા દત્ત ચંદુ મટ્ટાણી ચિત્રા શરદ ચેતન ગઢવી ચોલા સોઢા જગજીત સિંહ જનાર્દન રાવલ જયેશ નાયક જહાનવી શ્રીમાંનકર જીગીષા ખેરડીયા જીતુદાન ગઢવી ઝરણા વ્યાસ તલત મહેમુદ તેજસ ધોળકિયા દર્શના ગાંધી દર્શના ઝાલા દિપાલી સોમૈયા દીક્ષિત શરદ દીપ્તિ દેસાઈ દેવીયાની પટેલ દેવેશ દવે દ્રવિતા ચોક્સી ધનાશ્રી પંડિત નયન પંચોલી નયનેશ જાની નિનાદ મહેતા નિરુપમા શેઠ નિશા ઉપાધ્યાય નિષ્કૃતિ મહેતા નિસર્ગ ત્રિવેદી નીતિન મુકેશ નીરજ પાઠક પંકજ ઉધાસ પરાગી પરમાર પાર્થ ઓઝા પાર્થિવ ગોહિલ પિયુષ દવે પુરષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાચી શાહ ફાલ્ગુની શેઠ બાલી બ્રહ્મભટ્ટ બિજલ ઉપાધ્યાય ભાસ્કર શુક્લ ભુપિન્દર સીંગ ભૂમિક શાહ મનહર ઉધાસ મનોજ દવે મન્ના ડે માલિની પંડિત નાયક મિતાલી સીંગ મુકેશ મેઘના ખારોડ મેધા યાજ્ઞિક રવિન નાયક રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઈ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રેખા રાવલ લતા મંગેશકર લવણ ગોને વંદના બાજપાઈ વિધિ મહેતા વિનોદ રાઠોડ વિભા દેસાઈ વિરાજ ઉપાધ્યાય વૈશાખી દેસાઈ વૈશાલી મહેતા શંકર મહાદેવન શાન શિવાંગી દેસાઈ શુભા જોશી શેખર સેન શૈલેન્દ્ર ભારતી શૌનક પંડ્યા શ્��ામલ મુન્શી શ્રધ્ધા શાહ શ્રેયા ઘોષલ સંજય ઓઝા સંજીવની સચિન લિમયે સપના શાહ સમૂહ ગાન સાધના સરગમ સીમા ત્રિવેદી સુદેશ ભોંસલે સુપલ તલાટી સુહાની શાહ સોનલ રાવલ સોનિક સુથાર સોલી કાપડિયા સૌમિલ મુન્શી હંસા દવે હરિહરન હર્ષિદાબેન રાવળ હિમાંશુ મકવાણા હિમાલી વ્યાસ નાયક હેમંત કુમાર હેમંત ચૌહાણ હેમા દેસાઈ હેમાંગીની દેસાઈ હેમુ ગઢવી\nમને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nજવાય છે – અમૃત ઘાયલ\nઆગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nઝંખના – ઉમાશંકર જોશી\nખારવાનાં ગીત – રાજેન્દ્ર શાહ\nઆપી આપીને – વિનોદ જોષી\nછૂંદણા – ચિંતન નાયક\nમેઘદૂત (ઉત્તરમેઘ ૪૯-૫૬) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૩૬-૪૮) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૨૩-૩૫) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nsuresh on મને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nPratik patel on પગ મને ધોવા દ્યો – દુલા ભાયા કાગ\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nસુધા બાપોદરા on ચમન તુજને સુમન – કૈલાસ પંડિત\nનાથાલાલ દેવાણી on અને તમે યાદ આવ્યા – કમલેશ સોનાવાલા\nGujju Tech on ઝંખના – ઉમાશંકર જોશી\nરાઘવ જાની on આગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nLa Kant Thakkar on આપી આપીને – વિનોદ જોષી\nAlpesh Mistri on ખોબો ભરીને અમે એટલું હસ્યાં… – જગદીશ જોષી\nઅહીં મૂકવામાં આવેલા ગીત માત્ર માતૃભાષાના પ્રચાર માટે જ છે અને તે ડાઉનલોડ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી શકાય એમ નથી. તમને ગમતાં ગીત ખરીદીને સાંભળો એમાં જ કલાકારોનું બહુમાન છે. અહીં મૂકવામાં આવેલા દરેક ગીત કે કવીતાના કોપીરાઇટ્સ જે તે રચયીતાના પોતાના છે, તેમ છતાં જો કોપીરાઇટ્સનો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00171.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/not-maharashtra-gujarat-these-5-states-are-helping-improve-economy-after-lockdown-056582.html?utm_medium=Desktop&utm_source=GB-BN&utm_campaign=Left_Include", "date_download": "2020-07-06T03:48:19Z", "digest": "sha1:7SRH47BTZWRBCT2QSBPPIPMVM2IPWSP6", "length": 13181, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "મહારાષ્ટ્ર-ગુજરાત નહિ પરંતુ આ 5 રાજ્યો લૉકડાઉન બાદ ઈકોનૉમી સુધારવામાં મદદ કરી રહ્યા છે | Not Maharashtra-Gujarat, these 5 states are helping improve economy after lockdown. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આ���ી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમહારાષ્ટ્ર-ગુજરાત નહિ પરંતુ આ 5 રાજ્યો લૉકડાઉન બાદ ઈકોનૉમી સુધારવામાં મદદ કરી રહ્યા છે\nભારતની જીડીપીમાં 27%નુ યોગદાન આપનાર 5 રાજ્ય અનલૉક 1.0માં દેશની અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવામાં મદદ કરી રહ્યા છે. આ રાજ્યોમાં દેશમાં અર્થવ્યવસ્થાનુ કેન્દ્ર મનાતા મહારાષ્ટ્ર કે ગુજરાત જેવા રાજ્યો નથી પરંતુ આ રાજ્યો છે કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પંજાબ અને હરિયાણા. દુનિયાનુ સૌથી મોટુ લૉકડાઉન ખુલ્યા બાદ આ પાંચે રાજ્યોએ આર્થિક ગતિવિધિઓએ ધીમે ધીમે ગતિ પકડવી શરૂ કરી દીધી છે. એલારા સિક્યોરિટીઝના અભ્યાસમાં આ માહિતી સામે આવી છે.\nઆ સ્ટડી વિજળીના ઉપયોગ, ટ્રાફિક મૂવમેન્ટ, જથ્થાબંધ બજારોમાં કૃષિ ઉત્પાદનો પહોંચવા અને ગૂગલ મોબિલિટી ડેટાના વિશ્લેષણથી સામે આવી છે. મુંબઈમાં એલારા સિક્યોરિટીઝના એક અર્થશાસ્ત્રી ગરિમા કપૂરે આના વિશે માહિતી આપી છે. પંજાબ અને હરિયાણામાં વિજળીની માંગ વધી છે જેનાથી લાગે છે કે ખેતીની ગતિવિધિઓમાં ગતિ આવી રહી છે. અહીં સુધી કે દિલ્લીમાં પણ વિજળીની માંગ વધતી દેખાઈ રહી છે. કપૂરનુ કહેવુ છે કે, દેશમાં ગતિવિધિઓમાં તેજી દેખાઈ રહી છે પરંતુ તે હાલમાં છૂટીછવાઈ જ દેખાઈ રહી છે.\nમહારાષ્ટ્ર-ગુજરાતમાં હજુ ઘણા પ્રતિબંધો\nજ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્યોમાં કોરોના વાયરસના જોખમને જોતા હજુ પણ ઘણા પ્રકારના પ્રતિબંધો છે. માટે અર્થતંત્ર માટે આ ધૂરંધર રાજ્યો હાલમાં ગતિ આપવામાં પાછળ પડતા દેખાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભારતીય અર્થવ્યવસ્થા લગભગ 203 લાખ કરોડની છે.\nશૉપિંગ મૉલ, રેસ્ટોરાં અને ધાર્મિક સ્થળો ખોલવાની પણ મંજૂરી\nતમને જણાવી દઈએ કે જે વિસ્તારોમાં કોરોના વાયરસનુ સંક્રમણ નિયંત્રણમાં છે ત્યાં 8 જૂનથી શૉપિંગ મૉલ, રેસ્ટોરાં અને ધાર્મિક સ્થળો ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી છે. ગરિમા કપૂરનુ કહેવુ છે કે દેશની અર્થવ્યવસ્થામાં તેજી લાવવા માટે સૌથી મોટુ સ્ટિમુલસ પેકેજ સામાન્ય આર્થિક ગતિવિધિનુ ચાલુ રહેવાનુ છે અને સરકાર હવે આ દિશામાં કામ કરી રહી છે.\nCyclone Nisarg: BMCએ જારી કર્યા હેલ્પલાઈન નંબર, જણાવ્યુ શું કરવ��� અને શું ન કરવુ\nકર્ણાટક-કેરળમાં અતિ ભારે વરસાદની સંભાવના, 4 દિવસ માટે જારી થયુ યલો એલર્ટ\nકર્ણાટક: હવે દિલ્હી અને ચેન્નાઇથી આવનારાઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર\nશખ્સ ભાડું ના ચૂકવી શકતાં મકાનમાલિકે ફાયરિંગ કર્યું, Video વાયરલ\nમોતનો અહેસાસ કરવા ટીકટોક પર બનાવ્યો સુસાઇડ વીડિયો, સારવાર દરમિયાન મોત\nકર્ણાટક અને ઝારખંડમાં ભૂકંપના ઝાટકા, લોકો ઘરથી બહાર નીકળ્યા\nવરસાદમાં ભીંજાયુ કેરળ, 9 જિલ્લાઓમાં યલો એલર્ટ, દિલ્લીમાં હવામાનમાં પલટો\nઆ પાંચ રાજ્યમાંથી આવતા લોકોને કર્ણાટકમાં નો એન્ટ્રી, ફ્લાઇટ-ટ્રેન કેંસલ\nકોરોના સંકટ વચ્ચે 1 જૂનથી મંદિરોના કપાટ ખુલશે, આજથી ઑનલાઈન સેવા બુકિંગ શરૂ થશે\n5 વર્ષનો વિહાન દિલ્લીથી બેંગલોર એકલો પહોંચ્યો, બેંગલોર એરપોર્ટ પર માએ રિસીવ કર્યો\nફ્લાઈટથી આ રાજ્યોમાં આવતા લોકો માટે 14 દિવસ ક્વૉરંટાઈનમાં રહેવુ જરૂરી\nગુજરાત સહીત આ રાજ્યોમાંથી આવનારે ફરજીયાત કરાવવો પડશે કોરોના ટેસ્ટ\nપીએમ કેર્સ ફંડ માટે કરેલા ટ્વિટ બદલ સોનિયા ગાંધી સામે કર્ણાટકમાં FIR\nkarnataka bengaluru kerala tamil nadu punjab haryana economy maharashtra gujarat indian economy gdp mumbai કર્ણાટક બેંગલુરુ કેરળ તમિલનાડુ પંજાબ હરિયાણા અર્થતંત્ર મહારાષ્ટ્ર ગુજરાત ભારતીય અર્થતંત્ર જીડીપી મુંબઈ\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00171.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://tv9gujarati.in/ed-gets-crores-after-auctioning-nirav-modis-5-luxury-car/", "date_download": "2020-07-06T02:34:08Z", "digest": "sha1:KRFRU6ZEJBPMPT4DGKGEQ5FGA65F3LO5", "length": 7728, "nlines": 140, "source_domain": "tv9gujarati.in", "title": "નીરવ મોદીની 5 લક્ઝરી ગાડીઓની હરાજી કરીને EDએ વસુલ્યા આટલા કરોડ – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nનીરવ મોદીની 5 લક્ઝરી ગાડીઓની હરાજી કરીને EDએ વસુલ્યા આટલા કરોડ\nદેશના ભાગેડુ હીરા કારોબારી નિરવ મોદીની જપ્ત કરેલી 7 લગ્જરી ગાડીઓની ફરી વાર હરાજી કરવામાં આવી. તેમાંથી 5 ગાડીઓની હરાજી થઈ ગઈ છે. આ ગાડીઓની હરાજીના વેચાણ દ્વારા કુલ 2.9 કરોડ રૂપિયા EDએ વસુલ્યા છે.\nઆની પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે નિરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીની 13 ગાડીઓની તેમની વેબસાઈટ પર હરાજી કરવામાં આવશે. એ હરાજીમાં 12 ગાડીઓ ખરીદનાર મળ્યા હતા પણ એક મર્સિડીઝ SUV સહિત 4 ગાડીઓ માટે ખરીદનાર નક્કી સમયમાં રકમ જમા કરાવી શક્યા નહતા. ત્યારબાદ આ 5 ગાડીઓની ફરી વાર હરાજી કરવામાં આવી હતી.\nREAD PNB કૌભાંડ: મેહુલ ચોકસીને ભારત પરત લાવવાની પ્રક્રિયા ચાલુ\nઆ ગાડીઓ માટે EDનું કહેવું છે કે પહેલાની હરાજીમાં રોલ્સ રોયસ ગોસ્ટ અને એક પોર્શે પેનામેરા માટે અનુમાનથી ઓછી બોલી આવી છે અને તેથી આ વખતે આ ગાડીઓની બેઝ પ્રાઈઝની સાથે હરાજી માટે રાખવામાં આવી.\nEDના ડાયરેક્ટરે જણાવ્યું કે અમે ઘણી ગાડીઓ માટે ઉંચી બોલીનો વિશ્વાસ કરી રહ્યાં હતા. ઘણી પાર્ટીઓ સમયની અંદર રકમ જમા ના કરી શક્યા. રોલ્સ રોયસની 1.7 કરોડ રૂપિયામાં હરાજી કરી. જ્યારે પોર્શે માટે 60.25 લાખ રૂપિયાની બોલી આવી. હરાજી થયેલી અન્ય ગાડીઓમાં એક મર્સિડીઝ SUV, ટોયોટા ઈનોવા અને હોન્ડા બ્રિયો હતી.\nREAD 25 હજાર કરોડ રૂપિયાના મહારાષ્ટ્ર બૅન્ક કૌભાંડ કેસમાં શરદ પવાર અને તેમના ભત્રીજા અજીત પવાર પર FIR\nઆ પણ વાંચો: ઓછો થશે તમારો EMI આજે RBIની બેઠકમાં થઈ શકે છે મહત્વનો નિર્ણય\nઉલ્લેખનીય છે કે મેહુલ ચોકસી અને નીરવ મોદી 13,557 કરોડના પંજાબ નેશનલ બૅન્કના ગોટાળાના આરોપી છે. નીરવ મોદી હાલ લંડનની જેલમાં છે અને ગયા અઠવાડિયે બ્રિટિશ કોર્ટે ચોથી વખત તેની જામીન અરજી રદ કરી હતી.\nREAD અમદાવાદ શહેર ભાજપમાં ઘમાસાણ, કાર્યકર્તાએ PM મોદીને જૂથવાદને અંગે લખેલો પત્ર વાઈરલ\nઓછો થશે તમારો EMI આજે RBIની બેઠકમાં થઈ શકે છે મહત્વનો નિર્ણય\nધોનીના ગ્લવ્સમાં એવું તે શું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે આ ગ્લવ્સ, જાણો કારણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00171.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.avadhtimes.net/2020/02/21/", "date_download": "2020-07-06T01:44:07Z", "digest": "sha1:PEKS3XFJVEKHVTO4EB3LU3N4AF5VWRY3", "length": 4755, "nlines": 100, "source_domain": "www.avadhtimes.net", "title": "21 | February | 2020 | Avadhtimes", "raw_content": "\nઅમરેલી,વડીયા,કુંકાવાવના રસ્તાઓ માટે 30 કરોડ મંજુર કરાયા\nમુંબઇના શ્રી ઘઘડા અને શ્રી ધકાણ પરિવારમાં શુભલગ્નોત્સવ યોજાયો\nસાવરકુંડલાને આંગણે દાનાર્થીની એક નવી પહેલ એટલે મીલનો શોરૂમ\nપીપાવાવ ડિફેન્સનાં કર્મચારીઓ દ્વારા રાજુલામા વિરોધ પ્રદર્શન\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશી��ો માહોલ\nસાવરકુંડલામાં શાકભાજીનાં વેપારીઓની હડતાલ\nઅમરેલીને આરટીપીસીઆર લેબ આપવા વીહીપના શ્રી હસમુખભાઇ દુધાતની સરકારને દર્દભરી અપીલ\nઅમરેલી જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓમાં ઉછાળો : 16 દર્દી દાખલ\nશહેર વિકાસ સમિતિના ચેરમેનપદેથી શ્રી પીપી સોજીત્રાનું રાજીનામુ\nઅમરેલી શહેરમાં કોરોના ના વધુ બે કેસ\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00171.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"}
+{"url": "https://www.jaywantpandya.com/sanatan-dharma-is-like-continous-flowing-river/", "date_download": "2020-07-06T03:25:19Z", "digest": "sha1:SDIWZUDNL4N4Q4IUPWOYTPFKP2KDPK26", "length": 39919, "nlines": 192, "source_domain": "www.jaywantpandya.com", "title": "સનાતન ધર્મ સતત વહેતી નદી જેવો છે - Read, Think, Respond", "raw_content": "\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઊગતો સૂર્ય જોવો હોય તો\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરાજ્યસભાની ચૂંટણીની ત્રીજી રિમેક: કથા એની એ જ,...\nસોનમ વાંગ્ચુકની આ અપીલથી બુદ્ધુજીવીઓને પેટમાં ચૂંક ઉપડશે\nશું આ રીતે શાંત-શાલિનતાથી ટીવી ડિબેટ ન થઈ...\nHome » સનાતન ધર્મ સતત વહેતી નદી જેવો છે\nસનાતન ધર્મ સતત વહેતી નદી જેવો છે\nસબ હેડિંગ: તર્કથી જવાબ આપીને જીતવાની પરંપરા હતી તેથી જ તો આદિ શંકરાચાર્ય હિન્દુ ધર્મને પુનઃસ્થાપિત કરી શક્યા, તે પણ જૈન અને બૌદ્ધ પંથના વાવાઝોડામાં. તેમણે તો આગળ વધીને સમગ્ર ભારતમાં ચાર પીઠ સ્થાપિત કરીને હિન્દુ રાષ્ટ્રનું એક નવું રૂપ આપી દીધું. તે સમયે શાસ્ત્રાર્થ થતા અને સામેવાળાનો તર્ક સાચો હોય તો તે સ્વીકારાતો. આજે આવું શક્ય બને ખરું\n(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૧૫/૦૯/૧૯)\nઆજકાલ અચાનક જ બધાને સનાતન ધર્મની બહુ ચિંતા થઈ પડી છે. ખબર ન હોય તેમના માટે, સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ તે એક જ. સનાતન ધર્મની વ્યાખ્યા કરનારા બધા પેલા આંધળા જેવા છે જે સનાતન ધર્મરૂપી હાથીના એકાદ અંગને સ્પર્શીને તે અંગ મુજબ તેની વ્યાખ્યા કરી રહ્યા છીએ. આમાં મારો પણ સમાવેશ થઈ જાય કારણકે સનાતન ધર્મનો પાર તો કોણ પામી શક્યું છે\nસનાતન એટલે શાશ્વત. અનાદિ કાળથી ચાલતું આવતું. સૂર્ય-ચંદ્રની જેમ સનાતન ધર્મ પણ શાશ્વત છે. કોણે શરૂ કર્યો, ક્યારે શરૂ કર્યો તે ભેદ પામવો મુશ્કેલ છે. તેનો કાચો અંદાજ જ લગાવી શકાય. બ્રહ્માના ચાર મુખોમાંથી ચાર વેદ નીકળ્યા અને તે વેદના આધારે ચાલતો ધર્મ તે સનાતન ધર્મ.\nવેદ મુજબ તો ભગવાન, પરમાત્મા અથવા બ્રહ્મ (અંગ્રેજીમાં એક સરખા સ્પેલિંગના કારણે બ્રહ્મને ઘણા બ્રહ્મા અથવા તેનાથી ઉલટું, બ્રહ્માને બ્રહ્મ માની લે છે) નિરાકાર છે. અપરિવર્તનીય છે. સંપૂર્ણ છે. સર્વશક્તિમાન છે. ઋગ્વેદમાં અગ્નિ, વાયુ, મિત્ર, વરુણ, અશ્વિનીકુમાર, ઈન્દ્ર, વિશ્વદેવા, સરસ્વતી, મરુત, પ્રજાપતિ, સૂર્ય, વૈશ્વાનર, રુદ્ર, સવિતાનો ઉલ્લેખ મળે છે. યજુર્વેદમાં સવિતા, યજ્ઞ, વિષ્ણુ, અગ્નિ, પ્રજાપતિ, ઈન્દ્ર, વાયુ, બૃહસ્પતિ, પિતર, પૃથ્વીનો ઉલ્લેખ મળે છે. સામવેદમાં અગ્નિ, વાયુ, પૂષા, વિશ્વદેવા, સોમ, વરુણ વગેરેનો ઉલ્લેખ મળે છે. તો અથર્વવેદમાં વાચસ્પતિ, પર્જન્ય, આપઃ, ઈન્દ્ર, પૃથ્વી, બ્રહ્મ, ગંધર્વ, પ્રાણ, અગ્નિ, વાયુ, મરુત, ચંદ્ર વગેરેનો ઉલ્લેખ મળે છે. વેદોમાં યજ્ઞનો ઉલ્લેખ પણ મળે છે.\nઆમ, વેદ સંપૂર્ણપણે પ્રકૃતિ કેન્દ્રિત હતા. પ્રાકૃતિક તત્ત્વોને પૂજવાનું (અને તેથી જ તેમની રક્ષા કરવાનું) તેમાં નિહિત હતું. કાળક્રમે ભિન્ન મતોના કારણે માત્ર બૌદ્ધ જ નહીં, જૈન નહીં, પરંતુ પૂરણ કશ્યપ અથવા પૂર્ણ કશ્યપનો અક્રિયાવાદી પંથ પણ વિકસ્યો પૂર્ણ કશ્યપ માનતા હતા કે પાપ કે પુણ્ય જેવું કંઈ છે જ નહીં. તેઓ પરલોકમાં જેનું ફળ મળતું હોય તેવા કોઈ પણ કર્મને પાપ કે પુણ્ય માનતા નહોતા. પાકુદા કચ્છાયને અનુવાદી મત આપ્યો. મક્ખી ગૌશાલે આજીવિક મત આપ્યો. અજિતકેશ કમ્બલે અનાત્મ ભૌતિકવાદી મત આપ્યો. સંજય બેલથીપુતે સર્વસંશયવાદી મત આપ્યો. સિદ્ધાર્થ ગૌતમ અર્થાત ગૌતમ બુદ્ધે બૌદ્ધ મત આપ્યો અને વર્ધમાન મહાવીરે જૈન મત આપ્યો. ચાર્વાકનું દર્શન પણ સ્વીકાર્ય બન્યું.\nકહેવાય છે કે તે વખતે સનાતન ધર્મમાં યજ્ઞમાં બલિ પ્રથાના વિરોધમાં આ બૌદ્ધ અને જૈન મત આરંભાયા. પરંતુ તેમના પણ ગ્રંથોમાં કાળક્રમે તેમનો પંથ આદિ કાળથી હતો તેવું પ્રતિપાદિત કરવાનો પ્રયાસ કરાયો. જૈનોની રામાયણ પણ જુદી. જૈન રામાયણ મુજબ રાવણ લક્ષ્મણ દ્વારા મરાયો હતો. લક્ષ્મણ નરકમાં જાય છે. કા��ક્રમે ગિરનાર સહિત કેટલાંક તીર્થધામ પર પણ જૈન અને જૈનેતર સનાતન ધર્મીઓ વચ્ચે વિવાદો થયા.\nબીજી તરફ, સનાતન ધર્મમાં પણ અનેક દેવીદેવતાઓ પૂજાવા લાગ્યા. મૂર્તિપૂજા કેમ તેનો એક રસપ્રદ દાખલો સ્વામી વિવેકાનંદનો છે. કથા એવી છે કે સ્વામી વિવેકાનંદ અલવરના રાજદરબારમાં ગયા હતા. ત્યાંના નરેશ ભગવાનમાં માનતા નહોતા. તેમણે કહ્યું, “સ્વામીજી, તમે કયા પ્રભુની વાત કરો છો તેનો એક રસપ્રદ દાખલો સ્વામી વિવેકાનંદનો છે. કથા એવી છે કે સ્વામી વિવેકાનંદ અલવરના રાજદરબારમાં ગયા હતા. ત્યાંના નરેશ ભગવાનમાં માનતા નહોતા. તેમણે કહ્યું, “સ્વામીજી, તમે કયા પ્રભુની વાત કરો છો પ્રભુ મંદિરમાં પથ્થરની મૂર્તિઓના રૂપમાં હાજર કેવી રીતે હોઈ શકે પ્રભુ મંદિરમાં પથ્થરની મૂર્તિઓના રૂપમાં હાજર કેવી રીતે હોઈ શકે” સ્વામી વિવેકાનંદે કોઈ ઉગ્ર પ્રતિક્રિયા ન આપી (આ સનાતન ધર્મીઓએ ખાસ શીખવા જેવું છે.) તેમણે દીવાનને કહીને મહારાજાની તસવીર મગાવડાવી. પછી દીવાનને કહ્યું કે તેના પર થૂંકો. દીવાન કહે કે “આવું હું કઈ રીતે કરી શકું” સ્વામી વિવેકાનંદે કોઈ ઉગ્ર પ્રતિક્રિયા ન આપી (આ સનાતન ધર્મીઓએ ખાસ શીખવા જેવું છે.) તેમણે દીવાનને કહીને મહારાજાની તસવીર મગાવડાવી. પછી દીવાનને કહ્યું કે તેના પર થૂંકો. દીવાન કહે કે “આવું હું કઈ રીતે કરી શકું” સ્વામી વિવેકાનંદ કહે, “કેમ” સ્વામી વિવેકાનંદ કહે, “કેમ આ તો મહારાજાની તસવીર જ છે ને, મહારાજા પોતે ક્યાં છે આ તો મહારાજાની તસવીર જ છે ને, મહારાજા પોતે ક્યાં છે\nપછી સ્વામી વિવેકાનંદે રાજાને સમજાવ્યું કે જે રીતે આ તસવીર તમે નથી, પરંતુ તમારી પ્રતિનિધિ તો છે ને તે જ રીતે મૂર્તિ પણ ભગવાનની પ્રતિનિધિ જ છે.\nસનાતન ધર્મની વિશેષતા એ છે કે એ સદા વહેતી નદી જેવો છે. તે સંકુચિત ખાબોચિયા જેવો નથી કે તેમાં જે કહી દીધું તે જ સાચું. પથ્થર કી લકીર. અને એટલે જ નિરાકાર, સાકાર, અનેકેશ્વર, દ્વૈત, અદ્વૈત, ભક્તિ, કર્મ, જ્ઞાન, યોગ, સાધના…વગેરે અનેક રીતે તમે ઈશ્વરની પ્રાપ્તિ કરી શકો. અંતિમ લક્ષ્ય મોક્ષનું છે અને મોક્ષ એટલે મૃત્યુ નથી મોક્ષ એટલે સમભાવ. સુખ અને દુઃખમાં સમાન. સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં. મારી દૃષ્ટિએ કદાચ મોક્ષની સરળ વ્યાખ્યા જો કોઈએ કરી હોય તો તે દેવ આનંદની ‘ગાઇડ’ ફિલ્મના અંતમાં આવે છે:\n“આજ મૈં કિતની આઝાદી મહેસૂસ કર રહા હૂં, જિસ્મ જૈસે માંગે કરના ભૂલ ગયા, તડપના, તડપાના ભૂલ ગયા. જ���વન આજ જૈસે મુઠ્ઠી મેં હૈ. મૌત જેસે ખેલ હૈ. લગતા હૈ આજ હર ઈચ્છા પૂરી હોગી. પર મઝા દેખો, આજ કોઈ ઈચ્છા હી નહીં રહી. જિંદગી પિઘલકર પ્રકાશ બન ગઈ ઔર સચ્ચાઈ મેરા રૂપ હૈ. તન રહે ન રહે, મૈં રહૂંગા. આગ મેં ફેંક દો, મૈં જલૂંગા નહીં. તલવાર સે વાર કરો, મૈં કટૂંગા નહીં. તુમ અહંકાર હો, તુમ્હેં મરના હોગા. મૈં આત્મા હૂં, અમર હૂં. મોત એક ખયાલ હૈ જૈસે જિંદગી એક ખયાલ હૈ. ન સુખ હૈ, ન દુઃખ હૈ, ન દીન ન દુનિયા. ન ઇન્સાન, ન ભગવાન. સિર્ફ મૈં હૂં, મૈં હૂં, સિર્ફ મૈં.”\nસંવાદ લેખક તરીકે વિજય આનંદનું નામ છે અને આત્મા અને મોક્ષની આટલી સરળ પ્રસ્તુતિ માટે આપણે તેમને શ્રેય આપવો જોઈએ અને આભાર પણ માનવો જોઈએ.\nપરંતુ આ મોક્ષની મહેચ્છા માટે અનેક લોકોએ પ્રયત્ન કર્યા. કેટલાકે ઉગ્ર તપશ્ચર્યા કરી. તેમને થયું કે હું મારી રીતે સંદેશ આપું. અશ્વિની ભટ્ટની ‘કટિબંધ’ નવલકથામાં એક દૃશ્ય આવે તેમાં બે-ત્રણ પાત્રો હોય તે બધાની રીતે એ દૃશ્યની રજૂઆત થતી. ‘રામાયણ’થી લઈને ‘ગીતા’ સુધી અનેક ગ્રંથો પર અનેકાનેક અર્થઘટનો કરાયાં. કેટલાકે તો વાહિયાત રજૂઆત પણ કરી. મહિષાસુરનું મહિમામંડન પણ કરાયું અને દુર્ગા માતાને ખરાબ શબ્દો કહેવાયા પરંતુ હિન્દુ ધર્મની વિશિષ્ટતા એ રહી કે દરેકનો જવાબ બને ત્યાં સુધી તર્કથી જ અપાયો.\nઆ જ રીતે તર્કથી જવાબ આપીને જીતવાની પરંપરા હતી તેથી જ તો આદિ શંકરાચાર્ય હિન્દુ ધર્મને પુનઃસ્થાપિત કરી શક્યા, તે પણ જૈન અને બૌદ્ધ પંથના વાવાઝોડામાં. તેમણે તો આગળ વધીને સમગ્ર ભારતમાં ચાર પીઠ સ્થાપિત કરીને હિન્દુ રાષ્ટ્રનું એક નવું રૂપ આપી દીધું. તે સમયે શાસ્ત્રાર્થ થતા અને સામેવાળાનો તર્ક સાચો હોય તો તે સ્વીકારાતો. આજે આવું શક્ય બને ખરું આજે તો તર્ક સામે કુતર્ક અપાય અને તમે આ ખોટું કર્યું કે પેલાએ આ ખોટું કર્યું એટલે અમે પણ કરીશું તેમ કુતર્ક અપાય. આદિ શંકરાચાર્યને ભગવાન શંકરનો અવતાર જરૂર મનાયો પરંતુ ભગવાન શંકરથી મોટા ક્યારેય ન મનાયા. તેમનો સંપ્રદાય શરૂ ન કરાયો. હા, એક વાત જરૂર બની કે વર્ષો પછી આજે શંકરાચાર્યની પધરામણી કરવી હોય તો સામાન્ય માનવીના ઘરે શક્ય બને ખરી\nઆવું જ સંતો-મહંતોનું છે. જૈન પરંપરામાં હજુ પણ ઘરે ઘરે વહોરવા મુનિ-સાધ્વીઓ જાય છે અને તે પણ પગપાળા. આજે હિન્દુ ધર્મમાં સાધુઓએ આશ્રમ બનાવી સંપત્તિ એક યા બીજી રીતે ઊભી કરી લીધી છે. આશ્રમમાં ભવ્ય વ્યવસ્થાઓ છે અને અંદરની વ્યવસ્થા સુધી સામાન્ય માનવીની પહો��ચ છે કદાચ હશે તો કટ્ટર અને વિશ્વાસુ ભક્તની જ હશે. શા માટે સાધુઓ ઘરેઘરે ભિક્ષા લઈ ત્યાં થોડા કલાકો વિતાવી સનાતન ધર્મનો પ્રચાર નથી કરતા કદાચ હશે તો કટ્ટર અને વિશ્વાસુ ભક્તની જ હશે. શા માટે સાધુઓ ઘરેઘરે ભિક્ષા લઈ ત્યાં થોડા કલાકો વિતાવી સનાતન ધર્મનો પ્રચાર નથી કરતા કોઈ એમ દલીલ કરી શકે કે તેમાં વ્યભિચારની શક્યતા રહે. પરંતુ તેવું તો ઑલરેડી અનેક કહેવાતા બાબાઓના કિસ્સામાં બહાર આવ્યું જ છે. પરંતુ જો સાધુ રોજ એક ઘર નક્કી કરી ત્યાં થોડા કલાકો વિતાવે અને તેમની સાચી તપશ્ચર્યા હોય, તો તેમની જીવનશૈલીથી હિન્દુ ઘરમાં બાળકો પર સારી અસર પડ્યા વગર ન રહે.\nઆદિ શંકરાચાર્ય સમયે વિખવાદ હતો, તેથી તેમણે પંચાયતન પૂજાની પ્રથા શરૂ કરાવી. તેમાં જે માનતા હોય તે માની શકે પરંતુ આગળ જતાં અનેક લોકો જેમણે ધર્મ માટે સર્વોચ્ચ ત્યાગ આપ્યો, સમાજમાં દાખલો બેસાડ્યો તેવા લોકો પૂજાતા થયા. તેમાં પ્રભુ શ્રી રામથી લઈને શ્રી કૃષ્ણ અને રામદેવ બાબા પીર સુધીના લોકો આવી ગયા. મોરારીબાપુ કહે છે કે નીલકંઠવર્ણી પર અભિષેક ન કરાય અને ઝેર પીએ તે જ નીલકંઠ ગણાય. તેમના સમર્થનમાં દલીલો કરનારા કહે છે કે સ્વામીનારાયણ સંપ્રદાયમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ ભગવાન સ્વામીનારાયણની પૂજા કરતા હોય તેવાં ચિત્રો છે. સ્વીકાર્ય. પરંતુ વર્ષોથી દરેક ભગવાન સંબંધિત પુરાણ જોશો તો તેમાં જેના વિશે પુરાણ હોય તેની મહત્તા આ રીતે દેખાડાઈ જ છે. શિવ પુરાણમાં શિવજીની મહત્તા છે, તો વિષ્ણુ પુરાણમાં વિષ્ણુજીની છે.\nશંકરાચાર્ય પહેલાં શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયો વચ્ચે પણ ગંભીર સંઘર્ષ હતો. ૧૭૬૦માં શૈવ સંન્યાસીઓ અને વૈષ્ણવ વૈરાગીઓ વચ્ચેની લડાઈમાં સેંકડો લોકો માર્યા ગયા હતા. શંકરાચાર્ય અને તે પછી તુલસીદાસજી જેવા અનેક સંતોએ તેમની વચ્ચે એકતા લાવવા પોતપોતાની રીતે પ્રયાસો કર્યા. પ્રભુ શ્રી રામ જે વિષ્ણુના અવતાર મનાયા તેમણે રાવણ સામે યુદ્ધ પહેલાં શિવપૂજા કરી શિવલિંગ સ્થાપિત કર્યું જે આજે રામેશ્વર તરીકે પ્રસિદ્ધ છે તો ભગવાન શિવજી પણ શ્રી રામની સ્તુતિ કરતા હોવાનો ઉલ્લેખ શ્રી રામચરિત માનસમાં છે.\nજો વૈદિક ધર્મ પ્રમાણે જોવા જઈએ તો આ તમામની પૂજા અમાન્ય છે. ભગવાન શંકરાચાર્ય મુજબ, પાંચ જ ભગવાન પૂજનીય છે. ગણેશ, શિવ, પાર્વતી, વિષ્ણુ અને સૂર્ય. તે રીતે પણ જોવા જાવ તો શ્રી રામ અને શ્રી કૃષ્ણની પણ પૂજા ન થઈ શકે. પરંતુ સનાતન ધર્મ સતત વિકસતો ��હ્યો. તેમાં શાક્ત સંપ્રદાય ઉમેરાયો. આ સંપ્રદાય નારીને શક્તિ માનીને દેવી ઉપાસના કરે છે. અને ચંડીપાઠ ભણશો તો ખ્યાલ આવશે, ઈન્દ્ર છે તો ઈન્દ્રાણી છે, વરાહ છે તો વારાહી છે, દરેક દેવના ધર્માચારિણી દેવી છે.\nતત્ત્વતઃ સનાતન ધર્મમાં સાકાર હોય કે નિરાકાર, ગુણ પૂજાનું મહત્ત્વ છે. જેણે સમાજ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે, સર્વોચ્ચ બલિદાન કર્યું, ત્યાગ કર્યો, લડાઈ લડી, તેમની પૂજા થતી આવી છે. આની પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ એ છે કે જેના વિશે સતત વિચાર કરો તેના જેવા બનો. એક અદ્વૈત વાદ છે જેમાં જીવ અને બ્રહ્મ એક જ છે. અહં બ્રહ્માસ્મિ. બીજો દ્વૈતવાદ છે. તેમાં ભગવાન અને ભક્ત અલગ છે. ભક્તએ ભક્તિ કરતાંકરતાં ભગવાન બનવાનું છે. ટૂંકમાં, દ્વૈતવાદથી અદ્વૈતવાદની સફરે પહોંચવાનું છે.\nજો આપણે સર્વ પંથ સમભાવની વાત કરતા હોઈએ અને ભારતની બહાર જન્મેલા મતો-પંથોને પણ ભારતમાં ફૂલવા-ફાલવાની (પોતાના પગ પર કુહાડી મારવાની હદે) છૂટ આપી શકતા હોય, તેમના ગુણગાન ગાઈ શકતા હોય, અરે અલગ-અલગ રામાયણો સ્વીકારી શકતા હોય તો ભારતની અંદર જન્મેલા પંથોની માન્યતાઓ ભલે અસ્વીકાર્યતા હોય, પરંતુ સમભાવ તો રાખવો જ ઘટે. સત્યની વાત કરતાંકરતાં પ્રેમ અને કરુણાને વિસરી ન શકાય અને સાથે ‘અમે મોટા, બાકી તુચ્છ’ તે ભાવના પણ ભૂલવી જ પડે. ભારતમાં રહેતા અલગ-અલગ પંથોના તમામ લોકોનું હિત તેમાં જ સમાયેલું છે. લાકડીઓના ભારાની વાર્તા તો સહુએ સાંભળેલી જ છે. તેને ભૂલવી ન જોઈએ.\nઆ લેખ આપને ગમ્યો આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.\nadi shankaracharyaadwaitvaadashwini bhattbhaktibuddhismdev ananddwaitvaadguidegyanhinduismjainismkarmakatibandhmokshamorari bapunilkanthnilkanthvarniniraakaarpanchayatanRamayansaakaarsadhanasanatan dharmavedwhat is sanatan dharmayogaઅદ્વૈતઅશ્વિની ભટ્ટઆદિ શંકરાચાર્યકટિબંધકર્મગાઇડજૈનજ્ઞાનદેવ આનંદદ્વૈતનિરાકારનીલકંઠનીલકંઠવર્ણીપંચાયતનબૌદ્ધભક્તિમોક્ષમોરારિ બાપુયોગરામાયણવેદસનાતન ધર્મસાકારસાધનાહિન્દુ ધર્મહિન્દુત્વ\nફિલ્મ-સિરિયલો અને વેબસીરિઝોમાં હિન્દુને ખરાબ કેમ દર્શાવાય છે\nટ્રાફિક લેખ-૧: ડંડા વગર કાયદો પાળવો કેમ પસંદ નથી\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઊગતો સૂર્ય જોવો હોય તો\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nકોરોનાએ યાદ અપાવ્યાં – સ્વચ્છતાં અને ગામડાં\n૮૦-૯૦ના દશકની પુનરાવૃત્તિનો ભાવિ સંકેત શું છે\nકોરોના વાઇરસ: સ્વચ્છતાના નિયમો વિદેશ પાસેથી શીખવાની જરૂર...\nઆંતરજ્ઞાતીય લગ્ન અને ટિકટૉક સામે સમાજોને કેમ વાંધો...\nજોરદાર નહી અતી જોરદાર કલમ ચાલે છે….. અને મલકતા મો 😊 એ કહેવુ પડે કે ફિલ્મ ની વાત આવે તો ખરી જ…. પણ વાહ આટલા વર્ષે ડાયલોગ યાદ કેવિ રીતે આવ્યો.એ પણ અક્ષર સહ. લેખ ઉત્તમ કહેવો પડે એવો છે\nખુબ જ સુંદર છણાવટ પરંતુ આ અભિષેક અન્ય લોકો ના ઘરે શું કામ સંપ્રદાયના લોકો માટે જ હોવો જોઈએ. શતાબ્દી ઉજવણી કરવામાં આવી રહી છે અને આ બધા ના ઘર પર જાય છે અને અભિષેક કરવાથી આ વિવાદ સર્જાયો છે જે જરૂરી નથી . સનાતન ધર્મ આદિઅનાદિ થી ચાલ્યો આવે છે અને આ સંપ્રદાય ને 180 વર્ષ કદાચ થયા હશે. એક પ્રકારનું વ્યાપારી કરણ જોવા મળશે.\nજયવંત પંડ્યાના બ્લોગ પર તમારું સ્વાગત છે.\nમારો બ્લોગ તમારા ઇમેઇલમાં\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી જોઈએ’\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઅત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે\nશું અમદાવાદ RTO કોઈ વિદેશ દ્વારા સંચાલિત છે\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરોતે રોતે પીટના શીખો, પીટતે પીટતે રોના\nબળાત્કાર અને પશ્ચિમ: પોલીસથી માંડીને પ્રિન્સિપાલ સુધીનાની માનસિકતા\nPrasad jambhekar on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nNatoo Patel on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nM. M. Lalsetta on કૉંગ્રેસીઓએ રાજીવ ગાંધીનાં આ ચાર પ્રવચનો અચૂક સાંભળવાં જોઈએ\nJitendra Joshi on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\njayesh dave on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00171.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.myupchar.com/gu/medicine/arreno-p37110429", "date_download": "2020-07-06T03:16:50Z", "digest": "sha1:ECBTRQY56XAVDJK5XQ6W7OP4MIBKN5ZW", "length": 19329, "nlines": 374, "source_domain": "www.myupchar.com", "title": "Arreno in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Arreno naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nArreno નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Arreno નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Arreno નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓ માટે Arreno ની આડઅસરો બહુ મર્યાદિત છે.\nશું સ્તનપાન દરમ્યાન Arreno નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપાન કરાવતી સ્ત્રીઓ પર Arreno કોઈ હાનિકારક અસરો ધરાવતી નથી.\nકિડનીઓ પર Arreno ની અસર શું છે\nકિડની માટે Arreno ની કોઈ પણ આડઅસરો નથી.\nયકૃત પર Arreno ની અસર શું છે\nયકૃત માટે Arreno સંપૂર્ણપણે સલામત છે\nહ્રદય પર Arreno ની અસર શું છે\nArreno ની આડઅસર ભાગ્યે જ હૃદય પર અસર કરે છે\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Arreno ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Arreno લેવી ન જોઇએ -\nશું Arreno આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, Arreno લેવાથી વ્યસન થતું નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nArreno લીધા પછી તમને ઘેન અથવા થાક જણાઇ શકે છે. તેથી વાહન ચલાવવાનું ટાળવું શ્રેષ્ઠ છે.\nશું તે સુરક્ષિત છે\nહા, Arreno સલામત છે પરંતુ તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેને લો.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nના, માનસિક બિમારીમાં Arreno નો ઉપયોગ અસરકારક નથી.\nખોરાક અને Arreno વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nઅમુક ખોરાક ખાવાથી Arreno ની અસર થવાનાં સમયમાં વધારો થઇ શકે છે. તમારે તેના વિશે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.\nઆલ્કોહોલ અને Arreno વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nArreno અને આલ્કોહોલની ક્રિયાપ્રતિક્રિયા અંગેની માહિતી ઉપલબ્ધ નથી કારણ કે આ વિષય પર હજુ સુધી સંશોધન કરવામાં આવ્યું નથી.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Arreno લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Arreno નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Arreno નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Arreno નું સેવન કરો છો\nતમે કયા સમયે Arreno નું સેવન કરો છો\nઅસ્���િકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00171.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"}
+{"url": "https://www.vtvgujarati.com/news-details/ahmedabad-municipal-commissioner-vijay-nehra-transfer-lockdown", "date_download": "2020-07-06T01:22:52Z", "digest": "sha1:NUVD4MTHKP7CLA27CXAX242JGRST546V", "length": 13020, "nlines": 115, "source_domain": "www.vtvgujarati.com", "title": " વિજય નેહરા થયા ભાવુક, જતા જતા અમદાવાદ માટે લખ્યું કે અહીં મને... | ahmedabad municipal commissioner vijay nehra transfer lockdown", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nસંભારણું / વિજય નેહરા થયા ભાવુક, જતા જતા અમદાવાદ માટે લખ્યું કે અહીં મને...\nગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન-4નો રાજ્યમાં અમલ શરૂ થઇ ગયો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે અંદાજે 2 વર્ષ સુધી કાર્યભાર સંભાળનાર અધિકારી વિજય નેહરાની બદલી કરવામાં આવી હતી. જેને લઇને AMC કમિશ્નર તરીકે ફરજ બજાવનાર વિજય નેહરાએ ટવિટ કરી શહેરની જનતાનો આભાર માન્યો હતો.\nવિજય નહેરાએ ટ્વિટ કરતાં લખ્યું હતું કે અમદાવાદનો આભાર, મ્યુનિસિપલ કમિશ્નર તરીકે મારો કાર્યકાળનો સમય યાદગાર બનાવા માટે ઘણો આભાર. અંદાજે 2 વર્ષ જેટલા સમયમાં આપણે ઘણી સફળાત પ્રાપ્ત કરી. જો કે નેહરાએ કહ્યું કે મે જે શહેરને આપ્યું તેના કરતાં મને વધારે મળ્યું. તમારા પ્રેમ બદલ આભાર.\nવિજય નેહરા ટ્વિટરના માધ્યમથી કહ્યું કે અમદાવાદ શહેર મારા જીવનથી ક્યારેય અલગ ન થઇ સકે તેવા અસ્તિત્વ સાથે અભિન્ન અંગ બની ગયું છે. બાય-બાય અમદાવાદ......\nવિજય નેહરાને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર પદ પરથી હટાવીને તેમની બદલી ગાંધીનગર ખાતે રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. જ્યારે મુકેશ કુમારની નિમણુંક અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. મુકેશ કુમાર ગાંધીનગરમાં ગુજરાત મરિનટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને ચિફ એક્ઝિક્યુટિવ અધિકારી હતા અને હવે તેમને મ્યુનિસિપલ કમિશ્નર બનાવાયાં છે.\nકોણ છે વિજય નેહરા\nવિજય નેહરા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ બૉમ્બેમાંથી કૅમિસ્ટ્રીમાં એમ.એસસી. કર્યું છે. આ સિવાય તેમણે અમેરિકાના બર્કલી ખાતે ગૉલ્ડમૅન સ્કૂલ ઑફ પબ્લિક પોલિસીમાં માસ્ટર ઇન પબ્લિક ઍડિનિસ્ટ્રે���નનો અભ્યાસ કર્યો છે, જે યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયા બર્કલી સાથે સંલગ્ન છે. નેહરા લોકસેવામાં જોડાયા તે પહેલાં બેંગ્લુરુ ખાતે મુખ્યાલય ધરાવતી આઈ.ટી. (ઇન્ફર્મેશન ટેકનૉલૉજી) કંપની ઇન્ફોસિસ સાથે જોડાયેલા હતા. નેહરા અમદાવાદ અને વડોદરા જેવાં શહેરોમાં જિલ્લા કલેક્ટરપદે તથા રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.આ સિવાય તેઓ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશન (એસ.ટી.)માં મૅનેજિગ ડાયરેક્ટરપદે પણ રહી ચૂક્યાં છે.\nઅમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની બદલી કરવાના ગુજરાત સરકારના નિર્ણયની કૉંગ્રેસ ટીકા કરી છે. કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું કે જે અધિકારી અમદાવાદમાં કોરોના સંક્રમણ માટે ટેસ્ટિંગની કામગીરી આક્રામક ધોરણે કરી રહ્યા હતા, જે અધિકારી અમદાવાદનું ભૂગોળ અને સામાજિક વ્યવસ્થા સારી રીતે જાણતા હતા, અને જીવના જોખમે કામ કરી રહ્યા હતા, તેનું ફળ મળ્યું છે.\nજ્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે વિજય નેહરાને વધુ ટેસ્ટ કરવાની સજા મળી. આ સાથે કહ્યું કે વિજય નેહરા રાજ્યના સાચા આંકડા જાહેર કરવાની પણ સજા મળી છે. ઉલ્લેખનીય છે કે વિજય નેહરાને અમદાવાદ મનપા કમિશ્નર પદેથી બદલી કરાઇ છે. આ સેથે વિજય નેહરાને ગ્રામ્ય વિકાસ કમિશ્નર બનાવાયાં છે.\nબદલીના સમાચાર બહાર આવ્યા બાદ જ ટ્વીટર પર વિજય નેહરા ટ્રેન્ડ થવા લાગ્યા હતા. અને તેમના સમર્થનમાં હજારો ટ્વીટનો મારો ચલાવવામાં આવ્યો હતો. જેને કારણે થોડા જ સમયમાં ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગ્યા હતા. લોકોએ ટ્વીટ કરીને કહી રહ્યા હતા કે વિજય નેહરાની બદલી ખોટી રીતે કરવામાં આવ્યા છે અને #BringbackVijayNehra ટ્રેન્ડ થવા લાગ્યું હતું.\nTikTokને જોરદાર ટક્કર આપી રહી છે આ ભારતીય એપ, એક જ દિવસમાં લાખો લોકોએ કરી ડાઉનલોડ\nભારતમાં 50 વર્ષમાં 4.58 કરોડ છોકરીઓ ગુમ, ગુજરાત સહિત 9 રાજ્યોની સ્થિતિ ભયાવહ\nનરેન્દ્ર મોદીએ કહ્યું કે, રસી તૈયાર થશે તો સૌથી પહેલા કોરોના વોરિયર્સને અપાશે, સરકારનો રસીને લઈને છે આ પ્લાન\nAMC Vijay Nehra Commissioner અમદાવાદ વિજય નેહરા કમિશ્નર\nસ્પોર્ટ્સ / કેપ્ટન વિરુદ્ધ ફરિયાદો બાદ BCCIએ કહ્યું 'આ લોકો કોહલીની...\nશક્યતા / આગામી 8 બેઠકો પરની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના આ...\nરાજનીતિ / આ દિગ્ગજ નેતાએ તેના પિતાના કાર્યકાળ માટે માફી માંગી; કહ્યું...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગુજરાતમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે કેવી રીતે અટકી શકે...\nગીર સોમનાથ / ભારે વરસાદના કારણે સરસ્વતી નદી બે કાંઠે, માધવરાય મંદિર...\nહવામાન / સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ,...\nTech Masala / Jioના ધમાકાથી Zoom ફૂસ્સ, જાણો આ નવી ઍપના શાનદાર ફીચર્સ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00171.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.matrubharti.com/bites/category/4/microfiction", "date_download": "2020-07-06T03:20:16Z", "digest": "sha1:XL4IRGQ3MHCDF2HG6ZYINOEFC3FSRI6W", "length": 4062, "nlines": 191, "source_domain": "www.matrubharti.com", "title": "×", "raw_content": "\nએક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન ખસેડવા તો જોઈએ એટલી માનવીય તાકાત મળી જશે પણ યાદોનો સામાન તો પોતે જ ઊંચકવો પડશે.\nપોતાની પંહોચ થી પણ કંઈક વધુ ખર્ચ કરી પોતાની એક ની એક દિકરી ને થોડાઘણા દહેજરૂપી સામાન સાથે વળાવી હતી\nઆજે લગ્નના માત્ર છ મહિના પછી વેવાઈએ બધો સામાન પાછો પંહોચાડ્યો પણ સાથે સાથે એક વધારા નો કળશ પણ.\n બસ એ એક કળશ નુ વજન જ માબાપ ના ઉપાડી શક્યા, બાકીના સામાને તો પોતાની જગ્યા જાતે જ શોધી લીધી\nદશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી\nસવાલો ક્યાં કદી બદલાય છે ઉત્તર બદલવાથી.\nનથી નિષ્ઠા વિષે શંકા પરંતુ રીત ખોટી છે\nનહીં પામી શકે તુ ફૂલને અત્તર બદલવાથી.\nજરૂરી છે એ લય ને તાલ છે, જે લોહીમાં મળશે\nનથી કંઈ ફાયદો ઓ નર્તકી, ઝાંઝર બદલવાથી.\nનહીં આવી શકે તારા ઘરે, તું જીદ છોડી દે\nસંબંધો એમ બંધાતા નથી અવસર બદલવાથી.\nત્વચા બીજા કોઈની આપણે ઓઢી ન હો જાણે\nઅજુગતું એમ કંઈ લાગ્યા કરે ચાદર બદલવાથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00172.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"}
+{"url": "https://www.vtvgujarati.com/news-details/coronavirus-amc-positive-case-gujarat-government-testing-case", "date_download": "2020-07-06T02:13:59Z", "digest": "sha1:ZN4XN67RP7IL7S4VDD3C4V4HCP4IL3Y6", "length": 11149, "nlines": 105, "source_domain": "www.vtvgujarati.com", "title": " મારા પિતાનું કોરોનાથી અવસાન થયું, અમને લક્ષણો છે છતાં ટેસ્ટ કરાતો નથી, AMC જવાબ આપતી નથી : યુવતીની વ્યથા | coronavirus amc positive case gujarat government testing case", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nકોરોના / મારા પિતાનું કોરોનાથી અવસાન થયું, અમને લક્ષણો છે છતાં ટેસ્ટ કરાતો નથી, AMC જવાબ આપતી નથી : યુવતીની વ્યથા\nગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ ક���સોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં રાજ્યમાં કોરોનાને લઇને ટેસ્ટિંગ લઇને વારંવાર સરકાર સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે. ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટિંગ ઓછા કરવામાં આવી રહ્યાં હોવાને લઇને રાજ્યની મુખ્ય વિપક્ષ પાર્ટી કોંગ્રેસ દ્વારા પણ સરકાર સામે સવાલો કરવામાં આવી રહ્યાં છે. જો કે સરકાર દ્વારા સતત કોરોનાના ટેસ્ટ કરાવામાં આવી રહ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે શહેરની એક યુવતીએ ફેસબુક પર પોસ્ટ કરતાં ફરી AMC દાવા પોકળ સાબિત થયા છે.\nઅમદાવાદના કોરોના ટેસ્ટના વિવાદનો મામલો\nશહેરની રિચા સિંહે ફેસબુક પોસ્ટે તંત્રની ખોલી પોલ\nપોસ્ટ બાદ શંકરસિંહ વાઘેલાએ યુવતી રિચા સિંહ સાથે કરી વાત\nશંકરસિંહ વાઘેલાએ AMC કમિશનર મુકેશ કુમાર સાથે પણ કરી વાત\nઅમદાવાદમાં તંત્ર દ્વારા કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરમાં વસ્ત્રાલમાં રહેતા એક શિક્ષકનું કોરોના વાયરસથી મૃત્યું થયું હતું. જેને લઇને તેની દિકરીએ આ અંગે ફેસબુક પર પોસ્ટ કરતા AMCના દાવા પોકળ સાબિત થયા છે. રિચા નામની યુવતીએ ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યુ છે કે, મારા પિતાનું 21 મેના રોજ કોરોનાના કારણે અવસાન થયુ હતું.\nરિચા સિંહે પિતાની સારવારને લઇને ઉઠાવ્યાં સવાલ\nશહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતાં પિતામાં 20મી મેના રોજ કોરોનાના લક્ષણ સામે આવ્યાં હતા. જેને લઇને 21મીએ અમે શારદાબેન હોસ્પિટલમાં દાખલ કર્યાં હતા જ્યાં તેઓનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જો કે તેમની કોઇપણ પ્રકારની સરખી રીતે સારવાર કરવામાં આવી નહોતી. જો કે મારા પિતાનું મોડી રાતે અવસાન થઇ ગયું હતું.\nપરિવારમાં લક્ષણ છતાં કોર્પોરેશને ટેસ્ટની ના પાડી\nમારા પિતાના અવસાન બાદ પણ અમારા પરિવારનો ટેસ્ટ કરવામાં આવ્યો નથી. અમે ઘણી બધી વખત તંત્ર તેમજ હેલ્પલાઇન નંબર પર આ અંગે રજૂઆત કરી હતી. જો કે ત્યારબાદ બે દિવસ કોરોન્ટાઇન કરી દવા આપીને જતા રહ્યાં હતા. પરિવારના અન્ય સભ્યોને પણ કોરોનાના લક્ષણ દેખાઈ રહ્યા છે. 55 વર્ષીય માતાને થાયરોડ હોવાનો પોસ્ટમાં ઉલ્લેખ કરાયો છે. જો કે ત્યાર બાદ વારંવાર ફોન કરવા છતાં કોર્પોરેશનના સભ્યો ટેસ્ટ માટે આવી રહ્યાં નહોતા. અંતમાં તેઓ તરફથી ટેસ્ટને લઇને ના પાડી દેવામાં આવી હતી.\nAMCના અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ન આપવામાં આવતા યુવતીએ સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. આ મામલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ યુવતી સાથે વાત કરી છે. શંકરસિંહ વાઘેલાએ AMC કમિશનર મુકેશ કુમાર સાથે આ અંગે વાત કરી હતી. આ દરમિયાન તેમણે 30 મિનિટમાં યુવતીના ઘરે ડૉક્ટરનો પહોંચવાનું જણાવ્યું હતું.\nTikTokને જોરદાર ટક્કર આપી રહી છે આ ભારતીય એપ, એક જ દિવસમાં લાખો લોકોએ કરી ડાઉનલોડ\nભારતમાં 50 વર્ષમાં 4.58 કરોડ છોકરીઓ ગુમ, ગુજરાત સહિત 9 રાજ્યોની સ્થિતિ ભયાવહ\nનરેન્દ્ર મોદીએ કહ્યું કે, રસી તૈયાર થશે તો સૌથી પહેલા કોરોના વોરિયર્સને અપાશે, સરકારનો રસીને લઈને છે આ પ્લાન\nahmedabad Coronavirus AMC test અમદાવાદ કોર્પોરેશન ટેસ્ટ પોઝિટિવ\nસ્પોર્ટ્સ / કેપ્ટન વિરુદ્ધ ફરિયાદો બાદ BCCIએ કહ્યું 'આ લોકો કોહલીની...\nશક્યતા / આગામી 8 બેઠકો પરની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના આ...\nરાજનીતિ / આ દિગ્ગજ નેતાએ તેના પિતાના કાર્યકાળ માટે માફી માંગી; કહ્યું...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગુજરાતમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે કેવી રીતે અટકી શકે...\nગીર સોમનાથ / ભારે વરસાદના કારણે સરસ્વતી નદી બે કાંઠે, માધવરાય મંદિર...\nહવામાન / સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ,...\nTech Masala / Jioના ધમાકાથી Zoom ફૂસ્સ, જાણો આ નવી ઍપના શાનદાર ફીચર્સ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00172.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/global-coronavirus-tally-nears-6-2-million-in-india-198706-coronavirus-patients-who-056575.html", "date_download": "2020-07-06T03:55:37Z", "digest": "sha1:ED3CMUCZHWNR3BBRWSRSCFVJBJEMYEVD", "length": 11620, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "દુનિયાભરમાં 6.2 મિલિયન લોકો કોરોનાથી સંક્રમિત, ભારતમાં 1,98,706 | Global coronavirus tally nears 6.2 million, in India 198706 Coronavirus Patients: WHO - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n17 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n18 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n19 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n19 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ન�� ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nદુનિયાભરમાં 6.2 મિલિયન લોકો કોરોનાથી સંક્રમિત, ભારતમાં 1,98,706\nકોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. દુનિયાભરના લોકો કોરોનાની ચપેટમાં છે. આ વાયરસે મોટા મોટા શક્તિશાળી દેશોને ઘૂંટણિયે લાવી દીધા છે. વળી, આ વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ના જણાવ્યા મુજબ દુનિયાભરમાં કોરોનાના 62 લાખ દર્દી છે જે આ વાયરસની ચપેટમાં છે.\nજો ભારતની વાત કરીએ તો કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ભારતમા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા અત્યાર સુધીમાં 198706 સુધી પહોંચી ગઈ છે. વળી, કોરોના વાયરસના કારણે અત્યાર સુધી ભારતમાં 5598 લોકોના મોત થઈ ગયા છે. વળી, દેશમાં 97581 સક્રિય કેસ છે જ્યારે 95526 લોકો કોરોના સામે જંગ જીતીને રિકવર થઈને ઘરે જઈ ચૂક્યા છે.\nજો વૈશ્વિક સ્થિતિ પર નજર નાખીએ તો WHOના જણાવ્યા મુજબ દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ વધીને 62 લાખ પહોંચી ગયા છે. જ્યારે દુનિયાભરમાં એક વાયરસથી 3 લાખ 73 હજારથી વધુ લોકોનો મોત થઈ ચૂક્યા છે. WHOના આંકડા મુજબ દુનિયાભરમાં 6194533 લોકો કોરોનાથી સંક્રમિત છે. માત્ર છેલ્લા 24 કલાકમાં દુનિયાભરમાં કોરોનાના 113,198 નવા કેસ સામે આવ્યા છે અને 24 કલાકમાં 4242 લોકોએ દમ તોડી દીધો છે.\nઅમેરિકામાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ છે. ડબ્લ્યુએચઓના જણાવ્યા મુજબ અમેરિકામાં 2.9 મિલિયન લોકો કોરોનાથી સંક્રમિત છે. વળી, 163000 લોકો કોરોના વાયરસના સંક્રમણથી મરી ગયા. વળી, યુરોપમાં કોરોના વાયરસની ચપેટમાં આવીને સૌથી વધુ લોકોના મોત થયા છે. અહીં અત્યાર સુધી 182000 લોકોના મોત થઈ ચૂક્યા છે.\nCyclone Nisarga: મુંબઈથી આવતી-જતી ટ્રેનોનુ શિડ્યુલ બદલાયુ, ફ્લાઈટો પણ રદ\nમહારાષ્ટ્રમા કોરોના સંક્રમિતોનો આંકડો 2 લાખને પાર, પાછલા 24 કલાકમાં 7000થી વધુ કેસ\nકોરોના વાયરસ વિશે ચીને નહોતી આપી પહેલા સૂચનાઃ WHO\nકોરોના વાયરસના કેસોમાં રેકોર્ડ વધારો, 24 કલાકમાં સામે આવ્યા 22771 નવા દર્દી\nરાહતના સમાચારઃ 60%થી વધુ થયો કોરોના દર્દીઓનો રિકવરી દર\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\nકોવિડ 19થી વધુ પ્રભાવિત 15 રાજ્યોમાં ઝડપથી થઈ રહી છે કોરોના દર્દીઓની રિકવરી\nસીનિયર સિટીઝન અને કોરોનાના દર્દી કરી શકશે બેલેટ પેપરનો ઉપયોગ: ચૂંટણી પંચ\nકેન્દ્રથી રાજ્યને નથી મળ્યુ ફંડ, વેતન આપવા માટે પૈસા નથીઃ મહારાષ્ટ્ર\nબિહારઃ કોરોના પોઝિટિવ વરરાજાના અંતિમ સંસ્કારમાં પણ 200 લોકો એકઠા થયા\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00173.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"}
+{"url": "http://www.amcbox.com/gu/mobile-shops.html", "date_download": "2020-07-06T03:36:49Z", "digest": "sha1:6JSQM2IYT5SURIKIJTGNO2DL7T42X27S", "length": 12052, "nlines": 279, "source_domain": "www.amcbox.com", "title": "મોબાઇલ દુકાનો - ચાઇના ચૅગ્જ઼્યૂ એલ્યુમિનિયમ મોબાઇલ કેપ્સ્યુલ", "raw_content": "\nMin.Order જથ્થો: 20 સમૂહો\nપુરવઠા ક્ષમતા: 1000 સેટ્સ / મહિનો\nપોર્ટ: શંઘાઇ / નીંગબો / શેનઝેન / ટિયાનજિન\nચુકવણી શરતો: ટી / ટી\nઅમને ઇમેઇલ મોકલો Download as PDF\nપરંપરાગત બિઝનેસ સ્થિતિ સાથે સરખામણી, મોબાઇલ દુકાન ભાડું, શણગાર, દેખરેખ અને અન્ય પ્રક્રિયાઓ બચાવે છે, માત્ર ખર્ચ ઘટાડવાના પણ મોટા પ્રમાણમાં સમાપ્તિ ચક્ર, અનન્ય મોબાઇલ દ્રશ્ય પૂર્ણ સમય એક ટૂંકા ગાળા ઘટાડે છે. અને ખોટું સ્થાન જોખમ દૂર કરી શકો છો, પણ સંતુલિત સમય લોકો અને ઋતુઓ અને અન્ય ફેરફારો ફ્લો અનુસાર.\nપેકેજ-ફેલાવો બહાર માળ-ફેલાવો બહાર બહાર વિન્ડો & બારણું છત ફેલાવો ખોલો\n20ft વૈભવી મોબાઈલ કન્ટેઈનર હાઉસ\n40 ફીટ નવી હાઉસ કન્ટેઈનર\nસિ પ્રમાણપત્ર લક્ઝરી કન્ટેઈનર હાઉસ\nસસ્તા કન્ટેઈનર હાઉસ કિંમતો\nસસ્તા લિવિંગ હાઉસ બિલ્ડીંગ\nસસ્તા prefab કન્ટેઈનર ગૃહો\nસસ્તી પ્રિફેબ્રિકેટેડ મોબાઇલ હોમ્સ\nવેચાણ માટે બાંધકામ જંગમ હાઉસ\nબાંધકામ સાઇટ લિવિંગ કન્ટેઈનર\nવેચાણ માટે કન્ટેનર હોમ્સ\nકન્ટેઈનર હાઉસ લશ્કર માટે વપરાયેલ\nમાઇનિંગ માટે કન્ટેનર ગૃહો\nઆર્થિક મોડ્યુલર કન્ટેઈનર હાઉસ\nએક્સપાન્ડેબલ કન્ટેનર 20 ફૂટ કન્ટેનર હાઉસ\nએક્સપાન્ડેબલ લશ્કરી કન્ટેઈનર હાઉસ\nએક્સપાન્ડેબલ શીપીંગ કન્ટેનર હાઉસ\nનિકાસ લક્ઝરી Platpack હાઉસ\nફ્લેટ પેક કન્ટેઈનર ગૃહો\nFlatpack મોડ્યુલર સસ્તા લશ્કરી કન્ટેઈનર\nFlatpack મોડ્યુલર લશ્કરી કન્ટેઈનર હાઉસ\nલવચીક ગડી કન્ટેઈનર હાઉસ\nદુકાન માટે foldable કન્ટેઈનર હાઉસ\nવેચાણ માટે કન્ટેનર હાઉસ ફોલ્ડિંગ\nગ���ી એક્સપાન્ડેબલ prefab હાઉસ\nISO પ્રમાણપત્ર કન્ટેઈનર હાઉસ\nLmilitary પ્રિફેબ્રિકેટેડ ગડી કન્ટેઈનર હાઉસ\nલો કોસ્ટ prefab ગડી કન્ટેઈનર હાઉસ\nલક્ઝરી જંગમ કન્ટેઈનર પ્રિફેબ્રિકેટેડ હાઉસ\nલશ્કરી કન્ટેઈનર સંત્રી બોક્સ\nલશ્કરી સંત્રી બોક્સ કિઓસ્ક\nલશ્કરી ટ્રક માઉન્ટેડ આશ્રયસ્થાન\nવેચાણ માટે લશ્કરી ટ્રક આશ્રયસ્થાન\nમોબાઇલ કન્ટેનર પ્રિફેબ્રિકેટેડ હાઉસ\nમોબાઇલ ગાર્ડ હાઉસ ડિઝાઇન\nમોબાઇલ લશ્કરી કન્ટેઈનર હાઉસ ગડી\nમોબાઇલ prefab કન્ટેઈનર કોફી\nચલિત કન્ટેઈનર હાઉસ ઉત્પાદન\nમાઇનિંગ માટે ચલિત ઘર\nચલિત હાઉસ વેચાણ માટે\nઓફિસ અને શૌચાલય માટે ચલિત ગૃહો\nચલિત લિવિંગ કન્ટેઈનર હાઉસ\nચલિત prefab હાઉસ રિયલ એસ્ટેટ\nચલિત નાનું કન્ટેઈનર હાઉસ\nસૌથી એલ્યુમિનિયમ મોબાઇલ કેપ્સ્યુલ\nPrefab કન્ટેઈનર હાઉસ ડિઝાઇન\nPrefab Flatpack ગડી કન્ટેઈનર હોમ્સ\nPrefab લિવિંગ કન્ટેઈનર હાઉસ\nPrefab જંગમ કન્ટેઈનર આશ્રયસ્થાન\nતૈયાર કરાયેલું હાઉસ બિલ્ડીંગ\nપ્રિફેબ્રિકેટેડ લક્ઝરી કન્ટેઈનર હોમ્સ\nપ્રિફેબ્રિકેટેડ મોબાઇલ કન્ટેઈનર હાઉસ\nપ્રિફેબ્રિકેટેડ સ્ટીલ ફ્રેમ હાઉસ\nPremade ગડી કન્ટેઈનર હાઉસ\nરીમુવેબલ આઉટડોર કસ્ટમ ડિઝાઇન\nસ્ટાન્ડર્ડ લક્ઝરી ગડી કન્ટેઈનર હાઉસ\nસ્ટીલ ફ્લેટ પેક કન્ટેઈનર હાઉસ\nસ્ટીલ ફ્રેમ જંગમ શીપીંગ કન્ટેનર\nસ્ટીલ ટ્યુબ ફ્રેમ કન્ટેઈનર આશ્રયસ્થાન\nવેલ ડિઝાઇન હાઉસ જંગમ હાઉસ\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nલીલા સ્થાપત્ય ઔદ્યોગિક પાર્ક, નં 199, Hongxi રોડ, ચૅગ્જ઼્યૂ, જિઆંગસુમાં, ચાઇના 3 #.\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00174.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/national-international/punjab-police-dsp-fires-at-his-wife-as-she-delays-in-opening-door-mb-948968.html", "date_download": "2020-07-06T02:39:49Z", "digest": "sha1:NL3AQZRHNKUPMGAMFQA4TYSILF7VVXTC", "length": 23524, "nlines": 269, "source_domain": "gujarati.news18.com", "title": "punjab police dsp fires at his wife as she delays in opening door mb– News18 Gujarati", "raw_content": "\nરાત્રે પત્નીએ દરવાજો ખોલવામાં મોડું કર્યું તો DSP પતિએ મારી દીધી ગોળી\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nમહારાષ્ટ્રમાં સલૂન બાદ ખુલશે હોટલ અને રેસ્ટોરન્ટ, ટૂંક સમયમાં રજૂ થશે SOP\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nરાત્રે પત્નીએ દરવાજો ખોલવામાં મોડું કર્યું તો DSP પતિએ મારી દીધી ગોળી\n'સિંઘમ' નામથી ચર્ચિત DSP અતુલ સોનીએ ગુસ્સે ભરાઈ પત્નીને મારી ગોળી, વિવાદો સાથે છે જૂનો સંબંધ\n'સિંઘમ' નામથી ચર્ચિત DSP અતુલ સોનીએ ગુસ્સે ભરાઈ પત્નીને મારી ગોળી, વિવાદો સાથે છે જૂનો સંબંધ\nચંદીગઢ : પંજાબ પોલીસમાં 'સિંઘમ'ના નામથી ચર્ચિત ડીએસપી અતુલ સોની (DSP Atul Soni) પર હત્યાનો પ્રયાસ (Attempt to murder) અને આર્મ્સ એક્ટ (Arms Act) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અતુલ સોની પર આરોપ છે કે તેઓએ પોતાની પત્ની સુનિતા સોની પર ગોળી ચલાવીને જીવથી મારવાનો પ્રયાસ કર્યો.\nતે રાત્રે શું થયું હતું\nઆ ઘટના શનિવાર રાતની છે. અતુલ સોની મોડી રાત્રે લગભગ અઢી વાગ્યે એક પાર્ટીથી ઘર પરત ફર્યા હતા. પત્નીએ ઘરનો દરવાજો ઘણી વાર બાદ ખોલ્યો. આ વાતથી ડીએસપી સોની એ હદે નારાજ થઈ ગયા કે તેઓએ પત્ની પર ગોળી ચલાવી દીધી. જોકે, ગોળી તેમની પત્નીને વાગી નહીં. કહેવામાં આવી રહ્યું છે કે ગોળી માથાની ઉપરથી પસાર થઈ ગઈ અને પત્નીનો આબાદ બચાવ થયો.\nહુમલા બાદ ડીએસપીની પત્નીએ મોહાલીના પોલીસ સ્ટેશન ફેઝ-8માં પતિની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. આરોપ છે કે અતુલ સોનીએ ગોળી પોતાની સર્વિસ રિવોલ્વરથી નહીં પરંતુ ગેરકાયદેસર રિવોલ્વરથી છોડી. સોનીની પત્નીએ પંજાબ પોલીસની ઘટનાામં ઉપયોગમાં લેવાયેલા હથિયાર અને કારતૂસ પણ સોંપી દીધા છે. અતુલ સોની હાલ ફરાર છે.\nઅતુલ સોની અનેક પંજાબી ફિલ્મ અને વીડિયોમાં પણ કામ કરી ચૂક્યા છે અને બૉડી બિલ્ડિંગમાં પણ પંજાબ પોલીસનો ચર્ચિત ચહેરો રહ્યા છે. (ફાઇલ તસવીર)\nપંજાબના આ 'સિંઘમ'નો વિવાદો સાથે જૂનો સંબંધ\nનોંધનીય છે કે, અતુલ સોની અનેક પંજાબી ફિલ્મ અને વીડિયોમાં પણ કામ કરી ચૂક્યા છે અને બૉડી બિલ્ડિંગમાં પણ પંજાબ પોલીસનો ચર્ચિત ચહેરો રહ્યા છે. સોની પહેલા પણ અનેકવાર વિવાદોમાં ઘેરાઈ ચૂક્યા છે. જૂન 2012માં તેઓની દિલ્હી એરપોર્ટ પર આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. માર્ચ 2013માં સોનીની વિરુદ્ધ ખંડણી અને અપહરણનો મામલો નોંધ્યો હતો. આ ઉપરાંત ગયા વર્ષે માર્ચ મહિનામાં સોનીના દીકરાની એક માર્ગ અકસ્માતમાં ધરપકડ કરવામાં આવી હતી. આરોપ હતો કે આ કાર અકસ્માતમાં એક એનઆરઆઈનું મોત થયું હતું.\nઆ પણ વાંચો, બાંગ્લાદેશમાં ભણતી દવિન્દરની દીકરીઓ માટે ISI કરી રહ્યું છે ફંડિંગ, NIAની તપાસ તેજ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સં��્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nરાત્રે પત્નીએ દરવાજો ખોલવામાં મોડું કર્યું તો DSP પતિએ મારી દીધી ગોળી\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nમહારાષ્ટ્રમાં સલૂન બાદ ખુલશે હોટલ અને રેસ્ટોરન્ટ, ટૂંક સમયમાં રજૂ થશે SOP\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00174.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"}
+{"url": "https://www.vtvgujarati.com/news-details/coronavirus-in-ahmedabad-gujarat-high-court-statement-on-pela-about-amc-commissioner", "date_download": "2020-07-06T02:50:12Z", "digest": "sha1:ZA5JA7O6VEDM4LRVE22HJOZ3O4ESGUF3", "length": 8828, "nlines": 103, "source_domain": "www.vtvgujarati.com", "title": " લોકડાઉન દરમિયાન આવશ્યક સેવા બંધ કરવાનો AMC કમિશનરના નિર્ણયને અયોગ્ય ન કહેવાય: HC | coronavirus in Ahmedabad Gujarat high court statement on pela about AMC commissioner", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nસુનાવણી / લોકડાઉન દરમિયાન આવશ્યક સેવા બંધ કરવાનો AMC કમિશનરના નિર્ણયને અયોગ્ય ન કહેવાય: HC\nલોકડાઉન દરમિયાન આવશ્યક સેવા બંધ કરવાનો મામલે આડે હાઈકોર્ટે અરજદારની ઝાટકણી કાઢી હતી. AMC કમિશનરના આદેશને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જાહેરહિતની અરજીમાં AMCના નિર્ણય અયોગ્ય હોવા મામલે અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટે અરજીને લઇ અરજદારને ટકોર કરી હતી.\nલોકડાઉન દરમિયાન આવશ્યક સેવા બંધ કરવાનો મામલો\nAMC કમિશનરના આદેશને ગુજરાત હાઇકોર્ટમાં પડકારાયો\nજાહેરહિતની અરજીમાં AMCના નિર્ણય અયોગ્યઃઅરજદાર\nગુજરાતમાં કોરોના સંકટે માઝા મૂકી છે. ગુજરાતમાં કોરોનાના કેસો ઘટવાનું નામ લઇ રહ્યાં નથી. છેલ્લા 24 કલાકમાં નવા 371 કેસ નોંધાયા છે આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 12910 પહોંચી છે. જ્યારે વધુ 24 દર્દીના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 773 પહોંચ્યો છે\nશું કહ્યુ ગુજરાત હાઈકોર્ટે\nAMC કમિશનરે લીધેલા નિર્ણયની ટીકા કરવાનો આ સમય નથી. કોરોનાના કપરા કાળમાં લેવાયેલા નિર્ણયને અયોગ્ય ન ગણાવો જોઈએ. કોરોના સંકટમાં આવા નિર્ણયો પરિસ્થિતિ જોઈને લેવામાં આવતા હોય છે.\nઅમદાવાદના નવા મ્યુ. કમિશનર મુકેશ કુમારે એક મહત્વનો નિર્ણય લીધો હતો. 6 મેથી અમદાવાદમાં 15મી મે સુધી દૂધ અને દવા સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે. નવા નિયમને 6 મેની રાત્રે 12 વાગ્યાથી અમલી બનાવવામાં આવ્યો હતો. જો કોઈ વ્યક્તિ આદેશનો ભંગ કરશે તો તેની સામે કલમ આઈપીસીની વિવિધ કલમ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે તેવો આદેશ પણ કરવામાં આવ્યો છે.\nતંત્રની આ જાહેરાત બાદ લોકો વસ્તુઓ લેવા ઊમટ્યાં\nAMCની આ મહત્વની જાહેરાત બાદ અમદાવાદના વિસ્તારોમાં ચીજવસ્તુઓ લેવા દુકાનો પર ઉમટી પડ્યાં હતાં. આવામાં ફરી એક વખત શહેરમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ ભંગ થવાના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. જેને પગલે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.\nTikTokને જોરદાર ટક્કર આપી રહી છે આ ભારતીય એપ, એક જ દિવસમાં લાખો લોકોએ કરી ડાઉનલોડ\nભારતમાં 50 વર્ષમાં 4.58 કરોડ છોકરીઓ ગુમ, ગુજરાત સહિત 9 રાજ્યોની સ્થિતિ ભયાવહ\nનરેન્દ્ર મોદીએ કહ્યું કે, રસી તૈયાર થશે તો સૌથી પહેલા કોરોના વોરિયર્સને અપાશે, સરકારનો રસીને લઈને છે આ પ્લાન\nપ્રતિબંધ / ચીન બાદ સરકારે અમેરિકા બેઝ આ સંગઠન સાથે જોડાયેલી 40 વેબેસાઈટ...\nસ્પોર્ટ્સ / કેપ્ટન વિરુદ્ધ ફરિયાદો બાદ BCCIએ કહ્યું 'આ લોકો કોહલીની...\nશક્યતા / આગામી 8 બેઠકો પરની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના આ...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગુજરાતમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે કેવી રીતે અટકી શકે...\nગીર સોમનાથ / ભારે વરસાદના કારણે સરસ્વતી નદી બે કાંઠે, માધવરાય મંદિર...\nહવામાન / સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ,...\nTech Masala / Jioના ધમાકાથી Zoom ફૂસ્સ, જાણો આ નવી ઍપના શાનદાર ફીચર્સ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00174.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.betterbutter.in/gu/recipe/125884/chocolate-pancake/", "date_download": "2020-07-06T02:24:19Z", "digest": "sha1:CRWCG5IQTVSV2XOOZNPTSVSS6XYCQMHV", "length": 7583, "nlines": 186, "source_domain": "www.betterbutter.in", "title": "Chocolate Pancake recipe by Purvi Modi in Gujarati at BetterButter", "raw_content": "\nફિડ માં પાછા જવું\nસેવ કરી ઓફ્લાઈન જુવો\nસેવ કરી ઓફ્લાઈન જુવો\nસ્ટેપ બાય સ્ટેપ વિડિઓ જુઓ\nસ્ટેપ બાય સ્ટેપ વિડિઓ જુઓ\n0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો\nચોકલેટ પેનકેકby Purvi Modi\n0 ફરી થી જુવો\nઘઉં નો લોટ ૧ કપ\nકોકો પાઉડર ૧ & ૧/૨ ટેબલસ્પૂન\nબેકિંગ સોડા ૧/૨ ટી સ્પૂન\nબેકિંગ પાવડર ૧ & ૧/૨ ટી સ્પૂન\nમીઠું ૧/૪ ટી સ્પૂન\nપીગાળેલુ માખણ ૨ ટેબલસ્પૂન\nઘટ્ટ છાશ ૩ ટેબલસ્પૂન\nવેનિલા એસેન્સ ૧ ટી સ્પૂન\nચોકલેટ સોસ માટેની સામગ્રી\nકોકો પાઉડર ૧/૨ કપ\nદળેલી ખાંડ ૧/૨ કપ\nમેંદો ૧ ટી સ્પૂન\nવેનિલા એસેન્સ૧ ટી સ્પૂન\nHow to make ચોકલેટ પેનકેક\nસૌપ્રથમ ઘઉં નો લોટ, કોકો પાઉડર, બેંકીંગ સોડા, બેંકીંગ પાઉડર અને મીઠું ને એક સાથે ચાળી લો.\nહવે તેમાં ખાંડ, પિગાળેલુ માખણ, છાશ, વેનિલા એસેન્સ ઉમેરો.\nહવે ધીરે ધીરે દૂધ ઉમેરી હલાવતા રહો અને ગઠ્ઠા ન રહે તે રીતે બેટર તૈયાર કરો.\nએક નોનસ્ટિક તાવી ગરમ કરો અને તેના પર ઘી લગાવો.\nએક મોટા ચમચા થી બેટર રેડીને કિનારી પર ઘી રેડો.\nધીમા તાપે થવા દો.\nનીચે ની બાજુ સોનેરી થાય એટલે પેનકેક ને પલટાવી બીજી બાજુ સોનેરી થાય ત્યાં સુધી થવા દો.\nઆ રીતે બધા પેનકેક તૈયાર કરો.\nપેનકેક ને ચોકલેટ સોસ સાથે પરોસો.\nચોકલેટ સોસ બનાવવા માટેની રીત:-\nસૌપ્રથમ કોકો પાઉડર, દળેલી ખાંડ અને મેંદાને ચાળી લો.\nએક સોસ પાનમાં દૂધ ઉમેરો. તેમાં ઉપર નું મિશ્રણ ઉમેરીને બરાબર મિક્સ કરી ગરમ કરવા મૂકો.\nસોસ થોડો ઘટ્ટ થાય ત્યાં સુધી ગરમ કરો.\nતેમાં માખણ અને વેનિલા એસેન્સ ઉમેરો. ૨-૩ મિનિટ સુધી ગરમ કરી ગેસ બંધ કરી દો. ચોકલેટ સોસ તૈયાર છે\nશું આ વાનગી બનાવી છે તો તેનો ફોટો શેર કરો\nઆ વાનગી ઘરે બનાવો અને ફોટો અપલોડ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00175.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"}
+{"url": "https://davdanuangnu.com/2020/06/29/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B-%E0%AB%AA%E0%AB%A8-%E0%AA%AD/?shared=email&msg=fail", "date_download": "2020-07-06T02:07:29Z", "digest": "sha1:PJQMYRZDSHUNA3FGVAL2KYXMQ5OKOBJW", "length": 21187, "nlines": 163, "source_domain": "davdanuangnu.com", "title": "પ્રાર્થનાને પત્રો–(૪૨)– ભાગ્યેશ જહા | દાવડાનું આંગણું", "raw_content": "\nગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ\nહે જી તારા આંગણિયે…\nમનમાં આવ્યું એ લખ્યું\nઆવો મિત્રો વાતું કરીયે\nમને હ��ી યાદ છે.\nભાષાને શું વળગે ભૂર\nપ્રાર્થનાને પત્રો–(૪૨)– ભાગ્યેશ જહા\nપ્રાર્થનાને પત્રો – (૪૨) – ભાગ્યેશ જહા\nસ્વર્ગીય ગિરીશભાઇની સ્મૃતિમાં સાત દિવસ ગીતા પારાયણ કર્યું, કદાચ આ પ્રકારનો ગીતાભ્યાસ અને પ્રવચનશૃંખલા પહેલીવાર કરી. ગીતાને જુદી રીતે મુલ્યાંકનવાની ઇચ્છા તો હતી અને છે, પણ આ રીતે મરણોપરાંત ગીતાને ખોલવાનો પ્રયત્ન સહેજ જુદા પ્રકારનો રહ્યો. અને, હા, અનીશ અને પ્રાર્થનાના સતત પુછાતા પ્રશ્નોએ નવી રીતે મને ગીતા વાંચવા-સમજાવવા પ્રેર્યો. મને પણ હવે ઉત્કંઠા જાગી છે કે આવી રીતે પ્રશ્નોત્તર અથવા તો સાવ ‘એકેડેમિક’ રીતે ગીતાપઠન કરવું છે… જોયું ને જીવન જાણે કે સંકલ્પોનો નિત્ય રચાતો મનમહેલ છે. તું અને વત્સલ ગીતાવાંચન જે રીતે કરી રહ્યા છો, તે પણ ઉપયોગી થશે. પ્રશ્નો સિવાયનો ધર્મ કે અધ્યાત્મ અધુરું રહે છે. એક વાત સાચી છે કે અ જગતમાં જે પરમ સત્ય છે એ પ્રશ્નાતીત છે, એ ભાષાતીત છે. એટલે બધું તર્કથી સમજાવવું મુશ્કેલ છે પણ કોરો અને ખાલી તર્ક નહીં, પરંતુ શ્રદ્ધાથી ભરેલા બૌધ્ધિક પ્રશ્નો અગત્યના સાબિત થાય છે.\nજો મને કોઈ કહે કે ગીતાને એક જ શબ્દમાં સમજાવો તો કહું, “મા શુચ:“ ‘તું શોક ના કર ‘… અર્જુનની માનસિકતા શોકથી ઘેરાયેલી હતી, આવડો મોટો બાણાવળી ‘ મારે લડવું નથી ‘..એમ કહીને બેસી ગયો હતો. કારણ એને એક રીતે સ્વજનોના સંભવિત મૃત્યુનો ભય અને શોક લાગવા લાગ્યો હતો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ એને મૃત્યુનું રહસ્ય સમજાવે છે. પહેલી દલીલ તો એ છે કે દરેક જન્મેલ વ્યક્તિ માટે મૃત્યુ અનિવાર્ય છે..” જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ધ્રુવં જન્મ મૃતસ્ય ચ “ જે અનિવાર્ય છે તેને માટે શોક ના કરવો જોઈએ.મૃત્યુમાં આપણને જે શોક થાય છે તે આપણા સ્વજનના જવાના કારણે થતો હોય છે, પણ મૃત્યુનું સાચું સ્વરૂપ અને વાસ્તવિકતા સમજીએ તો શોકમાંથી બહાર નીકળી શકાય છે. બીજું, મૃત્યુ એ સ્થિત્યંતર માત્ર છે. જેમ માણસ મલિન વસ્ત્રો બદલે છે એ જ પ્રમાણે આત્મા થાકેલા શરીરને છોડી દે છે…અહીં ત્રીજું કારણ એ ‘મામકા:’નું પણ છે, અર્જુનને હિંસાથી વાંધો નથી, પણ જે સામે ઉભા છે એ ‘મારા સ્વજનો’ છે. આ સ્વજનો જ્યારે ‘દ્રૌપદી’નું વસ્ત્રાહરણ જેવી જઘન્ય ઘટના બની ત્યારે ચૂપ હતા. જેને અર્જુન પૂજ્ય છે, માટે કેવી રીતે એની સામે યુધ્ધ કરવું એવી દલીલ કરે છે એ જ સ્વજનો ‘સમાધાન માટે કૃષ્ણ ગયેલા ત્યારે કેવી જડતા બતાવેલી તે અર્જુન ભૂલી જાય છે, માટે અર્જ���નનો ‘વિષાદ’ એ મનની નબળાઈનું પરિણામ છે. અને આ વાત મૂળ તો મોહમાંથી જન્મે છે. શ્રીકૃષ્ણ ગીતામાં કામ, ક્રોધ અને મોહ ને મનુષ્યના સૌથી મોટા દુશ્મન ગણે છે. અને અંતે કર્મયોગનો સૌથી મોટો સિદ્ધાંત જેને ગાંધીજી ‘ગીતાનું સારસર્વસ્વ’ તત્વ ગણે છે તે છે, ‘અનાસક્તિ યોગ’. આસક્તિ છોડો તો મોહ અને ક્રોધ અને મોહને કાબુમાં રાખી શકાય. અહીં સૂક્ષ્મતાથી અને ટૂંકમાં તને કહું છે એટલે કૃષ્ણ અહંકારને છોડવાની એક જડીબુટ્ટી આપે છે, અને એ છે, કર્તાપણાની ભાવના. નરસિંહ મહેતા યાદ આવે, :” હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે.. ” આ જગતમાં કર્મ કરો પણ ફળની આશા ના રાખો. આ અવસ્થા જ માણસને સ્થિતપ્રજ્ઞ કે ગુણાતીત કે ભક્ત બનવા તરફ દોરી જાય છે. ફળ તમારા હાથમાં નથી, તમે કર્તા નહીં માત્ર નિમિત્ત છો, એ ભાવના કેળવવાથી એક જુદા જ પ્રકારની અલગારી માનસિકતા વિકસે છે.\nઆપણે ત્યાં કોઈનું મરણ થાય એટલે ભજનનું મહત્ત્વ વધી જાય છે, કારણ ગીતામાં કૃષ્ણએ જે રીતે ભક્તિયોગનો મહિમા કર્યો છે, એ કર્મ કરનારની ફલાસક્તિ વગરની માનસિકતાને વધુ સરળ અને પ્રવાહી બનાવે છે. ભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે. ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે. અહીં મોરારિબાપુની એક સરસ ઉક્તિ છે, ” જો આપણું ધાર્યું પરિણામ આવે તો માનવું આ હરિની કૃપા છે, અને આપણી અપેક્ષાથી વિપરીત પરિણામ આવે તો માનવું કે હરિની ઇચ્છા કશીક આવી હશે.’ જીવનના આ સમાધાનોનું મનમાં દ્રઢીકરણ ના થયું હોય તો આ સંસારની માયામાં ફસાઈ જવાય એમ છે.\nઅમે ગીતાના તમામ અધ્યાયનું પારાયણ કર્યું અને દરેક અધ્યાયને અંતે એના સારરૂપ તત્ત્વદર્શનને ચાળીને કહ્યું. મને લાગે છે, આ રીતે પરિવારમાં બેસીને ગીતાગાન કરવાથી એક પ્રકારની શાંતિનો અનુભવ થાય છે.\nઆમ ઈંગ્લેંડની સફર કરતાં કરતાં અમે અચાનક જ અમેરિકા આવી ગયા છીએ. અને આ રીતે એક સ્વજનના મૃત્યુને કારણે ઉભા થયેલા શોકના વાતાવરણમાં કૃષ્ણવચનોથી વાતાવરણને અર્થસભર બનાવીને સાંત્વના આપી શકાઈ એનો સંતોષ છે.\n← પરમની શોધ –ભગવતી પંડ્યા -આસ્વાદઃ લતા હિરાણી\tઅંતરની ઓળખઃ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ →\nપ્રતિભાવ જવાબ રદ કરો\nરામકા નામ લીયે જા, તૂ અપના કામ કીયે જા\nવિભાગો કેટેગરી પસંદ કરો અંબાદાન રોહડિયા (13) અખિલ બ્રહ્માન્ડમાં (13) અનિલ ચાવડા (17) અનુવાદ (14) અન્ય (59) અન્ય કલાકારો (34) અમર ભટ્ટ (2) અમેરિકામાં વસતા ભારતીયો (11) અશોક વિદ્વાંસ (12) અશોક વૈષ્��વ (13) આદિલ મનસુરી (2) ઈલા મહેતા (5) ઈ_બુક (પોસ્ટ) (1) ઉછળતા સાગરનું મૌન (8) ઉજાણી (66) ઉષા ઉપાદ્યાય (2) એક અજાણ્યા ગાંધી (48) કલા વિષે લેખ (5) કવિતા/ અછાંદસ (4) કવિતા/ગીત (106) કાર્તિક ત્રિવેદી (4) કાવ્યધારા (15) કિશોર દેસાઈ (7) કુન્તા શાહની ચિત્રકળા (5) કૄષ્ણ દવે (7) કેપ્ટન નરેંદ્ર ફણસે (48) ખંડકાવ્યો (8) ખોડિદાસ પરમાર (14) ગઝલ (51) ગની દહીંવાલા (2) ગીતા મારી સમજ (16) ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ (30) ચારણી સાહિત્ય (6) ચિત્રકળા (15) ચીમન પટેલ ‘ચમન’ (8) છાયા ઉપાધ્યાય (1) છાયા ત્રિવેદી (5) જગન મહેતા (12) જયશ્રી મરચંટની વાર્તાઓ (6) જયશ્રી વિનુ મરચંટ (101) અંતરની ઓળખ (12) કાવ્યોના રસાસ્વાદ (12) જીંદગી એક સફર.. (20) શ્રીમદ ભાગવત પુરાણ (12) જાગૃતિ દેસાઈ શાહ (2) જિગીશા પટેલ (17) જીપ્સીની ડાયરી (48) જુગલકિશોર (10) જોરાવરસિંહ જાદવ (13) જ્યોતિ ભટ્ટ (22) જ્યોત્સના ભટ્ટ (13) ઝવેરચંદ મેઘાણી (1) ડો. કનક રાવળ (1) ડો. દિનેશ શાહ (3) ડો. નીલેશ રાણા (13) ડો. નીલેશ રાણાની વાર્તાઓ (13) ડો. પ્રતાપભાઈ પંડયા (3) ડો. ભરત ભગત (39) ડો. મહેબૂબ દેસાઈ (13) ડો. મહેશ રાવલ (3) ડો. મુનિભાઈ મહેતા (1) થોડી ખાટી, થોડી મીઠી (10) જાગૃતિ દેસાઈ-શાહ (10) દીપક ધોળકિયા (31) દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’ (3) દીપલ પટેલ (2) દેવિકા ધ્રુવ (26) ધ્રુવ ભટ્ટ (1) નંદિની ત્રિવેદી (1) નટવર ગાંધી (66) નરેંદ્ર પટેલ (4) નરેન્દ્રસિંહ મકવાણા ‘અતુલ’ (3) નવલકથા (13) છિન્ન – રાજુલ કૌશિક (13) છીન્ન (1) પડછાયાના માણસ (28) પન્ના નાયક (13) પન્ના નાયકની વાર્તાઓ (13) પરભુભાઈ મિસ્ત્રી (34) પી. કે. દાવડા (245) પૂર્વી મોદી મલકાણ (26) પ્રવીણકાન્ત શાસ્ત્રી (16) પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તાઓ (19) પ્રીતિ સેનગુપ્તા (4) બદરી કાચવાલા (3) બાબુ સુથાર (139) ભાષાને શું વળગે ભૂર (૩૮) (2) વારતા રે વારતા (1) બ્રિન્દા ઠક્કર (1) ભાગ્યેશ જહા (26) ભાવિન અધ્યારૂ (13) ભાવિન ગોપાણી (2) ભાવેશ ભટ્ટ (1) ભાષાને શું વળગે ભૂર (48) ભાષાને શું વળગે ભૂર (૩૮) (1) મધુ રાય (14) મને હજી યાદ છે. (90) મરીઝ (3) મારી કલમ, મારા વિચાર (4) મારી વિદ્યાયાત્રા (1) મિત્રો સાથે વાતો (15) મુકેશ જોષી (3) મોદીની હવેલી (13) રંગોળી (5) રણમાં પાણીની ઝંખના (3) રમેશ પટેલ (1) રમેશ પુરોહિત (1) રવિશંકર રાવળ (53) રશ્મિ જાગીરદાર (1) રાઘવ કનેરિયા (4) રાજુલ કૌશિક (18) રાહુલ શુકલ (18) રાહેં રોશન (14) રેખા ભટ્ટી (16) લતા હિરાણી (1) લલિતકળા (2) લેખ (38) વલીભાઈ મુશા (3) વાર્તા (28) વિનોદ જોષી (1) વિયોગ (18) વૃંદાવન સોલંકી (5) વૈશાલી રાડિયા (1) શયદા (4) શરદ ઠાકર (1) શિલ્પકળા (5) શેખાદમ આબુવાલા (1) શેફાલી થાણાવાલા (3) શૈલા મુન્શા (7) સપના વિજાપુરા (11) સમાચાર/જાહેરાત (29) સમાજ��ેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય (13) સરયૂ પરીખ (24) સિરામિકસ (1) સુચી વ્યાસ (4) સુરેશ જાની (7) સેજલ પોન્ડા (1) સ્વાગત (1) હરનિશ જાની (17) હરિન્દ્ર દવે (1) હરીશ દાસાણી (6) હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન (25) હોમાય વ્યારાવાલા (10)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00176.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/search/xi-jinping-all", "date_download": "2020-07-06T01:20:36Z", "digest": "sha1:JZR47RFM2P4222O5XISXTYBRHVDQMQGW", "length": 3560, "nlines": 57, "source_domain": "www.gujaratimidday.com", "title": "Xi Jinping News : Read Latest News on Xi Jinping, Photos, Live Interviews and Videos Online at Gujarati Midday", "raw_content": "\nચીન સાથેના વ્યાપારિક સંબંધો સમાપ્ત કરવાના મૂડમાં છે અમેરિકા\nચીન પર પડ્યો મોંઘવારીનો માર, આઠ વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચ્યો ફુગાવો\nઅમેરિકા અને ચીન વચ્ચે સંભવિત વ્યાપાર સંધિએ સોના-ચાંદીની તેજીની હવા કાઢી નાખી\nવડાપ્રધાન મોદીએ શી જિનપિંગને આપી આ ખાસ ભેટ\nVideo: મૉર્નિંગ વૉક દરમિયાન PM મોદીએ કરી સમુદ્ર તટની સફાઈ\nજાણો, PM નરેન્દ્ર મોદી અને શી જિનપિંગનો શનિવારનો કાર્યક્રમ\nસુશાંત સિંહ રાજપુતે જે કપડાથી ફાંસી લગાવી હતી તેનો થશે ટેન્સિલ ટેસ્ટ\nદ્રવિડ બાદ હવે વિરાટ કોહલી વિરુદ્ધ ફરિયાદ, હવે થશે તપાસ\nગીતા કપૂરે કોરિયોગ્રાફ કરેલા આ ગીત બોલીવુડમાં આજે પણ લોકપ્રિય\nમૂશળધાર વરસાદમાં મુંબઈના હાલ-બેહાલ, જુઓ તસવીરો\nઆ અભિનેત્રી પાસેથી યશરાજના કાસ્ટિંગ ડિરેક્ટરે મળવાના લીધા હતા 5,000રૂ\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nSaroj Khan: લેજેન્ડરી કોરિયોગ્રાફરની ક્યારેય ન જોઇ હોય એવી તસવીરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00176.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.satyaday.com/salman-khan-father-salim-khan-on-ayodhya-verdict-says-we-dont-need-masjid-but-need-better-schools/", "date_download": "2020-07-06T01:25:08Z", "digest": "sha1:365RIYUHOEVVTW2KYBGVLMACDNELERDC", "length": 6552, "nlines": 109, "source_domain": "www.satyaday.com", "title": "અયોધ્યાના ચુકાદા પર સલીમ ખાને કહ્યું - અમારે મસ્જિદની જરૂર નથી, 5 એકરમાં શાળા બનાવી દો - SATYA DAY", "raw_content": "\nઅયોધ્યાના ચુકાદા પર સલીમ ખાને કહ્યું – અમારે મસ્જિદની જરૂર નથી, 5 એકરમાં શાળા બનાવી દો\nસલીમ ખાને સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે.\nમુંબઈ : સુપ્રીમ કોર્ટે આખરે વર્ષોથી ચાલતા અયોધ્યા કેસ અંગે પોતાનો નિર્ણય આપ્યો હતો. શનિવારે અદાલતે મસ્જિદના નિર્માણ માટે અલગ 5 એકર આપતી વખતે વિવાદિત જમીન રામલલાને સોંપવાનો ચુકાદો આપ્યો હતો. આ નિર્ણ���નું દેશભરમાં સ્વાગત કરાયું હતું. પ્રખ્યાત સ્ક્રિપ્ટ લેખક અને નિર્માતા સલીમ ખાને પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.\nસલીમ ખાને સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું, ‘હવે અયોધ્યા વિવાદના અંતે, મુસ્લિમોએ પ્રેમ અને ક્ષમાના આ બે ગુણોને અનુસરીને આગળ વધવું જોઈએ. પ્રેમ વ્યક્ત કરો અને માફ કરો. આવા કેસોને રિવાઇન્ડ અથવા ફરીથી ન કરો … ફક્ત અહીંથી આગળ વધો. ‘\nઆઈએએનએસને આપેલા ઇન્ટરવ્યુમાં સલીમે કહ્યું, “લોકોએ અયોધ્યા કેસના નિર્ણય પછી શાંતિ અને સુમેળ સ્થાપિત કર્યો છે તે પ્રશંસનીય છે. સ્વીકારો કે ખૂબ જ જૂના વિવાદનું સમાધાન થઈ ગયું છે. હું આ નિર્ણયને હૃદયપૂર્વક આવકારું છું.”\nInfosys વિવાદ: સેબીના વડાએ કહ્યું- નંદન નિલેકણી અથવા ભગવાનને પ્રશ્નો પૂછો\nNokiaના આ સ્માર્ટફોન પર મળી રહી છે મોટી છૂટ, જુઓ લિસ્ટ\nNokiaના આ સ્માર્ટફોન પર મળી રહી છે મોટી છૂટ, જુઓ લિસ્ટ\nરાજકોટ માં પોલીસ ની દાદાગીરી નું વરવું પ્રદર્શન ,પ્રદર્શનકારી ને ઘોડા પરથી નીચે ખેંચી બેફામ ગાળો દઈ પોલીસે ઘોડા ને પણ લાફો ઠોકી દીધો \nઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમમાં 28 હજાર ક્યુસેક પાણીની આવક\nભારત સરહદે થી ચાઈના ને મોદીજી એ આપ્યો સંદેશ હવે વિસ્તારવાદ ના જમાના ગયા, આ દેશ છે જ્યાં કૃષ્ણ ની પૂજા થાય છે જેઓ વાંસળી પણ વગાડી જાણે અને સમય આવ્યે સુદર્શનચક્ર પણ ચલાવી શકે છે\nકપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માં શુ ભાજપ જ ભાજપ ને હરાવશે કેસી પટેલ નારાજ ભાજપ ના માધુ રાઉત સામે જીતુભાઇ નજીવા મત થી માંડ જીત્યા હતા \nલ્યો હવે આવી ગઈ સ્વદેશી એપ જે તમારા મોબાઈલમાં રહેલી ચાઈનીઝ એપ ડીલીટ કરી ફોનને કરશે સુરક્ષિત\nઆખરે ભારત સરકારે ટીકટોક,હેલ્લો સહિત ની ચાઇનીઝ 59 એપ ઉપર મુક્યો પ્રતિબંધ\nઆજે 30 જૂન વિશ્વ સોશ્યલ મીડિયા દિવસ ,જનતા જાતેજ પત્રકાર બની છે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે તો કયાંક બાળકો-યુવાનો ‘ગેમ’ ના બંધાણી પણ બન્યા,વાંચો ખાસ અહેવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00176.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "http://www.bhelpoori.com/2018/06/19/indian-railway-station-passport-visa1/", "date_download": "2020-07-06T02:21:13Z", "digest": "sha1:LUR6URZFBCMMCG4QN5S5KAELGABPYRFS", "length": 9012, "nlines": 63, "source_domain": "www.bhelpoori.com", "title": "ભારતના આ રેલ્વે સ્ટેશન પર પ્રવેશ માટે પાસપોર્ટ અને વીઝા જરૂરી છે! - ક્લિક કરી વિગત વાંચો - ભેળપુરી", "raw_content": "\nદુનિયાને અલવિદા કરી દીધા બાદ આ સિતારાઓની ફિલ્મો રીલીઝ થયેલી – સુશાંતનું નામ આ ફિલ્મ માટે જોડાઈ શકે\nમનીપ્લા��્ટ હોવા છતાં ઘરમાં પૈસાની તંગી રહેતી હોય તો છોડમાં આટલું કરો, પ્લાન્ટના પાનની જેમ પૈસો ઘરમાં આવશે\nસ્ટાર કિડ્સ અને માતા-પિતાનું બોલીવુડ પર વર્ચસ્વ છતાં સફળતાના નામે ‘ઠન ઠન ગોપાલ’ છે આ સિતારાઓ\nચીનનો કચ્ચરઘાણ કાઢવા ભારતે ખડ્ક્યુ શક્તિશાળી ‘ભીષ્મ’ ટેંક – ખાસિયત વાંચવા જેવી છે\nઓનસ્ક્રીન બહેનનો રોલ કરનાર આ અભિનેત્રીના આંસુ બંધ નથી થઇ રહ્યા – કઠણ દિલે લોકોને આ અપીલ કરી\nલગ્નના ૧૨ વર્ષ પછી પાકિસ્તાની સોએબ માલિકે વિચિત્ર ખુલાસો કર્યો – આ કારણથી સાનિયા સાથે લગ્ન કરેલા\nસંજય ગાંધીએ જયારે સરજાહેર માં ઇન્દિરાને ૬ તમાચા ઝીંકી દીધેલા – આ કારણથી માં-દીકરા વચ્ચે દરાર સર્જાયેલી\nસપના ચૌધરીને ટક્કર આપી રહી છે હરિયાણાની ડાન્સર શ્રેયા ચૌધરી – આ વિડીયો થઇ રહ્યો છે વાયરલ\nકેટરીનાએ “ધોની” બનેલા સુશાંત માટે જયારે ઓપનલી આ વાત કહેલી – સુશાંતની ઊંઘ ઉડી ગયેલી એ દિવસોમાં\nપહેલી વખત આવ્યા ગોવિંદાના બંગલાના અંદરના ફોટો – મન્નત, આશીર્વાદ જેવોજ શાનદાર છે ‘જલ-દર્શન’\nબોલીવુડની લોકપ્રિય કોરિયોગ્રાફર સરોજખાન ની તબિયત આ બીમારીથી લથડી – મુંબઈ હોસ્પીટલમાં દાખલ\nપરણિત હોવા છતા કુંવારી બિન્દાસ છોકરીઓની જેમ જીવન જીવે છે આ અભિનેત્રીઓ – અંદાઝ જોવા જેવો છે\nભારતના આ રેલ્વે સ્ટેશન પર પ્રવેશ માટે પાસપોર્ટ અને વીઝા જરૂરી છે – ક્લિક કરી વિગત વાંચો\nવાત થોડી વિચિત્ર લાગે છે ને લાગેજ ને કારણ કે આપણે બધા જાણીએ છીએ કે કોઇ પણ સ્ટેશન પર જવા માટે કાં તો પ્રવાસની ટિકીટ હોવી જોઇએ અથવા તો પ્લેટફોર્મ ટિકીટ. પણ કોઇ સ્ટેશન પર જવા માટે પાસપોર્ટ અને વીઝાની જરૂર શા માટે પડે શું એ સ્ટેશન બીજા કોઇ દેશમાં આવેલું છે શું એ સ્ટેશન બીજા કોઇ દેશમાં આવેલું છે અરે ભાઈ, શરૂઆતમાંજ અમે જણાવ્યું કે આ સ્ટેશન ભારતનું છે બીજા કોઇ દેશનું નહીં અરે ભાઈ, શરૂઆતમાંજ અમે જણાવ્યું કે આ સ્ટેશન ભારતનું છે બીજા કોઇ દેશનું નહીં તો પછી દેશમાં ને દેશમાં પાસપોર્ટ અને વીઝા તો પછી દેશમાં ને દેશમાં પાસપોર્ટ અને વીઝા બાત કુછ હજમ નહીં હુઈ\nતો ચાલો સમજવાની કોશીશ કરીએ કે આવું કેમ છે. સૌ પહેલાં તો એ સ્ટેશનનું નામ જાણો, એ સ્ટેશન છે પંજાબમાં આવેલું અટારી. કાંઇ ટ્યૂબલાઇટ થઈ ના થઈ હોય તો હજુ થોડી વિગતે વાત કરીએ, આ અટારી પંજાબમાં પાકિસ્તાન સરહદે આવેલું છે ના થઈ હોય તો હજુ થોડી વિગતે વાત કરીએ, આ અટારી પંજાબમાં પાકિસ્તાન સરહદે આવેલું છે ��વે વાત સમજમાં આવી હવે વાત સમજમાં આવી એક્ઝેટલી, હવે તમે સાચુંજ વિચાર્યું, આપણા દેશથી લાહોર જતી સમજૌતા એક્સપ્રેસ અહીંથી ઉપડે છે તો સ્વાભાવિક છે કે આ સ્ટેશન પર આવનાર બધાજ મુસાફરો પાકિસ્તાન જનાર હોય અને પાકિસ્તાન જવું હોય તો પાકિસ્તાનના વીઝા અને ભારતનો પાસપોર્ટ અનિવાર્ય એક્ઝેટલી, હવે તમે સાચુંજ વિચાર્યું, આપણા દેશથી લાહોર જતી સમજૌતા એક્સપ્રેસ અહીંથી ઉપડે છે તો સ્વાભાવિક છે કે આ સ્ટેશન પર આવનાર બધાજ મુસાફરો પાકિસ્તાન જનાર હોય અને પાકિસ્તાન જવું હોય તો પાકિસ્તાનના વીઝા અને ભારતનો પાસપોર્ટ અનિવાર્ય આ સ્ટેશન પર ટિકીટ ખરીદનાર દરેક પ્રવાસીનો પાસપોર્ટ નંબર નોંધવામાં આવે છે અને એનેજ કન્ફર્મ ટિકીટ મળે છે.\nઆ સ્ટેશનની બીજી વિશેષતા એ છે કે ગમે એટલો સામાન સાથે હોય, પેસેન્જરે જાતેજ ઉંચકવો પડે છે કારણ કે આ સ્ટેશન પર એક પણ કુલી નથી અને કુલીને છૂટ પણ નથી. સ્ટેશનના વેઈટીંગ રૂમ એર કંડિશન્ડ અને વેઈટીંગ રૂમના એલીડી ટીવી પર દેશભક્તિનાં ગીત સતત ગુંજતાં રહે છે.\nઅત્યંત સંવેદનશીલ સ્ટેશન હોઇ, અહીં સુરક્ષા વ્યવસ્થા એકદમ સજજડ હોય એ સ્વાભાવિક છે. રેલ્વે પોલીસ ઉપરાંત જીઆરપી, બીએસએફ અહીં રાઉન્ડ ધ ક્લોલ પહેરો ભરે છે. સ્ટેશનની બહાર ચારે બાજુ પંજાબ પોલીસનો બંદોબસ્ત છે. પર્યટકો દૂરથી સ્ટેશનને નિહાળી શકે છે અને ફોટોગ્રાફી કરવાની મનાઈ છે. જોઇ કોઇને કોઇ અનિવાર્ય કારણસર સ્ટેશન જવુંજ પડે તેમ હોય તો એણે ગૃહખાતાંના અલગ અલગ વિભાગો પાસેથી મંજૂરી મેળવવી પડે છે.\n40 લાખની સાડી, 3 લાખની ચા અને 311 કરોડનો મોબાઈલ, નીતા અંબાણીનાં ખર્ચા સાંભળીને દંગ રહી જશો\nનોર્મલ ડીલીવરી (પ્રસુતિ) માટેની સાત ટીપ્સ – શેર જરૂર કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00177.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://davdanuangnu.com/2020/03/14/%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%AF%E0%AB%87-%E0%AB%A7%E0%AB%A6-%E0%AA%A6%E0%AB%87/", "date_download": "2020-07-06T01:25:35Z", "digest": "sha1:HPMXTDVGV7KGHVQL5CN6XUFXOFVULCRU", "length": 20892, "nlines": 195, "source_domain": "davdanuangnu.com", "title": "દેવિકાની દૃષ્ટિયે – ૧૦ (દેવિકા ધ્રુવ) | દાવડાનું આંગણું", "raw_content": "\nગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ\nહે જી તારા આંગણિયે…\nમનમાં આવ્યું એ લખ્યું\nઆવો મિત્રો વાતું કરીયે\nમને હજી યાદ છે.\nભાષાને શું વળગે ભૂર\nદેવિકાની દૃષ્ટિયે – ૧૦ (દેવિકા ધ્રુવ)\nમાર્ચ 14, 2020 દેવિકા ધ્રુવP. K. Davda\nદેવિકા ધ્રુવનો એક કાવ્યપ્રયોગ- જુગલકિશોર વ્યાસ\nપાંપણ વચાળે પુરાતી પ્રેમથી, નિંદરને કાલે,\nગુમાની મનડાને ઝીણા–શા જવરથી,ધીરેથી કાલે,\nવિચારના આગળાને માર્યાં’તા તાળાં, સાંકળ રુદિયાની,\nટશરો ફૂટે ને છૂટે શરમના શેરડા, ગુલાલ ગાલે,\nદોરડી વિનાનું આ ખેંચાણ મીઠું, કાં જાણેઅજાણે,\nઅંદરથી એક સખી આવીને બહાર કહે, ભીતરને ધીરે,\nકહેવાય નહિ ને રહેવાય નહિ, એક ઉંચેરા ઝુલણે,\nઉજાગરા વેઠીને નીરખે મન–દર્પણ, પ્રતિબિંબ નિજનું,\nઅવલોકનઃ જુગલકિશોર વ્યાસ (ઉંઝા જોડણીમાં)\nદેવિકાબહેને એક સરસ પ્રયોગ આ રચનામાં કર્યો છે.\nવીધાન માટે ત્રણ ત્રણ ટુકડામાં વહેંચાતી એક એક ભાવાનુભુતીને તેમણે જુના લોકગીતની શૈલીમાં રજુ કરી છે. દરેક વીધાનને એમણે બે અલ્પવીરામોના સહારે ત્રણ ટુકડામાં વહેંચીને પ્રગટ કર્યું છે. આખી રચના એક એક જ પંક્તીની છે. ગીતોમાં જોવા મળતી ‘કડી’ કે સંગીતની પરીભાષામાં કહેવાતો ‘અંતરા’ આ કાવ્યમાં જાણે એક પંક્તીનો બને છે એક પંક્તીને એમણે ત્રણ ટુકડા કરીને કડીરુપ બનાવી છે એક પંક્તીને એમણે ત્રણ ટુકડા કરીને કડીરુપ બનાવી છે જોકે પહેલા અને બીજા ટુકડાના છેલ્લા શબ્દને એમણે પ્રાસથી જોડ્યા હોત તો દરેક પંક્તી એક કડી કે અંતરો બની શકવાને સમર્થ હતી. (આપણા આદરણીય કવી શ્રી નિરંજન ભગતસાહેબની કવીતોમાં જોવા મળતા મધ્યાનુપ્રાસો જેવો પ્રયાસ અહીં કરી શકાયો હોત તો ચાર ચાંદ લાગી જાત.)\nગઝલમાં શેર બે પંક્તીઓનો જ હોય પણ અહીં દરેક પંક્તીને અંતે કરાયેલી યોજના જાણેઅજાણે રદ્દીફ–કાફીયાનો અનુભવ કરાવે છે ને એટલે બીજું વીધાન, આ રચના માટે, કરવાનું મન થાય છે કે આ રચના જાણે ત્રણ ત્રણ ટુકડામાં વહેતો “એક પંક્તીનો શેર” બનાવે છે \nવાક્યરચનાની દૃષ્ટીએ દરેક પંક્તીમાં છેલ્લે અધુરું રહેતું ‘ગયું કોઈ’ ક્રીયાપદ, નસાડી, હુંફાવી, ઝુલાવી વગેરે શબ્દો દ્વારા પુરું ક્રીયાપદ બને છે. પણ દરેકનો કર્તા ક્યારેક પહેલા તો ક્યારેક બીજા ટુકડામાં રહેલો જોવા મળે છે.\nકાવ્યમાં સર્જકની અનુભુતી જે દરેક ખંડમાં દર્શાવાઈ છે તેમાં વીચારની કે ભાવની કોઈ સળંગસુત્રતા કે જરુરી ક્રમ દેખાતાં ન હોવાથી આ રચના ગીત કે ઉર્મીકાવ્ય કરતાં વધુ તો ગઝલની અસરનું લાગે છે. ગઝલના શેરોમાં મોટા ભાગે ભાવ કે વીચારનો કોઈ ક્રમ જરુરી હોતો નથી. પણ ગીત કે ઉર્મીકાવ્યમાં તો તે જરુરી ગણાય.\nઆ કાવ્યમાં કેટલીક કલ્પનાઓ બહુ મજાની છે. નીંદરને તેમણે પ્રેમથી પાંપણમાં પુરાઈ રહેતી કહી છે; દોરડી વીનાનું ખેંચાણ; ગુમા���ી મનડાને ઝીણા જવરથી મળતી હુંફ; પોતાના જ મનમાં રહેતા બીજા વ્યક્તીત્વને માટે યોજાયેલો શબ્દ ‘સખી’ વગેરે આ રચનાની વીશેષ સામગ્રી છે.\nજોકે છેલ્લે “ઉજાગરા વેઠીને નીરખે મન–દર્પણ, પ્રતિબિંબ નિજનું, બતાવી ગયું કોઇ”નો અન્વય કરીએ તો મન–દર્પણને કર્તા બનાવાયો લાગે છે તે બરાબર નથી…જોકે એ કોઈ ભુલ નથી. હકીકતે “નીરખે” શબ્દને કારણે એ ભુલ હોય તેવો અર્થ કરાવે છે. મનને જો દર્પણ કહીએ તો તે દર્પણને પોતાનું પ્રતીબીંબ પોતાનામાં શી રીતે દેખાય એના બદલે નીરખેની જગ્યાએ “નીરખું” હોત તો સાર્થક બની રહેત.\nએકંદરે, આ રચના એક સુંદર ને સફળ એવો નવો પ્રયોગ છે. એક જ પંક્તીમાં ત્રણ ટુકડા કરીને એક એક અનુભુતીને સફળતાપુર્વક અભીવ્યક્ત કરાઈ છે. એક જ પંક્તી એક શેર જેવી બની રહી છે અથવા ગીતની એક કડી તરીકે ઉભી રહી શકી છે \nસમગ્ર રચનામાં છેલ્લા ટુકડામાં જે ક્રીયાપદો છે તે દરેકની વીશેષતા છે છતાં “હુંફાવી” ક્રીયાપદને તેમણે શીર્ષકમાં મુકીને બાકીનાને અન્યાય કર્યો છે એના કરતાં “કોઈ” એટલું જ શીર્ષક રાખ્યું હોત તો \n(કાવ્યની જોડણી જેમની તેમ રાખી છે.)\n← ભાષાને શું વળગે ભૂર – ૩૭ (બાબુ સુથાર)\tજિગીશા પટેલની કલમ – ૧૦ →\n2 thoughts on “દેવિકાની દૃષ્ટિયે – ૧૦ (દેવિકા ધ્રુવ)”\nકાવ્ય દેવિકાબેનનું ને દ્રષ્ટિ જુગલકિશોર ભાઈની ‘દેવિકાની દ્રષ્ટિયે’ શિર્ષક શરમાઈ ગયું નહિ ‘દેવિકાની દ્રષ્ટિયે’ શિર્ષક શરમાઈ ગયું નહિ દેવિકાબેનની કલ્પનાને સમજાઈ જુગલકિશોરભાઈના પ્રતિસાદથી. નહિતર, આ અમારી પાંપણ વાટે મગજ સુધી ન પહોચત\nસુ શ્રી દેવિકા ધ્રુવ.ના સુંદર કાવ્ય હૂંફાવી ગયું કોઇ નુ સ રસ અવલોકનઃ જુગલકિશોર વ્યાસ નું\nપ્રતિભાવ જવાબ રદ કરો\nરામકા નામ લીયે જા, તૂ અપના કામ કીયે જા\nવિભાગો કેટેગરી પસંદ કરો અંબાદાન રોહડિયા (13) અખિલ બ્રહ્માન્ડમાં (13) અનિલ ચાવડા (17) અનુવાદ (14) અન્ય (59) અન્ય કલાકારો (34) અમર ભટ્ટ (2) અમેરિકામાં વસતા ભારતીયો (11) અશોક વિદ્વાંસ (12) અશોક વૈષ્ણવ (13) આદિલ મનસુરી (2) ઈલા મહેતા (5) ઈ_બુક (પોસ્ટ) (1) ઉછળતા સાગરનું મૌન (8) ઉજાણી (66) ઉષા ઉપાદ્યાય (2) એક અજાણ્યા ગાંધી (48) કલા વિષે લેખ (5) કવિતા/ અછાંદસ (4) કવિતા/ગીત (106) કાર્તિક ત્રિવેદી (4) કાવ્યધારા (15) કિશોર દેસાઈ (7) કુન્તા શાહની ચિત્રકળા (5) કૄષ્ણ દવે (7) કેપ્ટન નરેંદ્ર ફણસે (48) ખંડકાવ્યો (8) ખોડિદાસ પરમાર (14) ગઝલ (51) ગની દહીંવાલા (2) ગીતા મારી સમજ (16) ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ (30) ચારણી સાહિત્ય (6) ચિત્રકળા (15) ચીમન પ��ેલ ‘ચમન’ (8) છાયા ઉપાધ્યાય (1) છાયા ત્રિવેદી (5) જગન મહેતા (12) જયશ્રી મરચંટની વાર્તાઓ (6) જયશ્રી વિનુ મરચંટ (101) અંતરની ઓળખ (12) કાવ્યોના રસાસ્વાદ (12) જીંદગી એક સફર.. (20) શ્રીમદ ભાગવત પુરાણ (12) જાગૃતિ દેસાઈ શાહ (2) જિગીશા પટેલ (17) જીપ્સીની ડાયરી (48) જુગલકિશોર (10) જોરાવરસિંહ જાદવ (13) જ્યોતિ ભટ્ટ (22) જ્યોત્સના ભટ્ટ (13) ઝવેરચંદ મેઘાણી (1) ડો. કનક રાવળ (1) ડો. દિનેશ શાહ (3) ડો. નીલેશ રાણા (13) ડો. નીલેશ રાણાની વાર્તાઓ (13) ડો. પ્રતાપભાઈ પંડયા (3) ડો. ભરત ભગત (39) ડો. મહેબૂબ દેસાઈ (13) ડો. મહેશ રાવલ (3) ડો. મુનિભાઈ મહેતા (1) થોડી ખાટી, થોડી મીઠી (10) જાગૃતિ દેસાઈ-શાહ (10) દીપક ધોળકિયા (31) દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’ (3) દીપલ પટેલ (2) દેવિકા ધ્રુવ (26) ધ્રુવ ભટ્ટ (1) નંદિની ત્રિવેદી (1) નટવર ગાંધી (66) નરેંદ્ર પટેલ (4) નરેન્દ્રસિંહ મકવાણા ‘અતુલ’ (3) નવલકથા (13) છિન્ન – રાજુલ કૌશિક (13) છીન્ન (1) પડછાયાના માણસ (28) પન્ના નાયક (13) પન્ના નાયકની વાર્તાઓ (13) પરભુભાઈ મિસ્ત્રી (34) પી. કે. દાવડા (245) પૂર્વી મોદી મલકાણ (26) પ્રવીણકાન્ત શાસ્ત્રી (16) પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તાઓ (19) પ્રીતિ સેનગુપ્તા (4) બદરી કાચવાલા (3) બાબુ સુથાર (139) ભાષાને શું વળગે ભૂર (૩૮) (2) વારતા રે વારતા (1) બ્રિન્દા ઠક્કર (1) ભાગ્યેશ જહા (26) ભાવિન અધ્યારૂ (13) ભાવિન ગોપાણી (2) ભાવેશ ભટ્ટ (1) ભાષાને શું વળગે ભૂર (48) ભાષાને શું વળગે ભૂર (૩૮) (1) મધુ રાય (14) મને હજી યાદ છે. (90) મરીઝ (3) મારી કલમ, મારા વિચાર (4) મારી વિદ્યાયાત્રા (1) મિત્રો સાથે વાતો (15) મુકેશ જોષી (3) મોદીની હવેલી (13) રંગોળી (5) રણમાં પાણીની ઝંખના (3) રમેશ પટેલ (1) રમેશ પુરોહિત (1) રવિશંકર રાવળ (53) રશ્મિ જાગીરદાર (1) રાઘવ કનેરિયા (4) રાજુલ કૌશિક (18) રાહુલ શુકલ (18) રાહેં રોશન (14) રેખા ભટ્ટી (16) લતા હિરાણી (1) લલિતકળા (2) લેખ (38) વલીભાઈ મુશા (3) વાર્તા (28) વિનોદ જોષી (1) વિયોગ (18) વૃંદાવન સોલંકી (5) વૈશાલી રાડિયા (1) શયદા (4) શરદ ઠાકર (1) શિલ્પકળા (5) શેખાદમ આબુવાલા (1) શેફાલી થાણાવાલા (3) શૈલા મુન્શા (7) સપના વિજાપુરા (11) સમાચાર/જાહેરાત (29) સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય (13) સરયૂ પરીખ (24) સિરામિકસ (1) સુચી વ્યાસ (4) સુરેશ જાની (7) સેજલ પોન્ડા (1) સ્વાગત (1) હરનિશ જાની (17) હરિન્દ્ર દવે (1) હરીશ દાસાણી (6) હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન (25) હોમાય વ્યારાવાલા (10)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00177.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://tv9gujarati.in/i-kept-the-national-leadership-in-mind-and-voted-in-rs-bypollsalpesh-thakor-after-quitting-congress/", "date_download": "2020-07-06T03:01:31Z", "digest": "sha1:R4P5MAQFBKTAHZIBG76ZIFLIHF3SKVJ3", "length": 7451, "nlines": 135, "source_domain": "tv9gujarati.in", "title": "VIDEO: રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ-MLA પદ પરથી રાજીનામા બાદ અલ્પેશ ઠાકોર સાથે ખાસ વાતચીત – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nVIDEO: રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ-MLA પદ પરથી રાજીનામા બાદ અલ્પેશ ઠાકોર સાથે ખાસ વાતચીત\nરાજ્યસભા ચૂંટણીના મતદાન દરમિયાન બપોર બાદ નવો રાજકીય વળાંક આવ્યો છે. કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો આવ્યો છે. આજે બન્ને ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપી દીધું છે.\nજોકે, તેમના અન્ય એક સહયોગી ભરતજી ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું નથી આપ્યું. કોંગ્રેસના 2 ધારાસભ્યોના રાજીનામા બાદ હવે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 69 થઈ ગયું છે. આમ હવે આ બન્ને ધારાસભ્યો એવા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ‘કમલમ’માં જઈ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.\nઆ પણ વાંચોઃ VIDEO: મોબ લિંચિંગના વિરોધની રેલીમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં 20થી વધુ લોકોની અટકાત\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nરાજ્યસભાની ચૂંટણીમાં આ બન્ને ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. મતદાન કર્યા બાદ આ બન્ને ધારાસભ્યો વારા ફરતી વિધાનસભા અધ્યક્ષને મળીને ધારાસભ્યપદેથી રાજીનામાનો પત્ર સોંપ્યો હતો. તો બીજી બાજુ કોંગ્રેસે પણ આ બન્ને ધારાસભ્યોને ક્રોસ વોટિંગ કરવા બદલ ગેરલાયક ઠેરવવા માટેની કવાયત શરૂ કરી હતી. જેના ભાગરૂપે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના લિગલ એડવાઈઝર બાબુ માંગુકીયા અને કોંગ્રેસના અન્ય ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષને મળવા દોડી ગયા હતા.\nREAD રાફેલ પર રાહુલ ગાંધીનો ઉગ્ર સૂર, મોદી કેમ કોઈ તપાસ કરાવતાં નથી , તો ભાજપે પણ કર્યો પલટવાર, તમને શું પાકિસ્તાન પર વિશ્વાસ છે \nVIDEO: મોબ લિંચિંગના વિરોધની રેલીમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં 20થી વધુ લોકોની અટકાત\nBUDGET 2019: મોદી સરકારે વધારે કમાણી કરનાર લોકો પર વધારે ટેક્સ લગાવ્યો છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00177.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/national-international/hindu-mahasabha-former-president-kamlesh-tiwari-murdered-at-lucknow-uttar-pradesh-mb-922045.html", "date_download": "2020-07-06T04:06:07Z", "digest": "sha1:MJP6JWCEXAXLMR7GDYJ2T3YNHYXHKOZW", "length": 23009, "nlines": 266, "source_domain": "gujarati.news18.com", "title": "hindu mahasabha former president kamlesh tiwari murdered at lucknow uttar pradesh mb– News18 Gujarati", "raw_content": "\nહિન્દુ મહાસભાના પૂર્વ અધ્યક્ષ કમલેશ તિવારીની લખનઉમાં હત્યા\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nહિન્દુ મહાસભાના પૂર્વ અધ્યક્ષ કમલેશ તિવારીની લખનઉમાં હત્યા\nકમલેશ તિવારી (ફાઇલ ફોટો)\nકમલેશ તિવારીના કોઈ પરિચિતે જ હત્યાને અંજામ આપ્યો હોવાનું અનુમાન\nલખનઉ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ (Lucknow)ના નાકા વિસ્તારમાં હિન્દુ મહાસભા (Hindu Mahasabh)ના પૂર્વ અધ્યક્ષ રહેલા કમલેશ તિવારી (Kamlesh Tiwari)ની હત્યા થઈ ગઈ છે. પહેલા તેમને ગોળી મારવાની વાત સામે આવી રહી હીત પરંતુ ડૉક્ટરોનું કહેવું છે કે કમલેશ તિવારીને કોઈ ધારદાર હથિયારનું ગળી કાપીને હત્યા કરવામાં આવી છે. બીજી તરફ, પોલીસે ઘટનાસ્થળે એક રિવોલ્વર પણ જપ્ત કરી છે. પોલીસનું કહેવું છે કે, હત્યાકાંડને કમલેશ તિવારીના કોઈ પરિચિતે જ અંજામ આપ્યો છે. હત્યા કરીને આરોપી ફરાર થઈ ગયો છે. આ પહેલા હુમલામાં ઘાયલ કમલેશ તિવારીને ગંભીર સ્થિતિમાં ટ્રોમા સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યા છે. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું. પોલીસે આરોપીઓની શોધખોળ તેજ કરી દીધી છે.\nમળતી જાણકારી મુજબ, ડૉક્ટરોએ જણાવ્યું કે કમલેશ તિવારીનું ગળું કોઈ ધારદાર હથિયારથી કાપવામાં આવ્યું હતું. ઘટનાસ્થળે પોલીસને રિવોલ્વર મળી આવી છે. જાણકારી મુજબ, કમલેશ તિવારી પર ખુર્શીદ બાગ સ્થિત ઘરમાં જ હુમલો થયો. ઘટનાસ્થળેથી રિવોલ્વર જપ્ત કર્યા બાદ માનવામાં આવી રહ્યું હતું કે કમલેશને ગોળી મારવામાં આવી છે. જોકે, બાદમાં ડૉક્ટરોએ પુષ્ટિ કરી કે ધારદાર હથિયારથી કમલેશનું ગળું કાપવામાં આવ્યું છે. પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે કમલેશ તિવારીને બે લોકો મળવા આવ્યા હતા. એકે ભગવા કપડા પહેર્યા હતા.\nહિન્દુ સમાજ પાર્ટીની રચના કરી હતી\nનોંધનીય છે કે, હિન્દુ મહાસભાના અધ્યક્ષ રહેલા કમલેશ તિવારની મોહમ્મદ પેગંબર વિરુદ્ધ અમર્યાદિત ટિપ્પણી કરવાના મામલામાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ કરી જેલ મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ 2017 વિધાનસભા ચૂંટણી પહેલા તેઓએ હિન્દુ મહાસભા પાર્ટીની રચના કરી હતી.\n(ઇનપુટ : ઋષભમણિ ત્રિપાઠી)\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nહિન્દુ મહાસભાના પૂર્વ અધ્યક્ષ કમલેશ તિવારીની લખનઉમાં હત્યા\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00178.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"}
+{"url": "https://www.vtvgujarati.com/news-details/know-your-daily-rashi-bhavishya-of-thursday-2", "date_download": "2020-07-06T01:56:07Z", "digest": "sha1:MPI7OEVOY2TSNWSMFOLZY4BILIHGLQNM", "length": 9590, "nlines": 115, "source_domain": "www.vtvgujarati.com", "title": " મિથુન રાશિને થશે આકસ્મિક ધનલાભના યોગ, જાણો ગુરુવારનું રાશિફળ | Know Your Daily Rashi Bhavishya Of Thursday", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nદૈનિક રાશિફળ / મિથુન રાશિને થશે આકસ્મિક ધનલાભના યોગ, જાણો ગુરુવારનું રાશિફળ\nગુરુવારનો દિવસ અનેક રાશિઓ માટે શુભદાયી છે. આજનો શુભ અંક 5 છે અને શુભ રંગ ઘેરો પીળો અને આછો વાદળી છે. આજના દિવસે વડીલોનો આદર કરવાની સાથે ખરાબ સોબતથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. ઓમ સૂરાચાર્યાય નમઃ મંત્રના જાપથી શુભફળ મળે છે. ચણાની દાળનું દાન કરવાથી ગુરુવારે લાભ થાય છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.\nસ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવુ. ખોટા નિર્ણયો નુક��સાન કરાવશે. નાણાકિય વ્યવહારમાં સાચવવું. પારીવારના કામમાં ધ્યાન આપવુ.\nસંતાનના સ્વાસ્થ્યમાં કાળજી રાખવી. કામકાજમાં અપજશથી બચવુ. આવકના પ્રમાણમાં જાવક વધશે. કોઇપણ કામમાં બંધાયેલા રહેશો.\nઆકસ્મિક ધનલાભના યોગો જણાય છે. લાંબા રોકાણ માટે સમય સાચવવા જેવો છે. પરિવારનો ભરપુર સહયોગ મળશે. મહેનતના પ્રમાણમાં સામાન્ય ફળ મળશે.\nવડીલોના આશિર્વાદથી લાભ થશે. કોઇ નજીકના સબંધીથી સહયોગ મળશે. ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. વાહનના યોગ સારા બને છે.\nભાગ્યોદય માટે ઉજળી તક મળશે. નિર્ણયો સમજી વિચારીને લેવા. મીત્રો સાથે થોડો મતભેદ જણાશે. મુસાફરીના યોગો જણાય છે.\nઆરોગ્ય બાબતે સાચવવુ. પ્રતિસ્પર્ધીથી સાવધાન રહેવુ . કોઇપણ રોકાણોમાં કાળજી રાખવી. નોકરીયાતને કામમાં મહેનત વધશે.\nભાગીદારીવાળા કામથી લાભ થશે. ધંધાકિય વ્યવહારોમાં લાભ થશે. દાંપત્યજીવનમાં ચણભણ રહેશે. લેવડ દેવડમાં કાળજીથી કામ લેવુ.\nરોગ અને શત્રુ તરફથી સાવધાન રહેવુ . શેરબજારમાં સારો લાભ થશે. વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. યાત્રા પ્રવાસના યોગ બને છે.\nબૌધિકોને મહેનતનુ પરિણામ મળશે. વ્યવસાયમાં નવી તકો મળશે. સમય આપને અનુકુળ બનશે. કામની કદર થાય - માન વધે.\nમાતાની સેવાથી લાભ થાય. પરિવાર સાથે પ્રેમ કેળવાય. સારા કામમાં યાત્રાનુ આયોજન થાય. ખોટા ખર્ચમાં વધારો થશે.\nઘરમા વડીલોથી ઉત્તમ લાભ થશે. સંપતિને લગતા કાર્યોમાં સહયોગ મળશે. વ્યવસાયમાં સામાન્ય સમસ્યાઓ રહેશે. કરેલી મહેનત સારુ ફળ આપશે.\nધનનું સારુ સુખ મળશે. પરિવારમાં તનાવ રહેશે. નાનામોટા રોકાણમાં લાભ થશે. જમીનને લગતા કામમાં ફાયદો થશે.\nTikTokને જોરદાર ટક્કર આપી રહી છે આ ભારતીય એપ, એક જ દિવસમાં લાખો લોકોએ કરી ડાઉનલોડ\nભારતમાં 50 વર્ષમાં 4.58 કરોડ છોકરીઓ ગુમ, ગુજરાત સહિત 9 રાજ્યોની સ્થિતિ ભયાવહ\nનરેન્દ્ર મોદીએ કહ્યું કે, રસી તૈયાર થશે તો સૌથી પહેલા કોરોના વોરિયર્સને અપાશે, સરકારનો રસીને લઈને છે આ પ્લાન\nસ્પોર્ટ્સ / કેપ્ટન વિરુદ્ધ ફરિયાદો બાદ BCCIએ કહ્યું 'આ લોકો કોહલીની...\nશક્યતા / આગામી 8 બેઠકો પરની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના આ...\nરાજનીતિ / આ દિગ્ગજ નેતાએ તેના પિતાના કાર્યકાળ માટે માફી માંગી; કહ્યું...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગુજરાતમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે કેવી રીતે અટકી શકે...\nગીર સોમનાથ / ભારે વરસાદના કારણે સરસ્વતી નદી બે કાંઠે, માધવરાય મંદિર...\nહવામાન / સુરત શહેરના અન��ક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ,...\nTech Masala / Jioના ધમાકાથી Zoom ફૂસ્સ, જાણો આ નવી ઍપના શાનદાર ફીચર્સ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00178.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.betterbutter.in/gu/recipe/104190/khandvi/", "date_download": "2020-07-06T01:11:34Z", "digest": "sha1:BJ2FLW752OA6WFIYUV2AV6FQBYLCG4NZ", "length": 5615, "nlines": 170, "source_domain": "www.betterbutter.in", "title": "Khandvi recipe by Rani Soni in Gujarati at BetterButter", "raw_content": "\nફિડ માં પાછા જવું\nસેવ કરી ઓફ્લાઈન જુવો\nસેવ કરી ઓફ્લાઈન જુવો\nસ્ટેપ બાય સ્ટેપ વિડિઓ જુઓ\nસ્ટેપ બાય સ્ટેપ વિડિઓ જુઓ\n0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો\n0 ફરી થી જુવો\n1 કપ ચના નો લોટ\n1 નાની ચમચી રાઇ\n1/2 નાની ચમચી તલ\n2-૩ લીલા મરચા સમારેલ\n1 મોટિ ચમચી લીલા ધાણા\n5-6 લિમડા ના પાન\nછિણેલુ નાળિયેર ૧ ચમચી\nચના નો લોટ,છાશ, મીઠું, હળદર ઍક બાઉલ માં મિક્ષ કરો.\nખીરા ને નોનસ્ટિક પેન મા લઇ ગેસ ચાલુ કરો આંચ પર સતત હલાવતા રેહવુ .\nજ્યારે તે ઘટ્ટ થાય તયારે ગેસ બંધ કરી દેવો.\nખાંડવી ને થાલી ઉપર પાથરી દેવી.\nઠંડુ થાય એટલે રોલ બનાવી લેવા .\nએક કઢાઈ મા તેલ મુકો\nતેમાં રઇ, તલ ,લીમડો ,હિંગ, લીલા મરચા નો વઘાર કરી ખાંડવી ઉપર રેડવું .\nદાડમ ,છિણેલુ નાળિયેર ,લીલા ધાણા થી સજાવવુ.ખાંડવી તૈયાર છે.\nશું આ વાનગી બનાવી છે તો તેનો ફોટો શેર કરો\nઆ વાનગી ઘરે બનાવો અને ફોટો અપલોડ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00179.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"}
+{"url": "https://www.myupchar.com/gu/medicine/combitide-starhaler-p37115619", "date_download": "2020-07-06T01:32:31Z", "digest": "sha1:4DP7GKVPJUAAKLEL3EKOOQDA2YUVMLMD", "length": 22821, "nlines": 422, "source_domain": "www.myupchar.com", "title": "Combitide Starhaler in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Combitide Starhaler naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nCombitide Starhaler નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Combitide Starhaler નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Combitide Starhaler નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓ પર Combitide Starhaler ઘણી જોખમી આડઅસરો ધરાવે છે, તેથી તબીબી સલાહ વિના તેનો ઉપયોગ ન કરો.\nશું સ્તનપાન દરમ્યાન Combitide Starhaler નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપાન કરાવતી સ્ત્રીઓ Combitide Starhaler લીધા પછી ગંભીર હાનિકારક અસરો અનુભવી શકે છે. તે ફક્ત તબીબી દેખરેખ હેઠળ ન લેવાવી જોઈએ.\nકિડનીઓ પર Combitide Starhaler ની અસર શું છે\nકિડની માટે Combitide Starhaler ની કોઈ પણ આડઅસરો નથી.\nCombitide Starhaler લીધા પછી તમે તમારા યકૃત પર આડઅસરો અનુભવી શકો છો. જો આવું થાય, તો તેનો ઉપયોગ બંધ કરો તમારા તબીબી પ્રોફેશનલ સાથે સંપર્ક કરો, તે/તેણી સૂચવે તેમ કરો.\nહ્રદય પર Combitide Starhaler ની અસર શું છે\nCombitide Starhaler લીધા પછી તમે તમારા હૃદય પર આડઅસરો અનુભવી શકો છો. જો આવું થાય, તો તેનો ઉપયોગ બંધ કરો તમારા તબીબી પ્રોફેશનલ સાથે સંપર્ક કરો, તે/તેણી સૂચવે તેમ કરો.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Combitide Starhaler ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Combitide Starhaler લેવી ન જોઇએ -\nશું Combitide Starhaler આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nCombitide Starhaler ની આદત પડવાનો રીપોર્ટ મળ્યો નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nCombitide Starhaler ઘેન અથવા ઊંઘ ચડાવતી નથી, તેથી તમે વાહન ચલાવી શકો છો અથવા મશીનરી પણ ચલાવી શકો છો.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ તમારે ફક્ત તમારા ડૉક્ટરની સલાહ મુજબ જ Combitide Starhaler લેવી જોઈએ.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nના, Combitide Starhaler કોઈ પણ પ્રકારની માનસિક બિમારીનો ઇલાજ કરી શકતી નથી.\nખોરાક અને Combitide Starhaler વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nખોરાક સાથે Combitide Starhaler લેવાની આડઅસરો પર કોઈ સંશોધન ઉપલબ્ધ નથી.\nઆલ્કોહોલ અને Combitide Starhaler વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nસંશોધનનાં અભાવને કારણે, આલ્કોહોલ સાથે Combitide Starhaler લેવાની આડઅસરો વિશે કોઈ માહિતી નથી.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Combitide Starhaler લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Combitide Starhaler નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Combitide Starhaler નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Combitide Starhaler નું સેવન કરો છો\nતમે કયા સમયે Combitide Starhaler નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ ��ાત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00179.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"}
+{"url": "http://www.readgujarati.com/2017/02/14/eternal-love/?replytocom=221528", "date_download": "2020-07-06T02:06:19Z", "digest": "sha1:7O2XBN4JA7FV6J4EH2XIGBJVCNLZVE4E", "length": 22754, "nlines": 130, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: પ્રેમની આગ જીવનભર જલતી રહેવી જોઈએ – દિનેશ દેસાઈ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nપ્રેમની આગ જીવનભર જલતી રહેવી જોઈએ – દિનેશ દેસાઈ\nFebruary 14th, 2017 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : દિનેશ દેસાઈ | 2 પ્રતિભાવો »\n(‘પ્રેમ : જિંદગીનું સરનામું’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)\nઘણાબધા લોકોને આપણે કહેતા સાંભળીએ છીએ કે “મને પ્રેમ થયો છે.” પ્રેમ કરવાનો ન હોય, થઈ જાય. એ કહેવાની વાત નથી, અનુભવવાની વાત છે. લાગણીનું પતંગિયું પ્રેમ બનીને ઊડઊડ કરે છે. આપણી ભીતરના આકાશમાં સંબંધનું મેઘધનુષ રચાય એનું નામ પ્રેમ. પ્રેમ એટલે પુષ્પનું ઊગવું. પ્રેમ થયો એવું કહેવાનું ન હોય, વ્યક્તિના ભીતરમાંથી એની સુગંધ આવ્યા કરે. પ્રેમ વ્યક્તિત્વને પોતાની સુગંધથી છલકાવી દે છે. પ્રેમ ખાલીપાને ભરી દે છે.\nઓશોએ કહ્યું છે, ‘પ્રેમ કરવો અને પ્રેમ માટે માગણી કરવી એ બેઉ જુદીજુદી બાબતો છે.’ જીવન પ્રેમથી ભરપૂર જીવવાનું હોય એના બદલે આપણે એવું કહેતા હોઈએ છીએ કે અમે હંમેશ પ્રેમ કરીએ છીએ. આ બે વાત બિન્ન છે. આવી વાતો કરનારાઓ પાસે મોટા ભાગે પ્રેમ હોતો જ નથી. તેઓ પ્રેમની તલાશમાં હોય છે, પણ જડતો નથી. બાળકો જેમ કોઈ ને કોઈ ચીજની માગ કરતાં રહેતાં હોય છે. એમ આપણે બાળકની જેમ પ્રેમની માગણી કરતા રહીએ છીએ. બાળકને મા પ્રેમ આપે છે જે તેને વિકસવામાં મદદરૂપ થાય છે. મિત્ર તેના મિત્ર પાસે અને પતિ તેની પત્ની પાસે તો વળી પત્ની તેના પતિ પાસ��� પ્રેમની માગણી કરતાં જ રહે છે. આ ચક્કર ચાલતું જ રહે છે.\nપ્રેમની માગણી કરનારને કાયમ સહન કરવાનું – દુઃખ વેઠવાનું જ આવે, કારણ કે પ્રેમ ક્યારેય માગવાનો હોય નહીં. પ્રેમની માગણીમાં એવી કોઈ ખાતરી હોતી નથી કે તે તમને મળશે જ. વળી, તમે જેની પાસે પ્રેમની અપેક્ષા રાખીને બેઠા હો એ વ્યક્તિ પણ તમારી પાસે પ્રેમની ઝંખના રાખતી હોય તો આ ઉપાધિ જ કહેવાય. બે ભિખારી સામસામે મળ્યા હોય એવો ઘાટ થયો. એક માગનારો બીજા માગનારાને શું આપી શકવાનો હતો દુનિયાભરમાં આ સમસ્યા છે. પતિ-પત્ની હોય કે પ્રેમી યુગલ, મોટા ભાગનાં સ્ત્રી અને પુરુષ વચ્ચેનાં સંબંધોમાં આ જ કારણે સમસ્યા હોય છે. બેઉ એકબીજા પાસે પ્રેમની અપેક્ષા રાખી રહ્યાં હોય છે, પરંતુ તેઓ બેઉ એકબીજાને પ્રેમ આપી શકતાં નથી.\nપ્રેમની આ વાત બારીકાઈભરેલી છે. તમે સતત પ્રેમ ઈચ્છો છો, કોઈ તમને સતત પ્રેમ કરે તો તમને સારું લાગે છે. પરંતુ તમને એ ખબર નથી હોતી કે આ તો લેવડદેવડનો વ્યવહાર થાય છે. સામી વ્યક્તિ તમને પ્રેમ કરે છે એવું તમને લાગે છે, એ વ્યક્તિ ખરેખર પ્રેમ કરે છે કોઈ વ્યક્તિ માછલી પકડવા પાણીમાં જાળ નાખે છે, પરંતુ તે વ્યક્તિ માછલી પકડીને તેને તરફડતી જોવાનો આનંદ લે છે અને પાણી વિના (પ્રેમ વિના) મરી જવા તરછોડી દે છે. આપણી આસપાસ આવું બનતું જોવા નથી મળતું કોઈ વ્યક્તિ માછલી પકડવા પાણીમાં જાળ નાખે છે, પરંતુ તે વ્યક્તિ માછલી પકડીને તેને તરફડતી જોવાનો આનંદ લે છે અને પાણી વિના (પ્રેમ વિના) મરી જવા તરછોડી દે છે. આપણી આસપાસ આવું બનતું જોવા નથી મળતું એ વ્યક્તિને ફક્ત પકડવા ખાતર જ માછલી પકડવામાં રસ હોય છે, પછી કશું નહીં. આપણી આસપાસ પણ આપણને ઘણા એવા લોકો જોવા મળશે કે જેઓ માત્ર તરછોડી દેવા માટે જ પ્રેમ પામે છે, પકડીને છોડી દેવું.\nવર્ષોની રિલેશનશિપ પછી પણ ઘણાં યુગલ પાસે પ્રેમની આગના નામે ફક્ત રાખ જ હોય છે. આગ ઠરી ગઈ હોય છે. પ્રેમ વરાળ બનીને ઊડી ગયો હોય. પ્રેમની આગ જીવનભર જલતી રહે એ માટે પરસ્પર આકર્ષણ, સમજદારી, વિશ્વાસ અને પ્રામાણિકતાનાં ખાતર-પાણી જોઈએ. તમારાં સાથી તમને માન અને આદર આપતા હોય તો એ પણ પ્રેમ છે. આદર માગવાની નહીં, આપવાની વાત છે. ફૂલછોડ વાવી દીધા એટલે જવાબદારી પૂરી, એવું માનનારાને સુકાયેલા છોડવા જોવાનો વારો આવે છે. સંબંધના ફૂલ-છોડ વાવ્યા પછી એમાં બિનશરતીય પ્રેમ અને નિઃસ્વાર્થ ભાવનાં ખાતર-પાણી પણ આપવાં પડે. પ્રેમ, કાળજી, માવજત વિના સંબંધ પણ સુકાઈ જ��ય. પ્રેમમાં ત્રણ ચીજો જરૂરી છે : (૧) સમય (ટાઈમ) આપવો. (૨) કાળજી (કૅર) લેવી. (૩) સતત ધ્યાન (ઍટેન્શન) આપવું. પ્રેમમાં પ્રિય વ્યક્તિ તરફ તમને ગાંડપણની હદ સુધી વળગણ – ખેંચાણ સતત રહેવું જોઈએ.\nપ્રેમના ફંડા પણ સમજવા જેવા છે : (૧) પ્રેમમાં ક્યારેય ખોટું કર્યાની ફિલિંગ્સ ન થાય. (૨) પ્રેમમાં બે વ્યક્તિ વચ્ચે સતત કૉમ્યુનિકેશન થતું રહે, લાગણીનું ઝરણું સતત વહેતું રહે. (૩) એકબીજાને ખુશ રાખવા અને ખુશ જોવાની ઈચ્છા રહે. (૪) જાતીય ઈચ્છાઓ અંગે પણ નિખાલસ ચર્ચા થતી રહે. (૫) સંબંધમાં કોઈ શરતો ન હોય, માત્ર પરસ્પર આદર અને સન્માન જ હોય. (૬) પ્રેમમાં એકાકાર થાઓ તેટલા ઊંડા ઊતરી શકો અને સંબંધ વધુ ગાઢ બને. (૭) પ્રેમ એટલે એકબીજાનો અયોગ્ય વ્યવહાર ચલાવી લેવો એવું નહીં, ન ગમતી બાબતનો આદરપૂર્વક ઈનકારનું નામ પણ પ્રેમ. (૮) જન્માક્ષર નહીં, પ્રેમની કૅમિસ્ટ્રી નળતી રહેશે. (૯) પ્રેમ એટલે એકમેકમાં ખોવાયેલાં રહે. (૧૦) પ્રેમ એટલે જિંદગીનો ખૂબસૂરત અનુભવ. (૧૧) પ્રેમમાં વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વનો સ્વીકાર, એટલે કે ખૂબીઓ પણ ગમાડવી અને ખામીઓ પણ ગમાડવી. (૧૨) પ્રેમમાં માગણી કે અપેક્ષા ન હોય. (૧૩) પ્રેમ ફના થઈ જાય, બલિદાન ન માગે.\n‘પ્રેમગલી અતિ સાંકરી, જા મેં દુજો ના સમાય.’ પ્રેમ બે વ્યક્તિને એક બનાવે છે. પ્રેમના ભાગાકારમાં શેષ વધતી નથી. પ્રેમમાં માત્ર પ્રેમ જ વધે છે. પ્રેમમાં હંમેશાં સરવાળો અને ગુણાકાર જ હોય. પ્રેમ ચંદ્રકળાઓની જેમ વધતો જ જાય. પ્રેમમાં શુક્લપક્ષ જ સદા રહે, એમાં કૃષ્ણપક્ષ ન આવે. પ્રેમમાં એકમેકનું અસ્તિત્વ ઓગળી જાય. તમામ રાગ-દ્વેષની બાદબાકી થઈ જાય. પ્રેમ માણસને પવિત્ર બનાવે છે. પ્રેમ કરનારો માણસ કશું પણ ખોટું કરી શકતો નથી. પ્રેમ હંમેશાં સત્યથી સજ્જ રહે છે. પ્રેમ હોય ત્યાંથી તમામ દુર્ગુણો દૂર ભાગે છે. પ્રેમ એટલે જ સફળતા અને પ્રેમ એટલે જ સાર્થકતા.\nસ્ટૉપર : પ્રેમનો રસ્તો રંકને પણ રાજા બનાવે છે.\n[કુલ પાન ૧૭૮. કિંમત રૂ. ૧૮૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]\n« Previous કળિયુગમાં હરિ નામનો પ્રભાવ – મૃગેશ શાહ\nસંસ્કાર – શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઆજે આખા વિશ્વમાં બાળપણ વિરુદ્ધ જેહાદની જાણે કે એક પ્રક્રિયા ચાલી રહી છે. પછી તે દેશ ગરીબ હોય કે તવંગર, બાળકો આ જેહાદનો ભોગ બન્યા વિના રહેતાં નથી. ઉપરછલ્લી રીતે ભલે સુદા��, સોમાલિયા, ઈથોપીયા જેવા ગરીબ દેશોનાં બાળકોની દશા યુરોપ-અમેરિકાનાં બાળકોથી જુદી લાગે, પરંતુ, બાળકો-બાળપણ પરનો પ્રહાર એક અર્થમાં જોઈએ તો બધે સરખો જ અનુભવાયો છે. કોઈ દેશ પર હુમલો ... [વાંચો...]\nસજના સાથ નિભાના… – રોહિત શાહ\nસંબંધોમાં સાચું-ખોટું કેટલાક રિલેશન્સ પંપાળીને જતન કરવા જેવા હોય છે, તો કેટલાક રિલેશન હૈયાની દાબડીમાં સંતાડી રાખવા જેવા હોય છે. કેટલાક સંબંધોની જાહેરાતો કરીને ગૌરવ લેવાય છે, તો કેટલાક સંબંધોનું માત્ર શોષણ થતું રહે છે. સંસારના શો-કેસમાં કેટલાક સંબંધો વ્યક્તિની ગેરહાજરીમાં હૂંફ અને શાતા આપતા રહે છે. સંબંધની વાત જ નિરાળી છે. કોઈ વખત પ્રવાસમાં થોડીક ક્ષણોના સહવાસમાં કે આકસ્મિક ... [વાંચો...]\nપારિવારિક ભાવનાનો વિસ્તાર – મીરા ભટ્ટ\nમારે ત્યાં એક જર્મન છોકરી હિન્દી શીખવા આવે છે. તે દિવસે અમારે ત્યાં એક અમેરિકાવાસી ભારતીય મિત્ર મળવા આવવાના હતા. મેં બુચિયાને કહ્યું કે તું રોકાઈ જા, તને એમને મળવાનું ગમશે. ત્યાં એ અચાનક બોલી ઊઠી, ‘પણ એ મહાશય એમની પત્ની પર હુકમ પર હુકમ છોડતા નથી ને ’ ‘કેમ આવું પૂછે છે ’ ‘કેમ આવું પૂછે છે ’ ‘જુઓને, હું જેમને ઘેર રહું છું તે ઘરના પતિદેવ ... [વાંચો...]\n2 પ્રતિભાવો : પ્રેમની આગ જીવનભર જલતી રહેવી જોઈએ – દિનેશ દેસાઈ\nપ્રેમનો રસ્તો રંકને પણ રાજા બનાવે છે.\nવાત સાચી છે, કે પ્રેમ એ સ્વયં ભૂ પ્રક્રિયા છે. પ્રેમ કરવો પડતો નથી, પ્રેમ તેની મેળેજ થઇ જાય છે. પ્રેમમાં કોઈ લોજીક હોતું નથી. પ્રેમ કર્યા પછી લગ્ન થાય. પરંતુ, મૉટે ભાગે, લગ્ન પછી પહેલા ના પ્રેમ નું બાષ્પીભવન થઈ જાય છે. જેનું લગ્ન જીવન ૨૦ – ૩૦ – કે ૪૦ વર્ષ પછી પણ શરૂઆત જેવું જ ઉષ્મા ભર્યું, એકબીજા માટે એટલીજ કાળજી, સન્માન પૂર્ણ, તો આપણે તેમને વંદન કરવા જોઈએ. આને સાચું લગ્નજીવન અને સાચો પ્રેમ કહેવાય. આપણે જો આપણા અનુભવમાં થી શીખવાની વૃત્તિ રાખીશું , એક બીજા માટે જતું કરવાની વૃત્તિ રાખીશું, એક બીજાને સાચા અર્થમાં સમજવાની તૈયારી રાખીશું તો લગ્ન જીવન હંમેશા આનંદ દાયક અને બીજા માટે પ્રેરણા રૂપ બનશે.\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહ�� શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nચાર પદ્યરચનાઓ – જે. ડી. સોલંકી\nદીકરો – અર્જુનસિંહ કે. રાઉલજી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00180.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.betterbutter.in/gu/recipe/125320/sukhdi/", "date_download": "2020-07-06T02:57:37Z", "digest": "sha1:DFHJCYT7ZUH6DL3YP4D6GAYO77BDWSUW", "length": 5195, "nlines": 167, "source_domain": "www.betterbutter.in", "title": "Sukhdi recipe by Rani Soni in Gujarati at BetterButter", "raw_content": "\nફિડ માં પાછા જવું\nસેવ કરી ઓફ્લાઈન જુવો\nસેવ કરી ઓફ્લાઈન જુવો\nસ્ટેપ બાય સ્ટેપ વિડિઓ જુઓ\nસ્ટેપ બાય સ્ટેપ વિડિઓ જુઓ\n0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો\n0 ફરી થી જુવો\n1 કપ ઘઉં નો લોટ\n1/2 કપ ગોળ (છીણેલું)\n1 ચમચી કાજુ બદામ સમારેલ\nએક કડાઈ માં ઘી ગરમ કરવા મુકો\nતેમાં ઘઉં નો લોટ નાંખો\nમધ્યમ આંચ પર આછો ગુલાબી થાય ત્યાં સુધી સેકી લો\nહવે ગેસ બંધ કરી\nતેમાં ગોળ નાખી હલાવો\nતેને થાળી માં પાથરી દો\nકાજુ બદામ સમારેલ નાંખો\nથોડું ઠંડુ થાય પછી કાપા કરો\nશું આ વાનગી બનાવી છે તો તેનો ફોટો શેર કરો\nઆ વાનગી ઘરે બનાવો અને ફોટો અપલોડ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00180.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/cannes-2109-hina-khans-stunning-debut-on-red-carpet-8794", "date_download": "2020-07-06T01:46:08Z", "digest": "sha1:TBWRSULX3RPQ7JUHKOWEHZECU4ND6YDT", "length": 3989, "nlines": 56, "source_domain": "www.gujaratimidday.com", "title": "Cannes 2019: હિના ખાનનું રેડ કાર્પેટ પર સ્ટનિંગ ડેબ્યૂ - entertainment", "raw_content": "\nCannes 2019: હિના ખાનનું રેડ કાર્પેટ પર સ્ટનિંગ ડેબ્યૂ\nકાન્સના રેડ કાર્પેટ પર જ્યારે હિના ખાન ચાલી ત્યારે તે અદભૂત લાગી રહી હતી. 72માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હિના ખાને હાજરી આપી.\nહિના ખાન આ તસવીરમાં પાપારાઝીઓને પોઝ આપતી જોવા મળી રહી છે.\nઆ વર્ષે જેની કાન્સના રેડ કાર્પેટ પર સૌથી વધુ રાહ જોવાઈ રહી હતી તે હિના ખાન છે. ઝિયાદના ડિઝાઈન કરેલા ગાઉનમાં તે સ્ટનિંગ લાગી રહી છે.\nહિના ખાન 72માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેની આ���ામી ફિલ્મના પોસ્ટર લૉન્ચ માટે ગઈ છે.\nહિના ખાન તેની કાન્સની જર્ની અને તૈયારીઓની અપડેટ્સ સતત ચાહકોને આપતી રહે છે. અને તેના પિક્ચર્સ તેના પુરાવા છે.\nટીવી અભિનેત્રી હિના ખાને કાન્સના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યું. પ્રતિષ્ઠિત એવા આ ફિલ્મ ફેસ્ટિવલમાં હિના એકદમ ગોર્જિયસ લાગી રહી હતી.\nડાન્સિંગ ક્વીન સરોજ ખાનના નિધનથી શોકાતુર બૉલીવુડ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nવર્ક ફ્રોમ હોમમાં જાતભાતના દુખાવામાંથી છુટકારો મેળવવા સાંભળો પેઇનમેનેજમેન્ટના એક્સપર્ટને\nRamayanના લક્ષ્મણ, સુનિલ લાહરી સાથે મુલાકાતઃ જાણો તેમણે ક્યારે પાર કરી હતી લક્ષ્મણ રેખા\nમનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે મનને તાણ મુક્ત કરવાનાં રસ્તા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00180.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/news/articles/pakistan-will-give-consular-access-to-kulbhushan-jadhav-103708", "date_download": "2020-07-06T03:26:30Z", "digest": "sha1:O7BHW565Z3NVRUWFCXEOX3NIIGBT5H2S", "length": 7226, "nlines": 63, "source_domain": "www.gujaratimidday.com", "title": "Pakistan will give consular access to kulbhushan jadhav | પાકિસ્તાન કુલભૂષણ જાધવને કાૅન્સ્યુલર ઍક્સેસ આપશે - news", "raw_content": "\nપાકિસ્તાન કુલભૂષણ જાધવને કાૅન્સ્યુલર ઍક્સેસ આપશે\nકિસ્તાનના વિદેશ ખાતાના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે જણાવ્યું હતું કે ૪૯ વર્ષના કુલભૂષણ જાધવને કોન્સ્યુલર રિલેશન્સ પરની વિયેટનામ સંધી, ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસના આદેશ અને પાકિસ્તાનના કાયદાને અનુલક્ષીને કોન્સ્યુલર એક્સેસ પૂરું પાડવામાં આવશે.\nપાકિસ્તાને ગઈ કાલે જણાવ્યું હતું કે તે કુલભૂષણ જાધવને આજે કોન્સ્યુલર એક્સેસ આપશે. પાકિસ્તાનના વિદેશ ખાતાના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે જણાવ્યું હતું કે ૪૯ વર્ષના કુલભૂષણ જાધવને કોન્સ્યુલર રિલેશન્સ પરની વિયેટનામ સંધી, ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસના આદેશ અને પાકિસ્તાનના કાયદાને અનુલક્ષીને કોન્સ્યુલર એક્સેસ પૂરું પાડવામાં આવશે. નેવીના નિવૃત્ત અધિકારી કુલભૂષણને પાકિસ્તાને જાસૂસીના આરોપ પર ફાંસીની સજા કરી હતી. જોકે ભારત જાધવનું નિવૃત્તિ પછી ઇરાનમાં તે પોતાના કામસર ગયા હતા તે વખતે અપહરણ કરાયું તેમ જ તેમના પર ખોટા આરોપ મૂકવામાં આવ્યા હોવાની વાતને વળગી રહ્યું હતું. ભારત સતત જાધવને કોનન્સ્યુલર એક્સેસ મળે તે માટેના પ્રયાસો કરી રહ્યાં હતું તેના દિવસો પછી પાકસ્તાન જ��ધવને કોન્સ્યુલર એક્સેસ આપવા તૈયાર થયું હતું.\nઅમે ડિપ્લોમેટિક ચેનલ્સ ના માધ્યમથી સતત પાકિસ્તાનના સંપર્કમાં છીએ આઈસીજે સમક્ષ અમે જાધવને કોન્સ્યુલર એક્સેસ મેળવી આપવા રજૂઆત કરી હતી, હવે પાકિસ્તાન તેનો કેવો પ્રતિસાદ આપે છે તે જોવાનું રહે છે એમ વિદેશ ખાતાના પ્રવક્તા રવીશ કુમારે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.\nઆ પણ વાંચો: પાકિસ્તાની નેતાએ ગાયું,'સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાન હમારા', જુઓ વીડિયો\nએપ્રિલ, ૨૦૧૭માં પાકિસ્તાનની લશ્કરી કોર્ટે ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને જાસૂસી અને આતંકવાદના આક્ષેપ હેઠળ ફાંસીની સજા કરી હતી, જેનો ભારતે વિરોધ કર્યો હતો.\nકુલભૂષણ જાધવના કેસમાં પાકિસ્તાનની મોટી હાર, ICJએ કહ્યું વિયેના સંધિનું ઉલ્લંઘન થયું\nKulbhushan Jadhav: આંતરરાષ્ટ્રીય કોર્ટ આજે આપશે ચુકાદો\nભારત 1947થી પાકિસ્તાનને તબાહ કરવા ઈચ્છે છેઃ અનવર મંસૂર ખાન\nકુલભૂષણ જાધવની સજા મામલે આજે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સુનાવણી\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nSaroj Khan: લેજેન્ડરી કોરિયોગ્રાફરની ક્યારેય ન જોઇ હોય એવી તસવીરો\nCoronavirus Effects: CAની તમામ પરીક્ષાઓ રદ્દ, જાણો હવે કઈ તારીખે લેવાશે\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે કરી મુલાકાત\nપોલીસે દરોડા પાડીને ૧૨ જેટલા શંકાસ્પદ લોકોની ધરપકડ કરી\nઇન્કમ-ટૅક્સ રિટર્ન હવે ૩૦ નવેમ્બર સુધી ફાઇલ કરી શકાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00180.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/entertainment/tv-after-shahnaaz-gill-sidharth-shukla-may-be-seen-with-mahira-sharma-soon-ch-968979.html", "date_download": "2020-07-06T03:55:08Z", "digest": "sha1:XMCHNYJGE3DZZOIFK2VJYMANY4PKLOMP", "length": 24162, "nlines": 271, "source_domain": "gujarati.news18.com", "title": "tv after shahnaaz gill sidharth shukla may be seen with mahira sharma soon શહેનાઝ પછી જલ્દી જ માહિરા શર્મા સાથે રોમાન્સ કરતા નજરે પડશે સિદ્ધાર્થ– News18 Gujarati", "raw_content": "\nશહેનાઝ પછી જલ્દી જ માહિરા શર્મા સાથે રોમાન્સ કરતા નજરે પડશે સિદ્ધાર્થ\nસુશાંતની બહેન શ્વેતાએ શેર કરી હાથથી લખેલી નોટ, કહ્યું- 'તુ, સૌથી પહેલા છો..'\nફિલ્મ 'મર્ડર' મામલે રામ ગોપાલ વર્મા પર કેસ દાખલ, લાગ્યા મોટા આરોપ\nકંગનાની ટીમનો નેપોટિઝમ મુદ્દે તાપસી પર હુમલો, એક્ટ્રેસે આપ્યો જવાબ\nસુશાંત સિંહના પરિવારે જાહેર કર્યું નિવેદન, કહ્યું - આવી હરકત ના કરો\nહોમ » ન્યૂઝ » મનોરંજન\nશહેનાઝ પછી જલ્દી જ માહિરા શર્મા સાથે રોમાન્સ કરતા નજરે પડશે સિદ્ધાર્થ\nઉલ્લેખનીય છે કે શહેનાજને આ શોથી લોકપ્રિયતા મળી છે. આ પહેલા તે ખાલી પંજાબ ઇન્ડસ્ટ્રીનું જ જાણીતી નામ હતું. બિગ બોસ તેને એટલી લોકપ્રિયતા અપાવી કે તેને હવે ભારતભરમાં લોકો જાણે છે. લોકો તેની નાદાની અને ક્યૂટનેસના ફેન બની ગયા છે. સાથે જ લોકોએ સિદ્ધાર્થ સાથે તેની મિત્રતાને પણ ખૂબ જ પસંદ કરી છે.\nઆ કેપ્શનના આધારે સોશિયલ મીડિયામાં તે ખબર તેજ થઇ છે આ બંને કંઇક સાથે કામ કરવાના છે.\nબિગ બોસ 13 (Bigg Boss 13)માં જે માહિરાથી સિદ્ધાર્થ શુક્લા ચીડાતો હતો તેની સાથે જ હવે તે ઓનસ્ક્રીન પ્રેમ કરતો નજરે પડે તો નવાઇ નહીં. એક દિવસ પહેલા જ ગુજરાતી ગાયક દર્શન રાવલનો મ્યૂઝિક વીડિયો લોન્ચ થયો હતો. જેમાં સિદ્ઘાર્થ શુક્લા અને શહેનાજ ગિલ રોમાન્સ કરતા નજરે પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે બિગ બોસમાં શહેનાજ અને સિદ્ધાર્થની જોડી લોકોને ખૂબ જ ગમી હતી. અને આજ કારણે લોકો આ મ્યૂઝિક વીડિયોને પણ જોવા આતુર હતા.\nજો કે સિદ્ધાર્થ અને શહેનાજની હિટ જોડી પછી પારસ અને માહિરાની જોડીને પણ બિગ બોસમાં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. પણ હવે તેવા ક્લૂ મળ્યા છે કે સિદ્ધાર્થ અને માહિરા શર્મા જલ્દી જ ઓનસ્ક્રીન સાથે દેખાશે. અને આ વાતનો ક્લૂ તેમના સોશિયલ મીડિયા પરથી મળ્યો છે. માહિરા શર્મા અને સિદ્ધાર્થ શુક્લાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કર્યો છે. જેમાં બંને એક જેવું જ કેપ્શન મૂક્યું છે.\nઆ કેપ્શનના આધારે સોશિયલ મીડિયામાં તે ખબર તેજ થઇ છે આ બંને કંઇક સાથે કામ કરવાના છે. પોતાની અદા અને લૂક્સના કારણે પારસ સાથે ચર્ચામાં આવેલી માહિરા શર્માએ એક તસવીર શેર કરતા કહ્યું છે કે મારી આંખોમાં દેખો. તો બીજી તરફ સિદ્ધાર્થ શુક્લાએ પણ તસવીર શેર કરતા કહ્યું છે કે મારી આંખોમાં દેખો શું દેખાય છે બંનેની તસવીરોના કેપ્શન એકબીજાને મળતા દેખાય છે.\nસિદ્ઘાર્થ શુક્લા-માહિરા શર્માની આ તસવીર પછી તેમના ફેન્સ તેમને એક સાથે આવવાનો ક્યાસ લગાવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે થોડા સમય પહેલા જ માહિરા અને પારસનો એક મ્યૂઝિકલ વીડિયો રીલિઝ થયો હતો જેનું નામ હતું બારિશ. તો બીજી તરફ સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલનો પણ મ્યૂઝિક વીડિયો ભૂલા દૂંગા મંગળવારે રીલિઝ થયો હતો.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nશહેનાઝ પછી જલ્દી જ માહિરા શર્મા સાથે રોમાન્સ કરતા નજરે પડશે સિદ્ધાર્થ\nસુશાંતની બહેન શ્વેતાએ શેર કરી હાથથી લખેલી નોટ, કહ્યું- 'તુ, સૌથી પહેલા છો..'\nફિલ્મ 'મર્ડર' મામલે રામ ગોપાલ વર્મા પર કેસ દાખલ, લાગ્યા મોટા આરોપ\nકંગનાની ટીમનો નેપોટિઝમ મુદ્દે તાપસી પર હુમલો, એક્ટ્રેસે આપ્યો જવાબ\nસુશાંત સિંહના પરિવારે જાહેર કર્યું નિવેદન, કહ્યું - આવી હરકત ના કરો\nસુશાંતની બહેન શ્વેતાએ શેર કરી હાથથી લખેલી નોટ, કહ્યું- 'તુ, સૌથી પહેલા છો..'\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00181.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"}
+{"url": "https://www.myupchar.com/gu/medicine/cipla-p37094493", "date_download": "2020-07-06T03:56:31Z", "digest": "sha1:AOUKQOB54MTCXL2IQRPBPPQK7PGTJ5GW", "length": 18377, "nlines": 336, "source_domain": "www.myupchar.com", "title": "Cipla in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Cipla naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nCipla નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Cipla નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Cipla નો ઉપયોગ સુરક્ષિત છે\nCipla લેવા માંગતી સગર્ભા સ્ત્રીઓએ, તેમ કરતા પહેલા તેને કેવી રીતે વાપરવી તે અંગે ડૉક્ટર સલાહ લેવી. જો તમે આવું ન કરો તો તે તમારા સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો પેદા કરશે.\nશું સ્તનપાન દરમ્યાન Cipla નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપાન કરાવતી સ્ત્રીઓ પર Cipla ની આડઅસરો ખૂબ હળવી હોય છે.\nકિડન���ઓ પર Cipla ની અસર શું છે\nકિડની ના નુકસાનના કોઈપણ ભય વગર તમે Cipla લઈ શકો છો.\nયકૃત પર Cipla ની અસર શું છે\nયકૃત પર Cipla હળવી આડઅસરો ધરાવી શકે છે. મોટા ભાગનાં લોકો યકૃત પર કોઇ અસર જોતા નથી.\nહ્રદય પર Cipla ની અસર શું છે\nહૃદય પર Cipla ખૂબ જ હળવી આડઅસરો ધરાવે છે.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Cipla ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Cipla લેવી ન જોઇએ -\nશું Cipla આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nCipla ની આદત પડવાનો રીપોર્ટ મળ્યો નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nCipla લીધા પછી, તમારે વાહન ચલાવવું જોઇએ નહીં કે કોઈ પણ ભારે મશીન પર કામ કરવું ન જોઇએ. તે ખતરનાક બની શકે છે, કારણ કે Cipla તમને ઘેન ચડાવી શકે છે.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ તમારે ફક્ત તમારા ડૉક્ટરની સલાહ મુજબ જ Cipla લેવી જોઈએ.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nમાનસિક બિમારીઓની સારવાર અથવા ઉપચાર કરવામાં Cipla અસક્ષમ છે.\nખોરાક અને Cipla વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nઅમુક ખોરાક ખાવાથી Cipla ની અસર થવાનાં સમયમાં વધારો થઇ શકે છે. તમારે તેના વિશે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.\nઆલ્કોહોલ અને Cipla વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nઆલ્કોહોલ સાથે Cipla લેવાથી તમારા આરોગ્ય પર ગંભીર હાનિકારક અસર થઈ શકે છે\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Cipla લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Cipla નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Cipla નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Cipla નું સેવન કરો છો\nતમે કયા સમયે Cipla નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00181.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"}
+{"url": "https://www.vtvgujarati.com/news-details/30-cows-dies-in-nagalpar-village-of-kutch", "date_download": "2020-07-06T01:57:51Z", "digest": "sha1:C7VA4WXKB6ZAATVH4BVWCDE3WNANHM2L", "length": 8344, "nlines": 97, "source_domain": "www.vtvgujarati.com", "title": " પવિત્ર શ્રાવણ માસમાં ઝેરી ચારો ખાવાથી 30 ગાયોનાં મોત, કચ્છનાં આ વિસ્તારમાં અરેરાટી | 30 cows dies in Nagalpar village of Kutch", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nબેદરકારી / પવિત્ર શ્રાવણ માસમાં ઝેરી ચારો ખાવાથી 30 ગાયોનાં મોત, કચ્છનાં આ વિસ્તારમાં અરેરાટી\nઆ વર્ષે મોડેથી પણ મેઘરાજાએ કચ્છ પર મહેર કરી છે. પરંતુ મોડેથી આવેલા વરસાદના કારણે અત્યાર સુધી પશુધન અને પશુપાલકો મુશ્કેલી વેઠી રહ્યાં હતા. અનેક પશુપાલકોએ મજબુરીવશ પોતાના પશુઓને રખડતાં છોડી મુક્યાં હતાં.\nઆવા રખડતા પશુઓને કચ્છનાં અંજાર તાલુકાના નાગલપર ગામની ગૌશાળામાં સચવાતા હતા. પરંતુ આખો દુકાળ પૂરો થયો, મેઘમહેર થઇ પછી, પવિત્ર શ્રાવણ માસનાં અંતિમ દિવસોમાં આ ગૌશાળાની 30 જેટલી ગાયો ઝેરી ચારો ખાવાથી મોતને શરણ થઇ છે. જ્યારે 95 જેટલી ગાયોને સારવાર આપીને બચાવી લેવાઇ છે.\nઅંજાર તાલુકાના નાની અને મોટી નાગલપર ગ્રામ પંચાયત દ્વારા સંયુક્ત રીતે ચલાવતી માધવ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટની ગૌશાળામાં 300 જેટલી રખડતી ભટકતી ગાયોને આસરો અપાયો છે. દાતાઓ દ્વારા અપાયેલા શાકભાજીનું નિરણ મુખ્યત્વે ભીંડો ગાયોને અપાયા બાદ ગાયો ટપોટપ મૃત્યુ પામવા લાગી હતી. 15થી 20 ગાયોના તો સ્થળ પર જ મૃત્યુ પામી હતી.\nગામના સ્થાનિકોને આ અંગે જાણ થતાં જ લોકો સ્થળ પર દોડી આવ્યાં હતાં અને બચાવ કામગીરી હાથ ધરાઇ હતી. 6 જેટલાં તબીબોની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. 95 ગાયો માટે સારવાર અસરકારક નિવડી હતી પરંતુ 30 જેટલી ગાયોને બચાવી શકાઇ ન હતી.\nપશુપાલન ખાતા મુજબ, કદાચ ગાયોને અપાયેલા શાકભાજી જતુંનાશક દવાવાળી હોઇ શકે અને તેની અસરથી ગાયોના મોત થયાં હોવાની સંભાવના છે. આ ચારાનાં સેમ્પલ અમદાવાદ ચકાસણી અર્થે મોકલાશે. જરૂર જણાયે ચારો આપનારા સામે પોલીસ ફરિયાદ પણ થઇ શકવાની શક્યતા નકારી શકાતી નથી. પવિત્ર શ્રાવણ માસમાં ગાયોનાં મોત થવાથી આ વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે.\nTikTokને જોરદાર ટક્કર આપી રહી છે આ ભારતીય એપ, એક જ દિવસમાં લાખો લોકોએ કરી ડાઉનલોડ\nભારતમાં 50 વર્ષમાં 4.58 કરોડ છોકરીઓ ગુમ, ગુજરાત સહિત 9 રાજ્યોની સ્થિતિ ભયાવહ\nનરેન્દ્ર મોદીએ કહ્યું કે, રસી તૈયાર થશે તો સૌથી પહેલા કોરોના વોરિયર્સને અપાશે, સરકારનો રસીને લઈને છે આ પ્લાન\nસ્પોર્ટ્સ / કેપ્ટન વિરુદ્ધ ફરિયાદો બાદ BCCIએ કહ્યું 'આ લોકો કોહલીની...\nશક્યતા / આગામી 8 બેઠકો પરની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના આ...\nરાજનીતિ / આ દિગ્ગજ નેતાએ તેના પિતાના કાર્યકાળ માટે માફી માંગી; કહ્યું...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગુજરાતમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે કેવી રીતે અટકી શકે...\nગીર સોમનાથ / ભારે વરસાદના કારણે સરસ્વતી નદી બે કાંઠે, માધવરાય મંદિર...\nહવામાન / સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ,...\nTech Masala / Jioના ધમાકાથી Zoom ફૂસ્સ, જાણો આ નવી ઍપના શાનદાર ફીચર્સ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00181.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://yougambling.top/gu/", "date_download": "2020-07-06T01:29:21Z", "digest": "sha1:7J3OAC64Q7SIEHENAM3ZSTWEXFDBNQDI", "length": 5294, "nlines": 82, "source_domain": "yougambling.top", "title": "YOU GAMBLING |", "raw_content": "\nજો તમે ક્રિપ્ટોકરન્સી પ Parisરિસ જોવા માટે સમૃદ્ધ બનવા માંગતા હો. તે એક અદ્યતન onlineનલાઇન કેસિનો છે, તમને ક્રિપ્ટો અસ્કયામતો રમવા અને શરત લગાડવા દે છે. Está lleno de Seguir leyendo\nતે તેના સાહસની શરૂઆત રમતોની સટ્ટાબાજીથી કરી રહ્યો હતો જેમ કે કેસિનો રમતો જેમ કે કેસિનો રમતો\nઅમારી પાસે હાલમાં સ્વાગત બોનસ છે 200 €, ધ્યાનમાં લેવા રકમ. આ બોનસનો ઉપયોગ કરવા માટે તમારે પહેલા તમારું ખાતું ખોલવું જ જોઇએ, realice su primer depósito de al Seguir leyendo\n888 માં સ્થાપના કરી હતી 2008 અને આજે તે ગેમિંગ વિશ્વની સૌથી મોટી એક બની ગઈ છે, ya que la casa es parte de Seguir leyendo\nબેટફેરની સ્થાપના કરી હતી 2000 અને ત્યારથી રમત પોરિસ આપે છે, મોટા ભાગના દેશોમાં. આજે તે પેરિસમાં સૌથી મોટું સ્ટોક એક્સચેંજ છે. Desde Seguir leyendo\nત્યારથી કંપની હાજર છે 1963 અને અત્યાર સુધીમાં સામાન્ય લોકોમાં ખૂબ નામના મેળવી છે. તેની વધતી લોકપ્રિયતાને કારણે, કંપની કરતાં વધુ છે Seguir leyendo\nસર્કસ પેરિસની રમત છે, જેની માલિકી બેલ્જિયન કંપની યુરોબોક્સ એસ.એ.. આ જૂથમાં સ્પેઇન કરતાં વધુ કેસિનો બજાર શામેલ છે 35 años con Seguir leyendo\nઇન્ટરવેટ્ટન એ પેરિસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ gamesનલાઇન રમતોમાંની એક છે. તેનો જન્મ વિયેનામાં થયો હતો 1990 અને તે પહેલ કરવા ઇન્ટરનેટનો અગ્રેસર હતો Seguir leyendo\nલકિયા એ એગાસા પેરિસ છે જે તે જૂથ સાથે સંબંધિત છે જે વધુ સમયથી સક્રિય છે 30 રમત વિશ્વમાં વર્ષો. España es una empresa especializada en servicios de Seguir leyendo\nસુર્ટિયા એ મનોરંજન પ્લેટફોર્મ છે જે sportsનલાઇન રમતો શરત અને કેસિનો માટે સમર્પિત છે, જે handફિશિયલ હેન્ડબballલ પ્રદાતા એ���ોબાલ તરીકે કાર્ય કરે છે અને રમતોમાં સટ્ટો લગાવવાનો બહોળો અનુભવ છે, Seguir leyendo\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00181.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"}
+{"url": "https://www.avadhtimes.net/2020/05/29/", "date_download": "2020-07-06T02:40:03Z", "digest": "sha1:METPOY54RBFSEJROZLPNYAIRZ6WFHKMO", "length": 6003, "nlines": 119, "source_domain": "www.avadhtimes.net", "title": "29 | May | 2020 | Avadhtimes", "raw_content": "\n૧ જૂનથી ગુજરાતમાંથી ૩૪ ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવશે..\nજૂનથી ગુજરાતમાં મંદિૃરો સાથે ધાર્મિક સ્થળોને ખોલવામાં આવે તેવી સંભાવના\nદૃેશ લોકડાઉન-૫.૦ માટે તૈયાર રહે, ૧૩ શહેરોને બાદ કરતાં બાકી બધે...\nદૃેશમાં કોરોનાનો પ્રકોપ: ૨૪ કલાકમાં ૭૪૬૬ કેસો, ૧૭૫ના મોત\nધારી ગીર પૂર્વ સિંહો માટે બન્યું કબ્રસ્તાન સમાન,છેલ્લા 3 માસમાં 30...\nકોવીડ-19 અંતર્ગત તલાટી મંત્રીઓએ કરેલી કામગીરીને બિરદાવતા અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી...\nસાવરકુંડલામાં જિનાલયની સાલગિરાહ ઉજવાઇ\nવડિયાના ગામોમાં 658.08 લાખના રોડ કામ મંજુર કરાવતા શ્રી ધાનાણી\nચલાલામાં પાલીકા પ્રમુખે પાણી માટે સાંસદને રજુઆત કરી અને ગણતરીના કલાકોમાં...\nગામમાં મહામારીને રોકવા મોટા આગરીયા ગામે ગામ ફરતી ગાયનાં દુધની ધારાવાડીઓ...\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nસાવરકુંડલામાં શાકભાજીનાં વેપારીઓની હડતાલ\nઅમરેલીને આરટીપીસીઆર લેબ આપવા વીહીપના શ્રી હસમુખભાઇ દુધાતની સરકારને દર્દભરી અપીલ\nઅમરેલી જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓમાં ઉછાળો : 16 દર્દી દાખલ\nશહેર વિકાસ સમિતિના ચેરમેનપદેથી શ્રી પીપી સોજીત્રાનું રાજીનામુ\nઅમરેલી શહેરમાં કોરોના ના વધુ બે કેસ\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00182.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/photogallery/madhya-gujarat/ahmedabad-cruelty-against-dalits-in-gujarat-many-case-in-two-year-801337.html", "date_download": "2020-07-06T03:50:44Z", "digest": "sha1:QTU2HLOY23YN2TRGZK3J3JLYUHLOGYMH", "length": 23807, "nlines": 257, "source_domain": "gujarati.news18.com", "title": "One more incident of Cruelty against Dalit register in Junagadh– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » અમદાવાદ\nગુજરાતમાં દલિતો પ��� અત્યાચારઃ ખરડાયેલો ઇતિહાસ, સતત વધી રહ્યા છે આવા બનાવો\nજૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના મેંદપરા ગામે એક દલિત યુવકને કારખાનેદારે ઢોર માર મારીને તેને પશુની જેમ રસ્તા પર ચાર પગલે ચાલવા માટે મજબૂર કર્યો.\nન્યૂઝ18 ગુજરાતીઃ દલિત પર અત્યાચારની વધુ એક ઘટના આજે સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના મેંદપરા ગામે એક દલિત યુવકને કારખાનેદારે ઢોર માર મારીને તેને પશુની જેમ રસ્તા પર ચાર પગલે ચાલવા માટે મજબૂર કર્યો. જોકે, આ પ્રથમ બનાવ નથી જ્યારે દલિતો પર અત્યાચાર કરવામાં આવ્યો હોય. ઉનાકાંડ પછીથી આ બનાવો રાષ્ટ્રીય સ્તરે ચમક્યા છે. ગુજરાતમાં દલિતો પર થયેલા અત્યાચારના બનાવો પર એક નજર કરીએ.\nજુલાઈ, 2016: ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામ ખાતે કથિત ગૌરક્ષકોએ દલિત યુવકોને જાહેરમાં ફટકાર્યા. દલિત યુવકો પર ગૌહત્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો.\nફેબ્રુઆરી, 2018: સાંથણીની જમીન મુદ્દે દલિત કાર્યકર ભાનુભાઈ વણકરે સાંથળીની જમીન મુદ્દે પાટમ કલેક્ટર કચેરી ખાતે કેરોસિન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું.\nમાર્ચ, 2018: ભાવનગરના ટીમ્બી ગામે છોકરીઓની છેડતીના મામલે 21 વર્ષના દલિત યુવક પ્રદીપ રાઠોડની હત્યા. એવા પણ અહેવાલો પ્રગટ થયા હતા કે ઘોડો રાખવાને કારણે અમુક કોમના લોકોએ તેના પર હુમલો કર્યો હતો.\nજૂન, 2018: પાટણના હારીજમાં સરેલ ગામે ઠાકોર વાસમાંથી જ્યારે દલિત મહિલા પસાર થઇ રહી હતી તે દરમિયાન અચાનક જ અજાણ્યા શખ્શોએ ત્રાટકી પડ્યા અને તેના મો પર ઘા ઝીંક્યા હતા. હુમલો એટલો ખતરનાક હતો કે તેમના મો પર 6 ટાંકા આવ્યા હતા.\nજૂન, 2018: અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના મતવિસ્તાર બનાસકાંઠાના વડગામનાં બાવળચૂડી ગામ ખાતે દલિત કિશોરને માર મારવામાં આવ્યો છે. યુવકે ફેસબુક પર તેના નામ પાછળ 'સિંહ' લખ્યું હતું. જેને લઈને અમુક લોકો સાથે તકરાર થઈ હતી. બાદમાં ગામના છ જેટલા લોકોએ આ કિશોરનું અપહરણ કર્યું હતું, અને તેને ઢોર માર માર્યો હતો. કિશોરને ગુપ્ત ભાગે પણ લાતો મારવામાં આવી હતી.\nઓગસ્ટ, 2018: આણંદના સોજીત્રા નજીક આવેલ કાસોર ગામમાં મરેલા ઢોરનાં ચામડાં ઉતારવાની બાબતે 17થી વધુ લોકોએ દલિત પરિવાર પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાને લઇને પોલીસતંત્ર હરકતમાં આવ્યું હતું અને તપાસનાં 17 કસુરવારો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરીને તેઓની અટકાયત કરી હતી.\nમે, 2018: ધોળકામાં રાજપૂત સમાજના લોકોએ એક દલિત યુવકને માર માર્યો હતો. યુવકે ફેસબુક પર પોતાના નામની પાછળ 'સિંહ' લખ્યું હોવાથી તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. સિંહ નામ રાખ્યા બાદ યુવકને અનેક વખત ચીમકી પણ આપવામાં આવી હતી. આ બાબતે યુવકને પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું હતું.\nમે, 2018: રાજકોટ નજીક આવેલા શાપર ખાતે 19મી મેના રોજ કારખાનેદારે એક દલિત યુવકને ફેક્ટરીના ગેટ બહાર બાંધીને માર માર્યો હતો. ઢોરમાર મારવામાં આવ્યા બાદ દલિત યુવકનું બીજા દિવસે સારવાર દરમિયાન મોત થયું હતું. કારખાનેદારે ચોરી કરવાની શંકાના આધારે દલિત યુવક અને તેની પત્નીને માર માર્યો હતો.\nમે, 2018: ડીસાના સામઢી ગામમાં ઢોલ લગાડવાને લઈને દલિત પર હુમલો થયો હતો. ગામના સરપંચ અને તેના પુત્રએ ઢોલ વગાડવાને લઈને દલિત યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00183.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"}
+{"url": "https://www.avadhtimes.net/category/national-news/", "date_download": "2020-07-06T02:46:05Z", "digest": "sha1:U3UP6MGKS2TSV5ATZHIE3RBZHWC3ZRPG", "length": 5932, "nlines": 112, "source_domain": "www.avadhtimes.net", "title": "રાષ્ટ્રીય | Avadhtimes", "raw_content": "\nપાકના કરાંચી સ્ટોક એક્સચેન્જ ઉપર હુમલો: ૧૧ લોકોનાં મોત\nપિથૌરાગઢમાં ચીન સરહદૃને જોડતો એકમાત્ર પુલ તૂટ્યો, ટ્રક નદૃીમાં પડ્યો\nઅમરેલીમાં 24 કલાકમાં કોરોનાનાં 10 શંકાસ્પદ દર્દી દાખલ\nઅમરેલીમાં લુંટનાં ગુન્હાનાં બે આરોપીઓને ઝડપી પાડતી એસઓજી\nવેપારીઓમાં ફફડાટ મું���ઈમાં કોરોનાને કારણે હીરાદલાલની મૃત્યુ\nકોરોના વાઈરસને કારણે મૃત્યુ થતાં અને મસાલા માર્કેટના એક વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. મુંબઈના પિમી પરામાં રહેતા અને મૂળ...\nઈરાનમાં ૬૦૦ લોકોના મોત કોરોનાની દવા સમજી ઝેરી દારૂ પી જતાં\nકોરોના વાયરસથી બચવા ખોટી અફવાઓમાં ભોળવાઈને નીટ આલ્કોહોલ (ઝેરી દારૂ ) પીવાથી ઈરાનમાં ૬૦૦ લોકોના મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો છે. યારે હજી...\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nસાવરકુંડલામાં શાકભાજીનાં વેપારીઓની હડતાલ\nઅમરેલીને આરટીપીસીઆર લેબ આપવા વીહીપના શ્રી હસમુખભાઇ દુધાતની સરકારને દર્દભરી અપીલ\nઅમરેલી જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓમાં ઉછાળો : 16 દર્દી દાખલ\nશહેર વિકાસ સમિતિના ચેરમેનપદેથી શ્રી પીપી સોજીત્રાનું રાજીનામુ\nઅમરેલી શહેરમાં કોરોના ના વધુ બે કેસ\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00183.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://www.socialgujarat.in/2020/03/petrol-price-cut.html", "date_download": "2020-07-06T01:18:29Z", "digest": "sha1:ND5W3EJSZMHY2ZLMJOPRXYNZKTKHFCIE", "length": 4714, "nlines": 28, "source_domain": "www.socialgujarat.in", "title": "પેટ્રોલ ના ભાવમાં થઈ શકે છે મોટો કડાકો,લિટરે 50 રૂપિયા થવાની શક્યતા", "raw_content": "\nHomeતાજા સમાચારપેટ્રોલ ના ભાવમાં થઈ શકે છે મોટો કડાકો,લિટરે 50 રૂપિયા થવાની શક્યતા\nપેટ્રોલ ના ભાવમાં થઈ શકે છે મોટો કડાકો,લિટરે 50 રૂપિયા થવાની શક્યતા\nકાચા તેલને લઇ સાઉદી અરબ અને રશિયા વચ્ચે છેડાયેલા પ્રાઇસ વોરના કારણે તમને ખુબ જ જલ્દી ફાયદો થઇ શકે છે. તમારા પર્સમાં ખર્ચ માટે વધારે પૈસા બચી શકે છે. પેટ્રોલ તમને 50 રૂપિયાની કિંમતે મળી શકે છે. સરકારનું ઇમ્પોર્ટ બિલ ઘટશે અને આગામી ક્રૂડ બાસ્કેટ પણ સરકારને સસ્તા ભાવે મળવાની સંભાવનાઓ બની રહી છે.\n31 ટકા ઘટ્યો ક્રૂડનો ભાવ\nઆંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ 31% સુધી ઘટી ગયો છે. જેનું પ્રમુખ કારણ સાઉદી અર�� દ્વારા કિંમતોમાં ઘટાડો હતો. સાઉદીએ રશિયા પાસે બદલો લેવા માટે કિંમતમાં ઘટોડો કરી દીધો છે. કારણ કે, રશિયાએ ઉત્પાદન ઘટડવાની તેની વાતનો સ્વીકાર કર્યો નહી. ભારતને આથી ખુબ જ જલ્દી ફાયદો થઇ શકે છે. જો 50 ટકાના ઘટાડા પર નજર કરીએ અને માની લઇએ કે ઇંપોર્ટ બિલ ઘટવાથી થનાર સંપૂર્ણ બચત ગ્રાહકો સુધી પહોંચી જશે તો ઘરેલૂ બજારમાં પેટ્રોલની કિંમત 50 રૂપિયા સુધી પહોંચી શકે છે. આજે સમગ્ર દેશમાં પેટ્રોલનો ભાવ 70 રૂપિયાની આસપાસ છે.\nભારતમાં ક્રૂડ બાસ્કેટની કિંમત હાલમાં 47.92 ડૉલર પ્રતિ બૈરલ છે.(એક બૈરલ 42 યૂએસ ગૈલન બરાબર હોય છે અથવા 159 લીટરના બરાબર). એટલે કે ભારતને તાજેતરના એક ક્રૂડ બાસ્કેટ માટે 3530.09 રૂપિયા ખર્ચ કરવાના હોય છે. આવામાં ક્રૂડ જો 30 પર્સેન્ટ સસ્તુ થાય છે તો ક્રૂડ બાસ્કેટમાં પણ ખુબ જ જલ્દી 30 પરસેન્ટ સુધી સસ્તા થવાના એંધાણ છે. એટલે કે આગામી ક્રૂડ બાસ્કેટ લગભગ 3470 રૂપિયાનું હોઇ શકે છે. અને જો સામાન્ય માણસને સંપૂર્ણ ફાયદો થાય છે તો પેટ્રોલ 50 રૂપિયા લિયરના ભાવે મળી શકે છે. પેટ્રોલિયમ પ્લૈનિંગ એડ એનાલિસિસ સેલ અનુસાર ડિસેમ્બર 2019માં ક્રૂડ બાસ્કેટની સરેરાર કિંમત $65.52 હતી.\nપેટ્રોલ ના ભાવમાં થઈ શકે છે મોટો કડાકો,લિટરે 50 રૂપિયા થવાની શક્યતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00183.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.vtvgujarati.com/tag/tanhajitheunsungwarrior", "date_download": "2020-07-06T01:42:56Z", "digest": "sha1:UWZ5DQHQ72Q3AJFKDR5K3AM6QLD6DPNK", "length": 5862, "nlines": 115, "source_domain": "www.vtvgujarati.com", "title": " Tag | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nVIDEO / હાથમાં ભગવો ધ્વજ લઇને નજરે ચડ્યા અજય દેવગણ, તનાજીનું ટીઝર રિલીઝ\nસ્પોર્ટ્સ / કેપ્ટન વિરુદ્ધ ફરિયાદો બાદ BCCIએ કહ્યું 'આ લોકો કોહલીની...\nશક્યતા / આગામી 8 બેઠકો પરની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના આ...\nરાજનીતિ / આ દિગ્ગજ નેતાએ તેના પિતાના કાર્યકાળ માટે માફી માંગી; કહ્યું...\nદૈનિક રાશિ ભવિષ્ય / મીન રાશિને રહેશે ચિંતા તો આ રાશિને થશે આવકમાં વધારો, જાણો રવિવારનું રાશિફળ\nભણકારા / ચીનથી યુદ્ધ થવાનો ખતરો, જાપાનથી લઈને પશ્ચિમ એશિયાના દેશોમાં હજારો સૈનિકો ખડકશે આ બે દેશ\nચોમાસું / ગુજરાતમાં મેઘો મહેરબાન, 24 કલાકમાં આટલા તાલુકા જળબંબોળ\nરેડ અલર્ટ / મુંબઈમાં છેલ્લા 24 કલાકથી મૂશળધાર વરસાદ: દરિયો ગાંડોતૂર, નદી-નાળા છલાકાયા, આવનારા 24 કલાક ભારે\nEk Vaat Kau / તો શું TikTok પાછી ચાલુ થઈ જશે CEOએ લખ્યો એવો પત્ર કે...\nEk Vaat Kau / દેશમાં કોરોનાની રસીનું કામ કેટલે પહોંચ્યું\nEk Vaat Kau / દેશની સૌથી 2 મોટી ખબર, તમારે જાણવી જરૂરી\nઆક્ષેપ / પૂર્વ કર્મીઓએ PMCares વેન્ટિલેટર બનાવતી કંપની પર સૉફ્ટવેરથી...\nઅહેવાલ / Tiktokના CEOએ ભારત સરકારને લખ્યો પત્ર, નિષ્ણાતોને મતે ઍપ ફરી ચાલુ...\nEXCLUSIVE / પૂર્વ CM આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિ કરી રહી છે આ...\nલાલબત્તી સમાન કિસ્સો / ઓનલાઈન ગેમ રમતા રમતા યુવકના પ્રેમમાં પડેલી કિશોરી ભાગીને...\nઅભ્યાસ / ભારતમાં ઓનલાઇન શિક્ષણ વચ્ચે વાલીઓને પોતાના સંતાનો માટે...\nરિપોર્ટ / ભારતમાં 50 વર્ષમાં 4.58 કરોડ છોકરીઓ ગુમ, ગુજરાત સહિત 9 રાજ્યોની...\nઅમદાવાદ / આધેડ પતિ શારીરિક સંબંધ બનાવવા સક્ષમ નહોતો, એ બાદ આધેડ પત્નીએ...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00183.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://rajnikantvibhani.wordpress.com/", "date_download": "2020-07-06T02:47:18Z", "digest": "sha1:G7NM4YN4G23476OQJXYNC2CGIGE4HIPF", "length": 62089, "nlines": 383, "source_domain": "rajnikantvibhani.wordpress.com", "title": "વિવિધા | Just another WordPress.com site", "raw_content": "\nકેન્દ્ર/રાજ્ય સરકાર તેમજ અન્ય પેન્શનરોની સુવિધા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ વેબસાઈટ તૈયાર થયેલ છે. સમગ્ર ભારતમાં કેન્દ્ર,રાજ્ય,બોર્ડ-નિગમ સહીત અંદાજે એક કરોડ જેટલા પેન્શનરોની હયાતીની ખાત્રી બાયોમેટ્રીક ધોરણે કરી શકાય તેવી જોગવાઈ થયેલી છે. આ એક વધારાની સગવડ છે, જેથી તે નિવૃત્તિ પછી ભારતમાં ગમે ત્યાં રહેતા હોય તો પણ તેની હોમ બેંકમાં હાજર થયા વગર નક્કી થયેલા જીવન પ્રમાણ સેન્ટરમાં તેનું રજીષ્ટ્રેશન કરાવી પ્રમાણ આઈડી બેન્કને શેર કરી શકાય છે. નજીકના જીવન પ્રમાણ સેન્ટરની માહિતી આ વેબસાઈટ પરથી મળે છે. આ માટે બેંક પાસબુક,પી.પી.ઓ.બુક,આધાર કાર્ડ અને મોબાઈલની જરૂર રહે છે. રજીષ્ટ્રેશન માટે નજીવી ફી ચૂકવવી પડે છે. રજીષ્ટ્રેશન બાદ પ્રમાન આઈડી દ્વારા જીવન પ્રમાણ સર્ટીફીકેટ જોઈ શકાય છે. આ વેબસાઈટની લીંક નીચે આપી છે.\nનીચે આપેલ વેબ લીંકને ક્લિક કરતા પીડીએફ ફાઈલ ડાઉન લોડ કરવા માટેની અનેક લીંક ખુલી જશે અને તે પ્રત્યેક લીંકમાં ગુજરાત, ગુજરાતી સાહિત્ય,ગુજરાતી વ્યાકરણ, ઈંગ્લીશ ગ્રામર, ભારત, વિશ્વ, ભારતીય બંધારણ, કોમ્પ્યુટર ��રિચય, સીસીસી, વિજ્ઞાન, અંક ગણિત,ધર્મ, ખેલજગત,TAT,TET,HTAT, ઈતિહાસ,ભૂગોળ, જાહેર વહીવટ,અન્ય GK તેમજ પાઠ્ય પુસ્તકો પીડીએફમાં ડાઉનલોડ કરવા માટે એક લાયબ્રેરી જેટલુ મટીરીયલ્સ રહેલ છે.જે શાળા તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય તેમ છે.\n૭મુ કેન્દ્રિય પગાર પંચ\n૭મા કેન્દ્રિય પગાર પંચના અહેવાલનો અહેવાલ જાહેર થયો અને તેનો કેન્દ્રિય કેબિનેટે સ્વીકાર કર્યો છે.ગુજરાત સરકાર પણ મહદ અંશે આજ અહેવાલને અનુસરશે એટલે આ સબંધી વેબસાઈટ જોઈ તે પૈકી GOVTEMPDIARY માં પગાર,પેન્સન તેમજ તેના એરીયર્સ ગણવા સબંધી સરળ કેલ્ક્યુલેટર આપવામાં આવ્યા છે.તેમજ ઘણી બધી કેન્દ્ર/રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ઉપયોગી માહિતી છે.આ ઉપરાંત પણ કેટલીક લીંક નીચે પ્રમાણે છે. આ બધી વેબસાઈટ ઉપર અગાઉના પંચના સુચવેલા પગાર ધોરણોની વિગત અને સરખામણીના ટેબલ મળી આવે છે.\nડીજીટલ લાઈબ્રેરી ઓફ ઇન્ડિયા\nગુજરાતીમાં ડીજીટલ સ્વરૂપે વાચવા માટે પુસ્તકોની વેબસાઈટ તપાસતા ઘણી બધી મળી આવે છે પણ તેમાં માર્યાદિત સંગ્રહ છે. પણ ઉપરોક્ત વેબસાઈટ પર પુસ્તકોનો વિશાળ ભંડાર ડીજીટલ સ્વરૂપે સંગ્રહાયેલો પડ્યો છે, જે વિના મુલ્યે પી.ડી.એફ.માં સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. શિક્ષા અને અભ્યાસના હેતુસર ભારત સરકારનો આ પ્રોજેક્ટ ૨૦૦૦ની સાલથી કાર્યરત છે. પ્રથમ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કચેરી દ્વારા અને બાદમાં સંચાર અને માહિતી મંત્રાલય દ્વારા તેનું સંચાલન થયેલ છે. ભારતભરની વિવિધ લાઈબ્રેરીમાંથી અને ૪૫ થી વધુ સ્કેનીગ સેન્ટરો દ્વારા આ અલભ્ય સંગ્રહ વેબસાઈટ પર એકત્ર થયેલ છે. જેમાં ૫૫ ભાષા, ૫.૫૦ લાખ પુસ્તકોનો ૯૧ કરોડ પાનામાં ડીજીટલ સ્વરૂપે સંગ્રહ થયેલો છે. એકલા ગુજરાતી ભાષામાં ૩૯ હજાર જેટલા પુસ્તકો છે.પુસ્તકોના નામ,લેખકના નામ,ભાષા,પ્રકાશનની તારીખ,કી વર્ડ્ઝ વિગેરે રીતે પુસ્તકો શોધી શકાય છે. યુઝર ફિડબેકમાં પ્રશ્નકર્તાની વિગત અને તેના જવાબો પણ અપાયેલા છે. PDFમાં વિનામુલ્યે ડાઉનલોડ કરવાનું સરળ છે. ડાઉનલોડ કરતા પહેલા પુસ્તકના પબ્લીશરની,પ્રસીધ્ધિની તારીખ, તે ક્યાંથી મેળવેલ છે,પાનાની સંખ્યા જેવી ઘણી બધી વિગતો જાણી શકાય છે. વેબસાઈટની માહિતીથી અપડેટ રહેવા સાઈનઇન થવાની સગવડ છે.પણ ખબર નહિ મારાથી સાઈન ઇન થઇ શકાયું નથી. આવી અગત્યની વેબસાઈટની પુરતી પ્રસિધ્ધી થયેલ જણાતી નથી.વેબ લીંક આ મુજબ છે. http://www.new.dli.ernet.in/\nરજનીકાન્ત વિભાણી ♦ ઓક્ટોબર 26, 2014 ♦ Leave a comment\nજરૂરી નથી તેવી વસ્તુઓ ખરીદતા રહીએ તો ખરેખર જરૂરી છે તેવી વસ્તુઓ વગર ચલાવવું પડે છે.\nબસ ચાલતા રહેવું જરૂરી છે છતાં ઓ દોસ્ત,\nરાખો જરાક ધ્યાન પણ વચ્ચે પડાવનું.\n‘ડેડ, તમે જાણો છો આજકાલ આ ઓનલાઈન શોપિંગની મજા જ કંઈક અલગ થઈ ગઈ છે. સારી સારી બ્રાન્ડની અનેકો વસ્તુ લગભગ અડધી કિંમતે કાં તો એક પર એક ફ્રી જેવી સ્કીમમાં મળી જાય છે અને એ પણ ઘરે બેઠા આ વખતની તો દિવાળી સુધરી ગઈ.’\nઅને વીસ ઋતુઓની ફેરબદલ જોઇ ચૂકેલો સાદ પાછો પોતાના લેપટોપમાં સાઈટ્સ ચેક કરવામાં, સ્ક્રોલિંગમાં વ્યસ્ત થઈ ગયો,\nપણ બેતાળાના નંબરના – કાળી હાફરીમના ફ્રેમવાળા ચશ્મા પહેરીને ગરમા ગરમ ચા પીતા પીતા છાપું વાંચવામાં તલ્લીન એવા એના ડેડ સૌરવની વ્યસ્તતા ખિન્ન ભિન્ન કરી ગઈ. સૌરવની નજરે પણ એ જ સમાચાર ચડેલા હતાં. આ વખતના ઓનલાઈનના બિઝનેસે ખરીદીના બધા રેકોર્ડ તોડી કાઢ્યાં હતાં. એમની સાઈટ ક્રેસ થઈ ગઈ એટલી અધધધ..કલીક્સ થઈ ચૂકી હતી. આટલી મોંઘવારીની બૂમો…\n(વેપાર વ્યક્તિત્વ): મહાસત્તાનું ‘મોદી’ફાઈડ માર્કેટિંગ એટલે…\nરજનીકાન્ત વિભાણી ♦ સપ્ટેમ્બર 30, 2014 ♦ 1 ટીકા\nપીટરના વિધાનને આપનો લેખ સાર્થક કરે છે.\nએક મહાસત્તાની જમીન…’મેડિસન’ સ્ક્વેર પર મોટિવેશનલ સ્પિચ અને મેગા-મેદનીના સર્કલ દ્વારા પોતાના દેશ અને દેશવાસીઓનું માર્કેટિંગ કરી બતાવનાર મોદી નામના આ મહાનાયકે સાબિત કરી બતાવ્યું છે કે ભારત પણ એક (દબાવાયેલી) મહાસત્તા હતી અને હવે જનસત્તાની મદદથી પાછી મેદાનમાં લાવવામાં આવી રહી છે.\nજેનો ‘સરકારી (અને સહકારી) શુક્ર’ જયારે પ્રબળ હોય ત્યારે ‘મંગળ’ પણ નડ્યા વિના સાથ આપતો રહે છે તેનું આ એક તાજું ઉદાહરણ છે. વિવિધ મીડિયા દ્વારા સાચું જ કહેવાયું છે કે ગઈકાલે એ જગ્યા ખુદ ‘મોદી’સન બની ગઈ હતી. અને કેમ ન બને\nજે દેશનું સોશિયલ મીડિયા આટલું બધું ક્રિયેટીવ હોય અને જેનો સામાજિક ક્ષેત્રે અક્સીર ઉપયોગ કરી શકાતો હોય ત્યારે ‘શેમલેસ’ પ્રમોશન કરવું પણ જરૂરી થાય છે. મોદી સાહેબે આ જ તક ઝડપી છે અને એક કાંકરે ઘણાં ફળો તોડી બતાવ્યા છે.\nવર્ષો પહેલા ઈ.સ. ૧૮૯૩માં શિકાગો ખાતે અમેરિકનોને ઘેલું લગાડનાર એક યુવા નરેન્દ્ર જ હતો. અને આજે વર્ષો પછી આ યુવાદિલ નરેન્દ્રએ રિપીટેશન કર્યું…\nબેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણ ૨૦૧૪\nરજનીકાન્ત વિભાણી ♦ સપ્ટેમ્બર 28, 2014 ♦ Leave a comment\nબેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણ ૨૦૧૪ શરુ થઇ ગયેલ છે તેમાં ભાગ લેવા તેમજ આ એક સહિયારો પ્રયાસ હોય સર્વેક્ષણ બેનરની પોસ્ટ સાથે પ્રસિધ્ધી કરવા વિનંતી.\n( આ પોસ્ટ http://funngyan.com/તા.૨૫-૯-૧૪ની પોસ્ટથી સૂચવ્યા મુજબ મૂકી છે.)\n* સર્વેક્ષણના બેનરને ક્લિક કરી ભાગ લેવાનું ફોર્મ ભરી શકાય છે.\n* બ્લોગ વાંચેલા અને ગમતા હોવા જોઈએ.\n* કોઈ એક સમયે ૧૦ બ્લોગ સુચવી શકાય અને વધુ સૂચવવા હોયતો આજ ફોર્મ ફરી ભરી શકાય.\n* છેલ્લી તારીખ સુધીમાં અલગ અલગ સમયે સુચવેલા બ્લોગ પણ ધ્યાને લેવાશે.\n* એક બ્લોગને એકથી વધુ વખત સુચવાશે તો પણ એક મત ગણાશે.\n* દર્શાવેલ ઈ મેલ આઈ.ડી.ચાલતું હોવું જોઈએ.\n* સર્વેક્ષણની છેલ્લી તારીખ ૧૮-૧૦-૨૦૧૪ રાત્રે ૧૨ વાગ્યા સુધી છે.\n* આ સર્વેક્ષણનું પરિણામ તા.૨૧-૧૦-૨૦૧૪ ધનતેરસના દિવસે પ્રસિદ્ધ થશે.\n* સર્વેક્ષણની પ્રસિદ્ધિ માટે http://funngyan.com/ માં સર્વેક્ષણ બેનર બ્લોગ પર મુકવાની રીત દર્શાવી છે.\nજાણવા જેવું: રામ રાજ્યનું વર્ણન\nદેવર્ષિ નારદ રાજા સૃઞ્જંયને “રામ રાજ્ય” નું વર્ણન કરતા કહે છે:\nદશરથ નંદન શ્રી રામનાં રાજ્યમાં કોઈ સ્ત્રી વિધવા ન હતી , કોઈ અનાથ ન હતું , તે પ્રજાને પોતાના સંતાન ની સમાન રાખતા હતા.\nત્યારે મેઘ સમયપર વર્ષા કરતા હતા , સમયસર અન્ન પાકતું હતું , સર્વદા સુકાળ રહેતો હતો.\nતે સમયે કોઈ જીવ પાણીમાં ડૂબીને મરતો ન હતો . કોઈને અગ્નિ થી કષ્ટ પહોચતું ન હતું . ક્યારે કોઈ રોગોનો ભય ન હતો .\nદરેક સ્ત્રી અને પુરુષનું આયુ સહસ્ત્ર વર્ષોનું હતું . અનેક પ્રકારની સિદ્ધિ સર્વદા હાજર રહેતી હતી .\nકોઈ પણ જાતનો વિવાદ સ્ત્રીઓ વચ્ચે થતો ન હતો , પછી પુરુષોની વાત જ ક્યાં \nરજનીકાન્ત વિભાણી ♦ માર્ચ 6, 2014 ♦ 1 ટીકા\nજયારે લાંબુ વાંચવું ના હોય, ધાર્મિક વાંચનમાં મન લાગતું નાના હોય ત્યારે મહાન માણસોના ક્વોટેશન વાંચવાથી મન હળવું થાય છે. ગમે ત્યાંથી શરુ કરી ઈચ્છો ત્યાં પૂરું કરી કરી શકાય છે. અનુભવના નિચોડ સ્વરૂપ હોય છે તેથી વતે ઓછે અંશે દરેકને લાગુ પડતું હોય છે. તેથી વાચતા જે ગમ્યા તે મુક્યા છે.\nખોટા માર્ગે છીએ તેવી ખબર પડ્યે યુ ટર્ન લઇ લેવો.\nસારી જિંદગીનું કોઈ સમીકરણ નથી. પણ વિવિધ રસ્તાઓના સરવાળાથી પામી શકાય.\nજીભ લપશે તેના કરતાં પગ લપશે તો ઓછી હાની થાય.\nગાંડા તો બધા જ હોય છે પણ પોતાના ગાંડપણ નું વિશ્લેષણ કરી શકે તેને ફીલોશોફર કહી શકાય…. સ્વેટ માર્ડન\nજો તમારી ફરજને સલામ કરશો,તો બીજા કોઈને સલામ કરવાની જરૂર નહિ પડે,પણ ફરજ ચૂકશો તો બધને સલામ કરવી પડશે…ડો.અબ્દુલકલામ\nઆ રમુજી ટુચક���, “SMS” સંપાદક : શરીફા વીજળીવાળા પ્રકાશક નવભારત સાહિત્ય મંદિર મુંબઈમાંથી સાભાર લીધેલા છે.\nબે સરદારજી મોબાઈલથી કંટાળ્યા, એમણે સંદેશા માટે કબુતરો વાપરવાનું નક્કી કર્યું. એક દિવસ કબુતર કોઈ પણ જાતના સંદેશા વગર ખાલી ચાંચે આવ્યું. પેલો સરદાર ગુસ્સે થઇ ગયો. તેણે તરત બીજા સરદારને ફોન કરી પૂછ્યું : “ અલ્યા આવુ કેમ ” બીજો સરદાર કહે :”ઓયે મુરખ,એટલુંય ના સમજ્યો, એ મિસકોલ હતો ” બીજો સરદાર કહે :”ઓયે મુરખ,એટલુંય ના સમજ્યો, એ મિસકોલ હતો \nદરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે, તો દરેક અસફળ પુરુષ પાછળ કોણ હોય છે જવાબ : ઘણી બધી સ્ત્રીઓ…..\nબાપુ અને છગન પાના રમતા હતા.છગને રાડ્ય નાખી : હું જીતી ગયો ,બાપુ હું જીતી ગયો… બાપુ : કેમનો જીત્યો તું ” છગન : જોઈ લ્યો આ ત્રણ એક્કા…. બાપુ : તે તુંયે જોઈ લે, આ દૂડી , તીડી, બાદશાહ અને આ ભરેલી બંદુક… છગન : બાપુ હું તો બે ઘડી ગમ્મત કરતો’તો ઈ તો તમેજ જીત્યાને….\nએકવાર સંતાસિંહે એક અંગ્રેજને લંચ માટે બોલાવ્યો. ટેબલ પર દહીં હતું. અંગ્રેજે પૂછ્યું : “આ શું છે ” હવે સંતાને દહીંને અંગ્રેજીમાં શું કહેવાય એ નહોતી ખબર. એણે કહ્યું: Milk sleeping in night, morning become tight.\nએક માણસે સરદારજીને પૂછ્યું : સરદારજી તમારો જન્મ ક્યાં સરદાર : પંજાબ. માણસ : કયો પાર્ટ સરદાર : પંજાબ. માણસ : કયો પાર્ટ સરદાર : ઓયે પાર્ટવાર્ટ ક્યા લગા રખી હે સરદાર : ઓયે પાર્ટવાર્ટ ક્યા લગા રખી હે\nસંતા : હું કાલે આખી રાત ટ્રેનમાં સુઈ ના શક્યો. બંટા : કેમ સંતા : ઉપલી સીટ મળેલી ને એટલે. બંટા : પણ કોઈને વિનંતી કરીને બદલી લેવી હતીને સંતા : ઉપલી સીટ મળેલી ને એટલે. બંટા : પણ કોઈને વિનંતી કરીને બદલી લેવી હતીને સંતા : એ જ તો કઠણાઈ હતીને… કોની સાથે બદલું સંતા : એ જ તો કઠણાઈ હતીને… કોની સાથે બદલું નીચેની સીટ પર કોઈ હોયતો બદલું ને \n“પતિ જોઈએ છે” એવી જાહેરાતના જવાબમાં એક હજાર સ્ત્રીએ લખ્યું : અમારો લઇ જાઓ.\nબાપુ એક ચોપડી વાંચતા વાંચતા રડવા માંડ્યા …. બાએ પૂછ્યું રડો છો કાં બાપુ : આ બુકનો અંત બહુ કરુણ છે. બા : કઈ બુક છે બાપુ : આ બુકનો અંત બહુ કરુણ છે. બા : કઈ બુક છે \nપત્ની : હું પિયર જાઉં છું ને પછી તને છુટા છેડાની નોટીશ મોકલી આપું છું. પતિ : જા જા હવે, આવી મીઠી મીઠી વાતો કરીને હમેશની જેમ ખુશ કરવાની કોશિષ ના કર. હવે હું તારી વાતમાં નથી આવવવાનો.\nસંતા એક ફિલ્મ ડાઇરેકટ કરી રહ્યો હતો.એણે ફિલ્મના હીરોને કહ્યું : સર તમારે સો ફૂટ ઊંચેથી સ્વીમીંગ પુલમાં કુદકો માર���ાનો છે. હીરો : અરે યાર પર મુજે .તૈરના નહિ આતા… સંતાસિંહ : કોઈ બાત નહિ સરજી … અરે કાલુ ….પુલસે પાની ખાલી કરવા દો…અબ તો ઠીક હે પાજી..\nપોતે ખોટી હોય અને સરન્ડર થાય એ વ્યક્તિને પ્રમાણિક કહેવાય, જેને પોતાની વાત બાબતે ખાતરી ના હોય અને સરન્ડર થાય એને ડાહી કહેવાય પણ જે વ્યક્તિ સાચી હોય અને છતાં સરન્ડર થઇ જાય એને પતિ કહેવાય.\nબિહારના રેલ્વે સ્ટેશન પર નવું સાઈન બોર્ડ : આના ફ્રી, જાના ફ્રી, પકડે ગયે તો ખાના ફ્રી.\nહવે ૫૦ રૂ.નાં રીચાર્જ પર ૫૦૦૦ રૂ.નો ટોક ટાઈમ, ૧૦૦ વર્ષની ગેરંટી, ૦.૦૧ પૈસામાં એક મીનીટની વાતચીત ….આ બધા માટે સંપર્ક કરો www. જા અપના ટાવર ખુદ લગાલે.com\n(નવચેતન, નવનીત સમર્પણ, પુસ્તકાલય સામયિકોમાંથી સાભાર)\nકોરિયામાં લડાઈ ચાલતી હતી ત્યારે એક અમેરિકન જનરલ દક્ષિણ કોરિયાના દળો આગળ ભાષણ કરવા આવ્યો હતો. એ અમેરિકન ઇંગ્લીશમાં બોલતો હતો અને એનો કોરિયન દુભાષિયો એનું ભાષાંતર કરતો. બનતું એવું કે જનરલ જે લાંબી લાંબી જોક્સ કહેતો એનું આઠ-દસ શબ્દોમાં જ પેલો ભાષાંતર કરી નાખતો અને સામે બેઠેલા કોરિયન સૈનિકો ખડખડાટ હાસ્ય કરતા.\nપ્રવચન પૂરું થતાં જનરલે દુભાષિયાને પૂછ્યું કે, ‘ભાઈ, તમારી ભાષા એવી તે કેવી લાઘવવાળી છે કે મારી ત્રણ ચાર મિનિટની જોકનું તું આઠ-દસ શબ્દોમાં જ ભાષાંતર કરી નાખે છે \n આ તો મિલિટરી કહેવાય. અહીં ભાષાંતર કરે છે જ કોણ હું તો દરેક વખતે એમને એમ કહેતો કે ગધેડાઓ, જનરલ સાહેબે જોક કીધી છે. ચાલો, હસો જોઉં હું તો દરેક વખતે એમને એમ કહેતો કે ગધેડાઓ, જનરલ સાહેબે જોક કીધી છે. ચાલો, હસો જોઉં \n હું જ્યારે ઘરડો અને અશક્ત થઈ ગયો હોઈશ ત્યારે પણ મને પ્રેમ કરીશ \n‘હા, કરું જ છુંને \nન્યાયાધીશ : (ગુનેગારને) મને લાગે છે કે મેં તમને ક્યાંક જોયા છે… ને વારેવારે જોયા છે… પણ ક્યાં \nગુનેગાર : સાહેબ હું તો કોઠા પર તબલાં વગાડું છું.\nકોર્ટમાં ટાંકણી પડે તોય સંભળાય એવી શાંતિ…\nએક અંધારી રાત હતી.\nએક ચોર ઘરમાં સફળતાપૂર્વક ચોરી કરીને અને માલ બગલમાં દબાવીને ઝડપથી રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો.\nએક પોલીસવાળાની એના ઉપર નજર પડી. એટલે પોલીસવાળાએ એને અવાજ આપ્યો- ‘અલ્યા કોણ છે \n‘ચોર છું, સાહેબ.’ એટલું કહી એ ચોર લાંબા ડગ ભરતો પસાર થઈ ગયો અને પોલીસ એ જવાબ સાંભળીને બબડ્યો- ‘માળો, અજબ મશ્કરો આદમી છે. પોલીસની મશ્કરી કરતા પણ લાજતો નથી \nએક બેન બસમાં સંતરાં ખાઈ રહ્યાં હતાં. સંતરાં ખાઈને છાલ સીટની નીચે ફેંકી રહ્યાં હતાં.\nઆ જોઈ કંડક્ટરે કહ્યું : બેન, સંતરાની છાલ બસમાં ના ફેંકો, બહાર ફેંકો.\nબેન : બસની અંદર ફેંકવાની તું ના પાડે છે અને બહાર ફેંકવાની સરકાર ના પાડે છે. હવે મને એમ કહી દો, અમારે સંતરાં ખાવાં કે નહિ.\nદર્દી : સાહેબ, આખો દિવસ સુસ્તી જેવું લાગ્યા કરે છે, ઊંઘ જ આવ્યા કરે છે.\nદાક્તર : લ્યો આ સ્માર્ટફોન, ૩જી કનેક્શન લઈ, વોટ્સએપ નખાવી લેજો બધું બરાબર થઈ જશે.\nનંબરવાળા ચશ્મા ઉતારવાનો ઘરેલુ ઉપાય, ૧૦૦% સક્સેસની ગેરંટી સાથે. વર્ષોથી આ પ્રયોગ કરીને ઘણા લોકોએ નંબરવાળા ચશ્મા ઉતાર્યા છે.\nસૌથી પહેલાં ડાબા હાથેથી ચશ્માની ડાબી દાંડી પકડો અને જમણા હાથથી જમણી દાંડી \nહવે ધીમેથી ચશ્મા આગળ તરફ ખેંચો, ચશ્મા ઉતરી જશે.\nહવે થેન્ક્યૂ ના કહેતા હોં…\nપતિ : જ્યારે તારી પાસે મોબાઇલ છે તો તે મને લેટર કેમ મોકલ્યો \nપત્ની : અરે એમ જ.\nપતિ : અરે બોલ તો ખરી.\nપત્ની : જી, મેં તો તમને પહેલાં ફોન જ કર્યો હતો પરંતુ ફોન પર કોઈ બોલ્યું ‘પ્લીઝ, ટ્રાઈ લેટર’ એટલે પછી મેં લેટર લખ્યો.\nસંતા એન્જિનિયર હતો. તેના ઘરમાં ઘણા બધા મચ્છર થઈ ગયા. પરેશાન થઈ તેણે મચ્છરદાની લગાવવાનું શરૂ કર્યું. પરંતુ મચ્છરદાનીમાં કાણું થઈ ગયું.\nઆ કાણામાંથી મચ્છર અંદર ઘૂસી જતા અને કરડતા હતા જેથી તેની તકલીફ હળવી ન થઈ. તેને સિલાઈ તો આવડતી ન હતી કે મચ્છરદાનીના કાણાને સીવી લે.\nઆખરે તેણે મગજ દોડાવ્યું અને મચ્છરદાનીમાં સામેની સાઇડ બીજું કાણું પાડી દીધું. બન્ને કાણાં વચ્ચે એક પાઇપ લગાવી દીધો. હવે મચ્છરો એક કાણામાં ઘૂસે છે. પરંતુ પાઇપ વાટે સીધા બીજા કાણામાંથી નીકળી જાય છે. બોલો એન્જિનિયર્સના દિમાગની જય…\n‘ગાય, ભેંસ, હાથી પાસેથી શું શીખવા મળે \n‘એક જ વાત કે લીલું ઘાસ કે સલાડ ખાવ ને ચાલ્યા કરો તોય વજન ન ઊતરે તે ન જ ઊતરે…’\nવસતી ગણતરી અધિકારી : તમારી ઉંમર \nસ્ત્રી : હું જ્યારે પરણી ત્યારે ૨૦ વર્ષની હતી અને મારા પતિ ૨૮ વર્ષના. અત્યારે તેઓ ૫૬ વર્ષના થયા. તો મારાં ૪૦ વર્ષ થયાં ગણાય ને \nફોનનું બિલ ખૂબ જ વધારે આવ્યું. ઘરના સભ્યોની મિટિંગ બોલાવી.\nડેડ : મારા માનવામાં નથી આવતું, હું ઘરનો ફોન વાપરતો જ નથી.\nમોમ : હું પણ, મારી કંપનીનો ફોન જ વાપરું છું.\nછોકરો : હું મારી કંપનીનો મોબાઇલ વાપરું છું, ઘરનો ફોન અડકતો પણ નથી.\nબધા ઝટકો ખાઈને કામવાળી તરફ જોવા લાગ્યા જે શાંતિથી બધું સાંભળી રહી હતી.\nકામવાળી : આપણે બધા પોતાની નોકરીની જગ્યાનો ફોન વાપરીએ છીએ તો હું પણ જ્યાં નોકરીએ જવું છુ�� – એટલે કે અહીંનો ફોન વાપરું છું. એમાં શું મોટી વાત છે.\n‘જમાઈરાજ તમારી કાચી ઉંમરેય તમને લોકોમાં માન-સન્માન સારાં મળે છે \nજમાઈ : ‘શહીદોનું હંમેશાં બધે સન્માન જ થાય છે \nગોલુએ મિત્ર ચિંટુને કહ્યું : ‘કૉલેજ જાય છે તો મારું રિઝલ્ટ જોઈને આવજે અને જણાવજે.\nઘરે મારાં મમ્મી-પપ્પા સાથે જ હશે એટલે એક વિષયમાં ફેઇલ હોઉં તો જયશ્રી રામ અને બે વિષયમાં ફેઇલ હોઉં તો જયશ્રી કૃષ્ણ, જયશ્રી કૃષ્ણ કહેજે.\nત્રણ વિષયમાં ફેઇલ હોઉં તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશની જય કહેજે.’\nચિટુ કૉલેજથી રિઝલ્ટ જોઈને ઘરે આવ્યો અને બોલ્યો : બોલો સાંચે દરબાર કી જય.\nઆજકાલ માતાપિતાને બે જ ચિંતા સતાવે છે.\nએક : ઇન્ટરનેટ પર દીકરો શું ડાઉનલોડ કરે છે \nબીજી ચિંતા : કે દીકરી શું અપલોડ કરે છે \nદિલ્હીમાં કાર્યકર્તાઓએ બેન્ડવાજાંવાળાઓની ધોલાઈ કરી નાખી.\nવડાપ્રધાન ઊતર્યા વિમાનમાંથી ને બેન્ડવાજાંવાળાઓએ વગાડ્યું ‘તુમ તો ઠહેરે પરદેશી સાથ ક્યા નિભાઓગે’ પછી માર જ ખાય ને\nએક દિવસ ભાવાવેશમાં આવીને મનીષે પોતાની પ્રિયતમાને કહ્યું : ‘પ્રિયા, એ સાચું છે કે હું નીરવ જેટલો પૈસાદાર નથી, એના જેટલો રૂપાળો કે તંદુરસ્ત નથી. હું કબૂલ કરું છું કે મારી પાસે એના મહેલ જેવા બંગલાઓ પણ નથી. ભલે, નોકર-ચાકર પણ નથી તોપણ ઓ પ્રિયા, તને હું ખૂબ ખૂબ ખૂબ જ ચાહું છું.’\nપ્રિયા : મનીષ હું તને પણ ખૂબ જ ચાહું છું, પણ… મને પ્લીઝ નીરવ વિષે વધુ માહિતી આપને એનું ઠામ-ઠેકાણું, મોબાઇલ નંબર…\nસ્ત્રી : એક જાહેર કાર્યક્રમમાં નેતાએ પોતાના ભાષણમાં સ્ત્રીઓને ‘અબલા’ કહીને તેનું અપમાન કર્યું છે \nપુરુષ : તો શું તમને ‘બલા’ કહીને બોલાવે \nરમેશે બૂમ પાડી : પપ્પા હું પાર્ટીમાં જાઉં છું, મોડો આવીશ.\nપપ્પા : મને ન પૂછ, તારી મમ્મીને પૂછ.\nમમ્મી : ના ના, તારા પપ્પાને પૂછ.\nરમેશ : સાલું આ તે ઘર છે કે કોઈ ભારતીય બેન્કની બ્રાંચ છે \nપોલીસખાતાએ છાપામાં જાહેર-ખબર આપી છે…\n“ડ્રાઇવિંગ કરતી વખતે સૌંદર્ય-દર્શન ન કરો… નહિ તો દેવદર્શન થઈ જશે.”\nઆ પ્રેમલગ્ન અને ગોઠવાયેલાં લગ્ન વચ્ચે સાદો ફરક સમજાવશો \nહા, સાવ સાદો ફરક : ગોઠવાયેલાં લગન એટલે તમે ચાલતા જઈ રહ્યા હો અને અજાણતાં તમારો પગ સાપ પર પડી જાય અને એ તમને ડંખ મારે.\nપણ પ્રેમલગ્ન એટલે સાપની પાસે જઈને કહેવાનું ચાલ આવી જા, કબડ્ડી કબડ્ડી કબડ્ડી…\nચુનીલાલે આવીને ડૉક્ટર મહેતાનું પૂછ્યું, ‘ડૉક્ટર ચોખ્ખે ચોખ્ખું કહેજો, મને શું થયું છે \nડૉક્ટરે મહેતાએ હો�� ભીંસીને કહ્યું : ‘તમે વધારે પડતું ખાઓ છો, વધારે પડતું પીઓ છો અને વધારે પડતા એદી છો.’\n‘હવે આ બધું તમારી તબીબી ભાષામાં લખી આપો, એટલે મને એકાદ અઠવાડિયાની રજા મળી જાય.’\nછોકરાવાળા : રસોઈમાં શું શું આવડે છે તમારી દીકરીને \nછોકરીવાળા : મેગી બંધ થયા પછી શું વખાણ કરું પણ હા, સેલ્ફી વખતે ચહેરા સરસ બનાવે છે.\nજિંદગીમાં કદી એક છોકરી સાથે પ્રેમ ભલે ન થયો હોય\nપણ માળું જગજિત સિંહની ગઝલો સાંભળવા બેસું છું ત્યારે લાગે છે જાણે ૧૦-૧૨ છોડીને જતી ન રહી હોય \nએક વાણંદની દુકાન ઉપરનું લખાણ :\n‘અમારો વ્યવસાય તમારા મસ્તકને આભારી છે.’\nઅહી રજુ કરેલું પુસ્તકો અને ઈન્ટરનેટનું સંકલન છે. નિવૃતિની પ્રવૃત્તિ અને ગમતી બાબતોને શેર કરવા પુરતો હેતુ છે, કોઈ વ્યવસાયિક હેતુ નથી.તેથી કોઈને કોપી રાઈટનો ભંગ થયેલો જણાયતો rcvibhani@gmail.com પર અથવા કોમેન્ટમાં જાણ કરવામાં આવશેતો તે દુર કરવામાં આવશે.કોઈએ કોઈપણ કન્ટેન્ટ અંગે લીગલ તકરાર કરવી નહીં.\nરાજ્ય સરકારની સેવામાંથી ૨૦૦૨માં નિવૃત થયા બાદ. નવું જાણવાની આદતના કારણે કોમ્પ્યુટર અને પછી સોસીયલ નેટ વર્કિંગ પર ક્લિક, કલિક કરતા મારા જેવા ઘણા સીનીયર સીટીઝન પોતાને ગમતી બાબતોને શેર કરતા જોવા મળ્યા અને એક નવા અનુભવની શરૂઆત થઇ.\nડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nરજનીકાન્ત વિભાણી પર અનુભૂતિ\nહરસુખલાલ થાનકી પર અનુભૂતિ\nમુર્તઝા પટેલ- નેટ પર… પર (વેપાર વ્યક્તિત્વ): મહાસત્તાનુ…\npragnaju પર એ ટુ ઝેડ માતા-પિતા\nKrishnakumar પર રોજગાર વિષયક વેબ લીંક\nગાયત્રી મંડળ પોરબંદરનો મોમાઈ માતાજી,સતેસ્વર મહાદેવ સતાપર (જામજોધપુર) નો યાત્રા પ્રવાસ 6 months ago\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00184.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://skkrss.org/", "date_download": "2020-07-06T02:31:52Z", "digest": "sha1:5EBDW4UXJONQWFSA3CPHKO6XHRNM65LA", "length": 10382, "nlines": 73, "source_domain": "skkrss.org", "title": "skkrss |", "raw_content": "\n“શ્રીકચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ સંસ્થા, ગાંધીનગર ખાતે ૧૯૮૮થી કાર્યરત છે. સ્થાપક પ્રમુખશ્રી જયેન્દ્રસિંહ પી. જાડેજા તથા જાગૃત રાજપૂત પરિવારના પ્રયત્નથી વિજયાદશમીનાં પવિત્ર દિવસે શરૂ થયેલી સંસ્થા આજે ૬૫૦ જેટલા કુટુંબોના સમર્થ સંગઠનમાં પરિણામી છે. ઉલ્લેખનીય છે કે આ સંસ્થા ઇન્કમટેક્ષની કલમ ૮૦-જી હેઠળ નોંધાયેલ છે તથા રેગ્યુલર ઓડિટ થાય છે. ગાંધીનગર શેહેરના મહત્વને સમજીને સમગ્ર ગુજરાતમાંથી વ્યવસાયિક અ���ે શૈક્ષણિક કારણસર દર વર્ષે નવા ૨૫-૩૦ રાજપૂત કુટુંબો શેહેરમાં વસવાટ કરવા આવે છે તથા સંસ્થા સાથે કાયમી રીતે જોદાય છે. ગાંધીનગરમાં વસતા સમાજનાં પરિવરોના પ્રશ્નોમાં મદદરૂપ થવું, સામાજીક તથા શૈક્ષણિક વિકાસનો વ્યાપ વઘારવો, વ્યસનમુક્તિ અભિયાન તથા મહિલા કેળવણી આદોલન જેવા સેવાકીય ઉદેશ્યમાં સંસ્થાનું નોધપાત્ર યોગદાન રહ્યું છે.\nપ્રિય વિદ્યાર્થી મિત્રો ,\nશ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ વધુ ને વધુ સક્ષમ અને સમર્પિત અધિકારીઓ સમાજને પ્રદાન કરવાના નિષ્ચિત ધ્યેય સાથે આગળ વધી રહયું છે. ગઇ કાલે Ias/ Civil services નીપ્રથમ બેચ પસંદ કરવા બે મહિનાના પ્રયાસોને અંતે રજિસ્ટ્રેશન કરાવનાર ૩૭૬ વિદ્યાર્થીઓ પૈકીના ૨૩૩ રાજપૂત દિકરા દિકરીઓ અે પ્રવેશ પરીક્ષા આપી.જેમાં ૪૯ તો દિકરીબાઓ હતાં. પરીક્ષા પછીથી માત્ર ૫ કલાકના સમયમાં પ્રોવિઝનલ પરિણામ તૈયાર થયું. ફાઇનલ પરિણામ મુખ્ય વર્ણનાત્મક પરીક્ષા ના પેપર્સ અને ઇન્ટરવ્યૂ બાદ થશે. પરંતુ સંસ્થા અે પોતાના કર્મઠ કાર્યકર્તા દ્વારા સંપૂર્ણ પ્રતિબદ્ધતા નુ અેક ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું. ને પ્રથમ નજરે આટલા સ્ટાન્ડર્ડ પેપરમાં પણ આપણાં વિદ્યાર્થીઓ અે ઘણી સારી રીતે દેખાવ કર્યો તે આનંદની વાત કહેવાય. જે વિદ્યાર્થીઓ પોતાની જાતને under estimate કરતાં હતાં તેમનામાં આ પરીક્ષામાં પોતાના સારા દેખાવથી નવા પ્રાણ નો સંચાર થશે. ૨૩૩ વિદ્યાર્થીઓ ની કામ ચલાઉ મેરીટ યાદી સામેલ છે જે દરેક વિદ્યાર્થીઓ માટે અેક સુધારાત્મક અભિગમ પ્રદાન કરશે તેવી આશા સહ વંદન અને જય માતાજી. ટીમ SKKRSS.\nઇન્ટરવ્યુ માટે પસંદ થયેલાં ઉમેદવારોની યાદી (Updated Candidate List)\nભૂતપૂર્વ વિદ્યાર્થી-તાલીમાર્થી માહિતી ફોર્મ\nકન્યા છાત્રાલય અનુદાન અપીલ..\nદ્વિતીય બેચ UPSC તા.૦૧-૦૯-૧૯ ના રોજ પ્રવેશ પરીક્ષા\nUPSC દ્વિતીય બેચ ઓનલાઇન અરજી\nSankalp Batch-7(સવિિાલય ક્લાકક/તલાટીની પરીક્ષા)ક્રેશ કોર્ષ\nGPSC વર્ગ 1/2 પ્રિલીમ્સ પરીક્ષા માર્ગદર્શન(તા. ૦૬-૦૬-૨૦૧૯)\nવેકેશન બેચનું સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ-૩ માટે\nવિદ્યાર્થી ત્રિવિધ કાર્યક્રમો (૦૪-૦૫-૨૦૧૯)\nરાજપૂત વિદ્યાર્થીઓ ટેલીગ્રામ જોડવા માટે..\nશ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ ટ્રસ્ટ, ગાંધીનગર સંચાલિત\nબાશ્રી દશરથબા મહેન્દ્રસિંહજી પરમાર\nરાજપુત IAS અને કરિયર એકેડેમી લેકાવાડા,\nશ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ\nબ્લોક નં.૧૪૬/૪,‘ચ’-ટાઇપ, હનુમાનજી મંદિર પાસે,\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00185.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/national-international/asaduddin-owaisi-says-congress-and-tdp-are-pickpockets-817917.html", "date_download": "2020-07-06T03:44:11Z", "digest": "sha1:U2O3KELHFWXIB3A47JEZ26GM7JQQQJEV", "length": 22847, "nlines": 264, "source_domain": "gujarati.news18.com", "title": "Asaduddin Owaisi says congress and tdp are pickpockets– News18 Gujarati", "raw_content": "\nઔવેસીએ કહ્યું- કોંગ્રેસ પાકિટમારોની પાર્ટી, જનોઈધારી રાહુલ નહીં સમજે અમારું દર્દ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nઔવેસીએ કહ્યું- કોંગ્રેસ પાકિટમારોની પાર્ટી, જનોઈધારી રાહુલ નહીં સમજે અમારું દર્દ\nઓવૈસીએ મોદી પર નિશાન સાધતા કહ્યું- મોદી સરકાર મુસ્લિમ સુમદાયને જોવા નથી માગતી\nતેલંગાના વિધાનસભા ચૂંટણીમાં 7 ડિસેમ્બરે મતદાન થવાનું છે. તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચારમાં તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એવામાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે મદરેસા અને મુસ્લિમોના ધાર્મિક સ્થળો બંધ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તે (સરકાર) અમને (મુસ્લિમ સમુદાય)ને જોવા નથી માગતી. કોંગ્રેસ અને તેલુગુ દેશમ પાર્ટી પર નિશાન સાધતાં ઓવૈસીએ કહ્યું કે, આ બંને પોકેટમાર પાર્ટીઓ છે. ઓવૈસીએ કહ્યું કે જનોઈધારી રાહુલ ગાંધી ક્યારેય મુસ્લિમોનું દર્દ નહીં સમજી શકે.\nએક રેલીને સંબોધિત કરતાં ઓવૈસીએ જણાવ્યું કે મદરેસા અને મુસ્લિમોના ધાર્મિક સ્થળોને બંધ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને સરકાર અમને જોવા નથી માગતી. ઓવૈસીએ કહ્યું કે AIMIMને હરાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર હૈદરાબાદ આવી રહ્યા છે, જ્યારે બીજેપી અધ્યક્ષ અમિત શાહ પાંચ વાર આવી ચૂક્યા છે. તેઓ મુસ્લિમ સમુદાયનો અવાજ એવી જ રીતે ખતમ કરી દેવા માંગે છે કે જેમ તેઓએ ઉત્તર પ્રદેશ અને બંગાળમાં કર્યું.\nઆ પણ વાંચો, કુરૈશીની ગુગલી પર સુષ્માની સિક્સર, 'અમે ફસાયા નથી પરંતુ પાક. બેનકાબ થયું છે'\nઉલ્લેખનીય છે કે, 119 બેઠકો ધરાવતી તેલંગાના વિધાનસભાને લઈ 7 ડિસેમ્બરે મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ (કેસીઆર)ની પાર્ટી ટીઆરએસ અને બીજેપી એકલા ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે, કેસીઆરની વિરુદ્ધ પ્રજાકુટમી નામથી ચાર પાર્ટીઓનું ગઠબંધન મેદાનમાં છે.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nઔવેસીએ કહ્યું- કોંગ્રેસ પાકિટમારોની પાર્ટી, જનોઈધારી રાહુલ નહીં સમજે અમારું દર્દ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00185.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"}
+{"url": "https://www.avadhtimes.net/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%A1%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8/", "date_download": "2020-07-06T02:56:05Z", "digest": "sha1:TQCGZO7BXS4NPYWRMN33VXFESFYWHA5Y", "length": 11401, "nlines": 128, "source_domain": "www.avadhtimes.net", "title": "સાવરકુંડલામાં જિનાલયની સાલગિરાહ ઉજવાઇ | Avadhtimes", "raw_content": "\nHome અમરેલી સાવરકુંડલામાં જિનાલયની સાલગિરાહ ઉજવાઇ\nસાવરકુંડલામાં જિનાલયની સાલગિરાહ ઉજવાઇ\nસાવરકુંડલા, સાવરકુંડલા જૈન દેરાસરમાં બિરાજમાન શ્રી ધર્મનાથદાદાના જિનાલયની તથા જૈન વિદ્યાર્થી ગૃહમાં બિરાજમાન શ્રી શાંતિનાથદાદાના જિનાલયની સાલગિરાહના અણમોલ પ્રસંગના ભાગરૂપે વહી સેવાની સરવાણી વહેતી થઇ છે સેવા કાજે ધર્મ મહાન થાય અંકુરિત પુણ્યનો પ્રકાશ, સાવરકુંલાના આંગણે સુવર્ણ મહોત્સવ, થાય પુલકિત હૈયું સદાય, કરબધ્ધ કરી એનાં ગુણલાં ગવાય રહયા છે. આમ તો ધર્મ એટલે જીવનને જીવન સાફલ્યનાં દ્વારે લઈ જતું એક મહાન ઔષધ જ છે.એની પુષ્ટિ પણ પ્રેમરસ અને અમીરસથી જ થાય છે. આમ તો દરેક ધર્મનો મુખ્ય સાર તો માનવીય સંવેદના નું સંવર્ધન કરતાં કરતાં મોક્ષ તરફનું મહાપ્રયાણ જ કહી શકાય. હવે જ્યારે સાવરકુંડલા શહેરમાં જૈન દેરાસરમાં બિરાજમાન શ્રી ધર્મનાથદાદાના જિનાલય અને જૈન વિદ્યાર્થી ગૃહમાં બિરાજમાન શ્રી શાંતિનાથદાદાના જિનાલયની સાલગિરહના અતુલ્ય અને અણમોલ પાવન પ્રસંગે આજે જેઠ સુદ 6 ને ગુરુવાર તારીખ 28-5-2020 ના રોજ માતુશ્રી વિમળાબેન હિંમતલાલ દોશી વિમલયાત્રા પરિવાર – પાર્લા (મુંબઈ), માતુશ્રી ઈચ્છાબેન કાંતિલાલ દોશી પ્રકાશ પ્રિન્ટર્સ. સાવરકુંડલા, માતુશ્રી તારાબેન કુંવરજીભાઈ દોશી તરફથી આ પાવન પ્રસંગ નિમિત્તે સેવાની સરવાણી રૂપે અત્રેની શિવાજી નગર ગૌશાળામાં ગૌમાતાને લાપસીનું જમણ ખૂબ પ્રેમ ભાવે કરાવેલ તેમજ સાવરકુંડલાની નિરાધાર સંસ્થા સંસ્થાઓમાં જૈન ભોજન પીરસવામાં આવ્યું, કબીર આશ્રમ ખાતે ચાલી રહેલી ટીફીન સેવામાં 220 થી વધુ લાભાર્થીઓને રસ પુરી અને ફરસાણનું જમણ પીરસવામાં આવ્યું, વીરબાઈમા ટીફીન સેવામાં પણ રસ પુરી ફરસાણનું 200 લાભાર્થીઓને જમણ પીરસાયું અત્રે વર્ષોથી ચાલી રહેલા રામ-રોટી અન્ન ક્ષેત્ર ખાતે અને માનવ મંદિર ખાતે 70 લાભાર્થીઓને રસ પુરી ફરસાણનું જમણ પીરસવામાં આવ્યું હતુ . આ ઉપરાંત અત્રેની સિવિલ હોસ્પિટલમાં ફ્રુટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું અને શ્ર્વાનોને લાડવાનું ભોજન પણ ખૂબ પ્રેમભાવથી કરાવવામાં આવ્યું હતુ.આમ માનવ ધર્મ નો સંપૂર્ણ સાક્ષાત્કાર અને પ્રાણીમાત્ર પ્રત્યે દયા ભાવનુ એક અનોખું દ્ર્ષટાંત પૂરૂં પાડ્યું હતું.આમ ધર્મ સાથે કર્મનો એક અનોખો અભિગમ આ પ્રસંગે જોવા મળેલ.માનવ થી માનવ સંવેદનાની અનોખી શ્રુંખલા એજ સાચો માર્ગ છે એ સંસ્કારોનું સંવર્ધન નજરે નિહાળી જીવનની ધન્યતા અનુભવી હતી.\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nસાવરકુંડલામાં શાકભાજીનાં વેપારીઓની હડતાલ\nઅમરેલીને આરટીપીસીઆર લેબ આપવા વીહીપના શ્રી હસમુખભાઇ દુધાતની સરકારને દર્દભરી અપીલ\nઅમરેલી જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓમાં ઉછાળો : 16 દર્દી દાખલ\nશહેર વિકાસ સમિતિના ચેરમેનપદેથી શ્રી પીપ��� સોજીત્રાનું રાજીનામુ\nઅમરેલી શહેરમાં કોરોના ના વધુ બે કેસ\nરાજુલા જાફરાબાદ પંથક મા ધોધમાર વરસાદ ગ્રામ્ય વિસ્તાર મા મુશળધાર મેઘ સવારી\nઅમરેલી ભાજપના કાર્યકર્તા કિરીટભાઈ વામજા નું કોરોના થી મૃત્યુ\nખાંભાના તાલડા ગામ ના કોરોના ના શંકાસ્પદ દર્દી નું અમરેલીમાં મૃત્યુ\nઅમરેલી જિલ્લામાં કોરોનાના વધુ છ કેસ\nઅમરેલી જિલ્લામાં કોરોના થી વધુ એક મોત કુલ મરણાંક 8\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nસાવરકુંડલામાં શાકભાજીનાં વેપારીઓની હડતાલ\nઅમરેલીને આરટીપીસીઆર લેબ આપવા વીહીપના શ્રી હસમુખભાઇ દુધાતની સરકારને દર્દભરી અપીલ\nઅમરેલી જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓમાં ઉછાળો : 16 દર્દી દાખલ\nશહેર વિકાસ સમિતિના ચેરમેનપદેથી શ્રી પીપી સોજીત્રાનું રાજીનામુ\nઅમરેલી શહેરમાં કોરોના ના વધુ બે કેસ\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00185.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.satyaday.com/category/business/page/71/", "date_download": "2020-07-06T03:14:25Z", "digest": "sha1:AEETTAUX7536FET3GPALVNU3TQUT7C5C", "length": 9530, "nlines": 147, "source_domain": "www.satyaday.com", "title": "Business Archives - Page 71 of 174 - SATYA DAY", "raw_content": "\nબજાજ ઓટોના આ પ્લાન્ટમાં 250 કોરોના પોઝિટિવ, ફેક્ટરી બંધ કરવાની માંગ\nભારત બનાવી શકે છે ટિકટોક જેવી એપ્લિકેશન, પરંતુ વ્યવસાયિક મોડેલ બનાવવાનો પડકાર: નીલેકણી\nકોરોના ઇફેક્ટ : સોનાની માંગમાં જંગી ઘટાડો, વેપાર ખાધ પર રાહત\nયોગી સરકારે કાનપુર-આગ્રા મેટ્રો પ્રોજેક્ટની ચીનની ટેન્ડર અરજી ફગાવી, વધુ એક આંચકો\nફરી શરુ થશે સરકારની ભારત બોન્ડ યોજના, 14 જુલાઇથી રોકાણની તક\nકોરોના યુગમાં ઝડપથી મળ્યું ટેક્સ રિફંડ, સરકારે 62 હજાર કરોડ જારી કર્યા\nકોવિડ -19: આવતા વર્ષની શરૂઆતમાં આવશે Zydus Cadilaની રસી, જલ્દી જ શરુ થશે હ્યુમન ટ્રાયલ\nઘરેથી વ્યવસાય કરનાર માટે ઉપયોગી છે આ ટુલ્સ\nનવી દિલ્હી : જ્યારે તમે નાની મૂડીથી ઘરથી જ તમારા વ્યવસાયને પ્રારંભ કરો છો, ત્યારે તમને ઘણી સમસ���યાઓ આવે છે....\nકોઓપરેટિવ બેંકને સરકાર સાથે લેવા-દેવા નથી : નાણામંત્રી\nનવી દિલ્હી: પીએમસી કૌભાંડ (PMC Bank)ના પીડિતોનુ દુઃખ ઓછું થવાનું નામ લઇ રહ્યું નથી. પોતાના પૈસા મેળવવા માટે ચિંતિત રોકાણકારોઆમતેમ...\nPMOએ પસંદગીના PSUમાં હિસ્સો વેચવા માટે ડિસઇન્વેસ્ટમેન્ટ મંત્રાલયને આદેશ આપ્યો\nનવી દિલ્હી: સૂત્રો જણાવે છે કે વડા પ્રધાન કાર્યાલય (PMO) એ પસંદગીના PSU અથવા સરકારી ઉપક્રમોમાં શેરના વેચાણના મામલે ડિસઇન્વેસ્ટમેન્ટ...\nPersonal લોનની તુલનામાં Gold loan સસ્તો અને શ્રેષ્ઠ વિકલ્પ, જાણો કેમ\nનવી દિલ્હી : સારા પ્લાનિંગ છતાં પણ, કોઈને પણ અચાનક પૈસાની જરૂર પડે છે. આવી પરિસ્થિતિમાં, આપણે ઘણીવાર વ્યક્તિગત લોનને...\n16 ઓક્ટોબરના રોજ લોન્ચ થશે Bajajનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર, આ હશે વિશેષતા\nનવી દિલ્હી: અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક બજાજ ઓટો (Bajaj Auto) દ્વારા પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર (ઇ-સ્કૂટર) 16 ઓક્ટોબરના રોજ લોન્ચ થઈ શકે...\nફ્લિપકાર્ટ, એમેઝોન પર લોકો તૂટી પડ્યા, 6 દિવસમાં કરી આટલા હજાર કરોડની ખરીદી\nનવી દિલ્હી : એમેઝોન અને ફ્લિપકાર્ટના નેતૃત્વ હેઠળ, ઇ-ટેઇલર્સ (ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન દ્વારા ઇલેક્ટ્રોનિક માલ વેચતા રિટેલરો) 29 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર...\n11 ઓક્ટોબરથી શરૂ થશે ઇન્ટરનેશનલ કો-ઓપરેટીવ ટ્રેડ ફેર\nનવી દિલ્હી: જો તમને વેપાર મેળા (ટ્રેડ ફેર)માં મુલાકાત લેવામાં રુચિ છે, તો એક નવા પ્રકારનો વેપાર મેળો યોજવા જઈ...\nSBIએ ગ્રાહકો માટે શરુ કરી વધુ એક સુવિધા, દરેક ખાતાધારક ઉઠાવી શકશે લાભ\nનવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ તેના લાખો ગ્રાહકો માટે વધુ એક સેવા શરૂ...\nfacebook ને ભરવો પડશે 2.83 લાખનો દંડ, જાણો શું છે કારણ\nસોશિયલ મીડિયા વેબસાઈટ ફેસબુકે 2.83 લાખ કરોડ રૂપિયા ( 4 કરોડ ડોલર)નો દંડ ભરવાનો રહેશે. કંપનીએ પોતાના પ્લેટફોર્મ પર...\nતમારા પોતાના ફોટોવાળી સુગંધીદાર ટપાલ ટિકિટ જોઇએ છે તો પહોંચી જાવ પોસ્ટ ઓફિસની આ શાખા પર\nઅમદાવાદ : ઘરમાં ટપાલ આવે અને ઘર ચંદન કે પછી ચમેલીની ફોરમથી મહેકી ઉઠે તો હવે અચરજ ન પામતા કેમ...\nરાજકોટ માં પોલીસ ની દાદાગીરી નું વરવું પ્રદર્શન ,પ્રદર્શનકારી ને ઘોડા પરથી નીચે ખેંચી બેફામ ગાળો દઈ પોલીસે ઘોડા ને પણ લાફો ઠોકી દીધો \nઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમમાં 28 હજાર ક્યુસેક પાણીની આવક\nભારત સરહદે થી ચાઈના ને મોદીજી એ આપ્યો સંદેશ હવે વિસ્તારવાદ ના જમાના ગયા, આ દેશ છે જ્યાં ક���ષ્ણ ની પૂજા થાય છે જેઓ વાંસળી પણ વગાડી જાણે અને સમય આવ્યે સુદર્શનચક્ર પણ ચલાવી શકે છે\nકપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માં શુ ભાજપ જ ભાજપ ને હરાવશે કેસી પટેલ નારાજ ભાજપ ના માધુ રાઉત સામે જીતુભાઇ નજીવા મત થી માંડ જીત્યા હતા \nલ્યો હવે આવી ગઈ સ્વદેશી એપ જે તમારા મોબાઈલમાં રહેલી ચાઈનીઝ એપ ડીલીટ કરી ફોનને કરશે સુરક્ષિત\nઆખરે ભારત સરકારે ટીકટોક,હેલ્લો સહિત ની ચાઇનીઝ 59 એપ ઉપર મુક્યો પ્રતિબંધ\nઆજે 30 જૂન વિશ્વ સોશ્યલ મીડિયા દિવસ ,જનતા જાતેજ પત્રકાર બની છે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે તો કયાંક બાળકો-યુવાનો ‘ગેમ’ ના બંધાણી પણ બન્યા,વાંચો ખાસ અહેવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00186.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.socialgujarat.in/2020/03/8.html", "date_download": "2020-07-06T02:08:49Z", "digest": "sha1:T4XSUAL4VAOBNNNZE4VOA6L42D2KPH5A", "length": 16367, "nlines": 30, "source_domain": "www.socialgujarat.in", "title": "8 માર્ચે કેમ ઉજવવામાં આવે છે મહિલા દિવસ:જાણો તેના વિશે", "raw_content": "\nHomeમહિલા દિવસ8 માર્ચે કેમ ઉજવવામાં આવે છે મહિલા દિવસ:જાણો તેના વિશે\n8 માર્ચે કેમ ઉજવવામાં આવે છે મહિલા દિવસ:જાણો તેના વિશે\n8 માર્ચનો દિવસ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે વિશ્વની દરેક મહિલા પોતાના દેશ, ક્ષેત્ર, જાત-પાત, ભાષા અને રાજકીય, સાંસ્કૃતિક, ભેદભાવની સીમાઓને પાર કરીને સાથે મળીને આ દિવસને ઉત્સાહથી મનાવે છે. આ દિવસે સ્ત્રીના પ્રેમ, સ્નેહ અને માતૃત્વની મમતાની સાથે જ શક્તિ સંપન્ન સ્ત્રીની મૂર્તિ સામે આવે છે. આપણને ખબર જ છે કે એકવીસમી સદીની મહિલાઓએ પોતાની શક્તિને ઓળખી લીધી છે અને મોટાભાગે પોતાના અધિકારો માટે લડવાનું પણ શીખી લીધું છે. વર્તમાન સમયમાં તો તે પુરૂષો જોડે ખભેથી ખભો મેળવીને તમામ ક્ષેત્રમાં કામ કરી રહી છે.\nઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઈતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. આ દિવસ તો દર વરસે ઉજવાય છે પણ બહુ ઓછા લોકો તેની ઉજવણી ક્યારે થઈ તેના વિશે જાણતા હશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવવાની શરૂઆત ઈ.સ. 1900માં થઈ હતી. આના માટે ન્યૂયોર્કમાં બનેલ એક ઘટના જવાબદાર હતી. 1908માં ન્યૂયોર્કની એક કાપડની મિલમાં કામ કરતી 15,000 મહિલાઓએ કામના કલાક ઘટાડવા માટે, વધારે વેતન આપવા અને તેમને પણ પુરૂષોની જેમ મતનો અધિકાર મળે વગેરે માંગ સાથે એક રેલી કાઢી હતી અને એ કદાચ સૌ પ્રથમ મહિલાઓની રેલી હોવી જોઈએ જ્યારે આટલી વિશાળ સંખ્યામાં એકત્ર થઈ પોતાના અધિકારની માંગણી કરી હોય. એ અધિકારની ���ડાઈની અસર એવી થઈ કે અમેરીકાની રાજકીય પાર્ટીઓ પણ આ લડાઈમાં જોડાવા લાગી. આ જ સમયમાં 1909ની સાલમાં અમેરીકાની જ સામાજિક પાર્ટીએ પહેલીવાર “નેશનલ વુમન- ડે” ઊજવ્યો હતો. મહિલાઓના અધિકાર માટેની આ લડાઈ દેશ પૂરતી સીમિત ન રહેતા ડેનમાર્ક સુધી પહોંચી ગઈ.\nવર્ષ 1909માં ડેનમાર્કના કોપનહેગનમાં કામ કરતી મહિલાઓની આંતરરાષ્ટ્રીય મિટિંગ થઈ જેમાં મહિલાઓના અધિકાર માટેની લડાઈને આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ જવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો અને તેના માટે 19મી માર્ચની તારીખ પસંદ કરાઈ જેની શરૂઆત 1911થી જ કરી દેવામાં આવી હતી. 1913-1914માં પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન રશિયન મહિલાઓ દ્વારા પહેલીવાર શાંતિની સ્થાપના માટે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા રવિવારે મહિલા દિન ઉજવવામાં આવ્યો હતો. યુરોપમાં પણ યુદ્ધ વિરુદ્ધ પ્રદર્શન થયું. 1917 સુધી વિશ્વ યુદ્ધમાં રશિયાના 2 લાખથી વધારે સૈનિકો મુત્યુ પામ્યા હતા, રશિયન મહિલાઓએ ફરી રોટી અને શાંતિ માટે આ દિવસે હડતાલ પાડી પરંતુ રાજનેતાઓ આની વિરુદ્ધ હતા, તેઓ આ આંદોલન સામે ન ઝૂક્યા અને મહિલાઓનું કંઈ ન સાંભળ્યું, જેને કારણે મહિલાઓએ આંદોલન ચાલું રાખ્યું અને એના ફળ સ્વરૂપે ઝારે પોતાની ગાદી છોડવી પડી અને સરકારે વોટ આપવાના અધિકારની જાહેરાત કરવી પડી. મહિલાઓએ પોતાની લડતને વધુ અસરકારક સ્વરૂપ આપવા માટે ઓસ્ટ્રીયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિત્ઝરલેન્ડમાં લાખો મહિલાઓએ રેલીઓ કાઢી. પણ સમય જતાં 1931માં 8મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે નક્કી કરવામાં આવ્યો ત્યારથી પ્રત્યેક વર્ષ 8મી માર્ચના દિવસે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.\nમહિલાદિન આજે લગભગ હવે બધા જ વિકસિત, વિકાસશીલ દેશોમાં મનાવવામાં આવે છે. આ દિવસ મહિલાઓને તેમની ક્ષમતા, સામાજિક, રાજનૈતિક અને આર્થિક પ્રગતિ અપાવવા અને એ મહિલાઓને યાદ કરવાનો દિવસ છે જેમણે મહિલાઓને એમના અધિકાર અપાવવા માટે અથાક પ્રયત્નો કર્યા છે.\nસંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્રારા મહિલાઓના વિકાસની શરૂઆત પણ 8માર્ચ, 1975થી જ શરૂ કરી હતી. 1985માં નૈરોબીમાં ભરાયેલા આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનમાં પણ આ મુદ્દો છવાયેલો રહ્યો હતો. આનો મુખ્ય ધ્યેય મહિલાઓની પ્રગતિ અને એમનામાં આત્મવિશ્ર્વાસનો સંચાર કરવાનો હતો. સંયુક્ત રાષ્ટ્રસંઘે મહિલાઓના સમાનઅધિકારને પ્રોત્સાહન અને સુરક્ષા આપવા માટે વિશ્ર્વભરમાં કેટલીક નીતિઓ, કાર્યક્રમ અને માપદંડ નક્કી કર્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ અનુસાર કોઈ પણ સમાજમાં સામાજિક, આર્થિક, રાજનૈતિક સમસ્યાઓનું નિરાકરણ મહિલાઓની સમજદારી વિના નથી કરી શકતા. ભારતમાં પણ મહિલાઓને અધિકાર અપાવવા માટે અને એમને સશક્ત કરવા માટે બહુ જ પહેલાથી કાર્ય કરવામાં આવે નછે. આ કાર્યની શરૂઆત રાજા રામમોહનરાય, કેશવચંદ્ર સેન, ઈશ્ર્વરચંદ્ર વિધાસાગર અને સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષોએ કરી હતી. જેના પ્રયત્નોથી નારીમાં સંઘર્ષ ક્ષમતાનો આરંભ થવાનો શરૂ થઈ ગયો હતો. આજ ક્રમને વધરે આગળ બીજા નેતાઓએ વધાર્યો. આ બધાની જોડે મહિલા સશક્તીકરણના માર્ગમાં બિનસરકારી સંસ્થાઓના પ્રયાસોને પણ નકારી શકાતો નથી.\nમહિલા સશકિતકરણ સાથે જોડાયેલા દરેક પાસાંને જોડીને એવું લાગે છે કે મહિલા સશક્તિકરણ માટે સમાજ કેટલો જાગ્રત છે અને એના માટે કેટલા મોટા-મોટા કામો થઈ રહ્યા છે, પરંતુ હકીકત કોઈ કડવી સચ્ચાઈથી ઓછી નથી. દુનિયાભરમાં નારી સશક્તિકરણની ગૂંજ અને સમતા, સમાનતા અને આઝાદીના નારા અને તમામ મહિલા સંગઠનોની પ્રવ્રત્તિ અને પ્રહતિશીલ પ્રયત્નો પછી પણ પુરૂષપ્રધાન સમાજમાં નારીની સ્થિતિમાં કોઈ ખાસ બદલાવ આવ્યો નથી, અને આજે પણ સમાજમાં મહિલાઓ બીજા વર્ગની જિંદગી પસાર કરવા માટે મજબૂર છે. પરંતુ ભારતીય સંવિધાને તો સ્ત્રીને પુરૂષની સમકક્ષ માની છે અને આના માટે સંવિધાનમાં જોગવાઈ પણ કરી છે. આમ હોવા છતાં ભારતીય રાજનીતિમાં આઝાદીનાં 65 વર્ષો પછી પણ મહિલાની ભાગીદારી બહુ જ ઓછી છે અને આજે પણ મહિલાઓ માટે સંસદ અને વિધાનસભામાં 33 % આરક્ષણ અનામત છે. પરંતુ વિદેશોમાં આજે મહિલાઓ જરૂર કેટલીક હદ સુધી સશક્તિકરણના માર્ગ પર ચાલી રહી છે અને આગળ વધી છે. પરંતુ ત્યાં પણ એમની જોડે જાતીય શોષણના અત્યાચારો ઓછા નથી થતાં.\nઆખા દેશમાં આ દિવસ મહિલાઓને સમાજમાં એમના વિશેષ યોગદાન માટે સમ્માનિત કરવામાં આવે છે અને સમારોહનું આયોજન કરવામાં આવે છે. મહિલાઓ માટે કામ કરી રહેલી કેટલીક સંસ્થાઓ દ્રારા પ્રશિક્ષણ શિબિર, સાંસ્કતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સમાજ, રાજનીતિ, સંગીત, ફિલ્મ, સાહિત્ય, શિક્ષા જેવા ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે મહિલાઓને સમ્માનિત કરવામાં આવે છે. કેટલીક સંસ્થાઓ દ્રારા ગરીબ મહિલાઓને આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવે છે. ભારતમાં એક મહિલાને શિક્ષણનો ,વોટ આપવાનો અધિકાર અને મૌલિક અધિકાર છે.ધીરે ધીરે પરિસ્થિતિ બદલાઈ રહી છે. ભારતમાં આજે મહિલા આર્મી, એરફોર્સ, પોલીસ, આઈટી, એન્જિનીયરીંગ, દાક્તરી વગેરે જેવા ક્ષેત્રોમાં પુરુષો સાથે ખભેખભો મિલાવી રહી છે. માતા-પિતા હવે દીકરા- દીકરીમાં કોઈ ભેદભાવ રાખતા નથી, પરંતુ આ સમજ- વિચાર કેટલાક વર્ગ પૂરતો સીમિત છે.\nવર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન આપણી આગળ કેટલીક એવી મુસીબતો છે જેનો આપણે સામનો કરવાનો છે. આપણે સમજવું પડશે કે મુઠ્ઠીભર મહિલાઓના આગળ આવવાથી આખા નારી સમાજનું કલ્યાણ નહીં થાય, જો મહિલાઓને સશક્ત કરવી છે તો પહેલા સમાજે જાગ્રત બનવું પડશે. સાચા અર્થમાં મહિલા દિવસ ત્યારે જ સાર્થક થશે જ્યારે વિશ્ર્વભરમાં મહિલાઓને માનસિક અને શારીરિક રૂપે પૂરેપૂરી આઝાદી મળશે, જ્યાં તેમને કોઈ હેરાન નહીં કરે,જ્યાં તેમને દહેજની લાલચમાં જીવતી નહીં સળગાવે, જ્યાં કન્યાભ્રૂણ હત્યા કરવામાં નહીં આવે, જ્યાં બળાત્કાર કરવામાં નહીં આવે, જ્યાં તેને વાચવામાં નહીં આવે . સમાજના દરેક મહત્ત્વપૂર્ણ કાર્યને તેની નજરથી જોવામાં આવશે. તાત્પર્ય એ છે કે એમને પણ પુરુષની સમાન એક ઈન્સાન સમજવામાં આવશે.\nજાણવા જેવું મહિલા દિવસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00186.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.gujjumedia.in/how-to-make-farali-dahi-vada", "date_download": "2020-07-06T03:12:13Z", "digest": "sha1:RNGVNTQKSXVM3SDVCWWQ3RWULTQ4SFLQ", "length": 10911, "nlines": 124, "source_domain": "www.gujjumedia.in", "title": " ઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી - Gujju Media", "raw_content": "\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nઉપવાસ મા આપડે ઘણી વાનગીઓ બનાવીયે છીએ, પણ ક્યારેય તમે ફરાળી દહીં વડા બનાવ્યા છે મેં આજે ફરાળી દહીં વડા બનાવ્યા હતા અને તે ખુબજ સરસ બન્યા હતા. આપડે ઉપવાસ કરીએ એટલે વધારે પડતી વાનગીઓ તળી ને બનાવી છીયે, તો તેના થી આપણને ગેસ કે એસિડિટી થાય છે. તો જો તેની સાથે આપડે થોડું દહીં ખાયે તો આપણને ગેસ કે એસિડિટી થતી નથી. તો ઉપવાસમાં આપડે દહીં વાળી વાનગી પણ બનાવવી જોઈએ. તો ચાલો આજે બનાવીયે ફરાળી દહીં વડા અને મને જણાવજો કે કેવા બન્યા.\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nતૈયારી નો સમય: ૧૫ મિનીટ\nબનાવવાનો સમય: ૩૦ મિનીટ\n5 મોટા ચમચા મોરૈયો (સામો)\n2 મધ્યમ કદનાં બાફેલા બટાકા\n1 ચમચી ખમણે���ુ આદુ\n1 મોટો ચમચો સમારેલું લીલું મરચું\n2 મોટા ચમચા આરારૂટ\n3 મોટા ચમચા શીંગદાણા નો ભૂકો\n1 કપ ઠંડુ દહીં\n2 મોટા ચમચા દળેલી ખાંડ\nશેકેલા જીરા નો પાવડર\nખજૂર આંબલી ની ચટણી (ગમે તો) (Optional)\nદાડમ ના દાણા (ગમે તો) (Optional)\nતેલ તળવાં માટે (Oil For Fry)\nએક કડાઈ લય ને તેમાં મોરૈયો (સામો) શેકી ને તેમાં પાણી ઉમેરો અને નામક & હળદળ નાખી કડક થાય ત્યાં સુધી પાકવા દો. હવે તેને ઠંડુ થવા દો.\nહાબે બાફેલા બટાકા ને મેષ કરી તેમાં મોરૈયો (સામો) ઉમેરી + આદુ + લીલું મરચું + આરારૂટ + શીંગદાણા નો ભૂકો + નમક ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.\nહવે તેલ ગરમ કરી જે મિક્સચર કર્યું તેમાંથી ટિક્કી કે વડા બનાવી ને તેને તળી લો.\nહવે શીંગદાણા તળી લો.\nહવે ટિક્કી કે વડા ઠંડા થાય એટલે તેને સેર્વિંગ બોલ માં લાય તેમાં તમને ગમે તે મસાલા ને દહીં ને તળેલા શીંગદાણા ને ધાણા ઉમેરી ને સર્વ કરો.\nહેલો મારુ નામ સીમા રાણીપા છે. ને હું એક ગૃહિણી છું ને મને નવી ને અવનવી વાનગીઓ બનાવી બહુ ગમે અને હું બધી વાનગીઓ બહુ સારી જ બનવું એવું પણ નથી પણ જમવા જેવું તો બનાવી લવ છું.. હા હા હા. આપણા બધા સાથે કંઈક આવુજ થતું હશે પણ હું મારા અનુભવ પરથી તમને કહીશ કે વાનગીમાં શું ધ્યાન રાખો તો તમારી વાનગી પહેલી વારમાં પણ સારી જ બનશે. તો જોતા રહો ને મારી વાનગી ને like share & Subscribe કરતા રહો. જય શ્રી ક્રિષ્ના……\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious storyઆ રીતે ઘરે બનાવો જામનગરના પ્રખ્યાત ઘૂઘરા: ઘૂઘરા ની વાનગી\nNext storyએલોવેરા જેલ થી રંગ થઈ જશે ગોરો…, અપનાવો આ ઘરેલુ ઉપચાર\nલોકડાઉનમાં વધેલા વજને ઉતારવા પીવો આ ખાસ ડ્રિંક\nBOLD લુક આપવાની સાથે લિપસ્ટિકના છે આ પણ ફાયદા\nઆ છે લસણ ફોલવાની સૌથી સહેલી રીત, ૨ મિનિટમાં ૧ કિલો ફોલાઈ જશે\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પ��ટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nઘરે બનાવો ટેસ્ટી હરિયાળી કબાબ,ટેસ્ટી અને હેલ્થી હરિયાળી કબાબ બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nસુરતમાં કોરોના કહેર વચ્ચે હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે બનશે નવી ગાઇડલાઇન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00187.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://www.bhagavadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%9D%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B3%E0%AA%B5%E0%AB%81%E0%AA%82&type=1&page=0", "date_download": "2020-07-06T03:13:25Z", "digest": "sha1:X5VN42QSG3OYLI7YHSM7ZMBG5SX4XO44", "length": 1155, "nlines": 20, "source_domain": "www.bhagavadgomandal.com", "title": "Welcome to Bhagwadgomandal", "raw_content": "\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\n૧ स. क्रि. કમાવું; મેળવવું.\n૨ स. क्रि. કોઈ ચીજને પાણીમાં બોળી કાઢવી; રહી રહીને પ્રવાહીમાં બોળી કાઢ્યા કરવું; પાણીમાં બોળ્યા કરવું; ડુબાડ્યા કરવું; ઝબકોળવું.\n૩ स. क्रि. ઘીમાં બોળી બોળીને ખાવું; મીઠાશથી ઘી ભરેલું મિષ્ટ ભોજન ખાવું.\n૪ स. क्रि. લાભ લઈ જવો; નફો મેળવવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00188.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/entertainment/ayushman-khurana-star-article-15-trailer-out-mp-876202.html", "date_download": "2020-07-06T03:43:28Z", "digest": "sha1:U57RWVIUPRXWFME26RLPJIR3SKG32B5H", "length": 20798, "nlines": 263, "source_domain": "gujarati.news18.com", "title": "Ayushman Khurana star Article 15 trailer out– News18 Gujarati", "raw_content": "\nArticle 15: વર્ણ વ્યવસ્થાની કડવી સત્યતા જોઇ ગુસ્સો આવશે...\nસુશાંતની બહેન શ્વેતાએ શેર કરી હાથથી લખેલી નોટ, કહ્યું- 'તુ, સૌથી પહેલા છો..'\nફિલ્મ 'મર્ડર' મામલે રામ ગોપાલ વર્મા પર કેસ દાખલ, લાગ્યા મોટા આરોપ\nકંગનાની ટીમનો નેપોટિઝમ મુદ્દે તાપસી પર હુમલો, એક્ટ્રેસે આપ્યો જવાબ\nસુશાંત સિંહના પરિવારે જાહેર કર્યું નિવેદન, કહ્યું - આવી હરકત ના કરો\nહોમ » ન્યૂઝ » મનોરંજન\nArticle 15: વર્ણ વ્યવસ્થાની કડવી સત્યતા જોઇ ગુસ્સો આવશે...\nઆયુષ્માન ખુરાનાની 'આર્ટિકલ-15'નું ટ્રેલર થયુ રિલીઝ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે.\nન્યૂઝ18 ગુજરાતી: આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ 'આર્ટિકલ-15'નું ટ્રેલર રિલીઝ થયુ છે. આ ફિલ્મની કહાની વર્ણ વ્યવસ્થા, જાતીઓની અસમાનતા પર આધારિત છે. નીચલી જાતીની બે સગીરાઓ સાથે ગેંગ રેપની ઘટના બને છે. અને તેમાં ઉંચલી જાતીનાં લોકો શામેલ છે. દેશમાં કઇ રીતે લોકોનાં મગજમાં જાત પાતનું ગણિત ચાલતુ રહેતું હોય છે. કોણ કોનાથી ઉપર અને કોણ છ�� સૌથી નીચે તેનો ફરક કરવામાં આવે છે.\nઆ ફિલ્મમા આયુષ્માન ખુરાના એક પોલીસ ઓફિસરનાં રોલમાં નજર આવે છે. ફિલ્મ અનુભવ સિન્હાએ ડિરેક્ટ કરી છે. ઉત્તર પ્રદેશની એક ઘટના પર આ ફિલ્મ બનાવવામાં આવી છે આ એક સત્ય ઘટના પરથી બનેલી ફિલ્મ છે. અનુભવ સિન્હા આ પહેલાં 'મુલ્ક' જેવી ફિલ્મ ડિરેક્ટ કરી ચુક્યા છે.\n28 જૂનનાં રોજ રિલીઝ થવા જઇ રહેલી આ ફિલ્મનું ટ્રેલર એટલું દમદાર છે કે તે જોઇને ખરેખર તમને પણ દેશમાં વધતા જતા વર્ણ વ્યવસ્થાનાં ભેદ અંગે જોઇને જાણીને ગુસ્સો આવશે.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nArticle 15: વર્ણ વ્યવસ્થાની કડવી સત્યતા જોઇ ગુસ્સો આવશે...\nસુશાંતની બહેન શ્વેતાએ શેર કરી હાથથી લખેલી નોટ, કહ્યું- 'તુ, સૌથી પહેલા છો..'\nફિલ્મ 'મર્ડર' મામલે રામ ગોપાલ વર્મા પર કેસ દાખલ, લાગ્યા મોટા આરોપ\nકંગનાની ટીમનો નેપોટિઝમ મુદ્દે તાપસી પર હુમલો, એક્ટ્રેસે આપ્યો જવાબ\nસુશાંત સિંહના પરિવારે જાહેર કર્યું નિવેદન, કહ્યું - આવી હરકત ના કરો\nસુશાંતની બહેન શ્વેતાએ શેર કરી હાથથી લખેલી નોટ, કહ્યું- 'તુ, સૌથી પહેલા છો..'\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00188.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/star-turns-dark-sandstorm-rain-bring-temperature-down-in-delhi-ncr-055841.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T03:55:49Z", "digest": "sha1:2ICC2G453ENGELHS3FHOZYPHPGOELIDQ", "length": 13146, "nlines": 152, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોરોના સંકટ વચ્ચે દિલ્હી-એનસીઆરમાં અચાનક વાદળ વરસ્યાં | Star turns dark, Sandstorm, rain bring temperature down in Delhi, NCR. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n19 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મું���ઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકોરોના સંકટ વચ્ચે દિલ્હી-એનસીઆરમાં અચાનક વાદળ વરસ્યાં\nગાઝિયાબાદઃ ગત કેટલાક દિવસથી તેજ ધૂપ અને ભીષણ ગરમી સહન કરી રહેલા દિલ્હી-એનસીઆરના લોકોને આજે રાહત મળી છે. દિલ્હી-એનસીઆરનું મોસમ અચાનક બદલાઈ ગયું છે. જોતજોતામાં આકાશ એકદમ કાળું થઈ ગયું અને ધૂળ ભરેલી ભયંકર આંધી ચાલવા લાગી. જે બાદ થયેલ વરસાદે મોસમને ઠુંડું કરી દીધું.\nમોસમ વિભાગે પહેલા જ આને લઈ ચેતવણી આપી હતી\nહવામાન વિભાગે પહેલા જ આને લઈ ચેતવણી આપી હતી. વિભાગે પૂર્વાનુમાનમાં જણાવ્યું હતું કે શનિવારે ગરમી વધુ પડશે, જે બાદ રવિવારે અચાનક મોસમમાં બદલાવ આવસે. હાલ દિલ્હી એનસીઆરમાં પશ્ચિમ વિક્ષોભની અસર જોવા મળશે. બુધવાર સુધી તેજ હવાઓની સાથે હળવા વરસાદની પણ સંભાવના છે. આગલા બે દિવસ સુધી 40થી 50 કિમી પ્રતિ કલાકની ગતિથી હવા ચાલશે.\nજાણકારી મુજબ ભારે આંદી બાદ યૂપીના મુઝફ્ફરનગરમાં વિજળી પડી હોવાના અહેવાલ મળ્યા છે. જો કે કોઈપણ પ્રકારના નુકસાનની ખબર નથી.\nધૂળ ભરેલી આંધી સાથે વરસાદ\nહવામાન વિભાગે કહ્યું હતું કે આ દરમિયાન વચ્ચે-વચ્ચે વરસાદ થતો રહેશે. વરસાદ અને આંધીના કારણે લોકોને ગરમીથી પણ રાહત મળશે. આ દરમિયાન અહીંના લોકોને બદલતા મોસમનો આનંદ લેવાનો મોકો મળશે.\nશનિવાર વર્ષનો અત્યાર સુધીનો સૌથી વધુ ગરમ દિવસ\nશનિવારે લાગી રહ્યું હતું કે ગરમી પોતાના અસલી રૂપમાં આવી ગઈ છે. રાજધાની દિલ્હીના કેટલાક વિસ્તારોમાં શનિવારે પારો 42 ડિગ્રી સેલ્સિ સુધી પહોંચ્યું હતું. દિલ્હીમાં શનિવારે ગરમીનો હાલ એ હતો કે મોડી રાત સુધી પણ લોકો બેહાલ હતા. શનિવારે દિવસભર ભારે ધૂપે પરેશાની વધારી તો સાંજ થતા થતા તેનાથી હાલત ખરાબ થઈ ગયા. અચાનક તાપમાન વધ્યા બાદ પંખા અને કૂલર પણ બેઅસર સાબિત તવા લાગ્યા. દિલ્હીના પાલમ વિસ્તારમાં શનિવાર સૌથી ગરમ દિવસ નોંધાયો.\nઆ રાજ્યોમાં વરસાદ થઈ શકે\nદેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને છત્તીસગઢમાં તેજ આંધી તોફાન સાથે તેજ વરસાદ જોવા મળી શકે છે. ઉત્તરાખંડ અને તેલંગાણામાં પણ આંધી સાથે કરા પડી શકે છે. આ ઉપરાં��� જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝપ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ આંધી તોફાન જોવા મળી શકે છે.\nGold: લૉકડાઉનમાં 11 મેથી સોનું થશે બહુ સસ્તું, આટલા ઓછા ભાવે વેચશે સરકાર\nમુંબઈમાં આવતા 24 કલાકમાં અતિ ભારે વરસાદની સંભાવના, IMDએ જારી કરી રેડ એલર્ટ\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\nકર્ણાટક-કેરળમાં અતિ ભારે વરસાદની સંભાવના, 4 દિવસ માટે જારી થયુ યલો એલર્ટ\nWeather Updates: દેશના આ 6 રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના\nયુપીના 16, બિહારના 13 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના, દિલ્લીમાં ઓરેન્જ એલર્ટ\nઆસામમાં પૂરથી 12 લોકોના મોત, 38000 લોકો બેઘર\nદેશના ઘણા ભાગોમાં ચોમાસુ સક્રિય, આ 11 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ જારી\nમહારાષ્ટ્ર પહોંચ્યું ચોમાસું, મુંબઇમાં મુશળધાર વરસાદની આગાહી\nઆગામી કેટલાક કલાકોમાં દેશના આ શહેરોમાં થશે વરસાદ\nગુજરાતઃ અરબ સાગર નજીકના ઘણા જિલ્લાઓમાં વરસ્યા મેઘ, ભાવનગરમાં સાડા 3 ઈંચ વરસાદ\nઆગામી કેટલાક કલાકમાં દિલ્હી સહિત દેશના 7 રાજ્યોમાં તોફાનની આશંકા\nનિસર્ગ વાવાઝોડુઃ 6 વર્ષમાં 8 વાર મંડરાયો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, દર વખતે બચી ગયુ\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00188.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://www.jaywantpandya.com/news-analysis-round-up-in-2018/", "date_download": "2020-07-06T02:50:13Z", "digest": "sha1:XN3VGU3G5KFHZRYOLFFIIJYSBUNDGK3K", "length": 42879, "nlines": 189, "source_domain": "www.jaywantpandya.com", "title": "મોદીનો આંતરરાષ્ટ્રીય સ્તરે દબદબો, ઘરઆંગણે નીચી મુંડી - Read, Think, Respond", "raw_content": "\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઊગતો સૂર્ય જોવો હોય તો\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરાજ્યસભાની ચૂંટણીની ત્રીજી રિમેક: કથા એની એ જ,...\nસોનમ વાંગ્ચુકની આ અપીલથી બુદ્ધુજીવીઓને પેટમાં ચૂંક ઉપડશે\nશું આ રીતે શાંત-શાલિનતાથી ટીવી ડિબેટ ન થઈ...\nHome » મોદીનો આંતરરાષ્ટ્રીય સ્તરે દબદબો, ઘરઆંગણે નીચી મુંડી\nમોદીનો આંતરરાષ્ટ્રીય સ્તરે દબદબો, ઘરઆંગણે નીચી મુંડી\n(વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, દિ.૩૦/૧૨/૧૮)\nઆભાર ટ્રમ્પનો કે આ વર્ષે જ ચાલુ થયેલું અમેરિકા અને ચીન વચ્ચેનું વેપાર યુદ્ધ ડહાપણથી શમી ગયું અમેરિકાને સદ્બુદ્ધિ સૂજી અને તેણે પીછેહટ કરી લીધી. પહેલા જ વાક્યમાં ‘આ વર્ષે’ શબ્દ વાપર્યો હોવાથી સૂજ્ઞ વાચકો સમજી ગયા હશે કે આ લેખમાં વર્ષ ૨૦૧૮ની ઘટનાઓ પર દૃષ્ટિપાત કરીને વર્ષ ૨૦૧૯ અને આવનારાં વર્ષોમાં તેની શું અસરો રહેશે તેનું વિશ્લેષણ છે.\nઅમેરિકા અને ચીન વચ્ચે તો સફેદ ઝંડો ફરકી ગયો પરંતુ બ્રિટનના રશિયન જાસૂસ અને તેમની દીકરીનું રશિયામાં મૃત્યુ થતાં બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેએ રશિયાના ૪૩ રાજદૂતોની હકાલપટ્ટી કરી નાખી. વાત એટલી વણસી ગઈ કે બ્રિટને ગત સપ્ટેમ્બરમાં રશિયાને રાસાયણિક શસ્ત્રોના ઉપયોગ માટે ગંભીર પરિણામોની ધમકી આપી દીધી. આ હોકારાપડકારા હજુ ચાલુ જ છે. ૨૦૧૯માં આ વાત યુદ્ધના આરે ન પહોંચે તેવી પ્રાર્થના કરીએ.\nહોકારા પડકારા તો અમેરિકા અને ઉત્તર કોરિયાના પણ બંધ થઈ ગયા અને ભારતની ટેલિવિઝન ચેનલોને તેની મોટી ખોટ ટીઆરપીની દૃષ્ટિએ પડી આ બંને દેશોના પ્રમુખો ડૉનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉને ૧૨ જૂને બેઠક કરી જેને આંતરરાષ્ટ્રીય મિડિયાએ ખૂબ જ મહત્ત્વની ગણાવી. ઉત્તર કોરિયાએ પરમાણુ શસ્ત્રો દૂર કરવા ખાતરી પણ આપી. આ જ રીતે એક જ માના બે દીકરા જેવા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના પ્રમુખો પણ ૬૫ વર્ષે મળ્યા. બંને દેશોના પરિવારો પણ એક થશે.\nજોકે વર્ષ ૨૦૧૮માં ૧૪ એપ્રિલે અમેરિકાએ સિરિયામાં બળવાખોરો પર વપરાયેલા રાસાયણિક શસ્ત્રોના પ્રયોગને રાક્ષસી કૃત્ય ગણાવીને ૧૨૦ જેટલી મિસાઇલો ઝીંકી દીધી હતી વર્ષ ૨૦૧૧માં અનેક ઈસ્લામિક દેશોમાં થયેલી બળવાખોર ક્રાંતિને આરબ સ્પ્રિંગ તરીકે ઓળખાય છે તેમાં સિરિયામાં પણ બળવાખોરોએ યુદ્ધ આદરેલું જેમાં અમેરિકા અને સાથી પક્ષો એક તરફ તો ઈરાન અને રશિયા એક તરફ છે. સાત વર્ષ પછી પણ આ યુદ્ધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું.\nઆ જ રીતે ઈસ્લામી ત્રાસવાદ પણ તેનું રાક્ષસી રૂપ ઈદ જેવા તહેવારોના દિવસોમાં પણ દેખાડે છે. અફઘાનિસ્તાનમાં ઈદના તહેવાર પર ૧૬ જૂને એક સપ્તાહ સુધી ત્રાસવાદીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવાનો સરકારે નિર્ણય લીધો તો નંગાહાર પ્રાંતમાં આત્મઘાતી હુમલો કરી નિર્મમ ત્રાસવાદીએ ૨૦ જણાંનાં મૃત્યુ નિપજાવ્યાં. આ જ રીતે ૨૩ નવેમ્બરે ખોસ્��� પ્રાંત સ્થિત મસ્જિદમાં શુક્રવારે નમાઝ સમયે જ થયેલા વિસ્ફોટમાં ૨૭ સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં. પાકિસ્તાનમાં પણ આ જ સ્થિતિ છે. ત્યાં ખૈબર પખ્તુન્વા પ્રાંતમાં એક મદરેસા પાસે ૨૩ નવેમ્બરે થયેલા આત્મઘાતી હુમલામાં ત્રણ શીખ સહિત ૩૨નાં મૃત્યુ થયાં હતાં. આના પરથી શું ભારતના કટ્ટરવાદીઓ ધડો લેશે કે આ ત્રાસવાદીઓ તેમના મઝહબના લોકોને પણ નથી છોડતા, ઈદના તહેવાર પર જ હુમલા કરે છે કે મસ્જિદમાં અલ્લાહની બંદગી થઈ રહી હોય ત્યારે જ વિસ્ફોટો કરે છે, તો તેમને કેવી રીતે છોડશે જ્યારે કે મધ્ય પશ્ચિમ (અમેરિકાની દૃષ્ટિએ ભલે તે મધ્ય પૂર્વ હોય, આપણા માટે તો મધ્ય પશ્ચિમ જ છે) ઇસ્લામી દેશોના મુસ્લિમો ભારતના મુસ્લિમોને ઉતરતા ગણે છે\nગેરકાયદેસર વિદેશી ફંડ મેળવવાના આરોપસર ઑસ્ટ્રિયામાં ૬ જૂને નિર્ણય લેવાયો કે તે ૬૦ ઈમામોની હકાલપટ્ટી કરશે અને સાત મસ્જિદો બંધ કરી દેશે આ જ રીતે ડેન્માર્કે ૩૧ મેએ સાર્વજનિક સ્થળોએ બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. (ઑસ્ટ્રિયા-ડેન્માર્કમાં કોઈ શાહરુખ ખાન-આમીર ખાન કે નસીરુદ્દીન શાહ છે આ જ રીતે ડેન્માર્કે ૩૧ મેએ સાર્વજનિક સ્થળોએ બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. (ઑસ્ટ્રિયા-ડેન્માર્કમાં કોઈ શાહરુખ ખાન-આમીર ખાન કે નસીરુદ્દીન શાહ છે\nઆ વર્ષે ફ્રાન્સમાં પેટ્રોલ-ડીઝલના ભાવો વધતાં હિંસક પ્રદર્શનો શરૂ થયાં. પછી તો તેમાં ઈંધણ એક માત્ર મુદ્દો ન રહેતાં, ઘણા બધા મુદ્દા જોડાયા. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે ફ્રાન્સ પ્રમુખ ઇમેન્યુએલ મૅક્રૉં માત્ર અમીરો માટે જ કામ કરે છે. (ફ્રાન્સની આ હિંસાથી ભારતના કેટલાક સેક્યુલર મિડિયાને નવી આશા જાગી પરંતુ તે સફળ ન રહી). સંઘર્ષ તો શ્રીલંકામાં પણ ચાલ્યો. શ્રીલંકામાં સત્તાધારી મોરચો તૂટતાં પ્રમુખ મૈત્રીપાલ સિરીસેનાએ ચીન તરફી ગણાતા પૂર્વ પ્રમુખ મહિન્દા રાજાપક્સાને ફરીથી શ્રીલંકાના વડા પ્રધાન બનાવ્યા. જોકે મામલો ન્યાયાલયમાં ગયો અને તેણે રાજાપક્સાને પદ સંભાળતા અટકાવ્યા. સિરિસેનાએ સંસદ ભંગ કરી તેને પણ ન્યાયાલયે ડિસેમ્બર ૨૦૧૮ સુધી અટકાવી. પડોશી દેશ શ્રીલંકાની આ સ્થિતિ ભારત માટે ચિંતાદાયક છે.\nભારત માટે આવી જ ચિંતાદાયક સ્થિતિ નેપાળમાં પૂર્વ માઓવાદી બળવાખોર કે. પી. શર્મા ઓલી બીજી વખત વડા પ્રધાન બનવાથી થઈ છે. સાથે જ બીજા શાસકોની તુલનાએ ભારત પ્રત્યે પ્રમાણમાં નરમ મનાતા પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ અને તેમનાં દીકરી મરિયમ અને જમી એમ. સફદર (પાકિસ્તાન હોય કે ભારત, બધે જ જમાઈઓ ભારે પડે છે)ને પનામા કૌભાંડમાં જેલમાં જવું પડ્યું જેના લીધે નવાઝ શરીફ પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ આવી ગયો. આની પાછળ પાકિસ્તાનની સેનાનું ભેજું મનાય છે. અને પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી પહેલાં જ આ ઘટનાક્રમ બન્યો. તે પછી ૨૫ જુલાઈએ ચૂંટણી તો યોજાઈ, તેમાં ક્વેટામાં બૉમ્બ ધડાકામાં ૩૧ જણાનાં મૃત્યુ પણ થયાં, અલગ-અલગ વિસ્તારોમાં હિંસા પણ થઈ. સ્પષ્ટ રીતે આ ચૂંટણીમાં સેનાએ ગરબડ કરી હતી. તેમાં પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાનનો પક્ષ તહેરિક-એ-ઈન્સાફ સૌથી મોટો પક્ષ બન્યો અને ઈમરાન ખાન વડા પ્રધાન બની ગયા વડા પ્રધાન બનતા વેંત તેમણે કાશ્મીર રાગ આલાપ્યો, પણ પાકિસ્તાનની સ્થિતિ ચારેતરફથી ખૂબ જ ખરાબ છે. આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. અમેરિકાએ સહાય બંધ કરી દીધી છે. હવે તો અમેરિકા પછી ચીને પણ હાફીઝ સઈદને પાકિસ્તાનમાંથી બહાર કાઢવા કહી દીધું. તો સંયુક્ત રાષ્ટ્રોએ પણ હાફીઝ સઈદને ૪ એપ્રિલ અને દાઉદ ઈબ્રાહીમ સહિત પાકિસ્તાનના ૧૩૯ વ્યક્તિ કે સંસ્થાને ત્રાસવાદી જાહેર કર્યા\nપાકિસ્તાનને પડતા પર પાટું જેવી સ્થિતિ ઘણી બધી જગ્યાએ છે. અમેરિકાએ પાકિસ્તાન, ચીન, સાઉદી અરેબિયા અને અન્ય સાત દેશોને લોકોને ધાર્મિક સ્વતંત્રતા ન આપવા બદલ બ્લેક લિસ્ટ કર્યા છે. તો અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસે ચાર ડિસેમ્બરે સ્પષ્ટ કહ્યું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ એશિયામાં શાંતિ માટે પ્રયાસો કરી રહ્યા છે તો તેમને પાકિસ્તાને સમર્થન આપવું જોઈએ. આર્થિક કાર્ય દળ (એફએટીએફ) નામની સંસ્થાએ આતંકવાદીઓને સહાય રોકવામાં નિષ્ફળ પાકિસ્તાનને નકારાત્મક યાદીમાં સમાવવાનો નિર્ણય કરી પાકિસ્તાનને તમાચો માર્યો છે. તો કિશનગંગા બંધની યોજના પર આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં ગયેલા પાકિસ્તાનને ત્યાં પણ ઊંધે કાંધ પછડાટ મળી હતી. વળી, પાકિસ્તાનમાં તેણે પચાવી પાડેલા કાશ્મીરમાં નીલમ નદીનું પાણી પંજાબ તરફ વાળી દેવાના કારણે ભારે રોષ છે. ભારત જો આ રોષને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપી શકે તો આ ભાગ ભારત પાસે આવી જવાની ઉજળી તકો છે.\nબીજી તરફ, મોદી સરકારે રાવી નદી પર એક ડેમ બનાવવા યોજનાને સાત ડિસેમ્બરે મંજૂરી આપી છે. આનાથી પાકિસ્તાન તરફ જતાં નદીનાં વહેણનો ઉપયોગ ભારતમાં જ થશે. આ સાથે જ મોદી સરકારે પઠાણકોટ અને ઉડીના હુમલા પછી ���ાખવેલા સાતત્યસભરના વલણને ચાલુ રાખી પાકિસ્તાનમાં યોજાનાર સાર્ક સંમેલનમાં ભાગ લેવા ના પાડી દીધી છે.\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશમાં અને દેશમાં અનેક દેશોના પ્રમુખો-વડા પ્રધાનોને આ વર્ષે મળી ભારતની આંતરરાષ્ટ્રીય સ્થિતિ ઓર મજબૂત બનાવી દીધી. ઈઝરાયેલના વડા પ્રધાન ભારતની મુલાકાતે આવેલા જેમાં ગુપ્ત માહિતીની આપલે સહિતના અનેક મહત્ત્વના કરારો થયા, તો બીજી તરફ મોદી પેલેસ્ટાઇનની મુલાકાતે પણ ગયા. ત્યાં તેમના માટે જૉર્ડનની સરકારે હેલિકૉપ્ટરની ખાસ સુવિધા પૂરી પાડી તો ઇઝરાયેલના એરક્રાફ્ટે જૉર્ડનના હેલિકૉપ્ટરને એસ્કૉર્ટ કર્યું સામે પક્ષે પેલેસ્ટાઇને પહેલી વાર અમેરિકાને નહીં, પરંતુ ભારતને અપીલ કરી કે તે ઇઝરાયેલ સાથે સંબંધ સુધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે.\nઆ જ રીતે બાંગ્લાદેશે પણ ઇસ્લામી દેશોના સંગઠન ઓઆઈસીનું ભારત નિરીક્ષક બને તેવી અપીલ કરી હતી.\nમોદીજીએ ચીનના જિનપિંગ સાથે પણ વન ટુ વન મુલાકાત ચીનમાં અને અન્યત્ર કરી, ફ્રાન્સના પ્રમુખ સાથે પણ વાટાઘાટો કરી મહત્ત્વના કરારો કર્યા, યુએઇમાં અન્ય કરારો ઉપરાંત સ્વામિનારાયણ મંદિર નિર્માણનો વિધિવત્ પ્રારંભ કરાવ્યો. સિંગાપોર, સ્વીડન, રવાન્ડા બધે જ ભારતના સંબંધો મજબૂત કર્યા. જાપાનના શિન્ઝો આબે સાથે પણ મુલાકાત કરી જાપાનના રોકાણકારોને ભારતમાં ૨.૫ અબજ ડૉલરનું મૂડીરોકાણ કરવા મનાવ્યા. આર્જેન્ટિનામાં જી-૨૦ની સાથે સાથે યોગના કાર્યક્રમમાં ભાગ લીધો.\nભારત દેશ માટે સારા સમાચાર એ પણ રહ્યા કે બાંગ્લાદેશનાં વડા પ્રધાન શૈખ હસીનાએ કહ્યું કે તેઓ ભારતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને સ્વીકારવા તૈયાર છે. તો બીજી તરફ, પ્રશાંત ભૂષણ જેવા વકીલની અરજીને ફગાવી દેવાતાં સંયુક્ત રાષ્ટ્રના રોષ છતાં સાત રોહિંગ્યાઓને મ્યાનમાર મોકલી દેવાયા. જોકે ભારતે તો અમેરિકાની નારાજગીની પરવા કર્યા વગર રશિયા સાથે બેધડક શસ્ત્ર સોદાઓ કર્યા. અમેરિકાના પ્રતિબંધો છતાં ઈરાન પાસેથી ક્રૂડ આયાત કરવા પણ અમેરિકાએ ભારતને વિશેષ સંમતિ આપી. એટલું જ નહીં, પરંતુ રૂપિયા સામે ડૉલર મજબૂત થવા લાગતાં, તેનો વિકલ્પ શોધવાના ભાગ રૂપે ભારત અને રશિયા પોતપોતાના ચલણમાં વ્યવહાર કરે તેવી વિચારણા શરૂ થઈ છે. જોકે ઈરાન સાથે તો ભારતના રૂપિયામાં જ ક્રુડ ઑઇલ આયાત કરવાની સમજૂતી થઈ પણ ગઈ છે. આવનારાં વર્ષોમાં આ બહુ મહત્ત્વનું પગલું ઇતિહાસમાં લેખાશે. ભારતને હ���લતા ને ચાલતાં સંયુક્ત રાષ્ટ્રો કે અમેરિકા માનવાધિકાર મુદ્દે ટપલી મારતા હોય ત્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્રોની માનવાધિકાર પરિષદની ચૂંટણી બહુમતી સાથે વિજય મેળવ્યો તે પણ મોટી સિદ્ધિ ગણાશે.\nઆ ઉપરાંત ભારત માટે ખુશીની વાત એ પણ રહી કે તેણે ફ્રાન્સને પછાડીને વિશ્વનું છઠ્ઠા નંબરનું અર્થતંત્ર તરીકે સ્થાન મેળવી લીધું છે. અને અનુમાન તો એવું છે કે વર્ષ ૨૦૧૯માં તે પાંચમા નંબરનું અર્થતંત્ર બની જશે. પ્રતિષ્ઠિત અમેરિકી સામયિક ફૉર્બ્સમાં વિશ્વના ૭૫ શક્તિશાળી મહાનુભાવોમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નવમું સ્થાન મળ્યું. તો દક્ષિણ કોરિયાનો પ્રતિષ્ઠિત શાંતિ પુરસ્કાર પણ તેમને પ્રાપ્ત થયો.\nજોકે ઘર આંગણે નરેન્દ્ર મોદી માટે ચિંતાજનક સમાચારો રહ્યા. કર્ણાટકમાં સૌથી મોટો પક્ષ ભાજપ બન્યો તો ખરો, પરંતુ સત્તા પ્રાપ્ત ન કરી શક્યો. દલિતો માટે એસ. સી., એસ.ટી. એક્ટની પુનઃસ્થાપના, ખેડૂતો માટે ટેકાના ભાવ દોઢ ગણા કરવા, ગ્રામ્ય લક્ષી બજેટ અને આયુષમાન ભારતની સફળતા છતાં ભાજપનો ગઢ ગણાતાં ત્રણ રાજ્યો છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં હાર થઈ. ટીડીપીએ એનડીએ છોડ્યો. ત્રણ રાજ્યોમાં હારના પગલે ભાજપની અંદર નીતિન ગડકરી, રામ માધવ વગેરેના સૂર નરેન્દ્ર મોદી વિરોધી જણાઈ રહ્યા છે. આ બંને નેતાઓએ નહેરુ અને રાહુલ ગાંધીના વખાણ કર્યા છે. હાર માટે ભાજપ પ્રમુખ જવાબદાર છે તેવી વાત કરી છે. બિહારમાં કુશવાહા એનડીએ છોડી ગયા છે. પાસવાનને બેઠકોનું સમાધાન કરી મનાવાયા છે, અલબત્ત, જેડીયુ સાથે ગઠબંધન મજબૂત છે.\nસામે પક્ષે કૉંગ્રેસમાં પણ બધું સમૂસૂતરું નથી. તેનું મહાગઠબંધન બનાવવાનું સપનું પૂરું થાય તેમ લાગતું નથી. ઈશાન ભારતમાંથી કૉંગ્રેસનો કાંકરો નીકળી ગયો છે. તેલંગણા પણ તે હારી ચૂકી છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં સંતોષકારક જીત મેળવી નથી અને જે કંઈ જીત છે તે લાંબુ ચાલે તેવા સંકેતો નથી. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ખેડૂતો પર લાઠીચાર્જ થઈ રહ્યો છે. કૉંગ્રેસના દિગ્ગજો-અશોક ગેહલોત અને સચીન પાઇલોટ, કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે મતભેદો સપાટી પર આવી ગયા છે. ગુજરાતમાં સિનિયર નેતાઓ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, દિનશા પટેલે પોતાની અવગણનાથી વર્તમાન નેતાઓ અમિત ચાવડા અને પરેશ ધાનાણી સામે વિદ્રોહનું રણશિંગું ફૂંક્યું છે. રાફેલ મુદ્દે કૉંગ્રેસનો પ્રચાર સુપ્રીમમાં ખોટો સાબિત થઈ ચુક્યો છે. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ સામે આવકવેરાનો કેસ ફરીથી ખુલી ચૂક્યો છે. કૉંગ્રેસના જમાઈ રોબર્ટ વાડ્રાના નજીકના લોકો પર દરોડામાં સ્ફોટક માહિતી મળી છે. કૉંગ્રેસના મહત્ત્વના નેતા પી. ચિદમ્બરમ્ના પુત્ર કાર્તિ ચિદમ્બરમ્ની સંપત્તિ ટાંચમાં લેવાઈ છે. સુનંદા પુષ્કર કેસમાં કૉંગ્રેસના શશી થરૂર જામીન પર છે. તો સુપ્રીમ કૉર્ટના શબરીમાલા, સમલૈંગિકતા, વ્યભિચાર જેવા મુદ્દે ત્વરિત સક્રિય ચુકાદા અને બીજી તરફ રામમંદિર મુદ્દે ટાળંટોળ, દિવાળી પર ફટાકડા પર પ્રતિબંધથી હિન્દુઓમાં અસંતોષ છે. સંઘ પરિવાર પણ રામમંદિર મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી રહ્યો છે. આ જોતાં વર્ષ ૨૦૧૯નું વર્ષ ગરમાગરમ રહેશે તેમ જરૂર કહી શકાય.\nઆ લેખ આપને ગમ્યો આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.\n૨૦૧૯chhattisgarhcongresscrude oildalitsfarmersfrancejudicial activismmadhya pradeshnarendra modip chidambaramrafalerahul gandhirajasthanram mandirrobert vadrarssrupee-ruble formulasangh parivaarshashi tharoorsonia gandhisupreme courtઆયાતઈરાનકાર્તિ ચિદમ્બરમ્કોંગ્રેસક્રુડ ઓઇલખેડૂતોછત્તીસગઢદલિતોનરેન્દ્ર મોદીપી. ચિદમ્બરમ્ભાજપમધ્ય પ્રદેશરશિયારાજસ્થાનરાફેલરાહુલ ગાંધીરોબર્ટ વાડ્રાલોકસભાની ચૂંટણીશશી થરૂરસંરક્ષણ સોદોસોનિયા ગાંધી\nકથાકીર્તન: સમાજ સુધારણા માટે જરૂરી\nકુંભ, યુવા કુંભ અને લખનઉની એ યાત્રાનાં સંસ્મરણો\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nકૉંગ્રેસીઓએ રાજીવ ગાંધીનાં આ ચાર પ્રવચનો અચૂક સાંભળવાં...\nઘર-વાસ હટ્યા બાદ…નક્સલવાદ-સામ્યવાદ સામે માનવતાવાદ જરૂરી\nઆ બૌદ્ધ બહુલ દેશોમાં કોરોના કાબૂમાં\nકોરોના, ઓબામા, ફાર્મા અને ફ્રીડમ ઑફ ઍક્સ્પ્રેશન…\nકોરોનામાં જન ધન સહિતની જૂની યોજનાઓ ગરીબોની વહારે\nકોરોનાએ યાદ અપાવ્યાં – સ્વચ્છતાં અને ગામડાં\nકોરોના વાઇરસ: સ્વચ્છતાના નિયમો વિદેશ પાસેથી શીખવાની જરૂર...\nપરદેશવાળા મોદીની મહા ઈજ્જત કરે છે, જ્યારે રાહુલ ભારતના લોકોનું Brain wash કરીને મોદીની બેઈજ્જતી કરાવે છે અને ખાસ કરીને જેટલીને કારણે એક વખત એવો આવશે કે મોદીએ કીટલી પકડવી પડશે અને ત્યારે મોદી વગરના ભારત માટે આજ લોકોએ પસ્તાવું પડશે.. પણ, ત્યારે મોડું તો શું, અતિ મોડું થઈ ગયું હશે….\nજયવંત પંડ્યાના બ્લોગ પર તમારું સ્વાગત છે.\nમારો બ્લોગ તમારા ઇમેઇલમાં\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ�� નહીં થાય\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી જોઈએ’\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઅત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે\nશું અમદાવાદ RTO કોઈ વિદેશ દ્વારા સંચાલિત છે\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરોતે રોતે પીટના શીખો, પીટતે પીટતે રોના\nબળાત્કાર અને પશ્ચિમ: પોલીસથી માંડીને પ્રિન્સિપાલ સુધીનાની માનસિકતા\nPrasad jambhekar on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nNatoo Patel on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nM. M. Lalsetta on કૉંગ્રેસીઓએ રાજીવ ગાંધીનાં આ ચાર પ્રવચનો અચૂક સાંભળવાં જોઈએ\nJitendra Joshi on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\njayesh dave on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00188.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.matrubharti.com/novels/6542/kaash-by-prit39s-patel-pirate", "date_download": "2020-07-06T02:25:07Z", "digest": "sha1:AZB7V7ISL43EDVACS3625MXUKAEHNDZO", "length": 17038, "nlines": 237, "source_domain": "www.matrubharti.com", "title": "Kaash by Prit's Patel (Pirate) | Read Gujarati Best Novels and Download PDF | Matrubharti", "raw_content": "\nકાશ.....(ભાગ-1)( કહેવું જ હોઇ તો એવું કહી શકાય કે આ વાર્તા નથી પરંતુ કોઈ જીવનનો કોઈ એક હિસ્સો તમારી સમક્ષ રજુ કરુ છું. પ્રેમ તો બધાં કરે છે પરંતુ તે પ્રેમને વાચા આપવી એ અલગ જ વાત થાય. તો ...Read Moreરસમાં તરબોળ કરી નાખતી એક અલગ જ રચનાને લઇને તમારી સમક્ષ આવી રહ્યો છું. આશા કરુ કે તમે મારો આ વાર્તામાં એક વાસ્તવિક ઘટનામાં સાથ આપી તમારુ મંતવ્ય જણાવશો.)\" હાશ ....\" ઓડિટની છેલ્લી ફાઈલ પૂરી કરતા હું બોલી.સતત ચાર કલાકથી કમ્પ્યુટર પર કામ કરીને મારી આંખો થાકી ગઇ હતી. ઉભા થઇ આળસ મરડીને હું ફ્રેશ થવા માટે વોશ રૂમ ગઈ, Read Less\nકાશ.....(ભાગ-1)( કહેવું જ હોઇ તો એવું કહી શકાય કે આ વાર્તા નથી પરંતુ કોઈ જીવનનો કોઈ એક હિસ્સો તમારી સમક્ષ રજુ કરુ છું. પ્રેમ તો બધાં કરે છે પરંતુ તે પ્રેમને વાચા આપવી એ અલગ જ વાત થાય. તો ...Read Moreરસમાં તરબોળ કરી નાખતી એક અલગ જ રચનાને લઇને તમારી સમક્ષ આવી રહ્યો છું. આશા કરુ કે તમે મારો આ વાર્તામાં એક વાસ્તવિક ઘટનામાં સાથ આપી તમ���રુ મંતવ્ય જણાવશો.)\" હાશ ....\" ઓડિટની છેલ્લી ફાઈલ પૂરી કરતા હું બોલી.સતત ચાર કલાકથી કમ્પ્યુટર પર કામ કરીને મારી આંખો થાકી ગઇ હતી. ઉભા થઇ આળસ મરડીને હું ફ્રેશ થવા માટે વોશ રૂમ ગઈ, Read Less\nકાશ.... (ભાગ - 2)( આગળના ભાગમાં જોયું કે સનમ અને નિમીષા પાર્ટી માં જાય છે પણ સનમ કોઈને ત્યાં જુવે છે અને કોઈનેકહ્યા વિના જ પાર્ટી માંથી નીકળી જાય છે.હવે આગળ ...)સનમ ઘરે આવીને સુવાની કોશિશ કરે છે પણ ...Read Moreએને ઊંઘ ક્યાંથી આવાની હતી. જે વસ્તુને તે વર્ષો પાછળ મૂકીને આવીને છે એ જ આજે એની સામે આવીને ઉભી રહી ગઈ છે હજુ પણ એનું મનમાનવાતૈયાર નથી. જેમ તેમ કરીને પોતાના મનને મનાવીને સનમ સુઈ જાય છેબીજા દિવસે ઓફિસે ...સનમ એનીકેબિનમાકામ કરી રહી હતી ત્યાં જ વ્હોટ ઘ હેલ ઇસ થિસ સનમ સિંહ જેમ ગર્જના કરે તેમ નીમી મારા Read Less\nકાશ... (ભાગ - 3)(આગળ આપણે જોયું કે નીમી સનમને પૂછી રહી રહી કે તે સાહિલ ને કેવી રીતે ઓળખે છે. હવે આગળ.... )\"સાહિલ સનમ નો શ્વાસ \" સનમ આંખો બંધ કરીને બોલીનીમી આ વાત ચાર વર્ષ જૂની છે મને ...Read Moreયાદ છે મારુ કોલેજ નું છેલ્લું વર્ષ ,ફાઇનલ એકઝામ પણ પુરી થવા આવી હતી. બધા મિત્રો ખુશ પણ હતા અને દુઃખી પણ, એક તરફ પોતાના કરિયરમાં આગળ વધવાની ખુશી, તો બીજી બાજુ પોતાના જીવથી પણ વ્હલા મિત્રો થી છુટા પાડવાની વેદના.\"સનમ વહી રુક જા... તુજહેં મેરી કસમ \" દૂર થી ધવલનો અવાજ આવ્યો.( નામ ધવલ પણ કોલેજમાં ભાઈડી.એનતરીકે ઓળખાતા. ઉંચાઈ Read Less\nકાશ... (ભાગ - 4)(આપણે આગળ જોયું કે સનમને ફોન કરનાર બીજું કોઈ નહિ પણ સાહિલ હોય છે સાહિલ જણાવે છે કે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલનાર એ પોતે છે અને સનમને એની ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સસેપટ કરવા માટે કહે છે હવે આગળ....)સનમ ...Read Moreપણ ઉત્તર આપે એ પેહલા સામે છેડેથી ફોન કટ થઈ જાય છે સનમ કઈ પણ વિચારે એ પેહલા જ...\" મિસ સનમ તમને અંદર ઇન્ટરવ્યૂ માટે બોલાવે છે \" ઓફિસ ના સ્ટાફે મને સંબોધતાકહ્યુંહું અંદર ઇન્ટરવ્યૂ માટે ગઈ મારુ ઇન્ટરવ્યૂ લગભગ 15-20 મિનિટ સુધી ચાલ્યુપછી મને થોડી વાર બહાર બેસવા માટે કહીંયુ લગભગ 30 મિનિટ પછી...\" કોન્ગ્રચૂલેશન મિસ સનમ ,તમારું સિલેકશન Read Less\nકાશ...(આગળ આપણે જોયું કે સાહિલ સનમને ફોન કરીને જણાવે છે કે તે સનમને મળવા માંગે છે પણ 18 જૂન એવું તે શું બને છે હવે આગળ ...)રવિવાર એટલે આખા અડવાડિયાના કામનો થાક ઉતારવાનો શ્રેષ્ઠદિવસ.હુંપણ પલંગમાં સુતા સુતા મીઠા સપનાઓ ...Read Moreરહી હતી. ત્યાં જ મારા ઘરની ઘંટી વાગી બહાર કોઈઆવ્યું હતું. હું આળા મરડતી ,આખો ચોળતા ચોળતા દરવાજા પાસે પોહચી બગાસુ ખાતા ખાતા મે દરવાજો ખોલ્યો.\" અરે નીમી તું આટલી વહેલી સવારમાં આવ આવ \" અર્ધનિંદ્રામાં મેંકહ્યું , મને ખબર હતી એ મારી કાલની અધૂરી વાત જાણવા માટે અહીં આવી છે\" બેસ નીમી આટલી વહેલી સવારમાં આવ આવ \" અર્ધનિંદ્રામાં મેંકહ્યું , મને ખબર હતી એ મારી કાલની અધૂરી વાત જાણવા માટે અહીં આવી છે\" બેસ નીમી નીમી ,શું લઈશ \n(આપણે આગળ જોયું કે સનમ સાહિલને મળીને એના દિલની વાત કેહવા માંગે છે ત્યારે જ સાહિલનો ફોન આવે છે અને એ પણ સનમ ને મળીને કંઈક કેહવા માંગે છે હવે આગળ ...)સમય સાડા સાત , સ્થળ પ્રિયા હોટેલ ,સનમ ...Read Moreપાક્કી હતી એટલે તે ટાઈમ પર પોહચીને સાહિલની રાહ જોઈ રહી હતી. સ્કાય બ્લુ રંગની કુર્તી કેમકે સ્કાય બ્લુ રંગ સાહિલનો ફેવરિટ હતો ,એક હાથ માં બ્રેસલેટ, બીજા હાથમાં વોચ, આંખોનું કાજળ એની મોટી અણિયારી આંખોને વધુ મારકણી બનાવતું હતું , લાંબા કાળા ખુલ્લા વાળ , અને હાઈ હિલ ના સેન્ડલ આમ તો સનમને બહાર જવું કે તૈયાર થવાનો શોખ Read Less\n(આગળ આપણે જોયું કે સનમ સાહિલને મળીને એના દિલની વાત કરવા માટે જતી હતી . પણ સાહિલ કોઈ બીજાને પ્રેમ કરે એ જાણીને , સનમ સાહિલને કશું કેહતી નથી અને ત્યાંથી નીકળી જાય છે હવે આગળ .....)હું ઘરે પોહચી ...Read Moreલગભગ સાડા દસ થઇ ચૂકયા હતા. મમ્મી પપ્પા સુઈ ગયા હશે. તેમની ઊંઘ ન બગડે એ માટે મેં મારી પાસે રહેલી બીજી ચાવીથી દરવાજો ખોલીને હું અંદર પોહચી. અને હું તરત જ મારા રૂમ તરફ ગઈ, દરવાજો ખોલી અંદર પ્રવેશી મેં બારણું બંધ કરિયું અને ત્યાં જ ઢળી પડી. જાણે આજે હું મારો પોતાનોજીવ બીજાના હાથમાં આપીને આવી હોય એવો Read Less\n(સનમ સાહિલની મદદ કરવા માટે હોટેલ પોહ્ચે છે પણ ત્યાં સાહિલનારૂમની બહાર પોલીસ પહેલેથી હોય છે એ જોઈને સનમ ડરી જાય છે સનમ થોડી હિંમત કરીને આગળ જાય છે પણ સનમ એવું તે શું જોવે છે કે એના મનમાં ...Read Moreપડે છે હવે આગળ...)મેં જોયું કે રૂમ નંબર 607 ની બહાર પોલીસ છે. હોટેલનો સ્ટાફ પણ ત્યાં મોજુદ હતો થોડી હિમ્મત કરીને હું એ તરફ ગઈ. ભીડ વચ્ચે થોડી જગીયા બનાવી મેં રૂમની અંદર જોવાનો પ્રયાસ કર્યો પણ આ શું રૂમમાં સાહિલ એકલો ન હતો એની જોડે એક છોકરી પણ હતી જે રડી રહી હતી અને થોડી ડરેલી પણ Read Less\n(આગળ આપણે જોયું કે સાહિલને સનમ છોડાવવા પોલીસ સ્ટેશન જાય છે પણ તે પોહચે એ પહેલાં સાહિલને કોઈ છોકરી જામીન આપીને લઈ ગઈ હોય છે સનમ સાહિલને મળવા માટે ત્યાંથી નીકળે છે હવે આગળ ..)હું ત્ય���ંથી સાહિલને મળવા નીકળી ...Read Moreચાલુ ગાડીએ મે સાહિલને ફોન કરવાના ચાલુ કર્યા પણ સાહિલ એક પણ ફોન રિસિવ નહોતો કરતો અરે યાર સાહિલ ક્યાં હશે એ કેમ ખબર પડે આ છોકરો કયા ગયો હશે સ્ટેરીંગ પર હાથ મારતા હું બબડી ત્યાં જ જાણે ચમત્કાર થયો હોય એમ સાહિલનો ફોન આવ્યો મે ફોન રીસિવ કર્યો હુ કઈ પણ પૂછુ એ પહેલાં સાહિલ બોલ્યો સનમ તુ Read Less\n( આગળ જોયું કે સાહિલ સનમને દોષી સમજીને એને ખરીખોટી સંભળાવે છે સનમ પોતાને નિર્દોષ સાબિત કરવા ઘણી મથે છે પણ બધું વ્યર્થ સાહિલની અદાલતમાં સનમ દોષી હતી. સનમ નીમી ને આગળ કઈ કહે ત્યાં જ સનમના મમ્મી સનમને ...Read Moreબોલાવે છે હવે આગળ........)ચાલ નીમી મમ્મી બહાર બોલાવે છે આપણે જઇયે ઉભા થતા હું બોલી ત્યાં નિમીએ મારો હાથ પકડીને મનેઉભી રાખતા પૂછ્યું \" સનમ, સાહિલએ તને સાંભળી કે નહિ \"કાશ એક વાર એણે મને સાંભળી હોતકાશ એક વાર મને સમજવાની કોશિશ કરી હોતતો એ મારી ખામોશી વાંચી શક્યો હોતસમજી શક્યો હોત કે હું જૂઠી નથીકાશ.....કાશ..... એણે મને સાંભળી હોતના Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00188.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.avadhtimes.net/category/entertainment/", "date_download": "2020-07-06T02:36:25Z", "digest": "sha1:E7W56QNE7YXITLU5FEWKCDZWOVQC6UXY", "length": 9545, "nlines": 136, "source_domain": "www.avadhtimes.net", "title": "મનોરંજન | Avadhtimes", "raw_content": "\nલૉકડાઉન બાદૃ પહેલીવાર મેદૃાન પર ઉતર્યો રોહિત શર્મા, શેર કર્યો અનુભવ\nવક્રમ વેધાની એક હિન્દૃી રીમેકમાં સાથે કામ કરશે આમીર અને સૈફઅલી ખાન\nતે કેટલા નવા કલાકારોને તક આપી છે: દિવ્યા ખોસલાનો સોનુ નિગમ પર પલટવાર\nચેતન ભગતના જુના ટ્વિટને લઇ ટ્રોલર્સે ના નિશાને ચઢ્યા અર્જુન કપૂર\nપિતાએ મને દૃરેક સ્થિતિમાં ખુશ રહેતાં શીખવ્યું છે: શાન\nતમે કોઈ પાસે કંઈ લીધું હોય તો હંમેશાં તેને પાછું આપવું મુંબઈ, શાનનું કહેવું છે કે, તેના પપ્પાએ તેને દૃરેક પરિસ્થિતિમાં ખુશ રહેતાં શીખવ્યું હતું....\nટાઈગર વર્કઆઉટ-થાક ઉતારવા માટે કપ થેરાપી કરે છે : રિપોર્ટ\nટાઇગરની પીઠ ઉપર લાલ ધબ્બા જોવા મળ્યા હતાં ત્ોવા રિયો ઓલિમ્પિક વેળા ફેલ્પ્સના શરીર પર દૃેખાયા હતા મુંબઈ, ‘બાગી સીરિઝ અને ‘વોર જેવી ફિલ્મ્સમાં ભરપૂર...\nઉર્વશી ધોળકિયાને પ્રશંસકે સોશિયલ મીડિયા પર અપશબ્દૃ કહૃાા, બ્લોક કરવાની કરી...\nમુંબઈ,‘કસૌટી િંજદૃગી કીમાં કૌમોલિકા બાસુની ભૂમિકા ભજવીને ખૂબ પ્રખ્યાત બનેલી ઉર્વશી ધોળકિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ચાહકો માટે...\nઆલિયા ભટ્ટની માતા સોની રાઝદૃાન��ો સવાલ : એક દિૃવસ તેમના બાળકો...\nમુંબઈ,બોલિવૂડ એક્ટર સુશાંત િંસહ રાજપૂતના આકસ્મિક નિધન બાદૃથી સોશિયલ મીડિયામાં નેપોટિઝ્મને લઈ ઉગ્ર ચર્ચાઓ થઈ રહી છે. ૧૪ જૂનના રોજ સુશાંતે પોતાના ઘરે ગળેફાંસો...\nબિહારના લોકો સલમાન, આલિયા અને કરણ જોહરની ફિલ્મનો કરશે બહિષ્કાર\nમુંબઈ,સુશાંતિંસહ રાજપૂતની આત્મ હત્યાથી તેના પરિવારજનો કે ફેન્સને જ નહીં પરંતુ બોલિવૂડના લોકોને પણ આઘાત લાગ્યો છે. એમ કહેવાય છે કે તે છેલ્લા કેટલાક...\nઅક્ષયકુમાર-રવિનાનું શિલ્પા શેટ્ટીના લીધે બ્રેકઅપ થયું હતું\nમુંબઈ, આજે શિલ્પા શેટ્ટીનો જન્મદિૃવસ છે. બોલિવૂડની આ અભિનેત્રી હાલ ફિલ્મોથી દૃૂર છે પણ સોશિયલ મીડિયામાં તેનું મોટું ફેન ફોલોઇંગ છે. શિલ્પાનો જન્મ ૮ જૂન...\nસ્ટાર ઝરીન ખાન ફિલ્મમાં લેસ્બિયનના રોલમાં દૃેખાશે\nમુંબઈ, પર ભારતમાં લોકો સરળ રીતે વાત કરી શકતા નથી. બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાન તેની આગામી ફિલ્મ ’હમ ભી અકેલા તુમ ભી અકેલા’ ને...\nચેન્નાઇ એક્સપ્રેસના પ્રૉડ્યૂસર કરીમ મોરાનીની દીકરી શઝા મોરાનીને કોરોના પૉઝિટીવ\nપ્રૉડ્યૂસર કરીમ મોરાનીની દીકરી શઝા મોરાનીને કોરોના પૉઝિટીવ આવ્યો છે. આ વાતની જાણકારી ખુદ તેના પિતાએ આપી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, શઝા મોરાની આ સમયે...\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nસાવરકુંડલામાં શાકભાજીનાં વેપારીઓની હડતાલ\nઅમરેલીને આરટીપીસીઆર લેબ આપવા વીહીપના શ્રી હસમુખભાઇ દુધાતની સરકારને દર્દભરી અપીલ\nઅમરેલી જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓમાં ઉછાળો : 16 દર્દી દાખલ\nશહેર વિકાસ સમિતિના ચેરમેનપદેથી શ્રી પીપી સોજીત્રાનું રાજીનામુ\nઅમરેલી શહેરમાં કોરોના ના વધુ બે કેસ\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00189.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/sports/articles/for-day-night-test-match-virat-kohli-and-team-will-take-night-training-in-indore-108247", "date_download": "2020-07-06T01:54:05Z", "digest": "sha1:VX5WDIJC4BOWB7PI6EJVTXDJK7A4GK4W", "length": 6611, "nlines": 61, "source_domain": "www.gujaratimidday.com", "title": "For Day-Night Test Match Virat Kohli and Team will take Night Training in Indore | ડે-નાઇટ ટેસ્ટ માટે વિરાટ-સેના ઇન્દોરમાં રાતે ટ્રેઇનિંગ લેશે - sports", "raw_content": "\nડે-નાઇટ ટેસ્ટ માટે વિરાટ સેના ઇન્દોરમાં રાતે ટ્રેઇનિંગ લેશે\nકલકત્તાના ઈડન ગાર્ડન્સમાં રમાનારી આ મૅચ પહેલાં ભારતીય ટીમ ઇન્દોરમાં પિન્ક બૉલ સાથે પ્રૅક્ટિસ કરશે. આ સંદર્ભે વાત કરતાં મધ્ય પ્રદેશ ક્રિકેટ અસોસિએશન (એમસીપીએ)ના સેક્રેટરી મિલિંદ કનમાડીકરે કહ્યું હતું કે ‘અમને ટીમ ઇન્ડિયા પાસેથી અરજી મળી છે.\n(આઇ.એ.એન.એસ.) બાંગ્લાદેશ સામે 2-1 થી ટી20 સિરીઝમાં માત આપ્યા બાદ હવે ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝમાં મુકાબલો કરશે જેમાં છેલ્લી મૅચ ડે-નાઇટ રહેશે. કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં રમાનારી આ મૅચ પહેલાં ભારતીય ટીમ ઇન્દોરમાં પિન્ક બૉલ સાથે પ્રૅક્ટિસ કરશે. આ સંદર્ભે વાત કરતાં મધ્ય પ્રદેશ ક્રિકેટ અસોસિએશન (એમસીપીએ)ના સેક્રેટરી મિલિંદ કનમાડીકરે કહ્યું હતું કે ‘અમને ટીમ ઇન્ડિયા પાસેથી અરજી મળી છે કે તેમને ડે-નાઇટ ટેસ્ટ પહેલાં પિન્ક બૉલ સાથે એ જ પ્રમાણેની લાઇટ્સમાં રમવાની પ્રૅક્ટિસ કરવી છે. આ અરજીને ધ્યાનમાં રાખીને અમે તેમને સુવિધા આપીશું. આ એક સારી ચૅલેન્જ છે. મને ખબર કે આનું પરિણામ શું આવશે, પણ એની પાછળ રહેલાં કારણો સારાં છે. ખાસ કરીને ક્રિકેટપ્રેમીઓ માટેનો મુદ્દો ઘણો રસપ્રદ છે. મારા મતે આ વિચાર અપનાવવામાં કોઈ વાંધો નહીં આવે.’\nઆ પણ જુઓ : જુઓ અત્યારે કેવા લાગે છે ભારતને ટી-20 વર્લ્ડ જીતાડનાર ખેલાડીઓ\nથોડા દિવસ અગાઉ ચેતેશ્વર પુજારાએ પણ પિન્ક બૉલ સાથે રમવાના પોતાના અનુભવ વિશે વાત કરી હતી છતાં કોચ રવિ શાસ્ત્રી અને કૅપ્ટન વિરાટ કોહલી ઈડન ગાર્ડન્સની ટેસ્ટ મૅચ પહેલાં ટીમ ઇન્ડિયાને સંપૂર્ણપણે તૈયાર કરવા માગે છે.\nદ્રવિડ બાદ હવે વિરાટ કોહલી વિરુદ્ધ ફરિયાદ, હવે થશે તપાસ\nઆફરીદીનું જુઠ્ઠાણું, કહ્યું મેચ પછી ભારતીય ખેલાડી માફી માગતા\nમદ્રાસની ટેસ્ટમાં ગાવસકરની ઇચ્છા વાસ્તવિકતા બની ગઈ હતી : શ્રીકાન્ત\nઍથ્લેટિક કોચને મળશે ચાર વર્ષનો કૉન્ટ્રૅક્ટ\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nSaroj Khan: લેજેન્ડરી કોરિયોગ્રાફરની ક્યારેય ન જોઇ હોય એવી તસવીરો\nદ્રવિડ બાદ હવે વિરાટ કોહ��ી વિરુદ્ધ ફરિયાદ, હવે થશે તપાસ\nઆફરીદીનું જુઠ્ઠાણું, કહ્યું મેચ પછી ભારતીય ખેલાડી માફી માગતા\nમદ્રાસની ટેસ્ટમાં ગાવસકરની ઇચ્છા વાસ્તવિકતા બની ગઈ હતી : શ્રીકાન્ત\nસૅમ કરેનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00189.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.iamgujarat.com/latest-news/ahmedabad-news/other/total-14829-coronavirus-positive-cases-in-gujarat-557136/", "date_download": "2020-07-06T02:56:59Z", "digest": "sha1:SSRPZHWY63QMH5HMPWQ4W7A5RHD6OVVD", "length": 15522, "nlines": 178, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: ગુજરાતમાં કોરોનાઃ 24 કલાકમાં 361 નવા કેસ અને 27 મોત, કુલ 14,829 પોઝિટિવ દર્દીઓ | Total 14829 Coronavirus Positive Cases In Gujarat - Other | I Am Gujarat", "raw_content": "\nઅમદાવાદમાં છેલ્લા 100 દિવસોમાં રોજના સરેરાશ 15 દર્દીઓ કોરોનાથી મોતને ભેટ્યા\nદુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’\nઅમદાવાદમાં કોરોનાનો હાહાકાર: માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 100ને પાર\nકચ્છમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા અમદાવાદમાં બે દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા\nકોરોના કેસમાં ભારત દુનિયામાં ત્રીજા નંબરે, રવિવારે નવા કેસનો આંકડો 25,000ની એકદમ નજીક પહોંચ્યો\nદુબઈથી મૌની રોયે શૅર કરી પોતાની તસવીરો, અદાઓ એવી કે જોતા જ રહી જશો\nમિલિન્દ સોમણથી પણ વધુ ફિટ છે તેના મા, 15 પુશ અપ્શ લગાવી ઉજવ્યો 81મો બર્થ-ડે\nવીજળીનું બિલ ભરવા પેઈન્ટિંગ વેચવા માગે છે અરશદ વારસી, કહ્યું – કિડની બચાવીને રાખી છે\nબહેન શ્વેતા માટે સુશાંતે પોતાના હાથે લખી હતી નોટ, ઈન્સ્ટાગ્રામ પર કરી શેર\nઅભિષેક-ઐશ્વર્યાના લગ્નના સાક્ષી બનેલા ‘ગુલમહોરે’ વિદાય લેતાં દુઃખી થયા અમિતાભ બચ્ચન\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nઅંડકોષમાં ગાંઠ થઈ ગઈ છે, શું મને સેક્સ કરવામાં મુશ્કેલી થશે\nખંડાલામાં જેકી શ્રોફનું 5 સ્ટાર રિસોર્ટ જેવું આલીશાન ફાર્મ હાઉસ, જુઓ તસવીરો\nMMS લીક થતા ચર્ચામાં આવી TikTok સ્ટાર નિશા ગુરગૈન, કે.એલ રાહુલ સાથે કરવા ઈચ્છે છે લગ્ન\nGujarati News Other ગુજરાતમાં કોરોનાઃ 24 કલાકમાં 361 નવા કેસ અને 27 મોત, કુલ 14,829...\nગુજરાતમાં કોરોનાઃ 24 કલાકમાં 361 નવા કેસ અને 27 મોત, કુલ 14,829 પોઝિટિવ દર્દીઓ\nઅમદાવાદઃ એકબાજુ પ્રચંડ ગરમીનો પ્રકોપ લોકોને સતાવી રહ્યો છે તો બીજી બાજુ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ પણ વધતા જ જઈ રહ્યાં છે. ગુજરાતમાં પણ રાજ્યમાં 24 કલાકમાં કુલ 361 કેસ નોંધાયા હતાં. જેથી હવે સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 14,829 થઈ છે. જ્યારે રાજ્યમાં કુલ 7137 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. જેથી હવે રાજ્યમાં કુલ રિકવરી રેટ પણ વધીને 48.13% થયો છે.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો\n24 કલાકમાં નોંધાયા 361 કેસ\nરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 251, સુરતમાં 36, વડોદરામાં 31, સાબરકાંઠામાં 8, ગાંધીનગરમાં 7, જામનગરમાં 5, બનાસકાંઠામાં 3, ભાવનગરમાં 2, મહિસાગર અને વલસાડમાં 3-3, અરવલ્લી અને કચ્છમાં 2-2 કેસ તેમજ રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલ, અમરેલી, પાટણ અને રાજકોટમાં 1-1 કેસ અને નવસારીમાં 2 કેસ નોંધાયા છે. જેથી રાજ્યમાં 24 કલાકમાં કુલ 361 કેસ નોંધાતા કુલ કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓનો આંકડો 14,829 થયો છે.\nવધીને 48.13 % થયો રિકવરી રેટ\n24 કલાકમાં રાજ્યમાં કુલ 503 દર્દીઓ કોરોનાને હરાવીને ઘરે સ્વસ્થ પરત ફર્યા છે. જેથી કોવિડ 19ના દર્દીઓનો રિકવરી રેટ એક અઠવાડિયા પહેલા 40.89% હતો. જે આજે વધીને 48.13% થયો છે. આ રિકવરી રેટ સમગ્ર દેશના 41.60% રિકવરી રેટની સરખામણીમાં સૌથી વધારે છે. 503 દર્દીઓ સ્વસ્થ થયા છે. તેમાં અમદાવાદમાં સૌથી વધુ 436, સુરતમાં 25, વડોદરામાં 9, પાટણમાં 8, સાબરકાંઠામાં 9, ખેડામાં 6, ગાંધીનગરમાં 4, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 2-2 તેમજ ભરુચ અને રાજકોટમાંથી 1-1 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ રીતે રાજ્યમાં કુલ 7137 વ્યક્તિઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.\nઆ પણ વાંચોઃગણેશોત્સવ પર પણ દેખાઈ કોરોનાની અસર, GSB ટ્રસ્ટ અને ખેતવાડી મંડળનો મહત્વનો નિર્ણય\nરાજ્યમાં 915 થયો મૃત્યુઆંક\nરાજ્યમાં કુલ એક્ટિવ કેસ 6777 થયા છે. જ્યારે રાહતની વાત એ છે કે, ભરુચ, ભાવનગર, છોટા ઉદેપુર, ડાંગ અને દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 6 દિવસથી એકપણ નવો કેસ નોંધાયો નથી. આ ઉપરાંત 24 કલાકમાં અમદાવાદમાં 23 મોત, ખેડા અને પંચમહાલમાં 1-1 મોત અને પાટણ અને સુરતમાં પણ 1-1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 915એ પહોંચ્યો છે.\nઅમદાવાદમાં છેલ્લા 100 દિવસોમાં રોજના સરેરાશ 15 દર્દીઓ કોરોનાથી મોતને ભેટ્યા\nઅમદાવાદમાં કોરોનાનો હાહાકાર: માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 100ને પાર\nકચ્છમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા અમદાવાદમાં બે દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા\nકોરોનાઃ સુરતમાં સતત બીજા દિવસે 200થી વધુ અને અમદાવાદમાં 162 નવા કેસ\nગુજરાતઃ રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 725 નવા કેસ, કુલ આંકડો 36123 પર પહોંચી ગયો\nઅમદાવાદમાં દિવસભર ઉકળાટ રહ્યા બાદ સાંજે વરસાદ રસ્તા ભીના કરી ગયો\nરીયલ હીરો: સળગતી કારમાંથી 3 લોકોને બચાવ્યા\nકોરોના સામે જીતની ખુશીમાં દર્દી હોસ્પિટલમાં જ કરવા લાગ્યો ડાન્સ\nબેકિંગમાં કેટલા પ્રકારના યીસ્ટ વપરાય છે જાણો, પ્રકાર અને ઉપયોગ\nઅકસ્માત બાદ બાઈકમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમદાવાદમાં છેલ્લા 100 દિવસોમાં રોજના સરેરાશ 15 દર્દીઓ કોરોનાથી મોતને ભેટ્યાઅમદાવાદમાં કોરોનાનો હાહાકાર: માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 100ને પારકચ્છમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા અમદાવાદમાં બે દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજાકોરોનાઃ સુરતમાં સતત બીજા દિવસે 200થી વધુ અને અમદાવાદમાં 162 નવા કેસગુજરાતઃ રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 725 નવા કેસ, કુલ આંકડો 36123 પર પહોંચી ગયોઅમદાવાદમાં દિવસભર ઉકળાટ રહ્યા બાદ સાંજે વરસાદ રસ્તા ભીના કરી ગયોઅ’વાદ: 25 વર્ષ જૂની સોસાયટીના 75% સભ્યો સહમત હશે તો પણ રિ-ડેવલપમેન્ટની મંજૂરીઆગામી 48 કલાક માટે અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીમોરબીની 150 કંપનીઓ ચીની પ્રોડક્ટ સામે જંગે ચડી, લોકલ પ્રોડક્ટથી આપશે ટક્કરકોરોના કંટ્રોલનું અમદાવાદ મોડલ, 7 સપ્તાહમાં કેસ અને મૃત્યુઆંકમાં 40%નો ઘટાડોઅમદાવાદઃ શહેરમાં ફરતા ધન્વંતરી રથમાં હવે મેલેરિયા અને ડેન્ગ્યુના પણ ટેસ્ટ થશેકોરોના: અ’વાદમાં 6 ઝોનમાં વધુ 19 સોસાયટી-પોળ માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેરકોરોનાઃ અમદાવાદથી આગળ નીકળ્યું સુરત, છેલ્લા 24 કલાકમાં 201 કેસ નોંધાયાગુજરાતઃ રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 712 નવા કેસ, કુલ 35398 પોઝિટિવ દર્દીઓચિંતાજનક: ગુજરાતમાં વિવિધ પોલીસ તાલીમ કેન્દ્રના 47 તાલીમાર્થી કોરોના પોઝિટિવ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00190.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/gujarat/kutchh-saurastra-lockdown-changes-mindset-of-gujarati-people-seven-psychology-professors-write-letter-to-vijay-rupani-ag-980190.html", "date_download": "2020-07-06T03:20:59Z", "digest": "sha1:WGFDHMDBL4LD67ES6XOLRHS5LM2SNUR5", "length": 25163, "nlines": 268, "source_domain": "gujarati.news18.com", "title": "Lockdown changes mindset of Gujarati People seven psychology professors write letter to CM Vijay Rupani ag– News18 Gujarati", "raw_content": "\nલૉકડાઉનના કારણે ગુજરાતીઓની માનસિક સ્થિતિ બદલાઇ, મનોવિજ્ઞાનના સાત અધ્યાપકોએ CMને લખ્યો પત્ર\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nસુરતમાં Corona બેકાબુ, 24 કલાકમાં વધુ 264 લોકો આવ્યા coronaની ઝપેટમાં, કતારગામમાં ભય\nહોમ » ન્યૂઝ » ગુજરાત\nલૉકડાઉનના કારણે ગુજરાતીઓની માનસિક સ્થિતિ બદલાઇ, મનોવિજ્ઞાનના સાત અધ્યાપકોએ CMને લખ્યો પત્ર\nલૉકડાઉનના કારણે ગુજરાતીઓની માનસિક સ્થિતિ બદલી, મનોવિજ્ઞાનના સાત અધ્યાપકોએ CMને લખ્યો પત્ર\nપત્રમાં કહ્યું છે કે ગુજરાતના લોકોની હવે ધીરજ ખૂટી છે. લૉકડાઉન સિવાયની કોઈ વૈકલ્પિક યોજના બનાવવી જોઈએ\nરાજકોટ : કોરોના વાયરસની (Coronavirus)મહામારીને કારણે સમગ્ર ભારત લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. જેથી લોકોએ ફરજીયાત પોતાના ઘરમાં રહેવું પડી રહ્યું છે. કોઈ વ્યક્તિ કામ સિવાય ઘરની બહાર નીકળી શકતા નથી. સાથે જ કોઈ વેપાર ધંધા પણ શરુ થયા નથી. બીજી તરફ વ્યસનીઓ માટે કોઈ પણ વસ્તુ પણ મળી રહી નથી. આવા સમયે માણસ ઘરમાં જ રહી માનસિક રીતે અસ્વસ્થ થઇ જાય છે. ઘણા લોકોને અવનવા વિચારો આવે છે તો અમુક લોકોના વર્તનમાં પણ ફેરફાર જણાઈ આવે છે. આવા સમયે ગુજરાતના સાત જેટલા મનોવિજ્ઞાનના અધ્યાપકો દ્વારા અલગ તારણ કાઢવામાં આવ્યું અને જેમણે સરકારને પત્ર લખી લોકોની મનોસ્થિતિ વિશેની જાણ પણ કરવામાં આવી છે.\nઅધ્યાપકો દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં જે મહામારી આવી પડી છે તેમાં અમારી ફરજ સમજી અમે 10 થી 25 વર્ષના અનુભવી 150 અધ્યાપકો અને પ્રોફેશનલ સાયકોલોજીસ્ટના ગ્રુપ GPIH (Gujarat Psychological Intervention Helplines to Prevent COVID-19) દ્વારા ગુજરાતભરમાં સરકારી, અર્ધસરકારી અને સેવાભાવી સંસ્થાઓ મળીને 10 થી વધુ માનસિક સ્વાસ્થ્ય કાઉન્સિલિંગ હેલ્પલાઇન શરુ કરી છે. GPIH દ્વારા 45,000થી વધુ લોકોને કાઉન્સિલિંગ કરી ચૂક્યા છે. જેમાં લોકોની માનસિક સ્થિતિને ચિંતાજનક સ્વરૂપે પહોંચી છે. અમારી કોર ટીમે માનસિક આરોગ્ય સંદર્ભે માર્ચ મહિનાથી અત્યાર સુધીના અભ્યાસમાં લોકડાઉન સંદર્ભે નીચેની ગંભીર જણાય છે જે બાબતે આપ યોગ્ય નિર્ણય લઇ ઘટતું કરશો.\nઆ પણ વાંચો - અમદાવાદ : હેલ્થ ટીમે લીધી એરપોર્ટની મુલાકાત, વિદેશથી ફ્લાઇટ આવે તે પહેલા કરવામાં આવી તૈયારી\n- ગુજરાતના લોકોની હવે ધીરજ ખૂટી છે. લૉકડાઉન સિવાયની કોઈ વૈકલ્પિક યોજના બનાવવી જોઈએ.- વ્યસન મનોશારીરિક બીમારી છે તેની સ્વાસ્થ્ય પર ખુબ ખરાબ અસર પડે છે તે સત્ય છે પણ વ્યસનની વસ્તુ ન મળવાથી માનસિક અને શારીરિક અસરો ખૂબ જ ભયાનક આવતી હોય છે. જેથી રીહેબીલીટેશન સેન્ટર અને વ્યસનમુક્તિને કેન્દ્રની છૂટછાટ આપવી જોઈએ.\n- સરકાર પર હજુ લોકોને ભરોસો છે ત્યાં સુધીમાં છૂટછાટ આપવી જરૂરી, બંધન માનસિક સ્થિતિને બગાડી શકે છે.\n- 1100 હેલ્પલાઇન ઇનકમિંગ સર્વિસ છે, તે સિવાય પણ આઉટગોઇંગ કોલ્સ કરી લોકોને માનસિક સધિયારો પૂરો પાડે તેવી વ્યવસ્થા હિતાવહ છે.\n- મોટાપ્રમાણમાં મનોવૈજ્ઞાનિકોને હેલ્થ ડીપાર્ટમેન્ટ સાથે રાખી આ મહામારી સામે લડવું જોઈએ.\nઉપર મુજબના મુદાઓ અધ્યાપકો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતના સાત અધ્યાપકમાં ડૉ.રાજેશ પરમાર, ડૉ.ગોપાલ ભાટિયા, ડૉ.યોગેશ જોગસણ, સો.સુરેશ મકવાણા, ડૉ.કરશન ચોથાણી, ડૉ.એ.એલ.સુતરીયા, મેહુલ સાગર દ્વારા ખાસ પત્ર લખવામાં આવ્યો છે.\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nલૉકડાઉનના કારણે ગુજરાતીઓની માનસિક સ્થિતિ બદલાઇ, મનોવિજ્ઞાનના સાત અધ્યાપકોએ CMને લખ્યો પત્ર\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nસુરતમાં Corona બેકાબુ, 24 કલાકમાં વધુ 264 લોકો આવ્યા coronaની ઝપેટમાં, કતારગામમાં ભય\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00191.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"}
+{"url": "https://www.matrubharti.com/book/19871409/premkuj-28", "date_download": "2020-07-06T03:28:32Z", "digest": "sha1:MZVOGPSEWRKANILAIIFHGEOUH7NN3I6O", "length": 3950, "nlines": 170, "source_domain": "www.matrubharti.com", "title": "Premkuj - 28 by kalpesh diyora in Gujarati Love Stories PDF", "raw_content": "\nકુંજને મગનાની વાતમાં કઈ સમજણનો પડી એને તો ફક્ત રિયા જ જોતી હતી.ગમે તે પરિસ્થિતિ આવે કુંજ રિયાને મેળવવા માંગતો હતો.પહેલા પ્રેમને કોઈ વ્યક્તિ કેવી રીતે ભૂલી શકે.કુંજને તો એ પણ ખબર નોહતી રિયા અહીંથી ગઈ પછી સુખી છે ...Read Moreદુઃખી.બસ એકવાર રિયાને તે જોવા માંગતો હતો.***********રિયા પણ કુંજની યાદને ભૂલી ન હતી કોઈ સ્ત્રી કોઈ પુરુષના પહેલા સ્પર્શને કેવી રીતે ભુલી શકે.પણ રિયા ભૂલવાનો પ્રયત્ન કરી રહી હતી.કેમકે કુંજની જિંદગી- માં આવી તેને કુંજની જિંદગી બરબાદ કરવી ન હતી.હું બહાર નીકળીને ફરી કુંજને યાદ કરી રહી હતી કેમ મને કુંજની યાદ ભૂલાતી નથી.હજુ પણ મને કુંજ પ્રત્યે એટલો જ Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00191.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-theft-of-oil-cans-at-the-grocery-store-during-lock-down-in-ahmedabad-969392.html", "date_download": "2020-07-06T03:11:10Z", "digest": "sha1:X6HKGB2FOQ7GXNDQICKCK464M7AUKCUG", "length": 22230, "nlines": 265, "source_domain": "gujarati.news18.com", "title": "Theft of oil cans at the grocery store during lock-down in ahmedabad– News18 Gujarati", "raw_content": "\nઅમદાવાદ : લૉકડાઉનમાં તસ્કરોએ શરૂ કર્યું લૉક તોડવાનું, બટાકા બાદ તેલના ડબ્બાની ચોરી\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nઅમદાવાદ : લૉકડાઉનમાં તસ્કરોએ શરૂ કર્યું લૉક તોડવાનું, બટાકા બાદ તેલના ડબ્બાની ચોરી\nlockdown ની સ્થિતિ હોવાને કારણે ખાદ્ય-સામગ્રી બમણા ભાવ મળી રહ્યા હોવાથી તસ્કરો એમાં પણ લાભ ઉઠાવવા માટે ની તક જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.\nઅમદાવાદ : લોક ડાઉન ના કારણે સમગ્ર શહેર માં શાંતિ નો માહોલ છે ત્યારે તસ્કરો પણ આ માહોલ નો લાભ ઉઠાવવા માટે તૈયાર થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. જોકે નવાઇની વાત તો એ છે કે, તસ્કરો હવે રોકડ સોના ચાંદી કે વાહનને બદલે ખાદ્ય સામગ્રીની ચોરી કરવા લાગ્યા છે.\nકોરોના વાયરસ(coronavirus)ના પગલે હાલમાં lockdown ની સ્થિતિ હોવાને કારણે ખાદ્ય-સામગ્રી બમણા ભાવ મળી રહ્યા હોવાથી તસ્કરો એમાં પણ લાભ ઉઠાવવા માટે ની તક જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.\nતાજ���તરમાં શહેરના એપીએમસી માર્કેટમાંથી બટાકાના કટાની ચોરી કરતા ઝડપાયા છે તો કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં તેલના ડબ્બાની ચોરી થઇ હોવાની ફરિયાદ દાખલ થઇ છે.\nઆ પણ વાંચો - અમદાવાદ : પોલીસે યુવાનોને ઘરમાં જવાનું કહેતાં પોલીસ પર પથ્થરોની વર્ષા થઇ\nબહેરામપુરા ત્રણ રસ્તા પાસે સીતારામ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા વનરાજસિંહ ગોહિલે ફરિયાદ આપી છે કે, ૨૬મી માર્ચે વહેલી સવારે તેઓ જ્યારે દુકાન ખોલવા માટે પહોંચ્યા હતા ત્યારે જોયું તો તેમની દુકાન ના તળાવ તૂટેલા હતા.\nજોકે વનરાજસિંહે દુકાનમાં તપાસ કરતા તેમાંથી વિમલ કંપનીના તેલના ડબ્બા છ નંગ અને રૂપિયા 2000 ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સમગ્ર ઘટનાની જાણ કાગડાપીઠ પોલીસ (Police) ને કરતા પોલીસે હાલમાં વધુ તપાસ હાથ ધરી છે.\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nઅમદાવાદ : લૉકડાઉનમાં તસ્કરોએ શરૂ કર્યું લૉક તોડવાનું, બટાકા બાદ તેલના ડબ્બાની ચોરી\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00192.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/world/cuba-s-fidel-castro-dies-aged-90-031052.html?utm_source=articlepage-Slot1-10&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T02:36:26Z", "digest": "sha1:JMWNTJRA6D43K64JEAW3AQKJPJZ2DLK6", "length": 9619, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "ક્યૂબાના નેત�� ફિદેલ કાસ્ત્રોનું 90 વર્ષની આયુએ નિધન | cubas fidel castro dies aged 90 - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n17 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n18 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n19 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n19 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nક્યૂબાના નેતા ફિદેલ કાસ્ત્રોનું 90 વર્ષની આયુએ નિધન\nક્યૂબાના પૂર્વ નેતા ફિદેલ કાસ્ત્રોનું 90 વર્ષની ઉંમરે નિધ થયું છે. ક્યૂબાની રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલની તરફથી આ ખબરની જાહેરાત કરવામાં આવી છે. ક્યૂબાના હવાનામાં તેમની મોત થઇ છે.\nકાસ્ત્રો ક્યૂબાના 17માં રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. અને વર્ષ 2008માં કાસ્ત્રોએ રાજનીતિથી સંન્યાસ લઇ લીધો હતો પણ તે રાજનીતીમાં હંમેશા સલાહકારની ભૂમિકામાં રહ્યા હતા. નોંધનીય છે કે તેમણે કયૂબા પર 50 વર્ષ સુધી શાસન કર્યું હતું અને તે ક્યૂબાના એક સશક્ત નેતા હતા. કાસ્ત્રોને હંમેશા ક્રાંતિકારી નેતા તરીકે ઓળખવામાં આવતા હતા.\nક્યૂબામાં તોફાને મચાવી તબાહી, 3નાં મોત અને 172 લોકો ઘાયલ\nક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિના મોટા પુત્રએ કરી આત્મહત્યા\nદિગ્ગજ હસ્તીઓ.. જેમણે 2016 માં દુનિયાને અલવિદા કહી\nકોરોના પર સોનિયા ગાંધીની બેઠકમાં આ વિપક્ષી નેતાઓને કરાયા સાઇડલાઇન\nકોરોના વાયરસને ગંભીરતાથી નથી લઈ રહી સરકાર, બરબાદ થઈ જશે અર્થવ્યવસ્થાઃ રાહુલ ગાંધી\nયુનિફોર્મ સિવિલ કોડ પર કોંગ્રેસ નેતા સુરજેવાલે આપ્યું નિવેદન, કહ્યું UCCને લોકો પર ના થોપી શકાય\nSCનો રાજકીય પક્ષોને નિર્દેશઃ ક્રિમિનલ રેકૉર્ડવાળા નેતાઓને ટિકિટ આપવાનુ કારણ વેબસાઈટ પર જણાવો\nદિલ્હીમાં કોંગ્રેસને કેટલી મળશે બેઠક, વોટીંગ પહેલા પીઢ નેતાએ ખોલ્યું રાઝ\nસૈફના નિવેદન પર ભડક્યા ભાજપ નેતા મીનાક્ષી લેખી, તૈમૂર વિશે કહી આ વાત\nઆપના વધુ એક નેતાએ પાર્ટી છોડવાની કરી જાહેરાત, ટીકીટ વહેંચણીને લઇને થયો મતભેદ\nનીતીશ કુમારના નેતૃત્વમાં અમે સાથે મળીને બિહારની ચૂંટણી લડીશું: અમિત શાહ\nદિલ્હીમાં બે દિવસમાં જ કોંગ્રેસને બીજો આંચકો, હવે આ નેતા આપમાં જોડાયો\ncuba havana fidel castro leader us barack obama president death ક્યૂબા હવાના ફિદેલ કા��્ત્રો નેતા યુએસ બરાક ઓબામા રાષ્ટ્રપતિ નિધન\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00192.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"}
+{"url": "https://www.gstv.in/exit-poll-mainpuri-to-mulayam-and-rahul-gandhi-can-lose-from-amethi/", "date_download": "2020-07-06T03:28:58Z", "digest": "sha1:FWRWHWSHYBAOVOJI6PDOHY5SZUXVCD4K", "length": 12921, "nlines": 178, "source_domain": "www.gstv.in", "title": "અમેઠીથી રાહુલ ગાંધી અને મૈનપુરીથી મુલાયમ હારશે? : આ છે ગણિતો - GSTV", "raw_content": "\nભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો…\nLAVA આપી રહ્યું છે ફોન બનાવવાનો મોકો, મળશે…\nઆખી દુનિયાને રવાડે ચઢાવનાર TikTok ચીનમાં જ છે…\nકોરોનાકાળમાં રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યા 49 અને 69…\nહવે સોશિયલ મીડિયા થકી ભારતમાં પૈસા મોકલી શકશે…\nજો તમને ATMમાંથી નકલી નોટ નીકળી છે તો…\nસરકારની આ સ્કીમમાં આટલા દિવસમાં જ ડબલ થઈ…\nચેક કરી લો તમારા ખાતામાં પૈસા આવ્યા\nઆ સરકારી સ્કીમ હેઠળ ફ્રીમાં થાય છે Coronaની…\nઅમેઠીથી રાહુલ ગાંધી અને મૈનપુરીથી મુલાયમ હારશે : આ છે ગણિતો\nઅમેઠીથી રાહુલ ગાંધી અને મૈનપુરીથી મુલાયમ હારશે : આ છે ગણિતો\nલોકસભા ચૂંટણી પરિણામ પહેલા આવેલા એક્ઝિટ પોલમાં મોટાભાગના પરિણામો એનડીએ તરફી છે. 23મીને હવે વાર નથી આમ છતાં એક્ઝિટ પોલ બાદ અતિ ઉત્સાહમાં છે. સૌથી મોટી બાબત એ છે કે, આ એક્ઝિટ પોલમાં મૈનપુરીથી મુલાયમ સિંહ યાદવ અને અમેઠીથી રાહુલ ગાંધી હારી રહ્યાં હોવાના દાવા કરાઈ રહ્યાં છે. એક્ઝિટ પોલના આંક અનુસાર ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકમાં સપા-બસપાનું ગઠબંધન ભલે આગળ રહ્યું પણ ભાજપનો દબદબો આજે પણ જળવાઈ રહ્યો છે.\nઅમેઠીથી રાહુલ ગાંધીની હાર થાય તો સ્મૃતિ ઇરાનીનું કદ ભાજપમાં વધે તેવી પૂરી સંભાવના છે. આ તો હા ના પરિણામો છે પણ એક્ઝિટ પોલમાં એ સ્પષ્ટતા નથી કે આ બંને બેઠકો સપા અને કોંગ્રેસને મળી રહી છે. એક્ઝિટ પોલના માહોલ વચ્ચે આ વચ્ચે સટ્ટા બજાર પણ પીએમ મોદી પર મહેરબાન હોય તેમ નજરી આવી રહ્યું છે. એક્ઝિટ પોલના પરિણામોની જેમ સટ્ટા બજારમાં પણ લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએની જીત બતાવાઈ રહી છે. જોકે મુંબઈને છોડીને મોટાભાગની જગ્યાઓએ સટ્ટાબાજ એક્ઝિટ પોલની સરખામણીમાં થોડી ઓછી બેઠકો આપી રહ્યા છે. સટ્ટા બજાર ભાજપને 238થી 245 બેઠકોનું અનુમાન કરે છે.\nરાજસ્��ાનમાં સટ્ટા બાજ ભાજપને 242થી 245 બેઠકો આપી રહી છે. જ્યારે દિલ્હી સટ્ટા બજાર 238થી 241 બેઠકો આપી રહી છે. મુંબઈ સટ્ટાબજાર પણ એનડીએ સાથે છે. મુંબઈ સટ્ટાબાજોનું માનવું છે કે ભાજપ-એનડીએ આસાનીથી 300 બેઠકો પાર કરી શકે છે. સટ્ટાબજારમાં સટ્ટાબાજો અન્ય દળોની જીત અને ભાજપને બહુમત ન મળવાનું અનુમાન લગાવીને પણ પૈસા લગાવી રહ્યા છે. મુંબઈના સટ્ટાબાજોના કહેવા પ્રમાણે કોંગ્રેસના નેતૃત્વમાં મહાગઠબંધન 150 બેઠકો સાથે એનડીએથી ઘણું પાછળ રહી શકે છે. એટલું જ નહીં વ્યવસાય ઉદ્યમીઓમાં પણ પીએમ મોદીને વધુ સમર્થન જોવા મળી રહ્યું છે.\nભાજપની આગેવાનીવાળા એનડીએના વરિષ્ઠ નેતાઓ આજે બેઠક યોજવાના છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહેવાના છે. આ બેઠકમાં બિહારના મુખ્યપ્રધાન અને જેડીયુ અધ્યક્ષ નીતિશ કુમાર હાજર રહેશે. એલજેપીના નેતા રામવિલાસ પાસવાન પણ હાજર રહેશે. જોકે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને અકાલીદળના પ્રકાશસિંહ બાદલ હાજર નહીં રહે. ભાજપ કાર્યાલયમાં કેન્દ્રીય પ્રધાન સહિત ભાજપના નેતાઓની એક બેઠક સહયોગી પક્ષોની સાથે ડીનર પહેલા યોજાશે. એક્ઝિટ પોલમાં ભાજપ સમર્થિત એનડીએને સ્પષ્ટ બહુમતી મળવાના પૂર્વાનુમાન સામે આવ્યા બાદ ભાજપ દ્વારા ડીનરનું આયોજન કરાયું છે. ચૂંટણી સર્વે પ્રમાણે એનડીએને 303 જેટલી બેઠક મળી રહી છે. જ્યારે લોકસભામાં બહૂમતીનો આંકડો 272 છે. જે આંકડાને એનડીએ વટાવી શકે છે. જેથી દેશમાં ફરીવાર એનડીએ સરકાર બનાવનો દાવો ચૂંટણી સર્વેમાં કરવામાં આવી રહ્યો છે.\nહોટ-સ્પોટ બની રહેલા પશ્ચિમના વિસ્તારો, શહેરમાં વાયરસનું જોર ઘટ્યું છેલ્લા 24 કલાકમાં 162 કેસો નોંધાયા\nશિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય: ધો.10-12ની પૂરક પરીક્ષાઓ જુલાઈમાં નહી લેવાય, વધતા કેસો વચ્ચે સપ્ટેમ્બર સુધી શક્ય નથી\nકોવીડ-19 બાદ હવે ચીનમાં ફેલાયો બ્યુબોનિક પ્લેગ, અપાયું ત્રીજા સ્તરની વોર્નિંગ એલર્ટ\nવિશ્વનાં વૈજ્ઞાનિકોનું ચોંકાવનારું સંશોધન, જીવલેણ કોરોના વાયરસ ફેલાય છે હવાથી\nશહેરનાં વાતાવરણમાં આવ્યો પલ્ટો, વહેલી સવારથી અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ\nજબરદસ્ત ઑફર: દેશના આગામી વડાપ્રધાનનું નામ જણાવો અને મેળવો બમ્પર ડિસ્કાઉન્ટ, આટલા દિવસ સુધી જ મળશે તક\nસીબીઆઈ, ઈડીની જેમ ચૂંટણી પંચનું પણ ભાજપ સાથે ગઠબંધન : આ મહિલા નેતાને કાવતરાની શંકા\nહોટ-સ્પોટ બની રહેલા પશ્ચિમના વિસ્તારો, શહેરમાં વાયરસનું જોર ઘટ્યું છેલ્લા 24 કલાકમાં 162 કેસો નોંધાયા\nશિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય: ધો.10-12ની પૂરક પરીક્ષાઓ જુલાઈમાં નહી લેવાય, વધતા કેસો વચ્ચે સપ્ટેમ્બર સુધી શક્ય નથી\nકોવીડ-19 બાદ હવે ચીનમાં ફેલાયો બ્યુબોનિક પ્લેગ, અપાયું ત્રીજા સ્તરની વોર્નિંગ એલર્ટ\nહોટ-સ્પોટ બની રહેલા પશ્ચિમના વિસ્તારો, શહેરમાં વાયરસનું જોર ઘટ્યું છેલ્લા 24 કલાકમાં 162 કેસો નોંધાયા\nશિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય: ધો.10-12ની પૂરક પરીક્ષાઓ જુલાઈમાં નહી લેવાય, વધતા કેસો વચ્ચે સપ્ટેમ્બર સુધી શક્ય નથી\nકોવીડ-19 બાદ હવે ચીનમાં ફેલાયો બ્યુબોનિક પ્લેગ, અપાયું ત્રીજા સ્તરની વોર્નિંગ એલર્ટ\nવિશ્વનાં વૈજ્ઞાનિકોનું ચોંકાવનારું સંશોધન, જીવલેણ કોરોના વાયરસ ફેલાય છે હવાથી\nશહેરનાં વાતાવરણમાં આવ્યો પલ્ટો, વહેલી સવારથી અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00193.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.punchnamu.com/2020/05/24/the-guidelines-issued-by-themodi-government-regarding-air-services-need-to-know-before-traveling-if-these-rules-are-not-followed/", "date_download": "2020-07-06T01:42:28Z", "digest": "sha1:YFO2C64ZKRX274EFKTNEIQGJOJLPED7V", "length": 14460, "nlines": 147, "source_domain": "www.punchnamu.com", "title": "હવાઇ સેવાને લઇને મોદી સરકારે બહાર પાડી ગાઇડલાઇન, મુસાફરી કરતા પહેલા જરૂરથી જાણીલો આ નિયમો નહિતર થશે.... | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\n‘રામજી કી જય હો’, દૂરદર્શન પર પ્રસારિત થતી રામાણય વિશ્વમાં સૌથી વધુ જોવાતી સિરીયલ બની\nરાષ્ટ્રપતિ ભવનમાં શાહી ડીનરમાં ટ્રમ્પની પુત્રી ઈવાન્કાએ સોનાના તારોથી મઢેલો અનારકલી સૂટ પહેર્યો, જૂઓ તસવીરો\nCAA ને સુપરસ્ટાર રજનીકાંતે આપ્યું સમર્થન, કહ્યું – CAAથી મુસલમાનોને કોઈ જોખમ નથી\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nદેશના અર્થતંત્રને બેઠુ કરવા મોદી સરકારના પગલાઓની જબરજસ્ત અસર, જૂનમાં GST કલેક્શન 90 હજાર કરોડને પાર\nભારતીય કંપનીઓમાં ઉજ્જવળ ભવિષ્ય જોતી વિદેશી કંપનીઓ, દોઢ મહિનામાં રિલાયન્સ જીયોનો 19.9 ટકા હિસ્સો ખરીદ્યો\nસસ્તુ સોનું ખરીદવાની વધુ એક તક, 8 જૂનથી શરૂ થઈ રહી છે સરકારની સોનેરી યોજના\nCIIના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગથી પીએમ મોદીનું સંબોધન, કહ્યુ ‘મેડ ઈન ઈન્ડિયા બને મેડ ફોર વર્લ્ડ’\nMSME માટે આવી ગયુ છે ‘CHAMPIONS’, પીએમ મોદીના હસ્તે થયું લોન્ચિંગ, જાણો શું છે ખાસ\n��રદાર સરોવર નર્મદા ડેમ\nHomeતાજા સમાચારહવાઇ સેવાને લઇને મોદી સરકારે બહાર પાડી ગાઇડલાઇન, મુસાફરી કરતા પહેલા જરૂરથી જાણીલો આ નિયમો નહિતર થશે….\nહવાઇ સેવાને લઇને મોદી સરકારે બહાર પાડી ગાઇડલાઇન, મુસાફરી કરતા પહેલા જરૂરથી જાણીલો આ નિયમો નહિતર થશે….\nમોદી સરકાર દ્વારા લોકડાઉન 4.0 માં અનેક પ્રકારની છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે સરકર હવે હવાઇ સેવા શરૂ કરવા જઇ રહી છે. જેને લઇને મોદી સરકારે એક ગાઇડલાઇન બહાર પાડી છે,\nઘરેલુ પ્રવાસ માટે શું કરવું પડશે\nભારત સરકારે બસ, રેલવે અને વિમાનમાં મુસાફરી કરનારા લોકો માટેગાઇડલાઇન જાહેર કરી\nજેને લક્ષણો ન હોય તેવા કોરોના પોઝિટિવ દર્દીઓ પ્રવાસ કરી શકશે\nએસીમ્પોમેટિક દર્દીઓએ ઘરે જઈને 14 દિવસ કોન્ટાઈન થવું પડશે\nલક્ષણો ન હોય તેવા પેસેન્જર્સે પોતાના સ્વાસ્થ્યનું 14 દિવસ મોનિટરિંગ કરવું\nયાત્રીઓને શું કરવું અને શું ન કરવું તેની માહિતી આપવી પડશે\nતમામ મુસાફરોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે\nરાજ્ય સરકારોએ થર્મલ સ્ક્રીનિંગની જવાબદારી લેવી પડશે\nમુસાફરે તમામ પ્રકારના પગલાઓ આવકારવા પડશે. માસ્ક પહેરવું ફરજિયાત\nએરપોર્ટ, રેલવે સ્ટેશન પર સાબુ, સેનેટાઈઝર ફરજિયાત મુકવા પડશે\nજે મુસાફરને કોરોના પોઝિટિવ હશે તેને ફરજિયાત હોસ્પિટલમાં દાખલ કરાશે\nઆંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને શું કરવાનું\nઆંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનારા લોકો માટે ભારત સરકારેગાઇડલાઇન જાહેર કરી\nઆંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનારાએ લેખિતમાં આપવું પડશે કે 14 દિવસ કોરન્ટાઈનમાં રહીશ\n7 દિવસ પોતાના ખર્ચે અને 7 દિવસમાં ઘરમાં સેલ્ફ આઈસોલેશન ફરજિયાત\nખાસ કિસ્સાઓમાં 14 દિવસ હોમકોરન્ટાઈનની પરવાનગી પણ અપાશે\nસાથે 10 વર્ષથી નાના બાળકો કે પ્રેગનેન્ટ મહિલાને ઘરે 14 દિવસ રહેવા પરવાનગી આપશે\nઆંતરરાષ્ટ્રીય પ્રવાસ કરીને આવનારા મુસાફરો માટે આરોગ્ય સેતુ એપ ફરજિયાત\nથર્મલ સ્ક્રીનીંગ પછી લક્ષણો વગરના પેસેન્જર્સને જ બોર્ડિંગની પરવાનગી અપાશે\nસેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ફ્લાઈટ કે શીપમાં જ મુસાફરને આપવામાં આવશે\nએરપોર્ટ, લેંડપોર્ટ પર તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રીનીંગ ફરજિયાત કરવું પડશે\nરાજ્યોએ કરેલી વ્યવસ્થા પ્રમાણે તમામ મુસાફરોએ કોરન્ટાઈન ફેસિલિટી પર જવું પડશે\nમુસાફરોને લક્ષણો જણાશે તો ત્યાંના ડોક્ટર નક્કી કરશે કે ઘરે જવા દેવા કે હોસ્પિટલમાં\nપ્રવાસીઓ માટે રાજ્યોના નિયમો શું\nમહારાષ્ટ્ર – વિમાન સેવા શરૂ કરવાની તારીખ નક્કી નથી\nઉત્તરપ્રદેશ – શું કામ રાજ્યમાં આવ્યા છો તે કહેવું પડશે\nઉત્તરપ્રદેશ – પાછા ક્યારે જવાના છો તે પણ કહેવું પડશે\nઉત્તરપ્રદેશ – યૂપીના વતનીઓએ 14 દિવસ હોમ કોરન્ટાઈન ફરજિયાત\nપંજાબ – કોઈપણ યાત્રીએ 14 દિવસ હોમ કોરન્ટાઈન થવું પડશે\nઆંદામાન નિકોબાર – 14 દિવસ હોમ કોરન્ટાઈન થવું પડશે\nછત્તીસગઢ – ફરજિયાત સરકારી કોરન્ટાઈનમાં જવું પડશે\nજમ્મૂ-કશ્મીર – રિપોર્ટ આવે ત્યાં સુધી કોરન્ટાઈન ફરજિયાત\nકર્ણાટક – 14 દિવસ હોમ કોરન્ટાઈન ફરજિયાત\nઅસમ – 14 દિવસ હોમ કોરન્ટાઈન ફરજિયાત\nકેરળ – 14 દિવસ હોમ કોરન્ટાઈન ફરજિયાત\nઆંધ્રપ્રદેશ – 14 દિવસ હોમ કોરન્ટાઈન ફરજિયાત\nલોકડાઉન 4.0 માં ગુજરાતના આ જિલ્લાને મળી શકે છે હવાઈ મુસાફરીની છૂટ, આવતીકાલથી ધમધમી ઉઠશે આ એરપોર્ટ\nયે હૈ નયા ભારત: પાકિસ્તાનથી પરત આવશે 300 ભારતીયો, અટારી બોર્ડરથી થશે વતન વાપસી\nગુજરાતમાં કોરોનાના નવા 725 કેસ સાથે કુલ 36123 કેસ, વધુ 18 ના મોત\nસેવા એ જ સંગઠન : દેશભરના ભાજપ કાર્યકર્તાઓને પીએમ મોદીએ આપ્યો 7 ‘એસ’નો મંત્ર\nચીનને સૌથી મોટો ઝટકો આપવા પીએમ મોદીએ દેશના યુવાઓને આપી આવી અનોખી ચેલેન્જ, ચીની કંપનીઓમાં ખળભળાટ\nકોરોનાના વધતા સંક્રમણને લઈને CM રૂપાણીની સૌથી મોટી જાહેરાત, 100 કરોડના ખર્ચે આ જિલ્લામાં બનશે 2 કોવિડ હોસ્પિટલ\nકોરોનાને લઈને કેન્દ્ર સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, હવે લોકોએ ચોક્કસથી આ વાતોનું રાખવું પડશે ધ્યાન\nગુજરાત સહિત આ બે રાજ્યો પરની આ મોટી આફતને પહોંચી વળવા અમિત શાહે કરી બેઠક\nગુજરાતમાં કોરોનાના નવા 725 કેસ સાથે કુલ 36123 કેસ, વધુ 18 ના મોત\nસાયબર ફ્રોડને ગણતરીના સમયમાં જ ઉકેલી નાંખતું ગુજરાત પોલીસનું સાયબર ક્રાઈમ યુનિટ, જાણો લેટેસ્ટ કેસ સ્ટડી\nગુજરાતમાં કોરોનાના નવા 712 કેસ સાથે કુલ 35398 કેસ, વધુ 21 ના મોત\nસેવા એ જ સંગઠન : દેશભરના ભાજપ કાર્યકર્તાઓને પીએમ મોદીએ આપ્યો 7 ‘એસ’નો મંત્ર\nદેશમાં લોકડાઉનને લઈને PM મોદીએ આપ્યો આ સ્પષ્ટ સંકેત, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં લોકડાઉનને લઈને જાણો શું કહ્યું PM મોદીએ\nશું ગુજરાતમાં ફરી આવશે લોકડાઉન , ડે.સીએમ નીતિન પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો\nઆ રાજ્યમાં આ 52 ચાઈનીઝ એપ્સ પર લાગ્યો પ્રતિબંધ, સરકારે જાહેર કર્યો આ ખાસ પરિપત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00193.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.vtvgujarati.com/news-details/saif-ali-khan-and-ajay-devgns-tanhaji-will-steal-your-heart-must-watch-movie", "date_download": "2020-07-06T02:53:30Z", "digest": "sha1:7B6KBNVX5FHLREMAOHMVR3HXPT6VHZH6", "length": 13070, "nlines": 111, "source_domain": "www.vtvgujarati.com", "title": " Saif Ali Khan And Ajay Devgns Tanhaji will steal your heart must watch movie | 'તાનાજી'માં જોવા મળશે સૈફ અને અજયની જબરદસ્ત ટક્કર, ફિલ્મનું એક્શન જીતી લેશે તમારું દિલ", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nફિલ્મ રિવ્યૂ / 'તાનાજી'માં જોવા મળશે સૈફ અને અજયની જબરદસ્ત ટક્કર, ફિલ્મનું એક્શન જીતી લેશે તમારું દિલ\nછત્રપતિ શિવાજી મહારાજની કહાની તો આપણે બધાંએ બાળપણમાં સ્કૂલમાં સાંભળી હશે, પરંતુ તેમની સાથે સ્વરાજ્યની જંગમાં સામેલ થનાર તેમના મિત્રો અને સંબંધીઓને કદાચ જ કોઈ જાણતું હશે. શિવાજીના એક પરમમિત્ર હતા સુબેદાર તાનાજી માલુસરે. તાનાજીને શિવાજીના રાઈટ હેન્ડ માનવામાં આવતા હતા અને તેમણે અનેક મોટા-મોટા યુદ્ધ લડ્યા હોય છે. આ ફિલ્મમાં તાનાજી મરાઠા સમ્રાજ્યની રક્ષા માટે કઈ રીતે મુઘલોનો સામનો કરે છે જે દર્શાવ્યું છે.\nફિલ્મઃ તાનાજીઃ ધ અનસંગ વોરિયર\nસ્ટાર કાસ્ટઃ અજય દેવગણ, સૈફ અલી ખાન, કાજોલ, શરદ કેલકર, નેહા શર્મા, પદ્માવતી રાવ, શશાંક શેંડેટ\nડ્યૂરેશન: 2 કલાક 15 મિનિટ\nફિલ્મ તાનાજી એ વીર યોદ્ધા તાનાજીની કહાની છે. જેમણે સ્વરાજ્યના સપનાને પૂરું કરવા માટે તેઓ પોતાની સમગ્ર તાકાત લગાવી દીધી હતી.\nઆ કહાની 4 ફેબ્રુઆરી 1670માં સિંહગઢના યુદ્ધની છે. જેને કોંઢાણાના નામથી પણ ઓળખવામાં આવતું હતું. આ યુદ્ધમાં તાનાજી (અજય દેવગણ) અને મરાઠા યોદ્ધાઓએ છત્રપતિ શિવાજી મહારાજ (શરદ કેલકર) માટે ઔરંગઝેબ (લ્યુક કેની) અને તેના ખાસ માણસ ઉદયભાન રાઠોડ સામે યુદ્ધ લડ્યું હતું. ઔરંગઝેબ આખા ભારત પર કબજો કરવા માગે છે અને તેને રોકવા માટે શિવાજીના પરમમિત્ર અને સુબેદાર તનાજી તેને રોકવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે. હવે ઉદયભાન અને તાનાજી વચ્ચેના યુદ્ધનું શું પરિણામ આવશે, તે માટે તો તમારે ફિલ્મ જોવા જવું પડશે.\nતાનાજીના રોલમાં અજયની એક્ટિંગ કાબિલે તારીખ છે. એક ચાલાક અને નિષ્ઠાવાન યોદ્ધા જે દેશ અને શિવાજી મહારાજ માટે કંઈ પણ કરી શકે છે. આ રોલમાં અજય એકદમ ફિટ બેસે છે, પરંતુ આ રોલમાં તેને જોઈને બાજીરાવ સિંઘમની યાદ આવી જશે. આ ફિલ્મમાં કાજોલ સાવિત્રી બાઇની ભૂમિકામાં છે, જે તનાજીની પત્ની છે. કાજોલ અને અજય દેવગણની જોડીએ હમેશાંની જેમ રૂપેરી પરદે કમાલ કરી બતાવ્યું છે. કાજોલ જે પણ સીન આવે છે તેમાં તેની જોરદાર એક્ટિંગ જોવા મળે છે.\nજ્યારે સૈફ અલી ખાન પોતાની દમદાર એક્ટિંગથી અજયને જબરદ���્ત ટક્કર આપી રહ્યો છે. સૈફની સામે તમારું ધ્યાન અન્ય કોઈ અભિનેતા તરફ નહીં જાય. ઉદયભાન રાઠોડના અત્યંત ઉગ્ર પાત્રમાંસૈફે પ્રાણ ફૂંકી દીધા છે. સૈફની નિર્દયતા અને તેની ભૂખ્યા વરૂ જેવી આંખો તેને અન્ય કલાકારો પર ભારે કરી દે છે. અજય અને સૈફ વચ્ચેની ટક્કર પણ જોવા જેવી છે. તેના ડાયલોગ્સથી લઈને ધૂની વ્યવહાર દરેક વસ્તુ પ્રશંસાપાત્ર છે. આમ સૈફ, કાજોલ અને અજય દેવગણ સિવાય ફિલ્મમાં શરદ કેલકરએ શિવાજી, લ્યૂક કેની અને ઔરંગઝેબ, પદ્માવતી રાવએ જીજાબાઈ, દેવદત્તા નાગેએ સૂર્યાજી માલુસરે, નેહા શર્માએ કમલના રોલમાં પ્રાણ ફૂંકી દીધા છે. સપોર્ટિંગ કાસ્ટે પણ પોતાનું કામ સારી રીતે કર્યું છે.\nઆ ફિલ્મ ઓમ રાઉતે બનાવી છે. ફિલ્મનું ડિરેક્શન અને એડિટિંગ ખૂબ જ સારું છે. જોકે, ફર્સ્ટ હાફમાં ફિલ્મ સ્લો લાગશે. ફિલ્મમાં પ્રાણીઓનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો નથી. સાથે જ પાત્રોને ઘોડસવારી અને લડાઈ કરતાં દેખાડવા માટેં વીએફએક્સનો ઉપયોગ કરાયો છે, જે અમુક જગ્યાએ અનરિયલ લાગે છે.\nફિલ્મની સૌથી સારી વાત તેના એક્શન સીકવન્સ છે. યુદ્ધના મેદાનમાં ઉતરેલા મરાઠાઓ અને મુઘલો વચ્ચેનું યુદ્ધ જોવાલાયક છે. સેકન્ડ હાફમાં ફિલ્મ તમને પકડી રાખે છે. ફિલ્મમાં બતાવેલું યુદ્ધ તમારા મનમાં એક છાપ ઊભી કરે છે. આ સિવાય ફિલ્મનું સિનેમેટોગ્રાફી પણ સારું છે. ફિલ્મમાં ભવ્ય સેટ્સ અને વિઝ્યુઅલ ઈફેક્ટ સારી બતાવી છે. સાથે જ ફિલ્મનું મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર બહુ સારું છે.\nફિલ્મ જોવા કે નહીં\nજો તમે એક પાવરપેક્ડ એક્શનથી ભરપૂર ફિલ્મ જોવાના શોખીન છો તો આ ફિલ્મ અચૂક એકવાર જોવા જવી જોઈએ. સૈફ અને અજયની એક્ટિંગ તમારું મન મોહી લેશે.\nTikTokને જોરદાર ટક્કર આપી રહી છે આ ભારતીય એપ, એક જ દિવસમાં લાખો લોકોએ કરી ડાઉનલોડ\nભારતમાં 50 વર્ષમાં 4.58 કરોડ છોકરીઓ ગુમ, ગુજરાત સહિત 9 રાજ્યોની સ્થિતિ ભયાવહ\nનરેન્દ્ર મોદીએ કહ્યું કે, રસી તૈયાર થશે તો સૌથી પહેલા કોરોના વોરિયર્સને અપાશે, સરકારનો રસીને લઈને છે આ પ્લાન\nહવામાન વિભાગ / ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 174...\nપ્રતિબંધ / ચીન બાદ સરકારે અમેરિકા બેઝ આ સંગઠન સાથે જોડાયેલી 40 વેબેસાઈટ...\nસ્પોર્ટ્સ / કેપ્ટન વિરુદ્ધ ફરિયાદો બાદ BCCIએ કહ્યું 'આ લોકો કોહલીની...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગુજરાતમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે કેવી રીતે અટકી શકે...\nગીર સોમનાથ / ભારે વરસાદના કારણે સરસ્વતી નદી બે કાંઠે, માધવરાય મંદિર...\nહવામાન / સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ,...\nTech Masala / Jioના ધમાકાથી Zoom ફૂસ્સ, જાણો આ નવી ઍપના શાનદાર ફીચર્સ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00193.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://www.readgujarati.com/2012/06/01/ekalta-ossad/?replytocom=210049", "date_download": "2020-07-06T03:46:45Z", "digest": "sha1:YYWWXL2RLHMCHNY2X6IB5QGGAPRSUGLL", "length": 22211, "nlines": 189, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: એકલતાનું ઓસડ – હરિશ્ચંદ્ર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nએકલતાનું ઓસડ – હરિશ્ચંદ્ર\nJune 1st, 2012 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : હરિશ્ચંદ્ર | 16 પ્રતિભાવો »\n[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.]\n[dc]ડૉ[/dc]ક્ટરની વાટ જોતી હું હોસ્પિટલમાં એકલી બેઠી હતી. ડૉક્ટરે સમય આપેલો બપોરે બેનો. ધગધગતા ભર બપોરે મારી સાથે આવવા કોણ તૈયાર થાય પતિએ પણ કહ્યું કે, ‘જઈ આવ ને પતિએ પણ કહ્યું કે, ‘જઈ આવ ને ડૉક્ટર ઓળખીતા જ તો છે.’ એટલે હું એકલી જ આવી. મેં જોયું કે ત્યાં આવેલાં દર્દીઓમાં એકલી કદાચ હું એક જ હતી. બાકી, દરેકની સાથે કોઈ ને કોઈ આવેલું. મને મનમાં થોડું ઓછું આવી ગયું.\nતેવામાં એક ગાડી આવીને ઊભી. મને થયું ડૉક્ટર આવ્યા હશે. પણ તેમાંથી ત્રણ જણ ઉતર્યાં. એક જણે આવીને નર્સને કહ્યું : ‘હું શેખ, હાર્ટના પેશન્ટને લઈ આવ્યો છું. એમને છાતીમાં ભારે ગભરામણ થઈ આવી છે.’ તુરત દોડધામ શરૂ થઈ. દર્દી સાઠેક વરસની વૃદ્ધા બાઈ હતી. તેના મોઢા પર વેદના સ્પષ્ટ દેખાતી હતી. તેને અંદર લઈ જવામાં આવી. શેખની પત્ની તેની સાથે ગઈ. શેખ બહાર બેચેનપણે આંટા મારતા હતા.\nમેં પૂછ્યું : ‘તમારાં મા થાય કે \n‘ના, એમનું કોઈ સગું નથી. મારી પડોશમાં એકલાં જ રહે છે. એકાએક છાતીમાં દુઃખવા આવ્યું. એમને ભારે ગભરામણ થતી હતી. એટલે તુરત એમને અહીં લઈ આવ્યાં. ખુદા જાણે, શું થશે \nમને એમને માટે ઘણું માન થયું. આટલી માણસાઈ હજી ટકી છે નહીં તો એકલી બાઈ, એનું શું થાત નહીં તો એકલી બાઈ, એનું શું થાત મને તેના પરથી મારોયે વિચાર આવ્યો. છેવટે મારીયે કેવી અવસ્થા થશે, શી ખબર મને તેના પરથી મારોયે વિચાર આવ્યો. છેવટે મારીયે કેવી અવસ્થા થશે, શી ખબર તેવામાં શેખનાં પત્ની બહાર આવ્યાં, ‘કાકીને સારું છે.’\nડૉક્ટર બહાર આવ્યા. શેખનો ખભો થાબડીને બોલ્યા, ‘તમે વખતસર લઈ આવ્યા એટલે બાઈનો જાન બચ્યો.’ પતિ-પત્ની બંનેએ ખુદાનો અહેસાન માન્યો. થોડી વારમાં દર્દીને સ્ટ્રેચર ઉપર એક રૂમમાં લઈ ગયા. દરમ્યાન મારો નંબર લાગ્યો. ડૉક્ટરે મને તપાસી, કાર્ડિયોગ્રામ લીધો, અને કહ્યું, ‘તમારે થોડી કાળજી રાખવી પડશે. બાકી ચિંતા જેવું કાંઈ નથી. આ ગોળી લખી આપું છું. પંદર દિવસે ફરી આવજો \nહું ભારે પગલે બહાર આવી. ત્યાં સામે જ શેખ મળ્યા.\n‘કેમ છે હવે માજીને ’ – મારાથી સહજ પુછાઈ ગયું.\n‘ઘણું સારું છે. હવે અમે ઘરે જઈને એમના માટે કાંઈક કરી લાવીએ. અમારુંયે બધું બાકી જ છે. એકાદ કલાક કોઈ….’\n‘હું રહું એટલો વખત એમની પાસે.’ – એકદમ મારાથી કહેવાઈ ગયું. મનેય નવાઈ લાગી. કોણ જાણે કેમ, મને એ અપરિચિત બાઈ માટે અનુકંપા થતી હતી. અને શેખદંપતીને કાંઈક ઉપયોગી થવાની ઈચ્છા. મેં ફરી કહ્યું : ‘તમે નિરાંતે જઈ આવો. હું અહીં બેઠી છું.’ હું ત્યાં બેઠી રહી. કાકી આંખો મીંચીને પડ્યાં હતાં. હું પુસ્તક લઈને બેઠી હતી, પણ તેમાં ચિત્ત નહોતું. મારું મન ચકડોળે ચઢ્યું હતું. મારે બે દીકરા છે, પણ બંને પરદેશ. એક દીકરી છે, તે પણ પરદેશ. અહીં અમે બંને એકલાં. હવે ઉંમર થઈ, તબિયત નરમ-ગરમ રહે. બંને સરખી ઉંમરનાં. કોણ કોની સેવા કરે એટલે અમારીયે સ્થિતિ આ બાઈ જેવી થવાની \nવચ્ચે બાઈએ આંખો ખોલી. મેં પૂછ્યું : ‘પાણી આપું \nતેણે નકારમાં માથું હલાવ્યું. ફરી આંખ મીંચી. ફરી ઉઘાડી. એ કાંઈ કહેવા માગતી હોય એમ લાગ્યું. પણ તાકાત જ નહોતી. થોડી વારે નર્સ ગોળી આપી ગઈ. મેં બાઈને માથે હાથ મૂકી કહ્યું, ‘આ દવા લેવાની કહી છે.’ તેણે મોઢું ખોલ્યું, મેં દવા મૂકી અને પાણી પાયું. એ ગોળી ગળી ગઈ. પછી પળ વાર એણે મારી આંખોમાં આંખ પરોવી. એની આંખોમાં જરીક ભીનાશ જણાઈ. મોઢેથી બોલી તો કાંઈ નહીં, પણ એ આંખો ઘણું ઘણું બોલી ગઈ, મારા હૃદયને સ્પર્શી ગઈ. મારાથી કાંઈક સારું કામ થયું. એવી મને હૈયામાં ટાઢક થઈ. મને નવાઈ લાગી કે હું ત્યાં બેઠી રહી તે દરમ્યાન મારી પોતાની બીમારી વિશે તો સાવ જ ભૂ��ી ગઈ. મારો વિષાદ પણ ક્યાં ચાલ્યો ગયો, ખબર ન પડી. હું કોઈકને ઉપયોગી થઈ રહી છું, એવા ખ્યાલથી મને ભર્યું-ભર્યું લાગતું હતું.\nકલાકેકમાં શેખ-દંપતી આવી પહોંચ્યું. તેઓ મારા માટે પણ ચા લઈ આવેલાં. ત્યારે જ મને યાદ આવ્યું કે આજે મેં ચા પણ નહોતી પીધી. બાકી બપોરે ચા ન મળી હોય, તો મારું માથું ભારે થઈ જતું. અને ભારે બેચેની લાગતી. આજે તેમાંનું કશું થયું નહીં. ચા યાદ સુદ્ધાં આવી નહીં શેખ-દંપતી સાથે વાતો થઈ. એમનો થોડો પરિચય થયો. બંને નિઃસંતાન હતાં. પણ તેનો કોઈ રંજ નહોતો. કહે, ‘ખુદાનાં આ બધાં સંતાનો આપણાં જ છે ને શેખ-દંપતી સાથે વાતો થઈ. એમનો થોડો પરિચય થયો. બંને નિઃસંતાન હતાં. પણ તેનો કોઈ રંજ નહોતો. કહે, ‘ખુદાનાં આ બધાં સંતાનો આપણાં જ છે ને ’ બીજાને કાંઈ ને કાંઈ મદદરૂપ થવાની જ એમને તમન્ના.\nહૉસ્પિટલમાંથી પાછી ફરી ત્યારે મારા પગમાં નવું જોમ હતું. અને હૈયામાં હામ હતી. જીવન તરફ જોવાની નવી દષ્ટિ મને સાંપડી હતી. પેલી બાઈ ત્યાં સાતેક દિવસ રહી, ત્યારે રોજ બે કલાક હું એની પાસે બેસતી અને શેખ-દંપતીને આરામ આપતી. ત્યાર પછી એ હૉસ્પિટલમાં કે બીજે ક્યાંય હું થોડો-થોડો વખત આપતી થઈ. ક્યાં, કોને, કઈ રીતે કાંઈકેય મદદરૂપ થઈ શકાય, તે આપોઆપ સૂઝતું ગયું. એકલાતાની ભીંસમાંથી મુક્ત થતી ગઈ. તેનું ઓસડ જાણે મારે હાથ લાગ્યું હતું.\n(શ્રી શ્યામલા કુલકર્ણીની મરાઠી વાર્તાને આધારે)\n« Previous ત્રણ પાળીમાં ચાલતું બજાર – ગાયત્રી જોષી\nસાધો – હરીશ મીનાશ્રુ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમિ. વાર્ધક્ય – યજ્ઞેશકુમાર રાજપુત\nરત્નાએ ટિફિનબોક્ષ બંધ કર્યું, એટલામાં કોમ્પ્યુટરરૂમમાંથી આયશાનો અવાજ આવ્યો : ‘દાદી, હું મમા-પાપાને વિડિયોકોલ કરું છું, તમારે વાત કરવી હોય તો આવો....’ આયશાનો અવાજ સાંભળ્યો કે તરત જ રત્નાનાં ચહેરા પર ચમક આવી ગઈ તેણે ટિફિનબોક્ષ બાજુમાં મૂકી તરત જવાબ આપ્યો, ‘આવું છું.....’ અને સાડીમાં હાથ લૂછતાં લૂછતાં તે રસોડામાંથી ઝડપથી બહાર નીકળી તેણે ટિફિનબોક્ષ બાજુમાં મૂકી તરત જવાબ આપ્યો, ‘આવું છું.....’ અને સાડીમાં હાથ લૂછતાં લૂછતાં તે રસોડામાંથી ઝડપથી બહાર નીકળી રસોયણ કાનુ રત્નાને ઝડપથી બહાર નીકળતાં જોઈ ... [વાંચો...]\nસત્યમેવ જયતે – વસંતભાઈ રાજ્યગુરુ\n(‘અખંડ આનંદ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ડૉ. પ્રતીક્ષાબહેન શહેરની એક નામાંકિત ખાનગી હૉસ્પિટલમાં નોકરી કરતાં હતાં. નોકરી સાથે પ્રાઇવેટ પ્રૅક્ટિસ પણ કરતાં. નામાંકિત હૉસ્પિટલમાં સારવારનો ઊંચો દર તેમજ કારણ વગર જુદા જુદા રિપોર્ટ કરાવડાવી દર્દીઓને પડતો કમરતોડ માર જોઈ પ્રતીક્ષાબહેનનું હૈયું હચમચી જતું, પણ તેઓ એક પગારદાર ડૉક્ટર હોવાથી લાચાર હતાં. તેમને હંમેશાં થતું કે જો મારી હૉસ્પિટલ હોય તો ... [વાંચો...]\nએનેસ્થેસિયા – ડૉ. સ્વાતિ ધ્રુવ નાયક\n( ‘ઉત્સવ’ સામયિક, એડિટર શ્રી કૃષ્ણકાંત ઉનડકટ, નવેમ્બર ૨૦૧૫ના અંકમાંથી સાભાર..) સપનાં સીંચીંને અમે ઝાકળ ઉછેરી, ને ઝાકળને ઝંખનાઓ જાગી, દરિયો થવા એણે પાંખો વીંઝી, ત્યાં તો સૂરજની ઠેસ કેવી વાગી પંખી આકાશમાં જોતી ઓટલે બેઠી હતી. સાંજના રાતા-કાળા આકાશમાં એકલોઅટૂલો, ઉદાસ, અડધો ચંદ્ર આવીને તારાઓની સભાની રાહ જોતો ઊભો હતો. અલવિદા લેતા સૂરજની રક્તિમ છાયા માહોલને વધુ ઉદાસ બનાવી રહી હતી. આકાશમાં તીર ... [વાંચો...]\n16 પ્રતિભાવો : એકલતાનું ઓસડ – હરિશ્ચંદ્ર\nરિય્લિ સરસ વાર્તા મન ને સ્પશ કરિ ગયિ\nઆપણા વડીલોએ લેવા જેવી શીખ. નિવ્રુત થયા પછી જો આ રીતનો ટેકો કોઇને આપી શકો તો ટાઇમ અને આત્મસંતોષ બંને મળે.\nએકલ રહેત વ્રુધ્ધો એ સમજવા જેવિ સરસ વરતા\nહંમેશા બીજાને મદદ્ કરવામાં આનંદ મળતો હોય છે. તેમ છતાં કેમ જાણે આપણે ક્યાંક ને ક્યાંક ખચકાતાં હોઈએ છીએ. બાકી જો એક વાર પ્રયત્ન કરી જોઈએ તો જરૂર થી એક શાંતિ ની લાગણી આપણને મળે છે. ઘણી સરસ વાર્તા અને ખુબજ સરસ બોધ પાઠ છે. વૃધો અને તેમના સંતાનોએ પણ ખરેખર કૈક સમજવા જેવું ટુંકાણ માં કહી જાય છે.\nજેઓની પાસે શારીરિક જોમ છે અને સાથે ફાલતુ ટાઈમ હોય તેવા લોકો અગર કોઈ બીજાની તકલીફ માં મદદરુપ બને તો તેઓનુ જીવન ધન્ય થઈ જાય છે. ક્યારેક અજમાવી ને જાણી લેજો કે આમા કેટલુ સત્ય છે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nચાર પદ્યરચનાઓ – જે. ડી. સોલંકી\nદીકરો – અર્જુનસિંહ કે. રાઉલજી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00194.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://www.readgujarati.com/2012/10/31/letter-readers2/", "date_download": "2020-07-06T03:03:55Z", "digest": "sha1:ITEEWBS43X4EBZKEGMN5P6HEZ4UZMIFR", "length": 16725, "nlines": 140, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: વાચકોને પત્ર (ભાગ-2) – તંત્રી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nવાચકોને પત્ર (ભાગ-2) – તંત્રી\nOctober 31st, 2012 | પ્રકાર : તંત્રી નોંધ | સાહિત્યકાર : | 4 પ્રતિભાવો »\nગઈકાલના લેખના સંદર્ભમાં આપ સૌએ જે સહકાર આપ્યો તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું. દેશ-વિદેશમાંથી અનેક ફોન, ઈ-મેઈલ આખો દિવસ મળતાં રહ્યાં. સૌએ આ વિચારને વધાવી લીધો એ જાણીને ખૂબ આનંદ થયો. વળી, સૌએ પોતાના પ્રતિભાવોમાં જરૂરી લાગતા સૂચનો પણ કર્યાં. આ વિચારમંથન ઘણું ઉપયોગી લાગી રહ્યું છે. રીડગુજરાતીના લાંબાગાળાના આયોજન માટેનું આ પહેલું કદમ છે.\nઘણા બધા મિત્રોનો સતત એ પ્રશ્ન રહ્યો છે કે અમારે આ સબ્સ્ક્રિપ્શન કેવી રીતે મોકલાવવું. આ માટે હું આપને થોડી વિગત જણાવી દઉં. તમામ વાચકોના લવાજમની વિગત સંગ્રહિત થઈ શકે એવી એક સિસ્ટમ હાલમાં તૈયાર થઈ રહી છે. સૌથી પહેલા પરદેશમાં રહેતા વાચકો ઓનલાઈન આ રકમ ચૂકવી શકે એવી વ્યવસ્થા ઊભી થશે. આમ થવા પાછળનું કારણ એ છે કે ભારતના વાચકો માટે ઓનલાઈન પેમેન્ટ ગેટ-વેની સુવિધા ઊભી કરવામાં થોડો સમય લાગે છે. આ માટે રજિસ્ટ્રેશન વગેરેની એક લાંબી પ્રક્રિયા છે જે 8-10 દિવસનો સમય માંગી લે છે. આમ, જેમ જેમ તબક્કાવાર આ સુવિધા ઊભી થતી જશે એમ હું અહીં હોમપેજ પર જ આપને જણાવતો રહીશ અને આપ ઓનલાઈન રકમ ચૂકવીને રીડગુજરાતીને આપનું લવાજમ મોકલી શકશો.\nફરી એકવાર, આપ સૌના સૂચનો અને પ્રતિભાવો માટે હું આપનો આભારી છું.\n« Previous કચરો – દુર્ગેશ ઓઝા\nચાંદની રાત – કાકા કાલેલકર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઆજ��ી ઘડી રળિયામણી – તંત્રી\nપોળ, શેરી, સોસાયટી, ગામ, શહેર, રાજ્ય, સમગ્ર દેશ અને આખુંય વિશ્વ જ્યારે આજે આનંદના હિલ્લોળે ચઢ્યું છે ત્યારે કોણ કોને કેટલા અભિનંદન પાઠવે આખી રાતભર ચાલેલા આનંદોત્સવ દ્વારા ભારતનું એક નવું રૂપ વિશ્વ સમક્ષ પ્રગટ થયું છે. પોતાનું દુઃખ, સમસ્યાઓ બધું જ ભૂલી જઈને સૌ એકમેકને હર્ષથી ભેટી પડ્યાં છે. સમગ્ર વિશ્વના ભારતીયોને ચરણે આ ઉલ્લાસની ભેટ ધરનાર ‘ટીમ ... [વાંચો...]\nનવા વર્ષના સાલમુબારક – તંત્રી\nપ્રિય વાચકમિત્રો, વિક્રમ સંવત 2070ના આ મંગલ પ્રભાતે આપ સૌને મારા સાલમુબારક. આજથી શરૂ થતું આ નવું વર્ષ આપને માટે તેમજ આપના સૌ પરિવારજનો માટે શુભદાયી, લાભદાયી અને ફળદાયી નીવડે તેવી પ્રભુપ્રાર્થના. રીડગુજરાતીના સૌ વાચકમિત્રો, સર્જકો, પ્રકાશકો તેમજ અન્ય સૌ કોઈને નવા વર્ષની શુભકામનાઓ. આજના આ શુભદિને રીડગુજરાતીને આર્થિક રીતે મદદરૂપ થનારા સૌ દાતાઓ તેમજ અન્ય તમામ રીતે મદદરૂપ થનારા ... [વાંચો...]\nપ્રિય વાચકમિત્રો, સંગીત માટે એમ કહેવાય છે કે સૂરની સમજ કોઈને હોય કે ન હોય પરંતુ તાલની સમજ જન્મજાત સૌને હોય છે. આ તાલ જ્યારે ચૂકી જવાય ત્યારે અટકી જવું જોઈએ. સાહિત્યમાં પણ એમ જ છે. નવા પુસ્તકો, લેખો, વાચકોની કૃતિઓ, સંપાદિત લેખો તેમજ વાચકોના પ્રતિભાવોનું આ કાર્ય સતત ચાલુ જ રહે છે પરંતુ ક્યારેક અમુક કારણોસર તાલ ચૂકી જવા જેવું ... [વાંચો...]\n4 પ્રતિભાવો : વાચકોને પત્ર (ભાગ-2) – તંત્રી\nઉપરોક્ત પ્રતિભાવો readgujarati માટે જોઈ આનંદ થયો. ફંડની જરૂરત હોય એ સ્વાભાવિક છે. રીડગુજરાતી ને પગભર કરવા એક બીજી યોજનાનો પણ વિચાર આવ્યો છે.\n૧) લવાજમ વાર્ષિક, પંચવર્ષીય એમ બે રીતે રાખવું, જેથી લાંબાગાળા સુધી રીઝર્વ ફંડની વ્યવસ્થા થઇ શકે અને જરૂરત પડે, એને વાપરી શકાય.\n૨) એવા વ્યક્તિઓ નું એક લીસ્ટ તૈયાર કરવામાં આવે કે જે જરૂર પડ્યે રીડગુજરાતીને દાન આપી શકે. જેમાં દાતા એક સ્વેછીક બાહેધરી આપે કે જયારે જરૂર પડે ત્યારે એ અમુક રકમ સુધીનું દાન રીડગુજરાતી ને કરી શકે એમ છે. આવી વ્યવસ્થાથી જરૂર પડ્યે રીડગુજરાતીને ખબર રહે કે સંકટ સમયે ક્યાંથી ફંડની વ્યવસ્થા થઇ શકે એમ છે.\nઆ સિવાય હું હમેશા રીડગુજરાતીની મદદ માટે તૈયાર છું. મૃગેશભાઈ, માત્ર હાકલ કરો, ગુજરાતી ભાષાના સેવકો તમારી સાથે છે.\nલવાજમ વાર્ષિક, ત્રિમાસિક,૬ માસિક એમ બે રીતે રાખવું,અમે પન હમેશા રીડગુજરાતીની મદદ માટે તૈયાર ચિએ,આજે રીડગુજરાતી એ મોકો આપ્��ો ચે,કૈક કરવાનો\nઆપના તથા વાંચકોના વિચારો વાંચ્યા…. પણ એક વાત તો ખરી છે કે લવાજમ ભરવામાં અને ન ભરવામાં કોઇ ફર્ક ન હોય તો પછી લવાજમનો હેતુ રહેશે નહી. બીજુ કે મફતની કોઇને કદર હોતી નથી. ત્રીજુ ફરજીયાત લવાજમ નહી હોય તો ઘણા એવા પણ હશે કે જેમને લવાજમ આપવાની ઇચ્છા હશે પણ કોઇ ફર્ક ન હોવાથી આળસ કરશે… આનો એક રસ્તો એ છે કે આપ દરરોજના લેખ ભલે ફ્રી રાખો અનુક્રમણિકા વગેરે ભલે ફ્રી રાખો પણ પાછળના લેખો વાંચવા માટે લવાજમ ભરેલુ હોય તેને લાભ મળે… અથવા રેન્ડમલી અમુક સારા લેખો લવાજમ ભરનાર વ્યક્તિ જ વાંચ શકે તેવી વ્યવસ્થા થાય… જો આવુ થશે તો જ આપનો જે હેતુ છે તે બર આવશે… કદાચ એના માટે લવાજમ 100 કે 50 રૃ રાખવુ પડે તો પણ લાંબા ગાળે ફાયદો થશે… કેમકે 50 કે 100 રૃ જેવી મામુલી રકમ દરેક વાંચક ભરી જ શકે… ટીપે ટીપે સરોવર ભરાય…\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nચાર પદ્યરચનાઓ – જે. ડી. સોલંકી\nદીકરો – અર્જુનસિંહ કે. રાઉલજી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00194.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://davdanuangnu.com/2020/06/26/%E0%AA%95%E0%AB%81%E0%AA%A6%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%8F%E0%AA%95%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F/?shared=email&msg=fail", "date_download": "2020-07-06T02:59:31Z", "digest": "sha1:PIFU7MVV2YCFSDP45KHDVTYTZTFXMH7M", "length": 19968, "nlines": 182, "source_domain": "davdanuangnu.com", "title": "કુદરતનું કરન્ટ એકાઉન્ટ – કવિ: ડૉ. જગદીપભાઈ નાણાવટી ~ આસ્વાદ: હિતેન આનંદપરા | દાવડાનું આંગણું", "raw_content": "\nગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ\nહે જી તારા આંગણિયે…\nમનમાં આવ્યું એ લખ્યું\nઆવો મિત્રો વાતું કરીયે\nમને હજી યાદ છે.\nભાષાને શું વળગે ભૂર\nકુદરતનું કરન્ટ એકાઉન્ટ – કવિ: ડૉ. જગદીપભાઈ નાણાવટી ~ આસ્વાદ: હિતેન આનંદપરા\nવાદળો ઉતર્યા બધા, હડતાળ પર\nમાનવી આવી ગયો છે, ગાળ પર\n“વાહનો”, અ-વૃક્ષતા”, ને “પાપ” સૌ\nકેટલા લેબલ લગાવ્યા આળ પર\nજે હતી, ફર્નીચરોમાં લુપ્ત થઈ\nકોયલો ટહુકે હવે કઈ ડાળ પર..\nજંગલે કોંક્રીટ, ટિટોડી ઝુરતી\nબાંધવો માળો રે ક્યા ક્યા માળ પર..\nબહુ હવે દોડ્યા કર્યું, બિંદાસ થઈ\nચાલ, ચડવાનુ હવે છે ઢાળ પર….\n‘મેઘલી કાળી ઘટા’, કોરે મુકી\nમાંડજે લખવા ગઝલ દુષ્કાળ પર\nવરસાદ આવું આવું થઇ રહ્યો છે. આ દેશને કોઈ પણ પ્રકારની હડતાળ પોષાય એમ નથી. માનવકલાકોનો મહત્તમ ઉપયોગ આવકાર્ય પણ છે અને અનિવાર્ય પણ. વાદળો હડતાળ પાડે તો તરત એમના પર કેસ કરવો જોઈએ. પ્રસ્તાવ સારો છે, પણ હિતાવહ નથી. સામે વાદળો સીધા સુપ્રીમ કૉર્ટમાં કેસ આપણા ઉપર દાખલ કરી દે. ભાઈ માણસ આ બધા જંગલો આડેધડ કપાય છે. માણસની સંખ્યા લાખોમાં વધે અને વૃક્ષોની સંખ્યા લાખોમાં ઘટે તો આ સૃષ્ટિનો મેળ કેવી રીતે બેસે આ બધા જંગલો આડેધડ કપાય છે. માણસની સંખ્યા લાખોમાં વધે અને વૃક્ષોની સંખ્યા લાખોમાં ઘટે તો આ સૃષ્ટિનો મેળ કેવી રીતે બેસે 100 વરસ પહેલાના ગ્રીન કવર અને અત્યારના ગ્રીન કવરની સરખામણી થાય તો ટબુડીમાં ગંગાજળ લઈને ડૂબી મરવું પડે. આવા ઘણા આરોપો કીકબેક થઇ શકે એટલે કેસની વાત પડતી મુકીએ.\nપ્રકૃતિને હણનારા કારણો ઘણા છે. વાહનોની સાથે ડામર અને સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાની બોલબાલા કરવી પડે. એટલે પહેલો ઘા વૃક્ષો પર થવાનો. ઘણી જગ્યાએ રસ્તામાં આડા આવતા વૃક્ષ ન કાપવાની માનવતા દેખાય છે, તો ઘણી જગ્યાએ વૃક્ષને સિમેન્ટમાં એવું પેટીપેક કરી દે જાણે શરત મારી હોય: એક ટીપું પાણી ઉતારે તો ખરું માટી માગતા વૃક્ષોએ સિમેન્ટ ખાવી પડે. વૃક્ષની આજુબાજુ 2 ફૂટનું અંતર છોડવું જોઈએ એટલી સાદી સમજ સંબધિત ખાતાઓ પાસે નથી હોતી.\nવરસાદ પહેલાં ઝાડને ટ્રીમિંગ કરવું જરૂરી બને છે જેથી એ તૂટે તો નુકસાન ન કરે. બરછી લઈને ડાળીઓ કાપતા મજુરોને એ તાલીમ આપવામાં નથી આવતી કે ભાઈ, તું જે ડાળીઓ કાપવાનો છે એના પર કોઈ પંખીનો માળો તો નથીને ધન ધન કાપવા જ લાગતી બરછી જાણે કસાઈના હાથમાં હોય એવું પ્રતીત થાય. પંખીનો કમનસીબ છે, તેઓ ટહુકા કરી શકે, ફરિયાદ નહિ. ચકલી, ટિટોડી જેવા પંખીઓ માળો બના���વા સારી જગ્યા શોધતા જ રહી જાય છે. સંતતિ નિયમન એમના હાથમાં નથી એટલે નાછુટકે શહેર છોડવું પડે.\nઆપણે કુદરતને કરન્ટ એકાઉન્ટની જેમ વાપરીએ છીએ. ફિક્સ ડિપોઝિટ જેવું કંઈ રાખવું જોઈએ એ વિચાર આપણને આવતો નથી. આવનારી પેઢી વિચારશે કે અમારા પૂર્વજો શું કરીને ગયા તંગ દોર પર ચાલવું પડે એ દિવસો વધારે દૂર નથી. કુદરતે એનો પ્રકોપ જાહેર કરવા માંડ્યો છે. ભલભલા વિકસિત દેશોમાં રસ્તા પર પૂરના પાણી ફરી વળ્યા હોય એવા દ્રશ્યો સામાન્ય થઇ ગયા છે. ગ્લોબલ વોર્મિંગની અસર દરેક જગ્યાએ દેખાય છે. જેટલી સુવિધા વધે એટલો કચરો વધે. કચરો પંચમહાભુતમાંથી બનતો હોત તો વાંધો ન આવત. મોટા ભાગનો કચરો ઉકરડા રૂપે અટ્ટહાસ્ય કરતો અનંત વરસોનું આયુષ્ય લઈને ડરાવે છે.\nસુવિધાઓ જરૂરિયાત બની જાય ત્યારે પાછા પગલે સમસ્યાઓ પધારે છે. રણમાં વરસાદ પડે ને લીલાછમ પ્રદેશો પાણીને તરસે એવા વિરોધાભાસ સર્જાઈ રહ્યો છે. આ વિરોધાભાસ ધીરે ધીરે પ્રાદેશિક રહેવાને બદલે વૈશ્વિક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ટેકનોલોજી વિકસે છે, પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ પણ વધે છે, પણ પરિણામ શૂન્ય દિસે છે. ઇશ્વરને એક વિનંતી કે પ્રત્યેક માનવજનમ સાથે દસેક ઘટાદાર વૃક્ષ ભેટ આપે. વૃધ્ધાવસ્થામાં એક તો બચે. દુષ્કાળ હવે પોષાય એમ નથી – ખેતરનો અને આંખનો.\n← દાવડાસાહેબને શ્રદ્ધાંજલિ – પ્રાર્થનાને પત્રો- ભાગ્યેશ જહા\tરાજલક્ષ્મી -વાર્તા- અશોક વિદ્વાંસ →\n2 thoughts on “કુદરતનું કરન્ટ એકાઉન્ટ – કવિ: ડૉ. જગદીપભાઈ નાણાવટી ~ આસ્વાદ: હિતેન આનંદપરા”\nકુદરતનું કરન્ટ એકાઉન્ટ – કવિ: ડૉ. જગદીપભાઈ નાણાવટીની સુંદર રચનાનુ\nહિતેન આનંદપરા દ્વારા સ રસ આસ્વાદ\nખૂબ સરસ આસ્વાદ અને સાચી વાત છે પર્યાવરણ માટે વૃક્ષ ને બચાવવા જરૂરી છે\nપ્રતિભાવ જવાબ રદ કરો\nરામકા નામ લીયે જા, તૂ અપના કામ કીયે જા\nવિભાગો કેટેગરી પસંદ કરો અંબાદાન રોહડિયા (13) અખિલ બ્રહ્માન્ડમાં (13) અનિલ ચાવડા (17) અનુવાદ (14) અન્ય (59) અન્ય કલાકારો (34) અમર ભટ્ટ (2) અમેરિકામાં વસતા ભારતીયો (11) અશોક વિદ્વાંસ (12) અશોક વૈષ્ણવ (13) આદિલ મનસુરી (2) ઈલા મહેતા (5) ઈ_બુક (પોસ્ટ) (1) ઉછળતા સાગરનું મૌન (8) ઉજાણી (66) ઉષા ઉપાદ્યાય (2) એક અજાણ્યા ગાંધી (48) કલા વિષે લેખ (5) કવિતા/ અછાંદસ (4) કવિતા/ગીત (106) કાર્તિક ત્રિવેદી (4) કાવ્યધારા (15) કિશોર દેસાઈ (7) કુન્તા શાહની ચિત્રકળા (5) કૄષ્ણ દવે (7) કેપ્ટન નરેંદ્ર ફણસે (48) ખંડકાવ્યો (8) ખોડિદાસ પરમાર (14) ગઝલ (51) ગની દહીંવાલા (2) ગીતા મારી સમજ (16) ગ��લામી અને આઝાદી માટેનો સંઘર્ષ (30) ચારણી સાહિત્ય (6) ચિત્રકળા (15) ચીમન પટેલ ‘ચમન’ (8) છાયા ઉપાધ્યાય (1) છાયા ત્રિવેદી (5) જગન મહેતા (12) જયશ્રી મરચંટની વાર્તાઓ (6) જયશ્રી વિનુ મરચંટ (101) અંતરની ઓળખ (12) કાવ્યોના રસાસ્વાદ (12) જીંદગી એક સફર.. (20) શ્રીમદ ભાગવત પુરાણ (12) જાગૃતિ દેસાઈ શાહ (2) જિગીશા પટેલ (17) જીપ્સીની ડાયરી (48) જુગલકિશોર (10) જોરાવરસિંહ જાદવ (13) જ્યોતિ ભટ્ટ (22) જ્યોત્સના ભટ્ટ (13) ઝવેરચંદ મેઘાણી (1) ડો. કનક રાવળ (1) ડો. દિનેશ શાહ (3) ડો. નીલેશ રાણા (13) ડો. નીલેશ રાણાની વાર્તાઓ (13) ડો. પ્રતાપભાઈ પંડયા (3) ડો. ભરત ભગત (39) ડો. મહેબૂબ દેસાઈ (13) ડો. મહેશ રાવલ (3) ડો. મુનિભાઈ મહેતા (1) થોડી ખાટી, થોડી મીઠી (10) જાગૃતિ દેસાઈ-શાહ (10) દીપક ધોળકિયા (31) દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’ (3) દીપલ પટેલ (2) દેવિકા ધ્રુવ (26) ધ્રુવ ભટ્ટ (1) નંદિની ત્રિવેદી (1) નટવર ગાંધી (66) નરેંદ્ર પટેલ (4) નરેન્દ્રસિંહ મકવાણા ‘અતુલ’ (3) નવલકથા (13) છિન્ન – રાજુલ કૌશિક (13) છીન્ન (1) પડછાયાના માણસ (28) પન્ના નાયક (13) પન્ના નાયકની વાર્તાઓ (13) પરભુભાઈ મિસ્ત્રી (34) પી. કે. દાવડા (245) પૂર્વી મોદી મલકાણ (26) પ્રવીણકાન્ત શાસ્ત્રી (16) પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તાઓ (19) પ્રીતિ સેનગુપ્તા (4) બદરી કાચવાલા (3) બાબુ સુથાર (139) ભાષાને શું વળગે ભૂર (૩૮) (2) વારતા રે વારતા (1) બ્રિન્દા ઠક્કર (1) ભાગ્યેશ જહા (26) ભાવિન અધ્યારૂ (13) ભાવિન ગોપાણી (2) ભાવેશ ભટ્ટ (1) ભાષાને શું વળગે ભૂર (48) ભાષાને શું વળગે ભૂર (૩૮) (1) મધુ રાય (14) મને હજી યાદ છે. (90) મરીઝ (3) મારી કલમ, મારા વિચાર (4) મારી વિદ્યાયાત્રા (1) મિત્રો સાથે વાતો (15) મુકેશ જોષી (3) મોદીની હવેલી (13) રંગોળી (5) રણમાં પાણીની ઝંખના (3) રમેશ પટેલ (1) રમેશ પુરોહિત (1) રવિશંકર રાવળ (53) રશ્મિ જાગીરદાર (1) રાઘવ કનેરિયા (4) રાજુલ કૌશિક (18) રાહુલ શુકલ (18) રાહેં રોશન (14) રેખા ભટ્ટી (16) લતા હિરાણી (1) લલિતકળા (2) લેખ (38) વલીભાઈ મુશા (3) વાર્તા (28) વિનોદ જોષી (1) વિયોગ (18) વૃંદાવન સોલંકી (5) વૈશાલી રાડિયા (1) શયદા (4) શરદ ઠાકર (1) શિલ્પકળા (5) શેખાદમ આબુવાલા (1) શેફાલી થાણાવાલા (3) શૈલા મુન્શા (7) સપના વિજાપુરા (11) સમાચાર/જાહેરાત (29) સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય (13) સરયૂ પરીખ (24) સિરામિકસ (1) સુચી વ્યાસ (4) સુરેશ જાની (7) સેજલ પોન્ડા (1) સ્વાગત (1) હરનિશ જાની (17) હરિન્દ્ર દવે (1) હરીશ દાસાણી (6) હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન (25) હોમાય વ્યારાવાલા (10)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00194.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.kutchmitradaily.com/news/275253", "date_download": "2020-07-06T02:21:39Z", "digest": "sha1:R5FCM5SOWINNZ4X2KV3ZGP6DVNBCVIBV", "length": 9869, "nlines": 88, "source_domain": "www.kutchmitradaily.com", "title": "ભુજ સુધરાઇમાં મેકેનિક કે તેની શાખા ન હોવા છતાં મંજૂર થાય છે તાતિંગ ખર્ચ", "raw_content": "\nભુજ સુધરાઇમાં મેકેનિક કે તેની શાખા ન હોવા છતાં મંજૂર થાય છે તાતિંગ ખર્ચ\nભુજ, તા. 21 : શહેર સુધરાઇમાં નથી કોઇ મેકેનિક શાખા કે નથી કોઇ મેકેનિક કામનો ડીગ્રીધારી કર્મચારી તેમ છતાં દર વર્ષે વાહનો પાછળ મસમોટા ખર્ચના બિલ મંજૂર થઇ રહ્યા છે. તાજેતરમાં જ મળેલી સામાન્ય સભામાં કચેરીના વાહનો પાછળ અંદાજે 22 લાખથી વધુ ખર્ચનો ઠરાવ કરાયો હતો. ભુજ સુધરાઇમાં મેકેનિક શાખા હવે રહી નથી પરંતુ દર વર્ષે કચેરીના વાહનો પાછળ લાખો રૂપિયાનો ખર્ચ દર્શાવાઇ રહ્યો છે. મોટા ભાગના વાહનો ધક્કા મારી ચલાવાતા હોય છે તો અનેક વાહનોમાં જાણીજોઇને ખર્ચા ઊભા કરાતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. નવા વાહનોની હાલત પણ થોડા સમયમાં જૂના જેવી થઇ જાય છે અને નિયમિત ખર્ચની યાદીમાં મુકાઇ જાય છે. સુધરાઇમાં તો આ કામનો કોઈ પણ તજજ્ઞ નથી તેમ છતાં વાહનોના મરંમત પાછળ ખર્ચનું લિસ્ટ મોટું પણ સામાન્ય સભા બુકમાં નાના અક્ષરે દર્શાવાય છે. જો આ બાબતે તપાસ થાય તો બહારના મેકેનિક સાથેની મોટી સાંઠગાંઠ બહાર આવે અને લોકોના નાણાંનો વેડફાટ થતો અટકી જાય તેમ સૂત્રોએ જણાવ્યું હતું.\nઝુરામાં હીંચકે હીંચકતા ફાંસો આવી જવાના કરુણ કિસ્સામાં તરુણીએ દમ તોડયો\nબે બાઇક વચ્ચેની ટક્કરમાં સાપેડાનો ચાલક થયો જખ્મી\nજુણામાં પોલીસ હુમલાના મુખ્ય સૂત્રધાર સહિત છના રિમાન્ડ મંજૂર\nઆમારા સીમમાં પવનચક્કી સંલગ્ન કંપનીનો 1.39 લાખનો કેબલ ચોરાયો\nભુજમાં કૌટુંબિક બાબતે વેવાઇ પક્ષના બે પરિવારની મારામારીમાં છ ઘવાયા\nભારતીય કોચ માટે વેતનની ટોચની મર્યાદા હટાવશે ખેલ મંત્રાલય\nવિશ્વનાં મોટાં સ્ટેડિયમ બનાવવાની દેશમાં સ્પર્ધા\nઈંગ્લેન્ડમાં 11 જુલાઈથી મનોરંજક ક્રિકેટની વાપસી\nબાર્સેલોના અને મેસીનો સાથ છૂટશે \nગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ `મેઘ'' પધરામણી\nનિરોણામાં ત્રણ સહિત કચ્છમાં વધુ છ પોઝિટિવ\nકંડલામાં પાઈપલાઈન ગળતર થતાં ટનબંધ ખાદ્યતેલ જમીનમાં ઢોળાયું\nકચ્છી મેવો ખારેકને કોરોનાના સંજોગો નડશે\nઅંધકારમાં જીવતા અનેક શિષ્યોનાં સુરીલાં સપનાં સાકાર કરનારા `ગુરુવર્ય''\nમનરેગા હેઠળ ઘાસ વાવેતરની યોજના\n`પાંજો કચ્છ''ના નામે ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ\nખાવડા માટે માત્ર બે જ બસ અપૂરતી\nઅબડાસામાં ભાજપના ઉમેદવારને જીતાડવા ���ાટે બેઠકમાં દૃઢ સંકલ્પ\n15000 કિ.મી. પાર કરતું ચોવીસીનું સાઇકલ જૂથ\nઈન્ટુક પોર્ટ ફેડરેશનના મહામંત્રી તરીકે ગાંધીધામના અગ્રણી નિયુકત\nરોહા-સુમરીમાં ફરી ત્રણ રાષ્ટ્રીય પક્ષીનાં મોત\nનર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું\nવૈશ્વિક કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીનાં શોધપત્રની પસંદગી\nજિલ્લા બહારના અધિકારીઓની આવન-જાવન થકી અન્ય કચેરીઓમાંયે વ્યાપ્યો ફફડાટ\nઅમદાવાદમાં કોરોના સામેનો જંગ લડે છે મૂળ ભુજના તબીબ\nવધુ સાત દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો\nમાધાપરમાં જુગારના દરોડામાં આઠ મહિલા-પુરુષ ખેલી કાયદાના સકંજામાં\nમંજૂરી નથી અપાતી તો મોઢવામાં ઝાડી કટિંગ કેવી રીતે થાય છે \nજિ.પં.ના અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ રૂમ પાટર્નર હજુ છૂટા\nડીપીટીની ગાંધીધામ કચેરી કંડલા ખસેડવા આદેશ\nભારે વરસાદની આગાહીના પગલે કચ્છનું તંત્ર બન્યું સતર્ક\nનિરોણામાં મોડી રાતે તકેદારી લેવાઇ\nઅનલોકમાં છૂટછાટ આવકાર્ય, પણ નિયમપાલનનું શું \nનલિયામાં બનેલો નવો માર્ગ ઊંચો બનાવાતાં અનેક ઘરમાં પાણી\nઆદિપુરમાં ઓનલાઈન શિક્ષણના વિવિધ પાસાં અંગે પ્રાધ્યાપકો માટે વેબિનાર યોજાયો\nઅબડાસા બેઠક માટે તા. 5-6 જુલાઈએ ઈન્ચાર્જ સી. જે. ચાવડાની હાજરીમાં બેઠક\nકુકમાની ગ્રામીણ બેન્કમાં બીએસએનએલ જોડાણ વારંવાર ઠપ થતાં હાલાકી\nજન સેવા કેન્દ્રોમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ દાખલ કરવાની વિચારણા\nકચ્છમાં નવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nકલ્યાણપરની ગ્રામીણ બેંકના વહીવટથી ગ્રાહકો બન્યા ત્રસ્ત\nનર્મદાના અટકેલા કાર્યો ઝડપભેર પૂર્ણ કરવા તરફ ડગ મંડાયા\nભુજપુર હાઇસ્કૂલમાં હિન્દીના શિક્ષક ન હોવાથી પરેશાની\nગુજરાતના વરિષ્ઠ ધારાશાત્રી સર્વોચ્ચ અદાલતમાં અધિક સોલિસીટર જનરલ પદે\nકચ્છના મથકો રાજ્યમાં સર્વાધિક શેકાયા\nકોરોના : આફતને અવસરમાં પલટો : નિબંધ સ્પર્ધા યોજાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00194.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-gujarat-government-to-pay-rs-15-thousand-stipend-per-month-for-phd-888353.html", "date_download": "2020-07-06T03:59:13Z", "digest": "sha1:LF7T4S6VR7THHU6X27XCOYRUD6TJPWQP", "length": 23270, "nlines": 268, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarat Government to pay Rs. 15 Thousand Stipend per Month for PhD– News18 Gujarati", "raw_content": "\nPhD કરનારાઓને સરકાર મહિને રૂ. 15 હજાર સ્ટાઇપેન્ડ ચુકવશે : શિક્ષણ મંત્રી\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nPhD કરનારાઓને સરકાર મહિને રૂ. 15 હજાર સ્ટાઇપેન્ડ ચુકવશે : શિક્ષણ મંત્રી\nઆ અંગેની જાહેરાત કરતા શિક્ષણ મંત્રીએ કહ્યું કે, આ માટે નાણા વિભાગે રૂ. 20 કરોડની ફાળવણી કરી છે.\nગીતા મહેતા, ગાંધીનગર : શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભા ગૃહમાં માહિતી આપતા જણાવ્યું કે, આગામી દિવસોમાં પીએચડી કરનારા લોકોને સરકાર મહિને રૂ. 15 હજારનું સ્ટાઇપેન્ડ આપશે. આ ઉપરાંત વર્ષ દરમિયાન બીજા 20 હજારની રકમ પણ ચુકવવામાં આવશે. આ અંગેની જાહેરાત કરતા શિક્ષણ મંત્રીએ કહ્યું કે, આ માટે નાણા વિભાગે રૂ. 20 કરોડની ફાળવણી કરી છે.\nનવી શિક્ષા નીતિ ગુજરાતની નહીં દેશની હશે\nગૃહમાં માહિતી આપતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, \"રાજ્યમાં આ વર્ષે શિક્ષણ બજેટમાx કુલ 30 હજાર કરોડની જોગવાઈ કરી છે, જે ગત વર્ષ કરતાં વધુ છે. આ બજેટમાં નવા 5,000 ઓરડા બનાવાની જોગવાઇ છે, હાલ 4529 ઓરડાઓનું કામ ચાલી રહ્યું છે. નજીકના ભવિષ્યમાં દેશની નવિ શિક્ષા નીતિ આવી રહી છે. નવી શિક્ષા નીતિ ભાજપની નહીં પરંતુ ભારતની હશે. નવસારીના મધ્યાહન ભોજન ફરિયાદ મામલે પણ તપાસ કરી હતી, તેમાં કોઈ મળી આવી નથી. એક સર્વેમાં દેશની અંદર પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ નક્કી થાય છે. જેમાં આપણે ત્રીજા નંબરે છીએ.\"\nઆ પણ વાંચો : કેનાલમાં ગાબડાં : ભ્રષ્ટાચારના ભોરિંગને છાવરવા સરકારે ઊંદર-નોળિયાને આગળ કર્યાં\nધોરણ 6-8નાં વિદ્યાર્થીઓ માટે મિશન વિદ્યા\nશિક્ષણ મંત્રીએ કહ્યું કે, \"ધોરણ 6 અને 8ના બાળકો માટે મિશન વિદ્યા યોજના લાગુ કરી છે. જેમાં શાળા પહેલા અને પછી વાંચન-લેખનમાં પ્રીય હોય તેવા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની નિયમિત હાજરી માટે કંટ્રોલ રુમ ઉભો કર્યો છે.\"કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ગૃહ છોડીને ચાલ્યા ગયા\nકોંગ્રેસના ધારાસભ્ય અંનત પટેલે વિધાનસબા ગૃહમાંથી પોતાનો પ્રશ્ન રજૂ કરવાની યોગ્ય તક ન આપવામાં આવી હોવાના દાવા સાથે વોટ આઉટ કર્યું હતું. ધારાસભ્યએ પોતાના વિસ્તારની આદિવાસી શાળાઓમાં મધ્યાહન ભોજનમાં ખરાબ જમવાનું આપી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવ��ની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nPhD કરનારાઓને સરકાર મહિને રૂ. 15 હજાર સ્ટાઇપેન્ડ ચુકવશે : શિક્ષણ મંત્રી\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00195.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/national-international/page-15/", "date_download": "2020-07-06T03:45:12Z", "digest": "sha1:YOX7VNT5GEL4D3ZTOJORMSNQ27EMDM3F", "length": 23259, "nlines": 283, "source_domain": "gujarati.news18.com", "title": "દેશવિદેશ News in Gujarati: Gujarati News Online, Today's દેશવિદેશ News – News18 Gujarati Page-15", "raw_content": "\nજે પૂર્વ IAS સામે FIR દાખલ કરવામાં આવી તેમનો અયોધ્યા રામ મંદિર સાથે ગાઢ સંબંધ\nજમ્મુ-કાશ્મીર : પુલવામા, કુલગામ અને અનંતનાગમાં એન્કાઉન્ટર, ચાર આતંકી ઠાર\nકોરોના મહામારી વચ્ચે PM મોદી 16 અને 17 જૂને મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે\nસરકારે ધાર્મિક સ્થળ, મોલ્સ અને ઓફિસ માટે જાહેર કરી નવી ગાઇડલાઇન\nમુંબઈ : પરેલની એક સોસાયટી ઇન-હાઉસ ICU અને આઇસોલેશન સુવિધા ઊભી કરશે\nકોરોના વચ્ચે મોટી સફળતા હવે ભારતમાં થશે મોંઘા મસાલા હીંગની ખેતી, આ અંગે બધુ જ જાણો\nકેમ નેપાળની પોલીસે 5 ભારતીય નાગરિકો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું જાણો તેની 5 મોટી વાત\nકોરોનાના મૃતકો સાથે પશુઓ જેવું વર્તન સુપ્રીમ કોર્ટે 4 રાજ્યોને નોટિસ ફટકારી\n#Photos : આ લોકોએ જુગાડબાજીમાં 'PHD' કરી છે, ફોટો જોઇને તમે પણ હસી પડશો\nલૉકડાઉનમાં શ્રમિકોના પૂરા પગાર મુદ્દે સુપ્રીમે કહ્યું, વાતચીત દ્વારા ઉકેલ શોધવામાં આવે\n રિસર્ચનો દાવો- શરદી તમને કોરોના સંક્રમણથી સુરક્ષિત રાખે છે\nબોર્ડર પર નેપાળ પોલીસના અંધાધૂંધ ફાયરિંગમાં 4 ભારતીયોને ગોળી વાગી, એકનું મોત\nકોરોનાના કહેરે એક જ દિવસમાં 396 દર્દીઓનો ભોગ લીધો, કુલ મૃત્યુઆંક 8,498એ પહોંચ્યો\nકોરોનાના વધતા કેસના કારણે આ 4 રાજ્યો લોકડાઉન જેવા પ્રતિબંધો લગાવાની તૈયારીમાં\nરાહતના સમાચારઃ આ કંપની 30,000 લોકો પર કરશે COVID-19 વેકસીનનું ફાઇનલ ટેસ્ટિંગ\nચીનનું નરમ વલણ છતાંય ભારત સતર્ક, સરહદ પર વધાર્યા સૈનિકો અને હથિયાર\nકોરોનાના સૌથી વધુ કેસોમાં ભારત ચોથા નંબરે, અમેરિકા, બ્રાઝીલ, રશિયામાં શું છે સ્થિતિ\nCorona વાયરસ વેક્સિનને લઈ આ કંપનીની મોટી જાહેરાત, કહ્યું - આગામી મહિના સુધી...\nપત્ની સાથે સેક્સ માટે પતિ કરતો હતો ઈન્કાર, ગુસ્સે ભરાયેલી પત્નીએ પતિને જીવતો સળગાવ્યો\nCovid-19નો હાહાકાર: ભારતમાં 'અનલોક' થયો કોરોના, 11 દિવસમાં વધ્યા એક લાખ કેસ\nકોરોના કહેર વચ્ચે દુનિયાની સૌથી ઊંડી જગ્યાએ પહોંચ્યું ચીન, બનાવ્યો આવો રેકોર્ડ\n લગ્નના માંડવે પોલીસ લઈને પહોંચી પ્રેમિકા, દુલ્હન વગર પરત ફરી જાન\nઆ ગુજરાત છે...આંખો પર પટ્ટી બાંધીને ગુજરાતની સંસ્કૃતિ જોવાનો પ્રયત્ન ના કરો ગુહા જી\n ચીને શોધી કાઢ્યો coronaનો તોડ, બિલાડીઓની આ દવાથી મળશે ફાયદો...\nCovid 19નો ડર: ડ્રાઇવરે જમીન પર થૂંક્યું તો એન્જિનિયરે કરી મારપીટ, ડ્રાઇવર થઇ મોત\nમેડિકલ કોલેજમાં OBC ક્વૉટાની અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું - અનામત કોઈ મૌલિક અધિકાર નથી\nકોરોનાના કારણે ISROના ગગનયાન અને ચંદ્રયાન-3 સહિત અનેક પ્રોજેક્ટ્સમાં થઈ શકે છે વિલંબ\nઆ જગ્યાએથી સમગ્ર દેશમાં આવે છે નકલી નોટ, આ રીતે થયો ખુલાસો\n'કોરોના મુસીબતની દવા ખાલી મનની મજબૂતી છે' : ICCમાં પીએમ મોદીનું ભાષણ\nFact Check: શું 15 જૂનથી દેશભરમાં ફરી લૉકડાઉન લાગુ થશે\nજમ્મુ-કાશ્મીરઃ પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં ભારતીય સેનાના એક જવાન શહીદ\n‘અબજો રૂપિયા જયપુર પહોંચી ચૂક્યા છે, MP વાળો ખેલ અહીં રમાવાનો હતો, પરંતુ...’\nદેશમાં કોરોનાએ રેકોર્ડ તોડ્યો, 24 કલાકમાં 9,996 નવા કેસ નોંધાયા, 357 દર્દીનાં મોત\nક્યારેક જીતી હતી જાણીતી બ્યૂટી કૉન્ટેસ્ટ, સુપર મોડેલ આ રીતે બની ગઇ કટ્ટરપંથી\nકોરોનાઃ ચેન્નઈમાં 200 શબોને લઈ સસ્પેન્સ, સરકારે તપાસના આપ્યા આદેશ\n Corona વાયરસથી દુનિયાભરમાં 10 કરોડ લોકોના થઈ શકે છે મોત\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00196.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/historical-day-for-india-jammu-kashmir-and-ladakh-became-ut-today-051268.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T03:20:26Z", "digest": "sha1:TZBFODXIEIBQGCOLDPH7EL5ZTOR5NEM4", "length": 12819, "nlines": 153, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઈતિહાસ રચાયો, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બન્યા કેન્દ્ર શાસિત પ્રદેશ | historical day for india, jammu-kashmir and ladakh became union territory today - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n18 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઈતિહાસ રચાયો, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બન્યા કેન્દ્ર શાસિત પ્રદેશ\nનવી દિલ્હીઃ આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક છે, આજથી ધરતીનું સ્વર્ગત કહેવાતા કાશ્મીરની ઓળખ બદલાઈ ગઈ છે, હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે, ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા 5 ઓગસ્ટે અનુચ્છેદ 370 ખતમ કરી દેવામાં આવ્યો હતો, જે બાદ આ રાજ્યનો વિશેષ દરજ્જો સમાપ્ત થઈ ગયો હતો, આજે સત્તવાર રીતે અડધી રાત બાદ આ આદેશ લાગૂ થઈ ગયો છે.\nઆજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ\nભારત માટે આજનો દિવસ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કેમ કે આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે, જેમણે કાશ્મીર વિભાજનમાં મહત્વનો ���ોલ ભજવ્યો હતો, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર સહિત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કરતું રાજપત્ર જાહેર કરી દેવામાં આવ્યું છે.\nજમ્મુ-કાશ્મીર રાજ્ય પુનર્ગઠન કાનૂન અંતર્ગત લદ્દાખ હવે વિધાનસબા વિનાનો કેન્દ્ર શાશિત પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા વાળો કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે.\nહવે બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપ-રાજ્યપાલ હશે, જમ્મુ-કાશ્મીર માટે ગિરીશ ચંદ્ર મુર્મૂ તો લદ્દાખ માટે રાધા કૃષ્ણ માથુરને ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.\nબંને રાજ્યોના એડવોકેટ જનરલ અલગ\nહાલ બંને રાજ્યોની એક જ હાઈકોર્ટ હશે પરંતુ બંને રાજ્યોના એડવોકેટ જનરલ અલગ હશે.\nસરકારી કર્મચારીઓ સામે બંને કેન્દ્ર શાસિત રાજ્યોમાંથી કોઈ એકને ચૂંટવાનો વિકલ્પ છે, જેઓ ઈચ્છાનુસાર પોતાના પ્રદેશ ચૂંટી શકે છે.\nકેન્દ્ર શાસિત રાજ્ય બનાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બંને રાજ્યમાં ઓછામાં ઓછા 106 કેન્દ્રીય કાનૂન લાગૂ થઈ જશે.\n35A હટ્યા બાદ આ બદલાવ થયો\n35-એ હટ્યા બાદ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરમાં જમીન સાથે જોડાયેલ ઓછામાં ઓછા 7 કાનૂનમાં બદલાવ થશે.\nજમ્મુ-કાશ્મીરથી 5 અને કેન્દ્ર શાસિત લદ્દાખથી એક લોકસભા સાંસદ જ ચૂંટાઈને આવશે.\nઆવી રીતે કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરથી પહેલાની જેમ રાજ્યસભાના 4 સાંસદ જ ચૂંટાશે.\nદેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ, જાણો તેમના અનમોલ વિચારો\nજમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના- આતંકીઓ વચ્ચે અથડામણ, 3 આતંકવાદીઓ ઠાર મરાયા\nજમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર\nપુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ\nજમ્મૂ-કાશ્મીરના શોપિયાંમા સેનાએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા, સર્ચ ઓપરેશન ચાલુ\nકાશ્મીરમાં આતંકીઓ પર સેનાનો ટ્રિપલ અટેક, પુલવામા, કુલગામ અને અનંતનાગમાં અથડામણ, 4 આતંકી ઠાર\nJ&K: બડગામમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ, 5 દિવસમાં 14 આતંકી ઠાર\n21 જુલાઈથી શરૂ થઈ રહી છે અમરનાથની યાત્રા, જાણો નવા નિયમો\nJ&K: રાજૌરી સેક્ટરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર\nકોરોના સંક્રમણને કારણે આ વખતે અમરનાથની યાત્રા માત્ર 15 દિવસ થઈ શકશે\nJ&K: શોપિયાંમાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર\nJ&K: તપાસ કરવા ગયેલી મેડિકલ ટીમને બંધક બનાવી, પોલીસ પર પણ પથ્થરમારો\nજમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં અથડામણ, હિજબુલના 4 આતંકવાદી ઠાર મરાયા\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00196.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/this-decision-of-rbi-on-npr-created-chaos-people-rushing-to-053117.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T03:05:32Z", "digest": "sha1:ZYVWGJWIDEFSU2PNI3OQ4LWEUHFCSLAM", "length": 15351, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "એનપીઆર પર આરબીઆઈએ લીધો આ નિર્ણય, લોકો પૈસા ઉપાડવા દોડ્યા | This decision of RBI on NPR created chaos, people rushing to withdraw cash - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n18 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nએનપીઆર પર આરબીઆઈએ લીધો આ નિર્ણય, લોકો પૈસા ઉપાડવા દોડ્યા\nદેશભરમાં નાગરિકત્વ સુધારણા કાયદો, એનઆરસી અને એનપીઆરનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. દેશના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. દરમિયાન, એનપીઆર પર ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ના એક નવા આદેશથી હંગામો મચ્યો હતો અને લોકો ઉતાવળમાં બેંકમાંથી પૈસા ઉપાડવા દોડી ગયા હતા. હકીકતમાં, આરબીઆઈએ તાજેતરમાં બેંક ખાતું ખોલવામાટે કેવાયસી વેરિફિકેશન હેઠળ માન્ય દસ્તાવેજ તરીકે એનપીઆર પત્રને શામેલ કરવા માટે એક નિર્ણય લીધો હતો, જેનાથી લોકોમાં હંગામો ફેલાયો હતો.\nએનપીઆર પત્ર પણ કેવાયસી માટે માન્ય\nઆ મામલો તમિલનાડુના થુથુકુડી વિસ્તાર નજીકના કાયલપટ્ટિનમ ગામનો છે. ગામમાં સ્થિત સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની સ્થાનિક શાખાએ આરબીઆઈ દ્વારા જાહેરાત કરવાના નિર્ણયને અનુસરીને જણાવ્યું છે કે ખાતું ખોલતી વખતે એનપીઆર પત્ર પણ કેવાયસી ચકાસણી માટે માન્ય દસ્તાવેજ તરીકે સ્વીકારવામાં આવશે. આ જાહેરાત જાહેર થતાં જ ગામમાં હંગામો મચી ગયો હતો અને સેંકડો લોક�� બેંક શાખામાં પહોંચી ગયા હતા અને પૈસા ઉપાડવાનું શરૂ કર્યું હતું. મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં નાણાં ઉપાડવા સામેલ થયા હતા.\nઆરબીઆઈના નિર્ણયથી ગભરાયા ગ્રાહકો\nએક મહિલા સરકારી કર્મચારી કે જેણે બેંકમાં તેના ખાતામાંથી આશરે 50,000 રૂપિયા ઉપાડ્યા હતા, તેમણે કહ્યું કે, આ શાખાના લગભગ તમામ ગ્રાહકો ગભરાયા છે. આપણે નોટબંધીનો તે સમયનો અનુભવ કર્યો છે, જેમાં અમારું પોતાનું નાણું ઉપાડવા માટે અમને ઘણા દિવસો બેંકોની બહાર લાઇનમાં ગાળવાની ફરજ પડી હતી, તેથી જ ઘણા લોકો ગભરાઈને બેંકમાં તેમના ખાતામાંથી પૈસા ઉપાડવા આવ્યા છે. મોટાભાગના રાજ્યોમાં એનપીઆર અપડેટ થયા પહેલા જ આરબીઆઈએ કેમ તેને કેવાયસી સૂચિમાં શામેલ કરી દીધું છે તે વિશે પણ બેંક અધિકારીઓ લોકોને કશું કહેવા અસમર્થ છે.\nલોકોએ એક કરોડ રૂપિયાથી વધુની રોકડ ઉપાડી\nતે જ સમયે, એક બેંક અધિકારીએ આ બાબતે વાત કરતા કહ્યું, 'ઘણી જગ્યાએ બેંક શાખાઓ તરફથી પણ આવા જ અહેવાલો આવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસની અંદર બેંકમાંથી મોટી રકમ રોકડ ઉપાડવામાં આવી છે, તેથી અમે અમારી શાખાના ગ્રાહકોને સમજાવવા માટે કાયલપટ્ટિનમ ગામની સમુદાયના આગેવાનો અને જમાત સમિતિઓનો સંપર્ક કર્યો છે. હવે અમને એ પણ ખબર નથી કે અમે અમારી બેંક શાખાના તમામ ગ્રાહકોને મનાવી શકશું અને તેને પાછા લાવીશું. સોમવારે સાંજ સુધી ગ્રાહકોએ બેંકમાંથી 1 કરોડ રૂપિયાથી વધુની રકમ ઉપાડી લીધી છે. આ પછી, મંગળવારે વસ્તુઓ સામાન્ય બની હતી જ્યારે સમુદાયના અગ્રણીઓ લોકોની વચ્ચે ગયા હતા અને તેમને સમજાવ્યા હતા.\nઘણી બેંકોએ એનપીઆરને કેવાયસી સૂચિમાં સમાવી નથી\nબેંક અધિકારીએ તેમની મજબૂરી જણાવતાં કહ્યું કે, ગ્રાહકો અમારી વાત સાંભળતા ન હતા. લોકોમાં એટલે ગભરાટ ફેલાઈ ગયો હતો કે સમાજના આગેવાનોએ પણ તેમને મનાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી. અમારા મોટાભાગના ગ્રાહકો મુસ્લિમ સમુદાયના હતા અને હવે તેમાંની મોટી સંખ્યામાં તેમના લગભગ બધા પૈસા પાછા ખેંચી લીધા છે. જો કે, ઘણી બેંકોએ હજુ સુધી કેવાયસીની માન્ય દસ્તાવેજોની સૂચિમાં એનપીઆર પત્રનો સમાવેશ કર્યો નથી. બેંક ઓફ બરોડાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે એનપીઆર પત્રને કેવાયસી દસ્તાવેજોની સૂચિમાં શામેલ કર્યો નથી, કારણ કે તે સૂચિમાં હાજર ન હોવાના કારણે સમાવેશ કરવાનો કોઈ અર્થ નથી.\nલોન મોરેટોરિયમઃ 3 દિવસની અંદર વ્યાજ પર થશે નિર્ણય, SCએ RBIને આપ્યો આદેશ\nભારતીય અર્થવ્યવસ્થામાં મોટા ઘટાડાની સંભાવના: RBI\nEMI પર વ્યાજમાં છુટ મામલે RBIએ સુપ્રીમમાં આપ્યો જવાબ, કહ્યું નહી મળે છુટ\nBank Holidays: જાણો જૂન 2020માં કેટલા દિવસ બેંક બંધ રહેશે, આખી યાદી\nચિદમ્બરમે આરબીઆઈ બોન્ડ બંધ કરવા બદલ સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું- જનતા સાથે કર્યો દગો\nનાણાકીય વર્ષ 2020-21ના પહેલા 6 માસિકમાં GDP ગ્રોથ નેગેટીવ રહેવાનુ અનુમાન\nRBIનું એલાન, 3 મહિના માટે મોરેટોરિયમ વધાર્યું, EMIમાં રાહત\nRBI ડાયરેક્ટરે મોદી સરકારના 20 લાખ કરોડના આર્થિક પેકેજ પર ઉઠાવ્યો સવાલ\nRBI ગવર્નરને બરખાસ્ત કરવાની સુબ્રમણ્યમ સ્વામીએ કરી માંગ\nનવી નોટો છાપીને અર્થવ્યવસ્થાને બચાવી શકાય છે, રઘુરામ રાજને આપ્યા સૂચનો\n મેહુલ ચોક્સી, રામદેવ બાબા સહિત 50 ડિફોલ્ટરના 68000 કરોડ માફ થયા\nMutual Fundની મદદ માટે આગળ આવ્યું RBI, 50 હજાર કરોડનો ટેકો આપ્યો\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00196.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://lifebogger.com/gu/%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%9D-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%AA%E0%AA%A3%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AB%E0%AB%80-%E0%AA%A4%E0%AA%A5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B/", "date_download": "2020-07-06T03:25:26Z", "digest": "sha1:MK6DDB4ZJLPNF6STY7WX3TAIEMS4JEDL", "length": 65059, "nlines": 337, "source_domain": "lifebogger.com", "title": "મેરિઆનો ડાયઝ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો", "raw_content": "\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nવેલ્શ ફૂટબ .લ ખેલાડીઓ\nબેલ્જિયન ફૂટબ .લ ખેલાડીઓ\nક્રોએશિયન ફૂટબ .લ ખેલાડીઓ\nડેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nડચ ફૂટબ .લ ખેલાડીઓ\nફ્રેન્ચ ફૂટબ .લ ખેલાડીઓ\nજર્મન ફૂટબ .લ ખેલાડીઓ\nઇટાલિયન ફૂટબ .લ ખેલાડીઓ\nપોર્ટુગીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nસ્વિસ ફૂટબ .લ ખેલાડીઓ\nઘાનિયન ફૂટબ .લ ખેલાડીઓ\nઆઇવરી કોસ્ટ ફૂટબ .લ ખેલાડીઓ\nનાઇજિરિયન ફૂટબ .લ ખેલાડીઓ\nસેનેગાલીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nઆર્જેન્ટિનાના ફૂટબ .લ ખેલાડીઓ\nબ્રાઝિલિયન ફૂટબ Playલ ખેલાડીઓ\nકોલમ્બિયન ફૂટબ .લ ખેલાડીઓ\nઉરુગ્વેયન ફૂટબ .લ ખેલાડીઓ\nતમારા એકાઉન્ટમાં લૉગ ઇન\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો\nઅનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો શા માટે છે\n તમારા એકાઉન્ટમાં લૉગ ઇન\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છ���\nપાસવર્ડ તમે ઈ મેઇલ કરવામાં આવશે.\nબધાઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓવેલ્શ ફૂટબ .લ ખેલાડીઓ\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nએબેરેચી ઇઝ ચાઇલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nડીન હેન્ડરસન બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nએડી નિકેટિઆ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nટોમ ડેવિસ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nબધાબેલ્જિયન ફૂટબ .લ ખેલાડીઓક્રોએશિયન ફૂટબ .લ ખેલાડીઓડેનિશ ફૂટબ .લ ખેલાડીઓડચ ફૂટબ .લ ખેલાડીઓફ્રેન્ચ ફૂટબ .લ ખેલાડીઓજર્મન ફૂટબ .લ ખેલાડીઓઇટાલિયન ફૂટબ .લ ખેલાડીઓપોર્ટુગીઝ ફૂટબ .લ ખેલાડીઓસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓસ્વિસ ફૂટબ .લ ખેલાડીઓ\nસ્વિસ ફૂટબ .લ ખેલાડીઓ\nરોમન બર્કી ચાઈલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nપોર્ટુગીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nગોન્કોલો ગાઇડ્સ ચિલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nબેલ્જિયન ફૂટબ .લ ખેલાડીઓ\nથોર્ગન હેઝાર્ડ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસ્વિસ ફૂટબ .લ ખેલાડીઓ\nમેન્યુઅલ અકાંજી બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nબધાઘાનિયન ફૂટબ .લ ખેલાડીઓઆઇવરી કોસ્ટ ફૂટબ .લ ખેલાડીઓનાઇજિરિયન ફૂટબ .લ ખેલાડીઓસેનેગાલીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nનાઇજિરિયન ફૂટબ .લ ખેલાડીઓ\nસેમ્યુઅલ ચુકવીઝ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસેનેગાલીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nહબીબ ડાયલો બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nઘાનિયન ફૂટબ .લ ખેલાડીઓ\nજોર્ડન આયુ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસેનેગાલીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nઇસ્માઇલા સર બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nબધાઆર્જેન્ટિનાના ફૂટબ .લ ખેલાડીઓબ્રાઝિલિયન ફૂટબ Playલ ખેલાડીઓકોલમ્બિયન ફૂટબ .લ ખેલાડીઓઉરુગ્વેયન ફૂટબ .લ ખેલાડીઓ\nઆર્જેન્ટિનાના ફૂટબ .લ ખેલાડીઓ\nએન્જલ કોરિઆ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nકોલમ્બિયન ફૂટબ .લ ખેલાડીઓ\nદુવાન ઝપાટા બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nઆર્જેન્ટિનાના ફૂટબ .લ ખેલાડીઓ\nજીઓવાણી લો સેલ્સો ચિલ્ડહુડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nઆર્જેન્ટિનાના ફૂટબ .લ ખેલાડીઓ\nપપ્પુ ગોમેઝ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nજોનાથન ડેવિડ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nઉત્તર અમેરિકન સોકર સ્ટોરીઝ\nજીઓવાન્ની રેના બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nએલ્ફોન્સો ડેવિસ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nઉત્તર અમેરિકન સોકર સ્ટોરીઝ\nક્રિશ્ચિયન પુલિસિક બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nલી કાંગ-ઇન બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nફૈક બોલ્કીઆ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nટાકુમી મીનામિનો બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nકેગલર સોયુનકુ બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nટેકફુસા કુબો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nક્રિસ વૂડ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nમાઇલ જેદીનાક બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nઆરોન મોય ચાઇલ્ડહુડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nટિમ કાહિલ બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nમાર્ક વિદ્યુકા બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nમુખ્ય પૃષ્ઠ યુરોપિયન ફુટબ STલ સ્ટોરીઝ સ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓ મેરિઆનો ડાયઝ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nયુરોપિયન ફુટબ STલ સ્ટોરીઝ\nસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nમેરિઆનો ડાયઝ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nછેલ્લે અપડેટ કરેલું એપ્રિલ 15, 2020\nશરૂ કરીને, તે ઉપનામ છે “બીસ્ટ“. અમે તમને મેરીઆનો ડાયઝ બાળપણની વાર્તા, જીવનચરિત્ર, કૌટુંબિક તથ્યો, માતાપિતા, પ્રારંભિક જીવન, પર્સનલ લાઇફ, જીવનશૈલી અને અન્ય જાણીતી ઘટનાઓનું સંપૂર્ણ કવરેજ આપીએ છીએ, જ્યારે તે બાળપણમાં હતો ત્યારથી જ તે લોકપ્રિય થયો હતો.\nજુઓ, અમે તમને મેરિઆનો ડાયઝ પ્રારંભિક જીવન અને મહાન ઉદય રજૂ કરીએ છીએ. છબી ક્રેડિટ્સ: અરા.કatટ, AS, ડાયરોગોલ અને RealMadrid.\nહા, દરેક મેરિઆનોને તે રીઅલ મેડ્રિડ પ્લેયર તરીકે જાણે છે જે શરૂઆતમાં હતો બિનપરંપરાગત પરંતુ તે સુંદર તારીખે ઓળખાણ મળી (1 લી માર્ચ 2020), જે દિવસે તેણે રિયલ મેડ્રિડની લીડ બમણી કરી એફસી બાર્સેલોના સામે 2-0થી વિજય મેળવ્યો. મારિયાનો ડાયઝની બાયોગ્રાફીનું અમારું સંસ્કરણ જે ખૂબ રસપ્રદ છે. હવે આગળ વધાર્યા વિના, ચાલો શરૂ કરીએ, પહેલા અમારી સાથે સામગ્રી કોષ્ટક તેના પહેલાં સંપૂર્ણ વાર્તા.\nમેરિઆનો ડાયઝની બાળપણની વાર્તા:\nઆ અત્યાર સુધીમાં મેરિઆનો ડ���યઝના બાળપણના ફોટાઓમાંના એક છે. જમા: AS અને ડાયરોગોલ\nમેરિઆના દિયાઝ મેજાનો જન્મ 1 Augustગસ્ટ 1993 ના રોજ તેની માતા, મેરિઆના મેજા અને પિતા, મેરિઆના દિયાઝમાં થયો હતો.એક બોડી બિલ્ડર) સ્પેનનાં બાર્સેલોનાના ઉત્તર-પૂર્વમાં. સ્પેનિશ ફૂટબોલર તેના મોટા ભાઈ અને અંદર એક બહેન સાથે મોટો થયો હતો પ્રીમિઆ દ માર્, એક સ્પેનિશ શહેર, જે બાર્સિલોના માટેના ટૂરિસ્ટ સેન્ટર અને શયનગૃહ બંને તરીકે ગણાય છે.\nAs સ્વાભાવિક તે મૂકો, મેરિઆનો દિયાઝના માતાપિતાએ તેમના પુત્રના જન્મ પછી તેને નામ આપ્યું હતું “મારિયાનો ડાયઝ”અને આ તે તેના પરિવારમાં નામ સહન કરનાર ત્રીજો વ્યક્તિ બનાવે છે. તમને ખબર છે… મેરિઆનો ડિયાઝના બે માતા-પિતા- તેના પિતા અને દાદા પોતે જ સમાન નામ ધરાવે છે.\nએક બાળક તરીકે, યુવાન મેરિઆનો તેના દાદા સાથે ઘણો સમય પસાર કરતો હતો, જે એક સાધારણ કતલાન ક્લબ સાથે ભૂતપૂર્વ ફૂટબોલર બની રહે છે. તેમની નિકટતાને કારણે, ફૂટબ ofલની રમત ધીમે ધીમે તેની સાથે દાખલ થઈ.\nમેરિઆનો ડાયઝના માતાના મતે, જ્યારે મેરિઆનો બાળપણમાં ફૂટબોલ રમતો હતો, ત્યારે કુટુંબના ઘરની દિવાલોને બ ballલ્સના નિશાનથી દાગ લાગી હોવાથી ઘણું બધું સહન કર્યું હતું. તેણે પણ કહ્યું મારકા કે મેરિઆનોએ તેના ગોલપોસ્ટ તરીકે સોફાનો ઉપયોગ પણ કર્યો હતો. બેસો અને આરામ કરો કારણ કે અમે આ લેખના પછીના ભાગમાં ફૂટબોલ સાથે તેના મેરિઆનો ડાયઝના પ્રારંભિક જીવનની વધુ વિગતો આપીશું.\nમેરિઆનો ડાયઝની કૌટુંબિક મૂળ અને પૃષ્ઠભૂમિ:\nફૂટબોલરના ચહેરાના દેખાવને ધ્યાનમાં રાખીને, તમે મારી સાથે સંમત થશો કે મેરિઆનો ડાયઝના પરિવારની મિશ્ર-જાતિની ઓળખ છે. સત્ય એ છે કે મેરિઆનો ડાયઝના માતાપિતામાંના એક- તેના પપ્પા સંપૂર્ણપણે સ્પેનિશ છે. બીજી બાજુ, તેની માતાએ ડોમિનિકન રિપબ્લિકનો છે. મરિઆના મેજિયા મૂળ સાન જુઆન ડે લા મગુઆના છે (ડોમિનિકન રિપબ્લિકના પશ્ચિમ ક્ષેત્રમાં એક શહેર અને નગરપાલિકા છે). મારિયાનો ડાયઝના માતાપિતાના આ મનોહર ફોટોને જોઈને, તમે સરળતાથી અનુમાન લગાવી શકો છો કે મેરિઆનોએ લીધેલા પ્રભાવશાળી લક્ષણમાં કોની વચ્ચે છે. તેના માતા તેને જીતે છે \nમેરિઆના ડાયઝના માતાપિતાને મળો- તેના પિતા મેરિઆનો ડાયઝ અને માતા, મેરિઆના મેજિયા\nપરીવારની માહિતી: મેરિઆનો ડાયઝ એક ઉચ્ચ મધ્યમવર્ગીય કુટુંબની પૃષ્ઠભૂમિમાંથી આવે છે, જેમાં એક તેના પપ્પા ધાર્મિક રૂપે ચલાવે છે, તેના જિમ વ્યવસાયથી થતી આવકને કારણે આભાર. તે પછી, 1990 ના દાયકાથી, મરીઆનો ડિયાઝના પરિવારજનોએ પૈસા જ કમાવવા માટે સ્પેનિશ ફિટનેસ ઉદ્યોગ પર આધાર રાખ્યો હતો.\nમારિયાનો ડાયઝ'ઓ બાળપણ- ફૂટબ withલ સાથે પ્રારંભિક વર્ષો:\nબાળપણની શરૂઆતમાં, મેરિઆનો તેના ભાઇ સાથે જ્યાં પણ શક્ય હોય ત્યાં ફૂટબોલ રમતો હતો. તેમના દાદા અને મોટા ભાઈનો આભાર, યુવાન મેરિઆનોએ ખૂબ જ નાની ઉંમરેથી એક વ્યાવસાયિક ફૂટબોલર બનવાનો માર્ગ શરૂ કર્યો. જ્યારે સ્પેનિશ મીડિયા (માર્કા) એ સ્પેનમાં મેરિઆનો ડાયઝના પરિવારના ઘરે મુલાકાત લીધી, ત્યારે તેના માતાએ તેમને તેમના પુત્રના ફૂટબોલ સાથેના પ્રારંભિક બ્રોમાન્સ વિશે નીચે મુજબ કહ્યું. તેના શબ્દોમાં;\n“મેરિઆનો હંમેશા તેના ભાઈ સાથે ઘરે જતો હતો. પાછળ, દિવાલોને બોલના નિશાનથી રંગીન કરવામાં આવ્યા હતા અને સોફાનો ઉપયોગ લક્ષ્ય તરીકે કરવામાં આવ્યો હતો.\nમેં હંમેશાં કહ્યું હતું કે તેઓ મોટા થાય ત્યાં સુધી હું નવો સોફા નહીં ખરીદીશ. આ એટલા માટે છે કે જો મેં કોઈ નવી ખરીદી કરી હોય તો તેઓ તેને ફરીથી ટુકડા કરી દેશે. તેના મિત્રો પણ તે જ છે જ્યારે તે પાંચ વર્ષનો હતો. \"\nખેલાડી ઉછેર પર મેરિઆનોની માતા.\nમારિયાનો ડાયઝ'ઓ જીવનચરિત્ર - પ્રારંભિક કારકિર્દી જીવન:\nવર્ષ 2002 હતું જ્યારે મેરિઆનો માટે એક વ્યાવસાયિક ફૂટબોલર બનવાની સફર શરૂ થઈ. તે વર્ષે એક સફળ અજમાયશમાં તેને એકેડેમીના રોસ્ટર ઓફ જોઇન કરવામાં જોયો રિયલ ક્લબ ડેપોર્ટીયુ એસ્પેનોલ, તરીકે પણ જાણીતી આરસીડી એસ્પેનોલ એકેડમી. એકેડેમીમાં જોડાતા, ઘણા લોકોએ મેરિઆનોને ખૂબ નમ્ર અને અનામત છોકરા તરીકે જોયો.\nઆ મેરિઆનોનું આરસીડી એસ્પેનોલ એકેડેમી આઇડી કાર્ડ હતું. ક્રેડિટ્સ: ડાયરોલાગ્રાડા\nજ્યારે આરસીડી એસ્પેનીયોલની એલેવોન બીમાં, મેરિઆનોને લ્લુઝ પ્લાનાગામિ રામોસ દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા. તે સમયે, યુવાન છોકરાએ તેની ગતિ માટે લોકપ્રિયતા મેળવી હતી જે તેના મુખ્ય ગુણ તરીકે જોવામાં આવતી હતી. મહાન ગતિ સાથે અનુસરવામાં આવી હતી તેની નિશાનીને આગળ કા andવાની અને તેના સોકર બોલમાં વાદળીની બહાર વસ્તુઓ કરવાની ટેવ. તમને ખબર છે… તેની શ્રેષ્ઠ એકેડેમીની સિઝનમાં મેરિઆનો ડાયઝના 41 ગોલ, જેણે તેને જીતવા માટે દોરી પીચીચી ટ્રોફી જે સ્પેનિશ કંપનીના પ્રતિનિધિ દ્વારા એનાયત કરાઈ હતી આઇગુઆ ડેલ મોન્ટસેની.\nમેરિઆનો ડાયઝ બાળપણનો ફોટો- અહીં તેને કિડ ફુટબોલર તરીકેનો એવોર્ડ મળ્યો છે. ક્રેડિટ્સ: ડાયરોલાગ્રાડા\nતે યુવક ચાર વર્ષ ક્લબમાં રહ્યો જેમાં તેણે ન હતી મહાન કૂદકો બનાવવાનું સમાપ્ત કરો.\nજીવનચરિત્ર તથ્યો - ફેમ સ્ટોરીનો માર્ગ:\n2005-2006ની સીઝનમાં મેરિઆનોએ ક્યારેય એસ્પેનોલ ઇન્ફ Infંટીલ બી ટીમને સરળ માર્ગ આપ્યો ન હતો. તેમ છતાં, જેઓ સૌથી વધુ stoodભા રહ્યા તેમાંથી એક ન હતો, તેમનો મુખ્ય મુદ્દો હતો “ઊંચાઈ“. તે વય જૂથના યુવાન માટે જરૂરી heightંચાઇ પૂરી ન કરવાનો અર્થ તે ક્લબ સાથે તેના રહેવા માટેનો ખતરો છે.\nજ્યારે જવું મુશ્કેલ છે:\nરમત દીઠ 15 મિનિટ ભાગ્યે જ રમવામાં તેનો રમતનો સમય ઓછો થતો અવલોકન, મેરિઆનો ડાયઝના માતાપિતાએ તેમના પુત્રને ક્લબમાંથી બહાર કાcingીને દબાણ કરવાનો પ્રયાસ કર્યો. તેઓએ તેને 2006 થી 2008 દરમિયાન પ્રિમીઝ એકેડેમીમાં પ્રવેશ આપ્યો, જ્યાં તેની આગામી ક્લબ (સિંચેઝ લિલીબ્રે) સાથે એક વર્ષ પછી, યુવકનો ફોન આવ્યો બદલોના જ્યાં તેણે 2011 માં તેની યુવાની કારકીર્દિનો અંત કર્યો હતો.\nમેરિઆનો જ્યારે બાદલોનામાં હતો ત્યારે વરિષ્ઠ ટીમ ફરીથી વિસ્ફોટ પામી હતી. તે ક્ષેત્રમાં ખૂબ જ ઝડપી અને ખૂબ જ સ્માર્ટ તરીકે વર્ણવવામાં આવ્યો હતો, એક નાનો ચેપ જે આત્મવિશ્વાસ સાથે રમે છે. આ પરાક્રમથી રીઅલ મેડ્રિડ આકર્ષિત થયો જે પ્રતિકાર કરી શક્યો નહીં, પરંતુ તેને 2011 માં પ્રાપ્ત કર્યો.\nજીવનચરિત્ર તથ્યો - ફેમ સ્ટોરી માટે રાઇઝ:\nનાના ક્લબમાંથી ઘણા અકાદમીના સ્નાતકોની જેમ, રીઅલ મેડ્રિડમાં જોડાવાનો અર્થ યુથ ફૂટબોલમાં પાછા ફરવાનો છે. મેનેજર ઝિનેદિના ઝિદાને મુખ્ય ટીમમાં બ beforeતી આપવામાં આવે તે પહેલાં, તેજસ્વી ફોરવર્ડે રીઅલ મેડ્રિડ એકેડેમી માટે કુલ goals૦ ગોલ કરીને પોતાનું હોમવર્ક કર્યું હતું. સ્ટ્રાઈકર કરીમ બેંઝેમાને પીઠમાં થયેલી ઇજાએ તેણીનું લક્ષણ દર્શાવતું જોયું. પરંતુ જલદી બેન્ઝેમાની તબિયત સારી થઈ, તે યુવાન માટે તકો મર્યાદિત થઈ ગઈ. કેવી રીતે, નીચેની ટ્રોફી જીતવામાં તેમનું યોગદાન સાર્થક હતું.\nજો તમને ખબર ન હોય તો, ધ બીસ્ટ મેડ્રિડ સાથે લગભગ બધું જ જીતી લીધું છે\nટ્રોફી શાસનના તેમના વર્ષોમાં રીઅલ મેડ્રિડની મદદ કર્યા પછી. 30 મી જૂન 2017 ના રોજ મેરિઆનોએ, મેરિઆનોએ નિર્ણય કર્યો કે તે વધુ ફૂટબોલના અનુભવ માટે સ્પેન છોડશે. તેણે ઓલિમ્પિક લિનોઇસ માટે સાઇન ઇન કર્યું જ્યાં લીગ સીઝનમાં તેણે કુલ 18 ગોલ સાથે સંપૂર્ણ સ્ટ્રાઇક ભાગીદારીને આભારી મેમ્ફિસ ડેપે અને નાબિલ ફેકિર (અનુક્રમે 19 અને 18 ગોલ). પોતાને સાચા લક્ષ્ય મશીન હોવાનું દર્શાવતા, રીઅલ મેડ્રિડે તેમના માણસને પાછો મેળવવા માટે તેમના હાથ લંબાવવાનું નક્કી કર્યું.\nઓલિમ્પિક લિયોનાઇસ સાથે મેરિઆનો ડાયઝનો ઉદય\nAugustગસ્ટ 29 ના 2018 મી દિવસે, મેરિઆનો ડાયઝ રીઅલ મેડ્રિડ પાછો ફર્યો અને ક્રિશ્ચિયન રોનાલ્ડો દ્વારા ખાલી કરાયેલ નંબર 7 શર્ટથી આશીર્વાદ મેળવ્યો. મેડ્રિડ ખાતે મેરિઆનોનું બીજું જોડણી અત્યાર સુધી યોગ્ય રહ્યું છે. તેની એક શ્રેષ્ઠ ક્ષણો એલ્ક્લાસિકો દરમિયાન, માર્ચ 1 ના 2020 લી દિવસે આવી. તેના દરમિયાન બેંચ આવીને, પશુએ 2 મી મિનિટમાં એફસી બાર્સેલોના સામે 0-90થી વિજય મેળવતાં રીઅલ મેડ્રિડની લીડ બમણી કરી.\nઉભરતા તારાએ 2 લી માર્ચ 0 ના રોજ એફસી બાર્સેલોના સામે 1-2020થી વિજય મેળવતાં રીઅલ મેડ્રિડની લીડ બમણી કરવામાં મદદ કરી\nબાકીના, જેમ તેઓ કહે છે, તે ઇતિહાસ છે.\nમારિયાનો ડાયઝ'ઓ ગર્લફ્રેન્ડ, પત્ની અને કિડ:\nતેની પ્રસિદ્ધિમાં વધારો થયો અને ફૂટબોલમાં પોતાનું નામ કમાવ્યું, તે નિશ્ચિત છે કે મોટાભાગના ચાહકો એ જાણવાની ઇચ્છા રાખશે કે મેરિઆનો ડાયઝ જેવા સફળ માણસની કોઈ ગર્લફ્રેન્ડ છે, અથવા જો તે ખરેખર લગ્ન કરેલી છે, જે સૂચવે છે કે પહેલેથી જ પત્ની છે. સત્ય એ છે કે, સફળ ફૂટબોલરની પાછળ, ત્યાં એક ગ્લેમરસ ગર્લફ્રેન્ડ છે, જે નામ દ્વારા જાય છે યાઇઝા મોરેનો અન્થો.\nયાઇઝા મોરેનો એક મ modelડલ અને સ્વિમવેર ડિઝાઇનર છે જે 2012 થી મેરિઆનો ડાયઝને ડેટ કરી રહી છે. તેના દેખાવ પરથી નજર કરીએ તો તે ખરેખર છે સુંદરતાનો દાખલો, એક જે તેણીના દરેક ત્વરિતમાં આત્મવિશ્વાસ છૂટી જાય છે.\nમેરિઆનો ડાયઝની ગર્લફ્રેન્ડને મળો, યાઇઝા મોરેનો- શું તે સુંદર નથી\nમેરિઆનો અને યાઇઝા સંબંધ ઇજાહેર આંખની ચકાસણીને ફક્ત એટલા માટે કે તે નાટક મુક્ત અને પ્રેમથી ભરેલું છે. સુંદર યાઇઝા ખરેખર તે એક નિlessસ્વાર્થ વ્યક્તિ છે જે તેના માણસ માટે ભાવનાત્મક ટેકો પૂરો પાડવા સિવાય બીજું કંઇ કરતી નથી, તે પણ તેનો અર્થ તે છે કે તે તેના પોતાના જીવનને રોકે છે.\nમેરિઆનો ડાયઝની ગર્લફ્રેન્ડ યાઇઝા મોરેનો તેણીના બધા કામમાં તેના માણસને સપોર્ટ કરે છે. ક્રેડિટ: પિંટેરેસ્ટ\nજે સમયે મેરિઆનો રીઅલ મેડ્રિડ પરત ફર્યો હતો, લાખો ચાહકોએ તેમની પ્રસ્તુતિ દરમિયાન તેમની અદભૂત ગર્લફ્રેન્ડની પ્રથમ નજર હતી. નીચે આપેલા ફોટા પરથી નિર્ણય કરીને, તે દેખાય છે યાઇઝા છે મેરિઆનો ડાયઝના માતાપિતા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સૂચવે છે કે તેમના લગ્ન પહેલાનું પગલું હોઈ શકે છે.\nમેરિઆનો ડાયઝની ગર્લફ્રેન્ડ યાઇઝા મોરેનોએ તેની મેડ્રિડ પ્રસ્તુતિ દરમિયાન ચિત્રિત કર્યું. ક્રેડિટ: ટ્વિટર અને ડાકારફ્લેશ\nમેરિઆનો ડાયઝની જીવનશૈલી વિશે જાણવાનું તમને તેના જીવનધોરણનું વધુ સારું ચિત્ર પ્રાપ્ત કરવામાં મદદ કરશે. શરૂ કરીને, એક વિશાળ નેટવર્થ, માર્કેટ વેલ્યુ market 16 મિલિયન અને વાર્ષિક પગાર m 5 મિલિયન (લેખન સમયે) ચોક્કસપણે તેને કરોડપતિ ફુટબોલર બનાવે છે. કોઈ શંકા વિના, મેરિઆનો વૈભવી જીવનશૈલી જીવવા માટે સક્ષમ છે.\nજીવનશૈલીની વાત કરીએ તો, મેરિઆનો ડિયાઝ મેડ્રિડમાં એક સંગઠિત જીવન જીવે છે. જો તક આપવામાં આવે તો, તે તેના સંપત્તિ - મોટા મકાનો (હવેલીઓ), ફેન્સી કપડાં, કાંડા ઘડિયાળ, ખાનગી જેટ, યાટ વગેરે દર્શાવવામાં શરમાશે નહીં. મેડ્રિડની શેરીઓમાં, તમે મોટાભાગે મેરિઆનોને સરેરાશ અને સૌથી અગત્યની ડ્રેસિંગ જોતા જોશો, તેની ચમકતી જૂની સ્કૂલ કાર ચલાવશે.\nમેરિઆનો ડાયઝની કાર જેવું લાગે છે તે સત્ય છે, તે શાળાના જૂના અભિગમને પસંદ કરે છે\nફૂટબોલ ઉપરાંત, મેરિઆનો પણ એક ઉત્તમ ડ્રાઇવર છે. તમને ખબર છે… એકવાર આયોજિત ગો-કાર્ટિગિંગ ટુર્નામેન્ટમાં તે ત્રીજા સ્થાને હતો. તેણે ઝડપી ડ્રાઈવરોની પાછળ ત્રીજો લીધો; નાચો અને રામોસ.\nમેરિઆનો ડાયઝની અંગત જીવન:\nમેરીઆનો ડાયઝ કોણ છે જવાબ છે, એચe એ એવી કોઈ વ્યક્તિ છે જે પ્રકૃતિથી ખૂબ જ સુખી લાગે છે. જો તમે પ્રેમ ડુક્કર અને શાર્ક, તો પછી તમે એકલા નથી. સત્ય એ છે કે તમે જાણીને સંભવત be ઉત્સાહિત થશો કે મેરિઆનો તમારા જેવા છે- A ડાઇ-હાર્ડ પિગ અને શાર્ક પ્રેમી.\nમેરિઆનોને હુલામણું નામવાળી જગ્યાની મુલાકાત લેવી ગમે છે.સ્વર્ગબહામાઝમાં, જ્યાં તે તેના શ્રેષ્ઠ મિત્રો સાથે સંપર્ક કરે છે (નીચે જુઓ). કોણ જાણે… મેરિઆનો કદાચ આમાંના એક પ્રાણીને પણ અપનાવી શકે.\nરમતની ટોચ પરથી મેરિઆનો ડાયઝના પર્સનલ લાઇફને જાણવું. ક્રેડિટ: ઇન્સ્ટાગ્રામ\nછેલ્લે, મેરિઆનો ડાયઝના અંગત જીવન પર, તે એવી વ્યક્તિ છે જેણે તેના પ્રિય અવતરણને પકડી રાખ્યું જે નીચે મુજબ છે;\n\"તમે ક્યાં હતા તે જોવાને બદલે હંમેશાં તમે જાવ છો તે જોવું મહત્વપૂર્ણ છે\".\nમેરિઆનો ડાયઝની પારિવારિક જીવન:\nઘણા ફૂટબોલરો માટે, સ્ટારડમનો રસ્તો એટલો મનોરંજક ન હોત જેટલો તે પરિવારના સભ્યોની મદદ વગર હોય. કુટુંબની વાત કરીએ તો, એવું લાગે છે કે મેરિઆનો ફક્ત તેના માતાપિતા સ���થે જ મોટો થયો ન હતો, પરંતુ તેના ભાઈ અને સુંદર બહેન સાથે. આ વિભાગમાં, અમે મેરિઆનો ડાયઝના માતાપિતા અને તેના પરિવારના બાકીના સભ્યો પર વધુ પ્રકાશ આપીશું.\nમેરિઆનો ડાયઝના કુટુંબમાંથી શ્રેષ્ઠ અમે શોધી શકીએ છીએ. હવે તેના પપ્પાની બોડી સ્ટ્રક્ચર તપાસો. ક્રેડિટ: Tumblr\nમેરિઆનો ડાયઝના પિતા વિશે વધુ\nઉપરના ફોટામાં તેના વિશાળ દેખાવને ધ્યાનમાં રાખીને, તમે મારી સાથે સંમત થશો કે મેરિઆનો ડાયઝના પિતા ખરેખર બોડીબિલ્ડર જેવો દેખાય છે. સત્ય વાત એ છે કે, એક સમયે તે વજન વધારવાના સન્માન સાથે સ્પેનિશ ચેમ્પિયન હતો.\nતેની ઉંમરે પણ, મેરિઆનો ડાયઝ સ્નર હજી પણ તેનો જીમ ચલાવે છે પ્રેમી ડેલ માર, કેટાલુનિયા તટ પરનો પ્રદેશ જ્યાં તેનો પુત્ર મેરિઆનોનો જન્મ થયો. કારકિર્દીમાં તેના પપ્પાના પ્રભાવ વિશે બોલતા, મેરિઆનોએ એકવાર કહ્યું હતું;\n“મોટા ભાગે હું મારા પપ્પા સાથે જીમમાં જઉં છું. તેનો આભાર, મેં ખેંચાણ અને ઈજા નિવારક કસરતો કરવાનું શીખ્યા, જે બધી મારી કારકિર્દી માટે સારી રહી છે. ”\nમેરિઆનો ડાયઝની માતા વિશે વધુ:\nમહાન માતાઓએ સફળ ફૂટબોલ પુત્રો બનાવ્યાં છે અને મરિયાના મેજાઆ પણ તેનો અપવાદ નથી. તે સાન જુઆન દ લા મગુઆનાની વતની છે (ડોમિનિકન રિપબ્લિકના પશ્ચિમ ક્ષેત્રમાં એક શહેર અને નગરપાલિકા છે) તેના જન્મ અને કુટુંબના મૂળના આધારે.\n… મેરિઆના ડાયઝના માતાપિતામાં, તે મારિયાના મેજિયા છે જેનો પ્રભાવશાળી જનીન છે કારણ કે તેના પુત્ર અને પુત્રી બંનેએ તેની ચામડીનો રંગ લીધા પછી લીધો હતો. નીચે ચિત્રિત, મેરિઆના અને મેરિઆઓ બંને એક સંભવિત ગા close સંબંધનો આનંદ માણે છે.\nમેરિઆના ડાયઝની માતાને મળો- મરિઆના મેજાí- બંને મોટે ભાગે નજીક દેખાશે. ક્રેડિટ: ડોગડ્રિપ\nમેરિઆનો ડાયઝના દાદા વિશે વધુ\nમેરિઆનોના સુપર દાદાને પ્રાધાન્ય કહેવામાં આવે છે મેરિઆનો ડાયઝ સ્નrર 2. He કુટુંબની રક્તરેખામાં footballંડે જવા માટે ફૂટબોલ જવાબદાર છે તેના વિના, મેરિઆનો ફૂટબોલ ન હોત. હકીકતમાં, હાર ન માનવાની લાક્ષણિકતા તેના દાદા, ભૂતપૂર્વ ફૂટબોલર અને શિસ્ત જે એક સમયે સાધારણ ક Catalanટાલિયન ક્લબ માટે રમતા હતા તેમાંથી આવે છે.\nમેરિઆનો ડાયઝના બ્રધર્સ વિશે વધુ:\nમેરિઆનો ડિયાઝનો એક સાવકા ભાઈ છે જે એડ્યુઅર્ડ માર્સેલ નેઝ (નામ) દ્વારા જાય છેઉપર ચિત્રિત). મેરિઆનોની જેમ, તે પણ ફૂટબોલર છે, જે સીઇ વિલાસર દ દલ્ટ માટે રમે છે. આ એક ફૂટબ clubલ ક્લબ છે જે સ્પેનના કેટાલોનીયાના ���ક ગામમાં (બાર્સિલોના પ્રાંતમાં) સ્થિત છે.\nતમને જણાવવા માટે, મેરિઆનોનો સાવકા ભાઈ એડ્યુઅર્ડ માર્સેલ નાઇઝ, પેડ્રો એન્ટોનિયો નેઝ નામના કુટુંબના અન્ય સભ્યનો નાનો ભાઈ છે. પેડ્રો, ડોટિનિકન રિપબ્લિકના હાટો મેયર ડેલ રેમાં પણ એક ફૂટબોલર થયો હતો.\nમેરિઆનો ડાયઝની બહેન વિશે વધુ\nઉપરના નમ્ર કૌટુંબિક ફોટાને ધ્યાનમાં લેતા, તમે અમારી સાથે સંમત થશો કે એવું લાગે છે કે મેરિઆનોની એક બહેન છે, જેણીએ તેના માતા-પિતાના પ્રભાવશાળી જીન પછી તેના અન્ય ભાઈ-બહેનને લીધા હતા.\nમેરિઆનો ડાયઝની અનટોલ્ડ ફેક્ટ્સ:\nહકીકત #1: પ્રયાસ કર્યો લૂંટ:\nમેરિઆનો ડાયઝ એક સમયે લૂંટનો પ્રયાસ થયો હતો. આ ઘટના તેણે મેડ્રિડના કleલે સેરાનો શેરીમાં આવેલી એક લક્ઝરી દુકાનની મુલાકાત લીધી હતી.રોનાલ્ડો વેબસાઇટ અહેવાલ).\nતેણે હમણાં જ ખરીદેલી વસ્તુઓની બેગ લઇને શેરી પર ચાલતી વખતે, એક વ્યક્તિ તેની પાસે ગયો અને બળપૂર્વક બેગ ચોરવાનો પ્રયાસ કર્યો. મદદ માટે ચીસો પાડ્યા પછી, શંકાસ્પદ વ્યક્તિ શેરીની બીજી તરફ દોડી ગયો. બે શખ્સો મેરીઆનમાંથી બેગ ચોરી કર્યાની શંકાસ્પદ વ્યક્તિને પાછળ દોડી આવ્યા હતા. અતિશય શક્તિ થયા પછી તેણે થેલીઓ જમીન પર ફેંકી દીધી. આ પછી મેરિઆનોએ તેને ઉપાડ્યો અને પોલીસ દખલને મંજૂરી આપ્યા વિના દ્રશ્ય છોડ્યું.\nહકીકત #2: તેણે તેની માતાના દેશ માટે રમવાનું છોડી દીધું:\nમેરિઆનોએ એકવાર તેની માતા દ્વારા ડોમિનિકન રિપબ્લિક માટે રમવા માટેની તેની યોગ્યતા સ્વીકારી. પરિણામે, તેણે 24 માર્ચ 2013 ના રોજ હૈતી સામેની મૈત્રીપૂર્ણ મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તેણે 3-1થી અંતિમ વિજય મેળવ્યો હતો.\n… તે તેના માતાના દેશને છોડી દેવાનો નિર્ણય લે તે પહેલાં તેની સંભવત his તેની છેલ્લી મેચ હતી. મેરિઆનોએ તે ન થાય તે માટે કર્યું ટોપી બંધાયેલ અને એ પણ, સંભવિત સ્પેનની રાષ્ટ્રીય ટીમને ધ્યાનમાં રાખીને. આ વિકાસને લીધે તેણીએ તેના માતાના દેશના વધુ આમંત્રણોનો ઇનકાર કર્યો છે.\nહકીકત #3: A જુલિયા રોબર્ટ્સ ફેન:\nહોલીવુડની હસ્તીઓની દુનિયામાં, રીઅલ મેડ્રિડે થોડી સત્તા મેળવી છે. તમને ખબર છે… જુલિયા રોબર્ટ્સ એ ક્લબની ટોચની સેલિબ્રિટી ચાહકોમાંની એક છે જેઓ એકવાર મેરિઆનોને મળ્યા છે. સ્પેનિશ રાજધાનીની તેની એક મુલાકાતમાં તેણી મેરિઆનો ડિયાઝ સાથે નીચે ચિત્રિત છે.\nરીઅલ મેડ્રિડ સ્ટાર એકવાર જુલિયા રોબર્ટ્સને મળ્યો હતો. ક્રેડિટ: ઇન્સ્ટાગ્રામ\nહકીકત #4: તેમનો પગાર ભંગાણ:\nરીઅલ મેડ્રિડ પરત ફર્યા બાદ, ચાહકોએ મેરિઆનો ડાયઝના તથ્યોની તપાસ શરૂ કરી દીધી છે, જેમ કે તે સ્પેનિશ જાયન્ટ સાથે કેટલી કમાણી કરે છે.\n29 Augustગસ્ટ 2018 ના રોજ, મેરિઆનોએ રીઅલ મેડ્રિડ સાથેના પાંચ વર્ષના કરાર પર મહોર લગાવી દીધી, જેણે તેને આસપાસના મોટા પગારની જોબમાં જોયો. M 4 મિલિયન પ્રતિ વર્ષ. મેરિઆનો ડાયઝનો પગાર ઓછી સંખ્યામાં તોડીને, આપણી પાસે નીચે મુજબ છે.\nપાઉન્ડ સ્ટરિંગ (£) માં કમાણી\nયુએસડી ($) માં કમાણી\nતમે આ પૃષ્ઠ જોવાનું શરૂ કર્યું ત્યારથી આ રીતે મેરિઆનો ડાયઝે કમાણી કરી છે.\nજો તમે જે ઉપર જુઓ છો તે વાંચે છે (0), તેનો અર્થ એ છે કે તમે એક એએમપી પૃષ્ઠ જોઈ રહ્યા છો. હવે ક્લિક કરો અહીં સેકન્ડ દ્વારા તેમના પગાર વધારો જોવા માટે.\n… સ્પેનમાં સરેરાશ કામદારને કમાવવા માટે ઓછામાં ઓછા 2.3 વર્ષ કામ કરવાની જરૂર છે € 333,333 જે એક મહિનામાં આપણા પોતાના મેરિઆનો ડાયઝ કમાય છે તે રકમ છે.\nહકીકત #5: મારિયાનો ડાયઝટેટૂઝ:\nમેરિઆનો ટેટુ સંસ્કૃતિમાં વિશ્વાસ કરે છે જે આજના રમતગમત વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે. નીચે અવલોકન કર્યા મુજબ, લોસ બ્લેન્કોસ ફૂટબોલર પાસે ટેટૂઝ છે જે તેના ધર્મ અને તેને ગમતી વસ્તુઓનું ચિત્રણ કરે છે.\nમેરિઆનો ડાયઝના ટેટૂઝ- આ ફૂટબોલર પાસે તેના ડાબા હાથ પર અસંખ્ય ટેટૂઝ છે. ક્રેડિટ: ઇન્સ્ટાગ્રામ\nહકીકત #6: મારિયાનો ડાયઝ'ધર્મ'\nઉપર વર્જિન મેરીની એક ડ્રોઇંગ છે, જે ઉપર મેરિઆનો ડિયાઝના ટેટૂ ડ્રોઇંગ્સને ધ્યાનમાં લેતા, તમે મારી સાથે સંમત થશો કે તેના માતાપિતાએ તેમને ખ્રિસ્તી ધાર્મિક વિશ્વાસને વળગી રહેવાની સંભાવના છે. કૅથલિક.\nછેલ્લે, મેરિઆનો ડાયઝની આત્મકથા પર, અમે તમને તેનું વિકી નોલેજબેઝ પ્રદાન કરીએ છીએ. નીચે આપેલ કોષ્ટક તમને તેના વિશે સંક્ષિપ્ત અને સરળ રીતે માહિતી શોધવા માટે સહાય કરશે.\nમેરિઆનો ડાયઝ બાયોગ્રાફી ફેક્ટ્સ (વિકી પૂછપરછ)\nપૂરું નામ: મેરિઆનો દાઝ મેજાઆ.\nજન્મ નું સ્થળ અને તારીખ: 1 Augustગસ્ટ 1993 (વય 26 વર્ષ), પ્રેમિઅર માર, સ્પેન.\nમા - બાપ: મેરિઆનો ડાયઝ સ્વર (પિતા) અને મેરિઆના મેજાઆ (માતા).\nભાઈ-બહેન એડવર્ડ માર્સેલ નેઝ (સાવકા ભાઈ) અને એક બહેન\nકૌટુંબિક મૂળ: સ્પેન (પિતાની બાજુ) અને ડોમિનિકન રિપબ્લિક (માતાની બાજુ)\nઊંચાઈ: 1.80 મી (5 ફૂટ 11 માં)\nસન્માન (માર્ચ 2020 મુજબ) લા લિગા: 2016–17,\nસુપરકોપા ડે એસ્પેઆ: 2019–20,\nયુઇએફએ ચેમ્પિયન્સ લીગ: 2016–17,\nફીફા ક્લબ વર્લ્ડ કપ: 2016.\nહકીકત તપાસ: અમા���ા મેરિઆનો ડાયઝ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ વાંચવા બદલ આભાર. મુ લાઇફબોગર, અમે ચોકસાઈ અને nessચિત્ય માટે પ્રયત્નશીલ છીએ. જો તમને કંઈક એવું લાગે છે જે યોગ્ય નથી લાગતું, તો કૃપા કરીને નીચે ટિપ્પણી કરીને અમારી સાથે શેર કરો. અમે હંમેશાં તમારા વિચારોનું મૂલ્ય અને સન્માન કરીશું.\nલોડ કરી રહ્યું છે ...\nરીઅલ મેડ્રિડ ફુટબોલ ડાયરી\nસંબંધિત લેખોલેખક તરફથી વધુ\nસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nફેરન ટોરસ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nમાર્કોસ લ્લોરેન્ટ બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nઅચ્રાફ હકીમી બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nદાની ઓલ્મો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nડેનિયલ પારેજો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nરોડરિગો મોરેનો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nઅડામા ટ્રેઅર ચાઇલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nઅનસુ ફાટી બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nદાની સેબ્લોલોસ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nરોડરિગો હર્નાન્ડેઝ બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nઇકર કેસિલાસ બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nગેરાર્ડ ડ્યુલોફ્યુ બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nપ્રતિશાદ આપો જવાબ રદ કરો\nકૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો\nકૃપા કરી તમારું નામ અહીં દાખલ કરો\nતમે અયોગ્ય ઇમેઇલ સરનામું દાખલ કર્યું છે\nકૃપા કરી અહીં તમારું ઇમેઇલ સરનામું દાખલ કરો\nમારું નામ, ઇમેઇલ અને વેબસાઇટ આ બ્રાઉઝરમાં આગલી વખતે ટિપ્પણી કરવા માટે સાચવો.\nરોમન બર્કી ચાઈલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસુધારેલી તારીખ: 28 જૂન, 2020\nગોન્કોલો ગાઇડ્સ ચિલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસુધારેલી તારીખ: 27 જૂન, 2020\nથોર્ગન હેઝાર્ડ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસુધારેલી તારીખ: 27 જૂન, 2020\nમેન્યુઅલ અકાંજી બાળપણની સ્ટો��ી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસુધારેલી તારીખ: 20 જૂન, 2020\nઓડ્સોન એડ્યુઅર્ડ ચાઇલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસુધારેલી તારીખ: 15 જૂન, 2020\nસ્વિસ ફૂટબ .લ ખેલાડીઓ\nરોમન બર્કી ચાઈલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nપોર્ટુગીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nગોન્કોલો ગાઇડ્સ ચિલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nબેલ્જિયન ફૂટબ .લ ખેલાડીઓ\nથોર્ગન હેઝાર્ડ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસ્વિસ ફૂટબ .લ ખેલાડીઓ\nમેન્યુઅલ અકાંજી બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nફ્રેન્ચ ફૂટબ .લ ખેલાડીઓ\nઓડ્સોન એડ્યુઅર્ડ ચાઇલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nદરેક ફૂટબોલ ખેલાડીની બાળપણની વાર્તા છે. લાઇફબોગર અત્યાર સુધી તેમના બાળપણના સમયથી ફુટબોલ સ્ટાર્સ વિશે સૌથી વધુ ગભરામણ, આશ્ચર્યજનક અને રસપ્રદ કથાઓ મેળવે છે. અમે બાળપણ વાર્તાઓનો વિશ્વનો શ્રેષ્ઠ ડિજિટલ સ્રોત છે અનટોલ્ડ બાયોગ્રાફી વિશ્વભરના ફૂટબોલરોની હકીકતો.\nઇકર કેસિલાસ બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસુધારેલી તારીખ: 15 એપ્રિલ, 2020\nજુઆન માતા બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nસુધારેલી તારીખ: 15 એપ્રિલ, 2020\nગેરાર્ડ પિક બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nસુધારેલી તારીખ: 29 જૂન, 2020\nડિએગો કોસ્ટા બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nસુધારેલી તારીખ: 2 જુલાઈ, 2020\nદાની સેબ્લોલોસ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસુધારેલી તારીખ: 15 એપ્રિલ, 2020\nબોજન ક્રિકિક ચાઇલ્ડહુડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસુધારેલી તારીખ: 15 એપ્રિલ, 2020", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00196.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.emergency-live.com/gu/%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%93/%E0%AA%9D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%80-%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%95%E0%AB%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE/", "date_download": "2020-07-06T01:12:36Z", "digest": "sha1:Z37WQ3FROC5VHQDG2VRVK5OWKT72PCXD", "length": 12289, "nlines": 82, "source_domain": "www.emergency-live.com", "title": "ઝડપી જમાવટ તાલીમ માટે કામ પર હિમપ્રપાત શોધ અને બચાવ કૂતરા", "raw_content": "સોમવાર, જુલાઈ 6, 2020\nઇમરજન્સી લાઈવ - પ્રી-હોસ્પીટલ કેર, એમ્બ્યુલન્સ સર્વિસિસ, ફાયર સેફટી એન્ડ સિવિલ પ્રોટેક્શન મેગેઝિન\nઝડપી જમાવટ તાલીમ માટે કામ પર હિમપ્રપાત શોધ અને બચાવ કૂતરા\nઝડપી જમાવટ તાલીમ માટે કામ પર હિમપ્રપાત શોધ અને બચાવ કૂતરા\nBy કટોકટી લાઇવ\t છેલ્લે અપડેટ કર્યું એપ્રિલ 21, 2020\nકોલોરાડો રેપિડ હિમપ્રપાત જમાવટ કાર્યક્રમમાં તાલીમ સત્રો હાથ ધરવા માટે હિમપ્રપાત શોધ અને બચાવ કૂતરાઓને તેમના હેન્ડલર્સ સાથે મોટી ભાગીદારી મળી.\nસી-આરએડી (કોલોરાડો રેપિડ હિમપ્રપાત જમાવટ) એ એક નફાકારક પ્રોગ્રામ છે ટ્રેનો હિમપ્રપાત પર્વતો પર સફળ એસએઆર મિશન કરવા માટે શોધ અને બચાવ કૂતરાં. યુ.એસ. અને કેનેડામાંથી વિશ્વના શ્રેષ્ઠ પ્રશિક્ષકો સાથે તાલીમ લેવાની આ તક છે.\nસી-આરએડીની વાર્તા તેના દુ: ખદ અકસ્માતમાં તેના મૂળિયાને આધારિત છે 1987 માં સમિટ કાઉન્ટી, જ્યાં મોટા હિમપ્રપાતથી કૂતરાની ટીમો હોવાની જરૂરિયાત માટે દરેકની આંખો ખોલવામાં આવી છે જે આવી ઘટનાઓને ઝડપથી જવાબ આપી શકે છે. ત્યારથી, હિમપ્રપાતની સ્થિતિમાં formalપચારિકરણ અને તાલીમ આવશ્યક છે.\nકાર્યક્રમ મૂળભૂત કુશળતા સાથે નવી અને નવીન બચાવ તકનીકો પ્રદાન કરવા માટેનો છે. સ્વાન માઉન્ટેન રોડ ઉપરના વિન્ડિ પોઇન્ટ કેમ્પગ્રાઉન્ડમાં આ તાલીમ સત્રમાં ભૂતપૂર્વ જમાવટ અને બચાવ કામગીરી માટેના ગલુડિયાઓ સાથેની અનુભવી ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રોગ્રામમાં આધાર અને વધુ પડકારરૂપ કાર્યો શામેલ છે.\nતાલીમનો સૌથી મહત્વપૂર્ણ અને પડકારરૂપ ભાગ હેલિકોપ્ટર મિશનનો છે. ટ્રેનરોએ શોધ અને કુતરાઓ બચાવવાના હતા પોતાને પરિચિત કરો વિમાન અને ફ્લાઇટ મિશન સાથે અને કૂતરાઓને વધુ અવાજ કરનારા અને અવાહક વાહનોની આજુબાજુમાં વધુ આરામ આપો. હેલિકોપ્ટરમાં પ્રવેશવું અને બહાર નીકળવું ખૂબ જ પડકારજનક રહ્યું છે, પરંતુ સહભાગીઓ માટે, હેલિકોપ્ટર જેવી ચીજોથી તાલીમ લેવાની તક એ એક આવકારજનક છે.\nઆ ઉપરાંત, તાલીમ, આની જેમ, શોધ અને બચાવ કૂતરાઓ અને ટ્રેનર્સને એકબીજા સાથે વિશ્વાસ વધારવામાં મદદ કરવા માટે એક શ્રેષ્ઠ તક પ્રદાન કરવામાં મદદ કરે છે. ગુમ થયેલા લોકોની શોધ કરતી વખતે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હિમપ્રપાતનાં દૃશ્યમાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે શોધ અને બચાવ કૂતરાંએ સલામત અને કામ કરવા માટે મફત લાગે.\nઅન્ય સંબંધિત લેખ વાંચો\nનેપાળ ભૂકંપ પ્રતિભાવમાં સહાયતા લોસ એંજલસ કાઉન્ટી ફાયર એસએઆર ડોગ્સ\nવર્જિનિયામાં શોધાયેલ પાળકો માટે ફાયર રેસ્ક્યૂ, નવું ઓક્સિજન માસ્ક\nજળ બચાવ કૂતરા: તેમને કેવી રીતે તાલીમ આપવામાં આવે છે\nઆલ્પાઇન બચાવનાગરિક સંરક્ષણકટોકટીવિશ્��� માં ઇએમએસહેલિકોપ્ટરબચાવ\nઇમર્જન્સી લાઈવ એ એક માત્ર બહુભાષી મેગેઝિન છે જે રેસ્ક્યૂ અને કટોકટીમાં સામેલ લોકો માટે સમર્પિત છે. જેમ કે, મોટાભાગના લક્ષ્ય વપરાશકર્તાઓ સુધી પહોંચવા માટે વેપાર કંપનીઓ માટે ગતિ અને ખર્ચની દ્રષ્ટિએ આદર્શ માધ્યમ છે; ઉદાહરણ તરીકે, પરિવહનના વિશિષ્ટ માધ્યમોની સઘન બનાવતી કેટલીક રીતે સામેલ તમામ કંપનીઓ. વાહનોના ઉત્પાદકોમાંથી તે વાહનોની સજ્જ કરવામાં કંપનીઓ, જીવન બચત અને બચાવ સાધનો અને સહાયક સાધનો માટે.\nયુ.એસ. યુનિવર્સિટીઓમાં આલ્કોહોલ સંબંધિત ઇએમએસ ક callsલ્સ - એક એમએપી કેવી રીતે એએલએસના ઉદ્દેશોને ઘટાડી શકે છે\nક્લિનિક્સમાં સલામતી જોખમમાં હોઈ શકે છે: નર્સનો અનુભવ\nતમે પણ પસંદ આવી શકે છે લેખકથી વધુ\nCOVID-19 માટે ઇથોપિયા પરત વસેલા મહિલા કામદારોને એકલા ન છોડવા જોઈએ: વિશેષ…\nઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ડચ આર્મી અને પોલીસમાં યોગ અભ્યાસની રજૂઆત…\nકેરળથી મુંબઇ, સિવિડ -19 સામે લડવા માટે તબીબો અને નર્સથી બનેલા તબીબી કર્મચારીઓ\nથાઇલેન્ડની પ્રથમ મહિલા ડોક્ટર, ગૂગલે માર્ગારેટ લિન ઝેવિયરનો 122 મો જન્મદિવસ ઉજવ્યો\nપહેલી વાર: ઇમ્યુનોપ્રેસ્ડ બાળક પર એકલ-ઉપયોગ એન્ડોસ્કોપથી સફળ operationપરેશન\nવ્હાઇટ હાઉસ: કિમ્બર્લી ગિલફોયલે COVID-19 માટે સકારાત્મક પરીક્ષણ કર્યું હતું. તે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર ગર્લફ્રેન્ડ છે\nટોક્યોમાં COVID-19 ના કેસોમાં વધારો થયો છે, હવે જાપાનમાં કટોકટીના બીજા મોજાથી ડર છે\nટournરનિકેટ અને ઇન્ટ્રાસોસિઅસ :ક્સેસ: મોટા પ્રમાણમાં રક્તસ્રાવનું સંચાલન\nમેક્સિકો, એક વ્યસન મુક્તિ કેન્દ્ર પર દરોડા: પુનર્વસન માં 24 લોકો માર્યા ગયા\nલંડનમાં પ્રેફહોસ્પલ લોહી ચડાવવું, તેનું મહત્વ…\nયુકેમાં શોધ અને બચાવ, એસએઆરનો બીજો તબક્કો…\nએએમઆરએફ ફ્લાઇંગ ડોકટરો માટે નવા પોર્ટેબલ આઇસોલેશન ચેમ્બર ...\nઇમર્જન્સી લાઈવ એ એક માત્ર બહુભાષી મેગેઝિન છે જે રેસ્ક્યૂ અને કટોકટીમાં સામેલ લોકો માટે સમર્પિત છે. જેમ કે, મોટાભાગના લક્ષ્ય વપરાશકર્તાઓ સુધી પહોંચવા માટે વેપાર કંપનીઓ માટે ગતિ અને ખર્ચની દ્રષ્ટિએ આદર્શ માધ્યમ છે; ઉદાહરણ તરીકે, પરિવહનના વિશિષ્ટ માધ્યમોની સઘન બનાવતી કેટલીક રીતે સામેલ તમામ કંપનીઓ. વાહનોના ઉત્પાદકોમાંથી તે વાહનોની સજ્જ કરવામાં કંપનીઓ, જીવન બચત અને બચાવ સાધનો અને સહાયક સાધનો માટે.\nપિયાઝેલ બાદલોકિયો 9 / બી\n43126 પાર્મા (પીઆર) - ઇટાલી\n© 2020 - ઇમર્જન્સી લાઇવ. બધ�� હકો અમારી પાસે રાખેલા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00196.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.gujjumedia.in/vegetable-rate", "date_download": "2020-07-06T03:21:18Z", "digest": "sha1:6Z6AODQCRJLWEMS2F5OP7YR67IX7IVO6", "length": 9044, "nlines": 93, "source_domain": "www.gujjumedia.in", "title": " પેટ્રોલ-ડીઝલ સાથે શાકભાજીના ભાવમાં પણ વધારો,શાકભાજીના ભાવો વધવાથી ગૃહિણીઓના બજેટ ઉપર પડી મોટી અસર - Gujju Media", "raw_content": "\nપેટ્રોલ-ડીઝલ સાથે શાકભાજીના ભાવમાં પણ વધારો,શાકભાજીના ભાવો વધવાથી ગૃહિણીઓના બજેટ ઉપર પડી મોટી અસર\nપેટ્રોલ-ડીઝલ સાથે શાકભાજીના ભાવમાં પણ વધારો,શાકભાજીના ભાવો વધવાથી ગૃહિણીઓના બજેટ ઉપર પડી મોટી અસર\nછેલ્લા ૨૧ દિવસથી પેટ્રોલ-ડીઝલના સતત ભાવો વધતા તેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન પણ મોંધુ થયુ છે. આ ભાવ વધારાની અસર શાકભાજીના ભાવો પર પડી છે. સામાન્ય દિવસોમાં ૪૦ થી ૫૦ કિલો મળતા શાકભાજી રૂ.૮૦ થી ૧૦૦ થઈ ગયો છે. જયારે બટાકા અને ડુંગળીના ભાવોમાં રૂ.૧૦નો વધારો થઈ ગયો છે.\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nઆમ શાકભાજીના ભાવો વધવાથી ગૃહિણીઓના બજેટ ઉપર મોટી અસર જોવા મળી છે અને ઘરનું બજેટ ખોરવાઈ ગયુ છે અને લોકો પર મોંધવારીનો માર પડી રહ્યો છે. ગૃહિણીઓ શાકભાજી ખરીદરતા બોલી રહી છે કે, કોના અચ્છે દિવસ આવશે તે આ મોધવારીઓ બતાવી દીધુ છે. મોધવારી ઘટવાનું નામ દેતી નથી.\nશાકભાજીના ભાવોમાં વરસાદ બાદ ઘટાડો થાય તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. હોટેલ- રેસ્ટોરાંમાં ફિક્સ થાળીમાંથી લીલા શાકભાજીને સસ્તા કઠોળ અથવા દુધી-ચણાની દાળનું મીક્સ શાક પીરસવામાં આવી રહ્યુ છે.તો શહેરના કેટલીક હોટલોમાં ફીકસ થાળીના ભાવો વધારી દેવામાં આવ્યા છે.\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious storyગુજરાતમાં હવે પોપકોર્ન ખાવા પડશે મોંઘા,18 ટકા જીએસટી વસૂલવાનો આદેશ\nNext storyરોગપ્રતિકારક શક્તિ વધારવા બનાવો ઈમ્યૂનિટી-બૂસ્ટિંગ ચટણી,જાણો ઈમ્યૂનિટી-બૂસ્ટિંગ ચટણી બનાવવાની રીત\n177 સ્તંભો ધરાવતા અને 2 હજાર વર્ષ જૂના સૌરાષ્ટ્રના કિલ્લાની રસપ્રદ કહાણી\nકોરોના વિરુદ્ધ ભારતે લીધેલાં પગલાંના વિશ્વમાં થઇ રહ્યા છે વખાણ, WHO પણ વખાણ કરતાં ના રહી શક્યું\nતમે પણ થાઈલેન્ડ જઈ રહ્યા છો થાઈલેન્�� પર્યટકોમાં સૌથી વધુ સંખ્યા છે ભારતીયોની\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nઘરે બનાવો ટેસ્ટી હરિયાળી કબાબ,ટેસ્ટી અને હેલ્થી હરિયાળી કબાબ બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nસુરતમાં કોરોના કહેર વચ્ચે હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે બનશે નવી ગાઇડલાઇન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00196.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.swaminarayanvadtalgadi.org/tag/diwali/", "date_download": "2020-07-06T02:30:28Z", "digest": "sha1:RZ2WPAUXH4CSOWTJMMLNFBFWRMT6UOF2", "length": 3300, "nlines": 128, "source_domain": "www.swaminarayanvadtalgadi.org", "title": "Diwali | Swaminarayan Vadtal Gadi - SVG", "raw_content": "\nભાઈબીજનું બીજું નામ ‘યમદ્વિતીયા’ છે. જૂના વર્ષના રાગદ્વેષોને ભૂલી નવા વર્ષમાં પ્રવેશની સાથે જ ભાઈ-બહેનના નિર્વ્યાજ પ્રેમની અભિવ્યક્તિ થાય છે. આ […]\nકારતક સુદ પાંચમને લાભપાંચમ, લાખેણીપાંચમ, સૌભાગ્ય પાંચમ કે જ્ઞાનપાંચમ પણ કહેવામાં આવે છે. જેણે દિવાળીના દિવસે ચોપડા પૂજન ન કર્યું […]\nમનુષ્ય માત્ર હંમેશા આધિ-વ્યાધિ ને ઉપાધિથી ઘેરાયેલો છે. તેમાંથી જે દિવસે મુક્ત થવાય છે તે જ દિવસને ‘દિવાળી’ કહેવાય છે. […]\nધનતેરશના બે અર્થ થાય છે. એક તો ધણ અર્થાત્ ગૌધન-તેરશ અને બીજો ધનના પૂજનનો દિવસ એટલે ધનતેરશ. પૂર્વે ગાયોના ધણને […]\nઆજના દિવસ સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. ભગવાન શ્રીકૃષ્ણે સત્યભામા સાથે જઈને ભૌમાસુર જે નરકાસુર તેનો નાશ કરી […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00196.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"}
+{"url": "http://rankaar.com/blog/archives/49", "date_download": "2020-07-06T02:58:15Z", "digest": "sha1:4DVNR2BXHET3ILVD65RW3DUR2VGJV5PC", "length": 19123, "nlines": 117, "source_domain": "rankaar.com", "title": "રણકાર.કોમ – Rankaar.com » પૂછો તો ખરા… - Gujarati Music, Gujarati Gazals, Gujarati Songs, Garba, Halarada, Lagna Geet, Gujarati Geet, Garba-Ras, Prarthana", "raw_content": "\nHome > અજ્ઞાત, ગીત, દિપાલી ���ોમૈયા, મનોજ દવે\t> પૂછો તો ખરા…\nસ્વર: મનોજ દવે, દિપાલી સોમૈયા\nઘાયલને શું થાય છે \nઆંખ મિલાવી આંખ કાં શરમાઇ છે\nપ્રેમનો અંજામ પણ આવો હશે, ના હતી ખબર\nદિલ દઇ દિલદાર પણ છોડી જશે, ના હતી ખબર\nઆંખે આવી શમણાં ક્યાં વિખરાય છે\nદિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું\nઆંઘીમાં અટવાયો હુ મજબૂર છું, કોને કહું\nભૂલ નથી પણ સજા મને કાં થાય છે\nમનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી’તી\nઆશાના દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી’તી\nએ અણમોલા ફૂલો કાં કરમાય છે \nCategories: અજ્ઞાત, ગીત, દિપાલી સોમૈયા, મનોજ દવે\tTags:\nએક સુંદર ગીત આપવા બદલ ખૂબ ખૂબ આભાર.\nખરેખર, ફરી ફરી સાંભળવું ગમે તેવું ગીત, ફિલ્મ પારકી થાપણ માં હતું.\nસુઁદર શબ્દોને સુઁદર સ્વર મળે તો\nઆટલી અદ્.ભૂત રચના સર્જાય ……\nમંગલ મંદિર ખોલો – નરસિંહરાવ દિવેટિયા પરિચય છે – શૂન્ય પાલનપુરી\nSelect Sub-category અંકિત ત્રિવેદી અજ્ઞાત અઝીઝ કાદરી અદમ ટંકારવી અદી મીરઝા અનિલ જોશી અમર પાલનપુરી અમૃત ‘ઘાયલ’ અરદેશર ખબરદાર ‘અદલ’ અરૂણ દેશાણી અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સુરી આસીમ રાંદેરી ઇંદુલાલ ગાંધી ઇસુભાઈ ગઢવી ઈંદિરાબેટીજી ઈકબાલ મુન્શી ઉદ્દયન ઠક્કર ઉમાશંકર જોશી ઉશનસ્ ઓજસ પાલનપુરી કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કાંતિ અશોક કાલિદાસ કિલાભાઈ ઘનશ્યામ કુતુબ આઝાદ કૃષ્ણ દવે કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગની દહીંવાલા ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ગૌરાંગ ઠાકર ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત સુમન ચતુર્ભુજ દોશી ચિંતન નાયક ચિનુ મોદી ચીમનલાલ જોશી ચૈતાલી જોગી જગદીશ જોષી જયંત પલાણ જયંત પાઠક જયલાલ નાયક જલન માતરી જવાહર બક્ષી જીતુભાઈ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ડૉ. વિવેક ટેલર તુલસીદાસ તુષાર શુક્લ દયારામ દલપત પઢીયાર દામોદર બોટાદકર દારા એમ. પ્રિન્ટર દાસી જીવણ દિગંત પરીખ દિલીપ ગજ્જર દિલીપ રાવલ દિલેરબાબુ દીપક ગણાત્રા ‘સાથી’ દુલા ભાયા કાગ ધૂની માંડલિયા ધ્રુવ ભટ્ટ નયન દેસાઈ નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટિયા નાઝીર દેખૈય્યા નિરંજન ભગત નીનુ મઝુમદાર નીલેશ રાણા ન્હાનાલાલ કવિ પંચમ શુક્લ પન્ના નાયક પીનાકીન ઠાકોર પુરુરાજ જોશી પ્રણવ પંડયા પ્રભુલાલ દ્વિવેદી પ્રવીણ ટાંક પ્રિતમદાસ પ્રિયકાંત મણિયાર બરકત વિરાણી ‘બેફામ’ બાપુભાઈ ગઢવી બાલમુકુન્દ દવે બાલુ પટેલ બેદાર લાજપુરી બ્રહ્માનંદ ભગવતીકુમાર શર્મા ભદ્રાયુ મહેતા ભરત ત્રિવેદી ભરત વિંઝુડા ભાગ્યે��� ઝા ભાસ્કર વોરા ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ ભુપેન્દ્ર વકિલ ભૂષણ દુઆ મકરંદ દવે મણિલાલ દેસાઈ મનસુખ વાઘેલા મનોજ ખંડેરીયા મનોજ મુની મરીઝ મહેંક ટંકારવી મહેશ શાહ માધવ રામાનુજ મીરાંબાઈ મુકુલ ચોક્સી મુકેશ જોષી મુકેશ માલવણકર મુનિ શ્રી ચિત્રભાનુ મેઘબિંદુ યામિની વ્યાસ યોસેફ મેકવાન રઈશ મનીયાર રઘુનાથ બ્રહ્મભટ્ટ રતિલાલ નાઇક રમણભાઈ પટેલ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ ઉપાધ્યાય રવિ સાહેબ રસીક દવે રાજેન્દ્ર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ રાવજી પટેલ રાહી ઓઢારીયા લખમો માળી લાલજી કાનપરિયા વિનય ઘાસવાલા વિનોદ જોષી વિનોદ માણેક ‘ચાતક’ વિહાર મજમુદાર વીરુ પુરોહિત વેણીભાઈ પુરોહિત શયદા શિવાનંદસ્વામી શીતલ જોષી શીવરાજ આકાશ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઈ સંત પુનિત સંદીપ ભાટીયા સગીર સુન્દરમ સુરેન ઠાકર ‘મેહુલ’ સુરેન્દ્ર કડિયા સુરેશ દલાલ સુરેશ લાલણ સૈફ પાલનપુરી સૌમ્ય જોશી હરિન્દ્ર દવે હરિહર ભટ્ટ હરીશ મિનાશ્રુ હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ત્રિવેદી હસુ પરીખ હિતેન આનંદપરા\nSelect Sub-category અંકિત ખેડેકર અચલ મેહતા અજિત શેઠ અટ્ટા ખાન અતુલ દેસાઈ અનાર કઠિયારા અનાર શાહ અનિતા પંડિત અનુપ જલોટા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમન લેખડિયા અમર ભટ્ટ અર્ચના દવે અલ્કા યાજ્ઞીક અશ્વિની ભીડે દેશપાંડે અશ્વૈર્યા મજમુદાર આનંદકુમાર સી. આનલ વસાવડા આરતિ મુન્શી આલાપ દેસાઈ આશા ભોંસલે આશિત દેસાઈ ઉદય મઝુમદાર ઉદિત નારાયણ ઉમંગી શાહ ઉર્મિશ મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર ઐશ્વર્યા હિરાની કમલેશ અવસ્થી કલ્યાણી કવઠાલકર કવિતા કૃષ્ણમૂર્તિ કવિતા ચોક્સી કિશોર કુમાર કિશોર મનરાજા કૃષાનુ મજમુદાર કેદાર ઉપાધ્યાય કૌમુદી મુનશી ગાર્ગી વોરા ગીતા દત્ત ચંદુ મટ્ટાણી ચિત્રા શરદ ચેતન ગઢવી ચોલા સોઢા જગજીત સિંહ જનાર્દન રાવલ જયેશ નાયક જહાનવી શ્રીમાંનકર જીગીષા ખેરડીયા જીતુદાન ગઢવી ઝરણા વ્યાસ તલત મહેમુદ તેજસ ધોળકિયા દર્શના ગાંધી દર્શના ઝાલા દિપાલી સોમૈયા દીક્ષિત શરદ દીપ્તિ દેસાઈ દેવીયાની પટેલ દેવેશ દવે દ્રવિતા ચોક્સી ધનાશ્રી પંડિત નયન પંચોલી નયનેશ જાની નિનાદ મહેતા નિરુપમા શેઠ નિશા ઉપાધ્યાય નિષ્કૃતિ મહેતા નિસર્ગ ત્રિવેદી નીતિન મુકેશ નીરજ પાઠક પંકજ ઉધાસ પરાગી પરમાર પાર્થ ઓઝા પાર્થિવ ગોહિલ પિયુષ દવે પુરષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાચી શાહ ફાલ્���ુની શેઠ બાલી બ્રહ્મભટ્ટ બિજલ ઉપાધ્યાય ભાસ્કર શુક્લ ભુપિન્દર સીંગ ભૂમિક શાહ મનહર ઉધાસ મનોજ દવે મન્ના ડે માલિની પંડિત નાયક મિતાલી સીંગ મુકેશ મેઘના ખારોડ મેધા યાજ્ઞિક રવિન નાયક રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઈ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રેખા રાવલ લતા મંગેશકર લવણ ગોને વંદના બાજપાઈ વિધિ મહેતા વિનોદ રાઠોડ વિભા દેસાઈ વિરાજ ઉપાધ્યાય વૈશાખી દેસાઈ વૈશાલી મહેતા શંકર મહાદેવન શાન શિવાંગી દેસાઈ શુભા જોશી શેખર સેન શૈલેન્દ્ર ભારતી શૌનક પંડ્યા શ્યામલ મુન્શી શ્રધ્ધા શાહ શ્રેયા ઘોષલ સંજય ઓઝા સંજીવની સચિન લિમયે સપના શાહ સમૂહ ગાન સાધના સરગમ સીમા ત્રિવેદી સુદેશ ભોંસલે સુપલ તલાટી સુહાની શાહ સોનલ રાવલ સોનિક સુથાર સોલી કાપડિયા સૌમિલ મુન્શી હંસા દવે હરિહરન હર્ષિદાબેન રાવળ હિમાંશુ મકવાણા હિમાલી વ્યાસ નાયક હેમંત કુમાર હેમંત ચૌહાણ હેમા દેસાઈ હેમાંગીની દેસાઈ હેમુ ગઢવી\nમને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nજવાય છે – અમૃત ઘાયલ\nઆગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nઝંખના – ઉમાશંકર જોશી\nખારવાનાં ગીત – રાજેન્દ્ર શાહ\nઆપી આપીને – વિનોદ જોષી\nછૂંદણા – ચિંતન નાયક\nમેઘદૂત (ઉત્તરમેઘ ૪૯-૫૬) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૩૬-૪૮) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૨૩-૩૫) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nsuresh on મને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nPratik patel on પગ મને ધોવા દ્યો – દુલા ભાયા કાગ\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nસુધા બાપોદરા on ચમન તુજને સુમન – કૈલાસ પંડિત\nનાથાલાલ દેવાણી on અને તમે યાદ આવ્યા – કમલેશ સોનાવાલા\nGujju Tech on ઝંખના – ઉમાશંકર જોશી\nરાઘવ જાની on આગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nLa Kant Thakkar on આપી આપીને – વિનોદ જોષી\nAlpesh Mistri on ખોબો ભરીને અમે એટલું હસ્યાં… – જગદીશ જોષી\nઅહીં મૂકવામાં આવેલા ગીત માત્ર માતૃભાષાના પ્રચાર માટે જ છે અને તે ડાઉનલોડ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી શકાય એમ નથી. તમને ગમતાં ગીત ખરીદીને સાંભળો એમાં જ કલાકારોનું બહુમાન છે. અહીં મૂકવામાં આવેલા દરેક ગીત કે કવીતાના કોપીરાઇટ્સ જે તે રચયીતાના પોતાના છે, તેમ છતાં જો કોપીરાઇટ્સનો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00197.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "http://stop.co.in/%E0%AA%A8%E0%AB%81%E0%AA%A4%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7/", "date_download": "2020-07-06T02:04:27Z", "digest": "sha1:TEMRFH6ZRSMBALFPFADHPDYXIMCBAB7M", "length": 6582, "nlines": 120, "source_domain": "stop.co.in", "title": "નુતન વર્ષ – Stop.co.in", "raw_content": "\nકવિતા – ગઝલ – ગુજરાતી – ટીપ્સ – રેસીપી – લેખ – શાયરી – સુવીચાર\nરમુજી ટુચકા ( જોક્સ )\nનવા વરસ માં નથી નવું કાંઈ , બધુ પુરાણુંભાસે છે ,\nએજ સ્વાર્થ ને એ જ ભોગ માં , નવું નવું શું લાગે છે \nએ જ દિવસ ને એ જ રાત છે , સૂર્ય ઉગે છે એનો એ ,\nએ જ જગ ની જુઠી જંજાળો , નવું વરસ હું માનું શેં \nકાળ ગણિત માં નવું જુનું ના , બધું એક નું એક દીસે ,\nદિશાહીન જીવન પ્રવાહ માં ,નવું વળી શું કહેવાશે \nનવા વરસ માં નવા નિશ્ચયો , નવા નિર્ણયો લેવાશે ,\nનવું ધ્યેય લઇ આગળ વધશો , તો નવું વર્ષ કહેવાશે .\nનવા પ્રાણ પુરાય જીવન માં ,નવો વેગ જીવન પામે ,\nનવા ઉમંગો ઉભરાય દીલ માં , તો નવું વર્ષ કહેવાશે .\nનવું જુનું કૈ નથી સમય માં , નવું જુનું આપણાં મન માં ,\nનવયુવાન થઇ જીવું મન થી હું , તો નવું વર્ષ કહેવાશે .\nબાલીશતા ગઈ બાલ્યકાળ ની ,વૃદ્ધ નીરાશા ના સ્પર્શે ,\nસત્કાર્યો થી મહેકે જીવન જો ,નવું વર્ષ તો કહેવાશે .\nનુતન વર્ષ ની મંગલ કામના\nઆવી જા 2020 દરવાજો ખુલ્લો જ છે અંદર આવ.. પણ જરા થોભી જા બારસાખ નજીક રાખેલાં પગલુછણીયે તારો *અહમ્* ખંખેરતો આવજે.. મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે ત્યાં *નારાજગી* વીંટાળી આવજે.. તુલસીનાં ક્યારે મનની *અતૃપ્તિ* ચઢાવી આવજે.. પોતાની *વ્યસ્તતા* ને બહાર ખીંટીએ ટાંગી આવજે.. પગરખાં સંગ *નકારાત્મકતા* ઉતારી આવજે.. ને બહાર રમતાં બાળકો પાસેથી થોડું *નટખટપણું* માંગી […]\nCategories Select Category Uncategorized ઉખાણું કવિતા કહેવત ગઝલ ગીત ગુજરાતી ટીપ્સ પત્રલેખન રમુજી ટુચકા ( જોક્સ ) રેસીપી લેખ લોકગીત વાર્તા શાયરી સુવીચાર\nBharat Bochiya on લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\nSweets on *એટલે પિયર પારકું લાગે છે*\nઆશિષ on એક પ્રોમિસ ડોકટર નું\naachar Channa. fenugreekseed mango pickle આંસુ આકાશ ઓઝોન ખોબો ગાબડા ગૃહીણી ઘડપણ ઘર છત્રી જળ જીવન ડેડી ડોકટર દિલ દિવાળી ધરા નખરા નસીબ પપ્પા પળ પાણી ભરાવુ પિતા પિયર પુત્રી પ્રેમ ફાધર ભૂલ મમ્મી માણવુ માળો વરસાદ સુઘરી બાવળ મોજ શોખ મોન્સુન રેતી વરસાદ વાદળ વાદળ વરસાદ શહેર સમજ પિતા પુત્ર સમાઁટ ફોન સહારો સાસુ વહુ ના કજિયા. હાર જીત\nમા તે મા બીજા વગડા ના વા .\n૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00197.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://gu.vikaspedia.in/energy/aaaab0acdaafabeab5ab0aa3/ab5abeab8acdaa4ab5abfa95aa4abea93/a93ab3a96acb-a86aaaaa3abe-ab8ab9ab5abeab8ac0-aa6ac1ab6acdaaeaa8aa8ac7-ab0ac7aa1acbaa8-ab5abeaafac1", "date_download": "2020-07-06T01:14:19Z", "digest": "sha1:32CZ6Q5BX54ABLTCXIEE6KSX7LPXO5QZ", "length": 22366, "nlines": 237, "source_domain": "gu.vikaspedia.in", "title": "ઓળખો આપણા સહવાસી દુશ્મનને રેડોન વાયુ — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / વાસ્તવિકતાઓ / ઓળખો આપણા સહવાસી દુશ્મનને રેડોન વાયુ\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nઓળખો આપણા સહવાસી દુશ્મનને રેડોન વાયુ\nઓળખો આપણા સહવાસી દુશ્મનને રેડોન વાયુ\nહા, આવો અદ્રશ્ય (રંગવિહિન) દુશ્મન એ વાયુમય તત્વ રેડોન છે જેણે અમેરિકાવાસીઓની ઊંઘ હડપ કરી દીધેલી છે. માટી, ખડકો અને પાણીમાં રહેલા યુરોનિયમમાંથી મુક્ત થતો આ કિરણોત્સર્ગી વાયુ અદ્રશ્ય વાસ વગરનો છે. તે બહારની હવામાં ફેલાઈ જાય ત્યારે ખાસ નુકશાનકારક નથી. પરંતુ મકાનના અંદરના ભાગની હવામાં વધુ માત્રામાં ભળેલો હોય ત્યારે નુકશાનકારક સાબિત થાય છે.\nજમીનમાં યુરેનિયમ અને રેડિયમની હાજરી સામાન્ય છે. કિરણોત્સર્ગી પ્રક્રિયાથી યુરેનિયમમાંથી રેડિયમ બને છે અને રેડિયમના ક્ષયથી રેડોન મુક્ત થાય છે. અમેરિકામાં રેડોનના સંસર્ગને કેન્સર નિપજાવતાં મુખ્ય કારણોમાં દ્વિતિય સ્થાને મૂકવામાં આવે છે. શ્વાસ મારફતે રેડોન આપણા ફેફસામાં પ્રવેશે છે, જ્યાં તેના કિરણોત્સર્ગી ક્ષયથી શક્તિસાળી કણો મુકત થાય છે. જે ફેફસાંની સંવેદનશીલ પેશીઓના કોષોમાં રહલેા ડીએનએને નકુશાન પહોચાડે છે. આવા અસર પામેલા ડીએનએના કારણે ફફેસા નું કેન્સર થાય છે. રેડોનની માત્રા પાઈકો ક્યૂરી પ્રતિ લિટરમાં માપવામાં આવે છે જે કિરણોત્સર્ગના માપનનો એકમ છે. યુ.એસ.એ.ની એન્વાયરોન્મેન્ટ પ્રોટેક્શન એજન્સી અને સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રોટેક્શનની ભલામણ મુજબ ૪ પાઈકો ક્યૂરી પ્રતિ લિટર કે તેના કરતાં વધુ પ્રમાણમાં રેડોનની હાજરી ધરાવતાં ઘરોની યાદી બનાવી નિવારણ માટે ઉપાયો કરવામાં આવે છે.\nરેડોનની હાજરીના પરીક્ષણ માટે કીટ ઉપલબ્ધ હોય છે. આ કીટમાંના પેકેટને ખોલી નક્કી કરેલી જગ્યાએ રાખવામાં આવે છે. પેકેટમાં ચારકોલ ઉપર રેડોનનું અધિશોષણ થાય છે. ભલામણ મુજબના દિવસો સુધી રાખી મુક્યા પછી તેને બંધ કરી લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. લેબોરેટરીનો રીપોર્ટ રેડોનની માત્રા દર્શાવે છે.\nઘરોમાં રેડોનનું પ્રમાણ ઘટાડવા માટે વિવિધ પદ્ધતિઓ છે. આ બધામાં ભાયેંતળીયા માં રહેલી તિરાડો, છિદ્રો ને બધં કરી દેવાની ક્રિયા મૂળભૂત છે. આમ છતાં એન્વાયરોન્મેન્ટ પ્રોટેક્શન એજન્સીના મત અનુસાર માત્ર સિલિંગ એ પુરતો ઉપાય નથી. મોટા ���ાગે પાઈપ અને પંખાઓની પ્રણાલી દ્વારા રેડોનનું પ્રમાણ ઘટાડવામાં આવે છે. આ પ્રણાલીને Asub- Slab પ્રણાલી કહેવામાં આવે છે. આવી પ્રણાલી ભોયતળીયાના ફાઉન્ડેશનમાંથી રેડોનનો પ્રવેશ અટકાવે છે. કોન્ટ્રાક્ટરો મકાનની ડીઝાઈન અને અન્ય બાબતોના આધારે રેડોન ઘટાડા માટે યોગ્ય પદ્ધતિની પસંદગી કરતાહોય છે. રેડોનનું પ્રમાણ આપણા મકાનના નીચેના ખડકોના ભૂસ્તરશાસ્ત્ર પર આધારિત હોય છે. તેથી નજીક નજીકના એકથી બીજા મકાનમાં રેડોનનું પ્રમાણ બદલાતું રહે છે. આ કારણે પડોશીના મકાનમાં ટેસ્ટ દ્વારા ઓછી માત્રા સાબિત થયેલી હોયતો આપણા મકાનમાં પણ ઓછી માત્રા જ હશે તેમ સ્વિકારી શકાય નહીં. આપણે પણ ટેસ્ટ કરાવવો સલાહ ભરેલ છે.\nઆપણા જ ઘરમાં ચોવીસે કલાક આપણી સાથે સહવાસ કરે તેનેપરમ મિત્રથી પણ વિશેષ ગણવાની ભલૂ સ્વાભાવિક રીતે જ કરી બેસીએ પરંતુ મિત્રના વશેમા રહલે આ સહવાસી જો આપણા ફેફસાં ક્યારે કેન્સર ગ્રસ્ત બને તેની જ પેરવીમાં હોય તો તો તે મિત્રના વેશમાં કટ્ટર દુશ્મન હાવેાના અહેસાસ થાય \nરેડોન આપણી આસપાસની અને ખાસ કરીને મકાનના નીચેના ભાગની જમીનમાંથી આવે છે. અમેરિકાની એન્વાયરોનમેન્ટ પ્રોટેક્શન એજન્સીના સર્વે મુજબ ત્યાંના સરેરાશ ૧૫ મકાનમાંથી એક મકાનમાં રેડોનની ઊંચી માત્રા હોય છે. મકાનના અંદરના ભાગે રહેલી હવા ગરમ થતાં હલકી બની ઉપરના ભાગે જાય છે પરિણામે સર્જાતા શૂન્યાવકાશની જગ્યા લેવા માટે ભોંયતળીયેથી અથવા આજુબાજુની જમીનમાંથી બારી-બારણા અને તિરાડો મારફત રેડોન આપણા ઘરમાં પ્રવેશે છે. ભોંયતળીયામાં તિરાડો, પોલાણવાળા દિવાલના બ્લોક, ગટરો, પાઈપ, સમ્પ વગેરે રેડોનના પ્રવેશદ્વાર છે.\nડૉ. સી. જી. જોષી (લેખક પોરબંદરની એમ.ડી. સાયન્સ કોલેજમાં પ્રિન્સિપાલ છે.)\nપેજ રેટ (26 મત)\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nગુજરાતની ઊર્જા ક્ષેત્રે હરણફાળ\nપ્લાસ્ટીક બેગો- એક પર્યાવરણાત્મક જોખમ\nઆપમેળે વિસર્જન પામતું વિઘટનક્ષમ પ્લાસ્ટિક\nઘોંઘાટ - પર્યાવરણને અસર કરતું ધ્વનિ પ્રદૂષણ\nહમીરસર તળાવની રકતવાહિની ઉમાસર તળાવ\nજળ પ્રયોગશાળામાં બની શકતું નથી\nસફાઇ, સ્વચ્છતા અને આપણું જીવન\nકુદરતી સંશાધનો ટકાવી રાખવાના માનવીય ઉપાયો\nપર્યાવરણના ભોગે વિજ્ઞાનની (પ્ર)ગતિ\nહમીરસરના આવકક્ષેત્રની સાથે જ��વકક્ષેત્રની પણ જાળવણી કરવી જરૂરી છે\nવર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરી શકાય તેવું સહસ્ત્રલિંગ તળાવ\nપાણી: .આપણે અને પશુ-પક્ષીજગત\nએક કડવી પણ સાચી વાસ્તવિકતા પાણીનો માલદાર ધંધો...\nવોટર મેનેજમેન્ટ - વર્તમાન સમયની અનિવાર્ય આવશ્યકતા\nક્લાઈમેન્ટ ચેન્જ વિશ્વ સમક્ષ મોટો પડકાર\nહવામાન પરિવર્તન અસર અને પ્રયત્નો\nગુજરાતનું સંભવીત પ્રથમ સરોવર-નળ સરોવર\nસપાટીય જળસ્રોત દ્વારા અનુશ્રવણ થતાં ભૂગર્ભજળની માલિકી કોની\nપરસ્પર સમજૂતીથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવી શકાય\nઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં પાણીનું પુનરોત્થાન\nભારતની નદીઓને સાંકળતી યોજના સ્વપ્ન બની જશે કે શું\nકુદરત દરેકની જરૂરિયાતને સંતોષી શકે છે, લાલચને નહી...\nબોટલ્ડ વોટર....શુદ્ઘ કે અશુદ્ઘ...\nવરસાદી પાણીના સંગ્રહનો પરંપરાગત સ્રોત પગથીયાવાળી વાવ\nકચ્છના જળ અને જમીન સાચવવા જરૂરી છે\nભૂગર્ભ જળભંડારના કૃત્રિમ રીચાર્જની અસલિયત\nપાણી વ્યવસ્થા સમસ્યા અને સમાધાન\nસૂર્યશકિતનું પ્રતિક મોઢેરાનું સૂર્ય મંદિર\nસામુદ્રિક પ્રદૂષણ પર્યાવરણનું અવરોધક પરિબળ\nઆધુનિક યુગમાં પર્યાવરણનું પ્રદૂષણ\nધાર્મિક પ્રતિક :જળ વ્યવસ્થાપનનો આધ્યાત્મિક ગુરૂ\nઓળખો આપણા સહવાસી દુશ્મનને રેડોન વાયુ\nપર્યાવરણ બચાવ માટે મિડીયા અને કાનૂનની પ્રભાવશાળી ભૂમિકા\nપાટણની રાણકીવાવનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ\nગુજરાતમાં તળાવો અને યાત્રાધામોની નદીઓની દુર્દશા\nજળ સમસ્યા અને ભૂગર્ભ ટાંકા યોજના\nવડગામની પ્રાચીન વાવનો ઇતિહાસ\nઉદયપુરમાં આવેલું ઢેબર(જયસમંદ) તળાવ\nજળ સહયોગ-વૈશ્વિક પાણી સમસ્યાના ઉકેલ માટે સંધર્ષ નિવારણ\nભૂગર્ભજળ વ્યવસ્થાપનનું આયોજન-મુશ્કેલીઓ અને નિવારણ\nઉત્તર ગુજરાત વિસ્તારમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન\nઉત્તર ગુજરાત વિસ્તારના ભૂગર્ભજળની વાત\nકુદરત તરફથી માનવજાતને 'હાઇ એલર્ટ\nસપાટીય જળસ્રોતના રક્ષણ માટે સંગઠનની જરૂરિયાત\nશહેરોની પાણીની તંગીને પહોચી વળવા ગામડાઓને બચાવવા જરૂરી છે\nકચ્છપ્રદેશ એટલે 'લેન્ડ ઓફ લેઇક\"\nગિરી તળેટી ને કુંડ દામોદર\nપર્યાવરણ એટલે માત્ર પ્રદુષણ, જળ અછત અને વૈશ્વિક ગરમી જ નહીં, જીવિત તત્વોનું સમતોલન\nપર્યાવરણ એટલે માત્ર પ્રદુષણ, જળ અછત અને વૈશ્વિક ગરમી જ નહીં, જીવિત તત્વોનું સમતોલન\nગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ\nપર્યાવરણ અને એજન્ડા - ૨૧\nપર્યાવરણ સુરક્ષાઃ કરીએ ઘરથી જ શરૂઆત\nવિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ\nગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)\nઊર્જા સંબંધિત અન્ય માહિતી\nકીટ નિયંત્રણ માટે જંતુનાશક દવાઓના વપરાશમાં લેવાની કાળજી, ઉપયોગી કીટકોની ઓળખાણ અને જાળવણી\nપાકમાં નિંદણો અને તેમના નિયંત્રણમાં વપરાતી રાસાયણિક દવાઓ અંગે સમજ\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: Jun 05, 2020\n© 2020 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00197.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.gujaratibooks.com/Dr-Babasaheb-Ambedkar-Kahe-Che-Gujarati-book.html", "date_download": "2020-07-06T03:46:28Z", "digest": "sha1:GMJCJCYJLCNS7NL7WMU2MM2JUNLLHVWB", "length": 20653, "nlines": 543, "source_domain": "www.gujaratibooks.com", "title": "Dr Babasaheb Ambedkar Kahe Che | ડો. બાબા સાહેબ આંબેડકર કહે છે | Gujarati book - GujaratiBooks.com", "raw_content": "\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો 36\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી 33\nAstrology - જ્યોતિષશાસ્ત્ર 231\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા 189\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ 54\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન 39\nGift (સ્મૃતિ ભેટ) 9\nGrammar - વ્યાકરણના પુસ્તકો 27\nJokes - વિનોદનો ટુચકા 13\nLegal - કાયદાને લગતા પુસ્તકો 48\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર 25\nManagement - વ્યવસ્થા સંચાલન 99\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ 114\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર 59\nNovel - નવલકથા તથા નવલિકાઓ 1160\nPhilosophy - તત્ત્વજ્ઞાન 52\nPregnancy - ગર્ભાવસ્થા 27\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી 150\nSex Education - જાતીય માર્ગદર્શન 21\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન 34\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો 28\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા 158\nVastushastra - વાસ્તુશાસ્ત્ર 32\nYoga - યોગ તથા પ્રાણાયામ 56\n(Astrology - જ્યોતિષશાસ્ત્ર) 27\n(Puzzle - કોયડા તથા ઉખાણાં) 3\n(Management - વ્યવસ્થા સંચાલન) 18\n(Novels - નવલકથા તથા નવલિકાઓ) 159\nડો. બાબાસાહેબ આંબેડકર કહે છે - લેખક : ડો. સુનીલ જાદવ - Prerna Bij Shreni by Dr. Sunil Jadav\nઆ પુસ્તકમાં ભારતરત્ન અને બંધારણનાં ઘડવૈયા એવા ડૉ. બાબાસાહેબ ��ંબેડકરના સંપૂર્ણ સાહિત્યમાંથી અણમોલ વિચારોનો અનોખો સંગ્રહ રજૂ કરવામાં આવ્યો છે. આ પુસ્તક બાબાસાહેબની વિચારધારાને સમજવામાં મદદરૂપ સાબિત થાય તેમ છે સાથે તેમનાં સશક્ત વિચારો વાંચકોને અનોખી પ્રેરણા પણ આપશે. પુસ્તકમાં આપેલા કેટલાંક વિચારરત્નો: હું મોતથી ડરતો નથી, મોત મારાથી ડરે છે. વાંચન એ જ જીવન છે. વાંચન વગરનું જીવન જીવન જ નથી. ધર્મ મનુષ્ય માટે છે, મનુષ્ય ધર્મ માટે નહીં. શિક્ષક રાષ્ટ્રનો સારથી છે કારણ કે તેના હાથમાં શિક્ષણની લગામ છે. જીવન દુઃખ નથી, પરંતુ જીવનમાં દુઃખ છે અને તેનું નિરાકરણ પણ થઇ શકે છે. ગુલામોને તેની ગુલામીનું ભાન કરાવી દો એટલે તે આપોઆપ બંડ પોકારી ઉઠશે. હું કહું છું માટે આગમાં કૂદી ન પડો. મારી વાત તમે સાવધાનીપૂર્વક વિચારીને મારા આદેશોનું પાલન કરો. મારી પાછળ સમજી-વિચારીની આવો. આંધળી ભક્તિ મને પસંદ નથી. શિક્ષણ એ વાઘણના દૂધ જેવું છે. જે કોઇ એને પીવે છે, તે ગર્જના કર્યા સિવાય રહેતો નથી. કેટલાક લોકો કહે છે દેશ પહેલો અને ધર્મ પછી. કેટલાક લોકો કહે છે ધર્મ પહેલો અને દેશ પછી. પણ હું કહું છું કે દેશ પહેલો અને પછી પણ દેશ જ.\nNew Arrival - નવા પુસ્તકો\nComing Soon - નવા આવનારા પુસ્તકો\nAmar Chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી\nBaby Names - બાળ નામાવલી\nBeauty Care - સૌન્દર્ય જતન\nBiography - જીવન ચરિત્ર તથા આત્મકથા\nBooks Set Combo Offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ\nBusiness Guidance - વ્યવસાય માર્ગદર્શન\nDrama & Film - નાટકો તથા ફિલ્મ\nEducational - શિક્ષણ સંબંધી\nGrammar - વ્યાકરણના પુસ્તકો\nJokes - વિનોદનો ટુચકા\nLegal - કાયદાને લગતા પુસ્તકો\nLetters - પત્રો તથા પત્ર વ્યવહાર\nManagement - વ્યવસ્થા સંચાલન\nMantra Tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ\nMarketing - વેચાણ સેવા\nMaths - ગણિત તથા ગણિતશાસ્ત્ર\nNaturopathy - કુદરતી ઉપચાર\nNovel - નવલકથા તથા નવલિકાઓ\nScience - વિજ્ઞાન તથા ટેકનોલોજી\nSex Education - જાતીય માર્ગદર્શન\nShare Bazar - શેરબજાર માર્ગદર્શન\nSongs - ફિલ્મના ગીતો તથા લોકગીતો\nTravel Guides & Maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા\nWomen Related - સ્ત્રી ઉપયોગી\nYoga - યોગ તથા પ્રાણાયામ\n(Puzzle - કોયડા તથા ઉખાણાં)\n(Management - વ્યવસ્થા સંચાલન)\n(Novels - નવલકથા તથા નવલિકાઓ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00198.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"}
+{"url": "https://www.pricedekho.com/gu/speakers/ultimate-ears-boom-bluetooth-speaker-black-price-pk3oFD.html", "date_download": "2020-07-06T03:07:04Z", "digest": "sha1:7UC2H7IQWZBHDWFRSNPGW4UHAM3NEJ4F", "length": 8888, "nlines": 219, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેઉલ્ટીમાંટે એરર્સ બૂમ બ્લ્યુટૂથ સ્પીકર બ્લેક ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nઉલ્ટીમાંટે એરર્સ બૂમ બ્લ્યુટૂથ સ્પીકર બ્લેક\nઉલ્ટીમાંટે એરર્સ બૂમ બ્લ્યુટૂથ સ્પીકર બ્લેક\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઉલ્ટીમાંટે એરર્સ બૂમ બ્લ્યુટૂથ સ્પીકર બ્લેક\nઉપરના કોષ્ટકમાં ઉલ્ટીમાંટે એરર્સ બૂમ બ્લ્યુટૂથ સ્પીકર બ્લેક નાભાવ Indian Rupee છે.\nઉલ્ટીમાંટે એરર્સ બૂમ બ્લ્યુટૂથ સ્પીકર બ્લેક નવીનતમ ભાવ Mar 04, 2020પર મેળવી હતી\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nઉલ્ટીમાંટે એરર્સ બૂમ બ્લ્યુટૂથ સ્પીકર બ્લેક ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી ઉલ્ટીમાંટે એરર્સ બૂમ બ્લ્યુટૂથ સ્પીકર બ્લેક નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nઉલ્ટીમાંટે એરર્સ બૂમ બ્લ્યુટૂથ સ્પીકર બ્લેક - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nઉલ્ટીમાંટે એરર્સ બૂમ બ્લ્યુટૂથ સ્પીકર બ્લેક વિશિષ્ટતાઓ\nવાયરલેસ રંગે 50 feet\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 32 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 9 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 6 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 10 સમીક્ષાઓ )\nઉલ્ટીમાંટે એરર્સ બૂમ બ્લ્યુટૂથ સ્પીકર બ્લેક\n3/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00198.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"}
+{"url": "http://rankaar.com/blog/archives/205", "date_download": "2020-07-06T02:01:46Z", "digest": "sha1:BEKVRYOSXVGRB5SWZ2GA4VQE4425LZFW", "length": 23111, "nlines": 178, "source_domain": "rankaar.com", "title": "રણકાર.કોમ – Rankaar.com » આવકારો – દુલા ભાયા કાગ - Gujarati Music, Gujarati Gazals, Gujarati Songs, Garba, Halarada, Lagna Geet, Gujarati Geet, Garba-Ras, Prarthana", "raw_content": "\nHome > દુલા ભાયા કાગ, પ્રફુલ્લ દવે, પ્રાર્થના-ભજન\t> આવકારો – દુલા ભાયા કાગ\nઆવકારો – દુલા ભાયા કાગ\nતારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે..\nઆવકારો મીઠો આપજે રે જી..\nતારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે..\nબને તો થોડાં કાપજે રે જી..\nમાનવીની પાસે કોઈ, માનવી ન આવે રે..\nતારા દિવસો દેખીને દુનિયા આવે તો..\nઆવકારો મીઠો આપજે રે જી..\nકેમ તમે આવ્યા છો એવું નવ પૂછજે રે..\nએને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે..\nઆવકારો મીઠો આપજે રે જી..\nવાતું એની સાંભળીને, આડું નવ જોજે રે..\nએને માથું રે હલાવી હોંક��રો દેજે રે..\nઆવકારો મીઠો આપજે રે જી..\n‘કાગ’ એને પાણી પાજે, ભેળો બેસી ખાજે રે..\nએને ઝાંપા રે સુધી તું મેલવાને જાજે રે..\nઆવકારો મીઠો આપજે રે જી..\nCategories: દુલા ભાયા કાગ, પ્રફુલ્લ દવે, પ્રાર્થના-ભજન\tTags: Dula Kag\nતમે ગુજરાતી ભાષા પ્રતી જે અથાગ મહેનત કરેલ કે કરાવેલ છે તે અજોડ છે અને આ ખાસ ગીત તો આપણી ગુજરાતી અસ્મિતાને છાજે તેવુ અનેરુ છે, જય શ્રી ક્રિષ્ણ\nઅદભૂત કાવ્ય. જિવન મા ઉતારવા જેવુ.\nસાહેબ મઝા આવેી ગઈ.\nઆભાર, નિશાળ ના દિવસો ની યાદ આવી ગયી અને વિદેશ માં રહેવા છત્તા મૂળભૂત સંસ્કૃતિ, સંસ્કાર યાદ રહે તેવું દુલા ભાયા કાગ નું ભજન આવકારો સાંભળીને ઘણો જ આનંદ થયો, સાથે આંખ ને ભીની કરતુ ગયું\nઆ કાવ્ય બહુ જ ગમ્યું . જો માનવી એની જીનગી માં ઉતારે તો જીન્ગી સ્વર્ગ બની જાય. પ્રાથના કરો કે ભગવાન બધા ને સદ બુધિ આપે. આપના આ ભારત ના સંસ્કાર છે.\nઆ તો ખરેખર અતિ ભાવિક રીતે સ્વરબદ્ધ કર્યું છે. મને તો એજ ખાબેર નથી પડતી કે શા કારણ થી સારું અને ખોટું છે એમ લોકો comment મુકે છે\nબચપણ ની યાદોમાં ખોવાઈ ગયા. ખુબ સરસ છે.\nઅહી આપને વિનંતી કરવાની કે આ ગીત મારા પપા ના ફોન માં રાખવું છે કારણ કે તેમને આ ગીત બહુજ ગમે છે તો અપને વિનંતી કરવાની કે આ ગીત ઈમૈલ કરી શકો તો આપનો ખુબ આભાર કારણ કે આ ગીત મને ક્યાય પણ નથી મળતું કે હું તેમને ફોન માં ફિદ કરી આપું\nપ્લીઝ તો થઇ સકે તો મને ઈમૈલ કરી આપવા નમ્ર વિનંતી\nપ્રફુલ દવે નો અવાજ ભલ ભલાને રડાવી નાખે. ફરીથી સાંભળવાનું મન થયું . ધનુજ\nઆપ અથવા આપની – શયદા કન્યા છે કંઈ માણેકડું…\nSelect Sub-category અંકિત ત્રિવેદી અજ્ઞાત અઝીઝ કાદરી અદમ ટંકારવી અદી મીરઝા અનિલ જોશી અમર પાલનપુરી અમૃત ‘ઘાયલ’ અરદેશર ખબરદાર ‘અદલ’ અરૂણ દેશાણી અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સુરી આસીમ રાંદેરી ઇંદુલાલ ગાંધી ઇસુભાઈ ગઢવી ઈંદિરાબેટીજી ઈકબાલ મુન્શી ઉદ્દયન ઠક્કર ઉમાશંકર જોશી ઉશનસ્ ઓજસ પાલનપુરી કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કાંતિ અશોક કાલિદાસ કિલાભાઈ ઘનશ્યામ કુતુબ આઝાદ કૃષ્ણ દવે કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગની દહીંવાલા ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ગૌરાંગ ઠાકર ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત સુમન ચતુર્ભુજ દોશી ચિંતન નાયક ચિનુ મોદી ચીમનલાલ જોશી ચૈતાલી જોગી જગદીશ જોષી જયંત પલાણ જયંત પાઠક જયલાલ નાયક જલન માતરી જવાહર બક્ષી જીતુભાઈ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ડૉ. વિવેક ટેલર તુલસીદાસ તુષાર શુક્લ દયારામ દલપત પઢીયાર દામોદર બોટાદકર દારા એમ. પ્રિન્ટર દાસી જીવણ દિગંત પરીખ દિલીપ ગજ્જર દિલીપ રાવલ દિલેરબાબુ દીપક ગણાત્રા ‘સાથી’ દુલા ભાયા કાગ ધૂની માંડલિયા ધ્રુવ ભટ્ટ નયન દેસાઈ નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટિયા નાઝીર દેખૈય્યા નિરંજન ભગત નીનુ મઝુમદાર નીલેશ રાણા ન્હાનાલાલ કવિ પંચમ શુક્લ પન્ના નાયક પીનાકીન ઠાકોર પુરુરાજ જોશી પ્રણવ પંડયા પ્રભુલાલ દ્વિવેદી પ્રવીણ ટાંક પ્રિતમદાસ પ્રિયકાંત મણિયાર બરકત વિરાણી ‘બેફામ’ બાપુભાઈ ગઢવી બાલમુકુન્દ દવે બાલુ પટેલ બેદાર લાજપુરી બ્રહ્માનંદ ભગવતીકુમાર શર્મા ભદ્રાયુ મહેતા ભરત ત્રિવેદી ભરત વિંઝુડા ભાગ્યેશ ઝા ભાસ્કર વોરા ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ ભુપેન્દ્ર વકિલ ભૂષણ દુઆ મકરંદ દવે મણિલાલ દેસાઈ મનસુખ વાઘેલા મનોજ ખંડેરીયા મનોજ મુની મરીઝ મહેંક ટંકારવી મહેશ શાહ માધવ રામાનુજ મીરાંબાઈ મુકુલ ચોક્સી મુકેશ જોષી મુકેશ માલવણકર મુનિ શ્રી ચિત્રભાનુ મેઘબિંદુ યામિની વ્યાસ યોસેફ મેકવાન રઈશ મનીયાર રઘુનાથ બ્રહ્મભટ્ટ રતિલાલ નાઇક રમણભાઈ પટેલ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ ઉપાધ્યાય રવિ સાહેબ રસીક દવે રાજેન્દ્ર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ રાવજી પટેલ રાહી ઓઢારીયા લખમો માળી લાલજી કાનપરિયા વિનય ઘાસવાલા વિનોદ જોષી વિનોદ માણેક ‘ચાતક’ વિહાર મજમુદાર વીરુ પુરોહિત વેણીભાઈ પુરોહિત શયદા શિવાનંદસ્વામી શીતલ જોષી શીવરાજ આકાશ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઈ સંત પુનિત સંદીપ ભાટીયા સગીર સુન્દરમ સુરેન ઠાકર ‘મેહુલ’ સુરેન્દ્ર કડિયા સુરેશ દલાલ સુરેશ લાલણ સૈફ પાલનપુરી સૌમ્ય જોશી હરિન્દ્ર દવે હરિહર ભટ્ટ હરીશ મિનાશ્રુ હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ત્રિવેદી હસુ પરીખ હિતેન આનંદપરા\nSelect Sub-category અંકિત ખેડેકર અચલ મેહતા અજિત શેઠ અટ્ટા ખાન અતુલ દેસાઈ અનાર કઠિયારા અનાર શાહ અનિતા પંડિત અનુપ જલોટા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમન લેખડિયા અમર ભટ્ટ અર્ચના દવે અલ્કા યાજ્ઞીક અશ્વિની ભીડે દેશપાંડે અશ્વૈર્યા મજમુદાર આનંદકુમાર સી. આનલ વસાવડા આરતિ મુન્શી આલાપ દેસાઈ આશા ભોંસલે આશિત દેસાઈ ઉદય મઝુમદાર ઉદિત નારાયણ ઉમંગી શાહ ઉર્મિશ મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર ઐશ્વર્યા હિરાની કમલેશ અવસ્થી કલ્યાણી કવઠાલકર કવિતા કૃષ્ણમૂર્તિ કવિતા ચોક્સી કિશોર કુમાર કિશોર મનરાજા કૃષાનુ મજમુદાર કેદાર ઉપાધ્યાય કૌમ��દી મુનશી ગાર્ગી વોરા ગીતા દત્ત ચંદુ મટ્ટાણી ચિત્રા શરદ ચેતન ગઢવી ચોલા સોઢા જગજીત સિંહ જનાર્દન રાવલ જયેશ નાયક જહાનવી શ્રીમાંનકર જીગીષા ખેરડીયા જીતુદાન ગઢવી ઝરણા વ્યાસ તલત મહેમુદ તેજસ ધોળકિયા દર્શના ગાંધી દર્શના ઝાલા દિપાલી સોમૈયા દીક્ષિત શરદ દીપ્તિ દેસાઈ દેવીયાની પટેલ દેવેશ દવે દ્રવિતા ચોક્સી ધનાશ્રી પંડિત નયન પંચોલી નયનેશ જાની નિનાદ મહેતા નિરુપમા શેઠ નિશા ઉપાધ્યાય નિષ્કૃતિ મહેતા નિસર્ગ ત્રિવેદી નીતિન મુકેશ નીરજ પાઠક પંકજ ઉધાસ પરાગી પરમાર પાર્થ ઓઝા પાર્થિવ ગોહિલ પિયુષ દવે પુરષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાચી શાહ ફાલ્ગુની શેઠ બાલી બ્રહ્મભટ્ટ બિજલ ઉપાધ્યાય ભાસ્કર શુક્લ ભુપિન્દર સીંગ ભૂમિક શાહ મનહર ઉધાસ મનોજ દવે મન્ના ડે માલિની પંડિત નાયક મિતાલી સીંગ મુકેશ મેઘના ખારોડ મેધા યાજ્ઞિક રવિન નાયક રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઈ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રેખા રાવલ લતા મંગેશકર લવણ ગોને વંદના બાજપાઈ વિધિ મહેતા વિનોદ રાઠોડ વિભા દેસાઈ વિરાજ ઉપાધ્યાય વૈશાખી દેસાઈ વૈશાલી મહેતા શંકર મહાદેવન શાન શિવાંગી દેસાઈ શુભા જોશી શેખર સેન શૈલેન્દ્ર ભારતી શૌનક પંડ્યા શ્યામલ મુન્શી શ્રધ્ધા શાહ શ્રેયા ઘોષલ સંજય ઓઝા સંજીવની સચિન લિમયે સપના શાહ સમૂહ ગાન સાધના સરગમ સીમા ત્રિવેદી સુદેશ ભોંસલે સુપલ તલાટી સુહાની શાહ સોનલ રાવલ સોનિક સુથાર સોલી કાપડિયા સૌમિલ મુન્શી હંસા દવે હરિહરન હર્ષિદાબેન રાવળ હિમાંશુ મકવાણા હિમાલી વ્યાસ નાયક હેમંત કુમાર હેમંત ચૌહાણ હેમા દેસાઈ હેમાંગીની દેસાઈ હેમુ ગઢવી\nમને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nજવાય છે – અમૃત ઘાયલ\nઆગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nઝંખના – ઉમાશંકર જોશી\nખારવાનાં ગીત – રાજેન્દ્ર શાહ\nઆપી આપીને – વિનોદ જોષી\nછૂંદણા – ચિંતન નાયક\nમેઘદૂત (ઉત્તરમેઘ ૪૯-૫૬) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૩૬-૪૮) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૨૩-૩૫) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nsuresh on મને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nPratik patel on પગ મને ધોવા દ્યો – દુલા ભાયા કાગ\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nસુધા બાપોદરા on ચમન તુજને સુમન – કૈલાસ પંડિત\nનાથાલાલ દેવાણી on અને તમે યાદ આવ્યા – કમલેશ સોનાવાલા\nGujju Tech on ઝંખના – ઉમાશંકર ���ોશી\nરાઘવ જાની on આગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nLa Kant Thakkar on આપી આપીને – વિનોદ જોષી\nAlpesh Mistri on ખોબો ભરીને અમે એટલું હસ્યાં… – જગદીશ જોષી\nઅહીં મૂકવામાં આવેલા ગીત માત્ર માતૃભાષાના પ્રચાર માટે જ છે અને તે ડાઉનલોડ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી શકાય એમ નથી. તમને ગમતાં ગીત ખરીદીને સાંભળો એમાં જ કલાકારોનું બહુમાન છે. અહીં મૂકવામાં આવેલા દરેક ગીત કે કવીતાના કોપીરાઇટ્સ જે તે રચયીતાના પોતાના છે, તેમ છતાં જો કોપીરાઇટ્સનો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00199.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "http://www.readgujarati.com/2015/page/8/", "date_download": "2020-07-06T03:10:06Z", "digest": "sha1:ZHUBLPOWK4JRO2QLKZQ2E3VL6VUXY6JQ", "length": 10185, "nlines": 94, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: 2015", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસત્યનારાયણનો શીરો – કલ્પના જિતેન્દ્ર\nOctober 7th, 2015 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : કલ્પના જિતેન્દ્ર | 6 પ્રતિભાવો »\n(સ્વાતિ મેઢ દ્વારા સંપાદિત ‘બહુરંગી’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) નવનીતરાયે કમર કસી ગળ્યું ખાવા માટે. ગમે તે થાય કોઈ પણ ભોગે આજે તો ગળ્યું ખાવું જ છે. સવારથી તલપ લાગી છે. ખરેખર તો આજે ગણેશચોથ છે […]\nથોડા રમૂજી ટુચકાઓ.. – સંકલિત\nOctober 6th, 2015 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : | 12 પ્રતિભાવો »\nચોર તિજોરી તોડવા જતો’તો ત્યાં તેના પર લખેલું વંચાયું – તોડવાની જરૂર નથી, બાજુનું બટન દબાવો, તિજોરી ખુલી જશે. ચોરે બટન દબાવ્યું, સાયરન વાગી અને તે પકડાઈ ગયો. કૉર્ટમાં જજે તેને પૂછ્યું, ‘તારે તારી સફાઈમાં કંઈ કહેવું છે ’ ચોરે ગળગળા સ્વરે કહ્યું, ‘સાહેબ હવે માણસાઈ પરથી મારો તો વિશ્વાસ જ ઉઠી ગયો…’ ચોરે ગળગળા સ્વરે કહ્યું, ‘સાહેબ હવે માણસાઈ પરથી મારો તો વિશ્વાસ જ ઉઠી ગયો…\nક્ષણે ક્ષણે રત્ન – નીલેશ મહેતા\nOctober 5th, 2015 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : નીલેશ મહેતા | 5 પ્રતિભાવો »\n(નીલેશ મહેતા દ્વારા સંક્ષેપ અને સંકલન થયેલ ‘ક્ષણે ક્ષણે રત્ન’ પુસ્��કમાંથી. જિંદગીના મોતીચારા સમાન પ્રેરક પ્રસંગો ધરાવતા આ પુસ્તકમાં ૪૪ પ્રસંગો આપવામાં આવ્યા છે, તેમાંથી ૫ પ્રસંગો અહીં પ્રસ્તુત છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.) (૧) બાળકના બાળપણની મજા એક મોટા બગીચામાં બાળકો રમતાં હતાં. બગીચાની એક બેંચ પર એક પુરુષ બેઠેલો હતો. […]\nપન્નાએ કહેલી વાત – હિમાંશી શેલત\nOctober 3rd, 2015 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : હિમાંશી શેલત | 1 પ્રતિભાવ »\n(‘સહજ બાલઆનંદ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૫ના અંકમાંથી) રોજ સાંજે બગીચામાં એકાદ કલાક રમવાનો સમય છોકરાંઓ ગમે ત્યાંથી કાઢી લેતાં. સાંજે રમવાથી તાજાં થઈ જવાય, એવું એમના માબાપ પણ સ્વીકારે. આમ રમવાનો નિયમ બરાબર સચવાય, કોઈ દિવસ વળી રમવાને બદલે બધાં અંતકડી રમવા બેસી જતાં. આજે તો છોકરાંઓ એકઠાં થયાં કે તરત પન્નાએ જાહેર કરી દીધું કે […]\nપ્રેમીના પપ્પાનો પત્ર – મણિલાલ હ. પટેલ\nOctober 2nd, 2015 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : મણિલાલ હ. પટેલ | 11 પ્રતિભાવો »\n(‘શબ્દસૃષ્ટિ’ સામયિકના ડિસેમ્બર-૨૦૧૪ના અંકમાંથી) ચિ. સમતા, હું, નીતિન પટેલ, તને ક્યા નાતે આ પત્ર લખી રહ્યો છુ – એવો પ્રશ્ન તને અને મને : બંનેને થાય એ સહજ છે. એનો હાથવગો, કહો કે હોઠવગો ઉત્તર અત્યારે તો એમ આપી શકાય કે નામ વગરની લાગણીને નાતે આ પત્ર લખાય છે. જેમ સ્નેહભાવ વિનાના સમ્બન્ધો હોય […]\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nચાર પદ્યરચનાઓ – જે. ડી. સોલંકી\nદીકરો – અર્જુનસિંહ કે. રાઉલજી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00199.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://tv9gujarati.in/us-president-to-visit-ahmedabad-wall-constructed-to-hide-slums-now-trees-planted-to-hide-wall-trump-ni-ahmedabad-mulakat-jupadpatti-bad-have-vivadit-dival-ne-pan-thankvano-tantra-no-prayas/", "date_download": "2020-07-06T03:01:02Z", "digest": "sha1:URFYAFREUPWWWKHCFPSNFJJEUHZZDXPD", "length": 6634, "nlines": 140, "source_domain": "tv9gujarati.in", "title": "VIDEO: ટ્રમ્પની અમદાવાદ મુલાકાત, ઝુંપડપટ્ટી બાદ હવે વિવાદિત દિવાલને પણ ઢાંકવાનો તંત્રનો પ્રયાસ – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nVIDEO: ટ્રમ્પની અમદાવાદ મુલાકાત, ઝુંપડપટ્ટી બાદ હવે વિવાદિત દિવાલને પણ ઢાંકવાનો તંત્રનો પ્રયાસ\nઅમદાવાદમાં ટ્રમ્પના આગમનને લઈ સાબરમતી આશ્રમ પાસે બનાવાયેલી દિવાલ વિવાદમાં આવતાં, હવે તેને ઢાંકવાનો પ્રયત્ન કરાયો છે. તંત્રએ વિવાદમાં આવેલી દિવાલને ઢાંકવા સરણિયા વાસ પાસે વૃક્ષારોપણ શરૂ કર્યું છે. વિદેશી મહેમાનોને દિવાલ ન દેખાય તે માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nREAD મોડાસા પંથકમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના તેજ પ્રવાહમાં તણાઈ મહિલા, જુઓ VIDEO\nમહત્વનું છે કે અહીં આવેલી ગરીબોની ઝૂંપડપટ્ટી ટ્રમ્પને ન દેખાય તે માટે પહેલા ઊંચી દિવાલ ચણવામાં આવી હતી. જેને લઈ ભારે વિવાદ સર્જાયો હતો. લોકોમાં એવી ચર્ચા વહેતી હતી કે ગરીબી ઢાંકવા માટે આ દિવાલ ચણવામાં આવી છે. ત્યારબાદ હવે આ દિવાલને ઢાંકવા તંત્રએ વૃક્ષારોપણ કર્યું છે.\nતમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો\nઆ પણ વાંચો: આણંદની તારાપુર APMCમાં પેડી(ચોખા)ના મહત્તમ ભાવ રહ્યા રૂ.2355, જાણો જુદા-જુદા પાકોના ભાવ\nડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસે\nઆણંદની તારાપુર APMCમાં પેડી(ચોખા)ના મહત્તમ ભાવ રહ્યા રૂ.2355, જાણો જુદા-જુદા પાકોના ભાવ\nસુરતમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાનો કેસ, સુપ્રીમ કોર્ટે હાલ દોષિતને ફાંસી આપવા પર લગાવી રોક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00199.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://makesweethome.com/category/kitchen-decoration/", "date_download": "2020-07-06T03:08:47Z", "digest": "sha1:DCEL2UD3TZBBKVJIQNNL2WME5MCZSJCJ", "length": 4252, "nlines": 99, "source_domain": "makesweethome.com", "title": "Kitchen Decoration – Make Sweet Home", "raw_content": "\nસાંકડા રસોડાને સજાવવાની કળા\nશહેરોમાં ઘર ઘણા નાના બની ગયા છે. સામાન્ય રીતે એક રૂમ અને કિચનના ઘરમાં રસોડું તો લગભગ ન��નકડી ખોલી જેટલું\nરસોડાની દીવાલ સજાવવા ઉપયોગી સુચનો\nરસોડાની દીવાલોને પણ ઘરની બીજી દીવાલોની જેમ જ સજાવી એવો લુક આપો કે ક્યારેય રસોઈ કરવાનો કંટાળો ન આવે. કિચન એ\nરસોડું આ રીતે સજાવો\n♦રસોડાને સજાવવુ દરેક ગ્રુહિણીને ગમે છે,બસ નાના એવા ફેરફાર કરીને તમે રસોડાને સુંદર બનાવી શકો છો,જેમ કે રસોડામાં ફ્રૂટ્સ અને વેજિટેબલ્સની\nબગીચાને ગરમીમાં આ છ રીતે સજાવી જુઓ\nજરૂરિયાત અને પસંદગી મુજબ ડાઇનિંગ રૂમનું ડેકોરેશન\nઈનડોર પ્લાન્ટ્સ માટે ઉપયોગી ટિપ્સ\nવર્કિંગ વુમન માટે ડ્રેસિંગ ટીપ્સ\nડ્રોઇંગરૂમ કરતાં પણ સારૂ બાથરૂમ ડેકોરેશન\nડાઇનિંગને આકર્ષક બનાવતી નૅપ્કિન રિંગ\nબાલ્કનીને મોર્ડન ટચ આપવો\nત્વચાની સંભાળ કરવી જરૂરી છે\nકિચન કેવી રીતે વ્યવસ્થિત રાખવું\nતમારા ઘરમા પ્રાકૃતિક મહેકનો મઘમઘાટ\nશૂ રેકઃ ફૂટવેર મૂકવાની જગ્યા\nઘરની સજાવટ માટે વેસ્ટ બલ્બનો ઉપયોગ\nબાથરૂમને આપો લક્ઝ્યુરીયશ ટચ\nસાંકડા રસોડાને સજાવવાની કળા\nવિવિધ સ્ટાઇલનાં ટિસ્યૂપેપર હોલ્ડર\nઝુમ્મર વડે દિવાનખંડની સજાવટ\nશિયાળામાં કોલ્ડ ક્રીમનો ઉપયોગ\nમનમોહક ગાલીચાથી ઘર સજાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00200.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://www.satyaday.com/film-chhapaak-hero-vikrant-massey-engaged-with-sheetal-thakur/", "date_download": "2020-07-06T02:02:19Z", "digest": "sha1:WPFH6ELMXOI5LCPJXY4G6TTX56ULGW4V", "length": 6667, "nlines": 112, "source_domain": "www.satyaday.com", "title": "'છપાક'ની રિલીઝ પહેલા વિક્રાંત મેસીએ ગુપ્ત રીતે કરી સગાઈ, જાણો કોણ છે ખુશનસીબ! - SATYA DAY", "raw_content": "\n‘છપાક’ની રિલીઝ પહેલા વિક્રાંત મેસીએ ગુપ્ત રીતે કરી સગાઈ, જાણો કોણ છે ખુશનસીબ\nવિક્રાંત અને તેની ગર્લફ્રેન્ડની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.\nમુંબઈ : દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ ‘છપાક’ને રિલીઝ થવામાં હજી થોડો સમય બાકી છે. પરંતુ આ ફિલ્મની રજૂઆતની રાહ જોયા વિના તેના મુખ્ય હીરો વિક્રાંત મેસીએ તેની પ્રેમિકા સાથે ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે. વિક્રાંત અને તેની ગર્લફ્રેન્ડની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.\nબોલિવૂડ, વેબ સિનેમા અને ટીવીના જાણીતા સ્ટાર વિક્રાંત મેસીએ અંગત કાર્યક્રમની જેમ તેમનો સગાઈ સમારોહ પૂર્ણ કર્યો. સમાચારો અનુસાર, વિક્રાંતે તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું છે કે તેણે સગાઈ કરી લીધી છે.\nનોંધપાત્ર વાત એ છે કે, વિક્રાંત લાંબા સમયથી અભિનેત્રી શીતલ ઠાકુરને ડેટ કરી રહ્યો હતો. આ બંનેના સંબંધોની વાત ત્યારે પ્રક���શમાં આવી જ્યારે સોશિયલ મીડિયા પર આ કપલની તસવીરો પ્રકાશિત થવા લાગી. સમાચારો અનુસાર, છેલ્લા લગભગ 4-5 વર્ષથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.\nહવે આ બાબતે નંબર -1 બન્યો વિરાટ કોહલી\nભારત બોન્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડ માટે કેબિનેટની મંજૂરી\nભારત બોન્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડ માટે કેબિનેટની મંજૂરી\nરાજકોટ માં પોલીસ ની દાદાગીરી નું વરવું પ્રદર્શન ,પ્રદર્શનકારી ને ઘોડા પરથી નીચે ખેંચી બેફામ ગાળો દઈ પોલીસે ઘોડા ને પણ લાફો ઠોકી દીધો \nઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમમાં 28 હજાર ક્યુસેક પાણીની આવક\nભારત સરહદે થી ચાઈના ને મોદીજી એ આપ્યો સંદેશ હવે વિસ્તારવાદ ના જમાના ગયા, આ દેશ છે જ્યાં કૃષ્ણ ની પૂજા થાય છે જેઓ વાંસળી પણ વગાડી જાણે અને સમય આવ્યે સુદર્શનચક્ર પણ ચલાવી શકે છે\nકપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માં શુ ભાજપ જ ભાજપ ને હરાવશે કેસી પટેલ નારાજ ભાજપ ના માધુ રાઉત સામે જીતુભાઇ નજીવા મત થી માંડ જીત્યા હતા \nલ્યો હવે આવી ગઈ સ્વદેશી એપ જે તમારા મોબાઈલમાં રહેલી ચાઈનીઝ એપ ડીલીટ કરી ફોનને કરશે સુરક્ષિત\nઆખરે ભારત સરકારે ટીકટોક,હેલ્લો સહિત ની ચાઇનીઝ 59 એપ ઉપર મુક્યો પ્રતિબંધ\nઆજે 30 જૂન વિશ્વ સોશ્યલ મીડિયા દિવસ ,જનતા જાતેજ પત્રકાર બની છે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે તો કયાંક બાળકો-યુવાનો ‘ગેમ’ ના બંધાણી પણ બન્યા,વાંચો ખાસ અહેવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00200.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/photogallery/eye-catcher/omg-the-excuse-that-the-young-lady-reached-home-late-at-night-made-the-excuse-that-the-police-were-also-shocked-ap-950812.html", "date_download": "2020-07-06T03:01:55Z", "digest": "sha1:HS6YCKOYQAV6PVGUARF7QMUEABPBNBOC", "length": 21901, "nlines": 249, "source_domain": "gujarati.news18.com", "title": "OMG The excuse that the young lady reached home late at night made the excuse that the police were also shocked ap– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » અજબગજબ\nમોડી રાત્રે ઘરે પહોંચેલી યુવતીએ બનાવ્યું એવું બહાનું કે પોલીસ પણ ચોંકી ગઈ\n16 વર્ષીય એક યુવતી પૈસા ચોરાવાની વાત અંગે પોતાની માતા સાથે ઝઘડીને બહાર નીકળી ગઈ હતી. અનેક કલાકો સુધી ઘરે પાછી ન ફરતા પરિવારના લોકો મોડા સુધી તેને શોધવા લાગ્યા હતા.\nહૈદરાબાદઃ હૈદરાબાદના (Hyderabad) સંગારેડ્ડીમાં એક 16 વર્ષીય કિશોરીના એક જૂઠ બોલવા પર તપાસ માટે પોલીસ (police) પણ અનેક દિવસો સુધી દોડતી રહી હતી. જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે કિશોરીને વરસેવો છૂટી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, 16 વર્ષીય એક યુવતી પૈસા ચોરાવાની વાત અંગે પોતાની માતા સાથે ઝઘડીને બહાર નીકળી ગઈ હતી. (પ્રતિકાત્મક તસવીર)\nઅનેક કલાકો���ુધી ઘરે પાછી ન ફરતા પરિવારના લોકો મોડા સુધી તેને શોધવા લાગ્યા હતા. પરંતુ કિશોરીનો કોઈ પત્તો લાગ્યો નહીં. જ્યારે મોડી રાત્રે યુવતી ઘરે પહોંચી ત્યારે તેણે જણાવ્યું હતું કે, ચાર લોકોએ હૈદરાબાદના અમીનપુરમાં ગેંગરેપ (Gangrape) કર્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)\nરિપોર્ટ પ્રમાણે ઘટનાથી ડરીને માતા-પિતાએ કિશોરીને લઈ સંગારેડ્ડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં કિશોરીએ પોલીસને જણાવ્યું હતું કે, તે ગુસ્સે થઈને ઘરેથી નીકળી હતી. તે રસ્તા ઉપર એકલી જઈ રહી હતી ત્યારે એક બાઈક ચાલક તેનો પીછો કરતો હતો. મેં બાઈક ચાલકને એક થપ્પડ મારી તો તે ત્યાંથી જતો રહ્યો હતો. થોડા સમય પછી તે ફરીથી પાછો આવ્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)\nકિશોરીએ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, મને બાઈક ચાલક એવું કહીને મને બાઈક ઉપર લઈ ગયો કે મારો ન્હાતો વીડિયો તેની પાસે છે. જો તું ન આવી તો વીડિયો ઈન્ટરનેટ ઉપર વાયરલ કરશે. હું તેની સાથે બાઈક ઉપર બેશીને ચાલી ગઈ. ત્યારબાદ આરોપી મને અમીનપુર લઈ ગયો જ્યાં અવાવરું જગ્યાએ લઈ ગયો જ્યાં ચાર લોકોએ મારી સાથે ગેંગરેપ કર્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)\nયુવતીની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ સ્ટેસનનો આખો સ્ટાફ સમગ્ર વિસ્તારની તપાસમાં લાગી ગયો હતો. પરંતુ પોલીસને કંઈ હાથ લાગ્યું નહીં. આ વચ્ચે કિશોરીની મેડિકલ તપાસ કરવામાં આવતા ગેંગરેપની પુષ્ટી ન થઈ. (પ્રતિકાત્મક તસવીર)\nસંગારેડ્ડીના એસપી ચંદ્ર શેખર રેડ્ડીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પોલીસને કિશોરીના વાત ઉપર શંકા થઈ. તેને બોલાવીને કડકાઈથી પૂછપરછ કરી તો તેણે સત્ય હકીકત જણાવી હતી. તે પોતાના બોયફ્રેન્ડ સાથે ફરવા જતી રહી હતી. ઘરે મોડી પહોંચવાના કારણે તેણે આ ખોટી કહાની વર્ણવી હતી. (પ્રતિકાત્મક તસવીર)\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\n��કાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00201.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"}
+{"url": "https://khedu.in/after-man-dies-why-tulsi-leaves/", "date_download": "2020-07-06T02:26:14Z", "digest": "sha1:MPBSXZ3KI7TVVSIY5NCRRB2X2Y36V5BI", "length": 12254, "nlines": 81, "source_domain": "khedu.in", "title": "માણસ મુત્યુ પામ્યા પછી શા માટે તુલસીના પાન મુકવામાં આવે છે ? વાંચો તેની પાછળનું કારણ અને રહસ્ય..", "raw_content": "\nHome લેખ માણસ મુત્યુ પામ્યા પછી શા માટે તુલસીના પાન મુકવામાં આવે છે \nમાણસ મુત્યુ પામ્યા પછી શા માટે તુલસીના પાન મુકવામાં આવે છે વાંચો તેની પાછળનું કારણ અને રહસ્ય..\nઆપણા હિંદુ ધર્મમાં ઘણી બધી પરંપરાઓ આજે પણ ઘણા અનુસરતા જોવા મળે જ છે. અને સાથે સાથે આપણા હિંદુ ધર્મમાં એવા પ્રકારની કેટલી બધી પરંપરાઓ રહેલી છે કે જેની પાછળ ધાર્મિક મહત્વ પણ રહેલું હોય છે અને વૈજ્ઞાનિક તર્ક પણ છુપાયેલું જોવા મળે છે. એમ તો જોઈએ તો જયારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો એની પાછળ તેનો પરિવાર અને સગા સંબંધી,અને સાથે મિત્રો બધા જ ઘણા દુઃખી થતા હોય છે, પણ આપણા શાસ્ત્રોમાં જયારે જીવનું\nમૃત્યુ થાય છે તો સદગતીને અને આ ઉપરાંત શિવ ને પામે છે. જીવ અને શિવનું મૃત્યુ થાય એ પછી એક થઇ જાય છે. તો એક વાતે જયારે વ્યક્તિ દેહ છોડે એટલે કે તે મૃત્યુ પામે એ પછી એ માણસને મુક્તિ પણ મળી જાય છે. તો આ રીતે દેહને મુક્તિ માટે હિંદુ ધર્મમાં કેટલીક ખાસ પરંપરાઓ રહેલી જોવા મળે છે.\nઆપણી આ હિંદુ પરંપરા ના ધ્યાન રાખીને જોઈએ તો કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયા બાદ તેને અંતિમવિધિ અકપ્વમ આવતી જોવા મળે છે. અને આ અંતિમવિધિ કરવાના કારણે તે આ સંસારની મોહમાયાથી છૂટી જાય અને બહ્મ, શિવ, અને સત માં ભળી જાય એવું માનવામાં આવે છે. તેથી જ તો હિંદુ ધર્મમાં માણસનું મૃત્યુ થાય ત્યારે અંતિમવિધિ કરવામાં આવે છે. તેમાં એક એવી વિધિ એવી પણ હોય છે કે જેના વિશે લગભગ ખુબ જ ઓછા લોકોને તેની જાણ હશે. તો ચાલો એ બાબત જાણીએ કે શું છે તે વિધિ અને શું છે તેનું મહત્વ. અને આ મહત્વ જાણવા માટે આ લેખ દરેક લોકો માટે ખુબ જ ઉપયોગી અને જરૂરી થશે અને આમાં જે માહિતી આપવામાં આવી તેમાંથી દરેક હિંદુ વ્યક્તિએ મોટા ભાગે પસાર થવું પડે છે.\nસમાન્ય રીતે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પા��ે ત્યારબાદ તેના મોમાં ગંગાજળ નાખવામાં આવતું જોવા મળે છે. અને આની સાથે સાથે મૃત્યુ પામેલ વ્યક્તિના મોમાં તુલસી પત્ર પણ મુકવામાં આવતું જોવા મળે છે. અને આ ઉપરાંત આપણા ધર્મમાં ધાર્મિક રીતે તુલસીનું ખુબ જ મહત્વ રહેલું છે. અને તુલસીને હિન્દુ ધર્મમાં પૂજનીય પણ માનવામાં આવે છે. તુલસીની પૂજા લગભગ દરેક હિન્દુઓના ઘરમાં કરવામાં આવે છે. શાસ્ત્રોમાં તુલસીને લક્ષ્મીનુ પ્રતીક પણ માનવામાં આવે છે. તો આ પૂજનીય એવા તુલસી પત્ર ને વ્યક્તિ ના મૃત્યુ બાદ કેમ મોમાં મુકવામાં આવે છે તેના વિશે આપણે જોઈશું.\nતુલસી ના પણ વિશે એવું માનવામાં આવે છે કે , લક્ષ્મી રૂપી તુલસીના કરમાવવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થવા માંડે છે. અને આ સાથે આ ઉપરાંત તુલસીને સૌભાગ્યનું પ્રતિક પણ માનવામાં આવે છે. અને આ સિવાય વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીને મહત્વનુ સ્થાન આપવામાં આવ્યુ છે. માટે આપણા શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે તુલસીને ધારણ કરનાર વ્યક્તિને ક્યારેય પણ યમરાજ કષ્ટ આપી શકતા નથી. કારણ કે મૃત્યુ બાદ યમલોકમાં દરેક વ્યક્તિએ યમદંડનો સામનો અવશ્ય કરવો પડે છે. પરંતુ જો મોંમાં તુલસીપત્ર મુકવામાં આવે તો યમલોકમાં વ્યક્તિએ યમદંડનો સામનો કરવો પડતો નથી એવું માનવામાં આવે છે.\nઅને આપણા આ હિંદુ ધર્મમાં ધાર્મિક કારણની સાથે સાથે વૈજ્ઞાનિક અને વ્યવહારિક કારણ પણ રહેલું જોવા મળે છે. અહી તેનું વૈજ્ઞાનિક કારણ આપેલ છે.\nતુલસી એ એક દવા તરીકે નું પણ કાર્ય કરે છે. અને સાથે તુલસી દવાની જેમ જ વપરાય છે. અને જે કારણે આયુર્વેદ વિજ્ઞાન પણ તુલસીને મનુષ્ય જીવન માટે વરદાન માને છે. અને તેનું વૈજ્ઞાનિક કારણ એ બહાર આવ્યું છે કે ,જો વ્યક્તિના મૃત્યુ સમયે તેના મોંમાં તુલસીનું પાન મુકવામાં આવે તો પ્રાણ ત્યાગ કરતા સમયે કષ્ટ ન પડે અને પ્રાણ ત્યાગવામાં દેહ છોડનાર વ્યક્તિને રાહત સાથે પ્રાણ છુટ્ટી જાય. કેમ કે તુલસીપત્ર એ સાથે સાત્વિક ભાવ પણ જગાવે છે.\nમિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડૂ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.\nPrevious articleભારતના આ રાજ્યોમાં સૌથી વધારે બાળકો મૃત્યુ પામે છે, વાંચો તેની પાછળના કારણો….\nNext articleઆ લેખને એકવાર જરૂર વાંચી ખુબ જ શેર કરજો…જેથી પૈસામાં તૂટેલા લોકો સુધી પહોંચે\nઘરમાં વાસ્તુ અનુસાર આજે જ કરો આ એક બદલાવ, ધનવાન બનતા કોઈ નહી રોકી શકે…\nકાન અને મગજ બંનેને ખુબ જ નુકશાન કરે છે આ એક વસ્તુ, વાપરતા હોવ તો આજે જ કરી દો બંધ…\nતમે પણ પરેશાન છો ઘરમાં જીવજંતુઓથી, તો આજે જ અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00201.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.lawyersuae.com/gu/%E0%AA%8F%E0%AA%9F%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A8%E0%AB%80/%E0%AA%A6%E0%AB%81%E0%AA%AC%E0%AA%88-%E0%AA%85%E0%AA%AC%E0%AB%81-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AC%E0%AB%80-uae-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AF%E0%AB%81%E0%AA%8F%E0%AA%8F-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%85%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80", "date_download": "2020-07-06T01:33:48Z", "digest": "sha1:WURI5EACF54WCZPBRUTVVEBXFTFTOU7B", "length": 24711, "nlines": 204, "source_domain": "www.lawyersuae.com", "title": "યુએઈ કોર્ટ્સ, ડીઆઇએફસી, યુએઈમાં વિવાદના નિરાકરણ માટે મધ્યસ્થી - લો ફર્મ્સ દુબઇ", "raw_content": "\nયુએઈમાં રાઇટ વકીલ શોધો\nયુએઈમાં ફોજદારી કેસો તપાસો\nઅટકાયત / એરપોર્ટ પર પકડ્યો\nસિંગલ વિલ્સ / મિરરડ વિલ્સ\nછેતરપિંડી - ફોજદારી કાયદો\nઆકસ્મિક હત્યા અથવા હત્યા\nસાયકલ અથવા મોટરસાયકલ અકસ્માત\nવ્યવસાય કાયદો / વિવાદોનું નિરાકરણ\nસ્થાવર મિલકત / સંપત્તિના કેસો\nયુએઈ કોર્ટ્સ, ડીઆઇએફસી, યુએઈમાં તકરારના નિરાકરણ માટે મધ્યસ્થી\nપ્રતિક્રિયા આપો / એટર્ની, બ્લોગ, વ્યાપાર કાયદો, કોર્ટ કેસ, સરકાર / દ્વારા સારાહ\nવિવિધ સંયુક્ત આરબ અમીરાતમાં કાયદા અને વિવાદનું નિરાકરણ\nસંયુક્ત આરબ અમીરાત (યુએઈ) એ ઘણા વર્ષોના આર્થિક વિકાસનો સામનો કરવો પડ્યો છે અને તે એક મુખ્ય પ્રાંતીય વ્યવસાય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યો છે, જેમાં નોંધપાત્ર અને વિવિધ ક્રોસ-ફ્રિંજ એક્સચેંજ ખેંચાયા છે. યુએઈમાં સામાન્ય રીતે વિદેશી કાયદો, ખાસ કરીને અંગ્રેજી કાયદો, અધિકૃત સંબંધને રજૂ કરવા અને બહારના સ્થાનિકને પસંદ કરવા અથવા દલીલના વિરોધાભાસી વિકલ્પ તરીકે મધ્યસ્થી માટેના કરારોમાં આનાથી નાણાકીય નિષ્ણાતો અને પક્ષોને લીધા છે.\nવળી, યુએઈની કાયદાકીય પ્રણાલી પર ઝગડો કરવો, કસ્ટમ-આધારિત કાયદા પર પ્રદર્શિત નાણાકીય મુક્ત ઝોનની નક્કર હાજરીવાળા એક સામાન્ય કાયદો લોકેલ, ખૂબ મહત્વનું છે અને અમે સહાય માટે મૂળભૂત હજી સંપૂર્ણ મેન્યુઅલ ઓફર કરવા માટે સંતુષ્ટ છીએ. યુએઈમાં કાયદાકીય કાર્યવાહી, મુકદ્દમા અને લવાદ અંગેના મુખ્ય મુદ્દાઓને સમજવા સાથે.\nબહારના કાયદાના નિર્ણયના ભાગો વચ્ચે મધ્યસ્થી અને મુકદ્દમા લગાવવી, એક અપવાદરૂપે સુસંગત લાયકાત હોવી આવશ્યક છે, તેથી ચાલો આપણે તે શોધીએ.\nપ્રથમ, પ્રદેશ યુએઈ - સરકાર અને અમીરાત કક્ષાના કાયદા દ્વારા સંચાલિત અને નજીકના વિવિધ અદાલતો ધરાવતા, યુએઈ કોર્ટ તરીકે આ માટે પછીથી સૂચિત.\nબીજું, નાણાં સંબંધિત ફ્રી ઝોન, ખાસ કરીને દુબઈ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સેન્ટર (ડીઆઈએફસી) - અમીરાત દુબઈમાં એક નાણાકીય મુક્ત ક્ષેત્ર, જે યુએઈની અંદર સ્વનિર્ભર વોર્ડ બનાવે છે, તે કસ્ટમ-આધારિત કાયદા પર પ્રદર્શિત થાય છે, તે સામાન્ય અને વ્યવસાયિક કાયદા અને નિયંત્રણની પોતાની ગોઠવણ લાગુ કરે છે અને જેમાં સ્વતંત્ર અદાલતની સ્થાપના કરવામાં આવી છે દુબઇ આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર અદાલતો.\nશું યુએઈ અદાલતો વિદેશી કાયદો લાગુ કરવાના કરારમાં પક્ષકારો દ્વારા લેવાયેલા નિર્ણયને જાળવી રાખે છે\nમૂળભૂત સ્તરે, બહારના નિરીક્ષણ કાયદાની પસંદગી માન્ય છે. આ નિર્ણય યુએઈની અદાલતો દ્વારા ડિગ્રી સુધી જાળવવામાં આવશે, વિદેશી કાયદાની જોગવાઈઓ, ઇસ્લામિક શરિયત, યુએઈની ખુલ્લી વિનંતી અથવા નૈતિકતાને નકારી કા andશે નહીં અને રિમેક રાઇટ્સ જેવા કે ઓપન વિનંતી વિચારણા માટેના સંબંધો વિવિધ મુદ્દાઓ સાથે સંબંધ ફેરવતા નથી, કામ, લિસ્ટેડ બિઝનેસ officeફિસ અને યુએઈ સરકારી પદાર્થો સાથે કરાર સમાપ્ત થાય છે.\nરહેણાંકની ખુલ્લી વિનંતી, યુએઇમાં ભાષાંતર પ્રમાણે, અપવાદરૂપે વ્યાપક છે અને અન્ય બાબતો ઉપરાંત, વ્યક્તિગત સ્થિતિની બાબતો, વિનિમયની તક, સંપત્તિનો પ્રસાર અને વ્યક્તિગત માલિકીના ધોરણો, જે અંશે આ મુદ્દાઓ નથી ' ટી ઇસ્લામિક શરિય મૂળભૂત ગોઠવણી અને મૂળભૂત ધોરણોને નકારી કા .ો.\nયુએઈના પ્રદેશમાં કરારનું પ્રતિનિધિત્વ કરવા વિદેશી કાયદાના નિર્ણયથી સંબંધિત કયા જોખમો છે\nપ્રથમ, વિદેશી કાયદાને બોલાવનાર પક્ષ પાસ�� યુએઈ અદાલતોમાં આવા વિદેશી કાયદાની હાજરી અને પદાર્થના પુરાવાનો ભાર છે. જો પક્ષ વિદેશી કાયદાના ઉપયોગ માટે વિદેશી કાયદાની શોધ કરી રહ્યો હોય તો આવા બહારના કાયદાને દર્શાવવા અને તેની સામાન નક્કી કરવા માટે અવગણાય છે, તો કોર્ટ તેની સચેતતાથી લગભગ પક્ષકારોની સમજથી સ્વતંત્ર રીતે યુએઈ કાયદો લાગુ કરી શકે છે.\nબીજું, યુએઈની અદાલતોએ કેટલાક ઉદાહરણોમાં નિર્ણય લીધો છે કે યુએઈ કાયદા લાગુ થશે, નહીં કે પસંદ કરેલા વિદેશી કાયદા જેવા કે અંગ્રેજી પક્ષના આધાર પર અંગ્રેજી કાયદો છે કે જેમાં પક્ષકારોએ વિદેશી હાજરીના સંદર્ભમાં આકર્ષક અને નોંધપાત્ર પુષ્ટિ પ્રદર્શિત કરવામાં અવગણ્યું છે. કાયદો અથવા તેની સામાન નક્કી કરવામાં અવગણના. આ ઉદાહરણોમાં, યુએઈ અદાલતો પક્ષકારોના નિવેદનની અવગણના કરે છે અને યુએઈના કાયદા મુજબ કેસના ફાયદાઓનું મૂલ્યાંકન કરે છે.\nથર્ડ, અવિચારી રીતે, જો આ વિવાદને આર્બિટ્રેશન માટે સૂચવવામાં આવે તો આ બહુપક્ષીય ગુણવત્તા notભી થતી નથી, કારણ કે યુએઈ અદાલતમાં યુએઈમાં સન્માનને અધિકૃત કરવા માટે એક સંભવ છે. તે કેસના ફાયદાઓનું સર્વેક્ષણ કરશે નહીં અને સાર્વત્રિક વિવેકબુદ્ધિ માટે માન્યતા અને વિદેશી આર્બિટ્રલ એવોર્ડ્સના અમલીકરણ પરના કન્વેશનને લાગુ કરશે અથવા સુવ્યવસ્થિત અમલીકરણ પ્રક્રિયા, ઘરગથ્થુ મધ્યસ્થીની ભલામણ હેઠળની ભલામણ કરી યુએઈ સિવિલ પ્રોસિઝર્સ કોડ.\nચોથી, કોઈ કરાર માટે વિદેશી કાયદાના ઉપયોગ અંગે નિર્ણય એ કરારને યુએઈ કાયદાના કેટલાક ચાવીરૂપ વિચારો માટે જવાબદાર હોવાથી સુરક્ષિત રાખતો નથી, ખાસ કરીને ખુલ્લી વિનંતીના વિશાળ વિચારને. યુએઈની અદાલત દ્વારા આ વિચાર પ્રગતિ થઈ શકે છે, જો કોઈ મુદ્દો ચર્ચા પહેલા ચલાવવાની કુશળ અદાલત હોય અથવા તે સંજોગોમાં કે તે સક્ષમ અદાલત હોય તો તે કોઈ વિદેશી ચુકાદા અથવા લવાદી સન્માનની મંજૂરી સાથે નિર્ભર હોય. જો કે, ડીઆઇએફસી કોર્ટ વિદેશી કાયદાને સમજે છે અને તેને વર્તમાન વિવાદ પર લાગુ કરવા માટે મૂળભૂત સ્તરે હોવું જોઈએ.\nયુએઈમાં પક્ષો કાનૂની રીતે સંમતિ આપી શકે તેવા વિવાદ નિર્ધાર મંચ કયા છે\nઘરેલું અદાલતો જે પ્રક્રિયાઓ મોટાભાગના ભાગ માટે હોય છે તેમાં ત્રણ સ્તરોનો પ્રથમ પ્રસંગ, બોલી અને કેસેશન હોય છે. કોર્ટ કાર્યવાહી નિયમિત રીતે કંટાળાજનક હોય છે.\nડીઆઈફસી અદાલતોના સ્વાતંત્ર સંસ્થા અને ઈક્વિટીની જરૂરિયાત માટેના ચાર્જ ધ��ાવતા ડીઆઇએફસી અદાલતોનો ફક્ત બે સ્તરનો દાખલો છે અને જે offerફરની અદાલત યુએઈની અદાલતોની તુલનામાં અથવા કોર્ટ કાર્યવાહીઓને સાધારણ રીતે સ્નેપ્પીયર બનાવે છે. દુબઇ કોર્ટ્સ.\nડીઆઈફસી પાસે વ્યાપારી કાયદો અને નાગરિક કાયદોની પોતાની વિશેષ વ્યવસ્થા છે.\nમધ્યસ્થતા - ઘરગથ્થુ અથવા વિશ્વવ્યાપી, સંસ્થાકીય અથવા તાત્કાલિક ઉપરોક્ત ક્ષેત્રમાં આગળ મૂકવામાં આવેલ ખુલ્લા વિનંતી પ્રકૃતિના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને.\nયુએઈમાં પક્ષો દ્વારા હવે પછી ફરીથી કયા મધ્યસ્થી મંચો પસંદ કરવામાં આવે છે\nએડીઆર સિસ્ટમ તરીકે મધ્યસ્થી યુએઈમાં ભારે વિકાસ થયો છે. યુએઈ વૈશ્વિક પગલાં અને શ્રેષ્ઠ અભ્યાસને પહોંચી વળવા માટે હસ્તક્ષેપ તરફની તેના અભિગમને આધુનિકીકરણ કરી રહ્યું છે.\nડીઆઈએસી એ યુએઇમાં એક સ્પષ્ટ સંસ્થાઓ છે અને તે અપવાદરૂપે નિપુણ હોવાનો અંત આવ્યો છે, ખાસ કરીને તેના માર્ગદર્શિકા આઇસીસીના નિયમો પર પ્રદર્શિત થાય છે. ડીઆઇએફસી-એલસીઆઈએ, ડીઆઈફસી અને લંડન કોર્ટ Internationalફ ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન વચ્ચેની મુખ્ય ભાગીદારીમાં સ્થાપિત હસ્તક્ષેપનું કેન્દ્ર છે.\nપ્રતિક્રિયા આપો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *\nમારું નામ, ઇમેઇલ અને વેબસાઇટ આ બ્રાઉઝરમાં આગલી વખતે ટિપ્પણી કરવા માટે સાચવો.\nકеમિરсіаલ લіટіગаટિન અને દіસрતુ રеસоલ્યુટіоન્સથી સોમеааааааааееооо\nયુએઈમાં મેડિકલ દૂષિત કેસ માટેના ચાર તત્વો\nતબીબી બેદરકારીના કેસો - તમારા કાનૂની અધિકારને વધુ સારી રીતે જાણો\nયુએઈ કોર્ટ્સ, ડીઆઇએફસી, યુએઈમાં તકરારના નિરાકરણ માટે મધ્યસ્થી\nદુબઇ, યુએઈમાં વ્યવસાય કરારની વાત આવે ત્યારે કાનૂની સલાહ મહત્વપૂર્ણ છે\nનેલી બનાસૈદ on ઇમિગ્રેશન વકીલો\nકાનૂનીબ્રીજ-એડમિન on જો તમે યુએઈમાં લોન અથવા ક્રેડિટ કાર્ડની બાકી રકમ ચૂકવશો નહીં તો શું થાય છે\nચંદ્રમોહન on જો તમે યુએઈમાં લોન અથવા ક્રેડિટ કાર્ડની બાકી રકમ ચૂકવશો નહીં તો શું થાય છે\nઝામીરા on જો મારી ક્રેડિટ કાર્ડ કંપની મારા પર કેસ ફાઇલ કરે તો મારે વકીલ મેળવવો જોઈએ\nટેરેસા રોઝ કો on દુબઇ અથવા સંયુક્ત આરબ અમીરાતમાં વ્યક્તિગત ઇજાના અકસ્માત દાવાને કેવી રીતે વધારવું\nવિઝા નિયમો અને કાયદા\nદુબઈમાં અટકાયત કરાઈ છે\nઅમારા વકીલો અને વકીલો બંને પશ્ચિમ અને પ્રાદેશિક શિક્ષિત છે અને વિવિધ દેશો તેમજ મધ્ય પૂર્વીય અધિક���રક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરે છે. તમે અમારી સેવાઓ સંબંધિત પ્રશ્નો છે અમને સંપર્ક મફત લાગે કૃપા કરીને.\nગલ્ફ ટાવર્સ, udડ મેથા, દુબઇ હેલ્થકેર સિટીની નજીક, દુબઇ, સંયુક્ત આરબ અમીરાત\nક Copyrightપિરાઇટ 2020 XNUMX લો ફર્મ્સ દુબઇ | દ્વારા સંચાલિત કોપર કમ્યુનિકેશન્સ\nડિસક્લેમર | ગોપનીયતા નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00201.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/national-international/supreme-court-dismisses-appeal-of-chidambaram-against-delhi-hc-order-which-dismissed-his-anticipatory-bail-plea-in-inx-media-case-mb-904070.html", "date_download": "2020-07-06T03:37:09Z", "digest": "sha1:C3PA7BRKFKYNWLJMMXA4LJLXFKQTTQOY", "length": 28058, "nlines": 280, "source_domain": "gujarati.news18.com", "title": "supreme court to hear p chidambaram plea against hc order today mb– News18 Gujarati", "raw_content": "\nINX Media Case: પી. ચિદમ્બરમને મોટો આંચકો, સુપ્રીમ કોર્ટે પણ અરજી ફગાવી\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nINX Media Case: પી. ચિદમ્બરમને મોટો આંચકો, સુપ્રીમ કોર્ટે પણ અરજી ફગાવી\nચિદમ્બરમની ભ્રષ્ટાચારના મામલામાં 20 ઓગસ્ટે સીબીઆઈએ ધરપકડ કરી હતી\nપૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરને સુપ્રીમ કોર્ટથી મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે આગોતરા જામીન રદ કરવાના ચુકાદાની વિરુદ્ધ દાખલ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ ઉપરાંત પી. ચિદમ્બરમ દ્વારા સીબીઆઈ કસ્ટડીની વિરુદ્ધ દાખલ અરજી ઉપર પર પણ સુનાવણી નહીં થાય, કારણ કે આ મામલો હજુ સુધી લિસ્ટ નથી થઈ શક્યો. જોકે, હજુ ઇડી તરફથી જે એફિડેવિટ દાખલ કરવામાં આવી છે તેની ઉપર પણ સુનાવણી થવાની છે.\nચિદમ્બરમની આગોતરા જામીન અરજી મામલામાં જસ્ટિસ ભાનુમતીએ કહ્યું કે ધરપકડ બાદ આગોતરા જામીનની અરજી બિનઅસરકારક થઈ જાય છે. તેની પર ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે તેમ છતાંય સુનાવણી થઈ શકે છે. જીવનનો અધિકાર મહત્વપૂર્ણ છે. તેની પર જસ્ટિસ ભાનુમતીએ કહ્યું કે આગોતરા જામીનને અમે નિયમિત જામીનમાં કન્વર્ટ ન કરી શકીએ, રિમાન્ડની વિરુદ્ધ અરજી લિસ્ટ નથી, અમે લિસ્ટિંગ માટે ન કહી શકીએ.\nજસ્ટિસ આર. ભાનુમતિ અને જસ્ટિસ એ. એસ. બોપન્નાની બેન્ચે કહ્યું કે ચિદમ્બરને કાયદા હેઠળ તેનો ઉપાય શોધવાની છૂટ છે. તેઓ ઈચ્છે તો નવેસરથી અરજી દાખલ કરી શકે છે.આ દરમિયાન સીબીઆઈ અને ઈડી ચિદમ્બરમની કસ્ટડી વધારવાની તૈયારી કરી રહી છે. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટથી રાહત ન મળતાં ઈડી તેમને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવા માંગશે. તેના માટે ઈડીએ સોગંધનામું દાખલ કરી દીધું છે. ઈડીનું કહેવું છે કે પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમે પોતાના નિકટના લોકો અને આઈએનએક્સ મીડિયા કેસના કાવતરાખોરો સાથે મળી ભારત અને વિદેશમાં શેલ કંપનીઓનું નેટવર્ક ઊભું કર્યુ.\nઆ અગાઉ, દિલ્હી હાઈકોર્ટ દ્વારા પી. ચિદમ્બરમને આગોતરા જામીન ન આપવાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલ તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે આ મામલાને મંગળવારે ઉઠાવ્યો હતો, પરંતુ ત્યારે સુનાવણી ન થઈ અને હવે આ મામલાની સુનાવણી થઈ રહી છે. કપિલ સિબ્બલે કહ્યું કે જો કોર્ટ અમને ત્યારે સાંભળી લેતી તો અમને જામીન મળી જાત.\nચિદમ્બરમની અરજી પર ઈડી પાસે માંગ્યો જવાબ\nશુક્રવારે સુપ્રીમ કોર્ટે ઇન્ફોર્સમેન્ટ ડિરોક્ટેરેટ (ઈડી) દ્વારા નોંધાયેલા મની લોન્ડ્રિંગના મામલામાં ચિદમ્બરમને સોમવાર સુધી ધરપકડથી છૂટ આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમની અરજી પર ઈડી પાસે જવાબ પણ માંગ્યો હતો અને નિર્દેશ આપ્યા હતા કે તેમામ ત્રણ મામલાને સોમવારે તેમની સામે સૂચીબદ્ધ કરવામાં આવે.\nપી. ચિદમ્બરમ આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર મામલામાં કાર્યવાહી સામનો કરી રહ્યા છે. (ફાઇલ તસવીર)\nચિદમ્બરમે દલીલ કરી છે કે બંધારણના આર્ટિકલ-21 હેઠળ તેમના મૌલિક અધિકારનું ઉલ્લંઘન છે કે હાઈકોર્ટના આદેશને પડકારનારી તેમની અરજી પર સુપ્રીમ કોર્ટે 20 અને 21 ઓગસ્ટે સુનાવણી ન કરી તથા તેમની 21 ઓગસ્ટની રાત્રે ધરપકડ કરી લેવામાં આવી.\nઈડીએ મૂક્યા હતા આ આરોપ\nચિદમ્બરમની અનેક અરજીઓ પર દલીલો રજૂ કર્યા બાદ ઈડીએ આરોપ લગાવ્યો હતો કે તેઓએ તે સમયે આઈએનએક્સ મીડિયા સમૂહના પ્રમોટરો પીટર અને ઇન્દ્રાણી મુખર્જી સાથે તેમના દીકરાનું ધ્યાન રાખવા માટે કહ્યું હતું જ્યારે તે એફઆઈપીબીની મંજૂરી માટે તેમને મળ્યા હતા.\nવિપક્ષી નેતાઓએ ચિદમ્બરની ધરપકડની ટીકા કરી છે. (ફાઇલ તસવીર)\nઈડીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તપાસમાં તેમને જાણ્યું કે ચિદમ્બરમની પાસે 11 સ્થાવર સંપત્તિ અને 17 બેંક ખાતા હતા તેથી આ મામલામાં મોટા કાવતરાનો ખુલાસો કરવા માટે તેમની ધરપકડ કરવી જરૂરી છે.\nસૉલિસિટર કહ્યુ- આ મની લોન્ડ્રિંગનો મોટો મામલો\nઈડી તરફથી રજૂ સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, અરજીકર્તા અને તેમની પાર્ટીના સહયોગીઓએ ઘણો હોબાળો કર્યો અને રાજકીય બદલાની ભાવનાનો આરોપ લગાવ્યો. પરંતુ હું ઘણી જવાબદારી સાથે કહી રહ્યો છું કે આ મની લોન્ડ્રિંગનો ઘણો મોટો મામલો છે.\nચિદમ્બરમની ભ્રષ્ટાચારના મામલામાં 21 ઓગસ્ટની રાત્રે જોરબાગમાં તેમના ઘરેથી સીબીઆઈએ ધરપકડ કરી હતી. તેમને 22 ઓગસ્ટે નીચલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. નીચલી કોર્ટે તેમને 26 ઓગસ્ટ સુધી ચાર દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nINX Media Case: પી. ચિદમ્બરમને મોટો આંચકો, સુપ્રીમ કોર્ટે પણ અરજી ફગાવી\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00202.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"}
+{"url": "https://tv9gujarati.in/state-will-take-action-against-those-who-disobey-govt-rules-nitin-patel/", "date_download": "2020-07-06T02:10:48Z", "digest": "sha1:N7NK4SVYKPILY3WPBMGXLJPPBDPL32DY", "length": 5493, "nlines": 135, "source_domain": "tv9gujarati.in", "title": "નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું ગૃહમાં મહત્વનું નિવેદનઃ સરકારને ઘણા ગાઠતા નથી પરંતુ… – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nનાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું ગૃહમાં મહત્વનું નિવેદનઃ સરકારને ઘણા ગાઠતા નથી પરંતુ…\nનાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગૃહમાં મહત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે, સરકારને ઘણાં ગાઠતા નથી. આ બધાને ટૂંક સમયમાં ગાઠતા કરી દઈશું. સાથે જ નીતિન પટેલે કહ્યું કે, કાયદો અને વ્યવસ્થામાં બધાએ રહેવું જ પડશે.\nઆ પણ વાંચોઃ કોંગ્રેસી ધારાસભ્ય બ્રિજેશ મેરજાના કેનાલ મુદ્દે સવાલ પર નીતિન પટેલનો જવાબ, ‘કોંગ્રેસે ઘોર ખોદી છે’\nREAD આજે વડાપ્રધાન મોદી દેશના કેટલાક સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સ કરશે, ગુજરાતના 6 જેટલા સરપંચો સામેલ\nતમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો\nકોંગ્રેસી ધારાસભ્ય બ્રિજેશ મેરજાના કેનાલ મુદ્દે સવાલ પર નીતિન પટેલનો જવાબ, ‘કોંગ્રેસે ઘોર ખોદી છે’\n1 હજાર રૂપિયામાં રાહત દરે વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના આક્ષેપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00202.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://tv9gujarati.in/tag/rbi-likely-to-go-for-35-bps-rate-cut/", "date_download": "2020-07-06T01:11:53Z", "digest": "sha1:GX4K2OLOZ34CVE6IHKMIOQHLFQTUGVTH", "length": 3502, "nlines": 118, "source_domain": "tv9gujarati.in", "title": "RBI likely to go for 35 bps rate cut – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nઓછો થશે તમારો EMI આજે RBIની બેઠકમાં થઈ શકે છે મહત્વનો નિર્ણય\nભારતીય રિઝર્વ બૅન્ક તરફથી આજે નાણાકીય નીતિ સમીક્ષાની બેઠકના નિર્ણયોની જાણકારી આપવામાં આવશે, ત્યારે એ વાત પર ચર્ચાઓ ચાલી રહી છે કે RBI રેપો રેટમાં […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00202.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://www.gstv.in/easy-ways-to-get-holi-colours-off-your-clothes-at-home/", "date_download": "2020-07-06T01:38:36Z", "digest": "sha1:XANGDLU5337UMCDRM5YHUOVODZ66P4HW", "length": 10494, "nlines": 184, "source_domain": "www.gstv.in", "title": "Holi 2019: હોળીના રંગ કપડા પર લાગી જાય તો ચિંતા ન કરો, આ રહ્યાં ઘરગથ્થુ ઉપાય - GSTV", "raw_content": "\nભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો…\nLAVA આપી રહ્યું છે ફોન બનાવવાનો મોકો, મળશે…\nઆખી દુનિયાને રવાડે ચઢાવનાર TikTok ચીનમાં જ છે…\nકોરોનાકાળમાં રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યા 49 અને 69…\nહવે સોશિયલ મીડિયા થકી ભારતમાં પૈસા મોકલી શકશે…\nસરકારની આ સ્કીમમાં આટલા દિવસમાં જ ડબલ થઈ…\nચેક કરી લો તમારા ખાતામાં પૈસા આવ્યા\nઆ સરકારી સ્કીમ હેઠળ ફ્રીમાં થાય છે Coronaની…\nરાશન કાર્ડ વગર પણ આ રીતે મળશે મફત…\nHoli 2019: હોળીના રંગ કપડા પર લાગી જાય તો ચિંતા ન કરો, આ રહ્યાં ઘરગથ્થુ ઉપાય\nHoli 2019: હોળીના રંગ કપડા પર લાગી જાય તો ચિંતા ન કરો, આ રહ્યાં ઘરગથ્થુ ઉપાય\nહોળી રંગોનો તહેવાર છે તેથી લોકો રંગોના આ તહેવારને જબરદસ્ત રીતે સેલિબ્રેટ કરશે. હોળી રમતી વખતે કપડા પર પણ રંગ લાગી જતો હોય છે. હોળી તો આપણે મસ્તી સાથે રમી લઇએ છીએ પરંતુ કપડા પરથી રંગ દૂર કરવાની વાત આવે તો હાલત ખરાબ થઇ જાય છે. અહીં અમે તમને કપડા પરથી રંગ દૂર કરવાની ટ્રિક્સ જણાવી રહ્યાં છીએ જેથી કપડા પર લાગેલો રંગ સરળતાથી દૂર થઇ જશે.\nજે કપડા પર રંગ લાગ્યો છે તેને થોડીવાર માટે લીંબુના રસમાં બોળી દો. તે બાદ અડધો કર લીંબુનો રસ કપડા પર લગાવીને મુકી દો. પછી સાબુથી કપડા સાફ કરો. કપડા પરથી રંગ નીકળી જશે.\nવાસણ ધોવાનો સાબુ ફક્ત વાસણ સાફ કરવાના કામે જ નથી આવતો પરંતુ રંગ લાગેલા કપડા પરથી રંગ દૂર કરવા માટે આ ડિશવૉશ બાર પણ કામમાં આવે છે.\nદહી તમારા ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે કપડા પરનો રંગ દૂર કરવામાં પણ મદદગાર સાબિત થશે. રંગ લાગેલા કપડા દહીમાં પલાળીને મુકી દો અને થોડા સમય બાદ જ્યાં રંગ લાગ્યો છે તેને હાથેથી ઘસો. બેથી ત્રણવાર આવું કરવાથી ગંર ગાયબ થઇ જશે.\nટૂથપેસ્ટ દાંત ચમકાવવાની સાથે સાથે કપડાના ડાઘ પણ દૂર કરે છે. કપડામાં જ્યાં રંગ લાગેલો છે, ત્યાં ટૂથપેસ્ટ લગાવો અને જ્યારે ટૂથપેસ્ટ સૂકાઇ જાય તો તેને સાબુથી ધોઇ નાંખો. આ રીતે રંગના ડાઘ દૂર થઇ જશે.\nનેઇલપેઇન્ટ રિમૂવરને રંગ લાગેલી જગ્યા પર થોડી માત્રામાં લગાવો. તે બાદ કપડા ધોઇ નાંખો. આમ કરવાથી ડાઘ સાફ થઇ જશે.\nસફેદ વિનેગર રંગ લાગેલા કપડાને સાફ કરે છે. અડધો કપ સફેદ વિનેગરને લોન્ડ્રીમાં નાંખી દો. એકવાતનું ધ્યાન રાખો કે તેનો ઉપયોગ ફક્ત કોટનના કપડામાં કરવામાં આવે છે.\nકપડામાંથી રંગ દૂર કરવા માટે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકાય છે. રંગ દૂર કરવા માટે બ્લીચ સાથે બેકિંગ સોડા કારગર સાબિત થાય છે.\nસરકારની આ સ્કીમમાં આટલા દિવસમાં જ ડબલ થઈ જશે રૂપિયા, 14 જુલાઈથી પૈસા રોકવાનો છે મોકો\nPM Kisan Samman Nidhi Yojana 2020: આવા લાભાર્થીઓના ખાતામાં આવેલા પૈસા સરકાર લેઈ લેશે પાછા, આ છે કારણ\nSBIના ગ્રાહક છો તો આ વાંચી લો નહીં તો ખાતામાંથી કપાઈ જશે ભારે ભરખમ ટેક્સ\nરાશન કાર્ડ વગર પણ આ રીતે મળશે મફત અનાજ, જાણો શું છે સરકારી નિયમ\nઆ સરકારી સ્કીમ હેઠળ ફ્રીમાં થાય છે Coronaની સારવાર, લિસ્ટમાં તમારૂ નામ ��ે કે નહીં આ રીતે કરો ચેક\nદેશમાં આ નેતાઓએ કર્યું હોળીનું આયોજન, અખિલેશ યાદવે ઉજવી ફૂલોની હોળી\nગાબડુ: બે દિવસમાં ભાજપનાં 23 નેતાઓએ પાર્ટીને બાય બાય કર્યું, નેતાઓની ફેરાફેરી કંઈક નવું કરશે\nPM Kisan Samman Nidhi Yojana 2020: આવા લાભાર્થીઓના ખાતામાં આવેલા પૈસા સરકાર લેઈ લેશે પાછા, આ છે કારણ\nસરકારની આ સ્કીમમાં આટલા દિવસમાં જ ડબલ થઈ જશે રૂપિયા, 14 જુલાઈથી પૈસા રોકવાનો છે મોકો\nચેક કરી લો તમારા ખાતામાં પૈસા આવ્યા 20 લાખ લોકોના ખાતામાં નખાયા છે આટલા કરોડ રૂપિયા\nકોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત\nચીનના રોકાણ મામલે ગુજરાતની ચૂપકીદી : કરોડો રૂપિયાનું છે રાજ્યમાં રોકાણ, શું કરારો કરશે સરકાર રદ \nજામ ખંભાળિયામાં આભ ફાટ્યું : બે કલાકમાં 12 ઈંચ, દ્વારકા જિલ્લામાં ચોવીસ કલાકમાં 18 ઈંચ વરસાદ\nICMRની ખૂલી પોલ : કોરોનાની રસી મામલે સરકારનો મોટો ખુલાસો, 2021 સુધી રાહ જુઓ\nસુરતમાં કોરોના બન્યો બેકાબુઃ છેલ્લા 24 કલાકમાં 254 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં મોખરે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00202.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.gujjumedia.in/pmmodi-3", "date_download": "2020-07-06T03:57:22Z", "digest": "sha1:4V36HHPF4X46GZM3UP5RTZHQR2KLTFMJ", "length": 10540, "nlines": 95, "source_domain": "www.gujjumedia.in", "title": " PM મોદીએ આપી મોટી જાણકારી,જાણો સરકારની કઇ સ્કીમથી 1 કરોડ ગરીબોને થયો લાભ - Gujju Media", "raw_content": "\nPM મોદીએ આપી મોટી જાણકારી,જાણો સરકારની કઇ સ્કીમથી 1 કરોડ ગરીબોને થયો લાભ\nPM મોદીએ આપી મોટી જાણકારી,જાણો સરકારની કઇ સ્કીમથી 1 કરોડ ગરીબોને થયો લાભ\nકોરોનાના સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર પોતાની યોજનાઓ દ્વારા ગરીબોને મદદ કરી રહી છે. મોદી સરકારની આયુષ્યમાન ભારત યોજના દ્વારા અત્યાર સુધીમાં 1 કરોડ ગરીબોને લાભ મળ્યો છે. આ અંગેની જાણકારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના ગરીબોને સારા ઇલાજ માટે આર્થિક મદદ આપવામાં આવે છે. આ સ્કીમ હેઠળ ગરીબોને 5 લાખ રૂપિયા સુધીનો મફત ઇલાજની ગેરેંટી આપવામાં આવે છે.\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ટ્વિટ લખ્યું, કે આ દરેક ભારતીયને જાણીને ગર્વ થશે કે આયુષ્માન ભારતના લાભાર્થીઓની સંખ્યા 1 કરોડને પાર થઇ ગઇ છે. બે વર્ષથી પણ ઓછા સમયગાળામાં આટલા લોકો પર સકારાત્મક પ��રભાવ જોવા મળ્યો છે. હું બધા લાભાર્થીઓ અને તેના પરિવારોને શુભેચ્છા પાઠવું છું. હું તેમના સારા સ્વાસ્થ્યને લઇને પ્રાર્થના કરુ છું.\nપીએમ મોદીએ જણાવ્યું કે હું આપણા ડોકટરો, નર્સો, આરોગ્ય કર્મચારીઓ અને આયુષ્યમાન ભારત સાથે જોડાયેલા તમામ લોકોની પ્રશંસા કરુ છું. તેમના પ્રયાસોના કારણે આ દુનિયાનું સૌથી મોટો આરોગ્ય સેવા કાર્યક્રમ બની ગયો છે. આ યોજનામાં કેટલાંક ભારતીય, વિશેષ રીતે ગરીબો અને દલિતોનો વિશ્વાસ જીત્યો છે.\nપીએમ મોદીએ ટ્વિટરના માધ્યમથી જણાવ્યું કે આયુષ્માન ભારતનું સૌથી મોટું લાભ પોર્ટેબિલિટી છે. લાભાર્થીઓ ન માત્ર જ્યાં તેઓ રજીસ્ટર્ડ છે, પરંતુ ભારતના અન્ય ભાગમાં પણ સારી અને સસ્તી તબીબી સંભાળ પ્રાપ્ત કરી શકે છે. આ એવા લોકોની મદદ કરે છે જેઓ ઘરથી દૂર કામ કરી રહ્યાં છે.\nપીએમ મોદીએ કહ્યું કે હું મારા પ્રવાસ દરમિયાન આ યોજનાના લાભ મેળવનારા લોકો સાથે વાતચીત કરીશ. પીએમ મોદીએ ટ્વિરના માધ્યમથી કહ્યું કે હું મારી સત્તાવાર યાત્રા દરમિયાન હું આયુષ્યમાન ભારતના લાભાર્થીઓ સાથે વાતચીત કરીશ.\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious storyસ્વદેશી વેન્ટિલેટર ધમણ-1ને લઈ સરકારે કરી મોટી સ્પષ્ટતા\nNext storyઅથાણાની સિઝન ચાલી રહી છે ત્યારે જાણો ચણા મેથીના અથાણાની એકદમ ઇઝી રેસિપી\nવર્લ્ડના 10 બેસ્ટ પિક્ચર જે જોઇને તમે હસી-હસીને લોથપોથ થઇ જશો.\nરોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા ખૂબ ઉપયોગી છે હળદરવાળું દૂધ, જાણો શરીર માટે કેટલુ ફાયદાકારક છે હળદરવાળું દૂધ\nકોરોનાના કારણે પર્યટન ઉદ્યોગને થઇ શકે છે આટલા કરોડનું નુકશાન\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અ���ગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nઘરે બનાવો ટેસ્ટી હરિયાળી કબાબ,ટેસ્ટી અને હેલ્થી હરિયાળી કબાબ બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nસુરતમાં કોરોના કહેર વચ્ચે હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે બનશે નવી ગાઇડલાઇન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00202.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://agrostar.in/amp/gu/kerala/article/agrostar-information-article-5e4fbab6721fb4a955f23495", "date_download": "2020-07-06T03:48:38Z", "digest": "sha1:KVG4SN7T4FFVYR2WOXBURTCJKMCH3XIR", "length": 5244, "nlines": 97, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- જાણો આજના બજારભાવ - એગ્રોસ્ટાર", "raw_content": "\nઆણંદ માર્કેટના ભાવ: ભીંડા: 2000 - 2500 રીંગણ: 400 - 500 કોબીજ: 150 - 250 ફ્લાવર : 200 - 300 લીલા મરચાં; 1250 - 1500 ડુંગળી : 1500 - 2500 ટામેટા: 400 - 600 બોડેલી (મોડસર) માર્કેટના ભાવ: કપાસ: 4600 - 5300\nવ્યારા માર્કેટના ભાવ: સુરત પાપડી: 1000 -1350 પરવળ : 4000 - 4500 તુવેર : 1000 - 2000 ડાંગર: 1550 - 1700 જુવાર: 1750 - 2000 ગુવાર: 3000 -5250 ખીરા કાકડી: 500 - 1000 ફલાવર: 350 - 500 કોબીજ: 100 - 250 નોંધ: આપેલ ભાવ પ્રતિ ક્વિન્ટલ મુજબ આપેલ છે. સંદર્ભ: http://agmarknet.gov.in આપેલ બજારભાવ આપના માટે ઉપયોગી છે તો પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.\nશાકભાજી ગુવારમરચાભીંડાકોબીજબજાર ભાવકૃષિ જ્ઞાન\nઆજ ના તાજેતર ના બજારભાવ \nપાક ના બજાર ભાવ જાણો અને યોગ્ય ભાવે તમારી ખેત પેદાશ ને વેચો. સંદર્ભ : http://agmarknet.gov.in આ બજાર ભાવની માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો\nઆજ ના તાજેતર ના બજારભાવ \nપાક ના બજાર ભાવ જાણો અને યોગ્ય ભાવે તમારી ખેત પેદાશ ને વેચો. સંદર્ભ : http://agmarknet.gov.in આ બજાર ભાવની માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો\nજુઓ, આજ ના બજારભાવ\nપાક ના બજાર ભાવ જાણો અને યોગ્ય ભાવે તમારી ખેત પેદાશ ને વેચો. સંદર્ભ : http://agmarknet.gov.in આ બજાર ભાવની માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00203.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"}
+{"url": "https://gu.maps-bangalore.com/", "date_download": "2020-07-06T03:37:59Z", "digest": "sha1:O56B72DBU5PVZUFOIELKIPPIUMJFAL4I", "length": 5095, "nlines": 76, "source_domain": "gu.maps-bangalore.com", "title": "બેંગલોર - બેંગલુરુ - નકશા નકશા બેંગલોર - બેંગલુરુ (કર્ણાટક - ભારત)", "raw_content": "\nનકશા બેંગલોર - બેંગલુરુ\nબધા નકશા બેંગલોર - બેંગલુરુ. નકશા બેંગલોર - બેંગલુરુ ડાઉનલોડ કરવા માટે. નકશા બેંગલોર - બેંગલુરુ પ્રિન્ટ કરવા માટે. નકશા બેંગલોર - બેંગલુરુ (કર્ણાટક - ભારત) છાપવા માટે અને ડાઉનલોડ કરવા માટે.\nબેંગલોરમાં મેટ્રો રૂટ મેપ\nબેંગલોર થી મૈસુર નકશો\nઇલેક્ટ્રોનિક શહેર બેંગલોરમાં નકશો\nવ્યાપારી શેરી બેંગલોર નકશો\nબેંગલોર પેરિફેરલ રિંગ રોડ મેપ\nબેંગલોરમાં મેટ્રો તબક્કો 2 નકશો\nબેંગલોરમાં મેટ્રો ફેઝ 3 નકશો\nUlsoor તળાવ બેંગલોર નકશો\nગાંધી નગર બેંગલોર નકશો\nVishveshwarya લેઆઉટ બેંગલોર નકશો\nબેંગલોર જમીન ઉપયોગ નકશો\nઅબ શહેર બેંગલોરમાં નકશો\nશહેરના બજારમાં બેંગલોર નકશો\nChinnaswamy સ્ટેડિયમ રહે નકશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00203.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/business/no-atf-fuel-to-air-india-6-major-airports-from-october-18-unless-lumpsum-paid-towards-ioc-dues-mb-921115.html", "date_download": "2020-07-06T03:40:43Z", "digest": "sha1:W467Q5T6KAURPWUJLLEDO43IS477LEIG", "length": 23718, "nlines": 277, "source_domain": "gujarati.news18.com", "title": "no atf fuel to air india 6 major airports from october 18 unless lumpsum paid towards ioc dues mb– News18 Gujarati", "raw_content": "\nશુક્રવાર બાદ આ એરપોર્ટથી નહીં ઉડી શકે Air Indiaના વિમાન, જાણો કારણ\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nપુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ\nSBI ગ્રાહક છો તો જાણી લો આ વાત, નહીં તો આપવો પડશે ભારે ટેક્સ\nગેરન્ટી ડબલ પૈસા કરવાની ખાસ સરકારી સ્કીમ 124 મહિનામાં પૈસા ડબલ, આ રીતે ઉઠાવો ફાયદો\nહોમ » ન્યૂઝ » વેપાર\nશુક્રવાર બાદ આ એરપોર્ટથી નહીં ઉડી શકે Air Indiaના વિમાન, જાણો કારણ\nજો એર ઈન્ડિયાએ 18 ઑક્ટોબર સુધીમાં ચૂકવણી નહીં કરી તો 6 એરપોર્ટ પર ફ્યુઅલ સપ્લાય બંધ થઈ જશે\nજો એર ઈન્ડિયાએ 18 ઑક્ટોબર સુધીમાં ચૂકવણી નહીં કરી તો 6 એરપોર્ટ પર ફ્યુઅલ સપ્લાય બંધ થઈ જશે\nમુંબઈ : દેશની સૌથી મોટી સરકાર ઑઇલ માર્કેટિંગ કંપની IOC (Indian Oil Corporation)એ એર ઈન્ડિયા (Air India)ને કહ્યું છે કે 18 ઑક્ટોબર સુધી Lump sum ચૂકવણી નહીં કરી તો 6 મુખ્ય એરપોર્ટ (Airports of India) ફ્યુઅલ સપ્લાય રોકી દેવામાં આવશે. ફ્યૂલ વગર ફ્લાઇટ કેજી રીતે ઉડી શકશે IOCએ કહ્યું છે કે Air Indiaએ દર મહિને 100 કરોડ રૂપિયાની ચૂકવણીની શરત પૂરી નથી કરી. આ પહેલા 22 ઑગસ્ટે 6 એરપોર્ટ, કોચ્ચિ, મોહાલી, પુણે, પટના, રાંચી અને વિશાખાપટ્ટનમ પર એર ઈન્ડિયાને ફ્યુઅલ આપવાનું બંધ કરી દીધું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના દખલ બાદ 7 સપ્ટેમ્બરે ફરીથી સપ્લાય શરૂ થઈ ગઈ. આ મામલામાં સૌથી વધુ ચિંતા ગ્રાહકોની છે. જો કોઈ કારણથી ફ્યુઅલ સપ્લાય રોકાઈ ગઈ તો ફ્લાઇટ કેન્સલ થઈ શકે છે.\nનોંધનીય છે કે, ગત સપ્તાહે બીપીસીએલ અને એચપીસીએલે એર ઈન્ડિયાને પત્ર મોકલીને તાત્કાલિક ચૂકવણી કરવા માટે કહ્યું હતું. બીજી તરફ, 5 ઑક્ટોબરે પણ એર ઈન્ડિયાને કહ્યું હતું કે, 11 ઑક્ટોબર સુધી Lump sum ચૂકવણી નહીં થઈ તો સપ્લાય રોકી દેવામાં આવશે.\n5,000 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી\nએર ઈન્ડિયા પર ફ્યુઅલના 5,000 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હોવાની જાણકારી આપી હતી. એર ઈન્ડિયા તરફથી ચૂકવણીમાં 8 મહિનાનો વિલંબ ચાલી રહ્યો છે.\nમાત્ર 18 ઑક્ટોબર સુધીનો સમય\nઆ મામલે એર ઈન્ડિયાએ કંપનીઓને પત્ર લખીને ફ્યુઅલ સપ્લાય ન રોકવા અપીલ કરી છે. જોકે, જવાબમાં કંપનીઓએ જણાવ્યું છે કે ચૂકવણી વિશે એર ઈન્ડિયાએ કોઈ સમય મર્યાદા નથી જણાવી. તેથી કંપનીઓ અપીલ પર વિચાર કરતાં 18 ઑક્ટોબર સુધીનો સમય આપી રહી છે.\n>> ખોટમાં ચાલી રહેલી એર ઈન્ડિયા પર 60 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.\n>> ગત નાણાકિય વર્ષ (2018-19)માં એરલાઇન્સને 8,400 કરોડ રૂપિયાનું નુકસાન થયું.\n>> સરકારની તેમાં ડિસઇન્વેસ્ટમેન્ટની યોજના છે. આગામી મહિનાથી પ્રક્રિયા શરૂ થઈ શકે છે.\nઑટોથી લઇને હવાઇ યાત્રા થઇ શકે છે ખુબ જ સસ્તી\nનાણા મંત્રી નિર્મલા સીતારમણના પતિએ મનમોહન સિંહના ગુણગાન ગાયા મંદીથી બહાર આવવા આપી આ સલાહ\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nશુક્રવાર બાદ આ એરપોર્ટથી નહીં ઉડી શકે Air Indiaના વિમાન, જાણો કારણ\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nપુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ\nSBI ગ્રાહક છો તો જાણી લો આ વાત, નહીં તો આપવો પડશે ભારે ટેક્સ\nગેરન્ટી ડબલ પૈસા કરવાની ખાસ સરકારી સ્કીમ 124 મહિનામાં પૈસા ડબલ, આ રીતે ઉઠાવો ફાયદો\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00203.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-in-ahmedabad-millions-of-scams-scandal-builder-absconds-to-australia-ap-901834.html", "date_download": "2020-07-06T03:29:20Z", "digest": "sha1:MVMTZVXE76YA4B4N2NGDHH3HLAUYXJUR", "length": 24090, "nlines": 267, "source_domain": "gujarati.news18.com", "title": "in Ahmedabad Millions of scams scandal builder absconds to Australia ap– News18 Gujarati", "raw_content": "\nઅમદાવાદમાં કરોડોનું કૌભાંડ આચરી બિલ્ડર ઓસ્ટ્રેલિયા ફરાર\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nઅમદાવાદમાં કરોડોનું કૌભાંડ આચરી બિલ્ડર ઓસ્ટ્રેલિયા ફરાર\nએકજ ફલેટ અને દુકાન લોકોને વેંચ્યા બાદ અન્ય બિલ્ડરને વેંચી દેવાનો કૌભાંડનો આરોપ લાગ્યો હતો ત્યાર બાદ પોલીસે અરજીના આધારે ફરિયાદ દાખલ કરી હતી.\nનવિન ઝાઃ અમદાવાદમાં બિલ્ડરનો એક કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં અલગ-અલગ બે સ્કીમોના નામે થયેલ કૌભાંડમાં પોલીસે ત્રણ આરોપઓની ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે ભોગ બન્નાર લોકોએ ખેડૂત અને બિલ્ડર પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. એકજ ફલેટ અને દુકાન લોકોને વેંચ્યા બાદ અન્ય બિલ્ડરને વેંચી દેવાનો કૌભાંડનો આરોપ લાગ્યો હતો ત્યાર બાદ પોલીસે અરજીના આધારે ફરિયાદ દાખલ કરી હતી.\nમકાનનુ સપનુ જોઈ અનેક લોકોએ રુપિયા ભેગા કરી બિલ્ડરને આપ્યા પરંતુ બિલ્ડરે તે રુપિયા લઈ ફરાર થઈ જવાની ફરિયાદ દાખલ થઈ હતી આરોપી મનુહીરપરાએ નારાયાણ આર્કેડ સ્કીમ જે વર્ષ 2014માં બહાર આવી હતી તેમાં દુકાન અને મકાનમાં રુપિયા રોકયા હતા પરંતુ બિલ્ડરે ખેડતુ સાથે મળી તેમના રુપિયા લઈ ઓસ્ટ્રેલિયા ફરાર થઈ ગયો છે.\nમહત્વનું છે કે મનુભાઈ હીરપરાએ વર્ષ 2014માં શ્રીનાથ કન્સ્ટ્રકશન નામ નામે નારાયણ આર્કેડ કરીને એક સ્કીમ બહાર પાડી હતી અને જેમાં અનેક લોકોએ મકાન અને દુકાન બુક કરાવ્યા હતા.પરંતુ આ સ્કીમ પુરી તો દુર પણ 3 માળ સુધી પહોંચી ત્યારે ખ્યાલ આવ્યો કે ઈન્વેસ્ટ કરનાર લોકો સાથે કૌભાંડ થઈ ગયો છે.\nભોગ બનનાર લોકોનું કહેવુ છે કે મનુભાઈએ અલગ-અલગ 8 ખેડૂતો પાસેથી આ જમીન માત્ર બાનાખત કરીને આ સ્કીમ શરુ કરી દીધી હતી અને ત્યાર બાદ તમામ લોકો પાસેથી રુપિયા મેળવી ખેડૂત અને મનુભાઈએ આ આખી જગ્યાએ જતીન પટેલ નામના બિલ્ડરના નામે દસ્ત���વેજ કરી વેંચી માર્યો છે.\nઆ પણ વાંચોઃ-નિકલો પાણીની ટાંકીના કોન્ટ્રાક્ટરને 27 નોટિસ અપાઇ હતીઃ વિપક્ષ નેતા દિનેશ શર્મા\nનોંધનીય છે કે જે દસ્તાવેજો જતીન ભાઈને બનાવી આપ્યા છે જેમાં જે બિલ્ડીંગ ઉભી કરવામાં આવી છે. તેની જગ્યાએ ખાલી પ્લોટનો ફોટો આપવામાં આવ્યો છે. જેથી ભોગ બન્નારનું કહેવું છે કે ખેડૂતો અને મનુભાઈ પહેલાથી નક્કી કર્યા બાદ આ કૌભાંડને અંજામ આપ્યો છે.મળતી માહિતી પ્રમાણે બિલ્ડર મનુહીરપરાએ આ સિવાય નારાયણ લોટસ નામની સ્કીમમાં પણ એકજ ફલેટ બે લોકોને વેંચવાનો આરોપ સાથે ફરિયાદ દાખલ થઈ હતી. અને જેમાં એક આરોપી બિપિન પટેલને ચાંદખેડા પોલીસે ધરપકડ કરી છે પરંતુ તે છોડાવવા માટે રાજકીય દબાણો શરુ થઈ ગયા છે. પોલીસ સુત્રોનું કહેવું છે કે બિપીન ને મુક્ત કરી દેવા અનેક રાજકીય લોકો પોલીસને ફોન કરી રહ્યા છે.\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nઅમદાવાદમાં કરોડોનું કૌભાંડ આચરી બિલ્ડર ઓસ્ટ્રેલિયા ફરાર\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00203.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"}
+{"url": "https://gujjurocks.in/25-lakh-par-naraj-thayu-family-in-kbc/", "date_download": "2020-07-06T03:20:56Z", "digest": "sha1:5DVUYG6VKC5TU75CZZ5RRBPW4BPXKHY7", "length": 25853, "nlines": 287, "source_domain": "gujjurocks.in", "title": "25 લાખ જીતીને ઘરે પહોંચ્યો આ સ્પર્ધક તો મળ્યો પરિવારના લોકોનો ઠપકો, જાણો વિગત", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nઉનાળા સ્પેશિયલ: લીબુંનું શરબત એક નવા સ્વાદમાં જે તમે ક્યારેય નહિ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nબૉલીવુડની આ 5 અભિનેત્રીઓ પાસેથી શીખો કે સાસરે જઈને પહેલા જ…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nકિન્નર માત્ર નસીબદારને જ આપે છે આ વસ્તુ, જો તમને મળી…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nપરિચિતના મૃત્યુ પામેલા વ્યક્તિનું તમારા સ્વપ્નમાં આવવું શુભ છે કે અશુભ…\n24 વર્ષથી પડ્યું છે માઉન્ટ એવરેસ્ટ ઉપર ITBP જવાનનું શબ, જાણો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nતરબૂચ નહિ તેનું છોતરું પણ છે ખુબ જ ફાયદાકારક, આ બીમારીઓથી…\nદાંતમાં દુખાવાથી તમે પરેશાન છો તો દુખાવાને તરત દૂર કરવાના આ…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nઆવી આલીશાન વૈભવી લાઈફસ્ટાઈલ હતી સુશાંતસિંહની..10 PHOTOS જોઈને મોમાં આંગળા નાખી…\nજયારે હીરો બનીને સુશાંતસિંહ રાજપૂત પહોંચ્યો હતો કોલેજ, જ્યાંથી છોડી દીધું…\nફિલ્મી જગતને વધુ એક ફટકો, આ ગુજરાતી દિગ્ગ્જ એક્ટરનું અમેરિકામાં હાર્ટ…\nસુશાંતના નિધનથી એશ્વર્યાંની ડુપ્લીકેટ હિમાંશી ખુરાનાને લાગ્યો સદમાં, હવે કહ્યું કે…\nસગી બહેનોથી પણ વધારે ઊંડો છે બોલીવુડની આ 5 નણંદ-ભાભીનો સંબંધ,…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nઆવ્યો વર્ષનો મોટો અને ફાયદાકારક શનિવાર, આ 3 રાશિઓ પર વરસશે…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\n33કરોડ દેવી-દેવતાઓએ મળીને લખી છે આ 5 રાશિઓનું ભાગ્ય, નહીં રહે…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nકોરોનથી બચવા સોનાનું માસ્ક બનાવી સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયો આ…\nવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો ચોંકાવનારો ખુલાસો, જેટલા કોરોનાના કેસ નોંધાયા છે તેનાથી…\nકક્કડ પછી હવે વધુ એક ટિકટોક સ્ટાર ગળે ફાંસો ખાઈને મરી…\nબ્રેકીંગ ન્યુઝ: ગુજરાતમાં અહીંયા પાનનાં ગલ્લાં બંધ, હવે ગમે ત્યારે…જાણો વિગત\nરાજકોટમાં TikTok વીડિયો બનાવવા મંદિરની મૂર્તિને મારી લાત, બેની ધરપકડ- નામ…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શ���એબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome ખબર 25 લાખ જીતીને ઘરે પહોંચ્યો આ સ્પર્ધક તો મળ્યો પરિવારના લોકોનો ઠપકો,...\n25 લાખ જીતીને ઘરે પહોંચ્યો આ સ્પર્ધક તો મળ્યો પરિવારના લોકોનો ઠપકો, જાણો વિગત\nસદીના મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કૌન બનેગા કરોડપતિ શો લગાતર ચર્ચામાં બનેલો છે. શો માં દેશના ખૂણે ખૂણેથી સ્પર્ધકો આવી રહ્યા છે અને સુંદર રીતે ખેલ રમી રહ્યા છે. શો માં આવનારા સ્પર્ધકો અમિતાભજીની સામે પોતાના જીવનના સુખ-દુઃખ પણ વર્ણવે છે.\nએવામાં આગળના એપિસોડમાં પંજાબના રહેનારા અભિષેક ઝા ને અમિતાભજીની સામે હોટ સીટ પર બેસવાનો મૌકો મળ્યો હતો. અભિષકે શો શાનદાર રીતે રમ્યો હતો અને ખુબ સારી રીતે દરેક સવાલોના જવાબ આપ્યા હતા. એવામાં અભિષકે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 25 લાખની ધનરાશિ જીતવા છતાં પણ તેના અપરિવારના લોકો દ્વારા તેને ખુબ ઠપકો મળ્યો હતો.\nશો માં અભિષેકે 25 લાખ રૂપિયા જીત્યા હતા અને 50 લાખના સવાલ પર શો છોડી દીધો હતો. 50 લાખનો સવાલ એ હતો કે વિશ્વ ભ્રમણ કરનારા પહેલા સોલાર ઉર્જા ચલિત વિમાનનું નામ શું છે, જેણે વર્ષ 2016 માં પોતાની ઉડાણ પુરી કરી હતી જેનો જવાબ-સોલર ઈંપલ્સ ટૂ હતો.\nઆજ સવાલ પર અભિષેક ફસાઈ ગયા હતા. એવામાં અભિષેક પાસે લાઈફલાઈન હોવા છતાં પણ તેનો ઉપીયોગ કર્યો ન હતો અને શો છોડવાનો નિર્ણય લીધો. એવામાં તેના ઘરના લોકોનો ખુબ ઠપકો મળ્યો હતો.\nઅભિષેકે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે,”જ્યારે તે 25 લાખ જીતીને ઘરે પહોંચ્યા તો ઘરના લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેઓનું કહેવું હતું કે સવાલ પર ફસાઈ ગયા પછી લાઈફલાઈન હોવા છતાં પણ તેનો ઉપિયોગ ન કરવાને લીધે ઘરના લોકો નારાજ થયા હતા અને ખુબ ઠપકો આપ્યો હતો.”\nતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nકોરોનથી બચવા સોનાનું માસ્ક બનાવી સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયો આ વ્યક્તિ\nવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો ચોંકાવનારો ખુલાસો, જેટલા કોરોનાના કેસ નોંધાયા છે તેનાથી 10 ગણા વધુ હોય છે\nકક્કડ પછી હવે વધુ એક ટિકટોક સ્ટાર ગળે ફાંસો ખાઈને મરી ગઈ, જાણો વિગત\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nકોરોનથી બચવા સોનાનું માસ્ક બનાવી સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયો આ...\nજયારે હીરો બનીને સુશાંતસિંહ રાજપૂત પહોંચ્યો હતો કોલેજ, જ્યાંથી છોડી દીધું...\nફિલ્મી જગતને વધુ એક ફટકો, આ ગુજરાતી દિગ્ગ્જ એક્ટરનું અમેરિકામાં હાર્ટ...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00203.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://makesweethome.com/winter-home-decor/", "date_download": "2020-07-06T02:12:44Z", "digest": "sha1:MBIIJJFFNNKAFQZZRXEOPPUVZIZSDZGM", "length": 6802, "nlines": 110, "source_domain": "makesweethome.com", "title": "શિયાળામાં હોમ ડેકોર – Make Sweet Home", "raw_content": "\nશિયાળાની ઠંડકમાં સૂર્યનો હૂંફાળો તડકો સરસ ગરમાવો બક્ષે છે. એટલે જો શિયાળાના હોમ ડેકોરમાં તમે એ પ્રમાણે ઘરનું ફર્નિચર ગોઠવશો અથવા તો ઘરમાં ઉષ્મા અનુભવાય તે પ્રમાણેની ગોઠવણ કરશો તો ઘરનો તો મેકઓવર થશે જ, સાથે સાથે શિયાળાની ઠંડીમાં હૂંફ પણ અનુભવાશે.\nશહેરોમાં મોટા મોટા એપાર્ટમેન્ટમાં સૂર્યનો તડકો ક્યારેય સગવડતા પ્રમાણે નથી મળતો. એટલે બાલ્કની, ડ્રોઇંગરૂમ, ગેલેરી, રસોડું, બેડરૂમ જ્યાં પણ સૂર્યનો તાપ આવતો હોય તેનો ઉપયોગ કરવો જોઈએ.\nજો લિવિંગરૂમની બારી કે બારણા દ્વારા સૂર્યનો તાપ આવતો હોય તો તેની દિવાલો તડકાથી ગરમ થતી હોય છે. લિવિંગરૂમમાં શિયાળા દરમિયાન ડાઇનિંગ એરિયા પણ બનાવી શકાય.\nઆ ઉપરાંત વદ્ધો માટે કે નાના બાળકો માટે તડકો આવતો હોય ત્યાં સોફા-કમ-બેડની વ્યવસ્થા રાખી શકાય જેથી જ્યારે તડકો આવતો હોય ત્યારે તેઓ ત્યાં બેસીને સૂર્યની ઉષ્મા મેળવી શકે છે.\nશિયાળામાં સૂર્યના તડકાને પરાવર્તિત કરતા શેડ્સ તથા રંગોનો ઉપયોગ કુશન કવર, બેડશીટ્સમાં વધારે કરવો જોઈએ. જેથી સૂર્યની ગરમીનો પ્રભાવ વધશે.\nઉપરાંત શિયાળામાં ઉગ્ર રંગોનું લાઇટિંગ પણ ઘરની ઉષ્મા વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. લાઇટિંગમાં પીળા, કેસરી જેવા ઉર્જા ભર્યા રંગો પણ ઠંડકની ઉગ્રતાને ઓછી કરવામાં મદદરૂપ થશે.\nવેધર શેડ અથવા તો પડદા એવા મટિરિયલના રાખવા જેનાથી સૂર્યનો તાપ વધારે અસરકારકતાથી ઘરમાં આવી શકે.\nઆ પોસ્ટને શેર કરો \nગેલેરી, ઘરનો મેકઓવર, ડાઇનિંગ એરિયા, ડ્રોઇંગરૂમ, બેડરૂમ, રસોડું, વેધર શેડ, સૂર્યનો તાપ બાલ્કની, સોફા કમ બેડ, હોમ ડેકોર\nતમારા ઘરમા પ્રાકૃતિક મહેકનો મઘમઘાટ\nકિચન કેવી રીતે વ્યવસ્થિત રાખવું\nબગીચાને ગરમીમાં આ છ રીતે સજાવી જુઓ\nજરૂરિયાત અને પસંદગી મુજબ ડાઇનિંગ રૂમનું ડેકોરેશન\nઈનડોર પ્લાન્ટ્સ માટે ઉપયોગી ટિપ્સ\nવર્કિંગ વુમન માટે ડ્રેસિંગ ટી���્સ\nડ્રોઇંગરૂમ કરતાં પણ સારૂ બાથરૂમ ડેકોરેશન\nડાઇનિંગને આકર્ષક બનાવતી નૅપ્કિન રિંગ\nબાલ્કનીને મોર્ડન ટચ આપવો\nત્વચાની સંભાળ કરવી જરૂરી છે\nકિચન કેવી રીતે વ્યવસ્થિત રાખવું\nતમારા ઘરમા પ્રાકૃતિક મહેકનો મઘમઘાટ\nશૂ રેકઃ ફૂટવેર મૂકવાની જગ્યા\nઘરની સજાવટ માટે વેસ્ટ બલ્બનો ઉપયોગ\nબાથરૂમને આપો લક્ઝ્યુરીયશ ટચ\nસાંકડા રસોડાને સજાવવાની કળા\nવિવિધ સ્ટાઇલનાં ટિસ્યૂપેપર હોલ્ડર\nઝુમ્મર વડે દિવાનખંડની સજાવટ\nશિયાળામાં કોલ્ડ ક્રીમનો ઉપયોગ\nમનમોહક ગાલીચાથી ઘર સજાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00203.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://vipshayari.com/2019/08/", "date_download": "2020-07-06T01:52:33Z", "digest": "sha1:5SAITSXEJVCBMGKOLDIGR53CETPCIGCZ", "length": 144887, "nlines": 1098, "source_domain": "vipshayari.com", "title": "August 2019 » VipShayari.com", "raw_content": "\nસાથ જ્યારથી છુટ્યો એનો પછી તો કોઇ એવા સથવારા જ ના મળ્યા .. \nમારી જિંદગી ને જોઇયે એવા કોઇ રાહબાર જ ના મળ્યા .. \n“હું છું તારી સાથે” એવુ તો બધા કહે છે .. \n“તમે જ છો અમારા” એવુ કોઇ કહેનાર ના મળ્યા .. .. \nજીવન માં સદા એક અફસોસ રહેવાનો.. દિલ નો કોઈ ખૂણો સદા ખાલી રહેવાનો ,\nજિંદગી ભર નથી તેનો સાથ રહેવાનો.. તેનો ચેહરૉ હમેશા મને યાદ રહેવાનો..️\nહર શ્વાસમાં તારી યાદ મૂકું છું.. મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું.,\nસાચવજે મારા આ વિશ્વાસને જતનથી… મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું.,\nથાકી ને બેઠો છું હારી ને નહીં બાજી ગઈ છે જિંદગી નહીં..\nએક તારીખ બદલાશે ખાલી આજે જીંદગી તો તારે જાતે બદલવી પડશે..\nઝીંદગી ના વહેણ માં જે તરતા શીખે છે.. મર્યાદા ના બંધ માં જે જીવતા શીખે છે..\nતેનો ઈશ્વર પણ સાથ નથી છોડતો.. જે હર હાલ માં “હસ્તા” શીખે છે..\nજન્મ લેવા માટે બે માણસ ની જરુર પડે છે અને સ્મશાન સુધી જાવા માટે ચાર..\nજણાની જરુર પડે જ છે તો કોઈએ એવી હોંશીયારી નઈ મારવાની કે મારે તો કોઈની જરુર જ નથી\nપથ્થરો પોલા હશે કોને ખબર.. લોકો પણ કેવા હશે કોને ખબર\nમૃત્યુ સત્ય બની આવી જશે લોકો તો રડશે.. પણ આંસુ કોને સાચા હશે કોને ખબર..\n🔔*સંબંધોને 🎆#સારીરીતે જીવવા #હોય તો, તેને #સ્નેહની સાથેસમજણથી_પણ *📑સીંચવા પડે.\nપાણી વિના ફૂલ પણ સુકાય છે., શ્વાસ વિના જિંદગી મુરજાય જાય છે.,\nકોઈક વાર અમને પણ યાદ કરો., પછી કહેતા નહીં કે તું તો બહુ રિસાય જાય છે..\nતમારી જરૂરિયાત પૂરી ના થાય તો બની શકે કે તેની જરૂર નહિ હોય \nતમારી જરૂરિયાત પૂરી ના થાય તો બની શકે કે તેની જરૂર નહિ હોય \nકેટલા જુઠા વિચારો દિલને સતાવે છે… ���ાણે યાદ તમને પણ અમારી આવે છે \nખુદા પણ જીવન માં કેવી નજાકત રાખે છે સાહેબ ભણવાની અને મહોબ્બત ની ઉંમર એક રાખે છે.\nવિશ્વ મા લગભગ 800 જેટલી રમત રમાય છે, છતાં લોકો ની “લાગણી સાથે ની રમત” સહુ થી પ્રિય છે.\nજિંદગી કેટલી છે કોને ખબર.. કયું પંખી ક્યારે ઉડી જાય કોને ખબર..\nજીવી લો થોડા પલ પ્રેમ થી.. આ શ્વાસ ક્યારે દગો દઈ જાય એ કોને ખબર..\nચોરાઈ ગયું દિલ મારુ અને ચોર પણ સામે જ છૈપણ ફરિયાદ કરુ\nતો પણ.. કોને કરુ કારણ કે દિલ નો દસ્તાવેજ પણ એના નામે છૈ\nઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે..\nજે તારા વગર વીતે તે ઉમર, જે તારી સાથે વીતે એ જીંદગી \nમાનવ ઉપર છે ઍવા ભરોસા ના જોઈ ઍ.. બદલા જગત ની રીત મુજબ ના ના જોઈ ઍ,\nતારુ ઍ બહાનુ હોય જો અમને નીભાવવા નુ.. તો ઑ ખુદા અમારે ઍવી શ્રદ્ધા ના જોઈ ઍ,\nદુઃખ એ વાત નું નથી કે તને મારી કદર નથી…\nદુઃખ એ વાત નું છે.. કે જેને તારી કદર નથી, તેની તારે જરૂર છે..\nકોઈપણ 🌍 સંબંધ_વિશ્વાસ🔫 *કરતા વધું, એકબીજાની #સમજણ *પર ટકેલો 💷 હોય છે.\nજે દાદર તમને નીચે લાવે છે તેજ દાદર તમને ઉપર લઈ જાય છે\nતમે કઈ દિશા પકડો છો તે મહત્વ નું છે સૌ ફિદા છે પોતપોતાના જ ચહેરા પર અહી\nકોણ નીકળે છે ઘરેથી આયનો જોયા વગર\nફક્ત નામ નહીં પણ માન સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ એજ સંબંધ. બાકી બધુ Formality\nચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે.. વિચારો તો બધી વાત નું કારણ મળી જશે..\nજીવન એટલું પણ મજબુર નથી હોતું.. જીગર થી જીવો તો જલસા પડી જશે..\nક્યારેક સાથીને ફક્ત સાંભળવાની જરૂર હોય છે, નહિ કે દલીલ માં ઉતરવાની.\nજેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા.. જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા,\nલો, ફરી છેતરાવું ગમ્યું મને,, એ બહાને તારું હરખાવું ગમ્યું મને..\nસુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે.. વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે\nઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં.. ‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે\nજિંદગીમાં 👌સુખી થવું #હોય તો, #સંબંધોને_સાચવતા શીખો, #વાપરતા 🌏નહીં.\nપ્રેમ એટલે કોઈપણ અપેક્ષા વગરનું સમર્પણ.. નહિ કે અનેક આશાઓ સાથેનું બંધન..\nહૈયુ ની નયન મા હરખ લાજ 6ઈ.. સાજન તને કાય મળી હાય આવી ખબર લા6ઈ 6ઈ\nઅરીસા મા તમે બોઉ જોયા ના કરો.. ક્યારેક પોતાની પણ નેજ઼ર લાજ 6ઈ..\nજો તારે આમ અમસ્તું નઈ રીસાવાનું પછી.. મારો બધો પ્રેમ ખર્ચાઈ જાય છે તને મનાવવા માં..\nએક જ પ્રાથના છે હવે કે.. તને કોઈ તારા જેવું ના મળે \nજીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.. પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે..\nઅને એ રસ્તો એને જ મળતો હોય છે.. કે જેનો ચહેરો સદાય હસતો હોય છે..\n💝*થોડા #લાગણીભર્યા *સંબંધોની* તરસ છે, બાકી તો #મારી 👍જિંદગી બહુ #સરસ છે.\nતારી યાદને આદત પડી ગયી.. રોજ મારી પાસેઆવવાની..\nનહીતર મને ક્યા આદત હતી.. રોજ તને યાદ કરવાની..\nજીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ\nખાલી જામના પ્યાલા હું રાખીશ શરાબ તમને અર્પણ..\nમિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી\nકાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ..\nચિંતા,દેવુ અને, પ્રેમ, કોઈ કરતું નથી પણ થઈ જાય છે..\nસ્નેહના સંબધમાં સ્વાર્થ નથી હોતો.. માંગવો પડે તે પ્રેમ નથી હોતો..\nકિસ્મત કરાવે છે ખેલ કઠપુતળીના.. બાકી જિંદગીના રંગમંચ પર.. કોઈ કલાકાર નબળો નથી હોતો..\n“કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે.. જિંદગી તોયે મધૂરી હોય છે \nદ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી.. જીભ પણ ક્યારેક તૂરી હોય છે \nઝીંદગી મળવી એ નસીબની વાત છે.. મોત મળવું એ સમયની વાત છે.\nપણ મોત પછી પણકોઈના દિલમાં જીવતા રેહવું.. એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.\n*બગીચૉ છે કુદરતનૉ ત્યાં ભેદ કેવૉ.. ઊગે મૉગરા તૉ ઊગે પણ ધતુરા..\nતમે નથી ની તમારી યાદ આવે 6ઈ.. પ્રભુ ઍ જાણે શુ ભરી દીધુ 6ઈ ટૅમારા મા,\nક પ્રભુ ની યાદ કરતા પહેલા પણ ખુદ તમારી યાદ આવે 6ઈ…\n🚹 જીવનમાં #સુખઅને #લોહીના સગપણ કરતા, #વેદનાનું સગપણ_🏃વધુ #ટકે છે.\nકેહવા માટે આવું છુ તારી મેહફીલ માં પણ મોં ખોલું છુ ને કઈ કેહવાતું નથી\nસેલ્ફી નહીં પણ ક્યારેક કોઈ નું દુઃખ ખેંચી શકો તો કોશિશ કરજો દોસ્ત..\nદુનિયા તો શુ ખુદ ભગવાન પણ એ ફોટો લાઈક કરશે \nમારા પર વિત્યુ એજ મેં લખ્યુ છે.. નામ તારુ તો મેં રોજ છુપાવ્યુ છે \nજીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.. પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે..\nઅને એ રસ્તો એને જ મળતો હોય છે.. કે જેનો ચહેરો સદાય હસતો હોય છે..\nકૃપા બસ એટલી ઈશ્વર થવા દે.. તું મારા ઘર ને મારું ઘર થવા દે..\nઘણી મેહનત કરી છે જિંદગી ભર… હવે પરસેવા ને અત્તર થવા દે..\nયાદો ની નૅવ લાઇ ની નીકર્યા દરિયા મા.. પ્રેમ ના 1 ટિમ્પ માટે નીકર્યા વરસાદ મા,\nખબર 6ઈ નથી મળવાનો સાત આમનો.. 6ટા ચાંડ ની શોધવા નીકર્યા અમાસ મા,\nમન એવું રાખો જે કદી ખોટું ના લગાડે દિલ એવું રાખો જે કદી દુખી ના કરે\nઅને સંબંધ એવો રાખો જેનો કદી અંત ના થાય \n🚶 જિંદગીનું 🔢 ગણિત છે સાહેબ, #વિકલ્પો વધુ હોય ત્યાં_સંબંધોની #કિંમત ♻️ ઘટી જાય છે.\nજીવનમાં સાચું બોલવાવાળા લોકો, કોઈને સારા જ નથી લાગતાં \nસુગંધ ગુલાબની આજે પણ સ���કાયા પછી અકબંધ રાખી છે,\nજેમ તારી યાદ ને મારા જીવનમાં તારી હાજરી સમજીને રાખી છે \nવિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો\nબનવું હોય તો બનો મીઠા ઝરણાં ના “નીર” ,\nજ્યાં સિંહ પણ ઝૂકી ને પાણી પીએ છે.\nહર શ્વાસમાં તારી યાદ મૂકું છું.. મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું,\nસાચવજે મારા આ વિશ્વાસને જતનથી.. મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું…\nબે જણ વચ્ચેનો 🌷 સંબંધ, ફક્ત એક જણની🌿 જવાબદારી નથી હો \nજીના જીવન મા પ્રેમ નથી તેની કાય હસતી નથી.. પ્રેમ વગર ની જીન્ગદી સસ્તી નથી,\nતમે માણો ક ના માણો આમા.. મારી કાય જબર-ડસતી નથી.\nલડવાનું મન થાય તો આવી જાજો… રસ્તો તમે બદલ્યો છે અમે નહીં \nરોમેન્ટિક લાઈન એક નાના બાળક દ્વારા હું તને રોજ ભૂલવા ની કોશિશ કરું છું\nપણ શું કરું મમ્મી રોજ બદામ ખવડાવી દે છે અને તારી યાદ આવી જાય છે..\nકોણ ભલાને પૂછે છે અહીં કોણ બૂરાને પૂછે છે\nમતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે\nઅત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે\nસંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે\nઆવો તોયે સારું, ના આવો તોયે સારું, તમારું સ્મરણ છે, તમારાથી એ વ્હાલું.,\nડિપક નહી ઍક જ્યોત માંગુ 6યૂ.. સાગાર નહી ઍક બંડ માંગુ 6યૂ,\nહૂ જિંદગી ના અંતિમ સ્વાસ સુધી.. તમારી દોસ્તી માંગુ 6યૂ..\nતેને હું રાહ જોવું તે બહુ ગમે ને મને તેની રાહ જોવી બહુ ગમે\nબસ આવો છે અમારા બંને વચ્ચે નો પ્રેમ \nસાચો સંબંધ બીજું કંઈ 💖નથી માંગતો, સમય અને 🙌 ઈજ્જત સિવાય..\nપાણી વિના ફૂલ પણ સુકાય છે.. શ્વાસ વિના જિંદગી મુરઝાય જાય છે\nકોઈ એક વાર અમને પણ યાદ કરો.. પછી કહેતા નહી કે તું તો બહુ રિસાય છે.\nકહી દો જુદાઈને કે મિલનમાં મઝા નથી, ઝાકળ ફના થઇ જશે કિરણોના પ્યારમાં.\nકેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે.. કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે,\nલાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ.. ‘કોઈકના’ પગલા કાયમ માટે યાદ રહી જાય છે.\nબહુ ઓછી વાત કરો છો જરાક જેટલો સમય આપો છો.\nકોઈ નારાજગી છે અમારાથી કે પછી છોડવાનો ઈરાદો છે.\nનિરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે.,\nબાગ કેરા ફુલ તેને જોઇને કરમાય છે.,\nપણ ઇશ્વરની આ કેવી વિચિત્ર કળા..\nકે બધાને શરમાવનારી મને જોઈને શરમાય છે.,\nતારી આંખોની પ્યાસ બનવા તૈયાર 6યૂ.. તારા દિલ નો ધબકાર બનવા તૈયાર 6યૂ,\nટ્યૂ જો આવી ની મને સજીવન કરે તો.. હૂ રોજ લાશ બનવા તૈયાર છુ.,\n યાદોની પણ કોઈ મોસમ હોત.. તો આમ કાયમ તો ન આવતી હોત..\n💏લવ 👌 યુ 😍પણ 💋 છે ✔️ને 💃મિસ😘 યુ 💏પણ છે..\n👸તારા 😍વિના 💃મારા 😍દિવસો ✔️સેમ 😍ટુ 🙌સેમ છે..\nતને જોવા ઈચ્છું છું.. શાયદ તને પ્યાર કરું છું,\nકાલ સુધી તને ઓળખતી નથી.. પણ આજે તારો જ ઈંતજાર કરું છું,\nઆંખોમાં ન શોધો અમને… અમે તો દિલમાં વસી જઈશું,\nઈચ્છા જ હોય જો મળવાની… તો બંધ આંખે પણ મળી જઈશું.\nટૅમારા પ્યાર વીના રહેવાતુ નથી.. પ્યાર નુ આ દર્દ હવે સહેવાતુ નથી,\nકહેવા માટે આવુ 6યૂ તારી મહેફીલ મા.. મુખ ખોલુ 6યૂ ની કશુ કહેવાતુ નથી.\nહંમેશા એ જ છોકરીઓ જોડે પ્રેમ કેમ થઇ જાય છે \nજે ઉનાળાનાં વેકેશનમાં પોતાની નાનીને ત્યાં રહેવા આવી હોય..\nરડતી આંખો ને હસાવનાર કોઈ નથી.. હારી ગયેલ હેયા ને મંજિલ બતાવનાર કોઈ નથી.\nઆંશુ તો દરેક આંખો માં હોય છે.. પણ તે આંશુ ને સમજનાર કોઈ નથી.\nએ પુછે છે કે આટલું બધુ કેમ ચાહે છે મને, મેં કહ્યું પ્રેમના સેતુમાં ક્યારેય હેતુ નથી હોતા.\nજિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી, ભળી જાય પછી દેખાય નહીં પણ સ્વાદ જરૂર આવે.\nતારા સિવાય કાય ના માટે મારી આંખો રાય નથી\nબીમાર 6યૂ તારી મહોબ્બત મા, શરીર મા લોહી નથી\nમારા હાટા ટી આજે તારા 6ઈ.. તારા જેવા બેવફા મે જોયા નથી.\nદરિયાને લાગે કે મારી પાસે પાણી અપાર છે, પણ એ ક્યાં જાણે છે કે આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે.\nનથી સંબંધ લોહીનો છતા એ દોસ્ત.. જયારે પણ મળે છે તું હદયને લાગણીઓથી ભરી દે છે\nપ્રેમ છે એવું હું ક્યારેય નહીં કહું, ‘પણ તું હા કહીશ તો હું ના યે નહીં કહું \nબેસ, બેસો, બેસને.. આ ત્રણ શબ્દો નો.. ભેદ સમજાય, એ લાગણી….*\nથોડા વર્ષો પેહલા “ધુમ્રપાન” સ્વાસ્થ્ય માટે હાનીકારક હતું,\nપરંતુ તાજેતરનાં વર્ષોમાં કોઈ ના પર “વિશ્વાસ” ધરાવો તે જીવન માટે હાનીકારક છે..\nદર્દ સિવાય જિંદગી અધૂરી 6ઈ.. તો પણ જીવવુ જરૂરી 6ઈ\nના કરશો અફસોસ “તમારી જિંદગી” પર..\nકેમ ક તમારી જિંદગી વીના કોઈક ની જિંદગી અધૂરી થઈ\nમળે છે હાથથી બસ હાથ, મન મળતાં નથી જોયાં, ઉજવણી માટે સાચો એક પણ ઉત્સવ હવે ક્યાં છે \n“જેને ચાહો છો તેને મેળવી નથી શકતા, જેને મેળવો છો તેને ચાહી નથી શકતા,\nએટલે જિંદગીમાં ક્યાંય પેમની ઝલક આવી જાય તો કુદરતનો આભાર માનજો”\nજીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.. પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.\nઅને એ રસ્તો એને જ મળતો હોય છે.. કે જેનો ચહેરો સદાય હસતો હોય છે,\nસુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે\nવિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે\nઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં\n‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે\nઅમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા.. તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા,\nશું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ.. આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા,\nપ્રેમ ની અમને ‘કૅડર’ ક્યા રાખી છે.. દિલ ની અમને ‘ખબર’ ક્યા રાખી છે,\nમે કહ્યુ મારી જઈશ તારા પ્રેમ મા.. અમને પૂ6યૂ ‘કબર’ ક્યા રાખી છે\nબાળપણમાં જયારે માચીસના ખોખામાં દોરી બાંધી ફોન ફોન રમતા હતા\nત્યારે કયાં ખબર હતી કે એક દિવસ આ ફોનમાં જ જિંદગી સમેટાઇ જશે\nમોકલું છું મીઠીયાદ ક્યાંક સાચવી રાખજો, મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,\nતડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ, ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.\nઆપી શકે તો તારો પ્યાર મંગૂ છું સાચા હ્રિદય થી તારો સહકાર મંગૂ છું\nકરીશ નહિ ચિંતા, પ્યાર માટે પ્રાણ દયીશ સેંકડો છે હિસાબ, હું ક્યાં ઉધાર મંગૂ છું\nજે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.\nપણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.\nજીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા,\nકેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.\nપ્રેમ તો જુનો છે, કોણ કબુલાત કરે પ્રેમ ના શબ્દો થાકી,\nકોણ રજૂઆત કરે વાત કરવાને બંને છીએ તત્પર પણ કોણ વાતની શરૂઆત કરે\nકેટલાય વર્ષે મળી છે તું હે સખી, મેં સજાવી છે તારી માટે ગઝલ ની પાલખી\nતું સમય ને લે બરાબર પારખી, એટલે જ તાજી શાયરી છે મેં લખી.\nજ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે, ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ થઇ છે.\nથાકી ને બેઠો છું હારી ને નહીં, બાજી ગઈ છે જિંદગી નહીં એક તારીખ બદલાશે ખાલી આજે,\nજીંદગી તો તારે જાતે બદલવી પડશે.\nવીતી ગયેલા સમય નો જયારે પણ વિચાર આવે છે,\nતારી એ નિર્દોષ ચાહત નો ત્યારે ખ્યાલ આવે છે,\nકેટલો સોહામણો હતો સમય જ તુજ સંગ ગાળેલ,\nકેટલી રંગીન હતી પળો, સહવાસ માં તારા જ માનેલ.\nમારી આ મુલાકાત ને છાહે તો મુસીબત કેહ્જે.. તારી આ દ્રષ્ટિ ને મુજ પ્રત્યેની નફરત કેહ્જે..\nપરંતૂ એકાંતમાં આ અશ્રુભરી મારી વિદાય યાદ આવીને રડાવે to તેને મહોબ્બત કેહ્જે.,\nજેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા,\nજે પોતાના નથી થયા એ કોઈના નથી થયા,\nસમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.\nહસવું તો મારા વ્યક્તિત્વ નો હિસ્સો છે દોસ્ત,\nતમે મને ખુશ સમજી ને દુઆ માં ભૂલી ન જતા..\nતે મને તારો તો ના થવા દીધો,\nપણ કોઈ બીજાનો થાઉં એવો પણ ના રહેવા દીધો \nક્યારેક જીવન જીવવાની રીત અણગમતી અપનાવી લઉં છું..\nસત્ય ને મૂકી રેઢું સમાધાન તરફ ઢસડાઈ જાવ છું \nકોઈક પૂછ્યું આ દિલ ને કે તે પ્રિત કરી કોને\nજાણવા છતાં પણ નામ એમનું અમે લઈ ના શક્યાં \nમાણવાને એક તો ક્ષણ જોઈએ… ને પછી એમાંય બે જ્ણ જોઈએ.\nતને બસ આટલું જ કહેવા માંગીશ.. બહુ નાજુક સ્થિતિમાં છું\nતે મને તારો તો ના થવા દીધો,\nપણ કોઈ બીજાનો થાઉં એવો પણ ના રહેવા દીધો \nસાભળ્યું છે કઈ મેળવવા માટે કઈ ખોવુ પડે છે\nખબર નઈ મને ખોઈ ને એમને શું મળ્યું હશે \nસરકી ગયેલ જલ સમાં પાછાં વળ્યાં નહીં\nમળતાં મળી ગયાં પછી કો’ દી’ મળ્યાં નહીં \nઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી., જ્યાં એકબીજાના વિચારો મળે.. ત્યાં જ સાચો પ્રેમ થાય છે \nઝીંદગી ના વહેણ માં જે તરતા શીખે છે,\nમર્યાદા ના બંધ માં જે જીવતા શીખે છે \nતેનો ઈશ્વર પણ સાથ નથી છોડતો\nજે હર હાલ માં “હસ્તા” શીખે છે \n*પ્રેમનુ પાત્ર શોધો નહિ..* *બનો*\nએક રાત ના કેટલા સપનાં અને બધા સપના ની ખ્વાહિશ તું જ છે\nપ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ છે સ્વપ્નો ને નવી દિશા મળી એ બહુ છે\nપ્રેમ પૂરો થયો કે અધુરો રાય્હો વાત એ નથી પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે\n યાદોની પણ કોઈ મોસમ હોત.. તો આમ કાયમ તો ન આવતી હોત \nમહેલોની જરૂર હોય છે…માત્ર રહેવા માટે,\nબાકી,વસી જવા માટે તો કોઈના ખોબા જેવડા\nપ્રેમાળ દિલનો એકાદ ખુણો જ કાફી હોય છે. \nઉતરી ગયી છે એ નઝર થી હૃદય સુધી, પહોંચી ગઈ છે વાત હવે તો પ્રણય સુધી,\nઆ ઇન્તેઝાર ની મજા એટલી ગમી, કે જોસુ અમે તો રાહ એમની જન્મો જન્મ સુધી\nહુ તમારાં માટે કોઈ ગંભીર બુક ની વચ્ચે આવેલા જોક્સ ના પેઈજ જેવો હતો\nકે જે પેઈજ ને વાંચી ને તમે થોડીવાર હસી લીધુ હતુ \nદિકું લાંબી વાત-ચીત નો કોઈ જ મોહ નથી મને\nમને તો તમારુ હમ્મ્મ્મ પણ બહુ મીઠુ લાગે છે\nનાની નાની ખુશીઓનો મેળો જામ્યો છે એવું લાગે જાણે દર્દએ મારી સાથે છેડો ફાડ્યો છે\nસાભળ્યું છે કઈ મેળવવા માટે કઈ ખોવુ પડે છે\nખબર નઈ મને ખોઈ ને અેમને શું મળ્યું હશે..\nકોઈ દિલ પર યાદો નો ભાર મૂકી ગયું,\nજાણે એક ફૂલ ડાળી થી ઝુકી ગયું,\nકોઈ સમજી ના શક્યું આ દિલ ની વેદના,\nયાદ તમે આવ્યા ને દિલ એક ધબકારો ચુકી ગયું\nદિકું તારી યાદો એક સુંદર સ્વપ્ન જેવી છે જેને હું જીંદગી ભર ભુલી નય શકીશ\nબહુ સુમસાન છે આ રસ્તા પ્રેમ ના… હું જ ખોવાઈ ગયો છું તને ગોતવામાં..\nમૂકી દઉં બાજી પર જીવ મારો,\nજો ઇનામ તું હોય ખર્ચી નાખું જિંદગી આખી,જો પરિણામ તું હોય તો\nહાથ ભલે ખાલી રાખજે ભગવાન,\nપણ મારુ દિલ મારા સ્નેહીજનો માટે છલ��છલ ભરેલુ રાખજે..\nમારી નજીક કોઇ ના આવેતો કાઈ નહી,\nપણ મારા નજદીક આવેલુ કોઇ મારાથી દૂર ન જાય એવો સબંધ કાયમ રાખજે\nઆ ઝરમર ઝર વરસાદ, વળી વળીને વરસે જાણે મધુર કોઇની યાદ\n*જખમ કહી રહ્યા છે કે જરૂર આ શહેર માં તારુ કોઈ પોતાનું મોજૂદ હશે*\nજુઠ્ઠો પ્રેમ બતાવવા માટે લોકો ખબર નહીં કેટલાય જૂઠ બોલે છે \nરાહ જોઉં છું હું તારી ઉદાસ થઈને અને રડીને આપણી કંકોત્રીની પણ.\nક્યારેક સાચી વાત માં ખુદા ની રજા ના હોય,\nના કહેલાં શબ્દો હમેંશા સજા ના હોય,\nક્દાચ શબ્દકોષ વિખેરાઇ જતો હશે..\nબાકી, તું બોલે તો જ હું સમજું એમાં મજા ના હોય..\nદુનિયામાં 📰માં *થી મોટું #કોઈ☎️ નથી, #કારણકે માંની🎈 માં પણનાની *કહેવાય_છે.\nવિચારતો હતો કે જીતી રહ્યો છું તને\nપણ સમયે સાબિત કર્યું કે, જીતી ને પણ હારી રહ્યો છું તને.\nનયન મળતા નયન શરમાઈ જશે, મન મળતા મન હરખાઈ જશે,\nજીંદગી છે તો માં-બાપની સેવા કરી જો જો, સ્વર્ગ શું છે તે જીવતા જીવતા સમજી જશે..\nદુઃખ તો દરિયા જેવું છે.. તે પહેલાં અંદર ડૂબાડે છે,\nઅને પછી મૂલ્યવાન મોતી આપે છે\nવિશ્વ મા લગભગ 800 જેટલી રમત રમાય છે છતાં\nલોકો ની લાગણી સાથે ની રમત સહુ થી પ્રિય છે\nપુત્રીઓ બધાના નસીબમાં 🕯#ક્યાં હોય છે, ઈશ્વરને 🗂જે #ઘર પસંદ પડે_ત્યાં 🛡 જ હોય છે.\nફુરસદમાં યાદ કરતાં હોય તો ના કરતા.. કેમ કે હું એકલો છું પણ ફાલતુ નથી.\nઆટલી ગરમીમાં દિકું શેરડીનો રસ પણ આટલી ઠંડ્ક ના આપે\nજેટલી તારી જોડે વાત કરવાથી મળે છે\nદુઃખ એ વાત નું નથી કે તને મારી કદર નથી દુઃખ એ વાત નું છે\nકે જેને તારી કદર નથી, તેની તારે જરૂર છે\nઆ તો તારો પ્રેમ છે એટલે I LOVE YOU કેહતા આવડયુ બાકી\nઅમને તો A_B_C_D માં પણ માર પડતો\nરાહમાં છું હું એ વ્યક્તિની જે મારી છે જ નહીં\nઓળખાણ ક્યાં હતી આપણી કોઈની અહી આતો કુદરત ની ભલામણ છે\nવગર સરનામે લાગણી ના તાંતણે સૌ બંધાતા ગયા\nબસ એક એહસાન આ જીંદગીમાં આપજે દોસ્ત 👬 કહેવાનો દસ્તાવેજ આજીવન રાખજે\n📺 દીકરી માટેકમાઈ #લેજો📽 અને *બહેન* પાછળ લુંટાવી દેજો,\nઉપરવાળો🖨 રાજી થઇ📼 જશે_સાહેબ.\nનારાજગી પણ એની કમાલ છે મને સમજ નથી આવતી,\nસ્નેહનો સાગર આંખોમાંથી છલકાય છે,\nહૈયું હેતના હરખથી હરખાય છે., જાણે શું વાત છે પ્રેમમાં એવી કે,\nદિલમાં હોય દર્દ તો પણ હોઠ ખુશીથી મલકાય છે.\n📯 જો *નિભાવવાનોપ્રયત્ન 📥બંને #તરફથી હોય,\nતો દુનિયાનોકોઈ 💬સંબંધ ક્યારેય# તુટતો📄 નથી\nહાલ જોવે છે મારો દરરોજ બસ પૂછવા નથી આવતી.\nલાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા..\nક���રણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય\nબાળપણમાં જયારે માચીસના ખોખામાં દોરી બાંધી ફોન ફોન રમતા હતા\nત્યારે કયાં ખબર હતી કે એક દિવસ આ ફોનમાં જ જિંદગી સમેટાઇ જશે \n🔋 મને એ સંબંધો ખુબ🚪 ગમે છે, જેમાં હું નહીં પણ *આપણે #હોય.📜\n*નાની નાની ખુશીઓનો મેળો જામ્યો છે,*\n*એવું લાગે જાણે દર્દએ મારી સાથે છેડો ફાડ્યો છે.*\nઆપણી હસ્તરેખા પણ કેટલી અજીબ છે હાથમાં આપણા છે અને સમજમાં બીજાને આવે છે \nદિમાગ બોલ્યું પાકી દોસ્ત છે.. દિલ બોલ્યું સાચી પ્રેમિકા છે..\nનસીબ બોલ્યું બસ એ એક માત્ર મીઠી યાદ હતી \nસ્વપન્નમા તું મારી હકીકત છે, હકીકતમા તું જ મારુ સ્વપન છે.\nમૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઇનામ તું હોય,\nખર્ચી નાખું જિંદગી આખી,જો પરિણામ તું હોય તો ❤\nમાઁ થી મોટું કોઈ નથી કારણ કે માઁ ની માઁ પણ નાની કહેવાય છે\nચા ની લારી વાળા એ જયારે પૂછ્યું ચા સાથે શું લેશો\nહૈયે આવી ને શબ્દો પાછા ફર્યા જુના મિત્રો મળશે \nસાંજ… એટલે… તારાં આવવાના અહેસાસ ની, સોનેરી ક્ષણ..\nપાનખરમાં વસંત થવું મને ગમે છે, યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,\nઆંખ ભીની તો કાયમ રહે છે, તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.\nસંબંધ તે નથી કેકોની *પાસેથી 🔦તમે કેટલું #સુખ મેળવો છો,\n#સંબંધ તો તે છે કે કોના *વિના🔮 તમે કેટલી #એકલતા અનુભવોછો.💊\nકોઈ દિલ પર યાદો નો ભાર મૂકી ગયું,\nજાણે એક ફૂલ ડાળી થી ઝુકી ગયું,\nકોઈ સમજી ના શક્યું આ દિલ ની વેદના,\nયાદ તમે આવ્યા ને દિલ એક ધબકારો ચુકી ગયું…\nઅમે તો મુક્ત ગગનમાં ઉડતા મસ્ત પંખી મેઘ ધનુષે અમારી પાંખો ને આંખો છે રંગી \nવિરહની વેદના તેને લાગે, જેને મિલન નો અનુભવ કર્યો હોય \nઆજે પણ ચહેરા પર Šmile ☺ આવી જાય છે,\nજયારે સપનામાં તારી 💁 સાથે મુલાકાત થાય છે \nહું તો નિર્દોષ પ્રેમી છું,\nપ્રેમ કરવાની સજા મને ક્યાંથી ખબર હોય…\nમીઠી વાતો Mail કરે છે રંગીન વાતો Share કરે છે\nચેટીંગ ચેટીંગ રમતા રમતા દુર બેઠી તું લહેર કરે છે \n📻 #કારણ કોઈ પણ #હોય સાહેબ,\nજો તમે #અધ વચ્ચે થી છોડી 🎫 દેશો #તોએ રમત હશે સંબંધ નહીં \nઅરમાનો અંતરમા જ રહી જાય છે, સપનાઓ પાંપણમાં શમી જાય છે.\nવાદળી વરસ્યા વગર વહી જાય છે, ને આંખડી તરસી સુકાય જાય છે.\nતારું હસવું મને તો ગમી જાય છે, તારું હસવું સપનાઓ રચી જાય છે.\nજુઠ્ઠો પ્રેમ બતાવવા માટે લોકો, ખબર નહીં કેટલાય જૂઠ બોલે છે \nપહેલી પહોર ના ધીમે પગલે આભે ઝાકળ બની કળી ને ચુમી લીધી \nને કેસરિયો સૂર્ય ક્રોધે ભરાઈ ઝાકળ ગળી ગયો \nસાંજ પડે ને ઘરે પાછાં વળતાં પંખીઓને જોયી ને થાય કે.,\nતારી યાદોમાં મારો વિસામો ક્યાં \nહું એવું નથી કહેતો કે તારા માટે ચંદ્ર 🌜 અને તારાઓ ✨ તોડી લાવીશ…\nપણ એવું જરૂર કહીશ કે મારા હાથમાં હશે એટલું તો કરીશ જ..\n*બાપ 📻 ભલે ગમે #તેટલો ગરીબ *હોય,\nપણ *દીકરી માંગે 🎭 ત્યારે બાપનું #ખીસ્સું ખાલી ન હોય.\nશબ્દોની રમત અમને ન આવઙે, અમે તો સ્નેહથી રમી જાણીએ.\nરાત સવાર ની રાહ નથી જોતી,\nખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી,\nજે પણ ખુશીથી મલે દુનિયા માં,\nએને શાન થી સ્વીકાર જો,\nકેમ કે ઝીંદગી સમય ની રાહ નથી જોતી..\nદુનિયાની નજરમાં થોડું પથ્થર બનતા શીખી લો સાહેબ\nમીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે.\nહું તો ખાલી એક simple સવાલ છું,\nપણ લોકો નું કહેવું છે કે મારો કોઈ જવાબ નથી🙂\nતું યાદોમાં 🙇 આવી રોજ રોજ મારી જોડે વાત ના કર હવે\nલોકો આવીને પૂછે છે 💜 એકલા એકલા કેમ હસો છો \nઅમે ના પાછા પડીએ દુશ્મનોના વારથી… બસ એક માત્ર જોઇએ કૃષ્ણ જેવો સારથી..💐\nનદી પાર એણે બનાવ્યું છે ઘરને.. હલેસાં વગરની મને આપી હોડી\nઆજ વળી મારી આંખ ખરેખરની ઊંઘે ભરાઈ છે\nલાગે છે દિકું આજ સ્વપ્નમાં આવવાનું નક્કી છે \nબધી #ખબર 👥હોય કેક્યાં કયો#ખેલ 👧 રમાઈ રહ્યો છે,\nછતાં ન બોલીનેસંબંધ *સાચવે તે જ સાચો 👫સંબંધ છે.\nજ્યારે ઇશ્વર ની તમારા પર કૃપા વરસતી હોય,\nત્યારે,કોઈ નુ ધ્યાન રાખજો.. કોઈ ને ધ્યાનમાં ના રાખતા..\nએવું ના સમજતી કે તારા લાયક નહોતા અમે,\nતડપે તો એ પણ છે જેમને મળ્યા નહીં અમે..\nતમારા પ્રેમ વિના રેહવાતું નથી… પ્રેમ નું આ દર્દ સેહવાતું નથી..\nમોત તો નક્કી છે એટલે મોજ થી જીવી લ્યો..\n💺સંબંધોમાં #ક્યારેય 🙁#પરીક્ષા ના લેશો, નાપાસ #સામેવાળા થશે તો_પણ રડશો 😢 તો તમે જ..\nધબકતું નથી હૈયું.. કંઇક કાંકરીચાળો કરને.. યાર\n📂*ચારે #બાજુથી થતા હોય વાર 📊 પર વાર, તોય સાથે 📋 ઉભો રહે એનું #નામ_પરિવાર.\nબીજાને હસાવીને… પોતાની તકલીફ છુપાવવી… એ પણ #એક કલા છે… સાહેબ…\nચાહું તો શબ્દો થી વીંધી દઉં, ચાહું તો આંગળી પણ ચીંધી દઉં\nજીતવાની કોઈ જીદ નથી એટલે , નૈં તો પ્રેમ થી ભીંજી દઉં.. \nપ્રેમ એટલે પહેલી નજરે જોતાં જ એની સાથે 👉💁જ જીવન વિતાવવાનો ” મન ” નો નિર્ણય \nસાથ તારો આજે પણ એવો જ રહ્યો, સીઝનમાં આ ફરી વરસાદ ઝરમર જ રહ્યો. \nમેં તો પ્રેમના પાગલપણા માં એમને પ્રભુ માની લીધા ભાન થયું સત્યનું જયારે\nત્યારે થયું પ્રભુ થોડો મારો એકલાનો હોય \nસંબંધ 🎁તોએવા જસારા, જેમાં હક 📣પણ ન #હોયઅને કોઈ *શકપણ ન 💻હોય. \n*જીત ���ો મોહ નથી, હાર નો ડર નથી,*\n હકીકત મા એ જ ખબર નથી….*\nપાનખર નું પાંદડું પણ કેવું નસીબદાર છે,\nઅંતિમ શ્વાસ પણ પોતાના થડના ચરણો માં પામે છે..\nતું 👸એટલે આકાશેથી ખરતાં તારાઓને જોઈ માંગેલી ખુબસૂરત ખ્વાહીશ..\n*જે ઝાડ ના મૂળિયા જ કપાઈ જાય,*\n*એ ઝાડ ને પાનખર નો ડર ક્યાં હોય.*\n🎋*ગરમ #કરેલી 📦ચા અને *સમાધાન* કરેલા\n#સંબંધોમાં, #પહેલા જેવી મીઠાશ 📞ક્યારેય નથી 📱આવતી.\nઅંતની પરવા ના કર, તું શરૂઆત કર..\nહોય એ ભલેને કડવી, તું નાનકડી રજૂઆત તો કર..\n*શોધે ચેહરો જેને દિવસ આખો..*\n*એની યાદમાં થયી જાય છે સાંજ…*\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00204.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"}
+{"url": "https://www.gujjumedia.in/running-with-mask-can-be-harmful", "date_download": "2020-07-06T01:34:29Z", "digest": "sha1:2KXNST5YBRJDGBJI2GUCRYCREXQ3UUUV", "length": 10494, "nlines": 95, "source_domain": "www.gujjumedia.in", "title": " માસ્ક પહેરતી વખતે રાખો ખાસ કાળજી,જાણો વર્કઆઉટ વખતે ક્યું માસ્ક પહેરવુ છે યોગ્ય - Gujju Media", "raw_content": "\nમાસ્ક પહેરતી વખતે રાખો ખાસ કાળજી,જાણો વર્કઆઉટ વખતે ક્યું માસ્ક પહેરવુ છે યોગ્ય\nમાસ્ક પહેરતી વખતે રાખો ખાસ કાળજી,જાણો વર્કઆઉટ વખતે ક્યું માસ્ક પહેરવુ છે યોગ્ય\nકોરોનાને કારણે આજે દુનિયા માસ્કને પોતાની આદત બનાવી રહ્યું છે. ત્યારે તેના ફાયદાની સાથે સાથે નુકસાનની જાણકારી રાખવી પણ અનિવાર્ય બની જાય છે. કોરોના પહેલા માત્ર ગંભીર બિમારીવાળા લોકો જ પોતાની સુરક્ષા માટે માસ્ક પહેરતા હતા પરંતુ આજે દરેક વ્યક્તિનું માસ્ક પહેરવું ફરજીયાત થઇ ગયું છે.\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nતો આવો જાણીએ માસ્ક સંબંધિત કેટલીક વાતો જેનાથી આપણે આજ સુધી અજાણ છીએ.જોગીંગ કે વર્કઆઉટ વખતે એન95 માસ્ક પહેરવું ઘાતક બની શકે છે. એમ્સ કાર્ડિયોલોજીસ્ટ વિભાગના ડો. રોય કહે છે કે, સામાન્ય લોકોએ સર્જીકલ કપડામાંથી બનેલુ માસ્ક જ પહેરવું જોઇએ. N95 માસ્કમાં ફિલ્ટર હોવાને લીધે તેમાં હવાનું દબાણ ઓછુ થઇ જતું હોય છે.\nડોક્ટર્સ તેમજ હોસ્પિટલ સ્ટાફને જ આ માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. ટુ વ્હીલર ધારકોએ માસ્ક પહેરીને હેલ્મેટ તેમજ ગ્લવ્ઝ પહેરવા જોઇએ. ગ્લવ્ઝ કાઢ્યા બાદ હાથને સેનેટાઇઝ કરવાં જોઇએ. કાર ચાલકોએ કારનો દરવાજો ખોલતા પહેલા હેન્ડલને સેનેટાઇઝ કરવું જોઇએ બાદમાં જ કારમાં પ્રવેશ કરવો.\nકેબનો ઉપયોગ કરતા પહેલા ડ્રાઇવરને પૂછવું અત્યંત આવશ્યક છે કે તેને તાવ કે શરદી તો નથી ને. જો તમે કોઇના ઘરે જઇ રહ્યાં છો અને ત્યાં કોઇ વૃદ્ધ છે તો માસ્ક પહેરીને જ તેમના ઘરે જાઓ. ઘણીવાર લોકો છીંક આવવા પર માસ્કને નીચે કરી લેતા હોય છે, એવું ના કરવું જોઇએ. છીંક આવે તો પણ માસ્કને નીચે ન કરવું જોઇએ.\nક્યારેક નાના બાળકોને જોઇને તેમને ચૂમવાની ઇચ્છા થાય છે પરંતુ આવું ના કરવું જોઇએ કારણકે થૂંક દ્વારા પણ આ વાઇરસ ફેલાવાની શક્યતાઓ વધી જાય છે. ઘરે પહોંચીને જૂતા બહાર કાઢી હાથ સેનેટાઇઝ કરીને ઘરમાં જવું અને તરત જ નાહી લેવું જોઇએ. ઘણી વખત પૂરતી કાળજી લેવામાં ન આવે તો આ ભયંકર રોગ તમારા પર હાવી થઇ જાય છે.\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious storyલાંબા સમય પછી આજે શરૂ થઇ ડોમેસ્ટીક ફ્લાઈટ સેવા ,એરપોર્ટ પર જાવા મળ્યા મોટા ફેરફાર\nNext storyરાજ્યમાં આ તારીખ બાદ બે વાવાઝોડાનો ખતરો, અરબી સમુદ્રમાં થયા સક્રિય\nલોકડાઉનમાં અક્ષય તૃતીયાનાં પર્વ ઘરે બેઠા જ બેસ્ટ ઓફરમાં ખરીદો સોનું\nકોરોના વાયરસથી પણ ખતરનાક વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, જાણો ક્યો છે આ વાયરસ\nજાણો ટિવ્ટરે તેના કર્મચારીએ માટે લીધો કયો મોટો નિર્ણય\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nઘરે બનાવો ટેસ્ટી હરિયાળી કબાબ,ટેસ્ટી અને હેલ્થી હરિયાળી કબાબ બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nસુરતમાં કોરોના કહેર વચ્ચે હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે બનશે નવી ગાઇડલાઇન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00204.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.satyaday.com/indian-railway-cabinet-approves-pact-with-germany-on-railways/", "date_download": "2020-07-06T01:27:23Z", "digest": "sha1:7ZICD4FK26EAT5H4OXEVHJ57B46OIAN7", "length": 8213, "nlines": 111, "source_domain": "www.satyaday.com", "title": "રેલવે ક્ષેત્રે જર્મની સાથેની સહયોગ સમજૂતીને મંત્રીમંડળે આપી મંજૂરી, થશે આ ફાયદો - SATYA DAY", "raw_content": "\nરેલવે ક્ષેત્રે જર્મની સાથેની સહયોગ સમજૂતીને મંત્રીમંડળે આપી મંજૂરી, થશે આ ફાયદો\nસંયુક્ત ઉદ્દેશ્ય ઘોષણાપત્ર પર ગયા મહિને હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.\nનવી દિલ્હી :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે રેલવે ક્ષેત્રે ભારત અને જર્મની વચ્ચે સંયુક્ત વ્યૂહાત્મક પરિયોજનાઓ સંબંધે સહયોગ માટેના સંયુક્ત ઉદ્દેશ્ય ઘોષણાપત્ર (JDI)ને માન્યતા આપી હતી. સંયુક્ત ઉદ્દેશ્ય ઘોષણાપત્ર પર ગયા મહિને હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.\nજર્મનીનાં આર્થિક બાબતો અને ઊર્જા મંત્રાલય સાથે સંયુક્ત ઉદ્દેશ્ય ઘોષણાપત્ર (JDI)થી ભારતીય રેલવે તંત્રને રેલવેના ક્ષેત્રમાં તાજેતરના વિકાસ તેમજ જ્ઞાન સંબંધિત બાબતોનું આદાન-પ્રદાન કરવા માટે મંચ મળી રહેશે. સંયુક્ત ઉદ્દેશ્ય ઘોષણાપત્ર (JDI)થી તજજ્ઞોની બેઠકો, સેમીનાર, તકનીકી મુલાકાતો અને સંયુક્ત રીતે સહમતિ થયેલી સહકાર પરિયોજનાઓની માહિતીનું આદાન-પ્રદાન કરવાની સુવિધા મળી શકશે.\nરેલવે મંત્રાલય દ્વારા પારસ્પરિક સહકાર માટે ઓળખવામાં આવેલા વિવિધ ક્ષેત્રોના સંદર્ભમાં વિદેશી સરકારો અને રાષ્ટ્રીય રેલવે વચ્ચે તકનીકી સહકાર મામલે સમજૂતી કરાર/સહકાર કરાર/વહીવટી સમજૂરી/સંયુક્ત ઉદ્દેશ્ય ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ક્ષેત્રોમાં હાઇ સ્પીડ રેલવે, વર્તમાન રૂટમાં ગતિ વૃદ્ધિ, વિશ્વકક્ષાના સ્ટેશનોનો તૈયાર કરવા, ભારે ભારવહનની કામગીરીઓ અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ વગેરેનો પણ સમાવેશ થાય છે.\nસમજૂતી કરાર/સહકાર કરાર/વહીવટી સમજૂરી/સંયુક્ત ઉદ્દેશ્ય ઘોષણાપત્રના કારણે વિશેષ ટેકનોલોજી ક્ષેત્રો પર કેન્દ્રિત ટેકનિકલ તજજ્ઞો, રિપોર્ટ્સ અને ટેકનિકલ દસ્તાવેજો, તાલિમ અને સેમીનાર/વર્કશોપના વિનિમય તેમજ જ્ઞાનના આદાન-પ્રદાન માટે અન્ય વાર્તાલાપની સુવિધા ઉપલબ્ધ થશે.\nહૈદરાબાદ રેપ કેસ પર બોલી રાની મુખર્જી, કહી આ વાત\nકર્ણાટક પેટાચૂટણી : વિધાનસભાની 15 બેઠકો પર મતદાન શરૂ, ભાજપ માટે મહત્વનો દિવસ\nકર્ણાટક પેટાચૂટણી : વિધાનસભાની 15 બેઠકો પર મતદાન શરૂ, ભાજપ માટે મહત્વનો દિવસ\nરાજકોટ માં પોલીસ ની દાદાગીરી નું વરવું પ્રદર્શન ,પ્રદર્શન���ારી ને ઘોડા પરથી નીચે ખેંચી બેફામ ગાળો દઈ પોલીસે ઘોડા ને પણ લાફો ઠોકી દીધો \nઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમમાં 28 હજાર ક્યુસેક પાણીની આવક\nભારત સરહદે થી ચાઈના ને મોદીજી એ આપ્યો સંદેશ હવે વિસ્તારવાદ ના જમાના ગયા, આ દેશ છે જ્યાં કૃષ્ણ ની પૂજા થાય છે જેઓ વાંસળી પણ વગાડી જાણે અને સમય આવ્યે સુદર્શનચક્ર પણ ચલાવી શકે છે\nકપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માં શુ ભાજપ જ ભાજપ ને હરાવશે કેસી પટેલ નારાજ ભાજપ ના માધુ રાઉત સામે જીતુભાઇ નજીવા મત થી માંડ જીત્યા હતા \nલ્યો હવે આવી ગઈ સ્વદેશી એપ જે તમારા મોબાઈલમાં રહેલી ચાઈનીઝ એપ ડીલીટ કરી ફોનને કરશે સુરક્ષિત\nઆખરે ભારત સરકારે ટીકટોક,હેલ્લો સહિત ની ચાઇનીઝ 59 એપ ઉપર મુક્યો પ્રતિબંધ\nઆજે 30 જૂન વિશ્વ સોશ્યલ મીડિયા દિવસ ,જનતા જાતેજ પત્રકાર બની છે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે તો કયાંક બાળકો-યુવાનો ‘ગેમ’ ના બંધાણી પણ બન્યા,વાંચો ખાસ અહેવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00204.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.iamgujarat.com/latest-news/india-news/migrant-workers-return-on-flight-to-ranchi-jharkhand-from-mumbai-557803/", "date_download": "2020-07-06T01:59:26Z", "digest": "sha1:TQPXRZOEMJ2EXHH3LSJJGCD6IJ7LCY6K", "length": 14789, "nlines": 172, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: મુંબઈથી સ્પેશિયલ ફ્લાઈટમાં રાંચી પહોંચ્યા મજૂરો, ચહેરા પર જોવા મળ્યો આનંદ | Migrant Workers Return On Flight To Ranchi Jharkhand From Mumbai - India News | I Am Gujarat", "raw_content": "\nફરી એકવાર મોંઘા થઈ શકે છે ફોન કૉલ અને ઈન્ટરનેટ ડેટા\nઝારખંડમાં ધોળેદહાડે ભાજપના નેતાની ગોળી મારી હત્યા\nકોરોનાઃ ભારતે રશિયાને પાછળ રાખ્યું, સૌથી વધુ કેસ મામલે વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યું\nદ્વારકા : ખંભાળિયામાં આભ ફાટ્યું, બે કલાકમાં 12 ઈંચ વરસાદ\nપત્ની બુશરા અંગે કરી ટિપ્પણી, ઈમરાન ખાને ધારાસભ્યને પક્ષમાંથી હાંકી કાઢ્યા\nદુબઈથી મૌની રોયે શૅર કરી પોતાની તસવીરો, અદાઓ એવી કે જોતા જ રહી જશો\nમિલિન્દ સોમણથી પણ વધુ ફિટ છે તેના મા, 15 પુશ અપ્શ લગાવી ઉજવ્યો 81મો બર્થ-ડે\nવીજળીનું બિલ ભરવા પેઈન્ટિંગ વેચવા માગે છે અરશદ વારસી, કહ્યું – કિડની બચાવીને રાખી છે\nબહેન શ્વેતા માટે સુશાંતે પોતાના હાથે લખી હતી નોટ, ઈન્સ્ટાગ્રામ પર કરી શેર\nઅભિષેક-ઐશ્વર્યાના લગ્નના સાક્ષી બનેલા ‘ગુલમહોરે’ વિદાય લેતાં દુઃખી થયા અમિતાભ બચ્ચન\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nઅંડકોષમાં ગાંઠ થઈ ગઈ છે, શું મને સેક્સ કરવામાં મુશ્કેલી થશે\nખંડાલામાં જેકી શ્રોફનું 5 સ્ટાર રિસોર્ટ જેવું આલીશાન ફાર્મ હાઉસ, જુઓ તસવીરો\nMMS લીક થતા ચર્ચામાં આવી TikTok સ્ટાર નિશા ગુરગૈન, કે.એલ રાહુલ સાથે કરવા ઈચ્છે છે લગ્ન\nGujarati News India મુંબઈથી સ્પેશિયલ ફ્લાઈટમાં રાંચી પહોંચ્યા મજૂરો, ચહેરા પર જોવા મળ્યો આનંદ\nમુંબઈથી સ્પેશિયલ ફ્લાઈટમાં રાંચી પહોંચ્યા મજૂરો, ચહેરા પર જોવા મળ્યો આનંદ\nઝારખંડના રાંચી શહેરમાં લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોની સતત ઘરવાપસી ચાલુ છે. મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના વતન રાજ્ય ઝારખંડમાં શ્રમિક સ્પેશિયલ ટ્રેનો અને બસ દ્વારા પહોંચી રહ્યા છે. આ દરમિયાન ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના પ્રયાસથી આજે એર એશિયાની ફ્લાઈટથી કુલ 174 જેટલા પ્રવાસી મજૂરો મુંબઈથી પોતાના વતન રાજ્ય ઝારખંડ આવી પહોંચ્યા છે. પ્રવાસી મજૂરો ગુરુવારે સવારે સવા આઠ વાગ્યે એર એશિયાની સ્પેશિયલ ફ્લાઈટથી ઝારખંડના રાંચી શહેરમાં આવી પહોચ્યા હતા.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો\nજ્યારે આ મજૂરો પોતાના વતન રાજ્ય ઝારખંડ પરત ફર્યા ત્યારે તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી. રાંચી એરપોર્ટમાંથી બહાર આવતા જ એક મહિલાએ ધરતી માતાને નમન કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા. મુંબઈથી વિમાનમાં રાંચી આવેલા આ પ્રવાસી મજૂરોએ જણાવ્યું કે પહેલી વખત આ રીતે વિમાનમાં મુસાફરી કરવી અને ઘણાં દિવસો પછી ઘરે આવવાનો અનુભવ ખૂબ જ સુખદ રહ્યો. વિમાનમાં પોતાના વતન રાજ્ય પરત ફરેલા આ શ્રમિકોનું એરપોર્ટ પર જ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું અને તેઓને એરપોર્ટ પર નાસ્તાનું પેકેટ અને પાણીની બોટલ આપવામાં આવી.\nત્યારબાદ આ તમામ શ્રમિકોને પોતપોતાના જિલ્લામાં મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી. આ તમામ શ્રમિકોને પોતપોતાના જિલ્લામાં પહોંચાડવા માટે બસની વ્યવસ્થા એરપોર્ટ પર જ કરવામાં આવી હતી. એરપોર્ટ પરથી નીકળ્યા બાદ આ તમામ પ્રવાસીઓ વારાફરતી પોતાના ગૃહ જિલ્લામાં જઈ રહેલી બસમાં બેઠા હતા.\nપહેલી વખત વિમાનમાં બેસીને મુંબઈથી રાંચી પોતાના વતન રાજ્યમાં પરત ફરેલા એક શ્રમિકે જણાવ્યું કે મેં જીવનમાં પહેલી વખત વિમાનમાં મુસાફરી કરી છે. હવે પોતાની ધરતી પર આવવાના કારણે ખૂબ જ ખુશ છું. હવે હું પરત જવા નથી માગતો અને અહીં જ કામ કરવા માગુ છું. ઝારખંડમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 1921 કેસ નોંધા��ા છે.\nઝારખંડમાં ધોળેદહાડે ભાજપના નેતાની ગોળી મારી હત્યા\nકોરોનાઃ ભારતે રશિયાને પાછળ રાખ્યું, સૌથી વધુ કેસ મામલે વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યું\nપાંચ વર્ષ પહેલા ચોરાઈ ગયો હતો ગધેડો, ‘ભગવાને’ ઉકેલ્યો કેસ\nહવે સરકારે કહ્યું- 15 ઓગસ્ટ સુધી શક્ય નથી કોરોના વેક્સીન\nસરકારે ખાલિસ્તાન સમર્થક ગ્રૂપની 40 વેબસાઈટ પર મૂક્યો પ્રતિબંધ\nઆ રાજ્યના લોકોએ એક વર્ષ સુધી કોરોના ગાઈડલાઈન્સનું ફરજિયાત કરવું પડશે પાલન\nરીયલ હીરો: સળગતી કારમાંથી 3 લોકોને બચાવ્યા\nકોરોના સામે જીતની ખુશીમાં દર્દી હોસ્પિટલમાં જ કરવા લાગ્યો ડાન્સ\nબેકિંગમાં કેટલા પ્રકારના યીસ્ટ વપરાય છે જાણો, પ્રકાર અને ઉપયોગ\nઅકસ્માત બાદ બાઈકમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઝારખંડમાં ધોળેદહાડે ભાજપના નેતાની ગોળી મારી હત્યાકોરોનાઃ ભારતે રશિયાને પાછળ રાખ્યું, સૌથી વધુ કેસ મામલે વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યુંપાંચ વર્ષ પહેલા ચોરાઈ ગયો હતો ગધેડો, ‘ભગવાને’ ઉકેલ્યો કેસહવે સરકારે કહ્યું- 15 ઓગસ્ટ સુધી શક્ય નથી કોરોના વેક્સીનસરકારે ખાલિસ્તાન સમર્થક ગ્રૂપની 40 વેબસાઈટ પર મૂક્યો પ્રતિબંધઆ રાજ્યના લોકોએ એક વર્ષ સુધી કોરોના ગાઈડલાઈન્સનું ફરજિયાત કરવું પડશે પાલનયુપી: ગાઝિયાબાદમાં પેન્સિલ બોંબ બનાવતી ફેક્ટરીમાં આગ, 8ના મોતકોરોનાઃ દિલ્હી IITનું સંશોધન બ્લેક ટી, ગ્રીન ટી અને હિમેજ કરે છે વાયરસના પ્રોટિનને નષ્ટઅસ્થમાથી પીડિત મહિલાને હોસ્પિટલ્સે આપ્યો નહીં પ્રવેશ, થયું મોતUP: 8 પોલીસનું ખૂન કરનાર હિસ્ટ્રીશીટરે ઘરની દિવાલમાં જ ચણાવ્યા હતા હથિયાર અને કારતૂસપીએમ મોદીએ અમેરિકાને આઝાદી દિવસની શુભેચ્છા પાઠવી, ટ્રમ્પે કહ્યું- ‘ભારતને પ્રેમ કરે છે અમેરિકા’કાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબેને તેની ધરપકડની બાતમી પોલીસ સ્ટેશનમાંથી જ મળી હતીએમ્બ્યુલન્સ સમયસર ના પહોંચતા કોરોનાના દર્દીનું મોત, મ્યુ. કમિશનરે પરિવારની માફી માગીછેલ્લા 24 કલાકથી ભારે વરસાદના કારણે મુંબઈમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણીફરી એકવાર લોકડાઉન લાગુ કરાશે તેવા ભયે હજારો લોકો બેંગ્લુરુ છોડીને ભાગ્યા\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00205.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.punchnamu.com/2019/12/03/oncongress-12/", "date_download": "2020-07-06T01:14:54Z", "digest": "sha1:OWIIQSSMTGT3WVWK423HZB23L3CYDJGJ", "length": 11368, "nlines": 114, "source_domain": "www.punchnamu.com", "title": "અમદાવાદમાં હીટ એન્ડ રન: કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારની ટક્કરે એક વ્યક્તિનું મોત નિપજ્યું | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\n‘રામજી કી જય હો’, દૂરદર્શન પર પ્રસારિત થતી રામાણય વિશ્વમાં સૌથી વધુ જોવાતી સિરીયલ બની\nરાષ્ટ્રપતિ ભવનમાં શાહી ડીનરમાં ટ્રમ્પની પુત્રી ઈવાન્કાએ સોનાના તારોથી મઢેલો અનારકલી સૂટ પહેર્યો, જૂઓ તસવીરો\nCAA ને સુપરસ્ટાર રજનીકાંતે આપ્યું સમર્થન, કહ્યું – CAAથી મુસલમાનોને કોઈ જોખમ નથી\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nદેશના અર્થતંત્રને બેઠુ કરવા મોદી સરકારના પગલાઓની જબરજસ્ત અસર, જૂનમાં GST કલેક્શન 90 હજાર કરોડને પાર\nભારતીય કંપનીઓમાં ઉજ્જવળ ભવિષ્ય જોતી વિદેશી કંપનીઓ, દોઢ મહિનામાં રિલાયન્સ જીયોનો 19.9 ટકા હિસ્સો ખરીદ્યો\nસસ્તુ સોનું ખરીદવાની વધુ એક તક, 8 જૂનથી શરૂ થઈ રહી છે સરકારની સોનેરી યોજના\nCIIના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગથી પીએમ મોદીનું સંબોધન, કહ્યુ ‘મેડ ઈન ઈન્ડિયા બને મેડ ફોર વર્લ્ડ’\nMSME માટે આવી ગયુ છે ‘CHAMPIONS’, પીએમ મોદીના હસ્તે થયું લોન્ચિંગ, જાણો શું છે ખાસ\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeતાજા સમાચારઅમદાવાદમાં હીટ એન્ડ રન: કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારની ટક્કરે એક વ્યક્તિનું મોત નિપજ્યું\nઅમદાવાદમાં હીટ એન્ડ રન: કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારની ટક્કરે એક વ્યક્તિનું મોત નિપજ્યું\nવાહન ચાલકોની સુરક્ષાને લઇને કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એકટમાં નવા સુધારણા કરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ નિયમોના વિરૂદ્ધ જઇને અનેક વખત મોટર વ્હીકલ એકટનો ભંગ કરતી રેલીઓ કાઢવામાં આવી હતી. અને કોંગ્રેસની નિયમો ભંગ કરવાની માનસિકતાના કારણે અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારે એક વ્યક્તિનો ભોગ લિધો છે.\nઘટનાની વાત કરવામાં આવે તો, શહેરના મેમનગરમાં ‘હીટ એન્ડ રન’માં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ટ્યુશનમાં ગયેલાં પુત્રને લેવા જતાં યુવકને ટક્કર મારીને ઈનોવા કાર પલાયન થઈ ગઈ હતી. ગમખ્વાર અકસ્માતમાં ટુ-વ્હીલરના ચાલક પ્રફુલ્લભાઈ પટેલનું મૃત્યુ ��િપજ્યું હતું. ત્યારે સ્થાનિક લોકોનાં જણાવ્યા પ્રમાણે બેફામ ગતિએ ધસી આવેલી ઈનોવા કારનો ડ્રાઇવર ટુ-વ્હીલરને ટક્કર મારીને ભાગી છૂટ્યો હતો. અને કાર ચલાવતો વ્યક્તિ અમદાવાદના કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારનો ડ્રાઇવર છે.\nત્યારે પ્રશ્ન એ થાય કે, કેન્દ્ર સરકાર દ્વારા લોકોના હિત માટે લાગુ કરાયેલા નિયમોનો વિરોધ કરવાને જગ્યાએ આ કોંગ્રેસી ધારાસભ્યએ પોતાના ડ્રાઇવરને મોટર વ્હીકલ એકટના નિયમોનું થોડું જ્ઞાન આપ્યું હોત તો આજે એક માસુમની જીંદગી બચી ગઇ હોત.\nભ્રષ્ટાચાર વિરુદ્ધ રૂપાણી સરકારની ઝીરો ટોલરન્સ પોલિસી, દેશભરમાં ગુજરાતમાં સૌથી ઓછો કરપ્શન રેટ\nબાપ રે.. કોંગ્રેસનો વધુ એક ભ્રષ્ટાચાર 170 કરોડ રૂપિયાના મામલામાં આવકવેરા વિભાગે કોંગ્રેસને ફટકારી નોટિસ\nગુજરાતમાં કોરોનાના નવા 725 કેસ સાથે કુલ 36123 કેસ, વધુ 18 ના મોત\nસાયબર ફ્રોડને ગણતરીના સમયમાં જ ઉકેલી નાંખતું ગુજરાત પોલીસનું સાયબર ક્રાઈમ યુનિટ, જાણો લેટેસ્ટ કેસ સ્ટડી\nચીનને સૌથી મોટો ઝટકો આપવા પીએમ મોદીએ દેશના યુવાઓને આપી આવી અનોખી ચેલેન્જ, ચીની કંપનીઓમાં ખળભળાટ\nકોરોનાના વધતા સંક્રમણને લઈને CM રૂપાણીની સૌથી મોટી જાહેરાત, 100 કરોડના ખર્ચે આ જિલ્લામાં બનશે 2 કોવિડ હોસ્પિટલ\nકોરોનાને લઈને કેન્દ્ર સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, હવે લોકોએ ચોક્કસથી આ વાતોનું રાખવું પડશે ધ્યાન\nગુજરાત સહિત આ બે રાજ્યો પરની આ મોટી આફતને પહોંચી વળવા અમિત શાહે કરી બેઠક\nગુજરાતમાં કોરોનાના નવા 725 કેસ સાથે કુલ 36123 કેસ, વધુ 18 ના મોત\nસાયબર ફ્રોડને ગણતરીના સમયમાં જ ઉકેલી નાંખતું ગુજરાત પોલીસનું સાયબર ક્રાઈમ યુનિટ, જાણો લેટેસ્ટ કેસ સ્ટડી\nગુજરાતમાં કોરોનાના નવા 712 કેસ સાથે કુલ 35398 કેસ, વધુ 21 ના મોત\nસેવા એ જ સંગઠન : દેશભરના ભાજપ કાર્યકર્તાઓને પીએમ મોદીએ આપ્યો 7 ‘એસ’નો મંત્ર\nદેશમાં લોકડાઉનને લઈને PM મોદીએ આપ્યો આ સ્પષ્ટ સંકેત, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં લોકડાઉનને લઈને જાણો શું કહ્યું PM મોદીએ\nશું ગુજરાતમાં ફરી આવશે લોકડાઉન , ડે.સીએમ નીતિન પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો\nઆ રાજ્યમાં આ 52 ચાઈનીઝ એપ્સ પર લાગ્યો પ્રતિબંધ, સરકારે જાહેર કર્યો આ ખાસ પરિપત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00205.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.vtvgujarati.com/news-details/ec-says-studying-how-south-korea-held-polls-amid-outbreak", "date_download": "2020-07-06T01:59:34Z", "digest": "sha1:XX4VR6LEQXU5YOP26CCTI4ATG3IBWQMV", "length": 10722, "nlines": 109, "source_domain": "www.vtvgujarati.com", "title": " કોર���ના કહેર વચ્ચે ભારતમાં આ દેશના મોડલ પ્રમાણે ચૂંટણી યોજવા EC ની વિચારણા | EC says studying how South Korea held polls amid outbreak", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\ncoronavirus / કોરોના કહેર વચ્ચે ભારતમાં આ દેશના મોડલ પ્રમાણે ચૂંટણી યોજવા EC ની વિચારણા\nભારતના ચૂંટણી પંચ (EC) એ દેશમાં કોરોના વાયરસના રોગચાળાને કારણે મોકૂફ ચૂંટણીઓ યોજવાનો માર્ગ શોધવાનું શરૂ કર્યું છે. ચૂંટણી કમિશન આ માટે દક્ષિણ કોરિયાના ચૂંટણી મોડેલની તપાસ કરી રહ્યું છે, જ્યાં રોગચાળો હોવા છતાં સંસદીય ચૂંટણીઓ યોજાઇ છે. આયોગે સંકેત પણ આપ્યો છે કે તે દક્ષિણ કોરિયાની તર્જ પર ચૂંટણી પ્રક્રિયામાં જરૂરી ફેરફાર કરવા પણ તૈયાર છે.\nકોરોના વાયરસના કહેર વચ્ચે ચૂંટણી યોજવા EC ની વિચારણા\nચૂંટણી યોજવા માટે દક્ષિણ કોરિયાના ચૂંટણી મોડેલની સમીક્ષા\nદેશમાં રાજ્યસભાની ચૂંટણી માર્ચમાં કરાઇ હતી રદ\nચૂંટણી કમિશનર અશોક લવાસાએ ગુરુવારે કહ્યું કે, અમારા લોકો ચૂંટણી યોજતી વખતે દક્ષિણ કોરિયા વતી પ્રક્રિયામાં થયેલા ફેરફારોનો અભ્યાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ચૂંટણી દરમિયાન જે સુધારા કરવામાં આવ્યાં હતાં તે તમામની પણ EC કાળજી લેશે. જો કોરોના વાયરસ રોગચાળો જલ્દીથી સમાપ્ત થતો નથી, તો તે ચૂંટણી પ્રચાર અને ચૂંટણી પ્રક્રિયાને અસર કરશે તેના પર પુછવામાં આવેલા સવાલના જવાબમાં લવાસાએ ઉમેર્યું હતું કે, દેશના આરોગ્ય અધિકારીઓ અને અન્ય હોદ્દેદારોની સલાહ લીધા પછી તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. જો કે, તેમણે ઉમેર્યું કે તે વર્તમાન પરિસ્થિતિ કેટલા સમય સુધી ખેંચાય છે તેના પર નિર્ભર રહેશે. તેમણે કહ્યું કે આ ક્ષણે તે કહેવું બહુ વહેલું છે કે કોવિડ -19 ભવિષ્યની ભારતીય ચૂંટણીને અસર કરશે.\nજો કે ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવત માને છે કે ભવિષ્યમાં યોજાનારી ચૂંટણીમાં વાયરસની કોઈ અસર નહીં પડે. તેમણે કહ્યું કે, આ પહેલા પણ રોગચાળો ઘણી વખત ફેલાયો છે, પરંતુ સિસ્ટમમાં કોઈ ફેરફાર કર્યા વિના ચૂંટણીઓ યોજવામાં આવી છે. પરંતુ અન્ય ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ ઝૈદી સલાહ આપી છે કે ચૂંટણી પંચે ચૂંટણી કરાવવા માટે પ્રમાણભૂત કાર્યપદ્ધતિઓની સમીક્ષા કરવી જોઇએ અને તેના માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવી જોઇએ.\nઆ ચૂંટણી પર પડ્યો છે પ્રભાવ\nમાર્ચમાં 18 રાજ્યસભાની બેઠક પરની ચૂંટણીને સ્થગતિ કરવી પડી\nકેટલાંક પ્રદેશોમાં વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખ લંબાવાય\nઆગામ��� નવેમ્બરમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાશે\nપૂર્વ ચૂંટણી અધિકારીઓની સલાહ\nએક જ બ્રશથી તમામ મતદારોની આંગળી પર અમલમાં મૂકી શકાય તેવી શાહી લાગુ કરવાની સમીક્ષા\nદક્ષિણ કોરિયાની જેમ, મતદારોએ માસ્ક-ગ્લોવ્ઝ પહેરવા અને થર્મલ સ્કેનિંગ પછી જ બૂથમાં પ્રવેશ કરવો જરૂરી\nબૂથ પર સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધારા-ધોરણોનું પાલન કરવું ફરજિયાત હોવું જોઈએ\nEVMનું બટન દબાવવા માટે દરેક મતદારને પેન્સિલ જેવી લાકડું અલગથી આપવી જોઈએ\nકોરોન્ટાઇન કરાયેલા લોકોને મતદાનના સમય બાદ બૂથ પર બોલાવીને મત અપાવો જોઇએ\nTikTokને જોરદાર ટક્કર આપી રહી છે આ ભારતીય એપ, એક જ દિવસમાં લાખો લોકોએ કરી ડાઉનલોડ\nભારતમાં 50 વર્ષમાં 4.58 કરોડ છોકરીઓ ગુમ, ગુજરાત સહિત 9 રાજ્યોની સ્થિતિ ભયાવહ\nનરેન્દ્ર મોદીએ કહ્યું કે, રસી તૈયાર થશે તો સૌથી પહેલા કોરોના વોરિયર્સને અપાશે, સરકારનો રસીને લઈને છે આ પ્લાન\nEC Election India ચૂંટણી પંચ ચૂંટણી ભારત\nસ્પોર્ટ્સ / કેપ્ટન વિરુદ્ધ ફરિયાદો બાદ BCCIએ કહ્યું 'આ લોકો કોહલીની...\nશક્યતા / આગામી 8 બેઠકો પરની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના આ...\nરાજનીતિ / આ દિગ્ગજ નેતાએ તેના પિતાના કાર્યકાળ માટે માફી માંગી; કહ્યું...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગુજરાતમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે કેવી રીતે અટકી શકે...\nગીર સોમનાથ / ભારે વરસાદના કારણે સરસ્વતી નદી બે કાંઠે, માધવરાય મંદિર...\nહવામાન / સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ,...\nTech Masala / Jioના ધમાકાથી Zoom ફૂસ્સ, જાણો આ નવી ઍપના શાનદાર ફીચર્સ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00207.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://www.readgujarati.com/2011/09/08/balako-interenet/?shared=email&msg=fail", "date_download": "2020-07-06T03:40:38Z", "digest": "sha1:4QPIYQ76XCAKPBN56WSVZOB4F477RGKC", "length": 36273, "nlines": 161, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: બાળકો અને ઈન્ટરનેટ – કિરણ ન. શીંગ્લોત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nબાળકો અને ઈન્ટરનેટ – કિરણ ન. શીંગ્લોત\nSeptember 8th, 2011 | પ્રકાર : અન્ય લેખ | સાહિત્યકાર : કિરણ ન. શીંગ્લોત | 6 પ્રતિભાવો »\n[‘બાલમૂર્તિ’ સામાયિક સપ્ટેમ્બર:2011માંથી સાભાર.]\nઆજની પેઢીનાં બાળકોના જીવનમાંથી હવે ટી.વી., ટૂ વ્હીલર, મોબાઈલ અને ઈન્ટરનેટ દૂર કરી શકાય તેમ રહ્યું નથી. આપણે આ બધી ટેકનોલોજીની બાળકો પર થતી માઠી અસરોની ગમે તેટલી ચર્ચા કરીએ પણ એમના જીવનમાં એ અનિવાર્ય દૂષણ જેવાં થઈ ગયાં છે. એટલે હવે આપણે બાળકોને ટી.વી., મોબાઈલ કે ઈન્ટરનેટથી શી રીતે બચાવવાં જોઈએ એની ચર્ચાઓ કરવાને બદલે તેઓ એમનો સંયમિત ઉપયોગ શી રીતે કરી શકે એના ઉપાયોની વાત કરવી જોઈએ.\nબાળકો વિવિધ કારણોસર ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં હોય છે, જેમાં આનંદ-મનોરંજન અને પરસ્પરના સંદેશા વ્યવહારનો ઉદ્દેશ કદાચ સૌથી મોખરે છે. ઈન્ટરનેટ પર અનેક રમતો રમવાનો આનંદ લઈ શકાય છે. એના માધ્યમથી એ અનેક આધુનિક અને મનગમતાં ગીતો સાંભળતાં અને ડાઉનલોડ કરતાં હોય છે. આજકાલ ફેસબૂક જેવી સોશ્યલ નેટવર્ક વેબસાઈટથી નાનામાં નાનું બાળક અતિપરિચિત બની ગયું છે. આજના કિશોરોને કાગળ લખતાં નહીં આવડતું હોય, પણ મોબાઈલથી મેસેજ અને ઈન્ટરનેટથી ઈ-મેઈલ મોકલવાની કળામાં એ આપણા કરતાં વધારે પાવરધા બની ગયા છે. એક અંદાજ એવો છે કે આજનો યુવાન પુખ્ત વયની વ્યક્તિઓ કરતાં ઈન્ટરનેટનો ઉપયોગ સમય અને સાધન તરીકે બમણો કરતો હોય છે. આખા વિશ્વમાં ઈન્ટરનેટ માધ્યમનો સૌથી વધારે પ્રચાર એશિયા અને દક્ષિણ અમેરિકામાં થયેલો છે. આપણા દેશમાં કુલ ઈન્ટરનેટ વપરાશનો 20% હિસ્સો બાળકો ધરાવે છે એવો એક અભ્યાસ છે.\nગ્રામીણ વિસ્તારના કિશોરો પણ એમાંથી બાકાત નથી. બાળકોને આ માધ્યમ ઘરોમાં તેમજ સ્કૂલોમાં સુલભ બન્યું છે એનો આ પ્રતાપ છે. હવે આપણે એમને એનાથી બાકાત રાખી શકીએ તેમ નથી. શીખવાની પ્રવૃત્તિમાં પણ ઈન્ટરનેટ ખૂબ ઉપયોગી બન્યું છે. ઈન્ટરનેટ અવનવી માહિતીઓનો પ્રચંડ સ્ત્રોત છે. બાળકોને પુસ્તકોની દુનિયાનું હવે આકર્ષણ રહ્યું નથી. સાયબર વર્લ્ડમાં ડૂબકી મારીને ધારે તે તેઓ મેળવી શકે તેમ છે. ભય માત્ર એટલો જ છે કે ઈન્ટરનેટથી મળતી માહિતીઓની ખરાખરી કરવાની વિવેકબુદ્ધિનો હજુ એમની અંદર પૂરતો વિકાસ થયેલો હોતો નથી. એટલે એ એનાથી ગેરમાર્ગે દોરવાઈ જવાનો પૂરો સંભવ રહે છે. ઘરનાં અને સ્કૂલ��ાં મોટેરાંની અહીં ઘણી મોટી જવાબદારી રહે છે. ટી.વી., ચલચિત્રો અને ઈન્ટરનેટની દુનિયામાં જેનું ચિત્રણ કરવામાં આવે છે તે કાલ્પનિકતા અને વાસ્તવિકતાની વચ્ચે તફાવત બાળકો અને કિશોરો પારખી શકતાં નથી. એટલા માટે અતિશય ટી.વી. જોનાર કે ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર બાળક પોતાના સ્વ-રચિત મનોજગતમાં રાચતું થઈ જાય છે, જેનો વાસ્તવિક દુનિયા સાથે મેળ રહેતો નથી.\n[ઈન્ટરનેટ બાળક માટે કેટલું હાનિકારક છે \nચલચિત્રો, ટી.વી. અને ઈન્ટરનેટનાં માધ્યમોની બાળકો પર થતી સારી-માઠી અસરોનો તુલનાત્મક અભ્યાસ કરતાં એમ જોવા મળ્યું છે કે આ ત્રણે માધ્યમોમાં ઈન્ટરનેટ સૌથી ઓછું હાનિકારક છે. અને પિકચરોએ બાળકોમાં વધારે આક્રમકતા અને હિંસાનું વલણ પેદા કર્યું છે એ વાતમાં તથ્ય છે. પણ ઈન્ટરનેટ આપણે માનીએ છીએ એટલી હદે બાળકોને બગાડતું નથી. આ માધ્યમથી બાળકો સેક્સ, નશાખોરી અને ગુનાખોરીના રવાડે ચઢી જાય છે એવો મોટા ભાગના વડીલોનો ભય બેબુનિયાદ છે. આજનું બાળક ઈન્ટરનેટ પર પોર્નોગ્રાફિક વેબસાઈટો જોઈને જલદી બગડી જાય છે કે ઈન્ટરનેટ પર છાનુંમાનું નગ્ન ચિત્રો જોતું થઈ જાય છે એવી શંકા રાખવી ખોટી છે. કિશોર વયનું સંતાન એની ઉંમરના આવેગને લીધે સેક્સ બાબતમાં જે કુતૂહલ ધરાવતું હોય છે તેનો એને એના વડીલો તરફથી યોગ્ય અને બુદ્ધિગમ્ય ખુલાસો કે સમજ ન મળે ત્યારે એ કહેવાતાં બિભત્સ પુસ્તકો કે સાઈબર વિશ્વમાં પહોંચી જતું હોય છે. પણ આવાં ચિત્રો જોવાથી એને જે હાનિઓ પહોંચે છે એના કરતાં ઘણી વધારે હાનિ એને આવી ક્રિયા છાનુંમાનું કરતું જોતાં પકડી કાઢીને એના માબાપ પોતાની જે આકરી અને અસંતુલિત પ્રતિક્રિયા એના પ્રત્યે વ્યક્ત કરે છે એનાથી પહોંચતી હોય છે. જ્યારે આવું કંઈ બને ત્યારે માબાપે પહેલાં સ્વસ્થતા ધારણ કરવી જોઈએ, પોતાના આવેગ પર કાબૂ રાખવો જોઈએ અને સંતાન સાથે બેસીને સ્વસ્થ ચર્ચા કરવાનો માર્ગ અપનાવવો જોઈએ. ફરી એને આવું કૃત્ય કોઈ હિસાબે નહીં કરવાની કડક ચેતવણી આપવાથી કામ બનતું નથી, કેમ કે બાળકોની એક ખાસિયત ખાસ આપણા ધ્યાનમાં રહેવી જોઈએ કે જે કરવાની એમને ‘ના’ પાડવામાં આવે છે તેને એ ચાહીને કરતાં હોય છે. ઈન્ટરનેટનો બાળકો માટે જો કોઈ સૌથી વધારે ડર વડીલોને હોય તો એ ચેટિંગનો હોય છે. આનાથી એ કોઈ અજાણી વ્યક્તિના સંપર્કમાં આવીને સેક્સ, નશા કે ગુનાખોરીના માર્ગે ચઢી જાય એવી એના માબાપની ચિંતા સમજી શકાય છે, પણ સદનસીબે આવા કિસ્સાઓ ઘણા ���પવાદરૂપ છે. ઈન્ટરનેટ પર બેઠેલા પોતાના સંતાન પર પોતાની સૂક્ષ્મ આંખ જોડેલી રાખવાથી એને માઠા અનુભવોથી બચાવી શકાય છે. પણ આવા કલ્પિત ડરથી એને ઈન્ટરનેટના વપરાશથી જ સાવ વંચિત રાખવામાં જરાપણ શાણપણ નથી.\nપોતાના સંતાનને ઈન્ટરનેટથી થતી હાનિઓથી બચાવવા માટે દરેક માબાપે આટલી કાળજીઓ રાખવી જોઈએ.\n[1] પોતે ઈન્ટરનેટ સાક્ષર બનવું જોઈએ. માબાપને પોતાને ઈન્ટરનેટનાં ઉપયોગો અને ભયસ્થાનોની ખબર હોવી જોઈએ. બાળક સાથે બેસીને એમણે ઈન્ટરનેટની દુનિયાનો પ્રવાસ કરવો જોઈએ. એની રોમાંચકતા એની સાથે માણવી જોઈએ. આ માધ્યમનો શી રીતે સ્વસ્થ ઉપયોગ કરી શકાય છે એનું પોતાના સંતાનને તંદુરસ્ત ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. એનો ઉપયોગ કેવળ ઘરનાં મોટાઓ માટે જ મર્યાદિત બનાવીએ અને બાળકોને એનાથી વંચિત રાખીએ એ બરાબર નથી. ઘરનું વડીલ જ બાળકને ઈન્ટરનેટની હાનિઓથી માહિતગાર કરી શકે અને વખત આવે આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયેલું ધ્યાનમાં આવે તો એનાથી ઉગારી શકે છે.\n[2] બાળકને ઈન્ટરનેટ પર પોતાની સંપૂર્ણ ઓળખ છતી કરવાનાં ભયસ્થાન બતાવવાં જોઈએ. તેણે પોતાના ફોટા, પોતાનું સંપૂર્ણ નામ અને સરનામું, પોતાના અભ્યાસ અને શાળાની વિગતો, ફોન નંબર તેમજ અન્ય કોઈપણ વ્યક્તિગત માહિતીઓ ફેસબૂક કે અન્ય કોઈપણ સોશ્યલ નેટવર્ક સાઈટ પર કદી ન મૂકવી જોઈએ એવો એના માબાપનો આગ્રહ રહેવો જોઈએ. આનો કદીક દુરુપયોગ થઈ શકે છે.\n[3] બાળક જે વેબસાઈટનો અવારનવાર કે પ્રસંગોપાત્ત ઉપયોગ કરતું હોય તેમની સાથે સંકળાયેલાં જોખમોનો એને અને આપણને ખ્યાલ હોવો જરૂરી છે. સામાન્ય રીતે બાળકો ફેસબૂક, ઓરકૂટ અને માયસ્પેસ જેવી સોશ્યલ નેટવર્કિંગ વેબસાઈટનું આકર્ષણ ધરાવતું હોય છે. આવી કોઈપણ વેબસાઈટનો ઉપયોગ તે શા માટે કરે છે, એના દ્વારા કેવા કેવા લોકોનો તે સંપર્ક કરતું કે જાળવતું હોય છે, એના પર અપલોડ કરેલી પોતાની વ્યક્તિગત માહિતી કે ફોટાનો શો દુરુપયોગ થઈ શકે છે, કેવા લોકો આ પ્રકારના સોશ્યલ નેટવર્કિંગ સાથે સંકળાયેલા હોય છે, એના ઉપયોગ સાથે સંકળાયેલી કોઈ માઠી ઘટનાઓનો વર્તમાનપત્રો કે મેગેઝિનોમાં ક્યારેય ઉલ્લેખ થાય છે ખરો – આ બધી બાબતો વિશે માબાપે માહિતગાર રહેવું જોઈએ. કંઈ દુર્ઘટના બને પછી તેનો વસવસો કરવો એના કરતાં અગાઉથી સાવચેતીનાં પગલાં ભરવા વધારે ઉપયોગી છે.\n[4] જો કોઈ વાંધાજનક માહિતી કે ચિત્રો જણાઈ આવે તો બાળકને ખાસ સૂચના આપો કે એવા સંજોગોમાં તરત એણે કોમ્પ્���ુટરને બંધ કરી દઈને એ પાનની વિગત પોતાના વડીલના ધ્યાનમાં આણવી જોઈએ. એ વેબસાઈટના ખૂલેલા પાનને આગળ જોવાના પોતાના કુતૂહલને એણે તરત ને તરત જ કોઈપણ હિસાબે દબાવી દેવું જરૂરી છે. આટલા બટનોનો ઉપયોગ બાળક માટે આપત્તિ પેદા કરી શકે છે. ઈન્ટરનેટના ઉપયોગની આટલી આચારસંહિતાનું પાલન કરાવવાનો બાળક પાસે તેના માબાપે ખાસ આગ્રહ રાખવો જોઈએ.\n[5] બાળકને ઈન્ટરનેટનો નશો ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો જોઈએ. તેને રોજના અને અઠવાડિયાના ઈન્ટરનેટના સમયનું સ્પષ્ટ બંધારણ કરી આપવું જોઈએ. એ આ બાબતમાં એની મુનસફીનો ઉપયોગ ન કરે તેનો આપણે દઢ આગ્રહ રાખવો જરૂરી છે. ઈન્ટરનેટ કે મોબાઈલ એના માટે માત્ર સમય પસાર કરવાનું રમકડંટ ન હોવું જોઈએ. એના ઈન્ટરનેટના ઉપયોગનો હેતુ પણ સ્પષ્ટ હોવો જોઈએ. એ કઈ સાઈટ ખોલે એ અને કોનો સંપર્ક કરતો હોય છે એ એણે એના માતાપિતાને પ્રમાણિકતાથી જણાવવું જોઈએ. બાળક માટે જે કંઈ નિયમો ઘડવામાં આવે તેનું તેની પાસે દઢતાથી અને સાતત્યપૂર્ણ પાલન કરાવવાની તેના માબાપે ચીવટ રાખવી જોઈએ. માબાપને સમય ન હોય અને બાળક માટે ઘડવામાં આવેલા નિયમો બાબતમાં તે ઢીલથી વર્તે તો તેનો બાળક ગેરલાભ લઈ શકે છે.\n[6] કોમ્પ્યુટર બાળકના બેડરૂમમાં ન રાખતાં તે બધાં જોઈ શકે તેવા સ્થાનમાં રાખવાથી એની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં માબાપને સુગમતા રહે છે. આનાથી એને કોઈપણ પ્રવૃત્તિ છાનીમાની કરવાથી દૂર રાખી શકાય છે.\n[7] બાળક સાથે નિખાલસ અને મોકળા સંબંધ રાખવા જોઈએ. માતાપિતા અને સંતાનોની વચ્ચે મુક્ત અને વિશ્વાસસભર સંવાદનું વાતાવરણ જળવાવું જોઈએ. માતાપિતાએ સંતાનોને પોતાની અપેક્ષાઓ સ્પષ્ટ જણાવવી જોઈએ. બાળક એમની આગળ પોતાની શંકાઓ ખુલ્લા દિલે વ્યક્ત કરી શકે તેવું કૌટુંબિક વાતાવરણ એને વાંધાજનક પ્રવૃત્તિઓ કરતાં કે અજાણતાં એનો ભોગ બનતાં રોકી શકે છે. પોલીસ બનીને એના પ્રત્યેક વર્તનને શંકાની નજરે જોતાં રહેવાની ચેષ્ટા કામ આવતી નથી. જો બાળકને ઈન્ટરનેટ પર કઈ વાંધાજનક જોવા મળે કે એના પર શંકા પેદા કરે તેવો કોઈ મેઈલ આવે તો આ હકીકત એના માબાપના ધ્યાનમાં આણી શકે અને એમનું માર્ગદર્શન લઈ શકે છે. આ બાબતમાં મુક્ત સંવાદ જે કામ કરી શકે છે તે છૂપી પોલીસની આંખ કરી શકતી નથી. બાળકને અણછાજતા વર્તન અને વ્યવહારોથી દૂર રાખવાની આ જ ઉત્તમ ચાવી છે.\n[8] પોતાના ઘરના કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટ સિક્યુરિટી સોફટવેર નખાવવો જોઈએ. એના પર માબાપનો કંટ્રોલ રહે તેવો પ્રબંધ કરવો જોઈએ. નોર્ટન કંપની આ પ્રકારના ભરોસાપાત્ર સિક્યૂરીટી સોફટવેર પ્રોગ્રામ બનાવતી હોય છે.\n[1] તેમણે પોતાનું પૂરું નામ, સરનામું, ફોન નંબર, સ્કૂલની વિગતો, પોતાના માતાપિતાને લગતી માહિતી વગેરે વિગતો કોઈપણ વેબસાઈટ પર ખુલ્લી ન મૂકવી જોઈએ. પોતાના ફોટા કદી અપલોડ ન કરવા જોઈએ.\n[2] જો ઓનલાઈન કંઈપણ વાંધાજનક કે શોચનીય પરિસ્થિતિમાં મુકાઈ જવાય તેવું જોવા-જાણવા મળે તો તે તરત પોતાના માતાપિતાના ધ્યાનમાં આણવું જોઈએ.\n[3] પોતાના માતાપિતાની પરવાનગી સિવાય ઓનલાઈન કોઈની સાથે સંપર્ક કદી ન બનાવવો જોઈએ. પોતાની વિગતો કોઈ અજાણ્યાને પૂરી ન પાડવી જોઈએ. કોઈ સંજોગોમાં અજાણી વ્યક્તિ સાથે રૂબરૂ મુલાકાત માટે તૈયાર ન થઈ જવું જોઈએ. ઓનલાઈન વિગતમાં પોતાની જાતીયતા સ્પષ્ટ ન થાય તે પ્રકારનું પોતાનું નામ રાખવું જોઈએ. કોઈપણ વ્યક્તિ સાથે સેક્સ અને ધર્મ સંબંધી બાબતમાં ચેટિંગ કરવાનું ટાળવું જોઈએ.\n[4] પોતાના કુટુંબ, મિત્ર, સમાજ, શિક્ષકો કે કોઈ જાતિ-સંપ્રદાયની વિરોધમાં ઉશ્કેરણી કરે તેવી વાંધાજનક રજૂઆત કરતી વ્યક્તિઓને ચેટિંગ કરવા કે ઓનલાઈન સંપર્ક કરવા કદી પ્રોત્સાહન નહીં આપવું જોઈએ. ધમકીના, પ્રલોભનના, જાતીય વ્યવહારના કે ઈનામી યોજનાઓના મેસેજ કે ઈ-મેઈલને કદી પ્રતિભાવ ન આપવો જોઈએ.\n[5] માબાપની જાણ બહાર પોતાની વ્યક્તિગત માહિતી કે ફોટા કદી પોતાના ઓનલાઈન મિત્રને કે અજાણી વ્યક્તિને નહીં મોકલવા જોઈએ. એક અગત્યની વાત એ ધ્યાનમાં રાખવી જોઈએ કે ઓનલાઈન અજાણી વ્યક્તિઓ પોતાની સાચી હકીકત કે ઓળખ છુપાવીને તમને છેતરી શકે છે. આનાથી હંમેશાં સાવચેત રહેવું જોઈએ.\n« Previous હળવી કલમે…. – નિરંજન ત્રિવેદી\nમોટાભાઈની શક્તિ – કાકા કાલેલકર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nતમને ડાયાબિટીસ હોય કે ન હોય, આ જરૂર વાંચો – લતા જ. હિરાણી\nડાયાબિટીસમાં દવા વગર ચાલે તમે શું માનો છો તમે શું માનો છો તમારો જવાબ હા હોય કે ના, આ લેખ જરૂર વાંચો. ક્યાંક વાંચેલું કે ‘આપણે જે ખાઈએ છીએ એમાંથી એક ભાગ આપણા પોષણ માટે છે, બાકીના બે ભાગ પર ડૉક્ટરો જીવે છે.’ આપણને જ્યારે પણ કંઈ તકલીફ થાય ને ડૉક્ટર પાસે જવાનું થાય ત્યારે મોટેભાગે આવો સંવાદ થાય : ‘ચિંતા ન કરો, ... [વાંચો...]\nશિલ્પ દ્વારા રાષ્ટ્રની એકતા – હરિપ્રસાદ સોમપુરા\nભારતીય શિલ્પ અને સ્થાપત્ય વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. દેલવાડા, કુંભારિયા, રાણકપુર, તારંગા, પાલિતાણાનાં જૈન મંદિરો કે કન્હેરી, અજન્ટા-ઈલોરા, એલિફન્ટા, ખંડગિરિ, સાંચીનાં બૌદ્ધ સ્થાપત્યો કે સોમનાથ રુદ્રમહાલય, દ્વારકા, મોંઢેરાનાં હિન્દુ મંદિરો કે પછી સ્વામીનારાયણ સંપ્રદાયનાં મંદિરો કે વૈષ્ણવોની હવેલીઓ, પારસીઓની અગિયારીઓ, મુસ્લિમોની મસ્જિદો, ખ્રિસ્તીઓના ચર્ચ – આ બધા સ્થાનકો બાંધનારા શિલ્પીઓને કોઈ જાતિ, ધર્મ, સંપ્રદાય કે વર્ગ નથી હોતા. તેઓનો ધર્મ છે ... [વાંચો...]\nગરમ ગરમ સાંભાર મેં ડુબે ઈડલી – પંકિતા ભાવસાર\n‘ગયા જનમમાં જરૂર તું સાઉથ ઈન્ડિયન હોઈશ.’ એવું મને ઘણાંએ કહ્યું છે. મારા સાઉથનાં વ્યંજનો પ્રત્યેનો પ્રેમ જોઈને જ મારા મિત્રોએ મને આવું કહ્યું છે. એમાં પણ ઈડલીનું નામ આવતાતો હું સઘળું ભૂલી જઊં. બચપણથી મને ઈડલી-સાંભાર ખૂબ જ ભાવે. મારી શાળામાં એક બહેન બપોરની રીસેસમાં ઘરનો બનાવેલો ગરમ અને સૂકો નાસ્તો લઈને આવતા. કોઈ દિવસ એ ગરમ નાસ્તામાં ઈડલી પણ ... [વાંચો...]\n6 પ્રતિભાવો : બાળકો અને ઈન્ટરનેટ – કિરણ ન. શીંગ્લોત\nચલચિત્રો, ટી.વી. અને ઈન્ટરનેટનાં માધ્યમોની બાળકો પર થતી સારી-માઠી અસરોનો તુલનાત્મક અભ્યાસ કરતાં એમ જોવા મળ્યું છે કે આ ત્રણે માધ્યમોમાં ઈન્ટરનેટ સૌથી ઓછું હાનિકારક છે.\nપહેલી વખત આ બાબતે અહિં કશું હકરાત્મક વાંચવા મળ્યું. બહુ સારુ લાગ્યું.\nમને પોતાને ટી.વી કરતાં ઇન્ટરનેટનો ઉપયોગ વધુ અર્થપૂર્ણ લાગે છે. (એક દસકાનો અનુભવ લખું છું).\nસુંદર અને ઉપયોગી લેખ.\n“ચલચિત્રો, ટી.વી. અને ઈન્ટરનેટના માધ્યમોની —– ઈન્ટરનેટ સૌથી ઓછું હાનીકારક છે.” એ વાત સમજાઈ નહિ કેમ કે એ ત્રણે માધ્યમો વચ્ચેનો ફરક ખૂબ પાતળો છે એવું લાગે છે. એના તુલનાત્મક અભ્યાસનો જે ઉલ્લેખ છે એની વિગતોનો જો કૃતિમાં સમાવેશ કર્યો હોત તો સોનામાં સુગંધ ભળત.\nમને આ વિષયમાં ખૂબ રસ હોવાથી લેખકશ્રીને નમ્ર વિનંતિ છે કે જો શક્ય હોય તો એ તુલનાત્મક અભ્યાસની વિગતો મને ઈ-મેલથી navinnmodi@yahoo.com એ સરનામે મોકલે.\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nચાર પદ્યરચનાઓ – જે. ડી. સોલંકી\nદીકરો – અર્જુનસિંહ કે. રાઉલજી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00208.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/business/rupay-debit-credit-cards-payments-benefits-know-rupay-card-features-benefits-rupay-select-credit-card-bv-901307.html", "date_download": "2020-07-06T04:09:21Z", "digest": "sha1:A6RVHCL4IKMIQYJCLAL4QO4PF65P6TU5", "length": 24451, "nlines": 274, "source_domain": "gujarati.news18.com", "title": "rupay-debit-credit-cards-payments-benefits-know-rupay-card-features-benefits-rupay-select-credit-card– News18 Gujarati", "raw_content": "\nશું તમને ખબર છે ATM કાર્ડથી મફતમાં મળે છે 10 લાખ રુપિયાનો વીમો\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nપુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ\nSBI ગ્રાહક છો તો જાણી લો આ વાત, નહીં તો આપવો પડશે ભારે ટેક્સ\nગેરન્ટી ડબલ પૈસા કરવાની ખાસ સરકારી સ્કીમ 124 મહિનામાં પૈસા ડબલ, આ રીતે ઉઠાવો ફાયદો\nહોમ » ન્યૂઝ » વેપાર\nશું તમને ખબર છે ATM કાર્ડથી મફતમાં મળે છે 10 લાખ રુપિયાનો વીમો\nતમારુ ATM કાર્ડ ખરાબ સમયમાં આપશે સાથ, મફતમાં મળશે 10 લાખ રુપિયા\nતમને જાણીને આશ્ચર્ય થશે કે બેંકો દ્વારા જાહેર કરાયેલા RuPay કાર્ડ પર તમને 10 લાખ રૂપિયાનો મફતમાં વીમો પણ મળે છે. ચાલો આપણે આ વિશે જાણીએ..\nતમે હંમેશાં તમારા એટીએમ કાર્ડનો ઉપયોગ રોકડ ઉપાડવા અથવા ખરીદી કરવા માટે કરો છો. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે બેંકો દ્વારા જાહેર કરાયેલા રૂપે કાર્ડ પર તમને 10 લાખ રૂપિયાનો નિશુલ્ક વીમો પણ મળે છે. તમે દેશની કોઈપણ બેંકમાં બેંક ખાતું ખોલાવ્યા પછી પણ તમને આ મફતમાં મળે છે. કેન્દ્રની મોદી સરકારે દેશમાં કેશલેસ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે તેની શરૂઆત કરી છે. પ્રથમ રૂપે ગ્લોબલ કાર્ડ વર્ષ 2014માં બહાર પાડવામાં આવ્યું. એનપીસીઆઈ દેશમાં રૂપે કાર્ડ નેટવર્કનું સંચાલન કરે છે. એનપીસીઆઇ દ્વારા જાહેર કરાયેલા રૂપે ગ્લોબલ કાર્ડ્સ ડિસ્કવર નેટવર્ક પર ચાલે છે, જ્યારે તેનો ઉપયોગ ભારતની બહાર કરવામાં આવે છે.\nરૂપે ગ્લોબલ કાર્ડ્સ પાંચ વેરિયન્ટ���ાં જાહેર કરવામાં આવે છે. રૂપે ક્લાસિક ડેબિટ કાર્ડ, રૂપે ક્લાસિક ક્રેડિટ કાર્ડ, રૂપે પ્લેટિનમ ડેબિટ કાર્ડ, રૂપે પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ અને રૂપે સિલેક્ટ ક્રેડિટ કાર્ડ. રૂપે સિલેક્ટ ક્રેડિટ કાર્ડમાં અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે.\nશું છે રૂપે કાર્ડ - રૂપે એ અંગ્રેજીના બે શબ્દોથી જોડીને બનેલું છે રુપએ અને પે, અત્યારે જે વિઝા અથવા માસ્ટર ડેબિટ કાર્ડની ચુકવણી સિસ્ટમ વિદેશી છે.\n>> આ માટે આપણે ફી ચૂકવવી પડે છે અને વિદેશી દેશો પર પણ નિર્ભર રહેવું પડે છે, જ્યારે હવે ભારત પાસે તમામ પ્રકારની ટેકનીક ઉપલબ્ધ છે.\n>> આથી રૂપે કાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. તે અન્ય કાર્ડ્સ કરતા સસ્તું છે. ભારતની રાષ્ટ્રીય ચુકવણી નિગમે આ પહેલ કરી છે. તે વીમો પણ આપે છે. તમને 10 લાખનો મફત વીમો મળશે- રૂપે સિલેક્ટ ક્રેડિટ કાર્ડ 10 લાખ રુપિયાનો વ્યક્તિગત અકસ્માત વીમો કવર કરે છે.\n>> વિદેશમાં કાર્ડનો ઉપયોગ કરવા પર એટીએમ પર 5 ટકા કેશબેક આપવામાં આવે છે અને પીઓએસ પર 10 ટકા કેશબેક આપવામાં આવે છે.\n>> વિશ્વમાં 700થી વધુ લાઉન્જ અને ભારતમાં 30થી વધુ લાઉન્જ માટે મફત અને ઘરેલું લાઉન્જ ઉપલબ્ધ છે.\nઆ રૂપે કાર્ડ કેવી રીતે મેળવવું- SBI અને PNB સહિતની તમામ મોટી સરકારી બેન્કો આ કાર્ડ જાહેર કરે છે.\n>> એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેન્ક સહિતની મોટાભાગની ખાનગી બેન્કો પણ આ કાર્ડ આપી રહી છે. તમે તમારી બેંક સાથે આ વિશે પૂછપરછ કરી શકો છો.\n>> આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં, વીમા કવર મળી આવે છે. રૂપે કાર્ડ બે પ્રકારના હોય છે - ક્લાસિક અને અને પ્રીમિયમ. ક્લાસિક કાર્ડ પર 1 લાખ રૂપિયા અને પ્રીમિયમ પર 10 લાખ રૂપિયા સુધીનું કવર છે.\nવધુ માહિતી માટે લિંકને ક્લિક કરો: લો\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nશું તમને ખબર છે ATM કાર્ડથી મફતમાં મળે છે 10 લાખ રુપિયાનો વીમો\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nપુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ\nSBI ગ્રાહક છો તો જાણી લો આ વાત, નહીં તો આપવો પડશે ભારે ટેક્સ\nગેરન્ટી ડબલ પૈસા કરવાની ખાસ સરકારી સ્કીમ 124 મહિનામાં પૈસા ડબલ, �� રીતે ઉઠાવો ફાયદો\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00208.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/national-international/muzaffarpur-shelter-home-rape-case-supreme-court-notices-to-center-and-bihar-nitish-kumar-government-bv-784725.html", "date_download": "2020-07-06T01:43:12Z", "digest": "sha1:AH53ICKD2B6F7X7CWMMU6JQHAJA7C7FB", "length": 22885, "nlines": 267, "source_domain": "gujarati.news18.com", "title": "muzaffarpur-shelter-home-rape-case-supreme-court-notices-to-center-and-bihar-nitish-kumar-government– News18 Gujarati", "raw_content": "\nમુઝફ્ફરપુર રેપ કેસ: સુપ્રીમ કોર્ટે પીડિત છોકરીઓના ચહેરાને બતાવવા પર લગાવી રોક\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nમહારાષ્ટ્રમાં સલૂન બાદ ખુલશે હોટલ અને રેસ્ટોરન્ટ, ટૂંક સમયમાં રજૂ થશે SOP\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nમુઝફ્ફરપુર રેપ કેસ: સુપ્રીમ કોર્ટે પીડિત છોકરીઓના ચહેરાને બતાવવા પર લગાવી રોક\nસુપ્રીમ કોર્ટે પીડિત છોકરીઓની તસવીરોને બતાવવા પર કડક વલણ અપનાવ્યું છે, કોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે.\nબિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમમાં નાબાલિક છોકરીઓ સાથે થયેલા રેપ બાદ સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યુ છે. આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું છે કે જો જરૂરીયાત પડશે તો, તે આ કેસની તપાસનું વધુ મોનિટરિંગ માટે પણ તે તૈયાર છે.\nસુપ્રીમ કોર્ટે પીડિત છોકરીઓની તસવીર અને વીડિયોને બતાવવા પર વાંધો ઉઠાવ્યો છે અને સ્પષ્ટતા કરી કે ઓળખ છુપાવવા માટે કોઇ પણ વીડિયોને બતાવી ન શકાય. સ્પષ્ટપણે કહ્યું છે કે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા બળાત્કારમાં ભોગ બનેલી છોકરીઓના ચહેરાને નહીં બતાવી શકે.\nઆ ઉપરાંત, નેશનલ કમિશન ફોર ધ પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર) ને પણ નોટિસ મોકવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે કોઈ બાળકીનો કોઇ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં. કોર્ટના વરિષ્ઠ વકીલ અપર્ણા ભટ્ટે, એમિક્સ ક્યુરીની નિમણૂક કરી છે. જેને આ મામલા સાથે જોડાયેલ તમામ પક્ષ રિપોર્ટ કરશે.\nજસ્ટિસ મદન બી લોકુર અને દીપક ગુપ્તાની ખંડપીઠના નિર્દેશમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ત્રણ અઠવાડિયાની અંદર જવાબ આપવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે આ કેસમાં દોષિત વ્યક્તિને કડક સજા આપવામાં આવશે.\nભારે દબાણ બાદ, બિહાર સરકારે મુઝફ્ફરપુર બાલિકા ગૃહમાં 32 છોકરીઓ સાથે જાતીય સતામણીની તપાસની જવાબદારી સીબીઆઇને સોંપી દીધી હતી, 28 જુલાઇના રોજ, સીબીઆઇની ટીમે આ મામલાની તપાસ શરૂ કરી.\nસીબીઆઇ આ હાઇ પ્રોફાઇલ કેસની તપાસ કરી રહી છે અને આ કેસમાં ઘણા આરોપીઓ જેલમાં છે. શેલ્ટર હોમમાં જાતીય સતામણીની ઘટના બાદ, રાજ્ય બિહારમાં રાજકારણ વધુ સક્રિય બન્યું છે. આ બાબતે, ડાબેરીઓએ બિહાર બંધનું એલાન કર્યુ છે, જેને વિરોધ પક્ષ તરફથી ટેકો મળ્યો છે.\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સતત બીજા દિવસે 700થી વધુ કેસ નોધાતા આંકડો 36000ને પાર\nમુઝફ્ફરપુર રેપ કેસ: સુપ્રીમ કોર્ટે પીડિત છોકરીઓના ચહેરાને બતાવવા પર લગાવી રોક\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nમહારાષ્ટ્રમાં સલૂન બાદ ખુલશે હોટલ અને રેસ્ટોરન્ટ, ટૂંક સમયમાં રજૂ થશે SOP\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\n'ગુ' કહેતાં અંધકાર 'રુ' કહેતાં તેને દૂર કરનાર, અજ્ઞાનનો અંધકાર દૂર કરે તેને ગુરુ કહેવાય છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00208.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/very-heavy-rain-expected-in-these-states-and-red-alert-in-odisha-west-bengal-due-to-amphan-056124.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T03:51:44Z", "digest": "sha1:E3FMINCIPQ3WVVCOH4JNQCFMCK4OCOCI", "length": 14460, "nlines": 150, "source_domain": "gujarati.oneindia.com", "title": "'અમ્ફાન' વાવાઝોડાના કારણે દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી | Very Heavy rain Expected in these states and Red Alert in Odisha and West Bengal due toSuper Cyclone Amphan says IMD. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n19 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n'અમ્ફાન' વાવાઝોડાના કારણે દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી\nહવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં ઉઠેલા ચક્રવાતી તોફાન અમ્ફાને અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનનુ સ્વરૂપ લઈ લીધુ છે. સુપર સાઈક્લોન જેમ જેમ આગળ વધી રહ્યુ છે ઓરિસ્સા અને તટીય પશ્ચિમ બંગાળના ભાગોમાં હવાઓ ઉગ્ર થઈ રહી છે. હાલમાં ઓરિસ્સા અને બંગાળમાં રેડ એલર્ટ ચાલુ છે. વળી, તેની અસર દેશના ઘણા રાજ્યો પર પડી શકે છે એટલા માટે વિભાગે આજથી લઈને આગલા ત્રણ દિવસ સુધી દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.\nઆ રાજ્યોમાં વરસાદની સંભાવના\nવળી, સ્કાઈમેટના જણાવ્યા મુજબ આગલા 24 કલાકમાં ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, કેરળ અને તટીય કર્ણાટકમાં વરસાદ થવાની સંભાવના છે. વળી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મધ્ય મહારાષ્ટ્ર, આંતરિક ઓરિસ્સા, પૂર્વ ઝારખંડ અને પૂર્વ બિહારના અમુક ભાગોમાં હળવા વરસાદ અને રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાતના અમુક ભાગોમાં લૂનો પ્રકોપ દેખાઈ શકે છે.\nમાછીમારોને સમુદ્રમાં જવાથી રોકવામાં આવ્યા\nઆઈએમડીના જણાવ્યા અનુસાર આગલા ત્રણ દિવસ સુધી આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુરમાં પહેલા જ ઓરેન્જ એલર્ટ જારી કરી દેવામાં આવ્યુ છે. અહીં તોફાનના કારણે વરસાદ થઈ શકે છે. વળી,દિલ્લી, એનસીઆર, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મણિપુર, ત્રિપુરા, મેઘાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તરી ઓરિસ્સા, અંદમાન નિકોબાર, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, રાજસ્થાન, તટીય આંધ્રપ્રદેશ, આંતરિક તમિલાડુમાં ભારે વરસાજદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે સુપર સાયક્લોન અમ્ફાનના કારણે પશ્ચિંમ બંગાળ અને ઓરિસ્સામાં માછલી પકડવાની બધી ગતિવિધિઓને 20 મે સુધી સ્થગિત કરવાની ચેતવણી આપી છે.\nકેમ આવે છે ચક્રવાત\nપૃથ્વીના વાયુમંડળમાં હવા હોય છે, સમુદ્રના ઉપર પણ જમીનની જેમ હવા હોય છે. હવા હંમેશા ઉંચા દબાણથી નીચા દબાણવાળા ક્ષેત્ર તરફ વહે છે જ્યાં હવા ગરમ થઈ જાય છે તો હળવી થઈ જાય છે અને ઉપર ઉઠવા લાગે છે. જ્યારે સમુદ્રનુ પાણી ગરમ થાય છે તો તેના ઉપર હાજર હવા પણ ગરમ થઈ જાય છે અને ઉપર ઉઠવા લાગે છે. આ જગ્યાએ નીચુ દબાણ બનવા લાગે છે. આસપાસ હાજર ઠંડી હવા આ નીચા દબાણ વિસ્તારને ભરવા માટે આ તરફ વધવા લાગે છે પરંતુ પૃથ્વી પોતાની ધરા પર ફરતી રહે છે. આ કારણે આ હવા સીધી દિશામાં ન આવીને ફરવા લાગે છે અને ચક્કર લગાવીને આ જગ્યા તરફ આગળ વધે છે આને ચક્રવાત કહે છે.\nમોદી સરકારે લૉકડાઉન દરમિયાન કર્મચારીઓને પૂરી સેલેરી આપવાનો નિર્ણય પાછો લીધો\nપીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n'સેવા જ સંગઠન' કાર્યક્રમમાં ભાજપ કાર્યકર્તાઓને મળ્યા PM મોદી, જાણો સંબોધનની મોટી વાતો\nPM મોદીએ લૉન્ચ કરી 'આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ'\n'લેહ હોસ્પિટલ વિવાદ' પર આવ્યુ સંરક્ષણ મંત્રાલયનુ નિવેદન\nPM મોદીએ દેશવાસીઓને આપી ગુરુ પૂર્ણિમાની શુભકામના\nNSA અજિત ડોભાલના કારણે અચાનક લદ્દાખ પહોંચ્યા પીએમ મોદી\nગલવાનમાં ઘાયલ જવાનોને મળી PM મોદીએ કહ્યુ - આખી દુનિયામાં ગયો તમારા પરાક્રમનો સંદેશ\nPM મોદીને ચીનને સંદેશઃ વિસ્તારવાદી તાકાતોએ હંમેશા પીછેહટ કરવુ પડ્યુ છે\nPMના લદ્દાખ પ્રવાસ વચ્ચે રાહુલ ગાંધીનો હુમલો, વીડિયો જારી કરી કહ્યુ - કોણ જૂઠ બોલી રહ્યુ છે\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\nચીન સાથે ચાલી રહેલ ટકરાવ વચ્ચે અચાનક લેહ પહોંચ્યા પીએમ મોદી\nnarendra modi cyclone coronavirus odisha weather monsoon rain imd kerala andhra pradesh west bengal નરેન્દ્ર મોદી વાવાઝોડુ ઓરિસ્સા હવામાન ચોમાસુ વરસાદ આઈએમડી કેરળ આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\nબેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય કુમારની ફ��લ્મ જબરદસ્ત ધમાકો કરશે\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00208.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://gujjurocks.in/janhvi-kapoor-offers-biscuit-to-a-street-kid/", "date_download": "2020-07-06T01:29:42Z", "digest": "sha1:TMBUSXMCH6DFDOM2JVUDNG2TWZXNOCKI", "length": 28134, "nlines": 299, "source_domain": "gujjurocks.in", "title": "શ્રીદેવીની લાડલીએ રેસ્ટોરન્ટની બહાર ગરીબ બાળકને જોઈને આવું કર્યું, વિડીયો જોઈને આંખો ચાર થઇ જશે", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં વૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું ન��ીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nકિન્નર માત્ર નસીબદારને જ આપે છે આ વસ્તુ, જો તમને મળી…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nપરિચિતના મૃત્યુ પામેલા વ્યક્તિનું તમારા સ્વપ્નમાં આવવું શુભ છે કે અશુભ…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nતરબૂચ નહિ તેનું છોતરું પણ છે ખુબ જ ફાયદાકારક, આ બીમારીઓથી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nબૉલીવુડ ઇન્ડસ્ટ્રીની આ 8 અભિનેત્રીઓનો દેશના રૉયલ પરિવાર સાથે છે ઊંડો…\nસુશાંત મામલે તપાસમાં આવ્યો નવો વળાંક, આ વાત પર નથી ગયું…\n50ની ઉંમર પછી પણ આ 5 અભિનેત્રીઓ લાગે છે ખુબ જ…\nજયારે હીરો બનીને સુશાંતસિંહ રાજપૂત પહોંચ્યો હતો કોલેજ, જ્યાંથી છોડી દીધું…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nધનવાન બનવા માટે બુધવારે કરો 5 આ ઉપાય, પૈસાદાર બનાવતા તમને…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષના ત્રીજા ચંદ્રગ્રહણ નિમિત્તે ત્રણ રાશિઓને થશે લાભ, જાણો કોણ થશે…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nગુજરાતમાં કોરોનાનો બૉમ્બ ફાટ્યો, 725 કેસ નોંધાતા એક સારા સમાચાર આવ્યા\nસુશાંત મામલે તપાસમાં આવ્યો નવો વળાંક, આ વાત પર નથી ગયું…\nફક્ત 1.5 રૂપિયામાં મળતી આ દવાથી સાજા થઇ રહ્યા છે કોરોનાના…\nOMG: ટિક્ટોક પાછું ચાલુ થશે એવા એંધાણ મળ્યા, જાણો સમગ્ર વિગત\nકોરોનથી બચવા સોનાનું માસ્ક બનાવી સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયો આ…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી ���ૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome ફિલ્મી દુનિયા શ્રીદેવીની લાડલીએ રેસ્ટોરન્ટની બહાર ગરીબ બાળકને જોઈને આવું કર્યું, વિડીયો જોઈને આંખો...\nશ્રીદેવીની લાડલીએ રેસ્ટોરન્ટની બહાર ગરીબ બાળકને જોઈને આવું કર્યું, વિડીયો જોઈને આંખો ચાર થઇ જશે\nબૉલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર હંમેશા કોઈને કોઈ કારણે લાઇમલાઇટમાં રહે છે. જાહ્નવી કપૂર કયારેક તેના કપડાને લઈને તો કયારેક તેના પર્સને કારણે ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂર સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. જાહ્નવી કપૂરની તસ્વીર અને વિડીયો વાઇરલ થતા રહે છે. હાલમાં જ જાહ્નવી કપુરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.\nહાલમાં જાહ્નવી કપૂરનો એક બાળકને જમાડતો વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. જાહ્નવીના સરળ વ્યવહારની લોકો તારીફ કરી રહ્યા છે. જાહ્નવી કપૂર એક નાના બાળકને દિવાળીની મીઠાઈ દેતી નજરે ચડે છે.\nબાન્દ્રામાં સલૂન જતા સમયે એક રેસ્ટોરન્ટની બહાર તેની ગાડીમાંથી ઉતરે છે. ત્યારબાદ ગાડીનો દરવાજો બંધ કરીને આગળ વધે છે ત્યારે જ એક બાળક આવે છે. આ બાળક જાહ્નવીને હેપ્પી દિવાળી કહે છે. ત્યારબાદ જાહ્નવી ગાડીનો દરવાજો ખોલી બાળકને ચોકલેટ, સ્વીટ આપીને આગળ વધે છે. ત્યારે ફરી એક મહિલા જાહ્નવી પાસે માંગે છે. જાહ્નવી રેસ્ટોરન્ટનો દરવાજો ખોલીને અંદર જાય છે,\nત્યારે પાછળથી અવાજ આવે છે કે થોડી મદદ કરી દો. હેપ્પી દિવાળી જાહ્નવી મેમ. જાહ્નવી ત્યારબાદ દરવાજા ખોલીને મીઠાઈ આપે છે.\nજાહ્નવીનો આ વિડીયો લોકોને બહુજ પસંદ આવ્યો છે. જાહ્નવીનો આ દરિયાદિલી જોઈને લોકો તેના ભરપેટ વખાણ કરી રહ્યા છે.\nહાલમાં દિવાળી પાર્ટીમાં જાહ્નવીના લુકે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. અનિલ કપૂરની પાર્ટીમાં જાહ્નવીએ વ્હાઇટ સાડી પહેરી હતી. તેનો લુક જોઈને લોકો તેની સરખામણી તેની માતા શ્રીદેવી સાથે કરવા લાગ્યા હતા.\nજાહ્નવીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ ફિલ્મ ‘ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ’ અને ‘રુહીઆફઝા’માં નજરે આવશે. બન્ને ફિલ્મોના રોલ અને તેના લૂકનું પોસ્ટર રિલીઝ થઇ ગયા છે. કારગિલ ગર્લમાં જાહ્નવીએ પાઇલોટ ગુંજન સક્સેનાઓ રોલ નિભાવ્યો છે.\nAuthor: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nબૉલીવુડ ઇન્ડસ્ટ્રીની આ 8 અભિનેત્રીઓનો દેશના રૉયલ પરિવાર સાથે છે ઊંડો સંબંધ\nસુશાંત મામલે તપાસમાં આવ્યો નવો વળાંક, આ વાત પર નથી ગયું કોઇનું ધ્યાન- જાણો વિગત\n50ની ઉંમર પછી પણ આ 5 અભિનેત્રીઓ લાગે છે ખુબ જ સુંદર, આજે પણ છે એમના લાખો ચાહકો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...\nગુજરાતમાં કોરોનાનો બૉમ્બ ફાટ્યો, 725 કેસ નોંધાતા એક સારા સમાચાર આવ્યા\nબૉલીવુડ ઇન્ડસ્ટ્રીની આ 8 અભિનેત્રીઓનો દેશના રૉયલ પરિવાર સાથે છે ઊંડો...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00208.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/national-international/8-month-old-boy-stolen-by-couple-who-sleeping-next-to-mother-at-up-bus-stand-ap-919269.html", "date_download": "2020-07-06T02:38:49Z", "digest": "sha1:GHMY22KXZVNHZF7ZYN62XVHHUILJIGSV", "length": 23061, "nlines": 269, "source_domain": "gujarati.news18.com", "title": "8 month old boy stolen by couple who sleeping next to mother at up bus stand ap– News18 Gujarati", "raw_content": "\nબાળકની live ચોરીઃ બસ સ્ટેન્ડ ઉપર માતા સાથે ઊંઘતા બાળકને કપલ ઉઠાવી ગયું\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nમહારાષ્ટ્રમાં સલૂન બાદ ખુલશે હોટલ અને રેસ્ટોરન્ટ, ટૂંક સમયમાં રજૂ થશે SOP\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nબાળકની live ચોરીઃ બસ સ્ટેન્ડ ઉપર માતા સાથે ઊંઘતા બાળકને કપલ ઉઠાવી ગયું\nઆરોપીઓએ તેમને ધાબડો અને દવાઓ આપી હતી. તેઓ વાતચીત કરીને તેને બસ સ્ટેન્ડ પર લઇને આવ્યા હતા.\nન્યૂઝ18ગુજરાતીઃ ઉત્તર પ્રદેશના (Uttar pradesh) મુરાદાબાદ (Moradabad) જિલ્લામાં બાળકની ચોરીનો એક વીડિયો વાયરલ (viral video) થઇ રહ્યો છે. વીડિયોમાં એક મહિલા અને પુરુષ બાળકની ચોરી કરતા દેખાય છે. આ ઘટના સાત ઓક્ટોબરની હોવાનું માનવામાં આવે છે.\nઆ ઘટનાની ખાસ બાબત એ છે કે બાળક ગલશહીદ વિસ્તરામાં સ્થિત રૉડવેઝ બસ સ્ટેન્ડ ઉપર પોતાની સમાતા સાથે સુઇ રહ્યું હતું. ત્યારે જ બંનેએ મળીને બાળકની ચો���ી કરી હતી. બંને બાળકની એવી રીતે ચોરી કરી કે બાજુમાં સુતેલી તેની માતાને પણ જાણ પણ ન થઇ. બાળક 8 મહિનાનું હોવાનું માનવામાં આવી રહ્યું છે.\nબાળક ચોરીનો વીડિયો પ્રકાશમાં આવતા જ પોલીસ હરકતમાં આવી હતી. મુરાદાબાદ પોલીસ અધિક્ષક અંકિત મિત્તલે જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજના (CCTV footage)માધ્યમથી બંને આરોપીની ઓળખ થઇ ગઇ છે. બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીઓની શોધખોળ ચાલું છે. વહેલી તકે બંનેની ધરપકડ કરવામાં આવશે.\nઆ પણ વાંચોઃ-Warએ Box Office પર મચાવી ધમાલ, 7 દિવસમાં સલમાનની 'ભારત'ને પછાડી\nતેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાળકની માતાએ બાળકને અને આરોપીઓને શોધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોઇ ભાળ ન મળતા તરત જ પોલીસને જાણ કરી હતી.\nઆ પણ વાંચોઃ-દીકરાના મોત બાદ પણ હાર ન માની, 70 વર્ષની મહિલાએ જીતી 'Death race'\nબાળકની માતા રાનીનું કહેવું છે કે, બે લોકોએ તેની સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ તેણે વિશ્વાસમાં લીધી હતી. અને આરોપીઓએ તેમને ધાબડો અને દવાઓ આપી હતી. તેઓ વાતચીત કરીને તેને બસ સ્ટેન્ડ લઇને આવ્યા હતા. રાત્રે પુરુષ બસ સ્ટેન્ડ ઉપર રાખેલા બાકડા ઉપર સુઇ ગયો અને મહિલા તેની પાસે ઊંઘી ગઇ હતી.\nઆ પણ વાંચોઃ-તસવીરોઃ સ્પાઇડર મેનની જેમ બિલ્ડિંગ પર ચડ્યો ચોર, લાખોના દાગીનાની ચોરી\nરાત્રે આશરે 12 વાગ્યે હું પણ સુઇ ગઇ હતી. જોકે, મારી આંખ ખુલતા મારો પુત્ર અને આરોપીઓ ન મળતા મે તરત જ પોલીસને જાણ કરી હતી.\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nબાળકની live ચોરીઃ બસ સ્ટેન્ડ ઉપર માતા સાથે ઊંઘતા બાળકને કપલ ઉઠાવી ગયું\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nમહારાષ્ટ્રમાં સલૂન બાદ ખુલશે હોટલ અને રેસ્ટોરન્ટ, ટૂંક સમયમાં રજૂ થશે SOP\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00209.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/list-of-15-hottest-cities-in-world-10-were-in-india-056358.html?utm_source=articlepage-Slot1-6&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T03:57:52Z", "digest": "sha1:CIPPWCEYQIL4I4CEDU4RCOYKIOWEUIFP", "length": 14094, "nlines": 159, "source_domain": "gujarati.oneindia.com", "title": "દુનયાના 15 સૌથી ગરમ શહેરોની યાદીમાં ભારતના 10 શહેર સામેલ | list of 15 hottest cities in world, 10 were in india - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n19 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nદુનયાના 15 સૌથી ગરમ શહેરોની યાદીમાં ભારતના 10 શહેર સામેલ\nનવી દિલ્હીઃ આખું ઉત્તર ભારત ભીષણ ગરમી અને લૂનો સામનો કરી રહ્યું છે. ગરમીનો અંદાજો તમે એ વતથી જ લગાવી શકો છો કે ગત 24 કલાકમાં દુનયાના 15 સૌથી ગર મશહેરોમાં 10 ભારતના પણ સામેલ થઈ ગયા છે. હવામાનની જાણકારી આપતી વેબસાઈટ એલ ડોરાડો મુજબ આ સૂચીમાં પાકિસ્તાનના શહેર પણ સામેલ છે, જ્યાંના લોકો ભયંકર ગરમીનો સામનો કરી રહ્યા છે. ભારતમાં રાજસ્થાનનું ચુરુ શહેર મંગળવારે સૌથી ગર મસ્થળ રહ્યું. જાણીને તમે દંગ રહી જશો કે અહીં મંગળવારે 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પારો પહોંચી ગયો.\nયાદીમાં યૂપીના બે શહેર પણ સામેલ\nજણાવી દઈએ કે ચુરુ રાજસ્થાનના રણ ક્ષેત્રનું એક શહેર છે. જેને રાજસ્થાનના થાર રણનો પ્રવેશ દ્વારના રૂપમાં ઓળખવામાં આવે છે. ચુરુ સિવાય પાકિસ્તાનનું જકોકાબાદ પણ મંગળવારે ધરતીનું સૌથી વધુ ગરમ સ્થળ રહ્યું. દુનયાના સૌથી ગરમ 15 શહેરોની યાદીમાં રાજસ્થાનના ત્રણ અન્ય શહેર બીકાનેર, ગંગાનગર, અને પિલાની પણ સામેલ છે. આ યાદીમાં બે શહેર ઉત્તર પ્રદેશ રાજ્યના અને બે મહારાષ્ટ્રના છે. વેબસાઈટ મુજબ ઉત્તર પ્રદેશના બાંદા અને હરિયાણાના હિસારમાં મંગળવારે 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.\nચુરુમાં 22 મેથી ભીષણ ગરમી ચાલુ\nસૌથી ગરમ શહેરોની યાદીમાં રાજધાની દિલ્હી (47.6 ડિગ્રી), બીકાનેર (47.4 ડિગ્રી), ગંગાનગર (47 ડિગ્રી), ઝાંસી (47 ડિગ્રી), પિલાની (46.9 ડિગ્રી), નાગપુર સોનેગાંવ (46.8 ડિગ્રી) અને અકલા (46.5 ડિગ્રી) સામેલ છે. ચુરુમાં ગરમી એટલી ભીષણ છે કે અહીં મે મહિનામાં ગત 10 વર્ષમાં બીજી વખત સૌથી વધુ તાપમાન નોંધયું છે. અગાઉ ચુરુમાં 19 મે 2016માં 50.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ચુરુમાં 22 મેથી ભીષણ ગરમી પડી રહી છે. તે દવસે અહીં 46.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે સતત વધતું જઈ રહ્યું છે. હવામાન વિભાગ મુજબ ચુરુમાં 23મેના રોજ 46.6 ડિગ્રી, 24 મેના રોજ 47.4 ડિગ્રી અને 25 મેના રોજ 47.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.\nઆ શહેરોમાં લોકો લૂનો સામનો કરી રહ્યા છે\nરાજસ્થાનના અન્ય બે શહેરોમાં પણ ઉચ્ચ તાપમાન નોંધાયું છે. જે 45 ડિગ્રીથી પણ વધુ રહ્યું. અહીં કોટા શહેર અને જેસલમેરમાં ઉચ્ચતમ તાપમાન 46 ડિગ્રી સુધી નોંધાયું છે. આ ઉપરાંત પૂર્વી રાજસ્થાનના બૂંદી અને કટા શહેરના કેટલાક સ્થળોએ લૂનો પ્રકોપ જોવા મળ્યો. આની સાથે જ બીકાનેર, ચુરુ, હનુમાનગઢ અને શ્રીગંગાનગરમાં પણ લોકો લૂનો સામનો કરી રહ્યા છે.\nદુનિયાના 15 સૌથી ગરમ શહેરની યાદી (ગત 24 કલાકના)\nચુરુ (ભારત)- 50 ડિગ્રી\nજકોકાબાદ (પાકિસ્તાન)- 50 ડિગ્રી\nનવાબશાહ (પાકિસ્તાન)- 49 ડિગ્રી\nપડાઈડાન (પાકિસ્તાન)- 49 ડિગ્રી\nબાંદા (ભરત)- 48 ડિગ્રી\nરોહરી (પાકસ્તાન)- 48 ડિગ્રી\nસિબી (પાકસ્તાન)- 48 ડિગ્રી\nનવી દિલ્હી (ભારત)- 47.6 ડિગ્રી\nબીકાનેર (ભારત)- 47.4 ડિગ્રી\nગંગાનગર (ભારત)- 47 ડિગ્રી\nઝાંસી (ભારત)- 47 ડિગ્રી\nપિલાની (ભારત)- 46.9 ડિગ્રી\nનાગપુર (ભારત)- 48.8 ડિગ્રી\nઅકોલા (ભારત)- 46.5 ડિગ્રી\nગરમીનો પ્રકોપ શરૂ, ચુરુમાં 50 ડિગ્રી, દિલ્હીમાં 18 વર્ષનો રેકોર્ડ ટૂટ્યો\nમુંબઈમાં આવતા 24 કલાકમાં અતિ ભારે વરસાદની સંભાવના, IMDએ જારી કરી રેડ એલર્ટ\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\nકર્ણાટક-કેરળમાં અતિ ભારે વરસાદની સંભાવના, 4 દિવસ માટે જારી થયુ યલો એલર્ટ\nWeather Updates: દેશના આ 6 રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના\nયુપીના 16, બિહારના 13 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના, દિલ્લીમાં ઓરેન્જ એલર્ટ\nઆસામમાં પૂરથી 12 લોકોના મોત, 38000 લોકો બેઘર\nદેશના ઘણા ભાગોમાં ચોમાસુ સક્રિય, આ 11 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ જારી\nમહારાષ્ટ્ર પહોંચ્યું ચોમાસું, મુંબઇમાં મુશળધાર વરસાદની આગાહી\nઆગામી કેટલાક કલાકોમાં દેશના આ શહેરોમાં થશે વરસાદ\nગુજરાતઃ અરબ સાગર નજીકના ઘણા જિલ્લાઓમાં વરસ્યા મેઘ, ભાવનગરમાં સાડા 3 ઈંચ વરસાદ\nઆગામી કેટલાક કલાકમાં દિલ્હી સહિત દેશના 7 રાજ્યોમાં તોફાનની આશંકા\nનિસર્ગ વાવાઝોડુઃ 6 વર્ષમાં 8 વાર મંડરાયો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, દર વખતે બચી ગયુ\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\nબેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય કુમારની ફિલ્મ જબરદસ્ત ધમાકો કરશે\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00209.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://m.tarladalal.com/Coconut-Chutney--(-Idlis-and-Dosas)-gujarati-1653r", "date_download": "2020-07-06T01:36:54Z", "digest": "sha1:732NFADGPPFHBHBWTJX74M34YBLZKDUV", "length": 8239, "nlines": 163, "source_domain": "m.tarladalal.com", "title": "નાળિયેરની ચટણી રેસીપી, Coconut Chutney ( Idlis and Dosas) Recipe In Gujarati", "raw_content": "\nYou are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી (પહેલો નાસ્તો) બ્રેકફાસ્ટ રેસિપી > નાળિયેરની ચટણી\nનાળિયેરની ચટણી એટલી મજેદાર હોય છે કે તે લગભગ દરેક પ્રકારની ઇડલી, ઢોસા અથવા અપ્પે સાથે સારો મેળ બનાવે છે, પછી ભલે તે સાદા હોય કે શાકભાજી મેળવેલા હોય અથવા નવીનતા ભરી રવા ઇડલી કે રવા ઢોસા હોય.\nજો તમારી પાસે ખમણેલું નાળિયેર હાજર હોય તો આ નાળિયેરની ચટણી તમે એક મિનિટમાં તૈયાર કરી નાસ્તાની પ્રખ્યાત ડીશ સાથે પીરસી શકો.\nઆ ચટણીમાં તમે તમને ગમતા સ્વાદ પ્રમાણે લીલા મરચાં ઉમેરી શકો છો, અને તેમાં થોડું ખટ્ટાશપણું લાવવા માટે બી કાઢેલી આમલી અથવા ૧ ટીસ્પૂન આમલીના પલ્પનો ઉપયોગ કરી શકો છો.\nપંજાબી (પહેલો નાસ્તો) બ્રેકફાસ્ટ રેસિપીદક્ષિણ ભારતીય ચટણીચટણી રેસિપિ, ભારતીય ચટણી રેસિપિમિક્સરઝટ-પટ ચટણી સ્વસ્થ ચટની સંગ્રહ, સ્વસ્થ ચટની રેસિપીઓ\nતૈયારીનો સમય: ૧૦ મિનિટ  બનાવવાનો સમય: ૧ મિનિટ  રાંધવા સમય લેવામાં : 0 મિનિટ  કુલ સમય : ૧૧ મિનિટ ૧ કપ માટે\n૧ કપ ખમણેલું નાળિયેર\n૨ નાના લીલા મરચાં , સમારેલા\n૧ ટીસ્પૂન ખમણેલું આદૂ\n૧ લાલ મરચો , ટુકડા કરેલા\n૨ to ૩ કડી પત્તા\nએક મિક્સરમાં ખમણેલું નાળિયેર, લીલા મરચાં, આદૂ, દાળીયા અને મીઠું મેળવી તેમાં જરૂરી પાણી મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.\nહવે વઘાર માટે, તેલ ગરમ કરી તેમાં રાઇ, લાલ મરચાં અને કડી પત્તા મેળવી સતત હલાવતા રહો જ્યાં સુધી દાણા તતડવા માંડે. આમ તૈયાર થયેલા આ વઘારને ચટણી પર રેડી સારી રીતે મિક્સ કરી લો.\nતેને રેફ્રિજરેટરમાં રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે તેના ઉપયોગ કરો.\nમીની ઓનિયન સ ....\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00209.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"}
+{"url": "https://makesweethome.com/category/hair-care/", "date_download": "2020-07-06T02:33:02Z", "digest": "sha1:RYNKHKCLMCDP7NRAABQ4UHX766K62KGH", "length": 4097, "nlines": 99, "source_domain": "makesweethome.com", "title": "Hair Care – Make Sweet Home", "raw_content": "\nતમે દરેક મહિને પોતાના ચહેરા પર ફેશીયલ કરાવતાં હશો જેથી કરીને તમારા ચહેરાની ત્વચા ચમકતી રહે અને તેમાં કોઈ પણ\nવાંકડિયા કે કર્લી વાળની માવજત\nજેમના વાળ કર્લી હોય છે તે સ્ટ્રેથ કરાવવા પાર્લરમાં જાય છે અને જેમના વાળ સીધા હોય છે તે વાળને કર્લી\nદરરોજ વાળને આપો નવો લૂક\nવર્કિંગ વૂમન હોય કે હાઉસ વાઇફ સ્ટાઇલ તો દરેકને ગમે છે,તો આવો જાણીએ અનોખી રીત જે વાળની સુંદરતામાં ચાર ચાંદ\nબગીચાને ગરમીમાં આ છ રીતે સજાવી જુઓ\nજરૂરિયાત અને પસંદગી મુજબ ડાઇનિંગ રૂમનું ડેકોરેશન\nઈનડોર પ્લાન્ટ્સ માટે ઉપયોગી ટિપ્સ\nવર્કિંગ વુમન માટે ડ્રેસિંગ ટીપ્સ\nડ્રોઇંગરૂમ કરતાં પણ સારૂ બાથરૂમ ડેકોરેશન\nડાઇનિંગને આકર્ષક બનાવતી નૅપ્કિન રિંગ\nબાલ્કનીને મોર્ડન ટચ આપવો\nત્વચાની સંભાળ કરવી જરૂરી છે\nકિચન કેવી રીતે વ્યવસ્થિત રાખવું\nતમારા ઘરમા પ્રાકૃતિક મહેકનો મઘમઘાટ\nશૂ રેકઃ ફૂટવેર મૂકવાની જગ્યા\nઘરની સજાવટ માટે વેસ્ટ બલ્બનો ઉપયોગ\nબાથરૂમને આપો લક્ઝ્યુરીયશ ટચ\nસાંકડા રસોડાને સજાવવાની કળા\nવિવિધ સ્ટાઇલનાં ટિસ્યૂપેપર હોલ્ડર\nઝુમ્મર વડે દિવાનખંડની સજાવટ\nશિયાળામાં કોલ્ડ ક્રીમનો ઉપયોગ\nમનમોહક ગાલીચાથી ઘર સજાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00209.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://www.gstv.in/for-five-years-rs-105-lakh-crore-project-launches-gujarati-news/", "date_download": "2020-07-06T02:51:28Z", "digest": "sha1:NTLBJ4BFZ3377SOS2XCYL7UWTXWAXNAF", "length": 13504, "nlines": 185, "source_domain": "www.gstv.in", "title": "2020ની શરૂઆતમાં જ મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, પ્રધાનમંત્રીએ જે કહ્યું હતું તે કરી બતાવ્યું - GSTV", "raw_content": "\nભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો…\nLAVA આપી રહ્યું છે ફોન બનાવવાનો મોકો, મળશે…\nઆખી દુનિયાને રવાડે ચઢાવનાર TikTok ચીનમાં જ છે…\nકોરોનાકાળમાં રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યા 49 અને 69…\nહવે સોશિયલ મીડિયા થકી ભારતમાં પૈસા મોકલી શકશે…\nજો તમને ATMમાંથી નકલી નોટ નીકળી છે તો…\nસરકારની આ સ્કીમમાં આટલા દિવસમાં જ ડબલ થઈ…\nચેક કરી લો તમારા ખાતામાં પૈસા આવ્યા\nઆ સરકારી સ્કીમ હેઠળ ફ્રીમાં થાય છે Coronaની…\n2020ની શરૂઆતમાં જ મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, પ્રધાનમંત્રીએ જે કહ્યું હતું તે કરી બતાવ્યું\n2020ની શરૂઆતમાં જ મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, પ્રધાનમંત્રીએ જે કહ્યું હતું તે કરી બતાવ્યું\nવર્ષ 2019 પૂર્ણ થઇ ગયું છે અને હવે વિશ્વભરમાં 2020ના વધામણા કરવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકારે પણ મંદ પડેલી અર્થવ્યવસ્થાને સુધારવા માટે કેટલાક પગલા લેવાની તૈયારી દર્શાવી છે. જેને ધ્યાનમાં રાખીને નાણા પ્રધાન નિર્મલા સિતારમણે જાહેરાત કરી હતી કે આગામી પાંચ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે 105 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને પુરા કરવામાં આવશે, આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટેના ટાસ્ક ફોર્સની રિપોર્ટ પણ મંગળવારે જાહેર કરવામાં આવી હતી.\nસરકારનો દાવો છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે 105 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો લક્ષ્ય છે તેનાથી દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલી કંપનીઓે વેગ મળશે અને તેથી આર્થિક સ્થિતિમાં પણ સુધારા આવવાની શક્યતાઓ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સ્વતંત્રતા દિને આપેલા ભાષણમાં જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં 100 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.\nનાણા પ્રધાન નિર્મલા સિતારમણે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે જે પણ પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યા છે તેમાં મોટા ભાગના પાવર, સ્વાસ્થ્ય, રેલવે, શહેરી, સિંચાઇ, ડિજિટલ વગેરે ક્ષેત્રના છે. ટાસ્ક ફોર્સે છેલ્લા ચાર મહિનામાં 70 સ્ટેકહોલ્ડરોના અભિપ્રાય લેવા માટે કુલ 70 બેઠકો યોજી હતી. તેમણે સાથે એ પણ જાહેરાત કરી હતી કે દેશમાં પહેલી વખત એક નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (એનઆઇપી) કોઓર્ડિનેશન મેકેનિઝમની શરૂઆત કરવામાં આવશે. સાથે દર વર્ષે એક ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન પણ કરવામાં આવશે. આ સમિટ 2020માં જ શરૂ કરી દેવામાં આવશે.\nસિતારમણે જણાવ્યું હતું કે 102 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના હશે જ્યારે ત્રણ લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ રાજ્યોના હશે. જે સ્ટેકહોલ્ડરોની સાથે વાતચીત થઇ છે તેમાં મંત્રાલય, રાજ્ય સરકાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ, ડેવલપર, બેંક વગેરેનો સમાવેશ કરાયો હતો. આમા 39 ટકા હિસ્સો કેન્દ્રનો અને 39 ટકા હિસ્સો રાજ્યનો જ્યારે બાકીનો 22 ટકા હિસ્સો ખાનગી ક્ષેત્રનો હશે.\nખાનગી ક્ષેત્રનો હિસ્સો 2025 ��ુધીમાં વધારીને 30 ટકા કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. આમા હાલ 43 ટકા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. વિવિધ ક્ષેત્ર પર નજર કરીએ તો એનર્જી ક્ષેત્રે 25 લાખ કરોડ, રોડ પર 20 લાખ કરોડ, રેલવે પ્રોજેક્ટમાં 14 લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત સરકારે કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોકાણ થવાની સરકારને આશા છે અને સાથે નાણા પ્રધાને દાવો કર્યો હતો કે આ પ્રોજેક્ટની મદદથી સરકારનું પાંચ વર્ષમાં દેશની ઇકોનોમીને પાંચ ટ્રિલિયન ડોલર સુધી લઇ જવાનું જે લક્ષ્ય છે તેને પ્રાપ્ત કરવામાં મદદ મળી રહેશે.\nઆ ક્ષેત્રમાં સરકાર રોકાણ કરશે\nરેલવેના પ્રોજેક્ટ 14 લાખ કરોડ\nએનર્જી પ્રોજેક્ટ 25 લાખ કરોડ\nરોડ પ્રોજેક્ટ 20 લાખ કરોડ\nશહેરનાં વાતાવરણમાં આવ્યો પલ્ટો, વહેલી સવારથી અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ\nદુનિયાના સૌથી વધુ પોઝિટિવ કેસની સંખ્યામાં ત્રીજા ક્રમે પહોંચી ગયુ, રશિયાને છોડી દીધુ પાછળ\n244માં સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ આપી અમેરિકાને શુભેચ્છા, છલકી ઉઠ્યો પરસ્પર પ્રેમ\nરાજ્યમાં સતત પાંચમા દિવસે 725 કેસો નોંધાયા, 31 જિલ્લામાં કોરોનાના નવા કેસ\nવિશ્વમાં કોઈ ના કરી શક્યું એ કોરોનામાં ભારતે કરી બતાવ્યું, ચીનને પણ પાછળ રાખી દીધું\nનવા વર્ષની સૌથી મોટી ભેટ : રેલવે ટિકિટના ભાડામાં કિલોમીટર દીઠ આટલા રૂપિયાનો વધારો\n‘રાષ્ટ્રની સુરક્ષા સામેના પડકારોને પહોંચી વળવા તૈયાર છીએ’ : સીડીએસ જનરલ રાવત\nશહેરનાં વાતાવરણમાં આવ્યો પલ્ટો, વહેલી સવારથી અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ\nદુનિયાના સૌથી વધુ પોઝિટિવ કેસની સંખ્યામાં ત્રીજા ક્રમે પહોંચી ગયુ, રશિયાને છોડી દીધુ પાછળ\n244માં સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ આપી અમેરિકાને શુભેચ્છા, છલકી ઉઠ્યો પરસ્પર પ્રેમ\nશહેરનાં વાતાવરણમાં આવ્યો પલ્ટો, વહેલી સવારથી અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ\nદુનિયાના સૌથી વધુ પોઝિટિવ કેસની સંખ્યામાં ત્રીજા ક્રમે પહોંચી ગયુ, રશિયાને છોડી દીધુ પાછળ\nરાજ્યમાં સતત પાંચમા દિવસે 725 કેસો નોંધાયા, 31 જિલ્લામાં કોરોનાના નવા કેસ\nસૌરાષ્ટ્રમાં આભ ફાટયું: ખંભાળિયામાં સાંબેલાધાર 19 ઈંચ વરસાદ ખાબક્યો, સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ\nચીનના રોકાણ મામલે ગુજરાતની ચૂપકીદી : કરોડો રૂપિયાનું છે રાજ્યમાં રોકાણ, શું કરારો કરશે સરકાર રદ \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00209.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/tag/coronavirus/page-3/", "date_download": "2020-07-06T03:57:41Z", "digest": "sha1:2SLOFR6K66MZDEJ3XHDVANSTNSXIP2Q5", "length": 21136, "nlines": 275, "source_domain": "gujarati.news18.com", "title": "coronavirus: coronavirus News in Gujarati | Latest coronavirus Samachar - News18 Gujarati Page-3", "raw_content": "\nદેશમાં ટૂંક સમયમાં લૉન્ચ થઈ શકે છે COVAXIN, 7 જુલાઈથી થશે હ્યૂમન ટ્રાયલ\nકોરોનાનો હાહાકારઃ 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 20,903 નવા કેસ, કુલ મૃત્યુઆંક 18 હજારને પાર\nઅમદાવાદઃ ગણેશ મહોત્સવ અંગે મોટો નિર્ણય, સોસાયટીમાં ગણેશ સ્થાપનાના બનાવ્યા ખાસ નિયમો\nસુરતમાં Corona વકર્યો, highest આજે 239 લોકો Coronaની ઝપેટમાં, કતારગામ-વરાછામાં ભય\n રાજ્યના એમ્બ્રોઇડરી અને યાર્ન બિઝનેસને એક હજાર કરોડનો ફટકો\nકોરોના વાયરસ : રાજ્યમાં 681 નવા દર્દીઓ નોધાયા, 24 કલાકમાં 19 લોકોના મોત\nસંસ્કૃતિ મંત્રીએ કહ્યુ - દેશમાં 6 જુલાઈથી ખુલશે બધા સ્મારક, સુરક્ષાનું રાખવું પડશે ધ્યાન\nસુરતમાં રત્નકલાકારોમાં વધતા કેસ માટે કારખાના માલિકો જવાબદાર\nસુરતમાં Coronavirus નાં કેસમાં વધારો, બપોર સુધીમાં 127 નવા પોઝિટિવ કેસ આવ્યા સામે\nઅમદાવાદમાં શાકભાજીનાં ભાવ કેમ વધારે હોય છે આ હોય શકે છે કારણ\n કોરોનાથી મોત થતાં દફનાવવા માટે 500 મીટર સુધી શબને ઘસેડ્યું, વીડિયો વાયરલ\nકોરોના વાયરસ: મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત, નવી મુંબઇમાં ફરી લગાશે લોકડાઉન\nCoronavirus ના કારણે ગણેશ મહોત્સવમાં આ વર્ષે નહીં બંધાય પંડાલ\nSuratમાં કોરોનાનાં કેસમાં વધારો થતા રત્નકલાકારોએ ફરીથી હિજરત શરૂ કરી\nત્રણ મહિના બાદ ગીતામંદિર બસ સ્ટેન્ડ ફરીથી ધમધમ્યું, સૌરાષ્ટ્રની બસોના જોઇલો સ્ટોપેજ\nઆ કંપનીએ કોરોનાથી બચવા માટે બનાવ્યું ખાસ બૉક્સ, મિનિટોમાં બધુ થશે ડિસઇન્ફેક્ટ\nદેશમાં કોરોના પોઝિટિવ કેસોનો આંક 6 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં નવા 19,148 કેસ\nરાજ્યમાં Coronavirus ના વધુ 657 પોઝિટિવ કેસ નોંધાવ્યા, છેલ્લા 24 કલાકમાં 21 દર્દીના મોત\nસુરતમાં કોરોનાનાં કેસમાં વધારો થતા રત્નકલાકારોએ ફરીથી હિજરત શરૂ કરી\nઅમદાવાદ: રોપડા ગામની પ્રાથમિક શાળામાં ઓનલાઈન અભ્યાસ ખાનગી સ્કૂલોને પણ મારે છે ટક્કર\n અમદાવાદમાં કરણી સેનાએ પોલીસની હાજરીમાં કોરોના અંગેના કાયદાનો કર્યો ભંગ\nકોરોના સંકટ વચ્ચે આંધ્રપ્રદેશના CMએ શરૂ કરી 1088 એમ્બ્યુલન્સ\nઅમદાવાદઃ શું ફૂલોના મારફતે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 11 સંતો કોરોનામાં સપડાયા\nમહેસાણામાં વધુ 10 Coronavirusના પોઝિટિવ કેસ, અમદાવાદમાં AMC ફરી કરશે અગ્રેસિવ ટેસ્ટિંગ\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ���ીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00210.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"}
+{"url": "https://www.gujjumedia.in/category/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF", "date_download": "2020-07-06T03:32:46Z", "digest": "sha1:SF2UEQKG6FLBKRBHX2IBGEQZTCBHQUA4", "length": 7170, "nlines": 100, "source_domain": "www.gujjumedia.in", "title": " રાષ્ટ્રીય Archives - Gujju Media", "raw_content": "\nકોરોનાની કામગીરીમાં PM મોદીએ કોંગ્રેસના આ નેતાના કર્યા વખાણ,જાણો ક્યા રાજ્યના સીએમ છે આ નેતા\nઅર્થતંત્રને વેગ આપવા કેન્દ્ર સરકારે લીધો આ મહત્વનો નિર્ણય\nઆ વ્યક્તિને પાછળ પાડી મુકેશ અંબાણી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ\nલોકડાઉન પૂર્ણ થયા પહેલા 27 એપ્રિલે પીએમ મોદી કરશે આ મહત્વનું કામ\nદુનિયા બની રહી છે પીએમ મોદીની ફેન,કોરોના સામેના યુદ્ધમાં દુનિયામાં નંબર 1 નેતા બન્યા પીએમ મોદી\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ અર્થ દિવસ નિમિત્તે ધરતી માતાનો માન્યો આભાર\nજ્યાં દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ભારતનું આ રાજ્ય બન્યું સંપૂર્ણ કોરોના મુક્ત\nપીએમ મોદીએ લિન્ક્ડઇન લોકો સાથે કરી ચર્ચા, કોરોના વાયરસે પ્રોફેશનલ લાઇફને પૂર્ણ રીતે બદલી નાંખી છે-પીએમ મોદી\nજાણો આવતીકાલથી કઇ ઇન્ડસ્ટ્રી થશે શરૂ,સરકારે બદલી ગાઇડલાઈન\nકેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ લોકોને ઘરમાં રહેવાની કરી અપીલ, ક્યોંકિ સાસ ભી કભી બહુ થીની ક્લિપ મૂકીને લોકોને જાગ્રત કરવાનો કર્યો પ્રયાસ\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nઘરે બનાવો ટેસ્ટી હરિયાળી કબાબ,ટેસ્ટી અને હેલ્થી હરિયાળી કબાબ બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nસુરતમાં કોરોના કહેર વચ્ચે હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે બનશે નવી ગાઇડલાઇન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00210.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://www.oemairpurifier.com/gu/%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B8-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%95%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B6%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%9B%E0%AB%87/", "date_download": "2020-07-06T01:23:34Z", "digest": "sha1:NHT5BLKGE373WTG2XBBBDF52OHV6NBEB", "length": 39097, "nlines": 243, "source_domain": "www.oemairpurifier.com", "title": "એર શુદ્ધિકરણ ફેક્ટરીમાં OLANSI પ્રતિ OEM એર શુદ્ધિકરણ | ચાઇના ઇન્ડોર એર શુદ્ધિકરણ ફેક્ટરી", "raw_content": "\nવ્યવસાયિક OEM એર શુદ્ધિકરણ એર શ્રેષ્ઠ હાપા એર શુદ્ધિકરણ અને ઘર એર શુદ્ધિકરણ સાથે ચાઇના થી શુધ્ધ હવા ફિલ્ટર ફેક્ટરી\nઅમારી સાથે સંપર્કમાં મેળવો\nએલર્જીસ માટે એર શુદ્ધિકરણ\nબાળકો માટે એર શુદ્ધિકરણ\nપાળતુ પ્રાણી એર શુદ્ધિકરણ\nઆરોગ્ય સંભાળ હાઇડ્રોજન સમૃદ્ધ પાણી જનરેટર\nઊર્જા હાઇડ્રોજન પાણી કપ\nધૂમ્રપાન માટે એર શુદ્ધિકરણ\nશા માટે Olansi પસંદ\nહાઇડ્રોજન પાણી જનરેટર સમાચાર\nહવા શુદ્ધિકરણ વર્તમાન કોરોના વાયરસ રોગચાળો રોકવા માટે યોગ્ય છે\nહવા શુદ્ધિકરણ વર્તમાન કોરોના વાયરસ રોગચાળો રોકવા માટે યોગ્ય છે\nદ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ સમાચાર એર ક્લિનર,હવા ગાળણક્રિયા,ધૂળ એર શુદ્ધિકરણ,PM2.5 એર શુદ્ધિકરણ,એચઇપીએ એર શુદ્ધિકરણ,ઘર એર શુદ્ધિકરણ,OEM એર શુદ્ધિકરણ બંધ ટિપ્પણીઓ એર શુદ્ધિકરણ વર્તમાન કોરોના વાયરસ રોગચાળો રોકવા માટે યોગ્ય છે\nતાજેતરમાં, કોરોનાવાયરસથી રોગચાળો ઝડપથી વિકસાવવામાં આવી છે, અને દેશના પણ મોટા ભાગના લોકો કહે છે ઘરમાં પોતાને અલગ કરવા માટે રોગ અટકાવવા માટે.\nએર શુદ્ધિકરણ જરૂરિયાતો ઘણા પરિવારો પહેલેથી જ ખરીદી છે કે એક છે. તે હવા શુદ્ધ અને પ્રદૂષણ ઘટાડવા કાર્ય છે.\nઅત્યારે બજારમાં સૌથી શુદ્ધ કરનાર પ્યુરિફાયર ફિલ્ટર પ્રકાર શુદ્ધ કરનાર પ્યુરિફાયર છે. મુખ્ય સિદ્ધાંત આંતરિક ફિલ્ટર મારફતે હવા મશીનમાં એક ચાહક ઉપયોગ હવા ખેંચવામાં આવે છે અને ફિલ્ટર કરવા માટે છે. ફિલ્ટર છિદ્ર લાંબા માઇક્રોઓર્ગેનિઝમની વ્યાસ કરતા નાની છે, પ્રદૂષણ સ્ત્રોત ફિલ્ટર કરી શકાય છે.\nસૌથી સામાન્ય રીતે ઉપયોગમાં એચઇપીએ ફિલ્ટર છે, કે જે ખૂબ જ નાની કાર્બનિક રેસા સાથે વણાઈ છે. તે એક મજબૂત કણો, નાના છિદ્રનું કદ, મોટા શોષણ ક્ષમતા, ઉચ્ચ શુદ્ધિકરણ કાર્યક્ષમતા, અને પાણી શોષણ કેપ્ચર કરવાની ક્ષમતા ધરાવે છે. તે 0.3 માઇક્રોન્સ કણો શુદ્ધ માટે રચાયેલ છે. દર 99.97% છે. અમુક હવાને શુદ્ધિકરણ મદદથી ઉત્પાદનો H13 ગ્રેડ એચઇપીએ ફિલ્ટર નવા કોરોનાવાયરસથી સમાન વ્યાસ સાથે ફિલ્ટર સાબિત થયું બહાર H1N1 વાયરસ છે. સૈદ્ધાંતિક રીતે નવા કોરોનાવાયરસથી ચોક્કસ ગાળણ અસર હોવી જોઇએ, પરંતુ તે પ્રાયોગિક માહિતી સપોર્ટેડ નથી કરવામાં આવી નોંધવું જોઈએ.\nજ્યારે એક ઉચ્ચ કાર્યક્ષમતા ફિલ્ટરનો ઉપયોગ હવાઈ શુદ્ધિકરણ એક યુવી / ઓઝોન / ઋણ આયન વંધ્યત્વ કાર્ય સાથે સજ્જ છે, તો તે વાઇરસ અને બેક્ટેરિયા જૈવિક એરોસોલ ફિલ્ટરિંગ જ્યારે, જે વિવિધ બિમારીઓ અટકાવવામાં વધુ અસરકારક રહે છે મારવા કરી શકો છો. જોકે તે સાબિત કરવામાં આવી નથી કે હવા શુદ્ધ કરનાર પ્યુરિફાયર, નવી coronaviruses પર શોષણ અને હત્યાના અસરો ધરાવે છે લાંબા સમય માટે ઘરે રહીને પણ સામાન્ય હવા શુદ્ધ કરનાર પ્યુરિફાયર ઇન્ડોર હવા ગુણવત્તા સુધારવા માટે અસરકારક છે.\nચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું\n2017-09-12મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ સમાચાર ચાઇના એર શુદ્ધિકરણ,ઘર એર શુદ્ધિકરણ,ઓફિસ એર પ્યુરિફાયર,uv air purifier બંધ ટિપ્પણીઓ on UV air purifier for home and office RFQ from Canada Customer Leonard\n2016-11-10મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ સમાચાર એર ફિલ્ટર,હવા ગાળણક્રિયા,હવા શુદ્ધિકરણ,એચઇપીએ એર શુદ્ધિકરણ,OEM એર શુદ્ધિકરણ,Olansi એર શુદ્ધિકરણ બંધ ટિપ્પણીઓ on All you need to know before purchasing an air purifier\n2016-08-11મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ સમાચાર એર ક્લિનર,એર ફિલ્ટર,હવા ગાળણક્રિયા,ધૂળ એર શુદ્ધિકરણ,PM2.5 એર શુદ્ધિકરણ,શ્રેષ્ઠ એર શુદ્ધિકરણ,ઘર એર શુદ્ધિકરણ,કેવી રીતે એર શુદ્ધિકરણ ખરીદો માટે,ભારત એર શુદ્ધિકરણ,ઇન્ડોર હવા ગુણવત્તા,નેનો એર શુદ્ધિકરણ,રૂમ એર શુદ્ધિકરણ બંધ ટિપ્પણીઓ on Air Purifier free\n2016-11-01મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ સમાચાર હવા ગાળણક્રિયા,હવા શુદ્ધિકરણ,હવા શુદ્ધિકરણ,PM2.5 એર શુદ્ધિકરણ,એલર્જી માટેની હવા શુદ્ધ કરનાર પ્યુરિફાયર,ઇલેક્ટ્રોનિક હવા શુદ્ધ કરનાર પ્યુરિફાયર બંધ ટિપ્પણીઓ on China’s anti-pollution tech is booming, but it can’t make dirty air go away\n2016-07-26મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ સમાચાર એર ક્લિનર,હવા ગાળણક્રિયા,એર શુદ્ધિકરણ એલર્જી,અસ્થમા માટે એર શુદ્ધિકરણ,PM2.5 એર શુદ્ધિકરણ,હવા શુદ્ધિકરણ ટેકનોલોજી,ઘર એર શુદ્ધિકરણ,ઇન્ડોર હવા ગુણવત્તા,મીની હવા શુદ્ધિકરણ,નેનો એર શુદ્ધિકરણ,રૂમ એર શુદ્ધિકરણ બંધ ટિપ્પણીઓ on The new standard uniform relative detection method\n2016-06-12મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ સમાચાર,જનરલ બંધ ટિપ્પણીઓ on What Is Hydrogen-Rich Water\n2016-07-22મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ સમાચાર એર ક્લિનર,એર ફિલ્ટર,હવા પ્રદૂષણ,હવા શુદ્ધિકરણ,હવા શુદ્ધિકરણ ટેકનોલોજી,ચાઇના એર શુદ્ધિકરણ,ઘર એર શુદ્ધિકરણ,ઇન્ડોર હવા ગુણવત્તા,નેનો એર શુદ્ધિકરણ,રૂમ એર શુદ્ધિકરણ બંધ ટિપ્પણીઓ on Why should we use the air purifier\n2016-06-12મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ સમાચાર,જનરલ એર ફિલ્ટર,હવા ગાળણક્રિયા,ચાઇના એર શુદ્ધિકરણ,ઇલેક્ટ્રોનિક હવા શુદ્ધ કરનાર પ્યુરિફાયર,એચઇપીએ એર શુદ્ધિકરણ,ઇન્ડોર હવા ગુણવત્તા,નેનો એર શુદ્ધિકરણ,OEM એર શુદ્ધિકરણ બંધ ટિપ્પણીઓ on Global Nuclear Air Filtration Industry 2016 Forecasts\nદિવસો આવવા માટે ભારે ધુમ્મસના\nપ્રદૂષણ બુધવાર ત્યારથી ઉતરી ચાઇના ઉપર આકાશ અંધારિયા છે તેમ, બેઇજિંગ ગુરુવાર પર વાદળી ચેતવણી જારી કર્યો હતો. અને આગાહી કહે ભારે ધુમ્મસના આગામી સોમવાર સુધી ઠંડા હવામાન દ્વારા વિખેરાઇ કરવામાં આવશે નહીં. રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના જણાવ્યા મુજબ, હવાનું પ્રદૂષણ ધાબળા આ રાઉન્ડ [...]\n2016-10-20મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ સમાચાર એર ક્લિનર,એર ફિલ્ટર,હવા ગાળણક્રિયા,હવા પ્રદૂષણ,હવા શુદ્ધિકરણ,ધૂળ એર શુદ્ધિકરણ,ઘર એર શુદ્ધિકરણ બંધ ટિપ્પણીઓ હેવી ધુમ્મસની પર દિવસો આવવા માટે\nહાઇડ્રોજન પાણી જનરેટર સમાચાર\nએર ક્લિનર એર ફિલ્ટર હવા ગાળણક્રિયા હવા પ્રદૂષણ હવા શુદ્ધિકરણ હવા શુદ્ધિકરણ એર શુદ્ધિકરણ એલર્જી હવા શુદ્ધિકરણ લાભો અસ્થમા માટે એર શુદ્ધિકરણ ધૂળ એર શુદ્ધિકરણ PM2.5 એર શુદ્ધિકરણ હવા શુદ્ધિકરણ ઉત્પાદક હવા કન્સ્યૂમર રિપોર્ટે શુદ્ધ કરનાર પ્યુરિફાયર એર શુદ્ધિકરણ સેવા પ્રદાતા એલર્જી માટેની હવા શુદ્ધ કરનાર પ્યુરિફાયર હવા શુદ્ધિકરણ ટેકનોલોજી શ્રેષ્ઠ એર શુદ્ધિકરણ કાર એર શુદ્ધિકરણ ચાઇના એર શુદ્ધિકરણ ચાઇના હાઇડ્રોજન પાણી ઇલેક્ટ્રોનિક હવા શુદ્ધ કરનાર પ્યુરિફાયર એચઇપીએ એર શુદ્ધિકરણ ઘર એર શુદ્ધિકરણ કેવી રીતે એર શુદ્ધિકરણ ખરીદો માટે હાઇડ્રોજન પાણી હાઇડ્રોજન પાણી જનરેટર હાઇડ્રોજન પાણી જગ હાઇડ્રોજન પાણી નિર્માતા હાઇડ્રોજન પાણી ઉત્પાદક હાઇડ્રોજન પાણી શુદ્ધ કરનાર પ્યુરિફાયર ભારત એર શુદ્ધિકરણ ઇન્ડોર હવા શુદ્ધિકરણ ઇન્ડોર હવા ગુણવત્તા ionizer હવા શુદ્ધિકરણ અગ્રણી હવા શુદ્ધિકરણ મીની હવા શુદ્ધિકરણ નેનો એર શુદ્ધિકરણ OEM એર શુદ્ધિકરણ OEM હાઇડ્રોજન પાણી નિર્માતા Olans Olansi એર શુદ્ધિકરણ રૂમ એર શુદ્ધિકરણ પાણી કીટલી પાણી મશીન whosales હાઇડ્રોજન પાણી\nઓઝોન એર પ્યુરિફાયર દ્વારા તમામ પ્રકારની ગંધ કેવી રીતે દૂર કરવી\nજે લોકો પાસે પાળતુ પ્રાણી છે અને અપ્રિય ગંધને દૂર કરવા માંગે છે તે આ માટે હવા શુદ્ધિકરણ ખરીદી શકે છે. અમને અન્ય સ્રોતોમાંથી ગંધ પણ આપવામાં આવે છે, અને અમે તેમાંથી છૂટકારો મેળવવા માગીએ છીએ. ઠીક છે આ માટે, એર પ્યુરિફાયર ઓલાન્સી કે 07 જેવા કંઇ નથી [...]\n2020-05-23મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ ટેકનોલોજી ગંધ માટે હવા શુદ્ધિકરણ,બાળક હવા શુદ્ધિકરણ,ઘર એર શુદ્ધિકરણ,ઓઝોન એર પ્યુરિફાયર,પાલતુ હવા શુદ્ધિકરણ બંધ ટિપ્પણીઓ કેવી રીતે ઓઝોન એર પ્યુરિફાયર દ્વારા તમામ પ્રકારની ગંધ દૂર કરવી\nઆયનોઇઝર, એર પ્યુરિફાયર અને onઝોનેટર: તેમના ડાયફરન્સ\nસામાન્ય ગુણવત્તાવાળા લોકો માટે હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે ઉપકરણોની દ્રષ્ટિએ તમામ તકનીકી પ્રગતિઓ સાથે અદ્યતન રહેવાનું મુશ્કેલ છે. જ્યારે આ પ્રકારનાં ઉપકરણનું સંપાદન arભું થાય છે, ત્યારે તે ચકાસવાનું શરૂ કરે છે કે ત્યાં ઘણા બધા વિકલ્પો છે, [...]\n2020-05-23મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ ટેકનોલોજી ionizer હવા શુદ્ધિકરણ,ઓઝોનેટર એર પ્યુરિફાયર બંધ ટિપ્પણીઓ આયનોઇઝર, એર પ્યુરિફાયર અને ઓઝોનેટર પર: તેમના ડાયફરન્સ\nઘર અને officeફિસના હવા શુદ્ધિકરણના ઉપયોગમાં સૌથી સામાન્ય ભૂલો\nએવા લોકો છે કે જેમના ઘરોમાં હવા શુદ્ધિકરણ પણ છે, તે��� તેમના ઉપયોગ માટે શ્રેષ્ઠ ટીપ્સ નથી જાણતા. હવા શુદ્ધિકરણના ઘણા વપરાશકર્તાઓને તેમની જાળવણી કરવા માટે જે સલાહ અપનાવવી જોઇએ તે વિશેની ખાતરી નથી, અથવા તો [...]\n2020-05-23મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ સમાચાર ઘર એર શુદ્ધિકરણ,કેવી રીતે ઘર હવા શુદ્ધિકરણ વાપરવા માટે,કેવી રીતે officeફિસ એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવો,ઓફિસ એર પ્યુરિફાયર બંધ ટિપ્પણીઓ ઘર અને officeફિસના હવા શુદ્ધિકરણના ઉપયોગમાં સામાન્ય ભૂલો\nઓલાન્સી એર પ્યુરિફાયર્સની શ્રેષ્ઠ સુવિધાઓ\nતમે તમારા ઘરની આજુબાજુની હવાની ગુણવત્તામાં સુધારણા માટે શક્ય તેટલું બધું કર્યું છે. આ પાળતુ પ્રાણીના ડanderન્ડરને દૂર કરવા, મીણબત્તીઓ કાardingી નાખવા, એર ફ્રેશનર્સ અને નિયમિત વેક્યૂમિંગનો ઉપયોગ કરી શકે છે. જો કે, સમસ્યા હજી પણ યથાવત્ છે જે પ્રયત્નોની માત્રાને જોતા ખૂબ જ નિરાશાજનક બની શકે છે [...]\n2020-05-23મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ સમાચાર ઘર માટે એર શુદ્ધિકરણ,શ્રેષ્ઠ એર શુદ્ધિકરણ,ઓલાન્સી એર પ્યુરિફાયર્સની સુવિધાઓ,ઓલાન્સી એર પ્યુરિફાયર્સ બંધ ટિપ્પણીઓ ઓલાન્સી એર પ્યુરિફાયર્સની શ્રેષ્ઠ સુવિધાઓ પર\nટોચના 5 એર પ્યુરિફાયર્સ ફેક્ટ્સ તમારે જાણવું જોઈએ\nહવા શુદ્ધિકરણો અને તેઓ તાજેતરના સમયમાં લોકોમાં કેવી રીતે કાર્ય કરે છે તે વિશે ઘણી દલીલો થઈ છે. આ ફક્ત આ હકીકતથી શોધી શકાય છે કે તેઓ આવા ઉપકરણોને સંપૂર્ણપણે સમજી શકતા નથી. હકીકતમાં, એવા લોકો છે જે હવાને માને છે [...]\n2020-05-23મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ ટેકનોલોજી એર પ્યુરિફાયર ખરીદવાની માર્ગદર્શિકા,એર પ્યુરિફાયર્સ ફેક્ટ્સ,ટોચના 5 એર પ્યુરિફાયર્સ બંધ ટિપ્પણીઓ ટોચ 5 એર પ્યુરિફાયર્સ ફેક્ટ્સ પર તમને જાણવી જોઈએ\nપાળતુ પ્રાણીનાં માલિકો: એર પ્યુરિફાયરના ઉપયોગનાં ફાયદા\nઆજે પાલતુ હોવું એ યુવાન અને વૃદ્ધો માટે સ્વપ્ન બની ગયું છે. વિશ્વાસુ સાથી જે અમને પ્રેમથી પ્રાપ્ત કરે છે, જેની સાથે આપણે રમી શકીએ છીએ અને; કે દુnessખની તે ક્ષણોમાં તે અમને દિલાસો આપે છે, તે નિશ્ચિતરૂપે જીવનનો આનંદ છે [...]\n2020-05-23મેટા-લેખક દ્વારા ચાઇના એર શુદ્ધિકરણ OEM કારખાનું એર શુદ્ધિકરણ સમાચાર હવા શુદ્ધિકરણ લાભો,એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવાના ફાયદા,પાલતુ હવા શુદ્ધિકરણ બંધ ટિપ્પણીઓ પાળતુ પ્રાણીનાં માલિકો પર: એર પ્યુરિફાયરના ઉપયોગનાં ���ાયદા\nઆપોઆપ સ્ક્રૂ લોકીંગ મશીન\nવિઝ્યુઅલ નિરીક્ષણ મશીન ઉત્પાદક\nમશીન વિઝન નિરીક્ષણ સિસ્ટમ ઉત્પાદકો\nચાઇના પ્લાસ્ટિક ઇન્જેક્શન મોલ્ડિંગ\nનેગાટિવ આયન એર પ્યુરિફાયર\nવર્કિંગ કલાક: સોમવાર - શુક્રવાર / 9:00 AM - 6:00 PM\nએર ક્લિનર એર ક્લીનર ભારત હવા સાધનો એર ફિલ્ટર એર ફ્રેશનર એર શુદ્ધિકરણ હવા શુદ્ધિકરણ ચાઇના કાર હવા શુદ્ધિકરણ ઘર માટે એર શુદ્ધિકરણ એર પ્યુરિફાયર એર પ્યુરિફાયર થાઇલેન્ડ એર પ્યુરિફાયર વિયેટનામ હવા સારવાર એમિરીકન એર પ્યુરિફાયર એન્ટી વાયરસ એર પ્યુરિફાયર કાર એર ક્લિનર કાર હવા શુદ્ધિકરણ ચાઇના ફેક્ટરી ડેસ્કટોપ હવા શુદ્ધિકરણ ટકાઉ હાઇડ્રોજન પાણી નિર્માતા ઊર્જા હાઇડ્રોજન પાણી કપ આરોગ્ય સંભાળ સમૃદ્ધ હાઇડ્રોજન પાણી જનરેટર આરોગ્ય હાઇડ્રોજન રીચ પાણી એચઇપીએ એર શુદ્ધિકરણ ઘર એર શુદ્ધિકરણ ગરમ વેચાણ હવા શુદ્ધિકરણ હાઇડ્રોજન પાણી આલ્કલાઇન પાણીનો ionizer મશીન હાઇડ્રોજન પાણીનાં વિદ્યુત વિચ્છેદન-મશીન હાઇડ્રોજન પાણી જનરેટર હાઇડ્રોજન પાણી મશીન હાઇડ્રોજન પાણી નિર્માતા હાઇડ્રોજન પાણી નિર્માતા કારખાનું હાઇડ્રોજન પાણી નિર્માતા ionized હવા શુદ્ધિકરણ મીની હવા શુદ્ધિકરણ OEM એર શુદ્ધિકરણ Olans olans હવા શુદ્ધિકરણ olans પાણી શુદ્ધિકરણ પોર્ટેબલ એર શુદ્ધિકરણ પોર્ટેબલ નાના પાણીના મશીનો જનરેટર પાણીની બોટલ પાણી ફિલ્ટર કેટલ પાણી શુદ્ધિકરણ જથ્થાબંધ હવા શુદ્ધિકરણ\n© કોપીરાઇટ 2016 ગુઆંગઝાઉ Olansi OEM એર શુદ્ધિકરણ ઉત્પાદક સર્વાધિકાર સુરક્ષિત. દ્વારા આધાર WebSun\nવ્યવસાયિક OEM એર શુદ્ધિકરણ એર શ્રેષ્ઠ હાપા એર શુદ્ધિકરણ અને ઘર એર શુદ્ધિકરણ સાથે ચાઇના થી શુધ્ધ હવા ફિલ્ટર ફેક્ટરી\nએલર્જીસ માટે એર શુદ્ધિકરણ\nબાળકો માટે એર શુદ્ધિકરણ\nપાળતુ પ્રાણી એર શુદ્ધિકરણ\nઆરોગ્ય સંભાળ હાઇડ્રોજન સમૃદ્ધ પાણી જનરેટર\nઊર્જા હાઇડ્રોજન પાણી કપ\nધૂમ્રપાન માટે એર શુદ્ધિકરણ\nશા માટે Olansi પસંદ\nહાઇડ્રોજન પાણી જનરેટર સમાચાર\nહાઇડ્રોજન પાણી જનરેટર સમાચાર\nએર ક્લિનર એર ફિલ્ટર હવા ગાળણક્રિયા હવા પ્રદૂષણ હવા શુદ્ધિકરણ હવા શુદ્ધિકરણ એર શુદ્ધિકરણ એલર્જી હવા શુદ્ધિકરણ લાભો અસ્થમા માટે એર શુદ્ધિકરણ ધૂળ એર શુદ્ધિકરણ PM2.5 એર શુદ્ધિકરણ હવા શુદ્ધિકરણ ઉત્પાદક હવા કન્સ્યૂમર રિપોર્ટે શુદ્ધ કરનાર પ્યુરિફાયર એર શુદ્ધિકરણ સેવા પ્રદાતા એલર્જી માટેની હવા શુદ્ધ કરનાર પ્યુરિફાયર હવા શુદ્ધિકરણ ટેકનોલોજી શ્રેષ્ઠ એર શુદ્ધિક��ણ કાર એર શુદ્ધિકરણ ચાઇના એર શુદ્ધિકરણ ચાઇના હાઇડ્રોજન પાણી ઇલેક્ટ્રોનિક હવા શુદ્ધ કરનાર પ્યુરિફાયર એચઇપીએ એર શુદ્ધિકરણ ઘર એર શુદ્ધિકરણ કેવી રીતે એર શુદ્ધિકરણ ખરીદો માટે હાઇડ્રોજન પાણી હાઇડ્રોજન પાણી જનરેટર હાઇડ્રોજન પાણી જગ હાઇડ્રોજન પાણી નિર્માતા હાઇડ્રોજન પાણી ઉત્પાદક હાઇડ્રોજન પાણી શુદ્ધ કરનાર પ્યુરિફાયર ભારત એર શુદ્ધિકરણ ઇન્ડોર હવા શુદ્ધિકરણ ઇન્ડોર હવા ગુણવત્તા ionizer હવા શુદ્ધિકરણ અગ્રણી હવા શુદ્ધિકરણ મીની હવા શુદ્ધિકરણ નેનો એર શુદ્ધિકરણ OEM એર શુદ્ધિકરણ OEM હાઇડ્રોજન પાણી નિર્માતા Olans Olansi એર શુદ્ધિકરણ રૂમ એર શુદ્ધિકરણ પાણી કીટલી પાણી મશીન whosales હાઇડ્રોજન પાણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00210.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-congress-declared-76-candidates-name-for-gujarat-election-2017-728177.html", "date_download": "2020-07-06T03:19:51Z", "digest": "sha1:3AFB52FVAWTGEQO7RRO3PRVVGPQ44ZQ2", "length": 28027, "nlines": 342, "source_domain": "gujarati.news18.com", "title": "કોંગ્રેસે મોડી રાતે જાહેર કર્યા 76 ઉમેદવારોના નામ, 22ને કરાયા રિપીટ– News18 Gujarati", "raw_content": "\nકોંગ્રેસે મોડી રાતે જાહેર કર્યા 76 ઉમેદવારોના નામ, 22ને કરાયા રિપીટ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nકોંગ્રેસે મોડી રાતે જાહેર કર્યા 76 ઉમેદવારોના નામ, 22ને કરાયા રિપીટ\nકોંગ્રેસે કાલે મોડી રાતે 76 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધાં છે\nકોંગ્રેસે કાલે મોડી રાતે 76 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધાં છે\nગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવખતે કોંગ્રેસ અને ભાજપ બંન્ને જાણે યાદીની જાહેર કરવામાં એકબીજાની રાહ જોતા હોય તેમ લાગે છે. જો કે કોંગ્રેસે કાલે મોડી રાતે 76 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધાં છે.\nપાટણ જિલ્લામાંથી માત્ર એક બેઠક પર નામની ઘોષણા કરવામાં આવી છે. આ જાહેર કરાયેલી ઉમેદવારોની યાદીમાં 4 ધારાસભ્યોના પત્તા કપાયા અને 22ને રિપિટ કરવામાં આવ્યા છે. કોગ્રેસની પ્રથમ અને બાજી યાદી જાહેર કર્યા બાદ પણ હજી 17 નામો જાહેર કરવાના બાકી છે.\nકોંગ્રેસે સાત મહિલાઓ ગેની ઠાકોર, આશાબેન પટેલ, કામિનીબા રાઠોડ, પુષ્પાબેન ડાભી, શ્વેતા બ્રહ્મભટ્ટ, ચંદ્રિકાબેન બારિયા, કપિલાબેન ચાવડાને ટિકિટ આપી છે.\nવિરમગામ, થરાદ, દીયોદર, ઈડર, રાધનપુર, ચાણસ્મા, ગાંધીનગર ઉત્તર, ધોળકા, વટવા, બાપુનગર, જમાલપુર, અસારવા, વાધોડિયા, ઝાલોદ બેઠકો પર નામ જાહેર કરાયા નથી.\n17.......30.......ભિલોડા એસટી.......ડો. અનિલ જેસરીયૈ\n54.......122.......લુણાવાડા.......પ્રાણાજય દીત્યા એસ પરમાર\n65.......135.......સાવલી.......સાગર પ્રકાશ કોકો બ્રહમ્ભટ\n70.......141.......વડોદરા સીટી એસસી.......અનિલભાઈ પરમાર\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nકોંગ્રેસે મોડી રાતે જાહેર કર્યા 76 ઉમેદવારોના નામ, 22ને કરાયા રિપીટ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00211.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/business/flight-service-resume-from-may-19-people-above-80-not-allow-must-know-10-points-055944.html?utm_source=articlepage-Slot1-2&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T02:42:47Z", "digest": "sha1:H2T6YED2X6QRIOKRML4OUDIP6DDCLEUR", "length": 14899, "nlines": 154, "source_domain": "gujarati.oneindia.com", "title": "19 મેથી શરૂ થતી વિમાન સેવા માટે મુસાફરોએ માનવા પડશે આ 10 નિયમો | Flight service resume from may 19 people above 80 not allow mustg know 10 points - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n17 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n18 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હા��ટાઇડ, BMCએ ચેતવણી આપી\n19 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n19 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n19 મેથી શરૂ થતી વિમાન સેવા માટે મુસાફરોએ માનવા પડશે આ 10 નિયમો\nભારતીય રેલવેએ 15 સ્પેશિયલ ટ્રેનોનુ સંચાલન શરૂ કરી દીધુ છે. ટ્રેનો બાદ હવે ડોમેસ્ટીક વિમાન સેવાઓની શરૂઆત જલ્દી કરવામાં આવશે. રેલે બાદ હવે એર ઈન્ડિયા જલ્દી ઘરેલુ વિમાન સેવા શરૂ કરવા જઈ રહીછે. એર ઈન્ડિયા 19 મેથી 2 જૂન વચ્ચે સ્પેશિયલ ડોમેસ્ટીક ફ્લાઈટ્સનુ સંચાલન કરી શકે છે. બાકી એરલાઈન્સ પણ પોતાની સર્વિસને જલ્દી શરૂ કરી શકે છે. એવિએશન મંત્રાલય તરફથી લીલી ઝંડી મળ્યા બાદ બાકી એરલાઈન્સ કંપનીઓ પણ પોતાના વિમાનોનુ પરિચાલન શરૂ કરશે. હાલમાં એર ઈન્ડિયા ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરી શકે છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ એર ઈન્ડિયા 19 મેથી અમુક ઘરેલુ વિમાન સેવા શરૂ કરી શકે છે.\n19 મેથી શરૂ થશે ફ્લાઈટો\nએર ઈન્ડિયા 19 મેથી 2 જૂન સુધી વિવિધ શહેરો માટે સ્પેશિયલ ફ્લાઈટનુ સંચાલન કરશે. આમાં મોટાભાગની ફલાઈટો દિલ્લી, મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુ માટે હશે. શ્રમિક ટ્રેનોની જેમ આમાં કોઈ છૂટ આપવામાં આવશે નહિ. રિપોર્ટ મુજબ દિલ્લીથી 173, મુંબઈથી 40, હૈદરબાદથી 25 અને કોચ્ચિથી 12 ફ્લાઈટોના સંચાલનનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. દિલ્લીથી જયપુર, બેંગલુરુ, હૈદરાબાદ, અમૃતસર, કોચ્ચિ, અમદાવાદ, વિજયવાડા માટે વિમાનોનુ સંચાલન હશે. વળી,એર ઈન્ડિયા મુંબઈથી વિશાખાપટ્ટનમ, કોચ્ચિ, અમદાવાદ, બેંગલુરુ, હૈદરાબાદ અને વિજયવાડા માટે ઉડાનો સંચાલિત કરશે. હૈદરાબાદથી મુંબઈ, દિલ્લી માટે પણ ઉડાનો રહેશે. આ સાથે જ બેંગલુરુથી મુંબઈ, દિલ્લી, હૈદરાબદ અને ભુવનેશ્વર માટે ફ્લાઈટોનુ શિડ્યુલ તૈયાર કરવામાં આવ્યુ છે.\nઉડાન સેવાઓ માટે એસઓપી જારી\nતમને જણાવી દઈએ કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાન સેવાઓ માટે અમુક એસઓપી જારી કરી છે. આ એસઓપી એરલાઈનો અને એરપોર્ટના સૂચનોના આધારે બનાવવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બધી એરલાઈન્સ અને એરપોર્ટ ઑપરેટરોને સ્ટાડન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર(એસઓપીઃ જારી કરી છે. આમાં ઘણા સૂચનો આપ્યા છે. તમને જણાવી દઈએ કે હજુ એવિએશન મિનિસ્ટ્રી તરફથી ફાઈનલ ગાઈડલાઈન જારી કરવા��ી બાકી છે.\nસફર દરમિયાન માનવી પડશે આ શરતો\nવિમાન સેના દરમિયાન લોકોને કેબિન બેગ લઈ જવાની અનુમતિ નહિ હોય.\n80 વર્ષથી વધુ ઉંમરવાળા લોકો મુસાફરી નહિ કરી શકે.\nલોકોને ચેક-ઈન સમયે માત્ર એક 20 કિલોની બેગ લઈ જવાની અનુમતિ હશે.\nયાત્રા માટે આરોગ્ય સેતુ એપ અનિવાર્ય હશે.\nએપમાં ગ્રીન સિગ્નલ દેખાયા વિના યાત્રાની અનુમતિ નહિ મળે.\nજો મુસાફરમાં સંક્રમણના કોઈ લક્ષણ દેખાયા તો તેને યાત્રાની અનુમતિ નહિ મળે.\nસફર દરમિયાન સોશિયલ ડિસ્ટંસીંગનુ ધ્યાન રાખવુ પડશે.\nસફર દરમિયાન કેબિન ક્રૂ મેમ્બરે પીપીઈ કિટ પહેરવી પડશે.\nવળી, સફર માત્ર વેબ ચેક-ઈન હશે. બહુ જરૂર પડવા પર જ પ્રિન્ટેડ બોર્ડિંગ પાસ અને ચેક-ઈન બેગેજ આપવામાં આવશે. મુસાફરોએ માસ્ક, ગ્લવ્ઝ, જૂતા વગેરે પહેરવા પડશે.\nફ્લાઈટ ટાઈમિંગથી 2 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવુ પડશે.\nફ્લાઈટમાં આગળની ત્રણ સીટ મેડીકલ ઈમરજન્સીવાલા યાત્રીઓ માટે અનામત રાખવામાં આવી શકે છે.\n2 કલાકના સફર દરમિયાન યાત્રીઓને જમવાનુ નહિ પીરસવામાં આવે. માત્ર અમુક ફૂડ પેકેટ જ મળશે.\nદેશના 34% પરિવારો પાસે બચ્યો છે માત્ર એક સપ્તાહનો જરૂરિયાતનો સામાનઃ સર્વે\nઅમેરીકામાં વંદે ભારત મિશનને ઝટકો, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ\nવંદે ભારત મિશનઃ જાણો ઘર વાપસી માટે ટિકિટથી લઈ ક્વૉરંટાઈન સુધી કેટલા ચૂકવવા પડશે\n19 મેથી શરૂ થઈ શકે છે વિમાનોનુ સંચાલન, માત્ર આ શહેરો માટે ફ્લાઈટો\nવંદે ભારત મિશનઃ 16 મેથી શરૂ થશે બીજો તબક્કો, 31 દેશમાં ફસાયેલા ભારતીયોની વતન વાપસી થશે\nએર ઈન્ડિયાના 5 પાયલટ કોરોના પોઝિટિવ, ચીનથી ઉડાણ ભરી હતી\nલૉકડાઉન દરમિયાન સિંગાપુરથી છાત્રોને લઈને દિલ્લી પહોંચી એર ઈન્ડિયા ફ્લાઈટ\nવંદે ભારત મિશનઃ UAEથી 363 ભારતીયોને લઈ આવ્યું એર ઈન્ડિયાનું વિમાન\n13 દેશમાં ફસાયેલા 14000 ભારતીયોને પરત લાવવા 64 ફ્લાઈટ ઉડાણ ભરશે\n15 મે બાદ શરૂ થઈ શકે છે એર ઈન્ડિયાની ફ્લાઈટો, સ્ટાફને તૈયાર રહેવા કહ્યુ\nએર ઈન્ડિયાએ રોક્યુ ફ્લાઈટનુ બુકિંગ, DGCAએ જારી કર્યુ સર્ક્યુલર\nલૉકડાઉન ખુલતાં જ ઉડાણો શરૂ થવી મુશ્કેલ, સરકારે કહ્યું કે..\nકોરોના સામે ભારતની જંગ, પાકિસ્તાનની ATCએ વખાણ કર્યાં, કહ્યું- અમને તમારા પર ગર્વ છે\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\nકોરોનાથી કોણ પહેલા બિમા��� પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00211.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/imd-warning-rain-expected-himachal-uttrakhand-053399.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T03:51:55Z", "digest": "sha1:7LZA5GIIFAG2SBIV4TYWKRXKHSTLQFJG", "length": 12670, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "Alert: આ રાજ્યોમાં વરસાદ ખાબકશે, સાથે જ વધશે ઠંડી | IMD Warning: Rain Expected Himachal-Uttrakhand - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n19 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nAlert: આ રાજ્યોમાં વરસાદ ખાબકશે, સાથે જ વધશે ઠંડી\nનવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ઠંડીનો તાંડવ સતત ચાલુ છે, હવામાન વિભાગ મુજબ 6 કે 7 ફેબ્રુઆરીએ હવામાનનો મિજાજ ફરી એકવાર બગડશે, વેસ્ટર્ન ડિસ્ટરબેન્સના કારણે પહાડો પર હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે, જેનાથી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે જ્યારે આજે દક્ષિણી ઓરિસ્સા, દક્ષિણી છત્તીસગઢ, વિદર્ભ અને પૂર્વી મધ્ય પ્રદેશના ભાગો પર વાદળ છવાયેલા રહેશે અને અટકી અટકીને હળવો વરસાદ થઈ શકે છે.\nઅહીં વાદળો વરસી શકે\nજ્યારે સ્કાઈમેટ મુજબ પંજાબ, હરિયાણા અને દિલ્હીના એક બે સ્થળોમાં 5 અથવા 6 ફેબ્રુઆરી સુધી શીત લહેરની સ્થિતિ બની શકે છે જ્યારે 5 અને 6 ફેબ્રુઆરીએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં હળવા વરસાદનું અનુમાન છે અને 6 અને 8 ફેબ્રુઆરી દરમિયાન ઓરિસ્સામાં વરસાદની ગતિવિધિઓ વધશે. એક અથવા બે સ્પેલ તીવ્ર વરસાદના છે. જે બાદ હવામાનની ગતિવિધિઓ ઘટવા લાગશે અને 9 ફેબ્રુઆરી સુધી હવામાન સાફ થઈ જશે.\nદેશની કેટલીય જગ્યાઓએ તાપમાન ગગડશે\nવરસાદના કારણે દેશની કેટલીય જગ્યાઓએ તાપમાન ગગડશે અને લોકોએ શીત લહેર અને ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડી રહ્યો છે. પંજાબ, હરિયાણા, કર્ણાટક, ઉત્તર પ્રદેશના કેટલાય જિલ્લામાં આજે સવારે કેટલીય જગ્યાએ ગાઢ ધુમ્મસ છવાયેલો રહ્યો, જેનાથી લોકોને આવવા જવામાં ભારે સમસ્યા થઈ છે.\nઆગામી 24 કલાક દરમિયાન મોસમનો હાલ આવો રહેશે\nહવામાન વિભાગ મુજબ આગામી 24 કલાક દરમિયાન હિમાચલ, ઉત્તર પ્રદેશ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉત્તરી ભાગોમાં એક બે સ્થળો પર હળવો વરસાદ કે હિમપાત ચાલુ રહેવાની સંભાવના છે જ્યારે આજે રાજસ્થાન, પંજાબ, એમપી, યૂપીના કેટલાય શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયેલો રહેવાની ઉમ્મીદ છે, એટલું જ નહિ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશમાં કેટલીય જગ્યાઓએ જ્યારે બિહાર, ઝારખંડ અને છત્તીસગઢમાં અમુક સ્થળોએ આજે અને કાળે હળવાથી ગાઢ ધુમ્મસ છવાય શકે છે.\nજન્મતાની સાથે જ કેમ રડે છે નવજાત બાળક\nRed Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\nગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nકોરોના કહેર વચ્ચે મુંબઇમાં વરસાદી આફતની આગાહી, IMDએ ઓરન્જ અલર્ટ જાહેર કર્યું\nહિમાચલ પ્રદેશમાં થશે ચોમાસાની એન્ટ્રી, આજે 7 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ\nWeather Forecast Today: ગુજરાત-મુંબઇમાં વરસાદનું અલર્ટ, સૌરાષ્ટ્રમાં પડશે ભારે વરસાદ\nમહારાષ્ટ્ર પહોંચ્યું ચોમાસું, મુંબઇમાં મુશળધાર વરસાદની આગાહી\nગુજરાતમાં ચોમાસાની દસ્તક, આ 6 જિલ્લામાં ભારે વરસાદનું અલર્ટ\nઆગામી કેટલાક કલાકમાં દિલ્હી સહિત દેશના 7 રાજ્યોમાં તોફાનની આશંકા\nગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાતી વાવાઝોડું નિસર્ગ, જુઓ લાઈવ\nગુજરાત અને મહારાષ્ટ્રમાં ચક્રવાતી તોફાનનો ખતરો, રેડ અલર્ટ જાહેર\nઆગામી કેટલાક કલાકોમાં આ રાજ્યોમાં પડી શકે ધોધમાર વરસાદ, આંધી-તોફાનનું અલર્ટ\nગરમીથી જલદી જ મળશે રાહત, 8 જૂને મહારાષ્ટ્ર પહોંચશે ચોમાસું\nweather forecast himachal pradesh weather uttarakhand હવામાન ખાતું વાતાવરણ તાપમાન હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00211.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/box-office-collection-of-joker-film-reaches-to-7-thousand-crore-108539", "date_download": "2020-07-06T02:24:50Z", "digest": "sha1:2UF5XYZE4EHECRECCM2L4ANMI7YLY3FV", "length": 6895, "nlines": 65, "source_domain": "www.gujaratimidday.com", "title": "Box Office Collection of joker film reaches to 7 thousand crore | ફિલ્મ જોકરે રચ્યો ઈતિહાસ, કરી 7 હજાર કરોડથી વધુની કમાણી - entertainment", "raw_content": "\nફિલ્મ જોકરે રચ્યો ઈતિહાસ, કરી 7 હજાર કરોડથી વધુની કમાણી\nકમાણીના મામલામાં જોકર તમામ ફિલ્મને પાછળ છોડી દીધી છે. ભારતીય કરન્સી પ્રમાણે આ કમાણી 7 હજાર કરોડથી વધારે થવા જાય છે.\nહોલીવુડના જાણીના નિર્દેશક ટૉડ ફિલિપ્સની ફિલ્મ જોકરે કમાણીના મામલામાં અનેક રેકૉર્ડ તોડી દીધા છે. ફિલ્મનો બૉક્સ ઑફિસ પર ધમાલ ચાલુ છે અને મોટા પડદા પર લોકો તેના પસંદ કરી રહી છે. જોકર હવે બિલિયન ડૉલર ક્લબમાં સામેલ થઈ ગઈ છે એટલે કે ફિલ્મે વિશ્વભરમાં 1 બિલિયન ડૉલરની કમાણી કરી લીધી છે. 1 બિલિયન ડૉલર કમાણી કરીને ઈતિહાસ રચી દીધો છે.\nફિલ્મમાં ભારતે સારી સફળતા મેળવી હતી. બે ઓક્ટોબરના દિવસે વૉર જેવી ફિલ્મોની સાથે રિલીઝ થયા બાદ પણ ફિલ્મે બૉક્સ ઑફિસ પર સારો બિઝનેસ કર્યો છે. સાથે જ ભારતીય દર્શકોને પણ તેમને ખૂબ જ પસંદ આવી હતી. જો ફિલ્મની ભારતીય કરન્સીના હિસાબથી જોઈએ તો ફિલ્મે લગભગ 7 હજાર કરોડની કમાણી કરી લીધી છે.\nઆ ફિલ્મ બેડમિંટન કૉમિક્સના કેરેક્ટર ટૉડ ફિલિપ્સ પર આધારિત છે જે એક જોકરની કહાની છે. જેના નિર્માણમાં ખુદ ટૉડ ફિલિપ્સ અને બ્રેડલે કૂપર જેવા એક્ટર સામેલ છે. જોકરમાં મુખ્ય ભૂમિકા જોકિન ફીનિક્સે નિભાવી છે. ફિલ્મના દુનિયાભરમાં વખાણ થઈ રહ્યા છે. વેટરન એક્ટર અનુમપ ખેરે જોકિનને ઑસ્કર અવૉર્ડનો હકદાર ગણાવ્યા છે.\nઆ પણ જુઓઃ Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી\nઆ ફિલ્મે હૉલીવુડમાં એક બેંચમાર્ક સેટ કરી દીધો છે. ખાસ વાત એ છે કે દર્શકો ફિલ્મના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. એક સારા કૉમેડિયન અને ખતરનાક ખલનાયકના કિરદારમાં દર્શકોનું દિલ જીતી લીધું.\nપૉપ સિંગર Madonnaનો ખુલાસો પૉઝિટીવ આવી ટેસ્ટ, શરીરમાં છે Corona Antibodies\nએન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો: 'ફાઈન્ડિંગ નેમો'ના સ્ટોરી આર્ટિસ્ટ રૉબ ગિબ્બસનું નિધન\nહૉલીવુડે યાદ કરી ઇરફાન ખાનની જિંદાદીલી\nહૉલીવુડની વેબ-સિરીઝની ઑફર થઈ છે, પરંતુ લૉકડાઉનને કારણે એ હોલ્ડ પર છે : સિદ્ધાર્થ નિગમ\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nSaroj Khan: લેજેન્ડરી કોરિયોગ્રાફરની ક્યારેય ન જોઇ હોય એવી તસવીરો\nસુશાંત સિંહ રાજપુતે જે કપડાથી ફાંસી લગાવી હતી તેનો થશે ટેન્સિલ ટેસ્ટ\nસરોજ ખાન ડાન્���માં હિરોઇનની સુંદરતાને તેમનાં એક્સપ્રેશન્સ દ્વારા વધુ નિખારતા હતાં: કુણાલ કોહલી\nસોનાક્ષીને પણ સરોજ ખાન પાસેથી મળ્યા હતા શગુન તરીકે ૧૦૧ રૂપિયા\nસરોજ ખાનને યાદ કરતાં પ્રિયંકાએ કહ્યું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00211.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.gujjumedia.in/shilpa-shettys-son-dances-on-stage", "date_download": "2020-07-06T02:43:47Z", "digest": "sha1:ULEG36ABP2OYO5LVC3LZJMHEWZBWTSTD", "length": 8802, "nlines": 94, "source_domain": "www.gujjumedia.in", "title": " શિલ્પા શેટ્ટીના પુત્રએ સ્ટેજ પર કર્યો ડાન્સ - Gujju Media", "raw_content": "\nશિલ્પા શેટ્ટીના પુત્રએ સ્ટેજ પર કર્યો ડાન્સ\nશિલ્પા શેટ્ટીના પુત્રએ સ્ટેજ પર કર્યો ડાન્સ\nબોલીવુડ અભિનેત્રી અને ફિટનેસ આઇકોન શિલ્પા શેટ્ટી પોતાના ફિટનેસ વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ શિલ્પા શેટ્ટીનો પુત્ર વિયાન પણ પોતાની માતા કરતા ઉતરતો નથી, કારણ કે વિયાનના પ્રથમ સ્ટેજ પરફોર્મંસનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. શિલ્પા શેટ્ટીએ પોતાના પુત્ર વિયાનના પહેલા સ્ટેજ પરફોર્મંસનો એક વીડિયો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. પરંતુ જ્યાં એક તરફ લોકો આ વીડિયોમાં વિયાનની પ્રશંસા કરી રહ્યાં છે\nઅમારી દરેક પોસ્ટ અને વિડિઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.\nતો બીજી તરફ વીડિયો પર આવેલી અનિલ કપૂરની કોમેન્ટ પણ બધાનું ધ્યાન ખેંચી રહી છે. હવે આ વીડિયો પર બોલીવુડના તમામ સેલિબ્રિટીની કોમેન્ટ્સ આવી રહી છે. પરંતુ અહીં અનિલ કપૂરની કોમેન્ટ સૌથી અલગ છે. અનિલે લખ્યું છે, ‘શું ગુલાટી મારે છે તારો પુત્ર.’વીડિયોમાં જોઈ શકાય છે કે વિયાન પોતાના સ્કૂલના કાર્યક્રમમાં ડાન્સ અને સ્ટંટ કરી રહ્યો છે. તેણે શાનદાર રીતે સ્ટેજ પર એન્ટ્રી કરીને બધાને ચોંકાવી દીધા હતા.\nતમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.\nPrevious storyદુબઈમાં ખાસ રીતે સેલિબ્રેટ થયો શાહરુખનો જન્મદિવસ\nNext storyફિલ્મ સત્તે પે સત્તાની બનશે રિમેક\nપ્રિયંકા ચોપરા ક્વૉરન્ટીન સમયમાં ફેન્સને બતાવ્યો હેર માસ્ક, પ્રિયંકા ચોપરાએ સેલ્ફકૅરનો વિડિયો કર્યો શેયર\nઆ કલાકારોએ ખુબ જ નાની ઉમરમાં બનાવી લીધા હતા શારીરિક સંબંધ\n‘બાહુબલી’ની ‘દેવસેના’એ બિકીનીમાં મચાવ્યો તરખાટ\nઅહીં ગર્લ્સ સામેથ�� આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nઘરે બનાવો ટેસ્ટી હરિયાળી કબાબ,ટેસ્ટી અને હેલ્થી હરિયાળી કબાબ બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nસુરતમાં કોરોના કહેર વચ્ચે હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે બનશે નવી ગાઇડલાઇન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00211.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.yogeshravaliya.in/", "date_download": "2020-07-06T02:46:58Z", "digest": "sha1:F437DJ23ODT2WN3TCJ3H72IICEVHKOSG", "length": 16014, "nlines": 111, "source_domain": "www.yogeshravaliya.in", "title": "YOGESH RAVALIYA", "raw_content": "\nશનિવાર, 4 જુલાઈ, 2020\nજીવન કરતા ઇરછાઓ આજે જરૂરી કેમ લાગે \nઆમના દ્વારા પોસ્ટ કરેલા Yogesh Ravaliya પર 11:51 PM ટિપ્પણીઓ નથી:\nશુક્રવાર, 3 જુલાઈ, 2020\nCorona સંક્રમણ જૂનાગઢમાં કાબુ બહાર જઈ રહ્યું છે.\nકોરોના મહામારી દિવસેને દિવસે કાબુ બહાર જઈ રહી છે, ગુજરાત પણ ભારતમાં સૌથી વધુ કેસમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે જૂનાગઢની વાત કરું તો તમામ જિલ્લાઓમાં જૂનાગઢ અને અમરેલી જિલ્લાઓ એવા હતા જ્યાં કોરોનાનો પગપેસારો છેલ્લે થયો, જૂનાગઢને લાંબા સમય સુધી કોરોના મુક્ત રાખવામાં કલેકટરશ્રી, પોલીસતંત્ર નો મુખ્ય ફાળો રહેલો હતો જેઓ ખડેપગે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા.\n5 મે પ્રથમ કેસ જૂનાગઢમાં આવતા જ ડોક્ટર અને પોલીસતંત્ર સજાગ તો થયું પણ લોકડાઉન ખુલતા જ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસના બંધોબસ્તમાં ખૂબ ઘટાડો જોવા મળ્યો છે.\nLock down પહેલા મધુરમ બાયપાસે જ પોલીસ ખૂબ જ સજાગ રહેતી દરેકની પૂછપરછ થતી અને યોગ્ય કારણ હોય તો જ જૂનાગઢ શહેરમાં આવવા મંજૂરી આપતા, પરંતુ જેવું લોકડાઉન માં રાહત કરવામાં આવી પોલીસ બંધોબસ્ત ખૂબ જ ઘટી ગયો, કોઈ વ્યક્તિ સાથે પૂછપરછ થતી નથી. જેમ લાગે કે કોરોના વાઇરસ દુનિયામાંથી ખતમ થઈ ગય��� હોય તેમ જૂનાગઢની બજારો જોવા મળે છે.\nઆ પોસ્ટ લખવાનું કારણ આજના ચોવીસ કલાકમાં આવેલ 24 કેસો છે. જે ગઈ ચોવીસ કલાકમાં 7 કેસો જ હતા. એક જ દિવસમાં લગભગ ત્રણ ગણા કેસો વધવાને નજરઅંદાજ ન કરી શકાય.\nમારી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી તેમજ જૂનાગઢ કલેક્ટરશ્રી અને એસ.પી. સરને નમ્ર વિનંતી કે આપ ફરીથી પૂરતો બંધોબસ્ત ગોઠવી યોગ્ય કોરોના ટેસ્ટ કરાવી આ વધતી મહામારીને અટકાવો.\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Yogesh Ravaliya પર 10:09 PM ટિપ્પણીઓ નથી:\n4200 Grade pay અમારો અધિકાર છે.\n2010 અને ત્યારબાદની ભરતી પછી લાગેલા પ્રાથમિક શિક્ષકોનો 2800 Grade pay આપવાની જાહેરાત 2019માં ગુજરાત સરકારે કરી તે ખરેખર અન્યાય છે.\n2010 પછી લાગેલા પ્રાથમિક શિક્ષકોની લાયકાત માસ્ટર ડીગ્રી સાથે બી.એડ., એમ.એડ. છે. જેઓ હાઈસ્કૂલના શિક્ષકો સમકક્ષ ગણાય છે. છતાં પ્રાથમિક શિક્ષકોને 2800 ગ્રેડ પે આપીને અમને અન્યાય કરી રહી છે. મારી વાત કરું તો, Ptc સાથે ગ્રેજ્યુએટ કરી 2011 માં આવેલ પ્રથમ Tet પરીક્ષા પાસ કરીને ધોરણ 6 થી 8 ગણિત-વિજ્ઞાન શિક્ષક તરીકે મારી ફરજ બજાવી રહ્યો છું.\nનોકરીના 9 વર્ષે મળતા આ grade pay માં કરવામાં અન્યાય બાબતે જૂનાગઢના સાંસદશ્રી તેમજ પત્રકારો પણ રજુઆત કરી ચુક્યા છતાં કોઈ નિરાકરણ આવેલ નથી. અહીં તેમની રજુઆત બતાવી છે.\nજે અધિકાર પ્રાથમિક શિક્ષકોનો છે તે મળવો જ જોઈએ.\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Yogesh Ravaliya પર 08:42 PM ટિપ્પણીઓ નથી:\nરવિવાર, 21 જૂન, 2020\nઆજે World Father's Day પણ છે. એક પુત્ર તરીકે મને મારા પિતા પાસેથી જે અણમોલ પ્રેમ, જતન મળેલ છે તેના માટે આભાર શબ્દ પણ ટૂંકો પડે. જ્યારે એક પિતા તરીકે મારી દીકરી માનુશી માટે અત્યારે જે જીવવાની સુખદ ક્ષણો હું જીવી રહ્યો છું તે માટે હું ઈશ્વરનો આભાર માનું છું. ત્યારે કદાચ મૃત્યુ આવે તો એને પણ કહીશ કે થોડીવાર થોભીજા, મારી દીકરી સાથે બે ઘડી હજી આ અણમોલ સમય જીવી લેવા દે.\nઆજના આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં પરિવાર સાથે ઉજવવાની તક મળી છે ત્યારે મારી લાડકી સાથે યોગની થોડી યાદો તમારી સાથે જીવી રહ્યો છે.\nMusic સાંભળવાનું કોને ન ગમે, આજે Music Day છે ત્યારે હાલ ચાલી રહેલ ડિપ્રેસનને લઈને ઘણી ઘટનાઓ સામે આવી છે. મારી વાત કરું તો હું પણ આનો સામનો ઘણીવાર કરી ચુક્યો છું. મારી જિંદગીમાં ઘણા એવા પણ આવ્યા છે અને છે જેઓ મારી સાથે પણ આવા પ્રયાસો કરી ચુક્યા છે ત્યારે મેં ફક્ત music ના સહારે જ આ દૂષણથી દૂર રહી શક્યો છું. Music જો મનગમતું સાંભળવામાં ��વે તો કોઈપણ ડિપ્રેસનમાંથી બહાર આવી શકાય છે.\nસુશાંત માટે તો એક જ વાત કહી શકું, ૐ શાંતિ..\nમાનુશીની મીઠી મીઠી વાતોનો Full Vlog :\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Yogesh Ravaliya પર 01:23 PM ટિપ્પણીઓ નથી:\nમંગળવાર, 16 જૂન, 2020\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Yogesh Ravaliya પર 11:58 AM ટિપ્પણીઓ નથી:\nબુધવાર, 3 જૂન, 2020\nશાકભાજીની સીધી ખરીદી ખેડૂત પાસેથી || Corona virus\nકોરોના ખતરા વિશે જોતા શાકભાજી જેવી જરૂરી ખાદ્ય વસ્તુઓ લારીઓ કે દુકાનોથી લેવી ખતરનાક હોય શકે પરંતુ જો જે જગ્યાએ તેનું વાવેતર થાય છે ત્યાંથી સીધું જ લેવામાં આવે તો ઘણા ફાયદા જેમ કે,\nવ્યાજબી ભાવે શાકભાજી તાજું અને આપણી નજર સામે જ ઉતારીને આપે અને ખેડૂત ને સીધા ભાવ મળે.\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Yogesh Ravaliya પર 02:57 PM ટિપ્પણીઓ નથી:\nરવિવાર, 31 મે, 2020\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Yogesh Ravaliya પર 09:57 AM ટિપ્પણીઓ નથી:\nરવિવાર, 24 મે, 2020\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Yogesh Ravaliya પર 12:58 AM ટિપ્પણીઓ નથી:\nશનિવાર, 23 મે, 2020\n◆ મનમાં ઇરછા અને દ્રઢ આત્મવિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય નથી. જીવન એકવાર મળે છે, એવું શું છે જે તમે હંમેશા કરવા માંગતા હતા મારુ કહું તો મને પણ સારી દેશભક્તિ અને એક્શન ફિલ્મો જોઈને ડાયરેક્ટર બનવાનું મન થતું પણ તે અશક્ય લાગ્યું.\n◆ થોડા સમય પહેલા YourQuote app ની મદદથી અને અંતરમનની દ્રઢ ઇરછાથી એક ગીત લખ્યું.\n◆ જોત-જોતામાં એને મારો સ્વર આપવાનું વિચાર્યું અને 7 થી 8 અલગ અલગ રીતે ગાઈને આ ગીતનો યોગ્ય સ્વર ફાઇનલ કર્યો. એક ઇરછા હતી વર્ષો જૂની જે હવે પુરી થતી દેખાય છે. પણ હા આ એક શરૂઆત હોય શકે.\n◆ વીડિયો હિટ જાય કે નહીં એની મને કોઈ ચિંતા નથી પણ મારું ગીત બનાવ્યું એનો સંતોષ અને ખુશી અલગ જ છે.\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Yogesh Ravaliya પર 09:45 PM ટિપ્પણીઓ નથી:\nસોમવાર, 11 મે, 2020\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Yogesh Ravaliya પર 03:22 PM ટિપ્પણીઓ નથી:\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ્સ (Atom)\nઈશ્વર આ દુનિયામાં માતા-પિતા સ્વરૂપે આવે છે. પુષ્કળ પ્રેમ આપે છે. આ વીડિયો તેમને સમર્પિત...😍\n4200 Grade pay અમારો અધિકાર છે.\n2010 અને ત્યારબાદની ભરતી પછી લાગેલા પ્રાથમિક શિક્ષકોનો 2800 Grade pay આપવાની જાહેરાત 2019માં ગુજરાત સરકારે કરી તે ખરેખર અન્યાય છે. 2010 પછી ...\nCorona સંક્રમણ જૂનાગઢમાં કાબુ બહાર જઈ રહ્યું છે.\nકોરોના મહામારી દિવસેને દિવસે કાબુ બહાર જઈ રહી છે, ગુજરાત પણ ભારતમાં સૌથી વધુ કેસમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે જૂનાગઢની વાત કરું તો...\nજીવન કરતા ઇરછાઓ આજે જરૂરી કેમ લાગે \nઇથેરીયલ થીમ. Blogger દ્વારા સંચાલ��ત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00211.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://tv9gujarati.in/trouble-brews-in-gujarat-congress-as-4-mlas-resign-ahead-of-rs-polls-rajyasbha-election-congress-na-4-mlas-na-rajinama-manjur-congress-na-ek-umedvare-form-pachu-khechvu-pade-tevi-sthiti/", "date_download": "2020-07-06T03:02:24Z", "digest": "sha1:2DMNEXBLNDVGC3VY3442IH5WXKSNOGHZ", "length": 7324, "nlines": 145, "source_domain": "tv9gujarati.in", "title": "રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામાં મંજૂર, કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચવું પડે એવી સ્થિતિ – Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nરાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામાં મંજૂર, કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચવું પડે એવી સ્થિતિ\nરાજ્યસભા ચૂંટણીને પગલે ગુજરાતમાં રાજકીય ડ્રામા શરૂ થઈ ચૂક્યો છે. કોંગ્રેસના 4 ધારાસભ્યએ રાજીનામા આપી દીધા છે. જ્યારે એક ધારાસભ્યના રાજીનામાની સત્તાવાર જાહેરાત બાકી છે. જ્યારે 5 ધારાસભ્યો હાલ ગુમ છે અને તેમનો સંપર્ક થઈ રહ્યો નથી. કોંગ્રેસના ધારાસભ્યો પ્રવીણ મારુ, જે.વી.કાકડિયા, સોમા ગાંડા પટેલ અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગઈકાલે રાજીનામા આપ્યા હતા. જે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મંજૂર કરી લીધા છે.\nREAD આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે જમીન મિલકતના દસ્તાવેજો કરવા માટે અનુકુળ દિવસ છે\nFacebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો\nજ્યારે અન્ય ધારાસભ્યો પણ ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. આમ કોંગ્રેસનો જૂથવાદ બહાર આવતા જ ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનના જીતની શક્યતા વધી ગઈ છે. જ્યારે કોંગ્રેસના એક ઉમેદવારને ફોર્મ પાછું ખેંચાવવું પડે એવી સ્થિતિ ઉભી થઈ છે.\nREAD VIDEO: વડોદરામાં 'મહા' વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, જરોદ ખાતે NDRFની 12 ટીમો સ્ટેન્ડ બાય પર\nતમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો\nઆ પણ વાંચો: WHOના ડાયરેકટરે કોરોનાના કહેર વચ્ચે બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાને કરી આ ખાસ અપીલ\nWHOના ડાયરેકટરે કોરોનાના કહેર વચ્ચે બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાને કરી આ ખાસ અપીલ\nકોરોનાને કારણે શેરબજારમાં કડાકો યથાવત, નિફ્ટીમાં 500 પોઈન્ટનું ગાબડું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00212.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.gujjumedia.in/category/%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5%E0%AB%81%E0%AA%A1", "date_download": "2020-07-06T03:57:48Z", "digest": "sha1:FMI7M7BAQCMZQPZ5GBN3CGWTOAGDHQJM", "length": 7086, "nlines": 100, "source_domain": "www.gujjumedia.in", "title": " બોલીવુડ Archives - Gujju Media", "raw_content": "\nરિલીઝ પહેલાં જ વિવાદોમાં ઘેરાઈ સડક 2, ફિલ્મના પોસ્ટરને લઈ કરાયો કેસ\nબોલિવુડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું કાર્ડિયાક એરેસ્ટના કારણે નિધન\nસુશાંત સિંઘ રાજપુતની યાદમાં ઝી અનમોલ ફરીથી લાવી રહ્યું છે, પવિત્ર રિશ્તા\nબોલીવુડના આ સેલેબ્સ ટિકટૉક પર હતા સૌથી વધારે ઍક્ટિવ, જાણો કેટલા હતા તેમના ફૉલોવર્સ \nસિંગર નેહા કક્કરે કરી આ મોટી જાહેરાત,સોશિયલ મીડિયા પર ફેલાયેલી નેગેટિવિટીને કારણે લીધો આ નિર્ણય\nસુશાંત સિંહ રાજપૂતની અસ્થિઓ કરવામાં આવી ગંગામાં વિસર્જિત\nફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ 8 મોટા માથા સામે FIR,સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના મામલે ફરિયાદ કરવામાં આવી દાખલ\nસુશાંત સિંહની આત્મહત્યા કેસને લઇ મહત્વના સમાચાર,મહારાષ્ટ્ર ગૃહમંત્રીએ આપ્યું મોટું નિવેદન\nસુશાંતસિંહ ઉપરાંત આ સેલિબ્રિટીઓએ પણ આત્મહત્યા કરી ટૂંકાવ્યું છે જીવન\nસુશાંત સિંહ રાજપુતના જીવનની એક ઝલક,સુશાંત કેવી રીતે બન્યો બોલિવુડનો પ્રસિદ્ધ અભિનેતા\nઅહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ\nપ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો\nચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક\nઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી\nદેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન\nફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો\nગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય\nમોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે\nઘરે જ બનાવો કરાચી હલવો (Karachi Halvo) સરળ રીતે\nઘરે બનાવો ટેસ્ટી હરિયાળી કબાબ,ટેસ્ટી અને હેલ્થી હરિયાળી કબાબ બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nસુરતમાં કોરોના કહેર વચ્ચે હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે બનશે નવી ગાઇડલાઇન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00212.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"}
+{"url": "https://makesweethome.com/category/child-special/", "date_download": "2020-07-06T02:11:27Z", "digest": "sha1:64JTBNJGSUOPDMOIAHM5GM3EIDHI3WM5", "length": 3728, "nlines": 93, "source_domain": "makesweethome.com", "title": "Child Special – Make Sweet Home", "raw_content": "\nબાળકોના રૂમ���ું મોડર્ન ડેકોરેશન કરો\nબચ્ચા પાર્ટી માટે જેટલું કરો તેટલું ઓછું અને આ કારણે જ શહેરના પેરેન્ટસ હવે તેમના ઘરમાં ચિલ્ડ્રન સ્પેશ્યલ ચેન્જ લાવે\nબાળકો માટે કંઇક આવુ કરીએ\nબાળકો તો સહુને વ્હાલા હોય છે,એ ભગવાન તરફથી મળેલી ભેટ છે, તો ચાલો આપણે બાળકો માટે કંઇક નવું કરીએ.\nબગીચાને ગરમીમાં આ છ રીતે સજાવી જુઓ\nજરૂરિયાત અને પસંદગી મુજબ ડાઇનિંગ રૂમનું ડેકોરેશન\nઈનડોર પ્લાન્ટ્સ માટે ઉપયોગી ટિપ્સ\nવર્કિંગ વુમન માટે ડ્રેસિંગ ટીપ્સ\nડ્રોઇંગરૂમ કરતાં પણ સારૂ બાથરૂમ ડેકોરેશન\nડાઇનિંગને આકર્ષક બનાવતી નૅપ્કિન રિંગ\nબાલ્કનીને મોર્ડન ટચ આપવો\nત્વચાની સંભાળ કરવી જરૂરી છે\nકિચન કેવી રીતે વ્યવસ્થિત રાખવું\nતમારા ઘરમા પ્રાકૃતિક મહેકનો મઘમઘાટ\nશૂ રેકઃ ફૂટવેર મૂકવાની જગ્યા\nઘરની સજાવટ માટે વેસ્ટ બલ્બનો ઉપયોગ\nબાથરૂમને આપો લક્ઝ્યુરીયશ ટચ\nસાંકડા રસોડાને સજાવવાની કળા\nવિવિધ સ્ટાઇલનાં ટિસ્યૂપેપર હોલ્ડર\nઝુમ્મર વડે દિવાનખંડની સજાવટ\nશિયાળામાં કોલ્ડ ક્રીમનો ઉપયોગ\nમનમોહક ગાલીચાથી ઘર સજાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00213.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"}
+{"url": "https://www.gstv.in/in-global-competitiveness-index-india-ranks-68th-gujarati-news/", "date_download": "2020-07-06T02:01:30Z", "digest": "sha1:XCSVHYBNXZWSD23KWZEEI5I32Q3M4JVU", "length": 11891, "nlines": 200, "source_domain": "www.gstv.in", "title": "'ગ્લોબલ કમ્પિટિટિવનેસ ઈન્ડેક્સ'માં ભારત 10 અંક નીચે ઉતરીને 68મા ક્રમે - GSTV", "raw_content": "\nભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો…\nLAVA આપી રહ્યું છે ફોન બનાવવાનો મોકો, મળશે…\nઆખી દુનિયાને રવાડે ચઢાવનાર TikTok ચીનમાં જ છે…\nકોરોનાકાળમાં રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યા 49 અને 69…\nહવે સોશિયલ મીડિયા થકી ભારતમાં પૈસા મોકલી શકશે…\nજો તમને ATMમાંથી નકલી નોટ નીકળી છે તો…\nસરકારની આ સ્કીમમાં આટલા દિવસમાં જ ડબલ થઈ…\nચેક કરી લો તમારા ખાતામાં પૈસા આવ્યા\nઆ સરકારી સ્કીમ હેઠળ ફ્રીમાં થાય છે Coronaની…\n‘ગ્લોબલ કમ્પિટિટિવનેસ ઈન્ડેક્સ’માં ભારત 10 અંક નીચે ઉતરીને 68મા ક્રમે\n‘ગ્લોબલ કમ્પિટિટિવનેસ ઈન્ડેક્સ’માં ભારત 10 અંક નીચે ઉતરીને 68મા ક્રમે\nવર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા નિયમિત રીજે જાહેર થતો ગ્લોબલ કોમ્પિટિટિવનેસ (વૈશ્વિક સ્પર્ધાત્મકતા) રિપોર્ટ આજે જાહેર થયો હતો. એ લિસ્ટમાં ભારતને 68મો નંબર મળ્યો છે. ગયા વર્ષે ભારતનો નંબર આ લિસ્ટમાં 58મા ક્રમે હતો. એટલે કે ભારતના રેટિંગમાં દસ અંકનો ઘટાડો થયો છે. આ લિસ્ટમાં સૌથી વધુ કમ્પિટિટિવ દેશ તરીકે પહેલા ક્ર��ે સિંગાપોર છે. કુલ મળીને 141 દેશોને આ વર્ષના લિસ્ટમાં સમાવાયા હતા.\nદુનિયાનું 99 ટકા અર્થતંત્ર આ 141 દેશોમાં આવી જાય છે. વિવિધ દેશોમાં આર્થિક વિકાસ માટે કેવું વાતાવરણ છે, તે આ અહેવાલ રજૂ કરે છે. કોઈ પણ દેશ વૈશ્વિક સ્પર્ધામાં ટકવા સક્ષમ છે કે કેમ તે પણ લિસ્ટ દ્વારા ખબર પડી આવે છે. રિપોર્ટ તૈયાર કરતી વખતે દેશમાં વિકાસ માટે પ્રાથમિક જરૂરિયાતો, ક્ષમતા સુધારવા માટેના પ્રયાસો અને નવતર પહેલ કેવીક થઈ છે, એ મુદ્દા ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. રિપોર્ટમાં ભારત વિશે લખ્યું છે કે ભારતની બેન્કિંગ સિસ્ટમમાં ઘણી ગરબડો સામે આવી છે. તેની અસર પણ આ રેટિંગ પર થઈ છે.\nભારતની જેની સાથે સીધી સ્પર્ધા છે એ ચીન લિસ્ટમાં 12મા ક્રમે છે. પડોશી દેશ પાકિસ્તાન 110મા નંબરે છે. શ્રીલંકા 84મા ક્રમે અને બાંગ્લાદેશ 105મા નંબરે છે. 1979થી દર વર્ષે આ લિસ્ટ ઈકોનોમિક ફોરમ દ્વારા રજૂ કરવામાં આવે છે. તેના આધારે રોકાણકારોને ક્યો દેશ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે, તેની જાણકારી મળે છે. ઉપરાંત જે-તે દેશને પણ ક્યાં સુધારો કરવાની જરૂર છે એ સમજવાની તક મળે છે. આ રિપોર્ટ તૈયાર કરવા માટે દર વર્ષે લગભગ 103 પ્રકારના ઈન્ડિકેટર (માપદંડ)નો સહારો લેવામાં આવે છે.\nમુખ્ય લિસ્ટ ઉપરાંત દેશના અર્થતંત્રને ધમધમતા રાખતા અલગ અલગ ક્ષેત્રોનું પણ લિસ્ટ તૈયાર થાય છે. જેમ કે કોર્પોરેટ ગવર્નન્સના લિસ્ટમાં ભારત 15મા ક્રમે છે. જ્યારે રિન્યુએબલ એનર્જી માર્કેટના લિસ્ટમાં ભારત ત્રીજા ક્રમે આવ્યું છે. સરેરાશ ઉંમરની બાબતમાં પણ ભારત ઘણુ પાછળ ખસીને 109માં ક્રમે રહ્યું છે. સ્કીલની દૃષ્ટિએ ભારત 127મા ક્રમે છે. સૌથી છેલ્લા 141મા નંબરે આફ્રિકા ખંડનો દેશ ચાડ આવે છે.\nસૌથી વધુ સ્પર્ધાત્મક દેશો\nક્યા વર્ષે ભારત ક્યા ક્રમે\nવિશ્વમાં કોઈ ના કરી શક્યું એ કોરોનામાં ભારતે કરી બતાવ્યું, ચીનને પણ પાછળ રાખી દીધું\nદિલ્હી ગણતરીના કલાકોમાં જ કોરોનાના કેસમાં એક લાખનો આંક વટાવી દેશે, આજે આવ્યા નવા 2,244 કેસ\n2.2 કરોડ પશુઓ આ રોગથી છે ભારતમાં પીડિત, જો માણસમાં ફેલાયો તો ગંભીર ખતરો ઉભો થશે\nટ્રેનમાં મુસાફરી સમયે બેડશીટ અને બ્લેન્કેટ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા, ફ્રીમાં સુવિધા હવે ભૂલી જાઓ\nકાનપુર હત્યાકાંડમાં વિકાસ દુબેના સાથીએ કર્યો ખુલાસો: દરોડાની જાણકારી મળતા ઘડ્યો પ્લાન\njio યુઝર્સ માટે આવ્યા માઠાં સમાચાર, કોલ કરવા પર વસૂલાશે ચાર્જ\nસેન્સેક્સમાં 646 અને નિફટીમાં 187 પોઇ��્ટનો સંગીન ઊછાળો\nદિલ્હી ગણતરીના કલાકોમાં જ કોરોનાના કેસમાં એક લાખનો આંક વટાવી દેશે, આજે આવ્યા નવા 2,244 કેસ\nવિશ્વમાં કોઈ ના કરી શક્યું એ કોરોનામાં ભારતે કરી બતાવ્યું, ચીનને પણ પાછળ રાખી દીધું\nટ્રેનમાં મુસાફરી સમયે બેડશીટ અને બ્લેન્કેટ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા, ફ્રીમાં સુવિધા હવે ભૂલી જાઓ\nસૌરાષ્ટ્રમાં આભ ફાટયું: ખંભાળિયામાં સાંબેલાધાર 19 ઈંચ વરસાદ ખાબક્યો, સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ\nચીનના રોકાણ મામલે ગુજરાતની ચૂપકીદી : કરોડો રૂપિયાનું છે રાજ્યમાં રોકાણ, શું કરારો કરશે સરકાર રદ \nકોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત\nજામ ખંભાળિયામાં આભ ફાટ્યું : બે કલાકમાં 12 ઈંચ, દ્વારકા જિલ્લામાં ચોવીસ કલાકમાં 18 ઈંચ વરસાદ\nICMRની ખૂલી પોલ : કોરોનાની રસી મામલે સરકારનો મોટો ખુલાસો, 2021 સુધી રાહ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00214.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.vtvgujarati.com/news-details/thousand-of-migrants-demand-to-go-home-in-rajkot", "date_download": "2020-07-06T03:11:28Z", "digest": "sha1:IHJ6MV47MZXYYPE5P4DMM46JTI3ENW6N", "length": 5233, "nlines": 92, "source_domain": "www.vtvgujarati.com", "title": " રાજકોટમાં વતન જવાની માગ સાથે 1500થી 2 હજાર પરપ્રાંતિયો લોકો એકઠા થયા | thousand Of Migrants Demand to Go Home in Rajkot", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nલૉકડાઉન / રાજકોટમાં વતન જવાની માગ સાથે 1500થી 2 હજાર પરપ્રાંતિયો લોકો એકઠા થયા\nરાજકોટમાં આહિર ચોકમાં 1500થી 2 હજાર પરપ્રાતિંય લોકો એકત્રિત થયા છે. જ્યાં તેઓ વતન જવાની માંગ સાથે એકઠા થયા છે. જોકે પોલીસ દ્વારા મામલો થાળે પાળવામાં આવ્યો છે.\nTikTokને જોરદાર ટક્કર આપી રહી છે આ ભારતીય એપ, એક જ દિવસમાં લાખો લોકોએ કરી ડાઉનલોડ\nભારતમાં 50 વર્ષમાં 4.58 કરોડ છોકરીઓ ગુમ, ગુજરાત સહિત 9 રાજ્યોની સ્થિતિ ભયાવહ\nનરેન્દ્ર મોદીએ કહ્યું કે, રસી તૈયાર થશે તો સૌથી પહેલા કોરોના વોરિયર્સને અપાશે, સરકારનો રસીને લઈને છે આ પ્લાન\nહવામાન વિભાગ / ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 174...\nપ્રતિબંધ / ચીન બાદ સરકારે અમેરિકા બેઝ આ સંગઠન સાથે જોડાયેલી 40 વેબેસાઈટ...\nસ્પોર્ટ્સ / કેપ્ટન વિરુદ્ધ ફરિયાદો બાદ BCCIએ કહ્યું 'આ લોકો કોહલીની...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગુજરાતમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે કેવી રીતે અટકી શકે...\nગીર સોમનાથ / ભારે વરસાદના કારણે સરસ્વતી નદી બે કાંઠે, માધવરાય મંદિર...\nહવામાન / સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ,...\nTech Masala / Jioના ધમાકાથી Zoom ફૂસ્સ, જાણો આ નવી ઍપના શાનદાર ફીચર્સ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00214.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.jaywantpandya.com/category/sikka-nee-beejee-baaju/", "date_download": "2020-07-06T03:20:49Z", "digest": "sha1:BJL2EJHO4IH4LZDDXCHAARITZG3YXK66", "length": 17260, "nlines": 200, "source_domain": "www.jaywantpandya.com", "title": "sikka nee beejee baaju - Read, Think, Respond", "raw_content": "\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઊગતો સૂર્ય જોવો હોય તો\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરાજ્યસભાની ચૂંટણીની ત્રીજી રિમેક: કથા એની એ જ,...\nસોનમ વાંગ્ચુકની આ અપીલથી બુદ્ધુજીવીઓને પેટમાં ચૂંક ઉપડશે\nશું આ રીતે શાંત-શાલિનતાથી ટીવી ડિબેટ ન થઈ...\nકાશ્મીરની એ ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ની કાળમુખી રાત\nબુદ્ધુજીવી કૉલમિસ્ટો માટે સેક્સ, મહિલાઓ, અને યુવાનો આ ત્રણ સિવાય કોઈ વિષય નથી હોતા. ઊંડાણપૂર્વકનું…\nદ્વારકાપ્રસાદ મિશ્ર: કૉંગ્રેસી જે નહેરુના કડક ટીકાકાર અને ઈન્દિરાના પ્રશંસક હતા\n(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૨૫/૧૨/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) નોટબંધી…\nઆતંકવાદનો ધર્મ ન હોય તો રમખાણોનો કેવી રીતે થઈ જાય\n(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૮/૧૨/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) બ્રિટિશરોએ…\nનોટબંધીથી બચત તો વધશે પણ ઈન્દિરાવાળી નહીં થાય ને\n(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૧/૧૨/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) કેટલીક…\n“કૉંગ્રેસ સરકારે સૂચના આપેલી કે તેલંગણા, અન્નાને ન દેખાડો”\n(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૦૪/૧૨/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) (ગતાંકથી…\nવહીદાજી, વિદ્યા બાલન અને પુણ્ય પ્રસૂન: કથિત લિબરલોની ઉદારતા\n(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બ���જુ’માં દિ.૨૭/૧૧/૧૬ ના રોજ આ લેખ પ્રસિદ્ધ થયો.) ચારેક…\n“હું લાઇનમાં એટલા માટે ઊભો જેથી તમારી પેઢી વધુ સારું ભારત જોઈ શકે.”\n(આ લેખ મુંબઈ સમાચારની રવિ પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૨૦/૧૧/૧૬ના રોજ પ્રસિદ્ધ થયો.) હું…\nટ્રમ્પ, મોદી, બાબા રામદેવ, દેવ આનંદ ને કપિલ દેવ…બુદ્ધુજીવીઓને ન ગમતા લોકો\n(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૩/૧૧/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) અમેરિકામાં…\nબિલ ગેટ્સ લક્ષ્મીજીની પૂજા નથી કરતા તોય ધનિક છે\n(મુંબઈ સમાચારની રવિ પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૬/૧૧/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) ગયા…\n કે ચૈત્ર સુદ એકમે\n(આ લેખ મુંબઈ સમાચારની રવિ પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૩૦/૧૦/૨૦૧૬ના રોજ પ્રસિદ્ધ થયો) તમારા…\nજયવંત પંડ્યાના બ્લોગ પર તમારું સ્વાગત છે.\nમારો બ્લોગ તમારા ઇમેઇલમાં\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી જોઈએ’\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઅત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે\nશું અમદાવાદ RTO કોઈ વિદેશ દ્વારા સંચાલિત છે\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરોતે રોતે પીટના શીખો, પીટતે પીટતે રોના\nબળાત્કાર અને પશ્ચિમ: પોલીસથી માંડીને પ્રિન્સિપાલ સુધીનાની માનસિકતા\nPrasad jambhekar on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nNatoo Patel on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nM. M. Lalsetta on કૉંગ્રેસીઓએ રાજીવ ગાંધીનાં આ ચાર પ્રવચનો અચૂક સાંભળવાં જોઈએ\nJitendra Joshi on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\njayesh dave on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00215.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"}
+{"url": "http://www.readgujarati.com/2011/08/24/sambodhan-astitva/?replytocom=230480", "date_download": "2020-07-06T02:59:04Z", "digest": "sha1:3MULDO6QBK4OSOCNYNO2X4332GMO7M2Q", "length": 40640, "nlines": 157, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: સંબોધન એટલે અસ્તિત્વની નોંધ – જિતુ ત્���િવેદી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસંબોધન એટલે અસ્તિત્વની નોંધ – જિતુ ત્રિવેદી\nAugust 24th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : જિતુ ત્રિવેદી | 7 પ્રતિભાવો »\n[ સંબોધનનું વિશ્વ વિશાળ છે. જુદા જુદા પ્રસંગે, જુદી જુદી વ્યક્તિ માટે અલગ-અલગ પ્રકારના સંબોધનો વપરાય છે. કેટલાક સંબોધન માન પ્રદર્શિત કરે છે તો કેટલાક પ્રેમને વાચા આપે છે. સંબોધનોની દુનિયામાં સફર કરાવતો આ લેખ ‘ઉદ્દેશ’ સામાયિક ઑગસ્ટ-2011માંથી સાભાર લેવામાં આવ્યો છે.]\nઘરમાં, બહાર, ઓફિસમાં, મંચ પરથી જાહેરમાં – બે પક્ષ વચ્ચે સંવાદનો આરંભ સામાન્ય રીતે સંબોધનથી થતો હોય છે. એ વગર, ‘ચાલુ ગાડીએ ચડી જઈ’ વાત શરૂ કરી દેવી એ અવિવેક ગણાય છે. કહેવાની વાત બોર જેવડી હોય કે તરબૂચ જેવડી, સંબોધન સ્વાદિષ્ટ હોવું જોઈએ. સુંદર-સચોટ સંબોધન દ્વારા, કહેવા ધારતી વ્યક્તિ તેના શ્રોતાના કાન પર અર્ધો કબજો તો એમ જ જમાવી લે છે. ‘ભાઈ’ એક સરળ સંબોધન છે. વિશેષ પ્રેમ દર્શાવતું ‘મારા ભાઈ’ અથવા સમજાવટભરી હળવી દલીલ કરતી વખતે ઊલટાવીને ‘ભાઈ મારા ’ જેવું સંબોધન ખરી અસર ઉપજાવે છે. સાંભળનાર ભલો ન હોય તો પણ, એ ઉલ્લુ જેવો જ હોય તો પણ, એને ‘ભલા માણસ’ રૂપી સંબોધન સાંભળવું ગમતું હોય છે. ઘણા આયોજકો, સંચાલકો, મુખ્ય વક્તાઓ પોતાના વક્તવ્યના આરંભે ‘સુજ્ઞ શ્રોતાઓ’ જેવું સંબોધન કરતા હોય છે. સુજ્ઞ, વહાલા, પ્રિય, આદરણીય, જેન્ટલમેન જેવાં સંબોધનો ખરેખર તો મંચ પરથી સમાજ દ્વારા એક સેવાતી અપેક્ષા માત્ર હોઈ શકે.\nઆપણે, ઘરમાં થતી વાતચીતમાં, અરસપરસ સંબોધન કરતી વખતે, અલગ-અલગ લહેકાઓ, ભાવને અનુરૂપ કરતા હોઈએ છીએ. પ્રેમ, સ્વાર્થ, કચવાટ, ગુસ્સો વગેરે જુદી જુદી ભાવ અવસ્થાના સમયે આપણાં સંબોધનો જરા જેટલાં બદલાઈ જતાં હોય છે. જેને ઉદ્દેશીને સંબોધન થઈ રહ્યું હોય તેનું બેધ્યાનપણું આપણી ભાવ અભિવ્યક્તિ પર અસર કરે અને સંબોધન બદલાય, આ રીતે – મોટાભાઈ એલા એઈ મોટા \nહું મારી જનેતાને ‘બા’ કહું છું. મારો લંગોટિયો દોસ્ત પ્રેમજી એની જનેતાને ક્યારેક ‘બા’ડી’ કહી બોલાવતો. હું પણ એની પાસેથી એવું શીખી ગયેલો. બા અને બહેનો કહેતાં : ‘બાડી ન કહેવાય, સારું ન લાગે. બા જ કે’વાય.’ લાડના ‘ડ’ માં શુભેચ્છાસૂચક દીર્ધ ‘ઈ’ ઉમેરીને ‘માડી’ અથવા ‘મા’ડી’ કહેવાય એવો જ આ ‘બા’ડી’ શબ્દ લાલિત્યપૂર્ણ લાગવો એ કેવળ અંગત બાબત છે. બહેનપણી લતાને ‘લત્તુ’, ‘લતુડી’ કે ‘લતૂડી’ કહેવાથી સંબંધો વધુ ગાઢ હોવાનું જણાઈ આવે. પોતાની મસ્તીમાં તિતલી જેમ ઊડતી ગીતા નામની દીકરીને જમીન પર લાવવા મા જરા ઊંચે સાદે બોલાવશે : ‘એઈ ગીતલી ’ કોઈ અંગત કામ કઢાવવું હશે તો વળી ‘ગીતુ…’ કોઈ અંગત કામ કઢાવવું હશે તો વળી ‘ગીતુ…’ અથવા ‘ગિતૂ….’નો લહેકો કામ કરી જાશે.\nમાતે, માતા, માતુશ્રી, માતાજી, મા, બા, મમ્મી, મોમ; પિતાશ્રી, પિતાજી, બાપુજી, બાપાજી, બાપુ, બાપા, પપ્પા, ડૅડી, ડૅડ વગેરે શબ્દો સમય બદલાતાં, ક્રમે ક્રમે લગભગ બદલાયા હશે. થતું સંબોધન હૃદયના ખરા ઊંડાણમાંથી જન્મે તે ખરું મહત્વનું છે. મૂંગું બાળક મહાપ્રયત્ને પણ, મા કે બા શબ્દ ન બોલી શકે તોપણ તેના લાંબા ઘાંટામાં ઉચ્ચારાતા એકમાત્ર ‘આ…..’માં માતાને સમજાઈ જાય છે કે મારું બાળક મને જ બોલાવી રહ્યું છે. ઘરમાં નાનાં-મોટાં સહુ અને અન્ય સગાંઓ કોઈને જે સંબોધન કરે તે બાળકોના કાને ઝિલાય છે. તેનો પડઘો પણ એમ જ પડતો હોય છે. તેથી જ, પોતાની માતાને કોઈ બાળક કાકી કહીને બોલાવતું હોય છે, પપ્પાને કાકા કહેતું હોય છે. માતા-પિતાને થતાં ભાઈ-બહેન કે ભાઈ-ભાભી જેવાં સંબોધનો બાળક ઝીલીને જ શીખ્યું હોય છે. અલગ-અલગ સંબંધો સમજવા સાથે તે મુજબ જ યોગ્ય સંબોધન થાય તે માટેની કાળજી નથી લેવાતી ત્યારે જ આવું થાય છે. અનુજને એક વખત સૂચવ્યું કે તું મારી મમ્મીને તુંકારે સંબોધીને વાત ન કર. તુંકારામાં ભલે મીઠાશ હોય, પરંતુ જ્યારે નાનો-મોટો મતભેદ કે ઝઘડો થાય ત્યારે થતો તુંકારો વ્યક્તિગત રીતે અસહ્ય અને સામાજિક રીતે અભદ્ર લાગે છે; જોકે અનુજના તત્સમ ભાવનું તદભવરૂપ થયું જ નથી. સમજાવટ કદાચ જરા મોટી પડી. મમ્મી ‘તું’ જ રહી છે, ‘તમે’ થઈ શકી નથી; એને જે ગમ્યું એ સાચું.\nહું મારાં પત્નીને નામથી જરૂર બોલાવું છું, છતાં મને સાંભળીને સંતાનો તેમની મમ્મીને નામથી બોલાવતાં નથી. માતાને તેના પોતાના જ નામથી બોલાવનાર સંતાનોનાં કેટલાંક જૂજ ઉદાહરણો સમાજમાં પ્રવર્તતાં હશે; પણ મારી જાણમાં તો માત્ર એક જ છે. અમારા ઉમેશકુમાર અને એમના ભાઈઓ એમનાં બાને નામથી જ સંબોધે. ‘પ્રભા ક્યાં ગઈ ’ ; ‘પ્રભા, હું હમણાં આવું હોં ’, ‘પ્રભા તારે કંઈ જોઈએ છે ’ વગેરે વગેરે. કોઈ દેવી, દેવ કે પ્રભુનાં દર્શન તો થાય ત્યારે ખરાં; પણ નજર સામે જ વિચરતી માતા ‘પ્રભા’ ને પ્રભુ જેટલી જ ઊંચાઈએ મૂકીને તેની સમક્ષ વાત કરવાની કેવી મજા ’ વગેરે વગેરે. કોઈ દેવી, દેવ કે પ્રભુનાં દર્શન તો થાય ત્યારે ખરાં; પણ નજર સામે જ વિચરતી માતા ‘પ્રભા’ ને પ્રભુ જેટલી જ ઊંચાઈએ મૂકીને તેની સમક્ષ વાત કરવાની કેવી મજા કેવું અહોભાગ્ય બાળકના ભાવ સામે તો પ્રભુ પણ ઝૂકીને ઘૂંટણીએ પડીને વાત કરે અમુક માણસોને પરસ્પર ‘પ્રભુ’નું સંબોધન કરતા મેં અનુભવ્યા છે. પત્નીને તે કાંઈ નામથી બોલાવાય અમુક માણસોને પરસ્પર ‘પ્રભુ’નું સંબોધન કરતા મેં અનુભવ્યા છે. પત્નીને તે કાંઈ નામથી બોલાવાય ન જ બોલાવાય ને ન જ બોલાવાય ને તમારામાંના કેટલાકને જરૂર યાદ હશે કે આવી દઢ અને રૂઢ માન્યતાને વળગી રહેલો, કેટલાક દસકાઓ પૂર્વેનો આપણો પુરુષ, પોતાની પત્નીને પોતાનાં સંતાનોના નામે સાદ પાડતો. પછી ભલે એ સંબોધનમાં વપરાયેલું નામ પોતાની દીકરીનું જ હોય તમારામાંના કેટલાકને જરૂર યાદ હશે કે આવી દઢ અને રૂઢ માન્યતાને વળગી રહેલો, કેટલાક દસકાઓ પૂર્વેનો આપણો પુરુષ, પોતાની પત્નીને પોતાનાં સંતાનોના નામે સાદ પાડતો. પછી ભલે એ સંબોધનમાં વપરાયેલું નામ પોતાની દીકરીનું જ હોય એક નામની બૂમ પાડો અને દીકરી ને મમ્મી બેય હાજર થાય એક નામની બૂમ પાડો અને દીકરી ને મમ્મી બેય હાજર થાય પોતાની પત્નીને વ્યંગભર્યા લાડમાં નામ સાથે ‘દેવી’ શબ્દ લગાડીને સંબોધન કરતા કોઈ કોઈ પતિદેવને તમે જરૂર સાંભળ્યા હશે. પુત્રવધૂને ‘વહુ’ કહીને સંબોધવામાં આવે એ તો જાણે સમજ્યા, પણ પોતાની પત્નીને ‘એ વહુ…. પોતાની પત્નીને વ્યંગભર્યા લાડમાં નામ સાથે ‘દેવી’ શબ્દ લગાડીને સંબોધન કરતા કોઈ કોઈ પતિદેવને તમે જરૂર સાંભળ્યા હશે. પુત્રવધૂને ‘વહુ’ કહીને સંબોધવામાં આવે એ તો જાણે સમજ્યા, પણ પોતાની પત્નીને ‘એ વહુ….’ કહીને બોલાવવાનો શિરસ્તો આજેય અમુક કોમમાં પ્રવર્તે છે. બાકી તો, એકે એક વ્યંજનની સાડીબારી ન રાખીને માત્ર સ્વરો પર મદાર રાખતા ‘એઈ’ રૂપી સંબોધનને કોઈ ન આંબે. ‘એ’ જ્યારે સમક્ષ હોય ત્યારે બીજા પુરુષ એકવચનનું સંબોધન ‘એઈ’ અને ‘એ’ દૂર હોય ત્યારે ત્રીજા પુરુષ એકવચન ‘ઈ’ અથવા ‘એ’નો સંદર્ભ; નામ જેવા નામનો પર્યાય થઈ શકતા આ સ્વરોની કેટલી બધી મહત્તા \nઅમે ભાઈ-બહેનો અમારા પિતાશ્રીને ‘બાપા’ કહેતા. પત્ર લખતી વખતે ‘પૂજ્ય પિતાશ્રી’ અને રૂબરૂ ‘બાપા’. અમારી પછીની, પરંતુ સમાંતરે ���ંમરના સાવ ઓછા ગાળે ઊછરી રહેલી પેઢી એમના જનકોને પપ્પા અને ડૅડી કહેવા લાગી હતી. ત્યારે અંગત રીતે મને – મારી જીભને – ટેવ હોવા છતાં ‘બાપા’ ઉચ્ચારણ જરા અલગ પડતું અને જુનવાણી લાગવા માંડેલું; પણ એ જ શબ્દ ‘બાપા’, એમની બિનહયાતીમાં ય, સગર્વ ચાલુ રહ્યું છે. કોઈ ત્રાહિત દ્વારા ‘તારા બાપા’નું તુચ્છકારમાં ‘તારો બાપ’ ન થઈ જાય એની કાળજી બાપાએ જ જીવનમાં રાખેલી. કોઈ સંતાનની નજરે ‘બાપ’ ભાગ્યે જ એક રાજાથી નીચી કક્ષાનો હોય છે. ‘બા…પ્પુ….’ કહીને વળગી પડતા સંતાનનો ભરતીયુક્ત સ્પર્શ થતાં જ પ્રતિભાવરૂપે ‘મારો બાપુડિયો’ જેવું સંબોધન મળે એવા સંબંધો ધન્ય ધન્ય ’ કહીને વળગી પડતા સંતાનનો ભરતીયુક્ત સ્પર્શ થતાં જ પ્રતિભાવરૂપે ‘મારો બાપુડિયો’ જેવું સંબોધન મળે એવા સંબંધો ધન્ય ધન્ય લાગણીના ચડઉતરિયા પ્રવાહમાંથી જ તો દીકુ, દીકુભાઈ, દીકી, દીકુલી, દીકુડિયો, બાપલિયો, બકુ-ચકુ વગેરે સંબોધનો સાહજિક જન્મ લેતાં હોય છે. કાન નહીં, હૃદય સાંભળે અને તેને જે ગમે એ જ સાચું સંબોધન. અમુકને જ નહિ, સર્વને સાંભળવું ગમે એ પણ સંબોધન.\nપ્રથમ ઉચ્ચારણ દ્વારા જે માન ઊપજે એ જ પછીથી કાયમ જળવાતું હોય છે. મારાં પિતરાઈ ભાઈ-બહેનો કાકાઓ માટે ક્રમ પ્રમાણે બાપુકાકા, કાકાબાપુ, કાકાભાઈ જેવાં સંબોધનો વાપરે. દાદાજી, દાદાબાપુ, દાદીબા, દાદીમા, ભાભુમા વગેરેની સામે ડોસલા-ડોસલીનું કે ડોહલા-ડોહલીનું ‘કલ્ચર’ સરખાવી જુઓ તો ભાણેજ કે ભાણિયાને ભાણુભાઈ, ભાણાભાઈ, ભાણિયાભાઈ, ભાણુભા અને ભાણકીને બદલે ભાણીબેન, ભાણીબા સંબોધન સુંદર લાગે. ફૂલ જેવા હસતા ચહેરાઓને તો ફૂલકુંવર કહેવું ગમે. સુગંધી શબ્દોનાં રજવાડાં તે કંઈ થોડાં જ છિનવાઈ જતાં હોય છે ભાણેજ કે ભાણિયાને ભાણુભાઈ, ભાણાભાઈ, ભાણિયાભાઈ, ભાણુભા અને ભાણકીને બદલે ભાણીબેન, ભાણીબા સંબોધન સુંદર લાગે. ફૂલ જેવા હસતા ચહેરાઓને તો ફૂલકુંવર કહેવું ગમે. સુગંધી શબ્દોનાં રજવાડાં તે કંઈ થોડાં જ છિનવાઈ જતાં હોય છે ભલે વસ્ત્રો ઝાંખાં-પાંખાં ધારણ કર્યાં હોય; પરંતુ જેનો ચહેરો હાસ્યભરપુર તેમજ તાજગી અને ભાવ-પ્રતિભાવથી પૂર્ણ હોય એ જ તો હૃદયનો ખરો રાજવી ભલે વસ્ત્રો ઝાંખાં-પાંખાં ધારણ કર્યાં હોય; પરંતુ જેનો ચહેરો હાસ્યભરપુર તેમજ તાજગી અને ભાવ-પ્રતિભાવથી પૂર્ણ હોય એ જ તો હૃદયનો ખરો રાજવી આપણા કોઈ કોઈ મિત્રને આપણે ‘રાજા’ અથવા એથી ય અડધું ડગલું આગળ વધીને ‘રાજ્જા’ નથી કહેતા આપણા કોઈ કોઈ મિત્રન�� આપણે ‘રાજા’ અથવા એથી ય અડધું ડગલું આગળ વધીને ‘રાજ્જા’ નથી કહેતા ને જે ખરા અર્થમાં સત્તાધીશ રાજા હોય એને તો રાજાજી કે રાજાસાહેબ કહેવું પડે.\nસંબોધનમાં વપરાતાં વિશેષણ સંદર્ભે નાની-શી વાત કરી લઈએ. એકવાર એક અજાણ્યા મિત્રને, એમનું નામ મારાથી વધુ જાણીતું હોઈને, મારાથી પત્રમાં ‘આદરણીય’ લખાઈ ગયું. ત્યારથી એમણે મને હંમેશાં તુંકારે જ સંબોધન કર્યું છે. ને એમ, હું એમને માટે કાયમ નાનો જ રહ્યો છું. એ કાયમ ‘પૂજ્ય શ્રી મોટા’ અને હું કાયમનો ‘નાનાલાલ’ સંબોધનનો આધાર બાહ્ય દેખાવ પર પણ રહે ખરો. તમે નીચી ઊંચાઈના હો, સાવ દૂબળા પણ હો, તમારા વાળ જલ્દી સફેદ થઈ જવા રાજી ન હોય, તમને ચશ્માંનો સહયોગ પ્રાપ્ત ન થતો હોય, વળી તમે નમ્રતાની અક્ષત-બેનમૂન મૂર્તિ પણ હો તો તમને તમારા માટે ‘તું’ સાંભળવા મળે એવું બને ખરું અથવા એવું જ બને. મારા જેવાને તો પાછળથી આવતી કોઈ હાથલારી ‘હાલજો બાબાભાઈ…. સંબોધનનો આધાર બાહ્ય દેખાવ પર પણ રહે ખરો. તમે નીચી ઊંચાઈના હો, સાવ દૂબળા પણ હો, તમારા વાળ જલ્દી સફેદ થઈ જવા રાજી ન હોય, તમને ચશ્માંનો સહયોગ પ્રાપ્ત ન થતો હોય, વળી તમે નમ્રતાની અક્ષત-બેનમૂન મૂર્તિ પણ હો તો તમને તમારા માટે ‘તું’ સાંભળવા મળે એવું બને ખરું અથવા એવું જ બને. મારા જેવાને તો પાછળથી આવતી કોઈ હાથલારી ‘હાલજો બાબાભાઈ….’ એવી જ બૂમ પાડે. ‘બાબા’ને બદલે ‘બાબાભાઈ’ કહીને માનાર્થે બોલાવાયું હોવાથી મારે માફી આપી દેવી પડે. મારી આંખો મૂછો સહિત પાછળ વળીને કાતર મારે ત્યારે હાથલારી શરમ સાથે ‘સૉરી’ બોલી હોય એવું જણાય.\nક્યારેક સંબોધન અને સંદર્ભ માટે નામોલ્લેખ બિનજરૂરી જણાતાં હોય છે. હું આસપાસમાં હોઉં છતાં નજરે ન ચડતો હોઉં ત્યારે સહકાર્યકરોમાંથી કોઈ ચિરંજીવ તેની બાજુવાળાને ઉદ્દેશીને બોલે, ‘એલા, ઓલો ક્યાં ગયો ’ અને તત્ક્ષણ હું એટલે કે ‘ઓલો’ જવાબમાં ‘આ રહ્યો.’ કહું કે તરત સુધારાત્મક સ્વરૂપે માનાર્થે સાંભળવા મળે : ‘આવોને ભાઈ ’ અને તત્ક્ષણ હું એટલે કે ‘ઓલો’ જવાબમાં ‘આ રહ્યો.’ કહું કે તરત સુધારાત્મક સ્વરૂપે માનાર્થે સાંભળવા મળે : ‘આવોને ભાઈ આવો આવો, તમારી જ રાહ છે. ચા-નાસ્તો ઠરે છે.’ ક્ષોભથી ઠરી ગયેલું, એ ચિરંજીવીનું સ્મરણમાં રહી ગયેલું સંબોધન મને દઝાડે છે; પણ હું ગરમ નાસ્તાયુક્ત વાતાવરણને વધુ ગરમ કરવા માગતો ન હોઈને, મને થયેલા પરોક્ષ તુચ્છકારને ઠંડી કાતિલ નજરે વધાવી લઉં છું. ક્યારેક ફરી જન્મતા આવા પ્રસં��ે હું સામેનાને મારી જન્મ તારીખ જણાવીને સંબંધ ટકાવતાં શીખ્યો છું. જોકે, સતત શીખતાં રહેવું તે પરસ્પર સ્પર્શતી બાબત છે. કોઈ ગમતો ‘સંબંધ’ ટકાવવાનું શીખે. તો કોઈ વળી ગમતું ‘સંબોધન’ ટકાવવાનું પણ શીખે. નોકરીમાં એક મિત્ર જ્યારે બીજા મિત્રનો ઉપરી અધિકારી બની જાય છે ત્યારે મીઠા તુંકારાનો અધિકાર ગુમાવી બેસે છે. આપણામાં કહેવત છે : ‘નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ.’ એમ જ ‘પાયરીથી ઊતર્યો અમલદાર પાઈનો.’ એક વખતના હોદ્દેદાર મુકેશભાઈ કે રમેશભાઈ હોદ્દો ગુમાવે ત્યારે મિત્રો માટે ફરી એ જ ‘મુકો’ કે ‘રમલો’ થઈ જાય છે. હકારાત્મક દષ્ટિએ જોવામાં આવે તો, આવા ટૂંકા સંબોધનમાં કદાચ સાંભળનારને પોતાનું ખોવાયેલું અસલ નિકટપણું પરત પણ મળી જતું હોય છે. સત્તા ગુમાવ્યાની પળ એટલે દુનિયાની કેટલીક ક્ષણભંગુરતાને, નરી પોકળતાને પ્રકટ કરતી કુદરતી પળ.\nહું અમારા એક નિવૃત્ત વડીલ કર્મચારી યોગેન્દ્રભાઈ વાસાને ‘વાસા સાહેબ’ કહીને સંબોધું છું ત્યારે તેઓ આમ કહીને વાંધો લે છે, ‘હું ઓફિસર નહોતો. સામાન્ય કલાર્ક હતો. ને વળી, ‘સાહેબ’ શબ્દ તો ગયો અંગ્રેજો ગયા એમની સાથે ’ જોકે, તેમને મિત્ર અને સાથીદાર – એવા અન્ય બે સુંદર અર્થો પણ ધરાવતું મૂળ ‘સાહિબ’ શબ્દ જેટલું જ મારું ગાઢ સંબોધન મેં ચાલુ જ રાખ્યું છે. વિનોદ જોશી ભલે ભાષાભવનના વડા હોય કે એક સમયના વાઈસ-ચાન્સેલર હોય, પણ મારા કે મારા જેવા કેટલાય સર્જકમિત્રોના તો એ વિનોદભાઈ જ. ‘માય ડિયર જ્યુ’ જેવું તખલ્લુસ રૂપી, વિશ્વને પ્રેમ કરવા માટે આહવાન દેતું સંબોધન કેટલીક વિજાતીય વ્યક્તિઓને ક્ષોભ પમાડે એવું છે. તો વળી, કટ્ટર વિરોધી તત્વોને મૂળ નામ ‘જયંતી ગોહેલ’થી આગળ વધવું ભાગ્યે જ ગમતું હોય છે.\nસંબોધનમાંથી સાહજિકતા ચાલી જાય તો પછી વાતચીતમાંથી તો કહેવા જેવું શું નું શું યે નીકળી જાય. કૃત્રિમતા એ જ તો ભારેમાં ભારે પરદો છે. સાહેબનાં પત્ની પણ કર્મચારી સમક્ષ તો ઠીક, અન્ય સગાંસંબંધીઓની રૂબરૂ પણ પોતાના પતિને ‘સાહેબ’ કહે ત્યારે એ પોતે ગર્વ અનુભવે છે કે પછી પોતાની આદતથી મજબૂર છે કે પતિની આદતથી મજબૂર છે એનાં કારણોની આપણે કલ્પના છોડી દઈએ. આપણે પણ એ સંબોધન સાંભળવા પૂરતા મજબૂર. ક્રિકેટરો બ્રેડમેન, સોબર્સ, ગાવસ્કર, કપિલદેવ કે ડાયેના એદલજી હોય; અદાકારો અશોકકુમાર, દિલીપકુમાર, પ્રાણ કે નિરૂપા રોય હોય; ગાયકો મૂકેશ, કિશોર, લતા કે આશ હોય – બધાંની મહાનતા પાછળ અખબારી ભાષામાં છપાયેલો અને સર્વત્ર વંચાયેલો હૂંફાળો તુંકારો જ તો છુપાયો હોય છે અંગ્રેજી ‘હી’ અને ‘શી’ એટલે માનાર્થે ઉચ્ચારણ છે કે તુંકારો અંગ્રેજી ‘હી’ અને ‘શી’ એટલે માનાર્થે ઉચ્ચારણ છે કે તુંકારો સંબોધનને માત્ર શબ્દસ્વરૂપ સાથે જ સંબંધ છે એવું થોડું છે સંબોધનને માત્ર શબ્દસ્વરૂપ સાથે જ સંબંધ છે એવું થોડું છે સિસકારો, સનકારો, આંગિક ઈશારો વગેરે પણ સંબોધનના પ્રકારમાં જ આવી શકે. સામસામે પસાર થતી વ્યક્તિઓ એકબીજા સામે માત્ર ડોકું હલાવીને, હાથ હલાવીને સંબોધન અને સંદેશ બંને કામ કરી લેતી હોય છે. ‘કેમ છો સિસકારો, સનકારો, આંગિક ઈશારો વગેરે પણ સંબોધનના પ્રકારમાં જ આવી શકે. સામસામે પસાર થતી વ્યક્તિઓ એકબીજા સામે માત્ર ડોકું હલાવીને, હાથ હલાવીને સંબોધન અને સંદેશ બંને કામ કરી લેતી હોય છે. ‘કેમ છો ’માં ક્યાં કોઈ સંબોધનાત્મક શબ્દ વપરાયો હોય છે ’માં ક્યાં કોઈ સંબોધનાત્મક શબ્દ વપરાયો હોય છે ‘એ….રામ રામ’ કહીને અભિવાદન ઝીલતી વ્યક્તિ સામસામે બે ઉપરાંત એક રામ નામની વ્યક્તિનેય સંબોધન કરતી હોય છે એનો એમને ખ્યાલ નથી હોતો.\nશું સંબોધન કરીએ તો સામેનાને ગમશે એવી દ્વિધામાં આપણે ઘણીવાર અજાણી વ્યક્તિને મળવા જતાં હોઈએ છીએ. બેન કહેશું મૅડમ કહેશું સર કે સર સાથે અટક વાપરશું પોતાના નજીકના કે જરા દૂરના મામાને કે માસાને ઑફિસમાં મામા કે માસા તરીકે ઓળખાવું નથી ગમતું એની જાણ તમને હોવી જોઈએ. મિત્રની પત્નીને ઑફિસમાં ભાભી તરીકેનું સંબોધન જચતું નથી, ત્યાં તુંકારાની તો વાત જ ક્યાં કરવી પોતાના નજીકના કે જરા દૂરના મામાને કે માસાને ઑફિસમાં મામા કે માસા તરીકે ઓળખાવું નથી ગમતું એની જાણ તમને હોવી જોઈએ. મિત્રની પત્નીને ઑફિસમાં ભાભી તરીકેનું સંબોધન જચતું નથી, ત્યાં તુંકારાની તો વાત જ ક્યાં કરવી ગાઢ પ્રેમથી સમર્પિત હોય તેને ‘તું’ કહેવાની મજા માણનારા ખરી મજા માણતા જ હોય છે. ઈશ્વર કે જેને આપણે અદશ્ય તત્વ ગણીએ છીએ તેને આપણે મોટેભાગે તુંકારો જ તો કરતા હોઈએ છીએ ગાઢ પ્રેમથી સમર્પિત હોય તેને ‘તું’ કહેવાની મજા માણનારા ખરી મજા માણતા જ હોય છે. ઈશ્વર કે જેને આપણે અદશ્ય તત્વ ગણીએ છીએ તેને આપણે મોટેભાગે તુંકારો જ તો કરતા હોઈએ છીએ આમેય, સમક્ષ ન હોય તેનાથી ન ડરવાનું, તેની શરમ ન રાખવાનું પણ આપણને ફાવી ગયું છે. અરે, પ્રેમ પણ પરોક્ષ રીતે જ કરવો આપણને ફાવી ગયો છે. ઈશ્વર સાથે વાતો કરતી વ્યક્તિ ઈશ્વરને માટ�� જે ‘તું’ વાપરે છે તે ઈશ્વર એ વ્યક્તિ માટે વાપરતો હશે આમેય, સમક્ષ ન હોય તેનાથી ન ડરવાનું, તેની શરમ ન રાખવાનું પણ આપણને ફાવી ગયું છે. અરે, પ્રેમ પણ પરોક્ષ રીતે જ કરવો આપણને ફાવી ગયો છે. ઈશ્વર સાથે વાતો કરતી વ્યક્તિ ઈશ્વરને માટે જે ‘તું’ વાપરે છે તે ઈશ્વર એ વ્યક્તિ માટે વાપરતો હશે શી ખબર સાંભળવા મળે તો ખબર પડે. માણસ પોતાની જાત સાથે વાત કરતી વખતે સંબોધન વગર જ વાત કરતો હશે કે પોતાનું નામ વાપરતો હશે \n‘તુંકારો’ હોય કે માનાર્થે સંબોધન હોય, સંબોધન મોકળું હોય કે સાંકડું, પ્રેમાળ સ્પર્શ હોય કે કોઈ દુશ્મનની ગાળનો ક્ષણિક ઘા હોય; એમ તો એમ, પણ માણસ અન્ય માણસના અસ્તિત્વની નોંધ તો લે છે \n« Previous કેટલીક વિગતો – તંત્રી\nદમણની એક સાંજ – ડૉ. પ્રદીપ પંડ્યા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઅ. સૌ. હંસા – ચિનુ મોદી\n1958ના મે મહિનાની 26મી તારીખે બપોરે મારી ભારે કસોટી થઈ. હું એકવીસનો થઈ જાતે લગ્ન ન કરું એ માટે મારા બાપુજીએ મારું લગ્ન કરવાનું તાબડતોબ નક્કી કરેલું, કારણ એમને એ ખબર પડી ગઈ હતી કે : અંતર મારું એકલવાયું, કોને ઝંખે આજ કામણ કોનાં થઈ ગયાં કે ના સૂઝે રે કાજ કામણ કોનાં થઈ ગયાં કે ના સૂઝે રે કાજ એ ભલે ધાર્મિક સામયિક ‘વિશ્વમંગલ’માં મારું ગીત છપાયું; પણ ‘લવ ... [વાંચો...]\nસમજુ થઈને પાછો ફર…. – શાહબુદ્દીન રાઠોડ\nરો મિત્ર વિઠ્ઠલ વચ્ચે બેપાંદડે થઈ ગયો. બે નંબરના ધંધામાં વધુ પડતો કમાઈ ગયો. વિઠ્ઠલ શ્રીમંત વર્ગના સંપર્કમાં આવ્યો. ઑફિસર સાહેબોના પરિચયમાં આવ્યો, નૉનવેજ ડિનર અને ડ્રિન્ક્સમાં વિઠ્ઠલને સોશિયલ સ્ટેટસ મંડ્યું દેખાવા. કારેસરના કૂવાના ઓટે અડધી ચા પીને આનંદ કરતા મિત્રોના સંગમાં હવે તેને નાનમ જણાવા લાગી. સંપત્તિ આવ્યા પછી કાન્તાભાભી કહેતાં : ‘શેઠને બપોરે આરામ કરવાની ટેવ છે. ઘણી વાર ... [વાંચો...]\nબાળક એક ગીત (ભાગ-2) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”\nબેટા, ગયા રવિવારે અમે કુલ અઢાર જણ એકસાથે ‘કેવી રીતે જઇશ ’ નામની ગુજરાતી ફિલ્મ જોવા ગયાં હતાં. સૌને ખૂબ જ મઝા આવી. અમારા બધા માટે થિયેટરમાં જોઈ હોય તેવી આ પહેલી ગુજરાતી ફિલ્મ હતી. આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક અભિષેક જૈન છે. એક તો તેઓ એકદમ યુવાન છે અને સાવ નવો જ વિષય લઈને આવ્યા છે. આજકાલ લોકોમાં વિદેશ ... [વાંચો...]\n7 પ્રતિભાવો : સંબોધન એટલે અસ્તિત્વની નોંધ – જિતુ ત્રિવેદી\nસંબોધનનું સર્વત્ર અસ્તિત્વ દર્શાવતો મસ્ત મજેદાર લેખ.ધન્યવાદ.\nખૂબ જ સરસ લેખ છે.સંબોધનનું અસ્તિત્વ.\nસંબોધન એ દરેક માણસને પ્રિય હોય છે.\n“માણસ પોતાની જાત સાથે વાત કરતી વખતે સંબોધન વગર જ વાત કરતો હશે કે પોતાનું નામ વાપરતો હશે \nહું તો મા, મિત્ર અને ભગવાનને એકવચનમાં જ સંબોધુ છું, એક વચનમાં જે નિકટતા છે તે ક્યારેય મને બીજા સંબોધનોમાં લાગી નથી. (કારણ તો ખબર નથી)\nસુન્દર લેખ આત્મિયતા એક્વચનમા હોય મારા મતે.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nસંબોધન જેવા વિષય પર વિદ્વતાપૂર્વક મજાનો લેખ આપ્યો. આભાર. સાચે જ સંબોધન એટલે કોઈના અસ્તિત્વની નોંધ.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\n‘ઉદ્દેશ’માં આ નિબંધ પ્રકાશિત કરનારા પ્રબોધ જોશી…ઓહ મારા ફોન-પત્ર માધ્યમે મિત્ર….\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nચાર પદ્યરચનાઓ – જે. ડી. સોલંકી\nદીકરો – અર્જુનસિંહ કે. રાઉલજી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00216.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/movies/tellywood/naagin-3-fame-karishma-tanna-sexy-bold-look-viral-044059.html?utm_source=articlepage-Slot1-12&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T01:38:04Z", "digest": "sha1:IULNW4RQELHVLW6JTXD25WPTZVQMY4WJ", "length": 13268, "nlines": 165, "source_domain": "gujarati.oneindia.com", "title": "કરિશ્મા તન્નાએ બાથટબમાં કરી આવી હરકત, તસવીરોએ સનસની મચાવી | Naagin 3 Fame Karishma Tanna sexy bold look viral - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n16 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n17 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n18 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n18 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકરિશ્મા તન્નાએ બાથટબમાં કરી આવી હરકત, તસવીરોએ સનસની મચાવી\nવર્ષ 2018 દરમિયાન કરિશ્મા તન્નાને સંજુ ફિલ્મ ઘ્વારા શાનદાર શરૂઆત મળી. આ ફિલ્મમાં નાનકડા રોલ હોવા છતાં પણ કરિશ્મા તન્ના પોતાના સેક્સી અંદાઝને કારણે યાદ રહી જાય છે.\nહાલમાં કરિશ્મા તન્ના કયામત કી રાત સીરિયલમાં જોવા મળી રહી છે. કરિશ્મા તન્ના ફિલ્મી જીવનથી અલગ રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ અને સેક્સી રહેવાનું પસંદ કરે છે. કરિશ્મા તન્ના પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.\nઆ વખતે કરિશ્મા તન્નાએ બાથટબમાં બેસીને બ્લેક ડ્રેસમાં એવી ફોટો શેર કરી છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. કરિશ્માનો શાનદાર અંદાઝ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. કરિશ્મા શર્મા આ પહેલા પણ હોટ ફોટો પોસ્ટ કરી ચુકી છે. આ પહેલા તે બોલ્ડ અને ન્યૂડ ફોટોમાં જોવા મળી ચુકી છે.\nબ્લેક ડ્રેસમાં સેક્સી રાગિની કરિશ્મા શર્માની એવી તસવીરો, દેખાવા લાગ્યું બધું જ\nવર્ષ 2018 કરિશ્મા તન્ના માટે ખુબ જ શાનદાર રહ્યું. સંજુ ફિલ્મ સાથે નાગિન 3 અને કયામત કી રાત જેવી સીરિયલના શાનદાર પ્રોજેક્ટ તેની પાસે રહ્યા. નાગિન 3 સીરિયલમાં કરિશ્મા તન્નાએ કેમિયો કર્યો હતો.\nકયામત કી રાત સીરિયલમાં કરિશ્મા સાથે વિવેક દહિયાની જોડી લોકોને પસંદ આવી. તેના પહેલા ભાગ પછી હવે બીજો ભાગ પણ શરુ થઇ ચુક્યો છે. અહીં કરિશ્મા તન્નાની વાયરલ થતી તસવીરો પર એક નજર કરો...\nબાથટબ વીડિયોથી તોડી બોલ્ડનેસની હદ, સારા ખાનની સેક્સી ફોટો\nકરિશ્મા તન્નાએ આ પહેલા નાગાર્જુન શૉમાં નાગિનની ભૂમિકા નિભાવી હતી.\nકરિશ્મા તન્નાનો ઉછેર એક ગુજરાતી ફેમેલીમાં થયો છે. તે હંમેશા એક અભિનેત્રી બનવા માંગતી હતી.\nકરિશ્મા તન્ના લાંબા સમયથી એક એવા પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે, જેથી તે બોલિવૂડમાં એક શાનદાર કમબેક કરી શકે.\nકરિશ્મા તન્ના ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેને ઇન્ટિમેટ થવામાં કોઈ જ વાંધો નથી.\nકરિશ્મા તન્ના તેની ન્યૂડ ફોટોને કારણે પણ ચર્ચામાં રહી હતી\nબિગ બોસમાં આવ્યા પછી\nબિગ બોસમાં આવ્યા પછી કરિશ્મા તન્નાને ઘણી લોકપ્રિયતા મળી. ગૌતમ ગુલાટી સાથે તેના વિવા��ે તેને ફાઇનલ સુધી પહોંચાડી.\nકરિશ્મા તન્નાનો શૉ કયામત કી રાત પણ ટોપ 10 શૉ લિસ્ટમાં શામિલ થઇ ગયો છે.\nકરિશ્મા તન્નાએ શેર કર્યા માલદીવ્ઝ વેકેશનના સેક્સી ફોટો, જુઓ બોલ્ડ અવતાર\nકરિશ્મા તન્નાએ સેક્સી બિકિની ફોટો શેર કરીને ફેન્સને બનાવ્યા દીવાના, જુઓ Pics\nપહેલી વાર આટલી હૉટ થઈ કરિશ્મા તન્ના, એકલા જ જોજો આ ફોટા\nકરિશ્મા તન્નાએ વેકેશનની ફોટો શેર કરી, ખુબ જ હોટ લાગી\nકરિશ્મા તન્નાએ બિકીનીમાં હોટ પોઝ આપ્યા, એકલામાં જુઓ\nકરિશ્મા તન્નાએ બિકીનીમાં સેક્સી વીડિયો શેર કર્યો, એકલામાં જુઓ\nબ્લેક ડ્રેસમાં કરિશ્મા તન્નાએ સેક્સી લૂક બતાવ્યો, ફોટો વાયરલ\nબ્લેક ડ્રેસમાં સેક્સી નાગિન કરિશ્મા તન્નાએ ફોટો પોસ્ટ કરી\nકરિશ્મા તન્નાએ પહેલીવાર બિકિનીમાં શેર કરી એવી તસવીર, ફેન્સે કહ્યું તોબાતોબા\nટીવીની સેક્સી નાગિન, બોલ્ડ તસવીરોએ આગ લગાવી\nબ્લેક ડ્રેસમાં કરિશ્મા તન્નાની સેક્સી ફોટો, જોતજોતામાં વાયરલ\nકરિશ્મા તન્નાની બિકીનીમાં લેટેસ્ટ ફોટો, સ્વિમિંગ પૂલમાં આગ લગાવી\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00216.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/corona-virus-jinping-gives-japan-a-major-blow-orders-compa-055080.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T03:47:38Z", "digest": "sha1:PQMSXS7JV5BOPFHYBJXU5WCXOPU2QHLB", "length": 12603, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોરોના વાઇરસ: જીનપિંગને જાપાને આપ્યો મોટો ઝટકો, કંપનીઓને ચીનથી બોરીયા બિસ્તર સમેટવાનો આપ્યો આદેશ | Corona virus: Jinping gives Japan a major blow, orders companies to eliminate Boria bed from China - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકોરોના વાઇરસ: જીનપિંગને જાપાને આપ્યો મોટો ઝટકો, કંપનીઓને ચીનથી બોરીયા બિસ્��ર સમેટવાનો આપ્યો આદેશ\nકોરોના વાયરસનો સામનો કરી રહેલી દુનિયા મોટા આર્થિક સંકટ તરફ આગળ વધી રહી છે. લોકો આ સ્થિતિ માટે ચીનને દોષી ઠેરવી રહ્યા છે. નિષ્ણાંતોએ ચિની અર્થવ્યવસ્થા પર આ રોગચાળાની અસર વિશે આશંકા વ્યક્ત કરી હતી, પરંતુ ટૂંક સમયમાં આ ભય સાચો બનવા માંડશે, કોઈ જાણતું ન હતું. જાપાન સંભવત: વિશ્વનો પહેલો દેશ છે કે જેણે ચીનમાં તેની ઉત્પાદક કંપનીઓને બહાર નીકળવાનો આદેશ આપ્યો છે.\n2.2 અબજ ડોલરના પેકેજની ઓફર\nજાપાનના વડા પ્રધાન શિંઝો આબેએ ચીનમાં એકમો ધરાવતી કંપનીઓને 2.2 અબજ ડોલરના પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ તેમને ચીનમાંથી ઉત્પાદન શિફ્ટ કરવા માટે આપવામાં આવશે. બ્લૂમબર્ગના અહેવાલમાં આ વાતની જાણકારી મળી છે. મેગેઝિને તેના અહેવાલમાં લખ્યું છે કે ચીનમાં કોરોના વાયરસને કારણે સપ્લાયમાં નોંધપાત્ર અસર થઈ રહી છે. આવી સ્થિતિમાં જાપાન સરકારે કંપનીઓને જાપાનમાં ઉત્પાદન એકમો સ્થાપવા જણાવ્યું છે. જાપાનમાં પાછા ઉત્પાદન શરૂ કરવા માટે કંપનીઓને બાકીની રકમ અન્ય દેશોમાં ઉત્પાદન શરૂ કરવા માટે 2.2 અબજ ડોલરના પેકેજની ઓફર કરી છે. પીએમ શિંઝો આબેની સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ મહિને જાપાનની મુલાકાતે આવવાના હતા.\nઆ સાથે, જાપને ચીન માટેની તેની નીતિમાં પરિવર્તન સૂચવ્યું હોવાનું માનવામાં આવે છે. વળી, આ નવા નિર્ણયથી ચીન અને જાપાનના સંબંધોને અસર થશે. જાપાન ચીનનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. April એપ્રિલના રોજ શિંઝો આબે સરકારે ટોક્યોની સાથે સાત વધુ સ્થળોએ કટોકટી જાહેર કરી હતી. આ તમામ સ્થળોએ શહેરી વસ્તી ઘણી વધારે છે અને કોરોના કેસોમાં ઝડપથી વધારો થયો છે. શિંઝો આબેની સરકારે લોકોના અર્થતંત્ર અને આજીવિકાને બચાવવા 992 અબજ ડોલરના પેકેજની જાહેરાત કરી છે.\nWHOએ આપી ચેતવણી, અત્યારે લૉકડાઉન ખતમ કરવાની ઉતાવળ ન કરો\nએક દિવસમાં 163 વાર ભૂકંપ આવ્યો, ભારત સહિત દુનિયાભરના 12થી વધુ દેશોમાં ભૂકંપના ઝાટકા\nUSના ટોપ કમાંડરે આપ્યુ નિવેદન, હવે જાપાનની વિવાદીત સિમામાં દાખલ થઇ ચીનની નેવી\nપર્યટકોને લુભાવવા જાપાનની પહેલ, મોજ મસ્તીનો અડધો ખર્ચો ઉઠાવશે સરકાર\nઅશ્વગંધાથી કોરોના વાયરસનો ઈલાજ સંભવઃ IIT દિલ્લીનો અભ્યાસ\nઆજથી WHOની મીટિંગ, કોરોના વાયરસ પર તપાસની માંગ કરી રહેલ 62 દેશોને ભારતનુ સમર્થન\nતાઈવાન પર એક નિર્ણય લઈને ચીનને ઝટકો આપવાની તૈયારીમાં છે ભારત\nજાપાનમા���થી હટાવાઈ ઈમરજન્સી, શિંઝો આબેએ કહ્યુ - આજથી નવી જિંદગીની શરૂઆત\nડબ્લ્યુએચઓનું નામ બદલીને ચાઇનીઝ હેલ્થ ઓર્ગેનાઇઝેશન રાખવું જોઈએ: જાપાનના ઉપ પ્રધાનમંત્રી\nલોકડાઉન: ઋષિકેશથી દિલ્હી જતા 14 જાપાનિઓને પોલીસે રોક્યા, પુછતાજમાં સામે આવી ચોંકાવનારી વાત\nજાપાનના ડાયમંડ પ્રિંસેસ ક્રૂજ પર ફસાયેલા 119 ભારતીયો દિલ્હી પહોંચ્યા\nકોરોના વાયરસ: જાપાનમાં ઉભેલા વહાણમાં અન્ય એક ભારતીયને ચેપ, સરકારને જીવન બચાવવા વિનંતી કરી\nCoronavirus: જાપાનમાં ફસાયેલા ભારતીયોએ પીએમ મોદીને લગાવી મદદની ગુહાર\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00216.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://www.myupchar.com/gu/medicine/evabet-p37101864", "date_download": "2020-07-06T03:59:54Z", "digest": "sha1:4GZPWA56VSAA3HBTSAHN5PP75ZD2EVIS", "length": 18540, "nlines": 304, "source_domain": "www.myupchar.com", "title": "Evabet in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Evabet naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nEvabet નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Evabet નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Evabet નો ઉપયોગ સુરક્ષિત છે\nEvabet લેવા માંગતી સગર્ભા સ્ત્રીઓએ, તેમ કરતા પહેલા તેને કેવી રીતે વાપરવી તે અંગે ડૉક્ટર સલાહ લેવી. જો તમે આવું ન કરો તો તે તમારા સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો પેદા કરશે.\nશું સ્તનપાન દરમ્યાન Evabet નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપાન કરાવતી સ્ત્રીઓ પર Evabet ખૂબ મર્યાદિત નુકસાનકારક અસરો ધરાવતી હોઈ શકે છે. જો કોઇ હાનિકારક અસરો હોય, તો પોતેજ તેનાથી દૂર જવું.\nકિડનીઓ પર Evabet ની અસર શું છે\nકિડની ના નુકસાનના કોઈપણ ભય વગર તમે Evabet લઈ શકો છો.\nયકૃત પર Evabet ની અસર શું છે\nયકૃત પર Evabet ની આડઅસરોના બહુ ઓછા કેસો નોંધાયા છે.\nહ્રદય પર Evabet ની અસર શું છે\nહૃદય પર Evabet ની આડઅસરોના બહુ ઓછા કેસો નોંધાયા છે.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Evabet ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Evabet લેવી ન જોઇએ -\nશું Evabet આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, એવો કોઈ પુરાવો નથી કે Evabet વ્યસનકારક છે.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nEvabet લીધા પછી તમે ઘેન અનુભવી શકો છો. તેથી આ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે તે સલામત નથી.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ ડૉકટરની સલાહ પર જ Evabet લો.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nના, માનસિક બિમારીમાં Evabet નો ઉપયોગ અસરકારક નથી.\nખોરાક અને Evabet વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nતમે Evabet લેતી વખતે અમુક ખોરાક લો છો તો કાર્ય કરવામાં વધુ સમય લાગી શકે છે. આ અંગે તમારા ડૉક્ટરની સલાહને અનુસરો.\nઆલ્કોહોલ અને Evabet વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nઆલ્કોહોલ સાથે Evabet લેવાથી તમારા શરીર પર ઘણી ગંભીર અસરો થઇ શકે છે.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Evabet લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Evabet નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Evabet નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Evabet નું સેવન કરો છો\nતમે કયા સમયે Evabet નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00216.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/samajwadi-party-leader-and-his-son-shot-dead-in-sambhal-056128.html?utm_source=articlepage-Slot1-11&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T03:53:46Z", "digest": "sha1:NOVDS4MWGQLLK4EW5LJ5DSEMDOJAJWOY", "length": 13301, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "સંભલઃ સપા નેતા અને દીકરાની ગોળી મારી હત્યા, મર્ડરનો લાઈવ વીડિયો | samajwadi party leader and his son shot dead in sambhal live video - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n19 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસંભલઃ સપા નેતા અને દીકરાની ગોળી મારી હત્યા, મર્ડરનો લાઈવ વીડિયો\nસંભલઃ ઉત્તર પરદેશના સંભલ જિલ્લામાં મંગળવારે સવારે સમાજવાદી પાર્ટીના નેતા અને દીકરાની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી. હત્યા પાછળનુ કારણ મનરેગા અંતર્ગત બાવવામાં આવી રહેલ રસ્તાનો વિરોધ જણાવવામાં આવી રહ્યો છે. ગામના જ કેટલાક દબંગ આ રસ્તાનો વિરોદ કરી રહ્યા હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ. પોલીસ કમિશઅનરની સાથે જ આઈજી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે, જો કે હત્યાના આરોપી હજી સુધી પકડાયા નથી. ડબલ મર્ડરની આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. સમાજવાદી પાર્ટીના ટ્વિટર હેન્ડલથી પણ વીડિયો શેર કરવામાં આવ્યો છે.\nમનરેગાથી બની રહેલ રસ્તાનો રિપોર્ટ લેવા ગયા હતા સપા નેતા\nજાણકારી મુજબ આ ઘટના ફતેહપુર શમસોઈ ગામની છે. અહીં સમાજવાદી પાર્ટીના નેતા છોટે લાલ દિવાકરની પત્ની ગામની સરપંચ છે. એવામાં તેમનું પણ મોટાભાગનું કામ છોટે લાલ દિવાકર જ જોતા હતા. મંગળવારે સવારે છોટે લાલ દિવાકર પોતાની દીકરા સુનીલ દિવકર સાથે ગામની બહાર મનરેગાથી બની રહેલા રસ્તાની તલાશી લેવા ગયા હતા. આરોપ છે કે આ દરમિયાન જ ગામના કેટલાક દબંગો ત્યાં પહોંચી ગયા અને આગળ તેમના ખેતર હોવાનો હવાલો આપતા સડક નિર્માણનું કામ આગળ ના વધારવાની સલાહ આપી. છોટે લાલ દિવાકરે જ્યારે આવું કરવાનો ઈનકાર કરી દીધો તો તેમને હોળી મારીને હત્યા કરી દીધી.\nસપા નેતાની દીકરીની પણ હત્યા કરી\nદીકરા સુનીલે દીકરાને બચાવી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ હત્યારાઓએ તેમને નીચે પાડી મોતને ઘાટ ઉતારી દીધા. છોટે લાલ દિવાકરને સમાજાદી પાર્ટીએ ગત વિધાનસભા ચૂંટણીમાં ચંદૌસી વિધાનસભા ક્ષેત્રથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જો કે બાદમાં આ સીટ ગઠબંધનના ખાતામાં કોંગ્રેસ પાસે ચાલી ગઈ હતી અને છોટેલાલ ચૂંટણી લડી નહોતા શક્યા. હાલ છોટેલાલ ચંદૌસી વિધાનસભા ક્ષેત્રમાં સમાજવાદી પાર્ટી પ્રભારી તરીકે કામ કરી રહ્યા હતા.\nતપાસ માટ ત્રણ ટીમ બનાવાઈ હતીઃ એસપી\nપોલીસ કમિશઅનર યમુના પ્રસાદે જણાવ્યું કે શમસોઈ ગામના પ્રધાન છોટે દિવાકરની મનરેગા સડકકના કામને લઈ પૂર્વ પ્રધાન સાથે કહાસુની થઈ હતી. પિતા અને પુત્રની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. કેટલાક લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.\nકોરોના વાયરસની વેક્સીનને લઈ સૌથી મોટા સમાચાર, 8 લોકોમાં ટ્રાયલ સફળ\nપાયલ રોહતગીએ કહ્યુ - સુશાંતની હત્યા થઈ છે, આ વ્યક્તિ પર ઉઠાવ્યા સવાલ\nઅમદાવાદઃ ચાર બાળકોની હત્યા કરી બંને ભાઇઓએ આપઘાત કર્યો\nરાજકોટમાં બે પાડોશી વચ્ચે થયેલી મારામારી ઘટના હત્યામાં પરિણમી\nજેસિકા લાલ મર્ડર કેસ: દોષિત મનુ શર્માને રિહા કરાયા, આદેશ જારી\nમહેસાણાના વિજાપુરમાં યુવકની લાશ મળી આવતા ચકચાર\nપ્રેમિકાની હત્યા છૂપાવવા માટે 9 લોકોને મોતને ઘાટ ઉતારી નાખ્યા\nસુરતમાં રહેતા બિહારના મજૂરે ગામ જવા ઈચ્છતી પત્નીની લાતો મારી મારીને કરી દીધી હત્યા\nUSમાં પ્રોફેસરની ગોળી મારી હત્યા, કોરોના વિશે મહત્વપૂર્વ માહિતી આપવાના હતા\nબુલંદશહેરમાં બે સાધુઓનાં ગળાં કાતરી નિર્મમ હત્યા, લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો\nકેસોદમાં યુવતી થયું રહસ્યમયી મોત, પિતાએ જતાવી હત્યાની આશંકા\nઆખરે નિર્ભયાને મળ્યો ન્યાય, ચારેય આરોપીઓની અપાઇ ફાંસી\nઉન્નાવ રેપ કેસ: પીડિતાના પિતાની હત્યાના કેસમાં કોર્ટે કુલદીપ સિંહ સેંગર સહિત 7ને 10 વર્ષની સજા\nmurder uttar pradesh coronavirus ઉત્તર પ્રદેશ મર્ડર હત્યા ક્રાઈમ\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00217.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/two-union-territory-will-rise-in-jammu-and-kashmir-from-midnight-051262.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T03:44:15Z", "digest": "sha1:HDD5Y7EUE3VKFFT5NYRD265PIAHQXEEU", "length": 17477, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "આજે અડધી રાત્રે જમ્મુ-કાશ્મીરમાં થશે બે કેન્દ્ર શાસિત પ્રદેશનો ઉદય, બધું બદલાઈ જશે | two union territory will rise in jammu and kashmir from midnight - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અ���િભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઆજે અડધી રાત્રે જમ્મુ-કાશ્મીરમાં થશે બે કેન્દ્ર શાસિત પ્રદેશનો ઉદય, બધું બદલાઈ જશે\nનવી દિલ્હીઃ ગુરુવારે સવારે દેશ ઊંઘમાંથી ઉઠશે તો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત પ્રદેશ અસ્તિત્વમાં આવી ચૂક્યા હશે. આની સાથે જ પ્રદેશમાં શાસન-વ્યવસ્થામાં મોટો બદલાવ જોવા મળશે. લદ્દાખનું પ્રશાસન એક તરફથી સીધું કેન્દ્રીય ગૃહમંત્રાલયના હાથમાં હશે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં લગભગ એવી જ રીતની વ્યવસ્થા વિકસિત થશે જેવી દિલ્હી અથવા પોંડીચેરીમાં ચાલે છે. 31 ઓક્ટોબર એક ખાસ દિવસ પણ છે. આ દિવસે દેશના સાઢા પાંચ સોથી વધુ રાજા-રજવાડાંને એકસૂત્રમાં લાવનાર પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પણ છે. આ દિવસે દેશભરમાં રન ફૉર યૂનિટી અથવા એકતા દોડનું આયોજન થનાર છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ બનવાના પહેલા જ દિવસે બંને પ્રદેશોના લોકો જશ્નમાં પણ સામેલ થતા જોવા મળશે. પ્રદેશમાં થનાર બદલાવની અસર ત્યાંના શાસનમાં કામ કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ પર પણ થશે અને રાજનેતાઓને પણ આની અસર મહેસૂસ થવા લાગશે.\nબે લેફ્ટિનેન્ટ ગવર્નરનું શપથગ્રહણ\nગુરુવારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બંને જગ્યાએ લેફ્ટિનેન્ટ ગવર્નર શપથ લેશે. જાણકારી મુજબ જમ્મુ-કાશ્મીર હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ ગીતા મિત્તલ લેહમાં સૌથી પહેલાં લદ્દાખના પહેલા લેફ્ટિનેન્ટ ગવર્નર રાધા કૃષ્ણ માથુરને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. જે બાદ તેઓ શ્રીનગર જશે અને અહીં ગિરિશ ચંદ્ર મુર્મૂને જમ્મુ-કાશ્મીરના પહેલા ઉપરાજ્યપાલ તરીકે શપથ લેવડાવશે. 1985ની બેંચના આઈપીએસ જીસી મુર્મી કેન્દ્ર સરકારમાં એક્સપેંડિચર સેક્રેટરી રહ્યા છે અને પ્રધાનમંત્રી મોદી સાથે કામ કરી ચૂક્યા છે. જ્યારે આરકે માથુર પણ પૂર્વ અધિકારી છે. આ ઔપચારિકતાઓની સાથે જ બંને નવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોતપોતાની જરૂરિયાતોના હિસાબે કામકાજ શરૂ થઈ જશે. જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાનૂન, 2019 મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં એક વિધાનસભાની વ્યવસ્થા છે, જ્યારે લદ્દાખ વિધાનસભા વિનાનું કેન્દ્ર શાસિત પ્રદેશ છે એટલે કે લદ્દાખનું પ્રશાસન સીધું કેન્દ્રીય ગૃહમંત્રાલય ઉપરાજ્યપાલના માધ્યમથ��� સંચાલિત કરશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા હોવાના પગલે ત્યાં લગભગ પોંડીચેરી અને દિલ્હીમાં જેવી રીતે સરકાર કામ કરે છે તેવી રીતે જ કામ કરશે.\nઑફિસરો અને કર્મચારીઓનું શું થશે\nજમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાનૂન, 2019 મુજબ જમ્મુ-કાશ્મીર કેડરના આઈપીએસ, આઈએએસ અને અન્ય કેન્દ્ર સરકારના અધિકારી આ બંને પ્રદેશોમાં આગળ પણ પોતાની સેવાઓ આપતા રહેશે. પરંતુ આ સેવાઓ માટે જ્યારે પણ આ સેવાઓ માટે પુનઃસ્થાપિત કરવામાં આવશે ત્યારે તેઓની નિમણૂક એજીએમયૂટી એટલે કે અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ, અને કેન્દ્ર શાસિત પ્રદેશ કેડર માટે થશે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાનૂન, 2019માં કર્મચારીઓને લેફ્ટિનેન્ટ ગવર્નરની મંજૂરીથી જમ્મુ-કાશ્મીર અથવા લદ્દાખમાંથી ગમે ત્યાં તહેનાતી માંગી શકશે તેવો વિકલ્પ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ ગઠિત કરવા પાછળનું કારણ કેન્દ્ર સરકારે બંને વિસ્તારમાં પર્યટનને પ્રોત્સાહન આપવાને અને વિકાસ કરવાનું જણાવ્યું. જેમાં લદ્દાખની જનતા ઘણા સમયથી આ માંગણી કરી રહી હતી.\nપૂર્વ મુખ્યમંત્રી પાસેથી સરકારી બંગલો છીનવાશે\n2018માં સુપ્રીમ કોર્ટના એક ફેસલા બાદ તમામ રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રીઓએ પોતાના સરકારી બંગલા ખાલી કરવા પડ્યા હતા, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં વિધાનમંડળ સભ્ય પેંશન એક્ટ 1983 પ્રભાવી હોવાથી ત્યાંના સીએમ અત્યાર સુધી સરકારી બંગલામાં જ જામેલ હતા. ગુરુવાર બાદ મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાનો પણ આ અધિકાર છિનવાઈ જશે અને તેમણે પણ સરકારી બંગલા ખાલી કરવા પડશે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ પહેલાજ પોતાના સરકારી બંગલાને પરત કરી ચૂક્યા છે.\nરન ફૉર યૂનિટીની તૈયારી\n31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ હોવાથી જ કદાચ મોદી સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશના અસ્તિત્વની આ તારીખ રાખી છે. જાણકારી મુજબ આને ધ્યાનમાં રાખીને જ ગુરુવારે લેહ, શ્રીનગર અને જમ્મુમાં પણ રન ફૉર યૂનિટીની તૈયારી પણ કરવામાં આવી છે. જણાવી દઈએ કે રાષ્ટ્રીય એકતા દિવસ દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના અવસર પર મનાવવામાં આવે છે.\nજેલમાં જ રહેશે પી ચિદમ્બરમ, કોર્ટે 13 નવેમ્બર સધીની જ્યૂડિશિયલ કસ્ટડી વધારી\nજમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના- આતંકીઓ વચ્ચે અથડામણ, 3 આતંકવાદીઓ ઠાર મરાયા\nજમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર\nપુલવામામાં સેના અને ���તંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ\nજમ્મૂ-કાશ્મીરના શોપિયાંમા સેનાએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા, સર્ચ ઓપરેશન ચાલુ\nકાશ્મીરમાં આતંકીઓ પર સેનાનો ટ્રિપલ અટેક, પુલવામા, કુલગામ અને અનંતનાગમાં અથડામણ, 4 આતંકી ઠાર\nJ&K: બડગામમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ, 5 દિવસમાં 14 આતંકી ઠાર\n21 જુલાઈથી શરૂ થઈ રહી છે અમરનાથની યાત્રા, જાણો નવા નિયમો\nJ&K: રાજૌરી સેક્ટરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર\nકોરોના સંક્રમણને કારણે આ વખતે અમરનાથની યાત્રા માત્ર 15 દિવસ થઈ શકશે\nJ&K: શોપિયાંમાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર\nJ&K: તપાસ કરવા ગયેલી મેડિકલ ટીમને બંધક બનાવી, પોલીસ પર પણ પથ્થરમારો\nજમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં અથડામણ, હિજબુલના 4 આતંકવાદી ઠાર મરાયા\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00217.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/sports/articles/ind-vs-nz-cant-wait-to-get-virat-kohli-out-mannounces-fit-again-trent-boult-113493", "date_download": "2020-07-06T02:31:18Z", "digest": "sha1:F5AZQF2GJWDPNQE725YCJAERHPBLZRQJ", "length": 5394, "nlines": 60, "source_domain": "www.gujaratimidday.com", "title": "ind vs nz can't wait to get virat kohli out mannounces fit again trent boult | કોહલી જેવા પ્લેયરને આઉટ કરવા માટે જ હું રમું છું : બોલ્ટ - sports", "raw_content": "\nકોહલી જેવા પ્લેયરને આઉટ કરવા માટે જ હું રમું છું : બોલ્ટ\nન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ ટીમના પ્લેયર ટ્રેન્ટ બોલ્ટનું કહેવું છે કે તે વિરાટ કોહલી જેવા પ્લેયરને આઉટ કરવા માટે જ રમે છે.\nન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ ટીમના પ્લેયર ટ્રેન્ટ બોલ્ટનું કહેવું છે કે તે વિરાટ કોહલી જેવા પ્લેયરને આઉટ કરવા માટે જ રમે છે. તે ભારત સામેની ટેસ્ટ-મૅચમાં કમબૅક કરવાનો છે અને આ મૅચ પહેલાં તેનો ઉત્સાહ પૉઝિટિવ લાગી રહ્યો છે. આ વિશે વાત કરતાં ટ્રેન્ટે કહ્યું હતું કે ‘કોહલી એક અસાધારણ પ્લેયર છે અને દરેક એ વાત જાણે છે. વ્યક્તિગત રીતે હું તેના જેવા ધુરંધર પ્લેયરને આઉટ કરવા માટે રમું છું જેથી કરીને પોતાની જાતને તેની સામે પુરવાર કરી શકું. આ જ કારણસર હું ગેમ રમવા આતુર છું.’\nમેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-મૅચમાં ટ્રેન્ટ ઈજાગ્રસ્ત થયો હતો જેના બાદ તે ઇન્ડિયા સામેની ટેસ્ટ-મૅચમાં કમબૅક કરી રહ્યો છે. ટ્રેન્ટ ઈજાગ્રસ્ત હતો ત્યારે તે બીજા સંતાનનો પિતા બન્યો હતો.\nદ્રવિડ બાદ હવે વિરાટ કોહલી વિરુદ્ધ ફરિયાદ, હવે થશે તપાસ\nઆફરીદીનું જુઠ્ઠાણું, કહ્યું મેચ પછી ભારતીય ખેલાડી માફી માગતા\nમદ્રાસની ટેસ્ટમાં ગાવસકરની ઇચ્છા વાસ્તવિકતા બની ગઈ હતી : શ્રીકાન્ત\nઍથ્લેટિક કોચને મળશે ચાર વર્ષનો કૉન્ટ્રૅક્ટ\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nSaroj Khan: લેજેન્ડરી કોરિયોગ્રાફરની ક્યારેય ન જોઇ હોય એવી તસવીરો\nદ્રવિડ બાદ હવે વિરાટ કોહલી વિરુદ્ધ ફરિયાદ, હવે થશે તપાસ\nઆફરીદીનું જુઠ્ઠાણું, કહ્યું મેચ પછી ભારતીય ખેલાડી માફી માગતા\nમદ્રાસની ટેસ્ટમાં ગાવસકરની ઇચ્છા વાસ્તવિકતા બની ગઈ હતી : શ્રીકાન્ત\nસૅમ કરેનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00218.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.matrubharti.com/book/19870418/sapna-advitanra-37", "date_download": "2020-07-06T02:52:49Z", "digest": "sha1:BN5TLR6DDNZI37IWQDXJSAGAWDE77VWP", "length": 3874, "nlines": 170, "source_domain": "www.matrubharti.com", "title": "Sapna advitanra - 37 by Amisha Shah. in Gujarati Novel Episodes PDF", "raw_content": "\nસપના અળવીતરાં - ૩૭\nસપના અળવીતરાં - ૩૭\nજીપીએસમાં કન્ફર્મ કરી વરૂણે પોતાની કાર ઉભી રાખી. સુમસામ હાઇવે પરથી સ્હેજ અંદરના રસ્તે... કોઈ અવરજવર દેખાતી નહોતી. રસ્તા ની સામેની બાજુ એક નાની છાપરી દેખાઇ. બહાર ખાટલા ઢાળેલા હતા. નજીક જઈ જોયું તો જૂનુ ખખડધજ બોર્ડ લગાડેલુ હતું, ...Read Moreપર નામ હતું \"મુન્ના દા ઢાબા\"...\"એડ્રેસ તો આજ છે... \"મનોમન વિચારી તે ઢાબા તરફ આગળ વધ્યો. ઢાબા ના આંગણામાં એક ખાટલો પછી એક ટેબલ, પાછો ખાટલો અને વળી એક ટેબલ એવી ગોઠવણ કરેલી હતી. થોડે આગળ ત્રણ ટ્રક પાર્ક કરેલી હતી. કેટલાક લોકો છૂટા છવાયા જમી રહ્યા હતા. એ બધા વચ્ચે એક વ્યક્તિ પર વરૂણની નજર સ્થિર થઇ. એ હતો Read Less\nસપના અળવીતરાં - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00218.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"}
+{"url": "https://www.yogeshravaliya.in/2020/04/motivational-life-quotes-1-50-quotes.html", "date_download": "2020-07-06T01:37:21Z", "digest": "sha1:CJD6DJXUZHQU4UASP24CTVLPKDNZEWXC", "length": 3304, "nlines": 44, "source_domain": "www.yogeshravaliya.in", "title": "YOGESH RAVALIYA: Motivational Life Quotes #1 || 50+ Quotes || Gujarati || Hindi || English", "raw_content": "\nબુધવાર, 15 એપ્રિલ, 2020\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Yogesh Ravaliya પર 03:08 PM\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઈશ્વર આ દુનિયામાં માતા-પિતા સ્વરૂપે આવે છે. પુષ્કળ પ્રેમ આપે છે. આ વીડિયો તેમને ���મર્પિત...😍\n4200 Grade pay અમારો અધિકાર છે.\n2010 અને ત્યારબાદની ભરતી પછી લાગેલા પ્રાથમિક શિક્ષકોનો 2800 Grade pay આપવાની જાહેરાત 2019માં ગુજરાત સરકારે કરી તે ખરેખર અન્યાય છે. 2010 પછી ...\nCorona સંક્રમણ જૂનાગઢમાં કાબુ બહાર જઈ રહ્યું છે.\nકોરોના મહામારી દિવસેને દિવસે કાબુ બહાર જઈ રહી છે, ગુજરાત પણ ભારતમાં સૌથી વધુ કેસમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે જૂનાગઢની વાત કરું તો...\nજીવન કરતા ઇરછાઓ આજે જરૂરી કેમ લાગે \nઇથેરીયલ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00218.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"}
+{"url": "http://chintannipale.in/2019/09/18/06/16/5575", "date_download": "2020-07-06T01:46:07Z", "digest": "sha1:HVT6ZC3I6QHJ5VXQVELQA6APEJY7UPXM", "length": 23887, "nlines": 104, "source_domain": "chintannipale.in", "title": "તને ખબર છે, એનો જીવ બહુ મોટો છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nતને ખબર છે, એનો જીવ બહુ મોટો છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nતને ખબર છે, એનો\nજીવ બહુ મોટો છે\nચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઆમ તો આ માર્ગ પર કૈં આવવા જેવું નથી,\nભૂલથી પણ અન્યને તો લાવવા જેવું નથી,\nરેઇનકોટ ને છત્રી છે આ શહેરમાં ચારેતરફ,\nવાદળું સંકેલ તું, વરસવા જેવું નથી\nદરેક માણસની એક પ્રકૃતિ હોય છે. દરેક માણસનો એક ‘ટાઇપ’ હોય છે. આપણે ઘણી વખત એવું બોલીએ છીએ કે, એ બહુ વિચિત્ર ટાઇપનો માણસ છે. માણસની પ્રકૃતિ કેવી રીતે ઘડાય છે આમ તો એવું કહેવાય છે કે, એનો ઉછેર, એનું બેકગ્રાઉન્ડ, એના સંજોગો અને એની સ્થિતિ પ્રકૃતિ બનાવે છે. વાત ખોટી નથી, સાથોસાથ એ વાત પણ સાચી છે કે, માણસને થતા અનુભવો એની પ્રકૃતિ ઘડે છે. આપણને બધાને દરરોજ થોડાક સારા, થોડાક નરસા, થોડાક મીઠા, થોડાક કડવા અનુભવો થતા રહે છે. અનુભવો આપણામાં કશુંક છોડતા જાય છે. અનુભવો આપણામાં કશુંક રોપતા જાય છે. જે રોપાય છે અને એમાંથી જે ઊગે છે એ આપણી માન્યતા કે માનસિકતા બની જાય છે. આપણે એના આધારે જ આ સારું, આ ખરાબ, આ યોગ્ય, આ અયોગ્ય, આ કરવા જેવું, આ ન કરવા જેવું એમ નક્કી કરી લઈએ છીએ. પાપ અને પુણ્યના પણ દરેકના પોતાના ખ્યાલો હોય છે.\nદરેક માણસ સાથે આપણા ખયાલો મળે એવું જરૂરી નથી. બધા લોકો ‘આપણા ટાઇપ’ના હોતા નથી. આપણે ક્યારેય વિચારીએ છીએ કે, હું કઈ ટાઇપનો માણસ છું મને કંઈક ગમે છે તો શા માટે ગમે છે મને કંઈક ગમે છે તો શા માટે ગમે છે મને કંઈ ગમતું નથી તો એનું કારણ શું છે મને કંઈ ગમતું નથી તો એનુ�� કારણ શું છે એ કારણ સાચું છે કે ખોટું છે એ કારણ સાચું છે કે ખોટું છે આપણે એવું બધું બહુ વિચારતા નથી. દરેકને પોતાની માન્યતાઓને અનુસરવાનો અધિકાર છે. આપણા સંબંધો ટકતા ન હોવાનું એક અને સૌથી મહત્ત્વનું કારણ એ જ હોય છે કે, આપણે કોઈની માન્યતાઓ સ્વીકારી શકતા નથી. આપણે બધું આપણને ગમે અને આપણે ઇચ્છીએ એવું જ જોઈતું હોય છે.\nએક પરિવારની આ વાત છે. એ પરિવારના ત્રણ સભ્યો. પતિ, પત્ની અને પુત્ર. પતિની સારી નોકરી હતી. આવક પણ ઠીકઠાક હતી. પતિનો સ્વભાવ એકદમ કંજૂસ. ચમડી તૂટી પણ દમડી ન છૂટે. દીકરો મોટો થયો. તેની ડિમાન્ડ વધવા લાગી. પિતા ઘડીકમાં રૂપિયા ન આપે. દીકરાએ એક વાર મમ્મીને કહ્યું, ડેડીનો સ્વભાવ મને સમજાતો નથી. એમની પાસે રૂપિયા છે છતાંયે વાપરતા એમનો જીવ ચાલતો નથી. ન હોય તો સમજી શકાય, પણ હોય પછી શા માટે આટલી કંજૂસાઈ કરે છે એમની પાસેથી તો કંઈ કઢાવતા નાકે દમ આવી જાય છે એમની પાસેથી તો કંઈ કઢાવતા નાકે દમ આવી જાય છે મમ્મીએ કહ્યું, જો દીકરા, એ જેવા છે એવા છે. તું એમને બદલી નથી શકવાનો. હું લગ્ન કરીને આવી પછી મને પણ એવું જ થતું હતું કે, આ માણસ તો ગજબનો લોભિયો છે. ધીરે ધીરે મને સમજાયું કે, એમની પ્રકૃતિ જ એવી છે. મેં ક્યારેય એમને બદલવાની કોશિશ કરી નથી. એ એક વાતને બાદ કરતાં એમનામાં બીજું કેટલું બધું સારું છે એ જો મમ્મીએ કહ્યું, જો દીકરા, એ જેવા છે એવા છે. તું એમને બદલી નથી શકવાનો. હું લગ્ન કરીને આવી પછી મને પણ એવું જ થતું હતું કે, આ માણસ તો ગજબનો લોભિયો છે. ધીરે ધીરે મને સમજાયું કે, એમની પ્રકૃતિ જ એવી છે. મેં ક્યારેય એમને બદલવાની કોશિશ કરી નથી. એ એક વાતને બાદ કરતાં એમનામાં બીજું કેટલું બધું સારું છે એ જો આપણે ક્યારેક માણસની પ્રકૃતિના એક અંશ પરથી તેને માપવાનો પ્રયાસ કરીએ છીએ. માણસને એક બાજુથી નહીં, અનેક બાજુથી જોવો જોઈએ. માતાએ કહ્યું, તારા ડેડીની પ્રકૃતિ નહીં બદલે, તું એમના વિશે તારી જે માન્યતા છે એ બદલ, નહીંતર તું તારા ડેડીને જ ખરાબ સમજવા માંડીશ. દરેક માણસમાં એવી એકાદ-બે વાત હોય છે, જે સારી હોતી નથી, પણ એના કારણે એ માણસ ખરાબ થઈ જતો નથી\nઘણી વખત આપણે માણસને એની રૂપિયા વાપરવાની દાનતથી માપીએ છીએ. આપણી આસપાસ ઘણા એવા લોકો હોય છે જેના ખિસ્સામાંથી રૂપિયા નીકળે જ નહીં. કંઈ વાપરવાનું હોય તો એ બહુ વિચારી વિચારીને વાપરે. આપણે એના વિશે એવું પણ બોલતા હોઈએ છીએ કે આને તો બાંધીને બધું ભેગું લઈ જવું છે પોતાના માટે ય જે રૂપિયા ખર્ચવામાં વિચાર કરે એ બીજા માટે શું વાપરવાનો પોતાના માટે ય જે રૂપિયા ખર્ચવામાં વિચાર કરે એ બીજા માટે શું વાપરવાનો ઘણા રૂપિયા વાપરવામાં બિન્ધાસ્ત હોય છે. એ ફટ દઈને ખિસ્સામાંથી પાકીટ કાઢી લે છે. આપણે આવી પ્રકૃતિ ઉપરથી લોકો વિશે જાતજાતના અભિપ્રાય બાંધી લઈએ છીએ. મિત્રોનું એક ગ્રૂપ હતું. એક મિત્ર બધાને પાર્ટી આપે રાખે, બધાને બોલાવે, મજા કરાવે. બધા માટે રૂપિયા ખર્ચતો હોવાથી એ બધાને પ્રિય પણ હતો.\nએક વખત તેના વિશે વાત નીકળી ત્યારે બીજા મિત્રએ કહ્યું કે, યાર એનો જીવ બહુ મોટો છે બીજા મિત્રએ કહ્યું, જીવ મોટો હોવાનો મતલબ શું બીજા મિત્રએ કહ્યું, જીવ મોટો હોવાનો મતલબ શું માત્ર રૂપિયા વાપરવાથી જીવ મોટો થઈ જાય માત્ર રૂપિયા વાપરવાથી જીવ મોટો થઈ જાય હા, એ બધા પાછળ સારા એવા રૂપિયા ખર્ચે છે. બધાને ગિફ્ટ આપતો રહે છે. ક્યાંય જાય તો બધા માટે કંઈક ને કંઈક લઈ આવે છે. એ વાતમાં ના નહીં, પણ એ સિવાય એ બીજે ક્યાંય હોય છે હા, એ બધા પાછળ સારા એવા રૂપિયા ખર્ચે છે. બધાને ગિફ્ટ આપતો રહે છે. ક્યાંય જાય તો બધા માટે કંઈક ને કંઈક લઈ આવે છે. એ વાતમાં ના નહીં, પણ એ સિવાય એ બીજે ક્યાંય હોય છે બીજા કોઈ નાની પાર્ટી રાખે તો પણ એ આવતો નથી બીજા કોઈ નાની પાર્ટી રાખે તો પણ એ આવતો નથી સાચી દોસ્તી એ છે કે, દરેક પરિસ્થિતિમાં સાથે હોય. મને એની સામે કોઈ વાંધો નથી, પણ જીવ મોટો હોવાની વ્યાખ્યા જુદી છે. જીવ રૂપિયાથી મપાતો નથી, જીવ તો એની માણસાઈ, એની ઉદારતા અને એની દાનતથી મપાતો હોય છે\nબે ભિખારી હતા. બંને એક ધાર્મિક સ્થળની બહાર બેઠા હતા. સવારથી બપોર થઈ ગઈ તો પણ બેમાંથી કોઈને એકેય રૂપિયો ભીખમાં ન મળ્યો. અચાનક એક બહેન આવ્યાં. તેણે એક ભિખારીને એક રોટલો આપ્યો. તેણે ભૂખ લાગી હતી. રોટલો ખાવાની શરૂઆત કરતાં પહેલાં તેણે રોટલો અડધો કર્યો અને બાજુમાં બેઠેલા ભિખારીને આપ્યો. જીવ કેવડો છે એ ક્યારેક રોટલાના અડધા ટુકડાથી મપાઈ જતું હોય છે. આપણી કમનસીબી એ છે કે, આપણે સંબંધોને પણ જુદા કાટલાથી માપવા લાગ્યા છીએ. કોણ આપણી પાછળ કેટલો ખર્ચ કરે છે એના ઉપરથી આપણે માનીએ છીએ કે એને આપણા ઉપર કેટલી લાગણી છે\nઘણા લોકો રૂપિયા ખર્ચીને પણ સંબંધો નિભાવતા હોવાનું માની લેતા હોય છે. એક પતિ-પત્નીની આ વાત છે. પતિ પત્ની માટે રૂપિયા ખર્ચવામાં કોઈ કસર ન છોડે. પત્ની માંગે એ પહેલાં બધું હાજર કરી દે. સારી જગ્યાએ ફરવા લઈ જાય. સારી હોટલમાં જમવા લઈ જાય. પતિ એવું માનતો કે એ પત્ની માટે બધું જ કરે છે. એક વખત પ્રેમની વાત નીકળી ત્યારે પત્નીએ કહ્યું, તું રૂપિયા વાપરવામાં કંઈ વિચારતો નથી, પણ એ સિવાયનું શું તને ખબર હોય છે હું કઈ માનસિક અવસ્થામાંથી પસાર થાઉં છું તને ખબર હોય છે હું કઈ માનસિક અવસ્થામાંથી પસાર થાઉં છું પેમ્પર માત્ર રૂપિયા ખર્ચીને નથી કરાતું, જિંદગીમાં બીજું ઘણું બધું પણ હોય છે. તું મારી કેટલી કેર કરે છે પેમ્પર માત્ર રૂપિયા ખર્ચીને નથી કરાતું, જિંદગીમાં બીજું ઘણું બધું પણ હોય છે. તું મારી કેટલી કેર કરે છે રાતે મારી ઊંઘ ઊડી જાય ત્યારે તને કેટલી વાર એવું થયું કે, તારી ઊંઘ કેમ ઊડી ગઈ રાતે મારી ઊંઘ ઊડી જાય ત્યારે તને કેટલી વાર એવું થયું કે, તારી ઊંઘ કેમ ઊડી ગઈ સાચો સાથ એ માનસિક સાંનિધ્ય છે. તું ડ્રેસ લાવી દે અને હું પહેરું પછી એમ ન કહે કે, મસ્ત લાગે છે, તો એ ડ્રેસ લાવવાનો કોઈ અર્થ નથી સાચો સાથ એ માનસિક સાંનિધ્ય છે. તું ડ્રેસ લાવી દે અને હું પહેરું પછી એમ ન કહે કે, મસ્ત લાગે છે, તો એ ડ્રેસ લાવવાનો કોઈ અર્થ નથી ક્યાં જઈએ છીએ એ મહત્ત્વનું નથી, ત્યાં જઈને કેવી રીતે રહીએ છીએ એ વધુ મહત્ત્વનું હોય છે.\nમાણસનો જીવ કેવડો છે અને કેવો છે એ માપવાના પણ દરેકનાં જુદાં જુદાં કાટલાં હોય છે. જીવ પણ ગજબનો હોય છે. ક્યારેક આપણો જીવ ટૂંકો થઈ જાય છે. ક્યારેક આપણો જીવ બળે છે. આપણી વ્યક્તિને કંઈ થાય પછી આપણો જીવ ક્યારેક ટૂંકો થઈ જતો હોય છે. એની ચિંતા જ થયા રાખે છે. એ બરાબર હશે ને એણે સરખું ખાધું હશે ને એણે સરખું ખાધું હશે ને એ સમયસર પહોંચી ગયો હશે ને એ સમયસર પહોંચી ગયો હશે ને ફોન આવવામાં થોડુંક મોડું થાય તો પણ આપણને બેચેની લાગવા માંડે છે. ક્યારેક તો એવું પણ થાય કે, જીવ ટૂંકો થઈ જવો એ પ્રેમની નિશાની છે ફોન આવવામાં થોડુંક મોડું થાય તો પણ આપણને બેચેની લાગવા માંડે છે. ક્યારેક તો એવું પણ થાય કે, જીવ ટૂંકો થઈ જવો એ પ્રેમની નિશાની છે બધા માટે કેમ જીવ ટૂંકો નથી થતો બધા માટે કેમ જીવ ટૂંકો નથી થતો બધા માટે કેમ આપણો જીવ નથી બળતો બધા માટે કેમ આપણો જીવ નથી બળતો અમુક માટે જ આવું થાય છે. એનું કારણ એ હોય છે કે, એના જીવ સાથે આપણો જીવ જોડાયેલો હોય છે. આપણે એવી વાર્તા સાંભળી છે કે, એક રાજા હતો. તેનો જીવ જંગલમાં રહેતા એક પોપટમાં હતો. એક દુશ્મનને રાજાને મારવો હતો. તેણે જંગલમાંથી પોપટ પકડીને એની ડોક મરડી નાખી. રાજા મરી ગયો. તમને ક્યારેય એવું લાગ્યું છે કે, તમારો જીવ કોઈનામાં છે અમુક માટે જ આવું થાય છે. એનું કારણ એ હોય છે કે, એના જીવ સાથે આપણો જીવ જોડાયેલો હોય છે. આપણે એવી વાર્તા સાંભળી છે કે, એક રાજા હતો. તેનો જીવ જંગલમાં રહેતા એક પોપટમાં હતો. એક દુશ્મનને રાજાને મારવો હતો. તેણે જંગલમાંથી પોપટ પકડીને એની ડોક મરડી નાખી. રાજા મરી ગયો. તમને ક્યારેય એવું લાગ્યું છે કે, તમારો જીવ કોઈનામાં છે એવું હોય છે. આપણી વ્યક્તિ દુ:ખી હોય ત્યારે આપણે દુ:ખી થઈએ છીએ. એ મજામાં હોય ત્યારે આપણને એમ ને એમ મજા આવે છે.\nએક યુવાનની આ વાત છે. પત્ની સાથે ઘણી વાર ઝઘડો થાય. જોકે, ઝઘડીને ઓફિસે આવે પછી એને ક્યાંય મજા ન આવે. કામમાં જીવ ન લાગે. એક વખત તેણે પત્નીને કહ્યું કે, તારી સાથે ઝઘડો થાય પછી હું બહુ ડિસ્ટર્બ રહું છું. તમે ક્યારેય કોઈની સાથે ઝઘડો કે કોઈનાથી નારાજ થાવ ત્યારે એને કહો છો કે, તમને એવું કર્યા પછી કે એવું થઈ ગયા પછી શું થાય છે આપણે નથી કહેતા, એવું કહેવામાં પણ આપણો ઇગો ઘવાતો હોય છે. આપણે એવું નથી કહેતા કે, યાર એવું નહીં કર, મને મજા નથી આવતી, મારો જીવ મૂંઝાય છે.\nઆપણો જીવ આપણને જવાબ આપતો હોય છે. આપણને કંઈ થતું હોય ત્યારે એનો અણસાર આપતો હોય છે. જે માણસ પોતાના ‘જીવ’ને ઓળખે છે એ જ જિંદગીને ઓળખે છે. આપણે અમુક વ્યક્તિ માટે કહીએ છીએ કે, એ તો મારો જીવ છે. આપણે મોઢામોઢ પણ કહેતા હોઈએ છીએ કે, તું તો મારો જીવ છે. તમારા ‘જીવ’ને જીવો, જીવને જાણો અને જીવને માણો, જિંદગી જીવવાની સાચી મજા ‘જીવ’ને જીવી લેવામાં જ છે\nબધાના જીવ મોટા હોતા નથી. જેની સંવેદનાઓ જીવતી નથી એનો જીવ પણ સંકોચાઈ જતો હોય છે તમારો ‘જીવ’ કેવો છે તમારો ‘જીવ’ કેવો છે\n(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 18 સપ્ટેમ્બર 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)\nબીમારીના બોધપાઠ સાજા થઇએ એટલે તરત ભુલાઇ જાય છે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણે યંગસ્ટર્સને મોટિવેટ કરવામાં ઊણાં ઊતરીએ છીએ – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nન્યૂ નોર્મલ : નવી પરિસ્થિતિને તમે કેટલી ઝડપથી સ્વીકારી શકો છો : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઆપણા દેશના તમામે તમામ ક્ષેત્રમાં નેપોટિઝમ અને પોલિટિક્સ છે જ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nકોઈના માટે એટલા ખાલી ન થાવ કે ભરાઈ ન શકો – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઉદાસ સ્વજનને સ્નેહની જરૂર હોય છે, શિખામણની નહીં : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દ���ેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAnkit Kothari on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on ખબર નહીં, મારી લાઇફમાં આ શું થવા બેઠું છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00219.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujjurocks.in/neeta-ambani-meets-hardik-pandya/", "date_download": "2020-07-06T01:57:31Z", "digest": "sha1:ZIRUWAFQVUBDP4CYNMGN3SA3Q65SCHYF", "length": 26435, "nlines": 285, "source_domain": "gujjurocks.in", "title": "લંડનમાં હાર્દિક પંડ્યાને મળવા પહોંચ્યા નીતા અંબાણી, હાર્દિકે કહ્યું કે, આભાર ભાભી - જુઓ તસ્વીરો", "raw_content": "\nસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)\nAllખેલ જગતગરવી ગુજરાતનારી વિશેપ્રસિદ્ધપ્રેરણાત્મકરસપ્રદ વાતોલવ-સ્ટોરીવૈવાહિક-જીવન\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો કરોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની…\nબાળકોને ભાવે તેવી બેસ્ટ બનાના કુલ્ફી હવે બનાવો ઘરે જ એકદમ…\nકેળા, લસણ, બ્રેડ અને બટાકાને ફ્રિજમાં મુકવા જોઈએ કે નહીં \nઘરમાં શાક ન હોય તો બનાવો ટેસ્ટી દાલ બાટી ઓવન કે…\n100% નેચરલ ચોકલેટ આઈસક્રીમ ઘરે બનાવો; ખાંડ કે ક્રીમ વગર પરફેક્ટ…\nઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કુંજ જયાબેન પટેલકૌશલ બારડખ્યાતિ ઠકકરડો.હર્ષદ વી. કામદારનિધિ (નન્હી કલમ)નિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશ્વેતા પટેલસુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)સૂચી સંકેત\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nમલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે,…\n‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર\nઅદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nઆ કારણોના લીધે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, વાંચો કેવી રીતે…\nતુલસીનો છોડ ઘરમાં ��ૃદ્ધિ કરે છે, ત્યારે જાણો કેવી રીતે તુલસીના…\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે…\nજ્યારે કર્ણ અને કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય…\nવડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ હનુમાન દાદા, વાંચો રોકડીયા હનુમાનજીનો મહિમા\n500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર આવ્યું નદીની બહાર, ચમત્કાર જોઈને…\nસુશાંતના કેસમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8…\nકિન્નર માત્ર નસીબદારને જ આપે છે આ વસ્તુ, જો તમને મળી…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nટાઇટેનિક જહાજને આજ સુધી દરિયાની બહાર શા કારણે નથી કાઢવામાં આવ્યું,…\nઆ 5 ઈશારા જણાવે છે કે પતિના જીવનમાં આવી ગઈ છે…\n30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન…\nપરિચિતના મૃત્યુ પામેલા વ્યક્તિનું તમારા સ્વપ્નમાં આવવું શુભ છે કે અશુભ…\nઆ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો…\nવજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ…\nહાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન \nકોબીજમાં હોય શકે છે એ કીડો, જે તમારા મગજમાં ઘૂસીને કરી…\nતરબૂચ નહિ તેનું છોતરું પણ છે ખુબ જ ફાયદાકારક, આ બીમારીઓથી…\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે…\nમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nજ્યારે સોનમ કપૂરથી વધારે તેના બોલ્ડ કાપડાએ લૂંટી મહેફિલ, 7 તસ્વીરો…\nઘરમાં સૌથી નાનો હતો સુશાંત સિંહ રાજપૂત, જુઓ બાળપણની 10 તસ્વીરો\nબૉલીવુડ ઇન્ડસ્ટ્રીની આ 8 અભિનેત્રીઓનો દેશના રૉયલ પરિવાર સાથે છે ઊંડો…\nસુશાંત મામલે તપાસમાં આવ્યો નવો વળાંક, આ વાત પર નથી ગયું…\n50ની ઉંમર પછી પણ આ 5 અભિનેત્રીઓ લાગે છે ખુબ જ…\nજયારે હીરો બનીને સુશાંતસિંહ રાજપૂત પહોંચ્યો હતો કોલેજ, જ્યાંથી છોડી દીધું…\nધનવાન બનવા માટે બુધવારે કરો 5 આ ઉપાય, પૈસાદાર બનાવતા તમને…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nવર્ષના ત્રીજા ચંદ્રગ્રહણ નિમિત્તે ત્રણ રાશિઓને થશે લાભ, જાણો કોણ થશે…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે…\nઆવ્યો વર્ષનો મોટો અને ફાયદાકારક શનિવાર, આ 3 રાશિઓ પર વરસશે…\nસુશાંત મામલે તપાસમાં આવ્યો નવો વળાંક, આ વાત પર નથી ગયું…\nફક્ત 1.5 રૂપિયામાં મળતી આ દવાથી સાજા થઇ રહ્યા છે કોરોનાના…\nOMG: ટિક્ટોક પાછું ચાલુ થશે એવા એંધાણ મળ્યા, જાણો સમગ્ર વિગત\nકોરોનથી બચવા સોનાનું માસ્ક બનાવી સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયો આ…\nવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો ચોંકાવનારો ખુલાસો, જેટલા કોરોનાના કેસ નોંધાયા છે તેનાથી…\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો…\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના…\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે…\nલગ્નના 10 વર્ષ બાદ સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે, શોએબ મલિક સાથે…\nઆખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા…\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ…\n90 વર્ષની ઉંમરે કરી આ દાદીમાએ શરૂ કર્યો આ ધંધો, આનંદ…\nગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને\nસુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે…\nપર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું\nકોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું…\nતમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા…\n42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો…\nમહિલાઓ માટે સલામત લેટ-નાઇટ રાઇડ્સ, ગરીબો માટે મફત સવારી: આ છે…\nHome ખબર લંડનમાં હાર્દિક પંડ્યાને મળવા પહોંચ્યા નીતા અંબાણી, હાર્દિકે કહ્યું કે, આભાર ભાભી...\nલંડનમાં હાર્દિક પંડ્યાને મળવા પહોંચ્યા નીતા અંબાણી, હાર્દિકે કહ્યું કે, આભાર ભાભી – જુઓ તસ્વીરો\nરિલાયન્સ ફાઉન્ડેશનની ચેરમેન નીતા અંબાણી આ સમયે સ્પોર્ટ્સ બિઝનેસ સમિતિમાં ભાગ લેવા માટે લંડનમાં છે. એમને સ્પોર્ટ્સ સમિતિમાં ભારતીય બલ્લેબાજ જસપ્રીતેના વખાણ કર્યા હતા. સાથે જ બંને પંડયા ભાઈઓની પણ પ્રશંસા કરી હતી.\nબુમરાહ, કૃણાલ પંડયા અને હાર્દિક પંડયા આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમે છે. નીતા અંબાણીએ સ્પોર્ટ્સ સમિતિમાં કહ્યું હતું કે, ‘હું તમારી સામે યુવા ખેલાડીની એક હ્ર્દયસ્પર્શી કહાની કહેવા જઈ રહી છું, જેને મુંબઈ ઇન્ડિયન્સે એક ખુબ નાના શહેરમાંથી શોધ્યો હતો.’ સાથે જ તેમને કહ્યું હતું કે,’ આજે બુમરાહ યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. 10 વર્ષની અંદર મુંબઈ ઇન્ડિયન્સે ઘણા યુવા ખેલાડીઓ શોધ્યા છે, હાર્દિક અને કૃણાલ પંડયા પણ એમાંના એક છે.’\nટિમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડયા આજકાલ લંડનમાં છે. તે તેમની લોવર બેક સર્જરીમાંથી રિકવર કરી રહ્યા છે. અને આ સમય દરમિયાન નીતા અંબાણી હાર્દિક પંડયાને મળવા પહોંચી હતી.\nસોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા સ્ટાર ક્રિકેટરે નીતા અંબાણી સાથેની તસ્વીર શેર કરી હતી. નીતા અંબાણી ગુલદસ્તો લઇ અને હાર્દિકને મળવા પહોંચી હતી અને ત્યાં પહોંચી તેની તબિયત વિશે પૂછ્યું હતું.\nહાર્દિકે સોશિયલ મીડિયા પર શેર કરેલ તસ્વીરનાં કૅપ્શનમાં લખ્યું હતું કે,’ શુક્રિયા ભાભી લંડનમાં મને મળવા આવવા માટે. તમારી શુભકામનાઓ અને મનોબળ વધારવાવાળી વાતો મારી માટે ખુબ મહત્વની છે. તમે હંમેશાથી મારી પ્રેરણા રહ્યા છો.’\nજણાવી દઈએ કે, એશિયા કપમાં પાકિસ્તાન સામે રમતા મેચ દરમિયાન હાર્દિકને કમરમાં ઇજા થઇ હતી. એટલા માટે ટીમની અંદર-બહાર થઇ રહ્યા હતા. અંતે તેમને સર્જરી કરાવવાનું નક્કી કર્યું હતું.\nAuthor: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nસુશાંત મામલે તપાસમાં આવ્યો નવો વળાંક, આ વાત પર નથી ગયું કોઇનું ધ્યાન- જાણો વિગત\nફક્ત 1.5 રૂપિયામાં મળતી આ દવાથી સાજા થઇ રહ્યા છે કોરોનાના દર્દી, ચીનથી લઈને અમેરિકા સુધીના ડોક્ટર હેરાન\nOMG: ટિક્ટોક પાછું ચાલુ થશે એવા એંધાણ મળ્યા, જાણો સમગ્ર વિગત\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nહાર્દિક પંડયાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે શેર કરી પૂછ્યો સવાલ, મળ્યો...\nભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ લોકડાઉન દરમિયાન તેનો બધો જ સમય પત્ની નતાશા સ્ટેનકોવિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે સમય વિતાવી રહ્યા છે....\nખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના...\nટ્રેક્ટરથી લઈને બાઈક, JCB પણ ચલાવે છે IAS અધિકારીની પત્ની, જુઓ...\nઅથાણાં બનાવવાના કામથી ઉભો કરી દીધો ���રોડોનો કારભાર, જાણો કૃષ્ણા યાદવની...\nછાપા વેચવાથી લઈને આઈઆઈટી સુધી સુપર 30ની શિવાંગીની સફર, વાંચીને જરૂર...\nબૉલીવુડ ઇન્ડસ્ટ્રીની આ 8 અભિનેત્રીઓનો દેશના રૉયલ પરિવાર સાથે છે ઊંડો...\nધનવાન બનવા માટે બુધવારે કરો 5 આ ઉપાય, પૈસાદાર બનાવતા તમને...\nદીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે...\nમાં પોતાની 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને છોડીને જતી રહી,...\n‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા...\nલતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00219.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.iamgujarat.com/latest-news/international-news/america/us-suspends-flights-by-chinese-airlines-starting-june-16-560079/", "date_download": "2020-07-06T01:46:28Z", "digest": "sha1:P4HLMMZ4I5WN26EPNGKMRTKBM37OXCRA", "length": 13749, "nlines": 177, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: ચીનની એરલાઈન્સને 16 જૂનથી અમેરિકામાં નહીં મળે પ્રવેશ | Us Suspends Flights By Chinese Airlines Starting June 16 - America | I Am Gujarat", "raw_content": "\nફરી એકવાર મોંઘા થઈ શકે છે ફોન કૉલ અને ઈન્ટરનેટ ડેટા\nઝારખંડમાં ધોળેદહાડે ભાજપના નેતાની ગોળી મારી હત્યા\nકોરોનાઃ ભારતે રશિયાને પાછળ રાખ્યું, સૌથી વધુ કેસ મામલે વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યું\nદ્વારકા : ખંભાળિયામાં આભ ફાટ્યું, બે કલાકમાં 12 ઈંચ વરસાદ\nપત્ની બુશરા અંગે કરી ટિપ્પણી, ઈમરાન ખાને ધારાસભ્યને પક્ષમાંથી હાંકી કાઢ્યા\nદુબઈથી મૌની રોયે શૅર કરી પોતાની તસવીરો, અદાઓ એવી કે જોતા જ રહી જશો\nમિલિન્દ સોમણથી પણ વધુ ફિટ છે તેના મા, 15 પુશ અપ્શ લગાવી ઉજવ્યો 81મો બર્થ-ડે\nવીજળીનું બિલ ભરવા પેઈન્ટિંગ વેચવા માગે છે અરશદ વારસી, કહ્યું – કિડની બચાવીને રાખી છે\nબહેન શ્વેતા માટે સુશાંતે પોતાના હાથે લખી હતી નોટ, ઈન્સ્ટાગ્રામ પર કરી શેર\nઅભિષેક-ઐશ્વર્યાના લગ્નના સાક્ષી બનેલા ‘��ુલમહોરે’ વિદાય લેતાં દુઃખી થયા અમિતાભ બચ્ચન\nઅચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો\nખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક\nઅંડકોષમાં ગાંઠ થઈ ગઈ છે, શું મને સેક્સ કરવામાં મુશ્કેલી થશે\nખંડાલામાં જેકી શ્રોફનું 5 સ્ટાર રિસોર્ટ જેવું આલીશાન ફાર્મ હાઉસ, જુઓ તસવીરો\nMMS લીક થતા ચર્ચામાં આવી TikTok સ્ટાર નિશા ગુરગૈન, કે.એલ રાહુલ સાથે કરવા ઈચ્છે છે લગ્ન\nGujarati News America ચીનની એરલાઈન્સને 16 જૂનથી અમેરિકામાં નહીં મળે પ્રવેશ\nચીનની એરલાઈન્સને 16 જૂનથી અમેરિકામાં નહીં મળે પ્રવેશ\nકોરોના વાયરસના કારણે ચીન અને અમેરિકા વચ્ચેના તણાવની અસર હવે ધીમે ધીમે બંને દેશોના વેપાર અને ટ્રાવેલ પર પણ પડી રહી છે. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ વહિવટી તંત્રએ બુધવારે નિર્ણય લીધો છે કે ચીનની ચાર એરલાઈન્સના પેસેન્જર વિમાનોને અમેરિકામાં આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે 16 જૂનથી આ આદેશ અમલમાં મૂકવામાં આવશે જેના માટે ચીનની સરકારને જવાબદાર ઠેરવવામાં આવી છે.\nહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો\nહકીકતમાં ચીને આ સપ્તાહે અમેરિકાની યુનાઈટેડ એરલાઈન્સ અને ડેલ્ટા એરલાઈન્સની ફ્લાઈટ્સને મંજૂરી આપી નથી. કોરોના વાયરસની શરૂઆત બાદ તેને બંધ કરી દેવામાં આવી હતી અને હવે તેને ફરીથી શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી. હવે અમેરિકાએ નિર્ણય લીધો છે કે ચીનની એર ચાઈના, ચાઈના ઈસ્ટર એરલાઈન્સ કોર્પ, ચાઈના સાઉથ એરલાઈન્સ અને હેનન એરલાઈન્સ હોલ્ડિંગને મંજૂરી આપવામાં આવશે નહીં. ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 16 જૂન પહેલા પણ આદેશ આપી શકે છે.\nટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે ચીન બંને દેશો વચ્ચે ફ્લાઈટ્સને લઈને થયેલી સમજૂતીનું ઉલ્લંઘન કરી રહ્યું છે. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ડિપાર્ટમેન્ટ ચીનના પોતાના સમકક્ષો સાથે વાતચીત જારી રાખશે જેથી અમેરિકા અને ચીન દ્વિપક્ષીય સંબંધો જળવાઈ શકે. આ દરમિયાન ચીનને કેરિયર્સને ઓપરેટ કરવાની એટલી મંજૂરી મળશે જેટલી પેસેન્જર ફ્લાઈટ્સ માટે ચીનની સરકાર અમેરિકાને મંજૂરી આપશે.\nપતિએ પત્ની માટે બનાવી શાનદાર બાઈક, લોકો થઈ ગયા આફરિન\nપીએમ મોદીએ અમેરિકાને આઝાદી દિવસની શુભેચ્છા પાઠવી, ટ્રમ્પે કહ��યું- ‘ભારતને પ્રેમ કરે છે અમેરિકા’\nUSમાં આજે પણ જીવંત છે સ્વામી વિવેકનંદનું ઐતિહાસિક ભાષણ, જોઈને ગર્વ થઈ જશે\nઅમેરિકામાં ચીનનો વિરોધ, ‘બોયકોટ ચાઈના’ના નારાથી ગુંજ્યું ટાઈમ્સ સ્ક્વેર\nશાર્કને પંજામાં દબોચીને ઉડી ગયું વિશાળકાય પક્ષી, વિડીયો થયો વાયરલ\nકોરોના: અમેરિકાએ પાકિસ્તાનને દાન કર્યા 100 વેન્ટિલેટર\nરીયલ હીરો: સળગતી કારમાંથી 3 લોકોને બચાવ્યા\nકોરોના સામે જીતની ખુશીમાં દર્દી હોસ્પિટલમાં જ કરવા લાગ્યો ડાન્સ\nબેકિંગમાં કેટલા પ્રકારના યીસ્ટ વપરાય છે જાણો, પ્રકાર અને ઉપયોગ\nઅકસ્માત બાદ બાઈકમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nપતિએ પત્ની માટે બનાવી શાનદાર બાઈક, લોકો થઈ ગયા આફરિનપીએમ મોદીએ અમેરિકાને આઝાદી દિવસની શુભેચ્છા પાઠવી, ટ્રમ્પે કહ્યું- ‘ભારતને પ્રેમ કરે છે અમેરિકા’USમાં આજે પણ જીવંત છે સ્વામી વિવેકનંદનું ઐતિહાસિક ભાષણ, જોઈને ગર્વ થઈ જશેઅમેરિકામાં ચીનનો વિરોધ, ‘બોયકોટ ચાઈના’ના નારાથી ગુંજ્યું ટાઈમ્સ સ્ક્વેરશાર્કને પંજામાં દબોચીને ઉડી ગયું વિશાળકાય પક્ષી, વિડીયો થયો વાયરલકોરોના: અમેરિકાએ પાકિસ્તાનને દાન કર્યા 100 વેન્ટિલેટરપ્રેમથી કાચબાને કિસ કરવા ગયો આ વ્યક્તિ, પરંતુ તેને ભારે પડ્યો પ્રેમદરિયા કિનારે ખડક પર ફોટોશૂટ કરાવી રહ્યું હતું કપલ, પરંતુ બની ભયંકર ઘટનાહવે કોરોના વાયરસથી બચાવશે આ નેકલેસ જુઓ વિડીયોઅમેરિકામાં એક જ દિવસમાં કોરોના વાયરસના 52,000 કેસ સામે આવતા ચિંતા વધીકોરોનાની સારવારમાં ઉપયોગી રેમડેસિવીર દવાનો 90 ટકા સ્ટોક એકલા અમેરિકાએ ખરીદી લીધોહાર્ટમાં કઈ રીતે ઘૂસે છે કોરોના, સ્ટડીમાં ખુલાસોભારતે ચાઈનિઝ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ, અમેરિકાએ નિર્ણય વિશે કહી આ વાતઅમેરિકામાં કોરોનાના કારણે રોજના એક લાખ કેસ આવવાની આશંકા કેમ વ્યક્ત કરાઈ જુઓ વિડીયોઅમેરિકામાં એક જ દિવસમાં કોરોના વાયરસના 52,000 કેસ સામે આવતા ચિંતા વધીકોરોનાની સારવારમાં ઉપયોગી રેમડેસિવીર દવાનો 90 ટકા સ્ટોક એકલા અમેરિકાએ ખરીદી લીધોહાર્ટમાં કઈ રીતે ઘૂસે છે કોરોના, સ્ટડીમાં ખુલાસોભારતે ચાઈનિઝ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ, અમેરિકાએ નિર્ણય વિશે કહી આ વાતઅમેરિકામાં કોરોનાના કારણે રોજના એક લાખ કેસ આવવાની આશંકા કેમ વ્યક્ત કરાઈભારત પછી અમેરિકાએ પણ આ બાબ��માં ચીનને આપ્યો તગડો ઝટકો\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00219.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gu.vikaspedia.in/education/aacabeab3a95acbaa8ac1a82-a95acbab0acdaa8ab0/a97ac1a9cab0abeaa4-a93aaaaa8-ab8acda95ac2ab2", "date_download": "2020-07-06T03:13:08Z", "digest": "sha1:LPCMXSBLR3RBO7HMRIGRDPHYNVEF5VXX", "length": 56754, "nlines": 364, "source_domain": "gu.vikaspedia.in", "title": "ગુજરાત ઓપન સ્કૂલ — વિકાસપીડિયા", "raw_content": "\nભાષા પસંદ કરો ▼\nહોમ પેજ / શિક્ષણ / બાળકોનું કોર્નર / ગુજરાત ઓપન સ્કૂલ\nસ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો\nગુજરાત ઓપન સ્કૂલ વિશેની માહિતી આપવામાં આવી છે\nજે વિદ્યાર્થીઓ/ઉમેદવારો સામાજિક, આર્થિક, શારીરિક વિકલાંગતા કે એકદમ અંતરિયાળ વિસ્તારમાં રહેણાંક જેવા કારણોને લીધે શાળામાં પ્રવેશ મેળવી શાળાકીય શિક્ષણ મેળવી શકતા નથી, આમ છતાં શાળાકીય શિક્ષણ પૂરું કરી ઉચ્ચ શિક્ષણ મેળવવાની ખેવના ધરાવે છે તેવા વિદ્યાર્થીઓને તેમના અનુકૂળ સમયે, અનુકૂળતા મુજબ અભ્યાસ ચાલુ રાખી શકે તે માટેની વ્યવસ્થા પૂરી પાડવા ગુજરાત સરકારે શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક બમશ:1010-1325-ગ, તા. 15-7-2010થી ગુજરાત રાજય ઓપન સ્કૂલ સોસાયટીની રચના કરવાનો નિર્ણય કરેલ છે અને આ સોસાયટી અંતર્ગત જુલાઈ, 2010થી ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ’ની રચના કરવામાં આવેલ છે. શરૂઆતમાં ધોરણ-10 તથા ધોરણ-12 (સામાન્ય પ્રવાહ)માં ખાનગી ઉમેદવાર (External / Private Student) તરીકે પરીક્ષા આપવા માગતા વિદ્યાર્થીઓ|ઉમેદવારોને ગુજરાત રાજ્ય ઓપન સ્કૂલિંગના અભ્યાસ કેન્દ્ર (સ્ટડી સેન્ટર) મારફતે નોંધણી કરી જરૂરી વ્યવસ્થા પૂરી પાડવાનું રાજય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે.\nગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલનું ટૂંકું નામાભિધાન GSOS રહેશે.\nટૂંકી સંજ્ઞા, આ અંગેના નિયમો ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ’ નિયમો કહેવાશે.\n‘રાજય સરકાર’ એટલે ‘ગુજરાત સરકાર’\n‘વિભાગ” એટલે ‘શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય’\n“બૉર્ડ’ એટલે ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.”\n‘સોસાયટી’ એટલે ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ સોસાયટી’, ગાંધીનગર.\n'GSOS એટલે ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ’, ગાંધીનગર.\n‘નિયમો’ એટલે ‘ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક:બમશઃ 1010-1325-ગ તા. 15-7-2010ની જોગવાઈ હેઠળ ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ સોસાયટી, ગાંધીનગર’ ઠરાવેલ નિયમો.\n“પાત્રતા’ એટલે ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાનગી (Private) ઉમેદવાર તરીકે ધોરણ 10 તથા ધોરણ 12 (સામા��્ય પ્રવાહ)ની પરીક્ષામાં બેસવા માટે નક્કી કરેલ લાયકાત.”\n‘પરીક્ષા સમિતિ” એટલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર’ દ્વારા રચવામાં આવેલ પરીક્ષા સમિતિ.\n'GS & HSEB એટલે ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.\nCBSE એટલે “સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન, ન્યૂ દિલ્હી’\nNIOS એટલે “નેશનલ ઇસ્ટીટટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ નોઇડા U.P.”\nCOBSE એટલે “કાઉન્સીલ ઓફ બોર્ડઝ ઓફ સ્કૂલ એજયુકેશન ઇન ઇન્ડિયા.”\nCISCE એટલે “કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન, ન્યૂ દિલ્હી.”\n“માન્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ’ એટલે ‘ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરને સમકક્ષ હોય તેવા અન્ય રાજયોના બોર્ડ.”\n‘પરીક્ષાનું માધ્યમ” એટલે ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્ય ધોરણ 10 તથા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા માટેની ભાષાઓનું માધ્યમ.”\n‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના અધ્યક્ષ’ એટલે ‘ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક:બમશઃ 1010-1325-ગ, તા. 15-7-2010ના પેરા – 3માં જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના અધ્યક્ષ.”\n‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના નાયબ અધ્યક્ષ’ એટલે ‘ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક:બમશઃ 1010-1325-ગ, તા. 15-7-2010ના પેરા - 3માં જણાવ્યા મુજબના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના નાયબ અધ્યક્ષ.”\n‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના સભ્ય સચિવ’ એટલે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક બમશઃ 1010-1325-ગ, તા. 15-7-2010ના પેરા – 3માં જણાવ્યા મુજબના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના સચિવ.”\nખાસ ફરજ પરના અધિકારી એટલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના “ખાસ ફરજ પરના અધિકારી.’\nકન્ટ્રોલર ઓફ એકાઉન્ટ્રસ એન્ડ સ્ટોર્સ એટલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના ‘કન્ટ્રોલર ઓફ એકાઉન્ટ્રસ એન્ડ સ્ટોર્સ.\nકમિશનર એટલે ‘શાળા અને મધ્યાહન ભોજન કમિશનર, ગુજરાત રાજ્ય’\n“પરીક્ષા કેન્દ્ર’ એટલે ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા નક્કી કરવામાં આવેલ ધોરણ 10 તથા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) માટેનાં પરીક્ષા કેન્દ્ર.’\n‘અભ્ય��સક્રમ” એટલે ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)માં હાલમાં જે પાઠયપુસ્તકો અમલમાં હોય તે પાઠચપુસ્તકો મુજબના અભ્યાસક્રમમાંથી વિષયવાર તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમ.”\n‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ પરીક્ષા’ એટલે ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવતી ધોરણ 10 તથા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા.\n‘અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર)” એટલે ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ, ગાંધીનગર દ્વારા શાળાવિકાસ સંકુલ ધરાવતી અથવા તો તાલુકા કક્ષાએ આવેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 10 તથા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ના ખાનગી ઉમેદવારોને ઉપયોગી થવા મંજૂર કરેલ અભ્યાસકેન્દ્ર.’\nએસ.વી.એસ. (S.V.S.) એટલે શાળાવિકાસ સંકુલ.\nઅર્થઘટન-ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના નિયમોના અર્થઘટન બાબતે જો કોઈ પ્રશ્નન ઉપસ્થિત થાય ત્યારે બોર્ડના અધ્યક્ષશ્રી દ્વારા કરવામાં આવેલું અર્થઘટન આખરી ગણાશે.\nઅદાલતી દાવાઓ કરવાનું ન્યાયક્ષેત્ર.\nGSOS ના નિયમોના સંદર્ભમાં બોર્ડ દ્વારા કરવામાં આવતા દાવાઓ કે બોર્ડ ઉપર કરવામાં આવતા દાવાઓ માટે બોર્ડના સચિવ જ કાયદાકીય ગણાશે.\nગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલને લગતા દાવાઓ માટે ન્યાયક્ષેત્ર માત્ર ગાંધીનગર/અમદાવાદ રહેશે.\nGSOS અભ્યાસકેન્દ્રો દ્વારા નોંધાયેલ ધોરણ 10 તથા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ના ઉમેદવારોની પરીક્ષા સંચાલન બાબત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા નિયમિત અભ્યાસ કર્તા ધોરણ 10 તથા ધોરણ 12ના વિદ્યાર્થીઓની સાથે જ પરીક્ષા લેવામાં આવશે અને તેનું સંચાલન બોર્ડ દ્વારા કરવામાં આવશે.\nGSOS નો ધોરણ 10 તથા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)નો અભ્યાસક્રમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલ ધોરણ 10 અને ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) મુજબનો GSOS ની ધોરણ 10 તથા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા માટેનો અભ્યાસક્રમ રહેશે.\nGSOS માટે પરીક્ષામાળખું ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ ધોરણ 10 તથા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) ગુ.મા.અને ઉ.મા.શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાતી ધોરણ 10ની તથા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા મુજબની પરીક્ષા માટે દર્શાવેલ પ્રશ્નનો, ગુણ અને સમય પ્રમાણેનો રહેશે.\nGSOS માટેનાં પ્રશ્નનપત્રોનું સ્વરૂપ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર મ���ધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા મૂજબનું રહેશે.\nGSOS માધ્યમિક શાળાંત પરીક્ષા (ધોરણ 10) ખાનગી ઉમેદવારની પાત્રતા નીચે મુજબ છે :\nજે ઉમેદવાર કોઈ નોંધાયેલી માધ્યમિક શાળામાં હાજરી આપતો ન હોય છતાં માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા આપવી હોય તેવા ઉમેદવારની ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર) ઉપરથી નોંધણી કરવામાં આવે છે. આવા ખાનગી ઉમેદવાર માટેની પાત્રતા નીચે મુજબ છે.\nઉમેદવારે ધોરણ 7 પાસ કરેલ હોવું જોઈએ અથવા સરકાર માન્ય માધ્યમિક શાળાના ધોરણ 8માં પ્રવેશ પામેલ કે નોંધાયેલ હોવો જોઈએ.\nઉમેદવારની વય 1 લી માર્ચના રોજ 15 (પંદર) વર્ષ પૂર્ણ થયેલ હોવી જોઈએ.\nજે ઉમેદવાર ધોરણ 7 પાસ ન હોય તો પણ જે તે પરીક્ષા માટે 1લી માર્ચના રોજ ઉંમર-17 વર્ષની પૂરી થતી હોય તેવા ઉમેદવારને GSOSના અભ્યાસકેન્દ્રમાંથી ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષામાં બેસવા માટે પરવાનગી આપી શકાશે.\nઆવા ખાનગી ઉમેદવારે ફક્ત ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ દ્વારા માન્ય અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર) મારફતે પરવાનગી માટેની અરજી મોકલવાની રહેશે અને GSOS એ નક્કી કરેલ ફી સાથે GSOS ગાંધીનગરને પ્રવર્તમાન જોગવાઈ મુજબ અરજી કરી આવેદનપત્ર ભરીને મોકલવાનું રહેશે.\nખાનગી ઉમેદવાર તરીકે જેમને પરવાનગી આપવામાં આવશે. તેમને નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવશે. જે પરીક્ષામાં પ્રવેશ મેળવવા માટેના આવેદનપત્ર સાથે જોડવું જોઈશે. ઉમેદવારે જે અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર) મારફતે અરજી કરી હોય તે જ અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર) મારફત પરીક્ષામાં બેસવાનું આવેદનપત્ર મોકલવાનું રહેશે.\nખાનગી ઉમેદવારને અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર) ધરાવતી શાળાની આંતરિક પરીક્ષા અગર કસોટીમાં બેસવાની ફરજ પાડી શકાશે નહિ.\nઉમેદવારને ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષામાં બેસવાની મંજૂરીની મુદત પાંચ પરીક્ષા સુધી રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત થયા પછી ભવિષ્યમાં ફરીથી મંજૂરી મેળવવાની જરૂરિયાત રહેતી નથી.\nખાનગી ઉમેદવારને નીચે જણાવેલ વિષયોની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. કમ્પયુટર (024), ચિત્રકામ (037), સંગીત (038), અને શારીરિક શિક્ષણ (040) - આ ચાર પ્રાયોગિક પાસું ધરાવતા વિષયો રાખી શકાશે. પરંતુ અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર) ધરાવતી શાળાના આચાર્ય પાસેથી પ્રાયોગિક કાર્ય પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.\nવાણિ���્ય શાળાઓ, ટેફનિકલ શાળાઓ અને ઉત્તર બુનિયાદી શાળાઓ માટેના વિષયો રાખી શકાશે નહિ.\nશાળા છોડ્યાનું પ્રમાણપત્ર (એલ.સી.) ડુપ્લીકેટ હોય તો ગુજરાત રાજ્યની કોઈ પણ શાળામાં ઉક્ત શાળા છોડ્યાના પ્રમાણપત્રનો ઉપયોગ કરીને અભ્યાસમાં જોડાયેલ નથી તે બાબતનું સોગંદનામું કરાવવાનું રહેશે.\nઅન્ય રાજ્યના માન્ય બોર્ડની માન્ય શાળાના વિદ્યાર્થી તેમજ જે તે રાજ્યના માન્ય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ ખાનગી ઉમેદવાર તરીકે માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષામાં બેસી શકશે, પરંતુ તેવા વિદ્યાર્થીએ તેમના શાળા છોડ્યાના પ્રમાણપત્ર પર જિલ્લા શિક્ષણાધિકારીના પ્રતિ હસ્તાક્ષર રજૂ કરવાના રહેશે.\nખાનગી ઉમેદવાર તરીકે બોર્ડ દ્વારા દર વર્ષે જુલાઈ માસની 31 તારીખ સુધીમાં અરજીપત્રકો માધ્યમિક શાળાઓ મારફતે ભરાય છે તેના બદલે હવે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર) મારફત ભરાશે. જે અંગેના અરજીપત્રકો અને માહિતી પુસ્તિકા આવા અભ્યાસકેન્દ્રો (સ્ટડી સેન્ટર)ને જૂન મહિનાના અંત સુધીમાં મોકલી આપવામાં આવે છે. તેમાં દર્શાવેલ જોગવાઈઓ અને બાબતો ધ્યાને લઈ ઉમેદવારી કરવાની રહેશે. (અભ્યાસકેન્દ્રોની યાદી રજૂ કરેલ છે.)\nGSOS ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા માટે ખાનગી ઉમેદવારની પાત્રતા નીચે મુજબ ઠરાવેલ છે :\nજે ઉમેદવાર કોઈ નોંધાયેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં હાજરી આપતો ન હોય છતાં ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર સામાન્ય પ્રવાહની પરીક્ષા આપવી હોય તેવા ઉમેદવારને ખાનગી ઉમેદવાર તરીકે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલે નિયત કરેલ અરજીપત્રક અને નિયત ફી ભરીને નિયત સમયમર્યાદામાં GSOSના અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર) મારફતે ખાનગી ઉમેદવાર તરીકે ઉમેદવારી કરવાની રહેશે. ખાનગી ઉમેદવાર તરીકેની પાત્રતા નીચે મુજબ છે :\nશાળા છોડ્યાનું પ્રમાણપત્ર (એલ.સી.) ગમે તે શાળાનું હોય પરંતુ ખાનગી ઉમેદવારનું ફોર્મ ફક્ત GSOSના અભ્યાસકેન્દ્ર મારફતે જ ભરવાનું રહેશે.\nઉમેદવાર ધોરણ 10 પાસ કરેલ હોય તે પરીક્ષા વર્ષથી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષાના વર્ષ દરમિયાન બે વર્ષનો ગાળો થતો હોવો જોઈએ. (દા.ત., પાંચ જુલાઈ, 2009 કે તે પહેલાં ધોરણ 10 પાસ થયેલ ઉમેદવાર માર્ચ, 2011ની ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી શકશે.)\nઉમેદવારે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી હોય તે શાળા જે તાલુકાISVSમાં આવે��� હોય તે તાલુકા/GSOSની અભ્યાસકેન્દ્ર મારફતે ઉમેદવારી કરવાની રહેશે અથવા તો ઉમેદવાર જે વિસ્તારમાં હાલમાં રહેતો હોય તે વિસ્તારના તાલુકા/SVSમાં આવેલ અભ્યાસકેન્દ્ર મારફતે ઉમેદવારી કરવાની રહેશે. વિજ્ઞાનપ્રવાહમાં ધોરણ 12માં નાપાસ થયેલ ઉમેદવાર પોતાની માતૃ સંસ્થા (જે શાળામાંથી નાપાસ થયેલ છે તે) જે તાલુકાISVSમાં આવેલ હોય તે તાલુકાISVSના GSOSના અભ્યાસકેન્દ્ર મારફતે જ સામાન્ય પ્રવાહના ખાનગી ઉમેદવારનું ફોર્મ ભરવાનું રહેશે\nશાળા છોડ્યાનું પ્રમાણપત્ર (એલ.સી.) ડુપ્લીકેટ હોય તો ગુજરાત રાજ્યની કોઈ પણ શાળામાં ઉક્ત શાળા છોડ્યાના પ્રમાણપત્રનો ઉપયોગ કરીને અભ્યાસમાં જોડાયેલ નથી તે બાબતનું સોગંદનામું કરાવવાનું રહેશે.\nખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માગતા ઉમેદવારો માટેના ફોર્મ બોર્ડ દ્વારા દર વર્ષે જુલાઈ માસની 31 તારીખ સુધીમાં આવેદનપત્રો ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મારફતે ભરાય છે તેના બદલે હવે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના અભ્યાસકેન્દ્રો (સ્ટડી સેન્ટરો) મારફતે ભરાશે. આ અંગેના આવેદનપત્રો અને માહિતી પુસ્તિકા જૂન મહિનાના અંતમાં GSOSના અભ્યાસકેન્દ્રોને મોકલી આપવામાં આવે છે. તેમાં દર્શાવેલ જોગવાઈઓનો અમલ કરવાનો રહેશે.\nઆ ઉપરાંત વખતો વખત ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ તેમજ બોર્ડ દ્વારા પરીક્ષા કે અભ્યાસને લગતા બહાર પડાતા નિયમો, સૂચનાઓનો અમલ કરવાનો રહેશે.\nઉમેદવારે ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની એસ.એસ.સી., (ધોરણ 10) પરીક્ષા અથવા અન્ય માન્ય બોર્ડની/સંસ્થાની ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. જો ઉમેદવાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર સિવાય અન્ય બોર્ડ/સંસ્થામાંથી ધોરણ 10 પાસ કરેલ હોય તો બોર્ડ દ્વારા નક્કી કરેલ સમકક્ષતા પ્રમાણપત્ર અવશ્ય રજૂ કરવાનું રહેશે. (પરિશિષ્ટ-B અને B-1 ધ્યાને લઈ કાર્યવાહી કરવી.)\nજે ઉમેદવાર વિજ્ઞાનપ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ કે વ્યવસાયલક્ષી પ્રવાહ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષામાં ઉત્તીર્ણ કે અનુતીર્ણ થયો હોય તો પણ તે સામાન્ય પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષામાં ખાનગી ઉમેદવાર તરીકે બેસી શકશે.\nGSOS ધોરણ 10 તથા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) આવેદનપત્ર-માહિતી પુસ્તિકા મેળવવા બાબત. (i) GSOS દ્વારા નિયત કરેલ આવેદનપત્રમાં જ અરજી કરી શકાશે. (ii) ઉમેદવારે ફક્ત એક જ અરજી કરવાની રહેશે. (iii) GSOS દ્વારા ઘોષિત કરેલ અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર) મારફત અરજી કરી શકાશે.\nઆવેદનપત્ર અને માહિતી પુસ્તિકા બોર્ડ દ્વારા નિયત કરેલ તારીખ, સમય દરમિયાન અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર) ધરાવતી શાળામાંથી મેળવી શકાશે.\nGSOS ધોરણ 10 તથા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) આવેદનપત્રની વિગતો ભરવા બાબત :\nધોરણ-10 તથા ધોરણ-12 (સામાન્ય પ્રવાહ) માટેના ખાનગી ઉમેદવારોએ ભરવાના આવેદનપત્રનો નમૂનો માહિતી પુસ્તિકામાં આપેલ છે. તેમાં લખેલ સૂચનાઓનું સંપૂર્ણપણે પાલન કરી આવેદનપત્ર ભરવાનું રહેશે.\nમાધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ 10) ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષામાં બેસવાપરવાનગી મેળવવા માગતા ઉમેદવારોને માર્ગદર્શન મળી રહે તે માટેની અલગ પુસ્તિકા બહાર પાડેલ છે. ઉમેદવારોએ તે મેળવીને આવેદનપત્ર ભરવાની કામગીરી કરવાની રહેશે.\nઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ 12, સામાન્ય પ્રવાહ) ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષામાં બેસવા પરવાનગી મેળવવા માગતા ઉમેદવારોને માર્ગદર્શન મળી રહે તે માટેની અલગ પુસ્તિકા બહાર પાડેલ છે, ઉમેદવારોએ તે મેળવીને આવેદનપત્ર ભરવાની કામગીરી કરવાની રહેશે.\nઅધૂરી વિગતવાળા, અસ્પષ્ટ વિગતવાળા, ખોટી માહિતીવાળા આવેદનપત્ર રદ થવાને પાત્ર રહેશે. (V) આવેદનપત્ર સ્વીકાર કે અસ્વીકાર કરવા બાબતનો અંતિમ નિર્ણય અધ્યક્ષશ્રીનો રહેશે.\nGSOS અભ્યાસકેન્દ્ર ધરાવતી શાળા સંસ્થાના વડાએ આવેદનપત્ર મોકલાવતી વખતે જરૂરી આધારોની ચકાસણી કરવા બાબત :\nGSOS અભ્યાસકેન્દ્રમાં ધોરણ 10 અને ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) બંને પરીક્ષા માટેના ખાનગી ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. આથી બંને માટેની અલગ અલગ ફાઈલો બનાવવાની રહેશે.\nધોરણ 10 માટેની માહિતી પુસ્તિકામાં જણાવેલ આધારોની ચકાસણી કરી ધોરણ 10 માટેનાં તમામ ખાનગી ઉમેદવારોનાં આવેદનપત્રો ચકાસણી કરીને સચિવશ્રી ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ C/o ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરને મોકલવાનાં રહેશે.\nધોરણ 12 સામાન્ય પ્રવાહ માટેની માહિતી પુસ્તિકામાં જણાવેલ આધારોની ચકાસણી કરી ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટેના તમામ ખાનગી ઉમેદવારોનાં આવેદનપત્રો ચકાસણી કરીને સચિવશ્રી ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ’ C/o ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરને મોકલવાનાં રહેશે.\nપરીક્ષા ફી અંગે :\nGSOS દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના ખાનગી ઉમેદવારો માટે ��ખતો વખત નોંધણી ફી તથા પરીક્ષા ફી નક્કી કરવામાં આવે તે મુજબની ફી ચૂકવવાની રહેશે.\nફી રાષ્ટ્રીયકૃત બેંકના ડિમાન્ડ ડ્રાફટથી જ ચૂકવી શકાશે. એકવાર આવેદનપત્ર ભર્યા બાદ પાછું ખેંચી શકાશે નહિ તેમજ પરીક્ષા ફી પરત મળશે નહિ.\nનોંધણી ફી અંગે :\nધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના ખાનગી ઉમેદવારો પાસેથી નોંધણી ફી + પરીક્ષા ફી + અન્ય સાહિત્ય અંગેની ફી મળી કુલ ફી નોંધણી વખતે એક સાથે લેવામાં આવશે.\nનોંધણી ફીમાં વખતોવખત યથાયોગ્ય વધારો કરી શકાશે. એકવાર ખાનગી ઉમેદવાર માટેની પરવાનગી માગતી અરજી કર્યા પછી તે પાછી ખેંચી શકાશે નહિં. પરવાનગી માગતી અરજી સાથે ભરેલી નોંધણી ફી પરત મળશે નહિ.\nઆવેદનપત્ર નોંધણી અને પરવાનગી બાબત :\nજો ઉમેદવારોને ટપાલ દ્વારા માહિતી પુસ્તિકામાં જણાવેલ સમયગાળા દરમિયાન તેમનું આવેદનપત્ર સ્વીકાર્યા અંગેની અને ખાનગી ઉમેદવાર તરીકે મંજૂરી આપવા અંગેની જાણ ન થાય તો તેઓ અભ્યાસકેન્દ્ર ઉપર જઈ આ અંગે તપાસ કરી શકશે.\nગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા જ GSOSના ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે.\nગુજરાત રાજયની માન્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિયમિત અભ્યાસ કરતાં ધોરણ 10 તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની સાથે જ GSOSના અભ્યાસકેન્દ્રો ઉપર નોંધાયેલ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.\nજાહેર પરીક્ષા અંગેનું સમયપત્રક (Time Table) બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે.\nGSOS અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર) ધરાવતી શાળાના ધોરણ 10 તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓ જે પરીક્ષા કેન્દ્ર ઉપરથી પરીક્ષા આપતા હશે તે જ પરીક્ષા કેન્દ્ર ઉપરથી ખાનગી ઉમેદવારોએ પણ પરીક્ષા આપવાની રહેશે.\nપ્રશ્નપત્ર પદ્ધતિ, પરીક્ષા પદ્ધતિ, પરીક્ષા કેન્દ્ર, પરીક્ષાની તમામ વ્યવસ્થા, મૂલ્યાંકન અને તેને લગતી તમામ વ્યવસ્થા બોર્ડ નક્કી કરે તે મુજબની રહેશે.\nપરીક્ષા દરમિયાન ગેરરીતિ આચરનાર ઉમેદવાર સામે બોર્ડના ‘શિક્ષા કોષ્ટક’ મુજબ કાર્યવાહી થઈ શકશે.\nબોર્ડ દ્વારા ધોરણ 10 તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહની જાહેર પરીક્ષાના પરિણામની તારીખ નક્કી કરવામાં આવશે.\nબોર્ડ દ્વારા એક સાથે નિયમિત અને ખાનગી પરીક્ષાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવશે. જે અભ્યાસકેન્દ્ર ઉપર આવેદનપત્ર ભરેલ હશે તેજ અભ્યાસકેન્દ્ર ઉપરથી પરિણામ મેળવી શકાશે.\nપરિણામ જાહેર થયા બાદ દફતર ચક��સણી, ગુણ ચકાસણી, ગેરહાજરની જગ્યાએ મુક્તિ અને કૃપાગુણ રદ કરી નાપાસ જાહેર કરવા માટેની અરજી જેવી બાબતો માટે બોર્ડની સૂચનાઓ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.\nગુણપત્રક / પ્રમાણપત્ર :\nગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના અભ્યાસકેન્દ્ર ઉપરથી નોંધણી કરાવી પરીક્ષા આપનાર ખાનગી ઉમેદવારને ગુણપત્રક તેમજ પ્રમાણપત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એનાયત કરવામાં આવશે.\nધોરણ 10 તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહના ખાનગી ઉમેદવારોના આવેદનપત્ર, મંજૂરી, પરીક્ષા, પરિણામ તેમજ અન્ય સંબંધિત બાબતો અંગે અહીં જ્યાં ઉલ્લેખ થયેલ નથી કે સ્પષ્ટતા થયેલ નથી ત્યાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના નિયમો આપોઆપ લાગુ પડશે.\nગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર)\nઅભ્યાસકેન્દ્રની યાદી આ સાથે રજૂ કરેલ છે.\nજે તે વર્ષમાં ખાનગી ઉમેદવાર તરીકે નોંધાયેલ ઉમેદવારો અને તેઓની પરીક્ષાને લગતા રેકર્ડની બોર્ડના નિયમો મુજબ સાચવણી કરવાની રહેશે.\nઅભ્યાસકેન્દ્ર ધરાવતી શાળાના આચાર્ય, અભ્યાસકેન્દ્રના કો-ઓર્ડિનેટર ગણાશે.\nઅભ્યાસકેન્દ્ર ધરાવતી શાળાના આચાર્ય દ્વારા બે શિક્ષકોની (શક્ય હોય તો 1, બી.એસ.સી. બી.એડ્રે 1, બી.એ.બી.એડ્ર. અંગ્રેજી) સંમતિ મેળવી અભ્યાસકેન્દ્ર માટે મંજૂરી મેળવવાની રહેશે.\nઅભ્યાસકેન્દ્રની મંજૂરી મેળવવા માટેનું નિયત કરેલ ફોર્મ આ સાથે રજૂ કરેલ છે.\nશાળાના સમય બાદ, જાહેર રજાના દિવસે અથવા તો ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવે તે સમયે શાળાએ નક્કી કરેલ બંને શિક્ષકોએ અભ્યાસકેન્દ્ર ઉપર હાજર રહી ઉમેદવારોની નોંધણી, નોંધાયેલ ઉમેદવારોને જે તે વિષયમાં મૂંઝવણ હોય ત્યાં સમજણ આપી માર્ગદર્શન પૂરું પાડવાનું રહેશે.\nઅભ્યાસકેન્દ્ર ઉપર નોંધાયેલ ઉમેદવારોને GSOS તરફથી પૂરું પાડવામાં આવેલ સાહિત્યનું વિતરણ કરી તેઓને પાઠયપુસ્તક તેમજ અન્ય સાહિત્ય સમયસર મળી રહે તેવી વ્યવસ્થા અભ્યાસકેન્દ્ર ખાતે ગોઠવવાની રહેશે.\nપર્સનલ કોન્ટેક્ટ પ્રોગ્રામ (PCP) દરમિયાન જયારે ઉમેદવાર અભ્યાસકેન્દ્રની મુલાકાત લે ત્યારે તેઓની એસાઈમેન્ટ જોવી, તેમને જુદા જુદા વિષયમાં આવતા કઠિન બિંદુઓ (Hard spot) સમજાવવા તેમજ પ્રશ્નનપત્રને લગતો મહાવરો કરાવવાની અને આ અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવાની કામગીરી આ બંને શિક્ષકોએ કરવાની રહેશે.\nBISAG (ભાસ્કરાચાર્��� ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ-ઇન્ફોર્મેટિક) દ્વારા ધોરણ 10 તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહના ખાનગી ઉમેદવારો માટે ખાસ પ્રસારિત થનાર શૈક્ષણિક કાર્યક્રમોના સમયપત્રક મુજબ અભ્યાસકેન્દ્રમાં ટીવી-ડીશ એન્ટેના વગેરે ગોઠવી આવા ઉમેદવારોને તેનો પૂરતો લાભ મળે તેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે.\nઅભ્યાસકેન્દ્રના કો-ઓર્ડિનેટર અને બંને શિક્ષકોને ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની કારોબારી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે તે માનદ્ વેતન ચૂકવવામાં આવશે.\nગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ કચેરી વ્યવસ્થા અને સરનામું\nજયાં સુધી અલગ વ્યવસ્થા ન ગોઠવાય ત્યાં સુધી ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની કચેરી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીના મકાનમાં બેસશે.\nપત્રવ્યવહાર માટેનું સરનામું : સચિવ ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ’ C/o, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, જૂના સચિવાલય પાસે, સેક્ટર-10 બી, ગાંધીનગર. ટે.નં. : (079) 23220538, ફેક્સ નં. : (079) 23253828\nજિલ્લાવાર અભ્યાસ કેન્દ્ર (સ્ટડી સેન્ટર)ની યાદી\nસ્ત્રોત : સર્વ શિક્ષા અભિયાન\nપેજ રેટ (57 મત)\nહું ધોરણ 10 ની પરિષ આપા માંગુ છું તો કેવી રીતે આપું હું દિલ્હીમાં રેવાનું છે\n11/06/18 નાં રોજ શાળા (નોન ગ્રાન્ટેડ) ખુલે છે અને એજ દિવસે એલ.સી કઢાવવામાં આવે તો કંઇ કંઇ ફી ભરવા પાત્ર થશે (દા.ત : સત્ર ફી, માસિક ફી , પરીકસા ફી )\nબોર્ડ નુ ફોર્મ ભરાઈ ગયુ છે કે નથી\nવાધેલા ૫રિમલ તેજાભાઈ Oct 09, 2017 10:05 AM\nઆ ખાનગી exam કયા જીલ્લા મા દેવાની હસે\n(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)\nનીચે આપેલ કોડ ટાઈપ કરો\nમાધ્યમિક અને ઉચ્ચ-માધ્યમિક શિક્ષણ\nસ્કોલરશીપ અને શિક્ષણ લોન\nવિશેષ જોગવાઇ સાથેની શાળાઓ\nશ્રમ અને રોજગાર વિભાગ - ITI\nપોલિટેકનીક્સ અને ડિપ્લોમા કોર્સ\nકૃષિ અને ગ્રામ વિદ્યાલય\nરાષ્ટ્રીય સ્તરે મહત્વની સંસ્થાઓ\nકરંટ અફેર્સ (વર્તમાન બાબતો)\nભારતીય ઈતિહાસ અને વિશ્વની મહત્વની તારીખો\nવિશ્વના સત્તાવાર નવા 7 કુતુબલો\nગણતંત્ર દિવસ – ઉલ્લાસનું પર્વ\nશિક્ષણ આયોગો અને સમિતિઓ\nડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીમાં ઉપલબ્ધ અભ્યાસક્રમો\nકૃષિ અને સલંગ્ન માળખું\nપાક અને પાક ઉછેર પદ્ધતિઓ\nમહિલા અને બાળ વિકાસ\nગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી\nમહિલાઓ અને ગ્રામીણ ઉર્જા\nમાહિતી અધિકાર 2005 વિશે\nવી એલ ઈ સંસાધનો માટે\nઆ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વ���ર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.\nકુલ જોએલા પાનાઓ: May 20, 2020\n© 2020 સી-ડેક. બધા હકો અનામત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00220.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/esha-gupta-s-bold-pictures-goes-viral-she-looks-hot-in-denim-jacket-056585.html?utm_medium=Desktop&utm_source=GB-BN&utm_campaign=Left_Include", "date_download": "2020-07-06T03:38:13Z", "digest": "sha1:J36NO65IGNHK3TZXYBFNWRTICOAQDAQZ", "length": 12603, "nlines": 155, "source_domain": "gujarati.oneindia.com", "title": "અકાઉન્ટ હેક થયા બાદ ઈશાની પહેલી સૌથી બોલ્ડ તસવીર, ફેન્સ પાગલ થયા | esha gupta's bold pictures goes viral, she looks hot in denim jacket - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅકાઉન્ટ હેક થયા બાદ ઈશાની પહેલી સૌથી બોલ્ડ તસવીર, ફેન્સ પાગલ થયા\nબૉલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તાને લઈ મશહૂર છે કે તે હંમેશા ફેન્સ માટે બુ બોલ્ડ અને સેક્સી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે અને તેમનું મનોરંજન કરતી રહે છે. પરંતુ હાલ તેમણે જે તસવીર શેર કરી છે તે એટલી હૉટ છે કે ફેન્સ ખુદને કમેન્ટ કરતાં રોકી નથી શકતા. ઉલ્લેખનીય છે કે આ ઈશા ગુપ્તાની ઈન્સાટગ્રામ પર પહેલી તસવીર છે. જી હાં... હાલમાં જ તેમનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક થઈ ગયું હતું અને તેની બધી તસવીર સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દેવામાં આવી હતી.\nજે બાદ ઈશાએ આ તસવીર શેર કરી જે હાલ આગ લગાવી રહી છે. આ તસવીરમાં ઈશા ગુપ્તા ડેનિમ જેકેટમાં જોવા મળી રહી છે અને તેમણે પોતાના જેકેટના બટન સંપૂર્ણરીતે ખોલી રાખ્યાં છે. ઈશા ગુપ્તાની આ હૉટ અદા લોકોને બહુ પસંદ આવી રહી છે. અગાઉ પણ તે આવી બોલ્ડ તસવીરોથી ધમાકો કરી ચૂકી છે.\nઆ અતિ બોલ્ડ તસવીરને શેર કરત�� ઈશા ગુપ્તાએ કેપ્શનમાં એક બટર ફ્લાઈટની તસવીર લખ્યું છે... તસવીર ખુબ વાયરલ થઈ રહી છે.\nઅભિનેત્રી ઈશા ગુપ્તાએ ફિલ્મ જન્નત 2થી ફિલ્મ સફરની શરૂઆત કરી હતી અને તે બાદ તે લોકોના દિલોમાં છવાઈ ગઈ હતી.\nતસવીરો ડિલિટ કેમ કરી\nઈશા ગુપ્તાએ જ્યારે પોતાની બધી તસવીરો ડિલિટ કરી દીધી હતી તો ફેન્સ સતત સવાલ પૂછી રહ્યા હતા કે આખરે તેમણે તસવીરો ડિલિટ કેમ કરી દીધી.\nઈશા ગુપ્તાએ ફેન્સને જવાબ આપતા કહ્યું હતું કે કોઈએ તેમનું અકાઉન્ટ હેક કરી લીધું હતું અને આ કારણે જ તેમની બધી તસવીરો અને વીડિયો ડિલિટ કરવા પડ્યા હતા.\nઈશા ગુપ્તાએ કહ્યું કે તે ફરીથી ધીરે ધીરે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો નાખતી રહેશે અને લકોએ મારી ચિંતા કરી તેમનો આભાર. તમારા ઘરોમાં રહો સુરક્ષિત રહો.\nથોડા સમય પહેલા અભિનેત્રી પતાની લવ લાઈફને લઈને પણ એક ખુલાસો કરી ચૂકી છે અને બૉયફ્રેન્ડની તસવીર શેર કરી હતી.\nકઈ ફિલ્મમાં જોવા મળશે\nઘણા સમયથી તેમના ફેન્સ ફિલ્મોને લઈ તેમની વાપસીનો ઈતેજાર કરી રહ્યા છે. જોવાનું એ રહેશે કે તે ક્યારે વાપસી કરે છે.\nCyclone Nisarga: પ્રિયંકા ચોપડાને સતાવી રહી છે મા અને ભાઈની ચિંતા\nબિકિનીમાં લાજવાબ લાગી રહી છે ઈશા ગુપ્તા, ક્યારેય નહિ જોયા હોય એવા Pics\nઇશા ગુપ્તાના બિકીનીમાં હોટ ફોટોશુટે મચાવી ધમાલ, એકલા જ જોજો\nઈશા ગુપ્તાના હૉટ ફોટોએ ખેંચ્યુ ફેન્સનુ ધ્યાન, જુઓ Pics\nઈશા ગુપ્તાના આ સેક્સી અને બોલ્ડ વીડિયો જોઈ થઈ જશો મદહોશ\nપોતાના જન્મ દિવસ પર ઇશા ગુપ્તાએ શેર કરી બોલ્ડ તસ્વિરો, ઇન્ટરનેટ પર લગાવી આગ\nબોલિવૂડની શાનદાર બિકીની બોડી ધરાવતી અભિનેત્રીઓ, હોટ તસવીરો\nઈશા ગુપ્તાની લેટેસ્ટ બિકીની ફોટો વાયરલ, એકલામાં જુઓ\nકાળી અભિનેત્રીઓને સેક્સી કહે છે, સુંદર નહીં: ઈશા ગુપ્તા\nબોલિવૂડની 10 અભિનેત્રીઓના ટોપલેસ ફોટોશૂટ, બધું જ દેખાયું\nહાર્દિક પંડ્યા સાથે જોડાયેલા સવાલ પર ભડકી ઈશા ગુપ્તાઃ કોણે કહ્યુ તે મારો દોસ્ત છે\nઆ વર્ષની સૌથી સેક્સી ફોટો, બિકીની પહેરીને ક્લોઝઅપ લૂક આપ્યો\nVideo: ઈશા ગુપ્તાએ કર્યું કંઈક એવું કે ફેન્સ થયા ગુસ્સેથી લાલચોળ\nesha gupta hot bold picture ઈશા ગુપ્તા હૉટ સેક્સી બોલ્ડ તસવીરો\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00220.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/case-of-gargi-college-reaches-parliament-kejriwal-says-disa-053579.html?utm_source=articlepage-Slot1-7&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T02:47:36Z", "digest": "sha1:4G2D2QGEQMBLHGGYU75APS5CEB3GO2HO", "length": 12836, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગાર્ગી કોલેજનો મામલો સંસદમાં પહોંચ્યો, કેજરીવાલે કહ્યું નિરાશાજનક ઘટના | Case of Gargi College reaches Parliament, Kejriwal says disappointing - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n17 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n18 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n19 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n19 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nગાર્ગી કોલેજનો મામલો સંસદમાં પહોંચ્યો, કેજરીવાલે કહ્યું નિરાશાજનક ઘટના\nદિલ્હીની ગાર્ગી કોલેજમાં વિદ્યાર્થીનીઓની છેડતીનો મામલો પણ લોકસભામાં ગુંજ્યો છે. આ કેસમાં કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઇએ સરકારને એક સવાલ પૂછ્યો, જેના જવાબમાં એચઆરડી મંત્રી રમેશ પોખરીયલ નિશાંકે તેમને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી. તેમણે કહ્યું કે જે લોકોએ કોલેજમાં પ્રવેશ કર્યો હતો તે વિદ્યાર્થીઓ ન હતા. દરમિયાન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી છે.\nતેમણે ટ્વીટ કર્યું હતું કે, ગાર્ગી કોલેજમાં અમારી દીકરીઓ સાથે ગેરવર્તણુંક ખૂબ જ દુખી અને નિરાશાજનક છે. આ બિલકુલ સહન કરી શકાતું નથી. ગુનેગારોને સૌથી કડક સજા થવી જોઈએ. અને તે સુનિશ્ચિત કરવું જોઈએ કે અમારી કોલેજમાં ભણતા બાળકો સલામત છે. જણાવી દઈએ કે રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ પણ આજે ગાર્ગી કોલેજ પહોંચી હતી.\nસ્વાતિ માલીવાલ પણ પહોંચી\nતે જ સમયે, દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ અને દિલ્હી પોલીસની ટીમ પણ આજે કોલેજમાં પહોંચી હતી. પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ શોધી રહી છે. જોકે પોલીસને હજી સુધી કોઈ ફરિયાદ મળી નથી. આ કેસમાં સ્વાતિ માલીવાલ કહે છે કે, દિલ્હી મહિલા મહિલા પંચે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે કે જ્યારે ત્યાં પોલીસ હતી ત્યારે આ ઘટના કેવી રીતે બની.\nતેમણે જણાવ્યું હતું કે મહિલા આયોગ��� કોલેજ વહીવટીતંત્રને પણ નોટિસ પાઠવી રહ્યું છે કે, આ ઘટનાને ચાર દિવસ થયા પછી પણ હજી સુધી કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. છોકરીઓનો આરોપ છે કે 6 ફેબ્રુઆરીએ કેટલાક બહારના લોકોએ દારૂના નશામાં કોલેજમાં પ્રવેશ કર્યો હતો અને તેની છેડતી કરી હતી. ગાર્ગી કોલેજની કેટલીક છોકરીઓ કહે છે કે આ ઘટના 3 દિવસીય તહેવાર 'રેવરી' દરમિયાન બની હતી.\nલગ્ન વિના મા બનેલી કલ્કિ કોચલિને દીકરીનુ નામ રાખ્યુ Sappho, લખી ઈમોશનલ પોસ્ટ\nSSGI કોલેજની 68 વિદ્યાર્થીઓના કપડા ઉતરાવાયા, CMએ કહ્યું કરાશે કડક કાર્યવાહી\nમહારાષ્ટ્રની તમામ કોલેજમાં રાષ્ટ્રગીત ગાવાનું ફરજિયાત, 19 ફેબ્રુઆરીથી લાગુ થશે નિયમ\nજેડીયુમાંથી કાઢવામા આવેલા પ્રશાંત કિશોરે આપ્યું નિવેદન, કહ્યું ભારતને બચાવવા માટે થેંક્યું દિ�\nકોલેજ જવાને બદલે પ્રેમીઓ સાથે જતી હતી યુવતિઓ, પોલીસે આવી હાલતમાં પકડી\nભારત બંધની અસર: સ્કુલ-કોલેજ બંધ, રસ્તા સૂમસામ\nસાદા નહીં હવે તો 3ડી ટેટૂનો છે જમાનો, જૂઓ શાનદાર તસવીરો\nલો બોલો, આ કોલેજમાંથી એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી\nમધ્ય પ્રદેશ હનીટ્રેપના આરોપી જીતૂ સોનીની ગુજરાતથી ધરપકડ\nસુશાંત સિંહ સુસાઈડ કેસમાં કરણ જોહર, સલમાન સહિત 8 સામે કેસ નોંધાયો\nઅનામિકા શુક્લા કેસ: સહરાનપુર KGBVની વોર્ડન બરખાસ્ત, IB સહિત 5 એજંસીઓ તપાસમાં લાગી\nદેશમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 9887 નવા કેસ, કુલ સંક્રમિત મામલા 2 લાખ 36 હજાર\nદેશમાં કોરોનાના 70 ટકા મામલા આ 13 શહેરોમાંથી, જાણો લીસ્ટ\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00220.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/business/atal-pension-yojana-nps-nsdl-apy-scheme-details-pfrda-stops-auto-debit-of-contributions-for-2-23-crore-apy-users-km-974453.html", "date_download": "2020-07-06T03:43:53Z", "digest": "sha1:GAGETAKR3MHARMTQGJ2GNZPSIGNHWL4M", "length": 23725, "nlines": 265, "source_domain": "gujarati.news18.com", "title": "atal-pension-yojana-nps-nsdl-apy-scheme-details-pfrda-stops-auto-debit-of-contributions-for-2-23-crore-apy-users– News18 Gujarati", "raw_content": "\nમાત્ર 7 રૂપિયા રોજ બચાવી મેળવો 60 હજાર પેન્શન સરકારે હવે 2.23 કરોડ લોકોને આપી મોટી રાહત\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nપુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ\nSBI ગ્રાહક છો તો જાણી લો આ વાત, નહીં તો આપવો પડશે ભારે ટેક��સ\nગેરન્ટી ડબલ પૈસા કરવાની ખાસ સરકારી સ્કીમ 124 મહિનામાં પૈસા ડબલ, આ રીતે ઉઠાવો ફાયદો\nહોમ » ન્યૂઝ » વેપાર\nમાત્ર 7 રૂપિયા રોજ બચાવી મેળવો 60 હજાર પેન્શન સરકારે હવે 2.23 કરોડ લોકોને આપી મોટી રાહત\nAPY યોજનાના ખાતાધારકોને સરકારે આપી રાહત\n30 જૂન સુધી આ સ્કીમમાં રોકાણ કરનાર લોકોના ખાતામાંથી રકમ નહીં કાપવામાં આવે.\nનવી દિલ્હી : મોદી સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી એટલ પેન્શન યોજનાના સભ્યોની સંખ્યા 2.23 કરોડથી વધારે થઈ ગઈ છે. મોદી સરકારની આ મહત્વકાંક્ષી યોજના હેઠળ તમે રોજ 7 રૂપિયા બચાવી 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 5000 રૂપિયાનું પેન્શન (60 હજાર રૂપિયા વાર્ષિક પેન્શન) પ્રાપ્ત કરી શકો છો.\nત્યારે સરકારે આ યોજનામાં મોટો નિર્ણય કરતા આ પેન્શન સ્કિમમાં કોન્ટ્રીબ્યૂશન કરવામાં 30 જૂન સુધીનો સમય આપ્યો છે. આ સ્કિમના સબ્સક્રાઈબરોમાં મોટાભાગના ઓછી આવકવાળા છે. લોકડાઉનના કારણે સૌથી વધારે અસર આ વર્ગ પર પડી છે. પેન્શન ફંડ નિયામક પીએફઆરડીએએ આને લઈ એક સર્ક્યૂલર જાહેર કર્યો છે.\nશું થયો ફેરફાર - લોકડાઉનની સૌથી વધારે અસર ઓછી આવકવાળા લોકો પર પડી છે. આને ધ્યાનમાં રાખી ઓટો ડેબિટ સુવિધાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અટલ પેન્શન યોજના દેશના આર્થિક રીતે પછાત લોકોને પેન્શન આપવાના ઈરાદાથી શરૂ કરવામાં આવી છે. આ પગલા બાદ 30 જૂન સુધી આ સ્કીમમાં રોકાણ કરનાર લોકોના ખાતામાંથી રકમ નહીં કાપવામાં આવે.\nતો જોઈએ આ યોજના વિશેની થોડી કામની વાત\n1 - નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી (NSDL)ની વેબસાઈટ અનુસાર, 18 વર્ષથી લઈ 40 વર્ષ સુધીની ઉંમરના લોકો આ યોજના સાથે જોડાઈ શકે છે. જોકે, આ યોજનાનો લાભ તે લોકો જ ઉઠાવી શકે છે, જે લોકો ઈન્કમ ટેક્સ સ્લેબથી બહાર છે.\n2 - APYમાં પેન્શનની રકમ તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણ અને તમારી ઉંમર પર નિર્ભર કરે છે. અટલ પેન્શન યોજના APY હેઠળ ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધારેમાં વધારે 5000 રૂપિયા માસિક પેન્શન મળી શકે છે. 60 વર્ષની ઉંમરથી તમને APY હેઠળ પેન્શન મળવાનું શરૂ થઈ જશે.3 - ક્યારે મળશે પેન્શન - અટલ પેન્શન યોજના હેઠળ માત્ર જીવતા જ નહીં, પરંતુ મોત બાદ પણ તમારા પરિવારને મદદ મળતી રહેશે. જો 60 વર્ષ પહેલા આ યોજના સાથે જોડાયેલા કોઈ વ્યક્તિનું મોત થઈ જાય છે તો, તેમની પત્ની આ યોજનામાં પૈસા જમા કરાવવાનું ચાલુ રાખી શકે છે અને 60 વર્ષ બાદ દર મહિને પેન્શન મેળવી શકે છે. બીજો વિકલ્પ એ છે કે, તે વ્યક્તિની પત્ની પોતાના પતિના મોત બાદ એક સાથે બધી રકમની માંગ પણ કરી શકે છે. જો પત્નીનું પણ મોત થઈ જાય છે તો, એક સાથે બધી રકમ તેમના નોમિનીને આપવામાં આવે છે.\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nમાત્ર 7 રૂપિયા રોજ બચાવી મેળવો 60 હજાર પેન્શન સરકારે હવે 2.23 કરોડ લોકોને આપી મોટી રાહત\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nપુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ\nSBI ગ્રાહક છો તો જાણી લો આ વાત, નહીં તો આપવો પડશે ભારે ટેક્સ\nગેરન્ટી ડબલ પૈસા કરવાની ખાસ સરકારી સ્કીમ 124 મહિનામાં પૈસા ડબલ, આ રીતે ઉઠાવો ફાયદો\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામ ખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00221.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-gujarat-government-waived-off-173-crore-electricity-bills-in-electricity-theft-cases-vz-888221.html", "date_download": "2020-07-06T01:51:58Z", "digest": "sha1:45IOXYC6XWXWW5DULVTG26EER7RKHTA3", "length": 22805, "nlines": 267, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarat Government waived off 173 crore electricity bills in Electricity theft cases– News18 Gujarati", "raw_content": "\nવીજચોરોને બખ્ખા : સરકારે એક વર્ષમાં રૂ. 173 કરોડના બિલો માફ કર્યા\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nઅમદાવાદ : 'તુ કોને મળીને આવ્યો, અમને ખબર છે, તારો ભાંડો ફૂટી ગયો', નકલી પોલીસે માંગી ખંડણી\nઅમદાવાદ : મિલકત ઘેલા દીકરાએ 70 વર્ષની માતાને તલવારથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nવીજચોરોને બખ્ખા : સરકારે એક વર્ષમાં રૂ. 173 કરોડના બિલો માફ કર્યા\nરાજ્ય સરકારે વીજચોરી કરનારાઓની ચોરી માફ કરી હોવાની કબૂલાત કરતા જણાવ��યું છે કે, વીજચોરીની કલમ 126 અને 135 હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વીજચોરીના બિલો માફ કરવામાં આવ્યા છે.\nગીતા મહેતા, ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન સરકારે માહિતી આપી છે કે છેલ્લા એક વર્ષમાં 17308.26 લાખના વીજબિલો માફ કરાયા છે. રાજ્ય સરકારે વીજચોરી કરનારાઓની ચોરી માફ કરી હોવાની કબૂલાત કરતા જણાવ્યું છે કે, વીજચોરીની કલમ 126 અને 135 હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વીજચોરીના બિલો માફ કરવામાં આવ્યા છે.\nકોમર્શિયલ, જનરલ લાઇટિંગ, કૃષિ વોટર વર્કર્સ અને ઔદ્યોગિક હેતુ માટે વીજ જોડાણ ધરાવતા લોકોના બિલો માફ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશીયારાએ પૂછેલા સવાલના જવાબમાં સરકારે આ માહિતી આપી હતી.\n51 ઔદ્યોગિક એકમાં પાસેથી રૂ. 464.63 લાખ વસૂલવાના બાકી\nસરકારના કહેવા પ્રમાણે અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં 51 ઔદ્યોગિક એકમો પાસેથી વીજ બિલ પેટે રૂ. 464.63 લાખ વસૂલવાના બાકી છે. આ મામલે વીજ કંપનીએ તમામ ઔદ્યોગિક એકમોને લીગલ નોટિસ પાઠવી છે. નોટિસના 15 દિવસમાં વીજ બિલ ન ભરે તેવા તમામ ઔદ્યોગિક એકમોનાં વીજ જોડાણો કાપી નાખવામાં આવશે.\nચાર થર્મલ પાવર યુનિટ બંધ કરાયા\nસરકારે માહિતી આપી હતી કે 480 મેગાવોટના ચાર થર્મલ પાવર યુનિટ છેલ્લા બે વર્ષમાં બંધ કરાયા છે. કાર્યકાળ પૂરો થયો હોવાથી આ યુનિટોને બંધ કરાયા છે. વિધાનસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સરકારે જણાવ્યું કે, ઉકાઇ થર્મલ પાવરના બે અને સિક્કા થર્મલ પાવરના બે-બે યુનિટ બંધ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર હસ્તકના વીજ ઉત્પાદન મથકોની કુલ ઉત્પાદન ક્ષમતા 8121.53 મેગાવોટ છે. તેમજ થર્મલ પાવર યુનિટ બંધ થવાથી રાજ્યની વીજ પુરવઠા પર કોઈ અસર પડશે નહીં. આ મામલે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડાએ ગૃહમાં પ્રશ્નો પૂછ્યો હતો.\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સતત બીજા દિવસે 700થી વધુ કેસ નોધાતા આંકડો 36000ને પાર\nવીજચોરોને બખ્ખા : સરકારે એક વર્ષમાં રૂ. 173 કરોડના બિલો માફ કર્યા\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nLockdownમાં ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં જબરદસ્ત વધારો, જાણો - કયા મહિનામાં કેટલા કેસ\nઅમદાવાદ : 'તુ કોને મળીને આવ્યો, અમને ખબર છે, તારો ભાંડો ફૂટી ગયો', નકલી પોલીસે માંગી ખંડણી\nઅમદાવાદ : મિલકત ઘેલા દીકરાએ 70 વર્ષની માતાને તલવારથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો\n ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણી\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\n'ગુ' કહેતાં અંધકાર 'રુ' કહેતાં તેને દૂર કરનાર, અજ્ઞાનનો અંધકાર દૂર કરે તેને ગુરુ કહેવાય છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00221.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/world/afghanistan-66-people-died-in-bomb-blast-049315.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T01:14:16Z", "digest": "sha1:DWAJCFQO7IE2IRK4LTXBNFCFDDNVNZM2", "length": 10973, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "અફઘાનિસ્તાનના જલાલાબાદમાં સિરિયલ બ્લાસ્ટ, 66નાં મોત | Afghanistan: 66 people died in bomb blast - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n16 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n16 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n18 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n18 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅફઘાનિસ્તાનના જલાલાબાદમાં સિરિયલ બ્લાસ્ટ, 66નાં મોત\nનવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના ઝલાલાબાદમાં સોમવારે બોમ્બ બ્લાસ્ટ થયા જેમાં 66 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ધમાકામાં કેટલાય લોકો ઘાયલ થયા છે. 19 ઓગસ્ટે અફઘાનિસ્તાન પોતાનો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યું છે. સ્વતંત્રતા દિવસના દિવસે નનગરહાર પ્રાંતના જલાલાબાદ શહેરમાં સાર્વજનિક જગ્યાએ એક બાદ એક કેટલાય બોમ્બ બ્લાસ્ટ થયા. અત્યાર સુધી કોઈપણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સંભાળી નથી.\nએક દિવસ પહેલા રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક લગ્નમાં થયેલ બ્લાસ્ટમાં 63 લોકોનાં મોત થયાં હતાં અને 180 લોકો ઘાયલ થયા હતા. આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે લગ્ન સમારોહ પર હુમલાની જવાબદારી લીધી હતી.\nરવિવારે લગ્ન સમારોહમાં હુમલા બાદ અફઘાનિસ્તાન સરકારે દેશના 100મા સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યમાં થનાર સમારોહને સ્થગિત કરી દીધો હતો, જે દર-ઉલ-અમન પેલેસમાં સોમવારે થવાનો નિર્ધારિત હતો. રાષ્ટ્રપતિ ઑફિસના પ્રવક્તા સેદિક સેદિક્કીએ કહ્યું કે લગ્ન સમારોહ પર કાયરાના હુમલા બાદ સચિવાલયે રાષ્ટ્રપતિ મોહમ્મદ અશરફ ગનીના નિર્દેશ પર અફઘાનિસ્તાનના 100મા સ્વતંત્રતા સમારોહના આયોજનને ટાળી દીધું છે.\nગુજરાતમાં બાળમજૂરીના કેસ વધ્યા, છેલ્લા 5 વર્ષમાં 1300 બાળકોને કરાયા મુક્ત\nઇરાનઃ રાજધાની તેહરાનની મેડિકલ ક્લીનિકમાં ધમાકો, 19ના મોત, કેટલાય ઘાયલ\nલખનઉની કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ, કેટલાય વકીલો ઘાયલ થયા\nપાકિસ્તાનઃ રાવલપિંડી જેલ પાસે બોમ્બ બ્લાસ્ટ, 1નું મોત 4 ઘાયલ\nજયપુર બોમ્બ બ્લાસ્ટ કેસ: ચારેય આતંકવાદીઓને ફાંસીની સજા, ચારેય આઝમગઢના રહેવાસી\nજમ્મુ-કાશ્મીર: સોપોરમાં બસ સ્ટેન્ડ નજીક ગ્રેનેડે હુમલો, 6 લોકો ઘાયલ\n9/11ની 18મી વર્ષગાંઠ પર કાબુલમાં અમેરિકાના દૂતાવાસ પાસે બ્લાસ્ટ\nઅફઘાનિસ્તાનના કાબુલમાં મોટો બોમ્બ ધમાકો, 5ના મોત, 50થી વધુ ઘાયલ\nઅફઘાનિસ્તાનના કાબુલમાં મોટો બૉમ્બ ધમાકો, 40 લોકોની મૌત, 100 ઘાયલ\nશ્રીલંકા બ્લાસ્ટની કવરેજ કરવા ગયેલા ભારતીય પત્રકારની ધરપકડ\nશ્રીલંકાના 8 બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા 290ને પાર, એરપોર્ટ પાસેથી મળ્યો વધુ એક બોમ્બ\nશ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટની હચમચાવી નાખે તેવી તસવીરો\nશ્રીલંકામાં 8મોં ધમાકો, મરનારની સંખ્યા વધીને 158 જેટલી થઇ\nbomb blast afghanistan blast બોમ્બ બ્લાસ્ટ અફઘાનિસ્તાન બ્લાસ્ટ\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\n15 ઓગસ્ટ સુધીમાં કોરોનાની દવા લૉન્ચ થઇ શકે, 7 જુલાઇથી હ્યુમન ટ્રાયલ શરૂ થશે\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00221.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"}
+{"url": "http://rankaar.com/blog/category/album/aagman", "date_download": "2020-07-06T01:24:12Z", "digest": "sha1:OJJRM4Z5XY77L6FXSDM2DOCRFOVMXIEV", "length": 26940, "nlines": 161, "source_domain": "rankaar.com", "title": "રણકાર.કોમ – Rankaar.com » આગમન - Gujarati Music, Gujarati Gazals, Gujarati Songs, Garba, Halarada, Lagna Geet, Gujarati Geet, Garba-Ras, Prarthana", "raw_content": "\nશાંત ઝરુખે વાટ નિરખતી.. – સૈફ પાલનપુરી\nશાંત ઝરુખે વાટ નિરખતી….. અને વરસો બાદ ફરીથી આજે એ જ ઝરુખો ….કયા ગઝલપ્રેમીએ ‘સૈફ પાલનપુરી’ ની આ નઝમને શ્રી ‘મનહર ઉધાસ’ ના સૂરીલા કંઠે નહીં સાંભળી હોય ઘણીવાર આ નઝમ સાંભળીને મને થતું કે શાયરે જે વ્યક્તિને જાણતા પણ નથી તેને માટે શા માટે આટલું દર્દ ભર્યું ગીત લખ્યું છે ઘણીવાર આ નઝમ સાંભળીને મને થતું કે શાયરે જે વ્યક્તિને જાણતા પણ નથી તેને માટે શા માટે આટલું દર્દ ભર્યું ગીત લખ્યું છે ઘણા ખાંખા-ખોળા કર્યા પછી મને આ નઝમનું નીચે મુજબ અર્થઘટન મળ્યું છે, જે સાહિત્યપ્રેમીઓની વિચારણા માટે રજુ કરું છું:-\nઅહીં ઝરુખો એ જિંદગીનું પ્રતિક છે. પહેલો ભાગ જીવનની શરુઆતના ભાગ- બાળપણને વર્ણવે છે. બાળકની નિર્દોષ સુંદરતાને શાયરે એક સુંદરી સાથે સરખાવી છે. અને બીજા ભાગમાં જીવનના અંત ભાગનું- મૃત્યુ સાવ નજીક આવી ગયું હોય તે ઘડીનું કરુણ વર્ણન આપણને પણ સુના સુના નથી કરી નાંખતું\nશાંત ઝરુખે વાટ નિરખતી રૂપની રાણી જોઇ હતી\nમેં એક શહેજાદી જોઇ હતી…\nએના હાથની મેહંદી હસતી હતી, એનું આંખનું કાજળ હસતું હતું\nએક નાનું સરખું ઉપવન જાણે મોસમ જોઇ મલકતું હતું.\nએના સ્મિતમાં સો સો ગીત હતાં, એની ચુપકીદી સંગીત હતી,\nએને પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રિત હતી.\nએણે આંખના આસોપાલવથી એક સ્વપ્ન મહેલ શણગાર્યો હતો,\nજરા નજરને નીચી રાખીને અણે સમયને રોકી રાખ્યો હતો.\nએ મોજાં જેમ ઉછળતી હતી ને પવનની જેમ લેહરાતી હતી,\nકોઇ હસીને સામે આવે તો બહું પ્યાર ભર્યું શરમાતી હતી.\nએને યૌવનની આશીષ હતી, એને સર્વ બલાઓ દુર હતી,\nએના પ્રેમમાં ભાગીદાર થવા ખુદ કુદરત પણ આતુર હતી.\nવર્ષો બાદ ફરીથી આજે એજ ઝરુખો જોયો છે…\nત્યાં ગીત નથી સંગીત નથી, ત્યાં પગરવ સાથે પ્રિત નથી,\nત્યાં સ્વપ્નાઓના મહેલ નથી ને ઉર્મિઓના ખેલ નથી,\nબહુ સુનું સુનું લાગે છે, બહુ વસમું વસમું લાગે છે…\nએ નહોતી મારી પ્રેમિકા, એ નહોતી મારી દુલ્હન,\nમેં તો એને માત્ર ઝરુખે વાટ નિરખતી જોઇ હતી\nકોણ હતી એ નામ હતુ શું, એ પણ હું ક્યાં જાણું છું\nતેમ છતાંયે દિલને આજે વસમું વસમું લાગે છે,\nબહુ સુનું સુનું લાગે છે…\nફરમાઇશ કરનાર મિત્ર: રિતેશ\nહું ક્યાં કહું છું – ‘મરીઝ’\nહું ક્યાં કહું છું આપની હા હોવી જોઇયે,\nપણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ\nપુરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,\nમરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.\nએવી તો ભેદી રીતે મને માફ ના કરો,\nહું ખુદ કહી ઉઠું કે સજા હોવી જોઇએ.\nમેં એનો પ્રેમ ચહ્યો બહુ સાદી રીત થી,\nનહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.\nપ્રુથ્વી ની આ વિશાળતા એમથી નથી ‘મરીઝ’,\nએનાં મિલનની ક્યાંક જગા હોવી જોઇએ.\nથાય સરખામણી તો – બરકત વિરાણિ ‘બેફામ’\nથાય સરખામણી તો ઊતરતા છીએ,તે છતાં આબરુને દીપાવી દીધી,\nએમના મહેલ ને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.\nઘોર અંધાર છે આખી અવની ઉપર,તો જરા દોષ એમાં અમારોય છે,\nએક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.\nબીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર,\nકોઈએ પીંજરાની વ્યવસ્થા કરી, કોઈએ જાળ રસ્તે બિછાવી દીધી.\nકોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા,પણ ઊભા રહી અમે ના કોઈ ને નડ્યા,\nખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે, વાટ કિંતુ બીજાને બતાવી દીધી.\nકોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તનહાઈની\nકોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો’, એને આખી કહાણી સુણાવી દીધી.\nદિલ જવા તો દીધું કોઈના હાથમાં,દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ,\nસાચવી રાખવાની જે વસ્તુ હતી, એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી.\nજીવતાં જે ભરોસો હતો ઈશ પર,એ મર્યા બાદ્ ‘બેફામ’ સાચો પડ્યો,\nજાત મારી ભલે ને તરાવી નહીં,લાશ મારી પરંતુ તરાવી દીધી.\nજ્યારે પ્રણયની જગમા – આદિલ મન્સુરી\n“એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,\nએ કેશ ગુંથે અને બંધાય ગઝલ,\nકોણે કહ્યું કે લયને આકાર નથી હોતા,\nએ અંગ મરોડે અને વળખાય ગઝલ”\nજ્યારે પ્રણયની જગમા શરુઆત થઇ હશે,\nત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઇ હશે.\nપહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેંક,\nરસ્તામા તારી સાથે મુલાકાત થઇ હશે,\nત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઇ હશે.\nઘુંઘટ ખુલ્યો હશે અને ઉઘડી હશે સવાર,\nઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઇ હશે,\nત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઇ હશે.\nઉતરી ગયા છે ફુલના ચહેરા વસંતમા,\nતારાજ રુપ-રંગ વિશે વાત થઇ હશે,\nત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઇ હશે.\n‘આદિલ’ને તે દિવસ થી મળ્યુ દર્દ દોસ્તો,\nદુનિયાની જે દિવસ થી શરુઆત થઇ હશે,\nત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઇ હશે.\nCategories: આગમન, આદિલ મન્સુરી, ગઝલ, મનહર ઉધાસ\tTags:\nSelect Sub-category અંકિત ત્રિવેદી અજ્ઞાત અઝીઝ કાદરી અદમ ટંકારવી અદી મીરઝા અનિલ જોશી અમર પાલનપુરી અમૃત ‘ઘાયલ’ અરદેશર ખબરદાર ‘અદલ’ અરૂણ દેશાણી અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સુરી આસીમ રાંદેરી ઇંદુલાલ ગાંધી ઇસુભાઈ ગઢવી ઈંદિરાબેટીજી ઈકબાલ મુન્શી ઉદ્દયન ઠક્કર ઉમાશંકર જોશી ઉશનસ્ ઓજસ પાલનપુરી કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કાંતિ અશોક કાલિદાસ કિલાભાઈ ઘનશ્યામ કુતુબ આઝાદ કૃષ્ણ દવે કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગની દહીંવાલા ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ગૌરાંગ ઠાકર ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત સુમન ચતુર્ભુજ દોશી ચિંતન નાયક ચિનુ મોદી ચીમનલાલ જોશી ચૈતાલી જોગી જગદીશ જોષી જયંત પલાણ જયંત પાઠક જયલાલ નાયક જલન માતરી જવાહર બક્ષી જીતુભાઈ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ડૉ. વિવેક ટેલર તુલસીદાસ તુષાર શુક્લ દયારામ દલપત પઢીયાર દામોદર બોટાદકર દારા એમ. પ્રિન્ટર દાસી જીવણ દિગંત પરીખ દિલીપ ગજ્જર દિલીપ રાવલ દિલેરબાબુ દીપક ગણાત્રા ‘સાથી’ દુલા ભાયા કાગ ધૂની માંડલિયા ધ્રુવ ભટ્ટ નયન દેસાઈ નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટિયા નાઝીર દેખૈય્યા નિરંજન ભગત નીનુ મઝુમદાર નીલેશ રાણા ન્હાનાલાલ કવિ પંચમ શુક્લ પન્ના નાયક પીનાકીન ઠાકોર પુરુરાજ જોશી પ્રણવ પંડયા પ્રભુલાલ દ્વિવેદી પ્રવીણ ટાંક પ્રિતમદાસ પ્રિયકાંત મણિયાર બરકત વિરાણી ‘બેફામ’ બાપુભાઈ ગઢવી બાલમુકુન્દ દવે બાલુ પટેલ બેદાર લાજપુરી બ્રહ્માનંદ ભગવતીકુમાર શર્મા ભદ્રાયુ મહેતા ભરત ત્રિવેદી ભરત વિંઝુડા ભાગ્યેશ ઝા ભાસ્કર વોરા ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ ભુપેન્દ્ર વકિલ ભૂષણ દુઆ મકરંદ દવે મણિલાલ દેસાઈ મનસુખ વાઘેલા મનોજ ખંડેરીયા મનોજ મુની મરીઝ મહેંક ટંકારવી મહેશ શાહ માધવ રામાનુજ મીરાંબાઈ મુકુલ ચોક્સી મુકેશ જોષી મુકેશ માલવણકર મુનિ શ્રી ચિત્રભાનુ મેઘબિંદુ યામિની વ્યાસ યોસેફ મેકવાન રઈશ મનીયાર રઘુનાથ બ્રહ્મભટ્ટ રતિલાલ નાઇક રમણભાઈ પટેલ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ ઉપાધ્યાય રવિ સાહેબ રસીક દવે રાજેન્દ્ર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ રાવજી પટેલ રાહી ઓઢારીયા લખમો માળી લાલજી કાનપરિયા વિનય ઘાસવાલા વિનોદ જોષી વિનોદ માણેક ‘ચાતક’ વિહાર મજમુદાર વીરુ પુરોહિત વેણીભાઈ પુરોહિત શયદા શિવાનંદસ્વામી શીતલ જોષી શીવરાજ આકાશ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઈ સંત પુનિત સંદીપ ભાટીયા સગીર સુન્દરમ સુરેન ઠાકર ‘મેહુલ’ સુરેન્દ્ર કડિયા સુરેશ દલાલ સુરેશ લાલણ સૈફ પાલનપુરી સૌમ્ય જોશી હરિન્દ્ર દવે હરિહર ભટ્ટ હરીશ મિનાશ્રુ હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ત્રિવેદી હસુ પરીખ હિતેન આનંદપરા\nSelect Sub-category અંકિત ખેડેકર અચલ મેહતા અજિત શેઠ અટ્ટા ખાન અતુલ દેસાઈ અનાર કઠિયારા અનાર શાહ અનિતા પંડિત અનુપ જલોટા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમન લેખડિયા અમર ભટ્ટ અર્ચના દવે અલ્કા યાજ્ઞીક અશ્વિની ભીડે દેશપાંડે અશ્વૈર્યા મજમુદાર આનંદકુમાર સી. આનલ વસાવડા આરતિ મુન્શી આલાપ દેસાઈ આશા ભોંસલે આશિત દેસાઈ ઉદય મઝુમદાર ઉદિત નારાયણ ઉમંગી શાહ ઉર્મિશ મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર ઐશ્વર્યા હિરાની કમલેશ અવસ્થી કલ્યાણ��� કવઠાલકર કવિતા કૃષ્ણમૂર્તિ કવિતા ચોક્સી કિશોર કુમાર કિશોર મનરાજા કૃષાનુ મજમુદાર કેદાર ઉપાધ્યાય કૌમુદી મુનશી ગાર્ગી વોરા ગીતા દત્ત ચંદુ મટ્ટાણી ચિત્રા શરદ ચેતન ગઢવી ચોલા સોઢા જગજીત સિંહ જનાર્દન રાવલ જયેશ નાયક જહાનવી શ્રીમાંનકર જીગીષા ખેરડીયા જીતુદાન ગઢવી ઝરણા વ્યાસ તલત મહેમુદ તેજસ ધોળકિયા દર્શના ગાંધી દર્શના ઝાલા દિપાલી સોમૈયા દીક્ષિત શરદ દીપ્તિ દેસાઈ દેવીયાની પટેલ દેવેશ દવે દ્રવિતા ચોક્સી ધનાશ્રી પંડિત નયન પંચોલી નયનેશ જાની નિનાદ મહેતા નિરુપમા શેઠ નિશા ઉપાધ્યાય નિષ્કૃતિ મહેતા નિસર્ગ ત્રિવેદી નીતિન મુકેશ નીરજ પાઠક પંકજ ઉધાસ પરાગી પરમાર પાર્થ ઓઝા પાર્થિવ ગોહિલ પિયુષ દવે પુરષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાચી શાહ ફાલ્ગુની શેઠ બાલી બ્રહ્મભટ્ટ બિજલ ઉપાધ્યાય ભાસ્કર શુક્લ ભુપિન્દર સીંગ ભૂમિક શાહ મનહર ઉધાસ મનોજ દવે મન્ના ડે માલિની પંડિત નાયક મિતાલી સીંગ મુકેશ મેઘના ખારોડ મેધા યાજ્ઞિક રવિન નાયક રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઈ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રેખા રાવલ લતા મંગેશકર લવણ ગોને વંદના બાજપાઈ વિધિ મહેતા વિનોદ રાઠોડ વિભા દેસાઈ વિરાજ ઉપાધ્યાય વૈશાખી દેસાઈ વૈશાલી મહેતા શંકર મહાદેવન શાન શિવાંગી દેસાઈ શુભા જોશી શેખર સેન શૈલેન્દ્ર ભારતી શૌનક પંડ્યા શ્યામલ મુન્શી શ્રધ્ધા શાહ શ્રેયા ઘોષલ સંજય ઓઝા સંજીવની સચિન લિમયે સપના શાહ સમૂહ ગાન સાધના સરગમ સીમા ત્રિવેદી સુદેશ ભોંસલે સુપલ તલાટી સુહાની શાહ સોનલ રાવલ સોનિક સુથાર સોલી કાપડિયા સૌમિલ મુન્શી હંસા દવે હરિહરન હર્ષિદાબેન રાવળ હિમાંશુ મકવાણા હિમાલી વ્યાસ નાયક હેમંત કુમાર હેમંત ચૌહાણ હેમા દેસાઈ હેમાંગીની દેસાઈ હેમુ ગઢવી\nમને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nજવાય છે – અમૃત ઘાયલ\nઆગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nઝંખના – ઉમાશંકર જોશી\nખારવાનાં ગીત – રાજેન્દ્ર શાહ\nઆપી આપીને – વિનોદ જોષી\nછૂંદણા – ચિંતન નાયક\nમેઘદૂત (ઉત્તરમેઘ ૪૯-૫૬) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૩૬-૪૮) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nમેઘદૂત (ઉત્તરમેઘ ૨૩-૩૫) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)\nsuresh on મને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી\nPratik patel on પગ મને ધોવા દ્યો – દુલા ભાયા કાગ\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nYogeshBhavsar on જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nસુધા બાપોદરા on ચમન તુજને સુમન – કૈલાસ પંડિત\nનાથાલાલ દેવાણી on અને તમે યાદ આવ્યા – કમલેશ સોનાવાલા\nGujju Tech on ઝંખના – ઉમાશંકર જોશી\nરાઘવ જાની on આગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે\nLa Kant Thakkar on આપી આપીને – વિનોદ જોષી\nAlpesh Mistri on ખોબો ભરીને અમે એટલું હસ્યાં… – જગદીશ જોષી\nઅહીં મૂકવામાં આવેલા ગીત માત્ર માતૃભાષાના પ્રચાર માટે જ છે અને તે ડાઉનલોડ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી શકાય એમ નથી. તમને ગમતાં ગીત ખરીદીને સાંભળો એમાં જ કલાકારોનું બહુમાન છે. અહીં મૂકવામાં આવેલા દરેક ગીત કે કવીતાના કોપીરાઇટ્સ જે તે રચયીતાના પોતાના છે, તેમ છતાં જો કોપીરાઇટ્સનો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00222.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/the-pain-of-poor-labors-can-t-be-expressed-in-word-says-pm-modi-056479.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Left_Include", "date_download": "2020-07-06T03:49:11Z", "digest": "sha1:WKQKW2J5TZD7MANR5SI3ZHAVJL6YPHSQ", "length": 13378, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગરબી- મજૂર- શ્રમિકોની પિડા શબ્દોમાં વર્ણવી ના શકાયઃ પીએમ મોદી | the pain of poor labors can't be expressed in word says pm modi - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCOVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિ\n2 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n3 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n4 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n4 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nગરબી- મજૂર- શ્રમિકોની પિડા શબ્દોમાં વર્ણવી ના શકાયઃ પીએમ મોદી\nનવી દિલ્હીઃ રેડિયોમાં પ્રસારિત પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમના 12મા એપિસોડમાં પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને પગલે સમાજના દરેક ક્લાસ પર થયેલી અસરનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ સંકટથી સમાજનો એકપણ વર્ગ બચી શક્યો નથી. પરંતુ ગરીબો, અને મજૂરો પર તેની સૌથી વધુ અસર પહોંચી છે, તેમના દર્દ અને પીડાને શબ્દોમાં પણ વર્ણવી ના શકાય.\nદેશમાં કોરોના વાયરસને પગલે પેદા થયેલ સંકટ પર આજે મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ વિસ્તૃત વાત કહી છે. તેમણે કહ્યું કે, આપણા દેશણાં પણ કોઈ વર્ગ એવો નથી જે કઠણાઈમાં ના હોય, પરેશાનીમાં ના હોય, આ સંકટની સૌથી વધુ ચોટ જો કોઈને પડી હોય તો તે આપણા ગરીબ, મજૂર શ્રમિક વર્ગ પર પડી છે. તેમની તકલીફ, તેમનું દર્દ, તેમની પીડા, શબ્દોમાં વર્ણવી ના શકાય. આપણામાંથી કોણ એવું હશે જે તેમના તરફથી તેમના પરિવારની તકલીફોનો અનુભવ ના કરી રહ્યું હોય. આપણે બધા મળી આ તકલીફને, આ પીડાને, વહેંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, આખો દેશ પ્રયાસ કરી રહ્યો છે.\nપીએમ મોદી મુજબ કોરોના વિરુદ્ધ લડાઈનો આ લાંબો રસ્તો છે. એક એવી આપદા જેનો આખી દુનિયામાં ક્યાંય ઈલાજ નથી, જેનો પહેલાનો કોઈને અનુભવ પણ નથી, તો એવામાં નવા- નવા ડકારો અને તેના કારણે પરેશાનીઓ આપણે અનુભવી પણ રહ્યા છીએ. આ દુનિયાના દરેક કોરોના પ્રભાવિત દેશમાં થઈ રહ્યા છે અને આના માટે ભારત પણ તેનાથી અછૂતું નથી રહ્યું.\nપીએમ મોદી બોલ્યા કે- જે દ્રશ્ય આજે આપણે જોઈ રહ્યા છે, જેનાથી દેશને અતીતમાં જે કંઈપણ થયું, તેના અવલોકન અને ભવિષ્ય માટે સીખવાનો અવસર પણ મળ્યો છે. આજે આપણા શ્રમિકોની પીડામાં આપણે દેશના પૂર્વી ભાગની પીડાને જોઈ શકીએ છીએ. જે પૂર્વી ભાગમાં દેશના ગ્રોથ એન્જીન બનવાની ક્ષમતા છે, જેના શ્રમિકો બાહુબલમાં, દેશને નવી ઉંચાઈ પર લઈ જવા સામર્થ્ય છે, તે પૂર્વી ભાગનો વિકાસ બહુ જરૂરી છે. પૂર્વી ભારતના વકાસથી જ દેશનું સંતુલન આર્થઇક વિકાસ શક્યા છે. દેશે જ્યારે મને સેવા કરવાનો અવસર આપ્યો, ત્યારથી જ અમે પૂર્વી ભારતના વિકાસને પ્રાથમિકતા આપી છે. મને સંતોષ છે કે ગત વર્ષોમાં આ દિશામાં ઘણું બધું થયું છે, અને હવે પ્રવાસી મજૂરોને જોતા ઘણાબધા નવા પગલાં ઉઠાવવાની પણ જરૂરત થઈ જશે, અને આપણે સતત એ દિશામાં આગળ વધી રહ્યા છીએ.\nકોરોનાને લઈ પીએમ મોદીએ દેશવાસીઓ સાથે કરી 'મન કી બાત', જાણો ખાસ વાતો\nપીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n'સેવા જ સંગઠન' કાર્યક્રમમાં ભાજપ કાર્યકર્તાઓને મળ્યા PM મોદી, જાણો સંબોધનની મોટી વાતો\nPM મોદીએ લૉન્ચ કરી 'આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ'\n'લેહ હોસ્પિટલ વિવાદ' પર આવ્યુ સંરક્ષણ મંત્રાલયનુ નિવેદન\nPM મોદીએ દેશવાસીઓને આપી ગુરુ પૂર્ણિમાની શુભકામના\nNSA અજિત ડોભાલના કારણે અચાનક લદ્દાખ પહોંચ્યા પીએમ મોદી\nગલવાનમાં ઘાયલ જવાનોને મળી PM મોદીએ કહ્યુ - આખી દુનિયામાં ગયો તમારા પરાક્રમનો સંદેશ\nPM મોદીને ચીનને સંદેશઃ વિસ્તારવાદી તાકાતોએ હંમેશા પીછેહટ કરવુ પડ્યુ છે\nPMના લદ્દાખ પ્રવાસ વચ્ચે રાહુલ ગાંધીનો હુમલો, વીડિયો જારી કરી કહ્યુ - ક��ણ જૂઠ બોલી રહ્યુ છે\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\nચીન સાથે ચાલી રહેલ ટકરાવ વચ્ચે અચાનક લેહ પહોંચ્યા પીએમ મોદી\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\nભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00222.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/vibhav-roys-entry-in-alt-balajis-web-series-cartel-108178", "date_download": "2020-07-06T02:35:26Z", "digest": "sha1:WMPQB4UA46N6BQKVN2H7X4GYWQFPBS7E", "length": 5845, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "Vibhav Roys entry in Alt Balajis web series cartel | Alt બાલાજીની વેબ-સિરીઝ 'કાર્ટલ'માં વિભાવ રૉયની એન્ટ્રી - entertainment", "raw_content": "\nAlt બાલાજીની વેબ-સિરીઝ 'કાર્ટલ'માં વિભાવ રૉયની એન્ટ્રી\nવિવેક ઑબેરૉય, રિત્વિક ધંજાણી, કુબ્રા સૈત, શીબા ચઢ્ઢા અને રવિ કિશન સહિતના કલાકારોને લઈને ઑનલાઇન ઓટીટી પ્લૅટફૉર્મ Alt બાલાજી માટે બની રહેલી વેબ-સિરીઝ ‘કાર્ટલ’માં એક ઓર અભિનેતાનો ઉમેરો થયો છે, તે છે વિભાવ રૉય.\nવિવેક ઑબેરૉય, રિત્વિક ધંજાણી, કુબ્રા સૈત, શીબા ચઢ્ઢા અને રવિ કિશન સહિતના કલાકારોને લઈને ઑનલાઇન ઓટીટી પ્લૅટફૉર્મ Alt બાલાજી માટે બની રહેલી વેબ-સિરીઝ ‘કાર્ટલ’માં એક ઓર અભિનેતાનો ઉમેરો થયો છે, તે છે વિભાવ રૉય.\nબેહદ, યે હૈ આશિકી અને ગુમરાહ સહિતની ટીવી સિરિયલો કરી ચૂકેલા સુયાશ વાઢવકરના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં સ્ટાર પ્લસ પર ૨૦૧૫-૨૦૧૬ દરમ્યાન આવતી ‘કુછ તો હૈ તેરે મેરે દરમિયાં’ સિરિયલમાં રાજ કપૂરનું લીડ કૅરૅક્ટર ભજવતા વિભાવ રૉયની એન્ટ્રી થઈ છે. વિભાવ ‘ગુસ્તાખ દિલ’ અને ‘ડોલી અરમાનોં કી’ સહિતની સિરિયલો તથા સંજય લીલા ભણસાલીની ‘પદ્માવત’ ફિલ્મમાં પણ દેખાઈ ચૂક્યો છે.\nઆ પણ વાંચો : મૅક્સ પ્લેયરનો નવો શૉ હોસ્ટ કરશે મંદિરા બેદી\nઅલ્ટ બાલાજીની ‘કાર્ટલ’માં તેના નામ મુજબ જુદી-જુદી ગૅન્ગસ્ટર ટોળકીની વાત હશે. લોભ અને નફરત અને છેતરપિંડીથી ખદબદતી ક્રાઇમ-દુનિયામાં આ ગૅન્ગસ્ટર્સ વચ્ચે બંધાતા અને તૂટતા સંબંધો તથા પ્રણયની વાત રજૂ કરાશે.\nતિગ્માંશુ ધુલિયાની યારા ઝીફાઈવ પર થશે રિલીઝ\nબ્રીધની સેકન્ડ સીઝન અને અસૂર વચ્ચે શું સામ્ય છે\nટિકટૉક બૅન થવાથી ઝીફાઇવને કયો અણધાર્યો ફાય��ો થયો\nRAWના ફાઉન્ડર આર.એન.કાઓની જર્ની વેબ-સિરીઝમાં જોવા મળશે\nBharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ\nPHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ\nSaroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું\nSaroj Khan: લેજેન્ડરી કોરિયોગ્રાફરની ક્યારેય ન જોઇ હોય એવી તસવીરો\nતિગ્માંશુ ધુલિયાની યારા ઝીફાઈવ પર થશે રિલીઝ\nબ્રીધની સેકન્ડ સીઝન અને અસૂર વચ્ચે શું સામ્ય છે\nટિકટૉક બૅન થવાથી ઝીફાઇવને કયો અણધાર્યો ફાયદો થયો\nRAWના ફાઉન્ડર આર.એન.કાઓની જર્ની વેબ-સિરીઝમાં જોવા મળશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00222.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://www.vtvgujarati.com/news-details/coronavirus-rajkot-lockdown-people-government", "date_download": "2020-07-06T03:21:07Z", "digest": "sha1:XMONZO7QWYHSVZJFD3FQIGQESAJ7C3AM", "length": 11503, "nlines": 113, "source_domain": "www.vtvgujarati.com", "title": " CM રુપાણીના વતનમાં સતત બીજા દિવસે પણ શ્રમિકોનો વતન જવા હોબાળો, સરકાર મુકપ્રેક્ષક બની | coronavirus rajkot lockdown people government", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nકોરોના સંકટ / CM રુપાણીના વતનમાં સતત બીજા દિવસે પણ શ્રમિકોનો વતન જવા હોબાળો, સરકાર મુકપ્રેક્ષક બની\nદેશભરમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોનાને લઇને દેશમાં લોકડાઉન3 જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉનના ત્રીજા તબક્કામાં કેન્દ્ર દ્વારા કેટલીક રાહત પણ આપવામાં આવી છે. પરપ્રાંતિયોને પોતાના વતન મોકલવાને લઇને કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે. રાજકોટમાં સતત બે દિવસથી પરપ્રાંતિઓનો વતન જવાને લઇને હોબાળા જોવા મળી રહ્યો છે. આજે શહેરના ગોંડલ ચોકડી ખાતે શ્રમિકો પોતાના વતન જવાની માગ સાથે એકઠા થયા હતા. જો કે એક સવાલ એ પણ થાય છે કે આટલા બધા શ્રમિકો એકસાથે આવ્યાં ક્યારે હશે આમ, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વતનમાં સતત બે દિવસથી પરપ્રાંતિયો દ્વારા વતનમાં જવાને લઇને હોબાળો કરી રહ્યાં છે.\nરાજકોટમાં આજે પણ બિન ગુજરાતી શ્રમિકો ભેગા થયા\nગોંડલ ચોકડી ખાતે શ્રમિકો થયા હતા એકઠા\nબિન ગુજરાતીઓને મુશ્કેલી પડી રહી હોવાનો શ્રમિકોનો આરોપ\nરાજકોટ શહેરમાં સતત છેલ્લા બે દિવસથી પરપ્રાંતિયો પોતાના વતન જવાની માગ સાથે એકઠા થઇ રહ્યાં છે. આજે શહેરની ગોંડલ ચોકડી ખાતે શ્રમિકો પોતાના વતન જવાની માગ સાથે એકઠા થયેલા જોવા મળ્યા. જો કે પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી શ્રમિકોને અપીલ કરતાં શ્રમિકોનો રોષ શાંત થયો હતો.\nરા��કોટમાં ગોંડલ ચોકડી પાસે એકઠા થયેલા શ્રમિકોએ બિન ગુજરાતીઓને મુશ્કેલી પડીરહી હોવાનો આરોપ લગાવ્યો. યુપી, બિહારના બિન ગુજરાતીઓને ભોજન નથી મળી રહ્યું એવું પણ જણાવ્યું. જ્યારે બિન ગુજરાતીઓ પાસે હવે દવાના રૂપિયા પણ રહ્યાં નથી.\nજો કે આ અંગેની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસ દ્વારા 2 કે 3 દિવસ રાહ જોવાની શ્રમિકોને અપિલ કરતાં મામલો થાળે પડેલો જોવા મળ્યો. આમ પોલીસના આશ્વાસન બાદ શ્રમિકોનો રોષ શાંત થયો. પોલીસે શ્રમિકોને જણાવ્યું કે ધીમે-ધીમે કરીને શ્રમિકોને વતન મોકલાશે. વહીવટી તંત્ર પણ તમને વતન મોકલવાના પ્રયત્નો કરી રહ્યું છે.\nપોલીસકર્મીએ પ્રતિક્રિયા આપી છે કે, શ્રમિકોના મેડિકલ અને મંજૂરીની વ્યવસ્થા ઝડપી કરાશે. આ તમામ શ્રમિકોની યાદી તૈયાર કરીને રાજકોટથી ચાલુ થયેલી ટ્રેનમાં તમામને મોકલવામાં આવશે.\nબિનગુજરાતી લોકો માટે કોઈ વ્યવસ્થા કેમ કરાતી નથી\nબિનગુજરાતી માટે તંત્રએ અત્યાર સુધી કેમ કામગીરી ન કરી\nલોકોને સમય આપીને કેમ બોલાવવામાં આવતા નથી\nશ્રમિકોને ભોજન અને દવાની પણ વ્યવસ્થા કેમ નથી કરાતી\nકંપનીના માલિકોએ પણ હાથ અધ્ધર કર્યા છે ત્યારે સરકાર શું કરે છે\nસરકારની જાહેરાત બાદ તંત્ર કેમ કામગીરી કરતા તૈયાર નથી\nલોકડાઉન હોવા છતા લોકો અહીયા કેવી રીતે પહોંચ્યા\nઅધિકારીઓ ACની ચેમ્બરમાં બેસીને બહાર જોતા નથી\nહજારોની સંખ્યામાં લોકો આવતા તંત્ર કેમ ચૂપ\nTikTokને જોરદાર ટક્કર આપી રહી છે આ ભારતીય એપ, એક જ દિવસમાં લાખો લોકોએ કરી ડાઉનલોડ\nભારતમાં 50 વર્ષમાં 4.58 કરોડ છોકરીઓ ગુમ, ગુજરાત સહિત 9 રાજ્યોની સ્થિતિ ભયાવહ\nનરેન્દ્ર મોદીએ કહ્યું કે, રસી તૈયાર થશે તો સૌથી પહેલા કોરોના વોરિયર્સને અપાશે, સરકારનો રસીને લઈને છે આ પ્લાન\nહવામાન વિભાગ / ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 174...\nપ્રતિબંધ / ચીન બાદ સરકારે અમેરિકા બેઝ આ સંગઠન સાથે જોડાયેલી 40 વેબેસાઈટ...\nસ્પોર્ટ્સ / કેપ્ટન વિરુદ્ધ ફરિયાદો બાદ BCCIએ કહ્યું 'આ લોકો કોહલીની...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગુજરાતમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે કેવી રીતે અટકી શકે...\nગીર સોમનાથ / ભારે વરસાદના કારણે સરસ્વતી નદી બે કાંઠે, માધવરાય મંદિર...\nહવામાન / સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ,...\nTech Masala / Jioના ધમાકાથી Zoom ફૂસ્સ, જાણો આ નવી ઍપના શાનદાર ફીચર્સ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પે��્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00222.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "http://resource.commutree.com/CTM/Site/20058a542b7e.html", "date_download": "2020-07-06T02:58:40Z", "digest": "sha1:P2CZQODOA77MC2O7UFCV4S3SQPRVXRMW", "length": 13999, "nlines": 39, "source_domain": "resource.commutree.com", "title": "Important Information \"; // } // else { document.getElementById(TdID).innerHTML = \" \"; //} }", "raw_content": "*** \"શ્રી નવકાર મહામંત્ર\" ***\n> નવપદ અને અડસઠ અક્ષરોથી અલંકૃત એવો આ\"નમસ્કાર મહામંત્ર \" જ ચૌદપૂર્વનો સાર તથા સમ્યગ ઉદ્વાર છે. શ્રી વીર પ્રભુએ ફરમાવેલ જિનશાસન નો સંપૂર્ણ સાર એટલે આ શાશ્વતો \"શ્રી નવકાર મહામંત્ર\".\n> જે પાપરૂપી પર્વતને ભેદવા વજ્ર સમાન, કર્મરૂપી વનને બાળવા પ્રચંડ દાવાનળ સમાન, દુઃખ રૂપી વાદળોને વિખેરવા પ્રચંડ વાવાઝોળા સમાન, તો મોહરૂપી દાવાનળ ને ઠારવા અષાઢી મેઘ સમાન છે \n> ત્રિલોકમાં રહેલા સર્વ બીજમંત્રોને નમસ્કાર કરતાં એ શ્રેષ્ઠત્તમ પૂણ્યાત્માઓ રૂપી \"શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતો\" ના ઉત્કૃષ્ટ ગુણોનો સાર એટલે \"શ્રી નવકાર મહામંત્ર\" \nનમસ્કાર સમો મંત્ર, શત્રુંજય સમો ગીરીઃ\nવીતરાગ સમો દેવ, ન ભૂતો ન ભવિષ્યતિ\nદશમે અધિકારે, મહામંત્ર શ્રી નવકાર,\nમન થી નવી મુકો, શિવસુખ ફુલ સહકાર\nએ નવપદ સરીખો, મંત્ર ન કોઈ સાર,\nઆ ભવે અને પરભવે, સુખ સંપતિ દાતાર\nઆવા મહામંત્ર શ્રી નવકારના ભાષ્યજાપ પૂ.શ્રી રાહી સાહેબ સૂર અને સંગીતના સથવારે કરાવે છે.\nશરૂઆતમાં મુદ્રાઓ સાથે ૐ હ્રી ૐ નો નાદ કરાવે છે. જેથી યોગની દ્રષ્ટિએ કુંભક, રેચક અને પૂરક એ ત્રણે ક્રિયાઓ સહજ રીતે થઈ જતાં શરીર અને મનમાંથી વિકારોનું વિસર્જન થઈ સાત્વિકતાનું સર્જન થાય છે. આ રીતે ત્રણ વખત ઉંડા શ્વાસ ઉચ્છવાસ દરમ્યાન ૐ હ્રી ૐ નો નાદ કરીને સ્વયંને આરાધનામય બનાવી - પદ્માસન અવસ્થામાં ઘુંટણ પર હાથ રાખી અલગઅલગ ચાર મુદ્રામાં ૨૭-૨૭ નવકારનો એક એવા ચાર મણકા પૂરા કરાય છે. પ્રત્યેક મણકાની વચ્ચે સ્તવન ભક્તી તેમજ નવકાર વિષયક જ્ઞાન ગંગા તો ખરી જ. છેલ્લે વિતરાગ મુદ્રામાં અનુષ્ઠાનનો સ્તંભ એવો એક નવકાર મંત્ર ગણાય છે. પ્રથમ ચાર મુદ્રા એટલે;\nમગજના જ્ઞાનતંતુઓ ક્રિયાવંત બને છે, યાદશક્તિ, પ્રસન્નતા, માનસિક એકાગ્રતા, ઓછી ઊંંધમાં સમતોલપણું આવી બુધ્ધિનો વિકાસ થાય છે.\nશરીરમાં રહેલા તમામ તત્વોનું સંતુલન સમાન વાયુ દ્વારા થાય છે. જેથી સ્વભાવમાં સમાનતાનો ભાવ કેળવાય છે. શરીરના અશક્ત ભાગોનો વિકાસ થાય છે.\nપાંચેય પ્રકારના વાયુને વ્યવસ્થિત કરી રક્તની રૂકાવટને દુર કરે છે. આંખોની જ્યોતિ વધે, નિંદ્રાને કાબુમાં લાવે છે. કમજોર વ્યક્તિ શારિરીક અને માનસિક રીતે શક્તિશાળી બને છે.\nનાભી કેન્દ્ર સાથે સંકળાયેલી ૭૨૦૦૦ નાડીઓ સશ્કત થવાથી ઈષ્ટ તત્વોનું આગમન થાય છે. અંતરમાં શુધ્ધતા, વાણીમાં સ્પષ્ટતા, અવાજ મધુર થવો, થાઈરોઈડ જેવા રોગો દુર થાય છે. પેટના વિકારો દુર થઈ, નાભી પોતાની જગ્યાએ આવી જાય છે.\n૫. વિતરાગ મુદ્રા (ધ્યાન મુદ્રા):\nઆપણા શરીરનું કવચ (ઓરા) સકારાત્મક અને શુધ્ધ બને છે, જેથી ધ્યાન મુદ્રામાં મન એકાગ્ર થઈ સમાધિભાવમાં આત્મસાક્ષાત્કારનો અનુભવ થાય છે. અને આપણાં શરીરનું આભામંડળ (Aura) પ્રભાવશાળી બને છે.\nઆ મુદ્રાઓ સાથે આરાધના દરમ્યાન ભક્તિમાં લીન થઈ પ્રભુને સન્મુખ રાખી બંધ આંખે આ ભાષ્ય જાપ કરાય તો એને શારિરીક રોગો એટલે કે આધિ, વ્યાધિ અને માનસિક રોગો એટલે ઉપાધિમાંથી છૂટકારો મેળવી ઉતરોત્તર ફાયદો થાય છે.\nઆરાધક પરમ શાંતિ તરફ આગળ વધે છે. સંસારી જીવ માટે \"રામબાણ\" એવા આ જાપથી માનસિક શાંતિ થતા પારિવારિક સુખ તેમજ સંતોષ ઉત્પન્ન થતાં જીવ સંસારમાં રહીને પણ આધ્યાત્મીકતા તરફ ગતિમાન થાય છે.\nપૂ. શ્રી રાહીસાહેબ ના શિષ્યોઃ-\nપૂ. શ્રી રાહીસાહેબે ફકત પોતે જ આરાધના કરી કરાવડાવી નથી પણ નવકાર મંત્રનો પ્રસાર પ્રચાર ખુબ ઝડપથી વિસ્તાર પામે માટે લાયક આરાધકોને શિખ્યો તરીકે સ્થાન આપી એમને જ્ઞાન થી દિક્ષિત કરી તૈયાર કર્યા છે. એમાના સૌ પ્રથમ શિષ્ય એટલે શ્રી નિમિષભાઈ રાહી (M - 08866982977, 09221060177 - સુરત ) જેઓ શ્રી રાહી સાહેબ સાથે વર્ષોથી અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવોમાં સેવા આપી રહ્યા હતા. જ્યારે પૂ. રાહી સાહેબે છેલ્લા ૨૧ વર્ષથી નવકાર જાપ અનુષ્ઠાન ચાલુ કરાવ્યા, એ પ્રથમ દિવસથી જ શ્રી નિમિષભાઈ અખંડ પણે દેશના વિવિધ ભાગોમાં નિસ્વાર્થ ભાવે જાપ કરાવી સુપેરે પ્રચાર-પ્રસાર કરાવી રહ્યા છે. અંધેરી (પૂ) માં સળંગ ૧૦૮ મણકા સફળતા પુર્વક પાર પાડયા છે. અત્રે સુરતમાં રહી સમગ્ર ગુજરાતને નવકારમય બનાવી રહ્યા છે.\nBMPPP ના પુર્વ પ્રમુખ તેમજ વર્તમાન ટ્રસ્ટી શ્રી હરિશભાઈ ગગુભાઈ છાડવા (મોટી ખાખર - ચેમ્બુર, M - 09967029585) છેલ્લા કેટલાય વર્ષોથી સતત સાહેબ સાથે સંકળાયેલા રહીને નવકાર જાપ કરાવે છે ચેમ્બુરમાં બેસતા મહિનાના જાપ માણવા મોટી સંખ્યામાં આરાધકો પધારે છે. એ સિવાય તેઓ બહાર ગામ પણ જાપ કરાવે છે.\nએમના બીજા શિષ્યોમાં શ્રી નરેદ્રભાઈ રણશી સંગોઈ (કપાયા-ચેમ્બુર) પણ ઘણા ય વર્ષો થી સાહેબની સાથે જાપ કરાવે છે.\nસૌથી નાની વયના શિષ્ય શ્રી હર્ષ પ્રકાશ દેઢિયા (તલવાણા-ઘાટકોપર, M - 09323554511) - વિધિકાર પણ છે અને લગભગ પૂરા ભારતવર્ષમાં સ્વતંત્ર પણે જાપ કરાવે છે. મુંબઈમાં નિયમિત પણે સેન્ટરોમાં જાપ કરાવે છે. જેની વિગત કેલેન્ડરમાં આપેલી છે.\nઆ સિવાય શ્રી ભરતભાઈ ખીમજી શાહ (મુંદ્રા-ભાંડુપ, M - 09324954328), શ્રી જીતેન્દ્ર (જીતુભાઈ) વસનજી દેઢિયા M- 09892642000, તેમની દિકરી ફોરમ ગોગરી (દેઢીયા), શ્રી જિગ્નેશભાઈ જગદીશ નાગડા M -09819934474, શ્રી મહેન્દ્રભાઈ જૈન, M - 09820585451, તેમજ શ્રી કિરણભાઈ ગંગર અને શ્રી સુરેશભાઈ સોની પૂ. શ્રી રાહી સાહેબને જાપમાં સંપૂર્ણ સાથ આપી સાથે રહીને નવકાર જાપ કરાવે છે. શ્રી જીતેન્દ્ર (જીતુભાઈ) વસનજી દેઢિયા અને શ્રી જિગ્નેશભાઈ જગદીશ નાગડા સ્વતંત્ર પણે જાપ કરાવે છે. જેની વિગત કેલેન્ડરમાં આપેલી છે.\nપૂ. રાહી સાહેબના શિષ્યો ઉપરાંત એમનું વાધ્યવૃંદ શ્રી મેહુલભાઈ નાયક (9820547940) તેમજ એમનું ગ્રુપ દરેકે દરેક જાપ અનુષ્ઠાનમાં આવીને ખૂબ જ કિફાયતી દરે તાલબધ્ધ સંગીતની અદ્દ્ભુત સૂરાવલીઓ પીરસે છે.\nએમની શિષ્યાઓનું બહુજ મોટું સંધબળ એટલે શ્રીમતી સુશિલાબેન રાહી એ સ્થાપેલ \"પંચ પરમેષ્ઠી મહિલા મંડળો\" જેઓ ઘરે-ઘરે જઈ નવકાર ગૃહ અનુષ્ઠાન કરાવી નવકાર ના પ્રચાર અને પ્રસારમાં સિંહ ફાળો આપી રહ્યા છે.\nએ ઉપરાંત , પૂ.શ્રી રાહી સાહેબના સુપુત્ર શ્રી મુલચંદભાઈ (ટીકુભાઈ) તેમજ પુત્રી તુલ્ય પુત્રવધુ સૌ. મીતાબેન પણ સરસ સુમધુર કંઠ ધરાવે છે અને તેઓ પણ મોટા જાપ અનુષ્ઠાનોમાં સાથ આપવા પોતાનો કિંમતી સમય કાઢી આવે છે.\nપૂ. રાહી સાહેબના શિષ્યોના નિયમિત જાપ સેંટરોની માહિતી આગળ કેલેન્ડરમાં આપેલી છે.\nતો ચાલો, આપની નજીકના સેન્ટરોમાં મહિના માં એકવાર આપણે સૌ આ મહામૂલા મહામંત્ર શ્રી નવકારમંત્રની પૂ.શ્રી રાહી સાહેબ સાથે ઉપર દર્શાવેલ મુદ્રાઓમાં જાપ કરવાની શરૂઆત આજથી જ કરીએ. \"કેલેન્ડર\"માં જાપના સેંટર તથા તારીખો આપેલી જ છે .\n\"ઘર ઘર ગુંજે શ્રી નવકાર,\nએજ અમારો છે નિર્ધાર\"", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00223.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/news/national-international/bjp-gorkha-janmukti-morcha-pulls-nda-alliance-750302.html", "date_download": "2020-07-06T03:39:17Z", "digest": "sha1:QOA2VZMUDZ36KLLGTAMCTRJA6224EEO2", "length": 23673, "nlines": 263, "source_domain": "gujarati.news18.com", "title": "એક મહિનામાં ભાજપને બીજો ફટકો, ટીડીપી બાદ વધુ એક પાર્ટીનું બાય-બાય– News18 Gujarati", "raw_content": "\nએક મહિનામાં ભાજપને બીજો ફટકો, ટીડીપી બાદ વધુ એક પાર્ટીનું બાય-બાય\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nએક મહિનામાં ભાજપને બીજો ફટકો, ટીડીપી બાદ વધુ એક પાર્ટીનું બાય-બાય\nકેન્દ્રમાં સત્તામાં રહેલ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળ રહેલ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ)ને ગોરખા જનમુક્તિ મોર્ચા (જીજેએમ)એ આજે (24 માર્ચ) તલાક આપી દીધી છે. આ મહિનામાં એનડીએને છોડનાર આ બીજી પાર્ટી છે. આના પહેલા તેલુગૂ દેશમ પાર્ટી (ટીડીપી)એ પણ એનડીએ છેડો ફાડી નાંખ્યો હતો અને બીજેપી વચન આપીને ફરી ગઈ હોવાના આરોપ લગાવ્યા હતા. જીજીએમના નેતા એલ એમ લામાએ શનિવારે એનડીએ છોડવાની જાહેરાત કરતાં કહ્યું કે, તેમની પાર્ટીએ બીજેપી અને એનડીએ સાથે કોઈ જ સંબંધ નથી. તેમને ગોરખા લોકોને દગો આપવાનો આરોપ બીજેપી પર લગાવ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, જીજેએમે પશ્ચિમ બંગાળ બીજેપી પ્રમુખ દિલીપ ઘોષના નિવેદનથી નારાજ થઈને એનડીએ છોડવાનો નિર્ણય લીધો છે.\nલામાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યાં કરતાં હતા કે, ગોરખા લોકોનો જે સ્વપ્ન છે તે અમારૂ સ્વપ્ન છે પરંતુ દિલીપ ઘોષના નિવેદને પીએમના તે નિવેદન અને બીજેપીની નિયત પરથી પડદો ઉઠાવી દીધો છે. જણાવી દઈએ કે, દિલીપ ઘોષે હાલમાં જ કહ્યું છે કે, ગોરખા જનમુક્તિ મોર્ચા સાથે તેમનો માત્ર ચૂંટણીલક્ષી ગઠબંધન છે. તે ઉપરાંત આ પાર્ટી સાથે એકપણ રાજકિય મુદ્દાને લઈને કોઈ જ કરાર થયા નથી. લામા અનુસાર દિલીપ ઘોષના આ નિવેદનથી ગોરખા સમુદાય પોતાના સાથે દગો થયો હોવાનું અનુભવી રહી છે. તેમને કહ્યું કે, બીજેપીના લોકો ગોરખા લોકોની સમસ્યા પ્રત્યે સજાગ અને સંવેદનશીલ નથી.\nલાનાએ કહ્યું કે, અમે ગઠબંધન ધર્મ નિભાવીને પશ્ચિમ બંગાળની દાર્જિલિંગ સંસદીય સીટ બે વખત બીજેપીને આપી દીધી. વર્ષ 2009માં અહીથી બીજેપીના જસવંત સિંહ અને વર્ષ 2014માં એસ એસ અહાલૂવાલિયાને જીત અપાવી. લામાએ કહ્યું કે, દાર્જિલિંગ સીટ પર બીજેપી ઉમેદવારને જીતાડવાથી આશા હતી કે ગોરખાની સમસ્યાઓને હલ કરવામાં બીજેપી મદદ કરશે પરંતુ બીજેપીએ એવું કર્યું નથી અને વાંર-વાર દગો આપ્યો. જણાવી દઈએ કે, ગોરખા સમુદાય લાંબા સમયથી દાર્જિલિંગ સહિત પશ્ચિમ બંગાળના ઉત્તરી વિસ્તારમાં સ્થિત પહાડી વિસ્તારને અલગ ગોરખાલેન્ડ રાજ્ય બનાવવાની માંગ કરી રહ્યાં છે. પાછલા વર્ષે પણ જીજેએમે લાંબા સમય સુધી આંદોલન કર્યું હતું.\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nએક મહિનામાં ભાજપને બીજો ફટકો, ટીડીપી બાદ વધુ એક પાર્ટીનું બાય-બાય\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\nCorona વાયરસથી સંક્રમિત થવા માટે 30 હજાર લોકો આગળ આવ્યા, જાણો - શું છે કારણ\nGood News: મિશન વંદે ભારતઃ 11 જુલાઈથી અમેરિકા માટે ઉડાન ભરશે એર ઈન્ડિયાના 36 વિમાન\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00223.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/photogallery/entertainment/pakistani-actress-mahira-khan-troll-for-tweeting-on-article-370-and-kashmir-issue-mp-897190.html", "date_download": "2020-07-06T04:08:06Z", "digest": "sha1:2MJ6PKS764G6EPPCWRVTAM347N3LXJAJ", "length": 20963, "nlines": 247, "source_domain": "gujarati.news18.com", "title": "Pakistani actress Mahira Khan troll for tweeting on Article 370 and Kashmir issue– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » મનોરંજન\nકાશ્મીર મુદ્દે પાક. એક્ટ્રેસ માહિરાએ કર્યુ ટ્વિટ- સ્વર્ગ જલ રહ્યાં હૈ, થઇ ટ્રોલ\nકાશ્મીર મુદ્દે હાલમાં પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાને આ ટ્વિટ કરી છે. જેનાં પર સોશિયલ મીડિયા યૂઝર્સે તેને ટ્રોલ કરી ��ે\nસોમવારનાં દિવસ ભારત માટે યાદગાર રહ્યો. આ દિવસે મોદી સરકારે એક અહમ નિર્ણ લેતા જમ્મૂ-કાશ્મીરમાં અનુચ્છેદ 37 હટાવવાની સિફારિશ કરી. સાતે જ સીમાવર્તી રાજ્યને બે ભાગમાં વહેંચી જમ્મૂ કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં બદલવાનો પ્રસ્તાવ આપ્યો. સરકારનો આ પ્રસ્તાવ પર સંપૂર્ણ દેશમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. ફક્ત ભારતમાં જ નહીં પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ હલચલનો માહોલ છે. પાકિસ્તાન સેલિબ્રિટી આ નિર્ણયથી ખુશ નથી. તેની વચ્ચે પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાને કાશ્મીર મુદ્દા પર પોતાની નારાજગી જતાવી છે.\nમાહિરાએ ટ્વિટ કરી કે, તેણે આર્ટિકલ 370 પૂર્ણ થવા અંગે ટ્વિટ કરી કે, 'શું જે મુદ્દાઓને આપણે સંબોધિત નથી કરવા ઇચ્છતા.. તેને સહેલાઇથી બ્લોક કરી દેવામાં આવ્યા છે આ રેતી પર ખેંચવામાં આવેલી રેખાઓથી પરે છે, આ નિર્દોષ લોકોનાં જીવ જવા માટે છે. સ્વર્ગ બળી રહ્યું છે અને આપણે ચુપચાપ આંસુ વહાવી રહ્યાં છે.'\nમાહિરાની આ ટ્વિટથી લોકો ગુસ્સે થઇ ગયા અને તેને ટ્વટિર પર ટ્રોલ કરવા લાગ્યા હતાં. એક યુઝરે લખ્યુ કે, 'ઓહ મેડમ કૃપ્યા પોતાનાં દેશ પર ધ્યાન આપો. પહેલાં બ્લૂચિસ્તાનનો મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કરો.' બીજા એક યુઝરે લખ્યુ કે, 'આપ કેમ આટલાં પરેશાન છો કૃપ્યા પોતાનાં દેશ પર ધ્યાન આપો. પહેલાં બ્લૂચિસ્તાનનો મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કરો.' બીજા એક યુઝરે લખ્યુ કે, 'આપ કેમ આટલાં પરેશાન છો કાશ્મીર અમારા ભારતમાં છે.'\nએક યૂઝરે લખ્યુ કે, 'હા, અમે સમજીયે છીએ કે, આપ ચુપચાપ રોઇ રહ્યાં છો. કારણ કે, ન તો આપને અમારી ફિલ્મોમાં એક્ટિંગ કરવાની તક મળી કે ન તો આપને રણબીર મળ્યો. ધ્યાન રાખજે, આવું થતુ રહે. પણ આપ જાણો છો કે, જીવન આગળ વધતું રહે છે.'\nઆપને જણાવી દઇએ કે, માહિરાએ બોલિવૂડનાં બાદશાહ શાહરૂખ ખાનની સાથે રઇસ ફિલ્મમાં કામ કરી ચૂકી છે. જે બાદ ભારત પાકિસ્તાન વચ્ચેનાં તણાવ બાદ પાકિસ્તાની એક્ટર્સનું ભારતીય ફિલ્મોમાં કામ બંધ થઇ ગયું.\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nકાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ\nજામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ\nઆર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગ\nઅમદાવાદમાં માનવતા મરી પરવારી નવજાત શિશુને તરછોડ્યા બાદ પશુ-પક્ષીઓએ કોતરી ખાધું\nમકાન ખાલી કરવા મળી ધમકી,'16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ એક ઓછો થશે તો મને વાંધો નથી'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00223.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"}
+{"url": "https://gujarati.news18.com/tag/gujarat-government/", "date_download": "2020-07-06T02:12:53Z", "digest": "sha1:XSVJ26XKDVGMVPKZ65K2LEW34BTNW2AN", "length": 20947, "nlines": 275, "source_domain": "gujarati.news18.com", "title": "gujarat government: gujarat government News in Gujarati | Latest gujarat government Samachar - News18 Gujarati", "raw_content": "\nગુજરાતમાં કોરોના ટેસ્ટના ચાર્જમાં ઘટાડો, હવે ખાનગી લેબમાં 2,500 રૂપિયામાં ટેસ્ટ થશે\nVideo: સરકારની GSTની આવકમાં મોટો ઘટાડો, આવક ઘટી છતાં યોજનાઓ ચાલુ રખાઇ: નીતિન પટેલ\nવધુ ટેસ્ટ કરાવીશું તો કુલ વસ્તીના 70% લોકો પોઝિટિવ આવી શકે છે : રાજ્ય સરકાર\nગાંધીનગર : પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ માટે ઉનાળાની ગરમીને લઈ કરાઈ આવી વિશેષ વ્યવસ્થા\nLockdown 4.0: ગુજરાત સરકારના નવા નિયમ આજે જાહેર કરશે, બાઈક-રિક્ષાને અપાશે છૂટ\nકોરોના સામેની લડતમાં ગુજરાત સરકારના પ્રયાસોને બિરદાવતા ડૉક્ટર રણદીપ ગુલેરીયા\nગુજરાત સરકાર Covid 19 હૉસ્પિટલનાં 'કોરોના વોરિયર્સ'ને વિશેષ પ્રોત્સાહક મહેનતાણું આપશે\nગાંધીનગર : રાજ્યના વીજ ગ્રાહકોના હિતમાં મુખ્યમંત્રીનો નિર્ણય, ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો\nરાજ્ય સરકાર દ્વારા કોરોના માટે સંશોધન કરાયેલ 4 દવાઓના પરિક્ષણો શરૂ કરશે\nઅમદાવાદનાં કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારમાં મહિલાઓની ભીડ જોઇને HCએ રાજ્ય સરકાર સામે કરી લાલ આંખ\nગાંધીનગર : ખેડૂતો માટે મહત્વનો નિર્ણય, 15 એપ્રિલ સુધી સિંચાઈ માટે નર્મદાનું પાણી અપાશે\nએક હજાર શ્રમિકોને રાજસ્થાન પોલીસ ગુજરાત બોર્ડર પર છોડી ગઇ, અરવલ્લીમાં અપાશે આશરો\nકોરોનાનાં કેર વચ્ચે ફરજ બજાવતા ડોક્ટર,નર્સ,પત્રકારને નાણાકીય વળતર આપવા કોર્ટમાં અરજી\nગાંધીનગર: કોરોનામાંથી લોકોને ઉગારતા ડોકટરની આપવીતી, સરકારને અનેક રજૂઆત કરી છતાં...\nરાજ્ય સરકારે કોન્ટ્રાક્ટ કેરેજ બસોનાં ઓપરોટરોને રાહત આપી,એડવાન્સ વેરો-ફી નહીં ભરવી પડે\ncoronavirus: 22 માર્ચે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ મોકૂફ\nકોરોના વાયરસને લઈ ગુજરાત સરકારે સરકારી કચેરીઓ માટે બહાર પાડ્��ો પરિપત્ર\ncoronavirus effect : સુરતમાં Zoo અને એકવેરિયમ 31 માર્ચ સુધી બંધ\nLRD મહિલા ઉમેદવારોનું પરિણામ જાહેર કરાયું, ત્રણ દિવસ સુધી વાંધા રજૂ કરી શકાશે\nકોરોના મામલે કોંગ્રેસે ખોલી સરકારની પોલ 'જ્યાં વધારે તકેદારીની જરૂર ત્યાં કોઈ જ પગલા નહી'\nVideo: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 3 શહેરમાં નવી મેડિકલ કોલેજ બનશે\nLRD ભરતીમાં અનામત વિવાદનું કોકડું ઉકેલાયું બેઠકો વધારવાનો સરકારે મહત્વનો નિર્ણય લીધો\nગુરુવારથી તમામ મંત્રી અને અધિકારીઓ ત્રણ દિવસ માટે સુપોષણ અભિયાનમા જોડાશે\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\nCorona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર\nદેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, શું છે ખાસીયત\nવિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે\n06 જુલાઈ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nમુંબઈમાં ભારે વરસાદ થતાં કેટલાક વિસ્તારો પાણીમાં થયા તરતા, થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00223.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/cyclone-nisarg-may-hit-south-gujarat-on-3rd-june-7-district-on-red-alert-056537.html", "date_download": "2020-07-06T03:45:07Z", "digest": "sha1:7SS2QO2O22Y7MGYKTW6X3HS7AXEFCECL", "length": 13370, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "વાવાઝોડાં 'નિસર્ગ'ને પગલે ગુજરાતના 7 જિલ્લા હાઈ અલર્ટ, મહારાષ્ટ્રમાં પણ ખતરો | cyclone nisarg may hit south gujarat on 3rd june, 7 district on red alert - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nવાવાઝોડાં 'નિસર્ગ'ને પગલે ગુજરાતના 7 જિલ્લા હાઈ અલર્ટ, મહારાષ્ટ્રમાં પણ ખતરો\nગાંધીનગરઃ દેશભરમાં કોરોના વાયરસ મહામારીએ તબાહી મચાવી છે, ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના તટ તરફ વધુ એક ખતરો આગળ વધી ર��્યો છે. ભારતીય હવામાન વિભાગે 'નિસર્ગ' નામના ગંભીર ચક્રવાતી તફાની ભવિષ્યવાણી કરી છે જે બુધવારે સાંજે દસ્તક આપી શકે છે. જેને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્ર સરકારે મુંબઈષ થાણે, પાલઘર, રાયગઢ અને આજુબાજુના જિલ્લાઓ માટે રેડ અલર્ટ કર્યું છે. તોફાન ત્રણ જૂને રાજ્યના તટ પર પહોંચી તેવી આશંકા છે.\nઅધિકારીઓએ જણાવ્યું કે NDRFની દસ ટીમને સંવેદનશીલ જિલ્લામાં તહેનાત કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય છ ટૂકડીને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હાલ રાજ્ય કોરોના મહામારી સામે લડી રહ્યું છે અને કેટલાય દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેવામાં વાવાઝોડાના કારણે વિજળી ગુલ ના થઈ જાય તે સુનિશ્ચિત કરવાનું કહ્યું છે.\nગુજરાતમાં 11 ટીમ તહેનાત\nNDRFએ ગુજરાતમાં 11 અને દીવ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં 1-1 ટીમની સથે રાજ્યની SDRFની પાંચ ટીમ તહેનાત કરી છે. આ ઉપરાંત વધારાની ટીમો પાસેના ક્ષેત્રોમાં સ્ટેન્ડ બાય રાખવામાં આી છે. બધા જ સમુદ્રી તટોને સાર્વજનિક રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે અને માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.\nગુજરાતથી કેટલું દૂર છે\nભારતીય હવામાન ખાતા મુજબ લૉ પ્રેસરનું ક્ષેત્ર અરબી સમુદ્ર અને લક્ષદ્વીપના દક્ષિણ પૂર્વ અને પૂર્વ મધ્ય વિસ્તારમાં બન્યું છે. હાલ તે ગવાથી 330 કિમી દક્ષિણ પશ્ચિમ, મુંબઈથી 570 કિમી દક્ષિણ-દક્ષણ પશ્ચિમ અને દક્ષિણ ગુજરાતના (South Gujarat) સુરતથી 800 કિમી દક્ષિણ પશ્ચિમની દૂરી પર છે. ચક્રવાતી તોફાનમાં તબદીલ થયા બાદ 2 જૂનની સવાર સુધી તે ઉત્તર તરફ વધે તેવી સંભાવના છે. તોફાન રાયગઢના હરિહરેશ્વર અને દમણની વચ્ચે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તટ પર 3 જૂનની સાંજે ટકરાય તેવી સંભાવના છે. જેને પગલે બંને રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત બંને રાજ્યોના દરિયાકાંઠે 12થી 16 ફીટ ઉંચી લહેરો ઉઠવાનું પણ અનુમાન છે.\nગુજરાતના 7 જિલ્લા હાઈ અલર્ટ\nગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા વલસાડ, સુરત, ભરુચ, નવસારી અને સૌરાષ્ટ્રનાના બે જિલ્લા ભાવનગર અને અમરેલીના નાગરકોને 3 અને 4 જૂને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. સોમવારે ભાવનગર જિલ્લામાં અને અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો.\n'નિસર્ગ' વાવાઝોડુઃ ગુજરાત-મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ, અપાયુ રેડ એલર્ટ\nગુજરાતના સાત જિલ્લામાં આજે અત���ભારે વરસાદની આગાહી\n2 BHK ફ્લેટનુ વિજળી બિલ આવ્યુ 9.40 લાખ, પતિ-પત્નીના હોશ ઉડ્યા\nભારતના સૌથી ઝડપથી વિકસતા શહેર અમદાવાદ વિશે રોચક વાતો\nઅંબાજી ધામની પવિત્ર માટી અને જળ અયોધ્યા મોકલાશે\nજામનગરમાં જોડિયામાં ગેરકાયદે જમીન ખનન પકડાયુ\n2 બાળકોના બાપે પરણિતાને પ્રેમઝાળમાં ફસાવી, પોતાની બનેવી પાસે પણ દુષ્કર્મ કરાવ્યો\nદોસ્તો સાથે ઘરેથી ન્હાવા ગયો 12 વર્ષનો બાળક, તાપી નદીમાં ડૂબી ગયો\nઆત્મનિર્ભર ભારત અભિયાનમાં ફાળવાયેલા અનાજમાંથી ગુજરાતમાં 1 ટકા અનાજનું વિતરણ\nGTUની પરીક્ષા એક દિવસ પહેલાં સરકારે કેમ રદ કરી\nદેશભરમાં આજે Unlock 2ની શરૂઆત, જાણો જરૂરી વાતો\nસાબરકાઠાઃ મંદિરમાં અશ્લિલ હરકત કરવાના આરોપી બે જૈન સાધુઓને જામીન મળ્યા\nઅમદાવાદમાં કોરોના સંક્રમિતનો આંકડો 20 હજારને પાર, વાયરસ 1423 લોકોના જીવ ભરખી ગયો\nબેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય કુમારની ફિલ્મ જબરદસ્ત ધમાકો કરશે\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00223.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/14-thousand-indians-stranded-abroad-in-lockdown-will-be-brought-in-the-first-phase-of-64-flights-055665.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-07-06T02:34:40Z", "digest": "sha1:ZT77XDGOVM2GBHTKJRGGI352QF43IB5U", "length": 12328, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "13 દેશમાં ફસાયેલા 14000 ભારતીયોને પરત લાવવા 64 ફ્લાઈટ ઉડાણ ભરશે | 14 thousan indians stranded abroad in lockdown will be brought in the first phase of 64 flights - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n17 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n18 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n19 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n19 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n13 દેશમાં ફસાયેલા 14000 ભારતીયોને પરત લાવવા 64 ફ્લાઈટ ઉડાણ ભરશે\nનવી દિલ્હીઃ કોરોના વાયરસને પગલે મોટાભાગના દેશોમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ભારત સરકારે હવે દેશના સૌથી મોટા એરલિફ્ટ ઓપરેશનનો પ્લાન તૈયાર કરી દીધો છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે તૈયારીઓ શરૂ કરી દે��ામાં આવી છે. જણાવી દઈએ કે તબક્કાવાર આ ઓપરેશન ચલાવવામાં આવશે, જેનો પહેલો તબક્કો આ અઠવાડિયે જ શરૂ થઈ જશે.\nવિદેશ મંત્રાલય તરફથી 13 દેશમાં ફસાયેલા 14000 ભારતીયોને પાછા લાવવા માટે ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમને 64 ફ્લાઈટ દ્વારા પહેલા અઠવાડિયામાં ભારત લાવવામાં આવશે.\nવિદેશ મંત્રાલયે ઉડ્ડયન મંત્રાલ સાથે શેર કરેલ પ્લાન મૂજબ 7 મેથી આ ઓપરેશન શરૂ થઈ જશે, જેમાં 13 વિવિધ દેશમાંથી 14800 જેટલા પ્રવાસીઓને ભારત લાવવામાં આવશે. ભારતથી ફિલિપાઈન્સ, સિંગાપોર, બાંગ્લાદેશ, યૂએઈ, યુકે, સાઉદી અરેબિયા, કતાર, સિંગાપોર, યૂએસએ, ઓમાન, બેહરેન અને કુવૈતમાં વિમાન ઉડાણ ભરશે. પહેલા દિવસે 10 ફ્લાઈટમાં 2300 ભારતીયોને દેશ પરત લાવવામામં આવશે.\nપ્લાન મુજબ બીજા દિવસે 2050 જેટલા ભારતીયોને ચેન્નઈ, અમદાવાદ, કોચ્ચી, મુંબઈ પહોંચાડવામાં આવસે. આવી જ રીતે ત્રીજા દિવસે મિડલ ઈસ્ટ, યૂરોપ, સાઉથ ઈસ્ટ એશિયા અને અમેરિકાથી 2050 જેટલા ભારતીયોને મુંબઈ, કોચ્ચી, લખનઉ, દિલ્હી લાવવામાં આવશે.\nચોથા દિવસે અમેરિકા, યૂકે અને યૂએઈ સહિતના 8 દેશમાંથી કુલ 1850 જેટલા ભારતીયોને દેશ પરત લાવવામાં આવશે. પરંતુ ફ્લાઈટમાં બેસતા પહેલા વિદેશમાં ફસાયેલા દરેક ભારતીયોએ એક ફોર્મ ભરવું પડશે અને તેની કોપી હેલ્થ એન્ડ ઈમિગ્રેશન કાઉન્ટરે જમા કરાવવી પડશે. ઉપરાંત તેઓ તાવ, કફ, શરદી વગેરેથી પીડાય છે કે કેમ તે જણાવવું પડશે.\nજાહેર કરાયેલ ગાઈડલાઈન મુજબ તેમને ફ્લાઈટમાં પ્રવેશ આપતા પહેલા તેમનું સ્ક્રીનિંગ કરવાાં આવશે. કોરોનાના લક્ષણ નહિ હોય તેવા નાગરિકોને મંજૂરી મળશે.\nઆ પણ વાંચોઃ ચીનમાં આવતા પહેલા જ ચૂપચાપ દુનિયામાં ફેલાવા લાગ્યો હતો કોરોના વાયરસ\n'સેવા જ સંગઠન' કાર્યક્રમમાં ભાજપ કાર્યકર્તાઓને મળ્યા PM મોદી, જાણો સંબોધનની મોટી વાતો\nPM મોદીએ લૉન્ચ કરી 'આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ'\nકોરોના વાયરસના કેસોમાં રેકોર્ડ વધારો, 24 કલાકમાં સામે આવ્યા 22771 નવા દર્દી\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\nદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 લાખને પાર, માત્ર 5 દિવસમાં 1 લાખ કેસ વધ્યા\nપ્રિયંકા ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ, 1 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો\nદિલ્લીમાં કોરોના પર કેન્દ્રનુ અનુમાન ખોટુઃ સીએમ અરવિંદ કેજરીવાલ\nકોરોનાથી 24 કલાકમાં 507ના મોત, 18653 નવા કેસ મળ્યા\nWeather Updates: દેશના આ 6 રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવન��\nકોરોના સંકટમાં રાહતઃ દિલ્લીમાં રોગીઓનો રિકવરી દર રાષ્ટ્રીય સરેરાશથી પણ વધુ\nદિલ્લીમાં કોરોનાના ઈલાજ માટે બનાવવામાં આવશે 'પ્લાઝમા બેંક'\nઅમિત શાહના નિવેદન પર 'આપ'નો પલટવારઃ અનલૉકથી વધ્યા કેસ માટે માંગી મદદ\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\n24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00223.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}
+{"url": "https://www.gujaratimidday.com/news/photos/nita-ambani-took-blessings-of-siddhivinayak-with-ipl-trophy-8788", "date_download": "2020-07-06T02:23:47Z", "digest": "sha1:4CU3GKBF7WVNGL54GTBMAVJ76PLZVPWA", "length": 7383, "nlines": 68, "source_domain": "www.gujaratimidday.com", "title": "IPLની ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક પહોંચ્યા નીતા અંબાણી - news", "raw_content": "\nIPLની ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક પહોંચ્યા નીતા અંબાણી\nમુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી આઈપીએલ 2019ની ટ્રોફી લઈને સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સે રસાકસીભરી ફાઈનલમાં ચેન્નાઈને 1 વિકેટે હરાવીને ચોથી વખત ટ્રોફી જીતી હતી.\nટુર્નામેન્ટ જીત્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓનું સિટીમાં જોરદાર સ્વાગત થયું હતું. ઓપન બસમાં ખેલાડીઓની ટૂર કરવામાં આવી હતી. તો નીતા અંબાણીએ આઈપીએલની ટ્રોફીને એન્ટિલિયામાં રાધાકૃષ્ણના મંદિરમાં પણ અર્પણ કરી હતી.\nઆ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો હતો. આ વીડિયોમાં નીતા અંબાણી પ્રાર્થના રૂમમાં ટ્રોફી લઈ જતા દેખાયા હતા. ટ્રોફીને ભગવાન સાથે મૂકીને તેઓ જય શ્રી ક્રિષ્ના બોલી રહ્યા હતા.\nમુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી પોતાન ખેલાડીઓને પરિવારની જેમ જ રાખવા માટે જાણીતા છે.\nમુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ ટીમના માલિક નીતા અંબાણીએ પુત્ર આકાશ અંબાણીને મધર્સ ડેની ખાસ ગિફ્ટ આપવા માટે થેન્ક યુ કહ્યું હતું.\nઉલ્લેખનીય છે કે મહેલા જયવર્દને મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ છે. પરંતુ આકાશ અંબાણી ટીમના ખેલાડીઓ, ઓફિશિયલ્સ અને મેનેજમેન્ટને પૂરતી સુવિધા મળે તેનું ખાસ ધ્યાન રાખે છે. છેલ્લા બે વર્ષથી આકાશ અંબાણી મમ્મી સાથે આ કામ સંભાળી રહ્યા છે.\nનીતા અંબાણી 2010થી મુંબઈ ઈન્ડિયન્સ પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. તેઓ દરેક ખેલાડી અને સપોર્ટ સ્ટાફને ફેમિલી મેમ્બરની જેમ જ રાખે છે.\nદિલ્હી કેપિટલ્સ સામે હારથી શરૂઆત થયા બાદ નીતા અંબાણ��એ કેપ્ટન રોહિત શર્મા અને ટીમને એન્ટિલિયામાં ડિનર માટે આમંત્રણ આપ્યું હતું.\nમુંબઈ ઈન્ડિયન્સની વિક્ટરી પરેડમાં નીતા અંબાણી પણ ખુલ્લી બસમાં દેખાયા હતા. મલિંગા અને મહેલા જયવર્દને પણ ટ્રોફી સાથે લોકોનું અભિવાદન કરતા દેખાયા હતા.\nસોમવારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ઓપન બસમાં સાઉથ મુંબઈમાં વિક્ટરી પરેડ કરી હતી. એન્ટિલિયાથી ટ્રાઈડન્ટ હોટેલ સુધી આ વિક્ટરી પરેડ યોજાઈ હતી.\nઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સ 12 વર્ષમાં 4 વાર ટાઈટલ જીતનારી એક માત્ર ટીમ છે. ચેન્નાઈ પાસે ધોની જેવા કરિશ્માઈ કેપ્ટન હોવા છતાંય ટીમ 3 જ વખત ટ્રોફી જીતી શકી છે.\nમુંબઈ ઈન્ડિયન્સ ચોથી વાર આઈપીએલનું ટાઈટલ જીતી ચૂકી છે. ત્યારે મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી આઈપીએલની ટ્રોફી લઈને ભગવાન સિદ્ધિ વિનાયકના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. જુઓ ફોટોઝ (Image Courtesy : Yogen Shah)\nમૂશળધાર વરસાદમાં મુંબઈના હાલ-બેહાલ, જુઓ તસવીરો\nપહેલાં મુશળધાર વરસાદમાં જ મુંબઈ થયું પાણી પાણી, પણ મુંબઈગરા તો ભઈ મોજમાં\nSolar Eclips 2020: જુઓ દેશ-વિદેશની તસવીરો, ક્યાં કેવું દેખાયું સૂર્ય ગ્રહણ\nવર્ક ફ્રોમ હોમમાં જાતભાતના દુખાવામાંથી છુટકારો મેળવવા સાંભળો પેઇનમેનેજમેન્ટના એક્સપર્ટને\nRamayanના લક્ષ્મણ, સુનિલ લાહરી સાથે મુલાકાતઃ જાણો તેમણે ક્યારે પાર કરી હતી લક્ષ્મણ રેખા\nમનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે મનને તાણ મુક્ત કરવાનાં રસ્તા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00223.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}
+{"url": "https://gujarati.oneindia.com/news/india/jammu-kashmir-4-terrorists-killed-by-security-forces-in-anant-nag-054332.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2020-07-06T03:47:44Z", "digest": "sha1:MVFDCA2KELPY5V2YLWIVMNVGJEFU4GD6", "length": 11714, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "જમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં અથડામણ, હિજબુલના 4 આતંકવાદી ઠાર મરાયા | Jammu-Kashmir: 4 terrorists killed by security forces in Anantnag - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n18 hrs ago પીએમ મોદીની ચેલેન્જ પૂરી કરનારને મળશે 20-20 લાખ રૂપિયા\n19 hrs ago Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\n20 hrs ago કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\n20 hrs ago ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nTechnology તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં અથડામણ, હિજબુલના 4 આતંકવાદી ઠાર મરાયા\nનવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અનંનાગ અને કુલગામમાં સેનાએ અથડામણમાં 4 આતંકવાદીઓને ઠાર માર્યા છે. બધા જ આતંકી હિજબુલ અને લશ્કર સંગઠનના છે. અથડામણ બાદ સેનાએ આ સેક્ટરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. હાલ, અથડામણ બાદ સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.\nઅથડામણમાં એક હિજબુલનો કમાંડર તારીક અહમદ ઠાર મરાયો છે. આ ઉપરાંત બાકી ત્રણ લશ્કરના આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા. અનંતનાગમાં થયેલ આ અથડામણ બાદ અનંતનાગ અને કુલગામમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. જાણકારી મુજબ સુરક્ષાબળોને અનંતનાગ સ્થિત વટરીગામમાં આતંકવાદીઓ છૂપાયેલા હોવાના અહેવાલ મળ્યા હતા.\nગુપ્તચર જાણકારીના આધારે હવે સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ઘેરવાની કોશિશ કરી તો એક ઘરમાં છૂપાયેલ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. ઘણા સમય સુધી ચાલેલ આ ફાયરિંગમાં ચાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે હજી પણ એક આતંકવાદી અહીં ક્યાંક છૂપાયેલો છે.\nહજી એક આતંકવાદી છૂપાયો છે\nઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલા જ શોપિયાં સેક્ટરમાં અથડામણ દરમિયાન સુરક્ષાબળોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. મૃત આતંકવાદીઓની ઓળખ કુલગામ નિવાસી શબ્બીર અહમદ મલિક ઉર્ફ અબૂ માવિયા તથા વદીના મેલોહરા નિવાસી અમીર અહમદ ડાર તરીકે થઈ હતી. પાકિસ્તાનમાં પ્રશિક્ષિત આતંકવાદી મલિક દક્ષિણ કાશ્મીરમાં વિવિધ આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો.\nCoronavirusએ આતંકવાદીઓને પણ ડરાવ્યા, ISISએ નિર્દેશ આપ્યા\nજમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના- આતંકીઓ વચ્ચે અથડામણ, 3 આતંકવાદીઓ ઠાર મરાયા\nજમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર\nપુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ\nજમ્મૂ-કાશ્મીરના શોપિયાંમા સેનાએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા, સર્ચ ઓપરેશન ચાલુ\nકાશ્મીરમાં આતંકીઓ પર સેનાનો ટ્રિપલ અટેક, પુલવામા, કુલગામ અને અનંતનાગમાં અથડામણ, 4 આતંકી ઠાર\nJ&K: બડગામમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ, 5 દિવસમાં 14 આતંકી ઠાર\n21 જુલાઈથી શરૂ થઈ રહી છે અમરનાથની યાત્રા, જાણો નવા નિયમો\nJ&K: રાજૌરી સેક્ટરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર\nકોરોના સંક્રમણને કારણે આ વખતે અમરનાથની યાત્રા માત્ર 15 દિવસ થઈ શકશે\nJ&K: શોપિયાંમાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર\nJ&K: તપાસ કરવા ગયેલી મેડિકલ ટીમને બંધક બનાવી, પોલીસ પર પણ પથ્થરમારો\nજમ્મુ-શ્રીનગરમાં સુરક્ષાબળો પર આતંકી હુમલો, આતંકી ઠાર મરાયો\nઅર્ધસેનિક બળોમાં ઑફિસર બની શકે છે ટ્રાન્સજેન્ડર, ગૃહ મંત્રાલયે માંગ્યુ મંતવ્ય\nલદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો\nઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00224.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"}
+{"url": "https://www.avadhtimes.net/category/breaking-news/", "date_download": "2020-07-06T01:31:47Z", "digest": "sha1:KWU7PJVVVF7QUDNQCDYFU75KV7Z3IOBL", "length": 8400, "nlines": 132, "source_domain": "www.avadhtimes.net", "title": "ગુજરાત | Avadhtimes", "raw_content": "\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nજળની સુરક્ષા માટે સામૂહિક પ્રયાસો કરવા જરૂરી: રૂપાણી\nકોરોનાનો આતંક: ૨૪ કલાકમાં ૧૮,૦૦૦ પોઝિટિવ કેસ,૪૦૭ના મોત\nસરહદે તણાવ વચ્ચે અમેરિકાનું ભારતનો સમર્થન,ચીન લાલઘૂમ\nરાજુલામાં અઢી હજારની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો\nરાજુલાના પોલીસ હેડ કોન્સ્ટેબલ ધનસુખભાઈ ઠાકરશીભાઇ બ.નં. 821 એ એક મારામારીના ગુનાના આરોપીને બીજા ગુના માં પકડવા અને ગામમા ફેરવી મારવાની બીક બતાવીને રજુ...\nઅમરેલી સહિત રાજ્યના છ જિલ્લામાં એટીએસનું ઓપરેશન\nઅમદાવાદના ગન હાઉસમાંથી ગેરકાયદેસર રીતે હથીયાર વેચવાની બાતમી મળતા એટીએસ દ્વારા કરાયેલી તપાસમાં ભાવનગર મોરબી કચ્છ અમદાવાદ અને ગોધરા તથા અમરેલી જિલ્લામાં ૫૪ જેટલા...\nવાળુ ટાણે ખાંભાના ગામડાઓને ધણધણાવતો 2.4 ની તીવ્રતાનો ભુકંપ\nખાંભાનાં ખડાધાર, દલડી, ડેડાણ, હનમાનગાળા, નાનુડી, ખાંભા, નાની ધારી, ભાડ, ચક્રાવા, કંટાળા, પચપચીયા અને શાળવા તથા ઉનાના ભાચા, કાંધી, કીલાવડ, તુલસીશ્યામ, દોઢીનેશ સહિતના વિસ્તારોમાં...\nશ્રી પરેશ ધાનાણીના ૧૬ ધારાસભ્યો સાથે હોમપીચમાં ધામા\nરાજયસભાની ચુંટણી આવી છે અને મતદાન આડે ગણત્રીના દિવસો બાકી છે અને કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જઇ રહયા છે તેવા સમયે આવનારી ચુંટણીના મતદાતા એવા...\nઅમરેલીના ઠેબી ડેમમાં પાણીની આવક\nબાબરા અને ચિતલ ના ગામડાઓમાં પડેલ સારા વરસાદને કારણે અમરેલીની જીવાદોરી જેવા ઠેબી ડેમમાં પાણીની સતત આવક ચાલુ છે\nબગસરા પાસે બળદ ગાડુ તણાતા ચાર તણાયા\nબગસરાના ખીજડીયા નજીક બળદગાડુ તણાતા એક જ પરિવારના ચાર લોકો તણાઈ ગયા હતા જ્યારે 3નો બચાવ થયો હતો એક બળદનું મોત તણાઈ જનાર પરિવાર...\nઅમરેલીમાં વધુ બે પોઝીટીવ સાથે કુલ આંક 6\nઅમરેલી,અમરેલી સીવીલ હોસ્પીટલમાં વધુ બે કેસો આવતા કોરોના પોઝીટીવનો કુલ આંકડો 6 નો થયો છે. અગાઉ 4 કેસોમાં બેનો વધારો થતા હાલ સારવાર હેઠળ...\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nસાવરકુંડલામાં શાકભાજીનાં વેપારીઓની હડતાલ\nઅમરેલીને આરટીપીસીઆર લેબ આપવા વીહીપના શ્રી હસમુખભાઇ દુધાતની સરકારને દર્દભરી અપીલ\nઅમરેલી જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓમાં ઉછાળો : 16 દર્દી દાખલ\nશહેર વિકાસ સમિતિના ચેરમેનપદેથી શ્રી પીપી સોજીત્રાનું રાજીનામુ\nઅમરેલી શહેરમાં કોરોના ના વધુ બે કેસ\nધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી\nગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ\nસાવરકુંડલામાં વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ\nઅમરેલીમાં ચિંતાજનક પ્રવાહ શરૂ : બોર્ડરે શ્રી નિર્લિપ્ત રાય ખુદ તૈનાત\nઅમરેલી જિલ્લામાં લોકડાઉન યથાવત : કલેકટરશ્રી\nજિલ્લામાં લોકડાઉનનું વધુ કઠોર પાલન : એસપીશ્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00224.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}
+{"url": "https://www.jaywantpandya.com/days-are-commercialized/", "date_download": "2020-07-06T01:24:05Z", "digest": "sha1:PHHV2UIEFEXFWYIBW45P3CLIEXNGFNRX", "length": 37176, "nlines": 187, "source_domain": "www.jaywantpandya.com", "title": "ફ્રેન્ડશિપ ડૅ, મધર્સ ડૅ, ઢીંકણા ડૅ, ફલાણા ડૅ, દે ધનાધન દે…. - Read, Think, Respond", "raw_content": "\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઊગતો સૂર્ય જોવો હોય તો\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરાજ્યસભાની ચૂંટણીની ત્રીજી રિમેક: કથા એની એ જ,...\nસોનમ વાંગ્ચુકની આ અપીલથી બુદ્ધુજીવીઓને પેટમાં ચૂંક ઉપડશે\nશું આ રીતે શાંત-શાલિનતાથી ટીવી ડિબેટ ન થઈ...\nHome » ફ્રેન્ડશિપ ડૅ, મધર્સ ડૅ, ઢીંકણા ડૅ, ફલાણા ડૅ, દે ધનાધન દે….\nફ્રેન્ડશિપ ડૅ, મધર્સ ડૅ, ઢીંકણા ડૅ, ફલાણા ડૅ, દે ધનાધન દે….\nસબ હેડિંગ: મફતમાં, એઠું અને કોકા કોલાનું એક ટીપું પીવાની ધૂન…બાલીની હૉટલમાં ચોરી કરવા સુધી લઈ ગઈ તે ખબર જ ન રહી. એક જાહેરખબરમાં એક પરિણીત લાગતી સ્ત્રી બીજીને કહે છે, “યે અકેલા કિતને કે બરાબર હૈ” બીજી કહે છે, “પાંચ.” આ જાહેરખબર લોકાના મનમાં વ્યભિચાર ઉચિત છે તેવા વિચારનાં બીજ રોપતી ગઈ…\n(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૪/૦૮/૧૯)\nઆજે ફ્રેન્ડશિપ ડે છે. બધાં લોકો પોતપોતાની ઈચ્છા મુજબ ઉજવશે. આ મોટા ભાગના ‘ડે’ પશ્ચિમથી, ખાસ કરીને અમેરિકાથી આયાત કરેલા છે. બ્રિટિશરો ગયા તે પછી ૯૦ના દાયકામાં ઉદારીકરણ આવ્યું. તે પછી અમેરિકાની સંસ્કૃતિ, મોટા ભાગે તો વિકૃતિથી ભારત ઘણું પ્રભાવિત થયું છે. જો કોઈ અમેરિકી ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહાનતાની ગાથા સાંભળીને ભારત આવે તો કદાચ તેને એમ જ લાગે કે ભારતમાં નહીં, અમેરિકામાં જ ભૂલો પડ્યો છે.\nઅમેરિકાની સંસ્કૃતિ હાવી થવાનાં અનેક કારણો છે. સૌ પ્રથમ તો માર્કેટિંગ અને ઍડ્વર્ટાઇઝમેન્ટ. ઉદારીકરણના લીધે કોકા કોલા અને પેપ્સી સહિતની વિદેશી કંપનીઓએ ઍડ્વર્ટાઇઝમેન્ટ અને માર્કેટિંગ દ્વારા આપણા પર પોતાની સંસ્કૃતિ કે વિકૃતિ થોપવા લાગી. દા.ત. કોકા કોલાની એક જૂની જાહેરખબર યાદ કરો. તેમાં ટપોરી પ્રકારનો આમીર ખાન કોકા કોલા માટે એટલો તડપે છે કે તે સમચહેરાવાળા ધનિક આમીર ખાન પાસેથી ગમે તેમ કરીને કોકા કોલા પડાવવા માટે જાતજાતની વાતો કરે છે. છેવટે બીજો પૈસાદાર આમીર ખાન કોકા કોલાનું કેન મૂકીને જાય છે ત્યારે ટપોરી આમીર ખાન તે એંઠું કોકા કોલા કેન પીવા જાય છે પણ તે ખાલી હોય છે. આમ છતાં એક ટીપું બાકી રહી ગયું હોય છે તો તે એક ટીપું પણ છોડતો નથી.\nમફતમાં, એઠું અને કોકા કોલાનું એક ટીપું પીવાની ધૂન…બાલીની હૉટલમાં ચોરી કરવા સુધી લઈ ગઈ તે ખબર જ ન રહી. બીજી એક જાહેરખબરમાં એક ગામડું બતાવે છે. તેમાં દુકાનદાર બે પરિણીત જણાતી સ્ત્રીઓ પાસેથી કોકા કોલાના છ રૂપિયા લેતો હોય છે ત્યારે આમીર ખાન, પાંડવ કેટલા પાંચ, હાથની આંગળીઓ કેટલી પાંચ, હાથની આંગળીઓ કેટલી પાંચ વગેરે કહીને દુકાનદારને કહે છે કે કોકા કોલાનો ભાવ પાંચ રૂપિયા છે. આમીર ખાન જતાં જતાં બે પરિણીત સ્ત્રીઓ તરફ મોહક નજર ફેંકતો જાય છે ત્યારે એ સ્ત્રી પૈકીની એક કહે છે, “યે અકેલા કિતને કે બરાબર હૈ પાંચ વગેરે કહીને દુકાનદારને કહે છે કે કોકા કોલાનો ભાવ પાંચ રૂપિયા છે. આમીર ખાન જતાં જતાં બે પરિણીત સ્ત્રીઓ તરફ મોહક નજર ફેંકતો જાય છે ત્યારે એ સ્ત્રી પૈકીની એક કહે છે, “યે અકેલા કિતને કે બરાબર હૈ” બીજી કહે છે, “પાંચ.” આ જાહેરખબર લોકાના મનમાં વ્યભિચાર ઉચિત છે તેવા વિચારનાં બીજ રોપતી ગઈ. આજે કાકા, કાકી, મામા, મામી, ફઈ, ફુઆ, મ��સા અને માસી વગેરે સંબંધો અંકલ-આંટી પૂરતા સીમિત થઈ ગયા છે. અને આ અંકલ-આંટી પ્રત્યે આદર નહીં પણ જાતીયતાની રીતે પણ જોઈ શકાય છે તે દર્શાવતી ઘણી ‘કલાત્મક’ ચીજો ૭૦ મિમીના થિયેટરના મોટા પડદાથી માંડીને ૫.૫ ઈંચના મોબાઇલના ટચૂકડા પડદે જોઈ શકાય છે.\nમેગીની ઝરીના વહાબવાળી જાહેરખબર જોઈ જ હશે. દીકરી ૨૧ વર્ષની થાય એટલે પોતાનાં કામો જાતે કરવા માંડે તે સ્વીકાર્ય હોય, પણ એક જ શહેરમાં માતાપિતાથી જુદી રહેવા લાગે તે કેવી રીતે સ્વીકાર્ય હોઈ શકે પરંતુ આ જાહેરખબર આપણા મનમાં પહેલા વિરોધ જન્માવે છે કે આવું તે હોતા હશે પરંતુ આ જાહેરખબર આપણા મનમાં પહેલા વિરોધ જન્માવે છે કે આવું તે હોતા હશે પરંતુ કેટલાક લિબરલો દલીલ કરવા લાગે કે આવું હોય. કેમ ન હોય પરંતુ કેટલાક લિબરલો દલીલ કરવા લાગે કે આવું હોય. કેમ ન હોય વખત જતાં તેમની સંખ્યા વધવા લાગે કે આવું જ હોય.\nઅહીં આપણે જાહેરખબરોનો ઇતિહાસ કે તેના પર ચર્ચા નથી કરવી. મૂલ્યો સ્થાપિત કરતી પણ જાહેરખબરો આવે જ છે. ૨૦૧૪માં ટાટા ટીની ‘એલાર્મ બજને સે પહેલે જાગો રે’ જેવી જાહેરખબરો છે જ. પરંતુ જ્યારે ઝટાકની જાહેરખબરમાં નવોઢાને પોતાની મધુરજનીની રાતે ઘરની બારી ખોલતાં સામે બારીમાંથી કોઈ યુવક ‘ઝટાક’ છાંટે એટલે તેના પર પોતાનું સર્વસ્વ લૂંટાવા તૈયાર થઈ જાય ત્યારે આવી જાહેરખબરોનો ચોક્કસ વિરોધ હોવો જોઈએ.\nફરીથી ઉદારીકરણ અને ઉપભોક્તાવાદની વાત પર આવી જઈએ. અમેરિકામાં પણ આ સમસ્યા સાચાં મૂલ્યોવાળાં લોકોને નડે જ છે. પરંતુ અમેરિકાની વિકૃતિને સંસ્કૃતિના નામે થોપવા માગતા બુદ્ધુજીવીઓ ક્યારેય આ પ્રકારની વાતો કરતા નથી. એટલે અમેરિકાની સંસ્કૃતિ કે વિકૃતિ ભારત પર કેમ છવાઈ ગઈ તેનાં કારણો તપાસીએ તો પહેલું કારણ ઉદારીકરણના કારણે આવેલી વિદેશી કંપનીઓ, તેની જાહેરખબરો, પછી ફિલ્મો અને ચોથું કારણ આ બુદ્ધુજીવી કૉલમઘસુઓ પણ આવી જાય.\nઆમ તો ઇમ્પૉર્ટેડનો અર્થ આયાતી થાય. વિદેશથી કોઈ ચીજ મગાવો તો તે આયાત કરેલી હોવાથી તેને આયાતી એટલે કે ઇમ્પૉર્ટેડ કહી શકાય. પરંતુ આપણે ત્યાં ‘ઇમ્પૉર્ટેડ’ એવા ભાવ સાથે કહેવાય છે કે સૌથી સારી, મોંઘી, અને સારી બ્રાન્ડની ચીજ ન હોય. ફૉરેઇન રિટર્ન્ડની જેમ ‘ઇમ્પૉર્ટેડ’ પણ માનની નજરે જોવાનું કારણ બની ગયું. સ્વતંત્રતા પછી સિત્તેરના દાયકાથી આ ‘ઇમ્પૉર્ટેડ’ની ઘેલછા વધુ જાગી. આ જ રીતે વિદેશમાં જઈને પાછા આવવું તેનો મહિમા પણ વધી ગયો. તેમને ફૉરેઇ��� રિટર્ન્ડ કહીને તેમના તરફ માનની નજરે જોવાવા લાગ્યું. વિદેશમાં વસવું પણ ગર્વનો વિષય બની ગયો. એનઆરઆઈ લોકો ભારતમાં આવે ત્યારે જે રોફ જમાવતા હોય છે તે બધાં જાણે જ છે.\nપરંતુ જેમ વિદેશનું બધું ખરાબ નથી હોતું (ગયા અંકમાં આપણે અમેરિકાની કાર્યસંસ્કૃતિ એટલે વર્ક કલ્ચરની પ્રશંસાને પાત્ર વાત કરેલી જ) તેમ બધું સારું પણ માની લેવાની જરૂર નથી. હવે આ દિવસો એટલે કે ‘ડૅ’ની જ વાત લો. આ વિવિધ પ્રકારના ‘ડૅ’ સારા ઉદ્દેશ્યથી ઉજવાતા હોય તો તેમાં કંઈ ખોટું નથી. પરંતુ તે પહેલાં ભારતનો ઇતિહાસ, ભારતની સંસ્કૃતિ અને ભારતના વારસાને જાણી લેવો જોઈએ. દા.ત. બેએક વર્ષથી ભારતમાં હૅલોવીન ડૅને ઘૂસાડવાના સંકલિત-સંગઠિત પ્રયાસો થઈ રહ્યા છે. તેમાં લિબરલ મિડિયા અને બુદ્ધુજીવીઓ પણ સામેલ છે. હવે જ્યારે ભારતમાં ભાદરવા મહિના અને ચૈત્ર મહિનામાં પિતૃઓને યાદ કરીને તેમને તર્પણ કરાતું હોય, દાન-પુણ્ય કરાતાં હોય ત્યારે આ વિકૃત ભૂતડા જેવા પહેરવેશ કરીને જો તમે મને ટ્રીટ નહીં આપો તો તમારી ચડ્ડી ઉતારી નાખીશ આવું બાળકો દ્વારા કહેવાની પ્રથા ધરાવતા હૅલોવીનને ભારતમાં ઘૂસાડવાની જરૂર ક્યાં છે\nઅને મોટા ભાગના ‘ડૅ’ શરૂ થવાનો ઇતિહાસ જોશો તો ખ્યાલ આવશે કે તેની પાછળ કાર્ડ સહિતની ઇન્ડસ્ટ્રી સંકળાયેલી છે. તેની પાછળ ઉદ્યોગો અને ચર્ચ સંકળાયેલાં છે. દા.ત. ફ્રેન્ડશિપ ડૅની જ વાત કરો ને. હૉલમાર્ક કાર્ડ નામની ગ્રીટિંગ કાર્ડની કંપનીના સ્થાપક જે. સી. હૉલે આ દિવસ શરૂ કર્યો હતો. તેમાં સુદામા-કૃષ્ણ જેવી ઉદ્દાત મૈત્રીની ભાવના નહોતી. પોતાનો ધંધો વધારવા માટેનો વધુ એક કીમિયો હતો.\nઆમાં કેટલાક બુદ્ધુજીવીઓને પેટમાં દુઃખશે, તો તેવા લોકો માટે અમેરિકાના જ વિદ્વાન લેખકોનો સહારો લઈ આ વાત મૂકીશ. અમેરિકાની મિસૌરી યુનિવર્સિટીમાં હ્યુમન ડેવલપમેન્ટ અને ફેમિલી સાયન્સનાં પ્રાધ્યાપક મેરિલીન કૉલેમન, એ જ વિભાગમાં પ્રાધ્યાપક ડૉ. લોરેન્સ એચ. ગેનોંગ અને કેલી વાર્ઝિનિકે સંયુક્ત રીતે ‘ફેમિલી લાઇફ ઇન ટ્વેન્ટીએથ સેન્ચ્યૂરી અમેરિકા’ નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તક વાંચવા જેવું છે. તેમાં ‘રિચ્યૂઅલ્સ’ નામના પ્રકરણમાં ૧૧૬ નંબરના પૃષ્ઠ પર ‘\nહૉલિ ડે સેલિબ્રેશન્સ’ નામનો પેટા વિષય આવે છે. આ વિષય અંતર્ગત આ લેખકોએ વિવિધ ‘ડૅ’ની ઉજવણી કેવી રીતે શરૂ થઈ અને પછી તેમાં કઈ રીતે રાજકારણીઓએ પોતાનો સ્વાર્થ સાધ્યો અને ઉદ્યોગોએ કઈ રીતે તેનું બજ���રીકરણ કર્યું તેની વાત આવે છે.\nદા.ત. થેંક્સ ગિવિંગ ડે. આ દિવસ સારાહ જોસેફા હલેએ શરૂ કર્યો હતો. કોણ હતાં આ માનુની તેઓ મધ્યમ વર્ગીય મહિલાઓના એક સામયિકનાં તંત્રી હતાં. તેઓ દર વર્ષે આવો દિવસ ઉજવવો જોઈએ તેવા તંત્રી લેખો લખતાં. તેની ઉજવણી કઈ રીતે કરવી તેનું પણ સૂચન કરતાં. પરંતુ તેમને પ્રતિસાદ મળી રહ્યો નહોતો. છેવટે તેમણે રાજ્યપાલો (ગવર્નરો) અને રાજકારણીઓની મદદ માગી. તે વખતે પ્રમુખ અબ્રાહમ લિંકન હતા. અમેરિકા ગૃહયુદ્ધથી ગ્રસ્ત હતું. લિંકનને આમાં ગૃહયુદ્ધને શાંત કરવાની તક જણાઈ. તેમણે થેંક્સગિવિંગ ડૅ જાહેર કર્યો. શરૂઆતમાં તેમાં ચર્ચમાં જઈને પ્રાર્થના કરવાનું ચલણ હતું. પરંતુ આ ડૅ પ્રૉટેસ્ટન્ટ પંથના ખ્રિસ્તીઓ મનાવતા હોવાથી કેથોલિક ખ્રિસ્તીઓ તેનાથી દૂર રહ્યા. તેમાં દારૂ પીને, અવનવી વેશભૂષામાં પરેડ કાઢવાની કુપ્રથા ઓછી આવકવાળા માણસોએ શરૂ કરી. બાળકો ઘરે ઘરે જઈ ‘ટ્રીટ’ એટલે કે ભીખ માગતા. ૨૦મી સદીની મધ્યમાં આમાં બજારવાદ પણ જોડાઈ ગયો. થેંક્સગિવિંગ ડૅના પછીના દિવસે વર્ષનું સૌથી વધુ વેચાણ થતું.\nપંથ સાથે જોડાયેલા અને રાષ્ટ્રીય નેતાઓએ શરૂઆતમાં ઉપર વર્ણવી તે મુજબની પરેડ કાઢી. તે દિવસે રાત્રિ ભોજનની સાથે રેડિયો પર ફૂટબૉલની રમતોની કૉમેન્ટરી સાંભળવાનું ચલણ વધી ગયું. ૧૯૫૦ના દાયકામાં ટીવી પર ફૂટબૉલ મેચો જોવાવા લાગી. જે દિવસે કુટુંબે એક સાથે રહેવાનું હોય- જમવાનું હોય- વાત કરવાની હોય તે દિવસે આવું થવા લાગતા તેની ટીકા થઈ કે બળ્યું, આ ફૂટબૉલ તો પુરુષો અને સ્ત્રીઓને અલગ કરનારી છે. વીસમી સદીના અંતમાં પ્રથા એટલી બદલાઈ કે ઘરમાં જમવાના બદલે કુટુંબો રેસ્ટૉરન્ટમાં જમતા થઈ ગયા (આપણે ત્યાં પણ હવે દિવાળી, જન્માષ્ટમી વગેરે તહેવારો પર બહાર જમવાનો રિવાજ થઈ ગયો જ છે ને.)\nઆવો જ બીજો એક દિવસ એટલે મધર્સ ડૅ. તમને ખબર છે કે જેણે આ દિવસ ઉજવવાનો શરૂ કર્યો તેણે જ તેનો વિરોધ કરેલો ઈ. સ. ૧૯૦૮માં પહેલી વાર સત્તાવાર રીતે આ દિવસ ઉજવવાની શરૂઆત ગ્રામીણ પશ્ચિમ વર્જિનિયાની યુવતી એન્ના જાર્વિસે કરેલી. તેણે મેથોડિસ્ટ ચર્ચમાં તેની માતાની સ્મૃતિમાં આ દિવસ ઉજવ્યો. તેણે અન્ય ચર્ચો અને ધાર્મિક સંગઠનોને પણ આ દિવસ ઉજવવા ઉત્સાહિત કર્યાં હતાં. રાજકારણીઓને આમાં સ્વાર્થ દેખાયો એટલે તેઓ તરત જ તેમાં કૂદી પડ્યા. ૧૯૧૪માં પ્રમુખ વૂડ્રૉ વિલ્સને મે મહિનામાં બીજા રવિવારને મધર્સ ડૅ જાહેર કરી દીધો\nશરૂઆતમા�� તો આ દિવસ પણ પ્રૉટેસ્ટન્ટ તહેવાર બની રહ્યો. જાર્વિસની કલ્પના પણ એ જ હતી કે લોકો પોતાની માતાના ઘર, પરિવાર, સમાજ અને ચર્ચમાં પ્રદાનને યાદ કરે. શરૂઆતમાં ચર્ચ પણ સ્પેશિયલ સર્વિસ યોજતું. સૌથી વૃદ્ધ માતાને નાની ભેટો આપતું. પરંતુ ઉદ્યોગપતિઓને આમાં ‘ધંધો’ દેખાયો. ફૂલોથી માંડીને કાર્ડ સુધીના વેપારીઓ તેમાં કૂદી પડ્યા. જાર્વિસ આખી જિંદગી આની સામે લડ્યાં પરંતુ તેમને તેમાં સફળતા ન મળી. પછી તો તેનું બજારીકરણ આગળ ને આગળ વધતું ગયું.\nએટલે વાત એમ છે કે આ દિવસો ઉજવવા જ હોય તો પહેલાં તેની મૂળ ભાવના સમજીએ અને માત્ર માતાને કોઈ સારી પંક્તિ લખી દેવાથી, તેને બહાર જમાડવા લઈ જવાથી કે મિત્રને તેરે જૈસા યાર કહાં- કહેવાથી, તેના હાથે મિત્રપટ્ટી બાંધવાથી ‘ડૅ’ની ઉજવણી સાર્થક બનતી નથી. ઉજવણી તો ત્યારે સાર્થક બનીએ જ્યારે મૈત્રી નિભાવી જાણીએ, જ્યારે માતા-પિતાની લાગણી દુભાવ્યા વગર બને તેટલી તેમની સેવા કરીએ.\nઆ લેખ આપને ગમ્યો આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.\nઅર્થતંત્ર: અમેરિકાની કાર્યસંસ્કૃતિ કેવી છે\nવિક્રમ સારાભાઈ અવકાશ વિશે વિચારવા છતાં જમીન પર પગ રાખતા\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઆ બૌદ્ધ બહુલ દેશોમાં કોરોના કાબૂમાં\nકોરોના, ઓબામા, ફાર્મા અને ફ્રીડમ ઑફ ઍક્સ્પ્રેશન…\nકોરોના વાઇરસ: સ્વચ્છતાના નિયમો વિદેશ પાસેથી શીખવાની જરૂર...\nઆંતરજ્ઞાતીય લગ્ન અને ટિકટૉક સામે સમાજોને કેમ વાંધો...\nમહિલા દિન: સાત રંગ મેં ખેલ રહી હૈ…\nદિલ્લી ચૂંટણી: રાષ્ટ્રવાદ હાર્યો, વિકાસ જીત્યો\nજયવંત પંડ્યાના બ્લોગ પર તમારું સ્વાગત છે.\nમારો બ્લોગ તમારા ઇમેઇલમાં\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી જોઈએ’\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…\nઅત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે\nશું અમદાવાદ RTO કોઈ વિદેશ દ્વારા સંચાલિત છે\nમોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં...\nઅમદાવાદ રથયાત્રા: ‘પણ ના કહો તેમાં વ્યથા હોવી...\nઆજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ\nતો હું શું કંઈ ખોટું કરું છું\nતુલસીદાસજી લખી ગયા, જ���કે પ્રિય ન રામ બૈદેહી…\nમોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\nરોતે રોતે પીટના શીખો, પીટતે પીટતે રોના\nબળાત્કાર અને પશ્ચિમ: પોલીસથી માંડીને પ્રિન્સિપાલ સુધીનાની માનસિકતા\nPrasad jambhekar on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nNatoo Patel on મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય\nM. M. Lalsetta on કૉંગ્રેસીઓએ રાજીવ ગાંધીનાં આ ચાર પ્રવચનો અચૂક સાંભળવાં જોઈએ\nJitendra Joshi on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\njayesh dave on મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-29/segments/1593655890092.28/wet/CC-MAIN-20200706011013-20200706041013-00224.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}