diff --git "a/data_multi/gu/2019-51_gu_all_0022.json.gz.jsonl" "b/data_multi/gu/2019-51_gu_all_0022.json.gz.jsonl" new file mode 100644--- /dev/null +++ "b/data_multi/gu/2019-51_gu_all_0022.json.gz.jsonl" @@ -0,0 +1,941 @@ +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2010/04/18/kanuda-saad/", "date_download": "2019-12-07T07:35:57Z", "digest": "sha1:UFYT4HNYZ4QVHJXXVBMMUQGRSI2OQO3E", "length": 11394, "nlines": 109, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: કાનુડાને સાદ કરી – નરસિંહ મહેતા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકાનુડાને સાદ કરી – નરસિંહ મહેતા\nApril 18th, 2010 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : નરસિંહ મહેતા | 3 પ્રતિભાવો »\nજશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે,\nઆવડી ધૂમ મચાવે વ્રજમાં, કોઈ નહીં પૂછનાર રે…. જશોદા\nછીંકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને દ્વાર રે,\nમાખણ ખાધું, ઢોળી નાખ્યું, જાણ કીધું આ વાર રે….. જશોદા\nખાં ખાં ખોળા કરતો હીડે, બીહે નહીં લગાર રે,\nમહી મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે….. જશોદા\nવારે, વારે કહું છું તમને, હવે ન રાખું ભાર રે,\nનિત્ય ઊઠીને અમે ક્યમ સહિયે, વસી નગર મોઝાર રે…. જશોદા\nઆડી અવળી વાત તમારી હું નહીં સાંભળનાર રે,\nડાહ્યો ડમરો લાડકો મારો, કદી ન એમ કરનાર રે… આડી….\nમારો કાનજી ઘરમાં રમતો, ક્યારે દીઠો ન બહાર રે,\nદૂધ, દહીંના માટ ભર્યા છે, બીજે ન ચાખે લગાર રે…. આડી….\nશાને કાજે મળીને આવી, ટોળે વળી દશબાર રે,\nનરસૈયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે….. આડી….\n« Previous ગઝલ – આબિદ ભટ્ટ\nકુપાત્રની પાસે – ગંગાસતી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\n – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’\nજાગ રે જાગ મુસાફર વ્હેલો : ............. રાત સિધાવે, દિન જો આવે ............. દરવાજે તુજ હજી દીધેલો ધરતીનાં સપનાં શું જુવે ધરતીનાં સપનાં શું જુવે ............. તરુણ અરુણ ત્યાં વ્હોમે ચૂવે ............. તરુણ અરુણ ત્યાં વ્હોમે ચૂવે રખે સૂરજનો દેશ તું ખૂવે- ............. રખે રહે તું તિમિર-ડૂબેલો રખે સૂરજનો દેશ તું ખૂવે- ............. રખે રહે તું તિમિર-ડૂબેલો ચાલ ધરાનાં બંધન તોડી, ............. સુખદુઃખની કંથા લે ઓઢી, સત્વર તારી છોડીને હોડી- ............. સંઘ ગયો તું રહ્યો એકલો ચાલ ધરાનાં બંધન તોડી, ............. સુખદુઃખની કંથા લે ઓઢી, સત્વર તારી છોડીને હોડી- ............. સંઘ ગયો તું રહ્યો એકલો પ્રાચીનાં નયનો જો ખૂલે, ............. પરિમલ સૂતા જાગે ફૂલે; જાહ્નવી જગની ... [વાંચો...]\nગાંધીડો મારો – દુલા ભાયા કાગ\nસો સો વાતુંનો જાણનારો ...... મોભીડો મારો ઝાઝી વાતુંનો ઝીલનારો. ડગલે ડગલે હાલ્યા કરે છે, ઊંચાણમાં ન ઊભનારોઃ ........ એ..... ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે, ................. (ઈ તો) ઢાળમાં નવ ધ્રોડનારો..... નાનાં બાળક જેવો હૈયે લેરીલો, એરૂમાં આથડનારો; ઈ...... કૂણો માખણ જેવો સાદો ને સાયલો, ..................... કાળને નોતરનારો...... કાળ જેવાને મહાકાળ લાગે છે, આભને બાથ ભીડનારો; ....... સૂરજ આંટા ફરે એવડો ડુંગરો, ....................... (ઈ) ડુંગરાને ડોલાવનારો. ઓળખજે બેનડી એ જ ... [વાંચો...]\nહવાના ટકોરા – મોહંમદ અલવી\nહવાનું ઘર હવા આમ તો હંમેશાં ભટકે છે, પણ હવાને પણ ઘર હોય છે ભટકતી હવા ન જાણે કેટલી વખત મધમાખીઓની જેમ પોતાના ઘરમાં જાય છે જો આ હવા ઘરમાં ન જાય તો સમજવું કે તેના માટે ઘરનાં દ્વાર ફરી ઊઘડશે નહીં અને તેને બીજું ઘર બનાવવું પડશે. આ આપણે અને તમે અન્ય કંઈ નથી, હવાઓનાં ઘર છીએ જો આ હવા ઘરમાં ન જાય તો સમજવું કે તેના માટે ઘરનાં દ્વાર ફરી ઊઘડશે નહીં અને તેને બીજું ઘર બનાવવું પડશે. આ આપણે અને તમે અન્ય કંઈ નથી, હવાઓનાં ઘર છીએ લકવાગ્રસ્ત નગર એક હાથ અને એક પગ અને અડધો ચહેરો અડધા નગરમાં કર્ફયુ અને પોલીસનો પહેરો. તો પણ લકવાગ્રસ્ત નગર એક હાથ અને એક પગ અને અડધો ચહેરો અડધા નગરમાં કર્ફયુ અને પોલીસનો પહેરો. તો પણ \n3 પ્રતિભાવો : કાનુડાને સાદ કરી – નરસિંહ મહેતા\nસ્કુલ ના દિવસો યાદ આવી ગયા.\nકાનુડા ના ભજન હોય ને માણસ ભ્કતિમય ન થાય તો જ નવાઈ. ક્રુષ્ણ જ એક એવા ભગવાનછે જેને તમે લડાવવા હોય તેટલા લાડ લડાવી શકો અને તુંકારે બોલાવી શકો, તે તમને કોઈ પણ સ્વરુપે પોતીકાજ લાગે.\nમારા શ્રીનાથજી ને સોના ની ધંટી, તેમા દળાય નહીં બાજરો ને બંટી.\nસાકર દળુ તો ઉડી ઉડી જાય, કેસર દળુ તો સામગ્રી થાય……..મારા……..\nમાડિ તારા કાન ને એવી ટેવો, જયા જાઉ ત્યાં વાહે ને વાહે ફરતો,\nહરતો જાય, ફરતો જાય, ગોપિઓ ના માટલા ફોડતો જાય………મારા………..\nઘેરે આવી ને એતો માખણ માંગે, માખણ આપુ ત્યારે મિસરી રે માંગે,\nખાતો જાય, ખવડાવતો જાય, માંકડા ને ઘરમા ઘાલતો જાય………..મારા………..\nબેચાર ગોવાળિયાને સાથે લઈને, વન મા જાય એતો મસ્તાનો થઈને,\nકાળી કાળી કાંબળી ઓઢતો જાય, કાળી ધોળી ગાંવડી ચરાવતો જાય……..મારા………….\nસત્સંગ હોય ત્યાં આવી ને બેસે કોઈના જાણે તેવા છુપ્પા વેસે,\nઝાલતો જાય, ઝુલાવતો જાય, વૈષ્ણવો ને દર્શન દેતો જાય……….મારા…………\nઆ વાર્તા ખુબ સરસ ચ્હે\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહ��તી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00280.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2018/07/25/", "date_download": "2019-12-07T07:09:31Z", "digest": "sha1:2E3M3CO4C3XZS5AQJISWRMSSFM23WQMC", "length": 13219, "nlines": 169, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "25 | જુલાઇ | 2018 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nપ્લાસ્ટીક વાપરવા પર પ્રતિબંધ જરૂરી ખરો\nપ્લાસ્ટીક વાપરવા પર પ્રતિબંધ જરૂરી ખરો\nથોડા દિવસ પહેલાં જ સમાચાર હતા કે મહારાષ્ટ્ર સરકારે પ્લાસ્ટીકની વસ્તુઓ વાપરવા પર પ્રતિબંધ મૂક્યો છે. વાપરનારાને ૫૦૦૦/- રુપિયા દંડ થશે. આ બાબત વિચારણા માગી લે એવી છે.\nપહેલાં તો આપણે પ્લાસ્ટીકની વસ્તુઓ ક્યાં ક્યાં વાપરીએ છીએ તે જોઈએ. એનું લીસ્ટ બહુ લાંબુ થાય. બજારમાં વેપારીઓ, મમરા, પૌઆ, શીંગ, શાકભાજી, કપડાં વગેરે વગેરે ચીજો આપણને પ્લાસ્ટીકની થેલીઓમાં આપે છે. ખાવાની ઘણી વસ્તુઓ પ્લાસ્ટીકના પેકમાં મળે છે. આ ઉપરાંત, ડોલ, ટમ્બલર, વસ્તુઓ ભરવાના નાનામોટા ડબ્બા, મોટા ભાગનાં રમકડાં, ખુરશી એમ સંખ્યાબંધ ચીજો પ્લાસ્ટીકની બને છે. પ્રતિબંધને લીધે આ બધી જગાએ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવો પડે.\nસરકાર, પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકવાનું કારણ શું આપે છે કારણ એ આપે છે કે પ્લાસ્ટીક Degradable નથી. એટલે કે તે નાશ પામતું નથી. આથી જ્યાં ત્યાં ફેંકેલો પ્લાસ્ટીકનો કચરો જમીન પર કે પાણીમાં એમ નો એમ જળવાઈ રહે છે. આથી જમીનનો કસ ઓછો થાય છે, પર્યાવરણને નુકશાન થાય છે, ગાય જેવાં પ્રાણીઓ પ્લાસ્ટીકની કોથળીઓ ખાઈને શરીર બગાડે છે, વગેરે વગેરે. પણ આવા કારણસર કંઈ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ ના કરી દેવાય. પ્લાસ્ટીકને ગમે ત્યાં ફેંકવાનું બંધ કરવું પડે.\nઆથી મારો અભિપ્રાય એવો છે કે આપણે પ્લાસ્ટીકનો ભંગાર ગમે ત્યાં ના ફેંકીએ તો પ્લાસ્ટીકનો પ્રોબ્લેમ ઉકલી જાય, અને તેના પર પ્રતિબંધ મૂકવાની કોઈ જરૂર ના રહે.\nઅત્યારે આપણે જોઈએ છીએ કે લોકો પ્લાસ્ટીકની કોથળીઓ, પાણીની ખાલી બોટલો અને પ્લાસ્ટીકની તૂટેલી વસ્તુઓ ગમે ત્યાં ફેંકે છે. આપણને રોડ પર, દુકાનો આગળ, ખૂણેખાંચરે, નદીતળાવના પાણીમાં એમ બધે જ પ્લાસ્ટીકનો ભંગાર પડેલો જોવા મળે છે.\nએટલે અત્યારે જરૂર છે આપણી આ આદત સુધારવાની. અમેરીકા અને બીજા ઘણા દેશોમાં દરેક ઘર કે દુકાનમાં પ્લાસ્ટીક ફેંકવા માટે જુદું ડસ્ટબીન હોય છે. શહેરના સફાઈ કામદારો દર અઠવાડિયે આ કચરો લઇ જાય છે. એને રીસાઈકલ કરીને તે ફરીથી વાપરવામાં આવે છે. અહીં ક્યારેય પાણીની ખાલી બોટલ કે પ્લાસ્ટીકની કોથળીઓ ક્યાંય પડેલી દેખાતી નથી. આપણા દેશમાં પણ આવું કરી શકાય. આ ઉપરાંત, પ્લાસ્ટીકનો કચરો દૂરની અવાવરુ જગાએ જમીનમાં ધરબી દઈ શકાય. આવી કાળજી કરીએ તો, જે કારણસર પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકાયો છે, તે પ્રતિબંધ મૂકવાની જરૂર ના રહે.\nવળી, જો પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકીએ તો તેની બીજી શું શું અસરો થાય પ્લાસ્ટીકની ચીજોનું ઉત્પાદન કરતા ઘણા ઉદ્યોગો બંધ થઇ જાય, ઘણા લોકોની રોજીરોટી છીનવાઈ જાય. પ્લાસ્ટીકની વસ્તુઓની જગાએ કાગળ કે કપડું કે અન્ય પદાર્થોની બનેલી વસ્તુઓ વાપરવી પડે. રમકડાં, ખુરશીઓ, ડબ્બા વગેરે વસ્તુઓ બનાવવા માટે બીજા પદાર્થો વાપરવા પડે. કાગળના ઉત્પાદન માટે ઘણાં જંગલો કપાઈ જાય, આથી વરસાદ ઓછો આવે, પર્યાવરણ અને માણસને ઘણું નુકશાન થાય. વળી, પ્લાસ્ટીકનું ઉત્પાદન બંધ કરીએ તો પ્લાસ્ટીક જેમાંથી બને છે, તે દ્રવ્ય, ખનીજ તેલનો વધેલો રગડો ક્યાં નાખવો, એ પ્રશ્ન ઉભો થાય. એ રગડો પણ પર્યાવરણને નુકશાન કરે જ.\nઆ બધું જોતાં લાગે છે કે પ્લાસ્ટીકની ચીજો વાપરવાનું બંધ કરવાને બદલે, પ્લાસ્ટીકના ભંગારને ગમે ત્યાં ફેંકવાનું બંધ કરવું એ જ યોગ્ય છે. આપણે ફક્ત આ ટેવ પાડવાની જરૂર છે. પ્લાસ્ટીકની ચીજો બંધ કરવાને બદલે, આ ટેવ પડવાનું ખૂબ સરળ છે. જરૂર લાગે તો, આવો કચરો ફેંકનારને દંડ કરવાનો કાયદો પણ બનાવી શકાય.\nતો ચાલો, આજથી જ આપણે સ્વેચ્છાએ પ્લાસ્ટીકનો કચરો ગમે ત્યાં ફેંકવાનું બંધ કરીએ, પછી જુઓ કે આપણું શહેર પણ કેવું સ્વચ્છ દેખાય છે \nહસતા રહો: (વોટ્સ અપ પર વાંચેલું)\nપત્ની કહે, ‘મેં આજે એક દુકાનમાં ૧૦૦૦/- રૂપિયાની કિંમતની સાડી જોઈ છે, બહુ જ સરસ છે, મને તે લાવી આપો.’\nપતિ કહે, ‘આટલી મોંઘી સાડી આપણાથી લેવાતી હશે\nપત્ની કહે, ‘જો નહિ લાવી આપો તો, હું પ્લાસ્ટીકની થેલીઓ લઈને શાકભાજી લેવા જઈશ. પોલીસ મને પકડે તો પછી તમે ૫૦૦૦/- રૂપિયા દંડ ભરજો.’\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nવિરાસત વન અને ચાંપાનેર\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\n« જૂન ઓગસ્ટ »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00280.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.shiprocket.in/gu/%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F/%E0%AA%87%E0%AA%AC%E0%AB%87-%E0%AA%9C%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%82%E0%AA%95%E0%AA%B2%E0%AA%A8/", "date_download": "2019-12-07T06:58:18Z", "digest": "sha1:4PIPS6QYEB72NWZIGVN5SBJKRK3SIGU6", "length": 8901, "nlines": 83, "source_domain": "www.shiprocket.in", "title": "શિપરોકેટ સાથે ઇબીને સંકલિત - કેબી", "raw_content": "\nબધી સુવિધાઓની સૂચિ →\nતમારા શિપમેન્ટને ટ્ર Trackક કરો\nસેલ્સ ચેનલો એકત્રિકરણ માર્ગદર્શિકાઓ\nશિપરોકેટ સાથે ઇબે સંકલન\nશિપરોકેટ સાથે ઇબે સંકલન\nજ્યારે તમે તમારા શિપરોકેટ એકાઉન્ટ સાથે ઇબેને કનેક્ટ કરો ત્યારે તમે પ્રાપ્ત થતા ત્રણ મુખ્ય સમન્વયન નીચે આપેલ છે.\nઆપોઆપ ઓર્ડર સમન્વયન - શિપરોકેટ પેનલ સાથે ઇબેને એકીકૃત કરવાથી તમે ઇબે પેનલમાંથી બધા બાકી ઑર્ડર્સને સિસ્ટમમાં આપમેળે સમન્વયિત કરી શકો છો.\nઆપોઆપ સ્થિતિ સમન્વયન - શિપ્રૉકેટ પેનલ દ્વારા પ્રક્રિયા કરવામાં આવેલા ઇબે ઓર્ડર માટે સ્થિતિ ઇબે ચેનલ પર આપમેળે અપડેટ થઈ જશે.\nસૂચિ અને સૂચિ સમન્વય - ઇબે પેનલ પરના તમામ સક્રિય ઉત્પાદનો આપમેળે સિસ્ટમમાં લાવવામાં આવશે અને ઇબે પરના ઉત્પાદનો માટે સ્ટોક ગણતરીને શિપ્રોકેટ પેનલથી સંચાલિત કરી શકાય છે.\nશિપરોકેટ સાથે ઇબેને સંકલિત કરવાના પગલા નીચે આપેલા છે.\n1. ShipRocket પેનલ પર લૉગિન કરો.\n2. સેટિંગ્સ પર જાઓ - ચેનલો.\n3. \"નવી ચેનલ ઉમેરો\" બટન પર ક્લિક કરો.\n4. ઇબે-> એકીકૃત પર ક્લિક કરો.\n5. \"તમારું ઇબે એકાઉન્ટ કનેક્ટ કરો\" બટન પર ક્લિક કરો\n6. તમને તમારા ઇબે લૉગિન પૃષ્ઠ પર રીડાયરેક્ટ કરવામાં આવશે: વપરાશકર્તા નામ અને પાસવર્ડ દાખલ કરો.\n7. એકવાર લૉગ ઇન થઈ ગયા પછી, તમારા શીપ્રોકેટ એકાઉન્ટ પર ઇબેને કનેક્ટ કરવા માટે \"સંમત\" બટન પર ક્લિક કરો.\n8. એકવાર સફળતાપૂર્વક કનેક્ટ થઈ જાય, પછી તમને શિપ્રૉકેટ એકાઉન્ટ પર પાછા મોકલવામાં આવશે. તમારી જરૂરિયાત મુજબ ઑર્ડર અને ઇન્વેન્ટરી સિંક પર સ્વિચ કરો\n(મહેરબાની કરીને નોંધ કરો: ઇબે ઇબે પેનલ પર ઝીરો ઉત્પાદનના કિસ્સામાં ઉત્પાદનની સૂચિબદ્ધ કરે છે સિવાય કે તમારા ઇબે એકાઉન્ટ પર GTC (ગુડ ટિલ રદ કરાયેલ) વિકલ્પ સક્ષમ હોય. તેથી જો તમે ઉત્પાદનની શૂન્ય સૂચિને અપડેટ કરવા માંગતા ન હો તમારા ઇબે એકાઉન્ટમાં શિપ્રૉકેટ સિસ્ટમ કૃપા કરીને \"ઝીરો ઇન્વેન્ટરી અપડેટ કરો\" વિકલ્પને અક્ષમ કરો)\n9. ચેનલને સંપૂર્ણ રીતે સંકલિત કરવા માટે \"ચેનલ અને પરીક્ષણ કનેક્શન સાચવો\" પર ક્લિક કરો. લીલો આઇકોન સૂચવે છે કે ચેનલ સફળતાપૂર���વક ગોઠવવામાં આવી છે.\nછેલ્લે અપડેટ કરેલું: 10 મહિના પહેલા in સેલ્સ ચેનલ ઇન્ટિગ્રેશન, સેલ્સ ચેનલો એકત્રિકરણ માર્ગદર્શિકાઓ\nશિપરોકેટ સાથે ઇબે સંકલન\nશિપરોકેટ સાથે Prestashop સંકલિત\nશિપ્રૉકેટ સાથે મગ્રેટો એકીકરણનું મુશ્કેલીનિવારણ\nહું શિપરોકેટ સાથે ઇબેને કેવી રીતે એકત્રિત કરી શકું છું\nશિપરોકેટ સાથે ઇબે સંકલન\nશિપરોકેટ સાથે Prestashop સંકલિત\nશિપ્રૉકેટ સાથે મગ્રેટો એકીકરણનું મુશ્કેલીનિવારણ\nહું શિપરોકેટ સાથે ઓપનકાર્ટને કેવી રીતે સંકલિત કરી શકું છું\nબિગફૂટ રિટેલ સોલ્યુશન પ્રા.લિ.નું ઉત્પાદન શિપરોકેટ. લિ., ભારતનું શ્રેષ્ઠ લોજિસ્ટિક્સ સ softwareફ્ટવેર છે, જે તમને સ્વચાલિત શિપિંગ સોલ્યુશન પ્રદાન કરે છે. આનો ઉપયોગ કરીને, તમે શ્રેષ્ઠ કુરિયર કંપનીનો ઉપયોગ કરીને અને ડિસ્કાઉન્ટ દરે ભારત અને વિદેશમાં ગમે ત્યાં જહાજ મોકલી શકો છો.\n- શિપિંગ દર કેલ્ક્યુલેટર\n- તમારા ઓર્ડર ટ્રેક કરો\n- એમેઝોન સરળ શિપ વિ Shiprocket\nરીફંડ અને રદ કરવાની નીતિ\nપ્લોટ નં. બી, ખસરા- 360, સુલ્તાનપુર, એમજી રોડ, નવી દિલ્હી- 110030\nકૉપિરાઇટ Ⓒ 2019 શીપરોકેટ. બધા હકો અમારી પાસે રાખેલા છે. નવી દિલ્હીમાં પ્રેમ સાથે બનાવવામાં આવે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00280.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://nai-aash.in/2011/04/07/tari-preet-ma-evu-su-chhe/comment-page-1/", "date_download": "2019-12-07T07:53:37Z", "digest": "sha1:FG733E7AYS2V5NCKYLIWJUXT6GBPOHM6", "length": 19119, "nlines": 300, "source_domain": "nai-aash.in", "title": "તારી પ્રિતમાં એવું શું છે? | આશ…", "raw_content": "\nશબ્દો છે શ્વાસ મારા\nમારા વિચારો, મારી ભાષામાં\nફન – એન – ગ્યાન\nએકલા રહી ગયા…. →\nતારી પ્રિતમાં એવું શું છે\nમિત્રો એવી કોઈ વ્યક્તિ નહીં હોય કે જેને કૃષ્ણ નું નામ સાંભળ્યું ને પ્રેમનો વિચાર નાં આવ્યો હોય…કારણ કે કાન્હા નું તો નામજ પ્રેમ સાથે જોડાય છે…એ નાનપણ નો નટખટ વ્હાલો કાન્હો જે માતા ને પજવી નાખતો , છતાંય માં ને વ્હાલો લાગતો …કે પછી રાધા નો કૃષ્ણ,જેમના પ્રેમને આજેય લોકો પવિત્ર કહી ને પુજે છે..,કે મીરાં ની કૃષ્ણ ભક્તિ હોય,કે ગોપીઓ નો કૃષ્ણ પ્રત્યેનો “Platonic” પ્રેમ હોય..રુક્ષ્મણીજી નો પતિ પ્રેમ હોય…,કે પછી કૃષ્ણ -સુદામા ની મૈત્રી હોય ,કાન્હા તું તો આજેય પ્રેમ નાં પ્રતિક રૂપ પૂજાય છે..\nકેહ ને કાન્હા તારી પ્રિતમાં એવું શું છે..\nતને જોતા માત્ર પ્રેમ ની અનુભૂતિ થાય,\nતારા નામ માત્ર થી ધન્ય થઇ જવાય.\nબનું રાધા કે બનું મીરાં ,\nઆજે મને ગોપી બનવાનું મન થાય.\nકેહ ને કાન્હા તારી પ્રીતમાં એવું શું છે..\nબની રા��ા તારા પર હક્ જાતવાનું મન થાય,\nમીરાંની જેમ તને ભજી તારામય થવાનું મન થાય,\nક્યારેક તારી વાંસળીના સૂરો સાંભળતા ખોવાઈ જવાનું મન થાય.\nકેહ ને કાન્હા તારી પ્રિતમાં એવું શું છે..\nનાનો નાનો કાન્હો મારો નટખટ નંદ લાલો,\nઆજે મને તારી જશોદા માતા બનવાનું મન.\nખરેખર કાન્હા છે કોઈ આ જગમાં જેને પ્રેમ નાં આટલા બધા રૂપ બતાવ્યા હોય..\nહા, મને તારા થી પ્રેમ છે…\nનોટ:- અહીં કાન્હા ને તું કહી ને બોલાવ્યા છે જે મારો એના પ્રત્યે નો પ્રેમ જ દર્શાવે છે,અહીં એ ટાંકવું યોગ્ય લાગે છે કે મને સુફી સોંગ સાંભળતા કૃષ્ણ ની યાદ આવે છે એ ગીત છે..\n” સૂરીલી અખિયો વાલે….”\nઆ રચનાને શેર કરો..\nએકલા રહી ગયા…. →\n21 Responses to તારી પ્રિતમાં એવું શું છે\nકઈ પણ કહેવું મારા ગજા બહાર ની વાત છે\nબાકી વાત રહી સુફી ની તો હા એક શેર યાદ આવે છે\nએક લાંબી ખામોશી પછી એકદમ આમ અચાનક આટલું સરસ લઇ ને આવીશ એવી કલ્પના જ ન હતી..\nઅને સરસ એટલે કેવું સરસ… કે વાંચીને એક જ શબ્દ નીકળે..\nજે તારા દરેક કાવ્યમાં છે.. એ મીઠાશ.. એ પ્રેમ..\nખૂબ ખૂબ ખૂબ જ સુંદર..\nઆ વાંચીને તો કાન્હોય પ્રેમમાં પડી જશે..\nઅને પુછશે.. ચેતા.. તારા ગીતમાં એવું શું છે..\nચાસણીમાં બોળેલી પેનથી લખે છે કે શું\nખરેખર ચેતુ, ખુબજ સરસ લખ્યું છે …..\nકેમ આટલું સરસ લખાય જાય છે \nખરેખર કાન્હા છે કોઈ આ જગમાં જેને પ્રેમ નાં આટલા બધા રૂપ બતાવ્યા હોય..\nહા, મને તારા થી પ્રેમ છે…\nબહુ મસ્ત લાઈન છે…. અને તું પણ બહુ મસ્ત અને મિઠી છો……\n લાંબા સમય પછી ફરી એક મીઠી મીઠી રચના આપવા બદલ આભાર..\nતમારી દરેક રચના પ્રેમથી છલોછલ હોય છે.. એમાંય આ તો કાન્હા ના પ્રેમથી છલકે છે એટલે કોઈ એવું નહિ હોય કે જે પ્રેમમાં તરબોળ નહિ થઇ જાય..\nબસ આવી રીતે અમને હંમેશા ભીંજવતા રહેજો તમારી રચનાઓમાં..\nYou really write very sweetly.. Wonderful.. કાન્હા અને પ્રેમ હમેશા એકબીજા સાથે જોડાયેલા હોય છે.. એ વાત ની ખુબ જ સુંદર અભિવ્યક્તિ કરી છે.. Keep writing di..\nજયદીપ લીંબડ , મુંદ્રા says:\nમારા શબ્દો મને પાગલ સાબિત કરે છે …\nહું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરે છે ….\nહાસ્ય પાત્ર બન્યો છું ..જમાનાની નજરો માં …\nહું પણ હસ્યો હતો .. પણ પ્રેમ માં તો રડવાની અલગ મઝા છે …\nકેહ ને કાન્હા તારી પ્રીતમાં એવું શું છે..\nSelect Author... Unknown Talent (1) अविनाश अभंग (Scrapwala) (29) अश्विनी अभंग (16) समाजशिल्पी (8) અનિલ સોલંકી (1) અપેક્ષા સોલંકી (23) આશિષ તિલક (18) ચેતના ભટ્ટ (43) નિરાલી સોલંકી (32) પલ્લવી જોષી (6) પ્રિયેશ કનેરિયા (3) મુસ્તાક ભોજાણી (22) મોહમ્મદ અ���ી (1) શબનમ ખોજા (34) હાર્દિક પીઠડીયા (15) હેમા તિલક (1)\nHARI: શિક્ષક એ શિક્ષક\nvivek: કોણ કહે છે હું પોતાના માટે જીવુ છું અે તો હું લોકોના રમવા માટે બન્યો...\nકલ્પતરૂ ધનાણી: વાંચ્યુ હાઇકુ મસ્ત લખ્યું આઈખું કેમે લઈખું\nફેસબુક પર લાઈક કરો:\nફેસબુક પર લાઈક કરો:\nPriyesh Kaneria on હાર્દિક પીઠડીયા\nHARI on હું એક શિક્ષક છું\nvivek on એકલા રહી ગયા….\nvivek on એકલા રહી ગયા….\nAkki on તારી પ્રિતમાં એવું શું છે\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 9,542 views | 9 comments | by હેમા તિલક\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 3,021 views | 5 comments | by અપેક્ષા સોલંકી\nપ્રેમ નું દેશી નામું …. 2,557 views | 10 comments | by પલ્લવી જોષી\nઆ અઠવાડિયાની સૌ થી વધુ જોવાયેલી રચનાઓ…\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 4 views | 0 comments | by અપેક્ષા સોલંકી\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 3 views | 0 comments | by હેમા તિલક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/john-smith-horoscope.asp", "date_download": "2019-12-07T06:30:03Z", "digest": "sha1:5HVDPJ4CL7QGG5CSR4C47EDAPEIP6P3M", "length": 6075, "nlines": 124, "source_domain": "celebrity.astrosage.com", "title": "જોન સ્મિથ જન્મ તારીખ પ્રમાણે કુંડલી | જોન સ્મિથ 2019 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » જોન સ્મિથ કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 4 W 58\nઅક્ષાંશ: 56 N 25\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: સંદર્ભ (R)\nજોન સ્મિથ કારકિર્દી કુંડળી\nજોન સ્મિથ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nજોન સ્મિથ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nજોન સ્મિથ ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nજોન સ્મિથ જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. જોન સ્મિથ નો જન્મ ચાર્ટ તમને જોન સ્મિથ ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે જોન સ્મિથ ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો જોન સ્મિથ જન્મ કુંડળી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2019-issues/how-to-manage-tab-in-android-chrome/", "date_download": "2019-12-07T07:28:12Z", "digest": "sha1:KA5C2HDKT7YYHA3AKCRJOCV3ZS6ZC3A6", "length": 5363, "nlines": 141, "source_domain": "cybersafar.com", "title": "ક્રોમમાં નવી રીતે ટેબ મેનેજ કરો | CyberSafar", "raw_content": "\nક્રોમમાં નવી રીતે ટેબ મેનેજ કરો\nએન્ડ્રોઇડમાં ક્રોમ બ્રાઉઝરમાં વિવિધ ટેબમાં જુદી જુદી વેબસાઇટ્સ જોવી આમ તો સરળ છે, પરંતુ જ્યારે આપણે જુદી જુદી લિન્ક્સ પર ક્લિક કરીને સંખ્યાબંધ ટેબ્સ ઓપન કરી લઈએ ત્યાર પછી કામ થોડું મુશ્કેલ બનતું હતું.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Nari_Pratishtha.pdf/%E0%AB%A7%E0%AB%AB", "date_download": "2019-12-07T07:33:14Z", "digest": "sha1:IZDWJ77HSND7MZENUCQKXUKLWFA75WLD", "length": 7165, "nlines": 61, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૧૫ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nસુદર્શન ગદ્યગુચ્છ - ૨\nસર્વથા જાણીતું જ છે. ભય કરનાર વસ્તુના અભાવના પ્રસંગમાં તે સ્વચ્છંદે વર્તે એટલું જ નહિ પણ તે વસ્તુ દૂર કરવાના જે સારા નરસા ઉપાય હોય તે પણ અંદરખાનેથી યોજવાના ચૂકે નહિ જ. સત્પુરુષોનાં જીવનચરિત્ર વાંચવાથી – જો તે યોગ્ય રીતે લખાયાં હોય તો – વાંચનારના અંતઃકરણ ઉપર તાદૃશ છાપ પડી રહે છે ખરી, અને તેથી કરીને તેને સન્માર્ગે ગૃહણ કરવાની પ્રબળ ઇચ્છા થઈ આવે છે ખરી. અર્થાત્ સન્માર્ગ યાને નીતિ, અને સુખ એ બે વચ્ચેના કાર્યકારણભાવનું મહાન સ્વરૂપ જેમ મનમાં દૃઢ થતું જાય તેમ તેમ એવી પણ અવસ્થા આવી જાય છે કે કાર્ય–સુખ–નો વિચાર આદર્યા વિના સ્વતઃ નીતિનો જ ભાવ સ્વભાવસિદ્ધ બની રહે છે; ને તે સ્વભાવના આનંદમાં જ સુખનો સમાવેશ અને તે સુખની પરિસીમા થઈ રહે છે. આ પ્રમાણેનો નીતિનો માર્ગ મનમાં દૃઢ કરવા માટે ઉપદેશમાત્રની પ્રવૃત્તિ છે. બીજા અનુભવજન્ય ઉપદેશ કરતાં આ ઉપદેશ કાંઈક વિલક્ષણ છે. દેવતાથી દઝાય એ દેવતાને એક જ વાર અડવાથી એવું નક્કી થાય છે કે ફરી તેમ કરવાની ઇચ્છા જ થતી નથી. પણ જૂઠું બોલવાથી કે વ્યભિચારથી દુઃખ થાય છે એ કાંઈક અંશે તેમ કર્યા પછી અનુભવાયા છતાં પણ ભૂલી જવાય છે; એટલું જ નહિ પણ પુનઃ પ્રસંગ આવતાં આગળનો અનુભવ કામ લાગતો નથી. મતલ�� કે સન્માર્ગ અને સુખ એ વચ્ચેનો સંબંધ સહજગ્રાહ્ય નથી. અનુભવ થયા છતાં પણ જેનો નિશ્ચય મનમાં ઠરતો નથી તે વસ્તુ કેવલ સ્વભાવસિદ્ધ જ થઈ રહે એ તો કઠિન જ. આ ફલ ગૃહણ કરાવવામાં ભય, કે નીતિના પાઠ એ કેવલ નકામા છે, તેમજ જીવનચરિત્ર એ સબલ સાધન છતાં તરત નજર આગળ ન હોવાથી કલ્પના માત્રમાં જ રહે છે, અને જોઈએ તેવી અસર કરતાં નથી. તો જીવનચરિત્રો ઉપરાંત બીજું શું જોઈએ કોઈ તાદૃશ, જીવતાં માણસોનાં ઉદાહરણ. તેવાં બાલકને તો પોતાના ઘરમાં મળે, કે ભણવાની શાલામાં મળે. માબાપ ભાઈભાંડુ સર્વની જેવી ચાલ, જેવી રીતિ, જેવી નીતિ તેવી જ બાલકની, શાલામાં ભણાવનાર શિક્ષકની જેવી ઢબ, જેવી ચાલ. જેવી વૃત્તિ તેવી તેનું જ અનુકરણ કરવા તત્પર રહેલા તેના વિદ્યાર્થીઓની. જ્યાં સુધી પ્રથમ, ઘરની, અને બીજી, શાલાની પદ્ધતિ શુદ્ધ નથી ત્યાં સુધી ગમે તેટલા પાઠથી, ગમે તેટલા ત્રાસથી, કે ગમે તેટલાં ભાષણથી જુવાન બાલકોની નીતિ સુધરનાર નથી. જે માતા હરવખત પોતાના બાળકને મારી નાંખવાનો ભય\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૯ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ૨૦:૦૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://nai-aash.in/sanchaalako/", "date_download": "2019-12-07T07:56:37Z", "digest": "sha1:SVDZ6PYRS373GS34YCS7KJ4RV2MRQFKM", "length": 9470, "nlines": 168, "source_domain": "nai-aash.in", "title": "સંચાલકો… | આશ…", "raw_content": "\nશબ્દો છે શ્વાસ મારા\nમારા વિચારો, મારી ભાષામાં\nફન – એન – ગ્યાન\nનામ પર ક્લિક કરો અને મેળવો આ બ્લોગ ના સંચાલકોનો પરિચય:\nઆ રચનાને શેર કરો..\nSelect Author... Unknown Talent (1) अविनाश अभंग (Scrapwala) (29) अश्विनी अभंग (16) समाजशिल्पी (8) અનિલ સોલંકી (1) અપેક્ષા સોલંકી (23) આશિષ તિલક (18) ચેતના ભટ્ટ (43) નિરાલી સોલંકી (32) પલ્લવી જોષી (6) પ્રિયેશ કનેરિયા (3) મુસ્તાક ભોજાણી (22) મોહમ્મદ અલી (1) શબનમ ખોજા (34) હાર્દિક પીઠડીયા (15) હેમા તિલક (1)\nHARI: શિક્ષક એ શિક્ષક\nvivek: કોણ કહે છે હું પોતાના માટે જીવુ છું અે તો હું લોકોના રમવા માટે બન્યો...\nકલ્પતરૂ ધનાણી: વાંચ્યુ હાઇકુ મસ્ત લખ્યું આઈખું કેમે લઈખું\nફેસબુક પર લાઈક કરો:\nફેસબુક પર લાઈક કરો:\nPriyesh Kaneria on હાર્દિક પીઠડીયા\nHARI on હું એક શિક્ષક છું\nvivek on એકલા રહી ગયા….\nvivek on એકલા રહી ગયા….\nAkki on તારી પ્રિતમાં એવું શું છે\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 9,542 views | 9 comments | by હેમા તિલક\nએક મીઠ�� સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 3,021 views | 5 comments | by અપેક્ષા સોલંકી\nપ્રેમ નું દેશી નામું …. 2,557 views | 10 comments | by પલ્લવી જોષી\nઆ અઠવાડિયાની સૌ થી વધુ જોવાયેલી રચનાઓ…\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 4 views | 0 comments | by અપેક્ષા સોલંકી\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 3 views | 0 comments | by હેમા તિલક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/entertainment/deepika-and-ramveer-visit-tirupati-72426", "date_download": "2019-12-07T06:21:40Z", "digest": "sha1:HPOSDV6EWE6I7KRIWAV7GMMGXRN5W5YD", "length": 16582, "nlines": 123, "source_domain": "zeenews.india.com", "title": "PICS : દીપિકા પાદુકોણ આજે ફરી બની દુલ્હન, પહેલી એનિવર્સરીએ સજીધજીને પહોંચી તિરુપતિ | Entertainment News in Gujarati", "raw_content": "\nPICS : દીપિકા પાદુકોણ આજે ફરી બની દુલ્હન, પહેલી એનિવર્સરીએ સજીધજીને પહોંચી તિરુપતિ\nબોલિવૂડ એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) અને તેની પત્ની દીપિકા પાદુકોણ (Deepika Padukone) બોલિવૂડના પાવર કપલ છે. આ બંને 6 વર્ષ સુધી રિલેશનશીપમાં હતા. તેઓ જ્યારે કરિયરમાં ટોપ પર હતા ત્યારે તેમણે ઇટાલીના લેક કોમોમાં ગ્રાન્ડ વેડિંગ કર્યા હતા.\nમુંબઈ : નવી દિલ્હી : બોલિવૂડના સુપરસ્ટાર કપલ દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh)ના લગ્નને આજે એક વર્ષ થઈ ગયું છે. 14 નવેમ્બર, 2018ના દિવસે આ રોમેન્ટિક જોડી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી. ઇટાલીમાં થયેલા આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આજે પહેલી wedding anniversary આ પાવર કપલ તિરુપતિ બાલાજી મંદિરે આશીર્વાદ લેવા પહોંચ્યું હતું.\nમંદિરમાં દર્શન કરવા જતી વખતે દીપિકાએ દુલ્હનની જેમ જ લાલ સાડી તેમજ એની સાથે હેવી જ્વેલરી અને માથામાં સિંદૂરનો ગેટઅપ ધારણ કર્યો હતો. આ પ્રસંગે રણવીર પણ શેરવાનીમાં જોવા મળ્યો. દીપિકા સાથે કલર કોમ્બિનેશન કરતાં શેરવાની પર તેણે લાલ દુપટ્ટો પહેર્યો હતો. દીપિકા અને રણવીરે પરિવાર સાથે દર્શન કર્યા હતા. હવે તેઓ 15 નવેમ્બરે અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં જઈને શિશ ઝૂકાવશે.\nબોલિવૂડ એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) અને તેની પત્ની દીપિકા પાદુકોણ (Deepika Padukone) બોલિવૂડના પાવર કપલ છે.\nઆ બંને 6 વર્ષ સુધી રિલેશનશીપમાં હતા. તેઓ જ્યારે કરિયરમાં ટોપ પર હતા ત્યારે તેમણે ઇટાલીના લેક કોમોમાં ગ્રાન્ડ વેડિંગ કર્યા હતા.\nઆજે તેમની પહેલી વેડિંગ એનિવર્સરી (Wedding Anniversary) છે.\nઆ જોડીની લવસ્ટોરી પણ સુપરફિલ્મી છે. રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પાદુકોણે (Deepika Padukone) રામલી��ા, પદ્માવત અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube\nબોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...\nમર્દાની 2નું ટ્રેલર રિલીઝ, ખૂંખાર રેપિસ્ટ સાથે રાનીનો જંગ\nદુષ્કર્મની ઘટનાઓથી સમસમી ગઈ શનિવારની સવાર, ગુજરાતના 3 શહેરોમાં બળાત્કારના કિસ્સા બન્યાં\nPensacola base shooting: અમેરિકી સૈન્ય અડ્ડા પર ગોળીબારી, ત્રણ લોકોના મોત, સાઉદી કિંગે કર્યો ફોન\nબિનસચિવાલય પરીક્ષા આંદોલન : ગાયબ થઈ ગયા નેતાઓ, ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ બચ્યા છે\nઝારખંડ વિધાનસભા ચૂંટણી : આજે સિલ થશે મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજોના ભાવિ\nઈન્ટમટેક્સ ભરનારા 31 ડિસેમ્બર સુધી આ કામ નહિ કરે, તો લાગશે 10 હજારની પેનલ્ટી\nહૈદરાબાદ એન્કાઉન્ટર મામલે વચ્ચે પડી તેલંગાના હાઇકોર્ટ, આપ્યો મોટો આદેશ\nbinsachivalay exam: NSUIનું રાજ્યભરની કોલેજ બંધનું એલાન, રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત\nકચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો\nજિંદગીની જંગ હારી ઉન્નાવ રેપ કેસની પીડિતા, મરતા પહેલા ભાઈને કહ્યું હતું-મારું મોત થાય તો આરોપીને છોડતા નહિ\nવડોદરા એરપોર્ટ ઓથોરિટીની અનોખી ઓફરઃ કબુતર પકડો અને મેળવો 1000નું ઈનામ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "http://www.desigujju.com/gujaratirecipes/view/613/Gunda_Pickle_-1_%E0%AA%97%E0%AB%81%E0%AA%82%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82_%E0%AA%85%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A3%E0%AB%81%E0%AA%82_%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4-1/1", "date_download": "2019-12-07T06:06:12Z", "digest": "sha1:ECO6Z7FLN2KWNF7OFCS2W74AVUGVQCUU", "length": 18181, "nlines": 192, "source_domain": "www.desigujju.com", "title": "Gunda Pickle -1 - ગુંદાનું અથાણું રીત-1 - Athana, Murabba - અથાણા,મુરબ્બા - Gujarati Food Recipes, Gujarati Recipes Online, Gujarati Dishes, Cooking, Traditional Gujarati cuisine, Microwave Recipes.", "raw_content": "\nIce Cream - આઈસ્ક્રીમ\nMadrasi Vangiyo - મદ્રાસી વાનગીઓ\nGujarati Special - ગુજરાતી સ્પેશીઅલ\nMexican Vangiyo - મેક્સીકન વાનગીઓ\nGunda Pickle -1 - ગુંદાનું અથાણું રીત-1\nGunda Pickle -1 - ગુંદાનું અથાણું રીત-1\n1 કિલો ગુંદા મોટા\n2 કિલો મેથીનો સંભાર\n(કેરીના અથાણા પ્રમાણે બનાવવો)\n1,1/4 કિલો તલનું તેલ\nગૂંદાને ધોઈ કોરાં કરી, ભાંગી મીઠાનો હાથ લઈ બિયાં કાઢવા. વાસની સળીથી પણ બિયાં કાઢી શકાય છે. તેમાં દાબીને મેથીનો સંભાર ભરવો.\nકેરીને ધોઈ, કટકા કરી, મીઠામાં રગદોળી, એક દિવસ અગાઉ અાથી રાખવા. બીજે દિવસે કપડા ઉપર પાથરી બરાબર કોરા કરવા. એક કથરોટમાં કેરીના કટકા લઈ, તેમાં તેલ નાંખી, મસાલો નાંખવો. બરણીમાં એક થર કેરીનો અને એક થર ગૂંદાન��� એમ ભરવું. ઉપર કેરીનો થર રાખવો. તેના ઉપર મેથીનો સંભાર પાથરવો અને થોડું તેલ નાંખવું. ત્રીજે દિવસે અથાણું ડૂબે તેટલું તેલ નાંખવું.\nAmla Pickle - આબળાનું અથાણું\nએક વાસણમાં પાણી નાંખી, ઉકળે એટલે આબળાં અને થોડું મીઠું નાંખવું. પાંચ મિનિટ...\nAmla Jam - આંબળાનો જામ\n- સૌપ્રથમ આંબળાને બાફી લેવા. ત્યાર બાદ તેના ઠિળયા કાઢી આંબળાને ક્રશ કરી લો. -...\nAmla Methambo - આબળાનો મેથંબો\nઆબળાંને કૂકરમાં બાફી, તેના આકા પ્રમાણે ચીરીઓ કરવી. બી કાઢી નાંખવા. એક...\nઆબલાંને કૂકરમાં (પાણી વગર) બાફવાં, પછી ઠંડાં પડે એટલેતેના અાંકા પ્રમાણે...\nAmla With Dryfruit Murabbo - આંબળા વિથ ડ્રાયફ્રૂટ મુરબ્બો\n- સૌપ્રથમ આંબળાને બાફી લો. તેમાંથી ઠળિયા કાઢી પેશી છુટી પાડો. - એક પેનમાં...\nસફરજનને છોલી, તેના કટકા કરી, તેમાં થોડું મીઠું અને લીંબુનો રસ નાંખી, 4-5 કલાક,...\nCapsicum Pickle - કેપ્સીકમ મરચાંનું અથાણું\nરાઈના ભૂકાને લીંબુના રસમાં ફીણી, તેમાં મીઠું નાંખી, બે કલાક ઢાંકીને રાખી...\nCarrot Pickle - ગાજરનું અથાણું\nગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, બારીક કાતરી કરવી. આદું અને હળદરને...\nChana Pickle - ચણાનું અથાણું\nકેરીને ધોઈ, કટકા કરી, મીઠામાં આથી દેવા. જીણ વગરની કેરી હોય તો એક દિવસ અથવા...\nમરચાંને ધોઈ, કોરાં કરી, કાતરીથી એક સરકા કટકા કરવા. મેથીને રતાશ પડતી શેકી,...\nમરચાંને ધોઈ, કપડાથી કોરાં કરી, કટકા કરવા. તેમાં મીઠું, હળદર, વરિયાળીનો ભૂકો,...\nમરચાંને ધોઈ, કોરાં કરી, તેમાં કાપ મૂકવો, પછી તેમાં મીઠું અને હળદર ભરી,...\nDry Date Pickle-1 - ખારેકનું અથાણું રીત-1\nખારેકને ધોઈ, લીંબુનાં રસમાં મીઠું, નાંખી, એક દિવસ પલાળી રાખવી. ફૂલી જાય એટલે...\nDry Date Pickle-2 - ખારેકનું અથાણું રીત-2\nખારેકને પાણીમાં પલાળી રાખવી. પોચી થાય એટલે પાણીમાંથી કાઢી, કોરી કરી,...\nDry Fruits Pickle - ડ્રાય ફ્રુટ્સ પિકલ\nઅંજીરના એકના ચાર કટકા કરવા. ખજૂરના કાજુના અને અાલુમાંથી બદામ કાઢી મોટા...\nGarmar Raiti - ગરમરની રાયતી\nગરમરને છોલી, ધોઈ, ચીરીઓ કરવી. પછી કેરીના ખાડા પાણીમાં મીઠું નાંખી, એક દિવસ...\nGinger Chilly Pickle - આદું-મરચાંનું અથાણું\nઆદુંને છોલી, ઝીણી કટકી કરવી. લીલાં મરચાંને ધોઈ, કોરાં કરી, તેના મોટા કટકા...\nGinger Pickle - આદુનું અથાણું\nઆદુંને છોલી, ધોઈ, છીણી નાંખવું. તેમાં મીઠું, હળદર, થોડીં ખાંડ, રાઈની દાળ,...\nGolcha - ગોળચાં (વઘારિયાં)\nરેષા વગરની કેરીને ધોઈ, કટકા કરવા. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં મેથી, રાઈ, હિંગ,...\nGunda Pickle - 2 - ગુંદાનું અથાણું રીત-2\nકેરીને છોલી, આખી ધોઈ, મોટા કાણાની છીણીથ�� છીણવી. છીણમાં મીઠું અને હળદર નાંખી...\nKaramda Pickle - કરમદાંનું અથાણું\nકરમદાંને ધોઈ, બે કટકા કરી, બી કાઢી, 50 ગ્રામ મીઠામાં રગદોળી, સાત-આઠ કલાક આથી...\nKathiyavadi Pickle - કાઠિયાવાડી અથાણું\nઆખી કેરીને ધોઈ, કટકા કરી, મીઠામાં બે દિવસ આથી રાખવી. રોજ કટકા ઉછાળવા. ત્રીજે...\nKatki Keri - કટકી કેરી વઘારની\nકેરીને છોલી, ધોઈ, તેની ઝીણી કટકી કરવી. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં જીરું, રાઈ,...\nKatki Keri - કટકી કેરી-તડકાછાંયડાની\nકેરીને છોલી, ધોઈ, તેની ઝીણી કટકી કરવી. તેમાં મીઠું અને હળદર નાંખી, પાંચ-છ...\nકેરીને છોલી, ધોઈ, ઝીણી કટકી કરી. તેમાં મીઠું અને હળદર નાંખી, બે કલાક રાખી...\nKeri Chhundo - કેરીનો છૂંદો-તડકા-છાંયડાનો\nકેરીનો છોલી, ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણને 6 ચમચી મીઠું અને 2 ચમચી હળદર...\nKeri Chhundo - કેરીનો છૂંદો-ગોળનો\nકેરીને છોલી, ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણમાં મીઠું અને હળદર નાંખી એક...\n- આંબળાને વરાળથી બાફી પછી તેને ચાળણીમાં ઘસો જેથી તેના રેસા નીકળી જાય. - એક...\nLemon Pickle (Maharashrtian) - લીંબુનું અથાણું (મહારાષ્ટ્રીયન પદ્ધતિ)\nધાણા, મરી, જીરું, કલૌંજી, લવિંગ, તજ, મોટી એલચી અને વરિયાળી બધો મસાલો થોડા...\nLemon Pickle - લીંબુનું અથાણું (તડકા-છાંયડાનું)\nલીંબુને ધોઈ, કોરાં કરી, નાના એકસરખા કટકા કરવા. બી કાઢી નાંખવા. પછી મીઠું અને...\nLemon Pickle in Sugar Syrup - લીંબુનું ચાસણીવાળું અથાણું\nલીંબુને ધોઈ, કોરં કરી, એક લીંબુની ચાર ચીરીઓ કરવી, બી કાઢી નાંખવા. તેમાં મીઠું...\nLemon Pickle with Garlic - લીંબુનું લસણવાળું અથાણું\nલીંબુને ઘોઈ કોરાં કરી, રવૈયા જેમ કાપવાં. મીઠું, મરચું, હળદર, રાઈનો ભૂકો,...\n1 કિલો લીંબુને ધોઈ, કોરાં કરી, કટકા કરવા. બી કાઢી નાંખવાં. મીઠું અને હળદરમાં...\nLemon Zagmag Pickle - લીંબુનું ઝગમગ અથાણું\nલીંબુને ધોઈ, કોરાં કરી, કટકા કરવા. તેમાં મીઠું અને હળદર નાંખી, હલાવી એક...\nમરચાંને ધોઈ, કોરાં કરી, તેમાં ઉભો કપ કરવો. મેથીનો ભૂકો, રાઈની દાળ, વરિયાળીનો...\nMango Chutney - કેરીની ચટણી (એંગ્લો ઈન્ડિયન)\nએક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે વરિયાળી અને કલૌંજીનો વઘાર કરી, આદું-લસણની...\nMango Jam - કેરીનો મુરબ્બો\nકેરીને ધોઈ, છોલી, મોટા કાણાની છીણીથી છીણી લેવી – એક કલાઈવાળી તપેલીમાં ખાંડ...\nMango Pickle (Maharastrian Pickle) - કેરીનું ખાટું અથાણું (મહારાષ્ટ્રીયન પદ્ધતિ)\nરાઈની દાળને થોડા તેલમાં શેકવી. મેથીને તેલમાં શેકી કરકરી દળાવવી. મીઠું તેલ...\nMango Pickle - કેરીનું અથાણું (ગળ્યું)\nમેથીને ધીમા તાપે શેકી, કરકરી દળાવવી. પછી તેના જેટલું જ મીઠું અને મ��ચું...\nMango Pickle - કેરીનું અથાણું-આદું-લસણવાળું\n2 કીલો કેરીના કટકા કરી, મીઠું, હળદર નાંખી, એક દિવસ આથી રાખવાં. બીજે દિવસે કપડા...\nRed Chilies Pickle - લાલ મોટાં મરચાનું અથાણું (પંજાબી)\nસૂકાં મરચાં, સૂકા ધાણા, જીરું, રાઈ, મરી, મોટી એલચી, કલૌંજી, લવિંગ અને તજને...\nSour Lemon Pickle (Panjabi) - લીંબુનું ખાટું અથાણું (પંજાબી રીત)\nવરિયાળી, અજમો, જીરું તેમ જ રાઈનો અલગ કરકરો ભૂકો કરવો. તેમાં તજ-લવિંગનો ભૂકો...\nSour Lemon Pickle - લીંબુનું ખાટું અથાણું\nલીંબુને ધોઈ, કોરાં કરી, રવૈયા જેમ કાપવાં. મીઠું, હળદર અને તેલ નાંખી, હલાવી,...\nStuffed Chilies Pickle - સ્ટફ્ડ મરચાંનું અથાણું\nમરચાંને ધોઈ, કોરાં કરી, તેમાં ઉભો કાપ કરી, મીઠાનો હાથ લગાડવો. ધાણા, વરિયાળી,...\nમેથીને ધીમા તાપે રતાશ પડતી શેકી, કરકરી (સાધારણ જાડી) દળાવવી. એક કથરોટમાં...\nSundar Keri - સુંદર કેરી (ચાસણીનું અથાણું)\nઆખી કેરીને ધોઈ, તેના કટકા કરવા. ગોટલા કાઢી નાંખવા. પછી મીઠામાં રગદોળીને બે...\nSweet Lemon Pickle - લીંબુનું ગળ્યું અથાણું\nલીંબુને ધોઈ, કોરાં કરી, એક લીંબુના આઠ કટકા કરવા. બી કાઢી નાંખવાં. તેમાં મીઠું...\nTangy Tomato Aspic - ટેન્ગી ટોમેટો એસ્પિક\n- જો તમે કેલરી ઘટાડવા માંગતા હોવ તો સુગર-ફ્રી લેમન ફ્લેવર જીલેટિન વાપરો. - એક...\nકેરીને છોલી, ધોઈ મોટાં કાણાંની છીમીથ છીણવી. તેમાં મીઠું અને હળદર નાંખી,...\nકોઠામાંથી ગલ, કાઢી વાટી લેવો. જેટલો ગલ નીકળે તેનાથી દોઢગણી ખાંડ, લઈ તેનો મેલ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00283.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/vladimir-lenin-horoscope.asp", "date_download": "2019-12-07T06:50:33Z", "digest": "sha1:ICEES4IDTJDSIQEIWRCVZVK55SZKP7AV", "length": 6473, "nlines": 124, "source_domain": "celebrity.astrosage.com", "title": "વ્લાદિમીર લેનિન જન્મ તારીખ પ્રમાણે કુંડલી | વ્લાદિમીર લેનિન 2019 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » વ્લાદિમીર લેનિન કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 48 E 24\nઅક્ષાંશ: 54 N 20\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: સંદર્ભ (R)\nવ્લાદિમીર લેનિન કારકિર્દી કુંડળી\nવ્લાદિમીર લેનિન જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nવ્લાદિમીર લેનિન ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nવ્લાદિમીર લેનિન ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nવ્લાદિમીર લેનિન જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. વ્લાદિમીર લેનિન નો જન્મ ચાર્ટ તમને વ્લાદિમીર લેનિન ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણા���શે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે વ્લાદિમીર લેનિન ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો વ્લાદિમીર લેનિન જન્મ કુંડળી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00283.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/092-october-2019/", "date_download": "2019-12-07T07:40:50Z", "digest": "sha1:PU44HNLQLBV7AITTN76XZRCC5FXQDTJL", "length": 7042, "nlines": 130, "source_domain": "cybersafar.com", "title": "092, October 2019 | CyberSafar", "raw_content": "\nસતત પ્રસરે જ્ઞાનનો ઉજાસ🔓\nરૂપે કાર્ડથી થતાં પેમેન્ટ પર લાગતો ચાર્જ ઘટાડાયો\nભારતમાં લોકોના ચહેરાના ડેટાને અન્ય ડેટા સાથે સાંકળવામાં આવશે\nભારતમાં આવકવેરા રીટર્નની તપાસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થશે\nભારતમાં ઝાયોમી કંપનીએ ૧૦ કરોડ સ્માર્ટફોન વેચ્યા\nજાણો સ્માર્ટફોન કેમેરાના ટેકનિકલ શબ્દો\nવોઇસ કમાન્ડમાં વધુ પ્રાઇવસી\nઆવી ગઈ આઇઓએસ ૧૩\nકઈ ડિજિટલ સ્કિલ્સ તમને આગળ રાખી શકશે\nગૂગલ પેમાં હવે નોકરી પણ મળશે\nઆર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનાવટી વીડિયો સર્જવાની તરકીબ\nસ્માર્ટફોનમાં જાહેરાતનો ત્રાસ કરતી એપ્સ કેવી રીતે દૂર કરશો\nએમપરિવહન એપઃ ઉપયોગી ખરી, પણ ભવિષ્યમાં\nડિજિલોકરનો ઉપયોગ કેવી રીતે કરશો\nહવે આવે છે ટેલિગ્રામની ક્રિપ્ટોકરન્સી\nએફબી પર લાઇક્સ કાઉન્ટ બંધ થશે\nવોટ્સએપ સ્ટેટસ ફેસબુકમાં પણ શેર કરો\nવેબપી (કે વેપ્પી) ઇમેજ ફોર્મેટ શું છે\nક્રોમ એપમાં એડ્સ અટકાવો\nફેસબુક એપમાં ડેટા બચાવો\nપીડીએફ ઓપન કરવા પર અંકુશ મેળવો\nટુ-સ્ટેપ-વેરિફિકેશનની વિવિધ પદ્ધતિ જાણો\nમાઇક્રોસોફ્ટ વર્ડમાં ચાર્ટ તૈયાર કરો\nજીબોર્ડમાં શબ્દો કેપિટલ કરો\nઅનેક વાઇરસનું એક નિદાન કેન્દ્ર 🔓\n‘સાયબરસફર’ તરફથી વિવિધ ઉપયોગી અપડેટ્સ મેળવવા માટે આ નંબર ઉપર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00284.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2013-issues/titanic-trip-on-the-internet/", "date_download": "2019-12-07T07:52:55Z", "digest": "sha1:LNTB43YETDMKVZOF52WGP5WYHQ3OZS47", "length": 5957, "nlines": 156, "source_domain": "cybersafar.com", "title": "ટાઇટેનિકની સફર – ઇન્ટરનેટ પર | CyberSafar", "raw_content": "\nટાઇટેનિકની સફર – ઇન્ટરનેટ પર\n૧૪-૧૫ એપ્રિલ, ૧૯૧૨ની મધરાતે ડૂબેલી આરએમએસ ટાઈટેનિક આજે પણ અનેક રીતે ઈન્ટરનેટ પર તરતી રહી છે.\nકેવી હતી ટાઈટેનિકની રચના\nટાઈટેનિક દુર્ઘટનાના ૧૦૦ વર્ષ પછી\nનેશનલ જ્યોગ્રાફિકની સાઈટ પર આ બધું પણ તપાસી જુઓ.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00284.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2011/08/", "date_download": "2019-12-07T06:29:33Z", "digest": "sha1:4IF2TFJOUSTPZNGG47GCL77RQSDJC5BM", "length": 11451, "nlines": 165, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "ઓગસ્ટ | 2011 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\n14 ઓગસ્ટ 2011 2 ટિપ્પણીઓ\nકામની વ્યસ્તતાને લીધે, ઘણા લાંબા સમય પછી હું આજે બ્લોગમાં લખાણ મૂકું છું. આશા છે કે વાંચકો તે આવકારશે.\nઆજે એક ઓછી જાણીતી જગાનું પ્રવાસ વર્ણન લખું છું. એ જગા ગમી જાય એવી તો છે જ.\nપંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરાથી ૧૬ કી.મી. દૂર ઘુસર ગામમાં, ગોમા નદીને કિનારે ડુંગરો વચ્ચે ગુપ્તેશ્વર મહાદેવ આવેલું છે. આ સ્થળ ખાસ જાણીતું છે નહિ, પણ એક અદભૂત કુદરતી વાતાવરણ ધરાવતા આ મંદિરે જવાનું ગમે એવું છે. ગોધરાથી ૧૧ કી.મી. દૂર વેજલપુર ગામ અને ત્યાંથી ૪ કી.મી. દૂર સુરેલીથી ગોમા નદીને કિનારે કિનારે ૧ કી.મી. જાવ એટલે ઘુસર પહોંચી જવાય. અહીં નદીકિનારે પથરાળ ડુંગરાઓ છે, તેમાંના એક ડુંગર પર પથ્થરોની બનેલી ગુફામાં ગુપ્તેશ્વર મહાદેવ બિરાજમાન છે. મંદિરના પ્રવેશદ્વારથી થોડાંક જ પગથિયાં ચડીને ગુફામાં પહોંચાય છે.\nઅમે શિયાળાની એક બપોરે ગોધરાથી ગાડીમાં નીકળ્યા. વચમાં ગોધરાથી સાતેક કી.મી.ના અંતરે ગૌણ ગણેશ નામનું એક મંદિર આવે છે, ત્યાં દર્શન કર્યાં. અહીં વૃક્ષોની ઘટા વચ્ચે ગણેશજી બિરાજે છે. સરસ જગા છે.\nઅહીંથી ઘુસર પહોંચ્યા. ઘુસર આગળ જંગલો અને ડુંગરો જોઈને ખુશ થઇ ગયા. મંદિર આગળ પહોંચી, ગુફામાં જઈને શિવજીના દર્શન કર્યાં. ગુફા સાંકડી છે. માથું ઉપર પથ્થરની છતને અડી જાય છે. પણ સુંદર, શાંત વાતાવરણમાં થોડી વાર બેસી શિવજીનું ધ્યાન ધરવાનું મન જરૂર થઇ જાય એવું છે. દર્શન કરી થોડી વાર ગુફામાં બેઠા. પછી નીચે આવ્યા. ચોગાનમાં બાંકડાઓ પર બેસી અહીંના કુદરતી સૌન્દર્યનો આનંદ માણ્યો. ડુંગરની ટોચ પર પણ ચડાય એવું છે. મંદિરના પાછળના ભાગેથી ઢાળ ઉતરીને ગોમા નદીમાં ઉતર્યા અને પાછા આવ્યા. પથ્થરોના ડુંગરોમાં થોડું ફર્યા અને આગળથી ગોમા નદીમાં ગયા. ગોમાનો પટ ખૂબ વિશાળ છે. હાલ તો નદીમાં પાણી ન હતું. પણ ચોમાસામાં બંને કાંઠે ભરેલી નદી વહેતી હોય ત્યારે તે સાગર જેવી વિશાળ લાગે.\nકિનારે મકાઈનું ખેતર હતું. લીલીકચ મકાઈના ડોડા લાગેલા હતા. તે જોઈને મોઢામાં પાણી આવી ગયું. એટલામાં ખેતરવાળો માણસ પણ દેખાયો. મેં વિનંતી કરી, ‘ભાઈ, અમને થોડી મકાઈ તોડીને આપો ને \nતેણે અમને મકાઈ તોડીને આપી, એટલું જ નહિ, આજુબાજુથી ઘાસ અને ડાળખાં ભેગાં કરી મકાઈ શેકી પણ આપી. અમે ખુશ થઇ ગયા. અમે તેને બક્ષિસ આપી. મકાઈ ખાધા પછી, નદીમાં વહેળો ખોદી (ખાડો કરી) પાણી કાઢ્યું અને ખોબામાં લઈને પીધું. આ બધા ગ્રામ્ય અનુભવો માણવાની કેટલી બધી મઝા આવે \nઅહીં પથ્થરો પર બેસવાની હજુ ઈચ્છા હતી પણ હવે અંધારું થવા આવ્યું હતું. એટલે ગાડીમાં પાછા વળી, વેજલપુરમાં એક સંબંધીને ઘેર ગયા. તેમણે કહ્યું, “તમે ગોમા નદીમાંથી અંધારું થતા પહેલાં નીકળી ગયા એ સારું કર્યું. અંધારું થયા પછી ત્યાં નદીમાં વાઘ પાણી પીવા આવે છે.” બાપ રે થોડોક ડર લાગ્યો. વાઘ આવતો હોય કે ના આવતો હોય, પણ અમે તો અંધારું થતા પહેલાં ત્યાંથી નીકળી ગયા હતા.\nઅડધા દિવસના પ્રવાસમાં ખૂબ મઝા આવી. ગુપ્તેશ્વર મહાદેવ દર્શનીય સ્થળ છે. એક દિવસની પીકનીક પર જવું હોય તો પણ ગમે એવું સ્થળ છે. હા, ખાવાપીવાનું સાથે લઈને જવું. ત્યાં કશું મળે એવી દુકાનો નથી.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« જૂન સપ્ટેમ્બર »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00284.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/lifestyle/travel/this-village-of-india-has-the-highest-rainfall-272656/", "date_download": "2019-12-07T06:40:59Z", "digest": "sha1:L4ZJUMP6LZ64VU4FADABVHYQAOMXCKGB", "length": 25235, "nlines": 286, "source_domain": "www.iamgujarat.com", "title": "ભારતના આ ગામમાં પડે છે 12 મહિના વરસાદ, હંમેશા વાતાવરણ હોય છે ધૂંધળું! | This Village Of India Has The Highest Rainfall - Travel | I Am Gujarat", "raw_content": "\nટેન્કરમાંથી થયો એસિડનો વરસાદ, ચાર મહિનાનું બાળક અને મા-બાપ દાઝ્યા\nસ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક જ વર્ષમાં 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ્યો\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nઉન્નાવમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ઘટનાસ્થળેથી જ નરાધમને દબોચ્યો\nBigg Boss 13: સલમાન ખોલશે અરહાન ખાનની અંગત લાઈફની પોલ, જોતી જ રહી જશે રશ્મિ\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઅનુષ્કા શર્માના ‘ઉસ્તાદ’નું થયું નિધન, લખી ભાવુક પોસ્ટ\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nGujarati News Travel ભારતના આ ગામમાં પડે છે 12 મહિના વરસાદ, હંમેશા વાતાવરણ હોય છે...\nભારતના આ ગામમાં પડે છે 12 મહિના વરસાદ, હંમેશા વાતાવરણ હોય છે ધૂંધળું\n1/10ચારેબાજુ હરિયાળી આકર્ષે છે\nચોમાસું બેસી ગયું છે. ગરમીમાંથી રાહત મળવાની સાથે સાથે વરસાદથી ધરતી પર ચોમેર હરિયાળી ચાદર પથરાઈ જાય છે. વરસાદના વિચાર માત્રથી જ રોમાંચિત થઈ જવાય છે. વરસાદમાં ગરમાગરમ ચા અને ભજિયા જીભને આનંદ આપે છે તો ચારે તરફ ખીલી ઉઠેલી પ્રકૃતિ મનને શાંતિ આપે છે. દેશના અન્ય ભાગોમાં તો માત્ર ચોમાસા દરમિયાન જ વરસાદ પડે છે. પરંતુ ભારતમાં એવી જગ્યાઓ પણ છે જ્યાં માત્ર ચોમાસાના ચાર મહિના જ નહીં બારે માસ વરસાદી વાતાવરણ રહે છે.\nમેઘાલયનું માસિનરામ ગામ વિશ્વમાં સૌથી વધુ વરસાદી વિસ્તાર તરીકે જાણીતો છે. અહીં લગભગ 11, 871 મિલીમીટર વરસાદ પડે છે. અહીંયા લોકો છત્રી વિના ઘરની બહાર પગ પણ નથી મૂકતા. બંગાળની ખાડીના કારણે માસિનરામમાં ભેજનું પ્રમાણ વધારે છે. વરસાદના કારણે અહીં હરિયાળીનું પ્રમાણ વધારે છે. સાથે મન લોભા��તા ઘણાં જળાશયો પણ આવેલા છે.\n3/10વિશ્વમાં સૌથી વધારે વરસાદ અહીં પડે છે\nમાસિનરામમાં વરસાદ અંગે વાંચીને ભલે તમે કલ્પનામાં રાચવા લાગ્યા હોવ પરંતુ અહીંના લોકો માટે આ સ્થિતિ અઘરી છે. એક સ્થાનિકના જણાવ્યા પ્રમાણે, અહીં સૂરજ નથી દેખાતો અને જો વીજળી ના હોય તો ઘરની અંદર અંધારું રહે છે. દિવસે પણ વાતાવરણ ધૂંધિયું રહે છે. ચેરાપુંજીમાં સામાન્ય રીતે રાત્રે વરસાદ પડે છે. વરસાદ સિવાય આ સ્થળ અહીંના ખાસ ફૂલોના કારણે પણ જાણીતું છે.\n4/10અગુમ્બેમાં પણ પડે છે ખૂબ વરસાદ\nઅગુમ્બે કર્ણાટકનું એક નાનકડું શહેર છે. આ શહેર ભારતના વેસ્ટર્ન ઘાટ પર આવેલું છે. અહીં વર્ષમાં સરેરાશ 7,691 મિલીમીટર વરસાદ પડે છે. અહીં ચારેબાજુ લીલી ચાદર પાથરેલી હોય તેવો નજારો જોવા મળે છે. અહીં વાર્ષિક સરેરાશ તાપમાન 23.5 ડિગ્રી સેલ્સિયસ હોય છે. અહીં જવાનો સૌથી સારો સમય નવેમ્બરથી જાન્યુઆરી છે.\nઅગુમ્બેની આસપાસ આવેલા ઝાડ સોમેશ્વર વાઈલ્ડ લાઈફ સેન્ચુરીનો ભાગ છે. આને ‘ચેરાપુંજી ઓફ સાઉથ’ પણ કહેવાય છે. અગુમ્બેથી 27 કિલોમીટરના અંતરે આવેલું શ્રૃંગેરીનું મુખ્ય માર્કેટ કર્ણાટકના સૌથી જાણીતા યાત્રા સ્થાન પાસે છે.\n6/10મહાબળેશ્વરમાં ભારે વરસાદ પડે છે\nભારતમાં સૌથી વધારે વરસાદ પડતો હોય તેવા સ્થળોમાં મહારાષ્ટ્રનું મહાબળેશ્વર પણ છે. અહીં વર્ષમાં 5,618 મિલીમીટર વરસાદ પડે છે. આ સ્થળ વેસ્ટર્ન ઘાટની ઘણું નજીક આવેલું છે. આમ તો અહીં આખું વર્ષ વરસાદ પડે છે પરંતુ ચોમાસા દરમિયાન ભારે વરસાદ થાય છે.\n7/10વેન્ના લેક ટુરિસ્ટની પસંદ\nમહાબળેશ્વર મુંબઈથી લગભગ 270 કિલોમીટર દૂર આવેલું છે. મુંબઈથી અહીં ડ્રાઈવ કરીને પહોંચવામાં ઓછામાં ઓછા 5 કલાક લાગે છે. ખૂબસુરત પર્વતો ઉપરાંત અહીં ઐતિહાસિક મંદિર પણ આવેલું છે. ઉપરાંત અહીં વેન્ના લેક છે જે ટૂરિસ્ટને સૌથી વધારે આકર્ષે છે.\n8/10અંબોલી છે ક્વિન ઓફ મહારાષ્ટ્ર\nમહારાષ્ટ્રમાં આવેલું અંબોલી એક હિલ સ્ટેશન છે. ચોમાસામાં અહીં મોટી સંખ્યામાં ટુરિસ્ટ આવે છે. આખા વર્ષ દરમિયાન અહીં 7,500 મિલીમીટર વરસાદ પડે છે. આ સ્થળને ‘Mist Paradise’ પણ કહેવામાં આવે છે. આ સ્થળે અસામન્ય પશુઓ જોવા મળે છે. અંબોલીને ‘ક્વિન ઓફ મહારાષ્ટ્ર’ પણ કહેવાય છે. સમુદ્ર તટથી આ સ્થળ 690 કિલોમીટરની ઊંચાઈએ છે.\n9/10ગંગટોક પણ છે વરસાદ માણવાનું સ્થળ\nસિક્કિમની રાજધાની ગંગટોકમાં આખા વર્ષમાં 3,737 મિલીમીટર વરસાદ પડે છે. ગંગટોકમાં ઘણી બિલ્ડિંગ્સ બની હોવાથી પહેલા ક��તાં આ સ્થળ હવે વધારે મોર્ડન લાગે છે. Rumtek અને Tsomgo લેક ઉપરાંત કાંચનજંગા નેશનલ પાર્ક ટુરિસ્ટના આકર્ષણનું કેંદ્ર છે. ગંગટોકમાં ફરવા માટે ચોમાસું શ્રેષ્ઠ છે.\nચિન્નકલર તમિલનાડુના કોયંબતૂર જિલ્લામાં આવેલું છે. અહીંના હરિયાળા જંગલોમાં લાંબા-લાંબા વાંસના ઝાડ જોવા મળે છે. અહીં 3655.5 મિમી રેઈન ફૉલનો રેકોર્ડ છે.\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ ક્રિસમસ વિયતનામમાં સેલિબ્રેટ કરો, ₹49,000માં ખાસ ટૂર પેકેજ લાવ્યું IRCTC\nઆ છે તે કિલ્લો જેના પર તાનાજીએ લહેરાવ્યો હતો મરાઠા ધ્વજ\nહવે ભારતમાં પણ બનશે માલદીવ્સ જેવા જ આલીશાન વોટર વિલા, જાણો શું છે પ્લાન\nશહેર અને પ્રકૃતિને એક કરીને વ્યક્તિએ બનાવી પોતાના સપનાની દુનિયા\nકરિના જેવું પર્ફેક્ટ ફિગર જોઈએ છે ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે તૈયાર કરેલો ડાયટ પ્લાન ફોલો કરો\nઆનંદ મહિન્દ્રાએ ફોન ચાર્જ કરવાના જબરજસ્ત જુગાડનો આઇડિયા શેર કર્યો\nબાળકીએ ગાયું લતાજીનું ગીત, ક્યૂટનેસ પર ફીદા થઈ ગયા લોકો\nમાતા તરફથી મહિલાઓને વારસામાં મળી શકે છે આ 6 બીમારીઓ\nવાંદરાને ડરાવવા ખેડૂતે કૂતરા પર વાઘ જેવા પટ્ટા ચીતરી નાંખ્યા, જાણો પછી શું થયું\nઅમદાવાદમાં વાયુ પ્રદૂષણ, નવું રિસર્ચ જણાવે છે નબળી પડી શકે છે તમારી યાદશક્તિ\nપુરુષો માટે પહેલું ગર્ભનિરોધક ઈન્જેક્શન તૈયાર, ભારતીય વૈજ્ઞાનિકોની શોધ\nશિયાળામાં પ્રાકૃતિક રીતે યૌન શક્તિ વધારવા અપનાવો આ ઉપાય\nઆયુર્વેદ કહે છે સલાડ જેવું કાચું ફૂડ ન ખાવું જોઈએ કારણ કે…\nWorld Prematurity Day: પ્રિમેચ્યોર કે સમય કરતા વહેલું બાળક જન્મે તો આ રીતે રાખો તેનું ધ્યાન\nવૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું એવું ફળ જેને ખાવાથી વ્યક્તિ રહેશે યુવાન\nઆ કારણે બાળકો-વૃદ્ધોને જલદી ન્યુમોનિયા થાય છે, બચવા માટે આટલું ધ્યાન રાખો\nવૈજ્ઞાનિકોએ શોધ્યો એવો વાયરસ જે દરેક પ્રકારનું કેન્સર મટાડી દેશે\nતાવ, શરદી અને કફ રહેશે દૂર, ઋતુ બદલાતા ખાવાની આટલી આદતો બદલો\nતમારી ચાના પાઉડરમાં ભેળસેળ છે કે નહીં આ સરળ રીતે ઘરે જ ચેક કરો\nસીઝનની પહેલી બરફ વર્ષા બાદ સ્વર્ગમાં ફેરવાયું ગુલમર્ગ અને જમ્મુ-કાશ્મીર\nશું તમે બાળકના હાથ વારંવાર સેનેટાઈઝરથી સાફ કરો છો..તો જાણી લેજો આ વાત\nવજન ઘટાડવામાં કમાલ કરે છે હળદરવાળું દૂધ, પરંતુ શું તમને ખબર છે તેને બનાવાની સાચી રીત\nઘરે જ ��નાવો બકરીના દૂધનો સાબુ, 60 વર્ષે પણ 16 વર્ષ જેવી યુવાન સ્કિન રહેશે\nદિલ્હી જ નહીં અમદાવાદમાં પણ વધી રહ્યું છે પ્રદૂષણ, આ યુનાની ઉપાય આપશે રક્ષણ\nગાંધીજીનો સ્પેશિયલ ડાયેટ પ્લાન જેને સુભાષચંદ્ર બોઝે પણ અપનાવ્યો હતો\nદીકરી આખો દિવસ મમ્મી-પપ્પાને વળગીને રહેતી, ગૂગલ પર સર્ચ કરતા ખબર પડી કે…\nબસ બહુ વિચાર કર્યા, બેગ તૈયાર કરો અને દિવાળી વેકેશનમાં જઈ આવો આ દેવતાઓના દેશમાં\nછાતીમાં બળતરાને એસિડિટી સમજીને અવગણીએ છીએ તે હોઈ શકે છે સાઈલન્ટ હાર્ટ અટેક\nયુવરાજસિંહની એક્સ ગર્લફ્રેન્ડે બિકિનીમાં શેર કર્યા હોટ ફોટોગ્રાફ્સ 😍\nઆવી ગઈ આયુર્વેદિક એન્ટિબાયોટિક દવા, બેક્ટેરિયા-વાયરસનો જડમૂળથી કરશે ખાત્મો\nSilver Ant: આ છે દુનિયાની સૌથી વધુ ઝડપે દોડનારી કીડી\nનવ મહિનાની પ્રેગનેન્સી બાદ પણ ન થઈ ડિલિવરી, અને મહિલા સાથે બની એક ભયાનક ઘટના\nઆવી રીતે 23 વર્ષની બેલા હેડિડ બની દુનિયાની સૌથી બ્યુટિફુલ યુવતી\nખરતા વાળ અને વધતું વજન આ ખતરનાક બીમારીનો હોઈ શકે છે સંકેત\nદીકરીની બુક લોન્ચ ઈવેન્ટમાં મીડિયા પર ભડક્યા મહેશ ભટ્ટ, આલિયાએ કહ્યું, ‘મેં તમને...\nટ્રાફિકથી કંટાળી ગયો હતો આ શખ્સ, શોધી કાઢ્યું જોરદાર સોલ્યુશન\nયુપી: બસ્તી શહેરમાં આવેલી ICICI બેેંકમાં 40 લાખની લૂંટ\nએરપોર્ટ પર રડવા માંડ્યો તૈમૂર, જુઓ પછી સૈફે શું કર્યું\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશોWOW મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશઆ ક્રિસમસ વિયતનામમાં સેલિબ્રેટ કરો, ₹49,000માં ખાસ ટૂર પેકેજ લાવ્યું IRCTCઆ છે તે કિલ્લો જેના પર તાનાજીએ લહેરાવ્યો હતો મરાઠા ધ્વજહવે ભારતમાં પણ બનશે માલદીવ્સ જેવા જ આલીશાન વોટર વિલા, જાણો શું છે પ્લાનશહેર અને પ્રકૃતિને એક કરીને વ્યક્તિએ બનાવી પોતાના સપનાની દુનિયાગોવાઃ બીચ પર દારુ પીનારા ટૂરિસ્ટની હવે ખેર નથી, પોલીસ ભરશે આકરા પગલાઆજે દેવ દિવાળી, ગંગા કિનારે સર્જાશે કંઈક આવો અદભૂત નજારોસીઝનની પહેલી બરફ વર્ષા બાદ સ્વર્ગમાં ફેરવાયું ગુલમર્ગ અને જમ્મુ-કાશ્મીરથાઈલેન્ડે ભારતીયો માટે વિઝા ઓન અરાઈવલ ફી માફીની મુદ્દત લંબાવી, આટલા રૂપિયા બચી જશેજગન્નાથપુરી જ નહીં ઓડિશામાં આવેલા આ સ્થળો ફરવા માટે છે બેસ્ટબસ બહુ વિચાર કર્યા, બેગ તૈય��ર કરો અને દિવાળી વેકેશનમાં જઈ આવો આ દેવતાઓના દેશમાંથાઈલેન્ડ ફરવા જવાનો વિચાર છેગોવાઃ બીચ પર દારુ પીનારા ટૂરિસ્ટની હવે ખેર નથી, પોલીસ ભરશે આકરા પગલાઆજે દેવ દિવાળી, ગંગા કિનારે સર્જાશે કંઈક આવો અદભૂત નજારોસીઝનની પહેલી બરફ વર્ષા બાદ સ્વર્ગમાં ફેરવાયું ગુલમર્ગ અને જમ્મુ-કાશ્મીરથાઈલેન્ડે ભારતીયો માટે વિઝા ઓન અરાઈવલ ફી માફીની મુદ્દત લંબાવી, આટલા રૂપિયા બચી જશેજગન્નાથપુરી જ નહીં ઓડિશામાં આવેલા આ સ્થળો ફરવા માટે છે બેસ્ટબસ બહુ વિચાર કર્યા, બેગ તૈયાર કરો અને દિવાળી વેકેશનમાં જઈ આવો આ દેવતાઓના દેશમાંથાઈલેન્ડ ફરવા જવાનો વિચાર છે ભારતીયોને મળી રહી છે આકર્ષક ઓફર્સપરિસ્થિતિ થાળે પડતા દિવાળીમાં કાશ્મીર બન્યું ગુજરાતીઓનું ફેવરિટ ડેસ્ટિનેશનસ્ટેચ્યુ ઑફ યુનિટી જોવા જાવ તો આવા ઘરમાં ઉતારો લેજો, યાદગાર બની રહેશે અનુભવ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00284.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%A6_%E0%AA%B8%E0%AB%80._%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AB%81%E0%AA%B0%E0%AB%80", "date_download": "2019-12-07T07:40:23Z", "digest": "sha1:EM3S67UDKHNY5E325XHP2VWPBQ5CX3KB", "length": 29467, "nlines": 181, "source_domain": "gu.wikipedia.org", "title": "નિરદ સી. ચૌધુરી - વિકિપીડિયા", "raw_content": "\nવિકિપીડિયાના માપદંડ મુજબ ઊચ્ચ કક્ષાનો લેખ બનાવવા માટે આ લેખમાં સુધારો કરવાની જરૂર છે. યોગ્ય સુધારો કરીને આ સંદેશો કાઢી નાંખો. ટાઇપ કરવા અંગે મદદ માટે પાનાંનુ સંપાદન કરવાની રીત તેમજ \"કેવી રીતે\" શ્રેણીના લેખ જુઓ. (હજુ આ કડી વાળા પાનાંનો ગુજરાતી અનુવાદ બાકી હોવાથી તમે ક્લિક કરશો તો કડી તમને અંગ્રેજી Wikipedia પર લઇ જશે.)\nસર્જક, ઇતિહાસકાર, આત્મકથાલેખક, લેખક, સાહિત્યિક ટીકાકાર, ચરિત્રકાર&Nbsp;\nનિરદ સી. ચૌધુરી (બંગાળીમાં: নীরদ চন্দ্র চৌধুরী Nirod Chôndro Choudhuri ) (23 નવેમ્બર 1897 – 1 ઓગસ્ટ 1999) એ બંગાળી અને અંગ્રેજી ભાષાના લેખક અને સાંસ્કૃતિક વિવેચક હતા. તેમનો જન્મ તે સમયે બ્રિટિશ હિંદના બંગાળનો એક ભાગ પણ હાલના બાંગ્લાદેશમાં આવેલા કિશોરગંજમાં થયો હતો.\nતેમના મેક્સ મુલર પરના જીવનચરિત્ર કે જેનું નામ સ્કોલર એક્સ્ટ્રાઓર્ડિનરી હતું તેને 1975માં ભારતની સાહિત્ય માટેની રાષ્ટ્રીય સંસ્થા સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.[૧]\n૨ તેમની મુખ્ય કૃતિઓ\n૩ સામાજિક દ્વષ્ટિકોણો અને લેખનશૈલી\nતેમણે કિશોરગંજ અને કોલકાતા (તે સમયે કલકત્તા તરીકે ��ળખાતું હતું)માં લીધું હતું. તેમણે કલકત્તાની રિપન કોલેજમાં એફએ (સ્કૂલ લિવિંગ) શિક્ષણ મેળવ્યું હતું, જ્યાં તેમની સાથે પ્રસિદ્ધ બંગાળી લેખક બિભૂતિભુષણ બંદોપાધ્યાય પણ હતા. રિપન કોલેજ બાદ, તેઓ પ્રતિષ્ઠિત સ્કોટિશ ચર્ચ કોલેજ, કલકત્તા ખાતે શિક્ષણ લીઘું હતું, જ્યાં તેમણે કોલેજના મુખ્ય વિષય તરીકે ઇતિહાસનું જ્ઞાન મેળવ્યું હતું. તેઓ ઇતિહાસમાં માનદ પદવી સાથે સ્નાતક થયા હતા અને કલકત્તા યુનિવર્સિટીની શ્રેષ્ઠ ગુણ ધરાવતા વિદ્યાર્થીઓની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. સ્કોટિશ ચર્ચ કોલેજ માં તેઓ પ્રસિદ્ધ ઇતિહાસવિદ પ્રોફેસર કાલિદાસ નાગના સેમિનારોમાં ઉપસ્થિત રહ્યાં હતા. સ્નાતક થયા બાદ, તેઓ કલકત્તા યુનિવર્સિટીમાં એમ.એ. (M.A.) સ્તરના અભ્યાસક્રમમાં જોડાયા. જો કે, તેમણે એમ.એ. (M.A.)ની તમામ આખરી પરીક્ષાઓ આપી નહોતી, અને તેથી તેઓ એમ.એ. (M.A.)ની ડિગ્રી મેળવી શક્યા નહોતા.\nતેમણે ભારતીય સૈન્યના હિસાબી વિભાગમાં કારકૂન તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી. તે સમયગાળામાં, તેમણે લોકપ્રિય મેગેઝિનોમાં લેખો આપવાનું શરૂ કર્યું. ભરત ચંદ્ર (18મી સદીના પ્રસિદ્ધ બંગાળી કવિ) વિષે તેમણે લખેલો સૌપ્રથમ લેખ તે સમયનાં લબ્ધ પ્રતિષ્ઠિત ઇંગ્લિશ મેગેઝિન મોડર્ન રિવ્યૂ માં પ્રકટ થયો હતો.\nત્યારબાદ ટૂંક સમયમાં જ તેમણે હિસાબ વિભાગની નોકરી છોડી દીધી અને પત્રકાર અને તંત્રી તરીકેની એક નવી કારકિર્દી શરૂ કરી. આ સમયગાળા દરમિયાન તેઓ કોલકાતાના કોલેજ સ્ક્વેર નજીક મિર્ઝાપુર સ્ટ્રીટમાં છાત્રાલયમાં પૈસા આપીને રહેતા હતા, જ્યાં તેમની સાથે બિભૂતિભુષણ બેનર્જી અને દક્ષિણારંજન મિત્ર મજુમદાર જેવા લેખકો રહેતા હતા. તેઓ તે સમના અત્યંત પ્રસિદ્ધ અંગ્રેજી અને બંગાળી મેગેઝિનો જેવા કે મોડર્ન રિવ્યૂ , પ્રોબાસી અને સોનીબારેર ચિઠી ના સંપાદનમાં પ્રવૃત્ત હતા. વધુમાં, તેમણે બે અલ્પજીવી પરંતુ અત્યંત ગુણવત્તાવાન બંગાળી મેગેઝિન, સમાસામાયિક અને નોતુન પત્રિકા ની સ્થાપના પણ કરી હતી. તેમણે 1932માં એક સુપ્રસિદ્ધ લેખિકા અમિયા ધાર સાથે લગ્ન કર્યાં હતા અને તેમને ત્રણ પુત્રો હતા.\n1938માં, તેમણે ભારતની સ્વાધિનતા ચળવળના રાજકીય નેતા શરત ચંદ્ર બોઝના સચિવ તરીકે નોકરી મેળવી. પરિણામસ્વરૂપે, તેઓ ભારતના રાજકીય નેતાઓ- મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને શરત ચંદ્ર બોઝના વધુ પ્રસિદ્ધ ભાઈ – સુભાષ ચંદ્ર બોઝ કે જેઓ ભવિષ્યમાં નેતાજી તરીકે જ���ણીતાં થવાના હતા, તેમના સંપર્કમાં આવ્યા. ભારતનાં રાજનીતિજ્ઞોના આંતરિક વર્તુળમાં રહીને કામ કરવાથી તેમની કામગીરીનો પરિચય થતા નિરદ ચૌધુરી તેમની છેવટની પ્રગતિ વિશે શંકાતુર બન્યાં, અને ભારતની રાજકીય નેતાગીરીની ક્ષમતા વિશેનો તેમનો ભ્રમ દૂર થતો ગયો.\nસચિવ તરીકેની કારકિર્દી ઉપરાંત, તેઓએ બંગાળી અને અંગ્રેજી અખબારો તથા મેગેઝિનોમાં લેખો આપવાનું ચાલુ રાખ્યું. તેઓ ઓલ ઇન્ડિયા રેડિયોની કોલકાતા શાખાના રાજકીય વિવેચક તરીકે નિમાયાં. 1941માં, તેમણે ઓલ ઇન્ડિયા રેડિયોની દિલ્હી શાખા માટે કામ કરવાનું શરૂ કર્યું.\nપોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી તેઓ વિપુલ પ્રમાણમાં લખનારા અને સર્જનશીલ લેખક હતા; તેમણે 99 વર્ષની વયે પોતાની છેલ્લી કૃતિ બહાર પાડી હતી. તેમની પત્ની અમિયા ચૌધુરી 1994માં ઓક્સફર્ડ ખાતે મૃત્યુ પામી હતી. 1999માં પોતાની 102મી જન્મતિથિના બે મહિના પૂર્વે જ તેઓ ઇંગ્લેન્ડના ઓક્સફર્ડ ખાતે મૃત્યુ પામ્યાં.\nતેમની મુખ્ય કૃતિઓ[ફેરફાર કરો]\nતેમની ઉત્કૃષ્ટ કૃતિ ધ ઓટોબાયોગ્રફિ ઓફ અન અનનૉન ઇન્ડિયન (ISBN 0-201-15576-1) 1951માં પ્રસિદ્ધ થઈ હતી, જેણે તેમને ભારતના અંગ્રેજી ભાષાના મહાન લેખકોની ટૂંકી યાદીમાં લાવી મૂક્યાં. નવી સવી સ્વતંત્રતા પ્રાપ્ત કરનારાં ભારતમાં આ પુસ્તકને સમર્પિતતાને લગતા કારણોસર તેમણે વિવાદ વ્હોરી લીધો હતો.\nઆ પુસ્તકનાં સમર્પણનો લેખ વાસ્તવમાં રાજાશાહીની ઠેકડી ઉડાડતો અને લોકો ઉપર પ્રભાવ પાડતો લેખ હતો, જેને ઘણાં ભારતીયોના, ખાસ કરીને રાજકીય અને અમલદાર વર્ગના રોષનો સામનો કરવો પડ્યો હતો. ચૌધુરીના મિત્ર અને તંત્રી, ઇતિહાસવિદ્ અને નવલકથાકાર ખુશવંત સિંહે કરેલી ટિપ્પણી અનુસાર, “લોકોએ આ સમર્પણ લેખને પૂરો જોયા, જાણ્યાં અને સમજ્યાં વિના જ વિરોધનો સૂર ઉચ્ચાર્યો હતો.” ચૌધુરીને સરકારી નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા, તેમને પેન્શનથી વંચિત કરી દેવાયા, ભારતમાં લેખક તરીકે બ્લેકલિસ્ટ કરાયા અને તેમને કંગાલિયતભર્યું જીવન જીવવા માટે ધકેલી દેવાયા. વધુમાં, ભારત સરકારે એક કાયદો બહાર પાડીને કર્મચારીઓ પર લેખ-નિબંધો પ્રસિદ્ધ કરવા સામે પ્રતિબંધ મૂકી દેતા, ચૌધુરીને ઓલ ઇન્ડિયા રેડિયોમાં રાજકીય વિવેચક તરીકેની પોતાની નોકરી છોડી દેવી પડી. બાદમાં ચૌધુરીએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે તેમનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું. તેમણે ગ્રાન્ટા લેખમાં લખ્યું હતું કે, “આ પુસ્તકનો સમર્પણ લેખ ખરેખર તો આપણને સમોવડિયાં નહીં ગણવા બદલ બ્રિટિશ શાસકોની નિંદા કરતો હતો.” પોતે શું કહેવા ઈચ્છે છે તે સ્પષ્ટપણે દર્શાવવા માટે, તેમણે પૌરાણિક રોમનું સમાંતર ચિત્રણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ પુસ્તકનો સમર્પણ લેખ “સિસિલીના રોમન પ્રોકોન્સુલ વેરીસના વર્તાવ વિશે સિસેરોએ જે જણાવ્યું હતું તેની નકલ હતી, વેરીસે સિસિલીના રોમન નાગરિકો ઉપર દમન ગુજાર્યો હતો અને સિસિલીના નાગરિકોએ તેમની હતાશામાં “સિવિસ રોમનસ સમ ” એવું ઉચ્ચારણ કર્યું હતું.”\n1955માં બ્રિટિશ કાઉન્સિલ અને બીબીસીએ સંયુક્તપણે આઠ સપ્તાહ માટે તેમને ઇંગ્લેન્ડ લાવવાની વ્યવસ્થા કરી. તેમને બીબીસીમાં વ્યાખ્યાન આપવા જણાવવામાં આવ્યું હતું. તેમણે બ્રિટિશ જીવન વિશે આઠ વ્યાખ્યાન આપ્યાં. બાદમાં, તેમનાં આ વ્યાખ્યાનોને પેસેજ ટુ ઇંગ્લેન્ડ માં ફેરફાર અને સંપાદિત કરીને એકત્રિત કરવામાં આવ્યા. ઈ. એમ. ફોસ્ટરે ધ ટાઇમ્સ લિટરરી સપ્લિમેન્ટ માં તે વ્યાખ્યાનોની સમીક્ષા કરી હતી. તેમની 1965ની કૃતિ ધ કોન્ટીનેન્ટ ઓફ સિરસી એ તેમને ડફ કૂપર મેમોરિયલ એવોર્ડ મેળવી આપ્યો, અને આ પુરસ્કાર મેળવનારા તેઓ સૌપ્રથમ અને એકમાત્ર ભારતીય બન્યાં. 1972માં, તેઓ મર્ચન્ટ આઇવરી દસ્તાવેજી ચિત્ર એડવેન્ચર્સ ઓફ અ બ્રાઉન મેન ઇન સર્ચ ઓફ સિવિલાઇઝેશન નો વિષય રહ્યાં હતા. તેમણે થાય હેન્ડ, ગ્રેટ એનાર્ક શીર્ષક હેઠળ પોતાના આત્મચરિત્રનો બીજો ભાગ બહાર પાડ્યો હતો. તે 1988માં પ્રસિદ્ધ કરાયો હતો. 1992માં, યુનાઇટેડ કિંગડમના રાણી એલિઝાબેથ દ્વિતીયે કમાન્ડર ઓફ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (સીબીઇ (CBE))ના ખિતાબ વડે તેમને નવાજ્યાં હતા. 1997માં, 100 વર્ષની વયે, તેમણે પોતાનું છેલ્લું પુસ્તક થ્રી હોર્સમેન ઓફ ધ ન્યૂ એપોકેલિપ્સ બહાર પાડ્યું હતું.\nસામાજિક દ્વષ્ટિકોણો અને લેખનશૈલી[ફેરફાર કરો]\nસ્વતંત્રતા બાદ કોંગ્રેસ પક્ષના નેતાઓના તેઓ તીવ્ર આલોચક રહ્યાં હતા, તેમ છતાં તેઓ ભારતની જમણેરી હિંદુ રાષ્ટ્રવાદી ચળવળ પ્રત્યે વધુ સહાનુભૂતિ ધરાવતા હતા. તેમણે મસ્જિદોના વિધ્વંસની આલોચના કરવાનો ઇનકાર કરી દીધો હતોઃ “અયોધ્યામાં એક મસ્જિદને અપવિત્ર કરવા વિશે ફરિયાદ કરવાનો મુસ્લિમોને થોડો પણ અધિકાર નથી. ઇ.સ. 1000થી કાઠિયાવાડથી લઈને બિહાર સુધી, હિમાલયથી લઈને વિંધ્ય સુધીના દરેક મંદિર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને વિધ્વંસ કરાયો હતો. સમગ્ર ઉત્તર ભારતમાં એક પણ મંદિર બચ્યું નહોતું. ગાઢ જંગલોની જેવા કારણોને લીધે જેના સુધી મુસ્લિમ સૈન્ય પહોંચી શક્યું નહોતું, માત્ર તે જ મંદિરો બચી ગયા હતા. અન્યથા, તે એક સતતપણે ચાલનારું જંગલીપણું હતું. સહેજપણ સ્વાભિમાન ધરાવતો કોઈ પણ દેશ આને માફ કરી શકે નહીં. આ ઐતિહાસિક દલીલનો મુસ્લિમોએ જો એક પણ વખત સ્વીકાર કર્યો હોત તો અયોધ્યામાં જે કંઈ પણ બન્યું તે થયું હોત નહીં.”[૨][૩]\nબંગાળના સામાજિક જીવનમાં પેઠેલાં ઊંડા દંભને અને ખાસ કરીને વર્ગ અને જાતિના ભેદભાવમાંથી ઉદભવતા દંભને જોઈને તેઓ ઊંડેથી પીડા અનુભવતા હતા. તેમને ઇતિહાસના સંશોધનમાં જાણવા મળ્યું હતું કે વિક્ટોરિયન યુગમાં મધ્યમ વર્ગીય બંગાળી સ્ત્રીની કઠોર નૈતિકતા સામાજિકપણે લાદવામાં આવેલી હતી, જેને ધર્મ, પસંદગી અને નિર્ણય સાથે કોઈ લેવાદેવા નહોતા, પરંતુ તેનો ઉછેર, સામાજિક સ્વીકાર્ય અને પેઢી દરપેઢીના ધોરણે મૂલ્યોનાં સ્થળાંતર સાથે સંબંધ હતો.\nતેમની સાદી ભાષા ઉપર સંસ્કૃત અને જૂની ઢબની બંગાળી ભાષા- સાધુભાષા (সাধুভাষা)નો પ્રભાવ હતો. તેઓ તદ્દન નીચલા વર્ગની ભાષા - ચોલતિભાષા (চলতিভাষা ) અથવા ચોલિતોભાષા (চলিতভাষা) પ્રત્યે ઓછું સન્માન ધરાવતા હતા. આ ભાષાઓને તેમણે પરખ અને અવકાશની દ્વષ્ટિએ એકસમાન ગણાવી હતી. તેઓ અરેબિક, ઉર્દૂ અને પર્શિયન ભાષાઓમાંથી ઉદભવેલા શબ્દો અને અભિવ્યક્તિનો ઉપયોગ કરવાનું ટાળતા હતા, આ ભાષાઓ આધુનિક બંગાળીમાં અત્યંત સામાન્ય છે.\nસાહિત્ય અકાદમી એવોર્ડ 1975માં.\nડ્લીટ ઓક્સફોર્ડ યુનિવર્સિટી તરફથી 1990માં.[૪]\nતેમણે નીચેના પુસ્તકો અંગ્રેજી ભાષામાં લખ્યાં હતાઃ\nધ ઓટોબાયોગ્રફિ ઓફ અન અનનૉન ઇન્ડિયન (1951)\nઅ પૅસેજ ટુ ઇંગ્લેન્ડ (1959)\nધ કન્ટિનેન્ટ ઓફ સિરસી (1965)\nધ ઇન્ટલેક્ચ્યુઅલ ઇન ઇન્ડિયા (1967)\nટુ લિવ ઓર નોટ ટુ લિવ (1971)\nસ્કોલર એક્સ્ટ્રાઓર્ડિનરી, ધ લાઇફ ઓફ પ્રોફેસર ધ રાઇટ ઓનરેબલ ફ્રેડ્રિક મૅક્સ મુલર, પી.સી. (1974)\nકલ્ચર ઇન ધ વેનિટી બૅગ (1976)\nક્લાઇવ ઓફ ઇન્ડિયા (1975)\nહિંદુઇઝમઃ અ રિલિજિયન ટુ લિવ બાય (1979)\nથાય હેન્ડ, ગ્રેટ એનાર્ક\nથ્રી હોર્સમેન ઓફ ધ ન્યૂ એપોકેલિપ્સ (1997)\nધ ઇસ્ટ ઇઝ ઇસ્ટ એન્ડ વૅસ્ટ ઇઝ વૅસ્ટ (પૂર્વ-પ્રકાશન નિબંધોનો સંગ્રહ)\nફ્રોમ ધ આર્ચિવ્ઝ ઓફ અ સેન્ટેનેરિયન (પૂર્વ-પ્રકાશન નિબંધોનો સંગ્રહ)\nવ્હાય આઇ મોર્ન ફોર ઇંગ્લેન્ડ (પૂર્વ-પ્રકાશન નિબંધોનો સંગ્રહ)\nતેમણે નીચેના મૂલ્યવાન પુસ્તકો બંગાળીમાં પણ લખ્યાં હતાઃ\nબંગાલી જિબાને રમાની (બંગાળી જીવનમાં સ્ત્રીની ભૂમિકા)\nઆત્મઘાતી બંગાલી (આત્મઘાતી બંગાળી)\nઆત્મઘાતી રબિન્દ્રનાથ (આત્મઘાતી રવિન્દ્રનાથ)\nઅમાર દેબોતાર સંપત્તિ (મારી ભાવિ પેઢી માટેની સંપત્તિ)\nનિર્બાચિતા પ્રબંધા (પસંદગીના નિબંધો)\nઅજી હોતે સતબર્ષા એજ (એકસો વર્ષ પૂર્વે) (એક સો વર્ષ અગાઉ)\n↑ રામકી નગર, વન્સ અગેઇન ડેઇલી પાયોનિયર- ઓક્ટોબર 3, 2010\n↑ રામકી નગર, વન્સ અગેઇન ડેઇલી પાયોનિયર- ઓક્ટોબર 3, 2010\nઉત્તર ઓક્સફર્ડમાં ચૌધુરીની વાદળી તકતી\n93 વર્ષની વયે લીધેલી છબિઓ\nનાઈટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર\nસુરેન્દ્રનાથ કોલેજ, કોલકાતાના વિદ્યાર્થી\nસ્કોટિશ ચર્ચ કોલેજ, કલકત્તાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ\nકલકત્તા યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી\nસાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનારા લોકો\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૬ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ૦૦:૫૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00285.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Nari_Pratishtha.pdf/%E0%AB%A7%E0%AB%AF", "date_download": "2019-12-07T07:19:28Z", "digest": "sha1:DNCRXDXOCNLDPMRV2AIN5BWSJ3XOSOUH", "length": 7196, "nlines": 64, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૧૯ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nસુદર્શન ગદ્યગુચ્છ - ૨\nસંતોષ પમાડવાની શોધ અથવા જે નિરવધિ અને અનંત શક્તિના આવિર્ભાવ રૂપે આ જગતની પ્રવૃત્તિ થયાં જાય છે તેને ગૃહણ કરવાની આકાંક્ષા એમ પણ કહે છે. આથી પણ ઉપરાંત કેટલાક આપણા શાસ્ત્રવાળા ધર્મને પરમ પુરુષાર્થ અથવા મોક્ષ એવા નામથી વર્ણવે છે. કોઈ એવા પણ છે કે ખાવું, પીવું, આનંદ કરવો ને જીવ્યાં જવું એ જ ધર્મ એમ સમજે છે. પણ આ બધી તકરારોની સારાસારતા નક્કી કરવાનું આપણું કામ નથી. આ વિષય અત્રે કહેવાની જરૂર એટલી જ છે કે ધર્મ શબ્દ વડે કરીને અમે શું કહેવા ઇચ્છીએ છીએ તે જણાય.\nધર્મ શબ્દનો ઉપર કહ્યાં તે સર્વ લક્ષણને વિષે એક વાત તો સર્વને સાધારણ જ છે. ધર્મ એટલે પ્રવૃત્તિનું નિમિત્ત, આમ જ કહીએ તો એ લક્ષણની અંદર આગળ જણાવેલા સર્વે લક્ષણોનો સમાવેશ થાય. પ્રત્યેક પ્રવૃત્તિનું મુખ્ય નિમિત્ત તે તે પ્રવૃત્તિનું ફલ એ જ હોવું જોઈએ. તો હવે આપણે ધર્મની સર્વતંત્ર વ્યાખ્યા કરી શકીશું. ધર્મ એટલે પ્રવૃત્તિપ્રવર્તક (અંતિમ ફલ અથવા આપણાં કૃત્યોનો આખરનો પરિણામ). આપણે ગમે તે કર્મ કરવું, ગમે તે જ્ઞાન પામવું તે સર્વ કોઈ અમુક ફલને માટે જ. આખા વિશ્વમાં અણુ માત્ર એક નિમિષવારે અપ્રવૃત્ત રહી શકતું નથી. તો તે સર્વ પ્રવૃત્તિ સહેતુક – એટલે સફલ પણ હોવી જોઈએ. આમ વિચાર કરતાં પ્રવૃત્તિના ઘણા પ્રકારમાંથી અમુક પ્રકાર સારો ને અમુક નઠારો એ તે તે પ્રવૃત્તિના પ્રવર્તક ફલની સારાસારતા ઉપર આધાર રાખે છે. આટલા માટે ભિન્ન ભિન્ન પ્રવૃત્તિના હેતુરૂપ ભિન્ન ભિન્ન ફલ, તેમાંનું કયું સારું ને કીયું નહિ એ નિશ્ચય કરવા તે જ ધર્મનું કર્તવ્ય ઠરે છે.\nબીજી રીતે તપાસ કરીએ તો પણ પરિણામ આનો આ જ આવશે. આચાર, નીતિ, વ્યવહાર સારાં, સદ્, શુદ્ધ, શુભ રાખવાં એમ વારંવાર કહીએ છીએ, પણ સારાપણું, સત્તા, શુદ્ધતા કે શુભપણું એનું નિયામક કોણ આચાર, નીતિ એ સર્વે પ્રવૃત્તિ જ છે. પ્રવૃત્તિમાં અમુક પ્રવૃત્તિ સારી એ ઠરે શી રીતે આચાર, નીતિ એ સર્વે પ્રવૃત્તિ જ છે. પ્રવૃત્તિમાં અમુક પ્રવૃત્તિ સારી એ ઠરે શી રીતે તે પ્રવૃત્તિના ફલ તરફ લક્ષ રાખીને જ. ફલની સારાસારતાનો નિશ્ચય કરવાનું કામ ધર્મનું છે. માટે જો ધર્મજ્ઞાન નિશ્ચિત અને દ્રઢ હોય તો જ નીતિ, રીતિ ને વ્યવહાર શુદ્ધ થવાનાં, નહિ તો નહિ.\nધર્મનું લક્ષણ ઠરાવ્યા પછી હવે જોવું જોઈએ કે કયો ધર્મ–કીયું ફલ–તે સ્વીકારવા જેવું છે, ને કીધું નથી. આ પ્રશ્નના સંબંધમાં અમે આગળ લખ્યું\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૯ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ૨૦:૫૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00285.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2016/06/24/reading/?replytocom=209856", "date_download": "2019-12-07T06:39:31Z", "digest": "sha1:2NAQB74DPI6SKSOYQJCSE2PTZYPTHR5Z", "length": 25425, "nlines": 144, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: વાંચવાના વ્યસની થઈએ – ડૉ. ઊર્મિલા શાહ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nવાંચવાના વ્યસની થઈએ – ડૉ. ઊર્મિલા શાહ\nJune 24th, 2016 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ડૉ. ઊર્મિલા શાહ | 5 ���્રતિભાવો »\n(‘અવર ચાઈલ્ડ-અવર ચૅલેન્જ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)\n તું શું કરે છે લેસન કરી લીધું કેમ આજે આટલી બધી વાર બહુ લેસન આપ્યું છે બહુ લેસન આપ્યું છે પછી રિવિઝન ક્યારે કરીશ પછી રિવિઝન ક્યારે કરીશ પરીક્ષા તો આમ ને આમ આવી જશે. હજી તારા રિવિઝનનાંય ઠેકાણાં નથી. ખબર નહીં ક્યારનો તું શું કરે છે પરીક્ષા તો આમ ને આમ આવી જશે. હજી તારા રિવિઝનનાંય ઠેકાણાં નથી. ખબર નહીં ક્યારનો તું શું કરે છે \n થોડી વાર ઊભી રહે ને હમણાં આવું છું… મને આટલું વાંચી લેવા દે ને હમણાં આવું છું… મને આટલું વાંચી લેવા દે ને \n‘કોણ જાણે શું લઈને બેઠો છે સમજ નથી પડતી. લાવ જોવા દે તો… અરે સમજ નથી પડતી. લાવ જોવા દે તો… અરે આ તો ‘સફારી’, પાછું આ ક્યાંથી તારા હાથમાં આવી ગયું આ તો ‘સફારી’, પાછું આ ક્યાંથી તારા હાથમાં આવી ગયું એક બાજુ લેસન અને ભણવાના ટાઇમનાં તો ફાંફાં પડી ગયાં છે. ટ્યૂશનવાળા સાહેબ કાલેય ફરિયાદ કરતા હતા કે ‘લેસન પૂરું નથી કરતો’ તેમાં વળી આ ‘સફારી’ હાથમાં આવ્યું એક બાજુ લેસન અને ભણવાના ટાઇમનાં તો ફાંફાં પડી ગયાં છે. ટ્યૂશનવાળા સાહેબ કાલેય ફરિયાદ કરતા હતા કે ‘લેસન પૂરું નથી કરતો’ તેમાં વળી આ ‘સફારી’ હાથમાં આવ્યું કોણ જાણે ક્યાંથી આવુંઆવું તારા હાથમાં આવી જાય છે કોણ જાણે ક્યાંથી આવુંઆવું તારા હાથમાં આવી જાય છે નથી ભણવામાં ઠેકાણાં. પરીક્ષા તો જોતજોતામાં આવી જશે. આજે તો આવવા દે તારા પપ્પાને હું કહી જ દેવાની છું. કાલે વળી પેલું બીજું લઈને આવ્યો હતો. રોજરોજ તમને આવાં મૅગેઝિનો કોણ લાવી આપે છે નથી ભણવામાં ઠેકાણાં. પરીક્ષા તો જોતજોતામાં આવી જશે. આજે તો આવવા દે તારા પપ્પાને હું કહી જ દેવાની છું. કાલે વળી પેલું બીજું લઈને આવ્યો હતો. રોજરોજ તમને આવાં મૅગેઝિનો કોણ લાવી આપે છે તારું ભણવાનું બગડે નહીં એટલે એ બધાં મૅગેઝિનો હું મંગાવતી નથી ત્યારે તું તો ગમે ત્યાંથી એ બધું લઈ જ આવે છે. કરવું શું તારું ભણવાનું બગડે નહીં એટલે એ બધાં મૅગેઝિનો હું મંગાવતી નથી ત્યારે તું તો ગમે ત્યાંથી એ બધું લઈ જ આવે છે. કરવું શું મને તો કાંઈ સમજ પડતી નથી.’\n તું ભલે મને એવી વાર્તાની ચોપડીઓ લાવી આપે નહીં પણ અમને તો એ બધુંય સ્કૂલની લાઇબ્રેરીમાંથી મળે જ છે. મને તો લાઇબ્રેરીમાં જવું બહુ ગમે છે. બધા છોકરા રિસેસમાં પકડદાવ કે બૉલ રમતાં હોય ત્યારે હું તો લાઇબ્રેરીમાં બેસીને વાંચતો હોઉં છું. મને ત્યાં એટલી બધી મજા પડે છે. મમ્મી અરે ત્યાં તો કંઈ ચોપડીઓ છે જાતજાતની ને ભાતભાતની શું વાંચવું ને શું નહીં તેમાં જ મૂંઝાઈ જવાય. બાલવાર્તાઓ, સાહસકથાઓ, શૌર્યકથાઓ, જાતજાતનાં મૅગેઝિનો… મને તો એવું થાય છે કે બસ રોજેરોજ આવું નવુંનવું વાંચ્યા જ કરું.’\n‘હા તને તો ગમે જ ને એક ભણવાનું નથી ગમતું… પણ પછી તારી પરીક્ષાનું રિઝલ્ટ કેવું આવશે એ તો વિચાર કર એક ભણવાનું નથી ગમતું… પણ પછી તારી પરીક્ષાનું રિઝલ્ટ કેવું આવશે એ તો વિચાર કર ગઈ વખતે પણ તારે કુણાલ કરતાં ઓછા માર્ક્સ આવ્યા હતા.’\nબાળક મોટું થવા માંડે એટલે એને બહારની દુનિયા વધુ ને વધુ જોવા મળતી થાય. તેની જિજ્ઞાસાવૃત્તિ સળવળવા માંડે ને નવું નવું જાણવાની ઈચ્છા થાય. ઈશ્વરે માનવમાત્રમાં જિજ્ઞાસાવૃત્તિ તો મૂકી જ છે. અરે અઢી-ત્રણ વર્ષનું નાનકડું બાળક પણ સવારથી ઊઠીને જાતજાતના પ્રશ્નો પૂછે છે, એની જિજ્ઞાસાને પોષવા એ સતત મથામણ કરે છે અને એટલે આવાં મૅગેઝિનોમાંથી એને ઘણું જાણવાનું, શીખવાનું મળે છે. નવુંનવું જાણવાનું તેને ખૂબ ગમે છે. પણ આજનાં કહેવાતાં શિક્ષિત માબાપોને મન પરીક્ષાના માર્ક્સ માત્ર એટલા બધા મહત્વના બની ગયા છે કે ભણવાની ચોપડીઓ સિવાય બાળક કંઈ પણ હાથમાં વાંચવાનું લે એટલે એમ જ કહે કે, ‘તું સમય બગાડે છે.’\nખરેખર તો બાળક નાનું હોય ત્યારથી જ એને ઇતર વાચનનો રસ જગાડવો જોઈએ. એની નજરમાં આવે, એના હાથમાં લઈને નિરાંતે જોઈ શકે એવી ચિત્રવાર્તાઓની ચોપડીઓથી એ શરૂઆત કરવી જોઈએ. ધીરેધીરે એની ઉંમરના તબક્કા પ્રમાણેનું સાહિત્ય એને સુલભ રીતે મળે તેવી વ્યવસ્થા દરેક ઘરમાં થવી જોઈએ. બાળકને તે માટે વાતાવરણ મળવું જોઈએ. બાળક આપણે કહીએ તેમ નહીં પણ આપણે કરીએ તેમ કરે છે અને એટલે ઘરમાં જ જો આસપાસ સારાં પુસ્તકો અને મૅગેઝિનો હાથવગાં હોય, ઘરનાં સૌ સભ્યો રોજેરોજ એનું વાચન કરતાં જ હોય એ અંગેની ઘરમાં વાતોચીતો અને ચર્ચાઓ થતી હોય તો બાળકને બાળપણથી જ ઇતરવાચન માટેની રુચિ કેળવાય છે. બાળક નાનું હોય ત્યારે સાથે બેસી ચિત્રવાર્તાઓથી શરૂ કરી તેમાં રસ લેતું કરાય તો ધીરેધીરે ઇતરવાચન તેને માટે વ્યસન જેવું બની જાય છે. એટલું જ નહીં પણ એ બાળક નાનું હોય ત્યારથી જ એને એનું પુસ્તકાલય વસાવવાની પણ ટેવ પાડવી જોઈએ. વર્ષગાંઠ કે વારતહેવારે અવારનવાર બાળકને પુસ્તકમેળામાં સાથે લઈ જઈને તેને તેની પસંદગીનાં પુસ્તકો અપાવવા માંડો અને પછી જુઓ… એ પુસ્તકો રસથી વાંચશે તો ખરો જ પણ જીવની જેમ તેનું જતન કરશે ને જાળવશે પણ ખરાં. બાળકના ઘડતરનું આ એક અતિ મહત્વનું પાસું છે.\nસ્કૂલમાં બાળકનો સર્વાંગી વિકાસ થાય એટલા માટે પુસ્તકાલય એ દરેક શાળાનું એક અવિભાજ્ય અંગ જ હોય એ સ્વાભાવિક છે અને એ પુસ્તકાલયનો બાળકો જે ઉત્સાહથી ઉપયોગ કરે છે, ક્યારેક તો એમ થઈ જાય કે માબાપને લાઇબ્રેરીમાં બોલાવીને બતાવું કે બાળકને જ્ઞાન મેળવવા માટે કેટલી વધી પિપાસા છે \nએમાંય ક્યારેક પ્રયોગાત્મક રીતે અમુક પ્રૉજેક્ટ કર્યો હોય કે અમુક સમય દરમિયાન જે વધુ પુસ્તકો વાંચશે તેને નવાજવામાં આવશે… અને પછી જુઓ… આવો પ્રૉજેક્ટ શાળામાં જ્યારે જ્યારે કર્યો છે ત્યારે ખૂબ સફળ નીવડ્યો છે. વિદ્યાર્થીઓએ રસથી વિવિધ લેખકોનાં વિવિધ પુસ્તકો વાંચ્યાં અને એમાંય વિષયવૈવિધ્ય તો ખરું જ પણ એ વાંચ્યા પછી એની નોંધ અને વિવેચન તેઓએ જે રીતે રજૂ કર્યાં… મને આશ્ચર્ય થયું, બાળકોમાં પણ કેટલું હીર પડ્યું છે વૅકેશનમાં લાઇબ્રેરી અમુક દિવસ ખોલવી પડે. વિદ્યાર્થી ભાઈબહેનો ચોપડી બદલાવવા અચૂક આવે વૅકેશનમાં લાઇબ્રેરી અમુક દિવસ ખોલવી પડે. વિદ્યાર્થી ભાઈબહેનો ચોપડી બદલાવવા અચૂક આવે આમેય વૅકેશનમાં જ તેઓને આ માટે સમય સારો મળે.\nકોઈ પણ સારી ટેવ બાળકમાં પાડવા માટે તેનું વાતાવરણ ઊભું કરવું પડે છે અને તેમાંય વાચનનો શોખ એ તો જીવનભર જ્ઞાન તો વધારે છે જ પણ એક સારા મિત્રની પણ ગરજ સારે છે અને સારા ચારિત્ર્યનું ઘડતર પણ કરે છે. આજે તો ‘અરધી સદીની વાચનયાત્રા’ જેવાં પુસ્તકો કે જેમાં છેલ્લા અડધા દાયકાની સાહિત્યની ઉત્તમ કૃતિઓ સંકલિત થઈ છે એ પણ આપણને ખૂબ જ નજીવી કિંમતે એક જ પુસ્તકના રૂપમાં હાથવગી થઈ શકી છે તો એવા સાહિત્યના રસાસ્વાદને માણ્યા વિના તો કેમ રહેવાય એ તો તળાવે જઈને તરસ્યાં પાછાં આવ્યાં જેવી વાત કહેવાય એવું મને લાગે છે. આપણાં બાળકોને રોજેરોજ ગમે તે રીતે પણ સમય કાઢીને પણ ઇતરવાચન કરવાની ટેવ બાળપણથી જ પાડવી જોઈએ. પરીક્ષાના માર્ક્સની સાથે સાથે જીવનભર જીવનને જીવંત રાખવા ઇતરવાચનનો શોખ બહુ જરૂરી છે.\nથોડા સમય પર વીકીપીડીયાના ઉપક્રમે ‘મારા પ્રિય સાહિત્યકાર’ વિષય પર નિબંધસ્પર્ધા યોજી તો વિદ્યાર્થીઓએ સ્કૂલની લાઇબ્રેરીમાંથી કેટકેટલા સાહિત્યકારો વિશે સંશોધનાત્મક રીતે જ્ઞાનસભર નિબંધો લખ્યા. મને આશ્ચર્ય થયું. આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ખૂબ સારું રિસર્ચ વર્ક કરી શકે તેવી શક્તિ ધરાવે છે, અને તેમની રજૂઆત, ભવિષ્યમાં સારા પત્રકાર થઈ શકવાની તેમની ક્ષમતામાં તેમાં દર્શન થતાં હતાં.\n બાલસાહિત્ય ક્ષેત્રના આપણા વિદ્વાન સારસ્વત એવા શ્રી યશવંતભાઈ મહેતા પંચોતેર વર્ષ સુધીમાં જેમણે ૫૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં છે અને હજી જેમની કલમ નિરંતર ચાલ્યા જ કરે છે. તે નાના હતા ત્યારે પડીકું બંધાઈને આવે એવો પસ્તીનો કાગળ પણ વાંચ્યા વિનાં રહી ન શકતા. આવું છે એ વાંચવાનું વ્યસન અને એમાંથી જ તેઓ આવી સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે.\n[કુલ પાન ૨૨૬. કિંમત રૂ.૧૮૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]\n‘બાળક એ પરમાત્માએ માનવજાત પર લખેલો પ્રેમપત્ર છે.’ – ગિજુભાઈ\n« Previous ના, હવે તો નહીં જ.. – હરીશ થાનકી (પ્રથમ પુરસ્કાર વિજેતા વાર્તા)\n – નિખિલ દેસાઈ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nણીવાર અખબારોના ચવાઈ ગયેલા ટૂચકાઓમાંથી રમૂજ ન મળે એટલી રમૂજ આપણને આપણી આસપાસના લોકો પાસેથી મળતી હોય છે. ક્યારેક નવરાશની પળોમાં હિંચકે ઝૂલતાં-ઝૂલતાં આ વિચારવા જેવું છે. પરંતુ સાવચેતી માત્ર એટલી રાખવાની કે કોઈ તમને એકલાં હસતાં જોઈ ના જાય કારણ કે જેમ જેમ તમે એ લોકો વિશે વિચારતા જશો તેમ તેમ તમને તેમની બોલવાની અને વિચારવાની ક્રિયા વચ્ચે ... [વાંચો...]\nપંચામૃત અભિષેક – ભૂપત વડોદરિયા\nમાણસ એકલો જીવી ન શકે ક મિત્રે કહ્યું : ‘સવારમાં અખબારો પર નજર પડે છે અને મોંમાં તેમ જ મનની અંદર કડવાશ ફેલાઈ જાય છે. અખબારોનાં કેટલાંક મથાળાં આંખમાં વાગે છે. ‘પતિએ પત્નીને જીવતી સળગાવી દીધી’, ‘પોતાના નાનકડા પુત્રની સાથે સ્ત્રીએ અગ્નિસ્નાન કર્યું’, ‘એક પુત્રે પિતા ઉપર પ્રાણઘાતક હુમલો કર્યો’, ‘એક પિતાએ પુત્ર ઊંઘતો હતો ત્યારે તેની હત્યા કરી’..... ... [વાંચો...]\nસમય સાથે સંગત – સંકલિત\nદિવસનું આયોજન – વિમલાતાઈ ણસે પોતાના દિવસનું આયોજન કરતાં શીખવું જોઈએ. ‘દિવસનું આયોજન’ શું સૂચવે છે તે સૂચવે છે કે સમયને વેડફશો નહીં. આળસ અને પ્રમાદમાં એક પણ મિનિટ વેડફાવી જોઈએ નહીં કારણ કે આળસ આપણા આખાય ચેતાતંત્રમાં અને શરીરના રસાયણમાં એક પ્રકારની સુસ્તી ભરી દેશે. આ સુસ્તી વૈશ્વિક ઊર્જા મેળવવા માટે જરૂરી એવી શરીરની એક ખાસ વ્યવસ્થાને ખોરવી દેશે. ... [વાંચો...]\n5 પ્રતિભાવો : વાંચ��ાના વ્યસની થઈએ – ડૉ. ઊર્મિલા શાહ\n‘બાળક એ પરમાત્માએ માનવજાત પર લખેલો પ્રેમપત્ર છે.’\nતરસ્યા ને પાણી પાવવા નું કામ કરે એ વેબસાઈટ એટલે રીડગુજરાતી..\nવાંચન જરૂરી છે, કેમ કે તેથી જ્ઞાન વધે છે. પરંતુ વાંચન થી ય વધુ જરૂરી છે, ( ઓપન માઈન્ડ ) તમારી દ્રષ્ટિ વિશાલ હોવી. આજ કલ ચોપડી કે પુસ્તક સિવાય પણ જ્ઞાન છે, ટી વી માં, ફિલ્મોમાં, તમે દરેક વ્યક્તિ નું અવલોકન કરો , તમને નાના માં નાનો વ્યક્તિ પણ કૈક શીખવાડી જાય , જો તમારું મગજ ખુલ્લું હોય. તેથી વાચનની સાથે સાથે મગજ દરેક પરિસ્થિતિ માં ખુલ્લું રાખવું.\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nમેજર સંદીપકુમાર – દુર્ગેશ ઓઝા\n – ડૉ. વિષ્ણુ એમ પ્રજાપતિ\nકાંટે કી ટક્કર – વિદ્યા આશિષ રેગેની કહાની. – મીનાક્ષી વખારિયા\n“ચીંદરી” : ભીંત ફાડીને ઉગેલા પીપળાની સાહસકથા.. – બંસરી જોશી\nતમાચો – ગિરિમા ઘારેખાન\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચાર સુંદર ગીતો – પાર્ષદ પઢિયાર\nપુનર્જન્મ (સર્જકની પાત્ર સાથેની વાત, વાચકની દ્રષ્ટિએ..) – ભારતીબેન ગોહિલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00286.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2019-issues/smart-cctv-surveillance/", "date_download": "2019-12-07T07:29:32Z", "digest": "sha1:GK2VBLFIUGRKC5W4NHCEAMKXWXRC4U6R", "length": 8922, "nlines": 148, "source_domain": "cybersafar.com", "title": "આખા વિશ્વમાં સતત વિસ્તરી રહ્યું છે સ્માર્ટ સીસીટીવી સર્વેલન્સ | CyberSafar", "raw_content": "\nઆખા વિશ્વમાં સતત વિસ્તરી રહ્યું છે સ્માર્ટ સીસીટીવી સર્વેલન્સ\nજાહેર સ્થળોએ સીસીટીવી કેમેરાથી લોકોની દરેક હીલચાલ પર નજર રાખીને તેને ડેટાને એઆઈ અને ફેસિયલ રેકગ્નિશન જેવી ટેક્નોલોજી સાથે સાંકળવાનું પ્રમાણ જબરજસ્ત વધી રહ્યું છે.\nથોડા સમય પહેલાં એક મુદ્દો ખાસ્સો ચર્ચાનો અને રમૂજનો વિષય બન્યો હતો. અમદાવાદમાં એક મહિલા તેમના પતિને નામે આવેલું ટ્રાફિક પોલીસનું ઇ-ચલણ લઇને પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને ત્યાં હાજર સ્ટાફને પૂછ્યું હ���ું કે ‘‘મારા પતિ હેલમેટ વિના બાઇક ચલાવી રહ્યા હતા એટલે આ ચલણ તો તમે ભલે ઠપકાર્યું, પણ બાઇક પર એમની પાછળ એમની આ કઈ ‘સગલી’ બેઠી છે એ મને ઓળખી બતાવો\nગુજરાતનાં શહેરોમાં આપણે ટ્રાફિક સંબંધિત કોઈ પણ ગુનો કરીએ તો ગુનાના પુરાવારૂપ ફોટોગ્રાફ સાથેનું ઈ-ચલણ આપને મોકલવામાં આવે છે એ તો હવે જાણીતી અને ઘણા લોકોના પોતાના અનુભવની વાત છે પેલી મહિલાને અમદાવાદની પોલીસે શું જવાબ આપ્યો એ તો ખબર નથી પરંતુ…\nજો આવો જ કિસ્સો ચીનના કોઈ શહેરમાં બન્યો હોત તો કદાચ ત્યાંની પોલીસે બાઇક પર પાછળ બેઠેલી પેલી બીજી યુવતીનું નામ અને સરનામું તો ઠીક, પેલા મહાશય અને એ યુવતી બંને ક્યાં રહે છે, કેટલા વખતથી એકબીજાના સંપર્કમાં છે, પાછલા થોડા દિવસો કે મહિનામાં કેટલી વાર, કેટલા વાગ્યે પેલા મહાશય યુવતીના ઘરે ગયા છે, બંને એકબીજા સાથે સોશિયલ મીડિયા પર શું વાતચીત કરે છે અને ક્યા ફોટોગ્રાફ્સની આપ-લે કરે છે, ભાઇએ કઈ વેબસાઇટ પરથી કઈ ચીજ વસ્તુ ખરીદીને પેલી યુવતીને ભેટ મોકલી છે, એ માટે કઈ રીતે કેટલું પેમેન્ટ કર્યું છે વગેરે બધી જ વિગતો એ વ્યક્તિની પત્નીને આપી હોત – જો ચીનની પોલીસે ધાર્યું હોત તો.\nઅમદાવાદ પોલીસે પણ આવી આવડત કેળવી લીધી હોય તો તેની આપણને ખબર નથી\nચીનઃ સ્માર્ટ સર્વેલન્સમાં મોખરે\nસીટીટીવી કેમેરાનો વધતો વ્યાપ\nભારતમાં પણ વધતું સ્માર્ટ સર્વેલન્સ\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00286.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://nai-aash.in/tag/love/", "date_download": "2019-12-07T07:57:11Z", "digest": "sha1:PY2BEWS2BTSK7BD4I5DUZTLABEFBQSWM", "length": 9413, "nlines": 160, "source_domain": "nai-aash.in", "title": "Love | આશ...", "raw_content": "\nશબ્દો છે શ્વાસ મારા\nમારા વિચારો, મારી ભાષામાં\nફન – એન – ગ્યાન\nSelect Author... Unknown Talent (1) अविनाश अभंग (Scrapwala) (29) अश्विनी अभंग (16) समाजशिल्पी (8) અનિલ સોલંકી (1) અપેક્ષા સોલંકી (23) આશિષ તિલક (18) ચેતના ભટ્ટ (43) નિરાલી સોલંકી (32) પલ્લવી જોષી (6) પ્રિયેશ કનેરિયા (3) મુસ્તાક ભોજાણી (22) મોહમ્મદ અલી (1) શ���નમ ખોજા (34) હાર્દિક પીઠડીયા (15) હેમા તિલક (1)\nHARI: શિક્ષક એ શિક્ષક\nvivek: કોણ કહે છે હું પોતાના માટે જીવુ છું અે તો હું લોકોના રમવા માટે બન્યો...\nકલ્પતરૂ ધનાણી: વાંચ્યુ હાઇકુ મસ્ત લખ્યું આઈખું કેમે લઈખું\nફેસબુક પર લાઈક કરો:\nફેસબુક પર લાઈક કરો:\nPriyesh Kaneria on હાર્દિક પીઠડીયા\nHARI on હું એક શિક્ષક છું\nvivek on એકલા રહી ગયા….\nvivek on એકલા રહી ગયા….\nAkki on તારી પ્રિતમાં એવું શું છે\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 9,542 views | 9 comments | by હેમા તિલક\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 3,021 views | 5 comments | by અપેક્ષા સોલંકી\nપ્રેમ નું દેશી નામું …. 2,557 views | 10 comments | by પલ્લવી જોષી\nઆ અઠવાડિયાની સૌ થી વધુ જોવાયેલી રચનાઓ…\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 4 views | 0 comments | by અપેક્ષા સોલંકી\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 3 views | 0 comments | by હેમા તિલક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00287.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82%E0%AA%A6%E0%AB%81_%E0%AA%B8%E0%AA%82%E0%AA%A4", "date_download": "2019-12-07T06:55:31Z", "digest": "sha1:BE6I3JBAVGAMS4TPFJ6X5BFEQR66KZ5B", "length": 3030, "nlines": 88, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:હિંદુ સંત - વિકિપીડિયા", "raw_content": "\nહિંદુ ધર્મમાં થઈ ગયેલા સંતો\nશ્રેણી \"હિંદુ સંત\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૧૧ પૈકીનાં નીચેનાં ૧૧ પાનાં છે.\nશ્રી નાથજીદાદા - દાણીધાર\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૬ મે ૨૦૦૯ના રોજ ૧૬:૪૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00287.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C_%E0%AA%9C%E0%AA%AF%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9/%E0%AA%9C%E0%AA%A8%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80_%E0%AA%9C%E0%AA%AF", "date_download": "2019-12-07T06:10:39Z", "digest": "sha1:DWT4KLPEGOM7URO5DF4GMDYRWC5N37P4", "length": 21575, "nlines": 132, "source_domain": "gu.wikisource.org", "title": "સિદ્ધરાજ જયસિંહ/જનતાની જય - વિકિસ્રોત", "raw_content": "\nસિદ્ધરાજ જયસિંહ જયભિખ્ખુ 1960\n← વગર તલવારે ઘા સિદ્ધરાજ જયસિંહ\n૧૯૬૦ યાહોમ કરીને પડો →\nગુજરાતની સેના માળવા સામે યુદ્ધે ચઢી. મા ગુર્જરીનો સાદ પડ્યો હતો. ગુજરાતની ગયેલી કીર્તિને પાછી લાવવાની હતી. એવે વખતે ઘેર બેણ બેસી રહે\nખેડૂતોએ ખેતર મૂક્યાં ને ખડગ લીધાં. મજૂરોએ હથોડા મૂક્યા ને હથિયાર લીધાં.\nવેપારીઓએ ત્રાજવાં મૂક્યાં ને તલવાર લીધી. બ્રાહ્���ણોએ પૂજા પાઠ મૂક્યા ને લશ્કરી ગણવેશ સજ્યા.\nપાટણની સાગર સમી સેના માલવા તરફ કૂચ કરી ગઈ. મહારાજ જયસિંહદેવે વિદાય વખતે સંદેશો પાઠવ્યો :\n'પાણી પરમેશ્વર છે. પ્રભુના કામમાં વિઘ્ન ન પડે તે જોશો.'\n'નહિ પડવા દઈએ. તું આવીશ ત્યારે સરોવર લહેરિયાં લેતું હશે, ને પાટણનો પાણીનો ત્રાસ પરવારી ગયો હશે.'\nરાજમાતા મીનલદેવી અને મહાઅમાત્ય સાંતૂએ આ કામની જવાબદારી ​સંભાળી લીધી.\nમયવંશજ માયા હરિજને તો કેડ બાંધી હતી. ઠેરઠેરથી લોકોને કામ કરવા નોતર્યા હતા.\nવહેલી સવારે સરોવરનું કામ શરૂ થતું, સાંજ સુધી ચાલતું. રોજ ખોદેલી માટીના ડુંગર રચાતા.\nલોકોનો ઉત્સાહ ઘણો હતો, પણ હવે પાટણના ખજાનાનું તળિયું દેખાતું હતું.\nરોજ ન જાણે કંઈ કેટલાં માણસ કામે આવે. કિડિયારાં ઊભરાયેલાં જોઈ લો. સાંજે એને લાખોના મોંએ મજૂરી ચૂક્વવી પડે \nઅને પાટણના ખજાનાને ઘા પર ઘા વાગ્યા હતા. છેલ્લે છેલ્લે બોતેર લાખના કરની માફીએ તો ખરો ઘા માર્યો હતો. ખજાનો સાવ ખાલીખમ તળિયા ઝાટક તિજોરી કટોકટી આવીને ઊભી રહી.\nરાજમાતા મીનળદેવી શંકામાં પડી ગયાં : કામ પૂરું થશે કે નહિ એ પહેલાં સિદ્ધરાજ આવી ગયો તો એ પહેલાં સિદ્ધરાજ આવી ગયો તો મહેતા પણ વિચારમાં પડી ગયા : હવે આગળ કેમ વધવું મહેતા પણ વિચારમાં પડી ગયા : હવે આગળ કેમ વધવું એક તરફ સવારીનો ખર્ચ પણ સરોવર જેટલો જ ચાલુ હતો \nમાયો હરિજન ઝડપ કરતો હતો. એ તો દેશદેશથી માણસો તેડાવતો, ને કામ આગળ વધારતો. કામમાં ઊંઘ કે આરામ જોવાનો નહિ વળી માલવાનું યુદ્ધ જલદી પૂરું થાય ને મહારાજ સિદ્ધરાજ જલદી આવી પહોંચે તો \nસરોવર પૂરું ખોદાઈ ગયું. કાંઠા બંધાઈ ગયા. સુંદર ઘાટ પણ રચાઈ ગયા.\nહવે સરસ્વતીમાંથી નહેર વાટે પાણી લાવવાનું કામ બાકી હતું. નહેરો પણ ખોદાવા માંડી હતી.\nમાર્ગમાં રસ્તા આવતા, ત્યાં પુલ બંધાતા. પડખેનાં ખેતરોમાં પાણી પેસી ન જાય, એ માટે પાળા રચાતા.\nપણ દરેક કામમાં પૈસો પહેલો જોઈએ; અને કામ કરનારા એવા કે એક દહાડો પણ ઉધાર ન ચાલે. એમની પાસે સવારનું હોય તો સાંજનું ન હોય, સાંજનું હોય તો સવારનું ન હોય કામ કરનારને ખાવા તો જોઈએ ને કામ કરનારને ખાવા તો જોઈએ ને ખાધા ​વગર કામ કેવી રીતે થાય \nપટ્ટણી સગાળશા ફરી વાર સાંતૂ મહેતાની મુલાકાત લઈ ગયો. એણે આજીજી કરી :\n'આ સરોવરમાં મારો ફાળો લો.'\nસાંતૂ મહેતાએ ના પાડી. એ પોતાના રાજાની કિર્તિમાં જરા પણ કલંક આવવા દેવા માગતા નહોતા. રાજ બાંધે; રાજનું નામ રહે.\nરાજમાતા મીનલદેવી આજ વહેલી સવ���રે પાલખીમાં સાંતૂ મહેતાને ઘેર આવ્યાં અને દાબડો ખાલી કરતાં કહ્યું :\n જોજો, સરોવરનું કામ ન થંભે \n'સિદ્ધસરોવર માટે. મેં યાત્રાના કરની ભારે કમાણી ખોવરાવી. હવે મારા પુત્રનું કામ અધૂરું રહે, એ ન શોભે. જનતાની પાઈ ન લેશો. સિદ્ધરાજનું મન કોચવાશે.'\nસાંતૂ મહેતા શું કહે આભૂષણો લીધાં; સોનાં ગોળ્યાં.\nપણ એ સોનાં થોડા દહાડામાં માટીની પાછળ માટી થઈ ગયાં. ફરી પૈસાની ખેંચ આવીને ઊભી.\nમાયો હરિજન એક દાડો સવારે મહામંત્રીના આંગણે આવ્યો. એ ચરણમાં ઝૂક્તાં બોલ્યો :\n કામ આપનાર બધા લોકોએ નિશ્ચય કર્યો છે, ને માગણી મૂકી છે કે અમને પૈસાને બદલે રાજ રોટલો ને છાશ આપે. અમારે પૈસા જોઈતા નથી. પેટવડિયા કામ કરીશું. માલવા જીતીને મહારાજ આવે ત્યારે ગમે તે સરપાવ આપજો.'\nસાંતૂ મહેતા પાસે આનો કંઈ જવાબ નહોતો. એમણે છાશ રોટલાનું ખાતું ખોલ્યું.\nપણ કામ તો ભારે નીકળ્યું જેમ જેમ હળવું કરતા ગયા, એમ એમ ભારે થતું ગયું જેમ જેમ હળવું કરતા ગયા, એમ એમ ભારે થતું ગયું નહેરો કઠણ નીકળી. પુલ ધાર્યા કરતાં વિશેષ નીકળ્યા. મૂંઝવણ, મૂંઝવણ ને પાર વગરની મૂંઝવણ નહેરો કઠણ નીકળી. પુલ ધાર્યા કરતાં વિશેષ નીકળ્યા. મૂંઝવણ, મૂંઝવણ ને પાર વગરની મૂંઝવણ ​ એક દહાડો પાટણ અને એની આસપાસની અઢારે વર્ણ એકઠી થઈ ને સાંતૂ મહેતા પાસે આવી. તેઓએ કહ્યું :\n'અમે રોજ એક પ્રહર મજૂરીએ આવીશું. રાજનું કામ એ પ્રજાનું કામ \nસાંતૂ મહેતા લાચાર બની ગયા હતા. એમને માથે બેવડી ઉપાધિ હતી. માળવાનો ઘેરો લંબાયો હતો. લશ્કરનાં ખાતાં તો ભારે. એનું ગમે તેમ કરીને પણ પૂરું કરવું પડે. એમાં ન ચાલે. તેઓએ પ્રજાની સેવા સહર્ષ સ્વીકારી લીધી.\nકામ ધમધોકાર ચાલવા લાગ્યું, પણ કામનો છેડો હજીયે ન દેખાયો તે ન જ દેખાયો. માર્ગમા, પાળા ને પુલે ખૂબ સમય લીધો. હવે તો જેઠ મહિનો બેઠો હતો, ને દિવસ ગરમાવા લાગ્યો હતો.\nજ્યોતિષીઓએ વર્તારો કાઢ્યો કે 'આ વખતે વરસાદ શ્રીકાર છે. સરોવર તૈયાર હશે તો છલકાશે. પાણીનું દુ:ખ પાટણમાંથી સદાનું જશે\nરાજમાતાને આ વર્તારાએ વધુ ચિંતાતુર બનાવ્યાં. એક તો પોતાની વૃદ્ધ ઉંમર, એમાં પુત્ર પરદેશ. ત્યાંના પણ સારા સમાચાર નહિ; અને આ તરફ સરોવરની આ હાલત \nભલી રાજમાતાનું હૈયું ગાઢ નિરાશામાં પોચું પડી ગયું, ને એક દહાડો બેઠાં-બેઠાં, ભગવાન સોમનાથની માળા ફેરવતાં ફેરવતાં, એ પંચત્વ પામી ગયાં \nઆવી રાજમાતા કોઈએ જોઈ નહોતી, અને હવે જોવાના નહોતા. મૂળે દક્ષિણનાં રાજકુંવરી, પણ મનમાં ગુજરાત વસી ગયેલું. દક્ષિણ-પશ્ચિમના ભેદ મનમાં કદી નહિ. સોમનાથ દેવનાં પરમ ઉપાસિકા \nએ દહાડે પાટણમાં એકે દીવો ન પ્રગટ્યો; એકે ચૂલો પણ ન સળગ્યો. આખું શહેર નાહવા ઊતર્યું સહુને પોતાના કુટુંબનું વડીલજન ગયા જેટલો શોક થયો.\nસાંતૂ મંત્રીએ એક ઘોડેસવાર સાથે રાજમાતાના મૃત્યુનો સંદેશો માળવા તરફ મોકલ્યો.\nભલાં રાજમાતાના મૃત્યુનો ઘા આ વૃદ્ધ મંત્રીને હૈયે વધુ લાગ્યો. એ પણ પોતાનો રાજા પાછો આવે, એટલે આ રાજકાજની ધૂંસરી છોડી દેવાનો નિશ્ચય કરી બેઠા ​સિદ્ધરાજ મહાન માતૃભક્ત હતો. એને પોતાની માતામાં સોમનાથદેવ જેટલી શ્રદ્ધા હતી. એને માતાનો આઘાત વધુ ન લાગે, એ માટે સાંતૂ મહેતાએ મહાન ગુરુજ્ઞાનદેવ પાસે, કવિ પાશુપતાચાર્ય પાસે જાજાતના સંદેશા લખાવ્યા; પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાળને સ્વયં ત્યાં મોકલ્યા. એમણે સંસારની નશ્વરતાનું સુંદર ચિત્ર દોરીને તૈયાર રાખ્યું.\nસાંતૂ મહેતા આ વ્યવસ્થામાં પડ્યા હતા, ત્યાં સિપાઈઓ એક માણસને પકડીને લાવ્યા. તેઓએ નિવેદન કર્યું કે,\n'શ્રેષ્ઠી સગાળશાનો હસ્તમલ્લ નામનો આ પુત્ર છે. એણે અહીંની એક નગરકન્યાનું કર્ણફૂલ ચોર્યું છે \nસાંતૂ મંત્રી એ જુવાન સામે જોતાં બોલ્યા :\n'કેમ, તેં નગરકન્યાનું કર્ણફૂલ ચોર્યું છે \n'જી હા.' હસ્તમલ્લે કહ્યું.\nજવાબમાં હસ્તમલ્લ બેફિકરું હસ્યો.\nગુનો કરવો ને પાછી આવી બેફિકરાઈ બતાવવી સાંતૂ મહેતાને એ ન રુચ્યું. એમણે હુકમ કર્યો.\n દીવા નીચે કેવું અંધારું હસ્તમલ્લ તને કુદરતે હાથ આ માટે આપ્યા હશે, કાં અરે, એ પાપીના હાથ જ કાપી નાખો અરે, એ પાપીના હાથ જ કાપી નાખો \nઆ વખતે સગાળશા શેઠ હાજર થયા. એમણે કહ્યું :\n'છોરુંકછોરું થયું. એક વાર માફ કરો આપ ચાહો તેટલો દંડ કરો આપ ચાહો તેટલો દંડ કરો અબઘડી ભરી દઉં \nસાંતૂ મહેતા વિચારમાં પડી ગયા. એમણે સલાહકારમંડળ નોતર્યું. બધાએ ખૂબ ચર્ચાઓ કરી. આખરે એવું ઠર્યું કે આવા ગુનાની સજા, અને એમાંય શક્તિસંપન્ન શ્રીમંતપુત્ર આવો ગુનો કરે ત્યારે એની સજા, તો કડક થવી જોઈએ : હાથ જ કાપી નાખવા જોઈએ, જેથી ફરી કોઈ આવું કામ કરવાની હિંમત ન કરે. પણ સમયને માન આપવામાં માનતી મંત્રીસભાએ રાજની ખાલી થયેલી તિજોરીનો વિચાર કર્યો; અને છેવટે હસ્તમલ્લની નાની ઉંમર જોઈને ​\n​એને અંગવિચ્છેદની કોઈ સજા કરવાને બદલે ત્રણ લાખ રૂપિયાનો દંડ કર્યો.\nશ્રેષ્ઠી સગાળશાએ તરત દંડ લાવીને હાજર કર્યો.\nત્યાં તો નગરકન્યા તરફથી કહેણ આવ્યું :\n'એ પાપના પડછાયાથી અપવિત્ર થયેલું કર���ણફૂલ મારે ન ખપે. રાજ એનું માલિક છે.'\nસાંતૂ મહેતાએ આનાકાની કરવા માંડી; પણ કન્યાએ ના જ કહેવરાવી. સાથે કહ્યું.\n'આ કર્ણફૂલ પહેરું, તો મારો ભાવી ભરથાર મને સ્વીકારવા તૈયાર નથી આ કર્ણફૂલ રાજ સ્વીકારે એમાં મારી સલામતી છે.'\nસાંતૂ મહેતા અને બધા મંત્રીઓ મનમાં તો ધન ઇચ્છતા હતા, અને આ તો વગર માગ્યું મળતું હતું, એટલે વાત ત્યાં અટકી ગઈ. હવે પાટણના ખજાનામાં કંઈક જીવ આવ્યો. રાજભંડારી રૂપિયા લઈ મજૂરોને આપવા ગયો, ત્યારે માયા હરિજને કહ્યું :\n'અમારા મજૂરો આમાંનું કંઈ નહિ સ્વીકારે. અત્યારે છાશ- રોટલાનું કરો છો, એ ઘણું છે. બને તો ગોળનો ગાંગડો સાથે આપો. કામ કરનારને ગોળ બળ આપે છે. બાકી બીજું મહારાજ સિદ્ધરાજ આવીને આપશે.'\nબધાનાં મન ઉચ્ચ કર્તવ્યભાવના પર ઝૂલી રહ્યાં હતાં. સાંતૂ મહેતા આ મહાન પ્રજાને મનોમન વંદી રહ્યા, ને બોલ્યા :\nએ જયકારના પડઘા આકાશે જઈને ગાજ્યા.\nશ્રાવણના આભમાં વાદળ ઘેરાણાં.\nસરસ્વતીમાં પાણી આવ્યાં. નહેરો વાટે જાણે પાટણને પાદર દરિયો આવ્યો. સરોવર ચારે કાંઠે છલકાઈ ગયું \nપાણી હિલોળા લેવા લાગ્યાં ​ પાટણના દેદાર ફરી ગયા, હવા ફરી ગઈ, ભૂમિ ફરી ગઈ ​ પાટણના દેદાર ફરી ગયા, હવા ફરી ગઈ, ભૂમિ ફરી ગઈ પાણી એ જ પરમેશ્વર પાણી એ જ પરમેશ્વર જાણે સ્વયં ભગવાન એ ભૂમિ પર અવતર્યા. પછી હસી- ખુશીનો શો પાર રહે જાણે સ્વયં ભગવાન એ ભૂમિ પર અવતર્યા. પછી હસી- ખુશીનો શો પાર રહે ફૂલવાડીઓ ફોરી. ખેતરોમાં મોલ ઝૂલવા લાગ્યા. લીલીછમ ધ્રો પર મોર રમવા આવ્યા. આંબાવાડિયે કોયલ ગાવા આવી. વનરાજિમાં હરણાં છલાંગો દેવા લાગ્યાં.*[૧]\n- શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી\n↑ *જસમા ઓડણ વિષે 'રાસમાળા' માં એક આધુનિક રાસડો છે. પણ કોઈ લેખી પુરાવાનો આ દંતકથાને ટેકો નથી. અને તેને વિશ્વસનીય ગણવાનું પણ કારણ નથી.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ ૨૨:૧૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00287.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/radhika-apte/", "date_download": "2019-12-07T06:20:46Z", "digest": "sha1:UTOJ4MEPGOIEJBMKIJQUPEFYFM5AQV2I", "length": 12613, "nlines": 193, "source_domain": "www.iamgujarat.com", "title": "Radhika Apte News In Gujarati, Latest Radhika Apte News Updates, Photos And Videos | I Am Gujarat", "raw_content": "\nસ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક જ વર્ષમાં 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ��યો\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nઉન્નાવમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ઘટનાસ્થળેથી જ નરાધમને દબોચ્યો\nઅફેરની શંકાએ દીકરાએ માતા સાથે કામ કરતા યુવકને ઢોર માર મારી પતાવી દીધો\nBigg Boss 13: સલમાન ખોલશે અરહાન ખાનની અંગત લાઈફની પોલ, જોતી જ રહી જશે રશ્મિ\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઅનુષ્કા શર્માના ‘ઉસ્તાદ’નું થયું નિધન, લખી ભાવુક પોસ્ટ\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nજુઓ, બોલિવૂડ એક્ટ્રેસ રાધિકા આપ્ટેના ગ્લેમરસ ફોટોગ્રાફ્સ\nબોલિવૂડ એક્ટ્રેસ રાધિકા આપ્ટેના ગ્લેમરસ ફોટોગ્રાફ્સ રાધિકા આપ્ટે હિન્દી સિવાય મરાઠી, તમિલ, તેલુગુ, મલયાલમ, બંગાળી...\nપોતાના લગ્નમાં મોંઘાદાટ ડિઝાઈનર કપડાને બદલે દાદીમાની સાડી પહેરીને આ એક્ટ્રેસે...\nરાધિકા આપ્ટે પોતાના દમદાર અભિનય માટે વખણાય છે. તેણે કારકિર્દીની શરૂઆતથી જ ચીલાચાલુ ફિલ્મો...\nપોતાનો સેક્સ સીન લીક થવા પર રાધિકા બોલી- “લોકોના ખરાબ વિચારો”\nફરી એકવાર રાધિકા આપ્ટે સેક્સ સીનના કારણે ચર્ચામાં આવી ગઈ છે. આ વખતે તેની...\nરાધિકા આપ્ટે અને દેવ પટેલના ઈંટિમેટ ફોટો થયા વાઈરલ\nબોલિવૂડમાં પોતાની શાનદાર એક્ટિંગના દમ પર ઓળખ બનાવનારી એક્ટ્રેસ રાધિકા આપ્ટે ફરી એક વખત...\nએક કિલો વધારે વજન હોવાથી આ એક્ટ્રેસના હાથમાંથી સરકી ગઈ હતી...\nઆયુષ્માન ખુરાનાએ વિક્કી ડોનર ફિલ્મથી બોલિવુડમાં પગ મૂક્યો હતો. આ ફિલ્મમાં તેની એક્ટિંગની ઘણી...\nરાધિકા આપ્ટે બિકીનીમાં લાગી રહે છે ખૂબ જ ‘HOT’\nરાધિકા આપ્ટેનો 'હોટ' અવતાર એક્ટ્રેસ રાધિકા આપ્ટે પડદા પર અનેક વખત હોટ અવતારમાં દેખાઈ ચૂકી...\nએક્ટ્રેસનો ખુલાસો, ‘અંગૂઠી સિવાયની તમામ નકલી જ્વેલેરી પહેરું છું\nરાધિકા આપ્ટે પાસે જ્વેલેરીના નામે એક અંગૂઠી જ ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી આગવી ઓળખ બનાવનારી...\nસ્ટોરીઃ રિઝવાન અહેમદ (રોહન મહેરા) અલાહાબાદ છોડવા સાથે સાથે જ નાના શહેરના લોકોની માનસિકતા પણ...\nમર્ડર મિસ્ટ્રી રેણુકા વ્યવહારે: પુનામાં રહેતો પ્રજ્ઞાચક્ષુ પિયાનિસ્ટ આકાશ(આયુષમાન ખુરાના) એક મર્ડર પછી છુપાયેલો છે....\nજુઓ, ‘બાઝાર’નું થ્રિલિંગ ટ્રેલર, સૈફના ગુજરાતી ડાયલોગ સાંભળી મજા પડી જશે\nપ્રથમવાર ગુજરાતી કેરેક્ટરમાં દેખાશે સૈફ સૈફ અલી ખાન બોલિવૂડમાં ઘણી એક્સપરિમેન્ટલ ફિલ્મો કરી ચૂક્યો છે....\n‘ન્યૂડ ક્લિપ વિશે સૌથી પહેલા માતાએ જાણકારી આપી’\nબોલિવૂડની ટેલેન્ટેડ એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો રાધિકા આપ્ટેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ટેલેન્ટેડ એક્ટ્રેસેસમાંથી એક માનવામાં આવે...\nરાધિકા આપ્ટેના પગે ગલગલીયાં કરતો હતો એક્ટર, રાધિકાએ માર્યો લાફો\nએક્ટ્રેસ રાધિકા આપ્ટેનો જન્મદિવસ બોલિવૂડની અભિનેત્રી રાધિકા આપ્ટેનો આજે જન્મદિવસ છે. રાધિકાનો જન્મ 1985માં તામિલનાડુ...\n‘સેક્રેડ ગેમ્સ’ પછી હવે આ વેબ સીરીઝમાં જોવા મળશે રાધિકા આપ્ટે,...\n'સેક્રેડ ગેમ્સ' બાદ વધુ એક વેબ સીરીઝ રિલીઝ થશે 'સેક્રેડ ગેમ્સ' પછી હવે રાધિકા આપ્ટે...\nહોલિવૂડ ફિલ્મમાં બ્રિટિશ જાસૂસ બનશે રાધિકા આપ્ટે\nબીજા વિશ્વયુદ્ધ પર આધારિત છે ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર' ફેમ દેવ પટેલની ફિલ્મ 'ધ વેડિંગ ગેસ્ટ'...\nવીડિયોઃ ચેટ શોમાં રાજકુમાર રાવે એક્ટ્રેસ સામે કર્યું કંઈક એવું કે...\nનેહાના શોમાં પહોંચ્યાં રાજકુમાર-રાધિકા નેહા ધુપિયાના પોપ્યુલર ચેટ શો BFFS વિથ વૉગમાં રાજકુમાર રાવ અને...\nસાઉથના જાણીતા એક્ટ્રરે પગમાં ગલીપચી કરી, મે થપ્પડ મારી: રાધિકા આપ્ટે\nએક્ટ્રેસ રાધિકા આપ્ટેનો ખુલાસો બોલિવૂડ એક્ટ્રેસ રાધિકા આપ્ટેની ફિલ્મ 'પેડમેન'ને દર્શકો દ્વારા ઘણી પસંદ કરાઈ...\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00287.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/08/25/ghali-heli/?replytocom=228661", "date_download": "2019-12-07T06:40:35Z", "digest": "sha1:I5CUZFWOPKPJIF3SAUKTQ4DCXWTGFUGN", "length": 10925, "nlines": 147, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ઘેલી વર્ષાની હેલી…….. – ગિરિરાજ બ્રહ્મભટ્ટ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઘેલી વર્ષાની હેલી…….. – ગિરિરાજ બ્રહ્મભટ્ટ\nAugust 25th, 2012 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : ગિરિરાજ બ્રહ્મભટ્ટ | 5 પ્રતિભાવો »\nઓ ઘેલી વર્ષાની હેલી,\nઆ મન પલળે તો માનું,\n……………… હૈયું ભીંજવે તો જાણું \n……………… વરસે લઈ કયું બહાનું \n……………… આ મન પલળે તો માનું \nમહેંકે થઈ દિશા કપૂરી,\n……………… વાહન તેં કર્યું હવાનું….\n……………… આ મન પલળે તો માનું….\n……………… છેડો કોઈ નવલું ગાણું…\n……………… હૈયું ભીંજવે તો જાણું….\n……………… આ મન પલળે તો માનું.\n« Previous કલ….ઈક….લઈ – કિશોર પારેખ\nગઝલ – ઉર્વીશ વસાવડા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nટકોરા મારું છું આકાશને – યોગેશ જોષી\nઆ ખુલ્લી બારીયે.... આ ખુલ્લી બારીયે કેમ લાગે છે ................ ભીંત જેવી બંધ બારણે ટકોરા મારીએ એમ હું ટકોરા મારું છું .................... આકાશને.... આખુંયે આકાશ હોડીમાં બેઠો. સઢની જેમ જ ખોલી દીધું આખુંયે આકાશ..... આપણે એક પુલ બાંધીએ તો ચાલો, આપણે એક પુલ બાંધીએ. નદી ન હોય તેથી શું બંધ બારણે ટકોરા મારીએ એમ હું ટકોરા મારું છું .................... આકાશને.... આખુંયે આકાશ હોડીમાં બેઠો. સઢની જેમ જ ખોલી દીધું આખુંયે આકાશ..... આપણે એક પુલ બાંધીએ તો ચાલો, આપણે એક પુલ બાંધીએ. નદી ન હોય તેથી શું પુલ બાંધીએ તો કદાચ નદીને મન થાય આપણા ગામમાં આવવાનું.... એવું કોણે કહ્યું કે નદી પર્વત પરથી જ આવે પુલ બાંધીએ તો કદાચ નદીને મન થાય આપણા ગામમાં આવવાનું.... એવું કોણે કહ્યું કે નદી પર્વત પરથી જ આવે મારા ગામમાં તો નદી દરિયામાંથી પણ આવે. દરિયો અને આકાશ આપણા જેટલાં ... [વાંચો...]\nઝાકળબિંદુ – અનુ. ઝવેરચંદ મેઘાણી\nઝાકળના પાણીનું બિંદુ એકલવાયું બેઠું’તું, એકલવાયું બેઠું’તું ને સૂરજ સામે જોતું’તું. સૂરજ સામે જોતું’તું ને ઝીણું ઝીણું રોતું’તું. ‘સૂરજ ભૈયા સૂરજ ભૈયા હું છું ઝીણું જલ-બિન્દુ. મુજ હૈયે તમને પધરાવું શી રીતે હે જગ-બન્ધુ તમે દૂર વાદળમાં વસતા, સાત અશ્વને કરમાં કસતા, બ્રહ્માણ્ડોની રજ રજ રસતા ઘૂમો છો બન્ધુ તમે દૂર વાદળમાં વસતા, સાત અશ્વને કરમાં કસતા, બ્રહ્માણ્ડોની રજ રજ રસતા ઘૂમો છો બન્ધુ તમ વ્હોણું મુજ જ��વન સઘળું અશ્રુમય હે જગબન્ધુ તમ વ્હોણું મુજ જીવન સઘળું અશ્રુમય હે જગબન્ધુ ’ ‘જલબિન્દુ રે જલબિન્દુ ’ ‘જલબિન્દુ રે જલબિન્દુ ઓ નાજુક જલબિન્દુ ... [વાંચો...]\nમિત્રતાના કાવ્યો.. – સંકલિત\n(મિત્રોની, મિત્રતાની અનેકવિધ વાતો હોય છે. બધી વાતો જ કરવા માંડીએ તો આ જન્મારો પણ ઓછો પડશે એવું લાગે. અહીં એવી જ કેટલીક વાતો કવિતારૂપે આપની સામે પ્રસ્તુત છે. કોઈ કવિતામાં કવિ મિત્રો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે, તો ક્યાંક મિત્ર ગુમાવ્યાનો રંજ છે. કોઈ કલમ મિત્ર એટલે કોણ એનો પરિચય આપે છે, તો વળી મિત્ર બનવાના મરમની વાત પણ ... [વાંચો...]\n5 પ્રતિભાવો : ઘેલી વર્ષાની હેલી…….. – ગિરિરાજ બ્રહ્મભટ્ટ\nમસ્ત મજાનું રૂપક ગીત અમારું મન થોડું પલળ્યું ખરું \nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nમેજર સંદીપકુમાર – દુર્ગેશ ઓઝા\n – ડૉ. વિષ્ણુ એમ પ્રજાપતિ\nકાંટે કી ટક્કર – વિદ્યા આશિષ રેગેની કહાની. – મીનાક્ષી વખારિયા\n“ચીંદરી” : ભીંત ફાડીને ઉગેલા પીપળાની સાહસકથા.. – બંસરી જોશી\nતમાચો – ગિરિમા ઘારેખાન\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચાર સુંદર ગીતો – પાર્ષદ પઢિયાર\nપુનર્જન્મ (સર્જકની પાત્ર સાથેની વાત, વાચકની દ્રષ્ટિએ..) – ભારતીબેન ગોહિલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00288.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2017-issues/game-chemistry-in-the-game/", "date_download": "2019-12-07T07:45:14Z", "digest": "sha1:LKWXDXAZCP3EGSKZMZH6CZFVVULVWYDV", "length": 6382, "nlines": 149, "source_domain": "cybersafar.com", "title": "રમત રમતમાં રસાયણવિજ્ઞાન | CyberSafar", "raw_content": "\nઆખી પૃથ્વીનું સર્જન જે મૂળભૂત તત્ત્વોથી થયું, એની મદદથી તમે કેટલું સર્જન કરી શકો જાણો આ ઇન્ટરએક્ટિવ ગેમમાં\nઇન્ટરનેટની મજા એ છે કે તમે ઘેરબેઠાં કમ્પ્યુટર પર કે ફક્ત બે ઘડીની ફુરસદ હોય તો સ્માર્ટફોન પર આખી દુનિયાની નીતનવી બાબતોની જાણકારી મેળવી શકો. ઉપરાંત પુસ્તકના બદલે વેબસાઇટમાં વાંચવું પડે એવું પણ હવે રહ્યું નથી. લર્નિંગ હવે ઇન્ટરએક્ટિવ બની રહ્યું હોવાથી આપણે બહુ રસપ્રદ રીતે, ગેમની જેમ રમત રમતમાં નવી જાણકારી મેળવી શકીએ છીએ.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00288.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%AE%E0%AB%8D%E0%AA%A8_%E0%AA%95%E0%AA%82%E0%AA%9A%E0%AA%A8%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%A6%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88", "date_download": "2019-12-07T06:18:14Z", "digest": "sha1:FTAAWSRTQNKFYS2R7FCWRYRV27ZCNQ7O", "length": 9650, "nlines": 105, "source_domain": "gu.wikipedia.org", "title": "પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ - વિકિપીડિયા", "raw_content": "\nપંખીજગત, કુદરતની કેડીએ - ભાગ - ૧, કુદરતની કેડીએ - ભાગ - ૨\nપ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ જાણીતા પ્રકૃતિપ્રેમી અને પક્ષી વિશારદ હતા.\nતેમનો જન્મ ૫ ફેબ્રુઆરી ૧૯૦૫ના રોજ ગુજરાતના ભાવનગર શહેરમાં થયો હતો. તેમના પિતા કંચનરાય ગીરજાશંકર દેસાઈ અને કાકા મુકુંદરાય પણ પ્રકૃતિપ્રેમી અને પક્ષીપાલક હતા. આમ નાનપણથી જ તેઓને પક્ષીપ્રેમના સંસ્કાર મળેલા. તે ઉપરાંત ભાવનગર રાજ્યમાં તે સમયે ચિત્તાને તાલિમ આપનાર હશન ઉસ્તાદે પણ તેઓને પક્ષીઓ અને પ્રકૃતિ વિષયે સારૂં એવું માર્ગદર્શન કરેલું. ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેઓને ૧૫ ઓગસ્ટ ૧૯૨૯ના રોજ પોતાના એ.ડી.સી. (Aide-de-camp - પરિસહાયક અધિકારી) તરીકે નિયુક્ત કરેલા, ત્યાર પછી ડૉ. વિરભદ્રસિંહજીએ પણ તેમને આ પદે સેવારત રાખ્યા અને આશરે ૩૫ વર્ષ સુધી સેવારત રહી ૧ જુલાઇ ૧૯૭૩ના રોજ તેઓએ નિવૃતિ લીધી અને પછી નિવૃત જીવન ગાળ્યું. ૧૯૮૪માં તેમનુ અવસાન થયું હતું.[૧]\nપોતાના પિતા કંચનરાય સાથે મળીને તેમને જંગબારી (African grey parrot)નું પ્રજનન અને ઉછેર કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. તેઓ ચંડૂલ (lark)ને પકડવાની તાલીમ આપવામાં પારંગત હતા.[૧] મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેઓને \"પક્ષીરાજ\"નું બિરુદ આપી તેમનું સન્માન કરેલું.[૨]\nપ્રદ્યુમ્ન દેસાઈએ 'પ્રકૃતિ' સામયિકમાં પ્રાણીઓનો પરિચય કરાવતા લેખો પ્રસિદ્ધ કર્યા હતા.[૧] એમણે પક્ષીઓ અને પ્રકૃતિ વિષયે ગુજરાતી ���ાષામાં જ્ઞાનપ્રદ પુસ્તકો લખ્યા છે. તેમના પુસ્તક \"કુદરતની કેડીએ (ભાગ ૧-૨)\"ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયેલો. \"શ્રેષ્ઠ શિકાર કથાઓ (ભાગ ૧-૨)\"ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો દ્વિતિય પુરસ્કાર પ્રાપ્ત થયેલો. તેમનું પુસ્તક \"પંખી જગત\", કે જેમાં ગુજરાતમાં જોવા મળતા ૪૩૧ પક્ષીઓની ઝીણવટીભરી વિગતો અપાયેલી છે, પ્રકૃતિવિદ્ રૂબિન ડેવિડે \"પંખી જગતનું બાઇબલ\" કહીને મૂલવ્યું હતું.[૨] આ ઉપરાંત તેમણે કુમાર જેવા માસિકો અને અન્ય કેટલાયે દૈનિકપત્રોમાં પક્ષીજગતને લગતું જ્ઞાન આપતા લેખો લખ્યા છે.\nગુજરાત રાજ્યમાં મલબારી શામા નામના પક્ષીની નોંધ એમણે પાલનપુરનાં બાલારામ પેલેસ પાસેની બાલારામ નદીના કિનારે કરેલી તે ગુજરાતમાં એ પક્ષીની ડાંગનાં જંગલો સિવાય સૌ પ્રથમ નોંધ છે[૩].\nકુદરતની કેડીએ (ભાગ ૧-૨ ) (ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર) (મરણૌપરાંત ભાગ ૩ પણ પ્રસિદ્ધ થયેલો છે.)\nશ્રેષ્ઠ શિકાર કથાઓ (ભાગ ૧-૨) (ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો દ્વિતિય પુરસ્કાર)\n↑ ૧.૦ ૧.૧ ૧.૨ રાવલ, ઉપેન્દ્ર (1997). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૯ (first આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૪૩૦. Check date values in: |year= (મદદ)\n↑ ૨.૦ ૨.૧ દીલીપભાઈ મ. માંકડ (December 1984). \"નિતાન્ત પ્રકૃતિ પ્રેમી પ્રદ્યુમ્નરાય\". \"ગુજરાત\" પક્ષી વિશેષાંક. p. ૭૩-૭૪.\n↑ પંખી જગત. મલબારી શામાનું વર્ણન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૮ જુલાઇ ૨૦૧૯ના રોજ ૨૨:૧૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00288.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF_(%E0%AA%AE%E0%AA%A3%E0%AA%BF%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0)", "date_download": "2019-12-07T06:19:42Z", "digest": "sha1:RZ4R5NKFPGZQXDTZ2SKNTXNRRRRX6KZM", "length": 3082, "nlines": 65, "source_domain": "gu.wikipedia.org", "title": "સેનાપતિ (મણિપુર) - વિકિપીડિયા", "raw_content": "\nસેનાપતિ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યો પૈકીના એક એવા મણિપુર રાજ્યમાં આવેલા કુલ ૯ (નવ) જિલ્લાઓ પૈકીના એક એવા સેનાપતિ જિલ્લામાં આવેલું એક મહત્વનું નગર છે. પર્વતોમાં વસેલા આ સેનાપતિ શહેરમાં સેનાપતિ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે.\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલો��� કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૯ માર્ચ ૨૦૧૩ના રોજ ૦૦:૫૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00288.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/081_november-2018/", "date_download": "2019-12-07T07:51:30Z", "digest": "sha1:OJ25PE42ZIKRG3HHT6MYJSINRV7VHN3V", "length": 5285, "nlines": 106, "source_domain": "cybersafar.com", "title": "081_November-2018 | CyberSafar", "raw_content": "\nવેકેશનમાં જોવા જેવી એપ્સ\nએટીએમ કાર્ડ ભૂલાઈ જશે\nતમારું બાળક અને તમારો સ્માર્ટફોન. કોને કેટલો સમય આપો છો\nશું છે આ હાયપરલૂપ\nઅંક-081, નવેમ્બર 2018ના અન્ય લેખો\nફેસબુકનો ડેટા ફરી હેક થયો\nજોજો, બાળકો માટેનો આપણો સમય મોબાઇલ ચોરી ન જાય\nઇન્સ્ટાગ્રામમાં ટુ-સ્ટેપ ઓથેન્ટિકેશનની નવી સગવડ\nબ્રાઉઝરમાં સ્પીડ ડાયલની સગવડ\nયુટ્યૂબનું મિનિ પ્લેયર વેબ વર્ઝનમાં પણ ઉમેરાયું\nએન્ડ્રોઇડનું શેર મેનુ કેવી રીતે કસ્ટમાઇઝ કરશો\nહવે ક્રિકેટમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ\nફેસબુક મેસેન્જરમાં ઝડપથી સંખ્યાબંધ મેસેજ ડિલીટ કઈ રીતે કરી શકાય\nઇન-એપ બ્રાઉઝર : ઉપયોગી કે અવરોધરૂપ\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00289.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.zigya.com/blog/15-november-historical-events-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B/", "date_download": "2019-12-07T06:10:58Z", "digest": "sha1:IGU3F5ZNIBNZ6U5KSSEP4XJT5MK2RAOI", "length": 15385, "nlines": 223, "source_domain": "www.zigya.com", "title": "15 November Historical Events મહત્વના બનાવો - Zigya", "raw_content": "\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nજહાંગીરે કાકડાનો કિલ્લો કબજે કર્યો.\nરામ મોહનરાય ઇંગ્લેન્ડ જવા રવાના થયા. તે ઇંગ્લેન્ડ જનાર પ્રથમ ભારતીય બ્રાહ્મણ હતા.\nબિહારના રાંચી જિલ્લાના ઉલીહાતુમાં સ્વાતંત્ર્ય સેનાની અને નેતા બિરસા મુન્ડાનો જન્મ.\nસર હાર્કોર્ટ બટલરની અધ્યક્ષતા હેઠળ, ભારતીય સંશોધન ભંડોળ સંગઠન (આઈઆરએફએ) ના સંચાલક મંડળની પ્રથમ બેઠક બોમ્બે પ્લેગ લેબોરેટરીમાં યોજાઇ.\nરવિન્દ્રનાથ ટાગોર (1861-19 41) ને સંદેશ મળ્યો કે તેમને “ગીતાંજલી” કાવ્ય સંગ્રહ માટે સાહિત્યનું નોબેલ પુરસ્કાર મળેલ છે. નોબલ પુરસ્કાર મેળવનારા તેઓ પ્રથમ ભારતીય હતા. (13 અથવા 15)\nલીગ ઑફ નેશન્સની બેઠક.\nબ્રિટિશ વિરોધી બળવાખોરોએ 16 ગોરખા સૈનિકોને મારી નાખ્યા.\nએર ચીફ માર્શલ સુરિન્દર કુમાર મહેરાનો દિલ્હીમાં જન્મ.\nપ્રખ્યાત હિન્દી લેખક જયશંકર પ્રસાદનું અવસાન. તેમની રચનાઓમાં મહાકાવ્ય “કામાયની” અને નાટકો “ચંદ્ર ગુપ્ત” તેમજ “સ્કંદ ગુપ્ત”નો સમાવેશ થાય છે.\nનાથુરામ વિનાયક ગોડસે અને નારાયણ દત્તાત્રેય આપ્ટેને મહાત્મા ગાંધીની હત્યા માટે અંબાલા જેલમાં ફાંસી આપવામાં આવી.\nમહારાષ્ટ્રના નાગપુર નજીક વર્ધા ખાતેના પવનાર આશ્રમમાં, મહાન સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક સુધારક આચાર્ય વિનોબા ભાવેનું 88 વર્ષની ઉમરે અવસાન.\nજાણીતા કવિ અને ‘યુગવાણી’ ના ભૂતપૂર્વ સંપાદક એસ. એન. કેટકરનું અવસાન.\nતિબેટનો સાંસ્કૃતિક વારસો બચાવવા દલાઈ લામા સ્વતંત્ર દેશ કરતાં ઓછા દરજ્જા માટે સંમત થયા.\nકરાચીમાં સચિન તેંડુલકર અને વકાર યુનુસની ટેસ્ટની શરૂઆત.\nકેપિટલ ગુડ્સ પરના આયાત નિયંત્રણો હળવા થયા.\nકાશ્મીરમાં એક આતંકવાદીની બદલીમાં વીમા અધિકારી ડૉ. એસ. એલ. ખોસાને મુક્ત કરવામાં આવ્યા.\nચિન્નામનુર નજીક મેઘમલાઈ ખાતે ભૂસ્ખલનમાં 37ના મૃત્યુ.\nતમિલનાડુ અને કેરાલામાં ભારે વરસાદ અને પૂરમાં ઓછામાં ઓછા 170 લોકોના મૃત્યુ.\nઇંડિયન એરલાઇન્સના એરબસ વિમાનને તિરુપતિ નજીકના ડાંગરના ખેતરોમાં ફોર્સ લેંડિંગ કરવું પડ્યું. તમામ 170 મુસાફરો સુરક્ષિત.\nસુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે ચીફ ઈલેકશન કમિશનર જ સર્વોચ્ચ છે.\nચાઇનીઝ રાષ્ટ્રીય પીપલ્સ કોંગ્રેસની સ્થાયી સમિતિના અધ્યક્ષ કિયાઓ શીનું ચીન-ભારત સંબંધો મજબૂત બનાવવા નવી દિલ્હીમાં આગમન.\nભારતીય નૌકાદળનું જહાજ ‘આઈએનએસ દિલ્હી’ કાર્યરત થયું.\nનરેશ અને ગિરધારી લાલ યાદવ મુંબઇમાં નેશનલ એંટરપ્રાઇઝ સૅઇલિંગ ચેમ્પિયનશિપ જીત્યા.\nઉત્તર પ્રદેશના ખટાવલી (મુઝફ્ફરનગર)માં પોલીસ એન્કાઉન્ટરમાં કુખ્યાત ગુનેગાર સુરેન્દ્ર ઉર્ફે દોલતપુરીનું મોત.\nહરિયાણામાં વિરોધપક્ષોની ઓમ પ્રકાશ ચૌટાલા સામેની અવિશ્વાસની દરખાસ્ત ઊડી ગઈ.\nભારતે ઇસ્લામાબાદના દુષ્પ્રચારના કારણે જાન્યુઆરીમાં પાકિસ્તાન સાથેની ક્રિકેટ શ્રેણી રદ કરી.\nઆ વિષયમાં આથી અગાઉનો લેખ ‘14 November events in history મહત્વના બનાવો‘\nકોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera March 7, 2019\nતાલુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી January 29, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nજિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ January 28, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00289.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "https://www.zigya.com/blog/8-november-historical-events-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B/", "date_download": "2019-12-07T06:10:41Z", "digest": "sha1:6XAKSV2WLZRXWQYPDK3SLBOJTWPE3ZAD", "length": 13990, "nlines": 204, "source_domain": "www.zigya.com", "title": "8 November Historical Events મહત્વના બનાવો - Zigya", "raw_content": "\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nશીખ ગુરુ ગુરુ હરરાયનું અવસાન થયું. તેમના બીજા પુત્ર હર કિશન 5 વર્ષ અને 4 મહિનાની ઉંમરમાં આઠમા શિખ ગુરુ બન્યા. તેઓનું 7 વર્ષ 9 મહિનાની ઉંમરે અવસાન થયેલું.\nમહાન સંગીતકાર અને પ્રોફેસર દ્વારમ વેંકટસ્વામી નાયડુનો બેંગ્લોરમાં જન્મ.\nકલકત્તા સ્થિત સંયુક્ત સ્ટોક કંપની હેઠળ મદન થિયેટર્સ લિ. ની સ્થાપના કરવામાં આવી. તેનો પ્રથમ શૉ ‘બિલવામંગલ’ 8 નવેમ્બર, 1919 ના રોજ કલકત્તાના કોર્નવાલીસ થિયેટર ખાતે રજૂ થયો હતો.\nલાલ કૃષ્ણ અડવાણીનો કરાંચી (હવે પાકિસ્તાન)માં જન્મ.\nમહાન ઉદ્યોગપતિ સંખલા બદલુરામનો દિલ્હીમાં જન્મ.\nજુનાગઢનું ભારત સાથે જોડાણ.\nનથ્થુરામ ગોડસેએ ગાંધીની હત્યા કબૂલ કરી પરંતુ ષડયંત્રનો ઇનકાર કર્યો.\nસુબ્રતો મુખર્જીનું ટોક્યોમાં રાત્રિભોજન વખતે અવસાન થયું. તેઓ એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ એરલાઇન્સની જાપાનના ટોક્યો શહેરમાં પહેલી ઉદ્ઘાટન ફ્લાઇટ સાથે ગયા હતા.\nબ્રિટીશ હિંદ મહાસાગર વિસ્તારની રચના.\nધાર્મિક નેતા અને સાહિત્યકાર બશીરુદ્દીન અહમદનું અવસાન.\nસ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક કાર્યકર રામેશ્વરી નેહરુનું 80 વર્ષની ઉમરમાં નવી દિલ્હી ખાતે અવસાન. તેણીએ 1909 માં “સ્ત્રી-દર્પણ” મેગેઝિનની સ્થાપના કરી હતી. ઉપરાંત “ભારતીય મહિલા એસોસિએશન” ના અધ્યક્ષ હતા. તેણીને 1961 માં નબળા વર્ગના લોકોની માનવીય સેવાઓ માટે લેનિન શાંતિ પુરસ્કાર મળ્યો હતો.\nવિખ્યાત ફિલ્મ સ્ટોરી લેખક અને દાદાસાહેબ ફાલ્કે પુરસ્કારથી સન્��ાનીત બોમી નરસિંહ રેડ્ડીનું મૃત્યુ.\nસલમાન રશ્દીની ‘ધ શેતાનિક વર્સિસ’ 1988 ના વ્હાઇટબ્રેડ પુરસ્કારથી સન્માનીત.\nભાજપ અને ડાબેરી પક્ષોએ રાષ્ટ્રપતિ આર. વેંકટરામનની સરકાર રચવાની વિનંતીને નકારી કાઢી. કોંગ્રેસ (આઈ)એ ચંદ્રશેખરને સરકાર રચવા માટે ટેકો આપવાની જાહેરાત કરી.\nરાજસ્થાન ભાજપના મુખ્યમંત્રી ભૈરોસિંહ શેખાવતે જનતા દળના બળવાખોરોની મદદથી વિશ્વાસમત જીત્યો. (116-80)\nકેપીએસ ગિલ પંજાબના ડી.જી.પી. તરીકે પુન:નિયુક્ત.\nનોબલ વિજેતા મધર ટેરેસાને ‘ભારત કી મહાન સુપુત્રી’ એવોર્ડ એનાયત.\nભારતે દિલ્હીમાં એશિયા કપ ટેનિસ ટાઇટલ જીત્યું.\nચક્રવાતગ્રસ્ત ઓરિસ્સાના ગ્રામીણ વિસ્તારોમાં સરકારે રૂ. 1000 સુધી ટેલિફોન બિલની છૂટ જાહેર કરી.\nનવી દિલ્હીમાં વર્લ્ડ કૅરમ ચેમ્પિયનશીપમાં ભારતીય પુરુષોની ટીમે ખિતાબ જીત્યો.\nઆ વિષયમાં આથી અગાઉનો લેખ ‘7 November events in history મહત્વના બનાવો‘\nકોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera March 7, 2019\nતાલુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી January 29, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nજિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ January 28, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00289.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "http://gujlit.com/book-index.php?bIId=7401&name=%E0%AA%95%E0%AB%87%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A3-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%87-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82%E0%AA%AF%E0%AB%87-%E0%AA%B5%E0%AA%9F-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8B-/-%E0%AA%85%E0%AA%82%E0%AA%95%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AB%80", "date_download": "2019-12-07T07:17:29Z", "digest": "sha1:637C3BA5WLL2C3QFCNBTGLRVVMJZKXX5", "length": 12912, "nlines": 141, "source_domain": "gujlit.com", "title": "કેવો મજાનો કોણ જાણે શુંયે વટ હતો / અંકિત ત્રિવેદી | ગુજરાતી લિટરેચર", "raw_content": "\nગઝલપૂર્વક (ગઝલસંગ્રહ) / અંકિત ત્રિવેદી\nકેવો મજાનો કોણ જાણે શુંયે વટ હતો / અંકિત ત્રિવેદી\n69 - કેવો મજાનો કોણ જાણે શુંયે વટ હતો / અંકિત ત્રિવેદી\nકેવો મજાનો કોણ જાણે શુંયે વટ હતો,\nઅજવાશના ખિસ્સા મહીં અંધારપટ હતો.\nએના સુધી પહોંચતાંમાં રાત થઈ ગઈ,\nપડછાયો નહિ તો મારાથી ખૂબ જ નિકટ હતો.\nઘૂમી રહ્યો છે શહેરમાં કોઈ ફકીર જેમ,\nજાણે પવન એકાદ તારી ઊડતી લટ હતો.\nકોઈ બખૂબી સાચવે છે રણની આબરૂ,\nભીનાશ જેવું ક્યાં હતું ને તોયે તટ હતો\nતારે લીધે દેખાઉં છું હું મારી આંખમાં,\nદર્પણમાં નહીં તો હું વળી ક્યારે પ્રગટ હતો\nપ્હોંચ્યા પછી ખબર પડી આ ચાલવા વિશે,\nરસ્તા સુધીનો માર્ગ પણ ભારે વિકટ હતો.\nઅર્પણ / ગઝલપૂર્વક / અંકિત ત્રિવેદી\nગઝલની ભીની રેતી પર કોઈ પગલાં કરે અંકિત.../ ગઝલપૂર્વક / આદિલ મન્સૂરી\nહૃદયપૂર્વક / ગઝલપૂર્વક / ચિનુ મોદી `ઇર્શાદ'\nઊઘડતું આકાશ / ગઝલપૂર્વક / રાજેશ વ્યાસ 'મિસ્કીન'\nઅંકિત ત્રિવેદી ગઝલનો એક નવો આહ્લાદ.../ ગઝલપૂર્વક / રમેશ પુરોહિત\nસ્વાગત છે તમારું... / ગઝલપૂર્વક... / અંકિત ત્રિવેદી\n1 - કાલની જેમ આજ શોધું છું / અંકિત ત્રિવેદી\n2 - કૈંક યુગોથી સ્થિર ઊભો છું, રસ્તામાં છું / અંકિત ત્રિવેદી\n3 - ફૂલની વચ્ચે પવન જેવા ફરીશું / અંકિત ત્રિવેદી\n4 - સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે / અંકિત ત્રિવેદી\n5 - ઘર, ગલી, શેરી, મહોલ્લામાં મૂકી જો / અંકિત ત્રિવેદી\n6 - નજરથી દૂર છે ને તોય છે ટાઢક બધી બાજુ / અંકિત ત્રિવેદી\n7 - હિસાબોનાં બધાંયે ધાંધિયાંનું ધ્યાન રાખું છું / અંકિત ત્રિવેદી\n8 - ઉઘાડા બારણે થડકો થઈને કઈ રીતે આવી\n9 - જ્યારે મળું ગઝલમાં ખૂબ જ નજીક લાગે / અંકિત ત્રિવેદી\n10 - ક્યાં નદીની જેમ સામે ચાલી મળવાનું કહે છે\n11 - જાત ઓગાળીને ઝળહળવા મથે / અંકિત ત્રિવેદી\n12 - બ્લૅક એન્ડ વ્હાઇટ છબીને જ્યારે જ્યારે જોઉં છું / અંકિત ત્રિવેદી\n13 - આંખ સામે આલબમ જ્યાં જૂનું આવી જાય છે / અંકિત ત્રિવેદી\n14 - તારા વિશે વિચારવાનું જ્યાં શરૂ કરું / અંકિત ત્રિવેદી\n15 - કેવળ દુઆનો દોર ઉપર દોર હોય છે / અંકિત ત્રિવેદી\n16 - પાસે ન ક્યાંય હોય ને દેખાઈ જાય તું / અંકિત ત્રિવેદી\n17 - આખો દિવસ સાથે હતો, સાંજે શમી ગયો / અંકિત ત્રિવેદી\n18 - એ જ હતી બસ સાંજની ખામી / અંકિત ત્રિવેદી\n19 - શક્યતાને આ રીતે સાંધો નહીં / અંકિત ત્રિવેદી\n20 - આવ, ને આવી ને કંઈ રકઝક ન કર / અંકિત ત્રિવેદી\n21 - આપણે પોતાને સમજાયા નથી / અંકિત ત્રિવેદી\n22 - ભરસભામાં ચૂપ રહી તાવ્યો મને / અંકિત ત્રિવેદી\n23 - કાપ મૂકવા માંડ્યો અંધારે, બહુ ભારે કરી / અંકિત ત્રિવેદી\n24 - તું મને ન શોધ ક્યાંય આસપાસમાં / અંકિત ત્રિવેદી\n25 - સૂની પડેલી સાંજને આવી સજાવ તું / અંકિત ત્રિવેદી\n26 - વાય નહિ એવી હવા પર નામ લખવાનું / અંકિત ત્રિવેદી\n27 - રેતના ઘરમાં રહું છું – રણ નથી / અંકિત ત્રિવેદી\n28 - સાંજને અંધારનું પાદર ગણી / અંકિત ત્રિવેદી\n29 - રદીફને કોઈ રીતે ક્યાં નડ્યો છું\n30 - કેવું કેવું ઝીલનારા થઈ ગયા / અંકિત ત્રિવેદી\n31 - એકબીજાની હથેળી પર ઊગેલી / અંકિત ત્રિવેદી\n32 - એકલી ક્યાં જઈશ ઉતારીને\n33 - જાતને હાથે કરી હંફાવશે / અંકિત ત્રિવેદી\n34 - તું કહે છે જાત પગલું ક્યાં ચૂકી\n35 - સપનું છે એને કોઈની કંઈ પણ પડી નથી / અંકિત ત્ર��વેદી\n36 - મેં હજી મત્લા કર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે\n37 - દૃશ્યનું કપડુંય ચીંથરેહાલ છે / અંકિત ત્રિવેદી\n38 - જળ વગર પણ પાળ જેવું હોય પણ / અંકિત ત્રિવેદી\n39 - ક્યાં કશું છે સમાન આંખોમાં / અંકિત ત્રિવેદી\n40 - આંખથી જોઈ શકો પડઘા કદી / અંકિત ત્રિવેદી\n41 - આપણી મહેફિલને માણું કઈ રીતે\n42 - અહીંયાં ફર્યું જે રીતથી ત્યાં પણ ફર્યું હશે / અંકિત ત્રિવેદી\n43 - આ ગઝલ ક્યાં દોસ્તો અમથી લખાય છે\n44 - ત્યાં ભરીશું આપણે મુશાયરો / અંકિત ત્રિવેદી\n45 - એ ગલીમાં બે ઘડીની વારતા / અંકિત ત્રિવેદી\n46 - ખુદા તારાથી જુદો થઈ ગયો / અંકિત ત્રિવેદી\n47 - લે, હવે ચોમાસું બારે માસ છે / અંકિત ત્રિવેદી\n48 - ઘણી વાર ક્યાં થાય છે કૈં થવામાં\n49 - ખાસ લાગ્યું એ તને કહેવું હતું / અંકિત ત્રિવેદી\n50 - રોજ દુર્ઘટના અહીં તાજી મળે / અંકિત ત્રિવેદી\n51 - ડાળ પરથી કોક ચૂંટી લો હવે / અંકિત ત્રિવેદી\n52 - ભીડમાં પણ તું મને વરતાઈ શ્વાસોશ્વાસમાં / અંકિત ત્રિવેદી\n53 - કેમના કોઠે પડેલા છે ઉધામા\n54 - અવાજો વગરના બજારો ગણી લે / અંકિત ત્રિવેદી\n55 - નજીવી વાતની પોકળ બુલંદી હોય છે અહીંયાં / અંકિત ત્રિવેદી\n56 - એ નથી હોતા કોઈ આકારમાં / અંકિત ત્રિવેદી\n57 - વાત મારી વિસ્તરી છે ત્યારથી / અંકિત ત્રિવેદી\n58 - કશું જાહેર કરવાનો વખત ક્યાં છે\n59 - નથી કાંઈ દેખાતું રસ્તો બતાડો / અંકિત ત્રિવેદી\n60 - એક તો પોશાક ભારેખમ / અંકિત ત્રિવેદી\n61 - અંધારા સામે ઊભા ફાનસ ખંખેરી / અંકિત ત્રિવેદી\n62 - સપનું ડૂબે આંખમાં થાય પછી જ સવાર / અંકિત ત્રિવેદી\n63 - ત્રિપદી / અંકિત ત્રિવેદી\n64 - દિવસ ઊગ્યો અહીં એવો કે જાણે રાત ચાલે છે\n ઓટ આવી ત્યારે તો સાગર હું લેખાયો / અંકિત ત્રિવેદી\n66 - જુદી રીતે રહી અદૃશ્ય બંધાયો હજીરો છે / અંકિત ત્રિવેદી\n67 - કો'ક અંદરથી કરે છે ખરખરો / અંકિત ત્રિવેદી\n68 - મને સામા મળ્યા હાથે કરીને એ અરીસામાં / અંકિત ત્રિવેદી\n69 - કેવો મજાનો કોણ જાણે શુંયે વટ હતો / અંકિત ત્રિવેદી\n70 - મૃત્યુ / અંકિત ત્રિવેદી\n71 - અજવાળાની અંધારાની બ્હાર ઊભો છું / અંકિત ત્રિવેદી\n72 - મણકો હું, પણ હું માળાની બ્હાર ઊભો છું / અંકિત ત્રિવેદી\nતમો ઈ-મેઈલ દ્વારા સંપર્કમાં રહી અમારા પુસ્તકો વિશે માહિતી મેળવી શકો છો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00290.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/274430", "date_download": "2019-12-07T07:06:26Z", "digest": "sha1:UMRKS6TIFSSKMHJWTZZIXO3FFE463MJW", "length": 17788, "nlines": 104, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "ગુજરાતમાં 20 નવેમ્બરથી નાબૂદ થઈ જશે તમામ 16 ચેકપોસ્ટ", "raw_content": "\nગ��જરાતમાં 20 નવેમ્બરથી નાબૂદ થઈ જશે તમામ 16 ચેકપોસ્ટ\nલર્નિંગ લાઇસન્સની કામગીરી હવે 221 આઇટીઆઇ ખાતેથી શરૂ : ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલ સહિતની વધુ 7 સેવાઓ અૉનલાઇન\nઅમદાવાદ, તા.14 : ગુજરાતના કરોડો વાહનચાલકો માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સરકારે ફાયદારૂપ એવા ત્રણ મહત્ત્વના ઐતિહાસિક નિર્ણયો આજે જાહેર કર્યા હતા. રૂપાણીએ આજે પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં વિવિધ 16 ચેકપોસ્ટ આગામી તા.20 નવેમ્બર, 2019થી નાબૂદ કરવામાં આવશે. આ ઉપરાંત આવતી કાલે તા.15 નવેમ્બર,2019થી જ વાહનચાલકો માટે લર્નિંગ લાઇસન્સની કામગીરી 221 આઇટીઆઇ ખાતેથી શરૂ કરવામાં આવી છે, જ્યારે તા.25 નવેમ્બર,2019થી રાજ્યની 29 સરકારી પોલિટેકનિક ખાતેથી લર્નિંગ લાઇસન્સની કામગીરી શરૂ કરવામાં આવશે. આ સાથે વાહન અને લાઇસન્સ સંબંધિત વધુ કુલ 7 સેવાઓ અૉનલાઇન કરવામાં આવી છે. જેનો સીધો લાભ ઘેર બેઠા વાહનચાલકોને મળતા કુલ 42 લાખ લોકો વર્ષમાં આરટીઓ કચેરી ખાતે આવતા ઓછા થશે. આરટીઓ ચલણની કામગીરી મેન્યુઅલ પદ્ધતિને બદલે તા.20 નવેમ્બર, 2019થી ઇ-ચલણ ઉપર હેન્ડ હેલ્ડ ડિવાઇસથી થશે, એમ પણ જાહેર કર્યું હતું.\nરૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આરટીઓ સંબંધિત અનેક ફરિયાદો આવતી હતી. આ સંબંધે અનેક મિટિંગો કરી છે. આજે ટેકનૉલૉજી ઉપલબ્ધ છે ત્યારે અૉનલાઇન સેવાઓ પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં દર વર્ષે 1.5 કરોડ વાહનોનું રજિસ્ટેશન થાય છે અને દર વર્ષે 90 લાખ વાહનો ચેકપોસ્ટ પર ઊભા રહે છે, જેમાં તંત્ર કામે લાગતું હતું તેથી સરળતા માટે 20 નવેમ્બરથી રાજ્યની તમામ 16 ચેકપોસ્ટો સંપૂર્ણ બંધ કરવાનો મહત્ત્વનો નિર્ણય કરાયો છે. આ ચેકપોસ્ટોમાં અંબાજી, અમીરગઢ, ગુંદરી, થાવર, થરાદ, સામખિયાળી, જામનગર, શામળાજી, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર, સાગબારા, કપરાડા, ભિલાડ, સોનગઢ અને વઘઇ ચેકપોસ્ટનો સમાવેશ થાય છે. ચેકપોસ્ટ નાબુદીના ઐતિહાસિક નિર્ણયથી વેપાર-ઉદ્યોગોમાં ઇઝ અૉફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન મળશે. વાહન વ્યવહારની ઝડપ વધશે, ઇંધણ અને સમયના બગાડમાં ઘટાડો થશે. સમગ્ર દેશમાં ગુજરાત કદાચ પ્રથમ રાજ્ય છે કે જેણે તમામ ચેકપોસ્ટોને નાબૂદ કરી છે.\nરૂપાણીએ કહ્યું કે, ચેકપોસ્ટ નાબૂદ થતાં વાહનમાલિકો અને ટ્રાન્સપોર્ટરો કર અને ફી ચૂકવણું અૉનલાઇન કરી શકશે. ચેકપોસ્ટ ઉપર કર અને ફીના ચૂકવણાંની આવક રૂા.332 કરોડ હતી જે હવે અૉનલાઇન સ્વીકારવામાં આવશે. આઠ રાજ્યોમાંથી ���્રકો ગુજરાતમાં આવે છે જેથી અૉનલાઇનનો નિર્ણય લેતા પહેલાં ગુજરાતના ટ્રક ઍસોસિયેશન તેમ જ બહારના રાજ્યોના ટ્રક ઍસોસિયેશનો સાથે લંબાણપૂર્વકની મિટિંગો કરી છે. જે મુજબ, હવે ગુજરાત બહારથી આવતી ટ્રકો પાસેથી પણ અૉનલાઇન કર અને ફીની ચૂકવણી કરાશે. ઓવર ડાયમેન્શન કાર્ગો માટે વાહન અને માલની ફી અૉનલાઇન ચૂકવવાની રહેશે અને અૉનલાઇન જ એક્ઝેમ્પશન મેળવી શકાશે. જોકે, ઓવરલોડ માલનું પરિવહન પ્રતિબંધિત છે. ઓડીસી મોડયુલ પર કોઇપણ વાહનમાલિક વાહન અને માલ સંબંધિત ફી અને કર ભરીને મુક્તિ મેળવેલ ન હોય તેમ જ માલ અને પરિવહન સંબંધિત ખોટી માહિતી આપશે તો બમણો દંડ ફ્લાઇંગ સ્કવોડ દ્વારા વસૂલ કરવામાં આવશે. કંપનીઓને આરટીઓ પાસેથી ઓફલાઇન સર્વિસ પણ મળી રહેશે.\nવિજયભાઇએ કહ્યું કે, તમામ ચેકપોસ્ટોનો સ્ટાફ એન્ફોર્સમેન્ટથી માંડીને બીજા કામમાં લાગશે. આગામી તા.20 નવેમ્બર, 2019થી આરટીઓ ચલણની કામગીરી મેન્યુઅલ પદ્ધતિને બદલે ઇ-ચલણ ઉપર હેન્ડ હેલ્ડ ડિવાઇસથી કરવામાં આવશે. ચેકિંગ અધિકારીઓને 359 હેન્ડ હેલ્ડ ડિવાઇસીસથી સુસજ્જ કરવામાં આવશે. હેન્ડ હેલ્ડ ડિવાસીસના ઉપયોગ દ્વારા આરટીઓની કામગીરીમાં પારદર્શકતા આવશે. એન્ફોર્સમેન્ટની કામગીરી મનસ્વીપણે નહીં થઇ શકે. ગુનાવાર દરોની ગણતરી ઓટોમેટિક થશે. દંડ કરવાની કાર્યવાહીમાં મનઘડત રીતે કરી શકાશે નહીં.\nઅૉનલાઇન સેવામાં અન્ય 7 સેવાનો ઉમેરો કરાયો છે. જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સનું રિન્યુઅલ, ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સની માહિતી, ડ્રાઇવિંગ લાઇસન્સનું રિપ્લેસમેન્ટ, વાહન માટે ડુપ્લિકેટ આરસી, વાહન સંબંધિત માહિતી અને હાઇપોથિકેશન રિમુવલની કામગીરીનો સમાવેશ થાય છે. આ 7 સેવાઓનો લાભ દર વર્ષે 17 લાખ લોકોને મળશે અને લોકોનો સમય, શક્તિ અને સંશાધનોનો બચાવ થશે. અરજદારને વાહન અને લાઇસન્સ સંબંધિત સેવાઓ માટે પોતાના મોબાઇલથી વન ટાઇમ પાસવર્ડ મેળવવાનો રહે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં વાહન નોંધણી, ફેન્સી નંબરો, સ્પેશિયલ પરમિટ, ટેમ્પરરી પરમિટ, વાહનનું એનઓસી, ટેક્સ અને ફીની ચૂકવણી સહિત કુલ 25 લાખ લોકો આરટીઓ કચેરી રૂબરૂ આવ્યા સિવાય ઘરે બેઠા આ સેવાનો લાભ મેળવી રહ્યા છે. આરટીઓમાં છેલ્લા 20 વર્ષના વાહન ચાલકનો રેકર્ડ અૉનલાઇન થઇ જશે જેથી હાલની 25 લાખ અને આજે જાહેર કરવામાં આવેલ વધુ 7 સેવાઓ દ્વારા 17 લાખ મળી કુલ 42 લાખ લોકો વર્ષમાં આરટીઓ કચેરી ખાતે આવતા ઓછા થઇ જશે.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપ��ર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00290.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/hardik-patel-alpesh-thakor-bjp-congress-gujarat", "date_download": "2019-12-07T08:16:22Z", "digest": "sha1:24OQ7SMAXL5IZ6XNRFRVR6JWLQ3O7Y3H", "length": 16018, "nlines": 126, "source_domain": "www.vtvgujarati.com", "title": " અલ્પેશ ઠાકોર મામલે હાર્દિક પટેલના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં વાવાઝોડું | hardik patel alpesh thakor bjp congress gujarat", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nરાજનીતિ / અલ્પેશ ઠાકોર મામલે હાર્દિક પટેલના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં વાવાઝોડું\nગુજરાત પર મહા ચક્રવાત તૂટી પડવાના ભણકારા વાગી રહ્યા છે પરંતુ તે પહેલા ગુજરાતની રાજનીતિમાં એક એવું વાવાઝોડું ઊભું થયુ ગયું કે, રાજકારણ સાથે નિસબત ધરાવનારાઓમાં ખળભળાટ મચી ગયો છે. આ ખળભળાટનું કારણ છે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની નીતિ પર આપેલું નિવેદન. હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોર પર 2017ની ચૂંટણીમાં ભાજપના એજન્ટ તરીકે વર્ત્યા હોવાનો આક્ષેપ કર્યો છે.\nહાર્દિક પટેલનું મોટું નિવેદન\nઅલ્પેશ પર ભાજપના એજન્ટનો લગાવ્યો આરોપ\nગુજરાતમાં હાલમાં જ પેટા ચૂંટણીનું ઘણાસાણ શાંત થયું છે. ભાજપ નુકસાન ભોગવી ભાવિ રણનીતિ ઘડવામાં ગૂંથાઈ ગયું છે. અલ્પેશ ઠાકારે સત્યના પારખાં કરી લીધા છે અને હારનો સ્વાદ ચાખીને રાજનીતિનો મર્મ પારખી લીધો છે. રાજ્યમાં મહા વાવાઝોડાના ભણકારા અને સરકારી તંત્રની ગતિવિધિ સિવાય બધું શાંત હતું. પરંતુ આ શાંતિમાં અચાનક ખળભળાટ પ્રસરી ગયો.\nઅલ્પેશ ઠાકોર ભાજપનો એજન્ટ હોવાનો હાર્દિકે કર્યો આરોપ\nઘણા સમયથી ચૂપ બેઠેલા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ગર્ભિત રીતે પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર ભાજપના એજન્ટ હોવાનો આરોપ લગાવી દીધો. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરનું કોંગ્રેસમાં પ્રવેશવું એ ભાજપની ગેમનો એક ભાગ હતો અને અલ્પેશ ઠાકોર ભાજપના એજન્ટ રૂપે કો���્રેસમાં જોડાયા હતા તેવા સૂચિતાર્થ સાથેનું નિવેદન કરીને રાજ્યની રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો છે...\nહાર્દિક પટેલે આપ્યું નિવેદન\nક્લીયર વાત છે તર્ક વિતર્ક સિમ્પલ છે કે 2017ની ચૂંટણીમાં ઘણી બધી ગફલતો કોઈ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હતી અને એના પરિણામોનું સીટોના પરિણામોમાં તમે જોઈ શકો છો જે ખુલ્લા દિલથી તમારી વચ્ચે ક્લીયર થઈ જશે. મેં મારો તર્ક અને વિતર્ક રજૂ કર્યો છે. એ તર્ક અને વિતર્ક અસંખ્ય પેપરોની અંદર કે અસંખ્ય ઈંગ્લીશ પેપરોની અંદર લોકો પોતાના એનાલિસિસ તરીકે આર્ટિકલ આપતા હોય તે રીતે એ જ રીતે મેં મારો તર્ક-વિતર્ક રજૂ કર્યો છે. હવે એનાલિસિસી તમારે કરવાનું છે કે શું થયું હતું શું નહીં\nહાર્દિક પટેલે ઉઠાવ્યા સવાલ\nહાર્દિક પટેલે 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામો અને તે વખતે થયેલી ગોઠવણી પર હવે 2019માં ગર્ભિત સવાલ ઊઠાવ્યા છે. ઠીક એવા સમયે કે હવે અલ્પેશ ઠાકોરનો ઘાટ ઘડાઈ ગયો છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પોતાના સૂચક અને પ્રશ્નાર્થો સર્જતા નિવેદન દ્વારા ભાજપની ગેમ અને અલ્પેશ ઠાકોરની ભૂમિકા પર આંગળી ચીંધી છે. હાર્દિક પટેલે અલ્પેશ પસંદગીના શબ્દો દ્વારા વાત રજૂ કરીને જનતાને તેનું વિશ્લેષણ કરવાનું કહ્યું છે. તેના નિવેદનું જો વિશ્લેષણ કરીએ તો કંઈક આવા તારણો પર આવી શકાય.\nતો આ તરફ વિધાનસભા પેટા ચૂંટણીમાં શરમજનક રીતે હારનો સ્વાદ ચાખી ચૂકેલા અલ્પેશ ઠાકોર પર હાર્દિક પટેલનો આ પ્રહાર ઘા પર મીઠા ભભરાયા સમાન હતો. આથી જ તો છેલ્લાં ઘણા સમયથી હાર બાદ આત્મમંથનમાં મૌન દેખાતા અલ્પેશ ઠાકોરે હાર્દિકને જવાબ આપવા મેદાને આવવું જ પડયું. અલ્પેશ ઠાકોરે હાર્દિકના આરોપોનો જવાબ હાર્દિકની ભાષામાં જ આપ્યો.\nહાર્દિક પટેલે અલ્પેશના કોંગ્રસમાં જોડાવા અને ત્યાર બાદ ભાજપમાં જોડાવા અંગે આપેલા મોઘમ નિવેદન પર માહોલ ગરમાયો છે. ત્યારે આ મુદ્દે ઠાકોર સેનાની પ્રતિક્રિયા સામે આવી છે. ઠાકોરસેનાએ અલ્પેશની હાર પર નિવેદન આપ્યું. કહ્યું કે, હાર જીતએ મતદારોના હાથમાં હોય છે. હાર્દિક પટેલ અલ્પેશ પર પાયા વિહોણા આક્ષેપ કરી રહ્યા છે.\nઆ રાજનીતિ છે જેને કોઈ આકાર નથી હોતો. આ રાજનીતિ છે જેમાં કોઈ કાયમી દોસ્ત નથી હોતો કે કોઈ કાયમી દુશ્મન નથી હોતા. એક બાબત કાયમી હોય છે અને તે હોય છે તકસાધુ નેતાઓ દ્વારા કરાતો જનતાદ્રોહ. હારનો કિલ્લો ધ્વસ્ત થયા બાદ બાદ જ્યારે કાટમાળ ઉખળે છે ત્યારે માત્ર કોહવાયેલી હકીકતો બહાર આવે છે. જેને સામાન્યજનના વિકાસ સાથે કશું લાગતુ વળગતું હોતું નથી. હા રાજનીતિમાં ચમકતા રહેવા માટ માટે નિવેદનબાજી ખૂબ કામ લાગે છે એ જુદી વાત છે.\nસલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nમહિલા ડોક્ટરના દુષ્કર્મ કેસના તમામ 4 આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર\nVTV વિશેષ ગુજરાત વાવાઝોડું હાર્દિક પટેલ hardik patel Alpesh Thakor gujarat ગુજરાતી ન્યૂઝ\nઅમદાવાદ / મહિલાની રાજકારણીઓના નામે પોલીસ સ્ટેશનમાં સાઉથના ફિલ્મીની જેમ દબંગાઈ, PSIએ પાઠ ભણાવ્યો\nલંપટ સાધુ / અમદાવાદ બાદ નિત્યાનંદનો બેંગલુરુ આશ્રમ પણ વેરાન બન્યો, બાબા ભક્તો સાથે ત્રિનિદાદમાં કરે છે જલસા\nવિકાસ / ભૂકંપમાં ખતમ થઈ ગયેલા ગુજરાતના શહેરની એક યુવકે કાયાપલટ કરી નાંખી, UNએ પણ કરી પ્રશંસા\nઅમદાવાદ / SVP બાદ હવે આ ત્રણ હોસ્પિટલનું થશે ખાનગીકરણ, પ્રોફેશનલ ખાનગીને કામ સોંપનાવી પ્રક્રિયા શરૂ\nવીએસ હોસ્પિટલ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરની એલ.જી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને આંખની નગરી હોસ્પિટલનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રોફેશનલ ખાનગી...\nઅભિમાન / હું જ શિવ છું, મને અડવાની આખા બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી :...\nઅકસ્માત / ભાવનગરમાં ખીચોખીચ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા બાળકીનું મોત,...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગેંગરેપનો 'ત્વરીત ન્યાય', શું એન્કાઉન્ટર એક જ ઉપાય\nઓપિનિયન / હૈદરાબાદ ઍન્કાઉન્ટર મામલે ગુજરાતીઓની પ્રતિક્રિયા\nપ્રતિક્રિયા / હૈદરાબાદ એન્કાઉન્ટર મુદ્દે પૂર્વ IPS ડી.જી.વણઝારાનું નિવેદન\nગાંધીનગર / લોકરક્ષક ભરતી મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની...\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ઘરના મંદિરમાં કઈ...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nમહામંથન / સંસદમાં કેન્ટિન સબસિડી થશે ખતમ, કેટલા સજ્જન છે સાંસદ\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nએનાલિસિસ / બિન સચિવાલય પરીક્ષા વિવાદ વિદ્યાર્થીઓની કોઈ ચિંતા નથી\nવિરોધ / બિન સચિવાલયના આંદોલનમાં હાર્દિક પટેલને જવું પડ્યું ભારે\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ડિપ્રેશનને દૂર કરવાને...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅ��� કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00290.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2013/03/", "date_download": "2019-12-07T07:26:45Z", "digest": "sha1:NU4ZZTIH42WSQRK6KVJTI2KZI6CQQNS3", "length": 20695, "nlines": 228, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "માર્ચ | 2013 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\n30 માર્ચ 2013 1 ટીકા\nફોટો ઓળખો – ૫ નો જવાબ અને ફોટો ઓળખો – ૬\nગયે વખતે મેં મૂકેલ ફોટો ‘ગુજરાતના પ્રખ્યાત કવિ દલપતરામનું સ્ટેચ્યુ’ નો હતો. આ સ્ટેચ્યુ અમદાવાદમાં રીલીફ રોડ પર લંબેશ્વરની પોળમાં આવેલું છે. કવિ અહીં જે મકાનમાં રહેતા હતા, તે મકાનના ઓટલાની ધારે આ સ્ટેચ્યુ મૂકેલું છે. સાચા જવાબ મોકલનાર મિત્રોનાં નામ :\nફોટો ઓળખો – ૬\nહવે આ સાથે નીચે એક નવો ફોટો મૂકું છું. ગુજરાતમાં આવેલા આ સ્થળનું નામ શું છે, અને તે ક્યાં આવેલું છે, તે જણાવવા વિનંતી. મારું એડ્રેસ : pravinkshah@gmail.com\nફોટો ઓળખો – ૪ નો જવાબ અને ‘ફોટો ઓળખો – ૫\n25 માર્ચ 2013 1 ટીકા\nફોટો ઓળખો – ૪ નો જવાબ અને ‘ફોટો ઓળખો – ૫\nમિત્રો, ગયે અઠવાડિયે મેં મૂકેલ ફોટોગ્રાફ ‘વિજય વિલાસ પેલેસ’, માંડવી (જીલ્લો કચ્છ)’ નો છે. મહેલની બહારની વિશાળ જગામાં જાતજાતનાં ઝાડપાન ઉગાડેલાં છે. મહેલ આગળ રાજાનું સ્ટેચ્યુ છે. તેમાં લખેલું છે, ‘મહારાજા ઓફ કચ્છ, ધીરજ મીરજા’. ટીકીટ લઈને મહેલ અંદરથી જોઈ શકાય છે.\nમહેલને ૩ માળ છે. ભોંયતળિયે બેઠકરૂમ, બેડરૂમ, લોબીઓ, વરંડા વગેરે છે. બધું જ ભવ્ય છે. પહેલા માળે રહેઠાણ છે, જે પબ્લીક માટે ખુલ્લું નથી. ત્રીજા માળે ધાબુ, છત્રીઓ, ઝરુખા વગેરે છે. અહીંથી માંડવીનો દરિયા કિનારો તથા કિનારે ઉભી કરેલી પવનચક્કીઓ દેખાય છે. બહુ જ સુંદર દ્રશ્ય છે. ‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મનું શુટીંગ આ મહેલમાં થયેલું છે.\nસાચો જવાબ લખીને મોકલનાર મિત્રોનો ખૂબ આભાર. તેમનાં નામ :\nફોટો ઓળખો – ૫\nઆ સાથે આજે એક નવો ફોટો મૂકું છું. તેમાં ગુજરાતની એક જાણીતી વ્યક્તિનું સ્ટેચ્યુ (પૂતળું) છે. આ પૂતળું કોનું છે, અને તે ક્યાં આવેલું છે, તેનો મને જવાબ લખશોજી. મારું e-m એડ્રેસ pravinkshah@gmail.com છે.\nફોટો ઓળખો – ૩ નો જવાબ અને ફોટો ઓળખો -૪\n18 માર્��� 2013 2 ટિપ્પણીઓ\nફોટો ઓળખો – ૩ નો જવાબ અને ફોટો ઓળખો -૪\nગયે અઠવાડિયે મેં મૂકેલ ફોટો ‘ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર’ નો છે. તે સુરેન્દ્રનગર જીલ્લાના થાન ગામથી આશરે ૯ કી.મી. દૂર આવેલ છે. આ મંદિર આગળ જ પ્રખ્યાત ‘તરણેતરનો મેળો’ ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ્ઠ (ત્રણ દિવસ)ના રોજ ભરાય છે. આ મંદિરમાં ત્રણ આંખો (નેત્ર)વાળા શંકર ભગવાન બિરાજે છે. એટલે એમને ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાય છે. કથા છે કે દ્રૌપદીનો સ્વયંવર અહીં યોજાયો હતો અને પાંડવ અર્જુન મત્સ્યવેધ કરી, સ્વયંવરમાં જીત્યો હતો. મંદિર આગળ કુંડમાં સ્નાન કરવાનો મહિમા છે.\nતરણેતરના મેળામાં લોકો રંગબેરંગી કપડાં પહેરી ફૂલફટાક થઈને આવે છે. અને અર્જુનની જેમ, પોતાને પણ અહીં યોગ્ય જીવનસાથી મળી જાય એવી આશા રાખે છે. અહીં શણગારેલી છત્રી ઠેર ઠેર જોવા મળે છે. કેટલા યે વિદેશીઓ પણ આ મેળાની મજા માણવા આવે છે.\nફોટો ઓળખી મને સાચા જવાબો મોકલનાર મિત્રોનું લીસ્ટ આ રહ્યું. તેમનો ખૂબ ખૂબ આભાર. મિત્રોએ રસ લીધો છે, તેથી ઘણો જ આનંદ થયો છે.\nહવે આ સાથે ફોટો ઓળખો – ૪ માં નીચે નવો ફોટો મૂક્યો છે. ગુજરાતમાં જ આવેલું સ્થળ છે. તેનું નામ શું છે, અને તે ક્યાં આવેલું છે, તેનો મને જવાબ આપવા વિનંતી. મારું એડ્રેસ : pravinkshah@gmail.com\nફોટો ઓળખો – ૨ નો જવાબ અને ફોટો ઓળખો – ૩\n12 માર્ચ 2013 1 ટીકા\nફોટો ઓળખો – ૨ નો જવાબ અને ફોટો ઓળખો – ૩\nગયે અઠવાડિયે મેં મૂકેલ ફોટો ‘ગિરમાળ ધોધ’નો છે. તે ગિરમાળ ગામ પાસે આવેલો છે. લોકો તેને ‘ગિરિમાળા ધોધ’ કે ‘ગીરાનો ધોધ’ ના નામે પણ ઓળખે છે. ગુજરાતનો આ ઉંચામાં ઉંચો ધોધ છે. સોનગઢ (જી. સુરત)થી ૪૪ કી.મી. જાવ એટલે શીંગણા ગામ આવે, ત્યાંથી ૧૪ કી.મી. જાવ એટલે આ ધોધ આવે. છેલ્લા ૪ કી.મી.નો રસ્તો બહુ ખરાબ છે, પણ ગાડી જઈ શકે. શીંગણા પછી ‘યુ ટર્ન’ નામનું એક રેસ્ટોરન્ટ આવે છે. જંગલની વચ્ચે આવેલા આ એકલા અટુલા મકાનના રેસ્ટોરન્ટમાં જમવાની કેવી મજા આવે રોટલા, ખીચડી, કઢી, શાક – જલસો પડી જાય એવું છે.\nધોધમાં પડતી બે મોટી ધારાઓ નીચે મોટું તળાવ રચે છે, પછી એ પાણી આગળ વહે છે. ધોધમાં ઉતરી શકાય એમ નથી. કિનારે રેલીંગ બાંધેલી છે. ધોધ જોવા માટે અહીં સરસ ‘પોઈન્ટ’ બનાવ્યા છે. કિનારે કિનારે ૧૦૯ પગથિયાં જેટલું ઉતરીને, ધોધનો ઉપરવાસનો ભાગ સાવ નજીકથી જોઈ શકાય છે.\nમને જવાબ લખનાર નીચેના મિત્રોનો ખૂબ આભાર.\n(૧) હર્ષદ (માધવ), સૂરત\nફોટો ઓળખો – ૩\nઆ સાથે એક નવો ફોટો મૂક્યો છે. ગુજરાતમાં જ આવેલું આ બહુ જાણીતું મંદિર છે. ઓળખીને મને જવાબ લખાશોજી. મારું e-m address : pravinkshah@gmail.com\nફોટો ઓળખો-૧ નો જવાબ અને ફોટો ઓળખો – ૨\nફોટો ઓળખો-૧ નો જવાબ અને ફોટો ઓળખો – ૨\nગયા અઠવાડિયે મેં ‘ફોટો ઓળખો’ શીર્ષક હેઠળ એક ફોટો મૂક્યો હતો. તે ફોટો ‘લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા’નો છે. પ્રિય વાચકોએ ફોટો ઓળખીને મને જવાબ આપ્યા છે, તે બદલ તે મિત્રોનો હું ખૂબ આભારી છું. તેમણે રસ લીધો તેનો મને ખૂબ આનંદ છે. તે મિત્રોનાં નામ જણાવું.\n(૧) હર્ષદ (માધવ), સૂરત\n(૨) વિનય ખત્રી, પૂના\nલક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ઈ.સ. ૧૮૯૦માં રાજકુટુંબના રહેઠાણ માટે બંધાવેલો. મેજર ચાર્લ્સ મંટ તેના આર્કીટેક્ટ હતા.\nમહેલ ખૂબ જ ભવ્ય છે. તેના બહારના દેખાવમાં હિંદુ મંદિર, મુસ્લિમ મસ્જીદ, ખ્રિસ્તી ચર્ચ અને શીખ ગુરુદ્વારા જેવા ભાગો નજરે પડે છે. મહેલનો ભોંયતળિયાવાળો ભાગ પબ્લીક માટે ખુલ્લો છે. જોવા માટેનો સમય સવારના ૯ થી સાંજના ૫ સુધીનો છે. સોમવારે બંધ હોય છે. ગાઈડ નથી રાખ્યા, પણ દરેકને એક ઓડિયો ટેપ આપે છે. તેના સ્પીકરના છેડા કાનમાં ભરાવી દેવાના, એટલે તમે જેમ મહેલ જોતા જાવ તેમ એના વિશેનું વર્ણન કાનમાં સંભળાતું જાય. મહેલમાં જૂનાં શસ્ત્રો, માર્બલ અને કાંસાનાં શિલ્પો તથા થાંભલા, છત અને ભીંતો પરની અદભૂત કલાકારીગરી જોવા મળે છે. અહીં દરબાર હોલ છે, તેમાં મહારાજાનો દરબાર ભરાતો. દરબાર હોલમાં બેલજીયમના કાચવળી બારીઓ તથા મોઝેઇક ચિત્રો ધરાવતી દિવાલો મુલાકાતીઓનું તરત જ ધ્યાન ખેંચે છે.\n૭૦૦ એકરના અહીંના વિસ્તારમાં, મહેલ ઉપરાંત બીજી ઈમારતો પણ છે, તેમાં મોતીબાગ પેલેસ અને મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝીયમ મુખ્ય છે. ૧૯૩૦માં મહારાજા પ્રતાપસિંહે અહીં મેદાનમાં ગોલ્ફ કોર્સ બનાવેલ. ૧૯૯૦માં પ્રતાપસિંહના પૌત્ર સમરજીતસિંહે આ ગોલ્ફ કોર્સમાં સુધારાવધારા કર્યા અને પબ્લીક માટે ખુલ્લું મૂક્યું. મોતીબાગ પેલેસ અત્યારે ગોલ્ફ ક્લબનું ક્લબ હાઉસ છે. સમરજીતસિંહ રણજી ટ્રોફીમાં ક્રિકેટ પ્લેયર પણ હતા.\nમ્યુઝીયમમાં રાજવી કુટુંબનો કલાસંગ્રહ છે. ખાસ તો રાજા રવિ વર્માનાં ચિત્રો જોવા જેવાં છે. તેમાં રાજકુટુંબનાં portrait તથા હિંદુ દેવદેવીઓનાં ચિત્રોનો સમાવેશ થાય છે. મ્યુઝીયમનું આ મકાન શરૂઆતમાં તો મહારાજાનાં બાળકોની સ્કુલ માટે હતું. બાળકોને લક્ષ્મી વિલાસ પેલેસમાંથી સ્કુલ સુધી જવા માટે નાનકડી ટ્રેનની વ્યવસ્થા હતી. એ ટ્રેન અત્યારે મ્યુઝીયમ આગળ રાખેલી છે. (માહિતીમાં કંઈ ભૂલ જણાય તો જણાવવા વિનંતી છે.)\nબહારના ખુલ્લા વિસ્તારમાં લોન કરેલી છે. ફુવારા છે, ઝાડપાન છે. અહીં બેસવાનું ગમે એવું છે.\nફોટો ઓળખો – ૨\nહવે આ સાથે, નીચે એક નવો ફોટો મૂક્યો છે, તેને ઓળખો. એ ફોટો શાનો છે અને તે જગા ક્યાં આવેલી છે, તેનો મને pravinkshah@gmail.com પર ઈ-મેલથી જવાબ લખશો.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nવિરાસત વન અને ચાંપાનેર\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\n« ફેબ્રુવારી એપ્રિલ »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00291.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/274431", "date_download": "2019-12-07T07:06:17Z", "digest": "sha1:MLVEQ3KYUY2VNZKYLG23UYN3NNPPXATU", "length": 11483, "nlines": 103, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "રફાલ સોદાની નવેસરથી તપાસ યોજવા રાહુલ ગાંધીની માગણી", "raw_content": "\nરફાલ સોદાની નવેસરથી તપાસ યોજવા રાહુલ ગાંધીની માગણી\nઆનંદ કે. વ્યાસ તરફથી\nનવી દિલ્હી, તા. 14 : `ચુકાદાની વિગતો જોયા વિના ઉજવણી કરવાની ભાજપને આદત પડી ગઈ છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાએ રફાલ સોદામાં વિગતવાર તપાસના દ્વાર ખોલી નાખ્યા છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, 14 ડિસેમ્બર, 2018નો કે આજનો ચુકાદો આ કેસમાં ભવિષ્યમાં પગલાં લેવા સીબીઆઈના માર્ગમાં અવરોધ બનવો નહીં' એમ સૂરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું.\nસુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતાં કૉંગ્રેસના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, ચુકાદાના પેરા 73 અને 86માં જેનો ઉલ્લેખ કરાયો છે તે બાબતની તપાસ સીબીઆઈ કે અન્ય કોઈ તપાસકર્તા એજન્સી કરી શકે છે. તપાકર્તા એજન્સી રફાલ સોદામાં તપાસ કરી શકે એવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, રફાલ કેસમાં કોર્ટનો ચુકાદો તપાસકર્તા એજન્સીના માર્ગમાં આવશે નહીં એમ કૉંગ્રેસે વધુમાં જણાવ્યું હતું.\nસર્વોચ્ચ અદાલતે 14 ડિસેમ્બર, 2018ના ચુકાદા પરની પુનર્વિચાર કરવાની અરજીઓ કાઢી નાખી હતી. એ ચુકાદામાં કોર્ટે જણાવ્યું હતું કે, 36 રફાલ જેટ વિમાનોની પ્રાપ્તિની પ્રક્રિયામાં લેવાયેલા નિર્ણય સામે શંકા કરી શકાય નહીં.\nકૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કે. એમ. જોસેફે રફાલ સોદામાં તપાસ માટેનો `મોટો દ્વાર' ખોલી નાખ્યો છે અને તપાસ જેમ બને તેમ જલદી શરૂ થવી જોઈએ એવી માગણી રાહુલ ગાંધીએ કરી હતી. તેમણે રફાલ સોદામાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી)ની તપાસની પણ માગણી કરી હ��ી.\n`જ્યાં સુધી નિષ્પક્ષ જેપીસી તપાસનો ચુકાદો જાહેર નહીં થાય ત્યાં સુધી રફાલ સોદા સામે ભ્રષ્ટાચાર, મીલીભગત, મૂડીવાદ, રાષ્ટ્રીય હિતોને નુકસાન, પારદર્શિતાની હત્યા, મેક-ઇન-ઇન્ડિયાની મજાક જેવા મુદ્દે સવાલ ઊઠતા રહે તો' એમ સૂરજેવાલાએ જણાવ્યું હતું.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા ���વાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00291.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2010/08/10/new-smaranyatra/print/", "date_download": "2019-12-07T06:28:08Z", "digest": "sha1:NT3K7QBPOIDRKX4F5WEW7DJSCGWDP4IG", "length": 19044, "nlines": 33, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com » સ્મરણયાત્રા – કાકા કાલેલકર » Print", "raw_content": "\nસ્મરણયાત્રા – કાકા કાલેલકર\n[નાનપણનાં કેટલાંક સંસ્મરણો પર આધારિત પુસ્તક ‘સ્મરણયાત્રા’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\nસાતારામાં અમારા ઘર પાછળ સીતાફળીનું એક ઝાડ હતું. ફળ આવવાની મોસમ શરૂ થઈ; એટલે રોજ જઈને અમે ફળ તપાસીએ. ફળ તોડવા જઈએ એટલે દાદી કહે, ‘આ ફળ હજી આંધળાં છે. એને તોડો મા. એની આંખો જરા મોટી થવા દો. આંખો ખૂલે એટલે ફળ પાકે.’ ગોંદુનું મન નાનપણથી યાંત્રિક શોધો કરવા તરફ દોડતું. તેથી જ આગળ જતાં તે રસાયણ, પદાર્થવિજ્ઞાન અને ફોટોગ્રાફીમાં પ્રવીણ થયો. એક દિવસ ગોંદુ કહે, ‘આપણી આંખો સારી નથી. એ હાલે છે. એ કાઢી નાખીને તેને ઠેકાણે સીતાફળીની આંખો બેસાડવી જોઈએ ’ પિતાશ્રીએ તસવીરનું યંત્ર (કૅમેરા) ઊભું કર્યું કે તરત જ ગોંદુ કહે, ‘આપણા પગ સારા નથી. વાંકાચૂકા છે. એ કાપી નાખીએ ને એને બદલે કૅમેરાના સીધાસટ પગ બેસાડી દઈએ, પછી ચાલવાની બહુ મજા આવશે ’ પિતાશ્રીએ તસવીરનું યંત્ર (કૅમેરા) ઊભું કર્યું કે તરત જ ગોંદુ કહે, ‘આપણા પગ સારા નથી. વાંકાચૂકા છે. એ કાપી નાખીએ ને એને બદલે કૅમેરાના સીધાસટ પગ બેસાડી દઈએ, પછી ચાલવાની બહુ મજા આવશે \nએક દહાડો સીતાફળ ખાતાં ખાતાં એક બી મારા પેટમાં ગયું મેં જઈને કેશુને કહ્યું : ‘હું સીતાફળીનું બી ગળી ગયો. હવે શું થશે મેં જઈને કેશુને કહ્યું : ‘હું સીતાફળીનું બી ગળી ગયો. હવે શું થશે ’ વાત વિષ્ણુએ સાંભળી. મશ્કરી કરવાની આવી સુંદર તક એ છોડે ’ વાત વિષ્ણુએ સાંભળી. મશ્કરી કરવાની આવી સુંદર તક એ છોડે એણે મોઢું વીલું કરી કહ્યું : ‘અરેરે એણે મોઢું વીલું કરી કહ્યું : ‘અરેરે આ શો ગજબ કર્યો આ શો ગજબ કર્યો હવે તારી ડૂંટીમાંથી ઝાડ ઊગશે હવે તારી ડૂંટીમાંથી ઝાડ ઊગશે અને પછી અમે….’ કેશુએ ઉમેર્યું, ‘એ ઝાડ પર ચડીને સીતાફળ ખાઈશું. અને જેમ જેમ અમે ફળ તોડીશું તેમ તેમ તારા પેટમાં વેદના થશે. અમે ખાતા હોઈશું અને તું રોતો હોઈશ અને પછી અમે….’ કેશુએ ઉમેર્યું, ‘એ ઝાડ પર ચડીને સીતાફળ ખાઈશું. અને જેમ જેમ અમે ફળ તોડીશું તેમ તેમ તારા પેટમાં વેદના થશે. અમે ખાતા હોઈશું અને તું રોતો હોઈશ \nહું સારી પેઠે ડરી ગયો અને રોવા જેવો થઈ ગયો. મેં મનમાં વિચાર કર્યો, ‘શું આવું કોઈ કાળે બનતું હશે ’ અંદરથી જવાબ મળ્યો, ‘હા, હા, એમાં કંઈ શક છે ’ અંદરથી જવાબ મળ્યો, ‘હા, હા, એમાં કંઈ શક છે પેલું ચિત્રશાળાવાળું ચિત્ર છે એમાં સાપની પથારી પર સૂતેલા વિષ્ણુની ડૂંટીમાંથી પણ કમળનું ઝાડ ઊગ્યું છે.’ વધુ ખાતરી કરી લેવા માટે ચૂપચાપ દાદી પાસે જઈને મેં પૂછ્યું, ‘આજી, કમળનાં બિયાં હોય ખરાં પેલું ચિત્રશાળાવાળું ચિત્ર છે એમાં સાપની પથારી પર સૂતેલા વિષ્ણુની ડૂંટીમાંથી પણ કમળનું ઝાડ ઊગ્યું છે.’ વધુ ખાતરી કરી લેવા માટે ચૂપચાપ દાદી પાસે જઈને મેં પૂછ્યું, ‘આજી, કમળનાં બિયાં હોય ખરાં ’ આજીએ કહ્યું : ‘હાસ્તો, એને કમળકાકડી કહે છે. ઉપવાસને દિવસે એની લાપસી કરીને ખવાય છે.’ હવે મારી સોળે આના ખાતરી થઈ ગઈ કે, આપણા પેટમાંથી સીતાફળીનું ઝાડ ઊગવાનું ને ગમે ત્યારે કેશુ એનાં ફળ તોડીને ખાવાનો. ત્યાર પછી કેટલાયે દિવસ સુધી હું રોજ મારું પેટ તપાસતો કે ક્યાંયે અંકુર તો ઊગ્યો નથી \nકારવારની વાત છે. એક દિવસ પિતાશ્રીએ કહ્યું, ‘આજે સાંજે મારે સભામાં જવું છે.’ ‘સભા’ શબ્દ જ મારે માટે નવો હતો. પૂછ્યું, ‘સભા એટલે શું ’ પિતાશ્રીએ કહ્યું, ‘મોટા મોટા લોકો ભેગા થાય છે અને ભાષણો કરે છે, બધા તે સાંભળે છે.’\n‘ભાષણો એટલે માણસ ઊભા થઈને મનમાં જે કાંઈ આવે તે બોલી નાખે, અને લોકો બેઠા બેઠા સાંભળે છે.’\n‘ગમે તે બોલી નાખે \n‘હાસ્તો, મનમાં આવે તે જ બોલે ને \n‘તો મારા મનમાં જે આવે તે હું સભામાં બોલી શકું ખરો ગમે તે બોલું અને તે ભાષણ કહેવાય ગમે તે બોલું અને તે ભાષણ કહેવાય \n‘હા હા. પણ તું નાનો છે.’\nમેં કહ્યું : ‘મારે સભા જોવા આવવું છે.’\nસાંજ પડી અને અમે સભામાં ગયા. જોયું તો સભા અમારી નિશાળમાં જ હતી. માત્ર બેસવા માટે અમારી નિશાળના ટાટની જગ્યાએ ખુરશીઓ અને બાંકડા ગોઠવેલાં હતાં. પિતાશ્રી આગળ જઈ ખુરશી પર બેઠા, મને ઈશારો કરી દૂર બાંકડા પર બેસવાનું કહ્યું. નાનપણની અમારી માન્યતા એવી કે, અંગ્રેજી ભણે તે જ બાંકડા પર બેસે; ગામઠી ભણતર તો ટાટ પર જ થાય. એટલે, બાંકડા પર બેસતાં કાંઈ હક વગર અસાધારણ અધિકાર મળ્યો હોય એમ મનમાં થયું. મારા હરખનો પાર ન રહ્યો. હું બાંકડા પર બેઠો છું એ કોણ કોણ જુએ છે એ જોવા માટે હું આસપાસ જોવા લાગ્યો.\nએટલામાં સભા શરૂ થઈ. એક જણ ઊભો થાય, કંઈક બોલે અને બેસી જાય. એ બોલતો હોય ત્યાં સુધી બીજા કશું બોલે જ નહીં. દેવોની પેઠે બેઠા જ રહે અને પેલો બેસે કે તરત જ બધા તાળીઓ પાડે. મને થયું, આ મોટેરાઓને થયું છે શું કે આવી રીતે વર્તે છે અને પેલો બેસે કે તરત જ બધા તાળીઓ પાડે. મને થયું, આ મોટેરાઓને થયું છે શું કે આવી રીતે વર્તે છે એક જણ બોલ બોલ કર્યા કરે, અને બીજા એમાં કશું ઉમેરે નહીં એક જણ બોલ બોલ કર્યા કરે, અને બીજા એમાં કશું ઉમેરે નહીં અને વળી તાળીઓ શા માટે પાડતા હશે અને વળી તાળીઓ શા માટે પાડતા હશે ભેગા થયેલા લોકોમાં અમારા હેડમાસ્તર તો છેક એક ખૂણામાં ઉંદરની જેમ ભરાઈ રહ્યા હતા. નિશાળના સમ્રાટ આજે ચોરની માફક આમ ગુપચુપ કેમ ઊભા છે ભેગા થયેલા લોકોમાં અમારા હેડમાસ્તર તો છેક એક ખૂણામાં ઉંદરની જેમ ભરાઈ રહ્યા હતા. નિશાળના સમ્રાટ આજે ચોરની માફક આમ ગુપચુપ કેમ ઊભા છે પેલા પટાવાળા કરતાં પણ વધારે શરમાળ પેલા પટાવાળા કરતાં પણ વધારે શરમાળ વક્તાઓમાં જેમને હું ઓળખું એવા તો એક લક્ષ્મણરાવ શિરગાંવકર જ હતા. તેઓ તો આકાશ તરફ જોઈને જ બોલવા લાગ્યા. શું બોલતા હતા તે તે વખતે જ નહોતો સમજ્યો, તો આજે યાદ ક્યાંથી હોય વક્તાઓમાં જેમને હું ઓળખું એવા તો એક લક્ષ્મણરાવ શિરગાંવકર જ હતા. તેઓ તો આકાશ તરફ જોઈને જ બોલવા લાગ્યા. શું બોલતા હતા તે તે વખતે જ નહોતો સમજ્યો, તો આજે યાદ ક્યાંથી હોય થોડોક વખત ગયો ને હું કંટાળ્યો. ઊઠીને આમતેમ આંટા મારવાનું મન થયું. પણ બીજા કોઈ ઊઠે નહીં, એટલે અસ્વસ્થ થઈને હું બેઠો. એક આસને બેસવાની મોટા લોકોની ધીરજ જોઈને મનમાં કંઈક કૌતુક પણ થયું.\nઆખરે અંધારું થવા આવ્યું. દીવાની કશી વ્યવસ્થા હતી જ નહીં. સારી પેઠે કંટાળેલો પણ વ્યવહારકુશળ કોક માણસ હશે, એણે વચમાં જ ઊઠીને દીવાની માગણી કરી. થયું, બધાનું ધ્યાન ગયું કે, આપણે લાંબા વખતથી ભાષણો કરીએ છીએ. જામેલો રંગ ભાંગ્યો. સૌ ઊઠ્યા. કંઈક થોડું બોલીને બહાર ચાલ્યા. મને થયું, આપણે છૂટ્યા ફરી કોઈ કાળે સભામાં આવીએ નહીં \nમારી જિંદગીની એ પહેલી સભા હતી.\nઅંગ્રેજી પહેલીમાં ભણતો ત્યારે વિષ્ણુ કરીને મારો એક દોસ્ત હતો; અથવા હું એનો દોસ્ત હતો એમ કહીએ તો વધારે સાચું ગણાય. અવળે રસ્તે ચડેલા એ છોકરાને કોઈ મિત્ર ન હતો. એનો આખો દિવસ કલ્પના-તરંગોમાં જતો. એણે મારી દોસ્તી શોધી. એનાં કાંતેલાં મનોરાજ્ય હું ધીરજથી સાંભળતો, એટલે હું એનો મોટો આશ્રય થઈ પડ્યો. અમે બંને જણે મળીને ‘કલૃપ્તિવિજય’ કરીને એક નાટક લખવાનું ઠરાવ્યું. પણ પ્રવેશો અને પાત્રો નક્કી કરવા ઉપરાંત એ આગળ વધ્યું જ નહીં.\nવિષ્ણુ પોતાના મામાને ત્યાં રહેતો. ગાંધીને ત્યાં જઈ મામાને નામે તે ગુલકંદ, બદામ, કિસમિસ વગેરે વસ્તુઓ ઉધાર લાવી ખાઈ જતો. એમાંથી ભાગ પડાવવા એ મને નોતરતો. પહેલે દિવસે મેં એનો ગુલકંદ ખાધો. પણ પછી જ્યારે ખબર પડી કે એ ચોરીને ખાય છે, ત્યારે મેં એની પાસેથી કશું લેવાની ના પાડી. એ વખતે પ્રામાણિકપણાનો કંઈ ખાસ ઊંચો આદર્શ મેં કેળવ્યો હતો એમ નહીં, પણ મને એ ગંદું લાગતું. ઘરના લોકો વિશ્વાસ રાખે ત્યાં જ એ છોકરો ચોરી કરે એમાં ઈમાનદારી પણ ન હતી ને બહાદુરી પણ ન હતી. વિષ્ણુ વિશે એકબે ખરાબ વાતો વર્ગમાં બોલાતી. કેટલાક છોકરાઓ કહેતા કે, એ સાચી ન હોય, કોકે નાહક જોડી કાઢી છે. અને કેટલાક કહેતા કે, એ છોકરા વિશે એ સાચું પણ હોઈ શકે, એ શું ન કરે \nએક દિવસ, કોણ જાણે શાથી, અમે બંને લડી પડ્યા. મેં એની સાથે વેર બાંધ્યું. મનમાં નક્કી કર્યું કે, એ નાલાયકને બદનામ કરવો જ જોઈએ. વર્ગમાં શિક્ષક ન હતા. પહેલે નંબરે પટવેકર બેઠો હતો. મેં એની પાસે જઈ કહ્યું, ‘વિષ્ણુ વિશે છોકરાઓ જે વાત બોલે છે તે સાચી છે.’ બીજે નંબરે કોણ બેઠો હતો તે અત્યારે યાદ નથી. એને પણ મેં એ જ વાત કહી. વિષ્ણુ તો મારા પર ચિડાઈને રાતોચોળ – ના, ના, એનું મોઢું સાવ ફિક્કું પડી ગયું હતું. એની પાતળી ચામડી પર લોહી ભાગ્યે જ દેખાતું. ત્રીજો નંબરે મોને બેઠો હતો. એને પણ મેં કહ્યું, ‘વિષ્ણુ વિશેની વાત સાચી છે.’ મોને ભલો છોકરો હતો. એને મારી આ પ્રવૃત્તિ ગમી નહીં. મારી તરફ તિરસ્કારથી જોઈ એણે કહ્યું : ‘સાચી હોય તોયે શું દરેક જણને કહેતા ફરતાં તમને શરમ નથી આવતી દરેક જણને કહેતા ફરતાં તમને શરમ નથી આવતી મિત્ર ધારીને જ એણે પેટન��� વાત તમારી પાસે કરી હશે ને મિત્ર ધારીને જ એણે પેટની વાત તમારી પાસે કરી હશે ને આમ ખાનદાની ભૂલો મા. પોતાની જગ્યાએ જઈને બેસો.’\nઆ તાતું વચન તો તમાચા કરતાં પણ મને વધારે વાગ્યું. મારો પ્રચાર રદ કરી હું મારે ઠેકાણે જઈ બેઠો. મારા કાન ગરમ ગરમ થઈ ગયા હતા. ઘડીકમાં ઠંડા પડે ને ફરી ગરમ થાય. લોહી સાથે વિચારો પણ ખૂબ જોરથી ફરતા હતા. મોને પર મને જરાયે ચીડ ન ચડી. એણે તો મને જીવન માટે સારી શિખામણ આપી હતી. માણસ ગમે તેટલો ચિડાયો હોય તોપણ પોતાનું કૃત્ય હીન છે એ ઓળખવા જેટલું ભાન એને હોય જ છે. વિષ્ણુ તો મારી પડખે જ બેઠો હતો. પણ દુશ્મન સાથે બોલાય કેમ મેં કાગળના કટકા પર એક વાક્ય લખ્યું : ‘મારી ભૂલ થઈ’ અને એના ખોળામાં ફેંક્યું. એટલેથી એ રાજી થયો અને અમે ફરી મિત્ર થયા.\nએ છોકરા જોડે મારે ચારેક મહિના દોસ્તી રહી હશે. પછી તો હું સાવંતવાડી ગયો. એ છોકરો ખરાબ છે એ હું પહેલેથી જાણતો હતો. એને મારો આધાર જોઈએ છે એટલું જોઈને જ મેં એને મારી સાથે દોસ્તી બાંધવા દીધેલી. છતાં કોઈ પણ રીતે એનો ચેપ મને ન લાગ્યો. એની પાસેથી મેં ગંદીમાં ગંદી વસ્તુઓ સાંભળેલી પણ એ વખતે મારા મન ઉપર એની કશી અસર ન થઈ. પણ, આગળ જતાં, એ વાતોના સ્મરણથી મારી કલ્પનાશક્તિ જરાયે ગંદી થઈ નહીં એમ જો હું કહી શકત તો કેવું સારું મિત્રાચારી ખોળતાં એણે વેરીનું કામ કર્યું. એણે મારી કલ્પનામાં જે ગંદવાડ નાખ્યો તે ધોઈ કાઢતાં મને વરસોની મહેનત પડી છે. સાંભળેલી વાતો એક કાનેથી પ્રવેશ કરી બીજે કાનેથી નીકળી નથી જતી. મગજની જબરદસ્ત વાદળી એને ચૂસી લે છે. શિલાલેખ ભૂંસાઈ જાય છે, પણ સ્મરણલેખ ભૂંસાતા નથી.\nકબીરે એક ઠેકાણે કહ્યું છે : ‘મન ગયા તો જાને દો, મત જાને દો શરીર.’ એ સિદ્ધાંતમાં માની મેં ઘણું વેઠ્યું છે. સાચવવા જેવું હોય તો મુખ્ય મન જ છે.\n[કુલ પાન : 256. કિંમત રૂ. 40. પ્રકાશક : જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ, નવજીવન પ્રકાશન મંદિર. અમદાવાદ-380 014.]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00292.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2016-issues/a-diagnostic-center-for-many-viruses/", "date_download": "2019-12-07T07:38:24Z", "digest": "sha1:FANA3P2YDKAGH2O3CHANYKQ6QX5AQ5KG", "length": 7289, "nlines": 152, "source_domain": "cybersafar.com", "title": "અનેક વાઇરસનું એક નિદાન કેન્દ્ર | CyberSafar", "raw_content": "\nઅનેક વાઇરસનું એક નિદાન કેન્દ્ર\nઇન્ટરનેટ પરથી કોઈ ફાઇલ ડાઉનલોડ કરતાં તમે ખચકાટ અનુભવો છે હવે તમે ૫૦-૬૦ એન્ટિવાયરસ સર્વિસને એક સાથે પૂછી શકો છે કે એ ફાઇલમાં વાયરસ છે કે નહીં\nગૂગલ એક સર્ચ એન્જિન હોવા ઉપરાંત, એક એન્ટિવ���યરસ પ્રોગ્રામ પણ છે એવું કોઈ કહે તો તમે માનો માનવું મુશ્કેલ છે અને ટેકનિકલી, એ ખરેખર એન્ટિવાયરસ પ્રોગ્રામ છે પણ નહીં, પણ કામ એ વાયરસ શોધવાનું જ કરે છે\nજેમ આપણા રોજિંદા ડોક્ટર આપણી કોઈ બિમારીનું મૂળ પકડી શકે નહીં તો આપણે કો બીજા નિષ્ણાતનો બીજો અભિપ્રાલ લઈએ, એ જ રીતે ઘણી આપણા કમ્પ્યુટરમાંનો એન્ટિવાયરસ પ્રોગ્રામ દરેક ફાઇલમાંના વાયરસને પકડી ન શકે એવું બની શકે છે.\nસ્વીકારવી ન ગમે એવી હકીકત એ છે કે કોઈ એન્ટિવાયરસ પ્રોગ્રામ પરફેક્ટ હોતા નથી. કોઈ એન્ટિવાયરસ પ્રોગ્રામ કોઈ વાયરસ પકડી ન શકે, પણ બીજો પ્રોગ્રામ પકડી શકે એવું બની શકે છે. એટલે જ ‘કયો એન્ટિવાયરસ પ્રોગ્રામ સારો’ એવા સવાલનો કોઈ સચોટ જવાબ હોતો નથી.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00292.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/amit-shah-said-this-to-cms-of-all-states-after-ayodhya-verdict-051446.html?utm_source=articlepage-Slot1-12&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:47:45Z", "digest": "sha1:MU7QYK5ME5U5FYMQUPWJO2HXNFQPDZBO", "length": 14067, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "અયોધ્યા પર સુપ્રીમના ચુકાદા બાદ અમિત શાહે બધા રાજ્યોના CMને કહી આ વાત | Amit Shah said this to CMs of all states after ayodhya verdict - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n34 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n35 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n2 hrs ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅયોધ્યા પર સુપ્રીમના ચુકાદા બાદ અમિત શાહે બધા રાજ્યોના CMને કહી આ વાત\nઅયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતા પહેલા ઘણી રાજ્યોના સંવેદનશીલ વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી. કોઈ અનહોનીથી બચવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ નિર્ણય લીધો હતો. સુપ્રીમ કોર્ટનુ જજમેન્ટ આવ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે દેશના બધા રાજ્યોના મુખ્યમંત્રીઓને કહ્યુ કે તે પોતાના રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અમિત શાહે બધા સીએમને અપીલ કરી છે કે તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે જરૂરી બધા પગલા લે.\nકાયદાકીય વિવાદને મળ્યુ અંતિમ રૂપ\nતમને જણાવી દઈએ કે લાંબા સમય સુધી ચાલેલી અયોધ્યા સુનાવણી બાદ શનિવારે 2 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. ન્યાયાલયના ચુકાદા બાદ ગૃહમંત્રીએ કહ્યુ કે તે રામજન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનુ સ્વાગત કરે છે. દશકોથી ચાલી આવતા રામ જન્મભમિના આ કાયદાકીય વિવાદને આજે આ નિર્ણયથી અંતિમ સ્વરુપ મળ્યુ છે. હું ભારતની ન્યાયપ્રણાલી તેમજ બધા ન્યાયમૂર્તિઓને અભિનંદન આપુ છુ. તેમણે આગળ લખ્યુ, રામ જન્મભૂમિ કાનૂની વિવાદ માટે પ્રયાસરત બધી સંસ્થાઓ, આખા દેશનો સંત સમાજ અને અગણિત અજ્ઞાત લોકો જેમણે વર્ષો સુધી પ્રયાસ કર્યા હું તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરુ છુ.\nમીલનો પત્થર સાબિત થશે ચુકાદો\nપોતાના ટ્વીટમાં ગૃહમંત્રી અમિત શાહે આગળ લખ્યુ કે, મને પૂર્ણ વિશ્વાસ છે કે વિશ્વાસ છે કે સર્વોચ્ચ ન્યાયલય દ્વારા આપવામાં આવેલ આ ઐતિહાસિક નિર્ણય પોતાનામાં એક મીલનો પત્થર સાબિત થશે. આ નિર્ણય ભારતની એકતા, અખંડતા અને મહાન સંસ્કૃતિને વધુ બળ આપશે. હું બધા સમુદાયો અને ધર્મના લોકોને અપીલ કરુ છુ કે આપણે આ નિર્ણયને સહજતાથી સ્વીકારીને શાંતિ અને સૌહાર્દથી પરિપૂર્ણ એક ભારત-શ્રેષ્ઠ ભારતના પોતાના સંકલ્પ પ્રત્યે કટિબદ્ધ રહીએ.\nઆ પણ વાંચોઃ અયોધ્યા કેસમાં SCના ઐતિહાસિક ચુકાદા પર શું બોલ્યુ પાકિસ્તાન, જાણો\nચુકાદા પહેલા થઈ હતી ઉચ્ચ સ્તરીય બેઠક\nકોર્ટનો ચુકાદો આવતા પહેલા દેશભરમાં સુરક્ષાની વ્યવસ્થાની સમીક્ષા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. એનએસએ અજીત ડોભાલ, આઈબી પ્રમખ અરવિંદ કુમાર અને અન્ય વરિષ્ઠ અધિકારી આ બેઠકમાં શામેલ થયા છે. તમને જણાવી દઈએ કે પ્રધાન ન્યાયાધીશ રંજન ગોગોઈ, ડીવાઈ ચંદ્રચૂડ, અ��ોક ભૂષણ અને એસ અબ્દુલ નઝીરની બંધારણીય પીઠે આ ચુકાદો સંભળાવ્યો છે.\nહવે અર્ધસૈનિક બળના જવાનો પહેરશે ખાદીનો યુનિફોર્મ, મંત્રાલયે લીધો નિર્ણય\nનાગરિકતા સુધારા બિલને મળી કેબિનેટની મંજૂરી, આવતા સપ્તાહે ગૃહમાં આવી શકે છે બિલ\nગોડસેને લઈ પ્રજ્ઞા ઠાકુરે આપેલ નિવેદન પર અમિત શાહે ચુપ્પી તોડી\nમહારાષ્ટ્રમાં BJP-NCPની સરકાર બન્યા બાદ અમિત શાહે કર્યુ આ ટ્વિટ\nરાજ્યસભામાં અમિત શાહઃ કાશ્મીર ઘાટીમાં સ્થિતિ સામાન્ય, NRC આખા દેશમાં લાગુ થશે\nરાફેલ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર અમિત શાહે વિરોધીઓને કહ્યુ, ‘માફી માંગો'\nઅમિત શાહે બંધ રૂમમાં થયેલ વાતો મોદી સુધી ના પહોંચાડીઃ સંજય રાઉત\nNCPને આપેલા સમય પહેલા મહારાષ્ટ્રમાં કેમ લાગ્યુ રાષ્ટ્રપતિ શાસન, અમિત શાહે જણાવ્યુ કારણ\nશિવસેનાની સીએમ પદની માંગ પર અમિત શાહનુ પહેલુ રિએક્શન\nઅલ્પેશ ઠાકોર વિશે હાર્દિક પટેલનો સનસનીખેજ દાવો, બોલ્યા આ કારણે હારી કોંગ્રેસ\nઆજે રાજ્યપાલને મળશે સંજય રાઉત, સૌથી મોટી પાર્ટીને આમંત્રણ આપવાનો કરશે અનુરોધ\n370 અને 35એ દેશમાં આતંકવાદની એન્ટ્રીનુ ગેટવે બની ગયુ હતુઃ અમિત શાહ\namit shah central government bjp ayodhya supreme court ayodhya case અમિત શાહ કેન્દ્ર સરકાર ભાજપ અયોધ્યા રામ જન્મભૂમિ સુપ્રીમ કોર્ટ અયોધ્યા કેસ\nહૈદરાબાદ ગેંગરેપ કેસઃ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં ભાગવાની કોશિશમાં ઠાર મરાયા ચારે આરોપી\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\nનિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00292.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/274432", "date_download": "2019-12-07T07:06:08Z", "digest": "sha1:XYKD5T6B5T7CE4FMHLRNZ7F7SHVH2Z7Q", "length": 14532, "nlines": 108, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક સ્થળે ભારે કરા વર્ષાથી ખેડૂતોની હાલત દયનીય", "raw_content": "\nસૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક સ્થળે ભારે કરા વર્ષાથી ખેડૂતોની હાલત દયનીય\nહજારો ગૂણી મગફળીને નુકસાન\nકોટડા (મઢ)માં એક યુવાનનું મોત : 30થી 40 કિ.મી.ની ઝડપે પવન-ગાજવીજ સાથે વરસાદ\nરાજકોટ/ભુજ, તા.14: હવામાન ખાતાની આગાહી મુજબ આજે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં બપોરબાદ ઝંઝાવાતી પવન, ભારે ગાજવીજ સાથે કરાં પણ પડયાં હતાં. અનેક સ્થળેથી અડધાથી 4 ઇંચ સુધી વરસાદ પડયાના અહેવાલ છે. સૌથી વધુ કરાં સાથે 4 ઇંચ વરસાદ કલાણામાં પડયો હતો. જ્યારે ઢાંક, ધોરાજી, જ���મકંડોરણા પંથકમાં બે ઇંચથી વધુ વરસાદ પડયાનું જાણવા મળે છે. માળિયા હાટીનાના અમરાપુરામાં વીજળી પડતા ભેંસનું મોત થયું હતું. અનેક યાર્ડમાં પડેલી હજારો ગુણી મગફળી પણ વરસાદને કારણે નુકસાન પામી છે.\nકાર્તિકી પૂર્ણિમા અને દેવદિવાળીના તુલસી વિવાહ સંપન્ન થતાં જ એક તરફ કચ્છમાં અનેક પરિવારોમાં સાંસારિક લગ્નગાળાની મોસમ શરૂ થતી હોય છે, બીજી તરફ ખેતી માટે પણ આદર્શ સમય ગણાય છે, પરંતુ કચ્છમાં જ ધામા નાખી બેઠેલા અને હવે કમોસમી બની ગયેલા વરસાદે કારતક વચ્ચે આષાઢી માહોલ જમાવી બધી જ તૈયારીઓ પર પાણી ફેરવવાનું કામ કર્યું છે. એટલું જ નહીં પણ ગજવીજના ડરામણા માહોલ વચ્ચે ગુરુવારની પરોઢથી રણકાંધીના વિસ્તારોથી પ્રવેશેલા માવઠાએ કોટડા (મઢ)માં એક યુવાનનો ભોગ લીધો હતો અને ખડીરથી બન્ની અને બન્ની-પચ્છમમાંથી જિલ્લા મથક ભુજ થઈને પશ્ચિમ-પૂર્વ કચ્છમાં માવઠારૂપી રાડ પડાવે તેવી ધોધમાર હાજરી પુરાવતાં ખેડૂતો માથે હાથ દઈ બેઠા છે. ખેતરોમાં તૈયાર પાક પલળી જતાં મસમોટું નુકસાન પહોંચ્યું છે.\nઆ માવઠાએ ક્યાંક આકાશમાંથી બરફના ગાંગડા જેવા કરા પાડતાં કચ્છીમાડુના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે, હવે ખમૈયા કરો મેઘરાજા. હવામાન ખાતાએ આપેલી આગાહી સાચી પડી હતી તો આવનારા બે દિવસ સુધી 30થી 40 કિ.મી.ની ઝડપે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડે તેવી ચેતવણી આપી હતી.\nકારતક માસમાં શિયાળાનો પ્રારંભ થઇ ચૂકયો છે, ત્યારે કચ્છમાં ઉપરાઉપરી આ બીજા માવઠાએ ખાસ કરીને ખેતી-વાડીને મોટી અસર પહોંચાડી છે.\nત્રણ વરસે માંડ સારો વરસાદ થયો હતો એ આશા સાથે કચછના ખેડૂતોએ કપાસ, ગુવાર, તલ, મગ, મઠ અને એરંડા ઉપરાંત મગફળીના પાકનું મોટા પાયે વાવેતર કર્યું હતું. દિવાળીની આસપાસ તમામ પાક તૈયાર થઇ જતાં તૈયાર પાક ઉતારવાની કામગીરીમાં કિસાનો વ્યસ્ત હતા ત્યાં 15 દિવસ પહેલાં માવઠું આવ્યું ને બરાબર 15 દિવસે આજે આવેલા મહામાવઠાએ ખેડૂતોની બાજી બગાડી નાખી હતી.\nકચ્છના વાગડ વિસ્તારમાં જીરું ઉપરાંત બાજરાના પાકને કરા રૂપી આજના કમોસમી વરસાદે મોટી નુકસાની પહોંચાડી, બન્ની-પચ્છમના માલધારી હોય કે અબડાસામાં તલીનું વાવેતર કરનારા ખેડુને માથે મહામુસીબત આવી પહોંચી છે.\nઆજે ભુજ ઉપરાંત ગાંધીધામ, આહીરપટ્ટી, પાવરપટ્ટી, અબડાસાનો કાંઠાળ વિસ્તાર, ભચાઉ, ચોબારી, રાપર અને માંડવીનો ગઢશીશા તો હાજીપીર નખત્રાણા, કુળદેવી માતાના મઢ, માકપટ આ તમામ વિસ્તારોમાં માવઠાએ ��ૈયાર પાકને માઠી અસર પહોંચાડી હોવાના હેવાલ મળ્યા છે. તો કોટડા (મઢ)માં આકાશી વીજળી પડતાં 34 વર્ષનો હસન રાયમા નામનો યુવાન ભરખાયો હતો.\nપચ્છમ વિસ્તારમાં તો જાણે કાશ્મીર જેવાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં. બરફ વરસાદના કારણે બપોરે પણ રસ્તા પર બરફની ચાદર છવાયેલી રહી હતી.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00292.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.punchnamu.com/2019/12/04/gujarat-13/", "date_download": "2019-12-07T06:48:58Z", "digest": "sha1:7WPT2CEP5T2AUGHWUSMGEKIQ442V3CDI", "length": 11114, "nlines": 127, "source_domain": "www.punchnamu.com", "title": "રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા ભરતી મેળના કારણે 32 માસમાં 15.19 લાખ યુવાનોને મળી રોજગારી | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે મતગણતરીના બીજા દિવસે રિલીઝ થશે\nહિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી\nમમતા બેનરજી નરેન્દ્ર મોદીને દર વર્ષે શું મોકલાવે છે\nમોદી સરકાર આ દિવસે આપશે 1100 રૂપિયા સસ્તું સોનુ\nભારતને 5 ટ્રિલિયન ડોલરની આર્થવ્યસ્થા બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું\nભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત્ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો\n200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર\nઆજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી બાર ફિરસે….’\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeUncategorizedરાજ્ય સરકાર દ્વારા યોજાયેલા ભરતી મેળના કારણે 32 માસમાં 15.19 લાખ યુવાનોને મળી રોજગારી\nરાજ્ય સરકાર દ્વારા યોજાયેલા ભરતી મેળના કારણે 32 માસમાં 15.19 લાખ યુવાનોને મળી રોજગારી\nરાજ્યમાં રોજગારીની મહત્તમ તકો ઉભી થાય તે હેતુ રાજ્ય સરકાર ભરતી મેળાનું આયોજન કરે છે. રાજ્ય સરકારના આ સફળ અભિગમના કારણે માત્ર 8 મહિનાના સમય ગાળામાં જીલ્લા રોજગાર કચેરીઓ દ્વારા 3.55 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવી છે. વર્ષ 2017થી લઇને 2019 સધીમાં રાજ્ય સરકાર દ્વારા કુલ 2387 ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 5 લાખ 67થી વધુ યુવાનોને ભરતી મેળા દ્વારા તથા 9 લાખ 51 હજારથી વધુ યુવાનોને રોજગારી કચેરી દ્વારા રોજગારી આપવામાં આવી છે.\nશ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જાહેર કરેલી માહિતી મુજબ, વર્ષ 2017-18, 2018-19 અને એપ્રિલથી નવેમ્બર, ૨૦૧૯ સુધીના સમયગાળામાં સરકારે 2387 ભરતી મેળા યોજીને 5,67,903 યુવાનોને રોજગારી આપી હતી. જ્યારે રોજગાર કચેરીએ 9,51,306 યુવાનોને પ્લેસમેન્ટ આપ્યું હતુ. ભરતી મેળા અને રોજગાર કચેરી દ્વારા કુલ 15,19,209 લોકોને રોજગારા પૂરી પડાઈ છે.\nભરતી મેળા મેળા દ્વારા\nરોજગારી કચેરી દ્વારા પ્લેસમેન્ટ\nસ્ત્રોત- શ્રમ રોજગાર વિભાગ\nરાજ્ય સરકાર દ્વારા આગામી 20 ડિસેમ્બરથી અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી સાબરકાંઠા સહિતના ચાર જીલ્લાઓમાં યુવાનોને રોજગારી પુરી પાડવા મેગા જોબ ફેર યોજાશે. જેમાં 3 હજારથી વધુ યુવાનોને રોજગારી મળી રહેશે. આ મેળામાં ભાગ લેવા ઇચ્છતા લોકોએ 15મી ડિસેમ્બર પહેલા રોજગારી કચેરીમાં નોટીફાઇડ કરાવવું જરૂરી રહેશે.\nબાપ રે.. કોંગ્રેસનો વધુ એક ભ્રષ્ટાચાર 170 કરોડ રૂપિયાના મામલામાં આવકવેરા વિભાગે કોંગ્રેસને ફટકારી નોટિસ\nરાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત નહીં. રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nસંસદની કેન્ટીનમાં હવે નહીં મળે સસ્તુ જમવાનું, બંધ કરાશે સબસિડી, વાર્ષિક રૂ. 17 કરોડની થશે બચત\nકોંગ્રેસમાં નહી જોડાઓ તો તમારો વિકાસ નહી થાય : MPના કોંગ્રેસી મંત્રી બાલા બચ્ચનની ધમકી\nઅમદાવાદની DPS ઇસ્ટના 8૦૦થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ માટે રૂપાણી સરકારનો ઐતિહાસિક નિર્ણય\nરાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત નહીં. રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય\nરિન્યુએબલ એનર્જીનું હબ બનશે ગુજરાત , જાપાન કરશે 30 હજાર કરોડનું રોકાણ\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ\nઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા\nમમતાને સુપ્રિમ ઝટકો: સર્વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00292.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.desigujju.com/gujaratirecipes/view/641/Amla_Methambo_%E0%AA%86%E0%AA%AC%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AE%E0%AB%87%E0%AA%A5%E0%AA%82%E0%AA%AC%E0%AB%8B/1", "date_download": "2019-12-07T06:28:18Z", "digest": "sha1:WR5ZWLVGOYLE37TYCIY634LUIXV4UBJM", "length": 17588, "nlines": 190, "source_domain": "www.desigujju.com", "title": "Amla Methambo - આબળાનો મેથંબો - Athana, Murabba - અથાણા,મુરબ્બા - Gujarati Food Recipes, Gujarati Recipes Online, Gujarati Dishes, Cooking, Traditional Gujarati cuisine, Microwave Recipes.", "raw_content": "\nIce Cream - આઈસ્ક્રીમ\nMadrasi Vangiyo - મદ્રાસી વાનગીઓ\nGujarati Special - ગુજરાતી સ્પેશીઅલ\nMexican Vangiyo - મેક્સીકન વાનગીઓ\nAmla Methambo - આબળાનો મેથંબો\nAmla Methambo - આબળાનો મેથંબો\n100 ગ્રામ મેથીનો મસાલો\nતેલ, જીરું, વરિયાળી, ધાણા\nરાઈ, હિંગ, આખાં સૂકાં મરચાં\nઆબળાંને કૂકરમાં બાફી, તેના આકા પ્રમાણે ચીરીઓ કરવી. બી કાઢી નાંખવા. એક તપેલીમાં તેલ મૂકી, રાઈ, જીરું, વરિયાળી, ધાણા, હિંગ અને આખાં મરચાંનો વઘાર કરી, આબળાંના કટકા વઘારવા. તેમાં ચપ્પુથી કાપી ગોળ નાંખવો. ગોળનો રસો જાડો થાય એટલે ઉતારી, મેથીનો મસાલો નાંખી હલાવવું.\nAmla Pickle - આબળાનું અથાણું\nએક વાસણમાં પાણી નાંખી, ઉકળે એટલે આબળાં અને થોડું મીઠું નાંખવું. પાંચ મિનિટ...\nAmla Jam - આંબળાનો જામ\n- સૌપ્રથમ આંબળાને બાફી લેવા. ત્યાર બાદ તેના ઠિળયા કાઢી આંબળાને ક્રશ કરી લો. -...\nઆબલાંને કૂકરમાં (પાણી વગર) બાફવાં, પછી ઠંડાં પડે એટલેતેના અાંકા પ્રમાણે...\nAmla With Dryfruit Murabbo - આંબળા વિથ ડ્રાયફ્રૂટ મુરબ્બો\n- સૌપ્રથમ આંબળાને બાફી લો. તેમાંથી ઠળિયા કાઢી પેશી છુટી પાડો. - એક પેનમાં...\nસફરજનને છોલી, તેના કટકા કરી, તેમાં થોડું મીઠું અને લીંબુનો રસ નાંખી, 4-5 કલાક,...\nCapsicum Pickle - કેપ્સીકમ મરચાંનું અથાણું\nરાઈના ભૂકાને લીંબુના રસમાં ફીણી, તેમાં મીઠું નાંખી, બે કલાક ઢાંકીને રાખી...\nCarrot Pickle - ગાજરનું અથાણું\nગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, બારીક કાતરી કરવી. આદું અને હળદરને...\nChana Pickle - ચણાનું અથાણું\nકેરીને ધોઈ, કટકા કરી, મીઠામાં આથી દેવા. જીણ વગરની કેરી હોય તો એક દિવસ અથવા...\nમરચાંને ધોઈ, કોરાં કર���, કાતરીથી એક સરકા કટકા કરવા. મેથીને રતાશ પડતી શેકી,...\nમરચાંને ધોઈ, કપડાથી કોરાં કરી, કટકા કરવા. તેમાં મીઠું, હળદર, વરિયાળીનો ભૂકો,...\nમરચાંને ધોઈ, કોરાં કરી, તેમાં કાપ મૂકવો, પછી તેમાં મીઠું અને હળદર ભરી,...\nDry Date Pickle-1 - ખારેકનું અથાણું રીત-1\nખારેકને ધોઈ, લીંબુનાં રસમાં મીઠું, નાંખી, એક દિવસ પલાળી રાખવી. ફૂલી જાય એટલે...\nDry Date Pickle-2 - ખારેકનું અથાણું રીત-2\nખારેકને પાણીમાં પલાળી રાખવી. પોચી થાય એટલે પાણીમાંથી કાઢી, કોરી કરી,...\nDry Fruits Pickle - ડ્રાય ફ્રુટ્સ પિકલ\nઅંજીરના એકના ચાર કટકા કરવા. ખજૂરના કાજુના અને અાલુમાંથી બદામ કાઢી મોટા...\nGarmar Raiti - ગરમરની રાયતી\nગરમરને છોલી, ધોઈ, ચીરીઓ કરવી. પછી કેરીના ખાડા પાણીમાં મીઠું નાંખી, એક દિવસ...\nGinger Chilly Pickle - આદું-મરચાંનું અથાણું\nઆદુંને છોલી, ઝીણી કટકી કરવી. લીલાં મરચાંને ધોઈ, કોરાં કરી, તેના મોટા કટકા...\nGinger Pickle - આદુનું અથાણું\nઆદુંને છોલી, ધોઈ, છીણી નાંખવું. તેમાં મીઠું, હળદર, થોડીં ખાંડ, રાઈની દાળ,...\nGolcha - ગોળચાં (વઘારિયાં)\nરેષા વગરની કેરીને ધોઈ, કટકા કરવા. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં મેથી, રાઈ, હિંગ,...\nGunda Pickle - 2 - ગુંદાનું અથાણું રીત-2\nકેરીને છોલી, આખી ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણમાં મીઠું અને હળદર નાંખી...\nGunda Pickle -1 - ગુંદાનું અથાણું રીત-1\nગૂંદાને ધોઈ કોરાં કરી, ભાંગી મીઠાનો હાથ લઈ બિયાં કાઢવા. વાસની સળીથી પણ...\nKaramda Pickle - કરમદાંનું અથાણું\nકરમદાંને ધોઈ, બે કટકા કરી, બી કાઢી, 50 ગ્રામ મીઠામાં રગદોળી, સાત-આઠ કલાક આથી...\nKathiyavadi Pickle - કાઠિયાવાડી અથાણું\nઆખી કેરીને ધોઈ, કટકા કરી, મીઠામાં બે દિવસ આથી રાખવી. રોજ કટકા ઉછાળવા. ત્રીજે...\nKatki Keri - કટકી કેરી વઘારની\nકેરીને છોલી, ધોઈ, તેની ઝીણી કટકી કરવી. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં જીરું, રાઈ,...\nKatki Keri - કટકી કેરી-તડકાછાંયડાની\nકેરીને છોલી, ધોઈ, તેની ઝીણી કટકી કરવી. તેમાં મીઠું અને હળદર નાંખી, પાંચ-છ...\nકેરીને છોલી, ધોઈ, ઝીણી કટકી કરી. તેમાં મીઠું અને હળદર નાંખી, બે કલાક રાખી...\nKeri Chhundo - કેરીનો છૂંદો-તડકા-છાંયડાનો\nકેરીનો છોલી, ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણને 6 ચમચી મીઠું અને 2 ચમચી હળદર...\nKeri Chhundo - કેરીનો છૂંદો-ગોળનો\nકેરીને છોલી, ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણમાં મીઠું અને હળદર નાંખી એક...\n- આંબળાને વરાળથી બાફી પછી તેને ચાળણીમાં ઘસો જેથી તેના રેસા નીકળી જાય. - એક...\nLemon Pickle (Maharashrtian) - લીંબુનું અથાણું (મહારાષ્ટ્રીયન પદ્ધતિ)\nધાણા, મરી, જીરું, કલૌંજી, લવિંગ, તજ, મોટી એલચી ���ને વરિયાળી બધો મસાલો થોડા...\nLemon Pickle - લીંબુનું અથાણું (તડકા-છાંયડાનું)\nલીંબુને ધોઈ, કોરાં કરી, નાના એકસરખા કટકા કરવા. બી કાઢી નાંખવા. પછી મીઠું અને...\nLemon Pickle in Sugar Syrup - લીંબુનું ચાસણીવાળું અથાણું\nલીંબુને ધોઈ, કોરં કરી, એક લીંબુની ચાર ચીરીઓ કરવી, બી કાઢી નાંખવા. તેમાં મીઠું...\nLemon Pickle with Garlic - લીંબુનું લસણવાળું અથાણું\nલીંબુને ઘોઈ કોરાં કરી, રવૈયા જેમ કાપવાં. મીઠું, મરચું, હળદર, રાઈનો ભૂકો,...\n1 કિલો લીંબુને ધોઈ, કોરાં કરી, કટકા કરવા. બી કાઢી નાંખવાં. મીઠું અને હળદરમાં...\nLemon Zagmag Pickle - લીંબુનું ઝગમગ અથાણું\nલીંબુને ધોઈ, કોરાં કરી, કટકા કરવા. તેમાં મીઠું અને હળદર નાંખી, હલાવી એક...\nમરચાંને ધોઈ, કોરાં કરી, તેમાં ઉભો કપ કરવો. મેથીનો ભૂકો, રાઈની દાળ, વરિયાળીનો...\nMango Chutney - કેરીની ચટણી (એંગ્લો ઈન્ડિયન)\nએક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે વરિયાળી અને કલૌંજીનો વઘાર કરી, આદું-લસણની...\nMango Jam - કેરીનો મુરબ્બો\nકેરીને ધોઈ, છોલી, મોટા કાણાની છીણીથી છીણી લેવી – એક કલાઈવાળી તપેલીમાં ખાંડ...\nMango Pickle (Maharastrian Pickle) - કેરીનું ખાટું અથાણું (મહારાષ્ટ્રીયન પદ્ધતિ)\nરાઈની દાળને થોડા તેલમાં શેકવી. મેથીને તેલમાં શેકી કરકરી દળાવવી. મીઠું તેલ...\nMango Pickle - કેરીનું અથાણું (ગળ્યું)\nમેથીને ધીમા તાપે શેકી, કરકરી દળાવવી. પછી તેના જેટલું જ મીઠું અને મરચું...\nMango Pickle - કેરીનું અથાણું-આદું-લસણવાળું\n2 કીલો કેરીના કટકા કરી, મીઠું, હળદર નાંખી, એક દિવસ આથી રાખવાં. બીજે દિવસે કપડા...\nRed Chilies Pickle - લાલ મોટાં મરચાનું અથાણું (પંજાબી)\nસૂકાં મરચાં, સૂકા ધાણા, જીરું, રાઈ, મરી, મોટી એલચી, કલૌંજી, લવિંગ અને તજને...\nSour Lemon Pickle (Panjabi) - લીંબુનું ખાટું અથાણું (પંજાબી રીત)\nવરિયાળી, અજમો, જીરું તેમ જ રાઈનો અલગ કરકરો ભૂકો કરવો. તેમાં તજ-લવિંગનો ભૂકો...\nSour Lemon Pickle - લીંબુનું ખાટું અથાણું\nલીંબુને ધોઈ, કોરાં કરી, રવૈયા જેમ કાપવાં. મીઠું, હળદર અને તેલ નાંખી, હલાવી,...\nStuffed Chilies Pickle - સ્ટફ્ડ મરચાંનું અથાણું\nમરચાંને ધોઈ, કોરાં કરી, તેમાં ઉભો કાપ કરી, મીઠાનો હાથ લગાડવો. ધાણા, વરિયાળી,...\nમેથીને ધીમા તાપે રતાશ પડતી શેકી, કરકરી (સાધારણ જાડી) દળાવવી. એક કથરોટમાં...\nSundar Keri - સુંદર કેરી (ચાસણીનું અથાણું)\nઆખી કેરીને ધોઈ, તેના કટકા કરવા. ગોટલા કાઢી નાંખવા. પછી મીઠામાં રગદોળીને બે...\nSweet Lemon Pickle - લીંબુનું ગળ્યું અથાણું\nલીંબુને ધોઈ, કોરાં કરી, એક લીંબુના આઠ કટકા કરવા. બી કાઢી નાંખવાં. તેમાં મીઠું...\nTangy Tomato Aspic - ટેન્ગી ટોમેટો એસ્પિક\n- જ��� તમે કેલરી ઘટાડવા માંગતા હોવ તો સુગર-ફ્રી લેમન ફ્લેવર જીલેટિન વાપરો. - એક...\nકેરીને છોલી, ધોઈ મોટાં કાણાંની છીમીથ છીણવી. તેમાં મીઠું અને હળદર નાંખી,...\nકોઠામાંથી ગલ, કાઢી વાટી લેવો. જેટલો ગલ નીકળે તેનાથી દોઢગણી ખાંડ, લઈ તેનો મેલ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00293.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/274433", "date_download": "2019-12-07T07:06:00Z", "digest": "sha1:RENWY2GP2MIDEX6DD3KE4OG4SGK6ICUJ", "length": 13757, "nlines": 104, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "બાળકોને સ્કૂલના સમયમાં ચારવાર પાણી પીવાની રિસેસ આપવી જોઇએ", "raw_content": "\nબાળકોને સ્કૂલના સમયમાં ચારવાર પાણી પીવાની રિસેસ આપવી જોઇએ\nમુંબઈ, તા. 14 : તાજેતરમાં સ્થાપિત ઍસોસિયેશન અૉફ પ્રાઇમરી એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ (એપીઇઆર)એ બાળદિનની પૂર્વસંધ્યાએ કેરલની એક સ્કૂલના નિયમ પરથી પ્રેરણા લઇને દેશભરની સ્કૂલોને રોજ વિદ્યાર્થીઓને પાણી પીવા માટે ચાર રિસેસ (બ્રેક) આપવાની અપીલ કરી છે. ઍસોસિયેશને છથી દસ વર્ષનાં બાળકોનાં વાલીઓમાં અગાઉ સર્વે કરાવ્યો હતો, #શિક્ષલાવિંયબયહહરજ્ઞ|િફાયિંિ નામના આ કૅમ્પેનમાં તારણ મળ્યું હતું કે બાળકો સ્કૂલેથી પરત આવે ત્યારે એમને સાથે આપેલી પાણીની બૉટલો લગભગ ભરેલી જ પાછી લાવે છે, અર્થાત્ બાળકો સ્કૂલના સમયમાં ભાગ્યે જ પાણી પીવે છે.\nમુંબઈ, પુણે, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નઇમાં લગભગ નવસો જેટલા ટીચર્સ અને પેરેન્ટ્સનાં મંતવ્યો લેવાયાં તેમાંથી 68 ટકા વાલીઓએ જણાવ્યું હતું કે તેમનાં બાળકોને ઘરેથી વૉટર બૉટલ ભરીને આપવામાં આવે છે તે સ્કૂલેથી પરત આવ્યાં બાદ લગભગ ભરેલી જ પાછી લાવે છે. એટલે કે 67 ટકા બાળકો સ્કૂલમાં પાણી જ નથી પીતાં.\nઆ સર્વેમાં છસો જેટલાં બાળકોને એવો પ્રશ્ન કરાયો હતો કે તમે સ્કૂલના સમયમાં પાણી કેમ નથી પીતાં તો 72 ટકા વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો હતો કે ટીચર તેમને વારેઘડીએ બાથરૂમ કે વૉશરૂમમાં જવાની અનુમતી નથી આપતા. મોટા ભાગના ટીચર્સે પણ આ સંદર્ભે એવો જવાબ આપ્યો હતો કે અમે બાળકોને ક્લાસમાં પાણી પીવાની અનુમતી નથી આપતાં કેમ કે પાણી પીધાં બાદ તેઓ વારેઘડીએ બાથરૂમ જવાની રજા માગે છે.\nઍસોસિયેશને અપીલ કરી છે કે દરેક સ્કૂલના સમય દરમિયાન બાળકોને પાણી પીવા માટે ચાર વખત બેલ વગાડવી જોઇએ, અર્થાત્ સ્કૂલના સમય દરમિયાન બાળકોને ખાસ પાણી પીવા માટે ચારવાર રિસેસ મળવી જોઇએ.\nઍસોસિયેશનનાં પ્રમુખ સ્વાતિ પોપટ વત્સના જણાવ્યા પ્રમાણે સર્વેનાં તારણોનો અભ્યાસ કર્ય�� બાદ અમને કૅમ્પેન ચલાવવાની જરૂરિયાત જણાઇ હતી. તાજેતરમાં કેરલની એક સ્કૂલની તસવીર પણ અમને મળી હતી જેમાં આ સ્કૂલના સમય દરમિયાન ચાર વખત વિદ્યાર્થીઓને પાણી પીવા માટે ચાર વખત બેલ વગાડવામાં આવે છે. તેથી અમે કૅમ્પેન હાથ ધર્યું અને બાળદિનની પૂર્વસંધ્યાએ દેશની તમામ સ્કૂલોને અપીલ કરી કે સ્કૂલના સમય દરમિયાન વિદ્યાર્થીઓને ચાર વખત પાણી પીવાની રજા આપવી જોઇએ. અમે સ્કૂલોને મેસેજ મોકલ્યા બાદ બાળદિન પહેલાં જ 53થી વધુ સ્કૂલોએ આ કૅમ્પેનમાં જોડાવાની સંમતિ આપી છે.\nબાળકોના નિષ્ણાત ડૉક્ટરોએ પણ આ કૅમ્પેનને આવકાર્યું છે. હિંદુજા હૉસ્પિટલના કન્સલટન્ટ પિડિયાટ્રિશિયન ડૉ. નીતિન શાહના જણાવ્યા પ્રમાણે વિજ્ઞાન પ્રમાણે પાણી કેટલા સમયના અંતરે પીવું જોઇએ એવો કોઇ નિયમ નથી, પરંતુ વ્યક્તિને સમયાંતરે પાણી પીવાની જરૂર તો પડે જ છે, તેથી આ કૅમ્પેન બાળકોના સ્વાસ્થ્ય માટે સારું રહેશે. જો પાણી\nઓછું પીવામાં આવે તો પથરીની તકલીફ થઇ શકે છે. ઉપરાંત જો બાળકો તરસ્યાં ન હોય તો તેઓ સારી રીતે અભ્યાસમાં પણ મન પરોવી શકે છે.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મો��\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00293.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.punchnamu.com/2019/11/15/farmers-2/", "date_download": "2019-12-07T07:11:34Z", "digest": "sha1:EA4HQ6YDNA7VMNOFGMCCK6MFDERYKMEP", "length": 10918, "nlines": 112, "source_domain": "www.punchnamu.com", "title": "ધરતીપુત્રો માટે રાજ્ય સરકારનો પાણીદાર નિર્ણય, સિંચાઇ સુવિધા માટે 249.61 કરોડ રૂપિયાની યોજનાને આપી મંજૂરી | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે મતગણતરીના બીજા દિવસે રિલીઝ થશે\nહિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી\nમમતા બેનરજી નરેન્દ્ર મોદીને દ�� વર્ષે શું મોકલાવે છે\nમોદી સરકાર આ દિવસે આપશે 1100 રૂપિયા સસ્તું સોનુ\nભારતને 5 ટ્રિલિયન ડોલરની આર્થવ્યસ્થા બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું\nભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત્ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો\n200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર\nઆજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી બાર ફિરસે….’\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeતાજા સમાચારધરતીપુત્રો માટે રાજ્ય સરકારનો પાણીદાર નિર્ણય, સિંચાઇ સુવિધા માટે 249.61 કરોડ રૂપિયાની યોજનાને આપી મંજૂરી\nધરતીપુત્રો માટે રાજ્ય સરકારનો પાણીદાર નિર્ણય, સિંચાઇ સુવિધા માટે 249.61 કરોડ રૂપિયાની યોજનાને આપી મંજૂરી\nખેડૂતો દ્રારા સરકાર સામે સિંચાઇના પાણી માટે અનેક રજૂઆત કરવામાં આવતી હોય છે, ત્યારે અગાઉની સરકારો ખેડૂતોના કોણીએ ગોળ ચોપડી હાથ ખંખેરી લેતી હતી. જ્યારે ભાજપ સરકારે ખેડૂતોના કપરા સમયમાં હંમેશા તેઓના વહારે આવી છે. ત્યારે રૂપાણી સરકાર દ્વારા વધુ એક પાણીદાર નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પંચમહાલ જિલ્લામાં ખેડૂતોને સિંચાઇ સુવિધા પૂરી પાડવા 249.61 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી છે.\nખેડૂતો વધુમાં વધુ પાક લઇ શકે તેવા હેતુસર સિંચાઇ માટેના પાણીની સુવિધા પુરી પાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે ખેડૂતોના હિત માટે રૂપાણી સરકાર દ્વારા પંચમહાલ જિલ્લાના પાનમ ડેમ આધારિત પૂર્વપટ્ટીના વિસ્તારોને સિંચાઇ સુવિધા પૂરી પાડવા 249.61 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.\nરાજ્ય સરકારના આ નિર્ણયથી જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાના પૂર્વપટ્ટીના ગામોને સિંચાઇનો લાભ આ યોજનાથી મળતો થશે. આ સાથે ભૌગોલિક પરિસ્થિતીને કારણે લાંબાગાળાથી સિંચાઇ વંચિત રહેલા પૂર્વપટ્ટીના ગામોમાં ઇજનેરી કૌશલ્યથી સિંચાઇ સુવિધા પહોચાડવા રાજ્ય સરકારે આ યોજનાને મંજૂરી આપી છે.\nનદી વચ્ચે વાંચનનો વિકલ્પ..પુસ્તક મેળાનુ અનોખું આકર્ષણ\nરાફેલ મુદ્દે કોંગ્રેસની ઓછી રાજનીતિને ઉજાગર કરતો આજથી ભાજપનો રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન\nરિન્યુએબલ એનર્જીનું હબ બનશે ગુજરાત , જાપાન કરશે 30 હજાર કરોડનું રોકાણ\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nમહિલાઓને વધુ સુરક્ષા પ્રદાન કરતો મોદી સરકારનો નિર્ણય\nબિનસચિવાલયની પ���ીક્ષા મુદ્દે SITની રચના કરી સચોટ તપાસ કરાશે – ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા : છ લાખથી વધુ પરીક્ષાર્થીઓની મહેનત એળે નહીં જાય, રાજ્ય સરકાર વિદ્યાર્થીલક્ષી નિર્ણય લેશે – સીએમ વિજય રૂપાણી\nરમતવીરોને સ્પોર્ટસ ઇન્જરીના કિસ્સામાં ઘરઆંગણે જ મળશે શ્રેષ્ઠ સારવાર, આર્થ્રો વન સ્પેશિયાલિટી કલીનીકનું ઉદ્ઘાટન કરાયું\nરિન્યુએબલ એનર્જીનું હબ બનશે ગુજરાત , જાપાન કરશે 30 હજાર કરોડનું રોકાણ\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ\nઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા\nમમતાને સુપ્રિમ ઝટકો: સર્વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00293.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Saraswati_Chandra_Part_2.pdf/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%A7", "date_download": "2019-12-07T06:48:33Z", "digest": "sha1:WRVGD2GBXR2F4GM7UMTEX7HZUTYVH4DV", "length": 5274, "nlines": 78, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૨૦૧ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nપ્રવાહ ખળખળ થતો હતો તે સાંભળતી હતી, ઘડીક તેનાં વ્હેતાં પાણી ભણી નજર કરતી હતી, પાણીતળેનાં ઉંડાણ કલ્પતી હતી, પુલભણી જોતી હતી, નિ:શ્વાસ મુકતી હતી, અને ઘડી ઘડી વળી ધૈર્ય પણ ધરતી હતી.\n આ અત્યંત ભયાનક પ્રદેશમાં અત્યારે ક્યાં હશો આટલું કષ્ટ શા માટે વેઠવું પડે છે આટલું કષ્ટ શા માટે વેઠવું પડે છે શું ધ્રુવની પેઠે તમને ઓછું આવ્યું શું ધ્રુવની પેઠે તમને ઓછું આવ્યું – પણ તમારી તપશ્ચર્યા કોઇ શ્રદ્ધાથી સંભવે – પણ તમારી તપશ્ચર્યા કોઇ શ્રદ્ધાથી સંભવે શું રોબિન્સન ક્રુઝોના જેવો અભિલાષ ધાર્યો શું રોબિન્સન ક્રુઝોના જેવો અભિલાષ ધાર્યો શું બાબર બાદશાહની પેઠે રાજ્ય જતાં કોમળ વયે વિકટ જંગલમાં કવિતા ગાવી ગમી શું બાબર બાદશાહની પેઠે રાજ્ય જતાં કોમળ વયે વિકટ જંગલમાં કવિતા ગાવી ગમી તમે તો ક્‌હો છો કે,\n“હવે મ્હારી ગતિ તેવી \n“પતંગ પૃથ્વી સાથે સૂત્રથી સંધાય છે – તમને તો તે પણ ગમતું નથ��. અરેરે \n“નહી ઉંચે – નહી નીચે\n“મળે આધાર, ઘન હીંચે\n“હવે મ્હારીયે એ ચાલ \n“કોને વાસ્તે આટલું બધું હું જ મન્દભાગિની તમને આટલા બધા દુ:ખનો હેતુ થઇ પડી છું હું જ મન્દભાગિની તમને આટલા બધા દુ:ખનો હેતુ થઇ પડી છું \n“સ્ફુરે પોતે, ન દેખાય,\n“કુમુદની ગંધ ગ્રહી વાય,\n“જીવન એ ભાવિ છે મ્હારું \n નિર્માલ્ય કુમુદમાં તે શું દીઠું એનું ટુંકું ભાગ્ય ટુંકુ રહ્યું તેમાં તમે શાનું પ્રાયશ્ચિત્ત કરો છો એનું ટુંકું ભાગ્ય ટુંકુ રહ્યું તેમાં તમે શાનું પ્રાયશ્ચિત્ત કરો છો – અં...હં......અરેરે \n“જહાંગીરી – ફકીરી એ \n“નુરજહાન તુજ નુર વિનાની, તે કાજ તું ટટળે શાને \nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૨૨:૦૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00294.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/274434", "date_download": "2019-12-07T07:05:52Z", "digest": "sha1:I2UU5LCUGZXNB7PDFMUTOSEJVT6QA4Y7", "length": 10613, "nlines": 99, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "પાલિકાના કૉન્ટ્રેક્ટરો પર દરોડા 735 કરોડનો ગેરવહીવટ પકડાયો", "raw_content": "\nપાલિકાના કૉન્ટ્રેક્ટરો પર દરોડા 735 કરોડનો ગેરવહીવટ પકડાયો\nમુંબઈ, તા. 14 (પીટીઆઈ) : મુંબઈ મહાપાલિકા માટે કામ કરનારા કૉન્ટ્રેક્ટરોને ત્યાં ઇન્કમટૅક્સ વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડાની કાર્યવાહીમાં 735 કરોડ રૂપિયાથી વધુ રકમનો ગેરરીતિ થયાંનું પકડાયું હોવાનું સેન્ટ્રલ બૉર્ડ અૉફ ડાઇરેક્ટ ટૅક્સીસ (સીબીડીટી)એ આજે જણાવ્યું હતું. સીબીડીટીના જણાવ્યા પ્રમાણે મુંબઈ અને સુરતમાં મળીને કુલ 44 સ્થળોએ છ નવેમ્બરના આ સર્ચ અને સર્વે અૉપરેશન હાથ ધરાયા હતા. મુખ્યત્વે મુંબઈ પાલિકાના કૉન્ટ્રેક્ટરો અને તેમની એન્ટ્રીના આધારે લાભાન્વિતોને ત્યાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે એવા અહેવાલો હતા કે કેટલાક કૉન્ટ્રેક્ટરોએ લોનના રૂપમાં એન્ટ્રીઓ પાડી હતી. તેમ જ હિસાબમાં વધુ ખર્ચ બતાડીને ગેરરીતિ કરી હતી. કેટલાક કૉન્ટ્રેક્ટરોએ કરવેરા ન ભરવા માટે પણ હિસાબ-કિતાબમાં ખોટી એન્ટ્રીઓ પાડી હતી. આવકવેરા વિભાગે માહિતી આપી હતી કે મોટા પાયે કરચોરી અને મની લોન્ડરિંગના સચોટ દસ્તાવેજો અમને મળ્યા છે.\nપાલિકા પર શિવસેનાનો કબજો હોવાથી આ દરોડા વર્તમાન સંદર્ભમાં મહત��ત્વના છે. મુખ્ય પ્રધાનપદના મુદ્દે શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડયો છે. 227 સભ્ય ધરાવતી પાલિકામાં શિવસેનાના 94 અને ભાજપના 82 નગરસેવકો છે. ગુરુવારે શિવસેનાના નેતા સંજય રાઉતે પત્રકારોને કહ્યું હતું કે ભાજપ અમને ડરાવાની કોશિશ ન કરે.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ��કા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00294.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Nari_Pratishtha.pdf/%E0%AB%A8%E0%AB%AA", "date_download": "2019-12-07T06:52:45Z", "digest": "sha1:KQQDE6AYIP3M27R5F4K5ZQDWMLCKA7V3", "length": 7259, "nlines": 62, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૨૪ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nકોઈ વૃક્ષને કૃત્રિમ ગરમી વગેરે આપી આપીને તથા કાચના ઘર વગેરેમાં પૂરીને તેને ઋતુ થતા પહેલાં પણ ફલવાન બનાવે છે તેવો આ પ્રસંગ છે. જેમ એમ પેદા કરેલા ફલમાં તે જ જાતિના નિયમિત રીતે પેદા થયેલા ફલ જેટલી મીઠાશ કે કૌવત હોતાં નથી તેમ જ આ રીતે થયેલા બાલકનું પણ સમજવું. કૃત્રિમ ગરમી ઇત્યાદિક જેમ ફલ પેદા કરવામાં સહાયભૂત છે તેમ આ અનિયમિત બાલક પેદા કરવામાં સંગતિબલ સહાયકારક છે એમ સમજાય છે. સંગતિના બલથી વિશ્વમાં બહુ બહુ ચમત્કાર થાય છે. માબાપની કુચેષ્ટા, સખી સ્વજનની કુચેષ્ટા, વૃદ્ધજનની પૌત્રને જોવાની ઉત્કંઠા ઇત્યાદિ કારણોથી સુશિક્ષણ ન પામ્યાથી ગમે તેમ વળી જવા તત્પર રહેલું મન ઉશ્કેરાય છે; ને તે ઉશ્કેરાયેલા મન દ્વારા શરીરની ઇંદ્રિયો ઋતુ થતા પહેલાં પણ બલ કરી ઊઠે છે. આટલા સારુ સુસંગતિ અને સદબોધની અપેક્ષા છે, તો હવે આ કુમાર્ગ તથા બલાત્કારને અટકાવનારું જે જ્ઞાન તેનો વિચાર કરીએ.\nસ્ત્રીશિક્ષણના જે ધોરી નિયમની આગળ સૂચના કરેલી છે તે નિયમાનુસાર પ્રાપ્ત કરેલું જ્ઞાન સ્ત્રીઓને પોતાના કર્તવ્યમાં–પત્નીધર્મ, માતૃધર્મ ઇત્યાદિકમાં કેટલું અગત્યનું છે એ પણ તે જ ઠેકાણે બતાવેલું છે. અત્રે વિશેષમાં એટલું કહેવાની જરૂર છે કે સારા મનવાળી અને કેળ���ાયેલી સબલ સ્ત્રીઓના ઉપર પ્રજાના, વિશેષે પુત્ર પ્રજાના, શારીરિક અને માનસિક બલનો આધાર છે એમ ડાક્ટર બોવીડોડ નામના પ્રખ્યાત અમેરિકન વિદ્વાનનો અભિપ્રાય છે. પુત્રાદિકની મુખ્ય કેળવણીનો આધાર તેમની મા ઉપર રહે છે એ લક્ષમાં લેતાં આ અભિપ્રાય બહુ રીતે ખરો લાગે છે. આ ઉપરાંત વળી પોતાના પતિ સાથે પ્રેમસુખનો અનુભવ કરી પરમપદ પામવાને, જ્ઞાન એ જ એક માર્ગ છે. આ પ્રમાણે સ્ત્રીઓને જે જ્ઞાનની અગત્ય છે તે જણાવી તેના પતિનામાં કેવું જ્ઞાન જોઈએ તેની અત્રે સૂચના માત્ર કરવી જોઈએ. પતિનામાં જે જ્ઞાનની પ્રથમ અપેક્ષા રહે છે તે એ કે જેથી કરીને પોતાની તથા પોતાના કુટુંબની શરીરયાત્રા નિભાવી શકે. એ તો માત્ર સામાન્ય જ્ઞાન થયું. પણ આ સંસારમાં સુખદુઃખમાં ને નિરાશાના નિર્વેદમાં શાથી કરી ટકી રહેવાય આ વિચાર કરતાં એમ જ ભાસે છે કે જેમ જેનું જ્ઞાન વધારે તેમ તેને અધિક સંતોષ, અધિક નીતિ, અધિક સુખ ને અધિક ધર્મવિચાર. આટલા સારુ પોતાનો પતિ પણ પરિપૂર્ણ જ્ઞાનવાન હોવો જોઈએ એ સિદ્ધ વાત છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૦ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ૧૯:૫૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00295.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/hate-speech-akbaruddin-owaisi-got-bail-from-jail-004651.html?utm_source=articlepage-Slot1-12&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:54:15Z", "digest": "sha1:GBNBVC2U47BBCX7FG7CJGJU72HCK7A6H", "length": 11047, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભડકાઉ ભાષણ: ઓવૈસીના જામીન મંજૂર, છતાં રહેવું પડશે જેલમાં | Hate speech: Akbaruddin Owaisi got bail from jail - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n3 min ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n40 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n41 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nભડકાઉ ભાષણ: ઓવૈસીના જામીન મંજૂર, છતાં રહેવું પડશે જેલમાં\nહૈદરાબાદ, 15 ફેબ્રુઆરી: હૈદરાબાદ, 15 ફેબ્રુઆરી: ભડકાઉ ભાષણ મામલના આરોપમાં ફસાયેલા એમઆઇએમ નેતા અકબરુદ્દીન ઓવૈસીને નિજામાબાદ કોર્ટે જામીન આપી દીધા છે. કોર્ટે ગુરુવારે ચર્ચા પૂરી થયા બાદ પોતાનો નિર્ણય પેન્ડિંગ રાખ્યો હતો. જોકે નિજામાબાદ કોર્ટે જામીન આપી દીધા હોવા છતાં અકબરૂદ્દીનને જેલમાં જ રહેવું પડશે, કારણ કે અદિલાબાદ ડિસ્ટ્રીક્ટના નિર્મલ શહેરમાં ચાલી રહેલા કેસમાં હજી જામીન મળ્યા નથી.\nએમઆઇએમના નેતા અકબરુદ્દીન ઓવૈસીને ભડકાઉ ભાષણ આપવાના મામલે 8 જાન્યુઆરીના રોજ ધરપકડ કરવામાં આવ્યો હતો. ત્યારથી અકબરુદ્દીન આદિલાબાદની જેલમાં કેદ હતા. 12 ફેબ્રુઆરીના રોજ કોર્ટે અકબરૂદ્દીનના રિમાન્ડ 26 ફેબ્રુઆરી સુધી વધારી દીધા હતા. અકબરૂદ્દીનનો અવાજ પણ તપાસ માટે રેકોર્ડ કરવામાં આવ્યો હતો.\nહૈદરાબાદમાં એક સભાને સંબોધિત કરતા તેમણે એમઆઇએમના વિધાયક ઓવૈસીએ એક ધર્મ વિરૂદ્ધ અભદ્ર ભાષા પ્રયોગ કર્યો હતો. આ સમાચાર મીડિયામાં આવ્યા બાદ કોર્ટે સુઓમોટો લઇને તેની સામે બિનજામીની ધરપકડ વોરન્ટ જારી કર્યું હતું.\nઅત્રે ઉલ્લેખનીય છે કે ભડકાઉ ભાષણ આપ્યા બાદ ઓવૈસી લંડન હોવાથી તેમની સામે કોઇ કાર્યવાહી થઇ શકી ન્હોતી. બાદમાં તેઓ 7 જાન્યુઆરીના રોજ હૈદરાબાદ પરત ફર્યા હતા. જોકે ઓવૈસી ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપીને પોલીસ તપાસમાંથી બચી ગયા હતા. 8 જાન્યુઆરીના રોજ આખા દિવસના નાટકીય ઘટના બાદ આખરે અકબરુદ્દીન ઓવૈસીની પોલીસે ધરપકડ કરી લીધી હતી.\nઆઝમ ખાનનું શરમજનક નિવેદન: પુરસ્કાર વહેંચવાથી નહી બાળકો પેદા કરવા માટે મર્દાનગી જોઇએ\nકાશ્મીરના મદરેસામાં ભણાવાય છે આતંકવાદ: સાક્ષી મહારાજ\nબંગાળના મંત્રીએ કહ્યું 'ડોસા રતન તાતાની મતિ ભ્રમ થઇ ગઇ છે'\n...તો મારા લોકો તેમની મહિલાઓ પર બળાત્કાર કરશે : TMC સાંસદ\nજુઓ વીડિયો: ઓવૈસીએ ફરી મોદી વિરૂદ્ધ ઓક્યું ઝેર\nઆ છે ચૂંટણીની ગરમીને વધુ ભડકાવનારા નિવેદનો\nહેટ સ્પીચ કેસમાં ગિરિરાજ સિંહને આગોતરા જામીન મળ્યા\nભાજપના નેતા ગિરિરાજ સામે હેટ સ્પીચ કેસમાં એરેસ્ટ વોરંટ\nઅમિત શાહની 'બદલો' નિવેદનની સીડી EC પાસે પહોંચી\nભડકાઉ ભાષણ: મહારાષ્ટ્રના ગૃહમંત્રી વિરૂદ્ધ કેસ દાખલ\nઉશ્કેરણીજનક ભાષણના બીજા કેસમાં પણ વરૂણ ગાંધીને રાહત\nભડકાઉ ભાષણ મામલે વરૂણ ગાંધીને કોર્ટે આપી રાહત\nhate speech akbaruddin owaisi jail ભડકાઉ ભાષણ એમઆઇએમ અકબરુદ્દીન ઓવૈસી નિજામાબાદ કોર્ટ જામીન\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\nમોડલને મળી ધમકી, તારૂ ગળું કાપી તારી પુત્રી જોડે કરીશ રેપ\nહવે અર્ધસૈનિક બળના જવાનો પહેરશે ખાદીનો યુનિફોર્મ, મંત્રાલયે લીધો નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00295.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/274435", "date_download": "2019-12-07T07:05:43Z", "digest": "sha1:BD6QQJK7GJJRM4WGPQHJ26F4EYIK4HIM", "length": 11226, "nlines": 101, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "ઇંગ્લૅન્ડમાં જન્મેલી નાગરિકતા વિહોણી 7 વર્ષની માયશાને બાળદિને ભારતીય નાગરિકત્વ મળ્યું", "raw_content": "\nઇંગ્લૅન્ડમાં જન્મેલી નાગરિકતા વિહોણી 7 વર્ષની માયશાને બાળદિને ભારતીય નાગરિકત્વ મળ્યું\nવડોદરા, તા. 14 : દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂના જન્મદિવસે દેશભરમાં આજે ચિલ્ડ્રન ડૅની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે નાગરિકતા વિહોણી 7 વર્ષની માયશા નઇમ મન્સુરીને ભારતીય નાગરિકત્વ મળ્યું છે. વડોદરા જિલ્લા કલેક્ટરે ભારતીય ગૃહ મંત્રાલયે આપેલું ભારતીય નાગરિકત્વનું પ્રમાણપત્ર માયશાને આપીને ખરા અર્થમાં બાળ દિનની ઉજવણીને સાથર્ક કરી બતાવી હતી.\nમાયશાના માતા-પિતા મૂળ ભારતીય નાગરિક છે, પરંતુ રોજગારી માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા. અને ઇંગ્લેન્ડમાં ટુંકા ગાળાના વસવાટ દરમિયાન માયશાનો જન્મ થયો હતો. જેથી માયશાને ઇંગ્લેન્ડની કે ભારતની કોઈ પણ નાગરિકતા મળી શકી ન હતી. માયશા નાગરિકતાથી વંચિત હોવાથી વિકટ પરિસ્થિતિમાં મુકાઇ ગઇ હતી. માતા-પિતાએ દીકરી માયશાને ભારતીય નાગરિકતા અપાવવા માટે 2016માં કાયદા પ્રમાણે અરજી કરી હતી.\nવડોદરા કલેક્ટર કચેરીએ પણ આ કિસ્સામાં ખુબ જહેમત ઊઠાવી ઝીણવટ ભરી પ્રક્રિયાઓ પૂરી કરી હતી. લાંબો પત્રવ્યવહાર ચાલ્યો, વિવિધ પ્રકારના દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યાં હતાં. આ તમામ જહેમત અને પરિશ્રમને અંતે સફળતા મળી હતી અને આજે બાળ દિવસે માયશાને નાગરિકતા વિહોણી પરિસ્થિતિમાંથી મુક્તિ મળી હતી. વડોદરા કલેક્ટર કચેરીમાં આજે અનોખી રીતે બાળ દિવસની ઉજવણીનો આનંદ જોવા મળ્યો હતો. ઈંગ્લેન્ડના બ્રેન્ટમાં જન્મેલી માયશા આખરે 7 વર્ષની પ્રતીક્ષાના બાદ ભારતીય નાગરિક બની હતી. વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે તેને સુખદ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00295.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2012-issues/", "date_download": "2019-12-07T07:27:36Z", "digest": "sha1:36HLMWWCM45MU26KBTDYCD7BIQUD63GZ", "length": 3891, "nlines": 98, "source_domain": "cybersafar.com", "title": "CyberSafar-2012-Issues | CyberSafar", "raw_content": "\nવર્ષ ૨૦૧૨ના અંકો (જે તે અંકના લેખો વાંચવા/જોવા તેનું કવર ક્લિક કરો)\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00296.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%97%E0%AB%81%E0%AA%B2_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2019-12-07T06:30:44Z", "digest": "sha1:3XRRMU22Z3LCSDMBEM7NNTRLBODFAEVN", "length": 4693, "nlines": 99, "source_domain": "gu.wikipedia.org", "title": "અનુગુલ જિલ્લો - વિકિપીડિયા", "raw_content": "\nઆંગુલ જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. આંગુલ જિલ્લાનું મુખ્ય મથક આંગુલ શહેર ખાતે આવેલું છે.\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅનુગુલ જિલ્લો • કટક જિલ્લો • કાન્ધામલ જિલ્લો •કાલાહન્ડી જિલ્લો • કેન્દુઝર જિલ્લો • કેન્દ્રાપડા જિલ્લો • કોરાપુટ જિલ્લો • ખોર્ધા જિલ્લો • ગંજામ જિલ્લો • ગજપતિ જિલ્લો • જગતસિંહપુર જિલ્લો • જાજપુર જિલ્લો • ઝારસુગડા જિલ્લો • દેવગઢ જિલ્લો • ધેંકનાલ જિલ્લો • મલ્કાનગિરિ જિલ્લો • મયુરભંજ જિલ્લો • નબરંગપુર જિલ્લો • નયાગઢ જિલ્લો • નુઆપડા જિલ્લો • બરગઢ જિલ્લો • બાલેશ્વર જિલ્લો • બલાંગીર જિલ્લો • બૌઢ જિલ્લો • ભદ્રક જિલ્લો • રાયગડા જિલ્લો • સંબલપુર જિલ્લો • સુન્દરગઢ જિલ્લો • સોનપુર જિલ્લો • પુરી જિલ્લો\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\n��� પાનાંમાં છેલ્લો ફેરફાર ૫ મે ૨૦૧૫ના રોજ ૦૧:૫૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00296.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Nari_Pratishtha.pdf/%E0%AB%A8%E0%AB%AB", "date_download": "2019-12-07T06:15:15Z", "digest": "sha1:WGHPAKMTUDWINHC3JDCNOK4NIZOLCL5M", "length": 7117, "nlines": 63, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૨૫ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nસુદર્શન ગદ્યગુચ્છ - ૨\nપોતાને યોગ્ય વયવાળો અને જ્ઞાનવાળો પતિ મળવો એ કાંઈ સાધારણ વાત નથી. જે સ્ત્રીને હાલના રિવાજ પ્રમાણે પોતાને અનુરૂપ પતિ, કે જે પતિને સ્વાનુરૂપ પત્ની મળી હોય તેનાં ધન્ય ભાગ્ય. જ્યાં માબાપ પતિ ખોળી લાવે ત્યાં અનુરૂપતાની કે યોગ્યતાની શી વાત લગ્નની સરકારી કાયદાની ભાષાથી આપણા વિચાર મુજબ વ્યાખ્યા કરીએ તો તે એવી થાય કે એક અખંડ કરાર. તો કરારનું સ્વરૂપ એવું છે કે ઉભય પક્ષની અનુમતિ ન હોય તો થયેલા કરાર પણ રદ થાય છે. માબાપ એ આ બાબતમાં ઉભય પક્ષના પ્રતિનિધિ રૂપે છે એ ખરું પણ બાલકને તેની સંમતિ લીધા વિના ગમે ત્યાં ફેંકવું એ કેવલ તેને પથરા જેવું, ઢોર જેવું કે એક પ્રજોત્પાદકયંત્ર જેવું ગણવા બરાબર છે. માબાપની આજ્ઞા ને આમન્યામાં રહીને કન્યાએ પોતાને યોગ્ય પતિ મેળવવો જોઈએ. કન્યાને મુખ્ય જોવાનું એ છે કે પોતાનો તથા પતિનો સ્વભાવ અનુકૂલ અને અન્યોન્યને પુષ્ટિ આપે એવો છે કે નહિ. આ જાતની તપાસ માટે જે મોટી વયની અર્થાત્ પાકા વિચારની જરૂર પડે છે તે ઉપરથી પણ કન્યાને મોટી કરી પરણાવવાના વિચારને પુષ્ટિ મળે છે એ લક્ષમાં લેવા લાયક છે.\nપતિ પસંદ કરવા વાસ્તે યુવતી કન્યાએ ઘર ઘર ભટકવું એ ભયકારક છે. એ ઉપરથી એમ સૂચવવાની જરૂર પડે છે કે માબાપ જે પુરુષને પસંદ કરે તેની યોગ્યયોગ્યતાનો વિચાર પોતાની મર્યાદામાં રહીને યુક્તિથી કરી જોવો. અથવા પોતાને યોગ્ય લાગતા પતિની સૂચના માબાપને કરવી. મરણ પર્યત જેની સાથે જોડાવાનું છે તેને પસંદ કરવામાં અનેક પ્રકારની ભૂલો આવી જાય છે. જ્ઞાનથી પક્વ થયેલું પણ અનુભવી મન કોઈ વાર ક્ષણિક આકારથી તો કોઈ વાર બાહ્યજ્ઞાનાદિકના ઢોંગથી છેતરાય છે. આટલા માટે જનપરીક્ષાના વિકટ કાર્યમાં અનુભવી માબાપની કે એવા જ કોઈ વડીલની સહાયની નિરંતર જરૂર રહે છે; માટે તે સહાય વિના કન્યાઓએ કેવલ સ્વતંત્ર વર્તવું એવી ભલામણ કરતાં બહુ વિચાર પડે છે. છતાં પણ એટલું તો સિદ્ધ જ છે કે પતિપત્ની તરીકે જોડાનાર કહી તેવી પૂર્ણ વયવાળાં બાલકોની સંમતિ સિવાય લગ્ન કેવલ અપૂર્ણ અને તેથી ગમે તેવી રીતે છૂટી જાય અથવા અવળાં નીવડે એવાં રહે છે.\nપતિ પસંદ કરવામાં હજુ એક વિશેષ સૂચના કરવાની બાકી છે. કુલના મિથ્યા અભિમાનથી ઘણા જણ ફસાયા છે ને ફસશે. કુલ એટલે શું તેનો જેમ\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૦ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ૧૯:૫૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00296.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/274436", "date_download": "2019-12-07T07:05:35Z", "digest": "sha1:Y3QF3MWOMED7Z6Q2COKP4I54X6LFK6PQ", "length": 11089, "nlines": 102, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "રાષ્ટ્રપતિશાસન જરૂરતમંદોને સરકારી તબીબી સહાય બંધ થઈ", "raw_content": "\nરાષ્ટ્રપતિશાસન જરૂરતમંદોને સરકારી તબીબી સહાય બંધ થઈ\nમુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પછી શિવસેનાએ અઢી વર્ષ માટે મુખ્ય પ્રધાનપદ અને સત્તાની સમાન વહેંચણી માટે અપનાવેલા અકડ વલણને લીધે સરકારની રચનામાં થયેલા વિલંબને પગલે રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું છે. તેનો મોટો ફટકો રાજ્યમાં આર્થિકરીતે નબળા પરિવારોને તબીબી સહાય મેળવવામાં પડયો છે.\nરાષ્ટ્રપતિશાસને લીધે જરૂરિયાતમંદોને તબીબી સારવાર માટે મદદ આપતો મુખ્ય પ્રધાન તબીબી સહાય વિભાગ બંધ કરવામાં આવ્યો છે. મંત્રાલયના સાતમા માળે આવેલા આ વિભાગમાં તાળાં મારવામાં આવ્યાક્ષ છે તેના કારણે આર્થિક સહાય માટે અરજી કરનારા 5657 દરદીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે.\nમહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટેની આચારસંહિતા લાગુ પાડવામાં આવી પછી આ વિભાગનું કામ વ્યવસ્થિત ચાલતું નહોતું. ત્યાર પછી ચૂંટણી પંચની સૂચના પછી પણ તેનું કામ વ્યવસ્થિત શરૂ થયું નહોતું. દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું પછી આ વિભાગનું કામ પૂર્ણપણે થંભી ગયું છે. તેથી વિવિધ બીમારીઓથી પીડાતા પાંચ હજાર કરતાં પણ વધારે દરદીઓએ કરેલી તબીબી સહાય માટેની અરજીઓ રખડી પડે એવી સંભાવના છે. દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાનપદે હતા તે પાંચ વર્ષના સમયગાળામાં 21 લાખ દરદીઓને 1600 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી હતી.\nમહારાષ્ટ્રમાં આર્થિકરીતે નબળા પરિવારોને આ મોટી બીમારીમા�� મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાંથી સહાય પૂરી પાડવામાં આવતી હતી. આ આખીય સ્કીમનું વ્યવસ્થાપન દેવેન્દ્ર ફડણવીસની દેખરેખ હેઠળ કરવામાં આવતું હતું.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પર��ક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00296.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.infinite-electronic.hk/product/BI-Technologies-TT-Electronics_EN11-VNB1Q15.aspx", "date_download": "2019-12-07T07:56:59Z", "digest": "sha1:3OVI3EI6VGD5EMSDCTSN2NROKC7GUH6U", "length": 16166, "nlines": 310, "source_domain": "gu.infinite-electronic.hk", "title": "EN11-VNB1Q15 | BI Technologies / TT Electronics EN11-VNB1Q15 સ્ટોક Infinite-Electronic.hk | માંથી ઉપલબ્ધ છે Infinite-Electronic.hk પર EN11-VNB1Q15 શ્રેષ્ઠ ભાવ સાથે", "raw_content": "તમારા દેશ અથવા પ્રદેશ પસંદ કરો.\nસાઇન ઇન કરો નોંધણી કરો ઇ-મેઇલ:Info@infinite-electronic.hk\nક્વોટની વિનંતી કરો | અમારા વિશેગુજરાતી\nછબી રજૂઆત હોઈ શકે છે. ઉત્પાદન વિગતો માટે વિશિષ્ટતાઓ જુઓ.\nલીડ ફ્રી / આરઓએચએસ સુસંગત\nઉત્પાદન વિગતો પીડીએફ ડાઉનલોડ કરો\nસંદર્ભ કિંમત (યુએસ ડૉલર્સમાં)\nકૃપા કરીને તમારી સંપર્ક માહિતી સાથેના તમામ આવશ્યક ફીલ્ડ્સને પૂર્ણ કરો. \" સબમિિટ આરએફક્યુ \" પર ક્લિક કરો, અમે ટૂંક સમયમાં ઇમેઇલ દ્વારા તમારો સંપર્ક કરીશું. અથવા અમને ઇમેઇલ કરો:Info@infinite-electronic.hk\nકૃપા કરીને દર્શાવતા કરતા વધારે જથ્થો જો તમે તમારી લક્ષ્ય કિંમત આપો.\nલીડ ફ્રી સ્ટેટસ / રોએચએસ સ્ટેટસ\nલીડ ફ્રી / આરઓએચએસ સુસંગત\nરોટેશનલ લાઇફ (સાયકલ્સ મીન)\nલીડ ફ્રી સ્ટેટસ / આરઓએચએસ સ્થિતિ\n★ મફત ડિલિપિંગ ડીએચએલ / ફેડએક્સ / યુપીએસ દ્વારા જો 1000 ડૉલરથી વધારે ઓર્ડર.\n(માત્ર ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, સર્કિટ પ્રોટેક્શન, આરએફ / આઇએફ અને આરએફઆઈડી, ઓપ્ટોઇલેક્ટ્રોનિક્સ, સેન્સર્સ, ટ્રાન્સડ્યુસર્સ, ટ્રાન્સફોર્મર્સ, ઇસોલેટર, સ્વિચ, રિલેઝ માટે)\nwww.fedEx.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.DHL.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.UPS.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.TNT.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\n★ ડિલિવ���ીનો સમય DHL / UPS / FedEx / TNT દ્વારા સમગ્ર વિશ્વમાં મોટાભાગના દેશોમાં 2-4 દિવસની જરૂર પડશે.\nજો તમને શિપમેન્ટ વિશે કોઈ પ્રશ્નો હોય તો કૃપા કરીને અમારો સંપર્ક મફત લાગે. અમને ઈ-મેલ કરો info@Infinite-Electronic.hk\nInfinite-Electronic.hk થી દરેક ઉત્પાદનને 1 વર્ષની વોરંટી અવધિ આપવામાં આવી છે .આ સમયગાળા દરમિયાન, જો અમારા ઉત્પાદનો વિશે કોઈ સમસ્યા હોય તો અમે મફત તકનીકી જાળવણી પ્રદાન કરી શકીએ છીએ.\nજો તમને તે પ્રાપ્ત કર્યા પછી અમારા ઉત્પાદનો વિશે ગુણવત્તા સમસ્યાઓ મળે, તો તમે તેમને ચકાસી શકો છો અને જો તે સાબિત થઈ શકે તો બિનશરતી રિફંડ માટે અરજી કરી શકો છો.\nજો ઉત્પાદનો ખામીયુક્ત હોય અથવા તેઓ કામ ન કરતા હોય, તો તમે 1 વર્ષની અંદર અમારી પાસે પાછા આવી શકો છો, માલના તમામ પરિવહન અને કસ્ટમ્સ શુલ્ક અમને દ્વારા બોલાવવામાં આવે છે.\nEN11-VNB1Q15 ડેટાશીટ ડાઉનલોડ કરો\nરોહમ 10 ઓટોમોટિવ સીઆઈસી મસ્ફેટ્સ ઉમેરે છે\n\"એસસીટી 3xxxxxHR શ્રેણીની રજૂઆતથી રોહીએ એઈસી-ક્યુ 10101 સીઇસી...\nએસઆઈસી મોસ્ફેટ્સ પર ઉમેરે છે\nઓન સેમિકન્ડક્ટરે ઇવીએસ, સૌર અને યુપીએસ એપ્લિકેશન્સના લ...\nએપીઇસી: ટીઆઇ પછીથી 15 એમડબલ્યુ સ્ટેન્ડ બાય સાથે એસી-ડીસી ચિપ બનાવવા વિચારે છે\n\"આ ઉપકરણ પાવર સપ્લાય કદ ઘટાડવા જ્યારે ઉચ્ચ કાર્યક્ષમતા ...\nપ્રાયોજિત સામગ્રી: સિગ્લેન્ટ SVA1015X સ્પેક્ટ્રમ વિશ્લેષક\nSigleNT SVA1015X સ્પેક્ટ્રમ વિશ્લેષક ફ્રિક્વન્સી રેન્જની અંદ...\nઅર્ધ ઉત્પાદન સાધનોના ખર્ચમાં આ વર્ષે 14% ઘટાડો થવાની ધારણા છે અને આગલા વર્ષે 27% વધશે\nમેમરી સેક્ટરમાં મંદીના લીધે, 2019 ની મંદી ફેબ સાધનોના ખર્...\nપાવર સ્ટેમ્પ એલાયન્સ કટ્સમાં યજમાન સીપીયુ માટે પીએસયુની દેખરેખ રાખવા જરૂરી છે, અને સંદર્ભ ડિઝાઇન ઉમેરે છે\nએલાયન્સ (આર્ટસિન એમ્બેડેડ ટેકનોલોજીઓ, બેલ પાવર સોલ્યુશ...\nAPEC: SiC પાવર અને સુધારેલ ક્લાઉડ-આધારિત પાવર ટૂલ્સ\nશોધ ક્ષમતાઓમાં સુધારો કરવામાં આવ્યો છે, અને એક કેરોયુઝ...\nડૅંગ્રોવ રેકોમથી જગ્યા બચત ડીસી / ડીસી કન્વર્ટર ઉમેરે છે\nતેઓ એવી એપ્લિકેશનો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેમ...\nહાઈ-રિલે એપ્લિકેશંસ માટે પ્રથમ સૈન્ય-લાયક આર્મ પ્રોસેસર\nએલએસ 1046 એ એનએક્સપીના 64-બીટ આર્મ લેયરસ્કેપ પોર્ટફોલિયોન...\nInfinite-Electronic.hk એ વિશ્વના સૌથી મોટા અને ઝડપથી વિકસતા ઇલેક્ટ્રોનિક ઘટકોના વિતરક છે. અમારું લક્ષ્ય અમારા ગ્રાહકોને ઝડપથી સ્પર્ધાત્મક ભાવે ઇલેક્ટ્રોનિક ઘટકો શોધવામાં સહાય કરવાનો છે. આઇસી, સેન્સર્સ, ટ્રાન્સ���્યુસર્સ, સ્વિચ, રિલેઝ, ઑપ્ટોઇલેક્ટ્રોનિક્સ અને ડિસ્ક્રીટ સેમિકન્ડક્ટર્સના વિશ્વના શ્રેષ્ઠ ઉત્પાદકોના નવીનતમ પ્રકાશનથી તમને ઉત્પાદનોની સૌથી વ્યાપક શ્રેણી પ્રદાન કરવા માટે અમને ગર્વ છે.\nકૉપિરાઇટ © 2018 ઇલેક્ટ્રોનિક ઘટકોના વિશ્વસનીય ડિસ્ટ્રિબ્યુટર - Infinite-Electronic.hk\nસરનામું: 17 એફ, ગેલોર્ડ કોમર્શિયલ બિલ્ડિંગ, 114-118 લોકહાર્ટ રોડ, વાન ચાઇ, હોંગકોંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/father-made-her-daughter-pregnant-tell-her-to-find-boyfriend-050723.html?utm_source=articlepage-Slot1-9&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T07:06:19Z", "digest": "sha1:VAYCZIPFGPFVBBBIQHXRT6XTITNNTQXL", "length": 14726, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "પિતાએ દીકરી સાથે હેવાનિયત કરી, ગર્ભવતી બની ત્યારે... | Father made her daughter pregnant, tell her to find boyfriend for save him - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n15 min ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n52 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n53 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપિતાએ દીકરી સાથે હેવાનિયત કરી, ગર્ભવતી બની ત્યારે...\nસાઉથ કાલીમાટનમાં એક પિતાએ તેની પુત્રી પર ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી, જ્યારે તેની પુત્રી ગર્ભવતી થઈ, ત્યારે તેણે તેની પુત્રીને કહ્યું કે તે પોતાના માટે એક બોયફ્રેન્ડ શોધી કાઢે, જેથી તેઓ બચી શકે. તે પછી જે બન્યું તે સાંભળીને તમારા રુંવાટા ઉભા થઈ જશે. જ્યારથી તે 16 વર્ષની હતી ત્યારથી તેના પિતા તેનો રેપ કરતા હતા.\nદીકરીનો રેપ કરતો હતો\n50 વર્ષીય આ વ્યક્તિને હાલમાં જ તેની પુત્રી સાથે બળાત્કાર કરવાના આરોપમાં પકડ્યો છે. મળતી માહિતી મુજબ, તે છોકરી 16 વર્ષની હતી ત્યારથી જ તેના પિતા તેનું યૌન શોષણ કરી રહ્યા હતા. સાઉથ કાલીમાટનની પોલીસે જણાવ્યું કે પીડિતાના પિતાની શરૂઆતમાં ઓળખ હાલમાં એક્સ રૂપે જ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર તે વર્ષ 2017 થી પોતાની દીકરીનો રેપ કરી રહ્યો હતો.\nપત્ની સાથે તલાક થયો હતો\nખરેખર આ વ્યક્તિના તેની પત્ની છૂટાછેડા થઇ ગયા હતા અને તેની દીકરીએ નક્કી કર્યું હતું કે તે તેના પિતા સાથે રહેશે. કોકોનટ્સ અનુસાર, છોકરી સાથેનું આ ઘૃણાસ્પદ કામ તેના પિતા દ્વારા ત્યારે શરૂ કરવામાં આવ્યું જ્યારે તેને ખબર પડી કે તેની દીકરી વર્જિન નથી રહી. ખરેખર, છોકરી પર સૌથી પહેલા તેને મામાએ બળાત્કાર ગુજાર્યો હતો. છોકરીને લાગ્યું કે તેના પિતા તેને મદદ કરશે, પરંતુ પોલીસમાં ફરિયાદ કરવાને બદલે તે તેની દીકરીની માનસિક પરેશાનીનો લાભ લેવા લાગ્યો.\nઆ વ્યક્તિએ તેની પુત્રીને ધમકી આપી હતી કે જો તેણી તેની સાથે શારીરિક સંબંધો બાંધશે નહીં તો તેણીને બદનામ કરશે. આ પછી તેણે તેની દીકરી સાથે ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો. આને કારણે તેની પુત્રી ગર્ભવતી થઈ. પુત્રીના ગર્ભવતી હોવાની માહિતી મળ્યા બાદ તેના પિતાએ તેને બોયફ્રેન્ડ શોધવાનું કહ્યું જેથી તે છટકી શકે. જો કે, 2 મહિના પછી પણ જ્યારે યુવતીને કોઈ બોયફ્રેન્ડ મળ્યો ન હતો, ત્યારે આ નિર્દય પિતાએ તેની પુત્રીને 57 વર્ષીય વ્યક્તિને સોંપી દીધી.\nબીજા પર આરોપ લગાવ્યો\nતેણે તેની પુત્રીને કહ્યું કે આ માણસ સાથે સૂઈ ગયા પછી તે ગર્ભવતીનો દોષ તેના પર મૂકી દે. છોકરીએ તેના પિતાના કહેવા મુજબ જ કર્યું, પરંતુ ટૂંક સમયમાં જ તેને સમજાયું કે તેનો ગર્ભપાત થયો છે. પુત્રીના ગર્ભપાતની જાણ છોકરીના પિતાને થતાં જ તેણે ફરી તેની સાથે જાતીય સંબંધની માંગ કરી. આ પછી છોકરીએ ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યું જેથી તેને હંમેશા માટે આ યાતનાથી છુટકારો મળી શકે.\nઆ પછી, જ્યારે આખો મામલો પોલીસ પાસે પહોંચ્યો ત્યારે ખબર પડી કે જે વ્યક્તિને છોકરીના પિતાએ તેની પુત્રી મોકલી હતી તે પણ તેનો મિત્ર હતો. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરીને યુવતીના પિતા અને તેના મિત્રની ધરપકડ કરી છે. આ કેસમાં જો દોષી સાબિત થાય તો બંનેને 15 વર્ષની જેલની સજા થઈ શકે છે.\nબે વર્ષમાં 30 નરાધમોએ રેપ કર્યો, છતાં 12 વર્ષની બાળકીએ દરવાજા પર લખ્યું- સૉરી અમ્મા\nઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\nઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nવડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\nભાન ભૂલ્યા ભાજપના આ નેતા, રેપ કાંડના આરોપીને જન્મદિનની શુભકામના પાઠવી\nહૈદરાબાદ એનકાઉન્ટરઃ ક્રાઈમ સીન પર લોકોએ લગાવ્યા જયકારા, વરસાવ્યા ફૂલ, જુઓ વીડિયો\nહૈદરાબાદ રેપ કેસ: એન્કાઉન્ટર બાદ પોલીસ પર આંગળી, એફઆઈઆર નોંધવાની માંગ\nહૈદરાબાદ એનકાઉન્ટરઃ આરોપીઓના એનકાઉન્ટર બાદ પીડિતાના પિતા બોલ્યા હવે મળી દીકરીના આત્માને શાંતિ\nહૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ સીન રિક્રિએટ અને પછી ચારેના મોત, જાણો એ સમયની કહાની\nહૈદરાબાદ ગેંગરેપ કેસઃ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં ભાગવાની કોશિશમાં ઠાર મરાયા ચારે આરોપી\nપશ્ચિમ બંગાળમાં 9 મહિનાની બાળકી સાથે રેપ, પોલિસે નોંધ્યો કેસ\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\nહૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ સીન રિક્રિએટ અને પછી ચારેના મોત, જાણો એ સમયની કહાની\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\nનિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2015/10/30/%E0%AA%88%E0%AA%B2%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%97%E0%AB%81%E0%AA%AB%E0%AA%BE%E0%AA%93/", "date_download": "2019-12-07T07:12:39Z", "digest": "sha1:NKDTPDH4ZKVESSCR3TSZV56J3G2HC7EK", "length": 24856, "nlines": 195, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "ઈલોરાની ગુફાઓ | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nઅજંતા અને ઈલોરાની ગુફાઓનું નામ કોણે નહિ સાંભળ્યું હોય આ બંને સ્થળોની ગુફાઓ ભારતમાં તથા વિદેશોમાં પણ જાણીતી છે. આ ગુફાઓની કોતરણી, અંદરનાં સ્થાપત્યો અને શિલ્પકામ એવાં અદભૂત છે કે દર વર્ષે દુનિયામાંથી લાખો પ્રવાસીઓ આ ગુફાઓ જોવા આવે છે. ખડકોમાં કોતરકામ કરીને અંદર બનાવેલ મંદિરો, મૂર્તિઓ, પ્રસંગો, પેઈન્ટીંગ વગેરે જોઇને મુલાકાતીઓ દંગ રહી જાય છે કે આવાં સુંદર કલાત્મક શિલ્પો કેવી રીતે કંડાર્યાં હશે \nઅજંતા અને ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. ઈલોરાની ગુફાઓ ઔરંગાબાદ શહેરથી ઉત્તર-પશ્ચિમમાં આશરે ૨૦ કી.મી. દૂર છે. અજંતાની ગુફાઓ, ઈલોરાથી આશરે ૧૦૦ કી.મી. દૂર છે. બંને ગુફાઓ એકબીજાથી બહુ દૂર ન હોવાથી બંનેનું નામ સાથે જ લેવાય છે, અને એ બાજુ ફરવા જનારા લોકો બે ય ગુફા જોવાનું સાથે સાથે જ ગોઠવી દેતા હોય છે.\nઈલોરાની ગુફાઓ આશરે ૧૦૦૦ થી ૧૫૦૦ વર્ષ પહેલાં બની છે અને અજંતાની ગુફાઓ ૧૫૦૦ થી ૨૦૦૦ વર્ષ જૂની મનાય છે. ગુફાઓ બન્યા પછી, કાળક્રમે વરસાદ અને પવનથી, માટી અને જંગલોમાં દટાઈ ગય���લી, પણ ઈ.સ. ૧૮૧૯ના અરસામાં એક બ્રિટીશ ઓફિસરને એ બાજુ ફરતાં, ગુફાઓનો કંઇક અણસાર મળ્યો. એટલે ખોદકામ કરાવતાં આ ગુફાઓ મળી આવી છે. આ ગુફાઓએ એ જમાનાની કલાને જગત સમક્ષ ખુલ્લી મૂકી છે. અહીં આપણે ઈલોરાની ગુફાઓની વાત કરીશું.\nઈલોરાના ગુફાસમૂહમાં કુલ ૩૪ ગુફાઓ છે. આ ગુફાઓ રાષ્ટ્રકૂટસામ્રાજ્યના સમયમાં બની હોવાનું મનાય છે. આ ગુફાઓ ચરનાન્દ્રી નામની ખડકાળ ટેકરીની પશ્ચિમ તરફની ઉભી ધાર પર કોતરેલી છે અને તે ઉત્તર-દક્ષિણ ફેલાયેલી છે. ગુફાઓને દક્ષિણથી ઉત્તર તરફ ક્રમમાં જ ૧ થી ૩૪ નંબર આપેલા છે. તેમાં ૧ થી ૧૨ નંબરની ગુફાઓ બૌદ્ધ ગુફાઓ છે, ૧૩ થી ૨૯ નંબરની ગુફાઓ હિંદુ ગુફાઓ અને ૨૯ થી ૩૪ નંબરની જૈન ગુફાઓ છે. ગુફાઓ આગળ બગીચાઓ, લોન અને વિશાળ પાર્કીંગ બનાવ્યું છે. ગુફાઓના સંકુલમાં દાખલ થયા પછી, વાહન પાર્કીંગમાં મૂકીને, ટીકીટ લઈને એક પછી એક ગુફાઓ જોઈ શકાય છે. ઘણા લોકો પોતાની ગાડી લઈને આવે છે, ઘણા બસમાં આવતા હોય છે. ગુફાઓ ચાલીને જુઓ તો આશરે બે અઢી કી.મી. જેટલું ચાલવાનું થાય, ગુફાઓમાં પણ અંદર ફરો એટલે એ પણ ચાલવું પડે, થાકી જવાય. પણ અહીં રીક્ષાઓ મળે છે. રીક્ષા કરી લઈએ તો બહારનું ચાલવું ના પડે. રીક્ષા કરવી સારી. ઈલોરાની ગુફાઓ મંગળવારે બંધ રહે છે.\nહવે, આ ગુફાઓમાં અંદર શું જોવાનું છે, એની વાત કરીએ. ૧ થી ૧૨ નંબરની બૌદ્ધ ગુફાઓ ઈ.સ. ૫૦૦ થી ૭૫૦ના સમયગાળામાં બની છે. મોટા ભાગની બૌદ્ધ ગુફાઓ વિહાર જેવી છે, જે અભ્યાસ, ધ્યાન, સામાજિક વિધિઓ તથા રહેવા, રસોઈ અને સુવા માટે વપરાતી હશે એવું અનુમાન છે.\nગુફા નં. ૧માં અંદર આઠ રૂમો છે. આ રૂમો અનાજ ભરવા માટે વપરાતી હશે, એવું લાગે છે. અહીં સ્થાપત્ય ઓછું છે. ગુફા નં. ૨માં વચ્ચે મોટો હોલ છે. હોલની છત ૧૨ થાંભલા પર ટેકવેલી છે. દિવાલો પર બુદ્ધનાં, બેઠેલી મુદ્રામાં શિલ્પો કંડારેલાં છે. સામે વચ્ચે બુદ્ધ ગાદી પર બિરાજમાન છે. ગુફા નં. ૩ અને ૪, ગુફા ૨ જેવી જ છે, પણ અહીં થોડુંઘણું તૂટી ગયું છે. ગુફા નં. ૫ મહારવાડા ગુફા કહેવાય છે. અહીંનો સભાખંડ ઘણો મોટો છે. સામે બેઠક પર બુદ્ધ બિરાજેલા છે. તેમનો જમણો હાથ જમીન પર ટેકવેલો છે. ગુફા ૬નાં શિલ્પો બહુ જ સરસ છે. ડાબી બાજુ દેવી તારા છે.જમણી બાજુ મહામયૂરી દેવી છે. આ દેવી હિંદુઓની સરસ્વતી દેવી જેવી છે.તેમની બાજુમાં મયૂર (મોર) છે. અભ્યાસુ વિદ્યાર્થીઓ દેવીના પગ આગળ બેસે છે.\nગુફા નં. ૧૦ બહુ જ જાણીતી છે. તે ચૈત્ય કહેવાય છે. ચૈત્ય એટલે પ્રાર્થના હોલ. હોલની ��ત લાકડાનાં બીમ જેવી કોતરણીવાળી છે. આથી લોકો તેને ‘સુથારની ગુફા’, ‘સુથારની ઝૂંપડી’, ‘વિશ્વકર્મા ગુફા’ જેવાં નામથી પણ ઓળખે છે. ગુફાને છેડે સ્તૂપ છે. સ્તૂપની આગળ બુદ્ધ, ઉપદેશ આપતી મુદ્રામાં બેઠેલા છે. તે ૫ મીટર ઉંચા છે. બુદ્ધની પાછળ મોટું બોધિવૃક્ષ કોતરેલું છે. આ ગુફાનો દેખાવ અજંતાની ગુફા નં. ૧૯ અને ૨૬ જેવો છે.\nગુફા ૧૧ બે માળની છે, તે ‘દો તાલ’ કહેવાય છે. ઉપરના માળે લાંબુ સભાગૃહ છે. તેમાં થાંભલાઓ છે. હોલમાં બુદ્ધની મૂર્તિ છે. એમાં દુર્ગા અને ગણેશ પણ છે. પાછળથી હિંદુઓએ આ શિલ્પો ઉમેર્યાં હોય એવું બને. ગુફા નં. ૧૨ને ૩ માળ છે, તેથી તે ‘તીન તાલ’ કહેવાય છે. નીચેના મંદિરની દિવાલો પર ૫ મોટાં બોધિસત્વ અને ૭ બુદ્ધનાં શિલ્પો છે.\nહિંદુ ગુફાઓ ઈ.સ. ૬૦૦ થી ૮૭૦ના અરસામાં બની હોવાનું કહેવાય છે. આ બધી ગુફાઓ ભગવાન શીવને સમર્પિત છે. દિવાલો પર હિંદુ શિલ્પો છે.\nગુફા ૧૪ને ‘રાવણ કી ખાઈ’ કહે છે.તેના પ્રવેશ આગળ ગંગા અને યમુના નદીઓ કોતરેલી છે. અંદર મોટું ગર્ભગૃહ છે. દિવાલો પર આકર્ષક શિલ્પો છે. ગુફા ૧૫ને દશાવતાર કહે છે. દિવાલો પર વિષ્ણુના અવતારોનાં શિલ્પો છે. વિષ્ણુ ભગવાન નરસિંહના રૂપમાં હિરણ્યકશીપુનો વધ કરે છે, તે શિલ્પ ઘણું જ સરસ છે. શીવજીનું ચિત્ર નટરાજની મુદ્રામાં છે. મંડપની પાછળની દિવાલે રાજા દંતીદુર્ગાનાં લખાણો છે.\nગુફા નં. ૧૬ બહુ જ અગત્યની છે. આ ગુફા સૌથી મધ્યમાં અને બીજી ગુફાઓ આજુબાજુ બનાવી હોય એવું લાગે. ઈલોરાની ૩૪ ગુફાઓમાં આ ગુફા સૌથી વધુ જાણીતી છે. આ ગુફાને કૈલાસ મંદિર કહે છે. કૈલાસ પર્વત એટલે શંકર-પાર્વતીનું રહેઠાણ. અહીં એક જ મોટા ખડકમાંથી કૈલાસ મંદિર બનાવ્યું છે. તે આપણને કૈલાસ પર્વતની યાદ અપાવે એવું ભવ્ય છે. મંદિર બહુમાળી છે. તે, એથેન્સના પ્રખ્યાત મંદિર પાર્થીનોન કરતાં બમણી જગા રોકે છે. પહેલાં અહીં સફેદ પ્લાસ્ટર કરેલું હતું, ત્યારે તે બરફાચ્છાદિત કૈલાસ પર્વતને ઘણું મળતું આવતું હતું.\nમંદિરનું પ્રવેશદ્વાર બે માળનું છે, જે દક્ષિણ ભારતનાં મંદિરોના ગોપુરમ જેવું છે. પ્રવેશ પછી, બે બાજુ ખુલ્લી વિશાળ પરસાળો છે. વચમાં ૩ બાંધકામ છે. પહેલું નંદીમંડપ છે. એમાં નંદી (પોઠિયો)ની મોટી પ્રતિમા છે. નંદીમંડપ ૧૬ થાંભલાઓ પર અને ૩૦ મીટર ઉંચો છે. નંદીમંડપને મુખ્ય મંદિર સાથે જોડતો ખડકનો બ્રીજ છે. એના પછી વચ્ચેના મંડપમાં શીવજીનું લીંગ છે. તેની પાછળ મુખ્ય મંદિર છે. તે દક્ષિણ ભારતીય મંદિર જેવું લાગે છે. મંદિરને થાંભલાઓ, રૂમો, બારીઓ વગેરે છે, અને દિવાલો પર શિલ્પો તો એટલાં બધાં કે ના પૂછો વાત \nખુલ્લી પરસાળમાં બે ધ્વજસ્તંભ છે. બાજુમાં પૂર્ણ કદના બે હાથીઓ કોતરેલા છે. પરસાળની ધારોએ ત્રણ માળની થાંભલાઓવાળી ગેલેરીઓ છે. ગેલેરીઓમાં દેવીદેવતાઓનાં સ્થાપત્યો છે.\nકૈલાસ મંદિર જોતાં એમ જ લાગે કે આપણે એક પૂર્ણ સ્વરૂપના શીવમંદિરમાં આવી ગયા છીએ. પણ આ મંદિર ચણીને બાંધકામ કરીને નથી બનાવ્યું, બલ્કે ખડકને કોતરીને બનાવ્યું છે. કેટલું અઘરું છે આ કામ અહીં ૨ લાખ ટન જેટલા વજનનો ખડક કોતરાયો છે, અને મંદિરને પૂરું કરતાં સો વર્ષ લાગ્યાં છે. રાષ્ટ્રકૂટ સ્થાપત્યની આ ભવ્ય સિદ્ધિ છે. માનવજાતે કરેલું આ મહાન કાર્ય છે.\nચાલો, આગળ વધીએ. ગુફા નં. ૨૧ ‘રામેશ્વર’ તરીકે ઓળખાય છે. અહીં એક ઉંચા ચબૂતરા પર નંદીનાં દર્શન થાય છે. અહીં બે નદી દેવીઓની જોડ, બે દ્વારપાલો તથા યુગલચિત્રો જેવાં સુંદર શિલ્પો છે. ગુફા નં. ૨૨ ‘નીલકંઠ’માં પણ ઘણાં સ્થાપત્યો છે. પછી આગળ જતાં રસ્તો નીચે ઉતરે છે. અહીં ચોમાસામાં અનેક ધોધ પડે છે. અહીં વેલગંગા નામની નદી પણ વહે છે. ગુફા નં. ૨૫ ‘કુંભારવાડા’માં રથ ચલાવતા સૂર્યદેવનું શિલ્પ છે. ગુફા ૨૭ ‘ગોપી લેના’ કહેવાય છે.\nગુફા નં. ૨૯ ‘ધુમાર લેના’ તરીકે ઓળખાય છે. તેનો દેખાવ મુંબઈ પાસેની એલીફન્ટા ગુફા જેવો છે. તેની સીડીઓ પર દ્વારપાલ તરીકે સિંહ બેસાડેલા છે. અંદર દિવાલો પર ઘણાં શિલ્પો કોતરેલાં છે. અહીં શીવ-પાર્વતીના લગ્નનું શિલ્પ છે. બીજા એક શિલ્પમાં રાવણ શંકર-પાર્વતી સહિત કૈલાસ પર્વતને ઉંચકાતો હોય એવું ચિત્ર છે. એક શિલ્પમાં પાર્વતી રમતમાં પાસા નાખવા જાય છે, શીવજી તેમને પીઠ પર હાથથી ટેકો આપે છે.\n૩૦ થી ૩૪ નંબરની જૈન ગુફાઓ ઈ.સ. ૮૦૦ થી ૧૦૦૦માં બની છે. આ ગુફાઓ જૈન ધર્મની ફિલોસોફી પ્રમાણેની છે. તેમાં આર્ટ વર્ક ઘણું છે. કેટલીક ગુફામાં છત પર પેઈન્ટીંગ કરેલાં છે. આ ઉપરાંત, આ ગુફાઓમાં સમાવાસરના છે, જેમાં તીર્થંકરો બેસીને ઉપદેશ આપે છે. ગુફા નં. ૩૧ એ ૪ થાંભલાવાળો હોલ છે. જૈન ગુફાઓમાં ગુફા નં. ૩૨ અગત્યની છે. તે ‘ઇન્દ્રસભા’ તરીકે ઓળખાય છે. તે કૈલાસ મંદિરનું નાનું સ્વરૂપ છે. આ ગુફા ૨ માળની છે. તેની છત પર કમળના ફૂલનું કોતરકામ છે. અહીં યક્ષ અને માતંગનાં શિલ્પો છે. નં. ૩૩ જગન્નાથસભા તરીકે ઓળખાય છે. ગુફા ૩૪ નાની ગુફા છે.\nઈલોરાની ગુફાઓ જોઇને એમ લાગે છે કે ભારતનો કેટલો બધો ઈતિહાસ અને સંસ્કૃતિ અહી�� અકબંધ પડ્યાં છે જૂના જમાનામાં કેવી ભવ્ય કલા અહીં મોજૂદ હતી જૂના જમાનામાં કેવી ભવ્ય કલા અહીં મોજૂદ હતી ત્રણ મોટા ધર્મો વચ્ચે કેવો સરસ સુમેળ હતો ત્રણ મોટા ધર્મો વચ્ચે કેવો સરસ સુમેળ હતો ઈલોરાનાં સ્થાપત્યો દુનિયામાં અજોડ છે. યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટમાં ઈલોરાનો સમાવેશ થયેલો છે. ભારતીય પુરાતત્વ ખાતા હેઠળ આ રક્ષિત સ્મારક છે.\nએક વાર આ સ્થાપત્યો જરૂર જોવાં જોઈએ. ઔરંગાબાદથી ઈલોરા તરફ આવતાં વચ્ચે દોલતાબાદનો કિલ્લો અને ચાંદ મિનાર આવે છે, તે જોવા જેવાં છે. વળી, ઈલોરાથી ૧ કી.મી. દૂર ઘ્રુષ્ણેશ્વર જ્યોતિર્લીંગ છે. ભારતનાં બાર જ્યોતિર્લીંગોમાંનું તે એક છે. તે પણ જોવા જેવું છે. ઔરંગાબાદમાં પણ ‘બીબી કા મકબરા’, ‘પનચક્કી’ વગેરે જોવા જેવાં છે.\nPrevious કલહસ્તી (કલહત્તી) ધોધ Next અજંતાની ગુફાઓ\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nવિરાસત વન અને ચાંપાનેર\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\n« સપ્ટેમ્બર નવેમ્બર »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/poem/gujarati/siv6iqtl/giit/detail", "date_download": "2019-12-07T06:38:46Z", "digest": "sha1:M6D6XVXXSIYZ6ZGEGCRNSR3RJTJ2CETU", "length": 2911, "nlines": 129, "source_domain": "storymirror.com", "title": "ગુજરાતી કવિતા ગીત by Harshida Dipak", "raw_content": "\nનાનકડી વાડીમાં ખીલ્યું છે ફૂલ,\nહરિ, ખીલ્યું છે ફૂલ એનાં થાયે ન મૂલ\nએના દરવાજે ઢોલ કાંઈ વાગે ઢમઢમ,\nએની ઝાંઝરીનો નાદ મીઠો છમછમ છમછમ,\nતુજને દેખીને એવું રહેતું મશગુલ,\nહરિ રહેતું મશગુલ અને થાય ઝુલાઝૂલ\nઘેન આંખડીમાં ભર્યું તે એવું ભર્યું,\nવળી આંગણાને અમૃતનું અમૃત કર્યું,\nરાત વહી જાય પછી બોલે બુલબુલ,\nહરિ બુલબુલના સૂર બધાં કહેતાં રે ખુલ\nહોય રઢિયાળી રાત એને ઝીલતી રહી,\nધરા ભીંજાતી નદીયો ને નદીઓ લઈ\nનાદ એનો સુણીને થાતી પ્રફુલ્લ\nહરિ પંડે વીંટાળું છું તારું પટકુલ.\nકવિતા વાદી ફૂલ ઢોલ ઝાંઝરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/sardar-sarovar-dam-has-crossed-the-level-of-132-meters-102280", "date_download": "2019-12-07T07:10:38Z", "digest": "sha1:ZFSUNJML4T6HTTLAWS6UIRLUR5WFBSLG", "length": 6034, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "sardar sarovar dam has crossed the level of 132 meters | સરદાર સરોવરે પહેલી વાર પાર કરી 132 મીટરની સપાટી - news", "raw_content": "\nસરદાર સરોવરે પહેલી વાર પાર કરી 132 મીટરની સપાટી\nસરદાર સરોવરે પહેલી વાર 132 મીટરની સપાટીને પાર કરી છે. પાવર હાઉસના તમામ યુનિટ ચાલુ કરવામાં આવ્યા છે.\nસર��ાર સરોવરે પહેલી વાર પાર કરી 132 મીટરની સપાટી\nરાજ્ય અને ઉપરવાસમાં સારા વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમમાં પાણીની સપાટી 132. 02 મીટર પર પહોંચી છે. જેના કારણે રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ ચાલુ કરવામાં આવ્યા છે. હાલ સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી 59, 935 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમના સાત દરવાજા ખુલ્લા હોવાથી 1, 17, 519 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.\nસતત પાણીની આવકના કારણે ડેમમાં રિવર બેડ પાવર હાઉસના 1200 મેગાવોટના તમામ યુનિટ ચાલુ કરી દેવામાં આવ્યા છે. ડેમમાં દરવાજા મુક્યા બાદ પહેલી વાર ડેમ ટોચની સપાટી પર પહોંચ્યો છે. તો જેમના દરવાજા ખોલવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે.\nઆ પણ જુઓઃ Veronica Gautam:ગુજરાતી ફિલ્મોની દિશા બદલનાર ફિલ્મ 'કેવી રીતે જઈશ'ની આયુષી યાદ છે \nરાજ્યમાં સતત એક અઠવાડિયાથી વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે તમામ જળાશયોમાં નવા નીર આવ્યા છે. અને હજુ પણ મેઘરાજા ગુજરાત પર મહેરબાન થવાની તૈયારીમાં છે. આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના કારણે પાણીની આવક થતા જળાશયો ભરાયા છે અને પાણીની ચિંતા હળવી થઈ શકે છે.\nટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6નાં મોત, બે ગંભીર\nઅરબી સમુદ્રમાં ‘પવન’ વાવાઝોડું સક્રિય, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી\nગાંધીના ગુજરાતમાં ગાંધીનગરમાં જ ગાંધી નામ સાથે ચેડાં\nગુજરાતના આ એરપોર્ટ પર કબૂતર પકડવા પર મળશે ઈનામ\nસની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ\nસાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો\nઑફિસ જવા માટે આ ઢોલીવુડ બ્યૂટીઝની જેમ થાઓ તૈયાર, લાગશો પર્ફેક્ટ\nAishwarya Majmudar બંધાઈ સગાઈના બંધનમાં, જુઓ ખૂબસુરત તસવીરો\nટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6નાં મોત, બે ગંભીર\nઅરબી સમુદ્રમાં ‘પવન’ વાવાઝોડું સક્રિય, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી\nગાંધીના ગુજરાતમાં ગાંધીનગરમાં જ ગાંધી નામ સાથે ચેડાં\nગુજરાતના આ એરપોર્ટ પર કબૂતર પકડવા પર મળશે ઈનામ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/274437", "date_download": "2019-12-07T07:05:20Z", "digest": "sha1:CHGRHI5AEBMK6WIT5EQ6MFZTWQ4GVHN2", "length": 13852, "nlines": 102, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "ગચ્છાધિપતિ જયઘોષ સૂરીશ્વરજી મહારાજની પાલખી યાત્રા", "raw_content": "\nગચ્છાધિપતિ જયઘોષ સૂરીશ્વરજી મહારાજની પાલખ�� યાત્રા\nકરોડો રૂપિયાની લાગી બોલી\nમુંબઈ, તા. 14 : સુવિશાલ ગચ્છાધિપતિ સિદ્ધાંત દિવાકર આચાર્યદેવ શ્રીમદ વિજય જયઘોષ સૂરીશ્વરજી મહારાજ સાહેબ બુધવારે બપોરે અમદાવાદ ખાતે કાળધર્મ પામ્યા હતા અને આજે તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શનાર્થે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉમટી પડયાં હતાં. રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય રાકેશ શાહ, પાલડીની કૉર્પોરેટર સુજોય મહેતા, વાસણાના કૉર્પોરેટર અમિત શાહ, મહારાજ સાહેબના શિષ્ય સૌમ્ય પ્રભા અને હિમાંશુ શાહે પણ દર્શન કર્યા હતા. ગચ્છાધિપતિ જયઘોષ સૂરીશ્વરજી મહારાજ સાહેબની પાલખી યાત્રા પહેલા પાલડી સ્થિત ઓપેરા જૈન સંઘ ઉપાશ્રય ખાતે પાલખીના ચઢાવા થયા હતા. અંદાજે 19 જેટલા વિવિધ ચઢાવા દરમિયાન શ્રદ્ધાળુઓએ દરેક વખતે લાખો રૂપિયાની બોલી લગાવી હતી. પાલખી પધરામણીના રૂા.31,31,000ની બોલી લગાવી ચઢાવાનો લાભ સંગીતાબહેને લીધો હતો. જે બાદ પ્રથમ ગુરુપૂજનની બોલી બોલવામાં આવી હતી અને મુંબઇના જમના બહેને ગુરુપૂજનના રૂા.36,36,000 ચડાવાનો લાભ લીધો હતો. જ્યારે તેઓને મુખાગ્નિ આપવાની અંતિમ બોલી રૂા.4 કરોડ 51 લાખ બોલવામાં આવી હતી. અમદાવાદના આંબલી ખાતે આવેલા લબ્ધિ નિધાન જૈન સંઘ ખાતે તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.\nઅમદાવાદમાં કાળધર્મ પામેલા ગચ્છાધિપતિ જયઘોષ સૂરીશ્વરજી મહારાજ સાહેબના પાર્થિવ દેહના અગ્નિદાહ પહેલા આજે તેમની પાલખીના ચઢાવા થયા હતા. ગચ્છાધિપતિ જયઘોષ સૂરીશ્વરજી મહારાજ સાહેબની પાલખી યાત્રા પાલડી સ્થિત ઓપેરા ઉપાશ્રયથી નીકળી હતી જે ગચ્છાધિપતિ જયઘોષ સૂરીશ્વરજી મહારાજ સાહેબના આંબલી ખાતેના લબ્ધિનિધાન જૈન સંઘ ખાતે પહોંચી હતી અને ત્યાં સાંજે ચાર વાગ્યે અગ્નિદાહ અપાયો હતો. અગ્નિદાહ માટે 4.51 કરોડની બોલી બોલાઈ હતી. જયધોષ સૂરીશ્વરજી મહારાજ સાહેબની ચાર પરિવારોએ ભેગા મળીને બોલી બોલ્યા હતા. જેમાં શાંતાબહેન વસંતભાઇ અદાણી પરિવાર, મંજુલાબહેન રમણલાલ ચાણસ્માવાળા પરિવાર, ધત્રિકા બહેન કલ્પેશભાઇ શાહ પરિવાર અને દિપકભાઇ બારડોલીવાળા પરિવારે ભેગા થઇને બોલી બોલ્યા હતા અને અગ્નિસંસ્કાર વિધિ કરી હતી.\nપૂજ્યશ્રીના કાળધર્મના સમાચાર વાયુવેગે પ્રસરતા દેશ-વિદેશમાં વસતા જૈનો શોકમાં ગરકાવ થઈ ગયાં હતાં. પાલડી સ્થિત ઓપેરા ઉપાશ્ર્ય ખાતે મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો ઉમટી પડયાં હતાં. જ્યાં વિવિધ ચઢાવાઓ થયા બા�� તેમના પાર્થિવ દેહને આંબલી રોડ સ્થિત જૈનસંઘ લઇ જવા પાલખી યાત્રા યોજાઇ હતી. આ પાલખી યાત્રા જૈનાચાર્ય ભુવનસૂરી સ્મૃતિ મંદિર પંકજ સોસાયટીથી અંજલિ ચાર રસ્તા, ધરણીધર, નહેરૂનગર ચાર રસ્તા, શિવરંજની, રામદેવનગર ચાર રસ્તા, ઇસ્કોન ચાર રસ્તા, જયંતિલાલ પાર્ક બીઆરટીએસ બસસ્ટોપ, પાર્શ્વ લકઝુરિયા ફ્લેટ- આંબલી ખાતેના લબ્ધિનિધાન જૈન સંઘ ખાતે પહોંચી હતી જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરાયા તે સ્થળ પર સ્મૃતિ મંદિર બનશે.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/the-gujarat-government-will-pay-rs-1-lakh-on-getting-married-in-the-other-cast-049655.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T07:06:51Z", "digest": "sha1:NVCRHDTNFDDOMJNW54IDYEIIHZLENDKG", "length": 15529, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "બીજી કાસ્ટમાં લગ્ન કરવા પર ગુજરાત સરકાર 1 લાખ રૂપિયા આપશે | The Gujarat government will pay Rs 1 lakh on getting married in the other cast - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n16 min ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n53 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n54 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nબીજી કાસ્ટમાં લગ્ન કરવા પર ગુજરાત સરકાર 1 લાખ રૂપિયા આપશે\nગુજરાતમાં યુવતીનું બીજી કાસ્ટમાં લગ્ન કરવા પર, તેને ડો.સવિતા આંબેડકર આંતર-જાતિ વિવાહ પ્રોત્સાહન યોજના હેઠળ એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે ��ે. આ માટે, કન્યાના માતાપિતા પાસેથી વાંધા પ્રમાણપત્ર (એનઓસી) મેળવવાની જરૂર છે. પરંતુ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘોષણા કરી દીધી છે કે આંતર-જાતિના લગ્ન કરનારા યુગલોને એનઓસીની જરૂર નહીં પડે. તેમને એક લાખની પ્રોત્સાહક રકમ બીજી રીતે પણ આપી શકાય છે. મુખ્યમંત્રીએ કહ્યું કે હવે પ્રેમાળ યુગલોને આ યોજનાનો લાભ લેવા માતાપિતા પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) લેવાની ફરજ પાડવામાં આવશે નહીં.\nજ્યારે બંનેમાંથી એક દલિત સમાજનું હોય ત્યારે એક લાખ રૂપિયાની સહાય\nમુખ્યમંત્રીએ એક પત્રમાં જણાવ્યું છે કે તેમણે સંબંધિત વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. જણાવી દઈએ કે, રાજ્યની ડો.સવિતા આંબેડકર આંતર જાતીય વિવાહ પ્રોત્સાહન યોજના હેઠળ, જોડામાંથી એક સદસ્ય દલિત સમાજનું હોય તો આંતર-જાતિના યુગલોને એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. આમાંથી 50,000 રૂપિયા રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રના રૂપમાં આવે છે, જ્યારે બાકીના સ્થાનિક ખાતાના રૂપમાં આપવામાં આવે છે.\nઅમદાવાદના 175 યુગલોને 97.50 લાખ રૂપિયા આપ્યા\nઆ યોજના એવા યુનિયનોને લાગુ પડતી નથી જ્યાં એક સાથી અનુસૂચિત જાતિનો હોય અને તે બિનહિંદુ હોય. 2019 માં, એકલા અમદાવાદના 175 યુગલોને યોજના હેઠળ 97.50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.\nઅધિકારીઓએ જણાવ્યું હતું કે હવે શું ફરજિયાત નથી\nજો કે, ઘણા લોકો જેમણે લાભોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો તે ફરિયાદ કરી હતી કે જિલ્લા કક્ષાના અધિકારીઓએ કન્યાના માતાપિતા પાસેથી ફરજિયાત દસ્તાવેજોમાંની એક તરીકે એનઓસી દર્શાવતા સોગંદનામાની માંગ કરી હતી. સત્તાવાર રીતે, એફિડેવિટ ઘણા દસ્તાવેજોમાંથી એક છે (લગ્નના પ્રમાણપત્ર સહિત) જેને સબમિટ કરવાની જરૂર છે, પરંતુ ફરજિયાત નથી.\nજીગ્નેશ મેવાણીએ વિવાદિત કલમ દૂર કરવાની માંગ કરી હતી\nઆ અગાઉ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મુખ્ય પ્રધાનને પત્ર લખીને વિવાદિત કલમને આવેદનપત્રમાંથી હટાવવાની માંગ કરી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે આ મામલો વિચારણા હેઠળ છે.\nમેવાણીએ કહ્યું છે કે આ પગલાંનું સ્વાગત છે, આ બાબત કેટલી ઝડપથી ઉકેલાય છે તે જોવાની જરૂર છે. આપણા જેવા ઉચ્ચ પિતૃસત્તાત્મક સમાજમાં, જ્યાં તમને આંતરજાતિય લગ્ન કરવા પર મોતને ઘાટ ઉતારી શકે છે, આપણે પણ યુગલોને માતાપિતાને એનઓસી પ્રદાન કરવા ન કહેવું જોઈએ, કેમ કે તેઓ ગાંઠ બ��ંધનારા પુખ્ત વયના લોકો છે અને તેઓ શું કરે છે તે જાણતા હોય છે.\nસોગંદનામું માંગવાનું એકમાત્ર કારણ ડેટા એકત્રિત કરવાનું છે\nઆ સંદર્ભમાં વારંવાર પ્રશ્નો કર્યા પછી, અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે આવા સોગંદનામું માંગવાનું એક માત્ર કારણ ડેટા એકત્રિત કરવાનું હતું જેથી તેઓ નક્કી કરી શકે કે કેટલા આંતર-વંશીય લગ્નોમાં માતાપિતાની સહમતી હતી, અને એનઓસીનો ઉપયોગ કરવાથી સામાજિક સંવાદિતાને પ્રોત્સાહન મળી શકે છે.\n'દંપતી યોજનાનો લાભ મેળવવા ઉમેદવારીપત્ર'\nએક અધિકારીએ જણાવ્યું હતું કે, જો દંપતી યોજનાનો લાભ મેળવવા માટે હકદાર છે, પછી ભલે તે કોલમ ટિક ન કરે અથવા સોગંદનામું રજૂ કરાયું ન હોય. કોલમનું એકમાત્ર કારણ એ છે કે આપણે સામાજિક એકતાની ગતિને સમજીએ.\nદુનિયાની સૌથી ઉંચી પ્રતિમા જોવા 1 દિવસમાં 34000 લોકો આવ્યા\nવિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નજીક 1300 એકરમાં બની રહેલું વર્લ્ડ ક્લાસ Zoo\nસોમનાથ મંદિર પર 200 કરોડનો ખર્ચ થશે, મુગલોએ 17 વાર તોડ્યું હતું\nગુજરાત સરકાર નર્મદા ડેમને 450 ફૂટ સુધી ભરશે, મધ્યપ્રદેશના ગામો પર સંકટ\nદુનિયાની સૌથી ઉંચી પ્રતિમા જોવા 1 દિવસમાં 34000 લોકો આવ્યા\nસ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનશે હોટલ-મૉલ, 5 હજાર આદિવાસીઓ તેના વિરોધમાં\nરેલવે યૂનિવર્સિટી માટે સરકારે 1 કરોડથી વધુની જમીન ફાળવી\nIAS ગૌરવ દહિયાને ગુજરાત સરકારે સસ્પેન્ડ કર્યા, ગંભીર આરોપો\nગુજરાત સરકારનો નવો કાયદો, પાણીના બગાડ પર 2 લાખ સુધીનો દંડ\nગીરમાં લાયન શો ગુનામાં 74 લોકોની ધરપકડ, 212 સિંહ મર્યા\n2 વર્ષમાં 207 વાર તૂટી નર્મદા પ્રોજેક્ટની નહેરો, સરકારે કહ્યું, ઉંદરો છે કારણ...\nનર્મદા યોજના પર 70 હજાર કરોડ ખર્ચાયા, છતાં પાણીનો પ્રશ્ન ઉકેલાયો નથી\nસરકારે સ્વીકાર્યું- નર્મદા પાઇપલાઇન પ્રોજેક્ટમાં 83 કરોડનું કૌભાંડ થયુ\nહૈદરાબાદ ગેંગરેપ કેસઃ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં ભાગવાની કોશિશમાં ઠાર મરાયા ચારે આરોપી\nનિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...\nT20: વેસ્ટ ઈન્ડિઝ સામે કેવો છે ભારતનો રેકોર્ડ, કોહલી વિસ્ફોટક કે હિટમેન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00298.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/lifestyle/articles/all-muhurt-are-auspicious-on-vijaya-dashmi-106109", "date_download": "2019-12-07T06:33:15Z", "digest": "sha1:TLCLFP2F2FVX64UVSCSQIBKQPBJSNNDR", "length": 6693, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "all muhurt are auspicious on vijaya dashmi | વિજયાદશમીએ તમામ મુહૂર્ત શુભ - lifestyle", "raw_content": "\nવિજયાદશમીએ તમામ મુહૂર��ત શુભ\nરથયાત્રા સાથે દશેરાના દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે વણજોયું કે વણમાગ્યું મુહૂર્તની ગણના શાસ્ત્રોમાં કરવામાં આવે છે.\nઆગામી મંગળવારે આસો સુદ ૧૦ ને વિજયાદશમી (દશેરા) પર્વની ઉજવણી થશે. જાણીતા જ્યોતિષ રાવલના જણાવ્યા અનુસાર વસંત પંચમી, ગુડી પડવો, નૂતન વર્ષ, રથયાત્રા સાથે દશેરાના દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે વણજોયું કે વણમાગ્યું મુહૂર્તની ગણના શાસ્ત્રોમાં કરવામાં આવે છે. આવા દિવસે મકાન-મિલકતના દસ્તાવેજકરણ, નવા વાહનની ખરીદી, નવા ઘરમાં ગૃહપ્રવેશ, નવા ધંધાનું ઉદ્ઘાટન મુરત કે તમામ પ્રકારની ઇલેક્ટ્રૉનિક્સ ચીજવસ્તુઓની ખરીદી કરી શકાય. આવા દિવસે વિશેષ શનિદેવ, હનુમાનજી, મંગળ ગ્રહનાની ભક્તિ-ઉપાસના સાથોસાથ કુળદેવીની ઉપાસના પણ કરતા હોય છે. આ ઉપરાંત ઘણા શ્રદ્ધાળુઓ કાલી-તારા-ષોડશી, ભૂવનેશ્વરી, ત્રિપુર, ભૈરવી, ધૂમાવતિ, બગલામુખી, માતંગી અને કમલા આ દસ મહાવિદ્યાનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરતા હોય છે. ખાસ કરીને અસ્ત્ર, શસ્ત્રની પૂજા કરવાની અનોખી પરંપરા આપણા શાસ્ત્રોમાં સમજાવેલ છે તેમ જ મીઠાઈ ખાવા-ખવડાવવાની પરંપરા અનાદિકાળથી ચાલતી આવે છે. આવા દિવસે ગ્રહગોચર પરિભ્રમણમાં ચંદ્ર મકર રાશિ- સ્વામી શનિ, શ્રવણ નક્ષત્ર સ્વામી ચંદ્ર હોવાથી કોઈ પણ કાર્ય કરવાથી વધારે દીપી ઊઠશે. વિક્રમ સંવત ૨૦૭૬ નૂતન વર્ષ માટે વેપારી વર્ગને નવા ચોપડા ખરીદવાના શુભ મુહૂર્ત નીચે દર્શાવેલ સમયે ખરીદી કરવાથી નવા વર્ષમાં વેપાર-વ્યવસાયમાં બરકત બની રહેશે.\nશુભ ચોઘડિયું સવારે ૯.૩૪થી ૧૧.૦૪, લાભ ચોઘડિયું સવારે ૧૧.૦૪થી ૧૨.૩૪, અમૃત ચોઘડિયું સવારે ૧૨.૩૪થી ૧૪.૦૪, શુભ ચોઘડિયું બપોરે ૧૫.૩૫થી ૧૭.૦૫, લાભ ચોઘડિયું બપોરે ૨૦.૦૬થી ૨૧.૩૫\nઅંકશાસ્ત્ર મુજબ ડિસેમ્બર મહિનો તમારા લક્કી નંબર પ્રમાણે કેવો રહેશે\nસાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું\nજ્યોતિષ મુજબ કેવું રહેશે ઉદ્ધવ સરકારનું ભાવિ\nજાણો તમારું સાપ્તાહિક રાશિભવિષ્ય\nસની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ\nસાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો\nઑફિસ જવા માટે આ ઢોલીવુડ બ્યૂટીઝની જેમ થાઓ તૈયાર, લાગશો પર્ફેક્ટ\nAishwarya Majmudar બંધાઈ સગાઈના બંધનમાં, જુઓ ખૂબસુરત તસવીરો\nઅંકશાસ્ત્ર મુજબ ડિસેમ્બર મહિનો તમારા લક્કી નંબર પ્રમાણે કેવો રહેશે\nસાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમાર��ં આ અઠવાડિયું\nજ્યોતિષ મુજબ કેવું રહેશે ઉદ્ધવ સરકારનું ભાવિ\nજાણો તમારું સાપ્તાહિક રાશિભવિષ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00298.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/travel/nalgonda-tourism-the-glorious-past-present-019311.html?utm_source=articlepage-Slot1-7&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T07:01:55Z", "digest": "sha1:XMIIHSFHDCMEAE6XXEWEMB3FKTEINFMF", "length": 12064, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગૌરવશાળી અતીત અને વર્તમાનની ઝાંખી કરાવતું નલગોંડા | Nalgonda Tourism – The Glorious Past and Present - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n11 min ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n48 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n49 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nગૌરવશાળી અતીત અને વર્તમાનની ઝાંખી કરાવતું નલગોંડા\nનલગોંડા આંધ્ર પ્રદેશના નલગોંડા જિલ્લાનું નગર નિગમ શહેર છે. શહેરનું નામ બે તેલુગુ શબ્દોનું એક સંયોજન છે, નલ્લા અને કોંડા ક્રમશઃ બ્લેક અને હિલ માટે છે. તેથી સ્થાનિક ભાષામાં તેનો અર્થ બ્લેક હિલ થાય છે. પહેલા નલગોંડા ક્ષેત્ર નીલગિરિના નામથી જાણીતું હતું. બામનોના શાસનકાળ દરમિયાન આ શહેરના નલ્લાગોંડાના રૂપમાં ફરીથી નામકરણ કરવામાં આવ્યું હતું. નિજામોના શાસન દરમિયાન શાસકીય પ્રયજોનો માટે તેમને નલગોંડાના રૂપમાં બોલાવવામાં આવ્યું હતું.\nજો કે, આ સ્થળને આજે પણ લોકો નલ્લાગોંડા કહીને સંબોધે છે. નલગોંડા એ તેલંગણા આંદોલનનું એક કેન્દ્રીય ભાગ બની ગયું હતું, કારણ કે આંદોલનનો પ્રમુખ હિસ્સો નલગોંડા અને વારંગલ જિલ્લાની આસપાસનો હતો.\nબન્ને જિલ્લાઓના લભભગ તમામ કસબા અને ગામ તેલંગણા આંદોલનમાં સામેલ રહ્યાં છે. આંદોલન આંધર્ મહાસભા અને સામ્યવાદીઓના સભ્યોના દિમાગની ઉપજ હતું. માર્શલ લોના 1946 બાદથી આ ક્ષેત્રમાં પ્રસાર કરવામાં આવ્યો છે. અનેક લોકોએ આ ક્ષેત્રના સામંતી પ્રભુઓનો ગુંડા, રાજકારોના હાથે પોતાનો જીવ ગુમાવ્યો છે.\nનિજામની સેનાએ પણ આંદોલનના અનેક સમર્થકો���ી હત્યા કરીને જિલ્લામાં તબાહી મચાવી. જેના કારણે 5000 ગામો મુક્ત થઇ ગયા અને પ્રત્યેક ગામ માટે નેતા નિયુક્ત કરવામાં આવ્યા હતા. સામંતી પ્રભુઓની ભૂમિ લઇને જરૂરિયાતમંદ અને ખેતીની આબાદી વચ્ચે વિતરિત કરી દેવામાં આવી. અંતમાં ભારતીય દળો દ્વારા યુદ્ધને સમાપ્ત કરવામાં આવ્યું અને નલગોંડા તથા વારંગલ જિલ્લા સાથે હૈદરાબાદનું ક્ષેત્ર ભારતીય સંઘનો ભાગ બની ગયું. તો ચાલો તસવીરો થકી નિહાળીએ તેલંગણાના નલગોંડાને.\nનલગોંડામાં બનાવવામાં આવેલો રાજીવ પાર્ક\nનલગોંડામાં આવેલી લતીફ સાહેબ દરગાહ\nઐતિહાસિક મહત્વ ધરાવતું આશ્ચર્યજનક શહેર, વારંગલ\nગુજરાત બહાર આ દક્ષિણી શહેરમાં મહેકે છે ગુજરાતી સંસ્કૃતિ\nરાજા અને નૃત્યાંગનાની પ્રેમ કહાણીની ઓળખ છે આ શહેર\nદરરોજ ઉત્સવનાં રંગમાં રંગાયેલું શહેર મેડક\nકિલ્લાઓનું શહેર કહેવાય છે તેલંગણાનું ખમ્મામ\nભદ્રાચલમ, જ્યાંથી રાવણે કર્યું હતું માતા સિતાનું અપહરણ\nબુદ્ધિસ્ટો માટે એક મહત્વપૂર્ણ સ્થળ છે આ શહેર\nઆઈઆરસીટીસી ગુજરાત ફરાવવા માટે લાવ્યું પેકેજ, જાણો રેટ અને ડેટ\nગુજરાત સહિત દેશભરમાં બનશે 400 ગૌ પર્યટન કેન્દ્ર\nગુજરાત: વિદેશીઓએ 3 સૌથી મોટા તહેવારોથી મોં ફેરવી લીધું, 94 કરોડ ખર્ચ્યા છતાં...\n27 વર્ષે ગુજરાતમાં ફરી દેખાયો વાઘ, નાઈટ વિઝન કેમેરામાં કેદ, શોધવા માટે 5 ટીમ કાર્યરત\nSOLO TRIP પર ફોટોગ્રાફી માટે અપનાવો આ ફંડા\ntelangana tourism tourism tourist travel photos તેલંગણા પ્રવાસન પ્રવાસન પ્રવાસી ટ્રાવેલ તસવીરો\nદિશા રેપ-મર્ડર કેસના આરોપી ઠાર, સ્વાતિ માલીવાલે કહી મોટી વાત\nહૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ સીન રિક્રિએટ અને પછી ચારેના મોત, જાણો એ સમયની કહાની\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00299.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/274439", "date_download": "2019-12-07T07:05:11Z", "digest": "sha1:WL6OVAF7A252R2DBZF4TFH6IW723HRNC", "length": 15174, "nlines": 104, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "સ્ટેચ્યુ અૉફ યુનિટી હવે પ્રવાસીઓની આવક", "raw_content": "\nસ્ટેચ્યુ અૉફ યુનિટી હવે પ્રવાસીઓની આવક\nમામલે સ્ટેચ્યુ અૉફ લિબર્ટીને પાછળ પાડશે\nવડોદરા, તા. 14 : સ્ટેચ્યુ અૉફ યુનિટી ખાતે નવાં પ્રવાસન આકર્ષણો ઉમેરાતાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સ્ટેચ્યુ અૉફ યુનિટી ખાતે દરરોજના એવરેજ 9 હજાર 400થી વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. એક સર્વે મુજબ સ્ટેચ્યુ અૉફ લિબર્ટી જે વર્ષો જ���નું અને દુનિયાની અજાયબીમાં સ્થાન પામ્યું છે અને રોજના 10 હજાર પ્રવાસીઓ એવરેજ નોંધાય છે. ત્યારે સ્ટેચ્યુ અૉફ યુનિટી ખાતે પ્રવાસીઓની વધતી સંખ્યા જોતાં આગામી દિવસોમાં સ્ટેચ્યુ અૉફ લિબર્ટી કરતાં પણ લોકપ્રિયતામાં આગળ નીકળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્ટેચ્યુ અૉફ યુનિટી નજીક અન્ય વિવિધ પ્રકલ્પો ખુલ્લા મુકાતા પ્રવાસીઓનું આકર્ષણ વધી રહ્યું છે.\nસરદાર પટેલની પ્રતિમાનું 31 અૉક્ટોબર, 2018ના રોજ લોકાર્પણ થયા બાદ પ્રથમ વર્ષમાં જ પ્રવાસીઓનો સતત ધસારો જોવા મળ્યો છે. 1 નવેમ્બર, 2018થી 31 ઓક્ટોબર, 2019 સુધી એક વર્ષના સમયગાળામાં કુલ 29,32,220 પ્રવાસીઓએ સ્ટેચ્યુ અૉફ યુનિટીની મુલાકાત લીધી છે. આ પ્રવાસીઓની ટિકિટથી સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને કુલ 75 કરોડ જેટલી માતબર રકમની આવક પ્રાપ્ત થઈ છે. દિવાળી વૅકેશનમાં 2,91,640 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેમાંથી 10 ટકા જેટલા પ્રવાસીઓએ તો ફક્ત ચાલુ સાલે દિવાળીના તહેવારોમાં જ મુલાકાત લીધી હતી. ગયા વર્ષની રજાઓમાં સરેરાશ પ્રતિદિન 14,918 પ્રવાસીઓની સામે ચાલુ વર્ષે દિવાળીની રજાઓમાં સરેરાશ પ્રતિદિન 22,434 પ્રવાસીઓ નોંધાયા છે.\nઆ જોતાં પ્રતિદિન સ્ટેચ્યુ અૉફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં સરેરાશ પ્રવાસીઓની સંખ્યા 9400 પ્રતિદિન નોંધાઈ છે. ત્યારે જેની બરોબરી સ્ટેચ્યુ અૉફ લિબર્ટી સાથે કરીએ તો જ્યાં રોજના 10 હજાર પ્રવાસીઓ આવે છે. આ અંતર એકાદ મહિનામાં પૂર્ણ થઈ શકે તેમ છે.\nઆ બાબતે નર્મદા નિગમના એમ. ડી. રાજીવ ગુપ્તાએ ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, કેવડિયા ખાતે રિવર રાફ્ટિંગ, સાઇક્લિંગ જેવી એડવેન્ચર પ્રવૃત્તિઓ વિકસાવવામાં આવી છે. આ પ્રવૃત્તિઓનો ખાસ કરીને યુવા પ્રવાસીઓ હજારોની સંખ્યામાં ઉત્સાહભેર લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત યુવા પ્રવાસીઓ માટે નાઇટ ટ્રેકિંગ, ક્લાઇમ્બિંગ વોલ, રેપલિંગ વોલ, ટુ-વે ઝીપ લાઇન વગેરે પ્રવૃત્તિઓ ઝરવાણી ઇકો-ટૂરિઝમ સાઇટ પર વિકસાવવામાં આવી છે. દેશમાં પ્રથમવાર કેવડિયા ખાતે નાઈટ ટૂરિઝમ - રાત્રે મુખ્ય માર્ગ તથા તમામ પ્રોજેક્ટ અવનવી રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠે છે. રાત્રે વિવિધ છોડ અને પ્રાણીઓથી અદ્ભુત દેખાતો `ગ્લો ગાર્ડન' પણ સમગ્ર દેશમાં અજોડ છે. જેને નિહાળવા દરરોજ 9 હજારથી વધુ પ્રવાસીઓ ઊમટે છે. આમ કેવડિયા પ્રવાસીઓ માટે અનેરું આકર્ષણ સ્થળ બન્યું છે. આ સાથે એક પ્રવાસી 10 લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી આપે છે. જો રોજના 10 હજાર લોકો અહીં આવે તો રોજના એક લાખ લોકોને રોજગારી મળી રહે છે.\nસરદાર સરોવર અને સ્ટેચ્યુ અૉફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે રોકડ રકમ સાથે નહીં રાખી મુક્ત રીતે ફરી શકે તે માટે નાશ્ચિંત કરવામાં આવશે. પ્રવાસીને જ્યારે પણ ટિકિટ ખરીદી કરવી હોય ત્યારે ડિજિટલ પ્રીપેડ સ્માર્ટ બેલ્ટ આપવામાં આવશે. જેમાં પ્રવાસીઓ 1000, 2000, 5000, રૂપિયાનું બેલેન્સ કરાવી શકશે. તેમાંથી જેટલી જરૂરિયાત હશે તે સ્થળ પર ટિકિટ અથવા ખાણીપીણીના સ્ટોલ પર આ બેલ્ટ દ્વારા પેમેન્ટ લેવાશે. તેના બેલેન્સમાંથી કપાત થઈ જશે. સ્ટેચ્યુના તમામ પ્રોજેક્ટ જોયા પછી જે કંઈ બેલેન્સ વધશે તે રકમ પ્રવાસીને પરત આપવામાં આવશે. આમ રોકડ રકમ ગુમ થવાનો પણ પ્રવાસીઓને ડર રહેશે નહીં.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00299.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B%E0%AA%B2/%E0%AA%85%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80_%E0%AA%AA%E0%AB%80%E0%AA%AA%E0%AA%B0_/%E0%AA%AA%E0%AB%80%E0%AA%AA%E0%AA%B0_%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%80", "date_download": "2019-12-07T05:57:12Z", "digest": "sha1:SJNJCKASHG33M2JT2AKMJELQ22EFYCRB", "length": 3829, "nlines": 89, "source_domain": "gu.wikisource.org", "title": "કિલ્લોલ/અમારી પીપર /પીપર સૂકી - વિકિસ્રોત", "raw_content": "કિલ્લોલ/અમારી પીપર /પીપર સૂકી\nકિલ્લોલ ઝવેરચંદ મેઘાણી 1929\n← પીપર કાપી કિલ્લોલ\n૧૯૨૯ પીપર કોળી →\n૩. પીપર સૂકી ♠\nહાં રે પીપર સૂકી\nહાં હાં રે પીપર સૂકી,\nજાણે ભગરી ભેંસ વસૂકી રે\nહાં રે પીપર સૂકી\nહાં હાં રે પીપર સૂકી,\nએનાં જોર ગયા સહુ ડૂકી રે\nહાં રે પીપર સૂકી\nહાં હાં રે પીપર સૂકી,\nપંખી ગ્યાં માળા મૂકી રે\nહાં રે પાન ખરિયાં\nહાં હાં રે પાન ખરિયાં,\nજાણે માનાં બાળક મરિયાં રે\nહાં રે માળી રોવે\nહાં હાં રે માળી રોવે,\nવાદળની સામે જોવે રે\nહાં રે પીપર તરસી\nહાં હાં રે પીપર તરસી,\nએને કોઇ ન રેડે કળસી રે\nહાં રે પીપર તરસી\nહાં હાં રે પીપર તરસી,\nમેહુલિયે ધારા વરસી રે\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ ૧૪:૧૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00301.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://topjokes.in/happy-raksha-bandhan-4/", "date_download": "2019-12-07T06:08:27Z", "digest": "sha1:ZLZARYDFKLOHGGVAVSADZNMBL6N3W57D", "length": 4382, "nlines": 115, "source_domain": "topjokes.in", "title": "Happy Raksha Bandhan - Funny Hindi Jokes - Whatsapp Status Texts", "raw_content": "\nહેમા માલિની પરણેલા પુરુષને\nભુરો ટ્રાફિક પોલીસ પાહે હેલ્મેટ પહેરી, લાઈસન્સ અને ગાડીના બધા કાગળ લઈને ગ્યો ને હવાલદાર ને પુછ્યુ સાહેબ બધા કાગળો બરાબર છેને\nહવાલદાર : હા બરાબર છે, પણ તારી ગાડી ક્યાં\nભુરો : બરાબર હોય તો પછી હું ગાડી ઘરેથી લેતો આવું.\nરાખે જ નહિ. . . . .\nજેવું આવે કે તરત\nગોવિંદજી :-એલા કેમ દેખાતો ન હતો ક્યાં હતો આટલા દિવસ\nદામોદર :-પવિત્ર શ્રાવણમાસ માં શકુની વૃતિવશ કૌરવ-પાંડવ ધર્મ કર્મ અનુસરણમાં મગ્ન હતો..\nત્યાં અચાનક ક્રૃષ્ન યાદ આવતા..\nથોડા દિવસ કૃષ્ણજન્મ સ્થળની યાત્રા તેમજ નિવાસ માં રહેવાનું સદભાગ્ય સાંપડ્યું હતું..\nટૂંક માં જુગાર રમતા પકડાયો અને જેલમાં પુરાયો…અેમ બોલતો નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00301.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/ahmedabad-news/civic-issues/jet-teams-fined-1811-people-on-the-first-day-in-ahmedabad-429091/", "date_download": "2019-12-07T05:59:11Z", "digest": "sha1:QQLEZPIIIDFHIPEXCCDV4YS7XSDHU4VQ", "length": 20936, "nlines": 273, "source_domain": "www.iamgujarat.com", "title": "અમદાવાદઃ પહેલા દિવસે 'જેટ' ટીમનો સપાટો, 1811 લોકો પાસેથી 15.61 લાખ દંડ વસૂલ્યો | Jet Teams Fined 1811 People On The First Day In Ahmedabad - Civic Issues | I Am Gujarat", "raw_content": "\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nઉન્નાવમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ઘટનાસ્થળેથી જ નરાધમને દબોચ્યો\nઅફેરની શંકાએ દીકરાએ માતા સાથે કામ કરતા યુવકને ઢોર માર મારી પતાવી દીધો\nકમકમાં છૂટી જાય તેવી ઘટના મહિલાની હત્યા બાદ તેનું મગજ ભાત સાથે ખાઈ ગયો યુવક\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઅનુષ્કા શર્માના ‘ઉસ્તાદ’નું થયું નિધન, લખી ભ��વુક પોસ્ટ\nનાના પાટેકર સામે ફરી તનુશ્રીએ માંડ્યો મોરચો, પોલીસની ક્લીન ચીટ પર કર્યો વિરોધ\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nGujarati News Civic issues અમદાવાદઃ પહેલા દિવસે ‘જેટ’ ટીમનો સપાટો, 1811 લોકો પાસેથી 15.61 લાખ દંડ...\nઅમદાવાદઃ પહેલા દિવસે ‘જેટ’ ટીમનો સપાટો, 1811 લોકો પાસેથી 15.61 લાખ દંડ વસૂલ્યો\n1/4જાહેરમાં ગંદકી કરનારા ચેતી જજો\n જાહેરમાં ગંદકી કરનારા લોકોની હવે ખેર નથી. શહેરમાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા વિવિધ વોર્ડમાં જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની કામગીરી ગુરુવારના રોજથી શરૂ કરાઈ હતી. જેમાં જાહેરમાં ગંદકી કરનાર, થૂંકનાર, પેશાબ કરનાર, કચરો ફેંકનાર, દિવાલ પર પોસ્ટર લગાડનાર, આડેધડ પાર્કિંગ કરનાર, પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનાર, રોડ પર શેડ લગાવનાર અને હંગામી દબાણ કરવા જેવા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.\nહવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો\n2/4‘જેટ’ ટીમ દ્વારા 1811 લોકોને દંડ કરાયો\nઅમદાવાદમાં ‘જેટ’ ટીમ દ્વારા પહેલા દિવસે ઈ-રિક્ષામાં પેટ્રોલિંગ કરીને નિયમોનું ઉલ્લંઘન કરનારા 1811 લોકોને તાત્કાલિક દંડ ફટકારવામાં આવ્યો હતો. અંદાજિત 50 જોઈન્ટ ઈન્ફોર્સમેન્ટ ટીમો (જેટ) દ્વારા આડેધડ પાર્કિંગ કરનારા, પ્રતિબંધિત પ્લાસ્ટિક યુઝ કરનારા, જાહેરમાં થૂંકનારા કે પેશાબ કરનારા લોકો પાસેથી ગુરુવારે 15.61 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો.\n3/4ઈ-રિક્ષા દ્વારા દરેક વોર્ડમાં કરાશે પેટ્રોલિંગ\nઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે શહેરના બધા વોર્ડમાં ઈ-રિક્ષા દ્વારા જેટ ટીમોનું પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઈ-રિક્ષામાં એક ડ્રાઈવર, બે પોલીસ વિભાગના જવાનો, એસ્ટેટ ખાતાના ઈન્સ્પેક્ટર અને હેલ્થ વિભાગના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર સહિત 5 લોકોની ટીમ હોય છે.\n4/4ગંદકી કરતા પહેલા સાવધાન\nલોકોને BRTS લેનમાં પ્રવેશતા રોકવા માટે પોલીસ અને AMCનો JET પ્લાન, પોલીસ વાનને પણ દંડ\nBRTSની લેનમાં ઘૂસતા પહેલા સો વાર વિચારજો, દંડની રકમમાં ��યો ધરખમ વધારો\nજો આ રીતે હેલ્મેટ પહેર્યું હશે તો દંડથી બચશો પણ જીવનું જોખમ રહેશે જ\nઅંતે બોપલને મળ્યું સ્વચ્છતા મશીન, કચરાના ઢગલા થશે દૂર\nરુપિયા તો બચાવ્યા પણ જીવ ગુમાવી રહ્યા છે ગુજરાતીઓ\nઅ’વાદઃ બોપલમાં હવાના પ્રદૂષણથી શ્વાસ લેવું બન્યું મુશ્કેલ, ગળાના ઈન્ફેક્શનના કેસ વધ્યા\nકરિના જેવું પર્ફેક્ટ ફિગર જોઈએ છે ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે તૈયાર કરેલો ડાયટ પ્લાન ફોલો કરો\nઆનંદ મહિન્દ્રાએ ફોન ચાર્જ કરવાના જબરજસ્ત જુગાડનો આઇડિયા શેર કર્યો\nબાળકીએ ગાયું લતાજીનું ગીત, ક્યૂટનેસ પર ફીદા થઈ ગયા લોકો\nમાતા તરફથી મહિલાઓને વારસામાં મળી શકે છે આ 6 બીમારીઓ\nવાંદરાને ડરાવવા ખેડૂતે કૂતરા પર વાઘ જેવા પટ્ટા ચીતરી નાંખ્યા, જાણો પછી શું થયું\nઅમદાવાદમાં વાયુ પ્રદૂષણ, નવું રિસર્ચ જણાવે છે નબળી પડી શકે છે તમારી યાદશક્તિ\nપુરુષો માટે પહેલું ગર્ભનિરોધક ઈન્જેક્શન તૈયાર, ભારતીય વૈજ્ઞાનિકોની શોધ\nશિયાળામાં પ્રાકૃતિક રીતે યૌન શક્તિ વધારવા અપનાવો આ ઉપાય\nઆયુર્વેદ કહે છે સલાડ જેવું કાચું ફૂડ ન ખાવું જોઈએ કારણ કે…\nWorld Prematurity Day: પ્રિમેચ્યોર કે સમય કરતા વહેલું બાળક જન્મે તો આ રીતે રાખો તેનું ધ્યાન\nવૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું એવું ફળ જેને ખાવાથી વ્યક્તિ રહેશે યુવાન\nઆ કારણે બાળકો-વૃદ્ધોને જલદી ન્યુમોનિયા થાય છે, બચવા માટે આટલું ધ્યાન રાખો\nવૈજ્ઞાનિકોએ શોધ્યો એવો વાયરસ જે દરેક પ્રકારનું કેન્સર મટાડી દેશે\nતાવ, શરદી અને કફ રહેશે દૂર, ઋતુ બદલાતા ખાવાની આટલી આદતો બદલો\nતમારી ચાના પાઉડરમાં ભેળસેળ છે કે નહીં આ સરળ રીતે ઘરે જ ચેક કરો\nસીઝનની પહેલી બરફ વર્ષા બાદ સ્વર્ગમાં ફેરવાયું ગુલમર્ગ અને જમ્મુ-કાશ્મીર\nશું તમે બાળકના હાથ વારંવાર સેનેટાઈઝરથી સાફ કરો છો..તો જાણી લેજો આ વાત\nવજન ઘટાડવામાં કમાલ કરે છે હળદરવાળું દૂધ, પરંતુ શું તમને ખબર છે તેને બનાવાની સાચી રીત\nઘરે જ બનાવો બકરીના દૂધનો સાબુ, 60 વર્ષે પણ 16 વર્ષ જેવી યુવાન સ્કિન રહેશે\nદિલ્હી જ નહીં અમદાવાદમાં પણ વધી રહ્યું છે પ્રદૂષણ, આ યુનાની ઉપાય આપશે રક્ષણ\nગાંધીજીનો સ્પેશિયલ ડાયેટ પ્લાન જેને સુભાષચંદ્ર બોઝે પણ અપનાવ્યો હતો\nદીકરી આખો દિવસ મમ્મી-પપ્પાને વળગીને રહેતી, ગૂગલ પર સર્ચ કરતા ખબર પડી કે…\nબસ બહુ વિચાર કર્યા, બેગ તૈયાર કરો અને દિવાળી વેકેશનમાં જઈ આવો આ દેવતાઓના દેશમાં\nછાતીમાં બળતરાને એસિડિટી સમજીને અવગણીએ છીએ તે હો��� શકે છે સાઈલન્ટ હાર્ટ અટેક\nયુવરાજસિંહની એક્સ ગર્લફ્રેન્ડે બિકિનીમાં શેર કર્યા હોટ ફોટોગ્રાફ્સ 😍\nઆવી ગઈ આયુર્વેદિક એન્ટિબાયોટિક દવા, બેક્ટેરિયા-વાયરસનો જડમૂળથી કરશે ખાત્મો\nSilver Ant: આ છે દુનિયાની સૌથી વધુ ઝડપે દોડનારી કીડી\nનવ મહિનાની પ્રેગનેન્સી બાદ પણ ન થઈ ડિલિવરી, અને મહિલા સાથે બની એક ભયાનક ઘટના\nઆવી રીતે 23 વર્ષની બેલા હેડિડ બની દુનિયાની સૌથી બ્યુટિફુલ યુવતી\nખરતા વાળ અને વધતું વજન આ ખતરનાક બીમારીનો હોઈ શકે છે સંકેત\nટ્રાફિકથી કંટાળી ગયો હતો આ શખ્સ, શોધી કાઢ્યું જોરદાર સોલ્યુશન\nયુપી: બસ્તી શહેરમાં આવેલી ICICI બેેંકમાં 40 લાખની લૂંટ\nએરપોર્ટ પર રડવા માંડ્યો તૈમૂર, જુઓ પછી સૈફે શું કર્યું\nપવિત્ર નદીઓની થઈ છે આવી હાલત, આપણી આંખો ક્યારે ઊઘડશે\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nલોકોને BRTS લેનમાં પ્રવેશતા રોકવા માટે પોલીસ અને AMCનો JET પ્લાન, પોલીસ વાનને પણ દંડBRTSની લેનમાં ઘૂસતા પહેલા સો વાર વિચારજો, દંડની રકમમાં થયો ધરખમ વધારોજો આ રીતે હેલ્મેટ પહેર્યું હશે તો દંડથી બચશો પણ જીવનું જોખમ રહેશે જઅંતે બોપલને મળ્યું સ્વચ્છતા મશીન, કચરાના ઢગલા થશે દૂરરુપિયા તો બચાવ્યા પણ જીવ ગુમાવી રહ્યા છે ગુજરાતીઓઅ’વાદઃ બોપલમાં હવાના પ્રદૂષણથી શ્વાસ લેવું બન્યું મુશ્કેલ, ગળાના ઈન્ફેક્શનના કેસ વધ્યાઅમદાવાદના ખરબચડા રસ્તા રિપેર કરવા માટે 15 ધારાસભ્યોને ફળવાયા રૂ. 30 કરોડઅમદાવાદઃ આ વિસ્તારમાં રહેતા અને આવતા-જતા લોકોના ફેંફસા થઈ રહ્યા છે કાળામસઅમદાવાદીઓ આનંદો: મીઠાખળી અંડરપાસ અને સુભાષ બ્રિજનું સમારકામ પુરું, વાહન-વ્યવહાર શરૂબચીને રહેજો, અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં પાંચ ગણો વધારોઅમદાવાદના આ વિસ્તારોમાં દિલ્હી જેવું પ્રદૂષણ, સરકારની લોકોને ઘરમાં જ રહેવા સલાહમેટ્રો ટ્રેનને ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી લંબાવાશે, પ્રોજેક્ટ પર 2020થી શરૂ થશે કામઅમદાવાદ: પાસપોર્ટ વેરિફિકેશનમાં પોલીસની હેરાનગતિ સામે કમિશનરની લાલ આંખ, આપ્યો આ આદેશઅમદાવાદઃ રોડ અકસ્માતમાં રોજ એકનું મોત, દર કલાકે બે અકસ્માતબોપલમાં દિલ્હી જેવી હાલત, હવા એટલી ખરાબ કે શ્વાસ લેવા પણ મુશ્કેલ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00302.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/dwarka-temple/", "date_download": "2019-12-07T06:58:31Z", "digest": "sha1:Y4NOFKP7CZ2RIMYOZWWKBONQAAKG2BQB", "length": 8018, "nlines": 152, "source_domain": "www.iamgujarat.com", "title": "Dwarka Temple News In Gujarati, Latest Dwarka Temple News Updates, Photos And Videos | I Am Gujarat", "raw_content": "\nપ્રેગ્નેન્ટ પત્નીને લઈને હોસ્પિટલ પહોંચ્યો પતિ, કોઈએ બેસવા માટે જગ્યા ન આપતાં કર્યું આ કામ\nટેન્કરમાંથી થયો એસિડનો વરસાદ, ચાર મહિનાનું બાળક અને મા-બાપ દાઝ્યા\nસ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક જ વર્ષમાં 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ્યો\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nબોલિવુડમાં આલિયાની સફળતા વિશે બહેન પૂજાએ કહ્યું, ‘તું સફળ છે કારણકે તારામાં…’\nBigg Boss 13: સલમાન ખોલશે અરહાન ખાનની અંગત લાઈફની પોલ, જોતી જ રહી જશે રશ્મિ\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nદ્વારકાધીશના મંદિર પર એક સાથે બે ધજા ઈતિહાસમાં પહેલી વખત બન્યું...\nઅમદાવાદ: ગુજરાત પરથી 'વાયુ' વાવાઝોડાનો ખતરો હાલ તો ટળી ગયો છે, પણ હજુ તેની...\nPM મોદીએ કર્યા ભગવાન ગુરુવાયૂરના દર્શન, ગુજરાત સાથે મંદિરનું છે ખાસ...\nપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ 8 જૂને કેરળના પ્રસિદ્ધ ગુરુવાયૂર મંદિરમાં દર્શન કર્યા અને કમળના ફૂલોની...\nદ્વારકાધીશ મંદિરની ધજાના આ રહસ્યો નહીં જાણતા હોવ\nદ્વારકાના મંદિરની ધજાનું રહસ્ય ગુજરાતનું દ્વારકાધીશ મંદિર હિંદુઓના પ્રમુખ ધાર્મિકસ્થળમાં આવે છે. હિંદુ ધર્મમાં જે...\nમોદીનો વિરોધીઓને જવાબ, ”વિકાસ એમને એમ ન થાય ભાઈ..”\nજામનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે પીએમ મોદીએ આજે દ્વારકામાં બે...\nઓખા અને બેટ દ્વારકા વચ્ચે બનશે બ્રીજ, તેમાં આ હશે ખાસ...\nસિગ્નેચર બ્રીજ અપાયું નામ અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વની જાહેરાત કરાઈ છે. કેન્દ્ર સરકારે ઓખા...\nશ્રાવણી પૂનમે દ્વારકા-ડાકોરમાં મંદિર વહેલા બંધ થશે\nમંદિરના સમયમાં ફેરફાર શ્રાવણી પૂનમ ચંદ્રગ્રહણ હોવાથી દ્વારકા અને ડાકોર મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો...\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00302.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/gujarat/cake-cutting-with-sword-surat-video-viral-on-social-media-youth-caught-72442", "date_download": "2019-12-07T06:18:13Z", "digest": "sha1:AM4H6JCITUTTDWTP642LGR2MNWQGMTFS", "length": 17608, "nlines": 121, "source_domain": "zeenews.india.com", "title": "બર્થડે પર તલવારથી 6 કેક કાપતો યુવક ગણતરીના કલાકોમાં પકડાયો, Viral થયો હતો Video | Gujarat News in Gujarati", "raw_content": "\nબર્થડે પર તલવારથી 6 કેક કાપતો યુવક ગણતરીના કલાકોમાં પકડાયો, Viral થયો હતો Video\nસુરત (Surat) માં ફરી એકવાર જાહેરમાં તલવાર વડે કેક કાપતો (Cake cutting) વીડિયો વાયરલ (Viral Video) થયો હતો. એક યુવકે તલવારથી 6 કેક કાપી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) માં ઝડપથી વાયરલ થયો હતો. ત્યારે ઝી 24 કલાકના અહેવાલના પગલે સુરત લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં કેક કટિંગ કરનાર યુવકને જેલભેગો કર્યો છે.\nચેતન પટેલ/સુરત :સુરત (Surat) માં ફરી એકવાર જાહેરમાં તલવાર વડે કેક કાપતો (Cake cutting) વીડિયો વાયરલ (Viral Video) થયો હતો. એક યુવકે તલવારથી 6 કેક કાપી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) માં ઝડપથી વાયરલ થયો હતો. ત્યારે ઝી 24 કલાકના અહેવાલના પગલે સુરત લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં કેક કટિંગ કરનાર યુવકને જેલભેગો કર્યો છે.\nગુજરાત સરકારના મોટા 3 મહત્વના નિર્ણયો : કરોડો વાહનચાલકોને થશે ફાયદો\nસુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરમા બર્થ ડે સેલિબ્રેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં સુરતના લિંબાયત વિસ્તારમા કેટલાક યુવાનો દ્વારા જાહેરમાં તલવાર વડે 6 જેટલી કેક કંટિગ કરવામાં આવી હતી. અંગ્રેજીમાં MACK ખેલી 6 બર્થડે કેક કાપતા યુવકનો આ વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો ઝી 24 કલાક દ્વારા પ્રસારિત કરવામા આવ્યો હતો. વીડિયો પ્રસારિત થતા જ સુરત પોલીસ હરકતમા આવી ગઇ હતી. અને વિડિયોના આધારે તલવાર વડે કેક કંટિગ કરનાર માધવ સુરતી નામના યુવાનની ધરપકડ કરી હતી. હાલ લિંબાયત પોલીસે માધવ સુરત વિરુદ્ધ ગુનો નોંધી તેને કોર્ટમા રજુ કરવા���ી કાર્યવાહી શરુ કરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સુરતના ઉમરા વિસ્તારમા આ જ રીતે બર્થ ડે સેલિબ્રેશન દરમિયાન કેટલાક યુવાનો દ્વારા જાહેરમા ફાયરીંગ કરવામા આવ્યુ હતુ. જેમાં પોલીસે એક યુવાનની ધરપકડ કરી હતી.\nબાઈક ચોરીની 2 ઘટનાના CCTV : તસ્કરોએ લોક તોડવાની પણ તસ્દી ન લીધી, હાથથી ઉંચકીને ઉપાડી ગયા...\nઉલ્લેખનીય છે કે, સુરતમાં અગાઉ પણ તલવારથી કેક કાપવાની હરકત થઈ હતી. અગાઉ જાહેરમાં દારૂની બોટલ સાથેની કેક કાપવા તેમજ ઉજવણી દરમિયાન ફાયરિંગ કરવા અંગે અડાલજ અને ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. સુરતમા આ પ્રકારના ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે, અને નવી જનરેશન તેનું આંધળુ અનુકરણ કરી રહી છે.\nસમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube\nPM મોદી અને અમિત શાહને લઈને પરેશ ધાનાણીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન\nદુષ્કર્મની ઘટનાઓથી સમસમી ગઈ શનિવારની સવાર, ગુજરાતના 3 શહેરોમાં બળાત્કારના કિસ્સા બન્યાં\nPensacola base shooting: અમેરિકી સૈન્ય અડ્ડા પર ગોળીબારી, ત્રણ લોકોના મોત, સાઉદી કિંગે કર્યો ફોન\nબિનસચિવાલય પરીક્ષા આંદોલન : ગાયબ થઈ ગયા નેતાઓ, ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ બચ્યા છે\nઝારખંડ વિધાનસભા ચૂંટણી : આજે સિલ થશે મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજોના ભાવિ\nઈન્ટમટેક્સ ભરનારા 31 ડિસેમ્બર સુધી આ કામ નહિ કરે, તો લાગશે 10 હજારની પેનલ્ટી\nહૈદરાબાદ એન્કાઉન્ટર મામલે વચ્ચે પડી તેલંગાના હાઇકોર્ટ, આપ્યો મોટો આદેશ\nbinsachivalay exam: NSUIનું રાજ્યભરની કોલેજ બંધનું એલાન, રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત\nકચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો\nજિંદગીની જંગ હારી ઉન્નાવ રેપ કેસની પીડિતા, મરતા પહેલા ભાઈને કહ્યું હતું-મારું મોત થાય તો આરોપીને છોડતા નહિ\nવડોદરા એરપોર્ટ ઓથોરિટીની અનોખી ઓફરઃ કબુતર પકડો અને મેળવો 1000નું ઈનામ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00302.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/help/", "date_download": "2019-12-07T07:09:53Z", "digest": "sha1:RNLN75OPPZ6UHEFTG4QX5J772LZU3GQZ", "length": 12348, "nlines": 193, "source_domain": "www.iamgujarat.com", "title": "Help News In Gujarati, Latest Help News Updates, Photos And Videos | I Am Gujarat", "raw_content": "\nપ્રેગ્નેન્ટ પત્નીને લઈને હોસ્પિટલ પહોંચ્યો પતિ, કોઈએ બેસવા માટે જગ્યા ન આપતાં કર્યું આ કામ\nટેન્કરમાંથી થયો એસિડનો વરસાદ, ચાર મહિનાનું બાળક અને મા-બાપ દાઝ્યા\nસ્ટેચ્યુ ઓફ યુનિ��ીએ એક જ વર્ષમાં 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ્યો\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nબોલિવુડમાં આલિયાની સફળતા વિશે બહેન પૂજાએ કહ્યું, ‘તું સફળ છે કારણકે તારામાં…’\nBigg Boss 13: સલમાન ખોલશે અરહાન ખાનની અંગત લાઈફની પોલ, જોતી જ રહી જશે રશ્મિ\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nઉન્નાવ કાંડઃ સળગેલી હાલતમાં મદદ માટે 1KM સુધી દોડી પીડિતા\nઉન્નાવઃ ઉન્નાવ જિલ્લામાં એક રેપ પીડિતા(20)ને ગુરુવારે પાંચ લોકોએ જીવતી સળગાવવાનો પ્રયત્ન કર્યો. નજરે...\nગર્લ્સ સ્માર્ટફોનમાં રાખો આ સેફ્ટી એપ્લિકેશન્સ, ઈમરજન્સીના સમયે ખૂબ ઉપયોગી થશે\nહૈદરાબાદમાં એક મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ, હત્યા અને બાદમાં મૃતદેહને સળગાવીને ફેંકી દેવાનો મામલો...\nકાશ્મીર મામલે મલેશિયા-તુર્કીને ભારતનો જવાબ, અમારા આંતરિક મામલાથી દૂર રહો\nનવી દિલ્હી: મુંબઈ હુમલાના ગુનેગાર હાફિઝ સઈદ માટે 'પૉકેટમની'ની પરવાનગી માગવા પર ભારતે કડક...\nદેશના સૌથી લાંબા વ્યક્તિએ યોગી આદિત્યનાથ પાસે માગી મદદ\nલખનઉ: દેશના સૌથી લાંબા વ્યક્તિ તરીકે ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ સ્થાપિત કરનાર...\n76 વર્ષના આ કાકા ચલાવે છે મફત ‘ઓટો એમ્બ્યુલન્સ’, સેલ્યુટ કર્યા...\nપંખુરી યાદવ, નવી દિલ્હીઃ દિલ્હીના રસ્તા પર ફરતા લાખો ઓટો રિક્ષા વચ્ચે પહેલી નજરે...\nમહિલાઓની કામેચ્છા વધારવામાં મદદરૂપ થાય છે આ નેચરલ વસ્તુઓ\nઆવી રીતે વધારો કામેચ્છા (libido) સેક્શુઅલ ડિઝાયર એટલે કે કામેચ્છા એટલે કે Libidoમાં ઘટાડો. આ...\nઆ હોસ્પિટલમાં બીમારીની તપાસ કુંડળી જોઈને કરવામાં આવે છે, જાણો\nઅહીં જ્યોતિષ પણ મેડિકલ ટીમનો એક ભાગ છે જયપુર: જયપુરમાં આવેલી યૂનીક સંગીતા મેમોરિયલ હોસ્પિટલમાં...\nજો તમારા ખિસ્સામાં આ પીંછું હશે તો દુશ્મનો તમારું કશું બગાડી...\nતમારા ખિસ્સામાં રાખો આ પંખીનું પીંછું જો તમારા કોઈ શત્રુ તમને હેરાન કરી રહ્યા છે...\nવાયનાડઃ રોડ શોમાં ઈજાગ્રસ્ત થયા પત્રકાર, એમ્બુલન્સ સુધી લઈ ગયા રાહુલ...\nવાયનાડઃ કેરળના વાયનાડમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવા ગયેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના...\nમોદીના કટાક્ષ પર રાહુલે કહ્યું,’વિદાયમાં 100 દિવસ બાકી’\nરાહુલ ગાંધીએ કર્યો પલટવાર નવી દિલ્હીઃ મમતા બેનર્જીની આગેવાનીમાં શનિવારે થયેલી વિપક્ષની રેલીના સંબંધમાં નરેન્દ્ર...\nપતંગ ચગાવતી વખતે હાથમાં ઈજા થાય નહીં તે માટે આટલું ધ્યાન...\nજો હાથમાં ચીરા પડે તો ઉત્તરાયણની મજા બગડી જાય છે ઉત્તરાયણમાં પતંગ ચગાવતી વખતે હાથમાં...\nસાયરા બાનોએ PM મોદી પાસે માગી મદદ, જાણો કેમ\nસાયરા બાનો PM મોદીને કેમ મળવા માગે છે એક્ટર દિલીપ કુમારના પત્ની અને એકસમયના પ્રખ્યાત...\nકરૂણ ઘટનાઃ ગરીબ ‘ગાંધી’ને કચડીને જતી રહી કાર\nમદદ માગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા આ ફોટોમાં જોવા મળતા વૃધ્ધ વ્યક્તિ કે જે એક...\nસુરતઃ સુંવાલીના દરિયામાં 6 તણાયા, 5ને બચાવાયા એકની શોધ ચાલુ\nદરિયામાં નાહવા માટે ગયા અને.. સુરતઃ હાલ સુંવાલીના દરિયા કિનારે વેકેશનમાં બીચ ફેસ્ટિવલ ચાલી રહ્યો...\nજે કપલનો ફોટો ખેંચ્યો તેને શોધવા હવે સોશિયલ મીડિયા પર મદદ...\nકપલ પહાડ પર ભેખડની ધાર પાસે ઊભું હતું એક ફોટોગ્રાફર આ મહિને કેલિફોર્નિયા સ્થિત યોસેમાઈટ...\nઆંખોની આ ગંભીર બીમારીને મટાડવા માટે ખૂબ જ કારગર છે આ...\nઆંખોની તકલીફ આ રીતે થશે દૂર આંખો પર ચશ્મા પહેરવા, આઈ ડ્રોપ્સ નાંખવા અને વધુ...\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00303.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2013/07/blog-post_20.html?showComment=1374485231627", "date_download": "2019-12-07T07:02:37Z", "digest": "sha1:LV3VHQGZ3UWQYOOLCXPF3C7QQUJPGT7O", "length": 16163, "nlines": 269, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: મધ્યાહન ભોજનની યોજના", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nમધ્યાહન ભોજનની યોજનાનો ઉદ્ભવ ઇ. સ. ૧૯૬૦ના દાયકામાં તામિલનાડુમાં થયો હતો. તામિલનાડુના તત્કાલીન મુખ્યપ્રધાન કે. કામરાજે સ્કૂલોમાં હાજરી વધારવા આ યોજના શરૂ કરાવી હતી. ઇ. સ. ૧૯૮૨માં એમજી રામચન્દ્રનની સરકારે તેને આખા તામિલનાડુમાં દાખલ કરી હતી. ત્યારબાદ ગુજરાત અને કેરળ જેવાં રાજ્યમાં પણ આ યોજના લાગુ કરવામાં આવી હતી. ઇ.સ.૧૯૯૦-૯૧માં આ યોજનાનો અમલ કરનારાં રાજ્યોની સંખ્યા વધીને ૧૨ પર પહોંચી ગઇ હતી. કેટલીક વિદેશી એજન્સીઓ પણ આ સ્કીમ માટે સહાય આપવા લાગી હતી. ઇ.સ. ૧૯૯૭-૯૮માં કેન્દ્ર સરકારે આ યોજના આખા દેશમાં શરૂ કરાવી હતી. ઇ. સ. ૨૦૦૧માં સુપ્રીમ કોર્ટે એક સિમાચહિ્નરૂપ ચુકાદો આપીને આ યોજના ભારતના તમામ રાજ્યોમાં લાગુ કરાવી હતી. આજની તારીખમાં દેશનાં તમામ રાજ્યોમાંથી આ યોજનામાં ચાલી રહેલા ભ્રષ્ટાચારની ફરિયાદો આવી રહી છે.\nઉપરનું લખાંણ અને ફોટાઓ ઈન્ટરનેટ માંથી લીધેલ છે.\nનીચેના ફોટાઓ બીબીસી હીન્દીમાંથી લીધા છે.\n.. vkvora Male Age 72 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 72 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મા���ા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nથાળી લઈ આમની સાથે લાઈનમાં ઉભો રહી જાંઉ\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nરામ બોલો ભાઈ રામ, રામ નામ સત્ય હૈ. ભાગ બીજો.\nરામ બોલો ભાઈ રામ. રામ નામ સત્ય હૈ.\nસગા દીઠા શાહ આલમના શેરીએ ભીખ માંગતા.... ૧૧૯૧ ...\n૫૩ વરસ પછી પણ જેવો પોસ્ટકાર્ડ જોયો કે મારી માનું લ...\nકચ્છી નવા વર્ષ અષાઢી બીજ નીમીતે બુધવાર ૧૦.૦૭.૨૦૧૩ન...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઆત્મા, કર્મ અને મોક્ષ\nકાબે અર્જુન લુંટીયો, વોહી ધનુષ વોહી બાણ ..... મુઈ ખાલકી સાંસ સે લોહા ભશ્મ હો જાય .....\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AA%B2%E0%AA%96%E0%AA%AE", "date_download": "2019-12-07T07:21:47Z", "digest": "sha1:VX4IZIZ5NQVYP6TAU4Y3ZIP6NQ7VCXLB", "length": 4636, "nlines": 85, "source_domain": "gu.wikipedia.org", "title": "મલખમ - વિકિપીડિયા", "raw_content": "\nમલખમનું પ્રદર્શન કરતી એક ટુકડી\nમલખમ ભારતની પરંપરાગત રમત છે કે જેમાં ખેલાડી લાકડાના આધારસ્તંભ પર અથવા લટકાવેલા કે જમીનને સમતળ બાંધેલા દોરડા પર વિવિધ રીતે કરતબો દેખાડે છે. સામાન્ય રીતે એમાં ઉપયોગ કરવામાં આવતા સ્તંભને પણ 'મલખમ' જ કહેવાય છે.\n'મલખમ' (શુદ્ધ, 'મલખંભ') શબ્દમાં બે શબ્દોનો સમાવેશ થાય છે - 'મલ્લ' (પહેલવાન અથવા યોદ્ધા) અને 'ખંભ' (સ્તંભ) છે.\nદક્ષિણ એશિયા મલખમ ફેડરેશન\n\"aquafishsilver.com\". \"મલખમ\" – ભારતની મહાન પ્રાચીન પરંપરાગત વ્યાયામ કલા-સંસ્કૃતિ. Retrieved એપ્રિલ ૧, ૨૦૦૭. Check date values in: |accessdate= (મદદ)\nMujumdar, D.C., ed. (૧૯૫૦). ધ એન્સાઈક્લોપિડિયા ઓફ ઈન્ડિયન ફિઝિકલ કલ્ચર. વડોદરા: શ્રી રામ વિજય પ્રિન્ટીગ પ્રેસ. Check date values in: |year= (મદદ)CS1 maint: Extra text: authors list (link)\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૬ માર્ચ ૨૦૧૭ના રોજ ૧૮:૧૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://topjokes.in/funny-wife-joke-10/", "date_download": "2019-12-07T07:14:04Z", "digest": "sha1:Y5NA3NZT5C4J657EVC3VD7RRKJ7GTGBS", "length": 4415, "nlines": 117, "source_domain": "topjokes.in", "title": "Funny Wife Joke - Funny Hindi Jokes - Whatsapp Status Texts", "raw_content": "\nભુરો ટ્રાફિક પોલીસ પાહે હેલ્મેટ પહેરી, લાઈસન્સ અને ગાડીના બધા કાગળ લઈને ગ્યો ને હવાલદાર ને પુછ્યુ સાહેબ બધા કાગળો બરાબર છેને\nહવાલદાર : હા બરાબર છે, પણ તારી ગાડી ક્યાં\nભુરો : બરાબર હોય તો પછી હું ગાડી ઘરેથી લેતો આવું.\nરાખે જ નહિ. . . . .\nજેવું આવે કે તરત\nગોવિંદજી :-એલા કેમ દેખાતો ન હતો ક્યાં હતો આટલા દિવસ\nદામોદર :-પવિત્ર શ્રાવણમાસ માં શકુની વૃતિવશ કૌરવ-પાંડવ ધર્મ કર્મ અનુસરણમાં મગ્ન હતો..\nત્યાં અચાનક ક્રૃષ્ન યાદ આવતા..\nથોડા દિવસ કૃષ્ણજન્મ સ્થળની યાત્રા તેમજ નિવાસ માં રહેવાનું સદભાગ્ય સાંપડ્યું હતું..\nટૂંક માં જુગાર રમતા પકડાયો અને જેલમાં પુરાયો…અેમ બોલતો નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://www.shiprocket.in/gu/%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B%E0%AA%97/%E0%AA%87%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-magento-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8/", "date_download": "2019-12-07T07:44:29Z", "digest": "sha1:C7DXAHDIJM22H76KXNCB43LRPUMFAOOD", "length": 15478, "nlines": 111, "source_domain": "www.shiprocket.in", "title": "7 Magento એક્સ્ટેન્શન્સ તમારે અત્યારે તમારી દુકાનમાં ઉમેરવાની જરૂર છે! -શિપરેટ", "raw_content": "\nબધી સુવિધાઓની સૂચિ →\nતમારા શિપમેન્ટને ટ્ર Trackક કરો\nમુખ્ય પૃષ્ઠ / બ્લોગ / ઈકોમર્સ / 7 Magento એક્સ્ટેન્શન્સ તમારે અત્યારે તમારી દુકાનમાં ઉમેરવાની જરૂર છે\n7 Magento એક્સ્ટેન્શન્સ તમારે અત્યારે તમારી દુકાનમાં ઉમેરવાની જરૂર છે\nઓગસ્ટ 5, 2019 છેલ્લે અપડેટ કરેલું\nઓગસ્ટ 5, 2019 દ્વારા પોસ્ટ શ્રીતિ અરોરા / ઇન ઈકોમર્સ વર્ગ\n1 1) નોસ્ટો વૈયક્તિકરણ\n3 3) એજેક્સ સ્તરવાળી નેવિગેશન\n4 4) ગૂગલ ઍનલિટિક્સ ઉન્નત ઈકોમર્સ\n7 7) બ્રેન્ટ્રી ચુકવણીઓ\nMagento 2.0 નો ઉપયોગ કરીને ઇ-કૉમર્સ સ્ટોર શરૂ કર્યો છે અથવા એક બનાવવાની રાહ જોઈ છે સારુ, તે કરવા માટેનું એક સરસ પ્લેટફોર્મ છે.\nઇ-કૉમર્સ વેબસાઇટ બનાવવા માટે Magento એ તમારા અગ્રણી પ્લેટફોર્મ્સમાંનું એક છે. વેચાણ માટે Magento નો ઉપયોગ કરીને 250,000 વેચનાર સાથે, તમે ચોક્કસપણે અદભૂત વેબસાઇટ સાથે આવવા માટે તેના પર વિશ્વાસ કરી શકો છો.\nઅત્યાર સુધી, Magento 3000 એક્સ્ટેન્શન્સથી વધુ છે તેના બજારમાં, વિવિધ થીમ્સ અને માન્ય ભાગીદારોની એક ટીમ.\n એક મોટી સંખ્યા, તે નથી\nઅમે સમજીએ છીએ કે તમારા ઇ-કૉમર્સ સ્ટોર માટે કયા Magento એક્સ્ટેન્શન્સ શ્રેષ્ઠ અનુકૂળ છે તે નક્કી કરવાનું એક વિશાળ કાર્ય છે.\nતમને શ્રેષ્ઠ પસંદ કરવામાં સહાય કરવા માટે, અમે તમારા માટે વસ્તુઓ સરળ બનાવવા માટે Magento એક્સ્ટેન્શન્સની સૂચિ સાથે આવ્યા છીએ\nશું તમે હંમેશાં વપરાશકર્તાને લૂપમાં રાખીને તમારી માર્કેટિંગ વ્યૂહરચનાને ઑપ્ટિમાઇઝ કરવા માંગો છો\nજો હા, તો નોસ્ટો તમારા માટે સંપૂર્ણ એક્સ્ટેંશન છે\nતે તમારી વેબસાઇટ પરના વિવિધ ડેટા પોઇન્ટનું વિશ્લેષણ કરે છે અને તમને તમારા મલ્ટીપલ આઇટી સ્રોત વિના, શક્તિશાળી મલ્ટિ-ચેનલ માર્કેટિંગ ઝુંબેશ ચલાવવાની તક આપે છે.\nનોસ્ટો દરેક ગ્રાહક માટે શ્રેષ્ઠ ઉત્પાદનો અને ઑફર બનાવવા માટે મોટા ડેટા અને વિવિધ અલ્ગોરિધમ્સને સીમલેસ રીતે જોડે છે. તમે તેને મિનિટના વર્તન દ્વારા તેમના મિનિટના ઊંડા વિશ્લેષણ દ્વારા જોશો.\nદરેક ઈ-કૉમર્સ સ્ટોરનું પાત્ર છે શિપિંગ સોફ્ટવેર કે જે શિપિંગ કાર્યોને સ્વચાલિત કરી શકે છે.\nસાથે વહાણ માટે જોગવાઈ સાથે 13 + કુરિયર ભાગીદારો, તમે થોડા ક્લિક્સમાં 26000 + પિન કોડ્સ વહન કરી શકો છો.\nએટલું જ નહીં, તમને લેબલ જનરેશન, બલ્ક શિપિંગ અને અન્ય ઘણી સુવિધાઓ પણ મળે છે જે તમારા માટે શિપિંગ અને લોજિસ્ટિક્સને સરળ કાર્ય કરી શકે છે.\n3) એજેક્સ સ્તરવાળી નેવિગેશન\nસૉર્ટ કરેલી સંશોધક વગર ઇ-કૉમર્સ વેબસાઇટ શું છે બહુવિધ વિકલ્પો દ્વારા સ્ક્રોલિંગ પસંદ કરતું નથી અને પછી સંપૂર્ણ મેચ મળે છે.\nઆમ, એજેક્સ સ્તરવાળી નેવિગેશન, જ્યાં પણ આવશ્યક હોય ત્યાં તે ફિલ્ટર્સ અને બ્લોક્સ ઉમેરે છે, તમારી વેબસાઇટનો વપરાશકર્તા અનુભવ ખૂબ ઉન્નત બનાવે છે.\nતે ભાવ સ્લાઇડર, મોબાઇલ એટ્રિબ્યુટ સિલેક્શન જેવા વિકલ્પો પ્રદાન કરે છે અને ખરીદનાર માટેનો અનુભવ અને ઇન્ટરફેસ સુધારવા માટે વિસ્તૃત / પતન ફિલ્ટર્સ. વેચાણ વધે છે\n4) ગૂગલ ઍનલિટિક્સ ઉન્નત ઈકોમર્સ\nગૂગલ ઍનલિટિક્સ ઉન્નત ઇકોમર્સ એક્સ્ટેન્શનનો ઉપયોગ કરીને તમે તમારી વેબસાઇટ પર લગભગ બધી પ્રવૃત્તિને ટ્રૅક કરી ���કો છો જે Google Tag Manager નો ઉપયોગ કરીને કાર્ય કરે છે.\nઆ તમને ચેકઆઉટ, રિફંડ, ખરીદી વગેરે જેવા દરેક પગલાઓ પર ટ્રૅક રાખવા માટે છાપ, ક્લિક્સ, વિગતવાર છાપ અને પ્રમોશન છાપોને ટ્રૅક કરવાની મંજૂરી આપે છે.\nગૂગલ ઍનલિટિક્સમાં ઇ-કૉમર્સ એક્સ્ટેંશનને વિસ્તૃત કરીને, તમે મોટી સંખ્યામાં મેટ્રિક્સને ટ્રૅક કરી શકો છો અને તે મુજબ તમારી વેબસાઇટને સુધારી શકો છો, જે તેને ડેટા અને એનાલિટિક્સ માટે પ્રશંસાત્મક સાધન બનાવે છે.\nતમારા ઇ-કૉમર્સ સ્ટોરને કેટલાક સ્માર્ટ એનાલિટિક્સ સાથે વિઝ્યુઅલ ટ્રીટ બનાવવા માટે, તમારી પાસે પિક્સલી છે.\nપિક્સલી એ એક સામગ્રી માર્કેટિંગ પ્લેટફોર્મ છે, જેના એક્સ્ટેંશનથી તમે સામગ્રી વિઝ્યુઅલ્સને ઓળખી અને બનાવી શકો છો, વેબસાઇટમાં એકીકરણ દ્વારા ફોટો અનુમતિઓ સંચાલિત કરી શકો છો, જેથી ગ્રાહક અનુભવને સુધારી શકો છો.\nમેગન્ટો વેચનાર તરીકે, તમે વાસ્તવિક ગ્રાહક ફોટાઓ સાથે શોપિંગ ગેલેરી પ્રદર્શિત કરી શકો છો અને તમારા વપરાશકર્તાઓ માટે નજીકથી વાસ્તવિક ખરીદી અનુભવ બનાવી શકો છો. પ્રી-બિલ્ટ ઇન્ટિગ્રેશન તમને વપરાશકર્તા દ્વારા જનરેટ કરેલ સામગ્રીને રૂપાંતર, ઓર્ડર અને સગાઈ વધારવા માટે ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.\nગ્રાહક સપોર્ટ કોઈ પણ ઑનલાઇન સાહસનો અભિન્ન ભાગ છે. તેથી, તમારી ઇ-કૉમર્સ વેબસાઇટને સપોર્ટ સંબંધિત સંચાર કરવા માટે આ લાઇવચેટ એક્સ્ટેંશનની જરૂર છે.\nઆ એક્સ્ટેંશનનો ઉપયોગ કરીને, તમે ચેકઆઉટ પૃષ્ઠ સહિત તમારા બધા વેબસાઇટ પૃષ્ઠો પર સરળતાથી લાઇવ ચેટ વિંડો મૂકી શકો છો.\nતમે તમારી વેબસાઇટનું નિરીક્ષણ કરવા અને ગ્રાહક સમસ્યાઓ હલ કરવા માટે ટિકિટો, લક્ષ્યો, વેચાણ અને અન્ય મહત્વપૂર્ણ મેટ્રિક્સને જનરેટ કરી શકો છો.\nપેમેન્ટ ગેટવે વિના ઇ-કૉમર્સ વેબસાઇટ શું છે\nબ્રેન્ટ્રી એ પેમેન્ટ ગેટવે છે જે તમારી ચૂકવણીની પ્રક્રિયા કરી શકે છે, વ્યવસાયની તકો વધારશે અને આવકમાં વધારો કરશે. તે પેપાલ સેવા છે જે એપલ પે, ગૂગલ પે, ક્રેડિટ, ડેબિટ કાર્ડ્સ અને વિવિધ અન્ય પદ્ધતિઓ દ્વારા ચૂકવણી કરવા સક્ષમ છે.\nવેપારીઓ માટે સુરક્ષિત અને સલામત રીતે ચુકવણીની પ્રક્રિયા કરવા માટે બ્રેન્ટ્રી એક સરળ અને સીમલેસ પદ્ધતિ પ્રદાન કરે છે.\nતમારા Magento અનુભવને પહેલાં કરતા વધુ સારા બનાવવા માટે આ એક્સ્ટેન્શન્સને ઇન્સ્ટોલ કરો\nપ્રતિક્રિયા આપો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *\nબિગફૂટ રિટેલ સોલ્યુશન પ્રા.લિ.નું ઉત્પાદન શિપરોકેટ. લિ., ભારતનું શ્રેષ્ઠ લોજિસ્ટિક્સ સ softwareફ્ટવેર છે, જે તમને સ્વચાલિત શિપિંગ સોલ્યુશન પ્રદાન કરે છે. આનો ઉપયોગ કરીને, તમે શ્રેષ્ઠ કુરિયર કંપનીનો ઉપયોગ કરીને અને ડિસ્કાઉન્ટ દરે ભારત અને વિદેશમાં ગમે ત્યાં જહાજ મોકલી શકો છો.\n- શિપિંગ દર કેલ્ક્યુલેટર\n- તમારા ઓર્ડર ટ્રેક કરો\n- એમેઝોન સરળ શિપ વિ Shiprocket\nરીફંડ અને રદ કરવાની નીતિ\nપ્લોટ નં. બી, ખસરા- 360, સુલ્તાનપુર, એમજી રોડ, નવી દિલ્હી- 110030\nકૉપિરાઇટ Ⓒ 2019 શીપરોકેટ. બધા હકો અમારી પાસે રાખેલા છે. નવી દિલ્હીમાં પ્રેમ સાથે બનાવવામાં આવે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/railway-fare-would-be-increased-soon-001863.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-12-07T06:50:43Z", "digest": "sha1:JSH2TUBWQZKOIYHK3I74FH63W7IIKOLX", "length": 10896, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "રેલવે ભાડાંમાં વધારો કરવાનો રેલવે પ્રધાનનો સંકેત | Railway fare would be increased soon, રેલવે ભાડાં ટૂંક સમયમાં વધી શકે - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n37 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n38 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n2 hrs ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરેલવે ભાડાંમાં વધારો કરવાનો રેલવે પ્રધાનનો સંકેત\nરાયબરેલી, 8 નવેમ્બર : રેલવે પ્રધાન પવનકુમાર બંસલે બુધવારે એક મુલાકાતમાં રેલવે ભાડાંમાં ટૂંક સમયમાં વધારો થવાના સંકેત આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રેલવે ભાડામાં વધારો કર્યા વિના રેલવેને ચલાવવી મુશ્કેલ છે.\nકોંગ્રેસ અધ્યક્ષતા સોનિયા ગાંધીએ પોતાના મતવિસ્તાર રાયબરેલીના લાલગંજમાં સ્થિત રેલવે કોચ ફેક્ટરીમાં ઉત્પાદિત ડબ્બાઓને લીલીઝંડી બતાવી રવાના કરતા સમયે રેલવે પ્રધાન પવન કુમાર બંસલે વાતચીત દરમિયાન પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે \"રેલવેનું ભાડું વધારવું એ અમા���ું લક્ષ્ય નથી. અમારું લક્ષ્ય મુસાફરોને સુરક્ષિત અને સુવિધાજનક યાત્રા ઉપલબ્ધ કરાવવાનું છે. આ માટે શું કરવામાં આવી શકે તે અંગે વિચારણા ચાલી રહી છે. આ માટે કોઇ પણ સમયે અમારે કોઇ પણ પગલું ભરવું પડી શકે છે. કારણ કે આમ કર્યા વિના રેલવેને ચલાવવી મુશ્કેલ છે.\"\nતેમણે જણાવ્યું કે \"જ્યારે પણ લોકો મને મળે છે ત્યારે, વધારે પૈસા લો પણ, સુવિધા સુધારો એમ જણાવે છે.\" રેલવે ભાડાં આગામી માર્ચથી વધી શકે છે તે અંગે તેમણે જણાવ્યું કે આ અંગે હું કશું પણ કહી શકું એમ નથી. આ અંગેનો કોઇ પણ નિર્ણય યોગ્ય ચર્ચા વિચારણા કર્યા બાદ લેવામાં આવશે.\nતેજસ ટ્રેનની હોસ્ટેસ પાસેથી ફોન નંબર માંગી પરેશાન કરતા યાત્રીઓ\nરેલ્વેએ ભંગાર વેચીને 35 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી\nરેલવે કર્મચારીઓને જલસા, 78 દિવસનું બોનસ મળશે\nએક જ એજન્ટે 11,17,000 રૂપિયાની 426 રેલ્વે ટિકિટ બુક કરી દીધી\nઆઈઆરસીટીસી ગુજરાત ફરાવવા માટે લાવ્યું પેકેજ, જાણો રેટ અને ડેટ\nહવે રેલવે સ્ટેશન પર મફતમાં મોબાઈલ રિચાર્જ થશે, બસ કરો આટલું કામ\nરેલ્વે તમને 50 રૂપિયામાં ભરપેટ ભોજન આપશે, જાણો શું છે તૈયારી\nટ્રેનમાં મુસાફરી કરો છો, પણ શું આ અધિકાર વિશે ખબર છે\nટ્રેનના એસી કોચમાં મહિલા પર પુરુષ યાત્રીએ પેશાબ કર્યો\nયાત્રીઓના ખિસ્સા પર કાતર, કેન્સલ ટિકિટથી રેલવેએ 1.5 હજાર કરોડ કમાયા\nસોનિયા ગાંધીએ સંસદમાં ઉઠાવ્યો રેલવેના ખાનગીકરણનો મુદ્દો, ‘દેશના મજૂરોનું ભવિષ્ય અંધકારમય'\nરેલવેમાં 9000 પદ પર ભરતી નીકળી, 50 ટકા સીટ પર મહિલાઓની ભરતી\nrailway fare pawan kumar bansal congress sonia gandhi રેલવે ભાડું પવન કુમાર બંસલ કોંગ્રેસ સોનિયા ગાંધી\nહૈદરાબાદ ગેંગરેપ કેસઃ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં ભાગવાની કોશિશમાં ઠાર મરાયા ચારે આરોપી\nનિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...\nહવે અર્ધસૈનિક બળના જવાનો પહેરશે ખાદીનો યુનિફોર્મ, મંત્રાલયે લીધો નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.zigya.com/blog/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%98-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B8-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%A4%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8/", "date_download": "2019-12-07T07:01:15Z", "digest": "sha1:OTQOA7QR6SAO7HB3ZIE2Y23PFMAAMKZA", "length": 11083, "nlines": 157, "source_domain": "www.zigya.com", "title": "વાઘ બારસ - દિવાળી તહેવારોની શરૂઆત - Zigya", "raw_content": "\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nHome » વાઘ બારસ – દિવાળી તહેવારોની શરૂઆત\nવાઘ બારસ – દિવાળી તહેવારોની શરૂઆત\nવાઘ બારસ એ દિવાળીના તહેવારોની શરૂઆત છે. આસો વદ બારસ એટલે વાઘ બારસ.\nગુજરાતના આદિવાસી વિસ્તારોમાં (ખાસ કરીને પૂર્વીય પટ્ટામાં) વાઘ અને તેના જેવા જંગલી પ્રાણીઓથી રક્ષણ અર્થે ઈશ્વરની પૂજા કરવા માટેનો આ તહેવાર છે.\nગુજરાતી વેપારીઓમાં વાઘ બારસના દિવસથી જ વર્ષ પૂર્ણ ગણાય છે. સહુ આ દિવસથી વાર્ષિક હિસાબો પૂરા કરી ચોપડા પૂરા કરે છે.\nઆ દિવસથી ત્રણ દિવસ દુકાન, ઓફિસની સાફ સફાઈ કરી નવા વર્ષે નવા ચોપડે હિસાબોની શરૂઆત કરે છે.\nવચ્ચેના દિવસો દિવાળીની રજાઓ ગણાય છે.\nઘરોમાં આજથી દિવાળીનો માહોલ શરૂ થઈ જાય છે. સાંજે ઊમરોઠ પર તેમજ ગોખમાં દિવડા પ્રગટાવવાની શરૂઆત થઈ જાય છે.\nજે આખા દિવાળી તહેવાર દરમિયાન ચાલુ રખાય છે.\nદિવાળી દરમિયાન મીઠાઈઓ અને અન્ય વ્યંજનો બનાવવાનું અને એકબીજાને શુભેચ્છા પાઠવવાનું પણ શરૂ થઈ જાય છે.\nઆ દિવસને પોડા બારસ પણ કહેવાય છે.\nઅગાઉ જ્યારે લીંપણવાળા મકાનો અને આગણાં હતા ત્યારે ઘરની સાફ સફાઈ પતાવી નવું લીંપણ કરી આ દિવસથી દિવાળીની શરૂઆત કરવાનો રિવાજ હતો.\nઆસો વદ બારસને વાક બારસ પણ કહેવામા આવે છે.\nવાક એટલે વાણી. આ દિવસે વિદ્યાની દેવી સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે.\n(ધનની દેવી લક્ષ્મીના તહેવાર ધનતેરસ અગાઉ વિદ્યાની દેવીનું પૂજન એમ સૂચવે છે કે, ધન કરતાં વિદ્યા મહત્વની છે અને તેના મહત્વ અનુસાર દિવાળીમાં પ્રથમ શરૂઆત વિદ્યાની દેવીના પૂજનથી થાય છે).\nઆ દિવસ વસુ બારસ તરીકે પણ ઓળખાય છે.\nવસુ એટલે ગાય. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે, ગાયના રૂએ રૂએ દેવતાનો વાસ છે. આથી દિવાળીના તહેવારોની શરૂઆત ગાયના પૂજનથી કરવામાં આવે છે. આ દિવસે ગાયને નીરણ કે ખાણ ખવડાવવાનો મહિમા છે.\nઅગાઉના સમયમાં તો કોઇની ધન સંપત્તિ પણ તેની પાસે કેટલી ગાયો છે તેના આધારે નક્કી થતી.\nવળી ખેતીપ્રધાન ભારતમાં ગાયનું આર્થિક અને ધાર્મિક મહત્વ અનન્ય છે.\nએવું મનાય છે કે આ દિવસે ક્ષીર સાગરમાથી ગાયનું પ્રાગટ્ય થયું હતું.\nઆમ, આ દિવસ ગૌવંદનાનો દિવસ ગણાય છે.\nઆપણે ઉપર આસો વદ બારસની પૌરાણિક માન્યતાઓ અને મહત્વ જોયું.\nઆજે તો એ માત્ર રૂટિન તહેવાર બની ગયેલ છે.\nજન સામાન્ય અને ખાસ કરીને બાળકોમાં આપણા તહેવારો પ્રત્યે, તેના મહત્વ અને સમાજ જીવનમાં તેના અગત્ય અંગે જાગૃતિ ફેલાય એ જરૂરી છે.\nકોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera March 7, 2019\nતાલુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી January 29, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nજિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ January 28, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2019-issues/gmail-integration-with-outlook/", "date_download": "2019-12-07T07:55:06Z", "digest": "sha1:EBGEQCYXPTDHY77Y4LFWM5SRZCYBMJRI", "length": 5768, "nlines": 141, "source_domain": "cybersafar.com", "title": "જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ કેલેન્ડરની વિગતો આઉટલૂક.કોમ પર જોઈ શકાશે | CyberSafar", "raw_content": "\nજીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ કેલેન્ડરની વિગતો આઉટલૂક.કોમ પર જોઈ શકાશે\nટેક કંપની અને તેની સર્વિસીઝના ઉપયોગની દૃષ્ટિએ અત્યારે દુનિયા ઘણે અંશે બે ભાગમાં વહેંચાયેલી છે. ઓફિસમાં પીસી પર બહુ મોટા પ્રમાણમાં માઇક્રોસોફ્ટના પ્રોગ્રામ્સનો ઉપયોગ થાય છે, જ્યારે સ્માર્ટફોનમાં ગૂગલની સર્વિસીઝનો (આમાં એપલના ડિવાઇસ અને સર્વિસીઝનો ઉપયોગ કરતા લોકો હજી નોખા છે\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/rahul-gandhi-arrives-at-surat-court-in-defamation-case-106298", "date_download": "2019-12-07T05:54:13Z", "digest": "sha1:ZADVRVWC5ZRF7OUP6EQRTTXTQDI2J7F5", "length": 8194, "nlines": 73, "source_domain": "www.gujaratimidday.com", "title": "rahul gandhi arrives at surat court in defamation case | સુરતઃ માનહાનિના કેસમાં રાહુલ ગાંધી થયા હાજર, વિરોધીઓ પર સાધ્યું નિશાન - news", "raw_content": "\nસુરતઃ માનહાનિના કેસમાં રાહુલ ગાંધી થયા હાજર, વિરોધીઓ પર સાધ્યું નિશાન\nસુરતમાં માનહાનિના કેસમાં રાહુલ ગાંધી હાજર થયા. જ્યાં તેમણે વિરોધીઓ પર નિશાન પણ સાધ્યું.\nકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી રજાઓ ગાળીને ભારત પાછા ભર્યા. આજે રાહુલ ગાંધી સુરતની સ્થાનિક કોર્ટમાં હાજર થયા. જ્યાં તેમની સામે માનહાનિનો મામલો દાખલ કરવામાં આવ્યો છે. ��ાહુલે લોકસભા ચૂંટણી દરમિયાન 'સભી ચોરોં કે ઉપનામ મોદી ક્યોં હૈ' એવી ટિપ્પણી કરી હતી. જે બાદ આ મામલો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલાની સુનાવણી 10 ડિસેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે.\nરાહુલ ગાંધીએ કોર્ટમાં હાજર થયા બાદ ટ્વીટ કર્યું. જેમાં તેમણે કહ્યું કે, 'હું મારા રાજનૈતિક વિરોધીઓએ દાખલ કરેલા માનહાનિના મામલામાં રજૂ થવા માટે સૂરતમાં છું, મને ચૂપ કરાવવા માટે તેઓ આતુર છે. હું એ કોંગ્રેસ કાર્યકર્તાઓના પ્રેમ અને સમર્થન માટે આભારી છું જે મારી સાથે પોતાની એકતા વ્યક્ત કરવા માટે અહીં એકઠા થયા છે.'\nજજ જે કહેશે એમ જ થશે\nરાહુલ ગાંધી સામેના માનહાનિના કેસને લઈને કોંગ્રેસના નેતા અહમદ પટેલે કહ્યું કે, તેમને હાજર થવાનો આદેશ અપાયો હતો એટલે તેઓ અહીં છે. અમે જોઈશું કે કોર્ટ ક્યારે નિર્ણય લેશે. જજ જે કહેશે એ જ કરવામાં આવશે.\nવિપક્ષની આલોચનાને સહન કરવું જોઈએ\nતો આ જ મામલે શક્તિસિંહ ગોહિલે કહ્યું કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે, 'લોકતંત્રમાં સત્તાધારી પાર્ટીએ વિપક્ષની આલોચનાને સહન કરવી જોઈએ. રાહુલજીએ કહ્યું હતું કે લલિત મોદી અને નીરવ મોદી ચોર છે, અને નરેન્દ્ર મોદી એક નિષ્ફળ નેતા છે. ભાજપે મોદી સમુદાય સાથે આ નિવેદનને જોડ્યું અને તેમનું અપમાન કર્યુ.'\nશુક્રવારે અમદાવાદમાં થશે રજૂ\nતેમની સામે આરએસએસ અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા માનહાનિનો મુકદમો દાખલ કરવામાં આવ્યો હતો. તે શુક્રવારે બપોરે 3 વાગ્યે વ્યક્તિગતરૂપે અમદાવાદમાં આ પ્રકારના અન્ય એક કેસમાં હાજર થશે.\nચિદંબરમને જામીનઃ \"વિશ્વાસ છે કે નિષ્પક્ષ સુનવણીમાં નિર્દોષ સાબિત થશે\"- રાહુલ ગાંધી\nરાહુલજી, ઘૂસણખોરો શું તમારા કઝિન્સ થાય છે\nઆઇએનએક્સ મીડિયા કેસઃ કોર્ટમાં ચિદમ્બરમને ફરીથી ફટકો, ૧૧ ડિસેમ્બર સુધી રહેશે જેલમાં\nમહારાષ્ટ્ર કોર્ટે બદનક્ષીની અરજી રદ કરવાની રાહુલ ગાંધીની અરજી ફગાવી\nસની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ\nસાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો\nઑફિસ જવા માટે આ ઢોલીવુડ બ્યૂટીઝની જેમ થાઓ તૈયાર, લાગશો પર્ફેક્ટ\nAishwarya Majmudar બંધાઈ સગાઈના બંધનમાં, જુઓ ખૂબસુરત તસવીરો\nટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6નાં મોત, બે ગંભીર\nઅરબી સમુદ્રમાં ‘પવન’ વાવાઝોડું સક્રિય, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી\nગાંધીના ગુજરાતમાં ગાંધીનગરમાં જ ગાંધી નામ સાથ��� ચેડાં\nગુજરાતના આ એરપોર્ટ પર કબૂતર પકડવા પર મળશે ઈનામ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/gujarat/gujarat-university-will-give-phd-degree-to-died-student-72541", "date_download": "2019-12-07T06:13:23Z", "digest": "sha1:DCFUFT5HSM32N2KXE24IC63N5C57ULIL", "length": 20024, "nlines": 124, "source_domain": "zeenews.india.com", "title": "ગુજરાત યુનિવર્સિટીના 70 વર્ષના ઈતિહાસમાં પ્રથમ કિસ્સો, મૃત વિદ્યાર્થીને અપાશે મરણોપરાંત PhD Degree | Gujarat News in Gujarati", "raw_content": "\nગુજરાત યુનિવર્સિટીના 70 વર્ષના ઈતિહાસમાં પ્રથમ કિસ્સો, મૃત વિદ્યાર્થીને અપાશે મરણોપરાંત PhD Degree\nગુજરાત યુનિવર્સિટી (Gujarat University) એ બ્રેઈન સ્ટ્રોકના કારણે મૃત્યુ પામેલા વિદ્યાર્થીને મરણોપરાંત પીએચડીની ડિગ્રી (PhD Degree) એનાયત કરવાનો નિર્ણય કર્યો છે. પ્રતિક થાનાવાલા નામના વિદ્યાર્થીની બહેન વૈશાલીએ ગુજરાત યુનિવર્સિટીને મરણોપરાંત પીએચડીની ડિગ્રી મેળવવા માટે કરેલી અરજી માન્ય રખાઈ છે. આ સાથે જ સત્તાધીશોએ દાવો કર્યો છે કે, રાજ્યની 60 યુનિવર્સિટીમાં તેમજ યુનિવર્સિટીના 70 વર્ષના ઈતિહાસમાં મરણોપરાંત પીએચડીની ડિગ્રી આપવાનો આ પ્રથમ કિસ્સો છે.\nઅતુલ તિવારી/અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) એ બ્રેઈન સ્ટ્રોકના કારણે મૃત્યુ પામેલા વિદ્યાર્થીને મરણોપરાંત પીએચડીની ડિગ્રી (PhD Degree) એનાયત કરવાનો નિર્ણય કર્યો છે. પ્રતિક થાનાવાલા નામના વિદ્યાર્થીની બહેન વૈશાલીએ ગુજરાત યુનિવર્સિટીને મરણોપરાંત પીએચડીની ડિગ્રી મેળવવા માટે કરેલી અરજી માન્ય રખાઈ છે. આ સાથે જ સત્તાધીશોએ દાવો કર્યો છે કે, રાજ્યની 60 યુનિવર્સિટીમાં તેમજ યુનિવર્સિટીના 70 વર્ષના ઈતિહાસમાં મરણોપરાંત પીએચડીની ડિગ્રી આપવાનો આ પ્રથમ કિસ્સો છે.\nઆજે સંકષ્ટી ચતુર્થી પર પહેલા કરો આ કામ, સફળતા તમારા પગ પાસે આવીને ઉભી રહેશે\nથીસિસ સબમીટ કર્યા બાદ પ્રતિનું મોત થયું\nગુજરાત યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યૂટર સાયન્સમાં પ્રતિક થાનાવાલાએ 2013માં પીએચડીમાં પ્રવેશ લીધો હતો. આરડીસી (રિસર્ચ એન્ડ ડેવલમેન્ટ કમિટી) તરફથી તેમને પ્રો ડો. જ્યોતિ પારિક ગાઈડ તરીકે એલોટ કરાયા હતા. પ્રતિક થાનાવાલાએ એપ્રિલ 2019માં પીએચડીની થીસિસ સબમીટ કરી હતી. પીએચડી માટેનો માત્ર વાયવા બાકી હતો, ત્યારે મે મહિનામાં તેમનું અવસાન થયું હતું. અંતે તેમને મરણોપરાંત ડિગ્રી આપવાનો નિર્ણય ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયો છે તેવું યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું છે.\nઅમદાવાદન�� વિચિત્ર કિસ્સો : રમતરમતમાં ભાઈએ એરગનનું ટ્રીગર દબાવતા જ બહેનના શરીરમાં ઘૂસી ગયો છરો\nબહેને યુનિવર્સિટી પાસેથી માંગી પીએચડીની ડિગ્રી\nપોતાના ભાઈને મરણોપરાંત પીએચડીની ડીગ્રી આપવાના નિર્ણય સંદર્ભે બહેન વૈશાલી થાનવાલાએ જણાવ્યું હતું કે, ભાઈ ગુમાવ્યાનું દુ:ખ છે, પણ સાથે જ તેની ઈચ્છા પૂરી થઈ છે. મારા ભાઈ પ્રતિક થાનાવાલાએ ભવન્સ સાયન્સ કોલેજમાં મેથેમેટિક્સ વિષય સાથે બીએસસીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તે પછી નડિયાદની ડીડીઆઈટી કોલેજમાંથી એમસીએની ડિગ્રી મેળવી અમદાવાદ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકેની નોકરી સ્વીકારી હતી. સાથે જ ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી શરૂ કર્યુ હતું. કમ્પ્યૂટર સાયન્સમાં પીએચડી કરવાનું મારા ભાઈનું ડ્રીમ હતું. યુનિવર્સિટી સત્તામંડળના હકારાત્મક પ્રતિસાદના કારણે તેમનું સ્વપ્ન પૂર્ણ થયાનો આનંદ છે. જેના માટે અમે સત્તાવાળાનો આભાર માનીએ છીએ.\nપ્રતિકના નિધન પછી મરણોપરાંત પીએચડીની ડિગ્રી માટે રજિસ્ટ્રાર, ઉપકુલપતિ ડો. જગદીશ પંડયા, કુલપતિ ડો.હિમાંશુ પંડયા પાસે અરજી ગઈ હતી. તેમણે સંવેદનશીલતા દાખવીને એકેડમિક કાઉન્સિલમાં ભલામણ માટે અરજી મૂકી હતી. જેને સર્વસંમતિથી સ્વીકૃતિ મળતા નવેમ્બરના અંત સુધીમાં આ ડિગ્રી તેમની બહેનને અનાયત કરાશે.\nસમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube\nGujarat UniversityPhDગુજરાત યુનિવર્સિટીમરણોપરાંત પીએચડી ડિગ્રીઅમદાવાદ\nઅમદાવાદનો વિચિત્ર કિસ્સો : રમતરમતમાં ભાઈએ એરગનનું ટ્રીગર દબાવતા જ બહેનના શરીરમાં ઘૂસી ગયો છરો\nPensacola base shooting: અમેરિકી સૈન્ય અડ્ડા પર ગોળીબારી, ત્રણ લોકોના મોત, સાઉદી કિંગે કર્યો ફોન\nબિનસચિવાલય પરીક્ષા આંદોલન : ગાયબ થઈ ગયા નેતાઓ, ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ બચ્યા છે\nઝારખંડ વિધાનસભા ચૂંટણી : આજે સિલ થશે મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજોના ભાવિ\nઈન્ટમટેક્સ ભરનારા 31 ડિસેમ્બર સુધી આ કામ નહિ કરે, તો લાગશે 10 હજારની પેનલ્ટી\nહૈદરાબાદ એન્કાઉન્ટર મામલે વચ્ચે પડી તેલંગાના હાઇકોર્ટ, આપ્યો મોટો આદેશ\nbinsachivalay exam: NSUIનું રાજ્યભરની કોલેજ બંધનું એલાન, રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત\nકચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો\nજિંદગીની જંગ હારી ઉન્નાવ રેપ કેસની પીડિતા, મરતા પહેલા ભાઈન�� કહ્યું હતું-મારું મોત થાય તો આરોપીને છોડતા નહિ\nવડોદરા એરપોર્ટ ઓથોરિટીની અનોખી ઓફરઃ કબુતર પકડો અને મેળવો 1000નું ઈનામ\nઅસ્થિર મગજની માતાનું 10 વર્ષે દિકરા સાથે મિલન થતાં સર્જાયા લાગણીસભર દૃશ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/259939", "date_download": "2019-12-07T06:26:51Z", "digest": "sha1:BU777PSADOAMGZORL6RXPQ7DLMUWJLWU", "length": 9328, "nlines": 83, "source_domain": "www.kutchmitradaily.com", "title": "કચ્છમાં ગોઝારા અકસ્માતોનો સિલસિલો જારી", "raw_content": "\nકચ્છમાં ગોઝારા અકસ્માતોનો સિલસિલો જારી\nભુજ, તા. 15 : કચ્છમાં ગોઝારા અકસ્માતોનો સિલસિલો જારી છે અને તેમાં મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. આજે માનકૂવા પાસે થયેલા ગમખ્વાર ત્રેવડા અકસ્માતના પગલે જિલ્લામાં માર્ગ અકસ્માતોની યાદો તાજી થઇ હતી. આજના ગોઝારા અકસ્માતમાં ત્રણ માસૂમ, સાત યુવાઓ અને એક વૃદ્ધા સહિત કુલ્લ 12 લોકોના જીવનદીપ બુઝાયા છે. કચ્છના માર્ગો રક્તરંજિત થયાની ગોઝારી તવારીખો પર નજર કરીએ તો ચાલુ વર્ષે 26મી એપ્રિલના માળિયા-હળવદ હાઇવે પરના રાપરના પાટિયા પાસે બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે મહિલા સહિત છ વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં હતાં. જેમાં બેકાબૂ કાર ડિવાઇડર કૂદી સામેથી આવતી કારમાં અથડાઇ હતી. ગત વર્ષ 2018ના 30મી ડિસેમ્બરના ચીરઇપાસેથયેલો કાળમુખો અકસ્માત 10 લોકોને ભરખી ગયો હતો. ટ્રેઇલર, નમક ભરેલા ડમ્પર વચ્ચે એક ઇનોવા કાર દબાઇ જવાના આ ભયંકર અકસ્માતમાં ભુજના એક પરિવારની 10 વ્યક્તિ કાળનો કોળિયો બની હતી. આ પૂર્વે 19મી જુલાઇ 2018ના લાકડિયાથી રાજકોટ જતો પરિવાર પીંખાયો હતો. કાર અને ટ્રકની ટક્કર 8 જણ માટે જીવલેણ બની હતી. જ્યારે 30મી એપ્રિલ 2018ના ખેડોઇ પાસે લોહિયાળ અકસ્માતમાં રોંગ સાઇડમાં દોડતી ટ્રકે પાંચ જણનો ભોગ લેતાં એક પરિવારનો માળો પીંખી નાખ્યો હતો.\nતડીપાર કરાયેલો કાઠડાનો માકોડી ગેરકાયદે આવતાં પોલીસે ઝડપી પાડયો\nમાનકૂવામાં અમારું કૂતરું કેમ બાંધ્યું તેમ કહીને હુમલો કરાતાં માતા-પુત્ર ઘવાયા\nગાંધીધામનો ટાગોર રોડ ફરી રક્તરંજિત : યુવાને જીવ ખોયો\nમાખેલમાં માટીની ગાડી અંગે તલવારથી હુમલો\nભુજમાં મકાનની બારીની ગ્રિલ તોડીને ટેલિવિઝન ચોરી જવાયું\nગાંધીધામ સંકુલમાં મોટી મોટી ચોરીઓ વણઉકેલ રહેતાં લોકોમાં ભારે ઉચાટ\nમનફરામાં જુગાર ઉપર પોલીસ ત્રાટકતાં જુગારીઓ નાસવા માંડયા\nભુજના રિક્ષાચાલકને ઉઠાવી જઇને ત્રણ જણે માર માર્યો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nશાસ્ત્રી સાથેના મતભેદની વાત અફવા : ગાંગુલી\nભારત-ઓસી બે ડે-નાઈટ ટેસ્ટ રમશે \nગંભીર દિલ્હી કેપિટલ ટીમનો સહમાલિક બનશે\nડુંગળીના વેપારીઓ પાસે સંયુક્ત તપાસ ટીમો પહોંચી\nબાળકોના કિલકિલાટ અને ઉત્સુકતા વચ્ચે `બાળમિત્ર''નું વિમોચન\nવરસાણા પાસે સફરજન ભરેલી ટ્રકમાંથી 12.68 લાખનો શરાબ પકડતી પોલીસ\nમાંડવીમાં 22400 કિલો મગફળીની ખરીદી\nલંડનની કચ્છી `સેલ્ફી ક્વીન'' અનિતા કહે છે, સેલ્ફી સદા હસતા શીખવે છે\nગ્રંથસ્થ થાય તો જ કચ્છી ભાષાનું ભવિષ્ય ઊજળું\nશિણાયમાં 15 યુગલો ચોરી ફેરા ફર્યા\nજીએસટીએ આપી 28 કરોડની પેનલ્ટી માફી\nબાબાસાહેબની 63મી પુણ્યતિથિએ ગાંધીધામમાં વિવિધ સંસ્થાની અંજલિ\nડો. બાબાસાહેબના રાહે ચાલવા આહ્વાન\n10 હજાર હરિભક્તો અને સંતોએ મહાઆરતી કરી\nવિહાર કરતા સાધુ-સાધ્વીજીઓની સંભાળ રાખી વાહન ચલાવવા જાગૃતિનો પ્રયાસ\nકચ્છના મંજીરાવાદકનું તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડથી સન્માન\nમાસૂમ બાળકની શ્વાસનળીમાં ફસાયેલું સીતાફળનું બી કાઢવા શત્રક્રિયા થઇ\nરૂા. 80માં કિલો જથ્થાબંધમાં આવતી ડુંગળી રૂા. 100ના બદલે વાજબી ભાવે વેચો\nકાસેઝના ઉદ્યોગકારો તંત્રના નવા ફરમાનથી પરેશાન\nભુજ સુધરાઇની તિજોરીને કોરી ખાતી ઉધઇને રોકો\nસામખિયાળી ટોલ ગેટ પરથી સર્વિસ રોડ બનાવવા માંગ\nદીનદયાળ બંદર વિકાસની તેજ રફતાર પકડશે\nઅંજારમાં દિવ્યાંગો માટે સ્પર્ધા તથા વિકલાંગ કાર્ડનું વિતરણ\nગાંધીધામ વકીલ મંડળની ચૂંટણી માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ\nમુંદરા નગરપાલિકાની કોઇ દરખાસ્ત નથી\nમોટા કાંડાગરાની શાળા નં. એકની જમીન ઉપર ઉદ્યોગનું ગેરકાયદે દબાણ\nકચ્છની ગ્રામ પંચાયતોની 31 કરોડની વસૂલાત બાકી\nકાલે ઝારા ખાતે રાજપૂત યુવા સંઘ દ્વારા ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ\nકચ્છમાં ગીતાજી જયંતીના દિને ગીતાજી પઠન પારિતોષિક યોજના પરીક્ષા\nકાલે ભુજમાં બિનઅનામત વર્ગની તમામ જાતિઓની સાર્વજનિક બેઠક\nસાહિત્યકલા પુરસ્કાર માટે કૃતિઓ મોકલવા ઇજન\nવર્ષ 2019-20ના આવકવેરા કપાતના આધારો 31મી સુધી પહોંચતા કરવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.punchnamu.com/2019/12/02/election-2/", "date_download": "2019-12-07T06:47:01Z", "digest": "sha1:BKGTYZ723YGS7CTICQHHAILG6NGBRSTV", "length": 9897, "nlines": 113, "source_domain": "www.punchnamu.com", "title": "અમદાવાદ / ત્રણ જિલ્લા પંચાયત અને 41 તા.પંચાયતની પેટાચૂંટણી જાહેર, 29 ડિસે.એ મતદાન અને 31મી પરિણામ | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે મતગણતરીના બીજા દિવસે રિલીઝ થશે\nહિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી\nમમતા બેનરજી નરેન્દ્ર મોદીને દર વર્ષે શું મોકલાવે છે\nમોદી સરકાર આ દિવસે આપશે 1100 રૂપિયા સસ્તું સોનુ\nભારતને 5 ટ્રિલિયન ડોલરની આર્થવ્યસ્થા બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું\nભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત્ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો\n200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર\nઆજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી બાર ફિરસે….’\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeUncategorizedઅમદાવાદ / ત્રણ જિલ્લા પંચાયત અને 41 તા.પંચાયતની પેટાચૂંટણી જાહેર, 29 ડિસે.એ મતદાન અને 31મી પરિણામ\nઅમદાવાદ / ત્રણ જિલ્લા પંચાયત અને 41 તા.પંચાયતની પેટાચૂંટણી જાહેર, 29 ડિસે.એ મતદાન અને 31મી પરિણામ\nરાજ્યમાં ફરીવાર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આજે રાજ્ય ચૂંટણીપંચે ત્રણ જિલ્લા પંચાયત બેઠકો અને 41 તાલુકા પંચાયત બેઠકો પર પેટાચૂંટણી જાહેર કરી છે. આ પેટાચૂંટણી માટે 9 ડિસેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે. જ્યારે 17 ડિસેમ્બર સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે. જ્યારે 29 ડિસેમ્બર(રવિવાર)ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમજ જો પુનઃમતદાન યોજવું પડે તો તે 30 ડિસેમ્બરના રોજ યોજાશે. જ્યારે 31 ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે.\nઅમદાવાદ જિલ્લા પંચાયતની બે હેબતપુર અને શિયાળ બેઠક પર જ્યારે પોરબંદર જિલ્લા પંચાયતની રાણાકંડોરણા બેઠક પર ચૂંટણી યોજાશે.\nજિલ્લા અને તાલુકા પંચાયતની કઈ કઈ બેઠકો પર ચૂંટણી છે તે અંગેનું લિસ્ટ જાણવા નિચેની લિંક પર ક્લિક કરો.\nસુરક્ષીત રેલ સફર એપથી સુરક્ષિત બનશે સફર, રાજ્ય સરકાર ટૂંક સમયમાં લોન્ચ કરશે એપ\nમહિલાઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ, બળાત્કારીઓને ફાંસીની સજા મળે તે માટે કોર્ટમાં કરાશે માંગ – ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nસંસદની કેન્ટીનમાં હ��ે નહીં મળે સસ્તુ જમવાનું, બંધ કરાશે સબસિડી, વાર્ષિક રૂ. 17 કરોડની થશે બચત\nકોંગ્રેસમાં નહી જોડાઓ તો તમારો વિકાસ નહી થાય : MPના કોંગ્રેસી મંત્રી બાલા બચ્ચનની ધમકી\nઅમદાવાદની DPS ઇસ્ટના 8૦૦થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ માટે રૂપાણી સરકારનો ઐતિહાસિક નિર્ણય\nરાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત નહીં. રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય\nરિન્યુએબલ એનર્જીનું હબ બનશે ગુજરાત , જાપાન કરશે 30 હજાર કરોડનું રોકાણ\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ\nઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા\nમમતાને સુપ્રિમ ઝટકો: સર્વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=2548&print=1", "date_download": "2019-12-07T07:12:07Z", "digest": "sha1:LHLO63PD4YR54HX7TPTDUBDKEV7HPTT6", "length": 13798, "nlines": 41, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com » વાચન સંબંધી કેટલાંક અવતરણો – સં. બી.એમ. પટેલ » Print", "raw_content": "\nવાચન સંબંધી કેટલાંક અવતરણો – સં. બી.એમ. પટેલ\n[‘વાચનની કળા’ પુસ્તકમાંથી સાભાર.]\nવાચન ભલે ઓછું થાય, પણ ઊંડું કરજો. હજાર પુસ્તક પચાવ્યા વિના વાંચનારના કરતાં એક જ પુસ્તક પચાવનાર વધારે જાણે છે. – ગાંધીજી\nજ્ઞાન અને વિદ્યા એ માત્ર બહુ વાચનથી જ મળી જાય છે એમ નથી, ઓછું કે વધું વાંચવું એ રુચિ, શક્તિ અને સગવડનો સવાલ છે. પણ ગમે તેટલું ઓછું વાંચવા છતાં જો વધારે સિદ્ધિ અને લાભ મેળવવો હોય તો તેની અનિવાર્ય શરત એ છે કે મનને ખુલ્લું રાખવું અને સત્યજિજ્ઞાસાની સિદ્ધિમાં કોઈપણ પૂર્વગ્રહોને કે રૂઢ સંસ્કારોને આડે આવવા દેવા નહિ. – પંડિત સુખલાલજી\nજે માણસ વાંચી શકે એમ હોય છતાં સરસ મઝાનાં પુસ્તકો વાંચતો નથી એ માણસને જે માણસો વાંચી શકતા નથી એના જેવો જ ગેરલાભ થાય છે. – માર્ક ટ્વેઈન\nજીવનમાં આપણે આમતેમ પડ્યા હોઈએ છીએ ત્યારે પુસ્તકો આપણને ફરી પાછાં કદાચ ઠીકઠાક કરી દે છે, જેમ માનો કાળજી ભર્યો હાથ ઘરની અવ્યવસ્થાને ફરી પાછો ��્યવસ્થિત કરી દે એમ. પુસ્તકો આપણી ભૂમિમાં વવાય છે એટલું જ. એમાંથી શું ઉગશે એની ખુદ જમીનને પણ ક્યાં ખબર હોય છે \nકેટલું કામ કરો છો એ નહિ, પણ કેવી રીતે કામ કરો છો એ મુદ્દાની વાત છે. કામની વિપુલતા નહિ પણ શ્રેષ્ઠતા સાધવાનો આદેશ છે. ફ્રાન્સના અગ્રણી તત્વચિંતક સાર્ત્રની આગળ તેમના એક શિષ્યે એક દિવસ ફરિયાદ કરી કે ‘આપે પ્રમાણમાં ખૂબ ઓછાં પુસ્તકો લખ્યાં છે’, ત્યારે એમણે જવાબમાં કહ્યું : ‘મેં લખ્યું છે તો ઘણું, પરંતુ મારાં લખાણોનો ફક્ત પાંચમો ભાગ મેં છપાવીને પ્રસિદ્ધ કર્યો છે.’ અને ઉમેર્યું : ‘જો બધાં જ લખાણો મેં પ્રગટ કર્યાં હોત તો તમે મારા શિષ્ય ન પણ હોત ’ એ શ્રેષ્ઠતાએ, ઉપાસનાએ, કલામાં ને વિસ્તારમાં, ધર્મમાં ને જીવનમાં વિજય અપનાવનાર મંત્ર છે. – ફાધર વાલેસ\nપુસ્તક વાંચવાની આદત પ્રશંસનીય છે પરંતુ જેઓ ઘણાંબધાં પુસ્તકો ઝપાટાબંધ વાંચી નાખે છે એમના પ્રત્યે હું આશંકાથી જોઉં છું. મને એવી શંકા થાય છે કે ઝપાટાબંધ ઘણાં પુસ્તકો વાંચનારાઓ એ પુસ્તકોને ચીવટથી વાંચતા નહિ હોય. તેઓ પાનાં ઊથલાવ્યે જતાં હશે અને એક-બે દિવસોમાં વાંચેલું વિસરીયે જતાં હશે. પુસ્તક જો વાંચવા જેવું હોય તો એને પૂરતા લક્ષ અને પૂરતી ચીવટથી વાંચવું જોઈએ. – જવાહરલાલ નહેરુ\nવાચનનું સુખ ઘણાં પુસ્તકોથી નહિ પણ ઘણા વાચનથી જ પ્રાપ્ત થાય છે. નિત્ય નિયમપૂર્વક પ્રાર્થનાની જેટલી જરૂર છે તેટલી જ નિત્ય અધ્યયનમાં આગળ વધવાની ખાસ જરૂર છે. – મણિશંકર રત્નજી ભટ્ટ (કાન્ત)\n તો કે માણસ અંધારામાં રહીને જે કરે છે તે. એટલે કે અંધારામાં એકલા હોઈએ, કોઈ દેખે નહિ અને સામે સૌંદર્ય કે રત્નના ભંડાર આપણી માલિકીના ન હોય તેવા પડેલા હોય, છતાં તે લેવા હાથ લાંબો ન થાય કે મન ચંચળ ન થાય અને હલકું કામ ન કરે તેનું નામ ચારિત્ર્ય. ચારિત્ર્ય વગરનું વાચન તે મારે મન તો કોથળામાં રાખેલાં રત્ન જેવું-કિંમત વગરનું છે. વર્તન જાણવા માટે મિત્રો કોણ એમ પૂછવામાં આવે છે; પણ હું તો મિત્રો કરતાં તે ક્યાં પુસ્તકો વાંચે છે તે જાણું તો તુરત જ કહી દઉં કે આ ભાઈ આ સ્વભાવના કે આવા વર્તનવાળા છે. જે જાતનાં પુસ્તક વાંચે તે ઉપરથી તે માણસનું ચારિત્ર્ય કેવું છે તે ચોક્કસ કહી શકાય. તેથી જે પુસ્તકો ચારિત્ર્ય સુધારે નહિ, ઉપયોગી જ્ઞાન આપે નહિ તેવાં પુસ્તકો પુસ્તકાલયમાં નહિ જોઈએ. દરેક યુવક પુસ્તક વાંચે અને તેનો મંત્ર વા નિચોડ શોધી તે ચારિત્ર્યમાં ધારણ કરે તેનું નામ ખરું વાચન અને તે ઉદ્દેશ સફળ કરી શકે તેવી સંસ્થા હોય તે જ ખરું પુસ્તકાલય. – સર પ્રભાશંકર પટ્ટણી\nખેડૂત જેમ આખું ખેતર ખેડે છે પણ તે સાથે એક જગ્યાએ ઊંડો કૂવો કરે છે, તે જ પ્રમાણે માણસે જ્ઞાનના બધા વિષયોનો સ્પર્શ કરવો જોઈએ અને તે સાથે એક વિષયમાં ઊંડા ઊતરવું જોઈએ. – બાબુ ક્ષિતિમોહન સેન\nપૂરેપૂરા નિરક્ષર, બીનકેળવાયેલા માણસ રહો; પરંતુ જો તમે એક સારા પુસ્તકનાં દસ પાનાં, અક્ષરેઅક્ષર એટલે કે પૂરેપૂરી ચોકસાઈથી વાંચો તો તમે હંમેશ માટે વધારે પ્રમાણમાં કેળવાયેલા માણસ બનો. કેળવણી અને બીનકેળવણી વચ્ચેનો ખરો તફાવત (કેળવણીના બૌદ્ધિક વિભાગ પૂરતો વિચાર કરતાં) આ ચોકસાઈમાં જ રહ્યો છે. – રસ્કિન.\nવાચન એ તો આરસપહાણ છે. વ્યક્તિ તેમાં રસ ધરાવે ત્યારે તેની મૂર્તિ ઘડાય છે. વાચનથી બાહ્ય દેહ મળે છે અને મનનથી તેના આત્માને અર્થાત સારતત્વને પામી શકાય છે. – જ્હૉન લેક\n[12] તમારી પાસે પુષ્કળ માહિતીઓ છે છતાં તમારી મહત્વાકાંક્ષા, તમારી હિંસા, તમારું સ્વલક્ષીપણું ઓછા થયાં છે દુનિયાનાં દુ:ખોનું તમને વિશાળ જ્ઞાન છે, તેથી તમે ચાહતા થયા છો દુનિયાનાં દુ:ખોનું તમને વિશાળ જ્ઞાન છે, તેથી તમે ચાહતા થયા છો તમે ઈતિહાસનો અભ્યાસ કર્યો છે, તેથી તમે તમારી મહત્તાના ભાવથી મુક્ત થયા છો તમે ઈતિહાસનો અભ્યાસ કર્યો છે, તેથી તમે તમારી મહત્તાના ભાવથી મુક્ત થયા છો \nઉપનિષદે ત્યાં સુધી કહેવાની હિંમત કરી છે કે જે ગ્રંથોનો અત્યંત ઉપકાર આપણે માનીએ છીએ, તેમનુંયે વિસર્જન કર્યા વિના જ્ઞાન નથી થતું. ‘વેદાન અપિ સંન્યસતિ’ નારદને કહેવામાં આવ્યું કે વેદોનોય સંન્યાસ કરવો પડશે, વેદોનેય છોડવા પડશે. કોઈ છે આવો ધર્મગ્રંથ જે પોતાનું જ ખંડન, પોતાનો જ નિષેધ કરે અને કહે કે આ પણ છેવટે બોજરૂપ છે, આનેય છોડવો પડશે આને છોડ્યા વિના અસીમ સુધી પહોંચી નહીં શકો. સીમામાં જ રહેશો – આવી રીતે પોતાનું જ ખંડન કરનારો કોઈ ગ્રંથ છે દુનિયામાં આને છોડ્યા વિના અસીમ સુધી પહોંચી નહીં શકો. સીમામાં જ રહેશો – આવી રીતે પોતાનું જ ખંડન કરનારો કોઈ ગ્રંથ છે દુનિયામાં આ કામ ઉપનિષદોએ કર્યું છે, એટલા વાસ્તે ઉપનિષદને વેદાંત કહે છે. વેદાંતના અનેક અર્થ છે, વેદોનો અંત, વેદાંત એટલે કુરાનનો અંત, બાઈબલનો અંત, પુરાણનો અંત, બધા ગ્રંથોનો અંત. ગ્રંથોથી ઉપર ઊઠ્યા વિના વેદાંત સમજમાં નહીં આવે. – વિનોબાજી\nઈતિહાસના વાચનથી જુવાન માણસ વૃદ્ધ થાય છે; એટલે વૃદ્ધ માણસની માફક એને શરીર�� કરચલીઓ પડતી નથી, કે વાળ ધોળા થતા નથી, કે નબળાઈ આવી જતી નથી પણ એનામાં ઈતિહાસના વાચનથી માણસના જેવું ડહાપણ અને અનુભવ આવે છે. – ફુલર\nજીવન ટૂંકું છે. વ્યવસાય ઘણો છે ને તેમાં વાચનનો સમય વાચન સામગ્રીની સામે નજર કરતાં થોડો છે માટે પસંદ કરી કરીને વાંચવું. – ગિજુભાઈ.\n‘તમે શું વાંચો છો એ મને કહો અને તમે કહો છો તે હું કહી દઈશ’ – એ તો સાચું છે જ; પણ તમે પુર્નવાચન શેનું કરો છો તે જો કહેશો તો હું તમને વધુ સારી રીતે પિછાની શકીશ. – ફ્રાંસ્વાસ મોરીઆક\nમાણસ વાંચે છે ત્યારે પણ એ જીવનના સાગરમાં તરવા માટે ઉપયોગી નૌકા બનાવતો હોય છે. જેવું જેનું વાચન, એવી તેની નૌકા. – હરીન્દ્ર દવે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://newsgujarati.com/category/breaking-news/", "date_download": "2019-12-07T07:14:30Z", "digest": "sha1:VCF5X2AM2UCBRFGUP4WX6BKEAQ666K3B", "length": 14167, "nlines": 171, "source_domain": "newsgujarati.com", "title": "તાજી ખબરો – News Gujarati", "raw_content": "\nશું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nસકારાત્મક દ્રષ્ટીકોણ: સદાયે હસતા રહો, હસાવતા રહો.\nગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં\nભોજનમાં મીઠાનું પ્રમાણ નિયંત્રિત કરવાથી કિડનીની બિમારીથી બચી શકાય છે\nJio સાથે જોડાઈને મુંબઈમાં તમે પણ જીતી શકો છો કરોડોનું મકાન, કરવું પડશે આ કામ\nકેમ્બ્રિજ એનાલિટિકાને આપવામાં આવી ફેસબુકના 8.7 કરોડ યૂઝર્સની ખાનગી જાણકારી\nકપડાં પર લાગેલી શાહીના દાગને મિનિટોમાં કરો ગાયબ\nશું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે\nરોજીંદી જીવનશૈલીથી જોડાયેલી કેટલીક વસ્તુના કોયડા ઉકેલવા માટે આપણું મન હારી જાય છે. અમુક પ્રશ્નોના જવાબ એવા હોય છે કે…\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nશિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું. 36x + yx, 2/3yx + 3x (66y + 12x).b =0 વિદ્યાર્થીઓ તરફ જોઈને કહ્યું…\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nક્રોધનો પરિવાર ક્રોધની એક લાડકી બહેન છે – જીદ ક્રોધની પત્ની છે – હિંસા ક્રોધનો મોટો ભાઈ છે – અહંકાર…\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nજે દ્વિઅંકી સંખ્યા નો ઘડીયો લખવો હોય તેના બંને અંકો નાં ઘડીયા બાજુ બાજુમાં લખો. દા.ત.૮��� નો ઘડીયો લખવો હોય…\nસકારાત્મક દ્રષ્ટીકોણ: સદાયે હસતા રહો, હસાવતા રહો.\nગુરુને શિષ્યે કહ્યું,”ગુરુદેવ, એક વ્યક્તિએ આશ્રમ માટે એક ગાય ભેટમાં આપી છે.” ગુરુ એ કહ્યું,”સારું થયું, દૂધ પીવા મળશે.” એક અઠવાડિયા પછી શિષ્યે ફરી ગુરુ પાસે આવી કહ્યું,”ગુરુદેવ, જે વ્યક્તિ એ ગાય ભેટમાં આપી હતી, એ ગાય પાછી લઈ ગયો.” ગુરુએ કહ્યું,”સારું થયું. છાણ ઉપાડવા ની ઝંઝટ માંથી મુક્તિ મળી“ પરિસ્થિતિ બદલાય તો એ પ્રમાણે તમારી મનઃસ્થિતિ બદલો. પછી જુઓ કેમ તમારા સઘળાં દુ:ખ સુખમાં પરિવર્તિત થઈ જાય છે. આખરે સુખ-દુ:ખ મનનાં જ સમીકરણ તો છે“ પરિસ્થિતિ બદલાય તો એ પ્રમાણે તમારી મનઃસ્થિતિ બદલો. પછી જુઓ કેમ તમારા સઘળાં દુ:ખ સુખમાં પરિવર્તિત થઈ જાય છે. આખરે સુખ-દુ:ખ મનનાં જ સમીકરણ તો છે એક અંધ વ્યક્તિને મંદીર આવેલો જોઇ લોકોએ હસતાં હસતાં તેને પૂછ્યું ,”તું મંદીર તો આવ્યો છે પણ ભગ​વાનને જોઇ શકીશ ખરો એક અંધ વ્યક્તિને મંદીર આવેલો જોઇ લોકોએ હસતાં હસતાં તેને પૂછ્યું ,”તું મંદીર તો આવ્યો છે પણ ભગ​વાનને જોઇ શકીશ ખરો” તે અંધ વ્યક્તિએ જ​વાબ આપ્યો,”હું જોઈ શકું કે ન જોઇ શકું એથી શો ફેર પડે છે” તે અંધ વ્યક્તિએ જ​વાબ આપ્યો,”હું જોઈ શકું કે ન જોઇ શકું એથી શો ફેર પડે છે મારો ભગ​વાન તો મને જોઇ જ શકે છે મારો ભગ​વાન તો મને જોઇ જ શકે છે” દ્રષ્ટી નહિ,દ્રષ્ટીકોણ સકારાત્મક જોઇએ. સદાયે હસતા રહો,હસાવતા રહો. ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની…\nગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં\nઆર્થિક, કૌટુંબિક, સામાજિક-માનસિક કારણોસર ગુજરાતમાં દર મહિને અંદાજે ૪૫૦ લોકો આત્મહત્યા કરે છે. ૨૦૧૬ અને ૨૦૧૭ના આત્મ હત્યાને લગતા આંકડાઓ…\nભોજનમાં મીઠાનું પ્રમાણ નિયંત્રિત કરવાથી કિડનીની બિમારીથી બચી શકાય છે\nસ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનવું છે કે ભોજનમાં ઓછું મીઠુ નાંખવામાં આવે તો યુવાવસ્થામાં કિડનીની બિમારીથી બચી શકાય છે. તેમનું કહેવું છે…\nJio સાથે જોડાઈને મુંબઈમાં તમે પણ જીતી શકો છો કરોડોનું મકાન, કરવું પડશે આ કામ\nપોતાના યૂઝર્સ માટે હંમેશા એકથી એક દમદાર ઓફર રજૂ કરનારા રિલાયન્સ જીયો (Reliance Jio)એ આ વખતે ક્રિકેટ પ્રેમીઓ માટે ઓફર…\nકેમ્બ્રિજ એનાલિટિકાને આપવામાં આવી ફેસબુકના 8.7 કરોડ યૂઝર્સની ખાનગી જાણકારી\nબ્રિટનની રાજનીતિક કાઉન્સેલર કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ કહ્યું કે, 8 કરોડ 70 લાખ ફેસબુક યુઝર્સનો ખાનગી ડે���ા અનુચિત રૂપથી કંપની સાથે…\nકપડાં પર લાગેલી શાહીના દાગને મિનિટોમાં કરો ગાયબ\nકોલેજ તેમજ ઓફિસ જનારા લોકોના કપડા પર શાહીના નિશાન લાગવા સામાન્ય વાત છે. શાહીના દાગ પડવા પર તે કપડા ખરાબ…\nગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nશું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nશું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nરાતે 2 એલચી ખાયને પીવો 1 ગ્લાસ ગરમ પાણી, પછી જુઓ કમાલની અસર\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nરાતે 2 એલચી ખાયને પીવો 1 ગ્લાસ ગરમ પાણી, પછી જુઓ કમાલની અસર\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nશું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nરૂમને Good Look આપવાની સાથે સારી ઊંઘ આપે છે આ છોડ\nઆગ સાથે રમી રહ્યું છે બ્રિટન, હવે ગમે તે ક્ષણે થઇ શકે છે યુદ્ધ: રશિયા\nઘરમાં થઇ ગયા છે મચ્છર તો આ 3 સહેલા ઉપાયથી થશે દૂર\nફર્નિચરમાં થઇ ગઇ છે ઉધઇ તો ચપટીમાં આ રીતે કરો દૂર\nનાની-મોટી દરેક બીમારીઓમાં બેસ્ટ છે આ ડ્રિંક\nકપડાં પર લાગેલી શાહીના દાગને મિનિટોમાં કરો ગાયબ", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%8B_%E0%AA%85%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AA%9A%E0%AB%8B%E0%AA%A5%E0%AB%8B:%E0%AB%A9%E0%AB%AF._%E0%AA%A7%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%95%E0%AB%8B%E0%AA%AF%E0%AA%A1%E0%AB%8B", "date_download": "2019-12-07T07:15:41Z", "digest": "sha1:BS6BIOHKEYWARRPFPX3JSL7WZTEWFXFB", "length": 13268, "nlines": 67, "source_domain": "gu.wikisource.org", "title": "સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૩૯. ધર્મનો કોયડો - વિકિસ્રોત", "raw_content": "સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૩૯. ધર્મનો કોયડો\n< સત્યના પ્રયોગો અથવા આત્મકથા\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા મોહનદાસ કરમચંદ ગાંધી\n← ૩૮. લડાઈમાં ભાગ સત્યના પ્રયોગો અથવા આત્મકથા\nમોહનદાસ કરમચંદ ગાંધી ૪૦. સત્યાગ્રહનું છમકલું →\nયુદ્ધના કામ કરવાને સારુ અમે કેટલાક એકઠા થઈને સરકારને અમારાં નામો મોકલ્યાં, એ ખબર દક્ષિણ આફ્રિકા પહોંચી કે તુરત મારી ઉપર ત્યાંથી બે તારો આવ્યા. તેમાં એક પોલાકનો હતો. તેમાં પૂછયું હતું: 'આ તમારું કાર્ય તમારા અહિંસાના સિદ્ધાંતથી વિરુદ્ધ નથી\nઆવા તારની મને કઈંક આશા હતી જ. કેમ કે આ વિષય મેં 'હિંદ સ્વરાજ'માં ચર્ચ્યો હતો, અને દક્ષિણ આફ્રિકામાં મિત્રોની સાથે તો એની ચર્ચા નિરંતર થયાં જ કરતી. યુદ્ધની અનીતિ અમે સહુ સ્વીકારતા. મારી ઉપર હુમલો કરનારની ઉપર કામ ચલાવવા હું તૈયાર નહોતો, તો બે રાજ્યો વચ્ચે લડાઇ ચાલતી હોય, તેમાં ગુણદોષની મને ખબર ન હોય, તેમાં મારાથી કેમ ભાગ લઈ શકાય જોકે બોઅર યુદ્ધમાં મેં ભાગ લીધાનું મિત્રો જાણતા હતા, તોપણ તેમણે માની લીધેલું કે ત્યાર બાદ મારા વિચારોમાં ફેરફાર થયો હશે.\nહકીકતમાં જે વિચારશ્રેણીને વશ થઈ હું બોઅર યુદ્ધમાં પડ્યો હતો તેનો જ ઉપયોગ પણ આ વેળા કર્યો હતો. યુદ્ધમાં ભાગ લેવો એ અહિંસાની સાથે ગડ બેસે તેવું નથી એ હું બરાબર જોતો હતો. પણ કર્તવ્યનું ભાન થવું એ હમેશાં દીવા જેવું સ્પષ્ટ નથી હોતું. સત્યના પૂજાને ઘણી વેળા ગોથાં ખાવાં પડે છે.\nઅહિંસા વ્યાપક વસ્તુ છે. હિંસાની હોળી વચ્ચે સપડાયેલા આપણે પામર પ્રાણી છીએ. 'જીવ જીવની ઉપર જીવે છે,' એ ખોટું વાક્ય નથી. મનુષ્ય એક ક્ષણ પણ બાહ્ય હિંસા વિના જીવી નથી શકતો. ખાતાંપીતાં, બેસતાંઊઠતાં, બધી ક્રિયાઓમાં, ઈચ્છાઅનિચ્છાએ કઈંક હિંસા તે કર્યા જ કરે છે. તે હિંસામાંથી નીકળવાનો તેનો મહાપ્રયાસ હોય, તેની ભાવનામાં કેવળ અનુકંપા હોય, તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુનો પણ નાશ ન ઈચ્છે અને યથાશક્તિ તેને બચાવવાનો પ્રયાસ કરે તો તે અહિંસાનો પૂજારી છે. તેની પ્રવૃત્તિમાં નિરંતર સંયમની વૃદ્ધિ હશે. તેનામાં નિરંતર કરુણા વધતી હશે. પણ કોઈ દેહધારી બાહ્ય હિંસાથી સર્વથા મુક્ત નહીં થઈ શકે.\nવળી અહ���ંસાના પડમાં જ અદ્વૈતભાવના રહેલી છે. અને જો પ્રાણીમાત્રનો અભેદ હોય તો એકના પાપની અસર બીજાની ઉપર થાય છે, તેથી મનુષ્ય હિંસાથી કેવળ અસ્પૃષ્ટ નથી રહી શકતો. સમાજમાં રહેલો મનુષ્ય સમાજની હિંસામાં અનિચ્છાએ પણ ભાગીદાર બને છે. જ્યારે બે પ્રજાઓ વચ્ચે યુદ્ધ થાય ત્યારે અહિંસાને માનનાર વ્યક્તિનો ધર્મ તે યુદ્ધને અટકાવવાનો છે. તે ધર્મનું જે પાલન ન કરી શકે , જેનામાં વિરોધ કરવાની શક્તિ ન હોય, જેને વિરોધ કરવાનો અધિકાર પ્રાપ્ત ન થયો હોય, તે યુદ્ધકાર્યમાં ભળે; અને ભળતો છતો તેમાંથી પોતાને અને પોતાના દેશને તેમ જ જગતને ઉગારવાની હાર્દિક કોશિશ કરે.\nમારે અંગ્રેજી રાજ્ય મારફતે મારી એટલે મારી પ્રજાની સ્થિતિ સુધારવી હતી. હું ઇંગ્લંડમાં બેઠો ઇંગ્લંડના કાફલાથી સુરક્ષિત હતો. તે બળનો હું આમ ઉપયોગ કરી તેનામાં રહેલી હિંસકતામાં સીધી રીતે ભાગીદાર થતો હતો. તેથી જો મારે તે રાજ્યની સાથે છેવટે વહેવાર રાખવો હોય, તે રાજ્યના વાવટા નીચે રહેવું હોય, તો કાં તો મારે યુદ્ધનો ઉઘાડી રીતે વિરોધ કરી જ્યાં લગી તે રાજ્યની યુદ્ધનીતિ બદલાય નહીં ત્યાં લગી તેનો સત્યાગ્રહના શાસ્ત્ર પ્રમાણે બહિષ્કાર કરવો જોઇએ, અથવા તેના ભંગ કરવા યોગ્ય હોય તેવા કાનૂનોનો સવિનય ભંગ કરી જેલનો રસ્તો શોધવો જોઇએ, અથવા મારે યુદ્ધપ્રવૃત્તિમાં ભાગ લઈ તેની સામે થવાનાં શક્તિ અને અધિકાર મેળવવા જોઇએ. આવી શક્તિ મારામાં નહોતી. એટલે મારી પાસે યુદ્ધમાં ભાગ લેવાનો જ રસ્તો રહ્યો હતો એમ મેં માન્યું\nબંદૂકવાન અને તેને મદદ કરનાર વચ્ચે અહિંસાની દૃષ્ટિએ કંઇ ભેદ નથી જાણ્યો. જે માણસ લૂંટારાની ટોળીમાં તેની આવશ્યકતા ચાકરી કરવા, તેનો ભાર ઊંચકવા, તે લૂંટ કરતો હોય ત્યારે તેની ચોકી કરવા, તે ઘાયલ થાય તો તેની સેવા કરવા રોકાય છે, તે લૂંટને વિષે લૂંટારાના જેટલો જ જવાબદાર છે. એ પ્રમાણે વિચારતાં લશ્કરમાં ઘાયલની સારવાર કરવાના જ કામમાં રોકાઇ જનાર યુદ્ધના દોષોમાંથી મુક્ત નથી રહી શકતો.\nઆ વિચારો મેં પોલાકનો તાર આવતા પહેલાં જ કરી મૂકેલા હતા. તેમનો તાર આવતાં મેં તેની ચર્ચા કેટલાક મિત્રોમાં કરી. યુદ્ધમાં ભાગ લેવામાં મેં ધર્મ માન્યો; ને આજે પણ તેનો વિચાર કરું છું તો મને ઉપરની વિચારશ્રેણીમાં દોષ નથી લાગતો. બ્રિટિશ સામ્રાજ્ય વિષે હું ત્યારે જે વિચારો ધરાવતો હતો તેને અનુસરીને મેં ભાગ લીધો, તેથી તેનો મને પશ્ચાતાપ પણ નથી.\nહું જાણું છું કે મારા ઉપલા વિ���ારોની યોગ્યતા હું ત્યારે પણ બધા મિત્રોની પાસે સિદ્ધ નહોતો કરી શક્યો. પ્રશ્ન ઝીણો છે. તેમાં મતભેદને અવકાશ છે. તેથી જ અહિંસાધર્મને માનનારા ને સૂક્ષ્મ રીતે તેનું પાલન કરનારાઓ સમક્ષ બને તેટલી સ્પષ્ટતાથી મેં મારો અભિપ્રાય રજૂ કર્યો છે. સત્યનો આગ્રહી રૂઢિને વળગીને જ કંઇ કાર્ય ન કરે, તે પોતાના વિચારને હઠપૂર્વક ન વળગે, તેમાં દોષ હોવાનો સંભવ હંમેશા માને, અને તે દોષનું જ્ઞાન થાય ત્યારે ગમે તેટલાં જોખમો હોય તે ખેડીને પણ તેનો સ્વીકાર કરે ને પ્રાયશ્ચિત પણ કરે.\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૩ એપ્રિલ ૨૦૧૨ના રોજ ૧૮:૧૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/dulane-p37082042", "date_download": "2019-12-07T06:59:21Z", "digest": "sha1:ADGDCXMLV25GB3XCZ7ICD7HZ5XS5GIPN", "length": 18979, "nlines": 337, "source_domain": "www.myupchar.com", "title": "Dulane in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Dulane naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nDulane નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Dulane નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Dulane નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓ પર Dulane અનિચ્છનિય અસરોનું કારણ બની શકે છે. જો તમે આવી કોઇ આડઅસરોનો અનુભવ કરો છો, તો તરત જ Dulane લેવાનું બંધ કરો. તેને ફરીથી લેતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લો.\nશું સ્તનપાન દરમ્યાન Dulane નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપાન કરાવતી સ્ત્રીઓ Dulane લીધા પછી ગંભીર હાનિકારક અસરો અનુભવી શકે છે. તે ફક્ત તબીબી દેખરેખ હેઠળ ન લેવાવી જોઈએ.\nકિડનીઓ પર Dulane ની અસર શું છે\nકિડનીમાટે Dulane ભાગ્યે જ હાનિકારક છે.\nયકૃત પર Dulane ની અસર શું છે\nયકૃત પર Dulane હળવી આડઅસરો ધરાવી શકે છે. મોટા ભાગનાં લોકો યકૃત પર કોઇ અસર જોતા નથી.\nહ્રદય પર Dulane ની અસર શું છે\nહૃદય પર Dulane ખૂબ જ હળવી આડઅસરો ધરાવે છે.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Dulane ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Dulane લેવી ન જોઇએ -\nશું Dulane આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, Dulane લેવાથી વ્યસન થતું નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nના, Dulane લીધા પછી, તમારે વાહન અથવા ભારે મશીનરી ચલાવવા જોઈએ નહીં કારણ કે તમે ઘેનમાં હોવાનું અનુભવી શકો છો.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ Dulane લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી અગત્યતા ધરાવે છે.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nહા, આ Dulane માનસિક બિમારીઓમાં કામ કરે છે.\nખોરાક અને Dulane વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nચોક્કસ ખોરાક સાથે સેવન કરવાથી, Dulane અસર કરવામાં વધુ સમય લઇ શકે છે. આ વિશે તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.\nઆલ્કોહોલ અને Dulane વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nઆલ્કોહોલ સાથે Dulane લેવાથી તમારા આરોગ્ય પર ગંભીર હાનિકારક અસર થઈ શકે છે\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Dulane લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Dulane નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Dulane નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Dulane નું સેવન કરો છો\nતમે કયા સમયે Dulane નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://www.punchnamu.com/2019/12/02/bjpgujarat-2/", "date_download": "2019-12-07T06:42:47Z", "digest": "sha1:FTM27KYLVCAY6QMERMUGRNVKK7DQB7CU", "length": 10650, "nlines": 112, "source_domain": "www.punchnamu.com", "title": "મહિલાઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ, બળાત્કારીઓને ફાંસીની સજા મળે તે માટે કોર્ટમાં કરાશે માંગ - ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે મતગણતરીના બીજા દિવસે રિલીઝ થશે\nહિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી\nમમતા બેનરજી નરેન્દ્ર મોદીને દર વર્ષે શું મોકલાવે છે\nમોદી સરકાર આ દિવસે આપશે 1100 રૂપિયા સસ્તું સોનુ\nભારતને 5 ટ્રિલિયન ડોલરની આર્થવ્યસ્થા બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું\nભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત્ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો\n200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર\nઆજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી બાર ફિરસે….’\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeતાજા સમાચારમહિલાઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ, બળાત્કારીઓને ફાંસીની સજા મળે તે માટે કોર્ટમાં કરાશે માંગ – ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા\nમહિલાઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ, બળાત્કારીઓને ફાંસીની સજા મળે તે માટે કોર્ટમાં કરાશે માંગ – ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા\nરાજ્યમાં મહિલાઓની સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટ્ટિબદ્ધ છે. ત્યારે રાજ્યમાં બનેલી દુષ્કર્મની ઘટનાને લઇને રાજ્ય સરાકરે આરોપીને ફાંસી સજા મળે તેવી કોર્ટ સામે માગ કરશે.\nરાજ્યામાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા આકરા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. સાથે જ ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે રાજ્યમાં ગુજકોટોક બિલને પણ લાગુ કરી દીધુ છે. ત્યારે બળાત્કાર જેવા બનાવોને સંપૂર્ણ રીતે ગુજરાતમાંથી નાબૂત કરવા રાજ્ય સરકાર આકરા પગલાઓ લેવા તૈયાર છે.\nવધુમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ જણાવ્યું કે, સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા કટિબદ્ધ છે. રાજ્ય સરકાર બળાત્કારીને ફાંસી સજાની માગ કરશે. તેમજ પીડિતાઓને ન્યાય અપાવવા માટે સરકાર સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક કરશે.\nઅમદાવાદ / ત્રણ જિલ્લા પંચાયત અને 41 તા.પંચાયતની પેટાચૂંટણી જાહેર, 29 ડિસે.એ મતદાન અને 31મી પરિણામ\nભ્રષ્ટાચાર વિરુદ્ધ રૂપાણી સરકારની ઝીરો ટોલરન્સ પોલિસી, દેશભરમાં ગુજરાતમાં સૌથી ઓછો કરપ્શન રેટ\nરિન્યુએબલ એનર્જીનું હબ બનશે ગુજરાત , જાપાન કરશે 30 હજાર કરોડનું રોકાણ\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nમહિલાઓને વધુ સુરક્ષા પ્રદાન કરતો મોદી સરકારનો નિર્ણય\nબિનસચિવાલયની પરીક્ષા મુદ્દે SITની રચના કરી સચોટ તપાસ કરાશે – ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા : છ લાખથી વધુ પરીક્ષાર્થીઓની મહેનત એળે નહીં જાય, રાજ્ય સરકાર વિદ્યાર્થીલક્ષી નિર્ણય લેશે – સીએમ વિજય રૂપાણી\nરમતવીરોને સ્પોર્ટસ ઇન્જરીના કિસ્સામાં ઘરઆંગણે જ મળશે શ્રેષ્ઠ સારવાર, આર્થ્રો વન સ્પેશિયાલિટી કલીનીકનું ઉદ્ઘાટન કરાયું\nરિન્યુએબલ એનર્જીનું હબ બનશે ગુજરાત , જાપાન કરશે 30 હજાર કરોડનું રોકાણ\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ\nઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા\nમમતાને સુપ્રિમ ઝટકો: સર્વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.zigya.com/blog/%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A8%E0%AA%A4-%E0%AA%89%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%B7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5-%E0%AA%AA%E0%AA%B0/", "date_download": "2019-12-07T06:21:17Z", "digest": "sha1:QWHTMBXBJJ3XYMYK6O4NKWKVWJTBC3X6", "length": 10934, "nlines": 186, "source_domain": "www.zigya.com", "title": "મહેનત ઉદ્યમ પુરુષાર્થ પરિશ્રમ - Zigya", "raw_content": "\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nHome » મહેનત ઉદ્યમ પુરુષાર્થ પરિશ્રમ\nમહેનત ઉદ્યમ પુરુષાર્થ પરિશ્રમ\nમહેનત માટેના અનેક સમાનર્થી શબ્દો મળે છે.\nએટલું જ નહીં મહેનતનું જીવનમાં અગત્ય પણ ખાસ છે એ આપણે સૌ જાણીએ છીએ.\nઅહી પરિશ્રમ, ઉદ્યમ કે પુરુષાર્થ ને લગતા મહાપુરુષોના વિચારો રજૂ કર્યા છે.\nઅસફળતાથી ગભરાયા વગર લગાતાર પ્રયત્ન કરવાવાળા\nલોકોના ખોળામાં સફળતા જાતે જ આવીને બેસી જાય છે.\nપરિશ્રમ આપણને ત્રણ આફતોથી ઉગારે છે : કંટાળો, કુટેવ અને જરૂરિયાત.\nપરિશ્રમ કરવો તે પ્રાર્થના છે.\nજેમ શક્તિ ઓછી તેમ મહેનત વધારે કરવી પડે.\nજેણે વધારે પરસેવો પડ્યો છે\nએને ઓછું લોહી બાળવું પડશે.\nઅસંભવ પણ સંભવ બની જાય છે.\nસાચો પ્રયાસ કદી નિષ્ફળ જતો નથી.\nઆળસ શરૂઆતમાં સુખરૂપ હોય છે પણ અંતમાં, દુઃખરૂપ,\nજ્યારે પુરુષાર્થ શરૂઆતમાં દુઃખરૂપ હોય છે પણ અંતમાં સુખરૂપ.\nનાનપણમાં મેં જોયું કે હું કામકરતો તેમાંના દસમાંથી નવ નિષ્ફળ નીવડતાં\nપણ મારે નિષ્ફળ નીવડવું નહોતું\nએટલે પછી મેં દસગણુ વધારે કામ કરવા માંડ્યું.\n– જ્યૉર્જ બર્નાડ શો\nધન એ અથાક મહેનતનું ફળ છે.\nજેમ ખેતર વગર વાવેલું બી નકામું બને છે\nતેવી રીતે પુરુષાર્થ વગર પ્રારબ્ધ સિદ્ધિ મેળૅવતું નથી.\nકાંઈ ન કરવા કરતાં કંઈક કરવું વધારે સારું છે\nકારણ કે કર્તવ્ય, કર્મ ન કરનાર જ સૌથી મોટો પાપી છે.\nહું તો પ્રયત્નને જ પરમ સાફલ્ય માનું છું.\nમહેનત એ એવી સોનેરી ચાવી છે\nજે ભાગ્યનાં દ્વાર ઉઘાડી નાખે છે.\nઆળસથી કટાઈ જવા કરતાં\nમહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે\nપરિસ્થિતિને અનુકૂળ બનાવવાના પ્રયત્નો આજ સુધી ખૂબ કર્યા,\nહવે પરિસ્થિતિને અનુકૂળ બનવાના પ્રયત્ન કરતા જાવ.\nઆજે જે પુરુષાર્થ છે તે જ કાલનું ભાગ્ય છે.\nપ્રતિભા મહાન કાર્યોનો પ્રારંભ કરે છે\nપણ એ પુરાં તો પરિશ્રમથી જ થાય છે.\nઆપની પસંદના વધુ સુવિચારો અને ક્વોટ માટે અમારી ‘સુવિચાર અને વિચાર વિસ્તાર‘ બ્લોગ ચેનલ ફોલો કરો.\nઅહી રજૂ કરેલા ચિત્રો વધુમાં વધુ શેર કરી શકો છો તેમજ કોમેંટમાં આપનો અભિપ્રાય પણ જણાવી શકો છો.\nકોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera March 7, 2019\nતાલુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી January 29, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nજિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ January 28, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujlit.com/book-index.php?bIId=4630&name=%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%B9-/-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A8%E0%AB%81-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80", "date_download": "2019-12-07T06:17:55Z", "digest": "sha1:DX7PXGTUOOY33ISFVZMMUOIB627F7QDD", "length": 8041, "nlines": 170, "source_domain": "gujlit.com", "title": "વિરહ / ચિનુ મોદી | ગુજરાતી લિટરેચર", "raw_content": "\nક્ષણોના મહેલમાં (કાવ્યસંગ્રહ) / ચિનુ મોદી\nવિરહ / ચિનુ મોદી\n41 - વિરહ / ચિનુ મોદી\nક્યાં જઈને ભારવો મારો વિરહ \nશ્વાસ સાથે આવશે બ્હારો વિરહ.\nઆમ તો ક્ષણ પણ નથી તું દૂર ને\nએ છતાં સાલ્યા કરે તારો વિરહ\nઆંસુઓથી તેં જ ભીંજાવ્યો હશે\nહોય ક્યાંથી આટલો ખારો વિરહ \nઆપણી વચ્ચે હવે અવકાશ ના\nઆજથી છે સાવ નોધારો વિરહ.\nહા, મને પણ એક સધિયારો હતો\nઆપણે છે એક મઝિયારો વિરહ.\n‘ક્ષણોના મહેલ’ / નિવેદન / ચિનુ મોદી\n1 - अ / ચિનુ મોદી\n2 - પીછો / ચિનુ મોદી\n3 - પછીથી / ચિનુ મોદી\n4 - કારણ / ચિનુ મોદી\n6 - શબ્દો / ચિનુ મોદી\n7 - આપોઆપ / ચિનુ મોદી\n8 - ઠાલા / ચિનુ મોદી\n9 - તું / ચિનુ મોદી\n10 - સરનામુ / ચિનુ મોદી\n11 - પ્રયત્નો / ચિનુ મોદી\n12 - મન વગર / ચિનુ મોદી\n13 - ખાટે / ચિનુ મોદી\n14 - થડકારો / ચિનુ મોદી\n15 - એરુ / ચિનુ મોદી\n17 - સંવનન / ચિનુ મોદી\n18 - ચિતરામણ / ચિનુ મોદી\n19 - કાંચીડો / ચિનુ મોદી\n21 - ઓથે / ચિનુ મોદી\n22 - ઑગળે છે / ચિનુ મોદી\n23 - સંવેદન / ચિનુ મોદી\n24 - કાળું કબૂતર / ચિનુ મોદી\n25 - સ્મરણ / ચિનુ મોદી\n26 - ચાલવા માંડ્યો / ચિનુ મોદી\n27 - પથ્થરો / ચિનુ મોદી\n28 - અને / ચિનુ મોદી\n29 - મારો અવાજ / ચિનુ મોદી\n30 - ધુમ્મસ / ચિનુ મોદી\n31 - દોષ દેવાશે / ચિનુ મોદી\n32 - ભીના સમયની આણ / ચિનુ મોદી\n33 - ઊંટ તો.... / ચિનુ મોદી\n34 - એક મોજું...... / ચિનુ મોદી\n35 - શૂન્યતાનાં ઘર / ચિનુ મોદી\n36 - નીરવતા / ચિનુ મોદી\n37 - દર્દ / ચિનુ મોદી\n38 - રકઝક / ચિનુ મોદી\n39 - વ્યથા / ચિનુ મોદી\n40 - ધુમ્મસ / ચિનુ મોદી\n41 - વિરહ / ચિનુ મોદી\n42 - શું કરું / ચિનુ મોદી\n43 - તમે / ચિનુ મોદી\n44 - તાક્યા કરે / ચિનુ મોદી\n45 - ક્યારેક / ચિનુ મોદી\n46 - સમાંતર / ચિનુ મોદી\n47 - ત્રણ શેર / ચિનુ મોદી\n48 - સ્મરણ / ચિનુ મોદી\n49 - પગલાં / ચિનુ મોદી\n50 - વરસો પછી / ચિનુ મોદી\n51 - તોડવો પડશે / ચિનુ મોદી\n52 - હતું તારલાના......./ ચિનુ મોદી\n53 - કાગ બેઠો / ચિનુ મોદી\n54 - ક્યાં લગી \n55 - શકાય ના / ચિનુ મોદી\n56 - આવ – જા / ચિનુ મોદી\n57 - માગું છું / ચિનુ મોદી\n58 - આંખનાં / ચિનુ મોદી\n59 - નહિ જડે / ચિનુ મોદી\n61 - શું કરું \n62 - ઉખાણું / ચિનુ મોદી\n63 - તો શું \n64 - સમય / ચિનુ મોદી\n65 - આવરણ સામે / ચિનુ મોદી\n66 - જાગી શકે / ચિનુ મોદી\n67 - આ હાથને / ચિનુ મોદી\n68 - છતાં / ચિનુ મોદી\n69 - નથી / ચિનુ મોદી\n70 - જીવશું / ચિનુ મોદી\n71 - પથ્થર છે / ચિનુ મોદી\n72 - મુક્તક – ૧ / ચિનુ મોદી\n73 - મુક્તક – ૨ / ચિનુ મોદી\n74 - મુક્તક – ૩ / ચિનુ મોદી\n75 - મુક્તક – ૪ / ચિનુ મોદી\n76 - મુક્તક – ૫ / ચિનુ મોદી\n77 - ઘાસમાં / ચિનુ મોદી\n78 - દ્વાર / ચિનુ મોદી\n79 - ભેંકાર / ચિનુ મોદી\n80 - છોડ / ચિનુ મોદી\n81 - કુતૂહલ / ચિનુ મોદી\n82 - શાખે / ચિનુ મોદી\n83 - પાંદડું તોડીને / ચિનુ મોદી\n84 - હું / ચિનુ મોદી\n85 - શાપ / ચિનુ મોદી\n86 - નીર / ચિનુ મોદી\n87 - સૂની / ચિનુ મોદી\n88 - ઉભરાવાં ચાહતાં / ચિનુ મોદી\n89 - લાજું / ચિનુ મોદી\n90 - બરફ સમો / ચિનુ મોદી\n91 - ભાણું / ચિનુ મોદી\n92 - મોતી / ચિનુ મોદી\n93 - દીપ / ચિનુ મોદી\n94 - આવો / ચિનુ મોદી\n95 - પડછાયા / ચિનુ મોદી\n96 - શોર / ચિનુ મોદી\n97 - સંચાર / ચિનુ મોદી\n98 - શૂન્ય / ચિનુ મોદી\n100 - ન્હોર / ચિનુ મોદી\n101 - ચોપાટ / ચિનુ મોદી\n102 - હામ / ચિનુ મોદી\n103 - અજાણ્યાં / ચિનુ મોદી\n104 - અબોલ��ાં / ચિનુ મોદી\n105 - બેડલું / ચિનુ મોદી\n106 - અંધાર / ચિનુ મોદી\n107 - સૂર્ય / ચિનુ મોદી\n108 - સ્મૃતિ / ચિનુ મોદી\nતમો ઈ-મેઈલ દ્વારા સંપર્કમાં રહી અમારા પુસ્તકો વિશે માહિતી મેળવી શકો છો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00309.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/04/27/prem-puranpoli/?replytocom=21019", "date_download": "2019-12-07T07:33:42Z", "digest": "sha1:FNMNGAKT42SZHVK6G6H3XGZG7QLYBNTN", "length": 24058, "nlines": 156, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: પ્રેમની પુરણપોળી – તુષાર શુક્લ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nપ્રેમની પુરણપોળી – તુષાર શુક્લ\nApril 27th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : તુષાર શુક્લ | 9 પ્રતિભાવો »\n[ દીકરીઓને પત્રરૂપે લખાયેલા લેખોના પુસ્તક ‘દીકરી નામે અવસર’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\n[dc]બે[/dc]ટા, આંગણામાં આજે એક ખિસકોલીને જોઈને એકલા એકલા હસી પડ્યો. તું યાદ આવી ગઈ. યાદ છે તને, તું રસોડામાં આવીને દાળ, શાક ચાખતી ને પછી સ્વાદમાં જે ખૂટતું હોય એ ઉમેરી દેતી. ત્યારે દાદીમા લડતાં ને કહેતાં, ‘આમ ચાખ ચાખ કરીશને તો આવતા જન્મે ખિસકોલી થઈશ ’ યાદ છે આ ખિસકોલી પણ બોરસલ્લીનું પાકેલું ફળ એ હાથમાં લઈને જે મસ્તીથી ખાતી હતી એ વખતે તને દાદીમાનું વાક્ય નહોતું સમજાતું. તને એમ થતું હતું કે દાદીમા તને ખિસકોલી કહીને ચીડવે છે. ભોજનની વાનગીઓને ચાખવામાં ખોટું શું એ તારી દલીલ હતી. જમવા બેસતા પહેલાં કે જમાડતાં પહેલાં વસ્તુ ચાખી લીધી હોય તો સ્વાદની ખબર પડે ને જો કૈં સુધારા-વધારા કરવા જેવા લાગે તો સમયસર થઈ જાય. જમનારને ય મજા આવે ને જમાડનાર પણ રાજી રહે. કોઈ બીજું જમતી વખતે ભૂલ કાઢે કે ધ્યાન દોરે એના કરતાં જાતે જ ચાખીને સુધારી લેવામાં શો વાંધો \nપણ દાદીમાને વાંધો હતો એ તને ટોકતાં ને તું ચીડાતી. પણ પછી મમ્મીએ તને સમજાવેલું કે બેટા, દાદીમા તને ટોકે છે, કારણ કે એ તને ચાહે છે, કારણ એ તને perfect બનાવવા માગે છે. એ માને છે કે રાંધનારનો હાથ જ એવો બેઠેલો હોય કે બધું પ્રમાણસર જ પડે એ તને ટોકતાં ને તું ચીડાતી. પણ પછી મમ્મીએ તને સમજાવેલું કે બેટા, દાદીમા તને ટોકે છે, કારણ ક��� એ તને ચાહે છે, કારણ એ તને perfect બનાવવા માગે છે. એ માને છે કે રાંધનારનો હાથ જ એવો બેઠેલો હોય કે બધું પ્રમાણસર જ પડે એ તો રાંધણકળાનું પુસ્તક જુએ ને અકળાય. રસોઈ શૉમાં એક tablespoonને બે tablespoon સાંભળે કે હસે એ તો રાંધણકળાનું પુસ્તક જુએ ને અકળાય. રસોઈ શૉમાં એક tablespoonને બે tablespoon સાંભળે કે હસે એમનો આગ્રહ એ હતો કે પ્રમાણભાન તમારી ચપટીમાં જ આવી જવું જોઈએ. આંખ બંધ કરીને મસાલો કરો ને તો ય વાનગી સ્વાદિષ્ટ જ બનવી જોઈએ ને દાદીમાનો એમાં વટ હતો એ તો તું ય જાણે જ છે ને એમનો આગ્રહ એ હતો કે પ્રમાણભાન તમારી ચપટીમાં જ આવી જવું જોઈએ. આંખ બંધ કરીને મસાલો કરો ને તો ય વાનગી સ્વાદિષ્ટ જ બનવી જોઈએ ને દાદીમાનો એમાં વટ હતો એ તો તું ય જાણે જ છે ને આસપાસનાં કેટલાં ઘેર એ અથાણાંનો મસાલો કરવા જતાં આસપાસનાં કેટલાં ઘેર એ અથાણાંનો મસાલો કરવા જતાં નવી નવી પરણીને આવેલી છોકરીઓ ગૂંચવાય તો એમને મદદ કરે. બાર મહિનાના અથાણાનો સ્વાદ બગડે તો વરસ બગડે. પણ દાદીમાનો પૂરેપૂરો confidence નવી નવી પરણીને આવેલી છોકરીઓ ગૂંચવાય તો એમને મદદ કરે. બાર મહિનાના અથાણાનો સ્વાદ બગડે તો વરસ બગડે. પણ દાદીમાનો પૂરેપૂરો confidence ચમચીને બદલે ચપટી ભરે એટલે તમને ન ગમે, પણ એ કહે કે મારી ચપટી મારું પ્રમાણમાપ છે. એના વગર હું ગૂંચવાઉં….\nતને પણ અથાણું બનાવવાની કેટલી રીત શીખવી છે, એમણે ને એક બહુ જ મહત્વની સલાહ પણ આપી છે, એ તને યાદ હોય જ. એમણે કહેલું કે, આ ઘેર હું છું, તારી મમ્મી છે, આપણે ત્યાં અથાણાં બનાવવાની એક રીત છે. એનો એક સ્વાદ છે, જે ઘરનાને ગોઠી ગયો છે. આવી જ સહુના ઘેર પરંપરા હોય જ. ને જ્યાં ઘરમાં કોઈ વડીલ હોય ત્યાં એનો આગ્રહ પણ હોય. આવા વખતે તમારાં સાસુની હાજરીમાં, મમ્મીને ફોન કરીને રીત પૂછો તો એમને જરૂર ઓછું આવે. આપણા ઘેર આપણો સ્વાદ, એમના ઘેર એમનો સ્વાદ. અહીંનું જ બધું સારું એવું ન હોય ને એક બહુ જ મહત્વની સલાહ પણ આપી છે, એ તને યાદ હોય જ. એમણે કહેલું કે, આ ઘેર હું છું, તારી મમ્મી છે, આપણે ત્યાં અથાણાં બનાવવાની એક રીત છે. એનો એક સ્વાદ છે, જે ઘરનાને ગોઠી ગયો છે. આવી જ સહુના ઘેર પરંપરા હોય જ. ને જ્યાં ઘરમાં કોઈ વડીલ હોય ત્યાં એનો આગ્રહ પણ હોય. આવા વખતે તમારાં સાસુની હાજરીમાં, મમ્મીને ફોન કરીને રીત પૂછો તો એમને જરૂર ઓછું આવે. આપણા ઘેર આપણો સ્વાદ, એમના ઘેર એમનો સ્વાદ. અહીંનું જ બધું સારું એવું ન હોય તને એવું લાગે, કારણ કે તું અહીં આટલાં વર્ષો ઊછરી છે. એવું જ તારા વરને એની મા��ા ને દાદીના હાથનું અથાણું ભાવતું હોય એવું બને ને તને એવું લાગે, કારણ કે તું અહીં આટલાં વર્ષો ઊછરી છે. એવું જ તારા વરને એની માના ને દાદીના હાથનું અથાણું ભાવતું હોય એવું બને ને આપણે એ શીખી લેવાનું. પાંચ વાર પૂછવાનું ને શીખવાનો ઉત્સાહ બતાડવાનો. તો એમને ગમે. અહીં તો તને ભાવતું અથાણું બને જ છે ને બરણીમાં તારે ત્યાં પણ લઈ જઈ શકે, પણ એવું કરતી વખતે એમનું મન ન દુભાય તે જોવાનું. એમનું અથાણું અહીં લેતા આવવાનું. બંને સ્વાદ માણવાના, પણ એની સરખામણી નહીં કરવાની. બંનેમાં માનો હેતભર્યો હાથ છે. બંનેમાં પોતપોતાના વડીલો પાસેથી મળેલી પરંપરાનો સ્વાદ છે. આ સ્વાદ એમની ઓળખ છે.\n[stextbox id=”download” float=”true” width=”250″]કોઈની ય ઓળખ ભૂંસીને પોતાની ઓળખ કદીય ઊભી ન થઈ શકે. સાસરિયાની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવાથી એમને પોતાની ‘સમૃદ્ધિ’નું ગૌરવ થાય છે. સામેથી તૈયારી બતાવવી અને જેટલી છૂટ આપે એટલું સક્રિય થવું એ નિરાશાથી બચવાની રીત છે. પુરણપોળીને વેઢમી કહેવાથી કોઈ જ ફેર પડતો નથી, પણ સ્વીકારને કારણે સંઘર્ષ ટળે છે ને મીઠાશ વધે છે.[/stextbox] કોઈની ય ઓળખ ભૂંસીને પોતાની ઓળખ કદીય ઊભી ન થઈ શકે. એમને વખાણીને જ તું તારા સ્વાદની જગ્યા કરી શકે. દાદીમા એમની વહાલી ખિસકોલીને એટલે જ ટોકતાં કે જેથી ભવિષ્યમાં કોઈ બીજું એને ના કહી જાય. આપણે સહુ જાણીએ છીએ કે એમને એમના હાથ અને એમની રાંધણકળા માટે બહુ ગર્વ છે. એમનાથી સારું કોઈ બનાવી શકે એવું માનવા એ તૈયાર નથી હોતાં. તારી મમ્મીની પુરણપોળી એમની વેઢમીથી સારી જ હોય છે. એ પુરણપોળીમાં કેસર નાખે ને મમ્મી એલચી. એમની વચ્ચેનો આ ઝઘડો સદાય મીઠો જ રહ્યો. એનું કારણ તારી મમ્મીનો સ્વભાવ. એ સામેથી જ કહે, ‘બા, મને તો તમારી બનાવેલી જ પુરણપોળી ભાવે ’ ને દાદીમા કહે કે એને વેઢમી કહેવાય ’ ને દાદીમા કહે કે એને વેઢમી કહેવાય ને મમ્મી કહે, હા બા ને મમ્મી કહે, હા બા \nબેટા, પુરણપોળીને વેઢમી કહેવાથી કોઈ જ ફેર પડતો નથી, પણ સ્વીકારને કારણે સંઘર્ષ ટળે છે ને મીઠાશ વધે છે. દાદીમા વેઢમી ઉતારીને મમ્મીને જમાડે- ઘીમાં બોળીને સાસુ-વહુના સંબંધને મીઠો બનાવવાની આ રીત, રસોઈશૉવાળાને ક્યાંથી ખબર હોય સાસુ-વહુના સંબંધને મીઠો બનાવવાની આ રીત, રસોઈશૉવાળાને ક્યાંથી ખબર હોય સવાલ ઝુકવાનો કે ઝુકાવવાનો નથી, નમવાનો છે. નમે તે સૌને ગમે. ઝૂકેલી બોરડીને સહુ કોઈ ઝૂડે એ પણ સાચું, પણ એવું થાય ત્યારે પણ કાંટાને ભૂલીને બોર વહેંચવાનો આનંદ ��ઈએ તો ઝૂડનારા થાકે. બોરનો સ્વાદ માણે ને પછી બોરડીને સાચવવા પોતે જ સક્રિય થાય. કાંટા વગાડવા માટે નથી. બોર તો વહેંચવા માટે જ છે. ખવાય નહીં તો ય ખરી તો પડવાના જ છે. તો શું કામ ખવડાવીને રાજી ન થવું સવાલ ઝુકવાનો કે ઝુકાવવાનો નથી, નમવાનો છે. નમે તે સૌને ગમે. ઝૂકેલી બોરડીને સહુ કોઈ ઝૂડે એ પણ સાચું, પણ એવું થાય ત્યારે પણ કાંટાને ભૂલીને બોર વહેંચવાનો આનંદ લઈએ તો ઝૂડનારા થાકે. બોરનો સ્વાદ માણે ને પછી બોરડીને સાચવવા પોતે જ સક્રિય થાય. કાંટા વગાડવા માટે નથી. બોર તો વહેંચવા માટે જ છે. ખવાય નહીં તો ય ખરી તો પડવાના જ છે. તો શું કામ ખવડાવીને રાજી ન થવું કાંટા વગાડી શકવાની શક્તિ અને બોર ખવડાવી શકવાની સમૃદ્ધિમાંથી શાનું ગૌરવ કરવું છે એ બોરડીના પોતાના હાથમાં છે.\nસાસરિયાની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવાથી એમને પોતાની ‘સમૃદ્ધિ’નું ગૌરવ થાય છે. સામેથી તૈયારી બતાવવી અને જેટલી છૂટ આપે એટલું સક્રિય થવું એ નિરાશાથી બચવાની રીત છે. સાસુમા પોતાના પરિવારના સ્વાદનો ખજાનો ભલે ખુલ્લો મૂકી દે. એની માલિકી તો પોતાની જ રાખવાના. એમનાં વખાણ કદાચ ન કરો તો ય. એમની સામે તમારી મમ્મીને ફોન કરીને રીત પૂછવામાં આવે તો એમને અવશ્ય ખોટું લાગશે. એ અથાણું એમને બાર મહિના આ અવિનયની યાદ અપાવશે ને પરિણામે એનો સારો સ્વાદ પણ એમને ભાવશે નહીં. સાસુમા સાથે સંવાદ સાધો, સ્વાદ આપોઆપ આવી જશે. અહીંનું ને ત્યાંનું અથાણું એ બંને પરિવારની પરંપરાનું દ્યોતક છે. એનો આનંદ લેવો હોય તો એનો આદર કરવો, બસ \n[કુલ પાન : 128. (પાકું પૂઠું). કિંમત રૂ. 200. પ્રાપ્તિસ્થાન : The 35 MM, 3-એ, ચંદ્ર કોલોની, સી.જી. રોડ, એલિસબ્રિજ, અમદાવાદ-380006. ફોન : +91 79 26764903. ઈ-મેઈલ : the35mm@gmail.com ]\n« Previous અખંડ સંગ – નટુ પરીખ (ચિત્રકાર)\nજીવન પોતપોતાનાં – મહેશ દવે Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nકૂતરું પાળવાની કઠણાઈ – ડૉ. જગદીશ ત્રિવેદી\n(‘ગુજરાત’ના વિક્રમ સંવત – ૨૦૭૨ના વર્ષ – ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસથી સાન ડિયાગો જતાં રસ્તામાં મુરીએટા નામનું ગામ આવે છે. આ ગામમાં મૂળ અમરેલી જિલ્લાના જાળિયા ગામના અતુલભાઈ નાકરાણી રહે છે. મેં એમને પૂછ્યું કે આપનો અભ્યાસ કેટલો છે આ સાંભળી મને જવાબ આપવા માટે ચાલુ મોટરે બારણું ખોલીને રોડ ઉપર થૂંકતા કહ્યું કે, મારી ... [વાંચો...]\nપ્રેરક વાંચન – સંકલિત\n – અમૃતલાલ વેગડ સવારે ચાલ્યા. થોડી વારમાં કુબ્જા (નદી) આવી. ���ુબ્જા અને નર્મદાના સંગમ પર છે અજેરા. એકદમ ઊભી ને ઊંચી ભેખડ પર હોવાને લીધે આ ગામ હવામહેલ જેવું જણાતું હતું. લાગતું હતું કે ફૂંક મારવાથી ગામનાં ખોરડાં સીધાં નદીમાં પડશે. થોડાં કુબ્જામાં, થોડા નર્મદામાં. અમે કુબ્જા પાર કરવા ઈચ્છ્યું પણ ન કરી શક્યાં. પાણી વધુ નહોતું પણ બંને ... [વાંચો...]\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nદર્દપુર નવલકથાના લેખિકા ક્ષમા કૌલનો પરિચય - વિભાજન પછી પાકિસ્તાનના કબાઈલી હુમલાને કારણે ખીણ વિસ્તારમાંથી કાશ્મીરી પંડિત પરિવારો વિસ્થાપિત થઈને શ્રીનગરમાં સ્થાયી થયેલા પરિવારમાં ૧૯૫૬માં જન્મ, શ્રીનગર યુનિવર્સિટીમાંથી એમ.ફીલ અને પછી પટના યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી છે. કાશ્મીરી પંડિતોને તગેડી મૂકાયા પછીના વાતાવરણની, પરિસ્થિતિની વાત દર્દપુરમાં આલેખાઈ છે, નવલકથામાંથી તારસ્વરે એવો ભાવ ઉપસે છે કે આખરે સહન કરવાનું આવે છે સ્ત્રીઓના ભાગે, ... [વાંચો...]\n9 પ્રતિભાવો : પ્રેમની પુરણપોળી – તુષાર શુક્લ\nકોઈની ય ઓળખ ભૂંસીને પોતાની ઓળખ કદીય ઊભી ન થઈ શકે\nખુબ જ સરસ લખાણ… વાતા સાવ સાચેી છે… પિયર અને સાસરામા જુદેી જુદેી રેીત હોય જ છે પણ મન ખુલ્લુ રાખેીને શેીખઈ તો મજા પણ આવે.. અલગ સ્વાદ એકજ વાનગેીના ચાખવા મળે… 🙂\nસરસ શીખ મળે અએવી વાર્તા.\nપર્ંતુ અત્યારે તો ‘તારી કરતા મારી લીટી સારી અને લાંબી’\nકોઇનિ લિતિ ભુસિને આપનિલિતિ મોતિ ન બનાવાય સરસ્\nનવીસવી પત્નીઓને ખૂબ જ પ્રેમથી બંને કુટુંબોની પરંપરા સચવાય અને સ્વાદ કાયમ રહે તેવી અફલાતૂન શિખામણ આપી. આભાર.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nમેજર સંદીપકુમાર – દુર્ગેશ ઓઝા\n – ડૉ. વિષ્ણુ એમ પ્રજાપતિ\nકાંટે કી ટક્કર – વિદ્યા આશિષ રેગેની કહાની. – મીનાક્ષી વખારિયા\n“ચીંદરી” : ભીંત ફાડીને ઉગેલા પીપળાની સાહસકથા.. – બંસરી જોશી\nતમાચો – ગિરિમા ઘારેખાન\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચાર સુંદર ગીતો – પાર્ષદ પઢિયાર\nપુનર્જન્મ (સર્જકની પાત્ર સાથેની વાત, વાચકની દ્રષ્ટિએ..) – ભારતીબેન ગોહિલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00309.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Saraswati_Chandra_Part_2.pdf/%E0%AB%A8", "date_download": "2019-12-07T06:31:41Z", "digest": "sha1:Y2KX46XPX52HWKCMAXANXPQ3HX4A6TXE", "length": 3365, "nlines": 70, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૨ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nસરસ્વતીચંદ્ર ભાગ ૧, મૂલ્ય રૂ. ૧ાા\nસરસ્વતીચંદ્ર ભાગ ૨, મૂલ્ય રૂ. ૧ા\nસ્નેહમુદ્રા, મૂલ્ય રૂ. ૧\nઉપર લખેલાં પુસ્તકો નીચે લખેલે ઠેકાણે તપાસ કર્યેથી મળશે.\nમુંબાઈ:–કાલકાદેવી રોડ ઉપર અગીઆરીને રસ્તે\n\" \" એન. એમ. એન્ડ કંપની.\n\" \" પંડિત જેષ્ટારામ મુકુંદજી.\nસુરત:- એમ. જે. પોસ્ટવાળા, નાણાવટ.\nભરૂચ:–જુના બજારમાં રા. રા. સંતોકભાઈ જીવણરામ.\nઅમદાવાદ:–ખાડીયામાં સાકરલાલ બુલાખીદાસની કં.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૨૨:૦૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00309.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/sanjay-raut-along-with-other-senior-party-leaders-to-meet-governor-bhagat-singh-koshyari-tomorrow-051320.html?utm_source=articlepage-Slot1-9&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:04:56Z", "digest": "sha1:53HQLXUXMAYPJ5PLJDRKQ6DXHIHP6HQH", "length": 14001, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "આજે રાજ્યપાલને મળશે સંજય રાઉત, સૌથી મોટી પાર્ટીને આમંત્રણ આપવાનો કરશે અનુરોધ | Sanjay Raut along with other senior party leaders to meet Governor Bhagat Singh Koshyari tomorrow - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n41 min ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\n1 hr ago ‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n2 hrs ago IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઆજે રાજ્યપાલને મળશે સંજય રાઉત, સૌથી મોટી પાર્ટીને આમંત્રણ આપવાનો કરશે અનુરોધ\nમહારાષ્���્રમાં 21 ઓક્ટોબરે થયેલ વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં સત્તારુઢ ભાજપ-શિવસેના ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળવા છતાં રાજ્યાં નવી સરકારની રચા માટે બંને પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલુ છે. આ ખેંચતાણ વચ્ચે હવે સમાચાર આવી રહ્યા છે કે શિવસેના નેતા સંજય રાઉત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે સોમવારે રાજ્યપાસ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરશે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્ય મુજબ રાજભવન તરફથી આ માહિતી આપવામાં આવી છે.\nઆજે રાજ્યપાલને મળશે શિવસેનાના નેતા\nમહારાષ્ટ્રના રાજ્યપાલ કાર્યાલયે કહ્યુ છે કે આજે સોમવારે શિવસેના નેતા સંજય રાઉત પાર્ટીના સીનિયર નેતાઓ સાથે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળશે. શિવસેનાના નેતા રાજ્યપાલને અપીલ કરશે કે તે મહારાષ્ટ્રની સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે. વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદથી અત્યાર સુધી કોઈ પાર્ટીએ સરકાર બનાવવાન પહેલ કરી નથી. આ સાથે જ શિવસેનાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે તેમની પાસે 170થી વધુ ધારાસભ્યોનુ સમર્થન છે.\nદેવેન્દ્ર ફડણવીસ સોમવારે અમિત શાહ સાથે દિલ્લીમાં મુલાકાત કરશે\nમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્લીમાં મુલાકાત કરશે. એવામાં મહારાષ્ટ્રની વર્તમાન રાજનીતિ વિશે બંને નેતાઓ વચ્ચે ચર્ચા થવાની સંભાવના છે. જો કે ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ આ મુલાકાત મહારાષ્ટ્રમાં થયેલા કમોસમી વરસાદના કારણે પ્રભાવિત ખેડૂતો માટે કેન્દ્ર સરકાર પાસેથી વધુ સહાયતા લેવા માટે હશે. દેવેન્દ્ર ફડણવીસે આશ્વાસન આપ્યુ છે કે શિવસેના સાથે ખુરશીની ખેંચતાણ વચ્ચે સરકાર બનશે અને શિવસેના સાથે ગઠબંધનથી જ બનશે.\nઆ પણ વાંચોઃ વૉટ્સએપ હેકિંગ કેસમાં કોંગ્રેસનો આરોપ- પ્રિયંકા ગાંધીને પણ શંકાસ્પદ મેસેજ આવ્યો\nસરકાર બનાવવા માટે આમંત્રણ આપવાની અપીલ કરશે\nઆ પહેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનુ કહેવુ છે કે 7 નવેમ્બર સુધી કોઈ પણ પક્ષ પોતાની સરકાર બનાવવા માટે દાવો લઈને ના આવે તો એવામાં તે રાજ્યપાલ સાથે વાત કરશે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પરિણામોમાં ભાજપ રાજ્યની સૌથી મોટી પાર્ટી છે. તેણે 105 સીટો જીતી છે જો કે બહુમતનો આંકડો 145નો છે. શિવસેના બીજી સૌથી મોટી પાર્ટી છે. શિવસેનાએ 56 સીટો પર જીત મેળવી છે. એનસીપી 54 સીટો સાથે ત્રીજા અને કોંગ્રેસ 44 ધારાસભ્યો સાથે ચોથા નંબરની પ��ર્ટી છે.\nનાગરિકતા સુધારણા બિલ: સંજય રાઉતે જણાવ્યું સંસદમાં શિવસેનાનું સ્ટેંડ\nમહારાષ્ટ્ર બાદ ભાજપ શાસિત રાજ્યો પર શિવસેનાની નજર, સંજય રાઉતે કર્યો મોટો દાવો\nઉદ્ધવ ઠાકરેએ શપથ લેતા પહેલા સંજય રાઉતે કહ્યુ - How is Josh\nઉદ્ધવ ઠાકરેના શપથગ્રહણમાં આત્મહત્યા કરેલ ખેડૂત પરિવારોને પણ આમંત્રણ\nરાજીનામા બાદ સામે આવ્યા અજીત પવાર, NCPમાં વાપસી પર આપ્યુ મોટુ નિવેદન\nસુપ્રિયા સૂલેએ ગળે લગાવીને અજિત પવારનુ કર્યુ સ્વાગત, જુઓ ફોટા\nમહારાષ્ટ્રઃ વિધાનસભા સત્ર શરૂ, ફડણવીસ-અજીત પવારે લીધા ધારાસભ્ય પદના શપથ\nમહારાષ્ટ્રઃ વિશેષ સત્ર પહેલા બાપ્પાના દ્વારે પહોંચ્યા આદિત્ય ઠાકરે, જુઓ Pics\n'બહુમત માટે અમારી પાસે પર્યાપ્ત ધારાસભ્યો, સંજય રાઉતને મેન્ટલ હોસ્પિટલે મોકલવા પડશે\nસંજય રાઉતનો પર BJP હુમલો, ઑપરેશન કમલમાં CBI, ED, IT અને પોલિસ પણ શામેલ\nપ્રિયંકાનો ભાજપ પર મોટો હુમલો, શું આપણે જનાદેશના ખુલ્લા અપહરણના દોરમાં પહોંચી ચૂક્યા છે\nઅજીત પવાર અને સીએમ ફડણવીસે મોડી રાતે બંધ રૂમમાં કરી બેઠક, પછી કર્યુ આ ટ્વિટ\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\nT20: વેસ્ટ ઈન્ડિઝ સામે કેવો છે ભારતનો રેકોર્ડ, કોહલી વિસ્ફોટક કે હિટમેન\nRSS સંલગ્ન ટ્રસ્ટને સ્ટેમ્પ ડ્યુટી માફીના નિર્ણયને સીએમ ઉદ્ધવે અટકાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2014/01/", "date_download": "2019-12-07T06:49:42Z", "digest": "sha1:2IULVHIGABR2QXD55NOAKUOQJYH5KDOZ", "length": 19654, "nlines": 226, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "જાન્યુઆરી | 2014 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nનીચે થોડાં હિન્દી ફિલ્મોનાં ગીતોનું મુખડું લખ્યું છે. આ ગીતો કોણે ગાયેલાં છે, તે કહો. જવાબ pravinkshah@gmail.com પર લખ્શોજી.\n1 કભી તન્હાઈયોં મેં યુ, હમારી યાદ આયેગી હમારી યાદ આયેગી\n2 ફૂલ તુમ્હે ભેજા હૈ ખતમેં સરસ્વતી ચંદ્ર\n3 ભીગા ભીગા મૌસમ આયા, બરસે ઘટા ઘનઘોર ભયાનક\n4 આ જા રે, આ જા રે ઓ મેરે દિલબર આ જા નૂરી\n5 તેરે મેરે હોઠો પે, મીઠે મીઠે ગીત મીતવા ચાંદની\n6 અખિયોં કે ઝરોખોં સે, મૈને દેખા જો સાંવરે અખિયોં કે ઝરોખોં\n7 જબ હમ જવાં હોંગે, જાને કહાં હોંગે બેતાબ\n8 તેરી ઝીલ સી ગહરી આંખો મેં, કુછ દેખા હમને ધુએં કી લકીર\n9 તેરે મેરે બીચમે, કૈસા હૈ યે બંધન અનજાના એક દૂજે કે લિયે\n10 તૂને પ્યાર કી બીન બજાઈ, મૈ દોડી ચાલી આઈ આઈ મિલન કી રાત\n11 પાલકી મેં હોકે સવાર ચલી ર���, મૈ તો અપને સાજન ખલનાયક\n12 ઘુંઘટકી આડસે દિલબરકા, દિદાર અધૂરા રહતા હૈ હમ હૈ રાહી પ્યારકે\n13 પરદેશી, પરદેશી જાના નહિ, મુઝે છોડકે, મુઝે છોડકે રાજા હિન્દુસ્તાની\n14 ના કજરે કી ધાર, ના મોતિયોં કે હાર મોહરા\n15 મારે હિવડે મેં નાચે મોર, તક થૈયા થૈયા હમ સાથ સાથ હૈ\n16 મુસાફિર જાને વાલે, નહિ ફિર આને વાલે ગદર\n17 અગર તુમ મિલ જાઓ, જમાના છોડ દેંગે હમ ઝહર\n18 કજરા રે, કજરા રે, તેરે કારે કારે નયના બન્ટી ઔર બબલી\n19 બરસો રે મેઘા મેઘા બરસો રે ગુરુ\n20 તુઝે યાદ ન મેરી આઈ, કિસી સે અબ ક્યા કહના કુછ કુછ હોતા હૈ\nગઈ વખતે મેં મૂકેલ કોયડાઓના જવાબ અહીં લખું છું. રસ લઈને જવાબ આપનાર શ્રી ચેતન ઠકરારનો ખૂબ આભાર.\n(૫) બંને એક બીજા તરફ પીઠ રાખીને ઉભા છે.\n(૭) ઘોડાના માલિકોની અદલાબદલી કરી દેવાની. આથી હવે દરેક માલિક પાસે બીજાનો ઘોડો છે. તેથી દરેક અસવાર ઘોડાને ખૂબ દોડાવાશે કે જેથી પોતાની પાસે રહેલો બીજાનો ઘોડો આગળ નીકળી જાય અને એને ઇનામ ન મળે.\n(૮) એકે ય વાર નહિ.\n(૯) એકે ય વાર નહિ\n15 જાન્યુઆરી 2014 1 ટીકા\nઆજે થોડા કોયડાઓ મૂકું છું. આમ જુઓ તો દરેકમાં ગણવાનું કંઇ નથી. સહેજ વિચારીને જવાબ આપવાનો છે.\n(૧) ૧૦ ફૂટ લાંબી લાકડીના એક એક ફૂટના દસ ટુકડા કરવા છે. એક ટુકડો કરતાં એક મિનિટ લાગે તો દસ ટુકડા કરતાં કેટલી મિનિટ લાગે \n(૨) ભૂખ્યા પેટે તમે કેટલા ઢોંસા ખાઈ શકો \n(૩) એક ભરવાડ પાસે ૧૭ ઘેટાં હતાં. તેમાંથી નવ સિવાયનાં બધાં મરી ગયાં, તો હવે તેની પાસે કેટલાં ઘેટાં બાકી રહ્યાં \n(૪) તમે ૧૦ માંથી ૧ કેટલી વાર બાદ કરી શકો \n(૫) રમેશની પાછળ મીત ઉભો છે, અને મીતની પાછળ રમેશ ઉભો છે, આવું કઈ રીતે બની શકે \n(૬) ૩ બિલાડી ૩ ઉંદરને ૩ મિનિટમાં ખાઈ જાય, તો ૧૦૦ બિલાડી ૧૦૦ ઉંદરને કેટલી વારમાં ખાઈ જાય \n(૭) રાજાએ ઘોડદોડની હરિફાઈ યોજી. એવું નક્કી કર્યું કે જે ઘોડો સૌથી પાછળ રહે તે ઘોડાને ઇનામ મળે. ઘોડો તો દરેક અસવારે બરાબર દોડાવવાનો જ. તો આ કેવી રીતે બને \n(૮) One to Ninety nine ના સ્પેલીન્ગ્સમાં આલ્ફાબેટ a, b, c અને d કેટલી વાર આવે છે \n(૯) One to Hundred ના સ્પેલીન્ગ્સમાં આલ્ફાબેટ a, b અને c કેટલી વાર આવે છે \nઈશ્વર બધે પહોંચે છે \nઆજે એક અનુભવેલો પ્રસંગ મૂકું છું.\nઈશ્વર બધે પહોંચે છે \nએક વાર અમે, બે ફેમિલીના કુલ ચાર જણ અમદાવાદથી ગાડી લઈને ઇડર જવા નીકળ્યા. ત્યાંથી વીરેશ્વર મહાદેવ, પોળોનાં મંદિરો, હરણાવ નદી પરનો વનાજ ડેમ વગેરે સ્થળો જોવાનો પ્રોગ્રામ હતો. સવારનો ચા નાસ્તો હિંમતનગરમાં જ પતાવી દીધો, હવે અમારી ગાડી ઇડર તરફ દોડી રહી હતી. વાતો, હંસી મજાકનો દોર ચાલતો હતો.\nએટલામાં ગાડીનું આગલુ એક વ્હીલ ઠક ઠક થવા લાગ્યું. અમે ગાડી ધીમી પાડી અને ઉભી રાખી. નીચે ઉતરીને જોયું તો આગલુ વ્હીલ અડધું બેસી ગયું હતું. પંક્ચર પડ્યું હતું એ નક્કી. કાં તો પંક્ચર રીપેર કરાવવું પડે અથવા તો પંક્ચરવાળુ વ્હીલ બદલીને સ્પેર વ્હીલ બેસાડવું પડે.\nઅહીં જંગલમાં પંક્ચર રીપેર કરવાવાળો તો ક્યાંથી લાવવો એટલે વ્હીલ જ બદલવું પડે. સ્પેર વ્હીલ તપાસી જોયું. ચાલે એવું હતું. હાશ એટલે વ્હીલ જ બદલવું પડે. સ્પેર વ્હીલ તપાસી જોયું. ચાલે એવું હતું. હાશ એક તો નિરાંત થઇ એક તો નિરાંત થઇ વ્હીલ બદલવા માટે, પહેલાં તો પંક્ચરવાળું વ્હીલ ખોલવું પડે. જેક, હેન્ડલ, નટ (ચાકી) ખોલવાનું પાનુ – બધુ જ ગાડીની ડેકીમાં હતું વ્હીલ બદલવા માટે, પહેલાં તો પંક્ચરવાળું વ્હીલ ખોલવું પડે. જેક, હેન્ડલ, નટ (ચાકી) ખોલવાનું પાનુ – બધુ જ ગાડીની ડેકીમાં હતું અમે બે પુરુષો ફટાફટ કામે લાગી ગયા. જેક ગાડીની નીચે ગોઠવ્યો, હેન્ડલથી તેને ઉચે ચડાવ્યો, વ્હીલ જમીનથી ઉંચકાયું. બસ, હવે પાનાથી વ્હીલના નટ ખોલવાના હતા. વ્હીલ ફરી ના જાય એટલા માટે આગલી બ્રેક લગાડી દીધી. પાનુ વ્હીલના નટ પર ચડાવી હેન્ડલથી તે ખોલવાનો પ્રયત્ન શરુ કર્યો, પણ નટ જરાય હાલ્યો નહિ. હેન્ડલ પર પગ મૂકી જોરથી આખા શરીરનું વજન લગાડી દીધું. તો પણ નટ જરાય ખુલ્યો નહિ. અમે બધાએ વારાફરતી પ્રયત્નો કર્યા, પણ હાલે એ બીજા. આ નટ નહિ. હવે અમે બે પુરુષો ફટાફટ કામે લાગી ગયા. જેક ગાડીની નીચે ગોઠવ્યો, હેન્ડલથી તેને ઉચે ચડાવ્યો, વ્હીલ જમીનથી ઉંચકાયું. બસ, હવે પાનાથી વ્હીલના નટ ખોલવાના હતા. વ્હીલ ફરી ના જાય એટલા માટે આગલી બ્રેક લગાડી દીધી. પાનુ વ્હીલના નટ પર ચડાવી હેન્ડલથી તે ખોલવાનો પ્રયત્ન શરુ કર્યો, પણ નટ જરાય હાલ્યો નહિ. હેન્ડલ પર પગ મૂકી જોરથી આખા શરીરનું વજન લગાડી દીધું. તો પણ નટ જરાય ખુલ્યો નહિ. અમે બધાએ વારાફરતી પ્રયત્નો કર્યા, પણ હાલે એ બીજા. આ નટ નહિ. હવે અમારી પાસે બધુ જ હતું, સ્પેર વ્હીલ હતું, ખોલવાનાં સાધનો હતાં, પણ વ્હીલનો નટ ખુલવાનું નામ લેતો ન હતો. કેટલા ય વખતથી ખોલ્યો ના હોય, એટલે તે બરાબર જામ થઇ ગયો હતો.\nઅમે વિચારતા ઉભા હતા કે હવે શું કરવું જો બીજું કોઈ વાહન અહીંથી પસાર થાય તો તેને ઉભુ રાખી, એક જણ તેમાં બેસી, નજીકના ગામે જાય, ત્યાંથી કોઈ મીકેનીક મળે તો તેને રીક્ષામાં અહીં લઇ આવે અને એ મીકેનીક નટો ખોલી આપે. પણ આ બધામાં તો કેટલો બધો ટાઇમ લાગી જાય જો બીજું કોઈ વાહન અહીંથી પસાર થાય તો તેને ઉભુ રાખી, એક જણ તેમાં બેસી, નજીકના ગામે જાય, ત્યાંથી કોઈ મીકેનીક મળે તો તેને રીક્ષામાં અહીં લઇ આવે અને એ મીકેનીક નટો ખોલી આપે. પણ આ બધામાં તો કેટલો બધો ટાઇમ લાગી જાય મને તો લાગ્યું કે આ બધુ કરવામાં કલાકો જતા રહેશે અને આજનો ફરવાનો પ્લાન ચોપટ થઇ જશે. ભગવાનને તો યાદ કર્યા જ. મનોમન પ્રાર્થના કરી.\nએટલામાં એક સ્કુટરવાળો આ રસ્તેથી નીકળ્યો. તેને જોઈને મનમાં આનંદ થયો. કંઇક આશા બંધાઈ. અમે હાથ કરીને તેને ઉભો રાખ્યો. તે પચીસેક વર્ષનો જુવાનિયો હતો. તે ઉભો રહ્યો. અમે અમારી તકલીફ તેને ટૂંકમાં કહી, અને કહ્યું કે “ભાઈ, આ વ્હીલ ખોલવામાં મદદ કરો તો સારું.”\nતે મદદ કરવા તરત તૈયાર થઇ ગયો, બોલ્યો, “તમે બધાં એક બાજુ ખસી જાવ, હું વ્હીલ ખોલી આપું છું.”\nતેણે તેની રીતે જોર લગાવ્યું અને અડધી મિનિટમાં તો નટ ખુલી ગયો. વાહ શું ચમત્કાર થયો અમે તો રાજીના રેડ થઇ ગયા. મનમાં પોળોનાં મંદિર દેખાવા લાગ્યાં. તેણે જોતજોતામાં તો ચારેચાર નટ ખોલી નાખ્યા. વ્હીલ છૂટું પડ્યું. મેં કહ્યું, “ભાઈ, બસ હવે તો નવું વ્હીલ અમે ચડાવી દઈશું”\nતેણે કહ્યું, “અરે, ના, ના, સાહેબ, લાવો સ્પેરવ્હીલ, હું ચડાવી દઉં.”\nતેણે ખૂબ જ ઉત્સાહથી સહેજ વારમાં સ્પેરવ્હીલ ચડાવી દીધું. પંક્ચરવાળુ વ્હીલ ગાડીમાં મૂકી દીધું. અમારી ગાડી દોડવા માટે તૈયાર થઇ ગઈ.\nએ ભાઇની આટલી બધી મદદ માટે અમે તેનો આભાર તો માન્યો જ. પણ અમે તેને પૈસા આપવા માંડ્યા, તો તેણે લીધા નહિ. અમારા ખૂબ જ આગ્રહ છતાં ય તેણે પૈસા ના લીધા તે ના જ લીધા.\nમેં પૂછ્યું, “ભાઈ, તમારું નામ શું તમે શું ધંધો કરો છો તમે શું ધંધો કરો છો \nતેણે કહ્યું, “મારું નામ જગદીશ, મારે બાજુના ગામમાં ગાડી રીપેર કરવાનું ગેરેજ છે.” એમ કહી, તેણે તેનું સ્કુટર ભગાવી મૂક્યું.\nમને થયું કે ઈશ્વર આપણી પ્રાર્થના જરૂર સાંભળે છે, અને કોઈ ‘જગદીશ’ના સ્વરૂપમાં આપણને મદદ કરવા આવીને ઉભો રહે છે. નહિ તો એવું બને ખરું કે જે સમયે મીકેનીકની જરૂર હતી તે સમયે મીકેનીક જ સામે આવીને ઉભો રહે \n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« ડીસેમ્બર ફેબ્રુવારી »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Nari_Pratishtha.pdf/%E0%AB%A9%E0%AB%AB", "date_download": "2019-12-07T07:13:33Z", "digest": "sha1:4MVIA6CMG5HYPGII7V3IL5NSAKC7F7WY", "length": 7283, "nlines": 62, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૩૫ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nપણ તેથી પ્રાપ્ત થતું નથી. વળી અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે પણ પુનર્લગ્ન ન હોય એ લાભકારક વાત છે. પ્રજાની વૃદ્ધિથી કરીને દેશની સમૃદ્ધિમાં જે વિભાગ પડે છે તેથી તથા તેની તે જમીનમાંથી પાક વધારે લેવાની ફરજ પડવાથી જમીનનો કસ ઓછો થાય છે તેથી, દેશની અવસ્થા ઘણી ગરીબ થવા માંડે છે ને પૈસેટકે તથા વિદ્યા વગેરેની બાબતોમાં પણ સાધનહીન હોવાથી લોક દુઃખી થવા લાગે છે. અમુક હદ ઉપરાંત પ્રજાની વૃદ્ધિ ન થઈ જાય માટે મરણ, મહાવ્યાધિ, યુદ્ધ, દુકાળ, વગેરે પ્રસંગ સ્વાભાવિક રીતે જ બન્યાં જાય છે. પુનર્લગ્ન ન કરવા દેવાં અને પ્રજા ઓછી થવા દેવી એ પણ આ રીતે પ્રજાની વૃદ્ધિ થવાથી દેશને જે હાનિ થવાનો સંભવ તે અટકાવવાનું એક સ્વાભાવિક સાધન છે. આમ વિચારતાં પુનર્લગ્ન ન કરવું એ સર્વ રીતે લાભકારક વાત જણાય છે; તે છતાં વારંવાર તે કરવું એમ જ ઉપદેશ શા આધારે કરવો એ અમારાથી સમજી શકાતું નથી.\nસ્ત્રીપુરુષના હક સમાન માનવાવાળા આ પ્રસંગે પૂછુયા વિના નહિ રહે કે જ્યારે પુનર્લગ્ન કરવાની ના કહી ત્યારે સ્ત્રીપુરુષ ઉભયને કે એકલી સ્ત્રીને જ. અમે તો આગળથી જ સ્ત્રીને પ્રેમભાવમાં પુરુષ કરતાં કાંઈક અંશે ચઢિયાતી માની છે, ને જ્યારે પ્રેમભાવ જ પુનર્લગ્ન કરવામાં બાધક છે ત્યારે સ્ત્રીએ તો જરૂર તે ન કરવું એમ સિદ્ધ થયા વિના રહેતું નથી. પુરુષનું શ્રેયસ્ પણ એ જ પ્રેમભાવમાં, ને તે પ્રેમભાવના પ્રૌઢ વિસ્તારમાં રહેલું હોવાથી તેમને પણ એક પ્રેમની જરૂર ઉઘાડી જ છે. એટલે તેમને પણ એ પુનર્લગ્નનો પ્રસંગ આવી શકતો નથી. જેમ વ્યવહારમાં, બોલવામાં, રીતિમાં ને છેવટે ધર્મમાં પણ ઐક્ય–અદ્વિતીયતાની–અવશ્ય જરૂર છે, ને તે એટલે સુધી કે તે અદ્વૈતભાવ વિના ખરો ધર્મ, ખરી નીતિ, કે ખરો વ્યવહાર હાથ થયો છે એમ મનાય જ નહિ, તેમ લગ્નની બાબતમાં પણ જીવતાં કે મુવા પછી પણ સર્વ કાલ ચાલુ રહે તેવા ઐક્યની પૂરી આવશ્યકતા છે એ જ અમારો વારંવાર પ્રતિપાદન કરેલો સિદ્ધાન્ત લક્ષમાં રાખવાથી પુનર્લગ્નનો અવકાશ માત્ર પણ આવી શકશે નહિ.\nમાણસ પોતે બને તેટલી યોજનાઓ કરે, બાલલગ્ન ન કરે, વય, જ્ઞાન, સમૃદ્ધિ જોઈને લગ્ન કરે, તથાપિ વૈધવ્ય નહિ જ આવે એમ તો પ્રારબ્ધ��ા અદૃષ્ટ પણ અચૂક અંકોડામાં જડાયેલા કોઈ માણસથી કહી શકાય તેમ નથી જ. આવા પ્રસંગોમાં જ પ્રેમનો જ મહિમા વારંવાર કહ્યો તે ઉપયોગનો અને ફલદાતા\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૦ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ૨૦:૦૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.shanghailangzhiweld.com/gu/cutting-center/", "date_download": "2019-12-07T06:43:15Z", "digest": "sha1:UWUHEXWZCZ3Q7ERB7IVPIHOQI3NNXRPO", "length": 5615, "nlines": 189, "source_domain": "www.shanghailangzhiweld.com", "title": "કટીંગ કેન્દ્ર ફેક્ટરી - ચાઇના કટીંગ કેન્દ્ર ઉત્પાદકો, સપ્લાયરો", "raw_content": "\nપીપડાં રાખવાની ઘોડી વેલ્ડિંગ સિસ્ટમ\nક્રોસ-કુશલ રીતે ઉપયોગ કરનાર\nઓન લાઇન સ્ટેઈનલેસ સ્ટીલ\nવેલ્ડિંગ ચક્રાકાર ફેરવવાનું યંત્ર કે\nનાના સમાંતર ઘેરાવો વેલ્ડિંગ સાધનો\nરંગકામ અને મશીનરી ક્રમે\nપાઇપ ફિટિંગ સ્ટીલ પાઇપ weldin\nશીટ મેટલ કટીંગ ઉદાહરણ\nપીપડાં રાખવાની ઘોડી વેલ્ડિંગ સિસ્ટમ\nક્રોસ-કુશલ રીતે ઉપયોગ કરનાર\nઓન લાઇન સ્ટેઈનલેસ સ્ટીલ\nવેલ્ડિંગ ચક્રાકાર ફેરવવાનું યંત્ર કે\nનાના સમાંતર ઘેરાવો વેલ્ડિંગ સાધનો\nપીપડાં રાખવાની ઘોડી વેલ્ડિંગ સિસ્ટમ\nક્રોસ-કુશલ રીતે ઉપયોગ કરનાર\nઓન લાઇન સ્ટેઈનલેસ સ્ટીલ\nવેલ્ડિંગ ચક્રાકાર ફેરવવાનું યંત્ર કે\nનાના સમાંતર ઘેરાવો વેલ્ડિંગ સાધનો\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nફેક્ટરી સરનામું: કોઈ. 20, Tianli રોડ. Yangshan ટાઉન, Huishan જિલ્લો, ઉકષી સિટી, જિઆંગસુમાં પ્રાંત, પીઆરસીમાં\nઈ - મેલ મોકલો\n* કેપ્ચા: પસંદ કરો ટ્રક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00312.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.richest-group.com/gu/team/", "date_download": "2019-12-07T07:53:19Z", "digest": "sha1:5HMCXWG64KQ3Z73W2CDQYQEEAVPPSTRI", "length": 4392, "nlines": 152, "source_domain": "www.richest-group.com", "title": "ટીમ - Ruizheng ટેકનોલોજી કું, લિમિટેડ", "raw_content": "\nટીમ ધનિકો ગ્રુપ માં\nધનિકો ગ્રુપ સારવાર કર્મચારીઓ એન્ટરપ્રાઇઝ સૌથી મોટી સંપત્તિ કરવામાં આવી છે, કર્મચારીઓ, આહલાદક કામ પર્યાવરણ માટે ઉદાર લાભો પ્રદાન કરવા માટે, પર કામ તાલીમ, સારી કારકિર્દી વિકાસ પાથ અને પ્લેટફોર્મ પૂર્ણ. કર્મચારીઓ પ્રેરણા અને ગ્રાહકો પ્રથમ વર્ગ ઉત્પાદનો અને સેવાઓ ગ્રેડ છે બનાવવા માટે, સમાજ માટે વધુ આકર્ષક ક��ંમત બનાવવા માટે. એન્ટરપ્રાઇઝ વેપાર સંઘ સંસ્થાઓ ભૂમિકા, સ્ટાફ જીવન, આરોગ્ય અંગે ચિંતા રમવા માટે ધ્યાન પે, તમે harmonios સુખદ વાતાવરણ માં કામ કરો; ઊંડે સક્રિય જૂથ પ્રવૃત્તિઓ વિવિધ સ્વરૂપો હાથ ધરવા, સ્ટાફ મહેનત, સમર્પણ પ્રોત્સાહન, મન સારી સ્થિતિમાં જાળવી રાખ્યા છે.\n· 2005 માં, appliced રસાયણશાસ્ત્ર વિશેષતાના હુબેઇ યુનિવર્સિટી સ્નાતક થયા;\n· 2009 શંઘાઇ PROCHEMA કંપની માર્કેટિંગ કામ પર;\n· 2012 માં સ્થાપના કરી હતી, મિસ્ટર Dai અગ્રણી સંશોધન અને OLED ઇન્ટરમિડીયેટ કિંમતી ધાતુના ઉદ્દીપક, નેનોમીટર સામગ્રી વિકાસ રાસાયણિક ટેકનોલોજી સહ છે, લિમિટેડ, પ્રોજેક્ટ ઉત્પાદનો, ક્ષેત્ર સ્થાનિક અગ્રણી કરવામાં આવી છે..\n© કોપીરાઇટ - 2010-2019: સર્વાધિકાર સુરક્ષિત.\nઈ - મેલ મોકલો\nWhatsApp ઑનલાઇન ચેટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00312.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.zigya.com/blog/%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5/", "date_download": "2019-12-07T06:25:47Z", "digest": "sha1:534IUT4CVSSNZWQNCIAW2ES45VQUKEBR", "length": 12862, "nlines": 170, "source_domain": "www.zigya.com", "title": "ગ્રામ પંચાયત - સ્થાનિક સ્વરાજ્યનું પાયાનું એકમ - Zigya", "raw_content": "\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nHome » ગ્રામ પંચાયત – સ્થાનિક સ્વરાજ્યનું પાયાનું એકમ\nગ્રામ પંચાયત – સ્થાનિક સ્વરાજ્યનું પાયાનું એકમ\nસ્થાનિક સ્વરાજ્યનું પાયાનું એકમ : ગ્રામ પંચાયત\nગ્રામ પંચાયત સ્થાનિક સ્વરાજ્યની પાયાની સંસ્થા અને સૌથી નાનામાં નાનું અને સૌથી અગત્યનું સ્તર ગણવામાં આવે છે.\nગ્રામ પંચાયત તાલુકા પંચાયત ને આધીન હોય છે.\n૫૦૦ થી ૨૫ હજાર સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયત ની જોગવાઇ કરેલી છે.\nજેમા ઓછામાં ઓછા ૮ અને વધુમાં વધુ ૧૬ સભ્યો હોય છે.\nજેમા કરેલી જોગવાઇઓ મુજબ ૩૦૦૦ સુધી જ ગામની વસ્તી હોય તો તે માટે ૮ સભ્યો અને ત્યાર બાદ દરેક ૩૦૦૦ ની વસ્તી એ ૨ સભ્યો ઉમેરવામાં આવે છે.\nજો કોઇ એક કરતા વધુ ગામ સંયુક્ત ગ્રામ પંચાયત બનાવવી હોત તો તેઓ બનાવી શકે છે.\nગ્રામ પંચયાત ની દરેક બેઠકો માં અનુસુચીત જાતી અને અનુસુચીત જનજાતીઓ તેમજ મહિલાઓ માટે અનામત બેઠકો ની જોગવાઇ કરવાનો અધીકાર કલેક્ટરને હસ્તક હોય છે.\nદરેક ગામમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો માટે ૧૦% બેઠકો ���ી જોગવાઇ કરેલી છે.\nજ્યારે મહિલાઓ માટે કુલ બેઠકો ની ૧/૩ બેઠકોની જોગવાઇ કરેલી છે. પરંતું ઇ.સ ૨૦૧૫ માં ગુજરાત માં ૫૦ % બેઠકો અનામાત ફાળવવામાં આવી છે.\nસરપંચ અને સભ્ય બનવા માટેની જોગવાઇઓ :\nજે વ્યક્તિની ઉમંર ૨૧ વર્ષ થી વધુ હોય તે વ્યક્તિ સરપંચ અને સભ્ય બનવા માટે આવેદન કરી શકે છે,\nપરંતુ તે વ્યક્તિનું નામ તે ગામની મતદાર યાદીમાં હોવુ ફરજીયાત છે.\nવળી તે સરકારી કર્મચારી ના હોવો જોઇએ.\nજો કોઇ વ્યક્તિ માનસિક બિમાર હોય કે પાગલ હોય અથવા તો ન્યાયાલય દ્વારા સજા થયેલ હોય તો તે વ્યક્તિ ચુટણી લડી શકતો નથી.\nજો તે વ્યક્તિ બેથી વધુ બાળકો ધરાવતો હોય કે લોક પ્રતિનિધિત્વ ધારા મુજબ 2 વર્ષથી વધુ સજા થયેલ હોય તો તે ચુટણી લડવા માટે ગેરલાયલ ઠરે છે.\nતેના ઘર માં શૌચાલયની વ્યવસ્થા હોવી જોઇએ. ઉપરોક્ત્ લાયકાત ધરાવતો કોઇ પણ વ્યક્તિ ચુંટણી લડી શકે છે.\nજે માટેની ચુટણી દર પાંચ વર્ષે યોજવામાં આવે છે.\nઅને જો કોઇ કારાણસર પંચાયત સુપર સિડ થાય તો ૬ મહીનામાં તેની ચુટણી કરવી ફરજીયાત છે.\nજે માટે જે-તે ગામની વસ્તી ને અનુરુપ વોર્ડની રચના કરવામાં આવે છે.\nસમગ્ર ચુટણીની કાર્યવાહી રાજ્ય ચુંટની પંચ દ્વારા કરવામાં આવે છે.\nગ્રામ પંચાયત માટે વિશેષ જાણવા જેવી બાબતો:\nગુજરાત સરકાર દ્વારા બિનહરીફ ચુંટણી થાય તે માટે વિવિધ પુરસ્કારોની શરુઆત કરેલી છે.\nગ્રામ પંચાયતની ચુંટણીમાં પક્ષાંતર ધારો લાગુ પડતો નથી.\nગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ તાલુકા વિકાસ અધીકારી (ચૂંટણી અધિકારી) દ્વારા નક્કી કરવામાં આવે છે.\nચુટણી થયા બાદ ૧૫ દિવસમાં પ્રથમ બેઠક બોલાવવી ફરજીયાત છે.\nગ્રામ પંચાયતની પ્રથમ બેઠકમાં ખાસ કરીને ઉપ સરપંચની નિયુક્તિ થાય છે.\nગ્રામ પંચાયતની બેઠકના અધ્યક્ષ સરપંચ હોય છે. જો કોઇ કારણસર સરપંચ ગેરહાજર હોય તો ઉપસરપંચ અને જો કોઇ કારાણસર ઉપસરપંચ ગેરહાજર હોય તો ગ્રામ પંચાયત નકકી કરે તે સભ્યને અધ્યક્ષ પદે બેસાડવામાં આવે છે.\nજો કોઇ મુદે ખાસ બેઠક બોલાવવી પડે તો ૧/૩ સભ્યોની લેખીત અરજી દ્વારા ખાસ સભાનું આયોજન પણ કરવામાં આવે છે.\nજે અંગેની દરેક નોધ તલાટી કમ મંત્રીએ રાખવી ફરજીયાત છે.\nનવી રચાયેલી દરેક પંચાયતનો સમયગાળો ૫ વર્ષનો હોય છે અને કાર્યકાળ પુર્ણ થાય તે પહેલા ૧૫ દિવસ અગાઉ ચુટણી કરવામાં આવે છે.\nજો કોઇ સભ્ય ૪ મહીનાથી વધુ ગેરહાજર રહે તો તેનુ સભ્ય પદ રદ થાય છે. અને જો સરપંચ કે ઉપસરપંચની સામે ૨/૩ સભ્યો લેખીતમાં અ���િશ્વાસ પ્રસ્તાવ લાવે તો તેમને તેમના પદેથી દુર કરવામાં આવે છે.\nસરપંચ પોતાનું રાજીનામું તાલુકા પંચાયતને સોપે છે. જ્યારે ઉપસરપંચ સરપંચને રાજીનામુ સોપે છે.\nજો તે અંગે કોઇ તકરાર થાય તો તેના નિવારણ અંગે નાયબ જીલ્લા વિકાસ અધીકારી નિર્ણય લેશે.\nઆ વિષયમાં આથી અગાઉનો લેખ ’73 મો બંધારણીય સુધારો (વ્યાપક પંચાયતી રાજ)’ પણ જુઓ.\nકોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera March 7, 2019\nતાલુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી January 29, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nજિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ January 28, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00312.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.kbp165.in/2016/06/blog-post_26.html", "date_download": "2019-12-07T06:42:41Z", "digest": "sha1:YP4BPQ2IXWTHRBM2HTGEO7D5MECGAUBK", "length": 35107, "nlines": 475, "source_domain": "www.kbp165.in", "title": "આવિષ્કાર", "raw_content": "\nશિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~\tએ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~\tરેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~\tપુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~\tધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~\tલોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~\tવર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~\tદરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~\tપ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~\tઆપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~\tશબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~\tજીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~\tગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~\tસૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. \"Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda.\"\nએવોર્ડ શિક્ષકો ને બસ મુસાફરી મફત પરિપત્ર માટે અહી કિલક કરો પી.ડી..એફ.\nસૂર્ય નમસ્કારથી રહો એકદમ ફિટ\nઅહી બતાવેલ એક્સરસાઈઝના 12 સ્ટેપ્સ સવારે કરો અને આખો દિવસ એનર્જીની સાથે કામ કરો. આ 12 સ્ટેપ્સ સૂર્યની 12 સ્થિતિઓ પર આધારિત છે. તેમા સૌથી પહેલા ઉગતા સૂરજને નમસ્કાર કરો. આ વોર્મિંગ અપ એક્સરસાઈઝ છે. તેને કર્યા બાદ તમે બીજા સ્ટેપ્સ એક પછી એક કરો. તેને કરવાથી મસલ્સમ��ં ખેંચ અને રીઢમાં લચીલુપન આવે છે. આ કમરને શેપ આપવા અને પાતળુ કરવામાં પણ મદદ કરે છે.\n1. તમારા પગ અને પંજાને ભેગા કરીને સીધા ઉભા રહો. હથેળીઓને એ રીતે મેળવો જેવી કે તમે હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા હોય. સંતુલન બનાવી મુકો અને આરામથી શ્વાસ લો.\n2. હવે શ્વાસ ખેંચીને હથેળીઓ જોડીલે રાખીને હાથ ઉપરની તરફ લઈ જાવ, કમર અને જાંઘમાં ખેંચ અનુભવ કરતા અને હાથને જોડતા જેટલુ શક્ય હોય તેટલા પાછળની તરફ ખેંચો. પગને સીધા મુકો અને ગરદન પણ એકદમ સીધી રાખો.\n3. શ્વાસ છોડીને સામેની બાજુ નમો, તમારી હથેળીઓને પંજાની જેમ જમીન પર ટેકવો. તમારો ચેહરો ઘૂંટણની સામે મુકો અને ઘૂંટણ સીધા રાખો. તમારી હથેળીઓ દ્વારા જમીન પર દબાણ નાખવાનો પ્રયત્ન કરો. પછી આરામની મુદ્રામાં પરત આવો.\n4. શ્વાસ ખેંચતા જમીન પર બેસેલ વધુ એક પગને વાળતા તમારા હાથની કોણી પાસે લાવો. સામેની તરફ સીધા જુઓ અને એક પગ પાછળની બાજુ ખેંચો, પીઠને પાછળની તરફ ખેંચો. તેના પગના જમીન સાથે અડાવો. પછી આરામની મુદ્રામાં આવો.\n5. શ્વાસને રોકતા પગને પાછળની તરફ ખેંચો અને બંને પગને એક સાથે જોડીને મેળવો. હાથને સીધો મુકતા હથેળીઓને દબાવથી શરીરને ઉપર ઉઠાવો. સાથે જ પગના પંજાથી પણ શરીઅને ઉઠાવવામાં સપોટ આપો. શરીરને એક લાઈનમાં સીધો મુકો. નીચેની તરફ માથુ નમાવીને અને તમારા હાથને વચ્ચે જુઓ.\n6. શ્વાસ છોડો, તમારી કોણીને વાળીને માથાને જમીન સાથે અડાવો, હથેળીઓ અને પંજા પર શરીરનો ભાર નાખતા શરીઅને સાચવો. પહેલા ઘૂંટણ પછી છાતીને જમીન સાથે અડાવો. પછી માથાને પણ જમીન સાથે અડાડો. પંજાને જમીન પર ટકાવતા નિતંબને થોડા ઉઠાવવાનો પ્રયત્ન કરો.\n7. શ્વાસ ખેંચતા હથેળીઓના પ્રેશરથી કમર સુધી શરીરને ઉપર ઉઠાવો, પંજા, ઘૂંટણ અને પેટ જમીનથી અડાવો. પીઠ પર ખેંચ અનુભવ થશે અને પંજાની મદદથી શરીરને પાછળની તરફ ખેંચો.\n8. શ્વાસ છોડતા નિંતબને ઉઠાવો. હથેળીઓ સામેની બાજુ જમીન પર અડેલી હોય અને પગને પંજાની મદદથી જાંઘને ઉઠાવતા ખેંચો. ઘૂંટણ સીધા મુકો, ગરદન અંદરની તરફ નમાવીને અને ચેહરાને પોતાના ઘૂંટણની સામે મુકો. આ સ્થિતિ એકદમ 'વી' શેપમાં હોવી જોઈએ.\n9. શ્વાસ ખેંચીને જમીન પર બેસો. હાથને સીધા મુકતા હથેળીને જમીન પર મુકો. એક પ્ગને પાછળની તરફ ખેંચો અને એક પગને વાળીને તમારી સામે કોણીથી અડાવીને બંને હથેળીઓની વચ્ચે રાખો. સામેની બાજુ મુકો. પાછળના પગના ઘૂંટણ જમીનને અડેલો હોવો જોઈએ.\n10. સીધા ઉભા થઈ જાવ. શ્વાસ છોડીને તમારી બંને હથેળીઓને જમીન પર ટકાવીને નમો. હવે તમારો એક પગ હથેળીઓની વચ્ચે રાખ્કો અને એક પગ આગળવાળા પગથી થોડો દૂર પાછળ મુકો.\n11. શ્વાસ ખેંચતા બંને પંજા, પગને મેળવો અને સામેની બાજુ થોડા નમીને હાથને સામેની બાજુ ખેંચતા ખોલો. એ રીતે જે રીતે તમે હાથ વડે કોઈ સામાનને પુશ કરી રહ્યા હોય. નીચેની તરફ જુઓ. માથુ કોણીથી અડાવીને મુકો.\n12. સીધા ઉભા રહી જાવ અને શ્વાસ છોડો. હાથને ઢીલા છોડી દો. આરામથી શ્વાસ લો.\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\n\" રાષ્ટ્રીય એકતા દિન \" - 31 ઓક્ટોબર\n\" સત્યના પ્રયોગો \" આત્મકથા\n14મી નવેમ્બર-બાળદિન અને વિશ્વ ડાયાબિટીસ દિન\n16મી સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિન\n1લી -મે ગુજરાત સ્થાપના દિન\n21 ફેબ્રુઆરી - વિશ્વ માતૃદિન\n21 માર્ચ- વિશ્વ વન દિન\n21મી જૂન - વિશ્વ યોગ દિન\n૨૨ ડીસેમ્બર શ્રીનિવાસ રામાનુજમ્ ના જન્મ દિવસ\n22મી એપ્રિલ - વિશ્વ પૃથ્વી દિન\n26મી જાન્યુઆરી / 15ની ઓગષ્ટ ના કાર્યક્રમો માટે ઉપયોગી\n26મી જાન્યુઆરી અને 15મી ઓગષ્ટ માટે શાળામાં કરી શકાય તેવા પ્રોગ્રામ\n43મુ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ઇ-બુક\n5મી સપ્ટેમ્બર - શિક્ષક દિન\nઅંબે સ્તુતિ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા\nઆંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિન : 21મી જૂન\nઆચાર્ય (HATAT) આન્સર કી\nઆજે 5મી જૂન - વિશ્વ પર્યાવરણ દિન\nઆલ્બર્ટ આઇનસ્ટાઇનના ૧૦ અદભૂત બોધપાઠ\nએક્ટિવિટી બેઝ્ડ લર્નિંગ - અનોખી રીતે\nએશિયા ખંડના દેશો અને તેની રાજધાની\nકઈ પ્રવૃત્તિથી બાળકની મેમરી ડેવલપ કરાય\nકમ્પ્યુટર ચિત્રમય માર્ગદર્શિકા : ઈ-બુક ચિત્ર સાથે\nકર્મચારીઓની ફરજો તથા કાર્યો\nકોમ્પ્યૂટર પર 'વોટ્સ એપ'નો ઉપયોગ\nક્રિકેટ વર્લ્ડ કપ - આ છે અત્યાર સુધીના વર્લ્ડ કપ વિજેતા\nક્રિકેટ વર્લ્ડકપ 2015ની બધી 14 ટીમોના ક્રિકેટરો\nખેડૂતો માટેની વેબસાઇટ- ગુજરાત સરકાર\nખેલ મહાકુંભ -2014 માં રજીસ્ટ્રેશન\nગણિત માટે ખૂબ જ ઉપયોગી સૂત્રો\nગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-2016/17 ની તૈયારી માટે\nગણિતની 101 શોર્ટ કી\nગણિતમાં કામ કેવી રીતે કરીશું \nગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય\nગુજરાત રાજ્ય બાળ અધિકાર દિન\nગુજરાત વિષે જનરલ નોલેજ\nગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET)\nગુજરાતના જોવા લાયક સ્થળો\nગુજરાતનાં જોવા લાયક સ્થળો\nગુજરાતની ભૂગોળ - ppt\nગુજરાતી અખબાર જગતમાં ઘૂમો\nગુજરાતી ગરબા - મણિયારો તે હલુ હલુ થઈ રે\nગુજરાતી સાહિત્ય અને Google Map પરથી સેટેલાઇટ ઇમે�� કેવી રીતે બનાવવી\nગુરૂ પૂર્ણિમા - જાણો જીવનમાં ગુરૂનું મહત્વ\nચાલો બ્રહ્માંડ અને ગ્રહોને ઓળખીએ\nજનરલ નોલેજ & વિજ્ઞાન વિષે જાણો\nજનીન વિદ્યા પરિચય-જ્હોન મેન્ડેલ\nજાણો ગણપતિના મુખ્ય બાર નામ અને ચાર અવતાર\nજૂન ૨૦૧૬ થી ધોરણ ૯-ધોરણ 11 સામાન્ય પ્રવાહ પાઠ્યપુસ્તક PDF સ્વરૂપે\nજ્ઞાાનનો સાગર સ્વામી વિવેકાનંદ\nડિપાર્ટમેન્ટ( ખાતાકીય ) પરીક્ષા -સ્ટડી મટેરિયલ\nડીઇઓ શ્રી વાય.એચ.પટેલ સર -રયોલી ડાયનોસોર પાર્ક\nતમારા ગામની માહિતી તથા હવામાન ઓન લાઇન મેળવો\nતમારા તાલુકાનાં વરસાદની માહિતી તમારા હાથમાં\nદુનિયાનાં દેશો અને તેનાં રાષ્ટ્રધ્વજોની ઓળખ\nદેશના જૂનું નામ - નવું નામ તથા ભારતના નદી કિનારાના શહેરો\nધો 10 ગણિત-વિજ્ઞાન ટેક\nધો 10/12 પછીના એડમીશન માટે\nધો-10 અને સાયન્સ સેમ 2 અને 4 ની આદર્શ ઉત્તરવહીઓ\nધો-10 માર્ચ-2016 પરિણામ -ગુણ ચકાસણી પરિપત્ર\nધો-10 સંસ્કૃત -કમ્પ્યુટર વિષય\nધો-11 વર્ગ બઢતીના નિયમો\nધો. 10 પછી સાયન્સમાં કારકિર્દી\nધો. ૧૨ સાયન્સનાં બી ગૃપના વિદ્યાર્થીઓ NEET ની તૈયારી માટેની પુસ્તિકા\nધો.-૧૦ અને ૧૨ પછી શું \nધો.10/12 ના વિધાર્થીઓના બોર્ડની પરીક્ષા માટે ખાસ\nધો.9 થી 12 માસવાર આયોજન\nધોરણ -10ના Online ફોર્મ ભરવા માટે\nધોરણ : 10 / 12 બોર્ડના વિદ્યાર્થીઓ\nધોરણ 10 સામાજિક વિજ્ઞાન - MCQ\nધોરણ ૧૦- વિજ્ઞાન અને ટેકનોલોજી-સુંદર પુસ્તક\nધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક બુક્સ\nધોરણ ૧૨ ના વિધાથીઓને JEE/GUJCAT ની પ્રેકટીસ માટે\nધોરણ-10 ની તૈયારી માટે\nધોરણ-10 ની પ્રિલિમિનરી પરીક્ષા-મોડેલ પેપર\nધોરણ-10 પ્રેક્ટિસ પેપર ગણિત-વિજ્ઞાન ટેક\nધોરણ-11-12 વિજ્ઞાન પ્રવાહ –રસાયણશાસ્ત્ર\nધોરણ:- 11 અને 12 Science માટે ખાસ એન્ડ્રોઈડ એપ્લીકેશન\nનવરાત્રિ એટલે ઉપાસના અને ઉપવાસનુ પર્વ\nનવરાત્રિ વિશેષ : દુર્ગા સપ્તશતીના સિદ્ધ અને ચમત્કારી મંત્ર\nનવા અભ્યાસક્રમની પીડીએફ બૂકો ડાઉનલોડ કરો\nનવા અભ્યાસક્રમની બુક્સ પીડીએફ ફાઇલમાં\nફોટા સાથે પ્રાણીઓની યાદી - ડીઝીટલ ડાયરી\nબાયસેગ ગાંધીનગર પ્રસારણ DTH સેટિંગ માટેની માહિતી\nબાળદિન - 14 નવેમ્બર\nબિન સરકારી માધ્યમિક શાળાઓના શિક્ષકોની રજા મંજૂર કરવાની કાર્યપધ્ધતિ અંગે.\nબુર્જ ખલીફા પરથી કરો દુબઈ દર્શન\nબ્લેક બોક્સ અને ગુજરાતી ફૉન્ટ\nભારતના રાષ્ટ્રપતિ(President of India)\nભારતીય સેટેલાઈટની અધ્યતન તમામ માહિતી\nમતદાર યાદી અંતર્ગત માહિતી\nમતદાર યાદી અંતર્ગત માહિતી જૂઓ\nમહાત્મા ગાંધીજીના અગિયાર જીવન મંત્રો\nમહાન વ્યક્તિ અને તેના કાર્યો\nમહીસાગર જિલ્લો -રજાઓની યાદી 2016-17\nમા.અને ઉ.મા.શાળાઓ- મહીસાગર જિલ્લો વાર્ષિક આયોજન 2015-2016\nમાધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષકોની ભરતી માટેનું કેલ્ક્યુલેટર\nમિતાક્ષરો - જાણીતી સંજ્ઞાઓ\nયુવાનોના આદર્શ - \" સ્વામી વિવેકાનંદ \"\nરવિશંકર મહારાજ - ગુજરાત રાજ્યના ઉદઘાટક\nરસાયણશાસ્ત્રના વિષય માટેની માહિતી\nરાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી - સચિત્ર\nરાષ્ટ્રીય વિજ્ઞાન દિન - 28 ફેબ્રુઆરી\nરાષ્ટ્રીય વિજ્ઞાન દિન -28 ફેબ્રુઆરી ( National Science Day )\nરોજ ઓન લાઇન ટેસ્ટ\nરોમન અંકોની ઓળખ -ભારતીય રેલ્વે વિભાગો-વિશ્વની ભાષા અને તેના મહાકવિઓ\nલાઇટ એમિટિંગ ડાયોડ (એલઇડી)-નોબેલ પુરસ્કાર\nવિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માટે ઉપયોગી વેબસાઈટો\nવિજ્ઞાન પ્રદર્શન માટેનાએન્ટ્રી-ફોર્મ માટે\nવિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ માટે ઉપયોગી માહિતી\nવિજ્ઞાન પ્રોજેકટ જાતે કેવી રીતે બનાવી શકાય\nવિદ્યાસહાયકો ૬ થી ૮ ધોરણ માટે\nવિરપુર તાલુકા યુથ ફ્રેસ્ટિવલ\nવિવિધ ધ્વજનો વિશાળ ભંડાર\nવિશ્વ પૃથ્વી દિન - 22મી એપ્રિલ\nવિશ્વ યોગ દિન - 21મી જૂન\nવિશ્વગ્રાહક દિન - 15 March\nવિશ્વનુ સૌથી જૂનું ગણિતનું પુસ્તક ભારતનું છે\nવ્યવસાય વેરા વિષે જાણો\nશાળા દર્પણ સૉફ્ટવેર For School\nશિક્ષકો તથા વાલીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો\nશિવ તાંડવ સ્તોત્રમ ગુજરાતી\nશિવ સ્તુતિ : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)\nશ્રી ગણેશ આરતી વિડિયો -સંસ્કૃત ડિક્શનરી pdf -Important માહિતી\nશ્રીનિવાસ રામનુજમ જન્મ દિન -22 ડિસેમ્બર\nશ્રીમદ્ ભગવદ્ગીતા અને શાળા-શિક્ષણ\nસદીના મહાન ભૌતિક વૈજ્ઞાાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો આજે જન્મદિવસ છે.\nસરદાર વલ્લભભાઈ પટેલની 139મી જન્મ જયંતિ\nસાયન્સ - ભૌતિક વિજ્ઞાન -રોકેટ વિષેની માહિતી\nસ્ટાફ સિલેકશન કમિશન (SSC)\nસ્મારકોની કથા ચિત્ર સ્વરૂપે\nહનુમાન ચાલીસા ( જુઓ વીડિયો )\nEnglish શીખવતી એપ્સ ડાઉનલોડ કરો\nGeneral Science -સામાન્ય વિજ્ઞાન\nGoogle Map પરથી સેટેલાઇટ ઇમેજ કેવી રીતે બનાવવી\nIllusions (દ્રષ્ટિ ભ્રમ )\nKAVK બ્યૂટીફૂલ ફલાવર વિડિયો જૂઓ\nMS Paints માં કુદરતી દ્રશ્ય -વિડીયો ફાઇલ\nOnline કલર ચૂંટણીકાર્ડ મેળવો\nPAN કાર્ડના PAN નંબર વિશે જાણો\nSSC 2015 ઓન લાઇન માર્કસ એન્ટ્રી\nStd 9-10-11(સામાન્ય પ્રવાહ) નવું માળખું\nTAT-TET-HTAT રોજ ઓન લાઇન ટેસ્ટ\nWhats Appના જાણી જશો આ 5 સિક્રેટ્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00313.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayangurukul.org/news/vajpayji", "date_download": "2019-12-07T06:50:18Z", "digest": "sha1:LD6LRQK422UQLFDKSPGADZJCI75TSXID", "length": 8050, "nlines": 204, "source_domain": "www.swaminarayangurukul.org", "title": "માનનીય વાજપેયીજીને (SGVP) ગુરુકુલ પરિવાર દ્વારા શ્રંદ્ધાજલી | Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust", "raw_content": "\n108 - ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન, 2015\nHome » માનનીય વાજપેયીજીને (SGVP) ગુરુકુલ પરિવાર દ્વારા શ્રંદ્ધાજલી\nમાનનીય વાજપેયીજીને (SGVP) ગુરુકુલ પરિવાર દ્વારા શ્રંદ્ધાજલી\nમાનનીય વાજપેયીજીને (SGVP) ગુરુકુલ પરિવાર દ્વારા શ્રંદ્ધાજલી\nશ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP)ની શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર અમદાવાદ ખાતે ચાલી રહેલા જ્ઞાનસત્ર દરમિયાન ભારતના પનોતા પુત્ર અને લોકલાડીલા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી અને પ્રાર્થના સ્વરૂપે વિષેશ ધૂન-ભજન કરવામાં આવ્યા હતા.\nઆ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, ભારતવર્ષના મહાન ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી વાજપેયીજીના નિધનના સમાચાર સાંભળી એવું લાગી રહ્યું છે કે જાણે એ સૈકાનો અસ્ત થઈ ગયો. પૂન્યવંતી ભારતભૂમિના એ સપૂત હતા. એમણે ભારતને સશક્ત અને સમૃદ્ધ બનાવવામાં કશી ઉણપ રાખી ન હતી. આખા વિશ્વની સમક્ષ એમણે ભારતને અણુશક્તિમાં સક્ષમ સાબિત કરી દીધું. અનેક અવરોધો વચ્ચે પણ એમણે હિંમતથી અનેક કાર્યો કર્યા. કહેવત છે કે ‘વેરી પણ જેના ઘાવ વખાણે’ એમ પક્ષ અને વિપક્ષે સદાય એમને આદર આપ્યો.\nએમની વાત વિરોધીઓ પણ આદરથી સાંભળતા. ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ એમના એક એક શબ્દોમાંથી નીતરતો. સંઘની શિસ્ત એમના જીવનમાં સદાય વણાયેલી રહી. એમનો રાજ્યકાળ તેમજ નિવૃત્તિકાળ સદાય સહુને પ્રેરણા આપતો રહ્યો. એટલજીએ પ્રધાનમંત્રીનું પદ ગૌરવથી સ્વીકાર્યું અને ભારતમાતાની જે સેવા કરી છે તે ક્યારેય ભૂલી શકાશે નહીં. રાજધર્મ અને પ્રજાધર્મ એમણે પ્રેમથી પાળ્યો. એમના શબ્દો ‘કંકણ કંકણ શંકર હૈ, બુંદ બુંદ ગંગાજલ હૈ’ કાયમ કાનમાં ગુંજતા રહેશે-પ્રેરણા આપતા રહેશે. એમની જીવનયાત્રા ગૌરવપૂર્ણ રહી અને વિદાય પણ ગૌરવપૂર્ણ રહી. ગુરુકુલ પરિવાર આવા મહાન રાષ્ટ્રનેતાને શ્રદ્ધાંજલી અર્પે છે અને હજારોહજાર વંદન કરે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00313.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/sylvia-brown-horoscope.asp", "date_download": "2019-12-07T07:25:57Z", "digest": "sha1:NR7ARCTIN6QUA6CC25QKZMVOV2JQEAVP", "length": 6427, "nlines": 124, "source_domain": "celebrity.astrosage.com", "title": "સિલ્વિઆ બ્રાઉન જન્મ તારીખ પ્રમાણે કુંડલી | સિલ્વિઆ બ્રાઉન 2019 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » સિલ્વિઆ બ્રાઉન કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 94 W 34\nઅક્ષાંશ: 39 N 4\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: સંદર્ભ (R)\nસિલ્વિઆ બ્રાઉન કારકિર્દી કુંડળી\nસિલ્વિઆ બ્રાઉન જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nસિલ્વિઆ બ્રાઉન ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nસિલ્વિઆ બ્રાઉન ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nસિલ્વિઆ બ્રાઉન જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. સિલ્વિઆ બ્રાઉન નો જન્મ ચાર્ટ તમને સિલ્વિઆ બ્રાઉન ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે સિલ્વિઆ બ્રાઉન ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો સિલ્વિઆ બ્રાઉન જન્મ કુંડળી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00313.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/narmada-river/", "date_download": "2019-12-07T06:32:51Z", "digest": "sha1:R2CIQI27DGA7XEJ76OFVNBUNARI7NLUO", "length": 11712, "nlines": 125, "source_domain": "echhapu.com", "title": "Narmada River Archives - echhapu.com", "raw_content": "\nનર્મદા કેનાલની પરિસ્થિતિ: ડેમ તો ભરાયો, પાણી કેટલે પહોંચ્યું\nજેમને “વિકાસ”માં વિશ્વાસ નથી એ સવાલ કરે છેઃ સરદાર સરોવર ડેમથી ગુજરાતને શું લાભ થયો આ મુદ્દે પક્ષ અને વિપક્ષ દરેકના પોતપોતાના દાવા છે, દરેકનો પોતપોતાનો દૃષ્ટિકોણ છે. ગુજરાત સરકાર જે આંકડા-માહિતી અને વિગતો રજૂ કરે છે તેમાં વિપક્ષ તથા અમુક મીડિયા માત્ર છીંડા શોધવાના પ્રયાસ કરીને “લોકશાહીની ફરજ” બજાવવાનો સંતોષ લે છે. આ દેશની […]\nસરદાર સરોવર ગુજરાતનું સ્વપ્ન પૂર્ણ (2): દાયકાઓના સંઘર્ષની ગાથાના મુખ્ય શિલ્પી\nગઈકાલે આપણે વાંચ્યું કે સરદાર સરોવર બનાવવાનું મહાભારત જેવું કાર્ય પૂર્ણ થતા ગુજરાતને કેટલી બધી તકલીફોમાંથી પસાર થવું પડ્યું. આજે મળીએ આ મહાભારત કાર્ય પૂર્ણ કરનારા કેટલાક શિલ્પીઓને. ગઈકાલે આપણે સરદાર સરોવર કેટકેટલા સંઘર્ષ પછી પૂર્ણરૂપે ભરાઈ ગયો તે જોયું. આજે આપણે આ સંઘર્ષના મુખ્ય શિલ્પીઓ કોણ હતા તે જોઈશું. નવી પેઢીને કેટલો સંઘર્ષ ગુજરાતે […]\nVideo: સરદાર સરોવર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અદભુત દ્રશ્ય શેર કરતા વડાપ્રધાન\nઆજે પોતાના 69માં જન્મદિવસે વડાપ��રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાતે પહોંચવા અગાઉ તેમણે પોતાના હેલીકોપ્ટરમાંથી કેટલાક અદભુત દ્રશ્યો ઝડપ્યા હતા જેમને તેઓએ સોશિયલ મિડિયા પર બાદમાં શેર કર્યા હતા. કેવડીયા: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 69મો જન્મદિવસ છે અને આજે તેઓ ગુજરાતના સરદાર સરોવર ડેમની મુલાકાતે કેવડીયા આવ્યા છે. અહીં તેઓએ ડેમ પોતાની […]\nસરદાર સરોવર: ગુજરાતનું સ્વપ્ન પૂર્ણ (ભાગ એક)\nદાયકાઓનો સંઘર્ષ…કોણ મુખ્ય શિલ્પી… ગઈકાલે સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ ક્ષમતાએ ભરાઈ ગયો અને આજે તેનું પૂજન પણ વડાપ્રધાનના હસ્તે થવા જઈ રહ્યું છે, પરંતુ નર્મદાને આ સ્તરે પહોંચાડવા માટેનો સંઘર્ષ ઘણો લાંબો અને જુનો છે. ગઈકાલે સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ સપાટી એટલે કે 455 ફૂટ (138.68 મીટર) સુધી ભરાઈ ગયો. ગુજરાતીઓનું સંઘર્ષપૂર્ણ સ્વપ્ન […]\nવિચાર: ઉજવણીનો અતિરેક અટકાવીશું તો વિકાસ ગતિ પકડશે\nસરકાર દર મહિને નવી સિદ્ધિ હાંસલ કરે અને દર મહિને તેની ઉજવણી સરકાર કરે તો વહીવટીતંત્ર અને અધિકારીઓ પ્રજાલક્ષી કામો ક્યારે કરે વરસાદ પૂરતો થયો એટલે સરદાર સરોવર ડેમ ભરાયો છે, એમાં સરકારી ઉજવણી પાછળનો તર્ક શો વરસાદ પૂરતો થયો એટલે સરદાર સરોવર ડેમ ભરાયો છે, એમાં સરકારી ઉજવણી પાછળનો તર્ક શોઉજવણીના મોડમાંથી કાર્ય-સંસ્કૃતિના મોડમાં આવી જઇએ તો કેવુંઉજવણીના મોડમાંથી કાર્ય-સંસ્કૃતિના મોડમાં આવી જઇએ તો કેવું નરેન્દ્ર મોદી 2001માં ગુજરાતમાં અને 2014માં કેન્દ્રમાં સત્તા ઉપર આવ્યા ત્યારથી […]\nઆપણી કોઇપણ નદી આપણી શ્રધ્ધા પૂરતી મર્યાદિત તો નથીજ\nરેવા ફિલ્મમાં કે ધ્રુવ દાદાની નોવેલમાં એક વાત જે આપણે સૌએ નોંધ લેવા જેવી છે એ કે ફિલ્મમાં કે નોવેલમાં રેવા એટલેકે એક નદી એક વસ્તુ તરીકે નહીં પણ એક પાત્ર તરીકે ઉપસી આવે છે, કોઈ નિર્જીવ બંધિયાર નહીં પણ અદ્રિતીય સ્થાને પ્રકૃતિને મહત્વ આપવામાં આવ્યું છે. જે એક ગર્વની વાત કહી શકાય. હિન્દી ફિલ્મોમાં […]\neછાપું પર સર્ચ કરો…\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nફક્ત રોફ દેખાડવા માટે સુરક્ષા લેવાની\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\nગેહલોતને ગુજરાતના દારૂની નહીં પરંતુ આની ચિંતા થવી જોઈએ\nશું ભારતમાં ખરેખર ભયનું વાતાવરણ છે ખરું\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nશિયાળાની સવાર - એક મોડર્ન નિબંધ\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ ��ાગે છે\nહેલ્મેટનો ભાર.... જનતાને માટે સાર...\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nકંકોત્રી અને તેના નવા રૂપ – છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની...\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nચીનના સહુથી નિષ્ફળ વ્યક્તિની સફળતાની કથા - મેરે પાસ જેક મા હે... (1)\n70 થી 79 વર્ષની ઉંમર - કાળની એ કઠિન કેડી\nગૂગલનું સ્મશાનઘાટ: જ્યાં ગૂગલના ડ્રિમ પ્રોજેક્ટના અવશેષો પડ્યા છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00313.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2016/11/", "date_download": "2019-12-07T07:05:49Z", "digest": "sha1:OM7RN7DZUGZWQGQH42GPVSYPBXI3ZOFV", "length": 18924, "nlines": 189, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "નવેમ્બર | 2016 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nરાજપૂત લોકોનાં નામ ઈંગ્લીશમાં લખીએ તો કેવાં હોય, તે નીચે જુઓ. મજા આવશે.\nગુલાબસિંહ – Rose lion\nમુલાયમસિંહ – Soft lion\nજુવાનસિંહ – Young lion\nબહાદુરસિંહ – Brave lion\nપૃથ્વીસિંહ – Earth lion\nમહોબતસિંહ – Love lion\nકચ્છની એક નાનીસરખી મુલાકાત\n08 નવેમ્બર 2016 1 ટીકા\nકચ્છની એક નાનીસરખી મુલાકાત\nગુજરાતના કચ્છ જીલ્લામાં ઘણી જોવાલાયક જગાઓ આવેલી છે. એમાંની થોડી ગણાવું ધોળાવીરા, વ્રજવાણી, નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ, માતાનો મઢ, પુંઅરેશ્વર મહાદેવ, ભુજનો આયના મહેલ, ભદ્રેશ્વરનું જૈન મંદિર, માંડવીનો દરિયાકિનારો, વિજયવિલાસ પેલેસ, રોહાનો કિલ્લો, ઘોરડોનો રણોત્સવ…. લીસ્ટ બહુ લાંબુ છે. ભુજમાં કે ગાંધીધામમાં મુકામ રાખીને આ બધું ફરી શકાય. અમે કચ્છમાં એક દિવસની એક નાની ટ્રીપ કરી, એની વાત અહીં કરું છું.\nઅમે સાત જણ હતા, અને ગાંધીધામમાં રોકાયા હતા. અમે એક ઈનોવા ગાડી ભાડે કરીને સવારે નીકળી પડ્યા. સૌ પહેલાં ભદ્રેશ્વર તરફ ચાલ્યા. દિવાળીના દિવસો હતા. નહિ ઠંડી કે નહિ ગરમી એવા સરસ વાતાવરણમાં બહાર નીકળવાનું બહુ મજેદાર લાગતું હતું. આજુબાજુનાં દ્રશ્યો જોવાની મજા આવતી હતી. ૧૯ કી.મી. પછી અમે જોગણીનાર પહોંચ્યા.\nઅહીં નદીકિનારે જોગણીમાતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે. અમે માતાજીનાં દર્શન કરીને પરમ આનંદ અનુભવ્યો. મંદિરના વિશાળ કંપાઉંડમાં બગીચો, છે, બાળકોને રમવા માટે લપસણી, હીંચકા વગેરે છે, પુષ્કળ ઝાડ ઉગાડેલાં છે. મંદિર આગળથી થોડાં પગથિયાં ઉતરીને, અખંડ જલધારા આગળ જવાય છે. અહીં શ્રી જોગણીમાતાજીએ પોતાનું ત્રિશુળ ખોડીને, અખંડ ઝરણા સ્વરૂપે પાણી વહેતું કર્યું હતું, અને રા’નવઘણના લશ્કરની તરસ છીપાવી હતી. ત્યારથી આ ઝરણું અહીં અખંડ વહ્યા કરે છે. બાજુમાં એક કુંડ છે. મંદિરની પાછળ નદી દેખાય છે.\nઆ બધું જોઈ અમે અહીંથી નીકળ્યા. ૧૯ કી.મી. પછી ભદ્રેશ્વરનું જૈન મંદિર આવ્યું. આ મંદિર વસઈ જૈન મંદિર તરીકે પણ ઓળખાય છે. લાલ પત્થરના બનેલા આ મંદિરની બહારની દિવાલો પર કલાત્મક કોતરણી કરેલી છે. શિખરો શોભાયમાન છે. મંદિરમાં પ્રવેશવાના બારણા આગળ ઉપરથી નીચે સુધીના આખા તોરણને છેડે ઘંટડીઓ લટકાવેલી છે. એમાં થઈને દાખલ થતાં, ઘંટડીઓ રણકી ઉઠે છે. તેનો મધુર રણકાર મનને ખુશ કરી દે છે. મંદિરમાં ભગવાન અજીતનાથ, પાર્શ્વનાથ અને શાંતિનાથની આરસની મૂર્તિઓ છે. મંદિરના મંડપ અને ગર્ભગૃહમાં આરસ પર ભવ્ય શિલ્પકામ કરેલું છે. મુખ્ય મંદિરના પરિસરમાં બધા તીર્થંકરો બિરાજમાન છે. મંદિર સંકુલમાં રહેવાજમવાની વ્યવસ્થા છે. ભદ્રેશ્વર, અરબી સમુદ્રના કિનારાથી લગભગ ૨ કી.મી. જેટલું દૂર છે.\nભદ્રેશ્વર મંદિરથી આશરે ૨ કી.મી. દૂર અને દરિયાની નજીક ચોખંડામાં શ્રીનાળેશ્વર મહાદેવનું મંદિર છે. અહીં કુદરતી વાતાવરણ વચ્ચે બિરાજતા શીવજીનાં દર્શન કરીને મન પ્રસન્ન થઇ જાય છે. દૂર દરિયો પણ દેખાય છે.\nભદ્રેશ્વરથી અમે મુન્દ્રાને સાઈડમાં રાખી, માંડવી તરફ આગળ ચાલ્યા. ૬૬ કી.મી. પછી માંડવી આવ્યું. રસ્તામાં વચ્ચે, એન્કર કંપની દ્વારા નિર્મિત પશુ ચિકિત્સા કેન્દ્ર આવે છે, તે બહારથી જ ગાડીમાં બેઠા બેઠા જોયું.\nમાંડવી પણ અરબી સમુદ્રના કિનારે છે. દરિયા કિનારે જઇ દરિયામાં નાહ્યા. મોજાંનો માર ખાવાની મજા પડી ગઈ. દરિયાનાં પાણી પર, બાઈકની જેમ દોડતી જેટસ્કીની મજા પણ અમે માણી. જો કે ડર લાગે ખરો. લોકો અહીં ફાસ્ટ બોટ અને ટાયર વડે તરવાનો આનંદ પણ લે છે. ઘણા લોકો કિનારે ઉંટસવારી કરતા હોય છે. અહીં કિનારે ઘણી બધી વિન્ડ મીલો ઉભી કરેલી છે, જે પવનના જોરે ચાલે છે અને વીજળી પેદા કરી આપે છે. માંડવીનો દરિયા કિનારો એ સુંદર મજાનું ફરવાનું સ્થળ છે. માંડવી ગામમાં, શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક ‘ક્રાંતિતીર્થ’ જોવા જેવું છે. માંડવીથી ચારેક કી.મી. દૂર આવેલો વિજય વિલાસ પેલેસ પણ ટુરિસ્ટોનું આકર્ષણ કેન્દ્ર છે. બપોર થવા આવી હતી, એટલે અમે માંડવીમાં જ એક રેસ્ટોરન્ટમાં ‘ગુજરાતી થાળી’ જમી લીધી.\nજમીને અમે ઉપડ્યા જખ ગામ તરફ. માંડવીથી ૩૦ કી.મી. પછી ગઢશીશા, ત્યાંથી ૧૨ કી.મી. પછી મંગવાણા અને ત્યાંથી ૭ કી.મી. પછી જખ ગામ આવ્યું. આ ગામ ભુજથી માતાના મઢ જવાના રસ્તે, ભુજથી ૩૭ ક��.મી. દૂર, મંજલ ગામ આગળ આવેલું છે. જખને કક્કડભીટ પણ કહે છે. અહીં ટેકરી પર જખ બોતેરા મંદિર અને યક્ષેશ્વર મહાદેવ આવેલાં છે. જખ બોતેરા મંદિરમાં ઘોડા પર સવાર એવા ૭૨ યક્ષ કે જખ યોદ્ધાઓની મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે. આ યોદ્ધાઓ અંગે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. એક કથા એવી છે કે આ યોદ્ધાઓ રોગ મટાડનાર હતા, તેઓ ઘોડા પર નીકળતા, અને લોકોને મદદ કરતા. લોકો તેમને ઈશ્વરના દૂત સમજતા. લોકોમાં તેઓ ખૂબ જ પ્રિય હતા. તેમના બલિદાનની યાદગીરીમાં કક્કડભીટ ટેકરી પર તેમનું મંદિર બનાવાયું છે. સૌથી મોટા યક્ષના નામ કક્કડ હતું, તેના પરથી આ ટેકરીનું નામ કક્કડભીટ પડ્યું. કક્કડભીટની તળેટીમાં દર વર્ષે ભાદરવા મહિનામાં મેળો ભરાય છે. જખ બોતેરા મંદિર જવા માટે ૮૦ પગથિયાં અને યક્ષેશ્વર મહાદેવ માટે ૫૦ પગથિયાં ચડવાનાં છે.\nઆ મંદિરો જોઈ અમે ભુજ તરફ વળ્યા. બેએક કી.મી. પછી, રોડની બાજુમાં બે માળનું એક ખંડેર જોવા મળ્યું. એ કોઈ જૂના કિલ્લાના ખંડેરો છે, એને વેદી મેદી કહે છે. તેની નજીક પુંઅરેશ્વર મહાદેવ છે. પત્થરનું આ નાનકડું મંદિર નવમી સદીમાં બનેલું છે. ઉપરથી થોડું તૂટી ગયું છે. પણ એમાં ગર્ભગૃહ, મંડપ અને પ્રદક્ષિણાકક્ષ બધું જ છે.\nઅહીંથી ભુજ જઈને અમે સ્વામીનારાયણ મંદિરમાં દર્શન કર્યાં. નવું બંધાયેલું આ મંદિર ઘણું જ ભવ્ય છે. વિશાળ જગામાં મંદિર ઉપરાંત, બગીચા, પાર્કીંગ, રહેઠાણ, ખાવાપીવાનું – એમ બધી જ સગવડ છે. મંદિરની આરસની દિવાલો, થાંભલા, છત અને શિખરો પર કરેલી કોતરણી બેજોડ છે.\nભુજથી અમે ગાંધીધામ તરફ ગાડી લીધી. ભુજ શહેરને છેડે ભુજિયા ડુંગરનાં દર્શન થયાં. સાતેક કી.મી. પછી ભુજોડી ગામમાં હીરાલક્ષ્મી પાર્કમાં એક આંટો મારી આવ્યા. અહીં કચ્છની વિવિધ કલાઓનું પ્રદર્શન કરેલું છે. એ ઉપરાંત, અહીં હમણાં દિલ્હીનું સંસદભવન, લાલ કિલ્લો વગેરેની પ્રતિકૃતિઓ તૈયાર થઇ રહી છે.\nભુજોડી પછી અમે અંજાર ગામમાં શ્રીરઘુનાથજીની બેઠકે દર્શન કરવા ગયા. પુષ્ટિ સંપ્રદાયની આ બેઠકે બેઘડી બેસવાનું મન થાય એવું છે. સાંજ પડવા આવી હતી, એટલે અહીંથી અમે ગાંધીધામ ઘેર પરત ફર્યા. ભુજથી અંજાર ૪૨ કી.મી. અને ત્યાંથી ગાંધીધામ ૧૫ કી.મી. છે.\nએક દિવસની ઉડતી સફરમાં અમે ઘણી જગાઓ જોઈ, મજા પણ એટલી જ આવી. કચ્છમાં હજુ તો ઘણું જોવાનું છે, એ માટે સારો એવો સમય ફાળવવો પડે. એટલે જ તો કહે છે કે ‘કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા.’\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nવિરાસત વન અને ચાંપાનેર\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\n« ઓક્ટોબર ડીસેમ્બર »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00313.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1449", "date_download": "2019-12-07T06:26:08Z", "digest": "sha1:SN2D22AIA7EBTS6PU5LILITAHEGKP55R", "length": 23935, "nlines": 202, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: વાચકોની કલમે – સંકલિત", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nવાચકોની કલમે – સંકલિત\nNovember 4th, 2007 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 15 પ્રતિભાવો »\n[1] શોધું છું – પાયલ પરીખ\n[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ પાયલબેનનો (મેલબૉન, ઓસ્ટ્રેલિયા) આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : sweetp7282@gmail.com ]\nજાણીતા ચહેરાની તસવીર શોધુ છું;\nસદ્-ભાગ્યની એક લકીર શોધુ છું;\nઅંધારી ગલીઓમાં ભાગે છે ચંચળ મન,\nએને બાંધે એવી ઝંઝીર શોધું છું;\nઉપરછલ્લા કહેવાતા આ અહેસાસોમાં,\nસાચો સાથ મળે એવી તકદિર શોધું છું;\nવિધિની વક્રતા તો જુઓ આ જંગલમાં,\nસાચી પ્રાર્થનાનું મંદિર શોધું છું.\n[2] બાળપણના ઉત્સવો – રીતેશ મહેતા\n[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી રીતેશભાઈનો (અમેરિકા) આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : ritesh545@gmail.com ]\nએ પતંગ માટે કરેલી જીદ..\nઅને એ હોળીના રંગોની મઝા..\nએ ઊનાળાની રજાઓની ઇંતેજારી ..\nઅને એ ઉઘડતી શાળાનો વરસાદ ..\nએ ફળીયામાં થતી નવરાત્રી..\nઅને એ દિવાળીમાં ચારે તરફ છવાતો આનંદ..\nનથી ભુલાતા એ તહેવારો..\nએ જ તો છે બાળપણના ઉત્સવો ..\n[3] હું કોણ છું – અમિત પરીખ\n[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી અમિતભાઈનો (મુંબઈ) આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : amitt.parikh@gmail.com ]\n” આ પ્રશ્ન પર વિચાર કરતા જવાબ એમાં જ સમાયેલો જણાય છે. આ સવાલમાં જ એક સનાતન સત્ય “હું.. છું” છુપાયેલું છે. અહિં પ્રશ્નકર્તા સ્વયં પોતાના અસ્તિત્વ વિશે પૂર્ણપણે સભાન છે. સવાલ ‘ઓળખ’નો છે, ‘અસ્તિત્વ’નો નહિ. પણ ‘હું કોણ છું’ આ પ્રશ્ન એ જાણે કે બીજાને પૂછી રહ્યો છે. જાણે કે પ્રશ્નકર્તા માને છે કે તેના સિવાય કોઇક ‘અન્ય’ છે જે કદાચ એને પોતા કરતાં વધુ સારી રીતે જાણે છે પણ શું કદી કોઇ ‘અન્ય’ આપણને આપણાં કરતાં વધુ સારી રીતે ઓળખી શકે\nજો આપણે સ્વયંના શરીરને જોવું હોય, તો એક જ માર્ગ છે. આપણે આપણું પ્રતિબિંબ જોવું પડશે. દુનિયાની કોઇ પણ વ્યક્તિની મદદ લઇ લો. વધુમાં વધુ એ આપણને એક અરીસો ધરી શકશે કે જેમાં આપણે સ્વયંને જોઇ શકીએ.\n“હું કોણ છું” પ્રશ્ન પર ઊંડાણથી વિચારતા જણાશે કે આ પ્રશ્નના સાક્ષી પણ આપણે સ્વયં જ છીએ. જાણે કે સ્વયંનો એક નાનકડો ભાગ સંપૂર્ણ સ્વયંને પૂછી રહ્યો હોય. જેમ કે સાગરના જળનું એક ટીપું સાગરને પ્રશ્ન કરી બેસે ‘હું કોણ છું’. આ એક ટીપું પોતાની ઓળખની શોધમાં વરાળ બની સાગરથી છૂટું પડી મુશ્કેલ યાત્રા પર નીકળી પડે છે. આખરે વરસાદનું ટીપું બની પર્વત પરથી પથ્થરો સાથે અફળાતું અફળાતું છેલ્લે જ્યારે ફરી સાગરની પાસે પહોંચે છે, ત્યારે એને પોતાની ખરી ‘ઓળખ’ યાદ આવે છે અને ‘હું સાગર છું’ નો પોકાર કરી આનંદમાં ઝુમતું ઝુમતું સાગરમાં વિલીન થઇ જાય છે. કદાચ સાગર પોતાની ભવ્યતા, વિશાળતા સ્વયં કદી નહિ ઓળખી શકત. પણ એના જ એક ટીપાં થકી સાગર પણ સ્વયંની ભવ્યતાને ઓળખી શક્યો. આ સંગમથી સાગર પણ એટલો જ આનંદ મેળવે છે, જેટલું કે એ ટીપું.\nશું આપણે પણ આ સાગરના એક ટીપાંની જેમ સ્વયંમાં છુપાયેલા મહાન સાગર (આત્મા) ને આ સવાલ પૂછી રહ્યા છીએ શું આ જીવન-મરણની કઠીન યાત્રા આખરે એ સાગરને ઓળખી એમાં ભળી જવા માટે છે\nએક યોગી (ટીપું) જ્યારે આત્મજ્ઞાન (સ્વયંની ઓળખ) મેળવે છે, ત્યારે એ પણ પેલા સાગરના ટીપાંની જેમ ‘અહમ્ બ્રહ્માસ્મિ’ (હું સાગર છું) પોકારતો આનંદના મહાસાગર (આત્મા) માં ભળી જાય છે. હું સાગરથી અલગ છું એ માત્ર ટીપાંની અજ્ઞાનતા છે. ચાલો, ‘હું કોણ છું’ આ પ્રશ્ન પર ઊંડાણથી વિચાર કરી સત્યની ખોજનો પ્રારંભ કરીએ.\n[4] ભલામણ પત્ર – વશિષ્ઠ શુક્લ\n[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી વશિષ્ઠ ભાઈનો (અમદાવાદ) આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : ]\nશીત લહેરો ઉપર સવારી કરતી, એક વાત જાણવા મળી છે,\nલાગણીભીના સ્પંદનોની સુવાસ હવે સગપણમાં પરિણમી છે..\nઝાકળથી દૈદીપ્યમાન એ વાયરાઓ, મંજૂરીની ભૂંગળ વગાડી છે,\nમૂક ભાવે, આ વાચાલ હૃદયે તેની પણ સાક્ષી પૂરી છે..\nનવ પલ્લિત સંબંધો, વસંતની માફક મહોરી ઉઠવાના,\nહવે એકલતાને અમે વિદાય આપી દીધી છે..\nજ્યાં ક્યારેક અસ્તવ્યસ્ત કપડાં અને વેરવિખેર થોથા,\nએ જીવનની ઘટમાળ હતા;\nત્યાં સુખ, સંતોષ અને તૃપ્તિને કાયમી સરનામું મળ્યું છે..\nપ્રકાંડ પંડિતોની એ તર્કબદ્ધ વાતો હવે સાવ સાચી લાગે ��ે\nઆ બેલડી, ધરા પર સ્વર્ગનો ‘ભલામણ પત્ર’ લઈ આવી છે..\n[5] બંધ આંખે આયનો… – ડૉ. જગદીપ નાણાવટી\n[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ ડૉ. જગદીપ ભાઈનો (જેતપુર) આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : ]\nબંધ આંખે આયનો જોતા રહો\nના પછી, હું કોણ છું પૂછતાં રહો\nદોસ્ત ઝાઝા કે વધુ છે દુશ્મનો\nઆંગળી વેઢે સતત ગણતા રહો\nછો, શમાના સ્પર્શથી ઉકળી ઉઠો\nમીણ માફક તે પછી ઠરતા રહો\nસાથ પડછાયો તને દેશે સદા\nજો તમે અંધારથી બચતા રહો\nછે સુરાહી કેટલી ખાલી , ન જો\nજિંદગીનો જામ બસ ભરતા રહો\n« Previous કોઈ પણ ક્ષણે – રીના મહેતા\nરહી નથી… – અહેમદ હુસેન Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nકાવ્ય કેફ – મનોરમા થાર\nક્યાં વસે છે જિંદગી જિંદગી સૌ તને જોયા કરે છે કલ્પનાથી કો ઉષાના રંગમાં કે કિનખાબી ખિલતી સંધ્યામાં કો ઝરમર વરસતી સાંજમાં, કે અંધારી રાતમાં કો ઝરમર વરસતી સાંજમાં, કે અંધારી રાતમાં ક્યાં વસે છે જિંદગી ક્યાં વસે છે જિંદગી તું નવાબી ઠાઠમાં, કે હુક્કો પીતાં ખાટમાં તું નવાબી ઠાઠમાં, કે હુક્કો પીતાં ખાટમાં તું ધરમમાં, તું કરમમાં કે ધર્મગ્રંથોના મરમમાં તું ધરમમાં, તું કરમમાં કે ધર્મગ્રંથોના મરમમાં લાંબી સફરના પેલ્લા પગથિયે, કે છેલ્લા મુકામે લાંબી સફરના પેલ્લા પગથિયે, કે છેલ્લા મુકામે કાનમાં કહી દે, નથી ને ... [વાંચો...]\nરહેવા દે, રહેવા દે આ સંહાર, યુવાન તું, ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સન્તનું. પંખીડાં, ફૂલડાં રૂડાં, લતા આ, ઝરણાં તરુ; ઘટે ના ક્રૂર દષ્ટિ ત્યાં : વિશ્વ સૌન્દર્ય કુમળું. તીરથી પામવા પક્ષી, વ્યર્થ આ ક્રૂરતા મથે; તીરથી પક્ષી તો ના, ના, કિન્તુ સ્થૂલ મળી શકે. પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને; પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. સૌન્દર્યો વેડફી દેતાં ના, ના, ... [વાંચો...]\nખાબોચિયેં બેસી હું… – કીર્તિદા પરીખ\nખાબોચિયેં બેસીને હું દરિયામાં ડોકિયું કરું મને લાગે કે આકાશને ઓછું પડ્યું. વિધિ-વિધાન મને ખૂચ્યાં કરેને હું તો મ્હારી જ અંદર મને ઝાંક્યાં કરું સ્મૃતિની શોધમાં હું ફાંફાં મારું ને હું તો પગલી પગલીમાં મને શોધ્યા કરું ખાબોચિયેં બેસીને હું દરિયામાં ડોકિયું કરું મને લાગે કે આકાશને ઓછું પડ્યું. ઊભી તિરાડોમાં જીવડું બનીને હું તો જીવનમાં જીવનને શોધ્યાં કરું પવનની ધારમાં લહેરાયા કરું ને હું તો વિજળીની આંખે અંધારા ઊલેચ્યાં કરું ખાબોચિયેં ... [વાંચો...]\n15 પ્રતિભાવો : વાચકોની કલમે – સંકલિત\nવાચકો લ���તાં થયા એ આનંદની વાત છે ને સાથે સાથે તમારે માટે ગૌરવનો વિષય છે\nપાંચે ય રચનાઓ જોતાં પ્રતીત થાય છે કે ભાષા ભરોસાપાત્ર હાથોમાં સુરક્ષિત છે…\nઉપર છલ્લા કહેવાતા આ અહેસાસોમાં,\nસાચો સાથ મળે એવી તકદિર શોધું છું;\nઅતુલ જાની (આગંતુક) says:\nજાણીતા ચહેરાની તસવીર શોધુ છું;\nજાણીતો ચહેરો શોધુ છું – વધારે યોગ્ય ન લાગત \nપાયલબહેન આપનો પ્રયત્ન સારો છે. હજુ વધારે મહેનતની જરુર છે.\nરીતેશભાઈ હજુ પણ અહીં ઉત્સવો એવા જ આનંદથી ઉજવાય છે, અનુકુળતા એ તેનો આનંદ માણવા આવતા રહેજો.\n[3] હું કોણ છું\nઅમિતભાઈ સુંદર ચિંતનાત્મક લેખ.\n આ પ્રશ્ન ઉપર ઘણા ઘણા ચિંતકોએ પોતાના વિચારો રજુ કર્યા છે. શ્રી રમણ મહર્ષિતો કોઈ પણ પ્રશ્નના જવાબમાં હું કોણ છું તેની જ શોધ કરવાનું કહેતા. ખરેખર તો આપણી આ યાત્રા નું ધ્યેય હું ની શોધ જ છે. અને જ્યારે આ શોધનો સાચો જવાબ મળશે ત્યારે આપણે મુકામે પહોંચી ગયા હશું.\nવશિષ્ઠભાઈ સુંદર રજુઆત – હા પણ વધારે મહેનતની જરુર છે.\n[5] બંધ આંખે આયનો\nછે સુરાહી કેટલી ખાલી , ન જો\nજિંદગીનો જામ બસ ભરતા રહો\nવાહ, જગદીપભાઈ વાહ – ડોક્ટર સાહેબ તમે તો કમાલ કરી નાખી.\nવાચકોની કલમેનો વિચાર ગમ્યો.વાચકો જ ન હોય તો\nઆ વિચાર બદલ અભિનંદન\n૧ પાયલ પરીખની રચના જેવી જ આ\nશોધું છું…ભાગ્યેશ જહાની જાણીતી રચના છે\nએક સુખની લકીર શોધું છું,\nદાનમાં સ્વર્ણ પણ ન સ્વીકારે,\nધનિક એવો ફકીર શોધું છું\nમૌનમાં આરપાર થઇ જાયે,\nશબ્દનું સરસ તીર શોધું છું\nહું ય રણ માં જઇ ઉભો રહ્યો,\nઝાંઝવાનું ખમીર શોધું છું\nહોય તારી સુગંધ જેનામાં\nએ તરબતર સમીર શોધું છું\nઆગને પણ કરી શકે વશમાં,\nહર ગલીમાં કબીર શોધું છું.\nતેમાં આ શેર સરસ થયો છે\n” ઉપરછલ્લા કહેવાતા આ અહેસાસોમાં,\nસાચો સાથ મળે એવી તકદિર શોધું છું’\n૨ રીતેશ નો સહજતાથી યાદ આવતા તહેવારોના લખાણમાં જે દર્દ છે તે અનુભવ્યું છે.\nલખવાનો પ્રયાસ ચાલુ રાખશો\n૩ હું કોણ છું – અમિત પરીખનો જટીલ વિષય પર સમજ આપવાનો પ્રયાસ દાદ માંગી લેતેવો છે “એક યોગી (ટીપું) જ્યારે આત્મજ્ઞાન (સ્વયંની ઓળખ) મેળવે છે, ત્યારે એ પણ પેલા સાગરના ટીપાંની જેમ ‘અહમ્ બ્રહ્માસ્મિ’ (હું સાગર છું) પોકારતો આનંદના મહાસાગર (આત્મા) માં ભળી જાય છે. હું સાગરથી અલગ છું એ માત્ર ટીપાંની અજ્ઞાનતા છે. ચાલો, ‘હું કોણ છું’ આ પ્રશ્ન પર ઊંડાણથી વિચાર કરી સત્યની ખોજનો પ્રારંભ કરીએ.” વિચાર કરતાં કરી દેછે…\nતેમાં’પ્રકાંડ પંડિતોની એ તર્કબદ્ધ વાતો હવે સાવ સા��ી લાગે છે\nઆ બેલડી, ધરા પર સ્વર્ગનો ‘ભલામણ પત્ર’ લઈ આવી છે..”\n૫ લગે રહો જગદીપભઈ\n“સાથ પડછાયો તને દેશે સદા\nજો તમે અંધારથી બચતા રહો”\nજાણે સોલી કાપડીઆ ગાતા હોય…\nતમે અહીંયા રહો તો મને સારું રહે\nઆ જળને વહેવાનું કંઇ કારણ રહે\nખુબ જ સરસ. નવોદિતોને જેટલો વધુ મોકો તેટલું વધુ પુણ્ય.\nવાચકો દ્વારા રજુ થતિ રચના ઓ ગમેી.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00314.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/deepika-padukone-reach-to-take-ganesha-blessings-at-lalbaugcha-raja-in-mumbai-gujarati-news/", "date_download": "2019-12-07T07:34:01Z", "digest": "sha1:SD6YMOT3XREDIJDGX6FNQ5AYZHUWVQ6Z", "length": 9759, "nlines": 170, "source_domain": "www.gstv.in", "title": "વિસર્જન પહેલા ખુલ્લા પગે લાલબાગના રાજાના દર્શન કરવા પહોંચી દીપિકા, જુઓ તસ્વીરો - GSTV", "raw_content": "\nએરટેલ, વોડાફોન અને Ideaના ગ્રાહકોને મળી મસમોટી ગિફ્ટ,…\nખરાબ સર્વિસથી કંટાળી SUV કારને ખેંચાવડાવી ગધેડા પાસે,…\nમારૂતિની આ કાર તમારી પાસે તો નથી ને\nસોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર…\nજ્યાં ત્યાં મોબાઇલ ચાર્જ કરવાની આદત હોય તો…\nભૂલથી પણ આ લોન ના લેતા નહીં તો…\nઅમેઝોને નિંટેડો સ્વિચના બદલામાં સંખ્યાબંધ ગાહકોને મોકલી દીધા…\nઓટો ઉદ્યોગના ટર્નઓવરમાં જંગી ઘટાડો, એક લાખ કર્મચારીઓએ…\nપામતેલ ઉછળી રૂ.800 બોલાતા નવો ઈતિહાસ સર્જાયો: એરંંડા…\nક્યાંક તમારું પણ બની ના જાય બીજુ PAN,…\nHome » News » વિસર્જન પહેલા ખુલ્લા પગે લાલબાગના રાજાના દર્શન કરવા પહોંચી દીપિકા, જુઓ તસ્વીરો\nવિસર્જન પહેલા ખુલ્લા પગે લાલબાગના રાજાના દર્શન કરવા પહોંચી દીપિકા, જુઓ તસ્વીરો\nબોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે બુધવારે મુંબઈમાં ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવા લાલબાગના રાજાના દરબારમાં પહોંચી. લાલબાગના રાજાના દરબારમાં રોજ કોઈને કોઈ સેલેબ્સ આવતા રહે છે.\nદીપિકા પાદુકોણે ત્યાં વગર ચપ્પલે પહોંચી અને ગણપતિ બાપ્પા પાસે આશીર્વાદ માંગ્યા. દીપિકાની આ તસ્વીર તેમના ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.\nટ્રેડિશનલ અવતારમાં હંમેશા જ દીપિકા લોકોનું દિલ જીતી લે છે. અહીં દીપિકા સિલ્કની સાડી પહેરીને આવી હતી.\nદીપિકાની સાડી હેવી ગોલ્ડન બોર્ડર વાળી હતી, જેની સાથે તેણે વાળમાં ટાઈટ બન વાળ્યો હતો અને હેવી ઈયરરિંગ્સની સાથે પોતાના લુકને કંપ્લીટ કર્યો.\nદીપિકા જ્યારે ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે પહોંચી તો ત્યાં ભારે ભીડ હતી.\nજ્યારે દીપિકા ત્યાંથી નિકળી તો લોકો સેલ્ફી લેતા જોવા મળી રહ્યા હતા.\nતમને જણાવી દઈએ કે આજે ગણેશ ઉત્સવનો છેલ્લો દિવસ છે. આજે અનંત ચતુર્દશીનો દિવસ છે અને આજના જ દિવસે ગણપતિ વિસર્જનની પરંપરા છે. ફિલ્મોની વાત કરવામાં આવે તો દીપિકા પાદુકોણ ટુંક સમયમાં જ ફિલ્મ છપાકમાં જોવા મળશે.\nછપાક ઉપરાંત દીપિકા ફિલ્મ 83માં પણ કપિલ દેવની પત્નીની ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં કપિલ દેવની ભુમિકા રણવીર સિંહ નિભાવી રહ્યો છે. દીપિકા થોડા દિવસો પહેલા જ લંડનમાં પતિ રણવીરની સાથે 83ની શૂટિંગ કરી રહી હતી.\nઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા\n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nવિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું\nશિયાળાની સીઝનમાં તમારા ઘરે બનાવો મસ્ત પમકીન સૂપ, ગેરેન્ટી ટેસ્ટ બધાને ગમશે\nઅમદાવાદ : DPS સ્કૂલ સંચાલકોના કેસમાં હાઈકોર્ટે સોમવાર સુધી ચૂકાદો અનામત રાખ્યો\nપશ્ચિમ બંગાળમાં આવેલા તારાપીઠના કરો દર્શન-ધર્મલોક\n33 કોટી દેવી દેવતાના એક જ મંદિરમાં કરો દર્શન-ધર્મલોક\nઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા\n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nવિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું\nકૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nચકચારી બળાત્કાર કેસ : નવમા દિવસે પોલીસને મળી મોટી સફળતા, રાજસ્થાનથી બે શકમંદની અટકાયત\nઅયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ\nકોંગ્રેસી સાંસદો મને મારવા વેલમાં ધસી આવ્યા હતા : સ્મૃતિ\nRBIનો ઘટસ્ફોટ : ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ પાંચ વર્ષના તળિયે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00314.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AA%E0%AA%BF", "date_download": "2019-12-07T06:19:52Z", "digest": "sha1:XVL33PWWOYKQN5NSMQCT62LIF7ZGTPHA", "length": 8391, "nlines": 234, "source_domain": "gu.wikipedia.org", "title": "ગુજરાતી લિપિ - વિકિપીડિયા", "raw_content": "\nઅવેસ્તા (પારસીઓ દ્વારા બોલાતી પ્રાચીન ભાષા)\nઆશરે ૧૫૯૨ - હાલમાં\n[a] બ્રાહ્મિક લિપિઓના સેમિટિક મૂળ વિશે મતાંતર છે.\nગુજરાતી લિપિ એ ગુજરાત રાજ્યમાં વસતા લોકો દ્વારા લેખનકાર્યમાં વપરાતી લિપિ છે, જે લિપિમાં ગુજરાતી, કચ્છી તેમજ કેટલીક અન્ય ભાષાઓ લખવામાં વાપરવામાં આવે છે.\nઆ ા કા आ a કાનો\nઇ િ કિ इ ई i હ્રસ્વ ઇ\nઈ ી કી ई દીર્ઘ ઈ\nઉ ુ કુ उ ऊ u હ્રસ્વ ઉ\nઊ ૂ કૂ ऊ દીર્ઘ ઊ\nએ ે કે ए ए, ऐ e, ɛ એક માત્રા\nઐ ૈ કૈ ऐ अय əj બે માત્રા\nઓ ો કો ओ ओ, औ o, ɔ કાનો માત્રા\nઔ ૌ કૌ औ अव əʋ કાનો બે માત્રા\nઅં ં કં अं અનુસ્વાર\nઅ: ઃ કઃ अ: વિસર્ગ\nઅંગ્રેજી ભાષામાં એ અને ઓ ના પહોળા ઉચ્ચારને સંજ્ઞાત્મક રીતે દર્શાવવા માટે નીચેના બે સ્વરોનો ઉપયોગ વધતો જાય છે.\nઍ ૅ કૅ ऍ â\nઑ ૉ કૉ ऑ ô\nઅહીં ગુજરાતી લિપિના વ્યંજનો એના હિંદી-દેવનાગરી અને આઈ.પી.એની સરખામણી સાથે પ્રસ્તુત છે.\n0 ૦ શૂન્ય (મીંડું)\nગુજરાતી ભાષીઓની સંખ્યા મુજબ ભારતીય રાજ્યોની યાદી\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ એપ્રિલ ૨૦૧૯ના રોજ ૧૬:૫૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00315.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2011/09/", "date_download": "2019-12-07T06:33:36Z", "digest": "sha1:ERQVDNZW2FULFTQRDUCG7FNKEZGEZF2Q", "length": 22574, "nlines": 180, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "સપ્ટેમ્બર | 2011 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nદાહોદ પાસે આવેલું શ્રી કેદારેશ્વર મહાદેવનું મંદિર\n09 સપ્ટેમ્બર 2011 3 ટિપ્પણીઓ\nદાહોદ પાસે આવેલું શ્રી કેદારેશ્વર મહાદેવનું મંદિર\nઆપણા ગુજરાતમાં અંતરિયાળ વિસ્તારમાં એવાં ઘણાં સ્થળો આવેલાં છે કે જે જોતામાં જ ગમી જાય. જોયા પછી એમ થાય કે અરે આવી સરસ જગ્યાએ અત્યાર સુધી આપણે કેમ આવ્યા નહિ. પણ આવી જગ્યાઓ બહુ જાણીતી ના હોય, એટલે એના વિષે ખબર પડી ના હોય. પંચમહાલ જિલ્લામાં દાહોદથી માત્ર ૯ કી.મી.ના અંતરે ચોસાલા ગામ નજીક આવું જ એક સરસ મંદિર આવેલું છે. શીવજીના આ મંદિરનું નામ છે શ્રી કેદારેશ્વર મહાદેવનું મ��દિર.\nઅમે ગોધરાથી આ બાજુ ફરવાનો એક પ્રોગ્રામ બનાવી કાઢ્યો. ગોધરાથી દાહોદ ૭૦ કી.મી. દૂર છે. દાહોદથી ચોસાલા જતાં, આજુબાજુ ખુલ્લો વિસ્તાર અને ચોતરફ ફેલાયેલી હરિયાળી મનને મોહી લે છે. વચ્ચે પાંડવવન નામે એક સ્થળ આવે છે. અહીં ઉંચા, નીચા, ઢોળાવવાળા પ્રદેશમાં જાતજાતનાં ઝાડ ઉગાડેલાં છે અને તેને પાંડવોનાં નામ આપેલાં છે. જેમ કે “યુધિષ્ઠિર બોરસલ્લી”, “અર્જુન રાયણ” વગેરે. અહીં બેસવા માટે છત્રીઓ બનાવેલી છે. અહીં બેસીને આજુબાજુનો દૂર દૂર સુધીનો ટેકરીઓવાળો લીલોછમ વિસ્તાર અને ધીમો ધીમો વરસતો વરસાદ જોવાની કેટલી બધી મઝા આવે આ વનમાં અર્જુનનું ગાંડીવ ધનુષ્ય અને ભીમની ગુફા બનાવેલાં છે. અમને આ બધું જોવાની મઝા આવી. મહાભારતની વાર્તા મનમાં તાજી થઇ.\nપાંડવવનથી મૂળ રસ્તે થોડા આગળ જઈએ એટલે કેદારેશ્વર મહાદેવ આવે. મંદિરની બહાર બગીચો, લોન, બેસવાના બાંકડા એવું બધું છે. બહારથી જરાય ખ્યાલ ના આવે કે આ બગીચાની નીચે ગુફા છે અને તેમાં શ્રી કેદારેશ્વર મહાદેવ બિરાજે છે પ્રવેશદ્વાર આગળથી તો આ મંદિર, એક સામાન્ય મંદિરથી ખાસ વિશેષ કંઇ ના લાગે. પણ અંદર પેસીને થોડાં પગથિયાં ઉતર્યા પછી જ અંદરની ભવ્યતાનો ખ્યાલ આવે છે. અહીં એક મોટી વિશાળ ગુફા છે. આમ તો, એને ગુફા પણ ના કહેવાય, કેમ કે તે એક બાજુથી ખુલ્લી છે.\nગુફાની બીજી બાજુ તથા છત પથ્થરોની બનેલી છે. વિશાળ જગામાં કુદરતી રીતે જ પથ્થરની ગુફાનું સર્જન થયેલું છે. છત જ્યાં પૂરી થાય ત્યાં છત પરથી સતત પાણી પડ્યા કરે છે. વરસાદ પડતો હોય એવું જ લાગે. આને લીધે અહીં સરસ ઠંડક રહે છે. બારે માસ આ પાણી આ રીતે પડે છે. અમે આ વરસાદમાં ઉભા રહીને નહાવાનો આનંદ માણ્યો.\nગુફામાં શ્રી કેદારેશ્વર મહાદેવનું મંદિર છે. મંદિર બહુ જ સરસ છે. ઘણા લોકો અહીં દર્શને આવે છે અને કેદારેશ્વર મહાદેવની પૂજા કરે છે, બિલીપત્ર ચડાવે છે, પાણીનો અભિષેક કરે છે અને શ્રીફળ વધેરે છે. વાતાવરણ એટલું સરસ અને પવિત્ર લાગે છે કે અહીં કલાકો સુધી બેસી રહેવાનું મન થાય.\nબાજુમાં શ્રીમહાકાલેશ્વર મહાદેવની મૂર્તિ છે. તેની બાજુમાંથી એક ભોંયરામાં ભૂગર્ભમાર્ગ શરુ થાય છે. કહે છે કે આ ભોંયરું છેક ઉજ્જૈનમાં ખુલે છે.\nઅહીં છત પરથી પડતું પાણી એકઠું થઈને ગુફાના ખુલ્લા ભાગ બાજુથી કોતરમાં વહે છે અને નજીકમાં આવેલી માછણ નદીમાં જાય છે. કોતર તરફની આ જગામાં ગીચ ઝાડી જંગલ છે. આ બધાં કુદરતી દ્રશ્યો એવું સરસ વાતાવરણ ઉભું કરે ��ે કે અહીં રોકાવાનું મન થઇ જાય.\nલોકો અહીં આવીને પીકનીક મનાવે છે. સમાધિરૂમમાં ધ્યાન ધરવા માટે પણ બેસે છે. મંદિર સંકુલમાં કાલભૈરવબાબા મંદિર, શ્રીનાથબાબાની સમાધિ અને શ્રીમહાકાળીમાતાનું મંદિર આવેલાં છે. આ બધું જોઈ, પગથિયાં ચડીને મંદિરની બહાર આવ્યા. બગીચામાં બેસીને નાસ્તો કર્યો. અહીં બહાર થોડી દુકાનો પણ લાગેલી છે. પણ ચોખ્ખાઈનો અભાવ છે. આ સ્થળને ચોખ્ખું કરી, વિકસાવવામાં આવે તો અહીં કેટલા બધા પ્રવાસીઓ આવે અને મંદિર કેટલું બધું જાણીતું થાય \nઅહીંથી અમે ૨ કી.મી. દૂર આવેલો માછણ નદી પર બાંધેલો ડેમ જોવા ગયા. એ જોઈને દાહોદ તરફ પાછા વળ્યા. દાહોદમાં એન્જીનીયરીંગ કોલેજથી ૮ કી.મી. દૂર ભેંસાસુર નામની જગાએ એક નાનો ધોધ છે, પણ છેલ્લા ૨ કી.મી. નો રસ્તો સારો નથી, એવી જાણ થતાં, ત્યાં જવાનું મુલતવી રાખ્યું. આમ, અડધો દિવસ ફરવાનો આનંદ માણી ગોધરા પાછા પહોંચ્યા.\nપદ્મશ્રી વિજેતા શ્રી પ્રવીણ દરજી સાથેનાં સંસ્મરણો\n02 સપ્ટેમ્બર 2011 2 ટિપ્પણીઓ\nપદ્મશ્રી વિજેતા શ્રી પ્રવીણ દરજી સાથેનાં સંસ્મરણો\n“ભાઈ, પ્રવીણ દરજીનું મકાન ક્યાં આગળ આવ્યું, તે બતાવશો \nલુણાવાડા શહેરમાં હું એક દુકાનવાળાને પૂછી રહ્યો હતો. આશરે એક લાખની વસ્તી ધરાવતા લુણાવાડામાં સરનામા વગર કોઈનું મકાન જડે નહિ. મારી પાસે ‘પ્રવીણ દરજી’ના નામ સિવાય, સરનામાની કોઈ માહિતી ન હતી, છતાં હું પ્રવીણ દરજીનું ઘર શોધવા, ફક્ત તેમના ‘નામ’ના સહારે, લુણાવાડામાં એક દુકાનવાળાને તેમના ઘર વિષે પૂછી રહ્યો હતો. મારા આશ્ચર્ય વચ્ચે, દુકાનવાળાએ પ્રવીણ દરજીના ઘેર કયા રસ્તે, ક્યાં થઈને જવું, તે સમજાવ્યું. તેમનું ઘર અહીંથી આશરે ૨ કી.મી. દૂર હતું તો પણ દુકાનદારને તેમના ઘરની ખબર હતી. તેના બતાવ્યા પ્રમાણે, અમે ચાલ્યા. થોડે ગયા પછી, બીજી એક સ્થાનિક વ્યક્તિને પૂછ્યું, તો તેણે પણ પ્રવીણ દરજીના ઘર તરફ જવાનો રસ્તો સમજાવ્યો. આમ કરી કરીને અમે પ્રવીણ દરજીના ઘર આગળ પહોંચી ગયા. ત્યાં ફળિયામાં ઉભેલા એક ભાઈએ તો પ્રવીણ દરજીના ઘરનો દરવાજો પણ ખોલી આપ્યો.\nઅમને થયું કે આવડા મોટા શહેરમાં પ્રવીણ દરજીને બધા ઓળખે છે અને લોકો તેમના માટે વિશિષ્ટ માન અને લાગણી ધરાવે છે. એટલું જ નહિ, અમારા જેવા તેમને મળવા આવનારા પ્રત્યે પણ એટલો જ અહોભાવ બતાવે છે.\n કારણ એ કે વર્ષોથી લુણાવાડામાં રહીને તેઓ લોકોની નજીક આવ્યા છે, લોકચાહના મેળવી છે. તેઓએ ૨૦૧૦ના ડીસેમ્બરમાં રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો છે. પદ્મશ્રી એવોર્ડ મેળવનાર વ્યક્તિ જરૂર જાણીતી હોય, પણ તેમણે પદ્મશ્રીની સાથે સાથે લોકોનાં દિલ પણ જીત્યાં છે.\nઅમે ચાર મિત્રો આજે કોઈક કામસર લુણાવાડા આવ્યા હતા. અમારા ચારેયનું મૂળ વતન ગોધરા પાસે આવેલું નાનકડું ગામ મહેલોલ. અને ખાસ વાત એ કે પ્રવીણ દરજી પણ મહેલોલના વતની. એટલે છેક બાળપણનું ઓળખાણ. બધા જ સાથે રમેલા અને સાથે ભણેલા. જો કે પ્રવીણ દરજી અમારા બધાથી બેત્રણ વર્ષ મોટા. તેઓ ભણવામાં ખૂબ હોંશિયાર. પ્રામાણિક અને પ્રેમાળ પહેલેથી જ. તેઓ બી.એ., એમ.એ. થયા અને પછી પી.એચ.ડી.ની પદવી મેળવી. તેઓ લુણાવાડા કોલેજમાં પ્રિન્સીપાલ થયા અને વર્ષો સુધી આ પદ શોભાવ્યું. સાથે સાથે લેખન પ્રવૃત્તિ તો ચાલુ જ. તેમનાં ઘણાં પુસ્તકો પ્રસિદ્ધ થયાં. છાપાં, મેગેઝીનોમાં પણ તેમણે ઘણું લખ્યું અને હજુ યે તેમની સાહિત્ય સેવા ચાલુ છે. પદ્મશ્રી વિજેતા બન્યા પહેલાં અને પછી ઘણાં માન સન્માન મેળવ્યાં. ગુજરાતી સાહિત્ય જગતમાં તેઓ અગ્રસ્થાને બિરાજે છે.\nઘણાં વર્ષોથી અમે એકબીજાને મળ્યા ન હતા. એટલે આજે અનાયાસે તક ઉભી થતાં, અમે એમના ઘેર પહોંચ્યા. તેઓ ઘેર જ હતા. અગાઉથી કોઈ એપોઈન્ટમેન્ટ લીધી ન હોવા છતાં, તેમણે અમને પ્રેમથી આવકાર્યા. વર્ષો પછી તેમને જોઈને મનમાં એક પ્રકારનો ઉમળકો અનુભવ્યો. એ જ મુખમુદ્રા, એ જ દેખાવ, એવો જ પહેરવેશ, વાત કરવાની રીત પણ એવી જ. જાણે કે વર્ષોનાં પડ શરીર અને મન પર ચડ્યાં જ ન હોય.\nતેમને મળીને ખૂબ આનંદ આવ્યો. ઘણી જૂની નવી વાતો નીકળી. મહેલોલ ગામની, બાળપણમાં ત્યાં રહેતા હતા તેની, બીજા મિત્રોની, વડીલોની, શિક્ષકોની – એમ ઘણી ઘણી વાતો અમે વાગોળી. તેઓએ પદ્મશ્રી મળ્યાની કે તેમની પ્રિન્સીપાલ પદ વિશેની કોઈ વાત ન ઉખેડી. બિલકુલ નિરાભિમાની અને સામાન્ય માણસ જેવું તેમનું વર્તન જોઈ, અમે એક જૂના દોસ્તને મળ્યાની લાગણી અનુભવી. વર્તમાન પરિસ્થિતિ, રાજકારણ, ભ્રષ્ટાચાર વિગેરે વિષે પણ ચર્ચાઓ ચાલી. તેમણે કહ્યું, “આજે દેશમાં ભ્રષ્ટાચાર એટલો બધો વ્યાપી ગયો છે કે તેને દૂર કરવો શક્ય નથી લાગતો. અન્ના હજારેનો પ્રયત્ન સારો છે, પણ આજે નેતાઓ અને લોકો એટલા બધા સ્વાર્થી અને અપ્રામાણિક બની ગયા છે કે ભ્રષ્ટાચાર હટાવવો દુષ્કર છે.”\nમેં કહ્યું, “તમારી દ્રષ્ટિએ આનો બીજો કોઈ ઉપાય ખરો \nપ્રવીણ દરજી, “હા, એક લાંબો રસ્તો છે. આ દેશમાં બાળકોને નાનપણથી જ, ધર્મ અને સ્કુલના શિક્ષણ દરમ્યાન પ્રામાણિક બ���વાનું શીખવવામાં આવે, નીતિથી જીવવાનું માર્ગદર્શન આપવામાં આવે તો લાંબા ગાળે, નીતિના પાઠો શીખેલી પ્રજા, કદાચ ભ્રષ્ટાચારથી દૂર રહે.”\nઅમે તેમની વાતોથી પ્રભાવિત થયા. ધર્મ અને શિક્ષણમાં શું શીખવવાનું જરૂરી છે, તે વાત ખાસ યાદ રહી ગઈ. છેવટે ચાપાણીને ન્યાય આપી, અમે તેમની વિદાય લીધી. આજે પણ તેમની મુલાકાતનાં સ્મરણો માનસપટ પર તાજાં છે.\nઅમે બધા પ્રવીણ દરજીના ગામની ધરતી પર જન્મ્યા છીએ, તે વાતનું અમને ખૂબ જ ગૌરવ છે.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« ઓગસ્ટ ઓક્ટોબર »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00315.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://himanshumistry.wordpress.com/tag/how-to/", "date_download": "2019-12-07T07:41:41Z", "digest": "sha1:D5PMWKNKNJWFT62WPX56QEF2B3VVYG7M", "length": 9719, "nlines": 178, "source_domain": "himanshumistry.wordpress.com", "title": "how to | હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી | Himanshu Mistry", "raw_content": "હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી | Himanshu Mistry\nભોમિયા વિના – ઉમાશંકર જોશી\n ક્યાં ગયો આ ફૉન્ટ \nજનેરિક વાર્તા — મધુ રાય\n વીરાને જાઉં વારણે રે લોલ - ન્હાનાલાલ દ. કવિ\nકેટલાંક ગુજરાતી ઊર્મિકાવ્યો- Gujarati love songs\nડાહ્યો દીકરો -by- વિપિન પરીખ\nSunil Anjaria પર જનેરિક વાર્તા — મધુ…\nઅર્પણ ઓગસ્ટ 18, 2019\nતપે તપ; તપતી રહે માતૃભૂમિ; રટે,રટતી રહે સહુ સંતાનનાં સુખ, ને જપે, જપતી રહે માળા, “વિદેશે–પ્રદેશે વસ્યાં જનસહુ લહે સુખશાંતિ ને સંપ.” ચહે – ચહકતી રહે ખગ થકી નભે ને ચહે – “વહે, વહેતી રહે સરલ માતૃભાષા બધે પાવની, કરે જનમન પ્રસન્ન, સરજાવતી નવલ કાવ્યધારા અને ફરકાવતી વિજયધ્વજા બધે.” *** *** *** હવે તપન તો … વાંચન ચાલુ રાખો અર્પણ […]\nસ્વતંત્રતા, દે વરદાન એટલું : ન હીન સંકલ્પ હજો કદી મન; હૈયું કદીયે ન હજો હતાશ; ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ; વાણી ન નિષ્કારણ હો કઠોર; રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે; ને આંખમાંના અમી ના સૂકાય; ન ભોમકા ગાય વસૂકી શી હો વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી, તે ના નિમંત્રે નિજ … વાંચન ચાલુ રાખો સ્વતંત્રતા દે વરદાન વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી, તે ના નિમંત્રે નિજ … વાંચન ચાલુ રાખો સ્વતંત્રતા દે વરદાન \nએક ત્રણ શબ્દી નવલીકા ઓગસ્ટ 10, 2019\n” (બસ, વારતા પુરી. હવે તરત લેખકનું નામ અને કેફીયત છે…) – લેખક અ. —————- લેખકની ચોખવટ : આ ત્રણ શબ્દોની વાર્તા ગણવી. હવે વાર્તા ગણતરીના શબ્દોમાં લખાય છે અને એને સાહીત્યનું નવું સ્વરુપ ગણાતું નથી. થયું કે લાવ ને હુંય લખી ‘નાખું’ એક વારતા ત્રણ શબ્દોની વારતા. (વારતામાં પાત્રો, પ્રસંગ, સંવાદ, હેતુ … વાંચન ચાલુ રાખો એક ત્રણ શબ્દી નવલીકા […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%9F%E0%AB%87%E0%AA%97", "date_download": "2019-12-07T07:05:11Z", "digest": "sha1:B56QJ7ZJUZ5FGYJYHRZ3WZYF7K4E6NUJ", "length": 6577, "nlines": 76, "source_domain": "gu.wikisource.org", "title": "ટૅગ્સ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાના પર સૉફ્ટવૅર દ્વારા, સંપાદનને ચિહ્નિત કરાયેલાં ટૅગ્સની યાદી અને તેનાં અર્થ છે.\nvisualeditor વિઝ્યુલ સંપાદન વિઝ્યુલ સંપાદક વડે કરેલ ફેરફાર Defined by the software હા ૭૫૫ ફેરફારો\nvisualeditor-switched વિઝ્યુલ સંપાદક: બદલેલ સભ્યે વિઝ્યુલ સંપાદક વાપરવાનું શરુ કર્યું પછી વિકિલખાણ સંપાદકમાં ગયા. Defined by the software હા ૮૩ ફેરફારો\nvisualeditor-wikitext ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર ૨૦૧૭ના સ્ત્રોત સંપાદક વડે થયેલ ફેરફાર Defined by the software હા ૬૯ ફેરફારો\nvisualeditor-needcheck વિઝ્યુલ સંપાદક: ચકાસો વિઝ્યુલ સંપાદક દ્વારા કરેલ ફેરફાર જ્યાં સિસ્ટમે ન ધારેલા વિકિલખાણ ફેરફારો મેળવ્યા. Defined by the software હા ૦ ફેરફાર\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/mns/", "date_download": "2019-12-07T06:25:57Z", "digest": "sha1:CRM2WQDW3BIY3VHOF77GXWF3TSNXQJ3K", "length": 7352, "nlines": 148, "source_domain": "www.iamgujarat.com", "title": "MNS News In Gujarati, Latest MNS News Updates, Photos And Videos | I Am Gujarat", "raw_content": "\nસ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક જ વર્ષમાં 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ્યો\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nઉન્નાવમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ઘટનાસ્થળેથી જ નરાધમને દબોચ્યો\nઅફેરની શંકાએ દીકરાએ માતા સાથે કામ કરતા યુવકને ઢોર માર મારી પતાવી દીધો\nBigg Boss 13: સલમાન ખોલશે અરહાન ખાનની અંગત લાઈફની પોલ, જોતી જ રહી જશે રશ્મિ\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઅનુષ્કા શર્માના ‘ઉસ્તાદ’નું થયું નિધન, લખી ભાવુક પોસ્ટ\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પો���િશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nકલમ 370 ભલે હટાવી, પરંતુ 371 લોકસભા બેઠકો પર ગોટાળા કર્યા...\nમુંબઈ: જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવા બાબતે થોડા દિવસ પહેલા જ મોદી સરકારને...\nરાજ ઠાકરેએ રેલીઓમાં ભીડ તો બહુ ભેગી કરી, પણ મોદીનું કશુંય...\nમહારાષ્ટ્રમાં ન ચાલ્યો રાજ ઠાકરેનો જાદુ પુના: લોકસભાની ચૂંટણીમાં એનડીએની શાનદાર જીતથી વિરોધીઓમાં સોંપો પડી...\nમુંબઈમાં ભલે ગુજરાતીઓને રાજ ઠાકરેના ગુંડા હેરાન કરતા હોય પણ…\nએક તરફ મુંબઈમાં ગુજરાતીઓને હેરાન કરાઈ રહ્યા છે, તો બીજી તરફ વડોદરામાં રહેતા મરાઠીઓ કહે છે કે...\n‘ભારત પરત આવવા મોદી સરકાર સાથે સમજૂતી કરી રહ્યો છે દાઉદ\nરાજ ઠાકરેએ બધાને ચોંકાવ્યા, કહ્યું - બીમાર છે દાઉદ, ભારતમાં લેવા માગે છે છેલ્લા શ્વાસ\nમનસેની દાદાગીરી, મુંબઈમાં ગુજરાતી બોર્ડને બનાવ્યા નિશાન\nમુંબઈ: મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે)ના રાજ ઠાકરે કોઈપણ ભોગે ચર્ચામાં રહેવા ઉધામા મચાવી...\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/entertainment/priyanka-chopra-seen-wearing-a-mask-in-delhi-said-on-pollution-shooting-here-is-tough-71134", "date_download": "2019-12-07T06:11:25Z", "digest": "sha1:N6QFHSWZPV3MHCZGC4ZKUKNOURAUWLXW", "length": 16844, "nlines": 121, "source_domain": "zeenews.india.com", "title": "દિલ્હીમાં માસ્ક લગાવીને ફરતી જોવા મળી આ અભિનેત્રી, કહ્યું-'શૂટિંગ કરવું ખુબ મુશ્કેલ' | Entertainment News in Gujarati", "raw_content": "\nદિલ્હીમાં માસ્ક લગાવીને ફરતી જોવા મળી આ અભિનેત્રી, કહ્યું-'શૂટિંગ કરવું ખુબ મુશ્કેલ'\nપ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરતા લખ્યું કે ધ વ્હાઈટ ટાઈગરના શૂટિંગનો દિવસ. હાલ અહીં શૂટિંગ કરવું એટલું મુશ્કેલ છે કે હું વિચારી પણ નથી શકતી કે આ પરિસ્થિતિઓમાં અહીં રહેવું કેવું હશે.\nતસવીર-સાભાર ઈન્સ્ટાગ્રામ પ્રિંયંકા ચોપરા\nનવી દિલ્હી: બોલિવૂડથી હોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) હાલમાં જ ફિલ્મ ધ સ્કાય ઈઝ પિંકમા�� જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર જોવા મળ્યો હતો. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ મેજિક બતાવવામાં નિષ્ફળ સાબિત થઈ. હવે પ્રિયંકા દિલ્હીમાં ધ વ્હાઈટ ટાઈગરનું શુટિંગ કરી રહી છે. આ વાતની જાણકારી તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટર પર તસવીર શેર કરીને આપી. જેમાં તે માસ્ક સાથે જોવા મળી રહી છે. પ્રિયંકાએ દિલ્હી પ્રદૂષણ પર એક પોસ્ટ લખતા કહ્યું કે હાલ દિલ્હીમા શૂટિંગ કરવું થોડું કપરું થઈ રહ્યું છે.\nપ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરતા લખ્યું કે ધ વ્હાઈટ ટાઈગરના શૂટિંગનો દિવસ. હાલ અહીં શૂટિંગ કરવું એટલું મુશ્કેલ છે કે હું વિચારી પણ નથી શકતી કે આ પરિસ્થિતિઓમાં અહીં રહેવું કેવું હશે. સારૂ છે કે અમારી પાસે એર પ્યુરિફાયર અને માસ્ક જેવી સુવિધાઓ છે. ગરીબો અને બેઘરો માટે દુઆ કરો. બધા લોકો પોત પોતાનું ધ્યાન રાખો.\nનોંધનીય છે કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં શુક્રવારે હવાની ગુણવત્તા ખતરનાક 'ગંભીર શ્રેણી'માં પહોંચ્યા બાદ ઈપીસીએ 'સાર્વજનિક સ્વાસ્થ્ય ઈમરજન્સી સ્થિતિ' જાહેર કરી. દિલ્હી સરકારે શુક્રવારે જ દિલ્હીની તમામ શાળાઓને 5 નવેમ્બર સુધી બંધ રાખવાના આદેશ આપ્યા હતાં.\nMilind Soman Birthday Special: 25 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને આવ્યો હતો ચર્ચામાં, રસપ્રદ છે લવસ્ટોરી\nPensacola base shooting: અમેરિકી સૈન્ય અડ્ડા પર ગોળીબારી, ત્રણ લોકોના મોત, સાઉદી કિંગે કર્યો ફોન\nબિનસચિવાલય પરીક્ષા આંદોલન : ગાયબ થઈ ગયા નેતાઓ, ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ બચ્યા છે\nઝારખંડ વિધાનસભા ચૂંટણી : આજે સિલ થશે મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજોના ભાવિ\nઈન્ટમટેક્સ ભરનારા 31 ડિસેમ્બર સુધી આ કામ નહિ કરે, તો લાગશે 10 હજારની પેનલ્ટી\nહૈદરાબાદ એન્કાઉન્ટર મામલે વચ્ચે પડી તેલંગાના હાઇકોર્ટ, આપ્યો મોટો આદેશ\nbinsachivalay exam: NSUIનું રાજ્યભરની કોલેજ બંધનું એલાન, રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત\nકચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો\nજિંદગીની જંગ હારી ઉન્નાવ રેપ કેસની પીડિતા, મરતા પહેલા ભાઈને કહ્યું હતું-મારું મોત થાય તો આરોપીને છોડતા નહિ\nવડોદરા એરપોર્ટ ઓથોરિટીની અનોખી ઓફરઃ કબુતર પકડો અને મેળવો 1000નું ઈનામ\nઅસ્થિર મગજની માતાનું 10 વર્ષે દિકરા સાથે મિલન થતાં સર્જાયા લાગણીસભર દૃશ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/useful-web-services/", "date_download": "2019-12-07T07:47:33Z", "digest": "sha1:TXTZ5ZC5K7X5YDDE3AIAAKTWDNSEZCMR", "length": 8101, "nlines": 129, "source_domain": "cybersafar.com", "title": "Useful Web Services | CyberSafar", "raw_content": "\nખરેખર દરિયો છે ઇન્ટરનેટ – એ પણ મોતી ભરેલો. થોડી ઊંડી ડૂબકી લગાવો તો અનેક પાણીદાર મોતી મળે. રોજબરોજ ઉપયોગી સર્વિસીઝ વિશે જાણો આ વિભાગમાં.\nગ્રામરની ભૂલો સુધારતી સર્વિસ\nડિજિલોકરનો ઉપયોગ કેવી રીતે કરશો\nઅનેક વાઇરસનું એક નિદાન કેન્દ્ર\nઇન્ટરનેટ પર બ્રેકને નામે સમય વેડફો છો\nફોટોઝમાં એક્સ્પ્રેસ બેકઅપની સુવિધા\nહોમવર્ક સરળ બનાવી, ટૂંકા સમયમાં વધુ શીખવતી સ્માર્ટ ટીચર જેવી એપ\nબાળકો માટેનું ગૂગલ – કિડલ\nજાણો ઝીરો-નોલેજ સ્ટોરેજ વિશે ડેટા સલામત રાખતી, જરા જુદા પ્રકારની સર્વિસીઝ\n“કીપર પાસવર્ડ મેનેજર સર્વિસના મારા અનુભવો…’’ 🔓\nગૂગલ પાસવર્ડ મેનેજરઃ અનેક તાળાંની એક ચાવી કેટલી સહેલી, કેટલી જોખમી\nપાસવર્ડ મેનેજર સર્વિસની સગવડ પીસીમાં જોખમી બની શકે છે\nનીચે વધુ લેખ જુઓ\nફાઇલ્સનું જુદા જુદા ફોર્મેટમાં કન્વર્ઝન\nટીવી ચેનલ્સની ગૂંચવણ ઉકેલો\nગૂગલ ક્રોમમાં પ્રોફાઇલની સ્માર્ટ સુવિધા\nજિજ્ઞાસાભર્યું બનાવો નવું વર્ષ, આ રીતે\nજગતભરના સમાચારો જાણતા રહેવાનો એક નવો, સ્માર્ટ રસ્તો\nનવી ન્યૂઝ સર્વિસનો સંપૂર્ણ પરિચય\nકામચલાઉ ઈ-મેઇલ એડ્રેસ બનાવો\nહવે નોકરી પણ ગૂગલ કરો\nજીમેઇલના વેબવર્ઝનમાં આવી રહ્યા છે મોટા ફેરફાર\nસ્પાર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જનરલ નોલેજ વધારવું છે\nગૂગલની યુઆરએલ શોર્ટનર સર્વિસને તાળું\nઅનેક પાસવર્ડ યાદ રાખવાનો એક સ્માર્ટ ઉપાય પાસવર્ડ મેનેજર સર્વિસ\nનીચે વધુ લેખ જુઓ\nઅસલી-નકલીની લડાઇમાં નવું હથિયાર ઇન્વિઝિબલ રીકેપ્ચા\nએક સાથે અનેક લોકોને ઇ-મેઇલિંગની સગવડ આપતી ઉપયોગી મેઇલ સર્વિસીઝ\nઓનલાઇન કોર્સમાં સ્કોલરશીપનો લાભ\nલગ્ન પ્રસંગ હોય કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટ્રાય કરો ટ્રેલો\nમોટી ફાઇલ મોકલવાનો નવો ઉપાય: ઇન્ટરનેટ પર હેવી ફાઇલ્સની ટ્રાન્સફર વધુ સલામત અને સરળ બની\nકમ્પ્યુટરમાંની ફાઇલ્સ અને ફોટોઝનો બેકઅપ હવે જરા વધુ સરળ બન્યો\nઅંગ્રેજી શીખવામાં ઉપયોગી ઈ-બુક્સ\nફ્રી સ્ટોક ફોટોઝો ખજાનો\nઓનલાઇન ઇન્કમટેક્સ રિટર્ન ભરવા તૈયાર છો\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટ��ડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/janhvi-kapoor/", "date_download": "2019-12-07T06:38:09Z", "digest": "sha1:AIIDJTMWYKMC5QAF4YQLDUZEFPIB7EWR", "length": 12483, "nlines": 193, "source_domain": "www.iamgujarat.com", "title": "Janhvi Kapoor News In Gujarati, Latest Janhvi Kapoor News Updates, Photos And Videos | I Am Gujarat", "raw_content": "\nટેન્કરમાંથી થયો એસિડનો વરસાદ, ચાર મહિનાનું બાળક અને મા-બાપ દાઝ્યા\nસ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક જ વર્ષમાં 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ્યો\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nઉન્નાવમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ઘટનાસ્થળેથી જ નરાધમને દબોચ્યો\nBigg Boss 13: સલમાન ખોલશે અરહાન ખાનની અંગત લાઈફની પોલ, જોતી જ રહી જશે રશ્મિ\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઅનુષ્કા શર્માના ‘ઉસ્તાદ’નું થયું નિધન, લખી ભાવુક પોસ્ટ\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nજ્હાનવી કપૂરે બતાવ્યા પોતાના એબ્સ, ક્રેઝી થયા ફેન્સ\nજ્હાનવી કપૂર હાલ તેની બહેન ખુશી કપૂર સાથે સમય પસાર કરી રહી છે. જોકે,...\n‘દોસ્તાના 2’ના શૂટિંગ પહેલા સુવર્ણ મંદિર પહોંચી જાહ્નવી કપૂર, લસ્સીની માણી...\nજાહ્નવી કપૂર બોલિવૂડની સૌથી વ્યસ્ત એક્ટ્રેસમાંથી એક છે. હાલમાં જ તેણે 'કારગિલ ગર્લ' અને...\nજિમ જતાં ફેશનેબલ અંદાજમાં ક્લિક થઈ જ્હાનવી કપૂર, જુઓ Pics\nઓરેન્જ જિમ આઉટફીટમાં ફ્રેશ લાગી જ્હાનવી જ્હાનવી કપૂર હાલ પોતાની ફિલ્મ્સમાં ખૂબ જ વ્યસ્ત છે....\nજિમમાં આટલી મોંઘી હેન્ડબેગ લઈને જાય છે એક્ટ્રેસ જ્હાન્વી કપૂર\nબોલિવૂડ એક્ટ્રેસ તેમની ફિટનેસ બાબતે ખૂબ જ ગંભીર છે અને આ માટે જ તેઓ...\nમમ્મીની યાદોને આમ સાચવી રહી છે જ્હાન્વી, 2.5 કરોડની નવી કારનું...\nબોલિવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આજકાલ કોઈ ફિલ્મને લઈને નહીં નવી કારને લીધે ચર્ચામાં છે....\nઆ એક્ટરે શેર કરી બાળપણની તસવીર, કહ્યું- ‘એ વખતે પણ મારો...\nબોલિવુડ એક્ટર અર્જુન કપૂર સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ એક્ટર્સ પૈકીનો એક છે....\nPics: ઈશાન સાથે ડિનર ડેટ પર જ્હાનવી, શોર્ટ્સમાં લાગી હોટ\nડિનર ડેટ પર નીકળ્યા જ્હાનવી અને ઈશાન જ્હાનવી કપૂરે ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ 'ધડક'થી બોલિવૂડમાં...\nગ્લેમરસ Pics: જ્હાનવી કપૂરના ગોર્જિયસ લૂક પાછળ ક્રેઝી થયા ફેન્સ\nજ્હાનવી કપૂરનો ગોર્જિયસ લૂક ફિલ્મ ઈન્ડસ્ટ્રી એક્ટિંગ સાથે જ ફેશન માટે પણ ઓળખવામાં આવે છે....\nવિડીયોઃ જ્યારે જાહ્નવી કપૂરે ફોટોગ્રાફરની કરી લીધી મજાક, પૂછી નાખ્યું આવું\nફિલ્મ 'ધડક' જ્યારે આવી હતી ત્યારે તે દરમિયાન ઈશાન ખટ્ટરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું...\nકાર્તિક-જ્હાન્વીની ‘દોસ્તાના 2’થી બોલિવુડમાં ડેબ્યૂ કરશે આ પોપ્યુલર ટીવી એક્ટર\nબોલિવુડનો લેટેસ્ટ ક્રશ કાર્તિક આર્યન આજકાલ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના કારણે ચર્ચામાં રહે છે....\nVideo: જ્હાન્વી કપૂર પાસે રૂપિયા માગતો હતો ગરીબ બાળક, એક્ટ્રેસે કર્યું...\nજ્હાન્વી કપૂરની ગણતરી એ એક્ટ્રેસમાં થાય છે જેમનો સ્વભાવ ખૂબ વખણાય છે. જરૂરિયાતમંદ પ્રત્યે...\nVIDEO: શ્રીદેવીના જન્મદિવસ પર તિરુપતિ મંદિર પહોંચી જાહ્નવી કપૂર\nબોલિવૂડની દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીના 56માં જન્મદિવસ પર ખૂબ યાદ કરવામાં આવી રહી છે. બોલિવૂડ...\nટ્રાન્સપરન્ટ ડ્રેસમાં હોટ લાગી જ્હાનવી, જોઈ લો બ્લેક આઉટફીટમાં બોલ્ડ અંદાજ\nબોલ્ડ આઉટફીટમાં જોવા મળી જ્હાનવી 'ધડક' જેવી ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરીને છવાઈ જનાર એક્ટ્રેસ જ્હાનવી...\nPics: બોલ્ડ લુકમાં પડી મુશ્કેલી, વારંવાર ડ્રેસ સરખો કરતા જોવા મળી...\nખુશી અને જ્હાનવી ઈવેન્ટમાં બોની કપૂર અને શ્રીદેવીની પુત્રીઓ જ્હાનવી કપૂર અને ખુશી કપૂર એક...\nકેટરીનાએ જ્હાન્વી પર કરેલી કોમેન્ટ પર ભડકી સોનમ કપૂર, એક્ટ્રેસને આમ...\nજ્હાન્વીના જિમ લૂક પર સોનમ-કેટરીના આમનેસામને કેટરીનાએ હાલમાં જ એક ચેટ શોમાં જ્હાન્વી કપૂરના જિમના...\nજ્હાનવી કપૂરના નાના જિમ શોર્ટ્સથી પરેશાન છે કેટરિના, કહી દીધું આવું\nચર્ચામાં રહે છે જ્હાનવી જ્હાનવી કપૂર પોતાના જીમ લુકથી ખૂબ જ ચર્ચામાં રહે છે. જોકે,...\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્ય���ઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.shiprocket.in/gu/%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F/Prestashop-shiprocket-%E0%AA%B8%E0%AA%82%E0%AA%95%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B/", "date_download": "2019-12-07T06:11:20Z", "digest": "sha1:LNZPSQL5Q22PYEOZGQT5JLDDZZX2OD36", "length": 8295, "nlines": 90, "source_domain": "www.shiprocket.in", "title": "શીપ્રોકેટ સાથે Prestashop સંકલન - કેબી", "raw_content": "\nબધી સુવિધાઓની સૂચિ →\nતમારા શિપમેન્ટને ટ્ર Trackક કરો\nસેલ્સ ચેનલો એકત્રિકરણ માર્ગદર્શિકાઓ\nશિપરોકેટ સાથે Prestashop સંકલિત\nશિપરોકેટ સાથે Prestashop સંકલિત\nપ્રેસ્ટશૉપ એ સૌથી લોકપ્રિય ઇ-કૉમર્સ પ્લેટફોર્મ્સમાંનું એક છે. અહીં, અમે તમને તમારા Prestashop એકાઉન્ટ સાથે શિપરોકેટને કેવી રીતે સંકલિત કરવું તે બતાવીએ છીએ. જ્યારે તમે તમારા શિપરોકેટ એકાઉન્ટ સાથે Prestashop ને કનેક્ટ કરો ત્યારે તમે પ્રાપ્ત કરો છો તે મુખ્ય સમન્વયન નીચે આપેલ છે.\nઆપોઆપ ઓર્ડર સમન્વયન - સાથે Prestashop સંકલન શિપરોકેટ પેનલ તમને Prestashop પેનલમાંથી બધા બાકી ઑર્ડર્સને આપમેળે સિસ્ટમમાં સમન્વયિત કરવાની મંજૂરી આપે છે. ડિફૉલ્ટ રૂપે અમે \"ચુકવણી સ્વીકૃત\" અને \"દૂરસ્થ ચુકવણી સ્વીકૃત\" સ્થિતિના ઓર્ડર્સ લાવીશું.\nઆપોઆપ સ્થિતિ સમન્વયન - માટે ઓર્ડર ShipRocket પેનલ દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે, સ્થિતિ Prestashop પર આપમેળે અપડેટ થઈ જશે.\nશિપરોકેટ સાથે Prestashop કેવી રીતે સંકલન કરવું\nપગલું એ: પ્રેસ્ટશૉપ અંતે સેટ\nPrestashop એડમિન પેનલ પર લૉગિન કરો.\nઉન્નત પરિમાણો પર જાઓ -> વેબસાઈટસ.\nખાતરી કરો કે \"PrestaShop ની વેબ સેવા સક્ષમ કરો\" સાચવવા પછી \"હા\" હોવી જોઈએ.\nનવા API ને ઉમેરવા માટે સાઇન (+) પર ક્લિક કરો.\nપગલું બી: જનરેટિંગ API કી\nકી મૂલ્ય દાખલ કરો અને જનરેટ કરવા માટે ક્લિક કરો.\nકી વર્ણન દાખલ કરો એટલે કે (API કી, API નામ, અન્ય માહિતી)\nસ્થિતિને હા પર સક્ષમ કરો.\nસેવ પર ક્લિક કરો.\nપગલું સી: શિપરોકેટમાં સેટિંગ્સ\nShiprocket પેનલ પર લૉગિન કરો.\nસેટિંગ્સ પર જાઓ -> ચેનલો.\nનીચેની છબીમાં હાઇલાઇટ કરેલું \"નવું ચેનલ ઉમેરો\" બટન પર ક્લિક કરો.\nPrestashop -> એપ્લિકેશનને એકીકૃત કરો પર ક્લિક કરો.\nઓર્ડર સિંક આયકન પર \"ઑન\" ને સ્વિચ કરો.\nPrestashop Store URL અને Prestashop API કી દાખલ કરો (જે પહેલાથી પગલું B માં જનરેટ થઈ ગયેલ છે)\nસેવ પર ક્લિક કરો ચેનલ અને પરીક્ષણ કનેક્શન.\nછેલ્લે અપડેટ કરેલું: 8 મહિના પહેલા in સેલ્સ ચેનલ ઇન્ટિગ્રેશન, સેલ્સ ચેનલો એકત્રિકરણ મા��્ગદર્શિકાઓ\nશિપરોકેટ સાથે ઇબે સંકલન\nશિપ્રૉકેટ સાથે મગ્રેટો એકીકરણનું મુશ્કેલીનિવારણ\nહું શિપરોકેટ સાથે ઇબેને કેવી રીતે એકત્રિત કરી શકું છું\nશિપરોકેટ સાથે ઇબે સંકલન\nશિપરોકેટ સાથે Prestashop સંકલિત\nશિપ્રૉકેટ સાથે મગ્રેટો એકીકરણનું મુશ્કેલીનિવારણ\nહું શિપરોકેટ સાથે ઓપનકાર્ટને કેવી રીતે સંકલિત કરી શકું છું\nબિગફૂટ રિટેલ સોલ્યુશન પ્રા.લિ.નું ઉત્પાદન શિપરોકેટ. લિ., ભારતનું શ્રેષ્ઠ લોજિસ્ટિક્સ સ softwareફ્ટવેર છે, જે તમને સ્વચાલિત શિપિંગ સોલ્યુશન પ્રદાન કરે છે. આનો ઉપયોગ કરીને, તમે શ્રેષ્ઠ કુરિયર કંપનીનો ઉપયોગ કરીને અને ડિસ્કાઉન્ટ દરે ભારત અને વિદેશમાં ગમે ત્યાં જહાજ મોકલી શકો છો.\n- શિપિંગ દર કેલ્ક્યુલેટર\n- તમારા ઓર્ડર ટ્રેક કરો\n- એમેઝોન સરળ શિપ વિ Shiprocket\nરીફંડ અને રદ કરવાની નીતિ\nપ્લોટ નં. બી, ખસરા- 360, સુલ્તાનપુર, એમજી રોડ, નવી દિલ્હી- 110030\nકૉપિરાઇટ Ⓒ 2019 શીપરોકેટ. બધા હકો અમારી પાસે રાખેલા છે. નવી દિલ્હીમાં પ્રેમ સાથે બનાવવામાં આવે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/033_november-2014/", "date_download": "2019-12-07T07:53:03Z", "digest": "sha1:YIETP337J2MPCE2GW5DSCTBJWGY53VSR", "length": 5037, "nlines": 107, "source_domain": "cybersafar.com", "title": "033_November-2014 | CyberSafar", "raw_content": "\nપ્લીઝ, નો ઉલ્લુ બનાવીંગ\nતમે ફેસબુકને તમારું બીપી કેટલું છે તે કહેશો\nNovember 2014ના અન્ય લેખો\nએમેઝોને ગૂગલને માત આપી\nઆંધ્ર પ્રદેશમાં મંત્રીમંડળની પેપરલેસ મીટિંગ\nઆઇસ્ક્રીમ સેન્ડવીચ, કિટકેટ અને હવે…\nગૂગલ પાસેથી ખરીદો, ચૂકવો એરટેલને\nઆવે છે વિન્ડોઝ ૧૦\nમગજની ધાર કાઢતી એપ\nગૂગલ અર્થમાં સાઇટસીઇંગની મજા\nમાઈક્રો-પ્રોસેસર અને સિલિકોન ચીપ્સ: નાની ચીપમાં મોટી કારકિર્દીની તક\nઆ હેશટેગ શું છે\nગૂગલ ડ્રાઇવની ઇઝી ગાઇડ\nમોબાઇલમાં ફેસબુકનો ઉપયોગ સરળ બને આ રીતે…\nઅલગ સંગીતની અનોખી સાઇટ્સ\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00318.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2016-issues/understand-these-words-associated-with-online-shopping/", "date_download": "2019-12-07T07:47:05Z", "digest": "sha1:JBBCGZP4MIWW542S2QW7Q6U4UVKIDQSA", "length": 7526, "nlines": 162, "source_domain": "cybersafar.com", "title": "સમજી લઈએ ઓનલાઇન શ��પિંગ સાથે સંકળાયેલા આ શબ્દો… | CyberSafar", "raw_content": "\nસમજી લઈએ ઓનલાઇન શોપિંગ સાથે સંકળાયેલા આ શબ્દો…\nભારતમાં ઓનલાઇન શોપિંગ સતત વધી રહ્યું છે, અલબત્ત જેમ આપણા માટે દુકાને રૂબરૂ જઈને ખરીદી કરવાનો અનુભવ નવો છે તેમ સંખ્યાબંધ ઓનલાઇન સાઇટ્સ માટે પણ આ એક નવા જ પ્રકારનો અનુભવ છે. વિદેશોમાં જોરદાર અનુભવ લઈને આવેલી કંપનીઓ માટે પણ ભારતીય ગ્રાહકો સાથે લેવડ-દેવડ કરવાનો નવો જ અનુભવ છે.\nપરિણામે, ગ્રાહકો અને ઓનલાઇન સાઇટ્સ બંને વચ્ચે એકબીજા પ્રત્યે હજી જોઈએ તેવો વિશ્વાસનો સંબંધ બંધાયો નથી.\nજો તમે પણ ઓનલાઇન શોપિંગનો નવો નવો અનુભવ કરી રહ્યા હો, તો ખરીદીની આ નવી રીત સાથે સંકળાયેલ કેટલાક શબ્દો બરાબર સમજી લો. અહીં આપણે મોટા ભાગે ટોચની ત્રણ સાઇટ્સ એેમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલને ધ્યાનમાં રાખીને વાત કરીશું. અલગ અલગ સાઇટ પર વપરાતા શબ્દો થોડા ઘણા જુદા હોઈ શકે છે, જોકે અર્થ લગભગ સરખા જ છે.\nસોલ્ડ બાય અથવા સેલર્સ\nકૂપન કે પ્રોમો કોડ\nપ્રીઓર્ડર કે ફ્લેશ સેલ રજિસ્ટ્રેશન\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00318.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%95%E0%AA%AC%E0%AA%B0%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0", "date_download": "2019-12-07T07:00:37Z", "digest": "sha1:WACVJF3GRNNQ45A7Z5ZBNVZ635YUY4CN", "length": 3080, "nlines": 85, "source_domain": "gu.wikipedia.org", "title": "અકબરપુર - વિકિપીડિયા", "raw_content": "\nઅકબરપુર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના આંબેડકર નગર જિલ્લાનું મુખ્ય મથક છે. આ ઉપરાંત અકબરપુર કાનપુર દેહાત જિલ્લાનું પણ મુખ્ય મથક છે.\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૧ માર્ચ ૨૦૧૩ના રોજ ૧૫:૪૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00318.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/recipes-for-lunch-in-gujarati-language-926", "date_download": "2019-12-07T07:17:48Z", "digest": "sha1:NJS7PNBXSEOBX2OH4KNHVXWD5NHM7RRO", "length": 8905, "nlines": 148, "source_domain": "m.tarladalal.com", "title": "બપોરના અલ્પાહાર રેસીપી : Lunch Recipes, Indian in Gujarati", "raw_content": "\nકોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ\nતહેવાર અને મિજબાનીના વ્યંજન\nકોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > બપોરના અલ્પાહાર\nબપોરના અલ્પાહાર રોટી રેસીપી\nઓટસ્ અને અળસીની રોટી ની રેસીપી , કોબીને કાંદાની રોટી ની રેસીપી, મીસી રોટી, કોબીને કાંદાની રોટી ની રેસીપી, કાંદાની રોટી, કોબીને કાંદાની રોટી ની રેસીપી,\nબપોરના અલ્પાહાર પરોઠા રેસીપી\nકોબી અને પનીરના પરોઠા, પનીર સ્ટફ્ડ્ ગ્રીન પી પરોઠા, પરોઠા, ફૂલકોબીના પરોઠાની રેસીપી,\nબપોરના અલ્પાહાર સબ્જી રેસીપી\nઅવીઅલ, વેજીટેબલ્સ્ ઇન કોકોનટ કરી, ફણસની સબ્જી ની રેસીપી, સબ્જીનો કોરમા, ફણસની સબ્જી ની રેસીપી, ફણસની સબ્જી ની રેસીપી,\nબપોરના અલ્પાહારમાં લેવાતી પુલાવ અને ભાતની રેસીપી\nટમેટા અને મેથીવાળા ભાત, જાફરાની પુલાવ, વેજીટેબલ ઍન્ડ લૅન્ટીલ પુલાવ, ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા,\nબપોરના અલ્પાહાર બિરયાની રેસીપી\nમસૂર અને ટમેટાની બિરયાની, બદામની બિરયાની,\nબપોરના અલ્પાહાર સલાડ રેસીપી\nરશિયન સલાડની રેસીપી, પૌષ્ટિક વેજીટેબલ સલાડ ની રેસીપી , કેળા અને કાકડીનું સલાડ,\nબપોરના અલ્પાહાર રાઇતા રેસીપી\nકાકડીની પચડી, કાકડીની પચડી,\nબપોરના અલ્પાહાર દાલ રેસીપી\nમસૂરની દાળ અને પાલકની ખીચડી, હોલસમ ખીચડી, ચોળાની ભાજી અને મસૂરની દાળ, સુલતાની મગની દાળ,\nબપોરના અલ્પાહાર દાલ રેસીપી\nમિક્સ દાળ ની રેસીપી, ઘટ્ટાની કઢી, હૈદ્રાબાદી ખાટી દાળ, દાલીંબી ઉસલ ની રેસીપી, સુલતાની મગની દાળ, મિક્સ દાળ ની રેસીપી,\nબપોરના અલ્પાહાર કઢી રેસીપી\nપૌષ્ટિક કઢી, મગફળીની કઢી, ફરાળી વાનગી, મગફળીની કઢી, ફરાળી વાનગી,\nબપોરના અલ્પાહાર ફરસાણ રેસીપી\nમગની દાળની કચોરી ની રેસીપી , નાયલોન ખમણ ઢોકળા ની રેસીપી, મગની દાળની કચોરી ની રેસીપી ,\nબપોરના અલ્પાહાર મીઠાઇ રેસીપી\nકેસર પેંડા, પનીરની ખીર,\nદક્ષિણ ભારતીય બપોરનો અલ્પાહાર રેસીપી\nમેદૂ વડા, ફણગાવેલા મગ, ટમેટા અને પાલકના ભાત ની રેસીપી, દાલ વડા, નાળિયેરની પચડી, નાળિયેરનો રાઇતો, કાકડીની પચડી,\nબપોરના અલ્પાહાર માટે ટિફિન બૉક્સ માં લઈ જવાતી રેસિપિ\nબ્રોકલીના પરોઠા ની રેસીપી, પનીર સ્ટફ્ડ્ ગ્રીન પી પરોઠા, બ્રોકલીના પરોઠા ની રેસીપી, મીની બીન ટા��ોસ્, પંચમેળ ખીચડી, નાળિયેરના ભાત,\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00318.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B5%E0%AB%88%E0%AA%AF%E0%AA%BE", "date_download": "2019-12-07T06:17:48Z", "digest": "sha1:UGX2AC475LQ6A22PZUAO3WPYZJ3IZL7O", "length": 7067, "nlines": 71, "source_domain": "gu.wikipedia.org", "title": "સરવૈયા - વિકિપીડિયા", "raw_content": "\nસરવૈયા ભારતની રાજપૂત જ્ઞાતિ છે, જેઓ મુખ્યત્વે ગુજરાતમાં વસેલા છે. તેઓ ચંદ્રવંશી/યદુવંશી છે રાજપૂત છે અને અંબા-ભવાની કુળદેવી તરીકે અને આઈ ખોડિયાર ને સહાયક કુળદેવી તરીકે માને છે.[૧]\nસરવૈયા ઓ જૂનાગઢ પર ના ચુડાસમા રાજવંશ ની શાખા છે. આરબો દ્વારા મૈત્રકોની રાજધાની વલભીનો ભંગ થયા બાદ ચંદ્રચૂડે ઈ.સ. ૮૭૫ માં વંથલીમાં ગાદી સ્થાપી. ચંદ્રચૂડ (ઈ.સ. ૮૭૫-૯૦૭) પછી રાજા મૂળરાજ (ઈ.સ. ૯૦૭-૯૧૫), વિશ્વવરાહ (ઈ.સ. ૯૧૫-૯૪૦), રા' ગ્રહરિપુ (ઈ.સ. ૯૪૦-૯૮૨), રા' કવાંટ (ઈ.સ. ૯૮૨-૧૦૦૩), રા' દિયાસ (ઈ.સ. ૧૦૦૩-૧૦૧૦), રા' નવઘણ (ઈ.સ. ૧૦૨૫-૧૦૪૪), રા' ખેંગાર (ઈ.સ. ૧૦૪૪-૧૦૬૭), રા' નવઘણ દ્વિતીય (ઈ.સ. ૧૦૬૭-૧૦૯૮) થયા.\nરા' નવઘણ દ્વિતીય ના ચાર પુત્રો પૈકી રાયઘણ જી ને ભડલી જાગીર આપી જેમણે ચુડાસમા શાખા ચાલુ રાખી, છત્રસાલજી ને સરવા ની જાગીર મળી જે પરથી તેમના વંશજો સરવૈયા કહેવાયા, દેવઘણજી ના વંશજો ચુડાસમા લાઠીયા શાખા ગણાય છે અને સૌથી નાના પુત્ર રા' ખેંગાર ને જૂનાગઢ ની ગાદી મળી, જેમના વંશજો આગળ જતા રાયજાદા કહેવાયા.\nઅમરેલી પંથક સરવૈયા ના હસ્તક હતો જે છીનવાઈ જતા જેસોજી અને વેજોજી નામના બે ભાઈઓ કાકા ગેંગદાસને ગુરૂપદે સ્થાપી બહારવટે ચડ્યા, એ અરસા માં જૂનાગઢ નો તખ્તપલટો થયો, મહમદ બેગડા સામેના યુદ્ધ માં અંતિમ ચુડાસમા રાજવી રા' મંડલીક વિરગતી પામ્યા અને બંને સરવૈયા ભાઈઓએ મુઘલ સલ્તનત સામે મોરચો માંડી અમદાવાદ સુધી રંજાડ મચાવી. જેથી હાર માની મહંમદે બહારવટું પાર પાડી ચોક હાથસણી જેવા તાલુકાઓની જાગીર પુનઃ સોંપી. ત્યારબાદ જેસોજી એ જેસર વસાવ્યું અને હાથસણીમાં વેજોજી રહ્યા.[૨][૩] સરવૈયા નાં ગામો વાળાંક પંથક પાલીતાણા અને તળાજા સુધીનો ઉંડ સરવૈયાવાડ કહેવાય છે. ઉપલેટા પાસે પણ સરવૈયાના ગામો છે અને કચ્છમાં પણ સરવૈયાનું વિંગાબેર ગામ છે. ગીર માં આવેલ વેજલકોઠો પુરાતત્વવિદો માટે અગત્ય નો વિષય છે જે વેજોજી એ બંધાવેલ મનાય છે. વેજલકોઠામાંથી બંને ભાઈ ઓ એ બહારવટું ખેડયું હતું.\nઅખંડ ભારતનાં નિર્માણમાં સરદાર પટેલના આહવાન સમયે રાણપ���ડા, પસવી, જેસર વગેરે સરવૈયાઓના જાગીરી ગામો ભારત સંઘરાષ્ટ્રમાં ભળી ગયા.\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૯ માર્ચ ૨૦૧૬ના રોજ ૧૫:૧૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/amit-shah-might-visit-srinagar-to-unfurl-tricolour-at-lal-chowk-on-aug-15-102321", "date_download": "2019-12-07T06:09:46Z", "digest": "sha1:EQK3QW2BJ6BQYJ3P5UA5XA7OAJ6YIC4X", "length": 6835, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "Amit Shah might visit Srinagar to unfurl Tricolour at Lal Chowk on Aug 15 | જમ્મુ-કાશ્મીરમાં આઝાદી દિને લાલ ચોક પર તિરંગો ફરકાવી શકે છે અમિત શાહ - news", "raw_content": "\nજમ્મુ-કાશ્મીરમાં આઝાદી દિને લાલ ચોક પર તિરંગો ફરકાવી શકે છે અમિત શાહ\nકેન્દ્રીય પ્રધાન અમિત શાહ આ વખતે જમ્મુ-કાશ્મીરમાં ૭૩મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરી શકે છે.\nકેન્દ્રીય પ્રધાન અમિત શાહ આ વખતે જમ્મુ-કાશ્મીરમાં ૭૩મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરી શકે છે. મળી રહેલા સમાચાર અનુસાર ૧૪ ઑગસ્ટની સાંજે શાહ શ્રીનગર માટે રવાના થવા માટેની યોજના બનાવી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અનુચ્છેદ ૩૭૦ દૂર કર્યા બાદ ૧૫ ઑગસ્ટે શ્રીનગરના લાલ ચોક પર તિરંગો લહેરાવી શકે છે. બિહારના મુખ્ય પ્રધાન અને જેડીયુ અધ્યક્ષ નીતિશકુમારે પણ તેનું સમર્થન કર્યું છે.\nઉલ્લેખનીય છે કે હાલમાં જ કેન્દ્ર સરકારે અનુચ્છેદ ૩૭૦ દૂર કરવાની સાથે જમ્મુ-કાશ્મીરમાંથી લદ્દાખને અલગ કરી બન્નેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા. જો કેન્દ્રીય પ્રધાન અમિત શાહ સ્વતંત્રતા દિવસ પર લાલ ચોકમાં તિરંગો ફરકાવે છે તો આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારનું બીજું ઐતિહાસિક પગલું હશે. શ્રીનગર બાદ અમિત શાહ ૧૬ અને ૧૭ ઑગસ્ટે લદ્દાખના પ્રવાસે જઈ શકે છે.\nઆ પણ વાંચો : કર્મણ્યેવાધિકારસ્તે કોને કહેવાય એ સુષમાજીએ દેખાડ્યું: મોદી\nકેન્દ્રમાં ૧૫ ઑગસ્ટના કાર્યક્રમની તૈયારી અંગે આંતરિક ચર્ચાઓ ચાલી રહી છે. નૅશનલ સિક્યૉરિટી એડ્વાઈઝર અજિત ડોભાલ પણ હાલમાં ઘાટીનો પ્રવાસ કરી રહ્યા છે. આ પહેલાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોની ધમકીઓ મળી તેમ છતાં ૨૬ જાન્યુઆરી ૧૯૯૨ના રોજ તત્કાલીન બીજેપી અધ્યક્ષ મુરલી મનોહર ���ોશી અને નરેન્દ્ર મોદી (ત્યારે આરએસએસ પ્રચારક)એ શ્રીનગરના લાલ ચોક પર તિરંગો ફરકાવ્યો હતો.\nરાજ્યસભામાં SPG બિલ પાસ, અમિત શાહે કોંગ્રેસને લીધા આડે હાથ\nરાહુલજી, ઘૂસણખોરો શું તમારા કઝિન્સ થાય છે\nદેશમાં ડરનો માહોલ, સરકારની ટીકા કરતાં લોકો ડરે છેઃ રાહુલ બજાજ\n2024માં ભારત દુનિયાના 30 મોસ્ટ બિઝનેસ ફ્રેન્ડ્લી દેશમાં સામેલ થશે : અમિત શાહ\nસની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ\nસાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો\nઑફિસ જવા માટે આ ઢોલીવુડ બ્યૂટીઝની જેમ થાઓ તૈયાર, લાગશો પર્ફેક્ટ\nAishwarya Majmudar બંધાઈ સગાઈના બંધનમાં, જુઓ ખૂબસુરત તસવીરો\nહૈદરાબાદ એનકાઉંટરઃ પોલીસે 30મિનિટની કરી બધી વાત, 'હથિયારો છીનવી આરોપીએ પોલીસ પર કરી ફાયરિંગ'\nHyderabad murder:એનકાઉંટર કરનારા પોલીસકર્મીઓનું મહિલાઓએ કર્યું અભિવાદન\nઉતારુ બસ સામેથી આવતી ટ્રક સાથે અથડાતાં 15 જણનાં મોત\nકર્ણાટકની પેટાચૂંટણીમાં કુલ 60 ટકા મતદાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/deadly-terrorists-in-kashmir-despite-heavy-security-claims-highalert-gujarati-news/", "date_download": "2019-12-07T07:31:41Z", "digest": "sha1:4CQTFTSKXSDLFVUEIGNJPQ5LBXL25YOE", "length": 14979, "nlines": 172, "source_domain": "www.gstv.in", "title": "ગુપ્તચર એજન્સીઓનો ઘટસ્ફોટ, POKમાં અનેક આતંકીઓ સક્રિય - GSTV", "raw_content": "\nએરટેલ, વોડાફોન અને Ideaના ગ્રાહકોને મળી મસમોટી ગિફ્ટ,…\nખરાબ સર્વિસથી કંટાળી SUV કારને ખેંચાવડાવી ગધેડા પાસે,…\nમારૂતિની આ કાર તમારી પાસે તો નથી ને\nસોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર…\nજ્યાં ત્યાં મોબાઇલ ચાર્જ કરવાની આદત હોય તો…\nભૂલથી પણ આ લોન ના લેતા નહીં તો…\nઅમેઝોને નિંટેડો સ્વિચના બદલામાં સંખ્યાબંધ ગાહકોને મોકલી દીધા…\nઓટો ઉદ્યોગના ટર્નઓવરમાં જંગી ઘટાડો, એક લાખ કર્મચારીઓએ…\nપામતેલ ઉછળી રૂ.800 બોલાતા નવો ઈતિહાસ સર્જાયો: એરંંડા…\nક્યાંક તમારું પણ બની ના જાય બીજુ PAN,…\nHome » News » ગુપ્તચર એજન્સીઓનો ઘટસ્ફોટ, POKમાં અનેક આતંકીઓ સક્રિય\nગુપ્તચર એજન્સીઓનો ઘટસ્ફોટ, POKમાં અનેક આતંકીઓ સક્રિય\nપાકિસ્તાન કોઇ પણ સંજોગોમાં ભારતમાં આતંકીઓ ઘૂસાડવાની કોશીષ કરી રહ્યું છે. જેને પગલે સરહદે સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. જોકે આ બધી પરિસ્થિતિ વચ્ચે પણ કાશ્મીરમાં આતંકીઓ ઘૂસી ગયા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જેને પગલે હાલ કાશ્મીરમાં મોટા પ્રમાણમાં તપાસ અભિયાન પણ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અતી સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં કેટલાક પ્રતિબંધો પણ લગાવવા પડયા છે કેમ કે આ આતંકીઓ ગમે ત્યારે મોટા હુમલા કરી શકે છે સાથે સ્થાનિકો અને સૈન્યને પણ નિશાન બનાવી શકે છે.\nહાલ આતંકીઓ સૈન્યના વાહન સાથે વિસ્ફોટ કરીને હુમલા કરવા લાગ્યા છે, તેથી પુલવામા જેવો બીજો કોઇ હુમલો થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે. જમ્મુ કાશ્મીર પોલીસના અધિકારી દિલબાગસિંહે જણાવ્યું હતું કે સરહદે અનેક જગ્યાએ આતંકીઓ દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો.\nજોકે તેમાં મોટા ભાગના પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે. જોકે અમને એવા પણ રિપોર્ટ મળ્યા છે કે કેટલાક આતંકીઓ સરહદની આ બાજુ એટલે કે કાશ્મીરમા આવી ગયા છે. ગુપ્તચર રિપોર્ટ અને અન્ય એજન્સીઓના અહેવાલો તેમજ સ્થાનિકોની બાતમીના આધારે આ દાવો સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે, જે બાદ હાલ કાશ્મીરમાં એલર્ટ કરી દેવાયું છે.\nપોલીસે સાથે એમ પણ જણાવ્યું છે કે હાલ સુરક્ષા માટે દરેક પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે આતંકીઓ ઘુસ્યાની શંકા છે તેઓ માત્ર હુમલા જ નહીં કાશ્મીર આખામાં મોટા પ્રમાણમાં ૩૭૦ નાબૂદીને લઇને હિંસા ફેલાવી શકે છે તેવી પણ શક્યતા પોલીસે વ્યક્ત કરી છે તેથી આ આતંકીઓ હાલ કોઇ અલગાવવાદીઓના સંપર્કમાં તો નથી તેના પર પણ નજર રખાઇ રહી છે.\nએક પોલીસ અધિકારીને જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા આ આતંકીઓને હિંસા ફેલાવવાના આદેશ પણ અપાયા છે. આ પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલે પણ કહ્યું હતું કે સરહદ પાર પીઓકેમાં ૨૩૦ જેટલા આતંકીઓ પાકિસ્તાને તૈયાર કર્યા છે અને તે ગમે ત્યારે કાશ્મીરમાં ઘુસી શકે છે.\nહવે પોલીસે કહ્યું છે કે આતંકીઓ વાસ્તવમાં ઘુસી ગયા છે અને તેથી હાલ દરેક પ્રકારની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ ઇન્ટરનેટ સેવાને હાલ પણ બંધ રખાઇ છે, આતંકીઓ કોઇ અફવા ફેલાવીને ઘાટીમાં ગમે ત્યારે મોટી હિંસા ફેલાવવાના હેતુથી જ ઘુસ્યા છે. પાકિસ્તાને આતંકીઓને હિંસા કેવી રીતે ફેલાવવી તેની પણ તાલિમ આપીને મોકલ્યા છે. આ માટે તેઓ કાશ્મીરી યુવકોનું બ્રેઇન વોશ કરે છે અને બાદમાં પોતાના ઇરાદા પાર પાડે છ. તેથી સોશિયલ મીડિયાથી લઇને દરેક પ્રકારના મેસેજિંગ એપ તેમજ અન્ય સાઇટો પર પણ નજર રખાઇ રહી છે.\nસોપોરમાં અઢી વર્ષની બાળકીને ગોળી મારનારો આતંકી ઠાર\nથોડા દિવસ પહેલા કાશ્મીરમાં એક પરિવારના ઘર પર આતંકીઓ દ્વારા હુમલો કર���ામાં આવ્યો હતો જેમાં એક બાળકી સહીત એક જ પરિવારના ચાર લોકો ઘવાયા હતા. આ ઘટના બાદ નાસી છુટેલા પૈકી એક આતંકીને ઠાર મારવામાં સૈન્ય સફળ રહ્યું છે. સૈન્યએ એક ઓપરેશનમાં આ આતંકીને ઠાર માર્યો હતો.\nસૈન્ય દ્વારા સોપોરમાં એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું જેમાં લશ્કરે તોયબાનો આતંકી આસિફ પણ માર્યો ગયો હતો. આસિફે અગાઉ સોપોરમાં જ એક ઘર પર હુમલો કર્યો હતો. ફળના વ્યાપારીને ત્યા કરેલા આ હુમલામાં માત્ર અઢી વર્ષની બાળકી સહીત ચાર લોકો ઘવાયા હતા. બાદમાં આસિફ ત્યાંથી જતો રહ્યો હતો, તેની તસવીર પણ સામે આવી છે.\nઆ આતંકી અંગે માહિતી આપતા કાશ્મીર પોલીસ વડા દિલબાગસિંહે જણાવ્યું હતું કે આસિફે કાશ્મીરમાં અને ખાસ કરીને સોપોરમાં બહુ આતંક ફેલાવ્યો હતો, સ્થાનિકોમાં પણ આ આતંકી પ્રત્યે રોષ વધ્યો હતો. સૈન્ય દ્વારા હાથ ધરાયેલા આ ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. આસિફે જે વ્યાપારી પર હુમલો કર્યો હતો તે રાજ્યમાં આતંક ફેલાવવા માટેનું એક કાવતરુ છે. લોકોમાં ભય ફેલાવવા માટે આમ નાગરિકો પર હુમલા થઇ રહ્યા છે.\n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nવિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું\nશિયાળાની સીઝનમાં તમારા ઘરે બનાવો મસ્ત પમકીન સૂપ, ગેરેન્ટી ટેસ્ટ બધાને ગમશે\nઅમદાવાદ : DPS સ્કૂલ સંચાલકોના કેસમાં હાઈકોર્ટે સોમવાર સુધી ચૂકાદો અનામત રાખ્યો\nઅમરેલી : લુપ્ત થતી જતી વાઈલ્ડ કેટના બચ્ચાનાં મોઢામાં ઈસમોએ ગળુ પકડી લાકડી ઘુસાડી\nકેન્દ્ર સરકારે ટ્રાફિકનો કાયદો તો કર્યો પરંતુ ‘મા મને કોઠીમાંથી કાઢ’ જેવા હાલ\nમુંબઇમાં 10 વર્ષમાં પૂરથી 14,000 કરોડનું ભરપૂર નુકસાન\nકૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nપોલીસને શક, બીજાં 3 રાજ્યોમાં પણ હૈદરાબાદ દુષ્કર્મ બાદ હત્યા જેવાં જ કારનામાં કરી ચૂક્યા હતા આ આરોપીઓ\nજીવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડી પણ મોત ભેટી ગયું, પિતાનો બળાપો દોડાવી દોડાવીને ગોળી મારો\nકૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nચકચારી બળાત્કાર કેસ : નવમા દિવસે પોલીસને મળી મોટી સફળતા, રાજસ્થાનથી બે શકમંદની અટકાયત\nઅયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ\nકોંગ્રેસી સાંસદો મને મારવા વેલમાં ધસી આવ્યા હતા : સ્મૃતિ\nRBIનો ઘટસ્ફોટ : ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ પાંચ વર્ષના તળિયે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00320.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1022", "date_download": "2019-12-07T07:06:39Z", "digest": "sha1:A3WERGMF4QORXKFYZVFP5MCAUU6EM7AD", "length": 13200, "nlines": 181, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: જ્યારે… ક્યારે – કુણાલ પારેખ", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nજ્યારે… ક્યારે – કુણાલ પારેખ\nApril 1st, 2007 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 25 પ્રતિભાવો »\n[રીડગુજરાતીને આ કાવ્ય મોકલવા બદલ કુણાલભાઈનો (ગુરગાંવ, હરીયાણા) ખૂબ ખૂબ આભાર.]\nવાયરો ફરી વાશે એ ક્યારે, જે\nડમરીઓ એ ઉડાડતો, હું તને\nએ દિવસો હતાં કે જાણે\nઆંખોમાં તારી પ્રેમ મારો,\nતારા વિના તો મારું ખુદને\nપાસે હતી તું ત્યારે પણ હું,\nજીવનની આ ભરબપોરે સૂર્ય\nમાથે સળગે છે કેવો,\nમળતો’તો લીમડાંનો છાંયો, તને\nમેં યાદ તારી સાચવી છે, દરેક\nશાને વિચારું, શું જીવન હતું\nતને મળે સૌ પ્રેમ\nજગતનો,અનહદ- એ જ દુવા,\nકરું છું આજે ને કરતો’તો, તને\nતું આવી જા બસ આવી જા, એક વાર\nકહેવું છે જે નથી કહ્યું\nમેં, તને મળતો’તો જ્યારે…\n« Previous મલકતો ચહેરો – અમી અંતાણી\nસાહિત્યમાં રસ કે પરિષદમાં – વિનોદ ભટ્ટ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nહરિ તારાં નામ છે હજાર\nહરિ તારાં નામ છે હજાર કયે નામે લખવી કંકોતરી કયે નામે લખવી કંકોતરી રોજ રોજ બદલે મુકામ, કયે ગામે લખવી કંકોતરી રોજ રોજ બદલે મુકામ, કયે ગામે લખવી કંકોતરી મથુરામાં મોહન તું, ગોકુળમાં ગોવાળિયો, દ્વારિકાનો રાય રણછોડ. કયે નામે લખવી કંકોતરી. કોઈ સીતારામ કહે કોઈ ઘનશ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર. કયે નામે લખવી કંકોતરી. ભક્તોની રાખી ટેક રૂપ ધર્યાં તે અનેક, અંતે તું એકનો એક. કયે નામે લખવી કંકોતરી. ભક્તો તારા અપાર, ગણતાં ન આવે પાર, સાચવવા ... [વાંચો...]\nમારા ઘરનો વાઘ – ત્રિભુવન વ્યાસ\nમેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે. તે હળવે હળવે ચાલે છે, ને અંધારામાં ભાળે છે દહીં ખાય, દૂધ ખાય; ઘી તો ચપચપ ચાટી જાય. તે ઉંદરને ઝટપટ ઝાલે, પણ કૂતરાથી બીતી ચાલે. એના ડિલ પર ડાઘ છે, એ મારા ઘરનો વાઘ છે \nલાભ સવાયા લેજો – પીઠા ભગત\nઆવો ફરી ફરી અવસર નહીં મળે તમે લાભ સવાયા લેજો, આવો ફરી ફરી અવસર નહીં મળે તમે કણ સવાયાં કરજો. હીરા માણેક ને સત પરવાળાં નેણલે નરખી લેજો.... આવો... નેન-કમલ પર દીવડો જલત હે, નાભિકમળ ચિત્ત ધરજો, કબુદ્ધિ જ્યોત તમે અળગી કરીને તમે અમર જ્યોત આદરજો.... આવો.. સંસારસાગર મહાજળ ભરિયો, તમે તરી શકાય તો તરજો, જગજીવનને જાણ કરીને તમે એણી પાર ઊતરજો.... આવો.. ગુરુ મળિયા ફેરા ટળિયા, તમે ગુરુને વચને રે’જો, ગુરુ પરતાપે પીઠો બોલ્યો અમરલોકમાં વરજો.... ... [વાંચો...]\n25 પ્રતિભાવો : જ્યારે… ક્યારે – કુણાલ પારેખ\nતમારી રચના ના શબ્દો તો ઘણુ યાદ કરાવી જાય છે હૉ…\nઅભિનંદન આવી સરસ રચના માટે.\nતુ આવિજા બસ આવિજા, એક વાર તો આવ, કેહવુ ચ્હે જે નથિ કહ્યુ મે, તને મર્તો તો જયારે…………\nઆ મા જ આખો સાર આવિ જાય\nતમારા સૌનો ખુબ ખુબ આભાર…… અમી, હીરલ, તૃપ્તિ અને નૃપેન ……\nતારા વીના મારુ ખુદ ને મળવાનુ બઁધ થયુ, ખુબજ સરસ વાત કહિ, હદય ના ભાવ કહેવા મા સફળ્ ખુબ અભિનઁદન.\nપ્રેમમાં ગળાડૂબ છોને ભાઈ\nકલ્યાણીબેન, બીજલ, ખુબ ખુબ આભાર…….\nઅને નીલા આંટી, તમને બીજું કંઈ નો’તુ સુજ્યું લખવા માટે આના સિવાય\nતુ ત્યારે જે હતો, તે નથી અત્યારે,\nપ્રેમ મા જે માગ્યુ તે નથિ મળ્યુ,\nતેથી જ તો કદાચ સમ્વેદના જીવીત છે અત્યારે,\nતૂ નથી મળી શક્યો કોઇકને,\nતેથી તો મળી શક્યા આપણે અત્યારે.\nઆપના પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર.. 🙂\nતારા વિના તો મારું ખુદને\nપાસે હતી તું ત્યારે પણ હું,\nકસુંબલ રંગનો વૈભવ says:\nતારા વિના તો મારું ખુદને\nપાસે હતી તું ત્યારે પણ હું,\n……ખરેખરે કહું તો હવે તમે ખુદને મળી શકો છો.\nએટલે જ તો આ કવિતા કરી શકો છો.\nદેવાંશી, અનિમેષભાઈ, બિમલભાઈ અને “કેઝ ડીયર” … આપ સર્વે નો ખુબ ખુબ આભાર… 🙂\nરીડગુજરાતી.કોમ પર મારી એક કૃતિ…. « જીવન પુષ્પ … says:\n[…] કે મારી એક કૃતિ, જ્યારે… ક્યારે ને રીડગુજરાતી.કોમ પર સ્થાન મળ્યું છે…. જો કે આ વાત હું […]\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2010/10/30/jaybhumi-gujarat/", "date_download": "2019-12-07T06:27:38Z", "digest": "sha1:UQIDC6FEPPNVY2VEAMOTJS3UT5ILRGPO", "length": 10259, "nlines": 119, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: જય ભૂમિ ગુજરાત – પ્રજ્ઞા પટેલ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nજય ભૂમિ ગુજરાત – પ્રજ્ઞા પટેલ\nOctober 30th, 2010 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : પ્રજ્ઞા પટેલ | 6 પ્રતિભાવો »\nસૂરજ ઊગે, હૈયે સોનેલ અજવાળાં પથરાય\nધન-ધાન્યે લચેલાં ખેતર અહીં લહેરાય\nજય ભૂમિ ગુજરાત, જીવન મુજ રળિયાત.\nનરસિંહ, નર્મદ, ન્હાનાલાલે તપ કીધાં\nભક્તિ-સેવાના સૂર સદાયે અહીં પડઘાય\nજય ભૂમિ ગુજરાત, જીવન મુજ રળિયાત.\nડાકોર, દ્વારિકા, અંબે, હૈયે ગુંજતાં નામ\nગિરનાર ગરવો, ગગને સાદ સદા સંભળાય\nજય ભૂમિ ગુજરાત, જીવન મુજ રળિયાત.\nકલા, શૌર્ય ને સાહસ જન જનનો સ્વભાવ\nગાંધીના ગુજરાતની, અસ્મિતા જગે વખણાય\nજય ભૂમિ ગુજરાત, જીવન મુજ રળિયાત.\nમહી, તાપી, સાબર, નર્મદા જળને પૂજે લોક\nદશે દિશામાં સુખ-શાંતિ-સમૃદ્ધિ છલકાય\nજય ભૂમિ ગુજરાત, જીવન મુજ રળિયાત.\nધીંગી ધરા, ખમીર-ખુમારી શાં તારાં\nપુનિતપાવના મા, ખોળે જીવ સો મલકાય\nજય ભૂમિ ગુજરાત, જીવન મુજ રળિયાત.\n« Previous અંધારું અને પ્રેમ – રમેશ આચાર્ય\nહવાના હોઠ પર – ફિલિપ કલાર્ક Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nવૈશાખી તાપ – મુકેશ જોષી\nઝાંઝવા તે આંખને રમવા અપાય કંઈ, ........ આવી તે હોય કંઈ મજાક લીલેરા વન જાય ઓચિંતા સળગી ને ........ રણની ફેલાઈ જાય ધાક. ઝાળઝાળ ફૂંકાતી લૂની તેજાબીથી ........ ફેફસામાં ભરવી બળતરા કાન લગી આવીને સૂરજ જ્યાં વાત કરે ........ એવા તે હોય કંઈ અખતરા ખોબો એક છાંયડાને તરસો તમે ને ........ તો ય ચપટી મળે ના જરાક.... લીલેરા... હોઠ પર ફરકે ના ક્યાંયથી પરબ ........ એવા પહેરાઓ લાગે તરસના આયખામાં રણ એમ ... [વાંચો...]\nદરિયાની માછલી – ઝવેરચંદ મેઘાણી\nદરિયાના બેટમાં રે’તી પ્રભુનું નામ લેતી હું દરિયાની માછલી. મને બારણે કાઢવી નો’તી હું દરિયાની માછલી. જળની સાથે અમારે જનમ કેરી પ્રીતડી મરજો પ્રીત્યુના તોડનારા..... હું દરિયાની માછલી... દરિયાનાં નીર મને પાતાળે ગોતશે આભ લગી મારશે ઉછાળા..... હું દરિયાની માછલી.... તારલાનાં તેજ ઊગી ઊગી આથમશે ચંદ્ર કોને પાશે અજવાળાં..... હું દરિયાની માછલી..... છીપલીની છાતીએથી કોણ હવે ઝીલશે મોં ઉઘાડી મોતીડાં રૂપાળાં.... હું દરિયાની માછલી..... દરિયાના દેશથી વિછોડી દુનિયા શું શીદ જોડી હું દરિયાની માછલી.\nહળવા થઈએ – ડૉ. મોહનભાઈ પટેલ\nભારે ભારે શાને ફરીએ .............. આજે ચાલો હળવા થઈએ. ઝરણાનું જળ હળવે વહે છે કહે : ભલાઓ, વહેતા રહીએ માથા પરનો ચાંદો બોલે .............. થઈને શીતળ રેલી રહીએ... આજે ચાલો... વ્યોમ મહીં જે ઊડતાં પંખી કહે કાનમાં ઊડતાં રહીએ, પાંદડીઓ ઉપરનું ઝાકળ .............. કરે ઈશારા, ઝુમતાં રહીએ.... આજે ચાલો.... આફત છો વળ ખાતી આવે, જ્યાફત એની ઝટઝટ કરીએ હૈયેહૈયાં ભીંસી દઈને .............. આજે હવે સૌ ભેળાં રહીએ.... આજે ચાલો....\n6 પ્રતિભાવો : જય ભૂમિ ગુજરાત – પ્રજ્ઞા પટેલ\nજય ભૂમિ ગુજરાત,જય જય ગરવી ગુજરાત….\n“જય જય ગરવી ગુજરાતનો ” પડઘો આપના કાવ્ય મા ગુજતો હોય એમ સમ્ભળાય છે.\nસરસ ભાવના સભર ગીત.\nગુજરાતની ગરિમાને રજૂ કરતુ સુંદર પ્રશસ્તિ કાવ્ય.\nજય જય ગરવી ગુજરાત\nઆપની રચના માં ગુજરાત પ્રેમ છલકાઈ રહ્યો છે. તે દેખાઈ છે.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/04/30/nava-lekho/?replytocom=32985", "date_download": "2019-12-07T07:27:08Z", "digest": "sha1:ZLTJKXZN7GL5TOEIGLMGGJ5LD5F4R3KB", "length": 19349, "nlines": 210, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: નવા લેખો ક્યારે ? – તંત્રી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nApril 30th, 2013 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : | 17 પ્રતિભાવો »\nઆમ તો મેં આપને થોડા સમય અગાઉ જણાવ્યું હતું કે ડૉક્ટરે મને કોમ્પ્યુટરનો સતત ઉપયોગ ક���વાની ના પાડી છે. કારણ માત્ર એટલું છે કે દરેક કામ જ્યારે એકલા હાથે કરવાનું હોય ત્યારે બ્રેક જરૂરી છે અને હું હાલમાં આ નિયમનું બરાબર પાલન કરી રહ્યો છું અને તેનાથી તાજગી પણ અનુભવી રહ્યો છું. થોડું ઘણું નવું વાંચીને બાજુ પર રાખું છું, સંગીતનો આનંદ લઉં છું, ચાલવાની અને પ્રકૃતિને માણવાની મજા પણ ક્યારેક લઈ લઉં છું. આ મારા માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અને એનાથી મને લાગી રહ્યું છે કે હવે હું ધીમે ધીમે હળવાશ અનુભવી રહ્યો છું. મનને આરામ મળી રહ્યો છે. સાત વર્ષનો સતત થાક જાણે ઊતરી રહ્યો છે. તેથી હજુ આ જ રીતે અનિયમિતપણે લેખો મુકવાની ઈચ્છા રાખું છું. મને લાગે છે આ ક્રમ 31 મે-2013 સુધી ચાલશે. મને પણ અંદરથી એમ લાગી રહ્યું છે કે હવે થોડો આરામ જરૂરી છે, બહારની દુનિયાનો સંપર્ક જરૂરી છે. આપને તો ખ્યાલ હશે જ કે આજકાલ રિયાલિટી-શૉમાં એટલે જ સિઝન-2, સિઝન-3 આવતા હોય છે. એટલે આપણે કંઈ મહિનો રજા નથી પાડી દેવી પણ મન થાય ત્યારે હું કંઈક શક્ય એટલું મુકતા રહેવાની કોશિશ કરતો રહીશ. બસ, આ એકાદ-બે મહિનાની અનિયમિતતા માટે માફી ચાહું છું. વાચકોને કેટલી લાગણી હોય છે એ હું સમજી શકું છું. ઘણાના ફોન ઈ-મેઈલ મળતા રહે છે. સૌ વાચકમિત્રોને મારા પ્રણામ.\n« Previous સદભાવનાનો જન્મ કેવી રીતે થઈ શકે \nગાંધીજી સાથેનો એક યાદગાર પ્રસંગ – રામમનોહર લોહિયા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઅત્તરનાં પૂમડાં – યશવન્ત મહેતા\nચામડીઃ માનવીની અને ઝાડની મહારાષ્ટના સંત નામદેવ. એમના બચપણની આ કહાની છે. એમનાં માતા માંદાં પડયાં હતાં. દવા માટે પલાશ નામના ઝાડની છાલની જરૂર પડી. માતાએ નામદેવના હાથમાં કુહાડી મૂકીને કહ્યું : ‘જા, દીકરા, પલાશની થોડી છાલ ઉતારી લાવ.’ નામદેવ ગયો અને છાલ લઈ આવ્યો. પણ એનો ચહેરો ઉદાસ ઉદાસ થઈ ગયો. ત્રણ-ચાર દિવસ એ ઉદાસ ચહેરે ફરતો રહ્યો. પાંચમે ... [વાંચો...]\nનામકરણ સંસ્કાર – ડૉ. ભાલચન્દ્ર હાથી\nભારતમાં મનુષ્યજાતિની ઉત્પતિથી માંડીને અંતિમ પરિણામ સુધીના જીવનના જુદા જુદા પડાવો પર પગથિયા સમાન સોળ સંસ્કારોની રચના કરવામાં આવી છે. તે જીવનના દરેક તબક્કે શિસ્ત બતાવે છે અને તે રીતે ઉચ્ચ પ્રકારનું જીવન વ્યતિત કરવાની પણ પ્રેરણાં આપે છે. ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં તે સંસ્કારોનું જતન થતું રહ્યું છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ જુદા જુદા જિલ્લાઓમાં નાગર કુટુંબોમાં પણ ... [વાંચો...]\n‘દેશી’ એકલતા, ‘વિદેશી’ એકલતા – વીનેશ અંતાણી\nજેમનાં સ��તાનો વિદેશમાં સેટલ થયાં હોય તેવાં મા-બાપની દ્વિધા સમજવા જેવી છે. એમને પાછલી ઉંમરે સંતાનો, પૌત્ર-પૌત્રી સાથે રહેવાની અદમ્ય ઈચ્છા હોય એ સ્વાભાવિક છે. તે માટે વિદેશમાં જઈને રહે તો ત્યાં તદ્દન એકાકી જીવન જીવવાની સ્થિતિ સામે લડવું પડે છે. ચેન્નઈમાં રહેતાં એક બહેન અન્ના વારકીએ એમની એવી જ વાસ્તવિકતાની નક્કર વાતો કહેતો હૃદયસ્પર્શી લેખ લખ્યો હતો. એમનાં ત્રણ સંતાનો ... [વાંચો...]\n17 પ્રતિભાવો : નવા લેખો ક્યારે \nચોક્કસ મન અને શરીર આરામ માંગે જ અને એનું કહ્યું કરીયે તો આપણને જરુર હોય ત્યારે એ પણ આપણું કહ્યું કરે\nઆપે લખ્યું કે ‘એકલે હાથે….’હૃદયપૂર્વક ઈચ્છું કે એ હાથને બીજો હાથ જલ્દી સાંપડે\nઆશા રાખું કે પહેલા કરતા ઘણી તાજગી અને આનંદ અનુભવી રહ્યા હશો\nજો આપને યોગ્ય લાગે તો આનંદભાઈની જેમ જ એક દરખાસ્ત મુકું. આમ તો હું અત્યારે અમેરિકા છું, પણ મારી જોડે થોડું, પણ સારું, સાહિત્ય છે. જો આપને યોગ્ય લાગે અને આપની મંજૂરી હોય તો હું એ લેખો ગુજરાતીમાં ટાઈપ કરી ReadGujarati.com પર મુકવા તૈયાર છું. આમ તો મારાથી એ લેખો સીધા વેબસાઈટ પર નહિ મુકાય, એટલે જો તમે કહો તો એ લેખો હું તમને ઈમેઈલ કરી શકું. એટલે તમારે માત્ર એને વેબસાઈટ પર જ મુકવાના રહેશે. એ રીતે તમને આરામ પણ મળી રહેશે અને અમારા જેવાને ગુજરાતી સાહિત્યની થોડી-ઘણી સેવા કરવાનો મોકો પણ મળી રહશે. આ વિચાર વિષે પણ એક વિચાર કરી જોજો\nઆપના પ્રતિભાવની રાહ જોતો એક વાંચક,\nપહેલું સુખ તે જાતે નર્યા. પહેલાં શરીર પછી બીજું બધું. આ અનુભવના આધારે કહું છું કારણ કે હું તેવી જ પરિસ્થિતિમાંથી પસાર થયો છું. હવે કમ્પ્યૂટર પર બેસવાનું ટાઈમટેબલ અનુસરું છું.\nકંઇ કામ કાજ હોય તો કેજો પાછા, શરમાતા નઈ\nમારી કાંઇ જરૂર હોય તો વિના સંકોચે જણાવજે.હેલ્પ કરવાનો મોકો મળશે તો જરૂર આનંદ જ થશે.\nઆપની હકિકત વાસ્તવિક છે. આપની નમ્રતા એમાં ચાર ચાંદ પુરે છે.\nઆપની તન્દુરસ્તી પૂર્વવત જોમ પકડે એવી હાર્દિક શુભેચ્છાઓ.\nપરમકૃપાળુ પરમાત્માને તેમજ ગુરુહરિ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને નમ્ર પ્રાર્થના.\nતમારેી સુવિધા નો ઉપયોગ કરો અને તેમા ઉપર થેી ૫ નમ્બર ના ખાના મા જાઓ એટ્લે પ્રોબ્લમ સોલ્વ\nશરિરને જેટલી જરુર ખોરાકની છે તેટલી જ જરુર આરામની પણ છે. તમારા સારા સ્વાસ્થ્યની અમારે ખાસ જરુર છે. જરુરી આરામ કરો તેવી વિન્ંતિ છે.\nસમય સમય બલવાન છે તમારિ તબિયત સારિ રહે અને બધા ને ફરિ રોજ નવિ વિચાર યાત્ર��� પર જવા મળે . એવિ આપને અને તમારા તરફ\nવાચક મિત્રો ને મારિ શુભ કામના. અત્યારના યુગમા સાહેબ સારા વિચારોઆપવા વાળા અને સારા સારા વિચારો લેવા વાળા બન્ને મહાન ગણાય માટે પ્રેમથિ જે સદ્\nવિચારો આપે એ ધન્યવાદ ને પાત્ર છે માટે આપને અને લેખક મિત્રો નો ખુબ ખુબ આભાર …\nદિનેશ ભટ્ટ ના નમસ્કાર્\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nમેજર સંદીપકુમાર – દુર્ગેશ ઓઝા\n – ડૉ. વિષ્ણુ એમ પ્રજાપતિ\nકાંટે કી ટક્કર – વિદ્યા આશિષ રેગેની કહાની. – મીનાક્ષી વખારિયા\n“ચીંદરી” : ભીંત ફાડીને ઉગેલા પીપળાની સાહસકથા.. – બંસરી જોશી\nતમાચો – ગિરિમા ઘારેખાન\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચાર સુંદર ગીતો – પાર્ષદ પઢિયાર\nપુનર્જન્મ (સર્જકની પાત્ર સાથેની વાત, વાચકની દ્રષ્ટિએ..) – ભારતીબેન ગોહિલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.punchnamu.com/2019/11/15/gujarat-6/", "date_download": "2019-12-07T06:23:07Z", "digest": "sha1:UOG2IOZXY3YG34GTCEZS4BTNMEMHQZPS", "length": 11054, "nlines": 114, "source_domain": "www.punchnamu.com", "title": "અમદાવાદ નહી બને દિલ્હીની જેમ ગેસ ચેમ્બર | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે મતગણતરીના બીજા દિવસે રિલીઝ થશે\nહિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી\nમમતા બેનરજી નરેન્દ્ર મોદીને દર વર્ષે શું મોકલાવે છે\nમોદી સરકાર આ દિવસે આપશે 1100 રૂપિયા સસ્તું સોનુ\nભારતને 5 ટ્રિલિયન ડોલરની આર્થવ્યસ્થા બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું\nભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત્ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો\n200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર\nઆજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી ��ાર ફિરસે….’\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeતાજા સમાચારઅમદાવાદ નહી બને દિલ્હીની જેમ ગેસ ચેમ્બર\nઅમદાવાદ નહી બને દિલ્હીની જેમ ગેસ ચેમ્બર\nદિલ્હીમાં હાલ સૌથી મોટો ટ્રાફિક અને પ્રદૂષણનો પ્રશ્ન છે..અવાર નવાર હેડલાઈન બનતી હોય છે દિલ્હી હવે ગેસ ચેમ્બર બની ગયુ છે અને દિલ્હીની હવા ઝેરી બની રહી છે. આવી સ્થિતિ ઝડપથી વિકસતા અમદાવાદની ના બને તે માટે કોર્પોરેશન અને રાજ્ય સરકારે એક્શનપ્લાન ઘડી કાઢ્યો છે..\nઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઈન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન વચ્ચે થયેલા કાર્બન ન્યુટ્રલ વિઝન ડોક્યુમેન્ટથી શહેરમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડાનો રોડમેપ તૈયાર કરાયો છે. જે અંતર્ગત પ્રદૂષણમાં કેવી રીતે ઘટાડો થશે તેની વિગતો રજૂ કરાઈ છે. ડોક્યુમેન્ટમાં જણાવ્યા પ્રમાણે આગામી 5 વર્ષમાં ઉત્પન્ન થતા કાર્બનમાં 54 ટકાનો ઘટાડો કરાશે..\nઆ માટે લાઈટ વિભાગ 2025 સુધીમાં સૂર્ય અને પવન ઉર્જાના માધ્યમથી મ્યુનિસિપલ કોર્પોરેશનની 50 ટકા જરૂરિયાતો તેમાંથી સંતોષશે જેનાથી 1,56,728 ટન કાર્બન ઉત્સર્જન અટકશે. ડ્રેનેજ વિભાગ ગટરના 67 ટકા પાણીનું શુદ્ધિકરણ કરી સિક્વેનશિયલ બેઝ્ડ રિએક્ટર ટેકનોલોજીથી 50 ટકા કાર્બન ઉત્સર્જન ઘટાડશે.\nસોલિડ વેસ્ટ વિભાગ પીરાણા ડમ્પ સાઈટનું લેવલિંગ તથા 100 ટકા કચરાનું પ્રોસેસિંગ કરીને 60,728 ટન પ્રતિ વર્ષ કાર્બન ઉત્સર્જન અટકાવશે. જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં 100 ટકા સીએનજી અને ઈલેક્ટ્રીક કરી 70 હજાર ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાકો કરાશે. કાર્બન સિક્વેસ્ટ્રેશન માટે શહેરનું ગ્રીન કરવા 15 ટકા કરાશે. આમ અમદાવાદને પ્રદૂષણથી મુક્ત કરવા માટે અત્યારથી જ તેની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.\nપ્રજાની સુરક્ષાના ભોગે રાજનીતિનું કોંગ્રેસને ચડ્યું ગાંડપણ\nહવે નહી જવું પડે વિદેશ, ગુજરાતમાં બનશે નવા 13 આઈલેન્ડ\nરિન્યુએબલ એનર્જીનું હબ બનશે ગુજરાત , જાપાન કરશે 30 હજાર કરોડનું રોકાણ\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nમહિલાઓને વધુ સુરક્ષા પ્રદાન કરતો મોદી સરકારનો નિર્ણય\nબિનસચિવાલયની પરીક્ષા મુદ્દે SITની રચના કરી સચોટ તપાસ કરાશે – ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા : છ લાખથી વધુ પરીક્ષાર્થીઓની મહેનત એળે નહીં જાય, રાજ્ય સરકાર વિદ્યાર્થીલક્ષી નિર્ણય લેશે – સીએમ વિજય રૂપાણી\n��મતવીરોને સ્પોર્ટસ ઇન્જરીના કિસ્સામાં ઘરઆંગણે જ મળશે શ્રેષ્ઠ સારવાર, આર્થ્રો વન સ્પેશિયાલિટી કલીનીકનું ઉદ્ઘાટન કરાયું\nરિન્યુએબલ એનર્જીનું હબ બનશે ગુજરાત , જાપાન કરશે 30 હજાર કરોડનું રોકાણ\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ\nઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા\nમમતાને સુપ્રિમ ઝટકો: સર્વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2010/01/23/umalko-poem/", "date_download": "2019-12-07T07:20:19Z", "digest": "sha1:2AEVTZZ5XSBJ4C3KCUHEEVOOABAPMBHJ", "length": 9876, "nlines": 124, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: ઉમળકો – આર. એસ. દૂધરેજિયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઉમળકો – આર. એસ. દૂધરેજિયા\nJanuary 23rd, 2010 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : આર.એસ.દૂધરેજિયા | 6 પ્રતિભાવો »\nરાત્રે તો તડકો ક્યાંથી હોય….\nબસ, અંધારું રે અંધારું…..\nઅંધારું મને કહે –\nતારા વર્ષો જૂના મિત્રને ફોન કર\nતને જરૂર ઉમળકો મળશે.\nમેં એમ કર્યું –\nતેની પત્નીએ ફોન ઉપાડ્યો\n‘એ તો સુતા છે.’\nમારી મા મરી ગઈ છે\nનહીં તો હું પણ\nતેના ખોળામાં માથું મૂકી\n« Previous ચાલીના પાડોશીઓ – અંજની મહેતા\nજીવ તારું જીવતર નાનું – પ્રજ્ઞા પટેલ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nલીલા લ્હેર છે – પ્રણવ પંડ્યા\nરોજ કોઈ ઝંખના મનને છળે છે, .................... તે છતાં કહેવું કે લીલા લ્હેર છે. શ્વાસ સાથે સો નિસાસા નીકળે છે, .................... તે છતાં કહેવું કે લીલા લ્હેર છે. સૂર્ય ઊગે કે નગર આખુંય તમને, .................... હર ક્ષણે રઝળાવવા નીકળી પડે. ખુદનો પડછાયોય સૌ સાથે ભળે છે, .................... તે છતાં કહેવું કે લીલા લ્હેર છે. થાકને પડખામાં રાખી ���ૂઈ રહો, .................... ને સ્વપ્ન ધગધગતા મૂકો આંખો મહીં. પાંપણો દાઝ્યાના પુરાવા મળે ... [વાંચો...]\nઆયના માંહ્યલો ગોઠિયો – અનુ. મકરન્દ દવે\nઆયનામાં તારો ગોઠિયો બેઠો, હાડસાચો હરદમ આંખથી આંખને માપશે, જોજે, ભાંગશે ભેદ ભરમ. જીતનાં વાજાં વગડાવી લે, જિંદગીમાં ગુલતાન, ઝૂકનેવાલી દુનિયાનો થા, એક દી’નો સુલતાન, જોઈ તો આવ, શું કે’છે ત્યારે ગોઠિયો કાનો કાન આંખથી આંખને માપશે, જોજે, ભાંગશે ભેદ ભરમ. જીતનાં વાજાં વગડાવી લે, જિંદગીમાં ગુલતાન, ઝૂકનેવાલી દુનિયાનો થા, એક દી’નો સુલતાન, જોઈ તો આવ, શું કે’છે ત્યારે ગોઠિયો કાનો કાન વીંધી નાખતી નજરે થાશે વાંદર-ખેલ ખતમ- આયનામાં તારો ગોઠિયો બેઠો, હાડસાચો હરદમ વીંધી નાખતી નજરે થાશે વાંદર-ખેલ ખતમ- આયનામાં તારો ગોઠિયો બેઠો, હાડસાચો હરદમ બાપ ભલેને થાબડે પીઠ, ને દુ:ખણાં લેતી મા, પરણેતરનાં મરકલામાં, વાહ, તું વારી જા બાપ ભલેને થાબડે પીઠ, ને દુ:ખણાં લેતી મા, પરણેતરનાં મરકલામાં, વાહ, તું વારી જા પગ કે’છે શું ગોઠિયો ઓલ્યો, ... [વાંચો...]\nઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો – સંપાદન\nચોખૂણિયું મારું ખેતર ચોખૂણિયું મારું ખેતર નાનું, કાગળનું એક પાનું. વાવાઝોડું કોઈ ક્યાંથી આવ્યું; ક્ષણનું બીજ ત્યાં વાવ્યું. કલ્પના કેરાં પીને રસાયણ .............બીજ ગળી ગયું છેક. શબ્દના અંકુર ફૂટ્યા, સુપલ્લવ- .............પુષ્પનો લચ્યો વિશેષ. લૂમ્યાં-ઝૂમ્યાં ફળ, રસ અલૌકિકઃ .............અમૃતધારાઓ ફૂટે. વાવણી ક્ષણની, લણો અનંતતાઃ .............લૂટતાં લેશ ન ખૂટે. રસનું અક્ષયપાત્ર સદાનું ચોખૂણિયું મારું ખેતર નાનું. માનવીનું હૈયું માનવીના હૈયાને નંદવામાં વાર શી \n6 પ્રતિભાવો : ઉમળકો – આર. એસ. દૂધરેજિયા\nક્યારેક સમયની વ્યસ્તતા આપણને ખરા આનંદથી, પોતાનાઓથી અનેકગણી દૂર કરી નાખે છે.\nજોરદાર મજા આવિ ગઈ હો.\nરાજકોટના સન્મિત્ર દુધરેજીયાજીની સરસ રચના.. આભિનઁદન.\nઉમળકો કાવ્યનુ નામ ખુબ જ યોગ્ય.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/05/28/murabbi-article/?replytocom=25324", "date_download": "2019-12-07T06:41:05Z", "digest": "sha1:BU7UH46D5OM7DBFOJFMNIUC3C6DOKFT5", "length": 31991, "nlines": 156, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: મુરબ્બી – જ્યોતિન્દ્ર દવે", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમુરબ્બી – જ્યોતિન્દ્ર દવે\nMay 28th, 2012 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : જ્યોતીન્દ્ર દવે | 7 પ્રતિભાવો »\n[ ‘ગૂર્જર પ્રકાશન’ના ‘અમૃતપર્વ યોજના’ હેઠળ પ્રકાશિત થયેલ પુસ્તક ‘જ્યોતીન્દ્ર દવે હાસ્યવૈભવ’માંથી પ્રસ્તુત હાસ્યલેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તકનું સંપાદન શ્રી રતિલાલ બોરીસાગરે કર્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\n[dc]મ[/dc]હાપુરુષો અને કવિઓની પેઠે મુરબ્બીઓ પણ જન્મે છે. અમુક વય આવ્યા પછી જ મુરબ્બીપણું આવે છે, એમ નથી; કેટલાક મનુષ્યો પૂર્વજન્મના સંસ્કારે જગતમાં પ્રવેશ કરતાંની સાથે જ મુરબ્બીપદ લેતા આવે છે. તેઓ રડે છે, હસે છે, રમે છે, તે પણ મુરબ્બીપણાના ભાવથી જ.\nઆવા પુરુષો આખા જગતના પિતૃપદે વિરાજે છે. તે તેમના પિતાના પુત્રો હોતા નથી, પત્નીના પતિ હોતા નથી, ભગિનીના બંધુ હોતા નથી; સુહૃદના મિત્રો હોતા નથી; પરંતુ પોતાના પિતાના, પત્નીના, ભગિનીના, સુહૃદના સર્વના શિખામણ આપનારા પિતા થાય છે તમે એમને ઓળખતા હો કે નહિ, મુરબ્બી તરીકે સ્વીકારતા હો કે નહિ, પરંતુ એ તો તમને દરેક કાર્યમાં સલાહ આપવાના જ. ‘હું ન હોઉં તો જગતનું શું થાય તમે એમને ઓળખતા હો કે નહિ, મુરબ્બી તરીકે સ્વીકારતા હો કે નહિ, પરંતુ એ તો તમને દરેક કાર્યમાં સલાહ આપવાના જ. ‘હું ન હોઉં તો જગતનું શું થાય ’ એવી ચિંતા અહોનિશ એમના મુખ પર, એમના વાર્તાલાપમાં, એમના એકેએક હાવભાવમાં સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. બાળક જેવું બિચારું જગત ઠોકર ખાઈને પડી જાય છે, ત્યારે એનો હાથ ઝાલી ઊભું કરવા તથા તેને ચાલતાં શીખવવા તેમના જેવા મુરબ્બી ન હોય તો એ બાળજગત ચાલતાં શીખે પણ શી રીતે ’ એવી ચિંતા અહોનિશ એમના મુખ પર, એમના વાર્તાલાપમાં, એમના એકેએક હાવભાવમાં સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. બાળક જેવું બિચારું જગત ઠોકર ખાઈને પડી જાય છે, ત્યારે એનો હાથ ઝાલી ઊભ��ં કરવા તથા તેને ચાલતાં શીખવવા તેમના જેવા મુરબ્બી ન હોય તો એ બાળજગત ચાલતાં શીખે પણ શી રીતે પહેલા પુરુષ સર્વનામનું બહુવચન (માનાર્થે) – અમે; ને બીજા પુરુષ સર્વનામનું એકવચન (તિરસ્કારાર્થે) – તું; એ બે એમના પાળેલા શબ્દો હોય છે અને તે બીજાના પાળેલા કૂતરાની પેઠે અન્યને ખીજવી પાલકને રીઝવે છે.\nઆ બે મુરબ્બીઓ સર્વ વિષયના જ્ઞાતા હોય છે. દાળમાં મીઠું વધારે પડે તો શું કરવું – દાળ ખાવી કે નહીં – એ વિષયથી માંડી ઈંગ્લૅન્ડના વડાપ્રધાનથી બીડી પિવાય કે નહીં, ત્યાં સુધીના સર્વ વિષયો પર એ ગંભીર વિવેચન કરી શકે છે; એટલું જ નહીં, પરંતુ મુરબ્બીની છટાથી, અનુભવીની જવાબદારીથી સલાહ પણ આપી શકે છે. ‘સહેજ મીઠું વધારે હોય તો ફિકર નહીં, દાળ ખાવી, એમાં નુકશાન નથી; પણ બહુ જ વધારે – ખવાય જ એમ ન હોય તો ન ખાવી. તબિયત બગડે,’ આવા પ્રકારની વાતો કરવાનો તેમનો સ્વભાવ જ પડી ગયો હોય છે.\nસદભાગ્યે દરેકને એવો એકાદ મુરબ્બી તો મળી જ આવે છે. અમને અમારા ઘેલાકાકા મળ્યા હતા. જન્મ્યા ત્યારથી ઉપદેશ આપી પામર જીવોનું કલ્યાણ કરવા સિવાય એમણે બીજો ધંધો કર્યો ન હતો. ન કરે નારાયણ ને એ સ્વર્ગમાં જાય, તો ત્યાં પણ માણસનાં નાક કેવાં બનાવવાં એ વિષે ઈશ્વરને સલાહ આપ્યા વગર રહે નહિ. બધાંના પિતા થઈને મહાલતા ઈશ્વરને પણ વાત્સલ્ય ને પિતાના ઉપદેશનો લહાવો મળે. જગતમાં જેટલાં મનુષ્યો સુખી છે, તે એમની સલાહ માન્યાને લીધે જ, ને જેટલાં દુઃખી છે તે એમની અવગણનાને પ્રતાપે જ, એવો એમનો દઢ સિદ્ધાંત છે – જો કે અમે જરા જુદું માનીએ છીએ. એમની સલાહ પ્રમાણે ચાલવાથી અત્યારે એક પ્રતિષ્ઠિત પુરુષ જેલમાં સબડે છે, એક મોટો વેપારી ભીખ માગતો બની ગયો છે, ને એક કૂતરાનું બચ્ચું સ્વર્ગવાસી થઈ ગયું છે મુંબઈ જેવા શહેરમાં રહી આરોગ્ય શી રીતે જાળવવું, ઉજાગરો ન કરીને શરીર શી રીતે ન બગાડવું, એ વિશે પ્રવચન કરતાં રાતના 3-30 સુધી જગાડીને એમણે અમને બધાંને માંદાં પાડ્યાં હતાં. બીજી એક વખત રસ્તામાં મને ઊભો રાખીને જમણી બાજુએ ટ્રામ, ડાબી બાજુ પર મોટર, પાછળથી ગાડી અને સામેથી સાઈકલ આવે ત્યારે શું કરવું એ વિશે સલાહ આપતા હતા, ત્યારે સાત વખત મોટર હેઠળ આવી જતાં એ બચી ગયા હતા, ને ત્રણ વાર હું સાઈકલની અડફટમાં આવી ગયો હતો \nમારા શરીર વિશે બોલવાની એમને બહુ ફાવટ આવતી હોય એમ લાગે છે. ‘અમે તારી ઉંમરના હતા ત્યારે કસરત કરતા. આવા ‘માયકાંગલા’ નહોતા. મહેનત કરવાની ટેવ રાખ. મફતનું ખાધેલું પચે જ ન��િ. હાડકાં આખાં હોય તો તબિયત એની મળે સારી રહે.’ એવાં એવાં વાક્યો મને જોતાં સ્વાભાવિક રીતે જ એમના મુખ બહાર નીકળી આવતાં.\nદુર્ભાગ્યવશાત એક દિવસ એ મારે ત્યાં મહેમાન બનીને ઊતર્યા. ખાસ્સો એક મહિનો રહે એમ હતું. મેં મારો વીમો ઉતરાવીને ‘વિલ’ બનાવી મૂક્યું. એમણે તો આવ્યા તે દિવસથી જ મારી સંભાળ રાખવા માંડી. મારે કઈ કઈ બાબતમાં શું શું કરવું તે દર્શાવવા માંડ્યું : ‘જો દાતણ, આમ ન ઝાલીએ. કોગળા કરવા તે પાણી ઠેઠ ગળા સુધી લઈ જવું, દાળનો ફડકો ન મારીએ, અંતરાસ જાય ને ઉધરસ આવે. ટોપી જરા આમ નીચી પહેર. મોટા માણસ સાથે આમ બોલીએ ત્યારે લગાર વિનય રાખીએ. દીવો હોલવીએ ત્યારે ફૂંક ન મારીએ, ધુમાડો મોંમાં જાય, ઉધરસ આમ ન ખાવી, છાતીમાં દુખાવો થાય. છીંક આમ ખાવી કે બરાબર ખુલાસો થાય.’ પુષ્કળ ધામ પડતો હોય, હું મજૂરની પેઠે કામ કરતો હોઉં ને શરીરે પરસેવાના રેલા ચાલતા હોય તે વેળા આરામખુરશી પર પડ્યા પડ્યા મારા દરેક કામની ખોડ કાઢવામાં એમને બહુ આનંદ આવતો : ‘અરે એમ નહિ ચાકરી કરે તો ભાખરી પામે. એવો તે કેટલો પરસેવો થઈ ગયો કે લૂછવા ઊભા રહેવું પડે છે તારાં હાડકાં જ આખાં છે તારાં હાડકાં જ આખાં છે અમે તારા જેવડા હતા ત્યારે આમ પડી રહેતા નહીં.’ કોઈક વખત અર્ધમીંચી આંખે ઊંઘના ઘેનમાં કહેતા : ‘પરિશ્રમ કરવાથી જ ખરો આનંદ મળે છે. કામ કર્યું તેણે કામણ કર્યું. આળસુનું જીવન એળે જાય છે.’ કોઈક વખત દયાવૃત્તિથી હૃદય ઊભરાઈ જતું, ત્યારે એ મને અમુક કાર્ય શી રીતે કરવું તે જાતે બતાવતા; પરંતુ એમની રીત પ્રમાણે મારાથી તે કાર્ય કદી પણ થઈ શક્યું નથી અને નથી થયું તે સારું જ થયું છે, એમ એમણે કરેલાં કાર્યોનું પરિણામ જોતાં કોઈ પણ કહી શકે એમ છે.\nઘેલાકાકા ઘણુંખરું કંઈ કામ કરતા જ નહીં. પરંતુ કરતા ત્યારે પરિણામ આવું જ આવતું. એટલેથી જ પત્યું હોત તોયે ઠીક. પણ મારા મિત્રો મને મળવા આવતા, ત્યારે પણ એ ત્યાં આવી વચ્ચોવચ બેસી જતા ને દરેકને વણમાગી સલાહ આપતા. પોતે કેવી રીતે ચાર રૂપિયાના પગાર પરથી ચૌદ રૂપિયા સુધી ચડ્યા હતા, તે વાત કહી દરેકને એ ચાર રૂપિયાની નોકરી શોધવાનું ફરમાવતા. ધીરે ધીરે મારા મિત્રો મને મળવા આવતા બંધ થઈ ગયા. ઘેલાકાકા મને ન છોડે તો મારે એમને છોડવા એમ ધારી મેં એક દિવસ એમને કહ્યું : ‘ઘેલાકાકા મારું શરીર સારું ચાલતું નથી, ક્ષયનાં ચિહ્નો જણાય છે ને ડૉક્ટરે હવાફેર જવા માટે ખાસ કહ્યું છે.’\n ને હવાફેરનું નામ પણ બોલતો નહિ. હવાફેરથી માંદા માણસન��� તબિયત કદી સુધરી નથી. હવાફેર જઈને આપણે માંદા માણસનું શરીર લાશ જેવું બનાવીને તથા આપણે- આસપાસનાં બીજા સૌ- ઘોડા જેવાં થઈને પાછાં આવીએ છીએ \nઆ યુક્તિ અફળ જતાં મેં બીજી અનેક યુક્તિઓ અજમાવી. મિત્રોને મળીને તેમની સલાહ લીધી. તેમની સૂચનાઓ અમલમાં મૂકી જોઈ પરંતુ વસ્તુસ્થિતિ ઊલટી વધારે ખરાબ થતી ગઈ. છેવટે અમે એક નવી યોજના ઘડી; તેને અમલમાં મૂકવાનો વિચાર કર્યો. પાછું મારા મિત્રોએ મારે ત્યાં આવવા માંડ્યું. ઘેલાકાકાએ પણ મારા મિત્રમંડળનું સ્વયંનિર્ણીત મુરબ્બીપદ પાછું સ્વીકારી લીધું. ઘેલાકાકાની પરવા કર્યા વગર મારા મિત્રો ફાવે તેમ તોફાન કરતા, એકેકને બનાવતા. ક્વચિત ઘેલાકાકાની પણ મજાક કરતા. કોઈ કોઈ વખત તે પીધેલાનો પણ ઢોંગ કરતા. છતાં ધારેલી અસર ન થઈ. ઘેલાકાકાએ ઘેર જવાની રજા માંગી નહીં, પણ મને કહ્યું :\n‘તું આ લોકોને અહીં આવતા બંધ કર, બધા છિછલ્લા છે. લગાર તારી આબરૂનો વિચાર રાખ.’\nમેં જવાબ દીધો : ‘હું મારા દુશ્મનને પણ ઘરમાંથી કાઢી શકું એમ નથી, તો મારા મિત્રોને તો કેમ જ કઢાય આબરૂની મને પરવા નથી.’ પણ ઘેલાકાકા મારા કહેવાનો ગુઢાર્થ સમજ્યા નહિ.\nએક દિવસ હંમેશના રિવાજ મુજબ મિત્રમંડળ ભરાયું હતું. ઘેલાકાકા પણ બેઠા હતા. તોફાન શરૂ થવાની હું વાટ જોઈ રહ્યો હતો. પરંતુ કોણ જાણે કેમ, તે દિવસે બધા જ ડાહ્યાડમરા થઈને બેઠા હતા. બધાની મુખમુદ્રા એવી ગંભીર હતી કે કોઈએ જિંદગીમાં જરા પણ તોફાન કર્યું હોય એમ લાગતું નહોતું. જાણે કંઈક નવું બનવાનું હોય એમ વાતાવરણ પરથી મને લાગ્યું. શું નવું થવાનું હશે, તેની હું કલ્પના ન કરી શક્યો.\n‘કેમ, આજે કંઈ ડાહ્યાડમરા થઈને બેસી રહ્યા છો \n‘શું તું અમને ગાંડા થવાની સલાહ આપે છે લગાર ગંભીર થા – ઘેલાકાકા જેવો લગાર ગંભીર થા – ઘેલાકાકા જેવો ’ રસિકલાલે જવાબ દીધો. ઘેલાકાકાએ આશ્ચર્યથી રસિકલાલ સામે જોયું. જીવરામે ઘેલાકાકા સામે જોઈ કહ્યું : ‘કોઈ આપણું નામ દે ત્યારે આમ જનાવરની માફક ના જોઈ રહીએ ’ રસિકલાલે જવાબ દીધો. ઘેલાકાકાએ આશ્ચર્યથી રસિકલાલ સામે જોયું. જીવરામે ઘેલાકાકા સામે જોઈ કહ્યું : ‘કોઈ આપણું નામ દે ત્યારે આમ જનાવરની માફક ના જોઈ રહીએ ’ ઘેલાકાકા દિગ્મૂઢ થઈ ગયા. આકાશ ફાટીને માંહીથી વજીકાકી એમના માથા પર પડ્યાં હોત તોયે આથી વધારે આશ્ચર્ય એમને થાત નહિ.\n‘કોઈ આપણને શિખામણના બે શબ્દો કહે, ત્યારે આમ બાવરા બનીને જોયા ન કરીએ ’ મારા ત્રીજા મિત્રે ઘેલાકાકાને એમનો જ ઉપદેશ સં��ળાવ્યો.\n‘કોઈ આપણને બોલાવે, ત્યારે વિનયપૂર્વક તેમની સાથે વાતચીત કરીએ. બાઘાની માફક આમ બેસી ના રહીએ. હવે તમે કંઈ નાના નથી કે તમને આ બધું શીખવવું પડે.’ ચોથાએ ઘેલાકાકાને અમૂલ્ય બોધ આપ્યો.\n‘ને ધોતિયું બરાબર ઠીક કરો. ઘૂંટણ ઉપર ધોતિયું ચડાવી બેસવું એ સારા માણસનું લક્ષણ નહિ.’ પાંચમાએ કહ્યું. ઘેલાકાકાએ હોઠ ઉઘાડ્યા. કંઈ બોલવાનો પ્રયત્ન કર્યો પણ પછી મૂંગા મૂંગા બહાર ચાલ્યા ગયા.\nઆવું બેચાર દિવસ ચાલ્યું. એમણે અમારા મિત્રમંડળમાં આવવાનું છોડી દીધું. પરંતુ હવે અમે એમને છોડીએ એમ નહોતા. અમે એમની પાસે જઈ બેસવા માંડ્યું. એ બહાર જતા તો અમે પણ એમની સાથે જ જતા ને રસ્તામાં કેવી રીતે ચાલવું. કોઈ ઓળખીતો મનુષ્ય સામે મળે તો શું કરવું, લપસી પડાય ત્યારે જોડેના આદમીને ગળચીમાંથી પકડી તેની સાથે જ શી રીતે સરી પડવું ઈત્યાદિ અનેક વસ્તુઓ એમને સમજાવતા. એકેએક બાબતમાં એમને માથે સલાહ ને શિખામણનો વરસાદ વરસાવતા. આ સર્વમાં હું પોતે ભાગ લેતો નહોતો, માત્ર તટસ્થવૃત્તિથી જોઈ રહેતો, એમ કહેવું જોઈએ. અંતે ‘મારે ખાસ કાર્યપ્રસંગે ઘેર જવાનું છે.’ કહી એમણે માફી માગી. અમે રહી પડવાનો એમને ખૂબ આગ્રહ કર્યો; પરંતુ એમણે માન્યું નહીં. આખરે એમને જવાનો દિવસ આવી પહોંચ્યો. અમે બધા એમને સ્ટેશન પર વળાવવા ગયા. આગગાડીમાં કેમ વર્તવું તે વિશે મારા પ્રત્યેક મિત્રે પૃથક પૃથક રીતે તેમ જ સંયુક્ત રીતે એમને સલાહ આપી. ડબ્બામાં બેઠેલા બીજા આદમીઓને એમની સોંપણી કરીને હરખાતે હૈયે અમે ઘેર આવ્યા.\nબે દિવસ રહી વજીકાકીનો મારા પર પત્ર આવ્યો. તેમાં ઘેલાકાકાની સારી મહેમાનગીરી કર્યા બદલ મારો ઉપકાર માન્યો હતો ને હવે મારા મગજની સ્થિતિ સારી હશે એવી આશા દર્શાવી હતી.\n[કુલ પાન : 154. કિંમત રૂ. 42. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]\n« Previous કેટલીક બાળવાર્તાઓ – સંકલિત\nબધાને પૂછપૂછ ન કરશો – મોહમ્મદ માંકડ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nશોપિંગ – મૃગેશ શાહ\n(૧૯ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ મૃગેશભાઈએ લખેલો એક હાસ્યલેખ આજે તેમના અને રીડગુજરાતીના જન્મદિને તેમને જ સાદર અર્પણ. રીડગુજરાતી આજે તેરમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે એ વિષયે મારી વાત આજે જ એક અન્ય લેખમાં મૂકી રહ્યો છું.) ‘શોપિંગ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ એવું લગભગ દરેક શ્રીમતીજી માને છે. કોલેજમાં આજ કાલ જેમ રોઝ ડે, પિન્ક ડે, બ્લેક ડે જે��ા ડે ઉજવાય ... [વાંચો...]\nકચરો – દુર્ગેશ ઓઝા\n હવે તમારી પાસે નવીનતાની આશા રાખવી જ નકામી. કાં તો છત્રી કે એવું બીજું કંઈક ભૂલી જવાની, ડૉક્ટર-દર્દીની કાં લગ્નસંબંધી એવી એની એ જ જૂની રેકર્ડ તમે વગાડ્યા કરો છો. ને એમાંય પત્ની તો કેન્દ્રસ્થાને જ હોય.’ મિત્ર પરેશે મને આમ સંભળાવ્યું એટલે મેં બચાવ કર્યો, ‘પત્નીને કેન્દ્રસ્થાને સ્થાપવી જ પડે, નહીંતર..... પરંતુ તારી ... [વાંચો...]\nના હોય – ડૉ. નલિની ગણાત્રા\n(‘લાફપાંચમ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) આ શીર્ષક એક તકિયા-કલામ છે. ના હોય ખસ-ખરજવાનો રોગી ખણ્યા વગર ખિન્ન થઈ જાય છે, મૂળચંદ ટેન્શન વગર એક મિનિટ પણ ખુશ નથી રહી શકતો, દવાના આશિકો બીમારી વગર વિચલિત થઈ જાય છે, પત્નીની ઈચ્છા વગર પતિ પાંદડું ... [વાંચો...]\n7 પ્રતિભાવો : મુરબ્બી – જ્યોતિન્દ્ર દવે\nખુબ સરસ મને હવે ઘણા લોકો નુ મુરબ્બેી પણુ નજર સામે દેખય છે \nચ્હેલ્લો વજિકકિનો તૌન્ત વન્ચિનેહુન્હસિઅપ્દ્યો\nસરસ લેખ. આમ જોવા જઇએ તો દરેક વ્યક્તિમાં વત્તે-ઓછે અંશે ઘેલાકાકા હોય જ છે, પરંતુ તેની પોતાને પણ ખબર હોતી નથી.\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nમેજર સંદીપકુમાર – દુર્ગેશ ઓઝા\n – ડૉ. વિષ્ણુ એમ પ્રજાપતિ\nકાંટે કી ટક્કર – વિદ્યા આશિષ રેગેની કહાની. – મીનાક્ષી વખારિયા\n“ચીંદરી” : ભીંત ફાડીને ઉગેલા પીપળાની સાહસકથા.. – બંસરી જોશી\nતમાચો – ગિરિમા ઘારેખાન\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચાર સુંદર ગીતો – પાર્ષદ પઢિયાર\nપુનર્જન્મ (સર્જકની પાત્ર સાથેની વાત, વાચકની દ્રષ્ટિએ..) – ભારતીબેન ગોહિલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/featured/how-to-apply-online-for-a-passport/", "date_download": "2019-12-07T07:34:13Z", "digest": "sha1:ZU4IYR4HECKZXWBKX76C5SM6DUDMT37H", "length": 6969, "nlines": 161, "source_domain": "cybersafar.com", "title": "પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરશો? | CyberSafar", "raw_content": "\nપાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરશો\nપાસપોર્ટ મેળવવાની વિધિ હવે પહેલાં જેટલી લાંબી અને કંટાળાજનક રહી નથી. જો દસ્તાવેજો તૈયાર હોય તો હવે કોઈ એજન્ટની મદદ વિના સહેલાઈથી આ વિધિ પૂરી કરી શકાય છે.\nતમે હજી પણ તમારો પાસપોર્ટ કઢાવ્યો નથી પાસપોર્ટ નવો કઢાવવાનો હોય કે રીન્યુ કરવાનો હોય, આપણા શહેરમાં પાસપોર્ટ ઓફિસની બહાર લોકોની ભીડ અને લાઇન જોઈને આપણો ઉત્સાહ ઓસરી જતો હોય છે.\nઅગાઉ, આ કામ એજન્ટની મદદ વિના કરવું મુશ્કેલ હતું, પણ હવે પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કરવાનું ફરજિયાત થયા પછી, આખી વિધિ ઘણી સરળ બની ગઈ છે. ખાસ તો, જો તમારી પાસે જોઈતા દસ્તાવેજો તૈયાર હોય તો પાસપોર્ટ મેળવવો હવે ખરેખર ઘણો સરળ છે.\nઆ આખી વિધિ મુખ્ય ત્રણ પગલાંમાં પૂરી થાય છે:\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2013/04/", "date_download": "2019-12-07T07:30:41Z", "digest": "sha1:EWRJXFG7WO3ZX43IQ3JIOGESFNTWQ5US", "length": 29875, "nlines": 199, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "એપ્રિલ | 2013 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\n24 એપ્રિલ 2013 1 ટીકા\nમિત્રો, ‘ફોટો ઓળખો’ વાળો પ્રોગ્રામ તો હું ચાલુ રાખીશ જ. પણ સાથે સાથે બીજું કંઇક પણ લખું, એવું વિચાર્યું છે. એટલે આજે મેં કરેલ\nએક પ્રવાસ વર્ણન મૂકું છું.\nજંગલો, ડુંગરા, ખીણ, સરોવર – આ બધે રખડવાનો આનંદ માણવો હોય તો ગુજરાતમાં જ ઘરઆંગણે ઘણી જગ્યાઓ છે. આવી એક સરસ જગ્યા છે ‘વિસલખાડી’. રાજપીપળાથી નેત્રંગ જવાના રસ્તે, વીસ કિલોમીટર દૂર આ સ્થળ આવેલું છે. રાજપીપળાથી આ રસ્તે, કરજણ નદી પરનો પુલ પસાર કર્યા પછી, રસ્તાની બંને બાજુ જંગલ શરૂ થઈ જાય છે. આ જંગલમાંના વાંકાચૂકા, ઊંચાનીચા રસ્તે જવાનો ઘણો જ આનંદ આવે છે. છેલ્લે એક કિલોમીટર બાકી રહે ત્યારે મુખ્ય રસ્તાની ડાબી બાજુ જંગલ તરફ વળતાં જ ‘વિ���લખાડી’નું બોર્ડ નજરે પડે છે. જંગલના આ કાચા, સાંકડા, ઊંચાનીચા રસ્તે એક બાજુ ડુંગર અને બીજી બાજુ કરજણ નદીના બંધનું ક્યાંક ક્યાંક ભરાયેલું પાણી બહુ જ સુંદર દશ્ય સર્જે છે. આ રસ્તે ગાડી ચલાવવાની મજા જ કંઈ ઑર છે પણ જો કાળજી ના રાખો તો ગયા સમજો પણ જો કાળજી ના રાખો તો ગયા સમજો આ એક કિલોમીટરના ડ્રાઈવિંગ પછી જંગલોની વચ્ચોવચ થોડી ખુલ્લી જગ્યા દશ્યમાન થાય છે. બસ, આ જ વિસલખાડી.\nઆ ખુલ્લી પણ ઊંચીનીચી જગ્યામાં વનવિભાગે બે કોટેજ બાંધેલા છે. તેમાં કુલ આઠ જણ આરામથી રહી શકે છે. રસોડા તરીકે વપરાય એવી એક રૂમ અલગ બાંધવામાં આવી છે. એક બાજુ, છતવાળા એક મોટા ચોતરા જેવી જગ્યા બનાવવામાં આવી છે, ત્યાં ખુરશીઓ નાંખી બધા સમુહમાં બેસી શકે છે. ખુલ્લી જગ્યામાં છએક તંબૂ બાંધવામાં આવ્યા છે. વધુ લોકો અહીં પ્રવાસે આવ્યા હોય અને કોટેજમાં જો જગ્યા ન મળે તો તંબૂમાં રાત વિતાવી શકાય છે. વનવિભાગના પાંચેક કર્મચારીઓ અહીં રહે છે, તે સિવાય અહીં કોઈ ગામ નથી, માનવવસ્તી નથી, ચા-નાસ્તા કે પાનબીડીની દુકાન કે એવું કંઈ જ નથી. પાવર સપ્લાય પણ નથી. સોલાર પેનલથી રાત્રે દસ વાગ્યા સુધી લાઈટ ચાલુ રહી શકે. એ પછી ઘોર અંધકાર. ચારે બાજુ જંગલો, એક બાજુ કોટેજની નજીક ખીણ અને ખીણના ઢોળાવ પછી કરજણ નદીના બંધથી ભરાયેલું સરોવર. સર્વત્ર કુદરતે વેરેલું સૌન્દર્ય. આ સૌન્દર્યમાં ઓતપ્રોત થઈ જવાનો આનંદ અવર્ણનીય છે. અહીં મોબાઈલ ટાવર પણ નથી. તેથી અહીં એક-બે દિવસ રહો એટલે જાણે દુનિયાથી દૂર\nફક્ત કુદરતના ખોળે હોઈએ તેવું અનુભવી શકાય.\nઅમે શિયાળાની એક ઠંડી-ઠંડી ગુલાબી સવારે વડોદરાથી વિસલખાડીના પ્રવાસે નીકળી પડ્યા. અમારું કુલ 45 જણનું ગ્રુપ હતું. વડોદરાથી 80 કિ.મી દૂર રાજપીપળા પહોંચ્યા. ત્યાંથી વિસલખાડી પહોંચ્યા ત્યારે સવારના અગિયાર વાગ્યા હતા. ખુલ્લી જગ્યામાં ગાડીઓ બરાબર ગોઠવીને પહેલાં તો સમગ્ર સ્થળનો એક ચકરાવો લઈ લીધો. બધાની જીભે ફક્ત એક જ શબ્દ હતો : ‘અદ્દભુત જંગલમાં મંગલ ’ કોટેજ ચારે તરફથી ફરીને જોઈ લીધી. ખીણ (ખાડી) તરફની દિશામાંથી પવન સતત આવ્યા કરતો હતો. કોટેજની બારીઓમાંથી પવન પસાર થાય ત્યારે વ્હીસલ વાગતી હોય એવો અવાજ આવે છે. તપાસ કરતાં ખબર પડી કે અહીં વ્હીસલનો અવાજ આવ્યા કરતો હોવાથી, આ જગ્યાનું નામ ‘વ્હીસલ ખાડી’ પાડ્યું હતું. જે પછીથી અપ્રભંશ થઈને ‘વિસલ’ થઈ ગયું અને આમ આ સ્થળનું નામ પડી ગયું ‘વિસલખાડી.’\nઅમારામાંના બે સભ્યોએ ���ગાઉથી આ જગ્યાએ આવીને ચા-નાસ્તો અને રહેવા-જમવાનું બુકીંગ કરાવેલ હતું. જંગલમાં ખુલ્લામાં રહેવાનું હોવાથી સાથે લાવવાની વસ્તુઓની વિગતો પણ બધાને જણાવેલી હતી. જાતમહેનત, સમય અને પૈસા વાપરીને કામ કરવાની લાગણી જ બધાને એકત્રિત રાખી શકે છે અને તેથી જ આવા કાર્યક્રમો થતા રહે છે. થોડીવારમાં જ ચા અને ગરમાગરમ ભજીયાંનો નાસ્તો તૈયાર થઈ ગયો. ભૂખ તો લાગી જ હતી બધાએ ચોતરા પર બેસી ભજીયાં ઝાપટ્યાં અને ચા ગટગટાવી.\nઅમે બધા દુનિયાદારીની બધી જવાબદારીઓ ઘરે મૂકીને જ આવ્યા હતા. હવે કાર્યક્રમ હતો થોડી બૌદ્ધિક રમતોનો. એવી એકાદ રમતની ટૂંકમાં વાત કરું. એ રમતનો નિયમ હતો કે કોઈ શહેરનું નામ અંગ્રેજીમાં આપ્યું હોય તો તે શહેરનું નામ ગુજરાતીમાં શોધી કાઢવાનું. દા…ત, ‘Write Nine’ તો તે શહેરનું ગુજરાતી નામ છે ‘લખનૌ’. આ પ્રકારની અનેક રમતોમાં સૌને મજા પડી ગઈ. લગભગ બે વાગ્યે ભોજન તૈયાર થયું. શીરો, રોટલી, રીંગણ-બટાટાનું શાક, મગ, દાળ, ભાત, પાપડ અને સલાડ પીરસાયાં. થોડા સભ્યોએ પીરસવાનું કામ સ્વૈચ્છિક રીતે કર્યું. ભોજનને ન્યાય આપીને જેને જ્યાં ફાવે ત્યાં આરામ કર્યો.\nસાંજ પડી એટલે અમે ખીણના ઢોળાવમાં થોડું ઊતરીને સરોવરના પાણીનો સ્પર્શ કરી આવ્યા. એ સરોવરમાં સ્નાન કરી શકાય એમ હતું નહીં, કારણ કે ઘાસ અને કાદવને કારણે પાણીની ઊંડાઈ ક્યાં વધી જાય તે નક્કી નહોતું. એ રીતે ત્યાં પગ મૂકવો જોખમી હતો, પરંતુ ગમી જાય એવી વાત એ હતી કે ક્યારેક નાની કે મોટી બોટ અહીં મળી રહે છે જેમાં બેસીને ખુલ્લા વિશાળ સરોવરની સહેલ કરી શકાય છે. આ અનુભવ ખૂબ જ આહલાદક છે. કરજણ નદીની નજીક એક ટેકરી પર ‘જુનારાજ’નામનું ગામ છે. કરજણ નદી પર બંધ નહોતો બંધાયો ત્યારે રાજપીપળાથી જુનારાજ ચાલતા કે બસમાં જઈ શકાતું હતું. 1987માં બંધ બંધાયા પછી આ રસ્તો ડૂબી ગયો. જુનારાજની ત્રણ બાજુ પાણી ભરાઈ ગયાં. એટલે હવે જુનારાજ જવું હોય તો પેલી બોટમાં બેસીને જ જવું પડે. જુનારાજ જવાની બોટની સફર ખૂબ જ રોમાંચક છે.\nમોડી સાંજે પરત ફર્યા બાદ અંતાક્ષરી અને જોક્સનો વારો આવ્યો. વિસલખાડીની ખુલ્લી જગ્યામાં હવે ‘કેમ્પફાયર’નો કાર્યક્રમ હતો. લાકડાંનું તાપણું સળગાવીને બધા ગોળ કુંડાળામાં ગોઠવાઈ ગયા. જાણે કે ગામડામાં તાપણું સળગાવીને બધા આજુબાજુ બેઠા હોય એવું દશ્ય લાગતું હતું. રસોઈ કરવાવાળા મહારાજ, આદિવાસી જેવા આઠદસ કલાકારોને લઈ આવ્યા હતા. તેમણે ઢોલ-નગારાં અને પીપુડી સાથે ગ��બા જેવું નૃત્ય કરવાનું શરૂ કર્યું. એ પછી તો અમેય કંઈ ઝાલ્યા રહીએ ખરાં બધા મન મૂકીને નાચવા-કૂદવામાં જોડાઈ ગયા બધા મન મૂકીને નાચવા-કૂદવામાં જોડાઈ ગયા વાતાવરણ તો જે જામ્યું હતું……અવર્ણનીય વાતાવરણ તો જે જામ્યું હતું……અવર્ણનીય મહેફિલનો રંગ રહી ગયો. સૌ ભૂખ્યા થયા હતા. હવે વારો હતો વાળુ કરવાનો. ખીચડી, કઢી, રોટલા, સેવ-ટામેટા અને રીંગણ-બટાકાનું શાક, ગોળ, પાપડ અને છાશ મહેફિલનો રંગ રહી ગયો. સૌ ભૂખ્યા થયા હતા. હવે વારો હતો વાળુ કરવાનો. ખીચડી, કઢી, રોટલા, સેવ-ટામેટા અને રીંગણ-બટાકાનું શાક, ગોળ, પાપડ અને છાશ કાઠિયાવાડી ભોજનનો સ્વાદ સૌને રહી ગયો.\nરાતના ઓળા પૃથ્વી પર ઊતરી રહ્યા હતા. થોડી ઠંડી પણ લાગવા માંડી હતી. સૌ સુવાની તૈયારી કરવા લાગ્યા. કોટેજમાં સુવા માટે કોઈ તૈયાર નહોતું અને તંબૂમાં સૂવા માટે પડાપડી હતી. તંબૂમાં સાદા સીધા પલંગ હતા અને તે પણ ભોંય પર જ મૂકેલા. તંબૂમાં જગ્યા ખૂટી પડી તો કેટલાકે બહાર ખુલ્લામાં જ પલંગ ઢાળી દીધા આમ જુઓ તો બધાને સગવડ ભોગવવાની ગમે પરંતુ અહીં તો અગવડ ભોગવવાની મજા આવતી હતી આમ જુઓ તો બધાને સગવડ ભોગવવાની ગમે પરંતુ અહીં તો અગવડ ભોગવવાની મજા આવતી હતી આ જ તો કુદરતી વાતાવરણની અસર છે. અહીં ચારે બાજુ નિ:શબ્દ જંગલ હતું, એક બાજુ ખીણ અને સરોવરની દિશામાંથી થોડી થોડી ઠંડી હવા આવી રહી હતી. કોઈ જગ્યાએ લાઈટો નહોતી. હતો માત્ર રાત્રીનો ઘોર અંધકાર. ઉપર આકાશમાં અગણિત તારાઓ ટમટમતા હતા. તંબૂમાં અને બહાર ખુલ્લી જગ્યામાં સૌ ઘસઘસાટ ઊંઘતા હતા. દૂ….ર કોઈ સરોવરના સામે કિનારે કોઈક એકલાઅટૂલા ઝૂંપડામાં ઝાંખુ ફાનસ બળતું દેખાતું હતું. આવા ખુલ્લા સૂનકાર પ્રદેશમાં અડધી રાત્રે ખીણ તરફ તથા આજુબાજુ આંટો મારવાની કેવી મજા આવે આ જ તો કુદરતી વાતાવરણની અસર છે. અહીં ચારે બાજુ નિ:શબ્દ જંગલ હતું, એક બાજુ ખીણ અને સરોવરની દિશામાંથી થોડી થોડી ઠંડી હવા આવી રહી હતી. કોઈ જગ્યાએ લાઈટો નહોતી. હતો માત્ર રાત્રીનો ઘોર અંધકાર. ઉપર આકાશમાં અગણિત તારાઓ ટમટમતા હતા. તંબૂમાં અને બહાર ખુલ્લી જગ્યામાં સૌ ઘસઘસાટ ઊંઘતા હતા. દૂ….ર કોઈ સરોવરના સામે કિનારે કોઈક એકલાઅટૂલા ઝૂંપડામાં ઝાંખુ ફાનસ બળતું દેખાતું હતું. આવા ખુલ્લા સૂનકાર પ્રદેશમાં અડધી રાત્રે ખીણ તરફ તથા આજુબાજુ આંટો મારવાની કેવી મજા આવે આ રોમાંચક અનુભવનું વર્ણન કરવામાં શબ્દો ઓછા પડે. એ તો જાતે માણો તો જ જાણો આ રોમાંચક અનુભવનું વર્ણન કરવામાં શબ્દો ઓછા પડે. એ તો જાતે માણો તો જ જાણો અમદાવાદ કે વડોદરામાં આવો અનુભવ સ્વપ્નેય ન થાય.\nબીજા દિવસની સવાર પડી. સૌ નાહી-ધોઈને પરવાર્યા અને ચા-નાસ્તો કર્યો. હવે આગળનો કાર્યક્રમ હતો ડુંગરાઓમાં ટ્રેકિંગ કરવાનો. થોડાક મોટેરાંઓ સિવાય બધા જ ટ્રેકિંગ માટે નીકળી પડ્યા. એક બાજુ વૃક્ષોની વચ્ચે થઈને ડુંગર પર જવાય એવી કેડી હતી. સૌએ ઢોળાવ પર ચઢવાનું શરૂ કર્યું. હાંફતા, ઊભા રહેતાં, ફોટા પાડતાં અને હસીમજાક કરતાં સૌ ઉપર ચઢી ગયા. ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ કવિતા યાદ આવી ગઈ. જંગલ વીંધીને ઉપર પહોંચવાની મજા આવી ગઈ. આશરે એકાદ કલાક જેટલું ચાલ્યા હોઈશું પણ તોય જરાય થાક લાગ્યો નહોતો. મન મક્કમ કરીને, પ્રભુ પર શ્રદ્ધા રાખીને ‘બસ ચઢવું જ છે ’ એવો નિર્ધાર કરીને મનોબળ કેળવીએ એટલે ચડી જ જવાય. વળી, ચઢી ગયા પછી એમ લાગે કે ‘આ હું કેવી રીતે કરી શક્યો ’ એવો નિર્ધાર કરીને મનોબળ કેળવીએ એટલે ચડી જ જવાય. વળી, ચઢી ગયા પછી એમ લાગે કે ‘આ હું કેવી રીતે કરી શક્યો ’ એ એક ચમત્કાર જ કહી શકાય. પરંતુ આવા ચમત્કારો તો આપણા જીવનમાં થયા જ કરતા હોય છે. ટેકરાની ટોચ પરથી દેખાતું કુદરતી દશ્ય ભવ્યાતિભવ્ય હતું. એક બાજુ સરોવર, ચોતરફ ટેકરીઓ, ખીણો તો ક્યાંક દૂર દેખાતો રોડ-બસ… બધું જ અદ્દભુત હતું. ખાસ વાત તો એ લાગી કે ચારેબાજુ દૂર દૂર સુધી નજર પહોંચે ત્યાં સુધી કોઈ ગામ દેખાતું ન હતું. સૌ આ રોમાંચક અનુભવ માણીને નીચે ઊતર્યા. ફરીથી થોડીક રમતો અને ખાણીપીણી કરીને પરવાર્યા.\nહવે છૂટા પડવાની ઘડી આવી હતી. બે દિવસ ખૂબ આનંદમાં પસાર કર્યા. દુનિયાથી દૂર, મોબાઈલથી દૂર, કુદરતના ખોળે ખૂબ મસ્તીમાં જીવ્યા હતા. આવો આનંદ બીજે ક્યાં મળે એકબીજાની હૂંફ અને લાગણી માણી હતી. એકબીજાની નજીક આવ્યા હતા. ઐક્ય અને ભાતૃભાવ અનુભવ્યો હતો. એકબીજાને મદદરૂપ થવાની તત્પરતા જોઈ હતી. છેવટે ભારે હૈયે સૌની વિદાય લીધી અને સૌ એકબીજાને ‘આવજો… આવજો…’ કહીને છૂટા પડ્યા. તમામ ગાડીઓ રાજપીપળા તરફ રવાના થઈ અને એક મધુર પ્રવાસના સંસ્મરણો સૌની સ્મૃતિમાં કાયમ માટે અંકાઈ ગયાં.\nરાજપીપળાની નજીકમાં નર્મદા બંધના ઉપરવાસમાં સાતપુડા પર્વતની ઘણી ટેકરીઓ અને તેમાં વચ્ચે વચ્ચે વહેતી નદીઓ અને ધોધ આવેલા છે. આ વિસ્તારમાં ફરવાની ખૂબ જ મજા આવે છે. જેમ કે આવી એક જગ્યા છે ‘જરવાણી ધોધ’. આ ઉપરાંત, રાજપીપળાથી ડેડિયાપાડા થઈને નિનાઈ ધોધ જવાય છે. આ સ્થળ પણ ખૂબ જ, ખૂબ જ ગમે ���વું છે. YHAI (Youth Hostel Association of India) નો સંપર્ક કરવાથી આ બાબતે વધુ જાણકારી મળી શકે છે.\nફોટો ઓળખો ૮ નો જવાબ અને ફોટો ઓળખો ૯\n21 એપ્રિલ 2013 5 ટિપ્પણીઓ\nફોટો ઓળખો ૮ નો જવાબ અને ફોટો ઓળખો ૯\nગયે અઠવાડિયે મેં મૂકેલ ફોટો ‘દેવઘાટ ધોધ’ નો હતો. આ ધોધ ઉમરપાડા પાસે આવેલો છે. અહીં આંજણીયા નદી ધોધ રૂપે પડે છે. એક વાર ધોધ રૂપે પડ્યા પછી એકાદ કી.મી. વહીને ફરીથી ધોધ રૂપે પડે છે. બહુ જ સરસ જગા છે. જોકે ધોધ સુધી પહોંચવા માટેનો છેલ્લા ૬ કી.મી.નો રસ્તો કાચો અને પથરાળ છે, પણ ગાડી જઈ શકે. જવાબ આપનાર મિત્રો (૧) નરેશ ચૌહાણ અને (૨) અશોક મોઢવાડિયા. આભાર.\nઆ સાથે એક નવો ફોટો મૂકું છું, ઓળખીને મને જવાબ લખશોજી. address : pravinkshah@gmail.com\nફોટો ઓળખો ૭ નો જવાબ અને ફોટો ઓળખો ૮\nફોટો ઓળખો ૭ નો જવાબ અને ફોટો ઓળખો ૮\nદોસ્તો, ગયે અઠવાડિયે મેં મૂકેલ ફોટો ‘ગળતેશ્વર શિવ મંદિર’ નો હતો. જવાબ આપનાર મિત્રો : (૧) નરેશ ચૌહાણ (૨) કૌશલ પારેખ.\nમિત્રોનો આભાર. આ મંદિર મહી નદીને કાંઠે, મહી અને ગળતી નદીના સંગમ આગળ આવેલું છે. ડાકોરથી ગોધરાના રસ્તે, ડાકોરથી આશરે ૧૬ કી.મી. દૂર છે. ડાકોર પછી, ઠાસરા, પછી અંબાવ અને અંબાવથી ૪ કી.મી. સાઇડમાં જવાનું. આ મંદિર આશરે ૧૦૦૦ વર્ષ જૂનું છે. એ જમાનાની શિલ્પકલા કેવી હતી, એનું આબેહૂબ દર્શન અહીં થાય છે. શીવજીનાં દર્શન કરીને અપાર શાંતિ મળે છે.\nહવે એક નવો ફોટો આ સાથે મૂક્યો છે. આ ધોધ ગુજરાતમાં આવેલો છે. એ કયો ધોધ છે, અને ક્યાં આવેલો છે જવાબ લખવા માટે મારું ઇ-મેલ એડ્રેસ : pravinkshah@gmail.com\nફોટો ઓળખો – ૬ નો જવાબ અને ફોટો ઓળખો – ૭\nફોટો ઓળખો – ૬ નો જવાબ અને ફોટો ઓળખો – ૭\nગયે અઠવાડિયે મેં મૂકેલ ફોટો એક પ્રખ્યાત જૈન મંદિરનો છે. આ સ્થળ અયોધ્યાપુરમના નામે જાણીતું છે. તે બરવાળાથી ૨૦ કી.મી. દૂર ભાવનગરના રસ્તે આવેલું છે. મંદિર ખૂબ જ ભવ્ય અને આકર્ષક છે. અહીં આદિનાથ ઋષભદેવ ભગવાનની ભવ્ય મૂર્તિનાં દર્શન કરીને મન પ્રફુલ્લિત થઇ જાય છે. આદિનાથ દાદા એટલે જૈનોના પહેલા તીર્થંકર. અહીં રહેવાજમવાની સગવડ છે. જૈનોનાં બધાં તીર્થોમાં જમવાની વ્યવસ્થા હોય જ છે. દર્શને આવનારાઓને તકલીફ ના પડે તેની સારી કાળજી લેવાય છે. તમે આ રસ્તે નીકળો તો અયોધ્યાપુરમ થોભીને આ મંદિર જરૂર જોજો.\nમને જવાબ લખીને મોકલનાર મિત્રોનાં નામ :\nફોટો ઓળખો – ૭\nઆ સાથે એક નવો ફોટો મૂકું છું. તે શાનો છે, અને તે સ્થળ ક્યાં આવેલું છે તે લખજો. મારું e-m સરનામું : pravinkshah@gmail.com\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે ���ર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nવિરાસત વન અને ચાંપાનેર\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\n« માર્ચ મે »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2018/09/", "date_download": "2019-12-07T07:39:56Z", "digest": "sha1:OCEXY6TCV7VMRKPQE4KP2W2IFR2GTAX2", "length": 34285, "nlines": 209, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "સપ્ટેમ્બર | 2018 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nતમે અલગ અલગ માણસોને પૂછો કે ‘ભાઈ, તમે રોજ જે કામ કરો છો, જે મહેનત કરો છો, તે શેના માટે કરો છો’ તો એના જે જવાબો મળશે તે કંઇક આવા હશે.\n‘બાળકોના સારા ભવિષ્ય માટે’\n‘કુટુંબના સભ્યો માટે’ વગેરે વગેરે.\nવળી એમને આગળ પૂછો કે ‘આ બધું શા માટે કરો છો’ તો છેવટે અંતિમ જવાબ તો એવો જ આવે કે ‘જિંદગીમાં સુખ, સંતોષ અને આનંદ મેળવવા માટે.’\nદરેક વ્યક્તિને સુખ, સંતોષ અને આનંદ સભર જિંદગી જીવવાની ઈચ્છા હોય છે. સુખ મેળવવા માટે તે રોજેરોજ મહેનત કરતો રહે છે. વળી, દરેકની સુખની વ્યાખ્યા પણ જુદી જુદી હોઈ શકે છે. સુખ, આપણા વિચારો, રસ, રુચિ અને આપણે કેવા માહોલમાં રહીએ છીએ, તેની સાથે સંકળાયેલું હોય છે. જુદા જુદા માણસોને જુદી જુદી બાબતોમાં સુખ મળે છે. તમે માણસો સાથે ચર્ચા કરી, સર્વે કરશો તો કોને શેમાંથી સુખ મળે છે, તે જાણવા મળશે. આવી થોડી બાબતો અહીં લખું\n(૧) મોટા ભાગના માણસોને કમાઈને પૈસા ભેગા કરવામાં આનંદ આવતો હોય છે.\n(૨) ઘણાને સત્તા પ્રાપ્ત કરવામાં આનંદ મળે છે.\n(૩) ઘણા લોકોને તંદુરસ્તી સાચવવાનું ગમે છે. તેઓ બીજી બધી બાબતો કરતાં, તંદુરસ્તીને સૌથી વધુ પ્રાધાન્ય આપે છે.\n(૪) ઘણા લોકોને કુટુંબ, સગા અને મિત્રો સાથે સંબંધ સાચવવામાં મજા આવે છે. તેઓ આવા સંબંધો સાચવવામાં હંમેશાં ખુશ રહે છે. પોતાનું જતું કરીને પણ સંબંધો નિભાવે છે.\n(૫) અમુક લોકોને બીજાને મદદ કરવામાં સંતોષ મળતો હોય છે. તેઓ ગરીબગુરબાંને સહાય કરતા જ રહે છે.\n(૬) ઘણા લોકો આખો દિવસ પ્રભુ ભજનમાં મસ્ત રહે છે. તેઓ દેવદર્શને જાય, સત્સંગ કરે, ભજનો ગાય, મનમાં ભગવાનનું નામ લીધા કરે અને આનંદ માણે.\n(૭) એવા ઘણા લોકો છે જેમને જમીનો, મકાનો, સોનું અને મિલકતો ભેગી કરવામાં આનંદ આવતો હોય.\n(૮) ઘણા યુવાનોને રમતગમતોમાં મજા આવતી હોય છે. એમાંના કોઈક તો કોઈક રમતમાં નિષ્ણાત બની જાય અને તેને જ કેરીયર બનાવી દે.\n(૯) કોઈકને ફરવાનો અને રખડવાનો શોખ હોય છે. એમને એમાં જ આનંદ આવતો હોય છે. તેઓ પર્વતો, જંગલો, કેડીઓ, દરિયાકિનારો, નદીનાળાં, ઝરણાં, તળાવો, ધોધ – એમ વિવિધ જગાઓએ ફર્યા કરે અને આનંદ માણે.\n(૧૦) ઘણાને નૃત્ય, સંગીત અને ગાયનમાં મજા આવતી હોય છે. તેઓ આવી કોઈક પ્રવૃત્તિમાં લાગી જતા હોય છે.\n(૧૧) કોઈકને કંઇક નવું સંશોધન કરવામાં રસ પડતો હોય છે. તેઓ હમેશાં તેમાં પ્રવૃત્ત રહે છે.\n(૧૨) કોઈક કવિ, લેખક, ગઝલકાર કે પત્રકાર બની જતા હોય છે.\n(૧૩) ઘણાને એશોઆરામથી પડી રહેવાનું ગમતું હોય છે.\nહજુએ ઘણી બાબતો આ લીસ્ટમાં ઉમેરી શકાય. ઘણા એક કરતાં વધુ પ્રવૃત્તિઓ એકસાથે કરતા હોય એવું બને. જેમ કે કોઈ શિક્ષક રોજીરોટી માટે ભણાવવાનું કામ કરે, પણ જો તેને ગાવાનો શોખ હોય તો જોડે જોડે તે આ પ્રવૃત્તિ પણ કરે જ. ટૂંકમાં, દરેક જણ સુખ અને આનંદ મેળવવા માટે, પોતાને ગમતી પ્રવૃત્તિઓ કરતા હોય છે.\nઘણી વાર એવું બને કે માણસ મહેનત કરે, ઢસરડા કરે, તો પણ તેને જોઈતી વસ્તુઓ પ્રાપ્ત થતી નથી, અને તે દુખી થઇ જાય છે. એવે વખતે શું કરવું તેનો રસ્તો તેને સૂઝતો નથી. પણ જો આપણે સુખી જ રહેવું છે, તો દુઃખને હળવાશથી લેવું જોઈએ. કોઈકે કહ્યું છે કે દુનિયામાં કોઈ વસ્તુ કાયમી નથી, દુઃખ પણ નહિ. એટલે દુઃખ પણ જતું રહેવાનું જ છે. આપણે મનને એવી રીતે તૈયાર કરવું જોઈએ કે દુઃખ લાગે જ નહિ. દુઃખમાં પણ સુખ શોધી કાઢતાં શીખી લેવું જોઈએ. જીંદગી જીવવાની રીત આવડવી જોઈએ, પછી સુખ તો આપણા હાથમાં જ છે.\nઆપણા દેશના ઘણા લોકોને અમેરીકા અને કેનેડા જવાનું આકર્ષણ છે, તેની વાત આગળ ચલાવીએ.\nઅમેરીકા જવાનો મુખ્ય હેતુ તો પૈસા કમાવાનો જ છે. અમેરીકા જતા લોકોના બે પ્રકાર પાડી શકાય. એક પ્રકાર એવા લોકોનો છે કે જેઓ સારું ભણીને અમેરીકા જતા હોય. એવા લોકો એન્જીનીયરીંગ, મેડીકલ ડેન્ટલ, ફાર્મસી, સીએ વગેરે ક્ષેત્રોની ડીગ્રી લઈને અમેરીકા ગયા હોય. કોઈક માસ્ટર ડીગ્રીવાળા પણ હોય. ઘણાએ સ્ટુડન્ટ વીસા પર અમેરીકા જઈ, ત્યાં માસ્ટર ડીગ્રી મેળવી હોય. આવા બધા લોકોને અમેરીકાની સારી કંપનીઓમાં સહેલાઈથી જોબ મળી જાય છે, અને મહિને ઓછામાં ઓછો છ હજાર ડોલર પગાર તો મળે જ. આજના એક ડોલરના આશરે ૭૦ રૂપિયા પ્રમાણે આ પગાર, ૪,૨૦,૦૦૦ રૂપિયા થયો. ભારતના હિસાબે તો આ રકમ ઘણી મોટી લાગે. એમાંથી મહિને ૩૦૦૦ ડોલર વાપરે તો પણ કેટલી બધી બચત થાય આવા લોકો ટૂંક સમયમાં જ ગાડી મકાન વગેરે ખરીદી લે છે. અને છતાં ય ભારતમાં તેમના કુટુંબને સારી એવી રકમ મોકલી શકે છે.\nઅમેરીકા જતા બીજા પ્રકારના લોકો એવા છે કે જેઓ ઓછું ભણેલા હોય કે ખાસ ભણેલા ના હોય. તેમન�� સગા અહીં અમેરીકામાં રહેતા હોય અને તેમણે સ્પોન્સર કરીને અહીં અમેરીકા તેડાવ્યા હોય. આવા લોકો અહીં મોટેલમાં, પેટ્રોલ પંપ પર કે ગ્રોસરીની દુકાનોમાં નોકરીએ લાગી જાય, કોઈક બીજાઓ માટે રસોઈ બનાવીને કમાય, કોઈક બાળકોને રાખવાનું કામ કરે (આયા જેવું), પણ કામ તો મળી રહે જ. આવા બધા ધંધામાં કલાકે દસબાર ડોલર જેવું મળે તો પણ તેઓ મહીને ૨૦૦૦ ડોલર જેટલું કમાઈ લે. શરૂઆતમાં તો તેઓ એકલા જ હોય (ફેમિલી ના હોય). એમાંથી ૧૦૦૦ ડોલર વાપરે તો પણ ૧૦૦૦ ડોલર બચે. ભારતના હિસાબે આ બચત ૭૦,૦૦૦ રૂપિયા જેવી થાય. ભારતમાં મજૂરી, કારીગર, નોકર કે ક્લાર્ક જેવું કામ કરનારો મહીને ૭૦,૦૦૦ રૂપિયાની બચત કરી શકે ખરો એટલે જ અહીંની કમાણી બધાને મોટી લાગે છે. વળી, આવા લોકો આગળ જતાં ક્યારેક મોટેલ, પેટ્રોલ પંપ કે દુકાનના માલિક પણ બની શકે છે, અને અઢળક પૈસા મેળવે છે.\nઅહીં અમેરીકામાં દરેકને નાનુંમોટું કામ તો મળી જ રહે છે. એટલે ભૂખ્યા સૂવું પડે કે ભીખ માગવી પડે કે ફૂટપાથ પર પડ્યા રહેવું પડે, એવું ભાગ્યે જ બને છે.\nઅમેરીકાના આવા આકર્ષણને લીધે, ઘણા લોકો લાખો રૂપિયા આપીને, ગેરકાયદેસર રીતે પણ અમેરીકા આવી જતા હોય છે. (એવું સાંભળ્યું છે.) ઘણા ભારતીય લોકો, ભારતમાં રહીને અમેરીકાની કંપનીઓ માટે, ખાસ કરીને આઈટી કંપનીઓ માટે, કલાકના દરે, ફોનથી અને ઈમેલથી કામ કરતા હોય છે.\nઆવા બધા જ લોકો ભારત માટે સેવા આપે તો દેશ કેટલી બધી પ્રગતિ કરે પણ આ માટે દેશમાં તેમને સારો પગાર મળે, સગવડો મળે અને તેમના કામની કદર થાય તો જ બને. આ માટે દેશદાઝ હોવી ખૂબ જરૂરી છે. ‘ભારત દેશ મારો છે, અને મારે દેશ માટે કંઇક કરવું જોઈએ’ એવી ભાવના બધા લોકોમાં કેળવાય તો ઘણો ફેર પડે. આ માટે બાળકોને નાનપણથી જ સ્કુલ, કોલેજો અને મંદિરોમાં દેશભાવનાને લગતો માહોલ ઉભો કરવો જોઈએ. ઘરમાં માબાપ તરફથી પણ આવી કેળવણી અપાવી જોઈએ.\nમારા ગામમાં એક ભાઈ M. Sc. સુધી ભણ્યા, તેમને પોતાની ખેતીની જમીન હતી, એટલે આટલું ભણ્યા પછી પણ તેમને ખેતી જ ચાલુ રાખી. મારા ઓળખીતા બીજા બે આઈટી નિષ્ણાત એન્જીનીયરો, અમેરીકામાં થોડાં વર્ષ રહ્યા પછી, ભારત પાછા આવીને, અહીં જ સ્થાયી થયા છે. આપણે જાણીએ છીએ કે નારાયણમૂર્તિએ ભારતમાં જ Infosys કંપની શરુ કરીને ઘણાને રોજીરોટી પૂરી પડી છે. આવાં બીજાં ઘણાં ઉદાહરણો મોજૂદ છે. તમે વિચાર કરો કે ભારતના બધા જ નિષ્ણાતો ભારતમાં જ રહે તો દેશ કેટલો બધો આગળ આવી જાય \nહમણાં જ પંદરમી ઓગસ્ટ ગઈ. આપણો સ્���ાતંત્ર્ય દિન, આપણે ખૂબ ભવ્ય રીતે ઉજવ્યો. આ નિમિત્તે ભારત વિષે કંઇક લખવાનું મન થાય છે.\nઆપણે જાણીએ છીએ કે આપણો પ્રાચીન ભૂતકાળ બહુ જ ભવ્ય હતો. આપણે ત્યાં ઋષિમુનિઓ અગાધ જ્ઞાન ધરાવતા હતા. વેદો, પુરાણો, ઉપનિષદો તથા રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોની રચના આપણા ભારત દેશમાં થઇ છે. એમાં અભૂતપૂર્વ જ્ઞાન સંગ્રહાયેલું છે. ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપેલો બોધ ‘ગીતા’માં છે. એમાં બધા જ્ઞાનનો સાર આવી જાય છે. આપણા દેશમાં ઘણા અવતારી પૂરુષો થયા છે, અને તેમણે દુનિયાને સારા માર્ગે વાળવા બહુ જ કામ કર્યું છે. આપણા દેશને કુદરતે પણ ઘણી ચીજો ભેટ આપી છે. હિમાલય પર્વત, ગંગા-જમના જેવી નદીઓ, વિશાળ સમુદ્ર કિનારો, જાતજાતનાં અનાજ અને ફળોની પેદાશ, ખનીજો – એમ ઘણી સમૃદ્ધિ અહીં છે. આપણો દેશ શિયાળામાં કેનેડાની જેમ થીજી જતો નથી, અને ઉનાળામાં આરબ દેશો (લગભગ ૫૫ અંશ સેલ્સિયસ)ની જેમ બળી જતો નથી. આપણા દેશની પુરાણી સંસ્કૃતિનો અમર વારસો આપણી પાસે છે.\nઆ બધાને લીધે, આપણે આપણી સંસ્કૃતિને વારંવાર યાદ કરીને ગૌરવ અનુભવીએ છીએ, અને આપણા ભૂતકાળની ભવ્યતાને વાગોળીએ છીએ. અમેરીકા પાસે તો ૫૦૦ વર્ષથી જૂનો કોઈ ઈતિહાસ જ નથી.\nભારતમાં આ બધું હોવા છતાં, ભારત આજે દુનિયામાં સૌથી આગળ પડતો દેશ કેમ નથી આપણે સુપર પાવર કેમ નથી આપણે સુપર પાવર કેમ નથી દુનિયામાં છેલ્લાં બસો વર્ષોમાં જે વૈજ્ઞાનિક ક્રાંતિ થઇ, જે શોધખોળો થઇ, જેવી કે સ્ટીમ એન્જીન, વીજળી, ટેલીગ્રામ, ટેલીફોન, વીજળીનો બલ્બ, પેટ્રોલ અને ડીઝલ એન્જીનો, જનરેટર, સિનેમા, કેમેરા, રેડિયો, વિદ્યુત મોટર, વિમાન, ટેલીવિઝન, રોકેટ, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, મોબાઈલ ફોન વગેરે, એમાંથી એક પણ શોધ ભારતમાં થઇ નથી. ભારતની પુરાણી સંસ્કૃતિમાં જ્ઞાનનો ભંડાર હોવા છતાં, આવી એક પણ શોધ ભારતના નામે નથી. આ બાબત વિચારવા જેવી નથી લાગતી દુનિયામાં છેલ્લાં બસો વર્ષોમાં જે વૈજ્ઞાનિક ક્રાંતિ થઇ, જે શોધખોળો થઇ, જેવી કે સ્ટીમ એન્જીન, વીજળી, ટેલીગ્રામ, ટેલીફોન, વીજળીનો બલ્બ, પેટ્રોલ અને ડીઝલ એન્જીનો, જનરેટર, સિનેમા, કેમેરા, રેડિયો, વિદ્યુત મોટર, વિમાન, ટેલીવિઝન, રોકેટ, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, મોબાઈલ ફોન વગેરે, એમાંથી એક પણ શોધ ભારતમાં થઇ નથી. ભારતની પુરાણી સંસ્કૃતિમાં જ્ઞાનનો ભંડાર હોવા છતાં, આવી એક પણ શોધ ભારતના નામે નથી. આ બાબત વિચારવા જેવી નથી લાગતી આ બધી શોધખોળો અને સગવડો આપણે પરદેશથી આયાત કરી છે. પછી, ભલે આમાંની ઘણી વસ્તુઓ અત્યારે ભારતમાં બનતી હોય.\nઆપણે ત્યાં બુદ્ધિશાળી લોકોની કમી છે, એવું નથી. આપણે ત્યાં તીવ્ર બુદ્ધિપ્રતિભા ધરાવનારા અસંખ્ય યુવાનો છે. પણ તેમાંના ઘણા અમેરીકા અને અન્ય દેશોમાં જઈને વસી જાય છે, અને પોતાના જ્ઞાનનો ઉપયોગ પરદેશની કંપનીઓને કમાવી આપવામાં કરે છે. આવા લોકો પરદેશ જતા રહે છે, એનું કારણ શું કેમ કે ત્યાં તેમને ઉંચો પગાર અને ખૂબ સગવડો મળે છે. આ પ્રકારના બહુ જ ઓછા લોકો ભારતમાં રહી દેશના વિકાસમાં ફાળો આપે છે. (ઈમેઈલ મોકલવા માટે હોટમેઈલની સગવડ એક ભારતીય નવજવાને કરી હતી. પણ એમણે એ શોધ અમેરીકામાં રહીને જ કરી હતી. એમનુ નામ જાણો છો કેમ કે ત્યાં તેમને ઉંચો પગાર અને ખૂબ સગવડો મળે છે. આ પ્રકારના બહુ જ ઓછા લોકો ભારતમાં રહી દેશના વિકાસમાં ફાળો આપે છે. (ઈમેઈલ મોકલવા માટે હોટમેઈલની સગવડ એક ભારતીય નવજવાને કરી હતી. પણ એમણે એ શોધ અમેરીકામાં રહીને જ કરી હતી. એમનુ નામ જાણો છો\nઆપણું બુદ્ધિધન ભારતમાં કેમ નથી રોકાતું એક તો, એમને કામ અને સંશોધન કરવા માટે પૂરતી સગવડો અને નાણાં મળતાં નથી. જીવન જરૂરિઆતની બીજી સગવડો પર પૂરતી મળતી નથી. બીજું, કોઈ કંપની કે સરકાર તરફથી પણ સહાય માંડ મળે છે. તેની પ્રતિભાની કોઈ કદર કરતુ નથી. વળી, ઘણી વાર અમલદારશાહી અને politics તેને નડતરરૂપ બને છે. આવું બધું થતાં, આવા લોકો પરદેશની વાટ પકડી લે છે. એચ. એલ. ત્રિવેદી અને સામ પિત્રોડા જેવા કોઈક જ વિરલાઓ, કઠિન પરિસ્થિતિનો સામનો કરીને પણ ભારતમાં રહી ભારત માટે કામ કરે છે. ‘સ્વદેશ’ ફિલ્મ જોજો, એમાં અમેરીકાની ‘નાસા’ સંસ્થામાં કામ કરતો એક ભારતીય વૈજ્ઞાનિક ભારત પાછો આવીને, અહીં સ્થાયી થાય છે.\nએટલે જરૂરી એ છે કે ભારતના પ્રતિભાશાળી લોકો દેશમાં જ્ર રહે એવું કરવું જોઈએ. એમને પૂરતો પગાર અને સગવડો આપવાં જોઈએ, અને એમની કદર કરવી જોઈએ. બીજું કે લોકોમાં એક દેશદાઝ ઉભી કરવી જોઈએ. લોકોને દિલમાં એવું થવું જોઈએ કે મારે મારા દેશ માટે કંઇક કરવું જોઈએ. આવી ભાવના ભારતમાં જો સર્વત્ર ઉભી થાય તો દેશ જરૂર આગળ આવે અને ક્યારેક સુપરપાવર પણ બની શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કામ કરી રહ્યા છે.\nકામો કઈ રીતે પતાવવાં\nકામો કઈ રીતે પતાવવાં\nઆપણી રોજિન્દી જિંદગીમાં આપણે ઘણાં કામ કરવાનાં હોય છે. ઘરમાં, ઓફિસમાં, અન્ય નોકરીઓમાં અને ધંધામાં ઘણી જાતનાં કામ રોજેરોજ નિપટાવવાનાં હોય છે. આ બધાં કામ આપણે કઈ રીતે કરીએ છીએ\nજરા વિગતે વાત કરીએ. નોકરી કરતા લોકોમાં, ઘણા લોકો ખૂબ મહેનતુ, સજ્જન અને પ્રામાણિક હોય છે. તેઓ નોકરીમાં, પોતાની ફરજમાં આવતાં કામ તરત જ કરી દેતા હોય છે. ફરજ ઉપરાંતનાં વધારાનાં કામ પણ તેઓ કરી આપે છે. જો કે આવા લોકોની સંખ્યા બહુ જ ઓછી હોય છે. આવા લોકોને આગળ આવવાની તકો બહુ જ રહેલી છે. તેઓને પ્રમોશનો અને પગારવધારો જલ્દી મળી શકે છે. કામ કર્યાનો સંતોષ અને ટેન્શન વગરની લાઈફ તો ખરી જ.\nબીજા પ્રકારના લોકો ધીરે ધીરે કામ કરે છે. તેઓ કામ કરવામાં જરૂર કરતાં ય વધુ ટાઈમ લગાડે છે. તેઓ માને છે કે ‘થાય છે, થશે, ઉતાવળ શું છે ઝડપથી કામ કરીશું તો બોસ બે કામ વધારે સોંપશે’ આવી ધારણાઓથી તેઓ ઝડપથી કામો નથી પતાવતા. આવા લોકો માટે પ્રમોશનો કે ઝડપથી આગળ આવવાની તકો ઓછી રહેલી છે.\nત્રીજા પ્રકારના માણસો એવા છે કે તેઓ કામ કરતા જ નથી, અથવા બહુ જ ઓછું કામ કરે છે. તેઓ વાતો, ચાપાણી અને બોસને આડુંઅવળું સમજાવી દેવાની પ્રવૃતિઓ વધુ કરે છે. આવા લોકો, બીજા સારા મહેનતુ માણસને પણ નડતરરૂપ થતા હોય છે. આવા લોકો પ્રમોશનો તો ઠીક, ક્યારેક નોકરી યે ગુમાવી દે છે. પછી તેઓ જાતજાતની નોકરીઓ બદલી, જીવનનું ગાડું જેમતેમ રગડદગડ ચલાવ્યે રાખે છે.\nકામ પતાવવા અંગેની બીજી એક બાબત વિચારીએ. ધારો કે આપણી પાસે ૫ જુદાંજુદાં કામ પેન્ડીંગ પડ્યાં છે. (જેવાં કે વીજળીનું બીલ ભરવા જવાનું, ખરીદી કરવા જવાનું, બાળકોને શીખવાડવાનું, પત્નીને ફરવા લઇ જવાનું, કોઈ સગાની ખબર કાઢવા જવાનું, ઓફિસનું એક પેન્ડીંગ કામ પતાવવાનું વગેરે). તો આ કામોમાંથી પહેલું કામ કયું કરશો અને પછી કયા ક્રમે આ કામો પૂરાં કરશો અને પછી કયા ક્રમે આ કામો પૂરાં કરશો ઘણા લોકો શું કરે કે જે ગમતું અને સહેલું કામ હોય તે પહેલાં કરે,અને ન ગમતું કામ છેલ્લે પતાવે. ક્યારેક તો ન ગમતા કામને કોઈક ને કોઈક બહાના હેઠળ, ઠેલ્યે રાખે, છેલ્લે કદાચ એ અણગમતું કામ કરે જ નહિ. બીજા કેટલાક લોકો એવા હોય છે કે જે અણગમતાં કામ પહેલાં કરી નાખે, અને પછી નિરાંતનો શ્વાસ લે કે ‘હાશ ઘણા લોકો શું કરે કે જે ગમતું અને સહેલું કામ હોય તે પહેલાં કરે,અને ન ગમતું કામ છેલ્લે પતાવે. ક્યારેક તો ન ગમતા કામને કોઈક ને કોઈક બહાના હેઠળ, ઠેલ્યે રાખે, છેલ્લે કદાચ એ અણગમતું કામ કરે જ નહિ. બીજા કેટલાક લોકો એવા હોય છે કે જે અણગમતાં કામ પહેલાં કરી નાખે, અને પછી નિરાંતનો શ્વાસ લે કે ‘હાશ હવે ફક્ત ગમતું કામ જ બાકી રહ્યું.’ ઘણા લોકો એવું કરે કે કામ ગમતું હોય કે ���ણગમતું, પણ જેની તાતી જરૂરિયાત હોય, emergency હોય, એ કામ પહેલું કરે, અને એ જ રીતે જરૂરિયાતના ક્રમમાં બીજાં કામ કરે. આવા લોકો વધુ સફળતા પ્રાપ્ત કરે છે.\nઘણી વાર લોકોને ‘કામ પતાવવાનાં છે’ એ બાબતનું મગજમાં ટેન્શન રહ્યા કરે, એની ચિંતામાં શરીરનું બીપી વધે, તેઓ હળવાશ અનુભવે જ નહિ. કામની સંખ્યા વધે તેમ તેઓ વધુ ગૂંચવાતા જાય. આવા કિસ્સામાં શું કરવું જોઈએ મારું મંતવ્ય એવું છે કે કામ કેટલાં બાકી છે, એ ગણગણ કરવાને બદલે, કામોનું એક લીસ્ટ બનાવીએ, તેમાં એક પછી એક કામ કરતા જઈએ, અગત્યનું હોય એ પહેલું કરીએ, અને એ રીતે ચાલ્યા કરે તો કામનો ભરાવો થાય નહિ, બધાં જ કામ પતતાં જાય અને પછી આપણને આ રીતે કામ કરવાની ટેવ પણ પડી જાય. આપણો આત્મવિશ્વાસ વધે, અને ટેન્શન પણ ના થાય.\nતમે શું કહો છો\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nવિરાસત વન અને ચાંપાનેર\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\n« ઓગસ્ટ ઓક્ટોબર »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/274441", "date_download": "2019-12-07T07:21:08Z", "digest": "sha1:NI5BU4FHEPUABZTYQHMQ2RX53PC4RXAC", "length": 9967, "nlines": 102, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "અવસાન બાદ 1 કલાક સુધી એમ્બ્યુલન્સ ન આવી", "raw_content": "\nઅવસાન બાદ 1 કલાક સુધી એમ્બ્યુલન્સ ન આવી\nમહાન ગણિતશાત્રી વશિષ્ઠ નારાયણસિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરાશે : ગિરિરાજ\nપટણા, તા.14: અત્રે અવસાન પામેલા મહાન ગણિત શાત્રી નારાયણસિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરાશે. તેમના અવસાન બાદ એક કલાક સુધી એમ્બ્યુલન્સની રાહ જોવી પડી હતી. આ અંગે બિહારની નીતિશ સરકાર છીછરામણા બાદ કેન્દ્રિય પ્રધાન ગિરીરાજ સિંહે રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિદાય કરાશે તેવી જાહેરાત કરી હતી.\nભારતના સ્ટીફન હોકિંગ કહેવાતા વશિષ્ઠ નારાયણસિંહનું આજે સવારે પટણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે મૃત્યુ નિપજ્યું હતું. તેમની ઉંમર 74 વર્ષની હતી અને તેઓ સ્કિટસ ફ્રીનિયાથી પીડાતા હતાં.\nતેમના અવસાન બાદ તેમના પાર્થિવ દેહને એક કલાક સુધી એમ્બ્યુલન્સની રાહ જોવી પડી હતી. આ શરમજનક ઘટનાં ઉપર લોકોને સોશ્યલ મીડિયામાં નીતિશ સરકાર અને હોસ્પિટલના પ્રશાસનની ભારે ટીકા કરી હતી.\nમુખ્ય પ્રધાન નીતિશકુમારે એમને અંજલિ આપતા જણાવ્યું કે દિવંગત સિંહે સમગ્ર ભારત અને બિહારનું નામ ઉજજવળ કર્યું છે તેમના નિધનથી દેશને પુરી ન શકાય તેવી ખોટ પડી છે.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1871", "date_download": "2019-12-07T06:26:30Z", "digest": "sha1:7HQBLWUAMUJAJRADKOVKM6PSSQQWKDG2", "length": 9989, "nlines": 122, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: લીમડી – બાલમુકુન્દ દવે", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nલીમડી – બાલમુકુન્દ દવે\nApril 4th, 2008 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 22 પ્રતિભાવો »\nમારે આંગણિયે લીલુડી લીમડી;\nલચે લિંબોળીની લૂમ :\nએણે ધાવ્યાં ધરતીનાં દૂધ :\nમાંય ચાંદાસૂરજનાં ફૂલ :\nભલે ઊગે તું મારે આંગણે,\nતારાં શાં શાં મૂલવું મૂલ \nકાળે ઉનાળે તું કોળતી,\nતારી ટાઢકભીની છાંય :\n« Previous નીરણ – દિનકર જોષી\nચોર – માનસી પરીખ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nડોસા અને ડોસી – સુરેશ દલાલ\nડોસા ને ડોસીને મોતિયો પણ સાથે ને ઓપરેશન પણ એક દહાડે. જુગલ-જોડીને જોઈ રાધા ને શ્યામ આંખ મીંચે ને આંખને ઉઘાડે. એક જ ઓરડામાં સામસામે ખાટલા ને વચ્ચે દીકરીઓ છે સેતુ. એકમેકને વારેવારે પૂછયા કરે છે : તમે કેમ છો ને કેમ કરે તુ ને કેમ કરે તુ ઝીણીઝીણી કાળજીથી ઊંચા નહીં આવે અને સમયનાં પતંગિયાં ઉડાડે. થોડી વાર પછી બંને પીએ છે કૉફી જાણે કૉલેજમાં મળી ... [વાંચો...]\nશેરોની મહેફિલ – મરીઝ\nકેવી મજાની પ્રેમની દીવાનગી હશે, કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો. એના ઈશારા રમ્ય છે, પણ એનું શું કરું- રસ્તાની જે સમજ દે અને ચાલવા ન દે મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર, વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં. એકાદ હો તો એને છુપાવી શકું, ‘મરીઝ’ મુજ પર સિતમ ��રી ગયા મારી ગઝલના શેર, વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં. એકાદ હો તો એને છુપાવી શકું, ‘મરીઝ’ આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે. લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો, દર્શનની ઝંખના ... [વાંચો...]\nચાલ ઝાડની ખબર કાઢવા – મુકેશ જોષી\nકાલે કોઈ ડાળ તૂટી છે ચાલ ઝાડની ખબર કાઢવા એક કુહાડી ક્યાંક ઊઠી છે ચાલ ઝાડની ખબર કાઢવા પાનખરે ને પંખીઓએ ઝાડને હિંમત આપી’તી એ પંખીઓની હામ ખુટી છે ચાલ ઝાડની ખબર કાઢવા ડાળ તૂટી કાંઈ કેટલાયે ઘર પંખીઓના તૂટી ગયાં કોકે શી મિરાત લૂંટી છે ચાલ ઝાડની ખબર કાઢવા ઝાડ કુહાડી લાયક હો તો માણસ શેને લાયક તરણાઓમાં વાત ફૂટી છે ચાલ ઝાડની ખબર કાઢવા\n22 પ્રતિભાવો : લીમડી – બાલમુકુન્દ દવે\nકાળે ઉનાળે તું કોળતી,\nતારી ટાઢકભીની છાંય :\nલીમડીના ગુણો કેટલા બધા\nલીમડી ગામે ગાડી મલી 🙂\nઅહીં જેની ઘટ લાગે તે, લીમડાનો ફોટો અને જોડકણાએ ઘણી વાતો યાદ અપાવી. ચૈત્ર મહીનામાં તો પહેલા કપ ભરી લીમડાના પાનનો રસ પીવો પડે પછી બીજી વાત\nજેવી લીમદાની છાયા,એવી માતા ઇપતાની માયા\nપરયાવણ ના પણ ફાયદા થાય છે ,આપણા બાપ દાદા એ રોપેલા લીમડા નો છાય ડો આજ આપણે માણિ એ છિએ ,,આજે આપણે “રિડ ગુજરાતિ ” ના મિત્રો એક એક લીમડો ઉગાડિએ.અને પરિયાવરણ સુધ કરવામા આપના બાળકો ના સ્વાસ્થનિ કાળ જિ લઈ એ ,,,,લીમડા નિ કવીતા આપણ ને ઘણૂ કહે છે,,,\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=951", "date_download": "2019-12-07T06:26:50Z", "digest": "sha1:BXSBWJCBXMDF3BVV42MIMVSTXE5HW6ID", "length": 10281, "nlines": 129, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: પ્રેમરંગ – બકુલ ત્રિપાઠી", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડ�� – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nપ્રેમરંગ – બકુલ ત્રિપાઠી\nFebruary 25th, 2007 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 14 પ્રતિભાવો »\n[રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખનો (વાપી) ખૂબ ખૂબ આભાર.]\nએક હતો રેઈનકોટ – બકુલ ત્રિપાઠી\nપછી એક ટીપું પછી સહેજ ઝરમર\n‘તારે જ ઓઢવો પડશે’ એવો\nહુકમ કીધો આ જહાંપનાહે ને\nબદતમીઝીની હદ આવી ગઈ\n‘હું નહીં તમે જ ઓઢો’ એવી\nહઠ લીધી તે નૂરજહાંએ.\nહું નહીં હું નહીં કરતાં આપણે\nમોચીનું ન હોવું – બકુલત્રિપાઠી\nગબ્બર ડુંગર ચઢવા ગ્યાંતા \nચઢતાં ચઢતાં મારગ વચ્ચે\nમેં કહ્યું ‘કે તો ઊંચકી લઉં \nઅડવા પગે ઉપર જાશું’\nમેંય પછી તને યાદ છે \nતૂટલાં ચંપલ બેઉનાં પછી\nઅડવા પગે, બળતાં પગે\nથનગન ચઢ્યાં આપણે બેઉ\nકેવાં રે બડભાગી આપણે\nમારગ કોઈ મોચી ન મળ્યો \n« Previous કાવ્ય કેફ – મનોરમા થાર\nપ્રેમ પર ધંધાની અસર – નિર્મિશ ઠાકર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nકુંવરબાઈનું મામેરું – પ્રેમાનંદ\nદૂર થકી દીઠી દીકરી, મહેતે સમર્યા શ્રીનરહરિ; અન્યોઅન્યે નયણાં ભરી, ભેટયાં બેહુ અતિ આદર કરી. મસ્તક ઉપર મૂક્યો હાથ, પાસે બેસાડીને પૂછી વાત : ‘કહો કુંવરબાઈ, કુશલીક્ષેમ સાસરિયાં કાંઈ રાખે પ્રેમ સાસરિયાં કાંઈ રાખે પ્રેમ ’ જો રૂડો દિવસ આવ્યો, દીકરી, તો મોસાળું કરશે હરિ, કુંવરબાઈ બોલ્યાં વિનતી, ‘સામગ્રી કાંઈ પાસે નથી. નાગરી નાત્યે કયમ રહેશે લાજ, ધન વિના આવ્યા શેં કાજ ’ જો રૂડો દિવસ આવ્યો, દીકરી, તો મોસાળું કરશે હરિ, કુંવરબાઈ બોલ્યાં વિનતી, ‘સામગ્રી કાંઈ પાસે નથી. નાગરી નાત્યે કયમ રહેશે લાજ, ધન વિના આવ્યા શેં કાજ નિર્માલ્ય નિર્ધનનો અવતાર, નિર્ધનનું જીવ્યું ધિક્કાર. નિર્ધનનું કહ્યું ... [વાંચો...]\nજ્યારે… ક્યારે – કુણાલ પારેખ\nવાયરો ફરી વાશે એ ક્યારે, જે વાતો'તો ત્યારે, ડમરીઓ એ ઉડાડતો, હું તને મળતો'તો જ્યારે... એ દિવસો હતાં કે જાણે વરસો,કોને પડી ખબર આંખોમાં તારી પ્રેમ મારો, લહેરાતો'તો જ્યારે... તારા વિના તો મારું ખુદને મળવાનુંય બંધ થયું, પાસે હતી તું ત્યારે પણ હું, મને મળતો'તો ક્યારે આંખોમાં તારી પ્રેમ મારો, લહેરાતો'તો જ્યારે... તારા વિના તો મારું ખુદને મળવાનુંય બંધ થયું, પાસે હતી તું ત્યારે પણ હું, મને મળતો'તો ક્યારે જીવનની આ ભરબપોરે સૂર્ય માથે સળગે છે કેવો, મળતો'તો લીમડાંનો છાંયો, તને મળતો'તો જ્યારે... મેં યાદ તારી સાચવી છે, દરેક મારા શ્વાસમાં, શાને વિચારું, શું જીવન હતું તને મળતો'તો ત્યારે જીવન��ી આ ભરબપોરે સૂર્ય માથે સળગે છે કેવો, મળતો'તો લીમડાંનો છાંયો, તને મળતો'તો જ્યારે... મેં યાદ તારી સાચવી છે, દરેક મારા શ્વાસમાં, શાને વિચારું, શું જીવન હતું તને મળતો'તો ત્યારે \nભય અમારે કોનો જગમાં ભય અમારે કોનો લુચ્ચા બુઢ્ઢા ચોરલૂંટારા અમને શું કરવાના સીધુંસાદું જીવન જ્યાં હો શીદને અમ ડરવાના સીધુંસાદું જીવન જ્યાં હો શીદને અમ ડરવાના ભય અમારે કોનો જગમાં ભય અમારે કોનો જગમાં ભય અમારે કોનો નહિ કપટ, ન ઝોળી થેલી, મતા અમારી શી લૂંટી શકે ના લગન અમારી ધૂન તદ્દન પાગલ શી લૂંટી શકે ના લગન અમારી ધૂન તદ્દન પાગલ શી ભય અમારે કોનો જગમાં ભય અમારે કોનો જગમાં ભય અમારે કોનો ખપે નહિ આરામ અમોને, ખપે ન યશ કે નામ; ખપે નહિ વિરામ અમોને, સદા લગન – ... [વાંચો...]\n14 પ્રતિભાવો : પ્રેમરંગ – બકુલ ત્રિપાઠી\nતેમના જીવન વિશે વાંચો –\nતેમની અન્ય રચના વાંચીને આનંદ થયો…\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujlit.com/book-index.php?bIId=4618&name=%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%85%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9C-/-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A8%E0%AB%81-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80", "date_download": "2019-12-07T06:14:03Z", "digest": "sha1:3BXEZ2P4CUYBPUERKR5ALF3TBB7F7GCM", "length": 8223, "nlines": 170, "source_domain": "gujlit.com", "title": "મારો અવાજ / ચિનુ મોદી | ગુજરાતી લિટરેચર", "raw_content": "\nક્ષણોના મહેલમાં (કાવ્યસંગ્રહ) / ચિનુ મોદી\nમારો અવાજ / ચિનુ મોદી\n29 - મારો અવાજ / ચિનુ મોદી\nસુનો પ્રકાશ મૌનના સાગર તરી ગયો\nકોનો અવાજ ખંડમાં પાછો ફરી ગયો\nમૂક્યું જરાક બારીયે અવકાશ ભૂખરું\nચ્હેરો ઉદાસ ફૂલનો કંપી જરી ગયો\nધુમ્મ્સ થયાં સવારમાં અંધારનાં શબો\nવાવો અવાવરું વિશે વાયુ મરી ગયો.\nમારી ત્વચા ગરમ ગરમ ભીનાશ માંગતાં\nસૂરજ ઉદાસ ઘાસમાં ઝાકળ ભરી ગયો.\nઘેરી વળી મને પછી પડઘાની શૂન્યતા\nમારો અવાજ ખીણને કાંઠે ઠરી ગયો.\n‘ક્ષણોના મહેલ’ / નિવેદન / ચિનુ મોદી\n1 - अ / ચિનુ મોદી\n2 - પીછો / ચિનુ મોદી\n3 - પછીથી / ચિનુ મોદી\n4 - કારણ / ચિનુ મોદી\n6 - શબ્દો / ચિનુ મોદી\n7 - આપોઆપ / ચિનુ મોદી\n8 - ઠાલા / ચિનુ મોદી\n9 - તું / ચિનુ મોદી\n10 - સરનામુ / ચિનુ મોદી\n11 - પ્રયત્નો / ચિનુ મોદી\n12 - મન વગર / ચિનુ મોદી\n13 - ખાટે / ચિનુ મોદી\n14 - થડકારો / ચિનુ મોદી\n15 - એરુ / ચિનુ મોદી\n17 - સંવનન / ચિનુ મોદી\n18 - ચિતરામણ / ચિનુ મોદી\n19 - કાંચીડો / ચિનુ મોદી\n21 - ઓથે / ચિનુ મોદી\n22 - ઑગળે છે / ચિનુ મોદી\n23 - સંવેદન / ચિનુ મોદી\n24 - કાળું કબૂતર / ચિનુ મોદી\n25 - સ્મરણ / ચિનુ મોદી\n26 - ચાલવા માંડ્યો / ચિનુ મોદી\n27 - પથ્થરો / ચિનુ મોદી\n28 - અને / ચિનુ મોદી\n29 - મારો અવાજ / ચિનુ મોદી\n30 - ધુમ્મસ / ચિનુ મોદી\n31 - દોષ દેવાશે / ચિનુ મોદી\n32 - ભીના સમયની આણ / ચિનુ મોદી\n33 - ઊંટ તો.... / ચિનુ મોદી\n34 - એક મોજું...... / ચિનુ મોદી\n35 - શૂન્યતાનાં ઘર / ચિનુ મોદી\n36 - નીરવતા / ચિનુ મોદી\n37 - દર્દ / ચિનુ મોદી\n38 - રકઝક / ચિનુ મોદી\n39 - વ્યથા / ચિનુ મોદી\n40 - ધુમ્મસ / ચિનુ મોદી\n41 - વિરહ / ચિનુ મોદી\n42 - શું કરું / ચિનુ મોદી\n43 - તમે / ચિનુ મોદી\n44 - તાક્યા કરે / ચિનુ મોદી\n45 - ક્યારેક / ચિનુ મોદી\n46 - સમાંતર / ચિનુ મોદી\n47 - ત્રણ શેર / ચિનુ મોદી\n48 - સ્મરણ / ચિનુ મોદી\n49 - પગલાં / ચિનુ મોદી\n50 - વરસો પછી / ચિનુ મોદી\n51 - તોડવો પડશે / ચિનુ મોદી\n52 - હતું તારલાના......./ ચિનુ મોદી\n53 - કાગ બેઠો / ચિનુ મોદી\n54 - ક્યાં લગી \n55 - શકાય ના / ચિનુ મોદી\n56 - આવ – જા / ચિનુ મોદી\n57 - માગું છું / ચિનુ મોદી\n58 - આંખનાં / ચિનુ મોદી\n59 - નહિ જડે / ચિનુ મોદી\n61 - શું કરું \n62 - ઉખાણું / ચિનુ મોદી\n63 - તો શું \n64 - સમય / ચિનુ મોદી\n65 - આવરણ સામે / ચિનુ મોદી\n66 - જાગી શકે / ચિનુ મોદી\n67 - આ હાથને / ચિનુ મોદી\n68 - છતાં / ચિનુ મોદી\n69 - નથી / ચિનુ મોદી\n70 - જીવશું / ચિનુ મોદી\n71 - પથ્થર છે / ચિનુ મોદી\n72 - મુક્તક – ૧ / ચિનુ મોદી\n73 - મુક્તક – ૨ / ચિનુ મોદી\n74 - મુક્તક – ૩ / ચિનુ મોદી\n75 - મુક્તક – ૪ / ચિનુ મોદી\n76 - મુક્તક – ૫ / ચિનુ મોદી\n77 - ઘાસમાં / ચિનુ મોદી\n78 - દ્વાર / ચિનુ મોદી\n79 - ભેંકાર / ચિનુ મોદી\n80 - છોડ / ચિનુ મોદી\n81 - કુતૂહલ / ચિનુ મોદી\n82 - શાખે / ચિનુ મોદી\n83 - પાંદડું તોડીને / ચિનુ મોદી\n84 - હું / ચિનુ મોદી\n85 - શાપ / ચિનુ મોદી\n86 - નીર / ચિનુ મોદી\n87 - સૂની / ચિનુ મોદી\n88 - ઉભરાવાં ચાહતાં / ચિનુ મોદી\n89 - લાજું / ચિનુ મોદી\n90 - બરફ સમો / ચિનુ મોદી\n91 - ભાણું / ચિનુ મોદી\n92 - મોતી / ચિનુ મોદી\n93 - દીપ / ચિનુ મોદી\n94 - આવો / ચિનુ મોદી\n95 - પડછાયા / ચિનુ મોદી\n96 - શોર / ચિનુ મોદી\n97 - સંચાર / ચિનુ મોદી\n98 - શૂન્ય / ચિનુ મોદી\n100 - ન્હોર / ચિનુ મોદી\n101 - ચોપાટ / ચિનુ મોદી\n102 - હામ / ચિનુ મોદી\n103 - અજાણ્યાં / ચિનુ મોદી\n104 - અબોલડાં / ચિનુ મોદી\n105 - બેડલું / ચિનુ મોદી\n106 - અંધાર / ચિનુ મોદી\n107 - સૂર્ય / ચિનુ મોદી\n108 - સ્મૃતિ / ચિનુ મોદી\nતમો ઈ-મેઈલ દ્વારા સંપર્કમાં રહી અમારા પુસ્તકો વિશે માહિતી મેળવી શકો છો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2016-issues/indias-own-navigation-system/", "date_download": "2019-12-07T07:50:39Z", "digest": "sha1:IZROWS4HE2GVAVLBSLWWJFVGB6RBEDA2", "length": 6583, "nlines": 151, "source_domain": "cybersafar.com", "title": "ભારતની પોતાની નેવિગેશન સિસ્ટમ | CyberSafar", "raw_content": "\nભારતની પોતાની નેવિગેશન સિસ્ટમ\nઅમેરિકન જીપીએસ ભૂલીને આપણે નાવિક તરફ વળી શકીશું – અલબત્ત થોડા સમય પછી.\nભારતની પોતાની જીપીએસ જેવી નેવિગેશન સિસ્ટમ હવે હાથવેંતમાં છે – ગયા મહિનાના આ સમાચારમાં થોડા ઊંડા ઊતરીએ.\nગયા અઠવાડિયે, પાકિસ્તાનની અફઘાનિસ્તાન તરફની સરહદ નજીક, બલૂચિસ્તાનમાં એક કારમાં જઈ રહેલા તાલિબાનના વડા મુલ્લા અખ્તર મન્સૂર પર આકાશમાંથી ડ્રોન સ્વરૂપે મોત ત્રાટક્યું. અમેરિકન એરફોર્સનાં માનવરહિત ડ્રોન ગજબની ચોક્સાઈથી મન્સૂરની દોડતી કારનું નિશાન સાધી શક્યાં તેના મૂળમાં રહેલી જુદી જુદી ટેકનોલોજીમાંની એક છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ – જીપીએસ.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/sports-news/cricket/team-india-can-play-with-two-spinners-in-second-test-hardik-pandya-may-dropped-290197/", "date_download": "2019-12-07T06:04:16Z", "digest": "sha1:ZC7H24EIGJDPFQYBN626O3AXYFK46FPU", "length": 22313, "nlines": 272, "source_domain": "www.iamgujarat.com", "title": "અતિશય ગરમીના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે હાર્દિક પંડ્યા! | Team India Can Play With Two Spinners In Second Test Hardik Pandya May Dropped - Cricket | I Am Gujarat", "raw_content": "\nસ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક જ વર્ષમાં 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ્યો\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nઉન્નાવમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ઘટનાસ્થળેથી જ નરાધમને દબોચ્યો\nઅફેરની શંકાએ દીકરાએ માતા સાથે કામ કરતા યુવકને ઢોર માર મારી પતાવી દીધો\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઅનુષ્કા શર્માના ‘ઉસ્તાદ’નું થયું નિધન, લખી ભાવુક પોસ્ટ\nનાના પાટેકર સામે ફરી તનુશ્રીએ માંડ્યો મોરચો, પોલીસની ક્લીન ચીટ પર કર્યો વિરોધ\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nGujarati News Cricket અતિશય ગરમીના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે હાર્દિક પંડ્યા\nઅતિશય ગરમીના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે હાર્દિક પંડ્યા\nઈંગ્લેન્ડ અને ખાસ કરીને લંડનમાં અત્યાર જોરદાર ગરમી પડી રહી ચે. છેલ્લા કેટલાક દિવસથી ત્યાનું તાપમાન 25થી30 ડિગ્રીની આસપાસ છે. મંગળવારે તો લંડનનું મહત્તમ તાપમાન 30 ડિગ્રીની ઉપર નીકળી ગયું. જોકે, સાંજે ત્યાં થોડો વરસાદ થયો. ઉલ્લેખનીય છે કે, ભારત-ઈંગ્લેન્ડની બીજી ટેસ્ટ મેચ ગુરુવારે લૉર્ડ્ઝ સ્ટેડિયમમાં રમાવાની છે. પણ આ ટેસ્ટમાં ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બહાર થઈ શકે છે.\n2/4આ કારણે બહાર થશે પંડ્યા\nલંડનમાં ગ્રાઉન્ડ સ્ટાફને પિચમાં જરૂરી ભેજ જાળવી રાખવા માટે ખૂબ મહેનત કરવી પડી રહી છે. આવામાં ઈન્ડિયન ટીમ મેનેજમેન્ટ બીજી ટેસ્ટમાં ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની સાથે વધુ એક સ્પિનરને રમાડવાનું વિચારી રહી છે. જોકે, આ બધુ ગુરુવારના મોસમ પર નિર્ભર કરશે. ભારત બે સ્પિન બોલર્સ સાથે ઉતરશે તો હાર્દિકનું બહાર બેસવું લગભગ નક્કી થઈ જશે. હાર્દિકે પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં 31 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી પણ તે ટેસ્ટમાં એકપણ વિકેટ ઝડપી શક્યો નહોતો.\n3/4પ્લેઈંગ ઈલેવનનું યોગ્ય સિલેક્શન કરવું પડશે\nપાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારત 0-1થી પાછળ છે અને છેલ્લા કેટલાક વર્ષોની વાત કરીએ તો અત્યારે લંડનમાં સૌથી વધુ ગરમી પડી રહી છે. આવી જ ગરમી 1976માં વેસ્ટઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં જોવા મળી હતી પણ તે મેચ જૂનમાં રમાઈ હતી. જોકે, હવામાન વિભાગ અનુસાર આગામી બ��� દિવસમાં લંડનનું તાપમાન ઘટી શકે છે. આવામાં ઈન્ડિયન ટીમ મેનેજમેન્ટ ખૂબ સમજી-વિચારીને પગલાં ભરી રહ્યું છે. અત્યારે તેની પાસે તમામ વિકલ્પો ખુલ્લા છે. બર્મિંઘમ ટેસ્ટમાં અશ્વિને સાત વિકેટ ઝડપી હતી જ્યારે ત્યાં મેચની પહેલા વરસાદ થયો હતો. અશ્વિને બંને ઈનિંગમાં ઈંગ્લેન્ડના ટૉપ ઓર્ડરને પેવેલિયન મોકલ્યો હતો.\n4/4કોણ બનશે અશ્વિનનો સાથી\nભારતીય ટીમ અશ્વિનની સાથે રવિન્દ્ર જાડેજા અને ચાઈનામેન કુલદીપ યાદવને ઈંગ્લેન્ડના પ્રવાસમાં લઈ ગઈ છે. જો ટીમ બે સ્પિનર્સને રમાડશે તો બીજી ટેસ્ટમાં જાડેજા પ્લેઈંગ ઈલેવનમાં હોઈ શકે છે. આવામાં હાર્દિક પડ્યાં ટીમની બહાર થઈ શકે છે. આ ઉપરાંત ગરમીને કારણે પીચ સૂકી થઈ રહી છે જેનાથી આ મેચમાં ફાસ્ટ બોલર્સને રિવર્સ સ્વિંગ મળશે અને મોહમ્મદ શમીને ફાયદો થઈ શકે છે.\nકોઈ બેટ્સમેન સચિનથી મહાન બની શકે પણ ‘સચિન’ બનવું કોઈના ગજાની વાત નથી…\n15 વર્ષ પહેલા આજના દિવસે ભારતને મળ્યો ‘મુલતાન કા સુલતાન’\nઆમ્રપાલી ગ્રુપે ધોનીને પણ નવડાવ્યો, 40 કરોડ રૂપિયા લેવા ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દ્વાર\nખેડૂતપુત્રે ફટકાર્યા સતત 7 છગ્ગા, સેલિબ્રેશન માટે એક મળી દિવસની રજા\nગેઈલ અને ડિ વિલિયર્સને ભૂલી જાવ આ ક્રિકેટરે 25 બોલમાં સેન્ચુરી ફટકારી\nબેટિંગ કરી પેવેલિયન પરત આવી રહ્યો હતો બેટ્સમેન, પડી જતા નિપજ્યું મોત\nકરિના જેવું પર્ફેક્ટ ફિગર જોઈએ છે ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે તૈયાર કરેલો ડાયટ પ્લાન ફોલો કરો\nઆનંદ મહિન્દ્રાએ ફોન ચાર્જ કરવાના જબરજસ્ત જુગાડનો આઇડિયા શેર કર્યો\nબાળકીએ ગાયું લતાજીનું ગીત, ક્યૂટનેસ પર ફીદા થઈ ગયા લોકો\nમાતા તરફથી મહિલાઓને વારસામાં મળી શકે છે આ 6 બીમારીઓ\nવાંદરાને ડરાવવા ખેડૂતે કૂતરા પર વાઘ જેવા પટ્ટા ચીતરી નાંખ્યા, જાણો પછી શું થયું\nઅમદાવાદમાં વાયુ પ્રદૂષણ, નવું રિસર્ચ જણાવે છે નબળી પડી શકે છે તમારી યાદશક્તિ\nપુરુષો માટે પહેલું ગર્ભનિરોધક ઈન્જેક્શન તૈયાર, ભારતીય વૈજ્ઞાનિકોની શોધ\nશિયાળામાં પ્રાકૃતિક રીતે યૌન શક્તિ વધારવા અપનાવો આ ઉપાય\nઆયુર્વેદ કહે છે સલાડ જેવું કાચું ફૂડ ન ખાવું જોઈએ કારણ કે…\nWorld Prematurity Day: પ્રિમેચ્યોર કે સમય કરતા વહેલું બાળક જન્મે તો આ રીતે રાખો તેનું ધ્યાન\nવૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું એવું ફળ જેને ખાવાથી વ્યક્તિ રહેશે યુવાન\nઆ કારણે બાળકો-વૃદ્ધોને જલદી ન્યુમોનિયા થાય છે, બચવા માટે આટલું ધ્યાન રાખો\nવૈજ્ઞા��િકોએ શોધ્યો એવો વાયરસ જે દરેક પ્રકારનું કેન્સર મટાડી દેશે\nતાવ, શરદી અને કફ રહેશે દૂર, ઋતુ બદલાતા ખાવાની આટલી આદતો બદલો\nતમારી ચાના પાઉડરમાં ભેળસેળ છે કે નહીં આ સરળ રીતે ઘરે જ ચેક કરો\nસીઝનની પહેલી બરફ વર્ષા બાદ સ્વર્ગમાં ફેરવાયું ગુલમર્ગ અને જમ્મુ-કાશ્મીર\nશું તમે બાળકના હાથ વારંવાર સેનેટાઈઝરથી સાફ કરો છો..તો જાણી લેજો આ વાત\nવજન ઘટાડવામાં કમાલ કરે છે હળદરવાળું દૂધ, પરંતુ શું તમને ખબર છે તેને બનાવાની સાચી રીત\nઘરે જ બનાવો બકરીના દૂધનો સાબુ, 60 વર્ષે પણ 16 વર્ષ જેવી યુવાન સ્કિન રહેશે\nદિલ્હી જ નહીં અમદાવાદમાં પણ વધી રહ્યું છે પ્રદૂષણ, આ યુનાની ઉપાય આપશે રક્ષણ\nગાંધીજીનો સ્પેશિયલ ડાયેટ પ્લાન જેને સુભાષચંદ્ર બોઝે પણ અપનાવ્યો હતો\nદીકરી આખો દિવસ મમ્મી-પપ્પાને વળગીને રહેતી, ગૂગલ પર સર્ચ કરતા ખબર પડી કે…\nબસ બહુ વિચાર કર્યા, બેગ તૈયાર કરો અને દિવાળી વેકેશનમાં જઈ આવો આ દેવતાઓના દેશમાં\nછાતીમાં બળતરાને એસિડિટી સમજીને અવગણીએ છીએ તે હોઈ શકે છે સાઈલન્ટ હાર્ટ અટેક\nયુવરાજસિંહની એક્સ ગર્લફ્રેન્ડે બિકિનીમાં શેર કર્યા હોટ ફોટોગ્રાફ્સ 😍\nઆવી ગઈ આયુર્વેદિક એન્ટિબાયોટિક દવા, બેક્ટેરિયા-વાયરસનો જડમૂળથી કરશે ખાત્મો\nSilver Ant: આ છે દુનિયાની સૌથી વધુ ઝડપે દોડનારી કીડી\nનવ મહિનાની પ્રેગનેન્સી બાદ પણ ન થઈ ડિલિવરી, અને મહિલા સાથે બની એક ભયાનક ઘટના\nઆવી રીતે 23 વર્ષની બેલા હેડિડ બની દુનિયાની સૌથી બ્યુટિફુલ યુવતી\nખરતા વાળ અને વધતું વજન આ ખતરનાક બીમારીનો હોઈ શકે છે સંકેત\nટ્રાફિકથી કંટાળી ગયો હતો આ શખ્સ, શોધી કાઢ્યું જોરદાર સોલ્યુશન\nયુપી: બસ્તી શહેરમાં આવેલી ICICI બેેંકમાં 40 લાખની લૂંટ\nએરપોર્ટ પર રડવા માંડ્યો તૈમૂર, જુઓ પછી સૈફે શું કર્યું\nપવિત્ર નદીઓની થઈ છે આવી હાલત, આપણી આંખો ક્યારે ઊઘડશે\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nકોહલીની તોફાની બેટિંગમાં તૂટ્યા રેકોર્ડ્સ, રાહુલે પણ નોંધાવી નવી સિદ્ધિIPLમાં જે ટીમમાંથી રમતો હતો એ જ ટીમનો સહમાલિક બનશે આ પૂર્વ ભારતીય ક્રિકેટરપ્રથમ ટી20: કોહલી અને રાહુલનો ઝંઝાવાત, વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો આસાન વિજયપ્રથમ ટી20: હેતમાયરની ધમાકેદાર અડધી સદી, પોલાર્ડ-હોલ્ડરની આક્રમક બેટિંગBCCIમાં અમિત શાહના પુત્ર જય શાહને લઈને ઉઠેલા સવાલોનો ગાંગુલીએ આપ્યો આ જવાબIndvsWI : ખૂબ �� સ્પેશિયલ રેકોર્ડથી ફક્ત એક હિટ દૂર છે હિટમેન, બની જશે પ્રથમ ભારતીયભારત-વિન્ડિઝ શ્રેણીમાં થશે નવતર પ્રયોગ, ઓછી થશે મેદાન પરના અમ્પાયર્સની જવાબદારીIndvsWI : રિષભ પંતના બચાવમાં આવ્યો કેપ્ટન કોહલી, આપ્યું આવું નિવેદનક્રિકેટ ઈતિહાસની પ્રથમ ઘટનાઃ બોલરે વિકેટ લીધા બાદ મેદાન પર કર્યો જાદૂ, રૂમાલને બનાવી લાકડીટી20 વર્લ્ડ કપ માટે ઝડપી બોલિંગ આક્રમણમાં ફક્ત એક સ્થાન જ બાકી છેઃ કોહલીઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને લિજેન્ડરી ઝડપી બોલર બોબ વિલિસનું નિધનક્યારેય નહીં જોયો હોય ‘કેપ્ટન કૂલ’ મહેન્દ્ર સિંહ ધોનીનો આ અંદાજ, થઈ જશો ખુશ‘બે બોલરથી બોલિંગ, સ્ટંમ્પથી બેટિંગ અને વિરાટ કોહલીનો ખેલ ખતમ’આ પાકિસ્તાન ક્રિકેટરે કહ્યું, ‘બુમરાહ મારી સામે બેબી બોલર જ છે’ટેસ્ટમાં બેસ્ટ વિરાટ, ફરી વખત નંબર 1 બેટ્સમેન બન્યો\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2016-issues/yahoo-mail-opens-in-gmail-app/", "date_download": "2019-12-07T07:28:04Z", "digest": "sha1:KDBEIGCVOUZJND6TMNVI7U3T6O7BNTJF", "length": 5708, "nlines": 155, "source_domain": "cybersafar.com", "title": "યાહૂના મેઇલ ઓપન કરો જીમેઇલ એપમાં! | CyberSafar", "raw_content": "\nયાહૂના મેઇલ ઓપન કરો જીમેઇલ એપમાં\nગૂગલે એક તરફ, એક તરફ પિકાસા જેવી સરસ સર્વિસ પાછી ખેંચી છે, તો બીજી તરફ બીજી એક નવી સુવિધા આપી છે જીમેઇલમાં, જીમેઇલ એકાઉન્ટ વિના લોગ-ઇન થવાની સગવડ\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00324.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Kutchno_Kartikey.pdf/%E0%AB%A7%E0%AB%A6%E0%AB%A7", "date_download": "2019-12-07T06:36:04Z", "digest": "sha1:BYOX7ELYWC4N6FWOEBDHPI45EVJWFCPH", "length": 6956, "nlines": 66, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૦૧ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nનામો આપને જણાવીશું, તો ૫ણ આપ અમને ઓળખી શકવાના નથી, એ નિર્વિવાદ છે; તો પછી વિના કારણ એ લફમાં શામાટે પડવું આપણામ���ંથી કોઈને પણ આ ચર્ચાથી લાભ થવાનો સંભવ નથી અને તેટલામાટે આ પ્રશ્નોત્તરમાળાને આગળ લંબાવવાની આવશ્યકતા હોય, એવી મારી માન્યતા નથી. આ૫માટે એટલું જાણી લેવું જ બસ થશે કે અમો કોઈ એક ગરાશિયાના કુંવર છીએ અને વખાના માર્યા બહાર નીકળ્યા છીએ. આપના પોશાક તથા દેખાવથી આપ પણ ગરાશિયા હો એમ જણાય છે અને તેથી આપ અમારા આટલા શબ્દોથી જ સર્વે રહસ્ય સમજી શકશો, એવી મારી દૃઢ ધારણા છે.”\nતે ગરાશિયો ખેંગારજીના આવા ચાતુર્યભરેલા ઉત્તરના શ્રવણથી આશ્ચર્યચકિત તથા નિરૂતર થઈ ગયો અને પોતાના મનમાં આપણા એ તરુણ રાજપ્રવાસીની અતિશય પ્રશંસા કરવા લાગ્યો. પરંતુ પોતાના એ આંતરિક ભાવોને હૃદયમાં જ ગુપ્ત રાખીને તેણે વળી પણ પૂછ્યું કે: “ત્યારે શું અહીં રાતવાસો કરવાનો તમારો વિચાર છે જો એમ જ હોય, તો તો ગામમાં આ ગરીબના ઝૂપડામાં પધારો અને ત્યાં જ રાત્રિભોજન કરી આનંદથી રાત વિતાડો, એ જ વધારે સારું છે; કારણ કે, અતિથિ આવીને ગામને પાદર પડી રહે, તો ગામના ધણીને નીચું જોવું પડે. તમારાં વાહનોને પણ ત્યાં ઘાસ દાણાની યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવશે અને તમારો પોતાનો પણ સર્વ પ્રકારનો યોગ્યતમ સત્કાર થશે, એ વિશે નિશ્ચિન્ત રહેશો. આ સ્થાનમાં રાત્રિના સમયમાં સર્પ નીકળે છે અને તેથી આ સ્થાનમાં અમો કોઈને પણ રાતવાસો કરવા દેતા નથી; કારણ કે, તે સર્પ દેવાંશી છે અને તેથી તેનાપર શસ્ત્ર ચલાવીને તેને કોઈ મારી પણ શકતું નથી; કિન્તુ જે કાઈ એ પ્રયત્ન કરે છે, તે પોતે જ મરણશરણ થઈ જાય છે. આ કારણથી, આશા છે કે, તમો મારી પ્રાર્થનાને સ્વીકારશો અને મારી પર્ણકુટીમાં પધારવાની ઉદારતા અવશ્ય દર્શાવશો.”\n“શું ત્યારે આપ પોતે જ આ ગ્રામના ધણી છો \" ખેંગારજીએ કાંઈક શંકાયુક્ત ભાવથી પૂછ્યું.\n\"જી હા, હું ઝાલો ગરાશિયો છું અને આ ગામ મારું જ છે. તમો કોઈ પણ વિષયની શંકા લાવશો નહિ અને મારા ઘરને પોતાનું જ ઘર માનજો.” ગરાશિયાએ સંતોષકારક ઉત્તર આપ્યું.\n\"મારું ખરૂં નામ તો જો કે ધર્મસિંહ છે; પરંતુ બે ચાર વાર\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૦ માર્ચ ૨૦૧૯ના રોજ ૨૨:૨૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00324.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/13-06-2019/173044", "date_download": "2019-12-07T05:58:10Z", "digest": "sha1:PKCA4YIWFE5I3R3IKXYTJ7PUOPQXWLLK", "length": 17982, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "તેલંગણની જેલમાં શરૂ થઇ એફએમ રડીયોની સુવિધા : અહીં કેદીઓ જ બને છે રેડિયો-જોકી", "raw_content": "\nતેલંગણની જેલમાં શરૂ થઇ એફએમ રડીયોની સુવિધા : અહીં કેદીઓ જ બને છે રેડિયો-જોકી\nજેલમાં સજા કાપી રહેલા કેદીઓમાં પણ સર્જનાત્મકતા હોઇ શકે\nહૈદ્રાબાદ તા ૧૩ : જેલમા સજા કાપી રહેલા કેદીઓમાં પણ સર્જનાત્મકતા હોઇ શકે છે. કેદીઓને મનોરંજન આપવા તેમજ રચનાત્મક બનાવવા માટે તેલંગણાના જેલ વિભાગે રાજયભરની જેલોમાં એફએમ રેડિયોની શરૂઆત કરી છે. અહીં રેડિયો- જોકીની ભૂમિકા પણ કેદીઓ જ નિભાવે છે. કેદીઓમાં સુધાર અને પુનર્વસન થાય એ માટે આ ખાસ યોજના છે, જેમાં કેટલાક પસંદગી પામેલા કેદીઓને એફ.એમ. રેડિયો સ્ટેશન અંતર્વાણી ચલાવવા માટે તાલીમ આપવામાં આવી રહી છે. કેદીઓ પણ રેડિયો દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લઇ શકે છે, જે તેમને ડિપ્રેશનથી બચાવે છે. રેડિયો સ્ટેશનોનું સંચાલન કરતા કેદીઓ જેલના ટાઇમ-ટેબલની પણ જાહેરાત કરતા રહે છે. એ ઉપરાંત દેશભકિત, ભકિતસંગીત અને લોકગીતો રેડિયો પર વગાડવામાં આવે છે. જેલના અધિકારીઓનું કહેવું છે કે અમારો ઉદ્દેશ કેદીઓમાં સુધાર આવે અને તેમનું પુનર્વસન સરળ બને એ છે. જેલમાંથી છુટીને તેઓ મુખ્ય પ્રવાહમાં ભળી શકે અને અહીંથી સજ્જન બનીને નીકળે આ જ હેતુથી જેલમાં રેડિયોની સુવિધા શરૂ થઇ છે.\nપહેલી વાર હૈદ્રાબાદની જેલમાં અને પછી વારંગલના કેન્દ્રીય કારાગારમાં આ સુવિધા શરૂ થઇ હતી. (૩.૨)\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની ���રી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nસુરતમાં BRTS અને સીટી બસમાં ટિકિટ કૌભાંડ ઝડપાયુ: ઈ-એજન્સીઓની ગેરરીતિ access_time 11:20 am IST\nઉન્નાવ ગેંગરેપની પીડિતાના મોત બાદ સીએમ યોગીની જાહેરાત: ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે access_time 11:19 am IST\nબધાને ગમશેઃ એન્કાઉન્ટરની ઘટનાને બિરદાવતા લલિત વસોયા access_time 11:08 am IST\nજખૌમાંથી ગુમ થયેલી જામસલાયાની બોટ અને માછીમારો પાકિસ્તાન મરીનના કબ્જામાં access_time 11:07 am IST\nવિજયભાઇ ૨ 'દિ કચ્છમાં: ૧૫મીએ ઉપરાષ્ટ્રપતિ સફેદ રણમાં access_time 11:06 am IST\nરિસર્ચ : અખરોટ સ્વાસ્થ્યવર્ધક અને વજન ઘટાડવામાં મદદરૂપ access_time 10:31 am IST\nવીરપ્પનનું એન્કાઉન્ટર કરનાર પૂર્વ આઇપીએસ અધિકારી કે. વિજય કુમારની વરિષ્ઠ સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્તિ access_time 1:03 am IST\nવિડીયો : કચ્છના રાપરમાં મોડી સાંજથી વાયુ વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ હોવાનું સ્કાયમેટે એક વિડીયો પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે. access_time 10:27 pm IST\nવાવાઝોડુ સીધુ નહિં ટકરાય તો પણ સાવધ રહેવું પડશે : સૌરાષ્ટ્રમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે : પંકજકુમાર : મહેસુલ વિભાગના મહાસચિવ શ્રી પંકજકુમારે આજે સવારે ૧૧ વાગ્યે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આજે બપોરે વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફથી પસાર થશે. 'વાયુ' વાવાઝોડાએ દિશા બદલી છે પણ હળવાશથી લેવાની જરૂર નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર સજ્જ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ૩૮૩ એમ્બ્યુલન્સ રાખવામાં આવી. રાજકોટથી ૧ લાખ ફૂડપેકેટ ગીર સોમનાથમાં મોકલવામાં આવ્યા. ૪૮ કલાકમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડી શકે. એનડીઆરએફ, એસડીઆરએફ, એસજીપી અને આર્મીની ટીમ ખડેપગે છે. access_time 12:52 pm IST\nનવસારીમાં 'વાયુ' વાવાઝોડાની અસરઃ બોરસી, માછીવાડ ગામમાં દરિયાના પાણી ઘૂસ્યા access_time 12:52 pm IST\nભારતની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને રક્ષા બજેટમાં કર્યો વધારો access_time 12:53 pm IST\n\" જેની સાથે યોગેશ્વર શ્રી કૃષ્ણ હોય છે તેનો ક્યારેય પરાજય થતો નથી \" : યુ.એસ.માં અરવાઈન સ્થિત કેલિફોર્નિયાની હવેલીમાં પ.ભ.108 શ્રી દ્વારકેશલાલજીની પધરામણી : પુષ્ટિ માર્ગનો મહિમા વર્ણવ્યો : શ્રીનાથજી બાવાને રાજભોગ અર્પણ કરી આરતી ઉતારી access_time 7:26 pm IST\nજેડીયુમાં ઉકળતો અસંતોષનો ચરુ :અજય આલોકે પ્રવક્તા તરીકે રાજીનામું આપ્યું access_time 12:16 am IST\nશુક્રવારે રાજકોટ જિલ્લાની તમામ ની શાળાઓ બંધ રહેશે :વાયુ વાવઝોડાનાં કારણે સુરક્ષા હેતુથી નિર્ણંય access_time 9:57 pm IST\nરૈયાધારમાં મેમાભાઇ ભરવાડએ ટૂવાલથી ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવીઃ માનસિક બિમારી કારણભૂત access_time 3:46 pm IST\nસામા કાંઠે બની રહેલ પુષ્ટિમાર્ગીય હવેલીના ઉપલક્ષ્યમાં કાલથી પુષ્ટિ પંચામૃત મહોત્સવ access_time 3:35 pm IST\nજુનાગઢ રેન્જ પોલિસ આઇ.જી. સોમનાથ પહોચ્યા access_time 11:28 am IST\nમાંગરોળ સહિત દરિયાઇ વિસ્તારોમાં અર્ધો ઇંચ વરસાદઃ દરિયામાં કરંટ access_time 11:44 am IST\nપોરબંદરમાં રેસ્‍કયુ ટીમના ૨ ટગ બોટમાં ૪ જવાનો દરિયામાં ફસાયાઃ બચાવ કામગીરીઃ પોરબંદર કાંઠે રાત્રે ૮ વાગ્‍યા બાદ ૭૦ થી ૮૦ કીમી ઝડપે ફુંકાતો પવનઃ માધવપુર ઘેડમાં જૂની પોલીસ સ્‍ટેશનમાં વાયરલેશ ટાવર ભારે પવનમાં ધરાશાયીઃ પવનની થપાટ ૩ વ્‍યક્‍તિઓ ફંગોળાતા ઇજાઃ ઝુરી બાગમાં જોખમ રૂમ વીજ ટાવર ગમે ત્‍યારે પડી જાય તેવો ભયઃ પૂ.રમેશભાઇ ઓઝાના માર્ગદર્શન હેઠળ સાંદીપનીના વિદ્યાર્થીઓ દ્વારા ફુડ પેકેટ વિતરણની કામગીરી access_time 8:55 pm IST\nવાયુ વાવાઝોડાને કારણે વધુ 7 ટ્રેન રદ.પશ્ચિમ રેલવેની 123 ટ્રેનને અસર access_time 7:52 pm IST\nલોકો ૨૪ કલાક ધૈર્ય રાખેઃ રાહત શિબીરોમાં જ રહેઃ NDRF ડીજી પ્રધાન access_time 3:49 pm IST\nવાયુ વાવઝોડુ વેરાવળથી 270 કી,મી,દૂર : ગણતરીની કલાકોમાં ગુજરાતમાં ત્રાટકશે :અનેક શહેરોમાં અસર access_time 6:10 pm IST\nડિલિવરી પછી ૩૦ જ મિનિટમાં હોસ્પિટલમાં બેસીને આપી પરીક્ષા access_time 3:25 pm IST\nઆ અજીબ પ્રકારના ઝાડ પર ઉગે છે 40 પ્રકારના ફળ access_time 5:48 pm IST\nલંડનમાં અચાનક એટીએમ મશીનથી નિકળવા લાગી નોટો \nએન. આર. આઈ. સમાચાર\n\" જય જગત \" : મા-બાપ,તથા સમાજથી તરછોડાયેલા બાળકોની મદદ માટે યુ.એસ.માં માનવ સાધના શિકાગો દ્વારા યોજાઈ ગયેલો શો : સ્લમ વિસ્તારમાં ઉછરતા તથા અમેરિકાના પ્રવાસે આવેલા 17 બાળકોએ ડાન્સ ,ડ્રામા ,તથા મ્યુઝિકની રમઝટ બોલાવી access_time 7:49 pm IST\nBAPS ચિનો હિલ્સ કેલિફોર્નિયાના ઉપક્રમે \" ગ્રીન-વોક એ થોર્ન \" નું આયોજન કરાયું : આબાલ વૃધ્ધ સહીત અનેક હરિભક્તો જોડાયા access_time 7:28 pm IST\nઅમેરિકાના કેલિફોર્નિયામાં ISCON દ્વારા ‘‘નૃસિંહ જયંતિ'' ઉત્‍સવ ઉજવાયોઃ સ્‍વામીશ્રી સચ્‍ચિદાનંદ સરસ્‍વતીએ નરસિંહ અવતાર તથા ભક્‍ત પ્રહલાદ વિષે પ્રાસંગિક કથાવાર્તા કરી access_time 8:43 pm IST\nએકલ ટેનિસમાં કમબેક કરી શકે છે મરે.... access_time 5:41 pm IST\n'કીમતી' શિખર વિશે આખરી નિર્ણય ૧૦થી ૧૨ દિવસ પછી લેવામાં આવશે : આસિસ્ટન્ટ કોચ સંજય બાંગડ access_time 3:22 pm IST\nડેનિયલ જેમ્સ સાથે 5 વર્ષનો કરાર કર્યો મેનચેસ્ટ યુનાઇટેડે access_time 5:40 pm IST\nકામની સાથે સારો વ્યવહાર પણ જરૂરી છે: રાકેશ શ્રીવાસ્તવ access_time 4:40 pm IST\nઅજય દેવગનની ફિલ્મ 'ભુજ' શૂટિંગ થશે હૈદરાબાદના રામોજી સ્ટુડીઓમાં access_time 4:44 pm IST\nઅભિનેતા વિવાન ભટેના બન્યો પુત્રીનો પિતા access_time 4:42 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00324.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/274443", "date_download": "2019-12-07T07:20:37Z", "digest": "sha1:QIV47LVM3JRR2P7WFF37RFLBY5CYY6CW", "length": 11024, "nlines": 105, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "ભારતીય કિસાન સભાએ રાજ્યમાં ખેડૂત આંદોલનની ધમકી આપી", "raw_content": "\nભારતીય કિસાન સભાએ રાજ્યમાં ખેડૂત આંદોલનની ધમકી આપી\nમુંબઈમાં રાજ ભવન પર ખેડૂતોનો મોરચો લઈ જવાનો પ્રયાસ કરનાર વિધાનસભ્યની અટક\nમુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રભરના ખેડૂતોને કમોસમી વરસાદને કારણે નુકસાનની તત્કાળ રાહત અને વળતર નહીં મળે તો તેઓ આંદોલનની શરૂઆત કરશે એમ ગુરુવારે અખિલ ભારતીય કિસાન સભાએ જણાવ્યું હતું.\nગુરુવારે મુંબઈમાં રાજભવન પર મોરચો લઈ જવાનો પ્રહાર જનશક્તિ પાર્ટીના નવા ચૂંટાયેલા વિધાનસભ્ય બચ્ચુ કડુ અને અનેક ખેડૂતોને પોલીસે અટકમાં લીધા હતા. આ ઘટનાની પણ અખિલ ભારતીય કિસાન સભાએ ટીકા કરી હતી.\nખેડૂતો પાક વિનાની રકમની ચુકવણી અને કર્જ માફીની માગણી સાથે રાજભવન પર મોરચો કાઢવા માગતા હતા, પણ પોલીસે તેમને અટકમાં લીધા હતા. તેમના પર હળવો લાઠીમાર પણ કર્યો હતો.\nકિસાનસભાના મહારાષ્ટ્રના સેક્રેટરી અજિત નવલેએ કહ્યું હતું કે રાજ્યમાં લીલા દુકાળની જાહેરાત કરાય એવી અમારી માગણી છે. રાજકારણીઓ ખેડૂતોને મળી રહ્યા છે, પણ તેમના માટે આ ફોટો પડાવવાની એક તક થઈ ગઈ છે. સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળે દિલ્હી જઈ નેશનલ ડિઝેસ્ટર રીલિફ ફંડમાંથી મદદની માગણી કરવી જોઈએ.\nતેમણે કહ્યું હતું કે સરકાર સ્થાપનાના મુદ્દે જે કોકડું રચાયું છે તેનો તત્કાળ અંત આવવો જોઈએ અને ખેડૂતોને તત્કાળ રાહત મળવી જોઈએ. એ ઉપરાંત પાક વિમાની રકમ નવા પંચનામા પ્રમાણે જ મળવી જોઈએ. કિસાન સભા શરૂઆતમાં તહેસીલદારની તમામ ઓફિસની બહાર વિવિધ પ્રદર્શન યોજશે. જો રાહતમાં વિલંબ કરાશે તો ખેડૂતો રાજભવનમાં આંદોલન શરૂ કરશે.\nજોકે, તેમણે રાજ્યસ્તરના આંદોલનની કોઈ ચોક્કસ તારીખ આપી નહોતી.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00324.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/020_october-2013/", "date_download": "2019-12-07T07:35:55Z", "digest": "sha1:YYXR7RGKROZXOVPYMBINMBTKVOCEJU3L", "length": 5027, "nlines": 106, "source_domain": "cybersafar.com", "title": "020_October-2013 | CyberSafar", "raw_content": "\nસરકારી ઈ-મેઇલ માટે જીમેઇલ પર પ્રતિબંધ\nઇન્ડિયન સ્માર્ટફોન : વેચાણ વધે છે, પણ વિશ્વાસ\nOctober 2013ના અન્ય લેખો\nસાવ સસ્તાં ટેબલેટ લેવાય\nટીવી ખરીદવા જતાં પહેલાં…\nતમે પણ બની શકો છો કી-બોર્ડના ખેરખાં\nરમત રમતમાં ઝડપી ટાઇપિંગ શીખો\nગુજરાતીમાં ઝડપી ટાઇપિંગ કઈ રીતે કરાય\nચાલો મંગળની સફર પર\nગેમિંગ ક્ષેત્રે રહેલી અપાર તકો-૧\nસાયબરમોલની ફ્રી શોપિંગ ટ્રોલી : સ્પ્રિંગપેડ\nજીમેઇલમાં નવાં ટેબ્ઝ બંધ થઈ શકે\nજીમેઇલની કમ્પોઝ વિન્ડો મોટી થઈ શકે\nનવી નજરે રિયો ડી જાનેરો\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/category/free-article/", "date_download": "2019-12-07T07:42:42Z", "digest": "sha1:XM2IUODKHGYAMVCVOPZZP6EPDSD3DEXQ", "length": 17450, "nlines": 119, "source_domain": "cybersafar.com", "title": "લોગ-ઇન વિના વાંચો | CyberSafar", "raw_content": "\n‘સાયબરસફર’ આપને ઉપયોગી છે કે નહીં એ જાણવાનો સૌથી સહેલો રસ્તો છે - તેમાં પ્રકાશિત કોઈ લેખ આખેઆખો વાંચવો અહીં આપેલા લેખ આપને ગમે તો મિત્રો સાથે શેર પણ કરવા વિનંતી.\nગ્રામરની ભૂલો સુધારતી સર્વિસ\nતમે અંગ્રેજી ભાષાની ઠીક ઠીક સારી સમજ ધરાવતા હો, પણ તેની બારીક ખૂબીઓ સમજીને તમારા લખાણને વધુ સચોટ અને ભાષા પરની પકડને વધુ મજબૂત બનાવવા માગતા હો, તો તમારા માટે કામની છે આ વેબસર્વિસ. https://youtu.be/tAzZeZ9Ri2Y દિલ પર હાથ મૂકીને જવાબ આપો – તમારો દીકરો કે દીકરી ઇંગ્લિશનું કોઈ વાક્ય સાચું છે કે નહીં એવી મૂંઝવણ લઈને તમારી પાસે આવે, તો તમે ગૂંચવણ અનુભવો છો અથવા, તમારા બિઝનેસને ���ગતો કોઈ મેઇલ ઇંગ્લિશમાં ટાઈપ કરી રહ્યા હો ત્યારે સ્પેલિંગ તો ઠીક, વ્યાકરણમાં કંઈક લોચો તો નહીં હોયને એવી...\n‘સાયબરસફર’ના અંક ૯૩, નવેમ્બર ૨૦૧૯નો ક્વોન્ટમ કમ્પ્યુટરનો લેખ બહુ જ સરસ. કીપ ઇટ અપ - સુનીલ મકવાણા, રાજકોટ નવી પેઢી તેમ જ જૂની પેઢી, બંનેને એક્સ્ક્લુઝિવ વર્ચ્યુઅલ વર્લ્ડ, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર વિશેની એ ટુ ઝેડ જાણકારી સુક્ષ્મ રૂપે પીરસતું એક ગુજરાતી સામયિક પણ હોઈ શકે છે તે ‘સાયબરસફર’એ સિદ્ધ કરી દેખાડ્યું છે. ‘સફારી’ પછી આ એક જ ગુજરાતી એવું સામયિક છે જેનું દરેક ગુજરાતીને ગૌરવ થાય. જોકે ‘સફારી’ અને ‘સાયબરસફર’ બંને જુદી જુદી મંઝિલના મુસાફર હોવાથી સરખામણી અસ્થાને ગણાય. અમારા જેવા ૭૪ વર્ષે પહોંચેલાને વર્ચ્યુઅલ વર્લ્ડ ને નેટ...\nફોટોગ્રાફ સાથે મજાની રમત\nતમારો કોઈ ગમતો ફોટોગ્રાફ પસંદ કરો અને તેમાં જુદાં જુદાં બેકગ્રાઉન્ડ બદલી જુઓ તમે આ કામ સહેલાઈથી કરી શકો છો – કોઈ પ્રોગ્રામ ડાઉનલોડ કર્યા વિના. દિવાળીના વેકેશનમાં ધારો કે તમે ભારતના કોઈ મજાના સ્થળે ફરવા ગયા. ત્યાં ખૂબ મજા કરી, ઘણા બધા ફોટોગ્રાફ લીધા અને પછી પરત આવ્યા. મોટા ભાગે બને છે એમ પ્રવાસ પૂરો થાય એટલે મજા પણ પૂરી થાય. એ મજાને લંબાવવી હોય તો તમે આ કામ સહેલાઈથી કરી શકો છો – કોઈ પ્રોગ્રામ ડાઉનલોડ કર્યા વિના. દિવાળીના વેકેશનમાં ધારો કે તમે ભારતના કોઈ મજાના સ્થળે ફરવા ગયા. ત્યાં ખૂબ મજા કરી, ઘણા બધા ફોટોગ્રાફ લીધા અને પછી પરત આવ્યા. મોટા ભાગે બને છે એમ પ્રવાસ પૂરો થાય એટલે મજા પણ પૂરી થાય. એ મજાને લંબાવવી હોય તો તો તમે તમારા ફોટોગ્રાફ સાથે કેટલીક રમતની મજા માણી શકો છો. જેમ કે તમે ભલે નૈનિતાલ ગયા હો અને...\nહું છેક શરૂઆતથી ‘સાયબરસફર’નો વાચક છું. આપનું મેગેઝિન ખરેખર ખૂબ પ્રશંસાને પાત્ર છે. આપના દરેક વાંચ્યા છે. અંક હાથમાં આવતાં જ વાંચી જવાની તાલાવેલી જાગે છે અને એક જ દિવસમાં મેગેઝિન વાંચી જાઉં છું. મેગેઝિન દ્વારા ખરેખર ખૂબ જ શીખવા મળ્યું છે. મારી સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો આનો લાભ લે છે. - અર્પણ મહેતા (શિક્ષક), વડોદરા ‘સાયબરસફર’ છેક શરૂઆતથી, એટલે કે જાન્યુઆરી ૨૦૦૮થી ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે - વિપુલ પટેલ, સુરત અંક-૯૨ સ-રસ લાગ્યો - વિપુલ પટેલ, સુરત અંક-૯૨ સ-રસ લાગ્યો એક જનરલ ઓબઝર્વેશન...પહેલાં મને દરેક અંકમાં અમુક આર્ટિકલમાં ‘‘આ તો મને ખબર છે’’ એવી...\nડેટાનું પ્રોસેસિંગ – આપણી અને વૈશ્વિક રીતે 🔓\n���શાભર્યા નૂતન વર્ષમાં આપણે ઉમંગભેર પ્રવેશ કર્યો છે ત્યારે ફરી એક વાર, બિલકુલ બે અલગ અલગ છેડાના લેખો સાથેનો આ નવો અંક આપના હાથમાં મૂકતાં આનંદ થાય છે એક તરફ, એક્સેલમાં ટેબલના બહેતર ઉપયોગની વાત છે - આપણા સ્તરે આપણે જે કંઈ ડેટા રોજબરોજ એકઠો કરીને એક્સેલમાં ઠાલવતા હોઈએ છીએ, એ કસરત આખરે તો એમાંથી કંઈક અર્થ તારવવા માટે આપણે કરતા હોઈએ છીએ. એક્સેલમાં સાદી રેન્જ સ્વરૂપે રો અને કોલમમાં ડેટા એન્ટર કરીને તમે સંતોષ માનતા હો કે પછી, તેને ટેબલમાં ફેરવવાનું તમે જાણતા હો...\nઆજે બીજી ઓક્ટોબર, ગાંધી જયંતિ છે. ગાંધીજીના જન્મનાં ૧૫૦ વર્ષની આપણે ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે કોઈ એમ કહે કે ‘‘ગાંધીજીએ સો વર્ષ પહેલાં, વોટ્સએપ, ઇ-કોમર્સ સાઇટ્સ, ન્યૂઝ એપ્સ, કેબ્સ એપ, ફૂડ ડિલિવરી એપ્સ, સોશિયલ મીડિયા વગેરેની કલ્પના કરી લીધી હતી’’ તો આપણને ચોક્કસ લાગે કે ‘‘માર્કેટ મેં કુછ નયા આયા હૈ, ફોરવર્ડ કરો’’ ટાઇપનું જ કંઈક ફેંકાયું પરંતુ આ હકીકત છે પરંતુ આ હકીકત છે ગાંધીજીએ સો વર્ષ પહેલાં, ભારત હજી આઝાદ પણ થયું નહોતું ત્યારે લખેલા ‘હિન્દ સ્વરાજ’ પુસ્તકમાં જે શબ્દો લખ્યા છે એ વાંચીને તમે પણ...\nસહમતી ક્રાંતિકારી પુરવાર થશે\nગયા મહિને અખબારો અને ન્યૂઝ સાઇટ્સ પર કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી, ભૂતપૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમની ધરપકડ, ભૂતપૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું નિધન, વડાપ્રધાનનો વિદેશ પ્રવાસ અને સન્માન વગેરે મુદ્દાઓ એટલે બધા છવાયેલા રહ્યા કે લાંબા ગાળાની અસરો ધરાવતો અન્ય એક મુદ્દો, જે ભારત સરકાર દ્વારા જ આગળ ધપાવાઈ રહ્યો છે તે ખાસ પ્રકાશમાં આવ્યો નહીં. ભારતમાં બેન્કિંગ ક્ષેત્રે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ને કારણે સમગ્ર વિશ્વએ જેની નોંધ લેવી પડે એવું પરિવર્તન આવ્યું છે. કંઈક એ જ રીતે હવે ભારતમાં આપણા ડેટાનો આપણા લાભ માટે ઉપયોગ થઈ શકે...\nઓળખો ‘લાખોમાં એક’ તર્જ\nસરસ મજાનો ઝરમર વરસાદ વરસતો હોય, તમે બાલ્કનીમાં મસાલા ચાની ચૂસકી લઈ રહ્યા હો અને બાજુમાં કોઈના ઘરમાંથી, રેડિયો પર તમારા કોઈ મનગમતા ગીતની આછી ટ્યૂન સાંભળવા મળે, તો એ આખું ગીત સાંભળવાની મનમાં કેવી કસક ઊઠે આજના સમયમાં, સ્માર્ટફોન ઉઠાવો અને યુટ્યૂબ કે સાવન, ગાના જેવી કોઈ પણ મ્યુઝિક એપમાં સર્ચ કરો એટલી વાર, પળવારમાં એ ગીત તમારા સ્માર્ટફોનમાં ગૂંજતું થાય. તકલીફ ત્યારે થાય, જ્યારે એ ગીતની ટ્યૂન હૈયે હોય, પણ શબ્દો હોઠે ન હ���ય આજના સમયમાં, સ્માર્ટફોન ઉઠાવો અને યુટ્યૂબ કે સાવન, ગાના જેવી કોઈ પણ મ્યુઝિક એપમાં સર્ચ કરો એટલી વાર, પળવારમાં એ ગીત તમારા સ્માર્ટફોનમાં ગૂંજતું થાય. તકલીફ ત્યારે થાય, જ્યારે એ ગીતની ટ્યૂન હૈયે હોય, પણ શબ્દો હોઠે ન હોય શબ્દો જ યાદ આવતા ન હોય તો તમે એ...\nહું ‘સાયબરસફર’ મેગેઝિનનો લાંબા સમયથી વાચક છું. ખરેખર ખૂબ પ્રશંસાને પાત્ર મેગેઝિનના દરેક અંક વાંચ્યા છે. અંક હાથમાં આવતાં જ વાંચી જવાની તાલાવેલી જાગે છે અને અેક જ દિવસમાં મેગેઝિન વાંચી જાઉં છું. ખરેખર ખૂબ જ શીખવા મળ્યું છે. મારી સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો આનો લાભ લે છે. - અર્પણ મહેતા, વડોદરા છેક જાન્યુઆરી ૨૦૦૮થી, ‘સાયબરસફર’ ખૂબ રસપ્રદ - વિપુલ પટેલ, સુરત ‘સાઇબરસફર’ એક સરસ મેગેઝિન છે. વેબસાઇટનો લેઆઉટ હજી થોડો સુધારો તો સોનામાં સુગંધ ભળે. દર વખતે નવો લેખ વાંચવા પાછળના પેજ પર જવું પડે છે....\nટ્રેકિંગ અને પ્રાઇવસીના બે છેડા\nઆપણે કેવા વિરોધાભાસો વચ્ચે જીવી રહ્યા છીએ એનાં બે સ્પષ્ટ ઉદાહરણ આ અંકમાં તમને જોવા મળશે એક તરફ ગૂગલ ફિટ જેવી સર્વિસ છે, જેની મદદથી આપણે આપણી રોજબરોજની શારીરિક ફિટનેસ સંબંધિત પ્રવૃત્તિઓની આપોઆપ (અથવા જાતે, પણ સરળતાથી) નોંધ રાખીને સ્વાસ્થ્ય જાળવી શકીએ છીએ. આ એપ આપણે રોજેરોજ કેટલું ચાલ્યા એની પાક્કી ગણતરી રાખે છે - બીજા શબ્દોમાં એ આપણું પગેરું પૂરેપૂરું દબાવે છે એક તરફ ગૂગલ ફિટ જેવી સર્વિસ છે, જેની મદદથી આપણે આપણી રોજબરોજની શારીરિક ફિટનેસ સંબંધિત પ્રવૃત્તિઓની આપોઆપ (અથવા જાતે, પણ સરળતાથી) નોંધ રાખીને સ્વાસ્થ્ય જાળવી શકીએ છીએ. આ એપ આપણે રોજેરોજ કેટલું ચાલ્યા એની પાક્કી ગણતરી રાખે છે - બીજા શબ્દોમાં એ આપણું પગેરું પૂરેપૂરું દબાવે છે આ એપ નક્શા પર પણ બતાવી શકે છે કે આપણે ક્યાં, કેટલું ચાલ્યા. આ માહિતી માત્ર આપણે અને ગૂગલનાં કમ્પ્યુટર્સ જોઈ શકે...\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/13-06-2019/173045", "date_download": "2019-12-07T05:58:30Z", "digest": "sha1:QUOGYX65UFJ2IDN7AIZZHTW2AQEJ4ZPB", "length": 19236, "nlines": 137, "source_domain": "www.akilanews.com", "title": "હાશ...'વાયુ' વિનાશ નહિ વેરેઃ ખતરો ટળી ગયો", "raw_content": "\nહાશ...'વાયુ' વિનાશ નહિ વેરેઃ ખતરો ટળી ગયો\nગુજરાત-સૌરાષ્ટ્ર નસીબદાર છેઃ મોડી રાત્રે વાવાઝોડાએ દિશા બદલીઃ વેરાવળ-પોરબંદરના બદલે ઓમાન તરફ ફંટાયું: પોરબંદર, દ્વારકા, ઓખાને સ્પર્શ કરી નીકળી જશેઃ વાવાઝોડાની કેટેગરી ૧ ને બદલે ૨ કરી દેવામાં આવીઃ જો કે વાવાઝોડાની અસર રહેશેઃ દરિયો તોફાની બનશે, કાતિલ પવન ફુંકાશે અને ભારે વરસાદ પડવાની પણ શકયતાઃ ૨૦૧૪ પછી કુલ ૬ વાવાઝોડાએ ત્રાટકવાની શકયતા વધારી પરંતુ દર વખતે ગુજરાત વિનાશલીલાથી બચી ગયું\nરાજકોટ, તા. ૧૩ :. ગુજરાત નસીબદાર હોવાનું જણાય છે. વિનાશ વેરે તેવા વાવાઝોડા 'વાયુ'નો ખતરો હાલતૂર્ત ટળી ગયો હોવાનુ જાણવા મળે છે. 'વાયુ' વાવાઝોડુ ગુજરાતના દરિયા કાંઠે નહીં ટકરાઈ તેવુ ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે જણાવ્યુ છે. ગુજરાતના દરિયા કાંઠે આ વાવાઝોડુ ટકરાશે નહિ પરંતુ પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયા કાંઠાના નજીકથી પસાર થશે જેના કારણે કાતિલ પવન ફુંકાશે અને ભારે વરસાદ પણ પડશે.\nપોરબંદર સહિત ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોના રહેવાસીઓ માટે રાહતના સમાચાર સ્કાયમેટે આપતા જણાવ્યુ છે કે વાવાઝોડા 'વાયુ'એ તેની દિશા બદલી નાખી છે અને ગુજરાત પરનો ખતરો ટળી ગયો છે. ગઈકાલે રાત્રે જ આ વાવાઝોડાએ પોતાની દિશા બદલી નાખી હતી. રાત્રે તે વેરાવળથી ૧૫૦ કિ.મી. દૂર હતુ ત્યારે જ તેણે દિશા ફેરવી અને તે ઓમાન તરફ આગળ ધપી રહ્યુ છે. આ ઉપરાંત આ વાવાઝોડાને કેટેગરી ૨ માંથી બહાર કાઢી કેટેગરી ૧ માં મુકી દેવામાં આવ્યુ છે.\nજો કે ભારતીય એજન્સીઓએ જણાવ્યુ છે કે, વાવાઝોડાએ દિશા બદલી છે અને તે દરિયામાં દૂર જઈ રહ્યુ છે. હવે તે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ત્રાટકે તેવી શકયતા નથી પરંતુ તેની અસર જોવા મળશે. દરિયો તોફાની રહેશે, પવન ફુંકાશે અને કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડશે. જો કે સરકારી તંત્ર હાઈએલર્ટ ઉપર છે.\nલો પ્રેસરમાંથી ભયંકર વાવાઝોડામાં પરિવર્તીત થયેલ આ વાવાઝોડાની વિનાશકતા પણ ઘટી ગઈ છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીનું કહેવુ છે કે ચક્રાવાતી વાવાઝોડુ 'વાયુ' ગુજરાતમાં ટકરાશે નહિ તે વેરાવળ, પોરબંદર, દ્વારકાને સ્પર્શ કરી નિકળી જશે. પરંતુ તેની અસર કિનારાના વિસ્તારોમાં જોવા મળશે અને પવનની ગતિ જોરદાર રહેશે અને જોરદાર વરસાદ પડશે.\nઅત્રે એ નોંધનીય છે કે ગુજરાત નસીબદાર છે કારણ કે ૨૦૧૪ પછી કુલ ૬ વાવાઝોડા આવ્યા પરંતુ દર વખતે ગુજરાત વિનાશથી બચી ગયુ છે. નનોક, નિલોફર, અશોબા, ચપાલા, ઓખી, સાગર સહિતના વાવાઝોડા ગુજરાતમાં આવવાના હતા પરંતુ ઘાત દર વખતે ટળી ગઈ હતી.\nદરમિયાન મળતા અહેવાલો મુજબ સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને કાતિલ પવન પણ ફુંકાઈ રહ્યો છે. દરિયામાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.(૨-૨)\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nવડોદરા સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓ રાજસ્થાનથી ઝડપાયા access_time 11:28 am IST\nસુરતમાં BRTS અને સીટી બસમાં ટિકિટ કૌભાંડ ઝડપાયુ: ઈ-એજન્સીઓની ગેરરીતિ access_time 11:20 am IST\nઉન્નાવ ગેંગરેપની પીડિતાના મોત બાદ સીએમ યોગીની જાહેરાત: ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે access_time 11:19 am IST\nબધાને ગમશેઃ એન્કાઉન્ટરની ઘટનાને બિરદાવતા લલિત વસોયા access_time 11:08 am IST\nજખૌમાંથી ગુમ થયેલી જામસલાયાની બોટ અને માછીમારો પાકિસ્તાન મરીનના કબ્જામાં access_time 11:07 am IST\nવિજયભાઇ ૨ 'દિ કચ્છમાં: ૧૫મીએ ઉપરાષ્ટ્રપતિ સફેદ રણમાં access_time 11:06 am IST\nરિસર્ચ : અખરોટ સ્વાસ્થ્યવર્ધક અને વજન ઘટાડવામાં મદદરૂપ access_time 10:31 am IST\nકેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ પોરબંદરના દરિયા ચોપાટીની મુલાકાત લઈ અને સ્થળની શું પરિસ્થિતિ છે તેનું ન���રીક્ષણ કર્યુ હતું. તેમણે જણાવેલ કે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ એલર્ટ છે અને દરિયા નજીકના વિસ્તારમાં ન જવા અપીલ કરી હતી. access_time 12:53 pm IST\nરાજકોટના રામનગરમાં તાલુકા પોલીસનો સપાટો :રામનગરના રામમંદિર ચોરામાં પાસેથી 27 જુગારીઓ ઝડપાયા :એકાદ લાખનો મુદામાલ જપ્ત કરાયો access_time 1:17 am IST\nસૌરાષ્ટ્રના ૬૦ તાલુકામાં વરસાદઃ ૪૮ કલાકમાં ૧૦ ઇંચ સુધીનો ભારે વરસાદ પડવા તાકીદ : ૧૩૫ થી ૧૪૦ કી.મી. ઝડપે પવન ફુંકાશેઃ લોકો ગભરાય નહિઃ સુરક્ષીત સ્થળે જ રહેવા અપીલઃ ૨૩૭૯ ગામડાઓને અસરઃ તંત્ર ખડેપગે access_time 11:37 am IST\nસોૈરાષ્ટ્ર-કચ્છ તરફની પશ્ચિમ રેલ્વેની પંદર ટ્રેનો રદ કરાઇ access_time 11:06 am IST\nટીસીએસના ૧૦૦ થી વધારે કર્મીના પગાર ૧ કરોડથી વધુ access_time 3:29 pm IST\nભગવાન સોમનાથ- દ્વારકાધિશ-કૃષ્ણ અને હરસિધ્ધ માતાની કૃપાથી વાવાઝોડું દરિયામાં ઓમાન તરફ ફંટાઇ ગયું :વિજયભાઈ રૂપાણી access_time 10:38 pm IST\nદાદાવાડી દેરાસરે આજે પ્રભુજીને સાચા હિરા-મોતી અને લીલા નાળીયેરની આંગી access_time 11:52 am IST\nજીનિયસ ગ્રુપ દ્વારા ચાઇનાની યુનિવર્સિટી સાથે જોડાયા access_time 3:34 pm IST\nસિવિલ હોસ્પિટલમાં ગૂલમહોરનું ઝાડ તૂટી પડ્યું access_time 3:52 pm IST\nલાઠી-ખાંભામા ૧, અમરેલીમા અડધો ઇંચ access_time 12:58 pm IST\nલોકો ૨૪ કલાક ધૈર્ય રાખેઃ રાહત શિબીરોમાં જ રહેઃ NDRF ડીજી પ્રધાન access_time 3:49 pm IST\nતિથલનો દરિયો તોફાની બન્યો : વલાસાડમાં ભારે પવન ફૂંકાવાથી ભરતીનું પાણી ઉપર આવ્યું access_time 10:02 pm IST\nકલોલમાં ટાઉન હોલ પાછળ આવેલ હનુમાનજીના મંદિર નજીક ગંદકીનો સામ્રાજ્ય: લોકોને જવા આવવામાં મુશ્કેલી access_time 5:28 pm IST\nબબલ ટી પીવાથી મુસીબતમાં મુકાઈ ગઈ કિશોરી access_time 5:47 pm IST\nજાપાનમાં શરાબ પી ને ડ્રોન ઉડાવવું ભારે પડશે access_time 5:47 pm IST\nલંડનમાં અચાનક એટીએમ મશીનથી નિકળવા લાગી નોટો \nએન. આર. આઈ. સમાચાર\n''એશોશિએશન ઓફ કેરાલા મેડીકલ ગ્રેજ્યુએટસ (AKMG)'': અમેરિકામાં સૌથી જુનુ ગણાતું તથા ૩ હજાર જેટલી મેમ્બરશીપ ધરાવતું એશોશિએશનઃ આગામી ૨૫ થી ૨૮ જુલાઇ દરમિયાન એશોશિએશનના ઉપક્રમે ન્યુયોર્ક મુકામે અધિવેશન યોજાશેઃ આ શાનદાર અધિવેશનની પૂર્વ તૈયારી માટે કોન્સ્યુલેટ ઓફિસ ખાતે કિક ઓફ મીટીંગ યોજાઇઃ અગ્રણી મહાનુભાવોને પ્રમાણપત્રો અપાયા access_time 7:21 pm IST\nઅમેરિકાના ન્યુયોર્કમાં 8 જૂન 2019 ના રોજ નીકળી જગન્નાથજીની સવારી : આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘના ઉપક્રમે આયોજિત રથયાત્રામાં જગન્નાથજી ,બલભદ્રજી,તથા સુભદ્રાજીનો રથ ખેંચવાનો લહાવો મળવાથી ભાવિકો ભાવવિભોર : અમેરિકાના 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર હિન્દૂ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ પણ રથયાત્રામાં જોડાયા access_time 8:42 pm IST\nBAPS ચિનો હિલ્સ કેલિફોર્નિયાના ઉપક્રમે \" ગ્રીન-વોક એ થોર્ન \" નું આયોજન કરાયું : આબાલ વૃધ્ધ સહીત અનેક હરિભક્તો જોડાયા access_time 7:28 pm IST\nમુંબઈ ઇન્ડિયન્સના રાશીખ સલામની ઉંમરનો વિવાદ access_time 5:40 pm IST\n'કીમતી' શિખર વિશે આખરી નિર્ણય ૧૦થી ૧૨ દિવસ પછી લેવામાં આવશે : આસિસ્ટન્ટ કોચ સંજય બાંગડ access_time 3:22 pm IST\nહાર્દિક પંડ્યાના વખાણમાં કપિલ દેવે કહી આ વાત..... access_time 5:39 pm IST\nપ્રભાસ અને શ્રદ્ઘા કપૂરની ફિલ્મ 'સાહો'નું ટિઝર રિલીઝ access_time 4:46 pm IST\nસોશ્યલ મીડિયામાં આમિર ખાનની પુત્રી ઇરાએ પ્રેમનો એકરાર કર્યો access_time 4:46 pm IST\nઅજય દેવગનની ફિલ્મ 'ભુજ' શૂટિંગ થશે હૈદરાબાદના રામોજી સ્ટુડીઓમાં access_time 4:44 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/274444", "date_download": "2019-12-07T07:20:24Z", "digest": "sha1:EM5OBF46ENMBXACQQBNTIYBE4UHOBIYE", "length": 13051, "nlines": 105, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "માવઠાં બાદ શાકભાજીના ભાવ આસમાને", "raw_content": "\nમાવઠાં બાદ શાકભાજીના ભાવ આસમાને\nશિયાળામાં આવક વધવાને બદલે ઘટી\nલોકોએ સુરતી ઊંધિયાનો સ્વાદ માણવા થોડી રાહ જોવી પડશે\nસુરત, તા. 14 : રાજ્યમાં છેલ્લા પંદર દિવસમાં ત્રણ વખત કમોસમી વરસાદ પડતાં ખેતરમાં ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને નુકસાનનું વળતર ક્યારે મળશે તે કહી શકાય તેમ નથી, પરંતુ હાલમાં શિયાળાની સિઝનમાં જે પ્રકારે શાકભાજીની આવક થવી જોઈએ તે થઈ રહી નથી. માવઠાંનાં કારણે શાકભાજીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. શિયાળામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. સુરતી ઉંધિયાનાં રસિકોએ શાકભાજીના ભાવ ઘટે તેની રાહ જોવી પડશે.\nસુરતી ઉંધિયામાં સુરતનાં કતારગામની પાપડી ખાસ્સી પસંદ કરવામાં આવે છે. કતારગામની પાપડી હજુ બજારમાં આવવાની શરૂ થઈ નથી. જે થોડીઘણી પાપડી બજારમાં આવે છે તે ચપોચપ વેચાઈ જાય છે. પાપડીનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે. પાપડીનો કિલોનો જૂનો ભાવ રૂા.50 હતો. આજે સુરતી પાપડીનો ભાવ રૂા. 100ની આસપાસ પહોંચ્યો છે. તેમાં વળી કતારગામની પાપડીનો ભાવ રૂા. 120ની આસપાસ છે. આ ઉપરાંત ઉંધિયામાં રીંગણ નાખવામાં આવે છે. દેશી રીંગણનો ભાવ પ્રતિકિલો રૂા. 100 થયો છે. થોડા સમય અગાઉ દેશી રીંગણ હોલસેલનાં વેપારી પાસે રૂા. 50માં કિલો મળતાં હતાં.\nઆ જ પ્રમાણે પરવળ, ફ્લાવર, કોબી, તુવેરનાં ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ત્રણેય���ાં ભાવમાં રૂા. 50 સુધીનો વધારો ઝીંકાયો છે. શાકભાજીના માલની આવક જ થતી ન હોવાથી ભાવમાં વધારો યથાવત રહેવાની ધારણા છે. ટમેટાંના છૂટકનાં કિલોનો રૂા. 70 પહોંચ્યા છે. આ ઉપરાંત સલાડમાં વપરાતા મૂળા, કાકડી, મોગરી સહિતનાં શાકભાજીના ભાવમાં પણ ભડકો થયો છે. ડુંગળીનાં કાળાં બજારીયાઓ પર નિયંત્રણ રાખવા માટે ચાલુ સપ્તાહે દરોડા પાડવામાં આવ્યાં હતાં. આમ છતાં બજારમાં ડુંગળી ઊંચા ભાવે જ વેચાઈ રહી છે.\nમહા-વાવાઝોડા બાદ પાછોતરા વરસાદે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. હજુ પણ પંદરથી વીસ દિવસથી લીલા શાકભાજીના ભાવ ઊંચા રહેશે. ડિસેમ્બર માસનાં પહેલાં સપ્તાહથી ભાવમાં થોડી રાહત જોવા મળશે. ગૃહિણીઓ શિયાળા દરમિયાન રસોઈમાં લીલા શાકભાજીનો વપરાશ વધારે છે, પરંતુ ચોમાસાની સિઝનથી શાકભાજીના ભાવમાં ઉત્તરોત્તર વધારા બાદ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. છેલ્લા ઘણાં સમયથી નાછૂટકે કઠોળ પર ભાર આપતી ગૃહિણીઓએ હજુ કેટલોક સમય લીલા શાકભાજીના વિકલ્પનું ભોજન બનાવવું પડે તેમ છે.\nઉપરાંત સુરતી ઉંધિયાનાં સ્વાદ રસિકોએ ઉંધિયાની જયાફત માણવા માટે કેટલોક સમય રાહ જોવી પડે તેમ છે. હાલમાં જો ઊંચા ભાવનાં શાકભાજી સાથે એક કિલો ઉંધિયું બનાવવામાં આવે તો બમણો ખર્ચ કરવો પડે.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\n���ોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/pdp-cheif-mehbooba-mufti-daughter-ilteja-mufti-tweeted-pm-modi-how-long-my-mother-will", "date_download": "2019-12-07T08:18:00Z", "digest": "sha1:UJLGB2EZUOKUG4DMA6SNBO5RS2GD2M37", "length": 11084, "nlines": 119, "source_domain": "www.vtvgujarati.com", "title": " મુફ્તીની દીકરીએ PM મોદીની તસવીર શૅર કરીને કહ્યું, અમને ક્યાં સુધી રાખશો માતાથી દૂર? | pdp cheif mehbooba mufti daughter ilteja mufti tweeted pm modi how long my mother will be detained", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nનિવેદન / મુફ્તીની દીકરીએ PM મોદીની તસવીર શૅર કરીને કહ્યું, અમને ક્યાં સુધી રાખશો માતાથી દૂર\nજમ્મૂ કાશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજ્જો પાછો લેવાયા બાદથી જમ્મૂ કાશ્મીરના સ્થાનીય રાજનૈતિક પાર્ટીઓમાં રોષ છે. પીડીપી અને નેશનલ કોન્ફરન્સ ઘણીવાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધી ચૂક્યા છે. આ કડીમાં પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.\nજમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદ સ્થાનીય રાજનૈતિક પાર્ટીઓમાં રોષ\nમહબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું\nઇલ્તિજા મુફ્તીએ કહ્યું, ક્યાં સુધી માતાઓને પોતાના બાળકોથી અલગ રાખશો\nએમણે પીએમ મોદીની એક તસવીરને રિટ્વિટ કરતા પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. નોંધનીય છે કે, પીએમ મોદી ગુજરાતના ગાંધીનગરમાં પોતાની માતાને મળવા માટે પહોંચ્યા હતા. આ અવસરે ન્યૂઝ એજન્સી એએનઆઇએ પીએમ મોદી અને તેમની માતાની તસવીર શેયર કરી છે.\nઆ ટ્વિટને ઇલ્તિજા મુફ્તીએ રિટ્વિટ કરતા નિશાન સાધ્યું છે. ઇલ્તિજાએ લખ્યું છે કે, આ તસવીર દિલને સ્પર્શી જનારી છે. પરંતુ ગત ત્રણ મહીનાઓમાં આપે મારી માતાને ગેરકાનૂની રીતે નજરબંધ કરી રાખ્યા છે. આપે મારી માતાની સાથે-સાથે હજારો રાજનીતિજ્ઞો, સિવિલ સોસાઇટીના લોકો અને સગીર બાળકોને પણ અટકાયતમાં રાખ્યા છે. એ માતાઓને પોતાના બાળકો સાથે આપ ક્યાં સુધી અલગ રાખશો\nનોંધનીય છે કે, 5 ઓગસ્ટ 2019થી જમ્મૂ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવાયા બાદથી કાશ્મીરમાં ટોચના નેતાઓ સહિત ઘણા લોકોને નજરબંધ કરવામાં આવ્યા છે. તેમણે પોતાની માતાના ટ્વિટર હેન્ડલથી જ આ પ્રતિક્રિયા આપી છે.\nસલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nમહિલા ડોક્ટરના દુષ્કર્મ કેસના તમામ 4 આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર\nયૂપી / બાબરી ધ્વંસની આજે 27મી વરસી, સુરક્ષાને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં હાઈ એલર્ટ જાહેર\nભરતી / LRD મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની મહત્વની જાહેરાત\nછત્તીસગઢ / નાનકડી વાતનો ઝઘડો થતાં છત્તીસગઢના પોલીસ કેમ્પમાં જવાને કરેલાં અંધાધુંધ ફાયરિંગમાં 6ના મોત\nહેલ્થ ટીપ્સ / ખાલી પેટ પીવો ગોળ-જીરાનું પાણી અને રાત્રે ખાવ ઇલાઇચી,જાણો શું છે ફાયદા\nગોળ અને જીરુ બંનેના સ્વાદ સારો હોય છે અને બંનેનો પ્રયોગ હેલ્થ માટે કરાય છે. તેના જુદા જુદા લાભ તો આપણે સાંભળ્યા જ હશે, આજે ગોળ અને જીરાનું પાણી પીવાના લાભ પણ જાણીએ. તમારે ગોળ અને જીરુ મિક્સ...\nઅભિમાન / હું જ શિવ છું, મને અડવાની આખા બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી :...\nઅકસ્માત / ભાવનગરમાં ખીચોખીચ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા બાળકીનું મોત,...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગેંગરેપનો 'ત્વરીત ન્યાય', શું એન્કાઉન્ટર એક જ ઉપાય\nઓપિનિયન / હૈદરાબાદ ઍન્કાઉન્ટર મામલે ગુજરાતીઓની પ્રતિક્રિયા\nપ્રતિક્રિયા / હૈદરાબાદ એન્કાઉન્ટર મુદ્દે પૂર્વ IPS ડી.જી.વણઝારાનું નિવેદન\nગાંધીનગર / લોકરક્ષક ભરતી મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની...\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ઘરના મંદિરમાં કઈ...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nમહામંથન / સંસદમાં કેન્ટિન સબસિડી થશે ખતમ, કેટલા સજ્જન છે સાંસદ\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nએનાલિસિસ / બિન સચિવાલય પરીક્ષા વિવાદ વિદ્યાર્થીઓની કોઈ ચિંતા નથી\nવિરોધ / બિન સચિવાલયના આંદોલનમાં હાર્દિક પટેલને જવું પડ્યું ભારે\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ડિપ્રેશનને દૂર કરવાને...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Kutchno_Kartikey.pdf/%E0%AB%A7%E0%AB%A6%E0%AB%A9", "date_download": "2019-12-07T06:12:37Z", "digest": "sha1:SYE4Z3WGZYQNONHTP4BWRL4C346S5FL5", "length": 7533, "nlines": 61, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૦૩ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nબરાબર સામે જ હતું. તે બાળા એવી તે સ્વરૂપવતી અને સુંદરી હતી કે જાણે સ્વર્ગમાંથી તિલોત્તમા કિંવા ઉર્વશી જ પૃથ્વીપટપર ઊતરી આવી હોયની અથવા તો સ્વર્ગની અપ્સરાઓના ગર્વખંડન માટે બ્રહ્માએ આ તેમની એક પ્રતિસ્પર્ધિનીને જ સંસારમાં નિર્માણ કરી હોયની અથવા તો સ્વર્ગની અપ્સરાઓના ગર્વખંડન માટે બ્રહ્માએ આ તેમની એક પ્રતિસ્પર્ધિનીને જ સંસારમાં નિર્માણ કરી હોયની એવો જ તેને જોવાથી ભાસ થયા કરતો હતો. તે બાળાનું મનોહર અને શાંત મુખમંડળ પૂર્ણિમાના ચન્દ્રની સ્પર્ધા કરતું હતું; તેનો કૃષ્ણ તથા દીર્ઘ કેશકલાપ મણિધરના મદનું મર્દન કરવાને સર્વ પ્રકારે સમર્થ હતો; તેના વિશાળ ભાલપ્રદેશમાં ભાગ્યશાલિતાનાં ચિન્હો સ્પષ્ટ દેખાતાં હતાં; તેની નાસિકા શુકચંચુને પણ શર્માવતી હતી તેના ગોળ કપોલના રંગથી ગુલાબનો રંગ ઝાંખો થઈ જતો હતો; તેના ઓષ્ઠોના રંગને જોઈને પ્રવાલના રંગનો સર્વ ગર્વ ગળી જતો હતો; તેની દંતપંક્તિઓને નિરખીને મૌક્તિકપંક્તિઓની અસૂયા સીમાને ઉલ્લંઘી જતી હતી; તેની ગ્રીવાને જોઇને મયૂરો નિ:શ્વાસ નાખતા હતા અને તેનાં નવીનોન્મત વક્ષો અપરિપક્વ આમ્રફળના કાઠિન્ય વિષયક ગર્વદુર્ગને ભેદી નાખતાં હતાં. નવયૌવનના આગમન સાથે તે બાળામાં મુગ્ધતાનો અસ્ત અને અનંગવિકારનો ધીમે ધીમે ઉદય થવા માંડ્યો હતો. તેની કૃશ કટિને નિહાળીને કેસરી ગર્વહીન થવાથી વનમાં પલાયન કરી ગયા હતા; તેના ચંપકવર્ણને જોઈને ચંપકપુષ્પના રંગનો ભંગ થઈ ગયો હતો; તેના હસ્તપાદાદિની કોમળતાને અવલોકીને કોમળતા પણ લજાતી હતી અને તેનાં નેત્રોની વિશાળતા તથા ચપળતાને જોઈ હરિણ તથા મીનની મહાદુર્દશા થતી દેખાતી હતી. તેના શરીરમાંથી જે એક પ્રકારનો હૃદયાલ્હાદક સુગંધ નીકળ્યા કરતો હતો, તે કસ્તૂરીમૃગોના ગર્વને હરતો હતો અને તેનો કોમળ તથા મધુર કંઠ કોકિલના હૃદયને નિરાશાના અગ્નિથી બાળીને ભસ્મીભૂત કરતો હતો. સારાંશ કે, તે નખથી શિખા પર્યન્ત એક સર્વાંગસુંદરી, પદ્મીની નારીનાં લક્ષણોથી ભૂષિતા અને પરમરમણીયા બાળા હતી, એવો ખેંગારજીનો નિશ્ચય થઈ ગયો અને અત્યારે તે બાળાએ રેશમનો ઘેરદાર ઘાઘરો, કંચુલી તથા જરીથી ભરેલી રેશમી ઓઢણી આદિ વસ્ત્રો ધારણ કરેલાં હોવાથી અને તેના હસ્તોમાં હાથીદાંતના ચૂડાનો તથા કપાળમાં સિંદૂરતિલકનો અભાવ હોવાથી તે બાળા અદ્યાપિ કુમારિકા હોવી જોઈએ, એ ભેદ પણ ખેંગારજીના જાણવામાં આવી ગયો. આવી અલૌકિકા સુંદરી બાળાને પોતા સમક્ષ ઊભેલી જોઈને ખેંગારજીને પોતાની વિપત્તિઓનું સર્વથા વિસ્મરણ થઈ ગયું અને તેના હૃદયમાં આશ્વર્યને દર્શાવનાર 'અહા'\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૦ માર્ચ ૨૦૧૯ના રોજ ૨૨:૩૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/rss-leader-krishna-gopal-sharma-give-controversial-statement-050432.html?utm_source=articlepage-Slot1-6&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:04:30Z", "digest": "sha1:ZISGDHFCHQ6K4HKXHH2EY26MSGGA2YUQ", "length": 9974, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "સંઘ નેતાનુ નિવદેનઃ આરએસએસ અને ભારત હવે એકબીજાના પર્યાયવાચી | rss leader krishna gopal sharma give controversial statement - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n41 min ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\n1 hr ago ‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n2 hrs ago IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસંઘ નેતાનુ નિવદેનઃ આરએસએસ અને ભારત હવે એકબીજાના પર્યાયવાચી\nરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના નેતા ડૉ. કૃષ્ણ ગોપાલ શર્માએ એક સભામાં લોકો સામે વિવાદિત નિવેદન આપ્યુ છે. આરએસએસ નેતાઓ કહ્યુ કે આરએસએસ માત્ર ભારતમાં છે. વિશ્વમાં અમારી બીજી કોઈ શાખા નથી. જો પાકિસ્તાન અમારાથી ગુસ્સામાં છે તો એનો અર્થ એ કે તે ભારતથી ગુસ્સામાં છે. આરએસએસ અને ભારત હવે એકબીજાના પર્યાયવાચી છે. અમે પણ ઈચ્છીએ છીએ કે આખુ વિશ્વ ભારત અને આરએસએસને જુએ.\nઆ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ ગાંદરબલમાં સેનાએ ઠાર માર્યા 3 આતંકી, ભારે માત્રામા દારૂગોળો જપ્ત\nRSS સંલગ્ન ટ્રસ્ટને સ્ટેમ્પ ડ્યુટી માફીના નિર્ણયને સીએમ ઉદ્ધવે અટકાવ્યો\nમોહન ભાગવત અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મોડી રાતે એક કલાક ચાલી બેઠક\nમહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: મોહન ભાગવતે કર્યો મતાધિકારનો ઉપયોગ\nભાગવતના નિવેદન પર ભડક્યા ઓવેસી, ભારત ના ક્યારેય હિંદુ રાષ્ટ્ર હતુ, ના છે અને ના ક્યારેય હશે\nપશ્ચિમ બંગાળમાં RSS કાર્યકર્તા સહીત ગર્ભવતી પત્ની અને દીકરાની હત્યા\nકાશ્મીરમાંથી 370 હટાવવી સરકારનુ સાહસિક પગલુઃ મોહન ભાગવત\nમનોજ વાજપેયીની વેબ સિરીઝ પર ભડક્યું સંઘ, કહ્યું રાષ્ટ્ર વિરોધી\nહની ટ્રેપ કેસઃ કોંગ્રેસ નેતાનુ વિચિત્ર નિવેદન, 'આનુ મોટુ કારણ એ છે કે RSSના લોકો લગ્ન નથી કરતા'\nNRCમાં હિન્દુઓનું નામ ન હોવા પર દેશ છોડવો પડશે કે નહિ જાણો શું બોલ્યા મોહન ભાગવત\nઈસ્લામ આવ્યા બાદ જ છૂત-અછૂતની પરંપ���ા આવીઃ RSS નેતા\nરાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્રગીતનુ વિરોધી રહ્યુ છે RSS: કોંગ્રેસ સરકારના મંત્રી\nમોદી પર પ્રિયંકા ગાંધીનો પ્રહાર, કહ્યું- RSSની વિચારધારાનું સન્માન નથી કરતા\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\nનિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...\nRSS સંલગ્ન ટ્રસ્ટને સ્ટેમ્પ ડ્યુટી માફીના નિર્ણયને સીએમ ઉદ્ધવે અટકાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/akshay-kumar-answered-a-phone-of-journalist-while-press-conference-102343", "date_download": "2019-12-07T07:25:27Z", "digest": "sha1:LFWUJRIKADXJ75ZHHX2UMDRJTRMMKZF2", "length": 7313, "nlines": 68, "source_domain": "www.gujaratimidday.com", "title": "akshay kumar answered a phone of journalist while press conference | Mission Mangal : પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારનો ફોન વાગ્યો, અક્ષયે કરી આ હરકત - entertainment", "raw_content": "\nMission Mangal : પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારનો ફોન વાગ્યો, અક્ષયે કરી આ હરકત\nતાજેતરમાં જ આ ફિલ્મને લઈને અક્ષય કુમારે નિર્દેશક જગન શક્તિ અને સાથે જ પોતાના ફિમેલ કો સ્ટાર સાથે એક પ્રેસ કૉન્ફરન્સ અટેન્ડ કરી હતી.\nપ્રેસ કોન્ફરન્સ દરમિયાન મિશન મંગલની ટીમ (તસવીર સૌજન્ય વિરલ ભાયાણી ઇન્સ્ટાગ્રામ વીડિયો)\nઅક્ષય કુમાર પોતાના એક્શન અંદાજની સાથે સાથે પ્રેન્ક્સ માટે પણ જાણીતાં છે. હાલ તે પોતાની ફિલ્મ મિશન મંગલના પ્રચારમાં વ્યસ્ત છે. આ ફિલ્મને લઇને તે પોતાની સ્ટાર કાસ્ટને જાણે કે ઇન્ડિયા ટૂર પર નીકળ્યા છે જ્યાં તે જુદી જુદી જગ્યાએ જઈને લોકોને આ ફિલ્મ વિશે જણાવે છે. તાજેતરમાં જ આ ફિલ્મને લઈને અક્ષય કુમારે નિર્દેશક જગન શક્તિ અને સાથે જ પોતાના ફિમેલ કો સ્ટાર સાથે એક પ્રેસ કૉન્ફરન્સ અટેન્ડ કરી હતી.\nઆ પ્રેસ કૉન્ફરન્સનો એક મજેદાર કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઇન્ટરનેટ પર વાયરલ થતાં આ એક વીડિયોમાં જોવા મળ્યું છે કે મીડિયા સાથે વાતચીત દરમિયા અક્ષયની સામે રહેલા એક રિપોર્ટરનો ફોન વાગવા લાગ્યો, એવામાં અક્ષયે પોતે ફોન ઉપાડીને તેનો જવાબ આપી દીધો.\nઆ પણ વાંચો : નેહા ભાનુશાલી: જિંદગીના દરેક મુકામ પર સંઘર્ષ કરીને મેળવી સફળતા\nઅક્ષયે કહ્યું, \"હેલો નમસ્કાર. અમે અહીં પ્રેસ કૉન્ફરન્સમાં છીએ. હું અક્ષય કુમાર વાત કરું છું.\" ત્યાર બાદ અક્ષયે ફોન કાપીને ફરી તેની જગ્યાએ મૂકી દીધો. અક્ષયના આ વર્તનથી ત્યાં રહેલા બધાં મીડિયાકર્મીઓ દંગ રહી ગયા અને જોર જોરથી હસવા લાગ્યા.\nઇન્ટરનેટ પર આ વીડિ���ોને લઈને ચાહકો પણ ચર્ચા કરી રહ્યા છે. જણાવીએ કે ફિલ્મ 'મિશન મંગલ'માં વિદ્યા બાલન, તાપસી પન્નૂ, કીર્તિ કુલ્હારી અને નિત્યા મેનન સાથે દેખાશે. આ ફિલ્મ 15 ઑગસ્ટના રિલીઝ થશે.\nઇન્ડિયન પાસપોર્ટ માટે અરજી કરી અક્ષયકુમારે\nકોઈ પણ મોટા ડિરેક્ટર્સ મને ડિરેક્ટ નથી કરતા : અક્ષય\nગુડ ન્યૂઝ અભિનેત્રી કિયારા અડવાણી ડ્રેસને લઈને થઈ ટ્રોલ, જુઓ તસવીરો\n અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની 'પૃથ્વીરાજ'ની શૂટિંગ માટે બનશે 35 ભવ્ય સેટ\nસની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ\nસાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો\nઑફિસ જવા માટે આ ઢોલીવુડ બ્યૂટીઝની જેમ થાઓ તૈયાર, લાગશો પર્ફેક્ટ\nAishwarya Majmudar બંધાઈ સગાઈના બંધનમાં, જુઓ ખૂબસુરત તસવીરો\nસલમાન પોતાના સ્ટારડમને વધુ મહત્વ નથી આપતો : સોનાક્ષી\nપ્રિયંકા ચોપડા જોનસને કરવામાં આવી મરાકેશ ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માનિત\nફિલ્મ-રિવ્યુ : જાણો કેવી છે 'પાનીપત'\nPanipat Box Office Collection Day 1: પહેલા દિવસે ફિલ્મે કરી આટલી કમાણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00327.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.shiprocket.in/gu/%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B%E0%AA%97/%E0%AA%AA%E0%AB%87%E0%AA%95%E0%AB%87%E0%AA%9C%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B2%E0%AB%87%E0%AA%AC%E0%AA%B2%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%88%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97/", "date_download": "2019-12-07T07:04:59Z", "digest": "sha1:QQZ3XCEEO5LXFBM54AT5ZD375ZKGE2WH", "length": 12897, "nlines": 76, "source_domain": "www.shiprocket.in", "title": "ઇકોમર્સ માર્કેટિંગ પેકેજીંગ અને લેબલિંગ મહત્વ - શિપરોકેટ", "raw_content": "\nબધી સુવિધાઓની સૂચિ →\nતમારા શિપમેન્ટને ટ્ર Trackક કરો\nમુખ્ય પૃષ્ઠ / બ્લોગ / ઈકોમર્સ / ઇકોમર્સ માર્કેટિંગમાં પેકેજીંગ અને લેબલિંગનું મહત્વ\nઇકોમર્સ માર્કેટિંગમાં પેકેજીંગ અને લેબલિંગનું મહત્વ\nસપ્ટેમ્બર 6, 2019 છેલ્લે અપડેટ કરેલું\nસપ્ટેમ્બર 6, 2019 દ્વારા પોસ્ટ પૂણેત ભલ્લા / ઇન ઈકોમર્સ શિપિંગ બ્લોગ વર્ગ\nતમામ પ્રકારના વ્યવસાયોની જેમ, અંતિમ ઉત્પાદન કે જે તમે ગ્રાહકને મોકલો છો તેનું મૂલ્ય સૌથી વધુ છે. જો તમે તમારા ગ્રાહકને કોઈ ઉત્પાદન મોકલો જે શિપિંગ અથવા ડિલિવરીની પ્રક્રિયામાં ક્ષતિગ્રસ્ત થાય છે, તો તે તમારા વ્યવસાયને ઘણું નુકસાન પહોંચાડે છે. અને જ્યારે તે ઇકોમર્સ વ્યવસાયોની વાત આવે છે, ત્યારે તેનું મહત્વ પેકેજિંગ અનેકગણી થઈ શકે છે. યાદ રાખો કે ગ્રાહક પાસે તમારા ઉત્પાદનોને શારીરિક રૂપે સ્પર્શ અથવા પરીક્ષણ કરવાનો વિકલ્પ નથી. તે ઉત્પાદન પહો���ચાડવા માટે તે સંપૂર્ણપણે ઈકોમર્સ કંપની પર નિર્ભર છે. જેમ કે, ઉત્પાદન સુનિશ્ચિત સ્થિતિમાં ગ્રાહક સુધી પહોંચે તેની ખાતરી કરવા માટે તમારે ખૂબ અગ્રતા લેવી જોઈએ. આ દ્વારા થઈ શકે છે ઉત્પાદનોની યોગ્ય પેકેજિંગ.\nઈકોમર્સમાં પેકેજિંગમાં રોકાણ કરવું કેમ આવશ્યક છે\nઇકોમર્સ વ્યવસાયો N 300 અબજ ડોલરથી વધુની અપેક્ષા સાથે, વધુ અને વધુ વ્યવસાયો તેમના ભંડોળનો સુધારેલ પેકેજિંગ તરફ અને વધુ રોકાણ કરશે લેબલિંગ. પેકેજિંગમાં થયેલા સુધારાનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનું છે કે ઉત્પાદન તેના શ્રેષ્ઠ આકારમાં ગ્રાહકને પહોંચાડવામાં આવે.\nયોગ્ય લેબલિંગ સાથે તમે તમારા બ્રાન્ડને પ્રમોટ કરવા માંગો છો. જો ગ્રાહક તમારા ઉત્પાદનને સારી સ્થિતિ અને સ્થિતિમાં મેળવે તો તે તમારા વ્યવસાય માટે શ્રેષ્ઠ રહેશે. જો ગ્રાહકો સંતુષ્ટ હોય, તો હંમેશાં એક તક હોય છે કે તેઓ ફરીથી તે જ વેપારી પાસેથી orderર્ડર આપશે. આ રીતે તમારો વ્યવસાય વધશે.\nયોગ્ય પેકેજિંગ કંપની ખર્ચ ઘટાડે છે\nજ્યારે ઘણા વ્યવસાયો આ હકીકતને નજરઅંદાજ કરે છે, પરંતુ ઇકોમર્સમાં યોગ્ય પેકેજિંગ પણ કંપનીની કિંમત ઘટાડે છે. ઉદાહરણ તરીકે, જો ગ્રાહક યોગ્ય સ્થિતિમાં ઉત્પાદન મેળવે છે, તો તેને પાછા આપવાની શક્યતા ઘણી ઓછી છે. બીજી બાજુ, જો ઉત્પાદનને નુકસાન થાય છે, તો ગ્રાહક કરશે ઉત્પાદન પરત કરો અને રિફંડ અથવા નવા ઉત્પાદન માટે પૂછો. આ રીતે, કંપનીને ફરીથી ઉત્પાદન માટે ફરીથી ખર્ચ કરવા માટે વધારાના ખર્ચ કરવો પડશે, અને રિફંડના કિસ્સામાં, તેઓએ કિંમત ફરીથી ચૂકવવાની જરૂર રહેશે. બંને રીતે તે કંપનીને નુકસાન છે.\nયોગ્ય પેકેજિંગ અને લેબલિંગ સારી છાપ અને બ્રાન્ડ ઓળખ બનાવે છે\nઅન્ય વ્યવસાયોની જેમ, યોગ્ય પેકેજિંગ તમારા ગ્રાહકો માટે પ્રથમ છાપ બનાવવામાં પણ મદદ કરે છે. હંમેશા યાદ રાખો કે પ્રથમ છાપ એ છેલ્લી છાપ છે. તમારા વ્યવસાય વિશે ગ્રાહકની છાપ આપમેળે સારી રહેશે જો તેણીને અથવા તેણીને સારું પેકેજ મળે. તદુપરાંત, યોગ્ય પેકેજિંગ હંમેશાં બ્રાન્ડ ઓળખ બનાવવામાં મદદ કરે છે. તમારે યોગ્ય ઉમેરવું જોઈએ કસ્ટમાઇઝ લેબલ તમારા બ્રાન્ડ લૉગો, બ્રાન્ડ નામ, સામાજિક પ્રોફાઇલ્સ વગેરે સાથે. આ તમને અન્ય સ્પર્ધકોથી દૂર રહેવા અને એક અલગ બ્રાન્ડ મૂલ્ય બનાવવામાં સહાય કરશે.\nપેકેજ કે જે તમે ગ્રાહકોને મોકલો છો તેમાં ઉત્પાદન વિશેની આવશ્યક માહિતી અને અન્ય ઉપયોગી માહિતી શામેલ હોવ�� જોઈએ, જેમ કે હેન્ડલિંગ ટીપ્સ, મેન્યુફેક્ચરીંગ અને સમાપ્ત થવાની તારીખો વગેરે. જો તમે વસ્તુઓ, ખોરાક, સૌંદર્ય પ્રસાધનો અથવા આરોગ્ય ઉત્પાદનો મોકલતા હોવ તો આ વધુ મહત્વપૂર્ણ છે. આ રીતે તમારો વ્યવસાય ગ્રાહકોનો વિશ્વાસ પ્રાપ્ત કરવામાં સમર્થ હશે અને તેઓ ફરીથી ઓર્ડર માંગશે.\nપેકેજીંગ ફક્ત એક કન્ટેનર કરતા વધુ હોવું જોઈએ\nછેલ્લું પરંતુ ઓછામાં ઓછું નહીં; પેકેજિંગ ફક્ત એક કન્ટેનર કરતા વધુ હોવું જોઈએ. તે એવી રીતે બનાવવી જોઈએ કે તે વસ્તુને વસ્ત્રો અને આંસુથી સંગ્રહિત કરે છે અને સુરક્ષિત કરે છે. ખાદ્ય વસ્તુઓ અથવા આરોગ્ય ઉત્પાદનોના કિસ્સામાં, પેકેજ તાપમાન નિયંત્રિત હોવું જોઈએ. હંમેશાં યાદ રાખો કે તમારા પેકેજને ખૂબ વ્યવહારુ બનાવવાની જરૂર નથી, પરંતુ તે મહત્વપૂર્ણ ઉદ્દેશોને પૂર્ણ કરે છે: ગ્રાહકોને યોગ્ય સ્થિતિમાં ઉત્પાદન પ્રાપ્ત કરવામાં અને તમારા બ્રાન્ડ મૂલ્યને પ્રોત્સાહન આપવા માટે. જો આ બંને મળ્યા છે, તો તમારું ઈકોમર્સ બિઝનેસ એક સારા છાપ વૃદ્ધિ અને આનંદ માટે બંધાયેલ છે.\nપ્રતિક્રિયા આપો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *\nબિગફૂટ રિટેલ સોલ્યુશન પ્રા.લિ.નું ઉત્પાદન શિપરોકેટ. લિ., ભારતનું શ્રેષ્ઠ લોજિસ્ટિક્સ સ softwareફ્ટવેર છે, જે તમને સ્વચાલિત શિપિંગ સોલ્યુશન પ્રદાન કરે છે. આનો ઉપયોગ કરીને, તમે શ્રેષ્ઠ કુરિયર કંપનીનો ઉપયોગ કરીને અને ડિસ્કાઉન્ટ દરે ભારત અને વિદેશમાં ગમે ત્યાં જહાજ મોકલી શકો છો.\n- શિપિંગ દર કેલ્ક્યુલેટર\n- તમારા ઓર્ડર ટ્રેક કરો\n- એમેઝોન સરળ શિપ વિ Shiprocket\nરીફંડ અને રદ કરવાની નીતિ\nપ્લોટ નં. બી, ખસરા- 360, સુલ્તાનપુર, એમજી રોડ, નવી દિલ્હી- 110030\nકૉપિરાઇટ Ⓒ 2019 શીપરોકેટ. બધા હકો અમારી પાસે રાખેલા છે. નવી દિલ્હીમાં પ્રેમ સાથે બનાવવામાં આવે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00327.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1876", "date_download": "2019-12-07T07:07:55Z", "digest": "sha1:QHJFE5PJMXQ7MFKSVDAXRCCBENXW2ON3", "length": 16479, "nlines": 228, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: ગઝલ જિંદગીની… – પરશુરામ ચૌહાણ", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nગઝલ જિંદગીની… – પરશુરામ ચૌહાણ\n[ શિક્ષક તરીકે કૉચિંગ કલાસમાં ફરજ બજાવતા શ્રી પરશુરામભાઈની (વડોદરા) ગઝલો નવનીત સમર્પણ, કવિલોક, રંગતરંગ, ધબક તેમજ બુદ્ધિધન વગેરેમાં આ અગાઉ સ્થાન પામી ચૂકી છે. રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +91 92287104476 અથવા chauhan.parshuram@gmail.com પર સંપર્ક કરી શકો છો.]\nએમને આ હાલ પર થોડી દયા આવે તો છે,\nજલ નહી પણ ઝાકળો આભે થી વરસાવે તો છે.\nશુષ્ક વૈશાખી પવન વકરી રહ્યો તો શું થયું \nકુંજ થી કોયલ મધુરુ ગાઈ સંભળાવે તો છે.\nકાચ ના શૃંગાર માં ક્યાં શોધવી ભીની મહેક \nફૂલ કાગળ ના ભલે છે મન ને બહલાવે તો છે.\nલેશ પણ એ દુ:ખ નથી કે કમ થયાં ના આ દુ:ખો,\nએ બહાને પણ સતત એનો ખયાલ આવે તો છે.\nશોષ જ્યારે બહુ પડે છે પી લઉં છું હું જરા,\nપ્યાસ બુઝાવે નહી પણ હોઠ ભીંજાવે તો છે \nસાંભળી’તી મે ફૂલો ને ચૂંટવા ની વાત ,\nઆખરે નિક્ળી ચમન ને લૂંટવાની વાત.\nશું જવાબ આપુ પ્રતિબિંબો તમોને હું \nકઈ રીતે કહુ આ અરીસો ફૂટવાની વાત.\nપાંપણો મીંચાય તો ઘોંચાય છે કેવી,\nકાચ જેવું એક સપનું તૂટવાની વાત.\nમેં ગઝલ માં જિંદગીનું દર્દ રેડ્યું છે,\nને તમે કહો છો હજી પણ ઘૂંટવાની વાત.\nલોહી ના તંતુથી બંધાયો છું હું તો પણ,\nકહી શકું છું ક્યાંક ભાગી છૂટવા ની વાત.\n« Previous હોય છે…. – મનોહર ત્રિવેદી\nશ્રી રમણવચનામૃત – સં. તરલા દેસાઈ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nવાચકોની કૃતિઓ – સંકલિત\nપ્રતિક મહેતા શૂન્ય આંખોમાં હતી એક ધારણા, ખૂલશે ક્યારેક એના બારણા. શિખરે બેસી સતત ફફડ્યા કરે, લ્યો થઈ ગઈ એકલી પ્રતારણા, આંખને ઉપવાસ છે લાંબા સમયથી, આવ તું, તો થાય એના પારણા યાદની કીડીઓ સતત ચટકા ભરે, કેટલા મીઠા હશે સંભારણા યાદની કીડીઓ સતત ચટકા ભરે, કેટલા મીઠા હશે સંભારણા શબ્દજી શણગાર પ્હેરે નિતનવા, ને ગઝલ લીધા કરે ઓવારણા, સાવ સૂના આંગણે વિચારણાની આવ-જા, તું અને તારા વિશેની ધારણાની આવ-જા, સામસામી બારસાખે આપણે ઊભા અને, આપણી વચ્ચે સદાયે બારણાની ... [વાંચો...]\nપાંચ ગઝલ – મનીષ પરમાર\nસરવાળા હતા સાવ ખાલી ડાળ પર માળા હતા, ઘર ઉઘાડાં બારણે તાળા હતા. સૂર્ય ઊગે, આથમે ત્યાં લગ પછી, દિવસ આખો લોહી ઉકાળા હતા. બાદબાકી જિન્દગીમાં શું કરું શૂન્યના તો રોજ સરવાળા હતા. મ્હેકથી છોલાય છે મારો પવન – એટલે તો શ્વાસ સૌ આળા હતા. રોજ રાતે સૂર્યને પેટાવતો – મેશથી જો હાથ આ કાળા હતા ................ રખડ્યા પછી આથમે���ા સૂર્યને ખડક્યા પછી રાત આખી કેટલું રખડ્યા પછી શૂન્યના તો રોજ સરવાળા હતા. મ્હેકથી છોલાય છે મારો પવન – એટલે તો શ્વાસ સૌ આળા હતા. રોજ રાતે સૂર્યને પેટાવતો – મેશથી જો હાથ આ કાળા હતા ................ રખડ્યા પછી આથમેલા સૂર્યને ખડક્યા પછી રાત આખી કેટલું રખડ્યા પછી ક્યાંક રેશમ હાથથી છટકી ... [વાંચો...]\nકંઈક કષ્ટ છે એ વાત – રમેશ પારેખ\nકંઈક કષ્ટ છે એ વાત ગોળગોળ ન કર જે કહેવું હોય તે કહી નાખ, ચોળચોળ ન કર છે સ્તબ્ધ સાંજ, તું બારી સમીપ ઊભો છે સજળ છે આંખ ને હસવાનો આમ ડોળ ન કર પીડા જો નગ્ન રહેશે તો કુદરતી રહેશે તું કોઈ વસ્ત્ર એને માટે ખોળખોળ ન કર રહેશે એ જ વજન, એ જ વલણ, એ જ ચમક મનુષ્યને તું ત્રાજવામાં તોળતોળ ન કર ભીનું રહસ્ય હતું, ... [વાંચો...]\n38 પ્રતિભાવો : ગઝલ જિંદગીની… – પરશુરામ ચૌહાણ\nબન્ને ગઝલો સરસ છે. કવિને અભિનન્દન\nઆ શેરો વધુ ગમ્યા\nલેશ પણ એ દુ:ખ નથી કે કમ થયાં ના આ દુ:ખો,\nએ બહાને પણ સતત એનો ખયાલ આવે તો છે.\nશું જવાબ આપુ પ્રતિબિંબો તમોને હું \nકઈ રીતે કહુ આ અરીસો ફૂટવાની વાત.\nશોષ જ્યારે બહુ પડે છે પી લઉં છું હું જરા,\nપ્યાસ બુઝાવે નહી પણ હોઠ ભીંજાવે તો છે \nજલ નહી પણ ઝાકળો આભે થી વરસાવે તો છે.\nસરસ વાત… હે દિયા હિ બહોત રોશનીકે લિયે નો એપ્રોચ જીવનમા ટકવાનુ બળ પ્રેરે છે\nબંને ગઝલો ખૂબ સુંદર છે \nઅતુલ જાની (આગંતુક) says:\nઝીંદગીની ગઝલો માણી – જીવન ઓછુ અને દર્દ ઝાઝું લાગ્યું. જો કે દર્દનું બરાબર પગેરુ દબાવવામાં આવે તો જીવન સુધી પહોંચી શકાય.\nબંને ગઝલો ખૂબ સુંદર છે \nબન્ને ગઝલો બહુ જ સરસ છે \nપાંપણો મીંચાય તો ઘોંચાય છે કેવી,\nકાચ જેવું એક સપનું તૂટવાની વાત.\nઆ શેર બહુ જ ગમ્યો. બહુ સરસ લખ્યુ છે\nહું શ્રી મૃગેશ ભાઈ નો આભારી છું. મારી ગઝલો માટે પ્રતિભાવો બદલ વાંચકો તથા કવિમિત્રો નો ઋણી રહીશ.\nકાચ ના શૃંગાર માં ક્યાં શોધવી ભીની મહેક \nફૂલ કાગળ ના ભલે છે મન ને બહલાવે તો છે.\nલેશ પણ એ દુ:ખ નથી કે કમ થયાં ના આ દુ:ખો,\nએ બહાને પણ સતત એનો ખયાલ આવે તો છે.\nપાંપણો મીંચાય તો ઘોંચાય છે કેવી,\nકાચ જેવું એક સપનું તૂટવાની વાત.\nકંઈક વધે કંઈક ખૂટે\nત્યારે મન ને વાચા ફૂટે \nશ્રદ્ધા વધે અને દર્દ ખૂટે \nસર, બને ગઝલો વાંચી ઘણી સરસ છે……..\nબને ગઝલો સરસ છે…\nસર, આપ ની બને ગઝલો જબરદસ્ત છે. અભિનંદન \nપાંપણો મીંચાય તો ઘોંચાય છે કેવી,\nકાચ જેવું એક સપનું તૂટવાની વાત.\nમેં ગઝલ માં જિંદગીનું દર્દ રેડ્યું છે,\nને તમે કહો છો હજી પણ ઘૂંટવાની વાત.\nલોહી ના તંતુથી બંધાયો છ���ં હું તો પણ,\nકહી શકું છું ક્યાંક ભાગી છૂટવા ની વાત.\nપરશુરામભાઈ , આ શેઅરો ખૂબ જ ગમ્યા.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://maaashapura.com/index.php?option=com_content&view=article&id=35&Itemid=183", "date_download": "2019-12-07T06:09:54Z", "digest": "sha1:RSQBLVQ53NJA2MURWARFHFEG4LX2WS5O", "length": 5449, "nlines": 105, "source_domain": "maaashapura.com", "title": "”આરતી”", "raw_content": "\nવિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,\nવિદ્યાધારી વદનમાં વસજો વિધાતા,\nદુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો,\nમામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧\nભૂલો પડી ભવરણે ભટકું ભવાની,\nસૂઝે નહીં લગીર કોઇ દિશા જવાની,\nભાસે ભયંકર વળી મનમાં ઉતાપો,\nમામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૨\nઆ રંકને ઉગરવા નથી કોઇ આરો,\nજન્માંધ છું જનની હું ગ્રહું બાંહ તારો,\nના શું સુણો ભગવતી શિશુના વિલાપો,\nમામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૩\nમા કર્મ જન્મ કથની કરતાં વિચારું\nઆ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,\nકોને કહું કઠણ યોગ તણો બળાપો,\nમામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૪\nહું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,\nઆડંબરે અતિ ઘણો મદથી બકેલો,\nદોષો થકી દુષિતના કરી માફ આપો,\nમામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૫\nના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું,\nના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,\nશ્રધ્ધા થકી નથી કર્યા તવ નામ જાપો,\nમામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૬\nરે રે ભવાની બહુ ભુલ થઇ છે મારી,\nઆ જિંદગી થઇ મને અતિસે અકારી,\nદોષો પ્રજાળી સઘળા તવ નામ છાપો,\nમામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૭\nખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો,\nબ્રહ્માંડમાં અણુ અણુ મહીં વાસ તારો,\nશક્તિ ન માપ ગણવા અગણિત માપો,\nમામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૮\nપાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,\nખોટો ખરો ભગવતી પણ હું છું તમારો,\nજાડયાંધકાર દૂર કરી સદ્ બુદ્ધિ આપો,\nમામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૯\nશીખે સુણે રસીક છંદ જ એકચિત્તે,\nતેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે,\nવાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો,\nમામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧૦\nશ્રી સદ્ગુરૂ શરણમાં રહીને ભજુ છું,\nરાત્રી દિને ભગવતી તુજને જપું છું,\nસદ્ ભક્ત સેવક તણા પરિતાપ કાપો,\nમામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧૧\nઅંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની,\nગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,\nસંસારનાં સકળ રોગ સમુળ કાપો,\nમામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧૨\nતારા સિવાય જગમાં નથી કોઇ મારું,\nસાચા સગા ભગવતી મે બહુ વિચાર્યું,\nભુલ કદાચ ભવ પાસ તણા પ્રસંગે,\nમાગું ક્ષમા ભગવતી આ પ્રસંગે ... ૧૩\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=803", "date_download": "2019-12-07T06:55:53Z", "digest": "sha1:D367PSJK5AGFZKKIEKSLODGXKZNLSQ2J", "length": 21359, "nlines": 123, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: શ્રી યંત્ર મહિમા – અજ્ઞાત", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nશ્રી યંત્ર મહિમા – અજ્ઞાત\nDecember 14th, 2006 | પ્રકાર : અન્ય લેખો | 8 પ્રતિભાવો »\nપ્રસિદ્ધ કથા છે કે એકવાર લક્ષ્મી અપ્રસન્ન થઈને વૈકુંઠ ચાલી ગયા, આથી ધરતી પર જાત-જાતની સમસ્યાઓ જાગી, બ્રાહ્મણ અને વણિક વર્ગ લક્ષ્મી વિના દીન હીન દશામાં ભટકવા લાગ્યા. આ જોઈ બ્રાહ્મણ શ્રેષ્ઠ એવા વશિષ્ઠે નિર્ણય કર્યો કે હું કોઈપણ ભોગે લક્ષ્મીને રીઝવીને ફરી પૃથ્વી પર લાવીશ.\nવશિષ્ઠ વૈકુંઠ ગયા, લક્ષ્મીજીને મળ્યા, જોયું ને જાણ્યું કે લક્ષ્મીજી રીસાયાં છે. તે કોઈપણ રીતે પૃથ્વી પર આવવા માંગતા નથી. વશિષ્ઠ ત્યાં જ પોતાનું સ્થાન જમાવી વિષ્ણુની પૂજા કરવા લાગ્યા. વિષ્ણુ પ્રગટ થયાં. તેમને ઋષિમુનિએ કહ્યું, ‘અમો પૃથ્વીવાસીઓ લક્ષ્મી વિના દુ:ખી છીએ, અમારો આનંદ ઉલ્લાસ છીનવાઈ ગયો છે. આપ આમાંથી માર્ગ કાઢો.’ ભગવાન વિષ્ણુ વશિષ્ઠને લઈને લક્ષ્મીજી પાસે જાય છે, તેમને મનાવે છે, પરંતુ માનતા નથી. તેમણે જણાવ્યું કે ‘હું કોઈપણ સંજોગોમાં પૃથ્વી પર આવવા માંગતી નથી.’ હતાશ થઈ વશિષ્ઠ પૃથ્વી પર પાછા આવે છે. ઋષિમુનિઓએ આ બાબત શું કરવું તે માટે વિચાર વિમર્શ કર્યો. દેવતાઓનાં ગુરુ બૃહસ્પતિએ કહ્યું હવે એક જ રસ્તો છે, શ્રી યંત્રની સાધનાનો. જો સિદ્ધ શ્રી યંત્ર બનાવવામાં આવે અને તેની સ્થાપના કરવામ��ં આવે તો લક્ષ્મીજીને પધારવું પડે. બૃહસ્પતિની વાત મુજબ ધાતુમાં શ્રીયંત્ર બનાવી મંત્ર સિદ્ધ પ્રાણ પ્રતિષ્ઠા કરી દિવાળીના બે દિવસ પહેલાં ધનતેરસના દિવસે પૂજા કરી. પૂજા પૂરી થતાં પહેલાં તો લક્ષ્મીજી હાજર થઈ ગયા અને કહ્યું ‘હું કોઈ પણ સંજોગોમાં આવવા તૈયાર ન હતી પરંતુ શ્રીયંત્ર મારો આધાર છે. તેમાં મારો આત્મા છે.’ તેથી સાબિત થાય છે કે, લક્ષ્મીજીને સહુથી પ્રિય યંત્ર શ્રીયંત્ર છે, જ્યાં શ્રીયંત્રની સ્થાપના થાય છે, ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય છે.\nજ્યાં આ યંત્રની સ્થાપના થાય છે, ત્યાં દરિદ્રતાનો નાશ થઈ જાય છે. દેવામાંથી મુક્ત થવા માટે આ યંત્ર સંપૂર્ણ સફળતા આપનારું છે. આ યંત્ર ખરેખર અદ્દભુત રહસ્યમય, વિશિષ્ઠ સિદ્ધદાતા અને ચોક્કસ જ પ્રભાવશાળી છે. એનું રહસ્ય ઉકેલવાના પ્રયત્નો જેમ જેમ થાય છે તેમ તેમ એ વધુને વધુ ગૂંચવાતા જાય છે. આ યંત્રનું રહસ્ય પામવા માત્ર આપણા દેશમાં જ નહિ વિશ્વભરમાં સંશોધનો થાય છે. પાશ્ચાત્ય યંત્ર વિશેષજ્ઞ વુડરોકે કહેલું છે કે જે દિવસ શ્રી યંત્રનું સંપૂર્ણ પૂજન રહસ્ય હાથ આવી જશે તે દિવસે વિશ્વનું સ્વરૂપ બદલાઈ જશે. તંત્ર વિશેષજ્ઞોએ શ્રી યંત્ર અને એની સાથે સંકળાયેલા શ્રીસુક્તનો પાર પામવામાં પોતાનું જીવન હોમી દીધું છે. છતાં પણ યંત્રરાજની ગૂંચ પૂરેપૂરી ઉકેલવામાં એમને સફળતા મળી નથી.\nમંત્ર મહાર્ણવમાં લખ્યા મુજબ શ્રી સુક્તનાં સોળમંત્રો છે. (જે પાઠ અહીં નીચે લેખના અંતે આપેલ છે.) આ મંત્રોમાં સંકેતો રૂપે કોઈપણ ધાતુમાંથી સોનું બનાવવાની વિધિ ગૂંથાયેલી છે. જે દિવસે આ મંત્રોનો ગૂઢ અર્થ સમજાઈ જશે એ દિવસે કોઈપણ ધાતુમાંથી સુવર્ણ બનાવવાની રાસાયણિક પ્રક્રિયાનું વિશ્વને જ્ઞાન થઈ જશે. શ્રી સુક્તની ગૂઢ લિપી ઉકેલવાની ચાવી શ્રી યંત્રમાં છુપાયેલી છે.\nઘણાએ કહ્યું છે કે શ્રીયંત્ર મંત્ર સિદ્ધ હોય તો તેના પર કોઈપણ જાતનો પ્રયોગ કે ઉપાય કરવાની જરૂર નથી, કારણકે સ્વયં જ મંત્ર ચૈતન્ય થઈ જાય છે. અને જ્યાં પણ એની સ્થાપના થાય છે, ત્યાં અનુકૂળ ફળ પ્રભાવ આપવા માંડે છે જેમ અગરબત્તી કોઈ વ્યક્તિ સાથે સંબંધ ધરાવતી નથી, અને જ્યાં પણ સળગાવવામાં આવે છે ત્યાં સુગંધ પ્રસરાવવા માંડે છે. એ જ પ્રમાણે મંત્ર સિદ્ધ ચૈતન્ય શ્રીયંત્રની જ્યાં પણ સ્થાપના હોય ત્યાં આગળ એ અનુકૂળતા આપવા માંડે છે.\nશ્રીયંત્રની સાથે સાથે આપણે શ્રી સવા કેમ લખીએ છીએ તેની પણ વિગત જોઈએ. વેપારીઓ દિવા��ીમાં લક્ષ્મીપૂજન નિમિત્તે નવા કોરા ચોપડા લઈને એના પહેલાં પાને કંકુવાળી આંગળીથી ‘શ્રી સવા’ લખે છે. આપણે કોઈનું નામ લખીએ, પત્રમાં ઉલ્લેખ કરીએ ત્યારે શ્રી અમુકભાઈ-શ્રી તમુકભાઈ એમ લખીએ છીએ. પરંતુ કદી વિચાર આવે છે કે આ શ્રી એટલે શું શા માટે શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી હરિ એમ બોલીએ-લખીએ છીએ શા માટે શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી હરિ એમ બોલીએ-લખીએ છીએ સામાન્ય માણસ માટે શ્રી એટલે લક્ષ્મી. ભારતીય સંસ્કૃતિમાં શ્રી શબ્દનો અનેરો મહિમા છે. ચોપડા પૂજન કરતી વેળા શ્રી 1| શા માટે લખાય છે એ જાણવું રસપ્રદ છે. વેપારી માટે શ્રી એ લક્ષ્મીનું પ્રતિક છે. લક્ષ્મી મેળવતી વખતે વિધ્ન ન આવે એ માટે ગણપતિ હાજર જોઈએ. સવાના અંકમાં એકદંતા ગણપતિનું પ્રતીક છે. એકનો આંક ગણેશજીની સૂંઢ છે અને પા ની માત્રા એમનો અખંડ દંતશૂળ છે. આમ શ્રી સવા એટલે લક્ષ્મીજી અને ગણપતિને આહ્વાન છે.\nૐ હિરણ્યવર્ણાં હરિણીં સુવર્ણરજતસ્ત્રજામ્ |\nચંદ્રાં હિરણ્યમયીં લક્ષ્મી જાતવેદો મ આવહ || 1 ||\nૐ તાં મ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ્ |\nયસ્યાં હિરણ્યં વિન્દેયં ગામશ્વં પુરુષાનહમ્ || 2 ||\nૐ અશ્વંપૂર્વાં રથમધ્યાં હસ્તિનાદપ્રબોધિનીમ્ |\nશ્રિયં દેવી મુપહવયે શ્રીર્મા દેવીજુષતામ્ || 3 ||\nૐ કાંસોસ્મિતાં હિરણ્યપ્રાકારમાર્દ્રં જ્વલન્તીં તૃપ્તાં તર્પયન્તીમ્ |\nપદ્મસ્થિતાં પદ્મવર્ણાં તામિહોપહ્વયેશ્રિયમ્ || 4 ||\nૐ ચંદ્રા પ્રભાસાં યશસા જવલન્તીં શ્રિયં લોકે દેવજુષ્ટામુદારમ્ |\nતાં પદ્મિનીમીં શરણમહં પ્રપદ્યેઅલક્ષ્મીર્મે નશ્યતાં ત્વાં વૃણે || 5 ||\nઆદિત્યવર્ણે તપસોઅધિંજાતો વનસ્પતિસ્તવ વૃક્ષોઅથ બિલ્વ: |\nતસ્ય ફલાનિ તપસાનુદન્તુ માયાન્તરાયાશ્ચ બાહ્યાઅલક્ષ્મી: || 6 ||\nૐ ઉપૈતુ માં દેવસખ: કીર્તિશ્ચ મણિના સહ |\nપાદુર્ભૂતોઅસુરાષ્ટ્રેસ્મિન્ કીર્તિમૃદ્ધિં દદાતુ મે || 7 ||\nક્ષુત્પિપાસામલાં જ્યેષ્ઠાલક્ષ્મીં, નાશયામ્યહમ્ |\nઅભૂતિમસમૃદ્ધિં ચ સર્વાન્નિર્ણુદ મે ગુહાત્ || 8 ||\nગન્ધદ્વારાં દુરાધર્ષાં નિત્યપુષ્ટાં કરીષિણીમ્ |\nઈશ્વરીં સર્વભૂતાનાં તામિહોપહ્વવયે શ્રિયમ્ || 9 ||\nમનસ:કામ માકૂતિં વાચ: સત્યમશીમહિ |\nપશૂનાં રૂપમન્નસ્ય મયિ શ્રી: શ્રયતાં યશ: || 10 ||\nકર્દમેન પ્રજાભૂતા મયિ સમ્ભવ કર્દમ |\nશ્રિયં વાસય મે કુલે માતરં પદ્મ માલિનીમ્ || 11 ||\nઆપ: સ્ત્રજન્તુ સ્નિગધાનિ ચિક્લીત વસ મે ગૃહે |\nનિ ચ દેવીં માતરં શ્રિયં વાસય મે કુલે || 12 ||\nઅ ર્દ્રાં પુષ્કરિણીં પુષ્ટિં ���િંડ્ગલાં પદ્મ માલિનીમ્ |\nચંદ્રાં હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ || 13 ||\nૐ આદ્રાં ય: કરિણીં યષ્ટિં સુવર્ણાં હેમ માલિનીમ્ |\nસૂર્યાં હિરણ્યમયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ || 14 ||\nતાં મ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ |\nયસ્યાં હિરણ્યં પ્રભૂતં ગાવો દાસ્યોઅશ્વાન્વિન્દેયં પુરુષાનહમ્ || 15 ||\nૐ ય: શુચિ: પ્રયતો ભૂત્વા જુહુયાદાજયમન્વહમ |\nસૂક્તં પંચદશર્ચં ચ શ્રીકામ: સતતં જપેત || 16 ||\n|| ઈતિ શ્રી સૂક્તં સમાપ્તમ્ ||\n« Previous દિલાવરી – ઈંદિરા ભણોત\nરસસુધા – સુધાબહેન મુનશી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nનવા વર્ષે તણાવમુક્ત રહો, આ રીતે \nઆપણામાંના ઘણાં સવારે વહેલાં ઉઠનારા છે તો કેટલાક રાત્રે મોડા સુધી જાગીને મોડાં ઊઠે છે. પણ જેઓ સવારે નવથી સાંજે પાંચની નોકરી કરે છે તેઓનો દિવસ તો ક્યાં વીતી જાય છે ખબર નથી પડતી. પાછું કામ તો ખૂટતું જ નથી. જેઓ ઉત્સાહભેર આખું અઠવાડિયું પસાર કરે છે, તેઓ સપ્તાહના અંતે આરામ કરવાના મૂડમાં જ હોય છે. છતાં આપણે કેટલાક એવા ... [વાંચો...]\nરસિકતા અને વિદ્વત્તાનો સુયોગ – રઘુવીર ચૌધરી\nભોળાભાઈ પટેલ (જ.તા. 7-8-1934) ના પ્રસન્ન વ્યક્તિત્વની ખૂબી એ છે કે ઉંમરે એમની તાજગીને ઝાંખી પાડી નથી. એમની સહૃદયતા પાંડિત્યના ભારથી દબાઈ ગઈ નથી. એમનું હાસ્ય ‘ત્ર્યંબકના અટ્ટહાસ્ય’ નો વારસો ધરાવે છે. એમની પૂર્વસંમતિ વિના કેન્દ્ર સરકારે પદ્મશ્રીનું સન્માન જાહેર કર્યું છે પણ એમનો સ્વભાવ કશું નકારવાનો નથી, તેથી કદરની લાગણી સાથે એ સ્વીકારશે. અભિનંદન સહૃદય વાચકો મળ્યા એ પહેલાં ... [વાંચો...]\n – સં. આદિત્ય વાસુ\nઉપવાસ કેમ કરવામાં આવે છે આ પ્રશ્નનો ઉત્તર મેળવતાં પહેલાં ‘ઉપવાસ’ શબ્દનો અર્થ જાણી લઈએ. ‘ઉપ’ એટલે સમીપે – નજીક અને ‘વાસ’ એટલે રહેવું. ઉપવાસ એટલે નજીક રહેવું. તો બીજો સવાલ એ ઊઠે છે કે કોની નજીક રહેવું આ પ્રશ્નનો ઉત્તર મેળવતાં પહેલાં ‘ઉપવાસ’ શબ્દનો અર્થ જાણી લઈએ. ‘ઉપ’ એટલે સમીપે – નજીક અને ‘વાસ’ એટલે રહેવું. ઉપવાસ એટલે નજીક રહેવું. તો બીજો સવાલ એ ઊઠે છે કે કોની નજીક રહેવું તો તેનો જવાબ છે કે એ પરમતત્વની નજીક રહેવું જેણે આ સકળ સંસારને સ્વયંસંચાલિત રીતે હર્યોભર્યો રાખ્યો છે. બહુ ... [વાંચો...]\n8 પ્રતિભાવો : શ્રી યંત્ર મહિમા – અજ્ઞાત\nસુંદર માહિતી છે. જાણવા જેવી.\nખરેખર , સુંદર માહિતી છે . શ્રી યંત્ર વીશૅ ઘણુ જાણવા મળયુ.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનં��ી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/274448", "date_download": "2019-12-07T07:19:24Z", "digest": "sha1:GR6QHMOKAJ5PATRNOKBEFSZINK36MWBL", "length": 14522, "nlines": 104, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "સુરતમાં બ્રેનડેડ કાંતાબેન સાવલિયાનાં અંગદાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું", "raw_content": "\nસુરતમાં બ્રેનડેડ કાંતાબેન સાવલિયાનાં અંગદાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું\nસુરત તા. 14 : શહેરમાં બ્રેનડેડ લોકોનાં અંગદાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવાની દિશામાં જાગૃતતાનું પ્રમાણ વઘ્યું છે. તાજું ઉદાહરણ આજે બ્રેનડેડ કાંતાબેન સાવલિયાનાં અંગદાનથી પાંચને નવજીવન મળ્યું છે. કાંતાબેનનાં પરિજનોનાં કાર્યથી સમાજમાં માનવતા મહેકી ઊઠી છે.\nગત તા.9ના રોજ કાંતાબેન સાવલિયા શહેરના અડાજણમાં આવેલી માલવિયા પેથોલોજી લેબોરેટરીમાં બ્લડટેસ્ટ કરાવીને તેમના પુત્રવધૂ સાથે એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યાં હતાં ત્યારે તેમના ઘરની પાસે તેઓને ચક્કર આવતાં એક્ટિવા પરથી નીચે પડી ગયાં હતાં. કાંતાબેનને માથામાં ઇજાઓ થવાથી તેઓ બેભાન થઇ ગયાં હતાં. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં માલવિયા હૉસ્પિટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ સારવાર માટે ગ્રીન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. નિદાન માટે સીટી સ્કેન કરાવતાં મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું નિદાન થયું હતું.\n12મીએ ચેસ્ટ ફિઝિશિયન ડૉ.સમીર ગામી, ન્યૂરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રા, ન્યુરોફિઝિશિયન ડૉ.રોશન પટેલ અને ફિઝિશિયન ડૉ. હરેશ વસ્તારપરાએ કાંતાબેનને બ્રેનડેડ જાહેર કર્યા. ડૉ.ખુશ્બુ વઘાસિયાએ ડોનેટ લાઈફના પ્રમુખ નીલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી કાંતાબેનના બ્રેનડેડ અંગેની માહિતી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કાંતાબેનના પતિ દુર્લભજીભાઈ, પુત્ર નરેશ અને પરિવારના અન્ય સભ્યોને ઓર્ગન ડોનેશનની જાણકારી આપી તેનું મહત્ત્વ સમજાવ્યું હતું.\nકાંતાબેનના પતિ દુર્લભજીભાઈ અને પુત્ર નરેશે જણાવ્યું કે તેઓ ખુબ જ ધાર્મિક વૃતિનાં હતાં અને સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે જોડાયેલાં હતાં. તેઓ જીવનમાં હંમેશાં બીજાને મદદરૂપ થવાં તૈયાર રહેતાં હતાં. મારા પિતરાઈ ભાઈની બંને કિડની 2009માં ખરાબ થઇ ગઈ હતી અને તેમનું ટ્રાન્સપ્લાન્ટ 2010માં થયું હતું ત્યારે તેમની માતાએ એક કિડની આપી હતી. ટ્રાન્સપ્લાન્ટના નવ વર્ષ પછી ફેબ્રુઆરી 2019માં ન્યુમોનિયા થવાને કારણે 42 વર્ષની વયે તેમનું મૃત્યુ થયું હતું. આથી કિડની નિષ્ફળતાની પીડા શું હોય છે તે અમે સારી રીતે જાણીએ છીએ. આથી આજે અમારું સ્વજન બ્રેનડેડ છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.\nપરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નીલેશ માંડલેવાલાએ ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની અને લિવરના દાન માટે જણાવ્યું હતું. અમદાવાદની આઇકેડીઆરસીના ડૉ.સુરેશ કુમાર અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું હતું. ચક્ષુઓનું દાન લોકદૃષ્ટિ ચક્ષુબૅન્કે સ્વીકાર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી બન્ને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની આઇકેડીઆરસીમાં ડૉ. પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.\nસુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા અત્યાર સુઘી 349 કિડની, 140 લિવર, 7 પેક્રીઆસ, 24 હૃદય, 4 ફેફસાં અને 254 ચક્ષુઓ કુલ 778 અંગો અને ટિશ્યૂઓનું દાન મેળવીને 714 વ્યક્તિઓને નવું જીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2014-issues/to-unmute-the-phone-automatically/", "date_download": "2019-12-07T07:34:40Z", "digest": "sha1:5N2GFPYJTGD6HBJ2AVZWBXOQOKCGRLZW", "length": 6318, "nlines": 154, "source_domain": "cybersafar.com", "title": "ફોન ઓટોમેટિક અનમ્યૂટ કરવા માટે… | CyberSafar", "raw_content": "\nફોન ઓટોમેટિક અન��્યૂટ કરવા માટે…\n‘‘આજે કેટલી વાર ફોન કર્યા, એક પણ વાર રિંગ સંભળાઈ નહીં’’ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડથી માંડીને પત્ની કે પતિ અને બોસ કે ક્લાયન્ટમાંથી કોઈને કોઈએ તમને આ ફરિયાદ કરી જ હશે. તમારી પાસે બચાવની ફક્ત એક દલીલ હોય, “મીટિંગમાં હતો, ફોન મ્યૂટ કર્યો હતો અને મીટિંગ પૂરી થયા પછી વોઈસ ઓન કરવાનું ભૂલાઈ ગયું’’ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડથી માંડીને પત્ની કે પતિ અને બોસ કે ક્લાયન્ટમાંથી કોઈને કોઈએ તમને આ ફરિયાદ કરી જ હશે. તમારી પાસે બચાવની ફક્ત એક દલીલ હોય, “મીટિંગમાં હતો, ફોન મ્યૂટ કર્યો હતો અને મીટિંગ પૂરી થયા પછી વોઈસ ઓન કરવાનું ભૂલાઈ ગયું’’ વાત સાચી હોય તોય આપણી આ દલીલ કારગત નીવડતી નથી.\nધારદાર જનરલ નોલેજ માટે…\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00330.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Puratan_Jyot.pdf/%E0%AB%AE", "date_download": "2019-12-07T07:06:33Z", "digest": "sha1:DZPP7X2F35OPLATG5HIZA7Z3PXD24TQY", "length": 5800, "nlines": 63, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Puratan Jyot.pdf/૮ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\n'સુલભ મેઘાણી સાહિત્ય' યોજનાનો પહેલો પુસ્તક-સંપુટ લેખકની ૨૮મી પુણ્યતિથિએ પ્રગટ થાય છે. 'તુલસી-ક્યારો', ‘પ્રતિમાઓ' અને 'પુરાતન જ્યોત' એ ત્રણ પુસ્તકોનો આ સંપુટ અગાઉથી ગ્રાહક બનનાર સાતેક હજાર વાચકોને દસ રૂપિયાની કિંમતે આપી શકાયો છે. યોજનાના બીજા તબક્કા રૂપે, પ્રકાશન પછી દોઢેક મહિના સુધી (૩૦ એપ્રિલ, ૧૯૭૬ સુધી) એ રૂ. ૧૨ માં મળશે; એ પછી છાપેલી કિંમતે (રૂ. ૨૧ માં) વેચાશે. બિન-ધંધાદારી ધોરણે આ પ્રકાશન થતું હોવાથી અને વહીવટી અને બીજી કરકસરને કારણે આટલી ઓછી કિંમતે આ પુસ્તકે આપી શકાય છે. (દા. ત. ત્રણેય પુસ્તકોનાં મળીને મૂળ લગભગ ૭૭૦ પાનાં હતાં, પણ છાપકામમાં કરકસર કરવાથી – પણ એક પણ શબ્દની કાપકૂપ વિના– પાનાંની સંખ્યા પાંચમા ભાગ જેટલી ઓછી થઈ છે.)\nઆ વખતના અનુભવે વિચાર આવ્યો કે આગોતરા ગ્રાહકો નોંધવાનું ખર��ાળ તંત્ર ચલાવવું (અને આગોતરા ગ્રાહકોને બે-ત્રણ મહિનાની રાહ જોવરાવવી) તેને બદલે પુસ્તક તૈયાર કરીને જ આટલી ઓછી કિંમતે વેચાણમાં મૂકી દીધાં હોય તો એમ કરવા માટે ઓછા વ્યાજની લાખેક રૂપિયાની મૂડીની જોગવાઈ થઈ જશે તો હવે પછીના સંપુટો એ રીતે બહાર પાડવાની ધારણા છે.\nદૂરના અને સમીપના, પરિચિત અને અણજાણ એવા અનેક મિત્રોએ અને આપણી કેટલીક ઉત્તમ શિક્ષણ-સંસ્થાઓના આચાર્યોએ ઠેરઠેરથી આ યોજનાને ઉમળકાથી આવકાર આપ્યો છે અને પોતાની આસપાસનાં કુટુંબોમાં આ યોજનાનો લાભ પહોંચે એમાં એ નિમિત્ત બન્યા છે, એનો અનુભવ સ્પર્શી જાય એવો છે. એ સહુનો અહેસાન પણ કેમ કરી માનવો – કારણ કે આ કામને તો એમણે પિતાનું જ ગણીને અપનાવી લીધું છે. એ સહુનો સદ્ભાવ માથે ચડાવીએ છીએ.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૦ નવેમ્બર ૨૦૧૮ના રોજ ૨૧:૧૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00330.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2012/02/03/608/", "date_download": "2019-12-07T07:23:25Z", "digest": "sha1:ASMD6YGEO5MYEPEUWKCL72LZNENGRMFT", "length": 31424, "nlines": 220, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "પાલિતણા, શેત્રુંજય તીર્થનાં દર્શને | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nપાલિતણા, શેત્રુંજય તીર્થનાં દર્શને\n03 ફેબ્રુવારી 2012 4 ટિપ્પણીઓ\nપાલિતણા, શેત્રુંજય તીર્થનાં દર્શને\nગુજરાતમાં ખૂબ જાણીતાં હોય એવાં ઘણાં બધાં યાત્રાધામો છે. જેવાં કે ડાકોર, અંબાજી, સોમનાથ, શામળાજી, વડતાલ વગેરે. પાલિતણા પણ આવું જ પ્રસિદ્ધ યાત્રાધામ છે. જૈન ધર્મનાં અહીં એટલાં બધાં મંદિરો છે કે ના પૂછો વાત અહીં ફક્ત જૈન મંદિરો હોવા છતાં, ધર્મના કોઈ પણ જાતના બાધ વગર, બધા લોકો દર્શને આવે છે, એવું એ પવિત્ર ધામ છે. અમે પણ આ પવિત્ર ભૂમિના દર્શને જવાનો કાર્યક્રમ બનાવી, એક દિવસે બપોરે બે વાગે પાલિતણા જવા નીકળી પડ્યા.\nઅમદાવાદથી પાલિતણા શહેરનું અંતર ૨૨૦ કી.મી. છે. અમદાવાદથી બાવળા, બગોદરાના રસ્તે જવાનું. બગોદરાથી ભાવનગર તરફ વળવાનું. ત્યાંથી ધંધુકા, બરવાળા, વલભીપુર, ધાંધલી, શિહોર અને સોનગઢ થઈને પાલીતણા પહોંચાય. આમ તો આ રસ્તે પણ ઘણાં જૈન તીર્થો આવે છે. બગોદારમાં નવકાર તીર્થ છે. હમણાં એક વર્ષ પહેલાં જ બન્યું છે. ખુલ્લી વિ��ાળ જગામાં બગીચા, પાર્કીંગ અને રહેવાજમવાની વ્યવસ્થાવાળું આ સ્થળ ઘણું જ સરસ છે. અહીં બેસો તો મનને શાંતિ જરૂર લાગે છે. અમે અહીં પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરી પ્રવાસ આગળ વધાર્યો.\nધંધુકા પછીના તગડી ગામે વૈષ્ણવ સંપ્રદાયની શ્રીમહાપ્રભુજીની બેઠક આવેલી છે. તળાવને કિનારે આવેલી આ જગા પણ એક સરસ નૈસર્ગિક સ્થળ છે. અહીં વૈષ્ણવો માટે રહેવાજમવાની વ્યવસ્થા છે. તગડીથી બરવાળાના રસ્તે પાંડવકાલીન ભીમનાથ મહાદેવ આવે છે. એ પણ એક જાણીતું શીવમંદિર છે. બરવાળાથી ૨૦ કી.મી. પછી અયોધ્યાપુરમ નામે એક પ્રખ્યાત જૈન મંદિર છે. ખૂબ જ ભવ્ય અને આકર્ષક છે. અહીં આદિનાથ ઋષભદેવ ભગવાનની ભવ્ય મૂર્તિનાં દર્શન કરીને મન પ્રફુલ્લિત થઇ જાય છે. આદિનાથ દાદા એટલે જૈનોના પહેલા તીર્થંકર. મહાવીર સ્વામી એ ચોવીસમા તીર્થંકર. જૈનોના પ્રખ્યાત તીર્થ સમેતશિખરજીમાં પાર્શ્વનાથ પ્રભુ અને ગીરનારમાં નેમિનાથ પ્રભુ બિરાજે છે. અયોધ્યાપુરમમાં પણ રહેવાજમવાની સગવડ છે. જૈનોનાં બધાં તીર્થોમાં જમવાની વ્યવસ્થા હોય જ છે. દર્શને આવનારાઓને તકલીફ ના પડે તેની સારી કાળજી લેવાય છે. તમે આ રસ્તે નીકળો તો અયોધ્યાપુરમ થોભીને આ મંદિર જરૂર જોજો.\nઅમે આગળ ચાલ્યા. વલભીપુર પસાર થયું. અહીં વલભીપુરમાં કોઈ દાતાએ એક મોટો બંગલો પ્રજા માટે દાનમાં આપેલો છે. અહીંથી પસાર થતા જૈન ધર્મીઓને રાત્રિનિવાસ કરવો હોય તો અહીં થઇ શકે છે. આગળ જતાં ધાંધલી, શિહોર અને સોનગઢ ગામ આવ્યાં. ધાંધલીથી શિહોરનો રસ્તો થોડો ખરાબ છે. પણ વાહનો તો આરામથી જઈ શકે. સોનગઢની હીંગ વખણાય છે. સોનગઢથી આગળ જઈએ એટલે ‘શેત્રુંજય પ્રવેશદ્વાર’ લખેલી મોટી કમાન આવે છે. અહીંથી પાલિતણા માત્ર ૨૮ કી.મી. દૂર છે. આગળ જતાં વીસેક કી.મી. પછી અઢીદ્વીપ નામનું જૈન મંદિર આવે છે. આ બધું જોતા જોતા અમે સાંજે સાત વાગે પાલિતણા પહોંચી ગયા.\nપાલિતણામાં પુષ્કળ લોકો દર્શનાર્થે આવે છે. વર્ષના કોઈ પણ સમયે અહીં લોકોની ભીડ દેખાય છે.તહેવારોમાં તો માનવ મહેરામણ ઉમટે છે. જૈનોના સંઘ તો અવારનવાર આવ્યા જ કરે છે. આટલા બધા લોકોને રહેવા માટે અહીં ઘણી ધર્મશાળાઓ ઉભી થઇ છે. નામ ભલે ‘ધર્મશાળા’ હોય, પણ તેમાં હોટેલ જેવી બધી સગવડો હોય છે. અમે અગાઉથી કોઈ ધર્મશાળામાં બુકીંગ કરાવ્યું ન હતું, એટલે ધર્મશાળામાં રૂમ મળવામાં થોડી તકલીફ પડી, પણ છેવટે મળી તો ગઈ જ. ફોનથી કોઈ ધર્મશાળામાં બુકીંગ કરાવીને આવવું વધુ સારું. રાત્રે જમીન�� આરામ કર્યો. બીજે દિવસે શેત્રુંજય ડુંગર ચડવાનો કાર્યક્રમ હતો.\nપાલિતણા શહેર એક નાના નગર જેવું લાગે. શહેરના રસ્તાઓ ખૂબ જ સારા અને પહોળા છે. રસ્તાઓ પર ચોખ્ખાઈ ખૂબ જ છે. પાલિતણાનું મુખ્ય આકર્ષણ છે શેત્રુંજય ડુંગર અને ડુંગર પરનાં જૈન મંદિરો. પાલિતણા નગરના છેડેથી જ ડુંગર શરુ થાય છે. આ જગાને તળેટી કહે છે. પાલિતણાની મોટા ભાગની ધર્મશાળાઓ તળેટીની નજીક જ આવેલી છે. શેત્રુંજય તીર્થની યાત્રાએ આવનારા લોકો, તળેટીથી ડુંગર ચડવાનું શરુ કરે છે. અહીં ડુંગર તરફ ભવ્ય પ્રવેશદ્વાર બનાવ્યું છે. પ્રવેશદ્વારમાં દાખલ થતામાં જ એક મોટું મંદિર છે. તેને બાબુ દેરાસર કહે છે. દેરાસરમાં આદિનાથ ભગવાનની મૂર્તિ છે. આ દેરાસર ખૂબ વિશાળ પરિસરમાં પથરાયેલું છે. જેને શેત્રુંજય ડુંગર ન ચડવો હોય કે શારીરિક તકલીફને કારણે ચડી શકાય તેમ ન હોય તે બાબુ દેરાસર સુધી તો આવે જ. એટલે અહીં તો મોટા મેળા જેવું લાગે. લોકો બાબુ દેરાસરમાં પૂજાપાઠ, અર્ચન કરતા હોય છે. જૈન ધર્મની દીક્ષા લેવાની વિધિ પણ અહીં થાય છે. અહીં મહારાજ સાહેબ(મ.સા.) તથા સાધ્વીઓનાં દર્શન કરવાની તક પણ આસાનીથી મળે.\nબાબુ દેરાસરની બાજુમાં સમોવર્ષણ નામનું દેરાસર છે. તેનો દેખાવ ખૂબ જ ભવ્ય અને આકર્ષક છે. અજાયબીમાં ગણી શકાય એવી સરસ આ કલાકૃતિ છે. સમોવર્ષણની તસ્વીર એ પાલિતણાની ઓળખ છે. થોડી વાર સુધી જોયા જ કરવાનું મન થાય એવો એનો દેખાવ છે.\nશેત્રુંજય પર ચડવાનો રસ્તો બાબુ દેરાસર અને સમોવર્ષણ દેરાસરની વચ્ચે થઈને પસાર થાય છે. અમે આ બંને દેરાસરમાં દર્શન કરી, ડુંગર ચડવાનું શરુ કર્યું. રસ્તો પગથિયાંવાળો છે. પગથિયાં એટલાં સરસ અને પહોળાં બનાવ્યાં છે કે ચડવાનું સહેલું લાગે. વળી, દરેક પગથિયાની ઊંચાઈ પણ છ ઈંચથી વધારે નથી એટલે ચડવામાં થાક ઓછો લાગે. દર પચાસ પગથિયાંએ પગથિયાંનો નંબર લખેલો છે એટલે તમે કેટલાં પગથિયાં ચડ્યા, તેનો અંદાજ મળતો રહે. ડુંગરની ટોચ સુધી કુલ ૩૩૬૪ પગથિયાં છે. થોડા થોડા અંતરે પગથિયાંની બંને બાજુએ શીલાઓ પર ભગવાનને નમન કરતાં સૂત્રો લખેલાં નજરે પડે છે. ઘણા લોકો ચંપલ પહેર્યા વગર ડુંગર ચડવાની બાધા રાખતા હોય છે, એટલે ગરમીમાં પગે દઝાવાય નહિ તે માટે પગથિયાં પર બંને બાજુએ થોડા ભાગમાં સફેદ રંગ કરેલો છે. એક બાજુનો સફેદ પટ્ટો ચડનારાઓ માટે તથા બીજી બાજુનો પટ્ટો ઉતરનારાઓ માટે. થોડા થોડા અંતરે વિસામાઓ પણ આવે છે. વિસામા પર માટલાનું ઠંડું ચોખ્ખું પીવાનું પાણી મળી રહે છે. અહીં પાણી પીને બે ઘડી બેસવાથી નવું જોમ આવી જાય અને પછી યાત્રિકો આગળ પગથિયાં ચડવાનું શરુ કરે.\nલગભગ છસો એકાવન પગથિયાં પછી થોડો સપાટ રસ્તો આવે છે. પછી વળી પાછાં પગથિયાં. લગભગ અઢારસો પગથિયાં પછી હિંગળાજ માતાનું મંદિર આવે છે. માતાને પગે લાગી યાત્રિકો આગળ વધે છે. બધાને ઠેઠ ટોચ પર પહોંચી આદિનાથ દાદાને મન ભરીને નિરખવા છે. અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરી જીંદગીમાં ધન્યતા અનુભવવી છે. એ ઉત્સાહમાં થાક વર્તાતો નથી. આમ છતાં, યાત્રિકો ચડતાં ચડતાં હાંફી જાય તો દર થોડાં પગથિયાંએ સહેજ ઉભા રહીને થાક ખાઈ લે છે. જાતે ન ચડી શકનારા માટે ડોળી મળી રહે છે. પણ ચઢાણવાળા રસ્તે આપણી જાતને બીજા મનુષ્યો દ્વારા ઉચકાવવી એ માનવતા વિરુદ્ધનું કૃત્ય લાગે છે. ડોળીમાં બેસીને યાત્રા કરવાથી ભગવાન પ્રસન્ન થતા હશે કે કેમ, એ તો ભગવાન જ જાણે \nઅમે એક બહેનને તો દરેક પગથિયે નીચે બેસી, માથું પગથિયે નમાવી, ઉપર ચડતાં જોયાં. એ બહેનને કેટલું કષ્ટ પડ્યું હશે એ ભગવાનમાં કેટલી અતૂટ શ્રદ્ધા ધરાવતાં હશે \nશેત્રુંજયની ઉપર પહોંચ્યા પછી, અહીનાં મંદિરોનો માહોલ તો ખરેખર અદભૂત છે. અહીં કુલ કેટલાં મંદિરો હશે, તે કલ્પી શકો છો લોકોના કહેવા પ્રમાણે, અહીં મંદિરોની સંખ્યા ૯૦૦ જેટલી છે લોકોના કહેવા પ્રમાણે, અહીં મંદિરોની સંખ્યા ૯૦૦ જેટલી છે દરેક મંદિરમાં દર્શનનો લ્હાવો લેવા જેવો છે. આ મંદિરો અગિયારમી સદીથી ઓગણીસમી સદી સુધીના આઠસો વર્ષના ગાળામાં બંધાયાં છે. મંદિરો બાંધવામાં પથ્થર અને આરસનો ઉપયોગ થયેલો છે. મંદિરોની દિવાલો પરની દેવદેવીઓની વિવિધ મુદ્રાવાળી મૂર્તિઓ જોતાં એમ લાગે છે કે એ વખતના લોકો કેવા કલાપ્રેમી હશે દરેક મંદિરમાં દર્શનનો લ્હાવો લેવા જેવો છે. આ મંદિરો અગિયારમી સદીથી ઓગણીસમી સદી સુધીના આઠસો વર્ષના ગાળામાં બંધાયાં છે. મંદિરો બાંધવામાં પથ્થર અને આરસનો ઉપયોગ થયેલો છે. મંદિરોની દિવાલો પરની દેવદેવીઓની વિવિધ મુદ્રાવાળી મૂર્તિઓ જોતાં એમ લાગે છે કે એ વખતના લોકો કેવા કલાપ્રેમી હશે આટલું બધું શિલ્પકામ કરવામાં કેટલો બધો સમય લાગ્યો હશે આટલું બધું શિલ્પકામ કરવામાં કેટલો બધો સમય લાગ્યો હશે પણ નિપુણતા, પ્રભુભક્તિ અને શોખને લીધે આ બધું શક્ય છે. અને મંદિરો કેવાં ભવ્ય અને ઉત્તુંગ શિખરોવાળાં છે પણ નિપુણતા, પ્રભુભક્તિ અને શોખને લીધે આ બધું શક્ય છે. અને મંદિરો કેવાં ભવ્ય અને ઉત્તુંગ શિખર���વાળાં છે એક જુઓ અને એક ભૂલો, એવાં આ મંદિરો જોઈને મન આનંદ, ભક્તિ અને પ્રભુપ્રેમમાં તરબોળ થઇ જાય છે. અમને આબુનાં દેલવાડાનાં દહેરાં અને મોઢેરાનું સૂર્ય મંદિર યાદ આવી ગયાં. અહીનાં મંદિરોમાં મુખ્ય મંદિર આદિનાથ દાદાનું છે. આ મંદિરને દાદાની ટુક પણ કહે છે. આદિનાથ દાદાનાં દર્શન કરીને મન પાવન થઇ જાય છે. એક વાર તો અહીં દર્શન કરવા જજો જ.\nશેત્રુંજયની ટોચ પરથી, પાલિતણાની બાજુમાં વહેતી શેત્રુંજી નદીનું દ્રશ્ય બહુ જ સુંદર લાગે છે. શેત્રુંજી પર બાંધેલા બંધને લીધે ઉપરવાસમાં ભરાયેલ સરોવર અહીંથી દેખાય છે. ટોચ પથી ચારે બાજુ નજર કરતાં એમ લાગે કે ભગવાને કેવી સરસ સૃષ્ટિ રચી છે ઘણે દૂર એક અન્ય ડુંગર પર બાંધેલાં મંદિરો પણ ઝાંખાં ઝાંખાં દેખાય છે. એ છે હસ્તગિરિ પરનું જૈન મંદિર. બીજા દિવસે અમે હસ્તગિરિ જવાના હતા.\nબસ, પછી મનમાં સંતોષ ભરી અમે ડુંગર ઉતરવાનું શરુ કર્યું. પેલાં છસો એકાવન પગથિયાંના સપાટ રસ્તા આગળ, એક ભાઈ ભાતાગૃહમાં નાસ્તો કરવાના(નવકારસીના) પાસ આપતા હતા. તે પાસ લઈને તળેટીએ પહોંચી ગયા.\nતળેટીમાં ચાનાસ્તાની દુકાનો છે. તે એકદમ વ્યવસ્થિત રીતે લાઈનબંધ ઉભી કરેલી છે. ચોખ્ખાઈ તો ખૂબ જ. અહીં શેરડીનો રસ બારે માસ મળે છે. અમને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યો. અહીં કાચું પપૈયું અને ચવાણું નાખેલી ખાસ પ્રકારની ભેળ મળે છે. તે ખાવાની મજા આવી. બાજુમાં જ ભાતાગૃહ છે. પેલા પાસ ધરાવનારને અહીં ખાવાપીવા માટે બુંદી, સેવ અને ચા મળે છે, અને તે પણ જોઈએ તેટલાં. ખાધા પછી સાકર-વરિયાળીનું પાણી મળે છે. આ બધાથી ડુંગર ચડ્યાઉતર્યાનો થાક ઉતરી જાય છે.\nભાતાગૃહમાં ખાધા પછી અમે ત્રણેક કલાક આરામ કર્યો અને સાંજના પાલિતણા નગર જોવા નીકળ્યા. તળેટીની નજીકના વિસ્તારમાં મણીભદ્ર દેરાસર, કાચનું દેરાસર તથા અન્ય જાણીતાં મંદિરો છે. મ.સા. તથા સાધ્વીઓના મુકામ માટે પણ વ્યવસ્થા છે. એ બધું જોયું.\nબીજા દિવસે અમે પાલિતણાથી ૧૭ કી.મી. દૂર આવેલા હસ્તગિરિ ડુંગર જવા નીકળ્યા. શેત્રુંજીના કિનારે કિનારે રસ્તો છે. હસ્તગિરિ ડુંગરની ટોચ પર છેક મંદિર સુધી ગાડી તેમ જ લક્ઝરી બસો જઈ શકે છે. વળાંકો તેમ જ ઢાળ પર જરા સાચવીને ડ્રાઈવિંગ કરવાનું. કુલ છ કિલોમીટરનું ચઢાણ છે. ઉપર ઋષભદેવ(આદિનાથ) ભગવાનનું ભવ્ય દેરાસર અને પરિસરમાં ૭૨ જિનાલય છે. આખું બાંધકામ સફેદ આરસનું છે. સવારના સૂર્યના કોમળ તડકામાં આ મંદિરોનાં શિખરો ખૂબ જ પ્રભાવશાળી લાગે છે. મંદિરની બહાર ચારે બાજુ વિશાળ ચોગાન અને તેમાં ઉભાં કરેલાં નાનાં મંદિરો અહીના આકર્ષણમાં ઓર વધારો કરે છે. એમ થાય કે આ જગાએ બસ, બેસી જ રહીએ. મનને અપૂર્વ શાંતિ મળે છે અને ચારે બાજુનો નઝારો એટલો સરસ કે બસ જોયા જ કરો. દૂર દૂર શેત્રુંજયની ટોચ પણ દેખાય છે.\nછેવટે હસ્તગિરિથી પાલિતણા પાછા વળી, જમીને અમદાવાદ તરફ વળ્યા. રસ્તામાં અયોધ્યાપુરમ, તગડી અને બગોદરાના નવકારતીર્થમાં વિરામ કર્યો. સાંજે તો અમદાવાદમાં. પ્રવાસમાં ખૂબ જ આનંદ આવ્યો. સારા વિચારો અને ભગવાન પ્રત્યેની શ્રધ્ધાને થોડું બળ મળ્યું. એક વાર તો પાલિતણા જોવા જેવું ખરું જ. કોઈક શ્રદ્ધાળુ લોકો તો બે મહિનાના ગાળામાં શેત્રુંજય ડુંગરની ૯૯ વખત યાત્રા કરે છે.\nપાલિતણાથી સૌથી નજીકનું મોટું શહેર ભાવનગર અહીંથી ૫૧ કી.મી. દૂર છે. અમદાવાદ, ભાવનગર, ગારિયાધાર વગેરે સ્થળોએથી પાલિતણા જવા માટે એસ.ટી. બસો મળી રહે છે. ભાવનગરથી પાલિતણા રેલ્વે રસ્તે પણ જવાય છે. પાલિતણાથી આગળ બગદાણામાં સીતારામ બાપનો આશ્રમ, તળાજા પાસે ગોપનાથ મહાદેવ, ભાવનગર પાસે ખોડિયાર માતાનું મંદિર, નિષ્કલંક મહાદેવ વગેરે જોવાલાયક સ્થળો છે. અમદાવાદથી બગોદરા પહોંચતા પહેલાં, ધોળકા પાસે ગણેશપુરામાં ગણેશ મંદિર અને અરણેજમાં બૂટભવાની માતાનું મંદિર પણ જાણીતાં છે. ત્યાંથી નજીકમાં જ લોથલમાં પુરાના જમાનાના અવશેષો મળી આવ્યા છે. બરવાળાથી ૩ કી.મી. દૂર કુંડળમાં સ્વામીનારાયણ મંદિર, દરબારગઢ અને શનિદેવ તથા ત્યાંથી ૧૧ કી.મી. દૂર સાળંગપુરમાં હનુમાન મંદિર પણ પ્રખ્યાત છે.\nPrevious શીવસમુદ્રમ ધોધ Next હોગેન્કલ ધોધ\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nવિરાસત વન અને ચાંપાનેર\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\n« જાન્યુઆરી માર્ચ »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00330.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/274449", "date_download": "2019-12-07T07:19:08Z", "digest": "sha1:4EFR5DTDCMXFNXZ67X2AR3ZOHWLWBNIY", "length": 11685, "nlines": 104, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "સોનિયા અને પવાર રવિવારે દિલ્હીમાં મળશે", "raw_content": "\nસોનિયા અને પવાર રવિવારે દિલ્હીમાં મળશે\nરાજકીય કોકડું ઉકેલાઈ જાય એવી શક્યતા\nત્રણેય પક્ષોએ કોમન મિનિમમ પ્રોગ્રામના મુસદ્દાને અંતિમરૂપ આપ્યું\nમુંબઈ, તા. 14 : કૉંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ચીફ શરદ પવાર વચ્ચે રવિવારની પ્રસ્તાવિત બેઠક પછી સરકારની રચ���ા અંગે ઔપચારિક જાહેરાત કરવામાં આવે એવી શક્યતા છે. શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીના સભ્યોની સમન્વય સમિતિની બેઠક ગુરુવારે મળી હતી અને એમાં કોમન મિનિમમ પ્રોગ્રામના મુસદ્દાને અંતિમરૂપ આપવામાં આવ્યું હતું. આ મુસદ્દાને ત્રણે પક્ષના વડાને મંજુરી માટે હવે મોકલવામાં આવશે. એને મંજુરી મળ્યા બાદ સરકાર સ્થાપનાની પ્રક્રિયા આગળ વધશે.\nગુરુવારે સવારે કૉંગ્રેસ પ્રદેશાધ્યક્ષ બાળાસાહેબ થોરાત અને રાષ્ટ્રવાદીના વડા જયંત પાટીલ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. તેઓએ ઠાકરેને સમન્વય સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયની વિગતો આપી હતી.\nકૉંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી અને રાષ્ટ્રવાદીના વડા શરદ પવાર વચ્ચે આવતા રવિવારે યોજાનારી મુલાકાતમાં મહારાષ્ટ્રમાં સરકારની રચના માટેની સમજૂતીને મંજૂરી આપવામાં આવશે. બાદમાં 20મી નવેમ્બર સુધીમાં શિવસેના, રાષ્ટ્રવાદી અને કૉંગ્રેસની સરકાર સત્તા સંભાળી લેશે.\nરાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રવક્તા અને વિધાનસભ્ય નવાબ મલિકે જણાવ્યું હતું કે શિવસેનાએ મુખ્ય પ્રધાનપદ ખાતર ભાજપ સાથે છેડો ફાડયો છે, તેથી તેનું સન્માન રાખવું અને સ્વાભિમાન જીવંત રાખવું જરૂરી છે. મુખ્ય પ્રધાન શિવસેનાનો હશે. નાયબ મુખ્ય પ્રધાનપદ અંગે હજી સુધી ચર્ચા થઈ નથી. કૉંગ્રેસ સરકારમાં જોડાવા માગતી નથી. તે બહારથી ટેકો આપે એવી સંભાવના છે. અમારી ઇચ્છા છે કે કૉંગ્રેસ સત્તામાં સામેલ થાય હોદ્દા અને ખાતાં વિશે હજી ચર્ચા થઈ નથી. આગામી દિવસોમાં કોઈ વાદવિવાદ નહીં થાય. અમે બધા સાથે બેસીને ચર્ચા કરશું એમ મલિકે ઉમેર્યું હતું.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને માર��ીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00330.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/tag/039_may-2015/", "date_download": "2019-12-07T07:49:48Z", "digest": "sha1:B4I2YJNOYGUESTDOVRV7P3FZPX4NAQNA", "length": 4768, "nlines": 105, "source_domain": "cybersafar.com", "title": "039_May-2015 | CyberSafar", "raw_content": "\nકેવી ર���તે બને છે વિરાટ વિમાનો\nએક્સેલમાં ડબલ ક્લિકનો જાદુ\nએમએસ ઓફિસમાં કમાલની કી એફ૪\nક્રોમ બ્રાઉઝર ઓપન કરીએ ત્યારે અમુક સાઇટ ઓટોમેટિક ઓપન થઈ જાય એવું થઈ શકે\nફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવું અને ડીએક્ટિવેટ કરવું, બંનેમાં શો ફેર છે\nવેકેશનમાં એચટીએમએલ કોડિંગ શીખવું હોય તો શું કરવું\nએક સફર શરીરની અંદર\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00331.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/gujarat/the-threat-of-a-cyclone-was-not-avoided-71051", "date_download": "2019-12-07T06:43:55Z", "digest": "sha1:QAHLU3M4FKQJGBDBBTADH7XKIPFIKHCP", "length": 18505, "nlines": 125, "source_domain": "zeenews.india.com", "title": "નથી ટળ્યો 'મહા'નો ખતરો: ગુજરાતનાં આ 6 જિલ્લાની માઠી દશા બેસશે ! | Gujarat News in Gujarati", "raw_content": "\nનથી ટળ્યો 'મહા'નો ખતરો: ગુજરાતનાં આ 6 જિલ્લાની માઠી દશા બેસશે \nમહાવાવાઝોડાનો ખતરો ટળ્યો નથી તે ક્રિકેટનાં બોલની જેમ ઓમાનથી ગુજરાત તરફ ફરી પાછુ ફરશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે\nઅમદાવાદ : ‘મહા’ વાવાઝોડાનું સંકટ ફરી ગુજરાતમાં વધશે તેવા માઠા સમાચાર હવામાન ખાતાએ આપ્યા છે. ‘મહા’ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને વેરાવળથી 570 કિમી દૂર છે. ‘મહા’ વાવાઝોડું આગળ વધીને દીવ અને દ્વારકાના દરિયાને ક્રોસ કરશે અને વાવાઝોડું 6 નવેમ્બરના ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે. જે દરમ્યાન પવનની ગતિ 100 થી 120 કીલોમીટર પ્રતિ કલાકની હશે. જે ગુજરાતમાં વરસાદનું સંકટ કહી શકાય. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.\nડિમોલિશન મુદ્દે દમણવાસીઓ લાલચોળ થયા, 144ની ધારા લાગુ કરાઈ\n6 નવેમ્બરે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના\n‘મહા’ વાવાઝોડાની સૌથી વધુ અસર 6 તારીખે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને જૂનાગઢમાં થશે અને ભારે વરસાદ પડશે. જ્યારે 7 તારીખે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જો કે અગાહી વચ્ચે કેટલાક વિસ્તારમાં વરસાદ સતત ધીમીધારે વરસી રહ્યો છે.\nસચિવાલયમાં અધિકારીએ મહિલાને ક��બિનમાં બોલાવી કહ્યું ચલ દારૂ પાર્ટી કરવા અને...\nવડોદરામાં ટ્રાફિક પોલીસનું ચેકિંગ, સાણસામાં આવ્યા નગરપાલિકાના વાહનો\n‘મહા’ વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર સજ્જ\nગુજરાતના દરિયા કિનારે ‘મહા’ વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર સજ્જ બની થયું છે. 6 અને 7 નવેમ્બરના રોજ વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના પગલે NDRFની તમામ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. સુરત, વડોદરા, નવસારી, અમદાવાદ, રાજકોટ, જામનગર અને વેરાવળ ખાતે NDRFની ટીમોને એલર્ટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે. ઉપરાંત કોસ્ટ ગાર્ડ , નેવીને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે. ક્રાઈસીસ મેનેજમેન્ટનું બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમા ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. હાલ જે વરસાદ પડી રહ્યો છે તે અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત દેશમાંથી ભેજ શોષીને ‘મહા’ મજબૂત બની રહ્યું છે અને આ કારણોસર જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે.\nભરૂચ : ટેન્કર સાથે અથડાયા બાદ લક્ઝરી બસ સળગી, 3 લોકો જીવતા ભૂંજાયા\nદરિયાકિનારાની વાત કરવામાં આવે તો જાફરાબાદ બંદર, શિયાળબેટ, પીપાવાવ સહિતના દરિયાકાંઠે દરિયામાં વાવાઝોડાને પગલે ઊંચા મોજાં ઊછળી રહ્યાં છે અને દરિયો તોફાની બન્યો છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે વાવાઝોડાની વધારે અસર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ મહા વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભરૂચ, અંકલેશ્વર અને નવસારી પથંકના વાતાવરણમાં પલટો આવ્યો છે.\nસચિવાલયમાં અધિકારીએ મહિલાને કેબિનમાં બોલાવી કહ્યું ચલ દારૂ પાર્ટી કરવા અને...\nભાવનગર : ઠસોઠસ બસમાંથી નીચે ફેંકાઈ માસુમ તુલસી, ઘડીના છઠ્ઠા ભાગમાં નિપજ્યું મોત\nઉન્નાવ બન્યું ઉત્તર પ્રદેશનું રેપ કેપિટલ, 2019માં નોંધાઈ દુષ્કર્મની 86 ઘટનાઓ\nદુષ્કર્મની ઘટનાઓથી સમસમી શનિવારની સવાર, ગુજરાતના 3 શહેરોમાં બળાત્કારના કિસ્સા\nPensacola base shooting: અમેરિકી સૈન્ય અડ્ડા પર ગોળીબારી, ત્રણ લોકોના મોત, સાઉદી કિંગે કર્યો ફોન\nબિનસચિવાલય પરીક્ષા આંદોલન : ગાયબ થઈ ગયા નેતાઓ, ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ બચ્યા છે\nઝારખંડ વિધાનસભા ચૂંટણી : આજે સિલ થશે મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજોના ભાવિ\nઈન્ટમટેક્સ ભરનારા 31 ડિસેમ્બર સુધી આ કામ નહિ કરે, તો લાગશે 10 હજારની પેનલ્ટી\nહૈદરાબાદ એન્કાઉન્ટર મામલે વચ્ચે પડી તેલંગાના હાઇકોર્ટ, આપ્યો મોટો આદેશ\nbinsachivalay exam: NSUIનું રાજ્યભરન�� કોલેજ બંધનું એલાન, રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત\nકચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00331.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%AC%E0%AA%A7%E0%AA%BE%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82/%E0%AA%85", "date_download": "2019-12-07T05:57:07Z", "digest": "sha1:4J5WGTWO2MWVSTYRAE6DEUR4YHGI4KJA", "length": 30179, "nlines": 389, "source_domain": "gu.wikisource.org", "title": "બધા પાનાંઓ - વિકિસ્રોત", "raw_content": "\nઆનાથી શરૂ થતા પાના દર્શાવો:\nઆનાથી અંત થતા પાના દર્શાવો:\n(મુખ્ય)ચર્ચાસભ્યસભ્યની ચર્ચાવિકિસ્રોતવિકિસ્રોત ચર્ચાચિત્રચિત્રની ચર્ચામીડિયાવિકિમીડિયાવિકિ ચર્ચાઢાંચોઢાંચાની ચર્ચામદદમદદની ચર્ચાશ્રેણીશ્રેણીની ચર્ચાપૃષ્ઠપૃષ્ઠ ચર્ચાસૂચિસૂચિ ચર્ચાસર્જકસર્જક ચર્ચાવિભાગવિભાગ ચર્ચાGadgetGadget talkGadget definitionGadget definition talk\nપાછળનું પાનું (Gujarati Audio Books) | આગળનું પાનું (આજ વગડાવો વગડાવો)\nઅંબા અભય પદ દાયિની રે\nઅકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ\nઅકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ/અકબરશાહ અને બીરબલ ભાગ-૧લો\nઅકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ/અકબરશાહ અને બીરબલ ભાગ-૨જો\nઅકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ/અકબરશાહ અને બીરબલ ભાગ-૩જો\nઅકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ/અકબરશાહ અને બીરબલ ભાગ-૪થો\nઅકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ/અકબરશાહ અને બીરબલ ભાગ-૫મો\nઅકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ/અકબરશાહ અને બીરબલ ભાગ-૬ઠ્ઠો\nઅકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ/અકબરશાહ અને બીરબલ ભાગ-૭મો\nઅકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ/અકબરશાહ અને બીરબલ ભાગ-૮મો\nઅકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ/અકબરશાહ અને બીરબલ ભાગ-૯મો\nઅખંડ રોજી હરિના હાથમાં\nઅખાના છપ્પા/જીવ ઇશ્વર અંગ\nઅખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ\nઅખેગીતા/કડવું ૧ લું-હરિગુરુસંતની સ્તુતિ\nઅખેગીતા/કડવું ૧૦ મું - ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યનું માહાત્મ્ય\nઅખેગીતા/કડવું ૧૧ મું - સર્વાત્મભાવ તેજ પ્રેમલક્ષણા ભક્તિ\nઅખેગીતા/કડવું ૧૨ મું - સર્વાત્મભાવ જ્ઞાનતુર્ય પદ\nઅખેગીતા/કડવું ૧૩ મું - જીવન્મુક્તની દશા - ૧\nઅખેગીતા/કડવું ૧૪ મું - જીવન્મુકતની દશા - ૨\nઅખેગીતા/કડવું ૧૫ મું - જીવન્મુકતનો મહિમા - ૧\nઅખેગીતા/કડવું ૧૬ મું - જીવન્મુકતનો મહિમા - ૨\nઅખેગીતા/કડવું ૧૭ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ - ૧\nઅખેગીતા/કડવું ૧૮ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ - ૨\nઅખેગીતા/કડવું ૧૯ મું - સ્તુતિ કરતા જીવની બ્રહ્મ સાથે એકતા\nઅખેગીતા/કડવું ૨ જું - વેદાંતી કવિઓની સ્તુતિ\nઅખેગીતા/કડવું ૨૦ મું - શિવમાં જીવનું તત્ત્વારોપણ\nઅખેગીતા/કડવું ૨૧ મું - બ્રહ્મ-ઇશ્વર ને જીવની એકતા\nઅખેગીતા/કડવું ૨૨ મું - બ્રહ્મ અને માયાની એકતાથી જીવ અને ઇશ્વરનું સ્વરૂપ-સદૃષ્ટાંત\nઅખેગીતા/કડવું ૨૩ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ\nઅખેગીતા/કડવું ૨૪ મું - જીવને અહંકાર સ્વરૂપની ઉત્પત્તિ\nઅખેગીતા/કડવું ૨૫ મું - પરબ્રહ્મનો ભેદ\nઅખેગીતા/કડવું ૨૬ મું - શૂન્યવાદીનો વિતંડાવાદ\nઅખેગીતા/કડવું ૨૭ મું - જ્ઞાનીના અનુભવનો લક્ષ\nઅખેગીતા/કડવું ૨૮ મું - વિદેહીનાં ચિન્હ\nઅખેગીતા/કડવું ૨૯ મું - ષટ્શાસ્ત્ર, ષટ્ઉપશાસ્ત્ર અને ષટ્દર્શનનું વર્ણન\nઅખેગીતા/કડવું ૩ જું - વેદાંતના પ્રાચીન શ્રોતાવક્તાનાં નામ\nઅખેગીતા/કડવું ૩૦ મું - શ્રુતિ-સ્મૃતિ-પુરાણ-શાસ્ત્રના મત\nઅખેગીતા/કડવું ૩૧ મું- શાસ્ત્રોના મતો\nઅખેગીતા/કડવું ૩૨ મું - મુમુક્ષુને સત્સંગની તૃષ્ણા\nઅખેગીતા/કડવું ૩૩ મું - સત્સંગનું માહાત્મ્ય અને દુર્જનનું દુર્ભાગ્ય\nઅખેગીતા/કડવું ૩૪ મું - સત્સંગની આર્તિ અને સંતના ગુણ\nઅખેગીતા/કડવું ૩૫ મું - સત્સંગના ફળનું વર્ણન\nઅખેગીતા/કડવું ૩૬મું - અદ્વૈતપદની દૃઢતા\nઅખેગીતા/કડવું ૪ થું - અજ્ઞાની જીવની દુઃખ દશા\nઅખેગીતા/કડવું ૪૦મું-આ ગીતાનું ફળ\nઅખેગીતા/કડવું ૫ મું - જીવ ઉપર માયાનો દગો\nઅખેગીતા/કડવું ૬ ઠું - માયાથી જીવને સંસારબંધન\nઅખેગીતા/કડવું ૭ મું - માયાથી બ્રહ્માંડની ઉત્પત્તિ\nઅખેગીતા/કડવું ૮ મું - માયાથી ઉત્પત્તિ ને નાશ\nઅખેગીતા/કડવું ૯ મું - વૈરાગ્યાર્ત્તિ તીવ્રતાનું રૂપ\nઅઘોર નગારાં તારાં વાગે\nઅચકો મચકો કાં રે લી\nઅચળ વચન કોઈ દિ’ ચળે નહિ\nઅડકો દડકો દહીં દડૂકો\nઅધમ ઉદ્ધારણ એવું પોતાનું નામ\nઅપૂર્વ અવસર એવો ક્યારે આવશે\nઅબ તું ગાફેલ મત રહેના બે\nઅબ તેરો દાવ લગો હૈ\nઅબ તો મેરા રામનામ\nઅબ મૈં રામ કે ગુણ ગાઉં\nઅબ મોહે ક્યું તરસાવૌ\nઅબ હમ અમર ભયેં ન મરેંગે\nઅભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં\nઅમશું કપટતણી વાતજ છાંડ\nઅમારામાં અવગુણ રે ગુરુજીમાં ગુણ તો ઘણા રે\nઅમી ભરેલી નજરું રાખો, દડવાવાળી માત રે,\nઅમે ઈડરિયો ગઢ જીત્યા\nઅમે તો વહેવારિયા રામ નામના\nઅમે પકડી આંબલિયાની ડાળ રે\nઅમે રે લીલુડા વનની ચરકલડી\nઅરજ કરે છે મીરાં રાંકડી\nઅરે રુડો માનવ દેહ આવ્યો\nઅર્પી દઉં સો જન્મ એવડું મા તુજ લ્હેણું\nઅલબેલા આવો રે આજ\nઅલબેલો નહિ જાય ચાકરી રે લોલ\nઅળગા ન મેલું રે\nઅવધુ ભજન ભેદ હૈ ન્યારા\nઅવધૂ મેરા મન મતવારા\nઅવસર બાર બાર નહીં આવૈ\nઅવિનાશી આવો રે જમવા\nઅશરણ શરણ ભુજ દંડ\nઅસલી જે સંત હોય તે\nઆ ઈતિહાસ જ્યારે પાનબાઈએ સાંભળ્યો રે\nઆ કોણે બનાવ્યો ચરખો\nઆ જુગ જાગો હો જી\nઆ જોને આહીરને આંગણે\nઆ જોને કોઈ ઉભીરે\nઆ તે શા તુજ હાલ, સુરત…\nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ /૧. રડતું છાનું રાખવું\nઆ તે શી માથાફોડ /૧૦. રમુને કેમ માર્યો \nઆ તે શી માથાફોડ /૧૦૦. પોતાના રમતાં બાળકો પ્રત્યે\nઆ તે શી માથાફોડ /૧૦૧. અર્ધદગ્ધ આયા એટલે\nઆ તે શી માથાફોડ /૧૦૨. બા મારે છે\nઆ તે શી માથાફોડ /૧૦૩. માબાપોને શું કહેવું \nઆ તે શી માથાફોડ /૧૦૪. બાળકો મનમાં બોલે છે\nઆ તે શી માથાફોડ /૧૦૫. હું ગમ્યો નહિ કારણકે —\nઆ તે શી માથાફોડ /૧૦૬. રડીએ તો ગાંડા કહેવાઈએ\nઆ તે શી માથાફોડ /૧૦૭. આજે નિશાળે નથી જાવું\nઆ તે શી માથાફોડ /૧૦૮. તમારું બાળક તમને કહે કે —\nઆ તે શી માથાફોડ /૧૦૯. કોઈ વાર પડદા પાછળથી જોશો \nઆ તે શી માથાફોડ /૧૧. રતુને કેમ મારે છે \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ /૧૧૨. માબાપો બોલે છે\nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ /૧૧૫.હું કહું ત્યારે કરજે\nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ /૧૧૭. કોણ વધારે કેળવાય છે \nઆ તે શી માથાફોડ /૧૧૮. આમ નહિ, પણ આમ.\nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ /૧૨૦. બા , હું તને અબોટ કરાવું \nઆ તે શી માથાફોડ /૧૨૩. ઓય , એ તો ચુંકા આવતી હતી\nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ /૧૨૬. એવી વાર્તા કહેવી \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ /૧૬. બાએ મને મારી\nઆ તે શી માથાફોડ /૧૭. કોણ ખોટા બોલું \nઆ તે શી માથાફોડ /૧૮. એ બા, ધોવરાવને \nઆ તે શી માથાફોડ /૧૯. તમે શું સમજો \nઆ તે શી માથાફોડ /૨. વાંચ્યા, તું શું વાંચતો'તો\nઆ તે શી માથાફોડ /૨૦. રહેવા દેને દૂધડી, રહેવા દેને \nઆ તે શી માથાફોડ /૨૧. બધું ય ભાવવું જોઇએ\nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ /૨૩. રોવાથી વીંછી નહિ ઊતરે\nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ /૨૫. ઘડિયાળ ઉઘાડી દ્યોને \nઆ તે શી માથાફોડ /૨૬. નંદુબા કેમ મનાણાં\nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ /૨૮. ઈ વળી ઢોંગ શાં \nઆ તે શી માથાફોડ /૨૯. નિશાળે ન જવા માટે\nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ /૩૦. ના પાડે છે\nઆ તે શી માથાફોડ /૩૧. બાપુપાસે જવું છે\nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ /૩૩. સૂડી વચ્ચે સોપારી\nઆ તે શી માથાફ���ડ /૩૪. શું કામ નથી માનતો\nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ /૩૬. વિનુ અને શાક\nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ /૩૮. કોઈની દાઝ બાળક ઉપર\nઆ તે શી માથાફોડ /૩૯. દેખે તેવું કરે\nઆ તે શી માથાફોડ /૪. બાળકની દ્રષ્ટિએ કાગા લઈ ગ્યા \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ /૪૨. ઠીક લ્યો ત્યારે \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ /૪૪. ટીકુ અને બબલી\nઆ તે શી માથાફોડ /૪૫. બીડી છાની કેમ પીધી \nઆ તે શી માથાફોડ /૪૬. નાહકનું શું કામ \nઆ તે શી માથાફોડ /૪૭. કઈ બચલી સારી \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ /૪૯. પણ હું ના પાડું છું ના \nઆ તે શી માથાફોડ /૫. મારી બાને ખબર ન પડે, હો \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ /૫૧. ધારે છે કે-\nઆ તે શી માથાફોડ /૫૨. કોઈને કંઈ પૂછીશ જ નહિ, તો \nઆ તે શી માથાફોડ /૫૩. પૂતરનાં પગ પારણાંમાંથી\nઆ તે શી માથાફોડ /૫૪. તમને હોંશ થઈ\nઆ તે શી માથાફોડ /૫૫. એ મને ન ગમે\nઆ તે શી માથાફોડ /૫૬. બા, દાડમ આપને \nઆ તે શી માથાફોડ /૫૭. તારી મદદ નો'તી જો'તી\nઆ તે શી માથાફોડ /૫૮. કયું ભણતર સાચું\nઆ તે શી માથાફોડ /૫૯. ભાઈ'શાબા, નથી આવડતું \nઆ તે શી માથાફોડ /૬. પણ મારી બા ને કહે ને \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ /૬૧. એવા હેવા જ નહિ\nઆ તે શી માથાફોડ /૬૨. ટીકા અને કદર\nઆ તે શી માથાફોડ /૬૩. હજી તો ધાવણો છે\nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ /૭૧. બાળકો વાતો કરે છે\nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ /૭૩. બા-બાપા ને નવરાશ છે\nઆ તે શી માથાફોડ /૭૪. બા બાપાને નવરાશ નથી\nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ /૭૬. જરા વિચાર કર્યો હોત તો \nઆ તે શી માથાફોડ /૭૭. આ છોકરો કોનો છે \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ /૮૦. રડતાં જોઉ ત્યારે\nઆ તે શી માથાફોડ /૮૧. મને ત્યાં જવું નથી ગમતું\nઆ તે શી માથાફોડ /૮૨. બા કહે છે -\nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ \nઆ તે શી માથાફોડ /૮૫. તમે શું ધારો છો\nઆ તે શી માથાફોડ /૮૬. એક પ્યાલે પાણી પીવાય \nઆ તે શી માથાફોડ /૮૭. ખજૂર નથી ભાવતો\nઆ તે શી માથાફોડ /૮૮. બાપુજી સાથે નથી\nઆ તે શી માથાફોડ /૮૯. બાને નથી ગમતું\nઆ તે શી માથાફોડ /૯. શુ કરીએ ભાઇ, ક્રોધ ચડે ત્યારે \nઆ તે શી માથાફોડ /૯૦. મને લાગી ગયું\nઆ તે શી માથાફોડ /૯૧. એ... પણે બાપુ આવે\nઆ તે શી માથાફોડ /૯૨. તમને શું લાગે છે \nઆ તે શી માથાફોડ /૯૩. શાંતિમાં ભંગ કેમ પાડે છે \nઆ તે શી માથાફોડ /૯૪. એઠ��ં કેમ ખાય છે \nઆ તે શી માથાફોડ /૯૫. બા અને બાળક\nઆ તે શી માથાફોડ /૯૬. મતાગ્રહ અને સ્વાતંત્ર્ય\nઆ તે શી માથાફોડ /૯૭. પ્રશ્ન કેમ પૂછતો નહોતો \nઆ તે શી માથાફોડ /૯૮. આવું હજી છે \nઆ તે શી માથાફોડ /૯૯. શેઠાણી, ગાડીવાન અને છોકરાઓ\nઆ તો મારી માડીના રથનો રણકાર\nઆ દશ આ દશ પીપળો\nઆ રહી સનમ આ રહી સનમ \nઆ વર-કન્યાનું સુંદર જોડું\nઆ શો ચતુરાના ચિત્તનો ચાળો રે\nઆકાશ તથા કાળ વિશેની ગરબી\nઆકાશમાંથી ઊતર્યા રે ભોળી ભવાની મા\nઆજ અલબેલો બાઈ મારે મંદિરે પધાર્યા\nઆજ મારાં નયણાં સફળ થયાં\nઆજ મારે ઓરડે રે\nઆજ મારે ઘેર આવના મહારાજ\nઆજ મારે હરિ પરોણા\nઆજ રે શામળિયે વહાલે\nઆજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર\nઆજ રે સ્વપનામાં મેં તો\nપાછળનું પાનું (Gujarati Audio Books) | આગળનું પાનું (આજ વગડાવો વગડાવો)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/a-farmer-digging-the-soil-in-bijnor-found-1-crore-worth-gold-050492.html?utm_source=articlepage-Slot1-7&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:04:25Z", "digest": "sha1:JPBIBWX3HZO5B2GJ3OCAMHE6B3FEPWNN", "length": 11103, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "પિંડદાન માટે માટી ખોદી રહ્યો હતો ખેડૂત, નીકળી આવી વસ્તુઓ | A Farmer digging the soil in bijnor, found 1 crore worth gold - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n41 min ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\n1 hr ago ‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n2 hrs ago IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપિંડદાન માટે માટી ખોદી રહ્યો હતો ખેડૂત, નીકળી આવી વસ્તુઓ\nયુપીના બિજનોરમાં ખેતરમાં કામ કરતા ખેડૂતને જમીન ખોદતાં સોનાનાં આભૂષણ મળ્યાં. સોનાના દાગીના, કડા અને રિંગ્સ મળી આવી છે. બજારમાં સોનાના આભૂષણોની કિંમત બજારમાં આશરે એક કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. ખેડૂતની બાતમીના આધારે વહીવટી કર્મચારી ઘટના સ્થળે પહોંચી પુરાતત્ત્વી વિભાગને સત્તાવાર પ્રક્રિયા કરતી વખતે જુના જમાનાના ઘરેણાં બહાર કાઢીને તેની તપાસ કરી રહ્યા છે.\nપિંડદાન માટે જંગલમાં માટી ખોદી રહ્યો હતો ખેડૂત\nહકીકતમાં, બિજનો��ના નટૌર પોલીસ સ્ટેશન વિસ્તારના ધનોરી ગામમાં, કાજીપુરામાં રહેતા ખેડૂત ધરમપાલની વાડી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂત પિંડદાન બનાવવાના હેતુથી જંગલમાં જમીન ખોદી રહ્યો હતો. ત્યારબાદ માટી ખોદતાં ખેડૂતને જુના સોનાના દાગીના મળી આવ્યા, ત્યારબાદ પોલીસ અને લેખપાલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પુરાતત્ત્વ વિભાગની ટીમને જાણ કરી હતી.\nમાટીમાંથી 1 કરોડના આભૂષણ નીકળ્યા\nઅત્યારે સ્થળ પર પહોંચેલી ટીમ ઝવેરાતની તપાસ કરી રહી છે. માટીમાંથી બનેલા જૂના સમયના ઝવેરાતનું વજન આશરે બેથી અઢી કિલો જેટલું છે, જેની કિંમત માર્કેટમાં એક કરોડની આસપાસ અંદાજવામાં આવી રહી છે.\nજમીનમાંથી ખજાનો નીકળ્યો, લોકો ચાંદીના સિક્કા લૂંટીને લઇ ગયા\nચાર વાવાઝોડાં અને કમોસમી વરસાદને કારણે ગુજરાતી ખેડૂતોને 8000 કરોડનું નુકસાન\nપીએમ કિસાન: 30 નવેમ્બર સુધીમાં Aadhar અટેચ કરશો તો જ પૈસા મળશે\nસોનિયા ગાંધીએ કહ્યુ ખેડૂતો માટે ‘કાળી દિવાળી', પાકના યોગ્ય ભાવ અપાવવા ખરો રાજધર્મ\nખેડૂતે આત્મહત્યા કરી, શરીર પર ભાજપાની ટી-શર્ટ પહેરી હતી\nલોન માફીના નામે ખેડૂતોને ઠગવામાં આવ્યાઃ પ્રિયંકા ગાંધી\nમધ્ય પ્રદેશઃ નાયબ મામલતદારે 25 હજારની લાંચ માંગી તો શખ્સે ભેંસ પકડાવી દીધી\nખેડૂતના દીકરાએ ઘરે બનાવ્યું હેલિકોપ્ટર, ખર્ચો થયો માત્ર 10 લાખઃ Video\nએક બલ્બ અને એક પંખાનું બિલ આવ્યું 57 લાખ, સાંભળીને જ ખેડૂતના હોશ ઉડ્યા\nઝારખંડના આ વ્યક્તિએ સ્કૂટરમાંથી બનાવ્યું મીની ટ્રેક્ટર, જુઓ તસવીરો\nકિસાન ક્રેડિટ કાર્ડ માટે આપવા પડશે આ ડોક્યુમેન્ટ\nરાહુલ ગાંધીએ લોકસભામાં ઉઠાવ્યો ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો કહ્યુ,‘બજેટમાં અવગણ્યા'\n'અન્નદાતા'ને 'ઉર્જાદાતા' બનાવવાને લઈ નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે કર્યું આ મોટું એલાન\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\nઉન્નાવ ગેંગરેપઃ પીડિતાના પિતા બોલ્યા- જેના પર વિશ્વાસ કર્યો, તેણે જ દગો આપ્યો\nRSS સંલગ્ન ટ્રસ્ટને સ્ટેમ્પ ડ્યુટી માફીના નિર્ણયને સીએમ ઉદ્ધવે અટકાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2012/07/", "date_download": "2019-12-07T05:56:27Z", "digest": "sha1:2D4FWGBUAKNOCU2LZVRMAVDWRAPE4NDR", "length": 8174, "nlines": 183, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "જુલાઇ | 2012 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nકવિ દલપતરામનું આ સ્ટેચ્યુ(પૂતળું) અમદાવાદમાં એક જગાએ મૂકેલું છે. કઈ જગાએ છે તે કહી શકશો \nનોંધ: થોડા અંગત કારણસર હું લગભગ વીસ દિવસ સુધી મારા બ્લોગમાં કઈ લખી શકીશ નહિ. પછીથી હું નિયમિત લખીશ. વાચકો ક્ષમા કરે. આભાર.\n‘લલિતા મહલ’ ફિલ્મ રાઉડી રાઠોડ’માં\n‘લલિતા મહલ’ ફિલ્મ રાઉડી રાઠોડ’માં\n૨૧ જુલાઈએ મેં માયસોરના ‘લલિતા મહલ’નો ફોટો મુક્યો હતો. આ મહેલ ફિલ્મ ‘રાઉડી રાઠોડ’ ના એક ગીતમાં દેખાય છે.\nલલિતા મહેલ, માયસોર”નો એક ફોટો\n21 જુલાઈ 2012 2 ટિપ્પણીઓ\nઆજે “લલિતા મહેલ, માયસોર”નો એક ફોટો મૂકું છું. એ ફોટો તાજેતરની કોઈ ફિલ્મમાં જોયો હોય,\nતો તે ફિલ્મનું નામ કહો\n‘સ્થળ ઓળખો’ ના જવાબ\n‘સ્થળ ઓળખો‘ ના જવાબ\nઆ અગાઉ મેં બ્લોગમાં મૂકેલ પાંચ ફોટામાંનાં સ્થળ ઓળખવાનાં\nહતાં. તે સ્થળો આ પ્રમાણે છે.\n(૧) અયોધ્યાપુરમ જૈન મંદિર. બરવાળાથી ૨૦ કી.મી. દૂર ભાવનગરના રસ્તે આવેલું છે.\n(૨) ટકાઉ ધોધ. ભરૂચથી ૫૫ કી.મી. દૂર રાજપીપળા જવાના રસ્તે આવેલો છે.\n(૩) ઝંડ હનુમાન. હનુમાનની આ ભવ્ય મૂર્તિ જાંબુઘોડા થી ૧૧ કી.મી. દૂર આવેલી છે.\n(૪) કંથારપુરાનો વડ. આ વિશાળ વડ ચિલોડાથી ૧૭ કી.મી. દૂર કંથારપુરા ગામમાં આવેલો છે.\n(૫) હાથીધરા. આ ઉંચી ટેકરી પાલનપુરથી ૨૦ કી.મી. દૂર એક મંદિર આગળ આવેલી છે.\n03 જુલાઈ 2012 2 ટિપ્પણીઓ\nઅહીં ગુજરાતમાં આવેલાં પાંચ સ્થળના ફોટા આપ્યા છે. તે સ્થળો ઓળખી બતાવો. તથા તે સ્થળનું નામ અને તે ક્યાં આવેલું છે, તે જણાવો.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« જૂન ઓગસ્ટ »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2016-issues/the-mahabharata-of-mobile-in-india/", "date_download": "2019-12-07T07:50:48Z", "digest": "sha1:Y6NQTWCOMPIWJSJUQV2LKLDMLAY7S2NS", "length": 5984, "nlines": 150, "source_domain": "cybersafar.com", "title": "ભારતમાં મોબાઇલનું મહાભારત | CyberSafar", "raw_content": "\nગયા મહિને સ્પેનના બાર્સિલોના શહેરમાં ‘મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ’ યોજાઈ ત્યારે ચર્ચાનો મુખ્ય મુદ્દો હતો આખી દુનિયામાં સ્માર્ટફોનનું ઘટતું વેચાણ. એ હકીકત છે કે આખી દુનિયા ઘણા ખરા બીજા દેશોમાં મોબાઈલ ફોન માર્કેટ ધીમે ધીમે સ્થિર થઈ રહ્યું છે, પણ ભારતમાં હજી પણ આ બજારમાં તેજીની જબરદસ્ત તકો છે.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://gu.infinite-electronic.hk/product/Agastat-Relays-TE-Connectivity_PT270548.aspx", "date_download": "2019-12-07T07:56:04Z", "digest": "sha1:4RFPRCEWZ7DKLHOJ2XHXKSJZGRPVNJFD", "length": 17521, "nlines": 351, "source_domain": "gu.infinite-electronic.hk", "title": "PT270548 | Agastat Relays / TE Connectivity PT270548 સ્ટોક Infinite-Electronic.hk | માંથી ઉપલબ્ધ છે Infinite-Electronic.hk પર PT270548 શ્રેષ્ઠ ભાવ સાથે", "raw_content": "તમારા દેશ અથવા પ્રદેશ પસંદ કરો.\nસાઇન ઇન કરો નોંધણી કરો ઇ-મેઇલ:Info@infinite-electronic.hk\nક્વોટની વિનંતી કરો | અમારા વિશેગુજરાતી\nહોમપ્રોડક્ટ્સરીલેઝપાવર રિલેઝ, 2 એમ્પ્સથી વધુPT270548\nછબી રજૂઆત હોઈ શકે છે. ઉત્પાદન વિગતો માટે વિશિષ્ટતાઓ જુઓ.\nલીડ ફ્રી / આરઓએચએસ સુસંગત\nઉત્પાદન વિગતો પીડીએફ ડાઉનલોડ કરો\nસંદર્ભ કિંમત (યુએસ ડૉલર્સમાં)\nકૃપા કરીને તમારી સંપર્ક માહિતી સાથેના તમામ આવશ્યક ફીલ્ડ્સને પૂર્ણ કરો. \" સબમિિટ આરએફક્યુ \" પર ક્લિક કરો, અમે ટૂંક સમયમાં ઇમેઇલ દ્વારા તમારો સંપર્ક કરીશું. અથવા અમને ઇમેઇલ કરો:Info@infinite-electronic.hk\nકૃપા કરીને દર્શાવતા કરતા વધારે જથ્થો જો તમે તમારી લક્ષ્ય કિંમત આપો.\nલીડ ફ્રી સ્ટેટસ / રોએચએસ સ્ટેટસ\nલીડ ફ્રી / આરઓએચએસ સુસંગત\nવોલ્ટેજ ચાલુ કરો (મેક્સ)\nવોલ્ટેજ બંધ કરો (મીન)\nભેજ સંવેદનશીલતા સ્તર (એમએસએલ)\nલીડ ફ્રી સ્ટેટસ / આરઓએચએસ સ્થિતિ\n★ મફત ડિલિપિંગ ડીએચએલ / ફેડએક્સ / યુપીએસ દ્વારા જો 1000 ડૉલરથી વધારે ઓર્ડર.\n(માત્ર ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, સર્કિટ પ્રોટેક્શન, આરએફ / આઇએફ અને આરએફઆઈડી, ઓપ્ટોઇલેક્ટ્રોનિક્સ, સેન્સર્સ, ટ્રાન્સડ્યુસર્સ, ટ્રાન્સફોર્મર્સ, ઇસોલેટર, સ્વિચ, રિલેઝ માટે)\nwww.fedEx.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.DHL.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.UPS.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.TNT.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\n★ ડિલિવરીનો સમય DHL / UPS / FedEx / TNT દ્વારા સમગ્ર વિશ્વમાં મોટાભાગના દેશોમાં 2-4 દિવસની જરૂર પડશે.\nજો તમને શિપમેન્ટ વિશે કોઈ પ્રશ્નો હોય તો કૃપા કરીને અમારો સંપર્ક મફત લાગે. અમને ઈ-મેલ કરો info@Infinite-Electronic.hk\nInfinite-Electronic.hk થી દરેક ઉત્પાદનને 1 વર્���ની વોરંટી અવધિ આપવામાં આવી છે .આ સમયગાળા દરમિયાન, જો અમારા ઉત્પાદનો વિશે કોઈ સમસ્યા હોય તો અમે મફત તકનીકી જાળવણી પ્રદાન કરી શકીએ છીએ.\nજો તમને તે પ્રાપ્ત કર્યા પછી અમારા ઉત્પાદનો વિશે ગુણવત્તા સમસ્યાઓ મળે, તો તમે તેમને ચકાસી શકો છો અને જો તે સાબિત થઈ શકે તો બિનશરતી રિફંડ માટે અરજી કરી શકો છો.\nજો ઉત્પાદનો ખામીયુક્ત હોય અથવા તેઓ કામ ન કરતા હોય, તો તમે 1 વર્ષની અંદર અમારી પાસે પાછા આવી શકો છો, માલના તમામ પરિવહન અને કસ્ટમ્સ શુલ્ક અમને દ્વારા બોલાવવામાં આવે છે.\nPT270548 ડેટાશીટ ડાઉનલોડ કરો\nઉપલબ્ધ છે: 10254 pcs\nઉપલબ્ધ છે: 9885 pcs\nઉપલબ્ધ છે: 7169 pcs\nઉપલબ્ધ છે: 15468 pcs\nઉપલબ્ધ છે: 10733 pcs\nઉપલબ્ધ છે: 7720 pcs\nઉપલબ્ધ છે: 8204 pcs\nઉપલબ્ધ છે: 10128 pcs\nઉપલબ્ધ છે: 6596 pcs\nઉપલબ્ધ છે: 9844 pcs\nઉપલબ્ધ છે: 4657 pcs\nઉપલબ્ધ છે: 9899 pcs\nરોહમ 10 ઓટોમોટિવ સીઆઈસી મસ્ફેટ્સ ઉમેરે છે\n\"એસસીટી 3xxxxxHR શ્રેણીની રજૂઆતથી રોહીએ એઈસી-ક્યુ 10101 સીઇસી...\nએસઆઈસી મોસ્ફેટ્સ પર ઉમેરે છે\nઓન સેમિકન્ડક્ટરે ઇવીએસ, સૌર અને યુપીએસ એપ્લિકેશન્સના લ...\nએપીઇસી: ટીઆઇ પછીથી 15 એમડબલ્યુ સ્ટેન્ડ બાય સાથે એસી-ડીસી ચિપ બનાવવા વિચારે છે\n\"આ ઉપકરણ પાવર સપ્લાય કદ ઘટાડવા જ્યારે ઉચ્ચ કાર્યક્ષમતા ...\nપ્રાયોજિત સામગ્રી: સિગ્લેન્ટ SVA1015X સ્પેક્ટ્રમ વિશ્લેષક\nSigleNT SVA1015X સ્પેક્ટ્રમ વિશ્લેષક ફ્રિક્વન્સી રેન્જની અંદ...\nઅર્ધ ઉત્પાદન સાધનોના ખર્ચમાં આ વર્ષે 14% ઘટાડો થવાની ધારણા છે અને આગલા વર્ષે 27% વધશે\nમેમરી સેક્ટરમાં મંદીના લીધે, 2019 ની મંદી ફેબ સાધનોના ખર્...\nપાવર સ્ટેમ્પ એલાયન્સ કટ્સમાં યજમાન સીપીયુ માટે પીએસયુની દેખરેખ રાખવા જરૂરી છે, અને સંદર્ભ ડિઝાઇન ઉમેરે છે\nએલાયન્સ (આર્ટસિન એમ્બેડેડ ટેકનોલોજીઓ, બેલ પાવર સોલ્યુશ...\nAPEC: SiC પાવર અને સુધારેલ ક્લાઉડ-આધારિત પાવર ટૂલ્સ\nશોધ ક્ષમતાઓમાં સુધારો કરવામાં આવ્યો છે, અને એક કેરોયુઝ...\nડૅંગ્રોવ રેકોમથી જગ્યા બચત ડીસી / ડીસી કન્વર્ટર ઉમેરે છે\nતેઓ એવી એપ્લિકેશનો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેમ...\nહાઈ-રિલે એપ્લિકેશંસ માટે પ્રથમ સૈન્ય-લાયક આર્મ પ્રોસેસર\nએલએસ 1046 એ એનએક્સપીના 64-બીટ આર્મ લેયરસ્કેપ પોર્ટફોલિયોન...\nInfinite-Electronic.hk એ વિશ્વના સૌથી મોટા અને ઝડપથી વિકસતા ઇલેક્ટ્રોનિક ઘટકોના વિતરક છે. અમારું લક્ષ્ય અમારા ગ્રાહકોને ઝડપથી સ્પર્ધાત્મક ભાવે ઇલેક્ટ્રોનિક ઘટકો શોધવામાં સહાય કરવાનો છે. આઇસી, સેન્સર્સ, ટ્રાન્સડ્યુસર્સ, સ્વિચ, રિલેઝ, ઑપ્ટોઇલેક્ટ્રોનિક્સ અને ડિસ્ક્રીટ સેમિકન્ડક્ટર્સના વિશ્વના શ્રેષ્ઠ ઉત્પાદકોના નવીનતમ પ્રકાશનથી તમને ઉત્પાદનોની સૌથી વ્યાપક શ્રેણી પ્રદાન કરવા માટે અમને ગર્વ છે.\nકૉપિરાઇટ © 2018 ઇલેક્ટ્રોનિક ઘટકોના વિશ્વસનીય ડિસ્ટ્રિબ્યુટર - Infinite-Electronic.hk\nસરનામું: 17 એફ, ગેલોર્ડ કોમર્શિયલ બિલ્ડિંગ, 114-118 લોકહાર્ટ રોડ, વાન ચાઇ, હોંગકોંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A1%E0%AB%80_%E0%AA%A6%E0%AB%87%E0%AA%B0%E0%AB%80_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0)", "date_download": "2019-12-07T06:20:44Z", "digest": "sha1:PZJUK7MZEWDRW74ICUVE6ZWYISKA53XE", "length": 4767, "nlines": 82, "source_domain": "gu.wikipedia.org", "title": "અંબારડી દેરી (તા. જામજોધપુર) - વિકિપીડિયા", "raw_content": "અંબારડી દેરી (તા. જામજોધપુર)\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nઅંબારડી દેરી એ ગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા જામજોધપુર તાલુકામાં આવેલું એક ગામ છે. અંબારડી દેરી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ત થયેલી છે.\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૮ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ૦૯:૩૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%AC%E0%AA%A7%E0%AA%BE%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82/%E0%AA%88", "date_download": "2019-12-07T07:24:34Z", "digest": "sha1:HWW4YVQV6YW4KE4TP4DCJIGDTGXT5VXN", "length": 24369, "nlines": 389, "source_domain": "gu.wikisource.org", "title": "બધા પાનાંઓ - વિકિસ્રોત", "raw_content": "\nઆનાથી શરૂ થતા પાના દર્શાવો:\nઆનાથી અંત થતા પાના દર્શાવો:\n(મુખ્ય)ચર્ચાસભ્યસભ્યની ચર્ચાવિકિસ્રોતવિકિસ્રોત ચર્ચાચિત્રચિત્રની ચર્ચામીડિયાવિકિમીડિયાવિકિ ચર્ચાઢાં��ોઢાંચાની ચર્ચામદદમદદની ચર્ચાશ્રેણીશ્રેણીની ચર્ચાપૃષ્ઠપૃષ્ઠ ચર્ચાસૂચિસૂચિ ચર્ચાસર્જકસર્જક ચર્ચાવિભાગવિભાગ ચર્ચાGadgetGadget talkGadget definitionGadget definition talk\nપાછળનું પાનું (અચકો મચકો કાં રે લી) | આગળનું પાનું (કથન સપ્તશતી/પ્રકરણ પહેલું)\nઈશુ ખ્રિસ્ત/ઈશુનો જન્મ અને સાધના\nઈશુ ખ્રિસ્ત/પર્વત પરનું પ્રવચન\nઈસપ બોધકથા : સાબરના શિંગડા\nઉડશે કાંકરીને ફુટશે બેડલા\nઉદ્ધવજી વિચારો રે અંતર આપણે\nઉધડકી ઊઠિયા વેગે વિઠ્ઠલ હરિ\nઉપાડી ગાંસડી વેઠની રે\nઊંચી તલાવડી ની કોર પાણી ગ્યાતાં\nઊંચી મેડી તે મારા સંતની રે\nઋતુના રંગ : પરિચય\nઋતુના રંગ : ૧ :\nઋતુના રંગ : ૧૦ :\nઋતુના રંગ : ૧૧ :\nઋતુના રંગ : ૧૨ :\nઋતુના રંગ : ૧૩ :\nઋતુના રંગ : ૨ :\nઋતુના રંગ : ૩ :\nઋતુના રંગ : ૪ :\nઋતુના રંગ : ૫ :\nઋતુના રંગ : ૬ :\nઋતુના રંગ : ૭ :\nઋતુના રંગ : ૮ :\nઋતુના રંગ : ૯ :\nએ કે લાલ દરવાજે તંબુ…\nએ ચરણના રે ભોગી\nએ ચિહ્ન વચ્ચે રૂડો લગાર\nએ દિલ ગાફિલ, ગફલત મત કર\nએ રી મૈં તો પ્રેમદિવાની\nએક ઊંચો તે વર ના જોશો રે દાદા\nએક ગોકુળ મથુરા મારું ગામ છે\nએક ઝાડ માથે ઝુમખડું\nએક નિરંજન નામની સાથે મન બાંધ્યો રે મારો\nએક પુસ્તકની જાદુઈ અસર\nએક ભરોસો શ્યામ ચરનકો\nએક રાજાએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર\nએક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી\nએક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ\nએક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ/ઉમેદ\nએક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ/એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ\nએક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ/પ્રસ્તાવના\nએક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ/સોક્રેટિસની ઈશ્વર પ્રાર્થના\nએકતારો/અદીઠી આગના ઓલાવણહાર જીવો \nએકતારો/આ એક જાનવર ને વિદવાન બીજો\nએકતારો/આ પારે ગામડું ને એ પારે શે’ર\nએકતારો/આધેરી વનરાઈમાં ઇંધન ક્યાં ચેતાય \nએકતારો/આભને પાદર એક ચિતારે રાવટી તાણી રે\nએકતારો/આવજો આવજો વા'લી બા \nએકતારો/એક દિ' ઠાકર ભાન ભૂલ્યો\nએકતારો/એક પરદેશી હતો મુખરડો\nએકતારો/કંકુ ઘોળ જો જી કે કેસર રેળજો \nએકતારો/કોઈ તાણે એનાં શીંગડાં ને તાણે\nએકતારો/કોણે કહ્યું કાળ વિનાશપ્રેમી \nએકતારો/ગરજ હોય તો આવ ગોતવા\nએકતારો/ચિતા સાત સો જલે સામટી\nએકતારો/તમે ગીતા પાઈ, પચી નહિ અમોને,\nએકતારો/તમે હસો છો મનુજોની ક્ષુદ્રતાને\nએકતારો/તાપીના તીર તણી ગરવી ગુજરાતણ\nએકતારો/તેં જુદાઈ દીધી તો ભલે જ દીધી\nએકતારો/થંભો જબાનો, કવિ-ગાન થંભો\nએકતારો/દેવાયત પંડિતે દા’ડા દાખવ્યા\nએકતારો/દ્યો ઠેલા, દ્યો ��ેલા, દ્યો ઠેલા,\nએકતારો/નગરની રોશની નિરખવા નીકળ્યાં\nએકતારો/નવાં કલેવર ધરો હંસલા\nએકતારો/પાણીમાં ડાંગ મારનારા, લાજીને હવે છેટા રે'જો\nએકતારો/પુત્રને ઝેરના પ્યાલા, પીવાડી પોઢાજો;\nએકતારો/પૂછે કોઈ શિશુ જો તમને,\nએકતારો/પ્રભુતાની પ્રતિમા કે પ્રતિમા પશુતા કેરી \nએકતારો/ફૂલ ખર્યાં ફોરમ રહી, રહ્યા ગીત-ઝણકાર\n એક ત્રાજવડાં ત્રોફણહારી આવી રે,\nએકતારો/બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ,\nએકતારો/ભીડેલા આાભને ભેદી કો' રાજબાળ\nએકતારો/ભોંઠી પડી રે સમશેર\nએકતારો/મને મારનારા ગોળી છોડનારા\nએકતારો/મર્ત્યજનોની માત ધરણીને અમરોનાં વરદાન \nએકતારો/મા સર્વથી વહાલું તને હેક ઉચ્ચ મસ્તક \nએકતારો/મીલ કેરે ચરખે રે હાથ મારો કાપી લીધો,\nએકતારો/યુગ યુગના કેડા પર કદમે ભરતી\nએકતારો/રણશીંગાં બજિયાં નહીં, નવ ગહેકી શરણાઈ\nએકતારો/વીસ ને સાઠ વર્ષોનાં અંતર પૂરાયલાં હતાં,\nએકતારો/વેચશો મા મને વેચશો મા\nએકતારો/શબદના સોદાગરોની જાય ચાલી વણઝાર જી\nએકતારો/સંદેશા મગાવો સૌના સંદેશા મગાવો રે\nએકતારો/સંપાદકજી બ્હાર થકી તાકીદ કરે છે,\n કારતકે કવિતાની ઝડીઓ રે,\nએકતારો/સલામો કરૂં બીજના ચાંદને,\nએકતારો/સુરજ ને સાંજ બે ભાંડુની જોડલી\nએકતારો/હળવાં હળવાં લોચન ખોલો\nએકતારો/હિન્દીજન તો તેને કહીએ જે\nએકતારો/હું જુવાન, હું જુવાન,\nએકાગ્ર ચિત્ત કરી સાંભળો\nએવા રે અમો એવા\nએવા સંત હરિને પ્યારા રે\nએવી ઝણણણણ ઝાલર વાગી રે\nએવો કેજો રે સંદેશો ઓધા\nઓ આવે હરિ હસતા\nઓ ઈશ્વર ભજીએ તને\nઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલે…\nઓખાહરણ/ કડવું - ૬૫\nઓખાહરણ/ કડવું - ૬૬\nઓધા નહીં રે આવું\nઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી\nઓરા આવો શ્યામ સનેહી\nઓરા આવોને ધર્મકુમાર રે\nકંકાવટી/મંડળ ૧/૧. પોષી પૂનમ\nકંકાવટી/મંડળ ૧/૧૦. નોળી નોમ\nકંકાવટી/મંડળ ૧/૧૧. બોળ ચોથ\nકંકાવટી/મંડળ ૧/૧૨. નાગ પાંચમ\nકંકાવટી/મંડળ ૧/૧૩. શીતળા સાતમ\nકંકાવટી/મંડળ ૧/૧૪. શ્રાવણિયો સોમવાર\nકંકાવટી/મંડળ ૧/૧૫. વનડિયાની વાર્તા\nકંકાવટી/મંડળ ૧/૧૬. કાંઠા ગોર્ય\nકંકાવટી/મંડળ ૧/૧૭. પુરુષોત્તમ માસ\nકંકાવટી/મંડળ ૧/૧૮. ધરો આઠમ\nકંકાવટી/મંડળ ૧/૨. ચાંદરડાની પૂજા\nકંકાવટી/મંડળ ૧/૩. આંબરડું ફોફરડું\nકંકાવટી/મંડળ ૧/૬. એવરત જીવરત\nકંકાવટી/મંડળ ૧/૯. વીરપસલી (વાત બીજી)\nકંકાવટી/મંડળ ૨/૧. જાઈ રૂડી\nકંકાવટી/મંડળ ૨/૧૦. કોયલ વ્રત\nકંકાવટી/મંડળ ૨/૧૧. નિર્જળ માસ\nકંકાવટી/મંડળ ૨/૧૨. ફૂલ-કાજળી વ્રત\nકંકાવટી/મંડળ ૨/૧૩. ચોખા-કાજળી વ્રત\nકંકાવટી/મંડળ ૨/૧૬. રાણી રળકાદે\nકંકાવટી/મંડળ ૨/૧૭. ઘણકો ને ઘણકી\nકંકાવટી/મંડળ ૨/૧૮. ગાય વ્રત\nકંકાવટી/મંડળ ૨/૧૯. સૂરજ પાંદડું વ્રત\nકંકાવટી/મંડળ ૨/૨. બીજ માવડી\nકંકાવટી/મંડળ ૨/૨૦. ખિલકોડી વહુ\nકંકાવટી/મંડળ ૨/૨૧. શ્રાવણિયો સોમવાર\nકંકાવટી/મંડળ ૨/૨૫. ધર્મરાજાનું વ્રત\nકંકાવટી/મંડળ ૨/૨૬. અગતાની વાત\nકંકાવટી/મંડળ ૨/૨૭. સાતમનો સડદો\nકંકાવટી/મંડળ ૨/૫. ઝાડપાંદની પૂજા\nકંકાવટી/મંડળ ૨/૬. ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત\nકંકાવટી/મંડળ ૨/૮. મેઘરાજનું વ્રત\nકંકાવટી/મંડળ ૨/૯. ગોર-ગોરાણીનાં ટીખળ\nકંકુ છાંટી કંકોતરી મોકલી\nકચ્છનો કાર્તિકેય/'રાઓ'પદવી અને સાધનપ્રાપ્તિ\nકચ્છનો કાર્તિકેય/અહમ્મદાબાદ (અમદાવાદ) દર્શન\nકચ્છનો કાર્તિકેય/એક વિશેષ આઘાત કિંવા છચ્છરનો વિયોગ\nકચ્છનો કાર્તિકેય/કચ્છદેશ અને તેનો પૂર્વ ઇતિહાસ\nકચ્છનો કાર્તિકેય/કપાલિકની કુટિલતા અને અબળાનો ઉદ્દ્ધાર\nકચ્છનો કાર્તિકેય/જન્મભૂમિનો સ્નેહ અથવા રાજભક્ત રમણી\nકચ્છનો કાર્તિકેય/જામરાવળનો જોહાકી જુલમ અથવા મત્ત્વાકાંક્ષાના યજ્ઞમાં સપ્તબાળક બળિદાન\nકચ્છનો કાર્તિકેય/પ્રાર્થના કે પ્રપંચ\nકચ્છનો કાર્તિકેય/બન્ધુમિલન અને ગુપ્તધન ભંડાર\nકચ્છનો કાર્તિકેય/ભીષણયુદ્ધ અની વિજયલાભ\nકચ્છનો કાર્તિકેય/યતિનો પ્રસાદ અને દેવીનો આશીર્વાદ\nકચ્છનો કાર્તિકેય/યુવરાજ જન્મતિથિ મહોત્સવ\nકચ્છનો કાર્તિકેય/રાજ્યભિષેક અને કૃતજ્ઞતા\nકચ્છનો કાર્તિકેય/વિપત્તિના મેઘોની એક નવીન ઘટા\nકચ્છનો કાર્તિકેય/શત્રુ કે સુહ્રદ્ \nકચ્છમાં અંજાર રૂડાં શહેર\nપાછળનું પાનું (અચકો મચકો કાં રે લી) | આગળનું પાનું (કથન સપ્તશતી/પ્રકરણ પહેલું)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khushimantra.com/tag/%E0%AA%AA%E0%AB%88%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%95/", "date_download": "2019-12-07T07:38:57Z", "digest": "sha1:KQO7KHBGTC5UE2RFFNQI27WV6GTDITGB", "length": 2360, "nlines": 22, "source_domain": "khushimantra.com", "title": "પૈસાનું સુયોગ્ય રીતે રોકાણ પણ એટલું જ જરૂરી છે.” – ખુશી મંત્ર", "raw_content": "\nસ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી\nTag: પૈસાનું સુયોગ્ય રીતે રોકાણ પણ એટલું જ જરૂરી છે.”\nબચત એટલે ભવિષ્યની કમાણી..\nJanuary 9, 2019 by ખુશી મંત્ર - સ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી\nવર્તમાનમાં જીવી સખત મહેનત અને પરિસ્થિતિ મુજબ વર્તવાની જેટલી જરૂર છે એટલી જ સુખદ અને સમૃદ્ધ ભવિષ્ય માટે બચત પણ જરૂરી છે. પણ આપણને બચત કરવી ��મતી નથી. આપણો તો એક જ મંત્ર, આજે મોજથી જીવવું... પણ કાલનું શું આજના સમયમાં માણસ વર્તમાનમાં જીવતા શીખી ગયો છે. ન ભૂતકાળનો અફસોસ, ન તો ભવિષ્યની ચિંતા. એક … Continue reading બચત એટલે ભવિષ્યની કમાણી..\nTagged \"આજની બચત આવતીકાલની આર્થિક સમૃદ્ધિને સુનિશ્ચિત કરે છે.\", \"માત્ર બચત નહીં, નાણાંકીય રોકાણ, પૈસાનું સુયોગ્ય રીતે રોકાણ પણ એટલું જ જરૂરી છે.\", બચત એટલે ભવિષ્યની કમાણી..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/260332", "date_download": "2019-12-07T06:46:50Z", "digest": "sha1:OHZRNMWAIEZ2NSZZKYRIN7ETNLZSZCHB", "length": 19755, "nlines": 83, "source_domain": "www.kutchmitradaily.com", "title": "-ને બલરાજ સાહનીનો વિવેક ઘરનાઓને સ્પર્શી ગયો", "raw_content": "\n-ને બલરાજ સાહનીનો વિવેક ઘરનાઓને સ્પર્શી ગયો\nનિમિષ વોરા દ્વારા ભુજ, તા. 18 : બોલપટ યુગથી આજે ડિજિટલ સિસ્ટમમાં પ્રવેશેલા ભારતીય ફિલ્મઉદ્યોગને 106 વર્ષ થઇ ગયાં અને પ્રથમ બોલતી મૂવી `આલમઆરા'થી અત્યાર સુધીની સદીમાં પૃથ્વીરાજ કપૂરથી તેની ચોથી પેઢી રણબીર કપૂર સક્રિય છે, ત્યારે આ ચાર પેઢી (ફોર-જી)ની શાનદાર સફરના સાક્ષી બનીને તેને વાચકો સુધી પહોંચતી કરવામાં `કચ્છમિત્ર'ની લોકપ્રિય અને સૌથી જૂની અવિરત કોલમ `રજતપટના રંગ'ના લેખક પ્રવીણભાઇ ઠક્કર તો હજુયે સક્રિય છે. આ ઘટના કોઇપણ સામયિક માટે વિરલ અને ગૌરવજનક કહી શકાય. છેલ્લાં 56 વર્ષથી પોતાની કલમથી ફિલ્મ સંસારની અવનવી માહિતી પીરસતા કટાર લેખક પ્રવીણભાઇ ભલે વયની દૃષ્ટિએ બુઝુર્ગ થયા છે, પરંતુ તેમની કોલમ આજે પણ સદાબહાર રહી છે. `હન્ટરવાલી' જેવી સ્ટંટ ફિલ્મોમાં ફિયરલેસ નાદિયા અને જોન કાવસની વાડિયા મૂવી ટોનની ફિલ્મોથી માંડીને આજની `સત્યમેવ જયતે' એટલે કે જોન અબ્રાહમ સુધીના કલાકારો વિશે સંપૂર્ણ પ્રોફાઇલ જાણતા પ્રવીણભાઇનું પુસ્તક `શ્યામ શ્વેત સિનેયુગની તારિકાઓ' પ્રસિદ્ધ થઇ રહ્યું છે ત્યારે તેમની સાથે કરેલી ગોષ્ઠી એકદમ રસપ્રદ બની રહી હતી. ફિલ્મો પર લખવાની શરૂઆત કઇ રીતે થઇ તેવો સવાલ કરતાં જ પ્રવીણભાઇના શબ્દોમાં `યાદેં કી બારાત' નીકળી હતી. તેમણે કહ્યું કે, કચ્છ કલા કેન્દ્ર દ્વારા થતાં નાટકનું અવલોકન લખવાનું થયું. તે વખતે `કચ્છમિત્ર'ના તંત્રી સ્વ. ઝુમખલાલભાઇ મહેતા હતા. તેમણે અખબારમાં સ્થાન આપ્યું. આ વાત કોલમ સુધી પહોંચીને શરૂઆતમાં દર 15 દિવસે ટચૂકડા `કચ્છમિત્ર'માં ફિલ્મના અવલોકન લખવાનો આરંભ થયો. સૌ પ્રથમ `સંગીત સમ્રાટ તાનસેન' પર લખવાનું થયું. આ સમગ્ર ફિલ્મ શાત્રીય સંગીત આધારિત હતી, એટલે કોલમમાં જાન રેડવા માટે જાણીતા સંગીતજ્ઞ જે. કે. મેઘનાનીને મળીને સમજીને લખ્યું અને વાચકોનો આવકાર મળ્યો. આ વાત તે યુગની છે કે, જ્યારે ભુજમાં માંડ બે-ત્રણ થિયેટર હતા. આજ જેમ વિકિપીડિયા કે કોઇ સંદર્ભ ન હતા. હા, કેટલાક ફિલ્મના મેગેઝિન આવતા હતા. આમ સંપૂર્ણ સ્વાવલંબી કોલમ હતી. કટાર લેખનની સાથે-સાથે ભુજમાં કોઇ કલાકાર અતિથિ તરીકે કે શૂટિંગ કરવા આવે ત્યારે તેના ઇન્ટરવ્યૂ લેવા કે મળવા જવાનું થતું. પ્રવીણભાઇ કહે છે કે, ઇન્ટરવ્યૂ દરમ્યાન કલકાર વિશે કોઇ માહિતી પૂછતા નહીં પરંતુ જાતે જ હોમવર્ક કરીને જતા. અરે, એટલે સુધી કે તે કલાકારને પોતાના વિશે ઊંડાણમાં ખબર પણ ન હોય તે શ્રી ઠક્કર જણાવતા. અક્ષયકુમાર બન્નીમાં વિજ્ઞાપનનું શૂટિંગ કરવા આવ્યા ત્યારે તેમણે પાંચ મિનિટ મળવાનો સમય આપ્યો, પરંતુ વાતચીતનો દોર શરૂ અને એક કલાક વાતચીત ચાલી તેમાં પોતે જ્યારે `અક્કી'ને કહ્યું કે, તમામ અભિનેત્રી સાથે કામ કર્યું છે, પરંતુ હજુ સુધી ઐશ્વર્યા રાય અને રાની મુખરજી સાથે કેમ ફિલ્મ નથી કરી તેવું પૂછતાં અક્ષયકુમાર ચકિત થઇ ગયા હતા અને સેક્રેટરીને કહ્યું કે, `અબ દોનો કે સાથ ફિલ્મ સાઇન કરની પડેગી, યે તો રેકોર્ડ બિગડ રહા હૈ.' તો `લગાન' વખતે આમિર ખાનને કહ્યું કે, આમિર, શાહરુખ, સલમાન, સૈફ જેટલા ખાન ઇન્ડસ્ટ્રીઝમાં છે તે જ્યારે મનીષા કોઇરાલા સાથે આવ્યા છે ત્યારે ફિલ્મ ચાલી નથી. આવું બેધડક વિધાન સાંભળીને આમિરે કાન પકડયા હતા. મન, અકેલે હમ અકેલે તુમ તેના દાખલા છે. `મેલા' ફિલ્મ પીટાઇ જવા પાછળ `સ્ટાર કાસ્ટ'ની ખોટી પસંદગીનું સીધું કારણ પ્રવીણભાઇએ આપ્યું તો તેમાં આમિરે ખૂબ રસ લીધો હતો. પોતાની યાદગાર મુલાકાતમાં દિગ્ગજ અદાકાર બલરાજ સાહનીનો પ્રસંગ વર્ણવતાં પ્રવીણભાઇ કહે છે કે, બલરાજજી પોતાનાં ઘેર આવ્યા ત્યારે માતાને જોઇને સીધા પગે પડયા. તેમનો વિનય-વિવેક અને એટિટયૂડ પ્રભાવિત કરી ગયો હતો. આ ઉપરાંત ઓમપ્રકાશ, પ્રેમનાથ, રઝા મુરાદ, મુરાદ, સુરેન્દ્ર પાલ, રાગિણી, દીપક, નૌશાદજી ઘીવાલા સાથેના સંભારણા અકબંધ છે. છેલ્લા 56 વર્ષથી કટાર લખતા પ્રવીણભાઇ સંપૂર્ણ ફિલ્મો સાથે જોડાયેલો જીવ કહી શકાય. ભૂતકાળમાં તેમણે નખત્રાણામાં ટોકીઝ પણ લીધી હતી. તો ભુજમાં પણ તેવું પૂછતાં અક્ષયકુમાર ચકિત થઇ ગયા હતા અને સેક્રેટરીને કહ્યું કે, `અબ દોનો કે સાથ ફિલ્મ સાઇન કરની પડેગી, યે તો રેકોર્ડ બિગડ રહા હૈ.' તો `���ગાન' વખતે આમિર ખાનને કહ્યું કે, આમિર, શાહરુખ, સલમાન, સૈફ જેટલા ખાન ઇન્ડસ્ટ્રીઝમાં છે તે જ્યારે મનીષા કોઇરાલા સાથે આવ્યા છે ત્યારે ફિલ્મ ચાલી નથી. આવું બેધડક વિધાન સાંભળીને આમિરે કાન પકડયા હતા. મન, અકેલે હમ અકેલે તુમ તેના દાખલા છે. `મેલા' ફિલ્મ પીટાઇ જવા પાછળ `સ્ટાર કાસ્ટ'ની ખોટી પસંદગીનું સીધું કારણ પ્રવીણભાઇએ આપ્યું તો તેમાં આમિરે ખૂબ રસ લીધો હતો. પોતાની યાદગાર મુલાકાતમાં દિગ્ગજ અદાકાર બલરાજ સાહનીનો પ્રસંગ વર્ણવતાં પ્રવીણભાઇ કહે છે કે, બલરાજજી પોતાનાં ઘેર આવ્યા ત્યારે માતાને જોઇને સીધા પગે પડયા. તેમનો વિનય-વિવેક અને એટિટયૂડ પ્રભાવિત કરી ગયો હતો. આ ઉપરાંત ઓમપ્રકાશ, પ્રેમનાથ, રઝા મુરાદ, મુરાદ, સુરેન્દ્ર પાલ, રાગિણી, દીપક, નૌશાદજી ઘીવાલા સાથેના સંભારણા અકબંધ છે. છેલ્લા 56 વર્ષથી કટાર લખતા પ્રવીણભાઇ સંપૂર્ણ ફિલ્મો સાથે જોડાયેલો જીવ કહી શકાય. ભૂતકાળમાં તેમણે નખત્રાણામાં ટોકીઝ પણ લીધી હતી. તો ભુજમાં પણઅનેક ટોકીઝનું સંચાલન સંભાળ્યું હતું. જેટલી આ કટારલેખકની કારકિર્દી સુદીર્ઘ છે તેટલી જ તેમની અંગત રેફરન્સ લાયબ્રેરી સમૃદ્ધ છે. છેલ્લા પાંચ દાયકાના જાણીતા ફિલ્મ મેગેઝિન માયાપુરી, માધુરી, ચિત્રલોક, ફિલ્મ ફેયર, ક્રીન સાચવેલા હોય એ તો ઠીક પરંતુ જ્યારે કોઇ અભિનેતા કે કલાકાર વિશે લખવાનો અવસર આવે ત્યારે તેઓ પોતાની આગવી પદ્ધતિથી બનાવેલા ફોલ્ડરમાં હાથ નાખે એટલે સંબંધિત કલાકારની તમામ પ્રોફાઇલ કે ફોટા અચૂક મળી જાય. મજાની વાત તો એ છે કે એક જમાનાના જાણીતા ગુજરાતી મેગેઝિન `જી'ની પોતાની લાયબ્રેરીમાં પ્રથમ અંક મળ્યો નહીં એટલે તેમણે ભુજમાં પ્રવીણભાઇનો સંપર્ક કર્યો અને અંક માગ્યો પરંતુ આ કિંમતી અંક કોઇ આપી શકે નહીં તે સમજી શકાય. ભૂતકાળમાં જ્યારે `નેટ'નું કોઇએ નામ પણ નહોતું સાંભળ્યું ત્યારે જ્યારે કોઇ કલાકારનું નિધન થાય એટલે `કચ્છમિત્ર'માંથી પ્રવીણભાઇને ફોન જાય કે `સો એન્ડ સો' અભિનેતા ગુજરી ગયા છે, એટલે પ્રવીણભાઇ પોતાની પાસેથી તેને તમામ માહિતી એકત્ર કરીને મોડીરાત સુધી કચેરીમાં પહોંચાડે અને સવારે વાચકોને કલાકારની તમામ માહિતી વાંચવા મળી જતી. એટલું જ નહીં કોઇને કોઇ ફિલ્મ વિશેની વિગત જોઇએ તો તે તમામ પ્રકારની મદદ કરતા રહે છે. જો કે 1959માં જ્યારે વરસાદી પૂર આવ્યું ત્યારે વોકળા ફળિયામાં પાણીમાં તેમનું ઘણું મટીરિયલ્સ તણાઇ જવાનો અફસોસ આજ લગી તેમને રહી ગયો છે. ���ોતે ફિલ્મોના શોખીન હોવાથી આજે પણ તેમણે ઘેર હોમ થિયેટર બનાવ્યું છે. અગાઉ અને અત્યારની ફિલ્મોમાં શું બદલાવ જોયો છેઅનેક ટોકીઝનું સંચાલન સંભાળ્યું હતું. જેટલી આ કટારલેખકની કારકિર્દી સુદીર્ઘ છે તેટલી જ તેમની અંગત રેફરન્સ લાયબ્રેરી સમૃદ્ધ છે. છેલ્લા પાંચ દાયકાના જાણીતા ફિલ્મ મેગેઝિન માયાપુરી, માધુરી, ચિત્રલોક, ફિલ્મ ફેયર, ક્રીન સાચવેલા હોય એ તો ઠીક પરંતુ જ્યારે કોઇ અભિનેતા કે કલાકાર વિશે લખવાનો અવસર આવે ત્યારે તેઓ પોતાની આગવી પદ્ધતિથી બનાવેલા ફોલ્ડરમાં હાથ નાખે એટલે સંબંધિત કલાકારની તમામ પ્રોફાઇલ કે ફોટા અચૂક મળી જાય. મજાની વાત તો એ છે કે એક જમાનાના જાણીતા ગુજરાતી મેગેઝિન `જી'ની પોતાની લાયબ્રેરીમાં પ્રથમ અંક મળ્યો નહીં એટલે તેમણે ભુજમાં પ્રવીણભાઇનો સંપર્ક કર્યો અને અંક માગ્યો પરંતુ આ કિંમતી અંક કોઇ આપી શકે નહીં તે સમજી શકાય. ભૂતકાળમાં જ્યારે `નેટ'નું કોઇએ નામ પણ નહોતું સાંભળ્યું ત્યારે જ્યારે કોઇ કલાકારનું નિધન થાય એટલે `કચ્છમિત્ર'માંથી પ્રવીણભાઇને ફોન જાય કે `સો એન્ડ સો' અભિનેતા ગુજરી ગયા છે, એટલે પ્રવીણભાઇ પોતાની પાસેથી તેને તમામ માહિતી એકત્ર કરીને મોડીરાત સુધી કચેરીમાં પહોંચાડે અને સવારે વાચકોને કલાકારની તમામ માહિતી વાંચવા મળી જતી. એટલું જ નહીં કોઇને કોઇ ફિલ્મ વિશેની વિગત જોઇએ તો તે તમામ પ્રકારની મદદ કરતા રહે છે. જો કે 1959માં જ્યારે વરસાદી પૂર આવ્યું ત્યારે વોકળા ફળિયામાં પાણીમાં તેમનું ઘણું મટીરિયલ્સ તણાઇ જવાનો અફસોસ આજ લગી તેમને રહી ગયો છે. પોતે ફિલ્મોના શોખીન હોવાથી આજે પણ તેમણે ઘેર હોમ થિયેટર બનાવ્યું છે. અગાઉ અને અત્યારની ફિલ્મોમાં શું બદલાવ જોયો છે તેવું પૂછતાં પ્રવીણભાઇ બોલી ઊઠયા કે, ભૂતકાળમાં ફિલ્મ રિલીઝ થાય ત્યારે તેની પબ્લિસિટી અગાઉથી જોરશોરથી થતી. મોટા મોટા પોસ્ટર લાગતા હતા પરંતુ આજે બધું ટી.વી. પર પ્રમોશન થયું હોવાથી શુક્રવાર સુધી સાચી માહિતી નથી હોતી કે કઇ પિક્ચર રિલીઝ થશે અને તેમાં કોણ કલાકાર છે તેનો કોઇ રેફરન્સ પણ હોતો નથી. કાલે વિમોચન દરમ્યાન `રજતપટના રંગ'માં સિને તારિકાઓના લખેલા લેખના ચૂંટેલા લેખોના સંગ્રહ `શ્યામ શ્વેત સિનેયુગની તારિકાઓ'નું વિમોચન શનિવારે સાંજે 6 વાગ્યે ભુજમાં વી.ડી. હાઇસ્કૂલ પાસેની નવી લોહાણા મહાજનવાડી ખાતે વિવિધ ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિમાં થશે.\nતડીપાર કરાયેલો કાઠડાનો માકોડી ગેરકાયદે આવતાં પોલીસે ઝડપી પાડયો\nમાનકૂવામાં અમારું કૂતરું કેમ બાંધ્યું તેમ કહીને હુમલો કરાતાં માતા-પુત્ર ઘવાયા\nગાંધીધામનો ટાગોર રોડ ફરી રક્તરંજિત : યુવાને જીવ ખોયો\nમાખેલમાં માટીની ગાડી અંગે તલવારથી હુમલો\nભુજમાં મકાનની બારીની ગ્રિલ તોડીને ટેલિવિઝન ચોરી જવાયું\nગાંધીધામ સંકુલમાં મોટી મોટી ચોરીઓ વણઉકેલ રહેતાં લોકોમાં ભારે ઉચાટ\nમનફરામાં જુગાર ઉપર પોલીસ ત્રાટકતાં જુગારીઓ નાસવા માંડયા\nભુજના રિક્ષાચાલકને ઉઠાવી જઇને ત્રણ જણે માર માર્યો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nશાસ્ત્રી સાથેના મતભેદની વાત અફવા : ગાંગુલી\nભારત-ઓસી બે ડે-નાઈટ ટેસ્ટ રમશે \nગંભીર દિલ્હી કેપિટલ ટીમનો સહમાલિક બનશે\nડુંગળીના વેપારીઓ પાસે સંયુક્ત તપાસ ટીમો પહોંચી\nબાળકોના કિલકિલાટ અને ઉત્સુકતા વચ્ચે `બાળમિત્ર''નું વિમોચન\nવરસાણા પાસે સફરજન ભરેલી ટ્રકમાંથી 12.68 લાખનો શરાબ પકડતી પોલીસ\nમાંડવીમાં 22400 કિલો મગફળીની ખરીદી\nલંડનની કચ્છી `સેલ્ફી ક્વીન'' અનિતા કહે છે, સેલ્ફી સદા હસતા શીખવે છે\nગ્રંથસ્થ થાય તો જ કચ્છી ભાષાનું ભવિષ્ય ઊજળું\nશિણાયમાં 15 યુગલો ચોરી ફેરા ફર્યા\nજીએસટીએ આપી 28 કરોડની પેનલ્ટી માફી\nબાબાસાહેબની 63મી પુણ્યતિથિએ ગાંધીધામમાં વિવિધ સંસ્થાની અંજલિ\nડો. બાબાસાહેબના રાહે ચાલવા આહ્વાન\n10 હજાર હરિભક્તો અને સંતોએ મહાઆરતી કરી\nવિહાર કરતા સાધુ-સાધ્વીજીઓની સંભાળ રાખી વાહન ચલાવવા જાગૃતિનો પ્રયાસ\nકચ્છના મંજીરાવાદકનું તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડથી સન્માન\nમાસૂમ બાળકની શ્વાસનળીમાં ફસાયેલું સીતાફળનું બી કાઢવા શત્રક્રિયા થઇ\nરૂા. 80માં કિલો જથ્થાબંધમાં આવતી ડુંગળી રૂા. 100ના બદલે વાજબી ભાવે વેચો\nકાસેઝના ઉદ્યોગકારો તંત્રના નવા ફરમાનથી પરેશાન\nભુજ સુધરાઇની તિજોરીને કોરી ખાતી ઉધઇને રોકો\nસામખિયાળી ટોલ ગેટ પરથી સર્વિસ રોડ બનાવવા માંગ\nદીનદયાળ બંદર વિકાસની તેજ રફતાર પકડશે\nઅંજારમાં દિવ્યાંગો માટે સ્પર્ધા તથા વિકલાંગ કાર્ડનું વિતરણ\nગાંધીધામ વકીલ મંડળની ચૂંટણી માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ\nમુંદરા નગરપાલિકાની કોઇ દરખાસ્ત નથી\nમોટા કાંડાગરાની શાળા નં. એકની જમીન ઉપર ઉદ્યોગનું ગેરકાયદે દબાણ\nકચ્છની ગ્રામ પંચાયતોની 31 કરોડની વસૂલાત બાકી\nકાલે ઝારા ખાતે રાજપૂત યુવા સંઘ દ્વારા ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ\nકચ્છમાં ગીતાજી જયંતીના દિને ગીતાજી પઠન પારિતોષિક યોજના પરી���્ષા\nકાલે ભુજમાં બિનઅનામત વર્ગની તમામ જાતિઓની સાર્વજનિક બેઠક\nસાહિત્યકલા પુરસ્કાર માટે કૃતિઓ મોકલવા ઇજન\nવર્ષ 2019-20ના આવકવેરા કપાતના આધારો 31મી સુધી પહોંચતા કરવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/sawan-month-start-police-misbehaved-with-woman-in-varanasi-040334.html?utm_source=articlepage-Slot1-7&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:06:14Z", "digest": "sha1:AKWGOHIS5YQH5CMNYNULCU5H5KYGCRS5", "length": 10241, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "Video: કાશી વિશ્વનાથ મંદિરમાં પોલીસકર્મીનો મહિલા સાથે દુર્વ્યવહાર | sawan month start police misbehaved with woman in varanasi - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n42 min ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\n1 hr ago ‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n2 hrs ago IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nVideo: કાશી વિશ્વનાથ મંદિરમાં પોલીસકર્મીનો મહિલા સાથે દુર્વ્યવહાર\nસાવન શરુ થવાની સાથે જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. ત્યાં જ કાશી વિશ્વનાથ મંદિરમાં ભગવાન શિવના દર્શન કરવા માટે આવનારી મહિલા ભક્તો સાથે મંદિર પરિસરમાં પોલીસકર્મી ઘ્વારા ગેરવર્તણૂક કરવાનો મામલો સીસીટીવી ફૂટેઝમાં આવ્યો છે. વીડિયોમાં તમે સાફ જોઈ શકો છો કે કેવી રીતે પુરુષ પોલીસકર્મી મહિલા ભક્તોને પકડી પકડીને ખેંચી રહ્યા છે.\nકાશી વિશ્વનાથ મંદિરમાં હાજર પોલીસકર્મીનો શિવ ભક્તો સાથે કરવામાં આવી રહેલો દુર્વ્યવહાર મંદિરમાં ગર્ભગૃહમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ચુક્યો છે. ખરેખર મંદિર પ્રશાશને ઓનલાઇન દર્શન માટે દેશમાં દૂર બેઠેલા ભક્તો માટે સીસીટીવી કેમેરા લગાવ્યા છે. જેમાં પૂજન પહેલા જ કઈ રીતે ગર્ભગૃહમાં હાજર રહેલા પોલીસકર્મીઓ મહિલા અને પુરુષોમાં ગળામાં જબરજસ્તી હાથ નાખીને તેમને બહાર ખેંચી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ સીસીટીવી કેમેરામાં સાફ જોઈ શકાય છે કે પોલીસકર્મીઓ મહિલાઓને વાળ પકડીને પણ બહાર ખેંચી રહ્યા છે.\nશ્રાવણ મહિનાનો સોમવાર, શિવાલયમાં મહાદેવની ગુંજ\nSawan 2018: ભગવ��ન શિવ છે સંપૂર્ણ વિજ્ઞાન\nજો તમે શિવભક્ત છો, તો ભોળેનાથ આ ભવ્ય મંદિરો વિશે માહિતી હોવી જોઈએ\n19 વર્ષ પછી શ્રાવણમાં બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ વખતે હશે 4 શ્રાવણના સોમવાર\n30 જુલાઈ એ છે શ્રાવણનો પહેલો સોમવાર, શિવને ખુશ કરવા માટે લાવો આ વસ્તુઓ\nRaksha Bandhan 2019: એક દોરો ભાભીના નામે.... જાણો કેમ\nબિહારના મુઝફ્ફરપુર સ્થિત ગરીબનાથ મંદિરમાં ભાગદોડ, 25 ઘાયલ\nકાંવડિયા પર સુપ્રિમ કોર્ટનું આકરુ વલણ, કડક કાર્યવાહીના નિર્દેશ\nગ્રહણની અસરથી બચવા કરો આ ચમત્કારી મંત્રોનો જાપ\nશ્રાવણના છેલ્લા સોમવારે કરો શિવપૂજા, થઇ જાવ માલામાલ\nજાણો શા માટે નાગપંચમીએ કરવામાં આવે છે સર્પની પૂજા\nશ્રાવણમાં શિવની ભસ્મ આરતીનું શું છે મહત્વ\nનિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...\nઉન્નાવ ગેંગરેપઃ પીડિતાના પિતા બોલ્યા- જેના પર વિશ્વાસ કર્યો, તેણે જ દગો આપ્યો\nકર્ણાટક ઉપચુનાવમાં ભાજપે જીતવી પડશે 8 સીટ, નહી તો લાંબુ ખેચાશે નાટક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/india-50572934", "date_download": "2019-12-07T06:35:53Z", "digest": "sha1:WWWZU2QST2K2IH5RQWLTFT3QKX2Y6V5F", "length": 27525, "nlines": 221, "source_domain": "www.bbc.com", "title": "મહારાષ્ટ્રમાં ભાજપે કરેલી આ 6 ભૂલોએ ઉદ્ધવ ઠાકરેનો રસ્તો આસાન કર્યો - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nમહારાષ્ટ્રમાં ભાજપે કરેલી આ 6 ભૂલોએ ઉદ્ધવ ઠાકરેનો રસ્તો આસાન કર્યો\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\nફોટો લાઈન અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ\nલાંબી રાજકીય ઉથલપાથલ પછી ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી પદે બન્યા અને શિવસેના-એનસીપી-કૉંગ્રેસની મહાવિકાસ અધાડીએ બહુમત સાબિત કર્યો. ઉદ્ધવ ઠાકરેને મુખ્ય મંત્રી પદ મળ્યું અને ભાજપની સરકાર ન બની એમાં ભાજપની ભૂલોનો ફાળો વધારે છે.\nમંગળવાર સવાર સુધી અટકળો ચાલી રહી હતી કે બુધવારે ભાજપ વિધાનસભામાં બહુમતી જાહેર કરશે. પરંતુ અમુક જ કલાકોમાં રમત સાવ બદલાઈ અને ભાજપનો સાથ આપનારા એનસીપી નેતા અજિત પવારે ઉપમુખ્ય મંત્રીપદથી રાજીનામું આપી દીધું.\nમહારાષ્ટ્રની રાજનીતિમાં પળે પળે બદલતા ઘટનાક્��મથી એ તો સાબિત થઈ ગયું હતું કે રાજકારણમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે.\nપરંતુ સવાલ એ થાય છે કે ગોવા, મણિપુર અને હરિયાણામાં સરકાર બનાવવામાં સફળ રહેનારો ભાજપ આખરે આ વખતે કઈ જગ્યાએ ચૂકી ગયો.\nવરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહેબીબીસી સંવાદદાતા માનસી દાશને જણાવ્યું હતું કે વ્યૂહાત્મક રીતે આ ભાજપની સૌથી મોટી ભૂલ છે.\nવાંચો તેમનો દૃષ્ટિકોણ -\nચૂંટણીનાં પરિણામ આવ્યાં બાદ બધાને ખ્યાલ હતો કે જનાદેશ ભાજપ અને શિવસેનાને મળ્યો હતો.\nપરંતુ જ્યારે શિવસેનાએ પીછેહઠ કરી ત્યારે ભાજપે કોઈ પગલું ન ભર્યું અને સીધાં જ રાજ્યપાલ પાસે જઈને કહીં દીધું કે તે સરકાર બનાવવાની સ્થિતિમાં નથી.\nત્યારબાદ ભાજપને લઈને દેશમાં અને મહારાષ્ટ્રમાં એક સહાનુભૂતિ હતી કે પાર્ટીનો વ્યવહાર સન્માનજનક રહ્યો છે.\nપરંતુ ભાજપે અજિત પવાર સાથે મળીને જે કર્યું એનાથી તેમણે એ પ્રતિષ્ઠા અને સહાનુભૂતિ ગુમાવી દીધાં.\nસાથે જ અમિત શાહની જે છબિ બની ગઈ હતી કે તેઓ ચાણક્ય છે, રણનીતિકાર છે, ક્યારેય ફેલ થતા નથી, એ છબિ પણ તૂટી ગઈ.\nભાજપની સ્થિતિ કંઈક એવી છે કે 'ના ખુદા મળ્યા ના વિસાલ-એ-સનમ' એટલે કે તેઓ ના અહીંના રહ્યા, ના ત્યાંના.\nએનાથી હાંસલ કંઈ જ ન થયું પણ નુકસાન ઘણું થયું છે. આની ભરપાઈ જલદી થશે નહીં.\nબિનસચિવાલય વિવાદ : 'સરકારે હેલ્મેટ મરજિયાત કર્યું પણ અમારું સાંભળતી નથી'\nપહેલી ભૂલ - NCP સાથે અંતર રાખ્યું\nફોટો લાઈન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારનું પોસ્ટર\nચૂંટણી પછીની હલચલને જોતાં સમગ્ર મહારાષ્ટ્રની વાત કરીએ તો ભાજપની પહેલી ભૂલ ત્યારે થઈ, જ્યારે વિધાનસભા ચૂંટણી વખતે એનસીપી પ્રમુખ શરદ પવાર વિરુદ્ધ પ્રવર્તન નિદેશાલયની નોટિસ આવી.\nઆ કેસમાં એ વખતના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે મીડિયા સમક્ષ કહ્યું કે રાજ્ય સરકાર બદલાની ભાવના સાથે કામ કરતી નથી અને આમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી.\nશરદ પવારની એનસીપી મહારાષ્ટ્રમાં બફરપાર્ટી તરીકે કામ કરી રહી હતી. જ્યારે શિવસેનાનું દબાણ હોય ત્યારે ભાજપની મદદ કરવા માટે એનસીપી આવી જતી હતી.\n2014માં જ્યારે ભાજપ માટે બહુમત સાબિત કરવાની તક હતી ત્યારે એનસીપીએ તેમને બહારથી સમર્થન આપ્યું હતું.\nચૂંટણી વખતે એ સેતુ ભાજપે સળગાવી દીધો, એનું પરિણામ એવું આવ્યું કે શિવસેનાએ સાથ છોડ્યો ત્યારે ભાજપ સાથે કોઈ નહોતું.\n'...તો ભારત ઇઝરાયલ બની જશે' : ઓવૈસી\nનાગરિકતા સંશોધન બિલ શું છે, જેના પર ભાજપ અડગ છે\nમહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ\nમહારાષ્ટ્ર વિધાનસભાની કુલ બેઠકો : 288\nસરકાર બનાવવા માટે જરૂરી બેઠકો : 145\nભારતીય જનતા પાર્ટી : 105\nરાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) : 54\nતમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું\nચીનમાં મુસ્લિમોના બ્રેઇનવૉશના પુરાવા\nબીજી ભૂલ - અજિત પવાર પર વિશ્વાસ\nફોટો લાઈન અજિત પવાર\nભાજપે અજિત પવારના સ્વરૂપમાં એક એવી વ્યક્તિ પર વિશ્વાસ કરી લીધો કે જેમને તેઓ પાંચ વર્ષથી ભ્રષ્ટાચારી કહેતા આવ્યા છે, તેમની પર તપાસો શરૂ કરીને કહેતા રહ્યા કે આમનાથી મોટા ભ્રષ્ટાચારી કોઈ નહીં હોય.\nતેમણે એક એવા પત્ર પર વિશ્વાસ કર્યો કે જે ચોરી કરીને લાવ્યા હતા.\nશરૂથી જ અજિત પવારની સ્થિતિ ઘણી શંકાસ્પદ રહી હતી અને તેમની પાસે કેટલી બેઠકો છે એ બાબતે પણ શંકા હતી.\nભાજપ એ અંદાજ કાઢવામાં નિષ્ફળ રહ્યો કે તેમની પાસે કેટલા ધારાસભ્યો હશે.\nહવે એવું લાગે છે કે ભાજપે માત્ર તેમની વાતો પર ભરોસો કરી લીધો હતો.\nપાર્ટી પાસે કોઈ જ પ્લાન બી નહોતો. અજિત પવાર જેટલા ધારાસભ્યોને લઈ આવવાનો દાવો કરી રહ્યા છે, તેટલાને ન લાવી શકે તો એ સ્થિતિમાં શું કરવું એની પણ તૈયારી નહોતી.\nજ્યારે શરદ પવારે મહારાષ્ટ્રમાં સત્તાપલટો કર્યો હતો\n26/11 મુંબઈ હુમલો : કેવી રીતે લેવાઈ હતી કસાબની આ તસવીર\nત્રીજી ભૂલ - પવાર પરિવારને સમજી ન શક્યા\nફોટો લાઈન અજિત પવાર અને શરદ પવાર\nએક મોટી ભૂલ શરદ પવાર અને અજિત પવારના સંબંધને સમજવા પણ થઈ. આ બંને એક પરિવારના લોકો છે.\nભાજપે આકલન કરી લીધું હતું કે સત્તામાં આવવાની કોશિશમાં આ પરિવાર તૂટી જશે.\nભાજપે એ આકલન ન લગાવ્યું કે પરિવારમાં એક ભાવનાત્મક જોડાણ હોય છે જે પરિવારથી અલગ થનાર વ્યક્તિ પર માનસિંક દબાણ ઊભું કરે છે.\nઅજિત પવારને સમજાવવું પરિવારના લોકો માટે સરળ એટલે હતું કેમ કે ઉપમુખ્ય મંત્રીપદ તો તેમને એનસીપી-શિવસેના-કૉંગ્રેસના ગઠબંધનમાં પણ મળી રહ્યું હતું અને ભાજપ સાથે જવા પર પણ એ જ પદ મળ્યું હતું. આથી વધુ કંઈ મળતું નહોતું.\nઅજિત પવાર માટે આ ફાયદાનો સોદો નહોતો, કદાચ આ વાત તેમનો પરિવાર તેમને સમજાવવામાં સફળ રહ્યો.\nતમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું\nધર્મ અને જાતિને ત્યજી દેનારા ભારતના પ્રથમ મહિલા\nચોથી ભૂલ - શરદ પવારની તાકાતને ઓછી આંકવી\nફોટો લાઈન શરદ પવાર\nએનસીપી પ્રમુખ શરદ પવારની તાકાતને ભાજપે ઓછી ગણી, એ તેમની મોટી ભૂલ હતી.\nવિધાનસભા ચૂંટણી પહેલાં શરદ પવા��� વિરુદ્ધ પ્રવર્તન નિદેશાલયની નોટિસ આવી એ પછી જે રીતે તેમને પલટવાર કર્યો એ પછી ભાજપને ઓછામાં ઓછી બેઠકોનું નુકસાન થયું.\nમહારાષ્ટ્રમાં ખાસ કરીને મરાઠા રાજનીતિમાં શરદ પવાર હજી પણ મોટા નેતા છે. એમાં કોઈ વિવાદ નથી અને આ શરદ પવારે સાબિત પણ કરી દીધું. જોકે ભાજપ આ વાત સમજી ન શક્યો.\nશરદ પવાર સાથે ભાજપનો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો લાંબો સંબંધ રહ્યો છે.\nમોદી પોતે માની ચૂકયા છે કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેઓ વચ્ચેવચ્ચે શરદ પવારને ફોન કરતા હતા અને પ્રશાસનિક તથા રાજકીય મામલે તેમની સલાહ લેતા હતા.\nઆ મિત્રતા કેમ તૂટી, એનો આધાર શો હતો કે એનાથી શું મળ્યું હાલ તબક્કે સમજવું મુશ્કેલ છે.\nમુશ્કેલીમાં મહિલા હેલ્પલાઇન 112 ઉપરથી કેવી મદદ મેળવી શકે\nશરદ પવાર એક અલગ પ્રકારની રાજનીતિ માટે જાણીતા છે. 1978માં તેઓ પોતાના રાજકીય ગુરુ વસંતદાદા પાટીલ સાથે બગાવત કરીને કૉંગ્રેસથી અલગ થયા અને મુખ્ય મંત્રી બની ગયા. એ વખતે તેઓ માત્ર 37 વર્ષના હતા.\nએ પછી તેઓ મહારાષ્ટ્રની રાજનીતિમાં એક અલગ ધ્રુવ તરીકે સ્થાપિત થઈ ગયા. ક્યારેક કૉંગ્રેસમાં આવ્યા, ક્યારેક ગયા. ત્રણ વાર મુખ્ય મંત્રી પણ બન્યા.\nજે પાર્ટી એમણે બનાવી તેને બે દસકાથી વધારે સમય થઈ ગયો છે. આજે એમની પાર્ટી મહારાષ્ટ્રમાં કૉંગ્રેસની સૌથી મોટી પાર્ટી બની ચૂકી છે. પોતાના જનાધારને જાળવી રાખવામાં તેઓ સફળ રહ્યા છે.\nતેમનો સમાવેશ એવા રાજકીય નેતાઓમાં થાય છે જેઓ સમજે છે કે શું કહેવું જોઈએ અને શું ન કહેવું જોઈએ.\nવિધાનસભાની ચૂંટણીમાં લગભગ 80 વર્ષના શરદ પવારે લડાયકવૃત્તિ દાખવી હતી. ચૂંટણી પ્રચારમાં વરસતાં વરસાદમાં ઊભા રહીને ભાષણ આપતી એમની એક તસવીરે ચૂંટણીનું વલણ બદલી દીધું.\nશું અજિત પવારે ભાજપનો 'ખેલ' પાડી દીધો\nપાંચમી ભૂલ - ધીરજ ગુમાવી\nરાજ્યમાં સરકાર બનાવવા માટે વડા પ્રધાન અને રાષ્ટ્રપતિને સામેલ કરવા મોટી ભૂલ હતી.\nજો આ કામ સામાન્ય રીતે કરવામાં આવ્યું હોત તો સ્થિતિ અલગ હોત. જેમ કે, કૅબિનેટની બેઠક બોલાવવામાં આવત, એમાં રાષ્ટ્રપતિશાસન હઠાવવાનો નિર્ણય લેવામાં આવત અને પછી શપથગ્રહણ સમારોહ થયો હોત તો ભાજપની આટલી બદનામી ન થઈ હોત.\nહવે તો એ વાત થઈ રહી છે કે એવી તો શું ઉતાવળ હતી કે અર્ધી રાતે વડા પ્રધાને ઇમરજન્સીની જોગવાઈનો ઉપયોગ કરવો પડ્યો અને આ નિર્ણય લેવો પડ્યો.\nજોકે, પાછળથી ખબરથી પડી કે પાર્ટીની કોઈ તૈયારી જ નહોતી.\nજો ���ધું સામાન્ય રીતે કરવામાં આવ્યું હોત તો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ કદાચ ન ગયો હોત.\nકોર્ટમાં પણ શિવસેના, એનસીપી અને કૉંગ્રેસે એ જ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ સરકારે ખોટી રીતે શપથ લીધી છે એટલે એને બરખાસ્ત કરવામાં આવે.\nએમનો સવાલ હતો કે એવી તો શું ઇમરજન્સી આવી પડી હતી કે દેવેન્દ્ર ફડણવીસને સવારે 8 વાગે શપથ લેવડાવી.\nજ્યારે તેઓ બહુમતનો દાવો કરી રહ્યા હતા તો તેને સાબિત કરવાથી કેમ બચી રહ્યા છે.\nશું નિત્યાનંદ નેપાળના રસ્તે વિદેશ ભાગી ગયા છે\nછઠ્ઠી ભૂલ - કૉંગ્રેસ-શિવસેના-એનસીપીને ભાજપ પોતે નજીક લઈ ગઈ\nફોટો લાઈન ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, સોનિયા ગાંધી\nભાજપે ત્રણે પાર્ટીઓને ભરપૂર મોકો આપ્યો કે તેઓ તેમના આંતરિક મતભેદો ભૂલાવીને એક સાથે આવે કેમ કે તેનાથી એમના અસ્તિત્વ પર જ સવાલ ઊભો થઈ ગયો.\nભાજપ પાસે તક હતી કે જો એનસીપીનો સાથ જોઈતો હતો તો એણે સીધી શરદ પવાર સાથે વાત કરવાની જરૂર હતી.\nશરદ પવારની શરતો માનીને ભાજપે ગઠબંધન કર્યું હોત તો સરકાર પણ ચાલત અને શિવસેનાને પણ તેનું સ્થાન દેખાડી શકાત.\nપાટીદાર બાદ ગુજરાતનો આ સમુદાય કેમ અનામત માગી રહ્યો છે\nભૂલ ફડણવીસની કે પાર્ટીની\nફોટો લાઈન દેવેન્દ્ર ફડણવીસ\nમહારાષ્ટ્રમાં જે કંઈ પણ થયું તેના માટે એકલા દેવેન્દ્ર ફડણવીસને જવાબદાર ન ઠેરવી શકાય. એના માટે રાષ્ટ્રીય નેતૃત્વ પણ જવાબદાર છે.\nપહેલું તો એ કે મહારાષ્ટ્ર એ કંઈ નાનું રાજ્ય નથી અને બીજું કે કર્ણાટકમાં ભાજપે આ જ ભૂલ કરી હતી.\nજો તમે શિવસેના-એનસીપી-કૉંગ્રેસની સરકાર બનવા દેત તો આ સરકાર તેમના આંતરિક મતભેદોને કારણે તૂટી જાત અને એ સંજોગોમાં ભાજપ માટે બહેતર સ્થિતિ હોત.\nજો ફરી ચૂંટણી થાય તો પણ તે ભાજપ માટે બહેતર હોત અને ચૂંટણી ન થાય તો પણ ભાજપને જ લાભ થાય.\nપરંતુ અત્યારે જે કંઈ પણ થયું તેનાથી ભાજપને તો નુકસાન જ નુકસાન છે.\nદેવેન્દ્ર ફડણવીસની છબીને ઘણું નુકસાન થયું છે કેમ કે તેઓ એક માત્ર એવા મુખ્ય મંત્રી તરીકે ઊભરી રહ્યા હતા જેમને ભવિષ્યમાં સંભવિત વડા પ્રધાન તરીકે જોવામાં આવતા હતા.\nભાજપના તમામ મુખ્ય મંત્રીઓમાં તેમને સૌથી બહેતર અને દિલ્હીના નજીકના ગણવામાં આવતા હતા.\nપાર્ટી હાઇકમાન તરફથી પણ તેમને જેટલું સમર્થન મળી રહ્યું હતું એની સરખામણીમાં તો અન્ય મુખ્ય મંત્રીઓને તો ઓછું જ મળ્યું છે.\nપરંતુ જે કંઈ પણ થયું તેનાથી એમની પ્રતિષ્ઠા અને રાજકીય સમજને મોટો ઝટકો લાગ્યો છે.\nઆ આખા ઘટના��્રમમાં તેઓ કોઈ પણ કિંમતે અને કોઈની પણ સાથે ગઠબંધન કરી સત્તા હાંસલ કરવા માગતા નેતા તરીકે સાબિત થયા છે.\nસરકાર NSOનો ડેટા કેમ જાહેર નથી કરતી\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nઆના પર શેર કરો શેરિંગ વિશે\nહૈદરાબાદ ઍન્કાઉન્ટર : પોલીસના દાવા પર ઊઠી રહેલા પાંચ સવાલ\nઉન્નાવ રેપ કેસ : પીડિતાનું સારવાર દરમિયાન મૃત્યુ\nસરકાર રાહત ન આપે તો વોડાફોન-આઇડિયા બંધ : બિરલા\n5 વર્ષના બાળકે જ્યારે આખા ક્લાસને કોર્ટમાં નોતર્યો\nત્રીજા દિવસે એક આંદોલનકારી થયા બેભાન પણ આંદોલન યથાવત્\n'હૈદરાબાદ ઍન્કાઉન્ટરથી સૌથી વધુ નુકસાન મહિલાઓને'\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2019 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/260333", "date_download": "2019-12-07T06:33:38Z", "digest": "sha1:PSJFG7DGMD5A6Z4F2XJ7NFBLBLHCRRRG", "length": 11836, "nlines": 83, "source_domain": "www.kutchmitradaily.com", "title": "બી.એડ્. મુદ્દો 23મીની બેઠક પર નિર્ભર", "raw_content": "\nબી.એડ્. મુદ્દો 23મીની બેઠક પર નિર્ભર\nભુજ, તા. 18 : કચ્છની ત્રણ બી.એડ. કોલેજો ભુજની એમ.ડી. એજ્યુકેશન, આશાપુરા બી.એડ. કોલેજ અને આદિપુર સ્થિત એચ.આર. ગજવાણીની પ્રવેશ પ્રક્રિયા સામે એનસીટીઇ (નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન) દ્વારા લાગેલી રોકનો મામલો હજુ ઠેરનો ઠેર છે, તાજેતરની બાકીની ત્રણ કોલેજોની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લગભગ છાત્રોને પ્રવેશ આપી દેવાયો છે. પરંતુ માન્યતાના પ્રશ્ને પ્રવેશ શરૂ ન થઇ શકેલી ત્રણેય કોલેજોની 200 બેઠકોમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. જો કે, એનસીટીઇની વિલંબ અને સમયસર જવાબ ન આપવાની કે કોર્ટના આદેશનો પણ યોગ્ય રીતે પાલન ન કરાવાથી છાત્રો હજુ ઉચાટમાં જ છે. યુનિ.ની કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયામાં 638 જેટલી અરજીઓની સામે 150ને પ્રવેશ આપી શકાયો છે, પરંતુ હવે આગામી 23મી જુલાઇએ મળનારી બેઠક પર મીટ મંડાયેલી છે. વિશ્વસનીય રીતે કોલેજના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ તમામ કોલેજોએ માન્યતા માટેના જરૂરી 2017માં દાખલ નવા ધોરણોની પૂર્તતા અગાઉ પૂર્ણ કરી જ લીધી છે. પરંતુ યોગ્ય રીતે કાઉન્સિલે મુદ્દો હાથ ન ધરતાં કે પ્રતિભાવ આપવાનીય તસ્દી ન લેતાં આ સ્થિતિ પેદા થઇ છે. યુનિવર્સિટી પણ કોઇ જોખમ લેવા તૈયાર ન હોવાનું કહે છે અને સત્તાવાર કાગળ બાદ જ આગળ ���ધશે તેમ કહે છે. ત્યારે હવે આગામી 23થી 25મીના મળનારી બેઠક પર મીટ મંડાઇ છે. દર મહિને મળતી બેઠકોમાં કાઉન્સિલ આવા મામલા હાથ પર લે છે. જેમાં નિર્ણય બાદ વેબસાઇટ પર માહિતી અપલોડ કરી દેવામાં આવશે. એથી ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં બાકી ત્રણ કોલેજોની પ્રવેશ પ્રક્રિયા આરંભ થઇ શકે તેવી આશા રાખી શકાય. એમ.ડી. કોલેજના સૂત્રોનું કહેવું છે કે, તમામ ઉઠાવાયેલા પ્રશ્નોનો જવાબ આપી દેવાયો છે. નેટવાળા અધ્યાપકો મૂકી દેવાયા છે. હવે બેઠક પર મીટ છે. એચ.આર. કોલેજના સૂત્રો કહે છે કે, અમારી ગેરમાન્યતા અંગે કાઉન્સિલે કહ્યું જ નથી. અધૂરાશો હવે પૂરી છે. પણ મુદ્દો હવે એનસીટીમાં પડતર છે. ભુજની આશાપુરા બી.એડ.નો મામલે કોર્ટમાં આજે સુનાવણી હતી પરંતુ તેની તારીખ કાલે 19મીના શુક્રવાર પર પડી છે. કોલેજના મોવડીઓએ કહ્યું કે, તેની માન્યતા ઉપર ઊઠેલા સવાલ બાદ હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો છે. 2017માં નામંજૂરી પછી કોલેજની તરફેણમાં ચુકાદો આવ્યો. કોલેજને સાંભળીને જ ફરી નિર્ણય લેવો તેવો હુકમ થયો હતો, છતાં 2017વાળો નિર્ણય એનસીટીએ ફરી 2019 જૂનમાં પ્રવેશના સમયે આપ્યો, જેથી છેલ્લી ઘડીએ ફરી પડકારાયો છે.\nતડીપાર કરાયેલો કાઠડાનો માકોડી ગેરકાયદે આવતાં પોલીસે ઝડપી પાડયો\nમાનકૂવામાં અમારું કૂતરું કેમ બાંધ્યું તેમ કહીને હુમલો કરાતાં માતા-પુત્ર ઘવાયા\nગાંધીધામનો ટાગોર રોડ ફરી રક્તરંજિત : યુવાને જીવ ખોયો\nમાખેલમાં માટીની ગાડી અંગે તલવારથી હુમલો\nભુજમાં મકાનની બારીની ગ્રિલ તોડીને ટેલિવિઝન ચોરી જવાયું\nગાંધીધામ સંકુલમાં મોટી મોટી ચોરીઓ વણઉકેલ રહેતાં લોકોમાં ભારે ઉચાટ\nમનફરામાં જુગાર ઉપર પોલીસ ત્રાટકતાં જુગારીઓ નાસવા માંડયા\nભુજના રિક્ષાચાલકને ઉઠાવી જઇને ત્રણ જણે માર માર્યો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nશાસ્ત્રી સાથેના મતભેદની વાત અફવા : ગાંગુલી\nભારત-ઓસી બે ડે-નાઈટ ટેસ્ટ રમશે \nગંભીર દિલ્હી કેપિટલ ટીમનો સહમાલિક બનશે\nડુંગળીના વેપારીઓ પાસે સંયુક્ત તપાસ ટીમો પહોંચી\nબાળકોના કિલકિલાટ અને ઉત્સુકતા વચ્ચે `બાળમિત્ર''નું વિમોચન\nવરસાણા પાસે સફરજન ભરેલી ટ્રકમાંથી 12.68 લાખનો શરાબ પકડતી પોલીસ\nમાંડવીમાં 22400 કિલો મગફળીની ખરીદી\nલંડનની કચ્છી `સેલ્ફી ક્વીન'' અનિતા કહે છે, સેલ્ફી સદા હસતા શીખવે છે\nગ્રંથસ્થ થાય તો જ કચ્છી ભાષાનું ભવિષ્ય ઊજળું\nશિણાયમાં 15 યુગલો ચોરી ફેરા ફર્યા\nજીએસટીએ આપી 28 કરોડની પેનલ્ટી માફી\nબાબાસાહેબની 63મી પુણ્યતિથિએ ગાંધીધામમાં વિવિધ સંસ્થાની અંજલિ\nડો. બાબાસાહેબના રાહે ચાલવા આહ્વાન\n10 હજાર હરિભક્તો અને સંતોએ મહાઆરતી કરી\nવિહાર કરતા સાધુ-સાધ્વીજીઓની સંભાળ રાખી વાહન ચલાવવા જાગૃતિનો પ્રયાસ\nકચ્છના મંજીરાવાદકનું તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડથી સન્માન\nમાસૂમ બાળકની શ્વાસનળીમાં ફસાયેલું સીતાફળનું બી કાઢવા શત્રક્રિયા થઇ\nરૂા. 80માં કિલો જથ્થાબંધમાં આવતી ડુંગળી રૂા. 100ના બદલે વાજબી ભાવે વેચો\nકાસેઝના ઉદ્યોગકારો તંત્રના નવા ફરમાનથી પરેશાન\nભુજ સુધરાઇની તિજોરીને કોરી ખાતી ઉધઇને રોકો\nસામખિયાળી ટોલ ગેટ પરથી સર્વિસ રોડ બનાવવા માંગ\nદીનદયાળ બંદર વિકાસની તેજ રફતાર પકડશે\nઅંજારમાં દિવ્યાંગો માટે સ્પર્ધા તથા વિકલાંગ કાર્ડનું વિતરણ\nગાંધીધામ વકીલ મંડળની ચૂંટણી માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ\nમુંદરા નગરપાલિકાની કોઇ દરખાસ્ત નથી\nમોટા કાંડાગરાની શાળા નં. એકની જમીન ઉપર ઉદ્યોગનું ગેરકાયદે દબાણ\nકચ્છની ગ્રામ પંચાયતોની 31 કરોડની વસૂલાત બાકી\nકાલે ઝારા ખાતે રાજપૂત યુવા સંઘ દ્વારા ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ\nકચ્છમાં ગીતાજી જયંતીના દિને ગીતાજી પઠન પારિતોષિક યોજના પરીક્ષા\nકાલે ભુજમાં બિનઅનામત વર્ગની તમામ જાતિઓની સાર્વજનિક બેઠક\nસાહિત્યકલા પુરસ્કાર માટે કૃતિઓ મોકલવા ઇજન\nવર્ષ 2019-20ના આવકવેરા કપાતના આધારો 31મી સુધી પહોંચતા કરવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/author/himanshu-kikani/", "date_download": "2019-12-07T07:31:18Z", "digest": "sha1:LY5HMLAM2FSKMOPSZUWQG3QQV6JP6PNA", "length": 4610, "nlines": 107, "source_domain": "cybersafar.com", "title": "Himanshu Kikani | CyberSafar", "raw_content": "\nઆખા વિશ્વમાં સતત વિસ્તરી રહ્યું છે સ્માર્ટ સીસીટીવી સર્વેલન્સ\nમાઇક્રોસોફ્ટની નવી ઓફિસ એપ\nજૂનાં ખાતાં બંધ કરો\nહવે આવે છે ફેસબુક પે અને ગૂગલ બેન્ક\nબ્રાઉઝરને તમે કેવી મંજૂરીઓ આપી છે\nમહાસાગરોમાં પ્લાસ્ટિક ઠાલવતી નદીઓ\nગ્રામરની ભૂલો સુધારતી સર્વિસ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/recipes-for-Bengali-in-gujarati-language-61", "date_download": "2019-12-07T07:15:07Z", "digest": "sha1:JCG2K2UPM25FPJZLCNAN5ULD644M6LWC", "length": 6108, "nlines": 133, "source_domain": "m.tarladalal.com", "title": "બંગાળી વાનગીઓ, Bengali Recipes in Gujarati Tarladalal.com", "raw_content": "\nલેબેનીસ્ વ્યંજન, શાકાહારી લેબનીઝ\nવિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > બંગાળી વ્યંજન\nઅમારી અન્ય બંગાળી વાનગીઓ અજમાવો ...\nબંગાળી મીઠી વાનગીઓમાં, બંગાળી ડેઝર્ટ રેસિપિ : Bengali Sweet Recipes in Gujarati\nબંગાળી રોટી વાનગીઓ, બંગાળી પુરી રેસિપિ\nકાંદાની રોટી, બટાટાની રોટી, પૂરી, ખસ્તા રોટી, કાંદાની રોટી, કાંદાની રોટી,\nબંગાળી ખીચડી / ભાત\nબંગાળી દળ રેસિપિસ, બંગાળી કરી રેસિપિસ\nબંગાળી શાક / ગ્રેવી\nઝટપટ રીંગણાની સબ્જી, બંગાળી સ્ટાઇલના ભીંડા, ઝટપટ રીંગણાની સબ્જી, ઝટપટ રીંગણાની સબ્જી,\nક્વીક રોઝ સંદેશ ની રેસીપી, ક્વીક ઓરેન્જ સંદેશ રેસીપી , ઑરેન્જ સંદેશ, ઑરેન્જ સંદેશ, ક્વીક રોઝ સંદેશ ની રેસીપી, ક્વીક ઓરેન્જ સંદેશ રેસીપી ,\nબંગાળી ચટણી રેસિપિ, રેસિપીઝ\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/260334", "date_download": "2019-12-07T06:20:01Z", "digest": "sha1:FHKKNW5WZGLJ7ZNTUM56K2V2WDDGA5KE", "length": 11498, "nlines": 83, "source_domain": "www.kutchmitradaily.com", "title": "શિકારપુર પાસે 46.41 લાખનો શરાબ ઝડપાયો", "raw_content": "\nશિકારપુર પાસે 46.41 લાખનો શરાબ ઝડપાયો\nગાંધીધામ, તા. 18 : ગાંધીના ગુજરાતમાં દારૂ`બંધી' વચ્ચે દારૂની ખપતનો વધુ એક નમૂનો સપાટી પર આવ્યો છે. જિલ્લાના પ્રવેશદ્વાર એવા સૂરજબારી નજીક શિકારપુર પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી સ્થાનિક ગુનાશોધક શાખાએ એક ટ્રકમાંથી રૂા. 46,41,600ના શરાબ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. તો બીજી બાજુ ભચાઉના દરબારગઢ વિસ્તારમાં એક કારમાંથી રૂા. 78,700નો શરાબ હસ્તગત કરી એક શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. જ્યારે ત્રણેક શખ્સો પોલીસના હાથમાં આવ્યા નહોતા. પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે શિકારપુર નજીક છપરા બિહાર હોટેલ સામે વોચ ગોઠવવામાં આવી હતી. અહીંથી પસાર થનારી ટ્રક નંબર ટી.એન. 90-3852ને પોલીસે રોકાવી હતી. આ ટ્રકની તલાશી લેવાતાં ઉપર તાલપત્રી અને નીચે જૂના ફ્રીઝ નજરે પડયા હતા. દરમ્યાન આ જૂના ફ્રીઝ હટાવીને પોલીસે જોતાં તેમાંથી શરાબની પેટીઓ નીકળી પડી હતી. જૂના ફ્રીઝની આડમાં કચ્છમાં દારૂ ઘૂસાડનાર ટ્રકના ચાલક અને ક્લીનર એવા જમ્મુ કાશ્મીરના ગુરુદીપસિંઘ અંતરસિંઘ બસિઠ તથા યશપાલસિંઘ ઇસરસિંઘ બસિઠની પોલીસે ધરપકડ કરી હતી. �� ટ્રકમાંથી 750 એમ.એલ.ની બોટલ તથા 180 એમ.એલ.ના ક્વાર્ટરિયાની કુલ્લ 982 પેટી કિંમત રૂા. 46,41,600નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આ શખ્સો પાસેથી દારૂ, ટ્રક, જૂના ફ્રીઝ વગેરે મળીને કુલ્લ રૂા, 56,58,600નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. આ દરોડામાં એલ.સી.બી. પી.આઇ. ડી.વી. રાણા સાથે પી.એસ.આઇ. શ્રી રહેવર, સ્ટાફના મહેન્દ્રસિંહ જાડેજા, દેવરાજ આહીર, લક્ષ્મણભાઇ, હરપાલસિંહ, પ્રહલાદસિંહ, પુષ્પરાજસિંહ વગેરે જોડાયા હતા. આ શખ્સોએ ક્યાંથી માલ ભર્યો હતો અને કચ્છમાં ક્યાં અને કેવી રીતે ઉતારવાનો હતો તેની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ ભચાઉના દરબારગઢમાં પોલીસે છાપો માર્યો હતો. અહીં રહેલી એક કારમાંથી 184 બોટલ તથા 108 બિયરના ટીન એમ કુલ્લ રૂા. 78,700નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે દરોડા દરમ્યાન હરદેવસિંહ જસુભા ઝાલાને પકડી પાડયો હતો. જ્યારે અન્ય ત્રણેક શખ્સો પોલીસના હાથમાં આવ્યા ન હતા. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને સ્થાનિક ગુનાશોધક શાખાએ દારૂના ગુણવત્તાસભર કેસ કરતાં હવે આ પ્રકરણમાં કોની જવાબદારી બેસાડાય છે અને કોની વિકેટ પડે છે તેવી ચર્ચા ખુદ પોલીસ બેડાંમાં થઇ રહી છે.\nતડીપાર કરાયેલો કાઠડાનો માકોડી ગેરકાયદે આવતાં પોલીસે ઝડપી પાડયો\nમાનકૂવામાં અમારું કૂતરું કેમ બાંધ્યું તેમ કહીને હુમલો કરાતાં માતા-પુત્ર ઘવાયા\nગાંધીધામનો ટાગોર રોડ ફરી રક્તરંજિત : યુવાને જીવ ખોયો\nમાખેલમાં માટીની ગાડી અંગે તલવારથી હુમલો\nભુજમાં મકાનની બારીની ગ્રિલ તોડીને ટેલિવિઝન ચોરી જવાયું\nગાંધીધામ સંકુલમાં મોટી મોટી ચોરીઓ વણઉકેલ રહેતાં લોકોમાં ભારે ઉચાટ\nમનફરામાં જુગાર ઉપર પોલીસ ત્રાટકતાં જુગારીઓ નાસવા માંડયા\nભુજના રિક્ષાચાલકને ઉઠાવી જઇને ત્રણ જણે માર માર્યો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nશાસ્ત્રી સાથેના મતભેદની વાત અફવા : ગાંગુલી\nભારત-ઓસી બે ડે-નાઈટ ટેસ્ટ રમશે \nગંભીર દિલ્હી કેપિટલ ટીમનો સહમાલિક બનશે\nડુંગળીના વેપારીઓ પાસે સંયુક્ત તપાસ ટીમો પહોંચી\nબાળકોના કિલકિલાટ અને ઉત્સુકતા વચ્ચે `બાળમિત્ર''નું વિમોચન\nવરસાણા પાસે સફરજન ભરેલી ટ્રકમાંથી 12.68 લાખનો શરાબ પકડતી પોલીસ\nમાંડવીમાં 22400 કિલો મગફળીની ખરીદી\nલંડનની કચ્છી `સેલ્ફી ક્વીન'' અનિતા કહે છે, સેલ્ફી સદા હસતા શીખવે છે\nગ્રંથસ્થ થાય તો જ કચ્છી ભાષાનું ભવિષ્ય ઊજળું\nશિણાયમાં 15 યુગલો ચોરી ફેરા ફર્યા\nજીએસટીએ આપી 28 કરોડની પે���લ્ટી માફી\nબાબાસાહેબની 63મી પુણ્યતિથિએ ગાંધીધામમાં વિવિધ સંસ્થાની અંજલિ\nડો. બાબાસાહેબના રાહે ચાલવા આહ્વાન\n10 હજાર હરિભક્તો અને સંતોએ મહાઆરતી કરી\nવિહાર કરતા સાધુ-સાધ્વીજીઓની સંભાળ રાખી વાહન ચલાવવા જાગૃતિનો પ્રયાસ\nકચ્છના મંજીરાવાદકનું તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડથી સન્માન\nમાસૂમ બાળકની શ્વાસનળીમાં ફસાયેલું સીતાફળનું બી કાઢવા શત્રક્રિયા થઇ\nરૂા. 80માં કિલો જથ્થાબંધમાં આવતી ડુંગળી રૂા. 100ના બદલે વાજબી ભાવે વેચો\nકાસેઝના ઉદ્યોગકારો તંત્રના નવા ફરમાનથી પરેશાન\nભુજ સુધરાઇની તિજોરીને કોરી ખાતી ઉધઇને રોકો\nસામખિયાળી ટોલ ગેટ પરથી સર્વિસ રોડ બનાવવા માંગ\nદીનદયાળ બંદર વિકાસની તેજ રફતાર પકડશે\nઅંજારમાં દિવ્યાંગો માટે સ્પર્ધા તથા વિકલાંગ કાર્ડનું વિતરણ\nગાંધીધામ વકીલ મંડળની ચૂંટણી માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ\nમુંદરા નગરપાલિકાની કોઇ દરખાસ્ત નથી\nમોટા કાંડાગરાની શાળા નં. એકની જમીન ઉપર ઉદ્યોગનું ગેરકાયદે દબાણ\nકચ્છની ગ્રામ પંચાયતોની 31 કરોડની વસૂલાત બાકી\nકાલે ઝારા ખાતે રાજપૂત યુવા સંઘ દ્વારા ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ\nકચ્છમાં ગીતાજી જયંતીના દિને ગીતાજી પઠન પારિતોષિક યોજના પરીક્ષા\nકાલે ભુજમાં બિનઅનામત વર્ગની તમામ જાતિઓની સાર્વજનિક બેઠક\nસાહિત્યકલા પુરસ્કાર માટે કૃતિઓ મોકલવા ઇજન\nવર્ષ 2019-20ના આવકવેરા કપાતના આધારો 31મી સુધી પહોંચતા કરવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.punchnamu.com/2019/11/16/pradhanmantri-shram-yogi-mandhan-yojana/", "date_download": "2019-12-07T07:10:53Z", "digest": "sha1:2SVL2YSW7SP6O37MQQFYJZV7HYPOPQ4A", "length": 11334, "nlines": 113, "source_domain": "www.punchnamu.com", "title": "મહિલાઓને પણ ખુબ પસંદ આવી રહી છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના, આજદિન સુધી આવી 17.65 લાખ અરજીઓ | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે મતગણતરીના બીજા દિવસે રિલીઝ થશે\nહિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી\nમમતા બેનરજી નરેન્દ્ર મોદીને દર વર્ષે શું મોકલાવે છે\nમોદી સરકાર આ દિવસે આપશે 1100 રૂપિયા સસ્તું સોનુ\nભારતને 5 ટ્રિલિયન ડોલરની આર્થવ્યસ્થા બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું\nભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત��ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો\n200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર\nઆજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી બાર ફિરસે….’\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeતાજા સમાચારમહિલાઓને પણ ખુબ પસંદ આવી રહી છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના, આજદિન સુધી આવી 17.65 લાખ અરજીઓ\nમહિલાઓને પણ ખુબ પસંદ આવી રહી છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના, આજદિન સુધી આવી 17.65 લાખ અરજીઓ\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકાર ગરીબો, વંચિતો, શોષિતો, પીડિતો, ખેડૂતો માટે સદાય ચિંતા કરનારી સરકાર રહી છે. દેશના નાગરિકને વૃદ્ધાવસ્થામાં કોઇ સામે હાથ ન ફેલાવો પડે તે માટે મોદી સરકાર દ્વારા એક આશીર્વાદરૂપ યોજના લાગું કરવામાં આવી અને તેનું નામ છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના.\nઆમ તો મોદી સરકાર દ્વારા લોકહિત હેતું લાગુ કરવામાં આવેલી તમામ યોજનાઓનો લાભ લોકો મેળવી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ પણ ખુબ પસંદ રહી છે. આ યોજનાના લાગુ કર્યા બાદના આજદિન સુધી 17.65 લાખ અરજીઓ આવી છે. જેમાં ગુજરાતના કુલ 3.60 લાખ લોકોએ યોજનાના લાભાર્થે અરજીઓ કરી છે.\nમાહિતી મુજબ, હરિયાણાના કુલ 6.15 લાખ લોકોએ આ યોજના માટે અરજી કરી હતી, જ્યારે મહારાષ્ટ્રમાંથી કુલ 5.71 લાખ અરજીઓ આવી, ઉત્તર પ્રદેશમાંથી 5.36 લાખ લોકોએ આ યોજના માટે રસ દાખવ્યો છે. સાથે જ બિહારમાં 1.64 લાખ, ઓડિશામાં 1.44 લાખ અને ઝારખંડમાંથી 1.26 લાખ લોકોની અરજીઓ આવી છે.\nલોક કલ્યાણ હેતુ મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી તમામ યોજનાઓનો લાભ કરોડો દેશવાસીઓ ઉઠાવી રહ્યા છે. ત્યારે મોદી સરકારની લોકહિતની નીતિના પરિણામે જ આજે દેશના દરેક નાગરિકને આરોગ્ય સારવારથી લઇને પેન્શન સુવિધાનો લાભ મળી રહ્યો છે.\nરાફેલ મુદ્દે કોંગ્રેસની ઓછી રાજનીતિને ઉજાગર કરતો આજથી ભાજપનો રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન\nચોકીદારને ચોર કહેનારા જ નિકળ્યા હેરાફેરીના એક્સપર્ટ.. કરી 100 કરોડની ટેક્સ ચોરી\nરિન્યુએબલ એનર્જીનું હબ બનશે ગુજરાત , જાપાન કરશે 30 હજાર કરોડનું રોકાણ\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nમહિલાઓને વધુ સુરક્ષા પ્રદાન કરતો મોદી સરકારનો નિર્ણય\nબિનસચિવાલયની પરીક્ષા મુદ્દે SITની રચના કરી સચોટ તપાસ કરાશે – ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા : છ લાખથી વધુ પરીક્ષાર્થીઓની મહેનત એળે નહીં જાય, રાજ્ય સરકાર વિદ્યાર્થીલક્ષી નિર્ણય લેશે – સીએમ વિજય રૂપાણી\nરમતવીરોને સ્પોર્ટસ ઇન્જરીના કિસ્સામાં ઘરઆંગણે જ મળશે શ્રેષ્ઠ સારવાર, આર્થ્રો વન સ્પેશિયાલિટી કલીનીકનું ઉદ્ઘાટન કરાયું\nરિન્યુએબલ એનર્જીનું હબ બનશે ગુજરાત , જાપાન કરશે 30 હજાર કરોડનું રોકાણ\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ\nઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા\nમમતાને સુપ્રિમ ઝટકો: સર્વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2019-issues/new-settings-for-whatsapp-status/", "date_download": "2019-12-07T07:46:48Z", "digest": "sha1:T6YEWZ3727RONBZ7YNAVPCRWZOJDALOJ", "length": 16493, "nlines": 270, "source_domain": "cybersafar.com", "title": "વોટ્સએપમાં સ્ટેટસમાં આપણી મરજી ચલાવી શકાશે | CyberSafar", "raw_content": "\nએમઆઇ પે એપ લોન્ચ થઈ\nગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં નવું ક્લાઉડ પ્લેટફોર્મ\nપેટીએમ ટાટાના સાથમાં એટીએમ શરૂ કરે તેવી સંભાવના\nવોટ્સએપમાં સ્ટેટસમાં આપણી મરજી ચલાવી શકાશે\nમાઇક્રોસોફ્ટ કંપનીએ કેલ્ક્યુલેટર એપનો સોર્સ કોડ ઓપન કરી નાખ્યો\nફેક ન્યૂઝ પારખવામાં આપણી કોમનસેન્સ ઓછી પડે તો…\nફેસબુકમાં લોકેશન ટ્રેકિંગમાં નવો વિકલ્પ મળ્યો\nઆસપાસની દુનિયા ‘જોવા’માં મદદ કરતી એપ\nતમારો પાસવર્ડ અસલામત છે કે નહીં એ તપાસવાની સહેલી રીત\nહેકર્સ આપણી બેન્ક એપની વિગતો કેવી રીતે મેળવે છે\nબેન્કિંગ એપ્સ : સલામતીનાં પગલાં : ફોનમાં અજાણી-જોખમી એપનું ઇન્સ્ટોલેશન કેવી રીતે અટકાવશો\nબેન્કિંગ એપ્સ : સલામતીનાં પગલાં : કોઈ અજાણી-જોખમી એપ્સને તમારા ઓટીપી વાંચવાની મંજૂરી આપી નથીને\nઆંગળીના ટેરવે રેલવે સફર\nબ્રાઉઝરમાં આપોઆપ ચાલુ થઈ જતા વીડિયો બંધ કેવી રીતે રાખવા\nજાણો મરોડદાર, મજાના અક્ષરોનાં મજેદાર રહસ્યો\nમોબાઇલમાં ગૂગલનો પાસવર્ડ કેવી રીતે બદલશ���\nગૂગલ ડોક્સમાં એઆઇ આધારિત ગ્રામર ચેકિંગ સુવિધા ઉમેરાઈ\nજીમેઇલ એપમાં સ્માર્ટ સર્ચ કરો\nમેપ્સમાં એક હાથે ઝૂમ-ઇન કરો\nમેસેન્જરમાં ‘ક્યૂટ’ ઇમેજ શેર કરો\nગૂગલ આસિસ્ટન્ટથી સ્ક્રીનશોટ લો\nક્રોમમાં ‘ડકડકગો’ સર્ચ એન્જિન ઉમેરો\nટવીટરમાં સહેલાઈથી મીડિયા શેરિંગ કરો\nબે કે વધુ ફાઇલમાં ટેક્સ્ટની આપલે\nપાવરપોઇન્ટ ફાઇલ સાઇઝ ઘટાડો\nએપ ઇન્સ્ટોલ કર્યા વિના ટ્રાય કરો\nપેનોરમિક ફોટોગ્રાફીની રોમાંચક ઝલક\nવોટ્સએપમાં સ્ટેટસમાં આપણી મરજી ચલાવી શકાશે\nવોટ્સએપનું સ્ટેટસ ફીચર ધીમે ધીમે વધુ ને વધુ લોકપ્રિય બનતું જાય છે. આ ફીચરનો લાભ લઈને કોઈ પણ વ્યક્તિ પોતાનું સ્ટેટસ તેના કોન્ટેક્ટસના તમામ લોકોને એક સાથે બતાવી શકે છે, જે ૨૪ કલાક માટે એક્ટિવ રહે છે.\nએમઆઇ પે એપ લોન્ચ થઈ\nગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં નવું ક્લાઉડ પ્લેટફોર્મ\nપેટીએમ ટાટાના સાથમાં એટીએમ શરૂ કરે તેવી સંભાવના\nવોટ્સએપમાં સ્ટેટસમાં આપણી મરજી ચલાવી શકાશે\nમાઇક્રોસોફ્ટ કંપનીએ કેલ્ક્યુલેટર એપનો સોર્સ કોડ ઓપન કરી નાખ્યો\nફેક ન્યૂઝ પારખવામાં આપણી કોમનસેન્સ ઓછી પડે તો…\nફેસબુકમાં લોકેશન ટ્રેકિંગમાં નવો વિકલ્પ મળ્યો\nઆસપાસની દુનિયા ‘જોવા’માં મદદ કરતી એપ\nતમારો પાસવર્ડ અસલામત છે કે નહીં એ તપાસવાની સહેલી રીત\nહેકર્સ આપણી બેન્ક એપની વિગતો કેવી રીતે મેળવે છે\nબેન્કિંગ એપ્સ : સલામતીનાં પગલાં : ફોનમાં અજાણી-જોખમી એપનું ઇન્સ્ટોલેશન કેવી રીતે અટકાવશો\nબેન્કિંગ એપ્સ : સલામતીનાં પગલાં : કોઈ અજાણી-જોખમી એપ્સને તમારા ઓટીપી વાંચવાની મંજૂરી આપી નથીને\nઆંગળીના ટેરવે રેલવે સફર\nબ્રાઉઝરમાં આપોઆપ ચાલુ થઈ જતા વીડિયો બંધ કેવી રીતે રાખવા\nજાણો મરોડદાર, મજાના અક્ષરોનાં મજેદાર રહસ્યો\nમોબાઇલમાં ગૂગલનો પાસવર્ડ કેવી રીતે બદલશો\nગૂગલ ડોક્સમાં એઆઇ આધારિત ગ્રામર ચેકિંગ સુવિધા ઉમેરાઈ\nજીમેઇલ એપમાં સ્માર્ટ સર્ચ કરો\nમેપ્સમાં એક હાથે ઝૂમ-ઇન કરો\nમેસેન્જરમાં ‘ક્યૂટ’ ઇમેજ શેર કરો\nગૂગલ આસિસ્ટન્ટથી સ્ક્રીનશોટ લો\nક્રોમમાં ‘ડકડકગો’ સર્ચ એન્જિન ઉમેરો\nટવીટરમાં સહેલાઈથી મીડિયા શેરિંગ કરો\nબે કે વધુ ફાઇલમાં ટેક્સ્ટની આપલે\nપાવરપોઇન્ટ ફાઇલ સાઇઝ ઘટાડો\nએપ ઇન્સ્ટોલ કર્યા વિના ટ્રાય કરો\nપેનોરમિક ફોટોગ્રાફીની રોમાંચક ઝલક\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nએમઆઇ પે એપ લોન્ચ થઈ\nગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં નવું ક્���ાઉડ પ્લેટફોર્મ\nપેટીએમ ટાટાના સાથમાં એટીએમ શરૂ કરે તેવી સંભાવના\nવોટ્સએપમાં સ્ટેટસમાં આપણી મરજી ચલાવી શકાશે\nમાઇક્રોસોફ્ટ કંપનીએ કેલ્ક્યુલેટર એપનો સોર્સ કોડ ઓપન કરી નાખ્યો\nફેક ન્યૂઝ પારખવામાં આપણી કોમનસેન્સ ઓછી પડે તો…\nફેસબુકમાં લોકેશન ટ્રેકિંગમાં નવો વિકલ્પ મળ્યો\nઆસપાસની દુનિયા ‘જોવા’માં મદદ કરતી એપ\nતમારો પાસવર્ડ અસલામત છે કે નહીં એ તપાસવાની સહેલી રીત\nહેકર્સ આપણી બેન્ક એપની વિગતો કેવી રીતે મેળવે છે\nબેન્કિંગ એપ્સ : સલામતીનાં પગલાં : ફોનમાં અજાણી-જોખમી એપનું ઇન્સ્ટોલેશન કેવી રીતે અટકાવશો\nબેન્કિંગ એપ્સ : સલામતીનાં પગલાં : કોઈ અજાણી-જોખમી એપ્સને તમારા ઓટીપી વાંચવાની મંજૂરી આપી નથીને\nઆંગળીના ટેરવે રેલવે સફર\nબ્રાઉઝરમાં આપોઆપ ચાલુ થઈ જતા વીડિયો બંધ કેવી રીતે રાખવા\nજાણો મરોડદાર, મજાના અક્ષરોનાં મજેદાર રહસ્યો\nમોબાઇલમાં ગૂગલનો પાસવર્ડ કેવી રીતે બદલશો\nગૂગલ ડોક્સમાં એઆઇ આધારિત ગ્રામર ચેકિંગ સુવિધા ઉમેરાઈ\nજીમેઇલ એપમાં સ્માર્ટ સર્ચ કરો\nમેપ્સમાં એક હાથે ઝૂમ-ઇન કરો\nમેસેન્જરમાં ‘ક્યૂટ’ ઇમેજ શેર કરો\nગૂગલ આસિસ્ટન્ટથી સ્ક્રીનશોટ લો\nક્રોમમાં ‘ડકડકગો’ સર્ચ એન્જિન ઉમેરો\nટવીટરમાં સહેલાઈથી મીડિયા શેરિંગ કરો\nબે કે વધુ ફાઇલમાં ટેક્સ્ટની આપલે\nપાવરપોઇન્ટ ફાઇલ સાઇઝ ઘટાડો\nએપ ઇન્સ્ટોલ કર્યા વિના ટ્રાય કરો\nપેનોરમિક ફોટોગ્રાફીની રોમાંચક ઝલક\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://himanshumistry.wordpress.com/tag/%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF/", "date_download": "2019-12-07T07:41:31Z", "digest": "sha1:AY3OGBTLXEUJGBYGAPY3HYBXNX7WIOMR", "length": 9517, "nlines": 175, "source_domain": "himanshumistry.wordpress.com", "title": "કાવ્ય | હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી | Himanshu Mistry", "raw_content": "હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી | Himanshu Mistry\nએક વાર નું ઘર – જયંત પાઠક\nTags: એક વાર, કવિતા, કાવ્ય, ગુજરાતી, ઘર, જયંત પાઠક, સાહિત્ય, gujarati, literature\nએક વાર નું ઘર\nઆ આપણું એક વારનું ઘર : . . .\nઆપણાં એક વારનાં ચળકતાં ગીતો\nચુપચાપ કટાય છે આ હીંચકાના કડાંમાં;\nઆપ���ી પગલીઓ અહીંતહીં રઝળે છે\nઓટલાની ઊખડેલી ઓકળીઓમાં; . . .\nઢીલા ઢીલા મૂગા મૂગા\nસુક્કું ઘાસ વાગોળે છે;\nલીલારો ચરવા આપણી ગાય\nઆઘેના વગડામાં નીકળી ગઇ છે,\nબા એને અંધારામાં ખોળે છે\nભોમિયા વિના – ઉમાશંકર જોશી\n ક્યાં ગયો આ ફૉન્ટ \nજનેરિક વાર્તા — મધુ રાય\n વીરાને જાઉં વારણે રે લોલ - ન્હાનાલાલ દ. કવિ\nકેટલાંક ગુજરાતી ઊર્મિકાવ્યો- Gujarati love songs\nડાહ્યો દીકરો -by- વિપિન પરીખ\nSunil Anjaria પર જનેરિક વાર્તા — મધુ…\nઅર્પણ ઓગસ્ટ 18, 2019\nતપે તપ; તપતી રહે માતૃભૂમિ; રટે,રટતી રહે સહુ સંતાનનાં સુખ, ને જપે, જપતી રહે માળા, “વિદેશે–પ્રદેશે વસ્યાં જનસહુ લહે સુખશાંતિ ને સંપ.” ચહે – ચહકતી રહે ખગ થકી નભે ને ચહે – “વહે, વહેતી રહે સરલ માતૃભાષા બધે પાવની, કરે જનમન પ્રસન્ન, સરજાવતી નવલ કાવ્યધારા અને ફરકાવતી વિજયધ્વજા બધે.” *** *** *** હવે તપન તો … વાંચન ચાલુ રાખો અર્પણ […]\nસ્વતંત્રતા, દે વરદાન એટલું : ન હીન સંકલ્પ હજો કદી મન; હૈયું કદીયે ન હજો હતાશ; ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ; વાણી ન નિષ્કારણ હો કઠોર; રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે; ને આંખમાંના અમી ના સૂકાય; ન ભોમકા ગાય વસૂકી શી હો વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી, તે ના નિમંત્રે નિજ … વાંચન ચાલુ રાખો સ્વતંત્રતા દે વરદાન વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી, તે ના નિમંત્રે નિજ … વાંચન ચાલુ રાખો સ્વતંત્રતા દે વરદાન \nએક ત્રણ શબ્દી નવલીકા ઓગસ્ટ 10, 2019\n” (બસ, વારતા પુરી. હવે તરત લેખકનું નામ અને કેફીયત છે…) – લેખક અ. —————- લેખકની ચોખવટ : આ ત્રણ શબ્દોની વાર્તા ગણવી. હવે વાર્તા ગણતરીના શબ્દોમાં લખાય છે અને એને સાહીત્યનું નવું સ્વરુપ ગણાતું નથી. થયું કે લાવ ને હુંય લખી ‘નાખું’ એક વારતા ત્રણ શબ્દોની વારતા. (વારતામાં પાત્રો, પ્રસંગ, સંવાદ, હેતુ … વાંચન ચાલુ રાખો એક ત્રણ શબ્દી નવલીકા […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tech/gadgets/apple-iphone-x-vs-samsung-galaxy-note-9-299391/", "date_download": "2019-12-07T06:26:26Z", "digest": "sha1:SFUELNUQ5LM3K62WX6VX3ESR5THLCCJ4", "length": 21213, "nlines": 284, "source_domain": "www.iamgujarat.com", "title": "Appleના સૌથી મોંઘા IPhoneમાં નથી Samsung Galaxy Note 9ના આ ફીચર્સ | Apple Iphone X Vs Samsung Galaxy Note 9 - Gadgets | I Am Gujarat", "raw_content": "\nસ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક જ વર્ષમાં 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ્યો\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરન��� મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nઉન્નાવમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ઘટનાસ્થળેથી જ નરાધમને દબોચ્યો\nઅફેરની શંકાએ દીકરાએ માતા સાથે કામ કરતા યુવકને ઢોર માર મારી પતાવી દીધો\nBigg Boss 13: સલમાન ખોલશે અરહાન ખાનની અંગત લાઈફની પોલ, જોતી જ રહી જશે રશ્મિ\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઅનુષ્કા શર્માના ‘ઉસ્તાદ’નું થયું નિધન, લખી ભાવુક પોસ્ટ\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nAppleના સૌથી મોંઘા iPhoneમાં નથી Samsung Galaxy Note 9ના આ ફીચર્સ\n1/10ગેલેક્સી નોટ 9 vs આઈફોન X\nસેમસંગે તાજેતરમાં જ 67900 રુપિયાની કિંમતનો પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન ગેલેક્સી નોટ 9 લોન્ચ કર્યો છે. આ કિંમત 6GB RAM અને 128GB સ્ટોરેજ વેરિયન્ટની છે. iPhone Xના 64GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 95,390 રુપિયા છે. પ્રીમિયમ સેગમેન્ટની વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી નોટ 9ની ટક્કર એપલના સૌથી મોંઘા ફોન iPhone X સાથે છે. ગેલેક્સી નોટ 9માં અમુક ફીચર્સ એવા છે જે iPhone Xમાં નથી.\nસેમસંગ ગેલેક્સી નોટ 9માં ક્વૉડ HD+ રિઝોલ્યુશન સાથે 6.4 ઈંચ સુપર અમોલેટ ઈનફિનિટી ડિસ્પ્લે છે. iPhone Xમાં 1125X2436 પિક્સલ રિઝોલ્યુશન સાથે 5.8 ઈંચની ડિસ્પ્લે છે.\nસેમસંગ ગેલેક્સી નોટ 9માં f/1.7 અપર્ચર સાથે 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. iPhone Xમાં f/2.2 અપર્ચર સાથે 7 મેગાપિક્સલ કેમેરા છે.\nસેમસંગ ગેલેક્સી નોટ 9ના ટોપ-એન્ડ વેરિયન્ટમાં 8GB RAM આપવામાં આવી છે. એપલ iPhone Xના ટોપ એન્ડ વેરિયન્ટમાં માત્ર 3GB RAM છે.\nસેમસંગ ગેલેક્સી નોટ 9ના ટોપ-એન્ડ વેરિયન્ટમાં 512GBની ઈન્ટરનલ સ્ટોરેજ છે, જેને 512GBનું માઈક્રોએસડી કાર્ડ લગાવીને 1TB સુધી વધારી શકો છો. બીજી બાજુ એપલ આઈફોન Xના ટોપ-એન્ડ વેરિયન્ટમાં 256GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.\nગેલેક્સી નોટ 9માં 4000mAhની બેટરી આપવામાં આવી છે, જ્યારે આઈફોન Xમાં 2716mAhની બેટરી આપવામાં આવી છે.\nગેલેક્સી નોટ 9માં બ્લૂટૂથથી ચાલનાર એસ-પ��ન સ્ટાઈલસ છે. iPhone Xમાં સ્ટાઈલસ સપોર્ટ નથી.\nસેમસંગ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન નોટ 9 સાથે લગભગ 6000 રુપિયા કિંમતના હાર્મન એકેજી ઈયરફોન, USB Type-C, માઈક્રો યૂએસબી, ટાઈપ-સી USB વગેરે આપે છે. iPhone Xમાં કનેક્ટર અને બેઝિક ઈયરપોડ મળે છે.\nગેલેક્સી નોટ 9માં 3.5mmનો હેડફોન જેક આપવામાં આવ્યો છે. પરંતુ iPhone Xમાં આ હેડફોન જેક નથી. યુઝર્સને પોતાના રેગ્યુલર હેડફોન્સ iPhone Xથી કનેક્ટ કરવા માટે ડોંગલ યુઝ કરવો પડશે.\n6GB RAM અને 128GB સ્ટોરેજ વેરિયન્ટ વાળા સેમસંગ ગેલેક્સી નોટ 9ની કિંમત 67900 રુપિયા છે, જ્યારે એપલ iPhone Xના 64GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 95,390 રુપિયા છે.\nએરટેલે સાંભળી કસ્ટમર્સની વાત, અન્ય નેટવર્ક પર કોલિંગ પરથી હટાવી FUP લિમિટ\nચોરી-છૂપે સ્ક્રિનશોટ સેવ કરી રહ્યો છે વાઈરસ, એન્ડ્રોઈડ યૂઝર્સ રહે એલર્ટ\nBSNLએ બંધ કર્યા 3 પ્લાન, 2ની વેલિડિટી ઘટી\nજિયો, એરટેલ, વોડાફોન : 200 રૂપિયાથી ઓછામાં આ રહ્યાં બેસ્ટ પ્રી પેઈડ પ્લાન\nસેમસંગ લાવ્યું 12 કરોડની કિંમતની માઈક્રો LED ડિસ્પ્લે\nJioના નવા ટેરિફ પ્લાન જાહેર, 6 ડિસેમ્બરથી લાગુ થશે\nકરિના જેવું પર્ફેક્ટ ફિગર જોઈએ છે ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે તૈયાર કરેલો ડાયટ પ્લાન ફોલો કરો\nઆનંદ મહિન્દ્રાએ ફોન ચાર્જ કરવાના જબરજસ્ત જુગાડનો આઇડિયા શેર કર્યો\nબાળકીએ ગાયું લતાજીનું ગીત, ક્યૂટનેસ પર ફીદા થઈ ગયા લોકો\nમાતા તરફથી મહિલાઓને વારસામાં મળી શકે છે આ 6 બીમારીઓ\nવાંદરાને ડરાવવા ખેડૂતે કૂતરા પર વાઘ જેવા પટ્ટા ચીતરી નાંખ્યા, જાણો પછી શું થયું\nઅમદાવાદમાં વાયુ પ્રદૂષણ, નવું રિસર્ચ જણાવે છે નબળી પડી શકે છે તમારી યાદશક્તિ\nપુરુષો માટે પહેલું ગર્ભનિરોધક ઈન્જેક્શન તૈયાર, ભારતીય વૈજ્ઞાનિકોની શોધ\nશિયાળામાં પ્રાકૃતિક રીતે યૌન શક્તિ વધારવા અપનાવો આ ઉપાય\nઆયુર્વેદ કહે છે સલાડ જેવું કાચું ફૂડ ન ખાવું જોઈએ કારણ કે…\nWorld Prematurity Day: પ્રિમેચ્યોર કે સમય કરતા વહેલું બાળક જન્મે તો આ રીતે રાખો તેનું ધ્યાન\nવૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું એવું ફળ જેને ખાવાથી વ્યક્તિ રહેશે યુવાન\nઆ કારણે બાળકો-વૃદ્ધોને જલદી ન્યુમોનિયા થાય છે, બચવા માટે આટલું ધ્યાન રાખો\nવૈજ્ઞાનિકોએ શોધ્યો એવો વાયરસ જે દરેક પ્રકારનું કેન્સર મટાડી દેશે\nતાવ, શરદી અને કફ રહેશે દૂર, ઋતુ બદલાતા ખાવાની આટલી આદતો બદલો\nતમારી ચાના પાઉડરમાં ભેળસેળ છે કે નહીં આ સરળ રીતે ઘરે જ ચેક કરો\nસીઝનની પહેલી બરફ વર્ષા બાદ સ્વર્ગમાં ફેરવાયું ગુલમર્ગ અને જમ્મ��-કાશ્મીર\nશું તમે બાળકના હાથ વારંવાર સેનેટાઈઝરથી સાફ કરો છો..તો જાણી લેજો આ વાત\nવજન ઘટાડવામાં કમાલ કરે છે હળદરવાળું દૂધ, પરંતુ શું તમને ખબર છે તેને બનાવાની સાચી રીત\nઘરે જ બનાવો બકરીના દૂધનો સાબુ, 60 વર્ષે પણ 16 વર્ષ જેવી યુવાન સ્કિન રહેશે\nદિલ્હી જ નહીં અમદાવાદમાં પણ વધી રહ્યું છે પ્રદૂષણ, આ યુનાની ઉપાય આપશે રક્ષણ\nગાંધીજીનો સ્પેશિયલ ડાયેટ પ્લાન જેને સુભાષચંદ્ર બોઝે પણ અપનાવ્યો હતો\nદીકરી આખો દિવસ મમ્મી-પપ્પાને વળગીને રહેતી, ગૂગલ પર સર્ચ કરતા ખબર પડી કે…\nબસ બહુ વિચાર કર્યા, બેગ તૈયાર કરો અને દિવાળી વેકેશનમાં જઈ આવો આ દેવતાઓના દેશમાં\nછાતીમાં બળતરાને એસિડિટી સમજીને અવગણીએ છીએ તે હોઈ શકે છે સાઈલન્ટ હાર્ટ અટેક\nયુવરાજસિંહની એક્સ ગર્લફ્રેન્ડે બિકિનીમાં શેર કર્યા હોટ ફોટોગ્રાફ્સ 😍\nઆવી ગઈ આયુર્વેદિક એન્ટિબાયોટિક દવા, બેક્ટેરિયા-વાયરસનો જડમૂળથી કરશે ખાત્મો\nSilver Ant: આ છે દુનિયાની સૌથી વધુ ઝડપે દોડનારી કીડી\nનવ મહિનાની પ્રેગનેન્સી બાદ પણ ન થઈ ડિલિવરી, અને મહિલા સાથે બની એક ભયાનક ઘટના\nઆવી રીતે 23 વર્ષની બેલા હેડિડ બની દુનિયાની સૌથી બ્યુટિફુલ યુવતી\nખરતા વાળ અને વધતું વજન આ ખતરનાક બીમારીનો હોઈ શકે છે સંકેત\nદીકરીની બુક લોન્ચ ઈવેન્ટમાં મીડિયા પર ભડક્યા મહેશ ભટ્ટ, આલિયાએ કહ્યું, ‘મેં તમને...\nટ્રાફિકથી કંટાળી ગયો હતો આ શખ્સ, શોધી કાઢ્યું જોરદાર સોલ્યુશન\nયુપી: બસ્તી શહેરમાં આવેલી ICICI બેેંકમાં 40 લાખની લૂંટ\nએરપોર્ટ પર રડવા માંડ્યો તૈમૂર, જુઓ પછી સૈફે શું કર્યું\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nએરટેલે સાંભળી કસ્ટમર્સની વાત, અન્ય નેટવર્ક પર કોલિંગ પરથી હટાવી FUP લિમિટચોરી-છૂપે સ્ક્રિનશોટ સેવ કરી રહ્યો છે વાઈરસ, એન્ડ્રોઈડ યૂઝર્સ રહે એલર્ટBSNLએ બંધ કર્યા 3 પ્લાન, 2ની વેલિડિટી ઘટીજિયો, એરટેલ, વોડાફોન : 200 રૂપિયાથી ઓછામાં આ રહ્યાં બેસ્ટ પ્રી પેઈડ પ્લાનસેમસંગ લાવ્યું 12 કરોડની કિંમતની માઈક્રો LED ડિસ્પ્લેJioના નવા ટેરિફ પ્લાન જાહેર, 6 ડિસેમ્બરથી લાગુ થશેએરટેલ Vs વોડા Vs જિયો, કોના પ્લાન છે સૌથી બેસ્ટએરટેલ અને વોડાફોન-આઈડિયાએ કસ્ટમર્સને આપ્યો વધુ એક ઝટકો, બંધ કર્યા આવા પ્લાન્સફેમસ થઈ રહ્યું છે ‘USB કોન્ડમ’, અચાનક ડિમાન્ડ વધવા પાછળ આવું છે કારણનવી ટેક્નોલોજીઃ હવે ફોનમાં આવશે બે ફિંગર પ્રિન્ટ સેન્સર, જાણો શું ફાયદો થશેગૂગલ એવોર્ડમાં નોમિનેટ થઈ ભારતીય વાયુ સેનાની ‘અભિનંદન’વાળી ગેમવોટ્સએપમાં આવી રહ્યું છે વધુ એક ખાસ ફીચર, હવે ફોનની બેટરી ઓછી વપરાશેJio ફાઈબર યુઝર્સ માટે ફ્રી ઈન્ટરનેટના દિવસો ખતમ કંપનીએ ચાર્જ લેવાનું શરૂ કર્યુંJioનો ‘બેસ્ટ પ્રાઈસ પ્લાન’, 3 દિવસમાં કરો રિચાર્જAirtel અને Vodafoneના બે પોપ્યુલર પ્રીપેડ પ્લાન બંધ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/260336", "date_download": "2019-12-07T06:09:59Z", "digest": "sha1:3ZZHLT3RPJRQB5X27TDL7F6T7CSEZZIR", "length": 9537, "nlines": 83, "source_domain": "www.kutchmitradaily.com", "title": "સુપર ઓવરમાં નિશમે છગ્ગો માર્યો અને તેના કોચે અંતિમ શ્વાસ લીધા", "raw_content": "\nસુપર ઓવરમાં નિશમે છગ્ગો માર્યો અને તેના કોચે અંતિમ શ્વાસ લીધા\nવેલિંગ્ટન, તા. 18 : આઇસીસી વર્લ્ડ કપની ફાઇનલ શ્વાસ થંભાવી દેનારી હતી. પળેપળની ઉત્તેજના વચ્ચે મેચ સુપર ઓવરમાં પહોંચી હતી. ત્યારે સુપર ઓવરમાં છગ્ગો મારનાર ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર જિમી નિશમના શિક્ષક અને મેન્ટરનું આ રોમાંચમાં હૃદયરોગના હુમલાથી નિધન થઇ ગયું હતું. હેવાલ અનુસાર સુપર ઓવરમાં નિશમે છગ્ગો માર્યા બાદ ઓકલેન્ડની ગ્રામર સ્કૂલના પૂર્વ શિક્ષક અને કોચ જેમ્સ ગોર્ડનનું દેહાંત થઇ ગયું હતું. ગોર્ડનની પુત્રી લિયોનીએ કહ્યંy કે સુપર ઓવરમાં બીજા દડે જેવો નિશમે છગ્ગો માર્યો કે તેમના પિતાના શ્વાસ અટકી ગયા. હું સમજી શકું છું કે નિશમે છગ્ગો માર્યો અને મારા પિતાએ આખરી શ્વાસ લીધા. મારા પિતાની સેંસ ઓફ હ્યુમર વિચિત્ર હતી. તેમને સારું લાગ્યું હશે કે નિશમે છગ્ગો માર્યો. આ પછી હવે નિશમે ટિવટ કર્યું છે કે ડેવ ગોર્ડન મારા હાઇસ્કૂલના શિક્ષક, કોચ અને દોસ્ત. આ રમતનો આપનો પ્યાર જબરદસ્ત હતો. ખાસ કરીને એમના માટે જેમને તમે માર્ગદર્શન આપ્યું છે. મેચની સમાપ્તિ સુધી આપે શ્વાસ રોકી રાખી. આશા છે કે આપને ગર્વ મહેસૂસ થયું હશે. આપનો આભાર. ભગવાન આપના આત્માને શાંતિ આપે. ગોર્ડને નિશમ ઉપરાંત લોકી ફર્ગ્યુસન સહિતના બીજા ઘણા ખેલાડીઓને હાઇસ્કૂલ દરમિયાન કોચિંગ આપ્યું હતું.\nતડીપાર કરાયેલો કાઠડાનો માકોડી ગેરકાયદે આવતાં પોલીસે ઝડપી પાડયો\nમાનકૂવામાં અમારું કૂતરું કેમ બાંધ્યું તેમ કહીને હુમલો કરાતાં માતા-પુત્ર ઘવાયા\nગાંધીધામનો ટાગોર રોડ ફરી રક્તરંજિત : યુવાને જીવ ખોયો\nમાખેલમાં માટીની ગાડી અંગે તલવારથી હુમલો\nભુજમાં મકાનની બારીની ગ્રિલ તોડીને ટેલિવિઝન ચોરી જવાયું\nગાંધીધામ સંકુલમાં મોટી મોટી ચોરીઓ વણઉકેલ રહેતાં લોકોમાં ભારે ઉચાટ\nમનફરામાં જુગાર ઉપર પોલીસ ત્રાટકતાં જુગારીઓ નાસવા માંડયા\nભુજના રિક્ષાચાલકને ઉઠાવી જઇને ત્રણ જણે માર માર્યો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nશાસ્ત્રી સાથેના મતભેદની વાત અફવા : ગાંગુલી\nભારત-ઓસી બે ડે-નાઈટ ટેસ્ટ રમશે \nગંભીર દિલ્હી કેપિટલ ટીમનો સહમાલિક બનશે\nડુંગળીના વેપારીઓ પાસે સંયુક્ત તપાસ ટીમો પહોંચી\nબાળકોના કિલકિલાટ અને ઉત્સુકતા વચ્ચે `બાળમિત્ર''નું વિમોચન\nવરસાણા પાસે સફરજન ભરેલી ટ્રકમાંથી 12.68 લાખનો શરાબ પકડતી પોલીસ\nમાંડવીમાં 22400 કિલો મગફળીની ખરીદી\nલંડનની કચ્છી `સેલ્ફી ક્વીન'' અનિતા કહે છે, સેલ્ફી સદા હસતા શીખવે છે\nગ્રંથસ્થ થાય તો જ કચ્છી ભાષાનું ભવિષ્ય ઊજળું\nશિણાયમાં 15 યુગલો ચોરી ફેરા ફર્યા\nજીએસટીએ આપી 28 કરોડની પેનલ્ટી માફી\nબાબાસાહેબની 63મી પુણ્યતિથિએ ગાંધીધામમાં વિવિધ સંસ્થાની અંજલિ\nડો. બાબાસાહેબના રાહે ચાલવા આહ્વાન\n10 હજાર હરિભક્તો અને સંતોએ મહાઆરતી કરી\nવિહાર કરતા સાધુ-સાધ્વીજીઓની સંભાળ રાખી વાહન ચલાવવા જાગૃતિનો પ્રયાસ\nકચ્છના મંજીરાવાદકનું તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડથી સન્માન\nમાસૂમ બાળકની શ્વાસનળીમાં ફસાયેલું સીતાફળનું બી કાઢવા શત્રક્રિયા થઇ\nરૂા. 80માં કિલો જથ્થાબંધમાં આવતી ડુંગળી રૂા. 100ના બદલે વાજબી ભાવે વેચો\nકાસેઝના ઉદ્યોગકારો તંત્રના નવા ફરમાનથી પરેશાન\nભુજ સુધરાઇની તિજોરીને કોરી ખાતી ઉધઇને રોકો\nસામખિયાળી ટોલ ગેટ પરથી સર્વિસ રોડ બનાવવા માંગ\nદીનદયાળ બંદર વિકાસની તેજ રફતાર પકડશે\nઅંજારમાં દિવ્યાંગો માટે સ્પર્ધા તથા વિકલાંગ કાર્ડનું વિતરણ\nગાંધીધામ વકીલ મંડળની ચૂંટણી માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ\nમુંદરા નગરપાલિકાની કોઇ દરખાસ્ત નથી\nમોટા કાંડાગરાની શાળા નં. એકની જમીન ઉપર ઉદ્યોગનું ગેરકાયદે દબાણ\nકચ્છની ગ્રામ પંચાયતોની 31 કરોડની વસૂલાત બાકી\nકાલે ઝારા ખાતે રાજપૂત યુવા સંઘ દ્વારા ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ\nકચ્છમાં ગીતાજી જયંતીના દિને ગીતાજી પઠન પારિતોષિક યોજના પરીક્ષા\nકાલે ભુજમાં બિનઅનામત વર્ગની તમામ જાતિઓની સાર્વજનિક બેઠક\nસાહિત્યકલા પુરસ્કાર માટે કૃતિઓ મોકલવા ઇજન\nવર્ષ 2019-20ના આવકવેરા કપાતના આધારો 31મી સુધી પહોંચતા કરવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Saraswati_Chandra_Part_2.pdf/%E0%AB%A7%E0%AB%AC%E0%AB%AD", "date_download": "2019-12-07T07:23:41Z", "digest": "sha1:U6GLQB44ZOCBG54USEAPXCZMFPBTYJWU", "length": 7195, "nlines": 61, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૬૭ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nવિચિત્ર અવસાન આવ્યું હોય અને પડદો પડ્યો હોય તેમ અત્યારે થયું પોતે મૂર્ખતા કરી છે કે ઉચ્ચાભિલાષ સિદ્ધ કર્યો છે તે વિચારનાર પણ કોઇ રહ્યું નહી અને સ્થળસમયની અવસ્થા પણ સરસ્વતીચંદ્રને જગાડે એવી ન હતી.\nઅંધકારની સેના ચારે પાસ ઘણા જોરથી ધસારે કરતી હતી અને દશે દિશા છાઇ લીધી હતી. ઘોડેસ્વારો વેગથી સ્વારી કરતા હોય અને ઘોડાની ખરીઓના ડાબલાના ડાબકા જમીન પર દેવાતા હોય તેમ કાળરાત્રિ ગાજતી હતી. અનેક તરવારો અથડાતી હોય તેમ પવનને બળે અનેક ઝાડનાં પાંદડાં તથા ડાળો અથડાઇ અવાજ કરતાં હતાં. મ્હોટાં બાણાવળી ઉગ્રબળથી બાણ ફેંકતા હોય અને તેના સુસવાટ ચારે પાસ મચી રહ્યા હોય તેમ પવન સુસવાટા નાંખી રહ્યો હતો અને વૃક્ષો વચ્ચેના, પાંદડાં વચ્ચેના, આંતરાવચ્ચે થઇને ધસી આવતાં, ચીસો નાંખતો હતો. ચારે પાસ યુદ્ધનાં ભયંકર વાજાં વાગી રહ્યાં હોય અને યુદ્ધની બુમમાં બરાબર ન સંભળાતાં સ્થળે સ્થળે તેનો નાદ સ્ફુરતો હોય તેમ સર્વ પાસ તમરાં નિરંતર બોલતાં હતાં. ધવાઇ ઘવાઇ, કોઇ હાથ ખોઇ, કોઇ પગ ખોઇ, પડેલા જોદ્ધાઓ દોડતા લ્હડતા જેદ્ધાઓના પગ તળે કચરાતાં છુંદાતાં દુ:ખથી અશરણ બની હૃદયવેધક ચીસ પાડી ઉઠતા હોય તેમ હરણ, સસલાં, અને અનેક ગરીબ પશુઓ, બોડમાં ઉંઘતાં પ્રાણીઓ શોધી ખાનાર વરુ જેવાં ક્રૂર ચોર પશુઓનાં પંઝામાં પોતાને અથવા નરને કે માદાને કે બચ્ચાંને ફસાયલાં દેખી, ઉંડાણમાંથી કારમી ચીસો નાંખતાં હતાં. આખા જંગલમાં શીકારી અને શીકારની દોડાદોડ મચી રહી હતી અને સિંહ- વાઘના પંઝા અને નખ ધબ લઇને પડતા હતા અને ગરીબ પ્રાણીઓના કોમળ માંસમાં ખુંપી જતા હતા. શીયાળનાં ટોળાં ચારેપાસથી કાયર જોદ્ધાઓ નાસતાં નાસતાં ચીસો પાડે તેમ રોતાં હતાં: શૂરા સ્વારો પેઠે વાઘ, ન્હાનાં ઝાડ અને ઘાસ ઉપર ફાળ ભરતા, વેગથી ચાલ્યા જતા હતા અને ચોમાસાના પૂરપેઠે ઠેકાણે ઠેકાણે ધુધવાટ કરતા હતા. સેનાના નાયક જેવા મૃગપતિ સિંહ અંધરાત્રે રસ્તા વચ્ચે બેઠે બેઠે – મ્હોટું વાદળું ગાજતું હોય – તોપ ધડુકતી હોય – તેમ મહાગર્જના કરી રહ્યો હતો. એ ગર્જના સાંભળતાં વાઘસરખાં પ્રાણી ચુપ થઇ લપાઇ જતાં હતાં, હાથીઓ અને પા��ાઓ બરાડા પાડતા પાડતા નાસાનાસ કરી મુકતા હતા, ઝાડ ઉપર સુતેલાં પક્ષિયો જાગી ઉઠતાં હતાં અને કંપતાં કંપતાં કાન માંડતાં હતાં, આખા જંગલમાં અને\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૨૨:૦૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2014/02/", "date_download": "2019-12-07T06:53:30Z", "digest": "sha1:ZDOB6KSVJWFYEBX5MDICA3MAOBDNY4LM", "length": 27603, "nlines": 213, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "ફેબ્રુવારી | 2014 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nએસ. ટી. બસની ટીકીટ\nએસ. ટી. બસની ટીકીટ\nમારા પી.એચ.ડી.ના અભ્યાસ દરમ્યાન, હું કુટુંબ સાથે ત્રણ વર્ષ મદ્રાસ (ચેન્નાઈ) માં રહ્યો હતો. ત્યાં મકાન ભાડે રાખ્યું હતું. ત્યારે મારાં બંને બાળકો નાનાં. અડધી ટીકીટમાં ગણાય. મદ્રાસમાં ચારેક મહિના થયા, અને થોડું વેકેશન આવ્યું. એટલે થયું કે ચાલો, વિષ્ણુકાંચી-શીવકાંચી ફરી આવીએ. આ સ્થળો મદ્રાસથી આશરે ૧૦૦ કી.મી. દૂર છે.\nઅમે એક સવારે મદ્રાસથી એસ.ટી. બસમાં નીકળ્યા. બસમાં ચડ્યા, બેસવાની જગા મળી ગઈ. થોડી વારમાં કંડકટર ટીકીટ માટે આવ્યો. મેં બે આખી ને બે અડધી ટીકીટ માગી. મારી, મીનાની અને વિરેન-મિલનની. કંડકટર મારા મોટા પુત્ર વિરેનની સામે જોઇ રહ્યો. પછી તેને કોણ જાણે શું સૂઝ્યું તે તેણે વિરેનને ઉભો કરીને આગળ તરફ લઇ જવા માંડ્યો. મને થયું કે ‘કંડકટર આવું કેમ કરે છે વિરેનને તે શું કામ ઉઠાડી મૂકે છે વિરેનને તે શું કામ ઉઠાડી મૂકે છે ’ એટલે મેં વિરેનને પકડીને પાછો સીટ પર બેસાડી દીધો. કંડકટરે મને તમિલ ભાષામાં કંઇક કહ્યું. અને વિરેનને ઉઠાડીને ફરી આગળ તરફ ખેંચવા માંડ્યો. અમને કોઈને ય તમિલ ભાષા બિલકુલ આવડે નહિ. એટલે હું ગુજરાતી-હિન્દી મીક્સ ભાષામાં જવાબ આપું કે “આને તમે ઉઠાડીને આગળ તરફ કેમ ખેંચી જાવ છો ’ એટલે મેં વિરેનને પકડીને પાછો સીટ પર બેસાડી દીધો. કંડકટરે મને તમિલ ભાષામાં કંઇક કહ્યું. અને વિરેનને ઉઠાડીને ફરી આગળ તરફ ખેંચવા માંડ્યો. અમને કોઈને ય તમિલ ભાષા બિલકુલ આવડે નહિ. એટલે હું ગુજરાતી-હિન્દી મીક્સ ભાષામાં જવાબ આપું કે “આને તમે ઉઠાડીને આગળ તરફ કેમ ખેંચી જાવ છો અમે કોઈની રીઝર્વેશન સીટ પર તો બેઠા નથી” ���ણ કંડકટરને ગુજરાતી કે હિન્દી જરા ય આવડે નહિ. એટલે એ ભાઈ વિરેનને પકડીને ઉઠાડે, અને હું વિરેનને પકડીને પાછો બેસાડી દઉં. આવું ચારેક વાર થયું.\nપછી મને લાગ્યું કે આમાં કંઇક કારણ જરૂર છે. બાજુવાળા એક ભાઈએ મને કંઇક સમજાવવા પ્રયત્ન કર્યો, પણ તે ય તમિલમાં. એનો કંઈ અર્થ નહોતો. પણ તેની વાતમાં એક શબ્દ આવતો હતો, “હાઈટ”. મને લાગ્યું કે “હાઈટ” એટલે કે ‘ઉંચાઈ’ને લગતી કોઇક વાત લાગે છે. એટલે પછી, કંડકટર વિરેનને આગળ લઇ જવા માંડ્યો, ત્યારે મેં તેને રોક્યો નહિ. અને ‘કંડકટર શું કરે છે,’ તે જોવા હું પણ તેની સાથે આગળ ગયો. કન્ડકટરે વિરેનને ડ્રાઈવરની કેબીનની જાળી આગળ ઉભો રાખ્યો. અને પછી તરત જ તેણે વિરેનને છોડી દીધો. હું અને વિરેન અમારી સીટ પર આવીને બેસી ગયા. કંડકટરે પણ અમને બે આખી અને બે અડધી ટીકીટ આપી દીધી.\nકંડકટરે વિરેનને આગળ લઇ જઇને શું કર્યું તેણે વિરેનની ઉંચાઈ માપી લીધી. ડ્રાઈવરની કેબીનની જાળી પર ઉંચાઈનું એક નિશાન કરેલું હતું, ૪૮ ઈંચનું. અહીંની એસ.ટી. બસમાં એવો નિયમ હતો કે ૪૮ ઈંચ કરતાં વધુ ઉંચાઈ હોય તો આખી ટીકીટ લેવાની. વિરેનની ઉંચાઈ ૪૮ ઈંચ કરતાં ઓછી હતી, એ તેણે ચેક કરી લીધું, અને તેની અડધી ટીકીટ આપી દીધી. બસ, આ માટે જ તે વિરેનને પકડીને આગળ લઇ જતો હતો.\nઆપણે ત્યાં ગુજરાતમાં બસમાં ઉંમર પ્રમાણે અડધી કે આખી ટીકીટ લેવાય છે. અહીં તમિલનાડુ રાજ્યમાં ઉંચાઈ પ્રમાણે અડધી કે આખી ટીકીટ નક્કી થાય છે. એક જ દેશમાં કેવી વિવિધતા છે અને ભાષા આવડે નહિ, એટલે આ જે ઘટના બની એમાં પછી તો ખૂબ મઝા આવી ગઈ. અમે ઘણું હસ્યા, પણ કંડકટર તો સીરીયસ જ રહ્યો. આજે ય આ વાત યાદ રહી ગઈ છે. કંડકટર વિરેનને આગળ ખેંચે, અને હું તેને પાછળ ખેંચું – આ દ્રશ્ય મગજમાં કોતરાઈ ગયું છે. અત્યારે ય આ સીન દેખાય છે.\nએક કિસ્સો – નદી પર બંધ અને કેરીનું ઝાડ\nએક કિસ્સો – નદી પર બંધ અને કેરીનું ઝાડ\nઅમે એક વાર વેકેશનમાં પંચમહાલ જીલ્લાના દેવગઢબારીઆ ગામે, એક સ્નેહીને ત્યાં ગયા હતા. દેવગઢબારીઆ ગામ ઘણું જ સરસ છે. ગામની ત્રણ બાજુએ ડુંગરા અને ચોથી બાજુ પાનમ નદી. ફરવા માટે એટલું સરસ કુદરતી વાતાવરણ કે અહીં રહી પડવાનું મન થઇ જાય. વળી, રાજાના વખતનું ગામ, રાજાએ ગામમાં ખૂબ પહોળા રસ્તા બનાવડાવેલા, અને ટ્રાફિક બિલકુલ નહિ. એટલે રહેવાની બહુ જ મજા આવે. આવા બારીઆ ગામથી આશરે દસેક કી.મી. દૂર એક નદી પર બંધ બાંધેલો છે, એનું નામ અદલવાડા ડેમ. બીજે દિવસે અમે આ બંધ જોવા નીકળી ���ડ્યા. બંધ જોયો, ઉપરવાસ, નીચવાસ, બંધમાંથી કાઢેલી નહેર – બધુ જ જોયું. ચારે બાજુ જંગલ જ હતું. અહીં બંધની દેખરેખ રાખનારા પાંચેક લોકો હતા. મનમાં થયું કે આ લોકો આ જંગલમાં કઈ રીતે રહેતા હશે એટલે પૂછી જ નાખ્યું, ‘ભાઈ, તમે લોકો આખો દિવસ બંધ પર દેખરેખ રાખો અને કામ કરો, પછી રાતના ક્યાં જાવ એટલે પૂછી જ નાખ્યું, ‘ભાઈ, તમે લોકો આખો દિવસ બંધ પર દેખરેખ રાખો અને કામ કરો, પછી રાતના ક્યાં જાવ \nએક ભાઈએ જવાબ આપ્યો, ‘સાહેબ, અમારે તો રાતના ય અહીં જ રહેવાનું. બંધ પર કંઈ કામ આવી જાય તો જુઓ, પેલું સામે મકાન દેખાય છે ને જુઓ, પેલું સામે મકાન દેખાય છે ને એ જ અમારું ઘર. સરકારે રહેવા માટે આપ્યું છે.’\nમેં કહ્યું, ‘ઘરમાં ખાવાપીવાની ને બીજી બધી સગવડ ખરી \nતેણે જવાબ આપ્યો, ‘સગવડ તો ઠીક, થોડા થોડા દિવસે અમારામાંથી એક જણ બારીઆ જઈ બધુ ખરીદી લાવે, અને એમાંથી અમારું ગાડું ચાલ્યા કરે.’\nમેં કહ્યું, ‘તમારું પોતાનું ઘર ઘરવાળી \nતેણે કહ્યું, ‘સાહેબ, અમારે ય કુટુંબ છે. બધાં બીજા ગામમાં રહે છે. ત્યાં ય થોડા દહાડે આંટો મારી આવીએ. પણ સાહેબ, તમે અમારું અહીંનું ઘર જોવા તો આવો.’\nમને થયું કે ચાલો, એનું ઘર પણ જોઇ લઈએ. નજીક જ હતું. ચાલતાં ચાલતાં પાંચ મિનિટમાં તો તેનું ઘર આવી ગયું. ત્યાં પહોંચ્યા એટલે તેણે આંગણામાં કાથીનો ખાટલો ઢાળી આપ્યો. અમે બધા ખાટલામાં બેઠા. તેણે ઘરમાંથી પાણી લાવીને પીવડાવ્યું. આંગણામાં જ આંબાનું ઝાડ હતું. જૂન મહિનો હતો, એટલે આંબા પર કેરીઓ લટકતી હતી. મારી નજર કેરીઓ પર પડી. તે ગામડાનો માનવી મારું મન પારખી ગયો હોય તેમ બોલ્યો, ‘સાહેબ, તમારી મહેમાનગતિ માટે અમારી પાસે બીજી કોઈ સગવડ નથી, પણ આંબા પરથી કેરીઓ તો તમને તોડી આપવાનો જ છું.’\nએમ કહી, મારી કેટલી યે ‘ના’ છતાં એમનામાંનો એક જણ આંબા પર ચડી ગયો અને ઉપરથી કેરીઓ તોડી, નીચે નાખતો રહ્યો. હું અને મારી પત્ની મીના શર્ટ અને સાડીની ઝોળી બનાવી એમાં કેરીઓ ઝીલતા રહ્યા. મારાં બાળકો વિરેન-મિલનને તો મજા આવી ગઈ. કોઈ આંબા પરથી કેરીઓ તોડીને નીચે નાખે અને આપણે ઝીલી લેવાની, આવું એમને શહેરમાં ક્યાં જોવા મળે \nછેલ્લે, કેરીઓ લઇ, તેની ખૂબ જ મનાઈ છતાં તેના ખિસ્સામાં થોડા રૂપિયા મૂકી અમે વિદાય થયા. જતાં જતાં અમે તેમનાં નામ પૂછ્યાં, તે અ પ્રમાણે હતાં, શાંતિભાઈ, સુખાભાઈ, સંતોકભાઈ, ભાવસિંહ અને અમરસિંહ. મને થયું કે આ લોકોમાં શાંતિ, સુખ અને સંતોષ કેટલાં બધાં છે ભારતના લોકોની આ ભાવના અમર રહો.\nભારતમાં બે પુરાણાં સૂર્યમંદિરો ખૂબ જાણીતાં છે, એક કોણાર્કનું સૂર્યમંદિર અને બીજું મોઢેરાનું સૂર્યમંદિર. આ ઉપરાંત, ગુજરાતમાં બોરસદ નગરમાં ૧૯૭૨માં એક નવું સૂર્યમંદિર બન્યુ છે. આ મંદિર પણ ઘણું જ ભવ્ય છે, જોવા જેવું છે.\nઆ મંદિર બાંધવા પાછળની કથા કંઇક આવી છે. ૧૯૭૨માં અહીં એક દિવ્ય પ્રસંગ બની ગયો. બોરસદના એક વકીલ શ્રી રમણભાઈ પટેલ અને ડાહીબેનનો ૫ માસનો પુત્ર કલ્પેશ, જે હજુ બોલતાં પણ શીખ્યો ન હતો, તે એક દિવસ અચાનક બોલ્યો, ‘સૂર્યમંદિર બંધાવો’. રમણભાઈ અને ડાહીબેન તો આ સાંભળીને ખૂબ નવાઈ પામ્યાં. પાંચ માસનું બાળક બોલી જ કઈ રીતે શકે પણ પછી તેમને પ્રેરણા થઇ કે કદાચ ભગવાન સૂર્યદેવ જ બાળકમાં પ્રગટ થયા હોય. તરત જ બાળકના શરીર પર કંકુ દેખાવા લાગ્યું. જાણે કે સૂર્યદેવ પોતે જ કંકુ સ્વરૂપે પ્રગટ થયા હોય. પછી થોડી વારમાં કંકુ અદ્રશ્ય થઇ ગયું. રમણભાઈને થયું કે હવે બોરસદમાં સૂર્યમંદિર બંધાવવું જ જોઈએ. તેમની પાસે તો જમીન કે મૂડી હતાં નહિ. તેમણે ગામમાં બીજા આગળ પડતા લોકોને ભગવાન સૂર્યદેવ પ્રગટ થયાની અને મંદિર બંધાવવાની વાત કરી. સૂર્યદેવે જ બોરસદના અંબાલાલ પટેલ અને હરીભાઈ પટેલને સૂર્યમંદિર માટે જમીનનું દાન કરવા પ્રેર્યા, ભગવાને નરેન્દ્ર પટેલને સૂર્યમંદિરની ડીઝાઈન કરવા પ્રેર્યા, મહેન્દ્ર કંથારિયાને એન્જીનીયરીંગનું કામ કરવા પ્રેર્યા, બીજા ઘણાને દાન આપવા માટે પ્રેરણા આપી, અને જોતજોતામાં તો બોરસદમાં સૂર્યમંદિર બની ગયું. આ કથાનો શિલાલેખ ત્યાં મંદિરના પ્રાંગણમાં કોતરેલો છે. ત્યાં જનાર સર્વેની ઈચ્છા ભગવાન સૂર્યદેવ પૂરી કરે છે.\nમંદિરના પ્રાંગણમાં ફુવારા છે. પ્રવેશદ્વાર ભવ્ય છે. ગર્ભગૃહમાં સૂર્ય ભગવાન ઉપરાંત, બીજા દેવો પણ બિરાજમાન છે. બધા દેવોની એકતાનું આ ઉદાહરણ છે. પ્રવેશદ્વારની ઉપર ભગવાન સૂર્યદેવ સાત ઘોડાના રથ ઉપર સવાર છે. આ દેખાવ બહુ જ સુંદર લાગે છે. મંદિરની આગળ વિશાળ બગીચો અને પાર્કીંગ માટેની જગા છે. અહીં આવનાર યાત્રીઓ માટે રહેવા તથા જમવાની સુવિધા છે.\nસૂર્યભગવાને બોચાસણના પ્રમુખસ્વામીને, ખુંધેલીના છોટે મુરારી બાપુને અને નડિયાદના ભગવતી કેશવ મહારાજને દર્શન આપ્યાં છે. અહીં મુરારી બાપુ, રમેશભાઈ ઓઝા, છોટે મુરારી બાપુ, કૃષ્ણશંકર શાસ્ત્રી, ચીમનભાઈ પટેલ, દમયંતિ બરડાઇ, દિવાળીબેન ભીલ વગેરે મહાનુભાવો મુલાકાતે આવી ગયા છે.\nવકીલ રમણભાઈએ અહીં એક પબ્લીક ટ્રસ્ટ ઉભુ કર્યું છે. તે આ મંદિરનો વહીવટ કરે છે. આ ટ્રસ્ટ ગરીબોને અન્ન અને કપડાંની મદદ કરે છે, વિદ્યાર્થીઓને પુસ્તકો આપે છે, અપંગને સાઈકલ આપે છે. તથા જિંદગી શાંત અને અર્થપૂર્ણ રીતે જીવવાનો દરેકને બોધ આપે છે.\nઆ મંદિર ખૂબ જ પવિત્ર છે, કેમ કે તે ભગવાનની ઈચ્છાથી બન્યુ છે. દુનિયાભરના લોકો અહીં દર્શને આવે છે. દર્શનાર્થીઓની સંખ્યા રોજની લગભગ ૨૦૦૦ જેટલી હોય છે. બોરસદ એક યાત્રાધામ બની ગયું છે. આણંદથી બોરસદ ૧૭ કી.મી. દૂર છે.\nસૂર્યદેવ લોકોનાં દુઃખદર્દ દૂર કરે છે. ભગવાન સૂર્યદેવ સૌને સુખી, સમૃધ્ધ રાખે અને દીર્ઘાયુ બક્ષે એવી પ્રાર્થના.\n‘ગીતોના ગાયક’ ના જવાબ\n‘ગીતોના ગાયક’ ના જવાબ\n1 કભી તન્હાઈયોં મેં યુ, હમારી યાદ આયેગી હમારી યાદ આયેગી મુબારક બેગમ\n2 ફૂલ તુમ્હે ભેજા હૈ ખતમેં સરસ્વતી ચંદ્ર લતા – મુકેશ\n3 ભીગા ભીગા મૌસમ આયા, બરસે ઘટા ઘનઘોર ભયાનક હેમલતા\n4 આ જા રે, આ જા રે ઓ મેરે દિલબર આ જા નૂરી લતા – નીતીન\n5 તેરે મેરે હોઠો પે, મીઠે મીઠે ગીત મીતવા ચાંદની લતા – બાબલા\n6 અખિયોં કે ઝરોખોં સે, મૈને દેખા જો સાંવરે અખિયોં કે ઝરોખોં હેમલતા\n7 જબ હમ જવાં હોંગે, જાને કહાં હોંગે બેતાબ લતા – શબ્બીર\n8 તેરી ઝીલ સી ગહરી આંખો મેં, કુછ દેખા હમને ધુએં કી લકીર નીતીન – વાણી\n9 તેરે મેરે બીચમે, કૈસા હૈ યે બંધન અનજાના એક દૂજે કે લિયે લતા – એસપી\n10 તૂને પ્યાર કી બીન બજાઈ, મૈ દોડી ચાલી આઈ આઈ મિલન કી રાત અનુરાધા\n11 પાલકી મેં હોકે સવાર ચલી રે, મૈ તો અપને સાજન ખલનાયક અલકા\n12 ઘુંઘટકી આડસે દિલબરકા, દિદાર અધૂરા રહતા હૈ હમ હૈ રાહી પ્યારકે અલકા -શાનુ\n13 પરદેશી, પરદેશી જાના નહિ, મુઝે છોડકે, મુઝે છોડકે રાજા હિન્દુસ્તાની અલકા-ઉદિત-સપના\n14 ના કજરે કી ધાર, ના મોતિયોં કે હાર મોહરા સાધના-પંકજ\n15 મારે હિવડે મેં નાચે મોર, તક થૈયા થૈયા હમ સાથ સાથ હૈ અલકા-હરીહરન-ઉદિત\n16 મુસાફિર જાને વાલે, નહિ ફિર આને વાલે ગદર પ્રીતિ-ઉદિત\n17 અગર તુમ મિલ જાઓ, જમાના છોડ દેંગે હમ ઝહર શ્રેયા-ઉદિત\n18 કજરા રે, કજરા રે, તેરે કારે કારે નયના બન્ટી ઔર બબલી આલીશા-શંકર\n19 બરસો રે મેઘા મેઘા બરસો રે ગુરુ શ્રેયા-ઉદય\n20 તુઝે યાદ ન મેરી આઈ, કિસી સે અબ ક્યા કહના કુછ કુછ હોતા હૈ અલકા-ઉદિત-મનપ્રીત\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« જાન્યુઆરી માર્ચ »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2019/07/", "date_download": "2019-12-07T07:03:07Z", "digest": "sha1:M6OR2F2YOYZ6BF7B3R7IUK6IIDPCEEMO", "length": 19448, "nlines": 171, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "જુલાઇ | 2019 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nતમે ‘સુપર ૩૦’ ફિલ્મ જોઈ\nતમે ‘સુપર ૩૦’ ફિલ્મ જોઈ\nઆજકાલ, ઋત્વિક રોશનના અભિનયવાળી હિન્દી ફિલ્મ ‘સુપર ૩૦’ બહુ ચર્ચામાં છે. આ ફિલ્મ, પટણા (બિહાર)ના એક જાણીતા ગણિતશાસ્ત્રી અને શિક્ષણકાર શ્રી આનંદકુમારના જીવન પર આધારિત છે. ઋત્વિક રોશન, આનંદકુમારનું પાત્ર ભજવે છે. આ ફિલ્મનું નિર્માણ ફેન્ટમ ફિલ્મ્સ અને સાજીદ નડિયાદવાલાનું છે, દિગ્દર્શન વિકાસ બહલનું છે. આનંદકુમારે ગરીબ પણ હોંશિયાર વિદ્યાર્થીઓને ભણાવીને એવા તૈયાર કર્યા છે કે તેઓએ IiT જેવી ઉચ્ચ એન્જીનીયરીંગ કોલેજોમાં પ્રવેશ મેળવ્યો છે, અને તેઓ ઉજ્જવળ કારકિર્દી બનાવી શક્યા છે.\nફિલ્મની વાર્તા કંઇક આવી છે. આનંદકુમારના પિતા, ટપાલ ખાતામાં એક સામાન્ય નોકરી કરે છે. આનંદકુમારે તેમની વિદ્યાર્થી અવસ્થામાં ગણિતના અઘરા કોયડાઓ ઉકેલ્યા છે, અને તેમનું આ સંશીધન ગણિતનાં જાણીતાં મેગેઝીનમાં છપાયું છે. એના આધારે તેમને આગળ ભણવા માટે ઇંગ્લેન્ડની કેમ્બ્રીજ યુનિવર્સીટીમાં એડમીશન મળે છે. પણ પૈસાના અભાવે અને પિતાનું મૃત્યુ થતાં, તેઓ કેમ્બ્રીજમાં ભણવા નથી જઈ શકતા. તેમને કોઈની મદદ પણ મળતી નથી. આ સંજોગોમાં તેઓ સામાન્ય કામકાજ કરી, પોતાનું અને માતાનું ભરણપોષણ કરે છે. ત્યારે તેમને વિચાર આવે છે કે દેશમાં ઘણાં ગરીબ પણ હોંશિયાર બાળકો છે, કે જેઓ પૈસાના અભાવે સારી કોલેજોમાં ભણી શકતાં નથી. તેમને માટે કંઇક કરવું જોઈએ. આથી તેઓ પોતે જ આવા વિદ્યાર્થીઓને ભણાવવા માટે (કોચિંગ માટે) ક્લાસ શરુ કરે છે. તેઓને મફત ભણાવે છે. દર વર્ષે તેઓ પોતાના ક્લાસમાં ૩૦ વિદ્યાર્થીઓને લે છે, અને તેમને એવા સરસ તૈયાર કરે છે કે તેઓને IITમાં એડમીશન એડમીશન મળી શકે. તેમના લગભગ બધા વિદ્યાર્થીઓને એડમીશન મળી જાય છે. આ ૩૦ વિદ્યાર્થીઓનું ગ્રુપ એટલે જ “સુપર ૩૦”.\nઆ વાર્તાને ફિલ્મમાં બહુ જ સુપેરે રજૂ કરી છે. આનંદકુમાર તરીકે ઋત્વિક રોશનનો અભિનય દાદ માગી લે એવો સુપર્બ છે. તેની પ્રેમિકા તરીકે રીતુ રશ્મિ (મૃણાલ ઠાકુર)એ પણ પોતાનો રોલ સારી રીતે નિભાવ્યો છે. પ્રેક્ષકોને અન્ય પાત્રો પણ ગમશે જ. વાર્તાની ર��ૂઆત અને વિડીયોગ્રાફી સરસ છે. અવાજ નું રેકોર્ડીંગ પણ સ્પષ્ટ છે. ફિલ્મમાં ગીતો બહુ નથી, જો કે ગીતોની ખાસ જરૂર પણ નથી. ઉદિત નારાયણ અને શ્રેયા ઘોષાલના કંઠે ગવાયેલું એક ગીત સરસ છે. વાર્તાનો પ્રવાહ એવો સરસ રીતે વહે છે કે પ્રેક્ષકોને જરાય કંટાળો ન આવે, બલકે આગળ શું થશે એની આતુરતા રહે. કોઈ સારું કામ કરતુ હોય તો તેમાં કનડગત કરવાની કોઈકને ટેવ હોય છે. વાર્તામાં આવતી આવી બધી ઘટનાઓ તમે જાતે જ ફિલ્મમાં જોઈ લેજો.\nઆ ફિલ્મનું ઉજ્જવળ પાસું એ છે કે આ એક પોઝીટીવ (હકારાત્મક) ફિલ્મ છે. સમાજસેવાનું આ ઉત્તમ ઉદાહરણ છે. ગરીબ પણ હોંશિયાર વિદ્યાર્થીને અભ્યાસમાં આગળ આવવા માટે આ ફિલ્મ પ્રોત્સાહન પૂરું પાડે છે. આવા ઘણા વિદ્યાર્થીઓને આમાંથી માર્ગદર્શન મળી રહેશે. આપણા સમાજમાં પણ આ ફિલ્મ દ્વારા જાગૃતિ આવશે, ગરીબ વિદ્યાર્થીઓને સારું એજ્યુકેશન મળી રહે, એ માટે સમાજમાં કંઇક કરવાની ઘણાને ઈચ્છા જાગૃત થશે. ઘણા લોકો આ દિશામાં કામ કરવા તૈયાર થશે. આપણા દેશની ઉન્નતિ માટે આ પગલાં બહુ જ ઉપયોગી થશે.\nઆ ફિલ્મ જોઇને આપણને પણ કોઈકને માટે કંઇક કરવાનું મન થઇ જાય છે. તમને શું લાગે છે\nબે દિવસ પહેલાં જ અમેરીકામાં વસતા એક પરિવારને મળવાનું થયું. (તેમનાં નામ દિવ્યેશ અને દિપાલી) વાતોચીતો દરમ્યાન, એક એવી વાત નીકળી કે આપણા ઘરમાં ઘણી ચીજો એવી હોય છે કે એનો આપણે ક્યારે ય ઉપયોગ નથી કરતા. દાખલા તરીકે જૂનો રેડિયો, જૂનાં કપડાં, જૂતાં, કોરી ડાયરીઓ, વાસણો, ડબ્બા, વગેરે. આવી ચીજો સારી હોય, વાપરી શકાય એવી હોય, છતાં પણ આપણી પાસે નવું ખરીદવાની સગવડ હોય, જૂની વસ્તુથી કંટાળ્યા હોઈએ કે અન્ય કારણસર, વસ્તુ સારી હોવા છતાં, આપણે તે ના વાપરતા હોઈએ. એવી ચીજો ઘરમાં પડી પડી જગા રોકે છે. ક્યારેક આવી ચીજો આપણે ફેંકી દઈએ છીએ કે પછી ભંગારવાળાને આપી દઈએ છીએ. એવું પણ બને કે આ ચીજો આપણને કામની ના હોય, પણ કોઈ ગરીબને કે બીજાને કામ લાગે એવી હોય. પણ આપણે આવી ચીજો જરૂરિયાતવાળાને મળે એનું કોઈ વ્યવાષિત પ્લાનિંગ નથી કરતા હોતા. હા, ક્યારેક પટાવાળા, ચોકીદાર કે કામવાળીને આપીએ છીએ ખરા પણ ક્યારેક ફેંકી પણ દઈએ છીએ.\nઆવી ચીજો બિલકુલ નકામી ના જાય અને ગરીબને પહોંચે એવી પાકી વ્યવથા કરવી જોઈએ. મારી કોલેજમાં વિદ્યાર્થીઓની મદદથી એક વાર અમે આવું અભિયાન ઉપાડ્યું હતું. એવું જાહેર કર્યું કે દરેક વિદ્યાર્થીએ પોતાના ઘેર આવી ના વપરાતી પણ સારી હોય એવી ચીજો કપડાં, ચપ્પ��, બૂટ વગેરે કોલેજમાં લાવવું. પંદરેક દિવસમાં તો સારી એવી ચીજો ભેગી થઇ ગઈ. ત્યાર પછી, વિદ્યાર્થીઓ આવી ચીજો ઝુંપડપટ્ટી તેમ જ રોડ પર પડી રહેતાં માનવીઓને વહેંચી આવ્યા. આ પ્રવૃત્તિ બધાને બહુ જ ગમી.\nઆ પ્રવૃત્તિ આપણા સમાજના બધા લોકો, બધી સોસાયટીઓ સુધી પહોંચે એવી કાયમી ગોઠવણ કરવી જોઈએ. એ માટે શું કરવું એ માટે શહેરના દરેક વિસ્તારમાં એક નાની ઓફિસ જેવી એક રૂમ રાખવી જોઈએ. ત્યાં એક પગારદાર માણસને રાખવો. જેની પાસે વધારાની, ના વપરાતી હોય ચીજો પડી હોય, તે બધી આ ઓફિસમાં જઈને આપી આવવાની. ગરીબોને પણ આવી ઓફિસની ખબર હોય, એટલે તેઓ આવી ચીજો લેવા માટે ત્યાં આવે, દરેક ચીજની મામુલી કિંમત રાખવાની, અને એ કિંમતની કાપલી એ ચીજ પર ચોટાડવાની, એટલે ગરીબોને સાવ સસ્તામાં એ ચીજ મળે, કોઈ બહુ જ ગરીબ હોય તો તેને એ ચીજ મફત આપી દેવાની. આમાં જે કંઈ થોડી આવક થાય તેમાંથી, પેલા પગારદાર માણસનો ખર્ચ અને ઓફિસનું ભાડું નીકળી શકે. અને આ રીતે, પૈસાવાળાની નકામી ચીજો, ગરીબોને મફત અથવા મામુલી કિંમતે વાપરવા મળે.\nઆમ, વસ્તુઓ વપરાય, મદદ કરવાની ભાવના ઉભી થાય, અને આ બધું જોઇને બાળકો અને વિદ્યાર્થીઓમાં મદદ કરવાનો ગુણ વિકસે. (આમાં પેલો પગારદાર માણસ, પ્રામાણિકપણે અને નિષ્ઠાપૂર્વક કામ કરવો જોઈએ.)\nદિવ્યેશ અને દિપાલી, ઘણાં વર્ષોથી અમેરીકામાં જ રહે છે. તેઓએ કહ્યું કે “અમેરીકામાં આવી વ્યવસ્થા છે જ. અહીં પેલો પગારદાર માણસ આવી ચીજો ગરીબોને જાતે નથી આપતો. પણ તે આવી એકઠી થયેલી ચીજો કોઈ સ્ટોરને પહોંચાડે છે, અને સ્ટોરવાળા તે ચીજો મામુલી કિંમતે કે મફતમાં ગરીબોને આપે છે. વ્યવસ્થા સરસ ગોઠવાયેલી છે કે આ કામકાજ ચાલ્યા જ કરે છે.”\nતમને બીજી એક વાત કરું કે અમેરીકામાં “ગરાજ સેલ”ની એક પ્રથા છે. એ અહીં બહુ જાણીતી છે. કોઈ કુટુંબ પાસે આવી વપરાય એવી ચીજો બહુ વધી ગઈ હોય અને એ ચીજો તેમણે પોતે ના વાપરવી હોય તો, તેઓ આ ચીજો પોતાના ઘરના ગેરેજમાં મામુલી કિંમતે વેચવા માટે મૂકે, અને પબ્લીક અહીં આવી, પોતાને ગમતી ચીજ સસ્તામાં ખરીદી જાય. આવું ગરાજ સેલ સામાન્ય રીતે શુક્ર કે શનિવારે યોજાતું હોય છે. ગરાજ સેલ રાખનાર વ્યક્તિ, તેની જાહેરાત પણ કરતો હોય છે કે જેથી, બીજાઓને ખબર પણ પડે. આપણે ત્યાં ભારતમાં ગરાજ સેલની પ્રથા નથી.\nબસ તો આજે એક નવો વિચાર મેં રજૂ કર્યો છે, તમારા અભિપ્રાયો અને નવા સુઝાવ જણાવજો.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nને��ોલિયન, એક બહાદુર યોદ્ધો\nવિરાસત વન અને ચાંપાનેર\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\n« મે ઓગસ્ટ »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/259627", "date_download": "2019-12-07T07:07:41Z", "digest": "sha1:AOJDAYPKQQ5D2DB3QMDVUVTFVFCERVTF", "length": 10587, "nlines": 101, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "કાલે લૉર્ડસ પર નવો ક્રિકેટ કિંગ કોણ બનશે ?", "raw_content": "\nકાલે લૉર્ડસ પર નવો ક્રિકેટ કિંગ કોણ બનશે \nઇંગ્લૅન્ડ અને ન્યૂ ઝીલૅન્ડ બન્ને પાસે પહેલીવાર વિશ્વ વિજેતા બનવાની તક\nનવી દિલ્હી, તા.12: યજમાન ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે કારમી હાર આપીને આઇસીસી વિશ્વ કપ-2019ના ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જ્યાં તેની ટક્કર રવિવારે ન્યુઝીલેન્ડ સામે થવાની છે. આ મેચ ઐતિહાસિક લોર્ડસના મેદાન પર રમાશે અને આ સાથે ક્રિકેટની દુનિયાને નવો વર્લ્ડ ચેમ્પિયન દેશ પણ મળી જશે. કારણ કે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમ પાછલા 11 વિશ્વ કપમાં કયારેય ચેમ્પિયન બની શકી નથી.\nઇંગ્લેન્ડની ટીમે આ પહેલા ત્રણ વખત ફાઇનલ રમી છે, પણ જીત મળી નથી. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ સતત બીજા વિશ્વ કપમાં ફાઇનલમાં પહોંચી છે. 201પના ફાઇનલમાં તેની ઓસ્ટ્રેલિયા સામે હાર થઇ હતી. આથી કિવિ ટીમ પાસે પણ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક રહેશે. રવિવારે આઇસીસી વર્લ્ડ કપ ટ્રોફી કબજે કરવા બન્ને ટીમ વચ્ચે રોમાંચક ફાઇનલની આશા રાખવામાં આવી રહી છે.\nઇંગ્લેન્ડની ટીમ સેમિ ફાઇનલ પૂર્વેના નોકઆઉટ સમાન મેચમાં જે તેનો આખરી લીગ મેચ હતો તેમાં ન્યુઝીલેન્ડને આસાનીથી હાર આપવામાં સફળ રહી હતી. આ ઉપરાંત વર્લ્ડ કપમાં ઓવરઓલ ઇંગ્લેન્ડનું આક્રમક પ્રદર્શન જોતા તે ફાઇનલમાં ખિતાબની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. બીજી તરફ ડાર્કહોર્સ ન્યુઝીલેન્ડની ટીમ સેમિમાં ભારતને આંચકો આપી ફાઇનલમાં પહોંચી છે. તે અહીં પણ અપસેટ કરી શકે છે.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબ��મરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપ���\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/263631", "date_download": "2019-12-07T06:59:34Z", "digest": "sha1:JLLGHIF6HVVTFRZADERTPZFQ6O3JIF32", "length": 11650, "nlines": 101, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "કાશ્મીરમાં નિયંત્રણો : હસ્તક્ષેપ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર", "raw_content": "\nકાશ્મીરમાં નિયંત્રણો : હસ્તક્ષેપ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર\nરાજ્યની સ્થિતિ સંવેદનશીલ, કેન્દ્ર સરકારને મળવો જોઇએ સમય\nનવી દિલ્હી, તા.13 (પીટીઆઈ) : જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 હટાવાયા બાદ રાજ્યમાં લગાવવામાં આવેલી રોક અંગે સુપ્રીમ કોર્ટે દખલ દેવાનો ઈન્કાર કરતાં કહ્યું કે રાજ્યમાં સ્થિતિ સંવેદનશીલ છે અને સરકાર પર ભરોસો કરવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે આજે એક અરજી પર સુનાવણી કરતાં કહ્યું હતું કે સરકારને રાજ્યની સ્થિતિને સામાન્ય બનાવવા માટે સમય આપવો જોઈએ. રાતોરાત સ્થિતિ બદલી શકે નહીં. એટલે રાજ્યમાં લગાવવામાં આવેલી પાબંદીઓ પર કોઈ પણ પ્રકારનો આદેશ આપવામાં આવશે નહીં. આ સાથે જ કોર્ટે બે સપ્તાહ સુધી આ મામલાની સુનાવણી ટાળી દીધી હતી.\nજમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધ અને કર્ફ્યૂ હટાવવા તેમજ સંચાર સેવા બહાલ કરવાની માંગ કરતી એક અરજી પર જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ અજય રસ્તોગીની એક બેન્ચે એટર્ની જનરલને સવાલ કર્યો હતો કે જમ્મુ-કાશ્મીરમાં કેટલા દિવસ સુધી રોક જારી રહેવાની છે. આ સવાલ પર એટર્ની જનરલે જણાવ્યું હતું કે સરકાર પળેપળની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. 2016માં આ જ પ્રકારની સ્થિતિને સામાન્ય થવામાં ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. કેન્દ્ર સરકારની કોશિશ છે કે પરિસ્થિતિ જેમ બને તેમ જલ્દી સામાન્ય થઈ જાય.\nજમ્મુ-કાશ્મીરમાંથી પ્રતિબંધોને જલ્દીથી સમાપ્ત કરવામાં આવે તેવી અરજદારની માંગ પર કોર્ટે કહ્યું હતું કે સરકારને જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ સામાન્ય કરવા માટે પર્યાપ્ત સમય આપવો જોઈએ. કોર્ટે કહ્યું કે આજે જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધોમાં થોડી ઢીલ આપવામાં આવી હતી એવામાં જો ત્યાં કશુંક બન્યુ હોત તો તેની જવાબદારી કોણ લેત અદાલતે કહ્યું કે રાજ્યનો મામલો સંવેદનશીલ છે અને સરકારને સામાન્ય સ્થિતિ બહાલ કરવા માટે સમય આપવો જોઈએ. કોર્ટ પ્રશાસનના દરેક મામલામાં હસ્તક્ષેપ કરી ન શકે.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગ��િ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થ��ણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.punchnamu.com/2019/11/18/bill-gates/", "date_download": "2019-12-07T06:45:26Z", "digest": "sha1:EM5RX6SEZPBW4EPFGQ3ENJT4I6SU6PYJ", "length": 11377, "nlines": 115, "source_domain": "www.punchnamu.com", "title": "ભારતની અર્થવ્યવસ્થામાં ઝડપથી વિકાસ કરવાની ક્ષમતા છે, આગામી દાયકો ભારતનો રહેશે: બિલ ગેટ્સ | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે મતગણતરીના બીજા દિવસે રિલીઝ થશે\nહિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી\nમમતા બેનરજી નરેન્દ્ર મોદીને દર વર્ષે શું મોકલાવે છે\nમોદી સરકાર આ દિવસે આપશે 1100 રૂપિયા સસ્તું સોનુ\nભારતને 5 ટ્રિલિયન ડોલરની આર્થવ્યસ્થા બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું\nભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત્ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો\n200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર\nઆજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી બાર ફિરસે….’\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeતાજા સમાચારભારતની અર્થવ્યવસ્થામાં ઝડપથી વિકાસ કરવાની ક્ષમતા છે, આગામી દાયકો ભારતનો રહેશે: બિલ ગેટ્સ\nભારતની અર્થવ્યવસ્થામાં ઝડપથી વિકાસ કરવાની ક્ષમતા છે, આગામી દાયકો ભારતનો રહેશે: બિલ ગેટ્સ\nમોદી સરકાર 2.0 એ પોતાના બીજા કાર્યકાળમાં દેશની 5 ટ્રિલ્યન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે અનેક ઐતિહાસિક નિર્ણયો લિધા છે. ત્યારે ભારતની આર્થવ્યવસ્થાને લઇને બિલ ગેટ્સે કહ્યું કે, આગામી દાયકામાં ભારતમાં ખૂબ ઝડપથી વિકાસ થવાની સંભાવના છે અને આ વિકાસથી ભારતની ગરીબી દૂર થશે સાથે સરકાર આરોગ્ય અને શિક્ષણમાં વધુ રોકાણ કરી શકશે.\nશું કહ્યું બિલ ગેટ્સે\nબિલ ગેટ્સે ભારતમાં થઇ રહેલા વિકાસના કાર્યોને લઇને કહ્યું કે, “આગામી દાયકો ભારતનો રહેવાનો છે અને તે સમય દરમિયાન ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસ કરશે. દરેક વ્યક્તિને આશા છે કે, ભારતમાં ઉચ્ચ વિકાસ થવાની પ્રબળ સંભાવના છે. ભારત એક એવો દેશ છે જ્યા અનેક શ્રેષ્ઠ સંશોધકો છે. દેશમાં આધાર અને યુપીઆઈ દ્વારા જે સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે અને આ પ્રકારની સેવાઓને વ્યાપકપણે સ્વીકૃત કરવામાં આવી રહી છે. જેના કારણે દેશમાં આશ્ચર્યજનક પરિણામો જોવા મળી રહ્યા છે..\nમહત્વપૂર્ણ બાબત એ છે કે, મોદી સરકારે કાળા ધનને દેશવટો આપવાના ઉદ્દેશ્યથી નોટબંધીની જાહેરાત, જીએસટીનું અમલીકરણ, બેંકિંગ સેક્ટરના ફસાયેલા દેણાની સમસ્યાના સમાધાન માટે કાયદામાં સંશોધન તેમજ ભ્રષ્ટાચાર રોકવા માટે સરકારી સબસિડી સિસ્ટમમાં સુધારની સાથે સાથે ગ્રામીણ વિદ્યુતીકરણ, તમામને પોતાનું ઘર, ડિજિટલાઈઝેશન જેવી ઘણી મહત્વકાંક્ષી યોજનાઓ લાગુ કરીને દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવનું કામ કર્યું છે.\nપાસપોર્ટ વેરીફિકેશન માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહી પડે\nજાણો રાજ્યસભાના 250 માં સત્રમાં શું કહ્યું પીએમ મોદીએ\nરિન્યુએબલ એનર્જીનું હબ બનશે ગુજરાત , જાપાન કરશે 30 હજાર કરોડનું રોકાણ\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nમહિલાઓને વધુ સુરક્ષા પ્રદાન કરતો મોદી સરકારનો નિર્ણય\nબિનસચિવાલયની પરીક્ષા મુદ્દે SITની રચના કરી સચોટ તપાસ કરાશે – ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા : છ લાખથી વધુ પરીક્ષાર્થીઓની મહેનત એળે નહીં જાય, રાજ્ય સરકાર વિદ્યાર્થીલક્ષી નિર્ણય લેશે – સીએમ વિજય રૂપાણી\nરમતવીરોને સ્પોર્ટસ ઇન્જરીના કિસ્સામાં ઘરઆંગણે જ મળશે શ્રેષ્ઠ સારવાર, આર્થ્રો વન સ્પેશિયાલિટી કલીનીકનું ઉદ્ઘાટન કરાયું\nરિન્યુએબલ એનર્જીનું હબ બનશે ગુજરાત , જાપાન કરશે 30 હજાર કરોડનું રોકાણ\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ\nઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા\nમમતાને સુપ્રિમ ઝટકો: સર���વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.zigya.com/blog/31-october-historical-events-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B/", "date_download": "2019-12-07T06:53:32Z", "digest": "sha1:PKKZT23673S6KC2FHYCZPSLL3YTVOYBC", "length": 16394, "nlines": 216, "source_domain": "www.zigya.com", "title": "31 October Historical Events મહત્વના બનાવો - Zigya", "raw_content": "\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nબંગાળના પ્રથમ વાસ્તવિક સામાજિક નવલકથાકાર તારકનાથ ગંગોપાધ્યાયનો જન્મ.\nવલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, ભારતના લોહ પુરુષનો જન્મ નડિયાદ, ગુજરાત ખાતે થયો હતો. તેઓ ભારતના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી હતા. તેમના પિતાએ અંગ્રેજો સામે ઝાંસીની રાણીની સેનામાં સેવા આપી હતી.\nબકરગંજ (હાલના બાંગ્લાદેશમાં) નજીક કેન્દ્રિત વાવાઝોડા અને ચક્રવાતથી લગભગ 200,000 લોકોના મૃત્યુ.\nદિલ્હીમાં મહિલાઓ અને બાળકોની પ્રથમ અલાયદી હોસ્પિટલ એવી સેન્ટ સ્ટીફન્સ હોસ્પિટલ ખુલ્લી મુકાઇ.\nભારતીય ક્રિકેટમાં પ્રથમ ટેસ્ટ કેપ્ટન કોટ્ટારી કનાકૈયા નાયડુનો નાગપુરમાં જન્મ.\nમહાન ઉદ્યોગપતિ જયકિશન હરિવલ્લભદાસનો જન્મ.\nમૂંબઈમાં ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસનું ઉદ્ઘાટન સત્ર યોજાયું.\nગુજરાતમાં સહકારી દૂધ ઉત્પાદકોની સંઘની ફેક્ટરીનું આણંદ ખાતે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન.\nચીની હુમલાને કારણે કૃષ્ણ મેનને ગૃહપ્રધાન તરીકે રાજીનામું આપ્યું.\nચીની હુમલાના કારણે, ભારતના સંરક્ષણ પ્રધાનના હોદ્દા પરથી ક્રુષ્ણ મેનને રાજીનામું આપ્યું.\nમહાન ભારતીય તરવૈયા મિહિર સેને 34 કલાક 15 મિનિટમાં પનામા કેનાલને તરીને પાર કરી.\nપ્રસિદ્ધ સંગીત દિગ્દર્શક (એસ. ડી. બર્મન) સચિન દેવ બર્મનનું અવસાન.\nભારતના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહે નવી દિલ્હી ખાતે રાજીવ ગાંધીને ભારતના વડાપ્રધાન તરીકે શપથ અપાવ્યા. તેઓ 1 ડિસેમ્બર, 1989 સુધી આ હોદ્દા પર રહ્યા.\nભારતના ચાર વખત વડા પ્રધાન રહેલ ઈન્દિરા ગાંધીને તેમના અંગત સુરક્ષાકર્મીઓએ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. ચાર કલાકની શસ્ત્રક્રિયા બાદ તેણીનું અવસાન થયું. ભૂતપૂર્વ વડાપ્રધાન નેહરુની એકમાત્ર પુત્રી ત્યારે 66 વર્ષના હતા. મૃત્યુ અગાઉના એક ઇન્ટરવ્યુમાં તેણીએ કહ્યું ��તું કે ‘તે ધમકીઓથી ડરતી નથી’.\nડૉ. એ. પી. મુખર્જી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના ડિરેક્ટર બન્યા અને 11/01/90 સુધી આ હોદ્દે રહ્યા.\nહિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ધાર્મિક અથડામણમાં 180 થી વધુ લોકોનાં મોત થયા છે.\nકાશ્મીર ખીણમાં હિન્દુઓનું પલાયન શરૂ.\nઅરોધ્યામાં મસ્જિદ પર કારસેવકોએ ધ્વજ લહેરાવ્યો.\nતમિલનાડુમાં ચક્રવાતમાં 26 ના મોત.\nનવી દિલ્હીમાં પ્રસાર ભારતી કાયદામાં ફેરફારની જાહેરાત કરતી વખતે કેન્દ્રિય સંચાર પ્રધાન જયપાલ રેડ્ડીએ જણાવ્યુ કે, સ્વાયત્ત પ્રસાર ભારતી સરકારી અંકુશોથી મુક્તિની પૂરતી શક્તિ ધરાવે છે.\nકે. પદ્મનાભાઈના સ્થાને બાલમીકી પ્રસાદસિંહે યુનિયન હોમ સેક્રેટરી તરીકે હોદ્દો સંભાળ્યો.\nડૉ. એસ. એસ. બદ્રીનાથ ધનવંતરી એવોર્ડથી સન્માનીત.\nભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માને ઈન્દિરા ગાંધી પુરસ્કારથી નવાજવામાં આવ્યા. .\n‘રામ લલ્લા’ ની ‘પૂજા’ અને ‘દર્શન’ની વ્યવસ્થા સહિત તેમની આઠ મુદ્દાની માંગના સમર્થનમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટનાં પ્રમુખે શરૂ કરેલા ઉપવાસનો અંત આવ્યો.\nગવર્નર દિનેશ નંદન સહાય અને મુખ્યમંત્રી અજીત જોગીના રાયપુરમાં શપથગ્રહણ સાથે ભારતીય સંઘનું 26મું રાજ્ય છત્તીસગઢ અસ્તિત્વમાં આવ્યું.\nઆ વિષયમાં આથી અગાઉનો લેખ ‘30 October events in history મહત્વના બનાવો‘\nકોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera March 7, 2019\nતાલુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી January 29, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nજિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ January 28, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00343.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2016/12/", "date_download": "2019-12-07T07:09:55Z", "digest": "sha1:32HAS7J6CFSQCDAWX2AGWHXCV6XGGD45", "length": 34259, "nlines": 186, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "ડિસેમ્બર | 2016 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nહલ્દીઘાટીની ચેતક સમાધિ, મહારાણા પ્રતાપ મ્યુઝીયમ અને ગુફા\nહલ્દીઘાટીની ચેતક સમાધિ, મહારાણા પ્રતાપ મ્યુઝીયમ અને ગુફા\nભારતમાં ઘણા દેશભક્ત સપૂતો વિદેશી શાસકો સામે ઝઝૂમ્યા છે. મેવાડના મહારાણા પ્રતાપ આવા જ એક શૂરવીર દેશભક્ત હતા. તેમની વાત કંઇક આ પ્રમાણે છે.\nમુગલ સમ્રાટ અકબરે, ભારતના ઘણા રાજાઓને જીતી, તેમનાં રાજ્યોને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધાં હતાં. પણ મેવાડના મહારાણા પ્રતાપ અકબરને તાબે થયા નહિ. આથી અકબરે, પ્રતાપની સામે ઈ.સ. ૧૫૭૬માં યુદ્ધ છેડ્યું. રાજસ્થાનના હલ્દીઘાટી વિસ્તારમાં અકબર અને પ્રતાપનાં સૈન્યો સામસામે ગોઠવાયાં. આ જગાની માટી પીળી હળદર જેવી હોવાથી, આ જગા હલ્દીઘાટી તરીકે ઓળખાય છે. અકબરનું સૈન્યબળ બહુ જ પ્રચંડ હતું. રાજા માનસીંગ તેનો સેનાપતિ હતો. મહારાણા પ્રતાપ પોતાના ચેતક ઘોડા પર સવાર થઈને યુદ્ધમેદાનમાં આવ્યા. ચેતક બહુ જ બળવાન અને વફાદાર અશ્વ હતો. પ્રતાપે યુદ્ધમાં બહુ જ બહાદુરી બતાવી, પણ તેના ઘોડાનો પગ ઘાયલ થતાં, તેણે ભાગવું પડ્યું. ઘોડો, માલિકનો જીવ બચાવવા, ઘાયલ પગે પણ ભાગ્યો. એક જગાએ તો તે ૨૨ ફૂટ પહોળી ખાઈ એક જ કૂદકે ઓળંગી ગયો. અંતે ઘોડો પડ્યો, અને મૃત્યુ પામ્યો. મહારાણા પ્રતાપે હલ્દીઘાટીમાં એ જગાએ ચેતક સમાધિ બનાવી. તેમણે જે વીરતા બતાવી, તેની વાત કહેતું એક મ્યુઝીયમ હલ્દીઘાટીમાં બન્યું છે. પ્રતાપ પોતાનાં શસ્ત્રો જે ગુફામાં છૂપાવીને રાખતા હતા, તે ગુફા, મહારાણા પ્રતાપ ગુફા તરીકે જાણીતી છે. હલ્દીઘાટી, નાથદ્વારાથી ૨૦ કી.મી. અને ઉદયપુરથી ૪૦ કી.મી. દૂર આવેલુ છે.\nઅમને હલ્દીઘાટીમાં આ બધી જગાઓ જોવાની બહુ જ ઈચ્છા હતી. એટલે અમે નાથદ્વારા ગયા ત્યારે, આ જગાઓ જોવાનો પ્લાન બનાવી કાઢ્યો. એક બપોરે અમે નાથદ્વારાથી ટેક્સી કરીને નીકળી પડ્યા, તથા મોલેલા અને ખીમનોર થઈને હલ્દીઘાટી પહોંચ્યા. મોલેલા ગામ, માટીની ચીજવસ્તુઓ માટે જાણીતું છે. અહીં માટીની વસ્તુઓ બનાવવાનો ગૃહઉદ્યોગ ઘેરઘેર ખીલ્યો છે. આ વસ્તુઓ પરદેશમાં પણ નિકાસ થઈને પહોંચે છે. હલ્દીઘાટી ટેકરીઓમાં વસેલું છે. ટેકરીઓ કોરીને રસ્તો બનાવેલો છે. હલ્દીઘાટી જેમ નજીક આવતું ગયું તેમ, ટેકરીઓની માટી પીળાશ પડતી દેખાવા લાગી. અમારો ટેક્સી ડ્રાઈવર આ વિસ્તારનો જાણકાર હતો, તે અમને બધી માહિતી આપતો હતો. આ વિસ્તારમાં ગુલાબના છોડ ખૂબ જ થાય છે. તમને જ્યાં ને ત્યાં ગુલાબના બગીચા જોવા મળશે. ગુલાબને કારણે અહીં ગુલાબજળ, ગુલાબનું શરબત, ગુલકંદ વગેરે બનાવવાનો ધંધો પૂરબહારમાં વિકસ્યો છે. અહીં આ બધી ચીજો બનાવવાની નાની નાની ફેક્ટરીઓ અને તે વેચવા માટેની દુકાનો પણ ઘણી છે. અમે એક ફેક્ટરી કમ દુકાન આગળ ગાડી ઉભી રાખી, એ જોવા માટે નીચે ઉતર્યા. દુકાનના માલિકે અમને ગુલાબજળ, ગુલકંદ, જાંબુનો અર્ક વગેરે બનાવવાની નાનકડી મશીનરી બતાવી, તથા દુકાનમાંથી ગુલાબના શરબત અને ગુલકંદનો અમને ટેસ્ટ કરાવ્યો. અદભૂત ટેસ્ટ હતો. આવું શરબત અમે ક્યાંય પીધું ન હતું. અમે ગુલાબ, વરીયાળી અને પાનનાં શરબત ખરીદ્યાં પણ ખરાં.\nગાડી આગળ ચાલી. પહેલાં તો ચેતક સમાધિ આવી. અહીં અંદર જઇ સમાધિનાં દર્શન કર્યાં, ચેતક ઘોડા પ્રત્યે અહોભાવ પેદા થયો. આજુબાજુ બગીચો બનાવ્યો છે. એક મંદિર પણ છે.\nઅહીંથી આગળ જઇ અમે મહારાણા પ્રતાપ મ્યુઝીયમ પહોંચ્યા. એક રાષ્ટ્રપ્રેમી વ્યક્તિએ, જાતે રસ લઈને આ મ્યુઝીયમ ઉભું કર્યું છે. હલ્દીઘાટીનું આ મુખ્ય આકર્ષણ છે. બહાર પાર્કીંગની વ્યવસ્થા છે. નાસ્તાપાણીની થોડી દુકાનો છે. થોડાં શણગારેલાં ઉંટ અહીં હતાં. ઉંટમાલિકો પ્રવાસીઓને ઉંટ પર બેસાડી આજુબાજુ ફેરવે છે. મ્યુઝીયમનું પ્રવેશદ્વાર ઘણું જ ભવ્ય છે. તે રાજસ્થાની શૈલીના કિલ્લાના પ્રવેશદ્વાર જેવું છે. બહાર દિવાલ પર, યુદ્ધના એક દ્રશ્યનું તામ્રકલરનું મોટું ઉપસાવેલું ચિત્ર મૂકેલું છે. ટીકીટ લઇ અમે અંદર પ્રવેશ્યા.\nઅંદર ખુલ્લા મેદાનમાં ડાબી બાજુએ રાણા પ્રતાપ અને મુગલ સૈન્ય વચ્ચેના યુદ્ધના દ્રશ્યનાં વિશાળ તામ્રવર્ણ સ્ટેચ્યુ ઉભાં કરેલાં છે. હાથી પર સવાર મુગલ સેનાપતિ સામે રાણા પ્રતાપનો ઘોડો આગલા પગે હાથીની ઉંચાઇ જેટલો ઉંચો થઇ જાય છે, અને ઘોડા પર બેઠેલો પ્રતાપ ભાલાથી સેનાપતિ પર વાર કરે છે. આ પ્રખ્યાત દ્રશ્ય અહીં આબેહૂબ ખડું કર્યું છે. આ જોઇને આપણને પ્રતાપની શૂરવીરતા પર ગર્વ થઇ આવે છે. અહીં બીજા સૈનિકોનાં સ્ટેચ્યુ પણ છે. આ દ્રશ્યની બાજુમાં, સ્વાગત કરતા બે હાથીઓની પ્રતિમાઓ મૂકેલી છે.\nડાબી બાજુએ યુદ્ધનાં સ્ટેચ્યુની પાછળ, ઢાળ ચડીને એક ઓડીટોરીયમમાં જવાય છે. અહીં પ્રતાપની ગાથા વર્ણવતો વિડીયો જોવા મળે છે. અહીં યુદ્ધનાં બીજાં ચિત્રો પણ છે. ત્યાર બાદ એક પછી એક હોલમાં રાણા પ્રતાપના જીવનના પ્રસંગો દર્શાવતાં સ્ટેચ્યુ મૂકેલાં છે. ઉદાહરણ તરીકે એક પ્રસંગ એવો છે કે જેમાં દાનવીર ભામાશા, પ્રતાપને મેવાડ બચાવવા માટે લાખો રૂપિયાનું દાન આપે છે. આ પ્રસંગો સાથે તેની વિગતની ઓડિયો ટેપ પણ સંભળાય છે. પ્રવાસીઓ આ બધું જોતા સાંભળતા આગળ વધે છે. આ પ્રસંગો અને યુદ્ધના એક વિડીયો પછી આપણે બહાર ખુલ્લી જગામાં આવીએ છીએ.\nબહાર ગ્રામ્ય જીવનનાં દ્રશ્યો દર્શાવતાં કેટલાંક પૂતળાં ઉભાં કર્યાં છે, જેવાં કે બળદો હાંકતો ખેડૂત, લોખંડ ટીપતો લુહાર, ગાય, ઉંટ વગેરે. આ પૂતળાં જોઇને મેડમ તુષાડનું વેક્સ મ્યુઝીયમ યાદ આવી જાય. આ પૂતળાં, મેડમ તુષાડના મ્યુઝીયમથી કમ નથી. પણ મેડમનું મ્યુઝીયમ આખી દુનિયામાં પ્રખ્યાત થયું છે, જયારે આ પૂતળાંને બહુ ઓછી પ્રસિદ્ધિ મળી છે. આ પૂતળાંની જોડે એક નાનકડું તળાવ છે. તેમાં પેડલ વડે બોટીંગ કરવાની સુવિધા છે. બાજુમાં ખાણીપીણી માટે રેસ્ટોરન્ટ છે. એક જગાએ ઘાણીની જેમ બળદ દ્વારા શેરડીનો રસ કાઢવાનો સંચો છે. અમે અહીં રસ પીધો. તેની જોડે એક શોપ છે. એમાં રાજસ્થાની કલાકારીગરીની ઘણી ચીજો વેચાતી મળે છે. બાજુમાં શીવજીનું મંદિર છે. આમ, મ્યુઝીયમમાં જોવા જેવી ઘણી ઘણી ચીજો છે. આ મ્યુઝીયમ જરાય નીરસ નહિ લાગે, બલ્કે આનંદ આવશે. એક વાર તો આ મ્યુઝીયમ જરૂર જોવા જેવું છે. જોવામાં દોઢબે કલાક તો લાગે જ. મ્યુઝીયમ જોઇને અમે બહાર આવ્યા. મ્યુઝીયમની નજીકમાં કપડા અને કાષ્ઠની ચીજોની દુકાનો છે, રહેવા માટે એક હોટેલ પણ છે.\nઅહીંથી અમે આશરે એક કી.મી. દૂર આવેલી મહારાણા પ્રતાપ ગુફા જોવા ગયા. ગુફાનું પ્રવેશદ્વાર સરસ છે. કુદરતી રીતે બનેલી આ ગુફામાં મહારાણા પ્રતાપ શસ્ત્રો સંતાડીને રાખતા હતા, એવું જાણવા મળ્યું. ગુફામાં અંદર અંધારું છે, એમાં એક નાની સળગતી જ્યોત રાખેલી છે. ગુફાની જોડે જ ઝાડ નીચે ખુલ્લામાં રણમુક્તેશ્વર મહાદેવનું મંદિર છે. મંદિરની જોડે, પાછળની ટેકરી પરથી પાણીની એક ધારા કુદરતી રીતે જ પડે છે. ચોમાસામાં આ ધારા ધોધ જેવી લાગે. દ્રશ્ય બહુ જ સુંદર છે.\nહવે હલ્દીઘાટી વિસ્તારમાં અમારે બધું જ જોવાઈ ગયું હતું. એટલે એ જ રસ્તે ખીમનોર થઈને અમે નાથદ્વારા પાછા વળ્યા. ખીમનોરમાં શ્રી હરિરાય મહાપ્રભુની બેઠક આવેલી છે. ઘણા ભક્તો અહીં દર્શને આવે છે.\nહલ્દીઘાટી એટલે મહારાણા પ્રતાપની કર્મભૂમિ. તેમણે આ ધરતી ક્યારેય પરદેશીઓને હસ્તક જવા દીધી નહિ. દેશદાઝથી ભરેલ આ ભૂમિનાં દર્શન કરી અમને ખૂબ આનંદ થયો, અને વીરપુરુષ પ્રતાપ માટે ખૂબ આદરભાવ પેદા થયો. ક્યારેક તક મળે તો હલ્દીઘાટી જોવા જરૂર જજો.\nઅમરીકાના વૈજ્ઞાનિક ડો. વિન્સ્ટન સાથેની મુલાકાત\n16 ડીસેમ્બર 2016 8 ટિપ્પણીઓ\nઅમરીકાના વૈજ્ઞાનિક ડો. વિન્સ્ટન સાથેની મુલાકાત\nડો. રોલેન્ડ વિન્સ્ટન એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વૈજ્ઞાનિક છે. સોલર એનર્જી (સૂર્ય શક્તિ)ના વિષયમાં તેમણે અનેક સંશોધનો કર્યાં છે. તેમની શોધખોળોનો સમાજમાં તથા ઔદ્યોગિક ક્ષેત્રે બહોળો ઉપયોગ થયો છે. તેઓએ સૂર્ય શક્તિનો વ્યાપકપણે ઉપયોગ કરવાના રસ્તાઓ સૂઝાડ્યા છે, એને લીધે વ્યવહારમાં ઉર્જા સ્ત્રોતોની ઘણી બચત થાય છે. ડો. વિન્સ્ટને અમેરીકામાં યુનીવર્સીટી ઓફ શીકાગો અને યુનીવર્સીટી ઓફ મરસીડમાં વર્ષો સુધી પ્રોફેસર તરીકે સેવાઓ આપી છે. તેઓ આંતરરાષ્ટ્રીય સોલર એનર્જી સોસાયટીના પ્રમુખ રહી ચૂક્યા છે. સોલર એનર્જી ક્ષેત્રમાં તેમનું નામ અગ્રસ્થાને છે. આટલા ઉંચા સ્થાને બિરાજતા હોવા છતાં, તેઓ નમ્ર, વિવેકી અને ઉમદા દિલના માનવી છે. આવા પ્રતિભાશાળી વ્યક્તિને મળવામાં કેટલો બધો આનંદ થાય અહીં મારે તેમની સાથેની મુલાકાતની વાત કરવી છે. તેમની સાથે અંગ્રેજીમાં થયેલી વાતચીત, અહીં મોટાભાગે તો ગુજરાતીમાં જ લખીશ.\n૨૦૦૩ના મે મહિનામાં હું અમેરીકામાં ડલાસ શહેરમાં હતો. મારું રીસર્ચનું કામકાજ ચાલતું હતું. મારી રીસર્ચ પણ, ડો. વિન્સ્ટને કરેલી શોધખોળના અનુસંધાનમાં હતી. આથી ડો. વિન્સ્ટનના નામથી અને કામથી હું પરિચિત હતો. મને થયું કે વિન્સ્ટન સાહેબને રૂબરૂ મળવાની અને તેમના માર્ગદર્શનમાં કામ કરવાની તક મળે તો કેવી મજા આવી જાય મેં મારા પુત્રને મારો વિચાર જણાવ્યો. તેણે ગુગલ પરથી ડો. વિન્સ્ટનનો ફોન નંબર અને ઠેકાણું શોધી કાઢ્યું. આવી મહાન વ્યક્તિનું ઠેકાણું, ઈન્ટરનેટના જમાનામાં તો સહેલાઇથી મળી જાય. ડો. વિન્સ્ટન અત્યારે યુનીવર્સીટી ઓફ શીકાગોમાં હતા, અને ત્યાં એનરીકો ફર્મી ઇન્સ્ટીટયુટમાં ભૌતિક વિજ્ઞાનીની ફરજ બજાવતા હતા.\nસામેથી વિન્સ્ટન સાહેબનો નમ્ર સ્વર સંભળાયો, ‘Sure, You are welcomed.’\nમને વાત કરવાનો ઉત્સાહ આવ્યો. મેં કહ્યું, ‘સર, હું ઇંડિયાથી બેએક મહિના માટે અમેરીકા આવ્યો છું. હું ઇંડિયામાં અમદાવાદની એક એન્જીનીયરીંગ કોલેજમાં પ્રોફેસર છું. હું આપના જ ક્ષેત્રમાં રીસર્ચ કરી રહ્યો છું. જો આપને અનુકૂળ હોય તો, મને આપને મળવાની તથા આપના માર્ગદર્શનમાં થોડા દિવસ કામ કરવાની ઈચ્છા છે.’\n એમણે મને, એક સાવ અજાણ્યા માણસને, એમની સાથે બે અઠવાડિયાં રહેવાની મંજૂરી આપી દીધી મારે તો હૈયે હરખ ન માય, એવું થયું. નક્કી કરેલી તારીખે હું ડલાસથી વિમાનમાં શીકાગો ઉપડ્યો. તેમના કહેવાથી, યુનીવર્સીટી ઓફ શીકાગોના ગેસ્ટ હાઉસમાં રહેવાનું મળી ગયું. મારે તેમને બીજે દિવસે સવારે નવ વાગે તેમની ઓફિસમાં મળવાનું હતું. મેં એનરીકો ફર્મી ઇન્સ્ટીટયુટ શોધી કાઢી. હું પાંચેક મિનીટ લેટ હતો. ચોથા માળે જવાનું હતું. હું લિફ્ટ આગળ ઉભો રહ્યો. ઉપરથી લિફ્ટ નીચે આવી. લિફ્ટમાંથી ચારેક જણ બહાર નીકળ્યા. તે બધા પર મારી નજર પડી. તેમાંના એક વ્ય��્તિ વડિલ જેવા પ્રભાવશાળી દેખાતા હતા. તેમની નજર પણ મારા પર પડી. એકબે ક્ષણમાં તેઓ બોલી ઉઠ્યા, ‘Are you Mr. Pravin Shah મારે તો હૈયે હરખ ન માય, એવું થયું. નક્કી કરેલી તારીખે હું ડલાસથી વિમાનમાં શીકાગો ઉપડ્યો. તેમના કહેવાથી, યુનીવર્સીટી ઓફ શીકાગોના ગેસ્ટ હાઉસમાં રહેવાનું મળી ગયું. મારે તેમને બીજે દિવસે સવારે નવ વાગે તેમની ઓફિસમાં મળવાનું હતું. મેં એનરીકો ફર્મી ઇન્સ્ટીટયુટ શોધી કાઢી. હું પાંચેક મિનીટ લેટ હતો. ચોથા માળે જવાનું હતું. હું લિફ્ટ આગળ ઉભો રહ્યો. ઉપરથી લિફ્ટ નીચે આવી. લિફ્ટમાંથી ચારેક જણ બહાર નીકળ્યા. તે બધા પર મારી નજર પડી. તેમાંના એક વ્યક્તિ વડિલ જેવા પ્રભાવશાળી દેખાતા હતા. તેમની નજર પણ મારા પર પડી. એકબે ક્ષણમાં તેઓ બોલી ઉઠ્યા, ‘Are you Mr. Pravin Shah\nમને એક ક્ષણ તો નવાઈ લાગી કે અહીં મને ઓળખે એવું કોણ હોય પણ પછી તરત જ મગજમાં ઝબકારો થયો કે કદાચ આ વ્યક્તિ ડો. વિન્સ્ટન પોતે તો નહિ હોય પણ પછી તરત જ મગજમાં ઝબકારો થયો કે કદાચ આ વ્યક્તિ ડો. વિન્સ્ટન પોતે તો નહિ હોય મેં કહ્યું, ‘હા, હું જ પ્રવીણ શાહ છું. આપ……..’ મારી ધારણા સાચી પડી. તેઓ બોલ્યા, ‘હા, હું જ વિન્સ્ટન છું. તમને મારી રૂમ શોધવામાં તકલીફ ન પડે, એ માટે હું તમને લેવા જ નીચે આવ્યો.’\nમને પાંચ મિનીટ મોડા પડ્યાનો ક્ષોભ થયો. અને વિન્સ્ટન સાહેબની નમ્રતા તો જુઓ. તેઓ સામેથી મને લેવા માટે આવ્યા મોડા પડવા બદલ મેં તેમની માફી માગી અને તેમનો આભાર માન્યો. અમે બંને લિફ્ટમાં ચડીને તેમની કેબીનમાં પહોંચ્યા.\nથોડી ઔપચારિક વાતો પછી, તેમણે મને તેમની કેબીનની બાજુની રૂમમાં બેસવાની વ્યવસ્થા કરી આપી. તેમણે જાતે ટેબલખુરશી કટકાથી લુછીને સાફ કર્યાં. અહીં કોઈ પટાવાળાની સીસ્ટીમ તો હોતી જ નથી. બધું જાતે જ કરવાનું. મેં ટેબલખુરશી સાફ કરવાનો અને ગોઠવવાનો પ્રયત્ન કર્યો, તો તેઓએ મને રોક્યો અને બોલ્યા, ‘No, I will do it. You are my guest.’ એમ કહી મને કશું જ ના કરવા દીધું.\nમને રૂમમાં ફોનની સગવડ આપી. એક નવું કોમ્પ્યુટર ગોઠવી આપ્યું. ઈન્ટરનેટ કનેક્શન કરી આપ્યું. મારા વિષયની થોડી ચર્ચા કરી,અને એવું નક્કી કર્યું કે મારે તેમની સાથે ચર્ચા કરવા તેમની રૂમમાં નહિ જવાનું. તેઓ ફ્રી પડશે ત્યારે અવારનવાર મારી રૂમમાં આવી જશે.\nઆમ, ૧૩ દિવસ સુધી હું ત્યાં રોકાયો. તે દરમ્યાન, તેમણે મને મારા વિષયને લગતું ઘણું બધું શીખવાડ્યું. મને યુનીવર્સીટીની લાયબ્રેરીનું કાર્ડ કઢાવી આપ્યું. આથી, મને લાયબ્રેર��માં ઘણાં પુસ્તકો અને મેગેઝીનો વાંચવા મળ્યાં. એક પ્રસંગની વાત કરું. એક લેટેસ્ટ પુસ્તકમાં વિન્સ્ટન સાહેબે લખેલો ૧૧૨ પાનાનો એક લેખ મારે વાંચવો હતો. લાયબ્રેરીમાં આ ચોપડી હતી નહિ. મેં લાયબ્રેરીના અધિકારીને પૂછ્યું, ‘મને આ ચોપડી ક્યાંથી મળી શકે’ અધિકારીએ તપાસ કરીને મને કહ્યું, ‘દુનિયાની ફક્ત ૧૩ જગાએ આ પુસ્તક ઉપલબ્ધ છે.’ આવું અલભ્ય પુસ્તક મને તો ક્યાંથી મળે’ અધિકારીએ તપાસ કરીને મને કહ્યું, ‘દુનિયાની ફક્ત ૧૩ જગાએ આ પુસ્તક ઉપલબ્ધ છે.’ આવું અલભ્ય પુસ્તક મને તો ક્યાંથી મળે મેં વિન્સ્ટન સાહેબને આ પુસ્તક માટે વાત કરી. તેઓએ મને ૧૧૨ પાનાંનો આ લેખ કોમ્પ્યુટર પર ઓનલાઈન વાંચવાની વ્યવસ્થા કરી આપી, અને તેની કોપી કરવાની છૂટ આપી. મારી પાસે પ્રિન્ટર હતું નહિ. મેં એ લેખને મારા પુત્ર પર અપલોડ કર્યો, અને મારા પુત્રએ ડલાસમાં તેના કોમ્પ્યુટર પરથી પ્રિન્ટ કાઢી. અહીં મેં એ લેખ ઓનલાઈન વાંચી લીધો. આવી અદભૂત સગવડ બીજું કોઈ આપે ખરું\nમેં આ દિવસોમાં યુનીવર્સીટી ઓફ શીકાગોની સોલર લેબોરેટરી પણ વિગતથી જોઈ. અન્ય એક પ્રોફેસર ડો. ઓ’ગાલાઘરનો પરિચય થયો. તેઓ પણ અઢળક રીસર્ચ પેપરોના લેખક હતા. વિન્સ્ટન અને ગાલાઘર સાહેબો સાથે સરસ ઘરોબો થયો. યાદગીરી રૂપે તેમની સાથે ફોટા પણ પાડ્યા. છેલ્લે, વિન્સ્ટન સાહેબે, સંતોષકારક કામ કર્યાનું મને સર્ટીફીકેટ આપ્યું. બધી જ સગવડો પૂરી પડવાનો કોઈ ચાર્જ લીધો નહિ. ફક્ત ગેસ્ટ હાઉસમાં રહેવા અને જમવાના પૈસા ભરી, હું વિન્સ્ટન સાહેબને વંદન કરી ડલાસ આવવા નીકળ્યો.\nડો. વિન્સ્ટન જેવા પ્રોફેસરો ભારતના મારા જેવા કે અન્ય લોકોની કેટલી બધી દરકાર કરે છે, તે મને અહીં અનુભવવા મળ્યું. આવી મહાન વિભૂતિ આટલી બધી પ્રેમાળ અને નમ્ર હોય, તે મેં જાતે અનુભવ્યું.\nમારા ઘરમાં વિન્સ્ટન અને ગાલાઘર સાહેબોની વાત તો નીકળે જ. ઘરવાળાઓએ તેમનાં ટૂંકાં હુલામણા નામ ‘વિનુદાદા’ અને ‘ગાલાબાપુ’ પાડી દીધાં છે. આવા આદરણીય વિનુદાદા મને હંમેશા યાદ રહેશે. અહીં મેં તેમની સાથેના, એનરીકો ફર્મી ઇન્સ્ટીટયુટના અને લેબોરેટરીના ફોટા મૂક્યા છે.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nવિરાસત વન અને ચાંપાનેર\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\n« નવેમ્બર જાન્યુઆરી »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.zigya.com/gseb/neet/exam-pattern", "date_download": "2019-12-07T06:12:30Z", "digest": "sha1:MIN7G2AZYTQFE3KFOZJNB3GLYXRIVNM7", "length": 3063, "nlines": 58, "source_domain": "www.zigya.com", "title": " NEET Exam Pattern | Zigya", "raw_content": "\nરાજ્યની તમામ મેડીકલ અને ડેન્ટલ કોલેજો ઉપરાંત પેરામેડીકલ કોલેજોમાં પ્રવેશ માટેની NEET – 2018 પરિક્ષા માટે પરિક્ષાને લગતી અગત્યની માહિતી નીચે મુજબ છે.\nNEET પરિક્ષા 7 મે, 2018 ના રોજ યોજાનાર છે.\nહેતુલક્ષી પ્રકારના કુલ 180 પ્રશ્નો હશે.\nપરિક્ષાનો સમય ત્રણ કલાક રહેશે.\nપ્રત્યેક સાચા જવાબના 4 ગુણ મળશે.\nપ્રશ્નપત્રમાં ચાર વિષયો એટલે કે ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રનો સમાવેશ કરવામાં આવશે.\nપ્રશ્નપત્ર કુલ 720 ગુણનુ રહેશે.\nપ્રત્યેક પ્રશ્નના 4 ગુણ રહેશે.\nપ્રત્યેક સાચા જવાબના 4 ગુણ મળશે.\nઆ પરિક્ષામા ઋણાત્મક (negative) ગુણ પ્રકારનું માળખું હોવાથી, પ્રત્યેક ખોટા જવાબનો 1 ગુણ કપાશે.\nઉમેદવાર સાચા પ્રત્યુત્તર માટે પોતે ચોક્કસ ના હોય તો સલાહ છે કે તેઓએ તેવા પ્રશ્નોના ઉત્તર આપવાનું ટાળવું જેથી સાચા જવાબના મળેલા ગુણમાંથી ખોટા જવાબના ગુણ કપાય નહી.\nઉમેદવારે માત્ર કાળી/ભૂરી શાહીની બોલપેનથી જવાબો દર્શાવવા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/why-we-have-to-celebrate-eco-friendly-diwali-here-is-the-reasons-050889.html?utm_source=articlepage-Slot1-12&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:40:08Z", "digest": "sha1:VKWI3LO53DIRKFXCXJR5XUFIGLJRV7XX", "length": 12432, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઈકો ફ્રેન્ડલી દિવાળી કેમ મનાવવી જોઈએ, જાણો આ ફાયદા | why we have to celebrate eco friendly diwali, here is the reasons - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n26 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n27 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઈકો ફ્રેન્ડલી દિવાળી કેમ મનાવવી જોઈએ, જાણો આ ફાયદા\nઈકો ફ્રેન્ડલી દિવાળી એટલે કે ગ્રીન ફેસ્ટીવલનો ક્રેઝ ધીમે ધીમે લોકોમાં વધી રહ્યો છે. આ વર્ષે આપણે ગણેશ ચતુર્થી અને નવરાત્રિના તહેવાર દરમિયાન જોયુ કે મોટી સંખ્યામાં લોકોએ પર્યાવરણને નુકશાન કર્યા વિના તહેવાર મનાવવાની શરૂઆત કરી. હવે સૌથી મોટો તહેવાર દિવાળી આવી રહ્યો છે, તો તેને પણ આપણે ઈકો ફ્રેન્ડલી રીતે મનાવીને આ વર્ષની દિવાળીને ખાસ બનાવી જોઈએ. ઈકો ફ્રેન્ડલી દિવાળી કેમ મનાવવી જોઈએ તેનાથી શું ફાયદા થાય છે, તેના વિશે માહિતી મેળવીએ.\nફટાકડાથી થતા નુકશાનથી બચી શકાય\nફટાકડાના ઘોંઘાટથી વૃદ્ધોની શ્રવણ શક્તિ તો ક્ષીણ થાય જ છે પરંતુ આનાથી હાર્ટ એટેકના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. નવજાત બાળકો માટે પણ તે જાનલેવા સાબિત થઈ શકે છે. ફટાકડા જો ફોડવા જ હોય તો પ્રાકૃતિક ફટાકડા ફોડવા જોઈએ. આ ફટાકડા રિસાઈકલ પેપરથી બને છે અને તેનાથી ઘોંઘાટ ખૂબ જ ઓછો થાય છે. અથવા એક ખુલ્લા મોટા મેદાનમાં ફટાકડા ફોડી શકાય છે જેથી બાળકો કે વૃદ્ધોને તકલીફ ન થાય અને કોઈ સંભવિત નુકશાનથી પણ બચી શકાય.\nરંગોળી માટે રસાયણયુક્ત પ્રાકૃતિક રંગોના બદલે કૃત્રિમ રંગોથી રંગોળી બનાવવી જોઈએ. પીળા રંગ માટે હળદર કે દાળ ઉપયોગ કરવો જોઈએ. સફેદ રંગ માટે ચોખાનો લોટ જ્યારે ભૂરા રંગ માટે લવિંગ લીલા રંગ માટે સોંફ, અને લાલ રંગ માટે કંકુનો ઉપયોગ કરવો જોઈએ. વળી, ફૂલોથી રંગોળી સજાવીને તેને વધુ સુંદર બનાવી શકાય છે.\nઆ પણ વાંચોઃ આવો, આ વખતે ઈકો ફ્રેન્ડલી દિવાળી મનાવીએ, જાણો કેવી રીતે\nવિશ્વ આરોગ્ય સંગઠનના એક અધ્યયન અનુસાર દુનિયાના સૌથી પ્રદૂષિત 20 શહેરોમાંથી 13 શહેર આપણા દેશના છે. દિવાળીના દિવસોમાં તો વાયુ પ્રદૂષણ અનેક ગણુ વધી જાય છે. સાથે બીજા દિવસે શહેરના રસ્તાઓ પર અનેક ગણો કચરો પણ નીકળે છે. ફટાકડાના પ્રદૂષણથી અસ્થમા, ખેંચ અને કેન્સરનો ખતરો પણ વધી જાય છે. હાઈ બ્લડ પ્રેશર તેમજ હ્રદયરોગના દર્દીઓ ફટાકડા ફૂટવાથી સહેમી જાય છે. ફટાકડામાં ભરવામાં આવતુ સીસુ તેમજ પારો કિડની, ફેફસા તેમજ નર્વસ સિસ્ટમને નુકશાન કરે છે. ખાંસી થાય છે. આંખોમાં એલર્જી થાય છે.\nઆ વર્ષે ઈકો-ફ્રેન્ડલી દિવાળી મનાવવા માગો છો તો આ ટિપ્સ ફૉલો કરો\nEco Friendly Diwali: માટીના દીવાનો ઉપયોગ કરીને મનાવો સુરક્ષિત દિવાળી\nDiwali 2019: જાણો શું હોય છે ગ્રીન ફટાકડા\nઈકો ફ્રેન્ડલી ફટાકડાથી મનાવો દિવાળી, પ્રદૂષણથી પણ મુક્તિ મળશે\nઆવો, આ વખતે ઈકો ફ્રેન્ડલી દિવાળી મનાવીએ, જાણો કેવી રીતે\nદિવાળી પર હૉટ અભિનેત્રીના લહેંગામાં લાગી આગ, માંડ માંડ બચી, જુઓ Pics\nધનતેરસ પર ભૂલથી પણ ના કરતા આ 10 ભૂલ, મોંઘી પડશે\nઆ દિવાળી ખુશીઓને બમ���ી કરી દેશે રંગોળીની આ ડિઝાઈન\nસાવધાન: ચાઇનીઝ ફટાકડાથી દૂર રહો, જો પકડાયા તો થશે સજા\nDiwali 2019: ‘દિવાળી'નો અર્થ શું છે\nઆ વખતે દિવાળીમાં બોમ્બ નહિ ફોડી શકો, માત્ર આ બે ફટાકડા ફોડવાની અનુમતિ\nદિવાળી પહેલા સોનાના ભાવમાં 1900 રૂપિયાનો ઘટાડો, ખરીદવાનો સમય\nહૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ સીન રિક્રિએટ અને પછી ચારેના મોત, જાણો એ સમયની કહાની\nપશ્ચિમ બંગાળમાં 9 મહિનાની બાળકી સાથે રેપ, પોલિસે નોંધ્યો કેસ\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gu.calcprofi.com/ketala-divasa-siyalamam-sudhi.html", "date_download": "2019-12-07T07:08:58Z", "digest": "sha1:DR2RALFIH3C4I4ZGRFBRLJNXGPWONQXL", "length": 5758, "nlines": 48, "source_domain": "gu.calcprofi.com", "title": "સમય પ્રતિ શિયાળામાં સુધી", "raw_content": "\nકેટલા દિવસ શિયાળામાં સુધી\nસમય પ્રતિ શિયાળામાં સુધી વ્યાખ્યાયિત કરશે કેટલા દિવસ, કલાક, મિનિટ અને સેકન્ડ આગામી શિયાળુ સુધી બાકી છે.\nURL ની કૉપિ કરો\n359 દિવસ 21 કલાક 51 મિનિટ 02 સેકન્ડ્સ\n01 ડિસેમ્બર 2020 - મંગળવારે\nશોધવા માટે કેવી રીતે ઘણા દિવસો, કલાકો, મિનિટો અને સેકન્ડો ચોક્કસ તારીખ સુધી.\nવધુમાં, સમય બાદબાકી, તારીખો વચ્ચે તફાવત, સમય કન્વર્ઝન: દિવસ, કલાક, મિનિટ, સેકન્ડ.\nકેટલા દિવસ ઉનાળા સુધી\nદિવસો, કલાકો, મિનિટો અને સેકન્ડો આગામી ઉનાળા સુધી બાકીના એક ચોક્કસ સંખ્યા.\nકેટલા દિવસ ઉનાળા સુધી\nપતન સુધી કેટલા દિવસ\nદિવસો, કલાકો, મિનિટો અને સેકન્ડો આગામી પતન સુધી બાકીના એક ચોક્કસ સંખ્યા.\nપતન સુધી કેટલા દિવસ\nકેટલા દિવસ વસંત સુધી\nદિવસો, કલાકો, મિનિટો અને સેકન્ડો આગામી વસંત સુધી બાકીના એક ચોક્કસ સંખ્યા.\nકેટલા દિવસ વસંત સુધી\nઓનલાઇન મેટ્રિક રૂપાંતર કેલ્ક્યુલેટર: લંબાઈ, વિસ્તાર, કદ, તાપમાન, ઝડપ, દબાણ, બળ.\nતમે કરી શકો છો તમારી સાઇટ અથવા બ્લોગ આ કેલ્ક્યુલેટર એમ્બેડ\nતમારા પોતાના કેલ્ક્યુલેટર બનાવો\nજાહેરાતો વગર અને વેબસાઈટ પર સીધી કડી સાથે એમ્બેડ કોડ\nજાહેરાતો સાથે અને વેબસાઇટ સીધી કડી વગર એમ્બેડ કોડ\nકૉપિ કરો અને જગ્યા છે જ્યાં તમે કેલ્ક્યુલેટર પ્રદર્શિત કરવા માંગો છો તમારી સાઇટમાં આ કોડ પેસ્ટ કરો.\nતમે એક જવાબ જરૂર હોય તો\nમોબાઇલ સંસ્કરણ મારા કેલ્ક્યુલેટર્સ છેલ્લે મુલાકાત લીધી કેલ્ક્યુલેટર સંપર્કો Cookies CalcProfi.com ઑનલાઇન કેલ્ક્યુલેટર © 2000-2019", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00347.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gu.calcprofi.com/parimiti-kelkyuletara.html", "date_download": "2019-12-07T06:47:44Z", "digest": "sha1:UOU72DUYPMFPYNII5HOQGKIBZSNX4FKH", "length": 6817, "nlines": 42, "source_domain": "gu.calcprofi.com", "title": "પરિમિતિ કેલ્ક્યુલેટર, કેલ્ક્યુલેટર ઓનલાઇન, કન્વર્ટર", "raw_content": "\nપરિમિતિ કેલ્ક્યુલેટર તમે આવા વર્તુળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, સમાંતર, પત્તાંની ચોપડી, અસમલંબક વિવિધ સૂત્રો દ્વારા વિવિધ ભૌમિતિક આકાર, એક પરિમિતિ શોધવા માટે પરવાનગી આપે છે.\nએક ચોરસ પરિમિતિ, પરિમિતિ સૂત્ર કેલ્ક્યુલેટર\n, એક ચોરસ ની પરિમિતિ શોધો સૂત્રો દ્વારા ચોરસ બાજુ લંબાઈ મદદથી.\nએક ચોરસ પરિમિતિ, પરિમિતિ સૂત્ર કેલ્ક્યુલેટર\nએક સમાંતર પરિમિતિ, પરિમિતિ સૂત્ર કેલ્ક્યુલેટર\nસમાંતર એક પરિમિતિ, સૂત્ર દ્વારા શોધો, સમાંતર બાજુઓ લંબાઈ મદદથી.\nએક સમાંતર પરિમિતિ, પરિમિતિ સૂત્ર કેલ્ક્યુલેટર\nએક લંબચોરસ પરિમિતિ, પરિમિતિ સૂત્ર કેલ્ક્યુલેટર\nસૂત્ર દ્વારા, એક લંબચોરસ એક પરિમિતિ શોધો, લંબચોરસ બાજુઓ લંબાઈ મદદથી.\nએક લંબચોરસ પરિમિતિ, પરિમિતિ સૂત્ર કેલ્ક્યુલેટર\nએક પત્તાંની ચોપડી પરિમિતિ, પરિમિતિ સૂત્ર કેલ્ક્યુલેટર\nપત્તાંની ચોપડી એક પરિમિતિ, સૂત્ર દ્વારા શોધો, પત્તાંની ચોપડી બાજુ લંબાઈ મદદથી.\nએક પત્તાંની ચોપડી પરિમિતિ, પરિમિતિ સૂત્ર કેલ્ક્યુલેટર\nએક અસમલંબક પરિમિતિ, પરિમિતિ સૂત્ર કેલ્ક્યુલેટર\n, સૂત્ર, એક અસમલંબક એક પરિમિતિ શોધો બધા અસમલંબક બાજુઓ લંબાઈ મદદથી.\nએક અસમલંબક પરિમિતિ, પરિમિતિ સૂત્ર કેલ્ક્યુલેટર\nએક ત્રિકોણ ના પરિમિતિ, પરિમિતિ સૂત્ર કેલ્ક્યુલેટર\nજેમ કે, સમભુજ સમદ્વિબાજુ, જમણે અથવા ત્રિકોણ ત્રિકોણ તરીકે ત્રિકોણ વિવિધ પ્રકારો, એક પરિમિતિ શોધો.\nએક ત્રિકોણ ના પરિમિતિ, પરિમિતિ સૂત્ર કેલ્ક્યુલેટર\nવર્તુળનું પરિઘ (એક વર્તુળ પરિમિતિ) ફોર્મ્યુલા કેલ્ક્યુલેટર\n, સૂત્ર, એક વર્તુળ પરિઘ (પરિમિતિ) શોધો વર્તુળની ત્રિજ્યા મદદથી.\nવર્તુળનું પરિઘ (એક વર્તુળ પરિમિતિ) ફોર્મ્યુલા કેલ્ક્યુલેટર\nઆવા ચોરસ, લંબચોરસ, સમાંતર, અસમલંબક, પત્તાંની ચોપડી, વર્તુળ, ત્રિકોણ, વિવિધ સૂત્રો દ્વારા વિવિધ ભૌમિતિક આકાર, વિસ્તાર શોધો.\nતમારા પોતાના કેલ્ક્યુલેટર બનાવો\nતમે એક જવાબ જરૂર હોય તો\nમોબાઇલ સંસ્કરણ મારા કેલ્ક્યુલેટર્સ છેલ્લે મુલાકાત લીધી કેલ્ક્યુલેટર સંપર્કો Cookies CalcProfi.com ઑનલાઇન કેલ્ક્યુલેટર © 2000-2019", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00347.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%8B_%E0%AA%85%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%AE%E0%AB%8B:%E0%AB%A8%E0%AB%A6._%E0%AA%AE%E0%AA%9C%E0%AB%82%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%B8%E0%AA%82%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7", "date_download": "2019-12-07T06:08:13Z", "digest": "sha1:JMC3YQDRG7W46G67OSNFF2CGE5B2IR5Z", "length": 12888, "nlines": 74, "source_domain": "gu.wikisource.org", "title": "સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૨૦. મજૂરોનો સંબંધ - વિકિસ્રોત", "raw_content": "સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૨૦. મજૂરોનો સંબંધ\n< સત્યના પ્રયોગો અથવા આત્મકથા\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા મોહનદાસ કરમચંદ ગાંધી\n← ૧૯. ઊજળું પાસું સત્યના પ્રયોગો અથવા આત્મકથા\nમોહનદાસ કરમચંદ ગાંધી ૨૧. આશ્રમની ઝાંખી →\nહજુ ચંપારણમાં હું કમિટીનું કામ આટોપી રહ્યો હતો તેવામાં ખેડાથી મોહનલાલ પંડ્યાનો ને શંકરલાલ પરીખનો કાગળ ખેડા જિલ્લામાં નિષ્ફળ ગયેલા પાક અને મહેસૂલમાફી બાબત મળ્યો. ત્યાં જઈ લોકોને દોરવાનો તેમણે આગ્રહ કર્યો. સ્થાનિક તપાસ કર્યા વિના કંઈ સલાહ આપવાની નહોતી ઈચ્છા, નહોતી મારી શક્તિ કે હિંમત.\nબીજી તરફથી શ્રી અનસૂયાબાઈનો કાગળ તેમના મજૂરસંઘ બાબત હતો. મજૂરોના પગાર ટૂંકા હતા. તેમની પગાર વધારવાની લાંબા કાળની માગણી હતી, આ બાબત તેમને દોરવાની મને હોંશ હતી. આ પ્રમાણમાં નાનું લાગતું કામ પણ હું દૂર બેઠો કરી શકું એવી મને આવડત નહોતી. તેથી પહેલી તકે હું અમદાવાદ પહોંચ્યો. મારા મનમાં એમ હતું કે, બન્ને કામની તપાસ કરી થોડા સમયમાં હું ચંપારણ પાછો પહોંચીશ ને ત્યાંના રચનાત્મક કામની દેખરેખ રાખીશ.\nપણ અમદાવાદ પહોંચ્યા પછી એવાં કામો નીકળી પડ્યાં કે મારાથી ચંપારણ કેટલાક કાળ સુધી જઈ ન શકાયું, ને જે નિશાળો ચાલતી હતી તે એક પછી એક પડી ભાંગી. સાથીઓએ અને મેં કેટલાયે હવાઈ કિલ્લા બાંધ્યા હતા, પણ ઘડીભર તો તે તૂટી પડ્યા.\nચંપારણમાં ગ્રામનિશાળો અને ગ્રામસુધાર ઉપરાંત ગોરક્ષાનું કામ મેં હાથ કર્યું હતું. ગોશાળા અને હિંદી પ્રચારના કામનો ઈજારો મારવાડી ભાઈઓએ લીધો છે એવુ હું મારા ભ્રમણમાં જોઈ ચૂક્યો હતો. બેતિયામાં મારવાડી ગૃહસ્થે પોતાની ધર્મશાળામાં મને આશ્રય આપ્યો હતો. બેતિયાના મારવાડી ગૃહસ્થોએ મને તેમની ગોશાળામાં સંડોવ્યો હતો. મારી જે કલ્પના આજે છે તે જ કલ્પના ગોરક્ષા વિષે ત્યારે ઘડાઈ ચૂકી હતી. ગોરક્ષા એટલે ગોવંશવૃદ્ધિ, ગોજાતિસુધાર, બેલની પાસેથી મર્યાદાસર કામ લેવું, ગોશાળાને આદર્શ દુગ્ધાલય બનાવવી, વગેરે. આ કામમાં મારવાડી ભાઈઓએ પૂરી મદદ કરવાનું વચન આપ્યું હતું. પણ હું ચંપારણમાં સ્થિર ન થઈ શક્યો એટલે ત��� કામ અધૂરું જ રહ્યું. બેતિયામાં ગોશાળા તો આજે પણ ચાલે છે, પણ તે આદર્શ દુગ્ધાલય નથી બની શકી. ચંપારણના બેલની પાસેથી હજુ વધારેપડતું કામ લેવામાં આવે છે. નામના હિંદુઓ હજુયે બેલોને નિર્દયતાપૂર્વક માર મારે છે ને ધર્મને વગોવે છે. આ ખટકો મને હંમેશાને સારુ રહી ગયો છે. અને જ્યારે જ્યારે ચંપારણ જાઉં છું ત્યારે ત્યારે આ અગત્યનાં અધૂરાં રહેલાં કામોનું સ્મરણ કરી નિ:શ્વાસ મૂકું છું, ને તે અધૂરાં મેલવા સારુ મારવાડી ભાઈઓ અને બિહારીઓનો મીઠો ઠપકો સાંભળું છું.\nનિશાળોનું કામ તો એક નહીં તો બીજી રીતે બીજી જગ્યાઓમાં ચાલે છે. પણ ગોસેવાના કાર્યક્રમે જડ જ નહોતી ઘાલી, એટલે તેને જોઈતી દિશામાં ગતિ ન મળી શકી.\nઅમદાવાદમાં ખેડાના કામ વિષે મસલત ચાલી રહી હતી તે દરમ્યાન મજૂરોનું કામ મેં હાથ ધરી લીધું હતું.\nમારી સ્થિતિ અતિશય નાજુક હતી. મજૂરોનો કેસ મને મજબૂત જણાયો. શ્રી અનસૂયાબાઈને પોતાના સગા ભાઈની જોડે લડવાનું હતું. મજૂરો અને માલિકોની વચ્ચેના આ દારુણ યુદ્ધમાં શ્રી અંબાલાલ સારાભાઈએ મુખ્ય ભાગ લીધો હતો. મિલમાલિકો સાથે મારો સંબંધ મીઠો હતો, તેમની સામે લડવું એ વિષમ કામ હતું. તેમની સાથે મસલતો કરી તેમને મજૂરોની માગણી વિષે પંચ નીમવા વીનવ્યા. પણ માલિકોએ પોતાની અને મજૂરોની વચ્ચે પંચની દરમ્યાનગીરી હોવાની યોગ્યતાનો સ્વીકાર ન કર્યો.\nમજૂરોને મેં હડતાલ પાડવાની સલાહ આપી. આ સલાહ આપતાં પહેલાં મજૂરોના અને મજૂર આગેવાનોના પ્રસંગમાં સારી રીતે આવ્યો. તેમને હડતાળની શરતો સમજાવી:\nશાંતિનો ભંગ ન જ કરવો.\nજે કામે ચડવા માગે તેના ઉપર બળાત્કાર ન કરવો.\nમજૂરોએ ભિક્ષાન્ન ન ખાવું.\nહડતાળ ગમે તેટલી લંબાય તોયે તેમણે દૃઢ રહેવું, ને પોતાનો પૈસો ખૂટે તો બીજી મજૂરી મેળવી ખાવાજોગું કમાવું.\nઆ શરતો આગેવાનો સમજ્યા ને તેમણે કબૂલ રાખી. મજૂરોની જાહેર સભા થઈને તેમાં ઠરાવ કર્યો કે, પોતાની માગણીનો સ્વીકાર ન થાય, અથવા તેની યોગ્યતા અયોગ્યતાની તપાસ કરવા પંચ ન નિમાય, ત્યાં લગી તેમણે કામ ઉપર ન જવું.\nઆ હડતાળ દરમ્યાન શ્રી વલ્લભભાઈ અને શ્રી શંકરલાલ બૅંકરને હું ખરી રીતે ઓળખતો થયો કહેવાઉં. શ્રી અનસૂયાબાઈનો પરિચય મને તેની પૂર્વે જ સારી રીતે થઈ ચૂક્યો હતો.\nહડતાળિયાઓની સભા રોજ નદીકિનારે એક ઝાડની છાયા નીચે ભરાવા લાગી. તેમાં તેઓ સેંકડોની સંખ્યામાં રોજ હાજરી પૂરતા હતા. પ્રતિજ્ઞાનું હું તેમને રોજ સ્મરણ કરાવતો; શાંતિ જાળવવાની, સ્વમ��ન સંઘરવાની આવશ્યકતા સમજાવતો હતો. તેઓ પોતાનો 'એક ટેક'નો વાવટો લઈ રોજ શહેરમાં ફરતા ને સરઘસરૂપે સભામાં હાજર થતા.\nઆ હડતાળ એકવીસ દિવસ ચાલી. તે દરમ્યાન વખતોવખત માલિકોની જોડે હું મસલત કરતો, ઇન્સાફ કરવા વીનવતો. 'અમારે પણ ટેક હોય ના અમારી ને અમારા મજૂરોની વચ્ચે બાપદીકરાનો સંબંધ હોય. ...તેની વચ્ચે કોઈ આવે તે અમે કેમ સહન કરીએ અમારી ને અમારા મજૂરોની વચ્ચે બાપદીકરાનો સંબંધ હોય. ...તેની વચ્ચે કોઈ આવે તે અમે કેમ સહન કરીએ તેની વચ્ચે પંચ કેવા તેની વચ્ચે પંચ કેવા' આ જવાબ મને મળતો.\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૫ એપ્રિલ ૨૦૧૨ના રોજ ૨૩:૨૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00347.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/photos/big-news-till-3-pm-of-23-february-2019-8243", "date_download": "2019-12-07T07:18:46Z", "digest": "sha1:232HDGAIWQQTROFSVX67MUD42QHIBYI7", "length": 11857, "nlines": 66, "source_domain": "www.gujaratimidday.com", "title": "3 વાગ્યા સુધીના સમાચાર, જે જાણવા છે જરૂરી - news", "raw_content": "\n3 વાગ્યા સુધીના સમાચાર, જે જાણવા છે જરૂરી\nબેંગલુરુમાં એયરો ઈન્ડિયા 2019 શોના પાર્કિંગમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચ્યા. એયરો ઈન્ડિયા 2019ના આયોજન સ્થળ પાસે આવેલા પાર્કિંગમાં આગ લાગતા મોટી દુર્ઘટના બની છે. અનેક વાહનો જ્યાં પાર્ક કરવામાં આવ્યા હતા ત્યાં આગ લાગતા અનેક વાહનો બળીને ખાક થયા છે.\nJKLFના મુખિયા યાસીન મલિકની ધરપકડ પર મેહબૂબા મુફ્તીએ સવાલો ઉઠાવ્યા છે. પોલીસે શુક્રવારે રાત્રે યાસીન મલિકની ધરપકડ કરી. પુલવામા હુમાલ બાદ ભારતે પાકિસ્તાન સહિત હુર્રિયત નેતાઓ પર સકંજો કસવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ઘાટીના 18 હુર્રિયત નેતાઓ અને 160 રાજનીતિજ્ઞોની સુરક્ષા પાછી લેવામાં આવી હતી. ઉમર અબ્દુલ્લાએ તેના પર વાંધો ઉઠાવ્યો હતો. હવે જમ્મૂ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ હુર્રિયત નેતાઓની ધરપકડ પર સવાલો ઉઠાવ્યા છે.\nઅલગતાવાદી નેતા યાસીન મલિકની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે રાત્રે પોલીસે આ કાર્રવાઈ કરી. JKLFના ચેરમેન યાસીન મલિકની પોલીસે શુક્રવારે ધરપકડ કરવામાં આવી છે. શ્રીનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે સુરક્ષાની વ્યવસ્થા કરી છે. પોલીસે યાસીન મલિકને હાલ કોઠીબાગ પોલીસ સ્ટેશનમાં રાખ્યો છે.\nસ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે ખુશખબર છે. રેલવેએ તેમના માટે ખાસ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. ગુજરાત સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેવા આવતા પ્રવાસીઓ માટે રેલવેએ 4 માર્ચથી ખાસ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યૂનું ઉદ્ધાટન કર્યાના પાંચ મહિના બાદ આ જાહેરાત કરવામાં આવી છે.\nપુલવામા આતંકી હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે કશ્મીરમાં આત્મઘાતી હુમલા બાદ ભારત ખૂબ જ કડક પગલા લેવાનું વિચારી રહ્યું છે. શુક્રવારે ઓવલ ઑફિસમાં ટ્ર્મ્પે મીડિાય સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેમનું કહેવું છે કે આ એક ખૂબ જ ખતરનાક સ્થિતિ છે. જો કે, તેમણે કહ્યું કે અમે આ તણાવની સ્થિતિને ખતમ થતી જોવા માંગે છે. અમે ઈચ્છીએ છે કે સીમા પર આ તણાવ ખતમ થાય. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા આ પ્રક્રિયા પર નજર બનાવી રાખી રહ્યા છે.\nપાકિસ્તાન સરકારના હવાલાથી કહેવામાં આવ્યું છે કે પંજાબ સરકારે બહાવલપુર સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયને પોતાના કબજામાં લઈ લીધું છે. વધતા જતા વૈશ્વિક દબાણ સમક્ષ ઘૂંટણિયે પડેલી પાકિસ્તાન સરકારે શુક્રવારે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયનું નિયંત્રણ પોતાના હાથમાં લીધું છે. 14 ફેબ્રુઆરીએ જમ્મૂ-કશ્મીરના પુલવામામાં સીઆરપીએફ પર થયેલા આતંકી હુમલાની જવાબદાર જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.\nપાઇલટનું કામ તો કેટલું મજાનું છે એવું જો તમે માનતા હો તો સમજી લેજો કે ક્યારેક એકધારું વિમાન ઉડાડીને તમને કંટાળો પણ આવી શકે છે. ઑસ્ટ્રેલિયામાં એક પાઇલટે ફ્લાઇટ ટેસ્ટ માટે ત્રણ કલાક સુધી એક વિમાન ઉડાડવાનું હતું. આ માટે તેણે ડાયમન્ડ સ્ટાર પ્લેનને ઑસ્ટ્રેલિયાના આસમાનમાં ત્રણ કલાક સુધી ચક્કર મારવાના હતા. શરૂઆતમાં તે આમ-તેમ ઘૂમ્યો પણ પછી એટલો કંટાળ્યો કે તેણે આસમાનમાં પોતાની ફીલિંગ્સ લખી નાખી કે હવે તો હું બોર થઈ ગયો છું. આ ત્રણ કલાકની ટેસ્ટ દરમ્યાન કન્ટ્રોલ-રૂમ દ્વારા આ વિમાન ક્યાં અને કેવી રીતે ઊડી રહ્યું છે એ ટ્રૅક થઈ રહ્યું હતું.\nઅજય દેવગન, અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની ટોટલ ધમાલ ફિલ્મે બોક્સ ઑફિસ પર રિલીઝના પહેલા દિવસે જબરદસ્ત કમાલ કરી દીધી છે. ફ���લ્મના પહેલા દિવસે 16 કરોડ રૂપિયાથી અધિક કલેક્શન કર્યું છે.\nમુંબઈની પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મ ગલી બૉય 100 કરોડની ક્લબમાં એન્ટર થઈ ગઈ છે. રિલીઝના આઠમાં દિવસે ફિલ્મે આ માઈલસ્ટોન પાર કર્યો. રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બૉયએ રિલીઝના આઠમાં દિવસે 100 કરોડ રૂપિયા મેળવી લીધા છે. આ રણવીર સિંહને મોટી ઉપલબ્ધી છે, જેની છેલ્લી ફિલ્મ સિંબાએ 200 કરોડથી વધારેનું કલેક્શન કર્યું હતું.\nICC World Cup 2019માં ભારત પાકિસ્તાન મેચને લઈને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું નિવેદન સામે આવ્યું છે. વિરાટે કહ્યું છે કે પુલવામામાં થયેલા આતંકી હુમલાની ઘટના દુઃખદ છે. આ સમયે અમે દેશના સાથે છે. હુમલામાં માર્યા ગયેલા શહીદોના પરિવાર પ્રત્યે મારી અને આખી ટીમની સંવેદનાઓ છે. પાકિસ્તાન સાથે રમવાને લઈને સરકાર અને બોર્ડનો કોઈપણ નિર્ણય અમને મંજૂર રહેશે.\nજાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.\nરાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન\nChildren's Day: દેશના પ્રથમ વડાપ્રધાનને તેમના જન્મદિવસે કરીએ યાદ\nHappy Birthday: 56 વર્ષે પણ એટલા જ ખુબસૂરત અને જાજરમાન દેખાય છે નીતા અંબાણી\nગુજરાતી રોક સ્ટાર જીગરદાન ગઢવીના Unplugged Songs\nPriyanka Chopra:ટીકા અને વિવાદ વચ્ચે પણ સુપરહિટ છે આ એક્ટ્રેસ\n'Montu ni Bittu' ના સેટ પર કોણ કરતુ હતું નખરાં જાણો આવા કેટલાક રાઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.punchnamu.com/2019/03/22/money-laundring-offender-held-from-albania/", "date_download": "2019-12-07T07:16:10Z", "digest": "sha1:ZON4KFBT7KSIDDPCA2XQQZCLRAW3ZYYK", "length": 11891, "nlines": 115, "source_domain": "www.punchnamu.com", "title": "ગુજરાતમાં મની લોન્ડરિંગ કરનાર હિતેશ પટેલ અલ્બાનિયાથી ઝડપાયો | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે મતગણતરીના બીજા દિવસે રિલીઝ થશે\nહિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી\nમમતા બેનરજી નરેન્દ્ર મોદીને દર વર્ષે શું મોકલાવે છે\nમોદી સરકાર આ દિવસે આપશે 1100 રૂપિયા સસ્તું સોનુ\nભારતને 5 ટ્રિલિયન ડોલરની આર્થવ્યસ્થા બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું\nભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત્ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો\n200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર\nઆજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી બાર ફિરસે….’\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeFeatured|ગુજરાતગુજરાતમાં મની લોન્ડરિંગ કરનાર હિતેશ પટેલ અલ્બાનિયાથી ઝડપાયો\nગુજરાતમાં મની લોન્ડરિંગ કરનાર હિતેશ પટેલ અલ્બાનિયાથી ઝડપાયો\nભારતની બેન્કોને લૂંટીને વિદેશ ભાગી જનારાઓ અનેક ભાગેડુઓમાંથી એક હિતેશ પટેલ છે. હિતેશ પટેલ પર 5000 કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ કરવાનો આરોપ છે અને તે ગુજરાતના વડોદરા ખાતેના સ્ટર્લીંગ બાયોટેક કેસમાં મોસ્ટ વોન્ડેટ છે. આ હિતેશ પટેલને અલ્બાનિયામાં પકડી લેવામાં આવ્યો છે. અત્રે એ નોંધનીય છે કે ગત 11 માર્ચના રોજ જ હિતેશ પટેલ વિરુદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવી હતી. આમ માત્ર 11 દિવસના ટૂંકાગાળામાં જ તેની ધરપકડ કરવામાં સફળતા મળી છે.\nએન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટે મુંબઈમાં તેના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં નિતીન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દીપ્તિ સાંડેસરા ઉપરાંત હિતેશ પટેલને પણ આરોપ બનાવવામાં આવ્યા હતા. આ ચારેય સ્ટર્લીંગ બાયોટેકના પ્રમોટર્સ છે. આ ચારેય ઈડીની તપાસથી બચવા માટે વિદેશ ભાગી ગયા હતા.\nહિતેશ પટેલ અંગે એવી માહિતી આવી હતી કે તે અમેરિકા છે પરંતુ તેને અલ્બાનિયામાંથી પકડી લેવામાં આવ્યો છે. ઇડીનું કહેવું છે કે હિતેશને બહુ જલ્દીથી પ્રત્યાર્પિત કરીને ભારતમાં લાવવામાં આવશે. ભારતના આર્થિક આરોપીઓ અને ભાગેડુઓ વિરુદ્ધ એક પછી એક ભારત સરકારને સફળતા મળી રહી છે. વિજય માલ્યા વિરુદ્ધ પ્રત્યાપર્ણની કાર્યવાહી ચાલી રહી છે, જ્યારે નિરવ મોદીની બે દિવસ અગાઉ જ ધરપકડ થઇ હતી. આ ઉપરાંત મેહુલ ચોક્સીને એન્ટીગુઆમાંથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવાની પ્રક્રિયા અંતિમ ચરણોમાં હોવાના સમાચાર આવ્યા છે. ક્રિમીનલ રવિ પૂજારીને પણ ભારત સરકારના પ્રયાસોને લીધે સેનેગલમાંથી પકડવામાં આવ્યો હતો.\nસાંડેસરા ગ્રુપના ગુજરાત અને દેશના સહુથી વરિષ્ઠ કોંગ્રેસી નેતા સાથે ગાઢ સંબંધો હોવાનું પણ બહાર આવ્યું હતું અને હાલમાં એ નેતા વિરુદ્ધ પણ કાર્યવાહી ચાલી રહી છે.\nભાજપ પર આરોપ લગાવવા જતા કોંગ્રેસ ખુદ પોતાની જાળમાં ફસાઈ\nસીઝ ફાયરનું ઉલ્લંઘન કરતા 12 પાકિસ્તાની સૈનિકોને ઠાર મારતી સેના\nરિન્યુએબલ એનર્જીનું હબ બનશે ગુજરાત , જાપાન કરશે 30 હજાર કરોડનું રોકા���\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nમહિલાઓને વધુ સુરક્ષા પ્રદાન કરતો મોદી સરકારનો નિર્ણય\nબિનસચિવાલયની પરીક્ષા મુદ્દે SITની રચના કરી સચોટ તપાસ કરાશે – ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા : છ લાખથી વધુ પરીક્ષાર્થીઓની મહેનત એળે નહીં જાય, રાજ્ય સરકાર વિદ્યાર્થીલક્ષી નિર્ણય લેશે – સીએમ વિજય રૂપાણી\nરમતવીરોને સ્પોર્ટસ ઇન્જરીના કિસ્સામાં ઘરઆંગણે જ મળશે શ્રેષ્ઠ સારવાર, આર્થ્રો વન સ્પેશિયાલિટી કલીનીકનું ઉદ્ઘાટન કરાયું\nરિન્યુએબલ એનર્જીનું હબ બનશે ગુજરાત , જાપાન કરશે 30 હજાર કરોડનું રોકાણ\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ\nઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા\nમમતાને સુપ્રિમ ઝટકો: સર્વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://nai-aash.in/author/chetna/", "date_download": "2019-12-07T07:55:04Z", "digest": "sha1:CPRR22TVLTFXMKFDGZ3U2L4NPVK5VRO3", "length": 14837, "nlines": 194, "source_domain": "nai-aash.in", "title": "ચેતના ભટ્ટ | આશ…", "raw_content": "\nશબ્દો છે શ્વાસ મારા\nમારા વિચારો, મારી ભાષામાં\nફન – એન – ગ્યાન\nઆજ દિવાળી, કાલ દિવાળી.. બોલ, કોની કેવી દિવાળી.. આપણે સાથે રહીશું કાયમ, છો ને હોય કે ના હોય દિવાળી. હું ઘી ને વાટ લાવું, તું પ્રેમે પ્રગટાવ દિવાળી હું રંગો થી ઘર સજાવું, તું રંગો થી પૂર દિવાળી.. આસોપાલવ – … Continue reading →\nતારી આજુબાજુ ફરતી, મારી નાની નાની આંખોનું શું તારી પાસે આવી ભટકાઈને, ચૂર ચૂર થતી મારી લાગણીઓનું શું તારી પાસે આવી ભટકાઈને, ચૂર ચૂર થતી મારી લાગણીઓનું શું તને સમજવાના પ્રયાસમાં, રોજ ગોથા ખાતી મારી સમજણનું શું તને સમજવાના પ્રયાસમાં, રોજ ગોથા ખાતી મારી સમજણનું શું તારા આપેલા દર્દો પર……, મારાં અસંખ્ય આંસુઓની ખારાશનું શું\nએ આવ્યા મળ્યા અને જતા રહ્યા.. હું બસ, જોતી રહી.. શૂન્ય મનસ્ક જાતને હું શોધતી રહી.. એ કેહ્શે ��ૈક.. અને, હું સાંભળતી રહીશ… એમના સ્મિતમાં જ એ ક્ષણને હું શોધતી રહી… કૈક છૂટ્યું.. કૈક રહી ગયું. મને કઈ સમજાય એ … Continue reading →\nવાય છે વાયરો .\nવાય છે વાયરો ફરફરાટ ફૂંફાડા મારતો, એટલી જડપે આવે તારા સમાચાર તોહ… થાંભલો પકડીને ઉભી છું હું તોહ.., ઉડે છે વાળ ને લૂગડાં ને…, ભેગો વંટોળમાં વચ્ચે ગોથા ખાતો મારા વિશ્વાસનો “વ” ઉડે છે વંટોળમાં લાગણીના તાનાવાના, એતો તોય કેમેય … Continue reading →\nએક ઊંડા દરિયા જેવી હું.. અનંત ખાલીપો મારી અંદર.. ભરતી-ઓટ તો આવે છે લાગણીઓની પણ, માત્ર કિનારાઓ પર..\n“કાનોમાં પડતાં જ શબ્દો હૃદયમાં ઉતરી ગયા… લોહીમાં ભળી પડઘાં એના રોમ રોમ પથરાઈ ગયા..”\nતારું ને મારું મળવું..\nતારું ને મારું મળવું.. આમ ખૂલ્લા આકાશની પાંખમાં, ને,ચૂમે તું મને અચાનક… જાણે ફુલ સ્પર્શી ઉડે ભમરો આકાશ માં.. ગુલાબી રંગોના આકાશ વચ્ચે, તારા રંગો નાં શેડમાં, જાણે હું ભૂલી પડી હોઉં.. આપણાં જ માર્ગમાં.\nકોરી કોરી આંખોમાં સપનાની વાવ, ભીની ભીની વાતોથી આમનાં છલકાવ.. અંતરના ઊંડાણમાં ખાલી છીપલાઓ નું ઘર, મોતી છે એમાં.. કહી આમનાં ભરમાવ.. વીત્યો જે સમય ભરી લે હથેળીમાં, રેતી કહી એને…આમનાં સરકાવ્… કોરી કોરી આંખોમાં સપનાની વાવ..\nસઘળે દૂર સુધી વ્યાપી છે તું, ભરચક ટોળામાં શામિલ છે તું, ક્યારેક નવરાશમાં તો, ક્યારેક વ્યસ્તતામાં ટપકી છે તું, કેહવા માટે તો ઘણા છે અહીંયા…પણ, સાથે મારી એકમાત્ર ઉભી છે તું. મારી વહાલી એકલતા…\nએક બળબળતી બપોર,સાડા ત્રણ વાગ્યે… વિચાર ઉડી ને ગયો.. વરસાદી માહોલમાં.. જુલાઈ,પહેલી જુલાઈ સાંજે સાડા ચાર વાગ્યે.. કઈ છૂટી ના જાય તેમ ડીકકી ચેક કરી.. ધડામ કરી બંધ કરી, ફૂલ સ્પીડમાં ચાલતી સ્કુટી પર અચાનક બ્રેક…, જેમ તેમ સ્કુટી પાર્ક … Continue reading →\nSelect Author... Unknown Talent (1) अविनाश अभंग (Scrapwala) (29) अश्विनी अभंग (16) समाजशिल्पी (8) અનિલ સોલંકી (1) અપેક્ષા સોલંકી (23) આશિષ તિલક (18) ચેતના ભટ્ટ (43) નિરાલી સોલંકી (32) પલ્લવી જોષી (6) પ્રિયેશ કનેરિયા (3) મુસ્તાક ભોજાણી (22) મોહમ્મદ અલી (1) શબનમ ખોજા (34) હાર્દિક પીઠડીયા (15) હેમા તિલક (1)\nHARI: શિક્ષક એ શિક્ષક\nvivek: કોણ કહે છે હું પોતાના માટે જીવુ છું અે તો હું લોકોના રમવા માટે બન્યો...\nકલ્પતરૂ ધનાણી: વાંચ્યુ હાઇકુ મસ્ત લખ્યું આઈખું કેમે લઈખું\nફેસબુક પર લાઈક કરો:\nફેસબુક પર લાઈક કરો:\nPriyesh Kaneria on હાર્દિક પીઠડીયા\nHARI on હું એક શિક્ષક છું\nvivek on એકલા રહી ગયા….\nvivek on એકલા રહી ગયા….\nAkki on તારી પ્રિતમાં એવું શું છે\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 9,542 views | 9 comments | by હેમા તિલક\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 3,021 views | 5 comments | by અપેક્ષા સોલંકી\nપ્રેમ નું દેશી નામું …. 2,557 views | 10 comments | by પલ્લવી જોષી\nઆ અઠવાડિયાની સૌ થી વધુ જોવાયેલી રચનાઓ…\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 4 views | 0 comments | by અપેક્ષા સોલંકી\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 3 views | 0 comments | by હેમા તિલક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2018/07/09/is-it-beneficiary-for-an-investor-to-invest-in-stock-market/", "date_download": "2019-12-07T06:13:35Z", "digest": "sha1:M5AAQOQFXT7X7FGMHNE5P5PJR2JT6K6J", "length": 14912, "nlines": 140, "source_domain": "echhapu.com", "title": "શેર બજારમાં રોકાણ કરવું શું રોકાણકાર માટે ફાયદાકારક છે ખરું?", "raw_content": "\nશેર બજારમાં રોકાણ કરવું શું રોકાણકાર માટે ફાયદાકારક છે ખરું\nશેરનો ગુજરાતી અનુવાદ ‘ભાગ’ થાય. જી હા તમે જો રિલાયન્સનો શેર ધરાવતા હોવ તો રિલાયન્સમાં તમારી મુકેશ અંબાણી જોડે ભાગીદારી છે. રિલાયન્સના કેપિટલમાં મુકેશ અંબાણી અને એનું કુટુંબ 45% શેરહોલ્ડિંગ ધરાવે છે એનો અર્થ એમનો કંપનીમાં 45% ભાગ છે એમ જ થયું આમ જેનો કંપનીમાં સૌથી વધુ હિસ્સો હોય એ માલિક કે પ્રમોટર કહેવાય અને અન્ય તમામ શેરહોલ્ડર કહેવાય.\nહવે જયારે 1977માં રિલાયન્સનો પબ્લિક ઇસ્યુ આવ્યો ત્યારે શેરનો ભાવ દસ રૂપિયા હતો એની ફેસ વેલ્યુ દસ હતી. જેમ જેમ કંપની પ્રગતિ કરતી ગઈ એમ એમ કંપનીના શેરનો ભાવ વધતો ગયો એટલે ટૂંકમાં સમજવું હોય તો જેમજેમ કંપની પ્રગતી કરે તો તેના શેરનો ભાવ વધે અને જો ખોટ કરે તો સ્વાભાવિકપણે તેના શેરના ભાવ ઘટે.\nઆજે રિલાયન્સનો ભાવ લગભગ રૂ. 950 છે એમાં કંપનીએ બોનસ પણ વચ્ચે આપ્યું હતું. હવે જેમણે રિલાયન્સના શેર જયારે પબ્લિક ઇસ્યુ 1977માં આવ્યો ત્યારથી પકડી રાખ્યા હોય તો કંપનીએ આજે એમને 15% વાર્ષિક CAGR વૃદ્ધિ એમના રોકાણ પર આપી છે. CAGR એટલે ક્યુમ્યુલેટીવ એન્યુઅલ ગ્રોથ રેટ એટલેકે ચક્રવૃદ્ધિ ગ્રોથ કે વળતર.\nએટલે સારી સારી કંપનીઓના શેરમાં રોકાણ કરવામાં આવે તો તમને વાર્ષિક 12% થી 15% વળતર છૂટે જ છે જયારે બેંકમાં ફિક્સ્ડ ડીપોઝીટ પર માત્ર 6 થી 7 ટકા વ્યાજ છૂટે છે. વળી આ વ્યાજ છૂટે પરંતુ મુદ્દલ તમારી એની એ જ રહે એથી મોંઘવારી ગણાતા વળતર એથી સમય જતા ઓછું જ થાય જયારે શેરમાં મૂડી વૃદ્ધિ થતી રહે છે એથી એ મોંઘવારી સામે ટક્કર આપે છે. તમારી મૂડી પણ એટલી વધે છે શેરનો ભાવ વધે એ મુજબ આ કારણોને લીધે શેર બજારમાં રોકાણ કરવું સલાહભર્યું છે\nગયા અઠવાડિયે આપણે જોયું કે ઇક્વિટી મ્યુચ્યુઅલફંડમાં રોકાણ કઈ રીતે કરાય. એમાં આપણે જોયું કે મ્યુચ્યુઅલફંડ આપણી પાસે પૈસા લઇ શેરબજારમાં રોકે છે તો એ પણ જો 12% સુધી વળતર આપી શકતું હોય તો જો આપણે જાતે જ શેર બજારમાં રોકાણ કરીએ તો સ્વાભાવિક આપણે એના કરતા વધુ વળતર મેળવી શકીએ આમ કોઈપણ હિસાબે શેર બજારમાં રોકાણ વધુ વળતર અને મૂડી વૃદ્ધિ માટે ફાયદાકારક છે.\nહા શેર બજારમાં રોકાણનું જોખમ ઘણું છે પરંતુ થોડો એનો અભ્યાસ કર્યો હોય અને સાવચેતી રાખી હોય તો જોખમ ઘટાડી શકે છે અને એ નહીવત પણ થઇ શકે. દુનિયાનો સૌથી ધનિક રોકાણકાર વોરન બફે શેરબજારમાં જ રોકાણ કરે છે ને તો આપણે પણ કેમ ન કરી શકીએ\nશેરમાં રોકાણની એક ખાસિયત એ છે કે જયારે મ્યુચ્યુઅલફંડમાં ઓછામોછુ રૂ. 500થી રોકાણ થાય જયારે શેરમાં ઓછામાંઓછું રૂ. એકથી પણ થઇ શકે. જો કોઈ કંપનીના શેરનો ભાવ રૂ એક હોય તો આપણે એ કંપનીમાં એક શેર લઇ શકીએ. હા શેરદલાલની દલાલીને ઉમેરતા થોડા વધુ રૂપિયા જોઈએ પણ ટેકનીકલ રીતે જોઈએ તો એક રૂપિયાનું રોકાણ પણ અહીં શકય છે.\nઆમ દર મહીને થોડું થોડું રોકાણ શેરમાં વધારતા જવાય. વળી શેરનો ભાવ વધે એટલે વેચી નફો પણ રળી શકાય આમ શેરબજારમાં વ્યાપાર પણ શક્ય છે. પરંતુ રોકાણ વધુ વળતર આપે છે એ હકીકત છે રોકાણ એટલે લાંબાગાળાનું રોકાણ એટલેકે પાંચ વર્ષ, દસ વર્ષ એમ રોકાણ પકડી રાખવાથી વધુ વળતર છૂટે છે. પરંતુ એમાં કંપની એવી હોવી જોઈએ એથી એમાં કંપની કઈરીતે પસંદ કરવી એ કળા છે. પણ એ કઈ રોકેટ સાયન્સ નથી કે નથી એની અટપટી વિધિ બસ મોખરાની કંપનીઓ હોય, મેનેજમેન્ટ પ્રતિષ્ઠિત હોય, લેભાગુ ન હોય અને માલની માંગ બજારમાં હોય એવી કંપનીઓ ગ્રોથ કરે જ છે અને આપણને વધુ વળતર આપે જ છે.\nશેરબજારમાં રોકાણ કરતા પહેલા શું સાવચેતી રાખવી એ આપણે હવે પછી જોઈશું પરંતુ એ પહેલા તમે મન મક્કમ બનાવી લો કે બસ શેરબજારમાં રોકાણ કરવું જ છે અને રોકાણ કરો જ તો જ ઉપર જણાવ્યા મુજબનું વળતર મળશે. હા શેરબજારમાં વળતર મેળવતા પહેલા એકાદ બે વાર નુકશાન કરવું પણ યોગ્ય જ છે ઘણા ખોટ ખાઈને શીખે છે અને ડર્યા વિના રોકાણ કરતા રહે છે તેઓ કમાય છે અને બાકીના એનો લાભ ગુમાવે છે.\nઆ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું અહીં આપેલી સલાહને પોતાના તરફથી કોઈ પણ પ્રકારનું અન���મોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.\nતમને ગમશે: દસમા બારમાની પરીક્ષા દરમ્યાન છોકરાઓ સાથે થતો અન્યાય\nRBIની સોવરેન ગોલ્ડ બોન્ડ્સ (SGB) સ્કીમ 2018-19 વિષે સંપૂર્ણ માહિતી\nરોકાણની માહિતીના મહાસાગરમાંથી ઉપયોગી માહિતી કઈ રીતે મેળવશો\nએક રોકાણકાર તરીકે શેરબજારમાં ‘બીગર પિક્ચર’ કેવી રીતે જોઈ શકાય\nશેરબજારના પ્રલોભનો કેવા હોય અને તેનાથી કેવી રીતે બચી શકાય\neછાપું પર સર્ચ કરો…\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nફક્ત રોફ દેખાડવા માટે સુરક્ષા લેવાની\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\nગેહલોતને ગુજરાતના દારૂની નહીં પરંતુ આની ચિંતા થવી જોઈએ\nશું ભારતમાં ખરેખર ભયનું વાતાવરણ છે ખરું\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nશિયાળાની સવાર - એક મોડર્ન નિબંધ\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nહેલ્મેટનો ભાર.... જનતાને માટે સાર...\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nકંકોત્રી અને તેના નવા રૂપ – છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની...\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nચીનના સહુથી નિષ્ફળ વ્યક્તિની સફળતાની કથા - મેરે પાસ જેક મા હે... (1)\n70 થી 79 વર્ષની ઉંમર - કાળની એ કઠિન કેડી\nગૂગલનું સ્મશાનઘાટ: જ્યાં ગૂગલના ડ્રિમ પ્રોજેક્ટના અવશેષો પડ્યા છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B:%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%80%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%A0%E0%AB%81%E0%AA%82_%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0", "date_download": "2019-12-07T07:32:35Z", "digest": "sha1:U3RVJTZDV5HQOME54CXAU7NFCOOHGE4L", "length": 6762, "nlines": 187, "source_domain": "gu.wikipedia.org", "title": "ઢાંચો:માહિતીચોકઠું મંદિર - વિકિપીડિયા", "raw_content": "\nનીચેનું લખાણ કોપી કરી લેખના પાનામાં મૂકી અને જરૂરી માહિતીઓ ભરો.. ખાલી રખાયેલી માહિતી માહિતીચોકઠામાં દેખાશે નહીં.\n|ગુજરાતી = શ્રી મયુરેશ્વર મંદિર\nઆ પણ જુઓ[ફેરફાર કરો]\nવિકિપીડિયા:માહિતીચોકઠું - માહિતીચોકઠાં વિશે વધુ જાણકારી માટે.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩૦ મે ૨૦૧૨ના રોજ ૦૩:૦૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%AC%E0%AA%A7%E0%AA%BE%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82/%E0%AA%8F", "date_download": "2019-12-07T07:07:29Z", "digest": "sha1:6QSE7SIODOELEQ7BRSZ73I63KWOEJZFD", "length": 24684, "nlines": 389, "source_domain": "gu.wikisource.org", "title": "બધા પાનાંઓ - વિકિસ્રોત", "raw_content": "\nઆનાથી શરૂ થતા પાના દર્શાવો:\nઆનાથી અંત થતા પાના દર્શાવો:\n(મુખ્ય)ચર્ચાસભ્યસભ્યની ચર્ચાવિકિસ્રોતવિકિસ્રોત ચર્ચાચિત્રચિત્રની ચર્ચામીડિયાવિકિમીડિયાવિકિ ચર્ચાઢાંચોઢાંચાની ચર્ચામદદમદદની ચર્ચાશ્રેણીશ્રેણીની ચર્ચાપૃષ્ઠપૃષ્ઠ ચર્ચાસૂચિસૂચિ ચર્ચાસર્જકસર્જક ચર્ચાવિભાગવિભાગ ચર્ચાGadgetGadget talkGadget definitionGadget definition talk\nપાછળનું પાનું (અમી ભરેલી નજરું રાખો, દડવાવાળી માત રે,) | આગળનું પાનું (કલાપીનો કેકારવ/અતિ દીર્ઘ આશા)\nએ કે લાલ દરવાજે તંબુ…\nએ ચરણના રે ભોગી\nએ ચિહ્ન વચ્ચે રૂડો લગાર\nએ દિલ ગાફિલ, ગફલત મત કર\nએ રી મૈં તો પ્રેમદિવાની\nએક ઊંચો તે વર ના જોશો રે દાદા\nએક ગોકુળ મથુરા મારું ગામ છે\nએક ઝાડ માથે ઝુમખડું\nએક નિરંજન નામની સાથે મન બાંધ્યો રે મારો\nએક પુસ્તકની જાદુઈ અસર\nએક ભરોસો શ્યામ ચરનકો\nએક રાજાએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર\nએક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી\nએક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ\nએક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ/ઉમેદ\nએક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ/એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ\nએક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ/પ્રસ્તાવના\nએક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ/સોક્રેટિસની ઈશ્વર પ્રાર્થના\nએકતારો/અદીઠી આગના ઓલાવણહાર જીવો \nએકતારો/આ એક જાનવર ને વિદવાન બીજો\nએકતારો/આ પારે ગામડું ને એ પારે શે’ર\nએકતારો/આધેરી વનરાઈમાં ઇંધન ક્યાં ચેતાય \nએકતારો/આભને પાદર એક ચિતારે રાવટી તાણી રે\nએકતારો/આવજો આવજો વા'લી બા \nએકતારો/એક દિ' ઠાકર ભાન ભૂલ્યો\nએકતારો/એક પરદેશી હતો મુખરડો\nએકતારો/કંકુ ઘોળ જો જી કે કેસર રેળજો \nએકતારો/કોઈ તાણે એનાં શીંગડાં ને તાણે\nએકતારો/કોણે કહ્યું કાળ વિનાશપ્રેમી \nએકતારો/ગરજ હોય તો આવ ગોતવા\nએકતારો/ચિતા સાત સો જલે સામટી\nએકતારો/તમે ગીતા પાઈ, પચી નહિ અમોને,\nએકતારો/તમે હસો છો મનુજોની ક્ષુદ્રતાને\nએકતારો/તાપીના તીર તણી ગરવી ગુજરાતણ\nએકતારો/તેં જુદાઈ દીધી તો ભલે જ દીધી\nએકતારો/થંભો જબાનો, કવિ-ગાન થંભો\nએકતારો/દેવાયત પંડિતે દા’ડા દાખવ્યા\nએકતારો/દ્યો ઠેલા, દ્યો ઠેલા, દ્યો ઠેલા,\nએકતારો/નગરની રોશની નિરખવા નીકળ્યાં\nએકતારો/નવાં કલેવર ધરો હંસલા\nએકતારો/પાણીમાં ડાંગ મારનારા, લાજીને હવે છેટા રે'જો\nએકતારો/પુત્રને ઝેરના પ્યાલા, પીવાડી પોઢાજો;\nએકતારો/પૂછે કોઈ શિશુ જો તમને,\nએકતારો/પ્રભુતાની પ્રતિમા કે પ્રતિમા પશુતા કેરી \nએકતારો/ફૂલ ખર્યાં ફોરમ રહી, રહ્યા ગીત-ઝણકાર\n એક ત્રાજવડાં ત્રોફણહારી આવી રે,\nએકતારો/બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ,\nએકતારો/ભીડેલા આાભને ભેદી કો' રાજબાળ\nએકતારો/ભોંઠી પડી રે સમશેર\nએકતારો/મને મારનારા ગોળી છોડનારા\nએકતારો/મર્ત્યજનોની માત ધરણીને અમરોનાં વરદાન \nએકતારો/મા સર્વથી વહાલું તને હેક ઉચ્ચ મસ્તક \nએકતારો/મીલ કેરે ચરખે રે હાથ મારો કાપી લીધો,\nએકતારો/યુગ યુગના કેડા પર કદમે ભરતી\nએકતારો/રણશીંગાં બજિયાં નહીં, નવ ગહેકી શરણાઈ\nએકતારો/વીસ ને સાઠ વર્ષોનાં અંતર પૂરાયલાં હતાં,\nએકતારો/વેચશો મા મને વેચશો મા\nએકતારો/શબદના સોદાગરોની જાય ચાલી વણઝાર જી\nએકતારો/સંદેશા મગાવો સૌના સંદેશા મગાવો રે\nએકતારો/સંપાદકજી બ્હાર થકી તાકીદ કરે છે,\n કારતકે કવિતાની ઝડીઓ રે,\nએકતારો/સલામો કરૂં બીજના ચાંદને,\nએકતારો/સુરજ ને સાંજ બે ભાંડુની જોડલી\nએકતારો/હળવાં હળવાં લોચન ખોલો\nએકતારો/હિન્દીજન તો તેને કહીએ જે\nએકતારો/હું જુવાન, હું જુવાન,\nએકાગ્ર ચિત્ત કરી સાંભળો\nએવા રે અમો એવા\nએવા સંત હરિને પ્યારા રે\nએવી ઝણણણણ ઝાલર વાગી રે\nએવો કેજો રે સંદેશો ઓધા\nઓ આવે હરિ હસતા\nઓ ઈશ્વર ભજીએ તને\nઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલે…\nઓખાહરણ/ કડવું - ૬૫\nઓખાહરણ/ કડવું - ૬૬\nઓધા નહીં રે આવું\nઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી\nઓરા આવો શ્યામ સનેહી\nઓરા આવોને ધર્મકુમાર રે\nકંકાવટી/મંડળ ૧/૧. પોષી પૂનમ\nકંકાવટી/મંડળ ૧/૧૦. નોળી નોમ\nકંકાવટી/મંડળ ૧/૧૧. બોળ ચોથ\nકંકાવટી/મંડળ ૧/૧૨. નાગ પાંચમ\nકંકાવટી/મંડળ ૧/૧૩. શીતળા સાતમ\nકંકાવટી/મંડળ ૧/૧૪. શ્રાવણિયો સોમવાર\nકંકાવટી/મંડળ ૧/૧૫. વનડિયાની વાર્તા\nકંકાવટી/મંડળ ૧/૧૬. કાંઠા ગોર્ય\nકંકાવટી/મંડળ ૧/૧૭. પુરુષોત્તમ માસ\nકંકાવટી/મંડળ ૧/૧૮. ધરો આઠમ\nકંકાવટી/મંડળ ૧/૨. ચાંદરડાની પૂજા\nકંકાવટી/મંડળ ૧/૩. આંબરડું ફોફરડું\nકંકાવટી/મંડળ ૧/૬. એવરત જીવરત\nકંકાવટી/મંડળ ૧/૯. વીરપસલી (વાત બીજી)\nકંકાવટી/મંડળ ૨/૧. જાઈ રૂડી\nકંકાવટી/મંડળ ૨/૧૦. કોયલ વ્રત\nકંકાવટી/મંડળ ૨/૧૧. નિર્જળ માસ\nકંકાવટી/મંડળ ૨/૧૨. ફૂલ-કાજળી વ્રત\nકંકાવટી/મંડળ ૨/૧૩. ચોખા-કાજળી વ્રત\nકંકાવટી/મંડળ ૨/૧૬. રાણી રળકાદે\nકંકાવટી/મંડળ ૨/૧૭. ઘણકો ને ઘણકી\nકંકાવટી/મંડળ ૨/૧૮. ગ���ય વ્રત\nકંકાવટી/મંડળ ૨/૧૯. સૂરજ પાંદડું વ્રત\nકંકાવટી/મંડળ ૨/૨. બીજ માવડી\nકંકાવટી/મંડળ ૨/૨૦. ખિલકોડી વહુ\nકંકાવટી/મંડળ ૨/૨૧. શ્રાવણિયો સોમવાર\nકંકાવટી/મંડળ ૨/૨૫. ધર્મરાજાનું વ્રત\nકંકાવટી/મંડળ ૨/૨૬. અગતાની વાત\nકંકાવટી/મંડળ ૨/૨૭. સાતમનો સડદો\nકંકાવટી/મંડળ ૨/૫. ઝાડપાંદની પૂજા\nકંકાવટી/મંડળ ૨/૬. ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત\nકંકાવટી/મંડળ ૨/૮. મેઘરાજનું વ્રત\nકંકાવટી/મંડળ ૨/૯. ગોર-ગોરાણીનાં ટીખળ\nકંકુ છાંટી કંકોતરી મોકલી\nકચ્છનો કાર્તિકેય/'રાઓ'પદવી અને સાધનપ્રાપ્તિ\nકચ્છનો કાર્તિકેય/અહમ્મદાબાદ (અમદાવાદ) દર્શન\nકચ્છનો કાર્તિકેય/એક વિશેષ આઘાત કિંવા છચ્છરનો વિયોગ\nકચ્છનો કાર્તિકેય/કચ્છદેશ અને તેનો પૂર્વ ઇતિહાસ\nકચ્છનો કાર્તિકેય/કપાલિકની કુટિલતા અને અબળાનો ઉદ્દ્ધાર\nકચ્છનો કાર્તિકેય/જન્મભૂમિનો સ્નેહ અથવા રાજભક્ત રમણી\nકચ્છનો કાર્તિકેય/જામરાવળનો જોહાકી જુલમ અથવા મત્ત્વાકાંક્ષાના યજ્ઞમાં સપ્તબાળક બળિદાન\nકચ્છનો કાર્તિકેય/પ્રાર્થના કે પ્રપંચ\nકચ્છનો કાર્તિકેય/બન્ધુમિલન અને ગુપ્તધન ભંડાર\nકચ્છનો કાર્તિકેય/ભીષણયુદ્ધ અની વિજયલાભ\nકચ્છનો કાર્તિકેય/યતિનો પ્રસાદ અને દેવીનો આશીર્વાદ\nકચ્છનો કાર્તિકેય/યુવરાજ જન્મતિથિ મહોત્સવ\nકચ્છનો કાર્તિકેય/રાજ્યભિષેક અને કૃતજ્ઞતા\nકચ્છનો કાર્તિકેય/વિપત્તિના મેઘોની એક નવીન ઘટા\nકચ્છનો કાર્તિકેય/શત્રુ કે સુહ્રદ્ \nકચ્છમાં અંજાર રૂડાં શહેર\nકન્યા છે કાંઈ માણેકડું\nકર સાહબ સે પ્રીત\nકરના ફકીરી તબ ક્યા દિલગીરી\nકર્મનો સંગાથી કોઈ નથી\nકલંગી થારી કા'ન રે\nપાછળનું પાનું (અમી ભરેલી નજરું રાખો, દડવાવાળી માત રે,) | આગળનું પાનું (કલાપીનો કેકારવ/અતિ દીર્ઘ આશા)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khushimantra.com/tag/accept-what-happens/", "date_download": "2019-12-07T07:38:42Z", "digest": "sha1:T6W76FPQW3U7MWG55NPMXVE7PHL6RG4L", "length": 4823, "nlines": 30, "source_domain": "khushimantra.com", "title": "accept what happens – ખુશી મંત્ર", "raw_content": "\nસ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી\nApril 8, 2019 April 8, 2019 by ખુશી મંત્ર - સ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી\nઆ મોટિવેશન શું છે પ્રેરણા કોને કહેવાય પ્રેરણા કે મોટિવેશન બીજું કંઈ જ નહીં પણ આપણી અંદર રહેલ સકારાત્મક્તાનો પ્રકાશપુંજ છે. પ્રેરણા આપણી અંદર જ છે, બહારથી આપણને પ્રેરણા કોઈ ના આપી શકે... પ્રેરક લેખ લખનાર લેખક હોય કે પ્રેરક વક્તવ્ય આપનાર વક્તા કોઈ આપણને પ્રેરણા આપી નહીં શ��ે, જ્યાં સુધી આપણે એના શબ્દોને સ્વીકારવા … Continue reading મોટિવેશન શું છે\nનસીબ એટલે વળી શું\nSeptember 13, 2018 February 12, 2019 by ખુશી મંત્ર - સ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી\nઆપણે કેટલાકને કહેતા સાંભળ્યા છે કે \"મારું તો નસીબ જ ખરાબ છે.\" તો કેટલાકને \"નસીબ જેવુ કાંઈ નથી હોતું, મહેનતથી જ બધુ પ્રાપ્ત થાય છે.\" કહેતા સાંભળ્યા છે. પણ વળી આ નસીબ કઈ બલાનું નામ છે દોસ્તો, જો આપણે આપણાં વ્યક્તિત્વમાં નિખાર લાવવો હશે તો આ \"નસીબ\" શબ્દ અને તેના અર્થને સમજવો ખુબ જ જરૂરી … Continue reading નસીબ એટલે વળી શું\nજે થાય છે તે સારા માટે જ થાય છે…\nAugust 1, 2018 February 12, 2019 by ખુશી મંત્ર - સ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી\nઘણાં લોકો કહે છે કે આ બધુ મારી સાથે જ કેમ થયું ભગવાન હમેશાં મને જ હેરાન કરે છે. કેટલી પરીક્ષા લેશે ભગવાન ભગવાન હમેશાં મને જ હેરાન કરે છે. કેટલી પરીક્ષા લેશે ભગવાન આ બધુ ખરાબ મારી સાથે જ થાય છે. આપણને જરા અમથી તકલીફ પડે અને આપણે ભગવાનને કોસવા લાગીએ છીએ. \"ભગવાન, તું તો મારો દુશ્મન છે.\" દોસ્તો, ભગવાને આ દુનિયા બનાવી છે, આપણને … Continue reading જે થાય છે તે સારા માટે જ થાય છે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://khushimantra.com/tag/dream-come-true/", "date_download": "2019-12-07T07:38:07Z", "digest": "sha1:5CP52SH5XGWN3DN4BJRBCKNTFUQ243KX", "length": 7903, "nlines": 38, "source_domain": "khushimantra.com", "title": "dream come true – ખુશી મંત્ર", "raw_content": "\nસ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી\nમનની શક્તિ અપાર છે.\nNovember 30, 2019 by ખુશી મંત્ર - સ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી\n મન એટલે અખંડ ઉર્જાનો સ્રોત. આધુનિક ભાષામાં જો સમજીએ તો જો આપણે આપણાં શરીરને એક કોમ્પ્યુટર ગણીએ તો આપણું મગજ એ આપણું હાર્ડવેર છે અને આપણું મન એ સોફ્ટવેર... હા, આપણું મગજ એ માત્ર આપણાં શરીરનું એક અંગ છે એની અંદર વિચારો અને નિર્ણયો લેવાની શક્તિ આપનાર ઉર્જાસ્રોત એટલે આપણું મન... આપણાં … Continue reading મનની શક્તિ અપાર છે.\nTagged મનની શક્તિ અપાર છે.\nમારૂ ભારત સપનાનું ભારત\nAugust 13, 2019 August 13, 2019 by ખુશી મંત્ર - સ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી\n૧૫ ઓગષ્ટ એટલે આપણાં દેશનો રાષ્ટ્રીય પર્વ... સ્વતંત્રતા દિન... આપણાં દેશને સ્વતંત્રતા અપાવવા કેટકેટલા સેનાનીઓ અને નેતાઓએ પોતાનું સર્વસ્વ આપી દીધું. લોહી, પસીનો રેડયા. હવે એ જૂની વાતોને વારંવાર નથી વાગોળવી પણ એક વિચાર ચોક્કસ કરવો છે. આપણે આ એક દિવસ પૂરતા આપણી અંદર ઊમળકાભેર રાષ્ટ્રીયતા અને દેશપ્રેમ લાવી દઈએ છીએ. પણ ક્યારેય આપણે નિસ્વાર્થભાવે … Continue reading મારૂ ભારત સપનાનું ભારત\nજે કરો તે મનથી કરો…\nJune 12, 2019 by ખુશી મંત્ર - સ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી\nઆજે ઘણા ખરા લોકો ચિંતા, આવેશ અને તણાવમાં જીવી રહ્યા છે. હસતાં મોઢા સાથે કદાચ જ કોઈ જોવા મળે છે. આનું મુખ્ય કારણ એ છે કે આપણે જે કોઈ કામ કરીએ છીએ એ મજબૂરી અથવા જવાબદારી માનીને મગજ પર ભાર રાખીને કરીએ છીએ અને એ કામને માત્ર પૂરું કરવા જ કરીએ છીએ.. આપણે આપણાં કામને … Continue reading જે કરો તે મનથી કરો…\nનસીબ એટલે વળી શું\nSeptember 13, 2018 February 12, 2019 by ખુશી મંત્ર - સ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી\nઆપણે કેટલાકને કહેતા સાંભળ્યા છે કે \"મારું તો નસીબ જ ખરાબ છે.\" તો કેટલાકને \"નસીબ જેવુ કાંઈ નથી હોતું, મહેનતથી જ બધુ પ્રાપ્ત થાય છે.\" કહેતા સાંભળ્યા છે. પણ વળી આ નસીબ કઈ બલાનું નામ છે દોસ્તો, જો આપણે આપણાં વ્યક્તિત્વમાં નિખાર લાવવો હશે તો આ \"નસીબ\" શબ્દ અને તેના અર્થને સમજવો ખુબ જ જરૂરી … Continue reading નસીબ એટલે વળી શું\nJuly 27, 2018 February 12, 2019 by ખુશી મંત્ર - સ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી\nઆ સ્વતંત્રતા એટલે શું આ એક ખૂબ રસપ્રદ પણ જટિલ એવો મહત્વપૂર્ણ વિષય છે. આજના સમયમાં આઝાદી, સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી એવા વિષયોએ ખૂબ જ જોર પકડ્યું છે. પણ લોકોની દલીલો અને ચર્ચાઓ જોતાં ખરેખર લાગે છે કે આ સ્વતંત્રતાનો સાચો અર્થ કોઈને ખબર જ નથી. લોકોના સ્વતંત્રતા વિશે શું મંતવ્ય છે આ એક ખૂબ રસપ્રદ પણ જટિલ એવો મહત્વપૂર્ણ વિષય છે. આજના સમયમાં આઝાદી, સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી એવા વિષયોએ ખૂબ જ જોર પકડ્યું છે. પણ લોકોની દલીલો અને ચર્ચાઓ જોતાં ખરેખર લાગે છે કે આ સ્વતંત્રતાનો સાચો અર્થ કોઈને ખબર જ નથી. લોકોના સ્વતંત્રતા વિશે શું મંતવ્ય છે નાના ભૂલકાઓને પૂછશો … Continue reading સ્વતંત્રતા કોને કહેવાય\nTagged સ્વતંત્રતા કોને કહેવાય, change lifestyle, destiny, dissipation, dissociation, dream come true, dreams, freedom comes with responsibility., freedom is to live as you want by giving respect to others, freedom means live in your terms with responsibility., future, life motivation, motivational articles, think positive, what is freedom\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2019-issues/how-to-reduce-risky-messages/", "date_download": "2019-12-07T07:47:25Z", "digest": "sha1:SVFSIROZCWJIWWDEKNH3JDNIBQFTLEJ3", "length": 5359, "nlines": 140, "source_domain": "cybersafar.com", "title": "જોખમી મેસેજનું પ્રમાણ ઘટાડો | CyberSafar", "raw_content": "\nજોખમી મેસેજનું પ્રમાણ ઘટાડો\nતમારા ફોનમાંની એસએમએસ એપ ઓપન કરો અને જુઓ કે તેમાં તમારે માટે ખરેખર કામના મેસેજ કેટલા છે તમે જોશો કે તમે ડુ નોટ ડીસ્ટર���બ (ડીએનડી) સર્વિસ માટે રજિસ્ટ્રેશન કર્યું હશે તો પણ તમારા પર વણનોતર્યા એસએમએસનો મારો થતો હશે\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%86%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%B9%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AD%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0", "date_download": "2019-12-07T07:26:43Z", "digest": "sha1:6I4WLJ5JDQJ2L3EP6JCLD7XRT3LRE463", "length": 7467, "nlines": 112, "source_domain": "gu.wikipedia.org", "title": "આચાર્ય હરિભદ્ર - વિકિપીડિયા", "raw_content": "\nઆ લેખ જૈનત્વ શૃંખલાનો ભાગ છે\nપ્રાર્થના અને સંકલ્પ (પ્રતિજ્ઞાઓ)\nનવકાર મંત્ર · અહિંસા · બ્રહ્મચર્ય · સત્ય · નિર્વાણ · અસ્તેય · અપરિગ્રહ · અનેકાંતવાદ · પરસ્પરોપગ્રહો જીવાનામ્ · અણુવ્રત · ગુણવ્રત · શિક્ષાવ્રત · અતિચાર ·\nકેવળ જ્ઞાન · જૈન જ્યોતિષ · સંસાર · કર્મ · ધર્મ · મોક્ષ · ગુણસ્થાન · નવતત્વ · સામાયિક · પ્રતિક્રમણ · આવશ્યક સૂત્ર ·\n૨૪ તીર્થંકર · ઋષભ દેવ · મહાવીર · આચાર્ય · ગણધર · સિદ્ધસેન દિવાકર · હરિભદ્ર\nભારત · પશ્ચિમ · અમેરિકા\nશ્વેતાંબર · દિગંબર · તેરાપંથ · સ્થાનકવાસી · વીસપંથ · મૂર્તિપૂજક\nકલ્પસૂત્ર · આગમ · તત્વાર્થ સૂત્ર · સન્મતિ પ્રાકરણ\nઆચાર્ય હરિભદ્ર સુરી શ્વેતાંબર જૈન લેખક હતા. તેમના જન્મ વિશે વિવિધ વાદ છે, પરંતુ આધારભૂત માહિતી મળતી નથી. લોકવાયકા મુજબ તેઓ ઇ.સ. ૪૫૯-૫૨૯ વચ્ચે થઈ ગયા હતા. તેમ છતાં, ઇ.સ. ૧૯૧૯માં જિનવિજયજી મુનિ એ સૂચવ્યું કે ધર્મકિર્તી સાથે તેમની નિકટતા દર્શાવે છે કે તેમનો સમય ઇ.સ. ૬૫૦ની આસપાસ હતો.[૧] તેમનાં લખાણમાં હરિભદ્ર પોતાને વિદ્યાધારા કુળના જિનભદ્ર અને જિનદત્તના શિષ્ય ગણાવે છે.\nજેકોબી, લાયમાન, વિન્તર્નિત્સ, સુવાલી અને શુબ્રિંગ વગેરે અનેક વિદ્વાનોએ વિવિધ પ્રસંગોએ આચાર્ય હરિભદ્ર ના ગ્રંથો ઉપર તથા જીવનના અનેક વિષયો ઉપર ચર્ચા કરી છે.\nઆ વિદ્વાનોએ હરિભદ્રના વિભિન્ન ગ્રંથોનું સંપાદન, અનુવાદ અને સાર પણ આપેલ છે.\nજર્મન, અંગ્રેજી વગેરે પાશ્ચાત્ય ભાષાઓના જાણીતા વિદ્વાનોના લક્ષ્ય ઉપર હરિભદ્ર એક વિ��િષ્ઠ વિદ્વાન તરીકે સ્થાન પામેલ છે.\n૫ આ પણ જુઓ\nઆ વિભાગ ખાલી છે. તમે તેમાં માહિતી ઉમેરીને મદદ કરી શકો છો.\nઆ વિભાગ ખાલી છે. તમે તેમાં માહિતી ઉમેરીને મદદ કરી શકો છો.\nઆ વિભાગ ખાલી છે. તમે તેમાં માહિતી ઉમેરીને મદદ કરી શકો છો.\nઆ વિભાગ ખાલી છે. તમે તેમાં માહિતી ઉમેરીને મદદ કરી શકો છો.\nઆ પણ જુઓ[ફેરફાર કરો]\nઆ વિભાગ ખાલી છે. તમે તેમાં માહિતી ઉમેરીને મદદ કરી શકો છો.\nઆ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ ૦૪:૦૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/know-your-saturday-rashi-bhavishya-0", "date_download": "2019-12-07T08:13:24Z", "digest": "sha1:KBNQM6FYRSMR32LFJIEEKKEVET3RQWJO", "length": 11842, "nlines": 137, "source_domain": "www.vtvgujarati.com", "title": " મેષ રાશિને મળશે વ્યવસાયમાં વૃદ્ધિ અને રહેશે કામકાજમાં પ્રસન્નતા, જાણો શનિવારનું રાશિફળ Know your Saturday Rashi Bhavishya", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nદૈનિક રાશિ ભવિષ્ય / મેષ રાશિને મળશે વ્યવસાયમાં વૃદ્ધિ અને રહેશે કામકાજમાં પ્રસન્નતા, જાણો શનિવારનું રાશિફળ\nશનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી લાભ થાય છે. આ દિવસે કોઈનું અપમાન કરવું નહીં. ઓમ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવાથી સફળતા અને શાંતિ મળે છે. આ દિવસે જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવાથી પણ પુણ્ય મળે છે.\nકામકાજમાં પ્રસન્નતા જળવાઇ રહેશે. સ્નેહીનાં સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પરિવારનાં સુખમાં વૃદ્ધિ થશે.\nસરકારી કામમાં સફળતા મળશે. કરેલા કાર્યો ફળદાઇ બનશે.\nનોકરી બાબતે સારા સમાચાર મળશે. ધંધામાં લાભ મેળવી શકશો.\nકામમાં નિરાશાનો અનુભવ થશે. સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે. ઇષ્ટમિત્રોનો સહયોગ મળશે. ધર્મપ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે.\nધન અને માનનો વ્યય જણાશે. નોકરીમાં પરેશાની રહેશે. માનસિક તણાવ જણાશે. વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે.\nદરેક કામકાજમાં સફળતા મળશે. ધંધામાં નવી તકો મળશે.\nનોકરીમાં બઢતીની તકો મળશે. પારિવારિક સબંધોમાં લાભ થશે.\nધંધાનાં કામમાં સફળતા મળશે. પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો. આત્મવિશ્વાસમાં વધારો થશે. ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે.\nભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે. નવા સબંધોમાં નિરાશા જણાશે. નોકરીમાં નવી તકો મળશે. સંતાનપક્ષે શુભ સમાચાર મળશે.\nપરિશ્રમ કરશો છતાં પણ કામ અધુરું જણાશે. સ્વજનોનાં હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે. નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે. વ્યવસાયમાં ધનલાભ થશે.\nઆજે ભાગ્ય અનુકૂળ જણાય છે. રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે. વિકાસનાં કાર્યોમાં ગતિ આવશે. દિવસ આનંદમાં પસાર થશે.\nવાદવિવાદનાં કામથી બચવું. આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે. ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે.\nપરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.\nકામની સફળતામાં ખુશી અનુભવશો. નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે. સ્વજનોનો સહયોગ મળશે. ધંધામાં સુધારો જોવા મળશે.\nમાનસિક તનાવ જણાશે. કામમાં મધ્યમ સફળતા મળશે. વિરોધીઓથી સાવધાન રહેવું. નિરાશાથી દુર રહેવું. ખર્ચ બાબતે સંભાળવું.\nસલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nમહિલા ડોક્ટરના દુષ્કર્મ કેસના તમામ 4 આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર\nદૈનિક રાશિફળ દૈનિક રાશિ ભવિષ્ય શનિવારનું રાશિ ભવિષ્ય Daily Rashifal Daily Rashi Bhavishya Daily Horoscope\nદૈનિક રાશિ ભવિષ્ય / સિંહ રાશિ માટે આજનો દિવસ રહેશે ઉત્તમ, જાણો શુક્રવારનું રાશિ ભવિષ્ય\nદૈનિક રાશિ ભવિષ્ય / અનેક રાશિના જાતકોને આજે અચાનક થશે ફાયદો, જાણી લો ગુરુવારનું રાશિ ભવિષ્ય\nદૈનિક રાશિ ભવિષ્ય / સિંહ અને તુલા રાશિને મળી શકે છે નોકરીમાં નવીન તક, જાણો મંગળવારનું રાશિફળ\nઅયોધ્યા ચૂકાદો / સુપ્રીમ કોર્ટનો નિર્ણય અંતિમ નહીં હોય, પક્ષકારો પાસે હશે આ વિકલ્પ\nસુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી પરની સુનાવણી એ જ બેંચ કરે છે જે ચુકાદો આપે છે, પરંતુ હાલની બેંચના અધ્યક્ષ જસ્ટિસ રંજન ગોગોઇ આઠ દિવસ બાદ નિવૃત્ત થશે.\nઅભિમાન / હું જ શિવ છું, મને અડવાની આખા બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી :...\nઅકસ્માત / ભાવનગરમાં ખીચોખીચ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા બાળકીનું મોત,...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગેંગરેપનો 'ત્વરીત ન્યાય', શું એન્કાઉન્ટર એક જ ઉપાય\nઓપિનિયન / હૈદરાબાદ ઍન્કાઉન્ટર મામલે ગુજરાતીઓની પ્રતિક્રિયા\nપ્રતિક્રિયા / હૈદરાબાદ એન્કાઉન્ટર મુદ્દે પૂર્વ IPS ડી.જી.વણઝારાનું નિવેદન\nગાંધીનગર / લોકરક્ષક ભરતી મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની...\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ઘરના મંદિરમાં ક���...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nમહામંથન / સંસદમાં કેન્ટિન સબસિડી થશે ખતમ, કેટલા સજ્જન છે સાંસદ\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nએનાલિસિસ / બિન સચિવાલય પરીક્ષા વિવાદ વિદ્યાર્થીઓની કોઈ ચિંતા નથી\nવિરોધ / બિન સચિવાલયના આંદોલનમાં હાર્દિક પટેલને જવું પડ્યું ભારે\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ડિપ્રેશનને દૂર કરવાને...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Sorathi_Baharvatiya-3.pdf/%E0%AB%A7%E0%AB%A7%E0%AB%AF", "date_download": "2019-12-07T07:09:13Z", "digest": "sha1:2PT6Y4452LZZK5ITM4DDRH4KPDEKB3MZ", "length": 5650, "nlines": 67, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૧૯ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nસોરઠી બહારવટીયા : ૩\n તમારે આંહી બહુ બુરી રીતે મરવું પડશે. આ ઓરડાની નીચે હું દારૂ ભરાવીશ ને છેલ્લી ઘડીએ આખો એારડો ફુંકાવી દઈશ. મારાં બાલબચ્ચાંને રાજના હાથમાં જવા નહિ દઉં.હું રિન્દ–બલોચ છું.\"\n“આપ ઠીક પડે તે રીતે અમને ઉડાવી દેજો. બચ્ચાં સહિત મારૂં છેલ્લુ ઠેકાણું તો આ ઓરડો જ છે.”\nઓરડા નીચે સુરંગ ખોદાવીને અલીમહમદે દારૂ ધરબાવ્યો. પોતે ઓસરીમાં બેઠક લીધી. એક બાજુ હથીઆર મૂક્યાં છે. સામે ઘોડી પર ઉઘાડું કુરાન પડ્યું છે. દીવો બળે છે. આખી રાત જાગીને અલીમહમદ કુરાન વાંચી રહેલ છે.\nસવાર પડતાં જ તેડાવ્યા હતા તે પિત્રાઈઓ ને ભાણેજો હાજર થઈ ગયા. હાજર થનારા આટલા જણ હતા. અમરાપરથી જમાદાર અલીમહમદના કાકા નૂરમહમદના દીકરા જમાદાર કાદરબક્ષ અને અબાબકર: તરસલીએથી પોતાની બહેન એમણાંબુ અને બનેવી\nજાતિઓની વિરોધી નોકરશાહી 'કાગળો કરવા માંડી'. આમ વાત મમતે ચડી તેવામાં લાલ ડગલાનો એક બ્રિટિશ સવાર ઇણાજ ગામે મોકલવામાં આવ્યો તેને ય ગામેતીઓએ, કોણ જાણે શી કુમતિ સૂઝી તે બંદૂકો બતાવી નસાડી મૂક્યો.\nઆ વખતે જૂનાગઢને દિવાનપદે નડીઆદ વાળા સુપ્રસિદ્ધ દેસાઈ ��ાનદાનના દેસાઈ હરિદાસ વિહારીદાસ વિરાજે. સ્વભાવે જેવા ઉદાર, ઉચ્ચ આશયોવાળા અને દયાળુ, તેવા જ આગ્રહી. એને ઇણાજ ગામ પર ક્રોધ આવ્યો. કોઈ અભાગણી પળે એણે હુકમ છોડ્યો કે “ઇણાજવાળાઓનાં હથીઆર છોડાવી લ્યો.” (મર્હુંમ નવાબ રસુલખાનજીને આવા જ એક કિસ્સામાં જ્યારે કોઈએ આવી ભલામણ કરેલી ત્યારે નવાબે જવાબ આપેલો કે “વાહ હજામ કહાંસે પેદા હુએ, જો સાવઝડું કે નખ\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૮ જુલાઇ ૨૦૧૭ના રોજ ૦૭:૩૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%8B_%E0%AA%85%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%AE%E0%AB%8B:%E0%AB%A7%E0%AB%A8._%E0%AA%97%E0%AA%B3%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%A1%E0%AA%BE%E0%AA%98", "date_download": "2019-12-07T06:01:49Z", "digest": "sha1:P6F4ELJNRUEHD2557Q6IQC5BIR2W5LFW", "length": 12001, "nlines": 71, "source_domain": "gu.wikisource.org", "title": "સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૧૨. ગળીનો ડાઘ - વિકિસ્રોત", "raw_content": "સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૧૨. ગળીનો ડાઘ\n< સત્યના પ્રયોગો અથવા આત્મકથા\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા મોહનદાસ કરમચંદ ગાંધી\n← ૧૧. ગિરમીટની પ્રથા સત્યના પ્રયોગો અથવા આત્મકથા\nમોહનદાસ કરમચંદ ગાંધી ૧૩. બિહારી સરળતા →\nચંપારણ જનક રાજાની ભૂમિ છે. ચંપારણમાં જેમ આંબાનાં વન છે તેમ ત્યાં સને ૧૯૧૭માં ગળીનાં ખેતરો હતાં. પોતાની જ જમીનના ભાગમાં ચંપારણના ખેડૂતો ગળીનું વાવેતર તેના મૂળ માલિકોને સારુ કરવા કાયદેથી બંધાયેલા હતા. આનું નામ 'તીનકઠિયા' કહેવાતું હતું. વીસ કઠાનો ત્યાંનો એક એકર ને તેમાંથી ત્રણ કઠાનું વાવેતર એનું નામ તીનકઠિયાનો રિવાજ.\nમારે કબૂલ કરવું જોઈએ કે હું ત્યાં પહોંચ્યો તેના પહેલાં ચંપારણનાં નામનિશાન જાણતો નહોતો. ગળીનું વાવેતર થાય છે એ ખ્યાલ પણ નહીં જેવો જ હતો. ગળીની ગોટીઓ જોઈ હતી, પણ એ ચંપારણમાં બનતી હતી ને તેને અંગે હજારો ખેડૂતોને દુ:ખ વેઠવું પડતું હતું એની કશી ખબર નહોતી.\nરાજકુમાર શુક્લ કરીને ચંપારણના એક ખેડૂત હતા. તેમની ઉપર દુ:ખ પડેલું. એ દુ:ખ એમને કઠતું હતું. પણ તેમને આ ગળીના ડાઘ બધાને સારુ ધોઈ નાખવાની ધગશ પોતાના દુ:ખમાંથી થઇ આવી હતી.\nલખનૌની મહાસભામાં હું ગયો ત્યાં આ ખેડૂતે માર��� કેડો પકડ્યો. 'વકીલ બાબુ આપકો સબ હાલ બતાયેંગે,' એમ કહેતા જાય ને મને ચંપારણ જવાને નોતરતા જાય.\nવકીલ બાબુ તે મારા ચંપારણના પ્રિય સાથી, બિહારના સેવાજીવનના પ્રાણ બ્રજકિશોરબાબુ. તેમને રાજકુમાર શુક્લ મારા તંબૂમાં લાવ્યા. તેમણે કાળું આલપાકાનું અચકન, પાટલૂન વગેરે પહેરેલાં. મારી ઉપર કંઈ સારી છાપ ન પડી. મેં માની લીધું કે ભોળા ખેડૂતોને લૂંટનાર આ કોઈ વકીલ સાહેબ હશે.\nમેં ચંપારણનો કિસ્સો તેમની પાસેથી થોડોક સાંભળ્યો. મારા રિવાજ પ્રમાણે મેં જવાબ દીધો, 'જાતે જોયા વિના આ વિષય ઉપર હું કંઈ અભિપ્રાય ન આપી શકું. તમે મહાસભામાં બોલજો. મને તો હમણાં છોડી જે દેજો.' રાજકુમાર શુક્લને મહાસભાની મદદ તો જોઈતી જ હતી. ચંપારણને વિશે મહાસભામાં બ્રજકિશોરબાબુ બોલ્યા ને દિલસોજીનો ઠરાવ પાસ થયો.\nરાજકુમાર શુક્લ રાજી થયા, પણ તેટલેથી જ તેમને સંતોષ ન થયો. તે તો મને જાતે ચંપારણના ખેડૂતોનાં દુ:ખ દેખાડવા માગતા હતા. મેં કહ્યું, 'મારા ભ્રમણમાં હું ચંપારણને પણ લઈશ, ને એકબે દિવસ આપીશ.' તેમણે કહ્યું: 'એક દિન કાફી હોગા, નજરોંસે દેખિયે તો સહી.'\nલખનૌથી હું કાનપુર ગયેલો. ત્યાં પણ રાજકુમાર શુક્લ હાજર જ. 'યહાંસે ચંપારણ બહોત નજદીક હૈ. એક દિન દે'દો.' 'હમણાં મને માફ કરો. પણ હું આવીશ એટલું વચન આપું છું,' એમ કહી હું વધારે બંધાયો.\nહું આશ્રમમાં ગયો તો રાજકુમાર શુક્લ મારી પૂંઠે જ હતા, 'અબ તો દિન મુકરર કીજિયે.' મેં કહ્યું, 'જાઓ, મારે ફલાણી તારીખે કલકત્તા જવું છે ત્યાં આવજો ને મને લઈ જજો.' ક્યાં જવું, શું કરવું, શું જોવું એની મને કશી ખબર નહોતી. કલકત્તામાં હું ભૂપેનબાબુને ત્યાં પહોંચું તેના પહેલાં તેમણે તેમને ત્યાં ધામો નાખ્યો જ હતો. આ અભણ, અણઘડ પણ નિશ્ચયવાન ખેડૂતે મને જીત્યો.\n૧૯૧૭ની સાલના આરંભમાં કલકત્તાથી અમે બે જણ રવાના થયા. બંને સરખી જોડી. બંને ખેડૂત જેવા જ લાગીએ. રાજકુમાર શુક્લ લઈ ગયા તે ગાડીમાં અમે બંને પેઠા. સવારના પટણા ઊતર્યા.\nપટણાની આ મારી પહેલી મુસાફરી હતી. પટણામાં હું કોઈને ઘેર ઊતરી શકું એવી ઓળખાણ કોઈની સાથે મને નહોતી. મારા મનમાં એમ હતું કે, રાજકુમાર શુક્લ જોકે અણઘડ ખેડૂત છે છતાં તેમને કંઈ વગવસીલો તો હશે જ. ટ્રેનમાં મને તેમની કંઈક વધારે ખબર પડવા લાગી. પટણામાં પોત કળાઈ ગયું. રાજકુમાર શુક્લની બુદ્ધિ નિર્દોષ હતી. તેમણે જેમને મિત્ર માન્યા હતા તે વકીલો તેમના મિત્ર નહોતા, પણ રાજકુમાર શુક્લ તેમના વસવાયા જેવા હતા. ખેડૂત અસ��લ અને વકીલોની વચ્ચે તો અંતર ચોમાસાની ગંગાના પહોળા પટ જેટલું હતું.\nમને તે રાજેન્દ્રબાબુને ત્યાં લઈ ગયા. રાજેન્દ્રબાબુ પુરી કે ક્યાંક ગયા હતા. બંગલે એકબે નોકર હતા. ખાવાનું કંઈક મારી સાથે હતું. મારે ખજૂર જોઈતું હતું તે બિચારા રાજકુમાર શુક્લ બજારમાંથી લાવ્યા.\nપણ બિહારમાં તો છૂતાછૂતનો રિવાજ સખત હતો. મારી ડોલના પાણીના છાંટા નોકરને અભડાવે. નોકર શું જાણે કે હું કઈ જાતનો હોઈશ. અંદરના પાયખાનાનો ઉપયોગ કરવાનું રાજકુમારે બતાવ્યું. નોકરે બહારના પાયખાના તરફ આંગળી ચીંધી. મને આમાં ક્યાંયે મૂંઝાવાનું કે રોષનું કારણ નહોતું. આવા અનુભવોમાં હું રીઢો થયો હતો. નોકર તો પોતાનો ધર્મ પાળતો હતો, ને રાજેન્દ્રબાબુ પ્રત્યેની પોતાની ફરજ બજાવતો હતો. આ રમૂજી અનુભવોમાંથી રાજકુમાર શુક્લ વિશે જેમ મારું માન વધ્યું તેમ તેમને વિશે મારું જ્ઞાન પણ વધ્યું. પટણાથી મેં લગામ હાથ કરી.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૬ એપ્રિલ ૨૦૧૨ના રોજ ૦૦:૦૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/274450", "date_download": "2019-12-07T06:55:52Z", "digest": "sha1:FHRWPL3DSXVIXZY72STPTZVETMQV2FOP", "length": 12641, "nlines": 104, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "સબરીમાલાનો મામલો સુપ્રીમની મોટી ખંડપીઠને હવાલે", "raw_content": "\nસબરીમાલાનો મામલો સુપ્રીમની મોટી ખંડપીઠને હવાલે\nમોટી પીઠ નિર્ણય ન આપે ત્યાં સુધી મહિલાઓનાં મંદિર પ્રવેશનો આદેશ યથાવત‰ અમલી\nનવીદિલ્હી, તા.14: સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓનાં પ્રવેશ મામલે સુપ્રીમ કોર્ટમાં કોઈ અંતિમ ફેંસલો આવ્યો નથી. સર્વોચ્ચ અદાલતે પાંચ જજોની બનેલી પોતાની ખંડપીઠનાં ચુકાદામાં ફેરવિચાર માગતી અરજીઓ આજે મોટી એટલે કે 7 જજોની પીઠને હસ્તાંતરિત કરી દીધી છે. સુપ્રીમ કોર્ટની મોટી ખંડપીઠ કોઈ નિર્ણય ઉપર ન આવે ત્યાં સુધી 2018નો સુપ્રીમ કોર્ટનો આદેશ યથાવત રહેશે એટલે કે મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવાનો નિર્ણય હાલતુર્ત જૈસે થે જ રાખવામાં આવ્યો છે.\nસબરીમાલા મંદિરમાં સુપ્રીમ કોર્ટે મહિલાઓને પ્રવેશ આપવા અંગે અગાઉ આપેલા આદેશ અંગે પુનર્વિચારની માગણી કરતી અરજીઓ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની અધ્યક્ષતામાં બનેલા પાંચ ન્યાયમૂર્તિઓ���ી બંધારણીય ખંડપીઠે સાંભળી હતી અને તેની સુનાવણી ફેબ્રુઆરીમાં પૂરી થઈ ગઈ હતી ત્યાર બાદ કોર્ટે પોતાનો આદેશ અનામત રાખી લીધો હતો.\nવર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે તમામ વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવાનો આદેશ કર્યો હતો. જેને પગલે કેરળમાં ભારે હિંસક વિરોધ પણ થયો હતો. હવે કુલ મળીને 6પ અરજીઓને સર્વોચ્ચ અદાલતે વધુ મોટી ખંડપીઠને સુપરત કરી દીધી છે અને પોતાનો અગાઉનો આદેશ યથાવત અમલી ગણાવ્યો છે ત્યારે ફરી એકવાર વિરોધ ફાટી નીકળવાની આશંકાએ કેરળ પોલીસ અગાઉથી જ હાઈએલર્ટ ઉપર રાખવામાં આવેલી છે.\nઆજે કરવામાં આવેલો નિર્ણય સુપ્રીમ કોર્ટની પીઠનો સર્વાનુમતે લેવામાં આવેલો નિર્ણય નથી. આજે 3 સામે 2નાં બહુમતથી અરજીઓ મોટી પીઠને મોકલવાનો નિર્ણય થયો છે. જસ્ટિસ નરિમન અને જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે મોટી ખંડપીઠને મામલો સુપરત કરવાની વિરુદ્ધ પોતાનો નિર્ણય આપ્યો હતો.\nતમામ ધર્મસ્થાનોમાં મહિલા પ્રવેશ બાબતે સામાન્ય નીતિ હોવી જોઈએ : સુપ્રીમ\nસુપ્રીમ કોર્ટે આજે સબરીમાલાનો કેસ મોટી ખંડપીઠને સોંપવાની સાથે સ્પષ્ટ કર્યુ હતું કે, આ મામલો ધર્મસ્થાનોમાં પણ ફક્ત મંદિરમાં મહિલા પ્રવેશ સુધી સીમિત નથી. તેમાં મસ્જિદમાં મહિલાઓનો પ્રવેશનો મુદ્દો પણ સમાવિષ્ઠ છે. ધાર્મિક સ્થળોમાં મહિલાઓનાં પ્રવેશનાં આ મામલે કોઈ સર્વસામાન્ય નીતિ હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટની મોટી પીઠ સબરીમાલા અને મસ્જિદો ઉપરાંત દાઉદી વહોરા સમાજમાં પ્રવર્તતી ખતનાની પ્રથાનાં વિષયે પણ વિચારણા કરશે.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચાર��ય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.punchnamu.com/2019/11/15/gujarat-7/", "date_download": "2019-12-07T05:55:45Z", "digest": "sha1:XWOUCVIMLA4GSIDSEOCR7QDQVYBWVM75", "length": 10373, "nlines": 113, "source_domain": "www.punchnamu.com", "title": "હવે નહી જવું પડે વિદેશ, ગુજરાતમાં બનશે નવા 13 આઈલેન્ડ | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે મતગણતરીના બીજા દિવસે રિલીઝ થશે\nહિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી\nમમતા બેનરજી નરેન્દ્ર મોદીને દર વર્ષે શું મોકલાવે છે\nમોદી સરકાર આ દિવસે આપશે 1100 રૂપિયા સસ્તું સોનુ\nભારતને 5 ટ્રિલિયન ડોલરની આર્થવ્યસ્થા બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું\nભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત્ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો\n200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર\nઆજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી બાર ફિરસે….’\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeતાજા સમાચારહવે નહી જવું પડે વિદેશ, ગુજરાતમાં બનશે નવા 13 આઈલેન્ડ\nહવે નહી જવું પડે વિદેશ, ગુજરાતમાં બનશે નવા 13 આઈલેન્ડ\nતાજેતરમાં જ અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે કમાણીની બાબતમાં એક વર્ષમા જ સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તાજ મહેલને પણ પાછળ પાડી દીધો છે. રાજ્યમાં નવા વિકસતા ટુરિસ્ટ ડેસ્ટિનેશનને કારણે ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગ કુદકેને ભૂસકે વધી રહ્યો છે..\nગુજરાતમાં વધુને વધુ લોકો પ્રવાસે આવે તે હેતુથી રાજ્ય સરકારે ગુજરાતના આઈલેન્ડ પર પ્રવાસનની સંભાવનાઓને ચકાસવાનું શરૂ કર્યુ છે. આ માટે રાજ્યના 144માંથી 13 આઈલેન્ડના 50 હેક્ટર વિસ્તારને ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીક ડેવલોપ કરવાનું નક્કી કરાયુ છે. રાજ્યની દરિયાઈ સૃષ્ટી જોખમાય નહી અને પ્રવાસીઓને પુરતી સુવિધા મળી રહે તે હેતુથી દરિયા કિનારાની નજીક આવેલા આઈલેન્ડને વિકસીત કરાશે.\nજામનગર નજીક આવેલો પીરોટન ટાપુ પણ તેમાંથી એક છે. જામનગરના બેડી બંદરેથી દરિયામાં 12 નોટિકલ માઈલ દૂર આ ટાપુ આવેલો છે. લગભગ 3 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ ટાપુની આસપાસ અદ્દભૂત દરિયાઈ સૃષ્ટિ ઉપરાંત મેન્ગ્રોવના જંગલ છે. જોકે અહી જવા માટે ગુજરાત સરકારના વન વિભાગ, કસ્ટમ ખાતા અને બંદર ખાતાની પરવાનગી લેવી ફરજીયાત છે.\nઅમદાવાદ નહી બને દિલ્હીની જેમ ગેસ ચેમ્બર\nનદી વચ્ચે વાંચનનો વિકલ્પ..પુસ્તક મેળાનુ અનોખું આકર્ષણ\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nમહિલાઓને વધુ સુરક્ષા પ્રદાન કરતો મોદી સરકારનો નિર્ણય\nબિનસચ���વાલયની પરીક્ષા મુદ્દે SITની રચના કરી સચોટ તપાસ કરાશે – ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા : છ લાખથી વધુ પરીક્ષાર્થીઓની મહેનત એળે નહીં જાય, રાજ્ય સરકાર વિદ્યાર્થીલક્ષી નિર્ણય લેશે – સીએમ વિજય રૂપાણી\nરમતવીરોને સ્પોર્ટસ ઇન્જરીના કિસ્સામાં ઘરઆંગણે જ મળશે શ્રેષ્ઠ સારવાર, આર્થ્રો વન સ્પેશિયાલિટી કલીનીકનું ઉદ્ઘાટન કરાયું\nસ્વચ્છ ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પીરાણા ડમ્પ સાઇટ ખાતે કચરાનો પહેલો ડુંગર ડિસેમ્બરમાં નાબૂદ થશે\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nમહિલાઓને વધુ સુરક્ષા પ્રદાન કરતો મોદી સરકારનો નિર્ણય\nચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ\nઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા\nમમતાને સુપ્રિમ ઝટકો: સર્વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2013/05/", "date_download": "2019-12-07T07:34:35Z", "digest": "sha1:ZALCDAAHGRRUE2NBKOUDYJCEG4I7RHO3", "length": 10097, "nlines": 192, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "મે | 2013 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nફોટો ઓળખો ૧૨ નો જવાબ અને ફોટો ઓળખો ૧૩\nગઈ વખતે મેં મૂકેલ ફોટો ‘રાજ રાજેશ્વર ધામ’ નો હતો. એ પ્રખ્યાત મંદિર લીમડી ગામની નજીક જાખણ ગામે આવેલું છે. અમદાવાદથી લીમડીના હાઈ વે ઉપર લીમડી આવતા પહેલાં રોડની બાજુમાં જ આ ધામ નજરે પડે છે. મંદિર બહુ જ વિશાળ, ભવ્ય અને આકર્ષક છે. જોવાનું ગમે એવું છે. બપોરે-સાંજે અહીં જમવાની વ્યવસ્થા છે. જવાબ આપનાર મિત્રનું નામ :(૧) નરેશ ચૌહાણ. તેમનો આભાર.\nઆ સાથે એક નવો ફોટો મૂકું છું. ગુજરાતમાં આવેલું આ સ્થળ ઓળખીને જવાબ લખશોજી. pravinkshah@gmail.com\nફોટો ઓળખો ૧૧ નો જવાબ અને ફોટો ઓળખો ૧૨\nફોટો ઓળખો ૧૧ નો જવાબ અને ફોટો ઓળખો ૧૨\nગયે વખતે મેં મૂકેલ ફોટોગ્રાફ ‘ટુવાના ગરમ પાણીના કુંડ’નો છે. પંચમહાલ જીલ્લાના ટુવા ગામે આવેલા આ કુંડ એક પવિત્ર સ્થળ મનાય છે. લોકો અહીં કુંડના કિનારે બેસીને કુંડના ગરમ પાણીથી સ્નાન કરતા હોય છે. ટુવા ગામ, ડાકોરથી ગોધરા જવાના રસ્તા પર આવે છે.\nસાચો જવાબ આપનાર મિત્ર (૧) નરેશ ચૌહાણ. તેમનો આભાર.\nઆ સાથે એક નવો ફોટો મૂકું છું. ગુજરાતનું આ કયું સ્થળ છે તે જણાવશોજી. મારું એડ્રેસ : pravinkshah@gmail.com\nફોટો ઓળખો ૧૦ નો જવાબ અને ફોટો ઓળખો ૧૧\nફોટો ઓળખો ૧૦ નો જવાબ અને ફોટો ઓળખો ૧૧\nગયે વખતે મેં મૂકેલ ફોટોગ્રાફ ‘મલાવ ગામમાં આવેલ કૃપાલુ આશ્રમ’નો છે. મલાવ ગામ, પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકામાં આવેલું છે. અહીં રહેવા માટેની પણ વ્યવસ્થા છે. અહીં થોડોક સમય રહીને ભક્તિમય જીવન જીવવું હોય તો અનુકૂળ આવે એવું છે. સાચો જવાબ આપનાર મિત્ર (૧) અશોક મોઢ વાડિયા. તેમનો આભાર.\nઆ સાથે એક નવો ફોટો મૂકું છું. ગુજરાતનું આ કયું સ્થળ છે તે જણાવવા વિનંતી. મારું એડ્રેસ : pravinkshah@gmail.com\nફોટો ઓળખો ૯ નો જવાબ અને ફોટો ઓળખો ૧૦\nગયા વખતે મેં મૂકેલ ફોટો ‘મોતીશાહી મહેલ’ નો છે. આ મહેલ શાહીબાગ અમદાવાદમાં આવેલ છે. હાલ આ મકાનનો ઉપયોગ વાંચનાલય તરીકે થાય છે. સાચા જવાબ મોકલનાર મિત્રો\n(૩) નરેશ ચૌહાણ (તેમણે આ મહેલ વિષે ઘણી વધારાની માહિતી પણ મોકલી છે. તેમણે મોકલેલી માહિતી આ રહી.\nઆ સાથે નવો ફોટો મૂકું છું. તેને ઓળખીને જવાબ લખજો. pravinkshah@gmail.com\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nવિરાસત વન અને ચાંપાનેર\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\n« એપ્રિલ જૂન »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://topjokes.in/before-marriage-rose-day/", "date_download": "2019-12-07T06:25:44Z", "digest": "sha1:7OIATQQKCBWKLN6VFQSV6LBEPZXJJN3C", "length": 4258, "nlines": 122, "source_domain": "topjokes.in", "title": "Before Marriage Rose day - Funny Hindi Jokes - Whatsapp Status Texts", "raw_content": "\nભુરો ટ્રાફિક પોલીસ પાહે હેલ્મેટ પહેરી, લાઈસન્સ અને ગાડીના બધા કાગળ લઈને ગ્યો ને હવાલદાર ને પુછ્યુ સાહેબ બધા કાગળો બરાબર છેને\nહવાલદાર : હા બરાબર છે, પણ તારી ગાડી ક્યાં\nભુરો : બરાબર હોય તો પછી હું ગાડી ઘરેથી લેતો આવું.\nરાખે જ નહિ. . . . .\nજેવું આવે કે તરત\nગોવિંદજી :-એલા કેમ દેખાતો ન હતો ક્યાં હતો આટલા દિવસ\nદામોદર :-પવિત્ર શ્રાવણમાસ માં શકુની વૃતિવશ કૌરવ-પાંડવ ધર્મ કર્મ અનુસરણમાં મગ્ન હતો..\nત્યાં અચાનક ક્રૃષ્ન યાદ આવતા..\nથોડા દિવસ કૃષ્ણજન્મ સ્થળની યાત્રા તેમજ નિવાસ માં રહેવાનું સદભાગ્ય સાંપડ્યું હતું..\nટૂંક માં જુગાર રમતા પકડાયો અને જેલમાં પુરાયો…અેમ બોલતો નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://www.geogebra.org/m/QBvseRt8", "date_download": "2019-12-07T07:59:13Z", "digest": "sha1:Y6SVZOTKOEE5DHCMGYB5JJFJAR5QULJO", "length": 2565, "nlines": 55, "source_domain": "www.geogebra.org", "title": "supperposition of wave – GeoGebra", "raw_content": "\n(1)\tજયારે t=0 S ત્યારે તરંગ -૧ નો કંપવિસ્તાર =------ તરંગ -૨ નો કંપવિસ્તાર =------ પરિણામી તરંગ નો કંપવિસ્તાર =------ (2)\tજયારે t = 1.5 S ત્યારે તરંગ -૧ નો કંપવિસ્તાર =------ તરંગ -૨ નો કંપવિસ્તાર =------ પરિણામી તરંગ નો કંપવિસ્તાર =------ (3)\tજયારે t=3.14 S ત્યારે તરંગ -૧ નો કંપવિસ્તાર =------ તરંગ -૨ નો કંપવિસ્તાર =------ પરિણામી તરંગ નો કંપવિસ્તાર =------ (4)\tt=0 s થી t=1 s થાય ત્યારે પરિણામી તરંગ નો કંપવિસ્તાર વધશે કે ઘટશે_____________ (5)\tજયારે સમય t વધશે ત્યારે તરંગ -૧ નો કંપવિસ્તાર અને તરંગ -૨ નો કંપવિસ્તાર વધશે/ઘટશે /તેનો તેજ રહેશે _____________ (5)\tજયારે સમય t વધશે ત્યારે તરંગ -૧ નો કંપવિસ્તાર અને તરંગ -૨ નો કંપવિસ્તાર વધશે/ઘટશે /તેનો તેજ રહેશે _________________________ (6)\tજયારે સમય t વધશે ત્યારે પરિણામી તરંગ નો કંપવિસ્તાર વધશે/ઘટશે /તેનો તેજ રહેશે _________________________ (6)\tજયારે સમય t વધશે ત્યારે પરિણામી તરંગ નો કંપવિસ્તાર વધશે/ઘટશે /તેનો તેજ રહેશે \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/274451", "date_download": "2019-12-07T06:55:44Z", "digest": "sha1:M5ZYV3QYIJ6EAM2ZWIQR6XAGUP2LJ7RC", "length": 13016, "nlines": 108, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "રફાલ સોદો મોદી સરકારને બીજીવાર સુપ્રીમ કોર્ટની ક્લીન ચિટ", "raw_content": "\nરફાલ સોદો મોદી સરકારને બીજીવાર સુપ્રીમ કોર્ટની ક્લીન ચિટ\nચુકાદાની ફેરવિચારણા અને એફઆઇઆર નોંધવાની દાદ ચાહતી અરજીઓ ફગાવતાં કહ્યું, વજૂદ જ નથી\nનવી દિલ્હી, તા. 14 : દેશની સર્વોચ્ચ અદાલતે ગુરુવારે રાફેલ યુદ્ધ વિમાન સોદા પર તેના ચુકાદાની સમીક્ષાની માંગ કરતી અરજીઓ ફગાવી દેતાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને બીજીવાર ક્લીનચીટ આપી દીધી હતી અને આ ફ્રેન્ચ યુદ્ધ વિમાન સોદા મામલે સરકાર પર પ્રહાર કરતાં વિરોધી દળોને ઝટકો આપ્યો છે.\nરાફેલ સોદા પરના ચુકાદાની સમીક્ષાની માંગ કરતી અરજીઓમાં કોઇ વજૂદ નહીં હોવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. સાથોસાથ 58 હજાર કરોડના આ સોદાના સંબંધમાં એફઆઇઆર નોંધવાની જરૂર છે તેવી દલીલ પણ ટોચની અદાલતે આજે ફગાવી દીધી હતી.\nમુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિઓ એસ.કે. કૌલ અને કે.એમ. જોશેફને સમાવતી ખંડપીઠે જણાવ્યું હતું કે, સમીક્ષા અરજીઓમાં કોઇ વજૂદ નહીં હોવાનું જણાઇ રહ્યું છે.\nપૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંતસિંહા, અરુણ શૌરી તેમજ કાર���યકર વકીલ પ્રશાંત ભૂષણ સહિત કેટલાક અન્યોએ કરેલી અરજીમાં 36 રાફેલ યુદ્ધ વિમાનો ફ્રાન્સ પાસેથી ખરીદવાની નિર્ણય પ્રક્રિયા પર શંકા કરવાનો કોઇ આધાર નથી, તેવા 14મી ડિસેમ્બર, 2018ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનાં પુન: પરીક્ષણની માંગ કરાઇ હતી.\nચુકાદો વાંચતાં જસ્ટિસ કૌલે ક્યું હતું કે, અરજદારો દ્વારા કરાયેલા આરોપોના આધારે તપાસનો આદેશ આપવા યોગ્ય નથી દેખાતો તેવું સમગ્ર અરજીઓના અભ્યાસ પરથી ન્યાયમૂર્તિઓને જણાયું છે.\nસુપ્રીમ કોર્ટ સમક્ષ કરાયેલી અરજીઓમાં રાફેલ સોદામાં ભ્રષ્ટાચારના આરોપો કરાયા હતા. સાથે `લીક' દસ્તાવેજોના આધારે આરોપ મુકાયા હતા કે વડાપ્રધાન કાર્યાલયે સંરક્ષણ મંત્રાલયને વિશ્વાસમાં લીધા વગર સોદાની વાતચીત કરી હતી.\nન્યાયમૂર્તિ જોશેફે જણાવ્યું હતું કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો સવાલ છે. દુનિયાની કોઇ પણ અદાલત આ પ્રકારના તર્કોના આધાર પર સંરક્ષણ સોદાની તપાસ નહીં કરે.\nખાસ ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી દરમ્યાન પણ રાફેલ યુદ્ધ વિમાન સોદાનો મામલો રાજકીય યુદ્ધનાં કેન્દ્રમાં રહ્યો હતો.\nકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ સોદાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભારે પ્રહારો કર્યા હતા. તેમણે મોદીને ચોકીદાર ચોર છે, તેવું પણ કહી નાખ્યું હતું.\nસુપ્રીમ કોર્ટમાં ફ્રેન્ચ યુદ્ધ વિમાન રાફેલની ખરીદી અંગે બે જનહિતની અરજી પણ દાખલ કરાઇ હતી જેમાં ભ્રષ્ટાચારના આરોપોની સાથોસાથ યુદ્ધ વિમાનની કિંમત, કરાર અને કંપનીની ભૂમિકા પર સવાલ ખડા કરાયા હતા.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/tozaar-p37090981", "date_download": "2019-12-07T07:06:13Z", "digest": "sha1:HLV7U23PTI5RPMG5CFOLWKWDZAEPUCC3", "length": 17441, "nlines": 293, "source_domain": "www.myupchar.com", "title": "Tozaar in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી", "raw_content": "\nTozaar નો ઉપ��ોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Tozaar નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Tozaar નો ઉપયોગ સુરક્ષિત છે\nTozaar લીધા પછી, સગર્ભા સ્ત્રીઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરે છે. તેથી ચુસ્તપણે ડૉક્ટરની સલાહ વગર ન લો.\nશું સ્તનપાન દરમ્યાન Tozaar નો ઉપયોગ સુરક્ષિત છે\nખૂબ ઓછી સ્તનપાન કરાવતી સ્ત્રીઓમાં Tozaar ની આડઅસરો જોવા મળી છે.\nકિડનીઓ પર Tozaar ની અસર શું છે\nકિડની માટે Tozaar હાનિકારક નથી.\nયકૃત પર Tozaar ની અસર શું છે\nયકૃત માટે Tozaar ભાગ્યે જ હાનિકારક છે.\nહ્રદય પર Tozaar ની અસર શું છે\nહૃદય પર Tozaar ની આડઅસરોના બહુ ઓછા કેસો નોંધાયા છે.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Tozaar ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Tozaar લેવી ન જોઇએ -\nશું Tozaar આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, એવો કોઈ પુરાવો નથી કે Tozaar વ્યસનકારક છે.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nTozaar લીધા પછી તમે ઘેન અનુભવી શકો છો. તેથી આ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે તે સલામત નથી.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ તબીબી સલાહ મુજબ જ Tozaar લો.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nમાનસિક બિમારીઓની સારવાર અથવા ઉપચાર કરવામાં Tozaar અસક્ષમ છે.\nખોરાક અને Tozaar વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nચોક્કસ ખોરાક સાથે સેવન કરવાથી, Tozaar અસર કરવામાં વધુ સમય લઇ શકે છે. આ વિશે તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.\nઆલ્કોહોલ અને Tozaar વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nTozaar સાથે આલ્કોહોલ લેવો ખતરનાક બની શકે છે.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Tozaar લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Tozaar નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Tozaar નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Tozaar નું સેવન કરો છો\nતમે કયા સમયે Tozaar નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/274452", "date_download": "2019-12-07T06:55:34Z", "digest": "sha1:LXGO3FPN5SK2TBZ7WTDG2EMSUGNN3MPS", "length": 10249, "nlines": 100, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "બીએસઈ સ્ટાર એમએફ પર ટૂંક સમયમાં પ્રતિદિન 10 લાખ ટ્રાન્ઝેક્શન્સની શક્યતા", "raw_content": "\nબીએસઈ સ્ટાર એમએફ પર ટૂંક સમયમાં પ્રતિદિન 10 લાખ ટ્રાન્ઝેક્શન્સની શક્યતા\nમુંબઈ, તા. 14 : દેશનું સૌથી મોટું મ્યુચ્યુઅલ ફંડ્સ ડિસ્ટ્રિબ્યુટર પ્લૅટફૉર્મ બીએસઈ સ્ટાર એમએફ અૉર્ડર્સ, નવાં રજિસ્ટરેશન્સ અને એસઆઈપીની સંખ્યાના નવા વિક્રમો સ્થાપિત કરી રહ્યું છે. તાજેતરમાં, 11મી નવેમ્બરે આ પ્લૅટફૉર્મ પર 8.76 લાખ ટ્રાન્ઝેક્શન થયાં હતાં. આ પૂર્વે 13 અૉગસ્ટ, 2019ના રોજ 8.76 લાખ અને 10 જૂન, 2019ના રોજ 7.6 લાખ ટ્રાન્ઝેક્શન્સ થયાં હતાં. બીએસઈ સ્ટાર એમએફ પ્લૅટફૉર્મ હવે ટૂંક સમયમાં પ્રતિદિન 10 લાખ ટ્રાન્ઝેક્શન્સ અને મહિને 50 લાખ ટ્રાન્ઝેક્શન્સ હાંસલ કરશે એવો વિશ્વાસ ધરાવે છે.\nઆ પ્રસંગે બીએસઈ સ્ટાર એમએફના વડા ગણેશ રામે કહ્યું, ``બીએસઈની મૅનેજમેન્ટ ટીમ મેમ્બર્સ, એએમસીઝ, પાર્ટનર્સ અને વેન્ડર્સે આપેલા સતત ટેકા માટે આભારી.''\nબીએસઈએ આ વર્ષે એક ઍપ પણ લોન્ચ કર્યું છે, જેના દ્વારા ડિસ્ટ્રિબ્યુટર્સ અને આઈએફએ (ઈન્ડિપેન્ડેન્ટ ફાઈનાન્સિયલ એડવાઈઝર્સ) રિયલ ટાઈમ ધોરણે ક્લાયન્ટ નોંધી શકે છે અને પેપરલેસ ટ્રાન્ઝેક્શન કરી શકે છે. અત્યાર સુધીમાં આઈએફએ મોબિલિટી ઍપ દ્વારા એક લાખ ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવ્યાં છે. આ પ્લૅટફૉર્મ પર 55,000થી અધિક ડિસ્ટ્રિબ્યુટર્સ નોંધાયેલા છે.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00354.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/jio-celebration-pack-offer-extra-10gb-data-to-users", "date_download": "2019-12-07T08:18:54Z", "digest": "sha1:3QQA74QIYUY4OIETNZG2KQKPMKYKK3D4", "length": 8901, "nlines": 108, "source_domain": "www.vtvgujarati.com", "title": " Jio Celebration pack offer extra 10gb data to users", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nJio યૂઝર્સને મફતમાં મળી રહ્યો છે એકસ્ટ્રા 10GB ડેટા આવી રીતે ઊઠાવો લાભ\nલોકપ્રિય ટેલિકોમ કંપની Reliance Jio પોતાના યૂઝર્સને 'જિયો સેલિબ્રેશન પેક' હેઠળ ફરીથી 10GB એકસ્ટ્રા ડેટા આપી રહી છે. આ ઓફરનો ફાયદો માત્ર પ્રાઇમ યૂઝર્સ જ ઊઠાવી શકે છે. કંપનીની આ ઓફર હેઠળ યૂઝર્સને પાંચ દિવસ સુધી દરરોજ મફતનો 2GB ડેટા આપવામાં આવશે. જાણો યૂઝર્સ કેવી રીતે આ ઓફર્સનો ફાયદો ઊઠાવી શકે છે.\nજિયોનો આ ઓફરનો લાભ ઊઠાવવા માટે યૂઝર્સે સૌથી પહેલા My Jio એપ ખોલવી પડશે. અહીંયા તમે એ ચેક કરી શકો છો કે તમને આ ઓફર મળે છે કે નહીં. ત્યારબાદ ચેક કરવા માટે તમારે મેન્યૂ આઇકોન પર ટેપ કરવું પડશે અને My Plans ઓપ્શન પર જવું પડશે. એની અંદર તમારે 'જિયો સેલિબ્રેશન પેક' જોવા મળશે. આ એડ ઓનના રૂપમાં જોવા મળશે. બસ અહીંયાથી તમે આ ઓફરની સુવિધા લઇ શકો છો.\nજિયો સેલિબ્રેશન પેક યૂઝર્સના પહેલાથી મોજૂદા ડેટા પ્લાન પર આપવામાં આવશે. સાથે જ આ પેર અલગ અલગ યૂઝર્સ માટે અલગ લિમીટ સાથે મળશે. આ ડેટાનો ઉપયોગ યૂઝર્સ fup લિમિટ ખતમ થયા બાદ પણ ઊઠાવી શકો છો. જાણવા મળ્યું છે કે આ પહેલા પણ જિયોએ પોસ્ટપેડ ગ્રાહકો માટે સેલિબ્રેશન પેક ઉપલબ્ધ કરાવ્યું હતું. જે હેઠળ યૂઝર્સને દર મહિને 2 gb ડેટા ફ્રી માં આપવામાં આવી રહ્યો હતો. કંપનીએ આ ઓફર પોતાની બીજી વર્ષગાંઠ પર લોન્ચ કરી હતી. જો કે આ ઓફર હેઠળ યૂઝર્સને માત્ર ડેટાની સુવિધા આપવામાં આવી રહી છે.\nસલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nમહિલા ડોક્ટરના દુષ્કર્મ કેસના તમામ 4 આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર\nબોલીવુડની આ દિગ્ગજ અભિનેત્રી ભગવા રંગમાં રંગાઇ\nપોતાના અભિનયથી દર્શકોના દિલમાં અલગથી જગ્યા બનાવનાર બોલીવુડની સુંદર અભિનેત્રી ઇશા કોપીકરે BJPનો હાથ પકડ્યો છે. જી હાં ભારતીય જનતા પાર્ટી 2019માં થનારી લોકસભા ચૂંટણી પહેલા નવા ચહેરાને...\nઅભિમાન / હું જ શિવ છું, મને અડવાની આખા બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી :...\nઅકસ્માત / ભાવનગરમાં ખીચોખીચ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા બાળકીનું મોત,...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગેંગરેપનો 'ત્વરીત ન્યાય', શું એન���કાઉન્ટર એક જ ઉપાય\nઓપિનિયન / હૈદરાબાદ ઍન્કાઉન્ટર મામલે ગુજરાતીઓની પ્રતિક્રિયા\nપ્રતિક્રિયા / હૈદરાબાદ એન્કાઉન્ટર મુદ્દે પૂર્વ IPS ડી.જી.વણઝારાનું નિવેદન\nગાંધીનગર / લોકરક્ષક ભરતી મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની...\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ઘરના મંદિરમાં કઈ...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nમહામંથન / સંસદમાં કેન્ટિન સબસિડી થશે ખતમ, કેટલા સજ્જન છે સાંસદ\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nએનાલિસિસ / બિન સચિવાલય પરીક્ષા વિવાદ વિદ્યાર્થીઓની કોઈ ચિંતા નથી\nવિરોધ / બિન સચિવાલયના આંદોલનમાં હાર્દિક પટેલને જવું પડ્યું ભારે\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ડિપ્રેશનને દૂર કરવાને...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2013-issues/learn-the-basics-of-excel/", "date_download": "2019-12-07T07:55:22Z", "digest": "sha1:EPADA5IUCBFP674SJ5BUBQ4ZN2SAYD6G", "length": 5698, "nlines": 151, "source_domain": "cybersafar.com", "title": "જાણો એક્સેલનો પાયો | CyberSafar", "raw_content": "\nએક્સેલનો આપણે આપણા ખપ પૂરતો ઉપયોગ કરી લઈએ છીએ, પણ તેની પાયાની ખૂબીઓ અને ખાસિયતો સમજી લઈએ તો રોજિંદા કામકાજને ગજબની અસરકારક રીતે સહેલું બનાવવામાં એક્સેલનો જોટો જડે તેમ નથી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00356.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8_-_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AB%A8", "date_download": "2019-12-07T06:43:59Z", "digest": "sha1:JJA6USRYFVH57NMIE5N7EW42VH4PECJU", "length": 10843, "nlines": 118, "source_domain": "gu.wikisource.org", "title": "ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ - વિકિસ્રોત", "raw_content": "ન્હાના ન્હાના રાસ - ભાગ ૨\nઅણમોલ ફૂલડાં અર્ધશતાબ્દિ ઢાળ:\tમ્હોલે પધારો, મ્હારા રાજા મનીગર \nઆત્મદેવ ઢાળ:\tહો નન્દલાલ નહિ રે આવું, ને ઘરે કામ છે.\nઆભનાં કુંકુમ વિશ્વગીતા ઢાળ:\tઅહો રાજ અમે રે પંખીડા ગરમ દેશનાં\nઆભને આરે ચાંદલો ઢાળ:\tહો નાગરા રંગરસિયા \nઆયુષનાં પર્વ વિશ્વગીતા ઢાળ:\tઆજે ઉત્સવ દૂલદોલનો\nઅષાઢી વાદળી ઢાળ:\tપૂછશો મા કોઈ, પૂછશો મા\nકદંબનાં ફૂલ ઇન્દુકુમાર ઢાળ:\tરાતું રાતું ગુલાબનું ફૂલ ગુલાબમાં લ્હેકે છે.\nકાળની ખંજરી યોધપ્રર્વણી ઢાળ:\tકાળકા અજબા તડાકા બે તું ક્યા જાણે લડકા બે\n ઇન્દુકુમાર ઢાળ:\tવીજળી સરખું પિતાંબર સોહે, ને વારીદવરણો વ્હાલો રે.\nટહુકો ઇન્દુકુમાર ઢાળ:\tપ્યારાને પારણે સોનાનાં બોર\nનન્દિની ઇન્દુકુમાર ઢાળ:\tહરિ વેણા વાયા ચે રે હો વનમાં\nનીર ડોલે ઇન્દુકુમાર ઢાળ:\tવરઘોડો-વરઘોડો, વ્હાલમનો વરઘોડો રે.\nનેણલનાં મહેમાન અકબરશાહ ઢાળ:\tવનમાં બોલે ઝીણા મોર, કોયલરાણી ટૅહૌકા કરે રે લોલ\nન્હોતરાં ઢાળ:\tકે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે\n વિશ્વગીતા ઢાળ:\tદયારામના 'પાણીડાં' નો\n વિશ્વગીતા ઢાળ:\tછેતર્યા છોગાળે\nપુનમની પગલીઓ ઉદ્બોધન ઢાળ:\tશામળા ગિરધારી\nપૂર્ણિમા પાછી ઉગીરે ઢાળ:\tદેખો સખિ ડોલરિયો, કાલિ ન્દરીને કાંઠે ઉભો રે\nપ્રીતિના પ્રાહુણા ઢાળ:\tઅમરવાડીમાં ડંકો વાગે છે\nપ્રેમનગરના રાજવી ઢાળ:\tકે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે\nબ્રહ્મના બ્રહ્મમહેલે વિશ્વગીતા ઢાળ:\tભીંજે મ્હારી ચુંદલડી\nભૂલકણી ઇન્દુકુમાર ઢાળ:\tરાતું રાતું ગુલાબનું લ્હેકે છે\nમહિડાં ઇન્દુકુમાર ઢાળ:\tપાલવડો મ્હારો મ્હેલો મોહનજી મારગડે મ્હને જાવા દિયો.\nમળિયા મુજને નાથ ઢાળ:\tગરબો આવ્યો, ગોવાળિયારે \nરંગધેલી ઇન્દુકુમાર ઢાળ:\tકાળજાની વાતા કેને કહિયે ગોવાળિયે ઘેલાં ઘેલાં કીધાં રે\nરાસ ઇન્દુકુમાર ઢાળ:\tખીલી ખીલી રહી આ કેવી ચન્દા \nલોક-લોકના રાસ ઇન્દુકુમાર ઢાળ:\tજીવો, માણીગર બન્દલા\nવડલો ઢાળ:\tકાળી તે કાળિકા કાગળ મોકલે રે.\nવનનાં આમંત્રણ ઢાળ:\tપાલવડો મ્હારો મ્હેલો મોહનજી મારગડે મ્હને જાવા દિયો.\nવસન્તની વસન્તિકા ઢાળ:\tઆજ સ્વપ્નામાં ડોલતા ડુંગરા\nવસન્તને વધામણે ઢાળ:\tકાળી તે કાળિકા કાગળ મોકલે રે.\nવિશ્વ વધાવા વિશ્વગીતા ઢાળ:\tવનમાં હિન્ડોળા બાંધિયા, સખિ \nવિહંગરાજ ઢાળ:\tગોવાળિયે ઘેલાં કીધાં રે.\nવ્હાલપની વાંસલડી ઇન્દુકુમાર ઢાળ:\tઆસો માસો શરદપુનમની રાત જો \nશતદલ પદ્મ ઢાળ:\tરામબાણા વાગ્યાં હોયા તે જાણે\nશરદનાં અજવાળિયાં ઢાળ:\tથમે અજાણ્યાં અમે જાણિયે રે.\nસન્દેશ કહેજો ઢાળ:\tહેલભરી કાલુ ઉતાવળી, મહેમાના આવ્યા.\nસન્ધ્યાને સરોવરે ઢાળ:\tપાલવડો મ્હારો મ્હેલો મોહનજી મારગડે મ્હને જાવા દિયો.\nહરિની રમણા ઢાળ:\tગરબે રમવને ગોરી નીસર્યા રે લોલ.\nહીંચકો ઇન્દુકુમાર ઢાળ:\tવ્હેલા આવજો, મહારાજ\nહું તો સંન્યાસિની ઢાળ:\tસન્ધ્યા ઉજાસ ભરી નમતી હતી, સખિ \nઆ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૧૯ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1959 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૪ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ ૧૮:૧૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00356.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/superyacht-of-paul-allen-former-co-founder-of-microsoft-at-sale-gujarati-news/", "date_download": "2019-12-07T07:36:22Z", "digest": "sha1:QU4PQH25UXCZBQXZX55K4VQQBWRV4BDF", "length": 10467, "nlines": 175, "source_domain": "www.gstv.in", "title": "વેચાવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી પ્રાઇવેટ સુપરયાટ, કિંમત એટલી કે તમે પણ ખરીદી શકશો - GSTV", "raw_content": "\nએરટેલ, વોડાફોન અને Ideaના ગ્રાહકોને મળી મસમોટી ગિફ્ટ,…\nખરાબ સર્વિસથી કંટાળી SUV કારને ખેંચાવડાવી ગધેડા પાસે,…\nમારૂતિની આ કાર તમારી પાસે તો નથી ને\nસોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર…\nજ્યાં ત્યાં મોબાઇલ ચાર્જ કરવાની આદત હોય તો…\nભૂલથી પણ આ લોન ના લેતા નહીં તો…\nઅમેઝોને નિંટેડો સ્વિચના બદલામાં સંખ્યાબંધ ગાહકોને મોકલી દીધા…\nઓટો ઉદ્યોગના ટર્નઓવર��ાં જંગી ઘટાડો, એક લાખ કર્મચારીઓએ…\nપામતેલ ઉછળી રૂ.800 બોલાતા નવો ઈતિહાસ સર્જાયો: એરંંડા…\nક્યાંક તમારું પણ બની ના જાય બીજુ PAN,…\nHome » News » વેચાવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી પ્રાઇવેટ સુપરયાટ, કિંમત એટલી કે તમે પણ ખરીદી શકશો\nવેચાવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી પ્રાઇવેટ સુપરયાટ, કિંમત એટલી કે તમે પણ ખરીદી શકશો\nમાઇક્રોસૉફ્ટના કો-ફાઉન્ડર સ્વર્ગીય પૉલ એલનની ત્રણ સુપરયાટોમાંથી એક લગ્ઝરી યાટ ઑક્ટોપસને બ્રોકર કંપનીઓ ફ્રેઝર અને બર્ગેસે વેચવા માટે લિસ્ટઆઉટ કરી છે. આ યાટની લંબાઇ 414 ફૂટ એટલે કે 126 મીટર છે. જણાવી દઇએ કે એલનનું નિધન વર્ષ 2018માં થયું હતુ.\nએલન પાસે હતી અન્ય બે યાટ\nએલન પાસે 301 ફૂટ એટલે કે 92 મીટર લાંબી ટેટૂશ અને 198 ફૂટ એટલે કે 60 મીટર લાંબી યાટ મેડુસા પણ હતી.\nએલનની અનેક વસ્તુઓનું થશે વેચાણ\nફક્ત યાટ જ નહી એલનના નિધન બાદ તેની અનેક મોંઘી વસ્તુઓનું વેચાણ કરવામા આવશે. તેમાં એલનની એરોસ્પેસ કંપની સ્ટ્રેટોલૉન્ચ દ્વારા બનાવવામાં આવેલુ દુનિયાનું સૌથી મોટુ વિમાન પણ સામેલ છે.\nદુનિયાની સૌથી મોટી પ્રાઇવેટ સુપરયાટ છે ઑક્ટોપસ\nઑક્ટોપસમાં 26 લોકો અને 63 ક્રૂ મેમ્બર માટે જગ્યા છે અને આ દુનિયાની સૌથી મોટી પ્રાઇવેટ સુપરયાટ છે. ઑક્ટોપસની કિંમત 325.2 મિલિયન ડૉલર એટલે કે આશરે 2,330 કરોડ રૂપિયા છે. તેનું નિર્માણ 2003માં થયું હતુ.\nઑક્ટોપસમાં છે આ સુવિધાઓ\nઑક્ટોપસમાં પુલ, હૉટ ટબ, સ્પા, બાર અને એક જિમ પણ છે. આ ઉપરાંત ફ્રેજર અને બર્ગસે જણાવ્યા અનુસાર તેમાં રેકોર્ડિંગ સ્ટુડિયો અને સિનેમા હૉલ પણ છે. ઑક્ટોપસમાં એક લાઉંજ છે. જેની નીચે પારદર્શક ગ્લાસ છે. આ ઉપરાંત તેમાં એલીવેટર અને બાસ્કેટબૉલ કોર્ટ પણ છે.\nઅનેક સંગીતકારોએ કર્યુ છે પર્ફોર્મ\nઑક્ટોપસ પર અનેક જાણીતી હસ્તિઓ અને સંગીતકારોએ પર્ફોર્મ કર્યુ છે. મિક જેગરે પણ યાટના સ્ટુડિયોમાં ગીતો રેકોર્ડ કર્યા છે.\n35 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ\nઆ સુપરયાટ એન્ટાર્કટિકા પણ જઇ ચુકી છે. તેની મહત્તમ સ્પીડ 21.8 માઇલ પ્રતિ કલાક એટલે કે 35 કિલોમીટર પ્રતિ કલાક છે.\nડાયમંડ સીટી સુરતમાં ફરી એક વખત હત્યા, શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવી\nઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા\n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nવિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું\nશિયાળાની સીઝનમાં તમારા ઘરે બનાવો મસ્ત પમકીન સૂપ, ગેરેન્ટી ટેસ્ટ બધાને ગમશે\nINX Media Caseનું ભૂત ચિદમ્બરમનો પીછો નથી છોડી રહ્યું, મુસીબતમાં ફરી વધારો\nલદાખના પેન્ગોંગ તળાવ પાસે ભારત અને ચીનનું સૈન્ય આમને સામને આવી જતા ચકમચ ઝરી\nડાયમંડ સીટી સુરતમાં ફરી એક વખત હત્યા, શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવી\nઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા\n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nકૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nચકચારી બળાત્કાર કેસ : નવમા દિવસે પોલીસને મળી મોટી સફળતા, રાજસ્થાનથી બે શકમંદની અટકાયત\nઅયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ\nકોંગ્રેસી સાંસદો મને મારવા વેલમાં ધસી આવ્યા હતા : સ્મૃતિ\nRBIનો ઘટસ્ફોટ : ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ પાંચ વર્ષના તળિયે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00356.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/274454", "date_download": "2019-12-07T06:55:25Z", "digest": "sha1:GQWUE5XQSYLOWJNRQJSPGXL6XQVH23JE", "length": 10069, "nlines": 101, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "પાંચ ડૉલરનું ડિસ્કાઉન્ટ મળતાં ભારતે મલેશિયન પામતેલની ખરીદી ફરી શરૂ કરી", "raw_content": "\nપાંચ ડૉલરનું ડિસ્કાઉન્ટ મળતાં ભારતે મલેશિયન પામતેલની ખરીદી ફરી શરૂ કરી\nમુંબઇ, તા.14 : આશરે એક માસના ગાળા બાદ ભારતીય રિફાઇનરોએ મલેશિયન પામ ઓઇલની ખરીદી ફરી શરૂ કરી છે અને ડિસેમ્બર મહિના માટે આશરે 70 હજાર ટનનો પુરવઠો કરવાનો કોન્ટ્રેક્ટ આપ્યો છે. કુઆલા લમ્પુરે પ્રતિ ટન પાંચ ડૉલરનું ડિસ્કાઉન્ટ તેમના પ્રતિસ્પર્ધી દેશ ઇન્ડોનેશિયા સામે અૉફર કરતાં ભારતીય રિફાઇનરોએ આ સોદો કર્યો હોવાનું એક ન્યૂઝ એજન્સીએ આજે જણાવ્યું હતું.\nઆ વર્ષે ભારતે સૌથી વધુ પામતેલની ખરીદી મલેશિયાથી કરી છે. હવે ભારતે ફરી ખરીદી શરૂ કરતાં પાછલાં બે વર્ષથી ઊંચા રહેલા મલેશિયન પામતેલના ભાવને ટેકો મળશે.\nભારતે કાશ્મીર સંદર્ભે લીધેલા ઐતિહાસિક પગલાંનો વિરોધ મલેશિયાએ કરતાં ત્યાંથી પામતેલની આયાતને અહીંના રિફાઇનર્સે અટકાવી દીધી હતી. તેમને એવો ભય હતો કે મલેશિયન પામતેલ ઉપર સરકાર વળતાં પગલાં હેઠળ વધુ ટૅક્સ લાગુ કરવામાં આવશે.\nમુંબઇ સ્થિત એક વૈશ્વિક ટ્રેડિંગ કંપન��ના ડીલરના જણાવ્યા અનુસાર ઇન્ડોનેશિયાના વિવિધ બંદરોએ પામતેલનો ભરાવો થવાના કારણે પામતેલ પાંચ ડૉલરના ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યું છે.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થ��ઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00356.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/10-000-pakistanis-in-diwali-will-oppose-india-in-london-051134.html?utm_source=articlepage-Slot1-6&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T07:09:03Z", "digest": "sha1:YISC2H4EEQNHYWTGBYNJY7MM33RUGN5P", "length": 14062, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "દિવાળીમાં 10,000 પાકિસ્તાની લંડનમાં ભારતનો વિરોધ કરશે | 10,000 Pakistanis in Diwali will oppose India in London - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n18 min ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n55 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n56 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nદિવાળીમાં 10,000 પાકિસ્તાની લંડનમાં ભારતનો વિરોધ કરશે\nદિવાળી નિમિત્તે લંડનમાં જમ્મુ-કાશ્મીર અંગે પાકિસ્તાનના સમર્થકો વતી મોટા પ્રદર્શનની તૈયારીઓ કરવામાં આવી છે. પરંતુ ગુરુવારે આ તમામ પ્રદર્શન પર સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રવિવારના દેખાવો પર સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા અનેક કડક કાર્યવાહીની ઘોષણા કરવામાં આવી છે. દિવાળીના દિવસે 27 ઓક્ટોબરે પાકિસ્તાન સમર્થકોએ કાશ્મીર માર્ચ બોલાવી છે, જે અંતર્ગત ભારતીય દૂતાવાસને ઘેરી લેવાની યોજના બનાવવામાં આવી હતી. આવું જ પ્રદર્શન 15 ઓગસ્ટ અને 3 સપ્ટેમ્બરના રોજ લંડનમાં યોજાયું હતું.\nપોલીસે કેટલીક શરતો રાખી\nરવિવારે લંડનમાં 10,000 લોકો સાથે પાક સમર્થકોએ વિરોધ પ્રદર્શનની તૈયારી કરી હતી. ભારત તરફથી અધિકારીઓ પર સતત દબાણ કરવામાં આવતું હતું અને તે જ સમયે લંડનમાં સ્થાયી થયેલા ભારતીય સમુદાયની ચિંતા પણ હતી. આ પ્રદર્શનના ભાગરૂપે સવારે 10 વાગ્યે ડાઉનિંગ સ્ટ્રીટની બહાર એકઠા થયા હતા, તેઓને સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઈન્ડિયા હાઉસની બહાર વિરોધીઓ સુધી પહોંચવા કહેવામાં આવ્યું હતું. હવે આ વિરોધ 2 વાગ્યે શરૂ થશે અને ટ્રફાલ્ગર સ્ક્વેર પર સમાપ્ત થશે. સ્કોટલેન્ડ યાર્ડના મેટ ટ્વિસ્ટે જણાવ્યું છે કે, લંડનમાં દર વર્ષે સેંકડો વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે, જે વિવિધ કારણો અને વલણનું પ્રતિનિધિત્વ કરે છે. અમે સમજીએ છીએ કે આ પ્રોટેસ્ટ માટે આ તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે જ આપણે એ પણ જાણીએ છીએ કે વિરોધ એક હિન્દુ તહેવાર દિવાળી નિમિત્તે યોજવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે તેમનો હેતુ માત્ર એટલો છે કે પ્રદર્શનને કારણે કોઈ હિંસા અથવા વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવાની મંજૂરી ન મળે. મેટ્ટે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને ફ્રી કાશ્મીર પ્રોટેસ્ટને પબ્લિક ઓર્ડર એક્ટની કલમ 12 અને 14 હેઠળ કેટલીક શરતો લગાવવામાં આવી છે.\nભારત ઘ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો\nભારત વતી રાજ્ય વિભાગને ડિપ્લોમેટિક નોંધ મોકલવામાં આવી હતી. આ નોંધમાં, વિભાગની સામે કેટલીક વિશેષ ચિંતાઓ ઉભી કરવામાં આવી હતી, જેના વિશે ભારતીય સમુદાય અને નવી દિલ્હી દ્વારા સમસ્યા વ્યક્ત કરવામાં આવી હતી. ભારતને ચિંતા હતી કે અધિકારીઓ આ પ્રદર્શનને ફક્ત એક રૂટિન પ્રદર્શન જ માની રહી છે. હાઉસ ઓફ કોમર્સમાં સાંસદ બોબ બ્લેકમેન વતી આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે ગૃહને યાદ કરાવ્યું કે કેવી રીતે 15 ઓગસ્ટ અને 3 સપ્ટેમ્બરના રોજ ઈન્ડિયા હાઉસની બહાર હિંસાનું વાતાવરણ હતું. તે જ સમયે, તેમણે વડા પ્રધાન બોરિસ જહોનસનને રવિવારના પ્રદર્શનમાં હિંસા રોકવા માટે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના પર નજર રાખવા કહ્યું હતું.\n‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\nપાકિસ્તાનની નાપાક હરકત, ગોળીબારમાં 2 નાગરિકોનાં મોત 7 ઘાયલ\nપાકિસ્તાનની હરકતો ‘નાપાક', પરંતુ આ વધુ સમય સુધી નહિ ચાલેઃ રાજનાથ સિંહ\nપાકિસ્તાનઃ ટામેટાના ભાવ બેકાબુ, ઈરાન પાસે માગી મ���દ\nપાકિસ્તાની એર ટ્રાફિક કંટ્રોલર બન્યો હીરો, ભારતીય વિમાનને બચાવ્યું\nપાકિસ્તાની સિંગર રબી પીરઝાદાના સપોર્ટમાં આ અભિનેત્રીએ શેર કર્યા Dirty Pics\nઅયોધ્યા કેસમાં SCના ઐતિહાસિક ચુકાદા પર શું બોલ્યુ પાકિસ્તાન, જાણો\nકરતારપુર કૉરિડોરઃ પીએમ મોદી કરશે ચેકપોસ્ટનુ ઉદઘાટન, ગુરુદ્વારા બેર સાહેબમાં ટેકવશે માથુ\nપીએમ મોદીને ધમકી આપનાર પાક સિંગરના અંતરગ ફોટા, ન્યૂડ વીડિયો વાયરલ\nપાકિસ્તાનઃ કરાંચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસમાં આગ લાગતા 65 લોકોના મોત, 15 ઘાયલ\nકાશ્મીરમાં આતંકીઓએ બંગાળના 5 મજૂરોને મોતને ઘાટ ઉતાર્યા, CM મમતા બેનર્જીએ વ્યક્ત કર્યુ દુઃખ\nઇમરાન ખાને ફરી કરી બકવાસ, કાશ્મીરીઓના હક માટે કોઇ પણ હદ સુધી જશે પાકિસ્તાન\nદિશા રેપ-મર્ડર કેસના આરોપી ઠાર, સ્વાતિ માલીવાલે કહી મોટી વાત\nનિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...\nT20: વેસ્ટ ઈન્ડિઝ સામે કેવો છે ભારતનો રેકોર્ડ, કોહલી વિસ્ફોટક કે હિટમેન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00357.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Killol.pdf/%E0%AB%AA%E0%AB%AC", "date_download": "2019-12-07T05:57:27Z", "digest": "sha1:HBWOVOS6WU4YF3TY2VH36W2WUCC67HXU", "length": 3008, "nlines": 72, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Killol.pdf/૪૬ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nબાને ખોળે બેની રડી\nએ રે બૂમ આકાશે ચડી\nઆકાશે સૂતા શ્રી હરિ\nહરિની આંખો ઝબકી પડી.\nનીંદર વાદળીને વ્હાણે ચડી.\nઅદમધ દરિયે વીજળી મળી\nનીંદરની નાવડી ઊંધી વળી\nછાબનાં સોણલાં વેરાઇ ગયાં\nને એનાં ચાદરણાં થયાં \nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૯ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ૧૧:૫૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B9%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%95%E0%AA%B3%E0%AA%BE%E0%AA%93", "date_download": "2019-12-07T06:21:25Z", "digest": "sha1:PW2LJCP5ZCX5BC7TV72O2KYZYUR6HPIF", "length": 2896, "nlines": 68, "source_domain": "gu.wikipedia.org", "title": "ગુજરાતની હસ્તકળાઓ - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત વિવિધ પ્રકારની હસ્તકળાઓ માટે પ્રખ્યાત છે. નીચે કેટલીક હસ્તકળાનાં નામ દર્શાવેલ છે.\nઆ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉન���ોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ૦૨:૫૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Killol.pdf/%E0%AB%AA%E0%AB%AD", "date_download": "2019-12-07T06:41:53Z", "digest": "sha1:SFGYEKMBUR43V5PKVFGOFADOT5K4BIFT", "length": 3246, "nlines": 73, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Killol.pdf/૪૭ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nવાલીડા વીરનું હાલરડું વાલું \nહૈયાના હીરનું હાલરડું વાલું \nતને દેખાડું સોણલું રૂપાળું\nહો વીરનું હાલરડું વાલું \nતારૂં પારણીયું સાફ ને સુંવાળું\nહો વીરનું હાલરડું વાલું \nપોગ્યા છે સમદર – પારે રે,\nઆઘા પરદેશની વિદ્યા આણીને\nહો વીરનું હાલરડું વાલું \nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૯ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ૧૧:૫૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/international-community-needs-support-afghan-security-forces-against-scourge-terrorism-akbaruddin-gujarati-news/", "date_download": "2019-12-07T07:37:58Z", "digest": "sha1:A2JCPU4IG7PCYNYP6N6TWX2FWUCO5E72", "length": 8427, "nlines": 165, "source_domain": "www.gstv.in", "title": "UNમા ભારતના પ્રતિનિધિએ પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે ઘેર્યુ, અફઘાનને મળ્યો ભારતનો સાથ - GSTV", "raw_content": "\nએરટેલ, વોડાફોન અને Ideaના ગ્રાહકોને મળી મસમોટી ગિફ્ટ,…\nખરાબ સર્વિસથી કંટાળી SUV કારને ખેંચાવડાવી ગધેડા પાસે,…\nમારૂતિની આ કાર તમારી પાસે તો નથી ને\nસોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર…\nજ્યાં ત્યાં મોબાઇલ ચાર્જ કરવાની આદત હોય તો…\nભૂલથી પણ આ લોન ના લેતા નહીં તો…\nઅમેઝોને નિંટેડો સ્વિચના બદલામાં સંખ્યાબંધ ગાહકોને મોકલી દીધા…\nઓટો ઉદ્યોગના ટર્નઓવરમાં જંગી ઘટાડો, એક લાખ કર્મચારીઓએ…\nપામતેલ ઉછળી રૂ.800 બોલાતા નવો ઈતિહાસ સર્જાયો: એરંંડા…\nક્યાંક તમારું પણ બની ના જાય બીજુ PAN,…\nHome » News » UNમા ભારતના પ્રતિનિધિએ પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે ઘેર્યુ, અફઘાનને મળ્યો ભારતનો સાથ\nUNમા ભારતના પ્રતિનિધિએ પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે ઘેર્યુ, અફઘાનને મળ્યો ભારતનો સાથ\nસંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ સઈદ અકબરુદ્દીને પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે ઘેર્યુ છે. તેમણે ન્યુયોર્કમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યુ હતુ કે, અફઘાનિસ્તાન બોર્ડર પાસે આતંકવાદીઓને સુરક્ષા અને સહયોગ આપવામાં આવી રહ્યો છે.\nઆ મામલે આતંરરાષ્ટ્રીય સમુદાયે ધ્યાન કેન્દ્રીત કરવુ જોઈએ.. તાલિબાન, અલ કાયદા, લશ્કર એ તૈયબા અને જૈશ એ મહમદ જેવા સંગઠનને મદદ કરવામાં આવી રહી છે.\nજેથી અફઘાનિસ્તાન અને ભારતમાં આતંકવાદી હુમલાનું પ્રમાણ વધ્યુ છે. આ પહેલા પણ અકબરુદ્દીને યુએનમાં પાકિસ્તાનના આતંક પ્રેમની પોલ ખોલી હતી. અને ફરીવાર તેમણે પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે ઘેર્યુ છે.\nડાયમંડ સીટી સુરતમાં ફરી એક વખત હત્યા, શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવી\nઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા\n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nવિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું\nશિયાળાની સીઝનમાં તમારા ઘરે બનાવો મસ્ત પમકીન સૂપ, ગેરેન્ટી ટેસ્ટ બધાને ગમશે\nહવામાન વિભાગે કરી છે આગાહી, આગામી 48 કલાકમાં પડશે ભારે વરસાદ\nજીતુ વાઘાણીની લટાર પર સરકારનું અકળ મૌન, શું વાઘાણીને છુટો દોર આપી દીધો છે \nડાયમંડ સીટી સુરતમાં ફરી એક વખત હત્યા, શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવી\nઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા\n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nકૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nચકચારી બળાત્કાર કેસ : નવમા દિવસે પોલીસને મળી મોટી સફળતા, રાજસ્થાનથી બે શકમંદની અટકાયત\nઅયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ\nકોંગ્રેસી સાંસદો મને મારવા વેલમાં ધસી આવ્યા હતા : સ્મૃતિ\nRBIનો ઘટસ્ફોટ : ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ પાંચ વર્ષના તળિયે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/274457", "date_download": "2019-12-07T06:55:07Z", "digest": "sha1:S2ZAPPHMSJTSIDVZCUROKSWJ7FADDQG6", "length": 12125, "nlines": 100, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "મૂડીસે ભારતના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને 5.6 ટકા કર્યો", "raw_content": "\nમૂડીસે ભારતના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને 5.6 ટકા કર્યો\nમુંબઈ, તા.14 : મૂડી'સ ઈન્વેસ્ટર્સ સર્વિસીસે વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 5.6 ટકા કરીને જણાવ્યું છે કે, જીડીપીમાં ઘટાડો અગાઉની ધારણા કરતાં પણ વધુ સમય સુધી રહે તેવી શક્યતા છે. ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ ભારતનું રેટિંગ `સ્ટેબલ'થી `નેગેટિવ' કર્યું તેના અઠવાડિયામાં મૂડી'સે આ પગલું લીધું છે. વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ પાંચ ટકાના દરે થઈ, જે છ વર્ષની નીચલી સપાટીએ છે.\nમૂડી'સે કહ્યું કે, અમે ભારતની વૃદ્ધિ 2018ના 7.4 ટકાની સરખામણીએ ઘટાડીને 2019માં 5.6 ટકા કરીએ છીએ. વર્ષ 2020માં અર્થતંત્રની વૃદ્ધિ 6.6 ટકા અને વર્ષ 2021માં 6.7 ટકા થશે, પરંતુ હાલના ભૂતકાળમાં નબળું જ રહ્યું છે. અર્થશાત્રીઓએ પણ સાવચેતી દર્શાવીને અંદાજ ડાઉનગ્રેડ કરતાં જીડીપી વૃદ્ધિનો અંદાજ ઘટાડવામાં આવ્યો છે. નબળી ખરીદી અને હજારો રોજગાર નાબૂદ થવાના અંદાજે અર્થશાત્રીઓએ વૃદ્ધિનો અંદાજ ઘટાડયો છે. ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ 2018ના મધ્યથી ધીમી પડી રહી છે. 2019ના બીજા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિ 8 ટકાથી ઘટીને પાંચ ટકા થઈ હતી અને રોજગાર ઘટયા હતા. રોકાણમાં પણ ઘટાડો થયો છે અને અર્થતંત્રમાં ગ્રાહકલક્ષી માગ રહી નથી. મંદીને લીધે ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, એમ પણ મૂડી'સે કહ્યું હતું.\nમંદ વૃદ્ધિને ગતિ આપવા માટે સરકારે ઘણાં પગલાં લીધાં છે. સપ્ટેમ્બરમાં કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરવામાં આવ્યો હતો. નવી ઉત્પાદિત કંપનીઓ માટે ટેક્સ 15 ટકા રાખવામાં આવ્યો જેથી નવુ વિદેશી ભંડોળને આકર્ષી શકે. સરકારે બૅન્કોનું પુન:મૂડીકરણ કરતા 10 સરકાર હસ્તક બૅન્કોને ચારમાં મર્જ કરી હતી. ઓટો ક્ષેત્રને ટેકો આપ્યો, તેમ જ સ્ટાર્ટઅપ્સને પણ કર લાભ આપ્યા. અૉક્ટોબરમાં મૂડી'સે વૃદ્ધિનો આઉટલુક 6.2 ટકાથી ઘટાડીને 5.8 ટકા કર્યો હતો. આ જ મહિને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)એ પણ ભારતનો જીડીપી વૃદ્ધિ દર ઘટાડીને 2019 માટે 6.1 ટકા અને 2020 માટે 7 ટકા કર્યો છે. તેમ જ છતાં ભારત વિશ્વમાં સૌથી ઝડપી વેગે વિકાસ પામતું અર્થતંત્ર છે.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/world/plan-b-pakistan-anti-government-protesters-leave-capital-to-block-roads-countrywide-72440", "date_download": "2019-12-07T06:19:57Z", "digest": "sha1:7KMTX2SYUJQNSN4NTXPKGGS6YVZGSQAA", "length": 19456, "nlines": 124, "source_domain": "zeenews.india.com", "title": "ઇમરાનના રાજીનામાથી ઓછું મંજૂર નથી, હવે આખા પાકિસ્તાનમાં યોજાયા ધરણાં | World News in Gujarati", "raw_content": "\nઇમરાનના રાજીનામાથી ઓછું મંજૂર નથી, હવે આખા પાકિસ્તાનમાં યોજાયા ધરણાં\nપાકિસ્તાનમાં વિપક્ષી દળ જમીયત ઉલેમાએ ઇસ્લામ-એફ (JUI-F) એ ઇસ્લામાબાદમાં ધરના સમાપ્ત કરતાં પોતાના પ્લાન 'બી' હેઠળ હવે આંદોલનને આખા પાકિસ્તાનમાં ફેલાવવાનો નિર્ણય કર્યો છે. પ્લાન 'બી' હેઠળ બુધવારે પાર્ટી સભ્યોએ દેશમાં ઘણા રાજમાર્ગોને અસર પહોંચી છે. તેમાં બલોચિસ્તાનનું કારણ રાજકીય રીતે જરૂરી ક્વેટ-ચમન રાજમાર્ગ પણ સામેલ છે.\nઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં વિપક્ષી દળ જમીયત ઉલેમાએ ઇસ્લામ-એફ (JUI-F) એ ઇસ્લામાબાદમાં ધરના સમાપ્ત કરતાં પોતાના પ્લાન 'બી' હેઠળ હવે આંદોલનને આખા પાકિસ્તાનમાં ફેલાવવાનો નિર્ણય કર્યો છે. પ્લાન 'બી' હેઠળ બુધવારે પાર્ટી સભ્યોએ દેશમાં ઘણા રાજમાર્ગોને અસર પહોંચી છે. તેમાં બલોચિસ્તાનનું કારણ રાજકીય રીતે જરૂરી ક્વેટ-ચમન રાજમાર્ગ પણ સામેલ છે.\nમૌલાના ફજલ ઉર-રહમાન (FAZL-UR-REHMAN) એ બુધવારે પ્રદર્શનકારીઓએન સંબિધિત કરતી વખતે ધરણા પુરા કરવાની જાહેરાત કરી. સાથે જ કહ્યું કે હવે આ ધરણા-પ્રદર્શન સમગ્ર દેશમાં થશે. તેમણે કહ્યું કે સરકાર ઇચ્છે છે કે અમે અહીં ઉભા થઇએ અને તેને શાંતિ મળે, પરંતુ હવે તેના માટે વધુ મુસીબત છે કારણ કે હવે ગલી-ગલી ફેલાઇશું.\nમહાન ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહનું નિધન, આઇંસ્ટાઇનના સિદ્ધાંતને પડકાર્યો હતો\nમૌલાના ફજલે કહ્યું ''હું પાકિસ્તાનના કરાંચીથી ગિલગિટ બાલ્ટિસ્તાન, થારપારકરથી ચિત્રાલ, ગ્વાદરથી લઇને કાશગર સુધી અપીલ કરું છું, જ્યાં પણ મારો અવાજ સાંભળવામાં આવી રહ્યો છે તેમને પણ કહું છું કે આંતરિયાળ વિસ્તારોથી પાકિસ્તાનીઓ જો તમે સામેલ થઇ ન શક્યા તો પોતાના વિસ્તારોમાં રોડ પર રસ્તા પર ઉતર્યા અને પોતાનો વિરોધ નોંધાવ્યો.\nજમીયત ઉલેમાએ ઇસ્લામ-એફ (જેયૂઆઇ-એફ)ના પ્રમુખે કહ્યું ક��� આ વિરોધમાં મૂળ ઉદ્દેશ્ય હાલમાં શાસકોના દેશથી છુટકારો મેળવવો જોઇએ અને અમે આ હેતુથી એક ઇંચ પણ ડગવા માટે તૈયાર નથી. આ આંદોલન ચાલુ રહેશે. તમારે સરકાર પર દબાણ વધારવું પડશે, અને તેમને રાજીનામું આપવા અને દેશમાં ચૂંટણી કરાવવા માટે મજબૂર કરવા પડૅશે. અમે તેનાથી કંઇપણ ઓછું ઇચ્છતા નથી.\nસબરીમાલા: દેવતાનું ચરિત્ર બ્રહ્મચારી, આસ્થાના કારણે મહિલાઓના પ્રવેશનો થયો વિરોધ\nમૌલાનાએ કહ્યું કે 'અમે આજે (બધુવારે) અહીંથી જશે અને તે સાથીઓને જળશે જે અન્ય જગ્યાએ રસ્તા બ્લોક કરી રહ્યા છે. પ્લાન બી હેઠળ સૂબામાં અમારા સાથી રસ્તા પર નિકળી ગયા છે. અમે ઢળતી દિવાલને એક ધક્કો આપીશું. આ પહેલાં બુધવારે જેયૂઆઇ-એફની કેંદ્વીય કાર્યસમિતિની બેઠક થઇ જેમાં ઇસ્લામાબાદમાં ધરણાની સમાપ્ત કરી પ્લાન બી મુજબ સમગ્ર દેશમાં ધરણા અને રસ્તા રોકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.\nRafale Case Judgement: રાફેલ મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો\nજેયૂઆઇ-એફ ઇમરાન સરકાર પાસે રાજીનામાની માંગ કરી રહી છે. મૌલાના ફજલુર રહમાને સ્પષ્ટ કર્યું છે કે તેમને વડાપ્રધાન ઇમરાન ખાનના રાજીનામાથી ઓછું મંજૂર નથી. પાર્ટીએ 27 ઓક્ટોબરથી આઝાદી મોરચો કાઢવાનું શરૂ કર્યું હતું અને ગત 14 દિવસથી તેમના સભ્યો રાજધાની ઇસ્લામાબાદમાં ધરણા કરી રહ્યા છે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube\nઆઝાદી મોરચાપ્લાન બીજમીયત ઉલેમાજેયુઆઇ-એફઇસ્લામાબાદ\nBRICS સંમેલન: વ્લાદિમીર પુતિનને મળ્યા PM મોદી, શી જિનપિંગ સાથે કરશે મુલાકાત\nદુષ્કર્મની ઘટનાઓથી સમસમી ગઈ શનિવારની સવાર, ગુજરાતના 3 શહેરોમાં બળાત્કારના કિસ્સા બન્યાં\nPensacola base shooting: અમેરિકી સૈન્ય અડ્ડા પર ગોળીબારી, ત્રણ લોકોના મોત, સાઉદી કિંગે કર્યો ફોન\nબિનસચિવાલય પરીક્ષા આંદોલન : ગાયબ થઈ ગયા નેતાઓ, ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ બચ્યા છે\nઝારખંડ વિધાનસભા ચૂંટણી : આજે સિલ થશે મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજોના ભાવિ\nઈન્ટમટેક્સ ભરનારા 31 ડિસેમ્બર સુધી આ કામ નહિ કરે, તો લાગશે 10 હજારની પેનલ્ટી\nહૈદરાબાદ એન્કાઉન્ટર મામલે વચ્ચે પડી તેલંગાના હાઇકોર્ટ, આપ્યો મોટો આદેશ\nbinsachivalay exam: NSUIનું રાજ્યભરની કોલેજ બંધનું એલાન, રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત\nકચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો\nજિંદગીની જંગ હારી ઉન્નાવ રેપ કેસની પીડિત��, મરતા પહેલા ભાઈને કહ્યું હતું-મારું મોત થાય તો આરોપીને છોડતા નહિ\nવડોદરા એરપોર્ટ ઓથોરિટીની અનોખી ઓફરઃ કબુતર પકડો અને મેળવો 1000નું ઈનામ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Killol.pdf/%E0%AB%AB%E0%AB%A6", "date_download": "2019-12-07T07:08:55Z", "digest": "sha1:J4A2MCQFFRWF5J4QFHYFNOD3DSKVRMAV", "length": 3286, "nlines": 72, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Killol.pdf/૫૦ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nહું તો સાદ પાડી પાડી શોધી રહી,\n આવો રે મારા ભઇલાની સેજ \n વીરો મારો સૂતો નથી \nતમે કોણ રાજાની મોલાતે રહો \nકોની કુંવરીના તાણો ફુલ-હીંડોળ \n વીર મારો સૂતો નથી.\nહું તો રાજાના મોલુંમાં રહેતી નથી,\nનવ તાણું રે કો'ના ફુલ-હિંડોળ \n વીર મારો સૂતો નથી.\nહું તો ઝૂંપડે ઝૂલાવું પારણીયાં,\nહું તો હીંચોળું થાક્યાં દીનનાં બાળ;\n વીર મારો સૂતો નથી.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૦ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ૧૩:૧૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://newsgujarati.com/news-gujarati-coriander-leaves-store-long-time-home/", "date_download": "2019-12-07T06:28:55Z", "digest": "sha1:QGQOYCTWRC6ZPPIQXTBM7V3VDQV4CWLC", "length": 12055, "nlines": 173, "source_domain": "newsgujarati.com", "title": "લાંબો સમય કોથમીરને તાજી રાખવા ફોલો કરો આ Tips – News Gujarati", "raw_content": "\nશું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nસકારાત્મક દ્રષ્ટીકોણ: સદાયે હસતા રહો, હસાવતા રહો.\nગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં\nભોજનમાં મીઠાનું પ્રમાણ નિયંત્રિત કરવાથી કિડનીની બિમારીથી બચી શકાય છે\nJio સાથે જોડાઈને મુંબઈમાં તમે પણ જીતી શકો છો કરોડોનું મકાન, કરવું પડશે આ કામ\nકેમ્બ્રિજ એનાલિટિકાને આપવામાં આવી ફેસબુકના 8.7 કરોડ યૂઝર્સની ખાનગી જાણકારી\nકપડાં પર લાગેલી શાહીના દાગને મિનિટોમાં કરો ગાયબ\nHome/ લાઈફસ્ટાઈલ/લાંબો સમય કોથમીરને તાજી રાખવા ફોલો કરો આ Tips\nલાંબો સમય કોથમીરને તાજી રાખવા ફોલો કરો આ Tips\nશાકમાં થોડીક પણ લીલી કોથમીર ઉમેરવામાં આવે તો તેનો દેખાવ બદલાઇ જાય છે. ���ે સિવાય કોથમીરનો ઉપયોગ આપણે કોઇપણ વાનગીમાં સજાવટ માટે પણ કરીએ છીએ. કોથમીર સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે તો કોથમીર બગડી જાય છે. તો કેટલીક વખત બજારમાંથી કોથમીર લાવીને ફ્રીઝમાં મૂકી દઇએ છીએ. પરંતુ તે ફ્રીઝમાં થોડોક સમય રાખ્યા બાદ ખરાબ થઇ જાય છે. જો તમારી પાસે પણ કઇક આવું જ થઇ રહ્યું છે તો કોથમીરને લીલી અને તાજી રાખવા માટે કેટલાક એવા ઉપાય જણાવીશુ જેને અપનાવીને તમે તેને હંમેશા તાજી રાખી શકો છો\n• સો પ્રથમ કોથમીર લો અને તેની પાછળની દાંડી કટ કરી લો.\n• આ વાતનું ખાસ ધ્યાન રાખો કે કોથમીરને ધુઓ નહીં.\n• હવે એક એર ટાઇટ ડબ્બો લો અને તેની નીચે ટિશુ પેપર મૂકો અને તની પર કોથમીર ફેલાવી દો.\n• ત્યાર પછી કોથમીરને ઉપરથી પણ ટિશૂ પેપર લગાવી દો અને ડબ્બાને બંધ કરી દો.\n• કોથમીર પૂર્ણ સુરક્ષિત છે અને હવે તમે તેને ફ્રીઝમાં રાખી શકો છો.\n• આમ કરવાથી તમે કોથમીરને લાંબો સમય સુધી ઉપયોગ કરી શકો છો.\n• કોથમીર ખરાબ થશે નહીં, કોથમીરને તાજી રાખવાનો આ સૌથી અસરકારક ઉપાય છે.\nઆકરા તાપમાં પણ ઘર રહેશે બિલકુલ ઠંડુ, અસરકારક છે આ નુસખા\nઘરમાં થઇ ગયા છે મચ્છર તો આ 3 સહેલા ઉપાયથી થશે દૂર\nશું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nરાતે 2 એલચી ખાયને પીવો 1 ગ્લાસ ગરમ પાણી, પછી જુઓ કમાલની અસર\n2 thoughts on “લાંબો સમય કોથમીરને તાજી રાખવા ફોલો કરો આ Tips”\nરાતે 2 એલચી ખાયને પીવો 1 ગ્લાસ ગરમ પાણી, પછી જુઓ કમાલની અસર\nગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nશું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nશું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nરાતે 2 એલચી ખાયને પીવો 1 ગ્લાસ ગરમ પાણી, પછી જુઓ કમાલની અસર\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબ��દ કરવો.\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nરાતે 2 એલચી ખાયને પીવો 1 ગ્લાસ ગરમ પાણી, પછી જુઓ કમાલની અસર\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nશું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nરૂમને Good Look આપવાની સાથે સારી ઊંઘ આપે છે આ છોડ\nઆગ સાથે રમી રહ્યું છે બ્રિટન, હવે ગમે તે ક્ષણે થઇ શકે છે યુદ્ધ: રશિયા\nઘરમાં થઇ ગયા છે મચ્છર તો આ 3 સહેલા ઉપાયથી થશે દૂર\nફર્નિચરમાં થઇ ગઇ છે ઉધઇ તો ચપટીમાં આ રીતે કરો દૂર\nનાની-મોટી દરેક બીમારીઓમાં બેસ્ટ છે આ ડ્રિંક\nકપડાં પર લાગેલી શાહીના દાગને મિનિટોમાં કરો ગાયબ", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00361.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.zigya.com/blog/10-october-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%AF-%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AA/", "date_download": "2019-12-07T06:16:28Z", "digest": "sha1:Y7WDJ7KMUCOQXB6PD7QFYUAGLA5WVAK7", "length": 18833, "nlines": 258, "source_domain": "www.zigya.com", "title": "10 October ભારતીય ઇતિહાસના મહત્વપૂર્ણ બનાવો - Zigya", "raw_content": "\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nHome » 10 October ભારતીય ઇતિહાસના મહત્વપૂર્ણ બનાવો\n10 October ભારતીય ઇતિહાસના મહત્વપૂર્ણ બનાવો\n10 October ભારતના ઇતિહાસના આઝાદી પૂર્વેના અગત્યના બનાવો.\nકલકત્તાને કબજે કરવા માટે ક્લાઈવે મદ્રાસથી વહાણમાં પ્રસ્થાન કર્યું, જેમાં મોટા પાયે નૌસેનાના કાફલા સાથે 900 યુરોપીયન અને 1500 ભારતીય સૈનિકો, 5 યુદ્ધ જહાજો અને 5 અન્ય જહાજોનો સમાવેશ થતો હતો.\nવકીલ અને નેતા બદરુદ્દીન તૈયબજીનો જન્મ થયો હતો.\nઆસામના પ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધીવાદી જનનાયક દેબેશ્વર શર્માનો જોરહાટમાં જન્મ. કે જેઓ વ્યવસાયે આર્કિટેક્ટ હતા અને પ્રખર રાષ્ટ્રવાદી હતા.\nશ્રીપ્રાદ અમૃત ડાંગે, સમાજવાદી અને ટ્રેડ યુનિયન લીડરનો જન્મ થયો હતો.\nમહાન ભારતીય લેખક નારાયણ રાશીપુરમ કૃષ્ણસ્વામીનો જન્મ થયો હતો.\nક્રિકેટર નાગરવાલા નોશિરવન દોરાબનો મહારાષ્ટ્રમાં થયો હતો. તેમણે પાંચ ટેસ્ટ મેચોમાં અમ્પાયરિંગ કરેલું.\nચીનમાં માનવસેવા અને દર્દીઓની સેવા કરનાર પ્રખ્યાત ડોકટર ડૉ. દ્વારકાનાથ કોટનીસનો જન્મ મહારાષ્ટ્રના સોલાપુરમાં થયો હતો.\nલોકદળ પાર્ટીના નેતા બંસીલાલનો જન્મ.\nપ્રખ્યાત મરાઠી સાહિત્યકાર અને દૂરદર્શનના સમાચાર વાચક અને ઉદઘોષક અનંત ભાવેનો જન્મ.\nબંગાળના આઝાદી પૂર્વેના કુખ્યાત નોઆખલીનો હત્યાકાંડ.\n10 October આઝાદી પછી\nયુ.એસ. મધ્યસ્થી ફ્રાન્ક ગ્રેહામે યુ.એન. સિક્યુરિટી કાઉન્સિલમાં કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શક્યતા જણાવી.\nફિલ્મ ‘Shyamchi Aai’ ને પ્રથમ રાષ્ટ્રપતિ પુરસ્કાર એનાયત કરાયો હતો.\nવેનિસના બાળકો માટેના ફિલ્મ્સના નવમા ઇન્ટરનેશનલ ફિલ્મ એક્ઝિબિશનમાં બાળકોની ફિલ્મ ‘જગદીપ’ પ્રથમ ઇનામ જીતી.\nઉત્તર ભારતની ઉત્તરે ચીની ઠેકાણાઓ પર ભારતીય દળોએ હુમલો કર્યો.\nગુરબચન સિંઘ રંધાવાએ ટોક્યો ઓલમ્પિકમાં 110 મીટરની દોડ માટે 14.09 સેકંડનો રેકોર્ડ બનાવ્યો.\nપંડિત રવિશંકરે ન્યૂ યોર્કના ટાઉન હૉલમાં સંગીત કાર્યક્રમ રજૂ કર્યો.\nગુરુદત્ત, પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતાનું અવસાન.\nકેન્દ્ર સરકારે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુની ન્યાયિક તપાસની માગણી ઠુકરાવી.\nવિકાસ ધોરસૂ, સોકર (ફૂટબોલ) પ્લેયરનો ફ્રાન્સના હાર્ફેલુર, લે હેવર, ખાતે જન્મ.\nનૈની ખાતે પેસેન્જર ટ્રેન અને ફ્રેઇટ ટ્રેન વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 61 લોકોના મોત થયા હતા.\nપંદર વર્ષની રોહિણી ખાડિલકર રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ મહિલા બન્યા. બાદમાં તેઓ મુંબઇના અગ્રણી મરાઠી અખબાર ‘નવા કાલ’ના સંપાદક બન્યા.\nવીરેન્દ્ર પાટીલે કોંગ્રેસ પાર્ટીના નિર્ણયની અવગણના કરી વિરોધમાં રહેવાના કરેલા નિર્ણયના પગલે ઉત્પન્ન થયેલી રાજકીય અનિશ્ચિતતાઓને કારણે કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યુ.\nમાર્ક્સવાદી ઉગ્રવાદીઓએ આંધ્રપ્રદેશમાં ભીડભાડવાળી ટ્રેનને આગ લગાડતા 60 થી વધુ લોકોના મોત નિપજ્યાં.\nમાસિક મેગેઝિન ‘સજંગાદાદ’ અને સાપ્તાહિક ‘સમર્થ’ ના સંપાદક અનંતરાવ લક્ષ્મણરાવ કુલમર્નીનું અવસાન.\nજી.આર. ખૈરનાર, બોમ્બેના સસ્પેંડેડ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ફરીથી પુન:સ્થાપિત કરવામાં આવ્યા.\nઉત્તર પ્રદેશની ચૂંટણીનું હંગ વિધાનસભા – કોઇની બહુમતી નહીં વાળું પરિણામ આવ્યું.\nજસ્ટિસ આદર્શ સેન આનંદ ભારતના ચીફ જસ્ટીસ નિયુક્ત થયા.\nઉઝમા ખાન અને નિતિન કીર્તન દિલ્હીમાં રાષ્ટ્રીય ટેનિસ ચેમ્પિયનશીપમાં મહિલા અને પુરુષ ચેમ્પિયન બન્યા.\nકોલંબોમાં વિશ્વની પ્રથમ ચૂંટાયેલી મહિલા પ્રધાનમંત્રી સિરીમાવો ભંડારનાઇકનું હાર્ટ એટેકથી અવસાન થયું.\nકોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera March 7, 2019\nતાલુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી January 29, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nજિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ January 28, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00361.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/gujarat/junagadh-lili-parikrama-starts-71645", "date_download": "2019-12-07T07:20:13Z", "digest": "sha1:FURFQBLCG7DID4KEI7XWKZFLMBMTITY7", "length": 18497, "nlines": 122, "source_domain": "zeenews.india.com", "title": "ગિરનારના ઉતાવળિયા પરિક્રમાર્થીઓને ગીર જંગલમાં ઘૂસવુ ભારે પડ્યું, વન વિભાગે કરાવી ઉઠક-બેઠક | Gujarat News in Gujarati", "raw_content": "\nગિરનારના ઉતાવળિયા પરિક્રમાર્થીઓને ગીર જંગલમાં ઘૂસવુ ભારે પડ્યું, વન વિભાગે કરાવી ઉઠક-બેઠક\nજુનાગઢ (Junagadh) ના ગિરનારમાં દર વર્ષે યોજાતી લીલી પરિક્રમા (girnar parikrama) યાત્રિઓના ધસારાને પગલે શરૂ કરી દેવામાં આવી છે. ભવનાથમાં પરિક્રમાર્થીઓનો ધસારો વધતા સરકારી તંત્ર અને વન વિભાગે રાત્રે 12ના ટકોરે ઇટવા દરવાજો ખુલ્લો મૂક્યો હતો. ત્યારે ઉતાવળિયા પરિક્રમાર્થીઓ સામે વન વિભાગે લાલ આંખ કરી હતી. સમય પહેલા જ ગીર અભ્યારણ્ય (Gir Santury) માં પ્રવેશ કરનાર મુસાફરોને ઉઠકબેઠક કરાવી હતી.\nહનીફ ખોખર/જુનાગઢ :જુનાગઢ (Junagadh) ના ગિરનારમાં દર વર્ષે યોજાતી લીલી પરિક્રમા (girnar parikrama) યાત્રિઓના ધસારાને પગલે શરૂ કરી દેવામાં આવી છે. ભવનાથમાં પરિક્રમાર્થીઓનો ધસારો વધતા સરકારી તંત્ર અને વન વિભાગે રાત્રે 12ના ટકોરે ઇટવા દરવાજો ખુલ્લો મૂક્યો હતો. ત્યારે ઉતાવળિયા પરિક્રમાર્થીઓ સામે વન વિભાગે લાલ આંખ કરી હતી. સમય પહેલા જ ગીર અભ્યારણ્ય (Gir Santury) માં પ્રવેશ કરનાર મુસાફરોને ઉઠકબેઠક કરાવી હતી.\n‘હું પાતળી બોડીથી કંટાળી ગયો છું, મમ્મી-પપ્પા સોરી...’ લખીને યુવક પંખા સાથે લટકી ગયો\nગિરનાર પરિક્રમાની શરૂઆત પહેલા જ કેટલાક ઉતાવળિયા પરિક્રમાર્થીઓએ ચઢવાનું શરૂ કરી દીધું હતું. જેને કા���ણે સ્થાનિક તંત્રને મેનેજમેન્ટમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ઉતાવળિયા પરિક્રમાર્થીઓને વન વિભાગે બરાબરનો પાઠ ભણાવ્યો હતો. નિયત સમય પહેલા ગિરનાર સેન્ચુરીમાં પ્રવેશ કરનાર યાત્રિકોને વન વિભાગે ઉઠક બેઠક કરાવી હતી. મોજશોખ કરવા વહેલા ગિર જંગલમાં ઘૂસેલા યુવકોને ઊઠક બેઠક કરાવી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.\nવિપક્ષના નેતાનો સરકારને સણસણતો સવાલ ‘ખેડૂતોને નુકસાન ચૂકવવાની જાહેરાતો તો થાય છે, પણ અમલવારી થતી નથી’\nતો સાથે જ 22 જેટલા પરિક્રમાર્થીઓને વન વિભાગે દંડ ફાટકાર્યો હતો. આ તમામ પરિક્રમાર્થીઓ ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશના હતા. જેઓને 1000 રૂપિયા દંડ પેઠે ચૂકવવા પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગિરનાર વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી પ્રતિબંધિત જંગલ છે. માત્ર પરંપરાગત પરિક્રમા માટે જ પ્રવેશની નિયત દિવસોમાં મંજૂરી અપાય છે. પરંતુ કેટલાક ઉતાવળિયા લોકો વહેલા જંગલમાં પ્રવેશ કરે છે, જેથી વન વિભાગ આવા લોકોને દંડ કરે છે.\nઅંદાજે દોઢ લાખથી વધુની જનમેદનીએ પરિક્રમા માટે ભવનાથમાં પડાવ નાંખ્યો છે. તો બીજી તરફ, ગુજરાત પરથી મહા વાવાઝોડાનો ખતરો ટળતા તંત્રએ અને પરિક્રમાના યાત્રિઓએ રાહતનો શ્વાસ લીધો છે. ગત મધ્યરાત્રિથી પરિક્રમા શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ વિધિવત રીતે આજે સાધુ સંતોની હાજરીમાં પ્રારંભ કરવામાં આવશે.\nસમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube\n‘હું પાતળી બોડીથી કંટાળી ગયો છું, મમ્મી-પપ્પા સોરી...’ લખીને યુવક પંખા સાથે લટકી ગયો\nભાવનગર : ઠસોઠસ બસમાંથી નીચે ફેંકાઈ માસુમ તુલસી, ઘડીના છઠ્ઠા ભાગમાં નિપજ્યું મોત\nઉન્નાવ બન્યું ઉત્તર પ્રદેશનું રેપ કેપિટલ, 2019માં નોંધાઈ દુષ્કર્મની 86 ઘટનાઓ\nદુષ્કર્મની ઘટનાઓથી સમસમી શનિવારની સવાર, ગુજરાતના 3 શહેરોમાં બળાત્કારના કિસ્સા\nPensacola base shooting: અમેરિકી સૈન્ય અડ્ડા પર ગોળીબારી, ત્રણ લોકોના મોત, સાઉદી કિંગે કર્યો ફોન\nબિનસચિવાલય પરીક્ષા આંદોલન : ગાયબ થઈ ગયા નેતાઓ, ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ બચ્યા છે\nઝારખંડ વિધાનસભા ચૂંટણી : આજે સિલ થશે મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજોના ભાવિ\nઈન્ટમટેક્સ ભરનારા 31 ડિસેમ્બર સુધી આ કામ નહિ કરે, તો લાગશે 10 હજારની પેનલ્ટી\nહૈદરાબાદ એન્કાઉન્ટર મામલે વચ્ચે પડી તેલંગાના હાઇકોર્ટ, આપ્યો મોટો આદેશ\nbinsachivalay exam: NSUIનું રાજ્યભરની કોલેજ બંધનું એલાન, રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત\nકચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00361.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/tags/%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%81-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95", "date_download": "2019-12-07T06:38:27Z", "digest": "sha1:OC5IXZFVWFX4DL5JVP6NQISZYJWHY7AQ", "length": 4817, "nlines": 72, "source_domain": "zeenews.india.com", "title": "હિન્દુ શિક્ષક News in Gujarati, Latest હિન્દુ શિક્ષક news, photos, videos | Zee News Gujarati", "raw_content": "\nપાકિસ્તાનમાં હિન્દુ શિક્ષક સામે ઈશનિંદાનો કેસ, સિંધ પ્રાંતમાં તોફાનો ફાટી નીકળ્યાં\nપાકિસ્તાનમાં ફરી એકવાર હિન્દુઓ પર અત્યાચારોનો મામલો સામે આવ્યો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતની એક શાળામાં લઘુમતી હિન્દુ સમુદાયના પ્રિન્સિપાલ વિરુદ્ધ ઈશનિંદાનો મામલો નોંધાયા બાદ રવિવારે પ્રાંતના અનેક વિસ્તારોમાં તોફાનો ફાટી નીકળ્યાં. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ ભીડે ગોટકી શહેરમાં એક હિન્દુ મંદિર અને શાળામાં તોડફોડ મચાવી અને હિન્દુ પ્રિન્સિપાલ સાથે મારપીટ કરી.\nઉન્નાવ બન્યું ઉત્તર પ્રદેશનું રેપ કેપિટલ, 2019માં નોંધાઈ દુષ્કર્મની 86 ઘટનાઓ\nદુષ્કર્મની ઘટનાઓથી સમસમી શનિવારની સવાર, ગુજરાતના 3 શહેરોમાં બળાત્કારના કિસ્સા\nPensacola base shooting: અમેરિકી સૈન્ય અડ્ડા પર ગોળીબારી, ત્રણ લોકોના મોત, સાઉદી કિંગે કર્યો ફોન\nબિનસચિવાલય પરીક્ષા આંદોલન : ગાયબ થઈ ગયા નેતાઓ, ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ બચ્યા છે\nઝારખંડ વિધાનસભા ચૂંટણી : આજે સિલ થશે મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજોના ભાવિ\nઈન્ટમટેક્સ ભરનારા 31 ડિસેમ્બર સુધી આ કામ નહિ કરે, તો લાગશે 10 હજારની પેનલ્ટી\nહૈદરાબાદ એન્કાઉન્ટર મામલે વચ્ચે પડી તેલંગાના હાઇકોર્ટ, આપ્યો મોટો આદેશ\nbinsachivalay exam: NSUIનું રાજ્યભરની કોલેજ બંધનું એલાન, રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત\nકચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો\nજિંદગીની જંગ હારી ઉન્નાવ રેપ કેસની પીડિતા, મરતા પહેલા ભાઈને કહ્યું હતું-મારું મોત થાય તો આરોપીને છોડતા નહિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00361.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B9%E0%AA%82%E0%AA%97%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C", "date_download": "2019-12-07T06:33:12Z", "digest": "sha1:V7XQCY6OQFSKY6U4LI5UA5TU4H242BUQ", "length": 4761, "nlines": 84, "source_domain": "gu.wikisource.org", "title": "ન્હાના ન્હાના રાસ/વિહંગરાજ - વિકિસ્રોત", "raw_content": "\n< ન્હાના ન્હાના રાસ\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nન્હાના ન્હાના રાસ - ભાગ ૨ ન્હાનાલાલ કવિ\n← વિશ્વ વધાવા ન્હાના ન્હાના રાસ - ભાગ ૨\nન્હાનાલાલ કવિ વેલના માંડવા →\nતરસ્યા એ વાદળીને તીર,\nવિહંગરાજ તરસ્યા ઉડે રે;\nવિહંગરાજ તરસ્યા ઉડે રે.\nઆભમાં પ્રચંડપૂર ઉછળે છે પાણીડાં;\nમનોવેગી વાય ત્ય્હાં સમીર :\nવિહંગરાજ તરસ્યા ઉડે રે.\nઘેરાં ઘેરાં ડોલતાં હિન્ડોલ મેઘહોડલાં;\nગર્વઘેલાં, ઘટા શાં ગભીર:\nવિહંગરાજ તરસ્યા ઉડે રે.\nસાન્ધ્યરંગી સાળુ, મંહી મેઘશ્યામ વાદળી;\nવિહંગરાજ તરસ્યા ઉડે રે.\nઆંખડીનાં કિરણકિરણ વરસે કંઈ ફૂલડાં;\nવીજળીની વેલ શાં અધીર:\nવિહંગરાજ તરસ્યા ઉડે રે.\n પાંખમાં ભરી અનન્ત પ્રેરણા;\nસાગરને નથી સ્હામા તીર:\nવિહંગરાજ તરસ્યા ઉડે રે.\nવિહંગરાજ તરસ્યા ઉડે રે.\nવીજળીની વેલ શા અધીર\nવિહંગરાજ તરસ્યા ઉડે રે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૮:૪૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/gang-rape-on-nun-in-bihar-police-investigation-started-051210.html?utm_source=articlepage-Slot1-2&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:03:20Z", "digest": "sha1:C5KIREFGC4ELVP7W26STCXZQZRHH3CUS", "length": 11123, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "મા બીમાર હોવાનું બહાનું કરી સાધ્વીને આશ્રમથી લઈ ગયા અને પછી નરાધમોએ ગેંગરેપ કર્યો | gang rape on nun in bihar, police investigation started - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n40 min ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\n1 hr ago ‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n2 hrs ago IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવના���ા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમા બીમાર હોવાનું બહાનું કરી સાધ્વીને આશ્રમથી લઈ ગયા અને પછી નરાધમોએ ગેંગરેપ કર્યો\nબિહારઃ શેખપુર જિલ્લાના અરિયરી પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલચોડ ગામ પાસે રવિવારે એક સાધ્વી સાથે સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. શેખપુરા મહિલા પોલીસ સ્ટેશન અધ્યક્ષ યશોદા દેવીએ જણાવ્યું કે સાધ્વી સાથે સામૂહિક દુષ્કર્મ કરનારા ચાર આરોપીઓમાંથી બે ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના એક ગામના રહેવાસી છે. પીડિત પણ તે ગામની જ રહેવાસી છે. તેમણે જણાવ્યું કે પીડિતા પાડોસી નવાદા જિલ્લાના પ્રયટક સ્થળ કકોલતમાં પોતાના સહયોગિઓ સાથે એક આશ્રમમાં રહેતી હતી. પીડિત સાધ્વીએ આોપ લગાવ્યો કે તેના ગામના બે શખ્સ પોતાના અન્ય બે સહયોગિઓ સાથે રવિવારે આશ્રમ પહોંચી આવ્યા હતા અને તેમની મા બીમાર હોવાની સૂચના આપી.\nયશોદાએ જણાવ્યું કે ચારેય આરોપી એક ખાનગી વાહનથી સાધ્વીને તેમના ઘરે લઈ જવાના બહાને લઈ ગયા અને શેખપુરા જિલ્લાના અરિયરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ફુલચોડ ગામ પાસે તેમનો સામૂહિત દુષ્કર્મ કર્યો. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.\nશિલ્પા શેટ્ટીના પતિ રાજ કુ્ન્દ્રાને EDની નોટિસ, ઈકબાલ મિર્ચી મામલે પૂછપરછ થશે\nઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nવડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\nભાન ભૂલ્યા ભાજપના આ નેતા, રેપ કાંડના આરોપીને જન્મદિનની શુભકામના પાઠવી\nહૈદરાબાદ એનકાઉન્ટરઃ ક્રાઈમ સીન પર લોકોએ લગાવ્યા જયકારા, વરસાવ્યા ફૂલ, જુઓ વીડિયો\nહૈદરાબાદ રેપ કેસ: એન્કાઉન્ટર બાદ પોલીસ પર આંગળી, એફઆઈઆર નોંધવાની માંગ\nહૈદરાબાદ એનકાઉન્ટરઃ આરોપીઓના એનકાઉન્ટર બાદ પીડિતાના પિતા બોલ્યા હવે મળી દીકરીના આત્માને શાંતિ\nહૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ સીન રિક્રિએટ અને પછી ચારેના મોત, જાણો એ સમયની કહાની\nહૈદરાબાદ ગેંગરેપ કેસઃ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં ભાગવાની કોશિશમાં ઠાર મરાયા ચારે આરોપી\nપશ્ચિમ બંગાળમાં 9 મહિનાની બાળકી સાથે રેપ, પોલિસે નોંધ્યો કેસ\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\nમોડલને મળી ધમકી, તારૂ ગળું કાપી તારી પુત્રી જોડે કરીશ રેપ\nrape crime bihar રેપ દુષ્કર્મ બળાત્કાર બિહાર\nઉન્નાવ ગેંગરેપઃ પીડિતાના પિતા બોલ્યા- જેના પર વિશ્વાસ કર્યો, તેણે જ દગો આપ્યો\nકર્ણાટક ઉપચુનાવમાં ભાજપે જીતવી પડશે 8 સીટ, નહી તો લાંબુ ખેચાશે નાટક\nRSS સંલગ્ન ટ્રસ્ટને સ્ટેમ્પ ડ્યુટી માફીના નિર્ણયને સીએમ ઉદ્ધવે અટકાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/india-50384596", "date_download": "2019-12-07T07:34:21Z", "digest": "sha1:FLAZ2C6SRGW5ENTTWQ4DRJ3ACPBTBTX6", "length": 24153, "nlines": 163, "source_domain": "www.bbc.com", "title": "પાટીદાર બાદ ગુજરાતનો આ સમુદાય કેમ અનામતની માગ કરી રહ્યો છે? - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nપાટીદાર બાદ ગુજરાતનો આ સમુદાય કેમ અનામતની માગ કરી રહ્યો છે\nઅર્જુન પરમાર બીબીસી ગુજરાતી\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\nવિચરતા-વિમુક્ત સમુદાય દ્વારા રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ ઓબીસીના (અધર બેકવર્ડ કાસ્ટ) ક્વૉટામાં અલગ અનામત આપવાની માગ કરાઈ છે.\nનોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા 'મુખ્ય મંત્રી સાથે મોકળા મને' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વિચરતા-વિમુક્ત સમુદાયમાં આવતી 40 જ્ઞાતિના આગેવાનોએ પોતાના સમાજના પ્રશ્નોની રજૂઆત કરવાની સાથે ઓબીસી ક્વૉટામાં અલગ અનામત આપવાની માગ ઉચ્ચારી હતી.\nહાલ ગુજરાતની 146 જાતિઓને ઓબીસી અનામત હેઠળ 27% અનામતનો લાભ મળી રહ્યો છે. જેમાં વિચરતા-વિમુક્ત સમુદાયની 40 જ્ઞાતિઓનો પણ સમાવેશ થાય છે.\nહવે જ્યારે આ જાતિમાં અલગ અનામતની માગ ઊઠી રહી છે ત્યારે આ માગ માટે કયાં કારણો જવાબદાર છે, આ માગ કેટલી વાજબી છે તેમજ આ જાતિને કાયદાકીય રીતે ઓબીસી ક્વૉટામાં અલાયદી અનામત મળી શકે કે કેમ એ પ્રશ્નો ઉદ્ભવે છે.\nગુજરાતના ખેડૂતો પાકવીમાના મામલે અદાલતને શરણે કેમ ગયા\nવિચરતા-વિમુક્ત સમુદાય એટલે શું\nનિષ્ણાતોના મતે આ સમુદાયના લોકો દેશના જુદા-જુદા ભાગોમાં વિચરતું જીવન ગાળતા હતા. સમયના વહેણની સાથે આ જ્ઞાતિઓના સામાજિક ઉત્કર્ષ માટે પૂરતા પ્રયત્નો નહોતા કરાયા.\nતેથી આ સમુદાય સમાજના મુખ્ય પ્રવાહથી તદ્દન અલગ પડી ગયો.\nઆ સમુદાયના લોકોની સંખ્યા ઓછી હોવાના કારણે સરકારે દાયકાઓ સુધી તેમના સામાજિક-આર્થિક ઉત્થાન માટે કામ કરવાની વાતે ઉદાસીન વલણ અપનાવ્યું.\nહાલ ગુજરાતમાં કુલ 40 વિચરતા-વિમુક્ત સમુદાયો આવેલા છે. જેમની કુલ વસતિ 40થી 50 લાખ હોવાનું મનાય છે.\nગુજરાતમાં હાલ વાદી, સલાટ, સરાણિયા, બજાણિયા, ચમઠા, પાવરી, ડફેર, પારકરા, મદારી, નટ, રાવળ, બહુરૂપી, ભવાયા, દેવીપૂજક, ભરથરી, કાંગસિયા, ઓડ, છારા, પારધી, મિયાણા, બફણ, તુરી અને ગારો જેવી કુલ 40 જાતિઓનો સમાવેશ વિચરતી-વિમુક્ત સમુદાયમાં થાય છે.\nગુજરાતના ખેડૂતોને શા માટે પરાળ બાળવું પડે છે\nશા માટે અનામતની માગણી કરાઈ રહી છે\nનિષ્ણાતોના મત પ્રમાણે આ સમુદાયમાં સતત એવી લાગણી વધી રહી છે કે તેમના સમુદાયને ઓબીસી અનામતમાં આવરી લેવાના કારણે અનામતના જે લાભ સમુદાયને મળવા જોઈતા હતા તે નથી મળી શક્યા.\nઓબીસી સાથે અનામત મળતી હોવાના કારણે તેમના માટે રહેલી શૈક્ષણિક અને વ્યવસાયિક તકોનો પૂરતો લાભ લેવા માટે તેઓ સંપૂર્ણ સક્ષમ નહીં હોવાની લાગણી આ સમુદાયના લોકોમાં છે.\nબીજી બાજુ આ સમુદાય જમીનવિહોણો અને છૂટોછવાયો હોવાના કારણે આ સમુદાયના કલ્યાણ માટેની રણનીતિ અન્ય સમાજો કરતાં અલગ હોવી જોઈએ એવી ભાવના સતત આ સમુદાયના લોકોમાં જોવા મળી છે.\nઆ સમુદાયની આવી વિશિષ્ટ પરિસ્થિતિને કારણે અવારનવાર તેઓ અત્યાચારનો ભોગ પણ બનતા હોય છે. જે કારણે પણ સમાજના આગેવાનો સરકાર પાસેથી વિશિષ્ટ અધિકારો અને રક્ષણ મેળવવા માટેની માગ કરી રહ્યા છે.\nનોંધનીય છે કે વિચરતા-વિમુક્ત સમુદાયમાં સમાવિષ્ટ ડફેર અને છારા સમાજને કથિતપણે જન્મજાત ગુનેગાર સમાજનો ટૅગ આપી દેવાયો છે.\nજે કારણે તેમને પોલીસ અત્યાચાર અને બેરોજગારીનો વ્યાપક પ્રમાણમાં સામનો કરવો પડે છે.\nઆ અંગે વાત કરતાં છારા સમાજના આગેવાન અને થિયેટર ઍક્ટિવિસ્ટ આતિશ છારાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, \"આ કાર્યક્રમમાં વિચરતા સમુદાયના લોકોને સ્થાયી કરવાની, બેરોજગારીના પ્રશ્નનો ઉકેલ લાવવાની, વધુ શૈક્ષણિક તકો ઊભી કરવાની અને વિચરતા સમુદાયને ઓબીસીને મળતી અનામતમાંથી 10% અલગ અનામત આપવાની માગ કરાઈ હતી.\"\n\"તેમજ છારા અને ડફેર સમાજ વિરુદ્ધ થતા પોલીસ અત્યાચારોથી બચવા માટે તેમને એટ્રોસિટીના કાયદામાં સમાવી લેવાની રજૂઆત કરાઈ હતી.\"\nઆ અંગે વાત કરતાં ડફેર આગેવાન ઉમરભાઈ ઈબ્રાહિમભાઈ ડફેર જણાવે છે કે, \"ગુનેગાર જાતિ તરીકેની અપકીર્તિને કારણે અમારા સમુદાયને પોલીસ અને અન્ય જ્ઞાતિઓના અત્યાચારનો ભોગ બનવું પડે છે.\"\n\"માત્ર ભૂતકાળ���ી ખરાબ છાપના કારણે અમારા સમાજના પુરુષો અને સ્ત્રીઓ સાથે અન્યાયપૂર્ણ વર્તન કરવામાં આવે છે.\"\n\"અમને ગામમાં રોજગારી નથી મળી શકતી. તેથી અમે સરકારને આ કાર્યક્રમમાં માગ કરી હતી કે અમારા પ્રશ્નો પર વિશેષ ધ્યાન આપવામાં આવે.\"\nમંદીની ચર્ચા વચ્ચે મોદી સરકાર NSOનો ડેટા છુપાવીને કોનું હિત કરી રહી છે\nખેડા જિલ્લાના ભરતભાઈ વાંસફોડાએ પરંપરાગત વ્યવસાયો અંગેના પ્રશ્નો અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, \"અમારા સમાજના ઘણા લોકો વાંસમાંથી ઘરગથ્થુ વસ્તુઓ બનાવીને વેચવાના વ્યવસાય થકી આવક રળતા હતા.\"\n\"અત્યારે બજારના પરિબળો, અન્ય વિકલ્પોની હાજરી અને સરકારી સહાયના અભાવના કારણે અમારો વ્યવસાય પડી ભાંગ્યો છે.\"\n\"સરકારી મંડળીઓ દ્વારા અમને પહેલાં રાહત દરે વાંસ આપવામાં આવતા, પરંતુ કેટલાંક વર્ષોથી એ સહાય બંધ કરી દેવાઈ છે.\"\n\"અમારી પાસે વૈકલ્પિક રોજગારીના કોઈ સાધનો નથી. જો અમે અમારા પરંપરાગત વ્યસાયોને ટકાવી રાખીશું તો જ અમારાં બાળકોને સારું શિક્ષણ આપી શકીશું અને તો જ તેઓ સમાજના મુખ્ય પ્રવાહનો એક ભાગ બની શકશે.\"\nઆ જાતિના પરંપરાગત વ્યવસાય અંગે વાત કરતાં અરવલ્લી જિલ્લાના રમેશભાઈ મદારી જણાવે છે કે, \"મદારી સમાજના લોકો જેઓ સદીઓથી સાપ અને અન્ય પ્રાણીઓ સાથે ખેલ બતાવીને જીવન ગાળતા હતા, વર્તમાન કાયદાઓને કારણે તેના પર પ્રતિબંધ મુકાઈ ગયો છે.\"\n\"આવી પરિસ્થિતિને કારણે અમારી જ્ઞાતિના ઘણા લોકો હાલ ભીખ માગવા મજબૂર બની ગયા છે.\"\n\"અમે સરકારને સાપ, અજગર અને નોળિયા પકડીને તેમની સારી સંભાળ રાખવાની સાથે, તેમનો ખેલ બતાવવાના પરવાના આપી મદારી સમાજના લોકોને પોતાની સંસ્કૃતિ ટકાવી રાખવા માટે પ્રોત્સાહન આપવામાં આવે એ માટે રજૂઆત કરી છે.\"\nમોબાઇલ ઇન્ટરનેટ કેટલું મોંઘું થઈ શકે અને કેમ\nઓબીસીમાં જ 10 ટકા અનામતની માગ\nહાલ આ જાતિઓને ઓબીસીને મળતી 27% અનામતમાં જ 146 જાતિઓ સાથે રાખવામાં આવી છે. વિચરતા-વિમુક્ત સમુદાયના આગેવાનો દ્વારા આ સમુદાયમાં સમાવિષ્ટ જાતિઓ માટે ઓબીસી ક્વૉટામાંથી જ અલગ 10% અનામત આપવાની જોગવાઈ આપવાની માગ કરવામાં આવી છે.\nનોંધનીય છે કે મહારાષ્ટ્રમાં વિચરતા સમુદાયના લોકોને ઓબીસીના ક્વૉટામાં જ અલગ અનામત આપવામાં આવે છે.\nજે મૉડલને અનુસરીને આ સમુદાયના આગેવાનોએ પણ ગુજરાત સરકારને આ પ્રકારની યોજના અમલમાં મૂકવાની દરખાસ્ત કરી છે.\nસમાજના આગેવાનોએ પોતાની આ માગણીને યોગ્ય ગણાવતા કહ્યું હતું કે, \"��મારા સમુદાયનાં બાળકો શૈક્ષણિક લાયકાતની બાબતમાં ઓબીસીના અન્ય સમુદાયો કરતાં સારું પ્રદર્શન કરી શકતા નથી. જે કારણે સમાજના ઘણા યુવાનો સરકારી નોકરીથી વંચિત રહી જાય છે.\"\n\"હાલના માળખા પ્રમાણે અમારા સમુદાયના યુવાનોને લાભ નથી મળી રહ્યો. જો સરકાર આવી અલાયદી વ્યવસ્થાની ગોઠવણ કરી આપશે તો અમારા સમાજના યુવાનો માટે ભવિષ્યમાં ઊજળી તકોનું નિર્માણ કરી શકાશે અને અમારા સમુદાયને મુખ્ય પ્રવાહમાં સામેલ કરી શકાશે.\"\nહાલ ગુજરાત સરકાર દ્વારા આ સમુદાયના લોકોને એપીએલ (અબોવ પૉવર્ટી લાઇન) રાશનકાર્ડ આપવામાં આવે છે.\nજ્યારે સમુદાયના આગેવાનોએ સમુદાયના સામાજિક-શૈક્ષણિક પરિસ્થિતિ અંગે તપાસ કરી યોગ્ય પ્રમાણમાં બીપીએલ (બિલૉ પૉવર્ટી લાઇન) રાશનકાર્ડ આપવાની માગ કરી છે.\nઆ સમુદાયના મોટા ભાગના લોકો કોઈકને કોઈક પરંપરાગત વ્યવસાયમાં વ્યવસાયમાં જોડાયેલા હતા, પરંતુ સ્થાનિક તંત્રની ઉદાસીનતાના કારણે તેમની સંસ્કૃતિ અને પરંપરાગત વ્યવસાય ખતમ થવાના આરે પહોંચી ગયા છે.\nનિષ્ણાતોના મતે આ સમુદાયના લોકો માટે આવક મેળવવાની વૈકલ્પિક યોજનાઓ ઘડવામાં આવે એ સાથે તેમના પરંપરાગત વ્યવસાયો, કળા અને સંસ્કૃતિને જાળવવાની દિશામાં પણ કામ થાય એ જરૂરી છે.\nવિકાસ દર ઘટવાની આશંકા, રોજગારીનું સંકટ ઘેરાયું\nઆ માગણી કેટલી વાજબી\nવિચરતા સમુદાય સમર્થન મંચનાં સ્થાપક મિતલબહેન પટેલ વિચરતા-વિમુક્ત સમુદાયની માગણીઓ અને જરૂરિયાતો વિશે વાત કરતાં કહ્યું કે, \"આ સમુદાયના લોકોના સામાજિક-શૈક્ષણિક-આર્થિક વિકાસ માટે તેમને ઓબીસીમાં જ અલગ અનામત આપવામાં આવે એ જરૂરી છે.\"\n\"આ સમુદાયને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે આપણા સમાજે જેવી જરૂર હતી એવી ઇચ્છાશક્તિનું પ્રદર્શન કર્યું નથી.\"\n\"જાણે અજાણે ઘણા સમયથી તંત્ર દ્વારા પણ આ સમુદાયના પ્રશ્નોની ઉપેક્ષા કરાઈ રહી હતી. જોકે, હાલ કેટલાંક વર્ષોથી ગુજરાત સરકાર આ સમુદાયના ઉત્કર્ષ માટે કાર્ય કરી રહી છે.\"\n\"સરકાર બક્ષીપંચ દ્વારા અપાયેલી અનામતમાં ત્રણ વર્ગ પાડીને આ સમુદાયના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ભવિષ્યમાં કદાચ પ્રયત્ન કરશે. જે અંતર્ગત ઓબીસીમાં આવતી નબળી જ્ઞાતિઓને અલગ વર્ગમાં મૂકવામાં આવશે.\"\n\"નવી પેઢીઓ માટે શિક્ષણની વ્યવસ્થાની સાથે જૂની પેઢી માટે તેમના પરંપરાગત વ્યવસાયોને પુનર્જીવિત કરવાની પણ દરકાર છે.\"\nરામજન્મભૂમિ ચુકાદો : અયોધ્યામાં નવી મસ્જિદ કઈ રીતે બનશે\n7 નવેમ��બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં આ સમુદાયે જ્યારે પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી ત્યારે તેમણે આ રજૂઆતોના જવાબમાં કહ્યું હતું કે, \"વિચરતા-વિમુક્ત સમુદાયના આગેવાનો દ્વારા ઉઠાવાયેલા તમામ મુદ્દાઓ અમારી ટીમ દ્વારા નોંધી લેવાયા છે. ટૂંક સમયમાં આ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે સરકાર પગલાં ભરશે.\"\n\"સરકાર તો આ સમુદાયના ઉત્કર્ષ માટે પ્રયત્નો કરી રહી છે અને ભવિષ્યમાં વધારે જુસ્સા સાથે પ્રયત્ન કરશે, પરંતુ આ સમુદાયના શિક્ષિત આગેવાનોએ પણ સમાજના ઉત્થાન માટે પ્રામાણિક પ્રયત્નો કરીને સરકારને સહાય કરવી જોઈએ.\"\nઔરંગઝેબ જ્યારે સંસ્કૃત ભાષાથી પ્રભાવિત થયા\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nઆના પર શેર કરો શેરિંગ વિશે\nશું અનામત સવર્ણો સાથે અન્યાય કરે છે\nગુજરાતમાં રાઠવા-કોળીને અનામત ન મળે એ માટેની માગ કેમ ઊઠી\nહૈદરાબાદ ઍન્કાઉન્ટર : પોલીસના દાવા પર ઊઠી રહેલા પાંચ સવાલ\nઉન્નાવ રેપ કેસ : પીડિતાનું સારવાર દરમિયાન મૃત્યુ\nસરકાર રાહત ન આપે તો વોડાફોન-આઇડિયા બંધ : બિરલા\n5 વર્ષના બાળકે જ્યારે આખા ક્લાસને કોર્ટમાં નોતર્યો\nચોથા દિવસે આંદોલનકારીઓની સંખ્યા ઘટી પણ આંદોલન યથાવત્\n'હૈદરાબાદ ઍન્કાઉન્ટરથી સૌથી વધુ નુકસાન મહિલાઓને'\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2019 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/the-central-government-will-introduce-a-new-rule-allowing-social-media-and-tech-companies-to-sell-data-gujarati-news/", "date_download": "2019-12-07T07:40:01Z", "digest": "sha1:TB3X4E7KCOHBDYVJ5ZOVUBSBNIKU6V5V", "length": 9120, "nlines": 165, "source_domain": "www.gstv.in", "title": "કેન્દ્રની સરકાર નવો નિયમ લાવશે, સોશ્યલ મિડીયા અને ટેક કંપનીઓ ડેટા વેચવાની મંજૂરી મળી શકશે - GSTV", "raw_content": "\nએરટેલ, વોડાફોન અને Ideaના ગ્રાહકોને મળી મસમોટી ગિફ્ટ,…\nખરાબ સર્વિસથી કંટાળી SUV કારને ખેંચાવડાવી ગધેડા પાસે,…\nમારૂતિની આ કાર તમારી પાસે તો નથી ને\nસોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર…\nજ્યાં ત્યાં મોબાઇલ ચાર્જ કરવાની આદત હોય તો…\nભૂલથી પણ આ લોન ના લેતા નહીં તો…\nઅમેઝોને નિંટેડો સ્વિચના બદલામાં સંખ્યાબંધ ગાહકોને મોકલી દીધા…\nઓટો ઉદ્યોગના ટર્નઓવરમાં જંગી ઘટાડો, એક લાખ કર્મચારીઓએ…\nપામતેલ ઉછળી રૂ.800 બોલાતા નવો ઈતિહાસ સર્જાયો: એરંંડા…\nક્યાંક ત��ારું પણ બની ના જાય બીજુ PAN,…\nHome » News » કેન્દ્રની સરકાર નવો નિયમ લાવશે, સોશ્યલ મિડીયા અને ટેક કંપનીઓ ડેટા વેચવાની મંજૂરી મળી શકશે\nકેન્દ્રની સરકાર નવો નિયમ લાવશે, સોશ્યલ મિડીયા અને ટેક કંપનીઓ ડેટા વેચવાની મંજૂરી મળી શકશે\nકેન્દ્રની સરકાર નવો નિયમ લાવશે. જેમાં સોશ્યલ મિડીયા અને ટેક કંપનીઓને ટૂંક સમયમાં ગ્રાહકોના ડેટા વેચવાની મંજૂરી મળી શકે છે. આ માટે સરકાર આગામી દિવસોમાં આઈટી ક્ટમાં ફેરફાર કરી નવી માર્ગદર્શિકા જાહેર કરી શકે છે. નવી કાયદા હેઠળ ગૂગલ, ફેસબુક અને એમેઝોન જેવી ટેક અને સોશિયલ મીડિયા કંપનીઓને ગ્રાહકોના ડેટા વેચવાનો કાયદેસર અધિકાર મળી જશે.\nએક અહેવાલ અનુસાર સરકાર તરફથી ડેટાની ખરીદી અને વેચાણ અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે, જેનાથી નવી યોજનાઓને સામાન્ય વ્યક્તિઓ સુધી પહોંચાડવામાં મદદ મળશે. અન્ય ખાનગી લોકો પણ આ ડેટાનો ઉપયોગ કરી શકશે. જો કે સરકાર માટે આ એક શરૂઆતનું પગલું છે. નવા દિશાનિર્દેશોમાં વિઝિટર ટ્રાફિક, યૂસેઝ પેટર્ન જેવી જાણકારીઓ શામેલ હશે.\nઆ ડેટા કંપનીઓએ સરકારી અને બિન-સરકારી સંસ્થાઓને શેર કરવાની રહેશે. આ અંગે તમામ પક્ષો સાથે વાતચીત બાદ નિર્ણય લેવામાં આવશે. નવા નિયમો માર્કેટમાં પ્રતિસ્પર્ધા વધારશે.\nડાયમંડ સીટી સુરતમાં ફરી એક વખત હત્યા, શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવી\nઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા\n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nવિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું\nશિયાળાની સીઝનમાં તમારા ઘરે બનાવો મસ્ત પમકીન સૂપ, ગેરેન્ટી ટેસ્ટ બધાને ગમશે\nસમાર્ટ સીટીના રસ્તાઓ બન્યા ડિસ્કો રોડ, દર વર્ષે બનાવવા પડે છે નવા\nયૌન શોષણના આરોપમાં ફસાયેલા સુભાષ કપૂર સાથે કામ કરશે આમિર, તનુશ્રી દત્તાએ ઉઠાવ્યા સવાલો\nડાયમંડ સીટી સુરતમાં ફરી એક વખત હત્યા, શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવી\nઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા\n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nકૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nચક��ારી બળાત્કાર કેસ : નવમા દિવસે પોલીસને મળી મોટી સફળતા, રાજસ્થાનથી બે શકમંદની અટકાયત\nઅયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ\nકોંગ્રેસી સાંસદો મને મારવા વેલમાં ધસી આવ્યા હતા : સ્મૃતિ\nRBIનો ઘટસ્ફોટ : ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ પાંચ વર્ષના તળિયે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/ink-thrown-at-union-minister-ashwini-choubey-050825.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:11:05Z", "digest": "sha1:ASASCSF774B4YLNWBQQM5FCCNNDC6X2C", "length": 12045, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે પર સ્યાહી ફેંકવામાં આવી | Ink thrown at Union Minister Ashwini Choubey - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n47 min ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\n2 hrs ago ‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n2 hrs ago IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે પર સ્યાહી ફેંકવામાં આવી\nકેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેને જ્યારે પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડેન્ગ્યુ કેકના દર્દીઓની સ્થિતિ જાણવા ગયા ત્યારે તેમને શરમનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે અશ્વિની ચૌબે હોસ્પિટલની બહાર હતા અને કારની અંદર બેઠા હતા ત્યારે કોઈએ તેની ઉપર સ્યાહી ફેંકી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્યાહી ફેંકનાર સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. આ ઘટના બાદ અશ્વિની ચૌબેએ કહ્યું કે આ સ્યાહી લોકો પર ફેંકી દેવામાં આવી છે. સ્યાહી દેશની લોકશાહી અને લોકશાહીના સ્તંભ પર ફેંકી દેવામાં આવી છે.\nખરેખર અશ્વિની ચૌબે દર્દીઓની હાલત જાણવા અહીં પહોંચ્યા હતા, તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે તેમના ઉપર સ્યાહી ફેંકી હતી. જોકે આરોપીને સુરક્ષા જવાનોને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ તેને પકડી શક્યા ન હતા. આપને જણાવી દઈએ કે પટનામાં ભારે પાણી ભરાતા લોકો વચ્ચે રોગ સતત ફેલાય છે. મળતી માહિતી મુજબ રવિવાર સુધીમાં ડેન્ગ્યુના કુલ 177 દર્દીઓની ઓળખ થઈ હતી. તે જ સમયે, ચિકનગુનિયાના 17 કેસ નોંધાયા છે. આ સિઝનમાં ડેન્ગ્યુના કુલ દર્દીઓની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 1273 ડેન્ગ્યુના દર્દીઓ નોંધાયા છે. તે જ સમયે, ચિકનગુનિયાના દર્દીઓની સંખ્યા 139 પર પહોંચી ગઈ છે.\nપટનામાં પાણી ભરાઇ જવાથી શહેરમાં રોગચાળો ફેલાઇ રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નગર નિગમ અને જિલ્લા વહીવટી તંત્ર તમામ પગલા લઈ રહ્યા છે. મચ્છરોનો સફાયો કરવા માટે ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ પાણી ભરાવાના કારણે વિવિધ સ્થળોએ મચ્છરો ઉત્પન્ન થઈ રહ્યા છે.\nમહારાષ્ટ્રઃ ભાજપે જારી કર્યો ચૂંટણી ઢંઢેરો, 5 વર્ષમાં 1 કરોડ નોકરીઓનુ આપ્યુ વચન\nબિહારના બક્સરમાં હૈદરાબાદ જેવી ઘટના, દુષ્કર્મ બાદ યુવતીની હત્યા\nપ્રેમી સાથે કઢંગી હાલતમાં હતી મહિલા, અચાનક દીકરો ઘરમાં ઘૂસ્યો અને..\nમા બીમાર હોવાનું બહાનું કરી સાધ્વીને આશ્રમથી લઈ ગયા અને પછી નરાધમોએ ગેંગરેપ કર્યો\nરાહુલ ગાંધી, અખીલેશ યાદવની જેમ તેજસ્વી યાદવ પણ રાજકારણના નિષ્ફળ ખેલાડી\nમોદીને ચિઠ્ઠી લખનાર 49 હસ્તીઓને રાહત, રાજદ્રોહ મામલાનો કોસ ખોટો ઠર્યો\nપટનામાં પૂર: વરસાદની બેરહેમ રાત અને ભયના તે 96 કલાકો\nજાનલેવા બની રહેલા ચોમાસા વિશે શું કહે છે વૈજ્ઞાનિક\nપશુ તસ્કરો માટે બિહાર પૂર વરદાન બન્યું, પાણીના રસ્તે ગાયો લઇ જાય છે\n25 વર્ષનું સૌથી વિકરાર ચોમાસુ, ભારે વરસાદથી 148 લોકોની મૌત\n4 દિવસથી પુરમાં ફસાયા હતા સુશીલ મોદી, NDRF ટીમે રેસ્ક્યુ કર્યા\nસતત વરસાદથી છેલ્લા 3 દિવસમાં 134ના મોત, આ રાજ્યના 28 જિલ્લાઓમાં એલર્ટ\nયુપી-બિહારમાં વરસાદ અંગે રેડ એલર્ટ, 70 કરતા વધારે લોકોની મૌત\nbihar patna hospital અશ્વિની ચૌબે ડેન્ગ્યુ પટના\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\nઉન્નાવ ગેંગરેપઃ પીડિતાના પિતા બોલ્યા- જેના પર વિશ્વાસ કર્યો, તેણે જ દગો આપ્યો\nRSS સંલગ્ન ટ્રસ્ટને સ્ટેમ્પ ડ્યુટી માફીના નિર્ણયને સીએમ ઉદ્ધવે અટકાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/topic/radhanpur", "date_download": "2019-12-07T08:18:48Z", "digest": "sha1:VRHFBUBWARDCGGET7VK75JWIV3M6QR3X", "length": 8454, "nlines": 119, "source_domain": "www.vtvgujarati.com", "title": " Topic | VTV Gujarati", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nચૂંટણી / હવે ક્યાં જશો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહની હાલત ન ઘરના ન ઘાટના જેવી\nપેટાચૂંટણી / ભાજપની હારમાં પણ સ્ટ્રેટેજી ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોરને પક્ષમાં...\nપેટા ચૂ���ટણી / જો રાધનપુર બેઠક અલ્પેશ ઠાકોરના હાથમાંથી ગઈ તો થશે આવા હાલ\nગુજરાત / ભાજપ ઉમેદવાર અલ્પેશ ઠાકોરે છ બેઠક પર ભાજપનો વિજય થશે તેવો દાવો કર્યો\nવિધાનસભા પેટાચૂંટણી / અલ્પેશ ઠાકોરે બળદેવજી ઠાકોરના નિવેદન પર કરી સ્પષ્ટતા\nરાજનીતિ / પેટાચૂંટણી સમયેજ અલ્પેશના રાડાઃ આ વીડિયોમાં માલૂમ જ નથી પડતુ આ ભાજપી છે કે,...\nરાધનપુર / ઓનેસ્ટ રેસ્ટોરન્ટના ઢોસામાં જીવાત નીકળતા રેશ્મા પટેલે કર્યો હોબાળો\nરાધનપુર / લ્યો બોલો, હવે NCP નેતા રેશમા પટેલને ઓનેસ્ટમાં ઢોસામાંથી નિકળી જીવાત, કર્યો...\nપક્ષપલટો / રાધનપુર પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકોઃ આ ઠાકોર આગેવાનની ટિકિટ કાપતા...\nપેટા ચૂંટણી / રાધનપુરમાં યોજાયું ચૌધરી સમાજનું શક્તિ પ્રદર્શન, અપક્ષ ઉમેદવાર પરમાભાઇ...\nપેટાચૂંટણી / ભાજપ માટે રાધનપુર બેઠકનું કોકડું ઉકેલાયું, અલ્પેશ ઠાકોરે કર્યો મોટો ખુલાસો\nવિધાનસભા પેટાચૂંટણી / રાધનપુર અને થરાદ બેઠક માટે કોંગ્રેસ ગોથે ચઢી, આ નેતાઓએ કરી દાવેદારી\nવિધાનસભાની પેટાચૂંટણી / રાધનપુર અને બાયડ સહિત ગુજરાતની આ 6 બેઠકો માટે સંભવિત ઉમેદવાર\nચૂંટણી / પેટાચૂંટણી પહેલા અલ્પેશનો પ્રચાર, ઉમેદવારી મુદ્દે શંકર ચૌધરીનું મૌન, કોણ...\nરાજનીતિ / રાધનપુર બેઠકની પેટાચૂંટણીને લઇ અલ્પેશ ઠાકોર સક્રીય, બંધ બારણે શરૂ કરી...\nઅભિપ્રાય / અલ્પેશ ઠાકોરના કોંગ્રેસ છોડવાની ચર્ચા વચ્ચે તેમના મત વિસ્ત્તારના લોકોનો...\nઅભિમાન / હું જ શિવ છું, મને અડવાની આખા બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી : લંપટ નિત્યાનંદનો વીડિયો વાયરલ\nઅકસ્માત / ભાવનગરમાં ખીચોખીચ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા બાળકીનું મોત, નગરવાસીઓ હિબકે ચઢ્યા\nનિવેદન / અમેરિકામાં ભારતીય રાજદૂતે કહ્યું 21મી સદીમાં ભારત બનશે સુપરપાવર\nગોલમાલ / સુરતમાં BRTS અને સીટી બસમાં ટિકિટ કૌભાંડ ઝડપાયુ, ઈ-એજન્સીઓની મનમાની\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nShu Plan / અમદાવાદનું ઈડલી સર્કલ: રૂ.50માં આવું South Indian ફૂડ ક્યાંય નહીં મળે\nહૈદરાબાદ રૅપ કેસ / એન્કાઉન્ટર બાદ લોકોએ પોલીસ પર ફૂલોનો વરસાદ કર્યો, જિંદાબાદના નારા લાગ્યાં\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nભાવનગર / મહુવાના ઉદ્યોગપતિની જાહેરાત, 'હું હૈદરાબાદ જઇને પોલીસને રૂપિયા એક લાખનું ઇનામ આપીશ'\nહૈદરાબાદ કેસ / સીન રિક્રિએટઃ હુમલો અને પછી પોલીસ સાથે અથડામણ, જાણી લો આખી રાતનો ઘટનાક્રમ\nઅર્થતંત્ર / અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા રઘુરામ રાજનની 10 દમદાર સલાહ\nVTV વિશેષ / 'સુરક્ષિત' ગુજરાતમાં દરરોજ એક બળાત્કારની ઘટના બને છે, અમદાવાદ પ્રથમ ક્રમે\nસેન્સેક્સ / દેશમાં મંદીના માહોલમાં પણ શેરબજારમાં તેજીનો દોર કેમ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.calcprofi.com/mensa-mojam-onala-ina-kelkyuletara-mapo.html", "date_download": "2019-12-07T07:08:20Z", "digest": "sha1:IBOSRUXWG4GRE7QC3PTSD6QTPUCH3UJZ", "length": 6832, "nlines": 42, "source_domain": "gu.calcprofi.com", "title": "મેન્સ મોજાં ઓનલાઇન કેલ્ક્યુલેટર", "raw_content": "\nમેન્સ મોજાં ઓનલાઇન કેલ્ક્યુલેટર માપો\nમેન્સ મોજાં ઓનલાઇન કેલ્ક્યુલેટર તમે શોધવા અને અમેરિકન, યુરોપિયન, રશિયન, આંતરરાષ્ટ્રીય કદ, જૂતા માપ, સેન્ટીમીટરના પગ લંબાઈ અથવા insole લંબાઈ પુરુષો માતાનો મોજાં કદ કન્વર્ટ કરવા માટે પરવાનગી આપે છે માપો.\nમેન્સ મોજાં ઓનલાઇન કેલ્ક્યુલેટર માપો તમે અમેરિકન, યુરોપિયન, રશિયન, આંતરરાષ્ટ્રીય કદ, જૂતા માપ, સેન્ટીમીટરના પગ લંબાઈ અથવા insole લંબાઈ મેન્સ મોજાં કદ કન્વર્ટ કરવા માટે પરવાનગી આપે છે. ઉદાહરણ તરીકે, આંતરરાષ્ટ્રીય વગેરે અમેરિકન યુરોપિયન પુરુષો માટે મોજા કદ કન્વર્ટ, રશિયન પણ તમે મેન્સ મોજાં જોઈ શકો છો ચાર્ટ કદ, મોટા અને નાના કદ સાથે.\nરશિયન યુરોપિયન અમેરિકન (US) પગરખાંનું માપ આંતરરાષ્ટ્રીય પગ કદ Insoles કદ\nરશિયન યુરોપિયન અમેરિકન (US) પગરખાંનું માપ આંતરરાષ્ટ્રીય પગ કદ Insoles કદ\nમોજાં ઓનલાઇન કેલ્ક્યુલેટર માપો\nકન્વર્ટ પુરુષો અને વિવિધ દેશોમાં મહિલા મોજાં માપો, અમેરિકન, યુરોપિયન, રશિયન, આંતરરાષ્ટ્રીય કદ, જૂતા માપ, સેન્ટીમીટરના પગ લંબાઈ અથવા insole લંબાઈ જેવા.\nમોજાં ઓનલાઇન કેલ્ક્યુલેટર માપો\nમેન્સ કપડાં કદ ઓનલાઇન કેલ્ક્યુલેટર\nમેન્સ કપડાં વિવિધ દેશોમાં માપો વિવિધ પ્રકારના કન્વર્ટ કરો.\nમેન્સ કપડાં કદ ઓનલાઇન કેલ્ક્યુલેટર\nમેન્સ શુઝ ઓનલાઇન કેલ્ક્યુલેટર કદ\nવિવિધ દેશોમાં કન્વર્ટ પુરુષો જૂતા કદ, યુરોપિયન, બ્રિટિશ, અમેરિકન (યુએસએ), જાપાનીઝ કદ અથવા સેન્ટિમીટર છે.\nમેન્સ શુઝ ઓનલાઇન કેલ્ક્યુલેટર કદ\nમોટા અને નાના મેન્સ મોજાં વિવિધ દેશોમાં ચાર્ટ કદ ધરાવે છે.\nતમે કરી શકો છો તમારી સાઇટ અથવા બ્લોગ આ કેલ્ક્યુલેટર એમ્બેડ\nતમારા પોતાના કેલ્ક્યુલેટર બનાવો\nજાહેરાતો વગર અને વેબસાઈટ પર સીધી કડી સાથે એમ્બેડ કોડ\nજાહેરાતો સાથે અને વેબસાઇટ સીધી કડી વગર એમ્બેડ કોડ\nકૉપિ કરો અને જગ્યા છે જ્યાં તમે કેલ્ક્યુલેટર પ્રદર્શિત કરવા માંગો છો તમારી સાઇટમાં આ કોડ પેસ્ટ કરો.\nતમે એક જવાબ જરૂર હોય તો\nમોબાઇલ સંસ્કરણ મારા કેલ્ક્યુલેટર્સ છેલ્લે મુલાકાત લીધી કેલ્ક્યુલેટર સંપર્કો Cookies CalcProfi.com ઑનલાઇન કેલ્ક્યુલેટર © 2000-2019", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%A1%E0%AB%87%E0%AA%B2%E0%AB%80_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%B8%E0%AA%82%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE)", "date_download": "2019-12-07T07:00:23Z", "digest": "sha1:7SAYXTYMEW6VU77342LHT5OPRBRRACFX", "length": 4745, "nlines": 82, "source_domain": "gu.wikipedia.org", "title": "વડેલી (તા. સંખેડા) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી\nવડેલી (તા. સંખેડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા સંખેડા તાલુકામાં આવેલું એક ગામ છે. વડેલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે.\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૭:૧૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8%E0%AB%8B/%E0%AA%A8%E0%AA%B5%E0%AA%AF%E0%AB%8C%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE", "date_download": "2019-12-07T07:39:17Z", "digest": "sha1:JV623SGCLNH5M6V4HRNPVK7ZVPHE5PUD", "length": 8714, "nlines": 151, "source_domain": "gu.wikisource.org", "title": "ચિત્રદર્શનો/નવયૌવના - વિકિસ્રોત", "raw_content": "\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nન્હાનાલાલ કવિ કાઠિયાણીનું ગીત →\nતે શા વિચાર કરતી હતી \nસૃષ્ટિને સેંથે સૂર્ય વિરાજતો.\nનીલઘેરૂં ને નિર્મળું હતું.\nક્ષિતિજ ઉપર જલભર પયોદ,\nમધ્યાહ્ન ખીલેલો ને નિર્જન હતો.\nસન્મુખ સાગર લહરતો :\nજાણે આકાશ જ ઉતારી પાથર્યું \nજલ ઉપર કિરણ રમતાં;\nહસી હસી મીટ મટમટાવતાં,\nને ઉડી ઉડી જતાં રહેતાં.\nને વર્ષાની તે શરદ્‌મંજરી હતી.\nકિનારા લીલા ને પ્રસન્ન હતા.\nવિધિનું ચીતરેલ ચિત્ર હોય.\nસૃષ્ટિ ત્‍હેવી કદી સ્થિર ભાસતી.\nકાલે મેઘ વરસી ગયો હતો :\nઆજ પદાર્થો ઉપર જલનો રંગ ચમકતો.\nઆછાં તેજ અને અન્ધકાર\nસૃજનને સૂર્ય ઉષ્મા દેતો,\nઅગ્નિને અનિલ આવરી લેતા.\nઉષ્મા ને શીતળતાની ઉર્મિઓ ઉછળતી.\nઅન્તરિક્ષે એક આરસની અટારી લટકતી.\nમહીં આરસના પાટ માંડેલા હતા.\nનમેલી રસભર વેલી સમી\nએક યૌવના ઝૂકેલી હતી.\nતુલસીના છોડ સરીખડા આશપાશ\nસખીઓ શા પડછાયા રમતા.\nઉપર દ્રાક્ષનો ઝૂમખો ઝઝૂમતો.\nગુલાબની પાંદડીઓ જેવાં ચરણ\nજમણા કરમાં મોગરાની માળા હતી.\nઅમૃતના સરોવર સરખો દેહ\nઅને તેજસ્વી કરનો કમલદંડ\nહાથેળીનું પુષ્પ પ્રફુલ્લી આપવા આવતા.\nઅંગે અનંગની ભસ્મ ચોળી હતી.\nમુખડે કવિઓની કવિતા પ્રકાશતી.\nપાંદડી જેવાં પોપચાં ફરકતાં,\nહૈયું ભરેલું ને વિશાળ હતું.\nકોકિલ ડાળે બેસે ને દીપે,\nતેમ રમણી નિજ કુંજે શોભતી.\nજગત ઉપર તે નમેલી હતી.\nતે યૌવના શો વિચાર કરતી હતી \nશ્વેત ન્હાનકડું હરણનું બચ્ચું\nનીચે રૂપાની સાંકળે બાંધેલું હતું.\nપ્રાણની ભરતી લોચનમાં ડોલતી,\nઅસીમ જલરેખાઓ વીંધી વીંધી\nસ્વામી પારનો સંગમ શોધતી \nગુલાબની અંજલિ જેવું મુખડું,\nમહીં આકાશના અણુ જેવાં નયન :\nઆછી ઉષાના ઓજનું અંગ હતું.\nયૌવના શાં ઈન્દ્રજાળ જોતી \nએક વાદળી આવી :\nદૂરથી એક વાદળી આવી.\nસૃષ્ટિ ઉપર પાલવ પાથરતી-સંકેલતી\nતેજછાયાની રમત રમતી રમતી\nયૌવનાને વદન અડકી ગઈ.\nતે નવયૌવના શું વિચારતી હતી \nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૯:૪૯ વાગ્યે થયો.\n�� લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2017-issues/google-bounty/", "date_download": "2019-12-07T07:41:20Z", "digest": "sha1:S2DXYMDVXGYP6ZTKT7HPGJHVE2TNPW6B", "length": 6334, "nlines": 149, "source_domain": "cybersafar.com", "title": "ગૂગલે હેકર્સ માટેના ઇનામની રકમ વધારી | CyberSafar", "raw_content": "\nગૂગલે હેકર્સ માટેના ઇનામની રકમ વધારી\nદુનિયાભરની કમ્પ્યુટર સિસ્ટમ પર વાયરસ અને માલવેરના હુમલા વધી રહ્યા છે, સાથોસાથ મોટી મોટી ટેકનોલોજી કંપની પોતાની કમ્પ્યુટર સર્વિસીઝને વધુ ને વધુ સલામત બનાવવા સતત પ્રયાસ કરી રહી છે.\nગૂગલ, ફેસબુક, એપલ, માઇક્રોસોફ્ટ જેવી કંપની તેમની પ્રોડક્ટસમાં રહેલી ખામી શોધી આપનારને બહુ મોટાં ઇનામ આપતી હોય છે. ગૂગલે બે વર્ષ પહેલાં એન્ડ્રોઇડ માટે આવી યોજનાની જાહેરાત કરી હતી. જે તે ખામીના મહત્વ અનુસાર ઈનામની રકમમાં વધઘટ થતી હોય છે.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2012/08/", "date_download": "2019-12-07T05:59:27Z", "digest": "sha1:ZJD5NBTJ4WXP57QD7OPYMDARM76TDJMP", "length": 8970, "nlines": 166, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "ઓગસ્ટ | 2012 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nઆ સાથે મૂકેલા બે ફોટા જુઓ. બંને ફોટા ભુજના હમીરસર તળાવના છે. ભુજ એટલે કચ્છ જીલ્લો. સામાન્ય રીતે ભુજમાં વરસાદ બહુ જ ઓછો પડે છે, એટલે ભુજનું આ તળાવ બહુ ભરાય નહિ. બહુ બહુ તો ચોમાસામાં તળાવમાં પાણીની સપાટી વધે, પણ બાકીના સમયે તો પાણી ઓછું થઇ જાય. પહેલો ફોટો તળાવની સામાન્ય સ્થિતિનો છે. પણ ગઈ સાલ ૨૦૧૧માં કચ્છમાં વરસાદ બહુ જ પડ્યો, ભુજનું આ તળાવ છલકાઈ ગયું, અને તળાવ ફરતે બાંધેલા કોટમાંથી બહાર આવીને રોડ પર પણ વહેવા લાગ્યું. બીજા ફોટામાં ઓવરફલો થયેલું તળાવ, કોટ અને કોટની બહાર રસ્તા પર વહેતા પાણીનું દ્રશ્ય છે. બહાર પણ જાણે કે તળાવ ��� હોય એવું લાગે છે. ભુજના લોકો માટે આ બહુ નવું દ્રશ્ય હતું. લોકોએ તે માણ્યું અને તકલીફો પણ ભોગવી.\nઅમદાવાદથી આશરે વીસેક કિલોમીટર દૂર આવેલું થોળ તળાવ એક જોવા જેવી જગા છે. તળાવની ઉંચી પાળ પર ઉભા રહીને તળાવ સામે નજર નાખો તો એમ જ લાગે કે જાણે પાણીનો એક સાગર લહેરાતો હોય. તળાવ એટલું બધું મોટું છે કે સામો કિનારો દેખાય જ નહિ. અને એટલું બધું ઉંડુ છે કે ક્યાંયથી તળાવમાં ઉતરાય નહિ. બીક જ લાગે. નળસરોવર મોટું છે, પણ તે છીછરું છે. નળસરોવરની જેમ અહીં પણ શિયાળામાં પક્ષીઓ ઉતરી આવે છે. તળાવની આસપાસ બાવળનાં પુષ્કળ ઝાડ છે. રંગબેરંગી પક્ષીઓ જયારે આ ઝાડોમાં બેસીને કલરવ કરતાં હોય ત્યારે એ દ્રશ્ય કેટલું અદભૂત લાગે એમ જ થાય કે તળાવની પાળે બેસી જ રહીએ. ક્યારેક આ તળાવનું સૌન્દર્ય માણવા જરૂર જજો. પ્રવેશ અને પાર્કિંગની ફી આપવાની હોય છે. ગાંધીનગર-સરખેજ હાઈ વે પર થલતેજ સર્કલથી રાંચરડા થઈને થોળ જવાય છે. સાણંદથી પણ થોળ જવાય છે. આ સાથે મૂકેલ થોળ તળાવનો ફોટો જુઓ.\nકવિ દલપતરામનું આ સ્ટેચ્યુ, તેમના ઘર આગળ, લંબેશ્વરની પોળમાં, (કાલુપુર સ્વામીનારાયણ મંદિરની નજીક) મૂકેલું છે.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« જુલાઈ સપ્ટેમ્બર »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://topjokes.in/%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%9C%E0%AB%81%E0%AA%93/", "date_download": "2019-12-07T06:08:10Z", "digest": "sha1:HFSH3FILHTW4KRJS767V4QCO4ZJ6YMFW", "length": 4527, "nlines": 115, "source_domain": "topjokes.in", "title": "તમારા વાળ તો જુઓ - Funny Hindi Jokes - Whatsapp Status Texts", "raw_content": "\nતમારા વાળ તો જુઓ\nપત્નિ:- તમારા વાળ તો જુઓ,\nજાણે ખેતરમાં ઘાસ ના ઊગ્યું હોય\nપતિ:- એટલે જ તો હું એટલી વારથી વિચારૂં છું કે મારી પાસે\nભેંસ કેમ ઊભી છે\nડોન કા ઈંતજાર તો\nભુરો ટ્રાફિક પોલીસ પાહે હેલ્મેટ પહેરી, લાઈસન્સ અને ગાડીના બધા કાગળ લઈને ગ્યો ને હવાલદાર ને પુછ્યુ સાહેબ બધા કાગળો બરાબર છેને\nહવાલદાર : હા બરાબર છે, પણ તારી ગાડી ક્યાં\nભુરો : બરાબર હોય તો પછી હું ગાડી ઘરેથી લેતો આવું.\nરાખે જ નહિ. . . . .\nજેવું આવે કે તરત\nગોવિંદજી :-એલા કેમ દેખાતો ન હતો ક્યાં હતો આટલા દિવસ\nદામોદર :-પવિત્ર શ્રાવણમાસ માં શકુની વૃતિવશ કૌરવ-પાંડવ ધર્મ કર્મ અનુસરણમાં મગ્ન હતો..\nત્યાં અચાનક ક્રૃષ્ન યાદ આવ���ા..\nથોડા દિવસ કૃષ્ણજન્મ સ્થળની યાત્રા તેમજ નિવાસ માં રહેવાનું સદભાગ્ય સાંપડ્યું હતું..\nટૂંક માં જુગાર રમતા પકડાયો અને જેલમાં પુરાયો…અેમ બોલતો નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://www.zigya.com/blog/4-november-historical-events-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B/", "date_download": "2019-12-07T06:18:43Z", "digest": "sha1:CMJJZE57ESCWEYNHS4W72ZN66VAMRLJV", "length": 15252, "nlines": 205, "source_domain": "www.zigya.com", "title": "4 November Historical Events મહત્વના બનાવો - Zigya", "raw_content": "\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nમોગલ સમ્રાટ ઔરંગઝેબ, [આલમગીર]નો (1658-1707), ગુજરાતના દાહોદમાં જન્મ. (3/11 અથવા 4/11 અથવા 24/10).\nમુહમ્મદ અદિલશાહનું અવસાન. (1656 અથવા 1657).\nમહાન ક્રાંતિકારી, સામાજિક સુધારક અને સશસ્ત્ર સ્વાતંત્ર્ય લડાયક ચળવળના પિતા વાસુદેવ બાલવંત ફડકેનો રાયગઢ જીલ્લાના શિરધન ગામમાં જન્મ.\nઉદ્યોગપતિ, સામાજિક સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની જમનાલાલ બજાજનો જયપુર નજીક કાશી-કા-બાસ ગામમાં જન્મ.\nમુંબઈના સિંહ તરીકે જાણીતા સર ફિરોઝશાહ મહેતાનું મૂંબઈમાં નિધન. તેઓ ઇંગ્લિશ અખબાર ‘બોમ્બે ક્રોનિકલ’ અને ‘સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા’ના સ્થાપક હતા તેઓ 1910 માં બોમ્બે યુનિવર્સિટીના ‘વાઇસ ચાન્સેલર’ પણ નિયુક્ત થયા હતા.\nપ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને અભિનેતા રુત્વીક કુમાર ઘટકનો જન્મ.\nશિક્ષણશાસ્ત્રી રણજિત રોય ચૌધરીનો પટણા, બિહારમાં જન્મ.\nમહાત્મા ગાંધીએ રાજા જ્યોર્જ પંચમ અને રાણી મેરીને અભિનંદન આપવા માટે બકિંગહામ પેલેસની મુલાકાત લીધી. ખાદીની શાલ અને ધોતીમાં ગયેલા મહાત્મા ભારતના સમ્રાટને મળ્યા. ડ્રોઇંગ રૂમ ઓળંગ્યા પછી ગાંધીના હાથ બનાવટના સેન્ડલ તૂટી ગયેલા.\nમહાન ગણિતશાસ્રીl શંકુતાલા દેવીનો જન્મ. તેમણે મુખ્ય ગણતરીઓમાં કમ્પ્યુટરને હરાવ્યું હતું.\nભારતીય સેનાએ કાશ્મીરમાં પાકિસ્તાની ઘૂસણરોનો મુકાબલો કરતાં ભારત અને પાકિસ્તાને એક-બીજા પર તટસ્થતાના કરારનું ઉલ્લંઘન કરવાનો દોષ ઢોળ્યો.\nવિજય મર્ચન્ટે તેની છેલ્લી ટેસ્ટ ક્રિકેટ ઇનિંગમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 154 રનનો સ્કોર કર્યો.\nદાર્જિલિંગમાં હિમાલય પર્વતારોહણ સંસ્થાની સ્થાપના.\nમહાન કથક નૃત્ય માસ્ટર પંડિત શંભુ મહારાજનું અવસાન.\nપાકિસ્તાનમાં અખીપાબાની સરહદી પો���્ટ પર કબજો કરવાના પ્રયાસમાં 148 ભારતીયો અને બળવાખોરોના મોત.\nવિખ્યાત બંગાળી ફિલ્મ અને સ્ટેજ કલાકાર, અહિન્દ્ર ચૌધરીનું અવસાન.\nપાકિસ્તાનના જનરલ ઝિયા-ઉલ-હકે નવી દિલ્હીની મુલાકાત લીધી. સંયુક્ત કમિશનની સ્થાપના માટે કરાર.\nલોકદળનું વિભાજીત. એચ.એન. બાહુગુણાને હાંકી કાઢવામાં આવ્યા અને દેવીલાલ તેમની જગ્યાએ પ્રમુખ ચૂંટાયા.\nઅંબાલાપ્લાઝા ખાતે કેરળનો સૌથી મોટો રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો.\nમાત્ર એક મીટર ઊંચાઈ ધરાવતી વિશ્વની સૌથી નાની મહિલા ગુડ્ડીએ તેના ચોથા બાળકને જન્મ આપ્યો.\nહૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજીના ડાયરેક્ટર પ્રોફેસર દોરાઈરાજન બાલાસુબ્રમણ્યમ (58) વિજ્ઞાનના લોકપ્રિયકરણ માટે કલિન્ગા પુરસ્કારથી સન્માનીત.\nવિશ્વનાથન આનંદે ટિલબર્ગમાં 3 જી ફોંટીજ ચેસ ટૂર્નામેન્ટ જીતી લીધી. કલકત્તામાં રાષ્ટ્રીય ઓપન ઍથ્લેટિક ચેમ્પિયનશિપમાં પરમજીત સિંહે મિલ્ખા સિંઘના 38 વર્ષ જૂના 400 મીટર દોડનો રેકોર્ડ તોડ્યો.\nઆ વિષયમાં આથી અગાઉનો લેખ ‘3 November events in history મહત્વના બનાવો ‘\nકોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera March 7, 2019\nતાલુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી January 29, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nજિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ January 28, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/260341", "date_download": "2019-12-07T07:03:22Z", "digest": "sha1:33RFYNTIJGHPSNR4U2X3VLFOMQJC6IJ5", "length": 8012, "nlines": 83, "source_domain": "www.kutchmitradaily.com", "title": "બે સપ્તાહમાં હિમા દાસનો ચોથો ગોલ્ડ મેડલ", "raw_content": "\nબે સપ્તાહમાં હિમા દાસનો ચોથો ગોલ્ડ મેડલ\nનવી દિલ્હી, તા. 18 : ભારતની યુવા મહિલા દોડ ખેલાડી હિમા દાસે તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. તેણીએ બે સપ્તાહની અંદર ચોથો ગોલ્ડ મેડલ જીતીને જબરદસ્ત દેખાવ કર્યો છે. ઝેક ગણરાજયના ટાબોર ખાતે રમાઇ રહેલ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં હિમા દાસે 200 મીટરની દોડ 23.2પ સેકન્ડમાં પૂરી કરીને પહેલું સ્થાન મેળવ્યું હતું. હિમા દાસનું આ સિઝનનું આ શ્રેષ્ઠ પ્રદર્શન છે. પુરુષ વિભાગમાં મોહમ્મદ અનસ 400 મીટરની રેસ 4પ.21 સેકન્ડમાં સમાપ્ત કરીને સુવર્ણ ચંદ્રકનો હકદાર બન્યો હતો. હિમાએ યૂરોપની એથ્લેટિક મીટમાં આ ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે.\nતડીપાર કરાયેલો કાઠડાનો માકોડી ગેરકાયદે આવતાં પોલીસે ઝડપી પાડયો\nમાનકૂવામાં અમારું કૂતરું કેમ બાંધ્યું તેમ કહીને હુમલો કરાતાં માતા-પુત્ર ઘવાયા\nગાંધીધામનો ટાગોર રોડ ફરી રક્તરંજિત : યુવાને જીવ ખોયો\nમાખેલમાં માટીની ગાડી અંગે તલવારથી હુમલો\nભુજમાં મકાનની બારીની ગ્રિલ તોડીને ટેલિવિઝન ચોરી જવાયું\nગાંધીધામ સંકુલમાં મોટી મોટી ચોરીઓ વણઉકેલ રહેતાં લોકોમાં ભારે ઉચાટ\nમનફરામાં જુગાર ઉપર પોલીસ ત્રાટકતાં જુગારીઓ નાસવા માંડયા\nભુજના રિક્ષાચાલકને ઉઠાવી જઇને ત્રણ જણે માર માર્યો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nશાસ્ત્રી સાથેના મતભેદની વાત અફવા : ગાંગુલી\nભારત-ઓસી બે ડે-નાઈટ ટેસ્ટ રમશે \nગંભીર દિલ્હી કેપિટલ ટીમનો સહમાલિક બનશે\nડુંગળીના વેપારીઓ પાસે સંયુક્ત તપાસ ટીમો પહોંચી\nબાળકોના કિલકિલાટ અને ઉત્સુકતા વચ્ચે `બાળમિત્ર''નું વિમોચન\nવરસાણા પાસે સફરજન ભરેલી ટ્રકમાંથી 12.68 લાખનો શરાબ પકડતી પોલીસ\nમાંડવીમાં 22400 કિલો મગફળીની ખરીદી\nલંડનની કચ્છી `સેલ્ફી ક્વીન'' અનિતા કહે છે, સેલ્ફી સદા હસતા શીખવે છે\nગ્રંથસ્થ થાય તો જ કચ્છી ભાષાનું ભવિષ્ય ઊજળું\nશિણાયમાં 15 યુગલો ચોરી ફેરા ફર્યા\nજીએસટીએ આપી 28 કરોડની પેનલ્ટી માફી\nબાબાસાહેબની 63મી પુણ્યતિથિએ ગાંધીધામમાં વિવિધ સંસ્થાની અંજલિ\nડો. બાબાસાહેબના રાહે ચાલવા આહ્વાન\n10 હજાર હરિભક્તો અને સંતોએ મહાઆરતી કરી\nવિહાર કરતા સાધુ-સાધ્વીજીઓની સંભાળ રાખી વાહન ચલાવવા જાગૃતિનો પ્રયાસ\nકચ્છના મંજીરાવાદકનું તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડથી સન્માન\nમાસૂમ બાળકની શ્વાસનળીમાં ફસાયેલું સીતાફળનું બી કાઢવા શત્રક્રિયા થઇ\nરૂા. 80માં કિલો જથ્થાબંધમાં આવતી ડુંગળી રૂા. 100ના બદલે વાજબી ભાવે વેચો\nકાસેઝના ઉદ્યોગકારો તંત્રના નવા ફરમાનથી પરેશાન\nભુજ સુધરાઇની તિજોરીને કોરી ખાતી ઉધઇને રોકો\nસામખિયાળી ટોલ ગેટ પરથી સર્વિસ રોડ બનાવવા માંગ\nદીનદયાળ બંદર વિકાસની તેજ રફતાર પકડશે\nઅંજારમાં દિવ્યાંગો માટે સ્પર્ધા તથા વિકલાંગ કાર્ડનું વિતરણ\nગાંધીધામ વકીલ મંડળની ચૂંટણી માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ\nમુંદરા નગરપાલિકાની કોઇ દરખાસ્ત નથી\nમોટા કાંડાગરાની શાળા નં. એકની જમીન ઉપર ઉદ્યોગનું ગેરકાયદે દબાણ\nકચ્છની ગ્રામ પંચાયતોની 31 કરોડની વસૂલાત બાકી\nકાલે ઝારા ખાતે રાજપૂત યુવા સંઘ દ્વારા ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ\nકચ્છમાં ગીતાજી જયંતીના દિને ગીતાજી પઠન પારિતોષિક યોજના પરીક્ષા\nકાલે ભુજમાં બિનઅનામત વર્ગની તમામ જાતિઓની સાર્વજનિક બેઠક\nસાહિત્યકલા પુરસ્કાર માટે કૃતિઓ મોકલવા ઇજન\nવર્ષ 2019-20ના આવકવેરા કપાતના આધારો 31મી સુધી પહોંચતા કરવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00366.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.punchnamu.com/2019/03/25/sc-dissmisses-plea-against-triple-talaq/", "date_download": "2019-12-07T06:00:04Z", "digest": "sha1:Y67MBTYTQOEUGAGB6IL2Z6F4HB74VNPC", "length": 10122, "nlines": 113, "source_domain": "www.punchnamu.com", "title": "સુપ્રિમ કોર્ટે ટ્રિપલ તલાક વિરુદ્ધની અરજી ફગાવી દીધી | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે મતગણતરીના બીજા દિવસે રિલીઝ થશે\nહિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી\nમમતા બેનરજી નરેન્દ્ર મોદીને દર વર્ષે શું મોકલાવે છે\nમોદી સરકાર આ દિવસે આપશે 1100 રૂપિયા સસ્તું સોનુ\nભારતને 5 ટ્રિલિયન ડોલરની આર્થવ્યસ્થા બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું\nભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત્ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો\n200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર\nઆજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી બાર ફિરસે….’\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeFeatured|દેશસુપ્રિમ કોર્ટે ટ્રિપલ તલાક વિરુદ્ધની અરજી ફગાવી દીધી\nસુપ્રિમ કોર્ટે ટ્રિપલ તલાક વિરુદ્ધની અરજી ફગાવી દીધી\nમુસ્લિમ મહિલાઓને તુરંત અને એકસાથે ત્રણ વખત આપવામાં આવતા તલાક એટલેકે ટ્રિપલ તલાક વિરુદ્ધની એક અરજીને આજે સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સરકારે આ અંગે વટહુકમ બહાર પાડ્યો હતો અને ટ્રિપલ તલાક એટલેકે તલાક એ બીદત ને કાયદેસરનો ગુનો ઠરાવ્યો હતો. ત્યારબાદ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં વિપક્ષોની બહુમતિ હોવાને લીધે કાયદો પસાર ન થઇ શકતા ફેબ્રુઆરીમાં સરકાર ફરીથી ટ્રિપલ તલાક વિરુદ્ધ વટહુકમ લાવી હતી.\nસરકારના આ તાજા વટહુકમ વિરુદ્ધ કેરળની સમસ્ત કેરળ જમીયત ઉલેમાએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરતા દલીલ કરી હતી કે સરકાર આ મામલે એક વર્ષમાં ત્રીજી વખત વટહુકમ લાવી હોવાથી તેને રદ્દ કરવામાં આવે. આ ઉપરાંત અમુક સંસ્થાઓએ ટ્રિપલ તલાકને અંગત વિષય ગણાવીને પણ આ વટહુકમ પર પ્રતિબંધ મુકવાનું સુપ્રિમ કોર્ટને કહ્યું હતું.\nપરંતુ, આજે જ્યાર��� આ મામલો સુપ્રિમ કોર્ટ સમક્ષ આવ્યો હતો ત્યારે ચિફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં રચવામાં આવેલી ખંડપીઠે આ અરજી ફગાવી દેતા કહ્યું હતું કે કોર્ટ આ મામલે હસ્તક્ષેપ કરવા માંગતી નથી.\nસરદારે કાશ્મીર સમસ્યાનું નિરાકરણ લાવી દીધું હોત: પૂર્વ કોંગ્રેસી નેતા\nસુરક્ષા દળોએ ટેરર ફાઇનાનસરો સામે સકંજો કસ્યો\nગર્વની વાત : દુનિયા થાકી ત્યારે એક ભારતીયે શોધ્યું વિક્રમ લેન્ડર\nબાપ રે.. કોંગ્રેસનો વધુ એક ભ્રષ્ટાચાર 170 કરોડ રૂપિયાના મામલામાં આવકવેરા વિભાગે કોંગ્રેસને ફટકારી નોટિસ\nસત્તાની આવી તો કેવી લાલચ : શિવસેનાએ ઇન્દિરા અને રાજીવ ગાંધીને બલિદાની ગણાવ્યા.\nફાસ્ટેગને લઇને વાહનચાલકોને રાહત, લંબાવાઈ અમલીકરણની તારીખ\nફડણવીસે ખાલી કર્યું CM હાઉસ, કેટલાક લોકો વર્ષો સુધી મકાન પર જમાવે છે કબ્જો, તો કેટલાક ચોરી લે છે નળ \nપીએમ મોદી વિદેશ પ્રવાસોમાં ખોટા ખર્ચા કરવામાં કે દેખાડો કરવામાં માનતા નથી, સાદગીપૂર્ણ કરે છે પ્રવાસ : ગૃહ પ્રધાન અમિત શાહ\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nમહિલાઓને વધુ સુરક્ષા પ્રદાન કરતો મોદી સરકારનો નિર્ણય\nચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ\nઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા\nમમતાને સુપ્રિમ ઝટકો: સર્વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00366.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=540", "date_download": "2019-12-07T06:26:57Z", "digest": "sha1:HTRVKYYY44WYSCQMDDVH4OCJM6IBA2BK", "length": 17337, "nlines": 126, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: મનનીય સુભાષિતો", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nAugust 6th, 2006 | પ્રકાર : અન્ય લેખો | 10 પ્રતિભાવો »\nચિરં સંશ્રુણુયાન્નિત્યં જાનીયાત્ક્ષિપ્રમેવ ચ |\nવિજ્ઞાય પ્રભજેદર્થાન્ન કામં પ્રભજેત્કવચિત ||\nઅર્થ : જે વ્યક્તિ સામાની વાત લાંબા સમય સુધી સાંભળી શકે પછી તે વાતનો મર્મના રહસ્યને પામી જઈ તે વાતનો સાર ગ્રહણ કરે અને પછી કરવા યોગ્ય કાર્ય કરે; કાર્ય કરતી વેળા કે પછી કોઈ લાલચમાં ન ફસાય તેવી વ્યક્તિ હંમેશા પોતાનું કાર્ય સિદ્ધ કરવામાં સફળ થાય છે.\nત્રિવર્ગશૂન્યં નારમ્ભં ભજેત ચાવિરોધયન |\nઅનુયાયાત્પ્રતિપદં સર્વધર્મેષુ મધ્યમ: ||\nઅર્થ : જેમાં ધર્મ, અર્થ (ધન) અને કામ એ ત્રણેય સિદ્ધ થતાં ન હોય તેવું કોઈ કાર્ય ન કરવું. પ્રત્યેક કામમાં મધ્યમમાર્ગી થવું-બહુ ચડવું નહિ તેમ બહુ પડવું નહિ.\nનાડગૈશચેષ્ટેત વિગુણં નાશ્નીયાત્કટુંક ચિરમ |\nદેહવાક્ચેતસાં ચેષ્ટા: પ્રાક શ્રમાદ દિનિવર્તયેત ||\nઅર્થ : પોતાના શરીરનાં અંગો વડે નિરર્થક કે અવળી ચેષ્ટાઓ કદી ન કરવી. ખૂબ કડવા ને તીખા તમતમતા પ્રદાર્થો ન ખાવા. દેહ, વાણી ને મનને કામ કરતાં થાકે ત્યાર પહેલાં વિશ્રામ આપવાનું રાખો.\nઆદૌ કુલં પરીક્ષેત ત તો વિદ્યાં ત તો વય: |\nશીલં ધનં તતો રૂપં દેશં પશ્ચાદ્વિવાહયેત ||\nઅર્થ : કન્યાનો વિવાહ કરતા પહેલા સૌ પ્રથમ વરના કુળની ખાનદાની તપાસવી, પછી વિદ્યાભ્યાસ જોવો; પછી તેની ઉંમર જોવી, પછી ધન, શીલ અને બળ વગેરે તપાસવાં.\nઈષ્ટાનિષ્ટાધિકન્યૂનાચારૈ: કાલસ્તુ ભિદ્યતે ||\nઅર્થ : સમયનો પ્રવાહ સમથળ ને એક લાગે છે. છતાં શિયાળો, ઉનાળો ને ચોમાસું, નક્ષત્રોની ગતિઓ, ગ્રહોની ગતિઓ, રૂપ, સ્વભાવ, ઈષ્ટ, અનિષ્ટ, વધારે અને ઓછું સમયના એવા અનેક ભેદ જોવા મળે છે. અર્થાત એક જ સમય અનેક પ્રકારે જોવા મળે છે.\nઅધિકારે ક્ષમં દુષ્ટવા હ્માધિકારે નિયોજયેત |\nઅધિકારમદં પીત્વા કો ન મુહ્યેત્પુનશ્ચિરમ ||\nઅર્થ : અધિકાર માટે સક્ષમ હોય તેવી વ્યક્તિને જોઈ તપાસી પરીક્ષા કરી અધિકારપદે મુકાય; કારણ કે અધિકાર રૂપ મદ્ય પી કોણ ઉન્મત્ત થયા વિના રહે વળી કોઈ એક જ વ્યક્તિને એકના એક અધિકારપદે લાંબો સમય ન રખાય.\nપરિક્ષકેર્ન્દ્રાવયિત્વા યથા સ્વર્ણ પરીક્ષતે |\nકર્મણા સહવાસેન ગુણૈ: શીલકુલાદિભિ: ||\nભૃત્યં પરીક્ષયેન્નિત્યં વિશ્વસ્તં વિશ્વસેતદા |\nન જાતિર્ન કુલં ચૈવ કેવલં લક્ષયેત કવચિત ||\nઅર્થ : સોનીને સોનાની પરીક્ષા કરતાં કદી જોયા છે તે લોકો સોનાને ઓગાળી સુવર્ણનીપરીક્ષા કરે છે. તે રીતે જ તમે સૌ કાર્યથી, સહવાસથી, ચારિત્ર્ય તથા કુળગત ગુણોથી નોકરચાકર, મિત્ર, ભાઈબંધ વગેરેની પ���રથમ પરીક્ષા કરી જુઓ. ત્યાર પછી જ જે વિશ્વાસપાત્ર લાગે તેની સાથે સબંધ બાંધો. કેવળ વંશગત કે જાતિગત સ્વરૂપે કરેલી પરીક્ષા વિશ્વસનીય ન પણ હોય.\nઅન્નં ન નિન્દ્યાત્સુસ્વસ્થ: સ્વીકુર્યાત્પ્રીતિભોજનમ |\nઆહારં પ્રવરં વિદ્યાત ષડ્રસં મધુરોત્તમ ||\nઅર્થ : ક્યારેય રાંધેલા અન્નની નિંદા ન કરવી. સ્વસ્થ મનુષ્ય તો પોતાની સામે જે અન્નપાન હાજર થાય તે પ્રેમ અને પ્રસન્નતાપૂર્વક સ્વીકારે. અન્નના આટલા રસ છે. તીખો, કડવો, ખાટો, ખારો, તૂરો અને મીઠો, આ છયે રસથી યુક્ત ભોજન શ્રેષ્ઠ ભોજન ગણાય. મધુર રસયુક્ત ભોજન સર્વોત્તમ ગણાય છે.\nયથાચ્છિદ્રં ભવેત્કાર્યં તથૈવ હિ સમાચરેત |\nઅવિસંવાદિ વિદુષાં કાલેઅતીતેઅપ્તનાપદિ ||\nઅર્થ : ભવિષ્યમાં પોતાને કે પોતાનાં કુટુંબીને પોતે કરેલા કાર્યના ફળસ્વરૂપ કોઈ વિપત્તિમાં મુકાવું ન પડે તેવાં કામો જ હંમેશા કરવા. બુદ્ધિશાળીઓએ કે વિદ્વાનોએ ઉચિત ઠરાવ્યાં હોય તેવા કાર્યો કરવા.\nપરદ્રવ્યં ક્ષુદ્રમપિ નાદત્તં સંહરેદણુ |\nનોચ્ચારયેદધં ક્સ્ય સ્ત્રિયં નૈવ ચ દુષયેત ||\nઅર્થ : વગર દીધે કોઈનું તણખલુંયે ગ્રહણ ન કરવું. અન્ય વ્યક્તિનું પાપકર્મ જાહેરમાં ન મૂકવું. કોઈ વ્યક્તિની પત્ની પર જાહેરમાં દોષારોપણ ન કરવું. સુખી થવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે.\nઆદૌ વરં નિર્ધનત્વં ધનિકત્વમનંતરમ |\nતથાદૌ પાદગમનં યાનગત્વમનમ્તરમ ||\nસુખાય કલ્પતે નિત્યં દુ:ખાય વિપરીતકમ ||\nઅર્થ : પ્રથમ ગરીબાઈ હોય અને પાછળથી ધનવાનપણું; પ્રથમ પગે ચાલવાનું અને પાછળથી વાહનમાં કે વાહનમાં સવારી સારી – કારણકે તેથી સુખ મળે છે. પરંતુ ઉપરની બાબતોમાં ઊંધું અર્થાત પ્રથમ ધનવાન અને પાછળથી ગરીબાઈ ભૂંડી કારણકે તે અતિ દુ:ખકારક છે.\nન ભૂષણત્યલંકારો ન રાજ્યં ન ચ પૌરુષમ |\nન વિદ્યા ન ધનં તાદગ્યાદક સૌજન્યભૂષણમ ||\nઅર્થ : મનુષ્યને જુદા જુદા પ્રકારનાં સુવર્ણઅલંકારો, રાજ્ય, રાજ્યસત્તા, પરાક્રમ, ઉચ્ચશિક્ષણ, ધનદોલત વગેરે શોભા આપનારાં અવશ્ય છે; પણ સૌજન્યશીલ સ્વભાવરૂપી એક જ આભુષણ ઉપરના સૌ કરતાં ચડિયાતું છે.\n« Previous ક્ષિતિજ અને ક્ષણ – આદિલ મન્સૂરી\nમાનવી લાગણીશૂન્ય બન્યો છે – ડૉ. ચંદ્રકાન્ત મહેતા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nરીડગુજરાતીની મોબાઈલ આવૃત્તિ – તંત્રી\nFeatures | Requirement | Gujarati Language | Reading | Feedback | Credits પ્રસ્તુત છે વાચકો માટે દિવાળીનો વિશેષ ઉપહાર.... ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ વાર.... ReadGujarati Mobile Edition ..... http://m.readgujarati.com હરતાં-ફરતાં માણો ગુજરાતી સાહિત્યનો રસથાળ.... જી હા, રીડગુજરાતી પર પ્રકાશિત થતા તમામ લેખો આપ હવે આપના મોબાઈલ પર સરળતાથી વાંચી શકો છો. માત્ર એટલું જ નહિ, આપનો પ્રતિભાવ (comment) પણ આપ મોબાઈલ દ્વારા ... [વાંચો...]\nશિવ સ્તુતિ – શ્રી રામચરિતમાનસ\nનમામીશમીશાન નિર્વાણરૂપં | વિભું વ્યાપકં બ્રહ્મ વેદસ્વરૂપં || નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં | ચિદાકાશમાકાશવાસં ભજેડહં || 1 || અર્થ : હે મોક્ષસ્વરૂપ, વિભુ, વ્યાપક, બ્રહ્મ અને વેદસ્વરૂપ, ઈશાન દિશાના ઈશ્વર તથા સર્વેના સ્વામી શ્રી શિવજી હું આપને નમસ્કાર કરું છું. નિજસ્વરૂપમાં સ્થિત (અર્થાત માયારહિત), આપને હું ભજું છું || 1 || નિરાકારમોંકારમૂલં તુરીયં | ગિરા ગ્યાન ગોતીતમીશં ગિરીશં || કરાલં મહાકાલ કાલં ... [વાંચો...]\nજીવનપાઠ – એન. આર. નારાયણમૂર્તિ\nથોડો વિચાર કર્યા પછી મેં મારા જીવનના કેટલાક પાઠ તમારી સમક્ષ મૂકવાનું નક્કી કર્યું છે. મારી આરંભની કારકિર્દીના સંઘર્ષકાળે એ પાઠ મને શીખવા મળ્યા, કેટલીક અણધારી ઘટનાઓની ભઠ્ઠીમાં મારું ચારિત્ર્ય ઘડાયું અને મારા ભવિષ્યને નવો આકાર મળ્યો. જીવનની એ ચાવીરૂપ ઘટનાઓને હું તમારી સમક્ષ મૂકવા માંગું છું, એ આશાએ કે એ થકી તમે મારા સંઘર્ષોને સમજી શકો, તેમજ તકક્ષમ ઘટનાઓ ... [વાંચો...]\n10 પ્રતિભાવો : મનનીય સુભાષિતો\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.infinite-electronic.hk/product/MEAN-WELL_NMP1K2-EEHH-H-01.aspx", "date_download": "2019-12-07T07:57:30Z", "digest": "sha1:FHB32CGSLQXTQR6ZYNDOX3XOAJ7M7VE7", "length": 16373, "nlines": 325, "source_domain": "gu.infinite-electronic.hk", "title": "NMP1K2-EEHH#H-01 | MEAN WELL NMP1K2-EEHH#H-01 સ્ટોક Infinite-Electronic.hk | માંથી ઉપલબ્ધ છે Infinite-Electronic.hk પર NMP1K2-EEHH#H-01 શ્રેષ્ઠ ભાવ સાથે", "raw_content": "તમારા દેશ અથવા પ્રદેશ પસંદ કરો.\nસાઇન ઇન કરો નોંધણી કરો ઇ-મેઇલ:Info@infinite-electronic.hk\nક્વોટની વિનંતી કરો | અમારા વિશેગુજરાતી\nહોમપ્રોડક્ટ્સપાવર સપ્લાય - બાહ્ય / આંતરિક (ઑફ-બોર્ડ)એસી ડીસી કન્વર્ટરNMP1K2-EEHH#H-01\nછબી રજૂઆત હોઈ શકે છે. ઉત્પાદન વિગતો માટે વિશિષ્ટતાઓ જુઓ.\nલીડ ફ્રી / આરઓએચએસ સુસંગત\nસંદર્ભ કિંમત (યુએસ ડૉલર્સમાં)\nકૃપા કરીને તમારી સંપર્ક માહિતી સાથેના તમામ આવશ્યક ફીલ્ડ્સને પૂર્ણ કરો. \" સબમિિટ આરએફક્યુ \" પર ક્લિક કરો, અમે ટૂંક સમયમાં ઇમેઇલ દ્વારા તમારો સંપર્ક કરીશું. અથવા અમને ઇમેઇલ કરો:Info@infinite-electronic.hk\nકૃપા કરીને દર્શાવતા કરતા વધારે જથ્થો જો તમે તમારી લક્ષ્ય કિંમત આપો.\nલીડ ફ્રી સ્ટેટસ / રોએચએસ સ્ટેટસ\nલીડ ફ્રી / આરઓએચએસ સુસંગત\nવોલ્ટેજ - આઉટપુટ 4\nવોલ્ટેજ - આઉટપુટ 3\nવોલ્ટેજ - આઉટપુટ 2\nવોલ્ટેજ - આઉટપુટ 1\nભેજ સંવેદનશીલતા સ્તર (એમએસએલ)\nન્યૂનતમ લોડ આવશ્યક છે\nલીડ ફ્રી સ્ટેટસ / આરઓએચએસ સ્થિતિ\nવર્તમાન - આઉટપુટ (મેક્સ)\n★ મફત ડિલિપિંગ ડીએચએલ / ફેડએક્સ / યુપીએસ દ્વારા જો 1000 ડૉલરથી વધારે ઓર્ડર.\n(માત્ર ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, સર્કિટ પ્રોટેક્શન, આરએફ / આઇએફ અને આરએફઆઈડી, ઓપ્ટોઇલેક્ટ્રોનિક્સ, સેન્સર્સ, ટ્રાન્સડ્યુસર્સ, ટ્રાન્સફોર્મર્સ, ઇસોલેટર, સ્વિચ, રિલેઝ માટે)\nwww.fedEx.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.DHL.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.UPS.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.TNT.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\n★ ડિલિવરીનો સમય DHL / UPS / FedEx / TNT દ્વારા સમગ્ર વિશ્વમાં મોટાભાગના દેશોમાં 2-4 દિવસની જરૂર પડશે.\nજો તમને શિપમેન્ટ વિશે કોઈ પ્રશ્નો હોય તો કૃપા કરીને અમારો સંપર્ક મફત લાગે. અમને ઈ-મેલ કરો info@Infinite-Electronic.hk\nInfinite-Electronic.hk થી દરેક ઉત્પાદનને 1 વર્ષની વોરંટી અવધિ આપવામાં આવી છે .આ સમયગાળા દરમિયાન, જો અમારા ઉત્પાદનો વિશે કોઈ સમસ્યા હોય તો અમે મફત તકનીકી જાળવણી પ્રદાન કરી શકીએ છીએ.\nજો તમને તે પ્રાપ્ત કર્યા પછી અમારા ઉત્પાદનો વિશે ગુણવત્તા સમસ્યાઓ મળે, તો તમે તેમને ચકાસી શકો છો અને જો તે સાબિત થઈ શકે તો બિનશરતી રિફંડ માટે અરજી કરી શકો છો.\nજો ઉત્પાદનો ખામીયુક્ત હોય અથવા તેઓ કામ ન કરતા હોય, તો તમે 1 વર્ષની અંદર અમારી પાસે પાછા આવી શકો છો, માલના તમામ પરિવહન અને કસ્ટમ્સ શુલ્ક અમને દ્વારા બોલાવવામાં આવે છે.\nNMP1K2-EEHH#H-01 ડેટાશીટ ડાઉનલોડ કરો\nઉપલબ્ધ છે: 183 pcs\nઉપલબ્ધ છે: 199 pcs\nઉપલબ્ધ છે: 190 pcs\nઉપલબ્ધ છે: 149 pcs\nઉપલબ્ધ છે: 173 pcs\nઉપલબ્ધ છે: 176 pcs\nઉપલબ્ધ છે: 179 pcs\nઉપલબ્ધ છે: 160 pcs\nઉપલબ્ધ છે: 199 pcs\nઉપલબ્ધ છે: 159 pcs\nઉપલબ્ધ છે: 162 pcs\nઉપલબ્ધ છે: 173 pcs\nરોહમ 10 ઓટોમોટિવ સીઆઈસી મસ્ફેટ્સ ઉમેરે છે\n\"એસસીટી 3xxxxxHR શ્રેણીની રજૂઆતથી રોહીએ એઈસી-ક્યુ 10101 સીઇસી...\nએસઆઈસી મોસ્ફેટ્સ પર ઉમેરે છે\nઓન સેમિકન્ડક્ટરે ઇવીએસ, સૌર અને યુપીએસ એપ્લિકેશન્સના લ...\nએપીઇસી: ટીઆઇ પછીથી 15 એમડબલ્યુ સ્ટેન્ડ બાય સાથે એસી-ડીસી ચિપ બનાવવા વિચારે છે\n\"આ ઉપકરણ પાવર સપ્લાય કદ ઘટાડવા જ્યારે ઉચ્ચ કાર્યક્ષમતા ...\nપ્રાયોજિત સામગ્રી: સિગ્લેન્ટ SVA1015X સ્પેક્ટ્રમ વિશ્લેષક\nSigleNT SVA1015X સ્પેક્ટ્રમ વિશ્લેષક ફ્રિક્વન્સી રેન્જની અંદ...\nઅર્ધ ઉત્પાદન સાધનોના ખર્ચમાં આ વર્ષે 14% ઘટાડો થવાની ધારણા છે અને આગલા વર્ષે 27% વધશે\nમેમરી સેક્ટરમાં મંદીના લીધે, 2019 ની મંદી ફેબ સાધનોના ખર્...\nપાવર સ્ટેમ્પ એલાયન્સ કટ્સમાં યજમાન સીપીયુ માટે પીએસયુની દેખરેખ રાખવા જરૂરી છે, અને સંદર્ભ ડિઝાઇન ઉમેરે છે\nએલાયન્સ (આર્ટસિન એમ્બેડેડ ટેકનોલોજીઓ, બેલ પાવર સોલ્યુશ...\nAPEC: SiC પાવર અને સુધારેલ ક્લાઉડ-આધારિત પાવર ટૂલ્સ\nશોધ ક્ષમતાઓમાં સુધારો કરવામાં આવ્યો છે, અને એક કેરોયુઝ...\nડૅંગ્રોવ રેકોમથી જગ્યા બચત ડીસી / ડીસી કન્વર્ટર ઉમેરે છે\nતેઓ એવી એપ્લિકેશનો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેમ...\nહાઈ-રિલે એપ્લિકેશંસ માટે પ્રથમ સૈન્ય-લાયક આર્મ પ્રોસેસર\nએલએસ 1046 એ એનએક્સપીના 64-બીટ આર્મ લેયરસ્કેપ પોર્ટફોલિયોન...\nInfinite-Electronic.hk એ વિશ્વના સૌથી મોટા અને ઝડપથી વિકસતા ઇલેક્ટ્રોનિક ઘટકોના વિતરક છે. અમારું લક્ષ્ય અમારા ગ્રાહકોને ઝડપથી સ્પર્ધાત્મક ભાવે ઇલેક્ટ્રોનિક ઘટકો શોધવામાં સહાય કરવાનો છે. આઇસી, સેન્સર્સ, ટ્રાન્સડ્યુસર્સ, સ્વિચ, રિલેઝ, ઑપ્ટોઇલેક્ટ્રોનિક્સ અને ડિસ્ક્રીટ સેમિકન્ડક્ટર્સના વિશ્વના શ્રેષ્ઠ ઉત્પાદકોના નવીનતમ પ્રકાશનથી તમને ઉત્પાદનોની સૌથી વ્યાપક શ્રેણી પ્રદાન કરવા માટે અમને ગર્વ છે.\nકૉપિરાઇટ © 2018 ઇલેક્ટ્રોનિક ઘટકોના વિશ્વસનીય ડિસ્ટ્રિબ્યુટર - Infinite-Electronic.hk\nસરનામું: 17 એફ, ગેલોર્ડ કોમર્શિયલ બિલ્ડિંગ, 114-118 લોકહાર્ટ રોડ, વાન ચાઇ, હોંગકોંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%AC%E0%AA%A7%E0%AA%BE%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82/%E0%AA%98", "date_download": "2019-12-07T07:02:10Z", "digest": "sha1:GNESEK57RG45YY5WWIXCUXVOXEDIMUGZ", "length": 22716, "nlines": 389, "source_domain": "gu.wikisource.org", "title": "બધા પાનાંઓ - વિકિસ્રોત", "raw_content": "\nઆનાથી શરૂ થતા પાના દર્શાવો:\nઆનાથી અંત થતા પાના દર્શાવો:\n(મુખ્ય)ચર્ચાસભ્યસભ્યની ચર્ચાવિકિસ્રોતવિકિસ્રોત ચર્ચાચિત્રચિત્રની ચર્ચામીડિયાવિકિમીડિયાવિકિ ચર્ચાઢાંચોઢાંચાની ચર્ચામદદમદદની ચર્ચાશ્રેણીશ્રેણીની ચર્ચાપૃષ્ઠપૃષ્ઠ ���ર્ચાસૂચિસૂચિ ચર્ચાસર્જકસર્જક ચર્ચાવિભાગવિભાગ ચર્ચાGadgetGadget talkGadget definitionGadget definition talk\nપાછળનું પાનું (ગાંધીજીનો અક્ષર દેહ - ૧/કમરુદ્દીનને કાગળ) | આગળનું પાનું (તાર્કિક બોધ/૧૪. રૂધિર પ્રવાહ વિષે)\nઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય\nઘટમાં ચાંદો ને ઘટડામાં સૂરજ\nઘડી એક નહીં જાય રે\nઘણ રે બોલે ને-\nઘન ગગન ચ્હડી કરે ઘોર શોર\nઘનશ્યામ નામને હું જાઉં વારણે\nઘનશ્યામ પૂરણ કામ પર\nઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં \nઘેલાં અમે ભલે થયાં રે\nઘોર અંધારી રે રાતલડીમાં\nઘોર અંધારી રે રાતલડીમાં આવી તારે દ્વાર\nચંદન ચરચીત નીલ કલેવર સુંદર\nચકલી ચોખા ખાંડે છે\nચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો...\nચરણ કમળની છબી ચિંતવતાં\nચરણ હરિનાં રે શોભે\nચલના હૈ દૂર મુસાફિર\nચલો મન ગંગા-જમુના તીર\nચાંદની રાત કેસરિયા તારા\nચાંદની રાત કેસરિયા તારા રે\nચાંદની રાત ને કેસરિયા તારલા\nચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ\nચાબખા/પદ-૧, દેસિ સંતતણી લાવીરે\nચાબખા/પદ-૨, ભેખ તો ભાવર થકી ભુંડારે\nચાબખા/પદ-૩, જોઇ લો જગતમાં બાવારે\nચાબખા/પદ-૪, ભરમાવી દુનિયાં ભોળીરે\nચાબખા/પદ-૫, મૂરખો રળી રળી કમાણો રે\nચાબખા/પદ-૬, મૂરખો માની રહ્યો મારું રે\nચાબખા/પદ-૭, ભક્તિ શિશતણું સાટુંરે\nચાબખા/પદ-૮, દુનિયાં દીવાની કહેવાશેરે\nચાલ રમીયે સહી, મેલ મથવું મહિ\nચાલોને આપણે ઘેર રે\nચિંતા કર્યે ચાલશે ના\nચિતવીએ ચિહ્ન મહારાજનાં અંગમાં\nચિત્ત તું શીદને ચિંતા ધરે\nચિત્તડાં ચોરાણાં તેને શું રે કરું\nચિત્રદર્શનો/શ્રીમન્ત મહારાજ સયાજીરાવ ગાયકવાડ\nચેત ચેત નર ચેત\nછૂટાં છૂટા તીર અમને મારો મા\nછેલ હલકે રે ઈંઢોણી\nછોરો કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતો’તો\nજડબુદ્ધિ જીવ પોં'ચ્યાનાં પરમાણાં\nજનનીની જોડ સખી નહી જડે રે લોલ\nજનમ તેરા બાતોં હી બીત ગયો\nજય જય જય ઘનશ્યામ\nજય જય યોગીજી જય\nજય શ્રીનારાયણ સર્વકારણ સદા\nજયા-જયન્ત /અંક ત્રીજો/ પ્રવેશ ચોથો\nજયા-જયન્ત /અંક ત્રીજો/ પ્રવેશ છઠ્ઠો\nજયા-જયન્ત /અંક ત્રીજો/ પ્રવેશ ત્રીજો\nજયા-જયન્ત /અંક ત્રીજો/ પ્રવેશ પહેલો\nજયા-જયન્ત /અંક ત્રીજો/ પ્રવેશ પાંચમો\nજયા-જયન્ત /અંક ત્રીજો/ પ્રવેશ બીજો\nજયા-જયન્ત /અંક પહેલો/ પ્રવેશ ચોથો\nજયા-જયન્ત /અંક પહેલો/ પ્રવેશ છઠ્ઠો\nજયા-જયન્ત /અંક પહેલો/ પ્રવેશ ત્રીજો\nજયા-જયન્ત /અંક પહેલો/ પ્રવેશ પહેલો\nજયા-જયન્ત /અંક પહેલો/ પ્રવેશ પાંચમો\nજયા-જયન્ત /અંક પહેલો/ પ્રવેશ બીજો\nજયા-જયન્ત /અંક પહેલો/ પ્રવેશ સાતમો\nજયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ ચોથો\nજયા-જ���ન્ત /અંક બીજો/ પ્રવેશ છઠ્ઠો\nજયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ ત્રીજો\nજયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ પહેલો\nજયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ પાંચમો\nજયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ બીજો\nજયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ સાતમો\nજળ કમળ છાંડી જાને બાળા\nજવાહરલાલ નહેરૂનું પ્રવચન – ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭\nજાગો રે અલબેલા કા’ના\nજાગો રે જશોદાના જાયા\nજાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર\nજાવું છે જી, જાવું છે\nજી રે કુંવરીએ કૃષ્ણજીને કહાવિયું\nજી રે લાખા, એવા જો સંત રે મળે\nજી રે વીરા ઘાટ રે લુહારી તમે હરિજન ઘડજો\nજીમત પિયા પ્રાન જીમાવતી\nજીવ ને શિવની થઈ એકતા\nજીવણ જીવને જ્યાં રાખીએ\nજીવને શ્વાસ તણી સગાઈ\nજુગ જુગ જીવો મા રાંદલ\nજુગતી તમે જાણી લેજો\nજૂનું તો થયું રે દેવળ\nજે ગમે જગત ગુરુ\nજે ગમે જગત ગુરુ દેવ જગદીશને\nજેના મન નવ ડગે\nજેને જોઈએ તે આવો\nજેને રામ રાખે રે\nજેસલ કરી લે વિચાર\nજોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે\nજ્યાં જ્યાં વસે એક ગુજરાતી\nજ્યાં લગી આત્મા તત્વ\nજ્યાં લગી લાગ્યાનો ભય\nજ્યાંરે મનમેં વિરહ નહીં….\nજ્યારે મેં પ્રભુ પાસે માંગ્યું\nઝંડા અજર અમર રહેજે\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/અશ્રુધારા\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/ક્ષમાવીર\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/ચમકારા\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/જ્ઞાન-પિપાસા\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/તપસ્વીની તેજ-ધારાઓ\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/ત્યાગ-વીર\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/ત્રણ અવાજ\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/નિવેદન\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/પુરૂષવર\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/પ્રકાશકનું નિવેદન\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/મન્થનકાળ\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/મૃત્યુંજય\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/વિજયને શિખરે\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/વિનોદ–મૂર્તિ\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/વિરજાનન્દને ચરણે\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/સમરાંગણે\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/સામર્થ્યવીર\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/સ્મરણ\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/સ્વમાન-પ્રેમી\nઝાલરી ઝાલરી ઝાલરી રે (ઝાલરી-2)\nઝીની ઝીની બીની ચદરિયા\nઝીલવો જ હોય તો રસ\nઝૂલણ મોરલી વાગી રે\nઝૂલે ઝૂલે છે ગબ્બરની માત\nઝૂલો ઝૂલો રે કેસરિયાવર\nઝેર તો પીધાં છે જાણી જાણી\nટળતો ટળતો હીંડીશ મારે\nઠગ/વર્ષો પછીનું અકસ્માત મિલન\nડગલું ભર્યૂં કે ના હઠવૂં\nડોશી અને તેના દીકરા\nઢિંગલી મેં તો બનાવી મઝાની\nઢોલિડા ઢોલ તું ધીમે વગાડ ના\nતદપિ કછુ હ���થ હજુ ન પર્યો\nતને કાંઈ કાંઈ બોલ સુણાવા\nતમારો ભરોસો મને ભારી\nતમે કુડ કાયાના કાઢો વીરા આયો અસાઢો\nતમે પધારો વનમાળી રે\nતમે મારાં દેવનાં દીધેલ છો\nતમે રે સોનુ ને અમે રાખ\nતારા ધીમા ધીમા આવો\nતારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે\nતારી મૂર્તિ રે છે\nતારૂ ના માં બાળક હોઉં\nતારે માથે નગારાં વાગે મોતના રે\nતારે માથે નાથ નગરાં વાગે મોતનાં રે\nતાર્કિક બોધ/૧. ક્રૂરચંદ અને સુરચંદનો સંવાદ\nતાર્કિક બોધ/૧૦. અદબ વિષે\nતાર્કિક બોધ/૧૧. ઠગસાચાની વાત\nતાર્કિક બોધ/૧૨. જુના તથા હાલના નઠારા ચાલ વિષે\nતાર્કિક બોધ/૧૩. દેશી રાજાઓ વિષે\nપાછળનું પાનું (ગાંધીજીનો અક્ષર દેહ - ૧/કમરુદ્દીનને કાગળ) | આગળનું પાનું (તાર્કિક બોધ/૧૪. રૂધિર પ્રવાહ વિષે)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/260342", "date_download": "2019-12-07T06:50:23Z", "digest": "sha1:H7CU26H5CGCVMRCRLVX7WO4VTY4XPXZE", "length": 9219, "nlines": 83, "source_domain": "www.kutchmitradaily.com", "title": "કોચની પસંદગીમાં કોહલી દખલીગીરી કરી શકશે નહીં", "raw_content": "\nકોચની પસંદગીમાં કોહલી દખલીગીરી કરી શકશે નહીં\nમુંબઇ તા. 18 : બીસીસીઆઇ દ્વારા નવા કોચિંગ સ્ટાફ માટે ઓનલાઇન અરજી માંગવામાં આવી છે. આ ઉપરાંત કોચિંગ સ્ટાફની પસંદગી માટે કપિલ દેવના વડપણ હેઠળ અંશુમન ગાયકવાડ અને પૂર્વ મહિલા ક્રિકેટર શાંતા રંગાસ્વામીની કમિટી બનાવી હોવાના રિપોર્ટ છે. બે વર્ષ પહેલાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તે સમયના કોચ અનિલ કુંબલે વચ્ચેના મતભેદ બહાર આવ્યા હતા. આ પછી સચિન, લક્ષ્મણ અને ગાંગુલીની કમિટીએ વિરાટની દરમિયાનગીરીથી રવિ શાત્રીની કોચ તરીકે અને તેના મનપસંદ લોકોની સપોર્ટ સ્ટાફમાં પસંદગી કરી છે. આ વાત ધ્યાને રાખીને હવે બીસીસીઆઇની સંચાલન સમિતિએ સચિન-લક્ષ્મણ- ગાંગુલીની કમિટીને કોચની પસંદગીનું કામ આ વખતે સોંપ્યું નથી. આમ પણ તેઓ યેનકેન પ્રકારે આઇપીએલની કોઇ ને કોઇ ફ્રેંચાઇઝી સાથે જોડાયેલા છે. બીસીસીઆઈના એક અધિકારીએ નામ ન આપવાની શરતે એમ પણ જણાવ્યું કે, આ વખતે કેપ્ટન વિરાટ કોહલીની કોચ પસંદગીમાં કોઇ ભૂમિકા રહેશે નહીં. તેની દરમિયાનગીરી રહેશે નહીં. એવું જાણવા મળે છે કે 1પ સપ્ટેબરથી દ. આફ્રિકા સામે શરૂ થતી હોમ સિરીઝ પહેલાં ટીમ ઇન્ડિયાને નવા હેડ કોચ અને સપોર્ટ સ્ટાફ મળી જશે.\nતડીપાર કરાયેલો કાઠડાનો માકોડી ગેરકાયદે આવતાં પોલીસે ઝડપી પાડયો\nમાનકૂવામાં અમારું કૂતરું કેમ બાંધ્યું તેમ કહીને હુમલો કરાતાં માતા-પુત્ર ઘવાયા\nગાંધીધામનો ટાગોર રોડ ફરી રક્તરંજિત : યુવાને જીવ ખોયો\nમાખેલમાં માટીની ગાડી અંગે તલવારથી હુમલો\nભુજમાં મકાનની બારીની ગ્રિલ તોડીને ટેલિવિઝન ચોરી જવાયું\nગાંધીધામ સંકુલમાં મોટી મોટી ચોરીઓ વણઉકેલ રહેતાં લોકોમાં ભારે ઉચાટ\nમનફરામાં જુગાર ઉપર પોલીસ ત્રાટકતાં જુગારીઓ નાસવા માંડયા\nભુજના રિક્ષાચાલકને ઉઠાવી જઇને ત્રણ જણે માર માર્યો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nશાસ્ત્રી સાથેના મતભેદની વાત અફવા : ગાંગુલી\nભારત-ઓસી બે ડે-નાઈટ ટેસ્ટ રમશે \nગંભીર દિલ્હી કેપિટલ ટીમનો સહમાલિક બનશે\nડુંગળીના વેપારીઓ પાસે સંયુક્ત તપાસ ટીમો પહોંચી\nબાળકોના કિલકિલાટ અને ઉત્સુકતા વચ્ચે `બાળમિત્ર''નું વિમોચન\nવરસાણા પાસે સફરજન ભરેલી ટ્રકમાંથી 12.68 લાખનો શરાબ પકડતી પોલીસ\nમાંડવીમાં 22400 કિલો મગફળીની ખરીદી\nલંડનની કચ્છી `સેલ્ફી ક્વીન'' અનિતા કહે છે, સેલ્ફી સદા હસતા શીખવે છે\nગ્રંથસ્થ થાય તો જ કચ્છી ભાષાનું ભવિષ્ય ઊજળું\nશિણાયમાં 15 યુગલો ચોરી ફેરા ફર્યા\nજીએસટીએ આપી 28 કરોડની પેનલ્ટી માફી\nબાબાસાહેબની 63મી પુણ્યતિથિએ ગાંધીધામમાં વિવિધ સંસ્થાની અંજલિ\nડો. બાબાસાહેબના રાહે ચાલવા આહ્વાન\n10 હજાર હરિભક્તો અને સંતોએ મહાઆરતી કરી\nવિહાર કરતા સાધુ-સાધ્વીજીઓની સંભાળ રાખી વાહન ચલાવવા જાગૃતિનો પ્રયાસ\nકચ્છના મંજીરાવાદકનું તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડથી સન્માન\nમાસૂમ બાળકની શ્વાસનળીમાં ફસાયેલું સીતાફળનું બી કાઢવા શત્રક્રિયા થઇ\nરૂા. 80માં કિલો જથ્થાબંધમાં આવતી ડુંગળી રૂા. 100ના બદલે વાજબી ભાવે વેચો\nકાસેઝના ઉદ્યોગકારો તંત્રના નવા ફરમાનથી પરેશાન\nભુજ સુધરાઇની તિજોરીને કોરી ખાતી ઉધઇને રોકો\nસામખિયાળી ટોલ ગેટ પરથી સર્વિસ રોડ બનાવવા માંગ\nદીનદયાળ બંદર વિકાસની તેજ રફતાર પકડશે\nઅંજારમાં દિવ્યાંગો માટે સ્પર્ધા તથા વિકલાંગ કાર્ડનું વિતરણ\nગાંધીધામ વકીલ મંડળની ચૂંટણી માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ\nમુંદરા નગરપાલિકાની કોઇ દરખાસ્ત નથી\nમોટા કાંડાગરાની શાળા નં. એકની જમીન ઉપર ઉદ્યોગનું ગેરકાયદે દબાણ\nકચ્છની ગ્રામ પંચાયતોની 31 કરોડની વસૂલાત બાકી\nકાલે ઝારા ખાતે રાજપૂત યુવા સંઘ દ્વારા ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ\nકચ્છમાં ગીતાજી જયંતીના દિને ગીતાજી પઠન પારિતોષિક યોજના પરીક્ષા\nકાલે ભુજમાં બિનઅનામત વર્ગની તમામ જાતિઓની સાર્વજનિક બેઠક\nસાહિત્યકલા પુરસ્કાર માટે ���ૃતિઓ મોકલવા ઇજન\nવર્ષ 2019-20ના આવકવેરા કપાતના આધારો 31મી સુધી પહોંચતા કરવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2012/12/04/%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B-%E0%AA%A1%E0%AB%81/", "date_download": "2019-12-07T06:32:09Z", "digest": "sha1:WTO3W2Y6VAQN324ANJ5C2QOLVQDVYOIY", "length": 25083, "nlines": 220, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "રુદ્રમાતા ડેમ અને કાળો ડુંગર | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nરુદ્રમાતા ડેમ અને કાળો ડુંગર\n04 ડીસેમ્બર 2012 5 ટિપ્પણીઓ\nરુદ્રમાતા ડેમ અને કાળો ડુંગર\nગુજરાતનો સૌથી મોટો જીલ્લો કચ્છ, ઘણી રીતે નિરાળો છે. અહીં વરસાદ ઘણો ઓછો પડે, રણવિસ્તાર પણ ખરો, ખેતી ઓછી થાય. આમ છતાં, અહીં ખાસ ખાસ બાબતો પણ ઘણી છે. માંડવીનો દરિયાકિનારો, પેલેસ અને ૭૨-જિનાલય, ગોધરા ગામમાં આવેલું અંબેધામ, ધોળાવીરામાં મળી આવેલા અવશેષો, નારાયણ સરોવર અને કોટેશ્વર, આશાપુરા માતાનો મઢ, દરિયાઈ ખાડી અને પાકિસ્તાનની સરહદ – આ બધી અહીંની જોવા જેવી જગાઓ છે. અહીંના લોકો ખોટું બોલીને બીજાને છેતરે એવું ઓછું બને છે. ‘કચ્છડો બારે માસ’ એ કહેવત તો સાંભળી જ હશે. આવા કચ્છ પ્રદેશમાં રુદ્રમાતા ડેમ અને કાળો ડુંગર પણ જાણીતી જગાઓ છે. કચ્છ જીલ્લાના મુખ્ય મથક ભૂજથી બન્ની, ખાવડા અને કચ્છના રણ બાજુનો આ વિસ્તાર છે. ભૂજથી ઉત્તર દિશામાં રુદ્રમાતા ડેમ ૨૦ કિ.મી. અને ત્યાંથી કાળો ડુંગર ૬૫ કી.મી. દૂર આવેલો છે.\nઅમે ભૂજથી આ સ્થળોએ ફરવાનો એક દિવસનો પ્રોગ્રામ બનાવી, એક ગાડી ભાડે કરીને, ભૂજથી સવારે નીકળી પડ્યા. પોલીટેકનીક, એરપોર્ટ અને પાલારા થઇ રુદ્રમાતા ડેમ પહોંચ્યા. અહીં એક નદી પર પથ્થરોનો બનાવેલો ઉંચો, લાંબો ડેમ બાંધેલો છે. આ ડેમ પર ચાલીને કે ગાડીમાં સામી બાજુ જઈ શકાય છે. ઉપરવાસમાં અત્યારે બહુ પાણી હતું નહિ, પણ જો ડેમ આખો ભરેલો હોય તો અહીં મહાસાગર જેવો વિશાળ જલરાશિ લાગે. ડેમ પર ઉભા રહીને, આજુબાજુનું દ્રશ્ય જોવાની મઝા આવે છે. ડેમના નીચવાસનો વિસ્તાર વૃક્ષોથી ઘેરાયેલો દેખાય છે. આ વૃક્ષોના ઝુંડ વચ્ચે એક મંદિર દેખાય છે, એ છે રુદ્રમાતાનું મંદિર. ડેમની નજીક ડેમની વિગતો દર્શાવતું બોર્ડ મૂકેલું છે. ડેમના પાણીથી આજુબાજુના સૂકા વિસ્તારમાં ખેતી કરવાનું શક્ય બન્યું છે. આ ડેમ ‘રુદ્રાણી ડેમ’ તરીકે પણ ઓળખાય છે.\nડેમ પરથી ઉતરી અમે નીચવાસના રુદ્રમાતાના મંદિરે દર્શન કરવા ગયા. મંદિરના પ્રવ���શદ્વાર આગળ મૂકેલાં સ્ટેચ્યુ – ઘડામાંથી પાણી પીવડાવતી કન્યા, બે હાથ જોડી નમન કરતો ગોવાળ અને બે બાજુ મોઢાવાળો વાઘ – અહીંની સંસ્કૃતિના પ્રતિક સમાં લાગ્યાં. ફોટા પાડીને અમે મંદિરના પ્રાંગણમાં આવ્યા.\nઅહીં ઝાડપાન તો એટલાં બધાં છે કે મંદિર ઝાડોની વચ્ચે છુપાયેલું હોય એવું લાગે. રુદ્રાણી માતાનાં દર્શન કરીને મન પ્રસન્ન થઇ ગયું. અહીંનું એકાંત, શાંતિ અને કુદરતી વાતાવરણ ખૂબ ગમ્યું. અડધો કલાક અહીં બેસવાની મઝા આવી ગઈ. એક ઇધરઉધર ભાગતી બિલાડી નાનાં છોકરાંને મઝા કરાવી ગઈ. રુદ્રમાતા ડેમના પાછળના ભાગમાં ફિલ્મ ‘લગાન’ નું શૂટિંગ થયેલું, એવું જાણવા મળ્યું.\nરુદ્રમાતાથી ચાલ્યા આગળ. થોડું ગયા પછી, ધોળી ફાટક જવાનો ફાંટો પડે છે. એ રસ્તે ધ્રંગ-મેકરણદાદાનું મંદિર આવે છે. મેકરણદાદા એ, આ વિસ્તારના એક જાણીતા સંતપૂરુષ હતા, જે ગરીબગુરબાઓ પ્રત્યે દાનનો પ્રવાહ વહેવડાવ્યા કરતા. અમે મૂળ રસ્તે આગળ ચાલ્યા. રુદ્રમાતાથી ૯ કી.મી. જેટલું ગયા પછી, રોડની બાજુમાં એક બોર્ડ મારેલું છે. ‘તમે ૨૩.૫ અંશ ઉત્તર અક્ષાંસ પરથી પસાર થઇ રહ્યા છો.’ એટલે કે અહીંથી કર્કવૃત પસાર થાય છે. આ ભૌગોલિક માહિતી ખૂબ ગમી અને કર્કવૃત ઓળંગ્યાનો મનમાં આનંદ થયો.\nઆગળ જતાં ભીરંડીયારા ગામ આગળથી ઘોરડો જવાનો રસ્તો પડે છે. ઘોરડો અહીંથી ૨૦ કી.મી. દૂર છે. આ નામ એટલા માટે જાણીતું છે કે અહીં ઘોરડોના રણમાં, મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તંબૂમાં રહીને રણોત્સવ ઉજવ્યો હતો. પછી ખાવડા ગામ આવ્યું. તમને ખબર હશે જ કે ખાવડાનો મેસૂબ ખૂબ વખણાય છે. અહીંથી હવે કાળો ડુંગર ૨૦ કી.મી. દૂર છે. ખાવડાથી ૭ કી.મી ગયા પછી જમણી બાજુ વળી જવાનું. અહીં દત્ત મંદિરનું બોર્ડ મારેલું છે. જો સીધા જઈએ તો કુંવરબેટ અને સીરક્રીક પરના ઇન્ડિયા બ્રીજ થઇ પાકિસ્તાનની સરહદે પહોંચી જવાય. અમે દત્ત મંદિર બાજુ વળી ગયા, અને ધ્રોબાણ થઇ કાળો ડુંગર પહોંચ્યા.\nડુંગરનું ચડાણ ધ્રોબાણ ગામ આગળથી જ શરુ થઇ જાય છે. ડુંગરની છેક ટોચ સુધી ગાડી જાય એવો રસ્તો છે. આજુબાજુનો પ્રદેશ વેરાન જ છે. ડુંગર ખડકાળ છે અને લગભગ કાળા રંગના ખડકોનો બનેલો છે. આજુબાજુ બધે થોડાંઘણાં કાંટાળાં નાનાં ઝાડ દેખાય છે. ડુંગરની ટોચે પહોંચવામાં થોડું બાકી હતું ત્યાં બાજુમાં ‘પર્વતશિખર વનકેડી’ લખેલું નજરે પડ્યું. એમ થયું કે ચાલો, આ કેડી જોઇ આવીએ. ગાડીમાંથી ઉતરી અમે પાંચેક જણ આ કેડી પર નીકળી પડ્યા. આ કેડી પાંચેક કી.મી. જ���ટલે જંગલમાં જતી હતી. જંગલમાં ભૂલા ના પડી જવાય એ માટે થોડા થોડા અંતરે કેડીની બંને બાજુના પથ્થરો પર સફેદ ચૂનો લગાવેલો હતો. અમે કેડી માર્ગે ચાલવા માંડ્યું. કેડી વાંકીચૂકી, ઉંચે ચડે, નીચે ઉતરે, દૂર દૂર ટેકરા અને ખીણો દેખાય, દૂર એક વિસામો પણ દેખાતો હતો. આજુબાજુનાં દ્રશ્યો મનને હરી લે તેવાં હતાં. ડુંગરાઓની વચ્ચે આ રીતે ઘુમવાનો કેવો આનંદ આવે આ એક પ્રકારનું ટ્રેકીંગ જ કહેવાય. બેએક કી.મી. જેટલું જઈ અમે પાછા વળી ગયા. અને પછી ડુંગરની ટોચે પહોંચ્યા.\nઅહીં ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. જીર્ણોદ્ધાર કરીને મંદિર નવું બનાવડાવેલું છે. બહુ જ સરસ જગા છે. અહીં દત્ત ભગવાનની પૂર્ણ સ્વરૂપની મૂર્તિ છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પાસેના ગીરનાર પર્વત પર અડધે ચડ્યા પછી દત્ત મંદિર આવે છે, એનું મનમાં સ્મરણ થયું. અહીં દર્શન કરી, થોડાં પગથિયાં ચડી આગળ ગયા. હવે અમે બિલકુલ ટોચ પર હતા. અહીંથી ડુંગરનો પાછળનો ભાગ દેખાય છે. તે એકદમ સીધા ઢાળવાળો છે. અહીંથી નીચે ઉતરાય એવું નથી. અહીં જો ભૂલથી પડી ગયા તો ગયા સમજો. મોત નિશ્ચિત છે. અહીંથી દૂર દૂર સીરક્રીક એટલે કે ખાડી દેખાય છે. દરિયાના ખારા પાણીથી જામેલો સફેદ ક્ષાર પણ દેખાય છે. પછી રણ છે, પણ તે ધૂંધળું દેખાય છે. ધારી ધારીને જુઓ તો ઇન્ડિયા બ્રીજ પણ નજરે પડે. એ દિશામાં પાકિસ્તાનની સરહદ, અહીંથી આશરે ૮૦ કી.મી. દૂર છે. અહીં તમને લશ્કરના સિપાહીઓ પણ જોવા મળે છે. મનમાં એમ થાય કે આપણી રક્ષા માટે આ લોકો અહીં ડુંગરોમાં કેવી કપરી જિંદગી વિતાવે છે \nઅહીં બપોરે બાર વાગે અને સાંજે છ વાગે એક શિયાળ ખાવા માટે નિયમિત આવે છે. બપોરના બાર વાગ્યા હતા, અમે એ શિયાળને જોયું. અહીં ભોજનગૃહ છે, તેમાં બધા પ્રવાસીઓને પ્રેમથી જમાડે છે. જમ્યા પછી, જે ઈચ્છા હોય તે ભેટ નોંધાવવાની. અમે અહીં જમી લીધું. ચોખ્ખાઈ સારી છે. રાત રહેવું હોય તો રૂમોની પણ સગવડ છે. સરકાર આ સ્થળને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા ઈચ્છે છે, એવું એક બોર્ડ ‘કાળા ડુંગર પર્યટન સ્થળ વિકાસ’ જોવા મળ્યું. એ જોઈને બહુ આનંદ થયો. અહીંનો નઝારો માણીને, મનમાં સંતોષ ભરીને અમે કાળા ડુંગરની વિદાય લીધી.\nઅહીં ગામડાંઓમાં કચ્છી ઢબની નળાકાર અને માથે શંકુ આકારની ઝુંપડીઓ ઘણી જગાએ દેખાતી હતી. ગામડામાં લોકો આવી ઝુંપડીમાં કેવું જીવન વિતાવતા હશે તે જોવાની બહુ ઈચ્છા હતી. અમે, પાછા વળતાં, ધ્રોબાણ ગામ આગળ, આવી એક ઝુંપડી પાસે ગાડી ઉભી રાખી.\nઝુંપડી, બહ���રથી લીંપેલી અને સરસ રંગરોગાન કરેલી હતી. ઝુંપડીના માલિકને મળ્યા. તેઓ ઢોરોની રખવાળી અને ખેતીનું કામકાજ કરતા હતા તેઓએ અમને પ્રેમથી આવકાર આપ્યો, અને ઝુંપડીમાં લઇ ગયા. ઝુંપડીમાં ગોઠવેલી ઘરવખરી અને રસોડું જોયું. નાની ઝુંપડીમાં પણ બધું ગોઠવીને મૂકેલું સરસ લાગતું હતું. ઝુંપડીનું પ્રવેશદ્વાર, છાપરું, આંગણામાં પાથરેલા ખાટલા, ખુલ્લી જગા – આ બધું કેટલું મજેદાર હતું આવી જગાએ, કોઈ જાતના ટેન્શન વગર, કુદરતના ખોળે જીવવાનો કેવો આનંદ આવે આવી જગાએ, કોઈ જાતના ટેન્શન વગર, કુદરતના ખોળે જીવવાનો કેવો આનંદ આવે પણ આજનો માનવી વધુ ને વધુ મેળવવાની લાલચમાં શાંતિથી જીવવાનું ભૂલી ગયો છે.\nઅહીં આજુબાજુના નેસડામાં રહેતી છોકરીઓ અને છોકરાંઓ અમને જોઈને ભેગાં થઇ ગયાં. એક પંદરેક વર્ષની, ચણીયાચોળી પહેરેલી છોકરી માથે દેગડો અને કાખમાં ઘડો લઈને પાણી ભરવા જતી હતી, તે પણ ઉભી રહી ગઈ. છોકરી કે સ્ત્રીનું આ સ્વરૂપ એ ભારતીય સંસ્કૃતિનું એક પ્રતિક છે. પણ તે ધીરે ધીરે ભૂલાતું જાય છે. શહેરમાં તો આવું દ્રશ્ય જોવા જ ના મળે. અમારી સાથેના સ્ત્રીવર્ગને આ ગમી ગયું, એટલે દરેકે પેલી છોકરી પાસેથી ઘડો-દેગડો લઇ, કેડે અને માથે મૂકવાનો લ્હાવો લીધો. અમે ચપોચપ બધાના ફોટા પાડી લીધા. અહીં હાજર હતાં તે બધાં જ ખુશ થઇ ગયાં. આવા પ્રસંગો તો અમને બધાને ખૂબ ગમે. અમે અલગ અલગ જગાએ અનુભવેલા પ્રસંગો જેવા કે કૂવામાંથી પાણી ખેંચવાના, આંબા પરથી કેરી તોડવાના, ખેતરમાંથી તુવેરો વીણવાના, ઝાડ પરથી સીતાફળ તોડવાના, શેરડીના કોલ્હુંમાંથી રસ પીવાના, સ્થાનિક લોકોએ કરેલી આગતાસ્વાગતા માણવાના-આવા બધા પ્રસંગો યાદ આવી ગયા.\nબસ, પછી તો એ જ રસ્તે પાછા વળ્યા. પેલા ૨૩.૫ અંશ અક્ષાંસ આગળ ફોટા પડ્યા, અને પહોંચ્યા ભૂજ. એક દિવસનો પ્રવાસ ખૂબ આનંદ આપી ગયો.\n(૧) કાળો ડુંગર ફરવા માટે નવે.-ડીસે. મહિના ઉત્તમ.\n(૨) અહીં વનકેડીમાં રખડવાનો બહુ જ આનંદ આવે.\n(૩) ગુરુ દત્તાત્રેય મંદિર જોવા જેવું છે.\n(૪) ખાસ વાત એ કે અહીંથી ઇન્ડિયા બ્રીજ જોવા જવાનું સરળ છે.\nPrevious જાંબુઘોડા અભ્યારણ્યનાપ્રવાસે Next કડા ડેમ, જાંબુઘોડા\nઆ લેખ વાચી કચ્છ -ભુજ તો જવુ જ છે. અને માતાનો મધ અને કોતેશ્વર તો ખાસ\nપંકજ પટેલ , સુરત, ઓલપાડ\nખુબજ સુંદર વર્ણન સાહેબ….કચ્છ ખરેખર સોંદરય ની મુર્તિ છે……..\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂર��, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« નવેમ્બર જાન્યુઆરી »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/umesh-yadav-replaces-jasprit-bumrah-in-indias-test-squad", "date_download": "2019-12-07T08:16:30Z", "digest": "sha1:WC7GBSI7SSL333CWNHEIPENCCR7FHEJY", "length": 12730, "nlines": 124, "source_domain": "www.vtvgujarati.com", "title": " IND vs SA : ટેસ્ટ સીરિઝ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર બૉલર બહાર | umesh yadav replaces jasprit bumrah in indias test squad", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nક્રિકેટ / IND vs SA : ટેસ્ટ સીરિઝ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર બૉલર બહાર\nસાઉથ આફ્રિકા વિરુદ્ઘ ટેસ્ટ સીરિઝ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ ઘરેલૂ ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. BCCI એ ટ્વીટ કરીને જણાવ્યુ કે, ''પીઠના નીચલા ભાગમાં નાનકડુ ફ્રેક્ચર થવાને કારણે આગામી ટેસ્ટ સીરિઝ નહી રમી શકે''\n3 ટેસ્ટ મેચની સીરિઝની પહેલી ટેસ્ટ 2 ઓક્ટોબરથી\nટીમ ઇન્ડિયાને ઝટકો, ઇજાને કારણે ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ બહાર\nજસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ફાસ્ટ બૉલિંગ ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવની જવાબદારી\nસાઉથ આફ્રિકા વિરુદ્ઘ 3 ટેસ્ટ સીરિઝ માટે 25 વર્ષના જસપ્રીત બુમરાહની જગ્યાએ ઉમેશ યાદવને ટીમ ઇન્ડિયામાં શામેલ કરવામાં આવ્યો છે. T 20 સીરિઝ 1-1 ડ્રો થયા પછી આફ્રિકન ટીમે ટેસ્ટ સીરિઝના પહેલા ટીમ ઇન્ડિયા પર દબાણ વધારી દીધુ છે.\nBCCI અનુસાર, ''જસપ્રીત બુમરાહના પીઠના નીચલા ભાગમાં નાનકડું ફ્રેક્ચર થયુ છે અને આ જ કારણે સાઉથ આફ્રિકા વિરુદ્ઘ થનારી ગાંધી-મંડેલા સીરિઝમાંથી બહાર છે. તે NCA માં પોતાની ઇજા માટે સારવાર કરાવશે અને BCCI ની મેડિકલ ટીમના ધ્યાનમાં રહેશે. સિલેક્ટશન કમિટીએ જસપ્રીત બુમરાહની જગ્યાએ ઉમેશ યાદવને ટીમમાં જગ્યા આપી છે.''\nસાઉથ આફ્રિકા વિરુદ્ઘ 3 ટેસ્ટ મેચની સીરિઝની પહેલી મેચ 2 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમમાં રમાશે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ફાસ્ટ બૉલિંગ ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવની જવાબદારી રહેશે. સીરિઝની બીજી મેચ 10 ઓક્ટોબર પૂનામાં અને ત્રીજા- અંતિમ ટેસ્ટ 19 ઓક્ટોબરના રાંચીમાં રમાશે.\nઉમેશ યાદવે છેલ્લી મેચ ડિસેમ્બર 2018માં રમી હતી, ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ 4 ટેસ્ટ મેચની સીરિઝમાં તેણે જ એક ટેસ્ટ (પર્થમાં બીજી ટેસ્ટ) રમી હતી અને 2 વિકેટ પોતાના નામે લીધી હતી.\nઆ સાથે જ જસપ્રી�� બુમરાહની ભારતમાં પહેલી ટેસ્ટ રમવાની રાહ વધી ગઇ છે. અત્યાર સુધી બુમરાહે પોતાની 12 ટેસ્ટ મેચ વિદેશી ધરતી પર રમી છે. જસપ્રીત બુમરાહે 12 ટેસ્ટ મેચમાં 62 વિકેટ પોતાના નામે કરી. ગત 2 ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહે 13 વિકેટ પોતાના નામે કરી, જેમાં 5 વિકેટ હૉલ અને એક હેટ્રિક શામેલ છે.\n15 સભ્યોની ટીમ ઇન્ડિયા:\nવિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, અંજ્કિય રહાણે (વાઇસ કેપ્ટન), હનુમા વિહારી, રિષભ પંત ( વિકેટકીપર), રિદ્ઘિમાન સાહા (વિકેટકીપર), આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા, શુભમન ગિલ\nસલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nમહિલા ડોક્ટરના દુષ્કર્મ કેસના તમામ 4 આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર\nફ્લૅશબૅક / 10 વર્ષ પહેલાં આ ક્રિકેટર ચૂકી ગયો હતો રેકોર્ડ, જે આજ સુધી કોઈ બનાવી નથી શક્યું\nVIDEO / ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના આ કામથી ચાહકોએ કહ્યું...\nનિવેદન / ધોનીએ જે મેળવ્યું છે, તે મેળવવા માટે પંતને 15 વર્ષ લાગશે: સૌરવ ગાંગુલી\nશાહજહાંપુર કેસ / ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવનારી યુવતીની SITએ કરી ધરપકડ, 14 દિવસ માટે જેલ મોકલાઇ\nયૂપીના શાહજહાંપુરમાં કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદ પર રેપનો આરોપ લગાવનારી પીડિત યુવતીની પોલીસે ધરપકડ કરી છે અને સ્થઆનિક કોર્ટે 14 દિવસ માટે જેલ મોકલી દીધી છે. સ્વામી ચિન્મયાનંદે...\nઅભિમાન / હું જ શિવ છું, મને અડવાની આખા બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી :...\nઅકસ્માત / ભાવનગરમાં ખીચોખીચ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા બાળકીનું મોત,...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગેંગરેપનો 'ત્વરીત ન્યાય', શું એન્કાઉન્ટર એક જ ઉપાય\nઓપિનિયન / હૈદરાબાદ ઍન્કાઉન્ટર મામલે ગુજરાતીઓની પ્રતિક્રિયા\nપ્રતિક્રિયા / હૈદરાબાદ એન્કાઉન્ટર મુદ્દે પૂર્વ IPS ડી.જી.વણઝારાનું નિવેદન\nગાંધીનગર / લોકરક્ષક ભરતી મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની...\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ઘરના મંદિરમાં કઈ...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nમહામંથન / સંસદમાં કેન્ટિન સબસિડી થશે ખતમ, કેટલા સજ્જન છે સાંસદ\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nએનાલિસિસ / બિન સચિવાલય પરીક્ષા વિવાદ વિદ્યાર્થીઓની કોઈ ચિંતા નથી\nવિરોધ / બિન સચિવાલયના આંદોલનમાં હાર્દિક પટેલને જવું પડ્યું ભારે\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ડિપ્રેશનને દૂર કરવાને...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=2001", "date_download": "2019-12-07T07:02:06Z", "digest": "sha1:P3EDLLCPIY7LT6LJAW4G3OGXPKIMGTPR", "length": 16297, "nlines": 156, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: ફાસ્ટફૂડ – કૃષ્ણ દવે", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nફાસ્ટફૂડ – કૃષ્ણ દવે\nMay 12th, 2008 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 20 પ્રતિભાવો »\n[કૃષ્ણભાઈનું પ્રસ્તુત કાવ્ય પહેલી નજરે કંઈક રમૂજ પમાડે એવું જરૂર લાગે, પરંતુ ધ્યાનપૂર્વક વિચારતા પ્રત્યેક પંક્તિ પાછળ રહેલો કવિનો આક્રોશ આપણને સ્પર્શ્યા વગર રહી શકતો નથી. જમાના પ્રમાણે ચાલવાની દોડમાં વ્યક્તિ ન તો પોતે પોતાના ખોરાક પ્રત્યે સભાન છે કે ન તો પોતાના પહેરવેશ પ્રત્યે. ઘોંઘાટિયા બેસૂરા અવાજોને તે ‘સંગીત’ સમજી બેઠો છે. બસ, દુનિયાની સ્પર્ધામાં ટકી રહેવા એ તો રાત-દિવસ દોડી રહ્યો છે. પોતાને શું પામવું છે અને ક્યાં જવું છે તેની કંઈ જ ખબર નથી – આ વ્યથાથી પીડાતું કવિહૃદય લખી ઊઠે છે કે ‘જાવ ફાસ્ટફૂડ ખાવ….’ આ સુંદર કાવ્ય રીડગુજરાતીને મોકલવા માટે કૃષ્ણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +91 9426563388 અથવા krushnadave@yahoo.co.in પર સંપર્ક કરી શકો છો.].\nલીમડાને આવી ગ્યો તાવ\nલીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,\nજાવ હજી ફાસ્ટફૂડ ખાવ.\nટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે \nપીત્ઝા ને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે \nવર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ.\nજાવ હજી ફાસ્ટફૂડ ખાવ.\nઅપ ટુ ડેટ કાગડા ને કાગડીયું માઈકમાં મંડી પડ્યા છે કાંઈ ગાવા \nકંઈ પણ ભીંજાય નહી એવા ખાબોચીયામાં નીકળી પડ્યા છો તમે ન્હાવા \nકૂંપળના ગીત લીલા પડતા મૂકીને ગાવ રીમિક્સના ગાણાઓ ગાવ.\nજાવ હજી ફાસ્ટફૂડ ખાવ.\nકાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,\nઆપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો \nમાંદા પડવાનું પોસાય કદિ કોઈને’ય સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ \nલીમડાને આવી ગ્યો તાવ\nલીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,\nજાવ હજી ફાસ્ટફૂડ ખાવ.\n« Previous આખું કિચન મારી આંખમાં – મીનાક્ષી ચંદારાણા\nસ્વાર્થમાં નિ:સ્વાર્થ – વેતાળ કથા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઆ તે કંઈ જિંદગી છે – જાનકી ધડૂક આ તે કંઈ જિંદગી છે – જાનકી ધડૂક આ તે કંઈ જિંદગી છે દોડમદોડ ને ભાગમભાગ ઘડિયાળ ના કાંટા ને પગની ચાલ આ તે કંઈ જિંદગી છે દોડમદોડ ને ભાગમભાગ ઘડિયાળ ના કાંટા ને પગની ચાલ આ તે કંઈ જિંદગી છે ન આવે આડ ટાઢ કે તાપ ન દિવસ કે ન રાત આડ આવે રૂપિયા ની માયાજાળ સવાર બપોર અને સાંજ આ તે કંઈ જિંદગી છે ન આવે આડ ટાઢ કે તાપ ન દિવસ કે ન રાત આડ આવે રૂપિયા ની માયાજાળ સવાર બપોર અને સાંજ આ તે કંઈ જિંદગી છે નથી પડી ખાવાની કે પીવાની ન સુવાની કે ન ઊઠવાની આ ... [વાંચો...]\nરંગ ડોલરિયો – લોકગીત\nએક ઝાડ માથે ઝૂમખડું, ઝૂમખડે રાતાં ફૂલ રે, ભંવર રે રંગ ડોલરિયો. એક ગોખ માથે ભાભલડી, ભાભીના રાતા રંગ રે... ભંવર. એક બેન માથે ચૂંદલડી, ચૂંદલડીએ રાતી ભાત રે... ભંવર. એક માંચી બેઠા સાસુજી, સાસુની રાતી આંખ રે... ભંવર. એક ઓરડે ઊભા જેઠાણી, એને સેંથે લાલ સિંદુર રે.. ભંવર. એક મેડી માથે દેરાણી, એના પગમાં રાતો રંગ રે... ભંવર. એક ફળિયા વચ્ચે નણદલડી, એનાં પગલાં લાલ હીંગોળ રે... ભંવર એક ઢોલિયો પોઢ્યા પ્રીતમજી, એના ઢોલિયાનો રંગ ... [વાંચો...]\nભિન્ન ષડ્જ – હરિશ્ચન્દ્ર જોશી\nપ્રથમ એને ચહવો અહીં ફકત માણસને માણસ સમજવો. પરખવું ત્યજીને પ્રથમ એને ચહવો. અનાગત પ્રવાસે ભરી તેજ ઝોળી, જરૂરત પ્રમાણે જ સૂરજ ખરચવો; સમયપત્રકે બદ્ધ છે સર્વ ફૂલો, અડાબીડ મહેકે અહર્નિશ મરવો; નથી બાદબાકી, નથી ખોટ કાયમ, સંબંધોનો ક્યારેક સરવાળો કરવો; બધાં સત્ય મૂઠીક લઈ નીકળે ને, જડે સ્હેજ કેડી ત્યાં હેમાળો ગળવો; તરત તીવ્ર હો તો નદી દ્વાર આવે, અમસ્તો અમસ્તો શું દરિયો ચગળવો; પકડવી જ પડતી કલમ રિક્ત હાથે, કરે ભીતરે ... [વાંચો...]\n20 પ્રતિભાવો : ફાસ્ટફૂડ – કૃષ્ણ દવે\nલીમડાને આવી ગ્યો તાવ\nઅમેરિકામા એક માણસે એક પ્રયોગ કર્યો અને એ ટી.વી પર એક ડોક્યુમેન્ટરી રુપે દેખાડવામા આવ્યો હતો. જેનુ શિર્ષક હતુ “Supersize me”.\nઆમા પાત્ર પોતે એક મહિના સુધી જંકફૂડ (બર્ગર, ફ્રેંચ ફ્રાય અને પેપ્સી/કૉક) રોજ ૩ ટાઇમ ખાય છે. અને એની સ્થિતિને જોવા જેવી છે\nઆ દોઢ કલાક જેટલુ ચાલશે અને સમય હોય તો જરુર જોઇ લેજો.\nઅને આ પછી પણ સમજ પડે તો – ‘જાવ હજી ફાસ્ટફૂડ ખાવ”\nઆ કવિ પણ ફાસ્ટ ફૂડ જેવી કવિતા લખે છે અને હું તદન અસંમત છું કે માણસ પહેરવેશ પ્રત્યે સભાન નથી. આટલી બધી ફેશનની વિવિધતા પહેલાં જોઇ હતી અને હું તદન અસંમત છું કે માણસ પહેરવેશ પ્રત્યે સભાન નથી. આટલી બધી ફેશનની વિવિધતા પહેલાં જોઇ હતી મને યાદ છે કે મારા દાદા માત્ર સફેદ ઝભ્ભો ધોતિયું પહેરતાં. પપ્પાં સફેદ શર્ટ (ક્યારેક બ્લ્યુ) અને બ્લ્યુ પેન્ટ.\nભૂતકાળમાં જીવવાની ટેવ વારસાગત છે 🙂\nમારા બહુ જ પ્રીય કવી.\nમાણસને લીમડાની સરસ ઉપમા આપી છે.\nઘણી વાર સીધી રીતે સારી સલાહ ગળે ન ઉતરે ત્યારે આવાં રમુજી ગીતોથી વાત સારી રીતે સમજાવી શકાય છે”કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,\nઆપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો \nમાંદા પડવાનું પોસાય કદિ કોઈને’ય સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ ” કેટલી સાચી વાત્ \nનાની ઉંમરના કૃષ્ણ દવે મોટા ગજાના કવિ\nકલ્પેશે સુચવેલ વીડીઓ જોઈ-આ વિચાર ઘણો પ્રભાવશાળી લાગ્યો-આવો ગુજરાતીમા વીડીઓ બનાવવાનો પ્રયાસ કરવા જેવો છે…\nthanks કલ્પેશ link માટે….\nમાંદા પડવાનું પોસાય કદિ કોઈને’ય સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ \nઅને એ ભાવ જો અમેરીકન ડોલર મા હોય તો એવી હાય નીકળી આવે કે માંદા પડવુ એ ફોજદારી ગુનો બની જાય..\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/child-death-in-atapi-water-park-tank-in-vadodara-diwali-festival", "date_download": "2019-12-07T08:16:54Z", "digest": "sha1:GYM73JNTGVLDDWB5CROYTKMPCV2V3PVT", "length": 10729, "nlines": 119, "source_domain": "www.vtvgujarati.com", "title": " બાળકના મોત માટે કોણ જવાબદાર? વડોદરામાં વોટરપાર્કની ખુલ્લી ટાંકીમાં બાળકની જળસમાધી | child death in atapi water park tank in vadodara diwali festival", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nબેદરકારી / બાળકના મોત માટે કોણ જવાબદાર વડોદરામાં વોટરપાર્કની ખુલ્લી ટાંકીમાં બાળકની જળસમાધી\nવડોદરામાં તહેવારો ટાણે જ આજવાના અતાપી વોટરપાર્કમાં બાળકનું ડુબી જવાથી મોત થયુ છે. વોટરપાર્કના સંચાલકોએ ભીનું સંકેલી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દવાખાનામાંથી તબીબોએ પોલીસને જાણ કરી દેતા મામલો સામે આવ્યો હતો.\nવડોદરાના આજવા નિમેટામાં બાળકનુ મોત\nઅતાપી વોટરપાર્કમાં ડૂબી જવાથી બાળકનું મોત\nસંચાલકોનો ઘટનાને છૂપાવાનો પ્રયાસ\nવડોદરાના આજવા નિમેટામાં બાળકનું મોત થયું છે. વડોદરામાં અતાપી વોટર પાર્કમાં જૂબી જવાથી બાળકનું મોત થયું છે. અંડર ગ્રાઉન્ટ પાણીની ટાંકીમાં ડૂબવાથી બાળકનું મોત નિપજ્યું છે. ટાંકીનું ઢાંકણું ખુલ્લુ હોવાથી બાળક ટાંકીમાં પડ્યો હતો. ત્યાર અતાપી વોટરપાર્કના સંચાલકોએ ઘટનાને છૂપાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સરકારી દવાખાનાના તબીબે પોલીસને જાણ કરી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.\nકેવી રીતે થયુ મોત\nઅંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં બાળકના ડૂબવાથી મોત થયુ છે. વોટરપાર્કના સંચાલકોની બેદરકારીને કારણે ટાંકીનું ઢાંકણું ખુલ્લુ હોવાથી બાળક અંદર પડી ગયો હતો. દિવાળની રજાઓમાં પરિવાર અમદાવાદથી વડોદરા ફરવા આવ્યો હતો.\nવોટરપાર્કના સંચારલોકનો ભીનું સંકેલવાનો પ્રયાસ\nબાળકનું ટાંકામાં પડી જવાથી મોત થવાની ઘટનાને અતાપી વોટરપાર્કના સંચાલકોએ ઘટનાને છૂપાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સરકારી દવાખાનાના તબીબે પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.\nસલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nમહિલા ડોક્ટરના દુષ્કર્મ કેસના તમામ 4 આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર\nchild death Atapi Water park vadodara ગુજરાતી ન્યૂઝ આજવા નિમેટા વડોદરા વોટરપાર્ક બાળકનું મોત\nઆંદોલન / ઘર નહીં જાયેંગે હમઃ બિનસચિવાલયના પરીક્ષાર્થીઓનો દ્રઢ સંકલ્પ, બે દિવસ ગાંધીનગરમાં ધામા\nગેંગરેપ / 16 વર્ષ પહેલા બિજલ જોષી સામૂહિક દુષ્કર્મ કેસમાં 5 વર્ષે ગુનેગારોને સજા મળી હતી, હાલ 14 વર્ષની કેદ ભોગવી આઝાદ\nટ્રાફિક દંડ / શહેરોમાં હેલમેટ હવે નહીં પહેરવું પડે, ગુજરાત સરકારનો હેલમેટને લઈને સૌથી મોટો નિર્ણય\nમહારાષ્ટ્ર / શિવસેનાના આટલા આકરા વલણ સામે ભાજપ કેમ કઈં બોલતું નથી\nમહારાષ્ટ્રમાં સરકાર બનાવાને લઇને જેવી રીતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે કશ્મકશ ચાલી રહ્યું છે તેમ છતાં ભાજપના દિગ્ગજ નેતાઓ પરેશાન જોવા નથી મળી રહ્યાં. ભાજપના નેતાઓ જણાવી રહ્યાં છે કે રાજનીતિમાં...\nઅભિમાન / હું જ શિવ છું, મને અડવાની આખા બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી :...\nઅકસ્માત / ભાવનગરમાં ખીચોખીચ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા બાળકીનું મોત,...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગેંગરેપનો 'ત્વરીત ન્યાય', શું એન્કાઉન્ટર એક જ ઉપાય\nઓપિનિયન / હૈદરાબાદ ઍન્કાઉન્ટર મામલે ગુજરાતીઓની પ્રતિક્રિયા\nપ્રતિક્રિયા / હૈદરાબાદ એન્કાઉન્ટર મુદ્દે પૂર્વ IPS ડી.જી.વણઝારાનું નિવેદન\nગાંધીનગર / લોકરક્ષક ભરતી મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની...\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ઘરના મંદિરમાં કઈ...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nમહામંથન / સંસદમાં કેન્ટિન સબસિડી થશે ખતમ, કેટલા સજ્જન છે સાંસદ\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nએનાલિસિસ / બિન સચિવાલય પરીક્ષા વિવાદ વિદ્યાર્થીઓની કોઈ ચિંતા નથી\nવિરોધ / બિન સચિવાલયના આંદોલનમાં હાર્દિક પટેલને જવું પડ્યું ભારે\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ડિપ્રેશનને દૂર કરવાને...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/uncategorized/understanding-browser-permissions/", "date_download": "2019-12-07T07:52:04Z", "digest": "sha1:MUKQGPQNLVUSTE2MOAJQHJXYS7CKVOQV", "length": 29231, "nlines": 169, "source_domain": "cybersafar.com", "title": "બ્રાઉઝરને તમે કેવી મંજૂરીઓ આપી છે? | CyberSafar", "raw_content": "\nબ્રાઉઝરને તમે કેવી મંજૂરીઓ આપી છે\nસ્માર્ટફોનમાં વિવિધ એપ્સને મળતી મંજૂરીઓ વિશે તો આપણે જાગૃત થયા છીએ, પણ બ્રાઉઝર અને તેના દ્વારા વિવિધ સાઇટ્સને આપણે કેટલી મંજૂરી આપી દઈએ છીએ એ પણ જાણવા જેવું છે\nસ્માર્ટફોનમાં આપણે પ્લેસ્ટોરમાંથી કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરીએ એટલે એ એપ આપણી પાસે જાતભાતની પરમિશન માગે છે. મોટા ભાગે આપણે આંખ મીંચીને આ મંજૂરીઓ આપી દેતા હોઇએ છીએ, પણ ક્યારેક તેમાં થોડા ઊંડા ઉતરીને એપ કઈ કઈ મંજૂરી માગે છે તે સમજવાની કોશિષ પણ કરતા હોઇએ છીએ. કોઈ મુદ્દે આપણને એવું લાગે કે આ એપને આવી મંજૂરી આપવાની જરૂર નથી તો આપણે એ મંજૂરી નકારીએ છીએ અથવા એ એપ ઇન્સ્ટોલ કરવાનું માંડી વાળીએ છીએ. આમ સ્માર્ટફોનમાં એપ સંબંધિત મંજૂરીઓ વિશે આપણે હવે ખાસ્સા માહિતગાર અને જાગૃત છીએ, પરંતુ ઇન્ટરનેટનો આપણે જ્યાંથી સૌથી ઉપયોગ કરીએ છીએ તે બ્રાઉઝર આપણી પાસેથી કેટકેટલી મંજૂરીઓ માંગે છે તે તરફ આપણે પૂરતું ધ્યાન આપતા નથી\nદરેક બ્રાઉઝર આપણને જે કોઈ વેબસાઇટ બતાવે છે તેને સંબંધિત ઘણા બધા પ્રકારની મંજૂરીઓ આપણી પાસે માગે છે. મોટા ભાગે બ્રાઉઝર તેને યોગ્ય લાગે એ રીતે પરમિશન્સના ડિફોલ્ટ સેટિંગ્સ રાખે છે અને આપણે તેના તરફ ધ્યાન આપતા ન હોવાથી તેમાં કોઈ ફેરફાર પણ કરતા નથી. પરંતુ આ પરમિશન્સમાં થોડા ઊંડા ઉતરીએ તો આપણે ઘણું નવું જાણી શકીએ છીએ અને આપણે કેવાં સેટિંગ્સ કરવા વધુ યોગ્ય છે એ પણ નક્કી કરી શકીએ છીએ.\nઅહીં આપણે સૌથી વધુ લોકપ્રિય ગૂગલના ક્રોમ બ્રાઉઝરને ધ્યાનમાં રાખીને આ પરમિશન્સ સમજીએ.\nઅલબત્ત, અન્ય બ્રાઉઝરમાં લગભગ આ જ પ્રકારે સેટિંગ કરી શકાય છે. અહીં આપણે મોબાઇલમાંના ક્રોમ બ્રાઉઝરને ધ્યાનમાં રાખીશું પરંતુ આ જ પ્રકારના સેટિંગ્સ પીસીમાં પણ કરી શકાય છે.\nઆ સેટિંગ્સ સમજવા માટે તમારા સ્માર્ટફોનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરો. તેમાં જમણી તરફ ઉપર આપેલ ત્રણ ડોટ પર ક્લિક કરો અને નીચેની તરફ સ્ક્રોલ કરીને ‘સેટિંગ્સ’માં જાઓ.\nહવે સેટિંગ્સનું જે પેજ ખુલે તેમાં નીચેની તરફ સ્ક્રોલ કરીને ‘સાઇટ સેટિંગ્સ’માં જાઓ. અહીં તમે જોશો તેમ અન્ય ઘણાં સેટિંગ્સ પણ કરી શકાય છે. પરંતુ આ લેખ પૂરતું આપણે બધું ફોકસ માત્ર સાઇટ સેટિંગ્સ પર કરીશું.\nહવે આપણે દરેક પ્રકારના સેટિંગ્સ એક પછી એક સમજીએ.\n‘સાયબરસફર’માં આપણે કૂકીઝ વિશે અવારનવાર વાંચી ચૂક્યા છીએ. ઇન્ટરનેટ પર જુદી જુદી સાઇટ્સના બ્રાઉઝિંગ વખતે જે તે સાઇટ વત્તા અન્ય એડવર્ટાઇઝિંગ નેટવર્ક્સ આ કૂકીઝની મદદથી આપણી જાસૂસી કરે છે પરંતુ સાઇટના બહેતર ઉ��યોગ માટે અમુક પ્રકારની કૂકીઝ અનિવાર્ય પણ હોય છે. અહીં તમે જોશો તેમ આપણને ભલામણ કરવામાં આવે છે કે આપણે વિવિધ સાઇટ્સને આપણા બ્રાઉઝરમાં કૂકી સેવ કરવા અને તેનો ડેટા વાંચવાની મંજૂરી આપીએ. જે તે સાઇટના યોગ્ય ઉપયોગ માટે આ મંજૂરી આપવી જરૂરી છે.\nપરંતુ તેની સાથે થર્ડ પાર્ટી કૂકીઝ બ્લોક કરવાનો વિકલ્પ મળે છે. આ વિકલ્પ આપણે ઓન રાખીએ તો મૂળ વેબસાઇટ ઉપરાંત અન્ય એડવર્ટાઇઝર તરફથી આપણા બ્રાઉઝરમાં કૂકીઝ ઇન્સ્ટોલ કરવાનું ટાળી શકીએ છીએ.\nતમે ઇચ્છો તો અહીંથી કોઈ ચોક્કસ સાઇટ પર કૂકીઝને બ્લોક કરવાનું સેટિંગ્સ પણ કરી શકો છો.\nઆપણે જ્યાં પણ જઈએ ત્યાં સ્માર્ટફોન આપણી સાથે રહેતો હોવાથી, આપણે વિવિધ સાઇટ્સને આપણું લોકેશન એક્સેસ કરવાની મંજૂરી આપી હોય તો તે આપણે ક્યારેય ક્યાં ગયા તે જાણી શકે છે.\nઅહીં આપણે જે પણ સાઇટની મુલાકાત લઇએ તે સાઇટ આપોઆપ આપણું લોકેશન જાણી શકે તેવા વિકલ્પને બદલે પહેલાં આપણી મંજૂરી માંગે એવું સેટિંગ કરવું હિતાવહ છે. અહીં અગાઉ કોઈ સાઇટે તમારું લોકેશન જાણવાની મંજૂરી માગી હોય અને તમે તેને છૂટ આપી હોય કે મંજૂરીનો ઇન્કાર કર્યો હોય તે સાઇટ્સની યાદી જોઈ શકાશે. તમે ઇચ્છો તે સાઇટ પર ક્લિક કરીને તેને આપેલી મંજૂરીમાં ફેરફાર કરી શકો છો.\nદરેક સ્માર્ટફોનમાં ફ્રન્ટ કેમેરા હોય જ છે એ જ રીતે પીસી કે લેપટોપમાં પણ વેબકેમ હોઈ શકે છે. સામાન્ય રીતે વીડિયો ચેટિંગની સુવિધા આપતી સાઇટ્સ આ કેમેરાનો ઉપયોગ કરવાની આપણી પાસે મંજૂરી માગતી હોય છે.\nઅહીં કોઈ પણ સાઇટ આપણી મંજૂરી વિના કેમેરા એક્સેસ ન કરી શકે એવું સેટિંગ્સ રાખવું યોગ્ય છે.\nઆપણે જે પણ સાઇટની મુલાકાત લઇએ તે સાઇટ આપોઆપ આપણું લોકેશન જાણી શકે તેવા વિકલ્પને બદલે પહેલાં આપણી મંજૂરી માંગે એવું સેટિંગ કરવું હિતાવહ છે.\nઅહીં પણ કોઈ પણ સાઇટ આપણી મંજૂરી વિના આપણા માઇક્રોફોનનો ઉપયોગ ન કરી શકે એવું સેટિંગ રાખવું યોગ્ય છે.\nઆપણા સ્માર્ટફોન ઉપરાંત લેપટોપમાં પણ કેટલાક ખાસ પ્રકારના સેન્સર્સ હોય છે.\nજેમ કે જાયરોસ્કોપ અને લાઇટ ડિટેકટર્સ જેવા સેન્સર્સની મદદથી આપણે કોઈ વાહનમાં ગતિ કરી રહ્યા છીએ કે કેમ, કે પછી આપણે જે રૂમમાં છીએ તેમાં કેટલું અજવાળું છે તે વિવિધ વેબસાઇટ્સ જાણી શકે છે.\nક્રોમ બ્રાઉઝર આ સેટિંગ્સ ઓન રાખવાની ભલામણ કરે છે પરંતુ તમે ઇચ્છો તો તેને બંધ કરી શકો છો.\nકદાચ આપણું સૌથી વધુ ધ્યાન જરૂરી હોય તેવું સેટિંગ. હવે લગભ�� દરેક સાઇટ તેના પર મુકાતી વિવિધ સામગ્રી કે અન્ય બાબતો તરફ આપણું ધ્યાન ખેંચવા તત્પર હોય છે અને એ માટે તે આપણને નોટિફિકેશન્સ મોકલે છે. આ સેટિંગ્સમાં સૌથી પહેલાં તો દરેક સાઇટે આપણને નોટિફિકેશન મોકલતાં પહેલાં આપણી મંજૂરી માંગવી પડે તેવું સેટિંગ જરૂરી છે. આ રીતે તમને મહત્ત્વની લાગતી હોય માત્ર તેવી જ સાઇટ તરફથી તમને નોટિફિકેશન્સ મોકલવામાં આવશે.\nઅહીં તમે કેટલી સાઇટને નોટિફિકેશન્સ મોકલવાની મંજૂરી આપી છે અને કેટલી સાઇટ્સને બ્લોક કરી છે તે જોઈ શકશો. અહીં પણ તમે ઇચ્છો તે સાઇટ પર ક્લિક કરીને તેને આપેલી મંજૂરીમાં ફેરફાર કરી શકો છો.\nફોનમાં વિવિધ એપ્સ ઉપરાંત સાઇટ્સ તરફથી પણ નોટિફિકેશન્સનો મારો થતો હોય તો અને પીસીમાં જાહેરાતો પોપ-અપ થતી હોય તો અહીંથી બંધ કરી શકાશે.\nઆખું ઇન્ટરનેટ જાવાસ્ક્રિપ્ટ પર ચાલે છે એમ કહીએ તો ખોટું નથી. આ પ્રોગ્રામિંગ લેંગ્વેજને કારણે વિવિધ વેબસાઇટ્સ પોતાના વેબપેજિસને ઇન્ટરએક્ટિવ બનાવી શકે છે. જેમ કે આપણે કોઈ સાઇટ પર પાસવર્ડ આપીએ પરંતુ તેમાં કોઈ અક્ષર કેપિટલ રાખવાની શરતનું પાલન ન કર્યું હોય તે વેબસાઇટ એ ભૂલ તરફ આપણું ધ્યાન ખેંચે છે. આ કામ જાવાસ્ક્રિપ્ટની મદદથી થાય છે.\nદરેક વેબસાઇટ જુદી જુદી ઘણી રીતે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરતી હોવાથી દરેક વેબસાઇટ્સને આપણા બ્રાઉઝરમાં જાવાસ્ક્રિપ્ટની મંજૂરી આપવી યોગ્ય રહેશે.\nતમારી પાસે પ્રમાણમાં નવો ફોન હશે તો તેના બ્રાઉઝરમાં તમને ફ્લેશનો વિકલ્પ જોવા જ નહીં મળે. પરંતુ જૂના ફોનમાં આ વિકલ્પ જોવા મળી શકે છે. એક સમયે વેબસાઇટ્સ પર મલ્ટિમીડિયા કન્ટેન્ટ બતાવવા માટે ફ્લેશનો ઉપયોગ અનિવાર્ય હતો.\nસંખ્યાબંધ ગેમ્સ પણ ફ્લેશની મદદથી જ ચાલતી હતી પરંતુ તેમાં સિક્યોરિટીના ગંભીર પ્રશ્નો ઊભા થવાથી ક્રોમ સહિત મોટા ભાગના બ્રાઉઝરે તેને સપોર્ટ કરવાનું બંધ કર્યું છે. ફ્લેશ વિકસાવનાર એડોબ કંપની પોતે આવતા વર્ષથી એટલે કે ૨૦૨૦થી તેને સપોર્ટ કરવાનું બંધ કરવાની છે.\nઆથી તમને ફોનમાં ફ્લેશનો સેટિંગ જોવા નહીં મળે પરંતુ પીસીમાં તે જોવા મળશે કારણ કે હજી પણ જૂની કેટલીક સાઇટ પર ફ્લેશનો ઉપયોગ થતો હોય છે.\nઆથી અહીં તમે ફ્લેશને બ્લોક રાખીને જરૂર મુજબ ફ્લેશ રન કરવા માટે તમારી મંજૂરી માંગવામાં આવે એવું સેટિંગ કરી શકો છો.\nસામાન્ય રીતે આપણને જાહેરાતો બતાવવા માટે પોપ-અપનો ઉપયોગ થતો હોય છે. પરંતુ કેટલીક સાઇટ પર લોગઇન મ��ટેનું મોડ્યૂલ ઓપન કરવા માટે પણ પોપ-અપનો ઉપયોગ થતો હોય છે. એ જ રીતે અમુક સાઇટ્સ આપણને બીજા પેજ પર મોકલવા માટે રિડાયરેક્ટની સુવિધાનો ઉપયોગ કરતી હોય છે. આ પ્રકારની સુવિધાનો નકારાત્મક ઉપયોગ વધુ થતો હોવાથી તેને બ્લોક રાખવી હિતાવહ છે. પરંતુ તમને જે સાઇટ પર ભરોસો હોય તેના પર તેની મંજૂરી આપી શકાય છે.\nઆ પરમિશન થોડી ગૂંચવણભરી છે. ઇન્ટરનેટ અને ગૂગલની પોતાની કમાણીનો લગભગ બધો આધાર એડ્સ પર હોવાથી ક્રોમ બ્રાઉઝરમાં તેને બાયડિફોલ્ટ સંપૂર્ણ બ્લોક કરવાની સુવિધા નથી. પરંતુ તમે ઇચ્છો તો ‘ગેરમાર્ગે દોરતી એડ્સ’ બ્લોક કરવાનું સેટિંગ્સ કરી શકાય છે. ગૂગલ કઈ એડ્સને ‘‘ગેરમાર્ગે દોરતી એડ્સ’’ ગણે છે તેની સ્પષ્ટતા નથી એટલે આ સેટિંગ આપણે માટે બહુ કામનું રહેતું નથી. અલબત્ત આગામી વર્ઝન્સમાં ગૂગલ એડ્સને બ્લોક કરવાની વધુ સારી સુવિધા આપે એવી શક્યતા છે.\nમાની લો કે તમે કોઈ સાઇટ પર ગયા અને ત્યાં તમને કોઈ વીડિયો કે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવાની તક મળી. તમે ડાઉનલોડ લિંક પર ક્લિક કર્યું, ફાઇલ ડાઉનલોડ થવાની શરૂ થઈ અને પછી એ વેબપેજ બંધ કરીને તમે અન્ય વેબપેજ પર ચાલ્યા ગયા. જો તમે એ સાઇટ માટે બેકગ્રાઉન્ડ સિંકની સુવિધા ઓન રાખી હશે તો જ આપણે એ વેબપેજ બંધ કર્યા પછી પણ ફાઇલ ડાઉનલોડ થવાનું ચાલુ રહેશે.\nઆથી આપણે બધી સાઇટ માટે આ સેટિંગ ઓન રાખીએ એ યોગ્ય રહેશે.\nસામાન્ય રીતે આપણે કોઈ સાઇટ પરથી એક કરતાં વધુ ફાઇલ ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરીએ ત્યારે ક્રોમ આપણને ચેતવે છે. વાસ્તવમાં આપણે પોતે એવો પ્રયાસ ન કરતા હોઇએ પરંતુ સાઇટ સામે ચાલીને ધડાધડ આપણા ફોન કે પીસી લેપટોપમાં એકથી વધુ ફાઇલ્સ ડાઉનલોડ ન કરે એ માટે આવી સુવિધા રાખવામાં આવી છે. આપણે તેમાં કોઈ ફેરફાર ન કરીએ એ જ યોગ્ય રહેશે.\nસામાન્ય રીતે આપણે એવું જ માનીએ છીએ કે ઇન્ટરનેટ પર જે કંઈ હોય તેનો આપણે બેરોકટોક ઉપયોગ કરી શકીએ છી – ક્યાં કોઈ જાણવાનું છે પરંતુ હકીકતમાં એવું હોતું નથી. ઘણી મ્યુઝિક અને મૂવીઝ જોવાની સગવડ આપતી સાઇટ્સ પોતાના કન્ટેન્ટને અમુક હદે પ્રોટેક્ટેડ રાખે છે. એટલે એ આપણને કન્ટેન્ટ જોવા દે છે, પણ સામે આપણા સ્માર્ટફોનની વિગતો મેળવી લે છે. આથી ક્રોમમાં આવું કન્ટેન્ટ સીધું પ્લે થવા દેવું કે પછી આપણી મંજૂરી લીધા પછી પ્લે થવા દેવું તેનું સેટિંગ આપણે અહીંથી કરી શકીએ છીએ.\nતમે કોઈ સાઇટ પથી કોઈ ફાઇલ ડાઉનલોડ કરવાની લિંક પર ક્લિક કરીને પછી એ વેબપેજ બંધ કરીને તમે અન્ય વેબપેજ પર ચાલ્યા જાવ તો ડાઉનલોડ અટકી શકે છે\nસંખ્યાબંધ સાઇટ્સ ઓડિયો અને વીડિયોનો ઉપયોગ કરતી હોવાથી આપણે સાઇટ્સને ઓડિયો પ્લે કરવાની મંજૂરી આપી રાખીએ તે યોગ્ય રહેશે. સિવાય કે તમે ઓફિસમાં ક્રોમનો ઉપયોગ કરી રહ્યા હો ત્યારે એવું બની શકે કે કોઈ વેબપેજ ઓપન કરતાં મોટા અવાજે ઓડિયો પ્લે થવાનું શરૂ થઈ જાય એવું તમે ઇચ્છતા ન હો આછી ઓફિસમાં પીસીમાં આવી મંજૂરી બંધ રાખવી યોગ્ય રહેશે.\nએક મહત્ત્વનું સેટિંગ, ખાસ કરીને ફોન માટે. જ્યારે આપણે મોબાઇલમાં ક્રોમ બ્રાઉઝરમાં વિવિધ સાઇટ બ્રાઉઝ કરી રહ્યા હોઇએ ત્યારે તેમાંનું ઘણું કન્ટેન્ટ કાં તો આપણે પોતે, પોતાની ઇચ્છાથી ઓફલાઇન ઉપયોગ માટે ડાઉનલોડ કરીએ છીએ અથવા ઘણા કિસ્સામાં વેબસાઇટ પોતે તેને ડાઉનલોડ કરી દેતી હોય છે. આ સેટિંગમાં જતાં, તમે જોશો કે કેટલી સાઇટ્સ કેટલા પ્રમાણમાં તમારા સ્માર્ટફોન પર ભાર વધારી રહી છે. અહીંથી તમે કાં તો બધી જ સાઇટના તમામ ડેટાને ક્લિયર કરી શકો છો અથવા હવે ઉપયોગી ન લાગતી સાઇટ સિલેક્ટ કરીને તેના ડેટાને ક્લિયર કરી શકો છો.\nઆમ તો કોઈ વેબસાઇટને આપણાં ડિવાઇસ – પીસી/લેપટોપ કે સ્માર્ટફોનમાં કનેક્ટ કરેલ યુએસબી ડિવાઇસ સાથે કોઈ લેવાદેવા હોતી નથી આમ છતાં કેટલીક વેબસાઇટ આપણા યુએસબી ડિવાઇસને એક્સેસ કરવા ઇચ્છતી હોય છે. અહીં આપણે આવી મંજૂરીને બ્લોક્ડ રાખી શકીએ.\nતમને નવાઈ લાગશે પરંતુ ઘણી વેબસાઇટ આપણે પોતાના સાધનમાં કંઈ પણ કોપી કરીને ક્લિપબોર્ડમાં સેવ કર્યું હોય તો તેને એક્સેસ કરવા માગતી હોય છે. અલબત્ત ઘણા ખરા કિસ્સામાં આવું જરૂરી પણ હોય છે. આથી તેને સદંતર બ્લોક કરવાને બદલે સાઇટ આપણા ક્લિપબોર્ડને રીડ કરવા માગે તો એ પહેલાં તેણે આપણી મંજૂરી લેવી પડે એવું સેટિંગ કરી શકાય છે.\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/260345", "date_download": "2019-12-07T06:11:09Z", "digest": "sha1:WDPCAWDV4VD3T4MMUDIMHEKZGR5GY6PE", "length": 9342, "nlines": 83, "source_domain": "www.kutchmitradaily.com", "title": "ધોની પર નિર્ણય માટે પસંદગીકારોમાં સાહસ હોવું જોઇએ : મોરે", "raw_content": "\nધોની પર નિર્ણય માટે પસંદગીકારોમાં સાહસ હોવું જોઇએ : મોરે\nમુંબઇ, તા. 18 : પૂર્વ સુકાની અને વિકેટકીપર-બેટસમેન મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ પર હાલ સતત ચર્ચા ચાલી રહી છે. આવતીકાલ શુક્રવારે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટેની ટીમની પસંદગી થવાની છે. એ પૂર્વ એક સમયના મુખ્ય પસંદગીકાર અને ભૂતપૂર્વ વિકેટકીપર કિરણ મોરેએ કહયું છે કે ધોની સાથે વાત કરવાનું પસંદગીકારોમાં સાહસ હોવું જોઇએ અને જરૂરી નિર્ણય લેવો જોઇએ. જ્યારે દિલીપ વેંગસરે એમ કહયું કે પસંદગીકારોએ પહેલા એ નકકી કરવું જોઇએ કે કયો ખેલાડી વન ડે અને ટી-20માં ફિટ છે. પછી વિકલ્પો પર વિચાર કરવો જોઇએ. વર્ષ 2007માં વેંગસરકર મુખ્ય પસંદગીકાર હતા ત્યારે તેમણે કેટલાક મહત્વના નિર્ણય લીધા હતા. ગાંગુલી અને દ્રવિડને વન ડે ફોર્મેટમાં વિદાય આપી હતી. આ પછી ચાર વર્ષ બાદ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી. કિરણ મોરે કહે છે કે હવે પછીના વિશ્વ કપની તૈયારી અત્યારથી શરૂ કરવી જોઇએ. બધાને ખબર છે કે આપણું પ્રદર્શન કેવું રહયું. એ આધારે તૈયારી થવી જોઇએ. ધોની વિશે કહયું કે પસંદગીકારો તેમની પાસે જાય અને તેની યોજના જાણે. સેહવાગે પણ કહયું છે કે ધોની ટીમ સાથે ફકત મેન્ટર બનીને રહી શકે નહીં. તેણે બેટિંગ કરવી પડે અને વિકેટકીપીંગ કરવું પડે.\nતડીપાર કરાયેલો કાઠડાનો માકોડી ગેરકાયદે આવતાં પોલીસે ઝડપી પાડયો\nમાનકૂવામાં અમારું કૂતરું કેમ બાંધ્યું તેમ કહીને હુમલો કરાતાં માતા-પુત્ર ઘવાયા\nગાંધીધામનો ટાગોર રોડ ફરી રક્તરંજિત : યુવાને જીવ ખોયો\nમાખેલમાં માટીની ગાડી અંગે તલવારથી હુમલો\nભુજમાં મકાનની બારીની ગ્રિલ તોડીને ટેલિવિઝન ચોરી જવાયું\nગાંધીધામ સંકુલમાં મોટી મોટી ચોરીઓ વણઉકેલ રહેતાં લોકોમાં ભારે ઉચાટ\nમનફરામાં જુગાર ઉપર પોલીસ ત્રાટકતાં જુગારીઓ નાસવા માંડયા\nભુજના રિક્ષાચાલકને ઉઠાવી જઇને ત્રણ જણે માર માર્યો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nશાસ્ત્રી સાથેના મતભેદની વાત અફવા : ગાંગુલી\nભારત-ઓસી બે ડે-નાઈટ ટેસ્ટ રમશે \nગંભીર દિલ્હી કેપિટલ ટીમનો સહમાલિક બનશે\nડુંગળીના વેપારીઓ પાસે સંયુક્ત તપાસ ટીમો પહોંચી\nબાળકોના કિલકિલાટ અને ઉત્સુકતા વચ્ચે `બાળમિત્ર''નું વિમોચન\nવરસાણા પાસે સફરજન ભરેલી ટ્રકમાંથી 12.68 લાખનો શરાબ પકડતી પોલીસ\nમાંડવીમાં 22400 કિલો મગફળીની ખરીદી\nલંડનની કચ્છી `સેલ્ફી ક્વીન'' અનિતા કહે છે, સેલ્ફી સદા હસતા શીખવે છે\nગ્રંથસ્થ થાય તો જ કચ્છી ભાષાનું ભવિષ્ય ઊજળું\nશિણાયમાં 15 યુગલો ચોરી ફેરા ફર્યા\nજીએસટીએ આપી 28 કરોડની પેનલ્ટી માફી\nબાબાસાહેબની 63મી પુણ્યતિથિએ ગાંધીધામમાં વિવિધ સંસ્થાની અંજલિ\nડો. બાબાસાહેબના રાહે ચાલવા આહ્વાન\n10 હજાર હરિભક્તો અને સંતોએ મહાઆરતી કરી\nવિહાર કરતા સાધુ-સાધ્વીજીઓની સંભાળ રાખી વાહન ચલાવવા જાગૃતિનો પ્રયાસ\nકચ્છના મંજીરાવાદકનું તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડથી સન્માન\nમાસૂમ બાળકની શ્વાસનળીમાં ફસાયેલું સીતાફળનું બી કાઢવા શત્રક્રિયા થઇ\nરૂા. 80માં કિલો જથ્થાબંધમાં આવતી ડુંગળી રૂા. 100ના બદલે વાજબી ભાવે વેચો\nકાસેઝના ઉદ્યોગકારો તંત્રના નવા ફરમાનથી પરેશાન\nભુજ સુધરાઇની તિજોરીને કોરી ખાતી ઉધઇને રોકો\nસામખિયાળી ટોલ ગેટ પરથી સર્વિસ રોડ બનાવવા માંગ\nદીનદયાળ બંદર વિકાસની તેજ રફતાર પકડશે\nઅંજારમાં દિવ્યાંગો માટે સ્પર્ધા તથા વિકલાંગ કાર્ડનું વિતરણ\nગાંધીધામ વકીલ મંડળની ચૂંટણી માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ\nમુંદરા નગરપાલિકાની કોઇ દરખાસ્ત નથી\nમોટા કાંડાગરાની શાળા નં. એકની જમીન ઉપર ઉદ્યોગનું ગેરકાયદે દબાણ\nકચ્છની ગ્રામ પંચાયતોની 31 કરોડની વસૂલાત બાકી\nકાલે ઝારા ખાતે રાજપૂત યુવા સંઘ દ્વારા ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ\nકચ્છમાં ગીતાજી જયંતીના દિને ગીતાજી પઠન પારિતોષિક યોજના પરીક્ષા\nકાલે ભુજમાં બિનઅનામત વર્ગની તમામ જાતિઓની સાર્વજનિક બેઠક\nસાહિત્યકલા પુરસ્કાર માટે કૃતિઓ મોકલવા ઇજન\nવર્ષ 2019-20ના આવકવેરા કપાતના આધારો 31મી સુધી પહોંચતા કરવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2016-issues/computational-photography-art/", "date_download": "2019-12-07T07:32:49Z", "digest": "sha1:AVTPRX4TRYGHR24GLTCMUBWKTYOOCLAE", "length": 12813, "nlines": 164, "source_domain": "cybersafar.com", "title": "કમ્પ્યુટેશનલ ફોટોગ્રાફીની કરામત | CyberSafar", "raw_content": "\nફોટોગ્રાફ સાથેની રમત તો જૂની છે, પણ હવે કમ્પ્યુટર વિઝન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજીથી ફોટોગ્રાફીના બધા જ એંગલ બદલાઈ રહ્યા છે\nકમ્પ્યુટેશનલ ફોટોગ્રાફી શું છે\nગૂગલ ફોટોઝમાં શું શું શક્ય છે\nઆ અંકમાંના, જૂના ફોટોગ્રાફ્સને સ્કેન કરવા અંગેના લેખમાં, ફોટોસ્કેન એપ પ્રિન્ટ ફોટોગ્રાફમાં દેખાતાં અજવાળાનાં ધાબાં કેવી રીતે દૂર કરતી હશે, એવો તમને સવાલ થયો તો તમે ‘સાયબરસફર’ના ખરા વાચક\nઆ કરામત ‘કમ્પ્યુ���ેશનલ ફોટોગ્રાફી’ નામની સતત વિકસતી નવી ટેક્નોલોજીની મદદથી થાય છે.\nઅગાઉ ફોટોશોપ જેવા સોફ્ટવેરના થોડા ઘણા જાણકાર લોકો અમિતાભ બચન કે બરાક ઓબામાના અને પોતાના ફોટોગ્રાફ્માંથી કોઈ એકનું બેકગ્રાઉન્ડ દૂર કરી, બંને ફોટો મર્જ કરીને તેમની ‘દોસ્તી’ દર્શાવતા ફોટો બનાવતા હતા, હવે આ પ્રકારની ચાલાકી કમ્પ્યુટર સોફ્ટવેર કરે છે, આપણને ઘણી રીતે ઉપયોગી થાય તે રીતે.\nઆમ જુઓ તો વાત સાવ સાદી છે – તમે પોતે ફોટોસ્કેન એપનો ઉપયોગ કરશો ત્યારે જોશો કે પ્રિન્ટ ફોટો સ્કેન કરતી વખતે, આ એપ આપણી પાસે કોઈ ગેમની જેમ, ખાલી અને ભરેલાં વર્તુળને એકમેક પર ગોઠવવાની કસરત કરાવે છે. વાસ્તવમાં, જેટલી વાર આ વર્તુળો મેચ થાય છે ત્યારે એપ તેને જે કંઈ દેખાય છે, તેનો, એ જ સ્થિતિમાં ફોટોગ્રાફ લે છે. આ જુદા જુદા ફોટોગ્રાફમાં, જુદી જુદી જગ્યાએ અજવાળાનાં ધાબાં પણ કેપ્ચર થયાં હોય છે.\nકરામત હવે જ શરૂ થાય છે.\nદેખીતું છે કે આ બધા ફોટોગ્રાફમાં કેટલોક ભાગ એકબીજા પર ઓવરલેપ થતો હોય છે. એપ પાછળનું ભેજું, એટલે કે સોફ્ટવેર ઓવરલેપ થતા ભાગોમાંથી જે ભાગમાં અજવાળાનું ધાબું દેખાતું હોય તે ભાગોને અલગ તારવે છે (અથવા ધાબાવાળા ભાગ દૂર કરે છે), ફોટોગ્રાફના બાકી રહેતા, ધાબા વિનાના બધા ભાગનો એકમેક સાથે તાળો મેળવે છે અને પછી એ રીતે પસંદ કરેલા બધા ભાગને એકમેક સાથે જોડીને ફરી એક ફોટોગ્રાફ તૈયાર કરે છે, જેમાં ક્યાંય અજવાળાનું ધાબું હોતું નથી\nવાત થોડી ગૂંચવણભરી લાગી\nધારો કે છ-સાત લોકોના એક ફેમિલીનો ગ્રૂપ ફોટોગ્રાફ લેવામાં આવી રહ્યો છે. ફોટોગ્રાફર ‘સ્માઇલ પ્લીઝ’ કહીને ફોટોગ્રાફ લે છે, તોય એક-બે જણાના ચહેરા પર બરાબર ક્લિક સમયે સ્મિત નથી રેલાતું, તો બીજા એક-બે જણા બીજી તરફ જોતાં ઝડપાઈ જાય છે. સામાન્ય સ્થિતિમાં, ફોટોગ્રાફ એક જ સ્થિતિમાં બે-ત્રણ ક્લિક કરે અને પછી, તેમાંથી જે ફોટોગ્રાફમાં વધુમાં વધુ લોકો ‘બરાબર’ આવે તેને ફાઇનલ ગણી લેવામાં આવે.\nકમ્પ્યુટેશનલ ફોટોગ્રાફીમાં વાત અહીંથી આગળ વધે છે. તેમાં, પણ એક જ ગ્રૂપના ત્રણ-ચાર ફોટોગ્રાફ તો લેવામાં જ આવે છે, પણ પછી કમ્પ્યુટરનું સોફ્ટવેર પોતાની કરામત શરૂ કરે છે.\nતે આ બધા ફોટોગ્રાફને એકમેક પર ઓવરલેપ કરે છે. એક ફોટોગ્રાફમાં જે વ્યક્તિના ચહેરા પર સ્મિત ન હોય એ વ્યક્તિ બીજા ફોટોમાં સ્મિત કરતી હોય એવું બની શકે. સોફ્ટવેર આવી રીતે, ગ્રૂપમાંની દરેક વ્યક્તિના ચહેરા પર સ્મિત હોય અને દરેક વ્યક્તિની નજર કેમેરા સામે જ હોય એવા ભાગ અલગ તારવે છે અને એ બધા ભાગને ફરી એકબીજા સાથે પરફેક્ટ રીતે મેચ કરીને એવો ગ્રૂપ ફોટો બનાવી આપે છે, જે બધી રીતે પરફેક્ટ હોય\nઆ છે નવી કમ્પ્યુટેશનલ ફોટોગ્રાફી, જેમાં કેમેરાના હાર્ડવેર, લેન્સ/ઓપ્ટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, ઇમેજ પ્રોસેસિંગ અને કમ્પ્યુટર વિઝન અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે પોતપોતાનો ભાગ ભજવે છે.\nમજા એ છે કે તેનો લાભ લેવા માટે આપણે પોતે ખાસ કશું કરવાનું હોતું નથી, ગૂગલ ફોટોઝ જેવા સર્વિસમાં આ બધું આપોઆપ થાય છે\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/mehul-choksi/", "date_download": "2019-12-07T05:55:14Z", "digest": "sha1:KRP6GXUXQWCX7WVTQUMQW6KW3TW5MCSP", "length": 12243, "nlines": 193, "source_domain": "www.iamgujarat.com", "title": "Mehul Choksi News In Gujarati, Latest Mehul Choksi News Updates, Photos And Videos | I Am Gujarat", "raw_content": "\nઉન્નાવમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ઘટનાસ્થળેથી જ નરાધમને દબોચ્યો\nઅફેરની શંકાએ દીકરાએ માતા સાથે કામ કરતા યુવકને ઢોર માર મારી પતાવી દીધો\nકમકમાં છૂટી જાય તેવી ઘટના મહિલાની હત્યા બાદ તેનું મગજ ભાત સાથે ખાઈ ગયો યુવક\n‘હું મરવા નથી માંગતી…’ મૃત્યુ પહેલા ઉન્નાવની રેપ પીડિતાના આ હતા અંતિમ શબ્દો\nનિત્યાનંદ આશ્રમમાંથી ‘ગુમ’ બહેનોએ અમદાવાદ પોલીસને વીડિયો કૉલ કરી ઝાટકણી કાઢી\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઅનુષ્કા શર્માના ‘ઉસ્તાદ’નું થયું નિધન, લખી ભાવુક પોસ્ટ\nનાના પાટેકર સામે ફરી તનુશ્રીએ માંડ્યો મોરચો, પોલીસની ક્લીન ચીટ પર કર્યો વિરોધ\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બે���ગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nPNB: લંડનથી મુંબઈ સુધી નીરવ-મેહુલને ઝટકો\nલંડન, મુંબઈ: પંજાબ નેશનલ બેંક (પીએનબી)માં હજારો કરોડ રૂપિયાના કૌભાંડના આરોપી મામા-ભાણેજ મેહુલ ચોક્સી...\nરદ થશે મેહુલ ચોક્સીની એન્ટીગુઆની નાગરિકતા\nનવી દિલ્હી: પીએનબી કૌભાંડના ભાગેડુ આરોપી મેહુલ ચોક્સી ફરતે શકંજો કસાઈ ગયો છે. એન્ટીગુઆએ...\nજેલમાં રહેશે નીરવ મોદી, લંડનની કોર્ટમાંથી ન મળ્યા જામીન\nલંડન: પંજાબ નેશનલ બેંક (પીએનબી)એ લગભગ 13 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવનારા ભાગેડુ હીરા...\n…જ્યારે ગુજરાતના મેહુલ ચોક્સીએ કર્યું PM મોદી પર Phd\nPM મોદી પર કર્યું Phd સુરતઃ ગુજરાતના સુરત શહેરના એક વિદ્યાર્થીએ વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીના...\n‘ભાગેડુઓને’ ભારત લાવવા એર ઇન્ડિયાની ‘સીક્રેટ’ ઉડાણ, DGCAએ આપી પરવાનગી\nલોન લઈને ભાગી જનારા મોદી-ચોક્સીને લાવવા ખાસ પ્લેન નવી દિલ્હીઃ દેશની બેંકોમાંથી મોટી રકમની લોન...\nમેહુલ ચોક્સીએ છોડી ભારતની નાગરિકતા, જમા કરાવ્યો પાસપોર્ટ\n14 હજાર કરોડના કૌભાંડનો આરોપી છે મેહુલ ચોક્સી નવી દિલ્હી: દેશના સૌથી મોટા બેકિંગ કૌભાંડને...\nનીરવ મોદીની નફ્ફટાઈ: કશું ખોટું નથી કર્યું, ભારત પાછો નહીં આવું\nનવી દિલ્હી: પંજાબ નેશનલ બેંકને 13,000 કરોડમાં નવડાવી રફુચક્કર થઈ ભાગેલા હિરાના વેપારી નીરવ...\nમેહુલ ચોક્સીના રસ્તે વિદેશી નાગરિકતા મેળવવા મચી હોડ\nવિદેશી નાગરિકતા ખરીદવામાં ભારતીયોનો રસ વધ્યો નવી દિલ્હી: છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન અને રશિયાના ધનવાનો...\nમેહુલ ચોક્સી બાદ હવે ધનિક ભારતીયોમાં વિદેશમાં વસવાની લાલચ જાગી\nવિદેશી નાગરિકતા ખરીદવાનો ટ્રેન્ડ નાઓમી કેન્ટન, નવી દિલ્હી: હાલના વર્ષોમાં ચીન અને રશિયાના અમીર લોકો...\nચોક્સીના પેરોલ પર હતી જેટલીની દીકરીઃ રાહુલ ગાંધી\nરાહુલ ગાંધીએ લગાવ્યા આરોપ નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફાઈનાન્સ મિનિસ્ટર અરુણ જેટલી પર...\nમોદીના આ વિશ્વાસુ અધિકારી સામે ભાજપના જ નેતાએ લગાવ્યો ગંભીર આરોપ\n1 કરોડના ગોલ્ડ બિસ્કિટનો મામલોઃ બેન્કોને અબજો રૂપિયાનો ચૂનો લગાડનાર નીરવ મોદીની ટોચના સરકારી અધિકારીઓ...\nઅબજોની લોન ચાઉં કરી જનાર ત્રિપુટી ગુજરાતના આ ગામના એક જ...\nદેશના અબજો ચાંઉ કરી જનારા ત્રણેય ગુજરાતના એક જ ગામના વતની ભરત યાજ્ઞિક & આશિષ...\nમાલ્યા અને નીરવને કેમ ન પકડ્યા, CBIએ આપ્યો જવાબ\nસીબીઆઈએ આપ્યો જવાબ નવી દિલ્હીઃ વિજય માલ્યા અને નીરવ મોદી મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી...\n14,000 કરોડના કૌભાંડી મેહુલ ચોક્સીની નફ્ફટાઈ, કહ્યું મેં કશુંય કર્યું જ...\nનવી દિલ્હી: પંજાબ નેશનલ બેંકને અબજો રુપિયામાં નવડાવીને વિદેશ નાસી ગયેલા મેહુલ ચોક્સીએ જણાવ્યું...\nમેહુલ ચોકસીને કેવી રીતે મળ્યું ક્લિયરન્સ, થશે તપાસ\nનવી દિલ્હીઃ મુંબઈ પોલીસે શનિવારે ભાગેડૂ હીરા વેપારી મેહુલ ચોકસીને પોલીસ વેરિફિકેશન ક્લિયરન્સ સર્ટિફિકેટ...\nમેહુલ ચોક્સી જ નહીં, અન્ય 28 ભારતીયોએ પણ માગી છે એન્ટીગુઆની...\n28 ભારતીયોએ માગી છે નાગરિકતા નીરજ ચૌહાણ, નવી દિલ્હી: ભારતના ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોક્સીને એન્ટીગુઆ...\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/253245", "date_download": "2019-12-07T07:40:42Z", "digest": "sha1:H65IY2B4IRYSP45C5HABJDD6PCO3P5KH", "length": 6017, "nlines": 81, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": ":: જન્મભૂમિ ગુજરાતી સમાચાર :: Gujarati News :: Janamabhoomi News", "raw_content": "\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ���ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/260346", "date_download": "2019-12-07T06:10:16Z", "digest": "sha1:2IM7BWZKW425IWM2ZZ2YFXEJZGHZ2YJX", "length": 10818, "nlines": 83, "source_domain": "www.kutchmitradaily.com", "title": "આજે વિન્ડિઝ પ્રવાસ માટેની ટીમની પસંદગી", "raw_content": "\nઆજે વિન્ડિઝ પ્રવાસ માટેની ટીમની પસંદગી\nમુંબઇ, તા. 18 : વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટેની ભારતીય ક્રિકેટ ટીમની એમએસકે પ્રસાદના અધ્યક્ષતાવાળી સમિતિ શુક્રવારે પસંદગી કરશે ત્યારે કેપ્ટન વિરાટ કોહલીની ઉપલબ્ધતા અને એમએસ ધોનીના ભવિષ્ય પર બધાની નજર રહેશે. 38 વર્ષીય ધોની હવે બેસ્ટ ફિનિશર નથી રહ્યો. તેણે વર્લ્ડ કપની સમાપ્તિ બાદ સંન્યાસ વિશે કાંઇ કહ્યંy નથી, પણ અટકળોનો દોર સતત ચાલી રહ્યો છે. ટીમ ઇન્ડિયાને તા. 3 ઓગસ્ટથી શરૂ થઇ રહેલા વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં ત્રણ-ત્રણ મેચ ટી-20 અને વન ડે રમવાની છે. બે ટેસ્ટની શ્રેણી પણ રમાશે. આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડ કપને ધ્યાને રાખીને પસંદગીકારો રિષભ પંતને મોકો આપી શકે છે. જેને ધોનીનો વારિસ માનવામાં આવી રહ્યો છે. ધોનીને છેલ્લે ગયા વર્ષે ઓકટોબરમાં વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયામાં ટી-20 શ્રેણી માટે પસંદ કરાયો હતો. જો કે આ વખતે પૂરી સંભાવના છે કે ધોનીને વિશ્રામ મળી શકે છે. સુકાની વિરાટ કોહલીની ઉપલબ્ધીનો મુદ્દો પણ મહત્ત્વનો બની રહેશે. પહેલા એવી ખબર આવી હતી કે કોહલીને વિશ્રામ મળશે, પણ હવે એવું જાણવા મળે છે કે ખુદ કોહલીને વેસ્ટ ઇન્ડિઝમાં ફકત ટેસ્ટ શ્રેણી જ નહીં લિમિટેડ ઓવર્સની સિરીઝમાં પણ ભાગ લેવાની ઇચ્છા દર્શાવી છે. જો કોહલીને વિશ્રામ મળશે તો રોહિત શર્મા ટી-20 અને વન ડેનો કપ્તાન બનશે. ઝડપી બોલર જસપ્રિત બુમરાહના વિશ્રામ પર પસંદગીકારો નિર્ણય લેશે. મિડલઓર્ડરમાં મનીષ પાંડે અને શ્રેયસ અય્યરની વાપસી લગભગ થશે. વર્લ્ડ કપમાં વિજય શંકરના સ્થાને સામેલ થયેલ મયંક અગ્રવાલ પણ પસંદ થઇ શકે છે. દિનેશ કાર્તિક અને કેદાર જાધવને પડતા મુકવામાં આવશે. આ બન્ને વિશ્વ કપમાં નિષ્ફળ રહ્યા હતા. નવા ચહેરા રાહુલ ચહર, નવદીપ સૈની, દીપક ચહર, અવેશ ખાન અને ખલીલ અહમદ પણ પસંદગીકારો વિચાર કરી શકે છે. ટેસ્ટ ટીમમાં ચેતેશ્વર પૂજારા, આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા સહિતના અનભુવી ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત છે.\nતડીપાર કરાયેલો કાઠડાનો માકોડી ગેરકાયદે આવતાં પોલીસે ઝડપી પાડયો\nમાનકૂવામાં અમારું કૂતરું કેમ બાંધ્યું તેમ કહીને હુમલો કરાતાં માતા-પુત્ર ઘવાયા\nગાંધીધામનો ટાગોર રોડ ફરી રક્તરંજિત : યુવાને જીવ ખોયો\nમાખેલમાં માટીની ગાડી અંગે તલવારથી હુમલો\nભુજમાં મકાનની બારીની ગ્રિલ તોડીને ટેલિવિઝન ચોરી જવાયું\nગાંધીધામ સંકુલમાં મોટી મોટી ચોરીઓ વણઉકેલ રહેતાં લોકોમાં ભારે ઉચાટ\nમનફરામાં જુગાર ઉપર પોલીસ ત્રાટકતાં જુગારીઓ નાસવા માંડયા\nભુજના રિક્ષાચાલકને ઉઠાવી જઇને ત્રણ જણે માર માર્યો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nશાસ્ત્રી સાથેના મતભેદની વાત અફવા : ગાંગુલી\nભારત-ઓસી બે ડે-નાઈટ ટેસ્ટ રમશે \nગંભીર દિલ્હી કેપિટલ ટીમનો સહમાલિક બનશે\nડુંગળીના વેપારીઓ પાસે સંયુક્ત તપાસ ટીમો પહોંચી\nબાળકોના કિલકિલાટ અને ઉત્સુકતા વચ્ચે `બાળમિત્ર''નું વિમોચન\nવરસાણા પાસે સફરજન ભરેલી ટ્રકમાંથી 12.68 લાખનો શરાબ પકડતી પોલીસ\nમાંડવીમાં 22400 કિલો મગફળીની ખરીદી\nલંડનની કચ્છી `સેલ્ફી ક્વીન'' અનિતા કહે છે, સેલ્ફી સદા હસતા શીખવે છે\nગ્રંથસ્થ થાય તો જ કચ્છી ભાષાનું ભવિષ્ય ઊજળું\nશિણાયમાં 15 યુગલો ચોરી ફેરા ફર્યા\nજીએસટીએ આપી 28 કરોડની પેનલ્ટી માફી\nબાબાસાહેબની 63મી પુણ્યતિથિએ ગાંધીધા���માં વિવિધ સંસ્થાની અંજલિ\nડો. બાબાસાહેબના રાહે ચાલવા આહ્વાન\n10 હજાર હરિભક્તો અને સંતોએ મહાઆરતી કરી\nવિહાર કરતા સાધુ-સાધ્વીજીઓની સંભાળ રાખી વાહન ચલાવવા જાગૃતિનો પ્રયાસ\nકચ્છના મંજીરાવાદકનું તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડથી સન્માન\nમાસૂમ બાળકની શ્વાસનળીમાં ફસાયેલું સીતાફળનું બી કાઢવા શત્રક્રિયા થઇ\nરૂા. 80માં કિલો જથ્થાબંધમાં આવતી ડુંગળી રૂા. 100ના બદલે વાજબી ભાવે વેચો\nકાસેઝના ઉદ્યોગકારો તંત્રના નવા ફરમાનથી પરેશાન\nભુજ સુધરાઇની તિજોરીને કોરી ખાતી ઉધઇને રોકો\nસામખિયાળી ટોલ ગેટ પરથી સર્વિસ રોડ બનાવવા માંગ\nદીનદયાળ બંદર વિકાસની તેજ રફતાર પકડશે\nઅંજારમાં દિવ્યાંગો માટે સ્પર્ધા તથા વિકલાંગ કાર્ડનું વિતરણ\nગાંધીધામ વકીલ મંડળની ચૂંટણી માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ\nમુંદરા નગરપાલિકાની કોઇ દરખાસ્ત નથી\nમોટા કાંડાગરાની શાળા નં. એકની જમીન ઉપર ઉદ્યોગનું ગેરકાયદે દબાણ\nકચ્છની ગ્રામ પંચાયતોની 31 કરોડની વસૂલાત બાકી\nકાલે ઝારા ખાતે રાજપૂત યુવા સંઘ દ્વારા ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ\nકચ્છમાં ગીતાજી જયંતીના દિને ગીતાજી પઠન પારિતોષિક યોજના પરીક્ષા\nકાલે ભુજમાં બિનઅનામત વર્ગની તમામ જાતિઓની સાર્વજનિક બેઠક\nસાહિત્યકલા પુરસ્કાર માટે કૃતિઓ મોકલવા ઇજન\nવર્ષ 2019-20ના આવકવેરા કપાતના આધારો 31મી સુધી પહોંચતા કરવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2016-issues/which-is-useful-but-not-in-sight/", "date_download": "2019-12-07T07:32:38Z", "digest": "sha1:TXGHEBYYLYHBY27PAJVCUWRU5CRPJJZA", "length": 5842, "nlines": 143, "source_domain": "cybersafar.com", "title": "જે ઉપયોગી છે, પણ નજરમાં નથી | CyberSafar", "raw_content": "\nજે ઉપયોગી છે, પણ નજરમાં નથી\n‘સાયબરસફર’નો ઝોક હંમેશા જે દેખીતું નજર સામે છે, એનાથી વધુ ઊંડા ઊતરવા તરફ રહ્યો છે. આપણે સૌ રાત-દિવસ ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કરતા રહીએ છીએ, ઓફિસમાં કામ કરતા હોઈ કે ઘરે ફુરસદના સમયે સર્ફિંગ કરી રહ્યા હોઈએ, જ્યારે પણ આપણે પીસી સામે હોઈએ અને નેટ કનેક્શન ચાલુ હોય ત્યારે આપણો ઘણો ખરો સમય હવે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં વીતે છે.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વ��ચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Saraswati_Chandra_Part_2.pdf/%E0%AB%A7%E0%AB%AF%E0%AB%A6", "date_download": "2019-12-07T06:48:10Z", "digest": "sha1:U3YEK6XT2NCRDWOOF45X2UOITERGQOQF", "length": 6158, "nlines": 68, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૯૦ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nછે અને હરામખોર લોક એકઠા થવા પામ્યા નથી. મુખી વડથી નદી સુધી રસ્તો સાચવે છે ચંદનદાસ તો એ જોઇને જ જતો રહ્યો છે – વાણિયો સઉ સમજી ગયો. વાઘજી વડ પાસે આવતો નથી – આંબાઓમાં ભરાઇ રહ્યો છે ને લાગ જોયાં કરેછે. ફતેસંગને ભીમજીનાં માણસો મળ્યાં – પણ કંઇ હોય નહી તેમ તાડોમાં ચાલ્યાં ગયાં ને ભીમજી પણ તેમના ભેગો ગયો – આપણે તેને છેડ્યો નથી. પુલ આગળ ઢોલ લેઇ બેઠો હતો તેને પકડતાં તેણે ઢોલ વગાડી – એ સાંભળી એક પાસેથી પરતાપ અને બીજી પાસથી ભીમજીનાં માણસો આવ્યાં. ઢોલવાળો સુવર્ણપુરની હદમાં હતો ત્યાં જ પરતાપનાં માણસોનો ભેટો થયો....…..”\n ” માનચતુરે અધીરાઈથી પુછયું.\n“પ્રતાપે આવી પુછયું કે ઢોલવાળાને કેમ પકડો છો ફતેસંગે કહ્યું – ચાલ, ચાલ, તું કોણ પુછવાવાળો છે ફતેસંગે કહ્યું – ચાલ, ચાલ, તું કોણ પુછવાવાળો છે વળી કહ્યું કે આ જંગલમાં સુરસંગ અને તેના બે છોકરાઓ બ્હારવટે નીકળેલા છે તેમને પકડવા અંગ્રેજ સરકારનું અને ભૂપસંગનું વારંટ છે તે આ ત્રણે હદમાં બજાવવાનો હુકમ છે – આ ઢોલવાળો તેમનો સંગી છે માટે પકડ્યો છે.”\n“ફતેસંગે દાંત પીસી કહ્યું કે તમારા બોલ ઉપરથી તમે પણ તેમના સંગી જણાવ છો; માટે બોલી; જાવ કે તમે કોણ છો – તમને પણ પકડવા પડશે \n” અબ્દુલ્લો મુછો આમળવા લાગ્યો. “ફીર ક્યા હુઆ \n“પરતાપ નરમ જેવો થઇ ગયો અને બોલ્યો કે ભાઇઓ અમે તો ભદ્રેશ્વર જવા નીકળ્યા છિયે – બ્હારવટિયાઓને ઓળખતા નથી; પણ આ માણસને મુકો – એ અમારા સાથમાંનો છે – મહાદેવમાં આ ઢોલ અમારે ભેટ મુકવાની છે.”\nમાનચતુર હસવા લાગ્યો; “જો મ્હારો વ્હાલો \n“ફતેસિંગે કહ્યું કે તે ગમે તે હો – આ માણસ કે ઢોલ કંઇ પણ તમને નહી મળે. આટલું બોલી એમણે હુકમ આપયો કે જુવો છો શું – સઉ બ્હારવટિયાઓના સંગી દેખાય છે –પકડો કે મારો હરામખોરોને \nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૨૨:૦૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/these-rules-will-change-from-1st-november-read-it-in-gujarati-051243.html?utm_source=articlepage-Slot1-3&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:42:04Z", "digest": "sha1:N5DCPCRMQ7YAHCZ4EGU3RJFJ7T52L4AA", "length": 12774, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "1 નવેમ્બરથી આ નિયમો બદલાઈ જશે, જાણી લો નહીં તો નુકસાન ભોગવવું પડશે | these rules will change from 1st november, read it in gujarati. - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n28 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n29 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n1 નવેમ્બરથી આ નિયમો બદલાઈ જશે, જાણી લો નહીં તો નુકસાન ભોગવવું પડશે\nબેન્કોથી લઈને અન્ય ઘણી બાબતોથી સંબંધિત નવા નિયમોની સીધી અસર તમારા જીવન પર પડશે. 1 નવેમ્બરથી ઘણા બધા નિયમોમાં બદલાવ થવા જઈ રહ્યા છે જે તમને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં, તે જાણવું મહત્વપૂર્ણ છે કે એવા કયા બદલાવો છે જે આપણને અસર કરી શકે છે અથવા જેના વિશે સમયસર માહિતી ન મળવા પર આપણે નુકસાન ભોગવવું પડી શકે છે.\nડિજિટલ પેમેન્ટ લેવું ફરજિયાત\n1. જો તમે ઉદ્યોગપતિ છો, તો તમને જણાવી દઈએ કે 1 નવેમ્બરથી નાણાં મંત્રાલય ચુકવણી લેવાના નિયમોમાં ફેરફાર કરશે. આ હેઠળ વેપારીઓને ડિજિટલ પેમેન્ટ લેવાનું ફરજિયાત બનાવ્યું છે. આ સિવાય ડિજિટલ પેમેન્ટ માટે ગ્રાહક અથવા વેપારી પાસેથી કોઈ ફી કે વેપારી ડિસ્કાઉન્ટ રેટ લેવામાં આવશે નહીં. સીબીડીટીએ રસ ધરાવતી બેંકો અને પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઇડર્સ પાસેથી અરજીઓ મંગાવી છે. નવા નિયમો અનુસાર આ નિયમ ફક્ત 50 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા ઉદ્યોગપતિઓને લાગુ થશે.\nએસબીઆઈ ડિપોઝિટની રકમ પરના વ્યાજ દરમાં ફેરફાર કરવા જઈ રહી છે\n2. એસબીઆઈના ખાતાધારકોની જાણકારી માટે, જણાવી દઈએ કે ડિપોઝિટની રકમ પરના વ્યાજના દ��માં ફેરફાર થશે. બેંકના આ નિર્ણયની અસર 42 કરોડ ગ્રાહકો પર પાડવાની છે. એસબીઆઈની 9 ઓક્ટોબરની જાહેરાત મુજબ, એક લાખ રૂપિયા સુધીની થાપણો પરના વ્યાજના દર .025 ટકા ઘટાડીને 3.25 ટકા કરવામાં આવ્યા છે, એક લાખથી વધુની થાપણો પરનો વ્યાજ દર રેપો રેટ સાથે જોડવામાં આવ્યો છે, જે હમણાં 3 ટકા.\nબેંકો એક જ સમયે ખુલશે\n3. તે જ સમયે, મહારાષ્ટ્રમાં પીએસયુ બેંકોનું નવું ટાઇમ ટેબલ નક્કી કરવામાં આવ્યું છે. હવે અહીંની તમામ બેંકો એક જ સમયે ખુલશે અને બંધ થશે. બેંકોનો સમય સવારે 10 થી સાંજના 5 સુધીનો હોય છે. જો કે ટ્રાન્ઝેક્શનનું કામ બપોરના 3.30 સુધી જ થાય છે. મહારાષ્ટ્રમાં બેંકર્સ સમિતિમાં જે ટાઇમ ટેબલ ફાઇનલ કર્યું છે તે 1 નવેમ્બરથી અમલમાં આવશે. નાણાં મંત્રાલયે બેંકોના કામકાજના સમયને એકસમાન કરવાનો નિર્દેશ આપ્યા હતો. અગાઉ, એક જ ક્ષેત્રમાં બેંકોના કાર્યકારી સમયમાં તફાવત હતો. હવે નવા ટાઇમ ટેબલ મુજબ સવારે 9 વાગ્યે બેંકો ખુલશે અને બપોરે 4 વાગ્યા સુધી કામકાજ થશે.\nમુકેશ અંબાણીએ માન્યુ દેશમાં છે આર્થિક મંદી, આપ્યુ આ મોટુ નિવેદન\nSBIના ATMમાંથી રોજની લિમિટ કરતા ઉપાડી શકો છો વધુ પૈસા, આ છે રીત\nતમારી એક ભૂલથી સરકારી બેન્કોના ખજાનામાં પહોંચ્યા 1,996 કરોડ રૂપિયા, આ છે કારણ\nSBIમાં ખાતું હોય તો 30 નવેમ્બર સધી કરી લો આ કામ, નહીં તો બેંકમાં જ ફસાઈ જશે પૈસા\nSBI આપે છે સસ્તા ઘર અને દુકાન, આ રીતે ખરીદો\nએસબીઆઇ ખાતાધારકોને ઝાટકો, બચત ખાતું, એફડી પર મળશે ઓછું વ્યાજ\nSBI: 1 ઓક્ટોબરથી, ખાતામાં પૈસા જમા કરાવવા માટે લાગશે ચાર્જ\nSBI: દિવાળી પહેલા ગ્રાહકોને સારા સમાચાર આપ્યા, હોમ લોન સસ્તી થશે\nએસબીઆઈના ગ્રાહકોને ઝાટકો, લોન સંબંધિત આ યોજના પાછી ખેંચી\nSBI: હોમ લોન અને એફડી વ્યાજદરોમાં ઘટાડાની ઘોષણા\nઆગામી બે મહિના દેશની અર્થવ્યવસ્થા માટે ઘણા મહત્વનાઃ SBI ચેરમેન\nSBI ખાતાધારકોને આ સેવા FREE મળશે, 2 લાખ રૂપિયા સુધીનો લાભ\nએસબીઆઈએ FD નું વ્યાજ ઘટાડ્યું, જાણો કેટલું નુકસાન થશે\nsbi state bank of india સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા એસબીઆઈ\nહૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ સીન રિક્રિએટ અને પછી ચારેના મોત, જાણો એ સમયની કહાની\nહૈદરાબાદ ગેંગરેપ કેસઃ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં ભાગવાની કોશિશમાં ઠાર મરાયા ચારે આરોપી\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/tags/maharashtra-assembly-election-2019", "date_download": "2019-12-07T06:04:39Z", "digest": "sha1:JXC6SDKLH4C7PPY53TZICREPPCFDALMP", "length": 26526, "nlines": 135, "source_domain": "zeenews.india.com", "title": "Maharashtra assembly election 2019 News in Gujarati, Latest Maharashtra assembly election 2019 news, photos, videos | Zee News Gujarati", "raw_content": "\nMaharashtra: રાજકીય ઉથલપાથલ વચ્ચે CM ફડણવીસનો માસ્ટરસ્ટ્રોક, ખેડૂતો માટે કરી મોટી જાહેરાત\nમહારાષ્ટ્રમાં એકબાજુ જબરદસ્ત રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. ત્યાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ખેડૂત કાર્ડ ખેલ્યું છે. દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના ખેડૂતોને મોટી રાહત આપી છે. તેમણે વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે 5380 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ અગાઉ ખેડૂતોના મુદ્દે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ અજિત પવારની સાથે બેઠક કરી. વરસાદ પ્રભાવિત ખેડૂતોને વધારાની સહાયતા અને સહાયતા માટેના વિભિન્ન ઉપાયો પર મુખ્યમંત્રીએ અજિત પવાર સાથે ચર્ચા કરી.\nશિવસેના, NCP અને કોંગ્રેસના 162 MLAએ કર્યું શક્તિ પ્રદર્શન, બળવો નહીં પોકારે તેના લીધા શપથ\nશિવસેના, કોંગ્રેસ અને એનસીપી પોત પોતાના વિધાયકો પર નજર રાખી રહ્યાં છે.\nઅજિત પવાર BJPની સાથે, છતાં શરદ પવાર કેમ NCPમાંથી નથી કરતા હકાલપટ્ટી આ રહ્યાં 2 મુખ્ય કારણ\nમરાઠા રાજકારણની એબીસીડી ભણાવનારા કાકા અને એનસીપી સુપ્રીમો શરદ પવારના નિર્ણય વિરુદ્ધ જઈને બળવો પોકારનારા મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ લાવી દેનારા અજિત પવાર હજુ પણ એનસીપીમાં છે જેણે બધા માટે કૂતુહૂલ સર્જ્યુ છે. આ બળવા બાદ આજે ત્રીજા દિવસે પણ અજિત પવારને મનાવવાના પ્રયત્નો ચાલુ જ છે. આજે તેમને મનાવવા માટે એનસીપીના દિગ્ગજ નેતા છગન ભુજબળ પહોંચ્યા હતાં.\n'શરદ પવારે જે કર્યુ હતું, તેવું જ અજિત પવારે તેમની સાથે કર્યું', જાણો કોણે કહ્યું\nએનસીપી ચીફ શરદ પવારના ભત્રીજા અજિત પવારનો બળવો 41 વર્ષ પહેલાની તે ઘટના સાથે જોડવામાં આવી રહ્યો છે જ્યારે શરદ પવારે કોંગ્રેસના નેતા વસંતદાદા પાટીલને ઝટકો આપતા પાર્ટી છોડી હતી. આ 1978ની વાત છે જ્યારે તેઓ જનતા પાર્ટીના સમર્થનથી માત્ર 37 વર્ષની ઉંમરમાં પ્રદેશના સીએમ બન્યા હતાં. અને કોંગ્રેસ જોતી રહી ગઈ. હવે દિવંગત નેતા વસંદદાદા પાટિલના પત્ની શાલિની પાટીલે પણ શરદ પવાર પર નિશાન સાધતા કહ્યું કે તેમની સાથે 'જેવા સાથે તેવા' જેવી વાત થઈ છે.\nમહારાષ્ટ્ર: સરકાર બચાવવાની કવાયત, અજિત પવારે CM ફડણવીસ સાથે કરી મુલાકાત\n​મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજકારણમાં પળેપળ સ્થિતિ બદલાઈ રહી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર(Ajit Pawar) મોડી રાતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં. બંને નેતાઓ વચ્ચે લગભગ દોઢ કલાક સુધી વાતચીત ચાલી.\nMaharashtra: આ પૂર્વ CMના માથે ફડણવીસની સરકાર બચાવવાની જવાબદારી, બહુમત ભેગુ કરી ઉતારશે 'કરજ'\nમહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે એ લોકોમાં સામેલ છે જેમને ભાજપે કોઈ પણ કિંમતે દેવેન્દ્ર ફડણવીસની સરકાર માટે બહુમતનો બંદોબસ્ત કરવા મોરચે લગાડ્યા છે. ભાજપના કોટામાંથી રાજ્યસભાના સાંસદ બનેલા રાણે આ મોરચે લાગવા પાછળનું એક કારણ એ છે કે તેઓ શિવસેના અને કોંગ્રેસમાં લાંબા સમય સુધી રહી ચૂકેલા છે\nઅજિત પવાર બાદ હવે NCP નેતા ધનંજય મુંડેએ ફોડ્યો 'ટ્વીટ બોમ્બ', જાણો શું કહ્યું\nમહારાષ્ટ્ર(Maharashtra)માં સત્તાનો રોમાંચક ખેલ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે આજે એકપછી એક મોટા દાવ પણ ખેલાતા જોવા મળી રહ્યાં છે. પહેલા ડેપ્યુટી સીએમ અજિત પવાર(Ajit Pawar)ના ટ્વીટ બોમ્બ ત્યારબાદ શરદ પવારનો વળતો જવાબ અને હવે ધનંજય મુંડે(Dhananjay Munde)ની ટ્વીટ. એનસીપી(NCP) નેતા ધનંજય મુંડેએ ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ શરદ પવાર(Sharad Pawar) સાથે છે. મુંડેએ એમ પણ કહ્યું છે કે તેમના અંગે કોઈ અફવાઓ ફેલાવવામાં ન આવે. ધનંજય મુંડેએ જ એ જ વ્યક્તિ છે જેમણે અજિત પવાર(Ajit Pawar)ના નેતૃત્વમાં વિધાયકોને પોતાના પક્ષમાં કર્યાં હતાં અને ભાજપના સમર્થન માટે તેમને તૈયાર કર્યા હતાં. મુંડે અજિત પવારના ખાસ ગણાય છે તેવું કહેવાય છે. તેમના પીએ ફડણવીસના શપથગ્રહણ સમારોહમાં પણ જોવા મળ્યા હતાં. મહારાષ્ટ્રના પરાલીથી તેઓ ચૂંટણી જીતીને આવ્યાં છે. તેમણે ભાજપના ધાકડ નેતા અને પિતરાઈ પંકજા મુંડેને ચૂંટણીમાં હરાવ્યાં હતાં.\nમહારાષ્ટ્રમાં હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે શરદ પવારનો 'જમણો હાથ' બે દિવસથી ક્યાં ગાયબ\nમહારાષ્ટ્ર(Maharashtra)માં અજિત પવારના નેતૃત્વમાં ગયેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વિધાયકોને ફરીથી શરદ પવાર(Sharad Pawar) ના સમર્થનમાં લાવવાની કવાયત વચ્ચે શરદ પવારના નીકટ ગણાતા ખાસમખાસ પ્રફુલ્લ પટેલ આ રાજકીય ઉથલપાથલમા ક્યાંય સક્રિય જોવા મળી રહ્યાં નથી. પ્રફુલ્લ પટેલ(Praful Patel) છેલ્લા બે દિવસથી ટ્વીટર ઉપર પણ સક્રિય નથી. તેમણે શુક્રવારે ફૂટબોલને લઈને ટ્વીટ કરી હતી. પરંતુ ત્યારબાદ તેમણે અજિત પવાર(Ajit Pawar) ના પાર્ટી સાથેના બળવા પર કશું કહ્યું નથી. અજિત પવારને મનાવવાની ત્રણ કોશિશો નિષ્ફળ ગઈ છે.\nશું ચાલી રહ્યું છે મહારાષ્ટ્રમાં અજિત પવારની ટ્વીટ���ી નવો વળાંક, શરદ પવારે તાબડતોબ આપ્યો જવાબ\nમહારાષ્ટ્રના રાજકારણમાં ડે-નાઈટ મેચ ચાલુ છે. જેનો આવતી કાલે ફાઈનલ મુકાબલો છે. અજિત પવારે આજે ટ્વીટર પર એક પછી એક ટ્વીટ કરી, જેના લીધે મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. થોડીવાર પહેલા જ અજિત પવારે ટ્વીટ કરીને શરદ પવારને પોતાના નેતા ગણાવ્યાં. અજિત પવારે કહ્યું કે ભાજપ-એનસીપીનું ગઠબંધન મહારાષ્ટ્રમાં સ્થાયી સરકાર આપશે. અજિત પવારની ટ્વીટ પર કાકા શરદ પવારે જવાબ આપતા કહ્યું કે તેઓ ભાજપ સાથે કોઈ પણ સંજોગોમાં સરકાર બનાવશે નહીં. અજિત પવાર ખોટું નિવેદન આપી રહ્યાં છે.\nઅજિત પવારની ટ્વીટથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ, કહ્યું- 'હું NCPમાં જ છું અને શરદ પવાર...'\nદેવેન્દ્ર ફડણવીસના સીએમ બની રહેવા અંગે ભલે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હોય પરંતુ આમ છતાં ભાજપ ખુબ જોશમાં જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે આજે અજિત પવારે અત્યંત સક્રિય બનીને એક પછી એક ધડાકા કરવા માડ્યા છે. ગઈ કાલે એકદમ ચૂપ્પી સાધ્યા બાદ આજે તેઓ ફરી જોશમાં જોવા મળ્યા છે. તેમણે ટ્વીટર પર એક પછી એક ટ્વીટ કરીને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા માંડ્યુ છે. તેમની એક નવી ટ્વીટે લોકોને ખુબ ચોંકાવ્યાં છે. તેમણે પોતાની ટ્વીટમાં કહ્યું કે 'હું એનસીપીમાં જ છું, અને શરદ પવાર અમારા નેતા છે. ભાજપ-એનસીપીનું ગઠબંધન રાજ્યમાં આગામી 5 વર્ષો માટે સ્થિર સરકાર આપશે. રાજ્ય અને સામાન્ય લોકોના કલ્યાણ માટે અમારી સરકાર ગંભીરતાથી કામ કરશે.'\nમહારાષ્ટ્ર: અજિત પવારે વળી પાછો કર્યો 'ધડાકો', શિવસેના-NCP અને કોંગ્રેસના ચોક્કસ વધશે ધબકારા\nઅજિત પવાર હજુ પણ પોતાના સ્ટેન્ડ પર કોઈ સમાધાન કરવાના મૂડમાં નથી. એટલું જ નહીં તેમણે તો ડેપ્યુટી સીએમ બનવા બદલ ભાજપના નેતાઓને ટ્વીટ કરીને આભાર પણ વ્યક્ત કરવા માંડ્યો છે. આ ઉપરાંત તેમણે ટ્વીટર ઉપર પણ પોતાનું સ્ટેટસ બદલીને ઉપમુખ્યમંત્રી કરી નાખ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભેચ્છા સંદેશના જવામાં તેમણે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા રાજ્યમાં સ્થિર સરકાર આપવાની વાત કરી છે.\nમુંબઈ: શિવસેનાએ ફાઈવ સ્ટાર હોટલમાં 100 રૂમ બૂક કર્યાં, ભાડું જાણી આંખો પહોળી થઈ જશે\nમહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ દરમિયાન શિવસેના (Shivsena)એ હોર્સટ્રેડિંગના ડરે પોતાના અને સમર્થક વિધાયકોને માયાનગરી મુંબઈની લલિત હોટલમાં રાખ્યા છે. આ ફાઈવ સ્ટાર હોટલના 100 રૂમ બૂક કરાવવામાં આવ��યાં છે જેમાંથી 3 તો લક્ઝરી પ્રેસિડેન્શિયલ રૂમ છે.\nમહારાષ્ટ્ર: NCPએ રાજભવનને સોંપી ધારાસભ્યોની સૂચિ, યાદીમાં એક MLAના નામથી બધા સ્તબ્ધ\nએનસીપી(NCP)એ આજે થયેલી એનસીપી વિધાયક દળની બેઠક અંગે એક પત્ર રાજભવનને સોંપ્યો છે. એનસીપી નેતા જયંત પાટિલે(Jayant Patil) કહ્યું કે મેં તમામ ધારાસભ્યોના નામની યાદી રાજભવનને સોંપી દીધી છે. જયંત પાટિલે કહ્યું કે અમે રાજ્યપાલને જે યાદી સોંપી છે તેમા અજિત પવાર(Ajit Pawar)નું નામ પણ સામેલ છે. તેમણે કહ્યું કે અમે અજિત પવારને મનાવવા તેમના ઘરે જઈ રહ્યાં છીએ. જો કે તેમની અજિત પવાર સાથેની બેઠકનું કોઈ પરિણામ આવ્યું નથી.\nVIDEO: ભાજપે કોંગ્રેસને ચેલેન્જ ફેંકી છે, તેને હવે હરાવવો જરૂરી છે-અહેમદ પટેલનો હુંકાર\nમહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને હોર્સટ્રેડિંગથી બચાવવા માટે દરેક શક્ય કોશિશ કરી રહી છે. આ કડીમાં જ મુંબઈમાં મોરચો સંભાળી રહેલા વરિષ્ઠ કોંગ્રેસી નેતા અહેમદ પટેલે કોંગ્રેસ ધારાસભ્યોને સમજાવતા કહ્યું કે આ કોંગ્રેસના સન્માનની લડાઈ છે. આપણે બધાએ મળીને ભાજપને હરાવવાનો છે.\nમહારાષ્ટ્રમાં આ નાટકનો The End ક્યારે 5 પોઈન્ટમાં સમજો આખા દિવસનો રાજકીય ઘટનાક્રમ\nમહારાષ્ટ્રમાં આજે દિવસભર ખુબ ઉથલપાથલ જોવા મળી. સવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદના અને એનસીપી નેતા અજિત પવારને ઉપમુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યાં. શપથ લીધા બાદ રાજનીતિ શરૂ થઈ ગઈ.\nNCPને સતાવી રહ્યો છે MLA તૂટવાનો ડર, પોતાના ધારાસભ્યોને હોટલ ભેગા કર્યાં\nવાયબી ચૌહાણ સેન્ટર ખાતે બેઠક પૂરી થયા બાદ એનસીપીના ધારાસભ્યોને હોટલ(Renaissance Hotel) રવાના કરી દેવાયા છે. એનસીપી વિધાયકોના લિસ્ટ પ્રમાણે વિધાયકોને પવઈ ખાતેની હોટલ રેનીસેન્સ(Renaissance Hotel) માટે રવાના કરવામાં આવ્યાં.\nમહારાષ્ટ્રમાં હજુ પણ કોકડું ગૂંચવાયેલું જ છે, ઝડપથી બદલાઈ રહી છે 'નંબર ગેમ'ની બાજી\nમહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો પળેપળ બદલાઈ રહ્યાં છે. શિવસેના, કોંગ્રેસ, એનસીપીએ સુપ્રીમ કોર્ટમાં ફડણવીસ સરકાર વિરુદ્ધ અરજી દાખલ કરી છે. જો કે સુપ્રીમ કોર્ટે હજુ પણ અરજીની સુનાવણી માટે સમય નક્કી કર્યો નથી. સવારે જ્યારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે બાજી ભાજપના હાથમાં જોવા મળી પરંતુ સાંજ પડતા તો તસવીર બદલાવવા લાગી.\nઅજિત પવાર પર NCPની મોટી કાર્યવાહી, વિધાયક દળના નેતા પદેથી હકાલપટ્ટી\nઅજિત પવારને વિધાયક દળના નેતા પદેથી હટાવવામાં આવ્યાં છે. અજિત પવારની જગ્યાએ જયંત પાટિલને વિધાયક દળના નેતા તરીકે પસંદ ચૂંટી કાઢવામાં આવ્યાં છે.\nમહારાષ્ટ્ર: શિવસેના-NCP, કોંગ્રેસ ગયા સુપ્રીમ કોર્ટના શરણે, આવતી કાલે સુનાવણી\nમહારાષ્ટ્ર(Maharashtra) માં આજ સવારથી જે ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે તેનાથી મોટો રાજકીય ભૂકંપ આવી ગયો છે. જેના પગલે હવે શિવસેના મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારને સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ રહી છે. શિવસેના(Shivsena) એ આજે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી પદે અને અજિત પવારે ડેપ્યુટી સીએમ પદે શપથ લીધા તે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ(Supreme Court) માં અરજી દાખલ કરી છે.\nNCP નેતાઓ સમજાવવા ગયા તો અજિત પવારે કહ્યું- 'હું પીછેહઠ નહીં કરું, પાર્ટી BJPને કરે સપોર્ટ'\nઅજિત પવારને પણ મનાવવાની કોશિશ ચાલુ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ અજિત પવારની સાથે ફક્ત 5 વિધાયકો રહી ગયા છે. જેમના નામ બાળાસાહેબ પાટિલ, અનિલ પાટિલ, નરહરી જિડવાલ અને ધનંજય મુંડે તથા દૌલત દરોડા સામેલ છે.\nPensacola base shooting: અમેરિકી સૈન્ય અડ્ડા પર ગોળીબારી, ત્રણ લોકોના મોત, સાઉદી કિંગે કર્યો ફોન\nબિનસચિવાલય પરીક્ષા આંદોલન : ગાયબ થઈ ગયા નેતાઓ, ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ બચ્યા છે\nઝારખંડ વિધાનસભા ચૂંટણી : આજે સિલ થશે મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજોના ભાવિ\nઈન્ટમટેક્સ ભરનારા 31 ડિસેમ્બર સુધી આ કામ નહિ કરે, તો લાગશે 10 હજારની પેનલ્ટી\nહૈદરાબાદ એન્કાઉન્ટર મામલે વચ્ચે પડી તેલંગાના હાઇકોર્ટ, આપ્યો મોટો આદેશ\nbinsachivalay exam: NSUIનું રાજ્યભરની કોલેજ બંધનું એલાન, રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત\nકચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો\nજિંદગીની જંગ હારી ઉન્નાવ રેપ કેસની પીડિતા, મરતા પહેલા ભાઈને કહ્યું હતું-મારું મોત થાય તો આરોપીને છોડતા નહિ\nવડોદરા એરપોર્ટ ઓથોરિટીની અનોખી ઓફરઃ કબુતર પકડો અને મેળવો 1000નું ઈનામ\nઅસ્થિર મગજની માતાનું 10 વર્ષે દિકરા સાથે મિલન થતાં સર્જાયા લાગણીસભર દૃશ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/08/23/balak-bhavishya/?replytocom=25006", "date_download": "2019-12-07T06:33:15Z", "digest": "sha1:HPRKYVKB2LHWZAHYZ4234PVMMZH7UTIR", "length": 23485, "nlines": 141, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: બાળક : આવતી કાલનું ઉજ્જવળ ભવિષ્ય – ડૉ. પ્રતાપ પંડ્યા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nબાળક : આવતી કાલનું ઉજ્જવળ ભવિષ્ય – ડૉ. પ્રતાપ પંડ્યા\nAugust 23rd, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ડૉ. પ્રતાપ પંડ્યા | 6 પ્રતિભાવો »\n[ ડૉ. પ્રતાપ પંડ્યાના શિક્ષણવિષયક પ્રતિનિધિ લેખોના પુસ્તક ‘શિક્ષણ : જ્ઞાનની પરબ’ માંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકનું સંપાદન શ્રી હરીશ વટાવવાળા અને ડૉ. વિરંચી ત્રિવેદીએ કર્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\n[dc]બા[/dc]ળકના આત્મવિશ્વાસ અને સ્વાભિમાનને પોષણ આપવાનું ખૂબ જરૂરી હોય છે. કેટલાંક માબાપ આ સમજતાં નથી. બાળક કાંઈક કરવા જતો હશે તો માબાપના મોંમાંથી વારંવાર સાવધાનીના સૂર નીકળ્યા જ કરવાના. માબાપ કહેશે ‘રહેવા દે, તારું કામ નથી તું નકામું કાંઈક તોડી-ફોડી નાખીશ. દીવાલમાં ખીલા મારવાનું તારું કામ નહીં, ઊંચે ચડીને માળીએથી ડબ્બા તારાથી ન ઊતરે તું નકામું કાંઈક તોડી-ફોડી નાખીશ. દીવાલમાં ખીલા મારવાનું તારું કામ નહીં, ઊંચે ચડીને માળીએથી ડબ્બા તારાથી ન ઊતરે ઝાડે ચડીને રમવા-કૂદવાનું ન કરાય…. હાથ-પગ ભાંગે…. બહુ દોડાદોડ સારી નહીં…. બેટા ઝાડે ચડીને રમવા-કૂદવાનું ન કરાય…. હાથ-પગ ભાંગે…. બહુ દોડાદોડ સારી નહીં…. બેટા આમ રમકડાં તોડી ન નખાય…. સીધી રીતે જ રમાય… દરેક પ્રવૃત્તિ, કાર્ય, રમત અને સૂવા-ખાવામાં બાળકને સતત રોકટોક કરવાથી જ બાળકની વિકાસયાત્રા થંભી જાય છે. ધીમી પડી જાય છે. જેને આપણે શિસ્તતા અને સંસ્કારના અંચળાથી ઓળખીએ છીએ.\nબાળક કુદરતી શક્તિનો ધોધ છે. ક્ષમતાપૂંજ છે. બાળકનો તરવરાટ બાળકનું સતત વિકાસ ઝંખતું મગજ નિત્ય પળે નવું નવું જાણવું, જોવું અને કાંઈક કરીને જ રહે ત્યારે જ સંતોષ અનુભવે છે. ખોટા ડર, ભય કે અન્ય રૂકાવટથી આપણે જ આપણા બાળકના શત્રુ બનીએ છીએ. આ વાત ખૂબ ઓછાં મા-બાપ જાણે છે. મા-બાપ બે પ્રકારનાં હોય છે. કેટલાંક બાળકની સાચી કે ખોટી મહત્વકાંક્ષાને તોડી પાડે છે એ બાળકની કોઈ વાત માનવા તૈયાર જ હોતાં નથી એ બાળકની કોઈ વાત માનવા તૈયાર જ હોતાં નથી તેમને કોઈ વાતમાં વિશ્વાસ પડતો નથી તેમને કોઈ વાતમાં વિશ્વાસ પડતો નથી બાળકના દરેક સ્વપ્નના જવાબમાં એ કહેવાનાં ‘એ શેખચલ્લી બાળકના દરેક સ્વપ્નના જવાબમાં એ કહેવાનાં ‘એ શેખચલ્લી હવે એ બધા ખોટા ચાળા મૂકી દે હવે એ બધા ખોટા ચાળા મૂકી દે સીધા રસ્તે નિશાળે જા, નવરા બેઠા તુક્કા હાંકવાને બદલે ઘરનું કાંઈક કામ કર સીધા રસ્તે નિશાળે જા, નવરા બેઠા તુક્કા હાંકવાને બદલે ઘરનું કાંઈક કામ કર ….’ ત્યારે કેટલાંક માબાપ બાળકોના તુક્કા, શેખી, પોલી મહેચ્છા વગેરેની રૂખ પારખે છે. બાળકની દરેક વાત, વલણ, વર્તન અને ભાવસભર વાણીને સમજવા કોશિશ કરે છે. બાળકની દરેક પ્રવૃત્તિમાં સંપૂર્ણ શ્રદ્ધા વડે સાથ આપતાં રહે તેમજ તેમાં મદદ કરવા સદા પોતે તત્પર હોવાનો વિશ્વાસ આપે છે. આવાં બાળકો મા-બાપના આ વલણથી પોતાના દિમાગમાં કેટલું નક્કર અને કેટલી હવા છે તે સમજવા માંડે છે. બાળકો આ રીતે પોતાની જાતને સાચી રીતે સમજતાં થાય છે. પોતાના ખ્યાલોનાં દૂધ-પાણી અલગ પાડતાં શીખે છે. આગળ ઉપર તે નક્કર વ્યક્તિ બને છે.\nબાળકોનાં સ્વપ્નાને એકદમ તોડી ન પાડો. સૂર્ય, ચંદ્ર, આકાશ, પર્વત, ઝરણાં, નદી, સમુદ્ર, પવન, પાણી, પૃથ્વી વગેરે વિશે જાણવા તેની જિજ્ઞાસા બને તેટલી સંતોષવા પ્રયત્ન કરો. જે બાબત આપણે ન જાણતાં હોઈએ તો સ્પષ્ટ ના પાડો. અગડમ-બગડમ સમજાવીને અહમ સંતોષો નહીં. રેતીમાં રમે, ધૂળના ઢગલા કરે… ફુગ્ગા ઉડાડે…. પાણીમાં છબછબિયાં કરે…. ઝાડ ઉપર ચડે ઊતરે…. સાથે સાથે અનેક પ્રશ્નો કરે ત્યારે પ્રેમથી સાંભળીને બને ત્યાં સુધી સાચો જવાબ બાળકની ભાષામાં આપવો તો પરસ્પર પ્રેમ વધશે અને બાળકનો સર્વાંગી વિકાસ ઝડપથી થશે.\nદરેક બાળકમાં ક્યાંક ન્યુટન કે ગેલિલિયો બેઠો હોય છે. ફળ ઝાડ પરથી નીચે કેમ પડે છે તે આકાશમાં ઊંચે કેમ જતું નથી તે આકાશમાં ઊંચે કેમ જતું નથી એવી ન્યુટનની જિજ્ઞાસામાં ગુરુત્વાકર્ષણની શોધ છુપાયેલી હતી. આ બાળકને એનો પિતા કહે કે ‘મૂર્ખશિરોમણી ફળ નીચે ન પડે તો શું સીધું તારા મોઢામાં આવે એવી ન્યુટનની જિજ્ઞાસામાં ગુરુત્વાકર્ષણની શોધ છુપાયેલી હતી. આ બાળકને એનો પિતા કહે કે ‘મૂર્ખશિરોમણી ફળ નીચે ન પડે તો શું સીધું તારા મોઢામાં આવે …… તદ્દન વાહિયાત ’ પૃથ્વી સપાટ નથી, ગોળ છે, તેવું કહેનારા ગેલિલિયોને બધાએ પાગલ ઠરાવવાની કોશિશ કરી હતી. બાળકોના તમામ સવાલોના જવાબ આપવા જેટલી ત્રેવડ કોઈ મા-બાપની નથી હોતી, પણ મા-બાપ એના પ્રશ્નોને સાંભળે-સમજે શક્ય તેટલી સલાહ-દોરવણી અવ���્ય આપી શકે…. હસી કાઢવાથી બાળકનું અહમ ઘવાશે…. મા-બાપ પ્રત્યેની શ્રદ્ધા તૂટશે…. જેને કારણે પોતાના પ્રશ્નોના જવાબો યેન કેન પ્રકારે મેળવવા અન્ય સાથે પ્રયત્નો કરશે. જે કદાચ માબાપને ગમે પણ નહીં…..\nબાળકોને સમજવાં અઘરું કામ જરૂર છે. તેને સરળ બનાવવું એ સમજદાર મા-બાપોનું કામ છે. મા-બાપની મહત્વાકાંક્ષાઓ, ઈચ્છાઓ અને વિચારસરણી મુજબ બાળકોએ બધું કરવું જોઈએ એવું દઢ રીતે માનનારાં માબાપો ખોટે રસ્તે છે. આ ઉપયોગ પોતાની અધૂરી રહેલી યોજનાઓ અને ઈચ્છાઓ આગળ ધપાવવાના સાધન તરીકે કરે છે. પણ આમાંથી નિરાશા સિવાય કાંઈ નીપજતું નથી. કોઈ પિતા પુત્રને કહેશે કે, ‘મારે તો બાપ ન હતાં, ઘણું ભણવું હતું અને ડૉક્ટર થવું હતું પણ કેવી રીતે થાઉં તું હવે બરાબર ભણીને ડૉક્ટર થા. તારે માથે તો બાપ છે અને તારે કાંઈ નાની ઉંમરે કુટુંબની જવાબદારી ઉપાડવાની નથી. પણ આ બાળકને ડૉક્ટર બનવું હોય તો ને તું હવે બરાબર ભણીને ડૉક્ટર થા. તારે માથે તો બાપ છે અને તારે કાંઈ નાની ઉંમરે કુટુંબની જવાબદારી ઉપાડવાની નથી. પણ આ બાળકને ડૉક્ટર બનવું હોય તો ને બાળકનું સ્વપ્ન કાંઈ બીજું જ હોય તો બાળકનું સ્વપ્ન કાંઈ બીજું જ હોય તો તમે એનું સ્વપ્ન ચગદી નાખીને તેની ઉપર તમારી નિષ્ફળ ઈચ્છાનું ભૂત સ્થાપો તો તેથી શું નીપજે તમે એનું સ્વપ્ન ચગદી નાખીને તેની ઉપર તમારી નિષ્ફળ ઈચ્છાનું ભૂત સ્થાપો તો તેથી શું નીપજે ફિલસૂફ કવિ ખલિલ જિબ્રાને એટલે જ કહ્યું છે કે, ‘બાળકો ઉપર તમારાં સ્વપ્નો લાદશો નહીં.’ એનાં સ્વપ્નો તમે અપનાવજો. કેમ કે ગઈ કાલ તમે છો, તમારું બાળક આવતી કાલ છે.’ એટલું યાદ રાખો કે બાળકો તમારા દ્વારા, તમારા મારફત આ દુનિયામાં આવે છે. તમારા વારસામાં મળેલ સંસ્કારો ઉપરાંત ઘણુંબધું એટલે કે 90% કુદરતી બક્ષિસ લઈને આવેલ હોય છે. તેમનમાં રહેલી આ કુદરતી બક્ષિસને સંપૂર્ણ વિકાસ અને પ્રગટવાની સ્વતંત્રતા માબાપોએ આપવી જોઈએ.\nમાનવજાતિના ઈતિહાસમાં ઘણા દાખલા છે. જે માબાપે બાળકને સ્વતંત્ર રીતે બાળકોની ઈચ્છા મુજબ, દબાણ વગર વિકસવાની તક આપી છે તેવાં બધાં બાળકોએ વિવિધ ક્ષેત્રે નામ કાઢ્યું છે. માબાપોએ બાળકોને પ્રેમ, હૂંફ અવશ્ય આપવાં જોઈએ તેમજ બાળકોની પ્રવૃત્તિઓ, મિત્રો, અભ્યાસ, રમતો ઉપર નજર રાખવી જોઈએ પણ સી.આઈ.ડી. તરીકે નહિ. બાળકોમાં રહેલ કળા, સંગીત, ચિત્ર, સાહિત્ય, રમતગમત, જેવા ઉત્તમ ગુણોને ખીલવવા માટે રુચિ પ્રમાણે તક આપવી એ પણ માબાપની ફરજ છે. બાળકના ગમા-અણગમા પ્રત્યે સતત ધ્યાન રાખીને બાળકને આગળ વધવાની તાલીમ આપવી વધારે ફાયદાકારક નીવડશે. તમારા ધંધા કે કારોબાર માટે પુત્રને કે પુત્રીને યથાયોગ્ય સમયે સામેલ રાખી તાલીમ આપો તો ઠીક છે. તેને તમારે પગલે ચાલવાનો આગ્રહ કરવા કરતાં તેના પગલે તમે ચાલો, કેમ કે તમે ગઈ કાલ છો, બહુ તો આજ છો, પણ તમારું બાળક આવતીકાલ છે.\n[ કુલ પાન : 208. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]\n« Previous પ્રકૃતિ ઉપર પ્રભુત્વ એટલે પરાજયનું પોટલું – દિનકર જોષી\nઝલક-અધ્યાય – સુરેશ દલાલ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nજીવનની સાથે ચક્ર જોડાયેલું છે- સમયચક્ર ‘એવં પરિવર્તિતં ચક્રમ’ જીવનચક્ર શરૂ થાય છે..... પાંચ વર્ષનું બાળક થોડું સમજણું થાય છે ત્યારે તે એમ માને છે કે ‘મારા પપ્પા જેવા ડાહ્યા ને પ્રેમાળ.... બીજા કોઈ નથી....’ જરા મોટું થતાં તે શાળામાં જવાનું શરૂ કરે છે. બહારની દુનિયાનો તેને થોડો પરિચય થાય છે.... જીવનચક્ર ફરતું રહે છે... બાળકને લાગે છે કે... પોતાના પિતાને તે ... [વાંચો...]\nયે કહાં આ ગયે હમ \nલિદાસે આજથી સદીઓ પહેલાં ભારતીય લોકો માટે કહ્યું હતું, ‘ઉત્સવ પ્રિય જનાં:’ પણ આજના સમાજની ઉત્સવ ઘેલછા જોઈને કહેવાનું મન થાય કે આપણે ‘ઉત્સવ પ્રિય જનાં:’ના બદલે ‘કોલાહલ પ્રિય જનાં:’ થઈ ગયા છીએ. ઘોંઘાટ જેને પ્રિય છે તેવી પ્રજા. આપણે માનસિક રોગથી પીડાતા સમાજ તરફ ગતિ કરી રહ્યા છે. કેવો સમાજ, જે ઘોંઘાટ કરવાની વૃત્તિને પ્રોત્સાહન આપે, ધર્મને નામે નિયમો ... [વાંચો...]\nપ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ જ, બીજું કશું ન હોય પ્રેમ સિવાય… – જનક નાયક\n(‘સંવેદન’ સામયિકના માર્ચ-૨૦૧૫માંથી) દર ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈન ડે આવે અને પ્રેમનો ઊભરો પશ્ચિમમાંથી ધસમસતો આવે. આમ પણ આપણે ઉત્સવપ્રિય પ્રજા છીએ. એટલે દરરોજ કોઈક ને કોઈક તહેવાર હોવો જ જોઈએ એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે. સોડાની બાટલી ખોલીએ ને જેવો ઊભરો આવે, અથવા ગેસ પર દૂધ ગરમ થઈને ઊભરાય પછી જે રીતે ઉભરો શમી જાય એમ જ આપણો ઉત્સવ જે તે દિવસ ... [વાંચો...]\n6 પ્રતિભાવો : બાળક : આવતી કાલનું ઉજ્જવળ ભવિષ્ય – ડૉ. પ્રતાપ પંડ્યા\nબાળક ને શિખવાડ તા તેની પાસે નવુ શિખો,સરસ લેખ\nઆજ ના માતા પિતા પાસે સમય અને સમજ નથેી તેનો વિકાસ કરવુઁ જરુરેી ચ્હે.\nસુદર વાત પણ કોણ વિચારે કોઇ નેી પાસે સમજ નથેી\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દ��ના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nમેજર સંદીપકુમાર – દુર્ગેશ ઓઝા\n – ડૉ. વિષ્ણુ એમ પ્રજાપતિ\nકાંટે કી ટક્કર – વિદ્યા આશિષ રેગેની કહાની. – મીનાક્ષી વખારિયા\n“ચીંદરી” : ભીંત ફાડીને ઉગેલા પીપળાની સાહસકથા.. – બંસરી જોશી\nતમાચો – ગિરિમા ઘારેખાન\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચાર સુંદર ગીતો – પાર્ષદ પઢિયાર\nપુનર્જન્મ (સર્જકની પાત્ર સાથેની વાત, વાચકની દ્રષ્ટિએ..) – ભારતીબેન ગોહિલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%8F%E0%AA%9C", "date_download": "2019-12-07T06:17:42Z", "digest": "sha1:XQWZLWKRX6H5LXVAAJ4RMGKEBB6UUVRP", "length": 4786, "nlines": 89, "source_domain": "gu.wikipedia.org", "title": "પરિએજ - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\n\"મુખ્ય ખેતપેદાશો\" કપાસ, તુવર, શાકભાજી\n• પીન કોડ • ૩૯૨ ૦૧_\n• વાહન • જીજે - ૧૬\nપરિએજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા ભરૂચ તાલુકામાં આવેલું એક ગામ છે. પરિએજ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઅત્યારે આ ગામના ઘણા લોકો વિદેશમાં નોકરી રોજગાર અર્થે ગયેલા છે.\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩૧ મે ૨૦૧૯ના રોજ ૧૩:૪૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહ��તી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%A1%E0%AA%A6%E0%AA%B2%E0%AA%BE_(%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AA%B2%E0%AA%BE)", "date_download": "2019-12-07T07:40:33Z", "digest": "sha1:ECWIQ5IHHO6E3CYIN2637POC3I7CLQAP", "length": 4764, "nlines": 82, "source_domain": "gu.wikipedia.org", "title": "વડદલા (ચોરાંગલા) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી\nવડદલા (ચોરાંગલા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા સંખેડા તાલુકામાં આવેલું એક ગામ છે. વડદલા (ચોરાંગલા) ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે.\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૬:૫૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=547", "date_download": "2019-12-07T06:28:14Z", "digest": "sha1:SYD6NPOLJFB2YR234RMVE5QXESXFBDF7", "length": 12741, "nlines": 139, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: ‘સૂર’ ની મહેફીલ – સુરેશ એમ. પરમાર ‘સૂર’", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\n‘સૂર’ ની મહેફીલ – સુરેશ એમ. પરમાર ‘સૂર’\n[ રીડગુજરાતીને આ સુંદર કૃતિઓ મોકલવા બદલ શ્રી સુરેશભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. શ્રી સુરેશભાઈ ની કૃતિઓ અનેક સામાયિકો અને અખબારોમાં પ્રગટ થયેલી છે. તેઓ ટૂંકી વાર્તા અને પ્રવાસ વર્ણન ક્ષેત્રે પણ સુંદર લેખન કાર્ય કરે છે. તેઓ શ્રી, વડોદરામાં આવેલી સર્જકોની સંસ્થા ‘શબ્દાંકન’ ના પણ સભ્ય છે. આપ તેમને આ સરનામે પ્રતિભાવો મોકલી શકો છો : soor789@yahoo.co.in ]\nહાથમાં કિતાબ રાખી, ચહેરો મારો વાંચતાં;\nએમને જોયાં હતાં મેં, એક પરીક્ષા આપતાં.\nપાસ કે નાપાસની, એ વાત નહોતી એટલે;\nપાસપાસે બેસી રહ્યાં, દૂરનું કંઈ માપતાં.\nદુનિયાને હરાવવાની, હોડમાં તમે હતાં;\nલો અમે થાકી ગયા, પાછળ પાછળ આવતાં.\nમુક્ત જો થવાય ‘સૂર’, ખુદના બંધન થકી;\nજોર જરા પડશે નહીં, બીજું બંધન કાપતાં.\nખુદાની તરફથી ઈનાયત મળી છે;\nતને ચાહવાની ઈજાજત મળી છે.\nબધા શબ્દ પર છે હૃદયની હકૂમત;\nઅઢી અક્ષરોની ઈજારત મળી છે.\nકશું પામવા તું નમાવે છે મસ્તક;\nતને એટલે બસ ઈબાદત મળી છે.\nસમાઈ શકે આખું આકાશ જેમાં;\nમને ઘટમાં એવી ઈમારત મળી છે.\nનવા ‘સૂર’ બોલી ઉઠ્યો એકતારો;\nસનમ જ્યારે તારી ઈશારત મળી છે.\nઈશ્વર કદી માણસ બની, માણસને ઓળખે;\nત્યારે જ એના કહેવાતા, વારસને ઓળખે.\nબધ્ધાં અહીં કાપ્યા કરે છે, એકમેકને;\nને થાય શું લોઢું ફકત, કાનસને ઓળખે \nએકબુંદ પણ માગે નહીં, દરિયા કને કદી;\nએ છીપલું, સ્વાતી તણા પાવસને ઓળખે.\nહા, કોઈ પરવાના હવે, સાબિત થતા નથી;\nસૌ જ્યોતને બદલે હવે, ફાનસને ઓળખે.\nનિ:શબ્દમાં ક્યારેક ‘સૂર’ પાંખો પસારે તો;\nબે શબ્દ વચ્ચે ઊડતા, સારસને ઓળખે.\n« Previous સરપ્રાઈઝ – ડૉ. કેશુભાઈ દેસાઈ\nજીવનભર્યા રંગે દીકરીઓની સંગે – પલ્લવી મોદી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nનૂતન વર્ષાભિનંદન – સુરેશ એમ. પરમાર ‘સૂર’\nહૃદય પાછું બોલ્યું છે, કાલું ફરીથી; નવું વર્ષ ગજવામાં, ઘાલું ફરીથી. દુરસ્તી તમારી ચહું, ખાસ આવી: ‘દરદ શું રહે દૂર છાલું ફરીથી.’ મને ઘેરતી, એક ઈચ્છા છે કાયમ; કદમ એક-બે, સાથે ચાલું ફરીથી. તમારી પહોંચમાં, હો સઘળા પદારથ; ઉપર શુભ-લાભો, હું આલું ફરીથી. વરસની તરસ ‘સૂર’ ક્ષણમાં છીપાવે; કોઈ એક પળ એવી, ઝાલું ફરીથી.\nકંઈક કષ્ટ છે એ વાત – રમેશ પારેખ\nકંઈક કષ્ટ છે એ વાત ગોળગોળ ન કર જે કહેવું હોય તે કહી નાખ, ચોળચોળ ન કર છે સ્તબ્ધ સાંજ, તું બારી સમીપ ઊભો છે સજળ છે આંખ ને હસવાનો આમ ડોળ ન કર પીડા જો નગ્ન રહેશે તો કુદરતી રહેશે તું કોઈ વસ્ત્ર એને માટે ખોળખોળ ન કર રહેશે એ જ વજન, એ જ વલણ, એ જ ચમક મનુષ્યને તું ત્રાજવામાં તોળતોળ ન કર ભીનું રહસ્ય હતું, ... [વાંચો...]\nબે ગઝલો – સુરેન ઠાકર ‘મેહુલ’\nલખવાનુ��� તને એક સ્મરણ બસ સળવળ્યું છે એ જ લખવાનું તને, આંખમાં કૈં અવતર્યું છે એ જ લખવાનું તને. એક આખી રાત જાગી છેવટે મધુમાસમાં પુષ્પનું પડ કોતર્યું છે એ જ લખવાનું તને આજ મોસમની મજાનો સ્વાદ લઈને ટેરવે, અંગ જમણું ફરફર્યું છે એ જ લખવાનું તને. દોસ્ત, સહિયારી ક્ષણોને રાતભર બાળી અને રોજ કાજળ કાલવ્યું છે એ જ લખવાનું તને. એક અટકેલી સ્થિતિનું ‘હું’થી ઘેરાયું કવચ ઓગળી ... [વાંચો...]\n13 પ્રતિભાવો : ‘સૂર’ ની મહેફીલ – સુરેશ એમ. પરમાર ‘સૂર’\nહાથમાં કિતાબ રાખી, ચહેરો મારો વાંચતાં;\nએમને જોયાં હતાં મેં, એક પરીક્ષા આપતાં.\nદુનિયાને હરાવવાની, હોડમાં તમે હતાં;\nલો અમે થાકી ગયા, પાછળ પાછળ આવતાં\nકેટલીક ગાડીઓ સમાંતર દોડતી હોય છે ;પાટાની જેમ:\n“લો અમે થાકી ગયા…પાછળ પાછળ આવતાં”મારા જ\nકોલેજજીવનની યાદગાર પંક્તિઓ છે.શ્રી.’સુર’માં હું\nમારો ‘સૂર’પુરાવું છું.કવિશ્રી અને તંત્રીશ્રીનો આભાર \nખૂબ સરસ. ખરેખર મઝા આવી….\nદુનિયાને હરાવવાની, હોડમાં તમે હતાં;\nલો અમે થાકી ગયા, પાછળ પાછળ આવતાં.\nમુક્ત જો થવાય ‘સૂર’, ખુદના બંધન થકી;\nજોર જરા પડશે નહીં, બીજું બંધન કાપતાં.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2014-issues/a-special-contact-lens-for-diabetics/", "date_download": "2019-12-07T07:36:15Z", "digest": "sha1:32OFKNV3VIUSQCD6W32YVWSRCGOCQTU6", "length": 7040, "nlines": 154, "source_domain": "cybersafar.com", "title": "ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ કોન્ટેક્ટ લેન્સ | CyberSafar", "raw_content": "\nડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ કોન્ટેક્ટ લેન્સ\nતમારા પરિવારમાં કોઈને ડાયાબિટીસ છે બેલ્જિયમની એક નોન-પ્રોફિટ સંસ્થા ‘ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફાઉન્ડેશન’ના વર્ષ ૨૦૧૩ના આંકડા કહે છે કે દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યાની દૃષ્ટિએ ભારત આખા વિશ્વમાં ચીન પછી બીજા નંબરે છે અને યુએસ ત્રીજા નંબરે છે. આ ત્રણેય દેશોની કુલ વસતી ધ્યાને લઈએ તો આ આંકડા ખાસ નવાઈજનક ન લાગે, પણ આ દેશોમાં ૨૦થી ૭૯ વર્ષની વયમર્યાદ���માં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા જે ઝડપે વધી રહી છે તે ચોક્કસ ચિંતાજનક છે. ત્યાં સુધી કે આ સંસ્થાએ પોતાના અહેવાલમાં લખ્યું છે કે વિશ્વ ડાયાબિટીસ સામેની લડાઈ હારી રહ્યું છે બેલ્જિયમની એક નોન-પ્રોફિટ સંસ્થા ‘ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફાઉન્ડેશન’ના વર્ષ ૨૦૧૩ના આંકડા કહે છે કે દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યાની દૃષ્ટિએ ભારત આખા વિશ્વમાં ચીન પછી બીજા નંબરે છે અને યુએસ ત્રીજા નંબરે છે. આ ત્રણેય દેશોની કુલ વસતી ધ્યાને લઈએ તો આ આંકડા ખાસ નવાઈજનક ન લાગે, પણ આ દેશોમાં ૨૦થી ૭૯ વર્ષની વયમર્યાદામાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા જે ઝડપે વધી રહી છે તે ચોક્કસ ચિંતાજનક છે. ત્યાં સુધી કે આ સંસ્થાએ પોતાના અહેવાલમાં લખ્યું છે કે વિશ્વ ડાયાબિટીસ સામેની લડાઈ હારી રહ્યું છે અત્યારે દુનિયામાં દર ૧૯માંથી ૧ વ્યક્તિને ડાયાબિટીસ છે.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gu.infinite-electronic.hk/Switches/Toggle-Switches.aspx", "date_download": "2019-12-07T07:55:28Z", "digest": "sha1:F3ZUEWIKX54YNYEEV3F6VKOJ6MFOLWBT", "length": 16460, "nlines": 427, "source_domain": "gu.infinite-electronic.hk", "title": "સ્વિચ ટૉગલ કરો - ઇલેક્ટ્રોનિક ઘટકો ડિસ્ટ્રીબ્યુટર | Infinite-Electronic.hk", "raw_content": "તમારા દેશ અથવા પ્રદેશ પસંદ કરો.\nસાઇન ઇન કરો નોંધણી કરો ઇ-મેઇલ:Info@infinite-electronic.hk\nક્વોટની વિનંતી કરો | અમારા વિશેગુજરાતી\n- C & K ઇન્ટરફેસ અને સ્વીચ તકનીક તેમજ સ્માર્ટ કાર્ડ અને ઉચ્ચ વિશ્વસનીયતા કનેક્ટર ઉત્પાદનોમાં અગ્રણી છે. સી અને કે કે સ્ટાન્ડર્ડ કેટલોગ વસ્તુઓ તરીકે બિલ્ટ, કિંમત અને વિ...વિગતો\n- 60 થી વધુ વર્ષોથી, એપીઇએમ ઉચ્ચ ગુણવત્તાની લઘુચિત્ર અને ઔદ્યોગિક સ્વીચોના અગ્રણી નિર્માતા છે, જે ઉદ્યોગમાં ઉત્પાદનોની સૌથી વિસ્તૃત શ્રેણીઓમાંથી એક ઓફર કરે છે. એચપીઆ...વિગતો\n- એનકેકે સ્વિચ સ્વીચ સોલ્યુશન્સમાં ગુણવત્તા, સ્થિરતા અને વિશ્વસનીયતા માટે માનક સેટ કરતી ઇલેક્ટ્રોમિકેનિકલ સ્વીચોના ઉદ્યોગ���ી સૌથી વ્યાપક પસંદગીની ડિઝાઇન, ઉત્પાદન અ...વિગતો\n- કોપલ ઇલેક્ટ્રોનિક્સ, 1967 માં સ્થપાયેલી અને નાઇડક કોર્પોરેશનની પેટાકંપની, ટેલિકોમ્યુનિકેશન, કમ્પ્યુટર, ઔદ્યોગિક, તબીબી અને સેમિકન્ડક્ટર સાધનોના બજારોમાં વૈશ્વિક સ...વિગતો\n- નવીનતા માટે જે એકદમ અલગ સેટ છે, ત્યાં ફક્ત હનીવેલ સેન્સિંગ અને ઉત્પાદકતા સોલ્યુશન્સ (અગાઉ હનીવેલ સેન્સિંગ અને નિયંત્રણ) છે. 50,000 થી વધુ ઉત્પાદનો પળવારમાં ક્રિયા, મર્...વિગતો\nઉપલબ્ધ છે: 13112 pcs\nઉપલબ્ધ છે: 11158 pcs\nઉપલબ્ધ છે: 6080 pcs\nઉપલબ્ધ છે: 8701 pcs\nઉપલબ્ધ છે: 5808 pcs\nઉપલબ્ધ છે: 17276 pcs\nઉપલબ્ધ છે: 17412 pcs\nઉપલબ્ધ છે: 16078 pcs\nઉપલબ્ધ છે: 5070 pcs\nઉપલબ્ધ છે: 13018 pcs\nઉપલબ્ધ છે: 13259 pcs\nઉપલબ્ધ છે: 1672 pcs\nઉપલબ્ધ છે: 4787 pcs\nઉપલબ્ધ છે: 21858 pcs\nઉપલબ્ધ છે: 7705 pcs\nઉપલબ્ધ છે: 13790 pcs\nઉપલબ્ધ છે: 25167 pcs\nઉપલબ્ધ છે: 8009 pcs\nઉપલબ્ધ છે: 8616 pcs\nઉપલબ્ધ છે: 1512 pcs\nઉપલબ્ધ છે: 1346 pcs\nઉપલબ્ધ છે: 617 pcs\nઉપલબ્ધ છે: 17935 pcs\nઉપલબ્ધ છે: 14527 pcs\nઉપલબ્ધ છે: 3346 pcs\nઉપલબ્ધ છે: 14495 pcs\nઉપલબ્ધ છે: 4958 pcs\nઉપલબ્ધ છે: 1460 pcs\nઉપલબ્ધ છે: 13327 pcs\nઉપલબ્ધ છે: 6167 pcs\nઉપલબ્ધ છે: 9176 pcs\nઉપલબ્ધ છે: 7405 pcs\nઉપલબ્ધ છે: 12092 pcs\nઉપલબ્ધ છે: 14601 pcs\nઉપલબ્ધ છે: 17342 pcs\nઉપલબ્ધ છે: 19114 pcs\nઉપલબ્ધ છે: 14732 pcs\nઉપલબ્ધ છે: 9232 pcs\nઉપલબ્ધ છે: 19246 pcs\nઉપલબ્ધ છે: 18438 pcs\nઉપલબ્ધ છે: 3725 pcs\nઉપલબ્ધ છે: 22004 pcs\nઉપલબ્ધ છે: 10437 pcs\nઉપલબ્ધ છે: 9066 pcs\nઉપલબ્ધ છે: 2184 pcs\nઉપલબ્ધ છે: 2776 pcs\nઉપલબ્ધ છે: 1069 pcs\nઉપલબ્ધ છે: 11858 pcs\nInfinite-Electronic.hk એ વિશ્વના સૌથી મોટા અને ઝડપથી વિકસતા ઇલેક્ટ્રોનિક ઘટકોના વિતરક છે. અમારું લક્ષ્ય અમારા ગ્રાહકોને ઝડપથી સ્પર્ધાત્મક ભાવે ઇલેક્ટ્રોનિક ઘટકો શોધવામાં સહાય કરવાનો છે. આઇસી, સેન્સર્સ, ટ્રાન્સડ્યુસર્સ, સ્વિચ, રિલેઝ, ઑપ્ટોઇલેક્ટ્રોનિક્સ અને ડિસ્ક્રીટ સેમિકન્ડક્ટર્સના વિશ્વના શ્રેષ્ઠ ઉત્પાદકોના નવીનતમ પ્રકાશનથી તમને ઉત્પાદનોની સૌથી વ્યાપક શ્રેણી પ્રદાન કરવા માટે અમને ગર્વ છે.\nકૉપિરાઇટ © 2018 ઇલેક્ટ્રોનિક ઘટકોના વિશ્વસનીય ડિસ્ટ્રિબ્યુટર - Infinite-Electronic.hk\nસરનામું: 17 એફ, ગેલોર્ડ કોમર્શિયલ બિલ્ડિંગ, 114-118 લોકહાર્ટ રોડ, વાન ચાઇ, હોંગકોંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://gu.infinite-electronic.hk/product/Siretta_ECHO21-X-X-S-S-26.aspx", "date_download": "2019-12-07T07:55:08Z", "digest": "sha1:ZIYQ5JC24VRCLHDBY6B5APOMXNLTENTY", "length": 15121, "nlines": 283, "source_domain": "gu.infinite-electronic.hk", "title": "ECHO21/X/X/S/S/26 | Siretta ECHO21/X/X/S/S/26 સ્ટોક Infinite-Electronic.hk | માંથી ઉપલબ્ધ છે Infinite-Electronic.hk પર ECHO21/X/X/S/S/26 શ્રેષ્ઠ ભાવ સાથે", "raw_content": "તમારા દેશ અથવા પ્રદેશ પસંદ કરો.\nસાઇન ઇન કરો નોંધણી કરો ઇ-મેઇલ:Info@infinite-electronic.hk\nક્વોટની વિનંતી કરો | અમારા વિશેગુજરાતી\nહોમપ્રોડક્ટ્સઆરએફ / આઇએફ અને આરએફઆઈડીઆરએફ એન્ટેનાસECHO21/X/X/S/S/26\nછબી રજૂઆત હોઈ શકે છે. ઉત્પાદન વિગતો માટે વિશિષ્ટતાઓ જુઓ.\nલીડ ફ્રી / આરઓએચએસ સુસંગત\nઉત્પાદન વિગતો પીડીએફ ડાઉનલોડ કરો\nકૃપા કરીને તમારી સંપર્ક માહિતી સાથેના તમામ આવશ્યક ફીલ્ડ્સને પૂર્ણ કરો. \" સબમિિટ આરએફક્યુ \" પર ક્લિક કરો, અમે ટૂંક સમયમાં ઇમેઇલ દ્વારા તમારો સંપર્ક કરીશું. અથવા અમને ઇમેઇલ કરો:Info@infinite-electronic.hk\nકૃપા કરીને દર્શાવતા કરતા વધારે જથ્થો જો તમે તમારી લક્ષ્ય કિંમત આપો.\nલીડ ફ્રી સ્ટેટસ / રોએચએસ સ્ટેટસ\nલીડ ફ્રી / આરઓએચએસ સુસંગત\nલીડ ફ્રી સ્ટેટસ / આરઓએચએસ સ્થિતિ\n★ મફત ડિલિપિંગ ડીએચએલ / ફેડએક્સ / યુપીએસ દ્વારા જો 1000 ડૉલરથી વધારે ઓર્ડર.\n(માત્ર ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, સર્કિટ પ્રોટેક્શન, આરએફ / આઇએફ અને આરએફઆઈડી, ઓપ્ટોઇલેક્ટ્રોનિક્સ, સેન્સર્સ, ટ્રાન્સડ્યુસર્સ, ટ્રાન્સફોર્મર્સ, ઇસોલેટર, સ્વિચ, રિલેઝ માટે)\nwww.fedEx.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.DHL.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.UPS.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.TNT.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\n★ ડિલિવરીનો સમય DHL / UPS / FedEx / TNT દ્વારા સમગ્ર વિશ્વમાં મોટાભાગના દેશોમાં 2-4 દિવસની જરૂર પડશે.\nજો તમને શિપમેન્ટ વિશે કોઈ પ્રશ્નો હોય તો કૃપા કરીને અમારો સંપર્ક મફત લાગે. અમને ઈ-મેલ કરો info@Infinite-Electronic.hk\nInfinite-Electronic.hk થી દરેક ઉત્પાદનને 1 વર્ષની વોરંટી અવધિ આપવામાં આવી છે .આ સમયગાળા દરમિયાન, જો અમારા ઉત્પાદનો વિશે કોઈ સમસ્યા હોય તો અમે મફત તકનીકી જાળવણી પ્રદાન કરી શકીએ છીએ.\nજો તમને તે પ્રાપ્ત કર્યા પછી અમારા ઉત્પાદનો વિશે ગુણવત્તા સમસ્યાઓ મળે, તો તમે તેમને ચકાસી શકો છો અને જો તે સાબિત થઈ શકે તો બિનશરતી રિફંડ માટે અરજી કરી શકો છો.\nજો ઉત્પાદનો ખામીયુક્ત હોય અથવા તેઓ કામ ન કરતા હોય, તો તમે 1 વર્ષની અંદર અમારી પાસે પાછા આવી શકો છો, માલના તમામ પરિવહન અને કસ્ટમ્સ શુલ્ક અમને દ્વારા બોલાવવામાં આવે છે.\nECHO21/X/X/S/S/26 ડેટાશીટ ડાઉનલોડ કરો\nઉપલબ્ધ છે: 5594 pcs\nઉપલબ્ધ છે: 3079 pcs\nઉપલબ્ધ છે: 6919 pcs\nઉપલબ્ધ છે: 8107 pcs\nઉપલબ્ધ છે: 8444 pcs\nઉપલબ્ધ છે: 3082 pcs\nઉપલબ્ધ છે: 7071 pcs\nઉપલબ્ધ છે: 6111 pcs\nઉપલબ્ધ છે: 4942 pcs\nઉપલબ્ધ છે: 5709 pcs\nઉપલબ્ધ છે: 3589 pcs\nઉપલબ્ધ છે: 4776 pcs\nરોહમ 10 ઓટોમોટિવ સીઆઈસી મસ્ફેટ્સ ઉમેરે છે\n\"એસસીટી 3xxxxxHR શ્રેણીની રજૂઆતથી રોહીએ એઈસી-ક્ય�� 10101 સીઇસી...\nએસઆઈસી મોસ્ફેટ્સ પર ઉમેરે છે\nઓન સેમિકન્ડક્ટરે ઇવીએસ, સૌર અને યુપીએસ એપ્લિકેશન્સના લ...\nએપીઇસી: ટીઆઇ પછીથી 15 એમડબલ્યુ સ્ટેન્ડ બાય સાથે એસી-ડીસી ચિપ બનાવવા વિચારે છે\n\"આ ઉપકરણ પાવર સપ્લાય કદ ઘટાડવા જ્યારે ઉચ્ચ કાર્યક્ષમતા ...\nપ્રાયોજિત સામગ્રી: સિગ્લેન્ટ SVA1015X સ્પેક્ટ્રમ વિશ્લેષક\nSigleNT SVA1015X સ્પેક્ટ્રમ વિશ્લેષક ફ્રિક્વન્સી રેન્જની અંદ...\nઅર્ધ ઉત્પાદન સાધનોના ખર્ચમાં આ વર્ષે 14% ઘટાડો થવાની ધારણા છે અને આગલા વર્ષે 27% વધશે\nમેમરી સેક્ટરમાં મંદીના લીધે, 2019 ની મંદી ફેબ સાધનોના ખર્...\nપાવર સ્ટેમ્પ એલાયન્સ કટ્સમાં યજમાન સીપીયુ માટે પીએસયુની દેખરેખ રાખવા જરૂરી છે, અને સંદર્ભ ડિઝાઇન ઉમેરે છે\nએલાયન્સ (આર્ટસિન એમ્બેડેડ ટેકનોલોજીઓ, બેલ પાવર સોલ્યુશ...\nAPEC: SiC પાવર અને સુધારેલ ક્લાઉડ-આધારિત પાવર ટૂલ્સ\nશોધ ક્ષમતાઓમાં સુધારો કરવામાં આવ્યો છે, અને એક કેરોયુઝ...\nડૅંગ્રોવ રેકોમથી જગ્યા બચત ડીસી / ડીસી કન્વર્ટર ઉમેરે છે\nતેઓ એવી એપ્લિકેશનો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેમ...\nહાઈ-રિલે એપ્લિકેશંસ માટે પ્રથમ સૈન્ય-લાયક આર્મ પ્રોસેસર\nએલએસ 1046 એ એનએક્સપીના 64-બીટ આર્મ લેયરસ્કેપ પોર્ટફોલિયોન...\nInfinite-Electronic.hk એ વિશ્વના સૌથી મોટા અને ઝડપથી વિકસતા ઇલેક્ટ્રોનિક ઘટકોના વિતરક છે. અમારું લક્ષ્ય અમારા ગ્રાહકોને ઝડપથી સ્પર્ધાત્મક ભાવે ઇલેક્ટ્રોનિક ઘટકો શોધવામાં સહાય કરવાનો છે. આઇસી, સેન્સર્સ, ટ્રાન્સડ્યુસર્સ, સ્વિચ, રિલેઝ, ઑપ્ટોઇલેક્ટ્રોનિક્સ અને ડિસ્ક્રીટ સેમિકન્ડક્ટર્સના વિશ્વના શ્રેષ્ઠ ઉત્પાદકોના નવીનતમ પ્રકાશનથી તમને ઉત્પાદનોની સૌથી વ્યાપક શ્રેણી પ્રદાન કરવા માટે અમને ગર્વ છે.\nકૉપિરાઇટ © 2018 ઇલેક્ટ્રોનિક ઘટકોના વિશ્વસનીય ડિસ્ટ્રિબ્યુટર - Infinite-Electronic.hk\nસરનામું: 17 એફ, ગેલોર્ડ કોમર્શિયલ બિલ્ડિંગ, 114-118 લોકહાર્ટ રોડ, વાન ચાઇ, હોંગકોંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.infinite-electronic.hk/manufacturers/SSI-Technologies,Inc.aspx", "date_download": "2019-12-07T07:55:47Z", "digest": "sha1:47WDGNCBN7DLDBGBCN5RJSCEHGDHGIE7", "length": 16261, "nlines": 408, "source_domain": "gu.infinite-electronic.hk", "title": "SSI Technologies, Inc. ડિસ્ટ્રીબ્યુટર | SSI Technologies, Inc. ઇલેક્ટ્રોનિક ઘટકો ડિસ્ટ્રીબ્યુટર - Infinite-Electronic.hk", "raw_content": "તમારા દેશ અથવા પ્રદેશ પસંદ કરો.\nસાઇન ઇન કરો નોંધણી કરો ઇ-મેઇલ:Info@infinite-electronic.hk\nક્વોટની વિનંતી કરો | અમારા વિશેગુજરાતી\n- એસએસઆઇ ટેક્નોલોજિસ, ઇન્ક. નું નિયંત્રણ વિભાગ, ઓટોમોટિવ, બાંધકામ, કૃષિ, ભારે ટ્રક, દરિયાઇ, રમતના વાહન, તબીબી, સામાન્ય ઔદ્યોગિક, પરીક્ષણ અને માપન માટે સેન્સર્સ અને સેન્સર આધારિત મોનિટરિંગ સિસ્ટમ્સનું અગ્રણી ડિઝાઇનર અને ઉત્પાદક છે. અન્ય ઉદ્યોગો. અમારી એન્જિનિયરિંગ અને મેન્યુફેકચરિંગ સુવિધા જેન્સવિલે, ડબ્લ્યુઆઇમાં સ્થિત છે. એસએસઆઇ પાસે એડવાન્સ એન્જીનિયરિંગ ગ્રૂપ છે, જે ઓટોમોટિવ અને ઔદ્યોગિક માર્કેટપ્લેસમાં ભાવિ એપ્લિકેશનો માટે નવા નિયંત્રણ અને સેન્સિંગ સિસ્ટમ્સની શોધ કરે છે અને વિકાસ કરે છે.\nવિનંતી ભાવ ફોર્મ >\nરોહમ 10 ઓટોમોટિવ સીઆઈસી મસ્ફેટ...\nએસઆઈસી મોસ્ફેટ્સ પર ઉમેરે છે\nએપીઇસી: ટીઆઇ પછીથી 15 એમડબલ્યુ ...\nપ્રાયોજિત સામગ્રી: સિગ્લેન્ટ S...\nઅર્ધ ઉત્પાદન સાધનોના ખર્ચમાં ...\nઉપલબ્ધ છે: 7649 pcs\nઉપલબ્ધ છે: 699 pcs\nઉપલબ્ધ છે: 1015 pcs\nઉપલબ્ધ છે: 528 pcs\nઉપલબ્ધ છે: 698 pcs\nઉપલબ્ધ છે: 685 pcs\nઉપલબ્ધ છે: 657 pcs\nઉપલબ્ધ છે: 646 pcs\nઉપલબ્ધ છે: 627 pcs\nઉપલબ્ધ છે: 828 pcs\nઉપલબ્ધ છે: 605 pcs\nઉપલબ્ધ છે: 545 pcs\nઉપલબ્ધ છે: 535 pcs\nઉપલબ્ધ છે: 485 pcs\nઉપલબ્ધ છે: 613 pcs\nઉપલબ્ધ છે: 684 pcs\nઉપલબ્ધ છે: 677 pcs\nઉપલબ્ધ છે: 731 pcs\nઉપલબ્ધ છે: 790 pcs\nઉપલબ્ધ છે: 560 pcs\nઉપલબ્ધ છે: 522 pcs\nઉપલબ્ધ છે: 1167 pcs\nઉપલબ્ધ છે: 597 pcs\nઉપલબ્ધ છે: 517 pcs\nઉપલબ્ધ છે: 544 pcs\nઉપલબ્ધ છે: 550 pcs\nઉપલબ્ધ છે: 546 pcs\nઉપલબ્ધ છે: 632 pcs\nઉપલબ્ધ છે: 596 pcs\nઉપલબ્ધ છે: 4978 pcs\nઉપલબ્ધ છે: 662 pcs\nઉપલબ્ધ છે: 660 pcs\nઉપલબ્ધ છે: 635 pcs\nઉપલબ્ધ છે: 633 pcs\nઉપલબ્ધ છે: 660 pcs\nઉપલબ્ધ છે: 581 pcs\nઉપલબ્ધ છે: 583 pcs\nઉપલબ્ધ છે: 610 pcs\nઉપલબ્ધ છે: 519 pcs\nઉપલબ્ધ છે: 536 pcs\nઉપલબ્ધ છે: 537 pcs\nઉપલબ્ધ છે: 481 pcs\nઉપલબ્ધ છે: 518 pcs\nઉપલબ્ધ છે: 512 pcs\nઉપલબ્ધ છે: 626 pcs\nઉપલબ્ધ છે: 807 pcs\nઉપલબ્ધ છે: 5488 pcs\nઉપલબ્ધ છે: 660 pcs\nInfinite-Electronic.hk એ વિશ્વના સૌથી મોટા અને ઝડપથી વિકસતા ઇલેક્ટ્રોનિક ઘટકોના વિતરક છે. અમારું લક્ષ્ય અમારા ગ્રાહકોને ઝડપથી સ્પર્ધાત્મક ભાવે ઇલેક્ટ્રોનિક ઘટકો શોધવામાં સહાય કરવાનો છે. આઇસી, સેન્સર્સ, ટ્રાન્સડ્યુસર્સ, સ્વિચ, રિલેઝ, ઑપ્ટોઇલેક્ટ્રોનિક્સ અને ડિસ્ક્રીટ સેમિકન્ડક્ટર્સના વિશ્વના શ્રેષ્ઠ ઉત્પાદકોના નવીનતમ પ્રકાશનથી તમને ઉત્પાદનોની સૌથી વ્યાપક શ્રેણી પ્રદાન કરવા માટે અમને ગર્વ છે.\nકૉપિરાઇટ © 2018 ઇલેક્ટ્રોનિક ઘટકોના વિશ્વસનીય ડિસ્ટ્રિબ્યુટર - Infinite-Electronic.hk\nસરનામું: 17 એફ, ગેલોર્ડ કોમર્શિયલ બિલ્ડિંગ, 114-118 લોકહાર્ટ રોડ, વાન ચાઇ, હોંગકોંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%A8%E0%AA%82%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5", "date_download": "2019-12-07T07:18:13Z", "digest": "sha1:REGYGRPTGFC533VHCS2CQKZZWRAOZMPS", "length": 6276, "nlines": 122, "source_domain": "gu.wikipedia.org", "title": "અનંતનાથ - વિકિપીડિયા", "raw_content": "\nઅનવા રાજસ્થાનમાં અનંતનાથની મૂર્તિ\nશ્વેતાંબર મત પ્રમાણે બાજ\nદિગંબર મત પ્રમાણે શાહુડી[૧]\n૫૦ ધનુષ્ય (૧૫૦ મીટર)\nઅનંતનાથ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૧૪મા તીર્થંકર છે. જૈન મત અનુસાર તેમણે પોતાન સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા.\nઅનંતનાથ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૧૪મા તીર્થંકર છે.[૨] જૈન મત અનુસાર તેમણે પોતાન સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા.[૩]\nઅનંતનાથનો જન્મ ઈક્ષ્વાકુ કુલમાં અયોધ્યાના રાજા શિંહસેના અને રાણી સુયશાને ઘેર થયો હતો.[૨] ભારતીય પંચાંગ અનુસાર તેમની જન્મ તિથિ વૈશાખ વદ તેરસ છે.[૩]\nઅનંતનાથ પુરાણ જના દ્વારા ઈ.સ. ૧૨૩૦માં લખવામાં આવ્યું\nઅનંતનાથ સ્વામી મંદિર કાલપેટ્ટા, કેરળ\nઅનંતનાથ સ્વામી મંદિર કાલપેટ્ટા, કેરળ\nઅનંતનાથ સ્વામી મંદિરની છબી\nઅનંતનાથ મંદિર , મધુબન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૯ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ૧૦:૩૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Rasdhar_2_-_B.pdf/%E0%AB%A7%E0%AB%AE", "date_download": "2019-12-07T06:05:43Z", "digest": "sha1:DXVCNZOV4M5IW53OPTEK7XRS6CCLMJ3X", "length": 5095, "nlines": 73, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૧૮ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nમા જુએ છે ને બેટે ઝૂઝે છે : એવું કારમું ધીંગાણું મંડાઈ ગયું. ચભાડેાનાં તીરભાલાં વરસ્યાં, પરમારોની ખાંગેાએ ખપ્પર ભર્યા, અને દિવસ આથમતે તો –\nપડ્યા, ચભાડહ પાંચસેં, સોઢા વીસું સાત,\nએક તેતરને કારણે અળ રાખી અખિયાત.\nપાંચસે ચભાડો કપાઈ ગયા, સાત વીસું (૧૪૦) સોઢા કામ આવ્યા, એમ એક તેતરને કારણે સોઢા પરમારોએ પૃથ્વી પર પોતાની ઈજ્જત આબાદ રાખી.\nલખધીરજી તો તે વખતે વીસળદેવની ડેલીમાં ચોપાટ રમવામાં તલ્લીન હતા. એમને આ દગાની ખબર નહોતી. રાણીએ લખધીરજીને પણ તે જ દિવસે ત્યાં ટૂંકા કરવાનું કાવતરું રચેલું. સાંજ પડી એટલે વીસળદેવને રાણીએ બેાલાવી લીધા; કહ્યું : “હવે આંહીં બેસો.”\n“ પણ મહેમાન એકલા બેઠા છે.”\n“મહેમાનને એકલા નહિ રાખું, હમણાં એના ભાઈય���ંની હારે જ સરગાપુરીની સાથ પકડાવી દઈશ.”\n“ રાણી, શું આ બેાલો છો \n“ ઠીક બેાલું છું. એ વાઘરીની દીકરી હારે તમારે પરણવું છે, કાં \n“ તમે આ શી વાત કરો છો \n“હું બધુંય જાણું છું, પણ આજ તો મારા ભાઈએ એ તમામને જમપુરીમાં પહોંચતા કર્યા હશે \nવીસળદેવ બધો ભેદ સમજ્યો. દોડતો દોડતો ડેલીએ આવ્યો. લખધીરજીને કહે : “ ભાઈ, જલદી ભાગ, તારે માથે આફત છે, ફરી આંહીં આવીશ મા \nછબ દઈને લખધીરજી ઘોડી ઉપર પલાણ્યો, પણુ ગઢ વળોટવા જાય ત્યાં તો રાણીના કાવતરાબાજો આડા ફર્યા.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૮ એપ્રિલ ૨૦૧૯ના રોજ ૧૩:૧૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2016-issues/word-spark/", "date_download": "2019-12-07T07:41:47Z", "digest": "sha1:VJO7CYCAT47FONMHTYT3HWRJRJXKMO4Q", "length": 5891, "nlines": 149, "source_domain": "cybersafar.com", "title": "વર્ડસ્પાર્ક | CyberSafar", "raw_content": "\nભારતની આઇટી કંપનીઝની વાત નીકળે એટલે આપણે મોટા ભાગે ઇન્ફોસિસ, ટીસીએસ કે વિપ્રો જેવી કંપનીને જ ઓળખીએ, પણ માઇન્ડટ્રી નામની એક કંપની પણ પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. આ કંપનીના સ્થાપક સુબ્રતો બાગચી ઉદ્યોગસાહસિકતા વિશેનાં પુસ્તકોના લેખક તરીકે પણ બહુ નામના ધરાવે છે. વાંચો એમના કેટલાક વિચારો…\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80_%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AA%BE_%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BF", "date_download": "2019-12-07T06:49:57Z", "digest": "sha1:JMHBKP2SDNNRLCUAPNT2RWFD2GXBZGCC", "length": 5276, "nlines": 79, "source_domain": "gu.wikipedia.org", "title": "કડવા પાટીદારોની પેટા જ્ઞાતિ - વિકિપીડિયા", "raw_content": "કડવા પાટીદારોની પેટા જ્ઞાતિ\nવિકિપીડિયાના માપદંડ મુજબ ઊચ્ચ કક્ષાનો લેખ બનાવવા માટે આ લેખમાં સુધારો કરવાની જરૂર છે. યોગ્ય સુધારો કરીને આ સંદેશો કાઢી નાંખો. ટાઇપ કરવા અંગે મદદ માટે પાનાંનુ સંપાદન કરવાની રીત તેમજ \"કેવી રીતે\" શ્રેણીના લેખ જુઓ. (હજુ આ કડી વાળા પાનાંનો ગુજરાતી અનુવાદ બાકી હોવાથી તમે ક્લિક કરશો તો કડી તમને અંગ્રેજી Wikipedia પર લઇ જશે.)\nકડવા પાટીદાર સમાજ ઉતર ભારતના પંજાબથી આવી ગુજરાતમાં આવીને વસ્યો છે, ગુજરાતમાં તેમની બાવન શાખાઓ છે.[સંદર્ભ આપો]\nમોલ્લોત લીંબાણી-આણદાણી માડલેહ મેવાડની ઉતરે\nરુસાદ દડગા રોહતગઢ જેલમનદીના કિનારે\nભેંમાત રામજીઆણી ભામ હોંશિયારપુર પાસે\nગામી રામાણી, રવાણી, સેગાણી, વાલાણી, દાનાણી, રુનાણી ગમ્બાર માઉન્ટ ગોમરી પાસે\nભુવા સુરાણી, રતનાણી, ચેલાણી, સેંગાલ, પેથાણી, વાલાણી ભોવા લાહોર પાસે\nફોક ફુક લારખાના પાસે\nધુધડા ગોરાણી, હળપાણી, માનકુવાઇ યવરવ ગોધા ભાવલપુર પાસે\nટિલાટ માવાણી, સવાણી, લાલાણી, મેપાણી ટિલાયુ શાહબાગ પાસે\nમજીઠિયા ગોગારી મજઠમંડી અમૃતસર પાસે\nમાંડવીયા પારેખ, છાભેયા, કેશરાણી માંડી પંજાબ\nવિજાયત વજીરપુરા આગ્રા જિલ્લો\nગોઠી માંકાણી ગોઠ શરીફપુર પાસે\nઆ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.\nસંદિગ્ધ વાક્યો વાળા લેખો\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૮ જુલાઇ ૨૦૧૯ના રોજ ૧૨:૧૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%AC%E0%AA%A7%E0%AA%BE%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82/%E0%AA%9C", "date_download": "2019-12-07T07:18:14Z", "digest": "sha1:DLBGPTQCZZ3CPS2JIMUWHZPT5EWCWGGH", "length": 27584, "nlines": 389, "source_domain": "gu.wikisource.org", "title": "બધા પાનાંઓ - વિકિસ્રોત", "raw_content": "\nઆનાથી શરૂ થતા પાના દર્શાવો:\nઆનાથી અંત થતા પાના દર્શાવો:\n(મુખ્ય)ચર્ચાસભ્યસભ્યની ચર્ચાવિકિસ્રોતવિકિસ્રોત ચર્ચાચિત્રચિત્રની ચર્ચામીડિયાવિકિમીડિયાવિકિ ચર્ચાઢાંચોઢાંચાની ચર્ચામદદમદદની ચર્ચાશ્રેણીશ્રેણીની ચર્ચાપૃષ્ઠપૃષ્ઠ ચર્ચાસૂચિસૂચિ ચર્ચાસર્જકસર્જક ચર્ચાવિભાગવિભાગ ચર્ચાGadgetGadget talkGadget definitionGadget definition talk\nપાછળનું પાનું (ગુજરાતની ગઝલો/આપની યાદી) | આગળનું પાનું (દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/વક્ર રાજનીતિ અથવા ક્ષણિક હર્ષ)\nજડબુદ્ધિ જીવ પોં'ચ્યાનાં પરમાણાં\nજનનીની જોડ સખી નહી જડે રે લોલ\nજનમ તેરા બાતોં હી બીત ગયો\nજય જય જય ઘનશ્યામ\nજય જય યોગીજી જય\nજય શ્રીનારાયણ સર્વકારણ સદા\nજયા-જયન્ત /અંક ત્રીજો/ પ્રવેશ ચોથો\nજયા-જયન્ત /અંક ત્રીજો/ પ્રવેશ છઠ્ઠો\nજયા-જયન્ત /અંક ત્રીજો/ પ્રવેશ ત્રીજો\nજયા-જયન્ત /અંક ત્રીજો/ પ્રવેશ પહેલો\nજયા-જયન્ત /અંક ત્રીજો/ પ્રવેશ પાંચમો\nજયા-જયન્ત /અંક ત્રીજો/ પ્રવેશ બીજો\nજયા-જયન્ત /અંક પહેલો/ પ્રવેશ ચોથો\nજયા-જયન્ત /અંક પહેલો/ પ્રવેશ છઠ્ઠો\nજયા-જયન્ત /અંક પહેલો/ પ્રવેશ ત્રીજો\nજયા-જયન્ત /અંક પહેલો/ પ્રવેશ પહેલો\nજયા-જયન્ત /અંક પહેલો/ પ્રવેશ પાંચમો\nજયા-જયન્ત /અંક પહેલો/ પ્રવેશ બીજો\nજયા-જયન્ત /અંક પહેલો/ પ્રવેશ સાતમો\nજયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ ચોથો\nજયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ છઠ્ઠો\nજયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ ત્રીજો\nજયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ પહેલો\nજયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ પાંચમો\nજયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ બીજો\nજયા-જયન્ત /અંક બીજો/ પ્રવેશ સાતમો\nજળ કમળ છાંડી જાને બાળા\nજવાહરલાલ નહેરૂનું પ્રવચન – ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭\nજાગો રે અલબેલા કા’ના\nજાગો રે જશોદાના જાયા\nજાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર\nજાવું છે જી, જાવું છે\nજી રે કુંવરીએ કૃષ્ણજીને કહાવિયું\nજી રે લાખા, એવા જો સંત રે મળે\nજી રે વીરા ઘાટ રે લુહારી તમે હરિજન ઘડજો\nજીમત પિયા પ્રાન જીમાવતી\nજીવ ને શિવની થઈ એકતા\nજીવણ જીવને જ્યાં રાખીએ\nજીવને શ્વાસ તણી સગાઈ\nજુગ જુગ જીવો મા રાંદલ\nજુગતી તમે જાણી લેજો\nજૂનું તો થયું રે દેવળ\nજે ગમે જગત ગુરુ\nજે ગમે જગત ગુરુ દેવ જગદીશને\nજેના મન નવ ડગે\nજેને જોઈએ તે આવો\nજેને રામ રાખે રે\nજેસલ કરી લે વિચાર\nજોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે\nજ્યાં જ્યાં વસે એક ગુજરાતી\nજ્યાં લગી આત્મા તત્વ\nજ્યાં લગી લાગ્યાનો ભય\nજ્યાંરે મનમેં વિરહ નહીં….\nજ્યારે મેં પ્રભુ પાસે માંગ્યું\nઝંડા અજર અમર રહેજે\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/અશ્રુધારા\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/ક્ષમાવીર\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/ચમકારા\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/જ્ઞાન-પિપાસા\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/તપસ્વીની તેજ-ધારાઓ\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/ત્યાગ-વીર\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/ત્રણ અવાજ\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/નિવેદન\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/પુરૂષવર\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/પ્રકાશકનું નિવેદન\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/મન્થનકાળ\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/મૃત્યુંજય\nઝંડાધારી - મ���ર્ષિ દયાનંદ/વિજયને શિખરે\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/વિનોદ–મૂર્તિ\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/વિરજાનન્દને ચરણે\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/સમરાંગણે\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/સામર્થ્યવીર\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/સ્મરણ\nઝંડાધારી - મહર્ષિ દયાનંદ/સ્વમાન-પ્રેમી\nઝાલરી ઝાલરી ઝાલરી રે (ઝાલરી-2)\nઝીની ઝીની બીની ચદરિયા\nઝીલવો જ હોય તો રસ\nઝૂલણ મોરલી વાગી રે\nઝૂલે ઝૂલે છે ગબ્બરની માત\nઝૂલો ઝૂલો રે કેસરિયાવર\nઝેર તો પીધાં છે જાણી જાણી\nટળતો ટળતો હીંડીશ મારે\nઠગ/વર્ષો પછીનું અકસ્માત મિલન\nડગલું ભર્યૂં કે ના હઠવૂં\nડોશી અને તેના દીકરા\nઢિંગલી મેં તો બનાવી મઝાની\nઢોલિડા ઢોલ તું ધીમે વગાડ ના\nતદપિ કછુ હાથ હજુ ન પર્યો\nતને કાંઈ કાંઈ બોલ સુણાવા\nતમારો ભરોસો મને ભારી\nતમે કુડ કાયાના કાઢો વીરા આયો અસાઢો\nતમે પધારો વનમાળી રે\nતમે મારાં દેવનાં દીધેલ છો\nતમે રે સોનુ ને અમે રાખ\nતારા ધીમા ધીમા આવો\nતારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે\nતારી મૂર્તિ રે છે\nતારૂ ના માં બાળક હોઉં\nતારે માથે નગારાં વાગે મોતના રે\nતારે માથે નાથ નગરાં વાગે મોતનાં રે\nતાર્કિક બોધ/૧. ક્રૂરચંદ અને સુરચંદનો સંવાદ\nતાર્કિક બોધ/૧૦. અદબ વિષે\nતાર્કિક બોધ/૧૧. ઠગસાચાની વાત\nતાર્કિક બોધ/૧૨. જુના તથા હાલના નઠારા ચાલ વિષે\nતાર્કિક બોધ/૧૩. દેશી રાજાઓ વિષે\nતાર્કિક બોધ/૧૪. રૂધિર પ્રવાહ વિષે\nતાર્કિક બોધ/૧૫. મોટી ઘોડાઘાડી વિષે\nતાર્કિક બોધ/૩. લોકોને સુધારવાનું દૃષ્ટાંત\nતાર્કિક બોધ/૪. ઈશ્વરી ચોપડી વિષે\nતાર્કિક બોધ/૫. લખેલી વાત માનવા વિષે\nતાર્કિક બોધ/૬. શાસ્ત્રીઓની સભા\nતાર્કિક બોધ/૭. લાલા અને કીકાનું સ્વપ્ન\nતાર્કિક બોધ/૮. વંશપાળ અને યમરાજ\nતાર્કિક બોધ/૯. બાલકના અભ્યાસની ચાલતી રીત\nતું કાળી ને કલ્યાણી રે મા\nતું મારે ચાંદલીએ ચોંટ્યો\nતું રંગાઇ જાને રંગમાં\nતું સત્સંગનો રસ ચાખ\nતુમ ઘર આજ્યો હો\nતુમ બિન રહ્યો ન જાય\nતુલસી-ક્યારો/'હવે શું વાંધો છે\nતુલસી-ક્યારો/અસત્ય એ જ સત્ય\nતેને ઘેર શીદ જઈએ \nતેરા કોઈ નહીં રોકનહાર\nતેરો કોઈ નહીં રોકણહાર\nત્યાગ ન ટકે રે વૈરાગ વિના\nત્રિશંકુ/ચંદ્ર, કુમુદ અને ભમરો\nત્રિશંકુ/દુખ−પોલીસ અને દુઃખમાં સહાય\nત્રિશંકુ/નવી દુનિયા અને નવા દોસ્તો\nત્રિશંકુ/પગ ઉપર ઊભું રહેતું કુટુંબ\nત્રિશંકુ/બાહ્ય ચમકનો ચિરાતો પડદો\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/'ઇન્ડિયન ઓપીનિયન'\nદક્ષિણ આફ���રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/અંતનો આરંભ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/અંતરની વિશેષ મુસીબતો\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/અહમદ મહમદ કાછલિયા\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ઇતિહાસ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ઉપસંહાર\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/કસોટી\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/કોમ ઉપર નવા મુદ્દાનો આરોપ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ખાણના માલિકો પાસે અને પછી\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ગોખલેનો પ્રવાસ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ગોખલેનો પ્રવાસ (ચાલુ)\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ગોરા સહાયકો\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/જનરલ સ્મટ્સનો વિશ્વાસઘાત (\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ટૉલ્સટોય ફાર્મ-૩\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ટૉલ્સ્ટોય ફાર્મ-ર\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ટૉલ્સ્ટોય ફાર્મ-૧\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ટ્રાન્સવાલમાં પ્રવેશ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ટ્રાન્સવાલમાં પ્રવેશ (ચાલુ)\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/દક્ષિણ આફ્રિકામાં હિંદીઓનું આગમન\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/દેશનિકાલ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પકડાપકડી\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પત્રોની આપલે\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પરિશિષ્ટ ૧\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પરિશિષ્ટ ૨\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પહેલી ફૂટ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પહેલી સમાધાની\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પહેલો સત્યાગ્રહી કેદી\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પ્રકાશકનું નિવેદન\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પ્રાથમિક સમાધાની\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પ્રાસ્તાવિક\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ફરી ડેપ્યુટેશન\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/બધા કેદમાં\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/બોઅર લડાઈ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ભૂગોળ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/મજૂરોની ધારા\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/મરજિયાત પરવાનાની હોળી\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/મુસી��તોનું સિંહાવલોકન (ચાલુ)\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/મુસીબતોનું સિંહાવલોકન (નાતાલ)\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/લડતની પુનરાવૃત્તિ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/લડતનો અંત\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/લડાઈ પછી\nપાછળનું પાનું (ગુજરાતની ગઝલો/આપની યાદી) | આગળનું પાનું (દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/વક્ર રાજનીતિ અથવા ક્ષણિક હર્ષ)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/fuad-masum-transit-today.asp", "date_download": "2019-12-07T06:07:33Z", "digest": "sha1:SHWBOULKMVSE3G3DTZWOPJFVKZG2ZA2S", "length": 10607, "nlines": 132, "source_domain": "celebrity.astrosage.com", "title": "ફુવા મસુમ પારગમન 2019 કુંડલી | ફુવા મસુમ પારગમન 2019 જ્યોતિષ વિદ્યા Politician", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » પારગમન 2019 કુંડલી\nજન્મનું સ્થળ: Koya, Iraq\nરેખાંશ: 44 E 37\nઅક્ષાંશ: 36 N 4\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nફુવા મસુમ પ્રણય કુંડળી\nફુવા મસુમ કારકિર્દી કુંડળી\nફુવા મસુમ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nફુવા મસુમ 2019 કુંડળી\nફુવા મસુમ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nફુવા મસુમ માટે 2019 ની ગુરુ માટે પારગમન ભવિષ્યવાણી\nતમે કાયમી આશવાદી છો, અને આ વર્ષના પ્રસંગો તમારી આશાવાદી માન્યતાઓને વધુ દૃઢ કરશે. તમારિ રાશિ માટેના શ્રેષ્ઠ સમય મુજબ જો તમે સમજદારીપૂર્વક રોકાણ કરશો તો તમને નોંધાપાત્ર ફાયદો થઈ શકે છે. તમારા નિકટજનો તથા સાથીદારો તરફથી ભરપૂર સહકાર તથા ખુશી તમને વળતર રૂપે મળી શકે છે, પ્રતિસ્પર્ધીઓ પર વિજય તથા લગ્ન અથવા રોમેન્ટિક પરિસ્થિતિ તથા પાર્ટી જેવા આહલાદક પ્રસંગો પણ આવશે. પારિવારિક વાતાવરણ ખાસ્સું સંતોષપ્રદ રહેશે.\nફુવા મસુમ માટે 2019 ની શનિ માટે પારગમન ભવિષ્યવાણી\nતમારી સામેના પડકારોનો સામનો કરવા તમે નવા વિચારો લાવશો. સોદા તથા લેવડદેવડ સુખરૂપ તથા આસાનીથી પાર પડશે, કેમ કે તમે તમે તમારા દરેક પ્રતિસ્પર્ધીઓને પછાડશો. એક કરતાં વધુ સ્રોતથી આવક થશે. તમારા મિત્રો તથા પરિવારજનો તમારૂં અંગત જીવન ભવ્ય અને વધુ ફળદાયી બનાવશે. સમય વિતવાની સાથે તમારા ગ્રાહકો, સાથીદારો તથા અન્ય સંબંધિત લોકો સાથેના તમારા સંબંધો ચોક્કસપણે સુધરશે. આ સમયગાળામાં સુખ-સાહ્યબીની કેટલીક ચીજ ખરીદશો. એકંદરે, આ સમયગાળો તમારી માટે ફળદાયી છે.\nફુવા મસુમ માટે 2019 ની રાહુ માટે પારગમન ભવિષ્યવાણી\nલાંબા ગાળાના નવા સંબંધો- મિ���્રતા શરૂ કરવા માટે આ યોગ્ય સમય નથી. વ્યાવસાયિક કે વ્યક્તિગત જીવનમાં કેટલાંક મહત્વનાં મુદ્દા ઊભાં થશે જે બેચેની વધારશે. નિરાશાવાદી બનવા કરતાં આશાવાદી બનવું હંમેશાં સારૂં હોય છે. પ્રેમ અને લાગણીમાં સંકોચન જોવા મળશે જેને કારણે સંતોષનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા છે. સંતાનનો જન્મ તમારા ઘરમાં આનંદ લાવશે. નવા સંબંધોની શુભ શરૂઆતની સામાન્ય કરતાં ઓછી શક્યતા છે, વિવાદો તથા મુદ્દા ઊભા થઈ શકે છે. પવન તથા શરદીને લગતી બીમારીની શક્યતા છે. આ સમયગાળાના છેલ્લા તબક્કામાં સારૂં માનસિક સંતુલન જોવા મળશે.\nફુવા મસુમ માટે 2019 ની કેતુ માટે પારગમન ભવિષ્યવાણી\nતમારી માટે આ સમય મિશ્ર ફળદાયી છે. વ્યાવસાયિક ક્ષેત્રમાં તમે તમારૂં શ્રેષ્ઠતમ આપશો. કાર્યને વળગી રહેવાની તમારી વૃત્તિ અડીખમ રહેશે, એકવાર હાથમં લીધેલું કામ તમે અધવચ્ચે નહીં છોડો તથા તમારી કટિબદ્ધતા અચળ રહેશે. તમારા વ્યક્તિત્વમાં અહંયુક્ત પ્રકૃતિ વિકસવાનું જોખમ છે. તમારો આ અભિગમ તમારી લોકપ્રિયતાને હાનિ પહોંચાડી શકે છે. લોકો સાથે કામ પાર પાડતી વખતે વધુ વિનમ્ર અને મોકળા બનવાનો પ્રયાસ કરો. તમે તમારા ભાઈ-બહેનને પીઠબળ આપશો. તમારા સંબંધીઓને તકલીફ થઈ શકે છે.\nફુવા મસુમ માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nફુવા મસુમ શનિ સાડાસાતી રિપોર્ટ\nફુવા મસુમ દશાફળ રિપોર્ટ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4/%E0%AA%85%E0%AA%82%E0%AA%95_%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AB%8B/_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AB%87%E0%AA%B6_%E0%AB%A9_%E0%AA%9C%E0%AB%8B", "date_download": "2019-12-07T05:56:01Z", "digest": "sha1:Q2EJFTAP756RD34F37OFQNZJIFEWHU3K", "length": 12772, "nlines": 123, "source_domain": "gu.wikisource.org", "title": "રાઈનો પર્વત/અંક ત્રીજો/ પ્રવેશ ૩ જો - વિકિસ્રોત", "raw_content": "રાઈનો પર્વત/અંક ત્રીજો/ પ્રવેશ ૩ જો\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nરાઈનો પર્વત રમણભાઈ મહિપતરામ નીલકંઠ\n← અંક ત્રીજો: પ્રવેશ ૨ રાઈનો પર્વત\nઅંક ત્રીજો: પ્રવેશ ૩\nરમણભાઈ મહિપતરામ નીલકંઠ અંક ત્રીજો: પ્રવેશ ૪ →\nસ્થળ : કનકપુરનો મહેલ્લો. પુરવાસીઓનાં ઘરનાં આં��ણાં આગળ.\n[રસ્તામાં બેસી કટોરા લઈ રસ પીતાં પુરવાસીઓ, અને તેમની સામે બેઠેલા રાઈ , દુર્ગેશ અને છોકરો, અને પાછલ ઓટલા ઉપર બેઠેલી સ્ત્રીઓ અને બાળકો પ્રવેશ કરે છે.]\nપહેલો પુરવાસી : શો લહેજતદાર રસ છે જેણે રસ પીને જીભને ગળી ન કરી હોય તેની કાયા કડવી જ રહી \nબીજો પુરવાસી : દુનિયામાં ગળપણ જેવું કાંઈ ગળ્યું નથી.\nત્રીજો પુરવાસી : અને ગળ્યા જેવું કાંઈ સ્વાદિષ્ટ નથી.\nચોથો પુરવાસી : અને સ્વાદિષ્ટ જેવું કાંઈ સુખકારક નથી.\nરસપાન લરો નવ ઢીલ કરો,\nરસપાત્ર લઈ ઝટ હોઠ ધરો;\nરસ છે મધુરો, પણ કોણ કળે\nકડવો બનશે કદિ કાળબળે\n[સહુ કટોરો મોંએ માંડી રસ પીએ છે.]\nપાંચમો પુરવાસી : જે રસ પીતાં ધરાય તે શું પીએ\nપહેલો પુરવાસી : જે ધરાય તેને રસ પીતાં આવડ્યો નહિ એમ સમજવું.\nત્રીજો પુરવાસી : પર્વતરાય મહારાજે પોતે ધરાઈ જવાથી જુવાની માગી હશે કે ઊણા રહી જવાથી જુવાની માગી હશે\nપાંચમો પુરવાસી : બેમાંથી એકે રીતે જીવતર જીવતાં ન આવડ્યું, એ તો નક્કી.\nબીજો પુરવાસી : ઘડપણમાં એમને રસ ભાવ્યો નહિ કે રસ મળ્યો નહિ.\nપહેલો પુરવાસી : આ રસ વેચનારને પૂછો કે કોઈ ઘરડા તેના ઘરાક થાય છે\nરાઈ : તમારા સરખા ઘરાક ઘરડા નહિ તો જુવાન ગણાય \nપહેલો પુરવાસી : શું હું ઘરડો છું \nરાઈ : તમારામાંથી કોઈ તો ઘરડો હશે\nબીજો પુરવાસી : તું રસ વેચવા આવ્યો છે કે ગાળો દેવા \nરાઈ : ઘરડા કહેવામાં ગાળ છે\nત્રીજો પુરવાસી : ત્યારે શું વધામણી છે\nરાઈ : તો પછી પર્વતરાય મહારાજને ઘડપણ ન ગમ્યું, એમાં એને દોષ કેમ દો છો\nપહેલો પુરવાસી : મહારાજને ખરેખરું ઘડપણ આવેલું. અમને શું એમની પેઠે માથે પળિયાં આવ્યાં છે, આંખે મોતિયા આવ્યાં છે, કાને બહેરાશ આવી છે, દાંતે બોખાપણું આવ્યું છે, હાથે ને પગે ધ્રુજારી આવી છે, અને ચામડીએ કરચલી વળી છે મહારાજને એ બધાં અંગમાં ઘડપણને ઠેકાણે જુવાની આવશે, પણ ઘરડું કાળજું પાછું જુવાન કેમ થશે.\nપાંચમો પુરવાસી : ઘરડાં એમને ઘરડાં જાણતા તે ના રહ્યું, અને જુવાન એમની જુવાની કબૂલ નહિ રાખે \nરાઈ : તમને જુવાન રાજા કરતાં ઘરડાં રાજા વધારે ગમે \nપાંચમો પુરવાસી : અમને તો સારા રાજા ગમે. ઘરડા હોય તો ઘડપણથી લાજવાવા ન જોઈએ, અને જુવાન હોય તો જુવાનીથી છકી જવા ન જોઈએ.\nદુર્ગેશ : તમે સહુ એકઠા થઈ ભલભલાને શીખવો એવા ડહાપણ ભરી વાતો કરો છો.\nપહેલો પુરવાસી : આવો મજેદાર રસ તમે પાઓ એટલે ડહાપણ આવ્યા વિના રહે \nઉતરે રસનો ઘૂંટડો, ઉઘડે અક્કલ તર્ત,\nહૈયું ફાલે હર્ષમાં, નાસે દિલનાં દર્દ. ૩૮\nબીજો પુરવાસી : તમારી સાથેનો છોકરો ચાલાક છે. તમે વાતોમાં રહ્યા, પણ એણે ઓટલા આગળ જઈ બૈરાં અને છોકરાંમાં કટોરા ફેરવવા માંડ્યા \nદુર્ગેશ : અમારી અપૂર્ણતા એ પૂરી કરે છે.\nત્રીજો પુરવાસી : છોકરા પેલાં સામેથી નવી કાકી આવે. એમને એક કટોરો પાજે.\n[રસ્તે જતું સ્ત્રીમંડળ પ્રવેશ કરે છે]\nત્રીજો પુરવાસી : પેલાં કાળી ઝીમીમાં 'ઝબૂક વાદળ વીજળી.' [૧]\nચોથો પુરવાસી : એમ પૂછજે ને કે લીલાવતી જેવાં રૂપાળાં છે અને એમને પગલે ઘરડા વરને પરણ્યા છે તે કિયાં \nછોકરો : બૈરાં માણસને એવાં અઘટિત વેણ મારાથી ન કહેવાય, અને તમારાથીયે ન કહેવાય.\nચોથો પુરવાસી : તું અમને કોણ ટોકનારો \nછોકરો : માઝા મૂકે તેને ટોકવાનો સહુ કોઈને હક છે. પુરની સ્ત્રીઓની લાજ પુરવાસીઓ નહિ સાચવે તો કોણ સાચવશે\nત્રીજો પુરવાસી : અમને તું નિર્લજ્જ કહે છે\nછોકરો : તમારીમેળે જ તુલના કરોને. એમ કહે છે કે મહારાજ રત્નદીપનું રાજ એવું હતું કે સોળ વર્ષની સુન્દરી મધરાતે એકલી રસ્તેથી ચાલી જતી હોય, પણ કોઇ બારીએથી ખૂંચ સરખો ન કરે. એ મર્યાદા આજ ક્યાં છે\nત્રીજો પુરવાસી : ઝાઝું બોલીશ તો આ લાકડી જોઈ છે \nછોકરો : એનો ઉતર મારી પાસે છે.\n[કમરેથી કટારી બતાવે છે.]\n કમ્-કમરમાંથી કટરી કાઢવી પડે એવો પ્રસંગ છે\n[છોકરાને હાથ પકડી ખેંચી રાખે છે.]\nછોકરો : સ્ત્રીના માનની રક્ષા એ નાનોસૂનો પ્રસંગ છે \n[પુરવાસી પુરુષો અને સ્ત્રીઓ દોડી આવી અને પુરુષો ત્રીજા પુરુવાસીને ઝાલી રાખે છે.]\nએક સ્ત્રી : ઘરડા વરની નારની મશ્કરી કરવાને બદલે આ છોકરાની પેઠે બૈરાંની વારે જતાં શીખોને એવા પુરુષો ઘણા નીકળે તો કોઈ બાપ પોતાની કન્યા જ ઘરડા વરને નહિ દે.\nપાંચમો પુરવાસી : હવે, અત્યારે અમને જંપવા દો ને લડાઈ ટોપલે ઢાંકો. જાઓ સહુ સહુને ઠેકાણે. લડાઈ આગળ ચલાવવી હોય તો સવારે ટોપલો ઉઘાડજો.\n↑ 'આસો માસે શરદ પુનમની રાત જો' એ લીટીથી શરૂ થતા લોકગીતમાં 'જેઠની ખબુકે વાદળ વીજળી' એવી લીટી છે\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૭:૨૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%8B_%E0%AA%85%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AB%8B:%E0%AB%A8%E0%AB%A6._%E0%AA%95%E0%AA%BE%E0%AA%B6%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82", "date_download": "2019-12-07T05:59:08Z", "digest": "sha1:BKUE7DWWRMSO6LANCSTWC5I7LAM35AQ2", "length": 18708, "nlines": 77, "source_domain": "gu.wikisource.org", "title": "સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૨૦. કાશીમાં - વિકિસ્રોત", "raw_content": "સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૨૦. કાશીમાં\n< સત્યના પ્રયોગો અથવા આત્મકથા\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા મોહનદાસ કરમચંદ ગાંધી\n← ૧૯. ગોખલે સાથે એક માસ—૩ સત્યના પ્રયોગો અથવા આત્મકથા\nમોહનદાસ કરમચંદ ગાંધી ૨૧. મુંબઈમાં સ્થિર થયો\nઆ મુસાફરી કલકત્તેથી રાજકોટ સુધીની હતી. તેમાં કાશી, આગ્રા, જયપુર, પાલનપુર અને રાજકોટ એમ જવાનું હતું. આટલું જોવા ઉપરાંત વધારે વખત અપાય તેમ નહોતો. દરેક જગ્યાએ એક એક દિવસ રહ્યો હતો. પાલનપુર સિવાય બધે ધર્મશાળામાં અથવા 'પંડા'ઓને ઘેર, જાત્રાળુઓની જેમ, ઊતર્યો હતો. મને યાદ છે તે પ્રમાણે, મને આટલી મુસાફરીમાં ગાડીભાડાં સહિત એકત્રીસ રૂપિયા ખર્ચ થયેલું. ત્રીજા વર્ગની મુસાફરીમાં પણ ઘણે ભાગે મેલ ગાડીને છોડી દેતો, કેમકે મને ખબર હતી કે તેમાં વધારે ભીડ હોય છે. તેનું ભાડું પણ સામાન્ય ગાડીના ત્રીજા વર્ગને હિસાબે વધારે હતું એ વાંધો તો હતો જ.\nત્રીજા વર્ગના ડબ્બામાં ગંદકી અને પાયખાનાની બૂરી હાલત તો જેવાં આજે છે તેવાં તે વખતે હતાં. આજે કદાચ સહેજ સુધારો થયો હોય તો ભલે. પણ પહેલા અને ત્રીજા વર્ગ વચ્ચે સગવડોનું અંતર ભાડાના અંતર કરતાં ઘણું વધારે જણાયું. ત્રીજા વર્ગના ઉતારુ એટલે ઘેટાં, ને તેમની સગવડ એટલે ઘેટાંના ડબ્બા. યુરોપમાં તો મેં ત્રીજા જ વર્ગમાં મુસાફરી કરેલી. અનુભવને ખાતર પહેલા વર્ગની મુસાફરી એકવાર કરેલી. ત્યાં મેં પહેલા અને ત્રીજા વર્ગ વચ્ચે અહીંના જેવું અંતર ન ભાળ્યું. દક્ષિણ આફ્રિકામાં ત્રીજા વર્ગના ઉતારુઓ મોટે ભાગે હબસીઓ જ હોય છે. છતાં, ત્યાંના ત્રીજા વર્ગમાં પણ વધારે સગવડ છે. કેટલાક ભાગમાં તો ત્યાં ત્રીજા વર્ગના ડબ્બામાં સૂવાને સગવડ પણ હોય છે. અને બેઠકો ગાદીથી મઢેલી હોય છે. દરેક ખાનામાં બેસનાર ઉતારુઓની સંખ્યાની હદ જાળવવામાં આવે છે. અહીં તો ત્રીજા વર્ગમાં સંખ્યાની હદ જળવાયાનો મને અનુભવ જ નથી.\nરેલખાતા તરફની આ અગવડો ઉપરાંત, મુસાફરોની કુટેવો સુઘડ મુસાફરને સારુ ત્રીજા વર્ગની મુસાફરી સજારૂપ કરી નાખે છે. ગમે ત્યાં થૂંકવુ, ગમે ત્યાં કચરો નાખવો, ગમે તેમ ને ગમે તે વખતે બીડી ફૂંકવી, પાનજરદો ચાવવાં ને તેની પિચકારીઓ બેઠા હોય ત્યાં જ મારવી, એઠવાડ ભોંય ઉપર નાંખવો, બરાડા પાડીને વાતો કરવી, જોડે બેઠેલાની દરકાર ન કરવી, ને ભાષાની ગંદકી-આ તો સાર્વત્રિક અનુભવ છે.\nત્રીજા વર્ગની મુસાફરીના મારા ૧૯૦૨ના અનુભવમાં ને ૧૯૧૫થી ૧૯૧૯ સુધીના મારા બીજી વારના એ જ અખંડ અનુભવમાં મેં બહુ તફાવત નથી અનુભવ્યો. આ મહા વ્યાધિનો ઉપાય મેં એક જ જાણ્યો છે. તે એ કે, શિક્ષિત વર્ગે ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરવી ને લોકોની ટેવો સુધારવા પ્રયત્ન કરવો. સિવાય, રેલખાતાના અમલદારોને ફરિયાદોથી પજવી મેલવા, પોતાની સગવડ મેળવવા કે જાળવવા લાંચરુશવત ન આપવાં, ને એક પણ ગેરકાયદે વર્તણૂક જતી કરવી.\nઆમ કરવાથી ઘણો સુધારો થઈ શકે છે એવો મારો અનુભવ છે. મારી માંદગીને લીધે મારે ૧૯૨૦ની સાલથી ત્રીજા વર્ગની મુસાફરી લગભગ બંધ રાખવી પડી છે એ મને હંમેશા દુ:ખની અને શરમની વાત લાગી છે. અને તે પણ એવે અવસરે બંધ રાખવી પડી કે, જ્યારે ત્રીજા વર્ગની મુસાફરીની હાડમારીઓ દૂર કરવાનું કામ થાળે પડતું જતું હતું. રેલવે તેમ જ સ્ટીમરોમાં ગરીબ વર્ગને પડતી અગવડો, તેમની પોતાની કુટેવોથી તેમાં થતો વધારો, વેપારને અંગે પરદેશી વેપારને સરકાર તરફથી મળતી અયોગ્ય સગવડો, વગેરે અત્યારે આપણા પ્રજાજીવનનો એક આખો નોખો અને અગત્યનો સવાલ છે, અને તેના ઉકેલ પાછળ એકબે બાહોશ અને ખંતીલા સજજન પોતાનો બધો વખત રોકે તો તે વધારે પડતું ન ગણાય.\nપણ, આ ત્રીજા વર્ગની મુસાફરીની વાત હવે અહીંથી પડતી મેલી કાશીના અનુભવ ઉપર આવું. કાશી સવારના ઊતર્યો. મારે કોઈ પંડાને ત્યાં જ ઊતરવું હતું. ઘણા બ્રાહ્મણોએ મને વીંટી લીધો. તેમાંથી મને જે કંઈક સુઘડ અને સારો લાગ્યો તેનું ઘર પસંદ કર્યુ. મારી પસંદગી સરસ નીવડી. બ્રાહ્મણના આંગણામાં ગાય બાંધી હતી. ઉપર એક મેડી હતી ત્યાં મને ઉતારો આપ્યો. મારે વિધિસર ગંગાસ્નાન કરવું હતુ. ત્યાં લગી ઉપવાસ કરવો હતો. પંડાએ બધી તૈયારી કરી. મેં તેને કહી રાખ્યું હતું કે, મારાથી સવા રૂપિયા ઉપરાંત દક્ષિણા નહીં અપાય; એટલે તે જોગી તૈયારી કરે. પંડાએ વગર તકરારે મારી વિનંતી કબૂલ રાખી. 'અમે પૂજા તો એક જ સરખી ધનિક ગરીબ સહુને કરાવીએ, દક્ષિણા યજમાનની જેવી ઇચ્છા ને શક્તિ.' પંડાજીએ પૂજાવિધિમાં કંઇ ગોટો વાળ્યો એમ મને ન લાગ્યું. બારેક વાગ્યે પરવારીને હું કાશીવિશ્વનાથનાં દર્શન કરવા ગયો. ત્યાં જે જોયુ તેથી દુ:ખ જ પામ્યો.\nમુંબઈમાં ૧૮૯૧ની સાલમાં જ્યારે હું વકીલાત કરતો હતો ત્યારે એક વાર પ્રાર્થના સમાજ મંદિરમાં 'કાશીની યાત્રા' નામન��ં વ્યાખ્યાન સાંભળ્યું હતું. એટલે, કંઈક નિરાશાને સારુ તો હું તૈયાર થઈ રહ્યો હતો. પણ જે નિરાશા થઈ તે ધાર્યા ઉપરાંત હતી.\nસાંકડી લપસણી ગલીમાં થઈને જવાનું. શાંતિનું નામ જ નહીં. માખીઓનો બણબણાટ, મુસાફરો ને દુકાનદારોનો ઘોંઘાટ અસહ્ય લાગ્યાં.\nજ્યાં મનુષ્ય ધ્યાન અને ભગવતચિંતનની આશા રાખે ત્યાં તેમાંનું કશું ન મળે ધ્યાન જોઈએ તો તે અંતરમાંથી મેળવવું રહ્યું. એવી ભાવિક બહેનોને મેં જોઈ ખરી કે જે પોતાની આસપાસ શું ચાલી રહ્યુ છે તે કશું જાણતી નહોતી, માત્ર પોતાના ધ્યાનમાં જ નિમગ્ન હતી. પણ એ કંઈ સંચાલકોની કૃતિ ન ગણાય. કાશીવિશ્વનાથની આસપાસ શાંત, નિર્મળ, સુગંધી, સ્વચ્છ વાતાવરણ-બાહ્ય તેમ જ આંતરિક-પેદા કરવું ને જાળવવું એ સંચાલકોનું કર્તવ્ય હોય. તેને બદલે મેં લુચ્ચાઓની છેલ્લી ઢબની મીઠાઈની અને રમકડાંની બજાર ભાળી.\nમંદિરે પહોંચતા દરવાજા આગળ ગંધાતાં સડેલાં ફૂલ. માંહે સરસ આરસની ભોંય હતી. તેને કોઈ અંધશ્રધ્ધાળુએ રૂપિયાથી જડી ભાંગી નાંખી હતી : ને રૂપિયામાં મેલ ભરાયો હતો.\nહું જ્ઞાનવાપી નજીક ગયો. મેં અહીં ઈશ્વરને ખોળ્યો, પણ ને ન જડ્યો. તેથી મનમાં ધૂધવાઇ રહ્યો હતો. જ્ઞાનવાપી પાસે પણ મેલ જોયો. કંઇ દક્ષિણા ધરવાની શ્રધ્ધા નહોતી. તેથી મેં તો ખરે જ એક દુકાની ધરી અને પૂજારી પંડાજી તપ્યા. તેમણે દુકાની ફેંકી દીધી, બેચાર ગાળો 'ચોપડાવી', ને બોલ્યા, 'તુ આમ અપમાન કરશે તો નરકમાં પડશે.'\nહું સ્વસ્થ હતો. મેં કહ્યું, 'મહારાજ, મારું તો થવાનું હશે તે થશે, પણ તમારા મોંમા એલફેલ ન શોભે. આ દુકાની લેવી હોય તો લો, નહીં તો એ પણ ખોશો.' 'જા તેરી દુકાની મુઝે ન ચાહિયે,' કહી વધારે સંભળાવી. હું દુકાની લઈ ચાલતો થયો ને માન્યું કે મહારાજે દુકાની ખોઇ ને મેં બચાવી. પણ મહારાજ દુકાની ખુએ તેવા નહોતા. તેમણે મને પાછો બોલાવ્યો, 'અચ્છા ધર દે. મૈ તેરે જૈસા નહીં હોના ચાહતા. મૈ ન લૂં તો તેરા બુરા હોવે.'\nમેં મૂંગે મોઢે દુકાની આપી ને નિ:શ્વાસ મૂકી ચાલતો થયો. ફરી બે વાર કાશીવિશ્વનાથ જઈ ચૂક્યો છું, પણ તે તો 'મહાત્મા' બન્યા પછી. એટલે ૧૯૦૨ના અનુભવો તો ક્યાંથી પામું મારું 'દર્શન' કરવાવાળા મને દર્શન ક્યાંથી કરવાદે મારું 'દર્શન' કરવાવાળા મને દર્શન ક્યાંથી કરવાદે 'મહાત્મા નાં દુ:ખો તો મારા જેવા 'મહાત્મા' જ જાણે. બાકી ગંદકી ને ઘોંઘાટ તો મેં એવાં ને એવાં જ અનુભવ્યાં.\nભગવાનની દયા વિષે જો કોઈને શંકા હોય તો આવાં તીર્થક્ષેત્રો જુએ. તે મહા યોગી પોતાને નામ��� કેટલાં ધતિંગ, અધર્મ, પાખંડ, ઈત્યાદિ સહન કરે છે તેણે તો કહી મેલ્યું છે:\n(એટલે કે 'કરણી તેવી ભરણી'. કર્મને મિથ્યા કોણ કરનારું છે પછી ભગવાનને વચમાં પડવાપણું જ ક્યાં છે પછી ભગવાનને વચમાં પડવાપણું જ ક્યાં છે તેણે તો પોતાનો કાયદો બનાવીને હાથ ધોઈ નાખ્યા છે.)\nઆ અનુભવ લઈ હું મિસિસ બેસંટનાં દર્શન કરવા ગયો. તેઓ તાજાં જ બિમારીમાંથી ઊઠયાં હતાં એ હું જાણતો હતો. મેં મારું નામ મોકલ્યુ. તેઓ તુરત આવ્યાં. મારે તો દર્શન જ કરવાં હતાં, તેથી મેં કહ્યું, 'આપની નાજુક તબિયત વિષે હું જાણું છુ. મારે તો આપનાં દર્શન જ કરવાં હતાં. નાજુક તબિયત છતાં આપે મને મળવાની રજા આપી એથી જ મને સંતોષ છે. આપને હું વધારે નહીં રોકું.'\nકહી મેં રજા લીધી.\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૦ એપ્રિલ ૨૦૧૨ના રોજ ૧૮:૩૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/", "date_download": "2019-12-07T07:30:49Z", "digest": "sha1:HXLMIZ4I7VM3LELIKMWRPP2LBWZIAMGP", "length": 17594, "nlines": 257, "source_domain": "cybersafar.com", "title": "CyberSafar | જ્ઞાનસફર!", "raw_content": "\nવધતી સલામતી કે વધતું જોખમ 🔓\nભારતની સલામતી માટે ‘નેટગ્રિડ’ ટૂંક સમયમાં કાર્યરત થશે\nકેશ ઓન ડિલિવરીને કારણે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ્સ મુશ્કેલીમાં\nજીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ કેલેન્ડરની વિગતો આઉટલૂક.કોમ પર જોઈ શકાશે\nટવીટરમાં હવે એસએમએસથી વેરિફિકેશનને બદલે ઓથેન્ટિકેટર એપનો ઉપયોગ શક્ય\nટેલિકોમ અને ડીટીએચ ક્ષેત્રે ટ્રાઇએ મોટા ફેરફાર સૂચવ્યા\nજાણો સીસીટીવી સર્વેલન્સ કેમેરાના પ્રકાર\nબ્રાઉઝરને તમે કેવી મંજૂરીઓ આપી છે\nસ્માર્ટ સર્ચના છ રસ્તા\nજૂનાં ખાતાં બંધ કરો\nજૂની, હવે ભૂલાઈ ગયેલી સર્વિસ આ રીતે શોધી શકાય\nમાઇક્રોસોફ્ટની નવી ઓફિસ એપ\nહવે આવે છે ફેસબુક પે અને ગૂગલ બેન્ક\nમહાસાગરોમાં પ્લાસ્ટિક ઠાલવતી નદીઓ\nજોખમી મેસેજનું પ્રમાણ ઘટાડો\nક્રોમમાં નવી રીતે ટેબ મેનેજ કરો\nગૂગલ પેમાં વધુ બેન્ક એકાઉન્ટ ઉમેરો\nમાઇક્રોસોફ્ટ વર્ડમાં કેલ્ક્યુલેટર ઉમેરો\nગ્રામરની ભૂલો સુધારતી સર્વિસ\nહમણાં જેની ખાસ્સી ચર્ચા ચાલે છે, તે એપલના લાઇવ ફોટોઝ શું છે\nએમેઝોન પ્રાઇમ શું છે\nસ્માર્ટફોનમાં એરપ્લેન મોડ હોય છે, એ શું છે\nબ���રાઉઝરમાં આપોઆપ ચાલુ થઈ જતા વીડિયો બંધ કેવી રીતે રાખવા\nયુએસબી ડ્રાઇવ કમ્પ્યુટરમાં નાખ્યા પછી ડીટેક્ટ થતી નથી. શું થઈ શકે\nજુઓ ‘એફએક્યુ’ના તમામ લેખો\nઅમદાવાદના ‘એકલવ્ય’ને અમેરિકા આવવા ગૂગલનું આમંત્રણ\nએન્ડ્રોઇડ ડેવલપમેન્ટમાં આવનારો સમય છે કોટલિન પ્રોગ્રામિંગ લેંગ્વેજનો\nસર્ચ એન્જિન માર્કેટિંગ, સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન અને સોશિયલ મીડિયા માર્કેટિંગના ક્ષેત્રે રહેલી કારકિર્દીની તકો\nડેટાબેઝ એડમિનિસ્ટ્રેશન એટલે શું તેમાં રહેલી કારકિર્દીની તકો\nERP ક્ષેત્રે રહેલી કારકિર્દીની વૈવિધ્ય સભર અને વિપુલ તકો-૧\nજુઓ ‘કરિયર ગાઇડ’ના તમામ લેખો\nઆપ જોઈ રહ્યા છો...\nસમગ્ર પરિવાર માટે, સ્માર્ટફોન, ઇન્ટરનેટ અને કમ્પ્યુટરનો જ્ઞાનખજાનો ખોલતા ૨૦૦૦થી વધુ લેખો\n‘સાયબરસફર’ વિશે વધુ જાણો\nઅમેઝિંબ વેબ Amazing Web\nડેટાનો મહાસાગર: મશીન લર્નિંગથી 1.4 અબજ ચોરસ માઇલ્સ પર બાજ નજર\nટોકિયો શહેરનું અદભુત સ્ટોર્મ વોટર મેેનેજમેન્ટ\nભૂતકાળ અને વર્તમાનની ભેળસેળ\nજુઓ ‘અમેઝિંગ વેબ’ના તમામ લેખો\nમેગેઝિનના અન્ય વિભાગ મુજબ લેખો\nવેકેશનમાં જઈએ ‘ચાંદામામા’ને ઘેર\nમેઘધનુષ અને વિજ્ઞાનના બીજા અનેક રંગો\nઉઘડતી શાળાએ ગુજરાતી માધ્યમના શિક્ષકોને વિનંતી…\nજુઓ ‘નોલેજ પાવર’ના તમામ લેખો\nવેકેશનમાં જઈએ ‘ચાંદામામા’ને ઘેર\nબનાવીએ ચંદ્રનું પરિભ્રમણ સમજાવતું મોડલ\nકાયમ માટે લેન્ડ થઈ ગયેલાં સ્પેસ શટલમાં એક લટાર\nજુઓ ‘સાયન્સ-મેથ્સ’ના તમામ લેખો\nઇંગ્લિશ લર્નિંગ English Learning\nએવી કોઈ વેબસાઇટ છે, જે ઇંગ્લિશ ટુ ગુજરાતી કે ગુજરાતી ટુ ઇંગ્લિશ ભાષાંતર કરી આપે, ઉચ્ચારો સાથે\nજુઓ ‘ઇઁગ્લિશ લર્નિંગ’ના તમામ લેખો\nમોબાઇલ વર્લ્ડ Mobile World\nસ્માર્ટફોનમાં ભૂલથી ડીલિટ થયેલા ફોટો રીકવર થાય\nડિજિટલ સ્ટોરેજ : કર લો દુનિયા મુઠ્ઠી મેં\nકટોકટીની ક્ષણોમાં જીવન બચાવી શકતી માહિતી સ્માર્ટફોનમાં કેવી રીતે ઉમેરશો\nજુઓ ‘મોબાઇલ વર્લ્ડ’ના તમામ લેખો\nએપ્સ ગેલેરી Apps Gallery\nઅનલોક મી ફ્રી : એક ગેમમાં ૬૫૦૦ પઝલ\nસંગીતના સથવારે સુખદ નિંદ્રાનો આનંદ\nએપ ઇન્સ્ટોલ કર્યા વિના ટ્રાય કરો\nજુઓ ‘એપ્સ ગેલેરી’ના તમામ લેખો\nયુઝફૂલ વેબસર્વિસ Useful Webservice\nઇંગ્લિશ શીખવું ઈઝી બનાવતી વેબસાઇટ\nહાર્વર્ડ અને સ્ટેન્ફોર્ડમાં ભણવું છે\nજુઓ ‘યુઝફૂલ વેબસર્વિસ’ના તમામ લેખો\nસોશિયલ મીડિયા Social Media\nગૂગલ એલો હવે પીસી પર પણ ચાલશે\nવોટ્સએપમાં ફરી નવાં ફીચર્સ\nજુઓ ‘સોશિયલ મીડિ���ા’ના તમામ લેખો\nસ્વજનનું લોકેશન જાણો સ્માર્ટફોન પર\nગૂગલ પાસવર્ડ મેનેજરઃ અનેક તાળાંની એક ચાવી કેટલી સહેલી, કેટલી જોખમી\nતમારું ફેસબુક એકાઉન્ટ સલામત રાખવા આટલું જરૂર કરો…\nજુઓ ‘સાયબરસેફ્ટી’ના તમામ લેખો\nસ્માર્ટ સર્ફિંગ Smart Surfing\nબ્રાઉઝરમાં માઉસ બટનનો ઉપયોગ\nક્રોમ વેબ સ્ટોર : ઇન્ટરનેટનો સતત બદલાતો અરીસો\nગૂગલ આપણે જે સર્ચ કરીએ એ શોધી આપે છે. આ બધી માહિતી ગૂગલ પર કોણ મૂકે છે\nજુઓ ‘સ્માર્ટ સર્ફિંગ’ના તમામ લેખો\nઆકાશમાંથી વિશ્વદર્શન કરાવતી અનોખી વેબસાઇટઃ દુનિયાની કોઈ પણ જગ્યા પર જાતે પ્લેન ઊડાડો\nસ્માર્ટફોનમાં કોઈ એપ ડાઉનલોડ કરવાને બદલે આપણા ક્લાઉડમાં ઇન્સ્ટોલ કરી, ત્યાંથી એક્ઝિક્યુટ કરી શકાય\nમેપ ટ્રાવેલિંગની મજા, નેટ પર\nજુઓ ‘મેપ્સ’ના તમામ લેખો\nકમ્પ્યુટરમાં ડિજિટલ ફોટોઝનું ઇઝી મેનેજમેન્ટ\nહું મારા ઈ-મેઇલની બોડીમાં એક ફોટોગ્રાફ ઇન્સર્ટ કરવા માગું છું. એ કેવી રીતે થઈ શકે\nપેનોરમિક ફોટોગ્રાફીની રોમાંચક ઝલક\nજુઓ ‘ક્રિએટિવિટી’ના તમામ લેખો\nટેક ટર્મ્સ Tech Terms\nડોક્યુમેન્ટ ફોર્મેટિંગ સંબંધિત શબ્દો\nઇમેજનાં વિવિધ ફાઇલ ફોર્મેટ્સ\nજુઓ ‘ટેક ટર્મ્સ’ના તમામ લેખો\nસ્માર્ટ બેન્કિંગ Smart Banking\nદેશની સૌથી મોટી આઇટી ચેલેન્જ\nઝડપથી બદલાઈ રહી છે ડિજિટલ પેમેન્ટની દુનિયા\nજુઓ ‘સ્માર્ટ બેન્કિંગ’ના તમામ લેખો\nસ્માર્ટ બિઝનેસ Smart Business\nટીવી ખરીદવા જતાં પહેલાં…\nશરૂ થઈ રહ્યો છે ‘સોશિયલ બેન્કિંગ’નો જમાનો\nજુઓ ‘સ્માર્ટ બિઝનેસ’ના તમામ લેખો\nસ્માર્ટ સર્ફિંગ Smart Surfing\nમાહિતી અને નક્શાનો મેળાપ\nબ્રાઉઝરમાં અગાઉના વેબપેજમાં પરત ફરવાની સહેલી રીત\nફાયરફોક્સ અને ફેસબુકની ફ્રેન્ડશિપ\nજુઓ ‘સ્માર્ટ સર્ફિંગ’ના તમામ લેખો\nજુઓ ‘માઇક્રોસોફ્ટ વર્ડ’ના તમામ લેખો\nએક્સેલમાં મોટી સ્પ્રેડશીટમાં કામ કરતી વખતે…\nજુઓ ‘માઇક્રોસોફ્ટ એક્સેલ’ના તમામ લેખો\nવેબસર્ફિંગ સિમ્પલ બનાવતી સર્વિસ\nફાયરફોક્સ કે ઇન્ટરનેટ એક્સપ્લોરરમાંના બુકમાર્કસ ગૂગલ ક્રોમમાં કેવી રીતે લાવી શકાય\nજુઓ ‘માઇક્રોસોફ્ટ વિન્ડોઝ’ના તમામ લેખો\n‘સાયબરસફર’ ઉપયોગી લાગે છે\nપ્રિન્ટ અને ઓનલાઇન મેગેઝિન માટે લવાજમના વિકલ્પો જાણો\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથ��� પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2012-issues/facebooks-earnings-how-much-and-how/", "date_download": "2019-12-07T07:52:13Z", "digest": "sha1:TTRIRJVRKXEJWETNVFI6PPCQNAHMTT2C", "length": 5580, "nlines": 148, "source_domain": "cybersafar.com", "title": "ફેસબુકની કમાણી : કેટલી અને કેવી રીતે? | CyberSafar", "raw_content": "\nફેસબુકની કમાણી : કેટલી અને કેવી રીતે\nગયા મહિને ફેસબુકે આઇપીઓની અરજી ફાઈલ કર્યા પછી આ સોશિયલ નેટવર્ક જાયન્ટનાં આર્થિક પાસાંની કેટલીય રસપ્રદ વાતો પ્રકાશમાં આવી છે…\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/cheating-of-name-of-bollywood-famous-playback-singer-sunidhi-chauhan-show-read-details-051193.html?utm_source=articlepage-Slot1-3&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T07:19:00Z", "digest": "sha1:W6RFDDIT5CUI23GW76MBFW3ICI53S527", "length": 13510, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "જાણીતી સિંગર સુનિધિ ચૌહાણ પર લાખોની છેતરપિંડીનો કેસ, જાણો સમગ્ર મામલો | Cheating case registered against Famous Playback Singer Sunidhi Chauhan in Prayagraj, Read FULL Story. - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n28 min ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n1 hr ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n1 hr ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજાણીતી સિંગર સુનિધિ ચૌહાણ પર લાખોની છેતરપિંડીનો કેસ, જાણો સમગ્ર મામલો\nબોલિવુડની જાણીતી સિંગર સુનિધિ ચૌહાણ પર લાખો રૂપિયાની છેતરપિંડી સામે આવી છે. વાત યુપીના પ્રયાગરાજની છે જ્યાં સોમવારે જાણીતી સિંગર સુનિધિ ચૌહાણ પર 20 લાખ રૂપિયા હડપી લેવાનો કેસ સામે આવ્યો છે. આ કેસમાં આયોજન સમિતિ સાથે જોડાયેલા ટ્રિપલ આઈટીના છાત્ર તરફથી ધૂમનગંજ પોલિસ સ્ટેશનમાં કેસ ફાઈલ કરાવવામાં આવ્યો છે ત્યારબાદ પોલિસ હરકતમાં આવી છે અને તપાસ શરૂ કરી દીધી છે.\nસિંગર સુનિધિ ચૌહાણ પર લાખોની છેતરપિંડી\nમાહિતી મુજબ પ્રયાગરાજના જાણીતા ટ્રિપલ આઈટીના વાર્ષિક સમારંભમાં ગયા વર્ષે સુનિધિ ચૌહાણનો શો કરાવવાનો હતો જેના માટે આયોજન સમિતિની સંમતિ બાદ તેલિયરગંજ સ્થિત ડ્રીમ મેકર્સ ઈવેન્ટ પ્લાનિંગ ફર્મ સાથે ડીલ નક્કી થઈ હતી જેમાં સંસ્થા તરફથી 20 લાખ રૂપિયા આપવાની વાત કહેવામાં આવી હતી જેમાંથી 19 લાખ રૂપિયા એડવાન્સ પેમેન્ટ હતુ અને એક લાખ કાર્યક્રમ થયા પછી આપવાની વાત હતી.\nકાર્યક્રમમાં સુનિધિ ચૌહાણ ન આવી\nકાર્યક્રમમાં સુનિધિ ચૌહાણ આવી નહિ ત્યારબાદ સંસ્થા તરફથી ડ્રીમ મેકર્સ ઈવેન્ટ પ્લાનિંગ ફર્મ સાથે સતત વાત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ તેના તરફથી કોઈ રિપ્લાય ન આવ્યો અને ના પૈસા પાછા આપવામાં આવ્યા ત્યારબાદ આયોજન સમિતિ સાથે જોડાયેલ ટ્રિપલ આઈટીના છાત્ર અને જિમખાના મહાસચિવ પ્રખર ચતુર્વેદી તરફથી આ મામલે રિપોર્ટ ફાઈલ કરાવવામાં આવ્યો.\nઆ પણ વાંચોઃ પોતાની પત્નીને કહીને જુઓ આ વાતો, દિલમાં ઉમટી પડશે તમારા પ્રત્યે અનેક ગણો પ્રેમ\nસુનિધિએ 2000થી વધુ ગીત ગાયા છે...\nતમને જણાવી દઈએ કે સુનિધિ ચૌહાણ બોલિવુડની જાણીતી સિંગર છે, તેમણે મરાઠી, કન્નડ, તમિલ, તેલુગુ, બંગાળી, અસમિયા અને ગુજરાતી ફિલ્મોમાં પણ 2000થી વધુ ગીત ગાયા છે, ચૌહાણે ગાયનની શરૂઆત ચાર વર્ષની ઉંમરે કરી હતી. તેને પ્રસિદ્ધિ ટેલિવિઝન ગીત પ્રતિસ્પર્ધા ‘મેરી આવાઝ સુનો'થી મળી હતી. તેને લોકપ્રિયતા રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘મસ્ત'થી મળી જેમાં તેણે ‘રુકી રુકી સી જિંદગી' ગીત ગાયુ કે જે હિટગીત સાબિત થયુ. તેને કુલ ચૌદ ફિલ્મફેર પુરસ્કારોનું નામાંકન અને ત્રણમાં જીત મળી છે. તેણે બે સ્ટાર સ્ક્રીન પુરસ્કાર, બે આઈફા પુરસ્કાર અને એક ઝી સિનેમાં અવૉર્ડ મળી ચૂક્યા છે.\nબેટી બચાવો અભિયાનઃ કપીલ-સુનિધીએ લોન્ચ કર્યુ સોંગ\nઆંતરરાષ્ટ્રીય સિંગર-મૉડલ દુઆલિપાના લેટેસ્ટ વીડિયોમાં જુઓ તેની સેક્સી અદાઓ\nસેલેનાએ વર્ણવી બૉડી શેમિંગની પીડા, લોકો મજાક બનાવતા હતા, માનસિક સ્થિતિ પર પડ્યો પ્રભાવ\nજે વ્યક્તિએ બનાવ્યો હતો રાનૂ મંડલનો વાયરલ Video, તેને મળી આ મોટી જવાબદારી\nસલમાન ખાને રાનૂ મંડલને નથી આપ્યુ કોઈ ઘર, Fake નીકળ્યા વાયરલ ન્યૂઝ, જાણો સત્ય\nલતા મંગેશકરની જેમ ગાતી રાનૂ હવે નહિ રહે રેલવે સ્ટેશન પર, સલમાન આપશે 50 લાખનું ઘર\nVIDEO: પાકિસ્તાનમાં શો કરવા પર મીકા સિંહે માંગી માફી, બાદમાં પ્રેસ કૉન્ફરન્સ વચમાં છોડી જતા રહ્યા\nદાઉદના સંબંધીઓ સામે પર્ફોર્મ કરવુ ભારે પડ્યુ મીકાને, AICWAએ લગાવ્યો પ્રતિબંધ\nઅફેરની અફવાઓથી હેરાન થઈ નેહા કક્કડ, ‘એટલી હદ ના કરો કે..'\nભજન ગાયક અનૂપ જલોટાની માનું નિધન, હિંદુજા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ\nપાકિસ્તાની કલાકારોના પ્રતિબંધના વિરોધમાં ઉતર્યા પંજાબી ગાયક, ગીતકાર\nક્યારેક થાય છે કાશ હું પાકિસ્તાનમાં પેદા થયો હોતઃ સોનુ નિગમ\nહૈદરાબાદ ગેંગરેપ કેસઃ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં ભાગવાની કોશિશમાં ઠાર મરાયા ચારે આરોપી\nમોડલને મળી ધમકી, તારૂ ગળું કાપી તારી પુત્રી જોડે કરીશ રેપ\nહવે અર્ધસૈનિક બળના જવાનો પહેરશે ખાદીનો યુનિફોર્મ, મંત્રાલયે લીધો નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://himanshumistry.wordpress.com/2008/11/", "date_download": "2019-12-07T07:40:39Z", "digest": "sha1:2UTJBQJHNNIQAOXT4SKQX2IH6QTCZQ6Q", "length": 11263, "nlines": 214, "source_domain": "himanshumistry.wordpress.com", "title": "નવેમ્બર | 2008 | હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી | Himanshu Mistry", "raw_content": "હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી | Himanshu Mistry\nભોમિયા વિના – ઉમાશંકર જોશી\n« જુલાઈ ડીસેમ્બર »\n ક્યાં ગયો આ ફૉન્ટ \nજનેરિક વાર્તા — મધુ રાય\n વીરાને જાઉં વારણે રે લોલ - ન્હાનાલાલ દ. કવિ\nકેટલાંક ગુજરાતી ઊર્મિકાવ્યો- Gujarati love songs\nડાહ્યો દીકરો -by- વિપિન પરીખ\nSunil Anjaria પર જનેરિક વાર્તા — મધુ…\nઅર્પણ ઓગસ્ટ 18, 2019\nતપે તપ; તપતી રહે માતૃભૂમિ; રટે,રટતી રહે સહુ સંતાનનાં સુખ, ને જપે, જપતી રહે માળા, “વિદેશે–પ્રદેશે વસ્યાં જનસહુ લહે સુખશાંતિ ને સંપ.” ચહે – ચહકતી રહે ખગ થકી નભે ને ચહે – “વહે, વહેતી રહે સરલ માતૃભાષા બધે પાવની, કરે જનમન પ્રસન્ન, સરજાવતી નવલ કાવ્યધારા અને ફરકાવતી વિજયધ્વજા બધે.” *** *** *** હવે તપન તો … વાંચન ચાલુ રાખો અર્પણ […]\nસ્વતંત્રતા, દે વરદાન એટલું : ન હીન સંકલ્પ હજો કદી મન; હૈયું કદીયે ન હજો હતાશ; ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ; વાણી ન નિષ્કારણ હો કઠોર; રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે; ને આંખમાંના અમી ના સૂકાય; ન ભોમકા ગાય વસૂકી શી હો વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી, તે ના નિમંત્રે નિજ … વાંચન ચાલુ ���ાખો સ્વતંત્રતા દે વરદાન વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી, તે ના નિમંત્રે નિજ … વાંચન ચાલુ રાખો સ્વતંત્રતા દે વરદાન \nએક ત્રણ શબ્દી નવલીકા ઓગસ્ટ 10, 2019\n” (બસ, વારતા પુરી. હવે તરત લેખકનું નામ અને કેફીયત છે…) – લેખક અ. —————- લેખકની ચોખવટ : આ ત્રણ શબ્દોની વાર્તા ગણવી. હવે વાર્તા ગણતરીના શબ્દોમાં લખાય છે અને એને સાહીત્યનું નવું સ્વરુપ ગણાતું નથી. થયું કે લાવ ને હુંય લખી ‘નાખું’ એક વારતા ત્રણ શબ્દોની વારતા. (વારતામાં પાત્રો, પ્રસંગ, સંવાદ, હેતુ … વાંચન ચાલુ રાખો એક ત્રણ શબ્દી નવલીકા […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2014/04/08/%E0%AA%8F%E0%AA%95-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%A1%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0/", "date_download": "2019-12-07T05:55:52Z", "digest": "sha1:UAUIXUQUQ4BJOJFCWTLQIEUVXUQF3XMX", "length": 13885, "nlines": 187, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "એક પુરાણું નગર વડનગર | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nએક પુરાણું નગર વડનગર\nએક પુરાણું નગર વડનગર\nતમારે જૂના જમાનાનાં સ્થાપત્યોના થોડા અંશ જોવા હોય તો વડનગર પહોંચી જવું જોઈએ. આ નગર મહેસાણા જીલ્લામાં મહેસાણાથી ૩૦ કી.મી. દૂર ઉત્તરમાં આવેલું છે. અમદાવાદથી ગાંધીનગર, ગોઝારીયા અને વિસનગર થઈને પણ વડનગર જવાય છે. આ અંતર ૯૦ કી.મી. જેટલું છે.વડનગરથી આગળ ખેરાલુ, તારંગા અને દાંતા થઈને અંબાજી જવાય છે.\nવડનગરમાં પ્રવેશતાં જ એક જૂના નગરમાં આવ્યા હોઈએ એવો અહેસાસ થવા લાગે છે. શહેરના ચારે બાજુના પ્રવેશ આગળ દરવાજાના અવશેષો છે, એ જૂના જમાનામાં શહેરને ફરતે કોટ હોવાની પ્રતીતિ કરાવે છે. વડનગરમાં હાટકેશ્વર મહાદેવનું મંદિર, તાના-રીરીની સમાધિ, કીર્તિતોરણ, શર્મિષ્ઠા તળાવ, શામળશાની ચોરી વગેરે જોવાલાયક જગાઓ છે.\nહાટકેશ્વર મહાદેવ નદીઓળ દરવાજાની બહાર આવેલું છે. કોઈને પણ પૂછો તો તે જરૂર બતાવે, કેમ કે આ બહુ જ જાણીતું મંદિર છે. પથ્થરોનું બનેલું આ મંદિર આશરે ૪૦૦ વર્ષ જૂનું છે. પથ્થરોને યોગ્ય આકારમાં કાપી, તેમને એકબીજા સાથે ગોઠવી, ઉંચુ શીખરબંધી મંદિર બનાવવું, એ તે જમાનાની સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. મંદિરના મુખ્ય પ્રવેશદ્વારમાં દાખલ થયા પછી ચોક આવે છે. ચોકમાંથી ભવ્ય કોતરકામ વાળી કમાનોમાં થઈને અંદર સભાગૃહમાં જવાય છે. અહીં પણ છત અને ઘુમ્મટના અંદરના ભાગનું સ્થાપત્ય આપણું તરત જ ધ્યાન ખેંચે છે. અંદર ગર્ભગૃહમાં બિરાજેલ શીવ ભગવાનનાં દર્શન ક��ીને મન પ્રસન્નતા અનુભવે છે. અહીં બેસીને પ્રભુનું સ્મરણ કરવાનું ગમે એવું છે.મંદિરની બહારની દિવાલો પર દેવદેવીઓ અને પ્રસંગોની કલાત્મક કોતરણી બેજોડ છે. આવી અદભૂત કોતરણી કરવામાં કારીગરોને એ જમાનામાં કેટલો બધો સમય લાગ્યો હશે મંદિરની આજુબાજુના ચોકમાં પણ શીવજીનાં નાનાંમોટાં અનેક મંદિરો છે. આ બધાનાં દર્શન કરીને મન ભક્તિમય બની જાય છે.\nવડનગરમાં બીજી જોવા જેવી ચીજ તાના-રીરીની સમાધિ છે. ગામને છેડે આવેલા એક સુંદર શાંત બગીચામાં આ સમાધિઓ આવેલી છે.તાના અને રીરી બે નાગર બહેનો હતી. સંગીત અને ગાવામાં તેઓ નિષ્ણાત હતી. સમય અને સ્થળને અનુરૂપ, ભારતીય સંગીતના વિવિધ રાગ ગાઈને તે રાગને અનુરૂપ વાતવરણ ઉભુ કરવામાં તેઓ કુશળ હતી. કહે છે કે દિલ્હીના સમ્રાટ અકબર બાદશાહનો મહાન સંગીતકાર તાનસેન એક વાર દીપક રાગ ગાઈને ગરમી અને દાહથી પીડાઈ રહ્યો હતો, તેના દાહનું શમન કોઈ કરી શક્યું નહિ. પછી તે વડનગર બાજુ આવ્યો, ત્યારે તાના અને રીરીએ મેઘમલ્હાર રાગ ગાઈને તેની બળતરાનું શમન કર્યું હતું. આ સમાધિ આગળ દર વર્ષે સંગીત મેળાનું આયોજન થાય છે.\nશર્મિષ્ઠા તળાવ એ વડનગરમાં એક ફરવા જેવી જગા છે. તળાવને કિનારે બગીચા, નાનાં બાળકો માટે મનોરંજનનાં સાધનો, બોટીંગ અને ખાણીપીણીની સુવિધા છે.\nઆ તળાવને કિનારે પુષ્ટિ સંપ્રદાયના ગુરુ શ્રી ગુસાંઈજીની બેઠક છે. શ્રી ગુસાંઈજી પોતે અહીં પધાર્યા હોવાના પુરાવા મળી આવ્યા છે.વૈષ્ણવો આ બેઠકજીનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.\nબેઠકજીની નજીક જ કીર્તિતોરણ છે. વડનગરનું જૂના જમાનાનું આ પ્રવેશદ્વાર છે. બે મોટા ઉંચા કલાત્મક થાંભલા ઉપર આડી કમાન ધરાવતું આ તોરણ સ્થાપત્યનો એક સુંદર નમૂનો છે. થાંભલા પર મૂર્તિઓની કોતરણી ખૂબ જ કલાકારીગરીવાળી છે. આ સ્થાપત્ય ગુજરાત માટે ગૌરવ સમાન છે. બાજુમાં જ આવું બીજું તોરણ છે. તળાવને કિનારે શામળશાની ચોરી પણ જોવા જેવી છે.\nવડનગરમાં આ બધુ જોતાં સહેજે બે કલાક જેટલો સમય લાગે છે. આ બધી જગાઓનો દેખાવ અને માહોલ થોડો સુધારીને આકર્ષક બનાવવામાં આવે અને તે તરફ જતા રસ્તાઓ સારા બનાવી દેવાય તો ઘણા ટુરિસ્ટો અહીં આવતા થાય. થોડો પ્રચાર કરવાની પણ જરૂર છે.તો, વડનગર ગુજરાતનું એક સરસ ટુરિસ્ટ સ્થળ બની શકે. એક ખાસ વાત એ છે કે વડનગર, ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે.\nતો બોલો, ક્યારે ઉપડો છો વડનગર. અંબાજી જવા નીકળ્યા હો તો વચમાં વડનગર જોઇ લેવાય.\nPrevious દેવ���ાટ, કેવડી ડેમ અને ટકાઉ ધોધની મુલાકાતે Next શેરીસા અને પાનસર તીર્થ\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« માર્ચ મે »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/business/bank-strike-today-several-bank-branches-atms-could-be-shut-as-unions-protest-against-mergers-69466?pfrom=article-next-story", "date_download": "2019-12-07T06:35:30Z", "digest": "sha1:ANJKVHOYVHXBZ3MGAJ4MTWIGKU56DTLH", "length": 17859, "nlines": 128, "source_domain": "zeenews.india.com", "title": "આજે દેશભરમાં બેંકોની હડતાળ, તેમછતાં આ બેંકોમાં થશે કામ | Business News in Gujarati", "raw_content": "\nઆજે દેશભરમાં બેંકોની હડતાળ, તેમછતાં આ બેંકોમાં થશે કામ\nદેશભરમાં બેંકોની હડતાળનું આહવાન ઓલ ઇન્ડીયા બેંક એંપ્લોયીઝ એસોસિએશન (AIBEA) અને બેંક એપ્લોઝ ફેડરેશન ઓફ ઇન્ડીયા (BEFI) દ્વારા કરવામાં આવ્યું છે. ખાનગી બેંકોના કર્મચારી અને અધિકારી આ હડતાળમાં સામેલ નહી હોય.\nનવી દિલ્હી: સાર્વજનિક ક્ષેત્રની બેંકો મંગળવરે હડતાળ પર છે. દિવાળી પહેલાં બેંક કર્મચારીઓની હડતાળ પર જવાથી કામકાજ પર ખરાબ અસર પડશે. જોકે બેંકો દ્વારા પોતાના ગ્રાહકોને આ વિશે સૂચના પહેલાં જ આપી દીધી હતી. બેંકો બંધ હોવાથી એટીએમ સર્વિસ પર અસર પડશે. એવામાં એ પણ સંભવ છે તમે એટીએમ કેશ કાઢવા જશો તો તમારે ખાલી હાથ પરત ફરવું પડશે.\nપાંચ દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, જાણો આજનો ભાવ\nદેશભરમાં બેંકોની હડતાળનું આહવાન ઓલ ઇન્ડીયા બેંક એંપ્લોયીઝ એસોસિએશન (AIBEA) અને બેંક એપ્લોઝ ફેડરેશન ઓફ ઇન્ડીયા (BEFI) દ્વારા કરવામાં આવ્યું છે. ખાનગી બેંકોના કર્મચારી અને અધિકારી આ હડતાળમાં સામેલ નહી હોય. બેંકો યૂનિયનોની માફકથી છ નાના-નાના મોટી બેંકોના ચાર મોટી બેંકોમાં વિલયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પણ બેંક કર્મચારી કેટલીક માંગોને લઇને હડતાળ પર છે. આગળ વાંચો બેંક યૂનિયનોની માંગ વિશે...\nઆ હસીનાને જોતાં જ હાર્દિક પંડ્યા થઇ જાય છે ક્લિન બોલ્ડ, ટૂંક સમયમાં કરશે લગ્ન\n- સરકાર દ્વાર ગત થોડા દિવસો પહેલાં છે પીએસબી (પબ્લિક સેક્ટર બેંક)ની ચાર મોટી બેંકોમાં વિલિનીકરણ કરી દેવામાં આવ્યું છે. બેંક કર્મચારી આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.\n- યૂનાઇટેડ બેંક ઓફ ઇન્દીયા અને ઓરિએન્ટ બેંક ઓફ કોમર્સનો પંજાબ નેશનલ બેંક (PNB)માં વિલિનીકરણ કરી દીધું હતું.\n- સિંડિકેટ બેંકનું વિલિનીકરણ કેનરા બેંકમાં કરી દેવામાં આવ્યું છે.\n- ઇલાહાબાદ અને કોર્પોરેશન બેંકનું વિલિનીકરણ યૂનિયન બેંક ઓફ ઇન્ડીયામાં કરી દીધું છે.\n- હડતાળનું આહવાન AIBEA અને BEFI દ્વારા કરવામાં આવ્યો છે.\n- એસબીઆઇનું કહેવું છે કે તેના ઓછા કર્મચારી AIBEA અને BEFI સાથે જોડાયેલા છે, એવામાં હડતાળની વધુ અસર જોવા મળશે નહી.\n- બેંક યૂનિયન મર્જર, બેંકિંગ રિફોર્મ, સર્વિસ ચાર્જ, બેડ લોન રિકવરી, ડિફોલ્ટર વિરૂદ્ધ આકરી કાર્યવાહી વગેરે મામલાને લઇને હડતાળ પર છે.\n- બેંક ઓફ મહારાષ્ટ્ર, ઓરિએન્ટ બેંક ઓફ કોમર્સ, સિંડિકેટ બેંક અને બેંક ઓફ બરોડા દ્વારા કહેવામાં આવ્યું છે કે કામકાજ ના બરાબર થશે.\n- પ્રાઇવેટ બેંક આ હડતાળમાં સામેલ થઇ રહી નથી. એવામાં પ્રાઇવેટ બેંક ખાતામાં રાખનાર ગ્રાહકોનું કામ અટકશે નહી.\nપાંચ દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, જાણો આજનો ભાવ\nઉન્નાવ બન્યું ઉત્તર પ્રદેશનું રેપ કેપિટલ, 2019માં નોંધાઈ દુષ્કર્મની 86 ઘટનાઓ\nદુષ્કર્મની ઘટનાઓથી સમસમી શનિવારની સવાર, ગુજરાતના 3 શહેરોમાં બળાત્કારના કિસ્સા\nPensacola base shooting: અમેરિકી સૈન્ય અડ્ડા પર ગોળીબારી, ત્રણ લોકોના મોત, સાઉદી કિંગે કર્યો ફોન\nબિનસચિવાલય પરીક્ષા આંદોલન : ગાયબ થઈ ગયા નેતાઓ, ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ બચ્યા છે\nઝારખંડ વિધાનસભા ચૂંટણી : આજે સિલ થશે મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજોના ભાવિ\nઈન્ટમટેક્સ ભરનારા 31 ડિસેમ્બર સુધી આ કામ નહિ કરે, તો લાગશે 10 હજારની પેનલ્ટી\nહૈદરાબાદ એન્કાઉન્ટર મામલે વચ્ચે પડી તેલંગાના હાઇકોર્ટ, આપ્યો મોટો આદેશ\nbinsachivalay exam: NSUIનું રાજ્યભરની કોલેજ બંધનું એલાન, રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત\nકચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો\nજિંદગીની જંગ હારી ઉન્નાવ રેપ કેસની પીડિતા, મરતા પહેલા ભાઈને કહ્યું હતું-મારું મોત થાય તો આરોપીને છોડતા નહિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2019-issues/rcs-in-android-messages-now-active/", "date_download": "2019-12-07T07:39:11Z", "digest": "sha1:J7EKL7KFYNRTJBLMEMU2LJEEABA32G5R", "length": 5776, "nlines": 141, "source_domain": "cybersafar.com", "title": "એસએમએસમાં મોટો ધમાકો! | CyberSafar", "raw_content": "\nલાંબા સમય સુધી રાહ જોવડાવ્યા પછી, છેવટે ગૂગલે એપલની ‘આઇમેસેજ’ જેવી જ સ્માર્ટ એસએમએસ સર્વિસ એન્ડ્રોઇડ માટે શરૂ કરી છે. હવે એસએમએસ વોટ્સએપની હરીફાઈ કરશે.\nઆમ તો આપણી નજર રોજેરોજ સ્માર્ટફોન પર મંડાયેલી રહેતી હોવાને કારણે, તેમાં કંઈ પણ નાનો-મોટો ફેરફાર થાય તો આપણી નજર બહાર જાય નહીં, પણ પાછલા થોડા દિવસોમાં તમારા ફોનમાં એક બહુ મોટો ફેરફાર થયો અને એ તમારી નજર બહાર ગયો હોય એવી પૂરી શક્યતા છે\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Puratan_Jyot.pdf/%E0%AB%A7%E0%AB%AA%E0%AB%AB", "date_download": "2019-12-07T06:38:37Z", "digest": "sha1:SUGQNSKJ75HAKEPBSR4UDLKUAZDMM4Z2", "length": 4393, "nlines": 75, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૪૫ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nરાહદારી રસ્તાને કાંઠે ઊભેલું મેકરણનું થાનક દિનપ્રતિદિન જાણીતું થયું. રણમાં મેકરણે સરાઈ વસાવી દીધી. મુસાફરખાનું બાંધ્યું મેકરણે. જાતલ અને આવતલ મુસાફરોની ત્યાં ઠઠ લાગતી ગઈ, તેમ તેમ મેકરણનાં ખભાં કાવડ ફેરવી ફેરવીને ફાટવા લાગ્યાં. વધુ વધુ ગામ માગવાની ફરજ પડી. રોટીની એણે કદી કોઈને ના ન કહી. રોટી આપવાની એને કચ્છીઓએ પણ ના ન પાડી.\n૪. રા’ દેશળનો મેળાપ\nકચ્છના કોઈ એક ગામડામાં ભળકડે ઘંટી ફેરવતું કોઈ ગાતું હતું :\nજામાણો જે જૂડિયો બાવા \nએવો ધ્રંગ જો અખાડો જી મેં બાવા \nમેકરણ તું મુંજો ભા.\nતોજી ગાલ જો મુંકે સચો સા,\nમેકરણ તું મુંજે ભા.\nતું મારો ભાઈ છે ઓ મેકણ, તારી વાતોમાં મને સાચો સ્વાદ આવે છે ઓ ભાઈ મેકરણ \nકોઈક મીઠે, આર્દ્ર સ્વરે ગાતું હતું\nપંજસો જો પટકો તોંજે\nલાય ડનું દેસલ રા',\nમેકરણ તું મુંજે ભા \nતને પાંચસો રૂપિયાનું કપડું લાવીને કચ્છના રા’ દેશળે દીધું, ઓ ભાઈ મેકરણ\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૨ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ૨૦:૧૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://himanshumistry.wordpress.com/tag/outlook/", "date_download": "2019-12-07T07:39:05Z", "digest": "sha1:GYRNONXCL7PRYEMMJB536WQGLWVYWV4Z", "length": 10125, "nlines": 197, "source_domain": "himanshumistry.wordpress.com", "title": "OUTLOOK | હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી | Himanshu Mistry", "raw_content": "હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી | Himanshu Mistry\nભોમિયા વિના – ઉમાશંકર જોશી\n ક્યાં ગયો આ ફૉન્ટ \nજનેરિક વાર્તા — મધુ રાય\n વીરાને જાઉં વારણે રે લોલ - ન્હાનાલાલ દ. કવિ\nકેટલાંક ગુજરાતી ઊર્મિકાવ્યો- Gujarati love songs\nડાહ્યો દીકરો -by- વિપિન પરીખ\nSunil Anjaria પર જનેરિક વાર્તા — મધુ…\nઅર્પણ ઓગસ્ટ 18, 2019\nતપે તપ; તપતી રહે માતૃભૂમિ; રટે,રટતી રહે સહુ સંતાનનાં સુખ, ને જપે, જપતી રહે માળા, “વિદેશે–પ્રદેશે વસ્યાં જનસહુ લહે સુખશાંતિ ને સંપ.” ચહે – ચહકતી રહે ખગ થકી નભે ને ચહે – “વહે, વહેતી રહે સરલ માતૃભાષા બધે પાવની, કરે જનમન પ્રસન્ન, સરજાવતી નવલ કાવ્યધારા અને ફરકાવતી વિજયધ્વજા બધે.” *** *** *** હવે તપન તો … વાંચન ચાલુ રાખો અર્પણ […]\nસ્વતંત્રતા, દે વરદાન એટલું : ન હીન સંકલ્પ હજો કદી મન; હૈયું કદીયે ન હજો હતાશ; ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ; વાણી ન નિષ્કારણ હો કઠોર; રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે; ને આંખમાંના અમી ના સૂકાય; ન ભોમકા ગાય વસૂકી શી હો વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી, તે ના નિમંત્રે નિજ … વાંચન ચાલુ રાખો સ્વતંત્રતા દે વરદાન વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી, તે ના નિમંત્રે નિજ … વાંચન ચાલુ રાખો સ્વતંત્રતા દે વરદાન \nએક ત્રણ શબ્દી નવલીકા ઓગસ્ટ 10, 2019\n” (બસ, વારતા પુરી. હવે તરત લેખકનું નામ અને કેફીયત છે…) – લેખક અ. —————- લેખકની ચોખવટ : આ ત્રણ શબ્દોની વાર્તા ગણવી. હવે વાર્તા ગણતરીના શબ્દોમાં લખાય છે અને એને સાહીત્યનું નવું સ્વરુપ ગણાતું નથી. થયું કે લાવ ને હુંય લખી ‘નાખું’ એક વારતા ત્રણ શબ્દોની વારતા. (વારતામાં પાત્રો, પ્રસંગ, સંવાદ, હેતુ … વાંચન ચાલુ રાખો એક ત્રણ શબ્દી નવલીકા […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://www.ganeshaspeaks.com/orderForm.action?productId=985", "date_download": "2019-12-07T07:44:35Z", "digest": "sha1:KASJAXD67QVEPWLA2C3S7IWXWSEPLXMD", "length": 6435, "nlines": 144, "source_domain": "www.ganeshaspeaks.com", "title": "શનિ યંત્ર - સિલ્વર પ્લેટેડ - ગણેશાસ્પિક્સ ટીમ", "raw_content": "\nશનિ યંત્ર - સિલ્વર પ્લેટેડ\nHand-Written by ગણેશાસ્પિક્સ ટીમ\nReview by સ્વપનેન્દુ, ઓરિસ્સા\nનોકરીમાં હું અનેક સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. આથી, મેં વિચાર્યું કે મારા મનમાં હું લાંબા સમયથી વિચારી રહ્યો છું તેવો પોતાનો વ્યવસાય શરૂ કરવો જોઈએ. મારા માટે આ નિર્ણય ઘણો મોટો હોવાથી મારી મમ્મીએ મને જ્યોતિષીય સલાહ લેવાન��ં કહ્યું. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ દ્વારા મારા પ્રશ્નનો જવાબ માંગ્યો. તેમણે તે સમયે મને વ્યવસાય શરૂ કરવાની સલાહ આપી અને અત્યાર હું સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છું. ખૂબ આભાર\nReview by ધર્મેન્દ્ર ખુમાણ, સુરેન્દ્રનગર\nગણેશાસ્પિક્સ એક માત્રે એવી વેબસાઈટ છે જેના પર હું જ્યોતિષીય સેવાઓ માટે વિશ્વાસ કરું છું. આથી જ મેં તેમના જ્યોતિષીએ આપેલા સુચનના કારણે આ વેબસાઈટ પરથી માણેક રત્ન મંગાવીને ધારણ કર્યું છે. તેમણે આપેલા સુચનો અનુસરવાથી મને ખૂબ જ લાભ થયો છે. આથી જ હું મારા દરેક કાર્યોના પ્રારંભ પૂર્વે આ વેબસાઈટના જ્યોતિષીઓનો સંપર્ક કરુ છું\nઊર્જાવાન રહો અને તંદુરસ્ત જીવનનો આનંદ માણો....ગાર્નેટ ધારણ કરો\nશું આપ બંને એકબીજા માટે જ બન્યા છો\nશું આપનાં જીવનસાથી આપના માટે જ બન્યા છે જાણો આપની જન્મકુંડળી પરથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/maharashtra-government-ncp-congress-alliance", "date_download": "2019-12-07T08:14:24Z", "digest": "sha1:TEFQJOIL2IP3FUIPYZVEO5XASPD5Q7B5", "length": 11304, "nlines": 120, "source_domain": "www.vtvgujarati.com", "title": " ભાજપ-શિવસેના બાદ NCP પણ હવે સરકાર ન બનાવી શકી તો? | maharashtra government ncp congress alliance", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nમહારાષ્ટ્ર / ભાજપ-શિવસેના બાદ NCP પણ હવે સરકાર ન બનાવી શકી તો\nમહારાષ્ટ્રમાં સરકાર બનવાને લઇને છેલ્લા 48 કલાકથી ધમાસાણ ચાલી રહ્યું છે ત્યારે રાજ્યમાં સરકાર બનશે કે રાષ્ટ્રપતિ શાસન લાગશે તે અંગેનું ચિત્ર આજરોજ સ્પષ્ટ થઇ જશે. રાજ્યપાલ દ્વારા ભાજપ અને ત્યારબાદ શિવસેનાને સરકાર રચવા આમંત્રણ આપ્યા બાદ હવે NCPને સરકાર બનાવાને લઇને આજ સાંજ સુધીનો સમય આપવામાં આવ્યો છે.\nઆજે થઈ શકે છે મહારાષ્ટ્રના ભાવિનો ફેંસલો\nNCP સરકાર ન બનાવી શકે તો લાગી શકે છે રાષ્ટ્રપતિ શાસન\nઅગાઉ ભાજપ-શિવસેનાને રાજ્યપાલે આપી હતી ઓફર\nમહારાષ્ટ્રમાં સરકાર બનાવાને લઇને કોકડું વધુ ગૂંચવાયું\nમહારાષ્ટ્રમાં રાજ્યપાલ દ્વારા સૌ પ્રથમ મોટા પક્ષ તરીકે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું. તેમ છતાં ભાજપે સરકાર બનાવાને ઇન્કાર કર્યા બાદ રાજ્યપાલે શિવસેનાને બીજા સૌથી મોટા પક્ષ તરીકે સરકાર બનવા આમંત્રણ આપ્યું હતું. જો કે બહુમતિ નહીં હોવાના કારણે શિવસેના પણ સરકાર રચવાનો દાવો ન કરી શકતાં અંતમાં ત્રીજા સૌથી મોટા પક્ષ તરીકે NCPને સરકાર રચવા આજ સાંજ સુધીનો સમય આપ્યો છે.\nજો અને તો ના સમીકરણ વચ્ચે મહારાષ્ટ્રના રાજકારણ માટે આજનો દિવસ મહત્વનો સાબિત થશે. જો NCP સરકાર ન બનાવી શકે તો રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે. NCPને સરકાર બનાવવા રાજ્યપાલ દ્વારા આજ સાંજ સુધીનો સમય આપવામાં આવ્યો છે.\nમહારાષ્ટ્રના રાજ્યપાલ પાસે શું છે વિકલ્પ\nરાજ્યપાલ પાસે સૌથી પહેલો વિકલ્પ એ હોય શકે કે જ્યાં સુધી નવી સરકાર ન બને ત્યા સુધી તેઓ દેવેન્દ્ર ફડનવીસને કાર્યવાહક CM બનાવી રાખે. બીજા વિકલ્પ તરીકે તેઓ સૌથી મોટી પાર્ટીના કોઈને નેતાને મુખ્યમંત્રી બનાવે અને ત્યાર બાદ તે પાર્ટીને વિધાનસભામાં બહુમતિ સાબિત કરવી પડે. જોકે, હાલ તો ભાજપ વિધાનસભામાં બહુમતિ સાબિત કરી શકે તેવા કોઈ સમીકરણો બનતા નજરે નથી પડી રહ્યા. ત્યારે ત્રીજા વિકલ્પ તરીકે રાજ્યપાલ વિધાનસભાને પોતાનો નેતા પસંદ કરવા કહી શકે છે. આ તમામ વિકલ્પો ઉપરાંત પણ કોઈ સરકાર ન બને તો રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસન માટે ભલામણ કરી શકે છે.\nસલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nમહિલા ડોક્ટરના દુષ્કર્મ કેસના તમામ 4 આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર\nMaharashtra BJP Shiv Sena congress મહારાષ્ટ્ર શિવસેના ભાજપ કોંગ્રેસ\n / બિન સચિવાલય પરીક્ષા વિવાદ : SITની રચના બાદ ધરણાં પૂરા થઈ જશે\nયૂપી / બાબરી ધ્વંસની આજે 27મી વરસી, સુરક્ષાને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં હાઈ એલર્ટ જાહેર\nમહારાષ્ટ્ર / પ્રધાનમંત્રી સાથેની મુલાકાત અંગે શરદ પવારે કર્યો ખુલાસો, કહ્યું- મોદીએ આપ્યો હતો આ પ્રસ્તાવ\nચંદ્ર મિશન / નાસાએ ચંદ્રને લઇને 47 વર્ષ બાદ ખોલ્યું આ રહસ્ય\nNASAએ 1972માં પોતાના અપોલો 17 ચંદ્ર મિશનને આધારે 3 અંતરિક્ષ યાનને ચંદ્ર પર મોકલ્યા હતા. તેમાંથી 2ને ચંદ્રની કક્ષાથી માટી અને ચટ્ટાનોના નમૂના મળ્યા હતા.\nઅભિમાન / હું જ શિવ છું, મને અડવાની આખા બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી :...\nઅકસ્માત / ભાવનગરમાં ખીચોખીચ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા બાળકીનું મોત,...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગેંગરેપનો 'ત્વરીત ન્યાય', શું એન્કાઉન્ટર એક જ ઉપાય\nઓપિનિયન / હૈદરાબાદ ઍન્કાઉન્ટર મામલે ગુજરાતીઓની પ્રતિક્રિયા\nપ્રતિક્રિયા / હૈદરાબાદ એન્કાઉન્ટર મુદ્દે પૂર્વ IPS ડી.જી.વણઝારાનું નિવેદન\nગાંધીનગર / લોકરક્ષક ભરતી મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની...\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ઘરના મંદિરમાં કઈ...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમા��ો આજનો...\nમહામંથન / સંસદમાં કેન્ટિન સબસિડી થશે ખતમ, કેટલા સજ્જન છે સાંસદ\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nએનાલિસિસ / બિન સચિવાલય પરીક્ષા વિવાદ વિદ્યાર્થીઓની કોઈ ચિંતા નથી\nવિરોધ / બિન સચિવાલયના આંદોલનમાં હાર્દિક પટેલને જવું પડ્યું ભારે\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ડિપ્રેશનને દૂર કરવાને...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1042", "date_download": "2019-12-07T07:33:31Z", "digest": "sha1:JBK52MVZ37K3E6Z7HF7WKBLAHB2OJL5G", "length": 33985, "nlines": 124, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: ગાંધી-ગંગા – સં. મહેન્દ્ર મેઘાણી", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nગાંધી-ગંગા – સં. મહેન્દ્ર મેઘાણી\nApril 9th, 2007 | પ્રકાર : સાહિત્ય-લેખો | 19 પ્રતિભાવો »\n[તાજેતરમાં જ જેના ભાગ-1 અને ભાગ-2 પ્રકાશિત થયા છે તેવા અત્યંત લોકપ્રિય પુસ્તક ‘ગાંધી-ગંગા’ પુસ્તકમાંનો થોડોક અંશ અહીં લેવામાં આવ્યો છે. આ પુસ્તકમાં ગુજરાતના તેમજ અન્ય મોટાભાગના તમામ સાહિત્યકારોએ ગાંધીજી વિશે લખેલા તેમના લેખોનો સંગ્રહ છે. સ્વરાજ્યના આંદોલનમાં જોડાયેલા કેટલાક સેવકોના ગાંધીજીની સાથેના અનુભવો અને સંસ્મરણો છે. ખરેખર વાંચવા અને વસાવવા લાયક આ બંને પુસ્તકોનું પ્રકાશન લોકમિલાપ ટ્રસ્ટે કર્યું છે અને આ પુસ્તકો મેળવવા માટે આપ (0278) 256 6402 પર સંપર્ક કરી શકો છો. ]\nઅમારી સાથે ધૂળમાં – પુ. લ. દેશપાંડે\nસત્યાગ્રહના દિવસો હતા. મુંબઈના લેમિંગ્ટન રોડ પર પોલીસ સ્ટેશન પાસે સત્યાગ્રહીઓનું એક ટોળું આવ્યું હતું. પોલીસની ગાડીમાં નીડ���તાથી ઘૂસીને લોકો પોતાની ધરપકડ કરાવી લેતા હતા. એ ભીડમાં એક યુવતી હતી. પોતાના શરીર પરનાં ઘરેણાં એણે ઉતાર્યાં. બાજુવાળા એક ભાઈના હાથમાં મૂક્યાં, પોતાનું નામ-સરનામું આપ્યું અને કહ્યું :\n‘આટલાં ઘરેણાં મારે ઘેર પહોંચાડી દેજો અને કહેજો કે હું સત્યાગ્રહમાં જાઉં છું \nપેલા ભાઈએ સવાલ કર્યો : ‘બહેન, આપણે તો કોઈ ઓળખાણ પણ નથી, ને આ ઘરેણાં હું તમારે ઘેર પહોંચાડી દઈશ એવો ભરોસો કેવી રીતે રાખો છો \n‘તમારા શરીર પર ખાદી ને માથે ગાંધીટોપી છે ને, એટલે \nહું અંગ્રેજી બીજી ચોપડીમાં આવ્યો અને ગાંધીજીની સત્યાગ્રહની ચળવળ શરૂ થઈ. ચોતરફ ‘ગાંધી-ગાંધી-ગાંધી’ સંભળાતું હતું. હું આઠ-નવ વર્ષનો હતો ત્યારે મારા માથા પરથી કાળી ટોપી ગઈ અને ગાંધી ટોપી ચઢી. મૅટ્રિક થતાં સુધી એનો મુકામ મસ્તક પર હતો. એ ટોપીની માફક ગાંધીજીએ અમારા નાનકડા માથાનો કબજો લીધો હતો, પણ એમનાં દર્શન થયાં નહોતાં.\nપહેલવહેલાં દર્શન થયાં એકત્રીસની સાલમાં. મુંબઈના પરા વિલેપાર્લાના એક ચર્ચના પટાંગણમાં સભા હતી. ચર્ચના પાદરીબાબા ગાંધીજીનું આ સંકટ વહોરી લેવા કઈ રીતે તૈયાર થયા હશે, એ તો ભગવાન જાણે પણ ત્યાર બાદ ચર્ચના પરિસરમાં કોઈ રાજકીય સભા મેં તો જોઈ નથી. સ્વતંત્રતાની ચળવળ એ આપણું કામ નહીં, એવું પાર્લાના ખ્રિસ્તીઓ માનતા. આથી ચર્ચના પટાંગણમાં ગાંધીજીની સભા હોય એ વાતથી જ અમે તો ચકરાઈ ગયા હતા. લોકોનાં ટોળેટોળાં સભાસ્થળ ભણી જઈ રહ્યાં હતાં. અગાઉ ક્યારેય આવી ભીડ જોઈ નહોતી. અમે તો ક્યારનાયે વહેલા વહેલા જઈને જગા રોકીને બેસી ગયા હતા.\nજેમના નામનો સતત જપ થઈ રહ્યો હતો એમનાં પ્રત્યક્ષ દર્શન… કોઈ પણ જાતની નાટકીય ઊતરચઢ વગરની એમની કથનશૈલી…. હજારોના મુખમાંથી નીકળેલી ‘મહાત્મા ગાંધીની જય’ એવી ગર્જના… એવી કોઈક સંમોહિત દશામાં આખો જનસમુદાય પાછો ફર્યો.\nએ પછીનાં કેટલાંય વર્ષો ગાંધીમય થઈ રહ્યાં. છાપામાં રોજ ગાંધીજીના નવા કાર્યક્રમની માહિતી, એમના લેખ, એમને વિશેના લેખો. અસંખ્ય માથાં પર ગાંધી ટોપી દેખાવા લાગી. શરીર પર ખાદી ચઢી. કાંતણના વર્ગો શરૂ થયા. આપણા દેશની બધી આધિવ્યાધિઓનું મૂળ અંગ્રેજ રાજ છે, એ જતું રહે પછી ભારત સુખોનો ભંડાર થશે એવી ત્યારે ધારણા હતી. એવા કેફમાં અઢારમું વર્ષ ઓળંગતાં વિશ્વયુદ્ધ આવીને ઊભું રહ્યું.\nપંદરમી ઑગસ્ટની મધરાતે સત્તાની ફેરબદલીનો હેવાલ રેડિયો પરથી સાંભળતા હતા. પણ ભાગલાને લીધે થયેલા ક્રૂર અત્યાચારોની કથનીઓ બીજા જ દિવસથી છાપાંમાં આવવા લાગી હતી. મુક્તિનું પરોઢ ઊગ્યાની ઘોષણા કાને પડી હતી, પણ આંખ સામે અંધારું લાગતું હતું. સ્વતંત્રતા માટે જેમણે મોટો ત્યાગ કર્યો હતો એવા લોકો રાજ્યકર્તા થતાં ખાદીનો સંબંધ હવે ગાદી સાથે જોડાયો હતો. દરિદ્રનારાયણની ચાર આનાવાળી જે ગાંધીટોપી માથા પર હોય તો એક બીડી અમથી ફૂંકવાની હિંમત ચાલતી નહિ, એ ટોપી નીચેનું માથું સત્તાના મદમાં ઝૂમવા લાગ્યું હતું. ‘સત્તાના લોહીનો ચટકો લાગતાં શું થાય છે, એનાં દર્શન મને થયાં છે.’ એવા ઉદ્દગાર ખુદ ગાંધીજીએ કાઢ્યા હતા. બાપુએ જેની વાત કરેલી તે કાંઈ આ સ્વરાજ નહોતું. એમ સ્વરાજનાં અજવાળાંની રાહ જોઈને બેઠેલાં ગામડાંનાં દીનદલિતોને લાગતું હતું.\nસ્વરાજ કઈ રીતે આવ્યું, એનું એક લોકગીત મેં સાંભળ્યું હતું. એમાં પેલો ગ્રામકવિ ગાતો હતો કે, ‘સ્વરાજ આવ્યું હાથી પર મહાલતું મહાલતું, અંબાડી પર બેઠેલા રાજેન્દ્રબાબુના હાથમાં કળશ હતો. ઘોડા પર બેસીને મોખરે આવતા હતા જવાહરલાલ. ફક્ત એક બાપુ અમારી સાથે ધૂળમાં ચાલી રહ્યા હતાં.’\nમારા દીકરા તે તારા પણ ખરાને – મુકુલ કલાર્થી\nએક વખતે મધ્ય પ્રદેશના કૉગ્રેસ પ્રધાનમંડળમાં હરિજન પ્રધાનને લેવા માટે નાગપુરના કેટલાક હરિજનોએ બાપુ સામે સત્યાગ્રહ જાહેર કર્યો હતો. પાંચ પાંચ હરિજનોની ટુકડી સેવાગ્રામ આવે ને ત્યાં ચોવીસ કલાક બેસીને ઉપવાસ કરે. પછી બીજી ટુકડી આવીને ઉપવાસ કરે. આમ ટુકડીઓ બદલાયા કરે. પછી બીજી ટુકડી આવીને ઉપવાસ કરે. આમ ટુકડીઓ બદલાયા કરે.\nએ વિરોધ કરનાર હરિજનોને બાપુએ પ્રેમથી આવકાર આપ્યો અને એમને આશ્રમમાં બેસવા તથા રહેવાની સગવડ પણ કરી આપવા તૈયારી બતાવી. જગ્યા પસંદ કરવાનું હરિજનોએ સોંપ્યું. તે લોકોએ બાની ઓસરી પસંદ કરી. બાની ઝૂંપડીમાં એક મોટો અને એક નાનો એમ બે ઓરડાઓ હતા. નાની ઓરડી નાહવા અને કપડાં બદલવા માટે હતી. બાપુએ બાને બોલાવીને કહ્યું : ‘આ હરિજનોનો તારો મોટો ઓરડો આપીશ ને \nબાપુજી સામે જ ઉપવાસ કરવા આવેલા એ હરિજનોને બાપુ જાતે જ આવી સગવડ આપે અને પોતાને નાહવાની ઓરડી વાપરવાની સ્થિતિમાં મૂકે એ બાને રુચ્યું નહીં. બાએ ટકોર કરતાં કહ્યું : ‘એમને તમે દીકરા કરીને રાખ્યા તે તમારી ઝૂંપડીમાં જ બેસાડો ને \nબાપુએ હસતાં હસતાં કહ્યું : ‘હા, એ મારા દીકરા તે તારા પણ ખરા ને \nઅને એ હરિજનોને બાએ પોતાના મોટા ઓરડામાં સગવડ કરી આપી.\nવીંધાયેલું હૈયું – પ્રભુદાસ ગાંધી\nસાડા ચાર હજાર હડતાળિયાઓને સાથે લઈને જ્યારે બાપુજીએ ટ્રાન્સવાલ ભણી કૂચ કરી હતી ત્યારે એમની કાયા યોગાગ્નિમાં પ્રજ્વળી ઊઠી હોય તેમ એમના શરીરનાં હાડચામ એક થઈ ગયાં હતાં. જેલમાં જઈ બેઠા ત્યારે એમને બહુ થોડું ખાવાનું મળતું. તેમાંયે તેમનું એકટાણું ચાલતું.\nએમના કાનથી માંડીને નાક સુધીના જડબાંની ઉપરનાં હાડકાં ઊપસી આવ્યાં હતાં. ગોળ ચહેરો લાંબો થઈ ગયો હતો. હાથપગ એટલા પાતળા થઈ ગયા હતા કે જાણે એ બાપુજીના ન હોય. અને છતાં જેલમાંથી છૂટીને તરત એમણે રાતદિવસ એક કરી નાખ્યાં \nજેલમાં જઈને બેઠા ત્યારે બાપુજીએ એક વિદ્યાર્થીની જેમ પોતાના સ્વાધ્યાય સિવાય બહારની કડાકૂટને કોરે મૂકી દીધી હતી. પણ એ જ બાપુજી અણધાર્યા છૂટ્યા એ જ પળે એમણે જનતાનાં દુ:ખશોકનાં પૂર ખાળવા માટે પાછી કમર કસી અને આખી લડતના સેનાનીનું કામ સંભાળી લીધું. પોતાની ગેરહાજરીમાં લોકોએ કેવાં કેવાં બલિદાન આપ્યાં અને સરકારે કેવો કેવો ભોગ લીધો એ જેમ જેમ તેઓ સાંભળતા ગયા ને જોતા ગયા, તેમ તેમ એમને અંગે લાય લાગી. પણ ક્રોધ-બળતરા તેઓ કોના પર ઉતારે એ બધી આપદા તો એમની પોતાની જ નોતરેલી હતી. પોતે અનંત દુ:ખ વેઠવા તત્પર હતા. મરતાં સુધી પાછા ન ખસવાના સોગન એમણે પોતાના ફીનિક્સવાસી સાથીઓ પાસે લેવડાવ્યા હતા. પણ જેલમાંથી નીકળીને એમણે જોયું કે અબોધ ગિરમીટિયાઓએ તો અકલ્પ બલિદાનો આપ્યાં હતાં.\nએટલે લડતમાં જે નિર્દોષ ગરીબો મરાયા તેમનાં બલિદાન સાથે તેમ જ પાછળ રહેલાંઓનાં ઘવાયેલાં હૈયાં સાથે તદાકાર થવા માટે બાપુજીએ પોતાની તપસ્યા અને ત્યાગમાં વધારો કરવાનું નક્કી કર્યું. પોતાના એ નિર્ણય અંગે એ રાતે બાપુજીએ મગનકાકાને જે વાત કરી એનો સાર મારા શબ્દોમાં આપવાનો અહીં પ્રયત્ન કરું છું :\n‘મારે કહ્યે ભોળાં, નિરક્ષર એવાં હજારોએ પોતાની આહુતિ આપી છે. એ બધાં કેવળ મારી પાછળની શ્રદ્ધાને બળે લડાઈના દાવાનળમાં કૂદી પડ્યાં હતાં. દેખ્યું ન જાય એટલું દુ:ખ તેમણે વેઠ્યું છે. એમનાથી વેગળો હું કેમ રહું હવે મારે એમનામાં જ એક બનીને રહેવું જોઈએ. ગોરાઓ વચ્ચે જવું પડે કે રાજધાનીમાં જવું પડે, જ્યાં સુધી સત્યાગ્રહની આ લડતનો અંત નહીં આવે ત્યાં સુધી કોટપાટલૂન હું નહીં પહેરું. મારે તો આ હજારો દુખિયારા ગિરમીટિયાઓમાંના એક બનીને રહેવું જોઈએ. લડતને વાંકે થયેલી વિધવાઓનાં આંસુ લૂછવાને મારે ઓછામાં ઓછું આટલું તો કરવું જ જોઈએ. આવતી કાલથી એક લુંગી ને એક સાદું પહેરણ જ મારા પહેરવેશમાં રહે���ે. ચાલુ, પેન્સિલ, કાગળિયાં, રૂમાલ વગેરે ચીજો રાખવા માટે ડરબનમાં આવતીકાલે એક બગલથેલો સિવડાવી લઈશ. લુંગી-પહેરણ આજે જ તૈયાર કરી આપો.’\nમગનકાકાએ દલીલ કરતાં કહ્યું : ‘લુંગી કરતાં ધોતિયું પહેરો તો કેમ હરવાફરવામાં પણ એ ફાવશે, અને આપણો અસલી પહેરવેશેય એ જ છે.’\n‘વાત સાચી, પરંતુ અત્યારે સવાલ ગિરમીટિયાઓનો છે. એમાંનો મોટો ભાગ મદ્રાસીઓનો છે. એટલે એમના સમોવડિયા થવા માટે મારે મદ્રાસી લુંગી જ પહેરવી જોઈએ. મારી લુંગી ચીંથરેહાલ નહીં હોય એટલો ફેર રહેવાનો. જે મર્યા છે તેમની પાછળ શોક પાળવાના ચિન્હરૂપે મૂછોનું મુંડન કરવું જરૂરનું છે. અને પગમાં સેન્ડલ પણ હું નથી રાખવાનો. અસંખ્ય ગિરમીટિયાઓને પગમાં ક્યાં કંઈ પહેરવાનું મળે છે \n‘પણ આપના પગ એટલા કસાયેલા નથી. પગની પાનીમાં આપને કાંકરા પીડશે, અને ચાલવાનું તો આખો દિવસ રહેવાનું.’\n‘મારા પગનાં તળિયાં તમારા બધા કરતાં વધુ આળાં છે ખરાં, પણ જ્યારે હું લોકોને દુ:ખમાં ધકેલું ત્યારે મારેય કંઈક તો દુ:ખ ખમવું જોઈએ ના બહુ પીડા થશે તો થોડું ધીમે ચલાશે, એટલું જ ને બહુ પીડા થશે તો થોડું ધીમે ચલાશે, એટલું જ ને \nરાતના ઠરાવ પ્રમાણે સવારના પહોરમાં નાહીધોઈને બાપુજીએ મદ્રાસી ઢબની લુંગી અને ગોઠણથી નીચે સુખી આવતું કોથળા જેવું ઢીલું પહેરણ પહેર્યું અને પોતાની મૂછ પણ મૂંડી નાખી. એમના ચહેરાની અસલી શોભા અર્ધી થઈ ગયેલી જણાઈ. પણ એમનો પ્રતાપ આ પગલાથી ખૂબ જ વધી ગયો. લોકોની ઉપર છાપ પડી કે એમનું હૈયું ખરેખર કેટલું વીંધાયું છે.\nબાપુજીનો નવો વેશ જોઈને અમને જે દુ:ખ ન થયું, તે પગરખાં વિના એમને ચાલતા જોઈને થયું. ઘરમાંથી બહાર નીકળી સ્ટેશને જવાને આંગણામાં પગ મૂકતાંની સાથે કાંકરા એમને ખૂંચવા માંડ્યા. બબ્બે ને ત્રણ ત્રણ પગલે કાંકરા વાગતા હોવાથી એમને પોતાની એડી અદ્ધર કરી લેવી પડી હતી અને બહુ સંભાળીને પગ મૂકવો પડ્યો હતો. એટલું સારું હતું કે એમણે પોતાના હાથમાં એક લાંબી પાતળી લાકડી રાખી હતી, જેથી પગની પાનીમાં પડેલી ફાટમાં કાંકરો વાગી બેસે ત્યારે પોતાના શરીરનો ભાર એ લાકડી ઉપર મૂકીને પગને જરાક રાહત આપી શકે.\nઅમારા મનમાં બાપુજીએ બે વાત બહુ સ્પષ્ટ રીતે ભરી દીધી હતી. પહેલી આપણે પૂરી તૈયારી રાખવાની છે; આપણે ડગ્યા વિના, ધીરજથી ને હસતે મુખે એ ત્રાસ ઝીલવા જેટલા બળવાન બનવાનું છે.\nબીજી વાત એ કે અહીં દક્ષિણ આફ્રિકામાં આપણી લડતનો નિવેડો આવી જાય તો પછી દેશમાં પહોંચીને આપણે હિ���દ સ્વરાજ માટે લડાઈ લડવાની છે, અને તેને સારું આપણે આપણી લાયકાત અનેકગણી વધારવાની જરૂર છે. આ દક્ષિણ આફ્રિકા તો આપણી ભોગભૂમિ છે. કમાવું અને જીવનના સ્થૂળ આનંદ મેળવવા, એ આ ભૂમિમાં પોસાય. પણ હિંદુસ્તાન તો ત્યાગ અને તપસ્યાની જ ભૂમિ છે. આપણા પૂર્વજોએ ભોગવિલાસ કરતાં ધર્મને સદા ઊંચું સ્થાન આપ્યું છે, સુખ માણવાના વિચાર કરતાં કર્તવ્યપાલનને મોખરે મૂકવાની હિંદુસ્તાનની પરંપરા છે.\nએ સમયની બાપુજીની તપપ્પૂત મૂર્તિનું જેમ જેમ સ્મરણ-મનન કરું છું તેમ તેમ મને પ્રત્યક્ષ થાય છે કે કેપટાઉનમાંથી બાપુજીની અતિ ઉગ્ર સાધનાના બળે એમના પંડમાંની માનવસહજ દુર્બળતાઓ લગભગ સર્વાંશે ભસ્મસાત્ થઈ ગઈ. માન-અપમાન અને ક્રોધમોહથી ભરેલો ખારોઝેર મહેરામણ તેઓ અગસ્ત્ય ઋષિની જેમ પી ગયા. મૃત્યુભયને એમણે જડમૂળથી ઉખેડી નાખ્યો. વિચાર અને આચરણને તેઓએ એક જ ધૂંસરીએ જોતરી લીધા. એમ કહી શકાય કે બાપુજીએ માનવ કક્ષાએથી ઊંચે જઈને પોતાનું મહામાનવ રૂપ પ્રકાશ્યું.\n« Previous સ્વાદ – સંજવ કપૂર\nમારું વેકેશન – મૃગેશ શાહ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપાંદડે પાંદડે રેખા – સં. મહેશ દવે\nજીવનનો આનંદ ત્રણ શિકારીઓ હતા. ત્રણે જુદી જુદી દિશામાં શિકારે નીકળ્યા. ધનુષ્ય-બાણ સાથે આખો દિવસ જંગલમાં રખડ્યા. પહેલો શિકારી ઘણી બધી જગાએ ફર્યો. ઝાડીમાં પ્રાણીઓ શોધ્યાં. ઝાડ પર સંતાઈ દૂર દૂર સુધી નજર દોડાવી. નદી અને સરોવરોએ ગયો. કોઈ પ્રાણી પાણી પીવા આવ્યું હોય તો તેનો શિકાર થઈ શકે. ત્યાં પણ કોઈ શિકાર ન મળ્યો. વનમાં પ્રાણીઓ જોયાં, પણ ... [વાંચો...]\nમાયા અને મુક્તિ -સ્વામી વિવેકાનંદ\nએક કવિ કહે છે, ‘આપણે આ જગતમાં સોનાની જાળ લઈને આવીએ છીએ.’ પરંતું ખરેખર કહું તો આપણામાંથી બધા લોકો આ રીતે ઠાઠમાઠથી આ સંસારમાં પ્રવેશ કરતા નથી. એ વાતે કોઈ શંકા નથી કે આપણામાંથી ઘણા તો ઘોર અંધકારના ઓળા લઈને આ જગતમાં આવે છે. આપણને સૌને જાણે યુધ્ધ કરવા રણભૂમિ પર મોકલી દેવામાં આવ્યા છે. રડતાં રડતાં આપણે આ વિશ્વમાં ... [વાંચો...]\nમહેનતાણું – ફાધર વાલેસ\nએકવાર એક કલારસિયાએ એક વિખ્યાત ચિત્રકારની પાસે જઈને પોતાને માટે એક ચિત્ર ચીતરી આપવાની માગણી કરી. મોરનું ચિત્ર અને વિનંતી એ પણ કરી કે પોતાની નજર સામે એ ચિત્ર ચીતરે. ચિત્રકારે તૈયારી બતાવી, અને ત્રણ મહિના પછી આવવાનું કહ્યું. ત્રણ મહિના પછી ઘરાક આવ્યો અને ચિત્રકારે એને બેસાડીને કોરું કેનવાસ લઈને એના ઉપર મોરનું ચિત્ર ચીતર��ા માંડયું. અર્ધા કલાકમાં જ કામ ... [વાંચો...]\n19 પ્રતિભાવો : ગાંધી-ગંગા – સં. મહેન્દ્ર મેઘાણી\nગાંધીજી વિશેની વાત વાંચ્યા પછી આંખમા પાણી ન ભરાઇ આવે એવુ તો બને જ કેમ ગાંધીજીએ ભારતને એકલાહાથે સ્વતંત્ર નથી કરાવ્યુ, એમા અગણીત લોકોના પરસેવા પડ્યા છે. પણ ઍમણે માત્ર કહેલી નહી પણ જીવી પણ બતાવેલી જીવન-સાધના અદ્રીતિય છે. સત્ય, અહિંસા, શ્રધ્ધા, સેવા, ત્યાગ, નિખાલસતા, સહજતા, સરળતા આ બધા ગુણો એના શુધ્ધ સ્વરુપે બીજે ક્યાં મળે ગાંધીજીએ ભારતને એકલાહાથે સ્વતંત્ર નથી કરાવ્યુ, એમા અગણીત લોકોના પરસેવા પડ્યા છે. પણ ઍમણે માત્ર કહેલી નહી પણ જીવી પણ બતાવેલી જીવન-સાધના અદ્રીતિય છે. સત્ય, અહિંસા, શ્રધ્ધા, સેવા, ત્યાગ, નિખાલસતા, સહજતા, સરળતા આ બધા ગુણો એના શુધ્ધ સ્વરુપે બીજે ક્યાં મળે જેમ શ્રી ગુણવંત શાહ કહે છેઃ “ગાંધીજીની ભુલો પણ આદરણીય હતી.” ગાંધીજી આજે પણ સત્ય અને કર્મશીલતાની પ્રેરણામુર્તી છે…\nશ્રી મહેન્દ્રભાઇ સંપાદિત બહુ જ સરસ પુસ્તક…\nઆજના રાજકારણીઓમાં આ ગુણો ક્યારેય આવશે ખરા દેશની સ્વતંત્રતાનો પાયો નાખનાર ગુજરાતનાં આ પનોતા પુત્રને કોટિ કોટિ વંદન\nઆજ ના રાજકારણીઓ પાસે થી આવી કોઈ અપેક્ષા કેવી રીતે રાખી શકાય ક્યાં એ “ઝેડ” સીક્યોરીટી માં ડરતા નમાલાઓ અને ક્યાં એ નીડર ગાંધી\nદિલ ખુશ રખને કો “ગાલિબ” યે ખયાલ અચ્છા હૅ……\nગાંધી-ગંગા - સં. મહેન્દ્ર મેઘાણી | Readgujarati.com says:\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A0,_%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80/%E0%AB%AC._%E0%AA%B8%E0%AA%BF%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3", "date_download": "2019-12-07T06:49:05Z", "digest": "sha1:C6C4VQIDPKQZYHKK5VBLQRCWTQ3IZFCD", "length": 3820, "nlines": 53, "source_domain": "gu.wikisource.org", "title": "\"સોરઠ, તારાં વહેતાં પાણી/૬. સિપારણ\" ને જોડતા પાનાં - વિકિસ્રોત", "raw_content": "\n\"સોરઠ, તારાં વહેતાં પાણ���/૬. સિપારણ\" ને જોડતા પાનાં\n← સોરઠ, તારાં વહેતાં પાણી/૬. સિપારણ\nઅહી શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ સોરઠ, તારાં વહેતાં પાણી/૬. સિપારણ સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nસોરઠ, તારાં વહેતાં પાણી ‎ (← કડીઓ | ફેરફાર)\nસોરઠ, તારાં વહેતાં પાણી/૭. કોનું બીજક ‎ (← કડીઓ | ફેરફાર)\nસોરઠ, તારાં વહેતાં પાણી/૫. લક્ષ્મણભાઈ ‎ (← કડીઓ | ફેરફાર)\nસભ્ય:आर्यावर्त/પુસ્તકો/sorath ‎ (← કડીઓ | ફેરફાર)\nસભ્ય:Pradip2510/પુસ્તકો/સોરઠ, તારાં વહેતાં પાણી ‎ (← કડીઓ | ફેરફાર)\nસભ્ય:Vyom25/પુસ્તકો/સોરઠ, તારાં વહેતાં પાણી ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/lk-advani-and-pervez-musharraf-both-were-the-student-of-st-patric-karachi-school-051505.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Left_Include", "date_download": "2019-12-07T06:26:30Z", "digest": "sha1:CBQ67UCUP72XO25FW4BWUKP5GHIVLV4L", "length": 13030, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "એક જ સ્કૂલમાં ભણતા હતા અડવાણી અને મુશર્રફ, આ છે ખાસ વાતો | lk advani and pervez musharraf both were the student of st patric karachi school - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n12 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n14 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nએક જ સ્કૂલમાં ભણતા હતા અડવાણી અને મુશર્રફ, આ છે ખાસ વાતો\nભારતીય રાજકારણના લોહ પુરુષ તરીકે જાણીતા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તાજેતરમાં જ 92 વર્ષના થયા છ��. ભાજપને 2 બેઠકથી 182 બેઠક સુધી પહોંચાડનાર અડવાણીને જન્મદિવસે સંખ્યાબંધ શુબેચ્છાઓ મળી છે. પીએમ મોદીએ પણ તેમના ઘરે જઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા આપતા કહ્યું કે દેશના નાગરિકોને મજબૂત કવરા માટે લાલ કૃષ્ણ અડવાણીજીએ જે યોગદાન આપ્યું તે ક્યારેય નહીં ભૂલાય. હું તેમને જન્મદિવસની શુભેચ્છા આપુ છું અને પ્રાર્થના કરુ છું કે તેઓ સ્વસ્થ રહે અને દીર્ઘાયુ રહે.\n92 વર્ષના થયા ભાજપના ‘લાલ’\nલાલ કૃષ્ણ અડવાણીનો જન્મ પાકિસ્તાનના કરાચીમાં 8 નવેમ્બર 1927ના રોજ એક સિંધી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કિશનચંદ અડવાણી અને માતાનું નામ જ્ઞાની દેવી છે. તેમના પિતા ઉદ્યોગકાર હતા. લાલકૃષ્ણ અડવણીનું પ્રાથમિક શિક્ષણ કરાચીની સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાં થયું છે.\nપાકિસ્તાન છોડીને મુંબઈ આવ્યો પરિવાર\nભાગલા બાદ તેમનો આખો પરિવાર પાકિસ્તાન છોડીને મુંબઈ આવીને વસ્યો. અહીં તેમણે લૉ કોલેજ ઓફ ધી બોમ્બે યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. તેમના પત્નીનું નામ કમલા અડવાણી છે, પુત્રનું નામ જયંત અડવાણી છે. આ ઉપરાંત તેમને પ્રતિભા અડવાણી નામની પુત્રી પણ છે.\nએક જ સ્કૂલમાં ભણ્યા છે મુશર્રફ અને અડવાણી\nતમે જાણીને ચોંકી જશો કે અડવાણી અને પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે કરાચીન સ્કૂલ સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. એટલું જ નહીં અડવાણી કરાસીની મોડેલ હાઈસ્કૂલમાં અધ્યાપક તરીકે નોકરી પણ કરી ચૂક્યા છે. 1980માં ભાજપની રચના થયા બાદ તેઓ સૌથી લાંબો સમય પક્ષના અધ્યક્ષ રહ્યા છે.\nપદ્મવિભૂષણથી થઈ ચૂક્યુ છે સન્માન\nઅડવાણીએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા રાજાકીય કરિયરની શરૂઆત કરી હતી. 1947માં અડવાણી RSSના સચિવ બન્યા હતા. 1970માં તેઓ પહેલીવાર રાજ્યસભાના સાંસદ બન્યા. આ ઉપરાંત 1998થી 2004 દરમિયાન એનડીએ સરકારમાં તેઓ ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે. અડવાણી 2002થી 2004 વચ્ચે દેશના સાતમા નાયબ વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે. 2015માં તેમને ભારતના નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા.\nJharkhand Assembly Elections 2019: મહારાષ્ટ્ર બાદ હવે ઝારખંડમાં રાજકીય ડ્રામા, LJP એકલી ચૂંટણી લડશે\n16મી લોકસભા: મોદી અડવાણી સાથે પહેલી રોમાં બેઠા, રાહુલ છેલ્લી પાટલીએ\nPM મોદી પ્રધાનમંડળમાં અડવાણી-જોશીની બાદબાકી કરી શકે\nઅડવાણીએ ગાંધીનગરથી નામાંકન ભર્યું; કહ્યું મોદી બનશે PM\nબાબરી ધ્વંસ સ્ટિંગ : કોંગ્રેસની કરતૂત કે ભાજપીઓની ભેજાબાજી\nબાબરી ધ્વંસ પૂર્વનિયોજિત; અડવાણી, નરસિંહ રાવને હતી જાણ : કોબ્રાપોસ્ટ\nઅડવાણી સાથે નથી ગાંધીનું નગર : અમદાવાદનો જ સહારો\nઆજે ગુજરાતના ઉમેદવારો અંગે થશે ચર્ચા, વીકે સિંહ ગાજિયાબાદથી ચૂંટણી લડશે\nહવા મોદીના પક્ષમાં, ભાજપ આ વખતે ચોક્કસ સિક્સર ફટકારશે: અડવાણી\nનરેન્દ્ર મોદીએ 'રન ફૉર યૂનિટી'નો કર્યો શુભારંભ\nનહેરુએ પટેલને કોમવાદી ગણાવ્યા હતા : અડવાણી\nબાબરી કેસ : અડવાણી સામે આરોપો અંગે 12 ડિસેમ્બરે સુનવણી\nમોદી અને અડવાણીનો એક મત : મતદાન ફરજિયાત બનાવો\nl k advani એલ કે અડવાણી pervez musharraf પરવેઝ મુશર્રફ\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\nનિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/how-to-switch-to-dark-mode-on-whatsapp-for-desktop", "date_download": "2019-12-07T08:14:07Z", "digest": "sha1:IHYDHFV52I7PYPWI5UZ7GV7AZILCRXMR", "length": 11049, "nlines": 118, "source_domain": "www.vtvgujarati.com", "title": " WhatsAppમાં નથી ડાર્ક મોડ ફીચર, છતાં તમે આવી રીતે કરી શકો છો યૂઝ | How to switch to dark mode on WhatsApp for desktop", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nટેક્નોલોજી / WhatsAppમાં નથી ડાર્ક મોડ ફીચર, છતાં તમે આવી રીતે કરી શકો છો યૂઝ\nWhatsApp Dark Mode ઘણા લાંબા સમયથી સતત ચર્ચામાં છે. ડાર્ક મોડ એટલે કે લગભગ ઓલ બ્લેક થીમ. એન્ડ્રોઈડ 10માં પણ ડાર્ક મોડ આપવામાં આવ્યો છે. ટ્વિટર, મેસેન્જર અને અનેક સોશ્યિલ મીડિયા એપ્સમાં પણ ડાર્ક મોડ છે અને લોકો તેને પસંદ કરે છે.\nઘણા લાંબા સમયથી લોકો રાહ જોઈ રહ્યા છે કે વોટ્સએપમાં પણ ડાર્ક મોડ આપવામાં આવે. ટેસ્ટિંગ સમયે તેને પણ જોવામાં આવ્યું છે. પરંતુ હાલ સુધી સ્માર્ટફોન યુઝર્સને માટે વોટ્સએપ ડાર્કમોડમાં આવ્યું નથી. ભલે સ્માર્ટફોન એપ માટે ડાર્ક મોડ આવ્યું ન હોય પરંતુ વોટ્સએપ વેબ ડેસ્કટોપમાં તમારા માટે ડાર્ક મોડ યૂઝ કરી શકાય છે.\nM4shd નામના એક XDA મેમ્બરે વોટ્સએપ ડેસ્કટોપના માટે ડાર્ક થીમ તૈયાર કર્યો છે. આ મોડને તમારે તમારા કમ્પ્યૂટરમાં ઈન્સ્ટોલ કરવાનો રહે છે. આ થર્ડ પાર્ટી છે. તેને ઈન્સ્ટોલ કરતી સમયે ડેટા શેર કરવા માટે તમારે કેટલીક શરતો વાંચવાની રહે છે.\nઆ રીતે વોટ્સએપ ડેસ્કટોપ પર કરો ડાર્ક મોડ એપ્લાય\nસૌ પહેલાં વોટ્સએપની વ��બસાઈટથી વોટ્સએપના ડેસ્કટોપ વર્ઝનને ડાઉનલોડ કરો.\nhttps://www.whatsapp.com/download/ અહીંથી ડાઉનલોડ કરી શકાય છે. જાણવા મળ્યું છે કે windows સ્ટોરથી ડાઉનલોડ કરવામાં આવેલા વોટ્સએપ ડેસ્કટોપની સાથે આ થીમ કામ કરતો નથી.\nઆ windows અને macOS બંનેમાં ઈન્સ્ટોલ કરી શકાય છે. તેના માટે તમારે કંઈ ખાસ કરવાનું રહેતું નથી. તેને ફક્ત કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરવાનું છે. ત્યારબાદ વોટ્સએપ ડેસ્કટોપને પોતાના કમ્પ્યુટરમાં ઓપન કરો. ચેટ સિંક કરવા માટે પહેલાંની જેમ તમારે મોબાઈલ ડિવાઈસથી QRકોડ સ્કેન કરવાનો રહે છે.\nવોટ્સએપ ડેસ્કટોપ ઓપન કર્યા બાદ WADark.exeને ઓપન કરો. જેને તમે પહેલાં ડાઉનલોડ કર્યું છે. તેને ઓપન કરતાં જ ઇન્સ્ટોલેશન પ્રોસેસ શરૂ થશે. કમ્પ્લીટ થયા બાદ તમે વોટ્સએપ ડેસ્કટોપ પર ડાર્ક મોડ એક્ટીવેટ કરી શકશો.\nસલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nમહિલા ડોક્ટરના દુષ્કર્મ કેસના તમામ 4 આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર\nજોબ / એનિમેશનમાં કારકિર્દી માટે જાણો શું છે ફી સ્ટ્રક્ચર, નોકરીના વિકલ્પ અને કોર્સ\nટેકનોલોજી / વાહ રે... આ ટેક્નોલોજીથી હવે મોબાઈલ માત્ર એક મિનિટમાં 80% ચાર્જ થશે\nઓફર / મારૂતિની અપડેટેડ BS6 કાર ખરીદવાની શાનદાર તક, આ ગાડીઓ પર મળી રહી છે ભારે છૂટ\nવિધાનસભા ચૂંટણી કેસ / હાઈકોર્ટને ઓવરરુલ કરી સુપ્રીમમાં જનાર કાયદામંત્રી પાસે જજે માફી મંગાવી\nવિધાનસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડસમાની જીતને પડકારતી અરજી ના મામલો રાજ્યના કાયદાપ્રધાને હાઈકોર્ટ ઉપર ભેદભાવનો આક્ષેપ કરતી અરજી સુપ્રીમમાં કરી હતી જેને પગલે આજે તેમણે હાઈકોર્ટની...\nઅભિમાન / હું જ શિવ છું, મને અડવાની આખા બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી :...\nઅકસ્માત / ભાવનગરમાં ખીચોખીચ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા બાળકીનું મોત,...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગેંગરેપનો 'ત્વરીત ન્યાય', શું એન્કાઉન્ટર એક જ ઉપાય\nઓપિનિયન / હૈદરાબાદ ઍન્કાઉન્ટર મામલે ગુજરાતીઓની પ્રતિક્રિયા\nપ્રતિક્રિયા / હૈદરાબાદ એન્કાઉન્ટર મુદ્દે પૂર્વ IPS ડી.જી.વણઝારાનું નિવેદન\nગાંધીનગર / લોકરક્ષક ભરતી મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની...\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ઘરના મંદિરમાં કઈ...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nમહામંથન / સંસદમાં કેન્ટિન સબસિડી થશે ખતમ, કેટલા સજ્જન છે સાંસદ\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nએનાલિસિસ / બિન સચિવાલય પરીક્ષા વિવાદ વિદ્યાર્થીઓની કોઈ ચિંતા નથી\nવિરોધ / બિન સચિવાલયના આંદોલનમાં હાર્દિક પટેલને જવું પડ્યું ભારે\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ડિપ્રેશનને દૂર કરવાને...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=970", "date_download": "2019-12-07T06:26:17Z", "digest": "sha1:JP5GV3BO2OQ3GWMGLJZAIQIQAZKFOSOM", "length": 10063, "nlines": 119, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: હું ક્યાં છું ? – જયન્ત પાઠક", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nMarch 5th, 2007 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 13 પ્રતિભાવો »\nઆંખ ઉઘાડી ઝૂલે સીતાફળ હજીય –\nઝાકળભીના સવારના તડકામાં થઈને\nવનની વાટે વળનારા એ દાદા ક્યાં છે \nજઈ જહીં સંતાતા તે સૌ\nટેકરીઓ તો ગામ પાદરે હજી આ બેઠી –\nપણ ચિંતાથી અરધી અરધી\nહાંફતી હાંફતી ટેકરીઓને માથે ચઢતી\nમમતાની મૂરત બા ક્યાં છે \nપૂરમાં ઘેલી થઈ વ્હેતી ને\nધોળી ફૂલ જેવી રેતીને રમાડતી તે\nહજી ગામને ઘસાઈ વ્હે છે –\nકલકલ કરતા છોકરડાઓ –\nબાલગોઠિયા મારા ક્યાં છે \nભમરડે શેરીમાં રમતું, લખોટા જેવું દડતું\nટહુકા તરુડાળોમાં કરતું, જલમાં તરતું,\nકોક પ્હણે દેખાય –\nઅરે, પણ તે હું ક્યાં છું \n« Previous અડધી દાઢી ઑપ્શનમાં \nઆવર્તન – માલિની શાહ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nનારાયણનું નામ જ લેતાં – નરસિંહ મહેતા\nનારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિયે રે; મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજિયે રે. કુળને તજિયે કુટુંબને તજિયે, તજિયે મા ને બાપ રે; ભગિનીસુત���ારાને તજિયે, જેમ તજે કંચુકી સાપ રે. પ્રથમ પિતા પ્રહલાદે તજિયો, નવ તજિયું હરિનું નામ રે; ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજિયા શ્રીરામ રે. ઋષિપત્ની એ શ્રીહરિ કાજે, તજિયા નિજ ભરથાર રે; તેમાં તેનું કંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે. વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, ... [વાંચો...]\nએટલામાં રાજી – રમણીક સોમેશ્વર\nઆપણે તો એટલામાં રાજી આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે ક્યાંક એક કૂંપળ તો તાજી આપણે તો એટલામાં રાજી એકાદુ પંખી જો ડાળ ઉપર બેસે, તો થાય, મળ્યું આખું આકાશ એકાદું ગીત કોઈ મોસમનું ગાય તો ય રોમ રોમ ઊણી પલાશ એકાદી લહેરખી જ્યાં પવનની સ્પર્શે ત્યાં રણઝણતી ઝાલરી વાગી આપણે તો એટલામાં રાજી પાણીની એકાદી છાલકમાં હોય કદી રીમઝીમ રેલાતો મલ્હાર છાતીમાં નાંગરેલ સપનામાં હોય કોઈ એકાદી ક્ષણનો વિસ્તાર એક એક કૂંપળમાં જંગલ ઊભરાયા કોઈ ... [વાંચો...]\nધુમ્મસનાં વન – દર્શના\nપાંપણને કયારે ઉગ્યા ધુમ્મસનાં વન એનીયે આરપાર અટવાતી કેડીએ કેમ કરી જાશું ત્યાં સંગ પાંપણને કયારે ઉગ્યા ધુમ્મસનાં વન વણઉકલ્યા સંદેશે ગાજયાં ગગન એમાં રે મલકંતી ચમકંતી વાદળીએ કેવો રે જાગ્યો ઉમંગ પાંપણને કયારે ઉગ્યા ધુમ્મસનાં વન છાયાં છવાઈ રહ્યાં ઝાકળ સુમન ભીંજીરે આંખલડી કેવી એક પલકારે કેવો રે ઝીલ્યો સતરંગ પાંપણને કયારે ઉગ્યા ધુમ્મસનાં વન\n13 પ્રતિભાવો : હું ક્યાં છું \nપાઠક સાહેબ્,,, તમે તો આ કવિતા મા જ છો…. ગમી…\nઆ કવિતા વાચી મને મારુ બાળપણ યાદ આવી ગયુ.\nબાળપણ રીપીટ થઈશકતું હોતતો કેવું સારું\nસુંદર કાવ્ય…. ગ્રામ્ય પરિવેશના ગણિતમાં અસ્તિત્વની શોધનો દાખલો સરસ ગણ્યો છે…\nવાહ.. મન પ્રસન્ન થઇ ગયુ……\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.calcprofi.com/kolama-gunakara-karyapatrako.html", "date_download": "2019-12-07T06:48:50Z", "digest": "sha1:APIM64RYRGMB7KBL6V44BQ26CDPM3BZR", "length": 5183, "nlines": 37, "source_domain": "gu.calcprofi.com", "title": "કૉલમ ગુણાકાર", "raw_content": "\nકૉલમ ગુણાકાર કાર્યપત્રકો તમે બે નંબર�� ગુણાકાર (ઉત્પાદન) ગણતરી માટે, કૉલમ ગુણાકાર પદ્ધતિનો ઉપયોગ કરીને અને કૉલમ ગુણાકાર એક કાર્યપત્રક વિચાર પરવાનગી આપે છે.\nબે નંબરો, ગુણ્યાંક અને ગુણક દાખલ કરો.\nબે નંબરો (આંક) વિભાજન કૉલમ ડિવિઝન પદ્ધતિનો ઉપયોગ કરીને ગણતરી.\nબે નંબરો (તફાવત) બાદબાકી સ્તંભ બાદબાકી પદ્ધતિનો ઉપયોગ કરીને ગણતરી.\nબે નંબરો (રકમ) ને ઉમેરી રહ્યા સ્તંભ ઉપરાંત પદ્ધતિનો ઉપયોગ કરીને ગણતરી.\nકોઈપણ વર્ગાત્મક સમીકરણ ઉકેલવા, વિવેચન અને સમીકરણ તમામ મૂળ શોધવા.\nતમે કરી શકો છો તમારી સાઇટ અથવા બ્લોગ આ કેલ્ક્યુલેટર એમ્બેડ\nતમારા પોતાના કેલ્ક્યુલેટર બનાવો\nજાહેરાતો વગર અને વેબસાઈટ પર સીધી કડી સાથે એમ્બેડ કોડ\nજાહેરાતો સાથે અને વેબસાઇટ સીધી કડી વગર એમ્બેડ કોડ\nકૉપિ કરો અને જગ્યા છે જ્યાં તમે કેલ્ક્યુલેટર પ્રદર્શિત કરવા માંગો છો તમારી સાઇટમાં આ કોડ પેસ્ટ કરો.\nતમે એક જવાબ જરૂર હોય તો\nમોબાઇલ સંસ્કરણ મારા કેલ્ક્યુલેટર્સ છેલ્લે મુલાકાત લીધી કેલ્ક્યુલેટર સંપર્કો Cookies CalcProfi.com ઑનલાઇન કેલ્ક્યુલેટર © 2000-2019", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gu.calcprofi.com/sahero-vacce-samaya-taphavata.html", "date_download": "2019-12-07T06:48:37Z", "digest": "sha1:7MTKK7B2NCAYVUHVD32BA7PTHIJ3P455", "length": 2632, "nlines": 10, "source_domain": "gu.calcprofi.com", "title": "શહેરો", "raw_content": "\nબે શહેરો કેલ્ક્યુલેટર વચ્ચે સમય તફાવત\nશહેરો, સમય ઝોન અને વિશ્વના અન્ય કોઇ શહેરો વચ્ચે સમય તફાવત વચ્ચે સમય તફાવત વ્યાખ્યાયિત કરવા માટે - ખાલી. આ કરવા માટે, શહેરો નામો દાખલ કરો અથવા નકશા પર તેમને બહાર નિર્દેશ કરે છે.\nમોબાઇલ સંસ્કરણ મારા કેલ્ક્યુલેટર્સ છેલ્લે મુલાકાત લીધી કેલ્ક્યુલેટર સંપર્કો Cookies CalcProfi.com ઑનલાઇન કેલ્ક્યુલેટર © 2000-2019", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "http://www.kbp165.in/2016/08/2016.html", "date_download": "2019-12-07T06:15:58Z", "digest": "sha1:K3BG52JYVWTMBJWKUO4EMMOVCSSBAGCL", "length": 39144, "nlines": 472, "source_domain": "www.kbp165.in", "title": "આવિષ્કાર: જ્ઞાન સપ્તાહ - 2016", "raw_content": "\nશિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~\tએ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~\tરેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~\tપુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~\tધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~\tલોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~\tવ���્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~\tદરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~\tપ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~\tઆપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~\tશબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~\tજીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~\tગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~\tસૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. \"Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda.\"\nજ્ઞાન સપ્તાહ - 2016\nવિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે.\nજ્ઞાન સપ્તાહ - 2016 : આયોજન ફાઇલ અહી ક્લિક કરો\nરાષ્ટ્રીય શિક્ષણ નીતિ ગુજરાતી આવૃતિ અહી કિલક કરો .pdf file\nસ્પીપા રાજ્ય સરકાર માં ભરતી માટેની માર્ગદર્શિકા pdf file અહી કિલક કરો\nશોધ-સંશોધનોની પેટન્‍ટ : સાૈ દેશો લઇ ગયા, આપણે કેમ (પાછળ) રહી ગયા \nવિજ્ઞાનજગતમાં સૌથી વધુ (કુલ ૨,૩૩૨) શોધોની તેમજ નુસખાઓની પેટન્ટ નોંધાવનાર મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસને એક વાર કહ્યું હતું કે, ‘હું આટઆટલી શોધ કરીને તેમની પેટન્ટ મેળવી શક્યો તેનું કારણ એ કે મને બપોરે ઝોકું ખાવાની ટેવ હતી. અડધા કલાકની ઊંઘ મારા દિમાગને તરોતાજા કરી દેતી, એટલે મગજ પાસે વધુ કામ લેવાનું શક્ય બનતું હતું.’\nએડિસનની વાતમાં દમ હતો તેમ વૈજ્ઞાનિક વજૂદ પણ હતું. મનોવિજ્ઞાનના સંશોધકોએ કાઢેલા તારણ મુજબ બપોરે ચાલીસેક મિનિટનું ઝોકું લો એ દરમ્યાન બાયોકેમિકલ પ્રોસેસ વડે શરીરમાં નવી શક્તિનો સંચાર થાય છે. પરિણામે જાગ્યા બાદ શરીરમાં ૧૦૦% સ્ફૂર્તિ અને ૧૦૦% તાજગી વરતાય છે. આ વૈજ્ઞાનિક હકીકતને શોધ-સંશોધનની પેટન્ટના જુમલા સાથે જો ખરેખર ગાઢ સંબંધ હોય તો ભારતના સંશોધકોએ એડિસનની ટેવને અનુસરવાની જરૂર હોય એમ લાગે છે. પેટન્ટ મેળવવાની બાબતે દેશનું ઉદાસિન ચિત્ર કદાચ ત્યાર પછી રંગીન બને ચિત્ર હાલ કેવું ઉદાસિન છે તે જુઓ સ્વિટ્ઝરલેન્ડના જીનિવા શહેર ખાતે આવેલી યુનોની પેટાસંસ્થાએ હમણાં તેના રિપોર્ટમાં જણાવ્યું તેમ ૨૦૧૫ની સાલમાં ભારતીય સંશોધકોએ ગણીને માત્ર ૧,૪૨૩ પેટન્ટ દર્જ કરાવી હતી. ૨૦૧૪માં આંકડો ફક્ત ૧,૪૨૮નો હતો, જ્યારે ૨૦૧૩માં ભારત માંડ ૧,૩૨૦ પેટન્ટ નોંધાવી શક્યું હતું. અહીં ‘માત્ર’, ‘ફક્ત’ અને ‘માંડ’ જેવાં વિશેષણો થકી આંકડાની કંગાલિયતનો ખ્યાલ આવે તેમ નથી, માટે પેટન્ટની સંખ્યાના મામલે ભારતને ઓવરટેક કરી ���યેલા કેટલાક દેશોનો સ્કોર જાણવો રહ્યો. ૨૦૧૫ની સાલમાં ભારતે ૧,૪૨૩ પેટન્ટો મેળવી, તો દક્ષિણ કોરિયાએ ભારત કરતાં (દસ ગણી) ૧૪,૬૨૬; ચીને (વીસ ગણી) ૨૯,૮૪૬ અને જાપાને તો (ત્રીસ ગણી) ૪૪,૨૩૫ વૈજ્ઞાનિક પેટન્ટો દર્જ કરાવી હતી. એ જ રીતે ૨૦૧૪માં ભારતના ૧,૪૨૮ પેટન્ટના જુમલા સામે દક્ષિણ કોરિયા, ચીન અને જાપાનનો સ્કોર અનુક્રમે ૧૩,૧૧૭; ૨૫,૫૪૮ અને ૪૨,૩૮૧ રહ્યો હતો.\nપેટન્ટ હંમેશાં અગાઉ ન શોધાયેલા યંત્ર, સાધન કે બીજી કોઇ વસ્તુ માટે એનાયત કરવામાં આવતી હોય છે. પરિણામે કોઇ સંશોધક એકાદ પેટન્ટ મેળવવામાં સફળ થાય તેનો સાફ અર્થ એ કે તેણે કરેલી શોધ સખત દિમાગી પરિશ્રમનું, અવનવા વૈજ્ઞાનિક પ્રયોગોનું તેમજ બુદ્ધિગમ્ય તર્કોનું ફરજંદ છે. આમ પેટન્ટની સંખ્યાને દેશના બુદ્ધિધન જોડે જેટલો સીધો સંબંધ છે એટલો જ સીધો સંબંધ દેશના વૈજ્ઞાનિક અભિગમ સાથે પણ છે. વર્ષેદહાડે હજારોની સંખ્યામાં પેટન્ટ નોંધાવતા જાપાન, ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ ભારતને બેઉ બાબતે ક્યાંય પાછળ રાખી દીધું તેનું આખરે કારણ શું મૂળ તપાસો તો છેક સ્કૂલના ક્લાસરૂમ સુધી નીકળે, જ્યાં વિદ્યાર્થીઓમાં નાની વયે વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે પ્રકારનું પ્રેક્ટિકલ એજ્યુકેશન મોડલ જાપાને, ચીને તેમજ દક્ષિણ કોરિયાએ વર્ષોથી અપનાવ્યું છે. બીજી તરફ આપણે હજી પણ માત્ર (અને માત્ર) પાઠ્યપુસ્તકિયા અભ્યાસક્રમને વળગી રહ્યા છીએ. વળી આપણે ત્યાં શિક્ષણનું એટલી હદે વ્યાપારીકરણ થયું છે કે શિક્ષણનું સ્તર ભયંકર રીતે કથળ્યું છે. એક ઉદાહરણ ઃ નવી દિલ્લીમાં ખાનગી શાળાઓના રાફડા સામે ‘ટક્કર’ ઝીલવા માટે ત્યાંની સરકારે જુલાઇ, ૨૦૧૫ સુધીમાં સરકારી શાળાઓમાં ૮,૦૦૦ નવા ક્લાસરૂમો તૈયાર કરવાનો હુકમ જારી કર્યો.\nનતીજારૂપે બન્યું એવું કે નવા ઓરડા બાંધવા જતાં શાળાઓમાં રમતનાં મેદાનો સંકોચાઇ ગયાં અગર તો સાવ નાબૂદ થઇ ગયાં. રમતગમત પણ અભ્યાસનો એક મહત્ત્વનો ભાગ છે. બાળકોમાં તેને કારણે ‘ફાઇટિંગ સ્પિરિટ’ કેળવાય છે, જે વખત જતાં નાના-મોટા પડકારો સામે લડી લેવામાં મદદરૂપ બને છે. સ્પષ્ટ વાત છે. પરંતુ માર્કલક્ષી શિક્ષણપ્રણાલીમાં પુસ્તકિયા જ્ઞાન સિવાયના ઇતરજ્ઞાનને અવકાશ નથી.\nપરિણામ નજર સામે છે. નવી પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમની રુક્ષતાએ આપણે ત્યાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ/ R&Dનું ક્ષેત્ર સૂનું પાડી દીધું છે. ભારતમાં હાલ દર ૧૦,૦૦૦ વ્યક્તિએ ફક્ત ૪ જણા R&Dમાં રોકાયેલા છે. (અમેરિકાનો ફિગર ૭૯ છે; જાપાનનો ૪૭ છે). R&Dના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય જેમણે કર્યું છે તેવા ૫૦ દેશોના લિસ્ટમાં ભારતનું સ્થાન છેક ૩૮મું છે. અમેરિકા, જાપાન, ચીન અને દક્ષિણ કોરિયા તો ઠીક, ઇસ્તોનિયા, લક્ઝેમ્બર્ગ, માલ્ટા અને લિથુઆનિયા જેવા ચિલ્લર દેશો પણ ભારતથી આગળ નીકળી ગયા છે. જગતના પચાસ રચનાત્મક તથા પરિવર્તક અર્થતંત્રોમાં આપણે ૪૫મા ક્રમે ઊભા છીએ. આ હતાશાજનક ચિત્ર ભારતે બદલવું રહ્યું અને નવી પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે તેમજ R&Dના ક્ષેત્રે ભારતીય સંશોધકોને છૂટો દોર આપવા માટે અમેરિકા, જાપાન, ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશોની માફક માફકસરનું બજેટ ફાળવવું રહ્યું. આપણા સંશોધકો સંખ્યાબંધ પેટન્ટ નોંધાવે અને તે પેટન્ટના આધારે આપણે ત્યાં અવનવી ચીજવસ્તુઓ બને ત્યારે Make in Indiaનું સૂત્ર ખરા અર્થમાં સાકાર થયું ગણાય.\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\n\" રાષ્ટ્રીય એકતા દિન \" - 31 ઓક્ટોબર\n\" સત્યના પ્રયોગો \" આત્મકથા\n14મી નવેમ્બર-બાળદિન અને વિશ્વ ડાયાબિટીસ દિન\n16મી સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિન\n1લી -મે ગુજરાત સ્થાપના દિન\n21 ફેબ્રુઆરી - વિશ્વ માતૃદિન\n21 માર્ચ- વિશ્વ વન દિન\n21મી જૂન - વિશ્વ યોગ દિન\n૨૨ ડીસેમ્બર શ્રીનિવાસ રામાનુજમ્ ના જન્મ દિવસ\n22મી એપ્રિલ - વિશ્વ પૃથ્વી દિન\n26મી જાન્યુઆરી / 15ની ઓગષ્ટ ના કાર્યક્રમો માટે ઉપયોગી\n26મી જાન્યુઆરી અને 15મી ઓગષ્ટ માટે શાળામાં કરી શકાય તેવા પ્રોગ્રામ\n43મુ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ઇ-બુક\n5મી સપ્ટેમ્બર - શિક્ષક દિન\nઅંબે સ્તુતિ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા\nઆંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિન : 21મી જૂન\nઆચાર્ય (HATAT) આન્સર કી\nઆજે 5મી જૂન - વિશ્વ પર્યાવરણ દિન\nઆલ્બર્ટ આઇનસ્ટાઇનના ૧૦ અદભૂત બોધપાઠ\nએક્ટિવિટી બેઝ્ડ લર્નિંગ - અનોખી રીતે\nએશિયા ખંડના દેશો અને તેની રાજધાની\nકઈ પ્રવૃત્તિથી બાળકની મેમરી ડેવલપ કરાય\nકમ્પ્યુટર ચિત્રમય માર્ગદર્શિકા : ઈ-બુક ચિત્ર સાથે\nકર્મચારીઓની ફરજો તથા કાર્યો\nકોમ્પ્યૂટર પર 'વોટ્સ એપ'નો ઉપયોગ\nક્રિકેટ વર્લ્ડ કપ - આ છે અત્યાર સુધીના વર્લ્ડ કપ વિજેતા\nક્રિકેટ વર્લ્ડકપ 2015ની બધી 14 ટીમોના ક્રિકેટરો\nખેડૂતો માટેની વેબસાઇટ- ગુજરાત સરકાર\nખેલ મહાકુંભ -2014 માં રજીસ્ટ્રેશન\nગણિત માટે ખૂબ જ ઉપયોગી સૂત્રો\nગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-2016/17 ની તૈયારી માટે\nગણિતની 101 શોર્ટ કી\nગણિતમાં કામ કેવી રીતે કરીશું \nગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય\nગુજરાત રાજ્ય બાળ અધિકાર દિન\nગુજરાત વિષે જનરલ નોલેજ\nગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET)\nગુજરાતના જોવા લાયક સ્થળો\nગુજરાતનાં જોવા લાયક સ્થળો\nગુજરાતની ભૂગોળ - ppt\nગુજરાતી અખબાર જગતમાં ઘૂમો\nગુજરાતી ગરબા - મણિયારો તે હલુ હલુ થઈ રે\nગુજરાતી સાહિત્ય અને Google Map પરથી સેટેલાઇટ ઇમેજ કેવી રીતે બનાવવી\nગુરૂ પૂર્ણિમા - જાણો જીવનમાં ગુરૂનું મહત્વ\nચાલો બ્રહ્માંડ અને ગ્રહોને ઓળખીએ\nજનરલ નોલેજ & વિજ્ઞાન વિષે જાણો\nજનીન વિદ્યા પરિચય-જ્હોન મેન્ડેલ\nજાણો ગણપતિના મુખ્ય બાર નામ અને ચાર અવતાર\nજૂન ૨૦૧૬ થી ધોરણ ૯-ધોરણ 11 સામાન્ય પ્રવાહ પાઠ્યપુસ્તક PDF સ્વરૂપે\nજ્ઞાાનનો સાગર સ્વામી વિવેકાનંદ\nડિપાર્ટમેન્ટ( ખાતાકીય ) પરીક્ષા -સ્ટડી મટેરિયલ\nડીઇઓ શ્રી વાય.એચ.પટેલ સર -રયોલી ડાયનોસોર પાર્ક\nતમારા ગામની માહિતી તથા હવામાન ઓન લાઇન મેળવો\nતમારા તાલુકાનાં વરસાદની માહિતી તમારા હાથમાં\nદુનિયાનાં દેશો અને તેનાં રાષ્ટ્રધ્વજોની ઓળખ\nદેશના જૂનું નામ - નવું નામ તથા ભારતના નદી કિનારાના શહેરો\nધો 10 ગણિત-વિજ્ઞાન ટેક\nધો 10/12 પછીના એડમીશન માટે\nધો-10 અને સાયન્સ સેમ 2 અને 4 ની આદર્શ ઉત્તરવહીઓ\nધો-10 માર્ચ-2016 પરિણામ -ગુણ ચકાસણી પરિપત્ર\nધો-10 સંસ્કૃત -કમ્પ્યુટર વિષય\nધો-11 વર્ગ બઢતીના નિયમો\nધો. 10 પછી સાયન્સમાં કારકિર્દી\nધો. ૧૨ સાયન્સનાં બી ગૃપના વિદ્યાર્થીઓ NEET ની તૈયારી માટેની પુસ્તિકા\nધો.-૧૦ અને ૧૨ પછી શું \nધો.10/12 ના વિધાર્થીઓના બોર્ડની પરીક્ષા માટે ખાસ\nધો.9 થી 12 માસવાર આયોજન\nધોરણ -10ના Online ફોર્મ ભરવા માટે\nધોરણ : 10 / 12 બોર્ડના વિદ્યાર્થીઓ\nધોરણ 10 સામાજિક વિજ્ઞાન - MCQ\nધોરણ ૧૦- વિજ્ઞાન અને ટેકનોલોજી-સુંદર પુસ્તક\nધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક બુક્સ\nધોરણ ૧૨ ના વિધાથીઓને JEE/GUJCAT ની પ્રેકટીસ માટે\nધોરણ-10 ની તૈયારી માટે\nધોરણ-10 ની પ્રિલિમિનરી પરીક્ષા-મોડેલ પેપર\nધોરણ-10 પ્રેક્ટિસ પેપર ગણિત-વિજ્ઞાન ટેક\nધોરણ-11-12 વિજ્ઞાન પ્રવાહ –રસાયણશાસ્ત્ર\nધોરણ:- 11 અને 12 Science માટે ખાસ એન્ડ્રોઈડ એપ્લીકેશન\nનવરાત્રિ એટલે ઉપાસના અને ઉપવાસનુ પર્વ\nનવરાત્રિ વિશેષ : દુર્ગા સપ્તશતીના સિદ્ધ અને ચમત્કારી મંત્ર\nનવા અભ્યાસક્રમની પીડીએફ બૂકો ડાઉનલોડ કરો\nનવા અભ્યાસક્રમની બુક્સ પીડીએફ ફાઇલમાં\nફોટા સાથે પ્રાણીઓની યાદી - ડીઝીટલ ડાયરી\nબાયસેગ ગાંધીનગર પ્રસારણ DTH સેટિંગ માટેની માહિતી\nબાળદિન - 14 નવેમ્બર\nબિન સરકારી માધ્યમિક શાળાઓના શિક્ષકોની રજા મંજૂર કરવાની કાર્યપધ્ધતિ અંગે.\nબુર્જ ખલીફા પરથી કરો દુબઈ દર્શન\nબ્લેક બોક્સ અને ગુજરાતી ફૉન્ટ\nભારતના રાષ્ટ્રપતિ(President of India)\nભારતીય સેટેલાઈટની અધ્યતન તમામ માહિતી\nમતદાર યાદી અંતર્ગત માહિતી\nમતદાર યાદી અંતર્ગત માહિતી જૂઓ\nમહાત્મા ગાંધીજીના અગિયાર જીવન મંત્રો\nમહાન વ્યક્તિ અને તેના કાર્યો\nમહીસાગર જિલ્લો -રજાઓની યાદી 2016-17\nમા.અને ઉ.મા.શાળાઓ- મહીસાગર જિલ્લો વાર્ષિક આયોજન 2015-2016\nમાધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષકોની ભરતી માટેનું કેલ્ક્યુલેટર\nમિતાક્ષરો - જાણીતી સંજ્ઞાઓ\nયુવાનોના આદર્શ - \" સ્વામી વિવેકાનંદ \"\nરવિશંકર મહારાજ - ગુજરાત રાજ્યના ઉદઘાટક\nરસાયણશાસ્ત્રના વિષય માટેની માહિતી\nરાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી - સચિત્ર\nરાષ્ટ્રીય વિજ્ઞાન દિન - 28 ફેબ્રુઆરી\nરાષ્ટ્રીય વિજ્ઞાન દિન -28 ફેબ્રુઆરી ( National Science Day )\nરોજ ઓન લાઇન ટેસ્ટ\nરોમન અંકોની ઓળખ -ભારતીય રેલ્વે વિભાગો-વિશ્વની ભાષા અને તેના મહાકવિઓ\nલાઇટ એમિટિંગ ડાયોડ (એલઇડી)-નોબેલ પુરસ્કાર\nવિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માટે ઉપયોગી વેબસાઈટો\nવિજ્ઞાન પ્રદર્શન માટેનાએન્ટ્રી-ફોર્મ માટે\nવિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ માટે ઉપયોગી માહિતી\nવિજ્ઞાન પ્રોજેકટ જાતે કેવી રીતે બનાવી શકાય\nવિદ્યાસહાયકો ૬ થી ૮ ધોરણ માટે\nવિરપુર તાલુકા યુથ ફ્રેસ્ટિવલ\nવિવિધ ધ્વજનો વિશાળ ભંડાર\nવિશ્વ પૃથ્વી દિન - 22મી એપ્રિલ\nવિશ્વ યોગ દિન - 21મી જૂન\nવિશ્વગ્રાહક દિન - 15 March\nવિશ્વનુ સૌથી જૂનું ગણિતનું પુસ્તક ભારતનું છે\nવ્યવસાય વેરા વિષે જાણો\nશાળા દર્પણ સૉફ્ટવેર For School\nશિક્ષકો તથા વાલીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો\nશિવ તાંડવ સ્તોત્રમ ગુજરાતી\nશિવ સ્તુતિ : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)\nશ્રી ગણેશ આરતી વિડિયો -સંસ્કૃત ડિક્શનરી pdf -Important માહિતી\nશ્રીનિવાસ રામનુજમ જન્મ દિન -22 ડિસેમ્બર\nશ્રીમદ્ ભગવદ્ગીતા અને શાળા-શિક્ષણ\nસદીના મહાન ભૌતિક વૈજ્ઞાાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો આજે જન્મદિવસ છે.\nસરદાર વલ્લભભાઈ પટેલની 139મી જન્મ જયંતિ\nસાયન્સ - ભૌતિક વિજ્ઞાન -રોકેટ વિષેની માહિતી\nસ્ટાફ સિલેકશન કમિશન (SSC)\nસ્મારકોની કથા ચિત્ર સ્વરૂપે\nહનુમાન ચાલીસા ( જુઓ વીડિયો )\nEnglish શીખવતી એપ્સ ડાઉનલોડ કરો\nGeneral Science -સામાન્ય વિજ્ઞાન\nGoogle Map પરથી સેટેલાઇટ ઇમેજ કેવી રીતે બનાવવી\nIllusions (દ્રષ્ટિ ભ્રમ )\nKAVK બ્યૂટીફૂલ ફલાવર વિડિયો જૂઓ\nMS Paints માં કુદરતી દ્રશ્ય -વિડીયો ફાઇલ\nOnline કલર ચૂંટણીકાર્ડ મેળવો\nPAN કાર્ડના PAN નંબર વિશે જાણો\nSSC 2015 ઓન લાઇન માર્કસ એન્ટ્રી\nStd 9-10-11(સામાન્ય પ્રવાહ) નવું માળખું\nTAT-TET-HTAT રોજ ઓન લાઇન ટેસ્ટ\nWhats Appના જાણી જશો આ 5 સિક્રેટ્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/jio-institute/", "date_download": "2019-12-07T07:05:52Z", "digest": "sha1:OCOUDGF23WN3MODGV3DKE36GQGNIERUY", "length": 5460, "nlines": 105, "source_domain": "echhapu.com", "title": "Jio Institute Archives - echhapu.com", "raw_content": "\nજીઓ ઇન્સ્ટીટયુટ અંગેની અફવાઓ અને ખરાઈનું સમાધાન કરી લઈએ\n‘રિલાયન્સ જીઓ’ આ શબ્દએ છેલ્લા બે ત્રણ વર્ષમાં ટેલીકોમ સેક્ટરમાં તહેલકો મચાવી દીધો છે પરંતુ જીઓ ઇન્સ્ટીટયુટ જરા હટકે આઈડિયા છે. પરંતુ જેમ રિલાયન્સ જીઓના આવવાથી વોડાફોન અને આઈડિયા જેમને નહાવા નિચોવવાનો સંબંધ નહતો એ બંનેને પણ મર્જર કરવાની જરૂરીયાત ઉભી થઇ. એરટેલ જેવા ભારતના અધિકૃત સૌથી ઝડપી ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને પણ જીઓ આવવાના લીધે […]\neછાપું પર સર્ચ કરો…\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nફક્ત રોફ દેખાડવા માટે સુરક્ષા લેવાની\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\nગેહલોતને ગુજરાતના દારૂની નહીં પરંતુ આની ચિંતા થવી જોઈએ\nશું ભારતમાં ખરેખર ભયનું વાતાવરણ છે ખરું\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nશિયાળાની સવાર - એક મોડર્ન નિબંધ\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nહેલ્મેટનો ભાર.... જનતાને માટે સાર...\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nકંકોત્રી અને તેના નવા રૂપ – છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની...\nચીનના સહુથી નિષ્ફળ વ્યક્તિની સફળતાની કથા - મેરે પાસ જેક મા હે... (1)\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\n70 થી 79 વર્ષની ઉંમર - કાળની એ કઠિન કેડી\nગૂગલનું સ્મશાનઘાટ: જ્યાં ગૂગલના ડ્રિમ પ્રોજેક્ટના અવશેષો પડ્યા છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2012-issues/shortcut-for-quick-working/", "date_download": "2019-12-07T07:33:47Z", "digest": "sha1:O74N7JSZFQSPUA633RFEXGA4YDB5ZQJ5", "length": 5617, "nlines": 153, "source_domain": "cybersafar.com", "title": "ફટાફટ કામ કરી આપતા શોર્ટકટ | CyberSafar", "raw_content": "\nફટાફટ કામ કરી આપતા શોર્ટકટ\nસફળતાનો ભલે કોઈ શોર્ટકટ ન હોય, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર પર શોર્ટકટ બહુ ઉપયોગી થઈ શકે છે. માન્યામાં ન આવતું હોય તો જાતે જ અજમાવી જુઓ આવા કેટલાક શોર્ટકટ\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://gu.infinite-electronic.hk/Sensors,Transducers/Float,Level-Sensors.aspx", "date_download": "2019-12-07T07:57:15Z", "digest": "sha1:QJKPOZNXSESESHD35HYV3FYRLOXT5KHA", "length": 16324, "nlines": 423, "source_domain": "gu.infinite-electronic.hk", "title": "ફ્લોટ, લેવલ સેન્સર્સ - ઇલેક્ટ્રોનિક ઘટકો ડિસ્ટ્રીબ્યુટર | Infinite-Electronic.hk", "raw_content": "તમારા દેશ અથવા પ્રદેશ પસંદ કરો.\nસાઇન ઇન કરો નોંધણી કરો ઇ-મેઇલ:Info@infinite-electronic.hk\nક્વોટની વિનંતી કરો | અમારા વિશેગુજરાતી\nહોમપ્રોડક્ટ્સસેન્સર્સ, ટ્રાન્સડ્યુસર્સફ્લોટ, લેવલ સેન્સર્સ\n- સિનર્જી 3 એ ઉચ્ચ વોલ્ટેજ અને રેડિયો ફ્રીક્વન્સી રીડ રિલે, લિક્વિડ લેવલ સેન્સર્સ અને પાવર મોડ્યુલો ઉત્પાદનમાં અગ્રણી છે. વિગતો\n- એસએસટી સેન્સિંગ - એસએસટી સેન્સિંગ લિમિટેડ એ તેના ગ્રાહકોને જરૂરી સેન્સિંગ અને નિયંત્રણ સોલ્યુશન્સ પહોંચાડવાનો મુખ્ય ધ્યેય છે જે તેમની તકનીકી અને વ્યવસાયિક સેન્સર...વિગતો\n- કાર્લો ગેવાઝી બહુરાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક છે જે 85 થી વધુ વર્ષોથી વ્યવસાયમાં છે. લક્ષ્ય બજારોમાં ઔદ્યોગિક ઓટોમેશન, ઓટોમેશન અને ઊર્જા નિર્માણ છે. ગવાઝીની મુ...વિગતો\nએડવાફટ એ શૈક્ષણિક ઇલેક્ટ્રોનિક્સ પ્લેટફોર્મ્સ, પ્રોટોટાઇપિંગ અને ડેવલપમેન્ટ ટૂલ્સમાં ઝડપથી વૃદ્ધિ પામતા વૈશ્વિક નેતા છે, જે એનવાયસીના હૃદયમાં મેન્યુફેકચરિંગ સુવ...વિગતો\n- ટી કનેક્ટિવિટી લિ. (એનવાયએસઇ: ટીઇએલ) ઔપચારિક રીતે ટાઈકો ઇલેક્ટ્રોનિક્સ 12 અબજ ડોલરનું વૈશ્વિક તકનીકી નેતા છે. અમારી કનેક્ટિવિટી અને સેન્સરસોલ્યુશન્સ આજની વધતી જતી દ...વિગતો\n- ડિગી ઇન્ટરનેશનલ (ડિજી) મિશન-ક્રિટિકલ અને બિઝનેસ-ક્રિટિકલ મશીન-ટુ-મશીન (એમ 2 એમ) અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી) કનેક્ટિવિટી ઉત્પાદનો અને સેવાઓનું અગ્રણી વૈશ્વિક પ્રદા...વિગતો\nઉપલબ્ધ છે: 5176 pcs\nઉપલબ્ધ છે: 1732 pcs\nઉપલબ્ધ છે: 2120 pcs\nઉપલબ્ધ છે: 4842 pcs\nઉપલબ્ધ છે: 447 pcs\nઉપલબ્ધ છે: 2260 pcs\nઉપલબ્ધ છે: 2101 pcs\nઉપલબ્ધ છે: 5427 pcs\nઉપલબ્ધ છે: 1137 pcs\nઉપલબ્ધ છે: 517 pcs\nઉપલબ્ધ છે: 2109 pcs\nઉપલબ્ધ છે: 2317 pcs\nઉપલબ્ધ છે: 1958 pcs\nઉપલબ્ધ છે: 912 pcs\nઉપલબ્ધ છે: 5581 pcs\nઉપલબ્ધ છે: 590 pcs\nઉપલબ્ધ છે: 5254 pcs\nઉપલબ્ધ છે: 717 pcs\nઉપલબ્ધ છે: 2772 pcs\nઉપલબ્ધ છે: 2661 pcs\nઉપલબ્ધ છે: 2060 pcs\nઉપલબ્ધ છે: 2167 pcs\nઉપલબ્ધ છે: 3239 pcs\nઉપલબ્ધ છે: 4052 pcs\nઉપલબ્ધ છે: 551 pcs\nઉપલબ્ધ છે: 3981 pcs\nઉપલબ્ધ છે: 591 pcs\nઉપલબ્ધ છે: 5151 pcs\nઉપલબ્ધ છે: 2880 pcs\nઉપલબ્ધ છે: 4896 pcs\nઉપલબ્ધ છે: 479 pcs\nઉપલબ્ધ છે: 4803 pcs\nઉપલબ્ધ છે: 2238 pcs\nઉપલબ્ધ છે: 4301 pcs\nઉપલબ્ધ છે: 379 pcs\nઉપલબ્ધ છે: 4195 pcs\nઉપલબ્ધ છે: 3594 pcs\nઉપલબ્ધ છે: 474 pcs\nઉપલબ્ધ છે: 1080 pcs\nઉપલબ્ધ છે: 10303 pcs\nઉપલબ્ધ છે: 2027 pcs\nઉપલબ્ધ છે: 1653 pcs\nઉપલબ્ધ છે: 2277 pcs\nઉપલબ્ધ છે: 5342 pcs\nઉપલબ્ધ છે: 135 pcs\nઉપલબ્ધ છે: 1879 pcs\nઉપલબ્ધ છે: 1798 pcs\nઉપલબ્ધ છે: 5632 pcs\nInfinite-Electronic.hk એ વિશ્વના સૌથી મોટા અને ઝડપથી વિકસતા ઇલેક્ટ્રોનિક ઘટકોના વિતરક છે. અમારું લક્ષ્ય અમારા ગ્રાહકોને ઝડપથી સ્પર્ધાત્મક ભાવે ઇલેક્ટ્રોનિક ઘટકો શોધવામાં સહાય કરવાનો છે. આઇસી, સેન્સર્સ, ટ્રાન્સડ્યુસર્સ, સ્વિચ, રિલેઝ, ઑપ્ટોઇલેક્ટ્રોનિક્સ અને ડિસ્ક્રીટ સેમિકન્ડક્ટર્સના વિશ્વના શ્રેષ્ઠ ઉત્પાદકોના નવીનતમ પ્રકાશનથી તમને ઉત્પાદનોની સૌથી વ્યાપક શ્રેણી પ્રદાન કરવા માટે અમને ગર્વ છે.\nકૉપિરાઇટ © 2018 ઇલેક્ટ્રોનિક ઘટકોના વિશ્વસનીય ડિસ્ટ્રિબ્યુટર - Infinite-Electronic.hk\nસરનામું: 17 એફ, ગેલોર્ડ કોમર્શિયલ બિલ્ડિંગ, 114-118 લોકહાર્ટ રોડ, વાન ચાઇ, હોંગકોંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9B%E0%AB%82%E0%AA%82%E0%AA%A6%E0%AB%8B", "date_download": "2019-12-07T06:46:39Z", "digest": "sha1:X5XZL6TKIKJ2C5L7YUSGTXP3JPWMNV6T", "length": 7314, "nlines": 104, "source_domain": "gu.wikipedia.org", "title": "છૂંદો - વિકિપીડિયા", "raw_content": "\nકાચી કેરી અને ખાંડ(સાકર) ની ચાસણી\nઆની અંદર મરચું ભભરાવીને\nMedia: છૂંદો સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કોમન્સ પર\nછૂંદો ( )એક ભારતીય અથાણું છે જેને કાચી કેરી અને ખાંડમાંથી બનાવવામાં આવે છે. આને રોટલી, થેપલા સાથે અથવા તો ફરસાણ સાથે ચટણી જેમ ખાવામાં આવે છે. [૧] આની બનાવટમાં અન્ય શાક આદિ પણ વાપરી શકાય છે. છુંદો આમતો ગુજરાતની વાનગી છે પણ સમગ્ર ભારતમાં ખવાય છે.\nકાચી કેરી માત્ર ઉનાળાની શરૂઆતમં મળતી હોવાથી છૂંદા સહિત કેરીમાંથી બનતા અથાણાઓને તેલ કે ખાંડના આધારમાં અથાણા બનાવીને કાચની બરણીમાં સાચવવામાં આવે છે. આ રીતે છૂંદો અને અન્ય અથાણાનો આનંદ આખા વર્ષ દરમ્યાન માણી શકાય છે. [૨]\n૩ બનાવટ અને વિવિધતા\n૫ આ પણ જુવો\nઆ અથાણું કેરીને ખમણીને કે છૂંદીને બનાવવામાં આવતું હોવાથી તેનું નામ છૂંદો પડ્યું છે. [૩]છૂંદો અને મુરબ્બો જેવા ગળ્યાં અથાણાં પરંપ���ાથી ગુજરાતી ભોજનનો એક ભાગ રહ્યાં છે. [૪]\nછૂંદાનો ઉદ્ગમ ગુજરાતના કાઠીયાવાડ ક્ષેત્રમાં થયેલો હોવાનું મનાય છે.[૫]\nબનાવટ અને વિવિધતા[ફેરફાર કરો]\nછૂંદો, તેને બનાવવાની સામગ્રી સાથે\nછૂંદો પ્રાયઃ ખમણેલી કાચી કેરીમાંથી બનાવવામાં આવે છે. તે સિવાય અનાનસ અને આમળા માંથી પણ છૂંદો બને છે.\nબનાવટની વિધી પ્રમાણે તેના ત્રણ પ્રકાર છે (૧) તડકાનો (૨) ચૂલાનો અને (૩) માઈક્રોવેવ ઓવનનો છૂંદો.\nલાલ મરચા પ્રત્યે સંવેદન શીલ લોકો મરચાં વગરનો સાદો છૂંદો ખાય છે.\n૨૦ ગ્રામ છૂંદામાં ૬૧ કેલેરી હોય છે. તેમાં ચરબી કે કોલેસ્ટ્રોલ નહીવત્ હોય છે. ૧૨૪ મિગ્રામ સોડિયમ અને ૧૬ ગ્રામ કાર્બોહાયડ્રેટ હોય છે. કેરીને ખાંડની ચાસણીમાં સચવાતી હોવાથી મુખ્ય શક્તિ પ્રદાતા પદાર્થ સાકર કે ખાંડ છે. આમાં વિટામીન સી અને વિટામિન એ હોય છે [૬]\nઆ પણ જુવો[ફેરફાર કરો]\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૧ ઓક્ટોબર ૨૦૧૫ના રોજ ૦૧:૧૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Puratan_Jyot.pdf/%E0%AB%A7%E0%AB%AB%E0%AB%A8", "date_download": "2019-12-07T07:43:43Z", "digest": "sha1:CGXXP2A3CHUOUYKPIQZIFWYF3BMXBCLE", "length": 4486, "nlines": 84, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૫૨ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\n“ભલે કાટ ચડી જાય, પણ સાચા પારખુ ન ભેટે ત્યાં સુધી માનવી જીવનનાં જ્ઞાનરૂપી મોતી કોઈને આપીશ મા જીવનનાં જ્ઞાનરૂપી મોતી કોઈને આપીશ મા \n“ત્યારે મારી કાંઈક તો વિનંતી સ્વીકારો \n\"તું પાસે તો એક જ વાત માગવી છે, રા’ દેશળ કે અહીં મારી જગ્યાની આસપાસ શિકાર ન ખેલવો.”\nતે દિવસથી ત્યાં આજે પણ રાજ-શિકારનો પ્રતિબંધ ચાલ્યો આવે છે.\nસીમમાં કઈ સ્થળે ઊતરેલા મેકરણ ભજન ગાતા હતા—\nએ જી વાલીડાનાં નેણુંમાં વરસે ઝીણાં નૂર\n આવો તો મળીએ જી,\nમળતાંની સાથે આપણ હળીમળી રહીએં ને\nએમાં સાયબોજી મારો રાજી રિયે\nફાગણ ફૂલ્યો ઝીણે ફૂલ.\n આવો તો મળીએં જી.\nખોટાબોલાનો આપણ સંગ ન કરીએં ને,\nઆદ અનાદનાં બોલે કૂડ;\nએવાંની સંગત આપણે કેદી ન કરીએં\n(એની) આંખુંમાં નાખો ઝીણી ધૂડ\n આવો તો મળીએ જી.\nહરિજન હોય તેને ઝાઝેરી ખમ્મા\nએનાં કેશરવરણાં હોયે નૂર;\nએની તો સંગતું આપણ દોડી દોડી કરીએં ને\nજમાડાને ઈ તો રાખે દ���ર—\n. આવો તો મળીએં જી.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૨ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ૧૯:૩૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.narendramodi.in/gu/pm-s-interaction-with-global-oil-and-gas-ceos-and-experts-537292", "date_download": "2019-12-07T07:19:38Z", "digest": "sha1:Y73HPSYHL54M7EPQ554JNHNUSPPMJ4IE", "length": 18801, "nlines": 244, "source_domain": "www.narendramodi.in", "title": "વૈશ્વિક તેલ અને ગેસ CEO અને નિષ્ણાતો સાથે વડાપ્રધાનની ચર્ચા", "raw_content": "\nવૈશ્વિક તેલ અને ગેસ CEO અને નિષ્ણાતો સાથે વડાપ્રધાનની ચર્ચા\nવૈશ્વિક તેલ અને ગેસ CEO અને નિષ્ણાતો સાથે વડાપ્રધાનની ચર્ચા\nપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સમગ્ર વિશ્વનાં ઓઇલ અને ગેસ સીઇઓ અને નિષ્ણાતો સાથે ચર્ચાવિચારણા કરી હતી.\nરોસનેફ્ટ બીપી, રિલાયન્સ, સાઉદી અરામ્કો, એક્ઝોન મોબિલ, રોયલ ડચ શેલ, વેદાંત, વૂડ મેકકેન્ઝી, આઇએચએસ મર્કિટ, સ્કલમ્બર્ગર, હેલિબર્ટન, એક્સકોલ, ઓએનજીસી, ઇન્ડિયનઓઇલ, ગેઇલ, પેટ્રોનેટ એલએનજી, ઓઇલ ઇન્ડિયા, એચપીસીએલ, ડેલોનેક્સ એનર્જી, એનઆઇપીએફપી, ઇન્ટરનેશનલ ગેસ યુનિયન, વર્લ્ડ બેંક અને ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીનાં ટોચનાં સીઇઓ અને અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતાં.\nઆ બેઠકમાં કેન્દ્રિય મંત્રીઓ શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી આર કે સિંહ તથા નીતિ આયોગ, પીએમઓ, પેટ્રોલીયમ મંત્રાલય અને નાણાં મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.\nઆ બેઠકનું સંકલન નીતિ આયોગે કર્યું હતું. કેન્દ્રિય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને નીતિ આયોગનાં ઉપાધ્યક્ષ શ્રી રાજીવ કુમારે પોતાની પ્રારંભિક ટિપ્પણીમાં આ ક્ષેત્રમાં કાર્યની પ્રાથમિક જાણકારી આપી હતી. તેમણે ભારતમાં ઊર્જાની માગમાં અપેક્ષિત વૃદ્ધિ પર ભાર મૂક્યો હતો તથા વીજળીકરણ અને એલપીજી વિસ્તરણમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાની જાણકારી આપી હતી.\nનીતિ આયોગનાં સીઇઓ શ્રી અમિતાભ કાંતે પોતાનાં ટૂંકા પ્રેઝન્ટેશનમાં ભારતમાં ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં તાજેતરમાં થયેલો વિકાસ અને તેમાં રહેલાં પડકારોની રૂપરેખા રજૂ કરી હતી.\nબેઠકમાં વિવિધ સહભાગીઓએ છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતમાં થયેલી પ્રગતિ અને આર્થિક સુધારાની પ્રશંસા કરી હતી. સહભાગીઓએ પ્રધાનમંત્રીએ ઊર્જા ���્ષેત્રમાં ઝડપથી કરેલા સુધારાની પ્રશંસા કરી હતી. એકીકૃત ઊર્જા નીતિની જરૂરિયાત, કોન્ટ્રાક્ટ માળખાગત કાર્ય અને ગોઠવણ, સેઇસ્મિક ડેટા સેટ્સની જરૂરિયાત, જૈવઇંધણ માટે પ્રોત્સાહન, ગેસનાં પુરવઠામાં વધારો, ગેસ કેન્દ્રની સ્થાપના અને નિયમનકારી મુદ્દાઓ જેવા વિષયો પર ચર્ચા થઈ હતી. ઘણાં સહભાગીઓએ જીએસટી માળખામાં ગેસ અને વીજળીને સમાવવાની ભલામણ કરી હતી. મહેસૂલ સચિવ શ્રી હસમુખ અઢિયાએ ઓઇલ અને ગેસ ક્ષેત્ર સાથે સંબંધિત જીએસટી પરિષદે તાજેતરમાં લીધેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી.\nપ્રધાનમંત્રીએ સહભાગીઓને તેમનાં અભિપ્રાયો બદલ આભાર માનતાં જણાવ્યું હતું કે, વર્ષ 2016માં આયોજિત બેઠકમાં ઘણાં સૂચનોથી નીતિનિર્માણમાં મદદ મળી છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, ઘણાં ક્ષેત્રોમાં હજુ સુધારાની તકો રહેલી છે. પ્રધાનમંત્રીએ સહભાગીઓ દ્વારા અપાયેલા સૂચનોની પ્રશંસા કરી હતી.\nપ્રધાનમંત્રીએ તમામ સહભાગીઓનો સંપૂર્ણ સૂચનો બદલ આભાર માન્યો હતો. તેમણે આ સૂચનો ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં ભારતની વિશિષ્ટ સંભવિતતા અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કર્યા હતા, નહીં કે તેમનાં પોતાની સંસ્થાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને.\nપ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આજે આવરી લેવાયેલી નીતિમાં થયેલા સૂચનો વહીવટી અને નિયમનકારી મુદ્દાઓ સાથે સંબંધિત હતાં.\nપ્રધાનમંત્રીએ રશિયાનાં પ્રધાનમંત્રી વ્હાદિમીર પુટિન અને રોસનેફ્ટનો ભારતમાં ઊર્જા ક્ષેત્રમાં સાથસહકાર આપવા અને પ્રતિબદ્ધતા બદલ આભાર માન્યો હતો. તેમણે સાઉદી અરેબિયાનાં 2030 વિઝન ડોક્યુમેન્ટની પ્રશંસા કરી હતી. તેમણે સાઉદી અરેબિયાની પોતાની મુલાકાતને યાદ કરીને જણાવ્યું હતું કે, ઊર્જાનાં ક્ષેત્રમાં ઘણાં પ્રગતિશીલ નિર્ણયો લેવામાં આવ્યાં છે. તેઓએ નજીકનાં ભવિષ્યમાં ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે સહકારની વિવિધ તકો માટે આતુર હોવાનું જણાવ્યું હતું.\nપ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં ઊર્જા ક્ષેત્રની સ્થિતિ અતિ અસમાન છે. તેમણે વિસ્તૃત ઊર્જા નીતિ બનાવવા માટેનાં સૂચનોને આવકાર્યા હતાં. તેમણે ઊર્જા માળખું વિકસાવવાની જરૂરિયાત અને પૂર્વ ભારતમાં ઊર્જાની સુલભતા પર ભાર મૂક્યો હતો. તેમણે બાયોમાસ ઊર્જાની સંભવિતતાનો સંકેત આપ્યો હતો તથા કોલ ગેસિફિકેશનમાં સંયુક્ત સાહસો રચવા અને તેમાં ભાગીદારી માટે અપીલ કરી હતી.\nપ્રધાનમંત્રીએ સંકેત આપ્યો હતો કે, જેવી રીતે ભારત સ્વચ્છ અને વધુ ઇંધણદક્ષ અર્થતંત્ર તરફ આગેકૂચ કરી રહ્યું છે, તેમ તેઓ સમાજનાં તમામ વર્ગોને તેનાં લાભ આપવા ઇચ્છે છે, ખાસ કરીને ગરીબોને.\n‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2016-issues/smart-phone-companies-bullying-regarding-apps/", "date_download": "2019-12-07T07:53:54Z", "digest": "sha1:IMRYR6MJQBOQFZUGLDLM7G55KZ5V2ZSY", "length": 6142, "nlines": 151, "source_domain": "cybersafar.com", "title": "એપ્સના મામલે સ્માર્ટફોન કંપનીઓની હૂંસાતૂંસી અને દાદાગીરી | CyberSafar", "raw_content": "\nએપ્સના મામલે સ્માર્ટફોન કંપનીઓની હૂંસાતૂંસી અને દાદાગીરી\nથોડા સમય પહેલાં, આપણે ત્યાં એવી સ્થિતિ હતી કે આપણે કોઈ એક મોબાઇલ કંપનીનું સિમ કાર્ડ લીધું, પછી એ નંબર જાળવી રાખવા માટે આપણે ફરજિયાત એ કંપની સાથે જ જોડાઈ રહેવું પડે. પછી નંબર પોર્ટેબિલિટીની સુવિધા મળતાં આપણે, પોતાનો નંબર જાળવીને બીજી કંપની સાથે જોડાઈ શકીએ છીએ.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%A6%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE/%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%80_%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE/%E0%AB%A9._%E2%80%99%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%82%E0%AA%B2%E0%AB%80%E2%80%99_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2019-12-07T05:59:23Z", "digest": "sha1:JNUQDTIOWKQCW7LV53TY5RSW2V4B7ON2", "length": 5828, "nlines": 66, "source_domain": "gu.wikisource.org", "title": "માણસાઈના દીવા/પહેલી હવા/૩. ’નિર્મૂલી’ અને સરકાર - વિકિસ્રોત", "raw_content": "માણસાઈના દીવા/પહેલી હવા/૩. ’નિર્મૂલી’ અને સરકાર\n< માણસાઈના દીવા‎ | પહેલી હવા\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nમાણસાઈના દીવા ઝવેરચંદ મેઘાણી\n← ૨. કરડા સેવક નથી માણસાઈના દીવા\n૩. ’નિર્મૂલી’ અને સરકાર\nઝવેરચંદ મેઘાણી ૪. પગને આંખો હોય છે →\nઊપડ્યા ત્યારથી છેક અમદાવાદ સ્ટેશને જુદા પડી ચાલી નીકળ્યા ત્યાં સુધી એમણે મારા માટેનો જંગમ અધ્યાપનવર્ગ ચાલુ રાખ્યો હતો. પહેલું ગામડું હજુ આવવાનું હતું. પણ વૃક્ષો તો માર્ગે ઊભાં જ હતાં. નવા પ્રદેશની સાચી પિછાન એની વનૌષધિના પરિચય વગર અધૂરી રહે, પૂછતો ગયો :\"દાદા, આ શું \" એ ઓળખાવતા ગયા : \"આ કાંકર કહેવાય. ખેતરો ને વાડીઓ ફરતાં એ ઝાડ તો ગઢ–કોટ જેવાં ઊગી પડે. એની વાડમાં કોઈ સોંસરું જઈ ન શકે.\"\n\"એ ચીતળો. એના મૂળ ઘસીને શરીર પર લગાડે તો ફોલ્લા ઊપડે.\"\n ત્યારે તો અમુક રોગો પર 'બ્લિસ્ટર ઉપડાવવાની તબીબી સગવડ કુદરતે જ યોજી રાખી છે ને શું \n\"આ ધોળી આકડી. એના મૂળિયાંમાંથી ગણેશાકૃતિની ગાંઠ નિકળે છે.\"\n\"આ ઝાડ પર પથરાઈ પડેલી સોનાના તાર જેવા અસંખ્ય ચળકતા તાંતણાવાળી વેલ : તેને લોકો કહે છે 'અંતર–વેલ.' સંસ્કૃતમાં શબ્દ છે — 'નિર્મૂલી' ; મૂળિયાં એને હોય નહિ. પૃથ્વીમાં ઊગવાની એને જરૂર નહિ. એકાદ કકડો લઈ અમુક ઝાડ પર નાખી દો એટલે બારોબાર એ ઝાડમાંથી જ પોષણ લઈને નિર્મૂલી આટલી બધી વિસ્તરે છે. માટે જ હું અંગ્રેજ સરકારને લોકો કને 'નિર્મૂલી' અથવા 'અંતર-વેલ' કહી ઓળખાવું છું \nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૭:૦૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2010/11/", "date_download": "2019-12-07T07:44:46Z", "digest": "sha1:2F6MFVKQ4JPFM4CXW6VKAMD33DCGFS6P", "length": 14992, "nlines": 189, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "નવેમ્બર | 2010 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nથોડા કિસ્સાઓ – એક રૂપિયાનું સેટીંગ\n30 નવેમ્બર 2010 3 ટિપ્પણીઓ\nઘણા દિવસથી હું પ્રવાસના સ્થળોનું વર્ણન કરી રહ્યો છું. આપે આ બધા સ્થળો ખુબ પ્રેમથી માણ્યા છે. બ્લોગ પર આવવા બદલ હું આપનો આભારી છુ. હવે મને એમ થાય છે કે થોડો ચેઈન્જ કરું. થોડા પ્રસંગો, જાતે અનુભવેલા બનાવોની વાત કરવાની ઈચ્છા છે. આશા છે કે આપને એ ગમશે.\nએક કિસ્સાથી શરૂઆત કરું. એક વાર હું અમદાવાદથી નડિયાદ આપણી ગુજરાતની એસ. ટી. બસમાં બેસીને જતો હતો. ટીકીટ ૧૯ રૂપિયા હતી. મેં ૨૦ રૂપિયાની નોટ આપી. કંડક્ટર કહે, ” છુટા નથી” એમ કહીને ૧ રૂપિયો પાછો ના આપ્યો. ��ેં કાઈ કહ્યું નહિ. સાંજે નડિયાદથી પાછા વળતા ફરીથી બસમાં ૧૯ રૂપિયાની ટીકીટ લેવાની હતી.કંડક્ટર કહે,”છુટા આપો” મારે દિવસ દરમ્યાન થોડા છુંટા ભેગા થયા હતા. મેં ગણ્યા તો ૧૮ રૂપિયા મારા ખીસામાંથી નીકળ્યા. કંડક્ટર કહે, “લાવો, ચાલશે ૧૮ રૂપિયા”\nતમે જુઓ કે સવારે મારો ૧ રૂપિયો વધારે ગયો, અને સાંજે ૧ રૂપિયો એસ. ટી. બસમાંથી જ પાછો મળી ગયો. આવા સેટીન્ગને શું કહીશું \nકાલે નવા કિસ્સા સાથે ફરી મળીએ.\n28 નવેમ્બર 2010 2 ટિપ્પણીઓ\nપાલનપુરથી ૨૦ કી.મી. દુર હાથીદરા નામનું એક ગામ છે. અહી શંકર ભગવાનનું મંદિર છે, અને મંદિરની બાજુમાં એક ઉંચા ટેકરો છે. ૨૦૦ પગથીયા ચડીને આ ટેકરા પર પહોંચી શકાય છે. ચિત્ર જુઓ. અહીંથી આજુબાજુનું દ્રશ્ય ખુબ જ સરસ દેખાય છે. અહી બેસવાની જગા અને પવનની લહેરો એવી સરસ આવે છે કે અહીંથી ખસવાનું મન ના થાય. નીચેનું મંદિર નાનકડી ગુફામાં છે. મંદિરની બાજુમાં પ્રાર્થના હોલ તથા જમવાની વ્યવસ્થા છે. મંદિર એક નદીના કિનારે છે અને નદી પર ચેક ડેમ બાંધેલો છે. ઘણા પ્રવાસીઓ આ સ્થળે ફરવા આવે છે.\nકબીરવડ જેવો એક બીજો મોટો વડ ગુજરાતમાં છે , એ તમે જાણો છો કંથારપુરા ગામમા આ વડ આવેલો છે. ફોટો જુઓ. કંથારપુરા ગામ અમદાવાદ થી આશરે ૫૦ કી.મી. દુર આવેલું છે. અમદાવાદથી હિંમતનગરના રસ્તે ચિલોડા પછી છાલા ગામ આવે છે, ત્યાંથી સાઈડમાં ૭ કી.મી. જાવ એટલે કંથારપુરા પહોચી જવાય. અહી વડ નીચે રાજ રાજેશ્વરી મહાકાળી માતાનું મંદિર છે. વડ નીચે એસી જેવી આહલાદક ઠંડક છે. વડનો ફેલાવો એટલો બધો છે કે વડ નીચે માણસો આરામથી બેસે, છોકરાઓ રમે, એક બાજુ ગાય-ભેંસો બેઠેલી હોય, દુકાનો હોય, રસ્તો પણ ખરો, એમ માહોલ બરાબર જામેલો લાગે. ક્યારેક આ વડ જોવા જજો.\nસુરેન્દ્રનગર જીલ્લાના થાન ગામથી ૧૦ કી.મી. દુર ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહી દર વર્ષે ભાદરવા મહિનામાં તરણેતર નો મેળો ભરાય છે. આ મેળો ભારત તેમ જ ભારતની બહાર પણ ખુબ જ પ્રખ્યાત છે. મહાદેવ ના મંદિર ના પ્રાંગણ માં કુંડ આવેલો છે. મેળાના દિવસોમાં લાખો લોકો મહાદેવના દર્શન કરે છે.\n22 નવેમ્બર 2010 5 ટિપ્પણીઓ\nએવી કલ્પના આવે ખરી કે હિમાલયમાં હોય એવા ધોધ ગુજરાતમાં પણ હોય અરે કલ્પના નહિ, એવા ઘણા ધોધ ગુજરાતમાં છે. એવો એક ધોધ- જરવાણીનો ધોધ અહી દર્શાવ્યો છે. રાજપીપળાથી આશરે ૧૨ કી.મી. દુર આવેલો આ ધોધ ખરેખર જોવા જેવો છે. છેલ્લા ૪ કી.મી. કાચા અને ઊંચાનીચા રસ્તે જંગલમાં થઈને જવાનું છે, પણ ગાડી જઈ શકે. અહી એક ઉંચી ટેકરી પર કોટેજોમાં રહેવા-જમવાની પણ સગવડ છે. અહીનું સૌન્દર્ય માણવા તો જાતે જ જવું પડે.\n20 નવેમ્બર 2010 4 ટિપ્પણીઓ\nગુજરાતમાં ગરમ પાણીના કુંડ ઘણી જગાએ આવેલા છે. ટુવા (Tuva) તેમાંનું એક છે. તે ગોધરાથી આશરે ૧૫ કી.મી. દુર આવેલુ છે. ડાકોર-ગલતેશ્વર થી આ સ્થળ નજીક છે. પાણી કેટલું ગરમ છે, તે લોકો, હાથમાં લઈને જોઈ રહ્યા છે. નહાવાની ઈચ્છા થાય તો કુંડની પાળી પર બેસીને નાહી લેવાય. હા, ચોખ્ખાઈ જોઈએ તેવી નથી.\nરાધાનગર બીચ – આંદામાન-નિકોબાર\n19 નવેમ્બર 2010 4 ટિપ્પણીઓ\nમને ફરવાનો શોખ ખુબ રહ્યો છે. બધાને ફરવાના સ્થળોની માહિતી મળે એ હેતુથી રોજ એક સ્થળની વિગતો અહી મુકવાનો મારો પ્રયાસ છે. મેં જાતે જોયેલ સ્થળની માહિતી હું અહી એક ફોટા સાથે મુકું છુ. આશા છે કે આપને આ ગમશે.\nઆજે આંદામાન-નિકોબારના એક સ્થળનો ફોટો મુકું છુ. અહી આશરે ૫૦૦થી એ વધુ નાના-મોટા ટાપુઓ આવેલા છે. એમાં આશરે ૩૭ જેટલા ટાપુ પર વસ્તી છે, બાકી બધા નિર્જન છે. પણ અહી અફાટ કુદરતી સૌન્દર્ય વેરાયેલું પડ્યું છે. અહીના હેવલોક નામના ટાપુનો દરિયાકિનારો અને બીચ ખુબ જ સુંદર છે. આ બીચનું નામ રાધાનગર બીચ છે. અહીની મુલાયમ રેતી, બ્લુ રંગના પાણી, એક બાજુ દેખાતી ગીચ ઝાડી, સામે છેક દુર દેખાતા વરસાદી વાદળો, ચોખ્ખી રેતી અને ચોખ્ખું પાણી, દરિયાના મોજાની મસ્તી — આ બધું જોઈને મન ઝાલ્યું રહે ખરું અહી એમ થાય કે બસ મોજામાં નાહ્યા જ કરીએ, નાહ્યા જ કરીએ….. સેલ્યુલર જેલની વાત કરીશું ફરી કોઈ વાર …..\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nવિરાસત વન અને ચાંપાનેર\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B", "date_download": "2019-12-07T07:28:55Z", "digest": "sha1:KXRPFSETFHT2DCLQ4RODRZWSKBDF4TMS", "length": 13187, "nlines": 157, "source_domain": "gu.wikisource.org", "title": "તાજા ફેરફારો - વિકિસ્રોત", "raw_content": "\nવિકિમાં તાજેતરમાં થયેલા ફેરફારો પર અહીંથી નજર રાખો.\nતાજા ફેરફારોના વિકલ્પો છેલ્લાં ૧ | ૩ | ૭ | ૧૪ | ૩૦ દિવસમાં થયેલા છેલ્લાં ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦ ફેરફારો દર્શાવો\nનોંધણી કરેલા સભ્યો છુપાવો | અનામી સભ્યો છુપાવો | મારા ફેરફારો છુપાવો | બૉટો બતાવો | નાના ફેરફારો છુપાવો | પાનાનું વર્ગીકરણ બતાવો | દર્શાવો વિકિડેટા\n૧૨:૫૮, ૭ ડિસેમ્બર ૨૦૧૯ પછી થયેલા નવા ફેરફારો બતા��ો\nનામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો સંકળાયેલ નામસ્થળ\nઆ ફેરફાર દ્વારા નવું પાનું નિર્મિત થયું (નવા પાનાઓની યાદી પણ જુઓ)\nઆ એક નાનો ફેરફાર છે\nઆ ફેરફાર બોટ દ્વારા કરાયો હતો\nપાનાનું કદ આપેલા અંકો જેટલાં બાઈટ્સ જેટલું બદલ્યુ છે.\nસૂચિ ચર્ચા:Vyajno Varas.pdf‎ ૧૯:૨૮ +૧૭૧‎ ‎Amvaishnav ચર્ચા યોગદાન‎ →‎મૂળ કથા\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/rajasthan-10-killed-in-bus-truck-collision-on-nh-11-in-bikaner-several-critically", "date_download": "2019-12-07T08:14:49Z", "digest": "sha1:GE7YY3STKL6VX5D2FJJRJEKDF6HIKNMN", "length": 9833, "nlines": 117, "source_domain": "www.vtvgujarati.com", "title": " બીકાનેર પાસે બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10 લોકોના મોત, 25 ઘાયલ | Rajasthan 10 killed in bus-truck collision on NH-11 in Bikaner several critically injured", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nરાજસ્થાન / બીકાનેર પાસે બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10 લોકોના મોત, 25 ઘાયલ\nરાજસ્થાનના બીકાનેર જિલ્લાની પાસે શ્રી ડુંગરપઢમાં નેશનલ હાઈવે 11 પર ટ્રક અને બસનો અકસ્માત થયો છે. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને 20-25 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને પાસેની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.\nરાજસ્થાનના બીકાનેર પાસે ગમખ્વાર અકસ્માત\nનેશનલ હાઈવે 11 પર ટ્રક અને બસનો અકસ્માત\n10 લોકોના મોત થયા છે અને 20-25 લોકો ઈજાગ્રસ્ત\nમળતી માહિતી અનુસાર બસ બીકાનેરથી જયપુર જઈ રહી હતી. અકસ્માત બાદ તેમાં આગ લાગી હતી. ઘટનાસ્થળ પર હાજર વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે સવારે સાડા સાત વાગ્યે બીકાનેર જયપુર રાજમાર્ગ પર જોધાસર અને સેરૂણા ગામની વચ્ચે આ બનાવ બન્યો હતો. યાત્રીઓથી ભરેલી બસ ટ્રક સાથે અથડાઈ ગઈ હતી અને તેમાં 10 લોકોના મોત થયા હતા. ઈજાગ્રસ્તોને પાસેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.\nઘટનાની જાણકારી મળ્યા બાદ તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. અહીં ક્રેનથી બસ અને ટ્રકને હટાવવાનું કામ પણ હાલમાં ચાલી રહ્યું છે.\nસલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nમહિલા ડોક્ટરના દુષ્કર્મ કેસના તમામ 4 આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર\nRajasthan Bikaner NH-11 accident રાજસ્થાન બીકાનેર અકસ્માત નેશનલ હાઈવે 11 મોત ઈજાગ્રસ્ત\nસંસદ / અધીર રંજને કહ્યું- પાકિસ્તાનના મિત્ર ચીન સાથે ભારતનું વલણ કેમ નરમ રાજનાથ સિંહે આપ્યો આ જવાબ\nહૈદરાબાદ રૅપ કેસ / એન્કાઉન્ટર બાદ લોકોએ પોલીસ પર ફૂલોનો વરસાદ કર્યો, જિંદાબાદના નારા લાગ્યાં\nનવી સિદ્ધિ / ISROની ચિંતા ઘટી, રોબોટના ઉપયોગથી હવે અંતરિક્ષમાં સેટેલાઈટનું સસ્તું રિપેરિંગ થઈ શકશે\nઅમદાવાદ / DPS અને લંપટ નિત્યાનંદના આશ્રમનું ખાસ કનેક્શન, સ્કુલ બસનો આ રીતે કરાય છે ઉપયોગ\nઅમદાવાદના હાથીજણમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં યુવતી ગુમ થવાના મામલે હવે સ્થાનિકોએ DPS સ્કૂલ અને નિત્યાનંદ આશ્રમનું કનેક્શન હોવાનો દાવો કર્યો છે. કયાં આધારે એ ફ્લેટનાં રહિશોએ આ દાવો કર્યો છે....\nઅભિમાન / હું જ શિવ છું, મને અડવાની આખા બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી :...\nઅકસ્માત / ભાવનગરમાં ખીચોખીચ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા બાળકીનું મોત,...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગેંગરેપનો 'ત્વરીત ન્યાય', શું એન્કાઉન્ટર એક જ ઉપાય\nઓપિનિયન / હૈદરાબાદ ઍન્કાઉન્ટર મામલે ગુજરાતીઓની પ્રતિક્રિયા\nપ્રતિક્રિયા / હૈદરાબાદ એન્કાઉન્ટર મુદ્દે પૂર્વ IPS ડી.જી.વણઝારાનું નિવેદન\nગાંધીનગર / લોકરક્ષક ભરતી મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની...\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ઘરના મંદિરમાં કઈ...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nમહામંથન / સંસદમાં કેન્ટિન સબસિડી થશે ખતમ, કેટલા સજ્જન છે સાંસદ\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nએનાલિસિસ / બિન સચિવાલય પરીક્ષા વિવાદ વિદ્યાર્થીઓની કોઈ ચિંતા નથી\nવિરોધ / બિન સચિવાલયના આંદોલનમાં હાર્દિક પટેલને જવું પડ્યું ભારે\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ડિપ્રેશનને દૂર કરવાને...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2012/08/blog-post_23.html?showComment=1345720070659", "date_download": "2019-12-07T06:02:51Z", "digest": "sha1:RSBI3HM7IOPOR2YXUCNFJW73L5G4BINM", "length": 14712, "nlines": 259, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: કાલે ૨૪મી ઓગસ્ટ છે. ગુજરાતીમાં લખો.......વીશ્ર્વ ગુજરાતી ભાસા દીવસ.....", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nકાલે ૨૪મી ઓગસ્ટ છે. ગુજરાતીમાં લખો.......વીશ્ર્વ ગુજરાતી ભાસા દીવસ.....\nકાલે ૨૪મી ઓગસ્ટ છે. ગુજરાતીમાં લખો.......વીશ્ર્વ ગુજરાતી ભાસા દીવસ.....\n.. vkvora Male Age 72 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 72 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકાલે ૨૪મી ઓગસ્ટ છે. ગુજરાતીમાં લખો.......વીશ્ર્વ ગુજરાતી ભાસા દીવસ.....\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nસુપ્રીમ કોર્ટ, ફાંસીની સજા, કાયદાકીય જોગવાઈ, આકરી ...\nનગુણા રાજકારણીઓ અને નઘરોળ સમાજ અનુસંધાન - ખલીલ ધ...\nશાળાના વીધ્યાર્થીઓ��ા હસ્તાક્ષર સુધારવા મુંબઈ મહાનગ...\nકાલે ૨૪મી ઓગસ્ટ છે. ગુજરાતીમાં લખો.......વીશ્ર્વ ગ...\nઅન્ના અને એની ટીમનું સુરસુરીયું જુઓ જન્મભુમી ગુરુવ...\nનર્મદા ડેમ છલકાયો. મંગળવાર ૭મી ઓગસ્ટ, ૨૦૧૨ના ડેમના...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઆત્મા, કર્મ અને મોક્ષ\nકાબે અર્જુન લુંટીયો, વોહી ધનુષ વોહી બાણ ..... મુઈ ખાલકી સાંસ સે લોહા ભશ્મ હો જાય .....\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Kanchan_Ane_Geru.pdf/%E0%AB%A8%E0%AB%AC%E0%AB%AE", "date_download": "2019-12-07T05:57:42Z", "digest": "sha1:TQ62SHUBTSKWZFNAJYP4SSJSF453BFNC", "length": 5506, "nlines": 69, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૬૮ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\n૨૬૦ : કાંચન અને ગેરુ\n'નહિ; મારે તો એમને જ મળવું છે.'\n'ઠીક. તો પેલા છોટા મુનીમના ઓરડામાં તપાસ કરો.' કહી રક્ષકોએ છોટા મુનીમનો ઓરડો દૂરથી બતાવ્યો.\nછોટા મુનીમ ભલે છોટા કહેવાતા હોય પરંતુ એ એક જગતવિખ્યાત શ્રેષ્ઠીના છોટા મુનીમ હતા. તેમની આસપાસ ચાર રક્ષકો ફરતા હતાઃ એક એકથી ચઢિયાતા. સાધુને સદાવ્રત ઉપરાંત દાનદક્ષિણાની પણ આશા આપવામાં આવી. સાધુને કાંઈ જોઈતું ન હતું. એને તો માત્ર જયંત શ્રેષ્ઠીનાં દર્શન કરવાં હતાં. મહા મુશ્કેલીએ કેટલી વારે મળેલા છોટા મુનીમે કંટાળીને આનંદને મોટા મુનીમ પાસે મોકલ્યો.\nહસતે મુખે આનંદ મોટા મુનીમ પાસે ગયો. મોટા મુનીમને આસપાસ આઠ રક્ષકોની દીવાલ હતી. તેમની દીવાલ ભેદતાં રાત પડી, અને કંટાળેલા મુનીમ મશાલચીઓની પાછળ ઘેર જેવા બહાર નીકળ્��ા ત્યારે સાધુની મુલાકાત શક્ય બની.\n આર્ય સાધુ હો તો મંદિર બંધાવી આપું; બૌદ્ધ સાધુ હો તો ગુફા કોતરાવી આપું. પરંતુ શ્રેષ્ઠીને અત્યારે મળવાનો લોભ જતો કરો.' વડા મુનીમે આનંદને સલાહ આપી.\n'બધા લોભ જતા કર્યા છે, પરંતુ શ્રેષ્ઠીને મળવાનો લોભ જિતાય એમ નથી.' આનંદે કહ્યું.\n'ઈશ્વર કૃપા કરે તો તેમને મળાય. બહુ જ કામમાં છે. અને અત્યારે તો એ મળે જ નહિ.'\n'અહીં આંગણામાં બેસી રહીશ. આપની માફક એ બહાર નીકળશે, ત્યારે મળીશ.'\n'પણ કામ શું છે આપને મને કહો. માગો તે આપવા તૈયાર છીએ. ધનની અમારા ભંડારમાં ખોટ નથી. પછી મળીને શું કરશો મને કહો. માગો તે આપવા તૈયાર છીએ. ધનની અમારા ભંડારમાં ખોટ નથી. પછી મળીને શું કરશો \n'શ્રેષ્ઠીને કેમ મળવા માગું છું એનું કારણ શ્રેષ્ઠી વગર કોઈ સમજી શકે એમ નથી...'\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૦ જૂન ૨૦૧૮ના રોજ ૨૧:૪૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%97%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE_%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5_%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0", "date_download": "2019-12-07T06:25:05Z", "digest": "sha1:42J7NRN225M2YOFQXBWQZABWJGSKLI5H", "length": 3377, "nlines": 65, "source_domain": "gu.wikipedia.org", "title": "ગોરઠીયા મહાદેવ મંદિર - વિકિપીડિયા", "raw_content": "\nગોરઠીયા મહાદેવ મંદિર સાબરકાંઠા જિલ્લાના તલોદ નજીક આવેલું શિવ મંદિર છે.[૧]\nકેવી રીતે પહોંચવું[ફેરફાર કરો]\nઆ મંદિર તલોદથી વરવાડા જતા રપ કિમીના અંતરે મોહનપુર ગામની સીમમાં આવેલું છે.\n↑ \"તલોદ તાલુકા પંચાયત - તાલુકા વિષે - જોવાલાયક સ્થળ\". Retrieved ૧૩ માર્ચ ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)\nઆ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ૧૮:૦૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4/%E0%AA%85%E0%AA%82%E0%AA%95_%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AB%8B/_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AB%87%E0%AA%B6_%E0%AB%A7_%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2019-12-07T07:13:50Z", "digest": "sha1:RC53ZQVTC62DSPTQ3YU2AC5NRH4SRWZ4", "length": 21754, "nlines": 139, "source_domain": "gu.wikisource.org", "title": "રાઈનો પર્વત/અંક ત્રીજો/ પ્રવેશ ૧ લો - વિકિસ્રોત", "raw_content": "રાઈનો પર્વત/અંક ત્રીજો/ પ્રવેશ ૧ લો\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nરાઈનો પર્વત રમણભાઈ મહિપતરામ નીલકંઠ\n← અંક બીજો: પ્રવેશ ૫ રાઈનો પર્વત\nઅંક ત્રીજો: પ્રવેશ ૧\nરમણભાઈ મહિપતરામ નીલકંઠ અંક ત્રીજો: પ્રવેશ ૨ →\nસ્થળ : દુર્ગેશનું ઘર.\n[દુર્ગેશ અને કમલા બેઠેલાં પ્રવેશ કરે છે.]\n આજે આપણા લગ્નને એક માસ પૂર્ણ થયો, પણ જાણે પ્રથમ દિવસ જ હોય, તથા દિન અને રાત, પહોર અને ઘડી, પળ અને વિપળ સહુ એકાકાર થઈ તેમની વચ્ચેનાં અંતર લુપ્ત થયાં હોય, એમ લાગે છે.\n સ્વર્ગમાં કાલની ગણના હોતી જ નથી.\nદુર્ગેશ : સ્વર્ગમાં કાલ નથી તેમ દિશા પણ નથી. અને સીમા ન હોવાથી સ્વર્ગવાસીઓને કદી સ્વર્ગ બહાર જવાનો પ્રસંગ આવતો નથી.\nકમલા :આપણને એ સ્વર્ગનાં અધિકારી કરનારનું પ્રભુ કલ્યાણ કરજો.\nદુર્ગેશ : કલ્યાણકામ અને સાવિત્રીદેવીના ઉપકારના ઋણમાં તો આપણે જીવનપર્યંત બંધાયાં છીએ. તેમના વિનાનું બીજું કોણ તારા પિતાની સખતાઈને મુલાયમ કરી શકત જ્યાં બીજાને હાથે ભંગ થાત ત્યાં તેમને હાથે કમાન વળી છે.\nકમલા :કન્યાદાન દેતી વખતની મારા પિતાની સંપૂર્ણ પ્રીતિ એ સર્વ ભૂતકાલનું વિસ્મરણ કરાવે છે.\nદુર્ગેશ : એ સર્વ ઘટનાના નાયક અને મને કનકપુરમાં આણનાર ભગવન્ત કલ્યાણકામના હ્રદયની ઉદાત્તતાના દર્શનથી મારું હ્રદય વિકાસ પામ્યું છે. પાછળ દૃષ્ટિ કરું છું તો મારા ચિત્તમાં વસેલી સ્વાર્થી રાજ્યલોભની અને અધમ રાજ્યદ્રોહની બુદ્ધિ કેવી નષ્ટ થઈ છે પ્રાણેશ્વરી તારા પ્રેમપ્રસાદ વિના એ સર્વ સુભાગ્ય મને ક્યાંથી પ્રાપ્ત થાત \nતેં પ્રેમ પ્રેરિ ઉરને ગતિ ઊર્ધ્વ આપી,\nતેં નેત્ર-વ્યંજક વડે છવિ દિવ્ય છાપી;\nધોઈ સુધાથિ કર્યું તેં મુજ ચિત્ત સ્વચ્છ,\nને તેથિ આત્મબળની થઈ પ્રપ્તિ શક્ય. ૩૧\nકમલા :અબલાનું તમે બહુ મહત્ત્વ કલ્પો છો.\nદુર્ગેશ : શક્તિ અબલા રૂપે પ્રકટ થાય છે, એ રસિક કલાવિધાન જ છે.\nકમલા : સાવિત્રીદેવીએ મહિષાસુર મર્દિનીનું ચિત્ર કાઢ્યું છે. તેમાં દુર્ગાને ચંડી નહિ, પણ સૌમ્ય આકૃતિવાળી ચીતરી છે. તેની હાથમાંનું ખડ્ગ ફૂટતી કૂંપળોવાળી ડાળીનું છે. તેના પગ નીચે દબાયેલો મહિષ તે મનુષ્���ની જડતા છે એમ ફલિત કરવા સારુ માથું મારતાં ભાંગેલા શિંગડાં વચ્ચેનું તેનું કપાળ અને આંખો સ્થૂલ બુદ્ધિના માણસ જેવાં કાઢ્યાં છે, તેના કાન અને તેનું નાક થોડાં માણસ જેવાં અને થોડાં પશુ જેવા કાઢ્યાં છે. સહુને એ ચિત્ર બહુ હ્રદયંગમ લાગે છે. માત્ર વંજુલ કહે છે કે 'પાડાને તોપૂંછડું હોય અને શિંગડા હોય; પાડો તે વળી માણસ જેવો કાઢ્યાથી શોભતો હશે અને વળી, દુર્ગા તો ચંડી જ હોય. તેને તો વિકરાલ અને લોહીની તરસી જ કાઢવી જોઈએ. '\nદુર્ગેશ : શ્રીમતીની પરમ તીવ્રતાવાળી બુદ્ધિમાંથી અને અનુપમ કોમળતાવાળા હ્રદયમાંથી નીકળતી રસસૃષ્ટિની એ જડસાને શી પરીક્ષા હોય ક્યાં જડતામાં બંધાઈ રહેલી એની બુદ્ધિ અને ક્યાં શ્રીમતીની ઉચ્ચ ભાવના \nકમલા : પહેલાં મને એમ લાગતું કે શ્રીમતી અને ભગવન્તની ગંભીરતા તથા પ્રૌઢતામાં પ્રેમનો અવકાશ નહિ હોય, પણ આપણા લગ્ન પહેલાંના વૃતાન્તમાં મારે એમનો બહુ પરિચય થયો ત્યારે ખબર પડી કે એમનો પ્રેમ અગાધ છે. અને એમની આસક્તિમાં રાગ માતો નથી એટલો ભરપૂર છે. માત્ર એક વાત આશ્ચર્ય જેવી લાગી. 'પ્રિયા' અને 'પ્રાણનાથ' અને એવાં પ્રેમના સંબોધનોના ઉચ્ચાર કરતાં મેં તેમને કદી સાંભળ્યા નથી. બહુ કુતૂહલ થવાથી તેમનાં એકાન્ત સંભાષણ મેં છાના રહી એક બે વાર સંભળેલાં, પણ , એવાં વચનો તેમના મુખમાંથી નીકળેલા નહિ.\n મને તો એમ લાગે કે તને પ્રેમવાચક વચનોથી સંબોધન કર્યા વિનાની એક ઘડી ગઈ હોય તો તે સૃષ્ટિના ઇતિહાસમાં નિરર્થક ગઇ.\n તમારી આ અશેષ ભક્તિ કોઈ કોઈ વાર મને ભયભીત કરે છે કે એમાં અણુમાત્ર શિથિલતા કોઈ કાળે થશે તો હું તે શી રીતે સહન કરીશ.\nદુર્ગેશ : તને મારા પ્રેમની નિશ્ચલતા પર શ્રદ્ધા નથી\nહ્રદય સકલ મારું અર્પિયું જેહને મેં,\nથઈ અનુરત જેમાં દૂભવ્યા તાતને એ;\nજિવતર મુન જેના પ્રેમ માટે જ ધારું,\nહ્રદય અચલ તેનું પૂર્ણ શ્રદ્ધાથિ માનું.\nલગ્ન પહેલાં શ્રીમતીએ મને કહેલું કે 'ગયેલું યૌવન પાછું મેળવવાનો ઉપચાર મહારાજ પર્વતરાયને જડ્યો છે, પણ ગયેલો પ્રેમ પાછો મેળવવાનો ઉપચાર કોઈને જડ્યો નથી. માટે, પ્રેમમાં નિરંતર દૃઢ રહેવાનું મનોબળ તમારા બન્નેમાં છે એમ તમને લાગતું હોય તો જ લગ્ન કરજો. ફીણના ઊભરાથી પાણીની ઊંડાઈનું માપ થતું નથી, માટે ઊભરો શમી જાય ત્યારે પાણી કેટલું રહેશે એનો ખ્યાલ પ્રથમથી કરી મૂક્જો.'\nદુર્ગેશ : તે પછી મારા મનોબળ વિષે તેં મને પૂછ્યું કેમ નહિ\nકમલા : મારા મનોબળથી તમારા મનોબળનું માપ હું કરી શકી ���તી. એક ધરી પર ફરનારાં બે ચક્રમાં એકની ગતિ સરખી જ બીજાની ગતિ હોય છે.\n તારા હ્રદયની ઉદાત્તતા પરથી તું મારા હ્રદયની ઉદાત્તતાનું અનુમાન કરે છે, તો ભવિષ્યમાં તારું હ્રદય શિથિલ નહિ થાય અને મારું હ્રાદય શિથિલ થશે એવી અન્યાયભરેલી શંકા શા માટે કરે છે\n હું તમને અન્યાય નથી કરતી. મને માત્ર આપણા સુખની પરિપૂર્ણતા જોઇ અધીરાઈના વિચાર આવે છે કે રખેને એ પરિપૂર્ણતા કાળની ચંચળતા પંજામાં સપડાય તમારા મિત્ર તે દિવસે કહેતા હતા કે કાળને મન સહુ સરખા છે.\nદુર્ગેશ : એમના વચનનો અર્થ એવો હતો કે કાળ એકની પાસે ઊભો રહે અને બીજા પાસેથી ચાલ્યો જાય એમ બનતું નથી.\nકમલા :એમને આવવાનો હવે વખત થયો છે. એમણે કહ્યું હતું કે 'તમારા લગ્નાના માસિક ઉત્સવમાં સામેલ થવા સારુ નિત્ય કરતાં આજે હું વહેલો આવીશ.' એ પોતાનું નામ કહેતા નથી, તેથી એમને માટે સર્વનામ જ વાપરવા પડે છે.\nદુર્ગેશ : એમણે પોતાનું નામ અને વૃતાન્ત ગુપ્ત રાખ્યાં છે, તે છતાં એમની સાથે અકસ્માત્ સમાગામ થયો તે જ ક્ષણથી મારે એમના પર સંપૂર્ણ વિશ્વાસ ઉત્પન્ન થયો છે. એ કહે છે કે 'તમે મારો વિશ્વસ કરો છો તે કરતાં હું તમારો વધારે વિશ્વાસ કરું છું, અને તે વખત આવ્યે સમજાશે.'\nકમલા : એમની ગુપ્તતામાં મહાતેજ ઢંકાયેલું છે, એમ લાગ્યા વગર રહેતું નથી. અહો આ એ જ આવે છે.\n[રાઈ પ્રવેશ કરે છે અને બેસે છે.]\nરાઈ : તમે બન્ને મારી નિંદા કરતાં હતાં એમ જણાય છે.\nકમલા : જેની સંપૂર્ન સ્તુતિ અશક્ય હોય તેને અપૂર્ણ સ્તુતિ નિંદા જ છે.\nરાઈ : પોતાને માટે તો તમે કહેતાં હતાં કે વિવાહિત દંપતીને માટે જગતમાં સર્વ સંપૂર્ણ જ છે. તેથી, દુનિયામાં વધેલી અપૂર્ણતા કુંવરાઓને બક્ષિસ આપી દેતાં હશો \nકમલા :તમે કુંવારા છો એટલું પણ અત્યારે જ જાણી છીએ. તેથી એ બક્ષિસની કલ્પના સંભવતી નથી.\nરાઈ : આટલો બધો તમારો કૃપા પાત્ર છતાં હું તમારાથી અંતર રાખું છું એ મને બહુ ખૂંચે છે, પરંતુ જ્યારે એ અંતર દૂર કરવાને સમય આવશે ત્યારે મારું વાજબીપણું તમે કબૂલ કરશો.\nદુર્ગેશ : એ વિષે અમને સંદેહ છે જ નહિ, માત્ર કમલાને જિજ્ઞાસા દાબી રાખવી બહુ કઠણ પડે છે.\nકમલા : પુરુષોની જિજ્ઞાસા સ્ત્રીઓ જેટલી જ તીવ્ર ન હોય તો ખોળતા ખોળતા તેઓ પાતાળ સુધી જાત નહિ.\nદુર્ગેશ : અત્યારે તો અમારી જિજ્ઞસા તારા મનોરમ સંગીત માટે છે લે આ સારંગી.\n[ઊઠીને સારંગી આપે છે]\nકમલા : (સારંગી વગાડીને ગાય છે)\nરસ સુખકર ઘન શો વરસી રહ્યો \nવરસી રહ્યો, વરસાવી રહ્યો\nપ્રેમ ગગન કેર�� કંઈ આણી,\nપુલક પુલક વિકસાવી રહ્યો. રસ૦\nમર્મ ઉપર સિંચી રસ જ્યાં ત્યાં,\nસુરભિ સુરભિ પ્રકટાવી રહ્યો. રસ૦\nઊર્મિમાળા ધરા મહીં ઘેરી,\nસરિત સરિત ઉછળાવી રહ્યો. રસ૦\nભિંજવિ કેસર પાંખડિ તંતુ,\nકુસુમ કુસુમ નિતરાવી રહ્યો. રસ૦\nરાઈ : શી સંગીતની મધુરતા એ મિષ્ટતાથી પ્રસન્ન થઈ ચિત્ત ઉત્તુંગ પદે આરોહણ કરે છે, અને કવિતાથી ઊઘડતી કલ્પનાની પાંખે ચઢી ઘનવર્ષણમાં ગર્ભિત રહેલી ખૂબીની ઝાંખી કરે છે.\nકમલા : એ માત્ર સૌજન્યનો પક્ષપાત છે.\nરાઈ : કોરી ઋતુમાં પણ મારા સરખા કોરાને આર્દ્રતાનો અનુભવ થવાથી ઉપકારબુદ્ધિ થાય તેને પક્ષપાત કેમ કહેવાય\nદુર્ગેશ : તમારી સહ્રદયતામાં કોરાપણાને અવકાશ નથી.\nરાઈ : તે છતાં કોરાપણું લાગતું હોય તો મને સહિયર મેળવી આપશો, એટલે તે શી રીતે જતું રહ્યું તે પણ ખબર નહિ પડે.\nરાઈ : મારે હજી ઘણું મેળવવાનું બાકી છે.\nદુર્ગેશ : મહારાજ પર્વતરાય રાજ્યતંત્ર પાછું હાથમં લે ત્યારે તમારે રાજસેવામાં દાખલ થવું એવી મારી સૂચના છે.\nરાઈ : ઇશ્વરેચ્છા હશે તેમ થશે. ગમે તે પ્રકારે લોકસેવા કરવી એ મારી ઉત્કંઠા છે. મહારાજના પાછા આવવા સંબંધમાં લોકો કેવી વૃત્તિ છે\nદુર્ગેશ : મહારાજને પાછા જોવા લોકો ઘણા ઉત્સુક છે.\nરાઈ : લોકોને મહારાજ વૃદ્ધ હોય તે વધારે પસંદ પડે કે મહારાજ જુવાન હોય તે વધારે પસંદ પડે\nદુર્ગેશ : એ તો કહી શકું નહિ; હું પોતે પસંદ કરું છું તે કહી શકું.\nરાઈ : લોકો શું પસંદ કરે છે તે મંત્રી મંડળે જાણવાની જરૂર નથી.\nદુર્ગેશ : જરૂર હોય તોપણ એવા વિષયમાં લોકોનાં મન શી રીતે જાણાવાં\nરાઈ : તમે સંમત થાઓ તો રાત્રે વેશ બદલી આપણે નગરચર્યા જોવા નીકળીએ.\nદુર્ગેશ : યોજના ઉત્તમ છે.\nકમલા : મને ઘરમાં એકલી મૂકીને બહાર નીકળી પડાવાની યોજના તો ઉત્તમ છે, પરંતુ અત્યારે તો નદીતટે વિહારગૃહમાં જવાની યોજના પાર પાડવાની છે. ચાલો , હવે વિલંબનું કારણ નથી.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૭:૨૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/shiv-sena-s-sanjay-raut-wrote-to-venkaiah-naidu-about-changed-seating-position-051654.html?utm_source=articlepage-Slot1-7&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:35:12Z", "digest": "sha1:ITUOL3RQKL7FWHNKW6WGO37G3A2U7H52", "length": 13115, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાજ્યસભા ચેમ્બરમાં સીટ બદલી જતાં ભડક્યા સંજય રાઉત, સભાપતિને ચિઠ્ઠી લખી | Shiv Sena's sanjay raut wrote to venkaiah naidu about changed seating position - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n21 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n22 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરાજ્યસભા ચેમ્બરમાં સીટ બદલી જતાં ભડક્યા સંજય રાઉત, સભાપતિને ચિઠ્ઠી લખી\nનવી દિલ્હીઃ શિયાળુ સત્રના ત્રીજા દિવસે શિવસેના સાંસદ સંજય રાઉતે રાજ્યસભા ચેમ્બરમાં પોતાની જગ્યા બદલાવા પર નારાજગી વ્યક્ત કરી. આ મામલાને લઈ તેમણે સભાપતિ વેંકૈયા નાયડૂને પત્ર લખ્યો છે. શિવસેના સાંસદે કહ્યું કે ચોંકાવનારી વાત એ છે કે એનડીએથી બહાર થવાને લઈ હજુ કોઈ ઔપચારિક એલાન થયું નથી છતાં તેમની જગ્યા ત્રીજીથી પાંચમી લાઈનમાં કરી દેવામાં આવી છે.\nસંજય રાઉતે કહ્યું કે તેમને સમજમાં નથી આવી રહ્યું કે આવું શા માટે થયું. રાઉતે કહ્યું કે આ સદનની મર્યાદાની વિરુદ્ધ છે. સંજય રાઉતે કહ્યું કે એવું લાગે છે કે શિવસેનાની ભાવનાઓને ઠેંસ પહોંચાડવા માટે આવું જાણીજોઈને કરાઈ રહ્યું છે. શિવસેના સાંસદે ચેમ્બરમાં બેસવાની પોતાની જૂની જગ્યાની માંગણી કરતા વેંકૈયા નાયડૂને પત્ર લખ્યો છે. જણાવી દઈએ કે હાલમાં જ શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ વધી ગઈ છે.\nમહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈ બંને દળો વચ્ચે વિવાદ વધી ગયો હતો. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ સીએમ પદને લઈ શિવસેનાએ ભાજપ સમક્ષ 50-50નો ફોર્મ્યૂલા રાખ્યો હતો, જેને ભાજપે માનવાનો ઈનકાર કરી દીધો હતો, જે બાદ શિવસેનાના અરવિંદ સાવંતે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. હાલ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ છે જેનો મુદ્દો બુધવારે સંસદમાં પણ ઉઠ્યો હતો.\nરાજ્યસભામાં નિત્યાનંદ રાયે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન માટે રાજ્યપાલનો રિપોર્ટ રજૂ કર્યો. રાજ્ય���ાલ ભગત સિંહ કોશ્યારીની ભલામણ પર મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું હતું. ભાજપ-શિવસેના, કોંગ્રેસ-એનસીપીમાંથી કોઈપણ દળ સરકાર નહોતી બનાવી શક્યા. જો કે, રાષ્ટ્રપતિ શાસન વચ્ચે શિવસેના, એનસીપી-કોંગ્રેસ સાથે મળી રાજ્યમાં સરકાર બનાવવાની કોશિશ કરી રહી છે.\nરાજ્યસભામાં અમિત શાહઃ કાશ્મીર ઘાટીમાં સ્થિતિ સામાન્ય, NRC આખા દેશમાં લાગુ થશે\nનાગરિકતા સુધારણા બિલ: સંજય રાઉતે જણાવ્યું સંસદમાં શિવસેનાનું સ્ટેંડ\nમહારાષ્ટ્ર બાદ ભાજપ શાસિત રાજ્યો પર શિવસેનાની નજર, સંજય રાઉતે કર્યો મોટો દાવો\nઉદ્ધવ ઠાકરેએ શપથ લેતા પહેલા સંજય રાઉતે કહ્યુ - How is Josh\nઉદ્ધવ ઠાકરેના શપથગ્રહણમાં આત્મહત્યા કરેલ ખેડૂત પરિવારોને પણ આમંત્રણ\nરાજીનામા બાદ સામે આવ્યા અજીત પવાર, NCPમાં વાપસી પર આપ્યુ મોટુ નિવેદન\nસુપ્રિયા સૂલેએ ગળે લગાવીને અજિત પવારનુ કર્યુ સ્વાગત, જુઓ ફોટા\nમહારાષ્ટ્રઃ વિધાનસભા સત્ર શરૂ, ફડણવીસ-અજીત પવારે લીધા ધારાસભ્ય પદના શપથ\nમહારાષ્ટ્રઃ વિશેષ સત્ર પહેલા બાપ્પાના દ્વારે પહોંચ્યા આદિત્ય ઠાકરે, જુઓ Pics\n'બહુમત માટે અમારી પાસે પર્યાપ્ત ધારાસભ્યો, સંજય રાઉતને મેન્ટલ હોસ્પિટલે મોકલવા પડશે\nસંજય રાઉતનો પર BJP હુમલો, ઑપરેશન કમલમાં CBI, ED, IT અને પોલિસ પણ શામેલ\nપ્રિયંકાનો ભાજપ પર મોટો હુમલો, શું આપણે જનાદેશના ખુલ્લા અપહરણના દોરમાં પહોંચી ચૂક્યા છે\nઅજીત પવાર અને સીએમ ફડણવીસે મોડી રાતે બંધ રૂમમાં કરી બેઠક, પછી કર્યુ આ ટ્વિટ\nહૈદરાબાદ ગેંગરેપ કેસઃ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં ભાગવાની કોશિશમાં ઠાર મરાયા ચારે આરોપી\nહવે અર્ધસૈનિક બળના જવાનો પહેરશે ખાદીનો યુનિફોર્મ, મંત્રાલયે લીધો નિર્ણય\nઉન્નાવ ગેંગરેપઃ પીડિતાના પિતા બોલ્યા- જેના પર વિશ્વાસ કર્યો, તેણે જ દગો આપ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2015/01/", "date_download": "2019-12-07T06:20:40Z", "digest": "sha1:C7M3NHJGMLSNRGWVDKE2PEHG53IEACCJ", "length": 43239, "nlines": 198, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "જાન્યુઆરી | 2015 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nભારત અને અમેરીકા – ૬\nભારત અને અમેરીકા – ૬\nઅમેરીકામાં, રોજિંદા જીવનમાં લોકો શિસ્તપૂર્વક વર્તે છે. એકબીજાને મળવાનું કે વાતો કરવાનું થાય તેમાં, ’Hallo’, ‘Thank you’, ‘Sorry’, ‘You are welcomed’ જેવા શબ્દોનો અવારનવાર ઉપયોગ થતો રહે છે. બીજા સાથે તોછડાઇથી વાત કરવાનું, ગુસ્સો કરવાનો, સામાને ઉતારી પાડવાનો, લડાઈ કે મારામારી પર આવી જવાનું – આવું બધું અહીં થતું નથી. પોસ્ટ ઓફિસ, એરપોર્ટ, બેંક વગેરે જગાએ લોકો કાઉન્ટર આગળ ખૂબ જ શિસ્તથી ઉભા રહે છે. કોઈ ધક્કામુક્કી કરતુ નથી કે કોઈ લાઈનમાં વચ્ચે ઘુસતુ નથી. કાઉન્ટર પર ઉભેલ વ્યક્તિની પાછળ બે ફૂટ દૂરથી જ લાઈન શરુ થાય કે જેથી કાઉન્ટર પર કામ પતાવતી વ્યક્તિને ડીસ્ટર્બ ના થાય.\nલોકો ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે. રોંગ સાઈડે વાહન નહિ ચલાવવાનું, લાલ સીગ્નલ આગળ ઉભા રહેવાનું, સીગ્નલ આગળ લેઈનમાં જ ઉભા રહેવાનું, ગમે ત્યાં વાહન પાર્ક નહિ કરવાનું, બોર્ડ અર લખેલી સ્પીડે જ ગાડી ચલાવવાની – આ બધા નિયમોનો કોઈ ભંગ કરતુ નથી. નિયમનું ઉલ્લંઘન કરીને કોઈ ભાગી જાય એવું ના બને. કોઈક કારણસર પોલિસ ગાડી ઉભી રખાવે અને કોઈ નિયમના ભંગ બદલ ટીકીટ આપે, તો તેટલો દંડ ભરવો જ પડે છે. એમાં થોડાક રૂપિયા પોલિસને આપી દઈ છૂટી જવાય એવું બનતું નથી. અહીં નિયમોના ભંગનો દંડ બહુ ઉંચો હોય છે.\nઅમેરીકામાં ગાડીઓની સંખ્યા ખૂબ જ છે. સ્કુટર કે બાઈક ખાસ નથી, એને લીધે પણ ગાડીઓનું પ્રમાણ વધુ છે. પણ ગાડીઓ લેઈનમાં જ દોડતી હોવાથી ટ્રાફિક જામ થવાનું બહુ ઓછું બને છે. રેડ સીગ્નલ આગળ કે ટ્રાફિક જામ થયો હોય ત્યારે બે લેઈનમાં ઉભેલી ગાડીઓની વચ્ચેની જગામાં કોઈ ઘૂસે નહિ. બધા શિસ્તપૂર્વક એક પાછળ એક જ ઉભા રહે.\nઅહીં અમેરીકામાં ડ્રાઈવીંગ આપણા કરતાં વિરુદ્ધનું છે. આપણે ત્યાં વાહનો ડાબી બાજુએ ચલાવવાનાં જયારે અહીં વાહનો જમણી સાઈડે ચલાવવાનાં. એને લીધે ગાડીમાં ડ્રાઈવરની સીટ ભારતમાં જમણી સાઈડે હોય જયારે અમેરીકામાં ડાબી સાઈડે હોય. અમેરીકામાં મોટા રોડ પર, ચાલીને રોડ ક્રોસ કરવાવાળા ભાગ્યે જ કોઈ હોય. એટલે ગાડીઓ પૂરપાટ ઝડપે દોડી શકે છે. સ્ટોર, ઓફિસો અને એવી જગાએ પાર્કીંગમાં ચાલતા માણસો જોવા મળે. આવી જગાએ ગાડીવાળા ચાલતા માણસને પહેલો પસાર થવા દે છે. ગાડી થોડી દૂર જ ઉભી રાખે અને ચાલતો માણસ પસાર થઇ જાય પછી જ ગાડીવાળો ગાડી ચલાવે. માણસની જિંદગીને અહીં ઘણું મહત્વ આપવામાં આવે છે. આથી તો અહીં અકસ્માતો જવલ્લે જ થાય છે. ચાર રસ્તાઓએ સીગ્નલ આગળ પણ ચાલીને રોડ ક્રોસ કરનારાની સલામતીનો પૂરતો ખ્યાલ રખાય છે. મોટા રોડ પર તો સીગ્નલ આવે જ નહિ. અમેરીકામાં ડ્રાઈવીંગ લાયસન્સ મેળવવા માટે લેખિત પરીક્ષા આપવાની હોય છે, અને પછી ગાડી ચલાવવાની પરીક્ષા તો ખરી જ.\nઅમેરીકામાં રોજિંદા જીવનમાં છેતરપીંડી અને ભ્રષ્ટાચારનું પ્રમાણ સાવ ઓછું છે. સામાન્ય રીતે સ્ટોરમાં વસ્તુઓની ગુણવત્તા, તેના પર લખ્યા મૂજબની હોય જ છે. રેસ્ટોરન્ટમાં પણ વાનગીઓ પૂરેપૂરી આરોગ્યપ્રદ હોય. તમે સ્ટોરમાંથી કોઈ વસ્તુ ખરીદો અને જો એની ગુણવત્તા ખરાબ હોય કે વસ્તુ એક્ષ્પાયરી ડેટ પછીની હોય કે કોઈ કારણસર એ વસ્તુ તમને ના ગમે તો બીલ બતાવી તમે તે પછી આપી શકો છો અને તેના પૂરેપૂરા પૈસા પાછાં મળી જાય છે. અરે કોઈ કારણ વગર પણ તમે વસ્તુ પાછી આપવા જાવ તો પણ, કારણ પૂછ્યા વગર જ, તે વસ્તુ દુકાનદાર હસતે મોઢે પાછી લઇ લે છે. અમેરીકાની આ સગવડ બહુ જ સારી છે.\nઅમેરીકામાં પૈસાની લેવડદેવડના બધા જ વ્યવહારો ક્રેડીટ કે ડેબીટ કાર્ડથી જ થાય છે. રોકડાનું ચલણ બહુ જ ઓછું છે. આથી ઇન્કમટેક્સમાં ચોરી કે બે નંબરની આવક જેવું અહીં કશું જ નથી. બધા લોકો નિયમ મૂજબ ઇન્કમટેક્સ ભરે જ છે. બેંકમાં કામકાજ માટે રૂબરૂ જવાનું બહુ ઓછું બને છે. મોટા ભાગનું કામ ઓનલાઈન કે ફોનથી પતી જાય છે.\nજો કે અમેરીકામાં ગુનાખોરી સાવ આથી એવું નથી. અહીં પણ વ્યસનો, ડ્રગ્સ, ચોરી, ખૂનામરકી એવું બધું બને છે જ. પોલિસ, કોર્ટ અને વકીલો પણ છે. પણ સામાન્ય માણસોનું જીવન સરળતાથી શિસ્તથી ચાલતું રહે છે.\nઅહીં દરેક વ્યક્તિને સોશ્યલ સીક્યોરીટી નંબર હોય છે, આપણા આધાર કાર્ડ જેવું. આ નંબર પર તેના જીવનમાં બનતી જાહેર ઘટનાઓ નોંધાતી જાય છે. ગુનો કર્યો હય, એક્સીડન્ટ કર્યો હોય, ચોરી કરી હોય, સારું પદ પ્રાપ્ત કર્યું હોય આવી બધી નોંધ તેમાં થાય. વ્યક્તિને નોકરીએ રાખવાનો હોય, મકાન ભાડે આપવાનું હોય અને આવા કોઈ પ્રસંગે તેનો ઈતિહાસ ચેક થાય.\nઅમેરીકા વિષે ઘણી વાતો અહીં કરી. છેલ્લે, હવે પછીના લેખમાં ભારત વિષે થોડી વાતો કરી સમાપન કરીશું.\nભારતમાંથી કેટલા ય લોકો ધન કમાવા અમેરીકા જવાનું સ્વપ્ન સેવતા હોય છે. આવા લોકોના બે પ્રકાર પાડી શકાય. એક વર્ગ એવા લોકોનો છે કે જે સારું ભણેલા હોય. આવા લોકો એન્જીનીયરીંગ, મેડિકલ, ફાર્મસી, સીએ જેવાં ક્ષેત્રોમાં ડીગ્રી મેળવીને અમેરીકા આવ્યા હોય છે. કોઈક માસ્ટર ડીગ્રીવાળા પણ હોય કે કોઈકે અમેરીકામાં પહોંચીને માસ્ટર કર્યું હોય. આવા લોકોને અહીં સહેલાઇથી સારી કંપનીમાં જોબ મળી જાય છે અને મહિને ઓછામાં ઓછો છએક હજાર ડોલર પગાર તો મળે જ. આજના એક ડોલરના આશરે ૬૩ રૂપિયાના ભાવે ૬૦૦૦ ડોલરને રૂપિયામાં ફેરવો તો ૩,૭૮,૦૦૦ રૂપિયા થયા. ભારતના હિસાબે આ કમાણી તો ઘણી ઘણી લાગે. એમાંથી મહિને ૨૦૦૦ ડોલર વાપરે તો પણ કેટલી બધી બચત થાય આવા લોકો ટૂંક સમયમાં જ ગાડી, મકાન વગેરે ખરીદી લે છે, અને છતાં ય સારી એવી બચત કરી શકે છે તથા ભારતમાં તેમના કુટુંબને સારી એવી રકમ મોકલી શકે છે.\nઅમેરીકા આવતા લોકોનો બીજો વર્ગ એવો છે કે જે ઓછું ભણેલા હોય, જેમ કે એસ.એસ.સી., બી.એ., બી.કોમ., ડિપ્લોમા વગેરે. તેમના સગા અહીં અમેરીકામાં રહેતા હોય અને તેમણે સ્પોન્સર કરીને અહીં અમેરીકા તેડાવ્યા હોય. આવા લોકો અહીં મોટેલમાં, પેટ્રોલ પંપ કે ગ્રોસરીની દુકાનમાં નોકરીએ લાગી જાય, કોઈ બીજાઓ માટે રસોઈ બનાવીને કમાય, કોઈ બાળકોને રાખવાનું કામ કરે. આવા બધા ધંધામાં મહિને માંડ ૨૦૦૦ ડોલર જેટલું મળે. મહેનત પણ વધારે રહે, રજા કે બીજો કોઈ ફ્રી ટાઈમ મળે નહિ. આમ છતાં, તેઓ ૨૦૦૦માંથી ૧૦૦૦ ડોલર વાપરે તો પણ ૧૦૦૦ ડોલરની બચત થાય. ભારતના હિસાબે આ બચત ૬૩૦૦૦ રૂપિયા જેટલી થાય. ભારતમાં વસતા તેમના કુટુંબીઓને આ રકમ જરૂર મોટી લાગે. વળી, આવા લોકો આગળ જતાં ક્યારેક મોટેલ, પેટ્રોલ પંપ કે દુકાનના માલિક પણ બની શકે છે અને અઢળક પૈસો મેળવે છે.\nટૂંકમાં પૈસા મેળવવા માટે અને સારી લાઈફ માટે આપણા લોકોને અમેરીકાનું આકર્ષણ છે. પણ એક વસ્તુ યાદ રાખીએ કે સારું જીવન જીવવા માટે પૈસો જરૂરી છે ખરો, પણ જીવનમાં પૈસો એ જ સર્વસ્વ નથી.\nઆપણા ભારતીય લોકો અમેરીકામાં નોકરી કે ધંધો કરતા હોય એટલે સોમથી શુક્ર, સવારથી સાંજ સુધી કામ રહે. સાંજે ઘેર આવે, થોડો થાક લાગ્યો હોય એટલે ખાસ કંઇ બીજું કામ થાય નહિ. શનિ-રવિ આરામ, ખરીદી, સિનેમા કે કોઈ મિત્રને ત્યાં જવાનું, એમ પસાર થઇ જાય. ભારતમાં રહેનારા એવું ધારતા હોય કે અમેરીકામાં જલસા છે, પણ એવું કંઇ નથી. સખત મહેનત કરવી પડે છે.\nઅહીં ભારતીય લોકોને, બીજા ભારતીયો જ મિત્ર થતા હોય છે. ભારતીયોને અમેરીકન જોડે મિત્રતા થાય એવું બહુ ઓછું બને છે. એટલે ભારતીયોને પોતાનું ભારતીય ગ્રુપ અને અમેરીકનોને પોતાનું અમેરીકન ગ્રુપ, એવી જ ગોઠવણ થઇ જતી હોય છે. ભારતીય લોકો પોતાને ઘેર ભારતીય ભોજન જ જમતા હોય છે. સવારે દાળ, ભાત, રોટલી, શાક અને સાંજે ભાખરી, ખીચડી, શાક, દૂધ, દહીં અને એવું બધું. ક્યારેક દાળઢોકળી, થેપલાં, ઢોકળાં, સમોસા, ભાજીપાઉં, બટાકાવડાં, ઢોંસા, ભજીયાં, પૂરી વગેરે પણ ખરું જ. એક વાર એક ભાઈ મને પૂછતા હતા, “આપણા લકો અમેરીકામાં શું જમે” મેં કહ્યું, “ભાઈ, આપણે ભારતમાં જે જમીએ છીએ, એવું જ.” કોઈ ભારતીય પોતાના ઘરનું ��ાસ્તુ કરે કે બાળકની બર્થ ડે ઉજવે, એમાં આમંત્રિતો મોટા ભાગના ભારતીય મિત્રો જ હોય. આવે પ્રસંગે જમવાનું પણ ગુજરાતી કે પંજાબી એવું જ બને. પૂરી, શાક, ગુલાબજાંબુ, ખમણ, દાળ, ભાત, પંજાબી શાક વગેરે.\nઆપણા લોકોને અહીં ભારતીય મિત્રો તો હોય, પણ એ સિવાય અહીં બીજું કોઈ સામાજિક માળખું નથી. ભારતમાં કુટુંબમાં બધા સભ્યો સાથે રહેતા હોય, માતાપિતા, ભાઈભાભી, બહેન, બાળકો એમ બધા એક જ ઘરમાં હોય એટલે એકબીજા માટે હુંફ, લાગણી હોય, નાનાઓને મોટાઓ માટે માન અને આદર હોય, વડિલોની સૂચનાઓનું બધા સહર્ષ પાલન કરે, માતાપિતાની બધા કાળજી કરે, દરેકની સગવડ સચવાય, કોઈ માંદુ પડે તો બીજા એની સેવા માટે તત્પર હોય – આ કુટુંબભાવના ભારતમાં છે.\nઆ ઉપરાંત, ભારતમાં સગાંવહાલાં ઘણાં હોય, વારતહેવારે એકબીજાને મળવાનું થાય, અવારનવાર એકબીજાને ત્યાં જવાનું, જમવાનું અને વાતો કરવાનું થાય. આડોશીપાડોશી સાથે બેસીને ચર્ચા કરવાનું એવું બધું ચાલ્યા કરે. વળી, આપણા તહેવારો ઉતરાયણ, ધૂળેટી, જન્માષ્ટમી, દિવાળી વગેરે તો લોકો સમૂહમાં જ ઉજવે. મંદિરોમાં પણ બધાને મળવાનું થાય. આમ, ભારતમાં એક સામાજિક જીવન છે. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તેને સમાજમાં રહેવાનું ગમે છે. આ સમાજ રચના ભારતમાં છે.\nઅમેરીકામાં આવું સામાજિક જીવન નથી. અમેરીકન લોકોને આવો સમાજ નથી. અમેરીકાની આ મોટામાં મોટી ખામી છે. આપણા જે લોકો અમેરીકા ગયા છે, તેમને, ત્યાં સગાંવહાલાં હોય તો એટલું ગ્રુપ બને છે. અત્યારની આપણી જે પેઢી અમેરીકા જઈને વસી છે, તે લોકોએ વીસપચીસ વર્ષ તો ભારતમાં કાઢયાં છે, પછી અમેરીકા ગયા છે. તેમને ભારતના સામાજિક જીવનની ખબર છે. અમેરીકામાં ભારતીય કલ્ચર જોવા ના મળે, એટલે તેમને ભારત યાદ આવી જાય છે. તેઓ ભારતીય કલ્ચર ત્યાં માણવા ઈચ્છે છે ખરા, એટલે તો તેઓ અમેરીકામાં જન્માષ્ટમી, દિવાળી, પંદરમી ઓગસ્ટ, ૨૬મી જાન્યુઆરી, ઉતરાયણ, શામળાજીનો મેળો વગેરે તહેવારો ઉજવે છે. આવે વખતે બધા ભેગા મળે છે, અને અહીંની જેમ ત્યાં મજા કરે છે. આપણા લોકોએ અમેરીકામાં જ્ઞાતિમંડળો પણ ઉભાં કર્યાં છે. હિંદુ મંદિર, સાંઇ મંદિર, સ્વામિનારાયણ મંદિર, અયપ્પા મંદિર , જૈન મંદિર એમ મંદિરો પણ સ્થાપ્યાં છે. અમેરીકાની સારી રહેણીકરણી અને પૈસાનું આકર્ષણ છોડી, તેઓ ભારત પાછા નથી આવી શકતા, પણ સમાજજીવન તો ભારત જેવું જ ઝંખે છે. તેઓ તેમનાં માબાપને અમેરીકા બોલાવવા ઈચ્છે છે, પણ આખી જીંદગી ભારતના સમાજમાં રહેલાં માબાપને અમેરીકામાં કાયમ રહેવાની ઈચ્છા નથી થતી. જો કે ઘણા જાય છે પણ ખરા.\nઆપણી અમેરીકામાં રહેતી આ પેઢીને ત્યાં જે નવાં બાળકો અમેરીકામાં જ જન્મ્યાં છે, તેમને તો ત્યાંનું કલ્ચર નાનપણથી જ સદી ગયું છે. તેઓ ભારતમાં રહ્યાં નથી, એટલે એમને ભારતીય સમાજ વિષે ખબર જ નથી. આ નવી પેઢીનો છોકરો/છોકરી નાનપણથી જ પોતાનું બધું અલગ રાખતો થઇ જાય છે. હા, છોકરો પોતે સ્વાવલંબી બને, પોતાની સંભાળ પોતે રાખે એવી એવી ભાવનાથી માબાપ છોકરાને સ્વાશ્રયી બનાવતાં શીખવે છે, એ સારી બાબત છે. પણ પછી શું થાય છે કે છોકરાએ પોતાનું બધું જ અલગ હોવાથી તે સ્વકેન્દ્રી થઇ જાય છે. પોતાની રૂમ અલગ, બાથરૂમ અલગ, ખુરસીટેબલ અલગ, પછી બીજા કોઈ તેની રૂમમાં આવીને બેસે તેમાં પણ તેને ડીસ્ટર્બ થતી લાગે. ઘણી વાર તો માબાપને છોકરા સાથે રમવાનો, વાતો કરવાનો કે તેને શીખવવાનો ટાઈમ ના હોય, એટલે છોકરાને કાર્ટૂન કે વિડીયો ગેઈમ પકડાવી દઈને તેને એકલો રહેતો કરી નાખે છે. આગળ જતાં તેને મોબાઈલ કે લેપટોપ મળી જાય એટલે એ એમાં જ મચ્યો રહે છે. ઘરમાં માતાપિતા કે ભાઈબહેન જોડે તેનું મળવાહળવાનું ઓછું થઇ જાય છે. જરૂર પૂરતી જ વાત કરે અને પોતાની દુનિયામાં જ રાચ્યા કરે. આવા માહોલમાં કુટુંબભાવના ક્યાંથી ઉભી થાય અમેરીકન કુટુંબોમાં તો છોકરો અઢાર વર્ષનો થાય એટલે જુદો રહેતો થઇ જાય છે. એને વડિલો પ્રત્યે પૂજ્યભાવ એવી બધી બાબતોમાં કંઇ સમજણ જ પડતી નથી.\nઅમેરીકામાં ભારતીય લોકોના જીવનની અહીં વાત કરી. અમેરીકામાં રહીને પણ જ્યાં જરૂર હોય ત્યાં તેઓ ભારતીય કલ્ચરની સારી બાબતો અપનાવે તો, તેઓની જીંદગી બહુ જ સરસ રીતે દીપી ઉઠે.\nભારત અને અમેરીકા – ૪\nભારત અને અમેરીકા – ૪\nઅમેરીકાનાં શહેરો અને જીવન\nસ્વચ્છતા અને પાણીની વાત પછી હવે, અમેરીકાનાં શહેરોના આયોજન વિષે થોડી વાતો કરીએ. અમેરીકાનાં શહેરોમાં ખરીદી માટેના સ્ટોર, મોલ, દુકાનો, રેસ્ટોરન્ટ, પોસ્ટ ઓફિસ, બેંક, ઓફિસો – આ બધાં મકાનો રહેઠાણની સોસાયટીઓની સાવ નજીક તો નથી જ હોતાં. એટલે આ બધી જગાઓએ ગાડી લઈને જ જવું પડે.\nઆવાં બધાં મકાનો રોડની બંને બાજુએ હોય પણ રોડને સાવ અડીને ના હોય. રોડની બાજુએ લોન, ઝાડ અને ફૂલ ઉગાડેલાં હોય, પછી પાર્કીંગ માટે સારી એવી જગા હોય અને પછી જ મકાન શરુ થાય. વળી, લાઈનબંધ મકાનો એકબીજા સાથે સાવ અડીને ના હોય, તેઓ વચ્ચે સારી એવી જગા હોય. આમ, દરેક જાહેર મકાનની ત્રણ બાજુ પાર્કીંગ થઇ શકે, આગળ અને બે સાઈડોમાં. �� રીતે જોતાં, મકાનો છૂટાં છૂટાં જ લાગે.\nખરીદી માટે વોલમાર્ટ જેવા મોટા સ્ટોર હોય, એમાં રોજિંદી જરૂરિયાતની લગભગ બધી જ વસ્તુઓ મળી જાય. જેવી કે દૂધ, દહીં, શાક, ફ્રુટ, બિસ્કીટ, બ્રેડ, બટર, મીઠું, સીંગદાણા, તજ, મરી, રમકડાં, કપડાં, રસોઈનાં વાસણો વગેરે. હવે તો ભારતના લોકોએ ઘણા ભારતીય સ્ટોર પણ ઉભા કર્યા છે. એમાં ભારતીય લોકોને જરૂરી હોય એવી વસ્તુઓ જેવી કે પૌઆ, મમરા, ગોળ, મગ, મગ દાળ, તુવેર, વટાણા, ચા, ખાંડ, અજમો, જીરૂ, ધાણા, તલ, ચોખા, ઘઉંનો લોટ, પાપડ, તેલ વગેરે મળી રહે છે. અમેરીકન સ્ટોરમાં આવું બધું નથી મળતું. અહીં અનાજ દળવાની ઘંટી નથી હોતી. એટલે સીધો લોટ જ ખરીદવાનો હોય છે.\nકોઈક મોટા વિસ્તારમાં મોલ ઉભો થયો હોય, એમાં જુદી જુદી દુકાનો હોય, કોઈ દુકાન કપડાંની તો કોઈ જૂતાંની, કોઈ ઘરેણાંની તો કોઈ આઈસ્ક્રીમની વગેરે. આ દુકાનો જરાય સાંકડમાંકડ ના હોય, દુકાનોની બે લાઈનો વચ્ચે ચાલવાનો રસ્તો સારો એવો પહોળો હોય,\nઆ ઉપરાંત, ક્યાંક લાઈનબંધ આઠદસ અડોઅડ નાની દુકાનોનું ઝુમખું પણ હોય. આવી દુકાનો, હજામત, કોમ્પ્યુટર રીપેરીંગ અને એવી બધી હોય. આવા ઝુમખાને પણ આગળ પાર્કીંગ તો હોય જ. આવી દુકાનો, આપણા દેશની જેમ ખુલ્લી ના હોય. બારણું ખોલીને જ અંદર જવાનું. કોફી, આઈસ્ક્રીમ વગેરેની દુકાનો પણ બંધબારણે જ હોય. અહીં સોસાયટીના નાકે આડેધડ ચાની લારી, પાનના ગલ્લા, પાણીપૂરીનો ખૂમચો એવું કંઇ જ ના હોય.\nટૂંકમાં તમારે ખરીદી, ઓફિસ કે અન્ય કોઈ કામ માટે બહાર જવાનું થાય તો ગાડી લઈને જ જવું પડે. ચાલતા ક્યાંય જવાય નહિ. આમ તો આ એક ખામી કહેવાય.\nઅમેરીકાના કોઈ શહેરમાં સ્કુટર કે બાઈક રાખવાની પ્રથા નથી. કોઈક બાઈક જોવા મળે ખરું, પણ તે જવલ્લે જ. અહીં બાઈક કાર જેટલાં જ મોંઘાં હોય છે. વળી, ઠંડી વધુ પડે, એટલે કાર રાખવી સારી. પેટ્રોલ પ્રમાણમાં સસ્તું છે. ત્રણ સાડાત્રણ ડોલરમાં એક ગેલન એટલે આશરે ૬૦ રૂપિયે લીટર થયું. અમેરીકાની ઉંચી કમાણી તથા મોંઘી ચીજવસ્તુઓની સરખામણીમાં પેટ્રોલ સસ્તું કહેવાય. એટલે લોકોને ગાડી પોસાય છે.\nબીજું કે અહીં આપણી જેમ, ભાડે ફરતી રીક્ષા કે છકડા કે જીપો હોતાં નથી. ટેક્સીઓ છે, પણ તે રસ્તે હરતીફરતી જોવા ના મળે કે જેથી હાથ કરીને ઉભી રખાવાય. ટેક્સીને ફોન કરીને બોલાવવી પડે અને તે ખૂબ જ મોંઘી હોય. આપણે ત્યાં તો સોસાયટીના નાકે આવો કે તરત જ રીક્ષા મળી જાય અને તેને કહો ત્યાં તે લઇ લે. આવી સગવડ અમેરીકામાં નથી. આ પણ એક ખામી છે. હા તમારી પ��સે ગાડી ન હોય અને દવાખાને જવાની કે એવી કોઈ ઈમરજન્સી આવી જાય તો ૯૧૧ નંબર પર પોલિસને ફોન કરી દેવાનો, તો પોલિસની ગાડી તરત જ આવીને ઉભી રહેશે, અને તમને તે જગાએ પહોંચાડી દેશે.\nઅહીં દરેક વ્યક્તિ ખરીદી કે ઓફિસે જવા, ઘરના ગેરેજમાંથી જ ગાડીમાં બેસીને નીકળે, એટલે સોસાયટીમાં કે બહાર રોડ પર કોઈ જ માણસ ચાલતો જોવા ના મળે. સોસાયટી સુનકાર લાગે. પાડોશીઓ ઘરના ઓટલે બેઠક જમાવી વાતો કરે એવું અહીં ક્યાંય જોવા ના મળે. લોકો સ્ટોર કે ઓફિસ આગળ ગાડી પાર્કીંગમાં મૂકી, મકાનમાં દાખલ થાય ત્યાં માણસો જોવા મળે. હા, પછી સ્ટોર કે ઓફિસ કે રેસ્ટોરન્ટમાં અંદર માણસો જરૂર જોવા મળે.\nમોટા ભાગનાં શહેરોમાં સીટી બસ જેવો પબ્લીક ટ્રાન્સપોર્ટ નથી. એટલે લોકોએ પોતાની ગાડી ખરીદવી જ પડે. ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક કે શીકાગો જેવાં ગીચ શહેરોમાં સીટી બસની વ્યવસ્થા છે. ઘણાં શહેરોમાં લોકલ મેટ્રો ટ્રેનની સગવડ પણ છે. સીટી બસની વ્યવસ્થા બધાં શહેરોમાં ઉભી કરવી જોઈએ. સીટી બસ હોય તો શહેરમાં ટ્રાફિક ઓછો થાય. ૪૦ વ્યક્તિ પોતપોતાની ૪૦ ગાડીઓ લઈને ઓફિસે જાય, એને બદલે એ ૪૦ વ્યક્તિ એક જ બસમાં જાય તો સ્વાભાવિક છે કે રોડ પર ટ્રાફિક ઘટે જ. વળી, દેશના પેટ્રોલની પણ બચત થાય. પણ અમેરીકામાં દરેકને પોતાની સ્વતંત્રતાનું મહત્વ વધારે છે. સીટી બસમાં બીજી અજાણી વ્યક્તિની અડોઅડ બેસવાનું તેમને કદાચ ગમે નહિ. અમેરીકામાં સ્થાયી થયેલ આપણા ભારતીય લોકોનાં અમેરીકામાં જન્મેલાં અને ત્યાં જ ઉછરેલાં બાળકો થોડાં દિવસ માટે ભારત આવે ત્યારે તેમને આપણી સીટી બસ, એસ.ટી. બસ કે ટ્રેનમાં ફરવાનું નથી ગમતું. તેમને આપણો દેશ ગંદો અને પછાત લાગે છે.\nઅમેરીકામાં એક શહેરથી બીજે શહેર જવા માટે બસ કે ટ્રેનની વ્યવસ્થા બહુ ઓછી છે. બીજું શહેર જો બહુ દૂર ના હોય તો લોકો પોતાની ગાડીમાં જ જવાનું પસંદ કરે છે. અને જો દૂર હોય તો વિમાનમાં જવાનું રાખે છે. અહીં વિમાનની સગવડ બહુ જ સારી છે. એરપોર્ટ પર ગાડી મૂકી રાખવાની પૂરી સગવડ હોય છે.\nઅમેરીકામાં મેડીકલ સારવાર ખૂબ જ મોંઘી છે. અહીં દરેક નાગરિકને મેડીકલ વીમો હોય છે જ. વીમો હોય તો પણ સારવાર ખૂબ જ મોંઘી પડે છે. સાદો તાવ, શરદી, ખાંસી કે એવો સાદો રોગ હોય તો બહુ ખર્ચ ના થાય, પણ જો હોસ્પિટલમાં દાખલ થવું પડે, ઓપરેશન કરાવવાનું હોય, દાંત કે ગાયનીક તકલીફ હોય – આવા કિસ્સામાં બહુ મોટું બીલ આવે, અને જો વીમો ના હોય તો તમારી બધી બચતો વપરાઈ જાય એવો તગડો ખર્ચ થાય. માંદા ના પડાય તો વધુ સારું.\nબીજું કે અહીં આપણા દેશની જેમ ડોક્ટર જલ્દી મળતા નથી. અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી પડે. તે પણ તાત્કાલિક ના મળે એવું બને. હા, ઈમરજન્સી કેસમાં સરકારી કે ખાનગી હોસ્પિટલમાં સારવાર મળે ખરી. આપણે ત્યાં તો ગલીના નાકે કે બજારમાં તરત જ ડોક્ટર અને દવાખાનું મળી જાય. અમેરીકામાં એવું નથી. આ પણ અહીંની વ્યવસ્થાની ઉણપ કહેવાય.\nઅમેરીકામાં મકાન ખરીદવા માટે બેંકમાંથી, મકાનની કીમતની ૮૦% જેટલી લોન મળે છે. વ્યાજનો દર પણ બહુ ઉંચો નથી હોતો, એટલે મોટા ભાગના લોકો લોનથી જ મકાન ખરીદે છે. લોન મેળવવાની પધ્ધતિ પણ સરળ છે.\nઅમેરીકામાં આપણા ભારતીય લોકોની લાઈફસ્ટાઈલ કેવી છે, એના વિષે હવે વાત કરીશું.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« ડીસેમ્બર ફેબ્રુવારી »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B5_%E0%AA%97%E0%AB%81%E0%AA%AB%E0%AA%BE,_%E0%AA%A1%E0%AA%BE%E0%AA%82%E0%AA%97", "date_download": "2019-12-07T07:03:16Z", "digest": "sha1:573426HGSI5M5RCVG5QFKIMSVZMP3JAX", "length": 5008, "nlines": 75, "source_domain": "gu.wikipedia.org", "title": "પાંડવ ગુફા, ડાંગ - વિકિપીડિયા", "raw_content": "\nપાંડવા, ડાંગ જિલ્લો, ગુજરાત\nપાંડવ ગુફા ભારત દેશના ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં પહાડી વિસ્તારોમાં ડુંગરોની હા૨માળા વચ્ચેની એક ખાઈના ભાગમાં આવેલ એક સ્થળ છે, જે પાંડવા ગામની પૂર્વ દિશામાં જંગલ વિસ્તારમાં છે. આ પાંડવ ગુફા ઉપ૨થી આ ગામનું નામ પાંડવા પડેલ હોવાની સ્થાનિક લોક વાયકા છે.[૧]\nડાંગ જિલ્લાનો જંગલ વિસ્તાર પૌરાણિક કાળથી વૈદિક સંસ્કૃતિમાં દંડકા૨ણ્યના જંગલ તરીકે પ્રસિઘ્ધ છે. આ દંડકા૨ણ્યમાં મહાભારતની સંસ્કૃતિના સમયમાં પાંડવો આ ગુફા બનાવી તેમાં તેઓનાં અ૨ણ્યવાસ દ૨મ્યાન ૨હયા હતા તેવી દંતકથા છે.\nડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી ૨૧ કિ.મી. જેટલા અંતરે આવેલ પાંડવા ગામથી જંગલ વિસ્તા૨માં ડુંગર ઉપ૨ ૩ કિ.મી. આગળ જતા પાંડવ ગુફા આવેલ છે. આ સ્થળે પહોંચવા માટે આહવાથી ચિંચલી માર્ગ દ્વારા જઈ શકાય છે.\nઆ સ્થળની મુલાકાતે કોઈપણ અનુકુળ સમયે જઈ શકાય છે, પરંતુ ચોમાસાની ઋતુમાં જવામાં વિશેષ સાવચેતી રાખવી હિતાવહ છે.\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ ક���ો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ ૧૩:૫૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AC%E0%AB%80%E0%AA%B0%E0%AA%AC%E0%AA%B2_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B9", "date_download": "2019-12-07T06:57:36Z", "digest": "sha1:LPVTJNIJCYUYRGZPDBFJA5RJBWZAKWWY", "length": 12451, "nlines": 236, "source_domain": "gu.wikisource.org", "title": "બીરબલ અને બાદશાહ - વિકિસ્રોત", "raw_content": "\nઅમૂલ્ય રત્નોનો ભંડાર અને બુદ્ધિનો સાગર\nમનને આનંદ આપનારી અને રડતાને\nની અતિરસીલી અને અદ્ભુત વાર્તાઓ\nશા. નારણલાલ મોતીલાલ બુકસેલર,\nઆવૃત્તિ ૧લી પ્રત ૪૨૦૦\nશ્રી સત્યપ્રકાશ પ્રીન્ટીંગ પ્રેસમાં-શા પ્રેમચંદ નાહાલચંદ\nતથા ડાહ્યાભાઈ શકરાભાઈ ગાંધીએ છાપી.\nતેરી ચુપ ઓર મેરી બી ચુપ\nબીરબલ સરસ કે તાનસેન \nજેને મુકી લાજ તેને નાનું સરખું રાજ\nનફટ નોકર અને શેઠ\nએ પણ ખોયું અને તે પણ ખોયું\nસમો વરતે તે સાવધાન\nચંદ્રાકાંતા અને બીલબલની ભેટ\nવનો વેરિને વશ કરે છે\nકંકણ અને કેસની ગણત્રી\nપ્રાણ વ્હાલો કે પ્યાર \nજેવી વાત તેવી રીત\nમરતાને બચાવે તે બહાદુર\nએક અકલવાન હજારને હરાવે\nઅમારા બેમાંથી કોણ મ્હોટું \nસ્વર્ગ અને નરક કોણ પ્રાપ્ત કરે છે \nઆ બંને ઉદાશ કેમ \nપેઠેલું લાકડું પાછું કઢાવ્યું\nદેવા અને ભીમાનો ઝઘડો\nઅમારા બેમાંથી ખાનદાન કોણ \nફુલમાં કયું ફુલ મ્હોટું \nબગડી એ કેમ સુધરે \nરાઘુ તો મહા તપશ્વિ છે \nઅકલ શું નથી કરી શકતી \nપાનમાં પાન કયું મહોટું \nરામ રાખે તેને કોણ ચાખે \nખરાઅને ખોટા વચે કેટલો અંતર છે\nઆ ચોર કે શાહુકાર \nદાન કરતી વખતે કોનો હાથ નીચે\nનદી શા માટે રડે છે \nદીકરાની વાત માએ કબુલ રાખી\nમને મારો માલ અપાવો\nઆ ઘોડો શું કહે છે \nસમસ્યા સમજવી સહેલ નથી\nશું પ્રીયા રીસાઈ જાય છે \nચોરાની ચતુરાઈ ચતુર આગળ ચાલે નહીં\nઆ બેમાંથી ચોર કોણ \nબીરબલ અને ગંગ કવી\nબહુ તરનારો પાણીમાંજ ડુબે\nબે ભેદ ભરેલા મુસાફરો\nદાંત આપ્યા છે તે ચાવણું આપશેજ\nભાટનો દીકરો જન્મથીજ ભાટ\nવગર વિચાર્યું કરનાર પસ્તાય છે\nકાં પુતળું બાંધો કાં પુતળાં લો\nકીયા ન હોતો કર દેખો \nજાત વિના ભાત પડે નહીં\nરાજાનો હજામ પણ ચાલાક હોય છે\nઅદલ ઈનસાફને હરતાલના પાણીમાં ધોઈ નાંખો\nરંડીયોકા યાર સદા ખુવાર\nકયો દેશ બેશરમી હશે \nમાટીમાંથી નીકળવું અને માટીમાં સમાવું\nશું આ ધર્મશાળા છે \nરાતે સાડલે રાંડ, પાશેર લઈ ગઈ ખાંડ\nજેનું ખાવું તેનું ગાવું\nપોતાની માને કોણ ડાકણ કહેશે \nભલાઈ કરતાં ભુંડાઇ કેમ થાય \nકીર્તિને કાળ ન ખાય\nપૃથ્વીનો મધ્ય ભાગ કયો \nઆ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૧૯ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1959 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ૨૨:૨૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2010/01/16/kon-poem/", "date_download": "2019-12-07T06:26:38Z", "digest": "sha1:EXWTD2C75YLTVN63EKNUUEEXOOPGTS5J", "length": 13085, "nlines": 123, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: કોણ ? – સુન્દરમ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nJanuary 16th, 2010 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : સુન્દરમ | 5 પ્રતિભાવો »\nપુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ \nપૃથ્વીઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ \nકોણ બદલતું સંધ્યાકાશે પલપલ નવલાં પ્રેમળ ચીર \nકોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર \nઅહો, ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ \nતરુએ તરુએ ફળતી કોની આશા કેરી સાખ રસાળ \nકોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ \nપર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ \nઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ \nઅહો ફ��ંગે કોણ અધીરું વાદળવાદળ માંડી ફાળ \nઅંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ \nકાળતણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ \n« Previous અત્તરનાં પૂમડાં – સંકલિત\nઓળખ – હરજીવન દાફડા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસુખ દુઃખનાં બંધાણી – ભાવેશ ભટ્ટ\nઅમે તો સુખ દુઃખનાં બંધાણી દરિયો ઉલેચવા ને અમને મળી હથેળી કાણી અમે તો સુખ દુઃખનાં બંધાણી ઢગલા બાજી માથા ઉપર કાયમ રમતું કોક તડકા ઉતરે, છાંયા ઉતરે હાથમાં મોટી થોક સમજી લેજો જશો જીવ થી રમત ગયા જો જાણી અમે તો સુખ દુઃખનાં બંધાણી સ્મિત અજાણ્યા પારકા આંસુ વેશ બદલતા શ્વાસ રોજ ઠારતા ‘રોજ સળગતો’ જન્મારાનો ભાસ રોજ-રોજ કરવાની જ્યાં-ત્યાં ‘હોવા’ની ઉઘરાણી અમે તો સુખ દુઃખનાં બંધાણી દરિયો ઉલેચવાને અમને ... [વાંચો...]\nએ કોણ મને બોલાવે – ડાહ્યાભાઈ બી. પટેલ ‘નીરવ’\nએ કોણ મને બોલાવે એ કોણ મને બોલાવે એ કોણ મને બોલાવે નિત્ય પ્રભાતે લાડલે હૈયે, હળવે હાથ ઝુલાવે, મુખ-સન્મુખ થઈ આંખને મારગ, હેતથી ભિતર જાવે. એ કોણ મને બોલાવે નિત્ય પ્રભાતે લાડલે હૈયે, હળવે હાથ ઝુલાવે, મુખ-સન્મુખ થઈ આંખને મારગ, હેતથી ભિતર જાવે. એ કોણ મને બોલાવે સુખ-દુ:ખમાં સમતા-રસ ભરવા રસ-ગાગર છલકાવે, મધ્ય-દરિયે લઈ હોડી-હલેસાં, દઈ આધાર ચલાવે, એ કોણ મને બોલાવે સુખ-દુ:ખમાં સમતા-રસ ભરવા રસ-ગાગર છલકાવે, મધ્ય-દરિયે લઈ હોડી-હલેસાં, દઈ આધાર ચલાવે, એ કોણ મને બોલાવે પુષ્પ-પવન સંગ લઈને ફોરમ, હસી-હસી મુખ મલકાવે, પતંગિયાં-મધુરકરને પોંખી, પાન-પરાગ ધરાવે એ કોણ મને બોલાવે પુષ્પ-પવન સંગ લઈને ફોરમ, હસી-હસી મુખ મલકાવે, પતંગિયાં-મધુરકરને પોંખી, પાન-પરાગ ધરાવે એ કોણ મને બોલાવે જળ-ખળ-ખળ-નિર્મળ-ઝર-નિર્ઝર, સરિતા વ્હાલ વહાવે, ઝાડ-પહાડ-મીન-પંખી-પતંગા, જોગી જટાળા ધ્યાવે, એ કોણ મને બોલાવે ... [વાંચો...]\nખુલ્લી રહેતી આંખ – પ્રફુલ્લ રાવલ\nમારા ઘરપ્રવેશ સાથે બારણું ખુલ્લું થતું મારાથી ક્યારેક આંગણામાં ઊભેલા વૃક્ષની ડાળીઓ નમીને ડોકિયું કરી લેતી ઘરમાં પછી એમની વાતનો વિષય બની જતું મારું ખાલી ઘર પશ્ચિમમાંથી આવતી હવા વહી જતી પૂર્વ તરફ કશુંય કહ્યા વગર ક્યારેક સાંજે ઢળતા સૂર્યના પ્રકાશમાં લંબાતો મારો પડછાયો કશુંક બબડ્યા કરતો ક્યારેક રાતે દક્ષિણની દીવાલ ઘૂરકતી રહેતી મારી હસમુખ છવિ સામે દીવાલ પરથી ઘડિયાળ સતત ટક્ ટક્ કરતી રહેતી સવારે ખુલ્લા બારણામાંથી મારી નજર દૂર સુધી લંબાઈને ... [વાંચો...]\n5 પ્રતિભાવો : કોણ \n“અંતરની એરણ પર કોન�� પડે હથોડી ચેતન રૂપ \nઅરે વાહ……..,અમારે નિશાળમાં ભણવામા આ ક્વીતા આવતી…..\nતે વખતે તો નાના હતાં એટલે આટલુ સમજમાં ન’તું આવતુ,\nપણ અત્યારે વાંચીને ખૂબ આનંદ થયો.\nજ્યારે નથી સમજાતુ એવી ઉંમર હોય ત્યારે જ ભણવામા આવુ બધુ હોય એ વાત મને પણ નથી સમજાતી.\nમારી દિકરી ૧૦મા ધોરણમા હતી ત્યારે મે તેની ગુજરતી વિષયની ચોપડી વાંચેલી ત્યારે તેમા મોટાભાગની વાતો નિરાશાથી ભરેલી હતી. બાકી તો પોસ્ટ ગ્રેજ્યએટ થયેલાને પંચતંત્રની વાતો કે બોધપાઠ જેવી બાબતો જીવનમા ઉતારવિ ગમશે અરે એ વાંચશે જ બાળક ઉમ્મરે કે જ્યારે એનો બોધ શુ છે એ ખબર જ પડે.\nરસહિન થઈ ધરા કે દયાહિન થયો નૃપ એ કવિતા તો પ્રધાનોને શપથ લેતી વખતે શીખવાડવિ જોઇએ ખરુ કે નહિ\nમને પણ બહું ખ્યાલ ન્હોતો આવતો ભણતી વખતે…….પણ ‘માફ નહી નીચું નિશાન’ એ ન્યાયે હવે એવું લાગે છે કે ઊત્તમ રચનાઓ ભણ્યા હતાં એટલે જ આજે એ સંવેદનશીલતા કેળવાઈ છે અને સારા-નરસાનો ભેદ કરી શકવા સમર્થ બન્યા છીએ. ભણાવનાર શિક્ષકો ને પણ નમન કરવાનું કેમ ભુલાય\nમારું નામ થશે પ્રખ્યાત જરૂર એ મારા મરણ પછી\nમારા ખુબ વખાણ કરશે જેવો આજ મને વગોવે છે\nકહે છે હાથી જીવે તો લાખનો,મરે તો સવા લાખનો\nદુનિયા જીવતા ઓની કીમત શું હાથીની જેમ કરે છે\nતેઓ એ ઈસુને ખીલે ખીલે માર્યો ગાંધીને પણ માર્યો\nશું મારીનેજ આ દુનિયા સૌને મહાન બનાવે છે\nજીવતો માણસ ડૂબે છે ને એક લાશ તરીને આવે છે\nકુદરત પણ જુઓ અહી કેવળ મરેલાને જ તારે છે.\nકદર શું કરસે મારા જીવનની ક્યારેય આ જગત\nકે જ્યાંનાં લોકોતો કેવળ મરેલાને જ વખાણે છે.\nનથી હું ‘સૈફ’ હું નથી ‘બેફામ’કે નથી હું ‘ઘાયલ’\nમારી કીમતતો લોકો ‘શૂન્ય’ નીજ સમજે છે\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/bizarre/cats-saved-husband-and-wife-from-landslide-051062.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T07:11:14Z", "digest": "sha1:5IB77ROXTGPZMN72I6TCXPTFXIWPTIFN", "length": 12278, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "પતિ-પત્ની ઊંઘી રહ્યાં હતાં, બિલાડીઓએ બચાવ્યા બંનેના જીવ | cats saved husband and wife from landslide - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n20 min ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n57 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n58 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપતિ-પત્ની ઊંઘી રહ્યાં હતાં, બિલાડીઓએ બચાવ્યા બંનેના જીવ\nનવી દિલ્હીઃ પાલતુ બિલાડીઓએ એક દંપત્તિનો જીવ બચાવ્યો, કઈ રીતે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. થયું હતું એવું કે પતિ-પત્ની પોતાના ઘરમાં ઊંઘી રહ્યાં હતાં આ દરમિયાન ભૂસ્ખનન થવા લાગ્યું. દંપત્તિ ઘોર ઊંઘમાં હતાં અને તેમને આ ઘટનાનો ખ્યાલ જ ન આવ્યો. પરંતુ તેમના ઘરમાં રહેલ બિલાડીઓ જોર જોરથી અવાજ કરવા લાગી. આ બિલાડીઓનો ડેકારો સાંભળી દંપત્તિની ઊંઘ ઉડી ત્યારે તેમની હાલત ખરાબ થઈ ગઈ. તેઓ તરત જ સુરક્ષિત સ્થળે રવાના થઈ ગયા. આવી રીતે બિલાડીએ આ દંપત્તિનો જીવ બચાવી લીધો.\nઆ સમગ્ર મામલો ઈટલીનો છે, જ્યાં બિલાડીઓને કારણે એક દંપત્તિનો જીવ માંડ માંડ બચ્યો. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈટલીમાં ભૂસ્ખલન દરમિયાન આ દંપત્તિ પોતાના ઘરે ઊંઘ્યું હતું. આ દરમિયાન માલૂમ પડ્યું કે તેમનું ઘર પણ ભૂસ્ખલનની લપેટમાં આવી ગયું છે, પરંતુ આ દરમિયાન તેમની પાલતુ બિલાડીઓને કારણે તેમની ઊંઘ ઊડી ગઈ અને તેમનો જીવ બચી ગયો.\nઘોંઘાટ કરી મહિલાને જગાડી\nક્લૉદિયો પિયાનાએ 'સેકોલો XIX' સમાચાર પત્રને જણાવ્યું કે અમારી બિલાડીઓ સિંબા અને મોસાએ ઘોંઘાટ મચાવી મારી પત્નીને જગાડી દીધી. જેવી જ મારી પત્નીની ઉંઘ ઊડી અને તેણે જોયું કે છત પરથી પ્લાસ્ટર પડી ગયું હતું, જેના ટુકડાથી બિલાડીઓ રમી રહી હતી. આ દરમિયાન તેની નજર ઘરની દિવાલો પર પડી, જેમાં તિરાડો પડી ગઈ હતી. તરત જ તેણે મને જગાડ્યો અને પછી અમે ઘરેથી બહાર નિકળી સુરક્ષિત સ્થળે જવા લાગ્યા પરંતુ અમારી કાર કીચડમાં ફસાઈ ગઈ, જો કે બચાવ દળે અમારી કાર બચાવી લીધી.\n���ાણકારી મુજબ ઘટના ઈટલીના લિંગુરિયા ક્ષેત્રની છે જ્યાં ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે. આ કારણે જ વિસ્તારમાં ભૂસ્ખલન શરૂ થઈ ગયું અને એક પુલ પણ તણાઈ ગયો છે. પિયાના અને તેની પત્ની સબરીના સોમવારે રાત્રે કેમ્પો લીગરમાં પોતાના ઘર પર ઊંઘી રહ્યા હતા ત્યારે આ ઘટના બની.\nમમ્મીને ફરાવવા માટે નોકરી છોડી, સ્કૂટરથી 48100 કિમીનો સફર ખેડ્યો\nકેરળમાં વરસાદે ફરીથી કહેર વર્તાવ્યો, ભૂસ્ખલનમાં 40 લોકો ગાયબ, 10ના મોત\nઉત્તરાખંડઃ ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે બદ્રીનાથ હાઈવે બંધ, યાત્રીઓ પરેશાન\nકેરળમાં સદીનું સૌથી ભયાનક પૂર, 324 ના મોત, પીએમ મોદી કરશે સર્વે\nકેરળમાં ભારે વરસાદ, ભૂસ્ખલનથી વિનાશ, 26 ના મોત\nમણિપુરના તામેગલાંગમાં ભેખડ ધસી પડતા 9 ના મોત\nઅમરનાથ યાત્રાઃ વરસાદ, ભૂસ્ખલનના કારણે 18 હજાર યાત્રાળુ ફસાયા, સેનાએ લોન્ચ કર્યુ રાહત ઓપરેશન\nભારે વરસાદ, ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રા સ્થગિત\nઅમરનાથ યાત્રાઃ બાલટાલ માર્ગ પર ભારે ભૂસ્ખલન, 5 ના મોત\nહિમાચલ પ્રદેશ: ભૂસ્ખલનને કારણે સર્જાયો ગંભીર બસ અકસ્માત\nમેઘાલયમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, 6 લોકોનું મૃત્યુ\nકોલંબિયાઃ ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, 200થી વધુ લોકોની મોત\nPICS: વરસાદે ધરતીના સ્વર્ગને બનાવી દીધું નરક\nlandslide cat bizarre ભૂસ્ખલન બિલાડી અજબ ગજબ\nહૈદરાબાદ ગેંગરેપ કેસઃ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં ભાગવાની કોશિશમાં ઠાર મરાયા ચારે આરોપી\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\nહવે અર્ધસૈનિક બળના જવાનો પહેરશે ખાદીનો યુનિફોર્મ, મંત્રાલયે લીધો નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/263921", "date_download": "2019-12-07T07:00:58Z", "digest": "sha1:QMXZGB3EFMFAPXNOMSTD2NNYPZIBQGLE", "length": 10178, "nlines": 104, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "વાજપેયીને પ્રથમ પુણ્યતિથિએ વડા પ્રધાન-રાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલિ અર્પી", "raw_content": "\nવાજપેયીને પ્રથમ પુણ્યતિથિએ વડા પ્રધાન-રાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલિ અર્પી\nનવી દિલ્હી, તા. 16 : ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન દિવંગત અટલ બિહારી વાજપેયીની આજે પ્રથમ પુણ્યતિથિ નિમિતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમગ્ર રાષ્ટ્રે તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. આજથી બરાબર એક વર્ષ પહેલાં 16 અૉગસ્ટ 2018ના વાજપેયી આ દુનિયા છોડી ગયા હતા, પરંતુ તેમની હાજરી આજે પણ વર્તાઈ રહી છે.\nઆજ��� આ અવસરે વાજપેયીના સ્મૃતિ સ્થળ સદૈવ અટલ ખાતે સવારે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.\nઆ પ્રાર્થનાસભામાં વડા પ્રધાન મોદી, રાષ્ટ્રપતિ કોવિન્દ, ગૃહપ્રધાન અમિત શાહ, વાજપેયીની દત્તક પુત્રી નમિતા ભટ્ટાચાર્ય, તેમના પતિ રંજન ભટ્ટાચાર્ય અને તેમની પુત્રી નિહારિકા પણ હાજર રહ્યાં હતાં.\nપ્રાર્થનાસભામાં પ્રસિદ્ધ ગાયક હરિહરન અને તેના સાથીઓએ ભજન અને ભક્તિ ગીતો ગાઈ વાજપેયીને શ્રદ્ધા સુમન અર્પણ ર્ક્યા હતા.\nસદૈવ અટલ સ્મૃતિ સ્થળ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યું હતું.\nમધ્યમાં ગ્રેનાઈટ પથ્થરથી વાજપેયીની સમાધિ બનાવવામાં આવી છે. વચ્ચે એક દીવો રાખવામાં આવ્યો છે.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ ��ેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/264768", "date_download": "2019-12-07T06:54:52Z", "digest": "sha1:2JPGMI3PFR3TQHNJS5WC35TCM5U7BCZW", "length": 10169, "nlines": 100, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "મને મોટી ભૂમિકાઓ કરવામાં રસ નથી મલાઈકા અરોરા", "raw_content": "\nમને મોટી ભૂમિકાઓ કરવામાં રસ નથી મલાઈકા અરોરા\nછૈયા છૈયા..., મુન્ની બદનામ હુઇ કે અનારકલી ડિસ્કો ચલી જેવા આઇટમ ગીતો આપનારી મલાઈકા અરોરા છેલ્લાં 19 વર્ષથી બૉલીવૂડમાં છે, પરંતુ હજુ સુધી કોઇ ફિલ્મમાં મોટી ભૂમિકા કરી નથી. કારણ અભિનેત્રીને નાયિકાની ભૂમિકા કરવામાં રસ નથી. તેણે કહ્યું કે, મને અભિનય કરવામાં ઝાઝો રસ નથી. મારે માત્ર આવી જ રીતે નાનકડો ચમકારો કરવો હોય છે. હું આવી જ છું અને આવી જ રહીશ.\nહાલમાં મલાઈકાના અર્જુન કપૂર સાથેના સંબંધો ચર્ચાસ્પદ બન્યા છે. પોતાની કરતા નાની ઉંમરના બોયફ્રેન્ડ સાથે પ્રેમસંબંધ રાખવાને લીધે મલાઈકાની ભારે ટીકા પણ થઈ છે. લોકો તેના અંગત જીવનની ખણખોડ કરે છે એટલે ગુસ્સો થઈ આવતો એમ પૂછતાં મલાઈકાએ કહ્યું કે, આ જગતમાં દરેક વાતની ખણખોદ કરવામાં આવે છે. આપણે દે વ્યવસાયમાં હોઇએ ત્યાંના લોકો તમારા વિશે જાણવા તમામ મર્યાદા ઓળંગે તે બાબતને તમારે સ્વીકારવી જ રહી. ઉપરાંત લોકોને પોતાના અભિપ્રાય આપતા પણ અટકાવી શકાતા નથી.\nમલાઈકા 45 વર્ષની હોવા છતાં તેનું ફિગર અને બ્યુટી યૌવનાને શરમાવે એવા છે. જીમનેશિયમમાં જતી કે આવતી વેળાની તેની તસવીરો જોવા મળે છે. તે પણ ફિલ્મોમાં નહીં પરંતુ આ રીતે પોતાની લોકપ્રિયતા જાળવી રાખે છે.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટ���ક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80_%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AB%8B", "date_download": "2019-12-07T07:15:41Z", "digest": "sha1:YCSLPTPG263422SJ7GBCHFAOUEJNJBGD", "length": 6008, "nlines": 147, "source_domain": "gu.wikipedia.org", "title": "ચોર્યાસી તાલુકો - વિકિપીડિયા", "raw_content": "\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nચોર્યાસી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાનો તાલુકો છે.\nચોર્યાસી તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]\nચોર્યાસી તાલુકા પંચાયતની વેબસાઇટ\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ ૧૮:૫૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2017/11/", "date_download": "2019-12-07T06:37:33Z", "digest": "sha1:L5BDCDMMVR2G5U2Z3A3NETHYO3OQY3BE", "length": 18566, "nlines": 194, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "નવેમ્બર | 2017 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nગાંધીધામ શહેરથી મુંદ્રા જવાના રસ્તે, માત્ર ૭ કી.મી. દૂર આંતરજાળ નામનું ગામ આવેલું છે. આહીરોનું જ ગામ હોય એવું લાગે છે. ગામને છેડે પાતળીયા હનુમાનનુ��� જાણીતું મંદિર છે. બહુ જ લોકો અહીં દર્શને તથા ફરવા માટે આવે છે.\nમંદિર આગળ પાર્કીંગની સરસ સગવડ છે. મંદિરમાં પ્રવેશ માટેનો ગેટ ભવ્ય છે. અંદર સામે જ પાતળીયા હનુમાનનું મંદિર છે. મંદિરનું બાંધકામ તથા થાંભલા અને છત પરની કોતરણી બહુ જ સરસ છે. હનુમાનજીનાં દર્શન કરીને મન પ્રસન્ન થઇ જાય છે.\nઅહીં ખાસ આકર્ષણ એ છે કે મંદિરની બાજુની ખુલ્લી જગામાં હનુમાનજીની આશરે ૫૦ ફૂટ ઉંચી મૂર્તિ બનાવેલી છે. હનુમાનજી ઉભેલી મુદ્રામાં છે. લોકો બેઘડી આ મહાકાય મૂર્તિ જોવા ઉભા રહી જાય છે અને ખુશ થાય છે. ફોટા પાડે છે.\nઅમે પણ આ બધું જોઈ ફોટા પાડી પાછા વળ્યા. આંતરજાળ ગામમાં એક શિવમંદિર છે, તે પણ જોવા જેવું છે. પાછા વળતી વખતે અમે આ ઉપરાંત ગાંધીધામમાં બીજું એક શિવમંદિર ‘શ્રી માલારા મહાદેવ’ પણ જોયું, અને પછી ઘેર પહોંચ્યા.\nખોડલ ધામ અમદાવાદથી બાલાસિનોર જવાના હાઈવે પર, અમદાવાદની નજીક કણભા ગામ પાસે કુબડથલ પાટિયા આગળ આવેલું છે. અહીં હાઈવે બનાવતી વખતે આ મંદિર વચ્ચે આવતું હતું, તો મંદિરને તોડ્યા વગર, ઉપર હાઈવે બનાવ્યો, અને મંદિર હાઈવેની નીચે રહ્યું. એ દ્રષ્ટિએ આ મંદિર જોવા જેવું છે. હાઈવેની બાજુમાં સર્વિસ રોડ છે. સર્વિસ રોડ પરથી મંદિરમાં જઇ શકાય છે. સર્વિસ રોડની બીજી બાજુ બીજું ખોડિયાર મંદિર બનાવ્યું છે. છેલ્લા ફોટામાં મંદિરની ઉપર હાઈવે દેખાય છે.\nજાણીતા લેખક શ્રી શરદ ઠાકર સાથેની મુલાકાતનાં સંસ્મરણો\n06 નવેમ્બર 2017 1 ટીકા\nજાણીતા લેખક શ્રી શરદ ઠાકર સાથેની મુલાકાતનાં સંસ્મરણો\nશ્રી શરદ ઠાકર સાહેબ સાથે ફોન પર થયેલી પહેલી વાતચીત ……..\n‘આપ શ્રી શરદ ઠાકર સાહેબ બોલો છો\n‘હા, બોલુ છું. આપ કોણ\nમેં કહ્યું, ‘હું પ્રવીણ શાહ, અમદાવાદથી જ બોલું છું. આપની સાથે બે મિનીટ વાત કરવાની ઈચ્છા છે. વાત થશે\nમેં કહ્યું, ‘સર, હું આપની વાર્તાઓનો ખૂબ ચાહક છું. આપને રૂબરૂ મળવાની મને ખૂબ ઈચ્છા છે. ઉપરાંત, આપને માટે અમેરીકાથી એક મેસેજ છે, તે પણ આપને પહોંચાડવો છે.’\nઠાકર સાહેબ કહે, ‘પ્રવીણભાઈ, તમે જરૂરથી મારે ત્યાં આવો. તમે કયા વિસ્તારમાં રહો છો\nમેં કહ્યું, હું સાયંસ સીટી વિસ્તારમાં રહું છું. મણીનગરમાં મેં તમારું ઘર બહારથી જોયું છે.’\nતેઓ બોલ્યા, ‘તમને આટલે દૂરથી આવવાનું ફાવશે\nમેં હા પાડી. તેઓ બોલ્યા, ‘આજે બે વાગ્યા સુધી અથવા આવતી કાલે ૧૨-૩૦ થી ૨ સુધીમાં આવો.’\nમેં કહ્યું, ‘હું આવતી કાલે આપને ત્યાં આવીશ’, એમ કહી, બે ને બદલે પાંચેક મિનીટ વાતો કરી, તેમનો આભાર માની, વાત પૂરી કરી.\nઆ અગાઉ મારે તેમની સાથે કોઈ પરિચય થયેલો ન હતો. હું વર્ષોથી તેમની ‘ડોક્ટરની ડાયરી’ અને રણમાં ખીલ્યું ગુલાબ’ની વાર્તાઓ વાંચતો આવ્યો છું. તેમની વાર્તાઓ મોટે ભાગે સત્ય ઘટનાઓ છે. તેમની વાર્તાની રજૂઆત એટલી આકર્ષક હોય છે કે જાણે વાર્તાની ઘટના આપણી નજર સમક્ષ બની રહી હોય એવું લાગે. વાર્તાઓમાં સારી વ્યક્તિઓ અને સારા પ્રસંગો રજૂ કરી, તેઓએ લોકોને સન્માર્ગે વળવાની ખૂબ જ પ્રેરણા આપી છે. તેઓએ જાતે બધે ફરીને ઘણાં સમાજઉપયોગી કાર્યો કર્યા છે. તેઓ છેક નાનામાં નાના માણસ સુધી પહોંચ્યા છે. ફોનમાં એમણે એટલી નમ્રતા અને આત્મીયતાથી વાત કરી કે મને તેઓ મારા જૂના સ્નેહી હોય એવી લાગણી મેં અનુભવી. બીજે દિવસે સાડા બાર વાગે હું અને મારી પત્ની મીના, તેમને ઘેર પહોંચી ગયા. તેમણે ઉમળકાભેર અમને આવકાર્યા.\nથોડી પ્રાસ્તાવિક વાતો થઇ. પછી, સમાજ વિષે તથા તેમના અને અમારા વિષે પણ વાતો થઇ. તેઓએ અમને ખૂબ રસપૂર્વક સાંભળ્યા. અમારા પુત્રોની વાતમાં પણ તેમણે રસ લીધો. વાતો એટલી સાહજિક હતી કે અમને જરાય અતડું ના લાગ્યું, બલ્કે અમે તેમના સ્વજનો હોઈએ એવું અનુભવ્યું. આટલા મહાન લેખક હોવાનું તેમને જરાય ગુમાન નહિ. અમને તેમના પ્રત્યે ખૂબ આદર અને માન થયાં.\nએમની પાસે ઘણા કિસ્સા આવે છે. એવો એક કિસ્સો તેમણે અમને કહ્યો. એ કિસ્સો તેમના જ શબ્દોમાં અહીં લખું છું.\n“એક વાર એક છોકરી જૂહી તેની મૂંઝવણ લઈને મારી પાસે આવી. તે કહે કે, ‘મને મનોજ નામના એક છોકરા જોડે પ્રેમ થઇ ગયો છે. મારે તેની સાથે લગ્ન કરવું છે, પણ મારાં માબાપ ના પાડે છે.’\nમેં તેને કહ્યું, ‘તારાં માબાપ કોઈ કારણસર જ ના પાડતાં હશે ને\nજૂહી કહે, ‘કારણ કશું જ નથી. તેઓ મારા પ્રેમને સમજતાં નથી. તમે મારાં માબાપને સમજાવો.’\nમેં કહ્યું, ‘જૂહી, તુ એક વાર મનોજને લઈને મારી પાસે આવ.’\nબે દિવસ પછી જૂહી મનોજને લઈને આવી. મનોજ સાવ લઘરવઘર, વાળ હોળ્યા વગરનો અને વાત કરવામાં કોઈ ઠેકાણા વગરનો હતો. મેં છોકરાને માપી લીધો. જૂહી આવા છોકરામાં શું મોહી ગઈ હશે તેનાં માતાપિતાની વાત બિલકુલ બરાબર હતી. જૂહી પ્રેમના નામે આંધળી બની ગઈ હતી. મેં મનોજને બહાર બેસવા કહ્યું. પછી મેં જૂહીને કહ્યું, ‘જૂહી બેટા, આ છોકરામાં પડવા જેવું નથી. જો તુ એને છોડી દઈશ તો સુખી થઈશ, અને એની જોડે લગ્ન કરીશ તો તારા પસ્તાવાનો પાર નહિ રહે.’\nજૂહીએ મારું કહ્યું માન્યું. અને મનોજને છોડી, મ��બાપે બતાવેલા સારા છોકરા સાથે પરણી. આજે તે અમેરીકામાં સ્થાઈ થઇ છે. ખૂબ સુખી છે. મારા પર અવારનવાર તેના ફોન આવે છે.”\nઠાકર સાહેબે વાત પૂરી કરી. ઠાકર સાહેબ આવી તથા અન્ય પ્રકારની સમાજસેવા કરતા રહે છે. એમણે કેટલાય લોકોની જિંદગી સુધારી છે.\nવાતો ખૂબ જ ચાલી. તેમણે કહ્યું કે, ‘જિંદગીમાં કોઈ અપેક્ષા રાખવી નહિ. અપેક્ષાઓ ના રાખીએ તો ક્યારેય દુઃખી ના થવાય.’ તેમનું આ સોનેરી સૂત્ર અમને ખૂબ ગમી ગયું છે.\nપછી મેં કહ્યું, ‘ઠાકર સાહેબ, તમારી સાથે, યાદગીરી રૂપે એક ફોટો પડાવવાની ઈચ્છા છે.’ તેઓએ તરત જ ઉભા થઇ, અમારી સાથે ફોટો પડાવ્યો. તેમના મોબાઈલમાં પણ ફોટો લીધો. પછી મારો વોટ્સ અપ નંબર લઇ, તેમના મોબાઈલમાં ઉમેરી દીધો, અને મને મેસેજ પણ કર્યા. મેં કહ્યું, ‘મને તમારી સેવાકીય પ્રવૃત્તિઓમાં કામ કરવાની ઈચ્છા છે. મને તક આપવા વિનંતી.’\nઅડધો કલાક તેમની સાથે વાતો કરી. છેલ્લે અમે જવા માટે ઉભા થયા ત્યારે તેઓએ બારણા સુધી બહાર આવી, અમોને વિદાય આપી. મેં તેમનો ખૂબ અભાર માન્યો. તેમની સાથેની આ મુલાકાત અમને કાયમ યાદ રહેશે.\nએક ખાસ વાત એ કે અમે અમારા જીવનની ઘટના તેમને કહી હતી, તે, તેઓએ તેમની કોલમ ‘રણમાં ખીલ્યું ગુલાબ’માં વાર્તા રૂપે પ્રસિદ્ધ કરી છે. મેં એ વાંચીને, તેમને ફોન કરી, ફરીથી તેઓનો આભાર માન્યો.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« ઓક્ટોબર ડીસેમ્બર »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2018/04/03/%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AA%95/", "date_download": "2019-12-07T06:31:15Z", "digest": "sha1:RRCWJVZGY7I3HG7OSYODBZGJGFLYNKDP", "length": 13491, "nlines": 257, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "શોધ અને શોધક | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nવિજ્ઞાનની અને સમાજ ઉપયોગી થયેલી શોધોનું લીસ્ટ અહીં મૂકું છું. સાથે સાથે, એ શોધ કોણે કરી, કઈ સાલમાં અને કયા દેશમાં થઇ તે પણ મૂક્યું છે. માહિતી જાણીતા સ્ત્રોતોમાંથી એકથી કરી છે.\nઅનુ. નં. શોધનું નામ શોધક શોધકનો દેશ શોધનું વર્ષ\n1 અભય દીવો હમ્ફ્રી ડેવી ઇંગ્લેન્ડ 1815\n2 ઉપગ્રહ (કૃત્રિમ) રશિયા રશિયા 1957\n3 ઉત્ક્રાંતિ ચાર્લ્સ ડાર્વિન ઇંગ્લેન્ડ 1859\n4 બોલપેન લાઆલો બીરો હંગેરી 1938\n5 બેરોમીટર ટોરીસેલી ઇટાલી 1643\n6 ��્રેઇલ લિપિ લુઈ બ્રેઇલ ફ્રાન્સ 1834\n7 બલ્બ થોમસ આલ્વા એડીસન USA 1878\n8 કેલ્ક્યુલેટર કેસિયો કંપની જાપાન 1957\n9 કેમેરા જોસેફ નીપસ ફ્રાન્સ 1827\n10 કેમેરા (ડીજીટલ) સ્ટીવ સસોન USA 1975\n11 કાર (પેટ્રોલ) કાર્લ બેન્ઝ જર્મની 1886\n12 ચશ્મા જ્યોર્જ એરી ઇંગ્લેન્ડ 1827\n13 છત્રી સેમ્યુઅલ ફોકસ ઇંગ્લેન્ડ 1852\n14 સીનેમા થોમસ આલ્વા એડીસન USA 1892\n15 કોમ્પ્યુટર (એનીયાક) પ્રેસ્પર એકર્ટ, જોહન મોચલી USA 1846\n16 સાઈકલ મેકમિલન સ્કોટલેન્ડ 1840\n17 ડીઝલ એન્જીન રુડોલ્ફ ડીઝલ જર્મની 1893\n18 દૂરબીન હેન્સ લીપરશેય જર્મની 1608\n19 ડાયનેમાઈટ આલ્ફ્રેડ નોબેલ સ્વીડન 1867\n20 ડાયનેમો (જનરેટર) માઈકલ ફેરેડે બ્રિટન 1831\n21 ઈલેક્ટ્રીક મોટર (ડીસી) મોરીત્ઝ જેકોબી જર્મની 1834\n22 ઈલેક્ટ્રીક મોટર (એસી) નિકોલા ટેસલા USA 1892\n24 ગેલ્વેનોમીટર એન્ડ્રેમેરી એમ્પીયર ફ્રાન્સ 1820\n25 ઘડિયાળ (લોલક્વાળું) ક્રિશ્ચિયન હ્યુજીન્સ નેધરલેન્ડ 1656\n26 ગ્લાઈડર જ્યોર્જ કેલી ઇંગ્લેન્ડ 1849\n27 ગ્રામોફોન (ફોનોગ્રાફ) થોમસ આલ્વા એડિસન USA 1877\n28 ગાયરોસ્કોપ લીઓન ફોકલ્ટ ફ્રાન્સ 1852\n29 હેલીકોપ્ટર ઇગોર સિકોર્સ્કી રશિયા 1939\n30 હોવરક્રાફ્ટ ક્રીસ્ટોફર કોકેરેલ ઇંગ્લેન્ડ 1959\n31 ઈન્ટરનેટ રોબર્ટ કાન, વિન્ટન સર્ફ USA 1973\n32 કાતર રોબર્ટ હીંચલીફ ઇંગ્લેન્ડ 1761\n33 લેસર થીયોડોર માઈમન USA 1960\n34 લિફ્ટ (એલીવેટર) એલીશા ગ્રેવ્સ ઓટીસ USA 1857\n35 મશીનગન હેજ પામક્રેન્ઝ સ્વીડન 1873\n36 મેગાફોન (લાઉડ સ્પીકર) થોમસ આલ્વા એડિસન USA 1878\n37 માઈક્રોફોન (માઈક) ડેવીડ એડવર્ડ હ્યુજીસ બ્રિટન 1878\n38 માઈક્રોસ્કોપ ઝેકેરીઅસ જાનસન નેધરલેન્ડ 1590\n39 મિસાઈલ વર્નર બ્રાઉન જર્મની 1944\n40 મોબાઈલ ફોન માર્ટીન કુપર USA 1973\n41 મોડેમ ડેનીસ હેયેસ USA 1977\n42 મોટર સાઈકલ ગોટલીબ ડેઇમલર જર્મની 1885\n43 પવનચક્કી ડેનિયલ હેલેડે USA 1854\n44 પેન (શાહીવાળી) લેવીસ વોટરમેન USA 1884\n45 પેનીસીલીન એલેક્ઝાન્ડર ફ્લેમીંગ સ્કોટલેન્ડ 1929\n46 પેટ્રોલ એન્જીન નિકોલાસ ઓટો જર્મની 1876\n47 ફોટોગ્રાફી જોસેફ નીપ્સ ફ્રાન્સ 1826\n48 પ્રિન્ટીંગ જ્હોન ગુટેનબર્ગ જર્મની 1455\n49 રડાર વોટસન વોટ સ્કોટલેન્ડ 1835\n50 રેડિયો ગુગ્લીએમો માર્કોની ઇટાલી 1895\n51 રેડીયમ મેરી ક્યુરી પોલેન્ડ 1898\n52 રામન ઈફેક્ટ સી.વી. રામન ભારત 1928\n53 રેઝર કીંગ કેમ્પ જીલેટ USA 1901\n54 રેફ્રીજરેટર જેકોબ પર્કીન્સ USA 1834\n55 રેલ્વે એન્જીન જ્યોર્જ સ્ટીફન્સ ઇંગ્લેન્ડ 1825\n56 રિવોલ્વર સેમ્યુઅલ કોલ્ટ USA 1836\n57 રોકેટ રોબર્ટ ગોડાર્ડ USA 1926\n58 સેફટી પીન વોલ્ટર હન્ટ USA 1849\n59 સિલાઈ મશીન ઇસાક મેરીટ સીંગર USA 1846\n60 સોય (સાંધવા માટેની) વિસેન્થલ જર્મ��ી 1755\n61 સ્ટીમ એન્જીન જેમ્સ વોટ સ્કોટલેન્ડ 1765\n62 સ્ટીમર રોબર્ટ ફલ્ટન USA 1807\n63 સબમરીન જ્હોન હોલેન્ડ આયરલેન્ડ 1897\n64 ટેપ રેકોર્ડર વાલ્દેમર પોલસેન ડેન્માર્ક 1898\n65 ટેલીફોન ગ્રેહામ બેલ USA 1876\n66 ટેલીગ્રામ સેમ્યુઅલ મોર્સ USA 1837\n67 ટેલીવિઝન જ્હોન લોગી બાયર્ડ સ્કોટલેન્ડ 1926\n68 થર્મોમીટર ગેલીલિયો ઇટાલી 1593\n69 થર્મોમીટર ડેનિયલ ફેરનહીટ જર્મની 1724\n70 થર્મોમીટર એન્ડર્સ સેલ્સીયસ સ્વીડન 1742\n71 થર્મોસ ફ્લાસ્ક જેમ્સ ડીવાર સ્કોટલેન્ડ 1892\n72 ટોરપીડો રોબર્ટ વાઈટહેડ બ્રિટન 1866\n73 ટ્રેક્ટર બેન્જામીન હોલ્ટ USA 1904\n74 ટ્રાન્ઝીસ્ટર શોકલી USA 1947\n75 ટાઈપ રાઈટર ક્રીસ્ટોફર શોલ્સ USA 1868\n76 વિમાન રાઈટ બંધુઓ USA 1903\n77 વેબ સાઈટ (WWW) ટીમ બર્નર લી ઇંગ્લેન્ડ 1990\n78 એક્સ રે ડો. રોન્ટજન જર્મની 1895\nPrevious મહેલોલની મેસરી નદીની વાત Next નર્મદા મૈયા પ્રત્યે શ્રધ્ધા\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« માર્ચ મે »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AE%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE", "date_download": "2019-12-07T06:21:55Z", "digest": "sha1:RME2TVQYSWLIJNNZE2VYPJP76QSUYMH2", "length": 8039, "nlines": 109, "source_domain": "gu.wikipedia.org", "title": "વિરમગામ - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, અત્યાધુનિક રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ખેતીવાડી ઉત્પન્ન બજાર, મંદિરો, મસ્જીદો, ઉચ્ચતર માધ્યમિક શાળા, કોમર્સ તેમજ આર્ટસ કોલેજ\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ ઘઉં, ડાંગર, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી\nવિરમગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો મહત્વના વિરમગામ તાલુકાનું મુખ્ય મથક છે. જિલ્લા મુખ્ય મથક અમદાવાદથી તે આશરે ૬૫ કિ.મી. ના અંતરે આવેલું છે.\nઆશરે ૧૦૯૦ ની આસપાસ, મિનળદેવી, સોલંકી રાજવંશના સિદ્ધરાજ જયસિંહની માતા, જેમણે અણહિલવાડ પાટણથી શાસન કર્યું, તેમણે મુનસર તળાવની સ્થાપના કરી. પછીથી અનેક મંદિરો બનાવવામાં આવ્યા. ૧૪૮૪ની આસપાસ, વિરમગામ રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. મજબૂત મંડળના વહીવટ હેઠળ, વિરમગામ ૧૫૩૦ સુધી મુસ્લિમ ગુજરાત સલ્તનતનો ભાગ બન્યો ન હતો. કાઠિયાવાડના પ્રવ��શ દ્વારને મુઘલ ગવર્નરોએ તેને ઝાલાવાડ પ્રાંત (જિલ્લા)નું મુખ્ય મથક તરીકે પસંદ કર્યું હતું, અને અઢારમી સદીના વિક્ષેપમાં ઘણા સંઘર્ષોનું સાક્ષી બન્યું હતું.[૨]\n૧૭૩૦ની સાલથી તેના દેસાઈ (મૂળ કણબી શાસક) દ્વારા એક મુસ્લિમ ગવર્નર હેઠળ શાસન ચાલુ રાખ્યું, ૧૭૩૫ સુધી દેસાઈ ભાવસિંહે મરાઠાઓને બોલાવ્યા હતા, જેમણે મુસ્લિમ શાસકને નાબૂદ કર્યા હતા અને ૧૭૪૦ સુધી આ શહેરનું શાસન કર્યું હતું. તે વર્ષે ભાવસિંહ દ્વારા પોતાને સ્વતંત્ર બનાવવાની આશાએ મરાઠાઓને બહાર કાઢ્યા. પરંતુ ચાર મહિના પછી તેઓ વધુ સંખ્યામાં પાછા ફર્યા, અને ભાવસિંહ તેમની સાથે સામનો કરવામાં અસમર્થ રહ્યા અને પાટડીની સંપત્તિના વચનના આધારે, વિરમગામને ત્યજી અને પાટડી રાજ્યના રાજા તરીકે ત્યાં સ્થળાંતર થયા. મરાઠાઓએ અંગ્રેજોના કબ્જા સુધી વિરમગામ પર શાસન કર્યું.[૨]\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nગુજરાતનાં શહેરો અને નગરો\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ૧૬:૨૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/giriraj-singh-birth-chart.asp", "date_download": "2019-12-07T07:25:49Z", "digest": "sha1:MFBQY7ODHG5PPJVWNUIZPB66WAHI4YSR", "length": 7251, "nlines": 150, "source_domain": "celebrity.astrosage.com", "title": "ગિરિરાજ સિંહ જન્મ ચાર્ટ | ગિરિરાજ સિંહ કુંડલી | જન્મ તારીખ પ્રમાણે કુંડલી Giriraj Singh, politician", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » ગિરિરાજ સિંહ નો જન્મ ચાર્ટ / કુંડલી\nગિરિરાજ સિંહ ના ગર્હો ની દશા\nગ્રહો સી આર રાશિ રેખાંશ નક્ષત્ર પદ સંબંધ\nલગ્ન મિથુન 08-45-32 આર્દ્રા 1\nસૂર્ય ડી સિંહ 21-51-53 પૂર્વ ફાલ્ગુની 3 પોતાનું\nચંદ્ર ડી મેષ 11-16-49 અશ્વિની 4 મૈત્રીપૂર્ણ\nમંગળ ડી વૃશ્ચિક 13-33-40 અનુરાધા 4 પોતાનું\nબુધ ડી સિંહ 07-16-27 માઘ 3 મૈત્રીપૂર્ણ\nગુરુ ડી મેષ 27-46-26 કૃતિકા 1 મૈત્રીપૂર્ણ\nશુક્ર ડી કન્યા 12-15-58 હસ્ત 1 શક્તિહીન બનેલ\nશનિ ડી કન્યા 20-45-08 હસ્ત 4 મૈત્રીપૂર્ણ\nરાહુ આર મકર 26-58-46 ધનિષ્ઠા 2\nકેતુ આર કર્ક 26-58-46 આશ્લેષા 4\nUran ડી મિથુન 24-22-15 પુનર્વસુ 2\nNept ડી કન્યા 26-57-17 ચિત્રા 2\nPlut ડી કર્ક 28-44-00 આશ્લેષા 4\nNote: [સી] - જ્વલંત [ડી ] - સીધું [આર ] - અધોગામી [ઈ] - ગ્રહણ\nગિરિરાજ સિંહ નો જન્મ ચાર્ટ / કુંડલી\nગિરિરાજ સિંહ ની કુંડલી\nરેખાંશ: 86 E 6\nઅક્ષાંશ: 25 N 12\nમાહિતી સ્ત્રોત્ર: Dirty Data\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nગિરિરાજ સિંહ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nગિરિરાજ સિંહ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nગિરિરાજ સિંહ નો રાશિ ચિન્હ\nરાશિ/ ચંદ્ર રાશિ: મેષ\nસ્ટાર ચિન્હ / રાશિ ચિન્હ / સૂર્ય ચિન્હ ( પાશ્ચાત્ય ): કન્યા\nસ્ટાર ચિન્હ / રાશિ ચિન્હ / સૂર્ય ચિન્હ ( ભારતીય ): સિંહ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/PKR/GBP/G/90", "date_download": "2019-12-07T07:41:38Z", "digest": "sha1:JZ3BOCWN7TAHZEWPAVHNII6I3JP3WB2K", "length": 16498, "nlines": 189, "source_domain": "gu.exchange-rates.org", "title": "બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ થી પાકિસ્તાની રૂપિયા માં - 90 દિવસો નો ગ્રાફ - વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nબ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ / ઐતિહાસિક વિનિમય દર ગ્રાફ\nબ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP) ની સામે પાકિસ્તાની રૂપિયા (PKR)\nનીચેનું ગ્રાફ પાકિસ્તાની રૂપિયો (PKR) અને બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP) વચ્ચેના 08-09-19 થી 06-12-19 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\n30 દિવસો નું ગ્રાફ\nબ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ ની સામે પાકિસ્તાની રૂપિયો ના 30 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n90 દિવસો નું ગ્રાફ\nબ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ ની સામે પાકિસ્તાની રૂપિયો ના 90 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n180 દિવસો નું ગ્રાફ\nબ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ ની સામે પાકિસ્તાની રૂપિયો ના 180 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\nબ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ ની સામે પાકિસ્તાની રૂપિયો નું સરેરાશ માસિક વિનિમય દર જુઓ.\nઆ ગ્રાફ 1 બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ ની સામે પાકિસ્તાની રૂપિયા ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 પાકિસ્તાની રૂપિયો ની સામે બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ જોવા માટે ગ્રાફ ને ઊંધું કરો. .\nબ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ ની સામે પાકિસ્તાની રૂપિયો ના ઐતિહાસિક વિનિમય દરો ટેબલ ના સ્વરૂપ મેં જુઓ.\nવર્તમાન બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ વિનિમય દરો\nબ્રિટિશ પાઉન્ડ સ��ટર્લિંગ ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ગ્રાફ પાકિસ્તાની રૂપિયો અને બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો ગ્રાફ માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Puratan_Jyot.pdf/%E0%AB%A7%E0%AB%AB%E0%AB%AB", "date_download": "2019-12-07T06:45:36Z", "digest": "sha1:44CJOGB3QTKGM5O736K2IT2ZP5P3ODQX", "length": 4690, "nlines": 81, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૫૫ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nરામને ન ભજનારા કૂતરા સરજ્યા. પછી એ નાલાયકો ભૂખ્યા પેટે શેરીઓમાં સૂતા હોય છે.\nમંદિરોને, મૂર્તિપૂજાને, કીર્તનકારોનાં કૂડને, બાહ્ય ક્રિયાકાંડને સોટા લગાડતા મેકરણનું જ્ઞાન અનેક ગૂઢાર્થો ઉકેલતું અંતર્મુખ બનતું ગયું. પણ એનો સાચો પારખુ ન સાંપડ્યો. એણે પોકાર કર્યો કે —\nતાણેં કે ન પૂછિયું;\nમું પણ ન ચઈયું.\nજીવનના નિગૂઢાર્થોની વાતો મારા હૃદયમાં વધી વધીને વડ જેવટી મોટી થઈ ગઈ. પણ ન કોઈએ મને એ સાચી સમસ્યાઓ પૂછી, કે ન મેં કોઈને વગર પૂછ્યે કહી.\nવધી વધી વડ થયું;\nઅંગે માડુએ ન પૂછ્યું\nગૂઢાર્થોની વાત મારા હૃદયમાં વધી વધીને મોટા વડ જેવડી બની ગઈ, પણ મને કોઈ સારા માણસે એ ન પૂછી. એટલે એ દિલની વાતો દિલમાં જ રહી ગઈ.\nઅને મને પૂછવા આવનારા કોણ હતા મારી પાસેથી કોઈ વરદાન લેવા આવ્યા. કોઈ સંસારી લાભ લૂંટવા આવ્યા.\nવણ કમાણીએ મોજું માગે,\n(ભડવે કે) લાજુ કો ન થિયું \nમહાન ધણી ઈશ્વરની માગણીઓ તો કોઈએ પૂરી\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆ���ી સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૬ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ૨૦:૦૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/13-06-2019/172920", "date_download": "2019-12-07T07:02:48Z", "digest": "sha1:7JON6MGRGXKRXEJDXNCPJ3R55DNDTH3E", "length": 15809, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "કેરલ એકસપ્રેસમાં સવાર ૪ યાત્રીઓના મોતઃ કારણ : અત્યાધિક ગરમી", "raw_content": "\nકેરલ એકસપ્રેસમાં સવાર ૪ યાત્રીઓના મોતઃ કારણ : અત્યાધિક ગરમી\nકેરલ એકસપ્રેસથી આગરા- કોઇમ્બતુર જઇ રહેલ તામિલનાડૂના ૪ યાત્રીઓના વધુ ગરમીને લીધે ઝાંસી ( ઉત્તરપ્રેદશ) મા મોત થયા હતા. એક અધિકારીના જણાવ્યા અનુસાર ખરાબ તબીયતની ફરીયાદ પછી ડોકટરોની ટીમ ટ્રેનમાં મોકલવામા આવી જયાં ત્રણને મૃત જાહેર કરવામા આવ્યા. જયારે એકનુ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયુ હતુ.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nહદની હઠ પકડયા વગર ૦ નંબરથી ફરીયાદ નોંધોઃ કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા તાકીદના આદેશ access_time 12:19 pm IST\nકંડલા બંદરનો વિકાસ તેજ ગતિએ- બોર્ડ બેઠકમાં ૪૨૫ કરોડના વિકાસ કાર્યોને મંજૂરી : ચેરમેન એસ.કે. મેહતાની ��પસ્થિતમાં રસ્તા, સ્ટોરેજ, જેટી, પાઇપલાઇન સહિતના કામો તેમ જ કોલસાનું પ્રદુષણ રોકવા માટે મહત્વના નિર્ણયો, ટ્રાન્સફર ફી નો મુદ્દો હજી અવઢવમાં, કર્મચારીઓની ૬૩૭ પોસ્ટ નાબુદી સામે વિરોધ, ૨૪ કરોડના સીએસઆરના કામો મંજૂરી માટે દિલ્હી મોકલાયા access_time 12:19 pm IST\n૨૭ એકરના વિશાળ પ્રાકૃતિક જંગલમાં પથરાયેલ કુદરતી ઉપચાર કેન્દ્ર ''સ્વાગત''માં અચૂક પધારો access_time 12:02 pm IST\nસોમવારે ઇદે ગૌષિયાઃ સર્વત્ર જુલૂસ-ઉર્ષ access_time 12:00 pm IST\nનવાગામ સોમનાથ રેસીડેન્સીમાં સૂતેલા કોળી દંપતી પર ઇંટ અને છરીથી હુમલો કરી ૩ હજારની લૂંટ access_time 12:00 pm IST\nરાજકોટની કોલેજો સજ્જડ બંધ : સૌરાષ્ટ્રમાં મિશ્ર પ્રતિસાદ access_time 11:59 am IST\n10મી જાન્યુ ,એ દેશભરના જવેલર્સ અમદાવાદમાં ઉમટશે: YMCA ખાતે 'મેગા નેટવર્ક મીટ' યોજાશે access_time 11:57 am IST\nકેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ પોરબંદરના દરિયા ચોપાટીની મુલાકાત લઈ અને સ્થળની શું પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે જણાવેલ કે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ એલર્ટ છે અને દરિયા નજીકના વિસ્તારમાં ન જવા અપીલ કરી હતી. access_time 12:53 pm IST\nકલકતાની હોસ્પિટલમાં ડોકટર ઉપર હિચકારો હુમલો : ઘેરા પ્રત્યાઘાત : આવતીકાલે દેશભરમાં આઈએમએ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કલેકટરને આવેદનપત્ર પાઠવશે access_time 3:19 pm IST\nકોણ બનશે ભાજપના અધ્યક્ષ પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST\nમધ્યપ્રદેશમાં બીજેપી શાસિત નિગમના નગર સેવકોએ રાષ્ટ્રગીત વચ્ચેથી રોકયું અને વંદે માતરમ ગાયું: ગરીમાનું ગૌરવ હણાયું access_time 11:56 pm IST\nદિલ્હી એરપોર્ટ પરથી મનપ્રીતસિંહા ચડ્ડા ઉર્ફે મોન્ટી ઝડપાયો :100 કરોડથી વધુની છેતરપિંડીનો આરોપ access_time 12:48 pm IST\nવાયુ વાવાઝોડાની વહેલી સવારથી અસર :બપોરે 3 વાગ્યે દરિયાકાંઠે ટકરાશે access_time 12:00 am IST\nરૈયાધારમાં મેમાભાઇ ભરવાડએ ટૂવાલથી ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવીઃ માનસિક બિમારી કારણભૂત access_time 3:46 pm IST\nઘાંસચારા અને પાણી વગર ટ્રકમાં ક્રુરતાપૂર્વક બાંધેલી ૯ ભેંસોને મુકત કરાવતી પોલીસ access_time 3:45 pm IST\nએકતરફી પ્રેમીએ બે પરિવારના માળા પીંખ્યા access_time 10:16 am IST\nમાળીયાના વિસણવેલ ગામે સ્થળાંતર વેળાએ ચાલુ એમ્બ્યુલન્સમાં સગર્ભા મહિલાની પ્રસુ��િ access_time 12:21 am IST\nભાણવડ-તાલુકાનાં ૩પ૦૯ લોકોનું સ્થળાંતર access_time 11:44 am IST\nદિવ એસ.ટી. બંધ : સુત્રાપાડા-ત્રિવેણી નદીમાં પાણી ઘુસ્યા access_time 3:53 pm IST\nપેટલાદમાં કોલેજ ચોકડી નજીક રાત્રીના સુમારે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી 84 હજારની મતાની ઉઠાંતરી કરી access_time 5:31 pm IST\nસુરત :વાવાઝોડાના કારણે શાળાઓમાં રજા: વલસાડના દરિયાકાંઠે SRPના જવાનો ખડેપગે મુંબઈ-અમદાવાદ ટ્રેન 5 કલાકથી વધુ મોડી access_time 10:19 pm IST\nસુરત: આરટીઓ ઝુંબેશને લઈને રીક્ષા-વાન ચાલકોએ સ્વૈચ્છિક રીક્ષાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો access_time 5:27 pm IST\nદર વર્ષે અહીં યોજાય છે ખુરસી-રેસ, વિનરને મળ્યા ૯૦ કિલો ચોખા access_time 3:28 pm IST\nબબલ ટી પીવાથી મુસીબતમાં મુકાઈ ગઈ કિશોરી access_time 5:47 pm IST\nઓસ્ટ્રેલિયા: આતંકવાદ વિરોધી તપાસ દરમ્યાન બે હથિયારબંધ પર ગોળીબારી કરવામાં આવી access_time 5:49 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n\" જેની સાથે યોગેશ્વર શ્રી કૃષ્ણ હોય છે તેનો ક્યારેય પરાજય થતો નથી \" : યુ.એસ.માં અરવાઈન સ્થિત કેલિફોર્નિયાની હવેલીમાં પ.ભ.108 શ્રી દ્વારકેશલાલજીની પધરામણી : પુષ્ટિ માર્ગનો મહિમા વર્ણવ્યો : શ્રીનાથજી બાવાને રાજભોગ અર્પણ કરી આરતી ઉતારી access_time 7:26 pm IST\n''ઇન્ડિયન હેરિટેજ ફેસ્ટીવલ'': યુ.એસ.માં સનાતન વિદ્યાલયના ઉપક્રમે શ્રી ક્રિશ્ના વૃંદાવન ન્યુજર્સી મુકામે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ગીતા સ્પર્ધા, તથા દેવી દેવતાઓનું મહાત્મ્ય દર્શાવતા ડાન્સ, ડ્રામાથી ઉપસ્થિતો ખુશખુશાલ access_time 12:00 am IST\nઅમેરિકાના કેલિફોર્નિયામાં ISCON દ્વારા ‘‘નૃસિંહ જયંતિ'' ઉત્‍સવ ઉજવાયોઃ સ્‍વામીશ્રી સચ્‍ચિદાનંદ સરસ્‍વતીએ નરસિંહ અવતાર તથા ભક્‍ત પ્રહલાદ વિષે પ્રાસંગિક કથાવાર્તા કરી access_time 8:43 pm IST\nહાર્દિક પંડ્યાના વખાણમાં કપિલ દેવે કહી આ વાત..... access_time 5:39 pm IST\n'કીમતી' શિખર વિશે આખરી નિર્ણય ૧૦થી ૧૨ દિવસ પછી લેવામાં આવશે : આસિસ્ટન્ટ કોચ સંજય બાંગડ access_time 3:22 pm IST\nમુંબઈ ઇન્ડિયન્સના રાશીખ સલામની ઉંમરનો વિવાદ access_time 5:40 pm IST\n'કહાં હમ, કહાં તુમ'ના એકટર્સ સાથે મુલાકાત કરશે રીયલ લાઈફ ડોકટર્સઙ્ગ access_time 10:25 am IST\nસોનાક્ષીની આગામી ફિલ્મનું નામ 'ખાનદાની શફાખાના' access_time 4:42 pm IST\nફરી ઇમ્તિયાઝ સાથે કામ કરી ખુશ થયો રણદીપ access_time 10:23 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/the-weather-department-has-forecast-heavy-rains-will-occur-over-the-next-48-hours-gujarati-news/", "date_download": "2019-12-07T07:34:32Z", "digest": "sha1:XSHNW5YSCDDN3ZY24IJKUDNGGMCRL26C", "length": 7487, "nlines": 163, "source_domain": "www.gstv.in", "title": "હવામાન વિભાગે કરી છે આગાહી, આગામી 48 કલાકમાં પડશે ભારે વરસાદ - GSTV", "raw_content": "\nમારૂતિની આ કાર તમારી પાસે તો નથી ને\nસોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર…\nજ્યાં ત્યાં મોબાઇલ ચાર્જ કરવાની આદત હોય તો…\nતમારા સ્માર્ટફોનની બેટરી લાંબો સમય ચાલે તે માટે…\n1100 રૂપિયામાં ઘરે લઇ જાઓ 70 Kmpl માઇલેજ…\nભૂલથી પણ આ લોન ના લેતા નહીં તો…\nઅમેઝોને નિંટેડો સ્વિચના બદલામાં સંખ્યાબંધ ગાહકોને મોકલી દીધા…\nઓટો ઉદ્યોગના ટર્નઓવરમાં જંગી ઘટાડો, એક લાખ કર્મચારીઓએ…\nપામતેલ ઉછળી રૂ.800 બોલાતા નવો ઈતિહાસ સર્જાયો: એરંંડા…\nક્યાંક તમારું પણ બની ના જાય બીજુ PAN,…\nHome » News » હવામાન વિભાગે કરી છે આગાહી, આગામી 48 કલાકમાં પડશે ભારે વરસાદ\nહવામાન વિભાગે કરી છે આગાહી, આગામી 48 કલાકમાં પડશે ભારે વરસાદ\nરાજ્યમાં આજે પણ વરસાદી માહોલ જામ્યો છે. સિઝનનો 117 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જોકે આગામી 48 કલાકમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના દરિયા કિનારા વિસ્તારમાં વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. સોમનાથ,જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.\nભૂલથી પણ આ લોન ના લેતા નહીં તો વાર્ષિક 540 ટકા ચૂકવવું પડશે વ્યાજ, મહિને 400 કરોડની થાય છે હેરફેર\nઅમેઝોને નિંટેડો સ્વિચના બદલામાં સંખ્યાબંધ ગાહકોને મોકલી દીધા કૉન્ડમ\nBigg Boss 13: ઘરમાં સિદ્ધાર્થે શહનાઝ સાથે કેમ કર્યું આવું વર્તન\n‘ઋષભ પંતે હવે ‘ધોની-ધોની’ સાંભળવાની આદત પાડી લેવી જોઇએ’ આ શું બોલી ગયો ગાંગુલી\nઆ 8 દેશમાં રેપ કરનારા નરાધમો માટે છે એવા કાયદા કે ઘડીના છઠ્ઠા ભાગમાં જ પહોંચી જાય છે નર્કના દ્વારે\n4 કેમેરા વાળા ફોન પર મળી રહ્યો છે 7000નો ફાયદો, Paytm પણ આપી રહ્યું છે ખાસ ઓફર\nUNમા ભારતના પ્રતિનિધિએ પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે ઘેર્યુ, અફઘાનને મળ્યો ભારતનો સાથ\nબિનસચિવાયલય પરિક્ષા મુદ્દે NSUIએ આપ્યું બંધનું એલાન, રાજકોટમાં કાર્યકરોની ધરપકડ\nઅમરેલીમાં આદમખોર દીપડાએ ખેતમજૂરનો ભોગ લીધો, સારવાર દરમિયાન થયું મોત\n‘તને PSI બનાવી દઈશ’ કહી નરાધમે 2 લાખ પડાવી દુષ્કર્મ આચર્યું\nઅયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ\nકોંગ્રેસી સાંસદો મને મારવા વેલમાં ધસી આવ્યા હતા : સ્મૃતિ\nRBIનો ઘટસ્ફોટ : ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ પાંચ વર્ષના તળિયે\nજો સરકાર કોઈ રાહત નહીં આપે તો વોડાફોન અને આઈડિયાના પા��ીયા પડી જવાની તૈયારી\nપ્રદૂષણથી આયુષ્ય ઘટે છે એવો દાવો કોઈ ભારતીય અભ્યાસમાં થયો નથી : સીતારમણ બાદ વધુ એક નેતાનું વિચિત્ર નિવેદન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/amit-shah-will-celebrate-his-55th-birthday-in-gujarat-he-will-go-to-somnath-too-106278", "date_download": "2019-12-07T07:25:42Z", "digest": "sha1:XYOCHGQOET4YCU2GMG2GLW34SCNRL433", "length": 6547, "nlines": 65, "source_domain": "www.gujaratimidday.com", "title": "amit shah will celebrate his 55th birthday in gujarat he will go to somnath too | ગૃહમંત્રી અમિત શાહ વતનમાં ઉજવશે પોતાનો જન્મદિવસ, સોમનાથ કરશે દર્શન - news", "raw_content": "\nગૃહમંત્રી અમિત શાહ વતનમાં ઉજવશે પોતાનો જન્મદિવસ, સોમનાથ કરશે દર્શન\nઅમિત શાહ પોતાનો જન્મદિવસ ગુજરાતમાં ઉજવશે. તેઓ સોમનાથ મહાદેવના ચરણોમાં શિશ પણ ઝુકાવશે.\nકેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાનો 55મો જન્મદિવસ વતન એટલે કે ગુજરાતમાં ઉજવશે. 22 ઑક્ટોબરે અમિત શાહનો જન્મદિવસ છે. મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તેઓ ગુજરાત આવશે અને સોમનાથ મહાદેવના દર્શન કરશે. ત્યાર બાદ તેઓ અમદાવાદમાં કાર્યક્રમોમાં ભાગ લેશે. જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.\nઅમદાવાદના ગોતામાં અમિત શાહના જન્મદિવસે અલગ-અલગ કાર્યક્રમો તથા જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના કાર્યકર્તાઓએ રક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યું છે. સાથે 10 હજાર લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવાનો સમારોહ પણ યોજાશે.લાભાર્થીઓને મા અમૃતમ, વિધવા તથા વૃદ્ધોને સહાય પેન્શન, દિવ્યાંગોને સહાય કિટનું વિતરણ કરવામાં આવશે. જન્મદિવસે અમિત શાહ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની 200મી શાખાનું ઉદ્ધાટન કરશે.\nઆ પણ જુઓઃ Happy Birthday Rekha: જુઓ એવરગ્રીન બ્યુટીના રૅર ફોટોસ\nઅમિત શાહને જન્મદિવસે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે કાપડની થેલીઓનું વિતરણ પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી આ સમયે ઉઝબેકિસ્તાનની યાત્રાએ છે. એટલે નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં જોરશોરથી અમિત શાહના જન્મદિવસની ઉજવણીની તૈયારી શરૂ થઈ ગઈ છે.\nરાજ્યસભામાં SPG બિલ પાસ, અમિત શાહે કોંગ્રેસને લીધા આડે હાથ\nરાહુલજી, ઘૂસણખોરો શું તમારા કઝિન્સ થાય છે\nદેશમાં ડરનો માહોલ, સરકારની ટીકા કરતાં લોકો ડરે છેઃ રાહુલ બજાજ\n2024માં ભારત દુનિયાના 30 મોસ્ટ બિઝનેસ ફ્રેન્ડ્લી દેશમાં સામેલ થશે : અમિત શાહ\nસની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિ���લ મીડિયા પર વાયરલ\nસાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો\nઑફિસ જવા માટે આ ઢોલીવુડ બ્યૂટીઝની જેમ થાઓ તૈયાર, લાગશો પર્ફેક્ટ\nAishwarya Majmudar બંધાઈ સગાઈના બંધનમાં, જુઓ ખૂબસુરત તસવીરો\nટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6નાં મોત, બે ગંભીર\nઅરબી સમુદ્રમાં ‘પવન’ વાવાઝોડું સક્રિય, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી\nગાંધીના ગુજરાતમાં ગાંધીનગરમાં જ ગાંધી નામ સાથે ચેડાં\nગુજરાતના આ એરપોર્ટ પર કબૂતર પકડવા પર મળશે ઈનામ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/photos/election-result-2019-social-media-reaction-on-meme-8835", "date_download": "2019-12-07T06:41:11Z", "digest": "sha1:L4LAV5Y3BE62NJ3YBYCSTT5JPT2HKS4F", "length": 5162, "nlines": 74, "source_domain": "www.gujaratimidday.com", "title": "Election Result 2019:ક્યા સે ક્યા હો ગયા !!! સોશિયલ મીડિયા પર આવું છે રિએક્શન - news", "raw_content": "\n સોશિયલ મીડિયા પર આવું છે રિએક્શન\nકોંગ્રેસની હાર નક્કી થઈ ચૂકી છે, ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સ હવે કોંગ્રેસની મજાક ઉડાવી રહ્યા છે. કોંગ્રેસની મજાક ઉડાવતા મીમ્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.\nસોશિયલ મીડિયા યુઝર્સ રાહુલ ગાંધીની પણ મજાક ઉડાવી રહ્યા છે.\nએક તરફ મોદી રિઝલ્ટ પહેલા ગુફામાં ધ્યાન ધરવા ગયા હતા. તેની સામે નેટીઝન્સ રાહુલ ગાંધીનું આ મીમ વાઈરલ કરી રહ્યા છે.\nનેટીઝન્સ કોંગ્રેસની અને રાહુલ ગાંધી પર કટાક્ષ કરવામાં કોઈ જ કસર નથી છોડી રહ્યા.\nહારલે G. પારલેજી પછી આ બિસ્કિટ બજારમાં આવે તો નવાઈ નહીં.\nઆ જોઈને તમે હસવું નહીં જ રોકી શકો.\nનેટીઝન્સ કહી રહ્યા છે પરિણામ બાદ કંઈક આવી સ્થિતિ થાય તો નવાઈ નહીં\nબોલો આ મીમ પર તમારું શું કહેવું છે \nહા હા હા, બોલો આ જોઈને તમને શું લાગે છે \nજો જો પાછા ખોટું ના લગાડતા. આ તો ખાલી સોશિયલ મીડિયા પરની મજાક છે.\nએક અકેલા આદમી લડા થા \nઆવી સ્થિતિ સાચ્ચેમાં સર્જાય તો નવાઈ નહીં \n આ મીમ જોઈને કંઈક આવા જ રિએક્શન આપશો તમે\nજો જો પાછા ખોટું ના લગાડતા. આ તો ખાલી સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા મીમ્સ છે. હળવાશથી લેજો\nલોકસભાની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસની હાર હવે સ્પષ્ટ દેખાઈ રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર કોંગ્રેસની મજાક ઉડાવતા મીમ્સ વાઈરલ થઈ રહ્યા છે. જુઓ સોશિયલ મીડિયા પર લોકો શું રિએક્ટ કરી રહ્યા છે. તમામ મીમ્સ સોશિયલ મીડિયા પરથી લેવાયેલા છે.\nરાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન\nChildren's Day: દેશના પ્રથમ વડાપ્રધાનને તે��ના જન્મદિવસે કરીએ યાદ\nHappy Birthday: 56 વર્ષે પણ એટલા જ ખુબસૂરત અને જાજરમાન દેખાય છે નીતા અંબાણી\nગુજરાતી રોક સ્ટાર જીગરદાન ગઢવીના Unplugged Songs\nPriyanka Chopra:ટીકા અને વિવાદ વચ્ચે પણ સુપરહિટ છે આ એક્ટ્રેસ\n'Montu ni Bittu' ના સેટ પર કોણ કરતુ હતું નખરાં જાણો આવા કેટલાક રાઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/scientist-and-associate-professor-of-ipcc-tell-reason-of-extreme-monsoon-050502.html?utm_source=articlepage-Slot1-7&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:30:01Z", "digest": "sha1:R3BERUPPSLQDJCXLSFOUSFEOTMTWXBJ2", "length": 14868, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "જાનલેવા બની રહેલા ચોમાસા વિશે શું કહે છે વૈજ્ઞાનિક | scientist and associate professor of ipcc tell reason of extreme monsoon - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n16 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n17 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજાનલેવા બની રહેલા ચોમાસા વિશે શું કહે છે વૈજ્ઞાનિક\nઆ વખતનુ ચોમાસુ જન જીવનને ચારે તરફથી પ્રભાવિત કરી રહ્યુ છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ચોમાસાનો પ્રચંડ કહેર જોવા મળી રહ્યો છે. યુપી અને બિહારમાં સતત ભારે વરસાદના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા અને હજારો લોકો બેઘર થઈ ગયા. આખે આખા ગામ જળબંબાતુર થઈ ગયા છે. લોકો પોતાના ઘર અને પાલતુ પશુઓને છોડીને જવા માટે મજબૂર બની ગયા છે. છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 80થી 90 લોકોના વરસાદના કારણે મોત નીપજ્યા છે. કોઈનુ મોત વીજળી પડવાથી તો કોઈનુ મોત વરસાદના કારણે ઘર પડવાથી થયુ છે.\nઆ વખતના ચોમાસાને હવામાન વૈજ્ઞાનિકોએ એક્સ્ટ્રીમ મૉનસુન ગણાવ્યુ છે. ઘણા અભ્યાસથી માલુમ પડ્યુ છે કે દુનિયામાં ગરમ હોવા સાથે ભારતમાં વધુ પડતી વર્ષા થઈ રહી છે. 2012ના એક અભ્યાસ અનુસાર દેશભરમાં મધ્યમ વરસાદની ઘટનાઓમાં ઘટાડો થયો છે પરંતુ ચરમ ઘટનાઓમાં વધારો થયો છે. અલગ અલગ વિશ્લેષણોમાં જોવામાં આવ્યુ છે કે ઉત્તર અરબ સાગર ગરમ હોવાના પરિણામ સ્વરૂપ 1950થી મધ્ય ભારતમાં વ્યાપક રીતે અત્યાધિક વરસાદ થયો છે. એક અન્ય અભ્યાસમાં જોવા મળ્યુ કે ઉત્તર ભારતમાં આંધી તોફાન 50 ટકાથી વધુ સામાન્ય અને 80 ટકા લાંબુ થઈ ગયુ છે.\nભારે વરસાદની ઘટનાઓમાં વધારો\nએક્સટ્રીમ મૉન્સુન વિશે આઈપીસીસીના વૈજ્ઞાનિકોએ પોતાનુ મંતવ્ય રાખ્યુ છે. રૉક્સી મેથ્યુ કે જે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ ટ્રોપિકલ મેટરોલોડીનુ કહેવુ છે કે બિહાર અને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ બેલ્ટના અમુક ભાગોમાં પહેલેથી જ ભારે વરસાદની ઘટનાઓમાં વધારો થયો છે. આપણે બધી ઘટનાઓને ક્લાઈમેટ ચેન્જ તરફ વાળી ન શકીએ જ્યાં સુધી આપણે આ અંગે ગાઢ અભ્યાસ ન કરીએ. એ સંભાવના છે કે વૈશ્વિક અને સ્થાનિક તાપમાનમાં વધારાએ ભારે વરસાદમાં યોગદાન આપ્યુ. વિશેષ રીતે ભારે વરસાદ જેના પરિણામ સ્વરૂપ પૂરની ઘટનાઓ મધ્ય અને પશ્ચિમ તટ અને ઉત્તર-ઉત્તર પૂર્વ ભારતના અમુક ભાગોમાં વધી રહી છે.\nઆ પણ વાંચોઃ જાતે કપડા કાઢવાની ના પાડતી તો કપડા ફાડી દેતો ચિન્મયાનંદ, છાત્રાનો ખુલાસો\nએસોસિએટ પ્રોફેસર ડૉ. અંજલી પ્રકાશનુ કહેવુ છે કે સપ્ટેમ્બર 2019ના અંતિમ સપ્તાહમાં પ્રાયદ્વીપીય ભારત (હૈદરાબાદ અને પૂણે), તટીય ક્ષેત્ર (કોલકત્તા, ગુજરાત, ગોવા, મછલીપટ્ટનમ અને વિજાગ) અને ઉપ હિમાલયી ક્ષેત્ર (અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરાના ઘણા ભાગો) બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ) ભારે વિનાશ વેરાયો છે. આ ક્ષેત્રોમાં હાલના ઈતિહાસમાં અભૂતપૂર્વ વરસાદ થયો છે. ભારતીય હવામાન વિભાગે 26માં સેપ્ટની પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ કે 22 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન અરબ સાગરની ઉપર એક બહુ ગંભીર ચક્રવાતી તોફાન હિકા આવ્યુ. જે પોતાના પ્રારંભિક તબક્કામાં આ કોંકણ અને દક્ષિણ ગુજરાત પર ભારે વરસાદના કારણે બન્યુ કારણકે આ પ્રણાલી ભારતીય તટથી દૂર જતી રહી, ઓમાન તરફ, ભારતમાં આ પ્રણાલીના કારણે કોઈ પ્રતિકૂળ હવામાન નહોતુ. પંજાબ અને મધ્ય પ્રદેશ, ઉત્તર ઓડિશા, ગુજરાત, મિઝોરમ, ત્રિપુરા, કેરળ અને લક્ષદ્વિપમાં સામાન્યથી વધુ વરસાદ થયો.\nદિલ્હી-NCRમાં ધૂળની આંધીની આશંકા, 9 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ\nઆગામી 24 કલાકમાં ગુજરાત પહોંચશે વાવાઝોડુ ‘મહા', 12 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના\nIMD Warning: દિવાળીમાં ખલનાયક બન્યો વરસાદ, આજે આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના\nAlert: આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના\nભ��રે વરસાદને કારણે બેંગ્લોર પરેશાન, કર્ણાટકમાં 5 લોકોની મૌત\nકેરળમાં રેડ એલર્ટ, તમિલનાડુ-કર્ણાટકમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ, શાળા-કોલેજો બંધ\n9 જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા, કેરળમાં ઓરેન્જ એલર્ટ, સ્કૂલો બંધ\n25 વર્ષનું સૌથી વિકરાર ચોમાસુ, ભારે વરસાદથી 148 લોકોની મૌત\nગુજરાત પર મેધરાજા મહેરબાન, તમામ 205 ડેમ 93% ભરાયા\nયુપી-બિહારમાં વરસાદ અંગે રેડ એલર્ટ, 70 કરતા વધારે લોકોની મૌત\nAlert: ગુજરાતમાં દેખાઈ શકે છે ‘હિકા'નો પ્રકોપ, આ જગ્યાએ ભારે વરસાદની સંભાવના\nગુજરાતમાં ચોમાસાની સીઝન પૂરી નથી થઇ, અહીં 1000 મીમી વરસાદ થયો\nહૈદરાબાદ ગેંગરેપ કેસઃ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં ભાગવાની કોશિશમાં ઠાર મરાયા ચારે આરોપી\nપશ્ચિમ બંગાળમાં 9 મહિનાની બાળકી સાથે રેપ, પોલિસે નોંધ્યો કેસ\nમોડલને મળી ધમકી, તારૂ ગળું કાપી તારી પુત્રી જોડે કરીશ રેપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2018/07/10/%E0%AA%B2%E0%AA%97%E0%AB%8D%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%9C%E0%AA%AE%E0%AA%A3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82/", "date_download": "2019-12-07T06:23:55Z", "digest": "sha1:PNSC6R6LQX4QR2JAQITKLU55VO6U2D2G", "length": 13593, "nlines": 188, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "લગ્ન અને અન્ય જમણવારોમાં છાંડવાની ટેવ | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nલગ્ન અને અન્ય જમણવારોમાં છાંડવાની ટેવ\nલગ્ન અને અન્ય જમણવારોમાં છાંડવાની ટેવ\nજેમ જમાનો બદલાય તેમ આપણી પ્રથાઓ પણ બદલાતી જાય છે. થોડા વખત પહેલાં લગ્ન કે બીજા કોઈ પ્રસંગના જમણવારમાં નીચે પલાંઠી વાળીને, પતરાળાંમાં જમવાની પ્રથા હતી. એમાં પીરસનારાએ નીચા વળીને પીરસવું પડતું હતું. કમર ખૂબ દુખી જતી. આ પ્રથા ખૂબ લાંબુ ચાલી. પછી ખુરશી ટેબલ પર બેસીને જમવાની પ્રથા આવી. આમાં પીરસવાનું સહેલું થઇ ગયું. પીરસણીયાઓએ નીચા નમવાનું ના રહ્યું. આ બંને પ્રથામાં જો વધારે પીરસાઈ જાય તો લોકો છાંડે.\nએના પછી ‘બુફે’ની સીસ્ટીમ શરુ થઇ, જે આજે પણ ચાલુ છે. આમાં પીરસવાની પ્રથા જ નીકળી ગઈ. દરેક મહેમાને થાળી લઇ કાઉન્ટર પરથી જોઈતી વાનગીઓ જાતે જ લઇ લેવાની. બુફે પ્રથાનો હેતુ એ હતો કે લોકો જાતે વાનગીઓ લે, એટલે પોતાને ખાવું હોય એટલું જ લે, આથી છાંડવાનો પ્રશ્ન ઉભો થાય જ નહિ, અને અન્નનો બગાડ અટકે.\nશરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું. પણ પછી લોકોને લાગવા માંડ્યું કે વાનગીઓ લેવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે, વળી ફરીથી કોઈ વસ્તુ લેવી હોય તો ફરી લાઈનમાં ઉભા રહેવું પડે છે. એને બદલે જો પહેલેથી જ વધારે લઇ લીધું હોય તો ફરી લાઈનમાં ઉભા રહેવું ના પડે. આવું વિચારી લોકો વાનગીઓ વધુ પ્રમાણમાં લેવા લાગ્યા. પરિણામ પરિણામ એ કે લીધેલી વાનગીઓ ના ખવાય તો ડીશમાં રહેવા દેવાની, છાંડવાનું. આમ, બુફેમાં છાંડવાનું પ્રમાણ વધી ગયું. આજે પણ લોકો જમણવારમાં ખૂબ જ છાંડે છે. હા, જે લોકો સમજદાર છે, અને ‘છાંડવું ના જોઈએ’ એવું માને છે, તેઓ બુફેમાં પણ જરૂર જેટલું જ લે છે, અને છાંડતા નથી. પણ આવા લોકોનું પ્રમાણ ઓછું છે. છાંડનારાનું પ્રમાણ વધારે છે. આપણને એવો વિચાર આવવો જોઈએ કે આ દેશમાં કેટલા ય લોકોને પેટપૂરતું ખાવાનું નથી મળતું, અને અહીં આપણે અન્નને છાંડીને બગાડીએ છીએ, એ કેટલું ખોટું કહેવાય પરિણામ એ કે લીધેલી વાનગીઓ ના ખવાય તો ડીશમાં રહેવા દેવાની, છાંડવાનું. આમ, બુફેમાં છાંડવાનું પ્રમાણ વધી ગયું. આજે પણ લોકો જમણવારમાં ખૂબ જ છાંડે છે. હા, જે લોકો સમજદાર છે, અને ‘છાંડવું ના જોઈએ’ એવું માને છે, તેઓ બુફેમાં પણ જરૂર જેટલું જ લે છે, અને છાંડતા નથી. પણ આવા લોકોનું પ્રમાણ ઓછું છે. છાંડનારાનું પ્રમાણ વધારે છે. આપણને એવો વિચાર આવવો જોઈએ કે આ દેશમાં કેટલા ય લોકોને પેટપૂરતું ખાવાનું નથી મળતું, અને અહીં આપણે અન્નને છાંડીને બગાડીએ છીએ, એ કેટલું ખોટું કહેવાય માટે દરેક જણે છાંડવાનું ટાળવું જોઈએ.\nઆનો અર્થ એ નથી કે બુફે પ્રથા ખોટી છે, અને જૂની પીરસવાની પ્રથા સારી છે. આજે લગ્નોમાં દેખાદેખી કે ગમે તેમ પણ જમણવારમાં વાનગીઓની સંખ્યા ખૂબ વધી રહી છે. ચાટ, પાણીપુરી, નુડલ્સ, ઢોંસા વગેરે વગેરે ખાધા પછી મેઈન કોર્સ, એમાંય અઢળક વાનગીઓ, પછી મુખવાસ, પાન, આઈસક્રીમ – આટલી બધી ચીજો, પીરસવાની પ્રથામાં પીરસવાનું શક્ય નથી. એટલે પ્રથા તો બુફે જ બરાબર છે. પણ છાંડવાનું બંધ કરવું. ભલે વધુ વાર લાઈનમાં ઉભા રહેવું પડે.\nઆજની પેઢીએ પીરસવાની પ્રથા તો જોઈ જ નથી. ઘણી વાર લોકો હોટેલમાં જમવા જાય ત્યાં પણ છાંડતા હોય છે. તેઓ પૈસા ય વેડફે અને ખાવાનું ય બગાડે.\nહમણાં જ્ઞાતિના એક જમણવારમાં એક સરસ પ્રયોગ જોયો. એમાં પહેલેથી જ જાહેર કરવામાં આવ્યું કે કોઈએ છાંડવું નહિ. છાંડશે તો તેને ૫૦ રુપિયા દંડ થશે. જમ્યા પછી એંઠી થાળીઓ મૂકવાની જગાએ એક ભાઈને ઉભા રાખ્યા. જમ્યા પછી થાળી મૂકવા આવનાર દરેકને, જો તેણે છાંડયુ હોય તો ૫૦ રુપિયા દંડ આપવાની અથવા છાંડેલુ ત્યાં ને ત્યાં ખાઈ જવાની ફરજ પાડવામાં આવી. ખૂબ સારો પ્રયોગ રહ્યો. આવા ઉપાયથી છાંડવાનું બંધ થવાની શક્યતા છે. શીખોનાં લંગર (ભોજનગૃહ)માં છાંડવા પર સખત પ્રતિબંધ છે, અમને એનો અનુભવ અમૃતસરમાં સુવર્ણ મંદિરના લંગરમાં થયો હતો.\nકોઈ જગાએ જમણવારમાં વધેલી વાનગીઓ ગરીબોને વહેંચવાની કે ગરીબો રહેતા હોય ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા હોય છે, પણ છાંડેલુ કોણ લઇ જાય માટે જરૂરી એ છે કે છાંડવાનું છોડો.\nએક જાડાં બહેન ડોક્ટર પાસે ગયાં અને કહે, ‘ડોક્ટર સાહેબ, મારે વજન ઘટાડવું હોય તો શું કરવાનું\nડોક્ટર કહે, ‘તમે હલકો ખોરાક ખાવ. મગ, ખાખરા, કોરી રોટલી, મમરા, ફળો, શાકભાજી વગેરે.’\nપેલાં બહેન કહે, ‘ડોક્ટર, મારે આ બધું જમ્યા પહેલાં ખાવાનું કે જમ્યા પછી\nPrevious ગરમીથી બચવાનો એક ઉપાય વૃક્ષારોપણ Next મોબાઈલની ઘેલછા\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« જૂન ઓગસ્ટ »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/social-media/", "date_download": "2019-12-07T07:53:12Z", "digest": "sha1:YVCA5NBP56O6YB2MJKL5MFJKFK6PBYBK", "length": 7888, "nlines": 129, "source_domain": "cybersafar.com", "title": "Social Media | CyberSafar", "raw_content": "\nવોટ્સએપ, ફેસબુક વગેરે આપણા સૌના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયા છે, તેનાં સાંરા નરસાં પાસાં વિશે જાણો આ વિભાગમાં.\nટવીટરમાં હવે એસએમએસથી વેરિફિકેશનને બદલે ઓથેન્ટિકેટર એપનો ઉપયોગ શક્ય\nજુદા જુદા એકાઉન્ટ્સમાંથી સાઇન-આઉટ કેવી રીતે થશો\nઇન્સ્ટાગ્રામમાં નવી કેમેરા એપ ઉમેરાઈ\nઇન્સ્ટાગ્રામમાં ‘રિસ્ટ્રિક્ટ’નો લાભ લો\nવોટ્સએપમાં પણ મેસેજ નિશ્ચિત સમય પછી આપોઆપ ડિલીટ કરવાની સગવડ મળશે\nવોટ્સએપ સ્ટેટસ ફેસબુકમાં પણ શેર કરો\nહવે આવે છે ટેલિગ્રામની ક્રિપ્ટોકરન્સી\nએફબી પર લાઇક્સ કાઉન્ટ બંધ થશે\nફેસબુક એપમાં ડેટા બચાવો\nમ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, વોટ્સએપની મદદથી\nફેસબુકની નવી ક્રિપ્ટોકરન્સી ‘લિબ્રા’ શું છે\nનીચે વધુ લેખ જુઓ\nફેસબુકે ‘વ્યૂ એઝ પબ્લિક’ ફીચર ફરી શરૂ કર્યું\nભવ્ય જીતમાં સોશિયલ મીડિયાના સ્માર્ટ ઉપયોગની ભૂમિકા\nવોટ્સએપનાં ગ્રૂપ ડિલીટ કેમ કરાય\nવોટ્સએપ હેક : હકીકત શું છે\nકઈ રીતે કામ કરે છે ફેસબુકની ન્યૂઝ ફીડ 🔓\nમેસેન્જરમાં થ્રેડેડ રિપ્લાય કરો\nવોટ્સએપમાં સ્ટેટસમાં આપણી મરજી ચલાવી શકાશે\nફેક ન્યૂઝ પારખવામાં આપણી કોમનસેન્સ ઓછી પડે તો…\nફેસબુકમાં લોકેશન ટ્રેકિંગમાં નવો વિકલ્પ મળ્યો\nબ્રાઉઝરમાં આપોઆપ ચાલુ થઈ જતા વીડિયો બંધ કેવી રીતે રાખવા\nમેસેન્જરમાં ‘ક્યૂટ’ ઇમેજ શેર કરો\nટવીટરમાં સહેલાઈથી મીડિયા શેરિંગ કરો\nનીચે વધુ લેખ જુઓ\nવોટ્સએપના મેસેજ હવે રિપોર્ટ કરી શકાશે\nજિઓમાં ગ્રૂપ કોલિંગની સુવિધા આપતી એપ ઉમેરાઈ\nફેસબુકમાં કંઈક પણ ડિલીટ કર્યા પછી તેનું શું થાય\nફેસબુકમાં બે એકાઉન્ટ મર્જ કરી શકાય\nફેસબુકની ‘મોમેન્ટ્સ’ એપ બંધ થશે\nજાણો મેસેન્જરની નિશાનીઓના અર્થ\nવોટ્સએપમાં કોણ કેટલી જગ્યા રોકે છે\nટવીટરમાં લિસ્ટ્સની સુવિધાનો લાભ લો\nનવી નજરે જુઓ ફેસબુકમાંનો પોતાનો ડેટા\nવોટ્સએપમાં આવે છે ફિંગરપ્રિન્ટથી ઓથેન્ટિકેશન\nફેસબુક પરનો તમારો તમામ ડેટા કેવી રીતે ડાઉનલોડ કરશો\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B9%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0", "date_download": "2019-12-07T07:09:06Z", "digest": "sha1:KNEUD2TVIGPZXDZ4MMR2B3S52MPUSNBB", "length": 4672, "nlines": 73, "source_domain": "gu.wikipedia.org", "title": "પોહલાણી માતા મંદિર - વિકિપીડિયા", "raw_content": "\nડેલહાઉઝી ખાતે પોહલાણી માતાનું મંદિર\nડેલહાઉઝી, હિમાચલ પ્રદેશ, ભારત\nપોહલાણી માતા મંદિર ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલ પીર પંજાલ પર્વતશૃંખલામાં ડેલહાઉઝી થી ૮.૧ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. ડેલહાઉઝી ખાતે દૈનકુંડના લશ્કર નાકા પાસેથી એક રમણીય દોઢ કિલોમીટર અંતરે પર્વતધાર પરના કેડી માર્ગ પર આવેલ પોહલાણી માતાના મંદિર તરફ દોરી જાય છે, માર્ગમાં ચાની દુકાન ઉપરાંત પીર પંજાલ શ્રેણીને નિહાળવાનો મોકો મળે છે. આ રમણીય કેડી માર્ગ પર મંદિરથી આગળ ૫ કિલોમીટર દક્ષિણ દિશામાં પર્વતધાર પર જતાં કેટલાંક નાના ઢાબા આવે છે અને અંતે ચંબા-ચુઆરી (ચુઆરી ઘાટ-૨૭૭૨ મીટર ઊંચાઈ) જતા ઘાટ માર્ગ પર આવેલા જોટ નામના નાના સ્થળ પર પહોંચી શકાય છે. જોટ ખાતેથી ખજિયારનું મેદાન નજીક આવેલ છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૫ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૬:૪૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/civil-service-exam/", "date_download": "2019-12-07T07:02:04Z", "digest": "sha1:FCBPJC2R45XICOJ2O4BO56WDIMSXKWJR", "length": 6744, "nlines": 140, "source_domain": "www.iamgujarat.com", "title": "Civil Service Exam News In Gujarati, Latest Civil Service Exam News Updates, Photos And Videos | I Am Gujarat", "raw_content": "\nપ્રેગ્નેન્ટ પત્નીને લઈને હોસ્પિટલ પહોંચ્યો પતિ, કોઈએ બેસવા માટે જગ્યા ન આપતાં કર્યું આ કામ\nટેન્કરમાંથી થયો એસિડનો વરસાદ, ચાર મહિનાનું બાળક અને મા-બાપ દાઝ્યા\nસ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક જ વર્ષમાં 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ્યો\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nબોલિવુડમાં આલિયાની સફળતા વિશે બહેન પૂજાએ કહ્યું, ‘તું સફળ છે કારણકે તારામાં…’\nBigg Boss 13: સલમાન ખોલશે અરહાન ખાનની અંગત લાઈફની પોલ, જોતી જ રહી જશે રશ્મિ\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nખેડૂતની દીકરીએ પાસ કરી UPSCની પરીક્ષા, ન્યૂયોર્કની નોકરી છોડી દેશસેવા કરશે\nખેડૂતની દીકરીનો પરિશ્રમ અન્ય માટે બન્યો પ્રેરણા જીવનમાં સફળતા મેળવવા માટે કઠણ પરિશ્રમ કર્યા સિવાય...\nમાત્ર 22 વર્ષની ઉંમરે આ ગુજરાતીએ UPSC અને GPSCની પરીક્ષા પાસ...\nગુજરાતના યંગેસ્ટ IPS ઓફિસર 'હિંમત હશે અને પ્રયત્ન કરશો તો નસીબ હંમેશા તમારો સાથ આપશે'....\nIASના ઈન્ટરવ્યૂમાં ‘પદ્માવત’ વિશે પૂછાયો મજેદાર સવાલ, મળ્યો આવો જવાબ\nIASના ઈન્ટરવ્યુની પ્રક્રિયા સિવિલ સર્વિસ એક્ઝામના છેલ્લા તબક્કામાં ઉમેદવારે ઈન્ટરવ્યૂની પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે....\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/011_january2013/", "date_download": "2019-12-07T07:38:51Z", "digest": "sha1:3CVWBJVESIWJT2L6A7NRNVC3KR2I775R", "length": 5056, "nlines": 104, "source_domain": "cybersafar.com", "title": "011_January2013 | CyberSafar", "raw_content": "\nસૌની સાથે ઊડવાનો આનંદ\nવર્ષ ૨૦૧૨માં સાયબરજગત, ઊડતી નજરે\nJanuary 2013ના અન્ય લેખો\nઆવી રહેલી ટેક્નોલોજીની ઝલક\nઆકાશમાંથી વિશ્વદર્શન કરાવતી અનોખી વેબસાઇટઃ દુનિયાની કોઈ પણ જગ્યા પર જાતે પ્લેન ઊડાડો\nકાગળમાંથી કલાકૃતિ સર્જવાના કસબી\nસાવધ રહો ગેરમાર્ગે દોરતા ઈ-મેઇલથી\nપુસ્તકો વાંચો હપ્તાવાર, ઈ-મેઇલ્સમાં\nઇંગ્લિશ શીખવું ઈઝી બનાવતી વેબસાઇટ\nસમજીએ કમ્પ્યુટરની રેમ અને હાર્ડ ડિસ્ક\nફાયરફોક્સ અને ફેસબુકની ફ્રેન્ડશિપ\nતમારી ફાઈલને પાસવર્ડ પ્રોટેક્શન આપવું છે\nઅઘરા શબ્દોની સરળ સમજ\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Kanchan_Ane_Geru.pdf/%E0%AB%A8%E0%AB%A6", "date_download": "2019-12-07T07:33:02Z", "digest": "sha1:UVBRIKYF7A6ENLCU3DFU6QBME5LHUH6P", "length": 5219, "nlines": 72, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૦ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\n૧૨ : કાંચન અને ગેરુ\nજમતી વખતે નોકર થાળી લઈ આવ્યો–આશ્લેષાને બદલે. સાંજે ચાનો પ્યાલો પણ નોકર આપી ગયો. પ્યાલો લઈ તે આશ્લેષાના ગયો. આશ્લેષાએ સામે પણ ન જોયું અને કાંઈ વાત પણ ન કરી.\n'તું શા માટે મને જમાડે છે. અને ચા પાય છે, જો આમ જ અલગતા રાખવી હોય તો...' સુનંદે પૂછ્યું-ગુસ્સામાં.\n'તારા ઘરમાં છું ત્યાં લગી હું મારી છેલ્લી ફરજ બજાવું છું. આશ્લેષાએ કહ્યું.'\n'મારા ઘરમાં કયાં સુધી છે \n'આજની રાત. કાલ સવારથી મેં બીજું મકાન ભાડે રાખી લીધુ છે.'\n'આપણા બેમાંથી કોઈ ઘેલું બની ગયું હશે\n તું બહુ મિજાજી છે.'\n'તારા જેવા મહાકવિ પતિ હોય એટલે મિજાજ તો હોય જ ને\nસુનંદ ઓરડાની બહાર ચાલ્યો ગયો. રાત્રે ���ણ તેને જમવાનું મળ્યું ખરું. પરંતુ રાત્રે તેને નિદ્રા ન આવી. એ તો ઠીક, પણ જાગૃતાવસ્થામાં યે તેની વાતના “પ્લોટ ” આગળ ઊકલ્યા નહિ.\n'કાંઈ નહિ આશ્લેષા જરા રિસાઈ છે. કાલ સવારે મનાઈ જશે. જરા ઓછી કવિતા લખીશ અને એને વધારે પાસે બેસાડીશ...એની તબિયત કેવી હશે મેં ભૂલ કરી. લાવ, એની તબિયત પૂછી આવું.'\nઅસ્વસ્થ બનેલ સુનંદ ઊઠ્યો અને આશ્લેષા સૂતી હતી એ ઓરડા પાસે ગયો. બારણું ઠોકી તેણે બૂમ મારી : -'આશ્લેષા \nઆશ્લેષાએ જવાબ ન આપ્યો. સુનંદે ફરી બૂમ મારી. એકાએક બારણું ઊઘડ્યું. કુપિત આશ્લેષા બારણામાં આવી ઊભી રહી અને કહેવા લાગી : 'શા માટે બારણાં ઠોકે છે અને બૂમ મારે છે \nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૧ મે ૨૦૧૮ના રોજ ૦૭:૨૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/mf-houses-step-up-hiring-to-keep-pace-with-expansion-drive-gujarati-news/", "date_download": "2019-12-07T07:32:45Z", "digest": "sha1:N2TVH7X6R65LAD6EBI5N5YC7FAJFH7EU", "length": 10378, "nlines": 165, "source_domain": "www.gstv.in", "title": "શિક્ષિત બેકારો માટે આવ્યા ખુશીના સમાચાર, નોકરી માટેની શરૂ થઈ તકો - GSTV", "raw_content": "\nએરટેલ, વોડાફોન અને Ideaના ગ્રાહકોને મળી મસમોટી ગિફ્ટ,…\nખરાબ સર્વિસથી કંટાળી SUV કારને ખેંચાવડાવી ગધેડા પાસે,…\nમારૂતિની આ કાર તમારી પાસે તો નથી ને\nસોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર…\nજ્યાં ત્યાં મોબાઇલ ચાર્જ કરવાની આદત હોય તો…\nભૂલથી પણ આ લોન ના લેતા નહીં તો…\nઅમેઝોને નિંટેડો સ્વિચના બદલામાં સંખ્યાબંધ ગાહકોને મોકલી દીધા…\nઓટો ઉદ્યોગના ટર્નઓવરમાં જંગી ઘટાડો, એક લાખ કર્મચારીઓએ…\nપામતેલ ઉછળી રૂ.800 બોલાતા નવો ઈતિહાસ સર્જાયો: એરંંડા…\nક્યાંક તમારું પણ બની ના જાય બીજુ PAN,…\nHome » News » શિક્ષિત બેકારો માટે આવ્યા ખુશીના સમાચાર, નોકરી માટેની શરૂ થઈ તકો\nશિક્ષિત બેકારો માટે આવ્યા ખુશીના સમાચાર, નોકરી માટેની શરૂ થઈ તકો\nનાણાકીય વર્ષ ૨૦૧૯માં ભારતના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં એકદંરે કર્મચારીઓની સંખ્યામાં ૨૮ ટકાનો વધારો નોંધાયો હતો. નબળાં નાણાકીય બજારો છતાં પણ મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સની માંગમાં વધારો થવાનું આ પરિણામ હતું. એક ફંડ મેનેજરે જણાવ્યું હતું કે, મ્યુચ્યુઅલ ફંડ્સે તેમના બિઝનેસમાં વધારો કરવા માટે દેશનાં નાનાં શહેરોમાં પણ તેમના વિસ્ત��ણની યોજના બનાવી રહ્યા છે. પ્રીમિયમ એક્ઝિક્યુટિવ સર્ચ કંપની વિટોઅલ્ટર દ્વારા સંકલિત કરવામાં આવેલા આંકડા જણાવે છે કે, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડે નાણાકીય વર્ષ ૨૦૧૯માં તેનો સ્ટાફ ૬૨ ટકા વધારીને ૨૧૦૦ કરી દીધો હતો, જ્યારે એચડીએફસી એએમસી ખાતે કર્મચારીઓની સંખ્યા ૨૫ ટકા વધારીને ૧૬૦૦ કરી હતી.\nઆ ઉપરાંત રિલાયન્સ નિપ્પોન લાઇફ મ્યુચ્યુઅલ ફંડે નાણાકીય વર્ષ ૨૦૧૯માં તેના સ્ટાફની મજબૂતાઈ ૨૬ ટકા વધારીને ૧૭૦૦ કરી હતી જ્યારે એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડના કર્મચારીઓની સંખ્યા ૩૧ ટકા વધારીને ૧૭૦૦ જેટલી કરી હતી. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે નાણાકીય વર્ષ ૨૦૧૯માં તેમના સ્ટાફને આશરે આઠ ટકાથી ૧૨ ટકા ઇન્ક્રિમેન્ટ આપ્યું હતું, જેની સાથે ૨૦-૩૦ ટકા માર્કેટ લિન્ક્ડ ઇન્ક્રિમેન્ટ તથા બોનસનો પણ સમાવેશ થાય છે.\nરિલાયન્સ નિપ્પોન લાઇફ એસેટ મેનેજમેન્ટના સીઇઓ સુન્દીપ સિક્કાએ જણાવ્યું હતું કે, અમે આઇપીઓ બાદ ૧૨૦થી વધારે લોકેશન્સનો ઉમેરો કર્યો છે અને હાલમાં અમે દેશના ૩૦૦ લોકેશન્સ પર હાજરી ધરાવીએ છીએ. હજુ પણ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ પાસે બે કરોડથી ઓછા રોકાણકારો છે જેની સરખામણીએ ભારતની કુલ વસતિ ૧૩૦ કરોડથી વધુની છે, જેને પરિણામે વૃદ્ધિ માટે મોટી સંભાવના છે.\nઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા\n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nવિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું\nશિયાળાની સીઝનમાં તમારા ઘરે બનાવો મસ્ત પમકીન સૂપ, ગેરેન્ટી ટેસ્ટ બધાને ગમશે\nઅમદાવાદ : DPS સ્કૂલ સંચાલકોના કેસમાં હાઈકોર્ટે સોમવાર સુધી ચૂકાદો અનામત રાખ્યો\nડ્રાઇવિંગ લાઇસન્સ અને RCમાં ફરજિયાતપણે અપડેટ કરવી પડશે આ ડિટેલ, જો નહી કરો તો….\nગુજરાતભરમાં સાંબેલાધાર વરસાદ, જાણો કઈ જગ્યાએ મેઘરાજાએ કેટલું હેત વરસાવ્યું\nશું તમે ઘરે બેઠા થશે લાખોની કમાણી કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે જ છે, જલ્દીથી વાંચી લો\nમોદી સરકારની આ સ્કીમનો ઉઠાવો ફાયદો, દર મહિને ઘરે બેઠા આવશે પૈસા આ છે અરજી કરવાની રીત\nપરીણિત દંપતિને પેન્શન આપશે મોદી સરકાર, વર્ષના 72 હજાર રૂપિયા\nકૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nચકચારી બ��ાત્કાર કેસ : નવમા દિવસે પોલીસને મળી મોટી સફળતા, રાજસ્થાનથી બે શકમંદની અટકાયત\nઅયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ\nકોંગ્રેસી સાંસદો મને મારવા વેલમાં ધસી આવ્યા હતા : સ્મૃતિ\nRBIનો ઘટસ્ફોટ : ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ પાંચ વર્ષના તળિયે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/india-news/mumbai-building-collapse-bmc-letter-2017-viral-442570/", "date_download": "2019-12-07T06:28:15Z", "digest": "sha1:M5FUXOLBHNDAQ4P62SUDUHI2R64SCFA3", "length": 19817, "nlines": 267, "source_domain": "www.iamgujarat.com", "title": "ગુજરાતી સમાચાર: મુંબઈઃ BMCની નોટિસ પછી પણ 100 વર્ષ જૂની બિલ્ડિંગમાં રહેતા હતા લોકો | Mumbai Building Collapse Bmc Letter 2017 Viral - India News | I Am Gujarat", "raw_content": "\nસ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક જ વર્ષમાં 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ્યો\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nઉન્નાવમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ઘટનાસ્થળેથી જ નરાધમને દબોચ્યો\nઅફેરની શંકાએ દીકરાએ માતા સાથે કામ કરતા યુવકને ઢોર માર મારી પતાવી દીધો\nBigg Boss 13: સલમાન ખોલશે અરહાન ખાનની અંગત લાઈફની પોલ, જોતી જ રહી જશે રશ્મિ\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઅનુષ્કા શર્માના ‘ઉસ્તાદ’નું થયું નિધન, લખી ભાવુક પોસ્ટ\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nGujarati News India મુંબઈઃ BMCની નોટિસ પછી પણ 100 વર્ષ જૂની બિલ્ડિંગમાં રહેતા હતા લોકો\nમુંબઈઃ BMCની નોટિસ પછી પણ 100 વર્ષ જૂની બિલ્ડિંગમાં રહેતા હતા લોકો\nમુંબઈઃ ડોંગરી વિસ્તારમાં બિલ્ડિંગ તૂટી પડવાની ઘટનામાં નવો ખુલોસો સામે આવ્યો છે. જે ચાર માળની બિલ્ડિંગ પડી તેને BMC તરફથી 2017માં જ જોખમી જાહેર કરી ખાલી કરવા માટે કહ્યું હતું. આ નોટિસ પછી પણ 100 વર્ષ જૂની બિલ્ડ��ંગમાં કેટલાક લોકો રહેતા હતા. આ ઘટનામાં અત્યાર સુધી 4 લોકોના મોત થયા છે. બચાવ કામગીરી ચાલી રહી છે.\nહવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો\n7 ઓગસ્ટ 2017ના રોજ જાહેર કરેલી નોટિસમાં કેસરબાઈ નામની આ બિલ્ડિંગને BMCએ C-1 જાહેર કરી હતી. એટલે કે બિલ્ડિંગને ખાલી કરી તોડી પાડવાના નિર્દેશ આપ્યા હતા. આ સાથે BMCએ એવી પણ ચેતવણી આપી હતી કે જો કોઈ ઘટના બનશે તો તેના માટે BMC જવાબદાર રહેશે નહીં.\nઉલ્લેખનીય છે કે મુંબઈના ડોંગરીમાં ટાંડેલ ગલીમાં કેસરબાઈ નામની બિલ્ડિંગ મંગળવારે બપોરે તૂટી પડી. આ બિલ્ડિંગમાં 8-10 પરિવાર રહેતા હતા. આ ઘટનામાં 40 થી 50 લોકો દટાયા હોવાની આશંકા છે. તેમની બચાવવા માટેની કામગીરી ચાલી રહી છે.\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઉન્નાવમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ઘટનાસ્થળેથી જ નરાધમને દબોચ્યો\n‘હું મરવા નથી માંગતી…’ મૃત્યુ પહેલા ઉન્નાવની રેપ પીડિતાના આ હતા અંતિમ શબ્દો\nઉન્નાવ રેપ પીડિતા હારી જિંદગીની જંગ, પિતાએ કહ્યું- હૈદરાબાદની જેમ ગોળી મારો\n60 લાખમાં વેચાઈ સ્ટીવ જોબ્સના સિગ્નેચરવાળી ફ્લોપી ડિસ્ક\nમહારાષ્ટ્ર: ‘મોટાભાઈ’નું સ્વાગત કરવા પહોંચ્યા ઉદ્ધવ\nકરિના જેવું પર્ફેક્ટ ફિગર જોઈએ છે ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે તૈયાર કરેલો ડાયટ પ્લાન ફોલો કરો\nઆનંદ મહિન્દ્રાએ ફોન ચાર્જ કરવાના જબરજસ્ત જુગાડનો આઇડિયા શેર કર્યો\nબાળકીએ ગાયું લતાજીનું ગીત, ક્યૂટનેસ પર ફીદા થઈ ગયા લોકો\nમાતા તરફથી મહિલાઓને વારસામાં મળી શકે છે આ 6 બીમારીઓ\nવાંદરાને ડરાવવા ખેડૂતે કૂતરા પર વાઘ જેવા પટ્ટા ચીતરી નાંખ્યા, જાણો પછી શું થયું\nઅમદાવાદમાં વાયુ પ્રદૂષણ, નવું રિસર્ચ જણાવે છે નબળી પડી શકે છે તમારી યાદશક્તિ\nપુરુષો માટે પહેલું ગર્ભનિરોધક ઈન્જેક્શન તૈયાર, ભારતીય વૈજ્ઞાનિકોની શોધ\nશિયાળામાં પ્રાકૃતિક રીતે યૌન શક્તિ વધારવા અપનાવો આ ઉપાય\nઆયુર્વેદ કહે છે સલાડ જેવું કાચું ફૂડ ન ખાવું જોઈએ કારણ કે…\nWorld Prematurity Day: પ્રિમેચ્યોર કે સમય કરતા વહેલું બાળક જન્મે તો આ રીતે રાખો તેનું ધ્યાન\nવૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું એવું ફળ જેને ખાવાથી વ્યક્તિ રહેશે યુવાન\nઆ કારણે બાળકો-વૃદ્ધોને જલદી ન્યુમોનિયા થાય છે, બચવા માટે આટલું ધ્યાન રાખો\nવૈજ્ઞાનિકોએ શોધ્યો એવો વાયરસ જે દરેક પ્રકારનું કેન્સર મટાડી દેશે\nતાવ, શરદી અને કફ રહેશે દૂર, ઋતુ બદલાતા ખાવાની આટલી આદતો બદલો\nતમારી ચાના પાઉડરમાં ભેળસેળ છે કે નહીં આ સરળ રીતે ઘરે જ ચેક કરો\nસીઝનની પહેલી બરફ વર્ષા બાદ સ્વર્ગમાં ફેરવાયું ગુલમર્ગ અને જમ્મુ-કાશ્મીર\nશું તમે બાળકના હાથ વારંવાર સેનેટાઈઝરથી સાફ કરો છો..તો જાણી લેજો આ વાત\nવજન ઘટાડવામાં કમાલ કરે છે હળદરવાળું દૂધ, પરંતુ શું તમને ખબર છે તેને બનાવાની સાચી રીત\nઘરે જ બનાવો બકરીના દૂધનો સાબુ, 60 વર્ષે પણ 16 વર્ષ જેવી યુવાન સ્કિન રહેશે\nદિલ્હી જ નહીં અમદાવાદમાં પણ વધી રહ્યું છે પ્રદૂષણ, આ યુનાની ઉપાય આપશે રક્ષણ\nગાંધીજીનો સ્પેશિયલ ડાયેટ પ્લાન જેને સુભાષચંદ્ર બોઝે પણ અપનાવ્યો હતો\nદીકરી આખો દિવસ મમ્મી-પપ્પાને વળગીને રહેતી, ગૂગલ પર સર્ચ કરતા ખબર પડી કે…\nબસ બહુ વિચાર કર્યા, બેગ તૈયાર કરો અને દિવાળી વેકેશનમાં જઈ આવો આ દેવતાઓના દેશમાં\nછાતીમાં બળતરાને એસિડિટી સમજીને અવગણીએ છીએ તે હોઈ શકે છે સાઈલન્ટ હાર્ટ અટેક\nયુવરાજસિંહની એક્સ ગર્લફ્રેન્ડે બિકિનીમાં શેર કર્યા હોટ ફોટોગ્રાફ્સ 😍\nઆવી ગઈ આયુર્વેદિક એન્ટિબાયોટિક દવા, બેક્ટેરિયા-વાયરસનો જડમૂળથી કરશે ખાત્મો\nSilver Ant: આ છે દુનિયાની સૌથી વધુ ઝડપે દોડનારી કીડી\nનવ મહિનાની પ્રેગનેન્સી બાદ પણ ન થઈ ડિલિવરી, અને મહિલા સાથે બની એક ભયાનક ઘટના\nઆવી રીતે 23 વર્ષની બેલા હેડિડ બની દુનિયાની સૌથી બ્યુટિફુલ યુવતી\nખરતા વાળ અને વધતું વજન આ ખતરનાક બીમારીનો હોઈ શકે છે સંકેત\nદીકરીની બુક લોન્ચ ઈવેન્ટમાં મીડિયા પર ભડક્યા મહેશ ભટ્ટ, આલિયાએ કહ્યું, ‘મેં તમને...\nટ્રાફિકથી કંટાળી ગયો હતો આ શખ્સ, શોધી કાઢ્યું જોરદાર સોલ્યુશન\nયુપી: બસ્તી શહેરમાં આવેલી ICICI બેેંકમાં 40 લાખની લૂંટ\nએરપોર્ટ પર રડવા માંડ્યો તૈમૂર, જુઓ પછી સૈફે શું કર્યું\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસઉન્નાવમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ઘટનાસ્થળેથી જ નરાધમને દબોચ્યો‘હું મરવા નથી માંગતી…’ મૃત્યુ પહેલા ઉન્નાવની રેપ પીડિતાના આ હતા અંતિમ શબ્દોઉન્નાવ રેપ પીડિતા હારી જિંદગીની જંગ, પિતાએ કહ્યું- હૈદરાબાદની જેમ ગોળી મારો60 લાખમાં વેચાઈ સ્ટીવ જોબ્સના સિગ્નેચરવાળી ફ્લોપી ડિસ્કમહારાષ્ટ્ર: ���મોટાભાઈ’નું સ્વાગત કરવા પહોંચ્યા ઉદ્ધવરેલવેનું આકરું પગલું, 32 અધિકારીઓને બળજબરી નિવૃત્તિ આપીલોકસભામાં મહિલા સુરક્ષા પર વાત કરી રહેલા સ્મૃતિ ઈરાનીને મારવા ધસ્યા બે સાંસદોઉન્નાવમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ઘટનાસ્થળેથી જ નરાધમને દબોચ્યો‘હું મરવા નથી માંગતી…’ મૃત્યુ પહેલા ઉન્નાવની રેપ પીડિતાના આ હતા અંતિમ શબ્દોઉન્નાવ રેપ પીડિતા હારી જિંદગીની જંગ, પિતાએ કહ્યું- હૈદરાબાદની જેમ ગોળી મારો60 લાખમાં વેચાઈ સ્ટીવ જોબ્સના સિગ્નેચરવાળી ફ્લોપી ડિસ્કમહારાષ્ટ્ર: ‘મોટાભાઈ’નું સ્વાગત કરવા પહોંચ્યા ઉદ્ધવરેલવેનું આકરું પગલું, 32 અધિકારીઓને બળજબરી નિવૃત્તિ આપીલોકસભામાં મહિલા સુરક્ષા પર વાત કરી રહેલા સ્મૃતિ ઈરાનીને મારવા ધસ્યા બે સાંસદોયુપી: ICICI બેંકમાં ધોળે દિવસે 40 લાખની લૂંટનિત્યાનંદનો પાસપોર્ટ રદ, ઈક્વાડોરે ન આપી શરણમુંબઈમાં માતાએ જ તાજી જન્મેલી બાળકીને 17મા માળેથી નીચે ફેંકી, કારણ જાણી આઘાત પામશોહૈદરાબાદ: જે દીવાલ પાછળ ગેંગરેપ થયો હતો તે લોકોએ તોડી પાડીસરકારે પોર્ન સાઈટ્સ પર મૂક્યો પ્રતિબંધ, તેમ છતાં ભારતીયો આ રીતે જુએ છે પોર્નોગ્રાફીઉન્નાવની બળાત્કારની પીડિતાએ પૂછ્યું, ‘હું બચી તો જઈશને, મારે મરવું નથી’આ રીતે જ એન્કાઉન્ટર કરવા હોય તો પછી કોર્ટોનો મતલબ શું છેયુપી: ICICI બેંકમાં ધોળે દિવસે 40 લાખની લૂંટનિત્યાનંદનો પાસપોર્ટ રદ, ઈક્વાડોરે ન આપી શરણમુંબઈમાં માતાએ જ તાજી જન્મેલી બાળકીને 17મા માળેથી નીચે ફેંકી, કારણ જાણી આઘાત પામશોહૈદરાબાદ: જે દીવાલ પાછળ ગેંગરેપ થયો હતો તે લોકોએ તોડી પાડીસરકારે પોર્ન સાઈટ્સ પર મૂક્યો પ્રતિબંધ, તેમ છતાં ભારતીયો આ રીતે જુએ છે પોર્નોગ્રાફીઉન્નાવની બળાત્કારની પીડિતાએ પૂછ્યું, ‘હું બચી તો જઈશને, મારે મરવું નથી’આ રીતે જ એન્કાઉન્ટર કરવા હોય તો પછી કોર્ટોનો મતલબ શું છે\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://nai-aash.in/2011/04/18/ekla-rahi-gaya/comment-page-1/", "date_download": "2019-12-07T07:57:28Z", "digest": "sha1:2SBQ32JX2LIBNM2ONZF764FRHJJ6X3A4", "length": 11839, "nlines": 212, "source_domain": "nai-aash.in", "title": "એકલા રહી ગયા…. | આશ…", "raw_content": "\nશબ્દો છે શ્વાસ મારા\nમારા વિચારો, મારી ભાષામાં\nફન – એન – ગ્યાન\n← તારી પ્રિતમાં એવું શું છે\nકેમ કરી ભૂલું તારી બેવફાઈ ,\nતારા પ્રેમમાં અમે એકલા રહી ગયા,\n��ાથે જીવવા મારવાનાં સોગંદ લઇ,\nઆજે અમે એકલા નિભાવતા રહી ગયા,\nતું શું જાણીશ સાચા પ્રેમને …\nઆજે અમે મરીને પણ એકલા જીવતા રહી ગયા,\nજાણ્યે અજાણ્યે તારામાં ખોવાઈ ગઈ “ચેતના” ,\nઅમે થઇ ગયા એકલા અને આંસુ રહી ગયા.\nઆ રચનાને શેર કરો..\n← તારી પ્રિતમાં એવું શું છે\nપહેલી વાર તારી કલમ થોડી sad થઇ છે… એટલે હવે તારા પાસેથી હજુ વધારે સારી કવિતાઓ અને ખાસ કરીને ગઝલો મળશે…\nવાહ ચેતના દી.. બહુ સરસ લખી છે.. પહેલી વાર સેડ લખી પણ મસ્ત લખી..\nWow.. જાણ્યે અજાણ્યે તારામાં ખોવાઈ ગઈ “ચેતના”.. મસ્ત.. 🙂\nજયદીપ લીંબડ , મુંદ્રા says:\nકોઈ સુખ મેળવવા માટે રડ્યા,\nતો કોઈ દુઃખ મેળવવા માટે રડ્યા,\nકેવા વિચિત્ર રીવાજ છે આ સમાજ ના ,\nકોઈ વિશ્વાસ મેળવવા મા રડ્યા,\nતો કોઈ વિશ્વાસ મેળવી ને રડ્યા………………\nકોણ કહે છે હું પોતાના માટે જીવુ છું\nઅે તો હું લોકોના રમવા માટે બન્યો છું\nSelect Author... Unknown Talent (1) अविनाश अभंग (Scrapwala) (29) अश्विनी अभंग (16) समाजशिल्पी (8) અનિલ સોલંકી (1) અપેક્ષા સોલંકી (23) આશિષ તિલક (18) ચેતના ભટ્ટ (43) નિરાલી સોલંકી (32) પલ્લવી જોષી (6) પ્રિયેશ કનેરિયા (3) મુસ્તાક ભોજાણી (22) મોહમ્મદ અલી (1) શબનમ ખોજા (34) હાર્દિક પીઠડીયા (15) હેમા તિલક (1)\nHARI: શિક્ષક એ શિક્ષક\nvivek: કોણ કહે છે હું પોતાના માટે જીવુ છું અે તો હું લોકોના રમવા માટે બન્યો...\nકલ્પતરૂ ધનાણી: વાંચ્યુ હાઇકુ મસ્ત લખ્યું આઈખું કેમે લઈખું\nફેસબુક પર લાઈક કરો:\nફેસબુક પર લાઈક કરો:\nPriyesh Kaneria on હાર્દિક પીઠડીયા\nHARI on હું એક શિક્ષક છું\nvivek on એકલા રહી ગયા….\nvivek on એકલા રહી ગયા….\nAkki on તારી પ્રિતમાં એવું શું છે\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 9,542 views | 9 comments | by હેમા તિલક\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 3,021 views | 5 comments | by અપેક્ષા સોલંકી\nપ્રેમ નું દેશી નામું …. 2,557 views | 10 comments | by પલ્લવી જોષી\nઆ અઠવાડિયાની સૌ થી વધુ જોવાયેલી રચનાઓ…\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 4 views | 0 comments | by અપેક્ષા સોલંકી\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 3 views | 0 comments | by હેમા તિલક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/mallikarjun-kharge-says-sharad-pawar-and-sonia-will-sit-together-on-17-nov-discuss-next-action-051572.html?utm_source=articlepage-Slot1-2&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:37:10Z", "digest": "sha1:ANR4V7ZIZJ6BMKX3I6UPWF6OUOQ63HEA", "length": 13729, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "મહારાષ્ટ્રઃ રવિવારે પવાર અને સોનિયા ગાંધી લગાવી શકે છે સરકાર રચના પર અંતિમ મહોર | Mallikarjun Kharge says Sharad Pawar and Sonia will sit together on 17 Nov discuss next action - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n27 min ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\n1 hr ago ‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n2 hrs ago IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમહારાષ્ટ્રઃ રવિવારે પવાર અને સોનિયા ગાંધી લગાવી શકે છે સરકાર રચના પર અંતિમ મહોર\nમહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકાર બનાવવાની કોશિશ રંગ લાવતી દેખાઈ રહી છે. ત્રણે પાર્ટીઓ વચ્ચે લઘુત્તમ સંયુક્ત કાર્યક્રમ (સીએમપી) પર લગભગ સંમતિ બની ગઈ છે. આ દરમિયાન શુક્રવારે કોંગ્રેસના સીનિયર નેતા મલ્લિકાર્જૂન ખડગેએ સ્પષ્ટ કરી દીધુ કે મહારાષ્ટ્રમાં નવી સરકરાની રચના વિશે કોંગ્રેસ કંઈ પણ એકલા નહિ નક્કી કરે. તેમણે એ પણ જણાવ્યુ કે 17 નવેમ્બરે શરદ પવાર અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત થશે.\nસોનિયા ગાંધી 17 નવેમ્બરના રોજ એક સાથે બેસશે અને આગળના પ્લાન પર ચર્ચા કરશે\nરાજ્યમાં નવી સરકારની રચના વિશે મીડિયા સાથે વાત કરીને મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ કે કોંગ્રેસ એકલા વસ્તુઓ નક્કી ન કરી શકે. એનસીપી પ્રમુખ શરદ પવાર અને એઆઈસીસી અધ્યક્ષ સોનિયા ગાંધી 17 નવેમ્બરના રોજ એકસાથે બેસશે અને આગળના પ્લાન પર ચર્ચા કરશે. તે નક્કી કરશે કે આસમસ્યાને કેવી રીતે ઉકેલી શકાય. ત્યારબાદ જઅન્ય ક્રિયાઓનુ પાલન થશે. એક વાર જ્યારે એ બંને બેસીને ચર્ચા કરશે ત્યારે રાજકીય રણનીતિ તૈયાર કરવામાં આવશે જેનુ પાલન કરવામાં આવશે અને તેને લાગૂ કરવામાં આવશે.\nપવારે ફડણવીસના હું ફરીથી આવીની ટિપ્પણી પર પણ કટાક્ષ કર્યો\nઆ પહેલા એનસીપી પ્રમુખ શરદ પવારે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ટિપ્પણી પર પણ કટાક્ષ કર્યો. ફડણવીસે કહ્યુ હતુ કે શિવસેના-એનસીપી-કોંગ્રેસ છ મહિનાથી વધુ નહિ ટકી શકે. પવારે કટાક્ષ કરતા કરીને કહ્યુ, હું દેવેન્દ્રજીને અમુક વર્ષોથી જાણુ છુ. પરંતુ મને ખબર નહોતી કે તે જ્યોતિના છાત્ર છે. પવારે ફ��ણવીસના હું ફરીથી આવીશની ટિપ્પણી પર પણ કટાક્ષ કર્યો.\nઆ પણ વાંચોઃ એ 3 મોટા મુદ્દા જેના પર સંમતિ બાદ મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે આ પક્ષો\nશિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર બનશેઃ પવાર\nએનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યુ કે શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર બનશે અને તે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે. પવારે મહારાષ્ટ્રમાં મધ્યવર્તી ચૂંટણીની સંભાવનાનો ઈનકાર કર્યો. તમને જણાવી દઈએ કે રાજ્યમાં હાલમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ છે. તેમણે કહ્યુ કે ત્રણે દળોની એખ સ્થિર સરકાર ઈચ્છીએ છીએ જે વિકાસોન્મુખ હશે. પવારે કહ્યુ કે મધ્યવર્તી ચૂંટણીની કોઈ સંભાવના નથી. આ સરકાર બનશે અને પાંચ વર્ષ પૂરા થશે.\nકોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેઃ ત્રીજા મોરચાનો તો સવાલ જ નથી\nરાફેલ પર કોંગ્રેસને બીજો મોટો ઝટકો, ખડગેને ન મળ્યુ પીએસી સભ્યોનું સમર્થન\nજર્મનીમાં હિટલરે કર્યું તેવું જ મોદી ભારતમાં કરવા માગે છેઃ ખડગે\nમલ્લિકાર્જૂન ખડગેનો આરોપ, લોકસભામાં થઈ રહી છે વિપક્ષી સાંસદોની જાસૂસી\nબજેટ 2018 નાના-મોટા લોકોનું રોકાણ છીનવે છે: કોંગ્રેસ\nસંસદમાં કોંગ્રેસ નેતા: ‘પુણેમાં હિંસા પાછળ RSSના લોકોનો હાથ’\nલોકસભામાં કોંગ્રેસના નેતા તરીકે મલ્લિકાર્જુન ખડગેની નિયુક્તિ\nરેલ બજેટ 2014: ગુજરાતના ફાળે આવી 8 એક્સપ્રેસ ટ્રેન\nરેલ બજેટ 2014: અહીં જુઓ 72 નવી ટ્રેનોની સૂચિ\n આવી ગયું છે રેલ બજેટ\nઅજીત પવાર ફરીથી બનશે ડેપ્યુટી સીએમ, ટુંક સમયમાં લેશે શપથ\nશરદ પવારઃ PM મોદી ઈચ્છતા હતા અમે સાથે મળીને કામ કરીએ, પરંતુ મે પ્રસ્તાવ ઠુકરાવી દીધો\nmallikarjun kharge sharad pawar sonia gandhi maharashtra bjp congress shiv sena મલ્લિકાર્જૂન ખડગે શરદ પવાર સોનિયા ગાંધી મહારાષ્ટ્ર ભાજપ કોંગ્રેસ શિવસેના\nપશ્ચિમ બંગાળમાં 9 મહિનાની બાળકી સાથે રેપ, પોલિસે નોંધ્યો કેસ\nનિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...\nRSS સંલગ્ન ટ્રસ્ટને સ્ટેમ્પ ડ્યુટી માફીના નિર્ણયને સીએમ ઉદ્ધવે અટકાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/justin-bieber/", "date_download": "2019-12-07T05:55:07Z", "digest": "sha1:PKSML2GPLMY4GZQMYICU3FOXJBSGJIBT", "length": 10119, "nlines": 172, "source_domain": "www.iamgujarat.com", "title": "Justin Bieber News In Gujarati, Latest Justin Bieber News Updates, Photos And Videos | I Am Gujarat", "raw_content": "\nઉન્નાવમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ઘટનાસ્થળેથી જ નરાધમને દબોચ્યો\nઅફેરની શંકાએ દીકરાએ માતા સાથે કામ કરતા યુવકને ઢોર મા�� મારી પતાવી દીધો\nકમકમાં છૂટી જાય તેવી ઘટના મહિલાની હત્યા બાદ તેનું મગજ ભાત સાથે ખાઈ ગયો યુવક\n‘હું મરવા નથી માંગતી…’ મૃત્યુ પહેલા ઉન્નાવની રેપ પીડિતાના આ હતા અંતિમ શબ્દો\nનિત્યાનંદ આશ્રમમાંથી ‘ગુમ’ બહેનોએ અમદાવાદ પોલીસને વીડિયો કૉલ કરી ઝાટકણી કાઢી\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઅનુષ્કા શર્માના ‘ઉસ્તાદ’નું થયું નિધન, લખી ભાવુક પોસ્ટ\nનાના પાટેકર સામે ફરી તનુશ્રીએ માંડ્યો મોરચો, પોલીસની ક્લીન ચીટ પર કર્યો વિરોધ\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nકંઈક અલગ જ છે જસ્ટીન બીબરે શૅર કરેલી ‘અસલી તસવીર’ની હકીકત\nકેનેડિયન સિંગર જસ્ટિન બીબરે બુધવારે સવારે એક તસવીર શૅર કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર આ...\nસિંગર જસ્ટિન બીબરે ‘આયા’નો ફોટો શેર કર્યો, રાતોરાત સ્ટાર બની ગઈ\nJustin Bieber એ શેર કરી તસવીર સિન્ડી કિમ્બેરલી રાતોરાત ઈન્ટરનેટ પર છવાઈ ગઈ જ્યારે પોપ...\nતૂટ્યું લાખો યુવતીઓનું દિલ, આ યુવતી સાથે જસ્ટીન બીબરે કરી સગાઈ\nતૂટ્યું ફીમેલ ફેન્સનું દિલ માત્ર 24 વર્ષની ઉંમરમાં જ કેનેડિયન સિંગિંગ સેન્સેશનનો ખિતાબ જીતનાર જસ્ટીન...\nજ્યારે પાકિસ્તાની લેડીઝે ગાયું જસ્ટિન બીબરનું ‘બેબી’ સૉન્ગ…\nજસ્ટિન બીબરનું સોંગ જસ્ટિન બીબરનું બેબી સોન્ગ ઘણું જ ફેમસ થયુ હતુ. ઘણાં લોકોની પ્લેલિસ્ટમાં...\nઆખરે અરબાઝ અને મલાઈકા છૂટા પડ્યા, ડિવોર્સ મંજૂર\nઆખરે અરબાઝ મલાઈકા અલગ થયા નવી દિલ્હીઃ અરબાઝ ખાન અને મલાઈકા અરોરા વચ્ચે18 વર્ષથી ચાલી...\nજસ્ટિન બીબરે ભારતમાં પહેલા જ કોન્સર્ટમાં તેના ફેન્સને છેતર્યા\nબીબરે ફેન્સને આપ્યા આ બે 'દગા' મુંબઈઃ પોપ સ્ટાર જસ્ટિન બીબરની ભારતમાં આયોજિત પહેલી કોન્સર્ટમાં...\nછવાયો જસ્ટિન બીબર, દેખાયો દીવાનગીનો ‘ફીવર’\nમુંબઈમાં છવાયો 'બીબર ફીવર' પોતાના લેટેસ્ટ આલ્બમ 'પર્પઝ'થી 'માર્ક માય વર્ડસ' ગીતથી જેવી જ સિંગિંગ...\nજસ્ટિન બીબરન��� આ કારો જોઈ ચોંકી જશો તમે\nજસ્ટિન બીબરને છે કારનો શોખ ગ્રેમી એવોર્ડ વિજેતા જસ્ટિન બીબર 2008થી ઈન્ટરનેટ દ્વારા લોકપ્રિયતા એટલી...\nજસ્ટિન બીબરના ગ્રાન્ડ વેલકમ માટે કરાઈ છે આવી જબરજસ્ત તૈયારીઓ\nસ્ટાર સિંગર જસ્ટિન બીબરના ભારત આગમન પહેલા એકદમ ખાસ અને જબરજસ્ત તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે તેમાં બીબરની ડિમાન્ડ્સને પણ ધ્યાનમાં રાખવામાં આવશે\nઇન્ડિયામાં પરફોર્મ કરવા માટે આવી આવી ડિમાન્ડ કરી રહ્યો છે જસ્ટિન...\nડિમાન્ડનું લાંબુલચ લિસ્ટ મોકલાવ્યુંઃ જસ્ટિન બીબરના ચાહકો ઇન્ડિયામાં તેના કોન્સર્ટની કાગડોળે રાહ જોઈ રહ્યા છે....\nબીબરે રિક્ષા ડ્રાઈવરના દીકરાને આપી ₹75000ની ટિકિટ\nમુંબઈમાં છે કૉન્સર્ટ મુંબઈમાં પૉપ સેન્સેશન જસ્ટિન બીબરના કૉન્સર્ટની ચર્ચા તેની મોંઘી ટિકિટોને કારણે ખુબ...\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://nai-aash.in/2011/07/19/i-love-you-mummy/comment-page-1/", "date_download": "2019-12-07T07:57:54Z", "digest": "sha1:66QZDIPQUPTDB567VWZYCACKFVOIXJXA", "length": 13287, "nlines": 261, "source_domain": "nai-aash.in", "title": "I love you, mummy! | આશ…", "raw_content": "\nશબ્દો છે શ્વાસ મારા\nમારા વિચારો, મારી ભાષામાં\nફન – એન – ગ્યાન\n← હું તો તારી દિવાની, ઓ શ્યામ\nહૃદયમાંથી છલકાય લાગણી, આંખોમાંથી છલકાય અમી,\nઅમને આપ્યા તે અમૂલ્ય સંસ્કાર,\nfeelings વહેચવામાં બની એકદમ ઉદાર,\nખવડાવી ખવડાવી ને વધારી દીધું tummy,\nઅમને જીવનમાં આગળ લાવવા કર્યા તે ખુબ પ્રયાસ,\nઅમે બન્યા ડોક્ટર, એમાં છે તારો ફાળો ખાસ,\nન રહેવા દીધી જીવનમાં કોઈ વાતની કમી.\nઅગણિત ઉપકારો છે છતાં, કરી લઉં છું ક્યારેક fight,\nમાફ કરી દેજે મને & hug me tight\nખબર નથી પડતી તને ચુમીએ કે તને નમી,\nબાંધે છે આપણા પરિવારને તારા પ્રેમની દોરી,\nતારા વગર અમારા સહુની જીવન પાટી કોરી,\nજીવનના ઘણા problems તે હસતા હસતા લીધા ખમી,\nઆ રચનાને શેર કરો..\n← હું તો તારી દિવાની, ઓ શ્યામ\nઅપેક્ષા , તારી રચનાઓ બધાની અપેક્ષા થી અલગ જ હોય છે..\nખુબજ સરસ અને સાચું લખ્યું chhe..\nSelect Author... Unknown Talent (1) अविनाश अभंग (Scrapwala) (29) अश्विनी अभंग (16) समाजशिल्पी (8) અનિલ સોલંકી (1) અપેક્ષા સોલંકી (23) આશિષ તિલક (18) ચેતના ભટ્ટ (43) નિરાલી સોલંકી (32) પલ્લવી જોષી (6) પ્રિયેશ કનેરિયા (3) મુસ્તાક ભોજાણી (22) મોહમ્મદ અલી (1) શબનમ ખોજા (34) ��ાર્દિક પીઠડીયા (15) હેમા તિલક (1)\nHARI: શિક્ષક એ શિક્ષક\nvivek: કોણ કહે છે હું પોતાના માટે જીવુ છું અે તો હું લોકોના રમવા માટે બન્યો...\nકલ્પતરૂ ધનાણી: વાંચ્યુ હાઇકુ મસ્ત લખ્યું આઈખું કેમે લઈખું\nફેસબુક પર લાઈક કરો:\nફેસબુક પર લાઈક કરો:\nPriyesh Kaneria on હાર્દિક પીઠડીયા\nHARI on હું એક શિક્ષક છું\nvivek on એકલા રહી ગયા….\nvivek on એકલા રહી ગયા….\nAkki on તારી પ્રિતમાં એવું શું છે\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 9,542 views | 9 comments | by હેમા તિલક\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 3,021 views | 5 comments | by અપેક્ષા સોલંકી\nપ્રેમ નું દેશી નામું …. 2,557 views | 10 comments | by પલ્લવી જોષી\nઆ અઠવાડિયાની સૌ થી વધુ જોવાયેલી રચનાઓ…\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 4 views | 0 comments | by અપેક્ષા સોલંકી\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 3 views | 0 comments | by હેમા તિલક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/bjp-and-shiv-sena-should-form-government-says-sharad-pawar-051377.html?utm_source=articlepage-Slot1-6&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:57:07Z", "digest": "sha1:UXBXAOPXPQ753JKTZZTE6FUO7XWZ24RN", "length": 14653, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "સંજય રાઉત સાથે મુલાકાત બાદ શરદ પવારે પત્તાં ખોલ્યાં, શિવસેના સાથે ગઠબંધન પર આપ્યું નિવેદન | BJP And Shiv Sena Should Form Government says sharad pawar - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n6 min ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n43 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n44 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસંજય રાઉત સાથે મુલાકાત બાદ શરદ પવારે પત્તાં ખોલ્યાં, શિવસેના સાથે ગઠબંધન પર આપ્યું નિવેદન\nનવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સરકારનું સંકટ હજુ પણ ચાલુ છે. ભાજપ જ્યાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદ પર બનાવી રાખવાનું વલણ અપનાવી રહી છે જ્યારે શિવસેનાએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ 50-50 ફોર્મ્યુલા સિવાય કોઈ પ્રસ્તાવને સ્વીકારશે નહિ. આ દરમિયાન એનસીપી પ્રમુખ શરદ પવારે શિવસેના સાથે સરકાર બનાવવાને લઈ ચાલી રહેલ અટકળો પર વિરામ લગાવી દીધી છે. શિવસેના સાંસદ સંજય રાઉત સાથે મુલાકાતના એક કલાક બાદ જ પ્રેસ કોન્ફ્રેન્સ કરતા શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રની જનતાએ તેમને વિપક્ષમાં બેસવા માટે જનાદેશ આપ્યો છે અને ભાજપ-શિવસેનાએ સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવવી જોઈએ.\nભાજપ-શિવસેના સાથે મળી સરકાર બનાવે\nશિવસેના સાથે મળી સરકાર બનાવવાના સવાલ પર શરદ પવારે કહ્યું કે, શિવસેના અને એનસીપીની સરકારનો સવાલ જ ક્યાં છે ભાજપ અને શિવસેના પાછલા 25 વર્ષોથી સાથે છે. આજે નહિ તો કાલે તે બંને સાથે આવી જશે. મારી પાસે આ મામલે કહેવા માટે અત્યાર કંઈ જ નથી. ભાજપ અને શિવસેનાને જનતાનો જનાદેશ મળ્યો છે, માટે તેમણે જલદીમાં જલદી સરકાર બનાવવી જોઈએ. જનતાએ અમને વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે પોતાનો જનાદેશ આપ્યો છે. માત્ર એક જ વિકલ્પ છે કે ભાજપ અને શિવસેના સાથે મળી સરકાર બનાવે. રાષ્ટ્રપતિ શાસનથી બચવા માટે બીજો કોઈ રસ્તો નથી.\nસંજય રાહુત સાથેની મુલાકાત પર કહી આ વાત\nશિવસેના સાંસદ સંજય રાઉત સાથે મુલાકાતને લઈ શરદ પવારે કહ્યું કે, 'સંજય રાઉતે આજે મારી સાથે મુલાકાત કરી અને આગામી રાજ્યસભા સત્ર વિશે ચર્ચા કરી. કેટલાક એવા મુદ્દા છે જેના પર અમે ચર્ચા કરી, જેના વિશે અમે એક સમાન વલણ અપનાવી શકીએ છીએ.' જ્યારે ખેડૂતોના મુદ્દા પર શરદ પવારે કહ્યું કે કેન્દ્રએ એવા ખેડૂતોની મદદ કરવી જોઈએ જેમનો પાક વરસાદને કારણે બરબાદ થઈ ગયો છે. પ્રભાવિત ક્ષેત્રોનો મેં પ્રવાસ કર્યો અને મહેસૂસ કર્યું કે ખેડૂતોને રાહત મળવી જોઈએ. બીજો મુદ્દે એ છે કે વીમા કંપનીઓ ખેડૂતોના નુકસાનની વળતર નથી ચૂકવી રહી, આ મામલે નાણા મંત્રાલયે હસ્તક્ષેપ કરવો જોઈએ.\n50-50 સિવાય શક્ય નથી\nજણાવી દઈએ કે અગાઉ શિવસેના સાંસદ સંજય રાઉતે બધવારે ટ્વીટ કરતા કહ્યું કે જે લોકો કંઈપણ નથી કરતા તેઓ કમાલ કરે છે. સંજય રાઉતના આ ટ્વીટને ભાજપની સાથે ચાલી રહેલ શિવસેનાની તકરાર સાથે જોડવામાં આવી રહ્યું છે. આ ટ્વીટ બાદ સંજય રાઉતે શરદ પવાર સાથે મુલાકાત કરી. જ્યારે મીડિયા સાથે વાતચીત કરતા બુધવારે સંજય રાઉતે કહ્યું કે વિધાનસભા ચૂંટણી પહેલા જે મુદ્દે સહમતી કરી હતી એ મુદ્દાઓ પર જ ભાજપ સાથે ચર્ચા કરશું. હવે કોઈપણ પ્રકારના નવા પ્રસ્તાવની અદલા બદલી કરવામાં નહિ આવે. ભાજપ અને શિવસેનાએ ચૂંટણી પહેલા સીએમના પદને લઈ એક સમ���ૂતી કરી હતી અને તે બાદ જ ચૂંટણીમાં ગઠબંધન માટે આગળ વધ્યા.\nપોલીસ-વકીલ વચ્ચે મારામારીઃ કોર્ટની બહાર વકીલે આપઘાતની કોશિશ કરી\nઅજીત પવાર ફરીથી બનશે ડેપ્યુટી સીએમ, ટુંક સમયમાં લેશે શપથ\nશરદ પવારઃ PM મોદી ઈચ્છતા હતા અમે સાથે મળીને કામ કરીએ, પરંતુ મે પ્રસ્તાવ ઠુકરાવી દીધો\nમહારાષ્ટ્ર: કોંગ્રેસે શિવસેના-એનસીપી સામે મુકી નવી માંગ\nઉદ્ધવ ઠાકરેના શપથગ્રહણમાં આત્મહત્યા કરેલ ખેડૂત પરિવારોને પણ આમંત્રણ\nઉદ્ધવ ઠાકરેએ PM મોદીને ફોન કરીને શપથ ગ્રહણમાં આવવા માટે આપ્યુ આમંત્રણ\nઉદ્ધવ ઠાકરેની તાજપોશી આજે, શિવસેના-NCP-કોંગ્રેસના બે-બે મંત્રી લેશે શપથ\nરાજીનામા બાદ સામે આવ્યા અજીત પવાર, NCPમાં વાપસી પર આપ્યુ મોટુ નિવેદન\nસુપ્રિયા સૂલેએ ગળે લગાવીને અજિત પવારનુ કર્યુ સ્વાગત, જુઓ ફોટા\nમહારાષ્ટ્રઃ વિધાનસભા સત્ર શરૂ, ફડણવીસ-અજીત પવારે લીધા ધારાસભ્ય પદના શપથ\nમહારાષ્ટ્રઃ વિશેષ સત્ર પહેલા બાપ્પાના દ્વારે પહોંચ્યા આદિત્ય ઠાકરે, જુઓ Pics\nશરદ પવારઃ રાજ્યમાં બદલાવની જરૂર હતી, ઉદ્ધવ ઠાકરે 1 ડિસેમ્બરે લેશે શપથ\nમહારાષ્ટ્ર વિધાનસભાનુ વિશેષ સત્ર કાલે, પ્રોટેમ સ્પીકર લેવડાવશે ધારાસભ્યોને શપથ\nદિશા રેપ-મર્ડર કેસના આરોપી ઠાર, સ્વાતિ માલીવાલે કહી મોટી વાત\nહવે અર્ધસૈનિક બળના જવાનો પહેરશે ખાદીનો યુનિફોર્મ, મંત્રાલયે લીધો નિર્ણય\nT20: વેસ્ટ ઈન્ડિઝ સામે કેવો છે ભારતનો રેકોર્ડ, કોહલી વિસ્ફોટક કે હિટમેન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/offbeat-news-maharashtra-district-collector-imposes-rs-5000-fine-on-himself-for-using-plastic-cups-106275", "date_download": "2019-12-07T06:39:58Z", "digest": "sha1:UVUUHTMY4FINJE6SQAKB5BEBNDHVC4US", "length": 6686, "nlines": 63, "source_domain": "www.gujaratimidday.com", "title": "Offbeat News Maharashtra District collector imposes Rs 5000 fine on himself for using plastic cups | જિલ્લા અધિકારીએ પ્લાસ્ટિક કપમાં ચા પીધીઃ પોતાને જ 5000નો દંડ ફટકાર્યો - news", "raw_content": "\nજિલ્લા અધિકારીએ પ્લાસ્ટિક કપમાં ચા પીધીઃ પોતાને જ 5000નો દંડ ફટકાર્યો\nમહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં પ્લાસ્ટિકના કપમાં ચા પીધા બાદ જિલ્લા અધિકારીએ પોતાના ઉપર દંડ ફટકારી દીધો છે.\nમહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં પ્લાસ્ટિકના કપમાં ચા પીધા બાદ જિલ્લા અધિકારીએ પોતાના ઉપર દંડ ફટકારી દીધો છે. આ અનોખી ઘટનાની સમગ્ર જિલ્લામાં ચર્ચા થઈ રહી છે. લોકો જિલ્લાઅધિકારીની ઈમાનદારીની પ્રશંસા કરી રહ્યા છે. જાણકારી અનુસાર બીડ જિલ્લામાં તૈનાત કલેક્ટર આસ્તિક કુમાર પાંડેએ પ્લાસ્ટિકના કપમાંથી ચા પીધી હતી. ત્યાર બાદ તેમણે પોતાની ઉપર ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકારી દીધો. કહેવામાં આવી રહ્યું છે કે આ રાજ્યનો પહેલો મામલો છે જ્યારે કોઈ કલેક્ટરે પોતાને જ દંડ ફટકાર્યો હોય.\nઆ પણ વાંચો : ક્રૅશ થયેલા હેલિકૉપ્ટરનું પૈડું પડતાં છત તૂટી ગઈ\nપત્રકારે કહ્યું કે એક ગરીબ ખેડૂત ઉમેદવારે પોતાની જમા રાશિની ચુકવણી કરવા માટે પ્લાસ્ટિની થેલીનો ઉપયોગ કર્યો હતો. જમા રાશિને તે એક પ્લાસ્ટિકની થેલીમાં ભરીને લાવ્યો હતો. ઉમેદવાર પર ત્યારે ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પત્રકારે આ ઘટનાનો ઉલ્લેખ કરતા કલેક્ટર કાર્યાલયમાં પ્લાસ્ટિક કપના ઉપયોગ વિશે સવાલ કર્યો. ત્યાર બાદ જિલ્લા કલેક્ટરે ત્યાં હાજર દરેક પત્રકાર સામે પોતાના પર પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો. ત્યાર બાદ પ્લાસ્ટિક પ્રતિબંધના સંદર્ભમાં મહારાષ્ટ્રમાં સખત નિયમ અને કાયદો બનાવવામાં આવી રહ્યો છે.\nઍન્જિયોપ્લાસ્ટી કરાવી ચૂકેલા મુખ્ય પ્રધાન ઠાકરેએ બધું કામ પોતાને માથે ન લેવું જોઈએ\nહું ‘હિન્દુત્વ’ની વિચારધારા સાથે છું, ફડણવીસ મારા સારા મિત્ર રહેશે : ઉદ્ધવ ઠાકરે\nમહારાષ્ટ્રના ધુળેમાં વૅન પુલ પરથી નીચે પડતાં 7નાં મોત, 24 ઘાયલ\nકાંદિવલી મહાવીરનગરના લોકોને એમજી રોડથી એન્ટ્રી ન મળતાં ટ્રાફિક જૅમ\nસની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ\nસાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો\nઑફિસ જવા માટે આ ઢોલીવુડ બ્યૂટીઝની જેમ થાઓ તૈયાર, લાગશો પર્ફેક્ટ\nAishwarya Majmudar બંધાઈ સગાઈના બંધનમાં, જુઓ ખૂબસુરત તસવીરો\nવાકોલા બ્રિજ બંધ કર્યો તો ભારે થશે\nજ્વેલર્સનાં 12 બૅન્ક-અકાઉન્ટ્સ હૅક કરીને 2.98 કરોડ રૂપિયા સેરવી લેનારા ગુનેગારોની શોધ\nભિવંડીમાં બહુમતી હોવા છતાં કૉન્ગ્રેસે મેયરપદ ગુમાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.punchnamu.com/tag/lok-sabha-elections-2019/", "date_download": "2019-12-07T06:06:59Z", "digest": "sha1:KWB7IBEOK4GD43DPK436WYQMLVNPLTUH", "length": 10601, "nlines": 134, "source_domain": "www.punchnamu.com", "title": "Lok Sabha Elections 2019 Archives | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે મતગણતરીના બીજા દિવસે રિલ��ઝ થશે\nહિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી\nમમતા બેનરજી નરેન્દ્ર મોદીને દર વર્ષે શું મોકલાવે છે\nમોદી સરકાર આ દિવસે આપશે 1100 રૂપિયા સસ્તું સોનુ\nભારતને 5 ટ્રિલિયન ડોલરની આર્થવ્યસ્થા બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું\nભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત્ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો\n200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર\nઆજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી બાર ફિરસે….’\nસરદાર સરોવર નર્મદા ડેમ\nલોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની હારનું પ્રમાણ તેને ડરાવી શકે છે\nઆ વખતે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેકીંગ મતદાન થયું હતું. પરિણામો આવ્યા બાદ એવું લાગતું હતું કે ગુજરાતની પ્રજાએ આ...\nઅંકગણિતની આગળ કેમિસ્ટ્રી હોય છે: રાજકીય પંડિતોને મોદીના ચાબખા\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં મતદારોનો આભાર માનવા માટે ગયા છે. અહીં તેઓએ આ બેઠક બીજી વખત જીત્યા બાદ વારાણસીના...\nઆજે NDAના નવા ચૂંટાયેલા સભ્યોની બેઠક, મોદીને નેતા તરીકે ચૂંટશે\nલોકસભાની તાજેતરમાં સમાપ્ત થયેલી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્ત્વ હેઠળ NDA દ્વારા ભવ્ય વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો છે. ભાજપે એકલેહાથે...\nભાજપે કેવી રીતે 22 કરોડ લાભાર્થીઓના મત મેળવ્યા\nછેક ગયા વર્ષે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારની વિવિધ યોજનાઓના 22 કરોડ...\nમોદી ત્સુનામી પર વિદેશી આગેવાનો અને મિડિયાની પ્રતિક્રિયાઓ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકસભાની 2019ની ચૂંટણીની અભૂતપૂર્વ અને ઐતિહાસિક જીતને દેશ વિદેશના મિડિયાએ તેમજ આગેવાનોએ વધાવી લીધો છે. વિવિધ વિદેશી...\nશ્રી કમલમ ખાતે ગુજરાત ભાજપની ઉજવણી શરુ\nસમગ્ર ભારતમાં અને ગુજરાતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્સુનામી છવાઈ ગયા બાદ ઠેરઠેર ઉજવણી શરુ થઇ ગઈ છે. ગુજરાત જે...\nLive Updates: લોકસભાની ચૂંટણી 2019ના પરિણામો\nઆજે લોકસભાની 2019ની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. આ પરિણામોની તાજી, મહત્ત્વની તેમજ સચિત્ર માહિતી આપને આ લાઈવ થ્રેડમાંથી...\nગુગલ પર રાહુલ કરતા મોદી છ ગણા વધુ સર્ચ થયા\nગુગલે હાલમાં તેના ટ્રેન્ડ્સના આંકડા જાહેર કર્યા છે. આ આંકડાઓ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકોએ રાહુલ ગાંધીની સરખામણીમાં છ ગણી...\nEVM મામલે ��િપક્ષોને સુપ્રિમ કોર્ટ અને ચૂંટણી પંચ તરફથી બેવડી ફટકાર\nએક તરફ જ્યારે હાર ભાળી ગયેલા વિપક્ષો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના નેતૃત્ત્વમાં EVMના મામલે લોકસભાની ચૂંટણી પરિણામોના દિવસે અથવાતો ત્યારબાદ...\nચૂંટણી પંચની પ્રશંસા કરતા પ્રણબ મુખરજી; કહ્યું ચૂંટણીઓ સફળ રહી\nપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીએ ચૂંટણી પંચની પ્રશંસા કરી છે. તેમણે હાલમાં જ સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીના મતદાનની પ્રક્રિયાને સફળ પણ...\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nમહિલાઓને વધુ સુરક્ષા પ્રદાન કરતો મોદી સરકારનો નિર્ણય\nચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ\nઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા\nમમતાને સુપ્રિમ ઝટકો: સર્વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%A8%E0%AA%A1%E0%AB%80%E0%AA%86%E0%AA%A6)", "date_download": "2019-12-07T07:07:24Z", "digest": "sha1:K4CIALB7J3FOQFZV3UNET6ONPHX4RWFG", "length": 5602, "nlines": 105, "source_domain": "gu.wikipedia.org", "title": "ચકલાસી (તા. નડીઆદ) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, નગર પાલિકા, આંગણવાડી, દૂધની ડેરી, દવાખાનું, પોલીસ સ્ટેશન\nચકલાસી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ખેડા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા નડીઆદ તાલુકામાં આવેલું એક મહત્વનું નગર છે. ચકલાસીને નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે.[૧] અહીં મોટું શાક બજાર, શંકરાચાર્ય આશ્રમ, સરકારી દવાખાનું, પોલીસ સ્ટેશન, કોલ્ડ સ્ટોરેજ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે.\nચકલાસીમાં ૨૫ મંદિરો આવેલા છે, જેમાં મહાદેવ મંદિર, શ્રીનાથજી મંદિર અને સંતરામ મંદિર તાજેતરમાં નિર્માણ કરાયેલા છે.\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nગુજરાતનાં શહેરો અને નગરો\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nક���ઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૮ માર્ચ ૨૦૧૯ના રોજ ૦૭:૫૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2014/04/", "date_download": "2019-12-07T07:01:25Z", "digest": "sha1:EQW766BMQWQT3IFEEVU4DGKMTWW56CKK", "length": 28034, "nlines": 205, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "એપ્રિલ | 2014 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nદક્ષિણ આફ્રિકાનું પીટરમેરીટઝબર્ગ સ્ટેશન\nદક્ષિણ આફ્રિકાનું પીટરમેરીટઝબર્ગ સ્ટેશન\n૧૨૧ વર્ષ પહેલાંની આ વાત છે. દક્ષિણ આફ્રિકાનું પીટરમેરીટઝબર્ગ રેલ્વે સ્ટેશન. ઈ.સ. ૧૮૯૩ના જૂન મહિનાની સાતમી તારીખ. રાત્રે નવ વાગે પ્રિટોરિયા જતી ટ્રેન આ સ્ટેશનના પ્લેટફોર્મ પર આવીને ઉભી રહી. પ્લેટફોર્મ પરથી એક જુવાન ભારતીય મુસાફર ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ચડ્યો. પોતાનો સીટ નંબર શોધીને તે પોતાની જગાએ બેસવા જતો હતો, તેવામાં બીજો એક ધોળો અંગ્રેજ પણ આ ડબ્બામાં ચડ્યો. આ ધોળિયાએ પેલા ભારતીય મુસાફર તરફ તુચ્છકારભરી નજરે જોયું. એક ભારતીય મુસાફર ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેસે, એ પેલા અંગ્રેજથી સહન થયું નહિ. તેણે ભારતીયને ગંદી જબાનમાં કહ્યું, “તું નીચ ઇન્ડીયન, આ ડબ્બામાં તને બેસવાનો અધિકાર નથી. તાબડતોબ થર્ડ ક્લાસના ડબ્બામાં ચાલ્યો જા. ફર્સ્ટ ક્લાસ તો ફક્ત અમારા જેવા ગોરા અંગ્રેજો માટે જ છે.”\nપેલા ભારતીયે નમ્રતાથી કહ્યું, “મેં ફર્સ્ટ ક્લાસની ટીકીટ લીધી છે, એટલે હુ આ ડબ્બામાં જ બેસીશ.\nઅંગ્રેજે ફરીથી કહ્યું, “આ ડબ્બામાં તને બેસવાનો અધિકાર નથી. તું થર્ડ ક્લાસમાં ચાલ્યો જા.”\nભારતીય મક્કમ હતો. તેણે પોતાનો જવાબ દોહરાવ્યો, “મેં ફર્સ્ટ ક્લાસની ટીકીટ લીધી છે, એટલે હુ આ ડબ્બામાં જ બેસીશ.”\nત્રીજી વાર અંગ્રેજનો એ જ હુકમ, અને ભારતીય મુસાફરનો એ જ જવાબ. એટલે પેલો અંગ્રેજ અકળાયો. તે પોલીસને બોલાવી લાવ્યો. પોલીસના કહેવાથી પણ પેલો ભારતીય ઉતર્યો નહિ, એટલે પોલીસે તેને ધક્કો મારીને પ્લેટફોર્મ પર ગબડાવી દીધો. તેનો સામાન પણ પ્લેટફોર્મ પર ફેંકી દીધો. આ ભારતીય મુસાફર કોણ હતો, તે તો આપ સૌ જાણો છો. એ મુસાફર હતા મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી.\nપ્લેટફોર્મ પરથી ઉભા થઇ, ગાંધીજી સ્ટેશન પરની વેઈટીંગ રૂમમાં ગયા. ત્યાં આખી રાત એક બાંકડા પર ઠંડીથી ધ્રુજતા બેસી રહ્યા. તેમના મનમાં ગડમથલ ચાલી. આવો અન્યાય કઈ રીતે સહન થાય અંગ્રેજો સામે લડવું જ જોઈએ, પણ કઈ રીતે અંગ્રેજો સામે લડવું જ જોઈએ, પણ કઈ રીતે તેમના મને જવાબ આપ્યો, “આપણે સાચા હોઈએ, તો સત્યનો આગ્રહ રાખીને.” એમાંથી સત્યાગ્રહનો જન્મ થયો. અંગ્રેજો સામે હથિયારોથી કે મારામારી કરીને નહિ લડી શકાય. અંગ્રેજો પાસે મોટું લશ્કર હોવાથી, એમાં તો તેઓ જ જીતે, અને માનવ સંહાર થાય. તેમના મનમાં સ્ફુરણા થઇ, “અહિંસક લડતથી અંગ્રેજોને જીતવા.” બસ, તેમણે નક્કી કરી નાખ્યું, “સત્ય, અહિંસાના માર્ગે અન્યાય સામે લડવું”\nગાંધીજી પીટરમેરીટઝબર્ગ સ્ટેશન પર બેસી જ રહ્યા. છેવટે બીજા દિવસે પ્રિટોરિયાની ટ્રેન આવી, તેમાં તેમને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં જ, સ્ટેશન માસ્ટરે જવા દેવા પડ્યા. એક અંગ્રેજે મારેલા ધક્કામાંથી, ગાંધીજીએ આખા ભારત દેશમાંથી અંગ્રેજોને હાંકી કાઢ્યા.\nઆ પીટરમેરીટઝબર્ગ સ્ટેશનનું નામ ત્યારે કોઈ જાણતું ન હતું. પણ આ બનાવને લીધે દુનિયાભરમાં તે પ્રખ્યાત થઇ ગયું છે. દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરથી જોહાનીસબર્ગ જવાના રેલ્વે રસ્તે, તે ડરબનથી ૮૦ કી.મી. દૂર આવેલું છે. આ સ્ટેશનના પ્લેટફોર્મ પર, જે જગાએ ગાંધીજીને ફેંકી દેવાયા હતા, ત્યાં એક તકતી મૂકેલી છે. તેમાં નીચે મૂજબનું લખાણ છે.\nસ્ટેશનના વેઇટીંગ રૂમમાં ગાંધીજીની છબી મૂકેલી છે.\nભારતનાં માજી રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલ તારીખ ૮ મે, ૨૦૧૨ના રોજ આ શહેરની મુલાકાતે આવેલાં, ત્યારે તેમણે આ જગાએ જઇ, ત્યાંની વિઝીટર બુકમાં ગાંધીજીની મહાનતા અંગે નોંધ લખી હતી. તેમણે ડરબનથી જોહાનીસબર્ગ જવાના રસ્તે, ગાંધીજીના વખતના જેવી જ કોલસાવાળી ટ્રેનમાં મુસાફરી કરી હતી.\nગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધી, દક્ષિણ આફ્રિકામાં જયારે ભારતના હાઈ કમીશનર હતા ત્યારે તેમને ગાંધીજીના માનમાં “ફ્રીડમ ઓફ સીટી એવોર્ડ ઓન ગાંધી” આપવામાં આવ્યો હતો.\nપીટરમેરીટઝબર્ગ શહેરમાં ચર્ચ સ્ટ્રીટમાં ગાંધીજીનું સ્ટેચ્યુ મૂકેલું છે. તેનું ઉદઘાટન, ગાંધીજીને ટ્રેનમાંથી ફેંકી દેવાયાના ૧૦૦ વર્ષ પછી, તારીખ ૬ જૂન, ૧૯૯૩ના રોજ, આર્ક બીશપ દેસમોન્ડ ટુટુએ કર્યું હતું.\nવડાપ્રધાન મનમોહનસીંગે પણ પીટરમેરીટઝબર્ગની મુલાકાત લીધી છે. ગાંધીજીએ આ શહેરની નજીક ૧૯૦૪માં ફીનીક્સ વસાહત શરુ કરેલી. મનમોહનસીંગ ફીનીક્સની મુલાક���તે પણ ગયેલા.\nગાંધીજીને જે ટ્રેનમાંથી ઉતારી દેવાયા હતા, તે અસલી ટ્રેન પીટરમેરીટઝબર્ગના મ્યુઝીયમમાં સાચવી રખાઈ છે.\nએવું લાગે છે કે દરેક ભારતીયે પીટરમેરીટઝબર્ગ શહેર જોવા જવું જોઈએ. અને ત્યાના સ્ટેશન પર જઇ, ગાંધીજીને એક શ્રદ્ધાંજલિ અર્પણ કરવી જોઈએ.\nશેરીસા અને પાનસર તીર્થ\nશેરીસા અને પાનસર તીર્થ\nઅમદાવાદની આજુબાજુ ઘણી જોવાલાયક જગાઓ અને ધાર્મિક તીર્થો આવેલાં છે. કલોલથી મોટી ભોયણ જવાના રસ્તે, કલોલથી માત્ર ૮ કી.મી. દૂર આવેલું શેરીસા આવું એક સ્થળ છે. અહીં એક પ્રખ્યાત જૈન મંદિર આવેલું છે. તેરમી સદીમાં ગુજરાતના દાનવીર વસ્તુપાળ અને તેજપાળે અહીં ભગવાન નેમીનાથની વિધિપૂર્વક સ્થાપના કરીને સૌ પ્રથમ મંદિર બાંધ્યું હતું, એવી કથા છે. વિ. સં. ૧૫૬૨માં શ્રીલાવણ્યસમય નામના કવિએ શેરીસા તીર્થ પર સ્તવનો રચ્યાં હતાં. આ તીર્થનું રીપેરીંગ અને રીનોવેશન ચાલતું જ રહે છે.વિ. સં. ૨૦૦૨માં અહીં આરસનું નવું મંદિર બન્યુ છે. મંદિરના ગર્ભગૃહમાં જોધપુરના લાલ આરસ અને ઉત્સવપંડાલમાં મકરાણાના આરસ વાપર્યા છે.\nશેરીસા તીર્થના ભવ્ય પ્રવેશદ્વારમાંથી અંદર દાખલ થયા પછી બંને બાજુ ખુલ્લી વિશાળ જગા નજરે પડે છે. વૃક્ષોની ઘટા અને તોરણોમાં થઈને થોડું સીધું ગયા પછી, થોડાં પગથિયાં ચડવાનાં છે. ઉપર ચડી મંદિરમાં પેસતાં જ મનમાં એક પ્રકારની સાતા વળે છે. સામે જ ગર્ભગૃહમાં મૂળનાયક ભગવાન શ્રી પાર્શ્વનાથ પદ્માસન સ્થિતિમાં બિરાજમાન છે. રંગ પરથી એમને લોઢણ પાર્શ્વનાથ પણ કહે છે. અહીં દર્શન કરીને મન પ્રસન્નતા અનુભવે છે. નીચે ભોંયરામાં ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ બહુ સુંદર છે.\nશેરીસા એ ભવ્ય રમણીય તીર્થ છે. અહીંનું વાતાવરણ ઘણું જ સરસ છે. મંદિરની એક બાજુ રહેવા માટેની રૂમો અને ભોજનશાળા છે.બીજી બાજુ મહેમાનો માટેની ભોજનશાળા છે. રસોઈ ખૂબ જ સરસ અને પીરસનાર ખૂબ ભાવથી પીરસે છે. પ્રવેશદ્વાર આગળ ઓફિસ આવેલી છે. ખુલ્લી જગામાં પ્રસંગોપાત સભામંડપ ઉભો કરી, ત્યાં મહારાજ સાહેબનું પ્રવચન સાંભળવાની વ્યવસ્થા કરાય છે. મંદિરની આજુબાજુના બગીચામાં બેસવાની અને બાળકોને રમવાની મજા આવે એવું છે.\nશેરીસા તીર્થથી આશરે ૧૬ કી.મી. દૂર આવેલા પાનસર ગામે પણ એક સુંદર જૈન તીર્થ આવેલું છે. શેરીસાથી કલોલ થઈને પાનસર જવાય છે. આ મંદિર પણ ઘણું જ મોટું અને આકર્ષક છે. ખૂબ મોટી વિશાળ જગા, બગીચો, વૃક્ષો, રસ્તા, રહેવા માટે રૂમો, જમવાની સુવિધા – અહી�� બધુ જ છે. આરસનું બનેલું આ મંદિર જૂનું છે, છતાં નવું જ લાગે છે. ભગવાનનાં દર્શન કરીને ધન્યતા અનુભવાય છે.\nવામજ તીર્થ પણ કલોલની નજીક જ છે. અમદાવાદથી એક દિવસમાં શેરીસા, પાનસર અને વામજની ધાર્મિક યાત્રા સરળતાથી કરી શકાય છે. અમદાવાદથી કલોલ ગયા વગર, ઓગણજ, વડસર અને મોટી ભોયણ થઈને શેરીસા સીધું જવાય છે.\nએક પુરાણું નગર વડનગર\nએક પુરાણું નગર વડનગર\nતમારે જૂના જમાનાનાં સ્થાપત્યોના થોડા અંશ જોવા હોય તો વડનગર પહોંચી જવું જોઈએ. આ નગર મહેસાણા જીલ્લામાં મહેસાણાથી ૩૦ કી.મી. દૂર ઉત્તરમાં આવેલું છે. અમદાવાદથી ગાંધીનગર, ગોઝારીયા અને વિસનગર થઈને પણ વડનગર જવાય છે. આ અંતર ૯૦ કી.મી. જેટલું છે.વડનગરથી આગળ ખેરાલુ, તારંગા અને દાંતા થઈને અંબાજી જવાય છે.\nવડનગરમાં પ્રવેશતાં જ એક જૂના નગરમાં આવ્યા હોઈએ એવો અહેસાસ થવા લાગે છે. શહેરના ચારે બાજુના પ્રવેશ આગળ દરવાજાના અવશેષો છે, એ જૂના જમાનામાં શહેરને ફરતે કોટ હોવાની પ્રતીતિ કરાવે છે. વડનગરમાં હાટકેશ્વર મહાદેવનું મંદિર, તાના-રીરીની સમાધિ, કીર્તિતોરણ, શર્મિષ્ઠા તળાવ, શામળશાની ચોરી વગેરે જોવાલાયક જગાઓ છે.\nહાટકેશ્વર મહાદેવ નદીઓળ દરવાજાની બહાર આવેલું છે. કોઈને પણ પૂછો તો તે જરૂર બતાવે, કેમ કે આ બહુ જ જાણીતું મંદિર છે. પથ્થરોનું બનેલું આ મંદિર આશરે ૪૦૦ વર્ષ જૂનું છે. પથ્થરોને યોગ્ય આકારમાં કાપી, તેમને એકબીજા સાથે ગોઠવી, ઉંચુ શીખરબંધી મંદિર બનાવવું, એ તે જમાનાની સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. મંદિરના મુખ્ય પ્રવેશદ્વારમાં દાખલ થયા પછી ચોક આવે છે. ચોકમાંથી ભવ્ય કોતરકામ વાળી કમાનોમાં થઈને અંદર સભાગૃહમાં જવાય છે. અહીં પણ છત અને ઘુમ્મટના અંદરના ભાગનું સ્થાપત્ય આપણું તરત જ ધ્યાન ખેંચે છે. અંદર ગર્ભગૃહમાં બિરાજેલ શીવ ભગવાનનાં દર્શન કરીને મન પ્રસન્નતા અનુભવે છે. અહીં બેસીને પ્રભુનું સ્મરણ કરવાનું ગમે એવું છે.મંદિરની બહારની દિવાલો પર દેવદેવીઓ અને પ્રસંગોની કલાત્મક કોતરણી બેજોડ છે. આવી અદભૂત કોતરણી કરવામાં કારીગરોને એ જમાનામાં કેટલો બધો સમય લાગ્યો હશે મંદિરની આજુબાજુના ચોકમાં પણ શીવજીનાં નાનાંમોટાં અનેક મંદિરો છે. આ બધાનાં દર્શન કરીને મન ભક્તિમય બની જાય છે.\nવડનગરમાં બીજી જોવા જેવી ચીજ તાના-રીરીની સમાધિ છે. ગામને છેડે આવેલા એક સુંદર શાંત બગીચામાં આ સમાધિઓ આવેલી છે.તાના અને રીરી બે નાગર બહેનો હતી. સંગીત અને ગાવામાં તેઓ નિષ્ણાત હતી. સમય અને સ્થળને અનુરૂપ, ભારતીય સંગીતના વિવિધ રાગ ગાઈને તે રાગને અનુરૂપ વાતવરણ ઉભુ કરવામાં તેઓ કુશળ હતી. કહે છે કે દિલ્હીના સમ્રાટ અકબર બાદશાહનો મહાન સંગીતકાર તાનસેન એક વાર દીપક રાગ ગાઈને ગરમી અને દાહથી પીડાઈ રહ્યો હતો, તેના દાહનું શમન કોઈ કરી શક્યું નહિ. પછી તે વડનગર બાજુ આવ્યો, ત્યારે તાના અને રીરીએ મેઘમલ્હાર રાગ ગાઈને તેની બળતરાનું શમન કર્યું હતું. આ સમાધિ આગળ દર વર્ષે સંગીત મેળાનું આયોજન થાય છે.\nશર્મિષ્ઠા તળાવ એ વડનગરમાં એક ફરવા જેવી જગા છે. તળાવને કિનારે બગીચા, નાનાં બાળકો માટે મનોરંજનનાં સાધનો, બોટીંગ અને ખાણીપીણીની સુવિધા છે.\nઆ તળાવને કિનારે પુષ્ટિ સંપ્રદાયના ગુરુ શ્રી ગુસાંઈજીની બેઠક છે. શ્રી ગુસાંઈજી પોતે અહીં પધાર્યા હોવાના પુરાવા મળી આવ્યા છે.વૈષ્ણવો આ બેઠકજીનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.\nબેઠકજીની નજીક જ કીર્તિતોરણ છે. વડનગરનું જૂના જમાનાનું આ પ્રવેશદ્વાર છે. બે મોટા ઉંચા કલાત્મક થાંભલા ઉપર આડી કમાન ધરાવતું આ તોરણ સ્થાપત્યનો એક સુંદર નમૂનો છે. થાંભલા પર મૂર્તિઓની કોતરણી ખૂબ જ કલાકારીગરીવાળી છે. આ સ્થાપત્ય ગુજરાત માટે ગૌરવ સમાન છે. બાજુમાં જ આવું બીજું તોરણ છે. તળાવને કિનારે શામળશાની ચોરી પણ જોવા જેવી છે.\nવડનગરમાં આ બધુ જોતાં સહેજે બે કલાક જેટલો સમય લાગે છે. આ બધી જગાઓનો દેખાવ અને માહોલ થોડો સુધારીને આકર્ષક બનાવવામાં આવે અને તે તરફ જતા રસ્તાઓ સારા બનાવી દેવાય તો ઘણા ટુરિસ્ટો અહીં આવતા થાય. થોડો પ્રચાર કરવાની પણ જરૂર છે.તો, વડનગર ગુજરાતનું એક સરસ ટુરિસ્ટ સ્થળ બની શકે. એક ખાસ વાત એ છે કે વડનગર, ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે.\nતો બોલો, ક્યારે ઉપડો છો વડનગર. અંબાજી જવા નીકળ્યા હો તો વચમાં વડનગર જોઇ લેવાય.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nવિરાસત વન અને ચાંપાનેર\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\n« માર્ચ મે »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2019/09/", "date_download": "2019-12-07T07:11:05Z", "digest": "sha1:FNA25UXCF6DMP64KQ4CNGU4XS4TDALLY", "length": 43526, "nlines": 239, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "સપ્ટેમ્બર | 2019 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nએક અદ્ભુત ઉત્સવ ઉજવાઈ ગયો એ ઉત્સવનું નામ ‘હાઉડી મોદી’. અમેરીકાના હ્યુસ્ટન શહેરને આંગણે તારીખ ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમેરીકાના પ્રમુખ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે, પચાસ હજારથી વધુ ભારતીયોની હાજરીમાં પોતાની અને બંને દેશોની દોસ્તીની વાત કરી. ભારતના અને દુનિયાના લાખોકરોડો લોકોએ આ પ્રોગ્રામ ટીવી પર ‘લાઈવ’ નિહાળ્યો, એનાથી રૂડું બીજું શું હોઈ શકે એ ઉત્સવનું નામ ‘હાઉડી મોદી’. અમેરીકાના હ્યુસ્ટન શહેરને આંગણે તારીખ ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમેરીકાના પ્રમુખ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે, પચાસ હજારથી વધુ ભારતીયોની હાજરીમાં પોતાની અને બંને દેશોની દોસ્તીની વાત કરી. ભારતના અને દુનિયાના લાખોકરોડો લોકોએ આ પ્રોગ્રામ ટીવી પર ‘લાઈવ’ નિહાળ્યો, એનાથી રૂડું બીજું શું હોઈ શકે મોદીની લોકપ્રિયતા અને દેશનો વિકાસ કરવાની પ્રતિબધ્ધતા જોઇને એકેએક ભારતીયનું હૈયું આનંદથી નાચી ઉઠ્યું હશે. પ્રોગ્રામમાં મોદીજી અને ટ્રમ્પ હાથમાં હાથ ભીડાવી, લોકોની વચ્ચે સ્ટેડીયમમાં ફર્યા, એ દ્રશ્ય તો ભલભલા માનવીના મનને ભીંજવી ગયું હશે.\nછેલ્લા બેએક મહિનાથી ‘મોદી હ્યુસ્ટનમાં આવવાના છે’ એનો નાદ મનમાં ગુંજતો હતો. અહીં હ્યુસ્ટનના NRG સ્ટેડીયમમાં તેઓ ભારતીયોને સંબોધન કરવાના હતા. આ સ્ટેડીયમની કેપેસીટી લગભગ ૬૦,૦૦૦ માણસોને બેસાડી શકે એટલી છે. મોદીજીને સાંભળવા જવા માટે કોઈ ટીકીટ રાખેલી ન હતી. ફક્ત અગાઉથી ઓનલાઈન રજીટ્રેશન કરાવવાનું એટલું જ. અહીં હ્યુસ્ટનના લોકોએ તો રજીટ્રેશન કરાવ્યું , એટલું જ નહિ, અમેરીકાનાં ઘણાં શહેરો ડલાસ, ન્યૂયોર્ક, વોશીંગટન અને બીજાં નાનાંમોટાં અનેક સ્થળોએથી લોકોએ નોંધણી કરાવી. દૂરનાં શહેરોના લોકો તો વિમાનનાં ભાડાં ખર્ચી, અહીં હોટેલમાં રૂમ રાખી, મોદીજીને સાંભળવા માટે આવ્યા. નોંધણી કરાવનાર દરેકને સીટ નંબર આપેલ હતો.\nપ્રોગ્રામનું પ્લાનિંગ એટલું પરફેક્ટ હતું કે ના પૂછો વાત. પચાસ હજાર લોકો માટે તો કાર પાર્કીંગ સ્ટેડીયમમાં ના થઇ શકે. એટલે પ્રોગ્રામના દિવસે, હ્યુસ્ટનમાં ઘણી જગાઓ જેવી કે હિંદુ મંદિરો અને અન્ય જાહેર જગાઓએથી બસોની વ્યવસ્થા રાખી હતી. લોકોએ આવી જગાએ પોતાની ગાડી મૂકી દઈ, બસોમાં સ્ટેડીયમ જવાનું. બધા જ લોકો આ રીતે સ્ટેડીયમ પહોંચીને પોતપોતાની સીટો પર ગોઠવાઈ ગયા. ક્યાંય કોઈ દોડાદોડી કે બૂમાબૂમ નહિ, કોઈ કન્ફયુઝન નહિ. કોઈ ગિરદી કે ધક્કામુક્કી નહિ. સંપર્કમાં આવતા માણસો વચ્ચે, સ્માઈલ ��ાથે ‘થેંક્યુ’ અને ‘સોરી’ જેવા શબ્દો સાંભળવા મળે.\nવાતાવરણ એવું લગતું હતું કે હ્યુસ્ટન જાણે કે ભારતનું જ એક શહેર હોય. મોદીજીના આવતા પહેલાં, દોઢ કલાક જેટલો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. એમાં ભારતના વિવિધ પ્રદેશોના કલાકારોએ તેમની ભાષામાં નૃત્ય, સંગીત અને ગીતો રજૂ કર્યાં. મોદીજી બિલકુલ સમયસર આવી પહોંચ્યા, ત્યારે સ્ટેડીયમમાં લોકોએ ‘મોદી, મોદી’ના નારા લગાવી તેમનું જોરદાર સ્વાગત કર્યું. પછી, ટ્રમ્પ આવ્યા, એટલે બંને મિત્રો એકબીજાને ભેટ્યા, હસ્તધૂનન કર્યું, અને સાથે જ સ્ટેજ પર પધાર્યા. સ્કુલમાં ભણતા બે મિત્રો એકબીજાને મળીને કેવા ખુશ થાય, એવો એ સીન હતો. કોઈ જ ઔપચારિકતા નહિ. અમેરીકા જેવા દુનિયાના નંબર વન શક્તિશાળી દેશનો વડો, ભારતના વડાપ્રધાનને મળવા સામેથી આવે અને આટલું માન આપે, એ મોદીજીની સફળતા, પ્રેમ અને વિશ્વાસ ઉભો કરવાની તાકાત છે.\nઅમેરીકા અને ભારતનાં રાષ્ટ્રગીતો ઉપરાંત, ગાંધીજીને પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ સુંદર સ્વરોમાં રજૂ થયું. મોદીજીએ ટ્રમ્પનું સ્વાગત કરતાં, પોતાની મિત્રતા દોહરાવી અને ટ્રમ્પની શક્તિઓ તથા તેમના ભારત સાથેના હુંફાળા સંબંધોની વાત કરી. ત્યાર બાદ, ટ્રમ્પે પોતાના ભાષણમાં ભારત સાથે સહકાર અને આતંકવાદ સામે લડવાની વાત રજૂ કરી.\nપછી મોદીજીએ સતત એક કલાક સુધી, પોતાની અસલી અદામાં વાતો કરીને લોકોને ખુશ ખુશ કરી દીધા. ‘હાઉડી મોદી’ એટલે કે How do you do, Modi‘ ‘મોદીજી, તમે કેમ છો‘ ‘મોદીજી, તમે કેમ છો’ મોદીએ એનો ભારતની બધી ભાષાઓમાં જવાબ આપ્યો, ‘અમે મજામાં છીએ.’ મોદીજી કેટલી બધી ભાષાઓમાં આ જવાબ તૈયાર કરીને આવ્યા ’ મોદીએ એનો ભારતની બધી ભાષાઓમાં જવાબ આપ્યો, ‘અમે મજામાં છીએ.’ મોદીજી કેટલી બધી ભાષાઓમાં આ જવાબ તૈયાર કરીને આવ્યા કોઈ કાગળમાં જોયા વગર તે બોલ્યા. ભારતના વિકાસને લગતાં જે કામો કર્યાં છે, તેનું આંકડાઓ સાથે બયાન કર્યું. ખરેખર, મોદીજીને સરસ્વતી દેવી પ્રસન્ન છે. મોદીજીએ દેશ માટે કામ કરવાની અને દરેક નાનામાં નાના માણસને બધી સગવડો મળે તે માટે કામ કરવાની મક્કમતાપૂર્વક વાત કરી. ખાસ તો મોદીએ ટ્રમ્પને પરિવાર સહિત ભારત પધારવાનું આમંત્રણ આપ્યું, એ બહુ ગમતી વાત હતી.\nછેલ્લે તો, અગાઉ કહ્યું તેમ, મોદી અને ટ્રમ્પ હાથમાં હાથ ભીડી, બીજા હાથે લોકોનું અભિવાદન કરતા લોકોની સીટો આગળથી પસાર થયા, ત્યારે બધાને તેમની દોસ્તીનો પાક્કો અહેસાસ થઇ ગયો. દુનિયાની બે ���હુથી મોટી લોકશાહીના નેતાઓ આ રીતે આટલા બધા લોકો સમક્ષ, કોલેજની લોબીમાં ફરતા મિત્રોની જેમ ફરે, એ અજોડ ઘટના છે. આવું દ્રશ્ય પહેલાં ક્યાંય જોયું નથી. આ મિત્રતા ભારત અને દુનિયાને ચોક્કસ એક નવી પ્રગતિશીલ દુનિયામાં લઇ જશે, એ વિષે બેમત નથી. મિત્રો, તમને શું લાગે છે\nપ્લાસ્ટીકને બદલે પતરાળાં અને માટીનાં વાસણોનો ઉપયોગ\nપ્લાસ્ટીકને બદલે પતરાળાં અને માટીનાં વાસણોનો ઉપયોગ\nઅમે ડાયનીંગ ટેબલ પર જમવા કે ચાનાસ્તો કરવા બેઠા હોઈએ ત્યારે જાતજાતની ચર્ચા નીકળે. એમાં ઘરગથ્થું વાતો ઉપરાંત ઘણા કરન્ટ ટોપિક પર ચર્ચા થાય. ચંદ્રયાન-૨, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલાં કામ, કાશ્મીર…. જેવા વિષયોની વાતો પણ નીકળે. આજનો વિષય હતો પ્લાસ્ટીકના ઉપયોગ વિષે. એની વાત અહીં લખું છું.\nઅત્યારે પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા વિષે બહુ જ વાતો ચાલે છે. આપણી રોજિંદી જીંદગીમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. પીવાના પાણીની બોટલો, જમવાની ડીશો, ચમચીઓ, બાઉલ, ચાના કપ, પાણી પીવાના ગ્લાસ, ડોલ, ટમ્બલર, સાબુનું બોક્ષ, પાટલી, બજારમાં ખરીદેલી વસ્તુઓ ભરવા માટે વપરાતી કોથળીઓ…..લીસ્ટ બહુ જ લાંબુ છે. આવી ચીજોનો વપરાશ વધવાનાં ઘણાં કારણો છે. પ્લાસ્ટીકની ચીજો કારખાનાંમાં સહેલાઇથી અને સસ્તામાં બને છે. પ્લાસ્ટીકનાં વાસણો દેખાવમાં સરસ હોય છે, ખાધા પછી ધોવાનું સહેલું છે. મોટા ભાગની ચીજો, ચમચી, ગ્લાસ વગેરે તો વાપરીને ફેંકી જ દેવાનાં હોય છે, તેમને ધોવાનાં પણ નથી હોતાં.\nઆમ છતાં, પ્લાસ્ટીકની ચીજો વાપરવાનાં નુકશાન પણ ઘણાં છે. આપણે પ્લાસ્ટીકની ચીજો જેવી કે પાણીની બોટલો, કોથળીઓ, ચમચીઓ, ગ્લાસ વગેરે વાપર્યા પછી કચરા તરીકે જે ફેંકી દઈએ છીએ, તે બધું સેંકડો વર્ષો સુધી નાશ નથી પામતું. તે પૃથ્વી પર જમીનમાં સચવાઈ રહે છે, તેનાથી જમીનનો કસ ઓછો થઇ જાય છે. તેને બાળી કે દાટી દઈએ તો પણ તેના અવશેષો નાશ નથી પામતા. આમ, તે પર્યાવરણને ખૂબ જ નુકશાન કરે છે. વળી, આપણે ત્યાં તો રખડતી ગાયો પ્લાસ્ટીકની કોથળીઓ ખાઈને શરીરને નુકશાન કરે છે. આપણે પણ પ્લાસ્ટીકનાં વાસણોમાં રાંધીએ, પ્લાસ્ટીકની ડીશોમાં ખાઈએ કે પ્લાસ્ટીકની બોટલ અને ગ્લાસમાં પાણી પીએ તે નુકશાનકારક છે. શાક, દાળભાત જેવું ગરમ ખાવાનું તો પ્લાસ્ટીકની ડીશોમાં ના જ ખાવું જોઈએ. એનાથી કેન્સર જેવા રોગો થવાની શક્યતા રહે છે.\nઆ બધામાંથી બચવાનો ઉપાય એ છે કે ખાવાનાં સાધનોમાં પ્લાસ્ટીકની ચીજો વાપરવાનું બંધ કરવું. અને બાકીની જગાએ જ્યાં પ્લાસ્ટીક વપરાય છે, ત્યાંથી નીકળતો પ્લાસ્ટીકનો કચરો રીસાઈકલ કરવો અથવા તેને કોઈ અવાવરું જગાએ ઊંડે દાટી દેવાની વ્યવસ્થા કરવી. તો માનવજાત, ગાયો અને પર્યાવરણ બધું બચી શકશે.\nહવે ખાવાની બાબતમાં, રસોડામાં પ્લાસ્ટીક ન વાપરવું હોય તો શું કરવું તેની વિગતે વાત કરીએ. થોડાં વર્ષો પહેલાં, આશરે ચાલીસ વર્ષો અને તેનાથી યે જૂના વખતમાં આપણાં ગામડાંઓમાં ક્યાંય પ્લાસ્ટીક વપરાતું ન હતું. રસોઈ કરવા માટે પિત્તળ અને સ્ટીલનાં વાસણો વપરાતાં હતાં, જમવા માટે થાળી, વાટકા, ચમચી, ગ્લાસ બધું પિત્તળ કે સ્ટીલનું વપરાતું હતું. ચા પીવા માટે કાચનાં કપરકાબી હતાં. મોટા જમણવારમાં આજે પણ પિત્તળ કે સ્ટીલની બુફે ડીશો વાપરી શકાય. જમ્યા પછી આ ડીશોને ધોવાની વ્યવસ્થા કરવી પડે.\nપહેલાં લગ્ન કે બીજા પ્રસંગે જમણવારોમાં પતરાળાં-પડિયા વપરાતા હતા. આજની પેઢીને તો આ પતરાળાં-પડિયા વિષે કશો જ ખ્યાલ નહિ હોય, કદાચ જોયાં પણ નહિ હોય. પણ જો આપણે આ પતરાળાં-પડિયા તરફ પાછા વળીએ, તો પ્લાસ્ટીકનાં વાસણોનો જમવામાં ઉપયોગ બંધ કરી શકાય. પતરાળાંમાં જમ્યા પછી, તેને ફેંકી દેવાનાં હોય છે, એટલે ધોવાની તકલીફ પણ નથી. આરોગ્યને કોઈ જ નુકશાન નથી. પર્યાવરણ પણ બગડતું નથી.\nપહેલાંનાં જમાનામાં પતરાળાં-પડિયા એક ગૃહ ઉદ્યોગ હતો. પતરાળાં-પડિયા ખાખરાનાં પાનમાંથી બનાવાય છે. બનાવવાનું ખૂબ જ સહેલું છે. ઘરની દરેક વ્યક્તિ તે આસાનીથી બનાવી શકે છે. આશરે ચાલીસ વર્ષ પહેલાંની ગામડામાં રહેતી દરેક વ્યક્તિને આ કામ આવડતું હશે. અત્યારે જો આ ગૃહ ઉદ્યોગ ફરી શરુ કરાય તો પૂરતા પ્રમાણમાં પતરાળાં-પડિયાનો જથ્થો મળી રહે. અને કેટલા બધા લોકોને રોજીરોટી મળી રહે એક વસ્તુ કે પતરાળાં-પડિયાથી બુફે જમવાનું ના થઇ શકે, કેમ કે પતરાળું હાથમાં લઇ તમે ઉભા ઉભા ખાઈ ન શકો. એનો પણ વાંધો નહિ. લાઈનમાં ટેબલખુરસી ગોઠવી દઈ, તેના પર બેસી, પીરસવાની પદ્ધતિથી જમવાનું થઇ શકે. એક જમાનામાં આવી પ્રથા પણ હતી જ ને \nતમિલનાડુમાં ઘણા લોકો હજુ યે કેળનાં પાનમાં જમે છે. સોપારીના ઝાડનાં પાન મોટાં હોય છે, તેમાં પણ જમી શકાય. સોપારીનાં પાનમાંથી થાળી, વાટકા બનાવવાનો ઉદ્યોગ પણ વિકસ્યો છે.\nવળી, ઘણી જગાએ માટીનાં વાસણ પણ વાપરી શકાય. પહેલાં રોટલા બનાવવા માટે માટીના કલેડાનો ઉપયોગ થતો હતો. પીવાનું પાણી ભરવા માટે માટલાં હજુયે વપરાય છે. નાથદ્વારા અને ઘણી જગાએ ચા પ��વા માટે માટીની કુલડીનો ઉપયોગ થાય છે.\nઆપણા રોજીંદા જીવનમાં આવા ફેરફાર લાવીશું તો પ્લાસ્ટીકની તકલીફોમાંથી બચી જઈશું. તમે શું માનો છો\nઆપણો રોજનો સાત્વિક આહાર અને કસરતો કેવાં હોવાં જોઈએ\nઆપણો રોજનો સાત્વિક આહાર અને કસરતો કેવાં હોવાં જોઈએ\nઅત્યારે આપણા સમાજમાં, તંદુરસ્ત રહેવા અંગે ઘણી જાગૃતિ આવી ગઈ છે. આપણે બધા આ અંગે ઘણું વાંચીએ છીએ, જાણીએ છીએ અને અમલમાં પણ મૂકીએ છીએ. આવી બધી માહિતીમાંથી, નિરોગી અને તંદુરસ્ત રહેવા માટે, આપણો રોજનો ખોરાક અને કસરતો કેવાં હોવાં જોઈએ, એ અંગે મેં જે તારણો કાઢ્યાં છે, તે અહીં લખું છું. આમાં ફેરફાર હોઈ શકે, તમારા અભિપ્રાયો જણાવજો.\nસવારે ઉઠીને આંખો પર પાણી છાંટવું.\nરોજ સવારે ખુલ્લી હવામાં અડધો કલાક ચાલવા જવું. અઠવાડિયામાં એક રજા રાખી શકાય.\nસવારે સૂર્યના તાપમાં આશરે પંદર મિનીટ બેસવું. (ઉનાળામાં ના બેસો તો ચાલે.)\nજયારે યાદ આવે ત્યારે ઉંડા શ્વાસ લેવા.\nજયારે યાદ આવે ત્યારે ભગવાનનું નામ લેવું.\nઆખા દિવસ દરમ્યાન આશરે ૧૨ ગ્લાસ પાણી પીવું. (પાણી ઉભા ઉભા ના પીવું, પણ બેસીને પીવું.)\nરોજ સવારે દૂધીનો રસ પીવો, તેમાં તુલસી, મરી વગેરે નાખવું. (દૂધીનો રસ તૂરો હોવો જોઈએ. કડવો ના હોવો જોઈએ.)\nરોજ આદુનો રસ, લીંબુ, મધ લેવું.\nરોજની એક ટાઈમ ચા (સવારમાં) પૂરતી છે. ચામાં આદુ, ફુદીનો નાખવાં.\nસવારે હળવો નાસ્તો કરવો. (મમરા, પૌઆ, ખાખરા વગેરે). સીરીયલ ન લો.\nનહાતી વખતે શરીરનાં અંગોને ગરમ પાણીનો શેક થાય એવું કરવું.\nરોજ નાહીને દસેક મિનીટ ભગવાનનું નામ લેવું.\nરોજ એક કેળું ખાવું.\nસૂકો મેવો લેવો : રોજ એક અખરોટ, બે બદામ, એક ખજૂર, એક અંજીર, સૂકી દ્રાક્ષ લેવાં.\nરોજ એક કપ દૂધ પીવું. (દૂધ ગાય-ભેંસનું તાજું મળે તો વધુ સારું.)\nબપોરે જમણમાં સામાન્ય રીતે દાળભાત, રોટલી, લીલું શાક ખાવું. સાથે તાજું દહીં કે છાશ, સલાડ વગેરે લેવું. દાળમાં આદુ નાખવું. દાળમાં લીંબુ પણ લેવું. રોટલી પર ઘી પ્રમાણસર. જમવા સાથે લીલી હળદર, આંબામોર, ધાણાની ચટણી, લસણ, કાચી કેરીનો છૂંદો, લઇ શકાય. છૂંદો, અથાણું, પાપડ-પાપડી ક્યારેક લેવાં, રોજ નહિ. શાકમાં બટાકા ઓછા ખાવા. ક્યારેક કઢી બનાવી શકાય.\nલીલાં શાકનું લીસ્ટ : ભીંડા, પરવળ, ટીન્ડોરાં, કંકોડાં, દૂધી, રીંગણ, પાલક, મેથી, તાંદળજા, વાલોળ, ચોળી, ગવાર, ફણસી, સરગવો, શક્કરિયાં, કોબીજ, ફ્લાવર\nસલાડ : કાકડી, ટામેટા, મૂળા, ગાજર, બીટ, ડુંગળી\nજમીને હાથ ધોઈને કોગળા કરવા.\nખાતી વખતે પાણી ન પીવ��ં. જમ્યા પછી એકથી દોઢ કલાક પછી પીવું.\nબપોર પછી નાસ્તામાં ફ્રુટ લઇ શકાય. અથવા શેકેલા ચણા, થોડી સીંગ, બાફેલા ચણા વગેરે.\nફ્રુટનું લીસ્ટ : ચીકુ, દાડમ, પપૈયું, સફરજન, સંતરાં, નારંગી, મોસંબી, દ્રાક્ષ, અનેનાસ, નાસપતી, પેરુ, કેરી, જામફળ, તડબૂચ, બોર, જાંબુ, આમળાં, નાળિયેર વગેરે. ફળોના રસને બદલે ફળ સીધાં લો.\nસાંજનું જમવાનું : સામાન્ય રીતે ભાખરી, શાક અથવા કઠોળ, ગોળ, ખીચડી અને દૂધ લેવું. એ ઉપરાંત, અલગ અલગ ફરતી આઇટેમ બનાવી શકાય. જેવી કે પરોઠા, ઢોકળાં, મૂઠીયાં, ઇદડાં, થેપલાં, હાંડવો, દાળઢોકળી, પૂડા, ખમણ, ખાંડવી, ઈડલી, ઢોંસા, ભાજીપાઉં, ઉત્તપા, દાળબાટી, બટાટાપૌઆ, ઉપમા, દાબેલી, વડા પાઉં, સબવેનો સબ વગેરે.\nકઠોળનું લીસ્ટ : મગ, ચોળી, તુવેર, ચણા, વાલ\nક્યારેક શેરડીનો રસ પીવાય. નાળિયેરની ચટણી સારી. તેલ મગફળી, તલ કે નાળિયેરનું વાપરવું. લોકલ ખોરાક ખાવ, એટલે કે જે પ્રદેશમાં જે પાકતું હોય તે ખાવું. દરેક વસ્તુ પ્રમાણસર ખાવી. ઓવરડોઝ ન કરવો.\nરોજ અનુકૂળ ટાઈમે અડધો કલાક હળવી કસરત કરવી. (હાથ-પગની કસરતો, એરોબીક્સ, પ્રાણાયામ, ધ્યાન, ઉંડા શ્વાસ, ઓમકાર વગેરે). અવારનવાર સાઈકલ ચલાવવી.\nરોજ સૂતા પહેલાં દાંત પર મીઠું ઘસીને કોગળા કરવા.\nશું ન ખાવું, અથવા બને એટલું ઓછું ખાવું : બટાકા, ખાંડ-મીઠું, બ્રેડ, પાઉં, મેંદો, બિસ્કીટ, ચોકલેટ, કેક, પેક્ડ ફૂડ, ચીઝ, આઈસક્રીમ, બરફનો ગોળો, ઠંડાં પીણાં (કોકા કોલા, પેપ્સી વગેરે), તળેલી વાનગીઓ, મીઠાઈઓ\nન ખાવા જેવી અથવા ઓછું ખાવા જેવી તળેલી વાનગીઓનું લીસ્ટ : પૂરી, ભજીયાં, બટાકાવડાં, સેવ, પાપડી, ગાંઠિયા, ચેવડો, તળેલી ચણા દાળ, દાળવડાં, સમોસા, ફાફડા, કચોરી, પાણી પૂરી, ભાખરવડી, મઠિયાં વગેરે.\nન ખાવા જેવી અથવા ઓછું ખાવા જેવી મીઠાઈઓનું લીસ્ટ : લાડુ, મોહનથાળ, બુંદી, શીરો, જલેબી, ગુલાબજાંબુ, બાસુદી, પેંડા, હલવો, કાજુ કતરી, મગશ વગેરે.\nક્યારેક આવી મીઠાઈઓ ખાવામાં બહુ વાંધો નહિ : દૂધીનો હલવો, ગાજરનો હલવો, કોપરાપાક, દૂધપાક, શ્રીખંડ, અંજીરનો હલવો, રસગુલ્લાં, સુખડી\nન ખાવા જેવા આધુનિક ફૂડ : પીઝા, પાસ્તા, મેગી, હક્કા નુડલ, કસાડિયા, ફ્રેંચ ફ્રાઈઝ, ચીપ્સ, બ્રેડ સ્ટીક્સ\nવિરુદ્ધ આહાર ન ખાવો, જેમ કે દૂધ સાથે ડુંગળી, ફ્રુટસલાડ વગેરે.\nમૂળા, દહીં, છાસ સાંજે ન લેવાં.\nફ્રીઝનું પાણી ન પીવું.\nબહાર હોટેલો, રેસ્ટોરન્ટ, લારી, ખૂમચા વગેરેમાં બને ત્યાં સુધી ના ખાવું.\nગુજરાતમાં ફરવા ક્યાં જશો\nગુજરાતમાં ફરવા ક્યાં જશો\nગયા લેખમાં ગુજરાતમા��� ફરવા જવાનાં સ્થળોનું લીસ્ટ જીલ્લા વાઈઝ લખ્યું હતું, તે અધૂરું હતું. હવે બાકીના જીલ્લાઓમાં ફરવાનાં સ્થળોનું લીસ્ટ અહીં જુઓ.\n(૧૮) ડાંગ જીલ્લો : સાપુતારા, ગીરા ધોધ, વઘઈ બોટાનીકલ ગાર્ડન, કિલાડ કેમ્પ સાઈટ, ગૌમુખ ધોધ, ચીમેર ધોધ, ગીરામલ ધોધ, શબરીધામ, પંપા સરોવર, મહલ કેમ્પ સાઈટ, મહલ ધોધ, પૂર્ણા ધોધ, માયાદેવી, ડોન હીલ સ્ટેશન, અંજનીકુંડ\n(૧૯) નવસારી અને વલસાડ જીલ્લા : ઉભરાટ બીચ, દાંડી, વાંસદા નેશનલ પાર્ક, અજમલગઢ, તીથલ, પારનેરા ડુંગર, દેવકા બીચ, દુધની, વિલ્સન હીલ, ફલધરા, બરૂમાળ, શંકર ધોધ\n(૨૦) સુરેન્દ્રનગર જીલ્લો : તરણેતરનો મેળો અને ત્રિનેત્રેશ્વર મહાદેવ, જાખણનું રાજરાજેશ્વર ધામ, પાટડીમાં વર્ણીન્દ્ર ધામ\n(૨૧) રાજકોટ શહેર : વોટસન મ્યુઝીયમ, કબા ગાંધીનો ડેલો, મોહનદાસ ગાંધી હાઈસ્કુલ, કોમ્યુનીટી સાયંસ સેન્ટર અને પ્લેનેટોરીયમ, રામકૃષ્ણ આશ્રમ અને જગત મંદિર, આજી ડેમ અને ગાર્ડન, ઇસ્કોન, પ્રદ્યુમ્ન પ્રાણીસંગ્રહાલય, ઈશ્વરીયા મંદિર\n(૨૨) રાજકોટ અને મોરબી જીલ્લા : ઘેલા સોમનાથ, હિંગોળગઢ કિલ્લો, ગોંડલમાં ઓર્ચાર્ડ પેલેસ, નવલખા પેલેસ અને સ્વામીનારાયણ મંદિર, વીરપુરમાં જલારામ મંદિર, ખંભાલીડાની શૈલ બુદ્ધ ગુફાઓ, કાગવડમાં ખોડલધામ, વાંકાનેરમાં રણજીતવિલાસ પેલેસ, મોરબીમાં દરબારગઢ, ઝૂલતો પૂલ અને મણીમંદિર, રફાળેશ્વર મહાદેવ, રાજસમઢીયાળા\n(૨૩) ભાવનગર શહેર : તખ્તેશ્વર મહાદેવ, નીલમબાગ પેલેસ, ગૌરીશંકર સરોવર, ભાવવિલાસ પેલેસ, બાર્ટન મ્યુઝીયમ અને ગાંધીસ્મૃતિ, લોક ગેટ, શામળદાસ કોલેજ, દરબારગઢ\n(૨૪) ભાવનગર અને બોટાદ જીલ્લા : અયોધ્યાપુરમ, પાલીતણા, હસ્તગિરિ તીર્થ, રાજપરાનું ખોડિયાર મંદિર, ઘોઘા બીચ, કોડિયાકમાં નિષ્કલંક મહાદેવ, અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ, ગોપનાથ મહાદેવ અને બીચ, બગદાણામાં બાપા સીતારામ આશ્રમ, ગઢડાનું સ્વામીનારાયણ મંદિર, ત્રમ્બક ધોધ, સણોસરામાં લોકભારતી\n(૨૫) અમરેલી જીલ્લો : નાગનાથ મહાદેવ, લાઠીમાં ભુરખીયા હનુમાન, પીપાવાવ પોર્ટ\n(૨૬) જૂનાગઢ શહેર : ઉપરકોટનો કિલ્લો, દામોદર કુંડ, ભવનાથ મહાદેવ, અશોક શિલાલેખ, નરસિંહ મહેતાનો ચોરો, સક્કરબાગ ઝૂ, સાયન્સ મ્યુઝીયમ, વિલિંગટન ડેમ, દરબાર હોલ મ્યુઝીયમ, મહાબતખાનનો મકબરો, દાતાર હીલ\n(૨૭) જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લા : ગીરનાર પર્વત, સાસણગીર, સોમનાથ મહાદેવ, ભાલકા તીર્થ, અહમદપુર માંડવી, દીવ, ગુપ્ત પ્રયાગ, તુલસીશ્યામમાં ગરમ પાણીના કુંડ, સતાધાર, કનકાઈ માતા મંદિ��, જમજીર ધોધ, પ્રાચી તીર્થ, બીલખા\n(૨૮) જામનગર શહેર : દરબારગઢ, લાખોટા તળાવ, કોઠા બેસ્ટન, બાલા હનુમાન સંકીર્તન મંદિર, વિલિંગડન ક્રીસન્ટ, સોલારીયમ, પ્રતાપ વિલાસ પેલેસ, રણજીતસાગર ડેમ અને પાર્ક, ભુજીયો કોઠો, સ્વામીનારાયણ મંદિર\n(૨૯) જામનગર અને દ્વારકા જીલ્લા: દ્વારકા, બેટ દ્વારકા, ગોપી તળાવ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, હર્ષદ માતા, નરારામાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ખીજડીયા પક્ષી અભયારણ્ય, સસોઈ ડેમ, પીરોટન ટાપુ, ઘુમલીનાં સ્થાપત્યો\n(૩૦) પોરબંદર શહેર અને જીલ્લો : કીર્તિ મંદિર, સુદામા મંદિર, પોરબંદર બીચ, હુઝુર પેલેસ, પ્લેનેટોરીયમ, ભારત મંદિર, દરબારગઢ પોરબંદર બર્ડ સેન્કચ્યુરી\n(૩૧) ભુજ શહેર : પ્રાગ મહેલ, આયના મહેલ, સ્વામીનારાયણ મંદિર, હમીરસર તળાવ, કચ્છ મ્યુઝીયમ, હીલ ગાર્ડન, શરદબાગ પેલેસ, છાત્તરડી, ભુજીયો ડુંગર\n(૩૨) કચ્છ જીલ્લો : આશાપુરા માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, પુંઅરેશ્વર મંદિર, કક્કડભીટ યક્ષ, સીયોટ ગુફાઓ, લખપત, રૂદ્રમાતા ડેમ અને મંદિર, મેકરણદાદા સમાધિ, ઘોરડોમાં કચ્છ રણોત્સવ અને સફેદ રણ, કાળો ડુંગર, ઇંડિયા બ્રીજ, સર ક્રીક, વીઘાકોટ બોર્ડર, હાજીપીર દરગાહ, ફોસિલ પાર્ક, ધોળાવીરા, વ્રજવાણી મંદિર, રવેચી માતા મંદિર, કંથકોટનો કિલ્લો, રોહા કિલ્લો, કોઠારા જૈન તીર્થ, પીંગલેશ્વર બીચ, માંડવીમાં વિજયવિલાસ પેલેસ અને બીચ, ક્રાંતિ તીર્થ, ગોધરામાં અંબે ધામ, કોડાયમાં ૭૨ જીનાલય, ભદ્રેસરમાં વસઈ જૈન તીર્થ, કેરા શિવ મંદિર, સુરલભીટ્ટમાં જડેશ્વર મહાદેવ, ટપકેશ્વરી માતા, ભુજોડીમાં વન્દેમાતરમ સ્મારક અને હીરાલક્ષ્મી પાર્ક, સૂરજબારી પૂલ, અંજારમાં જેસલતોરલની સમાધિ, આંતરજાલના પાતળિયા હનુમાન\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nવિરાસત વન અને ચાંપાનેર\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\n« ઓગસ્ટ ઓક્ટોબર »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.zigya.com/blog/18-november-historical-events-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B/", "date_download": "2019-12-07T06:51:53Z", "digest": "sha1:MXFWW3QMILSACTPSVKO3M36WNWRGV4GT", "length": 17181, "nlines": 229, "source_domain": "www.zigya.com", "title": "18 November Historical Events મહત્વના બનાવો - Zigya", "raw_content": "\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nઆમેરના મહારાજા જયસિંહ-બીજાએ જયપુર શહેરનો પાયો નાખ્યો. બંગાળી સ્થપતિ વિદ્યાધર ચક્રવર્તી તેના આર્કિટેક હતા. આમ, ‘ગુલાબી શહેર’ તરીકે આજે જાણીતું જયપુર ભારતનું પ્રથમ યોજનાબદ્ધ વિકસાવાયેલ શહેર બન્યું.\nમાધવરાવ પેશ્વા (4 થા પેશ્વા શાસક) 28 વર્ષની વયે અવસાન પામ્યા. નારાયણરાવ તેમના અનુગામી બન્યા.\nશાહજહાંપુરના બ્રિટીશ ખાંડના વેપારી પી. બેરોને નૈનીતાલની શોધ કરી\nભારતના પ્રાચીન ઇતિહાસના સંશોધક પ્રબોધચંદ્ર બાગચીનો જન્મ.\nપ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને અભિનેતા વી. શાંતારામ ઉર્ફે શાંતારામ રાજારામ વાનકુદ્રે (ચિત્રપટ મહર્ષિ)નો જન્મ.\nમફત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકવામાં આવ્યું.\nજાણીતા લેખક અને ફિલ્મ દિગ્દર્શક મધુકર ગોપાલ પાઠકનો જન્મ.\nમહાન સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, રાજકારણી, પ્રભાવશાળી લેખક અને નેતા વી. ઓ. ચિદમ્બરમ પિલ્લઈનું અવસાન.\n1937ના વર્ષની તેમની પ્રથમ રાજકીય કાર્યવાહી તરીકે ગાંધીજીએ કરેલ અપીલ પછી 1,100 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા.\nક્રિકેટર રાજિન્દર પાલ (એક ટેસ્ટ ઇન્ડિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 0-22)નો દિલ્હીમાં જન્મ.\nપટના નજીક ગંગા નદીમાં નારાયણ નામની સ્ટીમર નદીમાં ડૂબી જતાં લગભગ 500 લોકો ડૂબી મર્યા.\nટોચના યુએસએસઆર સોવિયેત નેતાઓ નિકોલાઈ બુલગિન અને નીકીતા કૃશ્ચેવ પ્રથમ વખત નવી દિલ્હી (ભારત) આવ્યા.\nઅસમના પ્રખ્યાત કુદરતી કવિ રઘુનાથ ચૌધરીનું અવસાન.\nફ્લેગ ઑફિસર કમાન્ડિંગ રિયર એડમિરલ બી.એસ. સોમનના નેતૃત્વમાં ભારતીય નૌસેનાએ ગોવાની મુક્તિ માટેની કાર્યવાહી શરૂ કરી. નેવીના જહાજોએ ત્રિપાંખીયો હુમલો કરી ઓપરેશનને અંજામ આપ્યો.\nધરમ વિરાની ભારતના કેબિનેટ સેક્રેટરી તરીકે નિયુક્તિ. તેમણે આ હોદ્દો 27-06-19 66 સુધી સંભાળ્યો.\nવાઘનો ભારતના ‘રાષ્ટ્રીય પ્રાણી’ તરીકે સ્વીકાર.\nશ્રી અરવિંદ આશ્રમ પંડિચેરીના માતાજીનું અવસાન. તેણી 1914 માં ભારત આવેલ.\nભારત અને પાકિસ્તાન વચ્ચે ટેલેક્સ સેવાની શરૂઆત.\nનોંધનીય વાર્તા લેખક રજની પાંણીકરનું અવસાન.\nફિલ્મ નિર્માતા, લેખક, દિગ્દર્શક અને અભિનેતા ધીરન્દ્ર ગાંગુલીનું અવસાન.\nસોવિયેત નેતા મિખાઇલ ગોરબચોવનું ત્રિદિવસીય મુલાકાતે દિલ્હીમાં આગમન.\nલોકસભા ઉપચુનાવમાં કૉંગ્રેસને 8 લોકસભાની બેઠકો મળી અને યુપી વિધાનસભાની ચૂંટણીમાં કારમો રકાસ થયો. ઉત્તર પરદેશમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી.\nસૈન્ય વડા જનરલ બિપીચંદ્ર જોષીનું 54 વર્ષની વયે અવસાન.\nદિલ્હીમાં યમુના નદીમાં સ્કૂલબસ ખાબકતાં 28 બાળકોના મોત.\nવિશ્વેશ્ર્વર નગર, મૈસુરમાં ગરીબ અને નિરાધાર સ્ત્રીઓની જીવનભર સેવા માટે અને વિશેષરૂપે બહેરી-મૂંગી બાળકીઓની સંભાળની નોધ લઈ વિદ્યારણ્યપુરમના પુટ્ટેવીરમ્માને ‘રાજીવ ગાંધી માનવ સેવા પુરસ્કાર 1997’ એનાયત.\nઅમેરિકાની સેક્રેટરી ઑફ સ્ટેટ મેડેલીન અલબ્રાઇટનું નવી દિલ્હીમાં આગમન. શ્રીમતી આલ્બાઇટે જણાવ્યુ કે તેમણે પાકિસ્તાનની ટોચની નેતાગીરી સાથે ‘આતંકવાદના તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ’ ની ચર્ચા કરી છે.\nસોનિયા ગાંધીએ નલિનીના કેસ અંગે રાષ્ટ્રપતિને વિનંતી કરી.\nજમ્મુ અને કાશ્મીરમાં સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (એસઓજી) સાથેના એન્કાઉન્ટરમાં ચીફ કમાન્ડર સહિત ત્રણ લશ્કર-એ-તોઇબા આતંકવાદીઓના મોત.\nનાણામંત્રી યશવંત સિન્હાએ જણાવ્યું કે આગામી બજેટમાં આવકવેરાના દરમાં કાપ નહીં મુકાય તેમજ આર્થિક સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે.\nઆ વિષયમાં આથી અગાઉનો લેખ ‘17 November events in history મહત્વના બનાવો‘\nકોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera March 7, 2019\nતાલુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી January 29, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nજિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ January 28, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://khushimantra.com/tag/be-happy-always/", "date_download": "2019-12-07T07:40:57Z", "digest": "sha1:QQX5FEBTT6LCCT2ZMSVEBZLTOPFSYIHH", "length": 7826, "nlines": 38, "source_domain": "khushimantra.com", "title": "be happy always – ખુશી મંત્ર", "raw_content": "\nસ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી\nApril 8, 2019 April 8, 2019 by ખુશી મંત્ર - સ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી\nઆ મોટિવેશન શું છે પ્રેરણા કોને કહેવાય પ્રેરણા કે મોટિવેશન બીજું કંઈ જ નહીં પણ આપણી અંદર રહેલ સકારાત્મક્તાનો પ્રકાશપુંજ છે. પ્રેરણા આપણી અંદર જ છે, બહારથી આપણને પ્રેરણા કોઈ ના આપી શકે... પ્રેરક લેખ લખનાર લેખક હોય કે પ્રેરક વક્તવ્ય આપનાર વક્તા કોઈ આપણને પ્રેરણા આપી નહીં શકે, જ્યાં સુધી આપણે એના શબ્દોને સ્વીકારવા … Continue reading મોટિવેશન શું છે\nછેલ્લે ક્યારે કોઈ કામ પહેલીવાર કર્યું હતું\nNovember 7, 2018 February 4, 2019 by ખુશી મંત્ર - સ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી\nઆપણે સૌ ઘંટીના બળદ જેવું જીવન જીવતા થઈ ગયા છીએ. એ જ રોજ સવારે આળસ મરડી ધીમે ધીમે ઊઠવું, નિત્યક્રમ પતાવી પૂજાપાઠ કરવા, નાસ્તા-પાણી ને જમણવાર પતાવવા અને તૈયાર થઈ કામ-ધંધે લાગવું. એ જ વાહન ચલાવી ઓફિસ જવું, એ જ ઓફિસ અને એ જ કામ, સહકર્મચારીઓ સાથે કામકાજ અને રકઝક, પાછું એ જ વાહન ચલાવી ઘરે … Continue reading છેલ્લે ક્યારે કોઈ કામ પહેલીવાર કર્યું હતું\nTagged \"પોતાની જિજ્ઞાષાવૃત્તિને જીવનપર્યંત જ્વલંત રાખીએ.\", છેલ્લે ક્યારે કોઈ કામ પહેલીવાર કર્યું હતું\nનસીબ એટલે વળી શું\nSeptember 13, 2018 February 12, 2019 by ખુશી મંત્ર - સ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી\nઆપણે કેટલાકને કહેતા સાંભળ્યા છે કે \"મારું તો નસીબ જ ખરાબ છે.\" તો કેટલાકને \"નસીબ જેવુ કાંઈ નથી હોતું, મહેનતથી જ બધુ પ્રાપ્ત થાય છે.\" કહેતા સાંભળ્યા છે. પણ વળી આ નસીબ કઈ બલાનું નામ છે દોસ્તો, જો આપણે આપણાં વ્યક્તિત્વમાં નિખાર લાવવો હશે તો આ \"નસીબ\" શબ્દ અને તેના અર્થને સમજવો ખુબ જ જરૂરી … Continue reading નસીબ એટલે વળી શું\nજે થાય છે તે સારા માટે જ થાય છે…\nAugust 1, 2018 February 12, 2019 by ખુશી મંત્ર - સ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી\nઘણાં લોકો કહે છે કે આ બધુ મારી સાથે જ કેમ થયું ભગવાન હમેશાં મને જ હેરાન કરે છે. કેટલી પરીક્ષા લેશે ભગવાન ભગવાન હમેશાં મને જ હેરાન કરે છે. કેટલી પરીક્ષા લેશે ભગવાન આ બધુ ખરાબ મારી સાથે જ થાય છે. આપણને જરા અમથી તકલીફ પડે અને આપણે ભગવાનને કોસવા લાગીએ છીએ. \"ભગવાન, તું તો મારો દુશ્મન છે.\" દોસ્તો, ભગવાને આ દુનિયા બનાવી છે, આપણને … Continue reading જે થાય છે તે સારા માટે જ થાય છે…\nJanuary 25, 2018 April 29, 2019 by ખુશી મંત્ર - સ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી\nસંસ્કૃતમાં એક શ્લોક છે. “મૌનમ્ સર્વાર્થ સાધનમ્”. એટલે કે મૌન એ સૌથી શ્રેષ્ઠ સાધના છે. ખરેખર, મૌન એ ખુબ જ મોટી અને અઘરી સાધના છે. એનું મહત્વ પણ એટલું જ વધુ અને ઉત્તમ છે. મૌન માત્ર આંતરિક ઊર્જાની બચત નથી કરતું, આપણી અંદર નવીન ઊર્જાનો સંચાર પણ કરે છે. ગુસ્સો, આવેશ, વેર, દ્વેષ જેવી નકારાત્મકતા નષ્ટ કરે છે. જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ … Continue reading મૌનનું મહત્વ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/sahoo-earned-320-crores-before-releasing-102332", "date_download": "2019-12-07T07:00:04Z", "digest": "sha1:APIBBJLHNWODWXO5CABN3FQXPUVOPV7L", "length": 7742, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "Sahoo earned 320 crores before releasing | 'સાહો'એ રિલીઝ પહેલા કરી આટલા કરોડની કમાણી... હજી પિક્ચર બાકી છે - entertainment", "raw_content": "\n'સાહો'એ રિલીઝ પહેલા કરી આટલા કરોડની કમાણી... હજી પિક્ચર બાકી છે\n30 ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થનારી ફિલ્મ સાહોની ફેન્સ ���ાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાની સાથે જ લોકોની ઉત્સુક્તા વધી ગઈ છે.\n30 ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થનારી ફિલ્મ સાહોની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાની સાથે જ લોકોની ઉત્સુક્તા વધી ગઈ છે. ટ્રેલર જોઈને લાગી રહ્યું છે કે ફિલ્મમાં ખૂબ જ પૈસા ખર્ચવામાં આવ્યા છે. એવા રિપોર્ટ્સ પણ છે કે ફિલ્મનું બજેટ 350 કરોડ રૂપિયા છે. પરંતુ સાથે જ એવા અહેવાલ પણ આવી રહ્યા છે કે ફિલ્મ પોતાના પૈસા તો રિલીઝ થતા પહેલા જ વસુલી ચૂકી છે. રિપોર્ટસ મુજબ સાહોએ રિલીઝ પહેલા જ 320 કરોડની કમાણી કરી છે.\nમનાઈ રહ્યું છે કે રિલીઝ બાદ પણ ફિલ્મ સારી કમાણી કરી શકે છે, અને ફિલ્મની તેલુગુ સિનેમાના ફેન્સ પણ રાહ જોઈ રહ્યા છે. તો ફિલ્મની નોર્થ ઈન્ડિયામાં પણ ખૂબ જ ડિમાન્ડ છે. એક અંગ્રેજી વેબસાઈટ પ્રમાણે ફિલ્મની કમાણી તમામ ભાષામાં અપાયેલી થિયેટ્રિકલ રાઈટ્સની છે. તેમાં ફિલ્મના ઘણા રાઈટ્સ હજી વેચવાના બાકી છે, જેની ડીલ હજી ફાઈનલ નથી થઈ. ફિલ્મે નોર્થ ઈન્ડિયામાં પણ સારી કમાણી કરી છે. હજી રાઈટ્સ વેચાયા બાદ અને બોક્સ ઓફિસ કલેક્શન આવ્યા બાદ આ આંકડો વધી શકે છે.\nફિલ્મની ફેન્સ કેટલી રાહ જોઈ રહ્યા છે. તેનો અંદાજ ફિલ્મના ટીઝર અને ટ્રેલરને મળેલા રિસ્પોન્સ પરથી આવી શકે છે. હકીકતમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાના કેટલાક કલાકો બાદ જ લગભગ 20 મિલિયન વાર જોવાઈ ચુક્યુ છે. અને હજી સુધી તે 4 કરોડ 90 લાખ વાર ટ્રેલર લોકોએ જોયું છે. જો ફિલ્મના ટીઝરની વાત કરીએ તો સાહોનું ટીઝર 1 મહિના પહેલા રિલીઝ થયું હતું. અને તેને 5 કરોડ લોકો જોઈ ચૂક્યા છે. આ આંકડા ફક્ત હિન્દી ટ્રેલર અને ટીઝરમાં જ છે.\nઆ પણ વાંચોઃ Teacher of the Yearનું પહેલું પોસ્ટર રિલીઝ\nઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 4 ભાષામાં રિલીઝ થવાની છે. આ પહેલા પ્રભાસની ફિલ્મ બાહુબલી ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 2 ભાગમાં 3 હજાર કરોડની કમાણી કરી હતી.\nલંડનમાં થયું ટીમ બાહુબલીનું રોયલ રીયુનિયન, જુઓ તસવીરો\nહાથમાં ચંપલ લઈ ચંકી પાંડેને મારવા દોડી મહિલા કહ્યું,'તમે દૂષ્ટ છો કારણ કે...'\nPM મોદીની બનશે વધુ એક બાયોપિક, આ અભિનેતા ભજવશે પીએમનું પાત્ર\n'સાહો'ની બોક્સ ઓફિસ પર ધમાલ, કરી 350 કરોડની કમાણી\nસની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ\nસાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો\nઑફિસ જવા માટ�� આ ઢોલીવુડ બ્યૂટીઝની જેમ થાઓ તૈયાર, લાગશો પર્ફેક્ટ\nAishwarya Majmudar બંધાઈ સગાઈના બંધનમાં, જુઓ ખૂબસુરત તસવીરો\nઇન્ડિયન પાસપોર્ટ માટે અરજી કરી અક્ષયકુમારે\nફિલ્મોમાં આવતાં પહેલા બાળકો સંભાળતી હતી આ અભિનેત્રી, હવે દર્શકોને આપશે 'ગુડ ન્યૂઝ'\nકાર્તિક આર્યને કર્યું ટિક-ટૉક પર 'ધીમે-ધીમે' ડેબ્યૂ, વાયરલ થયો વીડિયો\nધબકારા વધારી દેશે જાન્હવી કપૂરની હૉરર ફિલ્મ 'ઘોસ્ટ સ્ટોરીઝ'નું ટીઝર, જુઓ વીડિયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.zigya.com/blog/%E0%AA%95%E0%AA%AE%E0%AA%B3%E0%AB%8B-jaundice-%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%85%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE/", "date_download": "2019-12-07T07:02:19Z", "digest": "sha1:HU7V35HKNLIRIJYKFGNUDNJQNOV447TN", "length": 13314, "nlines": 175, "source_domain": "www.zigya.com", "title": "કમળો Jaundice થાય ત્યારે અજમાવવા જેવા સરળ ઉપચારો - Zigya", "raw_content": "\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nHome » કમળો Jaundice થાય ત્યારે અજમાવવા જેવા સરળ ઉપચારો\nકમળો Jaundice થાય ત્યારે અજમાવવા જેવા સરળ ઉપચારો\nકમળો અથવા પીળિયો તરીકે ઓળખાતો રોગ એ અંગ્રેજીમાં Jaundice તરીકે ઓળખાય છે.\nખાસ કરીને ઉનાળામાં આ રોગની તકલીફ થાય છે.\nકમળો થવાના મુખ્ય કારણોમાં દૂષિત પીણાં, પાણી અને ખાધ્ય પદાર્થોનું સેવન હોય છે.\nપીળિયાની તકલીફ લિવરને થયેલી અસરના કારણે અનુભવાય છે.\nપીળિયો નામ જ દર્શાવે છે કે તેમાં રોગીનું શરીર પીળાશ પડતા રંગનું અનુભવાય છે,\nજેમ કે ચામડી પીળી દેખાવી. આંખોનો સફેદ ડોળો પીળાશ પડતો દેખાય છે.\nપેશાબનો રંગ વધારે ઘટ્ટ થાય છે.\nપેટમાં (ખાસ કરીને ડાબી બાજુ) દુખાવો થવો.\nશરૂઆતમાં હાથે, ત્યાર બાદ પગે અને પછી આખા શરીરે ખણ આવવી.\nઊંઘ ને લગતી સમસ્યાઓ થવી.\nજલ્દીથી થાક લાગી જવો.\nઉપરોક્ત એક કે એકથી વધુ લક્ષણો હોય તો પીળિયો ઓળખાઈ જાય છે.\nબાળકોમાં ચામડી અને આંખોનો પીળાશ પડતો રંગ, અનિન્દ્રા, ભૂખ ના લાગવી, ખૂબ રડવું જેવા લક્ષણો દેખાય છે.\nમધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે.\nમધમાં પાકાં કેળા ખાવાથી કમળો મટે છે.\nઆદુંનો રસ ને ગોળ ખાવાથી કમળો મટે છે.\nસફેદ કાંદો, ગોળ અને થોડી હળદર મેળવી સવાર-સાંજ ખાવાથી કમળો મટે છે.\nહળદરનું ચૂર્ણ તાજી છાશમાં નાંખીને સવાર-સાંજ પીવાથી કમળો મટે છે.\nલીંબુની ચીરી ઉપર સોડા-બાય-કાર્બ(ખાવાનો સોડા) નાખીને સવારના પહો��માં ચૂસવાથી કમળો મટે છે.\n૧૦૦ થી ૨૦૦ ગ્રામ દહીમાં ૨ થી ૪ ગ્રામ પાપડખાર મેળવીને વહેલી સવારે નરણે કોઠે લેવાથી 3 દિવસમાં કમળો મટે છે.\nગાજરનો ઉકાળો પીવાથી કમળામાં આવેલી અશક્તિને લોહીની અછત દૂર થાય છે.\nકરિયાતું બે ચમચી અને સાકર દોઢ ચમચી ફાકવાથી પીળિયો મટે છે.\nલીમડાના પાનનો રસ તથા મધ સવારના નરણે-કોઠે પીવાથી પીળિયો મટે છે.\nઆ ઉપરાંત આ ઉપચારો પણ અજમાવી શકાય:\nહિંગને પાણીમાં ઘસીને આંખમાં લગાડવાથી કમળામાં રાહત અનુભવાય છે.\nકમળામાં ભૂખ ન લાગતી હોય તો બે ચમચી આદુનો રસ અને અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ સાથે દિવસમાં બે વાર લેવાથી ભૂખ લાગશે.\nઅરીઠાનું પાણી નાકમાં નાંખવાથી કમળામાં રાહત અનુભવાય છે.\nએક છલવાળા કેળા પર ભીનો ચૂનો લગાવી રાતે ખુલ્લી ચાંદનીમાં મૂકવું સવારે તે કેળાની છાલ ઉતારી ખાઈ જવું આમ કરવાથી છ દિવસમાં કમળો મટે છે.\nદાડમના રસમાં સાકર ભેળવી શરબત બનાવીને દિવસમાં ત્રણ ચાર વખત લેવાથી કમળામાં રાહત અનુભવાય છે.\nબીલીના પાનનો રસ પીવાથી કમળામાં રાહત અનુભવાય છે.\nઅરડૂસીના રસમાં મધ નાંખીને પીવાથી કમળામાં રાહત અનુભવાય છે.\nઅઘેડાના મૂળને છાશમાં વાટીને પીવાથી કમળામાં રાહત અનુભવાય છે.\nકુંવરપાઠાનો ગર્ભ ખાવાથી કમળો તથા આંખની પીળાશ મટે છે.\nગળોના રસમાં મધ ભેળવીને સવારમાં પીવાથી કમળામાં રાહત અનુભવાય છે.\nઅહી દર્શાવેલા ઉપચારો જાત અનુભવથી મેળવેલા છે અને અસરકારક છે. આમ છતાં, દરેકના શરીરની પ્રકૃતિ અને રોગના પ્રમાણ અનુસાર દરેકને દરેક ઉપચાર અસર ના પણ કરે.\nઆ ઉપચારો એ કોઈના વ્યક્તિગત રોગનું નિદાન નથી પણ સામાન્ય સંજોગોમાં રોગ નિયંત્રણ માટેના સરળ અને જલ્દી થઈ શકે તેવા ઉપાયો દર્શાવવાનો આશય છે. રોગ જલ્દી નિયંત્રણમાં ના આવે ત્યારે પ્રશિક્ષિત વૈદ કે ડોકટરનો સંપર્ક કરી તેમના માર્ગદર્શનમા ઉપચાર કરવા સલાહ છે.\nશીવામ્બુ (સ્વમૂત્ર) ના ઔષધ તરીકે અગત્યને જાણવા આ લેખ જરૂર વાંચો: શિવામ્બુ (સ્વમૂત્ર) શ્રેષ્ઠ ઔષધ તરીકે Urine Therapy\nકોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera March 7, 2019\nતાલુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી January 29, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nજિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ January 28, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/pramod-sawant-birth-chart.asp", "date_download": "2019-12-07T06:06:24Z", "digest": "sha1:MIEWJZZOCTF6S7ISPY7UFYMJMVLVZG4B", "length": 7574, "nlines": 154, "source_domain": "celebrity.astrosage.com", "title": "પ્રમોદ સાવંત જન્મ ચાર્ટ | પ્રમોદ સાવંત કુંડલી | જન્મ તારીખ પ્રમાણે કુંડલી Pramod Sawant, CM, Goa", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » પ્રમોદ સાવંત નો જન્મ ચાર્ટ / કુંડલી\nપ્રમોદ સાવંત ના ગર્હો ની દશા\nગ્રહો સી આર રાશિ રેખાંશ નક્ષત્ર પદ સંબંધ\nલગ્ન ધન 21-35-24 પૂર્વાષાઢા 3\nસૂર્ય ડી મેષ 09-58-20 અશ્વિની 3 પ્રશંસા પામેલ\nચંદ્ર ડી ધન 18-09-36 પૂર્વાષાઢા 2 તટસ્થ\nમંગળ ડી મકર 26-20-08 ધનિષ્ઠા 1 પ્રશંસા પામેલ\nબુધ ડી મીન 15-55-51 ઉત્તરભાદ્રપદ 4 શક્તિહીન બનેલ\nગુરુ ડી મકર 16-33-11 શ્રાવણ 2 શક્તિહીન બનેલ\nશુક્ર સી ડી મેષ 13-36-07 ભરણી 1 તટસ્થ\nશનિ ડી વૃષભ 24-12-16 મૃગશીર્ષા 1 મૈત્રીપૂર્ણ\nરાહુ આર ધન 17-47-22 પૂર્વાષાઢા 2\nકેતુ આર મિથુન 17-47-22 આર્દ્રા 4\nUran આર કન્યા 26-57-28 ચિત્રા 2\nNept આર વૃશ્ચિક 13-23-41 અનુરાધા 4\nPlut આર કન્યા 08-46-31 ઉત્તર ફાલ્ગુની 4\nNote: [સી] - જ્વલંત [ડી ] - સીધું [આર ] - અધોગામી [ઈ] - ગ્રહણ\nપ્રમોદ સાવંત નો જન્મ ચાર્ટ / કુંડલી\nપ્રમોદ સાવંત ની કુંડલી\nરેખાંશ: 73 E 50\nઅક્ષાંશ: 15 N 29\nમાહિતી સ્ત્રોત્ર: Dirty Data\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nપ્રમોદ સાવંત પ્રણય કુંડળી\nપ્રમોદ સાવંત કારકિર્દી કુંડળી\nપ્રમોદ સાવંત જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nપ્રમોદ સાવંત 2019 કુંડળી\nપ્રમોદ સાવંત ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nપ્રમોદ સાવંત નો રાશિ ચિન્હ\nરાશિ/ ચંદ્ર રાશિ: ધન\nસ્ટાર ચિન્હ / રાશિ ચિન્હ / સૂર્ય ચિન્હ ( પાશ્ચાત્ય ): વૃષભ\nસ્ટાર ચિન્હ / રાશિ ચિન્હ / સૂર્ય ચિન્હ ( ભારતીય ): મેષ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2019-issues/a-game-about-cities/", "date_download": "2019-12-07T07:33:28Z", "digest": "sha1:FX6EO4SMFZ7ZW7TP543UFLSGRMWR7Y77", "length": 5645, "nlines": 140, "source_domain": "cybersafar.com", "title": "સિટીઝની રસપ્રદ સફર! | CyberSafar", "raw_content": "\nયુએસ કે યુરોપ ભણવા જવું હોય તો ત્યાંનાં શહેરોને બરાબર ઓળખી લો – આ મજાની ગેમથી.\nઆજકાલ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈને ત્યાં જ સ્થાયી થવાનો જબરો ટ્રેન્ડ શરૂ થયો છે. તમે પણ આ જ પ્રવાહમાં તણાઈ રહ્યા હો, તો યુએસ-યુરોપ ભણવા જતાં પહેલાં, ત્યાંનું તમારું જીકે થોડું ચકાસી લેવું હોય, તો બે ગેમસાઇટ તમારે જોવા જેવી છે બંને ગેમ લગભગ સરખી જ છે અને ડેવલપર પણ એક જ છે.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/tellywood/nia-sharma-posted-hot-video-on-her-instagram-account-049017.html?utm_source=articlepage-Slot1-7&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:22:02Z", "digest": "sha1:OXN4BXY6RALA3ZZHJTGXW3W3DCXZSYHN", "length": 14529, "nlines": 165, "source_domain": "gujarati.oneindia.com", "title": "નિયા શર્માએ સોશ્યિલ મીડિયા પર સેક્સી પોસ્ટથી આગ લગાવી, વાયરલ | Nia Sharma posted hot video on her instagram account - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n8 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n9 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n58 min ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nનિયા શર્માએ સોશ્યિલ મીડિયા પર સેક્સી પોસ્ટથી આગ લગાવી, વાયરલ\nઆજકાલ ટીવી અભિનેત્રીઓ માટે સોશ્યિલ મીડિયા પર સેક્સી ફોટો અને વીડિયો પોસ્ટ કરવું સામાન્ય બની ગયું છે. આજે ઘણી ટીવી સ્ટાર સેક્સી પોસ્ટને કારણે વાયરલ થઇ રહી છે. તેઓ તેમના વેકેશનના હોટ બિકીની ફોટો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે, જે ખુબ જ ઝડપથી વાયરલ બની જાય છે.\nઆ લિસ્ટમાં ઘણી ટીવી અભિનેત્રીઓ શામિલ છે, જેમાં નિયા શર્માનું નામ પણ આવે છે. નિયા શર્માને એશિયાની સેક્સી મહિલાનું ખિતાબ મળી ચૂક્યું છે. નિયા શર્મા હંમેશા સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ વેકેશન ફોટો પોસ્ટ કરતી રહે છે, જે તેના ફેન્સ ઝડપથી વાયરલ પણ કરી દે છે.\nફરી એકવાર ટીવીની સૌથી સેક્સી સ્ટાર નિયા શર્મા પોતાની બોલ્ડ તસવીરોથી ધમાલ મચાવી રહી છે. જી હાં, આમ તો આ પહેલીવાર છે જ્યારે નિયા શર્માની આવી તસવીરો વાયરલ થઈ રહી છે. અગાઉ પણ કેટલ���યવાર તે ખુદની બોલ્ડનેથી લોકોના હોશ ઉડાવી ચૂકી છે. નિયા પોતાના દરરોજની તસવીરોને હંમેશા ઈન્ટરનેટ પર શેર કરતી રહે છે.\nશમા સિકંદરે હોટ ટોપલેસ ફોટો શેર કર્યો, બધું જ દેખાયું\nસોશિયલ મીડિયાએ નિયાની સંસ્કારી ઈમેજને પૂરી રીતે બદલી નાખી છે. નિયાની વાત કરવામાં આવે તો તેને પોતાના કરિયરની શરૂઆત એક હજારો મેં મેરી બહનાથી કરી હતી. વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ ટ્વિસ્ટેડ વેબ સીરિઝ બાદ તે પહેલાથી પણ વધુ ગ્લેમરસ બની ગઈ છે.\nઆપને જણાવી દઈએ કે નિયા શર્મા ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે. સોશ્યિલ મીડિયા પર નિયાની તસવીરોએ તૂફાન મચાવ્યું છે. કદાચ આજ કારણ છે કે નિયા શર્માની ગણતરી એશિયાની સેક્સી સુપરસ્ટારમાં કરવામાં આવે છે.\nએક હજારોમેં મેરી બહેના હૈ શોથી નિયાએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી.\nસંસ્કારી વહુની ઈમેજ તોડી\nનિયા શર્માએ એકવાર નહિ બલકે કેટલીય વાર સંસ્કારી વહુની ઈમેજ તોડી ચૂકી છે.\nનિયા શર્માને જમાઈ રાજાથી નવી ઓળખ મળી અને તેમણે આ શોથી જ ફેમ પણ હાંસલ કર્યો.\nનિયા શર્મા માટે એશિયાની સેક્સી મહિલાઓમાં ત્રીજું સ્થાન મળી શકવું એક સપનું હતું. તેમણે બહુ ઓછા સમયમાં આ સિદ્ધિ હાંસલ કરી લીધી.\nવિક્રમ ભટ્ટને નિયાનો આ જ અંદાજ પસંદ આવ્યો જે તેમને પોતાની કહાનીના કેરેક્ટર પ્રમાણે લાગ્યો.\nનિયાએ તાજેતરમાં જ એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેની દિલચસ્પી ટીવી શોમાં ક્યારેય નહોતી. તેમનું ફોકસ હવે સાસ વહુના ટીવી શો પર નથી.\nપોતાના લુકથી ફેન્સનું દિલ જીત્યું\nટીવીની હોટ એક્ટ્રેસ નિયા શર્મા પોતાના લુક્સથી ફેન્સનું દીલ જીતતી રહી છે. તે હાલ સીરિયલ ઈશ્ક મેં મરજાવાંમાં જોવા મળી રહી છે.\nસ્ટાઈલના મામલામાં નિયા શર્મા કોઈનાથી કમ નથી. આ તસવીરો જોઈને જ તમે સમજી જશો.\nસોશિયલ મીડિયા પર નિયા શર્માનું ફેન ફોલોઈંગ પણ જબરું છે.\nદિવાળી પર હૉટ અભિનેત્રીના લહેંગામાં લાગી આગ, માંડ માંડ બચી, જુઓ Pics\nનિયા શર્માના હૉટ ફોટોશૂટથી સોશિયલ મીડિયાનું તાપમાન વધ્યું\nનિયા શર્માએ બિકીનીમાં કહેર વરસાવ્યો, સેક્સી તસવીરો વાયરલ\nએશિયાની સુપરસ્ટારે સોશ્યિલ મીડિયા પર હોટ તસવીરો પોસ્ટ કરી\nનિયા શર્માએ શેર કરી હૉટ તસવીર, જોતા જ રહી જશો\nનિયા શર્માએ ખુબ જ સેક્સી ફોટો પોસ્ટ કરી, એકલામાં જુઓ\nટાઈટ ડ્રેસમાં નિયા શર્માની મજાક ઉડાવી, લોકોએ કહ્યું- પ્રેગ્નન્ટ છો\nલોકોએ નિયા શર્માના કપડાંની મજાક ઉડાવી, કહ્ય���ં 20 લોકોના કપડાં એકસાથે\nબૈકલેસ બ્લાઉઝમાં ટીવીની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ દેખાડ્યો બોલ્ડ લુક, હોશ ઉડી જશે\n2019ની સૌથી સેક્સી તસવીરો, નિયા શર્માએ બધાના હોશ ઉડાવ્યા\nએશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ બ્લેક ડ્રેસમાં આવો પોઝ આપ્યો\nએશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ સેક્સી મૂવ્સ બતાવ્યા\nમોડલને મળી ધમકી, તારૂ ગળું કાપી તારી પુત્રી જોડે કરીશ રેપ\nહવે અર્ધસૈનિક બળના જવાનો પહેરશે ખાદીનો યુનિફોર્મ, મંત્રાલયે લીધો નિર્ણય\nઉન્નાવ ગેંગરેપઃ પીડિતાના પિતા બોલ્યા- જેના પર વિશ્વાસ કર્યો, તેણે જ દગો આપ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/see-dr-kumar-vishwas-reaction-on-twitter-his-tweet-viral-on-twitter-after-ayodhya-verdict-051444.html?utm_source=articlepage-Slot1-11&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T07:27:26Z", "digest": "sha1:UIKQE37CVIBXKCFFAIL3ZUXXS7D2MSGJ", "length": 13719, "nlines": 158, "source_domain": "gujarati.oneindia.com", "title": "અયોધ્યા ચુકાદા પર બોલ્યા કુમાર વિશ્વાસ: મારા રામ, કંઈ નથી બોલી શકતો... | See Dr. Kumar Vishwas Reaction on Twitter, His Tweet Viral on Social media after Ayodhya Verdict - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n36 min ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n1 hr ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n1 hr ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n2 hrs ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅયોધ્યા ચુકાદા પર બોલ્યા કુમાર વિશ્વાસ: મારા રામ, કંઈ નથી બોલી શકતો...\nઆજે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં વિવાદિત જમીન પર રામ મંદિર નિર્માણ પર ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. 5 જજોની બંધારણીય પીઠે સવારે 10.30 વાગે સર્વસંમતિથી પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યુ કે વિવાદિત 2.77 એકર જમીન રામલલા વિરાજમાનને આપી દેવામાં આવે, મંદિર નિર્માણ માટે 3 મહિનામાં ટ્રસ્ટ બનાવવામાં આવે અને આની યોજના તૈયાર કરવામાં આવે. ચીફ જસ્ટીસે મસ્જિગ બનાવવા માટે મુસ્લિમ પક્ષને 5 એકર વૈકલ્પિક જમીન આપવાની વાત કહી છે.\nઆ ઐતિહાસિક ચુકાદા બાદ ચારે તરફથી પ્રતિક્રિયાઓનો દોર પણ ચાલુ થઈ ગયો છે, આ ક્રમમાં જાણીતા કવિ કુમાર વિશ્વાસે પોતાના અધિકૃત ટ્વિટર અકાઉન્ટ પર ઘણી ચોપાઈ લખીને લોકોને શાંતિ જાળવી રાખવાન અપીલ કરી છે. કુમાર વિશ્વાસે આ બાબતે ઘણા ટ્વિટ કર્યા છે. તેમણે લખ્યુ છે કે મારા રામ 😢😢 કંઈ બોલી નથી શકતો ❤️, તેમનુ આ ટ્વિટ હાલમાં સોશિયલ મીડિયા પર આકર્ષણનુ કેન્દ્ર બની ગયુ છે.\nદેશમાં હાઈ એલર્ટ, શાળા કોલેજો બંધ\nતમને જણાવી દઈએ કે શુક્રવારે ચીફ જસ્ટીસ ઑફ ઈન્ડિયા (સીજેઆઈ) તરફથી આ વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદથી દેશમાં હલચલ વધી ગઈ હતી. બધા રાજ્યોમાં પોલિસ એલર્ટ પર છે અને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી લેવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં શાળા કોલેજ સોમવાર સુધી માટે બંધ કરવામાં આવી છે. વળી, મધ્ય પ્રદેશ તેમજ દિલ્લી સહિત દેશના ઘણા રાજ્યોમાં શનિવારે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.\nઆ પણ વાંચોઃ કોણ છે રામલલા વિરાજમાન જેમને સુપ્રીમ કોર્ટે આપી દીધી વિવાદિત જમીન, જાણો આખી કહાની\nઅયોધ્યા: સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટીપ્પણી કરવા બદલ UNમાં પાકિસ્તાન પર ભારતે કર્યા આકરા પ્રહાર\nઅયોધ્યા રામ મંદિર-બાબરી મસ્જિદ પર ફિલ્મ બનાવશે કંગના, જાણો શું હશે નામ\nઅયોધ્યા ફેસલા વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરશે મુસ્લિમ પક્ષઃ AIMPLB\nAyodhya Verdict: ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની આજે બેઠક, પુનર્વિચાર અરજી પર મંથન થશે\nઅયોધ્યા ચુકાદા પર ઓવૈસીએ ફરીથી આપ્યુ નિવેદન, ‘મને મારી મસ્જિદ પાછી...'\nકેન્દ્રમાં અમારી સરકાર માટે મંદિરના પક્ષમાં આવ્યો ચુકાદોઃ ભાજપ સાંસદ\nઅયોધ્યા ચુકાદા બાદ શું કાશી-મથુરા વિવાદ પહોંચશે કોર્ટ SCએ આપ્યો આ જવાબ\nAyodhya Verdict: ઐતિહાસિક ફેસલા બાદ તમામ પાંચ જજોની સુરક્ષા વધારાયી\nઅયોધ્યા ફેસલામાં સુપ્રીમ કોર્ટે સંસ્કૃત, ઉર્દુ, પારસી અને ફ્રેન્ચ બુકથી લીધા સંદર્ભ\nઅયોધ્યા ચુકાદોઃ ગૌહર ખાન બોલી, જો કોઈ ભડકાવવાની કોશિશ કરે તો...\nસુપ્રીમ કોર્ટના 1045 પેજના ચુકાદા બાદ આ બે મોટા રહસ્યો પરથી ન ઉઠ્યો પડદો\nરામ મંદિર બનાવવામાં કેટલો ખર્ચ થશે ક્યાં સુધીમાં બનશે\nપશ્ચિમ બંગાળમાં 9 મહિનાની બાળકી સાથે રેપ, પોલિસે નોંધ્યો કેસ\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\nમોડલને મળી ધમકી, તારૂ ગળું કાપી તારી પુત્રી જોડે કરીશ રેપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.maps-kolkata.com/", "date_download": "2019-12-07T07:18:29Z", "digest": "sha1:XS55MDKXVG4ZOXDC4EIUCENQ7LPZXJHJ", "length": 7148, "nlines": 118, "source_domain": "gu.maps-kolkata.com", "title": "કોલકાતા - કલકત્તા - નકશા નકશા કોલકાતા - કલકત્તા (પશ્ચિમ બંગાળ - ભારત)", "raw_content": "\nનકશા કોલકાતા - કલકત્તા\nબધા નકશા કોલકાતા - કલકત્તા. નકશા કોલકાતા - કલકત્તા ડાઉનલોડ કરવા માટે. નકશા કોલકાતા - કલકત્તા પ્રિન્ટ કરવા માટે. નકશા કોલકાતા - કલકત્તા (પશ્ચિમ બંગાળ - ભારત) છાપવા માટે અને ડાઉનલોડ કરવા માટે.\nસાયન્સ સિટી કોલકાતા નકશો\nકોલકાતા મેટ્રો રૂટ મેપ\nકોલકાતા મેટ્રો સ્ટેશન નકશો\nકોલકાતા મેટ્રો રેલ નકશો\nદક્ષિણ કોલકાતામાં દુર્ગા પૂજા નકશો\nપાર્ક સ્ટ્રીટ કોલકાતા નકશો\nઉત્તર કોલકાતા પૂજા નકશો\nકોલકાતા સ્થાનિક ટ્રેન નકશો\nબસ માર્ગ નકશો કોલકાતા\nપી. જી. હોસ્પિટલ કોલકાતા નકશો\nકોલકાતા પ્રવાસી સ્થળો નકશો\nકોલકાતામાં દુર્ગા પૂજા નકશો\nન્યૂ ટાઉન કોલકાતા નકશો\nકોલકાતા પ્રવાસી ગાઇડ મેપ\nRubi હોસ્પિટલ કોલકાતા નકશો\nકોલકાતા શહેર માર્ગ નકશો\nનવી ગરીયા એરપોર્ટ મેટ્રો રૂટ મેપ\nSealdah સ્થાનિક ટ્રેન રૂટ મેપ\nપાર્ક સર્કસ કોલકાતા નકશો\nકોલકાતા પોલીસ વિસ્તાર નકશો\nકોલકાતા મેટ્રોપોલિટન વિસ્તાર નકશો\nગાર્ડન સુધી પહોંચવા કોલકાતા નકશો\nઇકો પાર્ક કોલકાતા માર્ગ નકશો\nકોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન નકશો\nકોલકાતા પિન કોડ નકશો\nકોલકાતા ઈડન ગાર્ડન નકશો\nએપોલો હોસ્પિટલ કોલકાતા નકશો\nનવા નગર rajarhat કોલકાતા નકશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8", "date_download": "2019-12-07T07:02:35Z", "digest": "sha1:2QBUAJ4CMWRAOU7OVYPQOR3GHXLIAASG", "length": 3572, "nlines": 97, "source_domain": "gu.wikisource.org", "title": "શ્રેણી:કાર્યાધીન - વિકિસ્રોત", "raw_content": "\nકાર્યાધીન ભૂલશુદ્ધિ-બાકી પાનાં ભૂલશુદ્ધિ કરેલાં પાનાં પ્રમાણિત સૂચિ\nશ્રેણી \"કાર્યાધીન\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૨૩ પૈકીનાં નીચેનાં ૨૩ પાનાં છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૮ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૨૩:૫૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%96%E0%AA%82%E0%AA%9C%E0%AA%B0%E0%AB%80", "date_download": "2019-12-07T06:19:57Z", "digest": "sha1:SOLHML76UYGPH4DZPQX2XAOBR7NSUQSI", "length": 4183, "nlines": 90, "source_domain": "gu.wikipedia.org", "title": "ખંજરી - વિકિપીડિયા", "raw_content": "\nઝંકારનો ઉંચો અવાજ, મઢેલા ચામડાનો નીચો અવાજ\nરીક, બુબેન, દાયરેહ, ડફ વગેરે\nનેપાળ ખાતે પ્રચલિત ખંજરી ભજન\nખંજરી અથવા ખંજરી ડફ (ડફલી) એક નાનું વાદ્ય છે. તે બે-અઢી ઇંચ પહોળા લાકડાના ગોળાકાર પરિઘની એક બાજુ ચામડું મઢેલું હોય છે. તેની બીજી બાજુ ખુલ્લી રહે છે. તે એક હાથથી પકડીને બીજી બાજુ પર બીજા હાથ વડે થાપ મારી વગાડવામાં આવે છે. કેટલાક લોકો આ ગોળાકાર ઘેરાવામાં ધાતુના ચાર-પાંચ ગોળાકાર ટુકડાઓ લગાવે છે, જે ઝાંઝની જેમ થાપ સાથે આપોઆપ ઝંકાર પેદા કરે છે. આ સાધન મુખ્યત્વે ગીત ગાઈને ભીખ માગતા ભિક્ષુક, લોકગીત ગાયક કે સાધુ પ્રાર્થના, ભજન, સ્તુતિ ગાતી વખતે વગાડે છે.\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૫ એપ્રિલ ૨૦૧૭ના રોજ ૧૦:૨૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/featured/how-to-share-live-location-in-whatsapp/", "date_download": "2019-12-07T07:42:51Z", "digest": "sha1:I3G5FLKFJKUOKUR2KQIKT6W36TTNHTBD", "length": 6587, "nlines": 151, "source_domain": "cybersafar.com", "title": "વોટ્સએપમાં લાઇવ લોકેશન શેરિંગ કેવી રીતે કરાય? | CyberSafar", "raw_content": "\nવોટ્સએપમાં લાઇવ લોકેશન શેરિંગ કેવી રીતે કરાય\nવોટ્સએપ વિશે હમણાં ઘણી નકારાત્મકતા જોવા મળી રહી છે, ત્યારે તેના એક ઉપયોગી પાસાં તરફ પણ નજર ફેરવી લઈએ.\nવોટ્સએપમાં ઘણા સમયથી, આપણા મિત્રો-સ્વજનો સાથે લોકેશન શેર કરવાની સગવડ હતી. પરંતુ, ત્યારે આપણું ફક્ત સ્ટેટિક લોકેશન શેર થતું હતું એટલે કે સમય સાથે આપણે બીજે ક્યાંય પહોંચી જઈએ તોય વોટ્સએપમાં શેર કરેલો લોકેશનનો મેસેજ તો જૂનું સ્થળ જ બતાવે.\nગયા વર્ષથી વોટ્સએપમાં લાઇવ લોકેશન શેરિંગની સુવિધા મળી છે. તેનો લાભ કેવી રીતે લેવો તે તમે નીચેના સ્ક્રીનશોટ્સની મદદથી સમજી શકશો.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦���૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/gdp-falls-from-5-8-percent-to-5-percent-in-first-quarter-049669.html?utm_source=articlepage-Slot1-9&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:04:51Z", "digest": "sha1:7KDW7VRAXJNMJLCFTIMC4YECTBXYVC5N", "length": 13617, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "Q1માં GDP 5.8 ટકા ઘટીને 5% થયો, પાંચ વર્ષમાં સૌથી ઓછો | gdp falls from 5.8 percent to 5 percent in first quarter - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n41 min ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\n1 hr ago ‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n2 hrs ago IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nQ1માં GDP 5.8 ટકા ઘટીને 5% થયો, પાંચ વર્ષમાં સૌથી ઓછો\nનવી દિલ્હીઃ મોદી સરકાર માટે નિરાશ કરતા આંકડા સામે આવ્યા છે. પહેલા ક્વાર્ટરમાં જીડીપી 5.8 ટકાથી ઘટી 5 ટકા રહી ગયું છે. મતલબ કે આ ક્વાર્ટરમાં કુલ 0.8 ટકાની ગિરાવટ નોંધાઈ છે જે પાંચ વર્ષના સૌથી નિચલા સ્તર પર પહોંચી ગઈ છે. મંદીની આશંકાથી પીડાઈ રહેલ અર્થવ્યવસ્થાને આનાથી તગડો ઝાટકો લાગ્યો છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે આ આંકડા 5.3 ટકાથી 5.6 ટકા સુધી રહી શકે છે. પાછલા એક વર્ષમાં આ ક્વાર્ટરમાં જીડીપી 8 ટકા હતી જે ઘટીને 5 ટકા રહી ગઈ છે. કૃષિ, નિર્માણ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ખરાબ પ્રદર્શન આ જીડીપીમાં ગિરાવટનું કારણ માનવામાં આવી રહ્યું છે.\nનાણાકીય વર્ષ 2019ના અંતિમ ક્વાર્ટરમાં 5.8 ટકા જીડીપી હતો\nસેન્ટ્રલ સ્ટેટિસટિક્સ ઑફિસ (CSO)એ શુક્રવારે નાણાકીય વર્ષ 2019-20ના એપ્રિલ-જૂનના ક્વાર્ટર માટે દેશની આર્થિક વૃદ્ધિના આંકડા જાહેર કર્યા. જે મુજબ પહેલા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ ઘટીને 5 ટકાના સ્તર પર આવી ગયો છે. નાણાકીય વર્ષ 2019ના અંતિમ ક્વાર્ટરમાં આ 5.8 ટકા હતો. કેટલાય પ્રકારના સર્વેમાં પણ આવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી પરંતુ જે આંકડા સા���ે આવ્યા છે તે બહુ નિરાશ કરતા છે. કદાચ સરકારને પણ આવા પ્રકારના નિરાશાજનક આંકડાઓની આશંકા નહોતી.\nઑટો સેક્ટરમાં હાલત ખરાબ\nજો કે સકારે ખરાબ આર્થિક સ્વાસ્થ્ય ઠીક કરવા માટે પાછલા દિવસોમાં કેટલાય ઉપાયોની ઘોષણા કરી છે જો કે તેની અસર આગલા ક્વાર્ટર સુધી જ દેખાશે. ઑટો સેક્ટરમાં જે ખરાબ હાલાત છે તેનાથી સૌકોઈ વાકેફ છે. કેટલાય ઓટો સેક્ટર્સે પોતાનું પ્રોડક્શન બંધ કરી દીધું છે અને હજારો લોકોએ નોકરી પણ ગુમાવી દીધી છે. કેટલાય અન્ય સેક્ટરમાં પણ ડિમાન્ડની ભારી કમી હોવાને પગલે માર્કેટમાં સુસ્તી બની છે. રિયલ્ટી સેક્ટરમાં વર્ષોથી મંદી છવાયેલી છે.\n5 ટ્રિલિયન ડૉલર ઈકોનોમી બનાવવા સરકાર પ્રયત્નશીલ, બેંક મર્જરથી કોઈની નોકરી નહિ જાયઃ નાણામંત્રી\nબજેટના પ્રાવધાનોની ઘોષણા બાદ શેર બજારમાં પણ નિરાશા\nબજેટના પ્રાવધાનોની ઘોષણા બાદથી શેર બજારમાં જે નિરાશાનો માહોલ બન્યો છે, તેનાથી તે હજુ સુધી બહાર નથી આવી શક્યું. જો કે નાણામંત્રીએ પાછલા દિવસોમાં કેટલાય પ્રકારની રાહત અને છૂટની ઘોષણા કરી છે અને રિઝર્વ બેંકે પણ સરકારને 1.76 લાખ કરોડ પતાના રિઝર્વથી આપ્યા છે. છતાં હજુ સુધી કોઈ સકારાત્મક સંદેશ બજારમાં જોવા મળી રહ્યા નથી.\nપી. ચીદમ્બરે મોદી સરકાર પર કર્યો હુમલો, દેશની જીડીપી હકીકતમાં 1.5 પર\nGDPને લઇને પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને પુછ્યા સવાલ- શુ કોઇ વચનનો મળશે હીસાબ\nવિકાસની ગતિ ધીમી પડી, 6 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો GDP\nમોદી સરકારે પહેલી વાર માન્યુ આર્થિક વૃદ્ધિમાં થયો ઘટાડો પરંતુ દેશમાં રિસેશન જેવી સ્થિતિ નથી\nભારતનો વિકાસ દર અપેક્ષાથી ઘણો નબળો પરંતુ ચીનથી ઘણો આગળઃ IMF\nઆગામી બે મહિના દેશની અર્થવ્યવસ્થા માટે ઘણા મહત્વનાઃ SBI ચેરમેન\nGDP દરમાં ગિરાવટને લઈ પી ચિદમ્બરમે મોદી સરકાર પર નિશાન સાધ્યું\nજીડીપીમાં ઘટાડાથી સામાન્ય માણસના જીવન પર કઈ રીતે થશે અસર\nમંદીના ટેન્શન વચ્ચે નાણામંત્રીનો અર્થવ્યવસ્થાને બૂસ્ટર ડોઝ, સસ્તી થશે હોમ અને ઑટો લોન\nદેશના આર્થિક હાલાત પર નાણામંત્રીનું નિવેદન, કહ્યું- આપણો વિકાસદર અન્યોથી સારો\nમૂડીએ 2019-20 માટે ભારતની જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડ્યું\nબ્રીફકેસની જગ્યાએ લાલ મખમલના કપડામાં બજેટ લપેટીને લાવ્યા સીતારમણ, કેમ\ngdp quarter business economy modi sarkar જીડીપી બિઝનેસ વ્યાપાર ક્વાર્ટર મોદી સરકાર\nપશ્ચિમ બંગાળમાં 9 મહિનાની બાળકી સાથે રેપ, પોલિસે નોંધ્યો કેસ\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\nઉન્નાવ ગેંગરેપઃ પીડિતાના પિતા બોલ્યા- જેના પર વિશ્વાસ કર્યો, તેણે જ દગો આપ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.narendramodi.in/gu/may-india-continue-to-progress-and-attain-new-heights-of-glory-in-2019-pm-modi-during-mann-ki-baat-542795", "date_download": "2019-12-07T05:59:54Z", "digest": "sha1:HHG334AL2K2TLV5A7AQZTY7ON2GD2NV2", "length": 70743, "nlines": 354, "source_domain": "www.narendramodi.in", "title": "30.12.2018ના રોજ મન કી બાતના 51માં સંસ્કરણમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ", "raw_content": "\n30.12.2018ના રોજ મન કી બાતના 51માં સંસ્કરણમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ\n30.12.2018ના રોજ મન કી બાતના 51માં સંસ્કરણમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ\nમારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. વર્ષ 2018 પૂરૂં થઇ રહ્યું છે. આપણે વર્ષ 2019માં પ્રવેશ કરવાના છીએ. સ્વાભાવિક જ, આવા વખતે વીતેલા વર્ષની વાતોની ચર્ચા થતી હોય છે તો સાથે આવનારા વર્ષના સંકલ્પની પણ ચર્ચા સંભળાય છે. પછી તે વ્યક્તિનું જીવન હોય, સમાજનું જીવન હોય, રાષ્ટ્રનું જીવન હોય- દરેકે પાછળ વળી જોવાનું પણ હોય છે અને આગલની તરફ જેટલું દૂર સુધી જોઇ શકે, જોવાનો પ્રયાસ પણ કરવાનો હોય છે અને ત્યારે અનુભવોનો લાભ પણ મળે છે અને નવું કરવાનો આત્મવિશ્વાસ પણ જન્મે છે. આપણે એવું શું કરીએ જેનાથી પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકીએ અને સાથોસાથ દેશ અને સમાજને આગળ વધારવામાં પોતાનું યોગદાન દઇ શકીએ. તમને બધાને વર્ષ 2019ની ઘણી બધી શુભકામનાઓ. તમે બધાએ વિચાર્યું હશે કે, વર્ષ 2019ને કેવી રીતે યાદ રાખવું. 2019ને ભારત એક દેશના રૂપમાં, તેની એકસો ત્રીસ કરોડની જનતાના સામર્થ્યના રૂપમાં કેવી રીતે યાદ રાખશે – તે યાદ કરવું પણ મહત્વપૂર્ણ છે. તે આપણને બધાને ગૌરવ અપાવનારૂં છે.\n2018માં, વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના “આયુષમાન ભારત”ની શરૂઆત થઇ. દેશના દરેક ગામ સુધી વીજળી પહોંચી ગઇ. વિશ્વની ગણમાન્ય સંસ્થાઓએ માન્યું છે કે, ભારત વિક્રમી ગતિની સીથે, દેશને ગરીબીમાંથી મુક્તિ અપાવી રહ્યું છે. દેશવાસીઓના અડગ સંકલ્પથી સ્વચ્છતા કવરેજ વધીને 95 ટકાને પાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.\nસ્વતંત્રતા પછી લાલ કિલ્લા પરથી પહેલીવાર, આઝાદ હિન્દ સરકારની 75મી વર્ષગાંઠ પર તિરંગો ફરકાવાયો. દેશને એકતાના સૂત્રમાં પરોવનાર, સરદાર વલ્લભભાઇ પટેલના સન્માનમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા “Statue of Unity” દેશને મળી. દુનિયામાં દેશનું નામ ઊંચું થયું. દેશને સંયુક્ત રાષ્ટ્રનો સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર “Champions of the Earth” એવોર્ડથી સન્માનિત કરાયો. સૌર ઊર્જા અને કલાઇમેન્ટ ચેન્જમાં ભારતના પ્રયાસોને વિશ્વમાં સ્થાન મળ્યું. ભારતમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પહેલી મહાસભા “International Solar Alliance” નું આયોજન થયું. આપણા સામૂહિક પ્રયાસોનું જ પરિણામ છે કે આપણા દેશની Ease of Doing Business Ranking માં અભૂતપૂર્વ સુધારો થયો છે. દેશના સ્વરક્ષણને નવી મજબૂતી મળી છે. આ વર્ષે આપણા દેશે સફળતાપૂર્વક Nuclear Triad ને પૂરૂં કર્યું છે, એટલે હવે આપણે જળ, સ્થળ અને નભ ત્રણેયમાં પરમાણુ શક્તિ સંપન્ન બની ગયા છીએ. દેશની દીકરીઓએ નાવિકા સાગર પરિક્રમાના માધ્યમથી સમગ્ર વિશ્વનું ભ્રમણ કરી દેશને ગર્વ અપાવ્યો છે. વારાણસીમાં ભારતના પહેલા જળમાર્ગની શરૂઆત થઇ. તેનાથી Water Ways ના ક્ષેત્રમાં નવી ક્રાંતિના સૂત્રપાત થયો છે. દેશના સૌથી લાંબા રેલ – રોડ પૂલ બોગીબિલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. સિક્કિમના પહેલા અને દેશના સો મા એરપોર્ટ – પાકયોંગની શરૂઆત થઇ. અંડર-19 ક્રિકેટ વિશ્વ કપ અને Blind ક્રિકેટ વિશ્વકપમાં ભારતે જીત મેળવી. આ વખતે એશિયાઇ રમતોમાં ભારતે મોટી સંખ્યામાં ચંદ્રકો જીત્યા. પેરા એશિયન ગેમ્સમાં પણ ભારતે ઘણું સારૂં પ્રદર્શન કર્યું છે. આમ, જો હું દરેક ભારતીયના પુરૂષાર્થની, આપણા સામૂહિક પ્રયાસોની વાતો કરતો રહું, તો આપણી “મન કી બાત” એટલી લાંબી ચાલશે કે કદાચ 2019 આવી જશે. આ બધું 130 કરોડ દેશવાસીઓના અથાગ પ્રયાસોથી સંભવ થઇ શક્યું છે. મને આશા છે કે, 2019માં પણ ભારતની ઉન્નતિ અને પ્રગતિની આ યાત્રા આમ જ ચાલુ રહેશે અને આપણો દેશ વધુ મજબૂતી સાથે નવી ઊંચાઇઓને આંબી શકશે.\nમારા પ્રિય દેશવાસીઓ, આ ડિસેમ્બરમાં આપણે કેટલાક અસાધારણ દેશવાસીઓને ગુમાવી દીધા. 19 ડિસેમ્બરે ચેન્નાઇના ડૉકટર જયાચંદ્રનનું નિધન થઇ ગયું. ડોકટર જયાચંદ્રનને પ્રેમથી લોકો “મક્કલ મારૂથુવર” કહેતા હતા કારણ કે, તેઓ જનતાના હૃદયમાં વસેલા હતા. ડોકટર જયાચંદ્રન ગરીબોને સસ્તામાં સસ્તી સારવાર આપવા માટે જાણીતા હતા. લોકો કહે છે કે, તેઓ દર્દીની સારવાર માટે હંમેશા તત્પર રહેતા હતા. પોતાની પાસે સારવાર માટે આવતા વૃદ્ધ દર્દીઓને તેઓ આવવા – જવાનું ભાડું પણ આપતા હતા. મેં thebetterindia.com વેબસાઇટ પર સમાજને પ્રેરણા આપનારા તેમનાં અનેક આવાં કાર્યો વિશે વાંચ્યું છે.\nઆ જ રીતે, 25 ડિસેમ્બરે કર્ણાટકનાં સુલાગિટ્ટી નરસમ્માના નિધનની જાણકારી મળી. સુલાગિટ્ટી નરસમ્મા ગર્ભવતી માતા-બહેનોને પ્રસવમાં મદદ કરનારા સહાયિકા હતા. તેમણે કર્ણાટકમાં, ખાસ કરીને, ત્યાંના દુર્ગમ વિસ્તારોમાં હજારો માતાઓ-બહેનોને પોતાની સેવા આપી. આ વર્ષની શરૂઆતમાં તેમને “પદ્મશ્રી” થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ડોકટર જયાચંદ્રન અને સુલાગિટ્ટી નરસમ્મા જેવાં અનેક પ્રેરક વ્યક્તિત્વ છે, જેમણે સમાજમાં બધાંની ભલાઇ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. જ્યારે આપણે આરોગ્ય કાળજીની વાત કરીએ છીએ તો હું અહીં ઉત્તરપ્રદેશના બિજનૌરમાં ડોકટરોના સામાજિક પ્રયાસો વિશે પણ ચર્ચા કરવા ઇચ્છીશ. ગત દિવસોમાં અમારા પક્ષના કેટલાક કાર્યકર્તાઓએ મને કહ્યું કે, શહેરના કેટલાક યુવા ડોકટરો કેમ્પ લગાવીને ગરીબોને નિઃશુલ્ક ઉપચાર કરે છે. અહીંના Heart Lungs Critical Centralની તરફથી દર મહિને આવા મેડિકલ કેમ્પ લગાવવામાં આવે છે. જયાં અનેક પ્રકારની બિમારીઓની મફત તપાસ અને ઇલાજની વ્યવસ્થા થાય છે. આજે દર મહિને સેંકડો ગરીબ દર્દીઓ આ કેમ્પથી લાભાન્વિત થઇ રહ્યા છે. નિઃસ્વાર્થ ભાવથી સેવામાં જોડાયેલા આ ડોકટર મિત્રોનો ઉત્સાહ સાચે જ પ્રશંસાને પાત્ર છે. આજે હું આ વાત ખૂબ જ ગર્વથી કહેવા જઇ રહ્યો છું કે સામૂહિક પ્રયાસોના કારણે “સ્વચ્છ ભારત મિશન” એક સફળ અભિયાન બની ગયું છે. મને કેટલાક લોકોએ જણાવ્યું કે, કેટલાક દિવસ પહેલાં મધ્યપ્રદેશના જબલપુરમાં એક સાથે ત્રણ લાખથી વધુ લોકો સફાઇ અભિયાનમાં જોડાયા. સ્વચ્છતાના આ મહાયજ્ઞમાં નગરપાલિકા, સ્વયંસેવી સંગઠન, સ્કૂલ કોલેજના વિદ્યાર્થી, જબલપુરની જનતા જનાર્દન, બધા લોકોએ હોંશપૂર્વક ભાગ લીધો. મેં હમણાં જ thebetterindia.com નો ઉલ્લેખ કર્યો હતો, જયાં મને ડો.જયાચંદ્રન વિશે વાંચવા મળ્યું અને જ્યારે તક મળે ત્યારે thebetterindia.com પર જઇને આવી પ્રેરક ચીજોને જાણવાનો પ્રયાસ કરતો રહું છું. મને આનંદ છે કે, આજકાલ આવી અનેક વેબસાઇટ છે કે જે આવા વિચક્ષણ લોકોના જીવનથી પ્રેરણા આપતી અનેક કથાઓથી આપણને પરિચિત કરાવી રહી છે. જેમ thepositiveindia.com સમાજમાં સકારાત્મકતા ફેલાવવા અને સમાજને વધુ સંવેદનશીલ બનાવવાનું કામ કરી રહી છે. આ રીતે yourstory.comની તેના પર યુવાન શોધકો અને સાહસિકોની સફળતાની વાતને સરસ રીતે મૂકાય છે. આ રીતે sanskritbharati.in ના માધ્યમથી તમે ઘરે બેઠાં સરળ રીતે સંસ્કૃત શીખી શકો છો. શું આપણે એક કામ કરી શકીએ – આવી વેબસાઇટ વિશે પરસ્પર માહિતીનું આદાનપ્રદાન કરીએ. સકારાત્મકતાને સાથે મળીને viral કરીએ. મને વિશ્વાસ છે કે, આમાં વધુમાં વધુ લોકો સમાજમાં પરિવર્તન લાવનારા આપણા નાયકો વિશે જાણી શકશે.\nનકારાત્મકતા ફેલાવવી સરળ હોય છે પરંતુ સમાજમાં આપણી આસપાસ ઘણાં સારા કામો થઇ રહ્યાં છે અને તે બધાં 130 કરોડ ભારતવાસીઓના સામૂહિક પ્રયાસોથી થઇ રહ્યાં છે. દરેક સમાજમાં રમતગમતનું આગવું મહત્વ હોય છે. જ્યારે રમતો રમાય છે ત્યારે પ્રેક્ષકોનાં મન પણ ઊર્જાથી ભરાઇ જાય છે. ખેલાડીઓનાં નામ, ઓળખ, સન્માન ઘણી બધી ચીજોનો આપણે અનુભવ, કરીએ છીએ. પરંતુ ક્યારેક ક્યાકેર તેની પાછળની ઘણી બધી વાતો એવી હોય છે જે રમતગમતથી પણ આગળ વધીને એવી હોય છે જે રમતજગતથી પણ આગળ વધીને હોય છે, ઘણી મોટી હોય છે. હું કાશ્મીરની એક દીકરી હનાયા વિસાર વિશે વાત કરવા માંગું છું. જેણે કોરિયામાં કરાટે ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. હનાયા 12 વર્ષની છે અને કાશ્મીરના અનંતનાગરની રહેવાસી છે. હનાયાએ મહેનત અને લગનથી કરાટેનો અભ્યાસ કર્યો અને તેનું ઝીણવટભર્યું અવલોકન કરી પોતાને સાબિત કરી બતાવી. સમસ્ત દેશવાસીઓ વતી તને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવું છું. હનાયાને ઘણી બધી શુભકામનાઓ અને આશીર્વાદ. આ જ રીતે 16 વર્ષની એક દીકરી રજની વિશે મિડિયામાં ઘણી ચર્ચા થઇ છે. તમે પણ જરૂર વાંચ્યું હશે. રજનીએ જુનિયર મહિલા મુક્કાબાજી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે. રજનીએ ચંદ્રક જીતતાવેંત દૂધના એક સ્ટોલ પર ગઇ અને એક ગ્લાસ દૂધનો પીધો. તે પછી રજનીએ પોતાના ચંદ્રકને એક કપડામાં લપેટ્યો અને બેગમાં મૂકી દીધો. વિચારી રહ્યા હશો કે, રજનીએ એક ગ્લાસ દૂધ શા માટે પીધું તેણે આવું પોતાના પિતા જસમેરસિંહજીના સન્માનમાં કર્યું, તે પાણીપતના એક સ્ટોલ પર લસ્સી વેચે છે. રજનીએ જણાવ્યું કે, તેના પિતાએ તેને અહીં સુધી પહોંચાડવામાં ઘણો ત્યાગ કર્યો છે, ઘણું કષ્ટ વેઠ્યું છે. જસમેરસિંહ રોજ સવારે રજની અને તેનાં ભાઇ-બહેનો ઉઠે તે પહેલાં જ કામ પર ચાલ્યા જતા હતા. રજનીએ જ્યારે તેના પિતા સમક્ષ બોક્સિંગ શીખવાની ઇચ્છા વ્યક્ત કરી તો પિતાએ તે માટે બધી શક્ય સહાય-સાધનો પ્રાપ્ત કરાવી તેનો ઉત્સાહ વધાર્યો. રજનીને મુક્કેબાજી અભ્યાસ જૂનાં મોજાં સાથે શરૂ કરવો પડ્યો કારણ કે, તે સમયે તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. આટલા બધાં વિઘ્નો છતાં પણ રજની હિંમત ન હારી અને મુક્કેબાજી શીખતી રહી. તેણે સર્બિયામાં પણ એક ચંદ્રક જીત્યો છે. હું રજનીને શુભેચ્છા અને આશીર્વાદ આપું છું. અને રજનીનો સાથ આપવા માટે અને તે��ો ઉત્સાહ વધારવા માટે તેનાં માતાપિતા જસમેરસિંહજી અને ઉષારાનીજીને પણ અભિનંદન આપું છું. આ મહિને પૂણેની એક 20 વર્ષની દિકરી વેદાંગી કુલકર્ણી સાઇકલથી દુનિયાનું ભ્રમણ કરનારી સૌથી ઝડપી એશિયાઇ બની ગઇ છે. તે 159 દિવસ સુધી રોજ લગભગ 300 કિલોમીટર સાઇકલ ચલાવતી હતી. તમે વિચારી શકો – રોજ 300 કિલોમીટર સાઇકલ ચલાવવી તેણે આવું પોતાના પિતા જસમેરસિંહજીના સન્માનમાં કર્યું, તે પાણીપતના એક સ્ટોલ પર લસ્સી વેચે છે. રજનીએ જણાવ્યું કે, તેના પિતાએ તેને અહીં સુધી પહોંચાડવામાં ઘણો ત્યાગ કર્યો છે, ઘણું કષ્ટ વેઠ્યું છે. જસમેરસિંહ રોજ સવારે રજની અને તેનાં ભાઇ-બહેનો ઉઠે તે પહેલાં જ કામ પર ચાલ્યા જતા હતા. રજનીએ જ્યારે તેના પિતા સમક્ષ બોક્સિંગ શીખવાની ઇચ્છા વ્યક્ત કરી તો પિતાએ તે માટે બધી શક્ય સહાય-સાધનો પ્રાપ્ત કરાવી તેનો ઉત્સાહ વધાર્યો. રજનીને મુક્કેબાજી અભ્યાસ જૂનાં મોજાં સાથે શરૂ કરવો પડ્યો કારણ કે, તે સમયે તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. આટલા બધાં વિઘ્નો છતાં પણ રજની હિંમત ન હારી અને મુક્કેબાજી શીખતી રહી. તેણે સર્બિયામાં પણ એક ચંદ્રક જીત્યો છે. હું રજનીને શુભેચ્છા અને આશીર્વાદ આપું છું. અને રજનીનો સાથ આપવા માટે અને તેનો ઉત્સાહ વધારવા માટે તેનાં માતાપિતા જસમેરસિંહજી અને ઉષારાનીજીને પણ અભિનંદન આપું છું. આ મહિને પૂણેની એક 20 વર્ષની દિકરી વેદાંગી કુલકર્ણી સાઇકલથી દુનિયાનું ભ્રમણ કરનારી સૌથી ઝડપી એશિયાઇ બની ગઇ છે. તે 159 દિવસ સુધી રોજ લગભગ 300 કિલોમીટર સાઇકલ ચલાવતી હતી. તમે વિચારી શકો – રોજ 300 કિલોમીટર સાઇકલ ચલાવવી સાઇકલ ચલાવવા માટે તેનું જનુન ખરેખર પ્રશંસનીય છે. શું આ પ્રકારની સિદ્ધિ વિશે જાણીને આપણને પ્રેરણા ન મળે સાઇકલ ચલાવવા માટે તેનું જનુન ખરેખર પ્રશંસનીય છે. શું આ પ્રકારની સિદ્ધિ વિશે જાણીને આપણને પ્રેરણા ન મળે ખાસ કરીને મારા યુવા મિત્રો, જ્યારે આવી ઘટનાઓ વિશે સાંભળીએ છીએ ત્યારે આપણે પણ મુશ્કેલીઓ વચ્ચે કંઇક કરી બતાવવાની પ્રેરણા મેળવીએ છીએ. જો સંકલ્પમાં સામર્થ્ય છે, ઉત્સાહ ભરપૂર છે તો અડચણો પોતે જ હટી જાય છે. મુશ્કેલીઓ ક્યારેય અડચણો ન બની શકે. આવાં અનેક ઉદાહરણો આપણે સાંભળીએ છીએ તો આપણને પણ આપણા જીવનમાં હર પળે એક નવી પ્રેરણા મળે છે.\nમારા પ્યારા દેશવાસીઓ, જાન્યુઆરીમાં ઉમંગ અને ઉત્સાહથી ભરપૂર અનેક તહેવારો આવવાના છે – જેમ કે, લોહડી, પોંગલ, મકરસંક્રાંતિ, ઉત્તરાયણ, મ���ઘ બિહૂ, માઘી; પર્વોના અવસરે સમગ્ર ભારતમાં ક્યાંક પારંપરિક નૃત્યોનો રંગ જોવા મળશે તો ક્યાંક પાક તેયાર થવાની ખુશીઓમાં લોહડી પ્રગટાવાશે, ક્યાંક આકાશમાં રંગબેરંગી પતંગો ઉડતી દેખાશે તો ક્યાંક મેળાની છટા વિખરાશે તો ક્યાંક રમતોમાં સ્પર્ધા થશે. તો ક્યાંક એકબીજાને તલના લાડુ ખવડાવાશે. લોકો એક બીજાને કહેશે – તિલ ગુડ ધ્યા આણિ ગોડ બોલા, આ બધા તહેવારોનાં નામ ભલે અલગ અલગ હોય પરંતુ બધાને ઉજવવાની ભાવના એક છે. આ ઉત્સવો ક્યાંકને ક્યાંક પાક અને કૃષિ સાથે જોડાયેલા છે, ખેડૂતો સાથે જોડાયેલા છે, ગામડાંઓ સાથે જોડાયેલાં છે, ખેતરો સાથે જોડાયેલાં છે. દરમિયાન સુર્ય ઉતરાયણ થઇને મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસ પછી દિવસ ધીરે-ધીરે મોટો થવા લાગે છે અને ઠંડીના પાકની કાપણી થવા લાગે છે. આપણા અન્નદાતા ખેડૂત ભાઇઓ-બહેનોને પણ ઘણી બધી શુભકામનાઓ. “વિવિધતામાં એકતા” “એક ભારત – શ્રેષ્ઠ ભારત”ની ભાવનાની મહેંક આપણા તહેવારોએ પોતાનામાં સમેટી છે. આપણે જોઇ શકીએ છીએ કે આપણા પર્વો, તહેવારો પ્રકૃતિ સાથે કેટલી નિકટતાથી જોડાયેલા છે. ભારતીય સંસ્કૃતિમાં સમાજ અને કુદરતને અલગ – અલગ માનવામાં નથી આવતા. અહીં વ્યક્તિ અને સમષ્ટિ એક જ છે. પ્રકૃતિ સાથે આપણો નિકટના સંબંધનું એક સારૂં ઉદાહરણ છે. તહેવારો પર આધારિત કેલેન્ડર. તેમાં આપણે વર્ષભરના પર્વ. તહેવારોની સાથેસાથે ગ્રહ-નક્ષત્રોની યાદી પણ હોય છે. આ પારંપરિક કેલેન્ડરથી ખબર પડે છે કે, પ્રાકૃતિક અને ખગોળીય ઘટનાઓ સાથે આપણો સંબંધ કેટલો જૂનો છે. ચંદ્ર અને સૂર્યની ગતિ પર આધારિત ચંદ્ર અને સૂર્ય કેલેન્ડર મુજબ પર્વ અને તહેવારોની તિથિ નિર્ધારિત થાય છે. આ એના પર નિર્ભર કરે છે કે, કોણ કયા કેલેન્ડરને માને છે. અનેક ક્ષેત્રોમાં ગ્રહ નક્ષત્રોની સ્થિતિ અનુસાર પણ પર્વ-તહેવારો મનાવાય છે. ગુડી પડવો, ચેટીચંડ, ઉગાદિ આ બધા ચંદ્ર કેલેન્ડર મુજબ મનાવાય છે. તો તમિલ પુથાંડું, વિષુ, વૈશાખ, બૈસાખી, પોઇલા બૈસાખ, બિહુ – આ બધા પર્વ સૂર્ય કેલેન્ડરના આધારે મનાવાય છે. આપણા અનેક તહેવારોમાં નદીઓ અને પાણી બચાવવાનો ભાવ વિશેષ રીતે સમાહિત છે. છઠ પર્વ – નદીઓ, તળાવો સૂર્ય ઉપાસના સાથે જોડાયેલું છે. મકર સંક્રાંતિ પર પણ લાખો કરોડો લોકો પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવે છે. આપણા પર્વ, તહેવાર આપણને સામાજિક મૂલ્યોની સમજ પણ આપે છે. એક તરફ તેનું પૌરાણિક મહત્વ છે, ત્યાં બીજી તરફ દરેક તહેવાર જીવનના પાઠ – એક બીજા સાથે ભાઇચારાથી રહેવાની પ્રેરણા ઘણી સહજતાથી શીખવી જાય છે. હું તમને સહુને 2019ની ઘણી ઘણી શુભકામનાઓ પાઠવું છું અને આવનારા તહેવારોનો તમે ભરપૂર આનંદ ઉઠો તેની કામના કરૂં છું. આ ઉત્સવો પર લેવામાં આવેલી તસવીરોને બધા સાથે શેર કરો, જેથી ભારતની વિવિધતા અને ભારતી સંસ્કૃતિની સુંદરતાને બધા જોઇ શકે.\nમારા પ્રિય દેશવાસીઓ, આપણી સંસ્કૃતિમાં એવી ચીજોની ભરમાર છે જેના પર આપણે ગર્વ કરી શકીએ છીએ અને સમગ્ર દુનિયાને અભિમાન સાથે દેખાડી શકીએ છીએ અને તેમાં એક છે, કુંભ મેળો. તમે કુંભ વિશે ઘણું બધું સાંભળ્યું હશે. ફિલ્મોમાં પણ તેની ભવ્યતા અને વિશાળતા વિશે ઘણું બધું જોયું હશે અને તે સાચું પણ હશે. કુંભનું સ્વરૂપ વિરાટ હોય છે – જેટલું દિવ્ય એટલું જ ભવ્ય. દેશ અને દુનિયાભરના લોકો આવે છે અને કુંભ સાથે જોડાઇ જાય છે. કુંભ મેળામાં આસ્થા અને શ્રદ્ધાનો જનસાગર ઉમટે છે. એક સાથે એક જગ્યા પર દેશવિદેશના લાખો કરોડો લોકો જોડાય છે. કુંભની પરંપરા આપણા મહાન સાંસ્કૃતિક વારસાથી પુષ્પિત અને પલ્લવિત થઇ છે. આ વખતે 15 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં આયોજિત થવા જઇ રહેલો વિશ્વ પ્રસિદ્ધ કુંભમેળો જેની કદાચ તમે બધાં પણ ઘણી જ ઉત્સુકતાથી પ્રતિક્ષા કરી રહ્યા હશો. કુંભમેળા માટે અત્યારથી જ સંત-મહાત્માઓના પહોંચવાનો સિલસિલો શરૂ પણ થઇ ગયો છે. તેના વૈશ્વિક મહત્વનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે ગયા વર્ષે યુનેસ્કોએ કુંભમેળાને Intangible Cultutal Heritage of Humanity ની સૂચિમાં ચિન્હિત કર્યો છે. કેટલાક દિવસ પહેલાં અનેક દેશોના રાજદૂતોએ કુંભની તૈયારીઓને જોઇ, ત્યાં એક સાથે અનેક દેશોના રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યા. પ્રયાગરાજમાં આયોજિત થનારા આ કુંભ મેળામાં 150થી પણ વધુ દેશોના લોકોના આવવાની સંભાવના છે. કુંભની દિવ્યતાથી ભારતની ભવ્યતા સમગ્ર દુનિયામાં પોતાનો રંગ ફેલાવશે. કુંભ મેળા સ્વ શોધનું પણ એક મોટું માધ્યમ છે. જ્યાં આવનારી દરેક વ્યક્તિને અલગઅલગ અનૂભુતિ થાય છે. સાંસારિક ચીજોને આધ્યાત્મિક દ્રષ્ટકોણથી જુએ છે – સમજે છે. ખાસ કરીને યુવાઓ માટે આ એક ઘણો જ મોટો શીખવાનો અનુભવ હોઇ શકે છે. હું પોતે થોડા દિવસો પહેલાં પ્રયાગરાજ ગયો હતો. મેં જોયું કે, કુંભની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. પ્રયાગરાજના લોકો પણ કુંભ માટે ઘણા ઉત્સાહી છે. ત્યાં મેં Integrated Command & Control Centre નું લોકાર્પણ કર્યું. શ્રદ્ધાળુઓને તેમાં ઘણી સહાયતા મળશે. આ વખતે કુંભમાં સ્વચ્છતા પર પણ ઘણો ભાર મૂકવામાં આવી રહ્યો છે. આયોજનમાં શ્રદ્ધાની સાથોસાથ સફાઇ પણ રહેશે તો દૂર-દૂર સુધી તેનો સારો સંદેશ પહોંચશે. આ વખતે દરેક શ્રદ્ધાળુ સંગમમાં પવિત્ર સ્નાન પછી અક્ષયવડના પણ પુણ્યદર્શન કરી શકશે. લોકોની આસ્થાના પ્રતીક આ અક્ષયવડ સેંકડો વર્ષોથી કિલ્લામાં બંધ હતો, જેના શ્રદ્ધાળુઓ દર્શન કરી શકતા ન હતા. હવે અક્ષયવડનાં દ્વાર બધા માટે ખોલી દેવામાં આવ્યા છે. મારો આપ સહુને અનુરોધ છે કે, તમે જ્યારે કુંભ આવો તો કુંભનાં અલગ-અલગ પાસાં અને તસવીરો Social Media પર જરૂર મૂકો જેથી વધુમાં વધુ લોકોને કુંભમાં જવાની પ્રેરણા મળે.\nઆધ્યાત્મનો કુંભ ભારતીય દર્શનનો મહાકુંભ બને.\nઆસ્થાનો આ કુંભ રાષ્ટ્રીયતાનો પણ કુંભ બને.\nરાષ્ટ્રીય એકતાનો પણ મહાકુંભ બને.\nશ્રદ્ધાળુઓનો આ કુંભ વૈશ્વિક પર્યટકોનો પણ મહાકુંભ બને.\nકલાત્મકતાનો આ કુંભ, સૃજન શક્તિઓનો પણ મહાકુંભ બને.\nમારા પ્રિય દેશવાસીઓ, 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ સમારોહ માટે આપણા દેશવાસીઓના મનમાં ઘણી ઉત્સુકતા રહે છે. તે દિવસે આપણે આપણી એ મહાન વિભૂતિઓને યાદ કરીએ છીએ, જેમણે આપણને સંવિધાન આપ્યું.\nઆ વર્ષે આપણે પૂજય બાપુની 150મી જયંતિનું પર્વ મનાવી રહ્યા છીએ. આપણા માટે સૌભાગ્યની વાત છે કે, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખશ્રી સિરિલ રામાફોસા વર્ષે ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિના રૂપમાં ભારત પધારી રહ્યા છે. પૂજય બાપુ અને દક્ષિણ આફ્રિકાનો એક અતૂટ સંબંધ રહ્યો છે. તે દક્ષિણ આફ્રિકા જ હતું જયાંથી મોહન, “મહાત્મા” બની ગયા. દક્ષિણ આફ્રિકામાં જ મહાત્મા ગાંધીએ પોતાનો પહેલો સત્યાગ્રહ આરંભ્યો હતો અને રંગભેદના વિરોધમાં મજબૂતીથી ઊભા થયા હતા. તેમણે ફિનિક્સ અને ટોલ્સ્ટોય ફાર્મ્સની પણ સ્થાપના કરી હતી, જયાંથી સમગ્ર વિશ્વમાં શાંતિ અને ન્યાય માટે ગૂંજ ઊઠી હતી. 2018 – નેલ્સન મંડેલાના જન્મ શતાબ્દિના વર્ષના રૂપમાં પણ મનાવાઇ રહ્યું છે. તેઓ “મડીબા” ના નામથી પણ જાણીતા હતા. આપણે બધાં જાણીએ છીએ કે, નેલ્સન મંડેલા સમગ્ર વિશ્વમાં રંગભેદ વિરૂદ્ધ સંઘર્ષના એક ઉદાહરણ હતા અને મંડેલાના પ્રેરણાસ્ત્રોત કોણ હતા તેમને આટલાં વર્ષ જેલમાં ગાળવાની સહનશક્તિ અને પ્રેરણા પૂજય બાપુ પાસેથી જ તો મળી હતી. મંડેલાએ બાપુ માટે કહ્યું હતું – “મહાત્મા આપણા ઇતિહાસના અભિન્ન અંગ છે કારણ કે, અહીં તેમણે સત્યને પોતાનો પ્રયોગ કર્યો હતો, અહીં જ તેમણે ન્યાય પ્રત્યે પોતાના સત્યાગ્રહનું દર્���ન અને સંઘર્ષની પદ્ધતિ વિકસિત કરી.” તેઓ બાપુને આદર્શ માનતા હતા. બાપુ અને મંડેલા બંને, સમગ્ર વિશ્વ માટે ન માત્ર પ્રેરણાસ્ત્રોત છે, પરંતુ તેમના આદર્શો આપણને પ્રેમ અને કરૂણાથી ભરેલા સમાજના નિર્માણ માટે પણ સદૈવ પ્રોત્સાહિત કરે છે.\nમારા પ્રિય દેશવાસીઓ, કેટલાક દિવસો પહેલાં ગુજરાતના નર્મદા તટ પર કેવડિયામાં ડીજીપી પરિષદ થઇ જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા Statue of Unity છે, ત્યાં દેશના પોલીસ કર્મચારીઓ સાથે સાર્થક ચર્ચા થઇ. દેશ અને દેશવાસીઓની સુરક્ષાને વધુ મજબૂતી આપવા માટે ક્યા પ્રકારનાં પગલાં ભરવાં જોઇએ તેના પર વિસ્તારથી વાત થઇ. તે દરમ્યાન મેં રાષ્ટ્રીય એકતા માટે “સરદાર પટેલ પુરસ્કાર” શરૂ કરવાની પણ ઘોષણા કરી. આ પુરસ્કાર એવા લોકોને આપવામાં આવશે જેમણે કોઇ પણ રૂપમાં રાષ્ટ્રીય એકતા માટે પોતાનું યોગદાન આપ્યું હોય. સરદાર પટેલ પોતાનું સમગ્ર જીવન દેશની એકતા માટે સમર્પિત કરી દીધું. તેઓ હંમેશા ભારતની અખંડતાને અક્ષુણ્ણ રાખવા પ્રયાસરત્ રહ્યા. સરદાર સાહેબ માનતા હતા કે, ભારતની શક્તિ અહીંની વિવિધતામાં નિહિત છે. સરદાર પટેલજીની તે ભાવનાનું સન્માન કરતા એકતાના આ પુરસ્કારના માધ્યમથી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ.\nમારા પ્રિય દેશવાસીઓ, 13 જાન્યુઆરીએ ગુરૂ ગોવિંદસિંહજીની જયંતિનું પાવનપર્વ છે. ગુરૂ ગોવિંદસિંહજીનો જન્મ પટનામાં થયો હતો. જીવનના મોટા ભાગના સમય સુધી તેમની કર્મભૂમિ ઉત્તર ભારત રહી અને મહારાષ્ટ્રના નાંદેડમાં તેમણે પોતાના પ્રાણ ત્યાગ્યા. જન્મભૂમિ પટનામાં, કર્મભૂમિ ઉત્તર ભારતમાં અને જીવનની અંતિમ ક્ષણ નાંદેડમાં. એક રીતે કહીએ તો સમગ્ર ભારતવર્ષને તેમના આશીર્વાદ પ્રાપ્ત થયા. તેમના જીવનકાળને જોઇએ તો તેમાં સમગ્ર ભારતની ઝલક મળે છે. તેમના પિતાશ્રી ગુરૂ તેગ બહાદુરજીના શહીદ થયા પછી ગુરૂ ગોવિંદસિંહજીએ નવ વર્ષની અલ્પઆયુમાં જ ગુરૂનું પદ પ્રાપ્ત કરી લીધું હતું. ગુરૂ ગોવિંદસિંહજીને ન્યાયની લડાઇ લડવા માટેનું સાહસ શીખ ગુરૂઓ પાસેથી વારસમાં મળ્યું. તેઓ શાંત અને સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા, પરંતુ જ્યારેજ્યારે ગરીબો અને નબળા લોકોના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તેમની સાથે અન્યાય કરાયો, ત્યારે ત્યારે ગુરૂ ગોવિંદસિંહજીએ ગરીબો અને નબળા લોકો માટે પોતાનો અવાજ દ્રઢતા સાથે બુલંદ કર્યો અને આથી જ કહે છે –\n“સવા લાખ સે એક લડાઉં,\nચિડિયો સોં મૈં બાજ તુડાઉં\n��બે ગોવિંદ સિંહ ના કહાઉં\nતેઓ કહેતા કે નબળા વર્ગના લોકો સાથે લડીને તાકાતનું પ્રદર્શન ન કરી શકાય. શ્રી ગોવિંદસિંહજી જાણતા હતા કે સૌથી મોટી સેવા છે – માનવીય દુઃખોને દૂર કરવાં. તેઓ વીરતા, શૌર્ય, ત્યાગ, ધર્મપરાયણતાથી ભરપૂર એક દિવ્ય પુરૂષ હતા જેમને શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું એક અલૌકિક જ્ઞાન હતું. તેઓ એક તીરંદાજ તો હતા જ, તેની સાથે ગુરૂમુખી, બ્રજભાષા, સંસ્કૃત, ફારસી, હિન્દી અને ઉર્દુ સહિત અનેક ભાષાઓના જ્ઞાતા પણ હતા. હું ફરી એક વાર શ્રી ગુરૂગોવિંદ સિંહજીને નમન કરૂં છું.\nમારા પ્રિય દેશવાસીઓ, દેશમાં અનેક એવાં સારાં પ્રકરણો થતાં રહે છે, જેની વ્યાપક ચર્ચા થઇ શકતી નથી, આવો જ એક અનોખો પ્રયાસ F.S.S.A.I. અર્થાત્ Food Safety And Standard Authority Of india દ્વારા થઇ રહ્યો છે. મહાત્મા ગાંધીની 150મી જયંતિના વર્ષના ઉપલક્ષ્યમાં દેશભરમાં અનેક કાર્યક્રમો આયોજિત થઇ રહ્યા છે. આ શ્રૃંખલામાં F.S.S.A.I., Safe અને Healthy Diet habits – ભોજનની સારી ટેવોને પ્રોત્સાહિત આપવામાં લાગેલું છે. “Eat Right India” અભિયાન હેઠળ દેશભરમાં સ્વસ્થ ભારત યાત્રાઓ નીકળી રહી છે. આ અભિયાન 27મી જાન્યુઆરી સુધી ચાલશે. ક્યારેક ક્યારેક સરકારી સંગઠનોનો પરિચય એક નિયંત્રકની જેવો હોય છે પરંતુ એ પ્રશંસનીય છે કે, F.S.S.A.I. તેનાથી આગળ વધીને જનજાગૃતિ અને લોકશિક્ષણનું કામ કરી રહ્યું છે. જ્યારે ભારત સ્વચ્છ થશે, સ્વસ્થ થશે ત્યારે ભારત સમૃદ્ધ પણ થશે. સારા સ્વાસ્થ્ય માટે સૌથી જરૂરી છે – પૌષ્ટિક ભોજન. આ સંદર્ભમાં, આ પહેલ માટે F.S.S.A.I. ને હાર્દિક અભિનંદન આપું છું. મારો તમને બધાને અનુરોધ છે કે, આવો આ પહેલ સાથે જોડાઇએ. તમે પણ તેમાં ભાગ લો અને ખાસ કરીને હું આગ્રહ કરીશ કે બાળકોને આ ચીજો જરૂર દેખાડો. ખાવાપીવાનું મહત્વનું શિક્ષણ બાળપણથી જ જરૂરી હોય છે.\nમારા પ્રિય દેશવાસીઓ, 2018નો આ અંતિમ કાર્યક્રમ છે. 2019માં આપણે ફરીથી મળીશું, ફરીથી “મનની વાતો” કરીશું, વ્યક્તિનું જીવન હોય, રાષ્ટ્રનું જીવન હોય, સમાજનું જીવન હોય, પ્રેરણા જ પ્રગતિનો આધાર હોય છે. આવો, નવી પ્રેરણા, નવી ઉમંગ, નવા સંકલ્પ, નવી સિદ્ધિ, નવી ઊંચાઇ – આગળ ચાલીએ, આગળ વધતા રહીએ, પોતે પણ બદલાઇએ, દેશને પણ બદલીએ, ખૂબ – ખૂબ આભાર..\nસોશિયલ મીડિયા કોર્નર 6 ડિસેમ્બર 2019\t(December 06, 2019)\n‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી\nસોશિયલ મીડિયા કોર્નર 6 ડિસેમ્બર 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gaccv.co.in/", "date_download": "2019-12-07T05:57:25Z", "digest": "sha1:P7VGY7KESVMZS2VYGZKDV44P6B6T7TUS", "length": 3891, "nlines": 56, "source_domain": "gaccv.co.in", "title": "GOVT ARTS & COMMERCE COLLEGE VANTHALI || HOME", "raw_content": "\nડો. રાજેશ કે ડોડીયા\nસાથે જણાવતા હર્ષ અનુભવું છુ કે ગુજરાત સરકારશ્રી દ્વારા છેવાડાના ગ્રામ્ય વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તેવા હેતુથી વંથલી (સોરઠ) ખાતે સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની શરૂઆત કરવામાં આવી છે. આ કોલેજમાં એડમીશન લેનાર તમામ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય,ગુણવત્તા- યુક્ત શિક્ષણ મેળવે અને સહઅભ્યાસિક પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં પડેલી નિપુણતાઓ બહાર લાવી તેને યોગ્ય દિશાસૂચન દ્વારા શિક્ષણ આપવાની અપેક્ષા રાખું છુ. હું તથા સર્વે સ્ટાફ મિત્રો દ્વારા તમામ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રવૃત્ત રહીશું. તેમાં શિક્ષણ, સહ સહઅભ્યાસિક પ્રવૃત્તિ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ વગેરેની તૈયારી તથા તે અંગેનું યોગ્ય માર્ગદર્શન, તાલિમ આપીને આવનારા પડકારોને જીલવાની શક્તિ નિહિત...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "http://nai-aash.in/2012/05/31/prakruti-pyari/", "date_download": "2019-12-07T07:53:28Z", "digest": "sha1:MGMTU3RPRY3VSMWQ5ZKWFNB4N6IA4SZ6", "length": 10946, "nlines": 202, "source_domain": "nai-aash.in", "title": "પ્રકૃતિ પ્યારી | આશ…", "raw_content": "\nશબ્દો છે શ્વાસ મારા\nમારા વિચારો, મારી ભાષામાં\nફન – એન – ગ્યાન\nપતંગિયાની પાંખમાં ને હરણાંની આંખમાં ,\nજોઈ મેં તો સુંદરતા તારી ..\nકોયલના ગાનમાં ને સાવજની શાનમાં\nભાળી તારો પ્રેમ ગઈ વારી ..\nઓલા તમરાનો શોર અને પંખીનો કલશોર,\nકેવી પ્રકૃતિ સર્જી તેં પ્યારી ..\nફૂલોની ફોરમ ને માટીની સોડમ ,\nઆ કુદરત લાગે કામણગારી ..\nવૃક્ષો લીલાછમ ને પર્ણો પર ‘શબનમ’\nઆ તે કેવી સુંદર કલાકારી \nઆ રચનાને શેર કરો..\n6 Responses to પ્રકૃતિ પ્યારી\nવૃક્ષો લીલાછમ ને પર્ણો પર ‘શબનમ’\nઆ તે કેવી સુંદર કલાકારી\nSelect Author... Unknown Talent (1) अविनाश अभंग (Scrapwala) (29) अश्विनी अभंग (16) समाजशिल्पी (8) અનિલ સોલંકી (1) અપેક્ષા સોલંકી (23) આશિષ તિલક (18) ચેતના ભટ્ટ (43) નિરાલી સોલંકી (32) પલ્લવી જોષી (6) પ્રિયેશ કનેરિયા (3) મુસ્તાક ભોજાણી (22) મોહમ્મદ અલી (1) શબનમ ખોજા (34) હાર્દિક પીઠડીયા (15) હેમા તિલક (1)\nHARI: શિક્ષક એ શિક્ષક\nvivek: કોણ કહે છે હું પોતાના માટે જીવુ છું અે તો હું લોકોના રમવા માટે બન્યો...\nકલ્પતરૂ ધનાણી: વાંચ્યુ હાઇકુ મસ્ત લખ્યું આઈખું કેમે લઈખું\nફેસબુક પર લાઈક કરો:\nફેસબુક પર લાઈક કરો:\nPriyesh Kaneria on હાર્દિક પીઠડીયા\nHARI on હું એક શિક્ષક છું\nvivek on એકલા રહી ગયા….\nvivek on એકલા રહી ગયા….\nAkki on ��ારી પ્રિતમાં એવું શું છે\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 9,542 views | 9 comments | by હેમા તિલક\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 3,021 views | 5 comments | by અપેક્ષા સોલંકી\nપ્રેમ નું દેશી નામું …. 2,557 views | 10 comments | by પલ્લવી જોષી\nઆ અઠવાડિયાની સૌ થી વધુ જોવાયેલી રચનાઓ…\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 4 views | 0 comments | by અપેક્ષા સોલંકી\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 3 views | 0 comments | by હેમા તિલક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "http://www.desigujju.com/gujaratirecipes/view/647/Carrot_Pickle_%E0%AA%97%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82_%E0%AA%85%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A3%E0%AB%81%E0%AA%82/1", "date_download": "2019-12-07T06:05:33Z", "digest": "sha1:L2NWG37GJDKAT7RP6I4VGAOP22TV4OFO", "length": 18257, "nlines": 194, "source_domain": "www.desigujju.com", "title": "Carrot Pickle - ગાજરનું અથાણું - Athana, Murabba - અથાણા,મુરબ્બા - Gujarati Food Recipes, Gujarati Recipes Online, Gujarati Dishes, Cooking, Traditional Gujarati cuisine, Microwave Recipes.", "raw_content": "\nIce Cream - આઈસ્ક્રીમ\nMadrasi Vangiyo - મદ્રાસી વાનગીઓ\nGujarati Special - ગુજરાતી સ્પેશીઅલ\nMexican Vangiyo - મેક્સીકન વાનગીઓ\nCarrot Pickle - ગાજરનું અથાણું\nCarrot Pickle - ગાજરનું અથાણું\n100 ગ્રામ રાઈનો પાઉડર\n25 ગ્રામ લીલી હળદર\n2 ચમચા મરીનો મોટો ભૂકો\n2 ચમચો મરચાંની ભૂકી\n1 જીડવું લસણ, મીઠું, તેલ, હળદર\nગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, બારીક કાતરી કરવી. આદું અને હળદરને છોલી બારીક કતરી કરવી. વરિયાળીને અધકચરી ખાંડવી. લસણને ઝીણું વાટવું. એક થાળીમાં બધો મસાલો ભેગો કરી તેમાં મીઠું, હળદર, મરચું, મરીનો ભૂકો, રાઈનો ભૂકો, અને તેલ નાંખી, ગાજરની કાતરી, આદું અને હળદરની કાતરી રગદોળી દેવી. એક બરણીમાં અથાણું ભરી તેમાં લીંબુનો રસ નાંખી, ચમચાથી હલાવવું. બરણીનું મોઢું એક કપડાથી બાંધી બરણી તડકામાં મૂકવીં. એક બે દિવસ તડકામાં બરણી રાખવીં. એક વાર રોજ અથાણું હલાવું.\nAmla Pickle - આબળાનું અથાણું\nએક વાસણમાં પાણી નાંખી, ઉકળે એટલે આબળાં અને થોડું મીઠું નાંખવું. પાંચ મિનિટ...\nAmla Jam - આંબળાનો જામ\n- સૌપ્રથમ આંબળાને બાફી લેવા. ત્યાર બાદ તેના ઠિળયા કાઢી આંબળાને ક્રશ કરી લો. -...\nAmla Methambo - આબળાનો મેથંબો\nઆબળાંને કૂકરમાં બાફી, તેના આકા પ્રમાણે ચીરીઓ કરવી. બી કાઢી નાંખવા. એક...\nઆબલાંને કૂકરમાં (પાણી વગર) બાફવાં, પછી ઠંડાં પડે એટલેતેના અાંકા પ્રમાણે...\nAmla With Dryfruit Murabbo - આંબળા વિથ ડ્રાયફ્રૂટ મુરબ્બો\n- સૌપ્રથમ આંબળાને બાફી લો. તેમાંથી ઠળિયા કાઢી પેશી છુટી પાડો. - એક પેનમાં...\nસફરજનને છોલી, તેના કટકા કરી, તેમાં થોડું મીઠું અને લીંબુનો રસ નાંખી, 4-5 ��લાક,...\nCapsicum Pickle - કેપ્સીકમ મરચાંનું અથાણું\nરાઈના ભૂકાને લીંબુના રસમાં ફીણી, તેમાં મીઠું નાંખી, બે કલાક ઢાંકીને રાખી...\nChana Pickle - ચણાનું અથાણું\nકેરીને ધોઈ, કટકા કરી, મીઠામાં આથી દેવા. જીણ વગરની કેરી હોય તો એક દિવસ અથવા...\nમરચાંને ધોઈ, કોરાં કરી, કાતરીથી એક સરકા કટકા કરવા. મેથીને રતાશ પડતી શેકી,...\nમરચાંને ધોઈ, કપડાથી કોરાં કરી, કટકા કરવા. તેમાં મીઠું, હળદર, વરિયાળીનો ભૂકો,...\nમરચાંને ધોઈ, કોરાં કરી, તેમાં કાપ મૂકવો, પછી તેમાં મીઠું અને હળદર ભરી,...\nDry Date Pickle-1 - ખારેકનું અથાણું રીત-1\nખારેકને ધોઈ, લીંબુનાં રસમાં મીઠું, નાંખી, એક દિવસ પલાળી રાખવી. ફૂલી જાય એટલે...\nDry Date Pickle-2 - ખારેકનું અથાણું રીત-2\nખારેકને પાણીમાં પલાળી રાખવી. પોચી થાય એટલે પાણીમાંથી કાઢી, કોરી કરી,...\nDry Fruits Pickle - ડ્રાય ફ્રુટ્સ પિકલ\nઅંજીરના એકના ચાર કટકા કરવા. ખજૂરના કાજુના અને અાલુમાંથી બદામ કાઢી મોટા...\nGarmar Raiti - ગરમરની રાયતી\nગરમરને છોલી, ધોઈ, ચીરીઓ કરવી. પછી કેરીના ખાડા પાણીમાં મીઠું નાંખી, એક દિવસ...\nGinger Chilly Pickle - આદું-મરચાંનું અથાણું\nઆદુંને છોલી, ઝીણી કટકી કરવી. લીલાં મરચાંને ધોઈ, કોરાં કરી, તેના મોટા કટકા...\nGinger Pickle - આદુનું અથાણું\nઆદુંને છોલી, ધોઈ, છીણી નાંખવું. તેમાં મીઠું, હળદર, થોડીં ખાંડ, રાઈની દાળ,...\nGolcha - ગોળચાં (વઘારિયાં)\nરેષા વગરની કેરીને ધોઈ, કટકા કરવા. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં મેથી, રાઈ, હિંગ,...\nGunda Pickle - 2 - ગુંદાનું અથાણું રીત-2\nકેરીને છોલી, આખી ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણમાં મીઠું અને હળદર નાંખી...\nGunda Pickle -1 - ગુંદાનું અથાણું રીત-1\nગૂંદાને ધોઈ કોરાં કરી, ભાંગી મીઠાનો હાથ લઈ બિયાં કાઢવા. વાસની સળીથી પણ...\nKaramda Pickle - કરમદાંનું અથાણું\nકરમદાંને ધોઈ, બે કટકા કરી, બી કાઢી, 50 ગ્રામ મીઠામાં રગદોળી, સાત-આઠ કલાક આથી...\nKathiyavadi Pickle - કાઠિયાવાડી અથાણું\nઆખી કેરીને ધોઈ, કટકા કરી, મીઠામાં બે દિવસ આથી રાખવી. રોજ કટકા ઉછાળવા. ત્રીજે...\nKatki Keri - કટકી કેરી વઘારની\nકેરીને છોલી, ધોઈ, તેની ઝીણી કટકી કરવી. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં જીરું, રાઈ,...\nKatki Keri - કટકી કેરી-તડકાછાંયડાની\nકેરીને છોલી, ધોઈ, તેની ઝીણી કટકી કરવી. તેમાં મીઠું અને હળદર નાંખી, પાંચ-છ...\nકેરીને છોલી, ધોઈ, ઝીણી કટકી કરી. તેમાં મીઠું અને હળદર નાંખી, બે કલાક રાખી...\nKeri Chhundo - કેરીનો છૂંદો-તડકા-છાંયડાનો\nકેરીનો છોલી, ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણને 6 ચમચી મીઠું અને 2 ચમચી હળદર...\nKeri Chhundo - કેરીનો છૂંદો-ગોળનો\nકેરીને છોલી, ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણમાં મીઠું અને હળદર નાંખી એક...\n- આંબળાને વરાળથી બાફી પછી તેને ચાળણીમાં ઘસો જેથી તેના રેસા નીકળી જાય. - એક...\nLemon Pickle (Maharashrtian) - લીંબુનું અથાણું (મહારાષ્ટ્રીયન પદ્ધતિ)\nધાણા, મરી, જીરું, કલૌંજી, લવિંગ, તજ, મોટી એલચી અને વરિયાળી બધો મસાલો થોડા...\nLemon Pickle - લીંબુનું અથાણું (તડકા-છાંયડાનું)\nલીંબુને ધોઈ, કોરાં કરી, નાના એકસરખા કટકા કરવા. બી કાઢી નાંખવા. પછી મીઠું અને...\nLemon Pickle in Sugar Syrup - લીંબુનું ચાસણીવાળું અથાણું\nલીંબુને ધોઈ, કોરં કરી, એક લીંબુની ચાર ચીરીઓ કરવી, બી કાઢી નાંખવા. તેમાં મીઠું...\nLemon Pickle with Garlic - લીંબુનું લસણવાળું અથાણું\nલીંબુને ઘોઈ કોરાં કરી, રવૈયા જેમ કાપવાં. મીઠું, મરચું, હળદર, રાઈનો ભૂકો,...\n1 કિલો લીંબુને ધોઈ, કોરાં કરી, કટકા કરવા. બી કાઢી નાંખવાં. મીઠું અને હળદરમાં...\nLemon Zagmag Pickle - લીંબુનું ઝગમગ અથાણું\nલીંબુને ધોઈ, કોરાં કરી, કટકા કરવા. તેમાં મીઠું અને હળદર નાંખી, હલાવી એક...\nમરચાંને ધોઈ, કોરાં કરી, તેમાં ઉભો કપ કરવો. મેથીનો ભૂકો, રાઈની દાળ, વરિયાળીનો...\nMango Chutney - કેરીની ચટણી (એંગ્લો ઈન્ડિયન)\nએક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે વરિયાળી અને કલૌંજીનો વઘાર કરી, આદું-લસણની...\nMango Jam - કેરીનો મુરબ્બો\nકેરીને ધોઈ, છોલી, મોટા કાણાની છીણીથી છીણી લેવી – એક કલાઈવાળી તપેલીમાં ખાંડ...\nMango Pickle (Maharastrian Pickle) - કેરીનું ખાટું અથાણું (મહારાષ્ટ્રીયન પદ્ધતિ)\nરાઈની દાળને થોડા તેલમાં શેકવી. મેથીને તેલમાં શેકી કરકરી દળાવવી. મીઠું તેલ...\nMango Pickle - કેરીનું અથાણું (ગળ્યું)\nમેથીને ધીમા તાપે શેકી, કરકરી દળાવવી. પછી તેના જેટલું જ મીઠું અને મરચું...\nMango Pickle - કેરીનું અથાણું-આદું-લસણવાળું\n2 કીલો કેરીના કટકા કરી, મીઠું, હળદર નાંખી, એક દિવસ આથી રાખવાં. બીજે દિવસે કપડા...\nRed Chilies Pickle - લાલ મોટાં મરચાનું અથાણું (પંજાબી)\nસૂકાં મરચાં, સૂકા ધાણા, જીરું, રાઈ, મરી, મોટી એલચી, કલૌંજી, લવિંગ અને તજને...\nSour Lemon Pickle (Panjabi) - લીંબુનું ખાટું અથાણું (પંજાબી રીત)\nવરિયાળી, અજમો, જીરું તેમ જ રાઈનો અલગ કરકરો ભૂકો કરવો. તેમાં તજ-લવિંગનો ભૂકો...\nSour Lemon Pickle - લીંબુનું ખાટું અથાણું\nલીંબુને ધોઈ, કોરાં કરી, રવૈયા જેમ કાપવાં. મીઠું, હળદર અને તેલ નાંખી, હલાવી,...\nStuffed Chilies Pickle - સ્ટફ્ડ મરચાંનું અથાણું\nમરચાંને ધોઈ, કોરાં કરી, તેમાં ઉભો કાપ કરી, મીઠાનો હાથ લગાડવો. ધાણા, વરિયાળી,...\nમેથીને ધીમા તાપે રતાશ પડતી શેકી, કરકરી (સાધારણ જાડી) દળાવવી. એક કથરોટમાં...\nSundar Keri - સુંદર કેરી (ચાસણ���નું અથાણું)\nઆખી કેરીને ધોઈ, તેના કટકા કરવા. ગોટલા કાઢી નાંખવા. પછી મીઠામાં રગદોળીને બે...\nSweet Lemon Pickle - લીંબુનું ગળ્યું અથાણું\nલીંબુને ધોઈ, કોરાં કરી, એક લીંબુના આઠ કટકા કરવા. બી કાઢી નાંખવાં. તેમાં મીઠું...\nTangy Tomato Aspic - ટેન્ગી ટોમેટો એસ્પિક\n- જો તમે કેલરી ઘટાડવા માંગતા હોવ તો સુગર-ફ્રી લેમન ફ્લેવર જીલેટિન વાપરો. - એક...\nકેરીને છોલી, ધોઈ મોટાં કાણાંની છીમીથ છીણવી. તેમાં મીઠું અને હળદર નાંખી,...\nકોઠામાંથી ગલ, કાઢી વાટી લેવો. જેટલો ગલ નીકળે તેનાથી દોઢગણી ખાંડ, લઈ તેનો મેલ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2019-issues/app-for-team-management/", "date_download": "2019-12-07T07:42:24Z", "digest": "sha1:7RNXQF5YGICX4CDVEKWMWFIINHE7ETZY", "length": 5075, "nlines": 140, "source_domain": "cybersafar.com", "title": "ટીમ વર્કિંગ સરળ બનાવતી એપ | CyberSafar", "raw_content": "\nટીમ વર્કિંગ સરળ બનાવતી એપ\nતમે એકલપંડે નાનું-મોટું કામકાજ કરતા હો તો રોજિંદા કામનું હાથેથી લિસ્ટ બનાવી રાખો તો ચાલે, પછી કામ વધે એટલે…\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2015/05/10/maa/?replytocom=335571", "date_download": "2019-12-07T06:35:05Z", "digest": "sha1:MUKU7QNNNOJXH463UVEQX6CKRTJMXQGR", "length": 14515, "nlines": 147, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: માને લગતી કહેવતો… – સંકલિત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમાને લગતી કહેવતો… – સંકલિત\nMay 10th, 2015 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : | 4 પ્રતિભાવો »\nજુદી જુદી ભાષામાં માને લગતી કહેવતો (‘થેંક યૂ મમ્મી’ પુસ્તકમાંથી સાભાર, પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખને અંતે મૂકી છે.)\n[૧] સ્ત્રી અબળા હોઈ શકે માતા નહીં – કોરિયન કહેવત\n[૨] જે કર ઝુ��ાવે પારણું તે જગ પર શાસન કરે. – ગુજરાતી કહેવત\n[૩] માને ખભે સુરક્ષિત બાળકને ખબર નથી હોતી કે સફર લાંબી છે. – મોઝેમ્બિલ કહેવત\n[૪] વાછરડાને એની માતાનાં શિંગડાંની વળી બીક શાની \n[૫] આ પૃથ્વી પર એક જ સુંદર બાળક છે અને દરેક માતા પાસે એ હોય છે. – ચાઈનીસ કહેવત\n[૬] ઘર એટલે… પિતાનું સામ્રાજ્ય, બાળકોનું સ્વર્ગ અને માતાની દુનિયા. – અમેરિકન કહેવત\n[૭] વસંતમાં હળવેકથી ચાલો, પૃથ્વી માતા સગર્ભા છે. – નેટિવ અમેરિકન કહેવત\n[૮] પુરુષનું કામ સૂર્યોદયથી સૂર્યાસ્ત, જ્યારે માતાનું કામ અનંત… – કુરદીશ કહેવત\n[૯] દરેક કાગડો પોતાની માની નજરે હંસ હોય છે. – યુરોપિયન કહેવત\n[૧૦] ઝાકળબિંદુ ધરતીને ચૂમે એટલી જ નજાકતથી માતા બાળકને પ્રેમ કરે. – સુદાની કહેવત\n[૧૧] માતાનો એક અંશ બરાબર અસંખ્ય ધર્મગુરુઓ. –સ્પેનીશ કહેવત\n[૧૨] પિતા વગર અડધા અનાથ, માતા વગર પૂરા અનાથ. – સાઈબિરિયન કહેવત\n[૧૩] એક માતા જેટલી સહેલાઈથી સાત બાળકોને ખવડાવી શકે છે, એટલી સહેલાઈથી સાત બાળકો એક માતાને ખવડાવી શકે \n[૧૪] પિતાનો પ્રેમ પર્વતથી ઊંચો. માતાનો પ્રેમ દરિયાથી ઊંડો. – જાપાનીસ કહેવત\n[૧૫] બચકું ભરતાં બાળકને તો ફક્ત એની મા જ ઊંચકે. – નાઈજીરિયન કહેવત\n[૧૬] ઘર ખરીદતી વખતે પાયો ચકાસો અને પત્ની પસંદ કરતી વખતે એની માતાને જુઓ. – ચાઈનીસ કહેવત\n[કુલ પાન.૨૪૦. કિંમત રૂ. ૩૦૦/- પબ્લિશર : આવિષ્કાર પબ્લિશર્સ ૮-બી, પ્રફુલ્લ સોસાયટી, અકોટા ડી-માર્ટ સામે, અકોટા, વડોદરા-૩૯૦૦૦૭, વિતરક : આર.આર.શેઠની કંપની ‘દ્વારકેશ’ રોયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-૩૮૦૦૦૧ ટેલિ.: (૦૭૯) ૨૫૫૦૬૫૭૩]\n« Previous માતૃદેવો ભવ – મોરારિ બાપુ\nત્રણ વાંકી વાર્તાઓ – ઈબ્ન ઈન્શા, અનુ. યશ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમૂળ સોતા ઉખડેલાં – શરીફા વીજળીવાળા\n‘પણ ભાઈ તું ચિંતા કાં કરે અમારી કૉલેજ સો વરસ જૂની છે અને હજી સુધી કોઈ દા’ડો પાણીએ અમારા કૅમ્પસમાં પગ નથી દીધો. ને ભાઈ, મેંય હવે તો સૂરતની ત્રણ-ચાર રેલ જોઈ છે.... એટલે તું તારે નિરાંતજીવે સૂઈ જા અને મને લખવા દે.....’ 6 ઓગસ્ટ, 2006ની મધરાતે હું ટી.વી. જોઈને ચિંતામાં પડેલા મારા ભાઈને ફોન પર ધરપત દેતી’તી. રક્ષાબંધન ... [વાંચો...]\nસાત વિચારયાત્રા – સં. મહેન્દ્ર મેઘાણી\nકાકા કાલેલકરની વિચારયાત્રા મારા વિદ્યાર્થી મિત્રોને કહું છું, ધ્યાનમાં રાખજો કે તમે ગરીબોને માટે છો. દુનિયાનો બોજો ઉપાડનાર ગરીબો છે. સરકાર ચાલે છે તે કોને આધારે ગરીબ ખેડૂતના આપેલા પાઈપૈસા પર સરકા��� નભે છે. ગરીબોની દાઝ તમારા મનમાં રહે, એ મુખ્ય વસ્તુ છે. ગરીબોની દાઝ ભૂલીને આપણે નિષ્ઠુર બન્યા છીએ. ગરીબોનો બેલી આજે કોઈ નથી. એવી દશામાં વિદ્યાર્થીઓ આગળ હું ... [વાંચો...]\nગુરુના પાંચ લક્ષણ.. – મૃગેશ શાહ\n(રીડગુજરાતી.કોમની શરૂઆત કરી તે પહેલાં મૃગેશ શાહે આધ્યાત્મના ક્ષેત્રમાં વિવિધ વિષયો પર લખ્યું છે. આ લેખમાં વેદાંતગ્રંથ અનુસાર ગુરુના પાંચ લક્ષણોને દર્શાવીને વિસ્તૃત સમજ આપી છે. આ ભાગ ‘ગુરુ શિષ્ય યોગ પરંપરા (ખંડ-૩)’માંથી લીધો છે. આજના આ લેખ અને મોરારિબાપુએ દર્શાવેલ ગુરુના પાંચ તત્વો થકી ગુરુને સમજીએ અને ગુરુ પૂર્ણિમાને સાર્થક કરીએ.) વેદાંતગ્રંથો ગુરુના પ્રથમ પાંચ લક્ષણો બતાવે છે. (૧) જે ગુરુ ... [વાંચો...]\n4 પ્રતિભાવો : માને લગતી કહેવતો… – સંકલિત\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nલગભગ બધા જ દેશની મા વિષેની કહેવતો આપી. ખરેખર મા એટલે મા.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nમને કુંતા અભિમન્યુ ને રાખડી બધે તે ની વર્તા જોયે છે ,સુભદ્રા શ્રી કૃષ્ણા ને બાં ધે રાખડી ,\nમાયા ના જેશ્રી કૃષ્ણ\nબજી ર સ્ક્ષા બધન ની વાત હોય તો તેપણ મોકલજો\nમાં ના પ્રેમ થી મોટો કોઈનો પ્રેમ નથી,\nએમની શ્વાસ માં પણ આપણી જ યાદ હોય…..\nમા કોઈ હાથવગી વસ્તુ નથી એની મમતા ખિસ્સામાં નહિ હૃદયમાં ભરાય પવન જેવી છે એમાં શ્વાસ છે સુગંધ છે ને આપણા અસ્તિત્વની ઓળખ છે જેની પાસે મા છે એ આ જગતનો સૌથી ધનિક આસામી છે મંદિરે નહિ જવાય તો ચાલે મા ના દર્શન માત્રથી ચૌદ ભુવનના દર્શન થઇ જાય\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nમેજર સંદીપકુમાર – દુર્ગેશ ઓઝા\n – ડૉ. વિષ્ણુ એમ પ્રજાપતિ\nકાંટે કી ટક્કર – વિદ્યા આશિષ રેગેની કહાની. – મીનાક્ષી વખારિયા\n“ચીંદરી” : ભીંત ફાડીને ઉગેલા પીપળાની સાહસકથા.. – બંસરી જોશી\nતમાચો – ગિરિમા ઘારેખાન\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચાર સુંદર ગીતો – પાર્ષદ પઢિયાર\nપુનર્જન્મ (સર્જકની પાત્ર સાથેની વાત, વાચકની દ્રષ્ટિએ..) – ભારતીબેન ગોહિલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/bulbul-cyclone-crosses-weast-bengal-coast-odisha-on-high-alert-051458.html?utm_source=articlepage-Slot1-1&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:03:48Z", "digest": "sha1:OIWN5MN3UCZOIWZOWHG5AQLRG6EO5PHO", "length": 13789, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "Bulbul Cyclone: આગામી કલાકોમાં અહીં આવી શકે આંધી-તોફાન | Bulbul Cyclone crosses weast bengal coast, odisha on high alert - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n40 min ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\n1 hr ago ‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n2 hrs ago IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nBulbul Cyclone: આગામી કલાકોમાં અહીં આવી શકે આંધી-તોફાન\nનવી દિલ્હીઃ પ્રચંડ ચક્રવાતી તોફાન બુલબુલે પશ્ચિમ બંગાળના તટીય ક્ષેત્ર પર પોતાની દસ્તક આપી દીધી છે અને તેણે ખતરનાક રૂપ ધારણ કરી લીધું છે, ભારતીય હવામાન વિભાગ મુજબ હાલ ચક્રવાતનું દબાણ સુંદરવન નેશનલ પાર્કથી 12 કિમી દક્ષિણ પશ્ચિમ તરફ અને પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશના તટીય વિસ્તારો પર બનેલ છે, જેના કારણે પ્રભાવિત વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને આગામી 6-8 કલાકમાં ભારે વરસાદની આશંકા છે.\nબંગાળમાં ટકરાયું સાઈક્લોન બુલબુલ\nઓરિ્સાના તટીય વિસ્તાર પણ બુલબુલના લપેટામાં આવી શકે છે, હવામાન વિભાગે કહ્યું કે તટીય બાંગ્લાદેશ અને તેની નજીકના દક્ષિણ તથા ઉત્તર 24 પરગના જિલ્લા સુધી પહોંચતા-પહોંચતા તોફાન કમજોર પડી શકે છે, તોફાનને ધ્યાનમાં રાખી અલર્ટ જાહેર કરતા માછીમારોને તટ પર ફરવા અને આગામી આદેશ સુધી સમુદ્ર ના ખેડવાની સલાહ આપવામાં આવી છે.\nભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે કોલકાતામાં પણ 50-60 કિમી પ્રતિ કલાકની ગતિએ હવા ચાલી રહી છે અને તે 70 કિમી પ્રતિ કલાક હોવાની આશંકા છે, સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને બુલબુલ તોપાનના કારણે પડી રહેલ વરસાદને કારણે અત્યાર સુધીમાં પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં 1-1 મોત થયાં છે, ખાસ વાત એ છે કે ચક્રવાત બુલબુલ ભારતમાં આ વર્ષે સાતમું વાવાઝોડું છે, વર્ષની શરૂઆત બંગાળની ખાડીમાં ચક્રવાત પબુક સાથે થઈ હતી અને એપ્રિલમાં ફાનીએ તબાહી મચાવી હતી.\nઆગામી 24 કલાક દરિયાન અહીં વરસાદ પડી શકે\nજ્યારે સ્કાઈમેટ મુજબ ચક્રવાતી તોફાન બુલબુલ પાછલા 24 કલાક દરમિયાન ઓરિસ્સા અને ગંગીય પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોાં હવામાન સક્રિય રહ્યું. આ દરમિયાન પારાદીપ, ચંદબલી અને બાલાસોરમાં મૂસળધાર વરસાદ નોંધાયો જ્યારે આગામી 24 કલાક દરમિયાન ચક્રવાત બુલબુલને કારણે ઉત્તરી તટીય ઓરિસ્સા, ગંગીય પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોના દક્ષિણી ભાગોમાં મૂસળધાર વરસાદ થઈ શકે છે. ઉત્તરી તટીય ઓરિસ્સા, દક્ષિણ તટીય પશ્ચિમ બંગાળમાં કેટલાક સ્થળોએ 100-120 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ હવાઓ પણ ચાલી શકે છે અને તોફાન આવી શકે છે.\nAyodhya Verdict: આ કારણે સુપ્રીમ કોર્ટે મુસ્લિમોને પાંચ એકર જમીન આપવાનો આદેશ આપ્યો\nકોલેજ જવાને બદલે પ્રેમીઓ સાથે જતી હતી યુવતિઓ, પોલીસે આવી હાલતમાં પકડી\nકોંગ્રેસ ધારાસભ્યએ સંસદમાં સ્પીકરને આપી ‘ફ્લાઈંગ કિસ', જાણો સમગ્ર મામલો\nIMD Warning: દિવાળીમાં ખલનાયક બન્યો વરસાદ, આજે આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના\nઓરિસ્સામાં અનોખા ભરતી મેળાનું આયોજન, દેશભરના યુવાનો માટે તક\nVideo: પોતાના પિતાની લાશને બાઈક પર લઇ જવા મજબુર દીકરો\nઓડિશામાં અત્યાર સુધીનુ સૌથી મોટુ ચલાન, ટ્રક માલિક પર સાડા 6 લાખનો દંડ, તોડ્યા 7 નિયમ\nહિંમતને સલામ: બાળકોને ભણાવવા ગળા સુધીના પાણીમાં તરીને જાય છે આ શિક્ષિકા\nઓડિશામાં અત્યાર સુધીનું સૌથી મોટું ટ્રાફિક ચાલન, રકમ જાણી હોંશ ઉડી જશે\nઓડિશા: 26 હજારમાં ખરીદી ઓટો રિક્ષા, પોલીસે 47000 નું ચાલાણ કાપ્યું\nઆગામી 3 કલાકમાં અહીં થઈ શકે છે ભારે વરસાદ, IMDએ આપ્યુ એલર્ટ\nRain Alert: આગામી 24 કલાકમાં ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે આંધી-તોફાનની સંભાવના\nએલર્ટઃ દેશના આ 20 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, સ્કાઈમેટે આપી ચેતવણી\nodisha west bengal high alert cyclone પશ્ચિમ બંગાળ વાવાઝોડું ચેતવણી હવામાન ખાતું હવામાન વિભાગ\nપશ્ચિમ બંગાળમાં 9 મહિનાની બાળકી સાથે રેપ, પોલિસે નોંધ્યો કેસ\nT20: વેસ્ટ ઈન્ડિઝ સામે કેવો છે ભારતનો રેકોર્ડ, કોહલી વિસ્ફોટક કે હિટમેન\nRSS સંલગ્ન ટ્રસ્ટને સ્ટેમ્પ ડ્યુટી માફીના નિર્ણયને સીએમ ઉદ્ધવે અટકાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2014-issues/londons-virtual-journey/", "date_download": "2019-12-07T07:53:37Z", "digest": "sha1:YHA5FZLUSN7IN24JKJH4EW44D5Q6NBYE", "length": 6240, "nlines": 149, "source_domain": "cybersafar.com", "title": "લંડનની વર્ચ્યુઅલ સફર | CyberSafar", "raw_content": "\nગયા મહિને અખબારોમાં સમાચાર ચમક્યા હતા કે લંડન આઇ, સિંગાપોર ફ્લાયર, આઇ ઓફ એમિરેટ્સ કે ન્યૂ યોર્ક વ્હીલને પગલે અમદાવાદ રીવરફ્રન્ટમાં પણ, ૬૭ મીટર ઊંચી પતંગ હોટલની બાજુમાં ૧૩૫ મીટર ઊંચું જાયન્ટ વ્હીલ (તળપદી ગુજરાતી ભાષામાં એને ‘ફજેતફાળકો’ કહેવાય) તૈયાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગ્લોબલ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જારી કર્યું હતું, પણ એમાં ફક્ત એક કંપનીએ રસ બતાવ્યો છે.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/imd-s-warning-dust-storm-expected-in-delhi-ncr-051370.html?utm_source=articlepage-Slot1-1&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:50:00Z", "digest": "sha1:P57OYTD3LA7CEO2P4ITXGEYFCV7CYW2I", "length": 12114, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "દિલ્હી-NCRમાં ધૂળની આંધીની આશંકા, 9 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ | IMD's Warning: dust storm expected in delhi-ncr - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n36 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n37 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n2 hrs ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nદિલ્હી-NCRમાં ધૂળની આંધીની આશંકા, 9 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ\nનવી દિલ્હીઃ ચોમાસુ ઋતુ પૂરી થઈ ગઈ છે પરંતુ દેશના કેટલાય રાજ્યોમાં વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો જ્યારે દલિ્હી અને એનસીઆરમાં ભારે પ્રદૂષણે લોકોને પ��ેશાન કર્યા છે, હવામાનના આ વલણથી સામાન્ય લોકોએ ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, કમોસમી વરસાદને કારણે સૌથી વધુ દક્ષિણ ભારતને તકલીફ ભોગવવી પડી છે.\nદિલ્હી-એનસીઆરમાં ધૂળની આંધીની આશંકા\nભારતીય હવામાન વિભાગે ફરી એકવાર દેશના 9 રાજ્યોાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે જ્યારે હિમાચલ પ્રદેશમાં બુધવારથી વરસાદ, કરા અને હિમવર્ષાનું ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. એટલું જ નહિ, પંજાબ, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી તથા એનસીઆરના કેટલાક ભાગમાં ધૂળની આંધી અને વરસાદની પણ આશંકા છે.\n9 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ\nહવામાન વિભાગે જે રાજ્યો માટે ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કોંકણ-ગોવા, ઓરિસ્સા, તમિલનાડુ, કેરળ, તેલંગાણા અને કર્ણાટક સામેલ છે જ્યાં 8 નવેમ્બર સુધી ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.\nહિમાચલ પ્રદેશમાં ઓરેન્જ અલર્ટ\nજ્યારે હિમાચલ પ્રદેશમાં બુધવારથી વરસાદ, કરા અને હિમવર્ષાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આઠ નવેમ્બર સુધી આખા પ્રદેશમાં હવામાન ખરાબ રહેવાનું પૂર્વાનુમાન છે. સાત અને આઠ નવેમ્બરે ધર્મશાળામાં થનાર ગ્લોબલ ઈન્વેસ્ટર મીટ દરમિયાન પણ વરસાદના આસાર છે. પશ્ચિમી વિક્ષોભની સક્રિયતાથી હવામાનમાં આ બદલાવ આવી રહ્યો છે. નવ નવેમ્બરથી પ્રદેશમાં હવામાન સાફ રહેવાની સંભાવના છે.\nઆગામી 24 કલાકમાં ગુજરાત પહોંચશે વાવાઝોડુ ‘મહા', 12 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના\nAlert: આ રાજ્યમાં 24 કલાકમાં થઈ શકે જોરદાર વરસાદ\nઆ રાજ્યોનું હવામાન બહુ બગડ્યું, ભારે વરસાદની આશંકાને પગલે Orange Alert જાહેર\nઘનઘોર ઓક્ટોબરઃ ગુજરાતમાં પાંચ વર્ષમાં બીજો સૌથી વધુ વરસાદ\nજતાં જતાં પણ પરેશાન કરશે ચોમાસું, Skymetએ આ જગ્યાએ તેજ વરસાદની આશંકા જતાવી\nAlert: આગામી 24 કલાકમાં આ 15 રાજ્યોમાં વરસાદ થઈ શકે\nદિલ્હી-એનસીઆર સહિત આ 7 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ\nહિમાચલ સહિત 10 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ, અહીં પણ વરસાદી તાંડવ થશે\nઆગામી ત્રણ દિવસ આ રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન, કેટલાય શહેરોમાં અલર્ટ\nદક્ષિણથી લઈ પશ્ચિમ ભારત સુધી પૂરનો કહેર, અત્યાર સુધીમાં 200થી વધુનાં મોત\nસૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ, અમદાવાદ થયું જળબંબાકાર\nબીજા રાઉન્ડમાં ગુજરાતમાં ભારેથીં અતિ ભારે વરસાદ થવાની ભીંતી\nપાણી-પાણી થઈ માયાનગરી, મુંબઈમ��ં આજે પણ હાઈઅલર્ટ, કેટલીય ફ્લાઈટ્સ-ટ્રેન રદ\nહૈદરાબાદ ગેંગરેપ કેસઃ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં ભાગવાની કોશિશમાં ઠાર મરાયા ચારે આરોપી\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\nમોડલને મળી ધમકી, તારૂ ગળું કાપી તારી પુત્રી જોડે કરીશ રેપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/pm-narendra-modi-recalls-first-lesson-sushma-swaraj-taught-him-102320", "date_download": "2019-12-07T05:54:32Z", "digest": "sha1:OQJV5IF3DLS54N7Z7B5D4UTW77XLWX5F", "length": 8027, "nlines": 66, "source_domain": "www.gujaratimidday.com", "title": "PM Narendra Modi recalls first lesson Sushma Swaraj taught him | કર્મણ્યેવાધિકારસ્તે કોને કહેવાય એ સુષમાજીએ દેખાડ્યું: મોદી - news", "raw_content": "\nકર્મણ્યેવાધિકારસ્તે કોને કહેવાય એ સુષમાજીએ દેખાડ્યું: મોદી\nભૂતપૂર્વ વિદેશપ્રધાન સુષમા સ્વરાજને મંગળવારે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.\nભૂતપૂર્વ વિદેશપ્રધાન સુષમા સ્વરાજને મંગળવારે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સિવાય પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતા ઉપસ્થિત રહ્યા હતા. મોદીએ કહ્યું કે ‘કર્મણ્યેવાધિકારસ્તે શું હોય છે એ સુષમાજીએ જીવનમાં દેખાડ્યું. તેમના વ્યક્તિત્વનાં ઘણાં પાસાં હતાં. જીવનના અનેક પડાવ હતા.’\nઅમિત શાહે કહ્યું કે સુષમાજીએ સમગ્ર વિશ્વમાં ભારતીયોની મદદ કરી હતી, તો રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે તેઓ જન મનનાં નેતા હતાં.\nતેમણે કહ્યું કે બીજેપીના કાર્યકરના રૂપમાં એક અનન્ય નિકટના સાથી તરીકે તેમની સાથે કામ કરતાં-કરતાં અનેક અનુભવો અને ઘટનાઓના અમે સાક્ષી છીએ. વ્યવસ્થા અને અનુશાસન અંતર્ગત જે કામ મળે એને લગનથી કરવું અને વ્યક્તિગત જીવનમાં ખૂબ મોટી ઊંચાઈ પ્રાપ્ત કર્યા બાદ પણ કરવું એ કાર્યકરો માટે સૌથી મોટી પ્રેરણા છે.\nમોદીએ કહ્યું હતું કે ‘આ વખતે સુષમાજીએ લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો. આવો જ નિર્ણય તેમણે પહેલાં પણ કર્યો હતો. તેઓ પોતાના વિચારોમાં એકદમ મક્કમ રહેતાં હતાં. મેં અને વેન્કૈયાજીએ તેમની સાથે મુલાકાત કરી તો તેમણે ના પાડી. અમે તેમને કર્ણાટકની વિપરીત પરિસ્થિતિઓમાં ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો હતો. તેઓ પરિણામ જાણતાં હોવા છતાં તેમણે એવું કર્યું. આ વખતે અમે તેમને ખૂબ સમજાવ્યાં, પરંતુ તેમણે સાર્વજનિક રીતે જાહેરાત કરી દીધી હતી.\nઆ પણ વાંચો : LoC પર પાકિસ્તાને કોઈ પણ હરકત કરી તો આકરો જવાબ આપીશુ���: આર્મી ચીફ\nમોદીએ કહ્યું કે ‘તેઓ મને જયશ્રી કૃષ્ણ કહેતાં અને હું તેમને જય દ્વારકાધીશ કહેતો હતો. કર્મણ્યે વાધિકારસ્તે શું હોય છે એ સુષમાજીએ તેમના જીવનમાં દેખાડ્યું છે. તેઓ સેંકડો કલાક સુધી અલગ-અલગ ફોરમમાં અનુચ્છેદ-૩૭૦ અને કાશ્મીર પર બોલ્યાં હશે. આ મુદ્દાથી તેમને ખૂબ લગાવ હતો. સુષમાજી ગયા પછી હું બાંસુરીને મળ્યો. તેમણે કહ્યું કે સુષમાજી એટલી ખુશી સાથે ગયાં છે કે એની માત્ર કલ્પના જ કરી શકાય. તેમનું મન નાચી રહ્યું હતું.’\nજેલથી છૂટતાં જ ચિદમ્બરમનો મોદી સરકાર પર પ્રહાર : દેશની અર્થવ્યવસ્થા ખોટા હાથમાં\nપોલીસ વડાની વાર્ષિક પરિષદ માટે નરેન્દ્ર મોદી આજે પુણેમાં\nવિવાદાસ્પદ નાગરિક સુધારા બિલને મોદી કૅબિનેટની મંજૂરી\nઝારખંડમાં નક્સલવાદીઓની કમર તોડી બીજેપીએ : મોદી\nસની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ\nસાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો\nઑફિસ જવા માટે આ ઢોલીવુડ બ્યૂટીઝની જેમ થાઓ તૈયાર, લાગશો પર્ફેક્ટ\nAishwarya Majmudar બંધાઈ સગાઈના બંધનમાં, જુઓ ખૂબસુરત તસવીરો\nહૈદરાબાદ એનકાઉંટરઃ પોલીસે 30મિનિટની કરી બધી વાત, 'હથિયારો છીનવી આરોપીએ પોલીસ પર કરી ફાયરિંગ'\nHyderabad murder:એનકાઉંટર કરનારા પોલીસકર્મીઓનું મહિલાઓએ કર્યું અભિવાદન\nઉતારુ બસ સામેથી આવતી ટ્રક સાથે અથડાતાં 15 જણનાં મોત\nકર્ણાટકની પેટાચૂંટણીમાં કુલ 60 ટકા મતદાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://newsgujarati.com/", "date_download": "2019-12-07T06:30:21Z", "digest": "sha1:A3ND7TJQ6YXUFNUJN2ILXKL566I6WTPZ", "length": 23977, "nlines": 284, "source_domain": "newsgujarati.com", "title": "News Gujarati – Live Gujarati News", "raw_content": "\nશું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nસકારાત્મક દ્રષ્ટીકોણ: સદાયે હસતા રહો, હસાવતા રહો.\nગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં\nભોજનમાં મીઠાનું પ્રમાણ નિયંત્રિત કરવાથી કિડનીની બિમારીથી બચી શકાય છે\nJio સાથે જોડાઈને મુંબઈમાં તમે પણ જીતી શકો છો કરોડોનું મકાન, કરવું પડશે આ કામ\nકેમ્બ્રિજ એનાલિટિકાને આપવામાં આવી ફેસબુકના 8.7 કરોડ યૂઝર્સની ખાનગી જાણકારી\nકપડાં પર લાગેલી શાહીના દાગને મિનિટોમાં કરો ગાયબ\nશું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે\nરોજીંદી જીવનશૈલીથી જોડાયેલી કેટલીક વસ્તુના કોયડા ઉકેલવા માટે આપણું મન હારી જાય છે. અમુક પ્રશ્નોના…\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nશિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું. 36x + yx, 2/3yx + 3x (66y + 12x).b…\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nક્રોધનો પરિવાર ક્રોધની એક લાડકી બહેન છે – જીદ ક્રોધની પત્ની છે – હિંસા ક્રોધનો…\nરાતે 2 એલચી ખાયને પીવો 1 ગ્લાસ ગરમ પાણી, પછી જુઓ કમાલની અસર\nએલચીનો ઉપયોગ ઘરમાં મસાલા અને માઉથ ફ્રેશનરના રૂપમાં કરવામાં આવે છે. ચામાં પણ એલચી નાખીને…\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nજે દ્વિઅંકી સંખ્યા નો ઘડીયો લખવો હોય તેના બંને અંકો નાં ઘડીયા બાજુ બાજુમાં લખો.…\nસકારાત્મક દ્રષ્ટીકોણ: સદાયે હસતા રહો, હસાવતા રહો.\nગુરુને શિષ્યે કહ્યું,”ગુરુદેવ, એક વ્યક્તિએ આશ્રમ માટે એક ગાય ભેટમાં આપી છે.” ગુરુ એ કહ્યું,”સારું થયું, દૂધ પીવા મળશે.” એક અઠવાડિયા પછી શિષ્યે ફરી ગુરુ પાસે આવી કહ્યું,”ગુરુદેવ, જે વ્યક્તિ એ ગાય ભેટમાં આપી હતી, એ ગાય પાછી લઈ ગયો.” ગુરુએ કહ્યું,”સારું થયું. છાણ ઉપાડવા ની ઝંઝટ માંથી મુક્તિ મળી“ પરિસ્થિતિ બદલાય તો એ પ્રમાણે તમારી મનઃસ્થિતિ બદલો. પછી જુઓ કેમ તમારા સઘળાં દુ:ખ સુખમાં પરિવર્તિત થઈ જાય છે. આખરે સુખ-દુ:ખ મનનાં જ સમીકરણ તો છે“ પરિસ્થિતિ બદલાય તો એ પ્રમાણે તમારી મનઃસ્થિતિ બદલો. પછી જુઓ કેમ તમારા સઘળાં દુ:ખ સુખમાં પરિવર્તિત થઈ જાય છે. આખરે સુખ-દુ:ખ મનનાં જ સમીકરણ તો છે એક અંધ વ્યક્તિને મંદીર આવેલો જોઇ લોકોએ હસતાં હસતાં તેને પૂછ્યું ,”તું મંદીર તો આવ્યો છે પણ ભગ​વાનને જોઇ શકીશ ખરો એક અંધ વ્યક્તિને મંદીર આવેલો જોઇ લોકોએ હસતાં હસતાં તેને પૂછ્યું ,”તું મંદીર તો આવ્યો છે પણ ભગ​વાનને જોઇ શકીશ ખરો” તે અંધ વ્યક્તિએ જ​વાબ આપ્યો,”હું જોઈ શકું કે ન જોઇ શકું એથી શો ફેર પડે છે” તે અંધ વ્યક્તિએ જ​વાબ આપ્યો,”હું જોઈ શકું કે ન જોઇ શકું એથી શો ફેર પડે છે મારો ભગ​વાન તો મને જોઇ જ શકે છે મારો ભગ​વાન તો મને જોઇ જ શકે છે” દ્રષ્ટી નહિ,દ્રષ્ટીકોણ સકારાત્મક જોઇએ. સદાયે હસતા રહો,હસાવતા રહો. ગુજરાત…\nગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં\nઆર્થિક, કૌટુંબિક, સામાજિક-માનસિક કારણોસર ગુજરાતમાં દર મહિને અંદાજે ૪૫૦ લોકો આત્મહત્યા કરે છે. ૨૦૧૬ અને…\nહવે સુરેન્દ્રનગર ને મળશે GSTeFiling સર્ટીફાઈડ પ્રોફેશનલ\nગૂડસ અને સર્વિસ ટેક્સ નો અમલ થતા વેપારીઓને રીટર્ન ભરાવવા માટે કન્સલ્ટન્ટ મળવા મુશ્કેલ થઇ…\nભોજનમાં મીઠાનું પ્રમાણ નિયંત્રિત કરવાથી કિડનીની બિમારીથી બચી શકાય છે\nસ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનવું છે કે ભોજનમાં ઓછું મીઠુ નાંખવામાં આવે તો યુવાવસ્થામાં કિડનીની બિમારીથી બચી…\nલોકેશ રાહુલે IPLના ઇતિહાસની ફટકારી સૌથી ઝડપી અડધી સદી, બનાવ્યો રેકોર્ડ\nIPL 2018ની બીજી મેચ કિંગ્સ ઇલવન પંજાબ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાઇ હતી. આ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબના પ્લેયર લોકેશ…\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nશિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું. 36x + yx, 2/3yx + 3x (66y + 12x).b =0 વિદ્યાર્થીઓ તરફ જોઈને કહ્યું “આ સમીકરણનું…\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nલોકેશ રાહુલે IPLના ઇતિહાસની ફટકારી સૌથી ઝડપી અડધી સદી, બનાવ્યો રેકોર્ડ\nદીકરીઓનો દબદબો: ભારતને બીજો ગોલ્ડ મેડલ મળ્યો\nભારતીય ક્રિકેટ ટીમ 1 વર્ષમાં 63 મેચ રમશે, કોની-કોની સામે રમશે\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nસકારાત્મક દ્રષ્ટીકોણ: સદાયે હસતા રહો, હસાવતા રહો.\nગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં\nહવે સુરેન્દ્રનગર ને મળશે GSTeFiling સર્ટીફાઈડ પ્રોફેશનલ\nICICI બેંકના વડા ચંદા કોચરની એક દિવસની કમાણી અંદાજે રૂપિયા 2.18 લાખ\nICICI બેન્કની સીઇઓ ચ્ંદા કોચર હાલમાં ભારે ચર્ચામાં છે. હકીકતમાં તેમના પર વીડિયોકોનને 3250 કરોડ રૂ.ની લોન દેવાના મામલામાં ગરબડ કરવાનો આરોપ…\nખરીદી કરો છો ફ્લિપકાર્ટમાંથીતો તમારે ખાસ વાંચવા જેવા છે સમાચાર\nશું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે\nરોજીંદી જીવનશૈલીથી જોડાયેલી કેટલીક વસ્તુના કોયડા ઉકેલવા માટે આપણું મન હારી જાય છે. અમુક પ્રશ્નોના જવાબ એવા હોય છે કે…\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nશું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nરાતે 2 એલચી ખાયને પીવો 1 ગ્લાસ ગરમ પાણી, પછી જુઓ કમાલની અસર\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nરૂમને Good Look આપવાની સાથે સારી ઊંઘ આપે છે આ છોડ\nઆગ સાથે રમી રહ્યું છે બ્રિટન, હવે ગમે તે ક્ષણે થઇ શકે છે યુદ્ધ: રશિયા\nખૂબ ગુણકારી તુલસીના સેવન વખતે ધ્યાનમાં રાખો આ વાત, એક ભૂલ પડશે ભારે\nઘરમાં થઇ ગયા છે મચ્છર તો આ 3 સહેલા ઉપાયથી થશે દૂર\nનાની-મોટી દરેક બીમારીઓમાં બેસ્ટ છે આ ડ્રિંક\nલોકેશ રાહુલે IPLના ઇતિહાસની ફટકારી સૌથી ઝડપી અડધી સદી, બનાવ્યો રેકોર્ડ\nIPL 2018ની બીજી મેચ કિંગ્સ ઇલવન પંજાબ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાઇ હતી. આ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબના પ્લેયર લોકેશ રાહુલ આક્રમક રમત રમતા એક રેકોર્ડ…\nદીકરીઓનો દબદબો: ભારતને બીજો ગોલ્ડ મેડલ મળ્યો\nભારત માટે ગોલ્ડકોસ્ટ કોમનવેલ્થ ગેમમાં બીજા દિવસે પણ સારી શરુઆત રહી છે. મહિલાઓની 53 કિલો વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં મણિપુરની સંજીતા ચાનુએ કોમનવેલ્થમાં…\nભારતીય ક્રિકેટ ટીમ 1 વર્ષમાં 63 મેચ રમશે, કોની-કોની સામે રમશે\nભારતીય ક્રિકેટ ટીમ માટે વર્ષ 2017 ખુબ સારુ રહ્યું જેમાં તેમને કુલ 37 આંતરાષ્ટ્રીય મેચ જીતી. હવે વારો છે 2018નો…\nવિરેન્દ્ર સેહવાગે IPLમાં ઓપનિંગ કરવા મુદ્દે કર્યો મોટો ખુલાસો, ફેન્સને લાગશે મોટો ઝાટકો\nભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ ઇન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમતા જોવા મળશે નહીં. સેહવાગે…\nશું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે\nરોજીંદી જીવનશૈલીથી જોડાયેલી કેટલીક વસ્તુના કોયડા ઉકેલવા માટે આપણું મન હારી જાય છે. અમુક પ્રશ્નોના જવાબ એવા હોય છે કે તેનું સંશોધન…\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nરાતે 2 એલચી ખાયને પીવો 1 ગ્લાસ ગરમ પાણી, પછી જુઓ કમાલની અસર\nસકારાત્મક દ્રષ્ટીકોણ: સદાયે હસતા રહો, હસાવતા રહો.\nશું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nઆગ સાથે રમી રહ્યું છે બ્રિટન, હવે ગમે તે ક્ષણે થઇ શકે છે યુદ્ધ: રશિયા\nબ્રિટનના સેલ્સબરીમાં ભૂતપૂર્વ રશિયન જાસૂસ સર્ગેઇ સ્ક્રિપલને ઝેર આપવાની ઘટના બાદ રશિયા અને પશ્ચિમના અન્ય દેશો વચ્ચે શરૂ થયેલું શીતયુદ્ધ…\nહાથમાંથી બેગ પડી જતા, મહિલાએ ચાલુ ટ્રેનમાંથી મારી દીધો ભૂસકો\nશું કોઈ માણસ થોડા પૈસાના સામાન માટે પોતાનો જીવ જોખમમાં નાખી શકે, શું થોડા સામાન કરતા પણ જીવની કિંમત ઓછી…\n200 કરોડમાં વેચાયો આ કટોરો, જાણો શું છે ખાસિયતો\nચીનના ચિંગ રાજવંશનો એક દુર્લભ કટોરો હોંગકોંગની એક હરાજીમાં અંદાજે 200 કરોડ રૂપિયામાં વેચાયો છે. હરાજી ફર્મ સૂથબી અનુસાર આ…\nઅમેરિકા: કેલિફોર્નિયામાં YouTube ના હેડક્વાર્ટર્સમાં મહિલાએ કરી ગોળીબારી\nઅમેરિકાના કેલિફોર્નિયા સ્થિત યૂટ્યૂબ હેડક્વાર્ટર્સમાં એક મહિલા બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબારી કરી દીધી, જેમાં ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા છે.…\nગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nશું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nશું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nરૂમને Good Look આપવાની સાથે સારી ઊંઘ આપે છે આ છોડ\nઆગ સાથે રમી રહ્યું છે બ્રિટન, હવે ગમે તે ક્ષણે થઇ શકે છે યુદ્ધ: રશિયા\nઘરમાં થઇ ગયા છે મચ્છર તો આ 3 સહેલા ઉપાયથી થશે દૂર\nફર્નિચરમાં થઇ ગઇ છે ઉધઇ તો ચપટીમાં આ રીતે કરો દૂર\nનાની-મોટી દરેક બીમારીઓમાં બેસ્ટ છે આ ડ્રિંક\nકપડાં પર લાગેલી શાહીના દાગને મિનિટોમાં કરો ગાયબ", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://newsgujarati.com/news-gujarati-amazon-may-offers-to-buy-flipkart/", "date_download": "2019-12-07T07:16:35Z", "digest": "sha1:JEBYGW34AH2KSO2TMGZYXHWSOKHGWLCV", "length": 11552, "nlines": 147, "source_domain": "newsgujarati.com", "title": "ખરીદી કરો છો ફ્લિપકાર્ટમાંથી?તો તમારે ખાસ વાંચવા જેવા છે સમાચાર – News Gujarati", "raw_content": "\nશુ�� તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nસકારાત્મક દ્રષ્ટીકોણ: સદાયે હસતા રહો, હસાવતા રહો.\nગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં\nભોજનમાં મીઠાનું પ્રમાણ નિયંત્રિત કરવાથી કિડનીની બિમારીથી બચી શકાય છે\nJio સાથે જોડાઈને મુંબઈમાં તમે પણ જીતી શકો છો કરોડોનું મકાન, કરવું પડશે આ કામ\nકેમ્બ્રિજ એનાલિટિકાને આપવામાં આવી ફેસબુકના 8.7 કરોડ યૂઝર્સની ખાનગી જાણકારી\nકપડાં પર લાગેલી શાહીના દાગને મિનિટોમાં કરો ગાયબ\nHome/ બીઝનેસ/ખરીદી કરો છો ફ્લિપકાર્ટમાંથીતો તમારે ખાસ વાંચવા જેવા છે સમાચાર\nખરીદી કરો છો ફ્લિપકાર્ટમાંથીતો તમારે ખાસ વાંચવા જેવા છે સમાચાર\nઈ કોમર્સ સેગમેન્ટમાં ભારતીની સૌથી મોટી ઓનલાઈન શોપિંગ કંપની ફ્લિપકાર્ટ વેચાઈ શકે છે. આકરી પ્રતિસ્પર્ધાનો સામનો કરી રહેલી ફ્લિપકાર્ટને ખરીદવા માટે બે મોટી કંપનીઓએ ઓફર કરવાનું મન બનાવી લીધુ છે. બિઝનેસ અખબાર મિંટમાં છપાયેલા અહેવાલ મુજબ ફ્લિપકાર્ટને ખરીદવા માટે અમેરિકી કંપની એમેઝોને રસ દાખવ્યો છે. એમેઝોન જલદી તેના માટે ઓફર કરી શકે છે. આ બાજુ દુનિયાની સૌથી મોટી રિટેલ કંપની વોલમાર્ટ પણ આ અંગે રેસમાં જોવા મળી રહી છે..\n21 અબજ ડોલરની ફ્લિપકાર્ટ\nઅહેવાલો મુજબ, ફ્લિપકાર્ટની કુલ વેલ્યુ હાલ 21 અબજ ડોલરની આસપાસ આંકવામાં આવી છે. વોલમાર્ટની સાથે ડીલ થવાથી ફ્લિપકાર્ટ મોટી કંપની થશે. આવા સંજોગોમાં તેને પોતાના હરીફ એમેઝોન સાથે મુકાબલો કરવામાં મદદ મળશે. ઈન્ડિયન ઈ કોમર્સ બજારમાં એમેઝોન અને ફ્લિપકાર્ટમાં હંમેશા ટક્કર થતી રહી છે.\nએમેઝોનની ભારતીય બજાર પર ચાંપતી નજર\nએમેઝોનની ભારતીય બજાર પર નજર છે. તે પોતાના એક્શન પ્લાનને લઈને પણ ખુબ ગંભીર છે. તેણે ભારતીય બજારમાં લગભગ 5 અબજ ડોલરના રોકાણની યોજના પણ બનાવી રાખી છે. આવામાં જો ફ્લિપકાર્ટ સાથે ડીલ થાય તો તેનો લગભઘ 70 ટકા ભારતીય બજાર પર કબ્જો હશે. હાલ ફ્લિપકાર્ટની ભારતીય ઓનલાઈન બજારમાં 40 ટકાની ભાગીદારી છે.\nખૂબ ગુણકારી તુલસીના સેવન વખતે ધ્યાનમાં રાખો આ વાત, એક ભૂલ પડશે ભારે\nICICI બેંકના વડા ચંદા કોચરની એક દિવસની કમાણી અંદાજે રૂપિયા 2.18 લાખ\nICICI બેંકના વડા ચંદા કોચરની એક દિવસની ક��ાણી અંદાજે રૂપિયા 2.18 લાખ\nગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nશું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nશું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nરાતે 2 એલચી ખાયને પીવો 1 ગ્લાસ ગરમ પાણી, પછી જુઓ કમાલની અસર\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nરાતે 2 એલચી ખાયને પીવો 1 ગ્લાસ ગરમ પાણી, પછી જુઓ કમાલની અસર\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં\n*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.\nદ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત\nશું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે\nશું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો\nરૂમને Good Look આપવાની સાથે સારી ઊંઘ આપે છે આ છોડ\nઆગ સાથે રમી રહ્યું છે બ્રિટન, હવે ગમે તે ક્ષણે થઇ શકે છે યુદ્ધ: રશિયા\nઘરમાં થઇ ગયા છે મચ્છર તો આ 3 સહેલા ઉપાયથી થશે દૂર\nફર્નિચરમાં થઇ ગઇ છે ઉધઇ તો ચપટીમાં આ રીતે કરો દૂર\nનાની-મોટી દરેક બીમારીઓમાં બેસ્ટ છે આ ડ્રિંક\nકપડાં પર લાગેલી શાહીના દાગને મિનિટોમાં કરો ગાયબ", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/palli-melo-ghee-festival-rupal-village-vardayini-mata-gandhinagar-gujarat", "date_download": "2019-12-07T08:16:13Z", "digest": "sha1:4V2LJ3HUDAERKEQZNXQP6PBZJCULHNGX", "length": 15457, "nlines": 124, "source_domain": "www.vtvgujarati.com", "title": " ગુજરાતના આ મેળામાં વહે છે ઘીની નદીઓ, ઉમટે છે ભક્તોનો મહાસાગર | palli melo ghee festival rupal village Vardayini mata gandhinagar gujarat", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nપલ્લીનો મેળો / ગુજરા���ના આ મેળામાં વહે છે ઘીની નદીઓ, ઉમટે છે ભક્તોનો મહાસાગર\nઆસ્થા અને ઉપાસનાનું પર્વ નવલી નવરાત્રી પૂર્ણ થઈ છે. નવ નવ દિવસ સુધી માની આરાધના અને ગુણગાન ગાયા બાદ ભક્તોએ ભીની આંખે માને વિદાય આપી. ત્યારે આપણે વાત કરીએ દેશભરમાં પ્રખ્યાત રૂપાલની પલ્લી વિશે. નૌમના દિવસે એટલે કે આજે વાજતે ગાજતે માતા વરદાયીની પલ્લી ભરાશે. રૂપાલમાં ઘીની નદીઓ વહેશે. જેના દર્શન માટે લાખો ભક્તો ઉમટશે. ત્યારે તમે જાણો પલ્લીના મેળા અને તેના મહત્વ વિશે...\nરૂપાલના પલ્લીના મેળામાં વહે છે ઘીની નદીઓ\nકહેવાય છે કે સૃષ્ટિના નિર્માણથી અહીં બિરાજમાન છે માતાજી\nગુજરાત જ નહીં દેશ-વિદેશથી પણ આવે છે ભક્તો\nગાંધીનગરમાં રૂપાલ ખાતે આયોજિત પલ્લીના મેળામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. વરદાયિની માતાના પ્રાંગણમાં પલ્લીનો મેળો યોજાય છે. જેમાં 8 લાખ કરતા વધુ ભક્તો માતાના દર્શન કરશે. ગયા વર્ષે 4 લાખ કિલો ઘી માતાજીને ચડાવાયું હતું. શ્રદ્ધાળુઓને ધ્યાને રાખીને વિશેષ બસો ગોઠવવામાં આવી છે. અલગ-અલગ 50 જેટલા વધારાની બસો ફાળવવામાં આવી છે. ભક્તોના ઘોડાપુરને ધ્યાને રાખીને પોલીસ ખડેપગે રાખવામાં આવી છે. તેમજ સુરક્ષા માટે 800 જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ આ મેળામા ઈમરજન્સી સારવાર માટે 5 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ વખતે પણ વરદાયીની માતાના પ્રાંગણમાં ઘીની નદી વહેશે.\nઆનંદ-ઉત્સાહના મહાસાગર સાથે વહે છે ઘીની નદીઓ...\nજેની એક જ્યોતના દર્શનથી જીવન ધન્ય થઈ જાય છે. જેના દર્શન કરવા એ જીવનનો લ્હાવો છે. કહેવાય છે તેના દર્શન માત્રથી તમામ દુઃખ દર્દનો સંહાર થઈ જાય છે. જ્યાં વહે છે ઘીની નદીઓ પણ નથી થતો ઘીનો બગાડ. જે વિજ્ઞાન માટે પણ એક ચેલેન્જ છે. દર વર્ષે આસો સુદ નૌમના દિવસે ગાંધીનગરના રૂપાલ ગામમાં આનંદ અને ઉત્સાહનો મહાસાગર ઉમટે છે. ગામના તમામ કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર ઉમંગથી માના કામમાં લાગી જાય છે. આ ઉત્સવ હોય છે માતાજીની પલ્લીનો. દેશભરમાં માતા વરદાયીનીની પલ્લી પ્રખ્યાત છે. આ પલ્લીમાં હજારો-લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવે છે. ધાર્મિક મહત્વની સાથે આ પલ્લી કોમી એખલાસના પણ દ્રશ્યો પાડે છે.\nકહેવાય છે કે સૃષ્ટિના નિર્માણથી અહીં બિરાજમાન છે માતાજી\nકહેવાય છે કે માતા વરદાયીની તમામ દુઃખ દર્દ દૂર કરનારી અને ભક્તોની મનોકામના પૂર્ણ કરનારી દેવી છે. માતા વરદાયીના સ્મરણ માત્રથી ભક્તોના તમામ કષ્ટનો ���ંહાર થઈ જાય છે. ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આવેલું માતા વરદાયીનું મંદિર અંતિ પ્રાચીન અને અલૌકિક છે. કહેવાય છે કે અહીં માતાજી સૃષ્ટીના નિર્માણ સમયથી જ બિરાજમાન છે. આદ્યશક્તિના નવ સ્વરૂપો પૈકી દ્રીવતિય સ્વરૂપ બ્રહ્મચારીણી હંસાવાહીની સ્વરૂપે રૂપાલમાં માતા વરદાયીની બિરાજમાન છે.\nવણકર, સુથાર, વાણંદ, કુંભાર, મુસ્લિમ, પટેલ, ક્ષત્રિય પંચોલ સમાજ દ્વારા તૈયાર પલ્લી\nપલ્લીની શરૂઆત વણકર ભાઈઓ દ્વારા થાય છે. પલ્લી બનાવવા માટે વણકર ભાઈઓ પલ્લી બનાવવા માટે ખીજડાનું લાકડું લાવે છે. ત્યારબાદ સુથાર ભાઈઓ પલ્લીનું નિર્માણ કરે છે. વાણંદ ભાઈઓ વરખડાના સોટા પલ્લીને બાંધે છે. કુંભાર ભાઈઓ કુંડા છાન્દે છે અને મુસ્લિમ સમાજના પિંજારા ભાઈઓ કુંડામાં કપાસ પુરી છે. જ્યારે પટેલ સમાજના લોકો પલ્લીની પૂજા આરતી કરી કૂંડામાં અગ્નિ પ્રગટાવે છે. પલ્લીની આગળ ક્ષત્રિય સમાજના ચાવડા ભાઈઓ ખુલ્લી તલવારે ઉપસ્થિત રહે છે. તો પંચોલ સમાજના લોકો માતાજીના નિવેદ માટે સવા મણનો ખીચડો તૈયાર કરે છે. ત્યારબાદ વાજતે ગાજતે પલ્લીની શરૂઆત થાય છે.\nગુજરાત જ નહીં દેશ-વિદેશથી પણ આવે છે ભક્તો\nપલ્લી સમગ્ર યાત્રા દરમિયાન 27 ચકલાઓ આગળ ઉભી રાખવામાં આવે છે જ્યાં લાખો ભક્તો ઘીનો અભિષેક કરે છે. સમગ્ર ગામમાં ભર્યા બાદ આરતી અને પૂજા અર્ચના બાદ પલ્લી પૂર્ણ થાય છે. આ પલ્લીના દર્શન માટે ન માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દેશ બહાર અમેરિકા, લંડનથી પણ ભાવિક ભક્તો ઉમટે છે.\nસલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nમહિલા ડોક્ટરના દુષ્કર્મ કેસના તમામ 4 આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર\nઅમદાવાદ / દવા કે ફુડના સેમ્પલનો ટેસ્ટ હવે અમદાવાદની આ કોલેજમાં પણ થઈ શકશે\nઓપિનિયન / હૈદરાબાદની ઘટના અંગે અમદાવાદી યુવતીઓએ કહ્યું ગુજરાત પોલીસે આવું કરવું જોઈએ\nઆંદોલન / બિન સચિવાલય પરીક્ષા રદ્દની માંગ કરી રહેલા આંદોલનકારીઓ વચ્ચે જઇ સંજય રાવલ 'ભરાઇ' ગયા\nનવી દિલ્હી / PM મોદી પહેલી વાર લાલ કિલ્લાની બદલે આ જગ્યાની રામલીલામાં રહેશે હાજર\nપાટનગર દિલ્હીમાં મંગળવારે દશેરાના પર્વને લઇને રામલીલા કમિટીની તૈયારીઓ લગભગ પૂરી થઇ ગયેલી જોવા મળી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત લાલ કિલ્લાની...\nઅભિમાન / હું જ શિવ છું, મને અડવાની આખા બ��રહ્માંડમાં કોઈની તાકાત નથી :...\nઅકસ્માત / ભાવનગરમાં ખીચોખીચ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા બાળકીનું મોત,...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગેંગરેપનો 'ત્વરીત ન્યાય', શું એન્કાઉન્ટર એક જ ઉપાય\nઓપિનિયન / હૈદરાબાદ ઍન્કાઉન્ટર મામલે ગુજરાતીઓની પ્રતિક્રિયા\nપ્રતિક્રિયા / હૈદરાબાદ એન્કાઉન્ટર મુદ્દે પૂર્વ IPS ડી.જી.વણઝારાનું નિવેદન\nગાંધીનગર / લોકરક્ષક ભરતી મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની...\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ઘરના મંદિરમાં કઈ...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nમહામંથન / સંસદમાં કેન્ટિન સબસિડી થશે ખતમ, કેટલા સજ્જન છે સાંસદ\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nએનાલિસિસ / બિન સચિવાલય પરીક્ષા વિવાદ વિદ્યાર્થીઓની કોઈ ચિંતા નથી\nવિરોધ / બિન સચિવાલયના આંદોલનમાં હાર્દિક પટેલને જવું પડ્યું ભારે\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ડિપ્રેશનને દૂર કરવાને...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/maharashtra-sharad-pawar-says-people-have-asked-ncp-to-sit-in-opposition-will-accept-mandate-051300.html?utm_source=articlepage-Slot1-11&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T07:13:40Z", "digest": "sha1:SWSP6L3743UNGJ2IN6QNYC2MLTD4YH43", "length": 13589, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "મહારાષ્ટ્રઃ શરદ પવારે શિવસેનાને આપ્યો ઝટકો, 'અમે વિપક્ષમાં બેસીશુ' | Maharashtra: Sharad Pawar says people have asked NCP to sit in opposition, will accept mandate - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n23 min ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n1 hr ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n1 hr ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ ��ાલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમહારાષ્ટ્રઃ શરદ પવારે શિવસેનાને આપ્યો ઝટકો, 'અમે વિપક્ષમાં બેસીશુ'\nમુંબઈમાં સરકારની રચના માટે ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલુ છે. વિધાનસભા ચૂંટણીમાં પરિણામ આવ્યા બાદ હજુ સુધી સરકાર બનાવવા માટે બંને દળો વચ્ચે કોઈ સમજૂતી નથી થઈ શકી. શિવસેના 50-50 ફોર્મ્યુલા પર અડી ગઈ છે જ્યારે ભાજપ સહયોગી દળની આ શરતને માનવા તૈયાર નથી. વળી, ભાજપ-શિવસેનાની ખેંચતાણ વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે.\nજનતાએ તેમની પાર્ટીને વિપક્ષમાં બેસવા માટે કહ્યુ છેઃ શરદ પવાર\nશરદ પવારે કહ્યુ કે મહારાષ્ટ્રની જનતાએ તેમને વિપક્ષમાં બેસવા માટે કહ્યુ છે અને પાર્ટી એમ જ કરશે. શરદ પવારનુ આ નિવેદન ત્યારે આવ્યુ છે જ્યારે રાજ્યમાં શિવસનાની એનસીપી-કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવવાની અટકળો વધવા લાગી હતી. વાસ્તવમાં બે દિવસ પહેલા જ શિવસેના નેતા સંજય રાઉતે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદથી આવી અટકળો વધી ગઈ છે.\nભાજપ અને શિવસેના વચ્ચે ચાલુ ગતિરોધને ‘બાલીશ' ગણાવ્યુ શરદ પવારે\nસીએમ પદ માટે ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલ ગતિરોધને ‘બાલીશ' ગણાવ્યુ. એનસીપી અને કોંગ્રેસનુ શિવસેનાને સમર્થન આપવાની સંભાવના પર શરદ પવારે કહ્યુ કે, ‘આ અંગે પાર્ટીમાં કોઈ ચર્ચા નથી થઈ. તેમણે કહ્યુ, અમારી પાસે બહુમત નથી, જનતાએ અમને વિપક્ષમાં બેસવા કહ્યુ છે. અમે આ જનાદેશનો સ્વીકાર કર્યો છે અને ધ્યાન રાખીશુ કે અમે આ ભૂમિકાને યોગ્ય રીતે નિભાવીએ.' આ પહેલા ભાજપ સાથે ચાલી રહેલ ગતિરોધ વચ્ચે સંજય રાઉતે કહ્યુ હતુ કે મહારાષ્ટ્રમાં સીએમ શિવસેનાના જ બનશે.\nઆ પણ વાંચોઃ ઑડ-ઈવન 2019: દિલ્લી સરકારે સરકારી ઓફિસોના સમયમાં કર્યો ફેરફાર, જાણો શું છે સમય\nશિવસેના 50-50ની ફોર્મ્યુલા પર અડી\nશિવસેના રાજ્યમાં 2.5-2.5 વર્ષ સુધી બંને પક્ષના સીએમના ફોર્મ્યુલા પર અડી છે જ્યારે ભાજપ આના માટે તૈયાર નથી. બંને પક્ષો વચ્ચે આના માટે નિવેદનબાજી થઈ રહી છે. દેવેન્દ્ર ફડણવીસ સહિત તમામ ભાજપ નેતાઓનુ કહેવુ છે કે તેમની પાર્ટી સીએમ પદ માટે કોઈ સમજૂતી નહિ કરે. જ્યારે આ જવાબ પર શિવસેનાએ ભાજપ પર વચનભંગનો આરોપ લગાવ્યો છે. મહાર��ષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 105 સીટો પર જીત મળી છે જ્યારે શિવસેનાએ 56 સીટો જીતી હતી.\nમહારાષ્ટ્રઃ ગાયબ એનસીપી ધારાસભ્ય પાછા આવ્યા, કર્યા સનસનીખેજ ખુલાસા\nપીએમને મળવાનો અર્થ ખિચડી પાકવી નથી થતોઃ સંજય રાઉત\nમહારાષ્ટ્રઃ દિલ્લીમાં આજે કોંગ્રેસ અને એનસીપી નેતાઓની બેઠક, સરકાર બનાવવા અંગે થશે ચર્ચા\nNCPને આપેલા સમય પહેલા મહારાષ્ટ્રમાં કેમ લાગ્યુ રાષ્ટ્રપતિ શાસન, અમિત શાહે જણાવ્યુ કારણ\nમહારાષ્ટ્રઃ ‘સામના'માં ભાજપ પર શિવસેનાએ જોરદાર ભડાશ કાઢી, વાંચો અહીં\nમહારાષ્ટ્રઃ રાજ્યપાલના નિર્ણય સામે SC પહોંચી શિવસેના, BJPને 48, અમને 24 કલાક કેમ\nમહારાષ્ટ્રઃ એનસીપી પાસે રાતે 8.30 સુધી સરકાર બનાવવાનો સમય, વરિષ્ઠ નેતાએ કહી આ વાત\nશિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું, અમે સરકાર નહિ બનાવીઃ ભાજપના નેતા\nમહારાષ્ટ્રમાં કોની બનશે સરકાર, ભાજપ કોર કમિટીની આજે બેઠક, થશે નિર્ણય\nમહારાષ્ટ્ર સરકાર રચનાઃ શિવસેના ન માની તો એનસીપીનો કરી શકે છે સંપર્કઃ વરિષ્ઠ ભાજપ નેતા\nMaharashtra: પોતાના ધારાસભ્યોને બચાવવામાં લાગી શિવસેના, બધાને હોટલમાં રોક્યા\nમહારાષ્ટ્ર સંકટઃ રાષ્ટ્રપતિ શાસન કેવી રીતે લાગે છે, શું કહે છે સંવિધાન\nપશ્ચિમ બંગાળમાં 9 મહિનાની બાળકી સાથે રેપ, પોલિસે નોંધ્યો કેસ\nમોડલને મળી ધમકી, તારૂ ગળું કાપી તારી પુત્રી જોડે કરીશ રેપ\nહવે અર્ધસૈનિક બળના જવાનો પહેરશે ખાદીનો યુનિફોર્મ, મંત્રાલયે લીધો નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.infinite-electronic.hk/product/TXC-Corporation_7B-16.000MBBK-T.aspx", "date_download": "2019-12-07T07:56:10Z", "digest": "sha1:KMHRZFZW2SLGLTWOM47NCEENU7ZDY2F2", "length": 16037, "nlines": 317, "source_domain": "gu.infinite-electronic.hk", "title": "7B-16.000MBBK-T | TXC Corporation 7B-16.000MBBK-T સ્ટોક Infinite-Electronic.hk | માંથી ઉપલબ્ધ છે Infinite-Electronic.hk પર 7B-16.000MBBK-T શ્રેષ્ઠ ભાવ સાથે", "raw_content": "તમારા દેશ અથવા પ્રદેશ પસંદ કરો.\nસાઇન ઇન કરો નોંધણી કરો ઇ-મેઇલ:Info@infinite-electronic.hk\nક્વોટની વિનંતી કરો | અમારા વિશેગુજરાતી\nછબી રજૂઆત હોઈ શકે છે. ઉત્પાદન વિગતો માટે વિશિષ્ટતાઓ જુઓ.\nલીડ ફ્રી / આરઓએચએસ સુસંગત\nસંદર્ભ કિંમત (યુએસ ડૉલર્સમાં)\nકૃપા કરીને તમારી સંપર્ક માહિતી સાથેના તમામ આવશ્યક ફીલ્ડ્સને પૂર્ણ કરો. \" સબમિિટ આરએફક્યુ \" પર ક્લિક કરો, અમે ટૂંક સમયમાં ઇમેઇલ દ્વારા તમારો સંપર્ક કરીશું. અથવા અમને ઇમેઇલ કરો:Info@infinite-electronic.hk\nકૃપા કરીને દર્શાવતા કરતા વધારે જથ્થો જો તમે તમારી લક્ષ્ય કિંમત આપો.\nલીડ ફ્રી સ્ટેટસ / રોએચએસ સ્ટેટસ\nલીડ ફ્ર�� / આરઓએચએસ સુસંગત\nભેજ સંવેદનશીલતા સ્તર (એમએસએલ)\nલીડ ફ્રી સ્ટેટસ / આરઓએચએસ સ્થિતિ\nઊંચાઈ - બેઠક (મેક્સ)\nઇએસઆર (સમતુલ્ય સિરીઝ પ્રતિકાર)\n★ મફત ડિલિપિંગ ડીએચએલ / ફેડએક્સ / યુપીએસ દ્વારા જો 1000 ડૉલરથી વધારે ઓર્ડર.\n(માત્ર ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, સર્કિટ પ્રોટેક્શન, આરએફ / આઇએફ અને આરએફઆઈડી, ઓપ્ટોઇલેક્ટ્રોનિક્સ, સેન્સર્સ, ટ્રાન્સડ્યુસર્સ, ટ્રાન્સફોર્મર્સ, ઇસોલેટર, સ્વિચ, રિલેઝ માટે)\nwww.fedEx.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.DHL.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.UPS.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.TNT.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\n★ ડિલિવરીનો સમય DHL / UPS / FedEx / TNT દ્વારા સમગ્ર વિશ્વમાં મોટાભાગના દેશોમાં 2-4 દિવસની જરૂર પડશે.\nજો તમને શિપમેન્ટ વિશે કોઈ પ્રશ્નો હોય તો કૃપા કરીને અમારો સંપર્ક મફત લાગે. અમને ઈ-મેલ કરો info@Infinite-Electronic.hk\nInfinite-Electronic.hk થી દરેક ઉત્પાદનને 1 વર્ષની વોરંટી અવધિ આપવામાં આવી છે .આ સમયગાળા દરમિયાન, જો અમારા ઉત્પાદનો વિશે કોઈ સમસ્યા હોય તો અમે મફત તકનીકી જાળવણી પ્રદાન કરી શકીએ છીએ.\nજો તમને તે પ્રાપ્ત કર્યા પછી અમારા ઉત્પાદનો વિશે ગુણવત્તા સમસ્યાઓ મળે, તો તમે તેમને ચકાસી શકો છો અને જો તે સાબિત થઈ શકે તો બિનશરતી રિફંડ માટે અરજી કરી શકો છો.\nજો ઉત્પાદનો ખામીયુક્ત હોય અથવા તેઓ કામ ન કરતા હોય, તો તમે 1 વર્ષની અંદર અમારી પાસે પાછા આવી શકો છો, માલના તમામ પરિવહન અને કસ્ટમ્સ શુલ્ક અમને દ્વારા બોલાવવામાં આવે છે.\n7B-16.000MBBK-T ડેટાશીટ ડાઉનલોડ કરો\nઉપલબ્ધ છે: 77016 pcs\nઉપલબ્ધ છે: 5874 pcs\nઉપલબ્ધ છે: 84363 pcs\nરોહમ 10 ઓટોમોટિવ સીઆઈસી મસ્ફેટ્સ ઉમેરે છે\n\"એસસીટી 3xxxxxHR શ્રેણીની રજૂઆતથી રોહીએ એઈસી-ક્યુ 10101 સીઇસી...\nએસઆઈસી મોસ્ફેટ્સ પર ઉમેરે છે\nઓન સેમિકન્ડક્ટરે ઇવીએસ, સૌર અને યુપીએસ એપ્લિકેશન્સના લ...\nએપીઇસી: ટીઆઇ પછીથી 15 એમડબલ્યુ સ્ટેન્ડ બાય સાથે એસી-ડીસી ચિપ બનાવવા વિચારે છે\n\"આ ઉપકરણ પાવર સપ્લાય કદ ઘટાડવા જ્યારે ઉચ્ચ કાર્યક્ષમતા ...\nપ્રાયોજિત સામગ્રી: સિગ્લેન્ટ SVA1015X સ્પેક્ટ્રમ વિશ્લેષક\nSigleNT SVA1015X સ્પેક્ટ્રમ વિશ્લેષક ફ્રિક્વન્સી રેન્જની અંદ...\nઅર્ધ ઉત્પાદન સાધનોના ખર્ચમાં આ વર્ષે 14% ઘટાડો થવાની ધારણા છે અને આગલા વર્ષે 27% વધશે\nમેમરી સેક્ટરમાં મંદીના લીધે, 2019 ની મંદી ફેબ સાધનોના ખર્...\nપાવર સ્ટેમ્પ એલાયન્સ કટ્સમાં યજમાન સીપીયુ માટે પીએસયુની દેખરેખ રાખવા જરૂર�� છે, અને સંદર્ભ ડિઝાઇન ઉમેરે છે\nએલાયન્સ (આર્ટસિન એમ્બેડેડ ટેકનોલોજીઓ, બેલ પાવર સોલ્યુશ...\nAPEC: SiC પાવર અને સુધારેલ ક્લાઉડ-આધારિત પાવર ટૂલ્સ\nશોધ ક્ષમતાઓમાં સુધારો કરવામાં આવ્યો છે, અને એક કેરોયુઝ...\nડૅંગ્રોવ રેકોમથી જગ્યા બચત ડીસી / ડીસી કન્વર્ટર ઉમેરે છે\nતેઓ એવી એપ્લિકેશનો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેમ...\nહાઈ-રિલે એપ્લિકેશંસ માટે પ્રથમ સૈન્ય-લાયક આર્મ પ્રોસેસર\nએલએસ 1046 એ એનએક્સપીના 64-બીટ આર્મ લેયરસ્કેપ પોર્ટફોલિયોન...\nInfinite-Electronic.hk એ વિશ્વના સૌથી મોટા અને ઝડપથી વિકસતા ઇલેક્ટ્રોનિક ઘટકોના વિતરક છે. અમારું લક્ષ્ય અમારા ગ્રાહકોને ઝડપથી સ્પર્ધાત્મક ભાવે ઇલેક્ટ્રોનિક ઘટકો શોધવામાં સહાય કરવાનો છે. આઇસી, સેન્સર્સ, ટ્રાન્સડ્યુસર્સ, સ્વિચ, રિલેઝ, ઑપ્ટોઇલેક્ટ્રોનિક્સ અને ડિસ્ક્રીટ સેમિકન્ડક્ટર્સના વિશ્વના શ્રેષ્ઠ ઉત્પાદકોના નવીનતમ પ્રકાશનથી તમને ઉત્પાદનોની સૌથી વ્યાપક શ્રેણી પ્રદાન કરવા માટે અમને ગર્વ છે.\nકૉપિરાઇટ © 2018 ઇલેક્ટ્રોનિક ઘટકોના વિશ્વસનીય ડિસ્ટ્રિબ્યુટર - Infinite-Electronic.hk\nસરનામું: 17 એફ, ગેલોર્ડ કોમર્શિયલ બિલ્ડિંગ, 114-118 લોકહાર્ટ રોડ, વાન ચાઇ, હોંગકોંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%A1%E0%AB%80%E0%AA%86_(%E0%AA%A4%E0%AA%BE.%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A6)", "date_download": "2019-12-07T06:18:09Z", "digest": "sha1:XOLOAYEWLPJP77Y4D7N3X46Z2NTBX3TL", "length": 4396, "nlines": 90, "source_domain": "gu.wikipedia.org", "title": "વડીઆ (તા.નાંદોદ) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nવડીઆ (તા.નાંદોદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહે છે. વડીઆ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૪ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ૧૩:૫૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધા���ાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://nai-aash.in/author/apeksha/", "date_download": "2019-12-07T07:56:12Z", "digest": "sha1:ZKMXY5VE4EHJV64GJNHMBPQ25HPKSMVD", "length": 15273, "nlines": 194, "source_domain": "nai-aash.in", "title": "અપેક્ષા સોલંકી | આશ…", "raw_content": "\nશબ્દો છે શ્વાસ મારા\nમારા વિચારો, મારી ભાષામાં\nફન – એન – ગ્યાન\nAuthor Archives: અપેક્ષા સોલંકી\nતું પ્રેમી ના બની શક્યો, તો પ્રેમાળ બની જા, પણ આ પવિત્ર સંબંધમાં, તું વિક્ષેપક નહીં બનતો. સંસારી બની જા, શક્ય નથી સઘળું જો ત્યાગવું, પ્રભુનું નામ લજવે એવો, સાધક નહીં બનતો. વિચારશૂન્યતા યોગ્ય નથી, બન તું વિચારક\nછલકાઈ ગયું છે બધું એટલી ભરી છે મેં આહ, હવે પહોંચો તો સારું, શરુ થઇ ગયો છે અગ્નિદાહ, વચન આપ્યું’તુ સાથે જીવવાનું, મૃત્યુ બાદ પણ ના પહોંચ્યા, ખુલ્લી રહી ગઈ છે આંખો મારી, હજુ પણ જુએ છે રાહ\nતકલીફ જે પહોંચાડે, તે વાણી નથી જ થવું, ખુશીઓ મળે હજારો, તે અક્ષર થઇ જવું છે.. જીવવું તો છે હવે બસ, સુગંધી ફૂલ માફક, ને કચડી જો નાખશો તો, અત્તર થઇ જવું છે.. અસ્તિત્વ નકારું છું, અપમાન, સ્વાર્થ, દુઃખનું, નિર્દોષ … Continue reading →\nકારણ કે કવિતા લખવાની શરૂઆત અહીંથી થઇ હતી.. Dedicated to my love.. તરસ જોઈ પૃથ્વીની, તરત જ દોડી આવતાં, આ મુશળધાર વરસાદની, છનછન ગમે છે મને.. સુગંધથી પ્રભાવિત થઇ, પકડ્યું મેં લાકડું, અને નીકળ્યું એ ચંદન, આ ચંદન ગમે છે … Continue reading →\nલોકોની જૂઠી લાગણીથી જે તંગ છે તે હું જ છું, દુઃખ મારું હું ને મારો જે ઉમંગ છે તે હું જ છું ચાલ્યા કરે સંવાદ નિત્ય મારો જ મારી સાથે, ને મારામાં સતત ચાલતી જે જંગ છે તે હું જ … Continue reading →\nઆખરે, તે પૂછ્યું, શું જોઈએ છે તારે સોનાનો સેટ કે પેલી મોંઘી સાડી સોનાનો સેટ કે પેલી મોંઘી સાડી જવાબ ન મળતાં, તું ફરીથી છાપું વાંચવા બેસી ગયો.. થોડી વારે, ફરી પૂછે છે, શું તારા તોડી લાવું તારા માટે પ્રિયે જવાબ ન મળતાં, તું ફરીથી છાપું વાંચવા બેસી ગયો.. થોડી વારે, ફરી પૂછે છે, શું તારા તોડી લાવું તારા માટે પ્રિયે કે પછી આફતાબ તને ખુશ કરી શકશે કે પછી આફતાબ તને ખુશ કરી શકશે\nએલાર્મ બંધ કરીને, સરખી રજાઈ ખેંચીને, સવારમાં જોવાયેલા ખ્વાબ એટલે શિયાળો થીજી ગયેલું તેલ, પિયર્સની સુગંધ અને, નાસ્તામાં ગરમાગરમ રાબ એટલે શિયાળો થીજી ગયેલું તેલ, પિયર્સની સુગંધ અને, નાસ્તામાં ગરમાગરમ રાબ એટલે શિયાળો પાંદડા ખરતા હોય ત્યારે ગુલાબી ઠંડીમાં, હુંફાળા તડકાનો છાબ એટલે શિયાળો પાંદડા ખર���ા હોય ત્યારે ગુલાબી ઠંડીમાં, હુંફાળા તડકાનો છાબ એટલે શિયાળો સ્વેટર, ટોપી, મોજા અને મફલર, કડકડતી ઠંડીને … Continue reading →\nજમાનો હતો, વાદળો ઘેરાતા અને ગઝલો રચાતી, હવે આખું ચોમાસું નીકળે છે એક પણ શેર વગર શું હાલત હોય છે મારી, જયારે તું પાસે ના હોય, હું, એક નિ:શબ્દ દરિયો, જાણે કોઈ લહેર વગર શું હાલત હોય છે મારી, જયારે તું પાસે ના હોય, હું, એક નિ:શબ્દ દરિયો, જાણે કોઈ લહેર વગર\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી..\nતારા કરતાં વધારે વફાદાર છે તારી યાદ જૂની થઇ, ઘસાઈને ફાટી ગઈ છે, આવીને થોડી નવી યાદો તો આપી જા જૂની થઇ, ઘસાઈને ફાટી ગઈ છે, આવીને થોડી નવી યાદો તો આપી જા કેટલું પરિવર્તન આવ્યું હશે, જરા વિચાર તો કર, તારી બાજુમાં છું ને તને યાદ કરું છું કેટલું પરિવર્તન આવ્યું હશે, જરા વિચાર તો કર, તારી બાજુમાં છું ને તને યાદ કરું છું\nSelect Author... Unknown Talent (1) अविनाश अभंग (Scrapwala) (29) अश्विनी अभंग (16) समाजशिल्पी (8) અનિલ સોલંકી (1) અપેક્ષા સોલંકી (23) આશિષ તિલક (18) ચેતના ભટ્ટ (43) નિરાલી સોલંકી (32) પલ્લવી જોષી (6) પ્રિયેશ કનેરિયા (3) મુસ્તાક ભોજાણી (22) મોહમ્મદ અલી (1) શબનમ ખોજા (34) હાર્દિક પીઠડીયા (15) હેમા તિલક (1)\nHARI: શિક્ષક એ શિક્ષક\nvivek: કોણ કહે છે હું પોતાના માટે જીવુ છું અે તો હું લોકોના રમવા માટે બન્યો...\nકલ્પતરૂ ધનાણી: વાંચ્યુ હાઇકુ મસ્ત લખ્યું આઈખું કેમે લઈખું\nફેસબુક પર લાઈક કરો:\nફેસબુક પર લાઈક કરો:\nPriyesh Kaneria on હાર્દિક પીઠડીયા\nHARI on હું એક શિક્ષક છું\nvivek on એકલા રહી ગયા….\nvivek on એકલા રહી ગયા….\nAkki on તારી પ્રિતમાં એવું શું છે\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 9,542 views | 9 comments | by હેમા તિલક\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 3,021 views | 5 comments | by અપેક્ષા સોલંકી\nપ્રેમ નું દેશી નામું …. 2,557 views | 10 comments | by પલ્લવી જોષી\nઆ અઠવાડિયાની સૌ થી વધુ જોવાયેલી રચનાઓ…\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 4 views | 0 comments | by અપેક્ષા સોલંકી\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 3 views | 0 comments | by હેમા તિલક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gu.infinite-electronic.hk/product/Dale-Vishay_RER55F29R4RCSL.aspx", "date_download": "2019-12-07T07:56:26Z", "digest": "sha1:HVPTS5CUYLPNV33LR65LZ337C32FHF23", "length": 16144, "nlines": 332, "source_domain": "gu.infinite-electronic.hk", "title": "RER55F29R4RCSL | Dale / Vishay RER55F29R4RCSL સ્ટોક Infinite-Electronic.hk | માંથી ઉપલબ્ધ છે Infinite-Electronic.hk પર RER55F29R4RCSL શ્રેષ્ઠ ભાવ સાથે", "raw_content": "તમારા દેશ અથવા પ્રદેશ પસંદ કરો.\nસાઇન ઇન કરો નોંધણી કરો ઇ-મેઇલ:Info@infinite-electronic.hk\nક્વોટની વિનંતી કરો | અમારા વિશેગુજરાતી\nછબી રજૂઆત હોઈ શકે છે. ઉત્પાદન વિગતો માટે વિશિષ્ટતાઓ જુઓ.\nલીડ / RoHS નો અનુપાલન શામેલ છે\nસંદર્ભ કિંમત (યુએસ ડૉલર્સમાં)\nકૃપા કરીને તમારી સંપર્ક માહિતી સાથેના તમામ આવશ્યક ફીલ્ડ્સને પૂર્ણ કરો. \" સબમિિટ આરએફક્યુ \" પર ક્લિક કરો, અમે ટૂંક સમયમાં ઇમેઇલ દ્વારા તમારો સંપર્ક કરીશું. અથવા અમને ઇમેઇલ કરો:Info@infinite-electronic.hk\nકૃપા કરીને દર્શાવતા કરતા વધારે જથ્થો જો તમે તમારી લક્ષ્ય કિંમત આપો.\nલીડ ફ્રી સ્ટેટસ / રોએચએસ સ્ટેટસ\nલીડ / RoHS નો અનુપાલન શામેલ છે\nભેજ સંવેદનશીલતા સ્તર (એમએસએલ)\nલીડ ફ્રી સ્ટેટસ / આરઓએચએસ સ્થિતિ\nઊંચાઈ - બેઠક (મેક્સ)\n★ મફત ડિલિપિંગ ડીએચએલ / ફેડએક્સ / યુપીએસ દ્વારા જો 1000 ડૉલરથી વધારે ઓર્ડર.\n(માત્ર ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, સર્કિટ પ્રોટેક્શન, આરએફ / આઇએફ અને આરએફઆઈડી, ઓપ્ટોઇલેક્ટ્રોનિક્સ, સેન્સર્સ, ટ્રાન્સડ્યુસર્સ, ટ્રાન્સફોર્મર્સ, ઇસોલેટર, સ્વિચ, રિલેઝ માટે)\nwww.fedEx.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.DHL.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.UPS.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.TNT.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\n★ ડિલિવરીનો સમય DHL / UPS / FedEx / TNT દ્વારા સમગ્ર વિશ્વમાં મોટાભાગના દેશોમાં 2-4 દિવસની જરૂર પડશે.\nજો તમને શિપમેન્ટ વિશે કોઈ પ્રશ્નો હોય તો કૃપા કરીને અમારો સંપર્ક મફત લાગે. અમને ઈ-મેલ કરો info@Infinite-Electronic.hk\nInfinite-Electronic.hk થી દરેક ઉત્પાદનને 1 વર્ષની વોરંટી અવધિ આપવામાં આવી છે .આ સમયગાળા દરમિયાન, જો અમારા ઉત્પાદનો વિશે કોઈ સમસ્યા હોય તો અમે મફત તકનીકી જાળવણી પ્રદાન કરી શકીએ છીએ.\nજો તમને તે પ્રાપ્ત કર્યા પછી અમારા ઉત્પાદનો વિશે ગુણવત્તા સમસ્યાઓ મળે, તો તમે તેમને ચકાસી શકો છો અને જો તે સાબિત થઈ શકે તો બિનશરતી રિફંડ માટે અરજી કરી શકો છો.\nજો ઉત્પાદનો ખામીયુક્ત હોય અથવા તેઓ કામ ન કરતા હોય, તો તમે 1 વર્ષની અંદર અમારી પાસે પાછા આવી શકો છો, માલના તમામ પરિવહન અને કસ્ટમ્સ શુલ્ક અમને દ્વારા બોલાવવામાં આવે છે.\nRER55F29R4RCSL ડેટાશીટ ડાઉનલોડ કરો\nDale / Vishay ડિસ્ટ્રીબ્યુટર\nઉપલબ્ધ છે: 1995 pcs\nઉપલબ્ધ છે: 1928 pcs\nઉપલબ્ધ છે: 1952 pcs\nઉપલબ્ધ છે: 1788 pcs\nઉપલબ્ધ છે: 1337 pcs\nઉપલબ્ધ છે: 1573 pcs\nઉપલબ્ધ છે: 1394 pcs\nઉપલબ્ધ છે: 1694 pcs\nઉપલબ્ધ છે: 1338 pcs\nઉપલબ્ધ છે: 1909 pcs\nઉપલબ્ધ છે: 1594 pcs\nઉપલબ્ધ છે: 1586 pcs\nરોહમ 10 ઓટોમોટિવ સીઆઈસી મસ્ફેટ્સ ઉમેરે છે\n\"એસસીટી 3xxxxxHR શ્રેણીની રજૂઆતથી રોહીએ એઈસી-ક્��ુ 10101 સીઇસી...\nએસઆઈસી મોસ્ફેટ્સ પર ઉમેરે છે\nઓન સેમિકન્ડક્ટરે ઇવીએસ, સૌર અને યુપીએસ એપ્લિકેશન્સના લ...\nએપીઇસી: ટીઆઇ પછીથી 15 એમડબલ્યુ સ્ટેન્ડ બાય સાથે એસી-ડીસી ચિપ બનાવવા વિચારે છે\n\"આ ઉપકરણ પાવર સપ્લાય કદ ઘટાડવા જ્યારે ઉચ્ચ કાર્યક્ષમતા ...\nપ્રાયોજિત સામગ્રી: સિગ્લેન્ટ SVA1015X સ્પેક્ટ્રમ વિશ્લેષક\nSigleNT SVA1015X સ્પેક્ટ્રમ વિશ્લેષક ફ્રિક્વન્સી રેન્જની અંદ...\nઅર્ધ ઉત્પાદન સાધનોના ખર્ચમાં આ વર્ષે 14% ઘટાડો થવાની ધારણા છે અને આગલા વર્ષે 27% વધશે\nમેમરી સેક્ટરમાં મંદીના લીધે, 2019 ની મંદી ફેબ સાધનોના ખર્...\nપાવર સ્ટેમ્પ એલાયન્સ કટ્સમાં યજમાન સીપીયુ માટે પીએસયુની દેખરેખ રાખવા જરૂરી છે, અને સંદર્ભ ડિઝાઇન ઉમેરે છે\nએલાયન્સ (આર્ટસિન એમ્બેડેડ ટેકનોલોજીઓ, બેલ પાવર સોલ્યુશ...\nAPEC: SiC પાવર અને સુધારેલ ક્લાઉડ-આધારિત પાવર ટૂલ્સ\nશોધ ક્ષમતાઓમાં સુધારો કરવામાં આવ્યો છે, અને એક કેરોયુઝ...\nડૅંગ્રોવ રેકોમથી જગ્યા બચત ડીસી / ડીસી કન્વર્ટર ઉમેરે છે\nતેઓ એવી એપ્લિકેશનો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેમ...\nહાઈ-રિલે એપ્લિકેશંસ માટે પ્રથમ સૈન્ય-લાયક આર્મ પ્રોસેસર\nએલએસ 1046 એ એનએક્સપીના 64-બીટ આર્મ લેયરસ્કેપ પોર્ટફોલિયોન...\nInfinite-Electronic.hk એ વિશ્વના સૌથી મોટા અને ઝડપથી વિકસતા ઇલેક્ટ્રોનિક ઘટકોના વિતરક છે. અમારું લક્ષ્ય અમારા ગ્રાહકોને ઝડપથી સ્પર્ધાત્મક ભાવે ઇલેક્ટ્રોનિક ઘટકો શોધવામાં સહાય કરવાનો છે. આઇસી, સેન્સર્સ, ટ્રાન્સડ્યુસર્સ, સ્વિચ, રિલેઝ, ઑપ્ટોઇલેક્ટ્રોનિક્સ અને ડિસ્ક્રીટ સેમિકન્ડક્ટર્સના વિશ્વના શ્રેષ્ઠ ઉત્પાદકોના નવીનતમ પ્રકાશનથી તમને ઉત્પાદનોની સૌથી વ્યાપક શ્રેણી પ્રદાન કરવા માટે અમને ગર્વ છે.\nકૉપિરાઇટ © 2018 ઇલેક્ટ્રોનિક ઘટકોના વિશ્વસનીય ડિસ્ટ્રિબ્યુટર - Infinite-Electronic.hk\nસરનામું: 17 એફ, ગેલોર્ડ કોમર્શિયલ બિલ્ડિંગ, 114-118 લોકહાર્ટ રોડ, વાન ચાઇ, હોંગકોંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B8", "date_download": "2019-12-07T06:26:27Z", "digest": "sha1:TEHIVZAXSEPPATRQ3FVF4CVD6EW4TEFW", "length": 3372, "nlines": 85, "source_domain": "gu.wikipedia.org", "title": "ઇન્સાસ - વિકિપીડિયા", "raw_content": "\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઇન્સાસ (Indian National Small Arms Systemનું ટુંકુ રૂપ) એ પાયદળનું આક્રમણ માટેનું,હળવી મશીનગન અને કાર્બાઇન પ્રકારનું શસ્ત્ર છે. આ શસ્ત્ર સંપૂર્ણપણે ભારતીય બનાવટનું છે, જેનું ઉત્પાદન ભારતન���ં 'શસ્ત્ર કારખાના બોર્ડ' તેના 'ઇશાપોર' કારખાનામાં કરે છે. હવે ઇન્સાસ ભારતનાં પાયદળનું આદર્શ શસ્ત્ર છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૮ માર્ચ ૨૦૧૩ના રોજ ૨૦:૨૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Kutchno_Kartikey.pdf/%E0%AB%A7%E0%AB%A6%E0%AB%A8", "date_download": "2019-12-07T06:22:47Z", "digest": "sha1:CSBJDJUY2WM4GB4A2EOK4ABKISPJLSFF", "length": 3069, "nlines": 49, "source_domain": "gu.wikisource.org", "title": "\"પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૦૨\" ને જોડતા પાનાં - વિકિસ્રોત", "raw_content": "\n\"પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૦૨\" ને જોડતા પાનાં\nઅહી શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૦૨ સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકચ્છનો કાર્તિકેય/ભાગ્યોદયનો આરંભ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/throwback-pictures-of-aishwarya-rai-bachchan-baby-shower-gone-viral-in-social-media-gujarati-news/", "date_download": "2019-12-07T07:39:08Z", "digest": "sha1:R4Y2QV3T65WDNWNTT36F6POYERLBXNKC", "length": 7517, "nlines": 161, "source_domain": "www.gstv.in", "title": "સોશિયલ મીડિયામાં વાયરલ બની ઐશ્વર્યા રાયના શ્રીમંતની તસવીરો, ગ્રીન સાડીમાં લાગી સુંદર - GSTV", "raw_content": "\nએરટેલ, વોડાફોન અને Ideaના ગ્રાહકોને મળી મસમોટી ગિફ્ટ,…\nખરાબ સર્વિસથી કંટાળી SUV કારને ખેંચાવડાવી ગધેડા પાસે,…\nમારૂતિની આ કાર તમારી પાસે તો નથી ને\nસોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર…\nજ્યાં ત્યાં મોબાઇલ ચાર્જ કરવાની આદત હોય તો…\nભૂલથી પણ આ લોન ના લેતા નહીં તો…\nઅમેઝોને નિંટેડો સ્વિચના બદલામાં સંખ્યાબંધ ગાહકોને મોકલી દીધા…\nઓટો ઉદ્યોગના ટર્નઓવરમાં જંગી ઘટાડો, એક લાખ કર્મચારીઓએ…\nપામતેલ ઉછળી રૂ.800 બોલાતા નવો ઈતિહાસ સર્જાયો: એરંંડા…\nક્યાંક તમારું પણ બની ના જાય બીજુ PAN,…\nHome » News » સોશિયલ મીડિયામાં વાયરલ બની ઐશ્વર્યા રાયના શ્રીમંતની તસવીરો, ગ્રીન સાડીમાં લાગી સુંદર\nસોશિયલ મીડિયામાં વાયરલ બની ઐશ્વર્યા રાયના શ્રીમંતની તસવીરો, ગ્રીન સાડીમાં લાગી સુંદર\nબોલિવૂડ સેલિબ્રિટીઝ ઘણીવાર તેમની ખાસ પળોની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે અને આ તસવીરો ફટાફટ વાયરલ બની જાય છે. તાજેતરમાં જ ઐશ્વર્યા રાય બચ્ચનની થ્રોબેક તસવીરો જબરજસ્ત વાયરલ બની છે, આ તસવીરો એશ્વર્યાના એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવી છે. આ તસવીરો છે ઐશ્વર્યાના શ્રીમંતની.\nઆ તસવીરોમાં ઐશ્વર્યાએ લીલા અને સોનેરી રંગની સાડી પહેરી છે. સોનાનાં ઘરેણા અને વાળમાં ગજરો ખૂબજ સુંદર લાગી રહ્યો છે.\nએશની સાથે પતિ અભિશેક અને માતા વૃંદા રાય પણ છે. માતાના હાથમાં આરતીની થાળી દેખાય છે.\nઉલ્લેખનિય છે કે, નવેમ્બર, 2011ના રોજ એશ-અભિને ત્યાં દીકરી આરાધ્યાનું આગમન થયું.\nબંનેનાં લગ્ન વર્ષ 2007માં થયાં હતાં.\nPFની રકમ ઉપાડવી હવે એટલી સરળ નથી રહી બદલાઇ ગયો છે આ નિયમ, જાણી લો ફાયદામાં રહેશો\nઆ ખેલાડીએ ભારતની પહેલી ટેસ્ટમાં જ સેન્ચુરી ફટકારી હતી, ડોન બ્રેડમેનને હિટ વિકેટ કરનારા હતા એક માત્ર ખેલાડી\nડાયમંડ સીટી સુરતમાં ફરી એક વખત હત્યા, શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવી\nઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા\n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nકૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nચકચારી બળાત્કાર કેસ : નવમા દિવસે પોલીસને મળી મોટી સફળતા, રાજસ્થાનથી બે શકમંદની અટકાયત\nઅયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ\nકોંગ્રેસી સાંસદો મને મારવા વેલમાં ધસી આવ્યા હતા : સ્મૃતિ\nRBIનો ઘટસ્ફોટ : ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ પાંચ વર્ષના તળિયે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/videos/farmers-are-in-worst-state-56272", "date_download": "2019-12-07T06:01:34Z", "digest": "sha1:74KUAOKZAG7IJVZKN53TJQ47JEZ4MWSN", "length": 6718, "nlines": 77, "source_domain": "zeenews.india.com", "title": "દેશમાં ખેડૂતોની હાલત છે બહુ ખરાબ, રિપોર્ટ જાણીને થશો સંમત | 24 Kalak, Zee News", "raw_content": "\nદેશમાં ખેડૂતોની હાલત છે બહુ ખરાબ, રિપોર્ટ જાણીન��� થશો સંમત\nદેશમાં ખેડૂતોની હાલત બહુ ખરાબ છે. આ સંજોગોમાં આત્મહત્યા કરનાર ખેડૂતોની સંખ્યા પણ વધી રહી છે.\nમોરબીની સરકારી શાળામાં આવતા વિદ્યાર્થીઓને નથી મળતું મધ્યાહન ભોજન, 07 Dec 2019\nચોટીલામાં 25 વર્ષયી યુવતી પર આચર્યું દુષ્કર્મ, આરોપીની અટકાયત, 07 Dec 2019\nખેડૂતોના માથે સંકેટ: કપાસનો પાક સાફ કરી ગઇ ગુલાબી ઇયળો, 07 Dec 2019\nદેવભૂમિ દ્વારકામાં આધુનિક સરકારી હોસ્પિટલ, છતાં દર્દીઓ થાય છે નિરાશ, 07 Dec 2019\nઅમદાવાદમાં ઝડપાયું બાળકો પાસે ભીખ મંગાવવાનું મોટું રેકેટ\nPensacola base shooting: અમેરિકી સૈન્ય અડ્ડા પર ગોળીબારી, ત્રણ લોકોના મોત, સાઉદી કિંગે કર્યો ફોન\nબિનસચિવાલય પરીક્ષા આંદોલન : ગાયબ થઈ ગયા નેતાઓ, ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ બચ્યા છે\nઝારખંડ વિધાનસભા ચૂંટણી : આજે સિલ થશે મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજોના ભાવિ\nઈન્ટમટેક્સ ભરનારા 31 ડિસેમ્બર સુધી આ કામ નહિ કરે, તો લાગશે 10 હજારની પેનલ્ટી\nહૈદરાબાદ એન્કાઉન્ટર મામલે વચ્ચે પડી તેલંગાના હાઇકોર્ટ, આપ્યો મોટો આદેશ\nbinsachivalay exam: NSUIનું રાજ્યભરની કોલેજ બંધનું એલાન, રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત\nકચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો\nજિંદગીની જંગ હારી ઉન્નાવ રેપ કેસની પીડિતા, મરતા પહેલા ભાઈને કહ્યું હતું-મારું મોત થાય તો આરોપીને છોડતા નહિ\nવડોદરા એરપોર્ટ ઓથોરિટીની અનોખી ઓફરઃ કબુતર પકડો અને મેળવો 1000નું ઈનામ\nઅસ્થિર મગજની માતાનું 10 વર્ષે દિકરા સાથે મિલન થતાં સર્જાયા લાગણીસભર દૃશ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "http://gu.calcprofi.com/trikona-kelkyuletara.html", "date_download": "2019-12-07T06:49:05Z", "digest": "sha1:STGIMZYVVHM3UOHVNNVLDYGTE5535K3F", "length": 6219, "nlines": 39, "source_domain": "gu.calcprofi.com", "title": "ત્રિકોણ કેલ્ક્યુલેટર, કેલ્ક્યુલેટર ઓનલાઇન, કન્વર્ટર", "raw_content": "\nત્રિકોણ કેલ્ક્યુલેટર ગણતરી અને શોધો: ખૂણા, બાજુઓ, એક ત્રિકોણ ના તમામ પ્રકારના વિસ્તાર. ગણના: અધિકાર ત્રિકોણ, બાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને સમભુજ ત્રિકોણ.\nઉદાહરણ માટે 2 પક્ષો અને 1 કોણ, અથવા 3 બાજુઓ 3 અલગ અલગ કિંમતો દાખલ, અને બટન ગણતરી, અન્ય પક્ષો, ખૂણા અને ત્રિકોણનો વિસ્તાર ગણતરી માટે ક્લિક કરો.\nએક ત્રિકોણ ના પરિમિતિ, પરિમિતિ સૂત્ર કેલ્ક્યુલેટર\nજેમ કે, સમભુજ સમદ્વિબાજુ, જમણે અથવા ત્રિકોણ ત્રિકોણ તરીકે ત્રિકોણ વિવિધ પ્રકારો, એક પરિમિતિ શોધો.\nએક ત્રિકોણ ના પરિમિતિ, પરિમિતિ સૂત્ર કેલ્ક્યુલેટર\nએક ત્રિકોણ ના વિસ્તાર, સમભુજ સમદ્વિબાજુ ત્રિકોણ વિસ્તારમાં સૂત્ર કેલ્ક્યુલેટર\nઆવા સમભુજ, સમદ્વિબાજુ, જમણે અથવા ત્રિકોણ ત્રિકોણ, વિવિધ સૂત્રો દ્વારા ત્રિકોણ વિવિધ પ્રકારો, એક વિસ્તાર શોધો.\nએક ત્રિકોણ ના વિસ્તાર, સમભુજ સમદ્વિબાજુ ત્રિકોણ વિસ્તારમાં સૂત્ર કેલ્ક્યુલેટર\nબે પરિમાણો બે પોઈન્ટ વચ્ચે અંતર ગણતરી, તેમના કોઓર્ડિનેટ્સ ઉપયોગ કરીને.\nકોઈપણ વર્ગાત્મક સમીકરણ ઉકેલવા, વિવેચન અને સમીકરણ તમામ મૂળ શોધવા.\nતમે કરી શકો છો તમારી સાઇટ અથવા બ્લોગ આ કેલ્ક્યુલેટર એમ્બેડ\nતમારા પોતાના કેલ્ક્યુલેટર બનાવો\nજાહેરાતો વગર અને વેબસાઈટ પર સીધી કડી સાથે એમ્બેડ કોડ\nજાહેરાતો સાથે અને વેબસાઇટ સીધી કડી વગર એમ્બેડ કોડ\nકૉપિ કરો અને જગ્યા છે જ્યાં તમે કેલ્ક્યુલેટર પ્રદર્શિત કરવા માંગો છો તમારી સાઇટમાં આ કોડ પેસ્ટ કરો.\nતમે એક જવાબ જરૂર હોય તો\nમોબાઇલ સંસ્કરણ મારા કેલ્ક્યુલેટર્સ છેલ્લે મુલાકાત લીધી કેલ્ક્યુલેટર સંપર્કો Cookies CalcProfi.com ઑનલાઇન કેલ્ક્યુલેટર © 2000-2019", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/jharkhand-assembly-elections-2019-bjp-and-ajsu-separated-their-ways-in-jharkhand-051554.html?utm_source=articlepage-Slot1-5&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T07:12:23Z", "digest": "sha1:WUCB5Y3BDEVGJTBTEFLCNSZ4QMRWN7PH", "length": 11781, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ AJSUએ ભાજપથી છેડો ફાડ્યો | Jharkhand assembly elections 2019: bjp and ajsu separated their ways in jharkhand - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nબળાત્કારના દોષીને દયા અરજીનો અધિકાર ન હોવો જોઈએઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ\n35 min ago ઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n9 hrs ago ભારત સરકારે ભાગેડુ નિત્યાનંદનો પાસપોર્ટ કર્યો રદ, હાઈ કમિશનોને પણ ચેતવ્યા\n10 hrs ago વાઈફ કરી રહી છે શારીરિક સંબંધ બનાવવાનો ઈનકાર તો આ રીતે મનાવો\nTechnology ક્વાલકોમ જીઓ ફ્લિપકાર્ડ અને એમેઝોન સાથે ભારતની અંદર ફાયજી યુઝ કેસીસ ડેવલોપ કરવા માટે કામ કરી રહ્યું\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ AJSUએ ભાજપથી છેડો ફાડ્યો\nનવી દિલ્હીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલા એક પછી એક ભાજપના સાથો દળો અલગ થઈ રહ્યા છે. ગુરુવારે ઑલ ઝારખંડ સ્ટૂડેંટ યૂનિયન (AJSU)એ પણ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું. ભાજપ અને આજસૂ વચ્ચે કેટલાય દિવસ��થી સીટ વહાંચેણીને લઈ મતભેદની સ્થિતિ હતી. ગુરુવારે દિલ્હીમાં અમિત શાહ સાથે પ્રદેશ ચૂંટણી પ્રભારી ઓમ માથુરની બેઠકમાં ગઠબંધન તોડવાનો ફેસલો લેવામાં આવ્યો.\nજણાવવામાં આવ્યું કે આજસૂએ 17 સીટની માંગ કરી હતી, પરંતુ ભાજપ 10 સીટથી વધુ આપવા માટે તૈયાર નહોતું. જેને લઈ બંને દળ વચ્ચે ટકરાવની સ્થિતિ પેદા થઈ હતી. 2000માં ઝારખંડ અલગ બન્યા બાદથી જ આજસૂ અને ભાજપ સાથે મળી ચૂંટણી લડી રહ્યા હતા. નવું રાજ્ય બન્યા બાદ ભાજપ અને આજસૂ ગઠબંધન એક સાથે આવ્યું હતું. ઝારખંડ રાજ્ય બન્યા પછી પહેલીવાર ભાજપ અને આજસૂ અલગ અલગ ચૂંટણી લડશે.\nJharkhand Assembly Elections 2019: મહારાષ્ટ્ર બાદ હવે ઝારખંડમાં રાજકીય ડ્રામા, LJP એકલી ચૂંટણી લડશે\nભારતીય જનતા પાર્ટી હવે ઝારખંડની તમામ 80 વિધાનસભા સીટ પર ચૂંટણી લડશે. આજસૂ પહેલા એનડીએના તેના સાથી જેડીયૂ અને લોજપાન પણ ઝારખંડમાં એકલા જ ચૂંટણી લડવાનું એલાન કરી ચૂક્યા છે.\nઝારખંડની 8- વિધાનસભા સીટ પર 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર દરમિયાન 5 તબક્કામાં ચૂંટણી થવા જઈ રહી છે. પહેલા તબક્કાનું મતદાન 30 નવેમ્બરે, બીજા તબક્કાનું મતદાન 7 ડિસેમ્બરે, ત્રીજા તબક્કાનું મતદાન 12 ડિસેમ્બરે, ચોથા તબક્કાનું મતદાન 16 ડિસેમ્બરે અને પાંચમા તબક્કાનું મતદાન 20મી ડિસેમ્બરે થનાર છે તથા 23 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.\nJharkhand Assembly Elections 2019: કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી\nJharkhand Polling: ઝારખંડમાં 13 સીટો પર બપોરે 1 વાગ્યા સુધી 48.83% મતદાન\nબિહાર બાદ ઝારખંડમાં ઓવૈસીની દસ્તક, 7 સીટ પર મહાગઠબંધનની ગેમ બગાડી શકે\nJharkhand Assembly Elections 2019: ભાજપે પાંચમી યાદી જાહેર કરી, 8 ઉમેદવારનો નામનું એલાન\nVideo: ઓવૈસીનો પીએમ મોદી પર વાર, તમને બાંગ્લાદેશથી આટલો પ્રેમ કેમ છે\nઝારખંડઃ વિધાનસભા ચૂંટણી નહિ લડી શકે પૂર્વ CM મધુ કોડા, SCએ લગાવી રોક\nJharkhand Assembly Elections 2019: કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી\nJharkhand Assembly Elections 2019: મહારાષ્ટ્ર બાદ હવે ઝારખંડમાં રાજકીય ડ્રામા, LJP એકલી ચૂંટણી લડશે\nઝારખંડઃ ભાજપની પહેલી યાદી જાહેર, 10 ધારાસભ્યોના પત્તા કપાયા\nઝારખંડની 81 વિધાનસભા સીટ પર ચૂંટણીની તારીખનું એલાન, પાંચ તબક્કામાં મતદાન થશે\nઝારખંડમાં બની શકે છે ત્રિશંકુ સરકાર, ભાજપની થઇ શકે છે હાર\nઝારખંડમાં PM મોદીની રેલી, કહ્યું: કોંગ્રેસ અને JMM કરે છે સ્વાર્થની રાજનીતિ\nT20: વેસ્ટ ઈન્ડિઝ સામે કેવો છે ભારતનો રેકોર્ડ, કોહલી વિસ્ફોટક કે હિટમેન\nમહિલા ડોક્ટર સાથેની ઘટના બાદ હૈદરાબાદ મેટ્રોએ ભર્યું મોટું પગલુ\nહનીમુન પર સ્વિત્ઝર્લેન્ડ જવા ઇચ્છતી પત્નિને દાર્જિલિંગ લઇ ગયો પતિ, થયા આ હાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://khushimantra.com/tag/our-responsibility/", "date_download": "2019-12-07T07:37:39Z", "digest": "sha1:SQ23XF756OEPYQLJRX3AFSCCBVVRND5U", "length": 2362, "nlines": 22, "source_domain": "khushimantra.com", "title": "our responsibility – ખુશી મંત્ર", "raw_content": "\nસ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી\nપર્યાવરણ બચાવો, જીવન સંવારો…\nMay 7, 2019 by ખુશી મંત્ર - સ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી\nઆજના આ આધુનિક યુગમાં દુનિયા જ્યારે વિકાસને ઝંખી રહી છે ત્યારે વિકાસની આંધળી દોટમાં કુદરતી સંપત્તિનું જતન અને રક્ષણ કરવાની જવાબદારીની આપણાથી ઉપેક્ષા થઈ જાય છે. સામાન્ય જનમાનસના રહેઠાણ અને રોજગારની સગવડો ઊભી કરવા માટે રહેવાસી વિસ્તારો તથા ઔધ્યોગિક વિસ્તારોના નિર્માણ માટે આપણે જંગલો કાપ્યા અને નદીઓમાં પણ સિમેન્ટ અને કોંક્રેટના ઢગલા કર્યા. આ જ … Continue reading પર્યાવરણ બચાવો, જીવન સંવારો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.kbp165.in/2016/07/blog-post_19.html", "date_download": "2019-12-07T07:11:54Z", "digest": "sha1:EBFEXU7MOTCS4F3UR52NJD2QDO36Q442", "length": 43852, "nlines": 531, "source_domain": "www.kbp165.in", "title": "આવિષ્કાર: ગુરૂ પૂર્ણિમા - જાણો જીવનમાં ગુરૂનું મહત્વ", "raw_content": "\nશિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~\tએ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~\tરેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~\tપુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~\tધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~\tલોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~\tવર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~\tદરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~\tપ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~\tઆપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~\tશબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~\tજીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~\tગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~\tસૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. \"Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda.\"\nગુરૂ પૂર્ણિમા - જાણો જીવનમાં ગુરૂનું મહત્વ\nચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે.\nગ���રૂ પૂર્ણિમા - જાણો જીવનમાં ગુરૂનું મહત્વ\nશાસ્ત્રોમાં ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ. મતલબ બે અક્ષરોથી મળીને બનેલ 'ગુરૂ' શબ્દનો અર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે.જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે , ગુરૂ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે, ગુરૂ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે. ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે.\nમનુષ્યનો પ્રથમ ગુરૂ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે.જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.\nગુરુ પૂર્ણિમા અષાઢ સુદ ૧૫ ના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે શિષ્ય તેના ગુરુ પ્રત્યે તેનો અહોભાવ, તેનો સમર્પણનો ભાવ વ્યક્ત કરે છે. ગુરુ ભક્તિનું આ અનેરુ પર્વ છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ પ્રત્યેનું ૠણ અદા કરવાનો પવિત્ર અવસર છે.ગુરુથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી, ગુરુથી અધિક તપ નથી અને ગુરુથી વિશેષ કોઈ જ્ઞાન નથી એવા શ્રી ગુરુદેવને નમસ્કાર કરી આપણે ગુરુ પ્રત્યેનો આપણો અહોભાવ વ્યક્ત કરીએ છીએ.ગુરુ વંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરુ પૂર્ણિમાં. ગુરુ પૂર્ણિમાનાં દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે.આપણાં શાસ્ત્રો, ગ્રંથોમાં ગુરુ અને ગુરુ પદનો મહિમા અને ગુણગાણનું અદ્‌ભૂત વર્ણન છે.\nગુરુ પુર્ણિમા એટલે ભારત વર્ષની ગુરુ પરંપરાનો દિવસ, ભારતીય સંસ્કૃતિની ગરિમાનો દિવસ, અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરવાનો દિવસ, ગુરુ કૃપાનો પ્રાપ્તિ દિવસ, જીવનમાંથી અજ્ઞાનરુપી અંધકારને દૂર કરવાનો દિવસ, જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો દિવસ, આદ્યાત્મિક જગતના મહાન પર્વનો દિવસ, ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરવાનો દિવસ, ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ વ્યકત કરવાનો દિવસ, ગુરુએ બતાવેલ આદર્શોના માર્ગે ચાલવાનો સંકલ્પ કરવાનો દિવસ, ગુરુ શિષ્યના પવિત્ર મિલનનો દિવસ.\nશિવ મહિમ્ન શ્રોત્રમાં પુષ્પદંત કહે છે કે,ગુરુથી શ્રેષ્ઠ કોઈ નથી -\nમહેશાન્નાપરો દેવો મહિમ્નો નાપરા સ્તુતિઃ અઘોરાન્નપરો મંત્રો નાસ્તિ તત્ત્વં ગુરોઃ પરમ્‌.. .\" .\" \"\"\".- ....\nગુરુ નો એક અર્થ વિશાળ, મોટું, મહાન થાય છે.\nગુરુ એ��લે ઊંમરમાં મોટા નહીં પણ તેમના વિચારોમાં મહાન, તેમના મનથી મહાન, તેમના જ્ઞાનમાં મહાન.\nગુ એટલે અંધકાર અને રુ એટલે દૂર કરનાર, ગુરુ એટલે અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર.\nગુરુ એટલે પથ દર્શક, આપણા જીવનના ઘડવૈયા, પતિતોના ઉધ્ધારક, મુક્તિ દાતા.\nગુરુ એટલે ફક્ત પુસ્તકીય જ્ઞાન આપનાર શિક્ષક નહીં પણ ગુરુ એટલે જીવનનું પુસ્તક સમજાવનાર.\nપૂર્ણિમા એટલે સૌથી તેજસ્વી રાત્રી, સૌથી પ્રકાશિત રાત્રી.\nગુરુ એટલે પૂર્ણિમાના ચંદ્ર સમાન જ્ઞાનનો પૂર્ણ તેજસ્વી પ્રકાશ ફેલાવે.\nગુરુ શિષ્યની અજ્ઞાનમય અંધકારથી ભરપૂર જીવન રાત્રીમાં સત્ય અને જ્ઞાનનો પ્રકાશ રેલાવે છે.\nગુરુ શિષ્યના જીવનમાં વૈચારિક ક્રાંતિ લાવે છે.\nઆપણે કહીએ છીએ કે...\nગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર : |\nગુરુ સાક્ષાત્ પરં બ્રહ્મ તસ્મૈ શ્રીગુરુવે નમ : ||\nગુરુ બ્રહ્મા છે જે સર્જન કરે છે, ગુરુ વિષ્ણુ છે જે પાલન પોષણ કરે છે અને ગુરુ મહેશ છે જે વિસર્જન કરે છે. જે સદ્‌ગુણોનું સર્જન કરે, સુવિચારોનું પાલન પોષણ કરાવે અને આપણા દૂર્ગુણોનું વિસર્જન કરે, નાશ કરે તે ગુરુ છે.\nધ્યાન મૂલમ્‌ ગુરુ મૂર્તિ,\nપૂજા મૂલમ્‌ ગુરુ પદમ્‌,\nમંત્ર મૂલમ્‌ ગુરુ વાક્યમ્‌,\nમોક્ષ મૂલમ્‌ ગુરુ કૃપા…..\nધ્યાન ધરવા માટેનું મૂળ ગુરુજીનું સ્વરૂપ છે,પૂજા કરવા માટે ગુરુજીના ચરણ કમલ છે,ગુરુજીનાં વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજી ની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે.\nધ્યાન કરવા જેવી જો કોઈ મૂર્તિ હોય તો તે ગુરુની મૂર્તિ છે, ગુરુનું સ્વરુપ છે, પૂજા કરવા જેવી વિભૂતિ હોય તો તે ગુરુ પાદૂકા છે, ગુરુના ચરણ કમળ છે, ગુરુ વાક્ય, ગુરુ ઉપદેશ, ગુરુ વચન એ મંત્ર સમાન છે, ગુરુની કૃપાથી જ મોક્ષ મળે છે, મુક્તિ મળે છે.\nગુરુ કૃપા મુર્તિ છે, ગુરુ કૃપા સાગર છે.\nકામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર જેવા ૫ મહાન શત્રુઓથી મુક્તિ અપાવે તે ગુરુ.\nગુરુ શિષ્યના હ્નદયમાં પરમાત્માની પ્રાપ્તિની ભૂખ જગાડે.\nગુરુ સત્યનો ઉપદેશ આપે.\nગુરુ શિષ્યના જીવનને ચરિતાર્થ કરે.\nગુરુ શિષ્યને મળેલ મનુષ્ય અવતાર સફળ બનાવે.\nગુરુ મોક્ષનો માર્ગ બતાવે.\nગુરુ કુંભારની જેમ શિષ્યના જીવનને ઘાટ આપે, જીવનનું યોગ્ય ઘડતર કરે.\nગુરુ બહારથી કઠોર લાગે પણ અંદરથી બહું જ કોમળ હોય. ગુરુની કઠોરતા શિષ્યના ભલા માટે હોય છે.\nગુરુ શિષ્યને કલ્યાણનો માર્ગ બતાવે.\nગુરુ સંસાર સાગર તરવાનો માર્ગ બતાવે.\nજીવનમાંથી મોહ, માયા, આસક્તિ દૂર કરે તે ગુરુ.\nમાનવીને સાચો માનવ બનાદે તે ગુરુ.\nજીવનમાં સારા નરસાનું ભાન કરાવે તે ગુરુ.\nજીવનમાં સત્ય પ્રગટાવે તે ગુરુ.\nજીવનમાં વિવેક જગાડે તે ગુરુ.\nજીવનમાં સાચી દિશા બતાવી મંઝિલે પહોંચાડે તે ગુરુ.\nજીવનમાં ઈશ્વરની અનુભૂતિ કરાવે તે ગુરુ.\nમાનવ શ્રેષ્ઠ, ગુણ શ્રેષ્ઠ અને જ્ઞાન શ્રેષ્ઠ એવી પ્રેમની જીવંત મૂર્તિ એ જ ગુરુ છે.\nગુરુની કૃપા દ્રષ્ટિ પામવા સમર્પણ, ત્યાગ અને નિસ્વાર્થ ભાવથી ગુરુની પૂજા કરવી, ગુરુની સેવા કરવી, ગુરુની આજ્ઞા માનવી.\nમાણસનો બે વખત જન્મ થાય છે, પહેલો જન્મ માતાની કૂખથી અને બીજો જન્મ સદ્‌ગુરુની હૂંફથી.\nમાતાની કૂખેથી થતા પહેલા જન્મ દ્વારા દેહ મળે છે, જ્યારે ગુરુની હૂંફથી થતા બીજા જન્મ દ્વારા દીક્ષા મળે છે, જ્ઞાન મળે છે.\nપ્રથમ જન્મ સમયે બાળક રડે છે, જ્યારે બીજા જન્મ સમયે જ્ઞાનનો પ્રકાશ મળતાં હસે છે, આનંદીત થાય છે.\nપહેલા જન્મની યાત્રા જન્મથી મૃત્યુ સુધીની છે, જ્યારે બીજા જન્મની યાત્રા જન્મથી મોક્ષ સુધીની છે.\nપ્રથમ જન્મથી મોહ માયાનાં બંધન પેદા થાય છે જ્યારે બીજા જન્મથી મોહ માયાના બંધનમાંથી મુક્તિ મળે છે.\nસિકંદરે કહ્યું છે કે,\n\" મારા માતા પિતા મને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર લઇ આવ્યા પણ ગુરુએ તો મને પૃથ્વી ઉપરથી સ્વર્ગમાં લઇ જવાનો માર્ગ બતાવ્યો.\"\nચાણક્યએ કહ્યું છે કે,\n\"ગુરુની ગોદમાં પ્રણય અને પ્રલય બંને ઉછરી શકે છે.\"\nગુરુ તો પરમ પરમાત્માથી પણ વિશેષ છે, તેથી જ સંત કબિરે ગાયું છે કે...\nગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,\nબલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય\nપૂજ્ય મોરારિ બાપુ તો કહે છે કે, \"ગુરુ વ્યક્તિ નથી, વ્યક્તિત્વ પણ નથી, અસ્તિત્વ છે.\"\nદલપત પઢિયારના મત મુજબ, \"ગુરુ વ્યક્તિ તરીકે નબળો હોઇ શકે પણ ગુરુપદ કદી નબળું ન હોઇ શકે.\"\nશિવ આદિ ગુરુ છે, વિશ્વ ગુરુ છે.\nશ્રી ગોસ્વામી તુલસીદાસજી વંદના પ્રકરણમાં ગુરુ વંદના કરતાં કહે છે કે,\n\"બંદઉ ગુરૂ પદ કંજ કૃપા સિંધુ નરરૂપ હરિ l\nમહામોહ તમ પુંજ જાસુ બચન રબિ કર નિકર ll\"\n- મહામોહના ગાઢ અંધકાર માટે જેમનાં વચનો સૂર્યકિરણ રૂપ છે એ કૃપાસાગર અને મનુષ્ય રૂપમાં સાક્ષાત શ્રી હરિ એવા ગુરુદેવનાં ચરણકમળને હું વંદું છું.\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nLabels: ગુરૂ પૂર્ણિમા - જાણો જીવનમાં ગુરૂનું મહત્વ\nવધુ નવી પોસ���ટ વધુ જૂની પોસ્ટ હોમ\n\" રાષ્ટ્રીય એકતા દિન \" - 31 ઓક્ટોબર\n\" સત્યના પ્રયોગો \" આત્મકથા\n14મી નવેમ્બર-બાળદિન અને વિશ્વ ડાયાબિટીસ દિન\n16મી સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિન\n1લી -મે ગુજરાત સ્થાપના દિન\n21 ફેબ્રુઆરી - વિશ્વ માતૃદિન\n21 માર્ચ- વિશ્વ વન દિન\n21મી જૂન - વિશ્વ યોગ દિન\n૨૨ ડીસેમ્બર શ્રીનિવાસ રામાનુજમ્ ના જન્મ દિવસ\n22મી એપ્રિલ - વિશ્વ પૃથ્વી દિન\n26મી જાન્યુઆરી / 15ની ઓગષ્ટ ના કાર્યક્રમો માટે ઉપયોગી\n26મી જાન્યુઆરી અને 15મી ઓગષ્ટ માટે શાળામાં કરી શકાય તેવા પ્રોગ્રામ\n43મુ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ઇ-બુક\n5મી સપ્ટેમ્બર - શિક્ષક દિન\nઅંબે સ્તુતિ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા\nઆંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિન : 21મી જૂન\nઆચાર્ય (HATAT) આન્સર કી\nઆજે 5મી જૂન - વિશ્વ પર્યાવરણ દિન\nઆલ્બર્ટ આઇનસ્ટાઇનના ૧૦ અદભૂત બોધપાઠ\nએક્ટિવિટી બેઝ્ડ લર્નિંગ - અનોખી રીતે\nએશિયા ખંડના દેશો અને તેની રાજધાની\nકઈ પ્રવૃત્તિથી બાળકની મેમરી ડેવલપ કરાય\nકમ્પ્યુટર ચિત્રમય માર્ગદર્શિકા : ઈ-બુક ચિત્ર સાથે\nકર્મચારીઓની ફરજો તથા કાર્યો\nકોમ્પ્યૂટર પર 'વોટ્સ એપ'નો ઉપયોગ\nક્રિકેટ વર્લ્ડ કપ - આ છે અત્યાર સુધીના વર્લ્ડ કપ વિજેતા\nક્રિકેટ વર્લ્ડકપ 2015ની બધી 14 ટીમોના ક્રિકેટરો\nખેડૂતો માટેની વેબસાઇટ- ગુજરાત સરકાર\nખેલ મહાકુંભ -2014 માં રજીસ્ટ્રેશન\nગણિત માટે ખૂબ જ ઉપયોગી સૂત્રો\nગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-2016/17 ની તૈયારી માટે\nગણિતની 101 શોર્ટ કી\nગણિતમાં કામ કેવી રીતે કરીશું \nગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય\nગુજરાત રાજ્ય બાળ અધિકાર દિન\nગુજરાત વિષે જનરલ નોલેજ\nગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET)\nગુજરાતના જોવા લાયક સ્થળો\nગુજરાતનાં જોવા લાયક સ્થળો\nગુજરાતની ભૂગોળ - ppt\nગુજરાતી અખબાર જગતમાં ઘૂમો\nગુજરાતી ગરબા - મણિયારો તે હલુ હલુ થઈ રે\nગુજરાતી સાહિત્ય અને Google Map પરથી સેટેલાઇટ ઇમેજ કેવી રીતે બનાવવી\nગુરૂ પૂર્ણિમા - જાણો જીવનમાં ગુરૂનું મહત્વ\nચાલો બ્રહ્માંડ અને ગ્રહોને ઓળખીએ\nજનરલ નોલેજ & વિજ્ઞાન વિષે જાણો\nજનીન વિદ્યા પરિચય-જ્હોન મેન્ડેલ\nજાણો ગણપતિના મુખ્ય બાર નામ અને ચાર અવતાર\nજૂન ૨૦૧૬ થી ધોરણ ૯-ધોરણ 11 સામાન્ય પ્રવાહ પાઠ્યપુસ્તક PDF સ્વરૂપે\nજ્ઞાાનનો સાગર સ્વામી વિવેકાનંદ\nડિપાર્ટમેન્ટ( ખાતાકીય ) પરીક્ષા -સ્ટડી મટેરિયલ\nડીઇઓ શ્રી વાય.એચ.પટેલ સર -રયોલી ડાયનોસોર પાર્ક\nતમારા ગામની માહિતી તથા હવામાન ઓન લાઇન મેળવો\nતમારા તાલુકાનાં વર���ાદની માહિતી તમારા હાથમાં\nદુનિયાનાં દેશો અને તેનાં રાષ્ટ્રધ્વજોની ઓળખ\nદેશના જૂનું નામ - નવું નામ તથા ભારતના નદી કિનારાના શહેરો\nધો 10 ગણિત-વિજ્ઞાન ટેક\nધો 10/12 પછીના એડમીશન માટે\nધો-10 અને સાયન્સ સેમ 2 અને 4 ની આદર્શ ઉત્તરવહીઓ\nધો-10 માર્ચ-2016 પરિણામ -ગુણ ચકાસણી પરિપત્ર\nધો-10 સંસ્કૃત -કમ્પ્યુટર વિષય\nધો-11 વર્ગ બઢતીના નિયમો\nધો. 10 પછી સાયન્સમાં કારકિર્દી\nધો. ૧૨ સાયન્સનાં બી ગૃપના વિદ્યાર્થીઓ NEET ની તૈયારી માટેની પુસ્તિકા\nધો.-૧૦ અને ૧૨ પછી શું \nધો.10/12 ના વિધાર્થીઓના બોર્ડની પરીક્ષા માટે ખાસ\nધો.9 થી 12 માસવાર આયોજન\nધોરણ -10ના Online ફોર્મ ભરવા માટે\nધોરણ : 10 / 12 બોર્ડના વિદ્યાર્થીઓ\nધોરણ 10 સામાજિક વિજ્ઞાન - MCQ\nધોરણ ૧૦- વિજ્ઞાન અને ટેકનોલોજી-સુંદર પુસ્તક\nધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક બુક્સ\nધોરણ ૧૨ ના વિધાથીઓને JEE/GUJCAT ની પ્રેકટીસ માટે\nધોરણ-10 ની તૈયારી માટે\nધોરણ-10 ની પ્રિલિમિનરી પરીક્ષા-મોડેલ પેપર\nધોરણ-10 પ્રેક્ટિસ પેપર ગણિત-વિજ્ઞાન ટેક\nધોરણ-11-12 વિજ્ઞાન પ્રવાહ –રસાયણશાસ્ત્ર\nધોરણ:- 11 અને 12 Science માટે ખાસ એન્ડ્રોઈડ એપ્લીકેશન\nનવરાત્રિ એટલે ઉપાસના અને ઉપવાસનુ પર્વ\nનવરાત્રિ વિશેષ : દુર્ગા સપ્તશતીના સિદ્ધ અને ચમત્કારી મંત્ર\nનવા અભ્યાસક્રમની પીડીએફ બૂકો ડાઉનલોડ કરો\nનવા અભ્યાસક્રમની બુક્સ પીડીએફ ફાઇલમાં\nફોટા સાથે પ્રાણીઓની યાદી - ડીઝીટલ ડાયરી\nબાયસેગ ગાંધીનગર પ્રસારણ DTH સેટિંગ માટેની માહિતી\nબાળદિન - 14 નવેમ્બર\nબિન સરકારી માધ્યમિક શાળાઓના શિક્ષકોની રજા મંજૂર કરવાની કાર્યપધ્ધતિ અંગે.\nબુર્જ ખલીફા પરથી કરો દુબઈ દર્શન\nબ્લેક બોક્સ અને ગુજરાતી ફૉન્ટ\nભારતના રાષ્ટ્રપતિ(President of India)\nભારતીય સેટેલાઈટની અધ્યતન તમામ માહિતી\nમતદાર યાદી અંતર્ગત માહિતી\nમતદાર યાદી અંતર્ગત માહિતી જૂઓ\nમહાત્મા ગાંધીજીના અગિયાર જીવન મંત્રો\nમહાન વ્યક્તિ અને તેના કાર્યો\nમહીસાગર જિલ્લો -રજાઓની યાદી 2016-17\nમા.અને ઉ.મા.શાળાઓ- મહીસાગર જિલ્લો વાર્ષિક આયોજન 2015-2016\nમાધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષકોની ભરતી માટેનું કેલ્ક્યુલેટર\nમિતાક્ષરો - જાણીતી સંજ્ઞાઓ\nયુવાનોના આદર્શ - \" સ્વામી વિવેકાનંદ \"\nરવિશંકર મહારાજ - ગુજરાત રાજ્યના ઉદઘાટક\nરસાયણશાસ્ત્રના વિષય માટેની માહિતી\nરાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી - સચિત્ર\nરાષ્ટ્રીય વિજ્ઞાન દિન - 28 ફેબ્રુઆરી\nરાષ્ટ્રીય વિજ્ઞાન દિન -28 ફેબ્રુઆરી ( National Science Day )\nરોજ ઓન લાઇન ટેસ્ટ\nરોમન અંકોની ઓળખ -ભારતીય રેલ્વે વિભાગો-વિશ્વની ભાષા અને તેના મહાકવિઓ\nલાઇટ એમિટિંગ ડાયોડ (એલઇડી)-નોબેલ પુરસ્કાર\nવિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માટે ઉપયોગી વેબસાઈટો\nવિજ્ઞાન પ્રદર્શન માટેનાએન્ટ્રી-ફોર્મ માટે\nવિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ માટે ઉપયોગી માહિતી\nવિજ્ઞાન પ્રોજેકટ જાતે કેવી રીતે બનાવી શકાય\nવિદ્યાસહાયકો ૬ થી ૮ ધોરણ માટે\nવિરપુર તાલુકા યુથ ફ્રેસ્ટિવલ\nવિવિધ ધ્વજનો વિશાળ ભંડાર\nવિશ્વ પૃથ્વી દિન - 22મી એપ્રિલ\nવિશ્વ યોગ દિન - 21મી જૂન\nવિશ્વગ્રાહક દિન - 15 March\nવિશ્વનુ સૌથી જૂનું ગણિતનું પુસ્તક ભારતનું છે\nવ્યવસાય વેરા વિષે જાણો\nશાળા દર્પણ સૉફ્ટવેર For School\nશિક્ષકો તથા વાલીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો\nશિવ તાંડવ સ્તોત્રમ ગુજરાતી\nશિવ સ્તુતિ : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)\nશ્રી ગણેશ આરતી વિડિયો -સંસ્કૃત ડિક્શનરી pdf -Important માહિતી\nશ્રીનિવાસ રામનુજમ જન્મ દિન -22 ડિસેમ્બર\nશ્રીમદ્ ભગવદ્ગીતા અને શાળા-શિક્ષણ\nસદીના મહાન ભૌતિક વૈજ્ઞાાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો આજે જન્મદિવસ છે.\nસરદાર વલ્લભભાઈ પટેલની 139મી જન્મ જયંતિ\nસાયન્સ - ભૌતિક વિજ્ઞાન -રોકેટ વિષેની માહિતી\nસ્ટાફ સિલેકશન કમિશન (SSC)\nસ્મારકોની કથા ચિત્ર સ્વરૂપે\nહનુમાન ચાલીસા ( જુઓ વીડિયો )\nEnglish શીખવતી એપ્સ ડાઉનલોડ કરો\nGeneral Science -સામાન્ય વિજ્ઞાન\nGoogle Map પરથી સેટેલાઇટ ઇમેજ કેવી રીતે બનાવવી\nIllusions (દ્રષ્ટિ ભ્રમ )\nKAVK બ્યૂટીફૂલ ફલાવર વિડિયો જૂઓ\nMS Paints માં કુદરતી દ્રશ્ય -વિડીયો ફાઇલ\nOnline કલર ચૂંટણીકાર્ડ મેળવો\nPAN કાર્ડના PAN નંબર વિશે જાણો\nSSC 2015 ઓન લાઇન માર્કસ એન્ટ્રી\nStd 9-10-11(સામાન્ય પ્રવાહ) નવું માળખું\nTAT-TET-HTAT રોજ ઓન લાઇન ટેસ્ટ\nWhats Appના જાણી જશો આ 5 સિક્રેટ્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2016-issues/online-course/", "date_download": "2019-12-07T07:48:51Z", "digest": "sha1:77KKZ4J52YQPZZ5QTMSCPFFLQOF3AA2G", "length": 5826, "nlines": 150, "source_domain": "cybersafar.com", "title": "ઓનલાઈન કોર્સ | CyberSafar", "raw_content": "\nતમને યાદ હશે કે ઓક્ટોબર 2014ના અંકમાં આપણે એવી એક વેબસાઈટની વાત કરી હતી જેના પર એન્જિનીયરિંગમા વિદ્યાર્થીઓ ભારતની સાતેય વિખ્યાત એન્જિનીયરિંગ ઈન્સ્ટિટ્યૂટ (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનીયરિંગના પ્રોફેસર્સ દ્વારા અપાતા લેકચર્સના વિડીયો જોઈ શકીએ છીએ.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબ��ર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/08/05/review-wild-wild-country/", "date_download": "2019-12-07T05:55:38Z", "digest": "sha1:RJKA6F2LMZTQTHOGWGFBNF2OUJHTBGI4", "length": 37777, "nlines": 152, "source_domain": "echhapu.com", "title": "Review of Netflix Docudrama Wild Wild Country on Rajneesh", "raw_content": "\nવાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી – એક એવી વાર્તા જેમાં કોઈ હીરો નથી.\nઆચાર્ય રજનીશના જીવનકાળમાં સહુથી વિવાદાસ્પદ તબક્કો રહ્યો હતો તેમનું અમેરિકા ભાગી જવું અને ત્યાંના ઓરેગોન રાજ્યમાં પોતાનો આશ્રમ સ્થાપવો અને અમુક વર્ષો બાદ ફરીથી ભારત પરત આવવું. તેમના આ તબક્કા પર પ્રકાશ પાડતી ડોકયુમેન્ટરી વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી પર eછાપુંનો એક્સક્લુઝિવ રિવ્યુ\nભગવાન શ્રી “ઓશો” રજનીશ ભારત માટે કોઈ અજાણ્યું વ્યક્તિત્વ નથી. અત્યારે 50-60 વર્ષના વડીલો અને જાગૃત નાગરિકોને રજનીશ અને એના વિવાદાસ્પદ વ્યક્તિત્વ વિષે થોડો ઘણો અંદાજો હશેજ. એમના વિચારો અને એમનું વ્યક્તિત્વ એ સમયથી ઘણું આગળ હતું, અને એટલે વિવાદાસ્પદ હતું. આ વિવાદાસ્પદ વ્યક્તિત્વનું સહુથી મોટું પ્રકરણ જે રજનીશ અને એના અનુયાયીઓ માટે જેટલું ગર્વ લેવા લાયક હતું એટલુંજ શરમજનક પણ હતું. આ પ્રકરણ એટલે રજનીશનો અમેરિકા નિવાસ, ઑરેગોનના ઉજ્જડ રણ માં ઉભું કરેલું રજનીશપુરમ અને એની આસપાસના વિવાદો. જે એ સમયે બહુ ચર્ચાસ્પદ હતા. આપણા ગુજરાતમાં અશ્વિની ભટ્ટે આ મુદ્દે ત્રણ ભાગમાં અંગાર લખી છે, અને ગયા વર્ષેજ નેટફ્લિક્સ પર આ મુદ્દે એક ડોક્યું-સિરીઝ આવી છે જેનું નામ છે વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી ….\nનેટવર્ક: નેટફ્લિક્સ, સિરીઝ ની લિંક\nશો રનર્સ: મેક્લીન અને ચેપમેન વે(વે ભાઈઓ)- ડિરેક્ટર્સ અને માર્ક અને જે ડુપ્લેસ (એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર્સ)\nકલાકારો: ભગવાન શ્રી “ઓશો” રજનીશ(આર્કાઇવ ફૂટેજ), ક્રિષ્ના દેવ (K.D.)(આર્કાઇવ ફૂટેજ), માં આનંદ શીલા, જેન સ્ટોર્ક ઉર્ફે માં શાંતિ ભદ્રા, સ્વામી પ્રેમ નિરેન, જ્હોન બોવરમેન અને અન્યો (ઇન્ટરવ્યૂ અને આર્કાઇવ ફૂટેજ બંને)\nનાનપણથી અત્યારસુધી સાંભળેલી બધીજ વાર્તામાં એક હીરો હોય અને એક વિલન હોય. હીરો હંમેશા સારું કામ કરતો હોય અને સારા ની પડખે હોય, જયારે વિલન હંમેશા ખરાબ કામ ક��તો હોય. હીરો સતના ઉજાસ ને પામી ગયેલો હોય અને વિલન ની અંદર હંમેશા અંધારું જ હોય. હમણાં હમણાંથી એવી વાર્તાઓ પણ આવી છે કે જેમાં હીરો પહેલેથી ઊંડા અંધારે હોય અને વિલન સારો હોય. પણ વાઈલ્ડ વાઈલ્ડ વેસ્ટ એક એવી વાર્તા છે જેમાં કોઈ હીરો નથી, બધાજ વિલન છે. ચાહે એ રજનીશ હોય, રજનીશના અનુયાયીઓ હોય, રજનીશપુરમ ના અમેરિકન પાડોશીઓ હોય કે અમેરિકન લૉ એન્ફોર્સમેન્ટ. લગભગ એક કલાકનો એક એવા છ એપિસોડના અંતે સિરીઝમાં દેખાડેલી એવી કોઈ પણ વ્યક્તિ નહિ હોય જેના ઉપર તમને સિમ્પથી નો ભાવ ઉભો થશે. અને આ વાત બધી જ ડોક્યુમેન્ટરી અને વાર્તાઓમાં આ વાત વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી ને ઘણી યુનિક બનાવે છે.\nડોક્યુમેન્ટરી ની શરૂઆત થાય છે અમેરિકાના ઓરેગોન રાજ્યના એક નાનકડા ગામ એન્ટેલોપ થી, 1980ના દસકની શરૂઆતમાં માત્ર ચાલીસ પચાસ જણા ની વસ્તી ધરાવતું એન્ટેલોપ અચાનક લોકોના ધ્યાનમાં આવવા માંડ્યું. અને એનું કારણ હતું એન્ટેલોપથી 19-20 માઈલ દૂર આવેલી બિગ મડી રેન્ચ તરીકે ઓળખાતી એક ઉજ્જડ જગ્યા જે એક ભારતીય “કલ્ટ” અને એના અનુયાયીઓ એ ખરીદી લીધી હતી. અને ત્યાંથી આ સિરીઝની શરૂઆત થાય છે. અને ત્યાંથી આગલા છ એપિસોડ સુધી એક એવી વાર્તા આપણી સમક્ષ આવે છે જેમાં એવા સજ્જડ ટ્વીસ્ટ અને ટર્ન્સ છે જે છેક સુધી આ સિરીઝમાં આપણો રસ જાળવી રાખે છે.\n1980ની શરૂઆતમાં ઑરેગોનના ઉજ્જડ પ્રદેશ એવા બિગ મડી રેન્ચને જયારે રજનીશના અનુયાયીઓએ ખરીદી લીધું અને એ જગ્યાએ રજનીશનું એક ભવ્ય કોમ્યુન રજનીશપુરમ ઉભું કરવાનું આયોજન થયું. અને એ ઘટના એ એક નાનકડા ગામ એન્ટેલોપને કાયમ માટે બદલી નાખ્યું. એક તરફ ઓશોના વિચારો પ્રમાણેનું પ્રેમ, કરુણા, આઝાદી અને આનંદનું સ્વર્ગ ઉભું કરવાનું આયોજન અને બીજી તરફ સ્થાનિક લોકોમાં ઉભો થયલો રજનીશ જેવા વિદેશી ગુરુનો સેક્સ કલ્ટ નો ડર. શરૂઆતમાં જયારે રજનીશીઓ ઓરેગોનમાં આવ્યા ત્યારે બધે શાંતિનો માહોલ હતો. પણ ઑરેગોનના રૂઢિચુસ્ત ગોરા ખ્રિસ્તીઓને રજનીશપુરમમાં ખુલ્લેઆમ પ્રદર્શિત થતા પ્રેમ સામે વાંધો હતો અને એટલે ઑરેગોનની એક નોન પ્રોફિટ સંસ્થા 1000 ફ્રેન્ડ્સ ઓફ ઓરેગોન દ્વારા રજનીશપુરમ અને રજનીશ સામે કાનૂની કેસ દાખલ કરવામાં આવ્યા. આ કેસ અને ઑરેગોનના લોકોને રજનીશ સામે એવો વાંધો હતો કે આનાથી રજનીશપુરમ ના અસ્તિત્વ ઉપર મોટો ખતરો હતો.\nરજનીશપુરમ એ સમયે માનવજાતની એક મોટી ઉપલબ્ધી હતી. કોઈ એક સામાન્ય કારણ માટે હસીખુશીથી એક કોમ્યુનીટીએ આટલી મહેનત કરી હોય, અને એ પણ ઉજ્જડ રણમાં પોતાની જ મહેનત અને રિસોર્સથી એક આખું શહેર ઉભું કરવું, એ શહેરને ઈલેક્ટ્રીસીટી, મકાનો, પાણી અને ખોરાક બધી જ સામાન્ય જરૂરતોના મામલે પૂરેપૂરું સ્વ-નિર્ભર બનાવવું એ પોતે એક ઉપ્લબ્ધીથી ઓછું ન હતું. આ શહેર શાંતિથી બને, અને એને કાયદાકીય રીતે ચલાવી શકાય એના માટે જીનિયસ મગજની અને એક મજબૂત ઈરાદાની જરૂર હતી જેની રજનીશની પર્સનલ સેક્રેટરી (જેનું સ્થાન રજનીશ પછી સેકન્ડ ઈન કમાન્ડ નું હતું) એવી શીલા સિલ્વરમેન ઉર્ફે માં આનંદ શીલા પાસે કોઈ ખોટ ન હતી.\nરજનીશ (કારમાં) અને આનંદ શીલા (બાજુમાં ઉભેલા) Courtesy: TabloidXO\nમાં આનંદ શીલા ટીનેજ થી રજનીશની અનુયાયી હતી, અને એક સમયે પુના આશ્રમમાં મહત્વનું સ્થાન ધરાવતી હતી. જયારે પુના આશ્રમ અને રજનીશની પ્રવૃત્તિને એ સમયની સરકારો તરફથી સહકાર મળતો બંધ થયો ત્યારે રજનીશના આશ્રમને એક યોગ્ય જગ્યાએ ખસેડવાની જવાબદારી આનંદ શીલા પર આવી ચડી હતી. ઘણા ઓપશન્સ વચ્ચે ઓરેગોનની આ જગ્યા પસંદ કરવી, ત્યાં આખું રજનીશપુરમ ઉભું કરવું અને આ બધા દરમ્યાન કાનૂની દાવપેચ રમીને ભગવાન શ્રી રજનીશને અમેરિકા સ્થાયી કરવા એ બધું શીલાની આગેવાની હેઠળ થયું હતું. અને 1981 ના ઓગસ્ટ મહિનામાં રજનીશ નવા વસેલા રજનીશપુરમ માં આવ્યા. રજનીશપુરમની કાયદેસર સ્થાપના મે 1982માં થઇ અને ક્રિષ્ણ દેવ(ઉર્ફે ડેવિડ બેરી નૅપ)ને શહેરના મેયર ચૂંટવામાં આવ્યા.\nરજનીશપુરમ સ્થાપાયાના થોડા સમયમાંજ રજનીશીઓ અને ઓરેગોનના રહેવાસીઓ વચ્ચે ટેંશનની શરૂઆત થઇ ગઈ હતી. એક તરફ કાયદાને હાથો બનાવી રજનીશીઓને દબાવવામાં આવતા હતા અને બીજી તરફ શીલા એ એ જ કાયદાઓની છટકબારીઓ ની મદદ થી કમ્યુનનું અસ્તિત્વ જળવાઈ રહે એ માટે એન્ટેલોપ શહેરને ખરીદવાનું અને એના પર કબ્જો જમાવવાનું શરુ કરી દીધું હતું. એન્ટેલોપને “રજનીશ” બનાવવાની સફળતા મળ્યા પછી રજનીશીઓનો કોન્ફિડન્સ અને અમેરિકનોનો ગુસ્સો વધવા માંડ્યો હતો. અને એટલે રજનીશે કોમ્યુનને, સન્યાસીઓને અને રજનીશપુરમને બચાવવા માટે શીલાને છુટ્ટોદોર આપી દીધો હતો. રજનીશીઓની હોટેલ પર અડધી રાત્રે આતંકવાદી થવો અને એના પ્રત્યાઘાત સ્વરૂપે રજનીશીઓએ “સ્વબચાવ” માટે આર્મી માં વપરાતી હોય એવી સેમી-ઓટોમેટિક રાયફલો, દારૂગોળો વગેરે ગેરકાયદેસર રીતે ભેગું કરવા લાગ્યા અને એનાથી તેઓ પોતાની આર્મી ઉભી કરવા લાગ્યા. બધે થી “દબાયેલા” રજનીશીઓ પાસ��� અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક સરસ તક હતી, ત્યાંની એક ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ચૂંટાઈને મોકલવા જેઓ કમ્યુનના હિત નું કામ કરે. અને એના માટે ઓલરેડી પાવરફુલ બની ગયેલી શીલાએ પોતાના પત્તા ખોલવા માંડ્યા.\nકોમ્યુને ચૂંટણીના થોડા સમય પહેલા આખા અમેરિકામાંથી બેઘર થઇ ગયેલા લોકોને એકઠા કરીને રજનીશપુરમમાં “ઠાલવવા” મંડ્યા. આવું કરવા પાછળ શીલા ને બે ઈરાદા પાર પાડવા હતા, પહેલું આ પગલાંથી રજનીશપુરમની બગડેલી છાપ સુધારવી અને બીજું આવનારી ચૂંટણી માટે કાયદાકીય છટકબારીની મદદથી વધારાના મતદાતાઓ રજીસ્ટર કરાવવા જે રજનીશપુરમની તરફેણમાં મત આપી શકે. પણ અમેરિકન ચૂંટણી અધિકારીઓએ નવા મતદાતાઓનું રજીસ્ટ્રેશન ગેરકાયદે ગણી આ આખા પ્લાનને ફેઈલ કરી દીધો હતો. શીલા આ પગલાંથી ગુસ્સે ભરાઈ હતી અને એટલે એણે ઓરેગોન અને અમેરિકા સામે મોટા પાયે બદલો લેવાનું નક્કી કર્યું હતું. આ બદલાના બે ભાગ હતા, જ્યાં ચૂંટણી હતી ત્યાંના રહેવાસીઓને ગમે તે પ્રકારે મત આપતા રોકવા અને પોતાની સામે કેસ ચલાવનાર સરકારી એટર્નીની હત્યા કરવી. શીલાનો પહેલો પ્લાન થોડો ઘણો સફળ રહ્યો, જેમાં એણે પાણી અને ખાદ્ય પદાર્થોમાં ઝેરી મિલાવટ કરીને લગભગ 750 લોકોને માંદા પાડી દીધા હતા, પણ એના લીધે ચૂંટણી ના પરિણામમાં રજનીશી કોમ્યુનને કોઈ ફાયદો ન થયો. અને તેઓ સરકારી એટર્નીને કઈ નુકસાન પણ ન પહોંચાડી શક્યા. અને શીલાએ આ બેઘર લોકોને રાતોરાત રજનીશપુરમમાંથી કાઢી મુક્યા.\nઆ આખા સમયગાળા દરમ્યાન શીલા રજનીશપુરમની સહુથી પાવરફુલ વ્યક્તિ હતી અને એને ભગવાન શ્રી રજનીશનું બેરોકટોક એટેંશન મળતું રહેતું. આખા રજનીશપુરમની સત્તાનું એકમાત્ર કેન્દ્ર શીલા હતી. પણ આ ચૂંટણી ના ફિયાસ્કા પછી રજનીશ માટે શીલાનું મહત્વ ધીરે ધીરે ઘટવા માંડ્યું હતું. રજનીશના ખાસ વિશ્વાસુઓમાં શીલાની જગ્યા હોલીવુડ પ્રોડ્યુસર ફ્રેન્કવા રુડી(માં પ્રેમ હાસ્ય) જેના પતિ ધ ગોડફાધર ના પ્રોડ્યુસર હતા અને ડોક્ટર જ્યોર્જ મેરેડીથ (સ્વામી દેવરાજ) જેવા લોકો લેવા માંડ્યા હતા. શીલાના મતે આ લોકો એ રજનીશને પોતાના પ્રભાવમાં લઇ લીધા હતા અને ધીરે ધીરે આ લોકો રજનીશને ડ્રગ્સની લત લગાડી દીધી હતી, જે રજનીશ માટે જીવલેણ સાબિત થઇ શકે એમ હતી. આવા લોકોની રજનીશ સાથેની નિકટતા શીલાને ખટકતી હતી અને એટલે કોમ્યુનનાં લોકો પણ ધીરે ધીરે શીલાના હિટલિસ્ટમાં આવવા માંડ્યા. અને એક દિવસે શીલા અને એ���ી ખાસ એવી જેન સ્ટોર્ક(માં શાંતિ ભદ્રા)એ રજનીશના પર્સનલ ડોક્ટર એવા સ્વામી દેવરાજ ઉપર જ જીવલેણ હુમલો કરી દીધો. અને જયારે આ હુમલામાંથી દેવરાજ બચી ગયા અને શીલાને એ વાતની ખબર થઇ એટલે શીલાએ રાતોરાત એના વિસ મિત્રો સાથે રજનીશપુરમ છોડી દીધું, અને જર્મની ભાગી ગયા.\n1985માં સાડા ત્રણ વર્ષના વિરામ પછી રજનીશનું પહેલું “પ્રવચન” જેમાં રજનીશે શીલા પર ખુલ્લેઆમ આરોપો મુક્યા. Courtesy: RecapGuide & Netflix\nઆ ઘટનાના પ્રતિઘાત સ્વરૂપે લગભગ સાડા ત્રણ વર્ષે રજનીશ પહેલી વાર લોકો સમક્ષ બોલ્યા, અને એમાં શીલા પર બાયોકેમિકલ હુમલાઓ કરવાનો, છુપી રીતે જાસૂસી સાધનોની મદદથી કોઈની વાતો સાંભળવી, અમેરિકી એટર્નીની અને કમ્યુનના લોકોની હત્યા કરવાનો પ્રયાસ કરવાના આરોપો મુક્યા. અત્યાર સુધી શીલા અને રજનીશ ની ઉપર લાગેલા આરોપો માં અમેરિકી કોર્ટ પાસે કોઈ ખાસપુરાવાઓ ન હતા, પણ રજનીશના આ પ્રવચન પછી અમેરિકી કોર્ટને લિટરલી ભાવતું હતું ને વૈદે કહ્યું એવો ઘાટ થયો. રજનીશના વકીલોની ટીમ (ખાસ તો એના પર્સનલ એટર્ની ફિલિપ ટોએક્સ ઉર્ફે સ્વામી પ્રેમ નિરેન)અત્યાર સુધી અમેરિકન લૉ એન્ફોર્સમેન્ટ ને રજનીશપુરમ ની બહાર રાખવામાં સફળ થયેલા વકીલો માટે રજનીશનું આ પ્રવચન એક નવી માથાકૂટ સાબિત થઇ રહ્યું હતું. આ પ્રવચન પછી FBI અને ઑરેગોનની પોલીસે કોમ્યુનની સઘન તપાસ કરી અને એમાં શીલા પર મુકાયેલા દરેક આરોપો સાચા સાબિત થઇ શકે એવી સામગ્રી મળી. એટલુંજ નહિ રજનીશને પણ ગેરકાયદેસર ઘૂસણખોરી ના મામલામાં ફસાવવા માટે પૂરતા પુરાવાઓ મળ્યા. અને એક સાંજે, એની ધરપકડ ની અફવાઓ વચ્ચે અચાનક રજનીશ એના દસ બાર અનુયાયીઓ સાથે રજનીશપુરમ છોડી ભાગ્યા, અને રસ્તામાં નોર્થ કેરોલિના પાસે પકડાયા, અને એક લાંબી કાયદાકીય લડાઈ પછી અમેરિકી કોર્ટ સાથે ક્યારેય પાછા ન આવવાની ડીલ કરી, મોટો દંડ ભરી કાયમ માટે અમેરિકા છોડી જતા રહ્યા.\nવાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી ની આ વાર્તા લગભગ કલાક નો એક એવા છ એપિસોડમાં કહેલી છે. અને એક નોર્મલ ડોક્યુમેન્ટરી ની જેમ અહીંયા કોઈ નેરેટર નથી. અહીંયા વાર્તા આ ઘટનાક્રમના ભાગ બનેલા ઑરેગોનના અમુક વ્યક્તિઓ અને માં આનંદ શીલા, જેન સ્ટોર્ક, સ્વામી પ્રેમ નિરેન જેવા રજનીશપુરમના અનુયાયીઓ સાથેના ઇન્ટરવ્યૂ અને એ સમયના સમાચારોના ફૂટેજ ની મદદથી કહેવાયેલી છે. વાસ્તવમાં બની ગયેલી આ ઘટનાઓ કોઈ થ્રિલર ફિલ્મને પણ પાછા પાડે એવા ટ્વીસ્ટ અને ટર્ન્સ થી ભરેલી છ�� અને એટલે આ છ કલાકની ડોક્યુમેન્ટરી ક્યાંય કંટાળાજનક નથી લાગતી.\nઅને વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી નું એક જમા પાસું એ પણ છે કે આ ડોક્યુમેન્ટરી ક્યાંય પોતાના પહેલેથી જમાવેલા વિચારો આપણા પર થોપવા નથી માંગતી. એ એક વિચક્ષણ અવલોકનને આપણી સમક્ષ રજુ કરે છે અને આ વાર્તામાં ખરું વિલન કોણ છે એ નક્કી કરવાનું કામ વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી નાં મેકર્સે આપણા પર થોપી દીધું છે. જોકે આ વાર્તા રજનીશપુરમ પર કેન્દ્રિત છે પણ શો રનર ડુપ્લેસ ભાઈઓના કહેવા પ્રમાણે આ ડોક્યુમેન્ટ્રીનો મુખ્ય મુદ્દો રજનીશ, શીલા કે રજનીશપુરમ ને બદલે અન્યો નો ડર હતો. અને વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી માં આ વાત પહેલા એપિસોડથી લઈને છેલ્લા એપિસોડ સુધી છવાયેલી છે. એન્ટેલોપ વાસીઓને રજનીશીઓ નો ડર, શીલા અને રજનીશીઓ ને ઓરેગોન વાસીઓનો ડર, શીલાને પોતાનું સ્થાન ગુમાવવાનો અને રજનીશ જેવા જીનિયસ વ્યક્તિત્વને બીજા લોકોના હાથમાં સોંપવાનો ડર એ આ ડોક્યુમેન્ટરી અને રજનીશપુરમના આ આખા ઘટનાક્રમમાં મહત્વનો છે.\nવાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી એક જોરદાર ડોક્યુમેન્ટરી છે, અને એના નવતર એપ્રોચના લીધે પાથ બ્રેકીંગ પણ છે. પણ એ પરફેક્ટ નથી, વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રીને અમુક ઘટનાક્રમ સિલેક્ટીવલી દેખાડવા માટે ઘણા બધા લોકોએ વખોડી છે. અમુક ઘટનાઓને કે અમુક તથ્યોને અહીંયા એક અલગજ એંગલથી દેખાડ્યા છે જેના લીધે એક અલગ જ ચિત્ર ઉભું થાય. જેમકે પોર્ટલેન્ડની હોટેલમાં થયેલો ધમાકો દેખાડ્યો છે, અને એમાં રજનીશીઓએ અમેરિકનોને જવાબદાર બતાવ્યા છે એ પણ દેખાડ્યું છે, પણ આ હુમલો એક ઇસ્લામિક આતંકવાદી સંગઠને કરેલો એ તથ્ય સાવ ગપચાવવામાં આવ્યું છે. ઉપરાંત રજનીશપુરમમાં કોઈ મહત્વની ઘટનાઓ હોય કે રજનીશ કે શીલા વિશેના અભિપ્રાયો, એ સિવાય વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રીના વિશ્વમાં સામાન્ય રજનીશીઓ ને લગભગ અવગણવામાં આવ્યા છે. રજનીશના આંતરિક વિશ્વાસુઓ જેમકે રજનીશની સાથે જ રહેનાર માં યોગ વિવેક (જેને અમુક લોકો રજનીશની પ્રેમિકા તરીકે જોતા) એનો, અને એના અકાળ મૃત્યુનો વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રીમાં કોઈજ ઉલ્લેખ નથી, ઓફકોર્સ રજનીશપુરમની વાર્તામાં એનો કોઈ ભાગ ન હોઈ શકે પણ ડોક્યુમેન્ટ્રીમાં રજનીશના મૃત્યુ પાછળ કૈક ખોટું થયું હોવાની શંકાનો ઉલ્લેખ થયો છે તો એમની નજીકના વ્યક્તિનાં નાની ઉંમરે રહસ્યમય સંજોગોમાં થયેલા મૃત્યુનો કોઈ જ ઉલ્લેખ નહિ\nઉપરાંત જેને આ ડોક્યુમેન્ટ્રીમાં અગત્યનું સ્થાન આપ્યું છે એવા સ્વામી પ્રેમ નિરેન અને સ્વામી દેવરાજ (જે બંને અત્યારે ઓશો ઇન્ટરનૅશનલમાં મહત્વની જગ્યાઓમાં છે) નો રજનીશના નકલી વીલ બનાવવામાં મુખ્ય ફાયદો હતો એ વાતનો પણ ક્યાંય ઉલ્લેખ નથી. આ એવા મુદ્દાઓ છે જે આ ડોક્યુમેન્ટ્રીને વધારે અસરકારક બનાવી શકત, અને આવા મુદ્દાનું ન હોવું એ ક્યાંક ખટકે છે.\nઆ ડોક્યુમેન્ટરી એક રજનીશ જેવા વિચક્ષણ વ્યક્તિના એક મહત્વના તબક્કા વિષે ચર્ચા કરે છે, જે તબક્કો ભારતે, અમેરિકાએ અને આખા વિશ્વએ બહુ સિફતતાથી ભુલાવી દીધો છે. અને એવા સમયે આવા વિવાદાસ્પદ ઘટનાક્રમને લગભગ તટસ્થતાથી રજુ કરવું, અને એ પણ એવી રીતે કે જેમાં ક્યાંય કંટાળો ન આવે એના માટે વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રીને ખરેખર અભિનંદન અને મારા તરફથી પાંચ માંથી સાડા ચાર સ્ટાર. જો તમને રજનીશ વિષે, મોડર્ન ભારતના ઇતિહાસ વિષે કે અમેરિકન ઇતિહાસ વિષે રસ હશે તો તમને આમાં ખરેખર મજા આવશે. જોકે પહેલા બે એપિસોડમાં થોડું ધ્યાન રાખવું કારણકે રજનીશ આશ્રમના અમુક ફૂટેજ ભલભલા લોકોને હચમચાવી શકે એવા છે. બાકી ઇન્જોય, અને\nમે ધ શક્તિ બી વિથ યુ.\nપુલવામા - ભારતની કુટનીતિ શરુ; પાકિસ્તાનને એકલું પાડવામાં આવશે\nશું અમેરિકા અને ચીન વચ્ચે Trade War શરુ થઇ ચુક્યું છે\nઓસામા બિન લાદેન અંગે ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટ વાતથી પાકિસ્તાની વડાપ્રધાન ગિન્નાયા\nવિક્રમ: ભગવાન કેદારનાથના દર્શન કરવા આ વર્ષે રેકોર્ડતોડ શ્રદ્ધાળુઓ આવ્યા\neછાપું પર સર્ચ કરો…\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nફક્ત રોફ દેખાડવા માટે સુરક્ષા લેવાની\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\nગેહલોતને ગુજરાતના દારૂની નહીં પરંતુ આની ચિંતા થવી જોઈએ\nશું ભારતમાં ખરેખર ભયનું વાતાવરણ છે ખરું\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nશિયાળાની સવાર - એક મોડર્ન નિબંધ\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nહેલ્મેટનો ભાર.... જનતાને માટે સાર...\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nકંકોત્રી અને તેના નવા રૂપ – છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની...\nચીનના સહુથી નિષ્ફળ વ્યક્તિની સફળતાની કથા - મેરે પાસ જેક મા હે... (1)\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\n70 થી 79 વર્ષની ઉંમર - કાળની એ કઠિન કેડી\nગૂગલનું સ્મશાનઘાટ: જ્યાં ગૂગલના ડ્રિમ પ્રોજેક્ટના અવશેષો પડ્યા છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/amit-shah-never-conveyed-out-cloed-room-talk-with-pm-modi-says-sanjay-raut-051547.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Left_Include", "date_download": "2019-12-07T07:16:49Z", "digest": "sha1:2BCEUT5WXBUR3UCQMJAX6W4QVR2TEAXO", "length": 13446, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "અમિત શાહે બંધ રૂમમાં થયેલ વાતો મોદી સુધી ના પહોંચાડીઃ સંજય રાઉત | amit shah never conveyed out cloed room talk with pm modi says sanjay raut - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n26 min ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n1 hr ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n1 hr ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅમિત શાહે બંધ રૂમમાં થયેલ વાતો મોદી સુધી ના પહોંચાડીઃ સંજય રાઉત\nમુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદથી જ શિવસેના અને ભાજપ પાર્ટીને નેતા એકબીજા વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા છે. શિવસેના સતત ભાજપ પર વાદાખિલાફીના આરોપ લગાવી રહી છે. જેનાપર પહેલીવાર ભાજપ અધ્યક્ષ અમિત શાહે નિવેદન આપ્યું અને કહ્યું કે પાર્ટીએ શિવસેનાની નવી માંગણીઓ ના સ્વીકારી. અમિત શાહે કહ્યું કે સીએમના ચહેરાને લઈ શિવસેનાએ પહેલા કોઈ વાંધો નહોતો જતાવ્યો. જ્યારે અમિત શાહના નિવેદન પર શિવસેના નેતા સંજય રાઉતે પલટવાર કર્યો છે.\nઅમિત શાહના નિવેદન પર રાઉતનો પલટવાર\nઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ સંજય રાઉતે કહ્યું કે ભાજપ અને ખાસ કરીને અમિત શાહની સાથે શિવસેનાએ જે વાતો બંધ રૂમમાં થઈ હતી તે પીએમ મોદી સુધી નથી પહોંચાડી. સંજય રાઉતે કહ્યું કે જો અમિત શાહ કહે છે કે તમામ સભાઓમાં પીએમ મોદી આ વાતો કરતા રહે કે દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી હશે તો ઉદ્ધવ ઠાકરેએ પણ પોતાની સભાઓમાં કહ્યું હતું કે બધાને સમાન જગ્યા આપવામાં આવશે.\nમોદી સુધી વાત ન પહોંચાડીઃ સંજય રાઉત\nતેમણે કહ્યું કે જે રૂમમાં બધી વાતો થઈ તે બંધ રૂમ મામૂી નહોતો, તે બાલા સાહેબનો રૂમ હતો, અમારા માટે તે રૂમ નહિ મંદિર છે. જો કોઈ કહે છે કે આવી વાતો નથી થઈ તો આ બાલા સાહેબ ઠાકરેનું અપમાન છે. સંજય રાઉતે કહ્યું કે હવે વાત મહારાષ્ટ્રના સ્વાભિમાનની છે, પ્રાણ જાય પણ વચન ના જાયની હવે વાત છે. શિવસેના નેતાએ કહ્યું કે રાજનીતિ અમારા માટે વ્યાપાર નથી. જે વાતો થઈ તે પીએમ મોદી સુધી પહોંચાડાઈ હોત તો હાલાત આવા વિકટ ના બનત.\nઅમિત શાહે શિવસેનાના આરોપો ફગાવી દીધા\nઅમિત શાહે શિવસેના દ્વારા લગાવવામાં આવેલ આરોપોને ફગાવતા કહ્યું કે ચૂંટણી પહેલા પીએમ મોદી અને મેં સાર્વજનિક રૂતે કહ્યું હતું કે અમારું ગઠબંધન જીત્યું તો દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે. ત્યારે કોઈને વાંધો નહોતો. હવે તેઓ એક નવી માંગણી લઈને આવી ગયા છે, જે અમને સ્વીકાર્ય નથી. રાષ્ટ્રપતિ સાસનને લઈ તેમનું કહેવું છે કે અગાઉ એકેય રાજ્યોમાં સરકાર બનાવવા માટે 18 દિવસનો સમય આપવામાં નથી આવ્યો. રાજ્યપાલે વિધાનસભા કાર્યકાળ સમાપ્ત થયા બાદ જ પાર્ટીઓને આમંત્રિત કરી હતી.\n'ચોકીદાર ચોર હૈ' મામલોઃ રાહુલ ગાંધીની માફી મંજૂર, ભવિષ્યમાં સાવધાની રાખવા સલાહ\nનાગરિકતા સુધારણા બિલ: સંજય રાઉતે જણાવ્યું સંસદમાં શિવસેનાનું સ્ટેંડ\nમહારાષ્ટ્ર બાદ ભાજપ શાસિત રાજ્યો પર શિવસેનાની નજર, સંજય રાઉતે કર્યો મોટો દાવો\nઉદ્ધવ ઠાકરેએ શપથ લેતા પહેલા સંજય રાઉતે કહ્યુ - How is Josh\nઉદ્ધવ ઠાકરેના શપથગ્રહણમાં આત્મહત્યા કરેલ ખેડૂત પરિવારોને પણ આમંત્રણ\nરાજીનામા બાદ સામે આવ્યા અજીત પવાર, NCPમાં વાપસી પર આપ્યુ મોટુ નિવેદન\nસુપ્રિયા સૂલેએ ગળે લગાવીને અજિત પવારનુ કર્યુ સ્વાગત, જુઓ ફોટા\nમહારાષ્ટ્રઃ વિધાનસભા સત્ર શરૂ, ફડણવીસ-અજીત પવારે લીધા ધારાસભ્ય પદના શપથ\nમહારાષ્ટ્રઃ વિશેષ સત્ર પહેલા બાપ્પાના દ્વારે પહોંચ્યા આદિત્ય ઠાકરે, જુઓ Pics\n'બહુમત માટે અમારી પાસે પર્યાપ્ત ધારાસભ્યો, સંજય રાઉતને મેન્ટલ હોસ્પિટલે મોકલવા પડશે\nસંજય રાઉતનો પર BJP હુમલો, ઑપરેશન કમલમાં CBI, ED, IT અને પોલિસ પણ શામેલ\nપ્રિયંકાનો ભાજપ પર મોટો હુમલો, શું આપણે જનાદેશના ખુલ્લા અપહરણના દોરમાં પહોંચી ચૂક્યા છે\nઅજીત પવાર અને સીએમ ફડણવીસે મોડી રાતે બંધ રૂમમાં કરી બેઠક, પછી કર્યુ આ ટ્વિટ\nપશ્ચિમ બંગાળમાં 9 મહિનાની બાળકી સાથે રેપ, પોલિસે નોંધ્યો કેસ\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\nહવે અર્ધસૈનિક બળના જવાનો પહેરશે ખાદીનો યુનિફોર્મ, મંત્રાલયે લીધો નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.chinimandi.com/pm-modi-request-global-business-leaders-to-invest-in-india-in-gujarati/", "date_download": "2019-12-07T06:40:15Z", "digest": "sha1:UTH46IOUAVEZ6YEN6XHAE6YGPBHLR5I2", "length": 20061, "nlines": 329, "source_domain": "www.chinimandi.com", "title": "વિશ્વના દિગજ્જ ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવાનું મોદીનું આહવાન - ChiniMandi", "raw_content": "\nHome Gujarati Hot News in Gujarati વિશ્વના દિગજ્જ ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવાનું મોદીનું આહવાન\nવિશ્વના દિગજ્જ ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવાનું મોદીનું આહવાન\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં બિઝનેસ લીડર્સને સંબોધિત કરતા તેમને ભારતના વિકાસ અને આર્થિક સુધારાની વાત સંભળાવી. પીએમ મદોીએ ભારતનાવિકાસ માટે ચાર મહત્વના પરીબળો અંગે જણાવતા કહ્યું કે ‘ફોર ડી’ ફેક્ટર એટલે કે ડેમોક્રસી, ડેમોગ્રાફી, ડીમાન્ડ અને ડીસીસિવનેસના પગલે અમે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ભારતનું લોકતંત્ર, મહત્વાકાંક્ષી મધ્યમવર્ગ, વધતી માગ અને સરકારની નિર્ણાયક ક્ષમતાએ વૃદ્ધિની ઝડપ વધારી છે.\nબ્લૂમબર્ગ સમિટમાં પીએમ મોદીએ કહ્યું કે ૧૩૦ કરોડ ભારતીયોએ દર્શાવ્યું છે કે ેતમના માટે વિકાસ પ્રાથમિક્તા છે. આજે ભારતના લગભગ દરેક નાગરીક પાસે યુનિક આઈડી, મોબાઈલ ફોન અને બેન્ક એકાઉન્ટ છે, જેના કારણે ટાર્ગેટ સર્વિસ ડિલિવરીમાં ઝડપ આવી છે, લીકેજ બંધ થયા છે અને પારદર્શિતા અનેક ઘણી વધી છે.\nતેઓ વેલ્થ ક્રિએશન અને બિઝનેસ કોમ્યુનિટીનું સન્માન કરે છે. અમે કોર્પોરેટ ટેક્સ ૩૫ ટકા હતો તે ઘટાડીને ૨૫.૧૭ ટકા જેટલો કરવાનો ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. બધા બિઝનેસ લીડર્સ તેને ઐતિહાસિક માને છે. નવી સરકારને ૩થી ૪ મહિના થયા છે અને હું કહીશ કે આ શરૂઆત છે. હજી ઘણો લાંબો સમય બાકી છે. ભારત સાથે ભાગીરાદીરી માટે દુનિયા સામે સુવર્ણ તક છે.\nવડાપ્રધાને સમગ્ર દુનિયાના રોકાણકારોને ભારત આવવાનું આહ્વાન કરતાં કહ્યું કે અમારો મધ્યમ વર્ગ મહત્વાકાંક્ષી છે અને વૈશ્વિક દૃષ્ટિકોણવાળો છે. તેથી જો તમે નવા ટ્રેન્ડ સાથે રોકાણ કરવા માગતા હોવ તો ભારત આવો. અમારા યુવાનો એપ ઈકોનોમીના સૌથી મોટા વપરાશકાર છે. તમે સ્ટાર્ટઅપ્સમાં મોટા બજાર સાથે રોકાણ કરવા માગતા હોવ તો ભારત આવો. આ સાથે જ તેમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ અને ‘મેક ઈન ઈન્ડિયા’માં રોકાણ માટે પણ બિઝનેસ કોમ્યુનિટીને આમંત્રણ આપ્યું છે.\nઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રૂ. ૧૦૦ લાખ કરોડ ખર્ચાશે\nપીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું ેક ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર અમારી સરકાર જેટલું રોકાણ કરી રહી છ��, તેટલું ક્યારેય કરાયું નથી. આગામી વર્ષોમાં અમે ૧૦૦ લાખ કરોડ રૂપિયા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરીશું. ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું અમારૂં લક્ષ્ય છે. ૨૦૧૪માં ભારત ૨ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર હતું. છેલ્લા પાંચ વર્ષમાં અમે ૧ ટ્રિલિયન ડોલરનો ઉમેરો કર્યો છે. હવે અમે તેમાં ૧.૩ ટ્રિલિયન ડોલરનો વધારો કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ભારત આ લક્ષ્યાંકને હાંસલ કરવા અમારી પાસે ક્ષમતા, સ્થિતિ અને ઈચ્છાશક્તિ છે.\nવૈશ્વિક આર્થિક ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ સુધર્યો\nપીએમ મોદીએ કહ્યું કે ઈનોવેશન અંગે ભારતના યુવાનોને જે પ્રોત્સાહન મળી રહ્યું છે તેના કારણે અમેરિકા અને ચીન પછી ભારત યુનિકોર્નની બાબતમાં ત્રીજા નંબરે છે. લોજિસ્ટિક પરફોર્મન્સ ઈન્ડેક્સમાં ભારતે ૧૦ અંકની છલાંગ લગાવી છે. વૈશ્વિક સ્પર્ધાત્મક ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ ૧૩ અંક ઊછળ્યો છે. ભારતે ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં ૨૪ અંક અને વર્લ્ડ બેન્કની ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઈન્ડેક્સમાં ૬૫ રેન્કનો સુધારો કર્યો છે,જે અભૂતપૂર્વ અને અસાધારણ છે.\nકંપનીઓ માટે બ્યુરોક્રસી ઘટાડી\nવડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશમાંથી ટેક્સની જાળ હટાવીને અમે જીએસટી લાવ્યા. છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં ૨૮૬ અબજ વિદેશી રોકાણ થયું છે, જે છેલ્લા ૨૦ વર્ષના કુલ વિદેશી રોકાણ કરતાં અડધુ છે. અમેરિકાએ છેલ્લા દાયકામાં જેટલું રોકાણ ભારતમાં કર્યું છે, તેનાથી અડધું માત્ર ૪ વર્ષમાં કર્યું છે. ટેક્સ રિફોર્મ સિવાય અમે ૩૭ કરોડ લોકોને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડયા છે. તેના પગલે પારદર્શિતા વધી છે. ડિરેગ્યુલેશન, ડિલાયસન્સિંગ અને ડિબોટલનેકિંગનું અમે અભિયાન ચલાવ્યું છે.\nપહેલા વીજળી કનેક્શન લેવામાં ઉદ્યોગોને ઘણો સમય લાગતો હતો, પરંતુ હવે કેટલાક દિવસમાં તે મળી જાય છે. કંપની રજિસ્ટ્રેશન પણ અનેક દિવસો સુધી નહોતું થતું તે હવે કેટલાક ક્લાકનું કામ થઈ ગયું છે. રોકાણ વધારવા માટે એક પછી એક અનેક નિર્ણયોની જાહેરાત સરકારે કરી છે. તેમે કહ્યું કે નવી સરકારની રચના પછી ૫૦થી વધુ એવા કાયદા અમે ખતમ કર્યા છે. જે દેશના વિકાસમાં અવરોધરૂપ હતા.\nMSME સેક્ટરમાં 5 કરોડ નવી રોજગારીનું સર્જન કરશે સરકાર: નીતિન ગડકરી\nપાકિસ્તાનમાં શેરડીનું પિલાણ બંધ કરતા પંજાબ પાકિસ્તાનના મુખ્ય મંત્રીને આપવી પડી સૂચના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://www.dollyrogers.nl/tag/%E0%AA%85%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95-%E0%AA%A1%E0%AB%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AC%E0%AA%B8%E0%AA%BE%E0%AA%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B8/", "date_download": "2019-12-07T07:48:20Z", "digest": "sha1:JESBLDK6ET2U62UE2V4KMR4ACCCUZS45", "length": 2893, "nlines": 27, "source_domain": "www.dollyrogers.nl", "title": "અનામિક ડેટિંગ વેબસાઇટ્સ – ZoekEenDate.nl", "raw_content": "\nવિક્ટોરિયા મિલાન ડેટિંગ સાઈટની સમીક્ષા- વિક્ટોરિયા મિલાનમાં તમારી વિશેષ વૈવાહિક લવ શોધો વિવાહિત માટે પુત્રીની ડેટિંગ\nવિશેષ વૈવાહિક સંબંધ (વ્યભિચાર) ડેટિંગ સાઇટ વિક્ટોરિયા મિલાન વિક્ટોરિયા મિલાન ફ્રી પ્રયાસ કરો> કિંમત, સમીક્ષા અને અનુભવો ઉત્કટતા અનુભવો અને અફેર શરૂ કરો, જ્યારે તમે વિક્ટોરિયા મિલાનની વેબસાઇટની મુલાકાત લો છો ત્યારે આ તમે જોશો તે પ્રથમ શબ્દો છે. એટલા માટે આ તુરંત જ સ્પષ્ટ છે કે તમે આ ડેટિંગ સાઇટ પર શું શોધી શકો … Read more\nCategories Victoria Milan Tags અનામિક ડેટિંગ વેબસાઇટ્સ, અફેર ડેટિંગ સાઇટ્સ, જોડાયેલ ડેટિંગ સાઇટ્સ, લગ્ન માટે ડેટિંગ વેબસાઇટ, લગ્ન માટે ડેટિંગ સાઇટ, વિક્ટોરિયા ડેટિંગ વેબસાઇટ, વિક્ટોરિયા ડેટિંગ સાઇટ, વિક્ટોરિયા મિલન, વિક્ટોરિયા મિલન એપ્લિકેશન, વિક્ટોરિયા મિલન ખર્ચ, વિક્ટોરિયા મિલન જર્મની, વિક્ટોરિયા મિલન ડેટિંગ સાઇટ, વિક્ટોરિયા મિલન લૉગિન, વિક્ટોરિયા મિલન વેબસાઇટ, વિક્ટોરિયા મિલન સમીક્ષા, વિક્ટોરિયા મિલન સમીક્ષાઓ, વિવાહિત ઓનલાઇન ડેટિંગ, વિવાહિત ફ્લર્ટિંગ સાઇટ્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/259971", "date_download": "2019-12-07T06:20:21Z", "digest": "sha1:WL75MKSUQ7MLEMFEIMSDHNQBGFR5C7XX", "length": 8580, "nlines": 83, "source_domain": "www.kutchmitradaily.com", "title": "શ્રીલંકામાં છઠ્ઠી એશિયન માસ્ટર્સ એથ્લેટિક્સમાં ભુજની ખેલાડી ઝળકી", "raw_content": "\nશ્રીલંકામાં છઠ્ઠી એશિયન માસ્ટર્સ એથ્લેટિક્સમાં ભુજની ખેલાડી ઝળકી\nભુજ, તા. 15 : શ્રીલંકા ખાતે રમાઇ રહેલી 6ઠ્ઠી એશિયન માસ્ટર્સ એથ્લેટિક્સમાં ભુજની ખેલાડી નિર્મળા મહેશ્વરીને ગોળા અને બરછી ફેંકમાં બે રજત ચંદ્રક મળ્યા છે. તાજેતરમાં મલેશિયા ખાતે તેણે ચંદ્રકો મેળવ્યા હતા. નિર્મળાએ નાનપણથી રમતગમતમાં પ્રાવિણ્ય હાંસલ કર્યું છે અને શહેર, તાલુકા, રાજ્ય, યુનિવર્સિટી અને રાષ્ટ્રીય કક્ષાએ આ અને અન્ય રમતોમાં સુવર્ણ સહિતના 100થી વધુ ચંદ્રકો મેળવ્યા છે. કચ્છમાં નાની વયે જૂડોનો પાયો નાખનાર અને રાષ્ટ્રીય કક્ષાની સ્કૂલ ગેમ્સમાં ભાગ લેનાર પ્રથમ વિદ્યાર્થિની હતી અને તે હાલમાં માન્ય જૂડો કોચ તેમજ કચ્છ જૂડો એસોસિયેશનની પ���રમુખ છે. નિર્મળા પત્રકાર છે. તેણે ઝી તારા અને દૂરદર્શનમાં કામ કર્યું છે અને તેણી પત્રકારત્વ, લો અને સ્પોર્ટસમાં અનુસ્નાતક છે.\nતડીપાર કરાયેલો કાઠડાનો માકોડી ગેરકાયદે આવતાં પોલીસે ઝડપી પાડયો\nમાનકૂવામાં અમારું કૂતરું કેમ બાંધ્યું તેમ કહીને હુમલો કરાતાં માતા-પુત્ર ઘવાયા\nગાંધીધામનો ટાગોર રોડ ફરી રક્તરંજિત : યુવાને જીવ ખોયો\nમાખેલમાં માટીની ગાડી અંગે તલવારથી હુમલો\nભુજમાં મકાનની બારીની ગ્રિલ તોડીને ટેલિવિઝન ચોરી જવાયું\nગાંધીધામ સંકુલમાં મોટી મોટી ચોરીઓ વણઉકેલ રહેતાં લોકોમાં ભારે ઉચાટ\nમનફરામાં જુગાર ઉપર પોલીસ ત્રાટકતાં જુગારીઓ નાસવા માંડયા\nભુજના રિક્ષાચાલકને ઉઠાવી જઇને ત્રણ જણે માર માર્યો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nશાસ્ત્રી સાથેના મતભેદની વાત અફવા : ગાંગુલી\nભારત-ઓસી બે ડે-નાઈટ ટેસ્ટ રમશે \nગંભીર દિલ્હી કેપિટલ ટીમનો સહમાલિક બનશે\nડુંગળીના વેપારીઓ પાસે સંયુક્ત તપાસ ટીમો પહોંચી\nબાળકોના કિલકિલાટ અને ઉત્સુકતા વચ્ચે `બાળમિત્ર''નું વિમોચન\nવરસાણા પાસે સફરજન ભરેલી ટ્રકમાંથી 12.68 લાખનો શરાબ પકડતી પોલીસ\nમાંડવીમાં 22400 કિલો મગફળીની ખરીદી\nલંડનની કચ્છી `સેલ્ફી ક્વીન'' અનિતા કહે છે, સેલ્ફી સદા હસતા શીખવે છે\nગ્રંથસ્થ થાય તો જ કચ્છી ભાષાનું ભવિષ્ય ઊજળું\nશિણાયમાં 15 યુગલો ચોરી ફેરા ફર્યા\nજીએસટીએ આપી 28 કરોડની પેનલ્ટી માફી\nબાબાસાહેબની 63મી પુણ્યતિથિએ ગાંધીધામમાં વિવિધ સંસ્થાની અંજલિ\nડો. બાબાસાહેબના રાહે ચાલવા આહ્વાન\n10 હજાર હરિભક્તો અને સંતોએ મહાઆરતી કરી\nવિહાર કરતા સાધુ-સાધ્વીજીઓની સંભાળ રાખી વાહન ચલાવવા જાગૃતિનો પ્રયાસ\nકચ્છના મંજીરાવાદકનું તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડથી સન્માન\nમાસૂમ બાળકની શ્વાસનળીમાં ફસાયેલું સીતાફળનું બી કાઢવા શત્રક્રિયા થઇ\nરૂા. 80માં કિલો જથ્થાબંધમાં આવતી ડુંગળી રૂા. 100ના બદલે વાજબી ભાવે વેચો\nકાસેઝના ઉદ્યોગકારો તંત્રના નવા ફરમાનથી પરેશાન\nભુજ સુધરાઇની તિજોરીને કોરી ખાતી ઉધઇને રોકો\nસામખિયાળી ટોલ ગેટ પરથી સર્વિસ રોડ બનાવવા માંગ\nદીનદયાળ બંદર વિકાસની તેજ રફતાર પકડશે\nઅંજારમાં દિવ્યાંગો માટે સ્પર્ધા તથા વિકલાંગ કાર્ડનું વિતરણ\nગાંધીધામ વકીલ મંડળની ચૂંટણી માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ\nમુંદરા નગરપાલિકાની કોઇ દરખાસ્ત નથી\nમોટા કાંડાગરાની શાળા નં. એકની જમીન ઉપર ઉદ્યોગનું ગેરકાયદે દબાણ\nકચ્છની ગ્રામ પંચાયતોની 31 કરોડની વસૂલાત બાકી\nકાલે ઝારા ખાતે રાજપૂત યુવા સંઘ દ્વારા ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ\nકચ્છમાં ગીતાજી જયંતીના દિને ગીતાજી પઠન પારિતોષિક યોજના પરીક્ષા\nકાલે ભુજમાં બિનઅનામત વર્ગની તમામ જાતિઓની સાર્વજનિક બેઠક\nસાહિત્યકલા પુરસ્કાર માટે કૃતિઓ મોકલવા ઇજન\nવર્ષ 2019-20ના આવકવેરા કપાતના આધારો 31મી સુધી પહોંચતા કરવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=3834", "date_download": "2019-12-07T06:58:32Z", "digest": "sha1:SB77UQI4JM6YCSSNQUFUS75RD2KJOLYS", "length": 44793, "nlines": 363, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: લોકસાહિત્યની વિરાસત – જોરાવરસિંહ જાદવ", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nલોકસાહિત્યની વિરાસત – જોરાવરસિંહ જાદવ\nMay 19th, 2009 | પ્રકાર : સાહિત્ય-લેખો | 18 પ્રતિભાવો »\n[લોકસાહિત્ય એ સાહિત્યની અમૂલ્ય સંપત્તિ છે. છંદ, દુહાઓ, કાવ્યો, ફટાણાં, પાંચકડાં, વિનોદગીતો જેવા કેટકેટલાય પ્રકારોનો તેમાં સમાવેશ થાય છે. અર્વાચીન સમયમાં આ વારસો આપણને સ્મરણમાં રહે તે હેતુથી સાહિત્યકાર શ્રી જોરાવરસિંહભાઈએ તાજેતરમાં ‘લોકસાહિત્યની વિરાસત’ શીર્ષક હેઠળ તેનું અદ્દભુત આલેખન કર્યું છે. આજે તેમાંથી બે સુંદર પ્રકરણો માણીએ તે પહેલા લેખકશ્રીના શબ્દોમાં ‘લોકસાહિત્ય’ની વ્યાખ્યા સમજીએ. રીડગુજરાતીને આ સુંદર પુસ્તક ભેટ મોકલવા માટે ગૂર્જર પ્રકાશનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]\nલોકસાહિત્યની વ્યાખ્યા હું તળપદ લોકવાણીમાં આ રીતે આપું : “બરોબર ઊતરતો ઉનાળો ને બેહતું ચોમાહુ હોય, જેઠ અને અહાઢ મઈનાની ગડાહાંધ હોય, ખેડૂતો આંખ્યું માથે હાથનાં નેજવાં કરી આભલા ભણી મીટું માંડતા હોય ને એમાં આથમણા આભમાં ગાયની ખરી જેવડી નાનકુડી એવી વાદળી દેખાય. ઈ વધતી વધતી હાથીના બસડારોખી થાય. ઈ વધતી વધતી ડુંગર જેવડી થાય. વાયરે વીંટાઈને આવી વાદળિયું એકબીજીને ભેટતી હોય પણ કેવી રીતે નાનપણમાં ઘાઘરી-પોલકાં પહેરી ઢીંગલેપોતિયે રમતી બે સહિયરું ઉંમરના ઉંબરે ઊભી રહી ને પછી પરણીને હાહરે વઈ ગઈ હોય. બાર બાર વરહનાં વહાણાં વાઈ ગયાં હોય ને પછી એક દિવસ કાર્યમીક પિયરના પાદરના વડલા હેઠ એકબીજીને ભાળી જાય, ને ગડગડતી દોટ મેલી બાથમાં લઈને ભેટી પડે ઈમ બારબાર મઈનાની વિજોગણ વાદળિયું આભમાં એકબીજીને ભેટતી હોય, સમવરળક સમવરળક કરતી વીજળી ધરતીનાં ઓવરણાં લેતી હોય, અહાઢી મેઘાડંમર જોઈને મોરલા, ડોકની સાંકળના ત્રણ ત્રણ કટકા કરી ‘મે આવ, મે આવ’ કરતા મલ્હાર રાગ ગાતા હોય. બરાબર ઈ વખતે વરુણદેવ બાર બાર મઈનાની તપેલી ધરતી માથે વરસાદનું સરવડું વરસાવે ને ભીંજાયેલી ધરતીની માટીમાંથી ફટકેલી ફૉરમ-મહેક વછૂટે. ઈ સૂંઘતા જ માનવીના અંતરના બત્રીસે કોઠે આનંદના દીવડા પ્રગટી જાય. ઈમ અભણ, ઊર્મિશીલ માનવીના અંતરમાંથી એવી કોઈ પણ પળે કુંવારી કલ્પનાઓ મઢી કથાઓ, કહેવતો, દૂહા, ગીતો, ઉક્તિઓનાં સરવડાં વરસે ને લોકહૈયાંને આનંદથી ભીંજવી એને સંતૃપ્ત કરે એનું નામ ‘લોકસાહિત્ય’ એટલે તો મેઘાણીભાઈએ લોકસાહિત્યને ‘ધરતીનું ધાવણ’ કહ્યું છે.\n[1] લોકસમાજમાં હાસ્ય-રમૂજ રેલાવતાં પાંચકડાં\nવિદ્વાનો એક કાળે જેને અભણ ગામડિયાનાં ગાણાં ગણાવતા હતા એ લોકજીવનના સર્જનફાલસમાં લોકસાહિત્યને ઝવેરચંદ મેઘાણીએ ધરતીના ધાવણ તરીકે ગૌરવપૂર્ણ રીતે ઓળખાવ્યું છે. અમૃતરોખુ મીઠું માનું ધાવણ બાળકને તંદુરસ્તી બક્ષનારું છે, એમ નિજાનંદ માટે રચાયેલા લોકસાહિત્યે લોકસમાજના માનવીને સંસ્કાર, શિક્ષણ અને મનોરંજન પૂરું પાડી, લોકજીવનને નિરામય બનાવવાનું મૂલ્યવાન કાર્ય કર્યું છે. લોકકંઠે ફરતા તરતા આ લોકસાહિત્યના સીમાડા ડુંગરાની ગાળિયું ને જંગલઝાડિયું વચ્ચે ઝૂંપડીઓમાં વસતા આદિવાસીઓ, અંતરિયાળ ગામડાં ને વનવગડામાં વસનારા ગોપસંસ્કૃતિના વારસદારોથી લઈને સાગરકિનારાના ખારવા-ખલાસીઓ સુધી નિર્બદ્ધ રીતે વિસ્તર્યા છે.\nઆ લાખેણા લોકસાહિત્યના પ્રકારો પણ કેટકેટલા લોકગીતો, લોકવાર્તાઓ, ભજનો, ધોળ, સાવળો, સરજુ, છંદ, દુહા, ઉખાણાં, જોડકણાં, હરિયાળી, હડૂલા, રમતગીતો, હોળીના ફાગ, રામવળા, ચંદ્રવળા, હાલરડાં, સલોકા, ડીંગ, વડછડ, ભવાઈ ગીતો, છાજિયાં, રાજિયા, મરશિયાં ઈત્યાદિ અનેક પ્રકારોમાં એ પથરાયેલું છે. એમાં જોડકણાં ને ઉખાણાંને મળતો એક વિશિષ્ટ પ્રકાર પાંચકડાંનો છે. ભગવદગોમંડલનાં પાનાં ઉથલાવતાં પાંચકડાની કોઈ વિગત પ્રાપ્ત થતી નથી. ભવાઈરસિયાઓ કહે છે કે જૂના કાળે ગામડામાં ભવાઈ અને રામલીલા ભજવાતી. એમાં વિદૂષકો હાસ્યરસથી છલકાતાં પાંચકડાં વિશિ��્ટ લહેકા અને અભિનય સાથે રજૂ કરી લોકસમાજનું મનોરંજન કરતા.\nઆ પાંચકડાં માટે કહેવું હોય તો કહી શકાય કે ‘પાંચ ચરણનું હાસ્યરસપ્રધાન જોડકણું’. એમાં ગંભીર વાતો હળવી શૈલીમાં કહેવામાં આવે છે. પાંચકડાંની લોકવાણીમાંથી જે તે પ્રદેશના લોકસમાજનું સાચું દર્શન પણ થાય છે. ભવાઈ કલાકારો જેવું જોતાં, અનુભવતા એ શિધ્ર જોડી કાઢેલા પાંચકડામાં કહેતા. એમાં ગામની, વ્યક્તિની, લોકોની રાખરખાવટની વાત હાસ્યરસમાં વીંટીને કહેતા. કટાક્ષ-ચાબખા પણ મારતા. એ સાંભળીને લોકસમૂહ હસી હસીને ગોટો વળી જતો. આવાં રમૂજી પાંચકડાં રજૂ કરવાનો અહીં ઉપક્રમ રાખ્યો છે. સૌ પ્રથમ જોઈએ સ્થળવાચક પાંચકડાં. જેમાં જુદાં જુદાં ગામો અને ત્યાંના લોકોની વિશિષ્ટતાઓ અને ખાસિયતો વર્ણવાઈ છે. જેમ કે :\nઅમરેલીના ઊંચા ચૉરા, માથે મોટી ધજા;\nખાવાપીવાના ખેરસલ્લા, પણ જૈસી કૃષ્ણની મજા\nહરિ તારાં પાંચ પાંચકડાં ગાવીં\nપરભુજીના ટાંટિયે વળગ્યા જાવીં. (1)\nસારું ગામ સરવેડી ને, પાદર ઝાઝા કૂવા;\nબાયું એટલી ભક્તાણીયું ને ભાયડા એટલા ભૂવા.\nહરિ તારાં પાંચ પાંચકડાં…. (2)\nનોંધણવદર રમવા ગ્યા’તા, તંઈ ઝમકુ ફુઈએ જાણ્યું;\nત્રણ વચાળે એક ગોદડું આખી રાત તાણ્યું.\nહરિ તારાં પાંચ પાંચકડાં….(3)\nવીરમગામમાં ઊંચી હવેલી, ઉપર ધોળી ધજા;\nખાવાપીવા કાંઈ નો મળે, સૂઈ રહેવા મજા.\nહરિ તારાં પાંચ પાંચકડાં….(4)\nલાખિયાણીની ઓરણી ને, સમઢિયાળાના ઢાંઢા;\nછકમપરની છોડિયું ને ઝમરાળાના વાંઢા.\nહરિ તારાં પાંચ પાંચકડાં…. (5)\nછલાળા ને બલાળા, ઊંચા ઢૉર વસિયા;\nદેવા લેવામાં કાંઈ નો સમજે, જોવાના બઉ રસિયા.\nહરિ તારાં પાંચ પાંચકડાં…. (6)\nકૌકા ગામમાં બડા કસાલા, પીવે ખારાં પાણી;\nચાર પાંચ બંધાણી ડેલીએ સૂવે, ખાય ગોળ ને ધાણી.\nહરિ તારાં પાંચ પાંચકડાં….(7)\nબરવાળામાં જઈને રમત કરી,\nબેટો મારો ચિયોક દોરી કાપી ગ્યો,\nહરિ તારાં પાંચ પાંચકડાં…. (8)\nસારું ગામ સમાણી, નંઈ મોરલી નંઈ પાવા;\nમોયાપાંતે મજા કરે છે, એક કૂતરી ને બે બાવા.\nહરિ તારાં પાંચ પાંચકડાં…. (9)\nગામડાગામમાં જૂના કાળે ચા, બીડી, તમાકુ, ચલમ, હોકાના હરડ બંધાણીઓ બહુ હતા. પાંચકડામાં આ બંધાણ અને બંધાણીઓની મજાક પણ મોજથી કહેવાઈ છે :\nહોકો કહે હેરાન કર્યા, વાના જોવી વીહ;\nતતડાવીને તૈયાર કર્યો, ત્યારે તાકી રહ્યા તરીહ.\nહરિ તારાં પાંચ પાંચકડાં…. (10)\nકોઈને કરડ્યો મકોડો ને કોઈને કરડી કીડી;\nએકે સળગાવ્યું લાઈટર ને પાંચે પીધી બીડી;\nહરિ તારાં પાંચ પાંચકડાં…. (11)\nચૂલે મ���લી ચાની તપેલી, ને હેઠે કર્યો તાપ;\nચા તો છોકરાં પી ગ્યાં, બેસી રિયો ઈનો બાપ.\nહરિ તારાં પાંચ પાંચકડાં…. (12)\nખોતરીને ખબખબાવી (ચલમને) માલીપા ઘાલી સળી;\nતમાકુના તાકડા ન મળે, બંધાણી આખું ફળી.\nહરિ તારાં પાંચ પાંચકડાં…. (13)\nહોકો પીવો હોકલિયું પીવો, સામી રાખો નજર;\nપોટુભાનો કિરત આવશે તો બાળી મેલશે બજર.\nહરિ તારાં પાંચ પાંચકડાં…. (14)\nબીડી પીવે બાવલો ને, ચલમ પીવે ઝાલો;\nઅલ્યા, ક્યારનો હું કરગરું છું, એક સટ તો મને આલો.\nહરિ તારાં પાંચ પાંચકડાં…. (15)\nસવારે ઊઠીને છોકરું રુવે, કોઈ વાતે નો રિયે છાનું;\nઆપો એક ચાનો પાલો, પછી નામ નો લિયે ઈની માનું.\nહરિ તારાં પાંચ પાંચકડાં…. (16)\nચૂલે મેલી ચાની તપેલી, હેઠે ઘાલ્યા કાંટા;\nઈ ચા પીવા હાતર થઈને, કૈંક મારે છે આંટા.\nહરિ તારાં પાંચ પાંચકડાં…. (17)\nજે જે એ ટાળ્યા રામરામ, છાંટે ટાળ્યો ચોકો,\nચાએ ટાળ્યું શિરામણ, અને બીડીએ ટાળ્યો હોકો.\nહરિ તારાં પાંચ પાંચકડાં…. (18)\nલોકવાણીના પાંચકડાએ આદમીની ડફોળાઈ અને બાઈયુંનું ફૂવડપણું પણ કેવું હળવીરીતે નોંધ્યું છે \nભવાન પટેલે ભેંસ લીધી, મોટા શીંઘડે મોહ્યા;\nબોઘરણું લઈને દો’વા બેઠા, ને પોકે પોકે રોયા.\nહરિ તારાં પાંચ પાંચકડાં…. (19)\nકોઈ નખાવે રાંપ ને કોઈ નખાવે ડાઢો;\nકાશી વહુએ તડકે બાંધી મારી નાખ્યો પાડો.\nહરિ તારાં પાંચ પાંચકડાં…. (20)\nકોઈ કહે કોકડીને કોઈ કહે દડિયો;\nહરિભાઈએ ઈની બાયડીને મારીને, ભાંગી નાખ્યો બડિયો\nહરિ તારાં પાંચ પાંચકડાં…. (21)\nકલાકાર એટલે કલાકાર. એનું સ્વમાન ન જળવાય, હડધૂત થાય ત્યારે દુભાયેલો જીવ પાંચકડાંમાં ગાળ પણ ઠપકારે છે :\nગણેહગઢમાં ગાવા ગ્યો’તો, માણહ આવ્યું બઉં;\nમારો દીકરો ચિયોક જોડાં ઠપકારી ગ્યો કોને જઈને કહું \nહરિ તારાં પાંચ પાંચકડાં…. (22)\nબાર હાથનો ચોરણો ને, તેર હાથની નાડી;\nકુંભારવાડે કાન હલાવે, ઈ મથુરિયાની માડી.\nહરિ તારાં પાંચ પાંચકડાં…. (23)\nવેરંચામાં વડી ગધાડી, વાઘલાની વહુ;\nઆલવું મેલવું જાણે નંઈ, ને ડોળા કાઢે બઉ.\nહરિ તારાં પાંચ પાંચકડાં….(24)\nપાંચકડામાં વહુ, વાંઢા, પરણેલા ને કુંવારાની હસીમજાક પણ આવે. થોડાક એવા ઉદાહરણો જોઈએ :\nઆંબા વાઢ્યા, મહુડા વાઢ્યા, બાવળ વાઢ્યા બઉં;\nછપ્પનિયા તારા રાજમાં, વાંઢા પામ્યા વહુ.\nહરિ તારાં પાંચ પાંચકડાં….(25)\nકુંભાર ફેરવે ચાકડો ને, સુથાર ફેરવે સાયડી;\nવાંઢા વલખતા ફરે, આ ભાયડાને બબ્બે બાયડી.\nહરિ તારાં પાંચ પાંચકડાં…. (26)\nનદી વચ્ચે નેહડો ને, ગુંદા જેવડું ગામ;\nકુંવારી છોડીને ત્રણ દીકરા, એને પરણ્યાનું શું કામ \nહરિ તારાં પાંચ પાંચકડાં…. (27)\nપાળે નાચે પારેવડાં ને વાડામાં નાચે મોર;\nપરણ્યા એટલા માનવી, બીજાં હરાયાં ઢોર.\nહરિ તારાં પાંચ પાંચકડાં…. (28)\nપાદરડા ખેતરમાં પાંચ પટલિયા, છઠ્ઠો પટલ રેવો;\nસગી સાળીને ઉપાડી ગ્યો, ઠપકો કોને દેવો \nહરિ તારાં પાંચ પાંચકડાં…. (29)\nઅજાણ્યા ગામમાં લાકડી વગર જઈએ તો શું થાય \nટીલું કરતાં ટાઢું લાગે, સુકાય ત્યારે તરડે;\nલાકડી વગર્ય ગામમાં જા’વી, હડફ કૂતરું કરડે.\nહરિ તારાં પાંચ પાંચકડાં….(30)\nઆજકાલના જુવાનિયાઓ મોજશોખમાં રાચનારા છે. સારી વસ્તુ ખાવાપીવાને બદલે દેવું કરીને લોનના હપ્તા જીવનભર ભરે છે એમને માટે પાંચકડામાં કહ્યું છે :\nશોભામાં ઘડિયાળ ને સરભરામાં ચા;\nપહેરવામાં લૂગડાં ને ખાવામાં વા.\nહરિ તારાં પાંચ પાંચકડાં…. (31)\nઅને છેવટે ઉપસંહારમાં પાંચકડાં બોલનાર સૌનું ભલું થજો એમ કહે છે :\nકોઈ ખાય ગોળ ને, કોઈ ખાય સાકર;\nવાંચે સાંભળે ઈનું ભલું કરે, મંદિરવાળો ઠાકર.\nહરિ તારાં પાંચ પાંચકડાં…. (32)\nજૂના કાળે લોકો મજાક, મશ્કરી, ઠોળ, ટીખળ આ બધું સાંભળીને એનો નિર્દંશ આનંદ માણતા. આજે તો આખો યુગ બદલાઈ ગયો છે. લગ્નપ્રસંગે ફટાણાં ગવાય કે ગામડામાં આવા મજાક-મશ્કરીનાં પાંચકડાં ગવાય તો ટૂંકા મનના લોકો સહન કરી શકતા નથી. મનોરંજનનાં માધ્યમો પણ બદલાઈ ગયાં છે. પરિણામે ફટાણાં (વિનોદગીતો) અને પાંચકડાં કાળની ગર્તામાં સાવ જ વિલીન થઈ ગયાં છે.\n[2] ગોર્યમાના વ્રતપ્રસંગે ગવાતાં વિનોદગીતો\nબળબળતો જેઠ મહિનો જાવાની તૈયારી કરે ન કરે ત્યાં તો મેઘરાજાની છડી પોકારતો અલબેલો અષાઢ મહિનો આવે છે. અષાઢ મહિનો અનેક વ્રતોનો રસથાળ લઈને આવે છે. અષાઢ સુદી અગિયારસથી પૂનમ સુધી કુંવારી કન્યાઓ ‘મોળાકત’ કે ‘ગૌરીવ્રત’ની ઉજવણી કરે છે. ગૌરીને લોકબોલીમાં ગોર્યમા તરીકે ઓળખવામાં આવે છે. ગૌરીએ જગતમાતા પાર્વતી, હિમાલયનાં પુત્રી છે. તેમનો રંગ ગૌર હોવાથી એમને ગૌરી તરીકે ઓળખવામાં આવે છે. ગોર્યમાને આદર્શ કુમારિકા ગણી તેને પગલે પગલે કુમારિકાઓ સારો વર મેળવવા માટે ગૌરીએ કરેલું વ્રત અને પૂજન કરે છે. તેથી ગૌરીને પૂજનારી પણ સ્વયં ‘ગૌર’ કહેવાય છે. રાજસ્થાનમાં ‘ગણગોર’નું અને મહારાષ્ટ્રમાં ‘મંગલાગૌરી’નું વ્રત સૌભાગ્યવતી નારીઓ કરે છે.\nગોર્યમાના વ્રત પ્રસંગે કન્યાઓ મીઠા વગરનું ભોજન ‘અલૂણાં’ કરે છે. આ ઉમંગ અને ઉલ્લાસના પર્વ પ્રસંગે ગરબા, રાસડા, ટીટોડો, હીંચ, હમચી જેવા લોકનૃત્ય���ી સાથે સરખે સરખી સહિયારો સામસામાં ગીતો ગાય છે અને નૃત્યપ્રધાન રમતો રમે છે. આ ગીતોમાં ભારોભાર વિનોદ ભરેલો જોવા મળે છે. એવાં કેટલાંક વિનોદપ્રધાન ગીતો અહીં આપણે જોઈએ :\nનવા નગરથી વાંદરો રે આવ્યો\nકઈ બહેનનું ઘર પૂછતો રે આવ્યો\nરમાબહેનનું ઘર પૂછતો રે આવ્યો\nઆંખો આંજીને ટીલ્લકો તાણ્યો\nહત ગધેડી, વાંદરો શું પાળ્યો \nહું રૂપાળો, વાંદરો શું પાળ્યો \nહું વરગાણિયો વાંદરો શું પાળ્યો \nએક ગીત પૂરું થાય નો થાય ત્યાં તો હસતીગાતીરમતી કન્યાઓ તરત બીજું ગીત ઉપાડે :\nવાડીએ વેંગણ ચૂંટવા જાય\nચૂંટતાં-ચૂંટતાં મૂછે વળગ્યું માછલું ને\nઆઈ ઓ રે બાઈ ઓ રે\nમારા ભેરૂભાઈને કોણે માર્યો \nએ તો પેલી રૂપલ વહુએ\nવાડીએ વેંગણ ચૂંટવા જાય\nરાત વહેવા માંડે એમ રમતગીતો જામવા માંડે :\nલીંબડે ઝાઝી લીંબોળી ને હાલરહુલર થાય.\nચકો દૂધનો સવાદિયો પાડો દો’વા જાય\nપાડે મેલી પાટુ રે બાપ બાપ કરતો જાય\nબાપે મેલી છે લાકડી રે મા મા કરતો જાય\nમાએ માર્યો છે લાફો રે ભાઈ ભાઈ કરતો જાય\nભાઈએ મારી છે થોંટ રે બેન બેન કરતો જાય\nબેને આપ્યો છે લાડવો રે ખૂણે બેસીને ખાય.\nપછી તો કુંવારી કન્યાઓની કલ્પના રમતગીતોમાં હેલે ચડે :\nઆંકડાની ગાડી હો રસિયા \nકોણ કોણ હાંકે હો રસિયા \nબળવંતભાઈ હાંકે હો રસિયા \nઆવતી શાંતુ વહુ બેસે હો રસિયા \nહાંક્ય મારા રોયા હો રસિયા \nઅંધારું થાશે હો રસિયા \nશાંતુ વહુ બીશે હો રસિયા \nગુજરાતની કન્યાઓ જે રમતગીતો ગાય છે એવાં જ ગીતો દક્ષિણ ગુજરાતની કન્યાઓ પણ ગાતી સંભળાય છે :\nસૂંપડું ભરીને મેં તો વાલોળ ઉતારી\nછોલી ને છમકાવી હો બાઈ \nવાટકી ભરીને હું તો સસરા ઘેર ગઈ’તી\nસાસુએ મોં મચકોડ્યાં હો બાઈ \nવાટકી ભરીને હું તો જેઠ ઘેર ગઈ’તી\nજેઠાણીએ મોં મચકોડ્યાં હો બાઈ \nહોળી-દિવાળીના ટાણાં રે આવ્યાં\nરમા રે તું તો રામ ભઈ વગર\nબળી તારી ટેવ. બળી તારી ટેવ.\nવિનોદ ગીતોની સરવાણી વહેવા માંડે પછી ભાગ્યે જ અટકે :\nઆવ રે ચકી વહુ મેંદી રે લઈએ\nજમણે હાથે લઈએ કે ડાબે હાથે લઈએ \nમારી વાડીનું હાલ સ્હોય સ્હોયને લઈએ\nસોહતાં સોહતાં વાર છે\nમારા વીરાને આવવા દે\nશેર સોનું લાવવા દે\nમારા ભાઈની બૈયર મોટી\nમોટી થાય તો થાવા દે\nબેડે પાણી ભરવા દે\nમારી ભાભીને આવી દીકરી\nલે રે જમાઈડા જમતો જા\nકાખમાં કોળિયો ઘાલતો જા\nકાખમાં તો સાપ છે.\nએ તો જમાઈનો બાપ છે.\nમજાક-મશ્કરી ને વિનોદમાં જમાઈરાજ પણ ઝપટે ચડી જાય. પણ અહીં તો રમત એટલે રમત. નિર્દોષ આનંદ માણવા માટેની જ રમત :\nખાશે બાપડા રત���ભૈ જમાઈ રે\nએને ના મળે મા ને બાપ,\nને બાપ ગયા પરદેશ\nભાઈ ભીલામાં ભેટવા રે\nના જોઈ અમે તમારી જાત\nઉકરડે ઓલાદ ઉકરડે ઓલાદ \nઓલાદ વગરના જમાઈ પાસે ખેતી કરાવવામાં આવે. ગમ્મતગીતો આગળ ચાલે :\nલીલા ચણાનું ખેતર રે ઝાકળિયાં લ્યો,\nકોણ કોણ ખેડવા જાય રે ઝાકળિયાં લ્યો,\nબનેસંગ જમાઈ ખેડવા જાય રે ઝાકળિયાં લ્યો,\nએનાં ભાગ્યાં હળશી હોઠ રે ઝાકળિયાં લ્યો,\nએની માડી શેકે લોટ રે ઝાકળિયાં લ્યો,\nએની બેની શકે ધાણી-ચણા રે ઝાકળિયાં લ્યો.\nપછી જમાઈરાજનો વારો કુંભાર બનવાનો આવે. કિલ્લોલતી કન્યાઓ ગાય :\nબેઠા-બેઠા તાવડી ઘડે છે\nએની તાવડીમાં ઓર્યા છે વાલ\nબેઠા-બેઠા ફાક્યા કરે છે\nએની દાદીએ ચૂંટ્યા ગાલ\nબેઠા-બેઠા રડ્યા કરે છે.\nએની બેનીએ આપ્યો કંસાર\nખૂણે બેસી ખાધા કરે છે.\nજમાઈરાજને રસોયા પણ બનવું પડે છે :\nરતન તું તો ઘોઘે જઈ આવી\nઘોઘાનાં પાણી પીને આવી\nમાનસંગ જમાઈને ત્યાં મૂકીને આવી\nઆગળ એનો ઓટલો ને\nને રાંઘે એનો વર.\nરતન તું તો ઘોઘે જઈ આવી\nઘોઘાનાં પાણી પી આવી.\nરમતગીતો ગાતી-ગાતી નૃત્ય કરતી કરતી કન્યાઓ ડોસા-ડોસીની મજાક કરવાનું ભાગ્યે જ ચૂકે છે :\nડોસીની સુવાવડ આવી ડોસો લાવ્યો સૂંઠ\nડોસીને તો ભાવે નહીં ને ડોસો મરડે મૂંછ\nડોસીની સુવાવડ આવી ડોસો લાવ્યો કોપરાં\nડોસીથી ચવાય નહીં ને ખાય છૈયાં-છોકરાં\nડોસીની સુવાવડ આવી ડોસો લાવ્યો ખજૂર\nડોસીને તો ભાવે નહીં ને ને લખાઈ ગયાં મજૂર\nનાનું સરખું ગધેડું ને એનું લાંબું પૂંછ\nવગર વાંકે બાયડીને મારે એની વાઢો મૂછ\nનાનો સરખો રેંટિયો ને એની લાંબી ત્રાક\nબાયલો હોય ઈ બાયડીને મારે વાઢો ઈનું નાક\nડોસીની સુવાવડ આવી ડોસો લાવ્યો સૂંઠ\nડોસીને તો ભાવે નહીં ને ડોસો મરડે મૂંછ.\nજમાઈ પછી બાપડી વહુનો વારો આવે. વહુની સાથે આખું એનું કુટુંબેય આવે. એના નામ-ઠામા ને કામાય આવે :\nખાખરડા ઉપર રે નોબત વાગે છે\nક્યા ભઈ બળિયા રે બીજી લાવે છે\nબળવંતભાઈ બળિયા રે બીજી લાવે છે\nશાંતુ વહુ ભોળાં રે ધ્રુસકે ધ્રુસકે રોવે છે\nએનો બાપ બાવો રે લોટ માગે છે\nએનો કાકો કોળી રે બળતણ વેચે છે\nએનો મામો મોચી રે જોડા સીવે છે\nએનો ભાઈ ભવાયો રે ઊભો નાચે છે.\nખાખરડા ઉપર રે નોબત વાગે છે\nબળવંતભાઈ બળિયા રે બીજી લાવે છે.\nપછી તો કોઈ બાઈને બગલું ઉપાડી જાય એમ કહીને અને એના પતિને રોતો રઝળતો બતાવીને રમતગીતો રંગત જમાવે :\nબગલું આવે આવે ને ઊડી જાય રે\nબગલું ફોગટ ફેરા ખાય રે\nબગલું કઈ વહુને લઈ જાય રે\nબગલું લીલા વહુને લઈ જાય રે\nપાછળ દામજીભાઈ દોડ્યા જાય રે\nઓ મારી બૈયરને ઉપાડી જાય રે\nમારા છોકરાં મા વગરનાં થાય રે\nહાય મારા પૈસા એળે જાય રે\nમારે નાણાં બેઠાં છે ઘણાં થોક રે\nહું તો રળ્યો તે થયું ફોક રે.\nવ્રતના દિવસો પૂરા થાય તે રાત્રે જાગરણ કરવામાં આવે છે. જાગરણ વખતે રમતગીતો દ્વારા કન્યાઓ ગાતાં, કૂટતાં ને ભાંડતાં (ફટાણાં ગીતાં) શીખે છે. રમતો લોકજીવન માટે કેટલી ઉપયોગી છે, લોકજીવનને હળવુંફૂલ રાખવા માટે કેટલી સફળ થઈ છે તેનો આ ગીતો પરથી સુપેરે ખ્યાલ આવે છે.\n[કુલ પાન : 180. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન +91 79 26564279]\n« Previous લખી રાખો આરસની તકતી પર – આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ\nમાધુકરી – સંકલિત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસલાટોનું સ્મૃતિમંદિર – કાન્તિ મેપાણી\nઅમારા ગામના પાદરમાં પાંસઠ વર્ષ જૂનું મહાદેવનું એક મંદિર ઊભું છે. એ મંદિરના સર્જનની વાત જાણવા જેવી છે. જૈન દેરાસરનું કામ કરવા આવેલા વિસનગરના સલાટોએ જોયું કે ગામમાં મહાદેવનું મંદિર એકેય નથી અને એમણે મનોમન નક્કી કર્યું કે ગામ પાસેથી પાઈપૈસો લીધા વગર ગામને એક મંદિર બનાવી આપવું અને એ કામે લાગી ગયા. આખુંય મંદિર ભોંયતળિયાથી માંડી શિખર સુધી પથ્થરનું બનાવ્યું ... [વાંચો...]\nશબ્દનો સ્વયંવર – દિનેશ પંચાલ\nમાણસ ઈશ્વરની ‘ઍસેટ્સ’ છે. યાદ રહે, માણસને કદાચ ઈશ્વર વિના પરવડી શકે, પરંતુ ઈશ્વરને માણસ વિના કદી ચાલવાનું નથી. અબજોપતી શેઠિયો તેના નોકર-ચાકર વિના લાચાર બની જાય છે કુદરતે માણસના પેટમાં ભુખનો ટાઈમબૉમ્બ ગોઠવ્યો છે. તે માણસને સતત પ્રવૃતિશીલ રાખે છે. દુનિયાની પ્રગતીનાં મૂળ દાળ-રોટીમાં પડ્યા છે. દરેક પુસ્તકને બે કિંમત હોય છે. એક તેના પુઠાં પર છપાયેલી હોય છે અને ... [વાંચો...]\nજીવનઘડતરની વાતો – મુકુન્દ પી. શાહ\nમૌનનું મહત્વ સમજો મૌનનું મહત્વ ઘણું છે એની પ્રતીતિ આપણામાંના ઘણાને હોતી નથી. બિનજરૂરી ગપ્પાં મારવામાં તેમજ વાદવિવાદમાં આપણે આપણી શક્તિ અને સમય વેડફી નાખીએ છીએ. મૌન રહેવાથી શાંતિ અને શક્તિ મળે છે તેમજ માનસિક અને શારીરિક આરામ પણ મેળવી શકીએ છીએ. મૌનની શક્તિને વ્યક્ત કરવાનું સામર્થ્ય શબ્દોમાં નથી. મૌન એ શક્તિનો અખૂટ ભંડાર છે – એવો ભંડાર કે તમે ... [વાંચો...]\n18 પ્રતિભાવો : લોકસાહિત્યની વિરાસત – જોરાવરસિંહ જાદવ\nલોકસાહિત્યની વિરાસત જાળવવાના પ્રયાસો બિરદાવવાને લાયક છે.\nઅતુલ જાની (આગંતુક) says:\nલોકસાહિત્યને ખોળી કા��ી અને તેને જાહેરમાં પ્રકાશીત કરવામાં શ્રી જોરાવરસિંહજીનો ફાળો બહુમૂલ્ય છે.\nલોકસાહીત્ય તો અંતરમા ઉગતુ અને લહેરાતુ એવુ ઝરણુ છે કે બસ..\nજોરાવરસિંહજીના પ્રયાસને શત પ્રણામ\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://mydharmaj.com/", "date_download": "2019-12-07T06:54:17Z", "digest": "sha1:NIMHMZUPUMLUQCKRXBEV5RDVCWGNI6H4", "length": 1144, "nlines": 13, "source_domain": "mydharmaj.com", "title": "Dharmaj Avillage to emulate", "raw_content": "\n\"જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી\"\nઅર્થાત માતા અને જન્મભૂમિ સ્વર્ગના સ્થાન કરતાં પણ વધારે કિંમતી છે. ધર્મજ દરેક ધર્મજીયન માટે બીજા કંઈપણ કરતાં વિશેષ તો છે જ પરંતુ આ નાના ગમે વિકાસની એવી કેડી કંડારી છે કે જે બીજા માટે ઉદાહરણીય બની રહી છે. શહેરની તમામ સગવડો સાથે પ્રદૂષણમુક્ત ગ્રામ્ય વાતાવરણ જાળવી રાખનાર આ ગામ સાચા અર્થમાં મહાત્મા ગાંધીની કલ્પનાનું આદર્શ ગામ છે. .", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/world/us-student-question-about-jeff-bejoss-richness-69530?pfrom=article-next-story", "date_download": "2019-12-07T06:59:35Z", "digest": "sha1:7E54DQPCPVWQJND6SKUTTEZNK7SMTX6E", "length": 17821, "nlines": 121, "source_domain": "zeenews.india.com", "title": "US વિદ્યાર્થીએ પુછ્યું- કોણ છે બેજોસ? જવાબ મળ્યો કે સૌથી શ્રીમંત વ્યક્તિ છે, વિદ્યાર્થી બોલ્યો- તો શું થયું? | World News in Gujarati", "raw_content": "\nUS વિદ્યાર્થીએ પુછ્યું- કોણ છે બેજોસ જવાબ મળ્યો કે સૌથી શ્રીમંત વ્યક્તિ છે, વિદ્યાર્થી બોલ્યો- તો શું થયું\nજેફ બેજોસ જેવા અમેરિકાની આજુબાજુના અનેક અભ્યાસક્રમોમાં ફંડિગ કરનારા અમેઝનના 'ફ્યુચર એન્જિનિયરિંગ પ્રોગ્રામ' અંગે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાનું શરૂ કરે છે, એક વિદ્યાર્થી તેની પાછળ બેસેલા અન્ય વિદ્યાર્થીને બે વખત પુછતો સંભળાય છ કે, 'જેફ બેજોસ કોણ છે' જ્યારે આ કિશોરીને જણાવાયું કે, બેજોસ દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંથી એકના માલિક છે તો તેણે કહ્યું કે, \"એમાં શું મોટી વાત છે, તો શું થઈ ગયું' જ્યારે આ કિશોરીને જણાવાયું કે, બેજોસ દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંથી એકના માલિક છે તો તેણે કહ્યું કે, \"એમાં શું મોટી વાત છે, તો શું થઈ ગયું\nવોશિંગટનઃ જેફ બેજોસ દુનિયામાં સૌથી શ્રીમંત વ્યક્તિ હોઈ શકે છે, પરંતુ અમેરિકાની રાજધાનીની એક સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અમેઝનના સીઈઓ માત્ર એક સામાન્ય વ્યક્તિ છે. વિદ્યાર્થી માટે તેમાં 'કોઈ નવી વાત નથી.' એક વીડિયો વાયરલથઈ રહ્યો છે, જેમાં અમેઝનના ફાઉ્ડર અને પ્રેસિડન્ટને ડીસી ખાતેની ડનબાસ હાઈસ્કૂલમાં એક કંપનીના ફાઉન્ડ કમ્પ્યુટર સાયન્સ ક્લાસની મુલાકત લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.\nજેફ બેજોસ જેવા અમેરિકાની આજુબાજુના અનેક અભ્યાસક્રમોમાં ફંડિગ કરનારા અમેઝનના 'ફ્યુચર એન્જિનિયરિંગ પ્રોગ્રામ' અંગે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાનું શરૂ કરે છે, એક વિદ્યાર્થી તેની પાછળ બેસેલા અન્ય વિદ્યાર્થીને બે વખત પુછતો સંભળાય છ કે, 'જેફ બેજોસ કોણ છે' જ્યારે આ કિશોરીને જણાવાયું કે, બેજોસ દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંથી એકના માલિક છે તો તેણે કહ્યું કે, \"એમાં શું મોટી વાત છે, તો શું થઈ ગયું' જ્યારે આ કિશોરીને જણાવાયું કે, બેજોસ દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંથી એકના માલિક છે તો તેણે કહ્યું કે, \"એમાં શું મોટી વાત છે, તો શું થઈ ગયું\nથાઈ રાજાએ એક મિસ્ટ્રેસને આપ્યો હતો રાણીનો દરજ્જો, હવે 3 જ મહિનામાં છીનવી લીધો, જાણો કારણ\nથોડા સમય પછી બેજોસ એ જ વિદ્યાર્થી સાથે વાત કરતા સંભળાય છે. વિદ્યાર્થી તેમને પોતાના કમ્પ્યુટર પ્રોજેક્ટ અંગે સમજાવે છે. બેજોસ તેને કહે છે કે, \"તમે એક સારા સ્ટોરીટેલર છો, આ હુનરને જાળવી રાખજો.\"\nજેફ બેજોસે ટ્વીટ કરીને લખ્યું છે કે, \"આજે સવારે ડીસી ખાતેની ડનબાર હાઈસ્કૂલમાં 'ફ્યુચર એન્જિનિયરિંગ પ્રોગ્રામ'ની જાહેરાત કરાઈ હતી. તેમને મળવા ત્યાં આશ્ચર્યજનક રીતે જેફ બેજોસ પહોંચ્યા હતા. વિદ્યાર્થીના એ યુવાને માત્ર બેજોસ સાથે વાત કરતા જણાવ્યું કે, કેવી રીતે કોડિંગ અંગે શીખી શકાય. ત્યાર પછી તેમણે મને જણાવ્યું કે, સીઈઓ સાથે વાત કરવાની તક તે હાથમાંથી જવા દેવા માગતો ન હતો.\"\nદુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....\nહોંગકોંગમાં શરૂ થઈ આઝાદી માટે જંગ, આંદોલનકારીઓ હિંસાના માર્ગે રસ્તા પર ઉતર્યા\nભાવનગર : ઠસોઠસ બસમાંથી નીચે ફેંકાઈ માસુમ તુલસી, ઘડીના છઠ્ઠા ભાગમાં નિપજ્યું મોત\nઉન્નાવ બન્યું ઉત્તર પ્રદેશનું રેપ કેપિટલ, 2019માં નોંધાઈ દુષ્ક���્મની 86 ઘટનાઓ\nદુષ્કર્મની ઘટનાઓથી સમસમી શનિવારની સવાર, ગુજરાતના 3 શહેરોમાં બળાત્કારના કિસ્સા\nPensacola base shooting: અમેરિકી સૈન્ય અડ્ડા પર ગોળીબારી, ત્રણ લોકોના મોત, સાઉદી કિંગે કર્યો ફોન\nબિનસચિવાલય પરીક્ષા આંદોલન : ગાયબ થઈ ગયા નેતાઓ, ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ બચ્યા છે\nઝારખંડ વિધાનસભા ચૂંટણી : આજે સિલ થશે મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજોના ભાવિ\nઈન્ટમટેક્સ ભરનારા 31 ડિસેમ્બર સુધી આ કામ નહિ કરે, તો લાગશે 10 હજારની પેનલ્ટી\nહૈદરાબાદ એન્કાઉન્ટર મામલે વચ્ચે પડી તેલંગાના હાઇકોર્ટ, આપ્યો મોટો આદેશ\nbinsachivalay exam: NSUIનું રાજ્યભરની કોલેજ બંધનું એલાન, રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત\nકચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/statement-of-salim-khan-on-ayodhya-verdict-know-what-he-said-for-pm-modi-051456.html?utm_source=articlepage-Slot1-3&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T07:33:58Z", "digest": "sha1:O7DN47KJDY7SQERWZQXPG3Q2EVJSNJCK", "length": 12982, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "અયોધ્યા ચુકાદા પર આવ્યુ સલમાનના પિતાનુ નિવેદન, મુસ્લિમોને આપી સલાહ, પીએમ માટે કહી આ વાત | statement of salim khan on ayodhya verdict, know what he said for pm modi. - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n34 min ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n1 hr ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n1 hr ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n2 hrs ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅયોધ્યા ચુકાદા પર આવ્યુ સલમાનના પિતાનુ નિવેદન, મુસ્લિમોને આપી સલાહ, પીએમ માટે કહી આ વાત\nદાયકાઓથી પેન્ડીંગ અને રાજકીય રીતે સંવેદનશીલ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટના પાંચ જજોની પીઠે શનિવારે ચુકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે 2.77 એકર જમીનનો માલિકી હક રામલલ્લા વિરાજમાનને આપી દીધો છે. પીઠે 16 ઓક્ટોબરે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. આ ચુકાદા બાદ સલમાન ખાનના પિતા અને પટકથા લેખક સલીમ ખાનનુ નિવેદન આવ્યુ છે.\nસલીમ ખાને અયોધ્યા ચુકાદાનુ સ્વાગત કર્યુ છે. તેમણે કહ્યુ કે અયોધ્યામાં મુસ્લિમોએ અપાનાર પાંચ એકર જમીન પર સ્કૂલ બનાવવી જોઈએ. સલીમ ખાને મુસ્લિમ સમુદાયને અપીલ કરીને કહ્યુ કે મોહબ્બત બતાવો અને માફ કરો. હવે આ મુદ્દાને ફરીથી ના ખોતરો, અહીંથી આગળ વધો.\nસલીન ખાને મુસ્લિમોને સલાહ આપતા કહ્યુ કે હવે આ મુદ્દે વાત ના કરીને મૂળભૂત સમસ્યાઓ પર ચર્ચા કરવી જોઈએ. મુસલમાનોને સ્કૂલ અને હોસ્પિટલની જરૂર છે. તેમણે અયોધ્યામાં મળેલી પાંચ એકર જમીન પર કોલેજ બનાવવાની વાત પણ કહી. સલીમ ખાને કહ્યુ કે નમાઝ તો ટ્રેન,પ્લેન ક્યાંય પણ પઢી શકાય છે. જો 22 કરોડ મુસ્લિમોને સારુ શિક્ષણ મળશે તો આ દેશની ઘણી બધી ઉણપો ખતમ થઈ જશે.\nઆ પણ વાંચોઃ કેટરીના કેફની ક્યારેય ન જોઈ હોય તેવી સેક્સી તસવીરો, જુઓ\nપ્રધાનમંત્રી માટે શું કહ્યુ\nસલીમ ખાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત પર સંમતિ વ્યક્ત કરતા કહ્યુ કે અયોધ્યા વિવાદને ખતમ કરવા આપણે નવી શરૂઆત કરવી જોઈએ. હવે આપણે શાંતિની જરૂર છે. આપણે આપણા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપીને ભવિષ્ય વિશે વિચારવુ જોઈએ.\nરામલલ્લાની છે વિવાદિત જમીન\nતમને જણાવી દઈએ કે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ ચુકાદો સંભળાવીને કહ્યુ કે વિવાદિત સ્થળ પર 1856-57 સુધી નમાઝ પઢવા માટેના પુરાવા નથી. હિંદુ આ પહેલા આંતરિક ભાગમાં પણ પૂજા કરતા હતા. હિંદુ બહાર સદીઓથી પૂજા કરે છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે 2.77 એકર જમીનનો માલિકી હક રામલલ્લા વિરાજમાનને આપી દીધો છે. કોર્ટે આગળ કહ્યુ કે દરેક ધર્મના લોકોને બંધારણમાં સમાન સમ્માન આપવામાં આવ્યુ છે.\nઈન્ટરવલમાં સલમાનનું મોત થઈ ગયુ તો ઓડિયન્સ પણ થિયેટરમાંથી બહારઃ સલીમ ખાન\n'ટ્યૂબલાઇટ'ના ડિસ્ટ્રીબ્યૂટર્સને મોટી ખોટ, સલમાન કરશે ભરપાઇ\nFirstReview: 'ટ્યૂબલાઇટ' ખૂબ જ સુંદર અને ઇમોશનલ ફિલ્મ\nબેંગ્લુરુ છેડછાડ મામલો: કોઇએ આપ્યો સાથ તો કોઇએ કર્યો વિવાદ\nSecret : અર્પિતાના લગ્ન 18મી નવેમ્બરે અને હૈદરાબાદ ખાતે જ કેમ થયાં\n‘અર્પિતા કથા’ : ફુટપાથની બાળકીથી ફલકનુમાની દુલ્હન...\nસલીમ ખાનના હસ્તે મોદીની ઉર્દૂ વેબસાઇટનું લોન્ચિંગ; સલમાનને રાહત માટે મોટો સોદો\nમોદીના શાસનમાં મુસ્લિમો સલામત છે : સલીમ ખાન\nPics : પૂરા પચ્ચીસ કરોડમાં બની છે શોલે 3ડી\nદબંગ 3થી સઈ માંજરેકર વિશે મોટો ખુલાસો, માતાપિતા સાથે શેર કરશે સ્ક્રીન\nબિગ બૉસ 13: દુશ્મની છોડી રોમેન્ટીક થયા સિદ્ધાર્થ-રશ્મિ, જુઓ પુલમાં HOT Video\nDabangg 3: ચુલબુલ પાંડેના એનિમેટેડ અવતારથી સલમાન ખાને ઈન્ટરનેટ પર ધમાલ મચાવી\nદિશા રેપ-મર્ડર કેસના આરોપી ઠાર, સ્વાતિ માલીવાલે કહી મોટી વાત\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\nનિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2016/08/15/", "date_download": "2019-12-07T06:28:58Z", "digest": "sha1:WNDUG24ONZUXYMVZHKTMVMVD3GWTI73U", "length": 11797, "nlines": 171, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "15 | ઓગસ્ટ | 2016 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nએક કિસ્સો – ચાનું વળગણ\nએક કિસ્સો – ચાનું વળગણ\nમારા એક મિત્ર સૂરતની કોલેજમાં પ્રોફેસર હતા. ખૂબ જ વિદ્વાન માણસ, પરોપકારી અને ભલા પણ એટલા જ. અડધી રાતે પણ મદદ કરવા તત્પર. હસમુખા સ્વભાવના એ પ્રોફેસર જોડે સહુ કોઈને ફાવે. તેઓ ચા પીવાના જબરા શોખીન હતા. દિવસમાં કેટલાય કપ ચા પી નાખે.\nએક વાર હું સૂરત તેમને મળવા માટે ગયો. મારે અમુક વિષયમાં તેમનું માર્ગદર્શન લેવું હતું. અગાઉથી ફોન કરીને જ મળવાનું નક્કી કર્યું હતું. સૂરત પહોંચીને મેં ફરી ફોન કર્યો, ‘સાહેબ, હું સૂરત આવી ગયો છું, કેટલા વાગે આપને મળવા આવું\nતેમણે જવાબ આપ્યો, ‘વેલકમ, મારા દોસ્ત, તમને રાતે બાર વાગે મળવાનું ફાવશે\nજવાબ સાંભળીને જરા નવાઈ લાગી. સાહેબ કદાચ બહુ જ busy હશે, એટલે રાતનો ટાઈમ આપ્યો હશે. રાત્રે ઉંઘવાને બદલે તે મળવા તૈયાર હતા. મારે તો ‘હા’ જ પાડવાની હતી. મેં કહ્યું, ‘સાહેબ, જરૂર ફાવશે.’\n‘બસ, તો રાતે કોલેજમાં મારી ઓફિસમાં આવી જજો. નિરાંતે વાતો કરીશું.’\nસાહેબ રાતે બાર વાગે નિરાંતે વાતો કરવા તૈયાર હતા. મોટા પ્રોફેસરોને ઘણું કામ હોય છે. એટલે તેઓ પોતાની ઓફિસની એક ચાવી પોતાની પાસે રાખતા હોય છે. આથી તેઓ ગમે ત્યારે પણ ઓફિસમાં જઈને કામ કરી શકે.\nહું રાતે બાર વાગે કોલેજ પહોંચ્યો. ચોકીદારને સાહેબનું નામ કહ્યું, એટલે એણે અંદર જવા દીધો. સાહેબ ઓફિસમાં બેઠા બેઠા કોઈ વિદ્યાર્થીની નોટ ચેક કરતા હતા. મને જોઇને બોલ્યા, ‘આવો, આવો, મી. શાહ, કેમ છો તમારી રીસર્ચ વિષે આપણે ચર્ચા કરવાના જ છીએ, પણ પહેલાં એક કપ ચા પીએ.’\nમેં કહ્યું, ‘સાહેબ, અત્યારે તમે ઘેર જવાની ઉતાવળમાં હશો. અત્યારે ચા મુલતવી રાખીએ.’\n‘અરે, ચા વગરતે કંઇ ચાલતું હશે ચા તો પીવી જ પડે. આપણે એમ કરીએ, કોલેજના ગેટની સામેની હોટેલમાં ચા સરસ બને છે, ત્યાં જઈને પીએ, મજા આવશે.’\nમારી આનાકાની છતાં ય એ મને ખેંચી ગયા. અમે બે ય બહાર નીકળ્યા. મેં કહ્યું, ‘મારી ગાડી લઇ લઉં’\nએ કહે, ‘ના, ના, ચાલતા જ જઈએ. હોટેલ સામે નજીક જ છે.’\nઅમે ચાલતા ત્યાં પહોંચ્યા. પણ હોટેલવાળો રાતે બાર વાગ્યા સુધી હોટેલ થોડી ખુલ્લી રાખે હોટેલ બંધ હતી પણ એમ હાર માને તો એ પ્રોફેસર શાના કહે, ‘ચાલો, થોડે દૂર બીજી હોટેલ છે, ત્યાં જઈએ.’\nમેં ફરી ગાડી લેવાની વાત કરી. તે બોલ્યા, ‘અરે, ગાડી રહેવા દો, ચાલતા મજા આવશે.’\nઅડધો કી.મી. પછી, ચાની એક દુકાન આવી. સદનસીબે એ ખુલ્લી હતી. અમે ચા પીધી અને ચાલતા પાછા આવ્યા. એમની ઓફિસના બારણે પહોંચ્યા, ત્યાં પટાવાળો બહાર ખુરસીમાં બેઠો બેઠો લગભગ ઉંઘતો હતો. અમારાં પગલાંના અવાજથી ઝબકીને જાગ્યો. સાહેબે તેને કહ્યું, ‘મગન, જો દૂધ રહ્યું હોય તો અડધો અડધો કપ ચા બનાવી કાઢ ને \nબોલો, આ સાંભળીને તમે ચમકી ગયા ને બહાર ચા પીને આવ્યા પછી, સાહેબ તરત જ ચા મૂકવાનું કહેતા હતા \nપછી તો અમે તેમની ઓફિસમાં બેસીને વિગતે વાતો કરી, મારા પ્રશ્નોનું તેમણે સંતોષકારક સમાધાન આપ્યું. પછી કહે, ‘ચાલો, ધાબા પર બેસીએ. થોડાં ગપ્પાં મારીએ.’\nમને થયું કે સાહેબને ઉંઘ નહિ આવતી હોય ઘેર જવાની ઉતાવળ નહિ હોય ઘેર જવાની ઉતાવળ નહિ હોય મારી ‘ના’ છતાં ય અમે બંને ધાબા પર ગયા. અંધારામાં લેબોરેટરીનાં સાધનો જોયાં, અને ધાબાની પાળી પર બેસી વાતો અને ગપ્પાં ચલાવ્યાં. સૂરતનો રાતનો નજારો જોયો. પછી હું મારા મુકામે પહોંચ્યો ત્યારે રાતના ત્રણ વાગ્યા હતા. સાહેબની દિલેરીને યાદ કરતાં કરતાં ઉંઘી ગયો.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« જુલાઈ સપ્ટેમ્બર »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.calcprofi.com/tina-su-kada-kelkyuletara.html", "date_download": "2019-12-07T06:59:29Z", "digest": "sha1:VJTRCWTUEU7BNEZFXH5FQ7V2ZMDBVWTF", "length": 6050, "nlines": 41, "source_domain": "gu.calcprofi.com", "title": "છોકરાઓ અને છોકરીઓ માટે ટીન શૂ કદ કેલ્ક્યુલેટર", "raw_content": "\nશુઝ માપો ઑનલાઇન કેલ્ક્યુલેટર\nછોકરાઓ અને છોકરીઓ માટે ટીન શૂ કદ કેલ્ક્યુલેટર, તીન શૂ કદ વ્યાખ્યાયિત વિવિધ દેશોમાં કદ ટીન શૂ કદ કન્વર્ટ કરવા માટે મદદ કરશે.\nરશિયન યુરોપિયન ઇંગલિશ (યુકે) અમેરિકન (યુએસએ) જાપાનીઝ સેન્ટીમીટર\nરશિયન યુરોપિયન ઇંગલિશ (યુકે) અમેરિકન (યુએસએ) જાપાનીઝ સેન્ટીમીટર\nશુઝ માપો ઑનલાઇન કેલ્ક્યુલેટર\nમેન્સ, સ્ત્રીઓ, અને બાળકો જૂતા કદ કન્વર્ટ વિવિધ દેશોમાં, યુરોપિયન, બ્રિટિશ, અમેરિકન (યુએસએ), જાપાનીઝ કદ અથવા સેન્ટિમીટર છે.\nશુઝ માપો ઑનલાઇન કેલ્ક્યુલેટર\nHat માપો ઑનલાઇન કેલ્ક્યુલેટર\nવિવિધ દેશોમાં ટોપી કદ કન્વર્ટ, અમેરિકન (યુએસ / યુકે), રશિયન, આંતરરાષ્ટ્રીય કદ, અથવા સેમી કે ઇંચ વડા પરિઘ જેવા.\nHat માપો ઑનલાઇન કેલ્ક્યુલેટર\nમોજાં ઓનલાઇન કેલ્ક્યુલેટર માપો\nકન્વર્ટ પુરુષો અને વિવિધ દેશોમાં મહિલા મોજાં માપો, અમેરિકન, યુરોપિયન, રશિયન, આંતરરાષ્ટ્રીય કદ, જૂતા માપ, સેન્ટીમીટરના પગ લંબાઈ અથવા insole લંબાઈ જેવા.\nમોજાં ઓનલાઇન કેલ્ક્યુલેટર માપો\nમેન્સ કપડાં કદ ઓનલાઇન કેલ્ક્યુલેટર\nમેન્સ કપડાં વિવિધ દેશોમાં માપો વિવિધ પ્રકારના કન્વર્ટ કરો.\nમેન્સ કપડાં કદ ઓનલાઇન કેલ્ક્યુલેટર\nતમે કરી શકો છો તમારી સાઇટ અથવા બ્લોગ આ કેલ્ક્યુલેટર એમ્બેડ\nતમારા પોતાના કેલ્ક્યુલેટર બનાવો\nજાહેરાતો વગર અને વેબસાઈટ પર સીધી કડી સાથે એમ્બેડ કોડ\nજાહેરાતો સાથે અને વેબસાઇટ સીધી કડી વગર એમ્બેડ કોડ\nકૉપિ કરો અને જગ્યા છે જ્યાં તમે કેલ્ક્યુલેટર પ્રદર્શિત કરવા માંગો છો તમારી સાઇટમાં આ કોડ પેસ્ટ કરો.\nતમે એક જવાબ જરૂર હોય તો\nમોબાઇલ સંસ્કરણ મારા કેલ્ક્યુલેટર્સ છેલ્લે મુલાકાત લીધી કેલ્ક્યુલેટર સંપર્કો Cookies CalcProfi.com ઑનલાઇન કેલ્ક્યુલેટર © 2000-2019", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A3%E0%AB%80", "date_download": "2019-12-07T07:20:45Z", "digest": "sha1:4HCZ7CJQNDBIOHYMGDUG7IVSZWWFRJYD", "length": 3239, "nlines": 67, "source_domain": "gu.wikipedia.org", "title": "અનુક્રમણી - વિકિપીડિયા", "raw_content": "\nઅનુક્રમણી એ વેદની રક્ષા માટે બનાવાયેલા ગ્રંથોનો એક પ્રકાર છે.[૧] અનુક્રમણી ગ્રંથોમાં બૃહદ્દેવતા, સર્વાનુક્રમણી અને યાજુષ અનુક્રમણી જેવા ગ્રંથોનો સમાવેશ થાય છે.\nઆ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨ નવેમ્બર ૨૦૧૭ના રોજ ૨૨:૩૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%AE", "date_download": "2019-12-07T06:59:51Z", "digest": "sha1:QSMC6UJ7PGIGRXMGOE4OFGWURRKHMH3C", "length": 3335, "nlines": 74, "source_domain": "gu.wikipedia.org", "title": "કર્દમ - વિકિપીડિયા", "raw_content": "\nસ્વાયંભૂ મન્વંતરમાં થયેલા બ્રહ્મમાનસ પુત્ર, પ્રજાપતિ કર્દમ ઋષિ ના વિવાહ સ્વયંભૂ મનુની દેવહૂતી નામની કન્યા સાથે થયા હતા. આથી તેને નવ કન્યા અને એક પુત્ર કપિલદેવ નામે થયાં. એ નવ કન્યાઓ મહર્ષિઓને પરણાવી હતી. જેની યાદી નીચે મુજબ છે.\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૯ જુલાઇ ૨૦૧૦ના રોજ ૧૭:૨૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/ahmedabad-news/responsible-amdavadi/cops-clear-drain-in-kubernagar-ahmedabad-282737/", "date_download": "2019-12-07T06:51:55Z", "digest": "sha1:4GROYJ3QVVGRLURO4N2IRTQBAHNTRP2G", "length": 21869, "nlines": 271, "source_domain": "www.iamgujarat.com", "title": "અમદાવાદ: અંડરપાસમાં પાણી ભરાતા પોલીસે ગટરમાંથી કચરો હટાવ્યો, લોકોએ કરી સરાહના | Cops Clear Drain In Kubernagar Ahmedabad - Responsible Amdavadi | I Am Gujarat", "raw_content": "\nસ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક જ વર્ષમાં 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ્યો\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nઉન્નાવમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ઘટનાસ્થળેથી જ નરાધમને દબોચ્યો\nઅફેરની શંકાએ દીકરાએ માતા સાથે કામ કરતા યુવકને ઢોર માર મારી પતાવી દીધો\nBigg Boss 13: સલમાન ખોલશે અરહાન ખાનની અંગત લાઈફની પોલ, જોતી જ રહી જશે રશ્મિ\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઅનુષ્કા શર્માના ‘ઉસ્તાદ’નું થયું નિધન, લખી ભાવુક પોસ્ટ\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 ક���રણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nGujarati News Responsible Amdavadi અમદાવાદ: અંડરપાસમાં પાણી ભરાતા પોલીસે ગટરમાંથી કચરો હટાવ્યો, લોકોએ કરી સરાહના\nઅમદાવાદ: અંડરપાસમાં પાણી ભરાતા પોલીસે ગટરમાંથી કચરો હટાવ્યો, લોકોએ કરી સરાહના\n1/5ધોધમાર વરસાદમાં પોલીસ ખડે પગે રહી\nઅમદાવાદ: શુક્રવારે સાંજે થયેલા ધોધમાર વરસાદથી ઠેકઠેકાણે પાણી ભરાઈ જતાં લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી. આ સમયે પોલીસ લોકોની મદદે આવી હતી. ધોધમાર વરસાદમાં પણ ટ્રાફિક મેનેજ કરવા દોડી આવેલી પોલીસે કુબેરનગર વિસ્તારમાં તો પાણી ગટરમાં ઉતરી જાય તે માટે પણ ખાસ જહેમત ઉઠાવી હતી.\n2/5કુબેરનગર અંડરપાસમાં ભરાયું હતું પાણી\nભારે વરસાદને કારણે અમદાવાદમાં ઠેર-ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. એક તરફ લોકોને ઘરે જવાની ઉતાવળ હતી, જ્યારે બીજી તરફ ધોધમાર વરસાદ ચાલુ હતો, અને ઠેકઠેકાણે પાણી પણ ભરાઈ ગયા હતા. ત્યારે કુબેરનગર અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે હાલત વધુ કફોડી થઈ હતી.\n3/5પોલીસે ગટર પરથી કચરો હટાવ્યો\nઅંડરપાસમાં પાણી ભરાઈ જવાથી વાહનો તેમાંથી પસાર થઈ શકે તેમ નહોતા. ત્રણ રિક્ષાઓ તો પાણી ભરાઈ જતાં બંધ પણ પડી ગઈ હતી. ટ્રાફિક વધતો જતો હતો ત્યારે, અહીં ટ્રાફિક મેનેજ કરવા દોડી આવેલી સરદારનગર પોલીસે ગટર પરથી કચરો હટાવીને પાણી જવા માટે જગ્યા કરી હતી.\n4/5લોકો કરી રહ્યા છે પ્રશંસા\nઆમ તો ગટરમાં વરસાદી પાણી કોઈ અડચણ વગર વહી જાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી કોર્પોરેશનની છે, પરંતુ શુક્રવારે કોર્પોરેશનની રાહ જોયા વિના જ પોલીસે પોતાની લાઠીથી ગટર પાસે ભેગો થયેલો કચરો હટાવીને પાણી ઓછું કરવાનું કામ કર્યું હતું. પોલીસના આ સેવાભાવી કામની લોકો પણ હાલ પ્રશંસા કરી રહ્યા છે.\n5/5અધિકારીએ પણ નાનમ ન રાખી\nપોલીસ અધિકારી તેમજ જવાનોને ગટર પરનો કચરો હટાવતા જોઈ લોકોએ પણ તેમની સરાહના કરી હતી, અને તેમના ફોટોગ્રાફ પણ ક્લિક કરી સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. સરદારનગર પીઆઈ આર.એન. વિરાણીના જણાવ્યા અનુસાર, ગટર જામ થઈ જવાથી પાણી તેમાં જઈ નહોતું રહ્યું, જેથી પોલીસે પોતાની લાઠીનો ઉપયોગ કરી કચરો હટાવ્યો હતો, જેના ત્યાં હાજર લોકોએ ફોટા પાડ્યા હતા.\nઅમદાવાદની યુનિવર્સિટીમાં વિવિધ ધર્મના વિદ્યાર્થીઓએ કાશ્મીરી વિદ્યાર્થી સાથે પઢી નમાઝ\nદાનવીર અઝીમ પ્રેમજીની યુવાનોને સલાહઃ ���વ્યવસાય એવો કરો કે સમાજ સેવા થાય”\n આ વખતે સાબરમતીમાં ગણપતિની એકપણ મૂર્તિનું વિસર્જન ન કરાયું\nઅમદાવાદીઓ હવે પોલીસકર્મીઓના સોશિયલ મીડિયા પર ‘મેમો’ ફાડી રહ્યા છે\nઆ અમદાવાદીએ દત્તક લીધી હાથણી, સારસંભાળમાં ખર્ચ કર્યા 40 લાખ રુપિયા\nઅમદાવાદ : 300 કિલો માટી, 100 ઘાસના પૂળામાંથી બનાવી 18 ફૂટ ઊંચી ઈકો-ફ્રેન્ડલી બાપાની મૂર્તિ\nકરિના જેવું પર્ફેક્ટ ફિગર જોઈએ છે ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે તૈયાર કરેલો ડાયટ પ્લાન ફોલો કરો\nઆનંદ મહિન્દ્રાએ ફોન ચાર્જ કરવાના જબરજસ્ત જુગાડનો આઇડિયા શેર કર્યો\nબાળકીએ ગાયું લતાજીનું ગીત, ક્યૂટનેસ પર ફીદા થઈ ગયા લોકો\nમાતા તરફથી મહિલાઓને વારસામાં મળી શકે છે આ 6 બીમારીઓ\nવાંદરાને ડરાવવા ખેડૂતે કૂતરા પર વાઘ જેવા પટ્ટા ચીતરી નાંખ્યા, જાણો પછી શું થયું\nઅમદાવાદમાં વાયુ પ્રદૂષણ, નવું રિસર્ચ જણાવે છે નબળી પડી શકે છે તમારી યાદશક્તિ\nપુરુષો માટે પહેલું ગર્ભનિરોધક ઈન્જેક્શન તૈયાર, ભારતીય વૈજ્ઞાનિકોની શોધ\nશિયાળામાં પ્રાકૃતિક રીતે યૌન શક્તિ વધારવા અપનાવો આ ઉપાય\nઆયુર્વેદ કહે છે સલાડ જેવું કાચું ફૂડ ન ખાવું જોઈએ કારણ કે…\nWorld Prematurity Day: પ્રિમેચ્યોર કે સમય કરતા વહેલું બાળક જન્મે તો આ રીતે રાખો તેનું ધ્યાન\nવૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું એવું ફળ જેને ખાવાથી વ્યક્તિ રહેશે યુવાન\nઆ કારણે બાળકો-વૃદ્ધોને જલદી ન્યુમોનિયા થાય છે, બચવા માટે આટલું ધ્યાન રાખો\nવૈજ્ઞાનિકોએ શોધ્યો એવો વાયરસ જે દરેક પ્રકારનું કેન્સર મટાડી દેશે\nતાવ, શરદી અને કફ રહેશે દૂર, ઋતુ બદલાતા ખાવાની આટલી આદતો બદલો\nતમારી ચાના પાઉડરમાં ભેળસેળ છે કે નહીં આ સરળ રીતે ઘરે જ ચેક કરો\nસીઝનની પહેલી બરફ વર્ષા બાદ સ્વર્ગમાં ફેરવાયું ગુલમર્ગ અને જમ્મુ-કાશ્મીર\nશું તમે બાળકના હાથ વારંવાર સેનેટાઈઝરથી સાફ કરો છો..તો જાણી લેજો આ વાત\nવજન ઘટાડવામાં કમાલ કરે છે હળદરવાળું દૂધ, પરંતુ શું તમને ખબર છે તેને બનાવાની સાચી રીત\nઘરે જ બનાવો બકરીના દૂધનો સાબુ, 60 વર્ષે પણ 16 વર્ષ જેવી યુવાન સ્કિન રહેશે\nદિલ્હી જ નહીં અમદાવાદમાં પણ વધી રહ્યું છે પ્રદૂષણ, આ યુનાની ઉપાય આપશે રક્ષણ\nગાંધીજીનો સ્પેશિયલ ડાયેટ પ્લાન જેને સુભાષચંદ્ર બોઝે પણ અપનાવ્યો હતો\nદીકરી આખો દિવસ મમ્મી-પપ્પાને વળગીને રહેતી, ગૂગલ પર સર્ચ કરતા ખબર પડી કે…\nબસ બહુ વિચાર કર્યા, બેગ તૈયાર કરો અને દિવાળી વેકેશનમાં જઈ આવો આ દેવતાઓના દેશમાં\nછાતીમાં બળતરાને એસિડિટી સમજીને અવગણીએ છીએ તે હોઈ શકે છે સાઈલન્ટ હાર્ટ અટેક\nયુવરાજસિંહની એક્સ ગર્લફ્રેન્ડે બિકિનીમાં શેર કર્યા હોટ ફોટોગ્રાફ્સ 😍\nઆવી ગઈ આયુર્વેદિક એન્ટિબાયોટિક દવા, બેક્ટેરિયા-વાયરસનો જડમૂળથી કરશે ખાત્મો\nSilver Ant: આ છે દુનિયાની સૌથી વધુ ઝડપે દોડનારી કીડી\nનવ મહિનાની પ્રેગનેન્સી બાદ પણ ન થઈ ડિલિવરી, અને મહિલા સાથે બની એક ભયાનક ઘટના\nઆવી રીતે 23 વર્ષની બેલા હેડિડ બની દુનિયાની સૌથી બ્યુટિફુલ યુવતી\nખરતા વાળ અને વધતું વજન આ ખતરનાક બીમારીનો હોઈ શકે છે સંકેત\nદીકરીની બુક લોન્ચ ઈવેન્ટમાં મીડિયા પર ભડક્યા મહેશ ભટ્ટ, આલિયાએ કહ્યું, ‘મેં તમને...\nટ્રાફિકથી કંટાળી ગયો હતો આ શખ્સ, શોધી કાઢ્યું જોરદાર સોલ્યુશન\nયુપી: બસ્તી શહેરમાં આવેલી ICICI બેેંકમાં 40 લાખની લૂંટ\nએરપોર્ટ પર રડવા માંડ્યો તૈમૂર, જુઓ પછી સૈફે શું કર્યું\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમદાવાદની યુનિવર્સિટીમાં વિવિધ ધર્મના વિદ્યાર્થીઓએ કાશ્મીરી વિદ્યાર્થી સાથે પઢી નમાઝદાનવીર અઝીમ પ્રેમજીની યુવાનોને સલાહઃ “વ્યવસાય એવો કરો કે સમાજ સેવા થાય”અમદાવાદીઓને સલામ આ વખતે સાબરમતીમાં ગણપતિની એકપણ મૂર્તિનું વિસર્જન ન કરાયુંઅમદાવાદીઓ હવે પોલીસકર્મીઓના સોશિયલ મીડિયા પર ‘મેમો’ ફાડી રહ્યા છે આ વખતે સાબરમતીમાં ગણપતિની એકપણ મૂર્તિનું વિસર્જન ન કરાયુંઅમદાવાદીઓ હવે પોલીસકર્મીઓના સોશિયલ મીડિયા પર ‘મેમો’ ફાડી રહ્યા છેઆ અમદાવાદીએ દત્તક લીધી હાથણી, સારસંભાળમાં ખર્ચ કર્યા 40 લાખ રુપિયાઅમદાવાદ : 300 કિલો માટી, 100 ઘાસના પૂળામાંથી બનાવી 18 ફૂટ ઊંચી ઈકો-ફ્રેન્ડલી બાપાની મૂર્તિપાંચ વર્ષ પહેલા દત્તક લીધેલી જુડવા દીકરીઓથી આ પરિવારની જિંદગી જ બદલાઈ ગઈઅમદાવાદઃ શહીદ વસંત-રજબના સ્મારકની સાચવણી છેલ્લા 19 વર્ષથી કરે છે આ ઈસ્ત્રીવાળા કાકાતોફાની પવન સામે ઝઝૂમતા સુગરીના બચ્ચાંનો ગાંધીનગરના યુવાને બચાવ્યો જીવઅમદાવાદઃ ગરમીથી બચવા ફ્લેટની લિફ્ટમાં પહોંચી ગયું સાપનું બચ્ચુંસાબરમતી નદીનો આ નજારો દરેક અમદાવાદીને ધ્રૂજાવી દે તેવો છેમોટા ભાગના અમદાવાદીઓ જાણતા જ નથી કે જાહેરમાં થૂંકવું એ ગુનો છેઆ અમદાવાદીએ દત્તક લીધી હાથણી, સારસંભાળમાં ખર્ચ કર્યા 40 લાખ રુપિયાઅમદાવાદ : 300 કિલો માટી, 100 ઘાસના પૂળામાંથી બનાવી 18 ફૂટ ઊંચી ઈકો-ફ્રેન્ડલી બાપાની મૂર્તિપાંચ વર્ષ પહેલા દત્તક લીધેલી જુડવા દીકરીઓથી આ પરિવારની જિંદગી જ બદલાઈ ગઈઅમદાવાદઃ શહીદ વસંત-રજબના સ્મારકની સાચવણી છેલ્લા 19 વર્ષથી કરે છે આ ઈસ્ત્રીવાળા કાકાતોફાની પવન સામે ઝઝૂમતા સુગરીના બચ્ચાંનો ગાંધીનગરના યુવાને બચાવ્યો જીવઅમદાવાદઃ ગરમીથી બચવા ફ્લેટની લિફ્ટમાં પહોંચી ગયું સાપનું બચ્ચુંસાબરમતી નદીનો આ નજારો દરેક અમદાવાદીને ધ્રૂજાવી દે તેવો છેમોટા ભાગના અમદાવાદીઓ જાણતા જ નથી કે જાહેરમાં થૂંકવું એ ગુનો છેઅમદાવાદ પોલીસની પ્રશંસનીય કામગીરી: ગરમીથી મૂર્છિત થયેલા વૃદ્ધને હોસ્પિટલ પહોંચાડ્યાઅમદાવાદની વચ્ચોવચ આવેલું છે આ જંગલ, જોશો તો દિલ ખુશ થઈ જશેઅમદાવાદના માવજીભાઈનો અદમ્ય જુસ્સો, બંને હાથ નથી છતાં મતદાન કરવાનું નથી ચૂકતા\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.punchnamu.com/2019/12/03/incongress-12/", "date_download": "2019-12-07T07:01:22Z", "digest": "sha1:OMLQYGJPA5OXNNQYXG4DXMWX5VYL2VXP", "length": 12348, "nlines": 113, "source_domain": "www.punchnamu.com", "title": "બાપ રે.. કોંગ્રેસનો વધુ એક ભ્રષ્ટાચાર? 170 કરોડ રૂપિયાના મામલામાં આવકવેરા વિભાગે કોંગ્રેસને ફટકારી નોટિસ | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે મતગણતરીના બીજા દિવસે રિલીઝ થશે\nહિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી\nમમતા બેનરજી નરેન્દ્ર મોદીને દર વર્ષે શું મોકલાવે છે\nમોદી સરકાર આ દિવસે આપશે 1100 રૂપિયા સસ્તું સોનુ\nભારતને 5 ટ્રિલિયન ડોલરની આર્થવ્યસ્થા બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું\nભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત્ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો\n200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર\nઆજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી બાર ફિરસે….’\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeતાજા સમાચારબાપ રે.. કોંગ્રેસનો વધુ એક ભ્રષ્ટાચાર 170 કરોડ રૂપિયાના મામલામાં આવકવેરા વિભાગે કોંગ્રેસને ફટકારી નોટિસ\nબાપ રે.. કોંગ્રેસનો વધુ એક ભ્રષ્ટાચાર 170 કરોડ રૂપિયાના મામલામાં આવકવેરા વિભાગે કોંગ્રેસને ફટકારી નોટિસ\nકોંગ્રેસ દ્વારા મોદી સરકાર પર પાયા વિહોણા ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવે છે. અને કોંગ્રેસ ભ્રષ્ટાચારના મુદ્દા સાથે મોદી સરકારેને ઘેરવાનો પ્રયાસ કરે છે, પરંતુ દર વખતે તેમના જ ભ્રષ્ટાચારી કારનામાઓ બહાર આવી જતા હોય છે. ત્યારે કોંગ્રેસનું વધુ એક ભ્રષ્ટાચારી કર્યા બહાર આવી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેમાં આવકવેરા વિભાગે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને નોટિસ આપી છે. કોંગ્રેસ પાર્ટીને આ નોટિસ રાજકીય ફંડને લઈને આપવામાં આવી છે. 2 ડિસેમ્બરે મોકલવામાં આવેલી નોટિસમાં હૈદરાબાદની એક કંપનીએ મોકલેલા પૈસાનો હિસાબ ન આપવાનું કારણ જણાવવામાં આવ્યું છે.\nઆ રીતે સામે આવી વિગત\nઉલ્લેખનીય છે કે ઈનકમ ટેક્સ વિભાગે છેલ્લા કેટલાક દિવસો પહેલાં હૈદરાબાદની એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ રેડ પાડી હતી. તેમાં જાણવા મળ્યું હતું તે કંપનીની તરફથી હવાલાની મદદથી કોંગ્રેસ પાર્ટીને 170 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. જેને લઈને ઈનકમ ટેક્સ વિભાગે તપાસ શરૂ કરી હતી. આ ફંડને સરકારી પ્રોજેક્ટના માટે અલગ રાખવામાં આવ્યું હતું અને તેનું બોગસ બિલિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે કંપનીની તરફથી જે પણ બોગસ બિલ તૈયાર કરવામાં આવ્યા હતા તે તેમના સરકારી પ્રોજેક્ટની સાથે જોડાયેલા હતા અને તેનો સીધો સંબંધ ઈકોનોમિક વીકર સેક્શન સાથે હતો.\nઅનેક વખત કોંગ્રેસ મોદી સરકાર પર ભ્રષ્ટાચારનું કિચળ ઉછાળવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તે જ સમયે ભુતકાળમાં તેમના પક્ષ દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર સામે આવી જતા હોય છે. ત્યારે બીજી પર ભ્રષ્ટાચારનું કિચળ ઉછાળનાર કોંગ્રેસે પહેલા ભ્રષ્ટાચારથી ખદબદી ગયેલું પોતાનું વર્તમાનને સાફ કરવાની જરૂર છે.\nઅમદાવાદમાં હીટ એન્ડ રન: કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારની ટક્કરે એક વ્યક્તિનું મોત નિપજ્યું\nરાજ્ય સરકાર દ્વારા યોજાયેલા ભરતી મેળના કારણે 32 માસમાં 15.19 લાખ યુવાનોને મળી રોજગારી\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nમહિલાઓને વધુ સુરક્ષા પ્રદાન કરતો મોદી સરકારનો નિર્ણય\nબિનસચિવાલયની પરીક્ષા મુદ્દે SITની રચના કરી સચોટ તપાસ કરાશે – ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા : છ લાખથી વધુ પરીક્ષાર્થીઓની મહેનત એળે નહીં જાય, રાજ્ય સરકા��� વિદ્યાર્થીલક્ષી નિર્ણય લેશે – સીએમ વિજય રૂપાણી\nરમતવીરોને સ્પોર્ટસ ઇન્જરીના કિસ્સામાં ઘરઆંગણે જ મળશે શ્રેષ્ઠ સારવાર, આર્થ્રો વન સ્પેશિયાલિટી કલીનીકનું ઉદ્ઘાટન કરાયું\nસ્વચ્છ ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પીરાણા ડમ્પ સાઇટ ખાતે કચરાનો પહેલો ડુંગર ડિસેમ્બરમાં નાબૂદ થશે\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nમહિલાઓને વધુ સુરક્ષા પ્રદાન કરતો મોદી સરકારનો નિર્ણય\nચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ\nઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા\nમમતાને સુપ્રિમ ઝટકો: સર્વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/hardik-patel/", "date_download": "2019-12-07T07:12:09Z", "digest": "sha1:RNBO533CHGOTRJ4A5QHJOBWMZRMSL27I", "length": 8026, "nlines": 113, "source_domain": "echhapu.com", "title": "Hardik Patel Archives - echhapu.com", "raw_content": "\nપ્રિય ભાજપ, હવેલી લેતા ક્યાંક ગુજરાત ખોવું ન પડે એનું ધ્યાન રાખજો\nરાજકીય વિરોધી અને કટ્ટર વિરોધીઓમાં ફરક ન સમજતા ભાજપે હવે આવનારી વિધાનસભાની ચૂંટણીઓ માટે અત્યારથી જ તેની રણનીતિમાં બદલાવ લાવવો પડશે નહીં તો પરિણામો ચોંકાવનારા સાબિત થઇ શકે છે. ગયે અઠવાડિયે ઠાકોર આગેવાનો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઠાકોર ‘વાજતેગાજતે’ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ભાજપના પ્રદેશ મુખ્યાલયમાં ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આ બન્નેનું […]\nજીગ્નેશ મેવાણી આપ મૌન રહેવાનું શું લેશો\nગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પરિણામોનું ‘નિષ્પક્ષ વિશ્લેષણ’ કરતા ડાબેરી લેખકોએ ભાજપની ઘટેલી બેઠકો માટે ભાજપનો બાવીસ વર્ષનો સત્તા મદને જવાબદાર ગણાવી હતી. ચૂંટણી અગાઉ આ જ ડાબેરી લેખકોની એક ટોળી (જો કેએમની બહોળી સંખ્યા જોતા તેને ટોળી કરતા ટોળું કહેવું વધારે યોગ્ય રહેશે) દ્વારા જે જીગ્નેશ મેવાણી પર સમરકંદ બુખારા ઓવારી જઈને તેમને મત આપવાની અપીલો […]\nહાર્દિક પટેલનું કોંગ્રેસને અલ્ટીમેટમ અને જીતુ વાઘાણીએ માંગી સ્પષ્ટતા\nરાહુલ ગાંધીની અમદાવાદની છેલ્લી મુલાકાત દરમિયાન પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ તેમને પાછલા બારણેથી મળ્યા હોવાની વાત ફેલાતા જનતામાં એક એવી છબી ઉભી થઇ હતી કે શું હાર્દિક પટેલ અને કોંગ્રેસ વચ્ચે કોઈ ફિક્સિંગ થયું છે કે કેમ ત્યારબાદ હાર્દિક પટેલનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં તે એવું કહેતો જોવા મળ્યો […]\neછાપું પર સર્ચ કરો…\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nફક્ત રોફ દેખાડવા માટે સુરક્ષા લેવાની\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\nગેહલોતને ગુજરાતના દારૂની નહીં પરંતુ આની ચિંતા થવી જોઈએ\nશું ભારતમાં ખરેખર ભયનું વાતાવરણ છે ખરું\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nશિયાળાની સવાર - એક મોડર્ન નિબંધ\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nહેલ્મેટનો ભાર.... જનતાને માટે સાર...\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nકંકોત્રી અને તેના નવા રૂપ – છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની...\nચીનના સહુથી નિષ્ફળ વ્યક્તિની સફળતાની કથા - મેરે પાસ જેક મા હે... (1)\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\n70 થી 79 વર્ષની ઉંમર - કાળની એ કઠિન કેડી\nગૂગલનું સ્મશાનઘાટ: જ્યાં ગૂગલના ડ્રિમ પ્રોજેક્ટના અવશેષો પડ્યા છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/sports-news/cricket/ben-stokes-may-miss-out-on-lords-test-289219/", "date_download": "2019-12-07T05:56:10Z", "digest": "sha1:DXPNKBPAVP2HFJMK4IXY24W42KTOGE6H", "length": 20345, "nlines": 272, "source_domain": "www.iamgujarat.com", "title": "ભારત પાસેથી જીત છીનવી લેનારો આ ઈંગ્લિશ ખેલાડી બીજી ટેસ્ટમાંથી બહાર? | Ben Stokes May Miss Out On Lords Test - Cricket | I Am Gujarat", "raw_content": "\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nઉન્નાવમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ઘટનાસ્થળેથી જ નરાધમને દબોચ્યો\nઅફેરની શંકાએ દીકરાએ માતા સાથે કામ કરતા યુવકને ઢોર માર મારી પતાવી દીધો\nકમકમાં છૂટી જાય તેવી ઘટના મહિલાની હત્યા બાદ તેનું મગજ ભાત સાથે ખાઈ ગયો યુવક\n‘હું મરવા નથી માંગતી…’ મૃત્યુ પહેલા ઉન્નાવની રેપ પીડિતાના આ હતા અંતિમ શબ્દો\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઅનુષ્કા શર્માના ‘ઉ��્તાદ’નું થયું નિધન, લખી ભાવુક પોસ્ટ\nનાના પાટેકર સામે ફરી તનુશ્રીએ માંડ્યો મોરચો, પોલીસની ક્લીન ચીટ પર કર્યો વિરોધ\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nGujarati News Cricket ભારત પાસેથી જીત છીનવી લેનારો આ ઈંગ્લિશ ખેલાડી બીજી ટેસ્ટમાંથી બહાર\nભારત પાસેથી જીત છીનવી લેનારો આ ઈંગ્લિશ ખેલાડી બીજી ટેસ્ટમાંથી બહાર\n1/4ભારત માટે રાહતના સમાચાર\nભારત વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં રોમાંચક જીત મેળવ્યા બાદ ઈંગ્લેન્ડની ટીમનો આત્મવશ્વાસ ખૂબ વધી ગયો છે. પણ આની વચ્ચે ઈંગ્લેન્ડ માટે ખરાબ સમચાર એ છે કે, તેનો સ્ટાર ઑલરાઉન્ડર બેન સ્ટૉક્સના બીજી ટેસ્ટમાં રમવા અંગે શંકા છે. ટેસ્ટ સીરીઝની બીજી મેચ 9 ઑગસ્ટના રોજ શરૂ થવાની છે.\n2/46 તારીખે સ્ટોક્સના કેસની સુનવણી\nઅસલમાં ગત વર્ષે રોડ પર મારામારી કરનારા સ્ટૉક્સના કેસની સુનવણી 6 ઑગસ્ટના રોજ થવાની છે. સ્ટૉક્સ આ કેસમાંથી છૂટકારો મેળવવા માગે છે, જો સોમવારે સુનવણી ન થાય તો જ તે લૉર્ડ્ઝ ખાતે રમાનારી બીજી ટેસ્ટ રમી શકશે.\n3/4નાઈટક્લબ બહાર કરી હતી મારામારી\nગત વર્ષે સ્ટૉક્સે નાઈટક્લબની બહાર એક વ્યક્તિ સાથે મારામારી કરી હતી અને તેની આંખ પર ઈજા થઈ હતી. જેના કારણે સ્ટોક્સની સામે ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં સ્ટૉક્સને ઈંગ્લેન્ડની ટીમમાંથી પણ સસ્પેન્ડ કરી દેવાયો હતો. હવે આ જ કેસમાં સુનવણી થવાની છે.\n4/4ટીમ ઈન્ડિયા પાસેથી જીત છીનવી\nએજબેસ્ટન ટેસ્ટમાં ઈંગ્લેન્ડની જીતમાં સ્ટૉક્સની મુખ્ય ભૂમિકા રહી. તે આ મેચમાં બેટથી તો નિષ્ફળ રહ્યો પણ મહત્વની વિકેટો ઝડપી ઈંગ્લેન્ડ જીતનો હીરો રહ્યો. તેણે બીજી ઈનિંગમાં વિરાટ કોહલીની સૌથી કિંમતી વિકેટ ઝડપી ઈંગ્લેન્ડની જીત નક્કી કરી દીધી. ટીમ સ્ટૉક્સની હાજરીનું મહત્વસ સારી રીતે સમજે છે.\nકોઈ બેટ્સમેન સચિનથી મહાન બની શકે પણ ‘સચિન’ બનવું કોઈના ગજાની વાત નથી…\n15 વર્ષ પહેલા આજના દિવસે ભારતને મળ્યો ‘મુલતાન કા સુલતાન’\nઆમ્રપાલી ગ્રુપે ધોનીને પણ નવડાવ્યો, 40 કરોડ રૂપિયા લેવા ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દ્વાર\nખેડૂતપુત્રે ફટકાર્યા સતત 7 છગ્ગા, સેલિબ્રેશન માટે એક મળી દિવસની રજા\nગેઈલ અને ડિ વિલિયર્સને ભૂલી જાવ આ ક્રિકેટરે 25 બોલમાં સેન્ચુરી ફટકારી\nબેટિંગ કરી પેવેલિયન પરત આવી રહ્યો હતો બેટ્સમેન, પડી જતા નિપજ્યું મોત\nકરિના જેવું પર્ફેક્ટ ફિગર જોઈએ છે ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે તૈયાર કરેલો ડાયટ પ્લાન ફોલો કરો\nઆનંદ મહિન્દ્રાએ ફોન ચાર્જ કરવાના જબરજસ્ત જુગાડનો આઇડિયા શેર કર્યો\nબાળકીએ ગાયું લતાજીનું ગીત, ક્યૂટનેસ પર ફીદા થઈ ગયા લોકો\nમાતા તરફથી મહિલાઓને વારસામાં મળી શકે છે આ 6 બીમારીઓ\nવાંદરાને ડરાવવા ખેડૂતે કૂતરા પર વાઘ જેવા પટ્ટા ચીતરી નાંખ્યા, જાણો પછી શું થયું\nઅમદાવાદમાં વાયુ પ્રદૂષણ, નવું રિસર્ચ જણાવે છે નબળી પડી શકે છે તમારી યાદશક્તિ\nપુરુષો માટે પહેલું ગર્ભનિરોધક ઈન્જેક્શન તૈયાર, ભારતીય વૈજ્ઞાનિકોની શોધ\nશિયાળામાં પ્રાકૃતિક રીતે યૌન શક્તિ વધારવા અપનાવો આ ઉપાય\nઆયુર્વેદ કહે છે સલાડ જેવું કાચું ફૂડ ન ખાવું જોઈએ કારણ કે…\nWorld Prematurity Day: પ્રિમેચ્યોર કે સમય કરતા વહેલું બાળક જન્મે તો આ રીતે રાખો તેનું ધ્યાન\nવૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું એવું ફળ જેને ખાવાથી વ્યક્તિ રહેશે યુવાન\nઆ કારણે બાળકો-વૃદ્ધોને જલદી ન્યુમોનિયા થાય છે, બચવા માટે આટલું ધ્યાન રાખો\nવૈજ્ઞાનિકોએ શોધ્યો એવો વાયરસ જે દરેક પ્રકારનું કેન્સર મટાડી દેશે\nતાવ, શરદી અને કફ રહેશે દૂર, ઋતુ બદલાતા ખાવાની આટલી આદતો બદલો\nતમારી ચાના પાઉડરમાં ભેળસેળ છે કે નહીં આ સરળ રીતે ઘરે જ ચેક કરો\nસીઝનની પહેલી બરફ વર્ષા બાદ સ્વર્ગમાં ફેરવાયું ગુલમર્ગ અને જમ્મુ-કાશ્મીર\nશું તમે બાળકના હાથ વારંવાર સેનેટાઈઝરથી સાફ કરો છો..તો જાણી લેજો આ વાત\nવજન ઘટાડવામાં કમાલ કરે છે હળદરવાળું દૂધ, પરંતુ શું તમને ખબર છે તેને બનાવાની સાચી રીત\nઘરે જ બનાવો બકરીના દૂધનો સાબુ, 60 વર્ષે પણ 16 વર્ષ જેવી યુવાન સ્કિન રહેશે\nદિલ્હી જ નહીં અમદાવાદમાં પણ વધી રહ્યું છે પ્રદૂષણ, આ યુનાની ઉપાય આપશે રક્ષણ\nગાંધીજીનો સ્પેશિયલ ડાયેટ પ્લાન જેને સુભાષચંદ્ર બોઝે પણ અપનાવ્યો હતો\nદીકરી આખો દિવસ મમ્મી-પપ્પાને વળગીને રહેતી, ગૂગલ પર સર્ચ કરતા ખબર પડી કે…\nબસ બહુ વિચાર કર્યા, બેગ તૈયાર કરો અને દિવાળી વેકેશનમાં જઈ આવો આ દેવતાઓના દેશમાં\nછાતીમાં બળતરાને એસિડિટી સમજીને અવગણીએ છીએ તે હોઈ શકે છે સાઈલન્ટ હાર્ટ અટેક\nયુવરાજસિંહની એક્સ ગર્લફ્રેન્ડે બિકિનીમાં શેર કર્યા હોટ ફોટોગ્રાફ્સ 😍\nઆવી ગઈ આયુર્વેદિક એન્ટિબાયોટિક દવા, બેક્ટેરિયા-વાયરસનો જડમૂળથી કરશે ખાત્મો\nSilver Ant: આ છે દુનિયાની સૌથી વધુ ઝડપે દોડનારી કીડી\nનવ મહિનાની પ્રેગનેન્સી બાદ પણ ન થઈ ડિલિવરી, અને મહિલા સાથે બની એક ભયાનક ઘટના\nઆવી રીતે 23 વર્ષની બેલા હેડિડ બની દુનિયાની સૌથી બ્યુટિફુલ યુવતી\nખરતા વાળ અને વધતું વજન આ ખતરનાક બીમારીનો હોઈ શકે છે સંકેત\nટ્રાફિકથી કંટાળી ગયો હતો આ શખ્સ, શોધી કાઢ્યું જોરદાર સોલ્યુશન\nયુપી: બસ્તી શહેરમાં આવેલી ICICI બેેંકમાં 40 લાખની લૂંટ\nએરપોર્ટ પર રડવા માંડ્યો તૈમૂર, જુઓ પછી સૈફે શું કર્યું\nપવિત્ર નદીઓની થઈ છે આવી હાલત, આપણી આંખો ક્યારે ઊઘડશે\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nકોહલીની તોફાની બેટિંગમાં તૂટ્યા રેકોર્ડ્સ, રાહુલે પણ નોંધાવી નવી સિદ્ધિIPLમાં જે ટીમમાંથી રમતો હતો એ જ ટીમનો સહમાલિક બનશે આ પૂર્વ ભારતીય ક્રિકેટરપ્રથમ ટી20: કોહલી અને રાહુલનો ઝંઝાવાત, વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો આસાન વિજયપ્રથમ ટી20: હેતમાયરની ધમાકેદાર અડધી સદી, પોલાર્ડ-હોલ્ડરની આક્રમક બેટિંગBCCIમાં અમિત શાહના પુત્ર જય શાહને લઈને ઉઠેલા સવાલોનો ગાંગુલીએ આપ્યો આ જવાબIndvsWI : ખૂબ જ સ્પેશિયલ રેકોર્ડથી ફક્ત એક હિટ દૂર છે હિટમેન, બની જશે પ્રથમ ભારતીયભારત-વિન્ડિઝ શ્રેણીમાં થશે નવતર પ્રયોગ, ઓછી થશે મેદાન પરના અમ્પાયર્સની જવાબદારીIndvsWI : રિષભ પંતના બચાવમાં આવ્યો કેપ્ટન કોહલી, આપ્યું આવું નિવેદનક્રિકેટ ઈતિહાસની પ્રથમ ઘટનાઃ બોલરે વિકેટ લીધા બાદ મેદાન પર કર્યો જાદૂ, રૂમાલને બનાવી લાકડીટી20 વર્લ્ડ કપ માટે ઝડપી બોલિંગ આક્રમણમાં ફક્ત એક સ્થાન જ બાકી છેઃ કોહલીઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને લિજેન્ડરી ઝડપી બોલર બોબ વિલિસનું નિધનક્યારેય નહીં જોયો હોય ‘કેપ્ટન કૂલ’ મહેન્દ્ર સિંહ ધોનીનો આ અંદાજ, થઈ જશો ખુશ‘બે બોલરથી બોલિંગ, સ્ટંમ્પથી બેટિંગ અને વિરાટ કોહલીનો ખેલ ખતમ’આ પાકિસ્તાન ક્રિકેટરે કહ્યું, ‘બુમરાહ મારી સામે બેબી બોલર જ છે’ટેસ્ટમાં બેસ્ટ વિરાટ, ફરી વખત નંબર 1 બેટ્સમેન બન્યો\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.zigya.com/blog/10-november-historical-events-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B/", "date_download": "2019-12-07T06:15:21Z", "digest": "sha1:3USNHQ7LRFGLDOKID6RDQ6YEE7S4SJLV", "length": 12862, "nlines": 193, "source_domain": "www.zigya.com", "title": "10 November Historical Events મહત્વના બનાવો - Zigya", "raw_content": "\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nછત્રપતિ શિવાજીએ પ્રતાપગઢ કિલ્લા નજીક અફઝલ ખાનને એક નિર્દોષ લાગતી ચતુર ચાલ દ્વારા મારી નાખ્યો.\nઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કલકત્તા ખરીદ્યુ જે તે સમયે એક ગામડુ હતું.\nરાષ્ટ્રગુરુ તરીકે જાણીતા સુરેન્દ્રનાથ બેનરજીનો જન્મ કલકત્તાના તાલતાલામાં થયો હતો. તેમણે 1869 માં તેમની અંતિમ આઈસીએસ પરીક્ષા પાસ કરી અને 1871 માં સેવામાં જોડાયા. તેઓ 1895 માં પૂણેમાં અને 1902 માં અમદાવાદમાં એમ બે વખત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ રહ્યા.\nપંજાબમાંથી છૂટો પાડવામાં આવેલ નવા ઉત્તર-પશ્ચિમ ફ્રન્ટીયર પ્રાંતનું ઔપચારિક ઉદ્ઘાટન.\nગાંધીજીએ ડોક દ્વારા તેમની આત્મકથા મોકલીને ટોલ્સટોયને જવાબ આપ્યો.\n1960-67 સુધી 7 ટેસ્ટ માટે ક્રિકેટ ટેસ્ટ અમ્પાયર રહેલ એસ. કે. રઘુનાથ રાવનો કર્ણાટકમાં જન્મ.\nઅતાતુર્ક મુસ્તફા કમલ પાશાનું ઈસ્તમબુલ ખાતે અવસાન.\nબી. એન. ઝાની ભારતના કેબિનેટ સેક્રેટરી તરીકે નિયુક્તિ. તેમણે આ હોદ્દો 08-03-1961 સુધી સંભાળ્યો.\nમહારાષ્ટ્ર રાજ્યનું નાગપુર ખાતે પ્રથમ સત્ર.\nઆધુનિક સામાજિક સુધારક, સંત અને કવિ તુકડોજી મહારાજનું અમરાવતી જિલ્લામાં મોઝરી ખાતેના તેમના આશ્રમમાં અવસાન.\nઅયોધ્યામાં રામ જન્મ ભૂમિ ખાતે મંદિર માટે ખાતમુહર્ત.\nબર્માના બે યુવાનોએ થાઇ એરલાઇન્સના 221 મુસાફરો સાથેના કલકત્તા આવનાર એરબસ વિમાનને હાઈજેક કર્યું.\nચંદ્રશેખર સિંહે ભારતના 8 માં વડાપ્રધાન તરીકે શપથ લીધા. તેઓ 21 જૂન, 1991 સુધી આ હોદ્દે રહ્યા. દેવીલાલ ઉપ પ્રધાનમંત્રી બન્યા.\nદક્ષિણ આફ્રિકાની 1970 પછીની પ્રથમ વન-ડે ક્રિકેટ આંતરરાષ્ટ્રીય મેચ ભારત વિરુદ્ધ.\nસ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક સાથેના સોદા માટે શંકાના વાદળો તળે એટર્ની જનરલ જી. રામાસ્વામીનું રાજીનામું.\nસાહિત્ય માટેના પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા અને કન્નડના લેખક ડો. કે. વી. પુટપ્પા કુવેમ્પુનું 90 વર્ષ ની વયે અવસાન.\nનવી દિલ્હી ખાતે વર્લ્ડ કેરમ ચેમ્પિયનશિપમાં આર.એમ. શંકરા અને રશ્મી કુમારીએ અનુક્રમે પુરૂષ અને મહિલા ખિતાબ જીત્યા.\nઆ વિષયમાં આથી અગાઉનો લેખ ‘9 November events in history મહત્વના બનાવો‘\n��ોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera March 7, 2019\nતાલુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી January 29, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nજિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ January 28, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://www.shiprocket.in/gu/%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B%E0%AA%97/%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%9A%E0%AB%82%E0%AA%95%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80/", "date_download": "2019-12-07T06:11:03Z", "digest": "sha1:UR2AII73XARA5IEXELXQIDTBQNYKRWO3", "length": 15792, "nlines": 97, "source_domain": "www.shiprocket.in", "title": "ડિલિવરી પર ચુકવણી - શું તે તમારા વ્યવસાય માટે યોગ્ય છે? -શિપરેટ", "raw_content": "\nબધી સુવિધાઓની સૂચિ →\nતમારા શિપમેન્ટને ટ્ર Trackક કરો\nમુખ્ય પૃષ્ઠ / બ્લોગ / શિપિંગ શરતો / ડિલિવરી પર ચુકવણી - શું તે તમારા વ્યવસાય માટે યોગ્ય છે\nડિલિવરી પર ચુકવણી - શું તે તમારા વ્યવસાય માટે યોગ્ય છે\nમાર્ચ 2, 2019 છેલ્લે અપડેટ કરેલું\nમાર્ચ 2, 2019 દ્વારા પોસ્ટ શ્રીતિ અરોરા / ઇન શિપિંગ શરતો વર્ગ\n1 પે પર ઓન ડિલિવરી (પી.ઓ.ડી.) શું છે\n2 ડ લવર પર ચુકવણીની મેરિટ\n2.1 1) ઉન્નત ગ્રાહક સંતોષ\n2.2 2) ખરીદનાર સાથે પરિચિતતા\n2.3 3) કસ્ટમર રીટેન્શન\n3 ડિલિવરી પર પગારના ડિમર\n3.1 1) નોન-ડિલિવરી અને વધારો આરટીઓનો જોખમ\n3.2 2) વધારાના ખર્ચ\n3.3 3) ચુકવણી વિલંબ\n4 પીડીડી ગેરલાભ કેવી રીતે કાબૂમાં રાખવું\nભારતમાં, જ્યારે કોઈ વપરાશકર્તા ઑનલાઇન શોપિંગ શરૂ કરે છે, ત્યાં અસ્પષ્ટતાની એક લાંબી રસ્તો છે જે તેમના મગજમાં ચાલુ રહે છે કારણ કે તેઓ સાયબર કાયદાથી પરિચિત નથી, સુરક્ષિત ચુકવણી વિકલ્પોઅને ઑનલાઇન ચૂકવણી વિશેની અન્ય વિગતો. આ તે છે જ્યાં ડિલિવરી પરનું પગાર ક્રિયામાં આવે છે. મોટાભાગના ગ્રાહકો માટે, અંતિમ સંતોષ તે પ્રાપ્ત થાય તે પછી માલ માટે ચૂકવણી કરે છે. વધુમાં, વધતી જતી સાથે ઈકોમર્સ કંપનીઓની સંખ્યા, કેટલાક નકલી પણ છે જે ખરીદદારોના અનુભવથી દૂર રહે છે. આવા કિસ્સાઓમાં બચાવ માટે આવેલો ચુકવણી વિકલ્પ એ છે - ડિલિવરી પર ચૂકવણી કરો પરંતુ ડિલિવરી પર ચૂકવણી શું છે અને તે તમારા વ્યવસાય માટે ફાયદાકારક છે પરંતુ ડિલિવરી પર ચૂકવણી શું છે અને તે તમારા વ્યવસાય માટે ફાયદાકારક છે\nપે પર ઓન ડિલિવરી (પી.ઓ.ડી.) શું છે\nડિલિવરી પરનું ચૂકવણી અથવા કાર્ડ પર ડિલિવરી એ ચુકવણી વિકલ્પ છે જ્યાં તમે આગમન પર તમારા આદેશિત માલ માટે ચૂકવણી કરી શકો છો. તમે રોકડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઇ-વૉલેટ, પ્રિપેઇડ કાર્ડ્સ અને યુપીઆઇનો ઉપયોગ કરીને ચૂકવણી કરી શકો છો. તે માત્ર રોકડ માટે પ્રતિબંધિત નથી અને તેથી ખરીદદાર માટે ઘણા નવા રસ્તાઓ ખોલે છે, જેથી તેમને તમારા બ્રાન્ડ પર સંપૂર્ણ વિશ્વાસ ન હોય તો પણ ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે.\nડિલિવરી પરનું ચૂકવણી તમારા ઇકોમર્સ વ્યવસાય માટે યોગ્ય ચુકવણી વિકલ્પ છે કે નહીં તે નક્કી કરવામાં તમારી સહાય માટે કેટલીક ગુણવત્તા અને ક્ષમતાઓ અહીં છે:\nડ લવર પર ચુકવણીની મેરિટ\n1) ઉન્નત ગ્રાહક સંતોષ\nચેક આઉટના સમયે વસ્તીના 50% કરતા વધુ લોકોએ ડિલિવરી પર પેની પસંદગી કરી હતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અછત સાથે, ભારતમાં સાયબર કાયદા પણ પ્રમાણમાં નબળા છે. દરરોજ ઉભરી રહેલી ચોરી અને ઑનલાઇન દગાના કિસ્સાઓ સાથે, ખરીદદારો તેઓના નિયંત્રણ પરના ડિલીવરીના મોડને પસંદ કરે છે. તેથી, મોટાભાગના ગ્રાહકો ડિલિવરી પર ચુકવણી કરવાનું પસંદ કરે છે, અને તે પ્રમાણમાં છે અતિશય ગ્રાહક સંતોષ.\n2) ખરીદનાર સાથે પરિચિતતા\nઘણીવાર જ્યારે કોઈ વ્યક્તિ પહેલીવાર કોઈ બ્રાન્ડ સાથે ખરીદી કરે છે, ત્યારે તેઓ તરત જ તેમની સેવાઓ પર વિશ્વાસ કરતા નથી. આમ, તેમને ઓફર કરે છે એક સરળ જતું ચુકવણી વિકલ્પ જેમ કે ડિલિવરી પર ચૂકવણી એ તેમની વેબસાઇટ પરથી તેમની પ્રથમ ખરીદી કરવા માટે આકર્ષિત કરવા માટે એક ઉત્તમ તકનીક છે.\nગ્રાહક સાચવણી તે કંઈક છે જે તમે સતત તમારા વ્યવસાયમાં સંઘર્ષ કરો છો. તે નવા ગ્રાહકોને ખરીદવાનો એક ભાગ છે, પરંતુ જૂના લોકો જાળવી રાખવાનું વધુ મહત્વનું છે કારણ કે તેઓ વેચાણના વધુ મહત્વપૂર્ણ ભાગ માટે જવાબદાર છે. આમ, ડિલિવરી પર પગાર ઓફર કરીને, તમે તમારા ગ્રાહકોને લવચીકતા પ્રદાન કરો છો, અને તે તેમને તમારા બ્રાન્ડ સાથે ફરી ખરીદી કરવા માટે સંમત કરી શકે છે જો કે તમે તેમને સીમલેસ ડિલીવરી અને તેમની અપેક્ષા સાથે મેળ ખાતા ઉચ્ચતમ ઉત્પાદનો પ્રદાન કરો.\nડિલિવરી પર પગારના ડિમર\n1) નોન-ડિલિવરી અને વધારો આરટીઓનો જોખમ\nમોટાભાગના વેચનારોને પે પર ડિલિવરી પસંદ કરવાથી પ્રતિબંધ પાછો લેવાના આદેશમાં વધારો થયો છે તે એક નિર્ણાયક પાસું છે. રીટર્ન ઓર્ડર પ્રોસેસિંગ એ એક મોંઘા પ્રણય છે જે ઘણો સમય લે છે. ડિલિવરી પર પગાર સાથે, ઘણાં વેચનાર ઓર્ડર એકત્રિત કરવા અથવા ચૂકવણી કરવા માટે ઉપલબ્ધ નથી, અને ઘણા લોકો તેમને સ્વીકારવાનું પણ નકારે છે. આ ક્રિયાઓ તમારા વ્યવસાયને નુકસાન પહોંચાડી શક��� છે અને ભવિષ્યના હુકમોને પણ અસર કરી શકે છે કારણ કે તમારી સૂચિ તે ઑર્ડર માટે સ્થિર થઈ ગઈ છે. આ જટિલતાને મેળવવાનો એકમાત્ર રસ્તો એ છે વિશ્વસનીય શિપિંગ પ્લેટફોર્મ જે તમને સસ્તા આરટીઓ દર અને સીમલેસ સેવા આપે છે.\n દરેક કુરિયર ભાગીદાર અથવા શિપિંગ એગ્રીગેટર ડિલિવરી પર પૈસા એકઠી કરવા માટે વધારાની ફી ચાર્જ કરે છે. આ ફી એક મુખ્ય ગેરલાભ છે પરંતુ જો તમે તમારા વ્યવસાયને સમૃદ્ધ બનાવવા માંગતા હો તો આ તે જોખમ છે જે તમે લેવા માટે તૈયાર થઈ શકો છો.\nઑનલાઇન ચુકવણી વિકલ્પોથી વિપરીત, તમે ઉત્પાદનને પહોંચાડવાના 2-7 દિવસ પછી તમારા POD માલની ચુકવણી પ્રાપ્ત કરો છો. શ્રેણી ભાગીદાર થી ભાગીદાર બદલાય છે. આ પ્રક્રિયા તમારા રોકડ પ્રવાહમાં ખલેલ પાડે છે અને એકવાર તમને ઘણા પીઓડી ઓર્ડર મળે તે પછી મુશ્કેલ થઈ શકે છે.\nપીડીડી ગેરલાભ કેવી રીતે કાબૂમાં રાખવું\nઅમે જોઈ શકીએ છીએ તે એકમાત્ર વ્યવસ્થિત પદ્ધતિઓ તમારા ઑનલાઇન ખરીદનારને ઑનલાઇન વિકલ્પ ચુકવણી પદ્ધતિ સાથે ખરીદી માટે કેટલાક લાભો આપવા અને તેમને ખરીદવા માટે કાર્ડ્સ, ઇ-વૉલ્ટ્સ અને યુપીઆઇનો ઉપયોગ કરીને ચુકવણી જેવા અન્ય ઑનલાઇન ચુકવણી વિકલ્પો પ્રદાન કરે છે. તમારા માટે પી.ઓ.ડી.માંથી સ્થળાંતર કરવા અને અન્વેષણ કરવા માટે આ પ્રારંભ હોઈ શકે છે અન્ય ચુકવણી માર્ગો ગ્રાહકો પાસેથી પૈસા એકત્ર કરવા માટે.\nખાતરી કરો કે તમે તમારા વ્યવસાયના વિશ્લેષણ કર્યા પછી અને તેની ગુણવત્તા અને ડિમિટર્સના સંપૂર્ણ સંશોધન કર્યા પછી POD ને પસંદ કરવાનું નક્કી કર્યું છે. તે એક ડબલ ધારવાળી તલવાર છે જે તમારી તરફેણમાં પણ આવી શકે છે\nપ્રતિક્રિયા આપો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *\nબિગફૂટ રિટેલ સોલ્યુશન પ્રા.લિ.નું ઉત્પાદન શિપરોકેટ. લિ., ભારતનું શ્રેષ્ઠ લોજિસ્ટિક્સ સ softwareફ્ટવેર છે, જે તમને સ્વચાલિત શિપિંગ સોલ્યુશન પ્રદાન કરે છે. આનો ઉપયોગ કરીને, તમે શ્રેષ્ઠ કુરિયર કંપનીનો ઉપયોગ કરીને અને ડિસ્કાઉન્ટ દરે ભારત અને વિદેશમાં ગમે ત્યાં જહાજ મોકલી શકો છો.\n- શિપિંગ દર કેલ્ક્યુલેટર\n- તમારા ઓર્ડર ટ્રેક કરો\n- એમેઝોન સરળ શિપ વિ Shiprocket\nરીફંડ અને રદ કરવાની નીતિ\nપ્લોટ નં. બી, ખસરા- 360, સુલ્તાનપુર, એમજી રોડ, નવી દિલ્હી- 110030\nકૉપિરાઇટ Ⓒ 2019 શીપરોકેટ. બધા હકો અમારી પાસે રાખેલા છે. નવી દિલ્હીમાં પ્રેમ સાથે બનાવવામાં આવે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/international-news/asia/thailand-man-ignored-as-begger-buys-harley-davidson-bike-299024/", "date_download": "2019-12-07T07:01:42Z", "digest": "sha1:6GGZ7TFAIQI2UTNRMUTG4SUHJT4HJCKC", "length": 21434, "nlines": 271, "source_domain": "www.iamgujarat.com", "title": "'ભિખારી' સમજી રહ્યાં હતાં લોકો, ચપટીમાં જ ખરીદી 12 લાખની બાઈક | Thailand Man Ignored As Begger Buys Harley Davidson Bike - Asia | I Am Gujarat", "raw_content": "\nપ્રેગ્નેન્ટ પત્નીને લઈને હોસ્પિટલ પહોંચ્યો પતિ, કોઈએ બેસવા માટે જગ્યા ન આપતાં કર્યું આ કામ\nટેન્કરમાંથી થયો એસિડનો વરસાદ, ચાર મહિનાનું બાળક અને મા-બાપ દાઝ્યા\nસ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક જ વર્ષમાં 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ્યો\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nબોલિવુડમાં આલિયાની સફળતા વિશે બહેન પૂજાએ કહ્યું, ‘તું સફળ છે કારણકે તારામાં…’\nBigg Boss 13: સલમાન ખોલશે અરહાન ખાનની અંગત લાઈફની પોલ, જોતી જ રહી જશે રશ્મિ\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nGujarati News Asia ‘ભિખારી’ સમજી રહ્યાં હતાં લોકો, ચપટીમાં જ ખરીદી 12 લાખની બાઈક\n‘ભિખારી’ સમજી રહ્યાં હતાં લોકો, ચપટીમાં જ ખરીદી 12 લાખની બાઈક\nસામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ‘first impression is the last impression.’પરંતુ હંમેશા આ કહેવત સાચી પડે તેવું જરુરી નથી. આવો જ એક કિસ્સો થાઈલેન્ડના એક વ્યક્તિને લઈને સામે આવ્યો છે. જેમાં તેના પહેરવેશને કારણે લોકો પહેલા તેને ભિખારી સમજી રહ્યાં હતાં પણ પછી જે થયું તે જોઈ લોકોની આંખો ફાટી રહી ગઈ હતી.\nથાઈલેન્ડના રહેવાસી બુઝુર્ગ લુંગ ડેચાની સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. જેમાં જણાવાયું છે કે આ વ્યક્તિ થાઈલેન્ડના બુરી વિસ્તારના ‘Maxsingburibike’નામના શો રુમમાં પહોંચ્યો હતો. ગંદ�� અને ફાટેલા કપડાને લીધે તેનો વેશ કોઈ ભિખારી જેવો લાગતો હતો. શો રુમની બહાર તેણે પહેલા આટો માર્યો અને થોડા સમય પછી તે અંદર પહોંચ્યો હતો.\nજેવો તે અંદર પહોંચ્યો કે સેલ્સમેનને લાગ્યું કે તે કોઈ ભિખારી અથવા મજૂર હશે. જેવી તેણે હાર્લે ડેવિડસન બાઈક ખરીદવાની વાત કરી તો દરેક હસવા લાગ્યા હતાં અને મજાક ઉડાવવા લાગ્યાં હતાં. સેલ્સમેન તેને વારંવાર બહાર જવા માટે કહી રહ્યો હતો. લુંગ ડેચાએ જણાવ્યું હતું કે તે મેનેજરને મળવા ઈચ્છે છે પરંતુ તેને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો. જોકે, થોડીવાર પછી મેનેજર બહાર આવ્યો અને તેણે કહ્યું કે તેને બાઈકની જાણકારી આપવામાં આવે. દસ મિનિટ સુધી શો રુમના માલિકે તેને હાર્લે ડેવિડસન બતાવી જેની કીંમત આશરે 12 લાખ રુપિયા જેટલી હતી.\nબાઈકને સારી રીતે જોયા પછી આ વ્યક્તિએ દરેકની સામે બેગમાંથી 12 લાખ રુપિયા રોકડા કાઢ્યાં હતાં. સૌ લુંગ ડેચાને એકીટશે જોઈ રહ્યાં હતાં. આ પછી શોરુમના મેનેજરે પણ આ વ્યક્તિની માફી માગી. લુંગ ડેટા એક રિટાયર મેકેનિક છે. જેનું સપનું હંમેશાથી એક હાર્લે ડેવિડસન ખરીદવાનું હતું. જીવનભરની કમાણીથી તેણે આખરે તેનું સપનું પૂરું કર્યું હતું.\nપ્રેગ્નેન્ટ પત્નીને લઈને હોસ્પિટલ પહોંચ્યો પતિ, કોઈએ બેસવા માટે જગ્યા ન આપતાં કર્યું આ કામ\nકમકમાં છૂટી જાય તેવી ઘટના મહિલાની હત્યા બાદ તેનું મગજ ભાત સાથે ખાઈ ગયો યુવક\nદીકરી ડોક્ટર બની શકે એ માટે આ પિતાએ જે કર્યું તે જાણીને માન થશે\n48 કલાકમાં 30 હજાર પ્રાણીઓની બલિ ચઢાવાઈ, આ મંદિરની દુનિયાભરમાં ચર્ચા\nતિજોરી ખાલીખમ, ચિંતિંત પાકિસ્તાન હવે સરકારી સંપત્તિઓ વેચવા કાઢશે\nપાકિસ્તાની છોકરીઓ સાથે લગ્ન કરી ચીની યુવકો તેમની સાથે કરે છે આવું કૃત્ય\nકરિના જેવું પર્ફેક્ટ ફિગર જોઈએ છે ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે તૈયાર કરેલો ડાયટ પ્લાન ફોલો કરો\nઆનંદ મહિન્દ્રાએ ફોન ચાર્જ કરવાના જબરજસ્ત જુગાડનો આઇડિયા શેર કર્યો\nબાળકીએ ગાયું લતાજીનું ગીત, ક્યૂટનેસ પર ફીદા થઈ ગયા લોકો\nમાતા તરફથી મહિલાઓને વારસામાં મળી શકે છે આ 6 બીમારીઓ\nવાંદરાને ડરાવવા ખેડૂતે કૂતરા પર વાઘ જેવા પટ્ટા ચીતરી નાંખ્યા, જાણો પછી શું થયું\nઅમદાવાદમાં વાયુ પ્રદૂષણ, નવું રિસર્ચ જણાવે છે નબળી પડી શકે છે તમારી યાદશક્તિ\nપુરુષો માટે પહેલું ગર્ભનિરોધક ઈન્જેક્શન તૈયાર, ભારતીય વૈજ્ઞાનિકોની શોધ\nશિયાળામાં પ્રાકૃતિક રીતે યૌન શક્તિ વધારવા અ��નાવો આ ઉપાય\nઆયુર્વેદ કહે છે સલાડ જેવું કાચું ફૂડ ન ખાવું જોઈએ કારણ કે…\nWorld Prematurity Day: પ્રિમેચ્યોર કે સમય કરતા વહેલું બાળક જન્મે તો આ રીતે રાખો તેનું ધ્યાન\nવૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું એવું ફળ જેને ખાવાથી વ્યક્તિ રહેશે યુવાન\nઆ કારણે બાળકો-વૃદ્ધોને જલદી ન્યુમોનિયા થાય છે, બચવા માટે આટલું ધ્યાન રાખો\nવૈજ્ઞાનિકોએ શોધ્યો એવો વાયરસ જે દરેક પ્રકારનું કેન્સર મટાડી દેશે\nતાવ, શરદી અને કફ રહેશે દૂર, ઋતુ બદલાતા ખાવાની આટલી આદતો બદલો\nતમારી ચાના પાઉડરમાં ભેળસેળ છે કે નહીં આ સરળ રીતે ઘરે જ ચેક કરો\nસીઝનની પહેલી બરફ વર્ષા બાદ સ્વર્ગમાં ફેરવાયું ગુલમર્ગ અને જમ્મુ-કાશ્મીર\nશું તમે બાળકના હાથ વારંવાર સેનેટાઈઝરથી સાફ કરો છો..તો જાણી લેજો આ વાત\nવજન ઘટાડવામાં કમાલ કરે છે હળદરવાળું દૂધ, પરંતુ શું તમને ખબર છે તેને બનાવાની સાચી રીત\nઘરે જ બનાવો બકરીના દૂધનો સાબુ, 60 વર્ષે પણ 16 વર્ષ જેવી યુવાન સ્કિન રહેશે\nદિલ્હી જ નહીં અમદાવાદમાં પણ વધી રહ્યું છે પ્રદૂષણ, આ યુનાની ઉપાય આપશે રક્ષણ\nગાંધીજીનો સ્પેશિયલ ડાયેટ પ્લાન જેને સુભાષચંદ્ર બોઝે પણ અપનાવ્યો હતો\nદીકરી આખો દિવસ મમ્મી-પપ્પાને વળગીને રહેતી, ગૂગલ પર સર્ચ કરતા ખબર પડી કે…\nબસ બહુ વિચાર કર્યા, બેગ તૈયાર કરો અને દિવાળી વેકેશનમાં જઈ આવો આ દેવતાઓના દેશમાં\nછાતીમાં બળતરાને એસિડિટી સમજીને અવગણીએ છીએ તે હોઈ શકે છે સાઈલન્ટ હાર્ટ અટેક\nયુવરાજસિંહની એક્સ ગર્લફ્રેન્ડે બિકિનીમાં શેર કર્યા હોટ ફોટોગ્રાફ્સ 😍\nઆવી ગઈ આયુર્વેદિક એન્ટિબાયોટિક દવા, બેક્ટેરિયા-વાયરસનો જડમૂળથી કરશે ખાત્મો\nSilver Ant: આ છે દુનિયાની સૌથી વધુ ઝડપે દોડનારી કીડી\nનવ મહિનાની પ્રેગનેન્સી બાદ પણ ન થઈ ડિલિવરી, અને મહિલા સાથે બની એક ભયાનક ઘટના\nઆવી રીતે 23 વર્ષની બેલા હેડિડ બની દુનિયાની સૌથી બ્યુટિફુલ યુવતી\nખરતા વાળ અને વધતું વજન આ ખતરનાક બીમારીનો હોઈ શકે છે સંકેત\nચીને કરી ગજબ કરામત, બનાવી નાંખ્યો કૃત્રિમ સૂર્ય\nદીકરીની બુક લોન્ચ ઈવેન્ટમાં મીડિયા પર ભડક્યા મહેશ ભટ્ટ, આલિયાએ કહ્યું, ‘મેં તમને...\nટ્રાફિકથી કંટાળી ગયો હતો આ શખ્સ, શોધી કાઢ્યું જોરદાર સોલ્યુશન\nયુપી: બસ્તી શહેરમાં આવેલી ICICI બેેંકમાં 40 લાખની લૂંટ\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nપ્રેગ્નેન્ટ પત્નીને લઈને હોસ્પિટલ પહોંચ્યો પત��, કોઈએ બેસવા માટે જગ્યા ન આપતાં કર્યું આ કામકમકમાં છૂટી જાય તેવી ઘટના મહિલાની હત્યા બાદ તેનું મગજ ભાત સાથે ખાઈ ગયો યુવકદીકરી ડોક્ટર બની શકે એ માટે આ પિતાએ જે કર્યું તે જાણીને માન થશે48 કલાકમાં 30 હજાર પ્રાણીઓની બલિ ચઢાવાઈ, આ મંદિરની દુનિયાભરમાં ચર્ચાતિજોરી ખાલીખમ, ચિંતિંત પાકિસ્તાન હવે સરકારી સંપત્તિઓ વેચવા કાઢશેપાકિસ્તાની છોકરીઓ સાથે લગ્ન કરી ચીની યુવકો તેમની સાથે કરે છે આવું કૃત્યમોબાઈલ ચાર્જિંગ પર મુકી રમી રહ્યો હતો ગેમ, કરન્ટ લાગવાથી થયું મોતઅહો આશ્ચર્યમ્ મહિલાની હત્યા બાદ તેનું મગજ ભાત સાથે ખાઈ ગયો યુવકદીકરી ડોક્ટર બની શકે એ માટે આ પિતાએ જે કર્યું તે જાણીને માન થશે48 કલાકમાં 30 હજાર પ્રાણીઓની બલિ ચઢાવાઈ, આ મંદિરની દુનિયાભરમાં ચર્ચાતિજોરી ખાલીખમ, ચિંતિંત પાકિસ્તાન હવે સરકારી સંપત્તિઓ વેચવા કાઢશેપાકિસ્તાની છોકરીઓ સાથે લગ્ન કરી ચીની યુવકો તેમની સાથે કરે છે આવું કૃત્યમોબાઈલ ચાર્જિંગ પર મુકી રમી રહ્યો હતો ગેમ, કરન્ટ લાગવાથી થયું મોતઅહો આશ્ચર્યમ્ એક જ વિમાનમાં 3 પેસેન્જર્સને આવ્યો હાર્ટ એટેકઅહીં સરકારી બાબુઓની જગ્યાએ રોબોટ બેસશે, કામ પણ ઝડપી અને લાંચનું તો નામ જ નહીંદાદાજીએ કસ્ટમર કેરમાં 24000 વખત ફોન કર્યો, ઘરેથી ઉપાડીને લઈ ગઈ પોલીસપતિના મૃત્યુ બાદ પુત્રે ઘરમાંથી કાઢી મૂકી, દરરોજ મોતની રાહ જુએ છે આ મહિલાચોથા માળની બારીએ નગ્ન હાલતમાં લટકી રહ્યો હતો યુવક, જ્યારે હકીકત બહાર આવી તો…વિડીયો: 9 ફૂટ ઊંચી છે આ સાયકલ, તેના પર બેસવા માટે સીડીની વ્યવસ્થા છે એક જ વિમાનમાં 3 પેસેન્જર્સને આવ્યો હાર્ટ એટેકઅહીં સરકારી બાબુઓની જગ્યાએ રોબોટ બેસશે, કામ પણ ઝડપી અને લાંચનું તો નામ જ નહીંદાદાજીએ કસ્ટમર કેરમાં 24000 વખત ફોન કર્યો, ઘરેથી ઉપાડીને લઈ ગઈ પોલીસપતિના મૃત્યુ બાદ પુત્રે ઘરમાંથી કાઢી મૂકી, દરરોજ મોતની રાહ જુએ છે આ મહિલાચોથા માળની બારીએ નગ્ન હાલતમાં લટકી રહ્યો હતો યુવક, જ્યારે હકીકત બહાર આવી તો…વિડીયો: 9 ફૂટ ઊંચી છે આ સાયકલ, તેના પર બેસવા માટે સીડીની વ્યવસ્થા છેમાતા-પિતાની છત્રછાયા ગુમાવી, હવે આ 10 વર્ષનો છોકરો ખેતી કરીને જાતે ચલાવે છે ગુજરાનઆ રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવે છે તીતીઘોડા અને કરોળિયાની વાનગીઓમાતા-પિતાની છત્રછાયા ગુમાવી, હવે આ 10 વર્ષનો છોકરો ખેતી કરીને જાતે ચલાવે છે ગુજરાનઆ રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવે છે તીતીઘોડા અને કરોળિયાની વાન���ીઓ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/videos/special-planning-for-engineering-admission-45842", "date_download": "2019-12-07T07:17:19Z", "digest": "sha1:HYYB4NX2CBVI555BPCX7YHJHA5SMJ5CG", "length": 6662, "nlines": 77, "source_domain": "zeenews.india.com", "title": "એન્જિનિયરિંગના એડમિશન માટે હાથ ધરવામાં આવ્યું છે ખાસ પ્લાનિંગ | 24 Kalak, Zee News", "raw_content": "\nએન્જિનિયરિંગના એડમિશન માટે હાથ ધરવામાં આવ્યું છે ખાસ પ્લાનિંગ\nએન્જિનિયરિંગના એડમિશન માટે હાથ ધરવામાં આવ્યું છે ખાસ પ્લાનિંગ\nઅમરેલીમાં વધુ એક દીપડાનો હુમલો, સારવાર મળે તે પહેલા મજુરનું મોત, 07 Dec 2019\nવડોદરા સગીરા દુષ્કર્મ કેસમાં 2 શક્મંદ રાજસ્થાનથી ઝડપાયા, 07 Dec 2019\nબિનસચિવાલય પરીક્ષા વિવાદ: કોંગ્રેસની એન્ટ્રી થતા વિદ્યાર્થી આંદોલનનું સૂરસૂરિયું, 07 Dec 2019\nNSUI કાર્યકરોએ અમદાવાદની LD આર્ટ્સ કોલેજનું શિક્ષણ કાર્ય કરાવ્યું બંધ, 07 Dec 2019\nઆજે પાંચમા તબક્કાના મતદાનના પ્રચાર પડઘમ થશે શાંત\nભાવનગર : ઠસોઠસ બસમાંથી નીચે ફેંકાઈ માસુમ તુલસી, ઘડીના છઠ્ઠા ભાગમાં નિપજ્યું મોત\nઉન્નાવ બન્યું ઉત્તર પ્રદેશનું રેપ કેપિટલ, 2019માં નોંધાઈ દુષ્કર્મની 86 ઘટનાઓ\nદુષ્કર્મની ઘટનાઓથી સમસમી શનિવારની સવાર, ગુજરાતના 3 શહેરોમાં બળાત્કારના કિસ્સા\nPensacola base shooting: અમેરિકી સૈન્ય અડ્ડા પર ગોળીબારી, ત્રણ લોકોના મોત, સાઉદી કિંગે કર્યો ફોન\nબિનસચિવાલય પરીક્ષા આંદોલન : ગાયબ થઈ ગયા નેતાઓ, ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ બચ્યા છે\nઝારખંડ વિધાનસભા ચૂંટણી : આજે સિલ થશે મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજોના ભાવિ\nઈન્ટમટેક્સ ભરનારા 31 ડિસેમ્બર સુધી આ કામ નહિ કરે, તો લાગશે 10 હજારની પેનલ્ટી\nહૈદરાબાદ એન્કાઉન્ટર મામલે વચ્ચે પડી તેલંગાના હાઇકોર્ટ, આપ્યો મોટો આદેશ\nbinsachivalay exam: NSUIનું રાજ્યભરની કોલેજ બંધનું એલાન, રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત\nકચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2016-issues/how-does-the-map-in-the-smartphone-show-live-traffic/", "date_download": "2019-12-07T07:34:49Z", "digest": "sha1:NC2DAAEJBQ2FCUON4H5VWD2FJ7ILRWRH", "length": 6424, "nlines": 151, "source_domain": "cybersafar.com", "title": "સ્માર્ટફોનમાંના મેપ્સ લાઇવ ટ્રાફિક કેવી રીતે બતાવે છે? | CyberSafar", "raw_content": "\nસ્માર્ટફોનમાંના મેપ્સ લાઇવ ટ્રાફિક કેવી રીતે બતાવે છે\nસવાલ લખી મોકલનારઃ નિરવ વોરા, રાજકોટ\nઆપણે પોતે આપેલી માહિતીના આધારે જેમ એફએમ રેડિયો ચેનલ પર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિકમાં ફસાયેલા લોકો રેડિયો સ્ટેશનની ઓફિસે ફોન કરીને ટ્રાફિક અપડેટ્સ આપે છે અને આરજે એ માહિતી બાકીના શ્રોતાઓ સુધી પહોંચાડે છે, કંઈક એ જ રીતે ગૂગલ મેપ્સ અને તેના જેવી મેપિંગ સર્વિસીઝ લાઇવ ટ્રાફિક અપડેટ્સ આપે છે. આ માહિતી પીસી પર પણ ગૂગલ મેપ્સમાં જોઈ શકાય છે.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/13-06-2019/172934", "date_download": "2019-12-07T07:22:27Z", "digest": "sha1:H3SEOOUPRACBXMT6HCYW6WY5WGTV7DZM", "length": 20363, "nlines": 137, "source_domain": "www.akilanews.com", "title": "પ્રધાનો માટે ૩ વર્ષનો ટાસ્કઃ દર ૩ મહિને મોદી લેશે હિસાબ", "raw_content": "\nપ્રધાનો માટે ૩ વર્ષનો ટાસ્કઃ દર ૩ મહિને મોદી લેશે હિસાબ\nઐતિહાસિક વિજય બાદ ગર્વનન્સ સ્તરે પીએમ મોદી ફરી એક વખત એકશન મોડમાં: આજે મહત્વની મંત્રીમંડળની બેઠકઃ ઘરે-ઘરે પાણી પહોંચાડવાની યોજના મોદીની બીજી ટર્મનો હોય શકે છે મોટો એજન્ડા\nનવી દિલ્હી તા. ૧ર : ઐતિહાસિક જીત મેળવ્યા પછી વડાપ્રધાન મોદી ફરી એકવાર એકશન મોડમાં આવી ગયા છે. આજે કેબીનેટ મીટીંગમાં તેઓ બધા પ્રધાનોને જણાવી દેશે કે આગામી ત્રણ વર્ષમાં તેમના માટે કઇ કામગીરી છે. એ પણ જણાવવામાં આવશે કે પોતાના ભાગની કામગીરી તેમણે કઇ રીતે અને કેટલા સમયમાં પુરી કરવાની છે મોદીએ હોદ્દો સંભાળ્યા પછી પહેલી વાર કામોની સમીક્ષા મીટીંગ પણ થશે. સોમવારે બધા વિભાગના સેક્રેટરીઓ સાથેની મીટીંગમાં પણ તેમણે કહ્યું હતું કે આ પ્રકારનો જનાદેશ મળ્યા પછી કોઇપણ પ્રકારની ભૂલ જનતા નહી સ્વીકારેે.\nપીએમઓએ બધા પ્રધાનોના કામકાજની સમિક્ષા કરવા માટે દર ત્રણ મહિને સમીક્ષા કરવાની સીસ્ટમ તૈયાર કરી છે. આ અંગે પણ આજની મીટીંગમાં બધાને જાણ કરાશે. પીએમઓએ એક એવી સીસ્ટમ તૈયાર કરી છે જેના હેઠળ બધા મંત્રાલયોને મળેલા ટાસ્ક વિષે રિયલ ટાઇમ પ્રગતિના લેખાજોખા દર્શાવવા પડશે.\nમોદી સરકારની પહેલી ટર્મમાં પ્રધાન મંત્રી આવાસ યોજના, શૌચાલય અને ઉજ્જવલા જેવી યોજનાઓનો મોટો લાભ મળ્યો અને ગરીબોના એક મોટા હિસ્સાએ ભાજપને મત આપ્યા. ભારતની આઝાદીના ૭પ વર્ષ પુરા થવા પર મોદી તેને મોટી સફળતા તરીકે પ્રોજેકટ કરવા માંગે છે. આ ઉપરાંત આજની મીટીંગમાં ગરીબો માટે આગામી ત્રણ વર્ષમાં કઇ ત્રણ મોટી યોજનાઓ ચાલુ થઇ શકે તેના પર પણ વિચારણા થશે. સુત્રો અનુસાર, આ બાબતે બજેટમાં આવી એક મોટી યોજનાની પણ જાહેરાત થઇ શકે છે.\nજો કે સરકાર સામે આર્થિક પડકારો પણ છે અને આજની મીટીંગમાં આ અંગે પણ ચર્ચા થઇ શકે છે. આર્થિક મોરચાના આંકડાઓ બહુ ઉત્સાહ જનક નથી. પીએમઓ તરફથી તેમાંથી નિકળવા માટે બનાવાયેલ બ્લુ પ્રિન્ટ અનુસાર સૌથી મોટો પડકાર રોકાઇ ગયેલા પ્રોજેકટમાં તેજી લાવવાનું છે. સુત્રો અનુસાર, આર્થિક મંદિમાં તેજી લાવવા માટે પ૦ હજાર કરોડના રોકાયેલ પ્રોજેકટમાં તેજી લાવવામાં આવશે.(૬.૧૦)\nસૌને વિજળી, પાણી, શૌચાલય, ગેસ\nદેશના દરેક નાગરિકને ઘર સુધી પાણી પહોંચાડવાની યોજના સરકારની બીજી ટર્મની સૌથી મહત્વકાંક્ષી યોજના છે. સુત્રો અનુસાર, મોદી સરકાર આ વર્ષથી મોટા પાયે આ દિશામાં મોટા પ્રોજકેટો શરૂ કરી શકે છે. ર૦રર સુધીમાં બધા ઘરો સુધી પાણી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરી શકે છે મોદીની એવી ઇચ્છા છે કે ર૦રર સુધીમાં તે બધાને એક ઘર આપે જેમાં વિજળી, પાણી, શૌચાલય અને ગેસ હોય અને પરિવારના ઓછામાં ઓછા એક સભ્ય પાસે નોકરી હોય.(૬.૧૦)\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કર���ીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nમાળીયા પંથકમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ : ખેતરો અને રવિપાકોનું ધોવાણ : વળતરની માંગણી access_time 12:48 pm IST\nપોરબંદર દરિયા કિનારે 2 નંબરનું સિગ્નલ લગાવાયું: માછીમારોને સાવચેત કરાયા access_time 12:46 pm IST\nભાવનગરમાં ઠસોઠસ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા 14 વર્ષની વિધાર્થિનીનું કરૂણમોત access_time 12:45 pm IST\nબિનસચિવાલય પરીક્ષા વિવાદ : ચોથા દિવસે પરીક્ષાર્થીઓની સંખ્યા ઘટી:આંદોલન યથાવત્ access_time 12:41 pm IST\nહદની હઠ પકડયા વગર ૦ નંબરથી ફરીયાદ નોંધોઃ કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા તાકીદના આદેશ access_time 12:19 pm IST\nકંડલા બંદરનો વિકાસ તેજ ગતિએ- બોર્ડ બેઠકમાં ૪૨૫ કરોડના વિકાસ કાર્યોને મંજૂરી : ચેરમેન એસ.કે. મેહતાની ઉપસ્થિતમાં રસ્તા, સ્ટોરેજ, જેટી, પાઇપલાઇન સહિતના કામો તેમ જ કોલસાનું પ્રદુષણ રોકવા માટે મહત્વના નિર્ણયો, ટ્રાન્સફર ફી નો મુદ્દો હજી અવઢવમાં, કર્મચારીઓની ૬૩૭ પોસ્ટ નાબુદી સામે વિરોધ, ૨૪ કરોડના સીએસઆરના કામો મંજૂરી માટે દિલ્હી મોકલાયા access_time 12:19 pm IST\n૨૭ એકરના વિશાળ પ્રાકૃતિક જંગલમાં પથરાયેલ કુદરતી ઉપચાર કેન્દ્ર ''સ્વાગત''માં અચૂક પધારો access_time 12:02 pm IST\nવાયુ વાવાઝોડું અપડેટ : મોડી સાંજે પોરબંદરના ચોપાટી પર દરિયામાં આવ્યો જોરદાર કરંટ : જબરા મોજા ઉછળી રહ્યા છે : દરિયાનું પાણી આવી ગયું રસ્તાઓ પર : તંત્રે લોકોને ચોપાટીથી દૂર રહેવા અને તકેદારી રાખવા વિનંતી કરી છે. (સંદીપ બગથરીયા દ્વારા) access_time 10:33 pm IST\n૮૦૦ કિ.મી.ના વ્યાસમાં વાવાઝોડુ : પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને દીવમાં અસર કરશે : હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યુ કે ગુજરાત ઉપરથી મહદઅંશે ખતરો ટળી ગયો છે પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડશે : વાવાઝોડુ સૌરાષ્ટ્રને હિટ નહિં કરે બે દિવસ વાવાઝોડાની અસર વર્તાશે access_time 3:33 pm IST\nગૃહમંત્રી અમિતભાઇ શાહે આજે સવારે 'વાયુ' વાવાઝોડા અંગે સમીક્ષા કરી દિશા નિર્દેશ આપ્યા હતા access_time 11:37 am IST\nચંદ્રયાન-૨ ૧૫મી જુલાઈએ લોંચ : ચંદ્ર પર પગલું મુકાશે access_time 12:00 am IST\nજે લોકોએ મહેનત નથી કરી, એની તપાસ કરીશઃ પાર્ટી કાર્યકરો સાથે પ્રિયંકા ગાંધી access_time 12:00 am IST\n'વાયુ' વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપરથી ટળ્યો : ઓમાન તરફ ફંટાયુ access_time 9:24 am IST\nવાયુ આવે છે...વાયુ આવે ���ે...ના વાવડ વચ્ચે મઢી ચોકમાં વાનરનું આગમનઃ બાળકોને મોજ પડી ગઇ access_time 3:39 pm IST\nખીરસરા (રણમલજી) જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખપદે નરેન્દ્રસિંહ જાડેજાની વરણી access_time 3:45 pm IST\nન્યુ સાગર સોસાયટીમાં સ્યુસાઇડ નોટ લખીને પૂજા કોટકનો ફાંસો ખાઇ આપઘાત access_time 3:45 pm IST\nવાયુ વાવાઝોડાના એલર્ટ વચ્ચે દ્વારકાધીશના મંદિરે એક સાથે બે ધ્વજા ચડાવાઈ : સૌ પ્રથમ પ્રસંગ access_time 1:06 pm IST\nમાંગરોળના દરિયામાં કરંટ : કિનારે 20થી 25 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા : ચોરવાડ હોલીડે કેમ્પનો દરિયો ગાંડોતૂર access_time 1:52 pm IST\nમાંગરોળ સહિત દરિયાઇ વિસ્તારોમાં અર્ધો ઇંચ વરસાદઃ દરિયામાં કરંટ access_time 11:44 am IST\nહજુ ખતરો સંપૂર્ણપણે ટળ્યો જ નથી : પકંજકુમારનો મત access_time 8:37 pm IST\nધાર્મિક સ્થળ અંબાજી ખાતે ભૂંકપના આંચકાથી દહેશત access_time 9:02 pm IST\n૨૪ કલાકમાં ૧૦૮ તાલુકામાં ઝાપટાથી ૨ ઈંચ વરસાદ : પાટણમાં સૌથી વધુ : જયંત સરકાર access_time 3:54 pm IST\nલંડનમાં અચાનક એટીએમ મશીનથી નિકળવા લાગી નોટો \nજાપાનમાં શરાબ પી ને ડ્રોન ઉડાવવું ભારે પડશે access_time 5:47 pm IST\nબબલ ટી પીવાથી મુસીબતમાં મુકાઈ ગઈ કિશોરી access_time 5:47 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nમોસમ આવી છે સવા લાખની : યુ.એસ.માં ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના માંડવે 'જૂઈમેળા'નો ઉત્સવ ઉજવાયો : સરસ્વતી વંદના ,સ્થાનિક સર્જકોની કૃતિઓ ,ગીત , ગઝલ ,કવિતા ,સહિતના કાર્યક્રમો યોજાયા : કવિયત્રી ડો.ઉષાબેનને સન્માનપત્ર અર્પણ કરાયું access_time 8:58 am IST\n\" જેની સાથે યોગેશ્વર શ્રી કૃષ્ણ હોય છે તેનો ક્યારેય પરાજય થતો નથી \" : યુ.એસ.માં અરવાઈન સ્થિત કેલિફોર્નિયાની હવેલીમાં પ.ભ.108 શ્રી દ્વારકેશલાલજીની પધરામણી : પુષ્ટિ માર્ગનો મહિમા વર્ણવ્યો : શ્રીનાથજી બાવાને રાજભોગ અર્પણ કરી આરતી ઉતારી access_time 7:26 pm IST\nઅમેરિકાના ન્યુયોર્કમાં 8 જૂન 2019 ના રોજ નીકળી જગન્નાથજીની સવારી : આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘના ઉપક્રમે આયોજિત રથયાત્રામાં જગન્નાથજી ,બલભદ્રજી,તથા સુભદ્રાજીનો રથ ખેંચવાનો લહાવો મળવાથી ભાવિકો ભાવવિભોર : અમેરિકાના 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર હિન્દૂ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ પણ રથયાત્રામાં જોડાયા access_time 8:42 pm IST\nએકલ ટેનિસમાં કમબેક કરી શકે છે મરે.... access_time 5:41 pm IST\nડેનિયલ જેમ્સ સાથે 5 વર્ષનો કરાર કર્યો મેનચેસ્ટ યુનાઇટેડે access_time 5:40 pm IST\n'હમ પરો સે નહિં, હૌંસલો સે ઉડતે હૈ' access_time 3:25 pm IST\nઅભિનેતા વિવાન ભટેના બન્યો પુત્રીનો પિતા access_time 4:42 pm IST\nઇન્દૂ કી જવાની...ખુબ જ આકર્ષક અને રમુજી ટાઇટલ છેઃ કિયાર��� access_time 10:24 am IST\nઅજય દેવગનની ફિલ્મ 'ભુજ' શૂટિંગ થશે હૈદરાબાદના રામોજી સ્ટુડીઓમાં access_time 4:44 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/india-vs-south-africa-test-squad-rahuls-poor-show-makes-rohit-frontrunner-for-opener-spot-gujarati-news/", "date_download": "2019-12-07T07:34:14Z", "digest": "sha1:2AVMDZQIG6H2U3S4FBZWNWBYBSUVVKEY", "length": 12364, "nlines": 165, "source_domain": "www.gstv.in", "title": "આજે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી માટેની ટીમ ઈન્ડિયાની પસંદગી : રાહુલ અંગે પ્રશ્નાર્થ - GSTV", "raw_content": "\nએરટેલ, વોડાફોન અને Ideaના ગ્રાહકોને મળી મસમોટી ગિફ્ટ,…\nખરાબ સર્વિસથી કંટાળી SUV કારને ખેંચાવડાવી ગધેડા પાસે,…\nમારૂતિની આ કાર તમારી પાસે તો નથી ને\nસોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર…\nજ્યાં ત્યાં મોબાઇલ ચાર્જ કરવાની આદત હોય તો…\nભૂલથી પણ આ લોન ના લેતા નહીં તો…\nઅમેઝોને નિંટેડો સ્વિચના બદલામાં સંખ્યાબંધ ગાહકોને મોકલી દીધા…\nઓટો ઉદ્યોગના ટર્નઓવરમાં જંગી ઘટાડો, એક લાખ કર્મચારીઓએ…\nપામતેલ ઉછળી રૂ.800 બોલાતા નવો ઈતિહાસ સર્જાયો: એરંંડા…\nક્યાંક તમારું પણ બની ના જાય બીજુ PAN,…\nHome » News » આજે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી માટેની ટીમ ઈન્ડિયાની પસંદગી : રાહુલ અંગે પ્રશ્નાર્થ\nઆજે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી માટેની ટીમ ઈન્ડિયાની પસંદગી : રાહુલ અંગે પ્રશ્નાર્થ\nભારતીય પસંદગીકારો આવતીકાલે સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનારી ત્રણ ટેસ્ટની શ્રેણી માટેની ટીમ ઈન્ડિયાની પસંદગી કરશે, ત્યારે ઓપનર તરીકે લોકેશ રાહુલને ટીમમાં સ્થાન મળે છે કે નહી તેના પર બધાની નજર રહેશે. તાજેતરના વિન્ડિઝ પ્રવાસમાં ઓપનર તરીકેની રાહુલની નિષ્ફળતાને ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે ચિંતાનું કારણ ગણાવતા ટીમ પસંદગી અંગે સંકેત આપ્યો હોવાનું મનાય છે. આમ છતાં ભારતીય ક્રિકેટ વર્તુળો માની રહ્યા છે કે, રાહુલને ટીમમાથી તો પડતો મૂકવામા આવે તેવી સંભાવના જ નથી. શિખર ધવનને પણ ફરી ટેસ્ટ ક્રિકેટમા તક આપવામાં આવી શકે છે. જોકે ભારતીય પસંદગીકારો પાસે મીડલ ઓર્ડરમાં પરીવર્તનની હાલ કોઈ શક્યતા દેખાતી નથી.ખાસ કરીને વિન્ડિઝ પ્રવાસ દરમિયાન મીડલ ઓર્ડરમાં વાઈસ કેપ્ટન અજિંક્યા રહાણે અને યુવા બેટ્સમેન હનુમા વિહારીએ જે પ્રકારનું પર્ફોમન્સ આપ્યું છે, તેને જોતાં ઓપનિંગ બાદના ચાર સ્થાન તો નક્કી જેવા જ મનાય છે.\nવિન્ડિઝ પ્રવાસમાં યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને પસંદગીકારોએ આરામ આપ્યો હતો. જે હવે ફિટ થઈ ગયો છે અને પુનરાગમન માટે સજ્જ ���ે. હાર્દિકે કહ્યું હતુ કે, મેં બ્રેક દરમિયાન મારી ફિટનેસમાં સુધારો કરવા માટે સખત મહેનત કરી હતી. આ કારણે જ હાર્દિક પંડયાનું પુનરાગમન નક્કી જેવું મનાય છે.પસંદગીકારો ભારતીય બોલિંગ લાઈનઅપમાં પરિવર્તન કરે તેવી સંભાવના છે. ખાસ કરીને જ્યારે આગામી ટેસ્ટ શ્રેણી ભારતની ભૂમિ પર જ રમાવાની હોવાથી તેઓ ચાર સ્પિનરોને ટીમમાં સામેલ કરે તેવી સંભાવના છે. ચોથા સ્પિનર તરીકે ચહલને તક આપવામાં આવી શકે છે. અશ્વિન, જાડેજા અને કુલદીપનું સ્થાન તો નક્કી જ મનાય છે.\nફાસ્ટ બોલર્સમાં ઈન ફોર્મ જસપ્રીત બુમરાહની સાથે સાથે ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી પણ પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે ફેવરિટ છે. જોકે વિન્ડિઝ પ્રવાસમાં ટેસ્ટ ટીમમાં સામેલ ઉમેશ યાદવને પડતો મૂકીને એક વધારાના સ્પિનરને ટીમમા સમાવી લેવાય તેવી શક્યતા છે. ભુવનેશ્વર હજુ ફિટનેસ મેળવી શક્યો નથી અને આ કારણે તેને સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં પણ તક નહી અપાય. ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટેના દાવેદારોમાં અભિમન્યુ ઈશ્વરન તેમજ ગુજરાતનો પ્રિયાંક પંચાલ પણ સામેલ છે. બંને ઘરઆંગણાના ક્રિકેટનો બહોળો અનુભવ ધરાવે છે અને ઓપનર તરીકે પ્રભાવ પાડી ચૂક્યા છે. આ ઉપરાંત ફાસ્ટ બોલર્સમાં નવદીપ સૈની તેમજ ખલીલ અહમદ અને સ્પિનર તરીકે એસ. નદીમ પણ ટીમમાં સરપ્રાઈઝ એન્ટ્રી મેળવી શકે છે.\nઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા\n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nવિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું\nશિયાળાની સીઝનમાં તમારા ઘરે બનાવો મસ્ત પમકીન સૂપ, ગેરેન્ટી ટેસ્ટ બધાને ગમશે\nઅમદાવાદ : DPS સ્કૂલ સંચાલકોના કેસમાં હાઈકોર્ટે સોમવાર સુધી ચૂકાદો અનામત રાખ્યો\nતમારુ બાળક ઉદાસ અને ચિડીયુ રહે છે ચેતી જજો આ લક્ષણો હોઈ શકે છે ડિપ્રેશનના\nરાંઝણા-2માં સોનમ કપૂરની જગ્યાએ આ એક્ટ્રેસની થઈ પસંદગી, ધનુષ બરકરાર\n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nવિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું\nએક..બે…પાંચ..દસ…ભારત સામેની ટી-20માં વેસ્ટઇન્ડીઝના ક્રિકેટરોએ એટલી સિક્સર ફટકારી, બની ગયો ગજબ રેકોર્ડ\nકૂદકે ને ભૂસકે ���ધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nચકચારી બળાત્કાર કેસ : નવમા દિવસે પોલીસને મળી મોટી સફળતા, રાજસ્થાનથી બે શકમંદની અટકાયત\nઅયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ\nકોંગ્રેસી સાંસદો મને મારવા વેલમાં ધસી આવ્યા હતા : સ્મૃતિ\nRBIનો ઘટસ્ફોટ : ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ પાંચ વર્ષના તળિયે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/lifestyle/youth-of-gujarat/this-man-proposed-his-girlfriend-in-unique-style-while-doing-yoga-45297/", "date_download": "2019-12-07T06:17:03Z", "digest": "sha1:XCDQWD5GGR5ZMUDYM6AOJRQXRNWBTG6A", "length": 19652, "nlines": 277, "source_domain": "www.iamgujarat.com", "title": "જુઓ, કેવી રીતે યોગ સ્ટાઇલમાં બોયફ્રેન્ડે કર્યું પ્રપોઝ | This Man Proposed His Girlfriend In Unique Style While Doing Yoga - America | I Am Gujarat", "raw_content": "\nસ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક જ વર્ષમાં 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ્યો\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nઉન્નાવમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ઘટનાસ્થળેથી જ નરાધમને દબોચ્યો\nઅફેરની શંકાએ દીકરાએ માતા સાથે કામ કરતા યુવકને ઢોર માર મારી પતાવી દીધો\nBigg Boss 13: સલમાન ખોલશે અરહાન ખાનની અંગત લાઈફની પોલ, જોતી જ રહી જશે રશ્મિ\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઅનુષ્કા શર્માના ‘ઉસ્તાદ’નું થયું નિધન, લખી ભાવુક પોસ્ટ\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nGujarati News America જુઓ, કેવી રીતે યોગ સ્ટાઇલમાં બોયફ્રેન્ડે કર્યું પ્રપોઝ\nજુઓ, કેવી રીતે યોગ સ્ટાઇલમાં બોયફ્રેન્ડે કર્યું પ્રપોઝ\n1/4પ્રપોઝ કરવાનો અનોખો અંદાજ\nતમે અલગ અલગ સ્ટાઇલમાં ઘણાં યોગાસન જોયાં હશે, પરંતુ આ પ્રકારનો યોગ કદાચ જ જોયો હશે. જો યોગ સ્ટાઇલમાં પ્રપોઝ કરવાની વાત આવે તો આ દુનિયાનો બિલકુલ અલગ અંદાજ હશે. આ યુવકે ખૂબ જ ખાસ અંદાજમાં હવાઈ ટાપુ જઈને યોગ કરી તેની પ્રેમિકાને પ્રપોઝ કર્યું.\n2/4… અને કહ્યું, ‘વિલ યુ મેરી મી’\n25 વર્ષના એલેક હોરાને તેની પાર્ટનર સ્ટીફ ગાર્ડનરને યોગ કરી પોતાના પગ પર ઉઠાવી હતી અને આ દરમિયાન તેણે હાથમાં વીંટી લઈને તેની પૂછ્યું કે, ‘વિલ યુ મેરી મી’ આ એકદમ અનોખા મેરેજ પ્રપોઝલનું શૂટિંગ ઉતારવામાં આવ્યું હતું.\n3/4વર્ષોથી સાથે કરે છે યોગ\nએલેકનું કહેવું છે કે, પ્રપોઝ કરવાની આ સ્ટાઇલ એકદમ પરફેક્ટ છે, કારણ કે તેણે તેના પાર્ટનર સાથે યોગમાં સૌથી વધુ સમય પસાર કર્યો છે. એલેક કહે છે કે, છેલ્લાં બે વર્ષથી તે સતત સ્ટીફ સાથે યોગ કરી રહ્યો છે. જ્યારે એલેક અને સ્ટીફે નક્કી કર્યું કે તેઓ લગ્ન કરશે તો એલેકે તે માટે પ્લાનિંગ કર્યું હતું. એલેક અને સ્ટીફ ગયા માર્ચમાં હવાઈ ટાપુ ગયા હતા. એલેકે સ્ટીફ માટે આ સરપ્રાઇઝ પ્લાનિંગ કર્યું હતું.\n4/4નિયમિત કરે છે યોગ\nઆ કપલની અનોખી સ્ટાઇલમાં યોગ કરતી ઘણી તસવીરો પણ છે.\nદીવાલ પર ચોંટાડવામાં આવેલા આ કેળાની કિંમત છે 85 લાખ રૂપિયા\n ટ્રમ્પ પર ચાલશે મહાભિયોગ\n આ ઝરણામાંથી પાણી નહીં પણ ‘આગ’ વહે છે\nઓક્સિજન સિલેન્ડર પાસે બેસીને પી રહી હતી સિગારેટ, થયો બ્લાસ્ટ અને..\nરંગીનમિજાજી પતિને ‘બતાવી દેવા’ પત્નીએ પણ શરું કર્યું અફેર, અને આખરે…\nIIT બોમ્બેઃ પ્લેસમેન્ટના પહેલા જ દિવસે 1 કરોડની જોબ ઑફર\nકરિના જેવું પર્ફેક્ટ ફિગર જોઈએ છે ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે તૈયાર કરેલો ડાયટ પ્લાન ફોલો કરો\nઆનંદ મહિન્દ્રાએ ફોન ચાર્જ કરવાના જબરજસ્ત જુગાડનો આઇડિયા શેર કર્યો\nબાળકીએ ગાયું લતાજીનું ગીત, ક્યૂટનેસ પર ફીદા થઈ ગયા લોકો\nમાતા તરફથી મહિલાઓને વારસામાં મળી શકે છે આ 6 બીમારીઓ\nવાંદરાને ડરાવવા ખેડૂતે કૂતરા પર વાઘ જેવા પટ્ટા ચીતરી નાંખ્યા, જાણો પછી શું થયું\nઅમદાવાદમાં વાયુ પ્રદૂષણ, નવું રિસર્ચ જણાવે છે નબળી પડી શકે છે તમારી યાદશક્તિ\nપુરુષો માટે પહેલું ગર્ભનિરોધક ઈન્જેક્શન તૈયાર, ભારતીય વૈજ્ઞાનિકોની શોધ\nશિયાળામાં પ્રાકૃતિક રીતે યૌન શક્તિ વધારવા અપનાવો આ ઉપાય\nઆયુર્વેદ કહે છે સલાડ જેવું કાચું ફૂડ ન ખાવું જોઈએ કારણ કે…\nWorld Prematurity Day: પ્રિમેચ્યોર કે સમય કરતા વહેલું બાળક જન્મે તો આ રીતે રાખો તેનું ધ્યાન\nવૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું એવું ફળ જેને ખાવાથી વ્યક્તિ રહેશે યુવાન\nઆ કારણે બાળકો-વૃદ્ધોને જ��દી ન્યુમોનિયા થાય છે, બચવા માટે આટલું ધ્યાન રાખો\nવૈજ્ઞાનિકોએ શોધ્યો એવો વાયરસ જે દરેક પ્રકારનું કેન્સર મટાડી દેશે\nતાવ, શરદી અને કફ રહેશે દૂર, ઋતુ બદલાતા ખાવાની આટલી આદતો બદલો\nતમારી ચાના પાઉડરમાં ભેળસેળ છે કે નહીં આ સરળ રીતે ઘરે જ ચેક કરો\nસીઝનની પહેલી બરફ વર્ષા બાદ સ્વર્ગમાં ફેરવાયું ગુલમર્ગ અને જમ્મુ-કાશ્મીર\nશું તમે બાળકના હાથ વારંવાર સેનેટાઈઝરથી સાફ કરો છો..તો જાણી લેજો આ વાત\nવજન ઘટાડવામાં કમાલ કરે છે હળદરવાળું દૂધ, પરંતુ શું તમને ખબર છે તેને બનાવાની સાચી રીત\nઘરે જ બનાવો બકરીના દૂધનો સાબુ, 60 વર્ષે પણ 16 વર્ષ જેવી યુવાન સ્કિન રહેશે\nદિલ્હી જ નહીં અમદાવાદમાં પણ વધી રહ્યું છે પ્રદૂષણ, આ યુનાની ઉપાય આપશે રક્ષણ\nગાંધીજીનો સ્પેશિયલ ડાયેટ પ્લાન જેને સુભાષચંદ્ર બોઝે પણ અપનાવ્યો હતો\nદીકરી આખો દિવસ મમ્મી-પપ્પાને વળગીને રહેતી, ગૂગલ પર સર્ચ કરતા ખબર પડી કે…\nબસ બહુ વિચાર કર્યા, બેગ તૈયાર કરો અને દિવાળી વેકેશનમાં જઈ આવો આ દેવતાઓના દેશમાં\nછાતીમાં બળતરાને એસિડિટી સમજીને અવગણીએ છીએ તે હોઈ શકે છે સાઈલન્ટ હાર્ટ અટેક\nયુવરાજસિંહની એક્સ ગર્લફ્રેન્ડે બિકિનીમાં શેર કર્યા હોટ ફોટોગ્રાફ્સ 😍\nઆવી ગઈ આયુર્વેદિક એન્ટિબાયોટિક દવા, બેક્ટેરિયા-વાયરસનો જડમૂળથી કરશે ખાત્મો\nSilver Ant: આ છે દુનિયાની સૌથી વધુ ઝડપે દોડનારી કીડી\nનવ મહિનાની પ્રેગનેન્સી બાદ પણ ન થઈ ડિલિવરી, અને મહિલા સાથે બની એક ભયાનક ઘટના\nઆવી રીતે 23 વર્ષની બેલા હેડિડ બની દુનિયાની સૌથી બ્યુટિફુલ યુવતી\nખરતા વાળ અને વધતું વજન આ ખતરનાક બીમારીનો હોઈ શકે છે સંકેત\nદીકરીની બુક લોન્ચ ઈવેન્ટમાં મીડિયા પર ભડક્યા મહેશ ભટ્ટ, આલિયાએ કહ્યું, ‘મેં તમને...\nટ્રાફિકથી કંટાળી ગયો હતો આ શખ્સ, શોધી કાઢ્યું જોરદાર સોલ્યુશન\nયુપી: બસ્તી શહેરમાં આવેલી ICICI બેેંકમાં 40 લાખની લૂંટ\nએરપોર્ટ પર રડવા માંડ્યો તૈમૂર, જુઓ પછી સૈફે શું કર્યું\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nદીવાલ પર ચોંટાડવામાં આવેલા આ કેળાની કિંમત છે 85 લાખ રૂપિયા ફોટો થયો વાઈરલસુરક્ષા સાથે બાંધછોડ ફોટો થયો વાઈરલસુરક્ષા સાથે બાંધછોડ ટ્રમ્પ પર ચાલશે મહાભિયોગOMG ટ્રમ્પ પર ચાલશે મહાભિયોગOMG આ ઝરણામાંથી પાણી નહીં પણ ‘આગ’ વહે છે આ ઝરણામાંથી પાણી નહીં પણ ‘આગ’ વહે છેઓક્સિજન સિલેન્ડર પાસે બેસી���ે પી રહી હતી સિગારેટ, થયો બ્લાસ્ટ અને..અમેરિકા: ન્યૂ ઓરલિંસમાં ગોળીબાર, 11 ઘાયલઅમેરિકન સિંગરની આ તસવીર પર ભારતીય લોકોએ ઠાલવ્યો ગુસ્સોડૉક્ટરોએ માર્યો લોચો, એક દર્દીની કિડની બીજામાં ટ્રાન્સપ્લાન્ટ કરી દીધી 😨😱3 કલાકમાં થઈ ગયું નવજાતનું મોત, માતાએ જે કર્યું તે જાણીને દિલ ગદગદ થઈ જશેજન્મના ત્રણ જ કલાકમાં આ મહિલાના બાળકનું મોત થયું, પછી કર્યું સૌથી મોટું દાનચોંકાવનારો કિસ્સોઓક્સિજન સિલેન્ડર પાસે બેસીને પી રહી હતી સિગારેટ, થયો બ્લાસ્ટ અને..અમેરિકા: ન્યૂ ઓરલિંસમાં ગોળીબાર, 11 ઘાયલઅમેરિકન સિંગરની આ તસવીર પર ભારતીય લોકોએ ઠાલવ્યો ગુસ્સોડૉક્ટરોએ માર્યો લોચો, એક દર્દીની કિડની બીજામાં ટ્રાન્સપ્લાન્ટ કરી દીધી 😨😱3 કલાકમાં થઈ ગયું નવજાતનું મોત, માતાએ જે કર્યું તે જાણીને દિલ ગદગદ થઈ જશેજન્મના ત્રણ જ કલાકમાં આ મહિલાના બાળકનું મોત થયું, પછી કર્યું સૌથી મોટું દાનચોંકાવનારો કિસ્સો મહિલાએ આપ્યો પ્રેગ્નેન્ટ બાળકીને જન્મ, 24 કલાકમાં કરવું પડ્યું ઓપરેશનઓ તારી મહિલાએ આપ્યો પ્રેગ્નેન્ટ બાળકીને જન્મ, 24 કલાકમાં કરવું પડ્યું ઓપરેશનઓ તારી BF પર શંકા જતાં ગર્લફ્રેન્ડે તેને એવી જગ્યાએ કચકચાવીને બચકું ભર્યું કે…એમેઝોનના માલિકે દાન કર્યા 705 કરોડ રૂપિયા, પ્રશંસા કરવાને બદલે લોકોએ ઉડાવી મજાક BF પર શંકા જતાં ગર્લફ્રેન્ડે તેને એવી જગ્યાએ કચકચાવીને બચકું ભર્યું કે…એમેઝોનના માલિકે દાન કર્યા 705 કરોડ રૂપિયા, પ્રશંસા કરવાને બદલે લોકોએ ઉડાવી મજાકઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો અજાણ્યો શખસ, ‘બોડી બિલ્ડર’ દાદીએ ધોઈ નાખ્યોવિડીયો: પ્રિન્સીપાલે એવી ‘ગિફ્ટ’ આપી કે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો વિદ્યાર્થી…તો 14 મિનિટમાં જ હોંગકોંગ નેસ્તનાબૂદ થઈ જાત: ટ્રમ્પ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/photo-creativity/", "date_download": "2019-12-07T07:47:42Z", "digest": "sha1:OJW2O4BQKSOZD6AG5PI6FGBNESW63KTI", "length": 7903, "nlines": 130, "source_domain": "cybersafar.com", "title": "Photo Creativity | CyberSafar", "raw_content": "\nસ્માર્ટફોનને કારણે ફોટોગ્રાફી સહેલી બની છે, પણ ફોટોઝનું મેનેજમેન્ટ મુશ્કેલ\nઆ વિભાગમાં તમને સ્માર્ટ ફોટોગ્રાફીનાં અનેક રસપ્રદ પાસાં જાણવા મળશે.\nગ્રેસ્કેલ ફોટોઝને રંગીન બનાવતી કરામત અલબત્ત, હજી પ્રારંભિક તબક્કામાં\nડિજિટલ ડોક્યુમેન્ટ સહેલાઈથી ક્રોપ કરો\nફોટોગ્રાફ સાથે મજાની રમત\nસિનેમાગ્રાફઃ ફોટો-વીડિયોની અજબ-ગજબ ભેળસેળ\nગૂગલ ફોટોઝનું લાઇટ વર્ઝન લોન્ચ થયું\nલેન્ડસ્કેપ ફોટોગ્રાફી ગાઇડ મેળવો\nફોટોને આપો પ્રોફેશનલ ટચ\nસેલ્ફી લેતી વખતે સ્માર્ટફોનના સ્ક્રીન પર મિરર ઇમેજ કેમ દેખાય છે\nફેસબુકમાં ફોટો ટેગિંગમાં પરિવર્તન\nફોટોગ્રાફીમાં નવા વિચાર લાવતા અનોખા ‘એપ્સપરિમેન્ટ્સ’\nડબલ ફોટોગ્રાફી કેવી રીતે કરશો\nનેટ સર્ફિંગ વખતે ક્લિક કર્યા વિના ફોટો ઝૂમ કરો\nનીચે વધુ લેખ જુઓ\nગૂગલ મેપ્સમાં બિઝનેસ ફોટોઝ અને ઇન્ડોર મેપ્સ\nઆવી ગયો છે ઊડતો કેમેરા\nજૂની યાદો સાચવો, નવા ડિજિટલ સ્વરૂપે\nહાયપરલેપ્સ ફોટોગ્રાફી, તમારા મોબાઇલમાં\nહમણાં જેની ખાસ્સી ચર્ચા ચાલે છે, તે એપલના લાઇવ ફોટોઝ શું છે\nડ્રોનની આંખે જુઓ દુનિયા\nપાવરપોઇન્ટમાં ઇમેજ સાથે રમત\nમોબાઇલ કેમેરામાં એચડીઆર ટેક્નોલોજી શું છે\nનીચે વધુ લેખ જુઓ\nતમે ફક્ત ક્લિક-ક્લિક કરો, આલબમ તૈયાર થશે ઓટોમેટિકલી\nડેસ્કટોપને બનાવો ડિજિટલ ફોટોફ્રેમ\nહું મારા ઈ-મેઇલની બોડીમાં એક ફોટોગ્રાફ ઇન્સર્ટ કરવા માગું છું. એ કેવી રીતે થઈ શકે\nપિકાસામાં ફોટો એડિટ થયા બાદ, સેવ થયેલ ફોટો પ્રિન્ટ માટે અલગ ફોલ્ડરમાં કેવી રીતે લેવાય\nઓનલાઇન ફોટો મેનેજમેન્ટ ફોટોગ્રાફ્સ સાચવો, સુધારો, શેર કરો\nફોટોગ્રાફ સાથે મજાની રમત\nનવી નજરે રિયો ડી જાનેરો\nફોટોને પેન્સિલ ચિત્રમાં કેવી રીતે ફેરવી શકાય\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE", "date_download": "2019-12-07T06:59:11Z", "digest": "sha1:AOPOYH3EAXMSEPDRNT4QVYZLENTHLRQT", "length": 6182, "nlines": 151, "source_domain": "gu.wikipedia.org", "title": "ભાદરાણીયા - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા,\nભાદરાણીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કુલ ��� (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા બોરસદ તાલુકામાં આવેલું એક ગામ છે. ભાદરાણીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nબોરસદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૮ જુલાઇ ૨૦૧૮ના રોજ ૨૨:૫૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/023_january-2014/", "date_download": "2019-12-07T07:28:54Z", "digest": "sha1:R7PAFZBR4GVMUJYA6Y5FESZPBPZYWTA5", "length": 5117, "nlines": 104, "source_domain": "cybersafar.com", "title": "023_January-2014 | CyberSafar", "raw_content": "\nસાધનો છે, જાણકારી નથી\nઇન્ફર્મેશન અને ટેકનોલોજીની દૃષ્ટિએ વીતેલું વર્ષ\nJanuary 2014ના અન્ય લેખો\nઇન્ટરનેટ તમારા પોકેટમાં, ખરેખર\nમોબાઇલ ડેટા પ્લાનનું સ્માર્ટસેવિંગ\nતમારી શાળામાં ગૂગલને એડમિશન આપવું છે\nસોફ્ટવેર અને આઇ.ટી. ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રાથમિક સૂચનો\nજમ્પ લિસ્ટ : એક કામની સગવડ\nકોમનમેનને ટાર્ગેટ બનાવતા પાંચ ફેમસ હેકિંગ એટેક\n“મારા ઈ-મેઇલના ઇનબોક્સમાં પાર વગરના નકામા મેઇલ્સ જમા થઈ ગયા છે. તેને કેવી રીતે દૂર કરવા\nઅંગ્રેજીની ગૂંચવણો ઉકેલતો માઇન્ડમેપ\nપીસીમાં એપ્સ ચલાવો, નેટ કનેક્શન વિના\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A8%E0%AA%96%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE", "date_download": "2019-12-07T07:01:06Z", "digest": "sha1:APW5XZNOYDEVEHJFUE4YY7ZGKKN77MJV", "length": 4513, "nlines": 90, "source_domain": "gu.wikipedia.org", "title": "નખત્રાણા - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભા��તીય માનક સમય (+૦૫:૩૦)\n• ફોન કોડ • +૦૨૮૩૫\nનખત્રાણા ( ઉચ્ચાર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાનું મુખ્ય મથક છે.[૧]\n૨૦૦૧ની વસતી ગણતરી મુજબ નખત્રાણાની વસતી ૧૨,૫૩૪ વ્યક્તિઓની હતી. જેમાં ૬,૩૬૬ પુરુષો અને ૬,૧૮૮ સ્ત્રીઓનો સમાવેશ થતો હતો.[૨]\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nગુજરાતનાં શહેરો અને નગરો\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૫ નવેમ્બર ૨૦૧૬ના રોજ ૧૧:૨૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/flood-in-patna-heavy-rain-and-96-hours-of-danger-050532.html?utm_source=articlepage-Slot1-6&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:09:37Z", "digest": "sha1:QFBX3VNCX7RE7LDZEC5UNWZR2GGE4MU3", "length": 16852, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "પટનામાં પૂર: વરસાદની બેરહેમ રાત અને ભયના તે 96 કલાકો | Flood in Patna: Heavy Rain and 96 hours of danger - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n46 min ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\n2 hrs ago ‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n2 hrs ago IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપટનામાં પૂર: વરસાદની બેરહેમ રાત અને ભયના તે 96 કલાકો\nબિહારની રાજધાની પટણા. વરસાદનું આટલું ભયંકર રૂપ પહેલાં ક્યારેય જોયું નથી. ભયના તે 96 કલાકને ભૂલવા અશક્ય છે. તે એક ડરામણા રાક્ષસની ગર્જના હતો વરસાદ. છેલ્લા ચાર દિવસથી વરસાદ અટક્યો છે. પરંતુ જીવન હજી નરક છે. પટનાના ઘણા વિસ્તારોમાં હજી પણ હજારો લોકો ચારથી પાંચ ફૂટ પાણીમાં ફસાયેલા છે. પાણી નીકળી રહ્યું છે પરંતુ ખૂબ ધીરે ધીરે. જરૂરિયાત મુજબ ખોરાક અને પાણી મળતું નથી. લોકો પરેશાન છે. જળસંચયના વિસ્તારોમાં સાવચેતી રૂપે વીજળી કાપવા���ાં આવી છે. જેના કારણે હજારો લોકોની રાત અંધેરી બની ગઈ છે. જમા થયેલું પાણી સાડી કાળું થઈ ગયું છે. દુર્ગંધ સાથે જીવવું મુશ્કેલ છે. મુખ્ય પ્રધાન નીતીશ કુમાર મંગળવારે જાતે જ પાણીમાં ઉતર્યા ત્રાહિમામ પટણા જોવા માટે. પાઈજામો તેમને ઘૂંટણ સુધી વાળ્યો અને સૈદપુર સંપ હાઉસ પહોંચ્યા. તેમણે ત્યાં પાણી કાઢવાના પ્રયત્નોની સમીક્ષા કરી. આ તેમણે અધિકારીઓને આ કહ્યું, તે કહ્યું વગેરે, વગેરે.\nહજારો લોકો પાણીમાં ફસાયા\nમંગળવાર પહેલા, પૂર રાહત સામગ્રી પટણામાં હેલિકોપ્ટરમાંથી નીચે નાખતા જોવા મળી ન હતી. આ દ્રશ્ય પણ જોયું. બપોરે હેલિકોપ્ટરના અવાજે પુષ્ટિ આપી કે સરકાર પાણીમાં ફસાયેલા લોકોની સંભાળ લેવા આવી. જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા મુજબ પાણીમાં ફસાયેલા લોકોમાં 6270 ફૂડ પેકેટ નાખવામાં આવ્યા હતા. સોમવારે પણ એક-દોઢ હાજર ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. સોમવારે લોકોએ ફરિયાદ કરી હતી કે સડેલા બટાકા આપવામાં આવ્યા હતા. આ ફરિયાદને પગલે મુખ્યમંત્રીએ મંગળવારે તેમની દેખરેખ હેઠળ ખાદ્ય ચીજોનું વિતરણ કર્યું હતું. મંગળવારે સાંજ સુધીમાં પટનાના રાજેન્દ્ર નગર, સૈદપુર, બહાદુરપુર, કાંકડબાગમાં ચાર ફૂટ પાણી હતું. પાટલીપુત્ર કોલોની, રાજીવ નગર, પટેલ નગર, સચિવાલય કોલોની, યારપુર, ઇન્દિરા નગર, સંજય નગર, અશોક નગર, રામકૃષ્ણ નગરની સ્થિતિ ઓછી-વધુ સમાન છે. પટણાને અડીને આવેલા દાનાપુરના ચિત્રકૂટ નગરમાં કમર સુધી પાણી છે. આ વખતે પટનાના લગભગ તમામ વિસ્તારો પૂરની ચપેટમાં છે. વીઆઈપી વિસ્તાર હોય કે ઝૂંપડપટ્ટી વિસ્તાર, પૂરે કોઈને જ છોડ્યા નથી.\nઆ વખતે પટનામાં આકાશમાંથી આફત તો આવી જ છે, માનવસર્જિત ભૂલોએ પરિસ્થિતિ વધુ ભયંકર બનાવી દીધી. આખા પટનામાં પૂરના જુદા જુદા કારણો હતા. રાજેન્દ્ર નગર અને કદમકુઆનમાં પંપ હાઉસ ન ચાલવાના કારણે પાણી જમા થયું. અહીં પંપની મોટર પાણીમાં ડૂબી ગઈ હતી જેના કારણે તે ચાલુ ન થઈ. કકડબાગ અને પાટલીપુત્ર કોલોનીમાં નાળાનું કામ બરાબર થયું નથી. ત્યાં ઘણા મેનોહોલ જામ હતા. પટેલ નગર અને ઇન્દ્રપુરી વિસ્તારમાં રસ્તા બનાવવા માટે જૂનું નાળું ભરી દીધું હતું. યોગીપુર અને કકડબાગ ખાતેના સંપ હાઉસની મોટર્સ ઓછી ક્ષમતાવાળી હતી, જેનાથી પાણીના નિકાલનું કામ ખુબ ધીમું થયું. આ વિસ્તારમાં ડ્રેનેજ સિસ્ટમ સંપૂર્ણપણે અસફળ રહી હતી. એટલું જ નહીં હવામાન વિભાગની ચેતવણી બાદ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને શહેર વિકાસ વિભાગએ સમયસર તૈયારી કરી નહોતી. આ વિભાગોના મુખ્ય અધિકારીઓએ મુખ્યમંત્રી નીતીશ કુમારને ખોટી માહિતી આપી હતી. તેથી, સરકારની અડધી તૈયારી અને બેદરકારી પણ આ દુર્ઘટના માટે જવાબદાર છે.\n1975 માં પણ આવું પૂર ન હતું\nછેલ્લા 30-35 વર્ષથી પટણામાં વરસાદના મોસમમાં શહેરની હાલત કથળી છે. અહીં પાણીનો ભરાવો એ કાયમી સમસ્યા છે. ક્યારેક ઓછું તો ક્યારેક વધારે. ગટરના નામે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આજદિન સુધી આ રોગ મટાડ્યો નથી. છેલ્લા બે-ત્રણ વર્ષથી, વરસાદ ઓછો પડતો હોવાથી પટનાની ઈજ્જત બચી હતી. પરંતુ આ વખતે 45 વર્ષ બાદ વરસાદ એ પોતાનું સ્વરૂપ બતાવ્યું. બેશક તે પ્રકૃતિનો પ્રકોપ હતો. પરંતુ જો તૈયારી હોત, તો તેનો વિનાશ ઓછો થઈ શક્યો હોત. હજી સુધી એવું માનવામાં આવે છે કે પટણામાં 1975 નું પૂર સૌથી ભયાનક હતું. પરંતુ એવા લોકો કે જેમણે તે સમયનો યુગ જોયો છે તેઓ એમ કહે છે કે 2019 ના પૂરએ પાછલા રેકોર્ડને તોડી નાખ્યો છે. 1975 માં, પટનાની લંગરટોલી, મચ્છુઆ ટોલી અને કાઝીપુરમાં પાણી ચઢ્યું ન હતું. પરંતુ આ વખતે આ તમામ મહોલ્લાઓ પાણીથી ઘેરાયેલા છે.\nVIDEO: પૂર વિસ્તારની મુલાકાત લેવા ગયેલા બીજેપી સાંસદ નદીમાં પડ્યા\nબિહારના બક્સરમાં હૈદરાબાદ જેવી ઘટના, દુષ્કર્મ બાદ યુવતીની હત્યા\nપ્રેમી સાથે કઢંગી હાલતમાં હતી મહિલા, અચાનક દીકરો ઘરમાં ઘૂસ્યો અને..\nમા બીમાર હોવાનું બહાનું કરી સાધ્વીને આશ્રમથી લઈ ગયા અને પછી નરાધમોએ ગેંગરેપ કર્યો\nરાહુલ ગાંધી, અખીલેશ યાદવની જેમ તેજસ્વી યાદવ પણ રાજકારણના નિષ્ફળ ખેલાડી\nકેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે પર સ્યાહી ફેંકવામાં આવી\nમોદીને ચિઠ્ઠી લખનાર 49 હસ્તીઓને રાહત, રાજદ્રોહ મામલાનો કોસ ખોટો ઠર્યો\nજાનલેવા બની રહેલા ચોમાસા વિશે શું કહે છે વૈજ્ઞાનિક\nપશુ તસ્કરો માટે બિહાર પૂર વરદાન બન્યું, પાણીના રસ્તે ગાયો લઇ જાય છે\n25 વર્ષનું સૌથી વિકરાર ચોમાસુ, ભારે વરસાદથી 148 લોકોની મૌત\n4 દિવસથી પુરમાં ફસાયા હતા સુશીલ મોદી, NDRF ટીમે રેસ્ક્યુ કર્યા\nસતત વરસાદથી છેલ્લા 3 દિવસમાં 134ના મોત, આ રાજ્યના 28 જિલ્લાઓમાં એલર્ટ\nયુપી-બિહારમાં વરસાદ અંગે રેડ એલર્ટ, 70 કરતા વધારે લોકોની મૌત\nપશ્ચિમ બંગાળમાં 9 મહિનાની બાળકી સાથે રેપ, પોલિસે નોંધ્યો કેસ\nમોડલને મળી ધમકી, તારૂ ગળું કાપી તારી પુત્રી જોડે કરીશ રેપ\nRSS સંલગ્ન ટ્રસ્ટને સ્ટેમ્પ ડ્યુટી માફીના નિર્ણયને સીએમ ઉદ્ધવે અટકાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/13-06-2019/172936", "date_download": "2019-12-07T07:28:26Z", "digest": "sha1:52LVBZW7LWNTK7P3ZZHIZWZPLKGRW2LF", "length": 16904, "nlines": 134, "source_domain": "www.akilanews.com", "title": "માત્ર ૯૯૯માં ડોમેસ્ટિક અને ૩,૪૯૯માં ઈન્ટરનેશનલ ટિકિટ ઇન્ડિગોનું સેલ", "raw_content": "\nમાત્ર ૯૯૯માં ડોમેસ્ટિક અને ૩,૪૯૯માં ઈન્ટરનેશનલ ટિકિટ ઇન્ડિગોનું સેલ\nનવી દિલ્હી, તા.૧૨: ઓછા ભાવમાં વિમાનની મુસાફરી કરાવનાર ઈન્ડિગોએ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે સમર સેલની ઘોષણા કરી છે. ઈન્ડિગો સમર સેલ હેઠળ ડોમેસ્ટિક ફ્લાઈટની ટિકિટની શરૂઆત માત્ર ૯૯૯ રૂપિયા જયારે ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન માટે ૩,૪૯૯ રૂપિયાથી ટિકિટની શરૂઆત થઈ રહી છે. આ સેલ મંગળવારથી શરૂ થઈ ગયો છે અને તે તારીખ ૧૪ જૂન, શુક્રવાર સુધી ચાલશે.\nજો તમે ઈન્ડિગો સમર સેલમાં ટિકિટ બુક કરાવો છો તો તમારે તારીખ ૨૬ જૂનથી ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૯ દરમિયાન વિમાનમાં મુસાફરી કરવી પડશે. આ ઓફર હેઠળ ઈન્ડિગો ઈન્ડસઈન્ડ બેન્ક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા ટિકિટની ખરીદી પર ૨૦ ટકા સુધી એટલે કે ૨,૦૦૦ રૂપિયા સુધીનું વધુ કેશબેક મળી રહ્યું છે. આ કેશબેક મેળવવા માટે ન્યૂનતમ ટ્રાન્ઝેકશન વેલ્યુ ૪,૦૦૦ રૂપિયા રાખવામાં આવી છે.\nજો તમે આઈસીઆઈસીઆઈ બેન્ક ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ટિકિટ ખરીદો છો તો તમને ૫ ટકા (૧,૦૦૦ રૂપિયા સુધીનું) કેશબેક મળશે. અહીં ન્યૂનતમ ટ્રાન્ઝેકશનની લિમિટ ૬,૦૦૦ રૂપિયા છે. જે ગ્રાહક ટિકિટ ખરીદવા માટે મોબિકિવક મોબાઈલ વોલિટનો ઉપયોગ કરશે તેઓને ૧૫ ટકા (૮૦૦ રૂપિયા સુધી) કેશબેક ઓફર કરવામાં આવી રહી છે.\nઈન્ડિગોની વેબસાઈટ પર જોઈએ તો દિલ્હીથી અમદાવાદ માટેની ટિકિટની શરૂઆત ૧,૭૯૯ રૂપિયા જયારે દિલ્હી-ભુવનેશ્વર રૂટ માટેની ટિકિટની શરૂઆત ૨,૪૯૯ રૂપિયામાં થઈ રહી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nલુપ્ત થતી જતી વાઈલ્ડ કેટના બચ્ચાનાં મોઢામાં ગળુ પકડી લાકડી ઘુસાડી દીધી access_time 12:57 pm IST\nઅમદાવાદની DPS સ્કૂલ સંચાલકોના કેસમાં હાઈકોર્ટે સોમવાર સુધી ચૂકાદો અનામત રાખ્યો access_time 12:54 pm IST\nઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ ધરણા પર બેઠા :ન્યાયની માંગણી access_time 12:53 pm IST\nમાળીયા પંથકમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ : ખેતરો અને રવિપાકોનું ધોવાણ : વળતરની માંગણી access_time 12:48 pm IST\nપોરબંદર દરિયા કિનારે 2 નંબરનું સિગ્નલ લગાવાયું: માછીમારોને સાવચેત કરાયા access_time 12:46 pm IST\nભાવનગરમાં ઠસોઠસ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા 14 વર્ષની વિધાર્થિનીનું કરૂણમોત access_time 12:45 pm IST\nબિનસચિવાલય પરીક્ષા વિવાદ : ચોથા દિવસે પરીક્ષાર્થીઓની સંખ્યા ઘટી:આંદોલન યથાવત્ access_time 12:41 pm IST\nકચ્છના સરહદી વિસ્તાર હાજીપીર દરગાહ નજીક ગાજવીજ પવન સાથે જોરદાર વરસાદ વરસતા મકાનોના પતરા પણ ઉડી ગયા હતા access_time 3:33 pm IST\nરાજકોટના રામનગરમાં તાલુકા પોલીસનો સપાટો :રામનગરના રામમંદિર ચોરામાં પાસેથી 27 જુગારીઓ ઝડપાયા :એકાદ લાખનો મુદામાલ જપ્ત કરાયો access_time 1:17 am IST\nસુરતનો સુવાલી દરિયો બન્યો તોફાનીઃ દરિયા કિનારા આસપાસના ગામોને એલર્ટ કરાયાઃ ૧૫ ફુટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાઃ સુવાલી દરિયાનું જોવા મળ્યું રોંદ્ર સ્વરૂપ access_time 12:52 pm IST\nપ્રેમિકાની બદલી માટે આપી હતી વિમાન અપહરણની ધમકીઃ થઇ ઉમરકેદની સજા અને રૂ. પ કરોડનો દંડ ફટકારાયો access_time 8:59 am IST\nભગવાન સોમનાથ- દ્વારકાધિશ-કૃષ્ણ અને હરસિધ્ધ માતાની કૃપાથી વાવાઝોડું દરિયામાં ઓમાન તરફ ફંટાઇ ગયું :વિજયભાઈ રૂપાણી access_time 10:38 pm IST\nલશ્કર, એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ રાજયની મદદમાં: વિજયભાઇ રૂપાણી access_time 11:05 am IST\nસામા કાંઠે બની રહેલ પુષ્ટિમાર્ગીય હવેલીના ઉપલક્ષ્યમાં કાલથી પુષ્ટિ પંચામૃત મહોત્સવ access_time 3:35 pm IST\nવાયુ આવે છે...વાયુ આવે છે...ના વાવડ વ���્ચે મઢી ચોકમાં વાનરનું આગમનઃ બાળકોને મોજ પડી ગઇ access_time 3:39 pm IST\nમારામારીના ગુન્હામાં સામેલ હિંમત ઉર્ફે કાળુ બાંગા પાસામાં ધકેલાયો access_time 3:45 pm IST\nઆલે લે...ભારે કરી ધોરાજી પાલિકા કોમ્યુનિટી હોલમાં પશુપાલકનો કબજો... હોલમાં ભરાતી હતી નિરણ... access_time 11:19 am IST\nઉનાના સીમાસીમાં ૭૭ લાખની ખનીજ ચોરી access_time 11:45 am IST\nપાદરા તાલુકાના સરપંચ સંઘે વિવિધ પ્રશ્નોને લઈને મામલતદારને આવેદન પત્ર આપી રજુઆત કરી access_time 5:24 pm IST\nઅમદાવાદના ટીમ્બર પોઇન્ટ કોમ્પ્લેક્સના ભોંયરામાં આગ ભભૂકી :અનેક લોકો ફસાયા :ફાયર ફાયટર દ્વારા રેસ્ક્યુ શરુ access_time 7:02 pm IST\nલોકો ૨૪ કલાક ધૈર્ય રાખેઃ રાહત શિબીરોમાં જ રહેઃ NDRF ડીજી પ્રધાન access_time 3:49 pm IST\nયાદશકિત વધારવા માટે પૂરતી ઊંઘ જરૂરી \nયુએસની સુપ્રસિદ્ધ ગાયીકા બ્રિટની સ્પીઅર્સ અને બોયફ્રેન્ડ મિયામી બીચ પર દેખાયા access_time 1:21 pm IST\nમુલતાની માટીથી લાવો તમારા ચહેરા પર ગ્લો access_time 10:22 am IST\nએન. આર. આઈ. સમાચાર\n\" જેની સાથે યોગેશ્વર શ્રી કૃષ્ણ હોય છે તેનો ક્યારેય પરાજય થતો નથી \" : યુ.એસ.માં અરવાઈન સ્થિત કેલિફોર્નિયાની હવેલીમાં પ.ભ.108 શ્રી દ્વારકેશલાલજીની પધરામણી : પુષ્ટિ માર્ગનો મહિમા વર્ણવ્યો : શ્રીનાથજી બાવાને રાજભોગ અર્પણ કરી આરતી ઉતારી access_time 7:26 pm IST\n''એશોશિએશન ઓફ કેરાલા મેડીકલ ગ્રેજ્યુએટસ (AKMG)'': અમેરિકામાં સૌથી જુનુ ગણાતું તથા ૩ હજાર જેટલી મેમ્બરશીપ ધરાવતું એશોશિએશનઃ આગામી ૨૫ થી ૨૮ જુલાઇ દરમિયાન એશોશિએશનના ઉપક્રમે ન્યુયોર્ક મુકામે અધિવેશન યોજાશેઃ આ શાનદાર અધિવેશનની પૂર્વ તૈયારી માટે કોન્સ્યુલેટ ઓફિસ ખાતે કિક ઓફ મીટીંગ યોજાઇઃ અગ્રણી મહાનુભાવોને પ્રમાણપત્રો અપાયા access_time 7:21 pm IST\n''ઇન્ડિયન હેરિટેજ ફેસ્ટીવલ'': યુ.એસ.માં સનાતન વિદ્યાલયના ઉપક્રમે શ્રી ક્રિશ્ના વૃંદાવન ન્યુજર્સી મુકામે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ગીતા સ્પર્ધા, તથા દેવી દેવતાઓનું મહાત્મ્ય દર્શાવતા ડાન્સ, ડ્રામાથી ઉપસ્થિતો ખુશખુશાલ access_time 12:00 am IST\nમુંબઈ ઇન્ડિયન્સના રાશીખ સલામની ઉંમરનો વિવાદ access_time 5:40 pm IST\nરિયલ મેડ્રિડમાં સામેલ થશે ફલાર્ડ મેંડી access_time 5:38 pm IST\nયુવરાજને મેદાન પર વિદાય મળવી જોઈતી હતી : કપિલ દેવ access_time 3:41 pm IST\nભારત પછી સ્ટ્રીટ ડાન્સર થ્રીડીમાં નોરા access_time 10:23 am IST\nસોશ્યલ મીડિયામાં આમિર ખાનની પુત્રી ઇરાએ પ્રેમનો એકરાર કર્યો access_time 4:46 pm IST\nઇન્દૂ કી જવાની...ખુબ જ આકર્ષક અને રમુજી ટાઇટલ છેઃ કિયારા access_time 10:24 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/imran-khan-fears-pm-modis-action-on-pok-102338", "date_download": "2019-12-07T05:54:06Z", "digest": "sha1:WBRPJQZ6Y7CLF7466EBUM3NKUU2Q2EHT", "length": 11429, "nlines": 68, "source_domain": "www.gujaratimidday.com", "title": "imran khan fears pm modis action on pok | ઈમરાન ખાનને PoKમાં મોદીના એક્શનનો ડર - news", "raw_content": "\nઈમરાન ખાનને PoKમાં મોદીના એક્શનનો ડર\nઈમરાન ખાનને હવે વડાપ્રધાન મોદીનો ડર લાગે છે. તેમને લાગે છે કે PoKમાં મોદી એક્શન લેશે.\nડરી ગયા ઈમરાન ખાન\nપાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના અવસર પર ઈમરાન ખાન પાકિસ્તાન અધિકૃત કશ્મીરની વિધાનસભામાં પહોંચ્યા. એકવાર ફરી તેમણે કશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો અને ભારતની વિરુદ્ધમાં બોલ્યા. અહીં સદદને સંબોધન કરતા ઈમરાન ખાને કહ્યું કે મે કશ્મીરના મામલા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનું સત્ય દુનિયા સામે રાખ્યું. તેમણે કહ્યું કે માત્ર કશ્મીર પર તેઓ રોકાવાના નથી. તેઓ PoKમાં પણ આવી શકે છે.\nઈમરાન ખાને કહ્યું કે અમારી સેના તૈયાર છે અને જો કાંઈ થયું તો અમે જવાબ આપીશું. જે રીતે તેમણે પુલવામા બાદ બાલાકોટ કર્યું હતું. હવે તે PoK તરફ આવી શકે છે. ઈમરાન ખાને કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગની સ્થિતિ બનેલી છે, તો એના માટે દુનિયા અને સંયુક્ત રાષ્ટ્ર જવાબદાર હશે.\nઈમરાન ખાને કહ્યું કે અમારી સેના તૈયાર છે અને જો કાંઈ એવું થયું તો અમે જવાબ આપીશું. સાથે જ જો જરૂર પડી તો અમે આંતરરાષ્ટ્રીય કોર્ટ જશું. આવનારા સમયમાં લંડનમાં એ લઈને મોટી રેલી પણ નીકળશે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પણ પાકિસ્તાન તરફથી તેનો વિરોધ કરવામાં આવશે.\nજમ્મૂ કશ્મીર પર ભારતના નિર્ણય બાદ પાકિસ્તાન બોખલાયેલું છે અને ત્યાં જ ફરી એકવાર ઈમરાન ખાન ભાષણ દેખાયું. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે સંઘની વિચારધારા મુસ્લિમોની વિરુદ્ધમાં છે, તે જ ભારતમાં રાજ કરી રહ્યું છે. ઈમરાન ખાને કહ્યું કે અમે દરેક મંચ પર કશ્મીરની વાત રાખી રહ્યા છે અને હું પણ ટ્વીટના માધ્યમથી મારી વાત રાખી રહ્યો છું. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે નરેન્દ્ર મોદીને કશ્મીર મામલે આ નિર્ણય ભારે પડવાનો છે. પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના અવસર પર ઈમરાન ખાન પાકિસ્તાન અધિકૃત કશ્મીરની વિધાનસભામાં પહોંચ્યા. એકવાર ફરી તેમણે કશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો અને ભારતની વિરુદ્ધમાં બોલ્યા. અહીં સદદને સંબોધન કરતા ઈમરાન ખાને કહ્યું કે મે કશ્મીરના મામલા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનું સત્ય દુનિયા સામે રાખ્યું. તેમ��ે કહ્યું કે માત્ર કશ્મીર પર તેઓ રોકાવાના નથી. તેઓ PoKમાં પણ આવી શકે છે.\nઈમરાન ખાને કહ્યું કે અમારી સેના તૈયાર છે અને જો કાંઈ થયું તો અમે જવાબ આપીશું. જે રીતે તેમણે પુલવામા બાદ બાલાકોટ કર્યું હતું. હવે તે PoK તરફ આવી શકે છે. ઈમરાન ખાને કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગની સ્થિતિ બનેલી છે, તો એના માટે દુનિયા અને સંયુક્ત રાષ્ટ્ર જવાબદાર હશે.\nઈમરાન ખાને કહ્યું કે અમારી સેના તૈયાર છે અને જો કાંઈ એવું થયું તો અમે જવાબ આપીશું. સાથે જ જો જરૂર પડી તો અમે આંતરરાષ્ટ્રીય કોર્ટ જશું. આવનારા સમયમાં લંડનમાં એ લઈને મોટી રેલી પણ નીકળશે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પણ પાકિસ્તાન તરફથી તેનો વિરોધ કરવામાં આવશે.\nઆ પણ જુઓઃ Veronica Gautam:ગુજરાતી ફિલ્મોની દિશા બદલનાર ફિલ્મ 'કેવી રીતે જઈશ'ની આયુષી યાદ છે \nજમ્મૂ કશ્મીર પર ભારતના નિર્ણય બાદ પાકિસ્તાન બોખલાયેલું છે અને ત્યાં જ ફરી એકવાર ઈમરાન ખાન ભાષણ દેખાયું. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે સંઘની વિચારધારા મુસ્લિમોની વિરુદ્ધમાં છે, તે જ ભારતમાં રાજ કરી રહ્યું છે. ઈમરાન ખાને કહ્યું કે અમે દરેક મંચ પર કશ્મીરની વાત રાખી રહ્યા છે અને હું પણ ટ્વીટના માધ્યમથી મારી વાત રાખી રહ્યો છું. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે નરેન્દ્ર મોદીને કશ્મીર મામલે આ નિર્ણય ભારે પડવાનો છે. PoKની વિધાનસભામાં ઈમરાન ખાને કહ્યું કે હું દુનિયામાં કશ્મીરનો અવાજ બનીશ અને તમામ લોકોને આરએસએસની વિચારધારા વિશે જણાવીશ. મહત્વનું છે કે જ્યારથી ભારતે જમ્મૂ કશ્મીર મામલે નિર્ણય લીધો છે, ત્યારથી પાકિસ્તાન બોખલાયેલું છે. તેમણે ભારત સાથે વ્યાપારિક સંબંધો તોડી નાખ્યા છે.\nટી૨૦ના રૅન્કિંગ્સને ધ્યાનમાં ન લેવું જોઈએ : વિરાટ કોહલી\nપાકિસ્તાનની અંડર ૧૯ વર્લ્ડ કપની ટીમમાં રમશે નસીમ શાહ\nવિવાદાસ્પદ નાગરિક સુધારા બિલને મોદી કૅબિનેટની મંજૂરી\nકાશ્મીર : પુંછમાં પાક. સેનાએ કર્યું સિઝફાયરીંગનું ઉલ્લંઘન, 2 નાગરીકોના મોત\nસની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ\nસાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો\nઑફિસ જવા માટે આ ઢોલીવુડ બ્યૂટીઝની જેમ થાઓ તૈયાર, લાગશો પર્ફેક્ટ\nAishwarya Majmudar બંધાઈ સગાઈના બંધનમાં, જુઓ ખૂબસુરત તસવીરો\nપતિને બહાર દારૂ પીવા જતો રોકવા પત્નીએ ઘરમાં જ પબ શરૂ કર્યું\nશું પોતાની ખુરશી બચાવી શકશે ટ્રમ્પ જાણો ક્યા બે રાષ્ટ્ર��તિ પર ચાલ્યો હતો મહાભિયોગ\nદૃષ્ટિ નથી છતાં ૪૫૦ ફુટ ઊંચી ઉડાન ભરી : બન્યો વિશ્વનો પહેલો બ્લાઇન્ડ ક્લાઇમ્બ\nમાત્ર પાળેલાં પ્રાણીઓને શોધી આપવાનું કામ કરે છે ચીનની એક ડિટેક્ટિવ કંપની\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/metrogyl-p-p37116451", "date_download": "2019-12-07T06:22:25Z", "digest": "sha1:N7X52WRTTWCZ6GIOLP7NKOY5ZXEXARFB", "length": 19414, "nlines": 367, "source_domain": "www.myupchar.com", "title": "Metrogyl P in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Metrogyl P naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nMetrogyl P ની જાણકારી\nMetrogyl P નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Metrogyl P નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Metrogyl P નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓ Metrogyl P થી સાધારણ આડઅસરો અનુભવી શકે છે. જો તમને તેમલાગતું હોય, તો તેને બંધ કરો અને ફક્ત ડૉક્ટરની સલાહ પર જ શરૂ કરો.\nશું સ્તનપાન દરમ્યાન Metrogyl P નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપાન કરાવતી સ્ત્રીઓ Metrogyl P ની કેટલીક આડઅસરોનો અનુભવ કરી શકે છે. જો તમને કોઈ પણ આડઅસર દેખાય, તો તરત જ Metrogyl P લેવાનું બંધ કરો. તમારા ડૉક્ટરનો સંપર્ક કરો, અને જો તમારા ડૉક્ટર કહે કે તે તમારા માટે સુરક્ષિત છે ત્યારે જ તેનો ઉપયોગ ફરીથી શરૂ કરો .\nકિડનીઓ પર Metrogyl P ની અસર શું છે\nકિડની માટે Metrogyl P હાનિકારક નથી.\nયકૃત પર Metrogyl P ની અસર શું છે\nયકૃત માટે Metrogyl P ની કોઈ પણ આડઅસરો નથી.\nહ્રદય પર Metrogyl P ની અસર શું છે\nMetrogyl P નો ઉપયોગ કરવાથી હૃદય પર કોઈ હાનિકારક અસરો નથી.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Metrogyl P ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Metrogyl P લેવી ન જોઇએ -\nશું Metrogyl P આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, Metrogyl P લેવાથી વ્યસન થતું નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nહા, Metrogyl P લીધા પછી નિરાંતે મશીનરીનો ઉપયોગ અથવા વાહન ચલાવી શકો છો કારણ કે તે તમને ઘેન ચડાવતી નથી.\nશું તે સુરક���ષિત છે\nહા, પરંતુ તમારે ફક્ત તમારા ડૉક્ટરની સલાહ મુજબ જ Metrogyl P લેવી જોઈએ.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nમાનસિક બિમારીઓની સારવાર અથવા ઉપચાર કરવામાં Metrogyl P અસક્ષમ છે.\nખોરાક અને Metrogyl P વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nખોરાક સાથે Metrogyl P લેવી સલામત છે.\nઆલ્કોહોલ અને Metrogyl P વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nસંશોધનનાં અભાવને કારણે, આલ્કોહોલ સાથે Metrogyl P લેવાની આડઅસરો વિશે કોઈ માહિતી નથી.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Metrogyl P લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Metrogyl P નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Metrogyl P નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Metrogyl P નું સેવન કરો છો\nતમે કયા સમયે Metrogyl P નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2014/05/", "date_download": "2019-12-07T07:05:17Z", "digest": "sha1:PGT74B64GMS3ZJERWB2X53XPHCHAGBGK", "length": 5511, "nlines": 173, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "મે | 2014 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nખાસ ફોટો, માલધારી એરલાઈન્સ\nઆ વખતે એક ખાસ પ્રકારનો ફોટો મૂકું છું, જે જોઇને નવાઇ લાગે અને હસવું ય આવે.\nફોટાનું શીર્ષક “ભેંસ પર”\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nવિરાસત વન અને ચાંપાનેર\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\n« એપ્રિલ જૂન »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://marathi.matrubharti.com/bites/111289057", "date_download": "2019-12-07T08:26:42Z", "digest": "sha1:GSKVRHNU6F2XV4SVZN2WV7MZOG2TDPKE", "length": 5849, "nlines": 167, "source_domain": "marathi.matrubharti.com", "title": " Gujarati Whatsapp-Status status by Umakant on 14-Nov-2019 09:34pm | matrubharti", "raw_content": "\nમાણસની ઑકાત - ઑળખાણ \nધી નો એક લોટો અને,\nથઈ થોડા કલાકમાં રાખ,\nપરિવારના નામે કરી ગયા\nતો ક્યાંક વાતમાં વાત\nઅરે જલ્દી લઈ જાઓ\nકોણ રાખશે આખી રાત\nમર્યા પછી નીચે જોયું\nનજારો નજર સામે જોયો\nતો કોઈ લોકો જબરજસ્તી\nનથી રહ્યા જતાં રહ્યાં\nચાર દિવસ કરશે વાત\nછોકરો સારો ફોટો બનાવશે\nસુગંધી ફુલોની માળા હશે\nઅશ્રુ ભરી શ્રધ્ધાંજલી હશે\nપછી એ ફોટા પર\nઝાળા પણ કોન કરશે સાફ\nબીજાના માટે વધારે જીવ્યા\nકોઈ નહીં આપે સાથ\nતલભાર સાથે લઈ જવાની\nપહેલા ​પોતાને સમજ્યો નહીં.\nએટલે બીજાને સમજી શક્યાે નહિં,\nપછી તો બીજા પર ઘાત\nઅને ખુદ ઉપર આઘાત \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00435.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://www.punchnamu.com/2019/11/12/statueofunity/", "date_download": "2019-12-07T05:55:24Z", "digest": "sha1:W5K2SV46WVXROE54M2UZV7FNS23OLXSR", "length": 10875, "nlines": 113, "source_domain": "www.punchnamu.com", "title": "સ્ટેચ્યુ ઓફ યુનિટી બની પર્યટકોની પહેલી પસંદ, પ્રવાસીઓની સંખ્યામાં થયો 50 % નો વધારો | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે મતગણતરીના બીજા દિવસે રિલીઝ થશે\nહિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી\nમમતા બેનરજી નરેન્દ્ર મોદીને દર વર્ષે શું મોકલાવે છે\nમોદી સરકાર આ દિવસે આપશે 1100 રૂપિયા સસ્તું સોનુ\nભારતને 5 ટ્રિલિયન ડોલરની આર્થવ્યસ્થા બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું\nભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત્ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો\n200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર\nઆજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી બાર ફિરસે….’\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeUncategorizedસ્ટેચ્યુ ઓફ યુનિટી બની પર્યટકોની પહેલી પસંદ, પ્રવાસીઓની સંખ્યામાં થયો 50 % નો વધારો\nસ્ટેચ્યુ ઓફ યુનિટી બની પર્યટકોની પહેલી પસંદ, પ્રવાસીઓની સંખ્યામાં થયો 50 % નો વધારો\nઅખંડ ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં નર્માદા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં બનાવવામાં આવી અને આ પ્રતિમાએ એક બાદ એક રેકોર્ડ બ્રેક કર્યા છે. હાલમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટીએ કમાણીની દ્રષ્ટીએ તાજ મહેલની ચમકને પણ ઝાંખી કરી છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં 50 ટકાનો વધારો નોંધાયો છે.\nસરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના સૂત્રોના જણાવ્યા અનુસરા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં 50 ટકાનો વધારો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પર્યટકો માટે નાઇટ ટ્રેકીંગ, ક્લાઇમ્બીંગ વોલ, રેપલીંગ વોલ, ટુ-વે ઝીપ લાઇન વિગેરે પ્રવૃત��ઓ વિકસાવવામાં આવેલ છે. આ સાથે રાત્રે ઝગમગી ઉઠતાં છોડવાઓ અને પ્રાણીઓથી અદભૂત દેખાતો “ગ્લો ગાર્ડન” પણ સમગ્ર દેશમાં અજોડ છે જેને નિહાળવા દરરોજ 4 થી 5 હજાર પ્રવાસીઓ ઉમટે છે. જેના કારણે કેવડીયાએ પ્રવાસીઓ માટે એક અનેરૂ આકર્ષણ સ્થળ બનવા પામેલ છે.\nતાજેતરમાં કેવડીયા ખાતે રીવર રાફ્ટીંગ તેમજ સાયક્લીંગ જેવી પ્રવૃતિઓ વિકસાવવામાં આવેલ છે અને આવી પ્રવૃતિઓનો કારણે યુવા પ્રવાસીઓ હજારોની સંખ્યામાં ઉત્સાહભેર લાભ લઇ રહ્યા છે. પ્રવાસીઓની વાત કરવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણથી લઇને 10 નવેમ્બર 2019 સુધીમાં કુલ 29,32,220 પ્રવાસીઓએ મુલાકાત લીધેલ છે.\nવિશ્વનું સૌ પ્રથમ સીએનજી પોર્ટ ટર્મિનલ ગુજરાતમાં, ભાવનગરને લાગી લોટરી\nડાયમંડ સીટીની બદલાશે ‘સૂરત’ દેવદિવાળીની ઐતિહાસિક ભેંટ\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nસંસદની કેન્ટીનમાં હવે નહીં મળે સસ્તુ જમવાનું, બંધ કરાશે સબસિડી, વાર્ષિક રૂ. 17 કરોડની થશે બચત\nકોંગ્રેસમાં નહી જોડાઓ તો તમારો વિકાસ નહી થાય : MPના કોંગ્રેસી મંત્રી બાલા બચ્ચનની ધમકી\nઅમદાવાદની DPS ઇસ્ટના 8૦૦થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ માટે રૂપાણી સરકારનો ઐતિહાસિક નિર્ણય\nરાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત નહીં. રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nમહિલાઓને વધુ સુરક્ષા પ્રદાન કરતો મોદી સરકારનો નિર્ણય\nચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ\nઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા\nમમતાને સુપ્રિમ ઝટકો: સર્વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00435.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayangurukul.org/news/sharad-poornima-mahotsav-2012", "date_download": "2019-12-07T06:49:22Z", "digest": "sha1:6Z53SXYWASHBGLTXY3BKAINT4QF25J33", "length": 11106, "nlines": 210, "source_domain": "www.swaminarayangurukul.org", "title": "Sharad Poornima Mahotsav, 2012 | Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust", "raw_content": "\n108 - ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન, 2015\nશરદઋતુની રાત્રિઓને ‘‘ શરદોત્ફુલ્લ રાત્રિઓ ’’ કહેવાય છે. શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણે યમુનાજીની પુલિંદમાં શરદપૂર્ણિમાએ મહારાસની રચના કરી હતી. શાંત અને પવિત્ર વાતાવરણમાં ભગવાન શ્રી કૃષ્ણે જયારે બંસીનાદ કર્યો ત્યારે વૃંદાવન ખરેખર ઘેલું થયું હતું. શરદપૂર્ણિમાની રાસ લીલા એ ‘મદનમાનભંગ લીલા’ છે.વળી શરદપૂર્ણિમાએ ભગવાન શ્રી સ્વામિનારાયણ પંચાળામાં પાંચસો પરમહંસો સાથે રાસ રમ્યા હતા.આજ દિવસે અક્ષરમુક્ત શ્રી ગુણાતીતાનંદ સ્વામી જન્મ દિવસ છે.‘આપણા ભારતીય હિન્દુ તહેવારોના મૂળ ભગવાન નારાયણ સાથે જોડાયેલ છે. તેને ક્યારેય કાળ પણ ખાઇ શકતો નથી.’ઉપરોકત શબ્દો સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ શરદપૂર્ણિમાની નવલી રાતે શરદોત્સવના પ્રારંભ પ્રસંગે દિપ પ્રાગટ્ય કરી ઉચ્ચાર્યા હતા.\nએજીવીપી ગુરુકુલના સહજાનંદ મેદાનમાં વિશાળ સંખ્યામાં ભાવિકોની વચ્ચે રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજની સાનિધ્યમાં દિવ્ય શરદોત્સવ ઉજવાયો હતો.સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુપૂજય પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી,પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી ,પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામી તથા તમામ સંતોએપ્રથમ આરતિ ઉતારી હતી.ત્યારબાદ ખાસ સુરેન્દ્રનગરથી આવેલ રાસમંડળીએ ગોપરાસ, કાઠિયાવાડી રાસ અને લાઠીના દાવ કરી સૌ કોઇને આનંદ કરાવ્યો હતા. ત્યારબાદ ગુરુકુલ અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા લેવાએલ મણિયારો તથા અન્ય રાસે રસ જમાવ્યો હતો. સંતો પાર્ષદોના પરમહંસીય રાસ પણ સહુએ માણ્યો હતો.આ પ્રસંગે ગુરુકુલ દ્વારા પુરાણી શ્રી હરિદાસજી સ્વામી લિખિત ‘અમૃત કુંભ’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.\nઆ પ્રસંગે પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે આજનો દિવસ સમસ્ત ભારત માટે અતિ આનંદ, ઉત્સાહ અને રાસનો દિવસ છે. ભગવાન શ્રી કૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ સાથે શરદપૂર્ણિમાના પુનિત પર્વે ગોપીઓ સાથે રાસ લઇ ગોપીઓને અમર બનાવી દીધી છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં રસરાજ છે. તેનો રસ ક્યારેય નિરસ થતો નથી.દુનિયાના રસ શરુઆતમાં સારા લાગે પછી ખારા થઇ જાય છે. ભગવાન શ્રી હરિ રસમૂર્તિ છે. તેમને વિશેષમાં જણાવ્યું હતું કે આજે અક્ષરમૂર્તિ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો પણ જન્મ દિવસ છે. ભગવાન જયારેઆ બ્રહ્માંડમાં પધારે છે ત્યારે એકલા પધારતા નથી પણ મુકતો સાથે પધારે છે. પરબ્રહ્મ ભગવાન શ્રી સહજાનંદ સ્વામી સાથે અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી પણ પધાર્યા છે.આ પ્રસંગે પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આગામી પૂ.જોગી સ્વામીના ૧૦૮ જન્મ દિન નિમિત્તે ઉજવાનારા ભવ્ય અને દિવ્ય સદ્ગુરુ મહોત્સવમાં ભાવિક ભકતો ખાસ પધારે તેવું ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું.\nઆ પ્રસંગે ગુરુકુલના ટ્ર્સ્ટી શ્રી નવિનભાઇ દવે, કાંતિભાઇ ગાંધી, ડી.કે.શાહ, મધુભાઇ દોંગા, ચીફ ઇન્કમટેક્સ કમિશ્નર શ્રી કાબરા, એરપોર્ટ ઓફિસર શ્રી ગૌરાંગ નથવાણી, શ્રી વી.પી.પટેલ કલેક્ટર શ્રી વિનુભાઇ રાદડિયા,શ્રી ચીમનભાઇ અગ્રવાલ, જજ શ્રી ઢોલરિયા સાહેબ, તેમજ નાઘેર, ખાખરીયા વગરે પ્રદેશના ગામડાંઓ ઉપરાંત રાજકોટ, સુરત, વડોદરા, હિંમતનગર, મુંબઈ વગેરે સ્થાનોએથી મોટી સંખ્યામાં ગુરુકુલ પરિવારના ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.અંતમાં સૌએ દૂધપૌઆનો પ્રસાદ લીધો હતો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2013-issues/how-can-a-photo-be-converted-into-a-pencil/", "date_download": "2019-12-07T07:54:59Z", "digest": "sha1:DAYVGNZ7YCGVU76K4VZFJH7LFKWSIWFF", "length": 5481, "nlines": 151, "source_domain": "cybersafar.com", "title": "ફોટોને પેન્સિલ ચિત્રમાં કેવી રીતે ફેરવી શકાય? | CyberSafar", "raw_content": "\nફોટોને પેન્સિલ ચિત્રમાં કેવી રીતે ફેરવી શકાય\nઆખા પરિવારને મજા પડે એવી ફોટોશોપની એક મજાની કરામત, શીખો સહેલાઈથી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2016-issues/local-language-will-be-compulsory-in-the-smartphone/", "date_download": "2019-12-07T07:49:25Z", "digest": "sha1:X54IRLGC7OTP7F5ZBJAKQO2J2KGZCI3H", "length": 5876, "nlines": 150, "source_domain": "cybersafar.com", "title": "સ્માર્ટફોનમાં સ્થાનિક ભાષા ફરજિયાત થઈ જશે | CyberSafar", "raw_content": "\nસ્માર્ટફોનમાં સ્થાનિક ભાષા ફરજિયાત થઈ જશે\nગયા મહિનાના અંકમાં આપણે વાત કરી હતી કે કેન્દ્ર સરકાર ભારતમાં વેચાતા દરેક ફીચર ફોનમાં ઓછામાં ઓછી એક સ્થાનિક ભારતીય ભાષા ફરજિયાત કરવાનું વિચારી રહી છે. પરંતુ હવે મળતા સમાચાર અનુસાર આ જોગવાઈ સ્માર્ટફોનને પણ લાગુ પડશે.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2011/10/", "date_download": "2019-12-07T07:12:12Z", "digest": "sha1:DI4KBLU77WSWTUPZPEKWXMZG3TQJN3IW", "length": 29874, "nlines": 184, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "ઓક્ટોબર | 2011 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\n28 ઓક્ટોબર 2011 6 ટિપ્પણીઓ\nગુજરાત પાસે ગૌરવ લેવા જેવી અનેક બાબતો છે. તેમાંની એક છે નર્મદા નદી પરનો ડેમ(બંધ). નર્મદા ડેમના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. ડેમની ઉંચાઇ, સરોવરની લંબાઈ, તેમાંથી કાઢેલી નહેરની લંબાઈ, વીજ ઉત્પાદન – એમ અનેક રીતે નર્મદા ડેમ અજોડ છે. આ બધું જાણીને નર્મદા ડેમ જોવા અને માણવા અમે સૌ આતુર હતા. એટલે એક દિવસ અમે આ પ્રવાસ ગોઠવી કાઢ્યો. અમે એટલે અમારી કોલેજના સહુ પ્રોફેસર મિત્રો. અમે બધા પરિવાર સહિત નર્મદા ડેમ જોવા નીકળી પડ્યા.\nપહેલાં ડેમ વિષે થોડી વાતો કરીએ. નર્મદા નદી મધ્ય પ્રદેશમાં અમરકંટક નામના સ્થળેથી નીકળે છે અને મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વહીને, કુલ ૧૩૦૦ કી.મી.નું અંતર કાપીને અરબી સમુદ્રને મળે છે. તેની ૧૨૦૦ કિમી.ની લંબાઈ પછી, ગુજરાતમાં નવાગામની નજીક ‘સરદાર સરોવર યોજના’ ના નામે આ બંધ બાંધ્યો છે. આ બંધની ઉંચાઇ હાલ ૧૨૨ મીટર છે. હજુ આ ઉંચાઇ વધારીને ૧૩૮ મીટર કરવાની યોજના છે. આ ઉંચાઇ વધશે ત્યારે તેમાં ૩૦ દરવાજા મૂકાશે. હાલ ડેમમાં દરવાજા નથી એટલે ઉપરવાસમાં વધુ પાણી આવે ત્યારે બંધની ઉપર થઈને પાણી વહે છે.૧૨૨ મીટરની ઉંચાઇ પરથી પાણી પડતું હોય એ દ્રશ્ય કેટલું બધુ સુંદર દેખાય આ ઓવરફ્લો જોવા કેટલાય લોકો ઉમટી પડે છે. જાણે મોટો મેળો ભરાયો હોય એવું લાગે \nનદીના બે કાંઠાને જોડતા બંધની લંબાઈ ૧૨૧૦ મીટર છે. પાછળ ભરાતા સરોવરની લંબાઈ ૧૧૦ કી.મી. છે. બંધની ઉંચાઇ ૧૩૮ મીટર થશે ત્યારે પાછળના સરોવરની લંબાઈ ૨૧૪ કી.મી. થશે. કેટલું મોટું સરોવર આ બંધ બાંધવામાં જે લોખંડ અને સિમેન્ટ વપરાયા છે, તેનો જથ્થો, દુનિયામાં બંધો બાંધવા માટે વપરાતા જથ્થાની દ્રષ્ટિએ, બીજા નંબરે આવે છે.(પહેલો નંબર USAમાં કોલોરાડો નદી પરના હૂવર ડેમ માટે વપરાયેલા લોખંડ અને સિમેન્ટના જથ્થાનો છે.) નર્મદા ડેમમાંથી કાઢેલી મુખ્ય નહેરની લંબાઈ ૫૩૨ કી.મી. છે અને તે ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ સુધી તથા રાજસ્થાનના થોડા વિસ્તારને પણ પાણી પહોંચાડે છે. ડેમના ભોંયતળિયાના પાવરહાઉસમાં ગોઠવેલાં ૬ ટર્બાઈનો પૈકી દરેક ૨૦૦ મેગાવોટના હિસાબે કુલ ૧૨૦૦ મેગાવોટ વીજળી પેદા કરી આપે છે. આ ઉપરાંત, જે જગાએ નહેર કાઢેલી છે, ત્યાં બીજાં ૫ ટર્બાઈનો ગોઠવેલાં છે, જે કુલ ૨૫૦ મેગાવોટ વીજળી પેદા કરે છે. ત્યાર બાદ, એ પાણી નહેરમાં ઠલવાય છે. ખરેખર તો, આ પાણી એક પછી એક એમ ચાર સરોવરોમાં પસાર થયા પછી જ મુખ્ય નહેરમાં જાય છે.\nઅમે એક લક્ઝરી બસ ભાડે કરી લીધી, રસોઈ કરનારા પણ સાથે લીધા અને રાત્રે એક વાગે ઉપડીને સવારે પાંચ વાગે કેવડિયા કોલોની પહોંચી ગયા. અહીંથી બંધનું સ્થળ ૮ કી.મી. દૂર છે. કેવડિયા કોલોનીમાં રહેવા માટે ઘણા બધા રીસોર્ટ અને ગેસ્ટ હાઉસ છે. અમે એક રીસોર્ટમાં બુકીંગ કરાવેલું, ત્યાં નાહીધોઈ પરવારી, નાસ્તો કરી, અમારી બસમાં નીકળ્યા. સ્વાગત કક્ષ આગળ થઈને, પ્રથમ તો, પૂલ પર થઈને, ડેમના નીચવાસમાં સામે કિનારે બનાવેલા શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે ગયા. શૂલપાણેશ્વરનું મૂળ મંદિર તો બંધના ઉપરવાસમાં હતું. તે ડૂબમાં ગયું, એટલે અહીં નવું મંદિર બનાવેલું છે. બહુ સરસ મંદિર છે. દર્શન કરીને પ્રાંગણમાં થોડી વાર બેઠા. અમારા એક મિત્ર અહીં આવનાર હતા, તે આવ્યા. આ મિત્ર સરદાર સરોવર યોજનાના અચ્છા જાણકાર હતા. તેઓ અહીંથી અમારા આગળના પ્રવાસમાં સાથે જ રહ્યા.\nમંદિરથી બ્રીજ પર થઈને મૂળ રસ્તે પાછા આવ્યા. બ્રીજ પર થોડી વાર નદીના પ્રવાહને જોવા માટે ઉભા રહ્યા. પાણી વધુ હોવાને લીધે નર્મદા, નીચવાસમાં પણ રૌદ્ર લાગતી હતી. જો પડ્યા તો ગયા જ સમજો. કિનારા આગળ પણ નદીમાં સહેજ પગ બોળીને નહાવાની હિંમત ના કરી શકાય.\nઅહીંથી બંધ તરફ આગળ ચાલ્યા. નવાગામ આગળ વ્યૂ પોઈન્ટ નંબર ૧ છે. પહેલાં, બંધ, આ જગાએ બાંધવાની યોજના હતી. પણ અહીં પૂરતી ઉંચાઇ મળે તેમ ન હ���ી, એટલે અહીંથી પાંચેક કી.મી. દૂર હાલની જગાએ બંધ બાંધવામાં આવ્યો.\nઆગળ વ્યૂ પોઈન્ટ ૨ પર ગયા. આ જગાએ બંધનાં સામેથી દર્શન થાય છે. શું સુંદર દ્રશ્ય છે બંધના પ્રથમ દર્શનથી મનમાં એક જાતનો રોમાંચ થયો. થોડી વાર સુધી તો ઓવરફલો થતા પાણીને જોયા જ કર્યું. ધોધના સંગીતમય ધ્વનિને માણ્યા કર્યું.\nઆગળ જતાં કિનારે, ટેકરી કોતરીને એક ટનલ(બોગદું) બનાવી છે. તેમાં દાખલ થઇ, બંધના તળિયે રાખેલા પાવરહાઉસ સુધી જવાય છે. ટનલમાં સરદાર સરોવર નિગમની સીટી રાઈડ બસમાં બેસીને જવાનું હોય છે. અહીં અમે વીજળી પેદા કરતાં ટર્બાઈનો જોયાં. સાવ નજીક જવાની મંજૂરી નથી. ૬.૮ મીટર ઘેરાવાવાળા પેનસ્ટ્રોક દ્વારા મળતા પાણીથી ચાલતું અને ૨૦૦ મેગાવોટ વીજળી પેદા કરતું દરેક ટર્બાઈન દેખાવમાં કેટલું બધું રાક્ષસી હશે, તેની કલ્પના કરી જુઓ. તેના શાફ્ટનો વ્યાસ આશરે પોણા મીટર જેટલો છે \nટનલમાંથી બહાર આવી, આગળ વ્યૂ પોઈન્ટ ૩ પર પહોંચ્યા. આ જગા બંધની સામે તેની સાવ નજીક છે એટલે બંધ પરથી પડતું પાણી ખૂબ નજીકથી જોવાનો લ્હાવો મળ્યો. પડતા પાણીનો અવાજ પણ વાદળોની ગર્જના જેવો જોરદાર સંભળાય છે. બંધ જોવાની ખરી મઝા આ પોઈન્ટ પરથી જ મળે. અહીં સરદાર પટેલનું સ્ટેચ્યુ મૂકેલુ છે. ભવિષ્યમાં, તેમનુ બહુ જ મોટુ સ્ટેચ્યુ બંધની સામે નીચવાસમાં નદીની વચ્ચે મૂકવાની યોજના છે.\nઅહીંથી આગળ મોટી બસને લઇ જવાની મનાઈ છે. એટલે અમને સીટી રાઈડમાં બેસાડી બંધના આ બાજુના છેડા સુધી લઇ ગયા. અહીંથી ઉપરવાસના સરોવરનું દ્રશ્ય પણ દેખાય છે તથા બંધ, ઉપરથી જોઈ શકાય છે. ઉપર બે મોટાં દોરડાં જોયાં, જે નદીના સામસામેના કિનારાને જોડતાં હતાં. બંધ બનતો હોય ત્યારે આ દોરડાં મારફતે સીમેન્ટની ટ્રોલી આગળ વધે અને બંધ પર સીમેન્ટ ઠલવાય. ટર્બાઈનો દ્વારા પેદા થતી વીજળી ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશને પહોંચાડવા માટે ઉભુ કરેલું યાર્ડ તથા ટાવર પણ જોયા.\nઅહીંથી અમે એક ઉંચી ટેકરી પર ગયા. અહીં ઉભા ઉભા ઉપરવાસનું આખુ સરોવર દેખાતું હતું. કેટલું ભવ્ય અને વિશાળ સરોવર બન્યું છે અમે કેટલી બધી ઉંચાઈએ આવી ગયા હતા અમે કેટલી બધી ઉંચાઈએ આવી ગયા હતા અમે આ સરોવરમાં મશીન બોટમાં બેસીને બોટીંગ કર્યું. આટલા ઊંડા સરોવરમાં બોટીંગ એ એક ગજબનો અનુભવ હતો. સરોવરમાંથી જે જગાએથી નહેર કાઢેલી છે, તે જગા પણ બોટમાં બેઠા બેઠા જ જોઈ. છેવટે નીચે આવી, અમારી બસમાં બેસી, એક પછી એક એમ પેલાં ચાર સરોવરોને કિનારે કિનારે ૮ થી ૧૦ કી.મી. જેટલું ગયા. બંધમાંથી કાઢેલી નહેરનું પાણી આ સરોવરોમાં થઈને છેલ્લે ગેટ દ્વારા મુખ્ય નહેરમાં જાય છે, તે જોઈને પાછા વળ્યા.\nગરમી અને બાફ પુષ્કળ હતાં. બધા થાક્યા હતા. પણ દરેક જગા ઝીણવટપૂર્વક જોવા મળી, તેનો આનંદ અને સંતોષ દરેકના ચહેરા પર દેખાતો હતો. ભૂખ બરાબર લાગી હતી. જમ્યા. જમીને બેઠા બેઠા જ થોડો વિશ્રામ કરી, આગળ ચાલ્યા. ફરીથી નીચવાસના પેલા બ્રીજ પર થઇ સામે પહોંચ્યા અને મોખરી નામની જગાએ બંધના સામેના છેડે જઈ, આ છેડો પણ જોયો. જો કે સાવ નજીક જવામાં જોખમ ખરું જ.\nહવે નર્મદા ડેમ જોવાનું પૂરું થયું હતું. અમારી ગાડી ચાલી રાજપીપળા તરફ. અહીંથી રાજપીપળા ૨૦ કી.મી. દૂર છે. રાજપીપળામાં રાજાનો મહેલ જોવા જેવો છે, એવું સાંભળ્યું હતું. મહેલ જોવા ગયા, પણ ખાસ જોવા જેવું કંઇ લાગ્યું નહિ.\nરાજપીપળાથી ૨૦ કી.મી. દૂર જંગલોની વચ્ચે, વીસલખાડી નામનું અદભૂત કુદરતી સૌન્દર્ય ધરાવતું એક સ્થળ આવેલું છે, તે જોવા માટે ચાલ્યા. નેત્રંગના રસ્તે જવાનું. છેલ્લા દોઢ કી.મી.નું અંતર સાઈડનાં જંગલોમાં થઈને જવાનું. આ દોઢ કી.મી.નો રસ્તો સાંકડો, ઉંચોનીચો અને ખરાબ છે. તેમાં મોટી ગાડી જઈ શકે એવું લાગ્યું નહિ. એટલે બધા ચાલતા જઈને વીસલખાડી જોઈ તો આવ્યા જ. ખૂબ જ આકર્ષક અને કુદરતના સાનિધ્યમાં એક દિવસ રહેવાનું મન થઇ જાય એવી સરસ જગા છે. ટેકરીઓ, ખીણો, જંગલ, તેમાં કરજણ નદીના બંધના ઉપરવાસનું ભરાયેલું પાણી, કોટેજો, બોટીંગ – બહુ જ અદભૂત જગા છે.\nહવે અમારો પ્રવાસ પૂરો થયો હતો. અંધારું થઇ ગયું હતું. અહીંથી પાછા વળ્યા અને રસ્તામાં એક અનુકૂળ જગાએ જમવાનું બનાવીને ખાધું. રાત્રે બે વાગે અમદાવાદ પહોંચ્યા.\nએકંદરે પ્રવાસ ખૂબ જ સરસ રહ્યો. નર્મદા ડેમનાં દ્રશ્યો સ્મરણપટ પર અંકાઈ ગયાં છે. બધા મિત્રોને ખૂબ આનંદ આવ્યો. આવા પ્રવાસો દરમ્યાન એકબીજાની નજીક આવવાનો અવસર મળે છે. અમને પણ એ તક મળી.\nએક મહિલા કર્મચારીની ખાનગી ડાયરી\n15 ઓક્ટોબર 2011 3 ટિપ્પણીઓ\nઆજે એક વ્યંગ વાર્તા મૂકુ છું. કોઈ વાંચકે બંધબેસતી પાઘડી પહેરી લેવી નહિ. આ વાર્તા, એ ફક્ત ‘વાર્તા’ જ છે.\nએક મહિલા કર્મચારીની ખાનગી ડાયરી\nઆમ તો મને ડાયરી લખવાની ટેવ નથી. એવી મહેનત કોણ કરે પણ આમે ય મારે મહેનતનું બીજુ કામ જ ક્યાં છે પણ આમે ય મારે મહેનતનું બીજુ કામ જ ક્યાં છે અરે, સાચુ પૂછો તો મારે કશું ય કામ જ ક્યાં છે અરે, સાચુ પૂછો તો મારે કશું ય કામ જ ક્યાં છે સરકારી કર્મચારી છું, ���ટલે મારે ઓફિસમાં કામ કરવાની બાબતમાં તો ખૂબ જ ‘શાંતિ’ છે, એટલે કે નવરી જ છું. તો પછી થયું કે લાવ, મારી આ સુનહરી જિંદગી વિષે મારી ડાયરીમાં નોંધ લખવાની રાખું. ભવિષ્યમાં કો’ક દિવસ વાંચીએ તો મજા પણ આવે કે વાહ સરકારી કર્મચારી છું, એટલે મારે ઓફિસમાં કામ કરવાની બાબતમાં તો ખૂબ જ ‘શાંતિ’ છે, એટલે કે નવરી જ છું. તો પછી થયું કે લાવ, મારી આ સુનહરી જિંદગી વિષે મારી ડાયરીમાં નોંધ લખવાની રાખું. ભવિષ્યમાં કો’ક દિવસ વાંચીએ તો મજા પણ આવે કે વાહ શું સુંદર જિંદગી જીવ્યા’તા \nગઈ કાલની જ વાત કરું. ગઈ કાલે જાન્યુઆરીની પહેલી તારીખ હતી. આમ તો નવું વર્ષ દર વર્ષે બેસે છે. પણ આ વખતનું નવું વર્ષ કંઇક ખાસ હતું. આજે સરકાર પગારપંચનો અહેવાલ બહાર પાડવાની હતી, એટલે અમને એ જાણવાની બહુ જ ઈંતેજારી હતી. હું અને મારી બહેનપણીઓ બસમાંથી ઉતરીને રોજની જેમ ઓફિસે પહોંચ્યાં. આજે તો અમે રોજ કરતાં વહેલાં ઓફિસે આવી ગયાં હતાં. ઓફિસ ખુલવાના સમયથી ફક્ત અડધો કલાક જ મોડું થયું હતું. ઓફિસમાં પહોંચીને હાથ મોં ધોવાનું, માથાના વાળ, બિંદી, પીનો, સાડી એ બધુ સરખું કરવાનું, પાવડર લગાવવાનો, બાજુની કેન્ટીનમાં ચા પીવાની, છાપુ વાંચવાનું – આ બધું કામ હું રોજ એક કલાકમાં જ પતાવી દઉં છું. મારી ઓફિસના કામનો કિંમતી સમય વધુ બગાડતી નથી. પણ આજે તો આ બધુ કામ બાજુએ મૂકી પેલો અહેવાલ જાણવા તલપાપડ બની હતી. સરકારી કર્મચારીઓ માટે પગારપંચનો અહેવાલ આજે બહાર પડવાનો હતો. બપોરે બાર વાગે ધારાસભામાં આ અહેવાલ જાહેર થવાનો હતો. પણ અમારે એક ધારાસભ્ય સાથે ઓળખાણ હતું. તેથી સાડા અગિયાર વાગે તો અહેવાલની મુખ્ય મુખ્ય વિગતો અમારી પાસે આવી ગઈ. ધારાસભ્યનું ઓળખાણ આવે વખતે બહુ કામ આવે છે. અમે એ ધારાસભ્યની પત્ની સાથે હરવાફરવાનું, તેને કોઈક વાર ચાપાણી કરાવવાનું કે તેની બર્થડેના દિવસે તેને ફૂલગુચ્છો અને મીઠાઈપેકેટ આપવાનું અચૂક યાદ રાખીએ છીએ. આવાં અગત્યનાં કામ અમે ઓફિસસમય દરમ્યાન જ પતાવી દઈએ છીએ. એનો અર્થ એવો નથી કે અમે ઓફિસના કામને રઝળતું મૂકતા હોઈશું. ઓફીસના કામને પણ અમે આ બીજાં કામ જેટલું જ મહત્વનું સમજીએ છીએ.\nહા, તો હું શાની વાત કરતી હતી યાદ આવ્યું. પગારપંચની. પગારનો અહેવાલ જોયો. મારા પગારમાં લગભગ બે હજાર રૂપિયા જેટલો વધારો થશે, એવી મેં અહેવાલ પરથી ગણતરી કરી. પણ આટલા મોંઘવારીના જમાનામાં આટલા વધારાથી શું થાય યાદ આવ્યું. પગારપંચની. પગારનો અહેવાલ જોયો. મારા પગારમાં લગભગ બે હજાર રૂપિયા જેટલો વધારો થશે, એવી મેં અહેવાલ પરથી ગણતરી કરી. પણ આટલા મોંઘવારીના જમાનામાં આટલા વધારાથી શું થાય અહેવાલ આવતા પહેલાં મેં તો કેટકેટલાં શમણાં જોયાં હતાં અહેવાલ આવતા પહેલાં મેં તો કેટકેટલાં શમણાં જોયાં હતાં …..પગાર વધશે એટલે દર મહિને એકાદ સાડી કે સારામાંનું એક ઇન્ટીમેન્ટ ખરીદશું. પેલી આરતીના જેવી સેન્ડલ ખરીદવી છે. પેલી બિંદુડી હમણાં જ ૨૦૦૦૦ રૂપિયાનો સેટ લાવી છે. સેટમાં તે કેવી સરસ લાગે છે …..પગાર વધશે એટલે દર મહિને એકાદ સાડી કે સારામાંનું એક ઇન્ટીમેન્ટ ખરીદશું. પેલી આરતીના જેવી સેન્ડલ ખરીદવી છે. પેલી બિંદુડી હમણાં જ ૨૦૦૦૦ રૂપિયાનો સેટ લાવી છે. સેટમાં તે કેવી સરસ લાગે છે ના, ના, પણ હું શું તેનાથી કમ છું ના, ના, પણ હું શું તેનાથી કમ છું ના, નથી જ. મારે ય એવો સેટ લેવો છે. મારા ‘એ’ બિંદુડીને દૂરથી જ જોઈને તેના રૂપનાં વખાણ કરવા બેસી ગયા હતા. મારે એમને ધમકાવીને કાબૂમાં રાખવા પડશે.\nપણ આટલો જ પગારવધારો ના, આમ નહિ ચાલે. કંઇક કરવું પડશે. હું, મારી બહેનપણીઓ અને બીજા કર્મચારીઓ – અમે બધાએ મીટીંગ ભરીને અહેવાલની કડક આલોચના કરી અને તેમાં સુધારા માટે આંદોલન કરવાનું નક્કી કર્યું. એટલામાં તો ઓફિસનો ટાઇમ પૂરો થવા આવ્યો. આજે ઘણું કામ કર્યું. બપોરે અડધા કલાકની રીસેશમાં પણ ઝડપથી ચાનાસ્તો કરીને કલાકમાં તો પાછી આવી ગઈ. બોસે આજે એક પત્ર ટાઈપ કરવા આપ્યો હતો, તે કામ બાકી રહી ગયું. પણ બેચાર દિવસમાં તો હું તે પતાવી દઈશ. સરકારી ઓફિસ છે. કામ તો કરવું જ જોઈએ ને \nસાંજે આઠ વાગે આ ડાયરી લખી રહી છું. મારા ‘એ’ છોકરાંને લઈને થોડી ખરીદી કરવા ગયા છે. આવે એટલે જમી લઈએ. આજે તો થાક લાગ્યો છે. ઉંઘ પણ આવે છે……..\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nવિરાસત વન અને ચાંપાનેર\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\n« સપ્ટેમ્બર નવેમ્બર »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.punchnamu.com/tag/amreli-congress/", "date_download": "2019-12-07T05:55:17Z", "digest": "sha1:EUGK6SNDI4NAW74OAFW6JLIU5TPJK4B4", "length": 6863, "nlines": 97, "source_domain": "www.punchnamu.com", "title": "amreli congress Archives | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે મતગણતરીના બીજા ��િવસે રિલીઝ થશે\nહિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી\nમમતા બેનરજી નરેન્દ્ર મોદીને દર વર્ષે શું મોકલાવે છે\nમોદી સરકાર આ દિવસે આપશે 1100 રૂપિયા સસ્તું સોનુ\nભારતને 5 ટ્રિલિયન ડોલરની આર્થવ્યસ્થા બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું\nભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત્ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો\n200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર\nઆજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી બાર ફિરસે….’\nસરદાર સરોવર નર્મદા ડેમ\nઅમરેલીમાં કોંગ્રેસીઓનો ગુસ્સો શાંત થવાનું નામ જ લેતો નથી\nલાગે છે કે આ વખતે ગુજરાત કોંગ્રેસમાં ઉભા થયેલા આંતરિક અસંતોષનું એપીસેન્ટર અમરેલી બનશે જ્યાં ગત વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસે અભૂતપૂર્વ...\nગુજરાતમાં કોંગ્રેસ સામે કોંગ્રેસ ધરણા દેશે પરેશ ધાનાણી અને ઠુમ્મર પર પરિવારવાદનો આરોપ લાગ્યા\nએક સાંધો તો તેર તૂટેની જેમ ગુજરાત કોંગ્રેસમાં એક પણ સંધાયું ના હોઈ ત્યાં તેર તૂટી જાય એવી હાલત થઈ...\nગુજરાત કોંગ્રેસનું નાક કપાયું, વિરોધ પક્ષનાં નેતા પોતાના ઘરમાં જ હાર્યા\nઅમરેલી, સાવરકુંડલા, અને બગસરા પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ત્રણેય પાલિકા પર સત્તા હાંસલ કરી કોંગ્રેસને તેનાં...\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nમહિલાઓને વધુ સુરક્ષા પ્રદાન કરતો મોદી સરકારનો નિર્ણય\nચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ\nઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા\nમમતાને સુપ્રિમ ઝટકો: સર્વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://cablewala.in/index-gujrathi.php", "date_download": "2019-12-07T07:18:04Z", "digest": "sha1:XKT7FJZCJYDVD5EGKUPTGZW3LC4IN3LT", "length": 14852, "nlines": 85, "source_domain": "cablewala.in", "title": "CABLEWALA.in | Cable | Cable Wala| Cable Billing | Cable TV | Cable TV Software | Cable Operator | Cable Software | Online Cable TV Software | Cable TV Android | Cable Android | Cable TV Operator | Billing Cable | Billing Cable TV", "raw_content": "\nકેબલ ઓપરેટર્સ: - Android સૉફ્ટવેર અ���ે વેબ સૉફ્ટવેર\nવૃક્ષો સાચવો, પર્યાવરણ સાચવો, કાગળનો ઉપયોગ કરશો નહીં, જ્યાં સુધી તે સંપૂર્ણપણે જરૂરી નથી\nભારતમાં કેબલ ઓપરેટરો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓનું આ પહેલું પગલું છે. કેબલ ઑપરેટર તરીકે, ગ્રાહકોની સૂચિ, ગ્રાહકની ચુકવણીની વિગતો અને દરેક ગ્રાહકની બાકીની રકમ યાદ રાખવા માટે, તમારે મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કેબલ ઓપરેટરનો વેપાર કેબલ ઓપરેટર અને તેના ગ્રાહક વચ્ચેના સંબંધ પર આધારિત છે. તેથી મેન્યુઅલ રેકર્ડ તમને મૂંઝવણમાં લાવી શકે છે અને તે તમારા અને તમારા ગ્રાહક વચ્ચેના સંબંધને અને વર્તમાન બદલાતા બજારની પરિસ્થિતિમાં અસર કરી શકે છે, તમારે તમારા કેબલ સબ્સ્ક્રિપ્શન યોજનાઓના દરે વારંવાર ફેરફાર કરવો પડશે. તો આપણી પાસે જે સમસ્યાઓ છે તેનો ઉકેલ છે.\nતેથી કેબલ ઓપરેટર્સ માટે અમે ફક્ત CDP4CABLE અને ચુકવણી સંગ્રહ Android એપ્લિકેશન રજૂ કરી રહ્યા છીએ.\n(કોઈ ખર્ચાળ ઉપકરણ ખરીદવાની જરૂર નથી)\nકેબલ ઑપરેટર માટે કસ્ટમર ડેટા પ્રોગ્રામ પર આપનું સ્વાગત છે\nકેબલ બિલિંગ માટે કસ્ટમર ડેટા પ્રોગ્રામ (સીડીપી) કેબલ ટેલિલેશન (સીએટીવી) કામગીરીને કાર્યક્ષમ અને વ્યવસાયિક રીતે ચલાવવા માટે અને કેબલ ઑપરેટર બિઝનેસ માટે સંપૂર્ણપણે આયોજન કરવામાં આવતું અત્યંત સસ્તું ક્લાઉડ આધારિત સોફ્ટવેર એપ્લિકેશન છે. કેબલ બિલિંગ માટે કસ્ટમર ડેટા પ્રોગ્રામ (સીડીપી) એ લોકલ કેબલ ઓપરેટર્સ માટે સંપૂર્ણ બિઝનેસ મેનેજમેન્ટ અને કસ્ટમર રિલેશન મેનેજમેન્ટ (સીઆરએમ) ઓફર કરે તે સોફ્ટવેર સોલ્યુશન છે. કેબલ બિલિંગ માટે કસ્ટમર ડેટા પ્રોગ્રામ (સીડીપી) કેબલ ઑપરેટરને ગ્રાહકના તમામ વિગતો, બિલિંગ, રીપોર્ટસ, ઈન્વેન્ટરી, ફરિયાદો, ઓફર કરાયેલા પેકેજો, ચૂકવણી અને સંગ્રહોનું સંચાલન કરવામાં સહાય કરે છે. મહત્ત્વની બાબત એ છે કે CDP4CABLE, તેમના ગ્રાહકોની પ્રોફાઇલ, ફરિયાદો અથવા કોઈ પણ ગ્રાહક પ્રશ્નોના પૂરેપૂરા ટ્રેકને જાળવી રાખીને લોકલ કેબલ ઑપરેટર્સને સંપૂર્ણ ગ્રાહક સંબંધ વ્યવસ્થાપન સોલ્યુશન આપે છે, જે સમયસર ઉકેલાઈ શકે છે. CDP4CABLE એ CDP ટેક્નોલોજિસ ક્લાઉડ સર્વર્સ પર હોસ્ટ કરવામાં આવે છે જે ડેટાના સુરક્ષા માટે અત્યંત સુરક્ષિત છે અને કોઈપણ ઓપરેશનલ લોડ ઉચ્ચ ઉત્પાદન પ્રાપ્ત કરે છે.\nવાપરવા માટે સરળ, આર્થિક અને પોષણક્ષમ.\nચુકવણી સંગ્રહ Android એપ્લિકેશન અને વેબ આધારિત એપ્લિકેશન બંને તમારા આઈડી અને પાસવર્ડ દ્વારા સુરક્ષિત.\nગ્રાહક ડેટા મેનેજમેન્ટ જેવી સેટ ટોપ બોક્સ નંબર, ગ્રાહક આઈડી, મેમ્બરશિપ નંબર, મેમ્બરશિપ તારીખ, સરનામું, ફોન નંબર.\nનવુ કનેક્શન / ડિસ્કનેક્શન\nતરત જ Android મોબાઇલ દ્વારા એકત્રિત ચુકવણી તમે તમારા ઑફિસ પીસી પર ઓનલાઈન વેબ એપ્લિકેશનમાં જોઈ શકો છો.\nચુકવણી સંગ્રહ (વેબ સાઇટ પર).\nસરળતાથી તમારા મોબાઇલ અને પીસી પર બેલેન્સ રકમ ધરાવતા ગ્રાહકોની રિપોર્ટ જુઓ\nસરળતાથી તમારા મોબાઇલ અને પીસી પર, વર્તમાન માસના ચૂકવનાર ગ્રાહકની રિપોર્ટ જુઓ\nગ્રાહકનો રિપોર્ટ જેણે વર્તમાન માસમાં કોઈપણ રકમ ચૂકવેલ નથી, તમારા મોબાઇલ અને પીસી પર\nતમે કોઈપણ દિવસ, અઠવાડિયું, મહિનો અને વર્ષની સંગ્રહ રકમ જોઈ શકો છો.\nતમે મોબાઇલ અને પીસી પર કોઈપણ મહિનો માટે કુલ સંગ્રહ રકમ જોઈ શકો છો\nગ્રાહક ખાતાવહી (ગ્રાહક ચુકવણી વિગતો)\nઆપોઆપ રસીદ પ્રિન્ટ સાથે તમારા મોબાઇલ દ્વારા ચુકવણીનો સંગ્રહ\nગ્રાહક આઈડી, મોબાઇલ નંબર અને સેટ ટોપ બોક્સ નંબર દ્વારા ગ્રાહક શોધો\nએન્ડ્રોઇડ મોબાઇલ થર્મલ પ્રિન્ટર દ્વારા દિવસ સંગ્રહ રિપોર્ટનો પ્રિન્ટ.\nAndroid એપ્લિકેશનમાં તમે ગ્રાહક, બાકી રકમ, છેલ્લી ચૂકવેલ રકમ અને તારીખ જોઈ શકો છો.\nવેબ સાઇટ અને કલેક્શન ડિવાઇસથી સંબંધિત તમારા બધા પ્રશ્નોના ઉકેલ માટે સમયસર સેવા CABLEWALA.in દ્વારા પૂરી પાડવામાં આવશે.\nઅપલોડિંગ, બિલિંગ અને પ્રદર્શનો માટે ઓપરેટરને તકનીકી સહાય\nસંપૂર્ણ ગ્રાહક માહિતી માર્ગદર્શિકા, કૉલ, ચેટ, ઇમેઇલ, પ્રતિસાદ સુવિધા અથવા રિપોર્ટ સિસ્ટમ દ્વારા ઉપલબ્ધ.\nવ્યક્તિગત વ્યવસાય જરૂરિયાત મુજબ વૈવિધ્યપણું\nસેવાઓ વિનંતીઓ માટે કેન્દ્રકરણ કોલ સેન્ટર\nન્યુનત્તમ શક્ય સમય સાથે સમસ્યાનુ સમાધાન\nબિલ ચુકવણી પર રીમાઇન્ડર અને ખાતરી\nવૃક્ષો સાચવો, પર્યાવરણ સાચવો, કાગળનો ઉપયોગ કરશો નહીં, જ્યાં સુધી તે સંપૂર્ણપણે જરૂરી નથી\nCDP4CABLE : તમારા કાગળનો ઉપયોગ ઘટાડશે અને તમારા મેન્યુઅલ બિલિંગ કાગળના રેકોર્ડ્સ, રજિસ્ટર અને પ્રિન્ટિંગ્સ ઘટાડીને દર વર્ષે એક વૃક્ષને બચાવશે. પરોક્ષ રીતે તમે પ્રકૃતિ બચત કરી રહ્યા છો.\nCDP4CABLE : સારી સિક્યોરિટી સાથે ઓનલાઈન ડેટા પુનઃપ્રાપ્ત કરવા માટે ઓનલાઇન હેન્ડહેલ્ડ સંગ્રહને સરળ બનાવશે. ઇન્સ્ટન્ટ અને અપડેટ થયેલા રિપોર્ટ્સ માટે રીઅલ ટાઇમમાં એકત્રિત ચુકવણીને અપડેટ કરવામાં સહાય મળશે.\nCDP4CABLE : વેબસાઇટ, એસએમએસ અથવા ફોન દ્વારા ફરિયાદ નોંધાવશે\nCDP4CABLE : ઇન્વેન્ટરીના ઉપયોગ પર ���જર રાખવા સાથે ખર્ચ દેખરેખ અને રિપોર્ટ્સને જાળવવા અને તેની સુધારણા કરવામાં મદદ કરશે.\nમોબાઇલ એપ્લિકેશન: આ એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લિકેશન સાથે કેબલ ઑપરેટરના એજન્ટ ગ્રાહક પાસેથી મળેલી ચૂકવણી, સ્પોટ બિલિંગ, કોઈપણ સમયે રિસિટ્સ અપડેટ કરી શકે છે અને આ ઓનલાઇન અને ઓફલાઇન બંનેમા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.\nઝડપી બદલાતા ટેકનોલોજીની આ યુગમાં ઘણા સંગઠનો વિકાસના તબક્કાના સૌથી જટિલ સમયે કુશળતા સાથે ટૂંકા હાથે પોતાને શોધી કાઢે છે. સીડીપીનું કોર્પોરેટ દ્રષ્ટિ ઇલેક્ટ્રોનિક્સ, જડિત સિસ્ટમ્સ, સૉફ્ટવેરના ક્ષેત્રમાં નવા સંભવિત તકનીકોને ઓળખવા અને આ ટેકનોલોજી પર આધારિત ઉકેલ અને ઉત્પાદનો અપનાવવા માટે નવીન તૈયાર કરે છે. આ પછી અમારા ગ્રાહકોને વ્યવસાયિક સફળ વાસ્તવિકતામાં ફેરવવા માટે પાયો બની શકે છે ...\nઝડપી બદલાતા ટેકનોલોજીની આ યુગમાં ઘણા સંગઠનો વિકાસના તબક્કાના સૌથી જટિલ સમયે કુશળતા સાથે ટૂંકા હાથે પોતાને શોધી કાઢે છે. સીડીપીનું કોર્પોરેટ દ્રષ્ટિ ઇલેક્ટ્રોનિક્સ, જડિત સિસ્ટમ્સ, સૉફ્ટવેરના ક્ષેત્રમાં નવા સંભવિત તકનીકોને ઓળખવા અને આ ટેકનોલોજી પર આધારિત ઉકેલ અને ઉત્પાદનો અપનાવવા માટે નવીન તૈયાર કરે છે. આ પછી અમારા ગ્રાહકોને વ્યવસાયિક સફળ વાસ્તવિકતામાં ફેરવવા માટે પાયો બની શકે છે ...\nલાઈવ ડેમો માટે વિનંતી:\nતમે આ સામાજિક નેટવર્કિંગ સાઇટ્સ દ્વારા અમારી સાથે સંપર્ક કરી શકો છો:\nકૉલ કરો અથવા Whatsapp કરો:\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/05/29/puch-puch/?replytocom=32596", "date_download": "2019-12-07T06:27:03Z", "digest": "sha1:OFLOLHLRKLQGODNQVQQ3PXGDUR5VBEYG", "length": 28003, "nlines": 162, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: બધાને પૂછપૂછ ન કરશો – મોહમ્મદ માંકડ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nબધાને પૂછપૂછ ન કરશો – મોહમ્મદ માંકડ\nMay 29th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : મોહમ્મદ માંકડ | 7 પ્રતિભાવો »\n[જીવનપ્રેરક લેખોના પુસ્તક ‘ચાલતા રહો, ચાલતા રહો’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\n[dc]શે[/dc]ક્સપિયરે લખ્યું છે કે, વાત બધાની સાંભળજો, પ�� તમારા મનની વાત બહુ ઓછાને કહેજો. આનો અર્થ એ છે કે, કાન ખુલ્લા રાખવા અને મોઢું બંધ રાખવું. પરંતુ આનો અર્થ એ નથી કે આપણા જીવનની અગત્યની બાબતોમાં બીજાની શિખામણ ઉપર જ ચાલવું. બીજા માણસોની શિખામણ એમના પોતાના અનુભવમાંથી કે એમણે જાણેલી હકીકતોમાંથી જન્મી હોય છે. આપણને તે દરેક વખતે, દરેક સંજોગોમાં ઉપયોગી થઈ શકતી નથી. અને એક વાત ખાસ યાદ રાખવી, આપણા જીવનની અગત્યની બાબતોના નિર્ણયો આપણે પોતે કરવા અને નાનીમોટી દરેક વાતોમાં બીજાને પૂછપૂછ ન કરવું.\nઘણા માણસો મનના એટલા બધા નબળા હોય છે કે, ખાવાપીવાથી માંડી કપડાં પહેરવા જેવી અનેક બાબતોમાં બીજાને પૂછપૂછ કરે છે. એવી વ્યક્તિઓ બહુ લાડમાં ઊછરી હોય છે, અથવા તો કુટુંબના બીજા સભ્યોએ ‘તને એમાં ખબર નહિ પડે.’, ‘તને નહિ આવડે.’, ‘તારું એ કામ નહિ’ એમ કહી કહીને એના આત્મવિશ્વાસને હાનિ પહોંચાડી હોય છે. આવી વ્યક્તિઓ મા, બાપ, ભાઈ, બહેન, મિત્રો, સંબંધીઓ ઉપર આધાર રાખતી થઈ જાય છે. પરાવલંબી બની જાય છે.\nકેટલાક માણસો તો પોતાની કોઈ વાત પોતાના મનમાં રાખી શકતા નથી કે પોતાના જીવનનો કોઈ નિર્ણય પોતે કરી શકતા નથી. દીકરા-દીકરીના લગ્નની વાત હોય કે દીવાલમાં ખીંટી મારવાની વાત હોય, બીજાને પૂછ્યા વિના કશું જ કરી શકતા નથી અને જ્યારે જુદા જુદા માણસો જુદી જુદી શિખામણ આપે છે ત્યારે મુંઝાઈ મરે છે. આ બાબતમાં ટટ્ટુ વેચવા માટે મેળામાં જનાર બાપ-દીકરાની પ્રખ્યાત વાત યાદ રાખવા જેવી છે. એક વાર એક બાપ અને તેનો દીકરો પોતાનું ટટ્ટુ લઈને થોડે દૂર ભરાયેલા મેળામાં વેચવા માટે ઊપડ્યા. તેમને ટટ્ટુને દોરીને ચાલ્યા જતા જોઈને માણસો તેમના ઉપર હસવા માંડ્યા, ‘કેવા માણસો છે છતે ઘોડે પગે ચાલીને જાય છે છતે ઘોડે પગે ચાલીને જાય છે ’ બાપ-દીકરાને એમની વાત સાચી લાગી. પણ ટટ્ટુ નાનું હતું. એટલે બાપે આગ્રહ કરીને દીકરાને એના ઉપર બેસાડી દીધો.\nએ જોઈને માણસોએ કહ્યું : ‘કેવો કળિયુગ આવ્યો છે જુવાન દીકરો ઘોડા ઉપર બેઠો છે અને ઘરડો બાપ બિચારો પગે ચાલે છે જુવાન દીકરો ઘોડા ઉપર બેઠો છે અને ઘરડો બાપ બિચારો પગે ચાલે છે ’ દીકરો શરમાઈને નીચે ઊતરી ગયો અને આગ્રહ કરીને વૃદ્ધ બાપને બેસાડ્યો. પણ એ જોઈને બીજા માણસોએ ટીકા કરી, ‘જોયું ’ દીકરો શરમાઈને નીચે ઊતરી ગયો અને આગ્રહ કરીને વૃદ્ધ બાપને બેસાડ્યો. પણ એ જોઈને બીજા માણસોએ ટીકા કરી, ‘જોયું કેલૈયાકુંવર જેવો દીકરો પગે ચાલે છે પણ આ ડઠ્ઠર હૈયાના ઘરડા બાપને ઘોડા ઉપર બેસતા શરમ પણ નથી આવતી કેલૈયાકુંવર જેવો દીકરો પગે ચાલે છે પણ આ ડઠ્ઠર હૈયાના ઘરડા બાપને ઘોડા ઉપર બેસતા શરમ પણ નથી આવતી ’ એ સાંભળતાં જ બાપને તો મરવા જેવું થયું. એણે રસ્તો કાઢ્યો. બાપ અને દીકરો બંને જણા ટટ્ટુ પર બેસી ગયા.\nરસ્તે જતાં, જૈન સાધુઓ મળ્યા, ‘અરર, આ બિચારા નાનકડા ટટ્ટુ ઉપર બે જણાને બેસતાં શરમ નથી આવતી આવી હિંસા કરીને ક્યા ભવે છૂટશો આવી હિંસા કરીને ક્યા ભવે છૂટશો \nહવે બાપ-દીકરો બંને મૂંઝાયા. આખરે એમણે નવો રસ્તો શોધી કાઢ્યો. ઝાડની એક મોટી ડાળ લઈને ટટ્ટુને એ ડાળી સાથે બાંધ્યું અને એને પોતાના ખભે ઉપાડીને ચાલવા માંડ્યું. હવે એમને હિંસાનો ડર ન રહ્યો. પણ ડાળી સાથે બંધાયેલું, ઊંધું લટકતું ટટ્ટુ છૂટવા માટે તોફાન કરવા લાગ્યું અને બાપદીકરો એક નદીના પુલ ઉપરથી પસાર થતા હતા ત્યારે તોફાને ચડેલું ટટ્ટુ ડાળી સહિત નદીમાં પડી ગયું. બાપ-દીકરો માંડ માંડ બચ્યા.\nબધી બાબતમાં જો બીજા માણસોની સલાહ માનીએ તો આપણી હાલત પણ એ બાપ-દીકરા જેવી જ થાય. કારણ કે, જુદી જુદી વ્યક્તિઓ પાસે જુદી જુદી સલાહ હોય છે. એ સલાહ એમના અનુભવ ઉપર આધારિત હોય છે અને નવાઈની વાત એ છે કે બીજાને સલાહ આપવામાં માણસો સહેજ પણ વિલંબ કરતા નથી. અમેરિકાના જાણીતા હાસ્યલેખક આર્ટ બુકવાલ્ડે આવી સલાહ આપવાની બાબત ઉપર સુંદર કટાક્ષલેખ લખ્યો છે. એનો સાર આવો છે : ‘લેખકને એક વાર શરદી થઈ ગઈ. છીંક, ઉધરસ, નાક ગળવાનું ચાલુ થઈ ગયું. લેખકે એમની સેક્રેટરીને ફોન કર્યો કે, તબિયત બરાબર નહિ હોવાથી ઑફિસે આવી નહિ શકાય.\n‘આજકાલ શરદીના વાયરા છે.’ સેક્રેટરીએ કહ્યું, ‘આપને ચોક્કસ આઠ કલાકવાળી શરદી ચોંટી છે.’ લેખકને સેક્રેટરીની વાત સાચી લાગી. આઠ કલાકનો આરામ લેવાનું એમણે નક્કી કર્યું.\nત્યાં એમનાં બહેન મળવા આવ્યાં.\n‘આજકાલ શરદીના વાયરા છે. હું એની ઝપટમાં આવી ગયો છું. આઠ કલાક આરામ કરવો પડશે.’\n‘તમને ખાતરી છે કે, આ આઠ કલાકવાળી જ શરદી છે કદાચ ચોવીસ કલાકની બલા પણ હોઈ શકે. હોરેલ્ડને ગયા અઠવાડિયે એ જ હતી. તાવ છે કદાચ ચોવીસ કલાકની બલા પણ હોઈ શકે. હોરેલ્ડને ગયા અઠવાડિયે એ જ હતી. તાવ છે \n‘ત્યારે તો ચોવીસ કલાકની બલા વળગી. પ્રવાહી વધારે પ્રમાણમાં લીધા કરો અને એસ્પિરિન લો, મટી જશે.’\nલેખકની ઈચ્છા કાંઈ ચોવીસ કલાક પથારીમાં પડ્યા રહેવાની નહોતી. પરંતુ ચોવીસ કલાકની બલા જેવી શરદી સામે જોઈ કોઈ ઉપાય નહોતો. દસ મિનિટ પછી બીજી બહેન આવી :\n‘એડિથે મને કહ્યું કે, તમને ચોવીસ કલાકવાળી શરદી ચોંટી છે.’\n‘કદાચ હોય. કદાચ, આઠ કલાકના આરામથી મટી પણ જાય.’\n‘નાક છીંકવાથી લાલ થઈ ગયું છે \n‘જો એવું હોય તો તમને અડતાલીસ કલાકની શરદી, વાયરસથી થતી શરદી થઈ છે.’\n‘પણ… મારી સેક્રેટરીએ તો આઠ કલાક…..’\n‘આઠ કલાકની શરદી એ જુદી વસ્તુ છે. એમાં નાક લાલઘૂમ ન થઈ જાય. ચોવીસ કલાકવાળી શરદી, આમ તો આઠ કલાક જેવી જ હોય, પણ એમાં ઉધરસ વધારે આવે. વાયરસથી થતી અડતાલીસ કલાકની શરદીમાં છીંકો આવે, કફ થાય, પરસેવો વળે. હવે બે દિવસ પથારીમાંથી ઊઠશો જ નહિ.’\n‘પણ, હું બે દિવસ પથારીમાં રહી જ ન શકું.’\n‘જુઓ, તમારે સાચી સલાહ માનવી જ ન હોય, તો હવે પછી મને ક્યારેય પૂછશો નહિ.’\nમામલો ત્યાં જ અટકી ગયો હોત અને બે દિવસના આરામથી વાત પૂરી થઈ ગઈ હોત, પણ પેલી સેક્રેટરીએ લેખકના મિત્ર હીલીને વાત કરી કે લેખકને ફલુ થવાથી ઑફિસે આવેલ નથી. હીલીએ તરત જ ફોન કર્યો : ‘દોસ્ત, મને તારા માટે બહુ લાગી આવે છે, પણ હવે બે અઠવાડિયાં સુધી પથારીમાંથી તું ઊઠી નહિ શકે. આવી શરદી પાનખરમાં થઈ હોત, તો છ દિવસમાં તું સાજો થઈ ગયો હોત. પણ આ શિયાળો છે અને શિયાળાની શરદી એમ જલદી મટતી નથી. ક્યારેક તો મહિનાઓ નીકળી જાય છે \n‘પણ ધારો કે, ચોવીસ કલાકમાં મારી શરદી મટી જાય તો \n‘તો તે ખતરનાક કહેવાય માણસને એમ લાગે કે મારી શરદી મટી ગઈ, પણ એકાદ અઠવાડિયામાં એ વધુ જોરથી ત્રાટકે માણસને એમ લાગે કે મારી શરદી મટી ગઈ, પણ એકાદ અઠવાડિયામાં એ વધુ જોરથી ત્રાટકે ’ વાતને ફેલાતાં કાંઈ વાર લાગે છે ’ વાતને ફેલાતાં કાંઈ વાર લાગે છે બીજા મિત્ર એલ્ફીનનો ફોન આવ્યો- ટૂંકો ને મુદ્દાસર, ‘હીલીએ મને વાત કરી કે તને અસાધ્ય ન્યુમોનિયા થયો છે બીજા મિત્ર એલ્ફીનનો ફોન આવ્યો- ટૂંકો ને મુદ્દાસર, ‘હીલીએ મને વાત કરી કે તને અસાધ્ય ન્યુમોનિયા થયો છે ’ આમ, એક સામાન્ય વાત ગમે ત્યાં સુધી પહોંચી શકે છે અને એ બાબતમાં સલાહ આપવાવાળો પોતાને મરજી પડે એ સલાહ આપી છૂટે છે. એમને પોતાની ફરજ બજાવ્યાનો સંતોષ થાય છે – માનવું ન માનવું, તમારી મરજી ’ આમ, એક સામાન્ય વાત ગમે ત્યાં સુધી પહોંચી શકે છે અને એ બાબતમાં સલાહ આપવાવાળો પોતાને મરજી પડે એ સલાહ આપી છૂટે છે. એમને પોતાની ફરજ બજાવ્યાનો સંતોષ થાય છે – માનવું ન માનવું, તમારી મરજી પણ માણસ જો આવી દરેક વ્યક્તિની સલાહ માનવા જાય, તો તેની શું સ્થિતિ થાય પણ માણસ જો આવી દરેક વ્યક્તિની સલાહ માનવા જાય, તો તેની શું સ્થિતિ થાય આખરે એને પણ જીવવાનું હોય છે આખરે એને પણ જીવવાનું હોય છે સલાહ આપવાવાળા તો આપી છૂટે છે. માનવાવાળાએ વિચાર કરવો જોઈએ. શેકસપિયરે બધાની સલાહ સાંભળવાની વાત કરી છે, પણ બધાની સલાહ માનવાની સલાહ આપી નથી.\nઆપણામાંના મોટા ભાગના માણસો, કશુંક નવું જાણવા માટે, શીખવા માટે કે કોઈક નવો મુદ્દો, નવો રસ્તો શોધવા માટે બીજાની સલાહ લેતા નથી; પરંતુ પોતાની સામે જે જવાબદારી આવી હોય એમાંથી છટકવા માટે બીજાની સલાહ લે છે. કોઈ અટપટો, અઘરો કે અણગમતો નિર્ણય કરવાનો હોય ત્યારે બીજાને પૂછે છે. પછી જો કાંઈ વિપરીત બને તો પેલા સલાહ આપનારને કહે છે, ‘તમે કહ્યું હતું એ પ્રમાણે કર્યું પણ એનું પરિણામ તો આવું આવ્યું ’ પણ સલાહ આપનાર શું કરે ’ પણ સલાહ આપનાર શું કરે એણે સાચી દાનતથી બધાં પાસાંનો વિચાર કરીને સલાહ આપી હોય, છતાં નિષ્ફળતા મળે તો એ શું કરે એણે સાચી દાનતથી બધાં પાસાંનો વિચાર કરીને સલાહ આપી હોય, છતાં નિષ્ફળતા મળે તો એ શું કરે એક વાત યાદ રાખવી જોઈએ : આપણે જે નિર્ણયો કરીએ છીએ એની જવાબદારી ક્યારેય બીજા ઉપર ઢોળવી ન જોઈએ. એવી જવાબદારી સ્વીકારવાની મર્દાનગી આપણામાં હોવી જોઈએ. બીજા માણસે કદાચ ખોટી સલાહ આપી હોય તો પણ, એ સ્વીકારીએ ત્યારે જવાબદારી આપણી પોતાની બની જાય છે. એટલે તો આપણે ત્યાં કહેવત છે કે કોઈ તો કહેશે કે કૂવામાં પડ, પણ તું પડીશ ખરો \nઆપણે સૌ સમાજમાં રહીએ છીએ, આપણે કુટુંબીઓ, પાડોશીઓ, સગાંવહાલાં, મિત્રો, સંબંધીઓ હોય છે. અવારનવાર નાનીમોટી બાબતોમાં આપણે બીજાની સલાહ માગીએ છીએ. બીજાના અભિપ્રાયો જાણીએ છીએ અને એની કદર કરીએ છીએ અને એમાં વાંધો નથી; પણ દરેક વાતમાં બીજાને પૂછપૂછ ન કરવું જોઈએ અને દરેક વાતમાં બીજાની સલાહ પ્રમાણે ચાલવું પણ ન જોઈએ. પાણી જેમ, સલાહને પણ સો ગળણે ગાળીને સ્વીકારવી જોઈએ. આ જિંદગી, આખરે તો, આપણી પોતાની છે. આપણે તે જીવવાની છે અને આપણે જ તે જીવવી જોઈએ અને આપણી રીતે જ જીવવાની કોશિશ કરવી જોઈએ.\n[ કુલ પાન : 152. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]\n« Previous મુરબ્બી – જ્યોતિન્દ્ર દવે\nમાનસ વિવેક – મોરારિબાપુ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસાત વિચારયાત્રા – સં. મહેન્દ્ર મેઘાણી\nકાકા કાલેલકરની વિચારયાત્રા મારા વિદ્યાર્થી મિત્રોને કહું છું, ધ્યાનમાં રાખજો કે તમે ગરીબોને માટે છો. દુનિયાનો બોજો ઉપાડનાર ગરીબો છે. સરકાર ચાલે છે તે કોને આધારે ગરીબ ખેડૂતના આપેલા ��ાઈપૈસા પર સરકાર નભે છે. ગરીબોની દાઝ તમારા મનમાં રહે, એ મુખ્ય વસ્તુ છે. ગરીબોની દાઝ ભૂલીને આપણે નિષ્ઠુર બન્યા છીએ. ગરીબોનો બેલી આજે કોઈ નથી. એવી દશામાં વિદ્યાર્થીઓ આગળ હું ... [વાંચો...]\nશિક્ષકની ઈર્ષ્યા – કાકા કાલેલકર\nનપણથી મને ‘કૉપી’ કરવા બાબતની ભારે ચીડ હતી. બીજા છોકરાની પાટી કે ચોપડીમાં જોઈને જવાબ લખ્યાનો એકેય દાખલો મારા જીવનમાં નથી. પરીક્ષા વખતે પડોશના છોકરાને પૂછવું અથવા છાની ચોપડી રાખી એમાંથી જવાબ જોઈ લેવો, પહેરણની બાંય ઉપર પેનસિલથી ઉપયુક્ત માહિતી લખી રાખી પરીક્ષામાં તેનો ઉપયોગ કરવો, શાહીચૂસ પર એક ખૂણે ઈતિહાસના સન લખી રાખવા, પડોશના છોકરા સાથે કાગળની અદલ-બદલ કરવી ... [વાંચો...]\nઆપણે શા માટે યાદ રહેવું છે – ડૉ. દિનકર જોષી\n(‘અખંડઆનંદ’ સામાયિક ના ડિસેમ્બર, ૨૦૧૭ના અંકમાંથી સાભાર) ઘણા વખત પહેલાં વાંચેલું એક વાક્ય આજે આ લેખ લખવાનું નિમિત્ત બન્યું છે. દિવાળીના દિવસોમાં પરસ્પર શુભેચ્છાઓ મોકલીએ છીએ ત્યારે એમાં સતત સંપત્તિ, લક્ષ્મી, વૈભવ, ધન, ઐશ્વર્ય આ બધા શબ્દો ઢગલા મોઢે ઠાલવીએ છીએ. આ બધા વચ્ચે ઘણા વખત પહેલાં વંચાયેલું એક વાક્ય અચાનક ગોઠવાઈ ગયું. આ વાક્ય આજે શબ્દશઃ તો યાદ નથી પણ ... [વાંચો...]\n7 પ્રતિભાવો : બધાને પૂછપૂછ ન કરશો – મોહમ્મદ માંકડ\nસલાહ આપવા તો બધા તૈયાર હોય છે. કોની સલાહ લેવી કોની નહી તે આપણે નક્કી કરવું, એ વિવેક માંકડ સાહેબ ના લેખનો સાર છે.\nસલાહ અને સવાલો માગ્યા વગર જ મ્લ્તા હોઇ ;સુનો જગ કિ ઓર્ કરો મન્ કિ.\nમારિ સલાહ માનો તો કોઈનિ સલાહ માનસો નહિ.\nબહુજ સરસ. આપને મલવા આતુર. હુ જેતપુરના રમણિકભાઈ પટેલનૉ(માજી ધારાસભ્ય) ભાઈ આ લખતી વખતે ખુબ આનંદ થાય ચ્હે. ખુબ ખુબ આભાર. જગદીશ કાનજીભાઈ પટેલ\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nમેજર સંદીપકુમાર – દુર્ગેશ ઓઝા\n – ડૉ. વિષ્ણુ એમ પ્રજાપતિ\nકાંટે કી ટક્કર – વિદ્યા આશિષ રેગેની કહાની. – મીનાક્ષી વખારિયા\n“ચીંદરી” : ભીંત ફાડીને ઉગેલા પીપળાની સાહસકથા.. – બંસરી જોશી\nતમાચો – ગિરિમા ઘારેખાન\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોત���કું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચાર સુંદર ગીતો – પાર્ષદ પઢિયાર\nપુનર્જન્મ (સર્જકની પાત્ર સાથેની વાત, વાચકની દ્રષ્ટિએ..) – ભારતીબેન ગોહિલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/this-is-what-priyanka-chopra-said-as-she-was-asked-about-cooking-for-nick-jonas-045557.html?utm_source=articlepage-Slot1-11&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:02:44Z", "digest": "sha1:25EXFXVDRAYALQ24IDA7OLDO33OS5YZH", "length": 11930, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "નિક માટે રસોઈ બનાવવાના સવાલ પર પ્રિયંકાએ કહ્યુ, ‘ખતરનાક પત્ની છુ હું' | This is what priyanka chopra said as she was asked about cooking for nick jonas - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n39 min ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\n1 hr ago ‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n2 hrs ago IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nનિક માટે રસોઈ બનાવવાના સવાલ પર પ્રિયંકાએ કહ્યુ, ‘ખતરનાક પત્ની છુ હું'\nગયા વર્ષે ડિસેમ્બરના મહિનામાં નિક જોનસ સાથે લગ્નના બંધનમાં બંધાયલી પ્રિયંકા ચોપડાએ પોતાના વૈવાહિક જીવન વિશે અમુક ખુલાસા કર્યા છે. વાસ્તવમાં એક ચેટ શોમાં પહોંચેલી પ્રિયંકાને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું તે નિક માટે રસોઈ બનાવે છે તો તેણે કહ્યુ કે, 'નિક એકસાર સાઉધર્ન ઘરમાંથી છે જ્યાં તેમની મા રસોઈ બનાવતી હતી હું એવી નથી. આ બાબતે હું એક ભયાનક પત્ની છુ.'\nપ્રિયંકાએ કહ્યુ નથી બનાવી શકતી રસોઈ તો શું બોલ્યા નિક\nપ્રિયંકાએ કહ્યુ કે હું નિક માટે એગ અને ટોસ્ટ બનાવી શકુ છુ. જ્યારે મે નિકને કહ્યુ કે મને રસોઈ બનાવતા નથી આવડતુ તો તેમણે જવાબમાં કહ્યુ હતુ, ‘કંઈ વાંધો નહિ બેબી મને પણ નથી આવડતુ.' તમને જણાવી દઈએ કે હાલમાં જ નિકે ‘સફર' ગીત ગાયુ કે જે ઘણુ પ્રસિદ્ધ થઈ રહ્યુ છે.\nખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કરવાથી નથી ચૂકતા નિકયંકા\nપ્રિયંકા અને નિક ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર એકબીજા માટે પ્રેમ વ્યક્ત કરવાનું ક્યારેય નથી ચૂકતા. ઘણ��વાર તે બંને સોશિયલ મીડિયા પર એકબીજાના ઘણા ફોટા શેર કરે છે જેને તેમના ફેન્સ ખૂબ પસંદ કરે છે અને સુંદર કમેન્ટ પણ કરે છે.\nપ્રિયંકા અને નિકના શાહી અંદાજમાં થયા હતા લગ્ન\nગયા વર્ષે પ્રિયંકા અને નિકે રાજસ્થાનના ઉમેદ ભવનમાં ખૂબ જ શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં દેશ વિદેશની ઘણી મોટી હસ્તીઓ પહોંચી હતી. આ ઉપરાંત બોલીવુડના મોટા સ્ટાર્સ અને નેતાઓ પણ આમાં શામેલ થયા હતા. બંનેના લગ્નના ઢગલો ફોટા ઘણા દિવસો સુધી સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા હતા.\nઆ પણ વાંચોઃ એકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\nપ્રિયંકા અને નિકના ઘરે આવ્યુ નવુ મહેમાન, ફોટા અને વીડિયો વાયરલ\nદીપિકા-સનીને પછાડીને 'દેસી ગર્લ' પ્રિયંકા ચોપડા બની સૌથી વધુ સર્ચ કરાતી અભિનેત્રી\nપ્રિયંકા ચોપડા-નિક જોનસે 144 કરોડ રૂપિયાનુ ઘર ખરીદ્યુ, 20000 વર્ગફૂટમાં 7 બેડરૂમ\nપ્રિયંકા ચોપડાએ દિલ્લીના પ્રદૂષણમાં શૂટિંગ કરવાનુ મુશ્કેલ કહેતા લોકોએ કરી ટ્રોલ\nઆલિયા ભટ્ટના લીધે ગંગુબાઇમાંથી બહાર થઇ પ્રિયંકા ચોપડા\nપ્રિયંકા ચોપડા- નિક જોનસે ઘરમાં કરી લક્ષ્મી-ગણેશ પૂજા, સાથે પહેલી દિવાળીના Pics\nહજારો લોકો વચ્ચે નિક અને પ્રિયંકા કરવા લાગ્યા લિપ કિસ, Video વાયરલ\nબોલિવૂડની શાનદાર બિકીની બોડી ધરાવતી અભિનેત્રીઓ, હોટ તસવીરો\nવિદેશમાં દેશી ગર્લ પ્રિયંકા ચોપડાનુ પહેલુ કડવા ચોથ, વાયરલ થયા ફોટા\nશોમાં ઢગલો મરચુ ખાધા પછી લપસી ગઈ પ્રિયંકાની જીભ, નિક વિશે આ બોલી ગઈ\nમુવી રિવ્યુ: જીવન અને મૃત્યુ વચ્ચેનો પ્રવાસ છે 'ધ સ્કાય ઈઝ પિંક'\nપ્રિયંકા ચોપડાનું ઈન્ટીમેટ સીન, એકલામાં જુઓ આ વીડિયો\nપશ્ચિમ બંગાળમાં 9 મહિનાની બાળકી સાથે રેપ, પોલિસે નોંધ્યો કેસ\nમોડલને મળી ધમકી, તારૂ ગળું કાપી તારી પુત્રી જોડે કરીશ રેપ\nT20: વેસ્ટ ઈન્ડિઝ સામે કેવો છે ભારતનો રેકોર્ડ, કોહલી વિસ્ફોટક કે હિટમેન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/ahmedabad-divorced-women-complaint-of-molesting-against-her-ex-husband-051261.html?utm_source=articlepage-Slot1-2&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:01:24Z", "digest": "sha1:FFCNY3WBYSDZS45JZLAXTULHERRHMICV", "length": 11165, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "અમદાવાદઃ પત્નીએ જ પૂર્વ પતિ પર કર્યો છેડતીનો કેસ | Ahmedabad: divorced women complaint of molesting against her ex husband - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n38 min ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ મ���લીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\n1 hr ago ‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n2 hrs ago IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅમદાવાદઃ પત્નીએ જ પૂર્વ પતિ પર કર્યો છેડતીનો કેસ\nઅમદાવાદઃ અમદાવાદની એક ડાયવોર્સી મહિલાએ પોતાના પૂર્વ પતિ સામે વેજલપૂર પોલીસ સ્ટેશને છેડતીની ફરિયાદ કરી. પોતાની FIRમાં મહિલાએ નોંધાવ્યું કે ગોમતીપૂરનો જઝાહીર અબ્બાસ કાપડિયા સરખેજ સ્થિત તેના ઘરે આવ્યો હતો અને તેને ઝાપટ મારી તેની સાથે ખરાબ રીતે અડપલાં કર્યાં હતાં.\nવેજલપૂર પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેમણે ઝાહીર વિરુદ્ધ છેડતી અને હુમલાની ફરિયાદ નોંધી. એફઆઈઆર મુજબ ફરિયાદીએ 2012માં ઝાહીર અબ્બાસ સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. જો કે બંને વચ્ચે બધું ઠીક ન રહેતાં બંને અલગ થઈ ગયાં હતાં. એફઆઈઆરમાં આપેલ માહિતી મુજબ ઝાહીરથી ફરિયાદીને ત્રણ બાળકો છે- 2 દીકરા અને એક દીકરી. ત્રણેય બાળકો તેમની માતા જોડે જ રહે છે.\nફરિયાદી મુજબ 28મી ઓક્ટોબરે ઝાહીર તેના ઘરે આવ્યો અને મહિલાને ઝાપટ મારી. બાદમાં આરોપીએ મહિલાની છેડતી કરી અને ખરાબ રીતે તેને અડ્યો હતો. પોલીસ અધિકરીઓએ જણાવ્યું કે ફરિયાદી મહિલાએ અવાજ ઉઠાવતાં ઝાહીર ત્યાંથી ભાગી ગયો હતો. વેજલપુર પોલીસ સ્ટેશનના સીનિયર અધિકારીએ કહ્યું કે, 'અમે છેડતી અને હુમલાની કલમો અંતર્ગત ફરિયાદ નોંધી લીધી છે અને આરોપીને જલદી જ પકડી પાડવામાં આવશે.'\nગુજરાતઃ જામનગર અને મહુવામાં ભૂકંપના આંચકા અનુભવાયા\nBRTS એક્સિડેન્ટઃ બસ ડ્રાઈવર ચિરાગ પ્રજાપતિએ જામીન માટે અરજી કરી\nઅમદાવાદમાં 2 દિવસ પહેલા ડિટેઈન કરેલી 2 કરોડની પોર્શે 911 કાર પર 9.80 લાખનો દંડ\nનિત્યાનંદના પાસપોર્ટની સમયસીમા ખતમ, તેના 14 લેપટૉપ-મોબાઈલની તપાસથી ખુલશે રાઝ\nગુજરાતમાં 60 લાખનું ડ્રગ્સ ઝડપાયું, મુંબઈના રસ્તેથી અમદાવાદ આવતું 'ઝેર'\nઅમદાવાદઃ હત્યા કરીને કટરથી કર્યા લાશના 100 ટૂકડા, માથુ અને આંગળીઓ સાથે લઈ ગયા\nગુજરાતમાં ડેન્ગ્યુનો કહેર, થોડા જ દિવસમાં 10 લોકોની મૌત\nકમલેશ તિવારી હત્યાકાંડઃ અમદાવાદ કોર્ટે આરોપીઓના 72 કલાકના ટ્રાંઝિટ ર��માન્ડ આપ્યા\nગુજરાત: પિઝામાં જીવડું નીકળ્યું, ડોમિનોઝ સીઝ, 27 હોટલ-રેસ્ટોરેન્ટને નોટિસો\nરાત્રે પતિએ ફ્રેન્ચ કિસની ડિમાન્ડ કરી, પછી ચાપુથી પત્નીની જીભ કાપી\nમુંબઈમાં ઝાડના કપાત પર નિયંત્રણ, બુલેટ ટ્રેન માટે હજારો ઝાડ માટે મૌન\nઅમદાવાદના એ 10 સ્થળ જેની અવશ્ય મુલાકાત લેવી જોઈએ\nChandrayaan 2: ચંદ્ર પર પ્રયોગના કામ શરુ, 3ડી મેપિંગ અને પાણીની માત્રા માપવાના કામમાં લાગ્યું ઓર્બિટ\nahmedabad molesting ahmedabad police crime અમદાવાદ પોલીસ ફરિયાદ છેડતી અમદાવાદ પોલીસ ગુનો અપરાધ\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\nમોડલને મળી ધમકી, તારૂ ગળું કાપી તારી પુત્રી જોડે કરીશ રેપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/shaabaashiyaan-song-of-mission-mangal-is-released-102301", "date_download": "2019-12-07T07:17:10Z", "digest": "sha1:5IWPBGG63RKF75Z6WJEPCK6FX7XUGHAU", "length": 7725, "nlines": 71, "source_domain": "www.gujaratimidday.com", "title": "Shaabaashiyaan song of mission mangal is released | મિશન મંગલનું શાબાશિયાં ગીત રિલીઝ, જીતી લેશે તમારું દિલ - entertainment", "raw_content": "\nમિશન મંગલનું શાબાશિયાં ગીત રિલીઝ, જીતી લેશે તમારું દિલ\nમિશન મંગલનું ગીત શાબાશિયાં રિલીઝ થયું છે. ફિલ્મનું આ ગીત તમારું દિલ જીતી લેશે.\nમિશન મંગલનું શાબાશિયાં ગીત રિલીઝ, જીતી લેશે તમારું દિલ\nબોલીવુડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગળ રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝના એક દિવસ પહેલા પણ ફિલ્મના ગીત અને ટ્રેલર રીલિઝ કરવામાં આવી રહ્યા છે. બે ટ્રેલર અને ગીત બાદ ફિલ્મનું વધુ એક ગીત શાબાશિયાં રિલીઝ થઈ ગયું છે. આ ગીત રિલીઝ થતાની સાથે જ યૂ-ટ્યૂબ પર હિટ થઈ ગયું છે અને લોકો તને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.\nગીતમાં અક્ષય કુમાર પોતાની મહિલા વૈજ્ઞાનિકોની ટીમ સાથે નજર આવી રહ્યા છે અને તેમના મિશનની પૂરી જર્નીની સફળતા વિશે જણાવવામાં આવ્યું છે. ગીતને અમિત ત્રિવેદીએ કંપોઝ કર્યું છે અને અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યું છે. ગીતમાં શિલ્પા રાવ, આનંદ ભાસ્કર અને અભિજીત શ્રીવાસ્તવ જેવા સિંગર્સની અવાજ છે.\nમંગળવારે રીલિઝ થયે.લા આ ગીતને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ વાર જોવામાં આવી ચુક્યું છે. અને હજારો લોકોએ તેને પસંદ કર્યું છે. આ પહેલા હાલમાં જ ફિલ્મનું ગીત અને બીજું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું હતું. પહેલું ટ્રેલર 18 જુલાઈએ જાહેર કરવામાં આવ્યું હતું. હાલ અક્ષય કુમાર અને તેની ટી��� ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.\nઆ પણ જુઓઃ જુઓ કેઝ્યુઅલ અને કૂલ અવતારમાં રાધિકા મર્ચન્ટના ફોટોસ\nતમને જણાવી દઈએ કે મિશન મંગલ, દેશના પહેલા મંગળયાનના લૉન્ચની કહાની છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે વૈજ્ઞાનિકોએ તમામ અંગત મુશ્કેલીઓની સામે લડતા લડતા મંગળયાન જેવા મહત્વાકાંક્ષી મિશનને પૂર્ણ કર્યું. સખત મહેનત અને ટીમ વર્કના માધ્યમથી લક્ષ્યને મેળવ્યું. આ ફિલ્મમાં અક્ષય મિશનના હેડ સાઈંટિસ્ટના રોલમાં નજર આવશે.\nઇન્ડિયન પાસપોર્ટ માટે અરજી કરી અક્ષયકુમારે\nકોઈ પણ મોટા ડિરેક્ટર્સ મને ડિરેક્ટ નથી કરતા : અક્ષય\nગુડ ન્યૂઝ અભિનેત્રી કિયારા અડવાણી ડ્રેસને લઈને થઈ ટ્રોલ, જુઓ તસવીરો\n અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની 'પૃથ્વીરાજ'ની શૂટિંગ માટે બનશે 35 ભવ્ય સેટ\nસની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ\nસાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો\nઑફિસ જવા માટે આ ઢોલીવુડ બ્યૂટીઝની જેમ થાઓ તૈયાર, લાગશો પર્ફેક્ટ\nAishwarya Majmudar બંધાઈ સગાઈના બંધનમાં, જુઓ ખૂબસુરત તસવીરો\nફિલ્મ-રિવ્યુ : જાણો કેવી છે 'પાનીપત'\nPanipat Box Office Collection Day 1: પહેલા દિવસે ફિલ્મે કરી આટલી કમાણી\nઇન્ડિયન પાસપોર્ટ માટે અરજી કરી અક્ષયકુમારે\nફિલ્મોમાં આવતાં પહેલા બાળકો સંભાળતી હતી આ અભિનેત્રી, હવે દર્શકોને આપશે 'ગુડ ન્યૂઝ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/prime-minister-narendra-modi-meets-russian-president-vladimi-030647.html?utm_source=articlepage-Slot1-10&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:43:26Z", "digest": "sha1:AKDSHOVDXVPF2IHBBK44JUT2UKGPUW7O", "length": 11977, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગોવામાં બંધબારણે થઇ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુટિનની મીટિંગ | Prime Minister Narendra Modi meets Russian President Vladimir Putin - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n29 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n31 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nગોવામાં બંધબારણે થઇ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુટિનની મીટિંગ\nશનિવારે ગોવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટિનની મુલાકાત થઇ. બંધબારણે થયેલી આ મુલાકાત બાદ બંને દેશોના નેતા સંયુક્ત નિવેદન જારી કરવાના છે.\n' એક જૂનો દોસ્ત બે નવા દોસ્તથી બહેતર '\nઆ મુલાકાત દરમિયાન કુડાનકુલમની નવા યુનિટને મંજૂરી મળી ચૂકી છે. રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટિનની મુલાકાત બાદ પીએમ મોદીએ એક સંયુક્ત નિવેદન જારી કર્યુ છે. પીએમ મોદીએ પોતાના નિવેદનની શરુઆતમાં કહ્યું, ' એક જૂનો દોસ્ત બે નવા દોસ્તથી બહેતર હોય છે. '\nબંનેની મુલાકાત દરમિયાન 6 સમજૂતી પર હસ્તાક્ષર થયા છે:\n1. રશિયા સાથે 39,000 કરોડ રુપિયાની એસ-400 મિસાઇલ ડિફેંસને મંજૂરી.\n2. રશિયા અને ભારત વચ્ચે ઉર્જા, ટ્રાફિક સ્માર્ટ સિટી સેક્ટરમાં મહત્વની સમજૂતી થઇ.\n3. નાગપુર-સિકંદરાબાદ વચ્ચે રેલ્વેની સ્પીડ વધારવા પર કરાર થયા.\n4. આંધ્રપ્રદેશ અને હરિયાણામાં સ્માર્ટ સિટી બનાવવા પર કરાર થયા.\n5. બંને દેશો વચ્ચે ગેસ પાઇપલાઇન, શિક્ષા ટ્રેનિંગ પર સમજૂતી.\n6. કુનડનકુલમ પ્લાંટના વિસ્તાર, કામોવ હેલીકૉપ્ટરના સંયુક્ત નિર્માણ પર સમજૂતી થઇ.\n17 મુ રશિયા-ભારત સંમેલન\nતમને જણાવી દઇએ કે બ્રિક્સ સંમેલન ઉપરાંત શનિવારથી જ ગોવામાં જ 17 માં ભારત-રશિયા વાર્ષિક સંમેલનની પણ શરુઆત થઇ છે. આ સંમેલન અંતર્ગત જ્યાં એક વાર રશિયાના રાષ્ટ્રપતિ ભારત આવે છે તો ત્યારબાદ ભારતના પ્રધાનમંત્રી રશિયા જાય છે. આ સંમેલનની શરુઆત વર્ષ 2000 માં તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ કરી હતી. અત્યાર સુધીમાં આવા 16 સંમેલન થઇ ચૂક્યા છે.\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\nનાગરિકતા સુધારા બિલને મળી કેબિનેટની મંજૂરી, આવતા સપ્તાહે ગૃહમાં આવી શકે છે બિલ\nઝારખંડમાં PM મોદીની રેલી, કહ્યું: કોંગ્રેસ અને JMM કરે છે સ્વાર્થની રાજનીતિ\nશરદ પવારઃ PM મોદી ઈચ્છતા હતા અમે સાથે મળીને કામ કરીએ, પરંતુ મે પ્રસ્તાવ ઠુકરાવી દીધો\nGDPને લઇને પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને પુછ્યા સવાલ- શુ કોઇ વચનનો મળશે હીસાબ\nઆ હોટ એકટ્રેસે PM મોદીને લખ્યો પત્ર, આ ઇચ્છા કરી વ્યક્ત\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ધવ ઠાકરેને આપી શુભકામના\nઉદ્ધવ ઠાકરેએ PM મોદીને ફોન કરીને શપથ ગ્રહણમાં આવવા માટે આપ્યુ આમંત્રણ\nબંધારણ દિવસઃ પીએમે ���હ્યુ, બંધારણે દેશની એકતા અને અખંડતાને સર્વોચ્ચ રાખી\nબંધારણ દિવસઃ પીએમ મોદી કરશે સંસદને સંબોધિત, વિપક્ષનો બહિષ્કાર\nઅજીત પવાર અને સીએમ ફડણવીસે મોડી રાતે બંધ રૂમમાં કરી બેઠક, પછી કર્યુ આ ટ્વિટ\nમહારાષ્ટ્રમાં સરકાર પર બોલ્યા શરદ પવાર, ‘આ અજીત પવારનો અંગત નિર્ણય છે, NCP તૂટી ગઈ'\nહૈદરાબાદ ગેંગરેપ કેસઃ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં ભાગવાની કોશિશમાં ઠાર મરાયા ચારે આરોપી\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\nઉન્નાવ ગેંગરેપઃ પીડિતાના પિતા બોલ્યા- જેના પર વિશ્વાસ કર્યો, તેણે જ દગો આપ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/does-your-child-remain-irritable-know-why-gujarati-news/", "date_download": "2019-12-07T07:39:41Z", "digest": "sha1:BZ5K6YDDPGAJ7FDPDRVOZGHF2STFAY6Z", "length": 10489, "nlines": 171, "source_domain": "www.gstv.in", "title": "તમારુ બાળક ઉદાસ અને ચિડીયુ રહે છે? ચેતી જજો આ લક્ષણો હોઈ શકે છે ડિપ્રેશનના - GSTV", "raw_content": "\nએરટેલ, વોડાફોન અને Ideaના ગ્રાહકોને મળી મસમોટી ગિફ્ટ,…\nખરાબ સર્વિસથી કંટાળી SUV કારને ખેંચાવડાવી ગધેડા પાસે,…\nમારૂતિની આ કાર તમારી પાસે તો નથી ને\nસોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર…\nજ્યાં ત્યાં મોબાઇલ ચાર્જ કરવાની આદત હોય તો…\nભૂલથી પણ આ લોન ના લેતા નહીં તો…\nઅમેઝોને નિંટેડો સ્વિચના બદલામાં સંખ્યાબંધ ગાહકોને મોકલી દીધા…\nઓટો ઉદ્યોગના ટર્નઓવરમાં જંગી ઘટાડો, એક લાખ કર્મચારીઓએ…\nપામતેલ ઉછળી રૂ.800 બોલાતા નવો ઈતિહાસ સર્જાયો: એરંંડા…\nક્યાંક તમારું પણ બની ના જાય બીજુ PAN,…\nHome » News » તમારુ બાળક ઉદાસ અને ચિડીયુ રહે છે ચેતી જજો આ લક્ષણો હોઈ શકે છે ડિપ્રેશનના\nતમારુ બાળક ઉદાસ અને ચિડીયુ રહે છે ચેતી જજો આ લક્ષણો હોઈ શકે છે ડિપ્રેશનના\nઆધુનિક જીવનશૈલીમાં દરેક વ્યક્તિ માનસિક તાણ સહન કરતી હોય છે. આ સમસ્યા એવી છે જેનાથી બાળકો પણ દૂર નથી. બાળકો માનસિક રીતે વયસ્ક કરતાં નબળા હોય છે. તેઓ નાની નાની વાતોને મન પર લઈ લે છે. ઘર ઉપરાંત બહાર તેમની સાથે ઘણીવાર એવું વર્તન થતું હોય છે જેના વિશે તે માતાપિતાને જણાવતા પણ નથી. આ કારણે તેઓ ઉદાસ કે ડિપ્રેસ રહેવા લાગે છે. પરંતુ માતાપિતા બાળકોના આ શરૂઆતના લક્ષણોને ઓળખી અને તેની સમસ્યાને દૂર કરી શકે છે. તો ચાલો જાણો કે બાળકના વર્તનમાં કેવા ફેરફાર થાય છે જે ડિપ્રેશનનું કારણ બની શકે છે.\nતાણની સૌથી પહેલી અસર બાળકની ઊંઘ પર થાય છે. બાળક રાત્રે ઊંઘી ન શકે, હંમેશા ડરેલું રહે. તો ��મજી લેવું કે તેને કોઈ ચિંતા સતાવી રહી છે.\nતાણના કારણે બાળકના સ્વભાવમાં પણ ફેરફાર થઈ જાય છે. તે ચિડચિડ કરે છે કે પછી વાત વાતમાં રડે છે. કેટલાક બાળકોને નખ ચાવવાની આદત પણ પડી જાય છે. જો તમારા બાળકમાં પણ આવા ફેરફાર થાય તો તેને તુરંત સમજો અને બાળક સાથે વાતચીત શરૂ કરો.\nવધારે કે ઓછું ભોજન\nબાળકો તાણના કારણે એંગ્ઝાઈટી અનુભવે છે અને તેના કારણે તે ક્યારેક વધુ જમવા લાગે છે અથવા તો સાવ ઓછું જમે છે. તેઓ ભોજનમાં પોતાનું સુખ શોધવા લાગે છે. ખોરાકની આદતોમાં વિચિત્ર ફેરફાર થાય તો સમજી લેવું કે બાળક તાણમાં છે.\nબાળકો અભ્યાસમાં નબળું હોય તો સામાન્ય રીતે માતાપિતા એવું માને છે કે તેનું ધ્યાન અભ્યાસ કરતાં રમત ગમતમાં વધારે છે. પરંતુ ઘણીવાર સ્ટ્રેસના કરાણે પણ બાળક અભ્યાસ પર ધ્યાન આપી શકતું નથી. તેના મગજમાં નેગેટિવ એનર્જી હોય છે તેના કારણે તે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી.\nડાયમંડ સીટી સુરતમાં ફરી એક વખત હત્યા, શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવી\nઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા\n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nવિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું\nશિયાળાની સીઝનમાં તમારા ઘરે બનાવો મસ્ત પમકીન સૂપ, ગેરેન્ટી ટેસ્ટ બધાને ગમશે\nદરબારના નવા પોસ્ટરમાં 68 વર્ષનો રજનીકાંત બોડી બિલ્ડીંગ કરતો જોવા મળ્યો\nઆજે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી માટેની ટીમ ઈન્ડિયાની પસંદગી : રાહુલ અંગે પ્રશ્નાર્થ\nડાયમંડ સીટી સુરતમાં ફરી એક વખત હત્યા, શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવી\nઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા\n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nકૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nચકચારી બળાત્કાર કેસ : નવમા દિવસે પોલીસને મળી મોટી સફળતા, રાજસ્થાનથી બે શકમંદની અટકાયત\nઅયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ\nકોંગ્રેસી સાંસદો મને મારવા વેલમાં ધસી આવ્યા હતા : સ્મૃતિ\nRBIનો ઘટસ્ફોટ : ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ પાંચ વર્ષન�� તળિયે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/videos/chief-minister-vijay-rupani-give-gift-for-surat-peple-72243", "date_download": "2019-12-07T07:10:24Z", "digest": "sha1:65R2XCFGGWDQKNCMQI7HQOM3ICHWTNPG", "length": 7637, "nlines": 77, "source_domain": "zeenews.india.com", "title": "સુરતના નાગરિકોને મુખ્યપ્રધાને આપી દેવ દેવાળીની ભેટ, જુઓ વીડિયો | 24 Kalak, Zee News", "raw_content": "\nસુરતના નાગરિકોને મુખ્યપ્રધાને આપી દેવ દેવાળીની ભેટ, જુઓ વીડિયો\nમુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુરત મગાનગર પાલિકાના નાગરીકોને દેવ દિવાળીની ભેટ આપતા એક મહત્વપૂર્વ નિર્ણય કર્યો છે. સુરત શહેરના ડેવલોપમેન્ટ પ્લાનમાં રખાયેલી 1660 હેક્ટર જમીનના 201 જેટલા વિવિધ રિઝર્વેશનમાંથી 30 વર્ષ વર્ષથી ચાલતા પ્રશ્નનું નિરાકરણ મુખ્યપ્રધાને લાવી દીધું છે. સુરત શહેરના વિકાસની જરૂરિયાતોને ધ્યાને રાખી 50 ટકા કપાતના ધોરણે ટી.પી સ્કીમ બનાવી આ જમીનો રિઝર્વેશનમાંથી મુક્ત કરવાનો નિર્ણય મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવ્યો છે.\nબિનસચિવાલય પરીક્ષા વિવાદ: કોંગ્રેસની એન્ટ્રી થતા વિદ્યાર્થી આંદોલનનું સૂરસૂરિયું, 07 Dec 2019\nNSUI કાર્યકરોએ અમદાવાદની LD આર્ટ્સ કોલેજનું શિક્ષણ કાર્ય કરાવ્યું બંધ, 07 Dec 2019\nરાજકોટમાં NSUI કાર્યકરો નીકળ્યા કોલેજ બંધ કરાવવા, 07 Dec 2019\nવડોદરામાં ફરી એકવાર સગીરા સાથે દુષ્કર્મની ઘટના, આરોપીની UPમાંથી ધરપકડ, 07 Dec 2019\nદેવ દિવાળીએ સાળંગપુરથી કષ્ટભંજન દેવની આરતી, જુઓ વીડિયો\nભાવનગર : ઠસોઠસ બસમાંથી નીચે ફેંકાઈ માસુમ તુલસી, ઘડીના છઠ્ઠા ભાગમાં નિપજ્યું મોત\nઉન્નાવ બન્યું ઉત્તર પ્રદેશનું રેપ કેપિટલ, 2019માં નોંધાઈ દુષ્કર્મની 86 ઘટનાઓ\nદુષ્કર્મની ઘટનાઓથી સમસમી શનિવારની સવાર, ગુજરાતના 3 શહેરોમાં બળાત્કારના કિસ્સા\nPensacola base shooting: અમેરિકી સૈન્ય અડ્ડા પર ગોળીબારી, ત્રણ લોકોના મોત, સાઉદી કિંગે કર્યો ફોન\nબિનસચિવાલય પરીક્ષા આંદોલન : ગાયબ થઈ ગયા નેતાઓ, ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ બચ્યા છે\nઝારખંડ વિધાનસભા ચૂંટણી : આજે સિલ થશે મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજોના ભાવિ\nઈન્ટમટેક્સ ભરનારા 31 ડિસેમ્બર સુધી આ કામ નહિ કરે, તો લાગશે 10 હજારની પેનલ્ટી\nહૈદરાબાદ એન્કાઉન્ટર મામલે વચ્ચે પડી તેલંગાના હાઇકોર્ટ, આપ્યો મોટો આદેશ\nbinsachivalay exam: NSUIનું રાજ્યભરની કોલેજ બંધનું એલાન, રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત\nકચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "http://gu.calcprofi.com/mapa-ekama-kanvartara.html", "date_download": "2019-12-07T06:50:23Z", "digest": "sha1:XLAOMDRVIAMFIWG3VZSSYXYMFOWDQNIE", "length": 53740, "nlines": 74, "source_domain": "gu.calcprofi.com", "title": "મેટ્રિક રૂપાંતર કેલ્ક્યુલેટર", "raw_content": "\nમેટ્રિક રૂપાંતર કેલ્ક્યુલેટર એક સિસ્ટમ બીજા શારીરિક જથ્થામાં રૂપાંતર તમને મદદ કરશે. કિલોગ્રામ - તેની મદદ સાથે તે શોધવા માટે, ઉદાહરણ તરીકે સરળ છે, અમેરિકન અને બ્રિટિશ એરોપ્લેન કદ અને વજન વિશ્વ યુદ્ધ II દરમિયાન મીટર પાઉન્ડ અને ઇંચ કદ રૂપાંતર, અને પાઉન્ડ વજન શું હતું.\nઅથવા શું તમે રૂપાંતરિત કરવા માંગો છો પસંદ કરો\nIlluminance આવર્તન એનર્જી એન્ગલ કિરણોત્સર્ગ ગીચતા ચોક્કસ ઊર્જા, જ્વલન ઓફ ધ હીટ ઝડપ ડેટા દર તાપમાન દબાણ પાવર ફોર્સ માસ માહિતી લંબાઈ વિકિરણ માત્રા વિદ્યુત વિદ્યુત પ્રતિકાર વિસ્તાર વીજધારિતા વોલ્યુમ વોલ્યુમેટ્રિક ફ્લો દર સમય સામૂહિક પ્રવાહ દર\nCuerda Decare Old Russian desyatina (farmery) Old Russian desyatina (રાજ્ય) Old Russian ચોરસ ફૂટ Old Russian સ્ક્વેર arshin Old Russian સ્ક્વેર verst Sabin Shaku (જાપાનીઝ) Tarang વાહ (થાઈ) Tsubo (જાપાનીઝ) ઇલેક્ટ્રોન ક્રોસ વિભાગ એકર ગન દ્વારા (થાઈ) ચો (જાપાનીઝ) ચોરસ ઇંચ ચોરસ કિલોમીટર ચોરસ ફૂટ ચોરસ માઇલ ચોરસ મિલિમિટર ચોરસ મીટર ચોરસ સેન્ટીમીટર છે (સો) જાઓ (જાપાનીઝ) જાપાનીઝ tann જાપાનીઝ tsubo જાપાનીઝ છો જિન (ચિની) જો (જાપાનીઝ) ટાઉનશીપ નગર પરિપત્ર ઇંચ પરિપત્ર મિલ પ્રાચીન રોમન geredium પ્રાચીન રોમન uger પ્રાચીન રોમન આબોહવા પ્રાચીન રોમન મીઠું પ્રાચીન રોમન સદી પ્રાચીન રોમન સ્ક્વેર akt પ્રાચીન રોમન સ્ક્વેર akt (નાના) પ્રાચીન રોમન સ્ક્વેર decimpeda પ્રાચીન રોમન સ્ક્વેર PED (કાનૂની) પ્રાચીન રોમન સ્ક્વેર PED (સામાન્ય) પ્લાન્ક વિસ્તાર ફેંગ CUN (ચિની) ફેંગ ચી (ચિની) ફેંગ ઝાંગ (ચિની) બાર્ન બુ (જાપાનીઝ) ભૂમાપન એકર ભૂમિભાગ (ચિની) મુ (ચિની) રાય (થાઈ) રૂડ રોયલ સ્ક્વેર perche લી (વિસ્તાર) લીગ (ચોરસ) લેબર વરસ castellanas cuad વરસ conuqueras cuad વિભાગ સોનેરી (જાપાનીઝ) સ્ક્વેર સ્ક્વેર akt સ્ક્વેર decameter સ્ક્વેર decimeter સ્ક્વેર hectometer સ્ક્વેર liniya સ્ક્વેર micrometers સ્ક્વેર Pouce સ્ક્વેર sazhen સ્ક્વેર toise સ્ક્વેર ઇશુની મૂર્તિ સ્ક્વેર દૃષ્ટિએ સ્ક્વેર નેનોમીટર સ્ક્વેર પેર્ચ સ્ક્વેર મિલ સ્ક્વેર યાર્ડ સ્ક્વેર વારા સ્ક્વેર સાંકળ હાઓ (વિસ્તાર) હેક્ટર હોમસ્ટેડ હોમસ્ટેડ Abcoulomb Kilocoulomb Megacoulomb Microcoulomb Millicoulomb Nanocoulomb Picocoulomb Statcoulomb ઍમ્પિઅર / કલાક ઍમ્પિઅર / મિનિટ ઍમ્પિઅર / સેકન્ડ કોલંબ ચાર્જ ESU પ્રાથમિક ચાર્જ ફેરાડે ફ્રેન્કલિન Octant Rhumb અધિકાર કોણ કોણીય મિલ ક્રાંતિ ગોન ગ્રાડ ઘેરાવા જર��મન હજાર ડિગ્રી બીજું (કોણ) મિનિટ (કોણ) રશિયન હજાર રેખાંશ કલાક સમત્રિજ્યાકોણ સેક્સટેન્ટ સ્ક્વેર સ્વીડન હજાર હસ્તાક્ષર CD (74 મિનિટ) CD (80 મિનિટ) Eksabit Eksabyte Gigabyte MAPM શબ્દ Petabit Petabyte Terabit એક સ્તર બ્લુ-રે ડિસ્ક એનબીપીએસ, મેગાબાઈટ કિલોબિટ કેઆઇબી ગીગાબીટ ચાર વખતને શબ્દ ઝિપ 100 ઝિપ 250 ટેરાબાઈટ ડબલ લેયર બ્લૂ રે ડિસ્ક ડીવીડી (1 સ્તર 1 બાજુ) ડીવીડી 2 સ્તર ડીવીડી 2 સ્તર 17 gigabyte ડીવીડી 9.4 gigabyte નિશાનીનો ફ્લોપી ડિસ્ક (3.5 ઇડી) ફ્લોપી ડિસ્ક (3.5 એચડી) ફ્લોપી ડિસ્ક (3.5 ડીડી) ફ્લોપી ડિસ્ક (5,25 એચડી) ફ્લોપી ડિસ્ક (5,25 ડીડી) બાઇટ બિટ બ્લોક મેગાબાઇટ વખોડવું શબ્દ 1200 પ્રતિ મોડમ 14.4k દીઠ મોડમ 2400 પ્રતિ મોડમ 28.8k દીઠ મોડમ 300 પ્રતિ મોડમ 33.6k દીઠ મોડમ 56k દીઠ મોડમ 9600 પ્રતિ મોડમ Baud Gigabyte / સેકન્ડ Gigabyte કલાક દીઠ Gigabyte દીઠ બીજું Gigabyte દીઠ મિનિટ IDE ઈન્ટરફેસ (PIO સ્થિતિ 0) IDE ઈન્ટરફેસ (PIO સ્થિતિ 1) IDE ઈન્ટરફેસ (PIO સ્થિતિ 2) IDE ઈન્ટરફેસ (PIO સ્થિતિ 3) IDE ઈન્ટરફેસ (PIO સ્થિતિ 4) IDE ઈન્ટરફેસ (UDMA સ્થિતિ 0) IDE ઈન્ટરફેસ (UDMA સ્થિતિ 1) IDE ઈન્ટરફેસ (UDMA સ્થિતિ 2) IDE ઈન્ટરફેસ (UDMA સ્થિતિ 3) IDE ઈન્ટરફેસ (UDMA સ્થિતિ 4) IDE ઈન્ટરફેસ (UDMA-33) IDE ઈન્ટરફેસ (UDMA-66) IDE ઈન્ટરફેસ (ડીએમએ સ્થિતિ 0) IDE ઈન્ટરફેસ (ડીએમએ સ્થિતિ 1) IDE ઈન્ટરફેસ (ડીએમએ સ્થિતિ 2) IDE-1 (PIO સ્થિતિ 1) IDE-1 (PIO સ્થિતિ 2) IDE-2 (PIO સ્થિતિ 3) IDE-2 (PIO સ્થિતિ 4) ISDN નેટવર્ક (એક ચેનલ) ISDN નેટવર્ક (દ્વંદ્વયુદ્ધ ચેનલ) OC12 નેટવર્ક OC192 નેટવર્ક OC3 નેટવર્ક OC48 નેટવર્ક SCSI ઈન્ટરફેસ (LVD Ultra160) SCSI ઈન્ટરફેસ (LVD Ultra80) SCSI ઈન્ટરફેસ (અતિ 2) SCSI ઈન્ટરફેસ (અતિ 3) SCSI ઈન્ટરફેસ (અસુમેળ) SCSI ઈન્ટરફેસ (ઝડપી અલ્ટ્રા વાઈડ) SCSI ઈન્ટરફેસ (ઝડપી અલ્ટ્રા) SCSI ઈન્ટરફેસ (ઝડપી વાઈડ) SCSI ઈન્ટરફેસ (ઝડપી) SCSI ઈન્ટરફેસ (સિંક્રનસ) STM -16 (સંકેત) STM -64 (સંકેત) STM-4 (સંકેત) STS1 (પેલોડ) STS1 (સંકેત) STS12 (સંકેત) STS192 (સંકેત) STS192 (સંકેત) STS24 (સંકેત) STS3 (પેલોડ) STS3 (સંકેત) STS3c (પેલોડ) STS3c (સંકેત) STS48 (સંકેત) T0 (B8ZS પેલોડ) T0 (પેલોડ) T1 (પેલોડ) T1 (સંકેત) T1 નેટવર્ક T1C (પેલોડ) T1C (સંકેત) T1Z (પેલોડ) T2 (સંકેત) T2 નેટવર્ક T3 (પેલોડ) T3 (સંકેત) T3 નેટવર્ક T3Z (પેલોડ) USB ઈન્ટરફેસ ઇથરનેટ નેટવર્ક ઇથરનેટ નેટવર્ક (ગીગાબીટ) ઇથરનેટ નેટવર્ક (ઝડપી) એનબીપીએસ, મેગાબાઈટ / સેકન્ડ ઓપ્ટિકલ વાહક ઓપ્ટિકલ વાહક 12 ઓપ્ટિકલ વાહક 192 ઓપ્ટિકલ વાહક 24 ઓપ્ટિકલ વાહક 3 ઓપ્ટિકલ વાહક 48 ઓપ્ટિકલ વાહક 768 કલાક દીઠ Gigabyte કલાક દીઠ કેઆઇબી કલાક દીઠ ટેરાબાઈટ કલાક દીઠ બાઇટ કલાક દીઠ મેગાબાઇટ કિલોબિટ / સેકન્ડ કેઆઇબી / સેકન્ડ ગીગાબીટ / સે ટી 4 (સંકેત) ટી 4 નેટવર્ક દિવસ દીઠ Gigabyte દિવસ દીઠ કેઆઇબી દિવસ દીઠ ટેરાબાઈટ દિવસ દીઠ બાઇટ દિવસ દીઠ મેગાબાઇટ દીઠ 110 મોડમ ફાયરવાયર S1600 અને S3200 (આઇઇઇઇ 1394-2008) ફાયરવાયર ઈન્ટરફેસ (IEEE-1394) બાઇટ / સેકન્ડ બિટ / સેકન્ડ મિનિટ દીઠ Gigabyte મિનિટ દીઠ કેઆઇબી મિનિટ દીઠ ટેરાબાઈટ મિનિટ દીઠ મેગાબાઇટ મેગાબાઇટ / સેકન્ડ મેગાબાઇટ પ્રતિ કલાક મેગાબાઇટ પ્રતિ મિનિટ મેગાબાઇટ પ્રતિ સેકન્ડ યુએસબી 2.0 યુએસબી 3.0 યુએસબી 3.1 વર્ચ્યુઅલ ટ્રિબ્યૂટરી 1 (પેલોડ) વર્ચ્યુઅલ ટ્રિબ્યૂટરી 1 (સંકેત) વર્ચ્યુઅલ ટ્રિબ્યૂટરી 2 (પેલોડ) વર્ચ્યુઅલ ટ્રિબ્યૂટરી 2 (સંકેત) વર્ચ્યુઅલ ટ્રિબ્યૂટરી 6 (પેલોડ) વર્ચ્યુઅલ ટ્રિબ્યૂટરી 6 (સંકેત) સપ્તાહ દીઠ Gigabyte સપ્તાહ દીઠ કેઆઇબી સપ્તાહ દીઠ ટેરાબાઈટ સપ્તાહ દીઠ બાઇટ સપ્તાહ દીઠ મેગાબાઇટ સેકન્ડ પ્રતિ Terabit સેકન્ડ પ્રતિ ટેરાબાઈટ Abfarad Attofarad Centifarad Decifarad Dekafarad Eksafarad Femtofarad Gigafarad Hectofarad Kilofarad Megafarad Millifarad Nanofarad Picofarad Statfarad Terafarad પીએફ પ્રતિ વોલ્ટ કોલંબ મ્યુચ્યુઅલ ફંડ વિદ્યુત શક્તિનો એકમ વીજધારિતા ECU વીજધારિતા ઇમુ Attojoule Electronvolt Erg GF-સે.મી. Gigajoule Gigawatt કલાક Hartree ઊર્જા Joule Kilocalorie Kiloelectronvolt Kilopond મીટર Megacalorie Megaelectronvolt Megajoule Microjoule Millijoule Nanojoule Poundal ફૂટ Thermochemical kilocalorie TNT ઓફ GigaTon TNT ઓફ KiloTon TNT ઓફ Megaton TNT કિલોગ્રામ TNT કિલોગ્રામ (મેટ્રિક) TNT ટન TNT ટન (મેટ્રિક) TNT ટન (યુએસ) અત્યારની-બળ-ઇંચ અબજ બેરલ તેલ સમકક્ષ (megabarrel) ઇંચ ઔંસ ઇંચ પાઉન્ડ ઇસી એકમ એકમ કિલોગ્રામ બળ સેન્ટીમીટર કિલોગ્રામ-બળ-મીટર કિલોજૂલનો કિલોવોટ * કલાક કિલોવોટ બીજા કેલરી ક્વાડ ગ્રામ-બળ-મીટર ટન તેલ સમકક્ષ (કિલોલીટર) ઠંડા ટન કલાક ડાઈન સેન્ટીમીટર તેલ સમકક્ષ Gigaton તેલ સમકક્ષ Gigaton તેલ સમકક્ષ KiloBarrel તેલ સમકક્ષ Megaton તેલ સમકક્ષ Megaton તેલ સમકક્ષ અબજ બેરલ તેલ સમકક્ષ ટન તેલ સમકક્ષ પાઉન્ડ બેરલ તેલ સમકક્ષ બેરલ તેલ સમકક્ષ બેરલ ન્યૂટન મીટર પાઉન્ડ ફોર્સ પગ પાઉન્ડ ફોર્સ પગ પાઉન્ડ-બળ-ઇંચ પોષણ કેલરી પ્રતિ મિલિયન બીટીયુ પ્લાન્ક ઊર્જા ફુટ (poundal) ફુટ-પાઉન્ડ ફ્યુઅલ રશિયા દીઠ સમકક્ષ એકમ બ્રિટિશ થર્મલ યુનિટ (BTU) મીટર કિલોગ્રામ મેગાવોટ કલાક યુએસ એકમ વોટ્ટ * કલાક વોટ્ટ * સેકન્ડ હોર્સપાવર * કલાક Centinewton Decinewton Dekanewton Eksanewton Femtonewton Giganewton Gravet બળ Hectonewton KGF * એમ Kilogramm બળ Kilopond Meganewton Micronewton MilliGrave બળ MilliGrave બળ Millinewton Nanonewton Petanewton Piconewton Poundal Poundal Punce બળ Sec² દીઠ પાઉન્ડ ફૂટ Sthene Teranewton કબર-બળ કબર-બળ કિપ (1000 પાઉન્ડ) કિલોન્યૂટન ગ્રામ-બળ જીએસ * એમ ટન-બળ ડાઈન ન્યૂટન પાઉન્ડ પાઉન્ડ ફોર્સ પ્લાન્ક બળ બળ અણુ એકમના મીટર દીઠ Joule મેટ્રિક ટન-બળ લાંબા ટન-બળ સેન્ટીમીટર દીઠ Joule Attohertz Centihertz Centiin મીટર તરંગલંબાઇ Decahertz Decameters માં તરંગલંબાઇ Decihertz Deciin મીટર તરંગલંબાઇ Eksain મીટર તરંગલંબાઇ Exahertz Femtohertz Gigain મીટર તરંગલંબાઇ Hectohertz Hectometers માં તરંગલંબાઇ Kiloin મીટર તરંગલંબાઇ Megain મીટર તરંગલંબાઇ Microhertz Microin મીટર તરંગલંબાઇ Millihertz Milliin મીટર તરંગલંબાઇ Nanohertz Petahertz Petain મીટર તરંગલંબાઇ Pikohertz Terahertz Terain મીટર તરંગલંબાઇ કલાક દીઠ ક્રાંતિ કોમ્પટન તરંગલંબાઇ ગીગાહર્ટ્ઝ દિવસ દીઠ ક્રાંતિ ન્યુટ્રોન કોમ્પટન તરંગલંબાઇ પ્રોટોન કોમ્પટન તરંગલંબાઇ મિનિટ દીઠ ક્રાંતિ મીટર તરંગલંબાઇ મેગાહર્ટઝ મેગાહર્ટઝ રાડ / ઓ (ઓમેગા) સેકન્ડ પ્રતિ સર્કલ હર્ટ્ઝની (R / ઓ) Angstrom Arpent Attometer Barleycorn CEK (હોંગ કોંગ) Centiinch Decimeter Dekameter Dioptre Eksameter Etzbah (બાઈબલના) Femtometer Gigalight વર્ષ Gigameter Handbreadth (બાઈબલના) Hectometer Hiro (જાપાનીઝ) Khuep (થાઈ) Kiloparsec Kiloyard Krabiat (થાઈ) Legua Lieue metrique Lieue આમજનતા Lieue દ પોસ્ટ Lieue દરિયાઈ Ligne Megameter Megaparsec Microinch Old Russian ELL Old Russian kosaya sazhen Old Russian makhovaya sazhen Old Russian mezhevaya verst Old Russian pyad Old Russian sazhen Old Russian sazhen Old Russian vershok Old Russian verst Old Russian ઇંચ Old Russian માઇલ Old Russian રેખા Orgium હજાર Parsec Perche Petameter Pica Pica Picometer Pouce Pulgada Punto Ramsden લિંક Ramsden સાંકળ Rin (જાપાનીઝ) Shaftment Shaku (જાપાનીઝ) Skein Sok (થાઈ) Terameter Toise Twip Yot (થાઈ) Вара આ દૃષ્ટિએ (ફ્રેન્ચ) આડું પિચ એઆઇઓ (થાઈ) એક્સ એકમ કન (ચિની) કિલોમીટર કૅલિબરની કેન (જાપાનીઝ) કેબલ લંબાઈ ક્લાસિકલ ઇલેક્ટ્રોન ત્રિજ્યા ખગોળશાસ્ત્રીય એકમ ખસખસનું ગર્લે લિંક ગર્લે સાંકળ ચંદ્ર અંતર ચી (ચિની) ચો (જાપાનીઝ) જમીન જાપાનીઝ RI જાપાનીઝ કેન જાપાનીઝ કેન-shaku જાપાનીઝ ગાયું જાપાનીઝ છો જો (ચિની) જો (જાપાનીઝ) ઝાંગ (ચિની) ડિજીટ ધ્રુવ નાના કેબલ લંબાઈ નેઇલ નેનોમીટર નોટિકલ માઇલ નોટિકલ લીગ પરોણી પામ પાસો પિક્સેલ પૃથ્વીના ધ્રુવીય ત્રિજ્યા પૃથ્વીના વિષુવવૃત્તીય ત્રિજ્યા પૃથ્વીનું સૂર્યથી અંતર પેર્ચ પેસ પોઇન્ટ પ્રકાશ કલાક પ્રકાશ દિવસ પ્રકાશ બીજા પ્રકાશ સપ્તાહ પ્રકાશવર્ષ પ્રાચીન રોમન akt પ્રાચીન રોમન decimpeda પ્રાચીન રોમન millarium પ્રાચીન રોમન PED (ligal) પ્રાચીન રોમન PED (સામાન્ય) પ્રાચીન રોમન આંકડાના પ્રાચીન રોમન ઔંસ (ઇંચ) પ્રાચીન રોમન ગતિ પ્રાચીન રોમન હાથ પ્લાન્ક લંબાઈ ફર્મિ ફિંગર ફુટ ફેઘમ ફેન (હોંગ કોંગ) બટન બુ (જાપાનીઝ) બોલ્ટ બોહર ત્રિજ્યા ભૂમિભાગ (ચિની) ભૌગોલિક માઇલ માઇક્રોન માઇક્રોમીટર જોડાઈ (માઇક્રોન) માઇલ (પ્રાચીન ગ્રીક) મિલિમીટરની મીટર મો (જાપાનીઝ) મોજણીની ધ્રુવ મોજણીની પગ મોજણીની લિંક મોજણીની સાંકળ યાર્ડ યીન (ચિની) રેક એકમ રેખા રોપ લંબાઈ અણુ એકમના લાઇટ નેનોસેકન્ડ લાઇટ માઇક્રોસેકન્ડ લાઇટ મિનિટ લાઇટ મિલિસેકન્ડ લાઇન લાલ પાળી લિ નાના (ચિની) લી (ચિની) લીગ, શાહી એલ.ઇ.એ. વારા (સ્પેનિશ) વાહ (થાઈ) શાહી ઇંચ શાહી પગ શાહી પગ શાહી પામ શાહી ફલાંગ શાહી માઇલ શાહી લાકડી શાહી લીટી શાહી સાંકળ સન (જાપાનીઝ) સિસેરો સુન (હોંગ કોંગ) સૂર્ય ત્રિજ્યા સેન (થાઈ) સેન્ટીમીટર સ્ટેડિયમ ptolemey સ્ટેડિયમ ઓલિમ્પિક સ્ટેડિયમ મકાનનું કાતરિયું સ્પાન સ્પાન (બાઈબલના) હાઓ (ચિની) હાથ (બાઈબલના) હાથકડી હુ (ચિની) હેન્ડ હેન્ડ Attowatt BTU / કલાક (બ્રિટિશ થર્મલ યુનિટ) Centiwatt Deciwatt Dekawatt Eksawatt Erg / સેકન્ડ Femtowatt Gigawatt Hectowatt Joule / સેકન્ડ Kilocalorie / મિનિટ Kilocalorie / સેકન્ડ Microwatt Milliwatt Nanowatt Petawatt Picowatt ઇલેક્ટ્રીક હોર્સપાવર કલાક દીઠ Gigacalorie કલાક દીઠ Joule કલાક દીઠ Kilocalorie કલાક દીઠ Thermochemical કેલરી કલાક દીઠ આંતરરાષ્ટ્રીય બ્રિટિશ થર્મલ યુનિટ્સ હજાર કલાક દીઠ કિલોજૂલનો કલાક દીઠ કેલરી કલાક દીઠ પાઉન્ડ ફોર્સ પગ કલાક દીઠ મિલિયન બીટીયુ કલાક દીઠ હજાર BTU કિલોવોટ કિલોવોલ્ટ-એમ્પીયર ટેરાવોટ ઠંડા ટન પાણી હોર્સપાવર પ્લાન્ક શક્તિ ફુટ-પાઉન્ડ-બળ કલાક દીઠ ફુટ-પાઉન્ડ-બળ મિનિટ દીઠ ફુટ-પાઉન્ડ-બળ સેકન્ડ પ્રતિ બોઇલર હોર્સપાવર મિનિટ દીઠ Joule મિનિટ દીઠ Thermochemical કેલરી મિનિટ દીઠ કિલોજૂલનો મિનિટ દીઠ કેલરી મિનિટ દીઠ પાઉન્ડ ફોર્સ પગ મિનિટ દીઠ બ્રિટિશ થર્મલ યુનિટ મેગાવોટ મેટ્રિક રેફ્રિજરેશન ટન મેટ્રિક હોર્સપાવર યાંત્રિક હોર્સપાવર વોટ્ટ વોલ્ટ-એમ્પીયર સેકન્ડ પ્રતિ Attojoule સેકન્ડ પ્રતિ Centijoule સેકન્ડ પ્રતિ Decijoule સેકન્ડ પ્રતિ Dekajoule સેકન્ડ પ્રતિ Eksajoule સેકન્ડ પ્રતિ Femtojoule સેકન્ડ પ્રતિ Gigacalorie સેકન્ડ પ્રતિ Gigajoule સેકન્ડ પ્રતિ Hectojoule સેકન્ડ પ્રતિ Kilocalorie સેકન્ડ પ્રતિ Megajoule સેકન્ડ પ્રતિ Microjoule સેકન્ડ પ્રતિ Millijoule સેકન્ડ પ્રતિ Nanojoule સેકન્ડ પ્રતિ Petajoule સેકન્ડ પ્રતિ Picojoule સેકન્ડ પ્રતિ Terajoule સેકન્ડ પ્રતિ Thermochemical કેલરી સેકન્ડ પ્રતિ કિલોગ્રામ બળ મીટર સેકન્ડ પ્રતિ કિલોજૂલનો સેકન્ડ પ્રતિ કેલરી સેકન્ડ પ્રતિ ન્યૂટન મીટર સેકન્ડ પ્રતિ પાઉન્ડ ફોર્સ પગ સેકન્ડ પ્રતિ બ્રિટિશ થર્મલ યુનિટ હાઇડ્રોલિક હોર્સપાવર હોર્સપાવર હોર્સપાવર (જર્મન) Attopascal Barye Centipascal Decibar Decipascal Dekapascal Eksapascal Femtopascal Gigapascal Hectopascal Kilogramm-ફોર્સ ચોરસ મિલિમીટરની દીઠ Kilopascal Kilopound બળ ચોરસ ઇંચ દીઠ Megapascal Microbar Micropascal Millibar Millipascal Nanopascal Petapascal Picopascal Pieze Terapascal ગ્રામ-ફોર્સ ચોરસ સેન્ટીમીટર દીઠ ચોરસ ઇંચ દીઠ 1000 પાઉન્ડ ચોરસ ઇંચ દીઠ પાઉન્ડ ચોરસ ફૂટ દીઠ પાઉન્ડ ચોરસ મિલિમીટરની દીઠ ન્યૂટન ચોરસ મીટર દીઠ Meganewton ચોરસ મીટર દીઠ Sthene ચોરસ મીટર દીઠ કિલોગ્રામ ચોરસ મીટર દીઠ કિલોન્યૂટન ચોરસ મીટર દીઠ ન્યૂટન ચોરસ સેન્ટીમીટર દીઠ કિલોગ્રામ ચોરસ સેન્ટીમીટર દીઠ ડાઈન ચોરસ સેન્ટીમીટર દીઠ ન્યૂટન ટન-બળ ચોરસ ઇંચ દીઠ ટન-બળ ચોરસ ફૂટ દીઠ ટેકનિકલ વાતાવરણ ટોર પાણી ઇંચ પાણી મિલિમીટરની પાણી મીટર પાણી સેન્ટીમીટર પારાના મિલિમીટરની પારાના સેન્ટીમીટર પાસ્કલ પ્લાન્ક દબાણ ફુટ પાણી ફુટ સમુદ્ર પાણી બાર બુધ ઇંચ મીટર સમુદ્ર પાણી યુકે ટન-બળ ચોરસ ઇંચ દીઠ શારીરિક વાતાવરણ Abohm Megaohm Microohm Statohm એબીએસ. એકમો એમ્પીયર દીઠ વોલ્ટ ઓહ્મ પ્રતિકાર ECU પ્રતિકાર ઇમુ પ્લાન્ક અવબાધ રિવર્સ સિમેન્સ સીમિત હોલ પ્રતિકાર કલાક દીઠ કિલોમીટર કલાક દીઠ દરિયાઈ માઇલ કલાક દીઠ ફુટ કલાક દીઠ માઇલ કલાક દીઠ મિલિમીટરની કલાક દીઠ મીટર કલાક દીઠ યાર્ડ કલાક દીઠ સેન્ટીમીટર ગાંઠ ત્રીજા કોસ્મિક વેગ દરિયાઈ પાણી ધ્વનિની ઝડપ પાણી ધ્વનિની ઝડપ પૃથ્વીના વેગ પ્રથમ કોસ્મિક વેગ બીજું કોસ્મિક વેગ મિનિટ દીઠ કિલોમીટર મિનિટ દીઠ ફુટ મિનિટ દીઠ માઇલ મિનિટ દીઠ મિલિમીટરની મિનિટ દીઠ મીટર મિનિટ દીઠ યાર્ડ મિનિટ દીઠ સેન્ટીમીટર મેક મેક નંબર મેક નંબર (એસઆઈ) યુકે ગાંઠ વેક્યૂમ પ્રકાશ ની ઝડપ સેકન્ડ પ્રતિ કિલોમીટર સેકન્ડ પ્રતિ ફુટ સેકન્ડ પ્રતિ માઇલ સેકન્ડ પ્રતિ મિલિમીટરની સેકન્ડ પ્રતિ મીટર સેકન્ડ પ્રતિ યાર્ડ સેકન્ડ પ્રતિ સેન્ટીમીટર હવામાં ધ્વનિની ઝડપ ડિગ્રી Romer ડિગ્રી કેલ્વિન ડિગ્રી ડેલીસ્લે ડિગ્રી ન્યૂટન ડિગ્રી ફેરનહીટ ડિગ્રી રેન્કિન ડિગ્રી રેમર ડિગ્રી સેલ્સિયસ પ્લાન્ક તાપમાન Anomalistic મહિને Anomalistic વર્ષ Attosecond Dracontic મહિને Dracontic વર્ષ Novennial Picosecond Quindecennial Syderic મહિને Syderic વર્ષ અઠવાડિયું અષ્ટવર્ષીય ઉષ્ણ કટિબંધ વર્ષ કલાક કૅલેન્ડર મહિને ગ્રેગોરિયન વર્ષ જુલિયન વર્ષ ડિકેડ ડિકેડ દિવસ દિવસ નેનોસેકન્ડ પંચવર્ષીય પખવાડિયામાં પ્લાન્ક સમય ફેમ્ટોસેકન્ડ બીજું મિનિટ મિલિસેકન્ડ મિલેનિયમ વર્ષ વિદ્વત્તાપૂર્ણ સંયુતિ મહિનો સપ્તવાર્ષિક સેન્ચ્યુરી (જાપાનીઝ) Acetabul Amphora Attoliter Bochka Centicubic મીટર Centilitre Cetverik (મેરા) Charka Chetvert Ciate Cuo (ચિની) Decicubic મીટર Decilitre Decistere Dekastere Eksalitre Femtoliter Garnetz Gemin Gigalitre Hectoliter Hin (બાઈબલના) Kav (બાઈબલના) Kilolitre Kognee Koku (જાપાનીઝ) Kulee (બેકારી ભથ્થું) Kwian (થાઈ) Letek (બાઈબલના) Litron (ફ્રેન્ચ) Megalitre Microlitre Millicubic મીટર Millilitre Modium Nanolitre Petalitre Quartarium Se'ah (બાઈબલના) Semodium Sextarium Shaku (જાપાનીઝ) Shkalik Shtoff Stere Teralitre Thanan (થાઈ) Vedro (liq.) Vedro (સૂકા) એકર ફૂટ એફાહ (બાઈબલના) એસએચઓ (જાપાનીઝ) ઓમર (બાઈબલના) કપ કોર્ડ ક્યુબિક મીટર ક્યૂબિક ઇંચ ગિલ (પ્રવાહી) ગિલ (સૂકા) ગી (ચિની) ગેલન (પ્રવાહી) ગેલન (શાહી) ગેલન (સૂકા) ઘન gigaparsek ઘન MPC ઘન parsec ઘન PED (quadrantal) ઘન એનઆઇએફટી ઘન કિલોમીટર ઘન ખગોળશાસ્ત્રીય એકમ ઘન માઇલ ઘન યાર્ડ ઘનફૂટ ચમચી છોડો જાઓ (જાપાનીઝ) ટન નોંધણી ટીપું ડેન (ચિની) ડૌ (ચિની) દસ લિટર દારૂ વ.નું મોટું પીપ પિકોલિટર પિન્ટ (પ્રવાહી) પિન્ટ (શાહી) પિન્ટ (સૂકા) પીરસવાનો મોટો ચમચો પૃથ્વીના વોલ્યુમ પેક (શાહી) પેક (સૂકા) પેર્ચ (પ્રવાહી) પોઇન્ટ પોઇન્ટ (પ્રવાહી) પોઇન્ટ (શાહી) પોઇન્ટ (સૂકા) પ્રવાહી દારૂ માપવાનું માપ પ્લાન્ક વોલ્યુમ ફૂલદાની ફ્લુઇડ ounce બાથ (બાઈબલના) બુશેલ બુશેલ (સૂકા) બેરલ બેરલ (તેલ) બેરલ (સૂકા) બોર્ડ પર કોઈ રન નોંધાયો મિનોટ (ફ્રેન્ચ) યુએસ dessertspoon યુએસ કપ યુએસ ગેલન યુએસ ચમચી યુએસ પીરસવાનો મોટો ચમચો યુએસ બેરલ યુકે dessertspoon યુકે કપ યુકે ચમચી યુકે પીરસવાનો મોટો ચમચો યુકે ફ્લુઇડ Ounce લિટર લોગ (બાઈબલના) વાઈન બોટલ વોડકા બોટલ શનિ (થાઈ) શાઓ (ચિની) શેન્ગ (ચિની) સમૂહગીત (બાઈબલના) સાંઇ (જાપાનીઝ) હોમર (બાઈબલના) Ath Attogram Beka Centigram Centigram Centner Dekagram Diobol Doppelzentner Eksagram Femtogram Fueang Gerah Gigagram Halk Hectogram Hyakume Kiloton Megagram Microgram Milligram Mithqal Monnme Muon માસ Nakhud Nanogram Obol Old Russian berkovets Old Russian pood Old Russian zolotnik Old Russian ઘણો Old Russian પાઉન્ડ Petagram Picogram Salueng Siao (પાઇ) Tamlueng Teragram Tetradram અણુ માસ એકમ ઇલેક્ટ્રોન બાકીના માસ ઓલ્ડ Russina dolya ઓલ્ડ જર્મા pfund કિલોગ્રામ કિલોન્યૂટન (જમીન ઉપર) કેરેટ ક્વિઆન ક્વિન્ટલ ગીતો ગ્રામ ગ્રામનો દસમો ભાગ ચાંગ (catty) જાપાનીઝ કિન જિન જૂના જર્મન zentner જો ટન ટ્રોય doite ટ્રોય pennyweight ટ્રોય અનાજ ટ્રોય ઔંશ ટ્રોય નાનું છોકરું ટ્રોય પાઉન્ડ ડયૂટિરિઅમ માસ ડેન તુલા રાશિ ન્યુટ્રોન માસ ન્યૂટન (વજન) પિમ પૃથ્વી સમૂહ પ્રતિભા પ્રાચીન ગ્રીક DRAM પ્રાચીન ગ્રીક Mina પ્રાચીન ગ્રીક પ્રતિભા પ્રાચીન રોમન centumpondus પ્રાચીન રોમન denarium પ્રાચીન રોમન duella પ્રાચીન રોમન meen પ્રાચીન રોમન milliaresium પ્રાચીન રોમન semiounce પ્રાચીન રોમન sicilicus પ્રાચીન રોમન ઔંસ પ્રાચીન રોમન ઘન પ્રાચીન રોમન વજન (તુલા રાશિ) પ્રાચીન રોમન સંકોચ પ્રોટોન માસ પ્લાન્ક માસ ફન બાઇબલના Mina બીઅર ભાટ (Tikal) ભૂમિભાગ મેયો યુએસ DRAM યુએસ અનાજ યુએસ ઔંસ યુએસ પથ્થર યુએસ પાઉન્ડ યુકે કેરેટ રસાયણશાસ્ત્રી DRAM રસાયણશાસ્ત્રી અનાજ રસાયણશાસ્ત્રી ઔંસ રસાયણશાસ્ત્રી પાઉન્ડ રસાયણશાસ્ત્રી સંકોચ લઘુ centner લઘુ ટન લાંબા centner લાંબા ટન લિયાંગ લી શેકેલ શોધો સૌર માસ હાઓ હુ હેપ (picul) Joule દીઠ ઘન મીટર Joule પ્રતિ લિટર ઘન મીટર દીઠ Joule ઘન મીટર દીઠ Megajoule ઘન મીટર દીઠ આંતરરાષ્ટ્રીય kilocalorie ઘન મીટર દીઠ કિલોજૂલનો ઘનફૂટ દીઠ Thermochemical બ્રિટિશ ��ર્મલ યુનિટ ઘનફૂટ દીઠ આંતરરાષ્ટ્રીય બ્રિટિશ થર્મલ યુનિટ ઘનફૂટ દીઠ એકમ ઘનફૂટ દીઠ એકસો અંશવાળું થર્મલ યુનિટ દીઠ હોર્સપાવર બળ કલાક યુએસ ગેલન પ્રતિ ઘન સેન્ટીમીટર આંતરરાષ્ટ્રીય કેલરી પ્રતિ મેટ્રિક હોર્સપાવર કલાક યુએસ ગેલન પ્રતિ લિટર Joule યુકે ગેલન દીઠ એકમ કલાક દીઠ 15,5 ° C પર ગેસોલીન પાઉન્ડ કલાક દીઠ Millilitre કલાક દીઠ એકર ફૂટ કલાક દીઠ ઔંસ કલાક દીઠ ક્યૂબિક ઇંચ કલાક દીઠ ઘન મીટર કલાક દીઠ ઘન યાર્ડ કલાક દીઠ ઘન સેન્ટીમીટર કલાક દીઠ ઘનફૂટ કલાક દીઠ મિલિયન ક્યુબિક ફીટ કલાક દીઠ યુએસ ગેલન કલાક દીઠ યુએસ બેરલ કલાક દીઠ યુકે ગેલન કલાક દીઠ લિટર દર વર્ષે એકર ફૂટ દિવસ દીઠ 15,5 ° C પર ગેસોલીન પાઉન્ડ દિવસ દીઠ Millilitre દિવસ દીઠ અમેરિકન kilobarrel દિવસ દીઠ એકર ફૂટ દિવસ દીઠ ઘન મીટર દિવસ દીઠ ઘન સેન્ટીમીટર દિવસ દીઠ મિલિયન ક્યુબિક ફીટ દિવસ દીઠ યુએસ ગેલન દિવસ દીઠ યુએસ બેરલ દિવસ દીઠ યુકે ગેલન દિવસ દીઠ લિટર મિનિટ દીઠ Millilitre મિનિટ દીઠ ઔંસ મિનિટ દીઠ ક્યૂબિક ઇંચ મિનિટ દીઠ ઘન મીટર મિનિટ દીઠ ઘન યાર્ડ મિનિટ દીઠ ઘન સેન્ટીમીટર મિનિટ દીઠ ઘનફૂટ મિનિટ દીઠ મિલિયન ક્યુબિક ફીટ મિનિટ દીઠ યુએસ ગેલન મિનિટ દીઠ યુએસ બેરલ મિનિટ દીઠ યુકે ગેલન મિનિટ દીઠ લિટર સેકન્ડ પ્રતિ Millilitre સેકન્ડ પ્રતિ ઔંસ સેકન્ડ પ્રતિ ક્યુબિક ઇંચ સેકન્ડ પ્રતિ ક્યુબિક મીટર સેકન્ડ પ્રતિ ઘન યાર્ડ સેકન્ડ પ્રતિ ઘનફૂટ સેકન્ડ પ્રતિ યુએસ ગેલન સેકન્ડ પ્રતિ યુએસ બેરલ સેકન્ડ પ્રતિ યુકે ગેલન સેકન્ડ પ્રતિ લિટર કલાક દીઠ Milligram કલાક દીઠ કિલોગ્રામ કલાક દીઠ ગ્રામ કલાક દીઠ પાઉન્ડ કલાક દીઠ મેટ્રિક ટન કલાક દીઠ મેટ્રિક ટન દર વર્ષે કિલોગ્રામ દર વર્ષે ગ્રામ દર વર્ષે પાઉન્ડ દિવસ દીઠ Milligram દિવસ દીઠ કિલોગ્રામ દિવસ દીઠ ગ્રામ દિવસ દીઠ પાઉન્ડ દિવસ દીઠ મેટ્રિક ટન દિવસ દીઠ લાંબા ટન પ્રતિ મિનિટ લાંબી ટન મિનિટ દીઠ Milligram મિનિટ દીઠ કિલોગ્રામ મિનિટ દીઠ ગ્રામ મિનિટ દીઠ પાઉન્ડ મિનિટ દીઠ મેટ્રિક ટન યુએસ દર વર્ષે લાંબા ટન યુએસ સેકન્ડ પ્રતિ લાંબા ટન યુકે કલાક દીઠ લાંબા ટન યુકે દર વર્ષે લાંબા ટન યુકે દીઠ દિવસ સુધી ટન યુકે સેકન્ડ પ્રતિ લાંબા ટન યુકે સેકન્ડ પ્રતિ લાંબા ટન સેકન્ડ પ્રતિ Centigram સેકન્ડ પ્રતિ Dekagram સેકન્ડ પ્રતિ Eksagram સેકન્ડ પ્રતિ Gigagram સેકન્ડ પ્રતિ Hectogram સેકન્ડ પ્રતિ Megagram સેકન્ડ પ્રતિ microgram સેકન્ડ પ્રતિ Milligram સેકન્ડ પ્રતિ Petagram સેકન્ડ પ્રતિ Teragram સેકન્ડ પ્રતિ કિલોગ્રામ સેકન્ડ પ્રતિ ગ્રામ સેકન્ડ ��્રતિ ગ્રામનો દસમો ભાગ સેકન્ડ પ્રતિ પાઉન્ડ સેકન્ડ પ્રતિ મેટ્રિક ટન Becquerel GigaBecquerel KiloBecquerel MegaBecquerel MicroCurie MilliBecquerel MilliCurie NanoCurie PicoCurie TeraBecquerel એક બીજા ક્યુરી મિનિટ દીઠ Disintigration રૂથરફોર્ડ સેકન્ડ પ્રતિ Disintigration Attogray CentiGray DeciGray Dekagray EksaGray Epilation Femtogray GigaGray Hectogray Joule દીઠ centigram Joule દીઠ કિલોગ્રામ Joule દીઠ ગ્રામ KiloGray Leukopenia MegaGray MicroGray MicroSievert MilliGray MilliRad MilliSievert NanoGray PetaGray PicoGray Sievert TeraGray અતિસાર ઈલેક્ટ્રોલાઈટ ખલેલ ઊબકા અને ઊલટી ગ્રે ચક્કર અને દિશાહિનતા ચેપ તાવ થાક નબળાઇ પુરપુરા માથાનો દુખાવો મિલિગ્રામ પ્રતિ Joule મૃત્યુ રાડ હાયપોટેન્શન હેમરેજ 555 nm ના સ્તરે ચોરસ સેન્ટીમીટર દીઠ વોટ્ટ Apostilb Blondel Bril Candela મીટર CentiCandela મીટર MilliPhot NOx Phot Skot Stilb ઉનાળામાં વાદળછાયું બપોરે ક્ષુદ્ર માણસ ગ્રે દિવસ ચંદ્ર વગર રાત્રે ચોરસ ઇંચ દીઠ અવકાશિકા ચોરસ ફૂટ દીઠ અવકાશિકા ચોરસ મીટર દીઠ Candela-steradian ચોરસ સેન્ટીમીટર દીઠ અવકાશિકા ફિલ્મ થિયેટર સ્ક્રીન ફૂટના મીણબત્તી ફૂટના લેમ્બર્ટ લક્સ (ઘન મીટર દીઠ અવકાશિકા) સંપૂર્ણ ચંદ્ર સાથે નાઇટ સ્પષ્ટ આકાશ સાથે ઉનાળામાં બપોરે ક્યુબિક મીટર દીઠ milligram ક્યૂબિક ઇંચ દીઠ ગોકળગાય ક્યૂબિક ઇંચ દીઠ પાઉન્ડ ક્યૂબિક ઇંચ પ્રતિ ઔંસ ગેલન દીઠ અનાજ ગેલન દીઠ પાઉન્ડ ઘન મિલિમીટરની દીઠ milligram ઘન મિલિમીટરની દીઠ ગ્રામ ઘન મીટર દીઠ કિલોગ્રામ ઘન મીટર દીઠ ગ્રામ ઘન યાર્ડ દીઠ ગોકળગાય ઘન યાર્ડ દીઠ પાઉન્ડ ઘન યાર્ડ દીઠ લઘુ ટન ઘન યાર્ડ દીઠ લાંબા ટન ઘન સેન્ટીમીટર દીઠ milligram ઘનફૂટ દીઠ અનાજ ઘનફૂટ દીઠ ગોકળગાય ઘનફૂટ પ્રતિ ઔંસ પૃથ્વીના સરેરાશ ઘનતા પ્રતિ ઘન સેન્ટીમીટર કિલોગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર ગ્રામ પ્રતિ લિટર Attogram પ્રતિ લિટર Centigram પ્રતિ લિટર Dekagram પ્રતિ લિટર Eksagram પ્રતિ લિટર Femtogram પ્રતિ લિટર Gigagram પ્રતિ લિટર Hectogram પ્રતિ લિટર Megagram પ્રતિ લિટર microgram પ્રતિ લિટર Milligram પ્રતિ લિટર Nanogram પ્રતિ લિટર Petagram પ્રતિ લિટર Picogram પ્રતિ લિટર Teragram પ્રતિ લિટર કિલોગ્રામ પ્રતિ લિટર ગ્રામ પ્રતિ લિટર ગ્રામનો દસમો ભાગ પ્લાન્ક ઘનતા યુએસ ગેલન પ્રતિ ઔંસ યુકે ગેલન દીઠ અનાજ યુકે ગેલન દીઠ પાઉન્ડ યુકે ગેલન પ્રતિ ઔંસ 1348 161 132 44 1290 1374 733 257 68 268 237 225 153 352 57 167 1306 37 254 1 128 290 1196 269 1246\nમાપ એકમો, રૂપાંતર કોષ્ટકો\nચોક્કસ ઊર્જા, જ્વલન ઓફ ધ હીટ\nઅમારા કેલ્ક્યુલેટર ની મદદ સાથે તમે શોધી શકો છો કે કેટલા ગેલન તેલ બેરલ અને વ્હિસ્કી સુઘીમાંઃ માં milliliters છે. કેલ્ક્યુલેટર માટે દરેક ઉપયોગી હોઈ શકે છે: વિદ્યાર્થીઓ, ઇજનેરો, ઇતિહાસકારો અને તે પણ ગૃહિણીઓ - જૂના cookbooks ખૂબ જ રસપ્રદ વાનગીઓ આપવ���માં આવે છે, પરંતુ ત્યાં જૂના ઉત્પાદન વજન અને સામૂહિક અમારા સામાન્ય ગ્રામ અને લિટર રૂપાંતરિત કરવાની જરૂર છે.\nતેના અસ્તિત્વના દાયકાઓમાં, માનવજાત શારીરિક જથ્થો માપ એકમ સિસ્ટમો ઘણો શોધ છે. લંબાઈ ઓછામાં ઓછા આવા ભૌતિક જથ્થો લે છે. તે શૂઝ, કોણી, sazhens, ઇંચ, પગ, મીટર, યાર્ડ તરીકે વિવિધ એકમો દ્વારા માપવામાં આવી હતી ...\nહાલના સમયે, જ્યારે વૈશ્વિકરણના પ્રક્રિયા સમગ્ર વિશ્વમાં દેશોમાં એકીકરણ અને ઔદ્યોગિક ઉત્પાદનો પોતાને નથી માનકીકરણ, પરંતુ ઓછામાં ઓછા, ક્રમમાં હોય છે મ્યુચ્યુઅલ સમજ સરળ બનાવવા માટે, તેના પરિમાણ માપન માર્ગો, ભૌતિક જથ્થો માપ સિસ્ટમોની સંખ્યા છે નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ, ઘણા કિસ્સાઓમાં કેટલાક પરંપરાગત રાષ્ટ્રીય માપન સિસ્ટમો, ઉદાહરણ તરીકે, ઇંગલિશ સિસ્ટમ, હજુ સુધી વ્યાપક છે, ઘણી વાર ત્યાં એક સિસ્ટમ બીજા ભૌતિક જથ્થો પુનઃગણતરીમાં માટે જરૂર છે. જેમ કે જરૂર પણ જૂના પુસ્તકો, ઐતિહાસિક કામ કરે છે, જ્યાં માપ એકમો ઘણી વખત તે epochs અને દેશો કે જે વિશે આ પુસ્તકો કહેવું અનુસાર આપવામાં આવે છે વાંચવા કિસ્સામાં જોવા મળે છે.\nસ્પર્શકીય પ્રવેગક સૂત્ર કેલ્ક્યુલેટર\nસમય જતાં વેગ ફેરફાર મૂવિંગ પદાર્થ સ્પર્શકીય પ્રવેગક ગણતરી.\nસ્પર્શકીય પ્રવેગક સૂત્ર કેલ્ક્યુલેટર\nપહેલાં અને મંદન પછી વોલ્યુમ અને ઉકેલ એકાગ્રતા (molarity) ગણતરી.\nકિરણોત્સર્ગ, અડધા જીવન, ઓનલાઇન ગણતરી.\nકિરણોત્સર્ગી અડધા જીવન પરિણામે બાકી પદાર્થ જથ્થો ઓનલાઇન ગણતરી.\nકિરણોત્સર્ગ, અડધા જીવન, ઓનલાઇન ગણતરી.\nન્યૂટનનો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ\nન્યૂટનનો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ ઉપયોગ કરીને બે વસ્તુઓ, distanse અને તેમની વચ્ચે ગુરૂત્વાકર્ષણ બળ, એક સમૂહ ગણતરી.\nન્યૂટનનો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ\nતમે કરી શકો છો તમારી સાઇટ અથવા બ્લોગ આ કેલ્ક્યુલેટર એમ્બેડ\nતમારા પોતાના કેલ્ક્યુલેટર બનાવો\nજાહેરાતો વગર અને વેબસાઈટ પર સીધી કડી સાથે એમ્બેડ કોડ\nજાહેરાતો સાથે અને વેબસાઇટ સીધી કડી વગર એમ્બેડ કોડ\nકૉપિ કરો અને જગ્યા છે જ્યાં તમે કેલ્ક્યુલેટર પ્રદર્શિત કરવા માંગો છો તમારી સાઇટમાં આ કોડ પેસ્ટ કરો.\nતમે એક જવાબ જરૂર હોય તો\nમોબાઇલ સંસ્કરણ મારા કેલ્ક્યુલેટર્સ છેલ્લે મુલાકાત લીધી કેલ્ક્યુલેટર સંપર્કો Cookies CalcProfi.com ઑનલાઇન કેલ્ક્યુલેટર © 2000-2019", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.punchnamu.com/tag/congress/", "date_download": "2019-12-07T06:54:46Z", "digest": "sha1:BBJVRP2DVQJOLJ2272TQFHZFZXMZRIYE", "length": 11436, "nlines": 134, "source_domain": "www.punchnamu.com", "title": "congress Archives | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે મતગણતરીના બીજા દિવસે રિલીઝ થશે\nહિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી\nમમતા બેનરજી નરેન્દ્ર મોદીને દર વર્ષે શું મોકલાવે છે\nમોદી સરકાર આ દિવસે આપશે 1100 રૂપિયા સસ્તું સોનુ\nભારતને 5 ટ્રિલિયન ડોલરની આર્થવ્યસ્થા બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું\nભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત્ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો\n200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર\nઆજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી બાર ફિરસે….’\nસરદાર સરોવર નર્મદા ડેમ\nઅમદાવાદમાં હીટ એન્ડ રન: કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારની ટક્કરે એક વ્યક્તિનું મોત નિપજ્યું\nવાહન ચાલકોની સુરક્ષાને લઇને કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એકટમાં નવા સુધારણા કરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ નિયમોના...\nસત્તાની આવી તો કેવી લાલચ : શિવસેનાએ ઇન્દિરા અને રાજીવ ગાંધીને બલિદાની ગણાવ્યા.\nમહારાષ્ટ્રમાં સત્તાની લાલચે શિવસેનાએ ભાજપને દગો આપી એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધનની સરકાર બનાવ્યા બાદ પોતાનો અસલી રંગ દેખાડવા લાગી...\nએક્ઝિટ પોલ: મહારાષ્ટ્ર-હરિયાણામાં ફિર એક બાર ભાજપ સરકાર\nલોકસભાની ચૂંટણીમાં વિજય મેળવનાર ભાજપનો જાદુ વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે. બીજી બાજુ દિવસે ને દિવસે ભાંગી રહેલી કોંગ્રેસને...\nકોંગ્રેસના દેખાડવાના અને બોલવાના દાંત જુદા છે. – જીતુ વાઘાણી\nરાજ્યમાં યોજાનારી વિધાનસભા પેટાચૂંટણીને લઇને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી દ્વારા એક ટીવી ચેનલમાં આપેલા ઇન્ટરવ્યુમાં કોંગ્રેસ પર આકરા...\nસૈનિક સ્કૂલમાં છોકરીઓને મળશે પ્રવેશ, મોદી સરકારનો મહિલા સશક્તિકરણ કરતો નિર્ણય\nભાજપ સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અને સશસ્ત્ર દળોમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રક્ષા...\nઆર્ટિકલ 370, સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ સ્ટ્રાઈકન�� ઉલ્લેખ થતાં કૉંગ્રેસનું પેટ દુખવા લાગે છે – મોદી\nશુક્રવારના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હરિયાણાના સોનીપટમાં એક ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. જેમા તેમણે સ્વચ્છ ભારત અભિયાન, સર્જિકલ...\nલો બોલો, કોંગ્રેસના નેતાને જ જોઇએ છે દારૂની પરમિટ\nરૂપાણી સરકાર દ્વારા રાજ્યમાં દારૂની બદીને ડાંમવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગર પાલિકાની સ્ટેડિંગ કમિટિના...\nકોંગ્રેસના નેતાએ જ કમલનાથ સરકારનો ભાંડો ફોડ્યો\nકોંગ્રેસ પાર્ટી હંમેશા પરિવારવાદ, આંતરિક વિખવાદ અને જૂથબંધીને લઇને ચર્ચામાં આવતી હોય છે. કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા છેલ્લા કેટલાય...\nરાહુલ ગાંધી: કલમ 370 રદ કરવાથી કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે. પરંતુ એક ગોળી પણ ચલાવવાની જરૂર નથી પડી – કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ\nકેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 37૦ રદ કરવાના મોદીના સરકારના નિર્ણયનો વિરોધ કરનારા કોંગ્રેસ અને...\nઘરમાં આગ લાગી ગઇ, ઘરના ચીરાગથી – રાશિદ અલ્વી\nકોંગ્રેસમાં ચાલી રહેલા વિખવાદ અને સિનિયર નેતાઓની મનમાનીના કારણે કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ કથળી રહી છે. કોંગ્રેસના સિનિયર નેતાઓ તરફથી પાર્ટી...\nરિન્યુએબલ એનર્જીનું હબ બનશે ગુજરાત , જાપાન કરશે 30 હજાર કરોડનું રોકાણ\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ\nઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા\nમમતાને સુપ્રિમ ઝટકો: સર્વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2014-issues/feedback-19/", "date_download": "2019-12-07T07:48:07Z", "digest": "sha1:ZN4ZX7YX4V3ZHZMFZGQ56DHLTNYOIMTQ", "length": 5658, "nlines": 150, "source_domain": "cybersafar.com", "title": "પ્રતિભાવ | CyberSafar", "raw_content": "\n‘સાયબરસફર’ એક ખૂબ જ સરસ મેગેઝિન છે, જે બધી જ ઉંમરના વ્યક્તિ માટે આશીર્વાદ સમાન છે. કમ્પ્યુટર એ ઇન્ટરનેટ દ્વારા કઈ રીતે જ્ઞાનનો સાગર છે તે આ મેગેઝિન સમજાવે છે.\n– મુકુંદ કંટારિયા, ભાવનગર\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%82%E0%AA%AC%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%A4%E0%AA%A8_%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0", "date_download": "2019-12-07T06:17:24Z", "digest": "sha1:35AF26QZT54QKFGRSFLMLYMY5TKD466U", "length": 4938, "nlines": 110, "source_domain": "gu.wikipedia.org", "title": "અંબિકા નિકેતન મંદિર - વિકિપીડિયા", "raw_content": "\nઅંબિકા નિકેતન મંદિર સુરત, ગુજરાતમાં આવેલું એક હિંદુ મંદિર છે. આ મંદિર તાપી નદીના કિનારા પર આવેલું છે જેની સ્થાપના ઇસ ૧૯૬૯માં સ્થાપિત કરવામાં આવી હતી. મંદિરના મુખ્ય દેવી શ્રી અષ્ટભૂજ અંબિકા છે પરંતુ, મંદિરમાં રામ, સીતા, શિવ, લક્ષ્મીનારાયણ વગેરે દેવતા માટે પૂજાસ્થળ પણ છે.[૧]\n↑ વેબ ઇન્ડિયા પર મંદિર વિષે\nકવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય\nસુરત બી.આર. ટી. એસ.\nસાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી\nસર પી. ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ\nઆ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૧ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ૧૬:૩૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A0,_%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80/%E0%AB%A8%E0%AB%AC._%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%B8%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%87_%E0%AA%AA%E0%AA%82%E0%AA%A5%E0%AB%87", "date_download": "2019-12-07T05:57:17Z", "digest": "sha1:ZYVLCGL7E5WEEWO2AD746BO74H6HEQAU", "length": 18922, "nlines": 122, "source_domain": "gu.wikisource.org", "title": "સોરઠ, તારાં વહેતાં પાણી/૨૬. જતિ-સતીને પંથે - વિકિસ્રોત", "raw_content": "સોરઠ, તારાં વહેતાં પાણી/૨૬. જતિ-સતીને પંથે\n< સોરઠ, તારાં વહેતાં પાણી\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nસોરઠ, તારાં વહેતાં પાણી ઝવેરચંદ મેઘાણી\n← ૨૫. તાકાતનું માપ સોરઠ, તારાં વહેતાં પાણી\nઝવેરચંદ મેઘાણી ૨૭. બાપુજીનું તત્ત્વજ્ઞાન →\nછોકરાઓ ધીરે-ધીરે, આથમતા તારાઓની જેમ, વીખરાતા ગયા. એકલો પડેલો પિનાકી સાઇકલ પર ના ચડી શક્યો. એને આરામ લેવા રસ્તા પર બેસવાની પણ શરમ લાગી. એણે લથડતે પગે સડક પર ચાલ્યા કર્યું.\nરસ્તામાં એક હેઠા ઘાટના બંગલાના ચોગાનમાં હોજ હતો. સંધ્યાના કેસૂડાં એ હોજના પાણીમાં ઝબકોળાઈ કેસરી રંગની તશરો મેળતાં હતાં. બે જુવાના છોકરીઓ કાંઠે બેઠી બેઠી પગ ઝબોળતી હતી. પિનાકી એમને પિછાનતો હતો. પોલીસખાતાના ’ડીપોટી સાહેબ’ની એ કન્યા હતી. પણ આજે પિનાકીએ તે તરફ ના નિહાળ્યું.\nકોઈ કોઈ નાળા પાસેના ઓઠા ઉપર દૂધ વેચનાર ગવાલીઓ નવકૂંકરીની રમત રમતા હતા, અને રમનારાઓની વચ્ચે વાર્તાલાપ થતો હતો:\n“આ એક ભરત ભર્યું. ને તારો જરમન ઉપાડયો.”\n“ તો એક ભરત ભર્યું. ને તારો અંગ્રેજ ખાધો.”\nપિનાકીના કાનેથી એ શબ્દો પાછા ન વળી ગયા. એણે જોયું કે યુરોપની લડાઈને ઝડપથી લોકોએ પોતાની કરી લીધી છે. સોગઠીઓનાં પણ તેમણે લડાયક નામ પાડ્યાં છે.\nએ બજાર તફર વળ્યો. બજારમાં રોનક જામી પડ્યું હતું. વેપારીઓનાં મોઢાં પર દીવડા પેટાયા હતા. ખૂણે ને ખાંચરે બબ્બે દળ વહેંચાઈ ગયાં હતાં. એક દળમાંથી અવાજ ઊઠતો હતો: “ જુઓ તો ખરા, જર્મન કૈસર અંગ્રેજના ભૂક્કા કાઢી નાખશે ભૂક્કા છ મહિનામાં.”\n“અરે અમારો તુર્કીનો સુલતાન તો જોજો, અંગ્રેજને જેર કરી નાખશે.”\n“કૈસરની તો મૂછો જ બોડી નખાવશું અમે.”\nસાઈકલ ઘેર મૂકીને પિનાકી ઘર છોડ્યું. મોટાબાપુજીના ઉશ્કેરાટનો એને ગભરાટ લાગ્યો. માનભંગ થયેલા હેડમાસ્તર મોટા બાપુજીને કોણ જાણે કેવાય સ્વરૂપમાં વાત રજૂ કરશે દેવુબા સામેના મારા વર્તાવમાં મોટાબાપુજીને મારી હલકટ મનોવૃત્તિની ગંધ આવશે તો\nએવી ગંધ મોટા બાપુજીને વધુમાં વધુ ભયાનક બનાવનારી છે. મારા પર એ મારની ઝાડી વરસાવશે. હું જવાબ નહિ આપું તો ઝનૂનમાં ને ઝનૂનમાં એ બંદૂક ઉપાડશે.\nએવા ડરનો માર્યો પિનાકી સ્ટેશનને પંથે વાળ્યો. ટિકિટ કઢાવવા ગયો. “ક્યાંથી ટિકિટ” પિનાકી પાસે જવાબ નહોતો. “ત્યારે મિસ્તર, પ્રથમથી વિચારા કરીને કાં નથી આવતા” પિનાકી પાસે જવાબ નહોતો. “ત્યારે મિસ્તર, પ્રથમથી વિચારા કરીને કાં નથી આવતા” એમ કહી ટિકિટમાસ્ત���ે એને ખસી જવા કહ્યું. સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલનું ધ્યાન ચૂકવવા માટે પિનાકીએ જે નામ મોંએ ચઢ્યું તે નામના સ્ટેશનની ટિકિટ માગી.\nપસાર થતું પ્રત્યેક સ્ટેશન એને કોઈક અદ્ભૂતતા તરફ ધકેલતું હતું. ઘર છોડવાનો સંતાપ હજુ એણે અનુભવ્યો નહોતો. રાતની ગાડીમાં ઉતારુઓ વચ્ચે અનેક જાતની વાતો થતી હતી. જેતપુરના બે મેમણો પાડા ઘાસ વાગોળે તેમ પાનનાં બીડાંને બત્રીશે ખુલ્લા દાંતો વચ્ચે કચડતા તુર્કીના પાટનગર કોન્સ્ટાન્ટીનોપલ અને આડ્રીઆનોપલ વિષે સમજણ કરતા હતા. એકે પૂછ્યું: \"હી લડાઈ મેં પાજી તુરકી જો કી મામલો આય, હેં ભા છાપા મેં ન્યારેલ આય છાપા મેં ન્યારેલ આય\n ન્યાર્યા વગર તો કાફર હોય ઇ રીયે.\"\n\"તડેં ઘાલ કી આય\n\"ઘાલ હી આય કે પાંજી તુરકીહા બો પુલ : હકડો કનસ્ટી જો પુલ; ને બ્યો આદ્રીપાજો પુલ : હણે રૂશિયા ચ્યે કે હકડોપુલ પાંજે ખપે, ને અંગ્રેજ ચ્યે કે, બોય પુલ અસાંજે ખપે. પાંજી તુરકીએ જવાબ ડનો કે...\"\nતે પછી તો બેઉ મેમણ ભાઈઓએ પોતાની એવી સ્વાભાવિક બોલી ફેંકવા માંડી કે એ બોલીનું કલાત્મક ઉચ્ચારણ પુસ્તકો લખવાની બનાવટી ભાષામાં કોઈ વિરલા જ કરાવી શકે. પિનાકી તો એક જ વાત નીરખતો રહ્યો હતો, કે હિંદુસ્તાનના એક અંધારા ખૂણામાં પડેલા મેમણો દૂર દૂરને દુનિયામાં પડેલ તુર્કીને 'પાંજી (આપણી) તુર્કી' કહી રહ્યા હતા ને એવી વહાર કરવા માટે અત્યારથી જ ઉઘરાણાંની ધૂને ચડ્યા હતા.\nજેતલસર સ્ટેશને પિનાકીની ટિકિટ ખતમ થતી હતી, એ ઉતર્યો, 'ક્યાં જવું' પાછા જ જવું બહેતર નહોતું' પાછા જ જવું બહેતર નહોતું મોટાબાપુજી અને મોટીબા કેટલા ફફડ્યા હશે આખી રાત મોટાબાપુજી અને મોટીબા કેટલા ફફડ્યા હશે આખી રાત રૂબરૂ હોત તો કદાચ રોષ કરત; પણ અત્યારે મારી કેવી કેવી દુર્ગતિ કલ્પીને મોટાબાપુજી કોમલ બન્યા હશે રૂબરૂ હોત તો કદાચ રોષ કરત; પણ અત્યારે મારી કેવી કેવી દુર્ગતિ કલ્પીને મોટાબાપુજી કોમલ બન્યા હશે બહુ અકળાતા હશે. પાછો જ જાઉં.'\nપરોઢિયાના પહોરમાં પ્લૅટફોર્મ ઓળંગવા જતા જ સ્ટેશનની હોટેલમાંથી કોઇકનો લલકાર કાને પડ્યો\"\nઅંગરેજ ને જરમન આફળે : બળિયા જોદ્ધા બે;\nએવું ત્રીજું લખમણ તેં ગરમાં રણ ગગડાવિયું.\nકોઈક મીર પોતાના સતારની ઝણઝણાટીને તાલે તાલે દુહા ગાઈ રહ્યો હતો, પિનાકી સ્ટેશનની સીડી ઉપર થંભ્યો, એણે વધુ દુઆ સાંભળ્યા :\nથાણદાર થથરી ગયા, લલના વેશે લપાય;\nરાજીનામાં જાય, લાખું મોઢે, લખમણા\nલખમણીયા ભેળી ભળી, ભગની ભગવે વેશ;\nપીરાની પગ લગી, (જેન��) ઝુલે જોગન-કેશ.\nપિનાકીના કાન ખડા થયા. 'પીરાણી', 'જોગણ' અને 'ભગિની' વગેરે શબ્દો સજીવન બન્યા. એને મામી યાદ આવ્યા. 'મામી' બહારવટિયામાં જઈ ભળ્યાં હતાં એની પિનાકીને ખબર હતી. દુહાએ 'મામી'ની સુંદરતા કંડારી નાખી. ઊગતા પ્રભાતમાંથી 'મામી' જાણે કે સપ્તાશ્વ સૂર્યને જોડાજોડ પીરાણી પર સવાર બની ચાલ્યાં આવતાં હતાં. ઊંચા રેલવે પુલ પરથી ધોરાજીની ધાર પાછળનો સૂરજભાણ દેખાતો હતો. સીમાડે જ જાણે એના સાત અને મામીની એક - એમ આઠ ઘોડલાંની હમચી ખૂંદાતી હતી.\nમીરે ત્રીજો દુહો બેસાડ્યો :\nતું બીજો લખમણ જતિ; ભડ \nજતિ-સતીના સાથ સરગપાર શોભાવજો\n\"વાહ, દુલા મીર, વાહ \" સાંભળનારાઓના હાથમાં ઝગતી બીડીઓ થંભી ગઈ. \"આ દુહા લઈને જો એક વાર ગરના ગાળામાં જઈ પહોંચ ને, તો તારું પાકી જાય, બૂઢા \" સાંભળનારાઓના હાથમાં ઝગતી બીડીઓ થંભી ગઈ. \"આ દુહા લઈને જો એક વાર ગરના ગાળામાં જઈ પહોંચ ને, તો તારું પાકી જાય, બૂઢા\n\" બૂઢો મીર ડોકું ડગમગાવતો હતો. ગરના ગાળામાં તો હવે જઈ રિયા ને લખમણભાઈની મોજ તો લઈ રિયા. આ તો દિલડામાં અક્કેક દુહો, વેળુમાં મગરમચ્છ લોચે ને, તેમ લોચતો હતો, તે આજ તમ જેવા પાસે ઠાલવી જાઉં છું.\"\nપિનાકી પાસે આવ્યો. એણે મીરના ખોળા પર એક આઠ-આની મૂકી, બૂઢા મીરે આંખો પર નેજવું કરીને નજર માંડી.\nમીર ન સમજ્યો. બીજાઓએ સમજ પાડી.\n\"નિશાળિયો છે નિશાળિયો. મોતી મીર\n\" મોતી મીરની અરધી જીભ ઓચિંતા વિસ્મય અને આનંદને લીધે બહાર લબડવા લાગી.\nમીરને કોઈકે આજે જીવનમાં પહેલી વાર 'જી' કાર કહ્યો. એની જીભ વધુ લાંબી થઈ. જીભમાંથી સુખાનુભવની લાળો પણ ઝરી.\n\" પિનાકીએ પૂછ્યું: \"જતિ ને સતી ક્યાં છે મને કહેશો\n\"એક જ ઠેકાણાની ખબર છે.\"\n\"મારા અંતરમાં રહે છે.\" એમ કહીને મીર એટલું બધું હસ્યો કે એને ખાંસી ઉપડી ગઈ.\nબીજા એક જણે કહ્યું: \" ભાઈ, તું બાતમી લેવા તો નથી આવ્યો ને\nપિનાકીને હજુ આ આક્ષેપ સમજાતો નહોતો. બહારવટિયા સરકારના ઘોર ગુનેગારો છે તે વાતનો ખ્યાલ જ એ ચૂકી ગયો હતો. એ તો જાણે કોઈ જૂના યુગનો ઇતિહાસ ભણી રહ્યો હતો એટલે એ જવાબ ન આપતાં મૂંગો રહ્યો. એના મૌને મિજલસમાં વિશેષ શંકા ઉપજાવી. કોઈકે કહ્યું: 'ભાઈ, જાળવજો હો, અમારાં હાંડલાં ક્યાંક અભળાવી દેતા નહિ. અમે તો, મારા બાપા, મોટી માલણના તરફના માલધારિયું છીએ. બે ગડી સુગલ કરીએ છીએ.\"\nબધા પિનાકીએ હાથ જોડવા લાગ્યા. પિનાકી શરમિંદો બન્યો. આ કૉડા જેવડી મોટી આંખો : આંખોમાં ગાંજાની ખુમારીનું અંજન : બાજઠ જેવી આ છાતીઓ : બંદૂકો જેવી આ બબે ભુજાઓ : ધિંગી આ દાઢીઓ : ને થાંભલા જેવા આ પગ : એ જ આ લોકો, આ સિંહોને તગડનરાઓ, આટલા બધા ગભરુ આટલા બધા રાંકડા પિનાકી ખસી ગયો. ભયભીત માલધારીઓ એક પછી એક સરકી ગયા. બેસી રહ્યો ફક્ત એક મોતી મીર, એણે સતાર ચાલુ રાખી. નવો દુહો મનમાં બેસાર્યો :\n તુંને અકલ નહિ; ડાયા તણો દકાળ;\n(નકર) તેડાવત તત્કાળ લાજ રખાવણ લખમણો.\nતમે માંજરા મરકટાં : એ રઘુપતનો વીર;\nજરમર(જર્મન) વાંદરડાં નમત, એને બની અધીર.\nપિનાકી નજીક આવ્યો; પૂછ્યું :\"કવિરાજ, તમે તો બીતા નથી ને\n બીવા જેવું કાંઈ રિયું જ નથી ને દુનિયામાં\n\"તો મને સમાચાર દેશો\n\"લખમણ બહારવટિયાના અને ભગિની જોગણના.\"\n\"મારા આ દુહા હાથો હાથ દઈશ.\"\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ ૦૫:૩૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/bollywood-news/sanju-crosses-500-crore-mark-on-worldwide-box-office-280077/", "date_download": "2019-12-07T06:00:43Z", "digest": "sha1:T7QM4WFLY57DCR22DWEPFFY63AKSIBEZ", "length": 20908, "nlines": 274, "source_domain": "www.iamgujarat.com", "title": "'સંજુ'ની કમાણી 500 કરોડને પાર, જાણો પૂરો હિસાબ | Sanju Crosses 500 Crore Mark On Worldwide Box Office - Bollywood News | I Am Gujarat", "raw_content": "\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nઉન્નાવમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ઘટનાસ્થળેથી જ નરાધમને દબોચ્યો\nઅફેરની શંકાએ દીકરાએ માતા સાથે કામ કરતા યુવકને ઢોર માર મારી પતાવી દીધો\nકમકમાં છૂટી જાય તેવી ઘટના મહિલાની હત્યા બાદ તેનું મગજ ભાત સાથે ખાઈ ગયો યુવક\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઅનુષ્કા શર્માના ‘ઉસ્તાદ’નું થયું નિધન, લખી ભાવુક પોસ્ટ\nનાના પાટેકર સામે ફરી તનુશ્રીએ માંડ્યો મોરચો, પોલીસની ક્લીન ચીટ પર કર્યો વિરોધ\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nGujarati News Bollywood ‘સંજુ’ની કમાણી 500 કરોડને પાર, જાણો પૂરો હિસાબ\n‘સંજુ’ની કમાણી 500 કરોડને પાર, જાણો પૂરો હિસાબ\n1/5‘સંજુ’એ પાર કર્યો 500 કરોડનો આંકડો\nરિલીઝ થયાના બે સપ્તાહમાં ભારતમાં 295 કરોડની કમાણી કરી ચૂકેલી રણબીર કપૂરની ફિલ્મ ‘સંજુ’એ દુનિયાભરમાં જોરદાર કમાણી કરી છે. ગ્રૉસ કમાણીની વાત કરીએ તો ‘સંજુ’ દુનિયાભરમાં 500 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. ભારતમાં ફિલ્મની ગ્રૉસ કમાણી 378.43 અને વિદેશમાં આ આંકડો 122 કરોડે પહોંચી ગયો છે. આ ફિલ્મે અત્યાર સુધી 500.43 કરોડ રૂપિયાની તોતિંગ કમાણી કરી લીધી છે.\n2/5ત્રીજા સપ્તાહે પણ ફિલ્મનો જાદુ યથાવત\nભારતમાં ત્રીજા સપ્તાહે આ ફિલ્મ 2100થી વધુ સ્ક્રીન્સ પર ચાલી રહી છે. પહેલા સપ્તાહે ફિલ્મે 202.51 કરોડની કમાણી કરી જ્યારે બીજા સપ્તાહે આ આંકડો 92.27 કરોડ રૂપિયા રહ્યો.\n3/5ઘણી ફિલ્મોના રેકોર્ડ ધરાશાયી\nરણબીર કપૂરની આ પહેલી ફિલ્મ છે જેણે 200 કરોડની ક્લબમાં એન્ટ્રી મારી છે. પહેલા શુક્રવારની સરખામણી બીજા શુક્રવારે ફિલ્મની કમાણીમાં લગભગ 61 ટકાનો ઘટાડો નોંધાયો. જોકે, આમ છતા અનુમાન છે કે, બીજા વીકેન્ડમાં ફિલ્મ વધુ કેટલીક ફિલ્મોનો રેકોર્ડ તોડી શકે છે.\n4/5લેન્થને કારણે શો ઓછા, ટિકિટ મોંઘી\nફિલ્મ લંબાઈ આશરે પોણા ત્રણ કલાકની છે. આ કારણે તેના શો ઓછા છે. એક દિવસમાં એક સ્ક્રીન પર મેક્સિમમ 5 શો થઈ શકે છે, આ કારણે ટિકિટ મોંઘી છે. એક શક્યતા એ પણ છે કે, ફિલ્મ વધુ દિવસો સુધી ચાલે અને એક સ્તરે રોજ કમાણી કરતી રહે.\n5/5રણબીર-વિક્કી કૌશલની દમદાર એક્ટિંગ\nસંજય દત્ત ફિલ્મમાં પોતે પોતાની વાર્તા કહી રહ્યો છે. દીયા મિર્ઝા, મનીષા કોઈરાલા, અનુષ્કા શર્માની હાજરી પણ ફિલ્મને ખાસ બનાવે છે. રણબીર બધા પર ભારે પડી રહ્યો છે. વિક્કી કૌશલ ફિલ્મમાં સંજયના દોસ્તનું પાત્ર ભજવી રહ્યો છે. તેનો રોલ રણબીર પછી સૌથી લાંબો છે. વિક્કીએ પણ ખૂબ સારું કામ કર્યું છે.\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઅનુષ્કા શર્માના ‘ઉસ્તાદ’નું થયું નિધન, લખી ભાવુક પોસ્ટ\nનાના પાટેકર સામે ફરી તનુશ્રીએ માંડ્યો મો���ચો, પોલીસની ક્લીન ચીટ પર કર્યો વિરોધ\nઆ બાબતમાં સલમાન-અક્ષયને પણ પાછળ રાખી રીતિક બન્યો નંબર 1\nકરિના જેવું પર્ફેક્ટ ફિગર જોઈએ છે ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે તૈયાર કરેલો ડાયટ પ્લાન ફોલો કરો\nઆનંદ મહિન્દ્રાએ ફોન ચાર્જ કરવાના જબરજસ્ત જુગાડનો આઇડિયા શેર કર્યો\nબાળકીએ ગાયું લતાજીનું ગીત, ક્યૂટનેસ પર ફીદા થઈ ગયા લોકો\nમાતા તરફથી મહિલાઓને વારસામાં મળી શકે છે આ 6 બીમારીઓ\nવાંદરાને ડરાવવા ખેડૂતે કૂતરા પર વાઘ જેવા પટ્ટા ચીતરી નાંખ્યા, જાણો પછી શું થયું\nઅમદાવાદમાં વાયુ પ્રદૂષણ, નવું રિસર્ચ જણાવે છે નબળી પડી શકે છે તમારી યાદશક્તિ\nપુરુષો માટે પહેલું ગર્ભનિરોધક ઈન્જેક્શન તૈયાર, ભારતીય વૈજ્ઞાનિકોની શોધ\nશિયાળામાં પ્રાકૃતિક રીતે યૌન શક્તિ વધારવા અપનાવો આ ઉપાય\nઆયુર્વેદ કહે છે સલાડ જેવું કાચું ફૂડ ન ખાવું જોઈએ કારણ કે…\nWorld Prematurity Day: પ્રિમેચ્યોર કે સમય કરતા વહેલું બાળક જન્મે તો આ રીતે રાખો તેનું ધ્યાન\nવૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું એવું ફળ જેને ખાવાથી વ્યક્તિ રહેશે યુવાન\nઆ કારણે બાળકો-વૃદ્ધોને જલદી ન્યુમોનિયા થાય છે, બચવા માટે આટલું ધ્યાન રાખો\nવૈજ્ઞાનિકોએ શોધ્યો એવો વાયરસ જે દરેક પ્રકારનું કેન્સર મટાડી દેશે\nતાવ, શરદી અને કફ રહેશે દૂર, ઋતુ બદલાતા ખાવાની આટલી આદતો બદલો\nતમારી ચાના પાઉડરમાં ભેળસેળ છે કે નહીં આ સરળ રીતે ઘરે જ ચેક કરો\nસીઝનની પહેલી બરફ વર્ષા બાદ સ્વર્ગમાં ફેરવાયું ગુલમર્ગ અને જમ્મુ-કાશ્મીર\nશું તમે બાળકના હાથ વારંવાર સેનેટાઈઝરથી સાફ કરો છો..તો જાણી લેજો આ વાત\nવજન ઘટાડવામાં કમાલ કરે છે હળદરવાળું દૂધ, પરંતુ શું તમને ખબર છે તેને બનાવાની સાચી રીત\nઘરે જ બનાવો બકરીના દૂધનો સાબુ, 60 વર્ષે પણ 16 વર્ષ જેવી યુવાન સ્કિન રહેશે\nદિલ્હી જ નહીં અમદાવાદમાં પણ વધી રહ્યું છે પ્રદૂષણ, આ યુનાની ઉપાય આપશે રક્ષણ\nગાંધીજીનો સ્પેશિયલ ડાયેટ પ્લાન જેને સુભાષચંદ્ર બોઝે પણ અપનાવ્યો હતો\nદીકરી આખો દિવસ મમ્મી-પપ્પાને વળગીને રહેતી, ગૂગલ પર સર્ચ કરતા ખબર પડી કે…\nબસ બહુ વિચાર કર્યા, બેગ તૈયાર કરો અને દિવાળી વેકેશનમાં જઈ આવો આ દેવતાઓના દેશમાં\nછાતીમાં બળતરાને એસિડિટી સમજીને અવગણીએ છીએ તે હોઈ શકે છે સાઈલન્ટ હાર્ટ અટેક\nયુવરાજસિંહની એક્સ ગર્લફ્રેન્ડે બિકિનીમાં શેર કર્યા હોટ ફોટોગ્રાફ્સ 😍\nઆવી ગઈ આયુર્વેદિક એન્ટિબાયોટિક દવા, બેક્ટેરિયા-વાયરસનો જડમૂળથી કરશે ખાત્મો\nSilver Ant: આ ���ે દુનિયાની સૌથી વધુ ઝડપે દોડનારી કીડી\nનવ મહિનાની પ્રેગનેન્સી બાદ પણ ન થઈ ડિલિવરી, અને મહિલા સાથે બની એક ભયાનક ઘટના\nઆવી રીતે 23 વર્ષની બેલા હેડિડ બની દુનિયાની સૌથી બ્યુટિફુલ યુવતી\nખરતા વાળ અને વધતું વજન આ ખતરનાક બીમારીનો હોઈ શકે છે સંકેત\nટ્રાફિકથી કંટાળી ગયો હતો આ શખ્સ, શોધી કાઢ્યું જોરદાર સોલ્યુશન\nયુપી: બસ્તી શહેરમાં આવેલી ICICI બેેંકમાં 40 લાખની લૂંટ\nએરપોર્ટ પર રડવા માંડ્યો તૈમૂર, જુઓ પછી સૈફે શું કર્યું\nપવિત્ર નદીઓની થઈ છે આવી હાલત, આપણી આંખો ક્યારે ઊઘડશે\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છાશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજીઅનુષ્કા શર્માના ‘ઉસ્તાદ’નું થયું નિધન, લખી ભાવુક પોસ્ટનાના પાટેકર સામે ફરી તનુશ્રીએ માંડ્યો મોરચો, પોલીસની ક્લીન ચીટ પર કર્યો વિરોધઆ બાબતમાં સલમાન-અક્ષયને પણ પાછળ રાખી રીતિક બન્યો નંબર 1બોલિવુડમાં પગ મૂક્યો તે પહેલા આ કામ કરતી હતી કિયારા અડવાણી, એક્ટ્રેસે પોતે કર્યો ખુલાસોમેથીના થેપલા ખાતાં ખાતાં ધર્મેન્દ્રએ બતાવ્યો પોતાનો બંગલો, કહ્યું- ‘એક દિવસ આ બધું જ….’હૈદરાબાદ એન્કાઉન્ટરઃ બોલિવુડ સેલેબ્સે કહ્યું, “પોલીસ પર ગર્વ છે”અર્જુન કપૂરની તસવીરમાં એવું કંઈક દેખાયું કે યૂઝર્સે ઉડાવી મજાક, કહ્યું ‘આટલી શું ઉતાવળ હતી’22 વર્ષની થઈ બિગ બીની દોહિત્રી નવ્યા નવેલી નંદા, શ્વેતા અને અભિષેકે કર્યું વિશઆ એક્ટરને ફિલ્મમાં કિસ કરતાં જોઈને રડી પડી હતી તેની મા, કહ્યું હતું ‘દીકરાએ મોં કાળું કર્યું’ઉર્વશીએ શાહરુખ-સલમાનને પછાડ્યા, 1 કલાકના પરફોર્મન્સ માટે ચાર્જ કરે છે આટલા કરોડPics : વ્હાઈટ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં દેખાઈ મલાઈકાએ પાથર્યો જાદુ, તસવીર જોઈ પાણી-પાણી જશોમૂવી રિવ્યુઃ પતિ પત્ની ઔર વો\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/malekapur-bhantha-primary-school-electric-shock-student-death", "date_download": "2019-12-07T08:17:28Z", "digest": "sha1:LFWZ7OH5T5XYCVAZFHB4QQKBWAOH43FY", "length": 9745, "nlines": 114, "source_domain": "www.vtvgujarati.com", "title": " મલેકપુરની પ્રાથમિક શાળામાં પાણીની મ��ટરને અડી જતા વિદ્યાર્થીનું વીજ કરંટ લગાતા મોત | Malekapur bhantha primary school electric shock student death", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nમહેસાણા / મલેકપુરની પ્રાથમિક શાળામાં પાણીની મોટરને અડી જતા વિદ્યાર્થીનું વીજ કરંટ લગાતા મોત\nએક શાળામાં વિદ્યાર્થીનું વીજ કરંટ લાગવાથી મોત થયાની ઘટના સામે આવી છે. જેમાં વિદ્યાર્થી પાણી પીવા માટે ગયો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. આ ઘટના બાદ વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ રસ્તામાં તેનું મોત નિપજ્યું હતું.\nખેરાલુના મલેકપુરમાં શાળા તંત્રની બેદરકારીના કારણે એક વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે, ભાંઠા પ્રાથમિક શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતો વિદ્યાર્થી રિસેસના સમયમાં પાણી પીવા માટે ગયો હતો. તે દરમિયાન પાણીની મોટરને અડતા વિદ્યાર્થીને કરંટ લાગ્યો હતો.\nઘટના અંગે જાણ થતા જ શાળાનો સ્ટાફ દોડી આવ્યો હતો. વિદ્યાર્થીને સારવાર અર્થે તાત્કાલીક ખેરાલુ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ વિદ્યાર્થીનું મોત થઈ ચૂક્યું હતું.\nઆ ઘટના અંગે જાણ થતા જ ખેરાલુ પોલીસ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.\nઆ પ્રકારની ઘટનાથી રાજ્યની તમામ શાળાએ ચેતવાની જરૂર છે. ગામ કે શહેરની શાળામાં વીજ વાયરો કે વીજ કરંટની દુર્ઘટના ન થાય તે માટે સુરક્ષા જરૂરી છે. ખુલ્લા વીજ વાયરો ન રાખવા, કરંટ આવતા ઇલેક્ટ્રીક સાધનોનું રિપેરિંગ કરાવવું વગેરે જેવી સાવચેતી જરૂરી છે.\nસલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nમહિલા ડોક્ટરના દુષ્કર્મ કેસના તમામ 4 આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર\nગેંગરેપ / 16 વર્ષ પહેલા બિજલ જોષી સામૂહિક દુષ્કર્મ કેસમાં 5 વર્ષે ગુનેગારોને સજા મળી હતી, હાલ 14 વર્ષની કેદ ભોગવી આઝાદ\nઅમદાવાદ / લંપટ નિત્યાનંદના રવાડે ચડેલી DPS સ્કૂલના વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ, વાલીઓ હાઈકોર્ટના દ્વારે\nટ્રાફિક દંડ / શહેરોમાં હેલમેટ હવે નહીં પહેરવું પડે, ગુજરાત સરકારનો હેલમેટને લઈને સૌથી મોટો નિર્ણય\nએનાલિસિસ / ગુજરાતની પેટાચૂંટણી: કોંગ્રેસના આ 2 પૂર્વ ધારાસભ્યો ભાજપને જીતાડશે\nઅભિમાન / હું જ શિવ છું, મને અડવાની આખા બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી :...\nઅકસ્માત / ભાવનગરમાં ખીચોખીચ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા બાળકીનું મોત,...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગેંગરેપનો 'ત્વરીત ન્યાય', શું એન્કાઉન્ટર એક જ ઉપાય\nઓપિનિયન / હૈદરાબાદ ઍન્કાઉન્ટર મામલે ગુજરાતીઓની પ્રતિક્રિયા\nપ્રતિક્રિયા / હૈદરાબાદ એન્કાઉન્ટર મુદ્દે પૂર્વ IPS ડી.જી.વણઝારાનું નિવેદન\nગાંધીનગર / લોકરક્ષક ભરતી મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની...\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ઘરના મંદિરમાં કઈ...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nમહામંથન / સંસદમાં કેન્ટિન સબસિડી થશે ખતમ, કેટલા સજ્જન છે સાંસદ\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nએનાલિસિસ / બિન સચિવાલય પરીક્ષા વિવાદ વિદ્યાર્થીઓની કોઈ ચિંતા નથી\nવિરોધ / બિન સચિવાલયના આંદોલનમાં હાર્દિક પટેલને જવું પડ્યું ભારે\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ડિપ્રેશનને દૂર કરવાને...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/topic/%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A3", "date_download": "2019-12-07T08:15:23Z", "digest": "sha1:D3YDQXDCA6AOXSDCUBE556RSCKA45CHC", "length": 5863, "nlines": 108, "source_domain": "www.vtvgujarati.com", "title": " Topic | VTV Gujarati", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nવેચાણ / Renault ની આ કારને ન નડી મંદી, 2 મહિનામાં જ 10,000થી વધુ વેચાઈ\nખુલાસો / RBIએ સોનું વેચાણ કર્યાની ખબરોનું કર્યું ખંડન, જાણો સમગ્ર મામલો\nભારત / દારૂના વેપારમાં પણ મંદી આ વર્ષે વેચાણની ગતિમાં જોવા મળ્યો ઘટાડો\nબિઝનેસ / પરોપકારમાં રૂપિયા લગાવવા માટે અઝીમ પ્રેમજીએ 7300 કરોડના શેર વેચ્યા\nવેચાણ / અમૂલ આવતા અઠવાડિયાથી દેશભરમાં વેચશે ઉંટડીનું દૂધ\nઅભિમાન / હું જ શિવ છું, મને અડવાની આખા બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી : લંપટ નિત્યાનંદનો વીડિયો વાયરલ\nઅકસ્માત / ભાવનગરમાં ખીચોખીચ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા બાળકીનું મોત, નગરવાસીઓ હિબકે ચઢ્યા\nનિવેદન / અમેરિકામાં ભારતીય રાજદૂતે કહ્યું 21મી સદીમાં ભારત બનશે સુપરપાવર\nગોલમાલ / સુરતમાં BRTS અને સીટી બસમાં ટિકિટ કૌભાંડ ઝડપાયુ, ઈ-એજન્સીઓની મનમાની\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nShu Plan / અમદાવાદનું ઈડલી સર્કલ: રૂ.50માં આવું South Indian ફૂડ ક્યાંય નહીં મળે\nહૈદરાબાદ રૅપ કેસ / એન્કાઉન્ટર બાદ લોકોએ પોલીસ પર ફૂલોનો વરસાદ કર્યો, જિંદાબાદના નારા લાગ્યાં\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nભાવનગર / મહુવાના ઉદ્યોગપતિની જાહેરાત, 'હું હૈદરાબાદ જઇને પોલીસને રૂપિયા એક લાખનું ઇનામ આપીશ'\nહૈદરાબાદ કેસ / સીન રિક્રિએટઃ હુમલો અને પછી પોલીસ સાથે અથડામણ, જાણી લો આખી રાતનો ઘટનાક્રમ\nઅર્થતંત્ર / અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા રઘુરામ રાજનની 10 દમદાર સલાહ\nVTV વિશેષ / 'સુરક્ષિત' ગુજરાતમાં દરરોજ એક બળાત્કારની ઘટના બને છે, અમદાવાદ પ્રથમ ક્રમે\nસેન્સેક્સ / દેશમાં મંદીના માહોલમાં પણ શેરબજારમાં તેજીનો દોર કેમ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/nia-sharma-set-fire-on-internet-with-her-backless-blouse-pics-048060.html?utm_source=articlepage-Slot1-9&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:04:41Z", "digest": "sha1:DKZXR4D2QSHCLYS372L2YYNTXYXWEJDS", "length": 13649, "nlines": 158, "source_domain": "gujarati.oneindia.com", "title": "બૈકલેસ બ્લાઉઝમાં ટીવીની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ દેખાડ્યો બોલ્ડ લુક, હોશ ઉડી જશે | nia sharma set fire on internet with her backless blouse pics - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n41 min ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\n1 hr ago ‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n2 hrs ago IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ��ુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nબૈકલેસ બ્લાઉઝમાં ટીવીની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ દેખાડ્યો બોલ્ડ લુક, હોશ ઉડી જશે\nનિયા શર્મા હાલ પોતાની તસવીરોને કારણે ચર્ચાનો વિષય બની ગઈ છે. આવું પહેલીવાર નથી, જ્યારે નિયા શર્મા બોલ્ડ દેખાઈ રહી છે. અગાઉ પણ કેટલીયવાર તે પોતાના ઈંસ્ટાગ્રામ પર આવી તસવીરો શેર કરી ચૂકી છે, આ તસવીરોને જોયા બાદ તમારા હોશ ઉડી જશે. નિયા શર્માની આ તસવીરો પરથી તમે નજર નહિ હટાવી શકો. સફેદ રંગના લેંઘામાં નિયા શર્મા અફલાતૂન લાગી રહી છે.\nનિયા શર્માની હૉટ પિક્સ\nકેટલીયવાર ફેન્સ નિયા શર્માના વખાણ કરે છે તો કેટલીયવાર બોલ્ડ લુકને કારણે ટ્રોલનો સામનો પણ કરવો પડે છે. હાલ નિયાની આ તસવીરો જોઈને તમે નજર નહિ હટાવી શકો. નિયાની તસવીરો વાયરલ થઈ રહી છે. નિયાની ગણતરી ટીવીની હૉટ એક્ટ્રેસમાં કરવામાં આવે છે. સોશિયલ મીડિયાએ નિયાની સંસ્કારી ઈમેજને સંપૂર્ણપણે બદલી નાખી છે. નિયાની વાત કરવામાં આવે તો તેમણે પોતાના કરિયરની શરૂઆત એક હજારોમાં મેરી બહેનાથી કરી હતી. આ શોમાં તે પૈરલલ લીડમાં રહી. વિક્રમ ભટ્ટની વેબસીરીઝ ટ્વિસ્ટેડ વેબ સીરીઝ બાદ તે પહેલેથી પણ વધુ ગ્લેમરસ બની ગઈ છે. અવારનવાર તે ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.\nચાલો ત્યારે મોડું કર્યા વિના અહીં જુઓ નિયા શર્માની એવી તસવીરો જે સોશિયલ મીડિયા પર તૂફાન મચાવી રહી છે. કદાચ આ કારણે જ નિયાની ગણતરી એશિયાની સૌથી સેક્સી સ્ટાર્સમાં ગણતરી થાય છે. અહીં જુઓ નિયાની ટૉપ ક્લાસ તસવીરો...\nનિયાની ગણતરી ટીવીની હૉટ એક્ટ્રેસમાં કરવામાં આવે છે.\nનિયા એક નહિ બલકે કેટલીયવાર ટીવીની સંસ્કારી વહૂની ઈમેજને તોડતી જોવા મળી છે.\nસ્ટાઈલ અને ગ્લેમરના મામલે નિયા કોઈનાથ કમ નથી.\nજમાઈ રાજાથી નવી ઓળખ\nનિયાને જમાઈ રાજાથી નવી ઓળખ મળી છે અને તેમણે આ શોથ ફેમ હાંસલ કર્યો છે.\nસેક્સી મહિલાઓમાં ત્રીજું સ્થાન\nનિયા શર્મા માટે એશિયાની સેક્સી મહિલાઓમાં ત્રીજું સ્થાન મળવું સપનું હતું. તેમણે બહુ ઓછા સમયમાં આ હાંસલ કરી લીધું છે.\nઆ અંદાજ પસંદ આવ્યો\nવિક્રમ ભટ્ટને નિયાનો આ અંદાજ જ પસંદ આવ્યો જે તેમને પોતાની કેરેક્ટર મુજબ લાગ્યો.\nરિતિકનો પરિવાર સુનૈનાને બેભાન રાખે છે, કંગનાની બહેનના ખુલાસા\nટીવી શો પર નહિ\nનિયાએ હાલમાં જ વાતચીત દમરિયાન કહ્યું હતું કે તેમની દિલચસ્પી ટીવી શોમાં ક્યારેય નહોતી. તેમનું ફોકસ હવે સાસ વહૂના ટીવી શો પર નથી.\nદિવાળી ���ર હૉટ અભિનેત્રીના લહેંગામાં લાગી આગ, માંડ માંડ બચી, જુઓ Pics\nનિયા શર્માના હૉટ ફોટોશૂટથી સોશિયલ મીડિયાનું તાપમાન વધ્યું\nનિયા શર્માએ બિકીનીમાં કહેર વરસાવ્યો, સેક્સી તસવીરો વાયરલ\nએશિયાની સુપરસ્ટારે સોશ્યિલ મીડિયા પર હોટ તસવીરો પોસ્ટ કરી\nનિયા શર્માએ શેર કરી હૉટ તસવીર, જોતા જ રહી જશો\nનિયા શર્માએ ખુબ જ સેક્સી ફોટો પોસ્ટ કરી, એકલામાં જુઓ\nનિયા શર્માએ સોશ્યિલ મીડિયા પર સેક્સી પોસ્ટથી આગ લગાવી, વાયરલ\nટાઈટ ડ્રેસમાં નિયા શર્માની મજાક ઉડાવી, લોકોએ કહ્યું- પ્રેગ્નન્ટ છો\nલોકોએ નિયા શર્માના કપડાંની મજાક ઉડાવી, કહ્યું 20 લોકોના કપડાં એકસાથે\n2019ની સૌથી સેક્સી તસવીરો, નિયા શર્માએ બધાના હોશ ઉડાવ્યા\nએશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ બ્લેક ડ્રેસમાં આવો પોઝ આપ્યો\nએશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ સેક્સી મૂવ્સ બતાવ્યા\nnia sharma hot pics hot photoshoot નિયા શર્મા હૉટ પિક્સ હૉટ ફોટોશૂટ\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\nમોડલને મળી ધમકી, તારૂ ગળું કાપી તારી પુત્રી જોડે કરીશ રેપ\nRSS સંલગ્ન ટ્રસ્ટને સ્ટેમ્પ ડ્યુટી માફીના નિર્ણયને સીએમ ઉદ્ધવે અટકાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.infinite-electronic.hk/product/Grayhill,Inc_62S22-M5-120C.aspx", "date_download": "2019-12-07T07:56:15Z", "digest": "sha1:3NV5UBMV4PREPBSBUBBAKWXUQOQIDAQ3", "length": 15811, "nlines": 313, "source_domain": "gu.infinite-electronic.hk", "title": "62S22-M5-120C | Grayhill, Inc. 62S22-M5-120C સ્ટોક Infinite-Electronic.hk | માંથી ઉપલબ્ધ છે Infinite-Electronic.hk પર 62S22-M5-120C શ્રેષ્ઠ ભાવ સાથે", "raw_content": "તમારા દેશ અથવા પ્રદેશ પસંદ કરો.\nસાઇન ઇન કરો નોંધણી કરો ઇ-મેઇલ:Info@infinite-electronic.hk\nક્વોટની વિનંતી કરો | અમારા વિશેગુજરાતી\nછબી રજૂઆત હોઈ શકે છે. ઉત્પાદન વિગતો માટે વિશિષ્ટતાઓ જુઓ.\nલીડ ફ્રી / આરઓએચએસ સુસંગત\nઉત્પાદન વિગતો પીડીએફ ડાઉનલોડ કરો\nસંદર્ભ કિંમત (યુએસ ડૉલર્સમાં)\nકૃપા કરીને તમારી સંપર્ક માહિતી સાથેના તમામ આવશ્યક ફીલ્ડ્સને પૂર્ણ કરો. \" સબમિિટ આરએફક્યુ \" પર ક્લિક કરો, અમે ટૂંક સમયમાં ઇમેઇલ દ્વારા તમારો સંપર્ક કરીશું. અથવા અમને ઇમેઇલ કરો:Info@infinite-electronic.hk\nકૃપા કરીને દર્શાવતા કરતા વધારે જથ્થો જો તમે તમારી લક્ષ્ય કિંમત આપો.\nલીડ ફ્રી સ્ટેટસ / રોએચએસ સ્ટેટસ\nલીડ ફ્રી / આરઓએચએસ સુસંગત\nરોટેશનલ લાઇફ (સાયકલ્સ મીન)\nભેજ સંવેદનશીલતા સ્તર (એમએસએલ)\nલીડ ફ્રી સ્ટેટસ / આરઓએચએસ સ્થિતિ\n★ મફત ડિલિપિંગ ડીએચએલ / ફેડએક્સ / યુપીએસ દ્વારા જો 1000 ડૉલરથી વધ��રે ઓર્ડર.\n(માત્ર ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, સર્કિટ પ્રોટેક્શન, આરએફ / આઇએફ અને આરએફઆઈડી, ઓપ્ટોઇલેક્ટ્રોનિક્સ, સેન્સર્સ, ટ્રાન્સડ્યુસર્સ, ટ્રાન્સફોર્મર્સ, ઇસોલેટર, સ્વિચ, રિલેઝ માટે)\nwww.fedEx.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.DHL.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.UPS.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.TNT.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\n★ ડિલિવરીનો સમય DHL / UPS / FedEx / TNT દ્વારા સમગ્ર વિશ્વમાં મોટાભાગના દેશોમાં 2-4 દિવસની જરૂર પડશે.\nજો તમને શિપમેન્ટ વિશે કોઈ પ્રશ્નો હોય તો કૃપા કરીને અમારો સંપર્ક મફત લાગે. અમને ઈ-મેલ કરો info@Infinite-Electronic.hk\nInfinite-Electronic.hk થી દરેક ઉત્પાદનને 1 વર્ષની વોરંટી અવધિ આપવામાં આવી છે .આ સમયગાળા દરમિયાન, જો અમારા ઉત્પાદનો વિશે કોઈ સમસ્યા હોય તો અમે મફત તકનીકી જાળવણી પ્રદાન કરી શકીએ છીએ.\nજો તમને તે પ્રાપ્ત કર્યા પછી અમારા ઉત્પાદનો વિશે ગુણવત્તા સમસ્યાઓ મળે, તો તમે તેમને ચકાસી શકો છો અને જો તે સાબિત થઈ શકે તો બિનશરતી રિફંડ માટે અરજી કરી શકો છો.\nજો ઉત્પાદનો ખામીયુક્ત હોય અથવા તેઓ કામ ન કરતા હોય, તો તમે 1 વર્ષની અંદર અમારી પાસે પાછા આવી શકો છો, માલના તમામ પરિવહન અને કસ્ટમ્સ શુલ્ક અમને દ્વારા બોલાવવામાં આવે છે.\n62S22-M5-120C ડેટાશીટ ડાઉનલોડ કરો\nઉપલબ્ધ છે: 2098 pcs\nઉપલબ્ધ છે: 2159 pcs\nઉપલબ્ધ છે: 1810 pcs\nઉપલબ્ધ છે: 2160 pcs\nઉપલબ્ધ છે: 1949 pcs\nઉપલબ્ધ છે: 1788 pcs\nઉપલબ્ધ છે: 1804 pcs\nઉપલબ્ધ છે: 1788 pcs\nઉપલબ્ધ છે: 2045 pcs\nઉપલબ્ધ છે: 1693 pcs\nઉપલબ્ધ છે: 2355 pcs\nઉપલબ્ધ છે: 2209 pcs\nરોહમ 10 ઓટોમોટિવ સીઆઈસી મસ્ફેટ્સ ઉમેરે છે\n\"એસસીટી 3xxxxxHR શ્રેણીની રજૂઆતથી રોહીએ એઈસી-ક્યુ 10101 સીઇસી...\nએસઆઈસી મોસ્ફેટ્સ પર ઉમેરે છે\nઓન સેમિકન્ડક્ટરે ઇવીએસ, સૌર અને યુપીએસ એપ્લિકેશન્સના લ...\nએપીઇસી: ટીઆઇ પછીથી 15 એમડબલ્યુ સ્ટેન્ડ બાય સાથે એસી-ડીસી ચિપ બનાવવા વિચારે છે\n\"આ ઉપકરણ પાવર સપ્લાય કદ ઘટાડવા જ્યારે ઉચ્ચ કાર્યક્ષમતા ...\nપ્રાયોજિત સામગ્રી: સિગ્લેન્ટ SVA1015X સ્પેક્ટ્રમ વિશ્લેષક\nSigleNT SVA1015X સ્પેક્ટ્રમ વિશ્લેષક ફ્રિક્વન્સી રેન્જની અંદ...\nઅર્ધ ઉત્પાદન સાધનોના ખર્ચમાં આ વર્ષે 14% ઘટાડો થવાની ધારણા છે અને આગલા વર્ષે 27% વધશે\nમેમરી સેક્ટરમાં મંદીના લીધે, 2019 ની મંદી ફેબ સાધનોના ખર્...\nપાવર સ્ટેમ્પ એલાયન્સ કટ્સમાં યજમાન સીપીયુ માટે પીએસયુની દેખરેખ રાખવા જરૂરી છે, અને સંદર્ભ ડિઝાઇન ઉમેરે છે\nએલાયન્સ (આર્ટસિન એમ્બેડેડ ટેકનોલો��ીઓ, બેલ પાવર સોલ્યુશ...\nAPEC: SiC પાવર અને સુધારેલ ક્લાઉડ-આધારિત પાવર ટૂલ્સ\nશોધ ક્ષમતાઓમાં સુધારો કરવામાં આવ્યો છે, અને એક કેરોયુઝ...\nડૅંગ્રોવ રેકોમથી જગ્યા બચત ડીસી / ડીસી કન્વર્ટર ઉમેરે છે\nતેઓ એવી એપ્લિકેશનો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેમ...\nહાઈ-રિલે એપ્લિકેશંસ માટે પ્રથમ સૈન્ય-લાયક આર્મ પ્રોસેસર\nએલએસ 1046 એ એનએક્સપીના 64-બીટ આર્મ લેયરસ્કેપ પોર્ટફોલિયોન...\nInfinite-Electronic.hk એ વિશ્વના સૌથી મોટા અને ઝડપથી વિકસતા ઇલેક્ટ્રોનિક ઘટકોના વિતરક છે. અમારું લક્ષ્ય અમારા ગ્રાહકોને ઝડપથી સ્પર્ધાત્મક ભાવે ઇલેક્ટ્રોનિક ઘટકો શોધવામાં સહાય કરવાનો છે. આઇસી, સેન્સર્સ, ટ્રાન્સડ્યુસર્સ, સ્વિચ, રિલેઝ, ઑપ્ટોઇલેક્ટ્રોનિક્સ અને ડિસ્ક્રીટ સેમિકન્ડક્ટર્સના વિશ્વના શ્રેષ્ઠ ઉત્પાદકોના નવીનતમ પ્રકાશનથી તમને ઉત્પાદનોની સૌથી વ્યાપક શ્રેણી પ્રદાન કરવા માટે અમને ગર્વ છે.\nકૉપિરાઇટ © 2018 ઇલેક્ટ્રોનિક ઘટકોના વિશ્વસનીય ડિસ્ટ્રિબ્યુટર - Infinite-Electronic.hk\nસરનામું: 17 એફ, ગેલોર્ડ કોમર્શિયલ બિલ્ડિંગ, 114-118 લોકહાર્ટ રોડ, વાન ચાઇ, હોંગકોંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/264083", "date_download": "2019-12-07T07:00:50Z", "digest": "sha1:CCF3PM4ECKOFREAKTE2U3MJEGXGZFDBK", "length": 9568, "nlines": 98, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "વિન્ડિઝ એ સામેની અભ્યાસ મૅચમાં પૂજારાની શાનદાર સદી", "raw_content": "\nવિન્ડિઝ એ સામેની અભ્યાસ મૅચમાં પૂજારાની શાનદાર સદી\nકુલિજ (એન્ટીગ્વા), તા.18: ટેસ્ટ વિશેષજ્ઞ બેટધર ચેતેશ્વર પુજારાની શાનદાર સદી (100 રીટાયર્ડ હર્ટ)ની મદદથી ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ એ ટીમ વિરૂધ્ધના ત્રણ દિવસીય અભ્યાસ મેચના પહેલા દિવસે પાંચ વિકેટે 297 રનનો સ્કોર કર્યોં હતો. ઓસ્ટ્રેલિયા સામેની પાછલી શ્રેણીમાં શાનદાર દેખાવ કરનાર ચેતેશ્વર પુજારાએ આજે કેરેબિયન એ ટીમ સામે આકર્ષક બેટિંગ કરીને પહેલા ટેસ્ટ પૂર્વે શાનદાર ફોર્મ ઝળકાવ્યું હતું. તેણે 187 દડામાં 8 ચોક્કા અને 1 છક્કાથી 100 રન કર્યાં હતા. આ પછી તે રિટાયર્ડ થયો હતો. જ્યારે રોહિત શર્માએ 68 રનની અર્ધશતકીય ઇનિંગ રમી હતી. કેએલ રાહુલે 36 અને રીષભ પંતે 33 રન કર્યાં હતા. હનુમા વિહારી 37 અને રવીન્દ્ર જાડેજા 1 રને અણનમ રહ્યા હતા. જો કે રહાણે (1) નિષ્ફળ રહ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ એ ટીમ તરફથી જોનાથન કાર્ટરે 3 અને કેયોંગ હાર્ડિંગ તથા અકીમ ફ્રેઝરે 1-1 વિકેટ લીધી હતી.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ ���િસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2018/10/", "date_download": "2019-12-07T06:03:05Z", "digest": "sha1:QE3P4NG4E773NKJVEDAK43MZ7PB7T6PZ", "length": 23465, "nlines": 178, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "ઓક્ટોબર | 2018 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nજીવનમાં ધ્યેય (Goal, લક્ષ્ય) નક્કી કરવું જોઈએ.\n07 ઓક્ટોબર 2018 1 ટીકા\nજીવનમાં ધ્યેય (Goal, લક્ષ્ય) નક્કી કરવું જોઈએ.\nજિંદગી એકદમ સુખમાં અને આનંદમાં પસાર થતી હોય એ કોને ના ગમે બધા જ માણસો સુખ મેળવવા દોડી રહ્યા છે. આમ છતાં, કેટલા માણસો સુખી છે બધા જ માણસો સુખ મેળવવા દોડી રહ્યા છે. આમ છતાં, કેટલા માણસો સુખી છે દુનિયામાં તમને જાતજાતનાં દુખો જોવા મળશે. કોઈ ગરીબ છે, સખત મહેનત કરવા છતાં પેટપૂરતું ખાવા નથી મળતું, કોઈને માંદગી પીછો નથી છોડતી, કોઈને વારસામાં દિકરો કે દિકરી નથી, કોઈ પૈસાપાત્ર હોવા છતાં દિકરો કહ્યામાં નથી, કોઈ વહુને સાસુની સતામણીનું દુઃખ છે, કોઈને સારું ભણવા છતાં સંતોષકારક નોકરી કે ધંધો નથી મળતો. આમ, જાતજાતનાં દુઃખોથી માણસ ઘેરાયેલો દેખાશે.\nતો સુખેથી કોણ જીવે છે શું, જિંદગીમાં સુખ હોય જ નહિ શું, જિંદગીમાં સુખ હોય જ નહિ ના, ના, એવું જરાય નથી. તમારે સુખેથી અને આનંદમાં જીવવું હોય તો કોણ રોકે છે ના, ના, એવું જરાય નથી. તમારે સુખેથી અને આનંદમાં જીવવું હોય તો કોણ રોકે છે મોટા ભાગનાં દુખો તો માણસ જાતે જ ઉભાં કરે છે અને દુઃખી થાય છે. તમારે સુખમય જિંદગી જીવવી છે મોટા ભાગનાં દુખો તો માણસ જાતે જ ઉભાં કરે છે અને દુઃખી થાય છે. તમારે સુખમય જિંદગી જીવવી છે તો તમારો જીવવાનો રાહ બદલો. જીવવાનો નવો રસ્તો અપનાવો. પછી જુઓ કે જિંદગીમાં સુખ જ સુખ છે કે નહિ.\nસુખી જીવન જીવવા માટે પહેલાં તો જીવનનું ધ્યેય નક્કી કરો. તમારે જીવનમાં શું મેળવવું છે, તમારે નોકરી કે ધંધો કે શું કરવું છે, તમારે શું બનવું છે, એ સ્પષ્ટપણે નક્કી કરો. તમારે ���ારું ભણીને પ્રોફેસર બનવું છે તમારે સારા નામાંકિત ડોક્ટર બનવું છે તમારે સારા નામાંકિત ડોક્ટર બનવું છે તમે નેતા બનીને દેશસેવા કરવા માગો છો તમે નેતા બનીને દેશસેવા કરવા માગો છો તમારે કોઈ ઉદ્યોગ સ્થાપીને ઉદ્યોગપતિ બનવું છે તમારે કોઈ ઉદ્યોગ સ્થાપીને ઉદ્યોગપતિ બનવું છે તમારે જે કંઇ બનવું હોય તે, વિદ્યાર્થી ઉમરમાં જ નક્કી કરી લો.\nસામાન્ય રીતે વિદ્યાર્થી સ્કુલમાં ધોરણ દસ પાસ કરે, પછી તેણે કઈ લાઈનમાં ભણવું છે, તે નક્કી કરવાનું હોય છે. વિદ્યાર્થીએ પોતાને શું ગમે છે, ભવિષ્યમાં પોતે શું બનવા ઈચ્છે છે, તે અહીંથી જ નક્કી કરવું જોઈએ. પોતાને જેનો શોખ હોય, જે બાબત ગમતી હોય, તે ક્ષેત્ર પસંદ કરે તો એનું ભવિષ્ય ખૂબ જ દીપી ઉઠે.\nપોતે જે ક્ષેત્ર પસંદ કર્યું હોય, એમાં આગળ આવવા માટે સખત મહેનત, આવડત અને પ્રબળ ઝંખના હોવી જરૂરી છે. ધીરુભાઈ અંબાણી પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પૂરતાં પૂરતાં, પેટ્રોલ પેદા કરવાની પોતાની રીફાઈનરી હોય એવું વિચારતા રહ્યા, એ ધ્યેય પાછળ મંડ્યા રહ્યા અને એ ધ્યેયને સિદ્ધ કરીને જ જંપ્યા. આવાં તો ઘણાં ઉદાહરણો જોવા મળશે.\nધ્યેય ઘણી બાબતોને લગતાં હોઈ શકે. જેમ કે (૧) કોઈએ શરીર તંદુરસ્ત રહે એવું ધ્યેય રાખ્યું હોય (૨) કોઈને પૈસા એકઠા કરવાનું ધ્યેય રાખ્યું હોય (૩) કોઈએ કુટુંબમાં સરસ સંપ રહે એવું ધ્યેય રાખ્યું હોય વગેરે. જે કોઈ ધ્યેય રાખો એની સાથે સમય મર્યાદા અને ધ્યેયનું માપ પણ નક્કી રાખવું જોઈએ. દા. ત. કોઈ એવું ધ્યેય રાખી શકે કે મારે આ એક વર્ષ દરમ્યાન વીસ લાખ રૂપિયા કમાવા છે.\nમધ્યમ વર્ગના મોટા ભાગના લોકો સામાન્ય નોકરી કરતા હોય છે, જેવી કે, ક્લાર્ક, મદદનીશ, ગુમાસ્તા, હિસાબનીશ વગેરે. આવા લોકો ખાવાપીવા અને રહેવાની સગવડ જેટલું કમાઈ લેતા હોય છે, પણ એથી વધુ આગળ વિચારતા નથી હોતા. તેઓ સામાન્ય રીતે નોકરી કરીને આવે પછી, છાપું વાંચે, ટીવી જુએ, મોબાઈલ મચડે, ઘરવાળા જોડે થોડીઘણી રૂટીન વાતો કરે અને દિવસ પૂરો કરે. તેમની આ ઘરેડ આખી જીંદગી ચાલ્યા કરે. તેઓ એનાથી આગળ વધવાનું વિચારતા જ નથી હોતા. તેમને બીજું કોઈ ધ્યેય જ નથી હોતું. કદાચ કોઈને વધુ કમાવાનો વિચાર આવે તો કોઈ શેરબજારમાં થોડા પૈસા રોકે, કોઈ વળી નાના ફ્લેટની કોઈ સ્કીમમાં પૈસા રોકે, કોઈ ટ્યુશન કરે વગેરે. પણ ભાગ્યે જ કોઈને જીવનમાં કંઇક ખાસ કરી બતાવવાનો વિચાર આવે.\nકંઇક ખાસ એટલે દા. ત. કોઈ પોતાનો ઉદ્યોગ સ્થાપીને ખૂબ કમાઈને બીજાઓ મા���ે નોકરીઓ ઉભી કરે, કોઈ વસ્તુનું ઉત્પાદન કરી દેશના વિકાસમાં ફાળો આપે, કોઈ વ્યક્તિ અમુક ક્ષેત્રમાં નિષ્ણાત બનીને સેલિબ્રિટી બની જાય, જેવા કે પ્રખ્યાત લેખક, ગાયક, ક્રિકેટર, હીરો-હિરોઈન, સંગીતકાર, વૈજ્ઞાનિક, આઈટી નિષ્ણાત વગેરે. આવા નિષ્ણાતોને આપણે બધા સારી રીતે જાણીએ છીએ. નરેન્દ્ર મોદી, સચિન તેન્ડુલકર, લતા મંગેશકર, અમિતાભ બચ્ચન અને બીજા કેટલાય આગળપડતા લોકો – આ બધાને કોણ નથી ઓળખતું તેઓ પણ આપણા જેવા માણસો જ છે ને તેઓ પણ આપણા જેવા માણસો જ છે ને પણ તેઓએ જીંદગીમાં કોઈ ધ્યેય નક્કી કર્યું, એ ધ્યેય પ્રાપ્ત કરવાની આવડત મેળવી, સખત મહેનત કરી, અને એમનું સ્થાન પ્રાપ્ત કરી શક્યા. આપણે એકઝેટલી એમના જેવા જ બનવું છે, એવું નથી, પણ આપણને જે પસંદ હોય તે ક્ષેત્રમાં જવાનું.\nઆમ જીવનમાં ધ્યેય નક્કી કરવું ખૂબ જરૂરી છે, પછી એ દિશામાં કામ કરતા રહીએ તો જરૂર એક દિવસ એ ધ્યેય પ્રાપ્ત કરી શકાશે. સામાન્ય મજૂર પણ જો આવું વિચારે તો તે પણ આગળ આવી શકે. દુનિયામાં ધ્યેય નક્કી કરી, જોઈતી વસ્તુઓ પ્રાપ્ત કરો તો પછી સુખ હાજર જ છે.\nનક્કી કરેલું ધ્યેય પ્રાપ્ત કરવાની તાકાત આપણી પોતાની પાસે જ છે, એ કઈ રીતે, તે હવે પછીના લેખમાં.\nઅમારા એક સ્નેહી પરેશભાઈ છે, તેઓ દિવાળી કેવી રીતે ઉજવે છે, તેની વાત કરું. તેઓ ચાર ભાઈ છે. દિવાળીના ચારપાંચ દિવસો દરમ્યાન તેઓ ગમે તે એક ભાઈને ત્યાં પત્ની-બાળકો સહિત બધા ભેગા રહે છે. રોજ નવી નવી વાનગીઓ બને, બધાં સાથે બેસીને જમે, એક દિવસ બધા ક્યાંક ફરવા જાય, એક દિવસ હોટેલમાં જમવાનું રાખે, સાંજે બધા ભેગા મળી કુટુંબની, બાળકોની અને સમાજની વાતોચીતો કરે, પત્તાં અને અંતાક્ષરી જેવી રમતો રમે, છોકરાં દારૂખાનું ફોડે, આમ આનંદ અને કિલ્લોલથી ચારપાંચ દિવસો ક્યાં પસાર થઇ જાય એની ખબર પણ ના પડે. બીજા વર્ષે બીજા ભાઈને ત્યાં દિવાળી ઉજવાય. પરેશભાઈને ત્યાં વર્ષોથી આ પ્રથા ચાલે છે.\nઆવું ક્યારે શક્ય બને બધા ભાઈઓ લાગણી અને હુંફના સારા સંબંધોથી જોડાયેલા છે, અને તેથી જ આ પ્રકારે તેઓ સાથે રહી શકે છે. કોઈકને કદાચ વધારે ખર્ચ થઇ જાય કે કંઇક જતું કરવું પડે તો પણ તેઓ તે હોંશે હોંશે કરે છે. આવો સંબંધ રાખવાથી મન પ્રસન્ન રહે છે, અને વખત આવે એકબીજાની મદદ મળી રહે છે.\nમનુષ્ય સામાજિક પ્રાણી છે. તે એકલો રહી શકતો નથી. દરેકને કુટુંબ અને સમાજની જરૂર છે. પોતાની જરૂરિયાત એકબીજાની સહાયથી જ પૂરી પડે છે. તો પછી બધા સાથે સારા સંબંધો ���ેમ ના રાખવા\nઘણા પૈસાપાત્ર માણસોને અહંકાર આવી જતો હોય છે. “મારી પાસે પૈસા છે, મારે બીજાની શું જરૂર છે પૈસાથી બધું જ મળી રહેશે” આવી વિચારસરણીવાળા લોકો પણ હોય છે. આવા લોકો બીજાઓ સાથે ખાસ સંબંધ નથી રાખતા. પણ તેઓએ વિચારવું જોઈએ કે વખત આવે, ધૂળનો પણ ખપ પડે છે. ક્યારે કોની જરૂર પડી જાય એ કહેવાય નહિ. માટે દરેક સાથે સારા સંબંધ રાખવા ખૂબ જરૂરી છે. દરેકની સાથે સારી રીતે પ્રેમથી વર્તીને, હસીખુશીથી વાતો કરીને, ક્યારેક મદદ કરીને સારા સંબંધો સાચવી શકાય છે. કોઈને મદદ ત્રણ રીતે થઇ શકે છે, પૈસાથી, સમય ફાળવીને અને કોઈનું કામ કરી આપીને.\nઘણા લોકો ખૂબ સંકુચિત વિચારના હોય છે. તેઓ બીજાનો લાભ લઇ લેવામાં માને છે, પણ બીજા માટે પોતે કશું જતું કરવા તૈયાર નથી હોતા. ઘણાં કુટુંબોમાં તમે જોશો તો ભાઈભાઈ વચ્ચે સંબંધો સારા નથી હોતા, તેનું કારણ આ જ છે. આવા લોકો આનંદ અને સુખથી નથી જીવી શકતા. તેઓને બીજાની ભૂલો દેખાયા જ કરે છે. તેઓના મન પર સતત ભાર રહ્યા કરતો હોય છે.\nતમે પત્ની અને બાળકો સાથે સારી રીતે વર્તો, કુટુંબના બીજા સભ્યો સાથે સારો સંબંધ રાખો, સગાંવહાલાં અને સંપર્કમાં આવતા બધા લોકો સાથે સારું વર્તન રાખો, તો તમારું મિત્રવર્તુળ બહોળું થાય છે, અને આપત્તિ વખતે આવા બધા લોકો તમારી પડખે આવીને ઉભા રહે છે. તમે આવું બધું અનુભવ્યું જ હશે.\nસગા અને મિત્રોને અવારનવાર ફોનથી મળતા રહો, ક્યારેક એકબીજાને નાસ્તા અને જમણ પર બોલાવો, ક્યારેક બધા સાથે ફરવા જાઓ, પ્રસંગોએ બધા ભેગા મળો – આવું બધું સારા સંબંધો માટે બહુ ઉપયોગી છે. આજે ઘણા લોકો આવું બધું સમજ્યા છે. હવે તો ઈન્ટરનેટ, મોબાઈલ, ફેસબુક, વોટ્સ અપ અને ટવીટરનો જમાનો છે. સંપર્કો રાખવા અને સંબંધો સાચવવા આ સગવડો બહુ જ કામ આવે છે. (હા, તેનો બિનજરૂરી ઉપયોગ કરીને ટાઈમ બગાડવો યોગ્ય નથી.)\nસંબંધો બે પ્રકારના છે, કૌટુંબિક અને વ્યાપારિક. કૌટુંબિક સંબંધોમાં સ્નેહ અને હુંફનું પ્રમાણ વધુ હોય છે. ઘણા લોકો પોતાનું ઘણું જતું કરીને પણ સંબંધો ટકાવી રાખે છે. આવા લોકો કુટુંબમાં આદરણીય બની જાય છે. વ્યાપારિક સંબંધોમાં પૈસા વચ્ચે આવે છે. એમાં કોઈક લોકો છેતરપીંડી પણ કરે છે. તેઓ કોઈના વિશ્વાસપાત્ર નથી રહેતા. સરવાળે તો જે પ્રામાણિક છે, તેઓ જ સારા દેખાય છે, અને તેઓ જ આનંદ અને આદર પ્રાપ્ત કરે છે.\nઘરથી માંડી સમાજ અને મિત્રો સુધી સારો સંબંધ જાળવનાર ઘણું મેળવે છે. ગુમાવવાનું કંઈ જ નથી હોતું. મનની તંદુરસ્તી સારી રહે છે. શારીરિક તંદુરસ્તી પણ સારી રહે છે. હસતો અને પ્રેમાળ માણસ સહુને ગમે છે. એક સ્મિત રેલાવીને સામા માણસના દિલમાં સ્થાન પ્રાપ્ત કરી શકાતું હોય, તો શા માટે હસતા ના રહેવું આવી વ્યક્તિને સહુનો સાથ મળતો રહે છે, અને જીવન સરળતાથી અને સુખમય રીતે ચાલ્યા કરે છે.\nચાલો, આપણે પણ જીવનમાં સંબંધોની સુગંધ ફેલાવતા રહીએ.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« સપ્ટેમ્બર નવેમ્બર »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/delhi-pollution-major-pollutants-pm-2-5-pm-10-both-at-500-051560.html?utm_source=articlepage-Slot1-1&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T07:05:29Z", "digest": "sha1:6XHM7U3TECLK7ZSFO2DRZWWAOUZQJ64D", "length": 12910, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "પ્રદૂષિત હવાથી દિલ્હી બેહાલ, ધુમ્મસની ચાદરમાં ઢંકાયી રાજધાની | Delhi pollution: Major pollutants PM 2.5 & PM 10, both at 500 - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n14 min ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n51 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n53 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપ્રદૂષિત હવાથી દિલ્હી બેહાલ, ધુમ્મસની ચાદરમાં ઢંકાયી રાજધાની\nનવી દિલ્હીઃ પ્રદૂષણનો શિકાર બનેલ દિલ્હીને આજે પણ રાહત મળી નથી, આજે પણ અહીં ધૂળ, ધુમાડો અને ઝાકળે લોકોને પરેશાન કર્યા છે અને સૌથી પરેશાનીની વાત તો એ છે કે દિલ્હી-એનસીઆરના લોકોને આગામી દિવસોમાં પણ રાહત નહિ મળે. શુક્રવારે સવારે દલિ્હીના લોધી રોડ વિસ્તારમાં PM 25 અને PM 10 બંને 500ને વટાવી ચૂક્યા છે, જે ગંભીર શ્રેણીમાં આવે છે અને આજે પણ રાજધાની ધુમાડાની ચાતરમાં ઢંકાયેલ છે, રાજધાનીમાં પ્રદૂષણના ખરાબ હાલ જોતા સુપ્રીમ કોર્ટે ગઠિત કરેલ પેનલ EPCAએ દિલ્હી-એનસીઆરમાં આજે પણ સ્કૂલો ��ંધ રાખવા આદેશ આપ્યા છે.\nદિલ્હી હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી\nવધતા પ્રદૂષણ પર દિલ્હી હાઈકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે દિલ્હીમાં પ્રદૂષણ ઓછું કરવા માટે સૌએ સાથે મળીને કામ કરવું પડશે. ગુરુવારે વાયુ પ્રદૂષણ પર એક જનહિત અરજી પર સુનાવણી રતા ઉચ્ચ ન્યાયાલયે કહ્યું કે પ્રદૂષણથી મુક્તિમામ દેશમાં નાગરિકોએ પણ સક્રિય ભૂમિકા નિભાવવાની જરૂરત છે, પ્રદૂષણ ઘટાડવા માટે લોકોમાં ઈચ્છાશક્તિની કમી છે.\nપર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ અને રોકથામ પ્રાધિકરણે દિલ્હી-એનસીઆરમાં 15 નવેમ્બર સુધી હૉટ મિક્સ પ્લાન્ટ અને સ્ટોન ક્રશરના ઉપયોગ પર રોક લગાવી દીધી છે. દિલ્હીની ઝેરીલી હવાની અસર આજુબાજુના વિસ્તારોમાં પણ પડી છે તેથી ફરીદાબાદ, ગુડગાંવ, ગાઝિયાબાદ, નોઈડા, બહાદુરગઢ, ભિવાડી, ગ્રેટર નોઈડા, સોનીપત અને પાનીપતમાં કોલસા તથા અન્ય ઈંધણ આધારિત ઉત્યોગો પણ 15 નવેમ્બર સુધી બંધ ચે.\nઆપાત સ્તર પર પ્રદૂષણ\nજણાવી દઈએ કે ખેડૂતોએ પરાલી સળગાવી હોવાના કારણે દિલ્હીની હવા વધુ ઝેરીલી બની ગઈ છે, ઉલ્લેખનીય છે કે રાષટ્રીય રાજધાનીમાં પ્રદૂષણ 'આપાત સ્તર'ની નજીક પહોંચવાની વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જરૂરત હોવા પર સમ-વિષય યોજનાઓ આગળ વધારી શકે છે. સમ-વિષમ યોજના ચાર નવેમ્બરે શરૂ થઈ હતી અને 15 નવેમ્બરે ખતમ થાય તેવી સંભાવના છે.\nઅયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે શિયા વક્ફ બોર્ડના ચેરમેને 51000 રૂપિયા આપ્યા\nતમને શરમ નથી આવતી લોકો ઘરમાં પણ સુરક્ષિત નથીઃ SCની સરકારને ફટકાર\nદિલ્હીમાં પ્રદૂષણ રોકવા સુપ્રીમ આદેશ, 1 લાખ સુધીનો દંડ થઈ શકે\nAir Pollution: દિલ્હીને પ્રદૂષણ અને ઝાકળની ચાદરથી રાહત ક્યારે મળશે, જાણો\nદિલ્હીની ઝેરીલી હવાને કારણે 35% લોકો શહેર છોડવા માંગે છે: સર્વે\n હવે પહાડોની ફ્રેશ હવા ઘરે બેઠા જ મળશે\nઉન્નાવ રેપઃ મરતા પહેલા પીડિતાએ પોતાના ભાઈથી લીધુ હતુ આ વચન, મારા ગુનેગારોને છોડતા નહિ\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n7 વર્ષ બાદ ક્યાં છે નિર્ભયાનો સગીર આરોપી, જેણે કરી હતી સૌથી વધુ હેવાનિયત\nકેજરીવાલ સરકારે લીધો મોટો નિર્ણય, દિલ્હીમાં લોકોને મળશે ફ્રી વાઇફાઇ\nહૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ સીન રિક્રિએટ અને પછી ચારેના મોત, જાણો એ સમયની કહાની\nInternational Volunteer Day 2019: જેમની ભાગીદારીથી દરેક કામમાં મળે છે સફળતા\nમહિલાઓ સામે વધતા ગુનાઓ પર સ્વાતિ માલીવાલે PMને લખ્યો પત્ર, કરી આ 6 માંગ\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\nમોડલને મળી ધમકી, તારૂ ગળું કાપી તારી પુત્રી જોડે કરીશ રેપ\nહવે અર્ધસૈનિક બળના જવાનો પહેરશે ખાદીનો યુનિફોર્મ, મંત્રાલયે લીધો નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.sinlonglassmosaictile.com/gu/", "date_download": "2019-12-07T06:10:36Z", "digest": "sha1:EP5GVKIKZ4WRYV2H27YIPDMWNYQ7R5PB", "length": 14199, "nlines": 80, "source_domain": "www.sinlonglassmosaictile.com", "title": "કાચ મોઝેક દીવાલ ટાઇલ પર Sinlong 20 વર્ષ અને ચાઇના સપ્લાયર પાસેથી સ્ટેઇન્ડ કલા મઢેલા કાચનો સ્કાઇલાઇટ બારણું વિન્ડો કાચ", "raw_content": "Sinlong વ્યાવસાયિક ચાઇના મોઝેક અને કાચ ઉત્પાદક\nSinlong બ્રાન્ડ -20 સોનું મોઝેક ટાઇલ પર વર્ષ, ક્ષાર પ્રતિરોધક તેના વિશેષતા સાથે સોનું મોઝેક ટાઇલ, એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન, વિરોધી ઓક્સિજન, કોઈ ફેડ, વોટરપ્રૂફ 0% શોષણ અને યોગ્ય -70 ડિગ્રી અને 80 ડિગ્રી વગેરે. વિદેશી અને સ્થાનિક ગ્રાહકો પ્રેમના નંબર જીત્યા છે, કરતાં વધુ વેચાણ 1000 ગ્રાહકો અને ઉપર 40 દેશો.\nSinlong મોઝેક પેટર્ન ફેક્ટરીઓ માટે કદ અને રંગો ગુણવત્તા મોઝેક ચિપ્સ તમામ પ્રકારના સપ્લાય, મોઝેક મ્યુરલ ફેક્ટરીઓ, મોઝેક કલા અને હસ્તકલા ફેક્ટરીઓ, મોઝેક ફ્રેમ ફેક્ટરીઓ,મોઝેક ડેસ્કટોપ ફેક્ટરીઓ, મોઝેક મીણબત્તી ફેક્ટરીઓ, પ્રકાશ ફેક્ટરીઓ અને મોઝેક DIY સ્ટુડિયો અને hobbist, અમે માનીએ છીએ કે તમે શું વિચારો છો, અમે તમને શું કરવા માંગો છો.\nમોઝેક મ્યુરલ કાચા માલ તરીકે મોઝેક લે, આંકડો, લેન્ડસ્કેપ અને થીમ તરીકે કોઈપણ ચિત્ર, ચિપ્સ એસેમ્બલ મારફતે અને કેટલાક કટીંગ પ્રક્રિયા કરવા, રંગો અને દેખાવ અને વિવિધ આકારો વગેરે આધાર, નો ઉપયોગ કરીને 100% બનાવટ હાથ કારીગરી કલા દંડ કામ કરવા માટે. વિશ્વ બહાર કોયડારૂપ મૂંઝવનારું, કલા બહાર ઉતારવાની\nકલા કાચ ઉત્પાદન પ્રક્રિયા ગણવેશ મિશ્રણ સિલિકોન ડાયોક્સાઇડ અને અન્ય બિન-લોહ ધાતુઓની તત્વો પર ઊંચા તાપમાન પ્રવાહી પકવવામાં આવે છે 1500 ડિગ્રી,સપાટ અથવા textued દબાવો કાચ પ્રવાહી, ભઠ્ઠામાં અનીલીંગ મારફતે પૂર્ણ, તેથી તેના વિશેષતા રંગ ફેડ ક્યારેય, સ્થાપત્ય પ્રોજેક્ટ અને ઘર સજાવટ માટે સારો કે બિલ્ડીંગ મટિરીયલ.\nSinlong ઉત્પાદન કલા માત્ર\nSinlong બ્રાન્ડ-20 પર વર્ષ અનુભવો કાચ મોઝેક દીવાલ ટાઇલ અને સ્ટેઇન્ડ કલા મઢેલા કાચનો સ્કાઇલાઇટ બારણું વિન્ડો ચાઇના સપ્લાયર પાસેથી કાચ.\nSinlong બ્રાન્ડ મુખ્ય ઉત્પાદનો મોઝેક ટાઇલ છે, મોઝેક પેટર્ન, મોઝેક મ્યુરલ, મોઝેક ચિપ, કલા કાચ, કાચ સ્કાઇલાઇટ, મઢેલા કાચનો, વિન્ડો કાચ અને બારણું કાચ, ચર્ચ સ્ટેઇન્ડ ગ્લાસ પેનલ વગેરે.\nSinlong મુખ્ય શ્રેષ્ઠતા પર છે ડિઝાઇન, અમારા ડિઝાઇનર્સ હંમેશા સુંદરતા ધોરણે આર્ટવર્ક બનાવવા, અનન્ય ડિઝાઇન અને દંડ હાથ કારીગરી આર્ટવર્ક દરેક ટુકડા પર બનાવવામાં અમારા ડિઝાઇનર્સ દ્વારા અનેક પ્રયાસો મૂકવામાં આવ્યું છે, અમે ડિઝાઇન કરવા માટે ડિઝાઇન માટે નથી, અમે બનાવવા માટે બનાવવા માટે નથી, અમે ઐતિહાસિક જૂના પ્રાચીન સાથે વાતચીત કરવા માટે કલા સર્જન પર ઉમરાવ વર્ગની સેવા કરવાની આવે, પરંપરાગત કલા અને લાંબો ઇતિહાસ સંસ્કૃતિ વારસામાં.\nત્યાં આર્ટ છે, ત્યાં સુંદરતા છે ત્યાં જીવન છે, ત્યાં આર્ટ છે ત્યાં જીવન છે, ત્યાં આર્ટ છે તેથી પેદા કલા Sinlong લોકોના સમગ્ર જીવન ધી પર્સ્યુટ છે\nસારી સ્થિતિમાં લીડ કાચ વિન્ડો જથ્થાબંધ ચાઇના\nફેશન શૈલી સ્ટેઇન્ડ ગ્લાસ વિન્ડો અને દરવાજા કારખાનું\nટિફની કાચ છત સ્ટેઇન્ડ ગ્લાસ ગુંબજ કેથેડ્રલ માટે સ્કાઇલાઇટ\nઅદ્ભુત સ્ટેઇન્ડ ગ્લાસ છત ડિઝાઇન વિચારો અનન્ય છત ડિઝાઇન આંતરિક સજાવટ વિચારો\nસ્ટેઇન્ડ ગ્લાસ છત પ્રકાશ\nવાદળી ફૂલ ડિઝાઇન સ્ટેઇન્ડ ગ્લાસ છત સ્કાઇલાઇટ\nચર્ચ માટે કલા કાચ અંદર એટલાન્ટા ગુંબજ સ્કાઇલાઇટ\nછત સુશોભન માટે કલા સ્ટેઇન્ડ ગ્લાસ ગુંબજ\nહુઇઝોઉ Sinlong Craftworks કો. લિ. એક સુંદર હુઇઝોઉ શહેરમાં સ્થાપના કરવામાં આવી હતી, જે શેનઝેન એરપોર્ટ 60kms અને ગુઆંગઝાઉ એરપોર્ટ 80kms.\nSinlong અદ્યતન ઉત્પાદન લાઇન સાથે અગ્રણી વ્યાવસાયિક મોઝેક અને કાચ ઉત્પાદક પૈકીની એક છે, સંશોધન, ચાઇના વિકાસ અને આંતરરાષ્ટ્રીય વેચાણ. Sinlong હતી 8800 ચોરસ મીટર સાઇટ અને 1200 ચોરસ મીટર શોરૂમ.\nSinlong હતી 20 કાચ મોઝેક ટાઇલ પર વર્ષ અનુભવો, મોઝેક પેટર્ન, મોઝેક મ્યુરલ, સ્ટેઇન્ડ કલા કાચ, મઢેલા કાચનો, કાચ સ્કાઇલાઇટ, દરવાજા અને બારીઓનાં કાચ અને ચર્ચ સ્ટેઇન્ડ ગ્લાસ પેનલ, સીડી કાચ, એલિવેટર કાચ, ફર્નિચર કાચ અને તેથી પર.\nSinlong માતાનો સોના અને ચાંદીના વરખ મોઝેક ક્ષાર પ્રતિરોધક ની વિશેષતા છે, વિરોધી ઓક્સિજન, કોઈ ફેડ અને વોટરપ્રૂફ વગેરે, આવા ઉત્પાદનો SGS અધિકૃતિ પસાર કરવામાં આવી છે મંજૂર, અમેરિકા અને યુરોપમાં ધોરણો સંપૂર્ણપણે પાલન. બીજું શું છે, ખાસ મઢેલા કાચનો Sinlong અને કાચ સ્કાઇલાઇટ સ્ટેઇન્ડ લેમિનેટેડ, સમકાલીન અનન્ય ડિઝાઇન સાથે જોડાઈ, સ્થાપત્ય પ્રોજેક્ટમાં રંગીન અને ભાતવાળા કાચ વા��રવા માટે ઉત્તેજક નવા માર્ગો પૂરા પાડે છે, સંપૂર્ણપણે સલામતી ગ્લેઝિંગ ધોરણો પાલન જ્યારે, રંગ ફેડ ક્યારેય અને કાયમ રહે છે.\nSinlong ઉત્પાદનો વ્યાપક બાથરૂમમાં ઉપયોગ કરવામાં આવે છે, પૃષ્ઠભૂમિ દીવાલ, પાંખ, ધ્રુવ, પ્લાઝા, વિન્ડોઝ, દરવાજા, પાર્ટીશન દિવાલ, આંગણું છલોછલ, ચર્ચ, શાળાઓ અને યુનિવર્સિટીઓમાં, સ્નાનાગાર, વિલા, હોટેલ, રેસ્ટોરાં, કોફી દુકાન, પીવાના બાર, ઘર સાઇટ શણગાર અને તેથી પર.\nઆવા અમે વિદેશી અને સ્થાનિક ગ્રાહકો વચ્ચે ખૂબ જ સારો પ્રતિષ્ઠા માણી કરવામાં આવી છે, અને અમારા ઉત્પાદનો કરતાં વધુ નિકાસ કરવામાં આવી છે 40 દેશો અને વિસ્તારો અને કરતાં વધુ પીરસવામાં 1000 વૈશ્વિક ગ્રાહકો, આવા અમેરિકા કારણ કે, યુરોપ, મધ્ય પૂર્વ, એશિયા દેશ અને ચિની સ્થાનિક અને તેથી.\nત્યારથી Sinlong સ્થાપના, કંપની ઉત્પાદન સર્જનાત્મક અને વિકાસ માટે અત્યંત ધ્યાન ચૂકવણી, ખાસ કરીને તેના પર ધ્યાન કેન્દ્રિત કલા મારફતે મોઝેક અને કાચ કલા કિંમત મજબૂત ડિઝાઇન, ડિઝાઇન પ્રાપ્ત Sinlong, Sinlong ટોચ છે 10 મોઝેક બ્રાન્ડ, તેથી Sinlong વિદેશી અને ગ્રાહકો એક સ્ટોપ સેવા પૂરી પાડે છે, જેથી Sinlong માં ખરીદી માટે એક આનંદ છે.\nમાર્કેટિંગ અગ્રણી વળગી રહેવું Sinlong, કોર તરીકે ગ્રાહક માગ, રોક તરીકેનો યશ, સતત નવીનતા વળગી રહેવું, માર્ગદર્શન કલા કિંમત વળગી રહેવું, ફિલસૂફી 'લોકો લક્ષી લેવા, સાથે તમે બધા સાથે મળીને કામ કરે છે અને જીત-જીત સફળતા બનાવશે માને છે અને વધુ સારી આવતીકાલ માટે.\n» M18-HD046 મોઝેક મ્યુરલ ભાવ\n» SL16-Y1062 launge રૂમ વિન્ડો કાચ પેનલ\n» SL16-Y1057 વિન્ડો કાચ પેનલ\n» SL16-Y1033 સ્ટેઇન્ડ ગ્લાસ પ્રવેશ\n» SL16-Y1041 સ્ટેઇન્ડ ગ્લાસ બારણું\n» YW014RG ફ્લેમિશ ચિત્તદાર કાચ\n» સ્ટેઇન્ડ ગ્લાસ વિન્ડોઝ અને દરવાજા વિવિધ પ્રકારના\n» સ્ટેઇન્ડ ગ્લાસ દરવાજા અને બારીઓ તે ઇમારતો વધુ રંગીન બનાવવા\n» સ્ટેઇન્ડ ગ્લાસ દરવાજા અને બારીઓ સ્થાનિક અને વિદેશી બજારોમાં\nકૉપિરાઇટ © 2015 | હુઇઝોઉ Sinlong Craftworks કું, લિ. | સાઇટમેપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/priyanka-chopra-nick-jonas-bought-144-crore-rupees-home-in-los-angeles-051542.html?utm_source=articlepage-Slot1-2&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:34:18Z", "digest": "sha1:7X4BZ75IA5S6CPOHHKJWVSIYBVTLJLXN", "length": 14328, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "પ્રિયંકા ચોપડા-નિક જોનસે 144 કરોડ રૂપિયાનુ ઘર ખરીદ્યુ, 20000 વર્ગફૂટમાં 7 બેડરૂમ | Priyanka Chopra-Nick Jonas bought 144 crore rupees home in Los Angeles. - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બ���મ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n20 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n21 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપ્રિયંકા ચોપડા-નિક જોનસે 144 કરોડ રૂપિયાનુ ઘર ખરીદ્યુ, 20000 વર્ગફૂટમાં 7 બેડરૂમ\nબોલિવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપડા નિક જોનસ સાથે લગ્ન બાદ ઘણી વાર સમાચારોમાં છવાયેલી રહે છે. આ વખતે પ્રિયંકા ચોપડા અને તેના પતિ અમેરિકાના લૉસ એંન્જેલસમાં પોતાના નવા ઘર માટે સમાચારોમાં છવાયેલા છે. માહિતી અનુસાર બંનેએ લૉસ એંજેલસમાં 144 કરોડ રૂપિયાની કિંમતનુ ઘર ખરીદ્યુ છે. અમેરિકી ડૉલરમાં આ ઘરની કિંમત 20 મિલિયન ડૉલર છે. વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટની માનીએ તો નિક અને તેની પત્ની પ્રિયંકા ચોપડાએ 20000 વર્ગ ફૂટનુ આ ઘર ખરીદ્યુ છે જેની કિંમત 20 મિલિયન યુએસ ડૉલર છે.\nમાહિતી અનુસાર જોનસ બંધુઓએ રિયલ એસ્ટેટાં રેકોર્ડ 341 મિલિયન ડૉલર એનસિનો નામક જગ્યાએ રોકાણ કર્યા છે કે જે લૉસ એન્જેલસની ઘણી નજીક છે. એક તરફ જ્યાં નિક જોનસે 20000 વર્ગ ફૂટના ઘર માટે 20 મિલિયન ડૉલરનો ખર્ચ કર્યો તો બીજી તરફ જો જોનસ અને તેની પત્ની સોફી ટર્નરે થોડા જ અંતરે 15000 વર્ગફૂટના ઘર માટે 14.1 મિલિયન ડૉલર ખર્ચ કર્યા છે. જો જોનસનુ આ ઘર નિકના ઘરથી લગભગ ત્રણ મિલના અંતરે છે.\nપ્રિયંકાના ઘરમાં 7 બેડરૂમ\nરિપોર્ટ અનુસાર પ્રિયંકા અને નિક જોનસના મોડર્ન ઘરમાં કુલ સાત બેડરૂમ છે જ્યારે 11 બાથરૂમ. ઘરમાં હાઈ સીલિંગ્ઝ અને ઘણો ખુલ્લો એરિયા પણ છે. જો કે સોફી અને જોનુ ઘર નિક તેમજપ્રિયંકાના ઘરથી નાનુ છે પરંતુ તેમાં પણ 10 બેડરૂમ અને 14 બાથરૂમ છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં આ અંગેની માહિતી સામે આવી હતી કે નિકે પોતાનુ ઘર વેચી દીધુ છે જ્યાં તે લગ્ન પહેલા રહેતા હતા. નિક અને પ્રિયંકાના લગ્ન ગયા વર્ષે ડિસેમ્બરમાં થયા હતા.\nઆ પણ વાંચોઃ Video: રાખી સાથે લગ્ન કરનાર દીપક કલાલને યુવતીએ લગાવી થપ્પડ લગાવી દેતા આપી પીએમ મોદીની ધમકી\nપ્રિયંકાએ પોતે જ વા�� કરી હતી પોતાના ઘર વિશે\nપ્રિયંકા ચોપડાએ પોતાના નવા ઘર વિશે વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે એક ઘર ખરીદવુ અને એક બાળક મારી લિસ્ટમાં શામેલ છે. મારા માટે ઘર એ જ છે જ્યાં હું ખુશ છુ, જ્યાં સુધી મારા નજીકના લોકો હોય છે, હું ખુશ રહુ છુ. નિક સાથે પોતાના ભવિષ્યની યોજના વિશે પ્રિયંકા ચોપડાએ કહ્યુ કે 10 વર્ષમાં હું એક બાળક જરૂર ઈચ્છુ છુ. આગામી દસ વર્ષમાં એ જરૂર થશે, આશા છે કે એ પહેલા થાય. હું બાળકોની બહુ શોખીન છુ અને એક બાળક જરૂર ઈચ્છુ છુ.\nતમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડાએ બોલિવુડમાં પોતાનુ કમબેક ધ સ્કાઈ ઈઝ પિંક ફિલ્મથી કર્યુ હતુ જેમાં તેની સાથે ફરહાન અખ્તર હતા. તેની આવનારી ફિલ્મ વી કેન બી હીરોઝ છે કેજે બુકર પ્રાઈઝથી સમ્માનિત ધ વ્હાઈટ ટાઈગર ઉપન્યાસ પર આધારિત છે. જેને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં પ્રિયંકા સાથે રાજકુમાર રાવ હશે. વળી, નિક જોનસ હાલમાં પોતાના ભાઈ અને બેંડ સાથે ટૂર પર છે.\nપ્રિયંકા અને નિકના ઘરે આવ્યુ નવુ મહેમાન, ફોટા અને વીડિયો વાયરલ\nદીપિકા-સનીને પછાડીને 'દેસી ગર્લ' પ્રિયંકા ચોપડા બની સૌથી વધુ સર્ચ કરાતી અભિનેત્રી\nપ્રિયંકા ચોપડાએ દિલ્લીના પ્રદૂષણમાં શૂટિંગ કરવાનુ મુશ્કેલ કહેતા લોકોએ કરી ટ્રોલ\nઆલિયા ભટ્ટના લીધે ગંગુબાઇમાંથી બહાર થઇ પ્રિયંકા ચોપડા\nપ્રિયંકા ચોપડા- નિક જોનસે ઘરમાં કરી લક્ષ્મી-ગણેશ પૂજા, સાથે પહેલી દિવાળીના Pics\nહજારો લોકો વચ્ચે નિક અને પ્રિયંકા કરવા લાગ્યા લિપ કિસ, Video વાયરલ\nબોલિવૂડની શાનદાર બિકીની બોડી ધરાવતી અભિનેત્રીઓ, હોટ તસવીરો\nવિદેશમાં દેશી ગર્લ પ્રિયંકા ચોપડાનુ પહેલુ કડવા ચોથ, વાયરલ થયા ફોટા\nશોમાં ઢગલો મરચુ ખાધા પછી લપસી ગઈ પ્રિયંકાની જીભ, નિક વિશે આ બોલી ગઈ\nમુવી રિવ્યુ: જીવન અને મૃત્યુ વચ્ચેનો પ્રવાસ છે 'ધ સ્કાય ઈઝ પિંક'\nપ્રિયંકા ચોપડાનું ઈન્ટીમેટ સીન, એકલામાં જુઓ આ વીડિયો\nપ્રિય્રંકા ચોપડાએ કર્યો ખુલાસો, જ્યારે નિક જોનસે તેની યાદ આવે તો તે આ ફિલ્મ જુએ છે\nહૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ સીન રિક્રિએટ અને પછી ચારેના મોત, જાણો એ સમયની કહાની\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/varun-dhawan-will-play-role-of-army-man-in-martyr-s-biopic-050792.html?utm_source=articlepage-Slot1-6&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:03:10Z", "digest": "sha1:4BD5HZ766DEJPHUNZZ5TUEJGB2BNG64T", "length": 12381, "nlines": 154, "source_domain": "gujarati.oneindia.com", "title": "વરુણ ધવન પહેલીવાર આર્મી ઑફિસરનો રોલ નિભાવશે, આ શહીદની બાયોપિકથી કરશે ધમાકો | varun dhawan will play role of army man in martyr's biopic - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n39 min ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\n1 hr ago ‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n2 hrs ago IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nવરુણ ધવન પહેલીવાર આર્મી ઑફિસરનો રોલ નિભાવશે, આ શહીદની બાયોપિકથી કરશે ધમાકો\nસુપરસ્ટાર વરુણ ધવને નક્કી કરી લીધું છે કે તેઓ ફરી એકવાર ધમાકેદાર વિવિધ ફિલ્મોથી લેકેને એન્ટરટેઈન કરશે. હાલ એક તરફ વરુણ ધવન ફિલ્મ કુલી નંબર 1ના શૂટિંગમાં વ્યસ્ત છે તો બીજી તરફ તેની વધુ એક ધમાકેદાર ફિલ્મનું એલાન થઈ ચૂક્યું છે. જણાવી દઈએ કે વરુણ ધવન પહેલીવાર એક આર્મી ઑફિસરના રોલમાં જોવા મળશે જે એક રિયલ લાઈફ કેરેક્ટર હશે. ઉલ્લેખીય છે કે આ વખતે વરુણ ધવન મોટા પડદા પર 1971ના ભારત-પાક યુદ્ધમાં શહીદ થયેલ લેફ્ટિનેન્ટ અરુણ ખેતરપાલનો રોલ નિભાવશે.\nઆ ફિલ્મની સત્તાવાર ઘોષણા થઈ ગઈ છે જે હાલ ભારે ચર્ચામાં છે. આ ફિલ્મની ખાસ વાત એ હશે કે ફરી એકવાર વરુણ ધવન અને શ્રીરામ રાઘવન સાથે જોવા મળશે. અગાઉ બંનેએ ફિલ્મ બદલાપુરમાં ધમાકેદાર કામ કર્યું હતું.\nવરુણ ધવન આર્મી ઑફિસરના રોલમાં\nશ્રીરામ રાઘવન આ ફિલ્મને નિર્દેશિત કરશે જ્યારે દિનેશ વિઝન આ ફિલ્મના નિર્માતાતા હશે. ફિલ્મના એલાન બાદ એટલું તો નક્કી છે કે વરુણ ધવનના ફેન્સ ઘણા ખુશ હશે કેમ કે તેઓ પહેલીવાર વરુણ ધવનને એક આર્મિ ઑફિસરની બાયોપિકમાં કામ કરતા જોશે. અગાઉ આ અભિનેતાઓએ આર્મી ઑફિસરની ભૂમિકા નિભાવી છે..\nફિલ્મ હૉલીડેમાં અક્ષય કુમારે એક દમદાર આર્મી ઑફિરનો રોલ નિભાવ્યો હતો.\nફિલ્મ મા તુઝે સલામમાં સની દેઓલે એક ફૌજીનો રોલ નિભાવ્યો હતો. તેણે કેટલીય ફિલ્મોમાં આર્મી ઑફિસરનો રોલ નિભાવ્યો છે.\nસુપરસ્ટાર શાહરુખ ખાને ફિલ્મ જબ તક હૈ જાનમાં આર્��ી ઑફિસરનો રોલ નિભાવ્યો હતો.\nસુપરસ્ટાર સલમાન ખાને ફિલ્મ હીરોઝમાં આર્મી ઑફિસરનો રોલ નિભાવ્યો હતો.\nઅભિનેતા અજય દેવગને ફિલ્મ ટૈંગો ચાર્લીમાં દમદાર આર્મી ઑફિસરનો રોલ નિભાવ્યો હતો.\nવિકી કૌશલે ઉરીમાં આર્મી ઑફિસરનો રોલ નિભાવ્યો હતો. ફિલ્મ ઘણી ચાલી હતી.\nસિદ્ધાર્થ મલ્હોત્રા હાલ કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક કરી રહ્યા છે. તે પણ એક આર્મી ઑફિસર તરીકે સામે આવશે.\nશાર્લિન ચોપરાએ શેર કર્યો અત્યાર સુધીનો સૌથી હૉટ વીડિયો, એકલા જ જોજો\nમોટી અફવાઃ લગ્ન બાદ રિલીઝ થશે વરુણ ધવનની આ ફિલ્મ\nહેપ્પી હોલીઃ અમિતાભથી લઈ સલમાન સુધીના સ્ટાર્સ આ રીતે રમે છે હોળી, જુઓ Pics\n2019ના 10 મોસ્ટ એલિજિબલ બેચલર, હવે તો કરી લો લગ્ન\nબેક ટૂ બેક ત્રણ ફિલ્મો- જાહ્નવી કપૂર અને વરુણ ધવનની જોડી ફાઈનલ\nતનુશ્રીના સમર્થનમાં આવી અનુષ્કા શર્મા, જણાવી મોટી વાત\nપીએમ મોદીના સ્કિલ ઈન્ડિયા કેમ્પેઈનના બ્રાંડ એમ્બેસેડર બન્યા અનુષ્કા-વરુણ\nઆ ગંભીર બીમારી સામે લડી રહી છે અભિનેત્રી અનુષ્કા શર્મા\nવરુણ ધવને અનુષ્કા શર્માને ગણાવી ‘મીમ્સની રાણી', શેર કર્યો વીડિયો\nPhotos: બે સુપરસ્ટાર અને ફિલ્મના સેટ પર આવો હાલ, ચોંકી જશો\nજુડવા 2 : સલમાનની રિમેક આપશે સલમાનને માત\nજુડવા 2ની 10 કરોડના કલેક્શન સાથે શાનદાર ઓપનિંગ\nMovieReview:જુ઼ડવા 2માં વરુણે શીખવ્યું, સલમાનની કોપી ન કરાય\nપશ્ચિમ બંગાળમાં 9 મહિનાની બાળકી સાથે રેપ, પોલિસે નોંધ્યો કેસ\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\nમોડલને મળી ધમકી, તારૂ ગળું કાપી તારી પુત્રી જોડે કરીશ રેપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/pm-modi-welcomes-german-chancellor-angela-merkel-051288.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T07:14:59Z", "digest": "sha1:4JMIFSWWF5CJ67R5ACG7CRSTKVYFUI3F", "length": 12710, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "જર્મની ચાંસેલર એન્જેલા મર્કેલનું રાષ્ટ્રપતિ ભવનમાં મોદીએ સ્વાગત કર્યું | pm modi welcomes german chancellor angela merkel - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nબળાત્કારના દોષીને દયા અરજીનો અધિકાર ન હોવો જોઈએઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ\n2 hrs ago ભારત સરકારે ભાગેડુ નિત્યાનંદનો પાસપોર્ટ કર્યો રદ, હાઈ કમિશનોને પણ ચેતવ્યા\n2 hrs ago વાઈફ કરી રહી છે શારીરિક સંબંધ બનાવવાનો ઈનકાર તો આ રીતે મનાવો\n3 hrs ago 7 વર્ષ બાદ ક્યાં છે નિર્ભયાનો સગીર આરોપી, જેણે કરી હતી સૌથી વધુ હેવાનિયત\nTechnology ક્વાલકોમ જીઓ ફ્લિપકાર્ડ અને એમેઝોન સાથે ભારતની અંદર ફાયજી યુઝ કેસીસ ડેવલોપ કરવા માટે કામ કરી રહ્યું\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજર્મની ચાંસેલર એન્જેલા મર્કેલનું રાષ્ટ્રપતિ ભવનમાં મોદીએ સ્વાગત કર્યું\nનવી દિલ્હીઃ જર્મનીની ચાંસલેસર એન્જેલા મર્કેલ ભારતના પ્રવાસે આવ્યાં છે અને તેઓ રાષ્ટ્રપતિ ભવને પહોંચી ગયાં છે. જ્યાં પીએમ મોદીએ એન્જેલા માર્કેલનું સ્વાગત કર્યું છે. પીએમ મોદી અને એંજેલા માર્કેલ કેટલાય મહત્વપૂર્ણ દ્વીપક્ષિય મામલા પર વાતચીત કરશે. માનવામાં આવી રહ્યું છે કે 20 સમજૂતી પર ભારત અને જર્મની હસ્તાક્ષર કરશે. જણાવી દઈએ કે એન્જેલા માર્કેલ ગુરુવારે પાંચમા ભારતીય-જર્મની ઈન્ટર ગવર્નમેન્ટ કંસલટેશનમાં ભાગ લેવા માટે ભારત પહોંચ્યાં છે. ભારતમાં તેમનું સ્વાગત કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કર્યું હતું.\nવિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરી આ બાબતની જાણખારી આપતા કહ્યું કે બંને દેશ વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે જર્મનીના ચાંસલર એન્જેલા માર્કેલ દિલ્હી પહોંચ્યાં છે. પોતાના પ્રવાસ દરમિયાન એન્જેલા મર્કેલ પીએમ મોદી સાથે પાંચમા આઈજીસીની સહ-અધ્યક્ષતા કરશે. બંને નેતાઓ વચ્ચે એક વર્ષમાં આ પાંચમી મુલાકાત છે. જાણકારી મુજબ મર્કેલ રાજઘાટ પર જશે અને ત્યાં ગાંધીજીની સમાધી પર માળા અર્પણ કરશે.\nઆઈસીજીમાં બંને દેશ ટ્રાન્સપોર્ટ, સ્કિલ ડેવલપમેન્ટ, ઉર્જાના ક્ષેત્રમાં આંતરિક સહયોગને વધારવા પર ચર્ચા કરશે. સાથે જ બંને નેતાઓ આ દરમિયાન વૈશ્વિક અને આંતરિક હિતોના મુદ્દે પણ ચર્ચા કરશે. બંને નેતા એકબીજાના દેશના સીઈઓ અને બિઝનેસ લિડર સાથે પણ મુલાકાત કરશે. મર્કેલ ગાંધી સ્મૃતિ પણ જશે. એંજેલા મર્કેલ ભારતની મહિલા નેતાઓની મુલાકાત પણ કરશે અને બિઝનેસ ફોરમને સંબોધિત કરશે. શનિવારે મર્કેલ દ્વારકાના મેટ્રો સ્ટેશનનો પ્રવાસ કરશે. જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં મર્કેલની મુલાકાત પીએમ મોદી સાથે ન્યૂયોર્કમાં યૂએન જનરલ એસેમ્બલીના 74મા અધિવેશન દરમિયાન થઈ હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે કેટલાય મુદ્દે વાતચીત થઈ હતી.\nરેનોલ્ટ લાવશે કોમ્પેક્ટ સેડાન કાર, મારુતિ સુઝુકી ડિઝાયર અને હોન્ડા એમેઝને આપશે ટક્કર\nપી. ચીદમ્બરે મોદી સરકાર પર કર્યો હુમલો, દેશન�� જીડીપી હકીકતમાં 1.5 પર\nઆ હોટ એકટ્રેસે PM મોદીને લખ્યો પત્ર, આ ઇચ્છા કરી વ્યક્ત\nરાજ્યસભાના 250મા સત્રમાં પીએમ નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું\nIndia-US Trade deal: આગલા અઠવાડિયે ડ્રાફ્ટ તૈયાર થઈ શકે છે\nઅમિત શાહે બંધ રૂમમાં થયેલ વાતો મોદી સુધી ના પહોંચાડીઃ સંજય રાઉત\nરાફેલ મામલે દાખલ પુનર્વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટનો કાલે ફેસલો, જાણો આખો મામલો\nઆજનો દિવસ જોડાવવાનો અને મળીને જીવવાનો છેઃ પીએમ મોદી\nબે દિવસીય પ્રવાસ પર બ્રાઝિલ જશે પીએમ મોદી, બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે\nભારત RCEPમા ભાગ નહિ લે, પીએમ મોદીએ કહ્યું- મારો વિવેક મંજૂરી નથી આપતો\nભારત સમૃદ્ધ થશે તો દુનિયા સમૃદ્ધ થશેઃ પીએમ મોદી\nરિયાદમાં બોલ્યા પીએમ મોદી- ભારતમાં રોકાણની અપાર સંભાવના, કોઈને નુકસાન નહિ થાય\nNCP સમર્થીત અપક્ષ ધારાસભ્યોએ શિવસેનાને કર્યું સમર્થન\nT20: વેસ્ટ ઈન્ડિઝ સામે કેવો છે ભારતનો રેકોર્ડ, કોહલી વિસ્ફોટક કે હિટમેન\nશાહિદ કપૂરની જર્સીમાં પિતા પંકજ કપૂરની એન્ટ્રી, નિભાવશે આ ભૂમિકા\nનિર્ભયાના આરોપીઓને એક મહિલા જલ્લાદ બનીને ફાંસીએ ચઢાવશે, ઉપરાજ્યપાલને ચિઠ્ઠી લખીને ભલામણ કરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/whatever-the-court-order-dj-will-play-on-navratri-pragya-thakur-050437.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2019-12-07T06:29:09Z", "digest": "sha1:NRZWOE7DKYVMYWSFU2IKAKPTVDAUAOPU", "length": 12152, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોર્ટનો આદેશ ગમે તે હોય, નવરાત્રી પર ડીજે વાગશેઃ પ્રજ્ઞા ઠાકુર | Whatever the court order, DJ will play on Navratri: Pragya Thakur - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n15 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n16 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકોર્ટનો આદેશ ગમે તે હોય, નવરાત્રી પર ડીજે વાગશેઃ પ્રજ્ઞા ઠાકુર\nનવી દિલ્હીઃ મધ્ય પ્રદેશની ભોપાલ સીટથી સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે નવરાત્રી પર ડી�� જરૂર વગાડવામાં આવશે પછી તે કોર્ટના આદેશની વિરુદ્ધ જ કેમ ન હોય. પ્રાએ કહ્યું કે માત્ર હિન્દુઓ માટે જ નવરાત્રી પર ડીજે વગાડવાને લઈ કાયદા કાનૂન લાવવામાં આવે છે, અમે આ નહિ માનીએ. તેણે કહ્યું કે આ તો અમારી આસ્થાનો મામલો છે, આમાં કાનૂન અને પ્રશાસન ન લાવવામાં આવે.\nકોર્ટના આદેશથી સહમત નહિ\nભોપાલમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન પ્રજ્ઞા સાથે જ્યારે મોડી રાતે ડીજે વગાડવાને લઈ કોર્ટે આપેલ આદેશ પર સવાલ કરવામાં આવ્યો તો તેમે કહ્યું કે નવરાત્રી પર અમે લાઉડસ્પીકરનો ઉપયોગ કરશું અને ડીજે પણ વગાડશું. પ્રજ્ઞાએ ત્યાં સુધી કહી દીધું કે આ મામલે તે કોર્ટનો ફેસલો નહિ માને.\nદુર્ગા પંડાલ પર પ્રશાસનના ફેસલાનો પણ વિરોધ કર્યો\nહાલમાં જ ભોપાલમાં હોડી દુર્ઘટના બાદ દુર્ગા પંડાલો અને પ્રતિમાઓને લઈ જિલ્લા પ્રશાસન તરફથી જાહેર થયેલ ગાઈડલાઈનને પણ પ્રજ્ઞાએ હિન્દુ વિરોધી ગણાવી હતી. પ્રજ્ઞાએ કહ્યું હતું કે પ્રશાસનનો આદેશ હિન્દુ વિરોધી છે. પ્રજ્ઞાએ દુર્ગા પંડાલોમાં ડીજે સાઉન્ડ વગાડવાની સમય સીમા નક્કી કરવા પર કહ્યું કે તેમનું મન હશે ત્યાં સુધી સાઉન્ડ વાગશે.\n2019ની લોકસભા ચૂંટણીમાં ભોપાલ સીટથી સાંસદ બનેલ પ્રજ્ઞા ઠાકુર માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં આરોપી છે. તેના પર કેસ ચાલી રહ્યો છે. પ્રજ્ઞા આ મામલે જેલ પણ રહી આવી છે. ચૂંટણી સમયે પણ પ્રજ્ઞા પોતાના નિવેદનોને લઈ ચર્ચામાં આવી હતી. પ્રજ્ઞાના નથુરામ ગોડસે વાળા નિવેદનને કારણે બીજી પાર્ટીઓનો વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો. જણાવી દઈએ કે પ્રજ્ઞા ઠાકુરે નથુરામ ગેડસેને એક દેશભક્ત ગણાવ્યો હતો.\nઆજે મહાત્મા ગાંધી જીવિત હોત તો મોબ લિંચિંગને કેવી રીતે જોત\nગરબા નહીં રમવા દીધા, તો દલિતોએ હિન્દૂ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો\nનવરાત્રીઃ 50 કિલો સોનામાંથી બનાવી મા દુર્ગાની મૂર્તિ, કિંમત જાણીને હોશ ઉડી જશે\nનવ દિવસ નવરાત્રિના ઉપવાસ કરે છે પીએમ મોદી, જાણો કેવુ હોય છે તેમનુ ડાયેટ\nNavratri 2019: નવરાત્રીના ચોથા દિવસે 'માં કૂષ્માંડા'ની પૂજા કરો\nઆધારકાર્ડ જોયા વિના કોઈને પણ એન્ટ્રી ના આપો: બજરંગ દળ\nનવરાત્રી 2019: આ રાશિના લોકોના ઘરે પધારશે માતા, આપશે વિશેષ આશિર્વાદ\nનવરાત્રી 2019: આ તારીખથી શરૂ થઇ રહી છે શારદીય નવરાત્રી\nમહાનવમીની દેશભરમાં ધૂમ, મંદિરોમાં શ્રદ્ધાળુઓની જબરદસ્ત ભીડ\nલગ્નમાં વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કરવા પર મહિલાને ગરબા રમવાથી રોકી\nદેશના વિભિ��્ન ભાગોમાં કેવી રીતે મનાવવામાં આવે છે નવરાત્રિ, જાણો\n1 રૂપિયામાં સોનાની ખરીદી કરીને, આ નવરાત્રીમાં બનો માલામાલ\nVIDEO: પીએમ મોદીએ ગુજરાતી લખ્યુ ગીત, દિવ્યાંગ બાળકો સાથે કર્યા ગરબા\nnavratri નવરાત્રી Pragya Singh Thakur સાધ્વી પ્રજ્ઞા\nહૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ સીન રિક્રિએટ અને પછી ચારેના મોત, જાણો એ સમયની કહાની\nપશ્ચિમ બંગાળમાં 9 મહિનાની બાળકી સાથે રેપ, પોલિસે નોંધ્યો કેસ\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2013/08/", "date_download": "2019-12-07T07:45:57Z", "digest": "sha1:PPWXNRE2MFKAZAKIZIEU26YGUURLITAS", "length": 16506, "nlines": 181, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "ઓગસ્ટ | 2013 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nગુજરાતના વનવિભાગે ગુજરાતમાં ઘણી જગાએ કેમ્પ સાઇટ ઉભી કરી છે. આવી જગાએ જઈ જંગલો, ડુંગરા, ખીણ, નદીઓ, ધોધ વગેરેનો ભરપૂર આનંદ માણી શકાય. આવી જ એક જગા છે વીસલખાડી. રાજપીપળાથી નેત્રંગ જવાના રસ્તે, ૨૦ કી.મી. દૂર આ સ્થળ આવેલું છે. આ રસ્તે ૧૯ કી.મી. જેટલું ગયા પછી ડાબી બાજુ, વીસલખાડીનું બોર્ડ આવે છે. આ રસ્તે દોઢ કી.મી. જાવ એટલે વીસલખાડી પહોંચી જવાય. દોઢ કી.મી.નો આ રસ્તો સાંકડો અને ઉંચોનીચો છે. એક બાજુ ડુંગરા અને બીજી બાજુ કરજણ નદી પરના ડેમનું ક્યાંક ક્યાંક ભરાયેલું પાણી. ખૂબ સાચવીને જવું પડે.\nવીસલખાડીમાં ચારે બાજુ જંગલોની વચ્ચે થોડી જગા ખુલ્લી કરી તેમાં ૨ કોટેજો અને થોડા તંબુ ઉભા કરેલા છે. અહીં પવન આવે ત્યારે કોટેજોની બારીમાંથી વ્હીસલ વાગતી હોય એવો અવાજ આવે છે, એટલે આ સ્થળનું નામ પડી ગયું વીસલખાડી. અહીં કોઈ ગામ નથી કે નથી કોઈ વસ્તી. બસ, જંગલ વચ્ચે રહેવાનો આનંદ માણવાનો. એક બાજુ ઉંચાનીચા ડુંગર તો બીજી બાજુ કરજણ ડેમથી ભરાયેલું સરોવર. રાત્રે ૧૦ વાગે સોલર લાઈટ બંધ થઇ જાય. જંગલ વચ્ચે આમ તો સૂમસામ રાત્રિનો અનુભવ કરવાની બહુ જ મજા આવે. આ જગાએ બુકીંગ કરાવી પીકનીક મનાવવા આવો તો ઘણો આનંદ આવે. ડુંગરાઓમાં ટ્રેકીંગ પણ કરી શકાય. ગુજરાતમાં આવી જગાનો અનુભવ માણવા જેવો છે.\nકુદરતી સૌન્દર્યથી ભરપૂર હોય એવાં કેટલાં યે સ્થળો આપણા ગુજરાતમાં ઘરઆંગણે આવેલાં છે. નિનાઈ ધોધ તેમાંનું એક છે. તે વડોદરાથી ૧૮૦ કી.મી. દૂર જંગલોની વચ્ચે, ગુજરાતને છેવાડે, મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલું છે. વડોદરાથી ડભોઇ, તિલકવાડા, રાજપીપળ��, મોવી, ડેડિયાપાડા, શીંગરોટી અને સગાઇ થઈને નિનાઈ પહોંચાય છે. શીંગરોટીથી મંજૂરી લેવાની હોય છે. છેલ્લા ૪ કી.મી.નો રસ્તો કાચો છે, પણ ગાડી જઈ શકે.\nધોધના વિસ્તારમાં દાખલ થતામાં જ વાંસની એક મઢૂલી બાંધેલી છે. અહીંથી વાંસનાં આડાંઅવળાં ૧૫૦ પગથિયાં ઉતરો એટલે ધોધનાં દર્શન થાય. ધોધ એક મોટા ધધૂડારૂપે પડે છે. માનવવસ્તી વગરના આ જંગલમાં ધોધનો કર્ણપ્રિય અવાજ સાંભળવામાં પરમ શાંતિનો અનુભવ થાય છે.\nધોધનું પાણી એક તલાવડી રચે છે. તલાવડી ઉભરાઈને પાણી આગળ વહે છે. કિનારે બેસીને નાહી શકાય, પણ છેક સુધી ધોધમાં જવું શક્ય નથી, ડૂબી જવાય. તલાવડીની ધારે ધારે ખડકો પર થઈને ધોધની નજીક જઈ શકાય, પણ ખૂબ સાચવીને.\nમુખ્ય રસ્તેથી ૨ કી.મી. દૂર માલસામોટ ગામ આવેલું છે. બસ, ગુજરાતની હદ અહીં પૂરી થાય છે. સગાઇ અને માલસામોટમાં રહેવાની સગવડ છે. આ ધોધ જોઈને લાગ્યા વગર નહિ રહે કે આપણા ગુજરાતમાં આવી સરસ જગા છે \n10 ઓગસ્ટ 2013 2 ટિપ્પણીઓ\nરતનમહાલ એ કોઈ મહેલ નથી, પણ એક રક્ષિત જંગલ છે, અભ્યારણ્ય છે. એક જમાનામાં અહીં રીંછોની સંખ્યા ઘણી હતી, એટલે એ રીંછ અભ્યારણ્ય તરીકે ઓળખાય છે. વળી, આ અભ્યારણ્ય સપાટ પ્રદેશ નથી, બલ્કે એક ડુંગર છે. ડુંગર પર ચડવાની શરૂઆત કરો ત્યાંથી જ જંગલ શરુ થઇ જાય છે. આશરે નવેક કી.મી. જેટલું ચડી જાવ એટલે ટોચે પહોંચી જવાય. મજબૂત ટાયરવાળી જીપ ઉપર સુધી જઈ શકે, ગાડીનું કામ નહિ. વચમાં એકબે નાનકડાં ગામ પણ આવે. આવા ઘનઘોર જંગલમાં, અહીં રહેતા લોકોને સૂમસામ રાત્રિ કેટલી ભયંકર લાગતી હશે ટોચ પર એક ચોતરો બનાવેલ છે. એક નાનકડું, પૂજારી વગરનું શીવમંદિર છે. ટોચ પરથી દૂર દૂરનું દ્રશ્ય જોવાની મજા આવે છે.\nજંગલમાં રખડી, નીચે પાછા આવો પછી, ડુંગરની ધારે ધારે આશરે બે કી.મી. દૂર ભીંડોલ નામની જગા છે, તે ખાસ જોવા જેવી છે. અહીં ઝાડ, બાગબગીચા, રહેવા માટે કોટેજો અને તંબૂની વ્યવસ્થા છે. જમવાની પણ સગવડ છે. ડુંગરની ટોચ પરથી પાનમ નદી નીકળે છે, તે આ ભીંડોલ આગળથી જ મેદાનમાં પ્રવેશે છે. ખડ ખડ વહેતી નદીના કિનારે જ તંબૂઓ બાંધેલા છે. જંગલમાં મંગલ જેવી આ જગા છે. પાનમના કિનારે કિનારે ટ્રેકીંગ કરીને પણ ડુંગરની ટોચ સુધી પાનમના મૂળ આગળ પહોંચી શકાય છે.\nઆવું અદભૂત સ્થળ ક્યાં આવેલું છે, તે જાણવું છે ને પંચમહાલ જીલ્લાના દેવગઢબારીઆથી ૪૬ કી.મી. દૂર આવેલા કંજેટા ગામ આગળ આ અભ્યારણ્ય આવેલું છે. ક્યારેક તો જોવા જજો જ.\nગુજરાતમાં કબીરવડને બધા ઓળખે છે. પણ કબીરવડ જેવો જ એક બીજો મોટો વડ કંથારપુરા ગામમાં આવેલો છે, એને બહુ ઓછા લોકો જાણતા હશે. કંથારપુરા અમદાવાદથી આશરે ૩૦ કી.મી. દૂર આવેલું છે. ત્યાં જવા માટે અમદાવાદથી હિંમતનગરના રસ્તે નીકળવાનું. આ રસ્તે નરોડા પસાર થયા પછી ચિલોડા અને ચિલોડાથી દસેક કી.મી. પછી છાલા ગામ આવે છે. છાલાથી જમણી બાજુના નાનકડા રસ્તે વળી જવાનું. આ રસ્તે સાતેક કી.મી. પછી કંથારપુરા ગામ આવે.\nઅહીંનો ભવ્ય વડ અને આજુબાજુ દૂર સુધી ફેલાયેલી તેની શાખાઓ જોઈને નવાઈ લાગશે. એમ થશે કે આટલો મોટો વડ, એ તો ખરેખર એક જોવા જેવી ચીજ છે. વડના મુખ્ય થડ આગળ મહાકાળી માતાનું મંદિર છે. ત્યાં લખ્યું છે, ‘જય મહાકાળી વડ, કંથારપુરા’. વડ બધી બાજુ ખૂબ ફેલાયેલો છે. એની નીચેથી રસ્તો પણ પસાર થાય છે. વડ નીચે બાંકડાઓ પર બેસી રહેવાની મજા આવે છે. અહીં ભરઉનાળે પણ એસી જેવી ઠંડક અનુભવાય છે. નાનાં બાળકો વડ પર ચડવાઉતરવાની રમત રમતાં હોય છે. વડ પર કેટલાં યે પક્ષીઓ અંને વાંદરાં જોવા મળે છે. વડની છાયામાં ગાયો અને ઢોરો આરામ ફરમાવતાં દેખાય છે.\nઆ વડ ૫૦૦ વર્ષ જૂનો છે. હમણાં જ જૂન ૨૦૧૩માં ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી આ વડ જોવા આવ્યા હતા અને તેમનાં ભૂતકાળનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં. દહેગામથી પણ કંથારપુરા જવાય છે. ત્યાંથી તે ૧૫ કી.મી. દૂર છે. એક વાર આ વડ જોવા જેવો ખરો હોં.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nવિરાસત વન અને ચાંપાનેર\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\n« જુલાઈ સપ્ટેમ્બર »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/264086", "date_download": "2019-12-07T07:00:41Z", "digest": "sha1:6TEY7MYTNDDCI4YZGCL73QMSMHOCELCE", "length": 9120, "nlines": 99, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "હિમા દાસ-અનસને ચૅક ગણરાજયની સ્પર્ધામાં 300 મી.માં સુવર્ણ ચંદ્રક", "raw_content": "\nહિમા દાસ-અનસને ચૅક ગણરાજયની સ્પર્ધામાં 300 મી.માં સુવર્ણ ચંદ્રક\nનવી દિલ્હી, તા.18: ભારતની ટોચની મહિલા દોડ ખેલાડી હિમા દાસ અને મોહમ્મદ અનસે ચૅક ગણરાજ્યમાં રમાઇ રહેલ અથ્લેટિકી મિટિનેક રીટર સ્પર્ધામાં મહિલા અને પુરુષ વિભાગમાં 300 મીટરની દોડ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યા છે. બે જુલાઇ બાદથી હિમાનો યૂરોપની સ્પર્ધામાં આ છઠ્ઠો ગોલ્ડ મેડલ છે. જો કે આ સ્પર્ધામાં વિશ્વની ટોચની એથ્લેટોએ ભાગ લીધો ન હતો.\nપુરુષ વિભાગમાં મોહમ્મદ અનસે 300 મીટરની રેસ 32.41 સેકન્ડમાં જીતીને પહેલું સ્થાન મેળવ્યું હતું. અ���સ સપ્ટેમ્બરમાં દોહામાં રમાનાર વર્લ્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશિપ માટે કવોલીફાઇ થઇ ગયો છે. હિમા દાસને કવોલીફાઇ થવું બાકી છે.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/videos/90-percent-of-the-people-in-the-country-breathe-in-polluted-air-ngt-chairman-51148", "date_download": "2019-12-07T06:46:38Z", "digest": "sha1:WGQGZSS6K5I3VB7TFJAYFAQXA246RK5R", "length": 7273, "nlines": 77, "source_domain": "zeenews.india.com", "title": "દેશમાં 90 ટકા લોકો પ્રદુષિત હવામાં શ્વાસ લે છે: NGTચેરમેન | 24 Kalak, Zee News", "raw_content": "\nદેશમાં 90 ટકા લોકો પ્રદુષિત હવામાં શ્વાસ લે છે: NGTચેરમેન\nNGTના ચેરમેન દ્વારા મોટુ નિવેદન આપાવમાં આવ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં 90 ટકા લોકો પ્રદુષિત હવા શ્વાસમાં લે છે. દેશમાં 6 લાખથી વધુ લોકોના મોત પ્રદુષણના કારણે થાય છે. ગુજરાતમાં પણ 50 હજાર લોકોના મોત પ્રદુષણથી થાય છે. આનો ઉકેલ લાવવો ખૂબ જરુરી છે. કચરાના ઢગલા પર આગ લાગવાથી થતું પ્રદુષણ વધુ હાનિકારક છે.\nબિનસચિવાલય પરીક્ષા વિવાદ: કોંગ્રેસની એન્ટ્રી થતા વિદ્યાર્થી આંદોલનનું સૂરસૂરિયું, 07 Dec 2019\nNSUI કાર્યકરોએ અમદાવાદની LD આર્ટ્સ કોલેજનું શિક્ષણ કાર્ય કરાવ્યું બંધ, 07 Dec 2019\nરાજકોટમાં NSUI કાર્યકરો નીકળ્યા કોલેજ બંધ કરાવવા, 07 Dec 2019\nવડોદરામાં ફરી એકવાર સગીરા સાથે દુષ્કર્મની ઘટના, આરોપીની UPમાંથી ધરપકડ, 07 Dec 2019\nરાજકોટમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરિણીતા સાથે શું કર્યું, જુઓ વીડિયો\nભાવનગર : ઠસોઠસ બસમાંથી નીચે ફેંકાઈ માસુમ તુલસી, ઘડીના છઠ્ઠા ભાગમાં નિપજ્યું મોત\nઉન્નાવ બન્યું ઉત્તર પ્રદેશનું રેપ કેપિટલ, 2019માં નોંધાઈ દુષ્કર્મની 86 ઘટનાઓ\nદુષ્કર્મની ઘટનાઓથી સમસમી શનિવારની સવાર, ગુજરાતના 3 શહેરોમાં બળાત્કારના કિસ્સા\nPensacola base shooting: અમેરિકી સૈન્ય અડ્ડા પર ગોળીબારી, ત્રણ લોકોના મોત, સાઉદી કિંગે કર્યો ફોન\nબિનસચિવાલય પરીક્ષા આંદોલન : ગાયબ થઈ ગયા નેતાઓ, ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ બચ્યા છે\nઝારખંડ વિધાનસભા ચૂંટણી : આજે સિલ થશે મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજોના ભાવિ\nઈન્ટમટેક્સ ભરનારા 31 ડિસેમ્બર સુધી આ કામ નહિ કરે, તો લાગશે 10 હજારની પેનલ્ટી\nહૈદરાબાદ એન્કાઉન્ટર મામલે વચ્ચે પડી તેલંગાના હાઇકોર્ટ, આપ્યો મોટો આદેશ\nbinsachivalay exam: NSUIનું રાજ્યભરની કોલેજ બંધનું એલાન, રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત\nકચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/tag/006_august-2012/", "date_download": "2019-12-07T07:34:58Z", "digest": "sha1:DC54QG3IS5QKW3QBOEFFD6SJ6XRYD34P", "length": 4554, "nlines": 105, "source_domain": "cybersafar.com", "title": "006_August-2012 | CyberSafar", "raw_content": "\nક્રોમ વેબ સ્ટોર : ઇન્ટરનેટનો સતત બદલાતો અરીસો\nવેબનો વિકાસ સમજાવતી ટાઇમલાઇન\nગ્રામરમાં ગરબડ કરો છો\nજો જિંદગી કમ્પ્યુટર હોત તો…\nઇન્ડિયન રેલવેનો મેજિકલ મોનસૂન રોમાન્સ\nઇન્ટરનેટ પર ઝાઝા ખાંખાંખોળા ન કરવા હોય તો…\nસાયબર ક્રાઇમ અને આઇટી એક્ટ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/10/27/salmubarak-2011/?replytocom=14190", "date_download": "2019-12-07T06:39:13Z", "digest": "sha1:564DVKTWD4YQK2DTGEQRVORIKSZ5YYQK", "length": 14714, "nlines": 207, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: નૂતનવર્ષાભિનંદન – તંત્રી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nOctober 27th, 2011 | પ્રકાર : તંત્રી નોંધ | સાહિત્યકાર : | 20 પ્રતિભાવો »\nઆજથી શરૂ થતું વિ.સ. 2068 આપ સૌ વાચકમિત્રો અને સૌ પરિવારજનો માટે ખૂબ જ ફળદાયી, સુખદાયી અને પ્રસન્નકર્તા બની રહે તેવી રીડગુજરાતી તરફથી હાર્દિક શુભકામનાઓ. આ નૂતન વર્ષમાં આપણે સૌ એકસાથે વધુ ને વધુ વાંચન કરીએ, ચિંતન કરીએ અને ઉત્તમ લેખોનું મનન કરીને આપણા જીવનપથને વધારે પ્રકાશ���ત કરી શકીએ એ જ પ્રભુપ્રાર્થના. રીડગુજરાતીનું નિયમિત પાન કરનારા સૌ વાચકમિત્રો, પ્રકાશકો, યોગદાન આપનારા સૌ દાતાઓ, લેખકમિત્રો અને અન્ય સૌને નવા વર્ષના સાલમુબારક. સર્વર પરની ટેકનિકલ ક્ષતિને કારણે ગત વર્ષની જેમ ચાલુ વર્ષે દીપોત્સવી પર્વના વિશેષ લેખો પ્રકાશિત કરી શકાયા નથી પરંતુ હવે તા. 31-ઓક્ટોબરને લાભપાંચમથી આપણે નિયમિત નવા લેખોનું રસપાન શરૂ કરીશું. ત્યાં સુધી રીડગુજરાતી પર રજા રહેશે. ફરી એકવાર સૌને નૂતનવર્ષાભિનંદન. આભાર.\n« Previous દિપાવલી પર્વની શુભકામનાઓ – તંત્રી\nઝરણું વહે છે તો વહેવા દો – સુરેશ દલાલ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસ્વ. મૃગેશ શાહને શબ્દ અંજલી – સોનિયા ઠક્કર\nઆજે ફરી એ જ તારીખ આવીને ઉભી રહી જેણે ચાર વર્ષ પહેલા આપણી ભાષા પાસેથી એનો અદનો ચાહક, સ્વયંસેવક અને સમર્પિત દીકરો ઝૂંટવી લીધેલો. સાહિત્યના નામે જ્યારે આજે અસંખ્ય સર્જકો અને પ્લેટફોર્મ ઊભા થયા છે, જે ગમે તે બધું જ સાહિત્યને નામે પીરસાય છે ત્યારે સાચા દિલથી પોતાની બધી જ ઈચ્છાઓ અને અપેક્ષાઓને સાહિત્યને અર્પણ કરી, ફક્ત અક્ષરની ધૂણી ધખાવનાર એની ... [વાંચો...]\nઆજની ઘડી રળિયામણી – તંત્રી\nપોળ, શેરી, સોસાયટી, ગામ, શહેર, રાજ્ય, સમગ્ર દેશ અને આખુંય વિશ્વ જ્યારે આજે આનંદના હિલ્લોળે ચઢ્યું છે ત્યારે કોણ કોને કેટલા અભિનંદન પાઠવે આખી રાતભર ચાલેલા આનંદોત્સવ દ્વારા ભારતનું એક નવું રૂપ વિશ્વ સમક્ષ પ્રગટ થયું છે. પોતાનું દુઃખ, સમસ્યાઓ બધું જ ભૂલી જઈને સૌ એકમેકને હર્ષથી ભેટી પડ્યાં છે. સમગ્ર વિશ્વના ભારતીયોને ચરણે આ ઉલ્લાસની ભેટ ધરનાર ‘ટીમ ... [વાંચો...]\nવાચકોને પત્ર (ભાગ-2) – તંત્રી\nપ્રિય વાચકમિત્રો, ગઈકાલના લેખના સંદર્ભમાં આપ સૌએ જે સહકાર આપ્યો તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું. દેશ-વિદેશમાંથી અનેક ફોન, ઈ-મેઈલ આખો દિવસ મળતાં રહ્યાં. સૌએ આ વિચારને વધાવી લીધો એ જાણીને ખૂબ આનંદ થયો. વળી, સૌએ પોતાના પ્રતિભાવોમાં જરૂરી લાગતા સૂચનો પણ કર્યાં. આ વિચારમંથન ઘણું ઉપયોગી લાગી રહ્યું છે. રીડગુજરાતીના લાંબાગાળાના આયોજન માટેનું આ પહેલું કદમ છે. ઘણા બધા ... [વાંચો...]\n20 પ્રતિભાવો : નૂતનવર્ષાભિનંદન – તંત્રી\nઆપને તથા પરિવારજનોને તેમજ ‘રીડગુજરાતી’ના વાચક મિત્રોને દિપાવલી અને નૂતનવર્ષની હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન\nઆપને, પરિવારજનોને તેમજ રીડગુજરાતીના સૌ વાચક મિત્રોને દિપાવલી અને નૂતનવર્ષની હાર્દિક શુભેચ્છા�� અને અભિનંદન\nસૌને નવા વરસની શુભેચ્છાઓ.\nહેપ્પી દિવાળી અને હૈપ્પી ન્યુ ઈયર\nદિપાવલી અને નૂતનવર્ષની હાર્દિક શુભેચ્છાઓ\nઆપને તથા આપના પરિવારજનોને નુતનવરસના અભિનન્દન.\nમૃગેશભાઈ દિપાવલી અને નૂતનવર્ષની હાર્દિક શુભેચ્છાઓ .\nગુજરાતી નવું વર્ષ શરુ થઇ ગયું એની સહુને શુભેચ્છા.\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nમેજર સંદીપકુમાર – દુર્ગેશ ઓઝા\n – ડૉ. વિષ્ણુ એમ પ્રજાપતિ\nકાંટે કી ટક્કર – વિદ્યા આશિષ રેગેની કહાની. – મીનાક્ષી વખારિયા\n“ચીંદરી” : ભીંત ફાડીને ઉગેલા પીપળાની સાહસકથા.. – બંસરી જોશી\nતમાચો – ગિરિમા ઘારેખાન\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચાર સુંદર ગીતો – પાર્ષદ પઢિયાર\nપુનર્જન્મ (સર્જકની પાત્ર સાથેની વાત, વાચકની દ્રષ્ટિએ..) – ભારતીબેન ગોહિલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2019-issues/nuclear-maps/", "date_download": "2019-12-07T07:36:34Z", "digest": "sha1:AC5GL65Q5JIJL5DWPO6V2OI3YTI64A5K", "length": 15727, "nlines": 280, "source_domain": "cybersafar.com", "title": "અણુશસ્ત્રોની સંહારક્ષમતા દર્શાવતા ઇન્ટરએક્ટિવ મેપ્સ | CyberSafar", "raw_content": "\nટ્રેકિંગ અને પ્રાઇવસીના બે છેડા🔓\nચોરાયેલા ફોન ટ્રેક કરવાની દેશવ્યાપી સિસ્ટમ\nપેટીએમ ઇન્સ્ટન્ટ ડિજિટલ લોન આપશે\nએટીએમ ફ્રોડમાં મહારાષ્ટ્ર મોખરે\nહવે વધુ એક બેન્કે રિમોટ એક્સેસ એપ સામે યૂઝર્સને ચેતવ્યા\nગૂગલ ફોટોઝનું લાઇટ વર્ઝન લોન્ચ થયું\nહોલોગ્રામ ટેક્નોલોજીમાં માઇક્રોસોફ્ટની અસાધારણ પ્રગતિ\nગૂગલ ફિટઃ આપણું સ્વાસ્થ્ય, આપણા હાથમાં\nબારીના પડદા બંધ કરવા જેવી સહેલી પ્રાઇવસી, ઇન્ટરનેટ પર\nઅણુશસ્ત્રોની સંહારક્ષમતા દર્શાવતા ઇન્ટરએક્ટિવ મેપ્સ\nસિનેમાગ્રાફઃ ફોટો-વીડિયોની અજબ-ગજબ ભેળસેળ\nએવી કઈ સ્પષ્ટ નિશાનીઓ છે જેને કારણે ફોન જૂનો થયો તે જાણી શકીએ\nફોન ઇન્ટરવ્યૂ કેવી રીતે પાર કરશો\nએક્સેલમાં ડેટા એન્ટ્રી સમયની ભૂલો કેવી રીતે ઘટાડશો\nફોટોઝમાં એક��સ્પ્રેસ બેકઅપની સુવિધા\nક્યારેક ફોન ધડાકા સાથે સળગી કેમ ઊઠે છે\nક્રોમમાં બીજાં સરખાં પેજ શોધો\nફોટોઝમાં ડોક્યુમેન્ટ ઓટોક્રોપ કરો\nલેન્ડસ્કેપ ફોટોગ્રાફી ગાઇડ મેળવો\nઅનસેવ્ડ ફાઇલ પરત મેળવો\nવર્ડમાં કર્સરનું સ્થાન યાદ રાખો\nસાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ શીખો\nહોમવર્ક સરળ બનાવી, ટૂંકા સમયમાં વધુ શીખવતી સ્માર્ટ ટીચર જેવી એપ\nઅણુશસ્ત્રોની સંહારક્ષમતા દર્શાવતા ઇન્ટરએક્ટિવ મેપ્સ\nઅમેરિકા અને ઉત્તર કોરિયા કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અણુયુદ્ધ થાય તો તો કયા દેશના કયા અમુબોમ્બથી કેટલી જાનહાનિ થઈ શકે એનો ખાસ્સો સચોટ અંદાજ આપણે જાણી શકી છીએ.\nટ્રેકિંગ અને પ્રાઇવસીના બે છેડા🔓\nચોરાયેલા ફોન ટ્રેક કરવાની દેશવ્યાપી સિસ્ટમ\nપેટીએમ ઇન્સ્ટન્ટ ડિજિટલ લોન આપશે\nએટીએમ ફ્રોડમાં મહારાષ્ટ્ર મોખરે\nહવે વધુ એક બેન્કે રિમોટ એક્સેસ એપ સામે યૂઝર્સને ચેતવ્યા\nગૂગલ ફોટોઝનું લાઇટ વર્ઝન લોન્ચ થયું\nહોલોગ્રામ ટેક્નોલોજીમાં માઇક્રોસોફ્ટની અસાધારણ પ્રગતિ\nગૂગલ ફિટઃ આપણું સ્વાસ્થ્ય, આપણા હાથમાં\nબારીના પડદા બંધ કરવા જેવી સહેલી પ્રાઇવસી, ઇન્ટરનેટ પર\nઅણુશસ્ત્રોની સંહારક્ષમતા દર્શાવતા ઇન્ટરએક્ટિવ મેપ્સ\nસિનેમાગ્રાફઃ ફોટો-વીડિયોની અજબ-ગજબ ભેળસેળ\nએવી કઈ સ્પષ્ટ નિશાનીઓ છે જેને કારણે ફોન જૂનો થયો તે જાણી શકીએ\nફોન ઇન્ટરવ્યૂ કેવી રીતે પાર કરશો\nએક્સેલમાં ડેટા એન્ટ્રી સમયની ભૂલો કેવી રીતે ઘટાડશો\nફોટોઝમાં એક્સ્પ્રેસ બેકઅપની સુવિધા\nક્યારેક ફોન ધડાકા સાથે સળગી કેમ ઊઠે છે\nક્રોમમાં બીજાં સરખાં પેજ શોધો\nફોટોઝમાં ડોક્યુમેન્ટ ઓટોક્રોપ કરો\nલેન્ડસ્કેપ ફોટોગ્રાફી ગાઇડ મેળવો\nઅનસેવ્ડ ફાઇલ પરત મેળવો\nવર્ડમાં કર્સરનું સ્થાન યાદ રાખો\nસાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ શીખો\nહોમવર્ક સરળ બનાવી, ટૂંકા સમયમાં વધુ શીખવતી સ્માર્ટ ટીચર જેવી એપ\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nટ્રેકિંગ અને પ્રાઇવસીના બે છેડા🔓\nચોરાયેલા ફોન ટ્રેક કરવાની દેશવ્યાપી સિસ્ટમ\nપેટીએમ ઇન્સ્ટન્ટ ડિજિટલ લોન આપશે\nએટીએમ ફ્રોડમાં મહારાષ્ટ્ર મોખરે\nહવે વધુ એક બેન્કે રિમોટ એક્સેસ એપ સામે યૂઝર્સને ચેતવ્યા\nગૂગલ ફોટોઝનું લાઇટ વર્ઝન લોન્ચ થયું\nહોલોગ્રામ ટેક્નોલોજીમાં માઇક્રોસોફ્ટની અસાધારણ પ્રગતિ\nગૂગલ ફિટઃ આપણું સ્વાસ્થ્ય, આપણા હાથમાં\nબારીના પડદા બંધ કરવા જ���વી સહેલી પ્રાઇવસી, ઇન્ટરનેટ પર\nઅણુશસ્ત્રોની સંહારક્ષમતા દર્શાવતા ઇન્ટરએક્ટિવ મેપ્સ\nસિનેમાગ્રાફઃ ફોટો-વીડિયોની અજબ-ગજબ ભેળસેળ\nએવી કઈ સ્પષ્ટ નિશાનીઓ છે જેને કારણે ફોન જૂનો થયો તે જાણી શકીએ\nફોન ઇન્ટરવ્યૂ કેવી રીતે પાર કરશો\nએક્સેલમાં ડેટા એન્ટ્રી સમયની ભૂલો કેવી રીતે ઘટાડશો\nફોટોઝમાં એક્સ્પ્રેસ બેકઅપની સુવિધા\nક્યારેક ફોન ધડાકા સાથે સળગી કેમ ઊઠે છે\nક્રોમમાં બીજાં સરખાં પેજ શોધો\nફોટોઝમાં ડોક્યુમેન્ટ ઓટોક્રોપ કરો\nલેન્ડસ્કેપ ફોટોગ્રાફી ગાઇડ મેળવો\nઅનસેવ્ડ ફાઇલ પરત મેળવો\nવર્ડમાં કર્સરનું સ્થાન યાદ રાખો\nસાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ શીખો\nહોમવર્ક સરળ બનાવી, ટૂંકા સમયમાં વધુ શીખવતી સ્માર્ટ ટીચર જેવી એપ\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE/%E0%AA%9F%E0%AA%BF%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A3/%E0%AA%9C%E0%AA%97%E0%AA%A8%E0%AB%80_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%97%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82", "date_download": "2019-12-07T07:30:58Z", "digest": "sha1:UXABXXZVRCVUK2IY27IZCMVDHGY4COZG", "length": 3321, "nlines": 62, "source_domain": "gu.wikisource.org", "title": "કલ્યાણિકા/ટિપ્પણ/જગની જોગનિયાં - વિકિસ્રોત", "raw_content": "\n< કલ્યાણિકા‎ | ટિપ્પણ\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\n← ટિપ્પણ:આવતી કાલનાં સ્વપ્નાં કલ્યાણિકા\nટિપ્પણ : જગની જોગનિયાં\nઅરદેશર ખબરદાર ટિપ્પણ:માધુરી →\nઆ પદ્ય માટે કોઈ ટિપ્પણ નથી.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૯:૪૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://topjokes.in/%E0%A4%87%E0%A4%B2%E0%A5%8D%E0%A5%9B%E0%A4%BE%E0%A4%AE-%E0%A4%95%E0%A5%80-%E0%A4%B9%E0%A4%A6/", "date_download": "2019-12-07T07:05:46Z", "digest": "sha1:PLWTO7TLZJWVZL42GTLUMYIEPM2JKQ46", "length": 4414, "nlines": 115, "source_domain": "topjokes.in", "title": "इल्ज़ाम की हद - Funny Hindi Jokes - Whatsapp Status Texts", "raw_content": "\nભુરો ટ્રાફિક પોલીસ પાહે હેલ્મેટ પહેરી, લાઈસન્સ અને ગાડીના બધા કાગળ લઈને ગ્યો ને હવાલદાર ને પુછ્યુ સાહેબ બધા કાગળો બરાબર છેને\nહવાલદાર : હા બરાબર છે, પણ તારી ગાડી ક્યાં\nભુરો : બરાબર હોય તો પછી હું ગાડી ઘરેથી લેતો આવું.\nરાખે જ નહિ. . . . .\nજેવું આવે કે તરત\nગોવિંદજી :-એલા કેમ દેખાતો ન હતો ક્યાં હતો આટલા દિવસ\nદામોદર :-પવિત્ર શ્રાવણમાસ માં શકુની વૃતિવશ કૌરવ-પાંડવ ધર્મ કર્મ અનુસરણમાં મગ્ન હતો..\nત્યાં અચાનક ક્રૃષ્ન યાદ આવતા..\nથોડા દિવસ કૃષ્ણજન્મ સ્થળની યાત્રા તેમજ નિવાસ માં રહેવાનું સદભાગ્ય સાંપડ્યું હતું..\nટૂંક માં જુગાર રમતા પકડાયો અને જેલમાં પુરાયો…અેમ બોલતો નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "http://www.swaminarayangurukul.org/news/shree-jogi-swami-holistic-center-shilanyas", "date_download": "2019-12-07T06:49:45Z", "digest": "sha1:HS55NBDXYVKYV4Z5NKPOPBOTE6XOGKZT", "length": 10124, "nlines": 212, "source_domain": "www.swaminarayangurukul.org", "title": "Shree Jogi Swami Holistic Center : Shilanyas | Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust", "raw_content": "\n108 - ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન, 2015\nશ્રી જોગી સ્વામી હોલીસ્ટીક હેલ્થ સેન્ટર : શિલાન્યાસ વિધિ\nભારતીય પ્રાચીન આરોગ્ય પદ્ધત્તિ, યોગ અને આયુર્વેદ આપણો અણમૂલો વારસો છે. આપણો અણમૂલો વારસો સચવાય રહે, રોગ થયા પહેલા હેલ્થ કેરના કાર્યક્રમોથી લોકોને જાગૃત કરવામાં આવે તો બિમારીઓ આરંભથી જ અટકાવી શકાય. આયુર્વેદ વિજ્ઞાનનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે, શરીર અને મનની બિમારીઓને દૂર કરવા માટે જો યોગનો સહારો લેવામાં આવે તો સારવાર ક્ષેત્રે ન કલ્પી શકાય તેવા પરિણામો મેળવી શકાય છે.\nઅતિ ખર્ચાળ મેડિકલ સારવારના સમયમાં લોકોને શ્રેષ્ઠ સારવાર સરળતાથી મળી શકે તેવા શુભ હેતુથી સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના અધ્યક્ષ સ્થાને, પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (એસજીવીપી) અમદાવાદ ખાતે પૂ. જોગી સ્વામીની સ્મૃતિમાં, યોગ, આયુર્વેદ અને મેડિકલ સાયન્સના અદ્‌ભૂત સંગમરુપ ‘શ્રી જોગી સ્વામી હોલીસ્ટીક હેલ્થ સેન્ટર’નો શિલાન્યાસ વિધિ આયુર્વેદ અને એલોપથીના નામાંકિત વૈદરાજો અને ડોકટરો તથા મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યો હ��ો. સમગ્ર વિધિ પવિત્ર વેદ પંડિતો શ્રી રામપ્રિયજી તથા શ્રી લક્ષ્મીનારાયણજી દ્વારા કરાવવામાં આવી હતી.\nઆ પ્રસંગે શિલાન્યાસ કાર્યક્રમ બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા ડો.પાર્થિવભાઇ મહેતા અને વૈદ્યરાજ શ્રી હરીન્દ્રભાઇ દવેએ આંખ, નાક, વગેરે શરીરના ભાગોમાં થતાં રોગો તેના ઉપાયો તથા આયુર્વેદ પધ્ધત્તિ પંચકર્મ, જાનુબસ્તી, દાંત, ગળાના રોગો, ક્ષારસુત્ર પદ્ધત્તિ, સુવર્ણ પ્રાશન, યોગ, શિરોધારા, વગેરે તથા આયુર્વેદિક અને અલોપથી સારવાર પદ્ધતિઓનું નિદર્શન પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર સમજાવ્યું હતું.\nઆ પ્રસંગે પૂજ્ય સ્વામીજી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, ડો.વિજયભાઇ ધડુક વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.\nઆ પ્રસંગે આ હોલીસ્ટીક હેલ્થ સેન્ટરમાં સેવા આપનાર ડો.પાર્થિવ મહેતા, ડો.વસંતભાઇ વાલુ, ડો.નંદલાલ માનસેતા, ડો.કેયુર શાહ, ડો.રજનીભાઇ પટેલ તેમજ વૈદ્ય પ્રવિણભાઇ હીરપરા, વૈદ્ય તપનભાઇ, વૈદ્ય હરિન્દ્રભાઇ દવે, વૈદ્ય ભાવેશભાઇ જોષી, વૈદ્ય જયકૃષ્ણભાઇ જાની, વૈદ્ય સ્વપ્નીલભાઇ મોદી, વૈદ્ય જસવંતભાઇ રાઠોડ વગેરેનું પૂજ્ય સ્વામીજી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ સન્માન કર્યું હતું.\nઆ પ્રસંગે અમેરિકા સ્થિત ડો.વિજયભાઇ ધડુક, ડી.કે.શાહ, નરહરિભાઇ અમીન, વલ્લભભાઇ કથિરીયા, વલ્લભભાઇ કાકડીયા, કાંતિભાઇ ગાંધી, ડો.શામળદાસ પટેલ, ડો.વિપુલભાઇ પટેલ, ગુણવંતભાઇ સોજીત્રા, દકુભાઇ કસવાલા, શ્રી આર.આર.પટેલ કચ્છ, આર.એસ.પટેલ કચ્છ, પ્રેમજીભાઇ કેસરાણી, કપુરચંદભાઇ શાહ-આફ્રિકા, મધુકરભાઇ વ્યાસ, સુનિલભાઇ નાણાંવટી, ભરતભાઇ જોષી, વગેરે મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4", "date_download": "2019-12-07T06:48:54Z", "digest": "sha1:EKPY7SDCZUVM3EQUSW3UAV2FZHSLKPLC", "length": 38698, "nlines": 563, "source_domain": "gu.wikipedia.org", "title": "\"ગ્રામ પંચાયત\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"ગ્રામ પંચાયત\" ને જોડતા પાનાં\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગ�� ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ ગ્રામ પંચાયત સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકાળાપાણ ‎ (← કડીઓ | ફેરફાર)\nદીવ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nઆડમોર ‎ (← કડીઓ | ફેરફાર)\nડેરોલ (તા. કાલોલ) ‎ (← કડીઓ | ફેરફાર)\nપંચાયતઘર (દિશાનિર્દેશ કરેલ પાનું) ‎ (← કડીઓ | ફેરફાર)\nવડતાલ ‎ (← કડીઓ | ફેરફાર)\nચલાલા (તા. ધારી) ‎ (← કડીઓ | ફેરફાર)\nભાત (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઉંઝા ‎ (← કડીઓ | ફેરફાર)\nઉનાવા ‎ (← કડીઓ | ફેરફાર)\nકીડીયાનગર ‎ (← કડીઓ | ફેરફાર)\nકરમસદ ‎ (← કડીઓ | ફેરફાર)\nગઢડા ‎ (← કડીઓ | ફેરફાર)\nપાજોદ ‎ (← કડીઓ | ફેરફાર)\nલોયાધામ ‎ (← કડીઓ | ફેરફાર)\nઅડાલજ ‎ (← કડીઓ | ફેરફાર)\nડાકોર ‎ (← કડીઓ | ફેરફાર)\nપાવાગઢ ‎ (← કડીઓ | ફેરફાર)\nચાંપાનેર ‎ (← કડીઓ | ફેરફાર)\nવેડછી ‎ (← કડીઓ | ફેરફાર)\nધુવારણ ‎ (← કડીઓ | ફેરફાર)\nબીલીમોરા ‎ (← કડીઓ | ફેરફાર)\nમઢી ‎ (← કડીઓ | ફેરફાર)\nબીગરી ‎ (← કડીઓ | ફેરફાર)\nઅમલસાડ ‎ (← કડીઓ | ફેરફાર)\nઉનાઇ ‎ (← કડીઓ | ફેરફાર)\nતિથલ ‎ (← કડીઓ | ફેરફાર)\nઇડર ‎ (← કડીઓ | ફેરફાર)\nઆસ્પા ‎ (← કડીઓ | ફેરફાર)\nપદમડુંગરી ‎ (← કડીઓ | ફેરફાર)\nજોટાણા (તા. જોટાણા) ‎ (← કડીઓ | ફેરફાર)\nદેવકી ગાલોળ ‎ (← કડીઓ | ફેરફાર)\nવાગરા ‎ (← કડીઓ | ફેરફાર)\nલીંબડી ‎ (← કડીઓ | ફેરફાર)\nઉચ્છલ ‎ (← કડીઓ | ફેરફાર)\nવિરમગામ ‎ (← કડીઓ | ફેરફાર)\nદેત્રોજ ‎ (← કડીઓ | ફેરફાર)\nમાંડલ ‎ (← કડીઓ | ફેરફાર)\nધરમપુર ‎ (← કડીઓ | ફેરફાર)\nઉમરપાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nકરજણ ‎ (← કડીઓ | ફેરફાર)\nપલસાણા ‎ (← કડીઓ | ફેરફાર)\nઓલપાડ ‎ (← કડીઓ | ફેરફાર)\nલોધિકા ‎ (← કડીઓ | ફેરફાર)\nજામકંડોરણા ‎ (← કડીઓ | ફેરફાર)\nકોટડા-સાંગાણી ‎ (← કડીઓ | ફેરફાર)\nમાળિયા (મિયાણા) ‎ (← કડીઓ | ફેરફાર)\nરોજીદ ‎ (← કડીઓ | ફેરફાર)\nપિંપરી ‎ (← કડીઓ | ફેરફાર)\nભિનાર, વાંસદા તાલુકો ‎ (← કડીઓ | ફેરફાર)\nકુરેલિયા ‎ (← કડીઓ | ફેરફાર)\nસિણધઇ ‎ (← કડીઓ | ફેરફાર)\nચઢાવ ‎ (← કડીઓ | ફેરફાર)\nમોટી વાલઝર ‎ (← કડીઓ | ફેરફાર)\nનાની વાલઝર ‎ (← કડીઓ | ફેરફાર)\nકંડોલપાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nપાલગભાણ ‎ (← કડીઓ | ફેરફાર)\nમહુવાસ ‎ (← કડીઓ | ફેરફાર)\nકાળાઆંબા ‎ (← કડીઓ | ફેરફાર)\nઉપસળ ‎ (← કડીઓ | ફેરફાર)\nખાંભલા ‎ (← કડીઓ | ફેરફાર)\nલિમઝર ‎ (← કડીઓ | ફેરફાર)\nજૂજ ‎ (← કડીઓ | ફેરફાર)\nકેલીયા ‎ (← કડીઓ | ફેરફાર)\nચારણવાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nખરજઇ ‎ (← કડીઓ | ફેરફાર)\nકેવડી (તા.વાંસદા) ‎ (← કડીઓ | ફેરફાર)\nધરમપુર (તા.વાંસદા) ‎ (← કડીઓ | ફેરફાર)\nકુકડા ‎ (← કડીઓ | ફેરફ��ર)\nચરવી ‎ (← કડીઓ | ફેરફાર)\nકાંટસવેલ ‎ (← કડીઓ | ફેરફાર)\nકેળકચ્છ ‎ (← કડીઓ | ફેરફાર)\nઆંબાબારી ‎ (← કડીઓ | ફેરફાર)\nમોટી ભમતી ‎ (← કડીઓ | ફેરફાર)\nસરા ‎ (← કડીઓ | ફેરફાર)\nરાનકુવા ‎ (← કડીઓ | ફેરફાર)\nહરણગામ ‎ (← કડીઓ | ફેરફાર)\nસુધાવાડી ‎ (← કડીઓ | ફેરફાર)\nસુરખાઇ ‎ (← કડીઓ | ફેરફાર)\nદેગામ ‎ (← કડીઓ | ફેરફાર)\nસમરોલી ‎ (← કડીઓ | ફેરફાર)\nઆલીપોર ‎ (← કડીઓ | ફેરફાર)\nખેરગામ ‎ (← કડીઓ | ફેરફાર)\nફડવેલ ‎ (← કડીઓ | ફેરફાર)\nસરૈયા ‎ (← કડીઓ | ફેરફાર)\nચિતાલી ‎ (← કડીઓ | ફેરફાર)\nભેરવી ‎ (← કડીઓ | ફેરફાર)\nનાંધઇ ‎ (← કડીઓ | ફેરફાર)\nકુકેરી ‎ (← કડીઓ | ફેરફાર)\nમજીગામ ‎ (← કડીઓ | ફેરફાર)\nથાલા ‎ (← કડીઓ | ફેરફાર)\nસાદકપોર ‎ (← કડીઓ | ફેરફાર)\nઅગાસી ‎ (← કડીઓ | ફેરફાર)\nમાણેકપોર ‎ (← કડીઓ | ફેરફાર)\nસાદડવેલ ‎ (← કડીઓ | ફેરફાર)\nવંકાલ ‎ (← કડીઓ | ફેરફાર)\nઘોલાર ‎ (← કડીઓ | ફેરફાર)\nઆછવણી ‎ (← કડીઓ | ફેરફાર)\nઆમધરા ‎ (← કડીઓ | ફેરફાર)\nસતાડીયા ‎ (← કડીઓ | ફેરફાર)\nચાસા ‎ (← કડીઓ | ફેરફાર)\nજોગવાડ ‎ (← કડીઓ | ફેરફાર)\nટાંકલ ‎ (← કડીઓ | ફેરફાર)\nકાંગવઇ ‎ (← કડીઓ | ફેરફાર)\nખુંધ ‎ (← કડીઓ | ફેરફાર)\nબોડવાંક ‎ (← કડીઓ | ફેરફાર)\nરાનવેરી ખુર્દ ‎ (← કડીઓ | ફેરફાર)\nરાનવેરી કલ્લા ‎ (← કડીઓ | ફેરફાર)\nનાની વાંગરવાડી ‎ (← કડીઓ | ફેરફાર)\nમોટી વાંગરવાડી ‎ (← કડીઓ | ફેરફાર)\nરુમલા ‎ (← કડીઓ | ફેરફાર)\nસીતાપુર, વાંસદા તાલુકો ‎ (← કડીઓ | ફેરફાર)\nહોળીપાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nબારતાડ, વાંસદા તાલુકો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાણી ફળિયા ‎ (← કડીઓ | ફેરફાર)\nઆંબાપાણી ‎ (← કડીઓ | ફેરફાર)\nબોરીઆછ ‎ (← કડીઓ | ફેરફાર)\nચિકટીયા, વાંસદા તાલુકો ‎ (← કડીઓ | ફેરફાર)\nધાકમાળ ‎ (← કડીઓ | ફેરફાર)\nગંગપુર ‎ (← કડીઓ | ફેરફાર)\nગોધાબારી ‎ (← કડીઓ | ફેરફાર)\nજામલીયા ‎ (← કડીઓ | ફેરફાર)\nકપડવંજ, વાંસદા તાલુકો ‎ (← કડીઓ | ફેરફાર)\nકાવડેજ ‎ (← કડીઓ | ફેરફાર)\nમનપુર ‎ (← કડીઓ | ફેરફાર)\nલાછકડી ‎ (← કડીઓ | ફેરફાર)\nમીંઢાબારી ‎ (← કડીઓ | ફેરફાર)\nનવાનગર ‎ (← કડીઓ | ફેરફાર)\nરંગપુર ‍(તા. વાંસદા) ‎ (← કડીઓ | ફેરફાર)\nતાડપાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nઉમરકુઇ ‎ (← કડીઓ | ફેરફાર)\nવાડીચોંઢા ‎ (← કડીઓ | ફેરફાર)\nવાંસિયાતળાવ ‎ (← કડીઓ | ફેરફાર)\nવાંગણ, વાંસદા તાલુકો ‎ (← કડીઓ | ફેરફાર)\nવાટી ‎ (← કડીઓ | ફેરફાર)\nવાંદરવેલા ‎ (← કડીઓ | ફેરફાર)\nહનુમાનબારી ‎ (← કડીઓ | ફેરફાર)\nખંભાલીયા ‎ (← કડીઓ | ફેરફાર)\nદુબળફળીયા ‎ (← કડીઓ | ફેરફાર)\nસિંગાડ ‎ (← કડીઓ | ફેરફાર)\nબાજ (તા. આહવા) ‎ (← કડીઓ | ફેરફાર)\nભવાનદગડ ‎ (← કડીઓ | ફેરફાર)\nઘોઘલી ‎ (← કડીઓ | ફેરફાર)\nકોટબા ‎ (← કડીઓ | ફેરફાર)\nગાંવદહાડ ‎ (← કડીઓ | ફેરફાર)\nકરંજડા ‎ (← કડીઓ | ફેરફાર)\nગાયગોઠણ ‎ (← કડીઓ | ફેરફાર)\nઝરણ ‎ (← કડીઓ | ફેરફાર)\nજામન્યામાળ ‎ (← કડીઓ | ફેરફાર)\nશિંગાણા ‎ (← કડીઓ | ફેરફાર)\nકાકશાળા ‎ (← કડીઓ | ફેરફાર)\nનિશાના ‎ (← કડીઓ | ફેરફાર)\nજાંબાલા ‎ (← કડીઓ | ફેરફાર)\nકેશબંધ ‎ (← કડીઓ | ફેરફાર)\nબીલીઆંબા ‎ (← કડીઓ | ફેરફાર)\nકલમવિહિર ‎ (← કડીઓ | ફેરફાર)\nભીસ્યા ‎ (← કડીઓ | ફેરફાર)\nચનખલ ‎ (← કડીઓ | ફેરફાર)\nધવલીદોડ ‎ (← કડીઓ | ફેરફાર)\nમહાલ ‎ (← કડીઓ | ફેરફાર)\nબોરખલ ‎ (← કડીઓ | ફેરફાર)\nબોરખેત ‎ (← કડીઓ | ફેરફાર)\nલશ્કરીઆંબા ‎ (← કડીઓ | ફેરફાર)\nદાવદહાડ ‎ (← કડીઓ | ફેરફાર)\nઝાવડા ‎ (← કડીઓ | ફેરફાર)\nબારીપાડા, ડાંગ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nનાનાપાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nચીખલી(લવચાલી) ‎ (← કડીઓ | ફેરફાર)\nખાતળ ‎ (← કડીઓ | ફેરફાર)\nમાછળી ખાતળ ‎ (← કડીઓ | ફેરફાર)\nરંભાસ ‎ (← કડીઓ | ફેરફાર)\nમોટી દાબદર ‎ (← કડીઓ | ફેરફાર)\nનાની દાબદર ‎ (← કડીઓ | ફેરફાર)\nમાલેગામ, ડાંગ જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nગિરમાળ ‎ (← કડીઓ | ફેરફાર)\nબુરથડી ‎ (← કડીઓ | ફેરફાર)\nગલકુંડ ‎ (← કડીઓ | ફેરફાર)\nલવચાલી ‎ (← કડીઓ | ફેરફાર)\nચિંચલી ‎ (← કડીઓ | ફેરફાર)\nગારખડી ‎ (← કડીઓ | ફેરફાર)\nસુબિર ‎ (← કડીઓ | ફેરફાર)\nશામગહાન ‎ (← કડીઓ | ફેરફાર)\nસાકળપાતળ ‎ (← કડીઓ | ફેરફાર)\nડોન ‎ (← કડીઓ | ફેરફાર)\nસરવર ‎ (← કડીઓ | ફેરફાર)\nમુલચોંડ ‎ (← કડીઓ | ફેરફાર)\nબરડીપાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nનડગખાદી ‎ (← કડીઓ | ફેરફાર)\nનડગચોંડ ‎ (← કડીઓ | ફેરફાર)\nધુલદા ‎ (← કડીઓ | ફેરફાર)\nઆહેરડી ‎ (← કડીઓ | ફેરફાર)\nકાલિબેલ ‎ (← કડીઓ | ફેરફાર)\nભદરપાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nઘુબીટા ‎ (← કડીઓ | ફેરફાર)\nડુંગરડા ‎ (← કડીઓ | ફેરફાર)\nઆંબાપાડા (ચીખલી વિસ્તાર) ‎ (← કડીઓ | ફેરફાર)\nઆંબાપાડા (વઘઇ વિસ્તાર) ‎ (← કડીઓ | ફેરફાર)\nભેંસકાતરી ‎ (← કડીઓ | ફેરફાર)\nબીડ, મહુવા તાલુકો, સુરત જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nકરચેલીયા ‎ (← કડીઓ | ફેરફાર)\nવલવાડા, મહુવા તાલુકો, સુરત જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nઅલગટ ‎ (← કડીઓ | ફેરફાર)\nશેખપુર ‎ (← કડીઓ | ફેરફાર)\nઓંડચ ‎ (← કડીઓ | ફેરફાર)\nનળધરા ‎ (← કડીઓ | ફેરફાર)\nવાંસકુઇ, મહુવા તાલુકો, સુરત જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nગુણસવેલ ‎ (← કડીઓ | ફેરફાર)\nબામણીયા ‎ (← કડીઓ | ફેરફાર)\nકઢૈયા ‎ (← કડીઓ | ફેરફાર)\nકલકવા ‎ (← કડીઓ | ફેરફાર)\nસાંબા, મહુવા તાલુકો, સુરત જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nભોરિયા ‎ (← કડીઓ | ફેરફાર)\nબીલખડી ‎ (← કડીઓ | ફેરફાર)\nવહેવલ ‎ (← કડીઓ | ફેરફાર)\nઅનાવલ ‎ (← કડીઓ | ��ેરફાર)\nદેદવાસણ ‎ (← કડીઓ | ફેરફાર)\nખરવાણ ‎ (← કડીઓ | ફેરફાર)\nગાંગડીયા ‎ (← કડીઓ | ફેરફાર)\nફુલવાડી, મહુવા તાલુકો, સુરત જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nલસણપોર ‎ (← કડીઓ | ફેરફાર)\nદાઉતપોર ‎ (← કડીઓ | ફેરફાર)\nબારતાડ, મહુવા તાલુકો, સુરત જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nપુના, મહુવા તાલુકો, સુરત જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nશ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર ‎ (← કડીઓ | ફેરફાર)\nલાલપુર ‎ (← કડીઓ | ફેરફાર)\nકલ્યાણપુર ‎ (← કડીઓ | ફેરફાર)\nજોડિયા ‎ (← કડીઓ | ફેરફાર)\nમાલપુર ‎ (← કડીઓ | ફેરફાર)\nવિજયનગર, સાબરકાંઠા જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nઅમીરગઢ ‎ (← કડીઓ | ફેરફાર)\nદાંતીવાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nસમી ‎ (← કડીઓ | ફેરફાર)\nવાગડોદ (તા. સરસ્વતી) ‎ (← કડીઓ | ફેરફાર)\nસાંતલપુર ‎ (← કડીઓ | ફેરફાર)\nજાંબુઘોડા ‎ (← કડીઓ | ફેરફાર)\nઘોઘંબા ‎ (← કડીઓ | ફેરફાર)\nસાયલા ‎ (← કડીઓ | ફેરફાર)\nમુળી ‎ (← કડીઓ | ફેરફાર)\nલખતર ‎ (← કડીઓ | ફેરફાર)\nદસાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nચુડા ‎ (← કડીઓ | ફેરફાર)\nતિલકવાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nઉમરાળા ‎ (← કડીઓ | ફેરફાર)\nપાવી જેતપુર ‎ (← કડીઓ | ફેરફાર)\nનસવાડી ‎ (← કડીઓ | ફેરફાર)\nસંખેડા ‎ (← કડીઓ | ફેરફાર)\nસાવલી ‎ (← કડીઓ | ફેરફાર)\nશિનોર ‎ (← કડીઓ | ફેરફાર)\nવિરપુર (મહીસાગર જિલ્લો) ‎ (← કડીઓ | ફેરફાર)\nતરણેતર ‎ (← કડીઓ | ફેરફાર)\nવિસાવાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nગાંઠીલા (તા. વંથલી) ‎ (← કડીઓ | ફેરફાર)\nગુણભાંખરી (તા. પોશીના) ‎ (← કડીઓ | ફેરફાર)\nઝીંઝરી ‎ (← કડીઓ | ફેરફાર)\nનવા સુદાસણા ‎ (← કડીઓ | ફેરફાર)\nકાંજણહરિ ‎ (← કડીઓ | ફેરફાર)\nકાંજણરણછોડ ‎ (← કડીઓ | ફેરફાર)\nસેગવા ‎ (← કડીઓ | ફેરફાર)\nસેગવી ‎ (← કડીઓ | ફેરફાર)\nસરોણ ‎ (← કડીઓ | ફેરફાર)\nસરોધી ‎ (← કડીઓ | ફેરફાર)\nસારંગપુર, વલસાડ તાલુકો ‎ (← કડીઓ | ફેરફાર)\nઅંજલાવ ‎ (← કડીઓ | ફેરફાર)\nઅટકપારડી ‎ (← કડીઓ | ફેરફાર)\nઅતાર ‎ (← કડીઓ | ફેરફાર)\nઅતગામ ‎ (← કડીઓ | ફેરફાર)\nઅતુલ (તા. વલસાડ) ‎ (← કડીઓ | ફેરફાર)\nભદેલી દેસાઈ પાટી ‎ (← કડીઓ | ફેરફાર)\nભદેલી જગાલાલા ‎ (← કડીઓ | ફેરફાર)\nવેલવાચ ‎ (← કડીઓ | ફેરફાર)\nવેજલપોર, વલસાડ તાલુકો ‎ (← કડીઓ | ફેરફાર)\nવાસણ ‎ (← કડીઓ | ફેરફાર)\nવાંકલ (તા.વલસાડ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવલંદી, વલસાડ તાલુકો ‎ (← કડીઓ | ફેરફાર)\nવાઘલધરા ‎ (← કડીઓ | ફેરફાર)\nપારનેરા ‎ (← કડીઓ | ફેરફાર)\nરોણવેલ ‎ (← કડીઓ | ફેરફાર)\nરાબડા ‎ (← કડીઓ | ફેરફાર)\nરોલા ‎ (← કડીઓ | ફેરફાર)\nપાથરી ‎ (← કડીઓ | ફેરફાર)\nપીઠા ‎ (← કડીઓ | ફેરફાર)\nપારડીહરિયા ‎ (← કડીઓ | ફેરફાર)\nપારડીપારનેરા ‎ (← કડીઓ | ફેરફાર)\nપંચલાઇ ‎ (← ��ડીઓ | ફેરફાર)\nપાલણ ‎ (← કડીઓ | ફેરફાર)\nઓઝાર ‎ (← કડીઓ | ફેરફાર)\nઓવાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nઓલગામ (તા.વલસાડ) ‎ (← કડીઓ | ફેરફાર)\nનવેરા ‎ (← કડીઓ | ફેરફાર)\nનાંદવાલા ‎ (← કડીઓ | ફેરફાર)\nઉમરસાડી (વલસાડ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઉંટડી ‎ (← કડીઓ | ફેરફાર)\nશંકરતલાવ ‎ (← કડીઓ | ફેરફાર)\nસોનવાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nસુરવાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nઠક્કરવાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nતિઘરા (તા. વલસાડ) ‎ (← કડીઓ | ફેરફાર)\nમરલા ‎ (← કડીઓ | ફેરફાર)\nમાલવણ ‎ (← કડીઓ | ફેરફાર)\nરાજપીપલા ‎ (← કડીઓ | ફેરફાર)\nવાંઝણા ‎ (← કડીઓ | ફેરફાર)\nઆંગલધરા ‎ (← કડીઓ | ફેરફાર)\nહસ્નાપુર ‎ (← કડીઓ | ફેરફાર)\nમજેવડી ‎ (← કડીઓ | ફેરફાર)\nઆમચક ‎ (← કડીઓ | ફેરફાર)\nવસરાઇ ‎ (← કડીઓ | ફેરફાર)\nઅમરોલી,મહુવા તાલુકો, સુરત જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nઅંધાત્રી ‎ (← કડીઓ | ફેરફાર)\nબુધલેશ્વર ‎ (← કડીઓ | ફેરફાર)\nધામખડી ‎ (← કડીઓ | ફેરફાર)\nબુટવાડા, મહુવા તાલુકો, સુરત જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nમુડત ‎ (← કડીઓ | ફેરફાર)\nગોપળા ‎ (← કડીઓ | ફેરફાર)\nઘડોઇ ‎ (← કડીઓ | ફેરફાર)\nહળદવા ‎ (← કડીઓ | ફેરફાર)\nકાછલ ‎ (← કડીઓ | ફેરફાર)\nકાની ‎ (← કડીઓ | ફેરફાર)\nકાદિયા ‎ (← કડીઓ | ફેરફાર)\nકોદાદા ‎ (← કડીઓ | ફેરફાર)\nમાછીસાદડા ‎ (← કડીઓ | ફેરફાર)\nવાંક (ભગવાનપુરા) ‎ (← કડીઓ | ફેરફાર)\nકુમકોતર ‎ (← કડીઓ | ફેરફાર)\nકોસ ‎ (← કડીઓ | ફેરફાર)\nનરડા ‎ (← કડીઓ | ફેરફાર)\nમહુવરીયા ‎ (← કડીઓ | ફેરફાર)\nવાઘેશ્વર ‎ (← કડીઓ | ફેરફાર)\nવાછાવડ ‎ (← કડીઓ | ફેરફાર)\nરાણત ‎ (← કડીઓ | ફેરફાર)\nનિહાલી ‎ (← કડીઓ | ફેરફાર)\nપથરોણ ‎ (← કડીઓ | ફેરફાર)\nસણવલ્લા ‎ (← કડીઓ | ફેરફાર)\nતરકાણી ‎ (← કડીઓ | ફેરફાર)\nઝેરવાવરા ‎ (← કડીઓ | ફેરફાર)\nતરસાડી ‎ (← કડીઓ | ફેરફાર)\nવેલણપુર, મહુવા તાલુકો, સુરત જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nમિયાંપુર, મહુવા તાલુકો, સુરત જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nધોળીકુઇ, મહુવા તાલુકો, સુરત જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nશંકરતલાવડી ‎ (← કડીઓ | ફેરફાર)\nધંધુસર (તા. વંથલી) ‎ (← કડીઓ | ફેરફાર)\nમહુડી, મહુવા તાલુકો, સુરત જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nકાંકરીયા ‍(તા. મહુવા‌) ‎ (← કડીઓ | ફેરફાર)\nડુંગરી, મહુવા તાલુકો, સુરત જિલ્લો ‎ (← કડીઓ | ફેરફાર)\nવસુધારા ડેરી ‎ (← કડીઓ | ફેરફાર)\nઆમલી, તા.ચિખલી ‎ (← કડીઓ | ફેરફાર)\nબામણવેલ ‎ (← કડીઓ | ફેરફાર)\nઅંબાચ ‎ (← કડીઓ | ફેરફાર)\nબહેજ ‎ (← કડીઓ | ફેરફાર)\nબલવાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nબામણવાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nચરી ‎ (← કડીઓ | ફેરફાર)\nચિમનપાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nડેબરપાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nદોણજા ‎ (← કડીઓ | ફેરફાર)\nધામધુમા ‎ (← કડીઓ | ફેરફાર)\nઢોલુમ્બર ‎ (← કડીઓ | ફેરફાર)\nગૌરી, તા. ખેરગામ ‎ (← કડીઓ | ફેરફાર)\nઘેજ ‎ (← કડીઓ | ફેરફાર)\nઘેકટી ‎ (← કડીઓ | ફેરફાર)\nજામનપાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nહોન્ડ ‎ (← કડીઓ | ફેરફાર)\nઘોડવણી ‎ (← કડીઓ | ફેરફાર)\nગોડથલ ‎ (← કડીઓ | ફેરફાર)\nકાકડવેલ ‎ (← કડીઓ | ફેરફાર)\nકાકડવેરી ‎ (← કડીઓ | ફેરફાર)\nકલિયારી ‎ (← કડીઓ | ફેરફાર)\nકણભઇ ‎ (← કડીઓ | ફેરફાર)\nખાંભડા ‎ (← કડીઓ | ફેરફાર)\nખરોલી ‎ (← કડીઓ | ફેરફાર)\nખુડવેલ ‎ (← કડીઓ | ફેરફાર)\nમલિયાધરા ‎ (← કડીઓ | ફેરફાર)\nમલવાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nમાંડવખડક ‎ (← કડીઓ | ફેરફાર)\nમીણકચ્છ ‎ (← કડીઓ | ફેરફાર)\nનડગધરી ‎ (← કડીઓ | ફેરફાર)\nનારણપોર ‎ (← કડીઓ | ફેરફાર)\nનોગામા ‎ (← કડીઓ | ફેરફાર)\nપણન્જ ‎ (← કડીઓ | ફેરફાર)\nપાણીખડક ‎ (← કડીઓ | ફેરફાર)\nઝરી ‎ (← કડીઓ | ફેરફાર)\nવેલણપોર ‎ (← કડીઓ | ફેરફાર)\nવાવ (તા. ખેરગામ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવડપાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nવડ, તા. ખેરગામ ‎ (← કડીઓ | ફેરફાર)\nઉંઢવળ ‎ (← કડીઓ | ફેરફાર)\nતોરણવેરા ‎ (← કડીઓ | ફેરફાર)\nતેજલાવ ‎ (← કડીઓ | ફેરફાર)\nતલાવચોરા ‎ (← કડીઓ | ફેરફાર)\nસિયાદા ‎ (← કડીઓ | ફેરફાર)\nસુંઠવાડ ‎ (← કડીઓ | ફેરફાર)\nસોલધરા ‎ (← કડીઓ | ફેરફાર)\nસારવણી ‎ (← કડીઓ | ફેરફાર)\nરુઝવણી ‎ (← કડીઓ | ફેરફાર)\nરેઠવાણીયા ‎ (← કડીઓ | ફેરફાર)\nપિપલગભાણ ‎ (← કડીઓ | ફેરફાર)\nપેલાડી ભેરવી ‎ (← કડીઓ | ફેરફાર)\nપાટી, તા. ખેરગામ ‎ (← કડીઓ | ફેરફાર)\nમોગરાવાડી, તા. ચિખલી ‎ (← કડીઓ | ફેરફાર)\nકેસલી ‎ (← કડીઓ | ફેરફાર)\nધમડાછા ‎ (← કડીઓ | ફેરફાર)\nઅજરાઈ ‎ (← કડીઓ | ફેરફાર)\nવલોટી ‎ (← કડીઓ | ફેરફાર)\nકલમઠા ‎ (← કડીઓ | ફેરફાર)\nકછોલી ‎ (← કડીઓ | ફેરફાર)\nદેવસર ‎ (← કડીઓ | ફેરફાર)\nધકવાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nનાંદરખા ‎ (← કડીઓ | ફેરફાર)\nઅંચેલી ‎ (← કડીઓ | ફેરફાર)\nએંધલ ‎ (← કડીઓ | ફેરફાર)\nવેગામ ‎ (← કડીઓ | ફેરફાર)\nગડત ‎ (← કડીઓ | ફેરફાર)\nપાથરી (તા. ગણદેવી) ‎ (← કડીઓ | ફેરફાર)\nસાલેજ ‎ (← કડીઓ | ફેરફાર)\nતોરણગામ ‎ (← કડીઓ | ફેરફાર)\nપાટી ‎ (← કડીઓ | ફેરફાર)\nસરીબુજરંગ ‎ (← કડીઓ | ફેરફાર)\nવાઘરેચ ‎ (← કડીઓ | ફેરફાર)\nભાઠા ‎ (← કડીઓ | ફેરફાર)\nછાપર ‎ (← કડીઓ | ફેરફાર)\nદેસાડ (તા. ગણદેવી) ‎ (← કડીઓ | ફેરફાર)\nદેવધા ‎ (← કડીઓ | ફેરફાર)\nધનોરી ‎ (← કડીઓ | ફેરફાર)\nદુવાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nગણદેવા ‎ (← કડીઓ | ફેરફાર)\nગંઘોર ‎ (← કડીઓ | ફેરફાર)\nગોંયદી ભાઠલા ‎ (← કડીઓ | ફેરફાર)\nવણગામ ‎ (← કડીઓ | ફેરફાર)\nવાસણ (તા. ગણદેવી) ‎ (← કડીઓ | ફેરફાર)\nઇચ્છાપોર ‎ (← કડીઓ | ફેરફાર)\nવગલવાડ ‎ (← કડીઓ | ફેરફાર)\nવડસાંગળ ��� (← કડીઓ | ફેરફાર)\nસોનવાડી ‎ (← કડીઓ | ફેરફાર)\nકલવાચ ‎ (← કડીઓ | ફેરફાર)\nખખવાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nખાપરીયા ‎ (← કડીઓ | ફેરફાર)\nખાપરવાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nકોલવા ‎ (← કડીઓ | ફેરફાર)\nકોથા ‎ (← કડીઓ | ફેરફાર)\nમાસા ‎ (← કડીઓ | ફેરફાર)\nમટવાડ ‎ (← કડીઓ | ફેરફાર)\nમેંધર ‎ (← કડીઓ | ફેરફાર)\nમોહનપુર ‎ (← કડીઓ | ફેરફાર)\nમોરલી ફળીયા ‎ (← કડીઓ | ફેરફાર)\nપીંજરા ‎ (← કડીઓ | ફેરફાર)\nસરીખુર્દ ‎ (← કડીઓ | ફેરફાર)\nપીપલધરા ‎ (← કડીઓ | ફેરફાર)\nરહેજ ‎ (← કડીઓ | ફેરફાર)\nખેરગામ (તા. ગણદેવી) ‎ (← કડીઓ | ફેરફાર)\nમાણેકપોર (તા. ગણદેવી) ‎ (← કડીઓ | ફેરફાર)\nઉંડાચ વાણીયાફળીયા ‎ (← કડીઓ | ફેરફાર)\nઉંડાચ લુહારફળીયા ‎ (← કડીઓ | ફેરફાર)\nવણારસી ‎ (← કડીઓ | ફેરફાર)\nકીલાદ (નાની વઘઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઅંકલાછ ‎ (← કડીઓ | ફેરફાર)\nચાપલધરા ‎ (← કડીઓ | ફેરફાર)\nરૂપવેલ ‎ (← કડીઓ | ફેરફાર)\nપ્રતાપનગર ‎ (← કડીઓ | ફેરફાર)\nલાખાવાડી ‎ (← કડીઓ | ફેરફાર)\nદોલધા ‎ (← કડીઓ | ફેરફાર)\nધોળીકુવા ‎ (← કડીઓ | ફેરફાર)\nચોરવણી ‎ (← કડીઓ | ફેરફાર)\nબારતાડ (ખાનપુર) ‎ (← કડીઓ | ફેરફાર)\nબેડમાળ ‎ (← કડીઓ | ફેરફાર)\nબિલમોડા ‎ (← કડીઓ | ફેરફાર)\nચોંઢા ‎ (← કડીઓ | ફેરફાર)\nઘોડમાળ ‎ (← કડીઓ | ફેરફાર)\nકમળઝરી ‎ (← કડીઓ | ફેરફાર)\nકંબોયા ‎ (← કડીઓ | ફેરફાર)\nકણધા ‎ (← કડીઓ | ફેરફાર)\nકંસારીયા ‎ (← કડીઓ | ફેરફાર)\nખડકીયા ‎ (← કડીઓ | ફેરફાર)\nખાટાઆંબા ‎ (← કડીઓ | ફેરફાર)\nલાકડબારી ‎ (← કડીઓ | ફેરફાર)\nલીંબારપાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nમાનકુનીયા ‎ (← કડીઓ | ફેરફાર)\nમોળાઆંબા ‎ (← કડીઓ | ફેરફાર)\nનવતાડ ‎ (← કડીઓ | ફેરફાર)\nનીરપણ ‎ (← કડીઓ | ફેરફાર)\nપિપલખેડ ‎ (← કડીઓ | ફેરફાર)\nરાજપુર ‎ (← કડીઓ | ફેરફાર)\nરવાણિયા ‎ (← કડીઓ | ફેરફાર)\nરાયબોર ‎ (← કડીઓ | ફેરફાર)\nસાદડદેવી ‎ (← કડીઓ | ફેરફાર)\nસતીમાળ ‎ (← કડીઓ | ફેરફાર)\nસુખાબારી ‎ (← કડીઓ | ફેરફાર)\nવાઘાબારી ‎ (← કડીઓ | ફેરફાર)\nવાંસકુઇ, વાંસદા તાલુકો ‎ (← કડીઓ | ફેરફાર)\nઅડદા ‎ (← કડીઓ | ફેરફાર)\nઆમડપોર ‎ (← કડીઓ | ફેરફાર)\nઅંબાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nઆમરી ‎ (← કડીઓ | ફેરફાર)\nઅષ્ટગામ ‎ (← કડીઓ | ફેરફાર)\nઆસુદર ‎ (← કડીઓ | ફેરફાર)\nભાટાઇ ‎ (← કડીઓ | ફેરફાર)\nભુલાફળીયા ‎ (← કડીઓ | ફેરફાર)\nબોરીઆચ ‎ (← કડીઓ | ફેરફાર)\nબુટલાવ ‎ (← કડીઓ | ફેરફાર)\nચંદ્રવાસણ સુપા ‎ (← કડીઓ | ફેરફાર)\nછાપરા ‎ (← કડીઓ | ફેરફાર)\nદાભલાઇ ‎ (← કડીઓ | ફેરફાર)\nદંડેસર ‎ (← કડીઓ | ફેરફાર)\nદંતેજ ‎ (← કડીઓ | ફેરફાર)\nધામણ (તા. નવસારી) ‎ (← કડીઓ | ફેરફાર)\nધારાગિરી ‎ (← કડીઓ | ફેરફાર)\nઇટાળવા ‎ (← કડીઓ | ફેરફાર)\nકા��ોલ ‎ (← કડીઓ | ફેરફાર)\nસમરસ ગ્રામ પંચાયત ‎ (← કડીઓ | ફેરફાર)\nકાલિમપોંગ ‎ (← કડીઓ | ફેરફાર)\nભારતનું સર્વોચ્ચ ન્યાયાલય ‎ (← કડીઓ | ફેરફાર)\nકુચાઇકોટ સામુદાયિક વિકાસ ખંડ, બિહાર ‎ (← કડીઓ | ફેરફાર)\nસામુદાયિક વિકાસ ખંડ ‎ (← કડીઓ | ફેરફાર)\nપંચાયતી રાજ ‎ (← કડીઓ | ફેરફાર)\nઆંબલીયા (તા.જુનાગઢ) ‎ (← કડીઓ | ફેરફાર)\nસરપંચ ‎ (← કડીઓ | ફેરફાર)\nબોટાદ તાલુકો ‎ (← કડીઓ | ફેરફાર)\nવલ્લભીપુર તાલુકો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાણપુર તાલુકો ‎ (← કડીઓ | ફેરફાર)\nબિદડા ગ્રામ પંચાયત ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/gujarat-monsoon-vadodaras-vishwamitri-river-and-ajwa-reservoir-continue-to-overflow-102270", "date_download": "2019-12-07T07:09:35Z", "digest": "sha1:UNPDO6RZH4N3DIE66VJYOBYNMUNFLQKB", "length": 6629, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "Gujarat Monsoon Vadodaras Vishwamitri river and Ajwa reservoir continue to overflow | 13 દિવસથી ઓવરફ્લો આજવા સરોવર, વિશ્વામિત્રીની સપાટી 15 ફીટે પહોંચી - news", "raw_content": "\nવડોદરા: 13 દિવસથી ઓવરફ્લો આજવા સરોવર, વિશ્વામિત્રીની સપાટી 15 ફીટે પહોંચી\nવડોદરામાં ૩૧ જુલાઈએ ૧૮ ઇંચ વરસાદ ખાબકતાં વિશ્વામિત્રીની સપાટી ઝડપભેર વધવાની સાથે ૨૮ ફીટ સુધી પહોંચી હતી.\nવડોદરામાં ૩૧ જુલાઈએ ૧૮ ઇંચ વરસાદ ખાબકતાં વિશ્વામિત્રીની સપાટી ઝડપભેર વધવાની સાથે ૨૮ ફીટ સુધી પહોંચી હતી. એ સાથે ઉપરવાસમાં વરસાદથી આજવા સરોવરની સપાટી પણ ૨૧૨ ફીટ થઈ ગઈ હતી, જેથી આજવા સરોવર ઓવરફ્લો થતાં એનું પાણી વિશ્વામિત્રીમાં આવતાં વડોદરામાં પૂર આવ્યું હતું.\nઆજવા સરોવર છેલ્લા ત્રણ દિવસથી ઓવરફ્લો થઈ રહ્યું છે. હજી ઓવરફલો ચાલુ રહેશે. પ્રથમ તબક્કાના ૨૧૨ને ૫૦ ફીટ સપાટી થયા બાદ આજવાના ૬૨ દરવાજામાંથી ઓવરફ્લો શરૂ થયો હતો કેમ કે આજવાના ૬૨ દરવાજા ૨૧૧ ફીટના લેવલે ફિક્સ કરેલા છે. હવે સપાટી જ્યાં સુધી ૨૧૧ ફીટ નહીં થાય ત્યાં સુધી ઓવરફ્લો ચાલુ રહેશે.\nઆ પણ વાંચો : ડાયમંડ ક્ષેત્રે સહકાર માટે સીએમ રૂપાણીએ યાકુટિયાના ગવર્નર સાથે કરાર કર્યા\nહાલમાં આજવા સરોવર લેવલ ૨૧૧ઃ૪૫ ફીટ છે. પહેલી વખત પૂર આવ્યું એ પછી પાણી ઘટતાં આજવા સરોવરનું લેવલ ૨૧૧ઃ૩૦ ફીટ થયું હતું અને વિશ્વામિત્રીની સપાટી આઠ ફીટ થઈ હતી, પરંતુ તારીખ ૯થી શરૂ થયેલા વરસાદના બીજા રાઉન્ડમાં વિશ્વામિત્રીનું અને આજવાનું લેવલ ખૂબ વધી ગયું હતું. એમાં આજવા સરોવર તો ૨૧૩ને ૧૦ ફીટે પહોંચી ગયું હતું અને વિશ્વામિત્રીનું લેવલ ��૦ ને ૫૦ ફીટ થયું હતું. જોકે એમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં વિશ્વામિત્રીની સપાટી ૧૫ ફીટે પહોંચી હતી.\nગુજરાતના આ એરપોર્ટ પર કબૂતર પકડવા પર મળશે ઈનામ\nમહિલા આયોગ શાળાઓમાં દીકરીઓને ગુડ અને બૅડ ટચ વિશે તાલીમ આપશે\nવડોદરા, નર્મદા, ડાંગ, પંચમહાલના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોમાં ચિંતા\nપોલીસ-કમિશનરે રાતે 9 વાગ્યા પછી દાંડિયાબજાર બ્રિજ પર બેસવા પર પ્રતિબંધ મૂક્યો\nસની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ\nસાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો\nઑફિસ જવા માટે આ ઢોલીવુડ બ્યૂટીઝની જેમ થાઓ તૈયાર, લાગશો પર્ફેક્ટ\nAishwarya Majmudar બંધાઈ સગાઈના બંધનમાં, જુઓ ખૂબસુરત તસવીરો\nટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6નાં મોત, બે ગંભીર\nઅરબી સમુદ્રમાં ‘પવન’ વાવાઝોડું સક્રિય, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી\nગાંધીના ગુજરાતમાં ગાંધીનગરમાં જ ગાંધી નામ સાથે ચેડાં\nગુજરાતના આ એરપોર્ટ પર કબૂતર પકડવા પર મળશે ઈનામ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/264784", "date_download": "2019-12-07T07:04:12Z", "digest": "sha1:6AMRKYLTI7U72EAV44SXS6ABOPW5W5CK", "length": 10400, "nlines": 103, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "મૂડી''સે ભારતના જીડીપીના વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 6.2 ટકા કર્યો", "raw_content": "\nમૂડી''સે ભારતના જીડીપીના વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 6.2 ટકા કર્યો\nનવી દિલ્હી, તા. 23 (પીટીઆઈ) : મૂડી'સની ઈન્વેસ્ટર્સ સર્વિસે શુક્રવારે ભારતના જીડીપીના વૃદ્ધિદરનો અંદાજ વર્ષ, 2019 માટે 6.8 ટકાથી ઘટાડીને 6.2 ટકા કર્યો છે.\nતે સાથે વર્ષ 2020માં જીડીપીનો વૃદ્ધિદરનો અંદાજ પણ ઘટાડીને 6.7 ટકા કરવામાં આવ્યો હોવાનું મૂડી'સે જણાવ્યું છે.\nમૂડી'સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્ર નબળું પડવાથી એશિયન દેશોની નિકાસને ફટકો પડયો છે અને રોકાણને વિપરીત અસર પડી છે.\nબજેટ પછી ભારતમાં આવતા વિદેશી રોકાણ ઉપર સુપર રિચ ટૅક્સ લાદવાની ભલામણથી એફપીઆઈએ શૅરબજારમાં વેચવાલીનું વલણ અપનાવતાં અને એનબીએફસીમાં રોકડ પ્રવાહની અછતના કારણે ધિરાણના વૃદ્ધિદરને માઠી અસર પહોંચી છે.\nરિયલ્ટી અને અૉટોમોબાઈલ સેક્ટર્સમાં પાછલા છ મહિનાથી ઉત્પાદનને માઠી અસર પડી છે અને તેના પગલે હજારો કર્મચારીઓ ઉપર બેરોજગારીની તલવાર લટકી રહી છે.\nઆ અગાઉ ક્રિસિલે ભારતના જીડીપીના વૃદ્ધિદરમાં વિકાસ અંદાજ અગાઉના 7.1 ટકાથી ઘટાડીને 6.9 ટકા કર્યો હતો. ટૂંકા ગાળામાં માગ અને રોકાણ ઘટવાથી આ અંદાજ ઘટાડવામાં આવ્યો હોવાનું ક્રિસિલે જણાવ્યું હતું. આરબીઆઈએ તેની નાણાનીતિની પાછલી દ્વિમાસિક સમીક્ષા બેઠકમાં વર્ષ, 2019-'20 માટે જીડીપીનો અંદાજ 7 ટકાથી ઘટાડીને 6.9 ટકા કર્યો હતો.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kameshwarmahadev.com/about-us/history/", "date_download": "2019-12-07T06:26:23Z", "digest": "sha1:PPZLR74XE4MSHI2JW3GKZVSPMVJO6IXV", "length": 6314, "nlines": 64, "source_domain": "kameshwarmahadev.com", "title": "History « Shree Kameshwar Mahadev", "raw_content": "\nશ્રી કામેશ્વર ધામનો ઇતિહાસ અતિ-અતિ પ્રાચીન તેમજ વિસ્‍તૃત હોવા છતાં સંક્ષેપમાં આજનું ગડત ગામ એ જ પ્રાચીન ગર્ગાવતી નગરી રામાયણ કાળથી આ પાવન મંદિર પ્રત્‍યેક ભકતોના હદયનું આસ્‍થા કેન્‍દૂ છે. આ વિસ્‍તારમાં જ અગત્‍સ્‍યમુનિ તથા મહાન ગર્ગાચાર્યનો આશ્રમ હતો જેને દંડકારણ્‍યની ભૂમિ પણ ગણાવી છે. હાલના શિવાલયના શિવલીંગની પ્રતિષ્‍ઠા ભગવાન શ્રી રામે કરી હોવાનું મનાય છે. જેને “ શ્રી કામેશ્વર મહાદેવ ” નામાકંન કરનાર તપસ્‍વી ગર્ગાચાર્ય હતા. શ્રી કામેશ્વર ધામની ઉત્‍તરે આવેલ અબિકા નદીના કિનારે માં નવદુર્ગાનું મંદિર જે સ્‍થાન પર શ્રી રામે તીર ચલાવી અવિરત જલસ્ત્રોત આજે જે ગમે તેવી દુષ્‍કાળની પરિસ્થિ‍તમાં પણ શાશ્વત છે. જેને પ્રાચીનમાં દુર્ગાધરાં કહેવાનું કાળક્રમે અપભ્રંશ થતાં આજે જે સ્‍થાનને “ દુગાડિયો દરો ” કહેવામાં આવે છે. જયાં સન ૧૯૩૯ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે એક જળસિંચાઇ ઉદૂવહન યોજના દ્રારા ગડત વિભાગ સિંચાઇ સહકારી મંડળીના ઉપક્રમે કામેશ્વર શિવાલયની આજુબાજુના ચાર ગામો માટે આર્શીવાદ સ્‍વરુપ છે. જે આજે પણ પણ ચાલી રહી છે.\nશ્રી કામેશ્વર મહાદેવ મંદિરની પ્રશ્વીમે નવગ્રહ મંદિર સમગ્ર ભારતવર્ષમાં એક જ પત્‍થરમાંથી રાચેલા એવું કાશી વિશ્વનાથ પછી બીજા ક���રમે આ નવગ્રહ મંદિરનું સ્‍થાન છે. જેની પાછળ ધણી દંતકથા વહેતી થઇ ચુકી છે. છતાં શ્રધ્‍ધા-વિશ્વાસનું અજોડ સ્‍થાન છે.\nસમયના વહેણ સાથે અતિ પ્રાચીન કામેશ્વર ધામનો જિર્ણોધ્‍ધાર કરવા માટે વારંવાર પ્રયનો છતાં શ્રી કામેશ્વર દાદની આજ્ઞા અને અસીમ કૃપાથી તા.૧-૧ર-ર૦૦૦ ના શુભ દિને નવનિર્માણ કાર્યનો શુભારંભ થયો જે માટે સમસ્‍ત ગડત ગામના પ્રતિનિધિઓની “ શ્રી કામેશ્વર જીર્ણોધ્‍ધાર સમિતિ ” ની સર્વાનુમતે રચના કરી ખૂબ જ ઉત્‍સાર અને આનંદથી માત્ર બે વર્ષના ટુકાગાળામાં હાલનું નૂતનદેહ ધારણ કરેલ, કલાત્‍મક શિલ્‍પકલાનો અદભૂત સમન્‍વયથી શોભિત શ્રી કામેશ્વરધામ સાક્ષાત “દેવભૂમિ ” નું દર્શન કરાવે છે.\nનવલદેહ ધારણ કરેલ દિવ્‍ય કામેશ્વર મહાદેવ મંદિરના શ્રી કામેશ્વર દાદા તથા શ્રી કામેશ્વર પરિવાર – દેવોની પ્રાણ-પ્રતષ્‍ઠાનું ભવ્‍ય આયોજન તા.૬-ર-ર૦૦૬ થી તા.૯-ર-ર૦૦૬ દરમ્‍યાન સુરતના રાષ્‍ટૂપતિ સન્‍માનિત, વાસસ્‍યતિ પંડિતભૂષણ આચાર્યશ્રી નીલકંઠ મહાશંકર શુકલ તેમજ વિધાન ભૂદેવોના સથવારે વેદોકત વિધિ વિધાન સાથે સંપન્‍ન થયું. “ પ્રાણ પ્રતિષ્‍ઠા ” મહોત્‍સવનું અનેરુ દશ્‍ય દેવોને પણ દુર્લભ, જેઆ વિભાગે કયારે નિહાળયું હશે., માણ્‍યું હશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/Rate/GBP/MAD/2019-09-10", "date_download": "2019-12-07T07:41:43Z", "digest": "sha1:BSTUQKRCT7DUO66R5JTWWFG33P5D3GS6", "length": 9275, "nlines": 61, "source_domain": "gu.exchange-rates.org", "title": "10-09-19 ના રોજ બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP) થી મોરોક્કન દિરહામ (MAD) ના દરો - વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\n10-09-19 ના રોજ બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ ના દરો / મોરોક્કન દિરહામ\n10 સપ્ટેમ્બર, 2019 ના રોજ બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP) થી મોરોક્કન દિરહામ (MAD) ના વિનિમય દરો\n1 GBP MAD 11.9270 MAD 10-09-19 ના રોજ 1 બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ મોરોક્કન દિરહામ માં 11.9270 હતા.\n100 GBP MAD 1,192.70 MAD 10-09-19 ના રોજ 100 બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ મોરોક્કન દિરહામ માં 1,192.70 હતા.\n10,000 GBP MAD 1,19,269.75 MAD 10-09-19 ના રોજ 10,000 બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ મોરોક્કન દિરહામ માં 1,19,269.75 હતા.\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%AF_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AC", "date_download": "2019-12-07T06:36:11Z", "digest": "sha1:Z2MBCP23GESPGKWI2OEVPRWI6X5KZDIA", "length": 2969, "nlines": 75, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:ભારતીય ઇતિહાસ સ્ટબ - વિકિપીડિયા", "raw_content": "\nઆ શ્રેણી ભારતીય ઇતિહાસના લેખોની યાદી ધરાવે છે, જે સ્ટબ છે.\nશ્રેણી \"ભારતીય ઇતિહાસ સ્ટબ\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૧૦ પૈકીનાં નીચેનાં ૧૦ પાનાં છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ ૧૨:૫૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/tag/kashmir", "date_download": "2019-12-07T08:14:40Z", "digest": "sha1:CYUA6QPGRLFOB2ZYCBKKJG47FWLYIE43", "length": 5995, "nlines": 108, "source_domain": "www.vtvgujarati.com", "title": " Tag | VTV Gujarati", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nકાશ્મીર / આતંકીઓના સફાયા માટે ત્રણેય સેનાની સ્પેશિયલ ફોર્સ કરશે જોઇન્ટ ઓપરેશન્સ\nકાશ્મીર / કોણ છે માદી શર્મા જેમણે EUના સાંસદોના કાશ્મીર પ્રવાસનું કર્યું આયોજન\nકાશ્મીર / સેનાએ આતંકીઓની તોડી કમર, અંસાર ગજવાત ઉલ હિંદનો થયો સફાયો\nકાશ્મીર / એશિયન પાર્લામેન્ટ્રી અસેમ્બલી મીટમાં કાશ્મીરના ઉલ્લેખ કરવા પર શશિ થરૂરે...\nકાશ્મીર / મુસાના ખાતમા બાદ લલહારીને અલકાયદાનો નવો કમાન્ડર બનાવાયો\nઅભિમાન / હું જ શિવ છું, મને અડવાની આખા બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી : લંપટ નિત્યાનંદનો વીડિયો વાયરલ\nઅકસ્માત / ભાવનગરમાં ખીચોખીચ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા બાળકીનું મોત, નગરવાસીઓ હિબકે ચઢ્યા\nનિવેદન / અમેરિકામાં ભારતીય રાજદૂતે કહ્યું 21મી સદીમાં ભારત બનશે સુપરપાવર\nગોલમાલ / સુરતમ���ં BRTS અને સીટી બસમાં ટિકિટ કૌભાંડ ઝડપાયુ, ઈ-એજન્સીઓની મનમાની\nહૈદરાબાદ રૅપ કેસ / એન્કાઉન્ટર બાદ લોકોએ પોલીસ પર ફૂલોનો વરસાદ કર્યો, જિંદાબાદના નારા લાગ્યાં\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nભાવનગર / મહુવાના ઉદ્યોગપતિની જાહેરાત, 'હું હૈદરાબાદ જઇને પોલીસને રૂપિયા એક લાખનું ઇનામ આપીશ'\nહૈદરાબાદ કેસ / સીન રિક્રિએટઃ હુમલો અને પછી પોલીસ સાથે અથડામણ, જાણી લો આખી રાતનો ઘટનાક્રમ\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nShu Plan / અમદાવાદનું ઈડલી સર્કલ: રૂ.50માં આવું South Indian ફૂડ ક્યાંય નહીં મળે\nઅર્થતંત્ર / અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા રઘુરામ રાજનની 10 દમદાર સલાહ\nVTV વિશેષ / 'સુરક્ષિત' ગુજરાતમાં દરરોજ એક બળાત્કારની ઘટના બને છે, અમદાવાદ પ્રથમ ક્રમે\nસેન્સેક્સ / દેશમાં મંદીના માહોલમાં પણ શેરબજારમાં તેજીનો દોર કેમ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.calcprofi.com/mensa-moja-onala-ina-kelkyuletara-mapo.html", "date_download": "2019-12-07T06:57:08Z", "digest": "sha1:4Z5JQAMPY25JH3VQZLZ35IW2UXMJ2IPT", "length": 6673, "nlines": 44, "source_domain": "gu.calcprofi.com", "title": "મેન્સ મોજા ઑનલાઇન કેલ્ક્યુલેટર", "raw_content": "\nમેન્સ મોજા ઑનલાઇન કેલ્ક્યુલેટર માપો\nમેન્સ મોજા ઑનલાઇન કેલ્ક્યુલેટર તમે શોધવા અને આંતરરાષ્ટ્રીય કદ અને સેમી કે ઇંચ હાથ પરિઘ મેન્સ માતાનો મોજા કદ કન્વર્ટ કરવા માટે પરવાનગી આપે છે માપો.\nમેન્સ મોજા ઑનલાઇન કેલ્ક્યુલેટર માપો તમે શોધવા અને આંતરરાષ્ટ્રીય કદ અને સેમી કે ઇંચ હાથ પરિઘ મેન્સ મોજા કદ કન્વર્ટ કરવા માટે પરવાનગી આપે છે. ઉદાહરણ તરીકે, મોજા કદ પુરુષો માટે આંતરરાષ્ટ્રીય હાથ ચકરાવો સેન્ટિમીટર ઇંચ, અથવા હાથ પરિઘ થી આંતરરાષ્ટ્રીય રૂપાંતરિત કરો. પણ તમે મેન્સ મોજા જોઈ શકો છો ચાર્ટ કદ, મોટા અને નાના કદ સાથે.\nઆંતરરાષ્ટ્રીય હેન્ડ પરિઘ (CM) હેન્ડ પરિઘ (ઇંચ)\nઆંતરરાષ્ટ્રીય હેન્ડ પરિઘ (CM) હેન્ડ પરિઘ (ઇંચ)\nહાથમોજાં ઑનલાઇન કેલ્ક્યુલેટર માપો\nઆંતર���ાષ્ટ્રીય કદ અને સેમી કે ઇંચ હાથ ચકરાવો કન્વર્ટ પુરુષો અને સ્ત્રીઓ મોજા માપો.\nહાથમોજાં ઑનલાઇન કેલ્ક્યુલેટર માપો\nશુઝ માપો ઑનલાઇન કેલ્ક્યુલેટર\nમેન્સ, સ્ત્રીઓ, અને બાળકો જૂતા કદ કન્વર્ટ વિવિધ દેશોમાં, યુરોપિયન, બ્રિટિશ, અમેરિકન (યુએસએ), જાપાનીઝ કદ અથવા સેન્ટિમીટર છે.\nશુઝ માપો ઑનલાઇન કેલ્ક્યુલેટર\nHat માપો ઑનલાઇન કેલ્ક્યુલેટર\nવિવિધ દેશોમાં ટોપી કદ કન્વર્ટ, અમેરિકન (યુએસ / યુકે), રશિયન, આંતરરાષ્ટ્રીય કદ, અથવા સેમી કે ઇંચ વડા પરિઘ જેવા.\nHat માપો ઑનલાઇન કેલ્ક્યુલેટર\nમેન્સ કપડાં કદ ઓનલાઇન કેલ્ક્યુલેટર\nમેન્સ કપડાં વિવિધ દેશોમાં માપો વિવિધ પ્રકારના કન્વર્ટ કરો.\nમેન્સ કપડાં કદ ઓનલાઇન કેલ્ક્યુલેટર\nતમે કરી શકો છો તમારી સાઇટ અથવા બ્લોગ આ કેલ્ક્યુલેટર એમ્બેડ\nતમારા પોતાના કેલ્ક્યુલેટર બનાવો\nજાહેરાતો વગર અને વેબસાઈટ પર સીધી કડી સાથે એમ્બેડ કોડ\nજાહેરાતો સાથે અને વેબસાઇટ સીધી કડી વગર એમ્બેડ કોડ\nકૉપિ કરો અને જગ્યા છે જ્યાં તમે કેલ્ક્યુલેટર પ્રદર્શિત કરવા માંગો છો તમારી સાઇટમાં આ કોડ પેસ્ટ કરો.\nતમે એક જવાબ જરૂર હોય તો\nમોબાઇલ સંસ્કરણ મારા કેલ્ક્યુલેટર્સ છેલ્લે મુલાકાત લીધી કેલ્ક્યુલેટર સંપર્કો Cookies CalcProfi.com ઑનલાઇન કેલ્ક્યુલેટર © 2000-2019", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2015/03/", "date_download": "2019-12-07T06:28:57Z", "digest": "sha1:PIZ63PLEXEYLC5FSV5CAVQNKZ3NYGSOB", "length": 91495, "nlines": 265, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "માર્ચ | 2015 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\n28 માર્ચ 2015 4 ટિપ્પણીઓ\nમત્તુર ગામ, જ્યાં લોકો સંસ્કૃતમાં વાતો કરે છે.\nભારતમાં કે દુનિયામાં એવું ગામ ક્યાંય જોયું છે કે જ્યાં લોકો રોજબરોજની વાતો સંસ્કૃત ભાષામાં કરતા હોય આવું એક જ ગામ ભારતમાં છે, તે ગામનું નામ મત્તુર છે અને તે કર્ણાટક રાજ્યના શીમોગા શહેરની નજીક આવેલું છે. શીમોગાથી ચીકમગલુર જવાના રસ્તે, શીમોગાથી માત્ર ૫ કી.મી.ના અંતરે તે આવેલું છે. અહીં લોકો સવારે ઉઠે ત્યાંથી તે રાત્રે સૂતા સુધી જે કંઇ બોલવાનું થાય, વાતોચીતો થાય, એ બધું જ તેઓ સંસ્કૃતમાં બોલે છે. અરે, શાકભાજી વેચનારા ફેરીયા પણ શાકની બૂમો સંસ્કૃતમાં પાડે છે. લોકોને એટલું સરસ સંસ્કૃત આવડે છે. બધાને તમે સંસ્કૃતમાં વાત કરતા જુઓ ત્યારે એમ જ લાગે કે પ્રાચીન ભારતના કોઈ ગામમાં આપણે પહોંચી ગયા છીએ. અહીંના લોકોને વેદો તથા સંસ્કૃત ધર્મગ્રંથોનું જ્ઞાન પણ ઘણું છે. આ ગામના લોકો ભારતની સંસ્કૃત ભાષાને તથા પુરાણી વેદ સંસ્કૃતિને જીવાડવા પ્રયત્ન કરી રહ્યા છે.\nઅહીંના લોકોની મહેમાનગતિ પણ એટલી જ ઉદાત્ત ભાવનાવાળી છે. તમે આ ગામમાં મહેમાન બનીને જાઓ ત્યારે, ભલે તમે કોઈને ઓળખતા ન હો, તો પણ અહીંના લોકો તમારું ઉમળકાભેર સ્વાગત કરશે. “આવો ભાઈ, અમારે ઘેર પધારો. તમારા જેવા મહેમાન અમારે આંગણે ક્યાંથી” એવા પ્રેમભર્યા શબ્દોથી તમને આવકારશે. આપણને જરા ય પરાયાપણું નહિ લાગવા દે. આપણને એમ જ લાગશે કે આ લોકો તો આપણા જ છે. એમની સાથે આપણો જૂનો નાતો છે. આપણે જરા ય સંકોચ રાખ્યા વગર તેમની સાથે ભળી જઈશું. કોઈ ને કોઈ ઘરની મહેમાનગતિ માણીશું. તેમની સાથે જમીન પર બેસી ભોજન કરીશું. ગામલોકો સાથે અલકમલકની વાતોમાં પરોવાઈ જઈશું. રાતે મજાની નિદ્રા માણીશું, અને ગામનાં સંભારણાં મનમાં ભરીને, ભારે હૈયે તેમની વિદાય લઈશું, ત્યારે લાગશે કે આવો પ્રેમ, આવી લાગણી અને આવાં માનવી, આપણે દુનિયામાં ક્યાંય જોયાં નથી. ચાલો, અહીં આ ગામ વિષે થોડી વિગતે વાત કરીએ.\nતુંગા નદીને કિનારે વસેલું મત્તુર ગામ આશરે ૫૦૦૦ જેટલી વસ્તી ધરાવે છે. એમાં ૧૫૦૦ જેટલા તો બ્રાહ્મણો છે. રાજા કૃષ્ણદેવરાયે આ ગામ બ્રાહ્મણોને દાનમાં આપી દીધેલું. તુંગાને સામે કિનારે હોસાઅલ્લી ગામ છે. મત્તુર અને હોસાઅલ્લી જોડિયાં ગામ કહી શકાય. હોસાઅલ્લીમાં પણ ઘણાખરા લોકો સંસ્કૃતમાં વાત કરે છે.\nમત્તુર ગામના બધા લોકોને સંસ્કૃત ભાષાનું અને હિંદુ પ્રણાલિકાઓનું સારું એવું જ્ઞાન છે. સંસ્કૃત એ એમના જીવનનો એક ભાગ છે. ગામનું દરેક કુટુંબ, સંસ્કૃત અને હિંદુ સંસ્કૃતિ વિષે શીખવવામાં પ્રવૃત્ત હોય એવું અહીં જોવા મળશે. લોકો અહીં સાદું જીવન જીવે છે અને મોટા ભાગનો સમય આધ્યાત્મિક કામોમાં પસાર કરે છે.\nઆ ગામ ઘણે અંશે ખેતી પર નિર્ભર છે. ગામની રચના એવી છે કે એક બાજુ બધાનાં ઘરો હોય, અને બીજી બાજુ ખેતરો હોય. લોકો ખૂબ હળીમળીને અને સંપીને રહે છે.\n‘વાર્તા કહેવી’ એ અહીંના લોકોની એક આગવી કલા છે. ‘વાર્તા કહેવી’ એને અહીં ‘ગામાકા’ કહે છે. બહુ જૂના જમાનાથી આ કલા લોકોમાં ઉતરી આવી છે.\nસંસ્કૃત એ અહીંના લોકોની સ્થાનિક ભાષા છે. સંસ્કૃત ઉપરાંત, બધાને કન્નડ ભાષા પણ આવડે છે. અહીં બહુ જ થોડા લોકોને હિન્દી કે ઈંગ્લીશ આવડતું હશે. આપણે મત્તુર ગયા હોઈએ તો ભાષાની તકલીફ પડે ખરી. (સંસ્કૃત આવડતું તો હોય તો કોઈ જ તકલીફ નથી.) પણ આમ તો સ્વાગત અને પ્રેમની ભાષા તો બધે જ એકસરખી હોય છે. તમે અહીં જાવ તો કશી જ મુશ્કેલી વગર અહીંના લોકો સાથે હળીભળી જાવ છો. તમારે સંસ્કૃત શીખવું હોય તો અહીં સાતેક દિવસ રહેવું પડે. એટલા દિવસોમાં તો સંસ્કૃતમાં બોલવાનું ફાવી જાય છે. વેદ અને ઉપનિષદો વિષે શીખવા માટે આ સારામાં સારું કેન્દ્ર છે. દુનિયામાં ક્યાંય પણ ઓનલાઈન સંસ્કૃત શીખવું હોય તો અહીંના લોકો ૨૦ દિવસમાં શીખવાડી દે છે.\nમત્તુર વિષે જાણ્યા પછી, ઘણા લોકો મત્તુર જવાની ઈચ્છા ધરાવે છે. આથી તો અહીં દર વર્ષે ઘણા બધા પ્રવાસીઓ આવે છે. અહીંના લોકો તેમનું સ્વાગત કરવા તત્પર હોય છે. તેઓ મહેમાનોને જમાડે છે, રાત્રે તેમના ઘેર રહેવાની વ્યવસ્થા પણ કરે છે. મહેમાનોને પણ એક જૂની ભારતીય પરંપરામાં ભળવાની મજા આવે છે. અહીંના લોકોએ ‘અતિથિ દેવો ભવ’ સૂત્રને ખરેખર સાર્થક કર્યું છે. મત્તુર ગામમાં ક્યાંય રેસ્ટોરન્ટ કે હોટેલ નથી.\nઆ ગામનું બીજું એક ખાસ આકર્ષણ અહીંનાં મંદિરો છે. અહીં રામમંદિર, શીવાલય, સોમેશ્વર મંદિર અને લક્ષ્મીકેશવ મંદિર જાણીતાં મંદિરો છે. ગામથી લગભગ ૮૦૦ મીટર દૂર આ મંદિરો આવેલાં છે. મંદિર સંકુલમાં ચોખ્ખાઈ ખૂબ જ છે. ત્યાં એક બગીચો છે. તેની બાજુમાં એક ઝરણું વહે છે. મંદિરના રસ્તે જતાં, વચ્ચે ઘણાં ઝાડ અને પક્ષીઓના માળા છે, એ ગામની સુંદરતામાં વધારો કરે છે. ગામમાં બધા હિંદુ તહેવારો ઉજવાય છે. દશેરા એ અહીંનો મહત્વનો તહેવાર છે.\nમત્તુર ગામમાં એક જ સ્કુલ છે. આમ તો એને પાઠશાળા જ કહી શકાય. અહીં બાળકોને સંસ્કૃત ઉપરાંત, થોડું અંગ્રેજી પણ શીખવાડાય છે. ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો શીમોગા, મેંગલોર કે બેંગ્લોર જવું પડે છે. અહીં છોકરો સામાન્ય રીતે ૧૧ વર્ષનો થાય એટલે એને હિંદુ ધર્મગ્રંથો અને વેદો શીખવાડાય છે. છોકરીઓએ આ બધું જ્ઞાન લગ્ન પછી તેના પતિ પાસેથી મેળવવાનું હોય છે. અહીં મોટા ભાગનાં લગ્નો ગામના જ છોકરા-છોકરી સાથે થાય છે. મત્તુરમાં પુરુષોનો પહેરવેશ લુંગી અને શાલ છે. લોકો લાંબા વાળ અને ચોટલી રાખે છે. સ્ત્રીઓ સાડી પહેરે છે અને માથામાં ફૂલોની વેણી કે ગજરો નાખે છે.\nમત્તુરની મુલાકાતે વર્ષમાં ગમે ત્યારે જઇ શકાય છે. પણ નવેમ્બરથી માર્ચનો સમય વધુ સારો. એ વખતે હવામાન ખુશનુમા હોય છે. શીમોગા મોટું શહેર છે. શીમોગાથી મત્તુર જવા માટે ઘણી બસો અને રીક્ષાઓ મળે છે. શીમોગામાં રહેવા માટે હોટેલો અને ખાણીપીણીનાં રેસ્ટોરન્ટ ઘણાં છે.\nએક દિ���સ રોકાવા માટે મત્તુર સરસ જગા છે. દુનિયાનાં પ્રેમાળ માનવીઓને મળવું હોય તો મત્તુર જરૂર જજો. કર્ણાટક બાજુ ફરવા નીકળ્યા હો તો એક દિવસ મત્તુર માટે ફાળવજો. મત્તુરમાં રાત રોકાજો અને ભારતની જૂની પરંપરાનો અનુભવ કરજો. તમને મત્તુરમાં ગમી જશે. તમે પાછા ફરશો ત્યારે ત્યાંની યાદોને લઈને આવશો.\nમન થયું ને નીકળી પડ્યા \nમન થયું ને નીકળી પડ્યા \nચોમાસામાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાયાં હોય, ઝીણો ઝીણો વરસાદ વરસતો હોય ત્યારે લીલીછમ ધરતી, ડુંગરા, ઝરણાં અને જંગલોની વચ્ચે ધોધરૂપે પડતી નદીઓ આપણને દૂરથી સાદ પાડીને બોલાવી રહી હોય એમ લાગે. આપણા ગુજરાતમાં આવું નૈસર્ગિક સૌંદર્ય અનેક જગ્યાએ વેરાયેલું પડ્યું છે. આ જગ્યાઓએ ભમવાની મજા તો કંઈ ઔર જ છે ચાલો, આવા એક યાદગાર પ્રવાસની તમને વાત કહું.\nપ્રકૃતિની ખોળો ખૂંદવા માટે અમે બે દિવસનો એક કાર્યક્રમ ગોઠવી કાઢ્યો. અમારા આ કાર્યક્રમમાં સોનગઢની નજીક આવેલું ગૌમુખ, ગિરિમાલા ધોધ, શબરીધામ, પંપા સરોવર, ગિરાનો ધોધ અને ઉનાઈના ગરમ પાણીના કુંડનો સમાવેશ હતો હતો. અમે કુલ આઠ જણા ભરૂચથી એક ભીની ભીની સવારે ગાડીઓ લઈને નીકળી પડ્યા. ત્યાંથી સુરત અને વ્યારા થઈને અમે સોનગઢ પહોંચ્યા. સૂરતથી સોનગઢ 66 કિ.મી. દૂર છે. ચોમાસાની આહલાદક ઠંડકમાં અમે ચા સાથે ગરમ ગરમ ભજીયાંનો સ્વાદ માણ્યો.\nઅમારો ખરો પ્રવાસ સોનગઢથી શરૂ થતો હતો. જંગલોનું સૌન્દર્ય માણવાની કલ્પના મનમાં અનેરો આનંદ જગાવી રહી હતી. સોનગઢથી 14 કિ.મીનું અંતર કાપ્યા બાદ અમે સૌપ્રથમ ગૌમુખ પહોંચ્યા. ત્યાં જંગલોની મધ્યમાં, એક ગાયના મુખમાંથી પાણી નીકળે છે, જેથી આ જગ્યા ‘ગૌમુખ’ તરીકે ઓળખાય છે. આ જગ્યાનું મુખ્ય આકર્ષણ તો એક ધોધ છે. ગૌમુખથી વૃક્ષોની ઘટાઓમાં પસાર થઈને 125 પગથિયાં નીચે ઊતરતાં આ ધોધ પાસે પહોંચી શકાય છે. ધોધ સુધી પહોંચવું આસાન છે એમ જાણ્યા પછી મન ઝાલ્યું રહે ખરું અમે સૌ સડસડાટ ધોધ સુધી પહોંચી ગયા. ધોધનું પાણી પથ્થર પર થઈને વહેતું હોવાથી સૌએ બે કલાક સુધી નહાવાનો આનંદ માણ્યો. ધોધ નીચે ઊભા રહેતાં પાણી એટલા જોરથી વરસે છે કે બરડા પર કોઈ ડંડા મારતું હોય એવો અનુભવ થાય છે અમે સૌ સડસડાટ ધોધ સુધી પહોંચી ગયા. ધોધનું પાણી પથ્થર પર થઈને વહેતું હોવાથી સૌએ બે કલાક સુધી નહાવાનો આનંદ માણ્યો. ધોધ નીચે ઊભા રહેતાં પાણી એટલા જોરથી વરસે છે કે બરડા પર કોઈ ડંડા મારતું હોય એવો અનુભવ થાય છે આ રોમાંચક અનુભવને માણીને અમે પગથિયાં ચઢીને ઉપર આવ્યા. અહીં આસપાસમાં બે-ચાર દૂકાનો આવેલી છે જ્યાં ચા-નાસ્તો મળી રહે છે. એક દુકાનદારને થોડી માહિતી પૂછતાં એમણે આજુબાજુના ગામનો હાથે દોરેલો એક નકશો અમને બતાવ્યો. અમે એ ડાયરીમાં નોંધી લીધો. આગળના સ્થળોની મુલાકાત લેવા માટે આ નકશો અમને ખૂબ કામ લાગ્યો.\nહવે અમારો પ્રવાસ આગળ વધ્યો. ગૌમુખથી 38 કિ.મીનું અંતર કાપીને ખપાટિયા થઈને અમે શીંગણા પહોંચ્યા. શીંગણાથી 14 કિ.મીના અંતરે ગિરિમાલાનો પ્રખ્યાત ધોધ આવેલો છે. અહીં છેલ્લા 4 કિ.મીનો રસ્તો ખૂબ ખરાબ છે જેથી ગાડી સાચવીને ચલાવવી પડે છે. રસ્તામાં આવતી નદીઓ પર ચેકડેમ બાંધેલા જોઈ શકાય છે. વરસાદની મોસમ હોવાથી બધા જ ચેકડેમો છલકાતાં જોવા મળ્યા. જંગલ વિસ્તારમાં આ દશ્ય મનોહર લાગતું હતું. એ પછી એક રેસ્ટોરન્ટ આવી, જેનું નામ હતું ‘યુ ટર્ન રેસ્ટોરન્ટ’. અફાટ જંગલની વચ્ચે આ એક માત્ર મકાન જણાતું હતું. અહીં અમે જમવાનો ઑર્ડર નોંધાવીને ગિરિમાલા ધોધ પહોંચ્યા. આ ગુજરાતમાં આવેલો સૌથી ઊંચો ધોધ છે. તેની ઉંચાઈ 300 ફૂટ છે. (અત્રે ઉલ્લેખનીય છે કે ભારતનો સૌથી ઊંચો ધોધ જોગનો ધોધ કહેવાય છે. તેની ઉંચાઈ 2600 ફૂટની છે.) અહીં બે મોટી ધારાઓ નીચે મોટું તળાવ રચે છે અને એ પછી પાણી આગળ વહે છે. ગિરિમાલાના ધોધમાં કે ત્યાંથી આગળ વહેતા પાણીમાં ઉતરી શકાય એમ નથી. આસપાસના કિનારાઓ પર રેલિંગ બાંધેલી જોવા મળે છે. જો કે ધોધના સૌન્દર્યને નિહાળવા માટે અહીં આરામદાયક ‘પોઈન્ટ’ બનાવવામાં આવ્યા છે. કિનારેથી 109 પગથિયાં ઉતરીને ધોધ નજીકથી જોઈ શકાય છે. શહેરી વસવાટથી દૂર આ ગાઢ અંતરિયાળ જંગલમાં આ ધોધને જોઈને થાય છે કે આ કેવી નૈસર્ગિક જગ્યાએ આપણે આવી પહોંચ્યા છીએ શું ખરેખર આપણે ગુજરાતમાં જ છીએ શું ખરેખર આપણે ગુજરાતમાં જ છીએ – ધોધને મન ભરી નિહાળી અમે એ જ રસ્તે 4 કિ.મી પાછા આવી પેલી રેસ્ટોરન્ટ તરફ પરત ફર્યા. બધાને જોરદાર ભૂખ લાગી જ હતી તેથી વરસાદી મોસમમાં અમે રોટલા, ખિચડી, કઢી અને રીંગણના શાકની મહેફિલ જમાવી.\nભોજન બાદ શીંગણા ગામ સુધી પાછા ફરી, સુબિર થઈને અમે ‘શબરીધામ’ પહોંચ્યા. શીંગણાથી શબરીધામનું અંતર 8 કિ.મી. છે. અહીં એક ઊંચી ટેકરી પર મંદિર આવેલું છે. ગાડી છેક ઉપર મંદિર સુધી જઈ શકે એવો રસ્તો છે. કહેવાય છે કે આ જગ્યાએ ભગવાન શ્રીરામે શીલા પર બેસીને શબરીનાં એઠાં બોર આરોગ્યાં હતાં. મંદિરમાં શ્રીરામ, લક્ષ્મણ, શબરીની પ્રતિમા અને શીલાનાં દર્શન થાય છે. દર્શન કરતાં જ જાણે બધો ��ાક ઊતરી જાય છે. મંદિરના શિખરેથી આસપાસનું દશ્ય ખૂબ જ સુંદર લાગે છે. અમે પહોંચ્યા ત્યારે સાંજ પડવા આવી હતી. તેથી શબરીધામથી ત્રણેક કિ.મી દૂર ‘શબરી રિસોર્ટ’ નામની રહેવા માટેની એક સરસ જગ્યા અમે શોધી કાઢી. જંગલની વચ્ચે માત્ર એકલો અટૂલો આ સગવડભર્યો આવાસ છે. ચા, ગરમાગરમ નાસ્તો અને જમવાની સગવડ મળી રહે છે. અમે રાત અહીં રોકાઈ ગયા. સૌ થાકેલા હતા. તેથી પરવારીને પથારીમાં પડતાં જ જાણે સવાર પડી ગઈ \nસવારે સૌ તાજામાજા હતા. બહાર વરસાદ વરસી રહ્યો હતો. રિસોર્ટની પરસાળમાં બેસીને અમે ચા-નાસ્તો લીધો. આસપાસના મનોરમ્ય ફોટોગ્રાફ્સ લીધા. મનમાં તો એમ થતું હતું કે બે દિવસ આ રિસોર્ટમાં જ રોકાઈ જઈએ પરંતુ અમારે તો હજી આગળ વધવાનું હતું. તેથી અમે ચાલ્યા પંપા સરોવર તરફ. શબરી રિસોર્ટથી 10 કિ.મી. દૂર પંપા સરોવર આવેલું છે. રસ્તો ખરાબ છે પરંતુ જઈ શકાય તેમ છે. પંપા સરોવરની જગ્યા ખૂબ જ સરસ છે. અહીં ચેકડેમમાંથી ઓવરફલો થતું પાણી આસપાસના પથ્થરોમાં વહીને સરોવરમાં આવે છે. પથ્થરોમાંથી વહેતા પાણીનો નાદ કાનને સાંભળવો ગમે છે. પાણીમાં સાચવીને ઊતરી શકાય એમ છે. પરંતુ ઑવરફલો થતા ડેમની નજીક જવામાં જોખમ છે. કિનારે બેસીને સ્નાનનો આનંદ માણી શકાય છે. જો કે અહીં રહેતા ગ્રામ્ય વિસ્તારના બાળકો ઊંડા પાણીમાં ભૂસકો મારીને આરામથી તરી શકે છે. તેઓ માટે આ સમાન્ય છે. એમ કહેવાય છે કે શ્રી રામચંદ્રજીએ લંકા તરફ આગળ વધતાં વચ્ચે આ પંપા સરોવરમાં સ્નાન કર્યું હતું. અહીં એક મોટા પથ્થર પર હનુમાનજી મૂર્તિરૂપે બિરાજમાન છે.\nપંપા સરોવરથી અમે ચાલ્યા આહવા તરફ. અમે ડાંગ જિલ્લામાં પ્રવેશી રહ્યા હતા. ચારે તરફ જંગલો વચ્ચે ઊંચા નીચા રસ્તાઓ અને એક તરફ ડુંગરા અને બીજી બાજુ ખીણો. એકંદરે રસ્તા સારા છે તેથી જોખમ નથી. 27 કિ.મીનું અંતર કાપીને અમે આહવા પહોંચ્યા. આહવા એ ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે. ત્યાંથી અમે 32 કિ.મી પસાર કરીને વધઈ પહોંચ્યા. વધઈમાં બોટાનીકલ ગાર્ડન અને વાંસદા નેશનલ પાર્ક આવેલ છે. વધઈથી સાપુતારાને રસ્તે 4 કિ.મી જેટલું આગળ વધ્યા બાદ ‘ગિરા ધોધ’ તરફ જવાનો રસ્તો પડે છે. આ રસ્તે ફક્ત 2 કિ.મીના અંતરે ‘ગિરા ધોધ’ આવેલો છે. ગિરા ધોધનું દૂરથી દેખાતું દ્રશ્ય ખૂબ જ સુંદર છે. વિશાળ પટ ધરાવતી નદી ધોધરૂપે નીચે પડતી હોય ત્યારે એ કેવી સુંદર લાગે, એ તો કલ્પના જ કરવી રહી જ્યારે નદી આખી છલોછલ ન હોય ત્યારે આ ધોધ અલગ અલગ ઘણા નાના-મોટા ધોધમાં વહેંચાઈને ���ડતો હોય છે. અમે વરસતા વરસાદમાં ખડકાળ પથ્થરો વચ્ચે ચાલીને ધોધની નજીક જઈને ઊભા રહ્યા અને ધોધને ક્યાંય સુધી નિહાળ્યા કર્યો. કુદરતની અપાર લીલા જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયું. ઈશ્વરે માનવીને આનંદ આપવા માટે કેવી અજબગજબની રચનાઓ પૃથ્વી પર કરી છે જ્યારે નદી આખી છલોછલ ન હોય ત્યારે આ ધોધ અલગ અલગ ઘણા નાના-મોટા ધોધમાં વહેંચાઈને પડતો હોય છે. અમે વરસતા વરસાદમાં ખડકાળ પથ્થરો વચ્ચે ચાલીને ધોધની નજીક જઈને ઊભા રહ્યા અને ધોધને ક્યાંય સુધી નિહાળ્યા કર્યો. કુદરતની અપાર લીલા જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયું. ઈશ્વરે માનવીને આનંદ આપવા માટે કેવી અજબગજબની રચનાઓ પૃથ્વી પર કરી છે પણ માનવીને આનંદ લેતાં આવડે તો ને પણ માનવીને આનંદ લેતાં આવડે તો ને પાણી ખૂબ ઊંડું હોવાથી અહીં સ્નાન કરી શકાય તેમ નથી. નદી-કિનારે ચા-નાસ્તો, મકાઈ વગેરે મળી રહે છે.\nગિરા ધોધનો આનંદ માણીને અમે પાછા ગાડીમાં ગોઠવાયા અને ચાલ્યા વાંસદા તરફ. આમ તો વધઈથી સાપુતારા માત્ર 48 કિ.મી. જ દૂર છે પરંતુ બે દિવસના અમારા ટૂંકા પ્રવાસમાં તેનો સમાવેશ કરવો શક્ય નહોતું. વાંસદા પસાર કરીને અમે ઉનાઈ પહોંચ્યા. વધઈથી ઉનાઈ કુલ 35 કિ.મી. છે. ઉનાઈમાં ગરમ પાણીના કુંડ આવેલા છે. અહીં જમીનમાંથી આવતું ગરમ પાણી એક હોજમાં ભેગું થાય છે અને એક પ્રવાહ રૂપે બહાર વહે છે. આ પ્રવાહને કિનારે બેસીને સ્નાન કરી શકાય છે પરંતુ પાણી ઘણું ગરમ હોય છે. એમ કહેવાય છે કે પાણીમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોવાથી, સ્નાન કરવાથી ચામડીના રોગ મટી જાય છે. ઉનાઈ નજીક પદમડુંગરી નામના સ્થળે સરકારી ગેસ્ટહાઉસમાં રહેવાની સુવિધા છે જો કે અમને તેની જરૂર નહોતી પડી. વધઈ પાસે કિલાડ તથા સુબિરની નજીક મહલમાં પણ રહેવાની આ પ્રકારની વ્યવસ્થા છે.\nહવે અમારો પ્રવાસ સમાપ્ત થવા આવ્યો હતો. ઉનાઈથી વ્યારા થઈને અમે સીધા જ ભરૂચ પરત ફર્યા. વરસાદી ઋતુમાં નદીનાળાં, ધોધ અને જંગલો ખૂંદવાનો કાર્યક્રમ અમે મન ભરીને માણ્યો. સાથે સાથે એ પણ અનુભવ્યું કે ગુજરાતમાં આ પ્રકારના અનેક સ્થળો છે જે લોકોની જાણ બહાર છે. શહેરોથી દૂર એવાં આ નાનાં નાનાં ગામડાંમાં આવેલાં પર્યટન સ્થળો આપણા ગુજરાતને ખરા અર્થમાં સ્વર્ણિમ બનાવે છે. પ્રવાસમાં જોયેલી આ અદ્દભૂત જગ્યાઓ કાયમ યાદ રહેશે અને એ યાદો મનમાં હંમેશાં રોમાંચ જગાવતી રહેશે.\n10 માર્ચ 2015 1 ટીકા\n“શાહસાહેબ, તમે મારું આઠમી સેમેસ્ટરના ક્લાસનું શુક્રવારનું છેલ્લું લેકચર ભણાવી આવશો હું તમારું બુધવારનું લેકચર લઇ લઈશ.”\nમેં કહ્યું, “ભલે વાડિયાસાહેબ, મને કોઈ જ વાંધો નથી. મને ફાવશે.”\nવાડિયાસાહેબ આગળ બોલ્યા, “શાહસાહેબ, વાત એમ છે ને કે મારું ફેમિલી મારા વતન સુરેન્દ્રનગરમાં રહે છે. એટલે હું દર શનિ-રવિ સુરેન્દ્રનગર જાઉં છું. શુક્રવારે કોલેજ પત્યા પછી હું સુરેન્દ્રનગર જવા નીકળી જાઉં છું, એટલે સાંજે જ ઘેર પહોંચી જવાય. મારા ટાઈમટેબલમાં મારે શુક્રવારનું છેલ્લું લેકચર છે. એટલે જો એ તમે લઇ લો તો હું એક કલાક વહેલો નીકળી શકું અને સુરેન્દ્રનગર વહેલો પહોંચું.”\nમેં કહ્યું, “ વાડિયાસાહેબ, મને કોઈ જ વાંધો નથી. તમારું શુક્રવારનું લેકચર હું ભણાવી દઈશ.”\nવાડિયાસાહેબ બોલ્યા, “શાહસાહેબ, બસ તો પછી તમે દર શુક્રવારે મારું લેકચર લઇ લેજો, અને હું દર બુધવારે તમારું લેકચર લઇ લઈશ.”\nપહેલાં તો હું આ ગોઠવણ એક અઠવાડિયા પૂરતી સમજ્યો હતો. પણ વાડિયાસાહેબે મારી સાથે આ ગોઠવણ આખી ટર્મ માટે કરી નાખી. જો કે એમાં મને કશી તકલીફ નહોતી.\nઉપરનો સંવાદ આજથી ૩૦ વર્ષ પહેલાંનો છે. એ વખતે અમે બધા પ્રોફેસરો અમદાવાદની એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજમાં નોકરી કરતા હતા. એ જમાનામાં તો વિદ્યાર્થીઓ કોલેજમાં બહુ જ નિયમિત રીતે લેકચરોમાં હાજરી આપતા. દરેક ક્લાસમાં આશરે નેવું ટકા જેટલી હાજરી તો હોય જ. અને આખી ટર્મ સુધી નિયમિત ક્લાસ ચાલે. અમે બોર્ડ પર જે ભણાવીએ તે, વિદ્યાર્થીઓ પોતાની નોટમાં ઉતારે. તે વખતે કોમ્યુટર અને લેપટોપ નહોતાં. મોબાઈલ ફોનનું તો કોઈએ નામે ય નહોતું સાંભળ્યું. આજે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. વિદ્યાર્થીઓની હાજરી ખૂબ જ ઓછી હોય છે. આખી ટર્મમાં પણ તેઓ થોડાઘણા ક્લાસ ભરે. અમે ભણાવીએ તે, પોતાની નોટમાં ઉતારવાની તસ્દી પણ લેતા નથી. અરે નોટીસબોર્ડ પરની નોટીસનો ય મોબાઈલથી ફોટો પાડી લે. અમે તૈયાર કરેલી નોટનો ય ફોટો પાડી લે. દાખલા ય વાંચી જાય, કાગળપેન લઈને જાતે ના ગણે. તેમને હાથથી લખવાનું કશું જ નથી ગમતું. પરીક્ષામાં પેપર હાથથી લખવાનું આવે ત્યારે કેટલું વસમું લાગે\nપણ એ વાત બાજુએ રાખી, આપણે વાડિયાસાહેબની વાત આગળ ચલાવીએ. મેં એમનું શુક્રવારનું લેકચર લેવાની હા પાડી, એટલે તે ખુશ થઇ ગયા. મેં તેમનું શુક્રવારનું લેકચર લેવાનું શરુ કરી દીધું, અને તેમણે દર શુક્રવારે એક કલાક વહેલા નીકળી, સુરેન્દ્રનગર એક કલાક વહેલા પહોંચવાનું શરુ કરી દીધું.\nઆમ તો કોલેજમાંથી એક કલાક વહેલા નીકળી જવાની છૂટ હોય નહ��, પણ બધું ચાલ્યા કરતુ હોય છે .\nએમ ને એમ બે અઠવાડિયાં પસાર થઇ ગયાં. મારું શુક્રવારે તેમનું લેકચર લેવાનું ચાલુ જ હતું. એક વાર મને વિચાર આવ્યો કે “લાવ, મારું બુધવારનું લેકચર, છોકરાઓ ભરે છે કે નહિ, તે જઈને જોઉં તો ખરો.” એટલે ત્રીજે અઠવાડિયે હું બુધવારે મારા લેકચરના ટાઈમે ક્લાસ આગળ પહોંચ્યો, એવી ધારણા સાથે કે વાડિયાસાહેબ ક્લાસમાં ભણાવતા જ હશે. ક્લાસ આગળ જઈને જોયું તો ક્લાસમાં કોઈ નહોતું. છોકરાઓ ય નહોતા, અને વાડિયા સાહેબ પણ નહિ. મને થયું કે આમ કેમ હશે બેચાર છોકરા આજુબાજુ ફરતા હતા. હું તેમને ઓળખી ગયો. તેઓ મારા ક્લાસના જ હતા. મેં તેમને ઉભા રાખ્યા, અને એક જણને પૂછ્યું, “કેમ મહેશ, અત્યારે તમે બધા, ક્લાસમાં ભણવા આવ્યા નથી બેચાર છોકરા આજુબાજુ ફરતા હતા. હું તેમને ઓળખી ગયો. તેઓ મારા ક્લાસના જ હતા. મેં તેમને ઉભા રાખ્યા, અને એક જણને પૂછ્યું, “કેમ મહેશ, અત્યારે તમે બધા, ક્લાસમાં ભણવા આવ્યા નથી ક્યાં ગયા બધા\nમહેશ બોલ્યો, “સર, તમારું અત્યારનું લેકચર તો ફ્રી હોય છે ને તમે દર બુધવારે લેકચર લેવા આવતા નથી ને, એટલે.”\nમેં કહ્યું, “એવું કેમ બને મારું બુધવારનું લેકચર લેવા, મારે બદલે વાડિયાસાહેબ આવે છે ને મારું બુધવારનું લેકચર લેવા, મારે બદલે વાડિયાસાહેબ આવે છે ને\nમહેશ બોલ્યો, “ના સર, વાડિયાસાહેબ આ લેકચર લેવા નથી આવતા.”\nમેં કહ્યું, “કેમ, વાડિયાસાહેબે તમને કહ્યું નથી કે તમારા ક્લાસમાં એમનું શુક્રવારનું લેકચર હું લઈશ, અને મારું બુધવારનું લેકચર એ લેશે\nમહેશ બોલ્યો, “ના સર, એમણે એવું નથી કહ્યું.”\nમેં પૂછ્યું, “તો એમણે શું કહ્યું હતું\nમહેશ, “એમણે તો એટલું જ કહ્યું હતું કે શુક્રવારનું એમનું લેકચર શાહસાહેબ લેશે.”\n હું તો આશ્ચર્યચકિત થઇ ગયો. મને અત્યારે જ ખબર પડી કે તેઓ મારું બુધવારનું લેકચર લેવા નથી જતા. એટલું જ નહિ, તેમણે છોકરાઓને આવું કહ્યું પણ નથી. એટલે છોકરાઓ પર તો એવી જ છાપ પડે કે “શાહસાહેબ બુધવારનું લેકચર લેવા આવતા નથી.” છોકરાઓ ડીપાર્ટમેન્ટના હેડને આ બાબતની ફરિયાદ કરવા પણ જઇ શકે. એવું થાય તો હેડ આગળ એવી છાપ પડે કે “શાહસાહેબ બુધવારે પોતાનું લેકચર લેવા જતા નથી.”\nએક બાજુ મેં વાડિયાસાહેબને સગવડ કરી આપી, અને તો ય હેડ આગળ મારી જ છાપ બગડે. ભલે એવું કંઇ થયું નહિ. પણ વાડિયાસાહેબની મને સાચી ‘ઓળખ’ પડી.\nપછી મેં એક વાર વાડિયાસાહેબને આ વાત કરી પણ ખરી. તો તેમનો જવાબ હતો કે “બુધવારે છોકરાઓ જ આવતા નથી. કદાચ તમારું એ લેકચર ભરવાનું તેમને નહિ ગમતું હોય.”\nબુધવારે છોકરાઓ જો ખરેખર નહોતા આવતા, તો વાડિયાસાહેબ મને આ વાત જણાવી શક્યા હોત. અને એ જ છોકરાઓ શુક્રવારે છેલ્લું લેકચર ભરવા તો આવતા હતા, જે હું ભણાવતો હતો. એટલે છોકરાઓને મારું લેકચર નથી ગમતું, એવું તો કેવી રીતે બને\nપણ વાડિયાસાહેબ આગળ આ બધી દલીલો કરવાનો કોઈ અર્થ ન હતો. તેઓ તેમનું કામ બીજાને સોંપી, કામમાંથી છટકવાના રસ્તા શોધવામાં પાવરધા હતા. પછી તો મને ખબર પડી કે વાડિયાસાહેબ બીજાં કામોમાંથી પણ છટકબારીઓ શોધી લેતા હતા.\nઅમે બધા ક્લબમાં જયારે ચા પીવા એકઠા થતા ત્યારે આ વાડિયાસાહેબ ઘણી વાર મન અને ભગવાન વિષેની આધ્યાત્મિક વાતો કરતા, જેમ કે “માણસનું મન જ માણસ પાસે સારાંનરસાં કામ કરાવે છે. જો મનને વશ કરી લઈએ અને સારાં કામ કરીએ તો જીવનનું કલ્યાણ થઇ જાય, જીવનમાં સુખ અને આનંદ છવાઈ જાય” વગેરે વગેરે. આવું સાંભળીને અમને લાગતું કે વાડિયાસાહેબ મહાન છે વિદ્વાન છે, જીવનની ફિલોસોફી તેમણે પચાવી જાણી છે. પણ પછી લાગ્યું કે વાડિયાસાહેબનો આ એક ‘શો’ જ છે, દેખાવ જ છે, પોતે કામ કરવું નથી, એ બાબતને ઢાંકવા માટેની આ એક ચેષ્ટા જ છે.\nએલ.ડી. એન્જીનીયરીંગ એ સરકારી કોલેજ છે. કોલેજમાં આવા પ્રોફેસરો હોઈ શકે છે. પણ….. કૃષ્ણ ભગવાને ઉદબોધેલી ‘ગીતા’ તો દુનિયાનો સૌથી ઉત્તમ ગ્રંથ છે. કર્મ કોઈને છોડતું નથી.\nએક મહિના પહેલાં જ હું એક કોલેજમાં એક મિત્રને મળવા ગયેલો. મને વાડિયાસાહેબ અચાનક ત્યાં મળી ગયા. અમે બંને એકબીજાને ઓળખી ગયા. તેઓ વૃદ્ધ થઇ ગયા હતા, શરીર ખખડી ગયું હતું, માંડ ચાલી શકતા હતા. મેં કહ્યું, “ અરે સાહેબ, તમે અહીં ક્યાંથી તમારી તબિયત કેમ છે તમારી તબિયત કેમ છે કેટલાં બધાં વર્ષ પછી તમને જોયા. શું ચાલે છે કેટલાં બધાં વર્ષ પછી તમને જોયા. શું ચાલે છે\nમેં તો પ્રશ્નોની ઝડી વરસાવી નાખી. નિરાશવદને તેઓ બોલ્યા, “જુઓ ને, મારા છોકરાનો છોકરો ઋત્વિક અહીં આ કોલેજમાં ભણે છે. પણ અહીં કોઈ ભણાવતું જ નથી લાગતું. જો કોઈ સાહેબ ટ્યુશન કરતા હોય તો મારે ઋત્વિકનું ટ્યુશન રખાવવું છે. મારા દિકરાને ટાઈમ નથી, એટલે હું અહીં આ કામે આવ્યો છું.”\nમને મનમાં થયું કે “સાહેબ, તમે પણ તમારા જમાનામાં કેટલું ભણાવતા હતા” હું મનમાં ગણવા બેઠો કે આ સાહેબે, કામ નહિ કરીને જેટલા રૂપિયા મફત પગાર ખાધો હશે એટલા રૂપિયા, કદાચ એથી યે વધુ રૂપિયા તેઓ ટ્યુશન પાછળ ખર્ચી નાખશે. આ તો એક ભૌતિક બાબત થઇ, પણ ���ીજી અનેક બાબતો –મનની શાંતિ, સુખ, આરોગ્ય, કામ કર્યાંનો સંતોષ- આ બધામાં પણ કર્મનો સિધ્ધાંત લાગુ પડતો હશે ને” હું મનમાં ગણવા બેઠો કે આ સાહેબે, કામ નહિ કરીને જેટલા રૂપિયા મફત પગાર ખાધો હશે એટલા રૂપિયા, કદાચ એથી યે વધુ રૂપિયા તેઓ ટ્યુશન પાછળ ખર્ચી નાખશે. આ તો એક ભૌતિક બાબત થઇ, પણ બીજી અનેક બાબતો –મનની શાંતિ, સુખ, આરોગ્ય, કામ કર્યાંનો સંતોષ- આ બધામાં પણ કર્મનો સિધ્ધાંત લાગુ પડતો હશે ને ‘વાડિયાસાહેબો’ આ બધું સમજે તો દુનિયા કેટલી સુખી થઇ જાય \nસાપુતારા, અજંતા-ઈલોરાના પ્રવાસે – ૩\nસાપુતારા, અજંતા-ઈલોરાના પ્રવાસે – ૩\nપાંચમા દિવસે સવારે અમે શનિદેવથી નીકળ્યા ઔરંગાબાદ જવા. શનિદેવથી ઔરંગાબાદનું અંતર ૮૦ કિ.મી. છે. ઔરંગાબાદ જોવાનું બાકી રાખી અમે અહીંથી દોલતાબાદ અને ઈલોરા થઈને ઘ્રુષ્ણેશ્વર પહોંચ્યા. ઔરંગાબાદ, દોલતાબાદ, ઈલોરા અને ઘ્રુષ્ણેશ્વર એક જ રૂટ પર છે. આ રસ્તો આગળ ધૂળિયા થઈને સૂરત જાય છે. ઔરંગાબાદથી દોલતાબાદ ૧૩ કી.મી., ત્યાંથી ઈલોરા ૧૧ કી.મી.અને ત્યાંથી ઘ્રુષ્ણેશ્વર માત્ર ૧ કી.મી. દૂર છે.અમારે આ બધાં સ્થળ જોવાનાં હતાં.\nઘ્રુષ્ણેશ્વર એ બાર જ્યોતિર્લીંગોમાંનું એક છે. અમે ત્ર્યંબકેશ્વર અને ભીમાશંકર જ્યોતિર્લીંગોનાં દર્શન કરી આવ્યા. અમારા આ પ્રવાસમાં આ ત્રીજું જ્યોતિર્લીંગ હતું. એક સાથે ત્રણ જ્યોતિર્લીંગ જવા મળે એ અમારું અહોભાગ્ય \nઘ્રુષ્ણેશ્વરને ઘ્રુષ્મેશ્વર પણ કહે છે. તે વેલુર નામના ગામમાં આવેલું છે. આ જ્યોતિર્લીંગ અંગેની કથા એવી છે કે “જૂના જમાનામાં ઘુશ્મા નામની એક સ્ત્રી રોજ શીવલીંગ બનાવીને શીવજીની પૂજા કરતી. તેના પતિની પહેલી પત્ની સુદેહાને તેની ઇર્ષ્યા આવતી. ઇર્ષ્યામાં તેણે ઘુશ્માના દિકરાને મારી નાખ્યો. ઘુશ્માએ તો શીવની આરાધના ચાલુ રાખી. શીવજીની કૃપાથી તેનો પુત્ર જીવતો થયો. શીવજી તેની અને ગામલોકોની સમક્ષ સદેહે પ્રગટ થયા. ઘુશ્માની વિનંતિથી શીવજી અહીં જ જ્યોતિર્લીંગ તરીકે નિવાસ કરવા લાગ્યા.” આ જગા એ જ ઘ્રુષ્ણેશ્વર જ્યોતિર્લીંગ. રાજા કૃષ્ણદેવરાયે ૧૦મી સદીમાં આ મંદિર બંધાવ્યું હતું.\nઅહીં દર્શન કરીને બહુ જ આનંદ થયો. અમે સાક્ષાત શીવ ભગવાનની સામે જ ઉભા હોઈએ એવો ભાવ મનમાં પેદા થયો. અહીંનું વાતાવરણ બહુ જ પવિત્ર હતું.\nઅહીં દર્શન કરી, અમે ૧ કી.મી. પાછા આવી ઈલોરાની ગુફાઓ જોવા ગયા. આ ગુફાઓ ભારત તથા વિદેશોમાં પણ પ્રખ્યાત છે. અહીં કુલ ૩૪ ગુફાઓ છે. આ ગુફાઓ એ�� લાઈનમાં અને ક્રમમાં જ છે. એમાં ૧ થી ૧૨ નંબરની ગુફાઓ બૌદ્ધ ધર્મની, ૧૩ થી ૨૯ નંબરની હિંદુ ધર્મની અને ૩૦ થી ૩૪ નંબરની જૈન ધર્મની છે. આ ગુફાઓ છઠ્ઠીથી તેરમી સદી દરમ્યાન બની હોવાનું કહેવાય છે. દરેક ગુફા પોતાના ધર્મની વિશેષતાથી ભરપૂર છે. દરેક ગુફામાં ટેકરીઓના પત્થરના ખડકોમાં કોતરકામ કરીને અદભૂત સ્થાપત્ય ઉભું કર્યું છે.\nબુદ્ધ ગુફાઓમાં ૧૦ નંબરની ગુફા અગત્યની છે. એની છત લાકડાનાં બીમ ગોઠવ્યાં હોય એવી દેખાય છે. ગુફામાં ૧૫ ફૂટ ઉંચું બુદ્ધનું પૂતળું બેઠેલી અને ઉપદેશ આપતી મુદ્રામાં છે. અજંતાની ૨૬ નંબરની ગુફા જેવી અહીં રચના છે.\nહિંદુ ગુફાઓમાં ગુફા નં. ૧૬ અગત્યની છે. તે કૈલાસ મંદિર તરીકે ઓળખાય છે. અહીં જાણે કે શીવજીનું નિવાસસ્થાન ઉભું કર્યું છે. એક જ ખડકમાંથી ગુફા કોતરેલી છે. બે માળનું પ્રવેશદ્વાર, U આકારનો સભામંડપ, તેની બંને બાજુ ૩ માળની ગેલેરીઓ, દરેકમાં કોતરકામ અને દેવદેવીઓનાં શિલ્પ, વચ્ચે ૧૬ થાંભલા પર ઉભેલું ૩૦ મીટર ઉચું શીવમંદિર, મંદિરમાં લીંગ, નંદી, બે ધ્વજસ્તંભ, રાવણ કૈલાસ પર્વત ઉંચકતો હોય એવું શિલ્પ – આ બધું જોઇને એમ લાગે છે કે જાણે શીવના ધામમાં આવી ગયા છીએ. અહી સભામંડપમાં બેસી રહેવાનું ગમે છે.\n૧૯ નંબરની ગુફામાં નૃત્ય કરતા શીવ (નટરાજ) તથા શીવપાર્વતીના લગ્નનું સ્થાપત્ય છે. ગુફા નં. ૩૨માં બે માળની ઇન્દ્રસભા છે. ઈલોરાની ગુફાઓ યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સમાવેલ છે.\nઈલોરાની ગુફાઓ ચાલીને જોવી હોય તો ચાલવાનું બહુ જ થાય. જૈન ગુફાઓ તો દૂર અલગ જગાએ છે. અમે રીક્ષાઓ કરી લીધી. રીક્ષાવાળો ચાર જગાએ ફેરવે છે. દરેક જગાએ ઉતરીને આજુબાજુની ગુફાઓ જોઈ લેવાની. વળી, ગુફામાં ચડવાનું-ઉતરવાનું પણ થાય. થાકી જવાય. આમ છતાં, ગુફાઓ જોવાની મજા આવે છે. પત્થરોમાં આટલું સુંદર કોતરકામ જોઇને છક થઇ જવાય છે. ગુફાઓ આગળ બગીચો બનાવ્યો છે. અહીંનો માહોલ બહુ જ સરસ છે.\nઆજે રવિવાર હતો. અજંતાની ગુફાઓમાં સોમવારે રજા હોય છે. એટલે અમે અજંતા પણ આજે જ જોવાનું નક્કી કર્યું, અને દોલતાબાદ-ઔરંગાબાદ જોવાનું કાલે સોમવાર પર રાખ્યું.\nઈલોરાથી અમે નીકળ્યા અજંતા તરફ. અજંતા અહીંથી ૧૧૦ કી.મી. દૂર છે. અજંતાની ગુફાઓ પણ જગપ્રસિદ્ધ છે. અહીં ગાડી પાર્કીંગમાં મૂક્યા પછી, દુકાનો વચ્ચે થઈને દસેક મિનીટ ચાલવાનું છે. પછી બસમાં બેસી ત્રણેક કી.મી. જવાનું, એટલે અજંતાનું પ્રવેશદ્વાર આવે. અમે ટીકીટ લઈને અંદર પેઠા.\nઅહીં કુલ ૩૧ ગુફાઓ છે. તે વાધુર નદીના કિનારે યુ આકારની ભેખડોમાં કોતરેલી છે. આ ગુફાઓ ઈ.સ. ૨૦૦ થી ૬૫૦ના અરસામાં બનેલી છે. એક બ્રિટીશ ઓફિસરે ૧૮૧૯માં આ ગુફાઓ શોધી હતી. અહીં પહેલાં તો પચાસેક પગથિયાં ચડવાનાં છે. પછી ગુફાઓ શરુ થાય. અહી ભેખડોના પત્થરોમાં ગુફાઓ કોતરી તેમાં બુદ્ધ ભગવાનની મૂર્તિઓ, મંદિરો, બુદ્ધના જીવનપ્રસંગો તથા અન્ય સ્થાપત્યો કંડાર્યાં છે. થોડી ગુફાઓમાં દિવાલો અને છત પર રંગીન ચિત્રો દોરેલાં છે. આ ચિત્રો બહુમૂલ્ય ગણાય છે. ગુફા નં. ૯, ૧૦, ૧૯ અને ૨૬નાં સ્થાપત્યો જોવા જેવાં છે. ગુફાઓમાં બૌદ્ધ ધર્મની ઉત્તમ કલા પ્રદર્શિત થઇ છે. અજંતા પણ યુનેસ્કોની સાઈટમાં છે.\nઅહીંથી આજુબાજુનું દ્રશ્ય બહુ જ સરસ દેખાય છે. ચોમાસામાં પાણી હોય ત્યારે અહીં નદીમાં ધોધ પડતો દેખાય છે. ગુફાઓ જોયા પછી નદીના કિનારે થઈને પાછા અવાય છે.\nઈલોરા અને અજંતાની ગુફાઓ જોઈ મનમાં ભારતનો ભવ્ય ઈતિહાસ તાજો થયો. આ ગુફાઓ કોતરવામાં કેટલી મહેનત પડી હશે, એની તો કલ્પના જ કરવી રહી. અમે અજંતાથી ઔરંગાબાદ પાછા આવી, એક મિત્રના આગ્રહને વશ થઇ રાત્રે તેમને ત્યાં જ રોકાયા.\nબીજા દિવસે નાહીધોઈને અમે નીકળી પડ્યા. પહેલાં તો અમે દ્વારકાધીશની હવેલીમાં દર્શન કર્યાં. પ્રવાસનો આ છઠ્ઠો અને છેલ્લો દિવસ હતો. આજે ઔરંગાબાદ અને દોલતાબાદ જોઈ વડોદરા પરત ફરવાનું હતું.\nઔરંગાબાદનું નામ ઔરંગઝેબના નામ પરથી પડ્યું છે. ઔરંગાબાદ એક ટુરિસ્ટ સેન્ટર છે. અહીં રહેવા માટે ઘણી હોટેલો છે. આ શહેરમાં ઘણાં ઐતિહાસિક સ્મારકો આવેલાં છે. અમદાવાદના દરવાજાઓની જેમ અહીં શહેરમાં કુલ ૫૨ દરવાજા છે. આથી તો ઔરંગાબાદને ‘દરવાજાઓનું શહેર’ કહે છે. શહેરમાં લટાર મારવા નીકળો તો આ વાતની ખબર પડી જાય છે.\nઔરંગાબાદમાં ખાસ જોવાલાયક જગા ‘બીબી કા મકબરા’ છે. આ મકબરો, ઔરંગઝેબના દિકરા આઝમશાહે, તેની મમ્મી રૂબિયા ઉદ દુરાનીની યાદમાં ૧૬૬૦માં બંધાવ્યો હતો. એ આગ્રાના તાજમહાલની કોપી જેવો છે. એને ‘ડેક્કનનો મીની તાજ’ પણ કહે છે. દૂરથી તે ખૂબ ભવ્ય લાગે છે. પ્રવેશદ્વાર ઘણું જ સરસ છે. પછી પાણીનો નાનો કુંડ, ફુવારા અને ફુવારાની બંને બાજુ ચાલવાના વિશાળ રસ્તા છે. આ રસ્તે ચાલીને મકબરા આગળ પહોંચાય છે. અહીં ખૂબ ઉંચા પ્લેટફોર્મ પર મકબરો બાંધેલો છે. અંદર કબર છે. ચાર ખૂણે મિનારા છે. અહીં બે ઘડી ઉભા રહીને આજુબાજુનાં દ્રશ્યો જોવાનું ગમે એવું છે,\nબીજી જોવા જેવી જગા બાબાશાહ મુસાફિરની દરગાહ આગળ આ��ેલી પનચક્કી છે. તેમાં ૮ કી.મી. દૂરના પર્વત પરથી પાણી આવે છે. એનાથી પનચક્કીનાં પાંખિયાં ફરે છે. આથી એની સાથે જોડેલી લોટ દળવાની ઘંટી ચાલે છે. વગર વીજળીએ ચાલતી આ ઘંટી એ ઉર્જાબચતનું અનોખું ઉદાહરણ છે.\nનૌખંડા મહેલ પણ જોવા જેવો છે. તે મલિક અકબર નામના સુલતાને, મોગલો સામેની જીતની યાદમાં ૧૬૧૬માં બંધાવેલો. ઔરંગાબાદમાં આ ઉપરાંત, સુનહરા મહેલ, સલીમ અલી તળાવ, પક્ષી અભ્યારણ્ય, બુદ્ધ ગુફાઓ વગેરે જોવા જેવાં છે.\nઅમે ‘બીબી ક મકબરા’ જોઈએ ખુશ થઇ ગયા. અહીંથી અમે દોલતાબાદ ઉપડ્યા.\nદોલતાબાદ એટલે આબાદીનું શહેર. તેનું મૂળ નામ દેવગીરી હતું. દિલ્હીનો સુલતાન મહમદ બીન તઘલખ ૧૩૨૭માં રાજધાની દિલ્હીથી બદલીને અહીં લઇ આવ્યો. તેણે દેવગીરી નામ બદલીને દોલતાબાદ કરી નાખ્યું. બે વર્ષ અહીં રહ્યા બાદ, પાણીની તકલીફને લીધે, રાજધાની પાછી દિલ્હી લઇ ગયો. આથી તો ‘દિલ્હીથી દોલતાબાદ’ અને ‘તઘલખી તુક્કા’ જેવી કહેવતો પડી છે.\nઅહીં ટેકરી પર ૧૨મી સદીમાં બનેલો કિલ્લો જોવા જેવો છે. તેની બાંધણી સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ સરસ છે. સારા કિલ્લામાં તેની ગણતરી થાય છે. કિલ્લો ખામ નદીને કિનારે છે. સંરક્ષણના હેતુથી, ૨૦૦ મીટર ઉંચી શંકુ આકારની આ ટેકરીની ધારો કાપીને સીધી કરી દીધેલી છે. કિલ્લા પર જવા ફક્ત એક સાંકડો બ્રીજ છે. પછી ખડકોમાં કોતરેલી ચડતા ઢાળવાળી લાંબી ગેલેરી છે. ગેલેરીના અડધે રસ્તે, સાઈડમાં પગથિયાંવાળો ભાગ છે, જ્યાં યુદ્ધ સમયે મશાલો સળગેલી રહેતી. વચ્ચે વચ્ચે ક્યાંક ગુફાના દ્વાર જેવું દેખાય છે, પણ એ તો દુશ્મનને ગૂંચવવા માટે જ. કિલ્લો ખૂબ મજબૂત છે. આ કિલ્લામાં ખાનગીમાં છટકવાના ઘણા રસ્તા છે. કિલ્લાની બહારની દિવાલ ૪.૪૩ કી.મી. લાંબી છે.\nકિલ્લાની અંદર ભારતમાતા મંદિર, જામી મસ્જીદ, ચાંદ મિનાર, હાથી તળાવ, ચીની મહલ, જૂના જમાનાની તોપ વગેરે સ્મારકો છે. ચાંદ મિનાર એ ૬૪ મીટર ઉંચો ટાવર છે. પાયા આગળ તેનો ઘેરાવો ૨૧ મીટર છે. તે અલ્લાઉદીન બહમનીએ ૧૪૪૫માં કિલ્લો જીતવાના માનમાં બંધાવ્યો હતો. આ મિનાર અને કિલ્લો ઘણે દૂરથી દેખાય છે.\nદોલતાબાદની બાજુમાં જ ખુલદાબાદ છે. અહીં ઘણા સુફી સંત રહેતા હતા. અહીં ઔરંગઝેબનો મકબરો છે.\nઅમે કિલ્લો જોઈ બહાર આવ્યા. અમારે જોવાનાં બધાં સ્થળો પૂરાં થયાં હતાં. એટલે આ જ રસ્તે ઈલોરા, ઘ્રુષ્ણેશ્વર થઈને ધૂળિયા તરફ આગળ વધ્યા. ધૂળિયાથી નવાપુર, બારડોલી અને સુરત થઈને વડોદરા પહોંચ્યા ત્યારે રાતના સાડા દસ થયા હ���ા. દોલતાબાદથી ધૂળિયા ૧૩૦ કી.મી., ધૂળિયાથી કડોદરા ૨૨૦ કી.મી. અને કડોદરાથી વડોદરા ૧૩૫ કી.મી. દૂર છે. કડોદરા એટલે સુરત નજીકનું હાઈવે પરનું ગામ.\nપ્રવાસ બહુ જ સરસ રહ્યો. છ જ દિવસમાં આટલાં બધાં સ્થળો જોયાં, એટલે પ્રોગ્રામ બહુ જ પેક રહ્યો. બહારગામ જઇ હોટેલોમાં પડી રહી આરામ ફરમાવીએ, એવું ના થયું. પણ એકંદરે તો ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોના દર્શને મજા કરાવી દીધી. કોઈ જ તકલીફ વગર પ્રવાસ હેમખેમ પૂરો થયો તે શીવજી, મહાપ્રભુજી, બુદ્ધ, મહાવીર, રામ ભગવાન, ગણેશજી, સાંઇબાબા, શનિદેવ અને સપ્તશૃંગી માતાની કૃપાને લીધે જ.\nસાપુતારા, અજંતા, ઈલોરાના પ્રવાસે – ૨\n01 માર્ચ 2015 1 ટીકા\nસાપુતારા, અજંતા, ઈલોરાના પ્રવાસે – ૨\nત્રીજે દિવસે સવારથી નાસિકમાં ફરવા નીકળી પડ્યા. નાસિક એ પવિત્ર યાત્રાધામ છે. ગોદાવરી નદી શહેરની વચ્ચેથી જ પસાર થાય છે. રામ, સીતા અને લક્ષ્મણ વનવાસ દરમ્યાન અહીં પંચવટી વિસ્તારમાં પર્ણકુટી બાંધીને રહેતાં હતાં. રાવણ અહીંથી જ સીતાજીનું હરણ કરી ગયો હતો. લક્ષ્મણે શૂર્પણખાનું નાક નાસિકમાં કાપ્યું હતું. એટલે તો આ સ્થળ નાસિક કહેવાયું.\nઅમે પહેલાં તપોવન ગયા. અહી ગોદાવરીને કિનારે રામની પર્ણકુટી જોઈ. કિનારે સીતાકુંડ છે. સીતાજી ત્યાં સ્નાન કરતાં. બાજુમાં લક્ષ્મણ મંદિર છે. ત્યાં લક્ષ્મણ શૂર્પણખાનું નાક કાપતા હોય એવી મોટી મૂર્તિ છે. અહીંથી અમે કાલારામ મંદિરે ગયા. જૂના જમાનાનું આ મંદિર જોવા જેવું છે. તેની નજીકમાં સીતા ગુફા છે.\nઅહીંથી રામકુંડ જોવા ગયા. રામકુંડ એ ગોદાવરી નદીના કિનારે આવેલી ખૂબ જ જાણીતી જગા છે. અહીં લોકો નદીમાં સ્નાન કરે છે, નદીમાં ફૂલ વગેરે પધરાવે છે તથા કિનારે બેસીને પૂજા કરે છે. અહીં મૃત વ્યક્તિનાં અસ્થિ પધરાવવાની પ્રથા છે. ગાંધીજી, નેહરુ અને ઈન્દિરાજીનાં અસ્થિ અહીં પધરાવેલાં. અહીં બહુ જ લોકો એકઠા થાય છે, એટલે માનવમેળો ભરાયો હોય એવું લાગે છે. અહીંનું દ્રશ્ય, હરદ્વારની ગંગા કિનારે આવેલી ‘હર કી પૌડી’ જેવું લાગે છે. ભક્તોની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અહીં જોવા મળે છે. નાસિકનો અર્ધકુંભમેળો પણ આ જગાએ જ ભરાય છે. અમે રામકુંડમાં ગોદાવરીનું જળ માથે ચડાવી પાછા વળ્યા. નજીકમાં જ ગાંધી સ્મારક છે.\nરામકુંડની પાસે જ મહાપ્રભુજીની બેઠક આવેલી છે. આશરે ૫૦૦ વર્ષ પહેલાં, પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રીમહાપ્રભુજીએ દેશાટન કરી અમુક સ્થળોએ કથાઓ કરી લોકોને સન્માર્ગે વાળ્યા હતા. આ સ્થળો ��હાપ્રભુજીની બેઠકો કહેવાય છે. ભારતમાં તેમની ૮૪ બેઠકો છે. અમે બેઠકમાં મુખ્યાજીને મળીને ઝારીજી ભરવાની વિધિ કરી. પછી બેઠકજીનાં દર્શન કર્યાં. બાજુના દ્વારકાધીશ મંદિરમાં પણ દર્શન કર્યાં. પછી પ્રસાદ લઈને, મહાપ્રભુજીને મનોમન વંદન કરીને બહાર આવ્યા.\nપંચવટી વિસ્તારમાં, લક્ષ્મણે દોરેલી લક્ષ્મણરેખા છે, એવું વાંચ્યું હતું, પણ તે જગા મળી નહિ. અહીંથી અમે મુક્તિધામ જોવા ગયા. પંચવટીથી તે સાતેક કી.મી. દૂર છે. મુક્તિધામ એ સફેદ આરસનું બનેલું સુંદર બાંધકામ છે. અહીં બધા જ ભગવાનની મૂર્તિઓ છે, તથા ૧૨ જ્યોતિર્લીંગો પણ છે. દિવાલો પર ગીતાના ૧૮ અધ્યાયના શ્લોકો લખેલા છે. જોવાની ગમે એવી આ જગા છે.\nનાસિકમાં આ ઉપરાંત, સોમેશ્વર મંદિર, પાંડવલેની ગુફા, શ્રીદત્ત મંદિર, ગણેશ મંદિર વગેરે જોવા જઇ શકાય. નાસિક નજીક દેવલાલીમાં સિક્કા બનાવવાની સરકારી ટંકશાળ છે. અમારે નાસિક જોવાનું પૂરું થયું હતું. એટલે અમે હવે ગાડી લીધી શિરડી તરફ. નાસિકથી શિરડી ૮૭ કી.મી. દૂર છે.\nશિરડીમાં પેઠા પછી, રોડની બંને બાજુએ હોટેલો જ જોવા મળી. શિરડી એ સાંઇબાબાની કર્મભૂમિ છે. સાંઇબાબાએ અહીં ઘણા ચમત્કારો દેખાડેલા તથા લોકોની બહુ જ સેવા કરી હતી.તેમના ભક્તોની ઈચ્છાઓ તેમણે પૂરી કરી હતી. આજે દેશવિદેશમાં તેમના લાખો ભક્તો છે. આ ભક્તો અને ટુરિસ્ટોથી શિરડી હંમેશાં ઉભરાતું રહે છે. સાંઇબાબાના મંદિરમાં દર્શન માટે લાઈનો લાગેલી જ રહે છે.\nઅમે એક હોટેલમાં રૂમ રાખી લીધી અને સાંઇબાબાના મંદિરે દર્શન કરવા નીકળ્યા. ફેમિલી લાઈનમાં જઈને ઉભા રહ્યા. ત્રણ કલાકે નંબર લાગ્યો. સાંઇબાબાની મૂર્તિનાં સાવ નજીકથી દર્શન કર્યાં. સાંઇના ચહેરા પર કરુણા અને સેવાના ભાવો જોઈ મનમાં તૃપ્તિ થઇ. લોકોમાં સાંઇ પ્રત્યેની આસ્થાનું ઘોડાપૂર નિહાળ્યું. સાંઇ મંદિરને સમાધિ મંદિર કહે છે. બાજુમાં ગુરુસ્થાન, ચાવડી અને દ્વારકામાઈ છે. આ બધે દર્શન કરી, રૂમ પર આવી, પથારીમાં લંબાવ્યું. થાક તો લાગ્યો જ હતો.\nચોથે દિવસે સવારે શિરડીથી નીકળ્યા. આજે ભીમાશંકર જ્યોતિર્લીંગ અને શીંગણાપુરમાં શનિદેવનાં દર્શનનો પ્લાન હતો. શિરડીથી ભીમાશંકર ૧૮૩ કી.મી. દૂર છે. અમે લોની થઈને સંગમનેર પહોંચ્યા. શિરડીથી સંગમનેરનું અંતર ૫૦ કી.મી. છે. અહીંથી પૂનાના રસ્તે ચડ્યા. આડેફાટા અને નારણગાંવ થઈને મંચર પહોંચ્યા. સંગમનેરથી મંચર ૭૩ કી.મી. દૂર છે. મંચરથી સાઈડમાં ફાંટો પડે છે. એ રસ્તે ૬૦ કી.મી. ગયા પછી ભીમાશંકર આવે. છેલ્લા ૩૩ કી.મી. તો ટેકરીઓમાં થઈને ચડાણવાળા રસ્તે જવાનું છે. ઉપર ચડતાં ચડતાં આજુબાજુનાં દ્રશ્યો જોવાની મજા આવે છે. એક જગાએ નદીમાં બંધ બાંધેલો દેખાય છે. એની પાછળ ભરાયેલું પાણીનું સરોવર, અહીં ઉંચાઈ પરથી જોતાં કેવું ભવ્ય લાગે ચડાણવાળો રસ્તો તો લગભગ નિર્જન હતો. મનમાં એમ થાય કે આ જગાએ તો બહુ ઓછા લોકો દર્શને આવતા હશે. અમે ભીમાશંકરની નજીક પહોંચ્યા ત્યારે એક રીસોર્ટ દેખાયો, પછી જાણે કે ગુફામાં પ્રવેશવાનું હોય એવી ઘનઘોર ઝાડી આવી, અને ભીમાશંકર માટેના પાર્કીંગમાં પહોંચ્યા ત્યારે તો અ હો હો હો ચડાણવાળો રસ્તો તો લગભગ નિર્જન હતો. મનમાં એમ થાય કે આ જગાએ તો બહુ ઓછા લોકો દર્શને આવતા હશે. અમે ભીમાશંકરની નજીક પહોંચ્યા ત્યારે એક રીસોર્ટ દેખાયો, પછી જાણે કે ગુફામાં પ્રવેશવાનું હોય એવી ઘનઘોર ઝાડી આવી, અને ભીમાશંકર માટેના પાર્કીંગમાં પહોંચ્યા ત્યારે તો અ હો હો હો ત્યાં એટલાં બધાં વાહનો પાર્ક થયેલાં હતાં કે અમને પાર્કીંગની જગા માંડ મળી. એટલા બધા લોકો અહીં દર્શને આવેલા હતા. અહીં પહોંચીને ખબર પડી કે અહીંથી ૨૫૦ પગથિયાં ઉતરીને ખીણમાં જવાનું છે, ત્યાં ભીમાશંકર જ્યોતિર્લીંગનું મંદિર છે. ચાનાસ્તાની થોડી દુકાનો વટાવ્યા બાદ, ઉતરવાનાં પગથિયાં શરુ થયાં. બપોર હતી, પણ પગથિયાં પર છાપરું બાંધેલું છે, એટલે ગરમી ના લાગી. પગથિયાં પર પણ દુકાનો લાગેલી છે. નીચે પહોંચ્યા. અહીં વિશાળ ખુલ્લી જગામાં ભીમાશંકર જ્યોતિર્લીંગનું મંદિર છે.\nભીમાશંકર ડાકિની ક્ષેત્રમાં છે. આ મંદિર ૧૩મી સદીમાં બનેલું છે. સભામંડપ અને શિખર ૧૮મી સદીમાં નાના ફડનવીસે બંધાવેલા. મંદિરના આંગણામાં નંદી અને શનિમહારાજનું જુદું મંદિર છે. તેમાં જે ઘંટ છે તેના પર ઈ.સ. ૧૭૨૯ની સાલ કોતરેલી છે. આ ઘંટ, બાજીરાવ પેશ્વાના ભાઈ ચીમાજી અપ્પાએ આપેલો. ચીમાજીએ પોર્ટુગીઝો સામે જીતીને આ ઘંટ મેળવેલો.\nમંદિરનો સભામંડપ મોટો છે. એમાં સ્થાનિક પુરોહિતો પૂજાઅભિષેક કરાવવા અને નોંધણી કરવા બેસે છે. અહીં જ્યોતિર્લીંગ પર બિલીપત્રની સાથે ગલગોટા અર્પણ કરવાની પ્રથા છે. ભીમાશંકર મંદિરની આજુબાજુ ૩ દિશામાં રામમંદિર, દત્તમંદિર અને વિઠ્ઠલમંદિર આવેલાં છે. દત્તમંદિર પરથી ભીમાશંકરના કળશ અને શિખરનાં દર્શન થઇ શકે છે. મંદિરમાં દર્શનનો સમય સવારના સાડા ચારથી સાંજના સાડા નવ સુધીનો છે. વચ્ચે અડધો કલાક સાડા અગિયારથી બાર મંદિર બંધ રહે છે.\nઅહીંથી ભીમા નદી નીકળે છે, અને રાયચુર ખાતે કૃષ્ણા નદીને મળે છે. નદીના મૂળ આગળ સર્વ તીર્થ અને કુશારણ્ય તીર્થ છે. નજીકમાં પાર્વતીજી મંદિર છે. તેમણે શીવને ત્રિપુરાસુર સામે લડવામાં મદદ કરેલી. શિવજીને લડાઈ દરમ્યાન જે પરસેવો થયો તેમાંથી ભીમા નદી બની.\nઆ વિસ્તાર જંગલ અભયારણ્ય જેવો છે. અહીં ઝાડ અને ફૂલ ઘણાં છે. ભીમા નદીનો અવાજ મધુર અને કર્ણપ્રિય છે. ટ્રેકીંગ કરનારા માટે આ સરસ જગા છે. શિવરાત્રિએ અહીં મેળો ભરાય છે. અહીં ધર્મશાળા અને હોટેલો છે. પ્રવાસીઓને આ સ્થળ ગમી જાય એવું છે.\nબાર જ્યોતિર્લીંગોમાંનાં દરેક ત્યાં બિરાજતા શીવજીના નામથી ઓળખાય છે. દરેક જગાએ લીંગ હોય છે. લીંગ એ આદિ અને અંત વગરનો પ્રકાશનો પુંજ (થાંભલો) છે, જે શીવના અનંત સ્વરૂપને રજૂ કરે છે. જ્યોતિર્લીંગ વિષેની એક કથાની વાત કરીએ. એક વાર બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે ચડસાચડસી થઇ. કોણ મહાન શીવજીએ તેમની પરીક્ષા કરવા, તેમને એક અનંત પ્રકાશની જ્યોતનો છેડો ક્યાં છે, તે શોધવા કહ્યું. બ્રહ્મા અને વિષ્ણુ બંને છેડે ફરી વળ્યા, પણ જ્યોતનો છેડો મળ્યો નહિ. બ્રહ્મા જૂઠું બોલ્યા, ‘મેં છેડો શોધી કાઢ્યો છે.’ વિષ્ણુએ હાર સ્વીકારી લીધી. શીવ દિવ્યજ્યોત તરીકે હાજર થયા અને બ્રહ્માને શાપ આપ્યો કે ‘તમને પૃથ્વી પર કોઈ નહિ પૂજે, વિષ્ણુને બધા પૂજશે.’ આમ, પૃથ્વી પર બ્રહ્માનાં મંદિરો નથી, પણ વિષ્ણુનાં મંદિરો બધે છે. શીવ જ્યોત તરીકે જ્યાં પ્રગટ થયા ત્યાં બધે જ્યોતિર્લીંગો છે.\nઅમે મંદિરમાં જઇ લીંગનાં દર્શન કર્યાં. શીવજીને જોઈ મન ભાવવિભોર થઇ ગયું. દર્શન કરી, પરસાળમાં થોડું બેઠા. પછી પગથિયાં ચડી ઉપર આવ્યા, અને એ જ માર્ગે ગાડી મંચર તરફ દોડાવી. મંચર આગળ ગાડીને પંચર પડ્યું. એક નટ પણ ખરાબ થઇ ગયો. પણ શીવકૃપાથી બધું રીપેર થઇ ગયું.\nહવે જવાનું હતું શીંગણાપુર શનિદેવના ધામમાં. ધાર્યા કરતાં લગભગ બે કલાક જેટલું મોડું થઇ ગયું હતું. અમે મંચરથી આડેફાટા અને અહમદનગર થઈને શનિદેવ પહોંચ્યા ત્યારે રાતના સાડા દસ વાગ્યા હતા. વચમાં થોડી જગાએ રસ્તો પણ ખરાબ હતો. ભીમાશંકરથી શનિદેવનું અંતર આશરે ૨૩૦ કી.મી. જેટલું થયું.\nઅહીં પણ શનિદેવની કૃપા. શનિદેવનું મંદિર ચોવીસે કલાક ખુલ્લું રહે છે. એટલે રાત્રે સાડા દસે પણ દર્શન થયાં. વળી, અત્યારે કોઈ જ ભીડ ન હતી. દિવસ હોત તો દર્શનની લાઈન ખૂબ જ લાંબી હોત. શનિદેવનું મંદિર ખુલ્લામાં જ હોય છે. અહીં એક ચબૂતરા પર શનિદેવની કાળા પત્થરની બનેલી મૂર્તિ છે. મૂર્તિ પર બોટલમાંથી આપોઆપ તેલનો અભિષેક થાય છે. અમને રાત્રે રહેવા માટે હોટેલ પણ મળી ગઈ., ઠીક હતી.\nશનિદેવના આ ગામનું નામ શીંગણાપુર છે. આ ગામની ખૂબી એ છે કે ગામમાં કોઈ ઘરનાં બારણાં બંધ કરતુ નથી. કિમતી ચીજોને પણ કોઈ તાળાચાવીમાં મૂકતું નથી. છતાં અહીં ચોરી થતી નથી. લોકો માને છે કે અહીં ભગવાન શનિદેવ ખૂબ જ શક્તિશાળી છે. ચોરી કરનારને તે સખત શિક્ષા કરે છે. અમારી હોટલના બારણાને પણ સ્ટોપર ન હતી.\nશિરડીથી રાહોરી થઈને શનિદેવ સીધા જ જવાય છે. આ અંતર ૭૨ કી.મી. જેટલું છે.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« ફેબ્રુવારી એપ્રિલ »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/pm-narendra-modi-ranchi-rally-kisan-maandhan-yojana-jharakhand-assembly-election-gujarati-news/", "date_download": "2019-12-07T07:40:38Z", "digest": "sha1:MRB3DLTJ7N4SODI3C6CYDKY7D35S6S2Y", "length": 8671, "nlines": 166, "source_domain": "www.gstv.in", "title": "'100 દિવસમાં જ દેશે દમદાર સરકારનું ટ્રેલર જોયુ છે' રાંચીમાં પીએમ મોદીનું સંબોધન - GSTV", "raw_content": "\nએરટેલ, વોડાફોન અને Ideaના ગ્રાહકોને મળી મસમોટી ગિફ્ટ,…\nખરાબ સર્વિસથી કંટાળી SUV કારને ખેંચાવડાવી ગધેડા પાસે,…\nમારૂતિની આ કાર તમારી પાસે તો નથી ને\nસોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર…\nજ્યાં ત્યાં મોબાઇલ ચાર્જ કરવાની આદત હોય તો…\nભૂલથી પણ આ લોન ના લેતા નહીં તો…\nઅમેઝોને નિંટેડો સ્વિચના બદલામાં સંખ્યાબંધ ગાહકોને મોકલી દીધા…\nઓટો ઉદ્યોગના ટર્નઓવરમાં જંગી ઘટાડો, એક લાખ કર્મચારીઓએ…\nપામતેલ ઉછળી રૂ.800 બોલાતા નવો ઈતિહાસ સર્જાયો: એરંંડા…\nક્યાંક તમારું પણ બની ના જાય બીજુ PAN,…\nHome » News » ‘100 દિવસમાં જ દેશે દમદાર સરકારનું ટ્રેલર જોયુ છે’ રાંચીમાં પીએમ મોદીનું સંબોધન\n‘100 દિવસમાં જ દેશે દમદાર સરકારનું ટ્રેલર જોયુ છે’ રાંચીમાં પીએમ મોદીનું સંબોધન\nઝારખંડના રાંચીમાં પીએમ મોદીએ જનસભામાં કિસાન માનધન યોજનાની શરૂઆત કરાવી છે. પીએમ મોદીએ જનસભામાં જણાવ્યુ હતુ કે, આયુષમાન ભારત યોજનાની શરૂઆત ઝારખંડથી કરવામાં આવી હતી. આજે દેશમાં કામદારની સરકાર છે. છેલ્લા ૧૦૦ દિવસમાં દેશે માત્ર ટ્રેલર જોયુ છે. સરકારનો સંકલ્પ છે કે, દેશને લૂંટનારને તેની જગ્યાએ પહોંચાડવાનો છે.\nપીએમ મોદીએ રાંચીમાં સંબોધન દરમ્યાન જમ્મુ કાશ્મીરનો ��ણ ઉલ્લેખ કર્યો. તેમમે જણાવ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરના વિકાસ માટે સરકાર કામ કરી રહી છે. સરકાર આતંકવાદને પ્રોત્સાહન આપનાર વિરૂદ્ધ કડક પગલાં ભરવાની તૈયારીમાં છે.\nડાયમંડ સીટી સુરતમાં ફરી એક વખત હત્યા, શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવી\nઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા\n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nવિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું\nશિયાળાની સીઝનમાં તમારા ઘરે બનાવો મસ્ત પમકીન સૂપ, ગેરેન્ટી ટેસ્ટ બધાને ગમશે\nહિન્દુસ્તાન પેટ્રોલિયમના પ્લાન્ટમાં આગ, ટ્રેન રોકી દેવામાં આવી\nઈન્ડોનેશિયાના જંગલમાં ભીષણ આગ, ધુમાડો ૧ હજાર ૧૫૦ કિલોમીટર દૂર સિંગાપોર પહોંચ્યો\nઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા\nકૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nપોલીસને શક, બીજાં 3 રાજ્યોમાં પણ હૈદરાબાદ દુષ્કર્મ બાદ હત્યા જેવાં જ કારનામાં કરી ચૂક્યા હતા આ આરોપીઓ\nકૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nચકચારી બળાત્કાર કેસ : નવમા દિવસે પોલીસને મળી મોટી સફળતા, રાજસ્થાનથી બે શકમંદની અટકાયત\nઅયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ\nકોંગ્રેસી સાંસદો મને મારવા વેલમાં ધસી આવ્યા હતા : સ્મૃતિ\nRBIનો ઘટસ્ફોટ : ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ પાંચ વર્ષના તળિયે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2014-issues/career-opportunities-in-search-engine-marketing/", "date_download": "2019-12-07T07:45:31Z", "digest": "sha1:DS6WES2EYXVZWGDBOLTZG46M7T45RGGC", "length": 6406, "nlines": 150, "source_domain": "cybersafar.com", "title": "સર્ચ એન્જિન માર્કેટિંગ, સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન અને સોશિયલ મીડિયા માર્કેટિંગના ક્ષેત્રે રહેલી કારકિર્દીની તકો | CyberSafar", "raw_content": "\nસર્ચ એન્જિન માર્કેટિંગ, સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન અને સોશિયલ મીડિયા માર્કેટિંગના ક્ષેત્રે રહેલી કારકિર્દીની તકો\nજેમ આપણે ઇન્ટરનેટમાં જોઈતી માહિતી આપતી સાઇટ્સ શોધીએ છીએ, તેમ બધી સાઇટ્સ આપણી નજરમાં આવવા માટે મથતી હોય છે. ડિજિટલ માર્કેટિંગ, ઓનલાઇન માર્કેટિંગ, સોશિયલ મીડિયા માર્��ેટિંગ અને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન વગેરે ક્ષેત્રનો મેળવીએ પ્રાથમિક પરિચય, આ લેખમાં.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2014-issues/excel-counting-in-excel/", "date_download": "2019-12-07T07:55:54Z", "digest": "sha1:MIYNLF2FDA6U6WQKTHM6RF7GMDGKI42M", "length": 6087, "nlines": 157, "source_domain": "cybersafar.com", "title": "એક્સેલમાં ગણતરીની આગેકૂચ! | CyberSafar", "raw_content": "\nગયા અંકમાં આપણે એક્સેલમાં સરવાળાની વિવિધ રીત સમજ્યા. હવે સમજીએ, આંકડાનો અને વિવિધ શરતો મુજબ તારવવાની પદ્ધતિઓ, જેમાં આપણે સરેરાશ અને અન્ય બાબતોને પણ આવરી લઈશું.\nશરતી સ્થિતિ મુજબની ગણતરી\nશરતી સરેરાશને લગતી ગણતરીઓ\nમાઈક્રોસોફ્ટ વર્ડમાં ક્વિક ફોર્મેટિંગ\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8/Sushant_savla", "date_download": "2019-12-07T06:59:15Z", "digest": "sha1:B4UR6U7OSHU4GMDPMI74UJMFT4WGT3GU", "length": 11496, "nlines": 109, "source_domain": "gu.wikisource.org", "title": "Sushant savla માટે સભ્યના યોગદાનો - વિકિસ્રોત", "raw_content": "\nFor Sushant savla ચર્ચા પ્રતિબંધ સૂચિ ખાસ યોગદાન / ચડાવેલ ફાઇલ લૉગ દુરુપયોગ નોંધ\nIP સરનામું અથવા સભ્યનામ:\nબધા(મુખ્ય)ચર્ચાસભ્યસભ્યની ચર્ચાવિકિસ્રોતવિકિસ્રોત ચર્ચાચિત્રચિત્રની ચર્ચામીડિયાવિકિમીડિયાવિકિ ચર્ચાઢાંચોઢાંચાની ચર્ચામદદમદદની ચર્ચાશ્રેણીશ્રેણીની ચર્ચાપૃષ્ઠપૃષ્ઠ ચર્ચાસૂચિસૂચિ ચર્ચાસર્જકસર્જક ચર્ચાવિભાગવિભાગ ચર્ચાGadgetGadget talkGadget definitionGadget definition talk\nમાત્ર છેલ્લી આવૃત્તિના ફેરફારો જ દર્શાવો\nમાત્ર નવા પાનાં બનાવ્યા હોય તેવા ફેરફાર દર્શાવો\n(નવામાં નવું | જુનામાં જુનું) જુઓ: (નવા ૫૦ | જૂનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\n૧૧:૪૯, ૭ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૬‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૮૫ ‎ વર્તમાન\n૧૧:૪૫, ૭ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૪‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૮૪ ‎ →‎Validated વર્તમાન\n૧૧:૪૨, ૭ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૧૫‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૮૩ ‎ →‎Validated વર્તમાન\n૧૧:૪૦, ૭ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૪૮‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૮૨ ‎ →‎Validated વર્તમાન\n૧૧:૩૭, ૭ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૩‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૮૧ ‎ →‎Validated વર્તમાન\n૧૧:૩૪, ૭ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૩૫‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૮૦ ‎ →‎Validated વર્તમાન\n૧૧:૩૧, ૭ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૩૫‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૭૯ ‎ →‎Validated વર્તમાન\n૧૧:૨૭, ૭ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૨૦‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૭૮ ‎ →‎Validated વર્તમાન\n૧૧:૨૪, ૭ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૨૬‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૭૭ ‎ →‎Validated વર્તમાન\n૨૨:૦૭, ૪ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૧૭‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૭૬ ‎ →‎Validated વર્તમાન\n૨૨:૦૦, ૪ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૪૯‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૭૫ ‎ →‎Validated વર્તમાન\n૨૧:૫૧, ૪ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ -૬‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૭૩ ‎ વર્તમાન\n૨૧:૪૯, ૪ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૬‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૭૨ ‎ વર્તમાન\n૨૧:૪૧, ૪ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૧‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૭૦ ‎ વર્તમાન\n૨૧:૪૭, ૨ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ -૩‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૬૮ ‎ વર્તમાન\n૨૧:૩૯, ૨ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ -૧‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૬૬ ‎ વર્તમાન\n૨૧:૩૭, ૨ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ ૦‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૬૫ ‎ વર્તમાન\n૨૧:૩૩, ૨ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૩‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૬૪ ‎ વર્તમાન\n૨૧:૩૧, ૨ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૩‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૬૩ ‎ વર્તમાન\n૨૧:૨૯, ૨ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ -૩‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૬૩ ‎\n૨૧:૨૫, ૨ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૧‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૬૨ ‎ વર્તમાન\n૨૧:૦૯, ૧ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ -૬‎ માણસાઈના દીવા/’હું આવ્યો છું, બહારવટું શીખવવા—’ ‎ વર્તમાન\n૨૧:૦૫, ૧ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૬૨૩‎ માણસાઈના દીવા/’હું આવ્યો છું, બહારવટું શીખવવા—’ ‎\n૧૨:૫૭, ૧ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૩‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૬૦ ‎ વર્તમાન\n૧૨:૪૩, ૧ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ ૦‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૫૯ ‎ →‎Validated વર્તમાન\n૧૨:૪૧, ૧ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ -૧‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૫૮ ‎ વર્તમાન\n૧૨:૩૮, ૧ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ ૦‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૫�� ‎ વર્તમાન\n૧૨:૩૬, ૧ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૩‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૫૬ ‎ વર્તમાન\n૧૨:૩૨, ૧ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૩‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૫૫ ‎ વર્તમાન\n૧૨:૨૯, ૧ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૧‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૫૪ ‎ વર્તમાન\n૧૨:૨૭, ૧ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૧‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૫૩ ‎ વર્તમાન\n૧૨:૨૧, ૧ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૧‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૫૨ ‎ વર્તમાન\n૧૨:૧૮, ૧ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ -૨‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૫૧ ‎ વર્તમાન\n૧૨:૧૧, ૧ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૬‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૪૯ ‎ વર્તમાન\n૧૨:૦૮, ૧ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૧૬‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૪૮ ‎ વર્તમાન\n૧૨:૦૪, ૧ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ ૦‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૪૭ ‎ વર્તમાન\n૧૨:૦૧, ૧ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૬‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૪૬ ‎ વર્તમાન\n૧૧:૫૩, ૧ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ -૬૭‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૪૪ ‎ →‎Proofread\n૧૧:૪૫, ૧ ડિસેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૬૫‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૪૩ ‎ →‎Proofread\n૨૧:૩૨, ૨૯ નવેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૧૫‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૪૩ ‎\n૨૨:૦૬, ૨૮ નવેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ -૮૦‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૪૩ ‎\n૨૨:૦૦, ૨૮ નવેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ -૨૮‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૪૨ ‎ →‎Proofread\n૨૧:૫૨, ૨૮ નવેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૪‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૪૧ ‎\n૨૧:૫૧, ૨૮ નવેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૨૨‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૪૧ ‎ →‎Proofread\n૨૧:૪૪, ૨૮ નવેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૩૨‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૪૦ ‎\n૨૧:૪૩, ૨૮ નવેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ -૪૭‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૪૦ ‎ →‎Proofread\n૨૧:૩૮, ૨૮ નવેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૧‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૯ ‎ →‎Validated વર્તમાન\n૨૦:૨૫, ૨૭ નવેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ -૧૪‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૭ ‎ →‎Validated વર્તમાન\n૨૦:૨૧, ૨૭ નવેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ +૪૪‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૬ ‎ →‎Validated વર્તમાન\n૨૦:૧૭, ૨૭ નવેમ્બર ૨૦૧૯ ભેદ ઇતિહાસ ૦‎ પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૫ ‎ →‎Validated વર્તમાન\n(નવામાં નવું | જુનામાં જુનું) જુઓ: (નવા ૫૦ | જૂનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/business-news/corporates/flipkarts-big-freedom-sale-starts-from-10th-august-289598/", "date_download": "2019-12-07T06:55:20Z", "digest": "sha1:VEGRCT5LB2KXUUBVWRQCLMD7MVRR27N3", "length": 20866, "nlines": 272, "source_domain": "www.iamgujarat.com", "title": "10 ઓગસ્ટથી શરૂ થશે ફ્લિપકાર્ટ Big Freedom Sale, જાણો ખાસ ઓફર્સ વિશે | Flipkarts Big Freedom Sale Starts From 10th August - Corporates | I Am Gujarat", "raw_content": "\nપ્રેગ્નેન્ટ પત્નીને લઈને હોસ્પિટલ પહોંચ્યો પતિ, કોઈએ બેસવા માટે જગ્યા ન આપતાં કર્યું આ કામ\nટેન્કરમાંથી થયો એસિડનો વરસાદ, ચાર મહિનાનું બાળક અને મા-બાપ દાઝ્યા\nસ્ટેચ્યુ ઓ��� યુનિટીએ એક જ વર્ષમાં 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ્યો\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nબોલિવુડમાં આલિયાની સફળતા વિશે બહેન પૂજાએ કહ્યું, ‘તું સફળ છે કારણકે તારામાં…’\nBigg Boss 13: સલમાન ખોલશે અરહાન ખાનની અંગત લાઈફની પોલ, જોતી જ રહી જશે રશ્મિ\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nGujarati News Corporates 10 ઓગસ્ટથી શરૂ થશે ફ્લિપકાર્ટ Big Freedom Sale, જાણો ખાસ ઓફર્સ વિશે\n10 ઓગસ્ટથી શરૂ થશે ફ્લિપકાર્ટ Big Freedom Sale, જાણો ખાસ ઓફર્સ વિશે\n1/5ફ્લિપકાર્ટનો બિગ ફ્રીડમ સેલ\nનવી દિલ્હીઃ 72માં સ્વતંત્રતા દિવસના અવસરે ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીઓ કોઈ કસર બાકી રાખવા નથી માગતી. અમેઝોનના Freedom Saleના જવાબમાં હવે ફ્લિપકાર્ટે પણ The Big Freedom Saleની જાહેરાત કરી છે. ફ્લિપકાર્ટનો આ સેલ 10 ઓગસ્ટથી 12 ઓગસ્ટ (3 દિવસ) સુધી ચાલશે. 72 કલાક સુધી ચાલનારા આ સેલમાં ગ્રાહકોને પ્રોડક્ટ્સ પર 80 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળશે.\n2/580 ટકા સુધી મળશે ડિસ્કાઉન્ટ\nફ્લિપકાર્ટના બીગ ફ્રીડમ સેલમાં કંપનીઓ ગ્રાહકો માટે અલગ-અલગ પ્રકારના બ્રાન્ડ્સ અને કેટેગરીઝના પ્રોડક્ટ્સ પર આકર્ષક ઓફર્સ આપી રહી છે. આ સેલમાં ગ્રાહકોને દરેક 8 કલાક બાદ બ્લોકબસ્ટર ડિલ્સ મળશે. તો સેલ દરમિયાન કેટલાક ગ્રાહકોને 80 ટકા સુધી બમ્પર ડિસ્કાઉન્ટ મળશે. સેલમાં જો ગ્રાહક સિટી બેંકના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરે છે તો 10 ટકા કેશબેક મળશે.\n3/524 કલાકમાં મળશે 24 ડિલ\nઆ સેલની શરૂઆત 10 ઓગસ્ટે રાત્રે 12 વાગ્યાથી થશે. સેલમાં 10મી તારીખથી રાત્રે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી ‘Rush Hour’ દરમિયાન ભારે ડિસ્કાઉન્ટ મળશે. ‘ફ્રીડમ કાઉન્ટડાઉન’ નામની ડિલમાં 10થી લઈને 12 તારીખ સુધી રોજ 7.47 PMથી 8.18 PM સુધી 31 મિનિટ માટે પ્રોડક્ટ્સની કિંમત ઓછી રહેશે. સાથે જ ‘One Deal Every Hour’માં સેલ દરમિયાન દરેક કલાકે નવી ડિલ આવશે. આ પ્રકારે 24 કલાકમાં તમને 24 ડિલ મળશે.\nસેલમાં દરેક કેટેગરીના પ્રોડક્ટ પર અલગ-અલગ છૂટ મળી રહી છે. અહીં તમને સેમસંગ, એપલ અને શાઓમી જેવા સ્માર્ટફોન્સ પર ભારે ડિસ્કાઉન્ટ મળશે. ફ્રીઝ, વોશિંગ મશીન, મિક્સ્ચર જેવા ઉપકરણો પર 70 ટકા સુધી છૂટ મળશે. લેપટોપ, ઓડિયો અને કેમેરા પર 80 ટકા સુધી છૂટ ઓફર છે તો કપડાં અને અન્ય ફૂટવેર પર 40-80 ટકા સુધી છૂટ મળશે. ઘરના ફર્નિચરના સામાન પર 40થી 80 ટકા સુધીની છૂટ મળશે.\n5/5અમેઝોન પણ લાવ્યું ફ્રીડમ સેલ\nજણાવી દઈએ કે ઈન્ડિપેન્ડસ ડેના અવસરે અમેઝોન પણ 9 ઓગસ્ટથી પોતાનો સેલ શરૂ કરી રહ્યું છે. આ સેલમાં ગ્રાહકોને ઘણી ધમાકેદાર ઓફર મળશે. અમેઝોનનો ફ્રીડમ સેલ 9 ઓગસ્ટ બપોર 12 વાગ્યાથી 12 ઓગસ્ટે રાત્રે 11.59 વાગ્યા સુધી ચાલશે. આ સેલમાં સ્માર્ટફોન, ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, ગ્રોસરી સહિત 20,000થી વધારે પ્રોડક્ટ્સ પર ઓફર મળશે.\nજાપાનની SB એનર્જી સોફ્ટ બેન્ક ગ્રુપ ગુજરાતમાં 30,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે\nPMC બેન્કના MSCમાં મર્જરની વિચારણા\nયસ બેન્કને આંચકો: મૂડીઝે બેન્કનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું\nકોર્પોરેટ ટેક્સ કાપને સંસદની મંજૂરી: માઈનર્સને લાભ નહીં\nભારતી એરટેલ 4 અબજ ડોલર એકત્ર કરશે\nનોન-ટેલિકોમ કંપનીઓને પણ AGRનો ચુકાદો લાગુ પડશે\nકરિના જેવું પર્ફેક્ટ ફિગર જોઈએ છે ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે તૈયાર કરેલો ડાયટ પ્લાન ફોલો કરો\nઆનંદ મહિન્દ્રાએ ફોન ચાર્જ કરવાના જબરજસ્ત જુગાડનો આઇડિયા શેર કર્યો\nબાળકીએ ગાયું લતાજીનું ગીત, ક્યૂટનેસ પર ફીદા થઈ ગયા લોકો\nમાતા તરફથી મહિલાઓને વારસામાં મળી શકે છે આ 6 બીમારીઓ\nવાંદરાને ડરાવવા ખેડૂતે કૂતરા પર વાઘ જેવા પટ્ટા ચીતરી નાંખ્યા, જાણો પછી શું થયું\nઅમદાવાદમાં વાયુ પ્રદૂષણ, નવું રિસર્ચ જણાવે છે નબળી પડી શકે છે તમારી યાદશક્તિ\nપુરુષો માટે પહેલું ગર્ભનિરોધક ઈન્જેક્શન તૈયાર, ભારતીય વૈજ્ઞાનિકોની શોધ\nશિયાળામાં પ્રાકૃતિક રીતે યૌન શક્તિ વધારવા અપનાવો આ ઉપાય\nઆયુર્વેદ કહે છે સલાડ જેવું કાચું ફૂડ ન ખાવું જોઈએ કારણ કે…\nWorld Prematurity Day: પ્રિમેચ્યોર કે સમય કરતા વહેલું બાળક જન્મે તો આ રીતે રાખો તેનું ધ્યાન\nવૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું એવું ફળ જેને ખાવાથી વ્યક્તિ રહેશે યુવાન\nઆ કારણે બાળકો-વૃદ્ધોને જલદી ન્યુમોનિયા થાય છે, બચવા માટે આટલું ધ્યા�� રાખો\nવૈજ્ઞાનિકોએ શોધ્યો એવો વાયરસ જે દરેક પ્રકારનું કેન્સર મટાડી દેશે\nતાવ, શરદી અને કફ રહેશે દૂર, ઋતુ બદલાતા ખાવાની આટલી આદતો બદલો\nતમારી ચાના પાઉડરમાં ભેળસેળ છે કે નહીં આ સરળ રીતે ઘરે જ ચેક કરો\nસીઝનની પહેલી બરફ વર્ષા બાદ સ્વર્ગમાં ફેરવાયું ગુલમર્ગ અને જમ્મુ-કાશ્મીર\nશું તમે બાળકના હાથ વારંવાર સેનેટાઈઝરથી સાફ કરો છો..તો જાણી લેજો આ વાત\nવજન ઘટાડવામાં કમાલ કરે છે હળદરવાળું દૂધ, પરંતુ શું તમને ખબર છે તેને બનાવાની સાચી રીત\nઘરે જ બનાવો બકરીના દૂધનો સાબુ, 60 વર્ષે પણ 16 વર્ષ જેવી યુવાન સ્કિન રહેશે\nદિલ્હી જ નહીં અમદાવાદમાં પણ વધી રહ્યું છે પ્રદૂષણ, આ યુનાની ઉપાય આપશે રક્ષણ\nગાંધીજીનો સ્પેશિયલ ડાયેટ પ્લાન જેને સુભાષચંદ્ર બોઝે પણ અપનાવ્યો હતો\nદીકરી આખો દિવસ મમ્મી-પપ્પાને વળગીને રહેતી, ગૂગલ પર સર્ચ કરતા ખબર પડી કે…\nબસ બહુ વિચાર કર્યા, બેગ તૈયાર કરો અને દિવાળી વેકેશનમાં જઈ આવો આ દેવતાઓના દેશમાં\nછાતીમાં બળતરાને એસિડિટી સમજીને અવગણીએ છીએ તે હોઈ શકે છે સાઈલન્ટ હાર્ટ અટેક\nયુવરાજસિંહની એક્સ ગર્લફ્રેન્ડે બિકિનીમાં શેર કર્યા હોટ ફોટોગ્રાફ્સ 😍\nઆવી ગઈ આયુર્વેદિક એન્ટિબાયોટિક દવા, બેક્ટેરિયા-વાયરસનો જડમૂળથી કરશે ખાત્મો\nSilver Ant: આ છે દુનિયાની સૌથી વધુ ઝડપે દોડનારી કીડી\nનવ મહિનાની પ્રેગનેન્સી બાદ પણ ન થઈ ડિલિવરી, અને મહિલા સાથે બની એક ભયાનક ઘટના\nઆવી રીતે 23 વર્ષની બેલા હેડિડ બની દુનિયાની સૌથી બ્યુટિફુલ યુવતી\nખરતા વાળ અને વધતું વજન આ ખતરનાક બીમારીનો હોઈ શકે છે સંકેત\nચીને કરી ગજબ કરામત, બનાવી નાંખ્યો કૃત્રિમ સૂર્ય\nદીકરીની બુક લોન્ચ ઈવેન્ટમાં મીડિયા પર ભડક્યા મહેશ ભટ્ટ, આલિયાએ કહ્યું, ‘મેં તમને...\nટ્રાફિકથી કંટાળી ગયો હતો આ શખ્સ, શોધી કાઢ્યું જોરદાર સોલ્યુશન\nયુપી: બસ્તી શહેરમાં આવેલી ICICI બેેંકમાં 40 લાખની લૂંટ\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nજાપાનની SB એનર્જી સોફ્ટ બેન્ક ગ્રુપ ગુજરાતમાં 30,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશેPMC બેન્કના MSCમાં મર્જરની વિચારણાયસ બેન્કને આંચકો: મૂડીઝે બેન્કનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યુંકોર્પોરેટ ટેક્સ કાપને સંસદની મંજૂરી: માઈનર્સને લાભ નહીંભારતી એરટેલ 4 અબજ ડોલર એકત્ર કરશેનોન-ટેલિકોમ કંપનીઓને પણ AGRનો ચુકાદો લાગુ પડશેસર્વિસિસ સેક્ટરમાં રિકવરીનો સંક���ત, PMI 52.7NBFC સ્ટ્રેસથી બેન્કોની એસેટ્સની ગુણવત્તા પર અસર શક્યએશિયાના સૌથી મોટા દાનવીર બન્યા અઝીમ પ્રેમજી : ફોર્બ્સનવા વર્ષથી વાહનો મોંઘા થશેડેટા સર્વિસિસ માટે ‘ફ્લોર પ્રાઇસ’ નક્કી કરો: COAIએસ્સાર સ્ટીલને ભાવિ તપાસમાંથી રક્ષણ આપો: આર્સેલરમિત્તલયુબીએસે ટાટા સ્ટીલને ડાઉનગ્રેડ કરી ‘સેલ’ રેટિંગ આપ્યુંAirtel અને Voda-Ideaએ ગ્રાહકોને આપ્યો ઝટકો, અનલિમિટેડ કોલિંગવાળા બે પ્લાન બંધ કર્યાઆંતરરાષ્ટ્રીય હવાઈભાડાં આસમાને\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/latest-news/gujarat-news/central-gujarat/inspired-by-crime-shows-on-tv-cyber-fraud-was-duping-people-202880/", "date_download": "2019-12-07T06:23:10Z", "digest": "sha1:UVQYNS7KFGIVVAARXXYOC7P2EM4J4B7D", "length": 21723, "nlines": 271, "source_domain": "www.iamgujarat.com", "title": "ક્રાઈમ શૉ જોઈને ઓનલાઈન છેતરપિંડી કરતો ઠગ પકડાયો | Inspired By Crime Shows On Tv Cyber Fraud Was Duping People - Central Gujarat | I Am Gujarat", "raw_content": "\nસ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક જ વર્ષમાં 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ્યો\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nઉન્નાવમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ઘટનાસ્થળેથી જ નરાધમને દબોચ્યો\nઅફેરની શંકાએ દીકરાએ માતા સાથે કામ કરતા યુવકને ઢોર માર મારી પતાવી દીધો\nBigg Boss 13: સલમાન ખોલશે અરહાન ખાનની અંગત લાઈફની પોલ, જોતી જ રહી જશે રશ્મિ\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઅનુષ્કા શર્માના ‘ઉસ્તાદ’નું થયું નિધન, લખી ભાવુક પોસ્ટ\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nGujarati News Central Gujarat ક્રાઈમ શૉ જોઈને ઓનલાઈન છેતરપિંડી કરતો ઠગ પકડાયો\nક્રાઈમ શૉ જોઈને ઓનલાઈન છેતરપિંડી કરતો ઠગ પકડાયો\nવડોદર���: ગૌતમ પંચાલ આમ તો 10 પાસ પણ નથી, પરંતુ ટીવી ચેનલ્સ પર આવતા ક્રાઈમ શૉ જોઈને ઓનલાઈન ફ્રોડ કરવામાં એક્સપર્ટ છે. DCB(ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા શનિવારના રોજ ગૌતમ પંચાલ(ઉં.વ.- 32)ની ધરપકડ કરવામાં આવી છે. પાછલા એક વર્ષથી તે રાજ્યભરના અલગ અલગ લોકો સાથે છેતરપિંડી કરતો હતો. અત્યારે તેને 3 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં રાખ્યો છે.\n2/5ક્રાઈમ શૉ જોઈને શીખ્યો\nક્રાઈમ બ્રાન્ચના અધિકારી જણાવે છે કે, આરોપી રેગ્યુલર ક્રાઈમ સીરિયલ્સ જોતો હતો અને તે જોઈને જ લોકોને છેતરવાનું અને પોતાની ઓળખ છુપાવવાનું શીખ્યો હતો. પોલીસની નજરથી કઈ રીતે બચવું તે પણ તે ટીવીમાંથી જ શીખ્યો હતો.\nક્રાઈમ બ્રાન્ચને છેતરપિંડીની બે ફરિયાદ મળી હતી. ફરિયાદ અનુસાર, ગૌતમ પંચાલે ખરીદ-વેચાણ કરતી એક પોપ્યુલર વેબસાઈટ પર વાહનનો ફોટો મુક્યો હતો. ગૌતમે પોતાની ઓળખ હિમાંશુ પટેલ તરીકે આપી હતી. તેણે ડીલ ફાઈનલ કરી અને ટોકન અમાઉન્ટ માંગી. પૈસા મળ્યા પછી તે ગાયબ થઈ ગયો.\nસાયબર ક્રાઈમના PSI અજયસિંહ ગોહિલ જણાવે છે કે, ગૌતમને પકડવો ઘણો મુશ્કેલ હતો કારણકે તેણે પોતાની ખોટી ઓળખ જણાવી હતી અને ફરિયાદીઓને મળ્યો પણ નહોતો. તે ટોકન અમાઉન્ટની માંગ કરતો હતો પરંતુ જ્યારે પણ ફરિયાદીએ મળવાની અને આખા પેમેન્ટની વાત કરી તે બહાના કાઢીને મીટિંગ કેન્સલ કરી દેતો હતો. તે ફોન અને વોટ્સએપ પર વાતચીત કરતો હતો.\n5/532 સિમ કાર્ડ- 52 બેન્ક અકાઉન્ટ\nગૌતમ કોઈ પણ રેન્ડમ કાર અથવા બાઈકનો ફોટો OLX પર અપલોડ કરી દેતો હતો. જ્યારે કોઈ તે વાહન ખરીદવામાં રસ દાખવે તો તે ઓળખપત્ર અને ટોકન અમાઉન્ટની ડિમાન્ડ કરતો. તે ડોક્યુમેન્ટની મદદથી ગૌતમ અલગ અલગ સિમ કાર્ડ ખરીદતો હતો. ગૌતમ પાસે 32 સિમ કાર્ડ હતા અને 52 બેન્ક અકાઉન્ટ્સ હતા. પંચાલે લગભગ 40-50 લોકો સાથે આ રીતે છેતરપિંડી કરી છે.\nસ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક જ વર્ષમાં 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ્યો\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nવડોદરા એરપોર્ટના સત્તાધીશોની ઓફરઃ ટર્મિનલમાંથી કબૂતર પકડો અને મેળવો 1 હજારનું ઈનામ\nવડોદરા: ગેંગરેપની પીડિતાને 7 લાખની સહાય, આરોપીઓ હજુય પોલીસની પકડથી દૂર\nવડોદરાઃ દિવ્યાંગ ભિક્ષુકે બેસાડ્યો દાખલો, સિક્કામાં ₹13,000નો કોર્પોરેશનનો ટેક્સ ચૂકવ્યો\nઅમદાવાદ જિલ્લાના કેટલાક ભાગોમાં બોરના પાણીમાં જોવા મળ્યું હાનિકાર�� યુરેનિયમ\nકરિના જેવું પર્ફેક્ટ ફિગર જોઈએ છે ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે તૈયાર કરેલો ડાયટ પ્લાન ફોલો કરો\nઆનંદ મહિન્દ્રાએ ફોન ચાર્જ કરવાના જબરજસ્ત જુગાડનો આઇડિયા શેર કર્યો\nબાળકીએ ગાયું લતાજીનું ગીત, ક્યૂટનેસ પર ફીદા થઈ ગયા લોકો\nમાતા તરફથી મહિલાઓને વારસામાં મળી શકે છે આ 6 બીમારીઓ\nવાંદરાને ડરાવવા ખેડૂતે કૂતરા પર વાઘ જેવા પટ્ટા ચીતરી નાંખ્યા, જાણો પછી શું થયું\nઅમદાવાદમાં વાયુ પ્રદૂષણ, નવું રિસર્ચ જણાવે છે નબળી પડી શકે છે તમારી યાદશક્તિ\nપુરુષો માટે પહેલું ગર્ભનિરોધક ઈન્જેક્શન તૈયાર, ભારતીય વૈજ્ઞાનિકોની શોધ\nશિયાળામાં પ્રાકૃતિક રીતે યૌન શક્તિ વધારવા અપનાવો આ ઉપાય\nઆયુર્વેદ કહે છે સલાડ જેવું કાચું ફૂડ ન ખાવું જોઈએ કારણ કે…\nWorld Prematurity Day: પ્રિમેચ્યોર કે સમય કરતા વહેલું બાળક જન્મે તો આ રીતે રાખો તેનું ધ્યાન\nવૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું એવું ફળ જેને ખાવાથી વ્યક્તિ રહેશે યુવાન\nઆ કારણે બાળકો-વૃદ્ધોને જલદી ન્યુમોનિયા થાય છે, બચવા માટે આટલું ધ્યાન રાખો\nવૈજ્ઞાનિકોએ શોધ્યો એવો વાયરસ જે દરેક પ્રકારનું કેન્સર મટાડી દેશે\nતાવ, શરદી અને કફ રહેશે દૂર, ઋતુ બદલાતા ખાવાની આટલી આદતો બદલો\nતમારી ચાના પાઉડરમાં ભેળસેળ છે કે નહીં આ સરળ રીતે ઘરે જ ચેક કરો\nસીઝનની પહેલી બરફ વર્ષા બાદ સ્વર્ગમાં ફેરવાયું ગુલમર્ગ અને જમ્મુ-કાશ્મીર\nશું તમે બાળકના હાથ વારંવાર સેનેટાઈઝરથી સાફ કરો છો..તો જાણી લેજો આ વાત\nવજન ઘટાડવામાં કમાલ કરે છે હળદરવાળું દૂધ, પરંતુ શું તમને ખબર છે તેને બનાવાની સાચી રીત\nઘરે જ બનાવો બકરીના દૂધનો સાબુ, 60 વર્ષે પણ 16 વર્ષ જેવી યુવાન સ્કિન રહેશે\nદિલ્હી જ નહીં અમદાવાદમાં પણ વધી રહ્યું છે પ્રદૂષણ, આ યુનાની ઉપાય આપશે રક્ષણ\nગાંધીજીનો સ્પેશિયલ ડાયેટ પ્લાન જેને સુભાષચંદ્ર બોઝે પણ અપનાવ્યો હતો\nદીકરી આખો દિવસ મમ્મી-પપ્પાને વળગીને રહેતી, ગૂગલ પર સર્ચ કરતા ખબર પડી કે…\nબસ બહુ વિચાર કર્યા, બેગ તૈયાર કરો અને દિવાળી વેકેશનમાં જઈ આવો આ દેવતાઓના દેશમાં\nછાતીમાં બળતરાને એસિડિટી સમજીને અવગણીએ છીએ તે હોઈ શકે છે સાઈલન્ટ હાર્ટ અટેક\nયુવરાજસિંહની એક્સ ગર્લફ્રેન્ડે બિકિનીમાં શેર કર્યા હોટ ફોટોગ્રાફ્સ 😍\nઆવી ગઈ આયુર્વેદિક એન્ટિબાયોટિક દવા, બેક્ટેરિયા-વાયરસનો જડમૂળથી કરશે ખાત્મો\nSilver Ant: આ છે દુનિયાની સૌથી વધુ ઝડપે દોડનારી કીડી\nનવ મહિનાની પ્રેગનેન્સી બાદ પણ ન થઈ ડિલિવરી, અને મહિલા સાથે બની એક ભયાનક ઘટના\nઆવી રીતે 23 વર્ષની બેલા હેડિડ બની દુનિયાની સૌથી બ્યુટિફુલ યુવતી\nખરતા વાળ અને વધતું વજન આ ખતરનાક બીમારીનો હોઈ શકે છે સંકેત\nદીકરીની બુક લોન્ચ ઈવેન્ટમાં મીડિયા પર ભડક્યા મહેશ ભટ્ટ, આલિયાએ કહ્યું, ‘મેં તમને...\nટ્રાફિકથી કંટાળી ગયો હતો આ શખ્સ, શોધી કાઢ્યું જોરદાર સોલ્યુશન\nયુપી: બસ્તી શહેરમાં આવેલી ICICI બેેંકમાં 40 લાખની લૂંટ\nએરપોર્ટ પર રડવા માંડ્યો તૈમૂર, જુઓ પછી સૈફે શું કર્યું\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nસ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક જ વર્ષમાં 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ્યોઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકેવડોદરા એરપોર્ટના સત્તાધીશોની ઓફરઃ ટર્મિનલમાંથી કબૂતર પકડો અને મેળવો 1 હજારનું ઈનામવડોદરા: ગેંગરેપની પીડિતાને 7 લાખની સહાય, આરોપીઓ હજુય પોલીસની પકડથી દૂરવડોદરાઃ દિવ્યાંગ ભિક્ષુકે બેસાડ્યો દાખલો, સિક્કામાં ₹13,000નો કોર્પોરેશનનો ટેક્સ ચૂકવ્યોઅમદાવાદ જિલ્લાના કેટલાક ભાગોમાં બોરના પાણીમાં જોવા મળ્યું હાનિકારક યુરેનિયમસુરતથી જાનૈયાઓને લઈને જતી લક્ઝરી બસને વડોદરામાં નડ્યો અકસ્માત, બેનાં મોતનવલખી ગેંગરેપઃ 5 દિવસ, 200 પોલીસ કર્મી, આરોપી હજુ પણ પહોંચ બહારનવલખી ગેંગરેપઃ 4 દિવસ બાદ પણ પોલીસના હાથ ખાલી, આરોપીઓના 3D સ્કેચ જાહેર કરાયાવડોદરાઃ સગીરા પર બળાત્કાર કરનાર ત્રણ દિવસ પછી પણ પોલીસની પહોંચની બહારઅકસ્માતમાં ઘવાયેલા શ્રમજીવી પરિવારના બાળકની સારવારનો ખર્ચ ઉઠાવશે રાજ્ય સરકારનવલખી ગેંગરેપ: આરોપીઓની બાતમી આપનારને પોલીસ 1 લાખ રૂપિયાનું ઈનામ આપશેવડોદરા: આજવા-નિમેટા નજીકથી 12 ફુટનો વિકરાળ મગર પકડાયોદાહોદ: તરકડા મહુડી ગામે પતિ-પત્ની, 4 બાળકોની ગળું કાપીને ઘાતકી હત્યા કરાતા ચકચારવડોદરા: ફિયાન્સ સાથે નવલખી મેદાનમાં ગયેલી 14 વર્ષની છોકરી પર અંધારામાં ગેંગરેપ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0", "date_download": "2019-12-07T06:31:36Z", "digest": "sha1:HDZIISJDST6L3OEZEOWIELSWCUVGWKRA", "length": 57891, "nlines": 101, "source_domain": "gu.wikisource.org", "title": "કોદર - વિકિસ્રોત", "raw_content": "\nકોદર ઘેર ન આવે ��ેવી તેણે વધારે યુક્તિઓ કરી. પણ એ પ્રયોજન સ્ફુટ કર્યા વિના કરેલી એ યુક્તિઓથી એ પ્રયોજન પૂરેપૂરું સાધી શકાયું નહિ.\nવકીલ પરમાણંદદાસનાં પત્ની ચન્દનગૌરી ગુજરી ગયાં ત્યારે એમનો બેનો પ્રેમ જાણનારા એમ જ માનતા કે પરમાણંદદાસ કદી આ આઘાતમાંથી ઊભા થઇ શકશે નહિ. પણ તેઓ તો સિદ્ધાંત પ્રમાણે ચાલનારા હતા. સ્મશાનયાત્રામાંથી પાછા ફર્યા પછી બીજે જ દિવસે તેમણે પોતાના નોકર કોદરને બોલાવી કહ્યું : 'જો કોદર, હવે આપણા શાંતિબાબુનાં આપણે જ બા થવાનું. તારે અને મારે થઇને એની બધી સંભાળ લેવાની. તું મારા કહ્યા પ્રમાણે ચાલીશ તો તેમાં કાંઇ બહુ મુશ્કેલી પડવાની નથી.'\nસામાન્ય માણસને લાગે કે પરમાણંદદાસ જેવા પ્રતિષ્ઠાવાળા, રુઆબવાળા, કડપવાળા વકીલ પોતાના એક તુચ્છ નોકરને આવી વાત ન કરે પણ એમના સખત અને જલદ સ્વભાવમાં અત્યંત માર્દવ પણ હતું, જે તેમનાં પત્ની સારી રીતે જાણતાં અને જેનો અનુભવ કોદરને પહેલેથી હતો. કોદર તેમના ઘરના માણસ જેવો થઇ ગયો હતો.\nછપ્પનિયા પહેલાંના કોઇ કાઠા વરસમાં એ છોકરો ઉત્તર ગુજરાત તરફથી રખડતો રખડતો આવેલો અને તેની નાતજાતની પડપૂછ કર્યા વિના પરમાણંદદાસે તેને પોતાના ઘરમાં નોકર રાખ્યો, મોટો કર્યો, થોડું ભણાવ્યો અને ઘરના માણસ તરીકે પોષ્યો. ચન્દનગૌરીના પણ તેના ઉપર ચારે ય હાથ હતા. તેના આવ્યા પછી આ એક શાંતિબાબુનો જન્મ થયો એટલે તેમને મન કોદર સારા પગલાનો હતો અને કોદરને તેમને અનુકૂળ રહેવાનો સ્વભાવ પડી ગયો હતો. પરમાણંદદાસ પણ કોદરથી ખુશ રહેતા. તેમને ખુશ કરવા બહુ સહેલું પણ હતું, કારણ કે તે સિદ્ધાંત પ્રમાણે ચાલનારા હતા. તેમની જરૃરિયાતો ઓછી હતી અને તે પૂરી પડતાં તેઓ તરત ખુશ થતા.\nપરમાણંદદાસે, શાંતિએ કેટલે વાગે ખાવું, કેટલે વાગે રમવું, કેટલે વાગે તેને ફરવા લઇ જવો, કેટલે વાગે જગાડવો તે સર્વ નક્કી કરી દીધું. તેમનો કાયદો ઘડવાનો સ્વભાવ જે પત્નીના માર્દવમય વાતાવરણમાં મુગ્ધ થઇ પડી રહ્યો હતો તે હવે જાગ્રત થયો અને તેમણે કઇ ઋતુમાં કયાં કપડાં પહેરાવવાં, ચોમાસામાં અમુક જ ફલાલીનનાં કપડાં કરાવવાં, ચામાં ઋતુએ ઋતુએ કયો મસાલો નાખવો તે પણ ધાર્મિક ચોકસાઇથી નક્કી કરી દીધું. શાંતિ મોટો થતો ગયો તેમ તેમ તેની નિશાળનો વખત, તેણે કયે દિવસે કઇ દિશામાં ફરવા જવું, કેટલે દૂર જવું, કઇ કસરતો કરવી વગેરે સર્વ દિવસ-વાર અને કલાકવાર નક્કી કરી દીધું. એ જમાનામાં અંગ્રેજોનો વખતસર અને ચોકસાઇથી કામ કરવાનો ગુણ ઘણો મોટો ગણાતો અને પરમાણંદદાસે ઘરમાં તેનો અમલ પૂરેપૂરો કર્યો.\nકેટલાક માનસશાસ્ત્રીઓ આ સાંભળી કહે કે આવા ઘરમાં કોદરે બંડ કર્યું હશે, શાંતિએ તોફાન કર્યું હશે, ઘરમાંથી નાસી ગયો હશે, અથવા ચોરતાં શીખ્યો હશે, બાપને ધિક્કારતાં શીખ્યો હશે, અથવા બાપ મરી ગયા પછી તેણે તદ્દન ઊલટાં આચરણો કર્યાં હશે. પણ આમાંનું કશું જ બન્યું નહોતું. શાંતિ ઘણી જ તનદુરસ્ત અને મનદુરસ્ત સ્થિતિમાં મોટો થતો ગયો અને પરમાણંદદાસ ગુજરી ગયા પછી શું થયું તે તો મારી વાતનો મુખ્ય વિષય છે એટલે હમણાં કહેતો નથી, પણ તેમના જીવતાં તો ઘર ઘણું સારું ચાલ્યું.\nપ્રચારની દ્રષ્ટિથી કહેતો નથી, અને આમ ક્યાંક લખવાથી કે એકાદ દાખલાથી કોઇ કશું માની જતું નથી, પણ પરમાણંદદાસનો આ પ્રયોગ ઘણો જ સફળ થયો. કોદર એકસાથે શાંતિની મા, તેનો મોટો ભાઇ અને ચાકર બન્યો. શાંતિ મોટો થયો ત્યારે તેણે પણ, શબ્દ પાછળની વ્યંજના પેઠે, બધા નિયમોની પાછળ રહેલી પોતાની નિ:સીમી મમતા, મૃદુતા, ઉદારતા, મુક્તિ અનુભવી અને જોકે આવી વસ્તીવાળા ઘરનો કોઇ એકમ તરીકે વિચાર કરે નહિ પણ નોકરી અને પિતાપુત્રનું આ ઘર એક આદર્શ ઘર બન્યું.\nઆવા નિયમબદ્ધ વ્યવહારવાળા ઘરમાં કશા જ બનાવો ન બને એ સ્વાભાવિક છે. પણ શાંતિ બી.એ. થઇ રહ્યો ત્યારે એક બનાવ બન્યો. પરમાણંદદાસના મિત્રોએ શાંતિને બારિસ્ટર બનાવવાનું કહ્યું. પરમાણંદદાસને પણ પોતાનો દીકરો બારિસ્ટર થઇ પોતાનો ધંધો હાથ કરે એવા કોડ થયા. તેમણે તરત જ નક્કી કરી નાખ્યું. તેને માટે ઇંગ્લેન્ડમાં જે કાંઇ પત્રવ્યવહાર કરવો જરૃરનો હતો તે કર્યો, બીજી તરફ તેમના સિદ્ધાંત પ્રમાણે શાંતિ ઇંગ્લેન્ડ જવા ઊપડે તે પહેલાં તેને પરણાવવાની તજવીજ કરવા માંડી. સુરત નજીકના એક ગામમાં એક સંસ્કારી કુટુંબની, તે જમાનામાં મળી શકે તેટલી મોટી ઉંમરની કન્યા નામે માલતી સાથે તેમણે શાંતિનાં લગ્ન પણ કરી નાખ્યાં. શાંતિને ઇંગ્લેન્ડ મોકલતા પહેલાં, પરમાણંદદાસના સિદ્ધાંતમાં એવું આવતું હશે તે, તેમણે પુત્રને અને પુત્રવધૂને પાસે બોલાવ્યાં.\nઅને હજી માલતીએ ઊંચું મોં કરી શાંતિને જોયો ય નહિ હોય અને તેની સાથે વાતેય નહિ કરી હોય તે પહેલાં, પુત્રની સામે જોઇને પણ બંનેને ઉદ્દેશીને કહ્યું : 'શાંતિ ઇંગ્લેન્ડ જાય પછી તમે બંને એકબીજાને કાગળો લખજો. મેં જમિયતરામભાઇને વાત કરી છે.' પુત્રની ડાયરીમાં માલતીના પિતા જમિયતરામનું સરનામું લખાવ્યું અને માલતી પાસે ડાયરી નહોતી એટલે કોદર પ��સે મંગાવીને શાંતિ પાસે તેમાં ઇંગ્લેન્ડનું તેનું સરનામું લખાવીને તે ડાયરી માલતીને આપી. પુત્રને ઇંગ્લેન્ડ વિદાય કર્યો, પુત્રવધૂને પિયર મોકલી અને પોતે 'મજબૂત મનના રહેવું જોઇએ', 'નકામી હૃદયની નરમાશ શી બતાવવી' કરી, પુત્રને વળાવવા મુંબઇ સુધી પણ ન ગયા.\nશાંતિએ ઇંગ્લેન્ડ જઇ માલતી સાથે પુષ્કળ પત્રવ્યવહાર કર્યો; પણ તેમાં ક્યાંય સંવનન કે પ્રેમની વાત આવતી નહોતી. તેનામાં પિતાનો વારસો ઊતર્યો હતો એમ કહો, કે પિતાના સ્વભાવની તેના મન ઉપર એવી અસર થઇ હતી એમ કહો, તેને બોલ્યા વિના એકલાં ઊંડો વિચાર કરવાની ટેવ પડી હતી. તે પોતાની ઊંડી લાગણી શબ્દોમાં મૂકતાં કે બીજી રીતે બતાવતાં શરમાતો. લાગણી જેમ તેના હૃદયની વધારે નિકટની, તેમ તે વિશે તે વધારે મૂંગો રહેતો. તેણે પ્રેમ સિવાયની જ બધી વાતો કર્યા કરી. પોતે કેમ રહે છે, કોને મળે છે, શું જોવા જાય છે, ઇંગ્લેન્ડની રીતભાત કેવી છે, એ જ તેણે લખ્યા કર્યું.\nએ સિવાય તેણે કાંઇ બીજું લખ્યું હોય તો તે માત્ર પોતાના પિતાના ગુણો વિશે. કારણ કે શાંતિ એમ માનતો હતો કે પોતે ઘર માંડયા પછી તેની પહેલી ફરજ પિતાને સંતોષ આપી સુખી કરવાની છે અને તેમાં તેની પત્ની સહધર્મચારિણી થાય એમ તે ઇચ્છતો હતો.\nપણ પરમાણંદદાસના જીવનમાં આ ચાકરી ભોગવવાનું હતું નહિ. પુત્ર ઇંગ્લેન્ડ ગયા પછી જાણે તેમની સર્વ શક્તિઓ હરાઇ ગઇ. પુત્રને સ્ટેશને વિદાય કરીને પાછા આવી, તેમણે હજી સુધી કદી બહાર નહિ કાઢેલી પોતાની પત્નીની અને કુટુંબની છબીઓ અને થોડા દિવસ પર પડાવેલ પુત્રની છબી બેઠકના ઓરડામાં બહાર મૂકી અને તે રીતે કોદરે જમવા બોલાવતાં, તેમની નિયમિત જિંદગીમાં કદાચ પહેલી વખત જ, તેમણે જમવાની ના પાડી. શાંતિનો પત્રવ્યવહાર નિયમિત હતો. તેને તેઓ પોતાના ખુશખબર નિયમિત આપ્યા કરતા, પણ તેમનું શરીર ઘસાતું જ ચાલ્યું. તેમના મિત્રોને ચિંતા થઇ, તેમણે ખરું કારણ કલ્પ્યું; પણ પુત્રને અભ્યાસ છોડાવી અહીં લાવવો કે તેને પોતાની માંદગીની ખબર આપવી એ તેમને સિદ્ધાંતની વિરુદ્ધ લાગ્યું. બીજી તરફથી તેમને તો ખાતરી જ હતી કે હવે દેહ ટકવાનો નથી. તેમણે મરણ બાદ શાંતિને નિયમિત પૈસા મળે તેની ગોઠવણ કરી, પોતાની બધી મિલકતની વ્યવસ્થા કરી અને જરા પણ નિર્બળતા બતાવ્યા વિના દેહ છોડયો.\nશાંતિને પિતાના મૃત્યુના સમાચારથી આઘાત લાગ્યો. ઘરનો ભાર પોતા પર આવ્યો તેનું ભાન તેને અસ્વસ્થ કરવા લાગ્યું. બીજી તરફથી માલતી સાથે રહેવાની ઇચ્છા તેને ગૂઢ રીતે આકર્ષવા લાગી. આથી હવે ઘર કેમ ચલાવવું, ઇંગ્લેન્ડના લોકો ઘર કેમ ચલાવે છે, કેવી વ્યવસ્થા રાખે છે, એ જ તેણે તેના પત્રોનો વિષય કર્યો હતો. યુરોપની મુસાફરીનો કાર્યક્રમ રદ કરી સીધા દેશમાં જવાનો કાર્યક્રમ જણાવી દીધો. તે પ્રમાણે મુંબઇ ઊતરી જમિયતરામને ઘેર થોડા કલાકો ગાળી માલતીને સાથે લઇ તે નક્કી કરેલા દિવસે સવારે અમદાવાદમાં ઊતર્યો.\nસ્ટેશને કોદર સામો આવ્યો હતો. ઘેર જતાં ગાડીમાં રસ્તો આખો તેણે 'બાપુ'ને શું થયું, તે કેમ રહેતા, તેમને કેવી ચિંતા થતી, છેવટે કેમ ગુજરી ગયા અને અંત વેળાએ તેમણે શાંતિભાઇની અને માલતીબહેનની કેવી ભલામણ કરી એ વાત ઠેઠ સુધી જુદા જુદા રૃપમાં કહી 'અને મેં એમના પગ પર હાથ મૂકી કહ્યું હતું કે જેમ આજ સુધી કરતો'તો તેમ જ મરતાં સુધી ભાઇની ને બહેનની ચાકરી કરીશ, ત્યારે બાપુનો જીવ ગતે ગયો.' શાંતિલાલ કોદરના મોં પર તેની પ્રતિજ્ઞાાની ભીષણતા અને ઉંમરના વધવા સાથે તેનો વધારે આગ્રહી વેગવાળો ધૂની થયેલો સ્વભાવ પણ જોઇ શક્યો. કોદરને હવે શાંતિલાલની ચાકરી સિવાય જીવનમાં કોઇ હેતુ રહ્યો નહોતો.\nપિતા વિનાના ઘરમાં શાંતિલાલે ગંભીર પગલે પ્રવેશ કર્યો. પરમાણંદદાસના વખતમાં જેમ ચીજો ગોઠવાતી હતી તેમ જ બધું ગોઠવેલું હતું. માલતી પતિની ગંભીરતા સમજી ગઇ. ઘણી વાર પુરુષ ગમગીન થાય છે ત્યારે સ્ત્રી સ્વાભાવિક રીતે જ સ્ફૂર્તિમાં આવી પતિની આસપાસ સ્ફૂર્તિ અને આનંદનું વાતાવરણ ફેલાવવા પ્રેરાય છે. માલતીને લાગ્યું કે તેણે સૌથી પ્રથમ ચાનાસ્તો તૈયાર કરવાં જોઇએ. તેણે કહ્યું : 'કોદરભાઇ, મને બધું બતાવો. લાવો હું ચા તૈયાર કરું. તમે એમને દાતણની સામગ્રી આપો.' પણ માલતીએ આ પરિસ્થિતિથી મનમાં મુગ્ધ રીતે કાર્યક્રમ ઘડયો હતો, તો કોદરે તો મહિનાઓ અને વરસોથી ઘડી રાખ્યો હતો. જાણે જગતનો સ્વાભાવિક નિયમ કહેતો હોય તેમ તેણે કહ્યું : 'બહેન, તમને શાંતિભાઇનો ચા કરવો નહિ ફાવે. કેમ ખરું ને ભાઇ મેં તમારે બંનેને માટે દાતણપાણી મૂકી રાખ્યું છે.' એમ કહી તેણે શાંતિલાલ સામે જોઇ ઉત્તર માગ્યો. શાંતિલાલ, પિતાના, કોદર અને પોતા સાથે પડાવેલા ફોટા સામે જોતો હતો. તેને કોદર અત્યારે પિતાના એક જીવન્ત સ્મારક જેવો લાગતો હતો. તેણે કહ્યું : 'એને કરવા દો.' જેમ કોઇ બાળકને તેની રમત ભાંગતા થાય તેમ માલતી ખસિયાણી પડી ગઇ. તે વખતે તો તે ગમ ખાઇ ગઇ; પણ ચા પીતી વખતે કોદર કંઇ કામે દૂર જતાં તેણે શાંતિલાલને એક જ સવાલ ગંભીર થઇ પૂછ્યો : 'ગઇ કાલે મેં તમને ચા કરી આપી હતી તે તમને ફાવી નહોતી મેં તમારે બંનેને માટે દાતણપાણી મૂકી રાખ્યું છે.' એમ કહી તેણે શાંતિલાલ સામે જોઇ ઉત્તર માગ્યો. શાંતિલાલ, પિતાના, કોદર અને પોતા સાથે પડાવેલા ફોટા સામે જોતો હતો. તેને કોદર અત્યારે પિતાના એક જીવન્ત સ્મારક જેવો લાગતો હતો. તેણે કહ્યું : 'એને કરવા દો.' જેમ કોઇ બાળકને તેની રમત ભાંગતા થાય તેમ માલતી ખસિયાણી પડી ગઇ. તે વખતે તો તે ગમ ખાઇ ગઇ; પણ ચા પીતી વખતે કોદર કંઇ કામે દૂર જતાં તેણે શાંતિલાલને એક જ સવાલ ગંભીર થઇ પૂછ્યો : 'ગઇ કાલે મેં તમને ચા કરી આપી હતી તે તમને ફાવી નહોતી' શાંતિલાલે સરલ રીતે હા પાડી. પણ માલતીના પ્રશ્નમાં વ્યંગ્યરૃપે એવું સ્પષ્ટ તહોમત હતું કે કોદરને આપેલ આદરનો તે ખુલાસો કરી શક્યો નહિ અને જરા અસ્વસ્થતાના વાતાવરણમાં કામ આગળ ચાલ્યું.\nમાલતી નાહી રહી ને રસોડામાં જાય છે તો કંસારનો સર્વ સામાન તૈયાર રાખી કોદર ઊભેલો. માલતી નાહતી હતી તે દરમિયાન તેણે શાંતિલાલને શું રાંધવું તે પૂછેલું. શાંતિલાલે ઠીક લાગે તે કરો એમ કહેલું. અને કોદરે કહેલું, 'ભાઇ, આજે તો કંસાર જ હોય, મેં તૈયાર કરાવી રાખેલ છે.' શાંતિલાલે 'ભલે' કહેલું અને તે પ્રમાણે ઉમંગમાં ને ઉમંગમાં માલતી રસોડામાં જાય તે પહેલાં તેણે બધું તૈયાર કરી મૂકેલું હતું. માલતી શું રાંધવું તેનો વિચાર કરે કે શું રાંધવું તે શાંતિલાલને પૂછવાનો વિચાર કરે કે પોતે નિર્ણય કરે તે પહેલાં કોદરે કહ્યું : 'મેં ભાઇને પૂછયું છે. ભાઇએ કંસાર કરવાની હા પાડી છે.'\nમાલતીએ પોતે પૂછ્યું હોત તો શાંતિલાલ એ જ જવાબ આપત અને કદાચ માલતી પણ એ જ નિર્ણય કરત, પણ માલતીને આ પારકો નિર્ણય સ્વીકારવો પડયો તે ન ગમ્યું. બાળકને કંઇ પણ ચીજ હાથમાં લઇ મોંમાં મૂકતાં આવડે છે તે જ ક્ષણથી તે બીજાના હાથે ખાતું નથી. બીજાના હસ્તક્ષેપનો તેને અમર્ષ થાય છે. અને માણસ દરેક નવી પ્રવૃત્તિ કરે છે ત્યારે એ જ બાલમાનસથી તે શરૃ કરે છે. માલતીને પણ એજ અમર્ષ થયો. તે પાછી બીજી વાર ગમ ખાઇ ગઇ.\nજમી પરવારી રહ્યા પછી શાંતિલાલે માલતીને કહ્યું : 'ઘરમાં સામાન મંગાવવો હોય તો તેનું લિસ્ટ કરો, આપણે મંગાવીએ.' ઘણીખરી વસ્તુઓ તો ઘરમાં હતી; પણ એક બે વસ્તુઓ સાથે માલતીએ સ્ટવનું નામ આપ્યું. તે વખતે અમદાવાદમાં હજી સ્ટવ નવોસવો પ્રવેશ કરતો હતો અને માલતીને નવી જ ચીજ ઘરમાં વસાવવાનો શોખ થયો પણ સ્ટવનું નામ સાંભળતાં કોદર એકદમ ચમક્યો અને બોલ્યો : 'ના ભાઇ, બાપુ સ્ટવ લાવવાની ના કહેતા હતા. તેનાથી રસોઇ ખરાબ થાય છે.' માલતીએ કહ્યું : 'આપણે ફક્ત ચા જ કરીશું; ઝટ થઇ શકે.' પણ કોદરે તરત જ રદિયો આપ્યો : 'તમે ચાની ફિકર કરો મા. ને હું કહેશો તેટલો વહેલો ઊઠીને કરી આપીશ. બાપુ કહેતા કે તેનાથી ભડકો થાય ને ક્યાંક બળી જવાય.' શાંતિએ 'કંઇ નહિ, હમણાં સ્ટવ વિના ચલાવી લો. પછી વાત.' કહી વાત બંધ કરી.\nનદી પહેલી જ વખત પોતાના ઉદ્ભવસ્થાનમાંથી નીકળી આગળ જતી હોય અને એના માર્ગમાં જડ ડુંગરો આવે ને તે મૂંઝાય, તેનાં પાણી ભટકાઇને પાછાં વળે અને તેનું પાત્ર ઊંડુ ખોદાવા માંડે, તેમ માલતીના મનમાં થયું. તે જેટલી કોડીલી હતી તેટલો તેને આઘાત થયો. પણ તે જેટલી કોડીલી હતી તેટલી જ માનિની હતી, તીખી હતી ને ગૌરવશાળી હતી. તે ફરી ગમ ખાઇ ગઇ. 'ભલે ત્યારે એમ' કહી, તેણે એ વાત પૂરી કરી.\nજેમ વેલની નસેનસમાં પાણી ફરી વળે તેમ, માલતીની દરેક ઊર્મિ, વિચાર, આઘાત, દુ:ખ શાંતિલાલ સમજી શક્યો હતો. તેને સમજાયું કે કોદારની રીત માલતીના ઊછરતા કોડની આડે આવે છે. પણ બીજી તરફ એ પણ સમજતો હતો કે કોદર ઘરડો થયો છે. જૂના નિયમો સિવાય તે કશું સમજી શકવાનો નથી, અને પિતાના આદેશ પ્રમાણે, મારા સિવાય બીજા કશાને માટે જીવી શકવાનો નથી. તેને મનમાં થયું કે કોદરે પોતા માટે કેટલું કર્યું છે અને તેનું મન એક બાજુથી કેટલું આગ્રહી અને બીજી બાજુથી કેટલું ભંગુર, કેટલું બરડ થઇ ગયું છે તે માલતીને સમજાવું, તો જ માલતીનું સમાધાન થશે.\nરાત્રે કોદરે પરમાણંદદાસના જ મુખ્ય ઓરડામાં બંનેને માટે જૂની રીત પ્રમાણે ઢોલિયા બિછાવી રાખ્યા હતા. શાંતિ અને માલતી એકાંતમાં મળતાં શાંતિએ વક્તવ્યની પ્રસ્તાવના કરતાં કહ્યું : 'કેમ તને જરા એકલું તો લાગશે. તારા પિતાને ઘેર તો વસ્તારી કુટુંબ છે. અહીં તો કોઇ નથી.'\nમાલતીએ કહ્યું : 'ના, કોદરભાઇ છે ને' એ એક જ વાક્યમાં તેણે એટલી કડવાશ, એટલી તીખાશ મૂકી કે શાંતિલાલ આગળ વાત જ ન કરી શક્યો. તેને લાગ્યું કે માલતીના અનુનયને માટે બીજો ઉપાય શોધવો પડશે. આખી રાત બંને કશી પણ વાતચીત વિના સૂઇ રહ્યાં. માલતીએ પિયેરથી નીકળતી વખતે, શાંતિના કાગળોમાં આવેલી હકીકત વિશે, તેણે સાઇકલ ઉપર કરેલી મુસાફરીઓ વિશે, તેણે એક રાત એક ડુંગર ઉપર રાતવાસો કરેલો અને ત્યાં ધુમ્મસના અંધારામાં ડુંગરની કરાડ ઉપર અજાણતાં આવી ચડેલા, જે વાંચીને માલતી ભયભીત થઇ ગયેલી અને તેનાથી તે અજ્ઞાાત રીતે જિતાઇ ગઇ હતી એ વિશે, અનેક વાતો પૂછવાની મનમાં ધારેલી, પણ તેમાંથી એક તેની જીભ પર આવી શકી નહિ.\nઅમદાવાદ આવતાં ગાડીમાં એક બાઇએ માલતીને પૂછેલું : 'તમે ક્યાંનાં રહેવાસી ' અને માલતીએ જરા પણ વિચાર કર્યા વિના પિયેરનું નામ ન દેતાં 'અમદાવાદનાં' કહેલું ત્યારે, હવે માલતી તદ્દન મારી થઇ ગઇ છે એ વિચારનો ઉમળકો આવતાં, જળભર્યો મેઘ પર્વત પરની વનરાજિને આલિંગે તેમ, માલતીને આલિંગનમાં સમાવી દેવાની તેને ઈચ્છા થયેલી; પણ અત્યારે બંનેની વચ્ચે જાણે કોદર આવી ગયો હતો. બંનેની વચ્ચે હજારો માઇલનું અંતર હતું ત્યારે તેમનાં હૃદય નિકટ હતાં, અત્યારે બંને નિકટ હતાં ત્યારે તેમનાં હૃદયો દૂર દૂર થતાં જતાં હતાં.\nબીજે દિવસે સવારથી જ બનાવો અવળી દિશાએ ચાલવા લાગ્યા. માલતીએ વહેલા ઊઠવાની ટેવ કેળવી હતી. તે સવારે દૂધવાળાનો અવાજ સાંભળી ઊઠીને દૂધ લેવા જતી હતી ત્યાં શુકનમાં સામો જ કોદર મળ્યો. તેણે કહ્યું : 'બહેન, શા માટે આટલાં વહેલાં ઊઠયાં છો મેં દૂધ લઇ લીધું છે. દાતણ કરવાના પાટલા ઢાળી રાખ્યા છે. તમે દાતણ કરશો એટલામાં ચા તૈયાર થઇ જશે.'\nમાલતીને, કોદર જાણે દરેક કામમાં આગળ જઇ આડો ફરતો જણાયો. નાની નાની બાબતમાં તેને જાણે પોતાનું જીવન વ્યર્થ થતું લાગ્યું. એક વેલીને સહસ્ત્ર ફૂલે ફાલવું હોય પણ તેની કળીઓ ઊગતાં જ કપાય તેવી તેની દશા થઇ. અનેક નાનાં દુ:ખો તેને પજવવા લાગ્યાં. અને તે દરેક નાનાં દુ:ખની પછવાડે તેને અનંતતા દેખાવા લાગી. બીજા દિવસની આખરે પરિસ્થિતિ બગડી હતી, સુધરી નહોતી.\nઆમ ને આમ દિવસો ને માસો ચાલવા માંડયા. માલતીને, આ સ્થિતિ સામે ફરિયાદ કરવી કે તે ઉપર ગુસ્સો દર્શાવવો તે નિર્બળતા લાગી. આવી સ્થિતિમાં પ્રેમ કરવો, બતાવવો, આમંત્રવો કે યાચવો, તે તેને લઘુતા જણાઇ. તે એટલી ગૌરવશાળી હતી કે પોતાનું દુ:ખ તેણે કોઇ પણ માણસ આગળ દેખાવા દીધું નહિ. બહારનાં કોઇ માણસ આમની સ્થિતિમાં કશું અસાધારણ જોઇ શક્યાં નહિ; કોદર કદી જોઇ શકે તેમ નહોતો. શાંતિલાલ બધું જોતો હતો, સમજતો હતો પણ તેને માલતીના રસગર્ભ હૃદયની આસપાસ એવું એક જડ કોચલું બંધાતું જણાયું કે જેને સહેલાઇથી ભેદી શકાય તેમ ન લાગ્યું.\nસમગ્ર સ્થિતિના સકારણ ખુલાસા વિનાના કોઇ ક્ષણિક અનુનય કે પ્રેમોર્મિથી ન માને એવી તે માનિની હતી અને આ કુટુંબના ગત અનુભવ વિના તે અનુભવથી ઘડાયેલું કોદરનું માનસ, તે પોતાના જીવનના આવેશમાં સમજી શકે તેમ નહોતી, તો કોદરનો ઇતિહાસસિદ્ધ જડ આગ્રહ માફ કરી કે નિભાવી તો ક્યાંથી જ શકે આવા ઘરમાં બે અત્યંત રસોન્મુખ હૃદયો એકબીજાથી પરાકમુખ હિજરાતાં અકથ્ય દુ:ખમાં દિવસ ગાળવા લાગ્યાં. સુખી એક માત્ર કોદર, તેની સેવાની કૃતકૃત્યતામાં.\nદરમિયાન શાંતિલાલ કોદરને માઠું ન લાગે તેમ તેને દૂર કરવાનો વિચાર કરતો હતો. તેને એક યુક્તિ જડી. ઓફિસમાં વધારે જોખમવાળા કામમાં તેના જેવા ભરોસાદાર માણસની જરૃર છે એમ કહી તેને ખાસ પોષાક પહેરાવી એક સારી જગાએ બેસી રહેવાનું તેણે નિયુક્ત કરી આપ્યું. એ રીતે ઘરમાં દિવસના ઘણાખરા કલાકોની તેની ગેરહાજરી તે મેળવી શક્યો. આથી માલતીને કોદર તરફની પજવણી ઓછી થઇ લાગી ખરી, પણ તેના મનનું સમાધાન ન થયું. તેને લાગ્યું કે જાણે તેના ઉપર ઉપકાર કરવા એક માણસને ખસેડયો છે. ગૃહિણીના સ્વાભાવિક અધિકારમાં પોતે આવી હોય એવી તેને પ્રતીતિ ન થઇ. શાંતિલાલ આ પણ સમજી ગયો. પણ ચાહીને - માંડીને વાત કરીને આવી અંગત વાતનો ખુલાસો કરવો એ એને અરુચિકર, અ-નાજુક, અરસિક લાગ્યું. સમય જતાં માલતીનું મન જરા પીગળશે ત્યારે સ્વાભાવિક રીતે વાત કરવી ઠીક પડશે એમ માની તેણે હમણાં વખત જવા દીધો. માલતીએ પોતાના સ્વભાવ પ્રમાણે કદી કશું પૂછ્યું પણ નહિ.\nએક દિવસ બપોરના ઘરમાં ચાનું પાણી ઊકળતું હતું. માલતી બીજા ઓરડામાં હતી. ત્યાં કોદર ઓફિસના કાંઇ કામે ઓચિંતો આવ્યો અને ચા ઊકળતી જોઇ 'બહેન, તમે આમાં મસાલો નાખવો ભૂલી ગયાં છો' એમ બોલી તેણે અંદર ફુદીનો, એલચી, તજ વગેરે નાખ્યું. માલતી ત્યાં જાય અને કશું ન થાય એટલા માટે શાંતિલાલ ત્યાં ગયો અને 'કંઇ નહિ, ભલે કોદર ચા કરે' એમ કહી પાછો વળ્યો, ત્યારે ઘણા દિવસના રોષે માલતીના મોંમાંથી નીકળી ગયું : 'મને સમજાતું નથી કે હું તે એક વરને પરણી છું કે બેને ' પણ આ વાક્ય કહ્યા પછી તેને ઘણું જ માઠું લાગ્યું.\nઅંતર-આપમાં અને મૂંઝવણમાં તેને હિસ્ટીરિયા જેવું લાગ્યું, રડી જવાશે એમ તેને લાગ્યું. પણ તેણે મનની ઉપર કાબૂ રાખ્યો. બેમાંથી એક પણ થઇ ગયું હોત તો બંનેની વચમાં સમાધાનનો પ્રસંગ આવી જાત, પણ માલતીએ ફરી સઘળું મનોબળ ભેગું કર્યું અને બહારથી સ્વસ્થ થઇ. પોતાનું વાક્ય તેને માફી માગવા જેવું લાગ્યું હતું, પણ કોદરની સ્થિતિથી તેને પોતાને જે અન્યાય થતો હતો તે તેને અત્યારે ઊલટો વધારે તીક્ષ્ણ અને અસહ્ય લાગ્યો. તે માફી મગાવા સુધી જઇ શકી નહિ. શાંતિલાલ જાણે તેની આંખો પારદર્શક હોય તેમ આ બધું સમજી શક્યો. તેણે માલતીને પોતાના મનથી જ માફી આપી એટલું જ નહિ, તે સમજ્યો કે માલતી હવે વધારે સહન નહિ કરી શકે.\nકોદર ઘેર ન આવે તેવી તેણે વધારે યુક્તિઓ કરી. પણ એ પ્રયોજન સ્ફુટ કર્યા વિના કરેલી એ યુક્તિઓથી એ પ્રયોજન પૂરેપૂરું સાધી શકાયું નહિ. એક વાર રવિવારને દિવસે એક બે મિત્રો બેઠા હતા. માલતી સાથે - ચા પાણીની તૈયારી થતી હતી, ત્યાં ઓચિંતો કોદર આવ્યો અને જૂની રીતે\nબોલ્યો : 'બહેન, તમે મસાલો નાખવો ભૂલી ગયાં છો' શાંતિલાલે આજે છણકો કરીને કહ્યું : 'દરેક બાબતમાં નકામી ડખલ શા માટે કરે છે' શાંતિલાલે આજે છણકો કરીને કહ્યું : 'દરેક બાબતમાં નકામી ડખલ શા માટે કરે છે શાંતિથી બેસતાં નથી આવડતું શાંતિથી બેસતાં નથી આવડતું' કોદર કાંઇક બાપુના વખતની વાત કરવા જતો હતો ત્યાં શાંતિલાલે ધમકાવીને કહ્યું : 'મારે એ નથી સાંભળવું. તું તારી જગાએ જા.'\n'બાપુનું વચન નથી સાંભળવું' એ શબ્દોએ કોદરને આભ તૂટયા બરાબર લાગ્યું. તે ત્યાંથી એ જ વખતે પહેર્યે કપડે નીકળી ગયો. શાંતિલાલને લાગ્યું કે આ ખોટું થયું; પણ મિત્રો અને માલતીની હાજરીમાં તેણે પોતાની લાગણી દબાવી રાખી, મિત્રો ગયા પછી તેણે તરત ઊઠીને તેને શોધવા પોતાના ઓફિસના નોકરોને મોકલ્યા. જમતા તેને જમવું ભાવ્યું નહિ. માલતીએ આ બધું જોયું. તે સમજી અને તેને ઊલટું વધારે ખરાબ લાગ્યું. તેને ફરી મનમાં થયું કે કોદરને ઑફિસમાં કાઢ્યો તે માત્ર બહારથી મારું મન મનાવવા જ હતું, બાકી તો એમના હૃદયમાં માત્ર કોદર જ હતો. રાત્રે શાંતિલાલને ચિંતાતુર દેખતાં તેને લાગ્યું કે કોદર હાજરીમાં હતો તેથી વધારે હવે ગેરહાજરીમાં વ્યવધાનરૃપ થયો.\nઆ દંપતી જે એટલાં બધાં એકમેકને ચાહતાં હતાં- ચાહવાને આતુર હતાં, તે પ્રેમની નિરાશાના લગભગ અંતિમ બિંદુએ પહોંચ્યાં. બંનેને પોતાનો સહવાસ એક શિક્ષારૃપ હતો. બીજે દિવસે પણ કોદરનો પત્તો લાગ્યો નહિ. કોદરને આ ઘર સિવાય કોઇ મિત્ર કે બેસવાઊઠવાનું ઠેકાણું નહોતું; એટલે તેની ખોળ વધારે મુશ્કેલ થઇ પડી. તેનું ગામ કયું હતું તે તો કોદર પોતે પણ ભાગ્યે જ જાણતો હશે. શાંતિલાલે માલતીને કશું જ જણાવ્યા વિના પોલીસ મારફત તપાસ કરાવી, પણ બીજે દિવસે પણ કશો પત્તો લાગ્યો નહિ.\nત્રીજે દિવસે બપોરે વરસાદ આવ્યો અને સાંજથી અમદાવાદમાં એવી ઠંડી પડી જે કોઇ પણ જીવતા માણસની સાંભરણમાં નહોતી. પછીના દિવસોમાં આ ટાઢનું વર્ણન કરતાં વર્તમાનપત્રકારોએ લખેલું કે ઠંડીને દિવસે પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. અમદાવાદ ફરતો ત્રીસ માઈલ સુધીનો પાક બળી ગયો છે. સરકારે ભયંકર દુકાળને પહોંચી વળવા તૈયારીઓ કરવી પડશે. માત્ર પાક જ નહિ, ઘણાંખરાં મોટાં ઝાડો પણ કાળાં પડી ગયાં છે. મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડતી મેઈલમાં ત્રણ માણસો ટાઢથી મરી ગયા હતા. કૂતરાં, વાંદરાં, ખિસકોલીઓ અને કબૂતર અને કાબરો સુધ્ધાં ટાઢથી મરી ગયેલાં રસ્તા ઉપર પડેલાં હતાં. શહેરમાં મજૂરી કરવા આવેલું કાઠિયાવાડનું એક કુટુંબ નદીની રેતમાં સૂઇ રહેલું તે આખું, ધણીધણિયાણી અને પાંચ છોકરાં સર્વે ટાઢથી મરી ગયેલાં હતાં. એક વર્તમાનપત્રમાં વળી કોઇ લહેરી કવિએ આ ટાઢ ઉપર કવિતા જોડયું હતું જેની છેલ્લી પંક્તિઓ નીચે પ્રમાણે હતી :- બહુ અવગુણ પણ એક અદ્વિતીય ગુણ, પિયુ-પ્રિયા હૈયાં આવાં બદ્ધ કદી હતાં નહિ.\nઆવી રાત્રે શાંતિલાલે બાર વાગ્યા સુધી અંદર દીવાનખાનામાં ફર્યા કર્યું. માલતીને સૂતાં સૂતાં આ સાંભળ્યા કર્યું. પણ તે તેને સૂવા ઊઠવાનું કહી શકી નહિ. શાંતિલાલ સૂતા પછી પણ તેણે તેના ઉજાગરાના શ્વાસોચ્છ્વાસો અને પછી ઊંઘમાં નિ:શ્વાસો સાંભળ્યા કર્યા. ચિંતા, ગુસ્સો, દ્રોહ, મૂંઝવણ એ સર્વથી તેને રાત આખી ઊંઘ આવી નહિ. સવારના સમયે તેણે દાદર ઉપર કંઇક અવાજ સાંભળ્યો. દૂધવાળો હશે જાણી તે કમાડ ઉઘાડી બહાર ગઇ અને ત્યાંનું દ્રશ્ય જોઇ તે ક્ષણભર સ્તબ્ધ જ થઇ ગઇ.\nકોદર એક કોથળાની માફક ભીંજાયેલે કપડે ઢગલો થઇ પડયો હતો. માલતી તેને ઓળખી શકે તે પહેલાં તેણે કહ્યું : 'બહેન, ભાઇ ગમે તેમ કહે પણ તેમને આજે મશાલો નાખીને ચા પાજો, નહિતર શરદી થઇ જશે. બાપુ કહેતા ગયા છે.' માલતી બહાદુર હતી, નહિતર કોદરના ભયંકર મૃત્યુપારથી આવતા જેવા અવાજથી તે ભડકી ગઇ હોત.\nતેણે એકદમ ઘરમાં જઇ 'કોદરભાઇ બેભાન થઇ ગયા છે, ઝટ ઊઠો.' કહી શાંતિલાલને ઉઠાડયો. બંનેએ તેને ઊંચકી ઓરડામાં પહેલો જ માલતીનો ઢોલિયો આવ્યો તેના પર સુવાડયો. 'તમે તેમને કોરા કરી ગરમ કપડાં પહેરાવો.' કહી તેણે ટુવાલ અને પતિનાં જે ઝટ હાથમાં આવ્યા તે ગંજી-ફરાક વગેરે હાજર કર્યાં. નોકરને જગાડી તે જ વખતે દાકતરને બોલાવવા દોડાવ્યો. ઘરમાં જઇ સ્ટવ કરી તેના પર ગરમ પાણી મૂકી, ઘરમાંથી કોદરે જ તૈયાર કરેલો સૂંઠનો ભૂકો આણી, તેણે કોદરને પગે ઘસવા માંડયો. શું કરવું તે શાંતિલાલને વારંવાર પૂછતી તે જીવ પર આવી કોદરને બચાવવા તેની સારવાર કરવા લાગી.\nપણ તે સારવાર વ્યર્થ ગઇ. ડૉકટર આવ્યો અને તેણે કહ્યું કે થોડા કલાકનો જ સવાલ હતો. માલતીએ મસાલો નાખી ચા કરીને આણી, પણ કોદર પી શક્યો નહિ. અને સવારના નવેક વાગે, જેની સેવામાં તેણે જીવન વિતાડયું હતું અને ખોયું હતું, તેની એક છેલ્લી સેવા લઇ તે વિદાય થઇ ગયો.\nદિવસ આખો ક���દરની અંતિમ ક્રિયામાં ગયો. રાત્રે શાંતિલાલ તેના ઓરડામાં સૂવા ગયો ત્યારે માલતી આરામખુરશી પર માથું નાખી પડી હતી. શાંતિલાલ જોઇ શક્યો કે તે રડતી હતી. પાસેના ઢોલિયા પર બેસી શાંતિલાલે ધીમેથી તેને માથે હાથ ફેરવ્યો. ધીમેથી માથું ઊંચું કરી તેને કહ્યું : 'તેમાં તું સારુ રડે છે એ જતો તો રહ્યો મારા કહેવાથી એ જતો તો રહ્યો મારા કહેવાથી' અને એમ કહેતાં તેણે માલતીને નરમાશથી ઊભી કરી ઢોલિયા પર લીધી. જાણે કંઇક શબ્દની જ જરૃર હોય તેમ આટલું સાંભળી તેણે શાંતિલાલના ખભા પર માથું નાખી લાંબા નિશ્વાસથી અસ્ખલિત અશ્રુપ્રવાહે રડી દીધું. શાંતિલાલે તેને શરીરે પંપાળ્યા કર્યું અને રડવું કંઇક ઓછું થયું ત્યારે ફરી કહ્યું : 'તેમાં તારો શો દોષ' અને એમ કહેતાં તેણે માલતીને નરમાશથી ઊભી કરી ઢોલિયા પર લીધી. જાણે કંઇક શબ્દની જ જરૃર હોય તેમ આટલું સાંભળી તેણે શાંતિલાલના ખભા પર માથું નાખી લાંબા નિશ્વાસથી અસ્ખલિત અશ્રુપ્રવાહે રડી દીધું. શાંતિલાલે તેને શરીરે પંપાળ્યા કર્યું અને રડવું કંઇક ઓછું થયું ત્યારે ફરી કહ્યું : 'તેમાં તારો શો દોષ' માલતીએ રડવું રોકી કહ્યું : 'નહિ નહિ નહિ. તમે એને લડયા તે મારાથી કંટાળીને. હું જ એને ખરી મારનાર છું.' એમ એમ કહી તેણે ફરી રડવા માંડયું.\nમાલતીના મનનું સઘળું બળ અત્યારે તેના પશ્ચાત્તાપમાં આવી રહ્યું. બળવાનનો પશ્ચાત્તાપ બળવાન હોય છે. આ બીજો આવેગ પૂરો થયો ત્યારે તેણે કહ્યું : 'તમે મને કોઇ દિવસ વારી પણ કેમ નહિ' શાંતિલાલે નરમાશથી કહ્યું : 'તને એ ન ગમે તેમાં તારો દોષ નહોતો. કોઇ પણ સ્ત્રી તેને સહન ન કરી શકે એવો એ થઇ ગયો હતો. ઘરકામમાં એટલી ડખલગીરી કોઇથી સહન ન થાય. પણ હું જાણતો હતો કે એને ના પાડીશ તો નાસી જશે. અને ઘરથી દૂર જતાં એ હિજરાઇને મરી જશે.' માલતીએ હવે સ્વર બદલાવતાં ઠપકાથી કહ્યું : 'તમે મને આટલું સમજાવી હોત તો હું તેને નિભાવી લેત.' શાંતિલાલે હવે જરા હસીને કહ્યું : 'પણ સાચું કહેજે, મેં તેને એમ પહેલાં કહ્યું હોત તો તું સાચું માનત ખરી' શાંતિલાલે નરમાશથી કહ્યું : 'તને એ ન ગમે તેમાં તારો દોષ નહોતો. કોઇ પણ સ્ત્રી તેને સહન ન કરી શકે એવો એ થઇ ગયો હતો. ઘરકામમાં એટલી ડખલગીરી કોઇથી સહન ન થાય. પણ હું જાણતો હતો કે એને ના પાડીશ તો નાસી જશે. અને ઘરથી દૂર જતાં એ હિજરાઇને મરી જશે.' માલતીએ હવે સ્વર બદલાવતાં ઠપકાથી કહ્યું : 'તમે મને આટલું સમજાવી હોત તો હું તેને નિભાવી લેત.' શાંતિલાલે હવે જરા હસીને કહ્યું : 'પણ સાચું કહેજે, મેં તેને એમ પહેલાં કહ્યું હોત તો તું સાચું માનત ખરી તને એમ જ લાગત કે માત્ર તને રાખવા ખાતર તે મરી જશે એવી ખોટી ધમકી આપું છું. કેમ ખરું કે નહિ તને એમ જ લાગત કે માત્ર તને રાખવા ખાતર તે મરી જશે એવી ખોટી ધમકી આપું છું. કેમ ખરું કે નહિ' માલતીએ સરળ મને ફરી શાંતિલાલના મોં પર મોં નાખી દઇ તેના ગાલ પર ભીની પાંપણ હલાવી હા પાડી. માલતીના રસગર્ભ ચિત્તની આસપાસ તેણે ઊભું કરેલું કઠોર પડ આજે પીગળીને સરી ગયું છે એટલું બસ છે. એથી વધારે જોવાની જરૃર નથી. રસશાસ્ત્રીઓ માનતા હશે કે કરુણા કે વિષાદ શૃંગારનો વિરોધી ભાવ છે; પણ આપણા સાચા જગતમાં આ પરિસ્થિતિ કામદેવને જરા પણ ઓછી ગોચર નથી હોતી.\nઉપરનો બનાવ બન્યાને દોઢેક વરસ વીત્યા પછી માલતી પિયેરથી એક સુંદર પુત્રને લઇને આવી. સૂતેલા છોકરાને જોઇ શાંતિએ માલતીને કહ્યું : 'આનું નામ શું પાડશું' માલતીએ શાંતિના ખભા ઉપર મોં નાખી દઇ, છુપાવી કહ્યું : ' ક ઉપર કોઇ પણ નામ પાડો.'\nકોદરે જ તેમને ઘેર ફરી જન્મ લીધો છે એમ માલતીએ લાગણીવશ થઇને કહ્યું હશે. કદાચ તેણે કે શાંતિએ કોઇએ એ સાચું માન્યું પણ નહિ હોય. પણ આ જગત, જ્યાં માનવચૈતન્ય પણ જડ દેહને વળગી જડ થઇ જાય છે, જ્યાં સ્વજનો પણ એકબીજાને નથી સમજતાં, નથી સમજી શકતાં અને નથી સમજાવી શકતાં, ત્યાં આવા નવા સંબંધ સિવાય આ ત્રણ જીવાત્મા ભેગા થઇ શકે એમ નહોતું એટલું તો નક્કી\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૨ એપ્રિલ ૨૦૧૭ના રોજ ૦૯:૩૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%A4%E0%AB%81%E0%AA%B2%E0%AA%B8%E0%AB%80-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%85%E0%AA%A3%E0%AA%A8%E0%AA%AE", "date_download": "2019-12-07T06:25:02Z", "digest": "sha1:TXY74FPED4KBXSTWXRKDMDESEYFA2CX2", "length": 20552, "nlines": 83, "source_domain": "gu.wikisource.org", "title": "તુલસી-ક્યારો/અણનમ - વિકિસ્રોત", "raw_content": "\n← સિદ્ધાંતને બેવફા તુલસી-ક્યારો\nઝવેરચંદ મેઘાણી ઘાએ ચડાવેલી →\nઆ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.\nચાલી નીકળેલા ભાસ્કરનું છેલ્લું સફેદ ટપકું અદૃશ્ય થયું તે પછી પણ વીરસુત બંગલાના ચોગાનમાં ઊભો હતો. એના દિલમાંથી સુખનું ચકલું ઊડી જઇ ને બહાર નીકરી ગયું હતું. ભાસ્કર જે કહી ગયો તે વાત એને ખોટી કે બનાવટી નહોતી લાગી. સાચી લાગી માટે જ એના મનમાં સંતાપ ઊપડ્યો. ભાસ્કર આવો સારો માણસ બની ગયો તે એનાથી સહન ન થયું. ભાસ્કર દુષ્ટ અને ખલ રહ્યો હોત તો એ રાજી થાત.\nને ભાસ્કરમાં આ સુજનતા પ્રગટવાનું નિમિત્ત કોણ બન્યું હતું ભદ્રા ભાભી ભદ્રાની પવિત્રતા વિષે આટલું અભિમાન કરવાનો હક્ક ભાસ્કરને ક્યાંથી મળ્યો\nભાસ્કર કહી ગયો કે પોતે અહીં આવતો હતો. ક્યારે કેટલી વાર કેવો પરિચય બાંધ્યો હશે ભદ્રાના સ્ત્રીત્વનો ગર્વ કરવાની જાહેર હિંમત એ ત્રાહિત, એ દુર્જન કરી જ કેમ શકે \nવીરસુતના મનમાં ઇર્ષ્યાએ વાસો કરી લીધો. પોતાના સંસારસુખ પર ફરી વાર દુશ્મનના હાથનો પંજો પડ્યો છે, પોતાના નવા બાંધેલા માળામાં ફરી વાર જૂનો સાપ પ્રવેશી ગયો છે, એવા દિલડંખ અનુભવતો એ ઘરમાં પેઠો. ​ એ જાણતો હતો કે પોતાનો ને ભદ્રાનો સંબંધ બહારની દુનિયામાં ચકચારનો વિષય થઇ પડ્યો હતો, પોતે એ પણ સમજતો હતો કે પોતે જે માટીનો બનેલો હતો તે માટી નબળી હતી. ભદ્રા એ જો સહેજ નબળાઇ બતાવી હોત અને સિવિલ મેરેજનાં બંધનોથી પોતે ન બંધાઇ બેઠો હોત તો પોતે ભદ્રા સાથે લગ્ન પણ કરી બેસત તેવી એના અંતરની કામનાને એ નહોતો ઓળખતો એમ કાંઈ થોડું હતું પોતાની કમજોરી શંકાને પાત્ર બની હતી તેનો તેને અફસોસ નહોતો. પણ પોતાનો ગર્વ ફક્ત એક જ હતો કે ભદ્રાની શક્તિ અપરાજીત હતી.એવી અજીત નારીની અણઝંખવાયેલી નિર્મળતા પર લોકો સંદેહ લાવતા ત્યારે એને આનંદ થતો. કેમકે એ દુનિયાની તુચ્છતા, પામરતા, ક્ષુદ્રતાની ખદબદતી ખાઇ વચ્ચે એક અણડૂબ કાળમીંઢ ખડક પર ઊભા હોવાનો પોતાના અંતરમાં આનંદ હતો. આ ગુપ્ત આનંદ અને છાનો ગર્વ જ એની એક માત્ર જીવન સંપત્તિ રહી હતી. એ સંપત્તિમાં આજે કોઇ ચોર પડ્યો એમ એને લાગ્યું. એ ખડક ખળભળ્યો હોય એમ એને લાગ્યું. એ કરતાં તો વધુ એને એ વાત લાગી કે પોતે એકલો જે ખડક પર ઊભો હતો ત્યાં બીજો પણ એક માણસ ચડી ગયો ને ડૂબતો બચી ગયો.\nકપડાં બદલાવી અને હાથપગ મોં ધોઈ વીરસુત પાછલી પરશાળમાં જઇ હિંડોળે બેઠો બેઠો આ વેદનામાં બળબળતો હતો ત્યારે એ રસોડાની બાજુએ વારેવારે કાન સ્થિર કરતો હતો. રસોડામાં સ્ટવ ચાલતો હતો. તેના અવાજ ઉપર ભદ્રાના બોલ સ્પષ્ટ અને સાફ છપાતા હતા. સ્ટવના ધમધમાટ પાસે બોલતી એ યમુના ને ભદ્રા બન્ને નિઃસંકોચ હતી કારણકે પોતાનું બોલ્યું ત્રીજું કોઈ નથી સાંભળી શકતું એવી સ્ટવ પાસે બેઠેલાં લોકોની ભ્રમણા હોય છે. એથી ઊલટું સ્ટવ પાસે બોલાતા શબ્દો ઘરની બીજી જગ્યાઓમાં ચોખ્ખા ફૂલ જેવા પહોંચતા હોય છે. ​ ભાભીના મન પર ભાસ્કરની વાતો એ કેવી અસર પહોંચાડી છે તે જાણવા વીરસુત થનગની ઊઠ્યો. પણ ભદ્રાએ યમુના પાસે કરેલી વાતોમાં એ વિષે શબ્દ પણ ન પડ્યો.\nભદ્રા યમુના જોડે રોજની ખુશમિજાજી રાખીને તડાકા મારતી હતી. વચ્ચે વચ્ચે એનું હસવું કોઈ એકાકી ઊડી જતી ફૂલચકલીના ફરફરાટ જેવું રૂપ ધરી રહ્યું.\nભાભીને ક્ષોભ નહિ થયો હોય હુ એને ને ભાસ્કરને માટે કોણ જાણે શું યે ધારી બેઠો હોઇશ એમ નહિ ભય લાગ્યો હોય હુ એને ને ભાસ્કરને માટે કોણ જાણે શું યે ધારી બેઠો હોઇશ એમ નહિ ભય લાગ્યો હોય મને શંકામુક્ત કરવા કેમ હજી આવ્યાં નહિ હોય મને શંકામુક્ત કરવા કેમ હજી આવ્યાં નહિ હોય શાક દાળમાં મીઠું વધુ ઓછું થયું હોય તો યે દયામણું મોં કરીને ખુલાસો આપવા ઊભી રહેનાર ભાભી આ બનાવ પરત્વે કાં બેતમા \nવિચારે વિચારે વીરસુતના પગ હેઠળથી પૃથ્વી સરતી ગઇ. હિંડોળાનાં કડાં હવામાં જડેલાં ભાસ્યાં\nભદ્રા આવી - કોફી ને શાક પુરીઓની થાળી લઇને. એને દેખી વીરસુત સ્વસ્થ બન્યો. ભદ્રા વાત કાઢે તો તેનો શો જવાબ દેવો તે પોતે મનમાં ગોઠવવા લાગ્યો. મનને પોતે ભલામણ કરતો હતો : ભાભી પ્રત્યે ઉદાર અને અશંકિત બનજે. ગમે તેમ પણ હજુ એ બાપડાંની ઉમ્મર કેટલીક ભાસ્કર સરીખા પાજી લોકો એને ભોળવવા પહોંચી જાય એમાં નવાઈ શી \nપણ ભદ્રાની તે રાતની અક્કડાઈ અણનમ જ રહી. રોજના ક્રમ પ્રમાણે એણે મેજ લાવીને હિંડોળા પાસે મૂક્યું, ઉપર પાથરણું બિછાવી થાળી મૂકી. પાણીનો લોટો પવાલું પણ રોજ મુરાદાબાદી બનાવટનાં જ પોતે જે મૂકતી તે જ મૂક્યાં. ને દિયરના શાકમાં લીંબુની ફાડ પણ પોતે જ નીચોવી. પછી પોતે ઓરડાનાં બારણાં ​ પાસે આસનીઉં પાથરીને રોજની અદાથી વીરસુતની સામે બેઠે બેઠી દેર માટે પાનપટ્ટી બનાવતી રહી. બેઠે બેઠે એણે ચોખાની કમોદ મંગાવવાથી માડીને 'તમે કાલે વીશ કેરી ખાધી હતી ને આજે પંદર ખાવ છો એમ કેમ ચાલે ' ત્યાં સુધીની વાતો કરી. પણ કંચનના કે ભાસ્કરના બની ગયેલા પ્રસંગો વિષે એણે ધરાર હોઠ સીવી રાખ્યા.\nતૈયાર કરી રાખેલી પાનપટ્ટી અને ચૂરો કરી રાખેલ સોપારી એણે ખાઈ રહેલા દેરને હંમેશની અદાથી રૂપાની રકાબીમાં પીરસી લીધાં. હાથ લૂછેલો નેપકીન ઠેકાણે મૂક્યો, માટલીમાં પાણી નવું ભરેલું છે કે કેમ તે પણ તપાસી લીધું ને પોતે થાળી લોટો ઉપાડીને પાછી જવા લાગી. ત્યાં સુધી વીરસુતે આશા છોડી નહોતી. પણ ભોજાઇ ચાલતાં થયાં ત્યારે એની ધીરજ ન રહી શકી. એણે ધીરેધીરે વિષયની પ્રસ્તાવના કે પૂર્વતૈયારી કરવાનો પણ વખત વિચાર્યા વ���ર સીધું કહ્યું, 'પેલો ભાસ્કરીઓ જોયો ના ભાભી \nએ વધુ બોલી શકે તે પહેલાં તો ભદ્રા માથાનો ઘૂમટો નજીક ખેંચતી પાછી ફરીને બોલી, 'હોય ભૈ કેવા કેવા દખીઆ, કેવાય હૈયાના દાઝ્યા આ સંસારમાં પડ્યા છે ભૈ કેવા કેવા દખીઆ, કેવાય હૈયાના દાઝ્યા આ સંસારમાં પડ્યા છે ભૈ એ તો અકળાય ભૈ એ તો અકળાય ભૈ સૌને વિસમવા ઠેકાણાં ક્યાંથી મળે ભૈ સૌને વિસમવા ઠેકાણાં ક્યાંથી મળે ભૈ \nબસ, એમ બોલીને એ જ્યારે ઊભી થઈ રહી ત્યારે એની દૃષ્ટિ એણે પરશાળ બહાર સીધી દેખાતી ક્ષિતિજ પર ઠેરવી. અંધારી બીજનો ચંદ્રમા ઊગતો હતો. ખુલ્લી પરશાળ નવા ચંદ્રતેજે છલકાતી હતી. એ અજવાળાંની ઝાલકમાં ભદ્રા વિધવા કરતાં ગૌરી સમી સુંદર ભાસી. એની આંખોના ચકચકતા કાચ ઉપર પરશાળ બહારના ચોકનો મોટો વીજળી-દીવો જાણે કે કિરણો પાથરતો હતો. ​ દેરે ઉચ્ચારેલા વિષયને ચાતરી-છટકી જવાનો જાણે કે ઇરાદો જ નહોતો. એવો ઇરાદો કલ્પનાર દેરની શંકાને જાણે પોતે વરતી ગઈ હતી. હજુય કોઇ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી લ્યો એવું જાણે પોતે સૂચવતી હતી. વીરસુત હિંડોળા પર સ્થિર થઈ ગયો. એણે ભદ્રાની સામે જોઇ રાખ્યું પણ ભદ્રાએ ચંદ્રનું દર્શન કરતે કરતે જમણી જ ગમથી પોતાનો રસ્તો લઈ લીધો.\nવીરસુતની રાત્રિભરની નીંદને ઉતરડી નાખતી એ વેદના ચાલુ રહી. ભાસ્કર દખિયો, હૈયાનો દાઝેલ ને વિસામા વગરનો માણસ છે એ ભદ્રાએ શા પરથી જાણ્યું કેવડોક પરિચય મુરખાને માલૂમ નહોતું કે પાણીકળો જેમ ધરતી પર કાન માંડીને કહી આપે છે કે ઊંડા તળમાં અખૂટ જળપ્રવાહ કયે ઠેકાણે વહ્યો જાય છે , તેમ નારી ફક્ત સાનથી સમજી જાય છે કે પુરુષના જીવનમાં વસમાણ (વિષમતા) કેટલેક ઊંડાણે પડી છે.\nભદ્રા જ્યારે ધારે ત્યારે વિચારોની તમામ પેટીઓ બંધ કરીને ઘોરી શકતી હતી, ને વિચારોની કોઇ એકાદ પેટી ઉઘાડીને એકાદ પ્રહર પડી પડી જાગવા ધારે ત્યારે જાગી પણ શકતી. એ એકાદ પહોરનું જાગરણ તે રાત્રિએ એને ભાસ્કર વાળા બનાવે કરાવ્યું. દેરની ને પોતાની વચ્ચેનો સંબંધ લોકોની- અર્થાત્ નવરા, ઊજળિયાત બંગલાવાસીઓની જીભ પર ચડેલો છે તે તો ભદ્રા જાણતી હતી. પણ એ લોકાપવાદ એને નહોતો નડતો. ટેલીફોન કરવા એ પાડોશી શેઠને બંગલે જતી ત્યારે એની અદબ કેવી જળવાતી એનો સહવાસ સૌ કેટલો કેટલો બધો ઇચ્છતા એનો સહવાસ સૌ કેટલો કેટલો બધો ઇચ્છતા તેમ સસરાજીની એક માન્યતા નિર્મળ હતી ત્યાં સુધી અન્ય કોટિ લોકોની એને શી પડી હતી તેમ સસરાજીની એક માન્યતા નિર્મળ હતી ત્યાં સુધી અન્ય કોટિ લોકોની એને શી પડી હતી પણ એ ઇર્ષ્યાનું આકર્ષણ જ કંચનને કોઈક દિન દેરના ઘેર પાછી લઈ આવશે એવી એને આશા હતી. એ ​ આશાએ ને દેરની પોતા પ્રત્યેની અદબભરી મમતાએ ભદ્રાને ઔર રંગભરી બનાવી દીધી હતી.\nઆજે એને જીવનની આ બધી સાર્થકતામાં એક અજબ ઉમેરો દેખાયો : એક લબાડ અને નફટ મનાતા માણસે પોતાના જેવી અજાણી નારીના સુનામ પર જિંદગી ધોળી કરી છે. કેવી અદ્‍ભૂત કથા એક ગ્રામ્ય રંડવાળ્યના જીવનમાં કેવો એ રોમાંચકારી ઇતિહાસ એક ગ્રામ્ય રંડવાળ્યના જીવનમાં કેવો એ રોમાંચકારી ઇતિહાસ વૈધવ્યને-બામણીના વૈધવ્યને માથે કાંઇ જેવી તેવી વિભૂતિ ચડી વૈધવ્યને-બામણીના વૈધવ્યને માથે કાંઇ જેવી તેવી વિભૂતિ ચડી માડી રે હું શું ખરેખર એટલી બધી ઊજળી રહી છું માડી રે નહિ બોલું, નહિ બોલું. ઇશ્વર જેની લાજ રાખે છે તેનીજ રહે છે. હે નારણ મારે ઝેરનાં પારખાં નથી જોવાં. મારું માપ કોઈ દિ'નો કાઢજો હે તુલસી મા મારે ઝેરનાં પારખાં નથી જોવાં. મારું માપ કોઈ દિ'નો કાઢજો હે તુલસી મા ભૈની બાપડાની પાસે જતાં કેટલી કેટલી વાર મારા પ્રાણના ફફડાટનો પાર નથી રહેતો ભૈની બાપડાની પાસે જતાં કેટલી કેટલી વાર મારા પ્રાણના ફફડાટનો પાર નથી રહેતો એવી મારી, ખાસડે માર્યા જેવી જાત સાટુ કોઇનું લોહી રેડાય, ને કોઇ વળી કેદમાં જાય. ઓ મા એવી મારી, ખાસડે માર્યા જેવી જાત સાટુ કોઇનું લોહી રેડાય, ને કોઇ વળી કેદમાં જાય. ઓ મા મને તો અંધારે અંધારે હસવું આવે છે મૂઇ મને તો અંધારે અંધારે હસવું આવે છે મૂઇ અને ભેળાભેળ રડવું ય આવે છે મૂઇ રાંડી અને ભેળાભેળ રડવું ય આવે છે મૂઇ રાંડી ગોદડાને ચોમેરથી દબાવીને સૂઇ જા મૂઈ ગોદડાને ચોમેરથી દબાવીને સૂઇ જા મૂઈ રાંડી ઝટ ઝટ સૂઇ જા ઘડી પછી એનાં નસ્કોરાંના પાવા બજતા હતા.\nશ્રાવ્ય માધ્યમ (hAudio microformats) ધરાવતા લેખો\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૫ જુલાઇ ૨૦૧૯ના રોજ ૧૭:૧૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/04/27/prem-puranpoli/?replytocom=21061", "date_download": "2019-12-07T07:35:19Z", "digest": "sha1:E6GX3VJUGRBUBSFY66VNNCXO3VDESKD3", "length": 23928, "nlines": 156, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: પ્રેમની પુરણપોળી – તુષાર શુક્લ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – ���ાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nપ્રેમની પુરણપોળી – તુષાર શુક્લ\nApril 27th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : તુષાર શુક્લ | 9 પ્રતિભાવો »\n[ દીકરીઓને પત્રરૂપે લખાયેલા લેખોના પુસ્તક ‘દીકરી નામે અવસર’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\n[dc]બે[/dc]ટા, આંગણામાં આજે એક ખિસકોલીને જોઈને એકલા એકલા હસી પડ્યો. તું યાદ આવી ગઈ. યાદ છે તને, તું રસોડામાં આવીને દાળ, શાક ચાખતી ને પછી સ્વાદમાં જે ખૂટતું હોય એ ઉમેરી દેતી. ત્યારે દાદીમા લડતાં ને કહેતાં, ‘આમ ચાખ ચાખ કરીશને તો આવતા જન્મે ખિસકોલી થઈશ ’ યાદ છે આ ખિસકોલી પણ બોરસલ્લીનું પાકેલું ફળ એ હાથમાં લઈને જે મસ્તીથી ખાતી હતી એ વખતે તને દાદીમાનું વાક્ય નહોતું સમજાતું. તને એમ થતું હતું કે દાદીમા તને ખિસકોલી કહીને ચીડવે છે. ભોજનની વાનગીઓને ચાખવામાં ખોટું શું એ તારી દલીલ હતી. જમવા બેસતા પહેલાં કે જમાડતાં પહેલાં વસ્તુ ચાખી લીધી હોય તો સ્વાદની ખબર પડે ને જો કૈં સુધારા-વધારા કરવા જેવા લાગે તો સમયસર થઈ જાય. જમનારને ય મજા આવે ને જમાડનાર પણ રાજી રહે. કોઈ બીજું જમતી વખતે ભૂલ કાઢે કે ધ્યાન દોરે એના કરતાં જાતે જ ચાખીને સુધારી લેવામાં શો વાંધો \nપણ દાદીમાને વાંધો હતો એ તને ટોકતાં ને તું ચીડાતી. પણ પછી મમ્મીએ તને સમજાવેલું કે બેટા, દાદીમા તને ટોકે છે, કારણ કે એ તને ચાહે છે, કારણ એ તને perfect બનાવવા માગે છે. એ માને છે કે રાંધનારનો હાથ જ એવો બેઠેલો હોય કે બધું પ્રમાણસર જ પડે એ તને ટોકતાં ને તું ચીડાતી. પણ પછી મમ્મીએ તને સમજાવેલું કે બેટા, દાદીમા તને ટોકે છે, કારણ કે એ તને ચાહે છે, કારણ એ તને perfect બનાવવા માગે છે. એ માને છે કે રાંધનારનો હાથ જ એવો બેઠેલો હોય કે બધું પ્રમાણસર જ પડે એ તો રાંધણકળાનું પુસ્તક જુએ ને અકળાય. રસોઈ શૉમાં એક tablespoonને બે tablespoon સાંભળે કે હસે એ તો રાંધણકળાનું પુસ્તક જુએ ને અકળાય. રસોઈ શૉમાં એક tablespoonને બે tablespoon સાંભળે કે હસે એમનો આગ્રહ એ હતો કે પ્રમાણભાન તમારી ચપટીમાં જ આવી જવું જોઈએ. આંખ બંધ કરીને મસાલો કરો ને તો ય વાનગી સ્વાદિષ્ટ જ બનવી જોઈએ ને દાદીમાનો એમાં વટ હતો એ તો તું ય જાણે જ છે ને એમનો આગ્રહ એ હ��ો કે પ્રમાણભાન તમારી ચપટીમાં જ આવી જવું જોઈએ. આંખ બંધ કરીને મસાલો કરો ને તો ય વાનગી સ્વાદિષ્ટ જ બનવી જોઈએ ને દાદીમાનો એમાં વટ હતો એ તો તું ય જાણે જ છે ને આસપાસનાં કેટલાં ઘેર એ અથાણાંનો મસાલો કરવા જતાં આસપાસનાં કેટલાં ઘેર એ અથાણાંનો મસાલો કરવા જતાં નવી નવી પરણીને આવેલી છોકરીઓ ગૂંચવાય તો એમને મદદ કરે. બાર મહિનાના અથાણાનો સ્વાદ બગડે તો વરસ બગડે. પણ દાદીમાનો પૂરેપૂરો confidence નવી નવી પરણીને આવેલી છોકરીઓ ગૂંચવાય તો એમને મદદ કરે. બાર મહિનાના અથાણાનો સ્વાદ બગડે તો વરસ બગડે. પણ દાદીમાનો પૂરેપૂરો confidence ચમચીને બદલે ચપટી ભરે એટલે તમને ન ગમે, પણ એ કહે કે મારી ચપટી મારું પ્રમાણમાપ છે. એના વગર હું ગૂંચવાઉં….\nતને પણ અથાણું બનાવવાની કેટલી રીત શીખવી છે, એમણે ને એક બહુ જ મહત્વની સલાહ પણ આપી છે, એ તને યાદ હોય જ. એમણે કહેલું કે, આ ઘેર હું છું, તારી મમ્મી છે, આપણે ત્યાં અથાણાં બનાવવાની એક રીત છે. એનો એક સ્વાદ છે, જે ઘરનાને ગોઠી ગયો છે. આવી જ સહુના ઘેર પરંપરા હોય જ. ને જ્યાં ઘરમાં કોઈ વડીલ હોય ત્યાં એનો આગ્રહ પણ હોય. આવા વખતે તમારાં સાસુની હાજરીમાં, મમ્મીને ફોન કરીને રીત પૂછો તો એમને જરૂર ઓછું આવે. આપણા ઘેર આપણો સ્વાદ, એમના ઘેર એમનો સ્વાદ. અહીંનું જ બધું સારું એવું ન હોય ને એક બહુ જ મહત્વની સલાહ પણ આપી છે, એ તને યાદ હોય જ. એમણે કહેલું કે, આ ઘેર હું છું, તારી મમ્મી છે, આપણે ત્યાં અથાણાં બનાવવાની એક રીત છે. એનો એક સ્વાદ છે, જે ઘરનાને ગોઠી ગયો છે. આવી જ સહુના ઘેર પરંપરા હોય જ. ને જ્યાં ઘરમાં કોઈ વડીલ હોય ત્યાં એનો આગ્રહ પણ હોય. આવા વખતે તમારાં સાસુની હાજરીમાં, મમ્મીને ફોન કરીને રીત પૂછો તો એમને જરૂર ઓછું આવે. આપણા ઘેર આપણો સ્વાદ, એમના ઘેર એમનો સ્વાદ. અહીંનું જ બધું સારું એવું ન હોય તને એવું લાગે, કારણ કે તું અહીં આટલાં વર્ષો ઊછરી છે. એવું જ તારા વરને એની માના ને દાદીના હાથનું અથાણું ભાવતું હોય એવું બને ને તને એવું લાગે, કારણ કે તું અહીં આટલાં વર્ષો ઊછરી છે. એવું જ તારા વરને એની માના ને દાદીના હાથનું અથાણું ભાવતું હોય એવું બને ને આપણે એ શીખી લેવાનું. પાંચ વાર પૂછવાનું ને શીખવાનો ઉત્સાહ બતાડવાનો. તો એમને ગમે. અહીં તો તને ભાવતું અથાણું બને જ છે ને બરણીમાં તારે ત્યાં પણ લઈ જઈ શકે, પણ એવું કરતી વખતે એમનું મન ન દુભાય તે જોવાનું. એમનું અથાણું અહીં લેતા આવવાનું. બંને સ્વાદ માણવાના, પણ એની સરખામણી નહીં કરવાની. ���ંનેમાં માનો હેતભર્યો હાથ છે. બંનેમાં પોતપોતાના વડીલો પાસેથી મળેલી પરંપરાનો સ્વાદ છે. આ સ્વાદ એમની ઓળખ છે.\n[stextbox id=”download” float=”true” width=”250″]કોઈની ય ઓળખ ભૂંસીને પોતાની ઓળખ કદીય ઊભી ન થઈ શકે. સાસરિયાની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવાથી એમને પોતાની ‘સમૃદ્ધિ’નું ગૌરવ થાય છે. સામેથી તૈયારી બતાવવી અને જેટલી છૂટ આપે એટલું સક્રિય થવું એ નિરાશાથી બચવાની રીત છે. પુરણપોળીને વેઢમી કહેવાથી કોઈ જ ફેર પડતો નથી, પણ સ્વીકારને કારણે સંઘર્ષ ટળે છે ને મીઠાશ વધે છે.[/stextbox] કોઈની ય ઓળખ ભૂંસીને પોતાની ઓળખ કદીય ઊભી ન થઈ શકે. એમને વખાણીને જ તું તારા સ્વાદની જગ્યા કરી શકે. દાદીમા એમની વહાલી ખિસકોલીને એટલે જ ટોકતાં કે જેથી ભવિષ્યમાં કોઈ બીજું એને ના કહી જાય. આપણે સહુ જાણીએ છીએ કે એમને એમના હાથ અને એમની રાંધણકળા માટે બહુ ગર્વ છે. એમનાથી સારું કોઈ બનાવી શકે એવું માનવા એ તૈયાર નથી હોતાં. તારી મમ્મીની પુરણપોળી એમની વેઢમીથી સારી જ હોય છે. એ પુરણપોળીમાં કેસર નાખે ને મમ્મી એલચી. એમની વચ્ચેનો આ ઝઘડો સદાય મીઠો જ રહ્યો. એનું કારણ તારી મમ્મીનો સ્વભાવ. એ સામેથી જ કહે, ‘બા, મને તો તમારી બનાવેલી જ પુરણપોળી ભાવે ’ ને દાદીમા કહે કે એને વેઢમી કહેવાય ’ ને દાદીમા કહે કે એને વેઢમી કહેવાય ને મમ્મી કહે, હા બા ને મમ્મી કહે, હા બા \nબેટા, પુરણપોળીને વેઢમી કહેવાથી કોઈ જ ફેર પડતો નથી, પણ સ્વીકારને કારણે સંઘર્ષ ટળે છે ને મીઠાશ વધે છે. દાદીમા વેઢમી ઉતારીને મમ્મીને જમાડે- ઘીમાં બોળીને સાસુ-વહુના સંબંધને મીઠો બનાવવાની આ રીત, રસોઈશૉવાળાને ક્યાંથી ખબર હોય સાસુ-વહુના સંબંધને મીઠો બનાવવાની આ રીત, રસોઈશૉવાળાને ક્યાંથી ખબર હોય સવાલ ઝુકવાનો કે ઝુકાવવાનો નથી, નમવાનો છે. નમે તે સૌને ગમે. ઝૂકેલી બોરડીને સહુ કોઈ ઝૂડે એ પણ સાચું, પણ એવું થાય ત્યારે પણ કાંટાને ભૂલીને બોર વહેંચવાનો આનંદ લઈએ તો ઝૂડનારા થાકે. બોરનો સ્વાદ માણે ને પછી બોરડીને સાચવવા પોતે જ સક્રિય થાય. કાંટા વગાડવા માટે નથી. બોર તો વહેંચવા માટે જ છે. ખવાય નહીં તો ય ખરી તો પડવાના જ છે. તો શું કામ ખવડાવીને રાજી ન થવું સવાલ ઝુકવાનો કે ઝુકાવવાનો નથી, નમવાનો છે. નમે તે સૌને ગમે. ઝૂકેલી બોરડીને સહુ કોઈ ઝૂડે એ પણ સાચું, પણ એવું થાય ત્યારે પણ કાંટાને ભૂલીને બોર વહેંચવાનો આનંદ લઈએ તો ઝૂડનારા થાકે. બોરનો સ્વાદ માણે ને પછી બોરડીને સાચવવા પોતે જ સક્રિય થાય. કાંટા વગાડવા માટે નથી. બોર ��ો વહેંચવા માટે જ છે. ખવાય નહીં તો ય ખરી તો પડવાના જ છે. તો શું કામ ખવડાવીને રાજી ન થવું કાંટા વગાડી શકવાની શક્તિ અને બોર ખવડાવી શકવાની સમૃદ્ધિમાંથી શાનું ગૌરવ કરવું છે એ બોરડીના પોતાના હાથમાં છે.\nસાસરિયાની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવાથી એમને પોતાની ‘સમૃદ્ધિ’નું ગૌરવ થાય છે. સામેથી તૈયારી બતાવવી અને જેટલી છૂટ આપે એટલું સક્રિય થવું એ નિરાશાથી બચવાની રીત છે. સાસુમા પોતાના પરિવારના સ્વાદનો ખજાનો ભલે ખુલ્લો મૂકી દે. એની માલિકી તો પોતાની જ રાખવાના. એમનાં વખાણ કદાચ ન કરો તો ય. એમની સામે તમારી મમ્મીને ફોન કરીને રીત પૂછવામાં આવે તો એમને અવશ્ય ખોટું લાગશે. એ અથાણું એમને બાર મહિના આ અવિનયની યાદ અપાવશે ને પરિણામે એનો સારો સ્વાદ પણ એમને ભાવશે નહીં. સાસુમા સાથે સંવાદ સાધો, સ્વાદ આપોઆપ આવી જશે. અહીંનું ને ત્યાંનું અથાણું એ બંને પરિવારની પરંપરાનું દ્યોતક છે. એનો આનંદ લેવો હોય તો એનો આદર કરવો, બસ \n[કુલ પાન : 128. (પાકું પૂઠું). કિંમત રૂ. 200. પ્રાપ્તિસ્થાન : The 35 MM, 3-એ, ચંદ્ર કોલોની, સી.જી. રોડ, એલિસબ્રિજ, અમદાવાદ-380006. ફોન : +91 79 26764903. ઈ-મેઈલ : the35mm@gmail.com ]\n« Previous અખંડ સંગ – નટુ પરીખ (ચિત્રકાર)\nજીવન પોતપોતાનાં – મહેશ દવે Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nશું તમે ‘ના’ પાડી -અભિનંદન – વિનોદ ભટ્ટ\n(‘અખંડ આનંદ’ સામયિકના દિપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) હા અને ના. આ બંને આમ તો એકાક્ષરી શબ્દો છે. પરંતુ આ બેમાં જે પહેલો અક્ષર છે એ સાંભળનારને ગમે એવો, પેલા રાજાની ગમતી રાણી જેવો માનીતો છે, અને બીજો અણમાનીતો છે, ‘ના’ સાંભળવું કોઈને પસંદ નથી. કહે છે કે નેપોલિયનની ડિક્ષનેરીમાં અશક્ય જેવો કોઈ શબ્દ ન હતો એ જ પ્રમાણે પૉઝિટિવ થિકિંગવાળાઓ તેમજ માફિયાઓના ... [વાંચો...]\nપત્નીને પગાર આપવો કે નહીં \n(‘પંદરમું રતન’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) કોઈ પણ પુરુષને એના લગ્ન પછીનાં બે-ચાર વર્ષો (જો શાંતિથી ન વીતાવ્યાં હોય તો ) પછી પૂછવામાં આવે કે, ‘તમારો મોટામાં મોટો પ્રશ્ન) પછી પૂછવામાં આવે કે, ‘તમારો મોટામાં મોટો પ્રશ્ન’ ‘મારી પત્ની.’ ‘તમારો માથાનો દુખાવો’ ‘મારી પત્ની.’ ‘તમારો માથાનો દુખાવો’ ‘એ જ, મારી પત્ની.’ ‘તમારી અશાંતિ કે બેચેનીનું કારણ’ ‘એ જ, મારી પત્ની.’ ‘તમારી અશાંતિ કે બેચેનીનું કારણ’ ‘હા ભાઈ હા, �� જ. ... [વાંચો...]\nએક પત્ર – રવીન્દ્રનાથ ઠાકુર\nપણાં ઈન્દ્રિયસંવેદનોનો વિનિયોગ કરવા જ્યારે આપણે પૂરેપૂરા સમર્થ થઈએ ત્યારે જ આપણા અસ્તિત્વનું આપણને જ્ઞાન થતું હોય છે. ઈન્દ્રિયસંવેદનાની આવી પ્રત્યેક ક્રિયા આપણને આનંદના તત્વથી નવાજી મૂકે છે, જેને કાર્યકારણના નિયમ સાથે કોઈ સીધો સંબંધ નથી – એ તો અસ્તિત્વના આપણા ઉલ્લાસનું અંગ હોય છે. આંખની નિહાળવાની પ્રક્રિયાનું જ ઉદાહરણ લઈએ. આ ક્રિયા માણતા હોઈએ છીએ એનું કારણ એ નહીં કે ... [વાંચો...]\n9 પ્રતિભાવો : પ્રેમની પુરણપોળી – તુષાર શુક્લ\nકોઈની ય ઓળખ ભૂંસીને પોતાની ઓળખ કદીય ઊભી ન થઈ શકે\nખુબ જ સરસ લખાણ… વાતા સાવ સાચેી છે… પિયર અને સાસરામા જુદેી જુદેી રેીત હોય જ છે પણ મન ખુલ્લુ રાખેીને શેીખઈ તો મજા પણ આવે.. અલગ સ્વાદ એકજ વાનગેીના ચાખવા મળે… 🙂\nસરસ શીખ મળે અએવી વાર્તા.\nપર્ંતુ અત્યારે તો ‘તારી કરતા મારી લીટી સારી અને લાંબી’\nકોઇનિ લિતિ ભુસિને આપનિલિતિ મોતિ ન બનાવાય સરસ્\nનવીસવી પત્નીઓને ખૂબ જ પ્રેમથી બંને કુટુંબોની પરંપરા સચવાય અને સ્વાદ કાયમ રહે તેવી અફલાતૂન શિખામણ આપી. આભાર.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nમેજર સંદીપકુમાર – દુર્ગેશ ઓઝા\n – ડૉ. વિષ્ણુ એમ પ્રજાપતિ\nકાંટે કી ટક્કર – વિદ્યા આશિષ રેગેની કહાની. – મીનાક્ષી વખારિયા\n“ચીંદરી” : ભીંત ફાડીને ઉગેલા પીપળાની સાહસકથા.. – બંસરી જોશી\nતમાચો – ગિરિમા ઘારેખાન\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચાર સુંદર ગીતો – પાર્ષદ પઢિયાર\nપુનર્જન્મ (સર્જકની પાત્ર સાથેની વાત, વાચકની દ્રષ્ટિએ..) – ભારતીબેન ગોહિલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/government-milk-sanjeevani-yojana-in-corruption", "date_download": "2019-12-07T08:18:31Z", "digest": "sha1:QYZSRBSEEACI5YGO6RGC5EZIBNTOSK7S", "length": 10722, "nlines": 114, "source_domain": "www.vtvgujarati.com", "title": " બાળકોના દૂધમાં પણ કટકી, સરકારની દૂધ સંજીવની યોજનામાં ચાલી રહ્યું છે સેટિંગ? | Government Milk Sanjeevani Yojana in Corruption", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nભ્રષ્ટાચાર / બાળકોના દૂધમાં પણ કટકી, સરકારની દૂધ સંજીવની યોજનામાં ચાલી રહ્યું છે સેટિંગ\nપ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના આરોગ્યમાં સુધારા માટે સરકાર દ્વારા દૂધ સંજીવની યોજના ચાલે છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઘણા ગામડાઓમાં બાળકોને દૂધ પૂરતા પ્રમાણમાં આપવામાં આપવામાં આવતું નથી.\nછોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કોયારી અને મોટીઝરી શાળાઓમાં સરકારની દૂધ સંજીવની યોજના દ્વારા આપવામાં આવતું દૂધ પૂરતા પ્રમાણમાં આપવામાં આવતું નથી અને જે આપવામાં આવે છે તે પણ અનિયમિત આપવામાં આવે છે. દૂધ સપ્લાય એજન્સી દ્વારા કટકી કરવામાં આવે છે. તેમજ પ્રાથમિક શાળાઓમાં દૂધ પહોંચાડનાર દૂધ કોને આપવામાં આવે તેની જાણ કરવામાં આવતી નથી. કોયારી પ્રાથમિક શાળામાં સત્ર ચાલુ થયું ત્યારથી માંડ ત્રણ દિવસ જ દૂધ આપવામાં આવ્યું છે. જ્યારે મોટીઝરી ગામ પ્રાથમિક શાળામાં પણ અનિયમિત દૂધ આપવામાં આવે છે. જેને લઇ અનેક વાર રજૂઆત કરી છે છતા પણ કોઇ સાંભળતું નથી.\nઆ અંગે જ્યારે દૂધ પહોંચાડનાર ડ્રાઇવરને પુછ્યું તો ડ્રાઇવરે કહ્યું કે, અમે તમામ જગ્યાએ દૂધ પૂરતું પહોંચાડીએ છીએ. ક્યાંય દૂધ ઓછું નથી મળતું. કુલ 23 ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં પૂરતું દૂધ પહોંચાડવામાં આવે છે. આમા કોઇ પ્રકારનું સેટિંગ નથી થતું.\nસરકાર આદિવાસી વિસતારમાં આદિવાસી શિક્ષણને સુધારવા માટે દૂધ સંજીવની યોજના શરૂ કરી છે, પરંતુ આદિવાસીઓ આ યોજનાથી વંચિત છે. આ યોજનાથી કુપોષણ દૂર કરી શકાય તેવો રાજ્ય કારકરનો હેતુ છે, પણ સરકારનું વહીવટી તંત્ર આ બાળકોને કુપોષિત રાખશે તેવું દેખાઇ રહ્યું છે.\nસલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nમહિલા ડોક્ટરના દુષ્કર્મ કેસના તમામ 4 આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર\nચોરી / રાત્રે ઘરની બહાર કાર પાર્ક કરતાં લોકો માટે અમદાવાદનો આ કિસ્સો ચોંકાવનારો\nવાતચીત / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ ઉમેદવારોના પાંચ પ્રતિનિધિ ગેરરીતિના પુરાવા લઈ ગૃહમંત્રી પાસે પહોંચ્યા\nનિર્ણય / કાયદો-વ્યવસ્થાને ધ્યાને રાખીને રાજ્ય સરકારનો નિર્ણય, આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ\nઆદેશ / જમ્મૂ-કાશ્મીર હાઇકોર્ટ પેલેટ ગન પર છ અઠવાડિયામાં નિર્ણય લેઃ સુપ્રીમ કોર્ટ\nસુપ્રીમ કોર્ટે જમ્મૂ-કાશ્મીર હાઇકોર્ટને પ્રદર્શનકારીઓને નિયંત્રણ કરવા માટેના પેલેટ ગનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવાની અરજી પર છ અઠવાડિયા સુધીમાં કોઇ નિર્ણય લેવા જણાવ્યું છે. ચીફ જસ્ટિસ રંજન...\nઅભિમાન / હું જ શિવ છું, મને અડવાની આખા બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી :...\nઅકસ્માત / ભાવનગરમાં ખીચોખીચ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા બાળકીનું મોત,...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગેંગરેપનો 'ત્વરીત ન્યાય', શું એન્કાઉન્ટર એક જ ઉપાય\nઓપિનિયન / હૈદરાબાદ ઍન્કાઉન્ટર મામલે ગુજરાતીઓની પ્રતિક્રિયા\nપ્રતિક્રિયા / હૈદરાબાદ એન્કાઉન્ટર મુદ્દે પૂર્વ IPS ડી.જી.વણઝારાનું નિવેદન\nગાંધીનગર / લોકરક્ષક ભરતી મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની...\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ઘરના મંદિરમાં કઈ...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nમહામંથન / સંસદમાં કેન્ટિન સબસિડી થશે ખતમ, કેટલા સજ્જન છે સાંસદ\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nએનાલિસિસ / બિન સચિવાલય પરીક્ષા વિવાદ વિદ્યાર્થીઓની કોઈ ચિંતા નથી\nવિરોધ / બિન સચિવાલયના આંદોલનમાં હાર્દિક પટેલને જવું પડ્યું ભારે\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ડિપ્રેશનને દૂર કરવાને...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/india-needs-concrete-plan-economy-not-foolish-theories-about-millennials-rahul-gandhi-gujarati-news/", "date_download": "2019-12-07T07:34:22Z", "digest": "sha1:DDUQNUD3V4FVF4BXZR6FKYHBWA77OKC7", "length": 10951, "nlines": 167, "source_domain": "www.gstv.in", "title": "અર્થવ્યવસ્થાને લઈને રાહુલે મોદી સરકાર પર સાધ્યું નિશાન, અર્થતંત્ર અંગે દુષ્પ્રચાર કરવાના બદવે ઠોસ નીતિની જરૂર - GSTV", "raw_content": "\nએરટેલ, વોડાફોન અને Ideaના ગ્રાહકોને મળી મસમોટી ગિફ્ટ,…\nખરાબ સર્વિસથી કંટાળી SUV કારને ખેંચાવડાવી ગધેડા પાસે,…\nમારૂતિની આ કાર તમારી પાસે તો નથી ને\nસોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર…\nજ્યાં ત્યાં મોબાઇલ ચાર્જ કરવાની આદત હોય તો…\nભૂલથી પણ આ લોન ના લેતા નહીં તો…\nઅમેઝોને નિંટેડો સ્વિચના બદલામાં સંખ્યાબંધ ગાહકોને મોકલી દીધા…\nઓટો ઉદ્યોગના ટર્નઓવરમાં જંગી ઘટાડો, એક લાખ કર્મચારીઓએ…\nપામતેલ ઉછળી રૂ.800 બોલાતા નવો ઈતિહાસ સર્જાયો: એરંંડા…\nક્યાંક તમારું પણ બની ના જાય બીજુ PAN,…\nHome » News » અર્થવ્યવસ્થાને લઈને રાહુલે મોદી સરકાર પર સાધ્યું નિશાન, અર્થતંત્ર અંગે દુષ્પ્રચાર કરવાના બદવે ઠોસ નીતિની જરૂર\nઅર્થવ્યવસ્થાને લઈને રાહુલે મોદી સરકાર પર સાધ્યું નિશાન, અર્થતંત્ર અંગે દુષ્પ્રચાર કરવાના બદવે ઠોસ નીતિની જરૂર\nદેશમાં છવાયેલી મંદીને લઈને ગુરૂવારે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યુકે, સમસ્યાઓને સ્વીકાર કરવાની જરૂરી છે. એક સમાચારમાં છપાયેલાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના સાક્ષાત્કારનો હવાલો આપતાં ગાંધીએ કહ્યુકે, પહેલાં સરકારે સ્વીકાર કરવું જોઈએકે, અર્થવ્યવસ્થાને લઈને સમસ્યા છે.\nતેમણે ટ્વીટ કરીને કહ્યુ, આ સમયે દુષ્પ્રચાર, ઉપજાવી કાઢેલાં અહેવાલો અને યુવાઓ વિશે મુર્ખતાપૂર્ણ વાત કરવાની જરૂર નથી. પરંતુ ભારતને એક નક્કોર નીતિની જરૂર છે. જેથી અર્થવ્યવસ્થાની સ્થિતિને ઠીક કરી શકાય.\nગાંધીએ કહ્યુ, પહેલાં સ્વીકાર કરોકે, આપણી સામે સમસ્યા છે. આ સ્વીકાર કરવું જ એક સારી શરૂઆત છે. તેમણે મનમોહન સિંહ જેવા સાક્ષાત્કારનો હવાલો આપ્યો જેમાં પૂર્વ પ્રધાનમંત્રીએ કહ્યુકે, નોટબંધી અને ખોટી રીતે જીએસટી લાગૂ કરવાને કારણે અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઈ છે.\nઆની પહેલાં કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ અર્થવ્યવસ્થાને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યુ,ચૂંટણી પહેલાં કહેવામાં આવ્યુ કે, ઓલા-ઉબરે રોજગાર વધાર્યો છે. હવે કહેવાઈ રહ્યુ છેકે, ઓલા-ઉબરને કારણે ઓટો સેક્ટરમાં મંદી આવી ગઈ છે. પ્રિયંકાએ સવાલ કર્યો, ભાજપ સરકાર અર્થવ્યવસ્થાના મામલામાં આટલી ભ્રમિત કેમ છે\nઉલ્લેખનીય છેકે, નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે કહ્યુકે, ઓટો સેક્ટરમાં સુસ્તીને કારણે યુવાઓના વિચારોમાં બદલાવ થયો છે. કારણકે લોકો હવે પોતાના વાહનો ખરીદવાની જગ્યાએ માસિક ભાડું આપીને ઓલા અને ઉબર જેવી ઓનલાઈન ટેક્સી સેવાઓ દ્વારા વાહનો બુકિંગને વધારે મહત્વ આપે છે.\n��ન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા\n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nવિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું\nશિયાળાની સીઝનમાં તમારા ઘરે બનાવો મસ્ત પમકીન સૂપ, ગેરેન્ટી ટેસ્ટ બધાને ગમશે\nઅમદાવાદ : DPS સ્કૂલ સંચાલકોના કેસમાં હાઈકોર્ટે સોમવાર સુધી ચૂકાદો અનામત રાખ્યો\niPhone 11 સીરીઝના કેમેરામાં એવુ તો શું છે ખાસ જાણો, ત્રણ કેમેરાથી શું શું થશે\nગુજરાતના આ સાંસદે માદરે વતનમાં જઈ ગણેશમહોત્સવમાં ભાગ લઈ બાપાના આશિર્વાદ લીધા\nઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા\nકૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nપોલીસને શક, બીજાં 3 રાજ્યોમાં પણ હૈદરાબાદ દુષ્કર્મ બાદ હત્યા જેવાં જ કારનામાં કરી ચૂક્યા હતા આ આરોપીઓ\nકૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nચકચારી બળાત્કાર કેસ : નવમા દિવસે પોલીસને મળી મોટી સફળતા, રાજસ્થાનથી બે શકમંદની અટકાયત\nઅયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ\nકોંગ્રેસી સાંસદો મને મારવા વેલમાં ધસી આવ્યા હતા : સ્મૃતિ\nRBIનો ઘટસ્ફોટ : ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ પાંચ વર્ષના તળિયે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2013-issues/a-wonderful-journey-of-supernatural-creation/", "date_download": "2019-12-07T07:40:33Z", "digest": "sha1:TD3KDMLSV6FSJIRQIKDEVHUO6FFLMAPC", "length": 17409, "nlines": 172, "source_domain": "cybersafar.com", "title": "અલૌકિક સૃષ્ટિનો અદભુત પ્રવાસ | CyberSafar", "raw_content": "\nઅલૌકિક સૃષ્ટિનો અદભુત પ્રવાસ\nઆપણે સૌ જાણીએ છીએ કે આપણી પૃથ્વી સુંદર છે. પણ ખરેખર કેટલી સુંદર છે રશિયાના કેટલાક ફોટોગ્રાફર્સે, પૃથ્વીનાં કેટલાંક સૌથી સુંદર કુદરતી અને માનવસર્જિત સ્થળોની મુલાકાત લઈને તેમના એરિયલ પેનોરમા તૈયાર કર્યા છે. આ લેખમાં, એ તમામ પેનોરમા બતાવતી વેબસાઇટ, એ ફોટોગ્રાફર્સના અનુભવો, પેનોરમા જોવાની રીત, પેનોરમા તૈયાર કરવાની પદ્ધતિ, આકાશમાંથી દિલ્હીના અક્ષરધામને જોવાનો અનુભવ વગેરે બાબતો આવરી લેવાઈ છે.\n‘‘ઓસ્સમ… આ બધું એક સોનાની સીડીમાં કોપી કરો અને પછી બ્રહ્માંડમાં દૂર દૂર મોકલવાનો હોય એવા સેટેલાઇટમાં એ સીડી મોકલી દો, જેથી બીજા ગ્રહો પર જીવો વસતા હોય તો એમને ખબર પડે કે આપણી પૃથ્વી કેવી અદભુત છે\nઆપણી પૃથ્વીની પ્રશંસા કરવાની આ કેવી મજાની રીત શબ્દો તો સરસ છે જ, પણ એમાં પહેલી જ લીટીમાં લખેલા ‘આ બધું’ શબ્દો પર આપણી નજર અટકવી જોઈએ. ‘આ બધું’ એટલું શું શબ્દો તો સરસ છે જ, પણ એમાં પહેલી જ લીટીમાં લખેલા ‘આ બધું’ શબ્દો પર આપણી નજર અટકવી જોઈએ. ‘આ બધું’ એટલું શું ઉપરના શબ્દો લખનારે એવું તે શું જોયું કે તેને પૃથ્વીની અપાર વિવિધતાનો દિલને સ્પર્શે એવો પરિચય થયો\nઆ શબ્દો એક વેબસાઇટ પર આપેલી ગેસ્ટબુકમાં યુકેના માર્ક સેન્સમ નામની કોઈ વ્યક્તિએ લખેલા છે. ગેસ્ટબુકમાં થોડા આગળ વધીએ તો ચીન, નેધરલેન્ડ્સ, ફ્રાન્સ, સ્પેન, ઇન્ડોનેશિયા, ભારત, બેલ્જીયમ, બ્રાઝિલ, ઈરાન વગેરે વગેરે દેશોના અનેક લોકોએ ઇંગ્લિશ અથવા પોતપોતાની ભાષામાં કંઈક ઉપર લખેલા શબ્દો જેવા જ અભિપ્રાય આપ્યા છેે….”અમેઝિંગ વર્ક…ટ્ર્રુલી બ્રિલિયન્ટ… વોટ એ વન્ડરફૂલ વર્લ્ડ… એક્સલેન્ટ… ફેન્ટાસ્ટિક… બ્યુટિફૂલ… વાઉ… સિમ્પલી બ્રેથટેકિંગ…’’\nફરી એ જ સવાલ પાછો થાય છે – આ સાઇટ પર, આટલા બધા દેશોના લોકોએ એવું તે શું જોયું કે પ્રશંસાનો આવો પારાવાર છલકાઈ ઉઠ્યો છે\nઆ સવાલનો પૂરેપૂરો જવાબ તો તમે આ સાઇટ પર જશો અને તેના પર મૂકવામાં આવેલા અનેક એરિયલ ૩ડી પેનોરમા જોશો તો જ આવશે, અત્યારે આપણે આ સાઇટ પર શું છે, આપણે એ કેવી રીતે પૂરેપૂરું માણી શકીએ, એ બધું કેવી રીતે સર્જવામાં આવ્યું છે, એના સર્જકો કોણ છે અને આ સર્જનક્રિયા કરતી વખતના તેમના અનુભવો કેવા રહ્યા વગેરે જાણી લઈએ.\n‘સાયબરસફર’ના એક મેઇલનો હૂંફાળો પ્રતિસાદ આપીને આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ફોટોગ્રાફર સરગેઈ રમયાન્ત્સેવે તેમના પ્રોજેક્ટ વિશે વધુ માહિતી અને ફોટોગ્રાફ્સ મોકલી આપ્યા, એ બદલ એમનો આભાર માનીને આપણે આ રોમાંચક સફરમાં આગળ વધીએ…\n(નીચેની કોઈ પણ ઇમેજ પર ક્લિક કરી, ફોટોગેલેરી જુઓ)\nએરપેનો એ મોસ્કો, રશિયાના કેટલાક ઉત્સાહી ફોટોગ્રાફર્સે શરૂ કરેલો એક અનોખો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં પૃથ્વીનાં વિવિધ સુંદર કુદરતી કે માનવસર્જિત સ્થળોના હાઇ-રેઝોલ્યુશન ધરાવતા એરિયલ પેનોરમા તૈયાર કરવામાં આવે છે (‘સાયબરસફર’ના જૂના વાચકો માટે પેનોરમા શબ્દ બિલકુલ અજાણ્યો નહીં હોય. તમે નવા નવા આ સફરમાં જોડાયા તો તમને વિનંતી કે એપ્રિલ ૨૦૧૨ના અંકમાં આપેલો “પેનોરમિક ફોટોગ્રાફી કે���ી રીતે કરશો’’ લેખમાં આ વિષયનું જરૂરી બેકગ્રાઉન્ડ મેળવી લેશો).\nએરપેનો પ્રોજેક્ટમાં એન્ટાર્કટિક અને ઉત્તર ધ્રુવ સહિત, પૃથ્વીના તમામ ખંડોને આવરી લેતાં ૧૨૦ જેટલાં અદ્ભુત સ્થળોના લગભગ ૭૦૦ પેનોરમા તૈયાર કરવામાં આવ્યા છે. બીજાં ૭૦ જેટલાં સ્થળોની પણ ફોટોગ્રાફી થઈ ચૂકી છે અને તેના પેનોરમા તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ છે.\nવિશ્વનાં અનન્ય સ્થળોની હાઇ-ટેક એરિયલ ફોટોગ્રાફીની આ આખી વાતમાં આપણા માટે કામનો એંગલ એ છે કે કલા અને ટેક્નોલોજીના ઉત્તમ ઉદાહરણ સમા આ તમામ પેનોરમાની મદદથી આપણે ઘેરબેઠાં આખી પૃથ્વીની ખરેખર રોમાંચક સફર માણી શકીએ છીએ.\nમજાની વાત એ છે કે આ બધા જ પેનોરમા હાઇ-રેઝોલ્યુશનમાં તૈયાર કરવામાં આવ્યા છે અને એ જ સ્વરુપે પ્રોજેક્ટની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે, પણ તે ઉપરાંત, પ્રમાણમાં જૂનાં અને નબળી ક્ષમતાનાં કમ્પ્યુટર તેમ જ ધીમા ઇન્ટરનેટ કનેક્શનવાળા લોકોને ધ્યાનમાં રાખીને મોટા ભાગના પેનોરમા લો-રેઝોલ્યુશનમાં પણ મૂકવામાં આવ્યા છે.\nએરપેનો પ્રોજેક્ટમાં અત્યારે મોસ્કોના નવ ફોટોગ્રાફર સામેલ છે. તેમાં કોઈ એન્જિનીયરિંગ અને એપ્લાઇડ મેથેમેટિક્સની ડીગ્રી ધરાવે છે તો કોઈ મેડિકલ સાયબરનેટિક્સ વિષયના ગ્રેજ્યુએટ છે, પણ હવે શોખથી કે વ્યાવસાયિક ફોટોગ્રાફર તરીકે દુનિયાઆખીમાં ફરતા રહે છે. પોતાના વ્યાવસાયિક પ્રવાસ દરમિયાન તેઓ એરપેનો પ્રોજેક્ટ માટે પણ એરિયલ ફોટોગ્રાફી કરી લે છે.\nપોતાનો સમય અને નાણાં ખર્ચીને કરવામાં આવતી આ સ્પેશિયલ ફોટોગ્રાફીમાંથી આ ફોટોગ્રાફર્સને સીધી કોઈ આવક થતી નથી, પણ ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાભરનું ધ્યાન તેમના કામ તરફ ખેંચાયું છે. ફોટોગ્રાફીના દેશવિદેશના અનેક એવોર્ડ્સ જીતી ચૂકેલા આ ફોટોગ્રાફર્સ નેશનલ જ્યોગ્રાફિક જેવાં મેગેઝિન અને સીએનએન જેવી ચેનલ પર પણ ચમકી ગયા છે.\nમાઉન્ટ એવરેસ્ટનો ઇન્ટરએક્ટિવ પેનોરમા\nઇન્ટરનેશનલ ઇકોનોમી વિષયમાં ગ્રેજ્યુએટ થયેલ સરગેઈએ ઇકોનોમિસ્ટ તરીકે કારકિર્દીની શરુઆત કરી હતી, પણ વૈશ્ર્વિક મંદીના પગલે એણે બિઝનેસ સૂટ ઉતારીને ફોટોગ્રાફરનું જેકેટ ચઢાવી લીધું અને લેધર બ્રિફકેસને સ્થાને કેમેરા બેગ આવી ગઈ સીમેનોવ પોતાની આ મનગમતી પ્રવૃત્તિ વિશે કહે છે કે “આપણી પૃથ્વીનાં સૌથી સુંદર સ્થળોને લોકોએ અત્યાર સુધી ક્યારેય જોયાં ન હોય એ રીતે, બર્ડ આઇ વ્યૂથી લોકોની સમક્ષ રજૂ કરવાં અને ઇચ્છા પડે એ રીતે માઉસના ઇશારે ચોતરફનાં દૃશ્યો જોવાની સગવડ આપવી એ એરપેનોનું મિશન છે. ઘણાં કારણોસર લોકો ટ્રાવેલ કરી શકતા નથી. તેમની સાથે મારા ફોટોગ્રાફ્સ શેર કરવા માટે જ હું એરપેનો ટીમમાં જોડાયો છું.\nતો તમે પણ તૈયાર છોને બિલકુલ અનોખી રીતે પૃથ્વીનો પ્રવાસ ખેડવા માટે\nઆ બધા પેનોરમા કેવી રીતે જોશો\nઆ પેનોરમા કઈ રીતે તૈયાર થાય છે\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%80_%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%9C,_%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80", "date_download": "2019-12-07T07:41:14Z", "digest": "sha1:YCOCPJQ5GAJBNKZDLVACCLYJGI6NIRUT", "length": 3977, "nlines": 80, "source_domain": "gu.wikipedia.org", "title": "કાલિન્દી કુંજ, દિલ્હી - વિકિપીડિયા", "raw_content": "\nકાલિન્દી કુંજ (English: Kalindi Kunj) ભારત દેશની રાજધાનીના શહેર દિલ્હી ખાતે આવેલ એક જાહેર બગીચો છે, જે યમુના નદીના કિનારા પર બાંધવામાં આવેલ ઓખલા બેરેજ નજીક સ્થિત છે.[૧]\nદિલ્હી રાઇડ્સ નામનો એક એમ્યુઝમેન્ટ પાર્ક જેમાં એક વોટર પાર્કનો પણ સમાવેશ છે, આ બગીચા સાથે જોડાયેલ છે.\nદિલ્હી આઇ ફેરિસ વ્હીલ\nસહેલાણી માટે પેસેન્જર કેબિન\nકાલિન્દી કુંજ ઉદ્યાન -વિકિમેપિયા પર\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૮ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૦૪:૪૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/no-more-tax-harassment-says-nirmala-sitharaman-049479.html?utm_source=articlepage-Slot1-10&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:02:28Z", "digest": "sha1:C75K5LUIX3X766L4ZSVCFO253UXJYF3Y", "length": 12688, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "ટેક્સના નામે વેપારીઓને પરેશન નહિ કરી શકે અધિકારીઃ નિર્મલા સીતારમણ | no more tax harassment says nirmala sitharaman - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઅદિતી રાવ હૈદરીના બોલ્ડ લુકે ફેન્સને કર્યા મદહોશ, જુઓ સેક્સી ફોટો વીડિયો\n15 min ago હૈદરાબાદ એનકાઉન્ટરઃ ક્રાઈમ સીન પર લોકોએ લગાવ્યા જયકારા, વરસાવ્યા ફૂલ, જુઓ વીડિયો\n32 min ago આ લોકપ્રિય અભિનેત્રીના ન્યુડ ફોટો થયા લીક, અભિનેત્રીએ થઇ ગુસ્સો\n2 hrs ago અદિતી રાવ હૈદરીના બોલ્ડ લુકે ફેન્સને કર્યા મદહોશ, જુઓ સેક્સી ફોટો વીડિયો\n2 hrs ago IPL 2020: IPL 2020: ગૌતમ ગંભીર બની શકે છે દિલ્હી કેપિટલ્સના સહ માલિક\nTechnology ક્વાલકોમ જીઓ ફ્લિપકાર્ડ અને એમેઝોન સાથે ભારતની અંદર ફાયજી યુઝ કેસીસ ડેવલોપ કરવા માટે કામ કરી રહ્યું\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nટેક્સના નામે વેપારીઓને પરેશન નહિ કરી શકે અધિકારીઃ નિર્મલા સીતારમણ\nનવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આવકવેરા વિભાગના અધિકારી ટેક્સને લઈ વેપારીઓને પરેશાન નહિ કરી શકે. આના માટે એક નવી સિસ્ટમ લાગૂ કરવામાં આશે. કરદાતાઓને થનાર પરેશાનીઓથી બચાવવા માટે નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ ટારગેટ પૂરો કરવામાં આવશે પરંતુ તેના માટે અધિકારી કોઈપણ ટેક્સપેયરને પરેશાન નહિ કરી શકે. અત્યારે બધા કર નોટિસ સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમ દ્વારા જાહેર થશે સાથે જ આઈટીઆર તપાસને સહેલી બનાવી દેવામાં આવશે.\nકોઈ અધિકારી કંપનીની ઑફિસ નહિ જાય. આ આખું કામ સેનટ્્રલ કમાન્ડથી થશે. જો કોઈ અધિકારી નોટિસ મોકલે છે તો તેના પર ધ્યાન દેવાની જરૂરત નથી. કોમ્પ્યુટર સેન્ટ્રલ કમાંડથી નોટિસ આવશે તેને જ માન્ય ગણવામાં આવશે. નોટિસનો જવાબ આપ્યા બાદ ત્રણ મહિનાની અંતર તેને ઉકેલવાની જવાબદારી આવકવેરા વિભાગની રહેશે.\nનાણામંત્રીએ જણાવ્યું કે કંપની એક્ટ અંતર્ગત કો્પેરેટ આધારે 1400 કેસ પરત લેવામાં આવ્યા છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત સીઈઓ પર કેસ નહિ ચાલે. જો ઉલ્લંઘન થાય છે તો તેને અપરાધિક મામલાની અંતર્ગત લેવામાં નહિ આવે. સરકાર આ સંદર્ભમાં કંપની એક્ટની સમીક્ષા કરશે જેમાં તેને જેલ મોકલવાનું પ્રાવધાન હતું.\nનાણામંત્રીએ કહ્યું કે સરકારી બેંકો માટે 70 હજાર કરોડ રૂપિયા જાહેર કરવામાં આશે. સરકાર પર ટેક્સ લઈને લોકોને પરેશાન કરવાના આરોપો જૂઠા છે. અમે જીએસટીની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા જઈ રહ્યા છીએ. ટેક્સ સાથે જોડાયેલ કાનૂનોમાં પણ સુધારો થશે.\nનાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે દેશના આર્થિક હાલાતો વિશે જાણકારી આપતા કેટલીય ઘોષણાઓ ક���ી છે. મંદીની આશંકાને નકારતા તેમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા બાકી દેશોની સરખામણીએ સારી છે. જો કે તેમણે જીડીપી ઘટવાની વાત ફણ સ્વીકારી છે.\nઅરુણ જેટલી પ્રોફાઈલઃ છાત્ર નેતા, દેશના સૌથી મોંઘા વકીલથી નાણામંત્રી સુધીની સફર\nનિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...\nનાણા મંત્રી નિર્મલા સીતારામણનો કોંગ્રેસ પર પલટવાર, BJPમા કોઇ જીજા નથી\nમોદી સરકારે પહેલી વાર માન્યુ આર્થિક વૃદ્ધિમાં થયો ઘટાડો પરંતુ દેશમાં રિસેશન જેવી સ્થિતિ નથી\nબેંકો બાદ હવે મોદી સરકાર વીમા કંપનીઓનું મર્જર કરશે\nમોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય, રિયલ એસ્ટેટ માટે ફાળવ્યા 25,000 કરોડ\nસરકારે જારી કર્યો 125 રૂપિયાનો સિક્કો, જાણો શું છે તેમાં ખાસિયત\nહરીયાણા: આવતીકાલે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક, સરકાર રચવાનો કરશે દાવો\nરાહુલ ગાંધીએ પીએમ મોદીને આર્થિક મંદીને પહોંચી વળવા માટે આપ્યો આઈડિયા\nIMFના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે દેશની અર્થવ્યવસ્થા માટે આપ્યા બે સૂચન\nઅર્થવ્યવસ્થાની આલોચના પર નાણામંત્રી સીતારમણે પતિને આવો જવાબ આપ્યો\nપીએમસી બેંકના એક ખાતાધારકની હાર્ટ એટેકથી મૌત, 90 લાખ રૂપિયા ફસાયા છે\nસતત બીજીવાર ઘટ્યું GST કલેક્શન, 6 હજાર કરોડથી વધુનો ઘટાડો\nnirmala sitharaman business tax નિર્મલા સીતારમણ ટેક્સ બિઝનેસ વ્યાપાર\nઉન્નાવમાં ગેંગરેપની પીડિતાને જીવતી સળગાવી, બધા આરોપીની ધરપકડ\nસની લિયોનીની સેક્સી તસવીરે ફેન્સને મદહોશ કર્યા, એકલા જ જોજો\nબિનસચિવાલયની પરીક્ષાના હોબાળા વચ્ચે સીએમ રૂપાણીની ગૃહમંત્રી સાથે બેઠક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/how-to/know-how-to-participate-in-e-auction-of-sbi-051339.html?utm_source=articlepage-Slot1-2&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:07:32Z", "digest": "sha1:RN5GPKTOBRA4RDRNXK3LXO5LFT3QJIN4", "length": 13110, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "SBI આપે છે સસ્તા ઘર અને દુકાન, આ રીતે ખરીદો | know how to participate in e auction of sbi - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n44 min ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\n2 hrs ago ‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n2 hrs ago IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ\nTechnology ર���લાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nSBI આપે છે સસ્તા ઘર અને દુકાન, આ રીતે ખરીદો\nઆપણે બેન્કમાંથી લોન લઈને ઘર, દુકાન અને જમીન ખરીદીએ છીએ. તેમાંથી કેટલાક લોકો લોન પૂરી નથી કરી શક્તા. બેન્ક પોતાના પૈસા વસુલવા માટે આવી પ્રોપર્ટીની હરાજી કરી દે છે. સામાન્ય રીતે આવી પ્રોપર્ટી સસ્તામાં ખરીદવાની તક મળે છે. હાલમાં ભારતીય સ્ટેટ બેન્ક આવી હરાજી કરી રહ્યું છે. આ હરાજી આગામી 5 નવેમ્બ 2019ના રોજ યોજાશે. આ હરાજીમાં ભારતના નાગરિકો ભાગ લઈ શકે છે. તેની આખી પ્રોસેસ ઓનલાઈન છે. દેશના કોઈ પણ ખૂણેથી નાગરિકો આ હરાજીમાં ભાગ લઈને સસ્તામાં પ્રોપર્ટી ખરીદી શકો છો. બેન્ક પાસે ગિરવે રપડેલી આ પ્રોપર્ટી દેશના જુદા જુદા વિસ્તારોમાં છે, જેના વિશે તમે ઓનલાઈન માહિતી મેળવી શકો છો. જો તમારી આવી પ્રોપર્ટી ખીદવી છે, તો તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. બાદમાં તમે હરાજીમાં ભાગ લઈને પ્રોપર્ટી ખરીદી શકો છો. આ પ્રોપર્ટીની હરાજીમાં ભાગ લઈને રજિસ્ટ્રેશન કરાવવા માટે આજે છેલ્લો દિવસ છે.\nઆવી રીતે મેળવો પ્રોપર્ટી વિશેની માહિતી\nએસબીઆઈએ દેશભરમાં રહેલી પ્રોપર્ટીની માહિતી ઓનલાઈન આપી છે. જો કોઈ વ્યક્તિ આ પ્રોપર્ટી વિશે માહિતી મેળવવા ઈચ્છે તો નીચે આપેલી લિંક પર ક્લિક કરી શકે છે.\nઆ છે રજિસ્ટ્રેશનની રીત\nએસબીઆઈ પ્રોપર્ટીઝની ઈ હરાજીમાં સામેલ થવા માટે તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે. આ રજિસ્ટ્રેશન માટે સૌથી પહેલા તમારે બેન્કની વેબસાઈટ પર જવું પડશે. https://sbi.auctiontiger.net અને www.bankeauctions.com આ વેબસાઈટ પર જઈને ઈન્ડિવિઝ્યુઅલ કે ઓર્ગેનાઈઝેશનમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો. બાદમાં એક લિંક મળશે. અહીં તમારે તમારી ડિટેઈલ્સ ભરવાની છે. તો યુઝર એગ્રીમેન્ટ અને પ્રાઈવસી પોલિસી પણ અપાયેલી છે, જેને તમારે વાંચવી જોઈએ.\nએસબીઆઈએ મદદ માટે આપ્યા છે ફોન નંબર\nજો તમારે ઈ હરાજી કે ઈ ઓક્શનમાં ભાગ લેવો હોય કે વધુ માહિતી મેળવવી હોય તો +91-79-61200554/587/594/598/559 અથવા 09265562821, 09265562818, 09374519754 નંબરો પર સંપર્ક કરી શકો છો. આ છે ઈમેઈલ એડ્રેસ- support@auctiontiger.net\nએસબીઆઈમાં કઈ પ્રોપર્ટી છે સામેલ\nએસબીઆઈની ઈ હરાજીમાં રેસિડેન્સિયલ અને કમર્શિયલ બંને પ્રકારની પ્રોપર્ટીઝ સામેલ છે. આ પ્રોપર્ટીઝને એસબીઆઈમાંથી લોન લઈને ખરીદવામાં આવી હતી. પરંતુ લોન પૂરી ન થવાના કારણે બેન્કે આ પ્રોપર્ટ���ઝની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. બેન્ક આ પ્રોપર્ટીની હરાજી કરતા પહેલા લોન લેનાર લોકોને નોટિસ આપે છે, બાદમાં તેની હરાજી કરવામાં આવે છે.\nટેસ્ટિંગ દરમિયાન સ્પૉટ થયું ટાટા ટિયાગોનું નવું મોડેલ, જુઓ પિક્સ\nSBIના ATMમાંથી રોજની લિમિટ કરતા ઉપાડી શકો છો વધુ પૈસા, આ છે રીત\nSBIમાં ખાતું હોય તો 30 નવેમ્બર સધી કરી લો આ કામ, નહીં તો બેંકમાં જ ફસાઈ જશે પૈસા\n1 નવેમ્બરથી આ નિયમો બદલાઈ જશે, જાણી લો નહીં તો નુકસાન ભોગવવું પડશે\nSBI એ 4 કરોડ વરિષ્ઠ નાગરિકોને આપ્યો ઝાટકો\nએસબીઆઇ ખાતાધારકોને ઝાટકો, બચત ખાતું, એફડી પર મળશે ઓછું વ્યાજ\nSBI: 1 ઓક્ટોબરથી, ખાતામાં પૈસા જમા કરાવવા માટે લાગશે ચાર્જ\nSBI: દિવાળી પહેલા ગ્રાહકોને સારા સમાચાર આપ્યા, હોમ લોન સસ્તી થશે\nએસબીઆઈના ગ્રાહકોને ઝાટકો, લોન સંબંધિત આ યોજના પાછી ખેંચી\nSBI: હોમ લોન અને એફડી વ્યાજદરોમાં ઘટાડાની ઘોષણા\n10 સરકારી બેંકોના વિલિનીકરણથી ગુજરાતમાં બંધ થશે 300 બ્રાંચ, 3 હજારથી વધુ નોકરીઓ પર ખતરો\nSBI ખાતાધારકોને આ સેવા FREE મળશે, 2 લાખ રૂપિયા સુધીનો લાભ\nએસબીઆઈએ FD નું વ્યાજ ઘટાડ્યું, જાણો કેટલું નુકસાન થશે\nપશ્ચિમ બંગાળમાં 9 મહિનાની બાળકી સાથે રેપ, પોલિસે નોંધ્યો કેસ\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\nRSS સંલગ્ન ટ્રસ્ટને સ્ટેમ્પ ડ્યુટી માફીના નિર્ણયને સીએમ ઉદ્ધવે અટકાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.punchnamu.com/tag/gujarat-congress/", "date_download": "2019-12-07T06:54:16Z", "digest": "sha1:HRCUOSVJNB7AAGGBTWVLIH7EXALMXECM", "length": 10874, "nlines": 134, "source_domain": "www.punchnamu.com", "title": "Gujarat congress Archives | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે મતગણતરીના બીજા દિવસે રિલીઝ થશે\nહિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી\nમમતા બેનરજી નરેન્દ્ર મોદીને દર વર્ષે શું મોકલાવે છે\nમોદી સરકાર આ દિવસે આપશે 1100 રૂપિયા સસ્તું સોનુ\nભારતને 5 ટ્રિલિયન ડોલરની આર્થવ્યસ્થા બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું\nભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત્ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો\n200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર\nઆજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી બાર ફિરસે….’\nસરદાર સરોવર નર્મદા ડેમ\nપ્રજાની સુરક્ષાના ભોગે રાજનીતિનું કોંગ્રેસને ચડ્યું ગાંડપણ\nરાજ્યમાં માર્ગ અકસ્માતો ઘટે અને ટ્રાફિક શિસ્તતા જાણવવા માટે લાગુ કરાયેલા નિયમો કોંગ્રેસને ખૂંચી રહ્યા છે..વાહન ચાલકોએ તો નવા નિયમોને...\nલો બોલો, કોંગ્રેસના નેતાને જ જોઇએ છે દારૂની પરમિટ\nરૂપાણી સરકાર દ્વારા રાજ્યમાં દારૂની બદીને ડાંમવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગર પાલિકાની સ્ટેડિંગ કમિટિના...\nકોંગ્રેસ ભૂલી ડૉ.બાબાસાહેબ આંબેડકરને\nરાજ્યમાં ચૂંટણી આવતાની સાથે કોંગ્રેસમાં જાણે ધરતીકંપ આવતો હોય તેમ પક્ષની અંદર અવારનવાર બળવાખોરી અને વિવાદાસ્પદ નિવેદનો આપવાની લાઇન લાગી...\nવિવાદો અને બળવાખોરોથી ધેરાયેલી કોંગ્રેસ\nદેશના સૌથી જુના પક્ષ કોંગ્રેસની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. પાર્ટીમાં ચાલી રહેલા વિખવાદો અને આંતરિક સમસ્યાઓના કારણે...\nકોંગ્રેસનો પંજો આતંકીઓના પંજા સમાન – જીતુ વાઘાણી\nઆગામી સમયમાં રાજ્યમાં યોજાનારી 6 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ પક્ષે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે બાયડ બેઠક માટે...\nનેતા, નીતિ અને નીયત વિહોણું કોંગ્રેસ\nહાલક ડોલક ખાતી કોંગ્રેસની નૈયા ખૂદ તેના જ વરિષ્ઠ નેતાઓ ડૂબાડી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના સીનિયર નેતા...\nકોંગ્રેસ નેતાઓના નિવેદનોમાં “ગુજરાત વિરોધી માનસિક્તા” અને નેતૃત્વની “નિષ્ફળતા” છુપાયેલી છે\nઆજ રોજ ફરી એક વાર કોંગ્રેસની ગુજરાતી વિરોધી માનસિકતા સ્પષ્ટ થઇ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત...\nગુજરાત નું ઘોર અપમાન કરતાં કોંગ્રેસી નેતા અશોક ગેહલોત\nરાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતો જણાવ્યું કે, તેઓ પણ ઈચ્છે છે કે, દારૂબંધી થાય, પરંતુ વ્યવસ્થા વિના પ્રતિબંધનો કોઈ અર્થ નહી...\nગુજરાત કોંગ્રેસમાં ફૂંકાયો આંતરિક ઝઘડોઓનો પવન, પાર્ટીમાં એકધારો અન્યાય..અન્યાય..અન્યાય.\nઆંતરિક વિવાદો અને જૂથવાદને કારણે ગુજરાતમાં કોંગ્રેસની હાલત કથળી રહી છે. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે ટીકીટ વહેચણીને...\nઆંતરિક વિખવાદ અને જૂથવાદમાં વ્યસ્ત કોંગ્રેસ, પ્રજાના પ્રશ્નો માટે સમય જ નથી.. \nઆંતરિક વિખવાદ અને જૂથવાદના કારણે છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સતત કથળી રહી છે. ગ��જરાત કોગ્રેસ આંતરિક જૂથવાદોના કારણે...\nરિન્યુએબલ એનર્જીનું હબ બનશે ગુજરાત , જાપાન કરશે 30 હજાર કરોડનું રોકાણ\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ\nઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા\nમમતાને સુપ્રિમ ઝટકો: સર્વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.nabbhavnagar.com/2018/07/blog-post_24.html", "date_download": "2019-12-07T06:55:45Z", "digest": "sha1:ADCVVLUI3N3N4PQHBJH3M6IBGIFRR6C3", "length": 7292, "nlines": 35, "source_domain": "www.nabbhavnagar.com", "title": "Welcome to National Association for the Blind-Bhavnagar District Branch: હેલન કેલરની ૧૩૮ મી જન્મ-જયંતીની વિશેષ વાર્તાલાપ સાથે ઉજવણી કરાઈ (૨૬-૦૬-૨૦૧૮)", "raw_content": "\nહેલન કેલરની ૧૩૮ મી જન્મ-જયંતીની વિશેષ વાર્તાલાપ સાથે ઉજવણી કરાઈ (૨૬-૦૬-૨૦૧૮)\nરાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લાશાખા અને શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધશાળા ભાવનગર દ્વારા તારીખ 26/06/2018 ને બુધવારના રોજ સાંજે 4.00 કલાકે શાળાના પ્રાર્થના હોલમાં ‘જીવન એક યાત્રા- વિશિષ્ટ વાર્તાલાપ’ નું આયોજન કરી હેલન-કેલરની 138 મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ વાર્તાલાપમાં વક્તા તરીકે સંચાલકશ્રી લાભુભાઈ સોનાણીએ સેવા આપી હતી. તેઓએ તેમના વક્તવ્યની શરૂઆતમાં મલ્ટીપલ વિકલાંગતા ધરાવતી હેલન કેલરના જીવનને યાદને યાદ કર્યું હતું.\n‘જીવન એક યાત્રા-વિશિષ્ટ વાર્તાલાપ અંતર્ગત શ્રી લાભુભાઈએ પોતાના વક્તવ્યમાં આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આર્યોના સોળ સંસ્કારની માહિતી આપી પરંપરાગત સંસ્કૃતિને જીવંત બનાવવા ભાર આપ્યો હતો. ત્યારબાદ તેઓએ માનવીનું જીવન કેવું હોવું જોઈએ તેની માહિતી મહાત્મા ગાંધી, નરસિંહ મહેતા, જેવા વિશિષ્ટ અને મહાન માનવીઓના જીવનનું ઉદાહરણ પ્રસ્તુત કરી સમજાવ્યું હતું. આ ઉપરાંત રસ્કિનનો સર્વોદયનો સિદ્ધાંત તેઓએ વકીલ અને વાળંદનાં સમાન વ્યવસાય, ખરો શ્રમ ખેડૂતનો અને સર્વના ભલામાં મારુ ભલું જેવા ઉદાહરણો સાથે આ સિદ્ધાંત સમજાવ્યો હતો.\nઆ વાર્તાલાપ અંતર્ગત જન્મથી મૃત્યુ સુધીનું જીવન અને તેના વિવિધ પડાવો જેવા કે બાળપણ, જવાની અને વૃદ્ધત્વ વિશે ખુબ જ સુંદર જ્ઞાન આપેલ. આ પ્રસંગે સમગ્ર જીવન યાત્રા વિશે પ્રજ્ઞાચક્ષુ બાળકોની ટીમે ‘તાળી પાડો તો મારા રામની રે…’ ગીત રજુ કરી ઉપસ્થિત સૌ કોઈને અભિભૂત કર્યા હતા. આ પછી વક્તવ્યમાં આગળ વધતા મહાત્મા ગાંધી સાથે આફ્રિકામાં થયેલ અન્યાય પરિણામ શું મળ્યું છે આફ્રિકામાં ફેલાયેલા મરકી રોગના પીડિતોની સેવા દરમિયાન તેઓ રસ્કિનના પુસ્તકના પરિચયમાં આવ્યા અને તેનામાં સેવાનું બીજ રોપાયું જેનું ફળ આપણે સૌ મેળવી રહ્યા છીએ. તેવા સુંદર ઉદાહરણ દ્વારા જીવનમાં ઘટતી દરેક ઘટના પાછળ કોઈ ચોક્કસ હેતુ અવશ્ય હોય છે તેવો ઉપદેશ આપ્યો હતો. ત્યાર બાદ જીવનનાં વિવિધ માઈલસ્ટોન શ્રીમદ્ ભાગવત ગીતાનાં ઉપદેશ અનુસાર પ્રકૃતિનાં ગુણોનાં આધારે નિઃસ્વાર્થ કર્મો કરવા જ્ઞાન આપેલ. આવી જ રીતે જીવનનું અતિમ લક્ષ્ય, આત્મબળ વધારવા માટે શું કરવું આફ્રિકામાં ફેલાયેલા મરકી રોગના પીડિતોની સેવા દરમિયાન તેઓ રસ્કિનના પુસ્તકના પરિચયમાં આવ્યા અને તેનામાં સેવાનું બીજ રોપાયું જેનું ફળ આપણે સૌ મેળવી રહ્યા છીએ. તેવા સુંદર ઉદાહરણ દ્વારા જીવનમાં ઘટતી દરેક ઘટના પાછળ કોઈ ચોક્કસ હેતુ અવશ્ય હોય છે તેવો ઉપદેશ આપ્યો હતો. ત્યાર બાદ જીવનનાં વિવિધ માઈલસ્ટોન શ્રીમદ્ ભાગવત ગીતાનાં ઉપદેશ અનુસાર પ્રકૃતિનાં ગુણોનાં આધારે નિઃસ્વાર્થ કર્મો કરવા જ્ઞાન આપેલ. આવી જ રીતે જીવનનું અતિમ લક્ષ્ય, આત્મબળ વધારવા માટે શું કરવું, જીવન અને મૃત્યુ એક સિક્કાની બે બાજુ, સમગ્ર જીવન એક પત્તાના મહેલ જેવું હોય છે. જેને હવાનું એક છોકું પણ હચમચાવી શકે છે. માટે પત્તાના મહેલ રૂપી જીવનને મજબુત બનાવવા આંતરમનને મજબુત બનાવી યોગ્ય કર્મ વાળું જીવન જીવવું જોઈએ. તેમ સજાવ્યું હતું.\nઆ પ્રસંગે અંધ શાળાના માનદ્ મંત્રીશ્રી મહેશભાઈ પાઠક, ટ્રેઝરરશ્રી પંકજભાઈ ત્રિવેદી, આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ બારૈયા, ટ્રસ્ટીશ્રી નીલાબેન સોનાણી, સંમિલિત શિક્ષણ યોજનાનાં વિશિષ્ટ શિક્ષકો, શાળાના શિક્ષકો અને બંને સંસ્થાના કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3_%E0%AA%96%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE", "date_download": "2019-12-07T06:40:33Z", "digest": "sha1:DSIFAZEYGHSORTMDG6KXZMUYBEDIOBAN", "length": 9507, "nlines": 93, "source_domain": "gu.wikipedia.org", "title": "વાળ ખરવા - વિકિપીડિયા", "raw_content": "\n૩૩ વર્ષની ઉ���મરના વ્યક્તિના એલોપેશીયાની અસર ધરાવતા વાળની તસવીર.\nવાળ ખરવા (અંગ્રેજ઼ી:Hair loss અથવા Alopecia)માં થોડા વાળ ખરવાથી લઇ ટાલ પડી જવા સુધી અસર થતી હોય છે. સામાન્ય રીતે આપણા લગભગ ૫૦ થી ૧૦૦ વાળ દરરોજ ખરતા હોય છે. જો આના કરતાં વધુ વાળ ખરતા હોય, તો એ ચિંતાજનક કહી શકાય. ક્યારેક એમ પણ જોવા મળે છે કે વાળ આછા થવા લાગે છે અને એક અથવા અધિક જગ્યા પર ટાલ થઈ જાય છે. વાળ ખરવાનાં ઘણાં બધાં અલગ-અલગ કારણો હોય છે. ચિકિત્સા વિજ્ઞાનના આધાર પર વાળ ખરવાના કેટલાય પ્રકાર હોય છે:\nલાંબી બીમારી, મોટી શસ્ત્રક્રિયા અથવા ગંભીર સમસ્યાઓ જેવા શારીરિક તણાવના કારણે બે કે ત્રણ મહીના બાદ વાળ ખરવા એ એક સામાન્ય પ્રક્રિયા છે. અંત:સ્ત્રાવોના સ્તરમાં આકસ્મિક ફેરફાર આવ્યા બાદ પણ આમ થતું હોય છે, વિશેષ કરીને સ્ત્રીઓમાં બાળકને જન્મ આપ્યા બાદ પણ આમ થઈ શકે છે. સાધારણ રીતે વાળ ખરતા રહે છે પરંતુ ટાલ નથી પડી જતી.\nદવાઓની આડ અસરને કારણે ઔષધના ગૌણ પ્રભાવો : વાળ ખરવા એ કેટલીક ઔષધિઓનો ઉપયોગ કરવાને કારણ થઇ શકે છે અને આવું અચાનક આખા માથાના ભાગ પર પ્રભાવી થઇ શકે છે.\nચિકિત્સાકીય બીમારીનાં લક્ષણો: વાળ ખરવા એ ચિકિત્સા બીમારીનું લક્ષણ હોઈ શકે છે જેમ કે અવટુગ્રંથિ (થાઇરૉયડ) વિકૃતિ, સેક્સ હાર્મોન્સમાં અસંતુલન અથવા ગંભીર પોષાહાર સમસ્યા વિશેષ કરીને પ્રોટીન, લૌહ, જસ્તા અથવા બાયોટીનની કમી. આ કમી ખાન-પાનમાં પરેજી કરવા વાળાઓ અને જે મહિલાઓને માસિક ધર્મના સમયમાં વધારે પડકો રક્ત સ્રાવ થાય છે, તેમાં આ સામાન્ય બાબત છે.\nમાથાની ત્વચા (ખોપરી)- માં ભુસી -ખોપરીમાં જ્યારે વિશેષ પ્રકારની ભુસીનું સંક્રમણ થતું હોય છે ત્યારે વચ્ચે વચ્ચે વાળ ખરવા લાગે છે. બાળકોમાં સામાન્ય રીતે વચ્ચે-વચ્ચેના વાળ ખરવાનું સંક્રમણ જોવા મળે છે.\n૧ આનુવંશિક ટાલ પડવી\n૩ વાળ ખરતા રોકવા માટે ઉપાયો\nઆનુવંશિક ટાલ પડવી[ફેરફાર કરો]\nપુરુષોમાં જે પ્રકારે વાળ ખરવા લાગતા હોય અર્થાત સેંથામાંથી વાળ ખરવા અથવા માથા પરના વાળ ખરવા, એવા પ્રકારે આમાં પણ પુરુષોના વાળ ખરતા હોય છે. આ પ્રકારે વાળ ખરવાનું સામાન્ય છે અને આમ બનવાનો કોઇપણ સમયે (કેટલીકવાર કિશોરાવસ્થામાં પણ) આરંભ થઈ શકે છે. વાળ ખરવાનાં મુખ્યત્વે ત્રણ કારણો હોય છે - વંશાનુગત ગંજાપણું, પુરુષ અંત:સ્ત્રાવો (હાર્મોન્સ) અને વધતી જતી ઉંમર. મહિલાઓમાં, માથાના આગળના ભાગને છોડી બાકીના ભાગના વાળ ખરવા લાગે છે.\nમે, ૨૦૦૯માં જાપાન દેશમાં થય��લા એક સંશોધન પરથી જાણવા મળ્યું છે કે, માનવશરીરમાં વાળ ખરવા માટે એક એસ ઓ એક્સ ૨૧ નામથી ઓળખાતું રંગસૂત્ર જવાબદાર હોય છે.[૧]\nવાળ ખરતા રોકવા માટે ઉપાયો[ફેરફાર કરો]\nમાનસિક તાણ તથા ચિંતા ઘટાડી, યોગ્ય આહાર લઈને, વાળ ઓળવાની યોગ્ય રીત અપનાવીને અને આ ઉપરાંત જો શક્ય હોય તો વાળને ખરતા અટકાવે તેવી દવાઓનો ઉપયોગ કરવાથી વાળ ખરવાની સમસ્યાને અટકાવી તેમાંથી બચી શકાય છે. ભુસીના ઉત્પાતને કારણે વાળ ખરવાની સમસ્યામાંથી વાળની સફાઈ પર ધ્યાન આપવાથી, અન્ય વ્યક્તિના કાંસકા, બ્રશ, ટોપી વગેરેનો વપરાશ બંધ કરીને બચી શકાય છે. યોગ્ય દવાઓની સહાયતા વડે પણ આનુવંશિક ટાલ પડવામાંથી કેટલીક વાર અટકાવી શકાય છે.\n↑ સાયન્ટિસ્ટસ આઇડેન્ટિફાઇ જીન ધેટ મે એક્સપ્લેઇન હેર લોસ તાન એ લિન, ૨૫ મે, ૨૦૦૯, રૉયટર્સ\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૫ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ ૧૦:૦૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.zigya.com/blog/21-november-historical-events-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B/", "date_download": "2019-12-07T06:27:43Z", "digest": "sha1:J7WSIC4IXB4PJJ2KKCPOLMN2PKAJNKF5", "length": 18201, "nlines": 207, "source_domain": "www.zigya.com", "title": "21 November Historical Events મહત્વના બનાવો - Zigya", "raw_content": "\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nસિકંદર લોદીના અવસાન પછી તેનો પુત્ર ઇબ્રાહિમ લોદી (1517-26) દિલ્હીની ગાદી પર બેઠો.\nસ્વાતંત્ર્ય સેનાની, રાજકારણી, ઉદ્યોગપતિ અને લેખક હરેક્રુષ્ણ મહેતાબનો ઓરિસ્સાના અગ્રપારા જિલ્લાના બાલાસોર ખાતે જન્મ.\nસ્વાતંત્ર્ય સેનાની અને બંગાળ વેલેન્ટર્સના સભ્ય ઉજ્વલા મઝુમદારનો ઢાકામાં જન્મ.\nપ્રિન્સ ઑફ વેલ્સે ભારતની મુલાકાત લીધી અને કોંગ્રેસે સમગ્ર ભારતમાં દેશવ્યાપી હડતાલ પાડી.\nસાડાત્રણ આનાની કિમતની આઝાદ ભારતની પ્રથમ ટપાલ ટિકિટ શરૂ કરાઇ.\nમેજર જનરલ કારીપ્પાએ લેફ્ટનન્ટ જનરલ સર ફ્રાન્સિસ ટુલકર પાસેથી આર્મી કમાન્ડર, ઇસ્ટર્ન કમાન્ડ તરીકે ચાર્જ લઈ લેફ્ટનન્ટ જનરલ બન્યા.\nકોમ્યુનિસ્ટ ચાઇનાએ ભારત સાથેના સરહદયુદ્ધમાં ય���દ્ધવિરામની જાહેરાત કરી અને કહ્યું કે તે 1959 ની સરહદથી પણ 12 માઇલ અંદર સૈન્ય પાછું ખેંચી લેશે. યુદ્ધવિરામ પહેલા ઓક્ટોબરમાં દુશ્મનાવટનો અંત લાવવા અને અમલમાં મૂકવા સરહદ વિવાદની પતાવટ કરવા માટે જે દરખાસ્તો કરવામાં આવેલી તેના અનુસંધાને આ કાર્યવાહી હોવાનું ચીને જાહેર કર્યું. યુદ્ધવિરામ પહેલા ચીનના સૈનિકોએ તિબેટ નજીક બોમડીલા ખાતે ભારતીય મુખ્યમથકને જપ્ત કર્યું હતું તેથી આસામ રાજ્ય ઉપર સંકટ ઉત્પન્ન થયેલું. સરહદ પર ચીનના આક્રમણ સામેની હાર સાથે ભારત સરકારે કહ્યું કે યુદ્ધવિરામના ચીની પ્રસ્તાવનો તે હકારાત્મક પ્રતિભાવ આપશે.\nભારત અને ચીનએ યુદ્ધવિરામની જાહેરાત કરી જેમાં ભારતે ભારે નામોશી સહન કરવી પડેલી. ચાઇનામાં શિયાળાને કારણે તેઓએ ભારતમાં આક્રમણ અટકાવી દીધું.\nથામ્બા ઈક્વેટોરિયલ રોકેટ લોંચિંગ સ્ટેશન (ટીઇઆરએલએસ) પરથી પ્રથમ ધ્વનિ રોકેટનું પ્રક્ષેપણ. ભારતના અવકાશ કાર્યક્રમની શરૂઆત.\nભીલાઈ સ્ટીલ પ્લાન્ટમાં ચાર કલાક ત્રણ મિનિટમાં ‘વન હીટ’ ઉત્પન્ન કરીને સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રે નવો વિશ્વ વિક્રમ નોધાવ્યો.\nમહાન ભારતીય ભૌતિકશાસ્ત્રી સર ચંદ્રશેખર વેંકટ રમન વહેલી સવારે બેંગ્લોર (કર્ણાટક) ખાતે અવસાન પામ્યા. ભારતમાં તેમનું કામ વિજ્ઞાનના વિકાસમાં પ્રભાવશાળી હતું. રમન સ્કેટરિંગ તરીકે ઓળખાતી તેમની 1928 ની શોધ માટે ફિઝિક્સ માટે 1930 નો નોબલ પુરસ્કાર પ્રાપ્ત મળેલો.\nપૂર્વ પાકિસ્તાનમાં બળવો. દસ લાખ બંગાળીઓ ભારત ભાગી આવ્યા. ભારત-પાક સરહદ પર યુદ્ધના વાદળો. (ભારતે પાકિસ્તાનને હરાવી બાંગ્લાદેશનું સર્જન કર્યું.)\nજબલપુરના સંસદસભ્ય સેઠ ગોવિંદદાસે સંસદમાં 50 વર્ષ પૂર્ણ કરી અભૂતપૂર્વ વિક્રમ નોધાવતાં સંસદના સેન્ટ્રલ કક્ષમાં તેમનું સન્માન કરવામાં આવ્યું.\nક્રિકેટર રામનાથ કેની (ભારત 1958-60 માટે 5 ટેસ્ટ)નું મૃત્યુ.\nવર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશનના નેજા હેઠળ યોજાયેલી યુવા પર્યટન પરની પહેલી સરકારી કોફીરન્સની ભારત સરકારે યજમાની કરી.\nએલટીટીઈના આતંકવાદીઓને આશ્રય આપવાના આરોપસર તમિલનાડુના ભૂતપૂર્વ ગૃહ સચિવ આર. નાગરાજનની ધરપકડ.\nઆસામમાં બોડો ઉગ્રવાદીઓ દ્વારા બસમાં કરાયેલ બોમ્બ વિસ્ફોટમાં 27 માર્યા ગયા.\nવિદેશ પ્રધાન આર.એફ. બોથાનું હિંદ મહાસાગરના દેશોના સમૂહના ગૃપિંગ માટે આહ્વાન.\nભારત અને દક્ષિણ આફ્રિકાએ ઐતિહાસિક કરાર કરી 50 વર્ષ પછી રાજદ્વારી સંબંધો પુન:સ્થાપિત કર્યા.\nજાણીતા અર્થશાસ્ત્રી અને શિક્ષણશાસ્ત્રી ડૉ. માલકમ એડિશેશિયાનું 84 વર્ષની વયે નિધન.\nકોલંબબોમાં ચાર દેશોની બ્રિસ્ટોલ ફ્રીડમ કપ ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારત ‘બી’ એ શ્રીલંકાને 3-2થી હરાવી ટુર્નામેંટ જીતી.\nપ્રસાર ભારતી બોર્ડના બે સભ્યો સુપ્રસિદ્ધ ઇતિહાસકાર રોમિલા થાપર અને શ્રી રાજેન્દ્ર યાદવને કેન્દ્રએ નિવૃત્ત કર્યા.\nઆ વિષયમાં આથી અગાઉનો લેખ ‘20 November events in history મહત્વના બનાવો‘\nકોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera March 7, 2019\nતાલુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી January 29, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nજિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ January 28, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/teachers-day-2019-from-amitabh-to-aamir-khan-these-bollywood-actors-played-teachers-roles-in-films-049795.html?utm_source=articlepage-Slot1-9&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:29:07Z", "digest": "sha1:B7YON55KZWJLQBJ4WCP2HXC54NRU6EIB", "length": 19378, "nlines": 157, "source_domain": "gujarati.oneindia.com", "title": "Happy Teachers Day 2019: આ ફિલ્મોએ બદલી ટીચર-સ્ટુડન્ટના સંબંધોની તસવીર | teachers day 2019 from amitabh to aamir khan these bollywood actors played teachers roles in films - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n15 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n16 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nHappy Teachers Day 2019: આ ફિલ્મોએ બદલી ટીચર-સ્ટુડન્ટના સંબંધોની તસવીર\nઆજે શિક્ષક દિવસ છે, આજનો દિવસ જેટલો શિક્ષક માટે મહત્વપૂર્ણ છે એટલો જ શિષ્યો માટે પણ. આજના દિવસનું મહત્વ દર્શાવવા માટે આપણુ હિંદી સિનેમા પણ પાછળ નથી રહ્યુ. હિંદી સિનેમાએ ટીચરને એક તરફ ભગવાનથી પણ વધુ ગણાવ્યા છે તો બીજી તરફ બોલિવુડમાં એવી ફિલ્મો પણ બની છે જે ટીચર અને સ્ટુડન્ટના નવા સંબંધોને બતાવે છે જેને ક્યાંક લોકોએ પસંદ કરી ��ો ક્યાંક લોકોએ નકારી પણ દીધી.\nહવે તમે વિચારી રહ્યા હશો કે અમે કયા પ્રકારના સંબંધોની વાત કરી રહ્યા છે તો સાથીઓ અમે વાત કરી રહ્યા છે એ ફિલ્મોની જેમાં છાત્ર કે છાત્રા પોતાના અધ્યાપકને પ્રેમ કરવા લાગે છે. જે ફિલ્મોમાં આ વસ્તુને બરાબર વર્ણવવામાં નથી આવી તેનો સમાજમાં ઘણો વિરોધ થયો.\nમોહબ્બતેંના રાજ આર્યને બદલી તસવીર\nહાથમાં વાયોલિન લઈને અને ગળામાં સ્વેટર નાખીને આ ટીચરને જોઈને દરેક કોલેજ ગર્લનું દિલ જોરથી ધડક્યુ હતુ. દરેકની દિલમાંથી બસ એક જ અવાજ આવતો હતો કે કાશ આવો ટિચર મારી કોલેજમાં પણ હોત. રાજ આર્યન (શાહરુખ ખાન) નામના આ ટીચરે બાળકોના દિલમાં ટીચર માટે એક દોસ્તીની ભાવનાની શરૂઆત કરી. આ ટીચરે પોતાના સ્ટુડન્ટને શીખવ્યુ કે પ્રેમ દુનિયાની સૌથી સુંદર ચીજ છે અને એને ક્યારેય દિલમાં ન રાખવી જોઈએ પરંતુ જેટલુ બની શકે તેટલુ સામેવાળાને બતાવી દેવુ જોઈએ.\n‘મે હુ ના' ની હૉટ ચાંદની મેમ\nફરાહ ખાનની ફિલ્મ ‘મે હુ ના'માં રામ પ્રસાદ (શાહરુખ ખાન) કે જે એક આર્મી ઓફિસર છે, એક સ્ટુડન્ટ તરીકે કોલેજમાં ભણાવવા આવે છે અને ત્યાં તેની મુલાકાત થાય છે એક નવી હૉટ અને સુંદર ટીચર ચાંદની (સુષ્મિતા સેન) સાથે. પોતાના ટીચરને જોઈને ગીત ગાવુ અને વાયોલિન વગાડવા જેવી હરકતો કરીને સ્ટુડન્ટ રામ પોતાની ટીચરને પોતાના પ્રેમમાં પાડી જ દે છે. આવી સુંદર ટીચર જો સામે હોય તો કોનુ મન કરે કે બ્લેક બોર્ડ પર લખેલા બોરિંગ અક્ષરો વાંચે.\n‘દેસી બૉય્ઝ' ની તાન્યા શર્મા (ચિત્રાંગદા સિંહ)\nજ્યારે તે ક્લાસમાં આવી તો લોકોએ સિટી મારીને તેનુ વેલકમ ક્રયુ અને તેને જોયા પછી તો કોઈનુ મન ના થયુ કે કોઈ બ્લેક બોર્ડ તરફ જુએ. આ ટીચર હતી દેસી બૉય્ઝની તાન્યા શર્મા (ચિત્રાંગદા સિંહ) જેને જોઈને નિક એટલે કે અક્ષય કુમાર પોતાનુ દિલ હારી બેઠા હતા. સ્ટુડન્ટ નિકને પોતાના ટીચર સાથે એટલો પ્રેમ થઈ ગયો કે તેણે ખુદા પાસે માફી માંગી લીધી અને કહ્યુ કે તુઝસે મહોબ્બત હો ગઈ અલ્લાહ માફ કરે.\nઆ પણ વાંચોઃ પ્રભાસના ડાયરેક્ટરની અપીલઃ સાહો જઈને જુઓ, ત્યારે મારી પાસે પૈસા નહોતા, એક્ટરે કર્યો સપોર્ટ\nડૉક્ટર પ્રભાકર આનંદ અને નારાયણ શંકર (અમિતાભ બચ્ચન)\nબોલિવુડના હેન્ડસમ ટીચરની વાત હોય અને ડૉક્ટર પ્રભાકર આનંદ (ફિલ્મ ‘આરક્ષણ') અને નારાયણ શંકર (ફિલ્મ ‘મોહબ્બતે') એટલે કે અમિતાભ બચ્ચનની વાત ન થાય એવુ કેવી રીત બની શકે. તેમણે તો બોલિવુડમાં અસલી ટીચરની યાદ અપાવી દ��ધી. એક કડક, આદર્શવાદી અને સત્ય પસંદ કરનાર આ ટીચરના જીવનનો એક જ સિદ્ધાંત હતો અનુશાસન અને પ્રતિષ્ઠા. અમિતાભની આ બંને ભૂમિકાએ એવી ટીચરની છબી પ્રસ્તુત કરી છે કે જેની કામના લોકો અસલ જીંદગીમાં કરે છે. ફિલ્મ ‘આરક્ષણ'ના પ્રભાકર આનંદ અને ‘મોહબ્બતે'ના નારાયણ શંકર, બંનેમાં એક વસ્તુ કૉમન હતી અને તે હતુ અનુશાસન.\nરાજકપૂરની ક્લાસિક ફિલ્મોમાંથી એક ‘મેરા નામ જોકર'માં પણ બતાવવામાં આવ્યુ હતુ કે એક બાળક પોતાની ટીચરના પ્રેમમાં પડી જાય છે. તે પોતાનાથી ઘણી મોટી ટીચરને એક દિવસ કપડા બદલતા જોઈ જાય છે. એ દિવસથી તેના મનમાં પોતાના ટીચર પ્રત્યે પ્રેમની ભાવના જન્મ લે છે જો કે ટીચર તેની આ વાત જાણી જાય છે અને તેને છોડીને જતી રહે છે. આ ફિલ્મ સુપર ફ્લોપ હતી.\nતારે જમીં પર -રામ શંકર નિકુંભ (આમિર ખાન)\nનાના નાના બાળકોનો હાથ પકડીને તેમને ચાલતા શીખવવુ, તેમના દિલમાંથી ભણતરનો ડર ભગાવવો અને તેમને જિંદગીનો અસલી પાઠ ભણાવવો જ આ હેન્ડસમ ટીચરનો ઉદ્દેશ્ય હતો. રામ શંકર નિકુંભે (આમિર ખાન) એક ટીચરની ભૂમિકામાં બધાના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. રામ અને તેના સ્ટુડન્ટ ઈશાનના આ સુંદર સંબંધને જોઈને હૉલમાં બેઠેલા દરેક દર્શકની આંખો ભરાઈ ગઈ હતી અને દરેકે આ ટીચરને દિલથી સમ્માન આપ્યુ હતુ.\nસંજય લીલા ભણશાળીની અવૉર્ડ વિનિંગ આ ફિલ્મમાં ટીચર અમિતાભ અને રોગી સ્ટુડન્ટ રાની મુખર્જી વચ્ચે અનોખો સંબંધ બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ટીચર અમિતાભે પોતાની છાત્રાને પ્રેમ અને સમર્પણનો અર્થ સમજાવવા માટે કિસિંગ સીન પણ આપવો પડ્યો હતો. જેની ખૂબ ટીકા થઈ હતી.\nઅનિલ કપૂર અને કરિશ્મા કપૂરની આ ફિલ્મમાં પણ છાત્રા કરિશ્મા કપૂરને પોતાના ટીચર અનિલ કપૂર સાથે પ્રેમ થઈ ગયો હતો પરંતુ અનિલ કપૂરે તેને સ્વીકાર્યો નહોતો. પરંતુ ફિલ્મમાં એક છાત્રાનું પોતાના ટીચર પ્રત્યે આ રીતે પાગલ થવુ કોઈન સમજમાં નહોતુ આવ્યુ અને ફિલ્મ બહુ ખરાબ રીતે ફ્લોપ થઈ ગઈ હતી.\nએક છોટી સી લવ સ્ટોરી\nમનીષા કોઈરાલાની આ ફિલ્મનો દેશમાં જબરદસ્ત વિરોધ થયો હતો કારણકે આમાં પહેલી વાર એક છાત્ર અને ટીચર વચ્ચે અંતરંગ સંબંધો અંગે વાત થઈ હતી. ફિલ્મમાં એક સગીર છાત્ર પોતાની ફેવરિટ ટીચરને તેના પ્રેમી સાથે ઈન્ટિમેટ થતા જોઈ લે છે ત્યારબાદ તેની અંદર નફરત અને વાસનાની વાતો જન્મ લે છે, ફિલ્મ બહુ ખરાબ રીતે ફ્લોપ ગઈ હતી.\nTeachers day 2019: 5 સપ્ટેમ્બરે કેમ મનાવાય છે શિક્ષક દિવસ, કોણ હતા સર્વપલ���લી રાધાકૃષ્ણ\nTeachers Day: જાણો પ્રાચીન ભારતના 10 સૌથી મહાન ગુરુઓ વિશે\nTeacher's Day: સફળતાના મંત્ર છે સર્વપલ્લી રાધાકૃષ્ણનના આ વિચાર\nTeacher's Day: બાળકોને ભણાવવા આ શિક્ષક ખેડે છે 370 કિમીની સફર\nઆ પાંચ રાશિના લોકો હોય છે શ્રેષ્ઠ શિક્ષક\nHappy Teachers Day 2018: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શિક્ષકોને પાઠવી શુભકામનાઓ\nTeacher's Day 2018: દેશના પહેલા મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈએ આવી રીતે બદલી લોકોની સોચ\nદુનિયાના 100 દેશોમાં ઉજવાય છે શિક્ષક દિન, ગૂગલે પણ કરી ઉજવણી\nઆ 41 છે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકો,જેને સરકાર આપશે એવોર્ડ\nડૉ.રાધાકૃષ્ણન અને આચાર્ય નરેન્દ્ર દેવ માટે વિદ્યાર્થીઓ હંમેશા ખાસ હતા\nનરેન્દ્ર મોદીને દેશના બાળકોએ પૂછ્યા મહત્વપૂર્ણ પ્રશ્નો\nગુજરાતમાં ટીચર્સ ડે પર આનંદીબેન પટેલે શિક્ષકોને આપ્યું હોમવર્ક\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\nનિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...\nT20: વેસ્ટ ઈન્ડિઝ સામે કેવો છે ભારતનો રેકોર્ડ, કોહલી વિસ્ફોટક કે હિટમેન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/model-code-of-conduct/", "date_download": "2019-12-07T07:06:06Z", "digest": "sha1:ICRCXZFAVVGVDL2Y4WTXORGLTV76RPNS", "length": 8112, "nlines": 113, "source_domain": "echhapu.com", "title": "Model Code of Conduct Archives - echhapu.com", "raw_content": "\nકોંગ્રેસની ફરિયાદ બાદ વર્ધા ભાષણ મામલે મોદીને ક્લીન ચીટ આપતું ચૂંટણી પંચ\nકોંગ્રેસના સંસદ સભ્ય સુષ્મિતા દેબ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચ એ નિષ્કર્ષ પર પહોંચ્યું છે કે વર્ધા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા ભાષણમાં આદર્શ આચારસંહિતાનો ભંગ નથી થયો. ગત 1 એપ્રિલે મહારાષ્ટ્રના વર્ધામાં આયોજિત એક ચૂંટણી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલું ભાષણ એ આદર્શ આચારસંહિતાનો ભંગ ન […]\nબેજવાબદાર નેતાઓ પર પ્રતિબંધ યોગ્ય પરંતુ ભેદભાવ નહીં\nલોકસભાની ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચાર દરમ્યાન કેટલાક વરિષ્ઠ આગેવાનો દ્વારા કરવામાં આવી રહેલા બેજવાબદાર નિવેદનો પર ચૂંટણી પંચની કાર્યવાહી યોગ્ય તો છે પણ ન્યાયી છે ખરી છેવટે બેજવાબદાર નિવેદનો આપતા નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની પોતાની જવાબદારી સમજતા ચૂંટણી પંચે કેટલાક સ્ટાર નહીં પરંતુ સુપર સ્ટાર પ્રચારકો વિરુદ્ધ આકરા પગલા લેતા તેમના પર અમુક કલાક […]\nઆચારસંહિતા એટલે ચૂંટણી પંચનું અગડમ બગડમ\nભારતમાં કોઇપણ ચૂંટણી તટસ્થ રીતે આયોજીત થાય તેના માટે ચૂંટણી પંચે એક આદર્શ આચારસંહિતા રચી છે. પરંતુ ઘણીવાર ભગવાન અમુક સુંદર રચના કરીને ભૂલી જતા હોય છે એમ આપણું ચૂંટણી પંચ પણ કોઈક કારણોસર આ આચારસંહિતાને વહેતા જતા સમયની સાથે સાથે અપડેટ અથવાતો અપગ્રેડ કરવાનું ભૂલી ગયું છે. મતદારોને સરકારમાં બેઠેલો પક્ષ મતદાનના દિવસ સુધી […]\neછાપું પર સર્ચ કરો…\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nફક્ત રોફ દેખાડવા માટે સુરક્ષા લેવાની\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\nગેહલોતને ગુજરાતના દારૂની નહીં પરંતુ આની ચિંતા થવી જોઈએ\nશું ભારતમાં ખરેખર ભયનું વાતાવરણ છે ખરું\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nશિયાળાની સવાર - એક મોડર્ન નિબંધ\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nહેલ્મેટનો ભાર.... જનતાને માટે સાર...\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nકંકોત્રી અને તેના નવા રૂપ – છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની...\nચીનના સહુથી નિષ્ફળ વ્યક્તિની સફળતાની કથા - મેરે પાસ જેક મા હે... (1)\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\n70 થી 79 વર્ષની ઉંમર - કાળની એ કઠિન કેડી\nગૂગલનું સ્મશાનઘાટ: જ્યાં ગૂગલના ડ્રિમ પ્રોજેક્ટના અવશેષો પડ્યા છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/13-06-2019/172944", "date_download": "2019-12-07T07:30:49Z", "digest": "sha1:STW2UWDZLR3BL4WHGHZ2M3RRG7OJEZV2", "length": 16782, "nlines": 136, "source_domain": "www.akilanews.com", "title": "મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ ૩૦ જૂનથી ફરી શરૂ", "raw_content": "\nમોદીનો 'મન કી બાત' કાર્યક્રમ ૩૦ જૂનથી ફરી શરૂ\nનવી દિલ્હી, તા.૧૨: વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો 'મન કી બાત'રેડિયો કાર્યક્રમ આવતી ૩૦ જૂને ફરી શરૂ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી દરમિયાન આ કાર્યક્રમને અટકાવી દેવામાં આવ્યો હતો, કારણ કે મોદી પણ ચૂંટણીના એક ઉમેદવાર હતા.\nતેથી એમનો લોકપ્રિય બનેલો 'મન કી બાત'કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો (આકાશવાણી) પરથી ફરી પ્રસારિત કરાશે.\nપ્રસાર ભારતી ન્યૂઝ સર્વિસીસ સંસ્થાએ 'મન કી બાત'કાર્યક્રમ માટે લોકો પાસેથી સૂચનો મગાવવાનું શરૂ કરી દીધું છે.\nપ્રસાર ભારતીના ટ્વીટમાં જણાવાયું છે કે, પીએમ મોદીનો શ્નમન કી બાતલૃકાર્યક્રમ ફરી આવી રહ્યો છે. શું તમારા વિચાર, માહિતીની 'મન કી બાત'માં રજૂઆત થાય એવું ઈચ્છો છો તો એને (link: http://mygov.inઁ) પર શેર કરો અથવા ફોન નંબર ૧૮��૦-૧૧-૭૮૦૦ ડાયલ કરીને જણાવો.\nમોદીએ એમનો છેલ્લો રેડિયો કાર્યક્રમ લોકસભાની ચૂંટણી પૂર્વે ગયા ફેબ્રુઆરીમાં કર્યો હતો. ત્યારે એમણે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે એમની પાર્ટી (ભારતીય જનતા પક્ષ) ચૂંટણીમાં વિજયી થશે અને ચૂંટણી પૂરી થયા બાદ રેડિયો કાર્યક્રમ ફરી શરૂ થશે.\n'મન કી બાત'કાર્યક્રમ દર મહિનાના આખરી રવિવારે પ્રસારિત કરાતો હોય છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nલુપ્ત થતી જતી વાઈલ્ડ કેટના બચ્ચાનાં મોઢામાં ગળુ પકડી લાકડી ઘુસાડી દીધી access_time 12:57 pm IST\nઅમદાવાદની DPS સ્કૂલ સંચાલકોના કેસમાં હાઈકોર્ટે સોમવાર સુધી ચૂકાદો અનામત રાખ્યો access_time 12:54 pm IST\nઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ ધરણા પર બેઠા :ન્યાયની માંગણી access_time 12:53 pm IST\nમાળીયા પંથકમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ : ખેતરો અને રવિપાકોનું ધોવાણ : વળતરની માંગણી access_time 12:48 pm IST\nપોરબંદર દરિયા કિનારે 2 નંબરનું સિગ્નલ લગાવાયું: માછીમારોને સાવચેત કરાયા access_time 12:46 pm IST\nભાવનગરમાં ઠસોઠસ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા 14 વર્ષની વિધાર્થિનીનું કરૂણમોત access_time 12:45 pm IST\nબિનસચિવાલય પરીક્ષા વિવાદ : ચોથા દિવસે પરીક્ષાર્થીઓની સંખ્યા ઘટી:આંદોલન યથાવત્ access_time 12:41 pm IST\nવાયુ વાવાઝોડું અ���ડેટ : મોડી સાંજે પોરબંદરના ચોપાટી પર દરિયામાં આવ્યો જોરદાર કરંટ : જબરા મોજા ઉછળી રહ્યા છે : દરિયાનું પાણી આવી ગયું રસ્તાઓ પર : તંત્રે લોકોને ચોપાટીથી દૂર રહેવા અને તકેદારી રાખવા વિનંતી કરી છે. (સંદીપ બગથરીયા દ્વારા) access_time 10:33 pm IST\nવાયુ વાવાઝોડું અપડેટ : પોરબંદરની બાજુમાં આવેલ કૂચડી ગામ પાસે દરિયાના પાળામાં, સાંજે ગાબડું પડતા દરિયાના મબલખ પાણી ખેતરોમાં ફરી વળ્યા છે access_time 10:30 pm IST\n૮૦૦ કિ.મી.ના વ્યાસમાં વાવાઝોડુ : પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને દીવમાં અસર કરશે : હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યુ કે ગુજરાત ઉપરથી મહદઅંશે ખતરો ટળી ગયો છે પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડશે : વાવાઝોડુ સૌરાષ્ટ્રને હિટ નહિં કરે બે દિવસ વાવાઝોડાની અસર વર્તાશે access_time 3:33 pm IST\nપશ્ચિમ બંગાળના ડોકટરોને હડતાળથી પરત ફરવા મમતા બેનરજીએ આપ્યું ૪ કલાકનું અલ્ટીમેટમ access_time 11:52 pm IST\n'વાયુ' વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપરથી ટળ્યો : ઓમાન તરફ ફંટાયુ access_time 9:24 am IST\nએસસીઓ સંમેલનમાં સામેલ થવા કિર્ગિસ્તાન પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી access_time 11:59 pm IST\nઘાંસચારા અને પાણી વગર ટ્રકમાં ક્રુરતાપૂર્વક બાંધેલી ૯ ભેંસોને મુકત કરાવતી પોલીસ access_time 3:45 pm IST\nખીરસરા (રણમલજી) જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખપદે નરેન્દ્રસિંહ જાડેજાની વરણી access_time 3:45 pm IST\nબિલ્ડર એસો. દ્વારા ફુડ પેકેટ વિતરણ access_time 3:34 pm IST\nગીર સોમનાથમાં સરકારની ર૦ ટૂકડીઓ ૧૦૦ ગામોની મુલાકાતેઃ ભુપેન્દ્રસિંહ નીકળી પડયા access_time 4:03 pm IST\nભાણવડ-તાલુકાનાં ૩પ૦૯ લોકોનું સ્થળાંતર access_time 11:44 am IST\nજામનગર જીલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટઃ કલેકટર રવીશંકર access_time 3:58 pm IST\nવાયુ વાવાઝોડાની અસર હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ થયો access_time 9:04 pm IST\n૨૪ કલાકમાં ૧૦૮ તાલુકામાં ઝાપટાથી ૨ ઈંચ વરસાદ : પાટણમાં સૌથી વધુ : જયંત સરકાર access_time 3:54 pm IST\nગુજરાત : વાયુ ઇફેક્ટ વચ્ચે ૨૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ access_time 7:37 pm IST\nમુલતાની માટીથી લાવો તમારા ચહેરા પર ગ્લો access_time 10:22 am IST\nમહિલાઓ ચેતી જજો...: રાત્રે કૃત્રિમ પ્રકાશમાં સુતા હો તો સ્થુળતા વધવાની શકયતા છે\n૮૩ વર્ષનાં માજીએ લગ્ન કર્યા છે તેનાથી ૪૦ વર્ષ નાના મુરતિયા સાથે access_time 3:27 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n''એશોશિએશન ઓફ કેરાલા મેડીકલ ગ્રેજ્યુએટસ (AKMG)'': અમેરિકામાં સૌથી જુનુ ગણાતું તથા ૩ હજાર જેટલી મેમ્બરશીપ ધરાવતું એશોશિએશનઃ આગામી ૨૫ થી ૨૮ જુલાઇ દરમિયાન એશોશિએશનના ઉપક્રમે ન્યુયોર્ક મુકામે અધિવેશન યો���ાશેઃ આ શાનદાર અધિવેશનની પૂર્વ તૈયારી માટે કોન્સ્યુલેટ ઓફિસ ખાતે કિક ઓફ મીટીંગ યોજાઇઃ અગ્રણી મહાનુભાવોને પ્રમાણપત્રો અપાયા access_time 7:21 pm IST\n''હરિધામ મંદિર મહોત્સવ'': અમેરિકાના ન્યુજર્સીમાં નવનિર્મિત હરિધામ મંદિરમાં ૫ થી ૭ જુલાઇ ૨૦૧૯ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશેઃ યોગી ડિવાઇન સોસાયટી આયોજીત ત્રિદિવસિય મહોત્સવ અંતર્ગત આંતર રાષ્ટ્રિય યુવા સંમેલન, યજ્ઞ, મહાપૂજા, સાંસ્કૃતિ કાર્યક્રમો તથા વેદોકત વિધિ મુજબ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન access_time 7:22 pm IST\nઅમેરિકાના કેલિફોર્નિયામાં ISCON દ્વારા ‘‘નૃસિંહ જયંતિ'' ઉત્‍સવ ઉજવાયોઃ સ્‍વામીશ્રી સચ્‍ચિદાનંદ સરસ્‍વતીએ નરસિંહ અવતાર તથા ભક્‍ત પ્રહલાદ વિષે પ્રાસંગિક કથાવાર્તા કરી access_time 8:43 pm IST\nએકલ ટેનિસમાં કમબેક કરી શકે છે મરે.... access_time 5:41 pm IST\nરિયલ મેડ્રિડમાં સામેલ થશે ફલાર્ડ મેંડી access_time 5:38 pm IST\nમુંબઈ ઇન્ડિયન્સના રાશીખ સલામની ઉંમરનો વિવાદ access_time 5:40 pm IST\nસોશ્યલ મીડિયામાં આમિર ખાનની પુત્રી ઇરાએ પ્રેમનો એકરાર કર્યો access_time 4:46 pm IST\nવાણી કપૂરને મળ્યું બોલીવુડના સ્ટાર અભિનેતાઓ સાથે કામ કરવાની તક... access_time 4:44 pm IST\n'કહાં હમ, કહાં તુમ'ના એકટર્સ સાથે મુલાકાત કરશે રીયલ લાઈફ ડોકટર્સઙ્ગ access_time 10:25 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/videos/presidential-rule-in-maharashtra-72240", "date_download": "2019-12-07T06:14:36Z", "digest": "sha1:HEKFRTIOPLJQO2SKPQV2X5S4HC6D5USF", "length": 7310, "nlines": 77, "source_domain": "zeenews.india.com", "title": "હવે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ મહારાષ્ટ્રમાં શું થશે? જુઓ વીડિયો | 24 Kalak, Zee News", "raw_content": "\nહવે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ મહારાષ્ટ્રમાં શું થશે\nમહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ બપોરે જ રાષ્ટ્રપતિ કોવિંદને રાજ્યમાં સરકાર રચનાની કોઈ સંભાવના ન દેખાતી હોવાના કારણે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી હતી. મહારાષ્ટ્રમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે.\nNSUI કાર્યકરોએ અમદાવાદની LD આર્ટ્સ કોલેજનું શિક્ષણ કાર્ય કરાવ્યું બંધ, 07 Dec 2019\nરાજકોટમાં NSUI કાર્યકરો નીકળ્યા કોલેજ બંધ કરાવવા, 07 Dec 2019\nવડોદરામાં ફરી એકવાર સગીરા સાથે દુષ્કર્મની ઘટના, આરોપીની UPમાંથી ધરપકડ, 07 Dec 2019\nજામનગરમાં NSUI કાર્યકરો નીકળ્યા કોલેજ બંધ કરાવવા, 07 Dec 2019\nમહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન બાદ શું\nદુષ્કર્મની ઘટનાઓથી સમસમી ગઈ શનિવારની સવાર, ગુજરાતના 3 શહેરોમાં બળાત્કારના કિસ્સા બન્યાં\nPensacola base shooting: અમેરિકી સૈન્ય અડ્ડા પર ગોળીબારી, ત્રણ લોકોના મોત, સાઉદી કિંગે કર્યો ફોન\nબિનસચિવાલય પરીક્ષા આંદોલન : ગાયબ થઈ ગયા નેતાઓ, ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ બચ્યા છે\nઝારખંડ વિધાનસભા ચૂંટણી : આજે સિલ થશે મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજોના ભાવિ\nઈન્ટમટેક્સ ભરનારા 31 ડિસેમ્બર સુધી આ કામ નહિ કરે, તો લાગશે 10 હજારની પેનલ્ટી\nહૈદરાબાદ એન્કાઉન્ટર મામલે વચ્ચે પડી તેલંગાના હાઇકોર્ટ, આપ્યો મોટો આદેશ\nbinsachivalay exam: NSUIનું રાજ્યભરની કોલેજ બંધનું એલાન, રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત\nકચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો\nજિંદગીની જંગ હારી ઉન્નાવ રેપ કેસની પીડિતા, મરતા પહેલા ભાઈને કહ્યું હતું-મારું મોત થાય તો આરોપીને છોડતા નહિ\nવડોદરા એરપોર્ટ ઓથોરિટીની અનોખી ઓફરઃ કબુતર પકડો અને મેળવો 1000નું ઈનામ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE_%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE", "date_download": "2019-12-07T06:18:42Z", "digest": "sha1:MHBI7HNMDG6JU5KR3C5JA6V56M7K2Q7J", "length": 4188, "nlines": 85, "source_domain": "gu.wikipedia.org", "title": "માળીયા હાટીના - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nમાળીયા હાટીના અથવા માળિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં આવેલું એક નગર છે, જે આ જિલ્લાના મહત્વના માળિયા હાટીના તાલુકાનું મુખ્ય મથક પણ છે.\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nગુજરાતનાં શહેરો અને નગરો\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ ૧૮:૧૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/maharashtra-receives-heavy-rainfall-heavy-rain-expected-in-punjab-cyclone-maha-weakened-imd-051408.html?utm_source=articlepage-Slot1-1&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:40:22Z", "digest": "sha1:4Y4QZCGS5ZN7EV6TZYXRFKBZCD5S7AAG", "length": 13209, "nlines": 150, "source_domain": "gujarati.oneindia.com", "title": "વાવાઝોડા ‘મહા'ની અસર, મુંબઈમાં વરસાદ, આ રાજ્યોમાં આવી શકે આંધી-તોફાન | Maharashtra receives heavy rainfall, heavy rain expected in Punjab, Delhi and Uttar Pradesh Cyclone Maha now Weak says IMD - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n26 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n28 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nવાવાઝોડા ‘મહા'ની અસર, મુંબઈમાં વરસાદ, આ રાજ્યોમાં આવી શકે આંધી-તોફાન\nએક વાર ફરીથી માયાનગરી મુંબઈમાં મેઘ વરસ્યા છે. વાવાઝોડા 'મહા'ની અસર મહારાષ્ટ્ર પર પડી છે અને આ કારણથી અહીં વરસાદ થઈ રહ્યો છે. આજે સવારે 5 વાગ્યાથી મુંબઈના ઘણા વિસ્તારોમાં જોરદાર વરસાદ થવાના સમાચાર છે જેના કારણે અમુક વિસ્તારોમાં રસ્તાઓ પર અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. જેનાથી લોકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે હવાન વિભાગનુ કહેવુ છે કે વાવાઝોડુ 'મહા' હવે નબળુ પડી ગયુ છે જેનાથી વરસાદ પણ મધ્યમ થવાના અણસાર છે.\nવાવાઝોડું ‘મહા' પડી ગયુ નબળુ\nજ્યારે આ પહેલા અમદાવાદ આઈએમડી કેન્દ્રના નિર્દેશક જયંત સરકારે કહ્યુ હતુ કે ‘મહા' હવે વાવાઝોડુ નથી રહ્યુ, તે ગુજરાતના તટ પર દસ્તક દીધા વિના સમુદ્રમાં દબાણવાળા ક્ષેત્રમાં પરિવર્તિત થઈ ગયુ છે. આગામી બે દિવસોમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે.\nઅહીં માટે જારી થયુ એલર્ટ\nહવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્લી, પૂર્વી રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશના અમુક ભાગોના હળવો વરસાદ થવાના સંભાવના છે. વળી, ગુજરાતમાં પણ આજે ઝડપી પવન સાથે ભારે વરસાદની સંભાવના છે.\nકાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા\nવળી, કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં સવારથી કુલ્લૂ જિલ્લામાં સોલાંગમાં હિમવર્ષા થઈ રહી છે. વળી, ઉત્તરાખંડમાં હવામાન બગ઼ડી ગયુ છે અને લદ્દાખમાં પણ હળવો વરસાદ અને હિમવર્ષા થઈ છે.\nદિલ્લીમાં થઈ શકે છે વરસાદ\nવળી, દિલ્લીમાં ગુરુવારે થયેલા હળવા વરસાદે ફરીથી એક વાર હવાને ખરાબ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં વાયુ ગુણવત્તા સૂચકાંક 100ના વધારા સાથે ખૂબ ખરાબ સ્તરે પહોંચી ગયુ છે. વરસાદના કારણે દિલ્લીમાં ધૂમ્મસ વધી શકે ચે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હળવાથી મધ્યમ સ્તરનુ ધૂમ્મસ દિલ્લી પર છવાઈ શકે છે. દિવસના સમયે હળવો વરસાદ પણ થઈ શકે છે. વળી, ગુરુવારે વરસાદના કારણે દિલ્લીના મહત્તમ તાપમાનમાં 7 ડિગ્રો ઘટાડો આવ્યો.\nમુંબઈમાં ફરીથી થઈ શકે છે આફતનો વરસાદ, આ રાજ્યોમાં પણ વરસશે મેઘ\n24 કલાકમાં થઈ હવામાનમાં હલચલ, દેશના આ ભાગોમાં ભારે વરસાદની સંભાવના\nદિલ્લી-NCRમાં વરસાદ, ઠંડીનુ પ્રમાણ વધ્યુ, આ રાજ્યોમાં હિમવર્ષાની સંભાવના\nદેશમાં આ જગ્યાએ આજે વરસાદ-હિમવર્ષાની સંભાવના, સ્કાઈમેટે આપી ચેતવણી\nઆગામી 24 કલાકમાં ગુજરાત પહોંચશે વાવાઝોડુ ‘મહા', 12 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના\nઆ દિવસે ગુજરાતના તટ પર વિનાશ વેરશે સાયક્લોન ‘મહા', હવામાન વિભાગની ચેતવણી\nભયંકર બની રહ્યું છે ચક્રવાતી તોફાન, જાણો કયા વિસ્તારમાં રેડ એલર્ટ જારી\nAlert: આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના\nકેરળમાં રેડ એલર્ટ, તમિલનાડુ-કર્ણાટકમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ, શાળા-કોલેજો બંધ\nજતાં જતાં પણ પરેશાન કરશે ચોમાસું, Skymetએ આ જગ્યાએ તેજ વરસાદની આશંકા જતાવી\nALERT: 24 કલાકમાં આ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી\nભારે વરસાદના કારણે પૂનામાં પ્રલય, અત્યાર સુધી 18 લોકોના મોત, શાળા-કોલેજો બંધ\nweather rain maharashtra gujarat punjab હવામાન મહા વાવાઝોડું મહારાષ્ટ્ર ગુજરાત પંજાબ મુંબઈ\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\nનિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...\nT20: વેસ્ટ ઈન્ડિઝ સામે કેવો છે ભારતનો રેકોર્ડ, કોહલી વિસ્ફોટક કે હિટમેન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/pm-narendra-modi-to-inaugurate-kartarpur-corridor-checkpost-with-tight-security-051434.html?utm_source=articlepage-Slot1-5&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:51:31Z", "digest": "sha1:I46MAUTOMDYODXJA3SR5CIQVZVBIZ342", "length": 11830, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "કરતારપુર કૉરિડોરઃ પીએમ મોદી કરશે ચેકપોસ્ટનુ ઉદઘાટન, ગુરુદ્વારા બેર સાહેબમાં ટેકવશે માથુ | PM Narendra Modi to inaugurate Kartarpur corridor checkpost, with tight security. - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n16 min ago Viral Video: સ્વામી નિ��્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n17 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકરતારપુર કૉરિડોરઃ પીએમ મોદી કરશે ચેકપોસ્ટનુ ઉદઘાટન, ગુરુદ્વારા બેર સાહેબમાં ટેકવશે માથુ\nઆઝાદી મળવાના લગભગ સાત દાયકા બાદ સિખ શ્રદ્ધાળુ પાકિસ્તાન સ્થિત ઐતિહાસિક ગુરુદ્વારા કરતારપુર સાહિબમાં માથુ ટેકવી શકશે. શ્રી ગુરુનાનક દેવજીના 550માં પ્રકાશ પર્વ પર પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહિબના દર્શન કરવા માટે કરતારપુર કૉરિડોરની એકીકૃત તપાસ ચોકી (આઈસીપી)નુ પ્રધાનમંત્રી આજે ઉદઘાટન કરશે. જે ભારતના પંજાબમા ડેરા બાબા નાનક ગુરુદ્વારાને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં નારોવાલ સ્થિત જિલ્લાના કરતારપુર સ્થિત દરબાર સાહિબ સાથે જોડશે. આ તરફ પાકિસ્તાન તરફથી પ્રધાનમંત્રી ઈમરાન ખાન કૉરિડોરનુ લોકાર્પણ કરશે.\nઉદઘાટન પહેલા પીએમ મોદ સુલ્તાનપુર લોધી પહોંચશે અને સવારે 9 વાગ્યાથી ગુરુદ્વારા બેર સાહેબમાં માથુ ટેકવશે. પીએમ મોદી ત્યારબાદ ડેરા નાનક જશે. પ્રધાનમંત્રીના કાર્યક્રમને જોતા પંજાબ પોલિસે સુરક્ષા વ્યવસ્થાનો પૂરતો બંદોબસ્ત કરી દીધો છે. વળી, એસીપીજીએ કમાન સંભાળી છે.\nતમને જણાવી દઈએ કે સુલ્તાનપુર લોધી એ જગ્યા છે જ્યાં ગુરુ નાનકદેવજીએ પોતાના જીવનના ઘણી મહત્વપૂર્ણ વર્ષ પસાર કર્યા હતા. અહીં બેરીના વૃક્ષ નીચે તેમણે તપસ્યા કરી હતી ત્યારબાદ તે કરતારપુર સાહિબ ગયા હતા. દેશ અને દુનિયાભરમાંથી લાખો લોકો સુલ્તાનપુર લોધી પહોંચી રહ્યા છે. અહીં 4થી 12 નવેમ્બર સુધી એસજીપીસી અકાલ તખ્ત અને પંજાબ સરકારે ગુરુ નાનકજી ઉપર ઘણા કાર્યક્રમ રાખ્યા છે.\nઆ પણ વાંચોઃ અયોધ્યા ચુકાદોઃ કોણ છે એ 5 જજ જે સંભળાવશે અયોધ્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો\n‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\nપાકિસ્તાનની નાપાક હરકત, ગોળીબારમાં 2 નાગરિકોનાં મોત 7 ઘાયલ\nપાકિસ્તાનની હરકતો ‘નાપાક', પરંતુ આ વધુ સમય સુધી નહિ ચાલેઃ રાજનાથ સિંહ\nપાકિસ્તાનઃ ટામેટાના ભાવ બેકાબુ, ઈરાન પાસે માગી મદદ\nપાકિસ્તાની એર ટ્રાફિક કંટ્રોલર બન્યો હીરો, ભારતીય વિમાનને બચાવ્યું\nપાકિસ્તાની સિંગર રબી પીરઝાદાના સપોર્ટમાં આ અભિનેત્રીએ શેર કર્યા Dirty Pics\nઅયોધ્યા કેસમાં SCના ઐતિહાસિક ચુકાદા પર શું બોલ્યુ પાકિસ્તાન, જાણો\nપીએમ મોદીને ધમકી આપનાર પાક સિંગરના અંતરગ ફોટા, ન્યૂડ વીડિયો વાયરલ\nપાકિસ્તાનઃ કરાંચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસમાં આગ લાગતા 65 લોકોના મોત, 15 ઘાયલ\nકાશ્મીરમાં આતંકીઓએ બંગાળના 5 મજૂરોને મોતને ઘાટ ઉતાર્યા, CM મમતા બેનર્જીએ વ્યક્ત કર્યુ દુઃખ\nઇમરાન ખાને ફરી કરી બકવાસ, કાશ્મીરીઓના હક માટે કોઇ પણ હદ સુધી જશે પાકિસ્તાન\nપાકિસ્તાને એરસ્પેસ ના ખોલવા બદલ કડક એક્શનના મૂડમાં ભારત\npakistan narendra modi પાકિસ્તાન નરેન્દ્ર મોદી\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\nઉન્નાવ ગેંગરેપઃ પીડિતાના પિતા બોલ્યા- જેના પર વિશ્વાસ કર્યો, તેણે જ દગો આપ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2014/06/", "date_download": "2019-12-07T07:09:18Z", "digest": "sha1:HUU3WWORM4RKT5PV5E2GSFJHHNQ3CCX2", "length": 46378, "nlines": 228, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "જૂન | 2014 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\n૨. ટોપગોલ્ફ (Topgolf) ની રમત\n૨. ટોપગોલ્ફ (Topgolf) ની રમત\nડલાસમાં દિવસો આનંદથી પસાર થઇ રહ્યા છે. ડલાસ ઘણું મોટું શહેર છે. આ શહેરમાં અને એની આજુબાજુ ઘણી જોવા જેવી જગાઓ છે. અહીંની લાઈફસ્ટાઈલ પણ જાણવા જેવી છે. એ બધા વિષે વિગતે વાત કરીશું. હાલ તો અહીંની ટોપગોલ્ફ નામની એક રમતની વાત કરીએ. એક દિવસ અમે આ રમત જોવા ગયા.\nઆપણે ગોલ્ફની રમતથી તો પરિચિત છીએ. કુમળી લોન ધરાવતા મોટા મેદાનમાં સ્ટીકથી દડીને ફટકારીને, મેદાનમાં કરેલા કાણા (Hole) સુધી લઇ જવાની હોય છે. અને તેમાં નિયમો મૂજબ પોઈન્ટ મળતા હોય છે. યુરોપિયનોએ આ રમત દુનિયાને ભેટ આપેલી છે. ઘણાં હીલ સ્ટેશનો, ફરવાનાં સ્થળો અને ક્લબોમાં ગોલ્ફ કોર્સ ઉભા થયા છે. માલદાર અને રમતના શોખીન લોકો આવી જગાએ ગોલ્ફ રમવા જતા હોય છે. ભદ્ર લોકો આવી રમત રમવી એને સ્ટેટસ સીમ્બોલ ગણે છે.\nઅહીં આપણે ગોલ્ફની નહી, પણ ‘ટોપગોલ્ફ’ની વાત કરવી છે. આ રમત આમ તો, ગોલ્ફની રમત જેવી જ છે. પણ જરા જુદી રીતે રમાય છે. દુનિયાનાં ઘણાં શહેરોમાં ટોપગોલ્ફની રમતનાં મેદાનો બન્યાં છે.\nઆ રમત પણ એક ��ોટા કુમળા ઘાસવાળા ચોરસ મેદાનમાં જ રમાય છે. દડી અને સ્ટીક પણ ગોલ્ફની રમત જેવાં જ હોય છ. પણ ઘાસના મેદાનમાં જે કાણું બનાવવામાં આવે છે, તે ઘણું મોટું હોય, લગભગ પાંચેક મીટરના વ્યાસનું. આ કાણાને ખાડો કહો તો પણ ચાલે. મેદાનમાં વચ્ચે એક મોટું કાણું હોય અને આજુબાજુ બીજાં નવ કાણાં. બધું મળીને કુલ દસ કાણાં.\nહવે દડી ક્યાંથી ફટકારવાની તેની વાત. મેદાનની ધારે એક બાજુએ લગભગ અર્ધવર્તુળ આકારનું, ત્રણ માળ ઉંચું મકાન બનાવ્યું હોય છે. ટોપગોલ્ફ રમનારાએ આ મકાનમાં કોઈ પણ એક માળ પર પહોંચી જવાનું. દરેક માળનો મેદાન તરફનો ભાગ ખુલ્લો હોય. એટલે અહીંથી નીચેનું આખું મેદાન અને પેલાં મોટાં કાણાં પણ દેખાય. માળની મેદાન તરફની ધારની નજીક દડી મૂકીને ફટકારવાની વ્યવસ્થા હોય છે. બાકીના ભાગમાં બેસવા માટે ખુરશી, ટેબલ, સોફા વગેરે હોય છે. દરેક પ્લેયર અને તેના ગ્રુપ માટે બેસવા-રમવાની વ્યવસ્થાવાળાં અલગ અલગ યુનિટ હોય છે. દરેક યુનિટમાં પોઈન્ટ ગણવા માટે કોમ્પ્યુટર સંચાલિત નાનો સ્ક્રીન હોય છે. દરેક માળ આખો એરપોર્ટના વેઈટીંગ રૂમ કે રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ જેવો લાગે. રમનારા પોતપોતાના યુનિટમાં ગોઠવાઈને બેઠા હોય. રમનાર વ્યક્તિ અહીં મકાનની ધારેથી સ્ટીક વડે દડી ફટકારે. દડી મેદાનના મુખ્ય કાણામાં પડે તો તેને મહત્તમ પોઈન્ટ મળે. કાણાંઓમાં જુદા જુદા રંગનાં લાઈટ પણ મૂકેલાં હોય છે. એક રંગના કાણામાં દડી મોકલવાની હોય, તેને બદલે તે જો બીજા કાણામાં પહોંચી જાય, તો પોઈન્ટ ઓછા મળે. દડી એક પણ કાણામાં ના પડે અને જો મેદાનમાં જ પડે તો\nપોઈન્ટ ના મળે. લોકો માળ પરથી દડી ફટકારે અને પોઈન્ટ વધે તો ખુશ થાય. અરે, પોઈન્ટ ગણવાનું જવા દો, દડી કોઈ પણ કાણામાં પડે તો ય લોકો રાજી થાય. ચિચિયારીઓ પાડે.\nરમનાર ગ્રુપના બીજા સભ્યો ખુરશી કે સોફા પર બેસી પોતાના પ્લેયરની રમત નિહાળે અને આનંદ માણે. અહી રેસ્ટોરન્ટમાં નાસ્તો, ડ્રીંક વગેરે મળે છે. લોકો એ બધું મંગાવી ખાણીપીણીના જલસા પણ કરતા હોય છે. આ રમત ઉંચા માળ પરથી રમાતી હોવાથી, એને ટોપગોલ્ફ કહે છે.\nઅમે આ રમત જોવા, માણવા ફેમિલી સહિત ટોપગોલ્ફ પર પહોંચી ગયા. નીચે કાઉન્ટર પર એક કલાક રમવા માટે નોંધણી કરાવી. કાર્ડથી પૈસા ચૂકવ્યા. સ્ટીક પણ અહીંથી આપે છે, તે લીધી અને લિફ્ટમાં ત્રીજા માળે પહોંચી ગયા. અહીં તો માનવમહેરામણ ઉમટ્યો હતો. અમે અમને ફાળવેલ યુનિટમાં ગોઠવાયા. રમવા માટે દડી તો એક જગાએથી આવ્ય�� જ કરે, તેમાંથી દડી લઇ સ્ટીકથી ફટકારવાનું શરુ કર્યું. અમારામાંના બધા સભ્યોએ રમતમાં હોંશથી ભાગ લીધો. કોમ્પ્યુટરના પડદા પર જેમ પોઈન્ટ વધે તેમ મજા આવે. આજુબાજુના યુનિટોમાં પણ બધા રમતા દેખાય. સૌ પોતપોતાના તાનમાં મસ્ત. નીચે મેદાનમાં ઘાસમાં પડેલી દડીઓ ભેગી કરવા માટે એક ટ્રેક્ટર જેવું વાહન ફરતું હોય, એ પણ અહીંથી દેખાતું હતું.\nઅમે ડ્રીંક મંગાવીને પીધું. બાજુમાં ઘણા લોકો અંગ્રેજી ઘોંઘાટીયા સંગીતના તાલે ઝુમતા અને નાચતા હતા. એના કરતાં તો આપણા ગુજરાતી ગરબા ઘણા સારા લાગે. એક કલાક સુધી જલસા કર્યા પછી અમે પાછા વળ્યા ઘર તરફ.\nમારી જાણ પ્રમાણે દુનિયામાં અત્યારે કુલ ૧૭ જગાએ ટોપગોલ્ફ ઉભા થયા છે. તેમાંથી ૭ યુ.એસ.એ. માં અને ૩ ઇંગ્લેન્ડમાં છે. બીજા ૭ નું યુ.એસ.એ.માં બાંધકામ ચાલુ છે. યુ.એસ.એ. ના ૭ માંથી ૫ તો ફક્તએકલા ટેક્સાસ રાજ્યમાં જ છે. ડલાસ ટેક્સાસ રાજ્યમાં આવેલું છે.\n25 જૂન 2014 2 ટિપ્પણીઓ\nઅમે ચારેક મહિના માટે યુ.એસ.એ. (અમેરિકા) આવ્યા છીએ. અમારા અમેરીકા પ્રવાસનું વર્ણન બ્લોગમાં મૂકી રહ્યો છું.\nઇતિહાદ એરલાઈન્સનું અમારું વિમાન અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મીનલ નં. ૨ના રનવે પરથી હવામાં ઉંચકાયું, એ સાથે જ ‘અમેરીકા પહોંચીને ત્યાં શું શું જોવાના છીએ’ એના વિચારો મનમાં આવી ગયા. આમ તો આની પહેલાંની અમેરીકાની ટ્રીપોમાં અમે ઘણું બધું જોઈ લીધું છે, પણ અ વખતે ખાસ તો અલાસ્કા અને એવી ખાસ જગાઓ જોવાના પ્લાન સાથે નીકળ્યા છીએ. અમે એટલે હું અને મારી પત્ની મીના. ડલાસમાં રહેતા મારા પુત્ર વિરેનની બહુ ઈચ્છા છે કે પપ્પા મમ્મી અહી આવીને તેમની સાથે રહે અને ભારતીય કુટુંબ જેવું એક સરસ વાતાવરણ અહી અનુભવવા મળે. વિરેનની પત્ની હેત્વી અને બાળકો નિસર્ગ -માનસી પણ દાદા બા સાથે રહેવા ઘણાં આતુર હતાં. બાકી, અમેરીકામાં તો બેત્રણ પેઢીના સભ્યો સાથે રહે એવી કલ્પના જ ના કરી શકાય.\nઅમે ત્રણેક મહિના પહેલાં વિમાનની ટીકીટનું બુકીંગ કરાવી લીધું હતું. ડલાસ જવા માટે ઇતિહાદ ઉપરાંત, એર ઇન્ડિયા, એમીરાત, કતાર એમ ઘણી એરલાઈન્સ ઉપલબ્ધ છે. સગવડ, સસ્તું ભાડું, વિમાનમાં ખાવાપીવાનું – વગેરે બાબતોની અનુકુળતા વિચારીને ટીકીટ બુક કરાવવી જોઈએ. અમદાવાદમાં એર ટીકીટો બુક કરતા ઘણા ટ્રાવેલ એજન્ટ છે. હા, ટીકીટ બુક કરાવતી વખતે તમારા પાસપોર્ટમાં જે તે દેશનો વાલીડ વિસા હોવો જોઈએ. અમેરીકામાં વાપરવા માટે ડોલર લેવા હોય તો તેની વ્યવસ્થા પણ આ એજન્ટો કરી આપે છે.\nઅમારા વિમાનનો ઉપડવાનો ટાઈમ સવારના પાંચ વાગ્યાનો હતો. અમારો રૂટ અમદાવાદથી અબુધાબી અને વોશીંગટન ડી.સી. થઈને ડલાસ એ રીતનો હતો. અબુધાબી અને વોશીંગટન ડી.સી. એમ બંને જગાએ વિમાન બદલવાનું. અબુધાબી આરબ દેશમાં અને વોશીંગટન અમેરીકામાં.\nઅમે સવારના ૩ વાગે એરપોર્ટ પહોંચી ગયા. ટીકીટ બતાવીને બોર્ડીંગ પાસ લીધા. બોર્ડીંગ પાસમાં સીટ નંબર લખેલો હોય. અમદાવાદથી અને અબુધાબીથી ઉપડનારા બંને વિમાનના બોર્ડીંગ પાસ અહીંથી મળી ગયા. આ જ કાઉન્ટર પર મોટી બેગો આપી દેવાની હોય છે, જે છેલ્લે ડલાસમાં પાછી મળે. આ બેગો આપી દીધા પછી, અમારી પાસે ૭ કિલોની ફક્ત એક એક ટ્રોલી જ રહી. અને પાસપોર્ટ વગેરે સાચવવા માટે એક નાનું પર્સ. હળવાફૂલ થઇ ગયા \nવિદેર્ષ જનારાઓએ, બોર્ડીંગ પાસ લીધા પછી ઈમીગ્રેશન ચેક કરાવવાનું હોય છે. અહી વિસા ચેક કરે છે. અને અમદાવાદ છોડ્યાની તારીખનો સિક્કો મારે છે. લાઈન લાંબી હતી. ઈમીગ્રેશન પતાવીને, બોડી ચેકમાંથી પસાર થઈને, પહેલા માળે વિમાનમાં જવાના ગેટ આગળ જઈને બેઠા. પાંચ તો ક્યારના ય વાગી ગયા હતા. છેવટે ગેટમાંથી ચેનલમાં થઈને વિમાનમાં પેઠા અને અમારી સીટ પર જઈને બેઠા. છ વાગે વિમાને ઉડાન ભરી. એક કલાક લેટ \nવિમાનની મુસાફરીની મજા જ કોઈ ઓર હોય છે. રનવે પર દોડીને વિમાન ઉંચકાય એ ક્ષણ ઘણી રોમાંચક હોય છે. બારીમાંથી નીચેનાં દ્રશ્યો જોવાની મજા આવે છે. વિમાન ઉપડ્યા પછી, હજુ બહુ ઉંચે ના ગયું હોય ત્યારે, નીચે શહેરનાં મકાનો, રસ્તા, રસ્તા પર દોડતી ગાડીઓ – એમ બધું જ નજરે પડે છે. વાંકીચૂંકી નદી, નદી પરના પુલો, ખેતરો, જંગલો આ બધું પણ જોવા મળે છે. પછી વિમાન ઉંચે ને ઉંચે ચડતું જાય, વાદળોને ઓળંગીને પણ ઉપર આકાશના ઉંબરે પહોંચે ત્યારે એ બધું દેખાતું બંધ થાય. આમ છતાં ય, આજુબાજુના ખુલ્લા વિરાટ આકાશને જોઇને મન પ્રફ્ફુલિત થઇ જાય છે. ધરતી પર હોઈએ ત્યારે કુદરતનો આ ભવ્ય નઝારો જોવા મળે ખરો \nહવે તો વિમાનની ઘરેરાટી સિવાય આજુબાજુ બધું સુમસામ છે. વિમાન આકાશમાં સ્થિર હોય એવું લાગે છે, છતાં ય તે કલાકના લગભગ ૮૦૦-૯૦૦ કી.મી.ની ઝડપે ઉડતું હોય છે. જમીનથી તેની ઉંચાઈ આશરે ૧૦-૧૨ કી.મી. જેટલી છે. આ સંજોગોમાં વિમાનની બહારનું વાતાવરણ તો બહુ જ ઠંડુ, આશરે -૫૦ ડીગ્રી જેટલું હોય છે. વિમાનમાં રૂપકડી પરિચારિકાઓએ જમવાનું પીરસ્યું, જો કે ભૂખ ખાસ લાગી ન હતી.\nત્રણેક કલાકમાં તો અબુધાબી પહોંચી ગયા. વિમાન રનવેની સમાંતર આવી, રનવેને અડકે એ પળ પણ અનુભવવા જેવી છે. અબુધાબી ઉતર્યા ત્યારે અહી સવારના સાડા સાત વાગ્યા હતા, જયારે ભારતમાં નવ વાગ્યા હતા. અબુધાબીનો સમય ભારતના સમયથી દોઢ કલાક પાછળ છે. અમે અમારું ઘડિયાળ દોઢ કલાક પાછળ મૂકી દીધું.\nએરપોર્ટ બિલ્ડીંગમાં, સિક્યોરીટી ચેકમાંથી પસાર થયા પછી, અમને અમેરીકા તરફ જતાં વિમાનોવાળા ભાગમાં બેસાડી દીધા. અમેરીકામાં પ્રવેશ માટેની ઈમીગ્રેશન ચેકની વિધિ અહી જ પતાવવાની હતી. સમય થયો એટલે અમે અમેરીકન કાઉન્ટર સામે લાઈનમાં ઉભા રહી ગયા. પાસપોર્ટ વિસા જોયા, પછી બીજી લાઈનમાં ગયા. અહી ટ્રોલી બેગો ખોલી ચેક કરી. બૂટ, પાકીટ, બેલ્ટ આ બધું કઢાવીને એક્સ રેમાં ચેક કર્યું. આ વિધિ પત્યા પછી ઈમીગ્રેશનની લાઈનમાં. અહી થોડા પ્રશ્નો પૂછ્યા, ‘અમેરીકા શા માટે જાઓ છો ’, ‘કેટલું રહેવાના છો ’, ‘કેટલું રહેવાના છો ’, ‘ત્યાં તમારું કોણ રહે છે ’, ‘ત્યાં તમારું કોણ રહે છે ’ વગેરે. પછી પાસપોર્ટમાં અમેરીકા પ્રવેશનો સિક્કો મારે. આ બધું પત્યા પછી લાગે કે હાશ ’ વગેરે. પછી પાસપોર્ટમાં અમેરીકા પ્રવેશનો સિક્કો મારે. આ બધું પત્યા પછી લાગે કે હાશ છૂટ્યા કેટલું કડક ચેકીંગ કરે છે પછી ગેટ આગળ બેસવાનું અને ટાઈમ થાય એટલે વિમાનમાં બેસાડે.\nઅબુધાબી એરપોર્ટ પરથી વિમાન ૧૧ વાગે ઉપડવાનું હતું, તેને બદલે સાડા બાર વાગે ઉપડ્યું. દોઢ કલાક લેટ હવે સળંગ ૧૪ કલાક ઉડવાનું હતું. મનમાં એમ થાય કે વિમાનમાં કેટલું બધું પેટ્રોલ ભરી લીધું હશે હવે સળંગ ૧૪ કલાક ઉડવાનું હતું. મનમાં એમ થાય કે વિમાનમાં કેટલું બધું પેટ્રોલ ભરી લીધું હશે આ વિમાન ઘણું મોટું હતું. થોડી ચહલપહલ પછી તો લોકો ઉંઘવા માંડ્યા, અમે પણ એમાં જોડાઈ ગયા. બારીમાંથી વાદળાં સિવાય નીચે કંઇ દેખાતું ન હતું. જમવાનું આવ્યું, તે જમી લીધું. વિમાન તુર્કી, રશિયા, જર્મની આયરલેન્ડ વગેરે દેશો અને પછી આટલાંટિક મહાસાગર પરથી ઉડી રહ્યું હતું. સીટની સામે મૂકેલા ટચૂકડા ટીવી પર વિમાનના ઉડવાનો નકશો અને ધરતી પરના પ્રદેશો દેખાતા હતા, એના પરથી આપણે ક્યાં છીએ, એ ખ્યાલ આવી જાય. આશરે ૫૦૦ વર્ષ પહેલાં કોલંબસે યુરોપના કિનારાથી છએક હજાર કી.મી. પહોળો આટલાંટિક મહાસાગર વહાણમાં ઓળંગી,\nઅમેરીકા ખંડ શોધી કાઢ્યો હતો. આટલાંટિકને ઓળંગનાર એ પહેલો પ્રવાસી હતો. એને એ માટે બેત્રણ મહિના લાગ્યા હતા. આજે વિમાનમાં સાતેક કલાકમાં આટલાંટિક ઓળંગી જવાય છે. વિજ્ઞાને કેટલી બધી ક્રાંતિ કરી છે \nઅમેરીકાના આકાશમાં વિમાન પ્રવેશ્યા પછી બેત્રણ કલાકમાં તો વોશીંગટન ડી.સી. આવી ગયું. વિમાન રનવે પર ઉતર્યું. વોશીંગટન ડી.સી.નો સમય અબુધાબી કરતાં ૮ કલાક પાછળ છે. એટલે અહી અત્યારે સાંજના સાડા છ થયા હતા. અમે ઘડિયાળ મેળવ્યું. ભારત કરતાં વોશીંગટન ડી.સી.નો સમય કુલ સાડા નવ કલાક પાછળ.\nવોશીંગટન ડી.સી. એ યુ.એસ.એ.નું પાટનગર છે, એટલે એની શાન તો ઘણી જ હોય. એરપોર્ટ પણ ભપકાદાર દેખાતું હતું. બરાક ઓબામાના દેશમાં અમે આવી ગયા હતા. એક પ્રકારની શિસ્ત બધે દેખાતી હતી. ભારતના લોકોએ એ શીખવા જેવું છે. તો ભારતમાં જે માનવીય સંબંધો છે, તે અમેરીકાએ શીખવા જેવા છે.\nહવે ખાસ ઘટના એ બની કે અમે વોશીંગટન ડી.સી. લેટ પહોંચ્યા. અહીંથી ડલાસનું વિમાન સવા સાત વાગે ઉપડવાનું હતું. અમારી પાસે ફક્ત પોણો કલાક જ હતો. અહીં કોઈ ઈમીગ્રેશન વિધિ તો કરવાની હતી નહિ, એ ઘણું સારું હતું. અમે ફટાફટ ડલાસ જતા વિમાનનો ગેટ શોધી કાઢ્યો. ગેટ પાસ અહીંથી જ મળી ગયો. અમે વિમાનમાં દાખલ થયા અને વિમાન ઉપડ્યું ડલાસ તરફ. આ વિમાન અમેરીકન એરલાઈન્સનું હતું. ઓછા સમયને કારણે અમારો સામાન આ વિમાનમાં ટ્રાન્સફર નહિ જ થયો હોય, એવું લાગતું હતું.\nવિમાનની બારીમાંથી અમેરીકાની ધરતી દેખાતી હતી. સવા ત્રણ કલાકમાં ડલાસના એરપોર્ટ ડલાસ-ફોર્ટ વર્થ (DFW) પહોંચી ગયા. ડલાસનો સમય વોશીંગટન ડી.સી.થી ૧ કલાક પાછળ. અમે વળી ઘડિયાળ ૧ કલાક ઓર પાછળ મૂક્યું. ડલાસ ઉતર્યા ત્યારે રાતના સાડા નવ વાગ્યા હતા. ભારતથી ડલાસનો સમય કુલ સાડા દસ કલાક પાછળ. ડલાસ, ભારતથી ઘણું ઘણું પશ્ચિમમાં છે, એટલે આમ બને છે.\nડલાસ ઉતારીને, લગેજ કલેઈમ પર ગયા. અમારો પુત્ર વિરેન અમને લેવા માટે આવી ગયો હતો. ખૂબ ખુશી થઇ. લગભગ એક વર્ષ પછી દિકરો જોવા મળે ત્યારે માબાપ અને દિકરાને પણ કેવી ખુશી થાય અમે અમારો થાક ભૂલી ગયા. તબિયતના સમાચાર, પુત્રી (પુત્રવધુ), પૌત્ર -પૌત્રી બધાના સમાચાર – એ બધી વાતો કર્યાં પછી, બેલ્ટ પર સામાનની રાહ જોતા ઉભા રહ્યા. પણ તે ન જ આવ્યો. છેવટે ફરિયાદ નોંધાવી, એરપોર્ટની બહાર આવ્યા. ડલાસની અને અમેરીકાની હવા શ્વાસમાં ભરી. આ હવાને એક ખાસ સુગંધ છે. કદાચ બધાને એવું ના પણ લાગે.\nડલાસમાં અમારે ઘેર પહોંચ્યા. મીના તો ‘કેમ છે મારી બેટી ’ કહીને હેત્વીને બાઝી પડી. હેતની હેલી વરસી રહી. નિસર્ગ -માનસી ઉંઘી ગયાં હતાં, વિરેન તેમને ઉઠાડીને લઇ આવ્યો.બંને બચ્ચાંને જોઇને અમને પરમ સંતોષ થયો. ભારતીય કુટુંબનું એક દ્���શ્ય અહી ખડું થઇ ગયું. અમે બધાને આશીર્વાદ આપ્યા. રાતના અગિયાર વાગ્યા હતા, પણ ઉંઘ આવતી ન હતી. ભારતમાં અત્યારે બીજા દિવસની સવારના સાડા નવ વાગ્યા હતા, એટલે ઉંઘ ક્યાંથી આવે ’ કહીને હેત્વીને બાઝી પડી. હેતની હેલી વરસી રહી. નિસર્ગ -માનસી ઉંઘી ગયાં હતાં, વિરેન તેમને ઉઠાડીને લઇ આવ્યો.બંને બચ્ચાંને જોઇને અમને પરમ સંતોષ થયો. ભારતીય કુટુંબનું એક દ્રશ્ય અહી ખડું થઇ ગયું. અમે બધાને આશીર્વાદ આપ્યા. રાતના અગિયાર વાગ્યા હતા, પણ ઉંઘ આવતી ન હતી. ભારતમાં અત્યારે બીજા દિવસની સવારના સાડા નવ વાગ્યા હતા, એટલે ઉંઘ ક્યાંથી આવે છેવટે કલાકેક વાતો કરીને સુઈ ગયા.\nઅહી તો બસ આરામ જ હતો. બીજા દિવસે એરપોર્ટથી અમારો સામાન આવી ગયો. (ક્રમશ:)\nવાર્તા – મોબાઇલથી મેરેજ સુધી\n‘સર, આ છોકરો વિસ્મય, ચાલુ કલાસે મોબાઇલ મચેડ્યા કરે છે. બબ્બે મોબાઇલ લઈને કોલેજ આવ્યો છે. મારે એને શું કરવું \nપ્રો. વિરાટ પટેલ રીસેસમાં એક છોકરાની ફરિયાદ લઈને મારી ઓફિસમાં ધસી આવ્યા. મારી કોલેજમાં પ્રોફેસરો વિદ્યાર્થીઓની ફરિયાદ લઈને અવારનવાર પ્રિન્સીપાલ પાસે પહોંચી જતા. મેં વિસ્મયના ચહેરા સામે જોયું. તેના ચહેરા પર થોડો ડર અને થોડી બેફિકરાઈના ભાવ વંચાતા હતા. મેં કહ્યું, ‘કેમ વિસ્મય, બબ્બે મોબાઇલ અને તે પણ ચાલુ કલાસે વાપરવાના અને તે પણ ચાલુ કલાસે વાપરવાના \nપ્રો. વિરાટ ધુઆપુઆ હતા. તેમનાથી રહેવાયું નહિ, બોલ્યા, ‘સર, પહેલાં તો એક મોબાઇલ પર આંગળીઓ ફેરવતો હતો. મારું ધ્યાન ગયું. તેની બેગ તપાસી તો બીજો મોબાઇલ પણ નીકળ્યો કાલે કદાચ ત્રણ મોબાઇલ લઈને પણ આવે. સાહેબ, આને કડક શિક્ષા કરો.’\nમેં વિસ્મય સામે જોયું. વિસ્મય ડર્યો, ‘ સર,……….’\n‘સર’ બોલીને તે અટકી ગયો. તેને કંઇક કહેવું હતું, પણ કહી શકતો ન હતો. કદાચ પ્રો. વિરાટે, તેને મારી પાસે લાવતા પહેલાં બરાબર ખખડાવ્યો હશે.\nમેં કહ્યું, ‘વિરાટ, તમે જાઓ, હું આ કેસ હાથ પર લઉં છું.’\nપ્રો. વિરાટ વિસ્મય પર બરાબર બગડ્યા હતા. તેમની વાત સાચી હતી, પણ મારે આ કેસ જરા સહાનુભૂતિપૂર્વક તપાસવો હતો. પ્રો. વિરાટ મારી કેબીનની બહાર નીકળી ગયા. તેમને શ્રદ્ધા હતી કે આ કેસમાં જરૂર હું કંઇક કરીશ.\nઅમારી એન્જીનીયરીંગ કોલેજમાં વિદ્યાર્થીઓને મોબાઇલ લઈને આવવાની છૂટ હતી. રીસેસ દરમ્યાન લોબીમાં કે અન્ય જગાએ ઉભા રહી મોબાઇલ વાપરવાની પણ છૂટ હતી. પણ ચાલુ ક્લાસ કે લેબોરેટરીમાં મોબાઇલ નહિ વાપરવાનો. સાયલન્ટ મોડમાં જ રાખવાનો કે જે���ી પ્રોફેસર કે બીજા વિદ્યાર્થીઓ ડીસ્ટર્બ ના થાય. આવે વખતે કદાચ કોઈ માબાપને ઈમરજન્સીમાં પોતાના પુત્ર કે પુત્રીને ફોન કરવાની જરૂર ઉભી થાય તો તેઓ વિદ્યાથીવિભાગમાં ફોન કરે અને વિદ્યાર્થીવિભાગમાંથી પટાવાળો આવીને એ છોકરાને બહાર બોલાવી જાય. વિદ્યાર્થીવિભાગમાં બધા જ ક્લાસનાં ટાઈમટેબલ આપી રાખેલાં હોય, એટલે કયો છોકરો ક્યાં છે તે શોધવામાં તકલીફ ના પડે. આવી વ્યવસ્થાને લીધે કોલેજમાં બધું સમુસુતરું ચાલતું હતું.\nપણ એમાં વિસ્મય જેવા ય કોઈક હોય ને આજના વિદ્યાર્થીઓને મોબાઇલનું એટલું બધું વ્યસન થઇ ગયું છે કે ના પૂછો વાત. બસ, કાને મોબાઇલ માંડેલો હોય કે એસએમએસ કરતા હોય કે ફેઈસબુક કે વોટ્સઅપ પર જામ્યા હોય.\nસામાન્ય રીતે બધી કોલેજોમાં વિદ્યાર્થી ચાલુ કલાસે કે લેબોરેટરીમાં મોબાઇલનો ઉપયોગ કરતાં પકડાય તો દંડ ઠોકી દે. વિદ્યાર્થીને દંડની યે નથી પડી હોતી. સોએક રૂપિયા દંડ ભરીને છૂટા. પણ અમે અહીં દંડ કર્રીને પૈસા એકઠા કરવાની પ્રથા નહોતી રાખી. મોબાઇલના ગુનામાં પકડાયેલા વિદ્યાર્થીનો મોબાઇલ લઇ લેવાનો અને બીજા દિવસે પાછો આપવાનો. એક દિવસ મોબાઇલ વગર ચલાવવું કેટલું અઘરું છે, તેની તેને ખબર પડે. અને દંડના પૈસા પણ બચે.\nપ્રો. વિરાટના ગયા પછી મેં વિસ્મયને પૂછ્યું, ‘બે મોબાઇલ કેમ રાખ્યા છે તારા પપ્પાએ તને બીજો મોબાઇલ કેમ અપાવ્યો છે તારા પપ્પાએ તને બીજો મોબાઇલ કેમ અપાવ્યો છે બહુ પૈસા વધી પડ્યા છે બહુ પૈસા વધી પડ્યા છે ’ મેં ખખડાવવાને બદલે ઇન્ક્વાયરીના ટોનમાં પૂછ્યું. વિસ્મયમાં બોલવાની થોડી હિંમત આવી, ‘સર, હું એક મોબાઇલમાંથી બીજા મોબાઇલમાં ડેટા ટ્રાન્સફર કરતો હતો.’\nમેં કહ્યું, ‘આ મારા પ્રશ્નનો જવાબ નથી. બે મોબાઇલ કેમ રાખ્યા છે \nવિસ્મયનો ડર થોડો ઓછો થયો હતો, ‘સર,……..’\nમેં કહ્યું, ‘તારે કહેવું તો પડશે જ. નહિ તો પછી હું તારા પપ્પાને બોલાવીને પૂછું.’\nવિસ્મય કહે, ‘ના, પપ્પાને ના બોલાવશો. મારા પપ્પા પાસે પૈસા ઘણા છે. મને વાપરવા પણ સારા એવા પૈસા આપે છે. એમાંથી ભેગા કરીને મેં બીજો ફોન ખરીદ્યો છે.’\nમેં પૂછ્યું, ‘પણ બીજા ફોનની જરૂર કેમ પડી \nઆટલી બધી સામાન્ય વાતચીત થતાં, વિસ્મય હવે હળવો થયો હતો. બોલ્યો, ‘સર, મને વાત કરતાં ડર લાગે છે.;\nમેં કહ્યું, ‘ના ના, તું ડર્યા વગર બોલ. મારે જાણવું છે.’\nવિસ્મય અચકાતાં અચકાતાં બોલ્યો, ‘સર, પેલી સીવીલના ક્લાસમાં પૂજા છે ને, તેને માટે મેં બીજો ફોન ખરીદ્યો છે. તે ગરીબ છે. ફોન નથી ખરીદી શકતી. એ સવારે કોલેજ આવે ત્યારે આ બીજો ફોન તેને આપી દઉ. સાંજે ઘેર જતા પહેલાં પાછો લઇ લઉં. દિવસ દરમ્યાન રૂબરૂ ના મળાય તો એકબીજા જોડે ફોનથી વાત કરી લઈએ. સર, સાચું કહું મને એ છોકરી ગમે છે. આજે એ કોલેજ નથી આવી એટલે બે ય ફોન મારી પાસે હતા.’ વિસ્મય એકી શ્વાસે બધું બોલી ગયો.\nમેં આવું જ કંઇક સાંભળવાની આશા રાખી હતી. મેં કહ્યું, ‘તું જો આમ જ છોકરી પાછળ ફરતો થઇ જઈશ તો તારું ભણવાનું બગડશે. ચોથી સેમેસ્ટરમાં તારે કયો ક્લાસ આવ્યો અને ચાલુ કલાસે ફોન વાપરવાની સજા તો ખરી જ. આ બંને ફોન અહીં મૂકીને જા. કાલે રીસેસમાં લઇ જજે. તારી ચોથી સેમેસ્ટરની માર્કશીટ પણ લેતો આવજે.’\nવિસ્મય કમને ફોન મૂકીને ગયો. પણ મેં તેને વડીલને છાજે એવી ભાષામાં કરેલી વાત ગમી ગઈ. સામાન્ય રીતે પ્રિન્સીપાલ વિદ્યાર્થી સાથે આટલી બધી વાત ન કરે. પણ મેં કરી.\nબીજે દિવસે મેં પૂજાને મારી ઓફિસમાં બોલાવી. પૂછ્યું, ‘તારું ભણવાનું કેમ ચાલે છે \nપૂજાનો જવાબ, ‘સર, ચોથી સેમેસ્ટરમાં મારો ફર્સ્ટ ક્લાસ આવ્યો છે.’\nમેં પૂછ્યું, ‘તારી પાસે મોબાઇલ નથી \nતે બોલી, ‘સર, આમ તો નથી. પણ મારા એક મિત્ર વિસ્મયે મને આપ્યો છે.’ મેં પૂજાને બોલાવી ત્યાર પહેલાં વિસ્મયે પૂજાને ગઈ કાલની વાત કરી દીધી હશે, એવું લાગ્યું.\nમેં પૂછ્યું, ‘વિસ્મય તને મફતમાં ફોન શું કામ આપે તારે એની સાથે શું સંબંધ છે તારે એની સાથે શું સંબંધ છે \nતે બોલી, ‘ મારે એની સાથે એવું કંઇ છે નહિ. સર્વેઈંગના પ્રેક્ટીકલ વખતે મેદાનમાં તેની સાથે ઓળખાણ થયેલી, એટલું જ.’\nમેં કહ્યું, ‘તો ઓળખાણ પૂરતો જ સંબંધ રાખજે. મિત્રતા ખરી, પણ સંયમથી વર્તજે.’\nવિસ્મય રીસેસમાં આવી બંને મોબાઇલ લઇ ગયો. તેની ચોથી સેમેસ્ટરની માર્કશીટ લઈને આવેલો. માર્ક્સ ફર્સ્ટ ક્લાસ સુધી માંડ પહોંચ્યા હતા. મેં કહ્યું, ‘વિસ્મય, પૂજા સાથે ભાઈબંધી ખરી, પણ વધારે મહત્વ ભણવાને આપજે. અને દરેક સેમેસ્ટરમાં તારું રીઝલ્ટ મને બતાવી જજે.\nઆ વાતની અસર થઇ હોય કે ગમે તેમ, પણ તે સારું ભણ્યો. દરેક સેમેસ્ટરનું રીઝલ્ટ મને બતાવતો રહ્યો. મોબાઇલ બાબતે ફરી ક્યારે ય તેણે નિયમોનું ઉલ્લંઘન ન કર્યું. હું પૂજાની પણ કાળજી રાખતો રહ્યો.\nચાર વર્ષ પછી મને એક કંકોત્રી મળી, ‘Pooja weds Vismay. સર, લગ્નમાં જરૂર આવજો અને અમને આશીર્વાદ આપજો.’\nમને વિસ્મયના શબ્દો યાદ આવી ગયા, ‘મને એ છોકરી ગમે છે.’\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nને��ોલિયન, એક બહાદુર યોદ્ધો\nવિરાસત વન અને ચાંપાનેર\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\n« મે જુલાઈ »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/13-06-2019/172947", "date_download": "2019-12-07T05:57:05Z", "digest": "sha1:6T5M5JTHRBITSHVWBPIVXFSP6XIFA55X", "length": 18155, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "ગાંધી બાપુની 150 મી જન્મ જયંતિ તથા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિની સંયુક્ત ઉજવણી કરાશે : અમેરિકામાં DFW ગુજરાતી સમાજ દલાસના ઉપક્રમે 13 જુલાઈ 2019 શનિવારના રોજ યોજાનારો પ્રોગ્રામ", "raw_content": "\nગાંધી બાપુની 150 મી જન્મ જયંતિ તથા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિની સંયુક્ત ઉજવણી કરાશે : અમેરિકામાં DFW ગુજરાતી સમાજ દલાસના ઉપક્રમે 13 જુલાઈ 2019 શનિવારના રોજ યોજાનારો પ્રોગ્રામ\nદલાસ : DFW ગુજરાતી સમાજ દલાસ અને શાંતિ કલચેરલ દવેરા તારીખ ૧૩ મી જુલાઈ ૨૦૧૯ ને શનિવારે સાંજે ૭;૩૦ વાગે ગાધીજી બાપુની ૧૫૦ મી જયંતી અને રાષ્ટીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીજી ની જન્મ જયંતીની સંયુક્ત ઉજવણી દલાસ માં કરવામાં આવશે..... આ પ્રસંગે ગાયકશ્રી નિતિન દેવકા અને શ્રીમતિ મંજરી મેઘાણી પધારનાર છે. તાલ સંગીત શ્રી રમેશ બાપોદરા આપશે , શ્રી નિતિન દેવકા સુગમ સંગીત,ગઝલ,છંદો-લોકગીતો રજૂ કરશે... શ્રી ઝવેરચંદ મેઘાણી ના પૌત્રી શ્રીમતિ મંજરી મેઘાણી પોતાની રચેલી રચના ( ગીતો ) રજુ કરશે .... તેઓ પોતાના ગીતોના સ્વયંમ નિર્મેલા ઢાળોના જાણ્કાર છે. શ્રી રમેશચંદ્ર બાપોદરા એક સર્મથ તબલા પખવાદ વાદક છે..\nતેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nસુરતમાં BRTS અને સીટી બસમાં ટિકિટ કૌભાંડ ઝડપાયુ: ઈ-એજન્સીઓની ગેરરીતિ access_time 11:20 am IST\nઉન્નાવ ગેંગરેપની પીડિતાના મોત બાદ સીએમ યોગીની જાહેરાત: ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે access_time 11:19 am IST\nબધાને ગમશેઃ એન્કાઉન્ટરની ઘટનાને બિરદાવતા લલિત વસોયા access_time 11:08 am IST\nજખૌમાંથી ગુમ થયેલી જામસલાયાની બોટ અને માછીમારો પાકિસ્તાન મરીનના કબ્જામાં access_time 11:07 am IST\nવિજયભાઇ ૨ 'દિ કચ્છમાં: ૧૫મીએ ઉપરાષ્ટ્રપતિ સફેદ રણમાં access_time 11:06 am IST\nરિસર્ચ : અખરોટ સ્વાસ્થ્યવર્ધક અને વજન ઘટાડવામાં મદદરૂપ access_time 10:31 am IST\nવીરપ્પનનું એન્કાઉન્ટર કરનાર પૂર્વ આઇપીએસ અધિકારી કે. વિજય કુમારની વરિષ્ઠ સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્તિ access_time 1:03 am IST\nદીવમાં ૯ નંબરનું સિગ્નલ ઉતારી ૮ નંબરનું સિગ્નલ લગાવાયું: ૯ નંબરનું સિગ્નલ વાવાઝોડું આવવાની શકયતા દર્શાવે છેઃ ૮ નંબરનું સિગ્નલ ખુબ જોખમી ચેતવણી આપે છે access_time 3:47 pm IST\n'વાયુ' વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ છે જે સતત હવે પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી હાલના અનુમાનો મુજબ શકયતાઓ દેખાઈ રહી છે : હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જયારે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પડશે. access_time 11:36 am IST\nવાવાઝોડુ સીધુ નહિં ટકરાય તો પણ સાવધ રહેવું પડશે : સૌરાષ્ટ્રમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે : પંકજકુમાર : મહેસુલ વિભાગના મહાસચિવ શ્રી પંકજકુમારે આજે સવારે ૧૧ વાગ્યે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આજે બપોરે વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફથી પસાર થશે. 'વાયુ' વાવાઝોડાએ દિશા બદલી છે પણ હળવાશથી લેવાની જરૂર નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર સજ્જ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ૩૮૩ એમ્બ્યુલન્સ રાખવામાં આવી. રાજકોટથી ૧ લાખ ફૂડપેકેટ ગીર સોમનાથમાં મોકલવામાં આવ્યા. ૪૮ કલાકમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડી શકે. એનડીઆરએફ, એસડીઆરએફ, એસજીપી અને આર્મીની ટીમ ખડેપગે છે. access_time 12:52 pm IST\nકેન્સર માટે નવી દવાની શોધઃ કીમોથેરાપી વગર મટાડશેઃ સીધો સેલ્સ ઉપર પ્રહાર કરશે access_time 4:03 pm IST\nમોસમ આવી છે સવા લાખની : યુ.એસ.માં ગુજરાતી સાહ���ત્ય સરિતા,હ્યુસ્ટનના માંડવે 'જૂઈમેળા'નો ઉત્સવ ઉજવાયો : સરસ્વતી વંદના ,સ્થાનિક સર્જકોની કૃતિઓ ,ગીત , ગઝલ ,કવિતા ,સહિતના કાર્યક્રમો યોજાયા : કવિયત્રી ડો.ઉષાબેનને સન્માનપત્ર અર્પણ કરાયું access_time 7:32 pm IST\n''હરિધામ મંદિર મહોત્સવ'': અમેરિકાના ન્યુજર્સીમાં નવનિર્મિત હરિધામ મંદિરમાં ૫ થી ૭ જુલાઇ ૨૦૧૯ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશેઃ યોગી ડિવાઇન સોસાયટી આયોજીત ત્રિદિવસિય મહોત્સવ અંતર્ગત આંતર રાષ્ટ્રિય યુવા સંમેલન, યજ્ઞ, મહાપૂજા, સાંસ્કૃતિ કાર્યક્રમો તથા વેદોકત વિધિ મુજબ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન access_time 7:22 pm IST\nખીરસરા (રણમલજી) જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખપદે નરેન્દ્રસિંહ જાડેજાની વરણી access_time 3:45 pm IST\nગોંડલ રોડ ચોકડીએ વેનમાં આગ ભભૂકીઃ ચાલક સમયસર નીચે ઉતરી જતાં બચાવ access_time 4:02 pm IST\nન્યુ સાગર સોસાયટીમાં સ્યુસાઇડ નોટ લખીને પૂજા કોટકનો ફાંસો ખાઇ આપઘાત access_time 3:45 pm IST\nપોરબંદર કાંઠે ભારે મોજાથી ભુતેશ્વર મંદિર જમીનદોસ્તઃ પુજારીનો બચાવ access_time 1:00 pm IST\nમાળીયાના વિસણવેલ ગામે સ્થળાંતર વેળાએ ચાલુ એમ્બ્યુલન્સમાં સગર્ભા મહિલાની પ્રસુતિ access_time 12:21 am IST\nવાયુ વાવાઝોડાના એલર્ટ વચ્ચે દ્વારકાધીશના મંદિરે એક સાથે બે ધ્વજા ચડાવાઈ : સૌ પ્રથમ પ્રસંગ access_time 1:06 pm IST\nદાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો:પવન ફુંકાવવા સાથે ઝરમર વરસાદ :વીજળીગુલ access_time 11:39 pm IST\nઅમદાવાદની કોસામટ્ટમ ફાઇનાન્સ કંપનીનો મેનેજર કરોડોનું સોનુ અને રોકડ લઇને ફરાર access_time 1:10 pm IST\nતિથલનો દરિયો તોફાની બન્યો : વલાસાડમાં ભારે પવન ફૂંકાવાથી ભરતીનું પાણી ઉપર આવ્યું access_time 10:02 pm IST\nલંડનમાં અચાનક એટીએમ મશીનથી નિકળવા લાગી નોટો \nAN-32 વિમાનના કાટમાળ પાસે પહોંચી બચાવ ટુકડીઃ ૧૩ માંથી કોઇ બચ્યુ નહી access_time 3:26 pm IST\nપેટની સમસ્યાને કારણે થઇ શકે છે ઘાતક બીમારી access_time 5:48 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n\" જય જગત \" : મા-બાપ,તથા સમાજથી તરછોડાયેલા બાળકોની મદદ માટે યુ.એસ.માં માનવ સાધના શિકાગો દ્વારા યોજાઈ ગયેલો શો : સ્લમ વિસ્તારમાં ઉછરતા તથા અમેરિકાના પ્રવાસે આવેલા 17 બાળકોએ ડાન્સ ,ડ્રામા ,તથા મ્યુઝિકની રમઝટ બોલાવી access_time 7:49 pm IST\nBAPS ચિનો હિલ્સ કેલિફોર્નિયાના ઉપક્રમે \" ગ્રીન-વોક એ થોર્ન \" નું આયોજન કરાયું : આબાલ વૃધ્ધ સહીત અનેક હરિભક્તો જોડાયા access_time 7:28 pm IST\nમોસમ આવી છે સવા લાખની : યુ.એસ.માં ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના માંડવે 'જૂઈમેળા'નો ઉત્સવ ઉજવાયો : સરસ્વતી વંદના ,સ્થાનિક સર્જકોની કૃતિઓ ,ગ��ત , ગઝલ ,કવિતા ,સહિતના કાર્યક્રમો યોજાયા : કવિયત્રી ડો.ઉષાબેનને સન્માનપત્ર અર્પણ કરાયું access_time 8:58 am IST\nએકલ ટેનિસમાં કમબેક કરી શકે છે મરે.... access_time 5:41 pm IST\nરિયલ મેડ્રિડમાં સામેલ થશે ફલાર્ડ મેંડી access_time 5:38 pm IST\nહાર્દિક પંડ્યાના વખાણમાં કપિલ દેવે કહી આ વાત..... access_time 5:39 pm IST\nપ્રભાસ અને શ્રદ્ઘા કપૂરની ફિલ્મ 'સાહો'નું ટિઝર રિલીઝ access_time 4:46 pm IST\nયુનિસેફ બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકાને આપશે માનવીય એવોર્ડ access_time 4:41 pm IST\nફરી ઇમ્તિયાઝ સાથે કામ કરી ખુશ થયો રણદીપ access_time 10:23 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1342", "date_download": "2019-12-07T06:27:04Z", "digest": "sha1:E32LFU2WBWIGCQOAMAEUGP3UI2D65YIP", "length": 9419, "nlines": 121, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: એહથી આગળ – સુધીર પટેલ", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nએહથી આગળ – સુધીર પટેલ\nછે જવાનું તો એહથી આગળ,\nદેહ તો ઠીક, નેહથી આગળ.\nના તરસ કે ના હોય તૃપ્તિ જ્યાં,\nએ જગા તો છે મેહથી આગળ.\nછોડ તકરાર દ્વંદ્વની ને ચાલ,\nસંપ ને સૌ સુલેહથી આગળ.\nએ પછી એક એ જ દેખાશે,\nતાકજે તું તરેહથી આગળ \nલૈ જશું શબ્દને ફરી ‘સુધીર’,\nશેહથી પર ને છેહથી આગળ \n« Previous ફરાળી વાનગીઓ – સંકલિત\nમુન્ની – દીવાન ઠાકોર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nગઝલ – રિષભ મહેતા\nએક બાળકનેય જે સમજાય એવું બોલજે આ ગઝલ છે : જેવું મનમાં થાય એવું બોલજે મર્મ આપોઆપ ખૂલી જાય એવું બોલજે બોલ જે તારો પડે; ઝિલાય એવું બોલજે આભના સૂનકારમાં પડઘાય એવું બોલજે મુક્તકંઠે પંખીઓ જે ગાય એવું બોલજે કોઈ પથ્થરની સૂરત મલકાય એવું બોલજે ને હરિનાં લોચનો ભીંજાય એવું બોલજે કોઈએ જોયો નથી પણ સૌને તારા શબ્દમાં- પોતપોતાનો પ્રભુ દેખાય એવું બોલજે. આગ છે વાતાવરણમાં; વાતમાં; જઝબાતમાં તો જરા ... [વાંચો...]\nસમજ – મહેન્દ્ર જોશી\nહાથથી છૂટ્યું એ તો છૂટ્યું સમજ એક વાસણ કાચનું ફૂટ્યું સમજ અર્થ ખુશ્બૂનો એવો તે શો થયો, પુષ્પને ક્યાં કોઈએ ચૂંટ્યું, સમજ અર્થ ખુશ્બૂનો એવો તે શો થયો, પુષ્પને ક્યાં કોઈએ ચૂંટ્યું, સમજ સાતમા માળે મળ્યું એક સરનામું, સ્વપ્ન ત્યાં પહોંચ્યું, દડ્યું, તૂટ્યુ��� સમજ સાતમા માળે મળ્યું એક સરનામું, સ્વપ્ન ત્યાં પહોંચ્યું, દડ્યું, તૂટ્યું સમજ બસ અહીંથી ઊઠીને ત્યાં જઈ બેઠો, આમ જો તો ક્યાં કશું ખૂટ્યું સમજ બસ અહીંથી ઊઠીને ત્યાં જઈ બેઠો, આમ જો તો ક્યાં કશું ખૂટ્યું સમજ તેં સમજના દ્વાર પણ વાસી દીધાં, મેં નર્યા એકાંતને ઘૂંટ્યું સમજ તેં સમજના દ્વાર પણ વાસી દીધાં, મેં નર્યા એકાંતને ઘૂંટ્યું સમજ માવજત તું વાટની કરતો રહ્યો, કોડિયે દીવેલ પણ ખૂટ્યું ... [વાંચો...]\nજીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે. સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે. હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે વિચારે. નથી આભને પણ કશી જાણ એની, કે મેં ચાંદ જોયા સિતારે સિતારે. અમારાં બધાં સુખ અને ... [વાંચો...]\n22 પ્રતિભાવો : એહથી આગળ – સુધીર પટેલ\nલૈ જશું શબ્દને ફરી ‘સુધીર’,\nશેહથી પર ને છેહથી આગળ \nસમૂચી ગઝલ જ સુંદર થઈ છે….\nશેહથી પર ને છેહથી આગળ \nખૂબ સરસ…પણ પછી તદ્ ગત્વા ન નિવર્તન્તે…\n એલીઝાબેથ બેરેટ બ્રાઉનીંગ જેવુ-લીટલ લેસ\nરાખો-આતો મઝા આવી અને ગંમત સુજી…\nReadGujarati.com » મૂંગામંતર થઈ જુઓ - સુધીર પટેલ says:\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2009/07/18/vadal-gaadi/", "date_download": "2019-12-07T06:27:19Z", "digest": "sha1:DZBXSHU6RRTAHDFTCPHXZEDY7ISM3JBI", "length": 10459, "nlines": 136, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: વાદળગાડી – સોમાભાઈ ભાવસાર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો �� આપનું યોગદાન સંપર્ક\nવાદળગાડી – સોમાભાઈ ભાવસાર\nJuly 18th, 2009 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : સોમાભાઈ ભાવસાર | 7 પ્રતિભાવો »\nવાદળની તો ગાડી કીધી,\nવીજળીએ વીસલ કીધી ને\nડુંગર કૂદતી, ખીણો ખૂંદતી\nગાડી તો ચાલ્યા કરતી,\nઆભ અડીને ઊંચે ઊભો\nગાડી તો ગભરાઈ જઈને\nનાખે એને ત્યાં ધામો \nચાંદો ઊતરે, સૂરજ ઊતરે,\nખસે તસુ ના હિમાલય પણ,\nચાંદો ભાગે પશ્ચિમ દેશે,\nસૂરજ ભાગે પૂર્વ દેશ;\n« Previous તમારો ભગવાન…મારો ભગવાન – શકુંતલા નેને\nબે ગઝલો – સંકલિત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nદીદી – કુલદીપ કારિયા\nચાંદો-સુરજ તારા દીદી સૌથી વ્હાલાં મારાં દીદી ખાટ્ટો મીઠ્ઠો પ્રેમનો દરિયો સ્હેજ સ્વભાવે ખારાં દીદી મમ્મી-પપ્પા ઘરનું દિલ છે તું ઘરના ધબકાર દીદી સાંજ પડે ને યાદા’વે છે હીંચકો બાગ ફુવારા દીદી ફળ મળશે એ બાળવ્રતોનું ઊગશે પ્રેમ જવારા દીદી દુલ્હો મળશે તમને એવો ઝૂકશે ચાંદ-સિતારા દીદી પરણી વટશો ઉંબર ત્યારે રડશે તુલસી ક્યારા દીદી પાછાં મળતાં રહેજો, હોને; પ્યારાં પ્યારાં પ્યારાં દીદી\nહવે સમજાયું….. – અશોક ચાવડા ‘બેદિલ’\nરાધાએ સાડીને કપબર્ડમાં મૂકી ....... ને પહેરવા માંડ્યું છે હવે પેન્ટ ....... હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ. બિચારો શ્યામ ઘણો કન્ફ્યુઝ થયો છે ....... એને રાધાની લાગ્યા કરે બીક કે વાંસળીના સૂરથી ન રાધા રોકાય ....... એને વાંસળીથી આવે છે છીંક રાધા તો પ્લાસ્ટિકનાં ફૂલ ગૂંથે કેશમાં ....... ને ઉપર લગાવે છે સેન્ટ ....... હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ. રાધા કહે શ્યામ તમે માખણનાં બદલામાં ....... ... [વાંચો...]\nજાંબુડાના ઝાડ ઉપર લટકતો લીલો લીલો મારો સૂરજ ક્યાં છે ક્યાં છે મારા ખેતરખૂણાના કૂવામાં કબૂતરાંની પાંખો ઉપર સૂતેલો ભોળો ભોળો અંધકાર ક્યાં છે મારા ખેતરખૂણાના કૂવામાં કબૂતરાંની પાંખો ઉપર સૂતેલો ભોળો ભોળો અંધકાર પ્રભાતપંખીનાં પગલાંની લિપિમાં આળખેલો ડુંગર ફરતો, ચકરાતો એ ચીલો ક્યાં છે પ્રભાતપંખીનાં પગલાંની લિપિમાં આળખેલો ડુંગર ફરતો, ચકરાતો એ ચીલો ક્યાં છે ક્યાં છે મારી પથ્થર વચ્ચે પાણી લઈને વહેતી શમણા જેવી નદી ક્યાં છે મારી પથ્થર વચ્ચે પાણી લઈને વહેતી શમણા જેવી નદી વનપરીના નાનકડા ખોબા જેવી તરંગની આંગળીઓ વચ્ચે પવન રમાડતી પેલી મારી તલાવડી ક્યાં છે વનપરીના નાનકડા ખોબા જેવી તરંગની આંગળીઓ વચ્ચે પવન રમાડતી પેલી મારી તલાવડી ક્યાં છે ક્યાં છે મારું ટેકરીઓનું ગામ, ગામનું ઘર, ઘરની કોઢ, કોઢમાં અંધાર��ની કાળી ગાયને દહોતી ... [વાંચો...]\n7 પ્રતિભાવો : વાદળગાડી – સોમાભાઈ ભાવસાર\nચન્દો ઉતરે સુરજ ઉતરે ….. ખુબજ સુન્દર કલ્પના\n“વાદળની તો ગાડી કીધી,\nસુન્દર મજાનુ કાવ્ય, બાણપણ ની યાદ આવી ગઇ.\nબાળ કાવ્યો અને બાળ વાર્તાઓ ભુલાય રહ્યા છે આજકાલ.\nછકો મકો, મિઁયા ફુસકી, ચતુર બકોર પટેલ કેમ વિસરાય\nસુંદર મજાનુ બાળકાવ્ય, મજા આવી ગઈ.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.calcprofi.com/adarsa-vajana-kelkyuletara.html", "date_download": "2019-12-07T06:50:05Z", "digest": "sha1:MUTOW4WSLQLNC6ZI4IWWKR3IKYBMGJDZ", "length": 7377, "nlines": 45, "source_domain": "gu.calcprofi.com", "title": "આદર્શ વજન કેલ્ક્યુલેટર, કેલ્ક્યુલેટર ઓનલાઇન, કન્વર્ટર", "raw_content": "\nઆદર્શ વજન કેલ્ક્યુલેટર તમે તમારી ઉંમર, ઊંચાઇ અને શરીર પ્રકાર પરાધીનતા મહિલાઓ અને પુરુષો માટે આદર્શ વજન ગણતરી માટે પરવાનગી આપે છે.\nઆદર્શ વજન ગણતરી માટે તમારા પરિમાણો દાખલ\n4 ફૂટ 0 માં 4 ફૂટ 1 માં 4 ફૂટ 2 માં 4 ફૂટ 3 માં 4 ફૂટ 4 માં 4 ફૂટ 5 માં 4 ફૂટ 6 માં 4 ફૂટ 7 માં 4 ફૂટ 8 માં 4 ફૂટ 9 માં 4 ફૂટ 10 માં 5 ફૂટ 0 માં 5 ફૂટ 1 માં 5 ફૂટ 2 માં 5 ફૂટ 3 માં 5 ફૂટ 4 માં 5 ફૂટ 5 માં 5 ફૂટ 6 માં 5 ફૂટ 7 માં 5 ફૂટ 8 માં 5 ફૂટ 9 માં 5 ફૂટ 10 માં 6 ફૂટ 0 માં 6 ફૂટ 1 માં 6 ફૂટ 2 માં 6 ફૂટ 3 માં 6 ફૂટ 4 માં 6 ફૂટ 5 માં 6 ફૂટ 6 માં 6 ફૂટ 7 માં 6 ફૂટ 8 માં 6 ફૂટ 9 માં 6 ફૂટ 10 માં\nશારીરિક બાંધો: Ectomorph (નાના ફ્રેમ)\nમાં પરિણામ: કિલોગ્રામ પાઉન્ડ\nઆદર્શ વજન ગણતરી માટે તમારી ઊંચાઇ, શરીર પ્રકાર અને ઉંમર ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, સામાન્ય શરીર પ્રકાર સાથે માનવ માટે 40 વર્ષ કરતાં નાની, વજન સેન્ટિમીટર ઓછા 110 ઊંચાઈ બરાબર હોવી જોઈએ, અને તેથી વધુ ઉંમરના પછી 40 વર્ષ - સેન્ટિમીટર ઓછા 100 ઊંચાઇ.\nવજન કેલ્ક્યુલેટર એક આદર્શ શરીરના વજન અને બંધારણ ગણતરી કરશે: Quetelet, બ્રોક, Solovyov ઇન્ડેક્સ સૂત્ર દ્વારા. કેલરીમાં.\nદિવસ દીઠ તમે જરૂર કેલરી જથ્થો ગણતરી જો તમે તમારા વજન અને સ્નાયુઓ મેળવવા અથવા વજન ગુમાવી માંગો છો.\nતમારા શરીરના આકાર અને શરીર પ્રકાર, તમાર��� આદર્શ વજન, શરીર ચરબી અને શરીર ચરબી ટકાવારી તમારા ચયાપચય સ્તર અને અન્ય ગણતરી.\nશારીરિક ચરબી ટકાવારી કેલ્ક્યુલેટર\nચરબી, શરીરના આકાર પ્રકાર, મૂળભૂત ચયાપચય, વજન નુકશાન ચયાપચય અને અન્ય વગર તમારા આદર્શ વજન, શરીર ચરબી અને શરીર ચરબી ટકાવારી, વજન ગણતરી.\nશારીરિક ચરબી ટકાવારી કેલ્ક્યુલેટર\nતમે કરી શકો છો તમારી સાઇટ અથવા બ્લોગ આ કેલ્ક્યુલેટર એમ્બેડ\nતમારા પોતાના કેલ્ક્યુલેટર બનાવો\nજાહેરાતો વગર અને વેબસાઈટ પર સીધી કડી સાથે એમ્બેડ કોડ\nજાહેરાતો સાથે અને વેબસાઇટ સીધી કડી વગર એમ્બેડ કોડ\nકૉપિ કરો અને જગ્યા છે જ્યાં તમે કેલ્ક્યુલેટર પ્રદર્શિત કરવા માંગો છો તમારી સાઇટમાં આ કોડ પેસ્ટ કરો.\nતમે એક જવાબ જરૂર હોય તો\nમોબાઇલ સંસ્કરણ મારા કેલ્ક્યુલેટર્સ છેલ્લે મુલાકાત લીધી કેલ્ક્યુલેટર સંપર્કો Cookies CalcProfi.com ઑનલાઇન કેલ્ક્યુલેટર © 2000-2019", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/05/14/ghare-javu/", "date_download": "2019-12-07T06:34:37Z", "digest": "sha1:7POYWUHIK3BGEE6FH6J2DHYKHT6EY4JK", "length": 40207, "nlines": 233, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: મને ઘરે જવું છે…. – અનુ. મૃગેશ શાહ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમને ઘરે જવું છે…. – અનુ. મૃગેશ શાહ\nMay 14th, 2012 | પ્રકાર : સત્યઘટના | સાહિત્યકાર : મૃગેશ શાહ | 21 પ્રતિભાવો »\n[ 2006ની આસપાસના સમયમાં ‘વિપ્રો’ કંપનીમાં કામ કરતા કર્મચારીની આ એક સત્યઘટના છે. (પાત્રોનાં નામ કાલ્પનિક છે.) અંગ્રેજીમાં લખાયેલી અને ઈ-મેઈલ દ્વારા પ્રાપ્ત થયેલી આ કૃતિના મૂળ લેખકનું નામ પ્રાપ્ય નથી પરંતુ રીડગુજરાતી.કોમ સુધી આ સુંદર કૃતિ પહોંચાડવા બદલ શ્રી પ્રણવભાઈ વર્માનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. 2006 માં પ્રકાશિત કરાયેલી આ કૃતિ અત્રે પુનઃપ્રકાશિત કરવામાં આવી છે.]\n[dc]અ[/dc]મારા લગ્ન પારસ્પરિક સંમતિથી થયેલા અને તે પણ ખૂબ પારંપરિક રીતે. લગ્ન પહેલાં અમારા બંન્નેના માતા-પિતાએ બધી જ બાબતો અંગે કાળજીપૂર્વક વાતચીત કરી લીધી હતી. મારી ફકત એક શરત હતી કે તેને નોકરી કરવામાં રસ હોવો જોઈએ. એ પછી તો જન્માક્ષર અને ફોટોગ્રાફની આપ-લે થઈ. બધું નક્કી થઈ ગયું એ પછી એક્વાર મેં ફોન પર તેની સાથે વાત કરી. અમારી વાત જાણે કે બે અજાણ્યા વ્યક્તિઓ વચ્ચેની વાતચીત હતી. તે બેંગલોરની એક કૉલેજમાં લૅક્ચરર હતી અને તેને મન કેમેસ્ટ્રીનો વિષય હિન્દી ફિલ્મો કરતાં વધારે અગત્યનો હતો.\nમને ઑફિસમાંથી ફક્ત દશ દિવસની રજાઓ મળી હતી. વધારે રજાઓ મળે એમ હતું નહીં તેથી વિવાહ કરવાનો સમય જ નહોતો. સીધી લગ્નની તારીખ નક્કી કરવામાં આવી. છેવટે બધી તૈયારીઓ થઈ ગઈ. આ બધું આમ અચાનક જ ફટાફટ બની ગયું હોય એવું મને લાગ્યું. અમારાં લગ્ન સુખરૂપે થઈ ગયાં પરંતુ એ પછી બે દિવસમાં અમારે પરદેશ જવાનું થયું. જતી વખતે એ તો એટલું બધું રડી કે જાણે અમે ફરી કોઈ દિવસ ઈન્ડિયા પાછા ન આવવાના હોય પ્લેનમાં પણ તેણે મારી સાથે કોઈ વાતચીત ન કરી. મને લાગ્યું કે ભારતની છોકરીઓ માટે આ સહજ છે. મેં વિચાર્યું કે ધીમે ધીમે તે એમાંથી બહાર આવીને પોતાને ઍડજેસ્ટ કરી લેશે.\nઘરે પહોંચ્યા પછી પણ તેણે મારી સાથે કોઈ જ વાત ન કરી. તે ટી.વીનું રીમોટ લઈને એક ખૂણામાં બેસી ગઈ. શરૂઆતના થોડા દિવસોમાં મારે પ્રોજેક્ટના કામથી સતત બહાર રહેવાનું થતું. હું રાત્રે મોડો ઘરે આવતો. મેં તેના મુડને ગંભીરતાથી ન લીધો. પરંતુ એક અઠવાડિયા પછી મેં તેની પાસે બેસીને તેને શાંતિથી પૂછ્યું કે\n‘શું થયું છે તને શું કોઈ તકલીફ છે શું કોઈ તકલીફ છે\n‘તમે મને અંહીયા કેમ લાવ્યા છો’ તેણે મારી સામે જોઈને કહ્યું.\n તું શું કહેવા માગે છે હું સમજ્યો નહિ.’\n‘મને ઘરે જવું છે.’\n‘આ પણ તારું ઘર જ છે ને\n‘ના. મને મારા ઘરે જવું છે. પ્લીઝ, મને ટિકિટ લાવી આપો.’\n‘જો સાંભળ. ઘર કોને યાદ ના આવે પરદેશમાં દરેકને પોતાનું ઘર યાદ આવે. હું જ્યારે પહેલીવાર અહીં આવ્યો હતો ત્યારે મને પણ તારી જેમ થતું હતું. આ તો સહજ છે. તું ધીમે ધીમે એમ કરતાં અહીં ભળી જઈશ. હું હમણાં પ્રોજેક્ટના કામમાં ખૂબ વ્યસ્ત છું. એટલે માફી ચાહું છું. પરંતુ હું તને અહીં મારા મિત્રો અને તેમના ઘરના લોકો સાથે ઓળખાણ કરાવીશ. એ લોકો બહુ પ્રેમાળ અને મળતાવળા સ્વભાવના છે. ચલ, હવે ચિંતા છોડીને એક ડાહી છોકરી જેવી થઈ જા તો પરદેશમાં દરેકને પોતાનું ઘર યાદ આવે. હું જ્યારે પહેલીવાર અહીં આવ્યો હતો ત્યારે મને પણ તારી જેમ થતું હતું. આ તો સહજ છે. તું ધીમે ધીમે એમ કરતાં અહીં ભળી જઈશ. હું હમણાં પ્રોજેક્ટના કામમાં ખૂબ વ્યસ્ત છું. એટલે માફી ચાહું છું. પરંતુ હું તને અહીં મારા મિત્રો અને તેમના ઘરના લોકો સાથે ઓળખાણ કરાવીશ. એ લોકો બહુ પ્રેમાળ અ���ે મળતાવળા સ્વભાવના છે. ચલ, હવે ચિંતા છોડીને એક ડાહી છોકરી જેવી થઈ જા તો ’ મેં હસીને કહ્યું.\n‘મને આ જ્ગ્યાથી નફરત છે. મને મારી મિત્રો, મારું કુટુંબ, મારી કૉલેજ અને હું જેમને ઓળખું છું એ બધા લોકો બહુ યાદ આવે છે. એમાંનું કોઈ અંહી નથી. મારે બસ ઘરે જવું છે.’\n‘તું એક મિનિટ જરા વિચાર કર. પોતાની જાતને જરા પૂછ. આખરે તારી ઈચ્છા શું છે શું તારે કાયમ માટે અંહીથી જવું છે શું તારે કાયમ માટે અંહીથી જવું છે ફરી કદી અંહી નથી આવવું ફરી કદી અંહી નથી આવવું’ મેં મારા મન પર કાબૂ રાખીને શાંતિથી ફરી એકવાર પૂછ્યું.\n‘તમે જો એમ માનતા હોવ કે હું પાગલ છું, તો હા, હું છું.’\n‘ભલે. તું જો મારા પ્રશ્નનો જવાબ ન આપે તો કાંઈ નહિ પણ તેમ છતાં હું તારી સાથે ચોખવટ કરી લેવા માંગુ છું કે શું તારા જીવનમાં કોઈ બીજું છે એવી કોઈ વાત છે એવી કોઈ વાત છે\n‘ના. એવી કોઈ વાત નથી. મને બસ ઘરે જવું છે. તમે મને ઘરે નહીં મોકલો તો હું 911 નંબર લગાવી પોલીસ બોલાવીશ’ તેણે ગુસ્સામાં કહ્યું.\n‘તું પહેલા શાંત થા. ફરી એકવાર શાંતિથી વિચાર. તું તારા મમ્મી-પપ્પાનો વિચાર કર. હજી તો આપણા લગ્નને એક મહિનો પણ નથી થયો અને તુ ઘરે પાછી જઈશ તો એ લોકોને કેવું લાગશે તું પહેલેથી જ જાણતી હતી કે તારે અહીં આવવાનું છે. મેં તને આ વાત લગ્ન પહેલા કરેલી. તારો શું વિચાર છે તું પહેલેથી જ જાણતી હતી કે તારે અહીં આવવાનું છે. મેં તને આ વાત લગ્ન પહેલા કરેલી. તારો શું વિચાર છે જો તું ઘરે પાછી જતી રહીશ તો આપણા લગ્નજીવનનું શું થશે\n‘હું તમને કોઈ દોષ નથી દેતી. બધો દોષ મારો છે, બસ આ મારી ભૂલ હતી. હું મારા કુટુંબથી આટલે દૂર આટલો સમય કોઈપણ હિસાબે રહી જ ન શકું. તમને જો ઈચ્છા હોય તો તમે ઈન્ડિયા આવો.’\n કુટુંબ તો મારે પણ છે. તું સાવ મૂર્ખામી ભરેલી વાત કરે છે. થોડા સમયમાં તો આપણી ગ્રીનકાર્ડની અરજી પણ મંજૂર થઈ જશે.’\nબીજે દિવસે પણ તે પોતાની વાત પર મક્કમ રહી. મેં મારા ધરનાં સભ્યોને આ વાતની જાણ કરી. તેમણે માત્ર એટલું કહ્યું કે ‘જે કરવું હોય તેનો નિર્ણય તારે તારી જાતે કરવાનો છે. અમે તારી સાથે છીએ.’ હું વધારે ગુંચવાયો. છેવટે બીજે દિવસે સાંજે મેં ટિકિટ બુક કરાવીને તેના હાથમાં મૂકી. તેની ફ્લાઈટ બે દિવસ પછીની હતી. છેક સુધી તેના મનને કોઈ બદલી શક્યું નહીં. એ તો જાણે નાના બાળકની જેમ રડતી હતી અંતે એ પાછી ગઈ.\nએના ગયા પછી મને એની યાદ સતાવે એવું તો એણે કંઈ કર્યું નહોતું પરંતુ તેમ છતાં મારો અંતરાત્મા મને ડંખી રહ્યો હતો કે મેં એને આટલી જલ્દી પાછી મોકલી દીધી એ ખોટું કર્યું. મેં એ બધી વાતો ભૂલી જવાની ઘણી કોશિશ કરી પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ હું મારી જાતને વધારે દોષી માનવા લાગ્યો. એકવાર મેં એને ફોન કર્યો. તેણે મને ચોખ્ખું કહ્યું કે તે મને જરાય દોષી નથી માનતી. પરંતુ તેમ છતાં તે કોઈપણ ભોગે પોતાનું શહેર છોડવા તૈયાર નથી. તેના માતાપિતાએ ખરાદિલથી મારી માફી માંગી પરંતુ આ બાબતમાં કશું કરવા માટે તેઓ લાચાર હતા. જીવનમાં બીજી મુશ્કેલીઓ અને સંઘર્ષો તો મારે પણ હતા. પરંતુ અન્ય કોઈ બાબત આટલી ગંભીર નહતી. વળી, દરેકના જીવનમાં કોઈને કોઈ તકલીફ તો હોય છે જ. કોઈને એક તો કોઈને વધારે.\nઆ અગાઉ પણ હું ઘણી છોકરીઓ સાથે સંપર્કમાં આવેલો. તેમના સ્વભાવને ઓળખીને તેમની સાથે ભળી જતો. મારી સાથે હાઈસ્કુલમાં ભણતી એક છોકરીનો ફોન નંબર મેં સાહસ કરીને શોધી કાઢેલો. એ પછી કૉલેજમાં જેને બધા ‘કૉલેજની રાણી’ કહેતા અને બીજા લોકો તેની સાથે વાત કરતાં પણ ખચકાતાં એવી એક સુંદર છોકરી સાથે વાત કરતાં હું કદી ખચકાયો નહતો. ત્યારબાદ ઈન્ડિયામાં મારા ઘરની નજીક રહેતી એક છોકરી અહીં મારી સાથે અમેરિકામાં યુનિવર્સિટીમાં ભણતી હતી ત્યારે તેની ઘરે પણ હું ઘણીવાર જતો. તેને અને તેના ઘરના સભ્યોને હું જ્યારે મળુ ત્યારે હું જાણે મારા પોતાના ઘરે આવ્યો હોવું એવું મને લાગતું. એ બધું તો સમય જતાં ભૂલાઈ ગયું. પરંતુ અંજલિને હું આ રીતે ભૂલી શકું એમ નહતો, કારણકે એ તો મારી પત્ની હતી. ઘણા વિચારોને અંતે મેં અમેરિકાની નોકરી છોડીને ભારત પાછા જવાનો નિશ્ચય કર્યો. હું પાછો જવાનો છું એ વાત મેં કોઈને કરી નહીં કારણકે મારે અંજલિને સરપ્રાઈઝ આપવી હતી.\nછેવટ હું ભારત આવ્યો. મેં મારો બધો સામાન ઘરે મૂક્યો અને ત્યાંથી સીધો જ હું અંજલિ જે કૉલેજમાં ભણાવતી હતી ત્યાં જઈ પહોંચ્યો. ચોકીદારે મને અંદર જવા ન દીધો એટલે હું કલાસ પૂરો થવાની રાહ જોતો બહાર ઊભો રહ્યો. એટલામાં તે એકલી ચાલતી-ચાલતી બહાર આવી. તેનાથી ચોપડીઓ ભરેલી ભારી બૅગ ઊંચકાતી નહોતી. એટલે એ ધીમે ધીમે ઊંચકવાનો પ્રયત્ન કરતાં ચાલી રહી હતી. તે બસ-સ્ટૉપ તરફ જઈ રહી હતી. હું ધીમા પગલે તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. અને પછી મેં એને પાછળથી ધીમે રહીને પૂછયું કે, ‘હું તમારી આ બૅગ ઊંચકી લઉં તો તમને વાંધો તો નથી ને ’ મારો અવાજ સાંભળીને તે આશ્ચર્યમાં પડી ગઈ અને તેણે મારી તરફ મોં ફેરવ્યું. મને જોઈને તે��ી આંખો ચમકી ઊઠી. હું નક્કી નહોતો કરી શક્તો કે તેને પ્રેમથી આલિંગનમાં લઈ લઉં કે નહીં’ મારો અવાજ સાંભળીને તે આશ્ચર્યમાં પડી ગઈ અને તેણે મારી તરફ મોં ફેરવ્યું. મને જોઈને તેની આંખો ચમકી ઊઠી. હું નક્કી નહોતો કરી શક્તો કે તેને પ્રેમથી આલિંગનમાં લઈ લઉં કે નહીં હું ફકત સ્મિત કરતો તેને જોતો ઊભો રહ્યો. તેના મોં પર હજારો પ્રશ્નાર્થ ચિન્હો તરતા હતા. મેં એને કહ્યું, ‘હું આ શહેરમાં તારી સાથે એક અઠવાડિયું ફરવા માંગુ છું. તું મને એવી વસ્તુઓ બતાવ જે તું છોડી ને જવા નહોતી માંગતી.’\nએ એક અઠવાડિયું તો જાણે ક્ષણભરમાં પસાર થઈ ગયું. આ દિવસો માં હું સતત તેની જોડે રહ્યો અને તેના જીવનનો એક પ્રોજેક્ટની જેમ અભ્યાસ કર્યો.\nએની જોડે બધા ઘરે બાળકની જેમ વર્તતા હતા. તે બહુ લાડકોડમાં અને સુખસાહેબીમાં ઊછરેલી એમ મને લાગ્યું. રોજ સવારે તેને કોફીનો કપ તેના ટેબલ પર આપવામાં આવતો. તેની માટે ઈસ્ત્રી કરેલો ડ્રેસ પણ તૈયાર રાખવામાં આવતો. ઘરેથી કૉલેજ પહોંચવામાં રોજ તેને એક કલાક બસની મુસાફરી કરવી પડતી અને હંમેશાં તેમાં તે બારી તરફની સીટ પર બેસીને ચોપડી વાંચવામાં મશગુલ થઈ જતી. એક દિવસ તો એ કૉલેજમાં લૅકચર લઈને સાંજ સુધીમાં ખૂબ થાકી ગઈ. બસની ગિરદીમાં તેનાથી ભારે બૅગ પકડીને ઊભા નહોતું રહેવાતુ. માંડ-માંડ તે ઘરે પહોંચી, નાસ્તો કર્યો અને થાક ઊતર્યો એટલે એ પોતાની મિત્રને ત્યાં ગઈ. કેટલીકવાર એ ઘરે ટી.વી અને મ્યુઝીક સાંભળીને સાંજનો સમય પસાર કરતી. પપ્પા ઘરે આવે ત્યારે એ એમની સાથે થોડી વાર વાતો કરતી અને પછી બધા ભેગાં મળીને સાથે જમતાં. એ પછી એની મમ્મી એને સુવાડવા એની સાથે જતી. રજાના દિવસોએ પણ આ નિત્યક્રમમાં કોઈ મોટો ફેરફાર ન થતો. બસ, તે મોડી ઊઠતી, મોડેથી નાસ્તો કરતી અને તે પછી તેની બહેનપણીઓ જોડે ફોન પર થોડા ગપ્પાં મારતી. રજાના દિવસે સાંજે તે મંદિર જતી અને તે પછી સંગીતના કલાસમાં. રાત્રે પરિવારના બધા સભ્યો બહાર જમતાં અને થોડા મોડેથી ઘરે આવતા. બસ. આ એનું જીવન હતું. આમ તો એ એક એવું જીવન જીવી રહી હતી જેની દરેક મનુષ્યને ઈચ્છા હોય – એકદમ સરળ, સંતોષી અને શાંત. હું તો તેના જીવનમાં વિલન જેવો હતો.\nએક દિવસ મેં એને કહ્યું કે ‘મેં તારા જીવનને બરાબર નજીકથી જોયું છે. હું તારી ઈચ્છા જાણવા માંગુ છું કે જો આપણે આ જ શહેરમાં તારા માતા-પિતાથી અલગ થોડે દૂર સાથે રહીએ તો’ તેની ઈચ્છા અમારા બંન્નેના માતા-પિતાથી દૂર અલગ રહેવાની હતી જે મેં માન્ય રાખી. થોડા સમયમાં અમે એક નાનક્ડું ઍપાર્ટમેન્ટ લઈ લીધું. ઘરમાં તો એને કોઈ જ કામ આવડતું નહોતું. દરેક વાત તેને શીખવાડવી પડતી. કોઈકવાર તે થોડું ઘણું શીખવાની કોશિશ પણ કરતી. પરંતુ તેને એ સમજાવવાનું ઘણું અઘરું હતું કે તેને એક પતિ છે અને તેની પોતાની ઘર પ્રત્યે અમુક ફરજો પણ છે. રોજ સવારે મારે એની કોફી તૈયાર કરીને તેના પલંગ સુધી પહોંચાડવી પડતી. અમુકવાર તે પોતે કોઈ નિયમ બનાવતી અને જાતે જ તે નિયમ તોડી પણ નાખતી. તેને મારી તો કંઈ પડેલી જ નહોતી. કેટલીકવાર તો એ રાત્રે ઘરે ન આવતી અને મને જાણ કર્યા વગર કૉલેજથી સીધી તેના માતા-પિતાને ઘરે જતી રહેતી. બીજે દિવસે મારે એને લેવા એની ઘરે જવું પડતું. તેનું વર્તન બાળકો જેવું હતું.\nઆવું ઘણા સમય સુધી ચાલ્યું પરંતુ એ પછી તેને ધીમે ધીમે લગ્ન જીવનનો અર્થ સમજાવવા લાગ્યો. એ પછી તો એ સવારે મારાથી પહેલાં ઊઠવા લાગી. જમવાનું બનાવવાનો પ્રયત્ન કરવા લાગી. મારી સાથે ફિલ્મ જોવા પણ આવતી, ક્રિકેટ રમતી અને કોઈકવાર આનંદથી મારી આંખમાં આંસુ લાવી દેતી તે દિવસે દિવસે પરિપક્વ બની રહી હતી.\nછેલ્લે એ દિવસ આવ્યો જેની માટે મેં આ તપ કર્યું હતું. એક દિવસ તેણે સામેથી જ મારી માફી માંગી. ભૂતકાળમાં કરેલી ભૂલોનો પ્રશ્ચાતાપ મેં તેની આંખોમાં નિહાળ્યો. તેની આંખોમાંથી અશ્રુનો પ્રવાહ વહી રહ્યો હતો. મેં તેની પાસે જઈને તેને સાંત્વન આપ્યું. હવે મારી સામે એવી પત્ની ઊભી હતી જેની મને પહેલેથી કલ્પના હતી.\nઆજે હું સુખરૂપ અને સંતોષપૂર્વક મારું જીવન વ્યતિત કરું છું. એ તો હજી પહેલાની વાતોને યાદ કરીને રડી પડે છે અને પોતે કર્યાનો પસ્તાવો કરે છે. હું ઘણીવાર મજાકમાં તેને યાદ કરાવ્યા કરું છું અને કહું છું કે તેં પેલા દિવસે પોલીસને બોલાવવાની કેવી ધમકી આપેલી…હું તો ખરેખર ડરી ગયો હતો, હોં અને એ ખડખડાટ હસી પડે છે.\nઘણીવાર હું વિચારું છું કે જો હું પાછો ન આવ્યો હોત તો મારું જીવન કેવું થઈ ગયું હોત આટલી સીધી, સરળ અને ભોળી છોકરીને મેં ગુમાવી હોત. પણ મને લાગે છે કે અમુક વાતો ન વિચારીએ એ જ સારું છે. હું મારા જીવનમાંથી એટલું શીખ્યો કે સંબંધો આત્મીયતા અને પ્રેમથી બંધાય છે અને પ્રેમ સમય માંગે છે… આજે આટલા સમય પછી મને મારો પ્રેમ પરત મળ્યો છે એનો મને ખૂબ ખૂબ આનંદ છે.\n« Previous ગુલાબડોસી – જ્યોતીન્દ્ર દવે\nરીંછ અને બે મિત્રોની આધુનિક કથા – હીરાલાલ ભ. વરિયા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઅંધારી ���માસના તેજસ્વી તારલા : સુધા ચન્દ્રન – ડૉ. જનક શાહ\nહસને પાંખો હોય છે, પગ નહિ. જ્યારે તે નિશ્ચય કરે છે ત્યારે કોઈ ક્ષેત્ર તેની પક્કડમાંથી બચી શકતું નથી. આવી એક સાહસિક સ્ત્રીને આસમાનની ઊંચાઈનો સ્પર્શ કરતાં જોઈ છે શ્રાવણમાં એક પગે નૃત્ય કરતા મોરને તમે જોયો છે શ્રાવણમાં એક પગે નૃત્ય કરતા મોરને તમે જોયો છે યાદ આવ્યું કાંઈ તમે ‘નાચે મયૂરી’ ફિલ્મ જોઈ છે તેમાં મુખ્ય અભિનેત્રીનું પાત્ર કોણે ભજવ્યું હતું તે તમને યાદ ... [વાંચો...]\nજલદીપ – અવંતિકા ગુણવંત\nનાસકાંઠામાં દાક્તરી કરતા પિતાના હૈયે ઉમંગ હતો, મહત્વાકાંક્ષા હતી કે પોતાનો દીકરો જલદીપ પણ ડૉક્ટર બને અને સુખ, સામર્થ્ય, સમૃદ્ધિથી એની જિંદગી છલકાઈ જાય. પરંતુ જલદીપ ડૉક્ટર નથી બન્યો તેમ છતાં જલદીપની જિંદગી સાર્થક થઈ છે. જલદીપે એની પેઢીના બહુમતી યુવાનોની જેમ ડોક્ટર બનીને, વિદેશ જઈને લાખો-કરોડો રૂપિયા કમાવાનાં સ્વપ્નાં કદી નથી જોયાં. એ તો દઢપણે માને છે કે મને ... [વાંચો...]\nએકની એક દીકરી – ડૉ.આરતી જે. રાવલ\n'ભાભી, મારું નાહવા માટેનું પાણી ગરમ થઈ ગયું ' સુમને બૂમ પાડી. 'હા સુમનબેન, બાથરૂમમાં મૂકી દીધું છે...' મીરાંભાભી બોલ્યા. સુમન પારેખ પરિવારની લાડકી દીકરી હતી. ત્રણ ભાઈઓ વચ્ચે એક બહેન. પાંત્રીસ વર્ષની ઉંમર થઈ ગઈ હતી પરંતુ તેણે લગ્ન નહોતાં કર્યાં. લગ્ન ન કરવાનું કોઈ ખાસ કારણ નહોતું. સુમનનાં પિતા કહેતા, 'મારે એકની એક દીકરી છે, કયાં વધારાની છે ' સુમને બૂમ પાડી. 'હા સુમનબેન, બાથરૂમમાં મૂકી દીધું છે...' મીરાંભાભી બોલ્યા. સુમન પારેખ પરિવારની લાડકી દીકરી હતી. ત્રણ ભાઈઓ વચ્ચે એક બહેન. પાંત્રીસ વર્ષની ઉંમર થઈ ગઈ હતી પરંતુ તેણે લગ્ન નહોતાં કર્યાં. લગ્ન ન કરવાનું કોઈ ખાસ કારણ નહોતું. સુમનનાં પિતા કહેતા, 'મારે એકની એક દીકરી છે, કયાં વધારાની છે \n21 પ્રતિભાવો : મને ઘરે જવું છે…. – અનુ. મૃગેશ શાહ\nખુબ જ સરસ લાગ્યુ.ધેયૅ અને હિંમત થી દરેક સમસ્યા નો અંત આવે છે.\nખુબજ સુંદર સાહેબ… આપની વાર્તા ના એક એક વાક્યમાં મને સ્ટોરી બોર્ડ દેખાતું હતું.\nમારા મતે, સારી ઘટનામા અપરિપકવતા અને નાદાનિયત તરી આવી, છતાંયે એકંદરે સારી વાર્તા\n૭૦મા મારા મીત્રે એના મીત્રને સ્ટુડન્ટ વીઝા ઉપર સ્પોન્સર કરેલો, તેણે પણ આવી જ ૨૬ વર્ષની ઉમરે નાદાનીયત બતાવી, દેશ પાછા જતા રહેવા ૨-૩ મહીના સુધી ભારે હંગામો મચાવેલો. પરંતુ આજે, એના લોહીની સગાઈના સઘળા સગા-વહાલા સાથે ખુશી આનંદમા વેલસેટ છે.\nઆ લેખ તો બવ પહેલા આ જ સાઈટ પર વાચેલો.\nબૌ વરસો પહેલાં ઉપહાર નામની ફિલ્મ આવેલી,તેમાં આવી જ વાર્તા હતી. ધીરજનાં ફળ મીઠાં.\nખુબ સરસ વાર્તા છે. એક પતિ તરિકે ખુબ સારિ ભુમિકા બજવેલ છે.\nસંબંધો આત્મીયતા અને પ્રેમથી બંધાય છે અને પ્રેમ સમય માંગે છે…\nજ્યારે કોઈ સંબંધ માત્ર ધીરજના અભાવે તૂટતા દેખાય છે ત્યારે દુઃખ થાય છે, પરંતુ આજની 4G/SMS પેઢી સંબંધને ટકાવી રાખવા માટે ધીરજ ધરવાને બદલે નવો સંબંધ બાંધી લેવાનુ વધુ પસંદ કરે છે. ઉતાવળે આંબા ન પાકે.\nધીરજ, સહનશક્તિ અને સામા માણસને ખુશ કરવાની વૃતિની હાજરી તો દરેકે દરેક સંબંધમા અનિવાર્ય છે. એકવાર અંતિમ નિર્ણય લેતા પહેલા સામેવાળાને અને તમને પોતાને બીજો મોકો જરૂર આપો. ક્યારેક એવુ પણ બને છે કે સમય જતો રહે છે અને પછી તમને સંબંધને મોકો ન આપવા બદલ કાયમી અફસોસ રહી જાય.\nહું મારા જીવનમાંથી એટલું શીખ્યો કે સંબંધો આત્મીયતા અને પ્રેમથી બંધાય છે અને પ્રેમ સમય માંગે છે…\nઉતાવલે આમ્બા ન પાકે.ધેીરજના ફલ મેીથા.સરસ, વાર્તાનો સારાન્શ ઘનુ કહેવા માગે ચ્હે.\nઘટનાના શિરમોર એવા ભાઈશ્રીની ધીરજ અને ત્યાગ અજોડ છે. એમની તપસ્યાથી પત્નીના વર્તનમાં આમુલ પરિવર્તન આવ્યું અને હરિયાળી પ્રસરી.\nમૃગેશભાઈ આપની રજુઆત અભિનંદન.\nખુબ જ ધીરજ અને શ્રદ્ધા નું આ પરિણામ છે. આવું કામ કોઇય કે જ કરી શકે. ખુબ ખુબ ધન્યવાદ. એક નિર્દોષ અને નાદાન છોકરી ને આટલી સારી રીતે સાંભળી લેવા બદલ.\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nમેજર સંદીપકુમાર – દુર્ગેશ ઓઝા\n – ડૉ. વિષ્ણુ એમ પ્રજાપતિ\nકાંટે કી ટક્કર – વિદ્યા આશિષ રેગેની કહાની. – મીનાક્ષી વખારિયા\n“ચીંદરી” : ભીંત ફાડીને ઉગેલા પીપળાની સાહસકથા.. – બંસરી જોશી\nતમાચો – ગિરિમા ઘારેખાન\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચાર સુંદર ગીતો – પાર્ષદ પઢિયાર\nપુનર્જન્મ (સર્જકની પાત્ર સાથેની વાત, વાચકની દ્રષ્ટિએ..) – ભારતીબેન ગોહિલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2016-issues/want-to-increase-english-vocabulary/", "date_download": "2019-12-07T07:46:14Z", "digest": "sha1:UUVO4SASBBVNKEGA663B7MFVWKD5UUSA", "length": 5597, "nlines": 153, "source_domain": "cybersafar.com", "title": "અંગ્રેજી શબ્દભંડોળ વધારવું છે? | CyberSafar", "raw_content": "\nઅંગ્રેજી શબ્દભંડોળ વધારવું છે\nઅંગ્રેજી ભાષા પર તમારી ઠીક ઠીક પકડ હોય, પણ તમે વિવિધ શબ્દોની ઊંડી સમજ કેળવવા માગતા હો તો આ વેબસાઇટની વારંવાર મુલાકાત લેવા જેવી છે\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/in-case-you-are-with-a-friend-who-is-going-through-a-break-up-here-how-you-can-support-050874.html?utm_source=articlepage-Slot1-10&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:54:33Z", "digest": "sha1:XFEDOBRJGXCDZS5VUPCJ34ZIBGIYRVAL", "length": 13113, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "દોસ્તને બ્રેકઅપમાંથી ઉગારવા માટે આ રીતે કરો તેની મદદ | In case, you are with a friend who is going through a break-up here’s how you can be his pillar of support. - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n3 min ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n40 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n42 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nદોસ્તને બ્રેકઅપમાંથી ઉગારવા માટે આ રીતે કરો તેની મદદ\nબ્રેકઅપની પીડામાંથી પસાર થવુ સરળ વાત નથી પરંતુ જો તમારી પાસે દોસ્તોનો સાથ હોય તો પીડા થોડી ઘટી જાય છે. માત્ર એક દોસ્ત જ છે જે બ્રેકઅપ બાદ તમારુ દર્દ સમજી શકે છે. જો તમારા કોઈ દોસ્તનુ બ્રેકઅપ થઈ ગયુ હ��ય તો અમુક વાતોનુ ધ્યાન રાખીને તમે આ દર્દભરી સ્થિતિમાંથી ઉગરવા માટે તેની મદદ કરી શકો છો.\nતેમની વાત સાંભળવાની કોશિશ કરો\nઆવી સ્થિતિમાં દરેક વ્યક્તિને એક એવો દોસ્ત જોઈએ જે તેની વાત ધ્યાનથી સાંભળે. જો તમારો ફ્રેન્ડ વાત કરવાની ના પાડી દે તો પણ તેને એકલા ના છોડશો ઉલટુ તેનુ દિલ પોતાની વાતોથી બહેલાવવાની કોશિશ કરો. દોસ્ત સાથે ખુલીને વાત કરવી, બ્રેકઅપનુ કારણ જણાવવુ અને પોતાના દુઃખને શેર કરવુ એક સારી થેરેપી માનવામાં આવે છે.\nબ્રેકઅપ થવા બાદ તમારે તમારા દોસ્તની ટીકા ના કરવી જોઈએ. દોસ્ત હોવાના નાતે તમારે તેની ભલો જરૂર બતાવવી જોઈએ પરંતુ યોગ્ય સમયે, બ્રેકઅપ બાદ તરત જ આ વસ્તુઓ પર વાત કરવાથી બચવુ જોઈએ. પોતાના દોસ્તને આશાવાદી બનાવો. આવી વસ્તુઓ વિશે વાત કરો જે તેમને ખુશ રાખે અને તેને બ્રેકઅપમાંથી તેનુ ધ્યાન હટાવી શકતી હોય.\nઆ પણ વાંચોઃ ભણશાળીએ આલિયા સાથે લૉક કરી આગામી ફિલ્મ, ‘ગંગૂબાઈ કાઠિયાવાડી', જાણો એ કોણ છે\nમનપસંદ કામ કરવા માટે કહો\nપોતાના દોસ્તને એ બધુ કરવા માટે કહો જે તે હંમેશાથી કરવા ઈચ્છતા હોય કે અથવા જેમાં તેને મઝા આવતી હોય. આનાથી તેનુ બધુ ધ્યાન પોતાની લવ લાઈફના બદલે વર્તમાન પર રહેશે અને તેને જૂની વાતો ભૂલવામાં પણ મદદ મળશે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની પસંદનુ કામ કરે છે તો તેને સંતોષ અને આનંદનો અહેસાસ થાય છે. આનાથી વ્યક્તિને પોતાને જ પોતાના જખમ ભરવામાં મદદ મળે છે.\nજરૂર પડવા પર કામમાં મદદ કરો\nઘણી વાર આપણે એ વાતને નજરઅંદાજ કરી દઈએ છે કે દરેકની પાસે બધુ નથી હોતુ. બ્રેકઅપ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર બહુ ખરાબ અસર પાડે છે. ઘણા લોકો તો પોતાને નુકશાન પહોંચાડવા લાગે છે જેને ઘણી વાર દોસ્ત કે સંબંધીઓ વણજોયુ કરી દે છે. એટલા માટે બેસ્ટ ફ્રેન્ડ હોવાના નાતે તમારી એ ફરજ બને છે કે જરૂર પડવા પર તમે પોતાના દોસ્તની પ્રોફેશનલ મદદ કરો. આવી સ્થિતિમાં તમે તમારા દોસ્તને અનુભવી કાઉન્સિલર પાસે લઈ જઈ શકો છો.\nવાઈફ કરી રહી છે શારીરિક સંબંધ બનાવવાનો ઈનકાર તો આ રીતે મનાવો\nનરગિસ ફાકરીઃ બોલિવુડના ઘણા નિર્દેશકોએ કામના બદલે સાથે સૂવા કહ્યુ હતુ...\nરિલેશનશિપમાં પુરુષો પણ અનુભવે છે અસુરક્ષા, આનાથી લાગે છે તેમને ડર\nગમે તેટલી તૂ-તૂ મે-મે વધી જાય, પાર્ટનરને આવુ ક્યારેય ન કહેશો\nલગ્ન પહેલા જ આ સવાલો પૂછી લેશો તો પાછળથી પસ્તાવુ નહિ પડે\nમાત્ર ગુડ લુક નહિ પરંતુ પાર્ટનરની આ વસ્તુઓ કરે છે એટ્રે���્ટ, વધારે છે સેક્સ અપીલ\nસેક્સ સર્વે 2019: વર્જિનિટી ગુમાવવા, સંબંધો દરમિયાન વીડિયો, સેક્સ લાઈફ પર શું બોલ્યા ભારતના યુવા\nતમને પણ પોતાના પાર્ટનરનો ફોન ચેક કરવાનુ થાય છે મન, જાણો શું છે કારણ\nશંકાશીલ અને ગુસ્સાવાળા છે તમારા પાર્ટનર તો એવી રીતે સ્થિતિ કરો હેન્ડલ\nતમને પણ આવે છે પોતાના એક્સ બૉયફ્રેન્ડના સપના, જાણો શું છે કારણ\nપોતાની પત્નીને કહીને જુઓ આ વાતો, દિલમાં ઉમટી પડશે તમારા પ્રત્યે અનેક ગણો પ્રેમ\nહનીમુન સ્ટેજ પછી કપલ્સમાં આવે છે આ બદલાવ\nપશ્ચિમ બંગાળમાં 9 મહિનાની બાળકી સાથે રેપ, પોલિસે નોંધ્યો કેસ\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\nનિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/garbo/", "date_download": "2019-12-07T05:55:18Z", "digest": "sha1:TXIASSHR4SE7LZMRYVRIWEBHUNEQ6A2S", "length": 5473, "nlines": 105, "source_domain": "echhapu.com", "title": "Garbo Archives - echhapu.com", "raw_content": "\n‘માડી તારું કંકુ ખર્યું’ થી ‘ચાર બંગડીવાળી ઑડી’ – ગરબા છે સદાબહાર\nનવરાત્રિના દિવસો શરૂ થઈ રહ્યા છે, ગરબાનું અજવાળું ઝગારા મારવાની તૈયારીમાં છે. નવલી નવરાત્રી અને ગરબાનો સંબંધ સદાકાળથી રહ્યો છે. ગુજરાત પાસે સુગમ-સંગીતનો અદ્ભૂત વારસો તો છે જ, એમાંય ગરબાની વાત માંડીએ તો માતાજીની ભક્તિના ગરબા, ગુજરાતના લોકસાહિત્ય અને લોકસંગીતથી ભરપૂર લોકગીતો, શરદપૂનમે ગવાતા કૃષ્ણના રાસથી લઈને આધુનિક ગરબાઓનો સમાવેશ કરી શકાય. ગરબો શબ્દનો મૂળ […]\neછાપું પર સર્ચ કરો…\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nફક્ત રોફ દેખાડવા માટે સુરક્ષા લેવાની\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\nગેહલોતને ગુજરાતના દારૂની નહીં પરંતુ આની ચિંતા થવી જોઈએ\nશું ભારતમાં ખરેખર ભયનું વાતાવરણ છે ખરું\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nશિયાળાની સવાર - એક મોડર્ન નિબંધ\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nહેલ્મેટનો ભાર.... જનતાને માટે સાર...\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nકંકોત્રી અને તેના નવા રૂપ – છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની...\nચીનના સહુથી નિષ્ફળ વ્યક્તિની સફળતાની કથા - મેરે પાસ જેક મા હે... (1)\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\n70 થી 79 વર્ષની ઉંમર - કાળની એ કઠિન કેડી\nગૂગલનું સ્મશાનઘાટ: જ્યાં ગૂ���લના ડ્રિમ પ્રોજેક્ટના અવશેષો પડ્યા છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Pratimao.pdf/%E0%AB%A9%E0%AB%AD", "date_download": "2019-12-07T05:58:28Z", "digest": "sha1:JD4S3PSBDFGBJTEKYBSZHMQUYROTBA4R", "length": 5632, "nlines": 71, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Pratimao.pdf/૩૭ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\n\"પછી કહું. પહેલાં તમે જ કહો, તમે અહીં કયાંથી – આ કારકુનીમાં\n” પોતાની કંગાલિયતનો ખરો આઘાત પુરુષને અત્યારે લાગ્યો.\n“કવિતા અને સાહિત્ય તારાં ક્યાં ગયાં એ ક્ષેત્ર છોડીને અહીં એ ક્ષેત્ર છોડીને અહીં\" સ્ત્રીએ જૂની યાદ જાગ્રત કરી.\nઉત્તરમાં યુવાન જરા નીચું, વીલું મોં રાખીને ઊભો રહ્યો. પણ મહેમાનની આંખો હજુ ઉત્તર માગતી ચોંટી હતી. કારકુન જુવાનનો હાથ ધીરે ધીરે પોતાના ગજવા તરફ ગયો. અંદરથી નાની એક નોંધપોથી ખેંચીને એમાંથી એણે એક પતાકડું ઉપાડ્યું. મહેમાન તરફ લંબાવી કહ્યું: જોઈ લ્યો. કારકુની કરું છું શા માટે, તેનો જવાબ એ છબી આપશે.”\nસ્ત્રી જેમ જેમ છબી નીરખતી ગઈ તેમ તેમ એના મોં પર દીપ્તિ ને હોઠ પર સ્મિત ફૂટ્યાં. “આ બધાં કોણ એક, બે, ત્રણ, ચાર, પાંચ આ પાંચેય શું તમારાં...”\n\"મારાં છોકરાં.\" કારકુનને ભોંઠામણ આવતું હતું.\n\" છબી નિહાળતી સ્ત્રી હર્ષ પામી રહીઃ “કેવાં સુંદર છે પાંચેય જણાં: આ વચેટ બેઉ જોડકાં લાગે છે, નહીં” પુરુષે એ પ્રશ્નમાં હાંસીના સૂર સમજી ફક્ત માથું જ ધુણાવ્યું.\n\"તમારે ઘેર હું આવું તમારાં વહુને અને આ છોકરાને મળવાનું મને મન થાય છે.”\n“ચાલો. પણ તમને ગમશે\n“શા માટે નહીં ગમે\nઆવી એક સુઘડ, સંસ્કારવતી અને રસીલી સ્ત્રી, કે જેનો પોતે નવેક વર્ષ પહેલાંના કૉલેજજીવનમાં એક સન્માનિત વીર હતો, તે સ્ત્રીને પોતાના અત્યારના કુટુંબજીવનનું દર્શન કરાવવાની વાતથી એ યુવાન ખૂબ ખચકાયો. “મારું ઘર જોઈને તમે શું કરશો નાહક તમારો જીવ બળશે.” એમ કહીને એણે આ અભ્યાસકાળની ભક્તહૃદય મિત્રનું અંતર અનુકમ્પિત બનાવવા\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૭ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ૨૦:૩૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Shivaji-Ni-Loont.pdf/%E0%AB%A7%E0%AB%A8%E0%AB%A6", "date_download": "2019-12-07T06:05:08Z", "digest": "sha1:TBVHLDBNQITOCZQ6WH2M5PNBQ5ENITBY", "length": 4691, "nlines": 67, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૨૦ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\n“જે હું છું તે છું જ, તેમાં લેશ માત્ર પણ ફેરફાર થવાનો નથી. મને તું તારી બરાબરીનો નથી ગણતો પણ યાદ રાખ કે મારી સાથે તું લડવાને લાયક જ નથી. મારી સત્તા ગ્યાસુદ્દીન રૂમી કરતાં વધારે છે.” આ પ્રમાણે વાણી ફેરવી તે સરદાર બોલ્યો અને મરાઠાને વધારે વિસ્મય કરી નાંખ્યા.\n“ત્યારે તારે શું જોઈએ છે ને શા માટે આ અમારી છાવણીમાં આવી પહોંચ્યો છે ” તાનાજીએ મરેઠીમાં જ તે મુસલમીન સરદારને પૂછ્યું.\n“તે લૂટ કરનારા શિવાજીને આ નગરની ભેટ આપવા માટે \nરમા ગુસ્સામાં હસી પડી; પણ તે ભેદ તાનાજી અંધારાને લીધે સમજી શક્યો નહિ.\n“હું ઘણી ખુશી સાથે તમને મહારાજની મુલાકાત કરાવીશ ને તમારા અપમાનના શબ્દો વિસરી જઈશ.”– આટલું બેલતાં; તાનાજી મનમાં સમજ્યો કે, આ કોઈ જેવો તેવો સરદાર નથી.\nબંને જુવાનો શિવાજી, જે તંબુમાં બેઠો હતો ત્યાં જવા લાગ્યા. રસ્તામાં મુસલમાન સરદારની પદવી જાણવાની જિજ્ઞાસા થઈ, તેનો જવાબ મુસલમાન સરદારે એટલો જ દીધો કે “વખત આવશે ત્યારે મારી પદવી જણાશે. હમણાં કહેવાની જરૂર નથી.”\nતંબૂમાં પ્રથમ તાનાજી દાખલ થયો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ ૧૬:૫૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/article/this-decision-was-taken-for-pm-kisan-samman-nidhi-scheme-5da172e1f314461dad387e1d?state=himachal-pradesh", "date_download": "2019-12-07T07:17:16Z", "digest": "sha1:JK6HFCPNFHZN7BLDKBTL7JJZVPI4D7M7", "length": 5034, "nlines": 74, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે લીધો આ નિર્ણય - એગ્રોસ્ટાર", "raw_content": "\nપીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે લીધો આ નિર્ણય\nનવી દિલ્હી: કેન્દ્ર સરકારે દિવાળી પહેલા ખેડુતોને મોટી ભેટ આપી છે. પીએમ કિસાન સન્માન નિધિ (પીએમ કિસાન) યોજના અંતર્ગત વાર્ષિક 6,000 રૂપિયાનો લાભ મેળવવા સરકારે ખાતાને આધાર સાથે જોડવાની અંતિમ તારીખ 30 નવેમ્બર સુધી વધારી દીધી છે.\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક બાદ માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેબિનેટે 1 ઓગસ્ટ, 2019 પછી વડા પ્રધાન કિસાન સન્માન નિધિ હેઠળ ભંડોળ મુક્ત કરવા માટે 30 નવેમ્બર 2019 ના રોજ ખાતા સાથે આધારને ફરજિયાત રીતે જોડવાની અંતિમ તારીખ નક્કી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રવી પાકની વાવણી પહેલા ખેડૂતોને રાહત આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. મંત્રીએ કહ્યું કે પીએમ-કિસાન યોજના અંતર્ગત 7 કરોડ ખેડુતોને પહેલેથી ફાયદો થઈ ચૂક્યો છે. આ અંતર્ગત ત્રણ સમાન હપ્તા પર ખેડુતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. સંદર્ભ - પુઢારી, 10 ઓક્ટોબર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2016-issues/permanent-address-of-important-documents/", "date_download": "2019-12-07T07:39:38Z", "digest": "sha1:EAXECSE6VGBKN3MKGONTAHFDXSE2OHUL", "length": 5727, "nlines": 149, "source_domain": "cybersafar.com", "title": "અગત્યના દસ્તાવેજોનું કાયમી સરનામું | CyberSafar", "raw_content": "\nઅગત્યના દસ્તાવેજોનું કાયમી સરનામું\nડિજિટલ ઇન્ડિયાની પહેલને આગળ ધપાવતાં, પેપરલેસ ગવર્નન્સની દિશામાં ડિજિલોકર સુવિધા લોન્ચ થઈ છે, પણ સરકારી વિભાગોની સુસ્તી અને સલામતીની ચિંતાથી તે વેગ પકડતી નથી.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6%E0%AA%A8%E0%AA%97%E0%AA%A2_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5)", "date_download": "2019-12-07T07:33:28Z", "digest": "sha1:N63LEAYGZWAPR5P7B2IEGG627T4A6UL3", "length": 4695, "nlines": 81, "source_domain": "gu.wikipedia.org", "title": "ચંદનગઢ (તા. વાવ) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી\nચંદનગઢ (તા. વાવ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) ���ાલુકાઓ પૈકીના એક એવા વાવ તાલુકામાં આવેલું એક ગામ છે. ચંદનગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૫ નવેમ્બર ૨૦૧૯ના રોજ ૧૪:૪૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2011/11/", "date_download": "2019-12-07T07:16:13Z", "digest": "sha1:5KLXBTMQVEU57XOTGCF3EWAYVHHF7NXC", "length": 13085, "nlines": 252, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "નવેમ્બર | 2011 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\n17 નવેમ્બર 2011 3 ટિપ્પણીઓ\nઆપણે ઘણી વાર વાતવાતમાં, નીચે લખ્યાં છે એવાં વાક્યો બોલીએ છીએ.\n૧. મેં ‘ચાર ધામ’ની જાત્ર કરી.\n૨. દેવો-દાનવોએ સમુદ્રમંથન કર્યું ત્યારે ‘૧૪ રત્નો’ નીકળ્યાં.\n૩. અકબરના દરબારમાં ‘નવ રત્નો’ હતાં.\n૪. દુનિયાની ‘સાત અજાયબીઓ’ જોવા જેવી છે.\nઆ બધાં વાક્યોમાં આવતાં ‘ચાર ધામ’ ‘૧૪ રત્નો’ ‘નવ રત્નો’ ‘સાત અજાયબીઓ’ વગેરે કયાં કયાં છે, એ તથા એવું બધું જાણવા માટે, વાંચો આગળ……….\n૨. શંકરાચાર્યની ચાર પીઠ\n૨ શૃંગેરી મઠ, મદુરા\n૩. જગન્નાથ પીઠ, જગન્નાથપુરી\n૪. દ્વારકા પીઠ, દ્વારકા\n૨. મલ્લિકાર્જુન (શ્રીશૈલ પર્વત, આન્ધ્ર)\n૪. ઓમકારેશ્વર(મમલેશ્વર), ખંડવા પાસે, નર્મદા નદીને કિનારે(મધ્ય પ્રદેશ)\n૫. વૈજનાથ (પરલી, બિહાર)\n૪. દેવો-દાનવોએ કરેલ સમુદ્રમંથનમાંથી નીકળેલ ૧૪ રત્નો\n૧. લક્ષ્મી ૮. કલ્પવૃક્ષ\n૨. કૌસ્તુભ મણી ૯. ઐરાવત હાથી\n૩. પારિજાતનું ફૂલ ૧૦. અપ્સરા રંભા\n૪. વરુણી સુરા ૧૧. ઉચ્ચૈશ્રવા ઘોડો\n૫. ધન્વંતરી ૧૨. સારંગ ધનુષ્ય\n૬. ચંદ્ર ૧૩. પાંચજન્ય શંખ\n૭. કામધેનું ગાય ૧૪. અમૃત કળશ\n૫. અકબરના દરબારનાં નવ રત્નો\n૧. તાનસેન ૬. મુલ્લાં દુપિયાઝ\n૨. બિરબલ ૭. ફૈઝી\n૩. રાજા માનસિંહ ૮. અબ્દુલ ફમેવ\n૪. ટોડરમલ ૯. મિરઝા અબ્દુર રહીમાન\n૬. પ્રાચીન યુગની સાત અજા���બીઓ\n૨. બેબિલોનના હેન્ગીંગ ગાર્ડન, બગદાદ\n૩. ગ્રીકના એફેટસ શહેરનું દેવળ\n૪. ગ્રીસના ઓલિમ્પિયા શહેરમાંની જીસસની પ્રતિમા\n૫. તુર્કીમાં સમ્રાટનો મકબરો\n૬. રહોડ્સ બંદરમાં સૂર્યદેવતા હેલીયોસની તાંબાની પ્રતિમા\n૭. ઇજીપ્તના એલેક્ઝાન્ડ્રીયા બંદરમાં ઉભેલી દીવાદાંડી\n૭. મધ્ય યુગની સાત અજાયબીઓ\n૬. હેગિયા સોફિયા, તુર્કી\n૭. સ્ટોન હેજ, ઈંગ્લેન્ડ\n૮. આજના યુગની સાત અજાયબીઓ\n૨. ક્રાઇસ્ટ ધી રીડીમર, બ્રાઝિલ\n૭. માચુ પીચ્છુ, પેરુ\n૯. બીજી થોડી અજાયબીઓ\n૧. ઈંગ્લીશ ચેનલની નીચેની ટ્રેન\n૩. ઉંચામાં ઉંચુ મકાન બુર્જ ખલીફા, દુબઈ\n૪. પેરેના નદી પરનો ઇતાઇપુ ડેમ, બ્રાઝિલ\n૫. સેંટ લુઈસની કમાન\n૬. કાન્સાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ(કૃત્રિમ ટાપુ પર એરપોર્ટ, જાપાન)\n૭. ગોલ્ડન ગ્રેટ બ્રીજ\n૨. બીજા ગ્રહ પર જતાં યાન\n૧૧. કુદરતની મહાન રચનાઓ\n૧. શરીરની આંતરિક રચના\n૨. જન્મ અને મરણની ઘટનાઓ\n૩. ખુલ્લા અનંત અવકાશનું અસ્તિત્વ\n૪. અવકાશમાં તારાઓ અને ગ્રહોની રચના\n૫. માણસના મગજની વિચારશક્તિ\n૬. માણસને સૂઝેલું ઈશ્વરનું અસ્તિત્વ\n૧૨. ઉકેલ વગરના કોયડાઓ\n૧. અવકાશની ખુલ્લી જગામાં સૂર્ય અને બીજા કરોડો તારા ઘૂમી રહ્યા છે. તેઓ કદાચ વધુ ને વધુ દૂર જઈ રહ્યા છે. આ ખુલ્લી જગાનો છેડો ક્યાં હશે જો છેડો હોય તો ત્યાર બાદ શું હશે જો છેડો હોય તો ત્યાર બાદ શું હશે અવકાશમાં કરોડો તારા રચવાનું પ્રયોજન શું હશે \n૨. શરીર પર ઘા પડે તો રૂઝ આવે છે. ખાધેલો ખોરાક પચી જાય છે. મગજ વિચાર કરી શકે છે. શરીરનું અંદરનું તંત્ર ખૂબ જ ગૂંચવણભર્યું છે તો પણ તે ચાલ્યા કરે છે. આ બધું કઈ રીતે થાય છે \n૩. જીવનનું અસ્તિત્વ અને જન્મ-મરણની પ્રક્રિયા શાથી ઉભી થઇ અને કઈ રીતે ચાલ્યા કરે છે \n૪. વારસાગત લક્ષણો કેવી રીતે ઉતરી આવતાં હશે \n૫. ઉપરના કોયડાઓ ઈશ્વરના અસ્તિત્વને સાબિત કરે છે ખરા જો હા, તો એ ઈશ્વર કેવો હશે જો હા, તો એ ઈશ્વર કેવો હશે અને ક્યાં રહેતો હશે \n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nવિરાસત વન અને ચાંપાનેર\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\n« ઓક્ટોબર ડીસેમ્બર »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/video-of-girl-hitting-out-at-grandma-kiran-bedi-goes-viral-046001.html?utm_source=articlepage-Slot1-5&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T07:07:39Z", "digest": "sha1:A3UCFW3YF24VIQKIAHNABUYCIZXFFCJA", "length": 14223, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "VIDEO: કિરણ બેદીને દોહિત્રીએ કહ્યુ, ‘શરમ આવે છે તમને નાની કહેતા', લગાવ્યા ગંભીર આરોપ | Video of girl hitting out at grandma Kiran Bedi goes viral. - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n16 min ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n54 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n55 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nVIDEO: કિરણ બેદીને દોહિત્રીએ કહ્યુ, ‘શરમ આવે છે તમને નાની કહેતા', લગાવ્યા ગંભીર આરોપ\nસોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 12-13 વર્ષની છોકરી પોતાને કિરણ બેદીની દોહિત્રી ગણાવી રહી છે. છોકરીએ પોતાનું નામ મેહર બારુછા બતાવ્યુ જે કિરણ બેદીની દીકરીની દીકરી છે. સેલ્ફી વીડિયોમાં છોકરીએ આરોપ લગાવ્યો છે કે પુડ્ડુચેરીના રાજ્યપાલ અને પૂર્વ પોલિસ અધિકારી કિરણ બેદી પોતાની વગનો ઉપયોગ કરીને તેના પપ્પા અને તેમના દોસ્તોને હેરાન કરી રહી છે. છોકરી કહી રહી છે, નાની અમે તમારી સાથે રહેવા નથી ઈચ્છતા, પછી તમે કેમ અમારી સાથે જબરદસ્તી કરી રહ્યા છો વીડિયો ઘરમાં બનાવવામાં આવ્યો છે અને છોકરીએ પોતાના પિતાને પણ બતાવ્યા છે જે બીજા રૂમમાં બેઠેલા જોવા મળી રહ્યા છે.\nમા ચંપલોથી મારે છે પિતાને, થૂકે પણ છે\nમેહરે જણાવ્યુ કે તેની મા (કિરણ બેદીની દીકરી) તેના પપ્પા (કિરણ બેદીના જમાઈ) ને ચંપલોથી મારે છે, તેમના પર થૂકે છે અને હિંસા પણ કરે છે. પોતાના પિતાને પ્રતાડિત કરાવાથી ત્રાસિ ગયેલી મેહર પોતાના પિતા પાસે રહેવા જતી રહી છે.\nપિતા સાથે સુરક્ષિત છુ અને ખુશ પણ\nવાસ્તવમાં કિરણ બેદીએ પોતાની દોહિત્રીના ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો જેનો જવાબ આપવા માટે મેહરે વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરી પોતાના સુરક્ષિત હોવાની માહિતી આપી અને જણાવ્યુ કે તે પોતાના પિતા સાથે સુરક્ષિત છે અને ખુશ છે.\nવીડિયોમાં મેહરે કહ્યુ - પહેલા ક્યાં હતી કિરણ બેદી\nવીડિયોમાં મેહરે એ પણ કહ્યુ કે તે પોતાના પિતા સાથે રહેવા ઈચ્છે છે. મેહરે વીડિયોમાં એ પણ કહ્યુ કે જ્યારે મા-બાપ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો ત્યારે કિરણ બેદી એમ કહીને છટકી ગયા હતા કે તે પતિ-પત્ની વચ્ચે આવવા નથી ઈચ્છતા પરંતુ હવે તે પોલિસનો ઉપયોગ કરીને તેના પિતા અને તેમના દોસ્તોને હેરાન કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ટ્વીટર પર આ વીડિયો સૌથી પહેલા દીપિકા ભારદ્વાજે પોસ્ટ કર્યો. દીપિકાએ પોતાને સ્વતંત્ર પત્રકાર અને ફિલ્મ મેકર બતાવી છે.\nશું કહેવુ છે કિરણ બેદીનું આ અંગે\nજ્યારે એક અંગ્રેજી વર્તમાનપત્રએ કિરણ બેદીની પ્રતિક્રિયા માંગી તો તેમણે કહ્યુ કે આ કેસ હવે બંધ થઈ ચૂક્યો છે. મને લાગે છે કે યુ ટ્યુબને પણ નોટિસ આપવામાં આવી છે અને બાળકીને પણ કહ્યુ છે કે તે પોતાના અકાઉન્ટ પરથી આ વીડિયો હટાવી લે. મે કોર્ટનો આદેશ જોયો નથી પરંતુ પોતાના વકીલને બતાવી દીધો છે. એટલે મારા રિએક્શનની કોઈ જરૂર નથી. કેસમાં બાળકી શામેલ છે એટલે આ વધુ ગંભીર બની જાય છે. મને ખબર નથી અત્યારે આના પર શું કમેન્ટ કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે કિરણ બેદીની દીકરીનું નામ સાઈના છે જેના લગ્ન એક લેખક સાથે થયા છે સાઈના સોશિયલ વર્કર છે.\nઆ પણ વાંચોઃ વર્ધામાં પીએમ મોદીના ભાષણની કોંગ્રેસે કરી ફરિયાદ, EC એ માંગ્યો રિપોર્ટ\nCM નારાયણસામીઃ હિટલરની બહેન જેવા છે કિરણ બેદી, લોહી ઉકળી ઉઠે છે મારુ જ્યારે..\nદિલ્લી પોલિસના સમર્થનમાં આવ્યા કિરણ બેદી, જણાવ્યુ 31 વર્ષ પહેલા કેમ થયો હતો વકીલો પર લાઠીચાર્જ\nપુડુચેરીના સીએમને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો, કેબિનેટના ચુકાદા પર લગાવી રોક\nમદ્રાસ કોર્ટના ચુકાદા સામે કિરણ બેદીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી\nLG કિરણ બેદી વિરુદ્ધ ધરણા, રસ્તા પર ઉંઘ્યા પોંડીચેરીના મુખ્યમંત્રી\nફ્રાંસના World Cup જીતવા પર કિરણ બેદીએ કર્યુ ટ્વીટ, લોકોએ કર્યા ટ્રોલ\nકિરણ બેદીનું ફરમાન, ખુલ્લામાં શૌચ કરી તો નહિ મળે રેશન\nVideo: કિરણ બેદીએ આ વૃદ્ધાને સમજી લીધા PMના માતા\nકિરણ બેદીએ પોતે જ આ તસવીર ટ્વિટ કેમ કરી\nExclusive: મોદીના 'મન કી બાત' પર જાણો બેદીના મનની વાત\nઅમિત શાહે સ્મૃતિ, હેમા અને કિરણ બેદીના નામે નનૈયો ભર્યો\nઓબામા બાદ હવે કેજરીવાલ માટે બનાવશે વડાપ્રધાન ચા\nદિશા રેપ-મર્ડર કેસના આરોપી ઠાર, સ્વાતિ માલીવાલે કહી મોટી વાત\nહૈદરાબાદ ગેંગરેપ કેસઃ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં ભાગવાની કોશિશમાં ઠાર મરાયા ચારે આરોપી\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/dragon-man-mel-bernstein-the-most-armed-man-in-america-dragon-land-coloradogujarati-news/", "date_download": "2019-12-07T07:32:52Z", "digest": "sha1:K7NRFO57ZN5EYTFVRMG2IF6WVPH5T6PI", "length": 9982, "nlines": 167, "source_domain": "www.gstv.in", "title": "આ શખ્સ પાસે છે દુનિયા ભરનાં શસ્ત્રોનો જખીરો, જાણો તેનાં \"ડ્રેગન લેન્ડ વિશે! - GSTV", "raw_content": "\nએરટેલ, વોડાફોન અને Ideaના ગ્રાહકોને મળી મસમોટી ગિફ્ટ,…\nખરાબ સર્વિસથી કંટાળી SUV કારને ખેંચાવડાવી ગધેડા પાસે,…\nમારૂતિની આ કાર તમારી પાસે તો નથી ને\nસોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર…\nજ્યાં ત્યાં મોબાઇલ ચાર્જ કરવાની આદત હોય તો…\nભૂલથી પણ આ લોન ના લેતા નહીં તો…\nઅમેઝોને નિંટેડો સ્વિચના બદલામાં સંખ્યાબંધ ગાહકોને મોકલી દીધા…\nઓટો ઉદ્યોગના ટર્નઓવરમાં જંગી ઘટાડો, એક લાખ કર્મચારીઓએ…\nપામતેલ ઉછળી રૂ.800 બોલાતા નવો ઈતિહાસ સર્જાયો: એરંંડા…\nક્યાંક તમારું પણ બની ના જાય બીજુ PAN,…\nHome » News » આ શખ્સ પાસે છે દુનિયા ભરનાં શસ્ત્રોનો જખીરો, જાણો તેનાં “ડ્રેગન લેન્ડ વિશે\nઆ શખ્સ પાસે છે દુનિયા ભરનાં શસ્ત્રોનો જખીરો, જાણો તેનાં “ડ્રેગન લેન્ડ વિશે\nઆ 74 વર્ષીય વ્યક્તિનું નામ મેલ બર્નસ્ટેઇન છે. તેણે આખું જીવન શસ્ત્રો એકત્રિત કરવામાં વિતાવ્યું. તેની પાસે 200 થી વધુ મશીનગન, સેંકડો અન્ય બંદૂકો, 80 થી વધુ આર્મર્ડ કેરેજ( બખ્તરબંધ ગાડીઓ) અને અસંખ્ય ગ્રેનેડ લોન્ચર છે.\nમૂળ ન્યુ યોર્કના બ્રોકોલિનમાં સ્થિત, બર્ન્સટિનને શસ્ત્રોનો એટલો શોખ છે કે તેના બેડરૂમની દિવાલો પર બંદૂકો જ બંદૂકો લટકાવેલી છે. સમગ્ર યુ.એસ. માં બર્ન્સટિન પાસે સૌથી વધુ સંખ્યામાં શસ્ત્રો છે. તેમની પાસેના હથિયારોની કિંમત અબજોમાં છે.\nબર્નસ્ટેઇનના શસ્ત્રો પોતાનામાં વિશેષ છે. તેના સંગ્રહમાં પ્રથમ વિશ્વયુદ્ધ અને વિયેટનામ યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા શસ્ત્રોનો પણ સમાવેશ છે. આ ઉપરાંત, બીજા વિશ્વ યુદ્ધમાં વપરાયેલ બંકરનો પણ સમાવેશ બર્ન્સટિનના સંગ્રહમાં કરવામાં આવ્યો છે.\nબર્નસ્ટીનને તેના પ્રિયજનો ‘ધ ડ્રેગન મેનના નામથી બોલાવે છે. તેને આ નામ 1970 ની આસપાસ મળ્યું હતુ. બર્ન્સટીને તેની હાર્લી ડેવિડસન બાઇકની પાછળ એક ડ્રેગન ઉમેર્યો હતો, જે તેના મોઢામાંથી નીકળે છે. તેના આ કારનામાથી તેમને આ નામ મળ્યું.\nબર્ન્સટિનનુ ‘ડ્રેગન લેન્ડ’ કોલોરાડોની ઇ પાસો કાઉન્ટીમાં 260 એકરમાં ફેલાયેલું છે. આ ડ્રેગન લેન્ડમાં બનેલા લશ્કરી સંગ્રહાલયને જોવા માટે સેંકડો લોકો દરરોજ આવે છે. બર્ન્સટિન શસ્ત્રો પણ વેચે છે. વિશ્વમાં ભાગ્યે જ એવી કોઈ બંદૂક હશે જે બર્ન્સટિન પાસે ન હોય.\nઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા\n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nવિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું\nશિયાળાની સીઝનમાં તમારા ઘરે બનાવો મસ્ત પમકીન સૂપ, ગેરેન્ટી ટેસ્ટ બધાને ગમશે\nઅમદાવાદ : DPS સ્કૂલ સંચાલકોના કેસમાં હાઈકોર્ટે સોમવાર સુધી ચૂકાદો અનામત રાખ્યો\nયૌન શોષણના આરોપમાં ફસાયેલા સુભાષ કપૂર સાથે કામ કરશે આમિર, તનુશ્રી દત્તાએ ઉઠાવ્યા સવાલો\nસુપ્રીમ કોર્ટે લગ્ન માટે હિંદુ ધર્મ અપનાવનાર મુસ્લિમને કહ્યું- સારો પ્રેમી અને પતિ બનો\nઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા\n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nવિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું\nકૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nચકચારી બળાત્કાર કેસ : નવમા દિવસે પોલીસને મળી મોટી સફળતા, રાજસ્થાનથી બે શકમંદની અટકાયત\nઅયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ\nકોંગ્રેસી સાંસદો મને મારવા વેલમાં ધસી આવ્યા હતા : સ્મૃતિ\nRBIનો ઘટસ્ફોટ : ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ પાંચ વર્ષના તળિયે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/contactus/", "date_download": "2019-12-07T07:18:26Z", "digest": "sha1:PN5SI5UR7JEMS264RMGRWDENI7INFSOB", "length": 5040, "nlines": 74, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: સંપર્ક", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nરીડગુજરાતી વધુ સારી સેવાઓ આપી શકે તે માટે આપના પ્રતિભાવો તેમજ સૂચનો સદા આવકાર્ય છે. આ ઓનલાઈન સામાયિકના તમામ વિભાગો અંગે આપનો અભિપ્રાય અમને જરૂરથી જણાવશો. આ ઉપરાંત, કોઈ સુવિધામાં જો આપને ત્રુટિ જણાતી હો�� તો તે અંગે સત્વરે અમારું ધ્યાન દોરશો. આપના સૂચનો પર ધ્યાન આપીને અમે આપના સંપર્કમાં રહીશું.\nખોડીયાર નગર પાછળ, ન્યૂ વી આઈ પી રોડ,\nવડોદરા ૩૯૦૦૨૨, ગુજરાત (ભારત)\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચાર સુંદર ગીતો – પાર્ષદ પઢિયાર\nપુનર્જન્મ (સર્જકની પાત્ર સાથેની વાત, વાચકની દ્રષ્ટિએ..) – ભારતીબેન ગોહિલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AB%80%E0%AA%9D%E0%AB%87%E0%AA%A1_%E0%AB%AB%E0%AB%AE", "date_download": "2019-12-07T07:04:07Z", "digest": "sha1:STX42RSOBZJFZYC6FK7GN2ONOGVMILTH", "length": 3234, "nlines": 93, "source_domain": "gu.wikipedia.org", "title": "વીઝેડ ૫૮ - વિકિપીડિયા", "raw_content": "\nઆ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.\nવીઝેડ ૫૮ ચેકોસ્લાવેકિયન બનાવટની, ૭.૬૨ મિ.મિ.ની આક્રમણ રાઇફલ છે.\nઇતિહાસ : વીઝેડ ૫૮\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩૦ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૨૦:૪૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/pushpendra-encounter-case-police-arrested-40-protesters-including-tej-bahadur-yadav-050674.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2019-12-07T06:05:07Z", "digest": "sha1:KA7OU4SENFR4A5D6EUTR2YSX5R5LNSJI", "length": 12688, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "પુષપેન્દ્ર એન્કાઉન્ટર કેસઃ તેજ બહાદુર સહિત 40 પ્રદર્શનકારીઓની ધરપકડ | Pushpendra encounter case: police Arrested 40 protesters including Tej Bahadur yadav - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n41 min ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\n1 hr ago ‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n2 hrs ago IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપુષપેન્દ્ર એન્કાઉન્ટર કેસઃ તેજ બહાદુર સહિત 40 પ્રદર્શનકારીઓની ધરપકડ\nઝાંસીઃ 6 ઓક્ટોબરે ઝાંસીમાં થયેલ પુષ્પેન્દ્ર યાદવના એન્કાઉન્ટર મામલે રાજકીય ગરમાવો વધી ગયો છે. આ મામલે ડીએમ ઝાંસીએ મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. પુષ્પેન્દ્રના એન્કાઉન્ટર વિરુદ્ધ પ્રદર્શનકારીઓની સંખ્યા વધતી જઈ રહી છે. જેમાં બીએસએફના સસ્પેન્ડેડ સિપાહી તેજ બહાદુર યાદવનું નામ પણ સામેલ છે. મંગળવારે મોડી રાત્રે પોલીસે તેજ બહાદુર સહિત 40 પ્રદર્શનકારીઓને જેલ મોકલી આપ્યા છે.\nજાણકારી મુજબ પુષ્પેન્દ્ર યાદવ મામલે પોલીસ જ્યાં એન્કાઉન્ટર અને હત્યાના મામલે ગૂંચવણમાં છે. જ્યારે વારાણસીથી પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી લડવાની ઘોષણા બાદ ચર્ચામાં આવેલ સિપાહી તેજ બહાદુર સામેલ છે. સ્થિતિ પર નિયંત્રણ બન્યો રહે તે માટે પોલીસે ગુરુવારે કાર્યવાહી કરતાં 40 પ્રદર્શનકારીઓને જેલ મોકલી દીધા છે. અખિલેશ યાદવ અહીં પહોંચે તેના થોડા કલાકો પહેલા જ પ્રદર્શનકારીઓને જેલ મોકલવાની કાર્યવાહી કરવામાં આવી. આ કાર્યવાહી પાછળ પ્રશાસને સુરક્ષા વ્યવસ્થાનો તર્ક આપ્યો છે. કસ્ટડીમાં લેવાયેલ તમામ પ્રદર્શનકારીઓને ઝાંસી જિલ્લા જેલ મોકલી દેવામાં આવ્યા છે.\nજણાવી ધઈએ કે પુષ્પેન્દ્ર એન્કાઉન્ટર સવાલોના ગેરામાં છે. બીએસએફથી સસ્પેન્ડેડ સિપાહી તેજ બહાદુર યાદવ મંગળવારે ઝાંસી પહોંચ્યા હતા. જ્યાં સાંજે તેજબહાદુર સહિત 40 ગ્રામીણો મોંઠ તાલુકામાં શાંતિપૂર્ણ રીતે ધરણા પર બેઠા હતા. તેજ બહાદુર સહિત તમામ પ્રદર્શનકારીઓની માંગ હતી કે પુષ્પેન્દ્ર યાદવનું એન્કાઉન્ટર કરનાર મોંઠના સબ ઈન્સપેક્ટર વિરુદ્ધ હત્યાનો કેસ નોંધી તેની તરત ધરપકડ કરવામાં આવે. હજુ ધરણા ચાલી રહ્યું હતું કે મોડી રાત્રે પોલીસે સખ્તી દેખાડતા અખિલેશ યાદવ ઝાંસી પહોંચે તે પહેલા જ ધરણા પ્રદર્શન કરી રહેલ તેજબહાદુર સહિત 40 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી લીધી.\nરાફેલની શસ્ત્ર પૂજાને લોકોએ ટ્રોલ કરી, કહ્યું- 2 રૂપિયાનું લીંબુ 1658 કરોડના એરક્રાફ્ટની રક્ષા કરશે\nસીએમ મનોહરલાલ ખટ્ટર સામે ચૂંટણી લડશે તેજ બહાદુર\nતેજ બહાદુરની અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો\nતેજ બહાદુર યાદવનો વીડિયો, 50 કરોડ આપો તો મોદીને મારી નાખીશ\nમોદી સામે નામાંકન રદ થયા બાદ તેજ બહા��ૂરે ખખડાવ્યો સુપ્રીમ કોર્ટનો દરવાજો\nવારાણસીમાં સપાએ ઉમેદવાર બદલ્યો, તેજ બહાદુરને ટિકિટ આપી\nતેજ બહાદુરની મોતની ખબર પાછળ શું સચ્ચાઇ છે જાણો\nBSF જવાન તેજ બહાદુરનો નવો વીડિયો, મોદી પાસે માંગ્યો ન્યાય\nકોર્ટઃ 2 દિવસની અંદર BSF જવાન તેજબહાદુરને તેની પત્ની સાથે કરાવો મુલાકાત\nBSF જવાનના વીડિયો વાયરલ પછી તેની પત્ની પણ ઉતરી સમર્થનમાં\nહૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ કાનૂની નિષ્ણાંતોએ એન્કાઉન્ટરનો વિરોધ કર્યો, બોલ્યા- તરત તપાસ થાય\nહૈદરાબાદ પોલીસની પ્રેસ કોન્ફ્રેન્સ- આરોપીઓએ ગોળી ચલાવી હતી, જવાબી ફાયરિંગમાં ઠાર મરાયા\nહૈદરાબાદ એનકાઉન્ટરઃ ક્રાઈમ સીન પર લોકોએ લગાવ્યા જયકારા, વરસાવ્યા ફૂલ, જુઓ વીડિયો\ntej bahadur yadav encounter protestors arrest crime તેજ બહાદુર યાદવ એન્કાઉન્ટર પ્રદર્શનકારીઓ ધરપકડ ગુનો અપરાધ\nમોડલને મળી ધમકી, તારૂ ગળું કાપી તારી પુત્રી જોડે કરીશ રેપ\nઉન્નાવ ગેંગરેપઃ પીડિતાના પિતા બોલ્યા- જેના પર વિશ્વાસ કર્યો, તેણે જ દગો આપ્યો\nRSS સંલગ્ન ટ્રસ્ટને સ્ટેમ્પ ડ્યુટી માફીના નિર્ણયને સીએમ ઉદ્ધવે અટકાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2015-issues/save-ideas-easy/", "date_download": "2019-12-07T07:40:14Z", "digest": "sha1:EI5N6XX3ZI7BDONPDXUNMYP43VYRKWOJ", "length": 8776, "nlines": 156, "source_domain": "cybersafar.com", "title": "વિચારોને સાચવી લો, સહેલાઈથી! | CyberSafar", "raw_content": "\nવિચારોને સાચવી લો, સહેલાઈથી\nબિઝનેસ માટે કંઈક નવો આઇડિયા, કરવાનાં કામનું લિસ્ટ, ખરીદીની યાદી, અખબારમાં જોયેલી કોઈ એડ જેના પર ફોલોઅપ કરવું છે… આ બધું તરત ને તરત સાચવી લેવું હોય અને ભવિષ્યમાં સહેલાઈથી શોધવું હોય તો કામની છે આ એપ.\nકલ્પના કરો કે તમે (પતિ-પત્ની બંને) એક બીઝી, વર્કિંગ પર્સન છો. સાંજે તમે દીકરીની બર્થ-ડે પાર્ટી રાખી છે અને ઓફિસેથી ઘરે પહોંચતાં પહેલાં, પોતપોતાની ઓફિસની નજીકના મોલમાં જઈને અને ત્યાર પછી બીજી બે-ચાર શોપ ફરીને તમારે કેટલીય વસ્તુની ખરીદી કરવાની છે. તમે ખરીદવાની ચીજવસ્તુઓનું લિસ્ટ તો બનાવી લીધું છે, પણ તકલીફ એ છે કે બંનેની ઓફિસ અલગ અલગ જગ્યાએ છે અને તમારે ખરીદી અલગ અલગ રીતે, અલગ અલગ જગ્યાએથી કરવાની છે\nકઈ વસ્તુ કોણે ખરીદી લીધી અને કઈ વસ્તુ બાકી છે એ કેમ કમ્યુનિકેટ કરશો\nતમે મેનેજમેન્ટમાં ભલે એમબીએ કર્યું હોય અને ખરીદવાની ચીજવસ્તુઓ બંને વચ્ચે પહેલેથી બરાબર વહેંચી લીધી હોય, પણ લાસ્ટ મોમેન્ટ ઇમરજન્સી કેવી રીતે મેનેજ કરશો પત્નીના લિસ્ટમાં રીટર્ન ગિફ્ટસ લખી હોય અને એ એમને ન મળે તો પત્નીના લિસ્ટમાં રીટર્ન ગિફ્ટસ લખી હોય અને એ એમને ન મળે તો આવું તો કેટલીય વસ્તુઓમાં બને અને કેટલી વાર તમે એકબીજાને ફોન કે વોટ્સએપ કર્યા કરશો\nઆવે સમયે આપણને જરૂર હોય છે કોઈ સિમ્પલ સોલ્યુશનની, જે આપણું સ્ટ્રેસ લેવલ વધાર્યા વિના, બધી ખરીદી યોગ્ય રીતે પતાવીને પાર્ટી એન્જોય કરવાનો મૂડ પણ જાળવી રાખે.\nઆવી એક ખરેખર સિમ્પલ એપ છે ગૂગલ કીપ (http://www.google.com/keep/), જે વેબ પર, ક્રોમ એક્સટેન્શન સ્વરૂ‚પે અને એન્ડ્રોઇડ એપ તરીકે ઉપલબ્ધ છે (વિન્ડોઝ અને આઇઓએસમાં તેની ઓફિશિયલ નહીં, પણ વર્કએરાઉન્ડ એપ ઉપલબ્ધ છે).\nઆ ગૂગલ કીપ શું છે એ સમજવા માટે આપણે આગલું ઉદાહરણ જ આગળ ધપાવીએ.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/recipes-using-blanched-broccoli-florets-in-gujarati-719", "date_download": "2019-12-07T07:33:58Z", "digest": "sha1:FTHSMR4OUTVSPOTPGIDUU7SPD2FQKDNA", "length": 7431, "nlines": 115, "source_domain": "m.tarladalal.com", "title": "4 હલકી ઉકાળેલી બ્રોકલી રેસીપી, broccoli florets recipes in Gujarati |", "raw_content": "\nહલકી ઉકાળેલી બ્રોકલી રેસીપી\nઆ ચંકી ટમૅટો પાસ્તા એક અસાધારણ ખુશ્બુદાર વાનગી છે જે તમને જરૂરથી ભાવશે. આમતો પાસ્તા મધુમેહ ધરાવનારા માટે ભલામણ કરી શકાય એવા તો નથી, છતાં આ મજેદાર પાસ્તા ખાસ પ્રસંગે જરૂર માણી શકાય તેવા છે. સામાન્ય રીતે કેલરી ધરાવતા અને મલાઇદાર પાસ્તાથી આ પાસ્તા અલગ છે. અહીં ઘઉંના પૅને સાથે પુષ્કળ પ્રમાણમાં ટમેટા ....\nપૅન ફ્રાઇડ નૂડલ્સ્, ચાઇનીઝ વેજ પૅન ફ્રાઇડ હુકા નૂડલ્સ્\nપૅન ફ્રાઇડ નૂડલ્સ્ શાંઘાઇની મનગમતી વાનગી છે. ચીનમાં પૅન ફ્રાઇડ નૂડલ્સ્ પ્રખ્યાત નાસ્તાની ડીશ ગણાય છે અને તેનો અદભૂત સ્વાદ દરેકને ગમે એવો હોય છે. રાંધેલા નૂડલ્સ્ ને કરકરા અને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે પૅન ફ્રાઈ કરી ઉપર ઘટ્ટ વેજીટેબલ સૉસ પાથરીને તેનો અદભૂત સ્વાદ તરત જ માણવાની મજા ઓર ....\nપાસ્તા ઇન વાઇટ સૉસ\nવાઇટ સૉસનો સ્વાદ આમ તો સૌને ગમી જાય એવ��ં છે. તે ફક્ત રાંધેલી ફ્યુસિલી માટે જ મુખ્ય પાયારૂપ નથી ગણાતું, પણ વિવિધ પ્રકારની રંગીન અને કરકરી શાકભાજી માટે પણ તેટલું જ મહત્વરૂપ છે. રંગીન સિમલા મરચાં, આકર્ષક બ્રોકલી અને કરકરા બેબી કોર્ન આ પાસ્તાને વિવિધરંગી તો બનાવે જ છે પણ સાથે એવા રૂચીકારક બનાવે છે કે તે ....\nશેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્\nઅસલ ચાઇનીઝ રીતના આ શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્ બનાવવામાં સરળ અને ઝટપટ તૈયાર થાય છે, જેમાં જુદી-જુદી જાતના કરકરા શાક જેવાકે બેબી કોર્ન, બ્રોકોલીથી માંડીને કોબી અને લીલા કાંદાને શેઝવાન સૉસ અને લાલ મરચાં સાથે કોર્નફ્લોરનું જાડું પડ ચડાવીને તળવામાં આવ્યા છે. અહીં એક વાત યાદ રાખવી કે કોબીને ખમ ....\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/17-04-2018/20191", "date_download": "2019-12-07T06:06:51Z", "digest": "sha1:2JNPO2JJYU646TZEAEOSDM3MF4EUO3L6", "length": 16234, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "'રાઝી'નું નવું પોસ્ટર રિલીઝ", "raw_content": "\n'રાઝી'નું નવું પોસ્ટર રિલીઝ\nમુંબઇ: ફિલ્મ સર્જક મેઘના ગુલઝારની આગામી ફિલ્મ રાઝીનું લેટેસ્ટ પોસ્ટર સોમવારે રિલિઝ કરાયું હતું જેમાં વાર્તાના મહત્ત્વનાં પાત્રોને સમાવી લેવામાં આવ્યાં હતાં. ૧૯૭૦ના દાયકામાં એક કશ્મીરી યુવતીને પાકિસ્તાની લશ્કરના એક અધિકારી સાથે પરણાવવામાં આવી હતી ત્યારે એ ચબરાક યુવતીએ ભારત માટે જાસૂસી શરૃ કરી દીધી હતી એવી સત્યઘટના પર આધારિત આ ફિલ્મમાં વીકી કૌશલ પાકિસ્તાની લશ્કરી અધિકારીનો અને આલિયા ભટ્ટ એની પત્નીનો રોલ કરી રહી છે. આ બંને ઉપરાંત રાઝી ફિલ્મમાં શિશિર શર્મા, રજિત કપૂર અને જયદીપ અહલાવત ચમકી રહ્યાં છે. મેઘનાએ યુ ટયુબ ચેનલ પર પોતાની આ ફિલ્મને વર્ણવતાં મૂકેલા સંદેશામાં જણાવાયા મુજબ '૧૯૭૧માં પાકિસ્તાન સાથે યુદ્ધ અનિવાર્ય હોય એવી પરિસ્થિતિ સર્જાતાં એક કશ્મીરી યુવતીને પાકિસ્તાનમાં જાસૂસી કરવા મોકલાઇ હતી એવી સત્યઘટના પર આધારિત આ ફિલ્મ છે. એક સાવ સામાન્ય ભારતીય યુવતી અસાધારણ સંજોગોમાં મૂકાઇ જાય છે એની વાત છે...' હરીન્દર સિક્કાની સહમત નામની નવલકથા પર આ ફિલ્મની વાર્તા આધારિત છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરત�� દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nસોનાનું ટોઇલેટ બનાવનારા આર્ટિસ્ટનું ડકટ-ટેપ લગાવેલું કેળું ૮પ લાખ રૂપિયામાં વેચાયું access_time 11:35 am IST\nહોંગકોંગમાં પ્રદર્શનકારીઓ વિસ્ફોટક સામગ્રી સાથે રસ્તા ઉપર ઉતર્યા access_time 11:34 am IST\nશહેર ભાજપ દ્વારા કાલે મા ઉમીયા પરિવાર બાઈક રેલીનું સ્વાગત access_time 11:34 am IST\nત્રંબા પાસે રેકડીએ ઇંડા ખાવાના વારા બાબતે સાગર સરવૈયાને છરી ઝીંકાઇ access_time 11:34 am IST\nઅધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનું પ્રેરક પગલુ access_time 11:33 am IST\nસોમવારથી ધારાસભા સત્રઃ કોંગ્રેસ ગૃહ ગજાવશેઃ કૂચની તૈયારી access_time 11:32 am IST\nસોમવારથી રાજયના હજારો મહેસુલી કર્મચારીઓની બેમુદ્દતી હડતાલ access_time 11:32 am IST\nદૂબઇની રાજકુમારી ગાયબઃ શાસક શેખ મહમ્મદ બિન રાશિદ અલ મખ્તુમની દીકરી શેખ લાતિફાએ સામાન્ય છોકરીની જેમ જીવવાનું એલાન કર્યુ હતું: દૂબઇથી ભાગેલી લાતિફા અરબ સાગરમાં એક નાવમાંથી પકડાઇ હતીઃ મારપીટ કરીને દૂબઇ લાવવામાં આવી હતીઃ લાતિફાના મિત્રો કહે છે, તે ફરી જોવા મળી નથી access_time 3:46 pm IST\nપ્રમોશન -બઢતીમાં દલિત/એસટી ક્વોટમાં માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે તેમ એક કેન્દ્રીય પ્રધાને કહ્યું છે access_time 10:50 pm IST\nઆરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે ���ે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST\nરોકડ કટોકટી : ૫૦૦ રૂપિયાની નોટની પ્રિન્ટિંગ અનેક ગણી થઈ access_time 7:46 pm IST\nરાજનાથસિંહની બે દિવસીય દીવની મુલાકાતે આવી રહ્યા છેઃ વણાંકબારામાં તડામાર તૈયારીઓ access_time 12:56 pm IST\nભારતના યુવાઓને સ્માર્ટફોનનું વળગણ :દરરોજ સાત કલાક કરે છે ઉપયોગ access_time 12:48 am IST\nસીએનજી પંપ પર નોકરીમાં ગેરહાજર કર્મચારીને મેમો આપવાના પ્રશ્ને ચેતન મકવાણા પર હીચકારો હુમલો access_time 1:01 pm IST\nજય જય પરશુરામ... કાલે શોભાયાત્રા નિકળશે access_time 4:17 pm IST\nરાજકોટ વિભાગના નગરપાલીકા નિયામક ગૌરાંગ મકવાણાએ ચાર્જ સંભાળ્યોઃ ર૦૦ ફાઇલો તંત્ર સોપશે access_time 4:24 pm IST\nજામનગરમાં પરપ્રાંતિય શ્રમિકને કોઇએ પતાવી દીધો access_time 1:10 pm IST\nગીર ગઢડા તાલુકો બન્યા બાદ વિવિધ ગ્રાન્ટમાં બ્રેક access_time 11:28 am IST\nસુરેન્દ્રનગરના કરનગઢ પાસે અકસ્માતમા એકનુ મોત access_time 11:23 am IST\nકૌભાંડી અમિત ભટનાગર વિરુદ્ધ તપાસમાં સીબીઆઈને મહત્વની કડી મળી :હાર્ડડિસ્કમાં બે પ્રધાન અને પાંચ આઈએએસ અધિકારી સાથેની વાતચીતની કલીપ મળી access_time 11:31 pm IST\nચીખલી તાલુકામાં સસ્તા અનાજની દુકાનનો પુરવઠો નહીં મળતા કાર્ડ ધારકો પરેશાન access_time 4:30 pm IST\nરાજયમાં અેક તરફ ધોમધખતો તાપ તો બીજી તરફ ભરૂચમાં કમોસમી વરસાદથી ખેડુતો પરેશાન access_time 7:25 pm IST\n૧ર૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડતી આ ઇલેકટ્રિક બાઇકની બોડી વાંસમાંથી બની છે access_time 2:19 pm IST\nવાયુસેનાએ સૌથી મોટું યુદ્ધાભ્યાસ 'ગગન શક્તિ'2018 કર્યું access_time 6:15 pm IST\nસ્કિનને હેલ્ધી બનાવવા માટે ઘરમાં જ બનાવો ઓર્ગેનીક નાઈટ ક્રીમ access_time 2:21 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં મિચિગન ગવર્નર પદના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી થાનેદાર દ્વારા TV ઉપર એડ.નો ધોધઃ આગામી ૨ માસમાં ૧ મિલીયન ડોલરના ખર્ચે મિચીગનને શ્રેષ્‍ઠ રસ્‍તાઓ, શિક્ષણ, તથા હેલ્‍થ કેર અપાવવા કટિબધ્‍ધ હોવાની જાહેરાતો દર્શાવશે access_time 10:07 pm IST\nયુ.એસ.માં ન્‍યુયોર્કના રજા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર શ્રી કેવિન થોમસએ ઉમેદવારી પાછી ખેંચી લીધીઃ સ્‍ટેટ સેનેટમાં ન્‍યુયોર્કના પ્રજાજનોની વધુ સારી સેવા થઇ શકશે તેમ લાગતા ૬ઠ્ઠા લેજીસ્‍લેટીવ ડીસ્‍ટ્રીકટમાંથી ઉમેદવારી નોંધાવી access_time 9:29 pm IST\nપાકિસ્‍તાનમાં શીખ નેતાની હત્‍યાના આરોપી હિન્‍દુ ધારાસભ્‍યનો શપથવિધિ અટકયોઃ ખૈબર એ પખ્‍તુન વિધાનસભામાં ચૂંટાઇ આવેલા હિન્‍દુ ધારાસભ્‍ય બલદેવકુમારની શપથવિધિ વખતે ત��મની જ પાર્ટીના સભ્‍યોએ બહિષ્‍કાર કર્યો access_time 9:31 pm IST\nએશિયન ગેમ્સમાં પણ ભારતીય બોક્સરોનો દબદબો રહશે: કોચ એસ.આર.સિંહ access_time 4:49 pm IST\nઝિવાએ કરી પપ્પાને મળવાની જીદ access_time 2:16 pm IST\nમોન્ટેકાર્લો માસ્ટર્સના પ્રથમ રાઉન્ડમાં યોકોવિચની આસાન જીત access_time 4:47 pm IST\nમેરી આશીકી તુમસે હૈ ના અભિનેતા શકિત અરોરા અને નેહા સકસેનાઅે લગ્‍ન કરી લીધા access_time 7:28 pm IST\n'રાઝી'નું નવું પોસ્ટર રિલીઝ access_time 4:50 pm IST\nદીનાનાથ મંગેશકર એવોર્ડઝ્થી સન્માનિત થશે અનુપમ ખેર-આશા ભોંસલે access_time 4:49 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2016/01/", "date_download": "2019-12-07T05:55:47Z", "digest": "sha1:CTRDQ4J376OBZDNOQEWS37ICLWKDNV77", "length": 78326, "nlines": 228, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "જાન્યુઆરી | 2016 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nઅમેરીકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં ‘વોટરવોલ’ નામની એક જગા આવેલી છે. વોટરવોલ એટલે પાણીની દિવાલ. અહીં એક ખુલ્લા મેદાનમાં ઉંચી અર્ધવર્તુળ આકારની દિવાલ બનાવેલી છે. દિવાલની ટોચની ધાર પરથી ધોધની જેમ પાણી પડવાની વ્યવસ્થા કરેલી છે. આ પાણી છેક ઉપરથી, દિવાલની આખી સપાટી પર પથરાઈને નીચે પહોંચે છે. આથી અર્ધવર્તુળાકાર દિવાલની સપાટી પર જાણે કે પાણીની પાતળી દિવાલ રચાઈ હોય એવું લાગે. અને આ દિવાલ પણ કેવી સ્થિર નહિ, પણ ઉપરથી નીચે સુધી વહેતી. જોનારને આ દ્રશ્ય કેટલું સરસ લાગે સ્થિર નહિ, પણ ઉપરથી નીચે સુધી વહેતી. જોનારને આ દ્રશ્ય કેટલું સરસ લાગે એમ થાય કે બસ, જોયા જ કરીએ. દિવાલની ઉંચાઈ 64 ફૂટ છે. આટલી બધી ઉંચી દિવાલ પરની આ વોટરવોલનો દેખાવ ખૂબ જ ભવ્ય અને મનોહર લાગે છે. વળી, આ વોટરવોલ, દિવાલની બંને બાજુ છે. એટલે કે અર્ધવર્તુળ દિવાલની અંદરની અને બહારની એમ બંને સપાટી પર. આમાં ય અંદરની સપાટી પરની વોટરવોલ જોવાની બહુ જ મજા આવે છે. વોટરવોલની આગળ કમાનોવાળા ત્રણ ગેટ ધરાવતી નાની દિવાલ બનાવેલી છે. આ ગેટમાં દાખલ થઈને આપણે જાણે કે કોઈ હોલમાં ઉભા હોઈએ અને સામે સ્ટેજ પર આ દિવાલ જોતા હોઈએ એવું લાગે. વોટરવોલ, દિવાલ પર પડતા ધોધ જેવી પણ લાગે. આખો માહોલ, જૂના જમાનાના રોમન થીયેટર જેવો છે.\nઅમે આ વોટરવોલ વિષે ક્યાંક વાંચ્યું હતું. એટલે અમારા હ્યુસ્ટનના રોકાણ દરમ્યાન, એક રજાના દિવસે અમે આ વોટરવોલ જોવા પહોંચી ગયા. હ્યુસ્ટન શહેરના ધમધમતા ડાઉનટાઉન વિસ્તારની નજીક આ વોટરવોલ આવેલી છે. વોટરવોલની સામે વિશાળ ખુલ્લું મેદાન છે. ગીચ વિસ્તારમાં આટલી મોટી ખુલ્લી જગા મળે એ આનંદની વાત છે. મેદાનમાંથી પણ વોટરવોલનો વ્યૂ ખૂબ સરસ દેખાય છે. મેદાનમાં બાળકોને રમવાની અને દોડાદોડ કરવાની બહુ મજા આવે છે. મેદાનની બંને સાઈડે તથા વોટરવોલના પાછળના ભાગે ચાર લાઈનમાં ઓકનાં 118 જેટલાં વૃક્ષો વ્યવસ્થિત રીતે ઉગાડેલાં છે. આ દ્રશ્ય ખૂબ સુંદર લાગે છે.\nદેશવિદેશના ઘણા ટુરિસ્ટો આ વોટરવોલ જોવા આવે છે અને ધોધ જેવી પાણીની દિવાલ જોઇને ખુશ થઇ જાય છે. લોકો વોટરવોલ આગળ, મેદાનમાં અને ઝાડો વચ્ચે ફોટા પાડે છે અને આ જગાનાં સંસ્મરણો પોતાની સાથે લઇ જાય છે. અમે અહીં આવ્યા તે દિવસે તો થોડો વરસાદ પડતો હતો. ઠંડી પણ ઘણી હતી. છતાં ય થોડા પલળીને પણ વોટરવોલને નજીકથી જોવાનો આનંદ માણ્યો. શિયાળો પૂરો થયા પછી અહીં આવવું વધુ સારું રહે. ઉનાળામાં તો વોટરવોલ આગળ ઉભા રહી, નાહી પણ શકાય.\nવોટરવોલની સામે મેદાન પૂરું થયા પછી, એક બહુ જ ઉંચું મકાન છે. 64 માળના આ મકાનની ઉંચાઇ 275 મીટર છે. આ મકાન વિલિયમ્સ ટાવરના નામે ઓળખાય છે. આ મકાનની જોડે ઉભા રહીને ઉંચે નજર કરો તો તેની અ ધ ધ ધ.. ઉંચાઈ જોઇને નવાઈ જ લાગે. બાંધકામનો આ ઉત્કૃષ્ટ નમૂનો છે. આ મકાન 1983માં અને વોટરવોલ 1985માં બન્યાં છે. બંનેનું બાંધકામ ન્યૂયોર્કની ફિલીપ જોન્સન કંપનીના જ્હોન બર્ગી આર્કિટેક્ટે કરેલું છે. વોટરવોલનું સંકુલ હાલ જીરાલ્ડ હાઈન્સ વોટરવોલ પાર્ક તરીકે ઓળખાય છે. વોટરવોલ જોવા માટેનો સમય સવારના 10 થી રાતના 9 સુધીનો છે. કોઈ ટીકીટ નથી. વોટરવોલ રાત્રે લાઈટોથી ઝળહળે છે. વોટરવોલમાં દર મિનીટે 11000 ગેલન પાણી નીચે પડે છે. અંદરની અર્ધવર્તુળાકાર દિવાલ કે જેના પર વોટરવોલ રચાય છે, તેનું ક્ષેત્રફળ 4320 ચોરસ મીટર છે.\nઅહીં ખુલ્લા મેદાનમાં પીકનીક મનાવી શકાય છે. ક્યારેક ઉત્સવો વખતે સંગીતના જલસા પણ ગોઠવાય છે. કલ્પના કરો કે ધોધ જેવો અવાજ કરતી અને રંગબેરંગી પ્રકાશમાં નાચતી વોટરવોલની સામે બેઠેલા સંગીતના રસિયાઓને કેવો જલસો પડતો હશે \nઆ વોટરવોલ આગળ ‘The Way She Moves’ નામની ટીવી ફિલ્મનું શુટીંગ થયેલું છે. અને જાણીને નવાઈ લાગશે કે આપણી હિન્દી ફિલ્મ ‘સિર્ફ તુમ’ના ‘દિલબર, દિલબર…’ ગીતનું શુટીંગ પણ અહીં થયેલું છે, આ ગીતનો વિડીયો જોજો. તમને ઘેર બેઠાં આ વોટરવોલ જોવા મળી જશે.\nઅમે આ વોટરવોલ તથા બહારથી સામેનો ટાવર જોયા. વોટરવોલના ફોટા પડ્યા, મેદાન અને ઝાડો વચ્ચે ફર્યા અને કલાકેક આનંદ માણી ઘેર પાછા ફર્યા. એમ લાગ્યું ��ે દુનિયાની એક બેજોડ ચીજ જોઈ આવ્યા. તમે પણ તક મળે ત્યારે આ વોટરવોલ જોઈ આવજો.\nશ્રીનાથજીની હવેલીઓ, આખા ભારતવર્ષમાં ઠેર ઠેર આવેલી છે. હવે તો અમેરીકામાં પણ ઘણાં બધાં શહેરોમાં શ્રીનાથજીની હવેલીઓની સ્થાપના થઇ છે. અમેરીકામાં પણ શ્રીનાથજીનાં દર્શનની ઝાંખી કરવા મળે, એ કેટલા બધા આનંદની વાત છે હ્યુસ્ટનની હવેલીની હું તમને અહીં વાત કરું.\nઅમેરીકાના ટેક્સાસ રાજ્યમાં આવેલું હ્યુસ્ટન બહુ જ મોટું શહેર છે. અહીં ઘણા ભારતીયો વસે છે, તેમાં ગુજરાતીઓની સંખ્યા ખાસ્સી છે. ગુજરાતીઓએ ગુજરાતી સમાજ પણ સ્થાપ્યો છે. હ્યુસ્ટનના સ્ટેફોર્ડ વિસ્તારમાં પૂજ્ય ઇન્દીરા બેટીજીએ દસ વર્ષ પહેલાં, શ્રીનાથજીની હવેલીની સ્થાપના કરેલી છે. તે વખતે તેનું ઉદઘાટન બહુ મોટા પાયે થયેલું.\nઅમે ડિસેમ્બર 2015માં હ્યુસ્ટન આવ્યા ત્યારે આ હવેલીએ દર્શન કરવા ગયા. હવેલીનો વિસ્તાર ઘણો મોટો છે. બહારથી જ દ્રશ્ય બહુ સરસ દેખાય છે. આ હવેલીનું નામ ‘વલ્લભ પ્રીતિ સેવા સમાજ’ (VPSS) રાખેલું છે. બહાર બોર્ડ મારેલું છે,\nમુખ્ય દરવાજામાંથી અંદર પ્રવેશ કર્યાં પછી, ગાડીઓના પાર્કીંગની સરસ વ્યવસ્થા છે. હવેલીની આગળ વિશાળ બગીચો છે. બગીચામાં ગુલાબ, મોગરો અને બીજાં ફૂલના છોડ છે. આ બધું જોઇને એમ જ લાગે કે જાણે ભારતના કોઈ શ્રીનાથજીના મંદિરમાં પ્રવેશી રહ્યા છીએ. પ્રવેશ આગળ જ ઓફિસ છે, એમાં મંદિર વિશેની બધી માહિતી મળી રહે છે. મુખ્ય મકાનમાં દાખલ થયા પછી ડાબી બાજુ મંદિર અને જમણી બાજુ મોટો હોલ છે. વચ્ચેની ખુલ્લી જગા પણ બહુ મોટી છે. અહીં બેસવા માટે બાંકડાઓ મૂકેલા છે. અહીં બેસીને આજુબાજુનું અવલોકન કરવાની બહુ મજા આવે છે.\nડાબી બાજુ મંદિરમાં દાખલ થતા પહેલાં, બહાર બૂટચંપલ મૂકવાની સગવડ છે. હવે, આપણે બારણું ખોલી મંદિરમાં દાખલ થઈએ છીએ. સામે જ ગર્ભગૃહમાં શ્રીનાથજી પ્રભુ બિરાજે છે. તેમના મુખારવિંદનાં દર્શન કરી ધન્યતા અનુભવીએ છીએ. સકળ લોકના નાથ એવા શ્રીનાથજી પ્રભુનાં દર્શન કરી મન પ્રસન્ન થઇ જાય છે. દર્શનાર્થીઓને ઉભા રહેવા માટેનું સભાગૃહ બહુ જ વિશાળ છે. એકસાથે સેંકડો વૈષણવો દર્શન કરી શકે છે. પાછળ ખુરશીઓમાં બેસીને પણ દર્શનનો લાભ લઇ શકાય છે. થોડાં દૂરબીન પણ રાખેલાં છે કે જેથી શ્રીનાથજીનું મુખ નજીકથી નિહાળવા મળે. આગળ કીર્તન કરવા માટેની સગવડ છે. કીર્તન માટે હાર્મોનિયમ, તબલા, કાંસીજોડા અને પુસ્તક રાખેલાં છે.\nશ્રીજીની ડાબી બાજુ યુગપુરુષ શ્રી મહ��પ્રભુજી મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. જમણી બાજુ શ્રીયમુના મહારાણીમા શોભે છે. આખો માહોલ જાણે કે અમદાવાદના સોલા મંદિર જેવો લાગે છે. અમને દર્શન કરીને બહુ જ આનંદ થયો. મુખ્યાજીને મળ્યા. બીજા થોડા વૈષ્ણવો પણ હતા. બધા સાથે વાત થઇ. બધા જ ગુજરાતી હતા. ગુજરાતના જ કોઈ શહેરમાં આવ્યા હોઈએ એવું લાગ્યું. દર્શન કરી, મઠડી અબે બુંદીના પ્રસાદનો કણીકો લઇ બહાર આવ્યા.\nપછી સામેનો હોલ જોવા ગયા. હોલનું નામ છે ‘વલ્લભ હોલ’. હોલ ઘણો જ મોટો છે. હોલમાં અમને શ્રી નિરંજનભાઈ પટેલ મળ્યા. તેઓ આ મંદિર ટ્રસ્ટના ચેરમેન છે. ખૂબ જ સેવાભાવી છે. આ મંદિરનો વહીવટ નિષ્ઠાપૂર્વક સંભાળે છે. તેમની સાથે મદદમાં હિસાબ અધિકારી અને કાર્યકર્તાઓ છે.\nનિરંજનભાઈએ જાતે અમારી સાથે ફરીને અમને હોલ બતાવ્યો. આ હોલમાં પ્રાર્થનાસભાઓ, પ્રવચનો અને મુખ્ય ઉત્સવોની ઉજવણી થતી હોય છે. હોલમાં ભવ્ય સ્ટેજ છે. બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા છે. અમે દર્શન કરવા આવ્યા તે દિવસ, કોઈ ઉત્સવનો હતો. ઉત્સવની ઉજવણી સાંજના થવાની હતી. અમે સવારે શણગારના સમયે આવ્યા હતા.\nઆ હોલ, લગ્ન તથા અન્ય પ્રસંગો માટે પણ ભાડે આપવામાં આવે છે. આ પ્રસંગોએ જમવાની અને ચાનાસ્તાની વ્યવસ્થા પણ અહીં હોલમાં કરવામાં આવે છે. બીજી જગ્યાઓ કરતાં, અહીં ભાડું અને ખર્ચ પ્રમાણમાં ઘણો ઓછો છે. હોલની પાછળ રસોડું છે. નિરંજનભાઈ અમને રસોડામાં લઇ ગયા અને ત્યાં બધું જ બતાવ્યું. રસોઈ માટેનાં વાસણો, તપેલાં, જમવા માટે સ્ટીલની, ખાનાંવાળી અને મેલામાઇનની થાળીઓ, વાટકી, ગ્લાસ, ચમચીઓ અને રસોઈનાં એટલાં બધાં સાધનો હતાં કે ના પૂછો વાત ચોખ્ખાઈ તો ઉડીને આંખે વળગે એવી. મુખ્ય રસોઇઆ શ્રી શૈલેષભાઈ હાજર હતા. હસમુખા અને મિલનસાર સ્વભાવના શૈલેષભાઈએ પણ ઘણી જાણકારી આપી. આજે સાંજે ઉત્સવ હતો એટલે અત્યારે રસોઈની તૈયારી ચાલતી હતી. સાંજે દર્શને આવનાર સૌ વૈષ્ણવોને અહીં પ્રસાદ લેવાનો હતો. શાક સમારવાનું, પૂરીઓ વણવાની એવાં બધાં કામ માટે સેવાભાવી ભક્તો હાજર હતા. આપણે પણ કોઈ સેવા કરવી હોય તો કરી શકાય છે. પ્રસાદી લેવાની વ્યવસ્થા બધા ઉત્સવોએ હોય જ છે.\nઆજે, ગુજરાતના જાણીતા આર્ટીસ્ટ ચિત્રકાર શ્રી કાર્તિક ત્રિવેદી આવવાના હતા. તેમનાં ચિત્રોનું પ્રદર્શન હોલમાં ગોઠવેલું હતું. અમે આ ચિત્રો જોયાં. મહાપ્રભુજી અને શ્રીનાથજીનું મિલન, વ્રજની લીલાઓ વગેરેનાં બહુ જ કલાત્મક ચિત્રો દોરેલાં હતાં.\nહોલમાં સંગીતનાં સાધનો, મ���ઈક, ઓડિઓ-વીડિયો શુટીંગ, લાઈવ ટેલીકાસ્ટ વગેરેની સુવિધા છે. આ મંદિર બાળકો માટે શિક્ષણનું કાર્ય પણ કરે છે. નાનાં બાળકોને ગુજરાતી ભાષા તથા પુષ્ટિમાર્ગ વિષે શીખવાડાય છે. સંગીત અને નૃત્યની પણ તાલીમ અપાય છે. મુખ્ય હોલની સાથેના નાના હોલમાં આ શિક્ષણકાર્ય ચાલે છે. તેનું નામ રાખ્યું છે ‘વલ્લભ વિદ્યા મંદિર’.\nમંદિરમાં દર્દીઓ માટે નિદાન કેમ્પ પણ યોજાય છે. સેવાભાવી ડોકટરો અહીં પોતાની સેવા આપે છે. આજે પણ બે ડોકટરો હાજર હતા અને અગાઉના કેમ્પના તથા નવા દર્દીઓને માર્ગદર્શન આપતા હતા.\nમુખ્ય હોલ તથા મંદિર વચ્ચેની ખુલ્લી જગામાં, એક બાજુ ટોઇલેટની સુવિધા છે. ટોઇલેટ એકદમ ચોખ્ખાં અને સગવડદાયક છે. એની પાછળના ભાગે બાળકોને રમવા માટેનાં સાધનો લપસણી વગેરે છે.\nમંદિરનું બધું કાર્ય વૈષ્ણવોના ડોનેશનથી ચાલે છે. પ્રભુકૃપાથી પૂરતું ડોનેશન મળી રહે છે. આ મંદિરમાં હજુ ઉપરનો માળ બાંધવાનો છે. બીજી ઘણી સગવડો ઉભી કરવાની છે. એ માટેનું કાર્ય ચાલુ જ છે. આ બધું જાણીને બહુ આનંદ થયો. શ્રી નિરંજનભાઈએ એમનો અમૂલ્ય સમય કાઢીને અમને આ બધી માહિતી આપી. એ બદલ અમે એમના ખૂબ જ આભારી છીએ.\nમંદિરમાં દોઢેક કલાક જેટલો સમય પસાર કરીને અમે પાછા આવ્યા ત્યારે મન અત્યંત પ્રસન્નતાથી ભરેલું હતું. હ્યુસ્ટનની હવેલીનાં દર્શનથી ઘણો સંતોષ થયો. ફરી તક મળે ત્યારે ત્યાં જવાની ઈચ્છા ખરી.\nગુજરાતનો ડાંગ જીલ્લો કુદરતી સૌન્દર્યથી ભરપુર છે. અહીં ગીરા, ગીરામલ, ક્રેબ, ચીમેર જેવા કેટલા યે નાનામોટા ધોધ છે, પૂર્ણા, અંબિકા જેવી ખડખડ વહેતી નદીઓ છે, જંગલો, ટેકરીઓ, ઉંચાનીચા રસ્તા, ઝરણાં, કુદરતને ખોળે વસતા લોકો – એમ ઘણું બધું છે. સર્વત્ર પથરાયેલી હરિયાળી અને વાદળોથી વીંટળાયેલી ટેકરીઓ જોવાનો લ્હાવો અદભૂત છે. ચોમાસામાં કુદરતી સૌન્દર્યનો નઝારો માણવો હોય તો ડાંગ પહોંચી જવું જોઈએ.\nઅમે ડાંગની શોભા નીરખવા ઓગસ્ટ મહિનામાં ચાર દિવસનો પ્રવાસ ગોઠવી કાઢ્યો. મહાલના ફોરેસ્ટ રેસ્ટ હાઉસમાં બે રાત રહેવાનું બુકીંગ પણ કરાવી લીધું. અમે આ અગાઉ ત્રણેક વાર ડાંગ જઇ આવ્યા હતા. દરેક વખતે ડાંગમાં જુદી જુદી જગાઓ જોઈ હતી. ગીરા ધોધ, ગીરામલ ધોધ, ગૌમુખ, શબરીધામ, પંપાસરોવર, ચીમેર ધોધ, ક્રેબ ધોધ – આ બધું જોયેલું હતું. પણ ડાંગમાં જોવાલાયક સ્થળોની ક્યાં ખોટ છે આ વખતે અમે માયાદેવી, રૂપગઢ, પૂર્ણા ધોધ, મહાલ કેમ્પસાઈટ, બરડા ધોધ, પાંડવગુફા, ડોન વગેરે સ્થળોનો કાર્યક્રમ ગોઠ��્યો. કુદરતની મજા માણવા અમારી સાથે ઘણા મિત્રો તૈયાર થઇ ગયા. નાનામોટા મળીને અમે વીસ જણા ભરૂચથી પાંચ ગાડીઓમાં નીકળી પડ્યા. સાથે ઘરનો નાસ્તો અને ખીચડી વગેરે પકવવાનો સામાન પણ લીધો. અમારામાં એક ભાઈ શ્રી કમલેશભાઈ રસોઈ બનાવવામાં ઉસ્તાદ હતા.\nઓગસ્ટની શરૂઆતમાં વરસાદ પડી ગયો હતો. એટલે ડાંગમાં સર્વત્ર લીલોતરી અને નદીઓમાં પૂરતું પાણી હતાં. અંકલેશ્વર, વાલિયા, ઝંખવાવ અને માંડવી થઈને અમે વ્યારા પહોંચ્યા. ભરૂચથી વ્યારાનું અંતર 110 કી.મી. છે. બપોરનું જમવાનું અમે વ્યારા હોટેલમાં જ પતાવી દીધું. એક ગાડીની બ્રેક બગડી, તે પણ રીપેર કરાવી લીધી, અને ગાડીઓ ઉપાડી ભેંસકાતરી તરફ.\nવ્યારા છોડતાં જ ડાંગ જીલ્લો શરુ થઇ જાય છે. અહીંના રસ્તાઓ શહેરી રસ્તા જેવા વિશાળ નથી. રસ્તા સાંકડા પણ સામસામે આવતાં વાહનો આરામથી પસાર થઇ શકે. રસ્તાઓ પર ટ્રાફિક તો સાવ નહીવત છે. અહીં વસ્તી ઓછી છે અને તે નાનાં નાનાં ગામડાંમાં જ વસેલી છે. અહીં કોઈ મોટું આધુનિક શહેર નથી. આહવા જ એક માત્ર મોટું ગામ છે. ગામડાંમાં વસેલાં લોકો ખેતી અને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ભણતર બહુ જ ઓછું છે. અહીં કોઈ ઉદ્યોગો કે કારખાનાં છે જ નહિ. પ્રદૂષણ થવાનો તો કોઈ સવાલ જ નથી. એથી તો કુદરતી સુંદરતા અકબંધ જળવાયેલી છે.\nવ્યારાથી થોડું ગયા પછી પૂર્ણા નદી અમારી સાથે થઇ ગઈ. આંબાપાણી ગામ આગળ, પૂર્ણામાં એક ચેકડેમ નજરે પડ્યો. જંગલના શાંત વાતાવરણમાં ચેકડેમનું દ્રશ્ય બહુ જ સરસ લાગતું હતું. ભેંસકાતરી ગામ આવ્યું. ગામ કંઇ મોટું નથી. ઝૂંપડા જેવાં દસ બાર ઘરો જ હતાં. અહીં ખડખડ વહેતી પૂર્ણા નદી જોવા જેવી છે. વ્યારાથી ભેંસકાતરીનું અંતર 25 કી.મી. છે. ભેંસકાતરીથી માયાદેવી માત્ર ત્રણેક કી.મી. ના અંતરે છે. અમે માયાદેવી પહોંચ્યા. પ્રવેશ આગળ, ‘સુસ્વાગતમ, માયાદેવી મંદિર’ નું બોર્ડ છે. બોર્ડથી એક કી.મી. ગયા પછી, રામેશ્વર મહાદેવ નામનું શીવમંદિર આવે છે. બાજુમાં હનુમાન મંદિર છે. મંદિર આગળ બગીચો છે. બાળકોને રમવા માટે હીંચકા, લપસણી વગેરે છે. એક દુકાન છે, ત્યાં ચા-નાસ્તો મળે છે. બહુ જ સરસ જગા છે. અહીં બીજી કોઈ વસ્તી નથી. મંદિર આગળ બેઘડી આરામ ફરમાવવાનું મન થઇ જાય એવું છે. માયાદેવીની ઉત્પત્તિ કેવી રીતે થઇ તેનો ઈતિહાસ દર્શાવતું અહીં બોર્ડ મારેલું છે.\nઅહીં ખાસ જોવા જેવી વસ્તુ તો મંદિરની પાછળ પૂર્ણા નદી અને તેના પર બાંધેલો ચેકડેમ છે. દર્શન કરીને અમે પાછળ ગયા. વાહ શું સ��સ દ્રશ્ય હતું શું સરસ દ્રશ્ય હતું અહીં ચેકડેમ પરથી છલકાઈને ખડકો પર પડતું પાણી જે પ્રવાહ પેદા કરે છે, તે જોવા જેવો છે. જાણે કે કોઈ ધોધ જ જોઈ લ્યો. ધસમસતું આ પાણી ખીણમાં ધોધરૂપે પડીને આગળ વહે છે. એ જબલપુર પાસેના ધુંઆધાર ધોધની યાદ અપાવી જાય છે. ચેકડેમ ઉપર ભરાયેલું સરોવર પણ ભવ્ય લાગે છે. અમે થોડાં પગથિયાં ઉતરી ખીણ આગળ પહોંચ્યા. ખીણની એક ધારે ભગવા કલરની એક નાની દેરી છે. બોર્ડમાં લખેલા ઈતિહાસ મૂજબ, હિમાલયની પુત્રી દેવી, રાક્ષસ પાછળ પડતાં, અહીં પૂર્ણાની ખીણમાં સંતાઈ ગઈ હતી. માબાપે તેને શોધીને શીવજી સાથે પરણાવી અને રાક્ષસને માયા છોડવા જણાવ્યું. આથી આ સ્થળ માયાદેવી કહેવાય છે.\nઅમે ખીણની આજુબાજુ ખડકો પર ફર્યા, ફોટા પડ્યા. પછી ચેકડેમની સાવ નજીક ગયા. મંદિરની પાછળ એક ઢાળ ઉતરીને પણ ચેકડેમની નજીક જવાય છે. ચેકડેમ બિલકુલ નજીકથી જોયો. ખડકો પર અથડાતા અફળાતા પાણીનો જોરદાર અવાજ અને ખીણમાં ધોધરૂપે પડતા પાણીનું દ્રશ્ય અદભૂત છે. પાણીની નજીક જવાય પણ તેમાં પગ બોળાય કે ઉતરાય એવું નથી. જો ઉતરો તો ગયા જ સમજો. પાણીનો સખત પ્રવાહ અને ખીણમાં પડતું પાણી – તમને કોઈ જ બચાવવા ના આવી શકે.અમે અહીં ખડકો પર બેઠા, ફર્યા, ફોટા તો ઘણા જ પાડ્યા. અને પછી મનમાં એક સરસ સ્થળ જોયાનો આનંદ માણીને પાછા ફર્યા.\nઅહીંથી અમે 10 કી.મી. દૂર કાલીબેલ ગામે પહોંચ્યા. અહીં કોસમલ નામનો કોઈ ધોધ છે, પણ એમાં ખાસ પાણી નથી, એવું જાણતાં ત્યાં ગયા નહિ, અને બરડીપાડા તરફ ચાલ્યા. કાલીબેલથી બરડીપાડા 7 કી.મી. દૂર છે. વચમાં ભાંગરાપાણી ફોરેસ્ટ થાણું આવે છે. અહીંથી રૂપગઢ નામની ટેકરી પર આવેલો કિલ્લો જોવા જવાય છે. આ કિલ્લો ગાયકવાડી રાજા પિલાજીરાવે ઈ.સ. 1721માં બંધાવેલો. હાલ તે જીર્ણ થઇ ગયો છે. માત્ર એક તોપ, વખાર અને પાણીની ટાંકી જ જોવા મળે છે. ગાઢ વનરાજી વચ્ચે ચાલીને, ચઢીને જ જવું પડે. એક દિવસનો ટ્રેકીંગ પ્રોગ્રામ બનાવીને જઇ શકાય. અત્યારે સાંજના પાંચ વાગ્યા હતા, સાંજ સુધીમાં અમારા મુકામે મહાલ પહોંચવું હતું, એટલે રૂપગઢ જવાનું માંડી વાળ્યું અને બરડીપાડા પહોંચ્યા.\nબરડીપાડાથી મહાલ આશરે 15 કી.મી. દૂર છે. આ રસ્તે જતાં ડાબી બાજુ ગીરા નદી રોડની સાથે થઇ જાય છે. બરડીપાડાથી 4 કી.મી. પછી, એક જગાએ આ નદી નાના ધોધરૂપે પડતી દેખાય છે. ખડકોમાં વહેતી આ નદીનાં દ્રશ્યો બહુ જ સરસ લાગે છે. એ બધું ફોટોજીનીક છે. ગીરા નદી, આગળ જઈને વાલોડ આગળ પૂર્ણાને જ મળી જાય છે.\nથોડું આગળ ગયા પછી ધુલદા જવાનો રસ્તો પડે છે. પછી આગળ જતાં, રસ્તા પર જ ક્રેબ નામનો ધોધ આવે છે. આ ધોધ બહુ જ સરસ છે. એમાં નહાવાય એવું છે. આગળ જતાં, જમણી બાજુ પૂર્ણા નદી દેખા દે છે. મહાલ આવવાનું 1 કી.મી. બાકી રહે ત્યારે, પૂર્ણા નદીમાં એક ધોધ પડે છે. એમાં પણ નહાવાની મજા આવે એવું છે. અમે ગાડીઓ ઉભી રાખી, નદીમાં ઉતરી, આ ધોધ જોઈ આવ્યા. અત્યારે અંધારું પડવા આવ્યું હતું, એટલે નહાવાનું મુલતવી રાખી, મહાલ પહોંચ્યા.\nમહાલ પણ દસબાર ઘરની વસ્તીવાળું નાનકડું ગામડું જ છે. પણ આ ગામ ડાંગ જીલ્લાના લગભગ સેન્ટરમાં આવેલું છે, એટલે જાણીતું છે. વળી અહીં, પૂર્ણાને કિનારે જંગલ ખાતાનું રેસ્ટ હાઉસ છે, તથા ચારેક કી.મી. દૂર મહાલ કેમ્પ સાઈટ આવેલી છે. એટલે ફરવા આવનારા લોકો અહીં રહેવાનું રાખે છે. અમે રેસ્ટ હાઉસમાં ગયા. બુકીંગ કરાવેલું હતું એટલે રૂમો તરત જ મળી ગઈ. અમે સાથે પૂરી, શાક, મઠો, ઢોકળાં, અથાણું, ચટણી એવું બધું લાવેલ હતા, એટલે રૂમોની લોબીમાં બેસીને જમ્યા. બહુ જ મજા આવી ગઈ. આવા જંગલમાં આવું સરસ ગુજરાતી ભોજન ક્યાંથી મળે રૂમો સરસ હતી. રૂમમાં એટેચ્ડ સંડાસ, બાથરૂમ, પલંગો,વધારાનાં ગાદલાં-એમ બધી જ સગવડ હતી. એ.સી. પણ ખરું.\nરૂમોની પાછળની મોટી ગેલેરીમાંથી પૂર્ણા નદી દેખાતી હતી. નદીમાં ચેકડેમ હતો, તેનું મધુરું સંગીત સંભળાતું હતું. નદીને સામે કિનારે અડાબીડ જંગલો હતાં. રૂમો આગળ ઝાડપાન અને સુંદર બગીચો હતાં. થોડી ગપસપ લગાવીને, મચ્છર અગરબત્તી સળગાવીને થાક્યાપાક્યા ઉંઘી ગયા. એક દિવસ પૂરો.\nબીજે દિવસે સવારે, પેલા એક કી.મી. દૂર આવેલા, પૂર્ણા નદીમાં પડતા ધોધમાં નહાવા જવાનો પ્લાન હતો. એટલે રૂમો પર નાહ્યા નહિ. અમે બ્રેડબટર અને જામ લઈને આવેલા, તેનો નાસ્તો કરી લીધો અને નદીએ ધોધમાં નહાવા ઉપડ્યા. નદીમાં ઉતર્યા.વાહ શું સરસ ધોધ અમે બધા જ ધોધમાં ખૂબ ખૂબ નાહ્યા, ધરાઈ ધરાઈને નાહ્યા. ધોધનું પાણી બરડા પર પડે ત્યારે કોઈ ડંડા મારતું હોય એવું લાગે, છતાં તેમાં ય મજા આવતી હતી. નાહ્યા પછી, પૂર્ણાનાં વહેતાં પાણીના કિનારે બેઠા. પાણી ખડખડ વહેતાં હતાં. પૂર્ણા, હિમાલયની કોઈ નદી જેવી લાગતી હતી. જાણે કે હિમાલયના બદરીનાથ કે સિમલા જેવા કોઈ વિસ્તારમાં પહોંચી ગયા હોઈએ એવું લાગતું હતું. ગુજરાતના ડાંગના વિસ્તારમાં હિમાલય જેવી અનેક જગાઓ છે. આ જગાઓ જોવા અને માણવા જેવી છે. ચાર દિવસની ડાંગની ઉડતી મુલાકાતમાં બધું જોવા ના મળે, એ માટે તો દર વર્ષે ડાંગમાં ટ્રેકીંગ કરવા આવવું પડે.\nપૂર્ણા નદીમાં ઉતરાય એવું નથી. ક્યાં ખાડો આવી જાય એની ખબર ના પડે. નદીની મજા તો કિનારે બેસીને જ લઇ શકાય. પછી અમે રૂમો પર પાછા આવ્યા, અને નીકળ્યા જામલાપાડા તરફ. મહાલથી જામલાપાડા, ચનખલ અને લશ્કરીયા થઈને આહવા જવાય છે. મહાલથી આહવા 28 કી.મી. દૂર છે. મહાલથી 12 કી.મી. પછી જામલાપાડા આવ્યું. રસ્તામાં અમે બેત્રણ જગાએ ઉતરી આજુબાજુના કુદરતના નઝારાને માણ્યો.જામલાપાડાથી સાઈડમાં એક કી.મી. જેટલું ટ્રેકીંગ કરીને એક ધોધ જોવા જવાય છે. બહુ સરસ જગા છે. પણ અમે એ બાકી રાખી, આગળ ચાલ્યા. આઠ કી.મી. પછી ચનખલ ગામ આવ્યું. અહીંથી મુખ્ય રસ્તાથી ડાબી બાજુએ લગભગ અઢી કી.મી. જેટલું ચાલીને બરડા ધોધ જવાય છે.\nઅમે બરડા જવાનું નક્કી કર્યું. ગાડીઓ ચનખલમાં મૂકી દીધી. ચનખલ, ડાંગનાં બીજાં ગામ જેવું નાનુંસરખું ગામ છે. અમે એક જણના ઘર આગળ ઉભા હતા. ઘર સરસ હતું. બારણે તોરણ લટકાવેલું હતું. આંગણામાં હીંચકો હતો. અમને જોઇને ગામનાં છોકરાં ભેગાં થઇ ગયાં. અમે તેમને ચોકલેટો વહેંચી. ઘડોદેગડો લઈને પાણી ભરવા જતી ગામડાની છોકરીઓ જોઈ. ગામડાનો માહોલ જોઇને બહુ આનંદ થયો. અમે ચાલીને બરડા ધોધ જવાનો રસ્તો પૂછી લીધો, અને ચાલવા માંડ્યું. એકબે છોકરાંને સાથે લેવાનું વિચાર્યું, તો દસેક છોકરાં અમારી સાથે જોડાઈ ગયાં. ખેતરોમાં પગદંડીએ જવાનું હતું. ખેતરોમાં ખાસ તો બધે મકાઈનો પાક દેખાતો હતો. વચ્ચે ઝુંપડા જેવાં કોઈક ઘર આવતાં હતાં. ડાંગમાં નાગલી નામનું બાજરી જેવું અનાજ પાકે છે. અહીંના લોકો એના રોટલા બનાવીને ખાય છે. અમે એક ઝુંપડાવાસીને આવા રોટલા બનાવી આપવા કહ્યું. તે કહે, ‘તમે ધોધ જોઇને આવો, ત્યાં સુધીમાં રોટલા બનાવી રાખું છું. પાછા વળતાં લેતા જજો.’ અમે ચાલવા માંડ્યું.\nદોઢેક કી.મી. જેટલું સમતલ ધરતી પર ચાલ્યા પછી ઉતરાણ આવ્યું. લગભગ એક કી.મી. જેટલું અંતર ઢાળ પર ઉતરવાનું હતું. પછી ઉંડે ખીણમાં બરડા ધોધ હતો. અમે ધીરે ધીરે, વળાંકો લેતો ઢાળ ઉતરવા માંડ્યો. ઘણા બધાએ લાકડીઓ સાથે લીધી હતી. હા, પાછા વળતાં આ ઢાળ ચડવાનો પણ હતો ને વચમાં એક વૃદ્ધ ગ્રામ્ય પુરુષ મળ્યા. તે પણ અમારી સાથે જોડાયા. છેલ્લે એક ઝરણું ઓળંગી, ધોધની સામે પહોંચ્યા. ધોધનો શું સરસ દેખાવ હતો વચમાં એક વૃદ્ધ ગ્રામ્ય પુરુષ મળ્યા. તે પણ અમારી સાથે જોડાયા. છેલ્લે એક ઝરણું ઓળંગી, ધોધની સામે પહોંચ્યા. ધોધનો શું સરસ દેખાવ હતો આશરે પચીસેક મીટર ઉંચેથી ખડકો પર વહીને સફેદ દૂધ જેવ��ં પાણી નીચે તલાવડીમાં પડે છે. ધોધના દર્શનથી અમે મુગ્ધ થઇ ગયા.અમે તલાવડીની સામે હતા.તલાવડી બહુ જ ઉંડી હતી. તેમાં ઉતરીને ધોધને અડકવા તો જવાય જ નહિ. હા, એક બાજુના ખડકો પર ચડીને ત્યાં જવાય, પણ એ તો એવરેસ્ટ ચડવા જેવું દુષ્કર લાગે. એટલે અમે અહીં સામે જ ખડકો અને પત્થરો પર ગોઠવાઈ ગયા. ક્યાંય સુધી ધોધને જોયો. મન સંતુષ્ટ થઇ ગયું. કેટલાંક નાનાં છોકરાં તો સામે પહોંચ્યાં હતાં, તેઓ તો ધોધની બાજુમાં ઉભાં રહી, તલાવડીમાં ડૂબકી મારતાં હતાં આશરે પચીસેક મીટર ઉંચેથી ખડકો પર વહીને સફેદ દૂધ જેવું પાણી નીચે તલાવડીમાં પડે છે. ધોધના દર્શનથી અમે મુગ્ધ થઇ ગયા.અમે તલાવડીની સામે હતા.તલાવડી બહુ જ ઉંડી હતી. તેમાં ઉતરીને ધોધને અડકવા તો જવાય જ નહિ. હા, એક બાજુના ખડકો પર ચડીને ત્યાં જવાય, પણ એ તો એવરેસ્ટ ચડવા જેવું દુષ્કર લાગે. એટલે અમે અહીં સામે જ ખડકો અને પત્થરો પર ગોઠવાઈ ગયા. ક્યાંય સુધી ધોધને જોયો. મન સંતુષ્ટ થઇ ગયું. કેટલાંક નાનાં છોકરાં તો સામે પહોંચ્યાં હતાં, તેઓ તો ધોધની બાજુમાં ઉભાં રહી, તલાવડીમાં ડૂબકી મારતાં હતાં પણ એ તો નાનપણથી જ શીખેલાં. એ એમને જ આવડે.\nતલાવડીમાંથી ખડકોમાં થઈને પાણી આગળ વહી જાય છે, એ કોઈ નદીમાં જતું હશે. અમે ઘણા ફોટા પાડ્યા. ચનખલના એક ખેડૂતબંધુ, આ તલાવડીનું પાણી પંપથી ઉપર ચડાવી, ખેતરમાં શાકભાજી ઉગાડવાનો ધંધો કરે છે, એવું જાણ્યું. ઘણું સરસ કહેવાય.\nધોધનાં દર્શનથી તૃપ્ત થયા પછી, અમે પાછા વળ્યા. થોડું ચાલ્યા પછી, ઢાળ ચડતા પહેલાં, પેલા ઝરણા નજીક એક સપાટ જગાએ બેઠા. પાથરણું તથા થેપલાં-અથાણું સાથે લઈને આવ્યા હતા. પેલાં છોકરાંએ એ ઉંચકવામાં મદદ કરી હતી. ભૂખ તો લાગી જ હતી. અહીં બેસીને અમે થેપલાં ખાધાં. થેપલાંનો સ્વાદ અદભૂત હતો. પેલાં છોકરાં અને વૃદ્ધ કાકાને પણ જમાડ્યા. ઝરણાનું પાણી પીધું. વનભોજનનો લ્હાવો માણ્યો. પછી ઢાળ ચડવા માંડ્યો. લાકડીના ટેકે, હાંફતા, ઉભા રહેતા, પરસેવે રેબઝેબ એમ કરીને એક કી.મી.નો ઢાળ ચડી ગયા. પછી, ખેતરોમાં ચાલતા, પેલા ઝુંપડાવાસી પાસેથી નાગલીના રોટલા લીધા, તેને પૈસા પણ આપ્યા અને ચનખલ પહોંચ્યા.\nચનખલથી પાછા વળ્યા મહાલ તરફ. અમારી રૂમોએ જતા પહેલાં, 4 કી.મી. દૂર આવેલી કેમ્પસાઈટ જોવા ચાલ્યા. ગાડી દીઠ 200 રૂપિયાની ફી છે. જંગલોની વચ્ચે, પૂર્ણાને કિનારે વનવિભાગે ઉભી કરેલી કેમ્પસાઈટ ઘણી સરસ છે. અહીં રહેવા માટે વાંસ અને ઘાસની બનાવેલી રૂમો છે. રસોઈ બનાવવા માટે રસોડ��ં છે. જમવા બેસવા માટે મોટો પેવેલિયન (મંડપ) છે. ત્રણ માળ ઉંચે ઝાડ પર બાંધેલી બે ઝુંપડીઓ છે. તેમાં ચડવા વાંસનાં પગથિયાંની સીડી બનાવેલી છે. ડાંગનાં જંગલોમાં વાંસ ખૂબ જ થાય છે. કેમ્પસાઈટમાં વચ્ચે વિશાળ ખુલ્લું મેદાન છે. ઝાડ પરની ઝુંપડીઓમાંથી પૂર્ણા નદીનું દૂર દૂર સુધીનું દર્શન થાય છે. અહીંથી પૂર્ણા જાજરમાન લાગે છે. અહીં રહેવા માટે આહવા વનવિભાગની ઓફિસે અગાઉથી બુકીંગ કરાવવું પડે છે. પણ અહીં બેચાર દિવસ રહેવાની બહુ જ મજા આવે. આ બધું જોઈ અમે અમારા મહાલના રેસ્ટ હાઉસ પર પાછા આવ્યા.\nસાંજ પડી ગઈ હતી. આજે જમવામાં અમારા રસોઈ નિષ્ણાત ભાઈ ખીચડી, શાક અને કઢી જાતે બનાવવાના હતા. તે માટેનો સામાન તો બધો ભરૂચથી લઈને જ આવ્યા હતા. રેસ્ટ હાઉસમાં એક ઓસરીમાં અમને ખીચડી બનાવવાની છૂટ આપી. પત્થરોથી ટેકવેલો ચૂલો પણ હતો. ખીચડી અને શાકનાં તપેલાં ચૂલા પર ચડ્યાં. સ્ત્રીઓ અને અમારામાંનાં છોકરાં પણ ઉત્સાહથી કામે લાગી ગયાં. અમે બધા બેઠા બેઠા રસોઈકલાને જોઈ રહ્યા હતા. ભરૂચ કે અમદાવાદમાં અમને રસોઈ તરફ નજર કરવાનો ક્યારે ય ટાઈમ મળે ખરો અહીં તો આ બધામાં ખૂબ આનંદ આવ્યો. એક કલાકમાં તો બધુ તૈયાર. તપેલાં બધાં રૂમોની લોબીમાં લઇ જઇ, જમવા બેસી ગયા. ખીચડી, કઢી, બટાટા-રીંગણનું શાક, પાપડ, અથાણું અને છાશ અહીં તો આ બધામાં ખૂબ આનંદ આવ્યો. એક કલાકમાં તો બધુ તૈયાર. તપેલાં બધાં રૂમોની લોબીમાં લઇ જઇ, જમવા બેસી ગયા. ખીચડી, કઢી, બટાટા-રીંગણનું શાક, પાપડ, અથાણું અને છાશ જમવામાં કંઇ મણા રહે ખરી જમવામાં કંઇ મણા રહે ખરી ફાઈવ સ્ટાર હોટેલમાં ય આવું સરસ ખાવાનું ના મળે. ખાવામાં એટલો બધો આનંદ આવ્યો કે ના પૂછો વાત ફાઈવ સ્ટાર હોટેલમાં ય આવું સરસ ખાવાનું ના મળે. ખાવામાં એટલો બધો આનંદ આવ્યો કે ના પૂછો વાત જમીને લોબીમાં આડા પડી, ઘણી બધી વાતો કરી. ડાંગમાં કોઈના મોબાઈલ ચાલતા ન હતા. સીગ્નલો પકડાતાં જ ન હતાં. દુનિયાથી વિખુટા પડી ગયા હોઈએ એવું લાગતું હતું. છેવટે સુઈ ગયા. ઘસઘસાટ ઉંઘ આવી ગઈ.\nત્રીજા દિવસે પાંડવગુફા અને ડોન જવાનો પ્રોગ્રામ હતો. રૂમો પર નાહીધોઈને રૂમો ખાલી કરીને નીકળી પડ્યા. જામલાપાડાવાળા રસ્તે જ જવાનું હતું. જામલાપાડા, ચનખલ થઈને લશ્કરીયા પહોંચ્યા. મહાલથી લશ્કરીયા 24 કી.મી. દૂર છે. લશ્કરીયાથી ડાબે ચીંચલી તરફ ગાડીઓ લીધી. લશ્કરીયાથી ચીંચલી 28 કી.મી. દૂર છે. આ રસ્તે 15 કી.મી. પછી, પાંડવગુફા તરફ જવાનો રસ્તો પડે છે. અમે વચ્ચે ક્યા���ક ક્યાંક ઉભા રહીને, ક્યાંક ચેકડેમ જોઇને – એમ રસ્તાનું સૌન્દર્ય માણતા, એ ફાંટા સુધી પહોંચ્યા. ફાંટાની અંદર પાંડવગુફા 7 કી.મી. દૂર છે. થોડે સુધી ગયા પછી, કોઈ ગામ આવ્યું. પછી તો કાચો રસ્તો શરુ થયો. એક રેસ્ટ હાઉસ આવ્યું. અહીંથી તો ગાડી આગળ જાય એમ હતું જ નહિ. પાંડવગુફા હજુ દોઢ કી.મી. દૂર હતી. કાચી પગદંડીએ ચડીને જવું પડે તેમ હતું. ચડવાની કોઈને ય ઈચ્છા થઇ નહિ, એટલે પાંડવગુફા જવાનું કેન્સલ કરી પાછા વળ્યા, અને ચીંચલીવાળા મૂળ રસ્તે પાછા આવ્યા. પાંડવગુફા એ એક ગુફા જેવું છે. તેની આગળ, ઉપરથી એક ધોધ પડે છે. તેના ફોટા જોયા હતા, તેનાથી સંતોષ માન્યો.\nચીંચલીવાળા રોડ પર આગળ ચાલ્યા. 5 કી.મી. ગયા પછી, ડોન જવાનો ફાંટો પડે છે. એ ફાંટે 8 કી.મી. ગયા પછી ડોન આવે છે. ડોન એ ઉંચી ટેકરી પર આવેલી જગા છે. ઉપર સપાટ મેદાન છે. સરકાર એને સાપુતારાની જેમ વિકસાવવાનો પ્રયત્ન કરી રહી છે. રસ્તો ચડાણવાળો છે. પાંચેક કી.મી. સુધી રસ્તો સારો છે. બાકીના ૩ કી.મી. કાચો અને સાંકડો રસ્તો છે. અમે 5 કી.મી. જેટલું ચડી ગયા. અહીં વિશાળ સપાટ મેદાન છે. તેમાં નાનું ગામ વસેલું છે. ગામનું નામ ગડદ છે. અહીં એક ચાનાસ્તાની દુકાન હતી, તેમાં ચા પીધી અને વેફર, સેવ, મગદાળ એવું બધું ખાધું. પછી ૩ કી.મી. ના કાચા રસ્તે આગળ વધ્યા.\nવાદળાં ઘેરાઈને આવ્યાં હતાં. થોડી વારમાં વરસાદ શરુ થયો. કાચો રસ્તો ભીનો થવાથી ચીકણો થઇ ગયો હતો. સાંકડા રસ્તાની બાજુમાં ખીણ હતી. આગળ વધવામાં જોખમ જણાતું હતું. એવામાં ઢાળવાળા એક તીવ્ર વળાંક પર, અમારી આગળની ગાડી અટકી ગઈ. તેનાં વ્હીલ આગળ વધતાં ન હતાં, બલ્કે પાછાં પડતાં હતાં. ખતરો અમારી નજર સામે જ હતો. આવે વખતે ધીરજથી કામ લેવું જોઈએ. અમે બધા ગાડીઓમાંથી ઉતરી ગયા. આગળ ગયેલી ગાડીઓના સભ્યો પણ અહીં પાછા આવ્યા. છેવટે ફસાયેલી ગાડીને સાચવીને રીવર્સમાં પાછી લાવ્યા. ડોનના ટોપ પર જવાનું મુલતવી રાખ્યું. બધી ગાડીઓ પાછી વાળી, પેલા ગડદ ગામના સપાટ મેદાનમાં આવ્યા. હવે કોઈ જોખમ ન હતું.\nઅહીં મેદાનમાં એક મંડપ હતો. તેમાં બેઠા. બપોરના ૨ વાગ્યા હતા. નાસ્તા સિવાય કંઇ ખાધું ન હતું. સવારના વટાણા બાફીને લાવ્યા હતા. અહીં અમારા નિષ્ણાત ભાઈએ સેવઉસળ બનાવી દીધું. બધાએ ધરાઈને ખાધું. જંગલમાં મંગલ થઇ ગયું. એક ટેન્ટ લઈને આવ્યા હતા, તે પણ મેદાનમાં બાંધ્યો. આજુબાજુ રખડ્યા. વાદળાં અમારી નજીકથી જ દોડતાં હતાં, અને વરસાદ તો ખરો જ. એક સરસ હીલ સ્ટેશન પર આવ્યાનો અનુભવ કર્યો.\nપછી લશ્કરીયા તરફ પાછા વળ્યા. ત્યાંથી આહવા આવ્યા. લશ્કરીયાથી આહવા 4 કી.મી. દૂર છે. આહવા એટલે ડાંગનું મુખ્ય મથક. પણ વસ્તી તો બધી ગ્રામ્ય લોકોની જ. ડાંગમાં આમ તો ઉચ્ચ શિક્ષણની કોઈ સગવડ છે જ નહિ.\nઅમારે ધરમપુરની નજીક આવેલા બરૂમાળના મંદિરે પહોંચવું હતું. રાત્રિ મુકામ બરૂમાળમાં કરવાનો હતો. આહવાથી ચાલ્યા વઘઇ તરફ. આહવાથી 4 કી.મી. પછી રોડની બાજુમાં જ શીવઘાટ નામનો ધોધ આવ્યો. બહુ જ સરસ ધોધ હતો. ધોધ જોવાની મજા આવી ગઈ. નહાવાય એવું છે નહિ. ધોધની જોડે જ એક શીવમંદિર છે. દર્શન કરીને પ્રસન્નતા અનુભવી.\nઆહવાથી વઘઇ ૩૨ કી.મી. દૂર છે. વચમાં પિંપરી નામનું એક જાણીતું ગામ આવે છે. વઘઇ 4 કી.મી. બાકી રહે ત્યારે એક નદી આવે છે, તેમાં એક ધોધ પડતો દેખાય છે.\nગુજરાતનો પ્રખ્યાત ગીરા ધોધ, વઘઇથી સાપુતારાના રસ્તે, વઘઇથી પાંચેક કી.મી. દૂર આવેલો છે. ગીરા તરફ જતાં, વચ્ચે એક નદી આવી, તેમાં એક ધોધ પડતો હતો. પછી વઘઇ બોટાનીકલ ગાર્ડન આવ્યો, એ પણ જોવા જેવો છે. ત્યાર બાદ આવતા ફાંટામાં 1.2 કી.મી જાવ એટલે ગીરા ધોધ આવે. અહીં આખેઆખી નદી ધોધરૂપે પડે છે. નદી આખી ભરેલી હોય ત્યારે તો આ ધોધ બહુ જ ભવ્ય અને રૌદ્ર લાગે. હાલ પાણી ઓછું હતું, એટલે ધોધની ચારેક ધારાઓ દેખાતી હતી. ખડકોમાં થઈને ધોધની બિલકુલ સામે નજીક જઇ શકાય છે, પણ પાણીમાં ઉતરાય એવું નથી. આ ધોધ જોવાનો લ્હાવો અનેરો છે. બહુ જ લોકો અહીં આવેલા હતા. નદીકિનારે ચાનાસ્તાની દુકાનો છે. ગામડાના લોકોએ વાંસમાંથી બનાવેલી ચીજો અહીં વેચાતી મળે છે.\nઅહીંથી વઘઇ પાછા આવી, વાંસદા તરફ ચાલ્યા. વઘઇથી વાંસદા 15 કી.મી. દૂર છે. વાંસદામાં નેશનલ પાર્ક જોવા જેવો છે. વાંસદાથી ધરમપુર 50 કી.મી. દૂર છે. ધરમપુર મોટું શહેર છે. ધરમપુરથી બરૂમાળ માત્ર 7 કી.મી. દૂર છે. અમે બરૂમાળ પહોંચ્યા ત્યારે રાતના 8 વાગી ગયા હતા.\nબરૂમાળ ભાવભાવેશ્વરના શીવ મંદિર માટે પ્રખ્યાત છે. આ શીવ મંદિર એ તેરમું જ્યોતિર્લીંગ ગણાય છે. મંદિર બહુ જ વિશાળ છે. તેમાં રહેવાજમવાની વ્યવસ્થા છે. નાસ્તા માટે કેન્ટીન પણ છે. અમે અગાઉથી ફોનથી બુકીંગ કરાવેલું હતું, એટલે અમને રહેવાની રૂમો તરત જ મળી ગઈ. જમવાનું તૈયાર હતું, એટલે પહેલાં જામી લીધું. દાળ, ભાત, રોટલી, શાક, પાપડ – ઘરેલું જમણ જમવાની મજા આવી ગઈ. જમવાનું શુદ્ધ, સાત્વિક, જમવાની જગા ખૂબ જ ચોખ્ખી –રસોડું અમને ગમી ગયું. જમીને રૂમોમાં પહોંચ્યા. રૂમો ખૂબ જ સુઘડ અને સ્વચ્છ હતી. ગાદલાં, પલંગો, સંડાસ, બાથરૂમ બધું જ સરસ હતું. સંડાસ, બાથરૂમ અને વોશ બેઝીન દરેક અલગ હતાં. આ વ્યવસ્થા ખૂબ જ ગમી. એક સાથે ૩ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે. હાલનાં આપણાં મકાનોમાં સંડાસ-બાથરૂમ-બેઝીન ભેગાં હોય છે, એ પદ્ધતિ બરાબર નથી જ. થાક્યા હતા, એટલે ઉંઘ આવી ગઈ.\nચોથા દિવસે સવારે પરવારીને, બરૂમાળ મંદિરમાં દર્શન કરવા ગયા. આ મંદિર સદગુરુધામ તરીકે પણ જાણીતું છે. મંદિરનું પ્રવેશદ્વાર ખૂ જ ભવ્ય છે. બે બાજુ બે હાથી, વરમાળા લઇ ભક્તોનું સ્વાગત કરવા ઉભા હોય એવું સ્થાપત્ય છે. વિશાળ કોરીડોરમાં પસાર થયા પછી, વીસેક પગથિયાં ચડી, મંદિરના હોલમાં અવાય છે. ગર્ભગૃહમાં તેરમું જ્યોતિર્લીંગ બિરાજમાન છે. શીવલીંગ અષ્ટ ધાતુનું બનેલું છે અને 6 ટન વજન ધરાવે છે. મહાદેવ ભગવાન ભાવભાવેશ્વર દરબાર ભરીને બેઠા હોય એવું લાગે છે. એમની આજુબાજુ ગણપતિ, રિદ્ધિસિદ્ધિ, રામસીતા, દ્વારકાધીશ, રાધાકૃષ્ણ, લક્ષ્મીનારાયણ, મા કાલી, નવ ગ્રહ, સૂર્યનારાયણ, બદ્રીનાથ, જગન્નાથ, દત્તાત્રેય અને શંકરાચાર્યનાં નાનાં મંદિરો છે.\nબરૂમાળનું આ સદગુરુધામ સ્વામી શ્રી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજે 1995માં સ્થાપ્યું છે. આ ધામની સ્થાપના સનાતન હિંદુ ધર્મના પ્રચાર અને આદિવાસી સમાજના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સંસ્કાર સિંચનના હેતુથી થઇ છે. અહી પ્રાથમિક તથા માધ્યમિક શાળા, પીટીસી તથા બીએડ કોલેજ, કન્યા છાત્રાલય, મેડીકલ સેન્ટર, મોબાઈલ ડીસ્પેન્સરી વાન, આંખ નિદાન કેમ્પ જેવી સંસ્થાઓ ઉભી કરી છે, તથા અનાજ અને કપડાં વિતરણ, વ્યસન અને માંસાહાર મુક્તિ અભિયાન, હિંદુ સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. સ્વામી વિદ્યાનંદજીએ સ્વામી શ્રી અખંડાનંદ સરસ્વતીજીને પોતાના ગુરુ માનેલા. મંદિરમાં બ્રહ્મલીન અખંડાનંદજીની મૂર્તિ પણ છે.\nમંદિરની પાછળ કૈલાસ પર્વત પર 12 જ્યોતિર્લીંગની સ્થાપના કરેલી છે. મા વૈશ્નોદેવી અને દુર્ગામાતાની પણ મૂર્તિઓ છે. મંદિરમાં અભિષેક પૂજા કરવાની વ્યવસ્થા છે.\nઅમે મંદિરમાં શીવજીના લીંગનાં દર્શન કર્યાં. મન ભક્તિમાં તરબોળ થઇ ગયું. બધે ફરી ફરીને દર્શન કર્યાં. મંદિર સંકુલમાં તૈયાર કરવામાં આવતી વિવિધ વસ્તુઓ તથા ઔષધિઓની દુકાન જોઈ. મંદિર બહુ જ સુંદર છે. એવું લાગ્યું કે ક્યારેક અહીં અઠવાડિયું રહેવા આવવું જોઈએ, અને અહીંની સેવા પ્રવૃત્તિમાં જોડાવું જોઈએ.\nઅહીંથી હવે વિલ્સન હીલ અને શંકર ધોધ જોવાનો અમારો પ્લાન હતો. બરૂમાળથી વિલ્સન હીલ 19 કી.મી. દૂર છે. તે એક ટેકરી પર આવેલી જગા છે. રસ્તો ચડાણવાળો છે. છેક સુધી સરસ પાકો રોડ છે. ત્યાં જતાં, રસ્તામાં એક ‘વેલી વ્યૂ’ આગળ ઉભા રહ્યા. અહીં ૩ માળનો એક ટાવર બાંધ્યો છે. તેના પરથી બાજુની ખીણનો સુંદર નઝારો નજરે પડે છે. જોડે એક સરસ મંડપ પણ છે. આ બધું જોઈ આગળ ચાલ્યા. વિલ્સન હીલ આવતા પહેલાં, વચ્ચે શંકર ધોધ જવાનો ફાંટો પડે છે. પહેલાં વિલ્સન હીલ પહોંચ્યા. ટોચ પરના સપાટ મેદાન પર જૂના જમાનાનું, પત્થરનું બનેલું ગેટ જેવું એક સરસ બાંધકામ છે. વિલ્સન નામના અંગ્રેજે આ બાંધકામ કરાવ્યું હશે, એવું અનુમાન કરી શકાય. આઠેક પગથિયાં ચડી, ઉપર બેસી શકાય એવી સુંદર જગા છે.\nપહેલાં તો અમે આજુબાજુ ફરી આવ્યા. એક બાજુ એકાદ કી.મી. જેટલું નીચે ઉતરી, ખીણના નાકે જવાય એવુ છે. અહીં બેસીને આજુબાજુનાં દ્રશ્યો સરસ દેખાય છે. હીલના મેદાનમાં એક રેસ્ટોરન્ટ છે. આ બધું જોયા પછી, ઉપર બેસીને ચવાણું, ખાખરા અને ડુંગળીનો નાસ્તો કર્યો. પછી ઉપડ્યા શંકર ધોધ તરફ. પેલા ફાંટાવાળા રસ્તે પાંચેક કી.મી. ગયા પછી શંકર ધોધ આવ્યો. વચ્ચે વાઘવળ ગામ આવ્યું. અહીં દત્તાત્રેયનું મંદિર છે. વાઘવળ પછીનો એકાદ કી.મી.નો રસ્તો ખરાબ છે. પણ ધીરે ધીરે ધોધ સુધી ગાડીઓ પહોંચાડી દીધી. અડધો કી.મી. જેટલું ચાલ્યા પછી ગાઢ ઝાડીમાં બે ધારારૂપે પડતો ધોધ દેખાયો. ધોધની બરાબર સામે જવું હોય તો હજુ અડધો કી.મી. જેટલું નીચે ઉતરવું પડે. પણ અહીં ઉપરથી જ જોઇને સંતોષ માન્યો. જો પાણી વધુ હોય તો આ ધોધ જોરદાર લાગે.\nધોધ જોઇને પાછા વળ્યા અને મૂળ રસ્તે બરૂમાળ મંદિર પાછા આવ્યા. બપોરના ૨ વાગ્યા હતા, ભોજનગૃહમાં જમવાનું તૈયાર હતું. કોપરાપાક, બાલુસાઈ, દાળ, ભાત, રોટલી, શાક અને પાપડ – જમવાનું મસ્ત હતું. ખાઈને રૂમમાં જઇ સહેજ આડા પડ્યા.\nધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમ તથા વલસાડ તરફના રસ્તે ફલધરા – આ બે જોવા જેવી જગાઓ છે. પણ હવે બધાને વેળાસર ભરૂચ પાછા પહોંચવાની તાલાવેલી લાગી હતી. એટલે આ બે જગાઓ જોવાનું કેન્સલ રાખી, ચાર વાગે ભરૂચ તરફ પ્રયાણ આદર્યું. બરૂમાળથી ધરમપુર, ચીખલી, નવસારી થઈને સાંજે આઠ વાગે ભરૂચ પહોંચ્યા.\n ના, અમે મહાલમાં નાસ્તા માટે એક વાર બટાટાપૌઆ બનાવવાનું નક્કી કરેલું. એ તો બાકી જ રહી ગયું હતું. બટાટાપૌઆનો સામાન પણ સાથે લીધેલો. આથી હવે, ભરૂચમાં બટાટાપૌઆ બનાવીને અત્યારનું જમ્યા. પછી, બધાના મોબાઈલમાં જે ફોટા પાડેલા તે બધા લેપટોપમાં ઉતાર્યા અને ટીવી પર પણ જોયા. જાણે કે આખા પ્રવાસને ફરી એક વાર વાગોળ્યો. રાતે બાર વાગે બધા છૂટા પડ્યા, એટલું નક્કી કરીને કે ફરી એક વાર ડાંગ જઈશું. આખા પ્રવાસમાં એવું લાગ્યું કે ડાંગ એટલે ધોધની દુનિયા.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« ડીસેમ્બર ફેબ્રુવારી »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/264091", "date_download": "2019-12-07T07:04:39Z", "digest": "sha1:MNBTVXXD2XXTTCYOJGGFS5FODZX5DRC6", "length": 9533, "nlines": 101, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "મોંઘવારીના ભરડામાં પાકિસ્તાનનું અર્થતંત્ર", "raw_content": "\nમોંઘવારીના ભરડામાં પાકિસ્તાનનું અર્થતંત્ર\nદાળ, તેલ અને દૂધ સહિતની તમામ વસ્તુઓની કિંમતમાં ભડકો\nકરાચી, તા. 18 : જમ્મુ કાશ્મીર મુદ્દે ધૂંધવાયેલા પાકિસ્તાનનું પોતાનું અર્થતંત્ર લથડી પડયું છે. મોંઘવારી એવી ફેલાઈ છે કે લોકોને દાળથી લઈને તેલ સુધી મોટી રકમ ચૂકવવી પડે છે. ભારતમાં પેટ્રોલની કિંમત 72 રૂપિયા છે. જ્યારે પાકિસ્તાનમાં લિટર પેટ્રોલની કિંમત 117 રૂપિયે પહોંચી છે. આટલું જ નહી ડીઝલની કિંમત બમણી થઈ છે.\nભારતમાં માત્ર 50 રૂપિયા પ્રતિ કિલો મળતા સીએનજી માટે પાકિસ્તાની લોકોને 123 રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે નાન રોટીની કિંમત 35-40 રૂપિયા સુધી પહોંચી છે.\nપાકિસ્તાની અખબાર ડોનના રિપોર્ટ પ્રમાણે ખાંડ 75-80 રૂપિયા કિલોના ભાવે વેંચાઈ રહી છે. આવી જ રીતે ચણાની દાળ 140થી 160, મગની દાળ 160-170, મસૂર દાળ 130 અને અડદ 180 રૂપિયા કિલોએ પહોંચી છે. પાકિસ્તાની ચલણ પણ વર્તમાન સમયે અમેરિકી ડોલરના મુકાબલે 158 રૂપિયાના સ્તરે છે.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\n��ન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/wealth-creation/", "date_download": "2019-12-07T05:56:47Z", "digest": "sha1:IITCVGI4FPEOBCEOA5ILA23IBY3OO6WO", "length": 5447, "nlines": 105, "source_domain": "echhapu.com", "title": "Wealth Creation Archives - echhapu.com", "raw_content": "\nશેરબજારમાંથી વેલ્થ ક્રિએશન કરવું છે તો આ ચાર વાક્યો બોલવાનું ટાળો\nમોટાભાગે શેરબજારમાં નિષ્ફળ જવાનું કારણ એ નથી હોતું કે રોકાણકારોને ટેકનીકલ જ્ઞાન નથી હોતું પરંતુ એ હોય છે કે એમના વિચારોને લીધે પડેલી તેમની કેટલીક ખોટી આદતો. અમે અહી આ ચાર વાક્યોનું વિશ્લેષણ કરીએ છીએ કે જે બોલવામાં અને એ દ્વારા વર્તન કરવામાં સહેલા છે પરંતુ શેરબજારમાં રોકાણ માટે ગુનાહિત છે, અને હા, આ વાક્યો […]\neછાપું પર સર્ચ કરો…\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nફક્ત રોફ દેખાડવા માટે સુરક્ષા લેવાની\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\nગેહલોતને ગુજરાતના દારૂની નહીં પરંતુ આની ચિંતા થવી જોઈએ\nશું ભારતમાં ખરેખર ભયનું વાતાવરણ છે ખરું\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nશિયાળાની સવાર - એક મોડર્ન નિબંધ\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nહેલ્મેટનો ભાર.... જનતાને માટે સાર...\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nકંકોત્રી અને તેના નવા રૂપ – છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની...\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nચીનના સહુથી નિષ્ફળ વ્યક્તિની સફળતાની કથા - મેરે પાસ જેક મા હે... (1)\n70 થી 79 વર્ષની ઉંમર - કાળની એ કઠિન કેડી\nગૂગલનું સ્મશાનઘાટ: જ્યાં ગૂગલના ડ્રિમ પ્રોજેક્ટના અવશેષો પડ્યા છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.infinite-electronic.hk/Optoelectronics/Touch-Screen-Overlays.aspx", "date_download": "2019-12-07T07:57:09Z", "digest": "sha1:X5VB3SNHYQ636RDCZHK2GJLVSMM3JYYT", "length": 15097, "nlines": 416, "source_domain": "gu.infinite-electronic.hk", "title": "ટચ સ્ક્રીન ઓવરલે - ઇલેક્ટ્રોનિક ઘટકો ડિસ્ટ્રીબ્યુટર | Infinite-Electronic.hk", "raw_content": "તમારા દેશ અથવા પ્રદેશ પસંદ કરો.\nસાઇન ઇન કરો નોંધણી કરો ઇ-મેઇલ:Info@infinite-electronic.hk\nક્વોટની વિનંતી કરો | અમારા વિશેગુજરાતી\n- એનકેકે સ્વિચ સ્વીચ સોલ્યુશન્સમાં ગુણવત્તા, સ્થિરતા અને વિશ્વસનીયતા માટે માનક સેટ કરતી ઇલેક્ટ્રોમિકેનિકલ સ્વીચોના ઉદ્યોગની સૌથી વ્યાપક પસંદગીની ડિઝાઇન, ઉત્પાદન અ...વિગતો\n- 3 એમ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને નવીનતમ ઉકેલો પ્રદાન કરે છે અને તે બોર્ડ-ટુ-બોર્ડ, વાયર-ટુ-બોર્ડ, બેકપ્લેન અને ઇનપુટ / આઉટપુટ (આઇ / ઓ) એપ્લિકેશંસ માટે ઇન્ટરકનેક્ટ સોલ્યુશ...વિગતો\n- આઇરટોચ સિસ્ટમ્સ કંપની, લિમિટેડ (આઇરટોચ) બેઇજિંગમાં મુખ્ય મથક ધરાવત��� અગ્રણી ઇન્ફ્રારેડ ટચસ્ક્રીન ઉત્પાદક છે. ઇરૉચ ઇન્ફ્રારેડ ટચ ટેકનોલોજી નવીનતા પર ધ્યાન કેન્દ્રિ...વિગતો\nઉપલબ્ધ છે: 1254 pcs\nઉપલબ્ધ છે: 845 pcs\nઉપલબ્ધ છે: 1379 pcs\nઉપલબ્ધ છે: 1465 pcs\nઉપલબ્ધ છે: 1135 pcs\nઉપલબ્ધ છે: 1442 pcs\nઉપલબ્ધ છે: 10689 pcs\nઉપલબ્ધ છે: 498 pcs\nઉપલબ્ધ છે: 1105 pcs\nઉપલબ્ધ છે: 466 pcs\nઉપલબ્ધ છે: 544 pcs\nઉપલબ્ધ છે: 498 pcs\nઉપલબ્ધ છે: 1289 pcs\nઉપલબ્ધ છે: 1399 pcs\nઉપલબ્ધ છે: 604 pcs\nઉપલબ્ધ છે: 5208 pcs\nઉપલબ્ધ છે: 717 pcs\nઉપલબ્ધ છે: 1434 pcs\nઉપલબ્ધ છે: 479 pcs\nઉપલબ્ધ છે: 603 pcs\nઉપલબ્ધ છે: 698 pcs\nઉપલબ્ધ છે: 709 pcs\nઉપલબ્ધ છે: 1783 pcs\nઉપલબ્ધ છે: 1561 pcs\nઉપલબ્ધ છે: 251 pcs\nઉપલબ્ધ છે: 535 pcs\nઉપલબ્ધ છે: 809 pcs\nઉપલબ્ધ છે: 789 pcs\nઉપલબ્ધ છે: 1113 pcs\nઉપલબ્ધ છે: 688 pcs\nઉપલબ્ધ છે: 687 pcs\nઉપલબ્ધ છે: 750 pcs\nઉપલબ્ધ છે: 1068 pcs\nઉપલબ્ધ છે: 1338 pcs\nઉપલબ્ધ છે: 1196 pcs\nઉપલબ્ધ છે: 2648 pcs\nઉપલબ્ધ છે: 1353 pcs\nઉપલબ્ધ છે: 1489 pcs\nઉપલબ્ધ છે: 900 pcs\nઉપલબ્ધ છે: 607 pcs\nઉપલબ્ધ છે: 950 pcs\nઉપલબ્ધ છે: 346 pcs\nઉપલબ્ધ છે: 468 pcs\nઉપલબ્ધ છે: 611 pcs\nઉપલબ્ધ છે: 928 pcs\nઉપલબ્ધ છે: 814 pcs\nઉપલબ્ધ છે: 527 pcs\nઉપલબ્ધ છે: 1234 pcs\nInfinite-Electronic.hk એ વિશ્વના સૌથી મોટા અને ઝડપથી વિકસતા ઇલેક્ટ્રોનિક ઘટકોના વિતરક છે. અમારું લક્ષ્ય અમારા ગ્રાહકોને ઝડપથી સ્પર્ધાત્મક ભાવે ઇલેક્ટ્રોનિક ઘટકો શોધવામાં સહાય કરવાનો છે. આઇસી, સેન્સર્સ, ટ્રાન્સડ્યુસર્સ, સ્વિચ, રિલેઝ, ઑપ્ટોઇલેક્ટ્રોનિક્સ અને ડિસ્ક્રીટ સેમિકન્ડક્ટર્સના વિશ્વના શ્રેષ્ઠ ઉત્પાદકોના નવીનતમ પ્રકાશનથી તમને ઉત્પાદનોની સૌથી વ્યાપક શ્રેણી પ્રદાન કરવા માટે અમને ગર્વ છે.\nકૉપિરાઇટ © 2018 ઇલેક્ટ્રોનિક ઘટકોના વિશ્વસનીય ડિસ્ટ્રિબ્યુટર - Infinite-Electronic.hk\nસરનામું: 17 એફ, ગેલોર્ડ કોમર્શિયલ બિલ્ડિંગ, 114-118 લોકહાર્ટ રોડ, વાન ચાઇ, હોંગકોંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://www.punchnamu.com/2019/11/13/surat/", "date_download": "2019-12-07T06:22:52Z", "digest": "sha1:6RYRPVX2MZ3NZHGU6KUYAPTZ3V773TM4", "length": 10284, "nlines": 114, "source_domain": "www.punchnamu.com", "title": "ડાયમંડ સીટીની બદલાશે ‘સૂરત’ દેવદિવાળીની ઐતિહાસિક ભેંટ | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે મતગણતરીના બીજા દિવસે રિલીઝ થશે\nહિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી\nમમતા બેનરજી નરેન્દ્ર મોદીને દર વર્ષે શું મોકલાવે છે\nમોદી સરકાર આ દિવસે આપશે 1100 રૂપિયા સસ્તું સોનુ\nભારતને 5 ટ્રિલિયન ડોલરની આર્થવ્યસ્થા બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું\nભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત્ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો\n200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર\nઆજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી બાર ફિરસે….’\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeUncategorizedડાયમંડ સીટીની બદલાશે ‘સૂરત’ દેવદિવાળીની ઐતિહાસિક ભેંટ\nડાયમંડ સીટીની બદલાશે ‘સૂરત’ દેવદિવાળીની ઐતિહાસિક ભેંટ\nરાજ્ય સરકારે સુરતને દેવદિવાળીની વિશેષ ભેંટ આપતા ઐતિહાસિક નિર્ણય કર્યો છે. સુરતના ડેવલોપમેન્ટ પ્લાનમાં રખાયેલી 1660 હેક્ટર જમીનના 201 જેટલા વિવિધ રિઝર્વેશનને લગતા પડતર પ્રશ્નોનું નિરાકરણ લવાયું છે. છેલ્લા 30 વર્ષથી ચાલી રહેલા પ્રશ્નોનુ સીએમ રૂપાણીએ નિવારણ લાવ્યું છે.\nસુરતના વિકાસની જરૂરિયાતોનો ધ્યાને રાખીને આ રિઝર્વ જમીનોમાંથી 50 ટકા કપાતના ધોરણે ટી. પી. સ્કીમ બનાવવાનો નિર્ણય કર્યો છે. જાહેર સુવિધાઓ માટે સુડાની 50 હેક્ટર, મનપાની અંદાજે 390 હેક્ટર સાથે 440 હેક્ટર જમીન રિઝર્વેશનથી મુક્ત થશે. ઉપરાંત અન્ય હેતુઓ અને એજન્સીઓ માટે અનામત રખાયેલી 415 હેક્ટર જમીનને પણ રિઝર્વેશનમાંથી મુક્ત કરાઈ છે.\nસુરત મહાનગરપાલિકાની કુલ 844 હેક્ટર જમીન રિઝર્વેશનથી મુક્ત થતા આ જમીનો બાંધકામ માટે ઉપલબ્ધ થશે જેનાથી સસ્તા દરે આવાસની યોજના વધુ ઝડપી બનતા રિયલ એસ્ટેટ સેક્ટરને બુસ્ટ મળશે.\nગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે સુરતના મેયર, મનપાના ઉચ્ચ અધિકારીઓ અને શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુખ્ય સચિવ મુકેશ પુરી વચ્ચે યોજાયેલી બેઠકમાં આ ઐતિહાસિક નિર્ણય કરાયો છે.\nસ્ટેચ્યુ ઓફ યુનિટી બની પર્યટકોની પહેલી પસંદ, પ્રવાસીઓની સંખ્યામાં થયો 50 % નો વધારો\nન્યુ ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય દબાણ સામે નમશે નહી, પરંતુ પોતાના હિતોનું રક્ષણ કરશે\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nસંસદની કેન્ટીનમાં હવે નહીં મળે સસ્તુ જમવાનું, બંધ કરાશે સબસિડી, વાર્ષિક રૂ. 17 કરોડની થશે બચત\nકોંગ્રેસમાં નહી જોડાઓ તો તમારો વિકાસ નહી થાય : MPના કોંગ્રેસી મંત્રી બાલા બચ્ચનની ધમકી\nઅમદાવાદની DPS ઇસ્ટના 8૦૦થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ માટે રૂપાણી સરકારનો ઐતિહાસિક નિર્ણય\nરાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત નહીં. રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય\nરિન્યુએબલ એનર્જીનું હબ બનશે ગુજરાત , જાપાન કરશે 30 હજાર કરોડનું રોકાણ\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ\nઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા\nમમતાને સુપ્રિમ ઝટકો: સર્વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/business/occupational-safety-health-and-working-conditions-code-wwill-be-introduced-in-loksabha-in-budget-session-72437", "date_download": "2019-12-07T07:09:56Z", "digest": "sha1:OLDCTTDWSAOAKYEZKZJGXS5MQRPM7LZG", "length": 19225, "nlines": 122, "source_domain": "zeenews.india.com", "title": "50 કરોડ લોકોની શક્તિ વધારશે સરકાર, બજેટ સત્રમાં આવશે નવા કાયદાનું બિલ | Business News in Gujarati", "raw_content": "\n50 કરોડ લોકોની શક્તિ વધારશે સરકાર, બજેટ સત્રમાં આવશે નવા કાયદાનું બિલ\nસરકાર 50 કરોડ કામદારોની સ્થિતી સુધારવા માટે એક નવુ બિલ લાવી રહી છે. તેમાં કાર્યસ્થળ પર ન માત્ર તેમની સુરક્ષા વધશે પરંતુ સ્વાસ્થય અને કામ કરવાની સ્થિતીમાં પણ પરિવર્તન આવશે. સરકાર વ્યાવસાયિક સુરક્ષા, સ્વાસ્થય અને કાર્યસ્થળના વાતાવરણ અંગે તૈયાર (Occupational Safety, Health and Working Conditions) બિલને બજેટ સત્રમાં પસાર કરાવવા માટેનો પ્રયાસ કરશે.\nમુંબઇ : સરકાર 50 કરોડ કામદારોની સ્થિતી સુધારવા માટે એક નવુ બિલ લાવી રહી છે. તેમાં કાર્યસ્થળ પર ન માત્ર તેમની સુરક્ષા વધશે પરંતુ સ્વાસ્થય અને કામ કરવાની સ્થિતીમાં પણ પરિવર્તન આવશે. સરકાર વ્યાવસાયિક સુરક્ષા, સ્વાસ્થય અને કાર્યસ્થળના વાતાવરણ અંગે તૈયાર (Occupational Safety, Health and Working Conditions) બિલને બજેટ સત્રમાં પસાર કરાવવા માટેનો પ્રયાસ કરશે.\nગુજરાતના કરોડો વાહનચાલકો માટે લેવાયા 3 મોટા અને મહત્વના નિર્ણયો\nકેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારે જણાવ્યું કે, આ સંહિતાને લોકસભામાં 23 જુલાઇ 2019નાં રોજ રજુ કરવામાં આવ્યું હતું. તેને પસાર કરાવવાને કારણે કામદારોના કવરેજનું વર્ત��ળ વધારવામાં આવશે અને 13 કેન્દ્રીય શ્રમ કાયદાઓને બદલવા માટેની એક સંહિતાના (Code) અમલમાં આવવાનું અનુમાન છે. આ સંહિતા એવા તમામ એકમો પર લાગુ થશે, જેમાં 10 અથવા તેનાથી વધારે કર્મચારી હોય.\nબાઈક ચોરીની 2 ઘટનાના CCTV : તસ્કરોએ લોક તોડવાની પણ તસ્દી ન લીધી, હાથથી ઉંચકીને ઉપાડી ગયા...\nગુજરાત સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય, રાજ્યની 16 ચેકપોસ્ટ નાબૂદ કરી\nમંત્રીએ કર્મચારી રાજ્ય વિમા નીગમ (ESIC) ના એક કાર્યક્રમ બાદ પત્રકારોને જણાવ્યું કે, અમે નિશ્ચિત રીતે બજેટ સત્રમાં વ્યાવસાયી સુરક્ષા, સ્વાસ્થય અને કાર્યસ્થળ પરિવેશ સંહિતાને આગળ વધારીશું. સંસદની સ્થાયી સમિતીએ સંહિતા અંગે લોકો પાસે ટિપ્પણીઓ મંગાવી છે. સંસદનું બજેટ સત્ર જાન્યુઆરીના અંતિમ અઠવાડીયામાં ચાલુ થવાનું અનુમાન છે. સરકારને શ્રમ સુધારણાની પ્રક્રિયામાં માનદ સંહિતા અંગે પહેલની સંસદની મંજુરી મળી ચુકી છે. ત્યાર બાદ વ્યાવસાયીક સુરક્ષા, સ્વાસ્થય અને કાર્યસ્થળ સ્થિતી સંહિતાનો વારો છે.\nઅદભૂત Video : સોમનાથના કાર્તિકી પૂર્ણિમાના મેળાનો રાતનો નજારો જોઈને આંખો પર વિશ્વાસ નહિ થાય\nસંસદના બજેટ સત્ર જાન્યુઆરીમાં અંતિમ સપ્તાહમાં ચાલુ થવાનું અનુમાન છે. સરકારને શ્રમ સુધારણાની પ્રક્રિયામાં માનદ સંહિતા પર પહેલા જ સંસદની મંજુરી મળી ચુકી છે. ત્યાર બાદ વ્યાવસાયિક સુરક્ષા, સ્વાસ્થય અને કાર્યસ્થળ સ્થિતી સંહિતાનો વારો છે. સરકાર 44 શ્રમ કાયદાને મેળવીને ચાર સંહિતા બનાવવા ઇચ્છે છે. ગંગવારે કહ્યું કે, વડાપ્રધાન મોદીની ત્રીજી સંહિતા એટલે કે સામાજિક સુરક્ષા સંહિતા અંગે માહિતી આપી ચુકી છે. તેમણે કહ્યું કે, સરકાર ચારેય નવી સંહિતાને ઝડપથી અમલ લાવવા ઇચ્છે છે. સામાજિક સુરક્ષા અને ઔદ્યોગિક સંબંધના મુદ્દે બાકી બે સંહિતાઓ અંગે પુછવામાં આવતા મંત્રીએ કહ્યું કે, શ્રમ સંબંધિત મુદ્દાઓ અંગે કાયદાના મુસદ્દા તૈયાર કરવાની ત્રિકોણીય પ્રક્રિયા છે. અમે કંઇ પણ ઉતાવળ કરવા નથી ઇચ્છતા. વિમર્શ ચાલુ છે. તેને ઝડપથી સંસદમાં રજુ કરવા માંગીએ છીએ\nLABOUR LAWશ્રમ મંત્રાલયNDA સરકારભારત સરકારબજેટ સત્ર\nજલેશમાં માણો સુપર લક્ઝરી ક્રુઝનો અનુભવ, દીવ પહોંચી પહેલી ટ્રીપ\nભાવનગર : ઠસોઠસ બસમાંથી નીચે ફેંકાઈ માસુમ તુલસી, ઘડીના છઠ્ઠા ભાગમાં નિપજ્યું મોત\nઉન્નાવ બન્યું ઉત્તર પ્રદેશનું રેપ કેપિટલ, 2019માં નોંધાઈ દુષ્કર્મની 86 ઘટનાઓ\nદુષ્કર્મની ઘટનાઓથી સમસમી શનિવારની સવાર, ગુ��રાતના 3 શહેરોમાં બળાત્કારના કિસ્સા\nPensacola base shooting: અમેરિકી સૈન્ય અડ્ડા પર ગોળીબારી, ત્રણ લોકોના મોત, સાઉદી કિંગે કર્યો ફોન\nબિનસચિવાલય પરીક્ષા આંદોલન : ગાયબ થઈ ગયા નેતાઓ, ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ બચ્યા છે\nઝારખંડ વિધાનસભા ચૂંટણી : આજે સિલ થશે મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજોના ભાવિ\nઈન્ટમટેક્સ ભરનારા 31 ડિસેમ્બર સુધી આ કામ નહિ કરે, તો લાગશે 10 હજારની પેનલ્ટી\nહૈદરાબાદ એન્કાઉન્ટર મામલે વચ્ચે પડી તેલંગાના હાઇકોર્ટ, આપ્યો મોટો આદેશ\nbinsachivalay exam: NSUIનું રાજ્યભરની કોલેજ બંધનું એલાન, રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત\nકચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/shreyasi-singh-horoscope.asp", "date_download": "2019-12-07T07:38:27Z", "digest": "sha1:RWKIS42GA3J2SVSZCDJZEEOL7MSNBSAA", "length": 8194, "nlines": 137, "source_domain": "celebrity.astrosage.com", "title": "શ્રેયસી સિંહ જન્મ તારીખ પ્રમાણે કુંડલી | શ્રેયસી સિંહ 2019 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » શ્રેયસી સિંહ કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 77 E 13\nઅક્ષાંશ: 28 N 39\nમાહિતી સ્ત્રોત્ર: Dirty Data\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nશ્રેયસી સિંહ પ્રણય કુંડળી\nશ્રેયસી સિંહ કારકિર્દી કુંડળી\nશ્રેયસી સિંહ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nશ્રેયસી સિંહ 2019 કુંડળી\nશ્રેયસી સિંહ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nશ્રેયસી સિંહ ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nશ્રેયસી સિંહ 2019 કુંડળી\nતમારી બુદ્ધિમત્તા તમને જીવનના વિવિધ તબક્કાના લોકો પાસેથી પ્રશંસા મેળવી આપશે, વ્યવસાય કે વેપારમાં તમે તેજસ્વી તારલાની જેમ ઝળકો એવી શક્યતા છે. પરિવારમાં બાળજન્મ તમારી માટે ખુશી લાવશે. આ સમયગાળો ડહાપણ અને ધાર્મિક વિદ્યાનો છે. તમે ધાર્મિક સ્થળ અથવા મનોરંજનના સ્થળની મુલાકાત લેશો. શાસક તથા ઉચ્ચ પદ પરના અધિકારીઓ દ્વારા તમારૂં માન-સન્માન થશે.\nવધુ વાંચો શ્રેયસી સિંહ 2019 કુંડળી\nશ્રેયસી સિંહ જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. શ્રેયસી સિંહ નો જન્મ ચાર્ટ તમને શ્રેયસી સિંહ ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે શ્રેયસી સિંહ ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો શ્રેયસી સિંહ જન્મ કુંડળી\nશ્રેયસી સિંહ વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nશ્રેયસી સિંહ માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nશ્રેયસી સિંહ શનિ સાડાસાતી રિપોર્ટ\nશ્રેયસી સિંહ દશાફળ રિપોર્ટ\nશ્રેયસી સિંહ પારગમન 2019 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/suhana-khan-s-new-short-film-grey-part-of-blue-is-out-and-people-are-calling-her-a-born-star-051609.html?utm_source=articlepage-Slot1-1&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:55:15Z", "digest": "sha1:JO3KEBD7ELGFD3A7HOWJOBDFS544XC34", "length": 13162, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "શાહરુખની દીકરી સુહાનાની પહેલી શૉર્ટ ફિલ્મ રિલીઝ, લોકોએ કહ્યુ Born Star | Suhana Khan’s new short film Grey Part of Blue is out and people are calling her a born star. - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n4 min ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n41 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n42 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nશાહરુખની દીકરી સુહાનાની પહેલી શૉર્ટ ફિલ્મ રિલીઝ, લોકોએ કહ્યુ Born Star\nહિંદી સિનેમાના બાદશાહ ખાન શાહરુખની લાડકી દીકરી સુહાના ખાનની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રીની વાતો લાંબા સમયથી ચાલી રહી છે, લોકોએ ઘણી અટકળો પણ આ વિશે લગાવી છે પરંતુ હવે તેમની વાતો સાચી થઈ છે કારણકે સુહાના ખાને એક શૉર્ટ ફિલ્મ દ્વારા એક્ટિંગની દુનિયામાં પગરણ માંડ્યા છે. હા, સુહાનાની પહેલી શૉર્ટ ફિલ્મ 'ધ ગ્રે પાર્ટ ઑફ બ્લ્યુ' રિલીઝ થઈ ગઈ છે જેમાં સુહાનાના લુક અને એક્ટિંગની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે.\nશૉર્ટ ફિલ્મ ‘ધ ગ્રે પાર્ટી ઑફ બ્લુ' રિલીઝ\nપોતાની દસ મિનિટની શૉર્ટ ફિલ્મ ‘ધ ગ્રે પાર્ટી ઑફ બ્લુ'માં સુહાનાએ પોતાના અભિનયથી લોકોને પ્રભાવિત કરવાની કોશિશ કરી છે. લોકોએ તેની પ્રશંસામાં લખ્યુ છે કે ફિલ્મ જોઈને લાગે છે કે સુ���ાના એક ઉત્કૃષ્ટ કલાકારની દીકરી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મની કહાની એક યંગ કપલની આસપાસ ફરે છે કે જે રિલેશનશિપની મુશ્કેલીઓમાંથી પસાર થવુ પડે છે. ફિલ્મ અંગ્રેજીમાં છે અને ઑનલાઈન રિલીઝ થઈ છે. આ શૉર્ટ ફિલ્મને થિયોડર ગિમેનોએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં સુહાના ઉપરાંત રોબિન ગોનેલા લીડ ભૂમિકામાં છે.\nસોશિયલ મીડિયા પર ઘણી ચર્ચિત છે સુહાના ખાન\nઉલ્લેખનીય છે કે સુહાના ખાન ઈન્ટરનેટ પર ઘણી ચર્ચિત હસ્તીઓમાંની એક છે. તે એ સ્ટાર કિડ્ઝમાં શામેલ છે જેની પ્રશંસા લોકો કરતા થાકતા નથી. સુહાનાએ વિદેશમાં અભ્યાસ કર્યો છે અને તેણે એક્ટિંગના ગુણ પણ ન્યૂયોર્ક એકડેમીમાંથી શીખ્યા છે. હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર દોસ્તો સાથે શેર કરાયેલા સુહાનાના ફોટાએ સૌનુ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યુ હતુ.\nઆ પણ વાંચોઃ અસલમાં બની ‘બાલા' ફિલ્મની કહાની, ટિકટ઼ક પર થયો પ્રેમ અને પછી...\nદોસ્તીનો મતલબ છે કે જો કોઈ તમારી જિંદગી...\nફોટોમા સુહાના ઘણી સહેલીઓ સાથે સેલ્ફી લેતી દેખાઈ રહી હતી, જેનુ કેપ્શન હતુ - દોસ્તીનો અર્થ છે કે જો કોઈ તમારી જિંદગીમાં આવે અને પછી ક્યારેય તમારો સાથ ના છોડે. સુહાના શાહરુખ અને ગૌરીની બહુ લાડકી દીકરી છે. સુહાનાના બે ભાઈ આર્યન અને અબરામ છે. થોડા સમય પહેલા કિંગ ખાને કહ્યુ હતુ કે તેમની દીકરી એક્ટ્રેસ બનવાની ઈચ્છા ધરાવે છે તો મે એને એ જ કહ્યુ કે બન, હું તને સપોર્ટ કરીશ.\nઅનન્યા પાંડેએ સુહાના ખાનને લઈ કર્યો મોટો ખુલાસો- સ્કૂલમાં આવું કરાવતી હતી તેમની બેસ્ટ ફ્રેન્ડ\nશાહરુખની દીકરી સુહાના ખાનનો ધમાકો, હૉલીવુડ ફિલ્મથી થશે ડેબ્યૂ\nVideo: ડેબ્યુ ફિલ્મથી શાહરુખની દીકરી સુહાનાએ સૌને ચોંકાવ્યા, ટીઝરની થઈ જોરદાર પ્રશંસા\nશાહરુખની દીકરી સુહાનાએ ગર્લગેંગ સાથે કરી જોરદાર મસ્તી ફોટા વાયરલ\nશાહરુખની દીકરીના કપડાંને લઈ મચ્યો હંગામો, સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ\nગ્રેજ્યુએશન પછી મિત્રો સાથે સુહાના ખાને જોરદાર પાર્ટી કરી\nદોસ્તો સાથે પાર્ટી કરતી જોવા મળી સુહાના ખાન- તસવીરો આવતા જ થઈ ટ્રોલ\nસુહાનાનો આ વીડિયો તેજીથી થઈ રહ્યો છે વાયરલ, જોઈને તમારા પણ હોશ ઉડી જશે\nશાહરુખ ખાનની દીકરી સુહાના ખાનની સેક્સી સેલ્ફીએ ધમાલ મચાવી, જોતા જ રહી જશો\nVideo: યુરોપમાં કંઈક આવી રીતે રજા માનવી રહી છે સુહાના ખાન\n2019 માં બોલિવુડમાં 10 સ્ટારકિડ્ઝની એન્ટ્રી, કોણ બનશે સુપરસ્ટાર\nVIDEO: વૉગના કવર પેજ પર શાહરુખની દીકરી સુહાના, ફોટા ��ાયરલ\nsuhana khan shahrukh khan bollywood social media twitter you tube સુહાના ખાન શાહરુખ ખાન બોલિવુડ સોશિયલ મીડિયા ટ્વિટર યુ ટ્યુબ\nહૈદરાબાદ ગેંગરેપ કેસઃ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં ભાગવાની કોશિશમાં ઠાર મરાયા ચારે આરોપી\nમોડલને મળી ધમકી, તારૂ ગળું કાપી તારી પુત્રી જોડે કરીશ રેપ\nT20: વેસ્ટ ઈન્ડિઝ સામે કેવો છે ભારતનો રેકોર્ડ, કોહલી વિસ્ફોટક કે હિટમેન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/264093", "date_download": "2019-12-07T07:04:22Z", "digest": "sha1:VTAZ43SZTUS6CTMPS463DMKB42UF7NVA", "length": 10451, "nlines": 102, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "આઇએલ ઍન્ડ એફએસ કૌભાંડ", "raw_content": "\nઆઇએલ ઍન્ડ એફએસ કૌભાંડ\nડિરેકટરોની રૂા. 570 કરોડની મિલકતો ટાંચમાં\nનવી દિલ્હી, તા. 18: એન્ફોર્સમેન્ટ ડિરેકટોરે આજે ઇન્ફ્રાસ્ટ્રચકર લીઝીંગ એન્ડ ફાઇનાન્સીયલ સર્વિસિઝ (આઇએલ એન્ડ એફએસ) લી.ના નાણાંની ગેરકાયદેસર હેરફેરના કેસમાં સર્વપ્રથમ ચાર્જશીટ રજૂ કર્યું હતું અને કંપનીના ડિરેકટરોના દિલ્હી, મુંબઇ, ચેન્નઇ અને બ્રસેલ્સ (બેલ્જીયમ) ખાતે આવેલ સ્થાવર મિલકતો અને બેન્ક ખાતા સહિત રૂા.570 કરોડની મિલકતો ટાંચમાં લીધી હતી.\nઆઇએલ એન્ડ એફએસ ફાઇનાન્સીયલ સર્વિસિસ (આઇએફઆઇએન) જે ડિરેકટરોની મિલકતો ટાંચમાં લેવાઇ તેમાં રવિ પાર્થસારથી, રમેશ બાવા, હરિ સંકરમ, અરૂણ સદા અને રામચંદ કરૂણાકરણનો સમાવેશ થાય છે.\nઆ ઉપરાંત શિવસંકરને પોતાના પરિવારના સભ્યોના નામે અને ગ્રુપ કંપનીઓના નામે રાખેલ બેન્ક ખાતાઓ અને સ્થાવર મિલકતો પણ ટાંચમાં લેવાઇ છે. આ બધુ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એકટ (પીએમએલએ- નાણાની ગેરકાયદે હેરફેર અટકાવવાના કાયદા) હેઠળ ટાંચમાં લેવાયું છે.\nઇડીએ 19 ફેબ્રુઆરીએ આઇએફ એન્ડ એલએસની વિવિધ ગ્રુપ કંપનીઓ સામે પીએમએલએ હેઠળ કેસ નોંધ્યો હતો. તેની તપાસમાં એવું ખૂલ્યું કે, આઇએલ એન્ડ એફએસના સિનિયર મેનેજમેન્ટની વિવિધ કૃત્યોમાં સંડોવણી છે કે જે કૃત્યો કંપનીના ભોગે તેમને ગેરકાયદે અંગત લાભો આપે છે. આ બધાએ એકબીજાના મેળાપીપણામાં એવી કંપનીઓને નાણા ધીર્યા કે જે આર્થિક મુશ્કેલીમાં હતી.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠ���માં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક���ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B:%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF_%E0%AA%89%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B", "date_download": "2019-12-07T06:22:20Z", "digest": "sha1:MKV6S23N2U2VX4JELJLM7RQOWTY6PJNY", "length": 6426, "nlines": 150, "source_domain": "gu.wikipedia.org", "title": "ઢાંચો:ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો - વિકિપીડિયા", "raw_content": "\n• ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો •\nસલિમ અલી રાષ્ટ્રીય ઉદ્યાન\nગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન\nપીન વેલી રાષ્ટ્રીય ઉદ્યાન\nજીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન\nગોવિંદ પશુવિહાર વન્યજીવન અભયારણ્ય\nકસુ બ્રહ્માનંદ રેડ્ડી રાષ્ટ્રીય ઉદ્યાન\nમહાવીર હરીના વનસ્થલી રાષ્ટ્રીય ઉદ્યાન\nશ્રી વેંકટેશ્વર રાષ્ટ્રીય ઉદ્યાન\nમન્નારનો અખાત દરીયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન\nઇંદીરા ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય\nપાલની ડુંગરમાળા રાષ્ટ્રીય ઉદ્યાન\nવેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન\nદરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (જામનગર)\nનેઓરા ખીણ રાષ્ટ્રીય ઉદ્યાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ ૨૦:૩૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2018/11/", "date_download": "2019-12-07T06:07:01Z", "digest": "sha1:SRIH7TNNYJP5L2UXXK36RBDUUSRGBJRO", "length": 24618, "nlines": 173, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "નવેમ્બર | 2018 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nઅર્ધજાગ્રત મન દ્વારા ધ્યેયની પ્રાપ્તિ\nઅર્ધજાગ્રત મન દ્વારા ધ્યેયની પ્રાપ્તિ\nઆપણે આગળ જોયું કે આપણે જે ધ્યેય પ્રાપ્ત કરવું છે, તે સિદ્ધ કરવાનું કામ અર્ધજાગ્રત મનને સોંપવું જોઈએ. અર્ધજાગ્રત મનને કામ કઈ રીતે સોંપવું ,એની અહીં વાત કરીએ.\nઆ માટેની એક રીત અહીં લખું છું. તમે રાત્રે સૂવા પડો ત્યારે, ઉંઘ આવી જતા પહેલાંની પાંચેક મિનીટ એવી હોય છે કે જેમાં તમે પૂરા જાગતા ન હો કે પૂરા ઉંઘી પણ ન ગયા હો. આ સમયે આપણે અર્ધજાગ્રત મનને જે સૂચન કરીએ, તે અર્ધજાગ્રત મનમાં બરાબર પહોંચી જાય છે. એટલે કે જે વસ���તુ પ્રાપ્ત કરવી છે, તેનું આ સમયે મનમાં રટણ કરતાં કરતાં ઉંઘી જવાનું. દા.ત. તમારે માઈક્રોસોફ્ટ કંપનીમાં જોબ મેળવવી છે, તો “મારે માઈક્રોસોફ્ટ કંપનીમાં જોબ મેળવવી છે, મારે માઈક્રોસોફ્ટ કંપનીમાં જોબ મેળવવી છે” એવી ઈચ્છા કરતાં કરતાં ઉંઘી જવું. પછી અર્ધજાગ્રત મન, તમે સોંપેલું કામ કરવા માંડશે. આવું રટણ રોજેરોજ રાત્રે સૂતી વખતે કરવું. ઓછામાં ઓછા ૨૧ દિવસ સુધી તો આ પ્રમાણે કરવું જ. સવારે પથારીમાં જાગો ત્યારે પણ તરતની થોડીક ક્ષણો એવી હોય છે કે જેમાં જાગતાઉંઘતા હોઈએ, આ ક્ષણે પણ આપણા ધ્યેયનું રટણ કરવું. આમ કરવાથી આપણી ઈચ્છાની માહિતી અર્ધજાગ્રત મન પાસે પહોંચી જાય છે. પછી અર્ધજાગ્રત મન આ કામ કરવાનું શરુ કરી દે છે.\nઅર્ધજાગ્રત મન ચિત્રોની ભાષા વધુ સારી રીતે સમજે છે. એટલે તમે તમારા ધ્યેયને લગતાં ચિત્રો તૈયાર કરો, અથવા ધ્યેયને લગતાં ચિત્રોની કલ્પના કરો. જેમ કે તમારું જો માઈક્રોસોફ્ટ કંપનીમાં જોબ મેળવવાનું ધ્યેય છે, તો તમે, તમને માઈક્રોસોફ્ટ કંપનીમાં જોબ મળી ગઈ હોય અને તમે તેની ઓફિસમાં તમારા ક્યુબમાં બેસીને લેપટોપ પર કામ કરતા હો, એવા ચિત્રની કલ્પના કરો. અરે, ક્યાંક આવી અન્ય જગાએ બેસીને તમે એવો ફોટો પડાવો, આ ફોટાને અવારનવાર જુઓ, તમારા હાલના ઘરના ટેબલ આગળ સામે એક વિઝન બોર્ડ બનાવી એના પર આ ફોટો લગાડો, અને એને અવારનવાર જોતા રહો, એટલે આ ફોટો તમારા માનસપટ પર અંકિત થઇ જશે. રાત્રે ઉંઘી જતા પહેલાં અને સવારે પૂરા જાગી જતા પહેલાં, ધ્યેયનું રટણ કરતા હોઈએ ત્યારે આંખો બંધ રાખીને કલ્પના કરશો તો આ ફોટો તમને તમારી આંખોની સામે કોઈ કાલ્પનિક પડદા પર દેખાશે. આ ક્રિયાને ‘વિઝ્યુલાઇએશન’ (Visualization) કહે છે. વિઝ્યુલાઈઝેશનથી તમારા ધ્યેયનાં ચિત્રો તમારા અર્ધજાગ્રત મનમાં પહોંચી જશે.\nતમારા ધ્યેયને, આ રીતે, તમારા અર્ધજાગ્રત મન સુધી પહોંચાડ્યા પછી, તમારું અર્ધજાગ્રત મન તમારા ધ્યેયને સાચું બનાવવા માટે કામે લાગી જશે. અર્ધજાગ્રત મનને બધું જ જ્ઞાન છે, તેને સોંપેલું કામ કઈ રીતે કરાય, એની એને ખબર છે. એટલે તે આપણને, તે ધ્યેય પ્રાપ્ત કરવા અંગેના સંદેશા મોકલવાનું શરુ કરે છે, કઈ રીતે આપણે રાબેતા મૂજબ જીવતા હોઈએ અને કોઈ દિવસ અચાનક જ આપણને સ્ફૂરણા થાય કે, “માઈક્રોસોફ્ટમાં ઇન્ટરવ્યૂમાં પાસ થવા માટે અમુક બૂક વાંચવી જોઈએ.” અને આપણે એ બુક વાંચવા માંડીએ. વળી, કોઈક વાર ઓચિંતું જ સુઝે કે “અમુક જાણીતા નિષ્ણાત���ે મળીને, અમુક ટેકનીકલ બાબતો જાણી લેવી જોઈએ કે જે ઇન્ટરવ્યૂમાં કામ લાગે.” અને આપણે એવા નિષ્ણાતને મળીને એ બધું જાણી પણ લઈએ. આવી સ્ફૂરણાઓ આપણા અર્ધજાગ્રત મને આપણને મોકલી હોય છે.\nઅર્ધજાગ્રત મનની શક્તિ એટલી વિશાળ છે કે એ બીજા માણસોનાં અર્ધજાગ્રત મન સાથે પણ જોડાય છે, તેની સાથે ઇન્ટરએક્શન કરે છે, આપણું અર્ધજાગ્રત મન, માઈક્રોસોફ્ટ કંપનીના ઇન્ટરવ્યૂ લેનારના અર્ધજાગ્રત મન સુધી પહોંચીને પણ, “તમે ઇન્ટરવ્યૂમાં પસંદ થાઓ” એવું વાતાવરણ ઉભું કરે છે. ઘણી વાર, તો આપણું અર્ધજાગ્રત મન વિશ્વચેતનાનો ઉપયોગ કરી, “તમે સિલેક્ટ થાવ” એવો આખો માહોલ ઉભો કરે છે. અને, છેલ્લે, તમે સિલેક્ટ થઇ જાઓ છો બોલો, જોઈ ને, અર્ધજાગ્રત મનની તાકાત બોલો, જોઈ ને, અર્ધજાગ્રત મનની તાકાત “મન હોય તો માળવે જવાય” એ ગુજરાતી કહેવત આ વાતને સાર્થક કરે છે.\nઆ કંઈ ગપગોળા નથી. પણ દુનિયાના ઘણા ભણેલાગણેલા વિદ્વાન માણસોએ વૈજ્ઞાનિક પદ્ધતિથી શોધી કાઢેલી રીત છે. અને ઘણા લોકોએ આ રીતે અર્ધજાગ્રત મનનો ઉપયોગ કરીને પરિણામો મેળવેલાં છે. મેં પણ એવું ઘણી વાર અનુભવ્યું છે કે રાતે એન્જીનીયરીંગના વિષયનો કોઈ દાખલો ગણવા બેઠો હોઉં, અને એ દાખલો ના આવડ્યો હોય, પછી સૂવા પડું અને એ દાખલો યાદ કરતાં કરતાં ઉંઘી જાઉં, સવારે જાગું ત્યારે એ દાખલો ગણવાની રીત જડી ગઈ હોય. આ કામ અર્ધજાગ્રત મને રાત્રિ દરમ્યાન કરી નાખ્યું હોય, અને સવારે મને પ્રેરણા આપી હોય.\nઅર્ધજાગ્રત મનની શક્તિઓ વિષે ઘણાં પુસ્તકો લખાયાં છે. એમાંનું એક જાણીતું પુસ્તક “The power of your subconscious mind” છે. તેના લેખક Joseph Murphy છે. આ વિષયને લગતું એક ગુજરાતી પુસ્તક પણ ખૂબ જાણીતું છે. એ પુસ્તકનું નામ “પ્રેરણાનું ઝરણું” છે, અને એના લેખક છે, ડો. જીતેન્દ્ર અઢિયા.\nછેલ્લે, એક ખાસ વાત કહું કે અર્ધજાગ્રત મનની શક્તિઓનો અસરકારક ઉપયોગ કરવા માટે તમારે, અમુક બાબતો અમલમાં મૂકવી જરૂરી છે. આ બાબતોની વિગતે વાત હવે પછીના લેખમાં કરી, આ વિષય પૂરો કરીશું.\nધ્યેય કઈ રીતે પ્રાપ્ત કરવું\nધ્યેય કઈ રીતે પ્રાપ્ત કરવું (How to achieve the goal\nગયા લેખમાં આપણે વાત કરી કે સુખી જીવન જીવવા માટે પહેલાં તો જીવનનું ધ્યેય નક્કી કરવું જોઈએ. તમારે શું મેળવવું છે, તે નક્કી કરવું જોઈએ. દરેક વ્યક્તિની ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે દરેકનાં ધ્યેય જુદાંજુદાં હોઈ શકે છે. દા. ત. ધોરણ ૧૨માં ભણતા વિદ્યાર્થીનું ધ્યેય વાર્ષિક પરીક્ષામાં ૯૦ ટકા લાવવાનું હોઈ શકે. કોઈ નોકરી કે ધંધો કરતા માણસનું ધ્યેય આવતા એક વર્ષમાં વીસ લાખ રૂપિયા કમાવાનું હોઈ શકે. ૮૦ કિલોગ્રામ વજન ધરાવતી જાડી વ્યક્તિનું ધ્યેય એક મહિનામાં ૫ કિલો વજન ઘટાડવાનું હોઈ શકે. અમેરીકામાં સામાન્ય આઈટી કંપનીમાં નોકરી કરતા કોઈ આઈટી એન્જીનીયરનું ધ્યેય માઈક્રોસોફ્ટ કંપનીમાં જોબ મેળવવાનું હોઈ શકે. વળી વ્યક્તિને એક ધ્યેય પ્રાપ્ત થઇ જાય, પછી આગળ ઉપર તે બીજું કંઈ મેળવવા માટે બીજું ધ્યેય રાખી શકે.\nધ્યેય નક્કી કર્યા પછી, તે ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણે મહેનત કરતા હોઈએ છીએ, પણ દરેક વખતે ધ્યેય પ્રાપ્ત થાય એવું ના પણ બને. આપણે કેટલાય કિસ્સા જોઈએ છીએ, કે માણસ મહેનત કરે છતાં ય જોઈતી વસ્તુ તેને પ્રાપ્ત થતી નથી. હું અહીં એક એવી રીત બતાવું છું કે જેનાથી તમે નક્કી કરેલું ધ્યેય તમને ચોક્કસ પ્રાપ્ત થાય. ધ્યાનથી અને ધીરજથી આ વાત આગળ વાંચો.\nતમને રાજા અલ્લાઉદીનના જાદુઈ ચિરાગની વાર્તા ખબર છે ચિરાગ એટલે દીવો. અલ્લાઉદીન પાસે એક જાદુઈ ચિરાગ હતો, એના પર તે આંગળી ઘસે, એટલે એમાંથી જીન પ્રગટ થાય, અને પૂછે, “બોલ, માગ, માગે તે આપું.” પછી રાજાને જે જોઈતું હોય તે માંગે, અને જીન તરત જ એ વસ્તુ હાજર કરી દે. આવો જાદુઈ ચિરાગ આપણને મળી જાય તો, કેવી મજા આવી જાય ચિરાગ એટલે દીવો. અલ્લાઉદીન પાસે એક જાદુઈ ચિરાગ હતો, એના પર તે આંગળી ઘસે, એટલે એમાંથી જીન પ્રગટ થાય, અને પૂછે, “બોલ, માગ, માગે તે આપું.” પછી રાજાને જે જોઈતું હોય તે માંગે, અને જીન તરત જ એ વસ્તુ હાજર કરી દે. આવો જાદુઈ ચિરાગ આપણને મળી જાય તો, કેવી મજા આવી જાય આપણને જે જોઈતું હોય એ બધું જ તે ચિરાગ પાસે માગી લેવાય. આપણું ધ્યેય પણ માગી લેવાય, આમ આપણું ધ્યેય પ્રાપ્ત થઇ જાય.\nઆવો જાદુઈ ચિરાગ ક્યાંથી લાવવો હું તમને જણાવું કે આવો જાદુઈ ચિરાગ આપણી દરેકની પાસે છે જ. આપણું અર્ધજાગ્રત મન એ આપણો જાદુઈ ચિરાગ છે. આપણું આ અર્ધજાગ્રત મન આપણને જોઈતી બધી વસ્તુઓ ચોક્કસપણે મેળવી આપે એમ છે. એ કઈ રીતે બધું મેળવી આપે, તેની અહીં વિગતે વાત કરીએ.\nઆપણને દરેકને બે મન હોય છે, એક જાગ્રત મન (Conscious mind) અને બીજું અર્ધજાગ્રત મન (Subconscious mind). બંને મન કેવા પ્રકારનાં કાર્યો કરે છે, તે કહું. આપણે જાગતા હોઈએ ત્યારે આપણે સમજી વિચારીને જે કાર્યો કરીએ છીએ, જે નિર્ણયો લઈએ છીએ, સારુંનરસું સમજી શકીએ છીએ, એ બધું જાગ્રત મન દ્વારા કરીએ છીએ. એટલે કે જાગ્રત મન વિચાર કરી શકે છે, નિર્ણયો લઇ શકે છે, સારુંખોટું સ���જી શકે છે, તકને ઓળખી શકે છે. જાગ્રત મન આપણે જાગતા હોઈએ ત્યારે જ કામ કરે છે. શરીરમાં જાગ્રત મનની શક્તિ ફક્ત ૧૦ ટકા જ છે.\nઆપણું અર્ધજાગ્રત મન ચોવીસે કલાક કામ કરે છે. આપણે જાગતા કે ઉંઘતા હોઈએ, બેભાન થઇ ગયા હોઈએ ત્યારે પણ શરીરમાં અર્ધજાગ્રત મનની કામગીરી ચાલુ હોય છે. તેની તાકાત ૯૦ ટકા છે. અર્ધજાગ્રત મન કેવાં કામ કરે છે, એનાં થોડાં ઉદાહરણો આપું. શરીરમાં ખોરાક પચવાની, હૃદયને ધબકતું રાખવાની, ઉંઘમાં પડખું ફેરવવાની, ઘા પડ્યો હોય તો રૂઝાવાની, ઉંમર સાથે શરીરની વૃદ્ધિ, યાદશક્તિ, ત્રિકાળજ્ઞાન, ટેલીપથી – આ બધી ક્રિયાઓ અર્ધજાગ્રત મન દ્વારા થાય છે. આ બધું કામ અર્ધજાગ્રત મનને કુદરતી રીતે જ (by default) સોંપાયેલું છે, અને અર્ધજાગ્રત મન આપણા શરીરમાં આ કામો ચોવીસે કલાક સતત કર્યે રાખે છે. અર્ધજાગ્રત મનને કંઈ વિચારવાનું નથી હોતું, તેણે કોઈ નિર્ણય લેવાનો નથી હોતો. આમ, અર્ધજાગ્રત મન પાસે વિચારવાની કે નિર્ણય લેવાની શક્તિ નથી. તેણે તો બસ સોંપેલું કામ જ એક વફાદાર સેવકની જેમ કર્યે રાખવાનું હોય છે. આમ, અર્ધજાગ્રત મન એ સેવક છે, અને તેને જે કામ સોંપાયેલાં છે, તે કામો તે કર્યે રાખે છે. આનો અર્થ એ થયો કે જો તમે અર્ધજાગ્રત મનને બીજાં નવાં કામ સોંપો, તો તે એ બધાં કામ પણ કરી આપે. એટલે કે આપણાં જે ધ્યેય છે, તે અર્ધજાગ્રત મનને સોંપી દો, તો તે આપણાં ધ્યેય સિદ્ધ કરી આપે. હા, તમે તેને સોંપેલું કામ સારું છે કે ખરાબ, તેનો નિર્ણય કરવાની તેનામાં શક્તિ નથી. એટલે તમે તેને જે કામ સોંપો, સારું કે ખરાબ, એ બધું જ કામ તે કરી આપશે. એટલે ભૂલથી તેને ખરાબ કામો ના સોંપાઈ જાય તેનું ધ્યાન રાખવું.\nહવે પ્રશ્ન એ છે કે આપણા અર્ધજાગ્રત મનને આપણે કામ કઈ રીતે સોંપવાં અને અર્ધજાગ્રત મન તે કામો કઈ રીતે કરી આપે અને અર્ધજાગ્રત મન તે કામો કઈ રીતે કરી આપે આ બાબતની વાત આવતા લેખમાં વિગતે કરીએ.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« ઓક્ટોબર ડીસેમ્બર »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/couples/", "date_download": "2019-12-07T06:35:15Z", "digest": "sha1:WXXQRUL2COWZ54HNH2YFEOPIIEG56HEV", "length": 9603, "nlines": 172, "source_domain": "www.iamgujarat.com", "title": "Couples News In Gujarati, Latest Couples News Updates, Photos And Videos | I Am Gujarat", "raw_content": "\nસ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક જ વર���ષમાં 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ્યો\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nઉન્નાવમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ઘટનાસ્થળેથી જ નરાધમને દબોચ્યો\nઅફેરની શંકાએ દીકરાએ માતા સાથે કામ કરતા યુવકને ઢોર માર મારી પતાવી દીધો\nBigg Boss 13: સલમાન ખોલશે અરહાન ખાનની અંગત લાઈફની પોલ, જોતી જ રહી જશે રશ્મિ\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઅનુષ્કા શર્માના ‘ઉસ્તાદ’નું થયું નિધન, લખી ભાવુક પોસ્ટ\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nલગ્નમાં જઈ રહ્યા છો કપલને આ વસ્તુ ગિફ્ટ આપશો તો હંમેશાં...\nજો તમે કોઈના લગ્નમાં જઈ રહ્યા છો તો કપલ્સને કંઈક એવી ગિફ્ટ આપો કે...\nદરેક કપલની લાઈફમાં આવે છે સેક્સ સાથે જોડાયેલી આ 6 મુશ્કેલીઓ\nસેક્સ સાથે જોડાયેલી સમસ્યા દરેક કપલ્સની લાઈફમાં આવતી હોય છે. ફરક એટલો હોય છે...\nબાઈકમાં લાગી હતી આગ છતાં 4 કિલોમીટર સુધી પતિ-પત્ની રહ્યા અજાણ\nકપલ દુર્ઘટનાનો શિકાર થતા બચી ગયું ઉત્તરપ્રદેશના ઈટાવા પાસે એક્સપ્રેસ હાઈવે પર બાઈક ઉપર જઈ...\nપોપ્યુલર થઈ રહી છે યૌન સંબંધની નવી રીત Karezaa, જાણો તેના...\nયૌન સંબંધની નવી રીત યૌન સંબંધો અને તેની અલગ અલગ મુદ્રાઓ અંગે લગભગ તમામ કપલ્સ...\nજુઓ પ્રિયંકા-નિકના લગ્નની ભવ્ય તસવીરો\nપરીકથા જેવો લાગી રહ્યો છે આ ફોટો પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નની વધુ એક...\nઅનમેરિડ કપલ હોટલમાં રૂમ બુક કરાવતી વખતે આ બાબતનું રાખે ધ્યાન\nઅપરણિતોને રૂમ ન આપવો એવો કોઈ નિયમ નથી તમે ઘણી વખત સમાચારોમાં સાંભળ્યું હશે કે...\nકપલ્સ વચ્ચે અચૂક થવી જોઈએ આ લડાઈઓ, જાણો કારણ\nકપલ્સ વચ્ચે થવી જોઈએ ફાઈટ લડાઈ-ઝઘડો અથવા કલેશ કોઈપણ રિલેશન માટે સારા ���થી માનવામાં આવતાં...\nપાર્ટનર સાથે પોર્ન જોવી સારી બાબત છે કે ખરાબ, જાણો\nશું કપલ્સે સાથે પોર્ન ફિલ્મ જોવી જોઈએ એક વેબસાઈટ્સે થોડા દિવસ પહેલા સર્વે કરાવ્યો હતો...\nટ્રાવેલ બુકિંગમાં વધારો, લાંબાં વીકએંડમાં ફરવા ઉપડ્યા ગુજરાતીઓ\nલાંબા વીકએંડની મજા અમદાવાદ: એક્ઝામ સિઝનની ગુજરાતીઓની વેકેશન માણવાની ઈચ્છા પર કોઈ અસર નથી થતી....\nલગ્ન બાદ આ કારણે હનીમૂન પર જાય છે કપલ્સ\nલગ્ન બાદ કપલ હનીમૂન પર કેમ જાય છે શું તમે ક્યારેય વિચાર આવ્યો છે કે...\nલગ્ન પહેલા જાણો પાર્ટનરની સેક્સુઅલ કમ્પેટિબિલિટી કેવી છે\nલગ્ન જીવનમાં સેક્સ મહત્વનો ભાગ દરેક લગ્ન જીવનમાં સેક્સ મહત્વનો ભાગ ભજવે છે. લગ્ન જેવા...\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.desigujju.com/gujaratirecipes/view/615/Chana_Pickle_%E0%AA%9A%E0%AA%A3%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82_%E0%AA%85%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A3%E0%AB%81%E0%AA%82/1", "date_download": "2019-12-07T07:24:05Z", "digest": "sha1:K7IOFVQYK5NOJSAYGDS55DR6VQYMY4YZ", "length": 18313, "nlines": 193, "source_domain": "www.desigujju.com", "title": "Chana Pickle - ચણાનું અથાણું - Athana, Murabba - અથાણા,મુરબ્બા - Gujarati Food Recipes, Gujarati Recipes Online, Gujarati Dishes, Cooking, Traditional Gujarati cuisine, Microwave Recipes.", "raw_content": "\nIce Cream - આઈસ્ક્રીમ\nMadrasi Vangiyo - મદ્રાસી વાનગીઓ\nGujarati Special - ગુજરાતી સ્પેશીઅલ\nMexican Vangiyo - મેક્સીકન વાનગીઓ\nChana Pickle - ચણાનું અથાણું\nChana Pickle - ચણાનું અથાણું\n1 કિલો કેરી – રાજાપુરી અથવા રેષા વગરની\n250 ગ્રામ સૂકું લસણ\n150 ગ્રામ મીઠું (કેરી અાથવા માટે)\n1,1/ કિલો તલનું તેલ\n1 કિલો મેથીનો મસાલો (સંભાર)\nકેરીને ધોઈ, કટકા કરી, મીઠામાં આથી દેવા. જીણ વગરની કેરી હોય તો એક દિવસ અથવા અને જીણવાળી કેરી હોય તો બે દિવસ કટકાને અાથી રાખો . પછી કેરીના કટકા કપડા ઉપર પાથરી કોરા કરવા. ચણાને પાણીમાં એક રાત પલાળી રાખવા. ફૂલી જાય એટલે કપડા ઉપર છૂટા કરી કોરા કરવા.\nએક થાળીમાં કેરીના કટકા લઈ, તેલમાં રગદોળી, તેમાં મેથીનો મસાલો નાંખી બરણીમાં ભરવા. લસણની કળી અને ચણાને મસાલામાં રગદોળી તેના ઉપર થર કરવો. ઉપરનો થર કેરીનો રાખવો. તેના ઉપર મેથીનો મસાલો પાથરવો. ત્રીજે દિવસે અથાણું ડૂબે તેટલું તેલ નાંખવું.\nAmla Pickle - આબળાનું અથાણું\nએક વાસણમાં પાણી નાંખી, ઉકળે એટલે આબળાં અને થોડું મીઠું નાંખવું. પાંચ મિનિટ...\nAmla Jam - આંબળાનો જામ\n- સૌપ્રથમ આંબળાને બાફી લેવા. ત��યાર બાદ તેના ઠિળયા કાઢી આંબળાને ક્રશ કરી લો. -...\nAmla Methambo - આબળાનો મેથંબો\nઆબળાંને કૂકરમાં બાફી, તેના આકા પ્રમાણે ચીરીઓ કરવી. બી કાઢી નાંખવા. એક...\nઆબલાંને કૂકરમાં (પાણી વગર) બાફવાં, પછી ઠંડાં પડે એટલેતેના અાંકા પ્રમાણે...\nAmla With Dryfruit Murabbo - આંબળા વિથ ડ્રાયફ્રૂટ મુરબ્બો\n- સૌપ્રથમ આંબળાને બાફી લો. તેમાંથી ઠળિયા કાઢી પેશી છુટી પાડો. - એક પેનમાં...\nસફરજનને છોલી, તેના કટકા કરી, તેમાં થોડું મીઠું અને લીંબુનો રસ નાંખી, 4-5 કલાક,...\nCapsicum Pickle - કેપ્સીકમ મરચાંનું અથાણું\nરાઈના ભૂકાને લીંબુના રસમાં ફીણી, તેમાં મીઠું નાંખી, બે કલાક ઢાંકીને રાખી...\nCarrot Pickle - ગાજરનું અથાણું\nગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, બારીક કાતરી કરવી. આદું અને હળદરને...\nમરચાંને ધોઈ, કોરાં કરી, કાતરીથી એક સરકા કટકા કરવા. મેથીને રતાશ પડતી શેકી,...\nમરચાંને ધોઈ, કપડાથી કોરાં કરી, કટકા કરવા. તેમાં મીઠું, હળદર, વરિયાળીનો ભૂકો,...\nમરચાંને ધોઈ, કોરાં કરી, તેમાં કાપ મૂકવો, પછી તેમાં મીઠું અને હળદર ભરી,...\nDry Date Pickle-1 - ખારેકનું અથાણું રીત-1\nખારેકને ધોઈ, લીંબુનાં રસમાં મીઠું, નાંખી, એક દિવસ પલાળી રાખવી. ફૂલી જાય એટલે...\nDry Date Pickle-2 - ખારેકનું અથાણું રીત-2\nખારેકને પાણીમાં પલાળી રાખવી. પોચી થાય એટલે પાણીમાંથી કાઢી, કોરી કરી,...\nDry Fruits Pickle - ડ્રાય ફ્રુટ્સ પિકલ\nઅંજીરના એકના ચાર કટકા કરવા. ખજૂરના કાજુના અને અાલુમાંથી બદામ કાઢી મોટા...\nGarmar Raiti - ગરમરની રાયતી\nગરમરને છોલી, ધોઈ, ચીરીઓ કરવી. પછી કેરીના ખાડા પાણીમાં મીઠું નાંખી, એક દિવસ...\nGinger Chilly Pickle - આદું-મરચાંનું અથાણું\nઆદુંને છોલી, ઝીણી કટકી કરવી. લીલાં મરચાંને ધોઈ, કોરાં કરી, તેના મોટા કટકા...\nGinger Pickle - આદુનું અથાણું\nઆદુંને છોલી, ધોઈ, છીણી નાંખવું. તેમાં મીઠું, હળદર, થોડીં ખાંડ, રાઈની દાળ,...\nGolcha - ગોળચાં (વઘારિયાં)\nરેષા વગરની કેરીને ધોઈ, કટકા કરવા. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં મેથી, રાઈ, હિંગ,...\nGunda Pickle - 2 - ગુંદાનું અથાણું રીત-2\nકેરીને છોલી, આખી ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણમાં મીઠું અને હળદર નાંખી...\nGunda Pickle -1 - ગુંદાનું અથાણું રીત-1\nગૂંદાને ધોઈ કોરાં કરી, ભાંગી મીઠાનો હાથ લઈ બિયાં કાઢવા. વાસની સળીથી પણ...\nKaramda Pickle - કરમદાંનું અથાણું\nકરમદાંને ધોઈ, બે કટકા કરી, બી કાઢી, 50 ગ્રામ મીઠામાં રગદોળી, સાત-આઠ કલાક આથી...\nKathiyavadi Pickle - કાઠિયાવાડી અથાણું\nઆખી કેરીને ધોઈ, કટકા કરી, મીઠામાં બે દિવસ આથી રાખવી. રોજ કટકા ઉછાળવા. ત્રીજે...\nKatki Keri - કટકી કેરી વઘારની\nકેરી���ે છોલી, ધોઈ, તેની ઝીણી કટકી કરવી. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં જીરું, રાઈ,...\nKatki Keri - કટકી કેરી-તડકાછાંયડાની\nકેરીને છોલી, ધોઈ, તેની ઝીણી કટકી કરવી. તેમાં મીઠું અને હળદર નાંખી, પાંચ-છ...\nકેરીને છોલી, ધોઈ, ઝીણી કટકી કરી. તેમાં મીઠું અને હળદર નાંખી, બે કલાક રાખી...\nKeri Chhundo - કેરીનો છૂંદો-તડકા-છાંયડાનો\nકેરીનો છોલી, ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણને 6 ચમચી મીઠું અને 2 ચમચી હળદર...\nKeri Chhundo - કેરીનો છૂંદો-ગોળનો\nકેરીને છોલી, ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણમાં મીઠું અને હળદર નાંખી એક...\n- આંબળાને વરાળથી બાફી પછી તેને ચાળણીમાં ઘસો જેથી તેના રેસા નીકળી જાય. - એક...\nLemon Pickle (Maharashrtian) - લીંબુનું અથાણું (મહારાષ્ટ્રીયન પદ્ધતિ)\nધાણા, મરી, જીરું, કલૌંજી, લવિંગ, તજ, મોટી એલચી અને વરિયાળી બધો મસાલો થોડા...\nLemon Pickle - લીંબુનું અથાણું (તડકા-છાંયડાનું)\nલીંબુને ધોઈ, કોરાં કરી, નાના એકસરખા કટકા કરવા. બી કાઢી નાંખવા. પછી મીઠું અને...\nLemon Pickle in Sugar Syrup - લીંબુનું ચાસણીવાળું અથાણું\nલીંબુને ધોઈ, કોરં કરી, એક લીંબુની ચાર ચીરીઓ કરવી, બી કાઢી નાંખવા. તેમાં મીઠું...\nLemon Pickle with Garlic - લીંબુનું લસણવાળું અથાણું\nલીંબુને ઘોઈ કોરાં કરી, રવૈયા જેમ કાપવાં. મીઠું, મરચું, હળદર, રાઈનો ભૂકો,...\n1 કિલો લીંબુને ધોઈ, કોરાં કરી, કટકા કરવા. બી કાઢી નાંખવાં. મીઠું અને હળદરમાં...\nLemon Zagmag Pickle - લીંબુનું ઝગમગ અથાણું\nલીંબુને ધોઈ, કોરાં કરી, કટકા કરવા. તેમાં મીઠું અને હળદર નાંખી, હલાવી એક...\nમરચાંને ધોઈ, કોરાં કરી, તેમાં ઉભો કપ કરવો. મેથીનો ભૂકો, રાઈની દાળ, વરિયાળીનો...\nMango Chutney - કેરીની ચટણી (એંગ્લો ઈન્ડિયન)\nએક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે વરિયાળી અને કલૌંજીનો વઘાર કરી, આદું-લસણની...\nMango Jam - કેરીનો મુરબ્બો\nકેરીને ધોઈ, છોલી, મોટા કાણાની છીણીથી છીણી લેવી – એક કલાઈવાળી તપેલીમાં ખાંડ...\nMango Pickle (Maharastrian Pickle) - કેરીનું ખાટું અથાણું (મહારાષ્ટ્રીયન પદ્ધતિ)\nરાઈની દાળને થોડા તેલમાં શેકવી. મેથીને તેલમાં શેકી કરકરી દળાવવી. મીઠું તેલ...\nMango Pickle - કેરીનું અથાણું (ગળ્યું)\nમેથીને ધીમા તાપે શેકી, કરકરી દળાવવી. પછી તેના જેટલું જ મીઠું અને મરચું...\nMango Pickle - કેરીનું અથાણું-આદું-લસણવાળું\n2 કીલો કેરીના કટકા કરી, મીઠું, હળદર નાંખી, એક દિવસ આથી રાખવાં. બીજે દિવસે કપડા...\nRed Chilies Pickle - લાલ મોટાં મરચાનું અથાણું (પંજાબી)\nસૂકાં મરચાં, સૂકા ધાણા, જીરું, રાઈ, મરી, મોટી એલચી, કલૌંજી, લવિંગ અને તજને...\nSour Lemon Pickle (Panjabi) - લીંબુનું ખાટું અથાણુ�� (પંજાબી રીત)\nવરિયાળી, અજમો, જીરું તેમ જ રાઈનો અલગ કરકરો ભૂકો કરવો. તેમાં તજ-લવિંગનો ભૂકો...\nSour Lemon Pickle - લીંબુનું ખાટું અથાણું\nલીંબુને ધોઈ, કોરાં કરી, રવૈયા જેમ કાપવાં. મીઠું, હળદર અને તેલ નાંખી, હલાવી,...\nStuffed Chilies Pickle - સ્ટફ્ડ મરચાંનું અથાણું\nમરચાંને ધોઈ, કોરાં કરી, તેમાં ઉભો કાપ કરી, મીઠાનો હાથ લગાડવો. ધાણા, વરિયાળી,...\nમેથીને ધીમા તાપે રતાશ પડતી શેકી, કરકરી (સાધારણ જાડી) દળાવવી. એક કથરોટમાં...\nSundar Keri - સુંદર કેરી (ચાસણીનું અથાણું)\nઆખી કેરીને ધોઈ, તેના કટકા કરવા. ગોટલા કાઢી નાંખવા. પછી મીઠામાં રગદોળીને બે...\nSweet Lemon Pickle - લીંબુનું ગળ્યું અથાણું\nલીંબુને ધોઈ, કોરાં કરી, એક લીંબુના આઠ કટકા કરવા. બી કાઢી નાંખવાં. તેમાં મીઠું...\nTangy Tomato Aspic - ટેન્ગી ટોમેટો એસ્પિક\n- જો તમે કેલરી ઘટાડવા માંગતા હોવ તો સુગર-ફ્રી લેમન ફ્લેવર જીલેટિન વાપરો. - એક...\nકેરીને છોલી, ધોઈ મોટાં કાણાંની છીમીથ છીણવી. તેમાં મીઠું અને હળદર નાંખી,...\nકોઠામાંથી ગલ, કાઢી વાટી લેવો. જેટલો ગલ નીકળે તેનાથી દોઢગણી ખાંડ, લઈ તેનો મેલ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%B2%E0%AB%89%E0%AA%97/Sushant_savla", "date_download": "2019-12-07T07:05:08Z", "digest": "sha1:FNH5UA63PCRWVBB7WGQWY63GPCWOLIDY", "length": 12353, "nlines": 104, "source_domain": "gu.wikisource.org", "title": "બધાં જાહેર માહિતીપત્રકો - વિકિસ્રોત", "raw_content": "\nવિકિસ્રોત ના લોગનો સંયુક્ત વર્ણન. તમે લોગનો પ્રકાર,સભ્ય નામ અથવા અસરગ્રસ્ત પાના આદિ પસંદ કરી તમારી યાદિ ટૂંકાવી શકો.\nબધાં જાહેર માહિતીપત્રકોContent model change logGlobal rename logMass message logPage creation logTag logTag management logTimedMediaHandler logUser merge logઆભાર નોંધઆયાત માહિતિ પત્રકચકાસણી લોગચઢાવેલી ફાઇલોનું માહિતિ પત્રકદુરુપયોગ ગળણી નોંધનવા બનેલા સભ્યોનો લૉગનામ ફેર માહિતિ પત્રકપ્રતિબંધ સૂચિલોગ વિલિન કરોવેશ્વીક ખતાનો લોગવૈશ્વીક હક્કનો લોગસભ્ય નામફેરનો લોગસભ્ય હક્ક માહિતિ પત્રકસામૂહિક પ્રતિબંધનો લોગસુરક્ષા માહિતિ પત્રકહટાવેલાઓનું માહિતિ પત્રક (ડિલિશન લૉગ)\nલક્ષ્યાંક (શીર્ષક અથવા સભ્ય:સભ્યનું સભ્યનામ):\n(નવામાં નવું | જુનામાં જુનું) જુઓ: (નવા ૫૦ | જૂનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\n૨૧:૨૨, ૨૨ નવેમ્બર ૨૦૧૯ Sushant savla ચર્ચા યોગદાન created page સૂચિ ચર્ચા:Vyajno Varas.pdf (==ભૂલશુદ્ધિ પરિયોજના== આ પરિયોજનામાં અક્ષર...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું)\n૨૧:૩૭, ૨૧ નવેમ્બર ૨૦૧૯ Sushant savla ચર્ચા યોગદાન created page વ્યાજનો વારસ ({{header | title = વ્યાજનો વારસ | author = | translator = | section =...થી શરૂ ��તું નવું પાનું બનાવ્યું)\n(નવામાં નવું | જુનામાં જુનું) જુઓ: (નવા ૫૦ | જૂનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/2019/10/17/", "date_download": "2019-12-07T06:04:20Z", "digest": "sha1:XFBVJKDXH56BXAL7MCI6Q5BDZUQGN2HC", "length": 7305, "nlines": 118, "source_domain": "gujarati.oneindia.com", "title": "Gujarati Oneindia Archives of October 17, 2019: Daily and Latest News archives sitemap of October 17, 2019 - Gujarati Oneindia", "raw_content": "\nઆર્કાઇવ્સ 2019 10 17\nVideo: અચાનક 13 ફૂટનો લાંબો કિંગ કોબ્રા દેખાયો, હડકંપ મચ્યો\nભણશાળીએ આલિયા સાથે લૉક કરી આગામી ફિલ્મ, ‘ગંગૂબાઈ કાઠિયાવાડી', જાણો એ કોણ છે\nઑનસ્ક્રીન કિસિંગ જ્યારે મારો પતિ કરી શકે તો હું કેમ નહી, આ કોઈ ઢોંગ નથી\nBCCIના અધ્યક્ષ બનતા પહેલા ગાંગુલીએ કોહલીને ચેતવણી આપી\nદોસ્તને બ્રેકઅપમાંથી ઉગારવા માટે આ રીતે કરો તેની મદદ\nઆવો, આ વખતે ઈકો ફ્રેન્ડલી દિવાળી મનાવીએ, જાણો કેવી રીતે\nઈકો ફ્રેન્ડલી દિવાળી કેમ મનાવવી જોઈએ, જાણો આ ફાયદા\nગુજરાત: સિરામિક ઉદ્યોગ પણ મંદીની ઝપટમાં, 12,000 કરોડનો ઘટાડો\nઅમિત શાહનો શિવસેનાને સંદેશ, મહારાષ્ટ્રમાં ભાજપને બહુમત મળશે\nPMC બેંક કૌભાંડ: HDIL પ્રમોટરે 18 અટેચ સંપત્તિઓ વેચવા કહ્યુ\nHaryana Assembly Elections 2019: આ 40 સીટ પર કોંગ્રેસની સ્થિતિ ઘણી મજબૂત\n88 કેસ દાખલ થતાં ગુસ્સે થયા આઝમ ખાન, બોલ્યા- હું ચોર, મારી પત્ની-દીકરો અને બહેન ડાકૂ...\nમનમોહન સિંહઃ ભાજપ સરકાર સંપૂર્ણપણે ફેલ, મહારાષ્ટ્ર પર મંદીની સૌથી વધુ માર\nકેન્દ્ર સરકારને SCની ફટકાર, કહ્યું- અમને હળવામાં ના લો, કાશ્મીર પ્રતિબંધો પર જવાબ ક્યાં\nઅમિત શાહઃ આપણે સ્વતંત્ર છીએ, આપણા ઈતિહાસને ફરીથી લખવાનો યોગ્ય સમય\nઅયોધ્યા વિવાદઃ નક્શો ફાડવાને લઈ રાજીવ ધવન વિરુદ્ધ બાર કાઉન્સિલમાં ફરિયાદ થઈ\n10 ફુટ લાંબા અજગરને છોડવું ભારે પડ્યું, જીવ મુસીબતમાં ફસાયો\nKartarpur Sahib: શ્રદ્ધાળુઓની એન્ટ્રી ફીથી પાકિસ્તાન કમાશે 21 કરોડ\nઈકો ફ્રેન્ડલી ફટાકડાથી મનાવો દિવાળી, પ્રદૂષણથી પણ મુક્તિ મળશે\nસોનિયા ગાંધીની રેલીને લઈ હરિયાણા કોંગ્રેસમાં 'મહાભારત', જાણો સમગ્ર મામલો\nરોકાણકારોએ ગ્રાહકો માટે કહ્યુ , ‘તેમની સાથે ડીલ કરવુ યુવતીના પેંટની અંદર જવા સમાન’\nઅફઘાનિસ્તાનને ભારતે સોંપ્યાં વધુ બે Mi-24V અટેક હેલિકોપ્ટર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/photos/read-the-important-news-upto-8-pm-of-today-27th-february-2019-8271", "date_download": "2019-12-07T05:54:39Z", "digest": "sha1:FVCAXXRRICTG7WZGYRHO7XTQXBSTFXRX", "length": 10232, "nlines": 66, "source_domain": "www.gujaratimidday.com", "title": "વાં���ો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર - news", "raw_content": "\nવાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર\nભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવથી દિલ્હીમાં કટોકટીની બેઠકો શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગૃહમંત્રી, રક્ષામંત્રી, વિદેશ સચિવ, રક્ષા સચિવ અને ગુપ્ત વિભાગોના પ્રમુખોની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની રણનીતિ નક્કી કરવામાં આવી રહી છે.\nપાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે અમે આજે એક્શન લીધી છે, અમારો હેતુ માત્ર અમારી તાકાત બતાવવાનો હતો. વાતચીત કરી મામલાનો હલ લાવવો\nસરહદપાર જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર ભારતીય વાયુસેનાની કાર્યવાહીના બરાબર એક દિવસ પછી પાકિસ્તાન ફાઇટર વિમાનોએ બુધવારે સવારે રાજૌરી-પૂંછ જિલ્લાઓમાં બોમ્બ ફેંકીને બંને દેશોને યુદ્ધની નજીક લાવી દીધા.\nગુજરાતમાં મળનારી CWCની બેઠક રદ્દ કરવામાં આવી છે. 58 વર્ષ બાદ આ બેઠક અમદાવાદમાં મળવાની હતી. જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ સહિતના કોંગ્રેસના ટોચના નેતાઓ આવવાના હતા. જે દેશની હાલની સ્થિતિને જોતા કેન્સલ કરવામાં આવી છે. થોડા દિવસ બાદ સ્થિતિ સામાન્ય થતા બેઠક ફરી મળી શકે છે.\nભારતની બીજી સર્જિકલ સ્ટ્રાઈક બાદ રાજ્યમાં અલર્ટના પગલે સોમનાથની સુરક્ષા વધારવામાં આવી છે. રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સુરક્ષામાં કોઇ ચૂક ન રહી જાય તે માટે ભારતીય સેનાના જવાનોનો કાફલો ગીર સોમનાથના સમુદ્રી વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે.\nટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ પોતાના યૂઝર્સ માટે Jio Group Talk એપ લૉન્ચ કર્યું છે. આ એપ્લિકેશનના માધ્યમથી તમે ગ્રુપ કૉન્ફ્રેંસ કૉલ કરી શકો છે. આ ગ્રુપ એપ્લિકેશનના માધ્યમથી તમે 10 લોકો સાથે વાત કરી શકો છે. Jio Group Talk એપ્લિકેશન 4G VoLTE નેટવર્ક પર કામ કરી શકે છે જેના કારણે તેમને સારી વૉઈસ કૉલિંગ ક્વૉલિટીનો ફાયદો મળી શકશે.\nદિયા મિર્ઝા છેલ્લે ‘સંજુ’માં માન્યતા દત્તના રોલમાં જોવા મળી હતી. ‘સત્યમેવ જયતે’ના પ્રોડ્યુસર નિખિલ અડવાણીના હિસ્ટોરિકલ શોમાં દિયા મિર્ઝા જોવા મળવાની છે. આ સિવાય પણ તે એક શોમાં જોવા મળશે. આ વિશે દિયાએ કહ્યું હતું કે ‘એક શો નિખિલ અડવાણી દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. આ એક એપિક શો છે. હિસ્ટોરિકલ શોમાં કામ કરવું મારા માટે એક સપના જેવું છે. હું આ શોમાં ફરી શબાના આઝમી સાથે કામ કરીશ.\nઅંબાણી પરિવારમાં લગ્નનો માહોલ તો છે જ. જે માટે આકાશ અને શ્લોકાનું સ્વિટ્ઝરલેન્ડના સેન્ટ મેરિટ્ઝમાં પ્રી વેડિંગ સેલિબ્રેશન ચાલી રહ્યું છે. આ ફંકશનમાં બન્ને ખૂબ જ ખુશ જોવા મળ્યા અને તેમની એન્ટ્રી પણ રૉયલ અંદાજમાં કરવામાં આવી. તેમના પ્રી વેડિંગ સેલિબ્રેશનની થીમ વિન્ટર વન્ડરવર્લ્ડ રાખવામાં આવી. તેમજ ડ્રોન દ્વારા પણ ખાસ કળાકૃતિઓ બતાવવામાં આવી. આ પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં સેન્ટર ઑફ અટ્રેક્શન કહી શકાય તેવા ડ્રોન શોમાં ખાસ પ્રકારની કળાકારીગરી દર્શાવવામાં આવી.\nયુવાઓની ફિટનેસ અને રમત પ્રત્યે તેમની જાગરૂકતા વધારવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલો ઇન્ડિયા એપનું ઉદ્ધાટન કર્યું છે. આ મોકા પર ભારતના ખેલપ્રધાન રાજ્યવર્ધન સિંહ પણ હાજર હતા. રાજ્યવર્ધન સિંહે કહ્યું હતું કે, મોબાઈલ એપથી નૌજવાન યુવા પ્લેયર દેશના બધા રમતોને જોઈ શકશે અને નિયમોને જાણી શકશે.\nદિલ્હીમાં ચાલી રહેલા ISSF વર્લ્ડ કપમાં ભારતની મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ 10 મીટર એર પિસ્ટલ ગ્રુપ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો છે. મનુ અને સૌરભની જોડીએ ફાઈનલમાં 483.4 પોઈન્ટ સ્કોર કરીને ગોલ્ડ જીત્યો હતો. મનુ અને સૌરભના પ્રદર્શને સાબિત કર્યું છે કે, આખરે કેમ બન્ને પ્લેયરને ભારતનું ભવિષ્ય માનવામાં આવે છે. ISSF વર્લ્ડકપમાં 5.7 પોઈન્ટના અંતરથી ગોલ્ડ જીત્યો હતો.\nજાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.\nરાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન\nChildren's Day: દેશના પ્રથમ વડાપ્રધાનને તેમના જન્મદિવસે કરીએ યાદ\nHappy Birthday: 56 વર્ષે પણ એટલા જ ખુબસૂરત અને જાજરમાન દેખાય છે નીતા અંબાણી\nગુજરાતી રોક સ્ટાર જીગરદાન ગઢવીના Unplugged Songs\nPriyanka Chopra:ટીકા અને વિવાદ વચ્ચે પણ સુપરહિટ છે આ એક્ટ્રેસ\n'Montu ni Bittu' ના સેટ પર કોણ કરતુ હતું નખરાં જાણો આવા કેટલાક રાઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=2739", "date_download": "2019-12-07T06:54:16Z", "digest": "sha1:VJMLPRH4YHK6NAYW55M6GR2RQQQ6SXJP", "length": 9964, "nlines": 123, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: સાંજ પહેલાની સાંજ – વેણીભાઈ પુરોહિત", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો �� હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસાંજ પહેલાની સાંજ – વેણીભાઈ પુરોહિત\nNovember 16th, 2008 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 11 પ્રતિભાવો »\nહજી આ કોકરવરણો તડકો છે,\nસાંજ તો પડવા દો \nહજી આ સૂર્ય બુઝાતો ભડકો છે,\n….સાંજ તો પડવા દો \nહજી ક્યાં પંખી આવ્યાં તરુવર પર \nઅને ક્યાં દીપક પણ પ્રગટ્યા ઘર ઘર\nહજી ના મનડું બેઠું મહુવર પર\nઝાલર મધુર વગડવા દો \n….સાંજ તો પડવા દો \nહજી ક્યાં દુનિયાદારી થાકી છે \nહવાની રૂખ બદલવી બાકી છે \nહજી આ કિરણોમાં કરડાકી છે,\n….સાંજ તો પડવા દો \nહજી આ ધરતી લગરીક ઊની છે,\nગગનની મખમલ તારકસૂની છે,\nસાંજ તો શોખીન અને સમજુની છે.\nઅદ્દભુત રંગ રગડવા દો \n….સાંજ તો પડવા દો \n« Previous તિલક કરતાં… – અખો\nવૈવિધ્ય સંચય – સંકલિત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમારો સાહેબ – રક્ષા દવે\nએક જ ખેતર, એક જ ખાતર, એક પવન ને પાણી એક જ સૂરજ, એક જ ચંદર, સમ ઋતુઓને માણી; તોય ગુલાબ રાતો તોરો આ ડોલરિયો કેમ ગોરો આ ડોલરિયો કેમ ગોરો સૂરજમુખી સાવ સોનાનાં તાકે આભ છકેલાં, રંગે કેમ માણેક સરીખાં જાસૂદ કેમ ઝૂકેલાં સૂરજમુખી સાવ સોનાનાં તાકે આભ છકેલાં, રંગે કેમ માણેક સરીખાં જાસૂદ કેમ ઝૂકેલાં આ કરેણ શેણે પીળી આ કરેણ શેણે પીળી આ ગોરી કેમ ચમેલી આ ગોરી કેમ ચમેલી ગુલાબ ગંધે શીળું શીળું, ચંપો તીણું મ્હેકે, આમ્ર-મંજરી તીખું મ્હોરે, બદરિ ખાટું મ્હેકે; આ ઘાસ ઘાસમાં નવલાં, કોણે ... [વાંચો...]\nકળીઓ મલકે ને…. – પીયૂષ પંડ્યા ‘જ્યોતિ’\nરોજ સવારે કળીઓ મલકે, આંગણ મારે પંખી ટહુકે, સૌરભ સંગે મન્ન પ્રફુલ્લે, પર્ણો પીળા શાખથી સરકે, રોજ સવારે આશા મહેકે, ઉમંગ સંગે તન-મન થરકે, નિત નિત નૂતન રંગો કર્ષે, તિમિર-તનાવ સમીપ ના ફરકે. આંખે સુંદર સપનાં ઝબકે, ભીતર તાલ વિરાટનો ધબકે, ખરતે તારે ઉદાસી ખરે ને સુરભીરાણી મીઠું રણકે.\nઢોસાના સ્મરણોનું ખંડકાવ્ય – સ્નેહલ ન. મુઝુમદાર\nમુશળધાર વરસાદ વરસતો હોય, ગોધૂલિ ટાણે મનના પાદરમાં આરતીનો ઘંટારવ સંભળાતો હોય, પાપી પપીહા પિયુ પિયુ કરતો હોય, પરવરદિગાર પોતાની સહીની પ્રૅક્ટિસ કરવા ઘેરા આકાશમાં પોતાના હસ્તાક્ષર સમી વીજળી ચમકાવતો હોય, મેઘ મૃદંગ બજાવતો હોય વગેરે વગેરે કવિતામાં જે જે થતું હોય તેનો ભાવ અને ભાર તમને સોંપી ભીના વદને કોઈ અજાણી શેરીમાં જઈ, ઘડીકમાં લાલ અને ઘડીકમાં ક���સરિયા એવા ... [વાંચો...]\n11 પ્રતિભાવો : સાંજ પહેલાની સાંજ – વેણીભાઈ પુરોહિત\nસરસ કાવ્ય રોજ એક કાવ્ય આપતા જાઓ. નવા તેમજ જુના અન્ય ભાશા ના અનુવાદ કરેલા પન\nઅતુલ જાની (આગંતુક) says:\nસાંજ પડતા પહેલાની ઉતરાયણની પતંગ પર્વની એક સાંજ મને યાદ આવી ગઈ\nહજુ તો આ કનકવાઓ ઘુમે છે,\nકાપ્યો છે ની બુમોથી છોકરાઓ જુમે છે\nઢીલ અને ખેંચતાણની લડાઈ લડવા\nહ્રદયમાં જોમ અને હજુ તો\nદોર ઘણો બાકી છે\n….સાંજ તો પડવા દો \nહા, કદાચ સાતમા કે આઠમા ધોરણ મા આ કવિતા આવતી હતી…\nઅદ્દભુત રંગ રગડવા દો \n….સાંજ તો પડવા દો \nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/pm-modi-to-embark-on-two-day-visit-to-saudi-arabia-amids-tension-with-pakistan-051177.html?utm_source=articlepage-Slot1-12&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T07:20:51Z", "digest": "sha1:A2HNYJQMBNT6EER76W4WTZ4AUD7R2BED", "length": 12681, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "પાક સાથે તણાવ વચ્ચે પીએમ મોદી આજે સાઉદી અરબના પ્રવાસ પર થશે રવાના | PM Modi to embark on two day visit to Saudi Arabia amidst tension with Pakistan. - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n30 min ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n1 hr ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n1 hr ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપાક સાથે તણાવ વચ્ચે પીએમ મોદી આજે સાઉદી અરબના પ્રવાસ પર થશે રવાના\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસના પ્રવાસ પર સઉદી અરબ રવાના થઈ રહ્યા છે. આ દરમfયન પીએમ મોદી બંને દેશો વચ્ચે ઉર્જા, ���ાણા અને તમામ મહત્વના સેક્ટર વચ્ચે સંબંધો મજબૂત કરવાની કોશિશ કરશે. પ્રધાનમંત્રી સઉદી અસરબ સઉદીના કિંગ સલમાન બિન અબ્દુલ અજીજ અલ સઉદના આમંત્રણ પર સઉદી અરબ જઈ રહ્યા છે. સઉદીના પ્રિન્સ આ દરમિયાન પોતાના દેશમાં રૂપે કાર્ડને લૉન્ચ કરશે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી રિયાદમાં ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિએટિવ ફોરમના ત્રીજા સત્રમાં પણ ભાગ લેશે.\nપ્રધાનમંત્રી આજે રાતે રિયાદ પહોંચશે. માનવામાં આવી રહ્યુ છે કે સઉદીના અમુક મંત્રી અને મહત્વના ગણમાન્ય આ દરમિયાન પીએમ સાથે મુલાકાત કરશે. પીએમ આ દરમિયાન એફઆઈઆઈના વિસ્તૃત સત્રને પણ મંગળવારે સંબોધિત કરશે. ત્યારબાદ મંગળવારે રાતે પીએમ ભારત રવાના થઈ જશે. તમને જણાવી દઈએ કે એફઆઈઆઈને દાઓસ ઈન ડેઝર્ટના નામથી પણ ઓળખવામાં આવે છે... જેની મેજબાની 2017થી રિયાદ કરતુ આવ્યુ છે. આનુ મુખ્ય લક્ષ્ય કિંગડમને આ ક્ષેત્રમાં રોકાણના હબ તરીકે આગળ વધારવાનુ છે.\nપીએમમોદીના આ પ્રવાસ દરમિયાન સઉદીના કિંગ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ થશે. આ પ્રવાસ દરમિયાન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ પર પણ હસ્તાક્ષર કરવામાં આવશે. સાથે જ એક અલગ ડેલીગેશન સ્તરની વાતચીત સઉદીના કિંગ સાથે થશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ડિસેમ્બરના અંતમાં બંને દેશોની વાયુસેના એક્સરસાઈઝ કરશે. પીએમ મોદીની સઉદી અરબ યાત્રા એવા સમય પર થઈ રહી છે જ્યારે ભારતે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370ને ખતમ કરી દીધુ છે અને પાકિસ્તાને ભારત સાથે લગભગ બધા સંબંધો ખતમ કરી દીધા છે. એટલુ જ નહિ તણાવપૂર્ણ સંબંધો વચ્ચે પાકિસ્તાને પીએમ મોદીના સઉદી અરબના પ્રવાસ માટે પીએમને એરસ્પેસ આપવાનો પણ ઈનકાર કરી દીધો છે.\nઆ પણ વાંચોઃ હરિયાણાઃ મનોહરલાલ ખટ્ટરે CM, દુષ્યંત ચૌટાલાએ ડેપ્યુટી CM પદના શપથ લીધા\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\nનાગરિકતા સુધારા બિલને મળી કેબિનેટની મંજૂરી, આવતા સપ્તાહે ગૃહમાં આવી શકે છે બિલ\nઝારખંડમાં PM મોદીની રેલી, કહ્યું: કોંગ્રેસ અને JMM કરે છે સ્વાર્થની રાજનીતિ\nશરદ પવારઃ PM મોદી ઈચ્છતા હતા અમે સાથે મળીને કામ કરીએ, પરંતુ મે પ્રસ્તાવ ઠુકરાવી દીધો\nGDPને લઇને પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને પુછ્યા સવાલ- શુ કોઇ વચનનો મળશે હીસાબ\nઆ હોટ એકટ્રેસે PM મોદીને લખ્યો પત્ર, આ ઇચ્છા કરી વ્યક્ત\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ધવ ઠાકરેને આપી શુભકામના\nઉદ્ધવ ઠાકરેએ PM મોદીને ફ��ન કરીને શપથ ગ્રહણમાં આવવા માટે આપ્યુ આમંત્રણ\nબંધારણ દિવસઃ પીએમે કહ્યુ, બંધારણે દેશની એકતા અને અખંડતાને સર્વોચ્ચ રાખી\nબંધારણ દિવસઃ પીએમ મોદી કરશે સંસદને સંબોધિત, વિપક્ષનો બહિષ્કાર\nઅજીત પવાર અને સીએમ ફડણવીસે મોડી રાતે બંધ રૂમમાં કરી બેઠક, પછી કર્યુ આ ટ્વિટ\nમહારાષ્ટ્રમાં સરકાર પર બોલ્યા શરદ પવાર, ‘આ અજીત પવારનો અંગત નિર્ણય છે, NCP તૂટી ગઈ'\nnarendra modi saudi arabia pakistan નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયા પાકિસ્તાન\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\nમોડલને મળી ધમકી, તારૂ ગળું કાપી તારી પુત્રી જોડે કરીશ રેપ\nહવે અર્ધસૈનિક બળના જવાનો પહેરશે ખાદીનો યુનિફોર્મ, મંત્રાલયે લીધો નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2013/09/", "date_download": "2019-12-07T07:49:57Z", "digest": "sha1:5H2EZXTEXCGMM2YTCT4NJNB2H327X357", "length": 24608, "nlines": 188, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "સપ્ટેમ્બર | 2013 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nકાવી કંબોઇ સ્તંભેશ્વર તીર્થ\nકાવી કંબોઇ સ્તંભેશ્વર તીર્થ\nશંકર ભગવાન એવા ભોળા ભગવાન છે કે તમે ઈચ્છો ત્યાં બધે તે દર્શન આપે છે. કાવીમાં પણ દરિયાકિનારે સ્તંભેશ્વર તીર્થમાં શીવજી બિરાજે છે. આ મંદિર બિલકુલ દરિયાકિનારે આવેલું છે. દરિયો માત્ર ૫૦ મીટર જ દૂર છે. આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે દિવસના અમુક સમયે દરિયામાં ઓચિંતી ભરતી આવી જાય અને ભરતીનાં પાણી મંદિરમાંના શીવલીંગને ડુબાડી દે. આ દ્રશ્ય ખાસ જોવા જેવું છે. થોડી વાર પહેલાં તો આવું બનવાની કોઈ કલ્પના ન હોય અને જોતજોતામાં તો શીવલીંગ ડૂબી જાય. ભરતીનાં આ પાણી પછી ધીમે ધીમે ઓસરી જાય છે. દિવસમાં એક વખત આ ઘટના બને છે. દરરોજ ભરતી આવવાનો સમય જુદો જુદો હોય છે. એટલે કયા દિવસે કયા સમયે ભરતી આવશે, તે અગાઉથી જાણીને જવું જોઈએ, તો જ ભરતી જોવા મળે.\nવડોદરા, ભરુચ કે કરજણથી કાવી જઈ શકાય છે. વડોદરાથી પાદરા, જંબુસર થઈને કાવી જવાય છે. આ અંતર ૭૩ કી.મી. જેટલું છે. જંબુસર થઈને જવાને બદલે, ગામડાંઓમાં થઈને જાવ તો થોડું ટૂંકું પડે. ભરૂચથી કાવી ૭૦ કી.મી. દૂર છે, અને જંબુસર થઈને જવાય છે. વડોદરા તથા ભરૂચથી કાવી, રેલ્વે રસ્તે પણ જવાય છે. મહી નદી દરિયાને મળે તે જગા, કાવીથી બહુ દૂર નથી.\nકંબોઇ, કાવીથી ૩ કી.મી. દૂર આવેલું ગામ છે. વડોદરા કે ભરુચથી કંબોઇ સુધી પહોંચાય છે. પછીનું ૩ કી.મી. નું અંતર ચાલત��� કે રીક્ષામાં કે પોતાના વાહનમાં જવું પડે છે. ક્યારેક કાવી જરૂર જજો, ભરતી જોવાની મજા આવી જશે.\nખડ ખડ વહેતી નદીના કિનારે ઝાડ પર ત્રણ માળ જેટલે ઉંચે વાંસની ઝુંપડી બાંધેલી હોય અને ત્યાંથી નદીમાં ધસમસતુ વહેતું પાણી દેખાતું હોય, એ જોવાની કેવી મજા આવે બસ, આવું જ દ્રશ્ય ડાંગ જીલ્લાની મહાલ કેમ્પ સાઇટમાં જોવા મળે છે.\nમહાલ એ પૂર્ણા નદીને કિનારે જંગલોમાં વસેલું નાનકડું ગામ છે. ગામના નામે, અહીં માત્ર ઝુંપડી જેવાં દસબાર ઘરો જ છે. સોનગઢથી, વ્યારાથી, આહવાથી કે સુબીરથી મહાલ જઈ શકાય. સોનગઢથી મહાલ ૩૮ કી.મી., આહવાથી ૨૫ કી.મી. અને સુબીરથી ૨૧ કી.મી. દૂર છે. વ્યારાથી મહાલ પણ લગભગ ૪૫ કી.મી. જેટલું થાય.\nમહાલ આગળ પૂર્ણા નદીના એક કિનારે વનવિભાગનું રેસ્ટ હાઉસ છે. મહાલના આ કિનારેથી નદીમાં ઉતરીને નાહી શકાય એવું છે. પણ જો જો, હોં, ખેંચાઈ ના જવાય એનો ખ્યાલ રાખવાનો. અહીં નદીમાં એક ચેક ડેમ બાંધેલો છે. પૂલ ઓળંગીને નદીને સામે કિનારે જઈએ તો બાજુમાં જ કેમ્પ સાઇટનું પ્રવેશદ્વાર છે. જો ગાડીમાં ગયા હોઈએ તો ગાડીની ૨૦૦ રૂપિયાની ટીકીટ લેવાની. અંદર નદીને લગભગ કિનારે કિનારે ગાઢ જંગલોમાં ૩ કી.મી. જાવ એટલે કેમ્પ સાઇટ આવે. આ જંગલો એટલાં બધાં ઘનઘોર છે કે ના પૂછો વાત કેમ્પ સાઇટમાં રહેવા માટે ઝુપડીઓ જેવી થોડી રૂમો છે, મોટો હોલ છે, બેસવા માટે મોટો ચોતરો છે. ઓફિસ અને રસોઈઘર બધુ જ ઝુપડીઓમાં. ત્રણેક મોટાં ઝાડ પર ઉંચે વાંસની ઝુપડીઓ બનાવી છે, ચડવા માટેની સીડી પણ વાંસની. આટલે ઉંચેથી દૂર દૂર સુધી દેખાતું પૂર્ણા નદીનું મનોહર દ્રશ્ય જોઈને એમ થાય કે શું, આપણે આપણા ગુજરાતમાં જ છીએ કેમ્પ સાઇટમાં રહેવા માટે ઝુપડીઓ જેવી થોડી રૂમો છે, મોટો હોલ છે, બેસવા માટે મોટો ચોતરો છે. ઓફિસ અને રસોઈઘર બધુ જ ઝુપડીઓમાં. ત્રણેક મોટાં ઝાડ પર ઉંચે વાંસની ઝુપડીઓ બનાવી છે, ચડવા માટેની સીડી પણ વાંસની. આટલે ઉંચેથી દૂર દૂર સુધી દેખાતું પૂર્ણા નદીનું મનોહર દ્રશ્ય જોઈને એમ થાય કે શું, આપણે આપણા ગુજરાતમાં જ છીએ હા, આપણા ગુજરાતમાં જ આ બધુ છે. અમદાવાદ-વડોદરાને તો ક્યાંય ભૂલી જઈએ, અને એમ થાય કે બેચાર દીવસ અહીં જ રહી નાખીએ હા, આપણા ગુજરાતમાં જ આ બધુ છે. અમદાવાદ-વડોદરાને તો ક્યાંય ભૂલી જઈએ, અને એમ થાય કે બેચાર દીવસ અહીં જ રહી નાખીએ વરસાદી વાતાવરણમાં તો આ જગા કેટલી અદભૂત લાગે વરસાદી વાતાવરણમાં તો આ જગા કેટલી અદભૂત લાગે આ કેમ્પ સાઇટથી ૨ કી.મી. દૂર એક ધોધ છે. ચાલતા જ જવાનું, પણ જોવાની તો મજા પડી જાય. જય પૂર્ણા માતા \nઆ કેમ્પ સાઇટમાં રહેવા માટે આહવાની વનવિભાગની ઓફિસેથી અગાઉથી બુકીંગ કરાવવું પડે છે. મહાલથી સોનગઢ તરફ જતાં રસ્તામાં બે ધોધ આવે છે. મહાલથી આહવા તરફ જતાં પણ રસ્તામાં બે ધોધ આવે છે. ડાંગ એટલે બસ ધોધ જ ધોધ.\nગુજરાતમાં હનુમાનજીનાં ઘણાં મંદિરો છે. પણ એ બધામાં ઝંડ હનુમાન એ ખાસ પ્રકારનું છે. ઝંડ હનુમાન જોયા પછી લાગશે કે આપણે ખરેખર એક અદભૂત જગાએ આવ્યા છીએ. ઝંડ હનુમાન, જાંબુઘોડાના અભ્યારણ્યમાં જંગલોની મધ્યે બિરાજે છે. હાલોલથી બોડેલીના રસ્તે ૭ કી.મી. પછી ચાંપાનેર, ત્યાંથી ૧૩ કી.મી. પછી શીવરાજપુર અને બીજા ૧૩ કી.મી. પછી જાંબુઘોડા આવે. ઝંડ હનુમાન, જાંબુઘોડાથી ૧૧ કી.મી. દૂર છે. જાંબુઘોડાથી બોડેલી તરફ જવાને બદલે સાઇડમાં વળી જવાનું. રસ્તો બહુ સારો નથી. થોડેક સુધી પાકો રસ્તો છે, પણ પછી મેટલવાળો કાચો રસ્તો અને તે પણ ખાડાટેકરાવાળો છે. આમ છતાં ગાડી જઈ શકે તેવો છે. હા, ટાયર થોડાં ઘસાય અને ગાડીના સાંધા સહેજ હચમચી જાય. ઉપરનાં જંગલોમાંથી એક નાની નદી નીકળીને ઝંડ હનુમાન આગળ થઈને વહે છે, તેને સમાંતર આ રસ્તો છે. એક જગાએ તો આ નદી, પાણીમાં થઈને ઓળંગવી પડે છે. પણ પાણી સાવ છીછરું હોવાથી, ગાડીને વાંધો નથી આવતો. આગળનો રસ્તો કાચો છે. એક જગાએ એક વિન્ડ મિલ ઉભી કરેલી છે.\nઝંડ હનુમાન પહોંચ્યા પછી, પચાસેક પગથિયાં ચડી, હનુમાનજીની વીસ ફૂટ ઉંચી પ્રતિમાનાં દર્શન થાય છે. ખડક પર ઉપસાવેલી સિંદૂરી રંગની આ મૂર્તિ ખૂબ જ ભવ્ય લાગે છે. ચારે બાજુ પહાડો અને જંગલો તથા વચ્ચે નદી અને આ મૂર્તિ – આ માહોલ ઘણો જ મનોહર લાગે છે. નદીના વહેણમાં ઉભા રહેવાનું ગમે એવું છે. અહીં ફળ, ફૂલ પ્રસાદ અને નાસ્તાની થોડી દુકાનો પણ છે. રાત્રે આ જંગલ કેવું બિહામણું લાગતું હશે એ તો અહીં રહીએ તો જ જાણવા મળે. હનુમાનજીની કૃપા હોય તો જ અહીં સુધી પહોંચી શકાય અને હનુમાનજી દર્શન આપે.\nઆ જંગલમાં ઝંડ હનુમાનથી ૧ કી.મી. દૂર, થોડું ચડ્યા પછી ‘ભીમની ઘંટી’ તરીકે ઓળખાતી એક મોટી ઘંટી પડેલી છે. બે મોટા પડવાળી આ ઘંટી અહીં કેવી રીતે આવી હશે ભીમ પોતે લાવ્યા હશે ભીમ પોતે લાવ્યા હશે આ જંગલ એ જ હિડિંબા વન છે. પાંડવો આ વનમાં ફર્યા હતા. આ વનમાં હિડિંબા નામની રાક્ષસી રહેતી હતી. ભીમ હિડિંબાને પરણ્યા હતા, એવી કથા છે. આ ઘંટી ભીમના જમાનાની હોય એવું બને પણ ખરું. એમ પણ જાણવા મળ્યું કે વર્ષો પહેલાં આ વિસ્તારમાંથી ચૂનો મ���તો હતો. તે વખતે ચૂનાની ખાણના માલિકો ચૂનો પીસવા માટે આ મોટી ઘંટી અહીં લાવ્યા હતા. પછી ચૂનો મળતો બંધ થઇ ગયો. પણ આ ઘંટી કોઈ પાછી લઇ ગયું નહિ.\nઝંડ હનુમાનની મૂર્તિની નજીક એક કૂવો છે. એમ કહેવાય છે કે અર્જુને દ્રૌપદીની તરસ છીપાવવા માટે આ કૂવો ખોદ્યો હતો. નદી કિનારે એક જૂનું પુરાણું શિવમંદિર છે.પણ તે બંધ હાલતમાં છે. કોઈ પૂજા કરતુ નથી. અહીં આજુબાજુના જંગલમાં ટ્રેકિંગ કરી શકાય. જંગલમાં ઘુમવાની મઝા આવે એવું છે. ઝંડ હનુમાન આગળ ઘણા પ્રવાસીઓ આવે છે. રસ્તા સારા બનાવ્યા હોય તો આ સ્થળ એક પર્યટક સ્થળ તરીકે સરસ વિકાસ પામે તેમ છે.\n04 સપ્ટેમ્બર 2013 1 ટીકા\nકચ્છ જીલ્લાના માંડવી નજીકના ગોધરા ગામમાં આવેલું અંબેધામ એક જોવા જેવું સ્થળ છે. (પંચમહાલ જીલ્લામાં આવેલું ગોધરા અને આ અંબેધામવાળું ગોધરા, બે અલગ છે.) ભૂજથી માંડવી જતાં, માંડવી આવતા પહેલાં, કોડાય ચાર રસ્તાથી અંબેધામ જવાનો રસ્તો પડે છે.અહીંથી અંબેધામ ૧૬ કી.મી. દૂર છે.\nઅહીં અંબામાતાનું આરસનું બનાવેલું ભવ્ય મંદિર છે. મંદિરનો ગેટ, ઓટલો, છત, થાંભલા – બધું જ આરસનું. મંદિરના ઓટલા પર વાઘની બે પિત્તળની મૂર્તિઓ ગોઠવેલી છે. તે તરત જ ધ્યાન ખેંચે છે. માતાજીનાં દર્શન કરી મન આનંદ પામે છે.\nમંદિરનું સંકુલ ઘણું વિશાળ છે. સંકુલમાં બીજાં ઘણાં મંદિરો છે. મુખ્ય મંદિરની પાછળ ભારતમાતાની ભવ્ય મોટી મૂર્તિ છે. મૂર્તિને વંદન કરવાનું મન થઇ જાય છે. મનમાં દેશદાઝ પ્રગટી આવે છે. બાજુમાં જ એક પ્રદર્શન રૂમ છે. પ્રદર્શન જોવા જેવું છે. બીજા એક નાના કુંડમાં પાણી ભરેલું છે અને તેમાં મૂકેલો પથ્થર પાણી પર તરે છે. રામાયણની કથા મૂજબ, રામ ભગવાને આવા પથ્થર વાપરીને લંકા જવા માટેનો પૂલ, સમુદ્ર પર બનાવ્યો હતો.\nએની બાજુમાં પ્રેરણાધામ છે. અહીં મહાવીર સ્વામીની મૂર્તિ અને વિવિધ પ્રસંગોને અનુરૂપ જંગલ તથા પ્રાણીઓની પ્રતિકૃતિઓ છે. બે ઘડી ઉભા રહીને આ બધું જોવાનું ગમે એવું છે. તેની બાજુમાં એક વધુ પ્રદર્શન કક્ષ છે. અહીં આપણા ધાર્મિક ગ્રંથોમાં આવતા પ્રસંગોને પૂતળાં રૂપે રજૂ કર્યા છે. જેવાં કે એક પગે ઉભા રહીને તપ કરતા ધ્રુવ, હિરણ્યકશ્યપનો વધ કરતા નરસિંહ ભગવાન વગેરે.\nએની બાજુમાં પથ્થર અને માટીનો ઉપયોગ કરીને મોટો કૈલાસ પર્વત બનાવ્યો છે. એની ટોચ પર શંકર ભગવાન બિરાજે છે. પર્વત બહુ જ સરસ અને જોવા જેવો છે. દૂરથી જ તે પ્રેક્ષકોનું ધ્યાન ખેંચે છે. પર્વતની અંદર ગુફામાં દાખલ થઇ, વાંકાચૂક��� ચઢાણવાળા માર્ગે ફરી, છેક ટોચ પર બહાર નીકળાય છે. ગુફાના માર્ગમાં પણ ઘણા દેવદેવીઓની મૂર્તિઓ છે. ગુફાની રચના ખૂબ જ આકર્ષક અને અદભૂત છે. ટોચ પર શંકર ભગવાનની મૂર્તિનાં સાવ નજીકથી દર્શન થાય છે. ટોચ પરથી પગથિયાં ઉતરીને નીચે આવી જવાય છે.\nઆ બધાં મંદિરો આગળ બગીચા અને રસ્તાઓ પણ છે. તેમાં થઈને અન્નક્ષેત્રમાં જવાય છે. અન્નક્ષેત્રમાં અહીં આવતા પ્રવાસીઓને માટે જમવાની વ્યવસ્થા છે. જમવાનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, જે ઈચ્છા હોય એટલી ભેટ નોંધાવી દેવાની. જમવાનું ખૂબ જ સારું અને વ્યવસ્થા પણ ઘણી સારી છે. રસોડામાં અને જમવાના હોલની ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે એવી છે. આમ જુઓ તો આખો અંબેધામ વિસ્તાર ખૂબ જ ચોખ્ખો છે. જમીને બગીચામાં કે મંદિરમાં કે ઓફિસ વિસ્તારમાં બેસવાનું કે થોડો આરામ ફરમાવવાનું ગમે એવું છે. આખું સ્થળ એવું સરસ છે કે અહીં બેસીને બધું જોયા કરવાનું મન થાય. અંબેધામમાં ત્રણેક કલાક તો સહેજે પસાર થઇ જાય. ખરેખર આ એક જોવાલાયક જગા છે.\nમાંડવી અહીંથી ૯ કી.મી. દૂર છે. માંડવીમાં વિજયવિલાસ પેલેસ અને દરિયાકિનારો જોવાલાયક છે.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nવિરાસત વન અને ચાંપાનેર\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\n« ઓગસ્ટ ઓક્ટોબર »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2016-issues/feedback-38/", "date_download": "2019-12-07T07:38:42Z", "digest": "sha1:GYVBUVFDGFD5PZJWHFLKEKTQNWQDXXCX", "length": 5537, "nlines": 148, "source_domain": "cybersafar.com", "title": "પ્રતિભાવ | CyberSafar", "raw_content": "\nદર મહિને અમારી કોલેજને નિયમિત રીતે ‘સાયબરસફર’ મેગેઝિન મળે છે, જે અમારી કોલેજના તાલીમાર્થી વિદ્યાર્થીઓનું હાલની ટેક્નોલોજીનું જ્ઞાન વધારવામાં ખૂબ ઉપયોગી થાય છે.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/tag/tech-terms/", "date_download": "2019-12-07T07:47:58Z", "digest": "sha1:PILEG5UHTETXS3GAM2VWCEFDUMRV5YJP", "length": 4770, "nlines": 104, "source_domain": "cybersafar.com", "title": "tech terms | CyberSafar", "raw_content": "\nડોક્યુમેન્ટ ફોર્મેટિંગ સંબંધિત શબ્દો\nઇમેજનાં વિવિધ ફાઇલ ફોર્મેટ્સ\nજાણી લો સ્માર્ટફોનના કેમેરા સંબધિત કેટલાક શબ્દોના અર્થ\nસમજી લઈએ ઓનલાઇન શોપિંગ સાથે સંકળાયેલા આ શબ્દો…\nસમજી લઈએ પ્રિન્ટરની ખરીદી સાથે સંકળાયેલા આ શબ્દો…\nઆખરે આ ૩-ડી પ્રિન્ટિંગ છે શું\nરેટિના અને રેટિના એચડી ડિસ્પ્લે શું છે\nઇન્ટરનેટ બ્રાઉઝિંગ સંબંધિત શબ્દો\nમોબાઇલ ડિવાઇસીઝ સંબંધિત ટેકનિકલ શબ્દો\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/102-not-out/", "date_download": "2019-12-07T06:36:16Z", "digest": "sha1:JQ3RKSJYSUC3ZGYKGZB4O43BDUZ374OU", "length": 5257, "nlines": 105, "source_domain": "echhapu.com", "title": "102 Not Out Archives - echhapu.com", "raw_content": "\n102 Not Out – વૃદ્ધાવસ્થા એ ફક્ત માનસિક પરિસ્થિતિ છે\n102 Not Out જોતી વખતે મને સતત મારા દાદી યાદ આવતા હતા. એમણે પોતાની યુવાનીમાં ઘણું સહન કર્યું હતું અને જેમ દરેક સ્ત્રી કરતી હોય છે એમ કુટુંબ માટે જાત ઘસી નાખી હતી. આખી જિંદગી સતત કામ કરે રાખવાને લીધે કદાચ એમને કામ કરવાનું વ્યસન લાગી ગયું હતું. ઉંમર વધે એમ શરીર અમુક બાબતે સાથ […]\neછાપું પર સર્ચ કરો…\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nફક્ત રોફ દેખાડવા માટે સુરક્ષા લેવાની\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\nગેહલોતને ગુજરાતના દારૂની નહીં પરંતુ આની ચિંતા થવી જોઈએ\nશું ભારતમાં ખરેખર ભયનું વાતાવરણ છે ખરું\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nશિયાળાની સવાર - એક મોડર્ન નિબંધ\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nહેલ્મેટનો ભાર.... જનતાને માટે સાર...\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nકંકોત્રી અને તેના નવા રૂપ – છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની...\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nચીનના સહુથી નિષ્ફળ વ્યક્તિની સફળતાની કથા - મેરે પાસ જેક મા હે... (1)\n70 થી 79 વર્ષની ઉંમર - કાળની એ કઠિન કેડી\nગૂગલનું સ્મશાનઘાટ: જ્યાં ગૂગલના ડ્રિમ પ્રોજેક્ટના અ��શેષો પડ્યા છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%81%E0%AA%95%E0%AA%B2%E0%AA%A4%E0%AB%80%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5", "date_download": "2019-12-07T07:17:14Z", "digest": "sha1:FNYSR5IXINLQ5GFAZITB7QD5ROTH4CIL", "length": 9138, "nlines": 100, "source_domain": "gu.wikipedia.org", "title": "શુકલતીર્થ - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશો કપાસ, તુવર, શાકભાજી, કેળાં, શેરડી\n• પીન કોડ • ૩૯૨ ૦૩૦\n• વાહન • જીજે - ૧૬\nશુકલતીર્થ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા ભરૂચ તાલુકામાં આવેલું એક ધાર્મિક મહત્વ ધરાવતું ગામ છે. શુકલતીર્થ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત કેટલાક લોકો નાના પાયે વેપાર પણ કરે છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, શેરડી, કેળાં, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પોલીસ ચોકી, જિલ્લા પંચાયત વિરામ ગૃહ, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઅહીં શુકલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીં દેવ દિવાળી એટલે કે કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભવ્ય મેળો ભરાય છે[૨], જેમાં દૂર દૂરથી લોકો મેળાની મઝા માણવા ઉમટી પડે છે. આ દિવસે ગામની દક્ષિણ દિશાને અડીને અર્ધચંદ્રાકારે વહેતી નર્મદા મૈયામાં સ્નાન કરવાનો મોટો મહિમા છે. આ શાહી સ્નાન માટે ભારતભરમાં આવેલા હિંદુ ધર્મના અખાડાઓમાંથી સાધુ - બાવાઓ પણ મોટી સંખ્યામાં પધરામણી કરે છે. આ ઉપરાંત ગામમાં ઓમકારેશ્વર, અંબામાતા, દત્તાત્રેય ભગવાન, ગોપેશ્વર, મહાભાગલેશ્વર, રણછોડરાયજી વગેરે મંદિરો આવેલાં છે. આ સમગ્ર તીર્થો થકી શુકલતીર્થ તીર્થક્ષેત્ર કહેવાય છે. અહીંથી થોડા જ અંતરે નર્મદા નદીમાંના રળિયામણા બેટ ખાતે કબીર મઢી અને કબીરવડ આવેલાં છે, જે સ્થળ પણ ગુજરાતભરમાં પ્રખ્યાત છે.\nઆ ગામ અગ્નિહોત્રી તેમ જ સામવેદી બ્રાહ્મણોની કર્મભૂમિ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે.\nએક લોકવાયકા પ્રમાણે, પ્રખ્યાત સત્યનારાયણ દેવની કથાના એક અધ્યાયમાં સાધુ વાણીયાનો ઉલ્લેખ થયેલ છે. જેમાં વેપારી સાધુ વણીયાનું વિદેશથી આગમન સમયે માલ સામાનથી ભરેલું જહાજ થોડા સમય માટે લુપ્ત થયું હતું. જે આ ગામના નદી કિનારે બનેલી ઘટના છે.\nશુકલતીર્થ પહોંચવા માટે[ફેરફાર કરો]\nશુકલતીર્થ ગામ ભરૂચ શહેરની પૂર્વ દિશામાં આશરે ૧૫ કિલોમીટરના અંતરે તેમ જ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલ ઝાડેશ્વર ચોકડીથી ઝનોર જતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલું છે. આ ગામની સૌથી નજીકનું રેલ્વે મથક ભરૂચ છે અને સૌથી નજીકનું વિમાન મથક ઉત્તર દિશામાં વડોદરા તેમ જ દક્ષિણ દિશામાં સુરત ખાતે આવેલું છે.\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ ૧૪:૩૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/poem/gujarati/xbn7z7t7/rngbhrii-pickaarii/detail", "date_download": "2019-12-07T07:26:09Z", "digest": "sha1:AHSJLTV6ON7FF6D4BZLGGU7A62CYJROT", "length": 3093, "nlines": 127, "source_domain": "storymirror.com", "title": "ગુજરાતી કવિતા રંગભરી પિચકારી by Harshida Dipak", "raw_content": "\nરંગભરી પિચકારી આજે તા... તા... થૈયા ડોલે...\nલેતો... જાને... કાન્હા તુજને રાધા રંગે બોલે...\nતું તા.. તા... થૈયા ડોલે...\nફાગણમાં ફોરમતો ઓલો કેસૂડાનો ફાલ\nઅંતરિયાળો ઉભો તોયે થઇ ગઈ માલામાલ\nચંદરવે ચિતરેલી ભાતું ના તું એને ખોલે...\nતું તા... તા... થૈયા ડોલે...\nવાસંતી વાયુને મનમાં ઉમટે ઘોડાપુર\nટેકરિયેથી દોડી દોડી મન મળવા આતુર\nસાદ કરીને રાધા થાકી ક્યાં ચડ્યો છે ઝોલે \nતું તા... તા... થૈયા ડોલે...\nકેસૂડાના ફૂલનો ગજરો ગૂંથીને મંગાવો\nમોરપિચ્છના સાતે રંગો એનાથી ચીતરાવો\nહરિ તમારા શબ્દ-શબ્દમાં રાધા હૈયું ખોલે...\nફાગણ વાસંતી રંગભરી પિચકારી રાધા ગીત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://www.ganeshaspeaks.com/guj/orderForm.action?productId=2700&source=Latestoffer", "date_download": "2019-12-07T07:49:18Z", "digest": "sha1:I4I6OKZFP7JVFNGLTQ6GLF4PJL7GDZMC", "length": 7418, "nlines": 141, "source_domain": "www.ganeshaspeaks.com", "title": "શનિ ટ્રાન્સિટ રિપોર્ટ વ્યવસાય - ગણેશાસ્પિક્સ ટીમ", "raw_content": "\nશનિ ટ્રાન્સિટ રિપોર્ટ વ્યવસાય\nHand-Written by ગણેશાસ્પિક્સ ટીમ\nદરિદ્ર વિનાશક યંત્ર – ગોલ્ડ પ્લેટેડ – 20% OFF\nકોઇપણ પ્રકારના વિઘ્નો કે આર્થિક તંગીમાંથી બહાર આવવા વ્યક્તિએ આ યંત્રની પૂજા કરવી જોઇએ.\nપિતૃદોષ નિવારણ યંત્ર – 20% OFF\nહું આ વેબસાઈટને નિયમિત અનુસરુ છું. અત્યાર સુધીમાં મેં ગણેશાસ્પિક્સ પરથી પૂછો કોઈપણ પ્રશ્ન(સંક્ષિપ્ત જવાબ) સહિત પાંચ રિપોર્ટ ખરીદ્યા છે. દર વખતે મને મારી સમસ્યાનો ઉકેલ મળ્યો છે અને હું ક્યારેય તેમના જવાબથી નારાજ નથી થયો. સૌથી સારી વાત એ છે કે તેઓ ગ્રાહકોની ગોપનીયતાનો આદર કરે છે. મેં મારા મિત્રોને પણ આ સેવાની ઘણી ભલામણ કરી છે. આ લોકો ખોટા વચનો નથી આપતા તેવું બીજા પણ જાણે એટલા માટે હું આ પ્રસંશાપત્ર લખી રહ્યો છું. જો આપ પણ પોતાની સમસ્યાનો સ્પષ્ટ અને સંક્ષિપ્ત જવાબ ઈચ્છતા હોવ તો આપ આ સેવા જરૂર લઈ શકો છો.\nગણેશાસ્પિક્સ હવે મારા માટે એક પરિવાર સમાન છે. મેં ઘણી વખત તેમની સલાહ લીધી છે અને તેના પરિણામો ખૂબ સારા આવ્યા છે, અને તેમનું વિશ્લેષણ એકદમ સીધું અને સ્પષ્ટ હોય છે. હું જ્યારે મારા લગ્ન અંગે ગુંચવણમાં હતી અને કંટાળાજનક સ્થિતિમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મેં આ રિપોર્ટ મંગાવ્યો. આ રિપોર્ટમાં મને મારા પતિ અંગેની સંખ્યાબંધ એવી વાતો જાણવા મળી છે જેનાથી હું અત્યાર સુધી અજાણ હતી. ગણેશાસ્પિક્સનો ખૂબ આભાર.\nમુખ પૃષ્ઠ અમારા વિશે અમારો સંપર્ક કારકિર્દી FAQs પાર્ટનર્સ Privacy Policy સુરક્ષા અમારી ટીમ Terms of Service સાઈટમેપ સ્વાસ્થ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/steve-ballmer-horoscope.asp", "date_download": "2019-12-07T06:54:11Z", "digest": "sha1:CLEB65M2675KND4HSOGBQAZL7KOXLNHA", "length": 8464, "nlines": 137, "source_domain": "celebrity.astrosage.com", "title": "સ્ટીવ બાલ્મેર જન્મ તારીખ પ્રમાણે કુંડલી | સ્ટીવ બાલ્મેર 2019 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » સ્ટીવ બાલ્મેર કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 83 W 5\nઅક્ષાંશ: 42 N 21\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nસ્ટીવ બાલ્મેર પ્રણય કુંડળી\nસ્ટીવ બાલ્મેર કારકિર્દી કુંડળી\nસ્ટીવ બાલ્મેર જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nસ્ટીવ બાલ્મેર 2019 કુંડળી\nસ્ટીવ બાલ્મેર Astrology Report\nસ્ટીવ બાલ્મેર ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nસ્ટીવ બાલ્મેર ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nસ્ટીવ બાલ્મેર 2019 કુંડળી\nઆર્થિક બાબતોમાં તથા પદમાં કેટલાક ચડાવ-ઉતારની શક્યતા છે. આર્થિક નુકસાન અથવા મિલકલને લગતા નુકસાનની શક્યતા જોવાય છે. આર્થિક બાબતોમાં તકેદારી રાખવી. તમારા મિજાજ પર કાબૂ રાખજો, કેમ કે એને કારણે તમે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાવ એવી શક્યતા છે તથા તેન કારણે નિકટના સાથીદારો તથા સંબંધીઓ સાથે તકરાર થવાની શક્યતા પણ છે. ��મારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું કેમ કે બીમારીની શક્યતા જોવાય છે.\nવધુ વાંચો સ્ટીવ બાલ્મેર 2019 કુંડળી\nસ્ટીવ બાલ્મેર જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. સ્ટીવ બાલ્મેર નો જન્મ ચાર્ટ તમને સ્ટીવ બાલ્મેર ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે સ્ટીવ બાલ્મેર ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો સ્ટીવ બાલ્મેર જન્મ કુંડળી\nસ્ટીવ બાલ્મેર વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nસ્ટીવ બાલ્મેર માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nસ્ટીવ બાલ્મેર શનિ સાડાસાતી રિપોર્ટ\nસ્ટીવ બાલ્મેર દશાફળ રિપોર્ટ\nસ્ટીવ બાલ્મેર પારગમન 2019 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B2_%E0%AA%9C%E0%AB%80%E0%AA%A4_%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%98_%E0%AA%B8%E0%AB%87%E0%AA%96%E0%AB%8B%E0%AA%82", "date_download": "2019-12-07T06:39:38Z", "digest": "sha1:LJHEIDSPJIBG2ZR3DNKENETRLIF4OTYP", "length": 13506, "nlines": 127, "source_domain": "gu.wikipedia.org", "title": "નિર્મલ જીત સિંઘ સેખોં - વિકિપીડિયા", "raw_content": "નિર્મલ જીત સિંઘ સેખોં\nતેમની મૂર્તિ અને તેમનું હવાઈ જહાજ\nફ્લાઈંગ ઑફિસર નિર્મલ જીત સિંઘ સેખોં ભારતીય વાયુસેનામાં અફસર હતા. તેમને ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન શ્રીનગર વાયુસેના હવાઈમથકનું પાકિસ્તાની વાયુસેના દ્વારા કરેલા હુમલા સામે એકહથ્થુ સંરક્ષણ કરવા માટે પરમવીર ચક્રથી મરણોપરાંત સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનાર ભારતીય વાયુસેનાના તેઓ એકમાત્ર સભ્ય છે.[૧]\n૨ પરમવીર ચક્ર પુરસ્કાર\n૪ વારસો અને લોકપ્રિય માધ્યમમાં તેમનું ચિત્રણ\nનિર્મલ જીત સિંઘ સેખોંનો જન્મ ૧૭ જુલાઈ ૧૯૪૫ના રોજ લુધિયાણા જિલ્લો, પંજાબના ઈસેવાલ ડાખા ગામ ખાતે થયો હતો. તેઓ માસ્ટર વૉરન્ટ ઑફિસર અને માનદ ફ્લાઈટ લેફ્ટનન્ટ તરલોક સિંઘ સેખોંના પુત્ર હતા.[૨] તેઓ ૪ જુન ૧૯૬૭ના રોજ ભારતીય વાયુસેનામાં પાયલોટ અફસર તરીકે નિયુક્તિ પામ્યા હતા.\nપરમવીર ચક્ર પુરસ્કાર[ફેરફાર કરો]\n૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેઓ ૧૮મી સ્ક્વોડ્રન \"ધ ફ્લાઈંગ બુલેટ્સ\"માં ફરજ બજાવી રહ્યા હતા. તેઓ શ્રીનગર વિમાન મથક પરથી નેટ લ���ાયક વિમાન ઉડાડતા હતા. ૧૪ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ શ્રીનગર વિમાન મથક પર પાકિસ્તાની વાયુસેનાના પેશાવર સ્થિત ૨૬ સ્ક્વોડ્રનના છ એફ-૮૬ વિમાનોએ હુમલો કર્યો. ફ્લાઈંગ ઑફિસર સેખોં તે સમયે ફરજ પર હતા. જેવો પ્રથમ વિમાને હુમલો કર્યો સેખોં બે નેટ વિમાનવાળી વ્યૂહરચનામાં બીજા નેટમાં હવામાં ચડવા આગળ વધ્યા. ફ્લાઈટ લેફ્ટનન્ટ ઘુમાન બીજા નેટ વિમાનમાં નેતૃત્વ કરતા હતા. જેવો શરૂઆતનો બોમ્બ રન વે પર પડ્યો તેઓ ઉડવા માટે આગળ વધ્યા. પ્રથમ નેટ હવામાં અદ્ધર થયું તેની પાછળ ધૂળ ઉડી જેણે ક્ષણવાર માટે સેખોંને પાછળ રાખી દીધા. પરંતુ તુરંત જ તેઓ પણ હવામાં હતા અને બે સેબર વિમાન તરફ તેઓ ધસી ગયા. બે નેટ જેવા હવામાં ચડ્યા તે સમયે જ નેતૃત્વ કરતા ઘુમાન, સેખોંના નેટને દૃષ્ટિમર્યાદામાંથી ખોઈ બેઠા અને બાકીની લડાઈ સેખોંને માટે એકલે હાથે લડવાની રહી. સેખોં એક સેબર પર સીધું જ નિશાન તાકવામાં સફળ રહ્યા. બીજાને પણ આગ ચાંપવામાં સફળ રહ્યા જે રાજૌરી તરફ ધૂમ્રસેર છોડતું જતું દેખાયું.\nત્યારબાદ સેખોંના વિમાન પર ગોળીઓ વાગી અને પરિસ્થિતિ જોતાં તેમને વિમાન મથક પર પાછા ફરવા સલાહ અપાઈ. એવું કહેવાય છે કે તેઓ થોડા સમય માટે વિમાનને સ્થિર કરવામાં સફળ થયા પરંતુ કદાચ નિયંત્રણ તંત્ર નિષ્ક્રિય થઈ જવાને કારણે વિમાન ઉલટું થયું અને નીચેની તરફ પડતું ગયું. આખરી ક્ષણે તેમણે વિમાનમાંથી બહાર ફેંકાવાની કોશિષ કરી જે નિષ્ફળ રહી. વિમાનનો કાટમાળ શ્રીનગર શહેરથી વિમાન મથક તરફ આવતા એક માર્ગ પાસેથી કોતરમાંથી મળ્યો. ભારતીય ભૂમિસેના અને વાયુસેનાના અથાગ પ્રયત્નો છતાં તેમનું પાર્થિવ શરીર ક્યારેય પણ મળી ન શક્યું. આથી તેમના પત્ની અને પરિવાર ખૂબ જ નિરાશ થયો.\nતેમની કાર્યવાહીની વિગતવાર માહિતી એર કોમોડોર કૈસર તુફૈલ દ્વારા લિખિત વૃત્તાંતમાંથી મળે છે.[૩] તેમને આવડતના વખાણ તેમનું વિમાન તોડી પાડનાર સલીમ મિરઝા બેગ લિખિત એક લેખમાંથી મળે છે.[૪] તેમના દ્વારા ૧:૬ની વિષમતા સામે પ્રદર્શિત બહાદુરી, ઉડ્ડયન કલા અને નિર્ણયશક્તિ માટે તેમને ભારતનું યુદ્ધસમયનું સર્વોચ્ચ સન્માન પરમવીર ચક્ર એનાયત કરાયું.\nનિર્મલ જીત સિંઘ સેખોંને તેમની બહાદુરી માટે યાદ કરાય છે અને પંજાબના અનેક શહેરોમાં તેમની મૂર્તિ ઉભી કરાઈ છે.\n૧૯૮૫માં બાંધવામાં આવેલ એક દરિયાઈ ટેંકર જહાજને ફ્લાઈંગ ઑફિસર નિર્મલ જીત સિંઘ સેખોં, પીવીસી નામ આપવામાં આવ્યું છે.\nવારસો અને લ���કપ્રિય માધ્યમમાં તેમનું ચિત્રણ[ફેરફાર કરો]\nનિર્મલ જીત સિંઘ સેખોંના માનમાં તેમની મૂર્તિ લુધિયાણા જિલ્લા ન્યાયાલયમાં રાષ્ટ્રધ્વજ દંડ પાસે ઉભી કરવામાં આવી છે. એક નિવૃત્ત કરાયેલ નેટ વિમાન પણ સ્મારકનો ભાગ બનાવાયું છે અને તે મુખ્યદ્વાર પાસે રક્ષકની ભૂમિકા ભજવે છે.\nતેમની મૂર્તિ અને એક નિવૃત્ત નેટ વિમાનને ભારતીય વાયુસેના સંગ્રહાલય, પાલમ ખાતે ઉભું કરાયું છે.\nસોમ નાથ શર્મા (૧૯૪૭)\nરામ રાઘોબા રાણે (૧૯૪૮)\nગુરબચ્ચન સિંહ સલારીઆ (૧૯૬૧)\nધન સિંઘ થાપા (૧૯૬૨)\nનિર્મલ જીત સિંઘ સેખોં (૧૯૭૧)\nમનોજ કુમાર પાંડે (૧૯૯૯)\nયોગેન્દ્ર સિંહ યાદવ (૧૯૯૯)\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૮ મે ૨૦૧૮ના રોજ ૨૧:૩૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/wasim-rizvi-donated-51000-rupee-for-construction-of-ram-mandir-051557.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Left_Include", "date_download": "2019-12-07T07:31:24Z", "digest": "sha1:SVCWIGOVR6RS4M6KPALIVWYMYOX7AEHT", "length": 12076, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે શિયા વક્ફ બોર્ડના ચેરમેને 51000 રૂપિયા આપ્યા | wasim rizvi donated 51000 rupee for construction of ram mandir - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n40 min ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n1 hr ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n1 hr ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n2 hrs ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે શિયા વક્ફ બોર્ડના ચેરમેને 51000 રૂપિયા આપ્યા\nલખનઉઃ ઉત્તર પ્રદેશ શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિજવીએ ગુરુવારે અયોધ્યામાં બનનાર રામ મંદિર માટે 51000 રૂપિયા આપવાની ઘોષણા કરી છે. રિઝવીએ કહ્યું કે રામ મંદિરને વક્ફ બોર્ડનું સમર્થન છે. અમે અયોધ્યામાં રામ મં���િર બનાવવાના સુપ્રીમ કોર્ટના ફેસલાનું સ્વાગત કરીએ છીએ, પાછલા કેટલાય દશકાથી આ મામલો કોર્ટમાં પેન્ડિંગ હતો, આ વિવાદ પર કોર્ટે જે ફેસલો આપ્યો છે તે બહુ સારો છે, આનાથી સારો ફેસલો સંભવ નહોતો.\nજણાવી દઈએ કે પાછલા અઠવાડિયે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની સંવૈધાનિક પીઠે એક મતથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના પક્ષમાં પોતાનો ફેસલો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટની બેંચે વિવાદિત સ્થળને રામ મંદિર માટે આપી દેવા કહ્યું હતું. આના માટે એક ટ્રસ્ટ બનાવવાનો નિર્દેશ આપ્યો છે, જેની સાથે જ કોર્ટે સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં પાંચ એકર જમીન મસ્જિદ બનાવવા માટે આપવા પણ કહ્યું છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ જમીન અયોધ્યાના કોઈ મહત્વના વિસ્તારમાં હોવી જોઈએ.\nરિજવીએ કહ્યું કે રામ જન્મસ્થાન પર હવે મંદિર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભગવાન રામ આપણા પૂર્વજ છે, મુસલમાનોના પણ છે, જેથી 51000 રૂપિયાનું દાન આપવાનો ફેસલો લીધો છે. આ દાન રામ જન્મભૂમિ ન્યાસને મંદિર નિર્માણ માટે આપવામાં આવશે. એટલું જ નહિ જ્યારે પણ રામ મંદિર બનવું શરૂ થશે શિયા વક્ફ બોર્ડ આના નિર્માણમાં મદદ કરશે. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ભારત અને દુનિયાભરમાં રહેતા રામભક્તો માટે ગર્વનો વિષય છે.\nRam Mandir In Ayodhy: કેવી રીતે બનશે અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર\nઅયોધ્યા રામ મંદિર-બાબરી મસ્જિદ પર ફિલ્મ બનાવશે કંગના, જાણો શું હશે નામ\nરામ મંદિર નિર્માણ માટે આ દાદીએ 27 વર્ષથી અન્નનો ત્યાગ કર્યો, હવે અયોધ્યામાં ઉપવાસ તોડશે\nસુપ્રીમ કોર્ટના 1045 પેજના ચુકાદા બાદ આ બે મોટા રહસ્યો પરથી ન ઉઠ્યો પડદો\nરામ મંદિર બનાવવામાં કેટલો ખર્ચ થશે ક્યાં સુધીમાં બનશે\nઅયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે મુઘલ પ્રિન્સ યાકુબ સોનાની ઈટ આપશે\nભગવાનનો આભાર હું આંદોલનનો ભાગ બની શક્યોઃ લાલકૃષ્ણ અડવાણી\nરામલલાને મળી વિવાદિત જમીન, જાણો અયોધ્યા કેસમાં SCના ચુકાદાની 10 મોટી વાતો\nAyodhya Verdict: કોર્ટના ફેસલા પહેલા 8 અસ્થાયી જેલ તૈયાર કરાઈ\nઅયોધ્યામાં મંડરાયો આતંકી ખતરો, 30 બોમ્બ ડિસ્પોઝલ ટૂકડી તહેનાત\nઅયોધ્યાઃ ફેસલાવાળા દિવસે 183 લોકો નજરકેદ રહેશે, પ્રશાસને આ તૈયારી કરી\nઅયોધ્યા કેસમાં સુન્ની વક્ફ બોર્ડના વકીલે કરી સેટલમેન્ટની પુષ્ટિ, જાણો શું કહ્યુ\nઅયોધ્યા કેસઃ મુસ્લિમ પક્ષના વકીલે કહ્યુ, કોર્ટ મને જ સવાલ પૂછે છે, CJIના જવાબથી ગૂંજ્યા ઠહાકા\n��ૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ સીન રિક્રિએટ અને પછી ચારેના મોત, જાણો એ સમયની કહાની\nનિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...\nહવે અર્ધસૈનિક બળના જવાનો પહેરશે ખાદીનો યુનિફોર્મ, મંત્રાલયે લીધો નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://himanshumistry.wordpress.com/category/gujarati-keyboard/", "date_download": "2019-12-07T07:41:26Z", "digest": "sha1:MDF6A43TZQK7SDVZB77EP23DECQSWANG", "length": 14698, "nlines": 170, "source_domain": "himanshumistry.wordpress.com", "title": "Gujarati Keyboard | હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી | Himanshu Mistry", "raw_content": "હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી | Himanshu Mistry\nગુજરાત રાજ્યની સ્થાપનાને પચાસ વર્ષ થયાં. ‘સ્વર્ણીમ ગુજરાત’નો આ મહોત્સવ આખું વર્ષ ઉજવાશે. સાથે સાથે ‘વાંચે ગુજરાત’નું પણ એક જોરદાર અભીયાન ઉપડ્યું છે. આપણે તો 2005થી ‘સન્ડે ઈ–મહેફીલ’ મારફત ‘વાંચે ગુજરાત’ની ‘વાચનયાત્રા’ શરુ કરી જ છે આજે પંદર હજાર સરનામે તે પહોંચે છે. સાથે સાથે શ્રી રતીલાલ ચંદરયાએ ‘ગુજરાતીલેક્સિકોન’ મારફત લગભગ 45 લાખ શબ્દોનો વીશાળ શબ્દભંડોળ નેટ પર ઉપલબ્ધ કરાવી આપ્યો છે. આજ દીન સુધીમાં તેની લગભગ 55 લાખ મુલાકાતો નોંધાઈ ચુકી છે.\n આમ, ઈન્ટરનેટ પર મળતા રહેતા આપણ સૌ ‘ગુજરાતી’ મીત્રો વીશેષ શું કરી શકીએ ‘ગુજરાત’ અને ‘મા ગુર્જરી’ની સેવામાં આપણે સૌ સાથે મળી કમ્પ્યુટરના સ્ક્રીન પર ‘લખે ગુજરાત’ની ઝુમ્બેશ ઉપાડીએ તો \nકમ્પ્યુટર પર કામ કરતો એકેએક ગુજરાતી ગુજરાતીમાં લખતો થાય તો તે ‘ગુજરાતીઓ’ની મોટી સીદ્ધી ગણાશે. ઘણા શીખ્યા જ છે; પણ હજી ઘણા બાકી છે. ‘રોમનાઈઝ્ડગુજરાતી’માં ક્યાંક બીજે લખીને, તેને ગુજરાતીમાં પરીવર્તીત કરીને, તેની કૉપી કરીને, અહીં પેસ્ટ કરવું પડે, એ ઝંઝટમાંથી મુક્તી મેળવવા અમે કમર કસીને તૈયારી કરી છે. તમે વીન્ડો એક્સપી, વીન્ડો સેવન કે એઈટ, કે વીસ્ટા કે એપલ–મૅક કંઈ પણ વાપરતા હો તો પણ તમે આમ જ, અહીં કર્સર મુકી, સીધું જ, બહુ સરળતાથી, યુનીકોડ ‘શ્રુતિ’ કે તમને જે ગમતા હોય તે ગુજરાતી યુનીકોડ ફોન્ટમાં અને દેવનાગરીમાં લખવું હોય તો ‘મંગલ’ફોન્ટમાં લખી શકો છો.\nહવે તમારે માત્ર http://lakhe-gujarat.weebly.com/ વેબ સાઈટ ખોલી, માત્ર બે કીબોર્ડ ડાઉનલોડ કરવાનાં છે. બધી સામગ્રી ત્યાં જ મુકી છે, ઈન્સ્ટોલેશન પ્રક્રીયાની સુચનાવાળી ચીત્રો સાથેની પીડીએફ અને કીબોર્ડના મેપીંગની પીડીએફ પણ ત્યાં મુકી છે. ડાઉનલોડ પર ‘ક્લીક’ કરો અને બેઠેબેઠે જોયા કરો. બધું જ આપોઆપ થતું જશે અને તમે ગુજરાતીમાં અને દેવનાગરીમાં પણ લખતા થઈ જશો.\nઆ સુવીધા ઉપલબ્ધ કરી આપનાર હાલ ચેન્નાઈસ્થીત પણ મુળ સુરતના ભાઈ હીમાંશુ મીસ્ત્રી અને તેમને સદા પ્રેરણા આપનાર શ્રી રતીકાકાનો આભાર માનીએ.\nકંઈ પણ તકલીફ જણાય તો તે વીશે કે તમારે કંઈક સુચનો કરવાં હોય તો, મને uttamgajjar@gmail.com પર જરુર લખજો. ઈન્સ્ટોલ કરો કે કરાવો અને લખતા થઈ જાઓ ગુજરાતીમાં. તમે ગુજરાતીમાં લખતા નહીં થઈ જાઓ ત્યાં સુધી અમે તમારી સાથે જ રહીશું… ગુજરાતી/દેવનાગરીમાં લખતાં શીખેલો એક જણ, બીજા ઓછામાં ઓછા એક જણને લખતા શીખવે તેવું અમારું સ્વપ્ન છે..\nભોમિયા વિના – ઉમાશંકર જોશી\n ક્યાં ગયો આ ફૉન્ટ \nજનેરિક વાર્તા — મધુ રાય\n વીરાને જાઉં વારણે રે લોલ - ન્હાનાલાલ દ. કવિ\nકેટલાંક ગુજરાતી ઊર્મિકાવ્યો- Gujarati love songs\nડાહ્યો દીકરો -by- વિપિન પરીખ\nSunil Anjaria પર જનેરિક વાર્તા — મધુ…\nઅર્પણ ઓગસ્ટ 18, 2019\nતપે તપ; તપતી રહે માતૃભૂમિ; રટે,રટતી રહે સહુ સંતાનનાં સુખ, ને જપે, જપતી રહે માળા, “વિદેશે–પ્રદેશે વસ્યાં જનસહુ લહે સુખશાંતિ ને સંપ.” ચહે – ચહકતી રહે ખગ થકી નભે ને ચહે – “વહે, વહેતી રહે સરલ માતૃભાષા બધે પાવની, કરે જનમન પ્રસન્ન, સરજાવતી નવલ કાવ્યધારા અને ફરકાવતી વિજયધ્વજા બધે.” *** *** *** હવે તપન તો … વાંચન ચાલુ રાખો અર્પણ […]\nસ્વતંત્રતા, દે વરદાન એટલું : ન હીન સંકલ્પ હજો કદી મન; હૈયું કદીયે ન હજો હતાશ; ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ; વાણી ન નિષ્કારણ હો કઠોર; રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે; ને આંખમાંના અમી ના સૂકાય; ન ભોમકા ગાય વસૂકી શી હો વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી, તે ના નિમંત્રે નિજ … વાંચન ચાલુ રાખો સ્વતંત્રતા દે વરદાન વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી, તે ના નિમંત્રે નિજ … વાંચન ચાલુ રાખો સ્વતંત્રતા દે વરદાન \nએક ત્રણ શબ્દી નવલીકા ઓગસ્ટ 10, 2019\n” (બસ, વારતા પુરી. હવે તરત લેખકનું નામ અને કેફીયત છે…) – લેખક અ. —————- લેખકની ચોખવટ : આ ત્રણ શબ્દોની વાર્તા ગણવી. હવે વાર્તા ગણતરીના શબ્દોમાં લખાય છે અને એને સાહીત્યનું નવું સ્વરુપ ગણાતું નથી. થયું કે લાવ ને હુંય લખી ‘નાખું’ એક વારતા ત્રણ શબ્દોની વારતા. (વારતામાં પાત્રો, પ્રસંગ, સંવાદ, હેતુ … વાંચન ચાલુ રાખો એક ત્રણ શબ્દી નવલીકા […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/free-article/lets-read-more-know-more/", "date_download": "2019-12-07T07:39:20Z", "digest": "sha1:434RWIBWM6LASSFUIKVFJNHA3GPTJVBP", "length": 17734, "nlines": 259, "source_domain": "cybersafar.com", "title": "વધુ વાંચીએ, નવ���ં જાણીએ | CyberSafar", "raw_content": "\nવધુ વાંચીએ, નવું જાણીએ 🔓\nહવે સીઆરપીએફમાં પણ પબજી પર મનાઈ\nહુવેઈ કંપની પર ગૂગલનો પ્રતિબંધ\nકેરળની શાળાઓમાં લિનક્સ આધારિત ઓએસ\nગૂગલ એકાઉન્ટ્સના પાસવર્ડ પણ પ્લેઇન ટેક્સ્ટના જોખમી સ્વરૂપે સ્ટોર થયા હતા\nફેસબુકે ‘વ્યૂ એઝ પબ્લિક’ ફીચર ફરી શરૂ કર્યું\nગૂગલના મોબાઈલ સર્ચ પેજમાં ફેરફાર\nભવ્ય જીતમાં સોશિયલ મીડિયાના સ્માર્ટ ઉપયોગની ભૂમિકા\nએન્ડ્રોઇડનો દસમો અવતારઃ ફરી બદલશે આપણી દુનિયા\nવોટ્સએપ હેક : હકીકત શું છે\nબાળકો માટેનું ગૂગલ કિડલ\nકીપર પાસવર્ડ મેનેજર સર્વિસના મારા અનુભવો\nજાણો ઝીરો-નોલેજ સ્ટોરેજ વિશે ડેટા સલામત રાખતી, જરા જુદા પ્રકારની સર્વિસીઝ\nતમે કેટલું વાંચો છો\nતમારી ડિગ્રી નહીં, આવડત જોવાશે\nવોટ્સએપનાં ગ્રૂપ ડિલીટ કેમ કરાય\nજાણો વર્ડનાં કેટલાંક એવાં સ્માર્ટ ફીચર્સ, જે આપણને અકળાવી શકે છે\nકામની નોંધ, બનાવો સહેલી\nહવાઈ મુસાફરી બનાવો સસ્તી\nગૂગલ ફોટોઝ એપમાંથી ફોટોગ્રાફ પરત ડાઉનલોડ કેવી રીતે કરી શકાય\nજીમેઇલમાં યૂઝરનેમ બદલવું છે\nગૂગલ શીટ્સમાં ડેટ પીકર ઉમેરો\nમેપ્સમાં રોજિંદો ટ્રાફિક જાણો\nએન્ડ્રોઇડમાં ‘ઇસ્ટર એગ્સ’ ટ્રાય કરો\nવર્ડમાં પેજનું ઓરિએન્ટેશન બદલો\nફાઇલ્સને સોર્ટ અથવા ગ્રૂપ કરો\nકઈ રીતે કામ કરે છે ફેસબુકની ન્યૂઝ ફીડ 🔓\nવધુ વાંચીએ, નવું જાણીએ\nઆપણા હાથમાં સ્માર્ટફોન આવ્યા પછી આપણું જીવન ઘણી બધી રીતે બદલાઈ ગયું છે. એન્ડ્રોઇડનું દસમું વર્ઝન આવી રહ્યું છે ત્યારે તેમાં આપણને કેવી કેવી નવી સુવિધાઓ મળશે એ વિશેની કવર સ્ટોરીમાં તમને રસ પડશે\nવધુ વાંચીએ, નવું જાણીએ 🔓\nહવે સીઆરપીએફમાં પણ પબજી પર મનાઈ\nહુવેઈ કંપની પર ગૂગલનો પ્રતિબંધ\nકેરળની શાળાઓમાં લિનક્સ આધારિત ઓએસ\nગૂગલ એકાઉન્ટ્સના પાસવર્ડ પણ પ્લેઇન ટેક્સ્ટના જોખમી સ્વરૂપે સ્ટોર થયા હતા\nફેસબુકે ‘વ્યૂ એઝ પબ્લિક’ ફીચર ફરી શરૂ કર્યું\nગૂગલના મોબાઈલ સર્ચ પેજમાં ફેરફાર\nભવ્ય જીતમાં સોશિયલ મીડિયાના સ્માર્ટ ઉપયોગની ભૂમિકા\nએન્ડ્રોઇડનો દસમો અવતારઃ ફરી બદલશે આપણી દુનિયા\nવોટ્સએપ હેક : હકીકત શું છે\nબાળકો માટેનું ગૂગલ કિડલ\nકીપર પાસવર્ડ મેનેજર સર્વિસના મારા અનુભવો\nજાણો ઝીરો-નોલેજ સ્ટોરેજ વિશે ડેટા સલામત રાખતી, જરા જુદા પ્રકારની સર્વિસીઝ\nતમે કેટલું વાંચો છો\nતમારી ડિગ્રી નહીં, આવડત જોવાશે\nવોટ્સએપનાં ગ્રૂપ ડિલીટ કેમ કરાય\nજાણો વર્ડનાં કેટલાંક એવાં સ્માર્ટ ફીચર્સ, જે આપણને અકળાવી શકે છે\nકામની નોંધ, બનાવો સહેલી\nહવાઈ મુસાફરી બનાવો સસ્તી\nગૂગલ ફોટોઝ એપમાંથી ફોટોગ્રાફ પરત ડાઉનલોડ કેવી રીતે કરી શકાય\nજીમેઇલમાં યૂઝરનેમ બદલવું છે\nગૂગલ શીટ્સમાં ડેટ પીકર ઉમેરો\nમેપ્સમાં રોજિંદો ટ્રાફિક જાણો\nએન્ડ્રોઇડમાં ‘ઇસ્ટર એગ્સ’ ટ્રાય કરો\nવર્ડમાં પેજનું ઓરિએન્ટેશન બદલો\nફાઇલ્સને સોર્ટ અથવા ગ્રૂપ કરો\nકઈ રીતે કામ કરે છે ફેસબુકની ન્યૂઝ ફીડ 🔓\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nસોશિયલ મીડિયા, યુટ્યૂબ, ગૂગલ વગેરે બધું જ સારું જ છે, પણ આપણે જ્યારે એ બધાનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ ત્યારે.\nભલે મોબાઇલ કે ટેબ પર વાંચવામાં આવે, પણ વાંચવું જોઈએ. યુટ્યૂબ લર્નિંગ મીડિયમ તરીકે ઉપયોગ પણ અત્યંત લાભદાયી છે, બસ એ માટે યોગ્ય વીડિયો આપણને શોધતાં આવડતું જોઈએ અને પછી પરિવારનાં બાળકોને એ તરફ વાળતાં આવડવું જોઈએ.\nઆજના નવા મીડિયાની વાત જવા દઈએ, તો રોજ માત્ર અડધો કલાક અખબાર પર નજર ફેરવવામાં આવે તો પણ ઘણું ઘણું નવું જાણી શકાય.\nઆપણી આસપાસ નજર ફેરવીએ તો જેમને વાંચવાની ટેવ હશે એ વ્યક્તિ (ગમે તે ઉંમરની) તરત જ પરખાઈ આવશે, એમની વાતચીત, વિચાર, રીતભાત બધું અલગ તરી આવે.\nબસ, તમે કહ્યું એમ, આ ટેવ કેળવવી મુશ્કેલ છે\nમને લાગે છે કે બાળક નાનું હોય ત્યારે મા-બાપ પોતે વાંચે અને તેને પાસે બેસાડીને વંચાવે કે પોતે વાંચે (ભલે મોબાઇલમાં), તો આ ટેવ કેળવવી મુશ્કેલ નથી. મારો પોતાનો આ અનુભવ છે – પિતા સાથે અને દીકરા સાથે\nવધુ વાંચીએ, નવું જાણીએ 🔓\nહવે સીઆરપીએફમાં પણ પબજી પર મનાઈ\nહુવેઈ કંપની પર ગૂગલનો પ્રતિબંધ\nકેરળની શાળાઓમાં લિનક્સ આધારિત ઓએસ\nગૂગલ એકાઉન્ટ્સના પાસવર્ડ પણ પ્લેઇન ટેક્સ્ટના જોખમી સ્વરૂપે સ્ટોર થયા હતા\nફેસબુકે ‘વ્યૂ એઝ પબ્લિક’ ફીચર ફરી શરૂ કર્યું\nગૂગલના મોબાઈલ સર્ચ પેજમાં ફેરફાર\nભવ્ય જીતમાં સોશિયલ મીડિયાના સ્માર્ટ ઉપયોગની ભૂમિકા\nએન્ડ્રોઇડનો દસમો અવતારઃ ફરી બદલશે આપણી દુનિયા\nવોટ્સએપ હેક : હકીકત શું છે\nબાળકો માટેનું ગૂગલ કિડલ\nકીપર પાસવર્ડ મેનેજર સર્વિસના મારા અનુભવો\nજાણો ઝીરો-નોલેજ સ્ટોરેજ વિશે ડેટા સલામત રાખતી, જરા જુદા પ્રકારની સર્વિસીઝ\nતમે કેટલું વાંચો છો\nતમારી ડિગ્રી નહીં, આવડત જોવાશે\nવોટ્સએપનાં ગ્રૂપ ડિલીટ કેમ કરાય\nજાણો વર્ડનાં કેટલાંક એવાં સ્માર્ટ ફીચર્સ, જે આપણને અકળાવી શકે છે\nકામની નોંધ, બનાવો સહેલી\nહવાઈ મુસાફરી બનાવ��� સસ્તી\nગૂગલ ફોટોઝ એપમાંથી ફોટોગ્રાફ પરત ડાઉનલોડ કેવી રીતે કરી શકાય\nજીમેઇલમાં યૂઝરનેમ બદલવું છે\nગૂગલ શીટ્સમાં ડેટ પીકર ઉમેરો\nમેપ્સમાં રોજિંદો ટ્રાફિક જાણો\nએન્ડ્રોઇડમાં ‘ઇસ્ટર એગ્સ’ ટ્રાય કરો\nવર્ડમાં પેજનું ઓરિએન્ટેશન બદલો\nફાઇલ્સને સોર્ટ અથવા ગ્રૂપ કરો\nકઈ રીતે કામ કરે છે ફેસબુકની ન્યૂઝ ફીડ 🔓\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%A3%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%B8%E0%AA%82%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE)", "date_download": "2019-12-07T06:17:59Z", "digest": "sha1:X5U3BIZRLDKRMPKLZF5PCRDUEGZEKVGA", "length": 4745, "nlines": 82, "source_domain": "gu.wikipedia.org", "title": "સણોલી (તા. સંખેડા) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી\nસણોલી (તા. સંખેડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા સંખેડા તાલુકામાં આવેલું એક ગામ છે. સણોલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે.\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ જુલાઇ ૨૦૧૮ના રોજ ૨૦:૨૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%85%E0%AA%96%E0%AB%87%E0%AA%97%E0%AB%80%E0%AA%A4%E0%AA%BE/%E0%AA%95%E0%AA%A1%E0%AA%B5%E0%AB%81%E0%AA%82_%E0%AB%A8_%E0%AA%9C%E0%AB%81%E0%AA%82_-_%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF%E0%AA%93%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%81%E0%AA%A4%E0%AA%BF", "date_download": "2019-12-07T06:00:08Z", "digest": "sha1:CD2JFC6CKKDPAAO66SSZ4CZAK52TFEQQ", "length": 3744, "nlines": 52, "source_domain": "gu.wikisource.org", "title": "\"અખેગીતા/કડવું ૨ જું - વેદાંતી કવિઓની સ્તુતિ\" ને જોડતા પાનાં - વિકિસ્રોત", "raw_content": "\n\"અખેગીતા/કડવું ૨ જું - વેદાંતી કવિઓની સ્તુતિ\" ને જોડતા પાનાં\n← અખેગીતા/કડવું ૨ જું - વેદાંતી કવિઓની સ્તુતિ\nઅહી શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ અખેગીતા/કડવું ૨ જું - વેદાંતી કવિઓની સ્તુતિ સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nઅખાના અનુભવ ‎ (← કડીઓ | ફેરફાર)\nચર્ચા:અખાના અનુભવ ‎ (← કડીઓ | ફેરફાર)\nઅખેગીતા ‎ (← કડીઓ | ફેરફાર)\nઅખેગીતા/કડવું ૧ લું-હરિગુરુસંતની સ્તુતિ ‎ (← કડીઓ | ફેરફાર)\nઅખેગીતા/કડવું ૩ જું - વેદાંતના પ્રાચીન શ્રોતાવક્તાનાં નામ ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Other_section/Details/13-06-2019/1721", "date_download": "2019-12-07T06:22:00Z", "digest": "sha1:OFCBWRYXEL7BGDELTV6S4WNI7LYAYWOP", "length": 20154, "nlines": 121, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nશનીવારે ઝવેરચંદ મેઘાણી રચિત ''સિંધુડો''ના પ્રાગટ્ય દિને ભાવાંજલી કાર્યક્રમ\nઘોલેરા, ધંધુકા, રાણપુરમા શૌર્યગીતો ગુંજશે\nરાજકોટ, તા.૪: સ્વાતંત્ર્ય-સંગ્રામ નિમિત્ત્ે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રચેલાં દેશભકિતનાં ૧૫ શૌર્ય ગીતોનો સંગ્રહ''સિંધુડો'' ૬ એપ્રિલ ૧૯૩૦નાં રોજ ધોલેરા સત્યાગ્રહના અવસરે પ્રસિધ્ધ થયો હતો. સ્વતંત્રતાની મીઠાશ, છેલ્લી પ્રાર્થના, શિવાજીનું હાલરડું, બીક કોની મા તને, તરુણોનું મનોરાજય, કવિ તને કેમ ગમે, મોતનાં કંકુદ્યોળણ, ગાઓ બળવાનાં ગાન, કાલ જાગે, ઊઠો, નવ કહેજો, ઝંખના, ભીરુ, યજ્ઞ-ધૂપ, વીર જતીન્દ્રનાં સંભારણાં જેવાં શૌર્ય તથા દેશપ્રેમનાં ૧૫ ગીતો આ સંગ્રહમાં છે. આ ગીતોની જાદુઈ અસર હેઠળ દેશવાસીઓ જોમ અને જુસ્સાથી સ્વાતંત્ર્ય-સંગ્રામમાં શામેલ થઈ ગયાં હતાં. આ ગીતોથી પ્રચંડ લોકજુવાળ ઊભો થતાં બ્રિટિશ સરકાર પણ ચોંકી ગઈ અને ગભરાઈને 'સિંધુડો'ને જપ્ત કર્યો હતો. પરંતુ તેની હસ્તલિખિત કાનૂનભંગ-આવૃત્ત્િે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રચેલાં દેશભકિતનાં ૧૫ શૌર્ય ગીતોનો સંગ્રહ''સિંધુડો'' ૬ એપ્રિલ ૧૯૩૦નાં રોજ ધોલેરા સત્યાગ્રહના અવસરે પ્રસિધ્ધ થયો હતો. સ્વતંત્રતાની મીઠાશ, છેલ્લી પ્રાર્થના, શિવાજીનું હાલરડું, બીક કોની મા તને, તરુણોનું મનોરાજય, કવિ તને કેમ ગમે, મોતનાં કંકુદ્યોળણ, ગાઓ બળવાનાં ગાન, કાલ જાગે, ઊઠો, નવ કહેજો, ઝંખના, ભીરુ, યજ્ઞ-ધૂપ, વીર જતીન્દ્રનાં સંભારણાં જેવાં શૌર્ય તથા દેશપ્રેમનાં ૧૫ ગીતો આ સંગ્રહમાં છે. આ ગીતોની જાદુઈ અસર હેઠળ દેશવાસીઓ જોમ અને જુસ્સાથી સ્વાતંત્ર્ય-સંગ્રામમાં શામેલ થઈ ગયાં હતાં. આ ગીતોથી પ્રચંડ લોકજુવાળ ઊભો થતાં બ્રિટિશ સરકાર પણ ચોંકી ગઈ અને ગભરાઈને 'સિંધુડો'ને જપ્ત કર્યો હતો. પરંતુ તેની હસ્તલિખિત કાનૂનભંગ-આવૃત્ત્િની સેંકડો 'સાઇકલોસ્ટાઈલ્ડ' નકલો જોતજોતામાં લોકોમાં ફરી વળી હતી.\n'સિંધુડો'ના ૮૯મા પ્રાગટ્ય દિન તથા ધોલેરા સત્યાગ્રહની ૮૯મી જયંતી નિમિત્ત્ે — ૬ એપ્રિલ ૨૦૧૯ ને શનિવારે — ઘોલેરા (ગાંધી ચોક અને શહીદ સ્મારક), ધંધુકા (જિલ્લા પંચાયતનું ઐતિહાસિક રેસ્ટ હાઉસ) અને રાણપુર (પોલીસ સ્ટેશન પાસે આવેલ મેદ્યાણી-પ્રતિમા) ખાતે ભાવાંજલિ અર્પણ થશે. 'સિંધુડો'ના શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોનું સમૂહ-ગાન પણ કરાશે. સહુ ભાવિકજનોને આ ભાવાંજલિ કાર્યક્ર્મમાં પધારવા ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર અને ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯) તથા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન અને ખાદી ક્ષેત્રના અગ્રણી ગોવિંદસંગ ડાભી (મો. ૯૮૨૫૪૧૧૫૬૯)નું જાહેર નિમંત્રણ છે.\n૧૨ માર્ચ ૧૯૩૦એ મહાત્મા ગાંધીએ અમદાવાદ ખાતે પોતે સ્થાપેલા સાબરમતી આશ્રમથી ૭૯ સત્યાગ્રહીઓ સાથે પગપાળા ઐતિહાસિક 'દાંડી યાત્રા' શરૂ કરીને ૬ એપ્રિલ ૧૯૩૦નાં રોજ દાંડીના દરિયાકાંઠે ચપટી મીઠું ઉપાડીને સત્યાગ્રહનો પ્રારંભ કર્યો. તે જ વેળાએ 'સૌરાષ્ટ્રના સિંહ' તરીકે ઓળખાતા અમૃતલાલ શેઠની આગેવાની હેઠળ ધોલેરા ખાતે પણ સત્યાગ્રહનાં મંડાણ થયાં. ધોલેરા સત્યાગ્રહના અગ્રણી સેનાનીઓ હતા. બળવંતરાય મહેતા, મણિશંકર ત્રિવેદી, ભીમજીભાઈ પારેખ 'સુશીલ', જગજીવનદાસ મહેતા, રસિકલાલ પરીખ, કકલભાઈ કોઠારી, વજુભાઈ શાહ, મોહનલાલ મહેતા 'સોપાન', રતુભાઈ અદાણી, મનુભાઈ પંચોળી 'દર્શક', કનુભાઈ લહેરી, મનુભાઈ બક્ષી, જયમલ્લભાઈ પરમાર, ઈશ્વરભાઈ દવે, રતુભાઈ કોઠારી, કાંતિલાલ શાહ, વૈધ બાલકૃષ્ણભાઈ દવે. બહેનોનું સુકાન સંભાળેલું: દેવીબેન પટ્ટણી, અમૃતલાલ શેઠનાં પત્ની રૂક્ષ્મણીબેન, પુત્રી લાભુબેન (મહેતા), ભત્રીજી પુષ્પાબેન (પૂર્ણિમાબેન પકવાસા), ગંગાબેન ઝવેરી, ચંચળબેન દવે, સવિતાબેન ત્રિવેદી, સુમિત્રાબેન ભટ્ટે.\nસમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર-સેનાની તેમજ સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મઘાણીના વિપુલ સર્જનની વિશેષ ધ્યાન ખેંચતી બાબત છે દેશભકિતના કસુંબલ રંગે રંગાયેલી ને પીડિતોની વેદનાને વાચા આપતી એમની કવિતા. મહાત્મા ગાંદ્યીએ તેમને 'રાષ્ટ્રીય શાયર'નાં ગૌરવપૂર્ણ બિરુદથી નવાજયા હતા.\nઆલેખન પિનાકી નાનકભાઈ મેદ્યાણી* ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nઉન્નાવ FIR માં સનસનીખેજ વિગતો access_time 11:48 am IST\n૧૬મીથી ૨૪ કલાક NEFT ટ્રાન્જેકશનની સુવિધા access_time 11:47 am IST\nઓશો જેમ���ે ધર્મને અધ્યાત્મ તરફ વાળ્યો access_time 11:45 am IST\nભાજપ-RSS હિન્દુત્વ આતંકી સંગઠન access_time 11:45 am IST\nલગ્ન દરમિયાન ડાન્સરે ડાન્સ બંધ કરી દેતા ગોળી મારી દીધી access_time 11:43 am IST\nશિવસેના-ભાજપની ફરી યુતિ થશે\nનવાગઢઃ જયેશભાઇ રાદડીયાની સફળ અસરકારક રજુઆતથી ખોડલધામ રેલવે ઓવરબ્રીજ મંજુર access_time 11:43 am IST\n''વાયુ'' વાવાઝોડું પોરબંદરની દક્ષિણે અરબી સમુદ્રમાં ૭૦ નોટકીલ માઈલ દૂર કેન્દ્રિત થયું છેઃ પ્રતિ કલાક ૬૫ કી.મી. ઝડપે ત્યાં પવન ફૂંકાય રહ્યો છેઃ માછીમારોની તમામ બોટો બંદર ઉપર સલામત છેઃ આજે સવારે કોસ્ટગાર્ડે કરેલ ટ્વીટ access_time 11:38 am IST\nસૌરાષ્ટ્રના ૬૦ તાલુકામાં વરસાદઃ ૪૮ કલાકમાં ૧૦ ઇંચ સુધીનો ભારે વરસાદ પડવા તાકીદ : ૧૩૫ થી ૧૪૦ કી.મી. ઝડપે પવન ફુંકાશેઃ લોકો ગભરાય નહિઃ સુરક્ષીત સ્થળે જ રહેવા અપીલઃ ૨૩૭૯ ગામડાઓને અસરઃ તંત્ર ખડેપગે access_time 11:37 am IST\nભરૂચમાં દરિયા કિનારેથી તંત્ર દ્રારા હાઇ એલર્ટનું સિગ્નલ હટાવી લેવાયુ : ભરૂચ બંદર પરથી હાઇ અલર્ટનું સિગ્નલ હટાવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો: વાયુ વાવાઝોડાને કારણે ભરૂચ દરિયાનાં કિનારે વસતા 40 ગામોનાં લોકોને સાવધ કરાયા હતા. access_time 1:26 am IST\nમુંબઇમાં 'હાઇટાઇડ'નો ખતરોઃમહારાષ્ટ્રના બીચ બે દિવસ બંધ access_time 3:53 pm IST\nસોમનાથમાં ત્રિવેણીઘાટ પર દરિયાના પાણી ફરી વળ્યાં :નદી અને દરિયા વચ્ચેનો પાળો તૂટી ગયો access_time 10:24 pm IST\nબિહારના મુજફફરપુરમાં એક મહીનામાં ર૮ બાળકોના મોત : ચમકી બુખાર access_time 8:59 am IST\nઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટ access_time 3:46 pm IST\nમારામારીના ગુન્હામાં સામેલ હિંમત ઉર્ફે કાળુ બાંગા પાસામાં ધકેલાયો access_time 3:45 pm IST\nવાયુ વાવાઝોડુઃ કલેકટરે દરેક ખાતાની જવાબદારી ફીકસ કરી access_time 3:33 pm IST\nજામનગરની વુલન મીલ બંધ ન થાય તેવા પ્રયાસો કરવા મઝદૂર સંઘની રજૂઆત access_time 11:25 am IST\nપોરબંદરના દરિયામાં ભારે કરંટ :કુછડીના કિનારે બનાવેલ પારો તૂટ્યો :પાણી સીમ વિસ્તારમાં ઘુસ્યું access_time 11:47 pm IST\nજામનગર ડેન્ટલ કોલેજ પાછળ યુવકની બોથડ પદાર્થ ઝીંકીને હત્યા access_time 11:39 am IST\n૨૪ કલાકમાં ૧૦૮ તાલુકામાં ઝાપટાથી ૨ ઈંચ વરસાદ : પાટણમાં સૌથી વધુ : જયંત સરકાર access_time 3:54 pm IST\nભારે વરસાદ અને પવનની સંભાવના છે જ, સ્થળાંતર પામેલા લોકો પાછા જવાની ઉતાવળ ન કરેઃ એ.કે.રાકેશ access_time 11:48 am IST\nઅમીરગઢના ગંગાસાગર નજીક ટાયર ફાટતા એમ્બ્યુલન્સ ડિવાઈડર કૂદીને ખાડામાં ખાબકી access_time 12:32 am IST\nદર વર્ષે અહીં યોજાય છે ખુરસી-રેસ, વિનરને મળ્યા ૯૦ કિલો ચોખા access_time 3:28 pm IST\nમુલતાની માટીથી લા���ો તમારા ચહેરા પર ગ્લો access_time 10:22 am IST\nએન. આર. આઈ. સમાચાર\nમોસમ આવી છે સવા લાખની : યુ.એસ.માં ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના માંડવે 'જૂઈમેળા'નો ઉત્સવ ઉજવાયો : સરસ્વતી વંદના ,સ્થાનિક સર્જકોની કૃતિઓ ,ગીત , ગઝલ ,કવિતા ,સહિતના કાર્યક્રમો યોજાયા : કવિયત્રી ડો.ઉષાબેનને સન્માનપત્ર અર્પણ કરાયું access_time 8:58 am IST\n\" જય જગત \" : મા-બાપ,તથા સમાજથી તરછોડાયેલા બાળકોની મદદ માટે યુ.એસ.માં માનવ સાધના શિકાગો દ્વારા યોજાઈ ગયેલો શો : સ્લમ વિસ્તારમાં ઉછરતા તથા અમેરિકાના પ્રવાસે આવેલા 17 બાળકોએ ડાન્સ ,ડ્રામા ,તથા મ્યુઝિકની રમઝટ બોલાવી access_time 7:49 pm IST\n''ઇન્ડિયન હેરિટેજ ફેસ્ટીવલ'': યુ.એસ.માં સનાતન વિદ્યાલયના ઉપક્રમે શ્રી ક્રિશ્ના વૃંદાવન ન્યુજર્સી મુકામે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ગીતા સ્પર્ધા, તથા દેવી દેવતાઓનું મહાત્મ્ય દર્શાવતા ડાન્સ, ડ્રામાથી ઉપસ્થિતો ખુશખુશાલ access_time 12:00 am IST\nયુવરાજને મેદાન પર વિદાય મળવી જોઈતી હતી : કપિલ દેવ access_time 3:41 pm IST\n'કીમતી' શિખર વિશે આખરી નિર્ણય ૧૦થી ૧૨ દિવસ પછી લેવામાં આવશે : આસિસ્ટન્ટ કોચ સંજય બાંગડ access_time 3:22 pm IST\nભારત-પાકિસ્‍તાન વચ્ચે હવે મોટી મેચ છે, આ મેચમાં અમે જી-જાન લગાવી દેશુઃ ઓસ્ટ્રેલિયા સામે પરાજય બાદ પાકિસ્‍તાનના કેપ્ટન સરફરાઝે બોલરો ઉપર હારનો દોષ નાખ્યો access_time 4:45 pm IST\nદીપિકા પાદુકોણે ફિલ્મ '83' માટે લીધી 14 કરોડ ફીસ access_time 4:40 pm IST\nશાહરુખ ખાન બનશે મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પેશિયલ ગેસ્ટ access_time 4:43 pm IST\nઅજય દેવગનની ફિલ્મ 'ભુજ' શૂટિંગ થશે હૈદરાબાદના રામોજી સ્ટુડીઓમાં access_time 4:44 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.zigya.com/blog/7-november-historical-events-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B/", "date_download": "2019-12-07T06:11:50Z", "digest": "sha1:JAQELEYU5H6DT2IQA7VXPMVMHDQRCDLD", "length": 18919, "nlines": 226, "source_domain": "www.zigya.com", "title": "7 November Historical Events મહત્વના બનાવો - Zigya", "raw_content": "\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nભારતીય સ્વાતંત્ર સંગ્રામમાં લાલ, બાલ અને પાલની જે ત્રિપુટી હમેશાં કેન્દ્રિય ચર્ચામાં રહી છે તે પૈકીનાં પાલ એટલે કે ક્રાંતિકારી અને પત્રકાર બિપિનચંદ્ર રામચંદ્ર પાલનો સિલહટ (હવે બાંગ્લાદેશમાં) નામના સ્થળે જન્મ. ઈંગ્લેન્ડમાં ભારતીયો માટે તેમણે “સ્વરાજ” તરીકે ઓળખાતા અ���બારની શરૂઆત કરેલી. તેમણે “ટ્રીબ્યુન”, ” ન્યૂ ઇન્ડિયા”, “વંદે માતરામ”, “સ્વરાજ”, “હિન્દુ રીવ્યુ” જેવા કેટલાક અન્ય અખબારોનું સંપાદન પણ કર્યું હતું.\nઆખરી મોઘલ બાદશાહ બહાદુરશાહ જફર –II નું રંગૂનમાં બ્રિટીશ જેલમાં મૃત્યુ.\nમહાન વૈજ્ઞાનિક, પ્રોફેસર અને નોબલ પુરસ્કાર વિજેતા મેડમ મેરી સ્ક્લોડોવ્સકાનો પોલેન્ડમાં જન્મ.\nભારતીય ભૌતિકશાસ્ત્રી સર ચન્દ્રશેખર વેંકટ રમનનો દક્ષિણ ભારતના તિરુચિરાપલ્લીમાં જન્મ. ભારતમાં વિજ્ઞાનના વિકાસમાં તેમના કાર્યનો ઊંડો પ્રભાવ રહેલો છે. તેમની ‘રમન પ્રભાવ’ તરીકે જાણીતી શોધ, જે 1928માં રજૂ કરી હતી તેને માટે 1930માં ફિઝિક્સ માટેનો નોબલ પુરસ્કાર મળેલો.\nરાજકારણી અને પ્રોફેસર એન.જી. રંગાનો જન્મ.\nપત્રકાર અને સામાજિક કાર્યકર મુરલીધર શંકર દેશપાંડેનો મહારાષ્ટ્રના કદાંચી ગિરવી ફાલ્ટન ખાતે જન્મ.\nસાહિત્યકાર અને સંપાદક એન.આર.શેડે (અન્નાસાહેબ)નો જન્મ.\nસામાજિક સુધારક ચિથિરા તિરુનાલ બાલા રામ વર્માનો ત્રાવણકોરમાં જન્મ.\nગાંધીજીએ હરિજન-ઉન્નતિ માટેનો પ્રવાસ શરૂ કર્યો.\nપ્રખ્યાત હિન્દી કવિ ચંદ્રકાંત દેવતલેનો જન્મ.\nનેપાળના રાજા ત્રિભુવન વીર વિક્રમે કાઠમંડુમાં પોતાના મહેલમાથી ભારતીય દૂતાવાસમાં આશ્રય લીધો.\nનેહરુએ જણાવ્યું કે પાકિસ્તાનમાં જનરલ મોહમ્મદ આયુબખાનની ભૂમિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનું જોખમ વધારી દીધું છે.\nગાયની કતલના મુદ્દે થયેલા રમખાણોમાં સાત લોકોના મોત.\nભારતીય સશસ્ત્ર દળોનો શાંતિની સ્થાપના માટે બાંગ્લાદેશમાં પ્રવેશ.\n63મી ટેનિસ ડેવિસ કપ વિમેન્સ ઓપનમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને પરાજય આપ્યો.\nભારતીય સુપ્રિમ કોર્ટે નવી દિલ્હી ખાતે ઈન્દિરા ગાંધીની ચૂંટણીને માન્યતા આપી.\nવી.પી. સિંહની આગેવાની હેઠળની રાષ્ટ્રીય મોરચા સરકારે લોકસભામાં વિશ્વાસનો મત ગુમાવ્યો (151-356). સિંહે રાજીનામું આપતાં 11 મહિના જુની રાષ્ટ્રીય મોરચા સરકારનો અંત.\nમહાન ભારતીય અંગ્રેજ અને લેખક (માઉન્ટ ઓલિવ) લોરેન્સ ડુરેલનું 78 વર્ષની વયે મૃત્યુ.\nસલાઉદ્દીન અને તેની પત્ની નીનાએ નિસાન કારમાં મુસાફરી કરીને વિશ્વ વિક્રમ સર્જ્યો.\nદક્ષિણ-દક્ષિણ સહકાર અને વ્યાપાર અવરોધો ઘટાડવા, સભ્ય દેશો વચ્ચેના વિનિમયના અને વ્યાજના દરોમાં સ્થિરતા જાળવવાની જાહેરાત સાથે જી-15 સમિટનું સમાપન.\nભારતે યુ. કે. ના બર્મિંગહામમાં પ્રથમ કોન્સ્યુલેટ ઉપરાંત ગ્લાસગોમાં યુ.ક���.માં બીજુ કૉન્સ્યુલેટ ખોલ્યુ.\nપુણેમાં રમાયેલ 10,000મી (મહિલા) સ્પર્ધામાં લુકોઝ લીલેમાએ 34.33.50 સમયનો રેકોર્ડ નોધાવ્યો.\nઆંધ્રપ્રદેશમાં ચક્રવાતી તોફાન ત્રાટક્યું.\nઆરબીઆઇના ગવર્નર ડૉ. ચક્રવર્તી રંગરાજનની આંધ્રપ્રદેશના નવા રાજયપાલ તરીકે નિયુક્તિ. આયોજન પંચના સભ્ય સચિવ ડો. બિમલ જાલનની રિઝર્વ બેન્કના નવા ગવર્નર તરીકે નિમણૂક.\nઅકાલી નેતા અને ભૂતપૂર્વ પંજાબના પ્રધાન જીવણસિંહ ઉમરંગલ (84)નું બીયાસ ખાતે હોસ્પિટલમાં મૃત્યુ.\nતાપસ સેન, અકબર પદમસી, શ્રીરામ લાગૂ, પંડિત જસરાજ અને કલ્યાણી કુટ્ટી અમ્મા મધ્ય પ્રદેશ સરકાર દ્વારા સ્થાપિત કાલિદાસ સન્માન પુરસ્કારોથી સન્માનીત.\nઇન્દ્રજિત ભાલોટીયાએ વિલ્સ સધર્ન ઓપન ગોલ્ફ ટૂર્નામેન્ટ જીતી લીધી.\nપ્રધાન મંડળના વિસ્તરણમાં બીજેપીના ફાયરબ્રાન્ડ નેતા ઉમા ભારતીની રમત-ગમત અને યુવા બાબતોના મંત્રી તરીકે કેન્દ્રિય મંત્રીમંડળ વાપસી. અરુણ જેટલીને કેબિનેટ પ્રધાન તરીકે બઢતી અને મેજર જનરલ (નિવૃત્ત) બી. સી. ખંડુરીના પરિવહન અને રાજમાર્ગોના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથગ્રહણ.\nઆ વિષયમાં આથી અગાઉનો લેખ ‘6 November events in history મહત્વના બનાવો‘\nકોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera March 7, 2019\nતાલુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી January 29, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nજિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ January 28, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "http://vtvtet.com/xem/73-pm-modi-vtv-gujarati-news_i5Rzzys-xhNM", "date_download": "2019-12-07T07:00:17Z", "digest": "sha1:NDBG6G2RHULUBXDPAJ4TEUSI2GMFOHZB", "length": 5190, "nlines": 111, "source_domain": "vtvtet.com", "title": "73મા સ્વાતંત્રતા પર્વે લાલ", "raw_content": "\n73મા સ્વાતંત્રતા પર્વે લાલ કિલ્લા પરથી PM Modi નું ભાષણ | VTV Gujarati News\n73મા સ્વાતંત્રતા પર્વે લાલ કિલ્લા પરથી PM Modi નું ભાષણ | VTV Gujarati News\nહાથી શું ગોતે છે || કાબા પટેલ આહીર ( સમોર)\nBin Sachivalay Exam: વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને મનાવવા પહોંચેલા Sanjay Raval નો વિરોધ\nDivya Kesari News....વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ની મોરબી ખાતે વિશાળ જનસભા,PM Narendra Modi in Morbi\nઆગ્રા ના કિલ્લા નો ઈતિહાસ || History Of Agra Fort\nઅલ્પેશજી ઠાકોરની સભામાં માનવ મહેરામણ કોતરવાડા ગામે ઉભરાયો અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના પ્રચારમાં\nગાયક પ્રભાત સોલંકી યે એકસાથે 20 ભૂવાજી ને ધૂણાયા .. ભાગ 6 ..\nMahamanthan: આક્રોશને આગ ન ચાંપો, કોના ઇશારે તૂટી પડી પોલીસ\nસ્વતંત્રતા પર્વે મોદીએ આપ્યા શુભ સમાચાર- 2022 સુધી અંતરિક્ષમાં હશે ભારતીય\nજમ્મુ-કાશ્મીરને લઈને Amit Shah નો શું પ્લાન છે\nઅમદાવાદ : કોંગ્રેસના લોકો કાન ખોલીને સાંભળી લે : PM મોદી ॥ Sandesh News\nHyderabad ઍન્કાઉન્ટર: ગુજરાતીઓની પ્રતિક્રિયા | VTV Gujarati\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/gaston-ramirez-horoscope.asp", "date_download": "2019-12-07T06:09:01Z", "digest": "sha1:Q2LM6CBSU4SLA2KZG6RQW7UXE3D3T3EM", "length": 8790, "nlines": 137, "source_domain": "celebrity.astrosage.com", "title": "ગેસ્ટોન રેમિરેઝ જન્મ તારીખ પ્રમાણે કુંડલી | ગેસ્ટોન રેમિરેઝ 2019 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » ગેસ્ટોન રેમિરેઝ કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 58 W 17\nઅક્ષાંશ: 33 S 7\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nગેસ્ટોન રેમિરેઝ પ્રણય કુંડળી\nગેસ્ટોન રેમિરેઝ કારકિર્દી કુંડળી\nગેસ્ટોન રેમિરેઝ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nગેસ્ટોન રેમિરેઝ 2019 કુંડળી\nગેસ્ટોન રેમિરેઝ Astrology Report\nગેસ્ટોન રેમિરેઝ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nગેસ્ટોન રેમિરેઝ ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nગેસ્ટોન રેમિરેઝ 2019 કુંડળી\nસંબંધીઓ સાથે સુમેળભર્યા સંબંધો જાળવી રાખવાની સલાહ છે. સ્વાસ્થ્યને લગતા પરીક્ષણો જરીરૂ છે, કેમ કે લાંબી બીમારીના સંકેત છે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં તમારા શત્રુઓ કશું જ બાકી નહીં રાખે, માટે તેમનાથી દૂર રહેવું. પરિવારના સભ્યની તબિયત તમારી માનસિક શાંતિ ખોરવી નાખ તેવી શક્યતા છે. ઉછીનાં નાણાં કે લોન લેવા જેવી બાબતોથી દૂર રહેવું, જેથી તમે આર્થિક રીતે ખુશખુશાલ અને શાંત રહી શકો. ચોરી અથવા તકરારને કારણે નુકસાન અથવા ખર્ચની શક્યતા છે. સત્તાવાળાઓ સાથે પણ તકરારની શક્યતા છે.\nવધુ વાંચો ગેસ્ટોન રેમિરેઝ 2019 કુંડળી\nગેસ્ટોન રેમિરેઝ જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. ગેસ્ટોન રેમિરેઝ નો જન્મ ચાર્ટ તમને ગેસ્ટોન રેમિરેઝ ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે ગેસ્ટોન રેમિરેઝ ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો ગેસ્ટોન રેમિરેઝ જન્મ કુંડળી\nગેસ્ટોન રેમિરેઝ વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nગેસ્ટોન રેમિરેઝ માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nગેસ્ટોન રેમિરેઝ શનિ સાડાસાતી રિપોર્ટ\nગેસ્ટોન રેમિરેઝ દશાફળ રિપોર્ટ\nગેસ્ટોન રેમિરેઝ પારગમન 2019 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/reviews/rustom-film-review-akshay-kumar-ileana-d-cruz-esha-gupta-029882.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T07:02:16Z", "digest": "sha1:524QSWCSTAMW2ZS2XHPKKTTWUTYON2F6", "length": 13893, "nlines": 164, "source_domain": "gujarati.oneindia.com", "title": "Review: રુસ્તમ, સફેદ યુનિફોર્મમાં બેદાગ ચમકે છે અક્ષય કુમાર... | Rustom film review akshay kumar ileana d cruz esha gupta - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n11 min ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n48 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n49 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nReview: રુસ્તમ, સફેદ યુનિફોર્મમાં બેદાગ ચમકે છે અક્ષય કુમાર...\nઆખરે અક્ષય કુમારની રુસ્તમ આવી ચુકી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક નેવી ઓફિસરની ભૂમિકામાં છે. ફિલ્મનો આખો પ્લોટ ખુબ જ શાનદાર છે. એક નેવી ઓફિસર તેની બેવફા પત્ની અને તેની પત્નીનો આશિક.\nફિલ્મની આખી કહાની રોમાન્સમાં આગળ વધે છે. પછી એક ગોળી પત્નીના આશિકને માર્યા બાદ તે પતિ આખા દેશનો હીરો બની જાય છે. કેમ હીરો બને છે કઈ રીતે હીરો બને છે કઈ રીતે હીરો બને છે તે આખા ફિલ્મનો રસપ્રદ રોમાન્ચ છે.\nફિલ્મની આખી કહાની તમને બધી રાખે છે. પત્નીના આંસુ અને તેની બેવફાઈની કહાની તમને રસપ્રદ લાગે છે અને તમે કહાની સાથે આગળ વધતા જાવ છો. પરંતુ આગળ વધતાની સાથે જ ફિલ્મની કહાની એકદમ બદલાઈ જાય છે અને થોડી ફીકી પડી જાય છે. ફિલ્મનું સસ્પેન્સ તમને નિરાશ કરી નાખે છે.\nતો જાણો આ ફિલ્મ વિશે...\nફિલ્મની કહાની 1959ના નાણાંવટી કેસ પાર બની છે. રુસ્તમ પાવરી એક નેવી ઓફિસર છે. જે મિશન પૂરું કરીને પોતાના ઘરે આવે છે.\nઘરે આવતા જ તેને તેની પત્ન���ની બેવફાઈ વિશે ખબર પડે છે. તે નેવી બેઝથી એક લાયસેંસ પિસ્તોલ લે છે અને તેની પત્નીના આશિક વિક્રમ માખીજાને ગોળી મારી દે છે.\nફિલ્મમાં દરેકે પોતાનું કામ ખુબ જ સુંદર રીતે કર્યું છે. અક્ષય કુમાર તેમની દરેક ફિલ્મ સાથે વધારે ને વધારે સારા થતા જાય છે.\nઈશા ગુપ્તાના ભાગમાં વધારે કઈ કરવા નું હતું જ નહિ. પરંતુ જેટલું પણ હતું તેમાં તેઓ કોઈ જ પ્રભાવ છોડી શક્યા નથી. ઈશા ગુપ્તા વિક્રમ માખીજાની બહેનનો રોલ કરી રહ્યા છે. પરંતુ તેના પ્રત્યે કોઈને પણ સહાનુભૂતિ નથી થતી અને તે એક વિલન બનીને રહી જાય છે.\nઇલિયાના ખુબ જ સુંદર લાગી રહી છે. પરંતુ તેના આંસુનો તમારા પર કોઈ જ અસર નથી થાય.\nસચિન ખેડકર સાથે અક્ષય કુમારના કોર્ટ રૂમ સીન ખુબ જ સુંદર રીતે રજુ કરાયા છે.\nટોની ડિસુઝાએ આ પહેલા અઝહર ફિલ્મ કરી હતી. આ ફિલ્મમાં પણ જેટલું સસ્પેન્સ વધારવા ગયા છે તેટલી જ ફિલ્મ હાથમાંથી છૂટી રહી છે.\nફિલ્મના ડાયલોગ ખુબ જ સારા બની સકતા હતા. પરંતુ બીજા હાફમાં શાનદાર કોર્ટ રૂમ સીનની આશા હતી તેને બિલકુલ ઢીલી રીતે છોડી દેવામાં આવ્યા.\nઅક્ષય કુમાર અને સચિન ખેડકર વચ્ચેનો સંવાદ જે ફિલ્મનો પ્લસ પોઇન્ટ હોવા જોઈતો હતો. તેને ખુબ જ હલકામાં લેવામાં આવ્યું છે.\nફિલ્મમાં સૌથી વધુ મજબૂત પક્ષ છે. અક્ષય કુમાર દરેક સીનમાં તેઓ ખુબ જ ડેશિંગ લાગી રહ્યં છે.\nફિલ્મનો નેગેટિવ પક્ષ તેની કહાની અને પ્લોટ બનીને રહી ગયી છે. ફિલ્મના અજીબો ગરીબ ટ્વિસ્ટમાં ફિલ્મ ફસાઈ ગયી છે.\nફિલ્મ એક સારી સસ્પેન્સ થ્રિલર છે. એટલે જોવી જ જોઈએ.\nમોટા ડાયરેક્ટર્સ મને કાસ્ટ નથી કરતા, ફિલ્મ ના ચાલી તો ખતમ થઈ જશેઃ અક્ષય કુમાર\nઅક્ષય કુમાર મારા જીવનમાં ભગવાન બનીને આવ્યા- બી પ્રાક\nરિલીઝ થયુ ફિલ્મ ગુડ ન્યૂઝનુ મસ્તીભર્યુ ટ્રેલર, હસી હસીને થાકી જશો તમે\nઆ તગડી એક્શન ફિલ્મ માટે અક્ષય કુમારે માંગી 100 કરોડની ફી, ખેલ્યો મોટો દાવ\nજ્યારે પાણીની શોધમાં દીકરી નિતારા સાથે એક ઝૂંપડીમાં પહોંચ્યા અક્ષય કુમાર\nઅક્ષય કુમારની 'હાઉસફુલ 4' રિલીઝ થતાં જ ઑનલાઈન Leak થઈ ગઈ\nહાઉસફુલ 4 Trailer:પુનર્જન્મ લઈ અક્ષય કુમારે કરી એવી કોમેડી કે..\nફોર્બ્ઝની યાદીમાં ચોથા સૌથી વધુ કમાણી કરતા એક્ટર બન્યા અક્ષય કુમાર, જાણો આવક\nફિલ્મ રિવ્યુ : બૉલીવુડનું 'મિશન મંગળ' સફળ રહ્યુ\nઅક્ષય કુમારની ફિલ્મ પેડમેનને મળ્યો નેશનલ એવૉર્ડ\nઅક્ષય કુમાર અજિત ડોભાલ પર ફિલ્મ બનાવશે, જાણો કહાનીમાં શું હશે ખાસ\nઅક્ષય દરેક ��ોકરીને પ્રપોઝ કરતો અને પછી મારી માફી માંગતો, મને કેરિયર છોડવા પણ કહ્યુઃ રવીના\nદિશા રેપ-મર્ડર કેસના આરોપી ઠાર, સ્વાતિ માલીવાલે કહી મોટી વાત\nહૈદરાબાદ ગેંગરેપ કેસઃ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં ભાગવાની કોશિશમાં ઠાર મરાયા ચારે આરોપી\nપશ્ચિમ બંગાળમાં 9 મહિનાની બાળકી સાથે રેપ, પોલિસે નોંધ્યો કેસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/264794", "date_download": "2019-12-07T07:08:27Z", "digest": "sha1:OSACPT4I5GN3CJPR3PUBHFIWLJDYNQ3M", "length": 10672, "nlines": 102, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "બેસ્ટની બસોમાં હવે હાફ ટિકિટ નહીં મળે", "raw_content": "\nબેસ્ટની બસોમાં હવે હાફ ટિકિટ નહીં મળે\nમુંબઈ, તા. 23 : બૃહદ મુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બીઈએસટી- બૅસ્ટ)એ તેની 90 વર્ષ જૂની હાફ ટિકિટની પ્રથાને આ વર્ષના જુલાઈથી બંધ કરી છે. તેથી હવે માતા-પિતાએ તેમનાં બાળકો માટે અડધીના બદલે ફરજિયાત આખી ટિકિટ ખરીદવી પડશે.\nઆ વર્ષના જુલાઈથી ભાડાંમાં એકંદર ઘટાડાને ધ્યાનમાં લેતાં હાફ ટિકિટની સુવિધા રદ કરાઈ હોવાનું બૅસ્ટના અધિકારીએ જણાવ્યું હતું. કેટલાક અધિકારીઓએ સંકેત આપ્યો હતો કે આ સુવિધા હવે ક્યારેય પણ શરૂ નહીં કરાય, અર્થાત્ સદાય માટે બંધ થઈ છે.\nબૅસ્ટે બસભાડાંમાં ઘટાડો ર્ક્યો તે જાણીને ખુશી થઈ છે, પરંતુ હાફ ટિકિટની પ્રથા નાબૂદ કરવાનો નિર્ણય યોગ્ય જણાતો નથી. તેઓએ હાફ ટિકિટની પ્રથા ચાલુ રાખવાની જરૂર હતી, એમ ઘાટકોપરની એક મહિલા મુસાફરે જણાવ્યું હતું.\nઅમને ગયા સપ્તાહના અંતે જ હાફ ટિકિટની પ્રથા રદ થઈ હોવાનું જણાયું, હવે અમારે અમારાં બાળકો માટે પૂરી રકમ ચૂકવવી પડશે. અથવા આખી ટિકિટ લેવી પડશે. બસનાં ભાડાં ઘટાડાનો લાભ લેવા અમે બસમાં મુસાફરી કરવાનું નક્કી ર્ક્યું હતું, એમ ઘાટકોપરથી કળંબોલી જતી મહિલા મુસાફરે જણાવ્યું હતું.\nબૅસ્ટ કમિટીના સભ્ય સુનીલ ગનચાર્યે કહ્યું હતું કે ભાડાં ઘટયાં હોવાથી તેઓએ હાફ ટિકિટની પ્રથા કદાચ પાછી ખેંચી લીધી હોય. પરંતુ બાળકો માટેની આ સુવિધા બંધ કરવી તે વાજબી નથી. આગામી સમયમાં તેઓ ફરીથી શરૂ કરે તેવી મને આશા છે. અમે હાફ ટિકિટ માટેની માગણી રજૂ કરીશું.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ ��તા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=852", "date_download": "2019-12-07T07:21:45Z", "digest": "sha1:6PORN2ADRBRUKMDGOQN4SV52TLXWHS4E", "length": 11578, "nlines": 150, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: બોલો, હું કોણ ? – સેમિલ શાહ ‘સ્પંદન’", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\n – સેમિલ શાહ ‘સ્પંદન’\nJanuary 7th, 2007 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 15 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી સેમિલભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. ]\nબારીના પડદાની આરપાર થતો,\nગરમ ચા ની વરાળમા ઉડતો,\nબ્રેડ ઉપર બટર સાથે સ્પ્રેડ થતો,\nક્યાંક ટિફીનમાં લંચ જોડે બંધ થતો,\nપૂજાની થાળીમાં કંકુ ચોખા સાથે ભળતો,\nમંદિરમાં કોઈકની આંગળી પકડી પગથિયાં ચડતો અને,\nપાછો આવતા કોઈકના કટોરામાં પડી અવાજ કરતો,\nટ્રાફિક વગરના ચાર રસ્તાના બંધ સિગ્નલ પર ઉભો રહેતો,\nસાંકડી ગલીઓમાં દોડાદોડ કરતો,\nકોઈકની સાથે રજાઈમાં છુપાઈને ઊંઘતો,\nફુલની પાંખડીઓના ટેરવે ઝાકળના બિંદુમાં ઝીલાતો,\nઊડાઊડ કરતા પંખીઓના કલરવમાં ટહુકતો,\nરીક્ષામાં ભૂલકાંઓની સાથે બેસી નિશાળે જતો,\nટી.વીમાં ન્યૂઝ ચેનલોની સાથે રિમોટના ઈશારે બદલાતો,\nએક નવી શુભ શરૂઆત કરતો,\nઘોર અંધારી રાત પછી આવતો સવારનો એ તડકો……\n« Previous સાહિત્ય-મંદિરનો ભક્ત – જયવંત દળવી\nકુટેવની માયા – ધવલ ખમાર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nએક મુઠ્ઠી આકાશ… – અનુ. નલિની રાવલ\n પ્રગટાવી દીપ બેઠી છું, ચાલ્યા આવો આશાઓ બાંધી બેઠી છું, ચાલ્યા આવો આશાઓ બાંધી બેઠી છું, ચાલ્યા આવો તમારી રાહ જોતા એ સનમ તમારી રાહ જોતા એ સનમ થાકી હવે ઘડીઓ તમારી યાદ કરતાં એ સનમ થાકી હવે ઘડીઓ તમારી યાદ કરતાં એ સનમ પડી હાથમાં કડીયો ઝુકાવી શિશ બેઠી છું, ચાલ્યા આવો પડી હાથમાં કડીયો ઝુકાવી શિશ બેઠી છું, ચાલ્યા આવો રહ્યું છે ઓગળી મીણ સમું ય��વન રહ્યું છે કરમાઈ તડકા સમું જીવન, પાથરી નયન બેઠી છું, ચાલ્યા આવો રહ્યું છે ઓગળી મીણ સમું યૌવન રહ્યું છે કરમાઈ તડકા સમું જીવન, પાથરી નયન બેઠી છું, ચાલ્યા આવો રહ્યું છે વધી અંધારું પરોઢ ઓછું છે, ઓટ-ભરતીનો ઘૂઘવાટ ઓછો છે, જગાવી નેહ બેઠી ... [વાંચો...]\nમારો સાહેબ – રક્ષા દવે\nએક જ ખેતર, એક જ ખાતર, એક પવન ને પાણી એક જ સૂરજ, એક જ ચંદર, સમ ઋતુઓને માણી; તોય ગુલાબ રાતો તોરો આ ડોલરિયો કેમ ગોરો આ ડોલરિયો કેમ ગોરો સૂરજમુખી સાવ સોનાનાં તાકે આભ છકેલાં, રંગે કેમ માણેક સરીખાં જાસૂદ કેમ ઝૂકેલાં સૂરજમુખી સાવ સોનાનાં તાકે આભ છકેલાં, રંગે કેમ માણેક સરીખાં જાસૂદ કેમ ઝૂકેલાં આ કરેણ શેણે પીળી આ કરેણ શેણે પીળી આ ગોરી કેમ ચમેલી આ ગોરી કેમ ચમેલી ગુલાબ ગંધે શીળું શીળું, ચંપો તીણું મ્હેકે, આમ્ર-મંજરી તીખું મ્હોરે, બદરિ ખાટું મ્હેકે; આ ઘાસ ઘાસમાં નવલાં, કોણે ... [વાંચો...]\nજ્યાં લગની છે – મકરન્દ દવે\nઆ મોજ ચલી જે દરિયાની તે મારગની મુહતાજ નથી. એ કેમ ઊછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી. ઓ દોસ્ત, વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે છે આ બેઠો છે ક્યાં બજવૈયો આ બેઠો છે ક્યાં બજવૈયો કૈં સૂર નથી, કૈં સાજ નથી. હા, બે’ક ઘડી એ નયનોમાં જોઈ છે એવી એક છબી, ઝબકારે એક જ જાણી છે જ્યાં કાલ નથી કે આજ નથી. હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને, પ્રીતમ કૈં સૂર નથી, કૈં સાજ નથી. હા, બે’ક ઘડી એ નયનોમાં જોઈ છે એવી એક છબી, ઝબકારે એક જ જાણી છે જ્યાં કાલ નથી કે આજ નથી. હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને, પ્રીતમ ને એમ છતાં એવું ... [વાંચો...]\n15 પ્રતિભાવો : બોલો, હું કોણ – સેમિલ શાહ ‘સ્પંદન’\nબહુ જ સરસ પઝલ કાવ્ય. રમેશ પારેખનું ઉખાણા કાવ્ય યાદ આવી ગયું –\n“દરિયામાં હોય તેને મોતી કહેવાય\nપણ આંખોમાં હોય તેને શું \n બોલ હવે તું .”\nયાદ આવી ગયું .\nસરસ . ખુબ સુન્દર .\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/bizarre/brave-girl-fought-with-crocodile-to-save-her-friend-051255.html?utm_source=articlepage-Slot1-3&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:05:38Z", "digest": "sha1:U5M6G2VYLK3D4IQKFRV5EWXA3QY7PPLF", "length": 13285, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "દોસ્તને બચાવવા પોતાના જીવની પરવા કર્યા વિના બાળકીએ મઘર સાથે બાથ ભીડી | brave girl fought with crocodile to save her friend - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n42 min ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\n1 hr ago ‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n2 hrs ago IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nદોસ્તને બચાવવા પોતાના જીવની પરવા કર્યા વિના બાળકીએ મઘર સાથે બાથ ભીડી\nનવી દિલ્હીઃ સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીએ દોસ્તીની એક જબરદસ્ત મિસાલ આપી છે. આ બાળકી પોતાની દોસ્તનો જીવ બચાવવા માટે ખુદના જીવની પરવા કર્યા વગર મઘર સાથે ભીડી ગઈ. મઘરે તેણીના મિત્રને ખરાબ રીતે પકડી રાખ્યો હતો પરંતુ બાળકીએ હિમ્મત ન હારતાં બહાદુરીથી લડાઈ લડી મઘરના શિકંજામાંથી બાળકને ખેંચી લાવી. આ બાળકીએ જે બહાદુરીનો પરિચય આપ્યો તેના સૌકોઈ વખાણ કરી રહ્યાં છે. જ્યારે આ આખી લડાઈમાં 9 વર્ષની આ બાળકીને કોઈ ઈજા પહોંચી નથી. જો કે જે બાળકીને મઘરે પકડી હતી તે ગંભીર રીતે ઘાયલ થઈ છે અને હોસ્પિટલમાં દાખલ છે.\n9 વર્ષની બાળકીને મઘરે પકડી\nસમગ્ર મામલો જિમ્બાબ્વેનો જણાવવામાં આવી રહ્યો છે. અહેવાલો મુજબ સિન્ડ્રેલા ગામમાં નવ વર્ષની બાળકી લાટોયા મુવાની પોતાના મિત્રો સાથે તરી રહી હતી. આ દરમિયાન એક વિશાળ મઘરે તેના પર હુમલો કરી દીધો અને લાટોયાને પોતાના ઝડબામાં પકડી લીધો. જેવો જ મઘર લાટોયાને ખેંચીને લઈ જવા લાગ્યો તો તેની ચીસો સાંભળી બાળકની મિત્ર રેબેકા મુકોમ્બ્વેએ મઘર પર પલટવાર કરવાનો ફેસલો કર્યો. રેબેકાએ તરત જ મઘરની આંખ પર પોતાના પગથી હુમલો કર્યા. જેનાથી મઘર ખરાબ રીતે હલી ગયો.\nદોસ્તે દોસ્તી નિભાવી, મઘર સાથે લડાઈ\nમઘરને પણ કદાચ આ વાતની ઉમ્મીદ નહિ હોય કે કોઈ તેના પર પલટવાર કરી શકે છે. આ મઘરે લાટોયાના હાથ-પગ પકડી રાખ્યા હતા, રેબેકાએ જેવી રાબેકાની ચીસ સાંભળી કે તે મઘર સાથે બાથે ભીડી ગઈ અને જ્યાં સુધી તેણે લાટોયાનો પગ અને હાથ ન છોડી દીધો ત્યાં સુધી છોકરીએ મઘરની આંખોમાં હુમલો કર્યો. લાટોયા જેવી મઘરની પકડમાંથી છૂટી કે રેબેકા તેને પોતાની સાથે લઈ તરત તરીને નદી કાંઠે આવી ગઈ. આંખે હુમલો થયા બાદ મઘર બીજી વખત આ બાળકી પર હુમલો ન કરી શક્યો.\nમઘરની આંખો પર હુમલો કર્યો\nજાણકારી મુજબ આ સમગ્ર ઘટનાક્રમમાં જીવ બચાવનાર રેબેક્કાને કોઈ ઈજા નથી પહોંચી. પરંતુ તેની મિત્ર લાટોયાને ઈલાજ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. બાળકીની સેવા કરી રહેલ નર્સે જણાવ્યું કે લાટોયાને હળવી ચોટ આવી છે અને તેને જલદી જ ઠીક થવાની ઉમ્મીદ છે. જ્યારે રેબેકકાએ જણાવ્યું કે જે સમયે આ ઘટના બની ત્યારે ત્યાં હાજર બધા મિત્રોમાં હું સૌથી મોટી હતી. માટે મેં ખુદ લાટોયાને બચાવવાનો ફેસલો લીધો. તેમણે તેમણે એમ પણ જણાવ્યું કે જેવો લાટોયા મઘરની ચંગુલમાંથી છૂટી કે તરત જ તેને નદી કાંઠે લઈ આવી.\nમસાજ પાર્લરની આડમાં ચાલી રહેલ સેક્સ રેકેટનો પોલીસે ભાંડાફોડ કર્યો\nVideo: વડોદરામાં ઘૂસ્યો વિશાળકાય મઘર, 2 કલાકે કપડાયો\nદેશમાં સૌથી વધુ 76 મગરો વડોદરામાં પકડાયા, ઘરોમાં ઘૂસવા લાગ્યા હતા\nવીડિયો: આ પાકિસ્તાની સિંગરે પીએમ મોદીને સાપોથી કરડાવવાની ધમકી આપી\nજોત જોતામાં મગરએ લોખંડની ફેન્સીંગને પાર કરી લીધી, વીડિયો વાયરલ\nપૂર આવવાથી વડોદરા શહેરમાં મગરો જોવા મળ્યા, અત્યાર સુધીમાં 25 પકડાયા\nVIDEO: નદીમાંથી શહેરમાં ઘૂસી આવ્યો 10 ફૂટ લાંબો મગર\nVideo: વડોદરાના રસ્તા પર મગરમચ્છ દેખાયો, કૂતરાને શિકાર બનાવ્યો\nVIDEO: ગુજરાતના હાઇવે પર દેખાયો મગર, કાબુ કરતા થાકી રેસ્ક્યુ ટીમ\nમોત સાથે રમે છે 3 વર્ષની બાળકી, મગરમચ્છનો મેકએપ કરે, અજગરને કરાવે બ્રશ\nઑસ્ટ્રેલિયામાં ભયંકર વરસાદ, રસ્તા પર દેખાયા મગરમચ્છ અને સાપ\nદાળ-ચોખા ખાતા મગરની મૌત પર આખું ગામ રડ્યું, મંદિર બનશે\nકેમ માતા પાર્વતી સામે શિવજીએ ધર્યું મગરનું સ્વરૂપ\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\nT20: વેસ્ટ ઈન્ડિઝ સામે કેવો છે ભારતનો રેકોર્ડ, કોહલી વિસ્ફોટક કે હિટમેન\nRSS સંલગ્ન ટ્રસ્ટને સ્ટેમ્પ ડ્યુટી માફીના નિર્ણયને સીએમ ઉદ્ધવે અટકાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/actress-kalki-kochein-trolled-for-her-pregnancy-for-not-being-married-now-she-revealed-051284.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2019-12-07T06:54:36Z", "digest": "sha1:K3CYKT6PXEUFR4CLULFRBYMMIEAKVXVU", "length": 15082, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "જ્યારે ટ્રોલર્સે ગર્ભવતી કલ્કિને પૂછ્યુ, ‘પતિ ક્યાં છે?' તો અભિનેત્રીએ આપ્યો જવાબ | actress kalki kochein trolled for her pregnancy for not being married. now she revealed. - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n3 min ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n40 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n42 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજ્યારે ટ્રોલર્સે ગર્ભવતી કલ્કિને પૂછ્યુ, ‘પતિ ક્યાં છે' તો અભિનેત્રીએ આપ્યો જવાબ\nઅભિનેત્રી કલ્કિ કેકલા હાલમાં ગર્ભવતી હોવાના કારણે સમાચારોમાં છવાયેલી છે તે પોતાના બૉયફ્રેન્ડ ગાય હર્શબર્ગ સાથે રિલેશનશિપમાં છે અને પોતાના પહેલા બાળક માટે ઘણી ખુશ છે. પરંતુ એક સમાચાર વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં કલ્કિએ જણાવ્યુ કે તેને ઘણા લોકો ટ્રોલ માત્ર એટલા માટે કરી રહ્યા છે કારણકે તે લગ્ન વિના મા બની રહી છે.\nટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે\nમાત્ર ‘પતિ ક્યાં છે' એવા સવાલ પૂછવામાં આવી રહ્યા છે એટલુ જ નહિ ગર્ભવતી હોવા દરમિયાન તે જે કપડા પહેરી રહી છે તેના માટે પણ તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. 35 વર્ષની અભિનેત્રી કલ્કિનુ કહેવુ છે કે, ‘મારે સામેથી જજમેન્ટ જેવા વ્યવહારનો તો સામનો કરવો પડી રહ્યો પરંતુ મારે ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો ટ્રોલ કરી રહ્યા છે, જેમ કે ‘તમારા પતિ ક્યાં છે' એવા સવાલ પૂછવામાં આવી રહ્યા છે એટલુ જ નહિ ગર્ભવતી હોવા દરમિયાન તે જે કપડા પહેરી રહી છે તેના માટે પણ તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. 35 વર્ષની અભિનેત્રી કલ્કિનુ કહેવુ છે કે, ‘મારે સામેથી જજમેન્ટ જેવા વ્યવહારનો તો સામનો કરવો પડી રહ્યો પરંતુ મારે ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો ટ્રોલ કરી રહ્યા છે, જેમ કે ‘તમારા પતિ ક્યાં છે', અમુક લોકો કહે છે, ‘તમે આવુ કેવી રીતે કરી શકો છો', અમુક લોકો કહે છે, ‘તમે આવુ કેવી રીતે કરી શકો છો' અ���ે ‘ટાઈટ કપડા ના પહેરો'. આ બધી વસ્તુઓ થઈ રહી છે પરંતુ ટ્રોલિંગ ત્યારે પણ થાય છે જ્યારે તમે ગર્ભવતી નથી હોતા.'\nકલ્કિએ ટ્રોલર્સને આપ્યો જવાબ\nજો કે પાંચ મહિનાની ગર્ભવતી કલ્કિએ ટ્રોલર્સનો જવાબ આરામથી આપતા કહ્યુ કે, ‘તમે માત્ર એક સેલિબ્રિટી છો. વાસ્તવમાં જો તમે સેલિબ્રિટી ન પણ હોય. જો તમારી કોઈ મંતવ્ય હોય, જે લોકોને ખબર પડે તો અમુક લોકો તેના વિરોધમાં હોઈ શકે છે અને આ બરાબર પણ છે.' કલ્કિને એ લોકો માટે પણ સવાલ કરવામાં આવ્યા જે તેને હાલમાં હેરાન કરી રહ્યા છે.\nઆ પણ વાંચોઃ વજન માટે મળી એવી ભદ્દી કમેન્ટ, સોનાક્ષીએ લીધી જોરદાર ક્લાસ, જુઓ Video\n‘બધા જાણે છે હું પરિણીત નથી'\nજ્યારે તેમને લોકો વિશે સવાલ પૂછવામાં આવ્યા જે તેમના ગર્ભવતી હોવા પર તેમને નીચુ દેખાડી રહ્યા છે તો તેણે જવાબ આપતા કહ્યુ, ‘મને ખબર છે કે તે છે પરંતુ હું તેને અંગત રીતે નથી જાણતી. તો આ મારા જીવનને પ્રભાવિત નથી કરતા. પરંતુ જો વાત મારા ઘરની કરીએ તો મારા પડોશી અને આસપાસના લોકો... બધા જાણે છે કે હું પરિણીત નથી. અને એ લોકો સારા છે. આંટીઓ આવે છે અને પૂછે છે કે તમારે કંઈ જોઈએ છે તે બહુ સારા અને પ્રેમાળ લોકો છે.'\nશું બોલ્યા પૂર્વ પતિ અનુરાગ કશ્યપ\nકલ્કિએ એક અન્ય વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે તેમના પૂર્વ પતિ ફિલ્મકાર અનુરાગ કશ્યપને તેના ગર્ભવતી હોવાપર પોતાની પ્રતિક્રિયા આપી છે. તે કહે છે, ‘તેમણે પેરેટ્સ ક્લબમાં મારુ સ્વાગત કર્યુ અને કહ્યુ કે જ્યારે પણ જરૂર હોય તો હું તેમને ફોન કરી શકુ છુ.' તમને જણાવી દઈએ કે કલ્કિ અને તેના બૉયફ્રેન્ડ ગાય હર્શબર્ગ છેલ્લા બે વર્ષથી સાથે છે અને ગયા મહિને જ કલ્કિના ગર્ભવતી હોવાનો ખુલાસો કર્યો છે.\nબેબી બંપના ફોટા પણ કર્યા શેર\nઅભિનેત્રીએ પોતાના બેબી બંપના ફોટા પણ શેર કર્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે દંપત્તિએ બાળકના જન્મ માટે વૉટર બર્થ પ્રક્રિયા પસંદ કરી છે જેના માટે કલ્કિ વર્ષના અંતમાં ગોવા માટે રવાના થશે. ગર્ભવતી હોવા છતાં કલ્કિ કામમાં વ્યસ્ત છે. હાલમાં તે એક પ્લે માટે કામ કરી રહી છે અને નેટફ્લિક્સની નવી સીરિઝમાં પણ જોવા મળશે. આ વર્ષે તે નેટફ્લિક્સની સીરિઝ જેવી કે મેઈડ ઈન હેવન અને સેક્રેડ ગેમ્સ 2માં જોવા મળી હતી.\nમૉબ લિંચિંગ સામે પીએમ મોદીના પત્ર લખનાર સામે FIR થતા શું બોલ્યા શ્યામ બેનેગલ\nમૉબ લિચિંગ પર પીએમ મોદીને ખુલ્લો પત્ર લખનાર 50 લોકો સામે FIR, કોર્ટનો આદેશ\nઅનુરાગ કશ્યપની દીકરીને મળી રેપની ધમકી કહ્યુ, 'મોદી સર, કેવી રીતે હેન્ડલ કરુ તમારા ફોલોઅર્સને\nમોદીને વોટ આપવાના મેસેજ પર ટ્રોલ થતાં ભડક્યા અનુરાગ કશ્યપ\nવિકાસ બહેલે અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય પર માનહાનિનો કેસ કર્યો\nપોતાનાથી 10 વર્ષ નાની યુવતીના ગળાડૂબ પ્રેમમાં અનુરાગ કશ્યપ\nબોલ્ડ નિવેદન: ઓકાત કરતા વધારે પૈસા લે છે, ખાન અને બચ્ચન\n'બોમ્બે વેલવેટ'થી વિરાટ કોહલી કરશે બોલીવુડ ડેબ્યૂ\nરાધિકા આપ્ટેના Nude વીડિયોની અનુરાગે સ્વીકારી જવાબદારી\nMust Watch Trailer : અનુરાગ કશ્યપની હંટર સાથે સવિતા ભાભી મોટા પડદે\nReview : તમારી અંદર જે કંઈ બચ્યુ છે, તે બધુ Ugly છે...\nPics : કરણને ગમ્યું કશ્યપનું અનુરાગ, ભારોભાર વખાણ\nanurag kashyap pregnant actress કલ્કિ કોચલીન અનુરાગ કશ્યપ ગર્ભવતી અભિનેત્રી\nપશ્ચિમ બંગાળમાં 9 મહિનાની બાળકી સાથે રેપ, પોલિસે નોંધ્યો કેસ\nમોડલને મળી ધમકી, તારૂ ગળું કાપી તારી પુત્રી જોડે કરીશ રેપ\nનિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/ganesh-visharjan-2019-astrology-gujarati-news/", "date_download": "2019-12-07T07:30:59Z", "digest": "sha1:V6DCTGGQQKS5IRP4BYKNBOBX6UL5W3IZ", "length": 11410, "nlines": 169, "source_domain": "www.gstv.in", "title": "‘અગલે વર્ષ તૂ જલ્દી આ’, ગજાજનને ભાવભરી વિદાય - GSTV", "raw_content": "\nએરટેલ, વોડાફોન અને Ideaના ગ્રાહકોને મળી મસમોટી ગિફ્ટ,…\nખરાબ સર્વિસથી કંટાળી SUV કારને ખેંચાવડાવી ગધેડા પાસે,…\nમારૂતિની આ કાર તમારી પાસે તો નથી ને\nસોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર…\nજ્યાં ત્યાં મોબાઇલ ચાર્જ કરવાની આદત હોય તો…\nભૂલથી પણ આ લોન ના લેતા નહીં તો…\nઅમેઝોને નિંટેડો સ્વિચના બદલામાં સંખ્યાબંધ ગાહકોને મોકલી દીધા…\nઓટો ઉદ્યોગના ટર્નઓવરમાં જંગી ઘટાડો, એક લાખ કર્મચારીઓએ…\nપામતેલ ઉછળી રૂ.800 બોલાતા નવો ઈતિહાસ સર્જાયો: એરંંડા…\nક્યાંક તમારું પણ બની ના જાય બીજુ PAN,…\nHome » News » ‘અગલે વર્ષ તૂ જલ્દી આ’, ગજાજનને ભાવભરી વિદાય\n‘અગલે વર્ષ તૂ જલ્દી આ’, ગજાજનને ભાવભરી વિદાય\nજ્યાં સર્જન છે, ત્યાં વિસર્જન છે. આગમન છે, ત્યાં વિદાય પણ છે. સગુણ સાકારને નિર્ગુણ નિરાકારમાં બદલી નાખતી પ્રક્રિયા એટલે વિસર્જન. જ્યાં જન્મ છે, તો તેનો અંત પણ નિશ્ચિત છે. પરમાત્માએ આ ધરતી પર જે કંઈ નિર્માણ કર્યું છે, તેમની પાછળ હંમેશાં એક તેમનો અદ્ભૂત સંકેત છે. સર્જન બાદનાં વિસર્જનમાંથી જ નવસર્જન થાય છે.\nલોકોનાં લાડીલા, પ્યારા દેવ ગણેશજીની મૂર્તિ, ભાદરવા સુદ, ચોથનાં સ્થાપના થાય છે, પણ એ પછી દસ દિવસ બાદ વિઘ્નહર્તાને વિદાય આપવાના દિન અનંત ચતુર્દશી નક્કી જ હોય છે. હવે તો ગુજરાતનાં મોટા શહેરો- ગામોમાં ગણેશોત્સવ રંગેચંગે ધામધૂમથી ઉજવાય છે. એ પછી અનંત ચૌદશનાં ગજાજનને ભાવભરી વિદાય નદીનાં જળમાં આપવામાં આવે છે.\nમહારાષ્ટ્રનાં મોટા-મોટા શહેરોમાં ગણેશજીની સ્થાપના સાથે વિસર્જનમાં પણ ભક્તિ સાથે શિસ્ત જોવા મળે છે. એકદંતની ચાંદીની પાલખીમાં વિસર્જન માટે નીકળે છે. માનવંતા વક્રતુંડ, ગૌરીપુત્રની ઉંદર પર બેઠેલી મૂર્તિ ભાર સાજ-સજ્જા સાથે અનંત ચૌદર્શનાં રોજ વિસર્જીત થાય છે.\nમુંબઈનાં ગિરગાંવ ચોપાટીનાં સ્થળેથી નાવ- તરાપા પર ત્યાંની દરેક મૂર્તિને મધદરિયે લઈ જઈ રાજાનું વિધિવત વિસર્જન કરવામાં આવે છે. ગણપતિની મૂર્તિ,ની નાની- મોટી સ્થાપના પ્રમાણે જેમનાં વિસર્જન દિન નક્કી થાય છે. જેમકે ચાર દિવસની સ્થાપના કરી હોય તો પાંચમા દિવસે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.\nમુંબઈમાં એવાય વિઘ્નેશ્વર છે, જે અનંત ચતુર્દશી પછી પૂર્ણિમાનાં દિને વિસર્જન માટે નીકળે છે, તો અમુક જગ્યાએ સંક્ટ ચતુર્થી કે એકવીસમાં દિવસે વિસર્જન થાય છે.\nજેમની સ્થાપના કરીને ભક્તિમય આરાધના કરી તેવાં દુંદાળાદેવ શ્રી ગણેશજીનું વિસર્જન કરી, તેમને વિદાય આપવાનું આપણને ગમતું નથી. એટલે જ જ્યારે શહેરનાં માર્ગો પર વિસર્જન કરવા ભાવિક ભક્તો નીકળે છે. ત્યારે સૌની આંખો ભીની થઈ જાય છે. વાતાવરણ ભારે બને છે. એ વખતે લોકો આ અનોખા મહાદેવપુત્ર પાસે જતાં જતાં એક વચન જરૂર લઈ છે, જે પ્રમાણે આ વર્ષે આપના આગમને અમને આનંદ આપ્યો તો હે – દુંદાળા દેવ આવતા વર્ષે પણ આપ અમારા પ્રેમને સ્વીકારવા જલદીથી પધારશો. ‘ગણપતિ વિસર્જન વખતે લોકો નાચતા- કુદતા ગાય છે.\n‘દેવાઓ દેવા, ગણપતિ દેવા, તુમ સે બઢકર કૌન \n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nવિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું\nશિયાળાની સીઝનમાં તમારા ઘરે બનાવો મસ્ત પમકીન સૂપ, ગેરેન્ટી ટેસ્ટ બધાને ગમશે\nઅમદાવાદ : DPS સ્કૂલ સંચાલકોના કેસમાં હાઈકોર્ટે સોમવાર સુધી ચૂકાદો અનામત રાખ્યો\nઅમરેલી : લુપ્ત થતી જતી વાઈલ્ડ કેટના બચ્ચાનાં મોઢામાં ઈસમોએ ગળુ પકડી લાકડી ઘુસાડી\nકાલથી શરૂ થતા શ્રાદ્ધ વિશે આ વાત નહીં જાણતા હોવ તમે, ��ગવદ્ ગીતામાં છે શરીરના ત્રણ પ્રકારનો ઉલ્લેખ\nગેલે ફરી મચાવી ધમાલ, એક જ મેચમાં લાગ્યા 37 છગ્ગા…\n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nવિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું\nશિયાળાની સીઝનમાં તમારા ઘરે બનાવો મસ્ત પમકીન સૂપ, ગેરેન્ટી ટેસ્ટ બધાને ગમશે\nકૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nચકચારી બળાત્કાર કેસ : નવમા દિવસે પોલીસને મળી મોટી સફળતા, રાજસ્થાનથી બે શકમંદની અટકાયત\nઅયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ\nકોંગ્રેસી સાંસદો મને મારવા વેલમાં ધસી આવ્યા હતા : સ્મૃતિ\nRBIનો ઘટસ્ફોટ : ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ પાંચ વર્ષના તળિયે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/ileana-d-cruz-holidays-with-her-boyfriend-andrew-kneebone-at-029523.html?utm_source=articlepage-Slot1-10&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:06:46Z", "digest": "sha1:KQB4UN7MQQBGSJYIMK27Q7A3RV3J6VYU", "length": 15321, "nlines": 168, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો... | Ileana D Cruz Holidays With Her Boyfriend Andrew Kneebone At Fiji - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n21 min ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n58 min ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\n1 hr ago ‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n1 hr ago IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો...\nઇલિયાના ડીક્રુઝ હાલમાં તેના બોયફ્રેન્ડ એન્ડ્રુ કનીબોને સાથે ફિજીમાં વેકેશન માણી રહી છે. ઇલિયાના ડીક્રુઝ એ પોતાના વેકેશનની કેટલીક તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.\nઇલિયાના ડીક્રુઝ એ ફિજીના દરિયા કિનારેથી લઈને એન્ડ્રુ કનીબોને ને કિસ કરતા ફોટો પણ શેર કર્યા છે. આ ફોટોમાં ઇલિયાના ડીક્રુઝની સુંદરતા સાથે સાથે તેની સ્ટાઇલ અને તેની ફેશન પણ સાફ સાફ દેખાઈ આવે છે.\nRead: હોટ બિકનીમાં ફરી બતાવ્યો ઇલિયાનાએ પોતાની ખૂબસૂરતીનો જાદુ\nઆ સુંદર અને ચંચળ એક્ટ્રેસ જ્યાં એક બાજુ બોલીવૂડમાં બર્ફી ફિલ્મ દ્વારા પોતાની એક ખાસ અને આગવી ઓળખ ઊભી કરવામાં સફળતા મેળવી છે ત્યાં જ સાઉથ ફિલ્મોમાં પણ આ હિરોઇનના અનેક ચાહનારા છે.\nતો જુઓ ઇલિયાના ડીક્રુઝ ના વેકેશનની કેટલીક હોટ અને સુંદર તસવીરો...\nઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો\nદરિયાકિનારે ઇલિયાના ડીક્રુઝ ની એક સુંદર તસ્વીર જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.\nઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો\nબિકીની બેબ ઇલિયાના ડીક્રુઝ હાલ ફિજીમાં તેના બોયફ્રેન્ડ સાથે સુંદર પળો માણી રહી છ.\nઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો\nઇલિયાના ડીક્રુઝએ ફિજીના દરિયા કિનારેથી લઈને એન્ડ્રુ કનીબોને કિસ કરતા ફોટો પણ શેર કર્યા છે.\nઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો\nઇલિયાના ડીક્રુઝનો જન્મ 1 નવેમ્બર 1987માં મુંબઈમાં થયો હતો. ઇલિયાના ડીક્રુઝ ને બીજી 2 બહેનો અને 1 ભાઈ છે.\nઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો\nતેણે તેનું ભણતર ગોવામાં પૂરું કર્યું છે. અને તે હિન્દી, તેલગુ અને અંગ્રેજી સિવાય કોકણી ભાષા પણ સારી રીતે બોલી જાણે છે.\nઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો\nબોલીવૂડ અને સાઉથની આ જાણતી હિરોઇન તેના હોટ બિકની પોતાને કૂલ અવતારને ઇલિયાનાએ બતાવ્યો છે\nઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો\nહાલમાં ઇલિયાના ડીક્રુઝ ફિજીમાં પોતાની મસ્તીમાં જ મસ્ત છે\nઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો\nઇલિયાનાની સુંદરતા લાગતી હતી કંઇક ખાસ.\nઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો\nફિજીના મદમસ્ત દરિયા કિનારાની કેટલીક ખાસ તસવીરો પણ શેર કરી છે.\nઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો\nફિજીનું આવું સુંદર આકર્ષણ જોઈને એકવાર તો ત્યાં ફરવા જવાનું મન થઈ જ જાય.\nઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો\nઇલિયાના ડીક્રુઝની સ્ટાઇલ જ તેનું આકર્ષણનું કેન્દ્રં છે.\nઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો\nઇલિયાના ડીક્રુઝની આ માસૂમ મુસ્કાન જ કોઈનું પણ મન મોહી લેવા માટે કાફી છે.\nઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો\nઇલિયાનાએ તેલગુ ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રી દ્વારા પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી તેની પહેલી ફિલ્મ હતી દેવદાસુ જે વર્ષ 2006માં આવી હતી.\nઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો\nજો કે ઇલિયાનાના કેરિયરને ખરી સફળતા ત્યારે મળી જ્યારે તેની બીજી ફિલ્મ પોકરી દ્વારા સુપર ડૂપર હીટ રહી.\nહૉટ કલરફૂલ બિકિની સાથે ઈલિયાના ડિક્રૂઝે કર્યા મદહોશ, જુઓ બોલ્ડ Pics\nબ્રેકઅપ પછી સેક્સ લાઇફ વિશે ઇલિયાના ડિક્રુઝનો ખુલાસો\nઇલિયાના ડીક્રુઝની હોટ એન્ડ સેક્સી બિકીની ફોટોએ ગરમી વધારી\nઇલિયાના ડિક્રુઝે ઇન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી, પરસેવા છૂટી જશે\nઈલિયાના ડિક્રૂજને થઈ આ ગંભીર બીમારી, યૂઝરે કહ્યું- ભૂતનો વડગાર\nઇલિયાનાને લાઈવ સેશનમાં યુઝરે પૂછ્યું, વર્જિનિટી ક્યારે ગુમાવી\nઅજય દેવગણ ની રેડ, 10 દિવસમાં 100 કરોડ પાર\nઇલિયાનાની લેટેસ્ટ તસવીરો છે અત્યંત બોલ્ડ અને ક્લાસી\nReview: રુસ્તમ, સફેદ યુનિફોર્મમાં બેદાગ ચમકે છે અક્ષય કુમાર...\nઅક્ષયની હિરોઈન, ખુબસુરત અને ગ્લેમરસ એટલી કે તમે જોતા જ રહી જશો..\nતસવીરો: બોલીવૂડ સેલેબ્રિટી, કેવી રીતે હેલી ડે મનાવે છે તે જુઓ\nIIJW 2015 માટે બોલીવૂડની સુંદરીઓ ઉતરી રેમ્પ પર...\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\nહવે અર્ધસૈનિક બળના જવાનો પહેરશે ખાદીનો યુનિફોર્મ, મંત્રાલયે લીધો નિર્ણય\nT20: વેસ્ટ ઈન્ડિઝ સામે કેવો છે ભારતનો રેકોર્ડ, કોહલી વિસ્ફોટક કે હિટમેન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Shivaji-Ni-Loont.pdf/%E0%AB%A7%E0%AB%A9%E0%AB%A8", "date_download": "2019-12-07T06:46:17Z", "digest": "sha1:MTRVGUGED7ZTBETZRWAXF4IPULT6Y77W", "length": 6049, "nlines": 68, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૩૨ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nજાદોજી શું જવાબ દે છે તે જાણવાને સૌ ચાતક પેઠે આતુર થયા. સર્વેનું લક્ષ જાદોજીના મોં તરફ હતું. ક્ષણભર વિચાર કરી તેનો હોઠ ફાટ્યો.\n“આ કોઈ મુસલમાન સરદાર મહારાજ સમક્ષ આવવા માંગતો હતો;” તેણે નમન કરતાં કહ્યું, “દરવાને કંઈ અપમાન કીધું ને તેથી તે રીસે ભરાયો ને ક્ષણભર વિલંબ લાગત તો એ વિકોજીને ધૂળ ચાટતો કરત.”\n એ મલેચ્છ એટલો બધો શક્તિમાન છે ” દાદાજીએ તૂટક તૂટક શબ્દમાં કહ્યું, “ભાઈઓ રે” દાદાજીએ તૂટક તૂટક શબ્દમાં કહ્યું, “ભાઈઓ રે આજે એ વિકોજીને ધૂળ ચાટતો કરવા શક્તિમાન થાત તો એ બેરહેમ પછી મને જમ રાજા પાસે પહોંચાડત, ને પછી મહારાજપર એ ચોર પોતાનો કીનો કેમ ન લેત આજે એ વિકોજીને ધૂળ ચાટતો કરવા શક્તિમાન થાત તો એ બેરહેમ પછી મને જમ રાજા પાસે પહોંચાડત, ને પછી મહારાજપર એ ચોર પોતાનો કીનો કેમ ન લેત \n માબાપને સાચું કહું છું, એ તરકડાને તેથી મારી નંખાવવો જોઈએ.” વિકોજીએ ઘણી છટાથી ત્રણ કકડે પોતાનું વાક્ય પૂરું કીધું.\n“એ તરકડાને તો મારવો જ જોઈએ, ભરતખંડમાં તરકડા ન રહેવા જોઈએ.” સો પચાસ મોંમાંથી આ વાક્ય નીકળી પડ્યાં.\n દરવાજામાં પેસતાં જ હજારો ગાળો દઈ મને રોષે ચઢાવ્યો;” વિકાજીએ પૂરવણી કીધી. મેં ઘણી નમ્રતાથી કહ્યું કે, “ભાઈ, મહારાજ, સાક્ષાત્ પરશુરામના અવતાર પાસે મલેચ્છથી જવાશે નહિ, પણ એ તરકડાએ કંઈ પણ ગણકાર્યા વગર અગાડી વધવા માંડ્યું.” અહીંઆ વિકોજી જરાક અટકી પડીને પછી પાછા બોલ્યો. “સાક્ષાત અર્જુન સ્વરૂપને મોઢે બોલતાં લજજા પામું છું કે, એ તરકડાએ મહારાજને ઘણી “આાયચી માયચી\" દીધી છે. એ સાંભળતાં જ મારો પિત્તો તપી આવ્યો ને જો જાદોજીરાવ ન આવ્યા હોત તો એના બોલવાનું ફળ એ તરકડાને ચખાડત \n“મહારાજને અપમાન કરનાર મ્લેચ્છને ભવાની જીવતો ન જવા દેશે.” ફરીથી મોટો પોકાર ઉઠ્યો.\nપણ આપણો પહેલવાન તો અડગ રહ્યો, તેણે તો જાણે કંઈ સાંભળ્યું જ નહિ હોય તેમ ખરેખરો શાંત રહ્યો, ને તેથી શિવાજી જે આ\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ ૨૧:૦૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2015/04/", "date_download": "2019-12-07T06:33:08Z", "digest": "sha1:S77STJG5GYJPHLPCEDY7QTYV7QCM7WU2", "length": 25447, "nlines": 215, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "એપ્રિલ | 2015 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nઆજે થોડાક સહેલા કોયડાઓ મૂકું છું. આશા છે કે તમને ગમશે. મને તેના જવાબ લખજો.\nમારું ઈ મેઈલ એડ્રેસ pravinkshah@gmail.com છે.\n7 માં 5 સમાયેલા છે. કઈ રીતે\nજવાબ: 7 એટલે SEVEN. તેમાં V આવે છે. રોમન લેટર V એટલે પાંચ.\nઆ રીતે બીજા પ્રશ્નો.\n(૧) 6 માં 9 સમાયેલા છે. કઈ રીતે\n(૨) 5 માં 4 સમાયેલા છે. કઈ રીતે\nચાર નવડાનો ઉપયોગ કરી નીચે એક સમીકરણ લખ્યું છે.\nઆ સમીક���ણ સાચું નથી. તેમાં એક શબ્દ ઉમેરી, સમીકરણ સાચું બનાવો. બીજો કોઈ ફેરફાર કરવાનો નથી.\nમારી પાસે કુલ 6 નોટ્સ છે, એની કુલ કિમત 63 રૂપિયા થાય છે, તો કયા પ્રકારની કેટલી નોટ હશે એમાં 1 રૂપિયાવાળી એક પણ નોટ નથી. બજારમાં 5 અને 2 રૂપિયાવાળી નોટો પણ હોય છે, એ ખ્યાલમાં રાખવું.\nધોધ જોવાનો કોને ના ગમે આપણા દેશના કર્ણાટક રાજ્યમાં ખૂબ જ ધોધ આવેલા છે. ગોડચીનમલકી ધોધ એમાંનો એક છે. ધોધનું નામ કન્નડ ભાષામાં છે એટલે જરા અઘરું લાગે છે, પણ ધોધ છે સરસ. કિનારે બેઠા હોઈએ તો મન પ્રફુલ્લિત થઇ જાય.\nઆ ધોધ માર્કન્ડેય નદી પર આવેલો છે, એટલે એને માર્કન્ડેય ધોધ પણ કહે છે. આ નદી માલપ્રભાને નામે પણ ઓળખાય છે. આ ધોધ બેલગામ જીલ્લામાં છે, અને તે ગોકાકથી ૧૫ કી.મી. અને બેલગામથી ૪૦ કી.મી. દૂર છે. ગોકાકથી મારાડીમઠ અને મેલમનાહટ્ટી થઈને ગોડચીનમલકી જવાય છે. બેલગામથી વાયા અંકાલગી, પાછાપુર અને માવાનુર થઈને ગોડચીનમાલકી જવાય છે. પાછાપુર, આ ધોધથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. પાછાપુરથી ધોધ માત્ર ૮ કી.મી. દૂર છે. બેલગામથી મીરજની રેલ્વે લાઈન પર પાછાપુર આવેલું છે. લગભગ બધી ટ્રેનો પાછાપુર ઉભી રહે છે. બેલગામથી અને ગોકાકથી ગોડચીનમલકી જવા માટે ઘણી બસો મળે છે.\nઆ ધોધ ગોડચીનમલકી ગામથી ૨ કી.મી. દૂર જંગલોમાં આવેલો છે. આ અંતર ચાલીને કે કોઈ વાહનમાં બેસીને જઇ શકાય છે. રસ્તો થોડો ખરાબ છે. ગામથી ધોધ સુધી જવાના ૨ રસ્તા છે, એક તો માલેબલ રોડ પર થઇ બ્રીજ ઓળંગીને અને બીજો ગુરુસિદ્ધેશ્વર (હત્તીસિદ્ધેશ્વર) મંદિર થઈને. ત્રીજો રસ્તો નીવાનેશ્વર યોગીકોલ્લા થઈને છે, પણ તે ચાલતા જવું પડે.\nગોડચીનમલકી એ ખરેખર તો બે ધોધ છે. પહેલો ૨૫ મીટર ઉંચેથી પડે છે, પછી તે નદી ખડકવાળી ખીણમાં આગળ વહે છે. પછી બીજો ધોધ આવે છે, જે ૨૦ મીટર ઉંચેથી પડે છે. માર્કન્ડેય નદી આગળ વહીને ગોકાક આગળ ઘટપ્રભા નદીને મળે છે. ઘટપ્રભા નદી પર ગોકાક આગળ ગોકાક ધોધ છે, એ પણ ખાસ જોવા જેવો છે.\nમાર્કન્ડેય નદી પર શીરુર બંધ બાંધેલો છે. ઘટપ્રભા પર હીડકલ ડેમ છે. બંને ડેમ ૬ કી.મી.ના અંતરમાં જ છે. ધોધ અને બંધોનો આ વિસ્તાર જોવાલાયક છે. અહીં ફરવા માટે જૂનથી સપ્ટેમ્બરનો સમય વધુ અનુકૂળ છે. બેલગામમાં રહેવાની સગવડ મળી રહે છે.\nગોડચીનમલકી ધોધમાં ક્યાંક ઉતરાય એવું છે, પણ જોખમી છે. ધોધ આગળ ખાણીપીણી કંઈ મળતું નથી. પણ ધોધ સુંદર છે. જોવા જેવો ખરો.\nબેલગામ ધારવાડથી ૨૦ કી.મી., હુબલીથી ૮૨, કોલ્હાપુરથી ૧૦૪, પણજીથી ૧૨૫, પૂનાથી ૩૪૧, મુંબઈથી ૫૨૫ અને માલવણથી ૧૮૫ કી.મી. દૂર છે. બેલગામમાં કપિલેશ્વર મંદિર જોવા જેવું છે. બેલગામથી ૬૦ કી.મી. દૂર જમ્બોતી ગામ પાસે મંડોવી નદી પર વારાપોહા ધોધ જોવા જેવો છે.\nતમે મેડમ તુષાડના વેક્સ મ્યુઝીયમનું નામ સાંભળ્યું હશે, કદાચ એ જોયું પણ હશે. લંડન, ન્યૂયોર્ક, પેરીસ તથા બીજાં ઘણાં શહેરોમાં મેડમ તુષાડનાં વેક્સ મ્યુઝીયમ આવેલાં છે. આવાં મ્યુઝીયમમાં ખ્યાતનામ માણસોનાં મીણનાં બનાવેલાં પૂતળાં મૂકેલાં છે. એ પૂતળાં એવાં આબેહૂબ છે કે અદ્દલ એ અસલી વ્યક્તિ જ ત્યાં ઉભેલી હોય એવું લાગે. દુનિયાભરમાંથી બહુ જ લોકો આ પૂતળાં જોવા જાય છે અને પૂતળાં જોઇને દંગ રહી જાય છે.\nભારતમાં પણ કોલ્હાપુરમાં આવું એક વેક્સ મ્યુઝીયમ છે. એની કદાચ બહુ ઓછા લોકોને જાણ હશે. આ મ્યુઝીયમ, મેડમ તુષાડના મ્યુઝીયમ કરતાં થોડું જુદું પડે છે. મેડમ તુષાડના મ્યુઝીયમમાં જે સ્ટેચ્યુ મૂકેલાં છે, તે બહુ જાણીતી વ્યક્તિઓનાં છે. એમાં રાજકીય નેતાઓ, ફિલ્મ સ્ટાર, સંગીતકારો, રમતવીરો, વૈજ્ઞાનિકો અને એવી સેલેબ્રીટીનાં પૂતળાં છે. જેવા કે બરાક ઓબામા, ચર્ચિલ, હિટલર, મહાત્મા ગાંધીજી, માઈકલ જેક્સન, અમિતાભ બચ્ચન વગેરે. કોલ્હાપુરના વેક્સ મ્યુઝીયમમાં આ પ્રકારનાં સ્ટેચ્યુ નથી. પણ એને બદલે જૂના જમાનાના ભારતના ગ્રામ્ય જીવનની ઝાંખી કરાવે એ પ્રકારનાં દ્રશ્યોવાળાં સ્ટેચ્યુ મૂકેલાં છે. જેમ કે બળદ અને હળથી ખેતર ખેડતો ખેડૂત, કૂવેથી પાણી ખેંચતી સ્ત્રીઓ વગેરે. આ પૂતળાંમાં ચહેરા પરના ભાવો અને પ્રસંગોની ગૂંથણીને લીધે, આ દ્રશ્યો સાચુકલાં હોય એવું લાગે છે. આ મ્યુઝીયમમાં આવા ૮૦ પ્રસંગોનાં આશરે ૩૦૦ જેટલાં સ્ટેચ્યુ ઉભાં કર્યાં છે. જોવા જનારને આપણા ભારતના ગામડાનું અહીં સાચું દર્શન થાય છે. સુખશાંતિથી જીવવા માટે, કેવું જીવન જીવવું જોઈએ, એની પ્રેરણા એમાંથી મળે છે. આ મ્યુઝીયમની અહીં વિગતે વાત કરીએ.\nકોલ્હાપુરના આ વેક્સ મ્યુઝીયમનું નામ સિદ્ધગિરિ ગ્રામજીવન વેક્સ મ્યુઝીયમ છે. તે કોલ્હાપુરથી ૧૫ કી.મી. દૂર કનેરી ગામમાં આવેલું છે. કનેરી ગામમાં શ્રીક્ષેત્ર સિદ્ધગિરિ નામનો એક મઠ છે, તે મઠની બાજુમાં જ આ મ્યુઝીયમ છે. મઠને ટૂંકમાં કનેરી મઠ પણ કહે છે. આ મઠ વધુ જાણીતો છે, જયારે વેક્સ મ્યુઝીયમ એટલું જાણીતું નથી. કનેરી જવા માટે, પૂના-બેંગ્લોરના હાઈવે નં. NH 4 પર, કોલ્હાપુરથી દસેક કી.મી. જેટલું જવાનું, પછી ગોકુલ-શીરગાંવ આગળથી જમણી બાજુ વળી જવ��નું અને બીજા પાંચેક કી.મી. જવાનું, એટલે કનેરી ગામ અને આપણું વેક્સ મ્યુઝીયમ આવી જાય.\nઆ મ્યુઝીયમ કનેરી મઠના ૨૭મા મઠાધિપતિ શ્રી કાલસિદ્ધેશ્વર સ્વામીજીના વિઝન અને પ્રયત્નોથી ઉભું થયું છે. મહાત્મા ગાંધીજીને, ભારતનું ગામડું કેવું સ્વાવલંબી હોય તેનું એક સ્વપ્ન હતું. સ્વામીજીએ ગાંધીજીના સ્વપ્નાનું ગામ, અહીં વેક્સનાં પૂતળાં સ્વરૂપે સર્જ્યું છે. આ મ્યુઝીયમનો હેતુ, મોગલોના આક્રમણ પહેલાંના સ્વનિર્ભર ગ્રામજીવનનો ઈતિહાસ તાજો કરવાનો છે. એ જમાનામાં ગામડાંમાં જ્ઞાતિ આધારિત ધંધા હતા, સોની, લુહાર, સુથાર, મોચી વગેરે. આવા ૧૨ પ્રકારના ધંધા અને તેઓને સાધનો પૂરાં પાડનારા બીજા ૧૮ પ્રકારના ધંધા – આ બધું આ મ્યુઝીયમનાં દ્રશ્યોમાં વણી લીધું છે.\nમ્યુઝીયમના પ્રવેશદ્વારમાં પેઠા પછી સૌ પ્રથમ એક ગુફા છે. ગુફા અંદરથી શણગારેલી છે. તેની ભીંતો પર રામાયણ અને મહાભારતના જાણીતા પ્રસંગોનાં ચિત્રો દોરેલાં છે. ગુફા પછીનો પૂતળાંવાળો બધો જ ભાગ ખુલ્લામાં છે. કોઈ બંધ મકાનમાં નહિ. મ્યુઝીયમ ૭ એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં જે ૮૦ જેટલાં દ્રશ્યો, મીણનાં પૂતળાંરૂપે ઉભાં કર્યાં છે, તેમાંથી થોડાકનાં નામ ગણાવું.\n(૧) બળદ અને હળથી ખેતર ખેડતો ખેડૂત\n(૨) શાકભાજી વેચતી સ્ત્રી\n(૩) કૂવેથી પાણી ભરતા લોકો\n(૪) ભગવાનનું ભજન કરતા લોકો\n(૫) ઘરેણાં ઘડતો સોની\n(૬) દરદીની દવા કરતા વૈદ્ય\n(૭) ઢોર ચરાવતો ભરવાડ\n(૮) ઝાડ નીચે બેઠેલા લોકો\n(૯) ગાયનું દૂધ દોહતી સ્ત્રી\n(૧૦) એક સુખી કુટુંબ\n(૧૧) બંગડી વેચતી સ્ત્રી\n(૧૨) સેવ વણતી સ્ત્રી\n(૧૪) વાંસની ટોપલી બનાવતા કારીગર\n(૧૫) માટલાં બનાવતો કુંભાર\n(૧૬) જોડા સીવતો મોચી\n(૧૭) તેલની ઘાણી ચલાવતો માણસ\n(૧૮) માછલીઓ વીણીને આવતી સ્ત્રી\n(૧૯) હજામત કરતો હજામ\nઆ ઉપરાંત પણ બીજા ઘણા પ્રસંગોનાં સ્ટેચ્યુ છે.\nભારતના ગામડાનાં બધી જાતનાં લક્ષણો અહીં પૂતળાંરૂપે કંડારાયાં છે. ગામડાની જિંદગીને અહીં પૂતળાંમાં વણી લીધી છે. પૂતળાંના હાવભાવ. દેખાવની ચોકસાઈ અને જીવંતતા અદભૂત છે. દરેક સ્ટેચ્યુ પ્રવાસીઓના મન પર એક અસર છોડી જાય છે. દરેક સીનને એક ચોક્કસ ધ્યેય છે. સ્વામીજીએ દરેકેદરેક સીન એવો બનાવ્યો છે કે દરેક સીન એક વાર્તા કહેતો હોય એવું લાગે.\nગામડાના ધંધા જોતાં જ ખ્યાલ આવી જાય છે કે ગામડું સ્વનિર્ભર છે. ગામમાં સોની, લુહાર, મોચી, હજામ, વૈદ્ય, ભરવાડ, ખેડૂત એમ બધી જ જાતના લોકો છે. તેમના ધંધાથી ગામની બધી �� જરૂરિયાતો સચવાય છે. દરેક વચ્ચે સુમેળભર્યો અને સ્નેહાળ સંબંધ છે. મ્યુઝીયમ જોતાં એવું લાગે છે કે આખું ગામ એક જ કુટુંબ છે. અહીં ઉત્પાદનમાં કોઈ ભેળસેળ નહિ, બીજાને પાડી દેવાની ભાવના નહિ, ગાંડી સ્પર્ધા નહિ, પ્રદૂષણ નહિ, પણ એને બદલે આનંદી વાતાવરણ, ફળદ્રુપ જમીન, ચોખ્ખાં હવાપાણી અને તંદુરસ્ત ખોરાક છે. અહીં કુદરતી સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ અને કામધંધામાં સંતોષનું વાતાવરણ છે. માણસને આથી બીજું શું જોઈએ આ બધી બાબતો જ માણસને સુખ અને આનંદ બક્ષે છે. મ્યુઝીયમ જોવા આવનારા પ્રવાસીઓ પર અહીં આવો બધો પ્રભાવ પડે છે. મ્યુઝીયમ જોઇને, આપણા વડવાઓ ગામડામાં કેવું જીવન જીવતા હતા તેની ઝાંખી જોવા મળે છે.\nઅહીંનો કનેરી મઠ તો ખૂબ જ જાણીતો છે. અહીં શીવમંદિર છે. શીવજીની મૂર્તિ ૧૩ મીટર ઉંચી છે. આગળ મોટો નંદી છે. મંદિર સુંદર અને શાંત છે. આજુબાજુ બગીચો અને ઝાડપાન છે. અહીં એક ૩૮ મીટર ઉંડો કૂવો છે.\nકનેરી જવા માટે, કોલ્હાપુર સ્ટેશન અને બસ સ્ટેન્ડથી બસો મળે છે. મ્યુઝીયમ સવારના નવથી સાંજના ૬ સુધી ખુલ્લું રહે છે. મ્યુઝીયમ જોવાની ટીકીટ મોટાઓના ૧૦૦ રૂપિયા અને બાળકોના ૪૦ રૂપિયા છે. (ટીકીટના ભાવ બદલાયા હોય એવું પણ બને.) મ્યુઝીયમ આરામથી જોઈએ તો સહેજે ૩ થી ૪ કલાક લાગે છે. મ્યુઝીયમમાં ફોટા પાડવા દેતા નથી. મ્યુઝીયમ જોવા માટે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો સમય વધુ સારો. સાંજના સમયે જવું કે જેથી ગરમી બહુ ના લાગે. બાળકો માટે ટ્રેન રાઈડ, હીંચકા વગેરે છે. ખાવાનું પણ મળે છે. ટીકીટ તો લેવી જ. એમ ને એમ થોડા પૈસા પકડાવી ના દેવા. ટીકીટ અંદર અને બહાર નીકળતી વખતે ચેક કરે છે.\nકોલ્હાપુરનું આ મ્યુઝીયમ, ક્યાંય ન હોય એવું અજોડ મ્યુઝીયમ છે. ભારતે એ માટે ગૌરવ લેવા જેવું છે. હજુ અહીં વિજ્ઞાનને લગતાં નવાં સ્ટેચ્યુ બની રહ્યાં છે. કોલ્હાપુર મુંબઈથી ૩૮૦ કી.મી. દૂર છે. ક્યારેક કોલ્હાપુર જવાનો પ્લાન બનાવી કાઢજો.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« માર્ચ મે »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/automobiles/upcoming-affordable-budget-cars-in-india-in-2018-19-278569/", "date_download": "2019-12-07T07:04:57Z", "digest": "sha1:7FFDXNJIQCIMZOKN3VKXQZVGPQVCPJUP", "length": 22604, "nlines": 274, "source_domain": "www.iamgujarat.com", "title": "ન્યૂ વેગનઆરથી હ્યુન્ડાઈ સેન્��્રો... ટૂંક સમયમાં આવી રહી છે આ બજેટ કાર્સ | Upcoming Affordable Budget Cars In India In 2018 19 - Automobiles | I Am Gujarat", "raw_content": "\nપ્રેગ્નેન્ટ પત્નીને લઈને હોસ્પિટલ પહોંચ્યો પતિ, કોઈએ બેસવા માટે જગ્યા ન આપતાં કર્યું આ કામ\nટેન્કરમાંથી થયો એસિડનો વરસાદ, ચાર મહિનાનું બાળક અને મા-બાપ દાઝ્યા\nસ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક જ વર્ષમાં 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ્યો\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nબોલિવુડમાં આલિયાની સફળતા વિશે બહેન પૂજાએ કહ્યું, ‘તું સફળ છે કારણકે તારામાં…’\nBigg Boss 13: સલમાન ખોલશે અરહાન ખાનની અંગત લાઈફની પોલ, જોતી જ રહી જશે રશ્મિ\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nGujarati News Auto ન્યૂ વેગનઆરથી હ્યુન્ડાઈ સેન્ટ્રો… ટૂંક સમયમાં આવી રહી છે આ બજેટ કાર્સ\nન્યૂ વેગનઆરથી હ્યુન્ડાઈ સેન્ટ્રો… ટૂંક સમયમાં આવી રહી છે આ બજેટ કાર્સ\n1/7આવી રહી છે આ બજેટ કાર્સ\nભારતીય કાર માર્કેટમાં આગામી કેટલાક મહિનાઓમાં ઘણી એફોર્ડેબલ બજેટ કાર આવશે. આવો જાણીએ, આવી જ કેટલીક કાર્સ વિશે…\n2/72019 મારુતિ સુઝુકી અલ્ટો\nભારતની આ એન્ટ્રી લેવલ કાર છે અને તેને ટૂંક સમયમાં અપડેટ કરી નવા અવતારમાં લૉન્ચ કરવામાં આવશે. અલ્ટો ભારતમાં આવ્યા બાદ અત્યાર સુધીમાં સૌથી વધુ વેચાનારી કાર્સમાંથી એક છે. મારુતિ સુઝુકી તેને નવા એમિશન નૉર્મ્સ મુજબ એપગ્રેડ કરી આવતા વર્ષે લૉન્ચ કરી શકે છે. તેમાં નવું 660 સીસી એન્જિન હોઈ શકે છે, જે 51 બીએચપીનો પાવર અને 63 ન્યૂટન મીટર ટૉર્ક જનરેટ કરી શકે છે. તેને ફેબ્રુઆરી 2019માં લૉન્ચ કરવામાં આવી શકે છે.\nહ્યુન્ડાઈ સેન્ટ્રો ફરી એકવાર ભારતમાં કમબેક કરશે. તેને નવા અવતારમાં લૉન્ચ કરવામાં આવશે. આ નવા મોડલનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને ઘણી વાર સ્પોટ પણ થઈ ચૂકી છે. નવી હેચબેક હ્યુન્ડાઈ આઈ10 પ્લેટફોર્મ પર બનેલી હશે. તેને ઓગસ્ટ 2018માં લૉન્ચ કરવામાં આવી શકે છે. તેમાં 1.1 લિટર પેટ્રોલ એન્જિન હશે, જે મહત્તમ 68 બીએચપીનો પાવર અને 100 ન્યૂટન મીટર ટૉર્ક જનરેટ કરશે. સેન્ટ્રોના નવા અવતારમાં એએમટીનો પણ ઑપ્શન મળી શકે છે. તેને ઓગસ્ટ 2018માં લૉન્ચ કરવામાં આવી શકે છે.\nRenault Kwid ભારતમાં રેનૉની સૌથી વધુ વેચાતી કાર છે. આ એન્ટ્રી લેવલ કારનું ફેસલિફ્ટ વર્જન ટૂંક સમયમાં ભારતમાં આવશે. Kwidનો આ નવો અવતાર રિફ્રેશ્ડ ફ્રન્ટ અને રિયર નવા બમ્પર્સથી સજ્જ હશે. આ સાથે તેમાં હેડ લેમ્પ્સ અને ટેલ લેમ્પ્સને પણ અપગ્રેડ કરવામાં આવશે. તેને 2019માં લૉન્ચ કરવામાં આવી શકે છે.\n5/72019 મારુતિ સુઝુકી વેગનઆર\nમારુતિ સુઝુકીની આ કારને જાપાનમાં અપડેટ કરી વેચવામાં આવી રહી છે. હવે તેનું ભારતીય વર્જન આવશે. વેગનઆરનું આ નવું થર્ડ જનરેશન મોડલ હશે. ભારતમાં આવનારી વેગનઆરના નવા મોડલમાં ફ્રન્ટ, રિયર સ્ટાઇલને અપગ્રેડ કરવામાં આવશે. તેમાં સ્ટાન્ડર્ડ ફીચર્સ પણ વધારે હશે. તેમાં સીટ બેલ્ટ વૉર્નિંગ, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ અને એબીએસ વગેરેનો સમાવેશ થાય છે. તેને 2019માં લૉન્ચ કરવામાં આવી શકે છે.\n6/7મારુતિ સુઝુકી વેગનઆર 7 સીટર\nમારુતિ સુઝુકી વેગનઆરનું આ નવું 7 સીટર વર્જન હશે. જાપાનમાં સુઝુકી સોલિયો નામથી તેને વેચવામાં આવે છે. આ 7 સીટર અવતારને ભારતમાં સ્પોટ કરવામાં આવ્યો છે. તેની ટક્કર ડેટસન ગો પ્લસ સાથે થશે. તેને આ વર્ષના અંત સુધીમાં લૉન્ચ કરવામાં આવી શકે છે.\nફોર્ડે હાલમાં જ નવી ફ્રી સ્ટાઇલ કારને લૉન્ચ કરી છે, જે ફિગોના ફેસલિફ્ટ મોડલ પર આધારિત છે. આ વર્ષે આ અમેરિકન કંપની ફિગો હેચબેકને પણ ભારતમાં લૉન્ચ કરશે. તે Figoનું ફેસલિફ્ટ મોડલ હશે અને તેમાં નવું ગ્રિલ, નવું બમ્પર, નવા એલૉય વ્હિલ્સ અને નવા ઇન્ટીરિયર્સ હશે. કારમાં 1.2 લિટર, 3 સિલિન્ડર ડ્રેગન સિરીઝ એન્જિન હશે, જે 96 બીએચપીનો પાવર જનરેટ કરશે. ઓગસ્ટ, 2018માં તેને લૉન્ચ કરવામાં આવી શકે છે.\nઆ કંપની ભારતમાં લોન્ચ કરશે ₹10 લાખથી સસ્તી કિંમતની ઈલેક્ટ્રિક કાર\nમારુતિએ 60,000થી વધુ કાર આ કારણે પાછી મંગાવી\nસેલ્ટોસની ધમાકેદાર એન્ટ્રી બાદ Kia જલ્દી લોન્ચ કરશે આ ખાસ કાર\nTata Altorz, Maruti Baleno કે હ્યુન્ડાઈની i20, જાણો કઈ કાર છે દમદાર\nમોંઘી થઈ મહિન્દ્રાની XUV300, જાણો નવી કિંમત\nKia Carnival ફેબ્રુઆરીમાં થઈ શકે છે લોન્ચ, જાણો તેની 5 ખાસ વાતો\nકરિના જેવું પર્ફેક્ટ ફિગર જોઈએ છે ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે તૈયાર કરેલો ડાયટ પ્લાન ફોલો કરો\nઆનંદ મહિન્દ્રાએ ફોન ચાર્જ કરવાના જબરજસ્ત જુગાડનો આઇડિયા શેર કર્યો\nબાળકીએ ગાયું લતાજીનું ગીત, ક્યૂટનેસ પર ફીદા થઈ ગયા લોકો\nમાતા તરફથી મહિલાઓને વારસામાં મળી શકે છે આ 6 બીમારીઓ\nવાંદરાને ડરાવવા ખેડૂતે કૂતરા પર વાઘ જેવા પટ્ટા ચીતરી નાંખ્યા, જાણો પછી શું થયું\nઅમદાવાદમાં વાયુ પ્રદૂષણ, નવું રિસર્ચ જણાવે છે નબળી પડી શકે છે તમારી યાદશક્તિ\nપુરુષો માટે પહેલું ગર્ભનિરોધક ઈન્જેક્શન તૈયાર, ભારતીય વૈજ્ઞાનિકોની શોધ\nશિયાળામાં પ્રાકૃતિક રીતે યૌન શક્તિ વધારવા અપનાવો આ ઉપાય\nઆયુર્વેદ કહે છે સલાડ જેવું કાચું ફૂડ ન ખાવું જોઈએ કારણ કે…\nWorld Prematurity Day: પ્રિમેચ્યોર કે સમય કરતા વહેલું બાળક જન્મે તો આ રીતે રાખો તેનું ધ્યાન\nવૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું એવું ફળ જેને ખાવાથી વ્યક્તિ રહેશે યુવાન\nઆ કારણે બાળકો-વૃદ્ધોને જલદી ન્યુમોનિયા થાય છે, બચવા માટે આટલું ધ્યાન રાખો\nવૈજ્ઞાનિકોએ શોધ્યો એવો વાયરસ જે દરેક પ્રકારનું કેન્સર મટાડી દેશે\nતાવ, શરદી અને કફ રહેશે દૂર, ઋતુ બદલાતા ખાવાની આટલી આદતો બદલો\nતમારી ચાના પાઉડરમાં ભેળસેળ છે કે નહીં આ સરળ રીતે ઘરે જ ચેક કરો\nસીઝનની પહેલી બરફ વર્ષા બાદ સ્વર્ગમાં ફેરવાયું ગુલમર્ગ અને જમ્મુ-કાશ્મીર\nશું તમે બાળકના હાથ વારંવાર સેનેટાઈઝરથી સાફ કરો છો..તો જાણી લેજો આ વાત\nવજન ઘટાડવામાં કમાલ કરે છે હળદરવાળું દૂધ, પરંતુ શું તમને ખબર છે તેને બનાવાની સાચી રીત\nઘરે જ બનાવો બકરીના દૂધનો સાબુ, 60 વર્ષે પણ 16 વર્ષ જેવી યુવાન સ્કિન રહેશે\nદિલ્હી જ નહીં અમદાવાદમાં પણ વધી રહ્યું છે પ્રદૂષણ, આ યુનાની ઉપાય આપશે રક્ષણ\nગાંધીજીનો સ્પેશિયલ ડાયેટ પ્લાન જેને સુભાષચંદ્ર બોઝે પણ અપનાવ્યો હતો\nદીકરી આખો દિવસ મમ્મી-પપ્પાને વળગીને રહેતી, ગૂગલ પર સર્ચ કરતા ખબર પડી કે…\nબસ બહુ વિચાર કર્યા, બેગ તૈયાર કરો અને દિવાળી વેકેશનમાં જઈ આવો આ દેવતાઓના દેશમાં\nછાતીમાં બળતરાને એસિડિટી સમજીને અવગણીએ છીએ તે હોઈ શકે છે સાઈલન્ટ હાર્ટ અટેક\nયુવરાજસિંહની એક્સ ગર્લફ્રેન્ડે બિકિનીમાં શેર કર્યા હોટ ફોટોગ્રાફ્સ 😍\nઆવી ગઈ આયુર્વેદિક એન્ટિબાયોટિક દવા, બેક્ટેરિયા-વાયરસનો જડમૂળથી કરશે ખાત્મો\nSilver Ant: આ છે દુનિયાની સૌથી વધુ ઝડપે દોડનારી કીડી\nનવ મહિનાની પ્રેગનેન્સી બાદ પણ ન થઈ ડિલિવરી, અને મહિલા સાથે બની એક ભયાનક ઘટના\nઆવી રીતે 23 વર્ષની બેલા હેડિડ બની દુનિયાની સૌથી બ્યુટિફુલ યુવતી\nખરતા વાળ અને વધતું વજન આ ખતરનાક બીમારીનો હોઈ શકે છે સંકેત\nચીને કરી ગજબ કરામત, બનાવી નાંખ્યો કૃત્રિમ સૂર્ય\nદીકરીની બુક લોન્ચ ઈવેન્ટમાં મીડિયા પર ભડક્યા મહેશ ભટ્ટ, આલિયાએ કહ્યું, ‘મેં તમને...\nટ્રાફિકથી કંટાળી ગયો હતો આ શખ્સ, શોધી કાઢ્યું જોરદાર સોલ્યુશન\nયુપી: બસ્તી શહેરમાં આવેલી ICICI બેેંકમાં 40 લાખની લૂંટ\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઆ કંપની ભારતમાં લોન્ચ કરશે ₹10 લાખથી સસ્તી કિંમતની ઈલેક્ટ્રિક કારમારુતિએ 60,000થી વધુ કાર આ કારણે પાછી મંગાવીસેલ્ટોસની ધમાકેદાર એન્ટ્રી બાદ Kia જલ્દી લોન્ચ કરશે આ ખાસ કારTata Altorz, Maruti Baleno કે હ્યુન્ડાઈની i20, જાણો કઈ કાર છે દમદારમોંઘી થઈ મહિન્દ્રાની XUV300, જાણો નવી કિંમતKia Carnival ફેબ્રુઆરીમાં થઈ શકે છે લોન્ચ, જાણો તેની 5 ખાસ વાતોએક સમયે હતો દબદબો, હવે પૂરાં થવામાં છે ડીઝલ એન્જિન SUVના દિવસોમારુતિ સુઝુકીનો રેકોર્ડ, ભારતમાં વેચી 2 કરોડથી વધુ કાર્સમાત્ર 4 લાખ રૂપિયામાં મળશે આ દેશી ઈલેક્ટ્રિક કાર, સિંગલ ચાર્જમાં 200KM દોડશેહીરોએ બંધ કરી ‘જૂની’ સ્પ્લેન્ડર અને HF ડિલક્સરોયલ એનફિલ્ડના ચાહકો માટે ખુશખબર, હવે કંપની લાવશે ઈલેક્ટ્રિક મોટરસાઈકલઈનોવાને ટક્કર આપવા આવી રહી છે ટાટાની નવી SUVનવા એન્જિન સાથે આવી અપાચે, જાણો નવી કિંમતમારુતિ અલ્ટો K10 થવા જઈ રહી છે મોંઘી, જાણો કારણનવી Honda City પરથી ઉઠ્યો પડદો, મળશે વધુ માઈલેજ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://nai-aash.in/sanchaalako/shabnam-khoja/comment-page-1/", "date_download": "2019-12-07T07:53:47Z", "digest": "sha1:RRIXZDLTS426XMS3NFMRCAFL5PQM3HZT", "length": 13107, "nlines": 191, "source_domain": "nai-aash.in", "title": "શબનમ ખોજા | આશ…", "raw_content": "\nશબ્દો છે શ્વાસ મારા\nમારા વિચારો, મારી ભાષામાં\nફન – એન – ગ્યાન\nHi… નમસ્તે ,આદાબ મિત્રો ,\nહું ખોજા શબનમ મુર્તઝા, વ્યવસાયે એક શિક્ષક છું. મુન્દ્રા-કચ્છની વતની છું. પરિવારમાં મમ્મી, પપ્પા, બે ભાઈ ને હું….એમાં હું સૌથી મોટી ને બધાની લાડકી ..થોડી મસ્તીખોર પણ ખરી…\nઉપરોક્ત બધા શબ્દોનું સુગમ મિલન એટલે Shabnam ..એવું મારા મિત્રો ને પરિવારનું માનવું છે..અને હું પણ માનું છું કે તેઓ સાચા છે … ;).મને સંગીત સા��ભળવાનો અને dance નો ગજબનો શોખ છે..એ સિવાય ગાવાનો, વાંચવાનો, વક્તવ્ય આપવાનો, શાયરીઓ-મુક્તકો-સારી પંક્તિઓ વગેરેનું કલેક્શન કરવાનો પણ શોખ છે..હું હકારાત્મક વલણ ધરાવું છું..’Positive thinking and positive attitude towards the life ‘ એજ જીવન મંત્ર છે..ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા ધરાવું છું ..”Whatever GOD does is good for us.” એ વાક્યને વળગીને હું હંમેશા ખુશ રહું છું અને બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરું છું.. 🙂 હું ખુબ જ lucky છું. કારણ કે મને બધું જ best મળ્યું છે… માતા-પિતા, ભાઈઓ, મિત્રો બધું જ..અને હવે બીજી એક બેસ્ટ ચીજ ” નઈ-આશ ” અને બધા aashmates …again best \nમિત્રો, નઈ-આશે જ મારા એક ગુણ નો મારાથી પરિચય કરાવ્યો કે હું લખી પણ શકું છું..આ પહેલા મેં ક્યારેય કોઈ કાવ્ય કે મુક્તક કે શાયરી એવું કંઈ પણ મારી જાતે લખ્યું ન હતું, પરંતુ હવે લખું છું એ નઈ- આશ ની જ કમાલ છે.. ને લખવા માટે મને પ્રોત્સાહન આપનાર બે લોકોની હું ખુબ ખુબ ખુબ જ આભારી છું ..અને તે છે “મુસ્તાકભાઇ” અને “આશિષસર” …તેમના પ્રોત્સાહન વગર કદાચ હું ક્યારેય ન લખી શકત..અને હા NR@L\nબસ આ જ રીતે આપણી site નઈ -આશ પ્રગતિ કરતી રહે એવી શુભેચ્છા સહ THANK U ALL …\nઆ રચનાને શેર કરો..\nSelect Author... Unknown Talent (1) अविनाश अभंग (Scrapwala) (29) अश्विनी अभंग (16) समाजशिल्पी (8) અનિલ સોલંકી (1) અપેક્ષા સોલંકી (23) આશિષ તિલક (18) ચેતના ભટ્ટ (43) નિરાલી સોલંકી (32) પલ્લવી જોષી (6) પ્રિયેશ કનેરિયા (3) મુસ્તાક ભોજાણી (22) મોહમ્મદ અલી (1) શબનમ ખોજા (34) હાર્દિક પીઠડીયા (15) હેમા તિલક (1)\nHARI: શિક્ષક એ શિક્ષક\nvivek: કોણ કહે છે હું પોતાના માટે જીવુ છું અે તો હું લોકોના રમવા માટે બન્યો...\nકલ્પતરૂ ધનાણી: વાંચ્યુ હાઇકુ મસ્ત લખ્યું આઈખું કેમે લઈખું\nફેસબુક પર લાઈક કરો:\nફેસબુક પર લાઈક કરો:\nPriyesh Kaneria on હાર્દિક પીઠડીયા\nHARI on હું એક શિક્ષક છું\nvivek on એકલા રહી ગયા….\nvivek on એકલા રહી ગયા….\nAkki on તારી પ્રિતમાં એવું શું છે\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 9,542 views | 9 comments | by હેમા તિલક\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 3,021 views | 5 comments | by અપેક્ષા સોલંકી\nપ્રેમ નું દેશી નામું …. 2,557 views | 10 comments | by પલ્લવી જોષી\nઆ અઠવાડિયાની સૌ થી વધુ જોવાયેલી રચનાઓ…\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 4 views | 0 comments | by અપેક્ષા સોલંકી\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 3 views | 0 comments | by હેમા તિલક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://www.qxmic.com/gu/sch-40-steel-pipe-fitting-bs-threaded-pipe-nipples.html", "date_download": "2019-12-07T06:52:36Z", "digest": "sha1:S5V6ACMQYI4Q5D4KDKTN5FMBBG2FUHSI", "length": 13138, "nlines": 307, "source_domain": "www.qxmic.com", "title": "SCH 40 સ્ટીલ પાઇપ ફિટિંગ BS થ્રેડેડ પાઇપ સ્તનની ડીંટી - ચાઇના હેબઈ Jinmai કાસ્ટીંગ", "raw_content": "\nકાર્બન સ્ટીલ પાઇપ ફિટિંગ્સમાં\nટીપી આયર્ન પાઇપ ફિટિંગ્સમાં\nકાર્બન સ્ટીલ પાઇપ ફિટિંગ્સમાં\nકાર્બન સ્ટીલ પાઇપ ફિટિંગ્સમાં\nટીપી આયર્ન પાઇપ ફિટિંગ્સમાં\nSCH 40 સ્ટીલ પાઇપ ફિટિંગ BS થ્રેડેડ પાઇપ સ્તનની ડીંટી\nઉચ્ચ ગુણવત્તા હરકત મા આવીયુ અને બ્લેક સપાટી સ્ટીલ પાઇપ ...\nફેક્ટરી ઉચ્ચ ગુણવત્તા થ્રેડેડ કાસ્ટ ટીપી આયર્ન પી ...\nઉચ્ચ ગુણવત્તા ટીપી આયર્ન પાઇપ ફિટિંગ lareral વાય ખ ...\nઅમેરિકન સ્ટાન્ડર્ડ શુદ્ધતા કાસ્ટીંગ આયર્ન પાઇપ ફિટિંગ્સમાં\nપડવાળી ગેલ્વેનાઈઝ્ડ ટીપી કાસ્ટ આયર્ન તેલ અને ગેસ પી ...\nઓનલાઇન શોપિંગ શ્રેષ્ઠ ગેલ્વેનાઈઝ્ડ ટીપી આયર્ન ગેસ પી ...\nએનપીટી સ્ટાન્ડર્ડ ગેલ્વેનાઈઝ્ડ ટીપી લોહ પાઈપ ફિટિંગ ...\nદિન ટીપી કાસ્ટ આયર્ન પાઇપ ફિટિંગ ગેલ્વેનાઈઝ્ડ\nધોરણ હાર્ડવેર ગરમ ગેલ્વેનાઈઝ્ડ ટીપી IR દેખાવ ખરાબ થવા લાગ્યો ...\nચાઇના ફેક્ટરી Sch40 વેલ્ડિંગ સ્ટીલ ફળનું નાનું બીજ પ્રતિ ડાયરેક્ટ ખરીદો ...\nSCH 40 સ્ટીલ પાઇપ ફિટિંગ BS થ્રેડેડ પાઇપ સ્તનની ડીંટી\nચુકવણી શરતો: એલ / સી, ડી / એ, ડી / પી, ટી / ટી\nઅમને ઇમેઇલ મોકલો PDF તરીકે ડાઉનલોડ કરો\n2000 ટન દર મહિને\n2000 ટન / મહિનો દીઠ ટન\nકાર્ટન સહિતની વસ્તુઓના સાથે સાઇન / વિના ભંગાર\nSCH 40 સ્ટીલ પાઇપ ફિટિંગ BS થ્રેડેડ પાઇપ સ્તનની ડીંટી\nSCH 40 સ્ટીલ પાઇપ ફિટિંગ BS થ્રેડેડ પાઇપ સ્તનની ડીંટી:\nકરતાં વધુ 1500 કામદારો વર્કશોપ સાથે, 10 થી વધુ વર્કશોપ છે.\nસંપૂર્ણ ઓટોમેટિક પ્રોડક્શન લાઇન\nઘણાં વિવિધ પેકેજ પ્રકાર. માગણીઓ પર આધારિત કસ્ટમાઇઝેશન શકે છે.\nગત: ખાતરી કરો કે ગુણવત્તા પ્રથમ વોટર સપ્લાય ટીપી આયર્ન સામગ્રી પ્રકાર જંક્શન બોક્સ\nઆગામી: તે ઢાળેલા લોખંડના પાઇપ ફિટિંગ્સમાં Tee ઉત્પાદન\n2 ઈંચ પાઇપ સ્તનની ડીંટડી\nબ્લેક આયર્ન પાઇપ સ્તનની ડીંટડી\nકાર્બન સ્ટીલ સ્તનની ડીંટડી\nકાર્બન સ્ટીલ પાઇપ સ્તનની ડીંટડી\nડબલ પાઇપ સ્તનની ડીંટડી\nડબલ થ્રેડ ષટ્કોણ સ્તનની ડીંટડી\nડબલ થ્રેડ સ્તનની ડીંટડી\nડબલ થ્રેડ પાઇપ સ્તનની ડીંટડી\nઇલેક્ટ્રો ગેલ્વેનાઈઝ્ડ પાઇપ સ્તનની ડીંટડી\nપૂર્ણ થ્રેડ સ્તનની ડીંટડી\nગેલ્વેનાઈઝ્ડ કાર્બન સ્ટીલ પાઇપ સ્તનની ડીંટી\nગેલ્વેનાઈઝ્ડ પાઇપ સ્તનની ડીંટડી ફિટિંગ\nગેલ્વેનાઈઝ્ડ પાઇપ સ્તનની ડીંટડી\nગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ પાઇપ સ્તનની ડીંટડી\nગી સ્તનની ડીંટડી પાઇપ ફિટિંગ\nગી પાઇપ હેક્સ સ્તનની ડીંટડી ફિટિંગ\nહેબઈ સ્તનની ડીંટડી ટીપી આયર્ન પાઇપ ફિટિંગ્સમાં\nહેક્સ સ્તનની ડીંટડી પાઇપ ફિટિંગ્સમાં\nહેક્સ પાઇપ સ્તનની ડીંટડી\nષટ્કોણ સ્તનની ડીંટડી સમાન\nલાંબા થ્રેડ બ્લેક પાઇપ સ્તનની ડીંટી\nનર પાઇપ સ્તનની ડીંટડી\nપુરુષ થ્રેડ સ્તનની ડીંટડી ફિટિંગ\nએનપીટી પાઇપ સ્તનની ડીંટડી\nએનપીટી થ્રેડ ડબલ પાઇપ સ્તનની ડીંટડી\nએનપીટી થ્રેડ પાઇપ સ્તનની ડીંટડી\nએનપીટી થ્રેડેડ પાઇપ સ્તનની ડીંટડી\nપાઇપ ફિટિંગ સ્તનની ડીંટડી 280 વિગતો\nપ્લમ્બિંગ પાઇપ થ્રેડેડ સ્તનની ડીંટી\nReducer હેક્સ સ્તનની ડીંટડી\nષટ્કોણ સ્તનની ડીંટડી ઘટાડતા\nSch40 પાઇપ સ્તનની ડીંટડી\nસ્ક્રૂ પાઇપ સ્તનની ડીંટડી\nસ્ટીલ પાઇપ સ્તનની ડીંટડી\nથ્રેડેડ પાઇપ સ્તનની ડીંટડી\nથ્રેડીંગ પાઇપ સ્તનની ડીંટડી\nબે પુરૂષ થ્રેડેડ પાઇપ સ્તનની ડીંટડી\nGI પાઇપ ફિટિંગ્સમાં સંપૂર્ણ થ્રેડ સ્ટીલ પાઇપ સોકેટ ...\nઆઉટર વાયર સ્ટીલ પાઇપ ફિટિંગ\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nહેબઈ Jinmai કાસ્ટીંગ કું, લિમિટેડ\n© કોપીરાઇટ - 2010-2018: સર્વાધિકાર સુરક્ષિત.\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2018-issues/%E0%AA%A1%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AB%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8/", "date_download": "2019-12-07T07:33:37Z", "digest": "sha1:W7WIHDH5NEFVVRYN4A53CY2S3QMP6EKP", "length": 6215, "nlines": 158, "source_domain": "cybersafar.com", "title": "ડોક્યુમેન્ટ ફોર્મેટિંગ સંબંધિત શબ્દો | CyberSafar", "raw_content": "\nડોક્યુમેન્ટ ફોર્મેટિંગ સંબંધિત શબ્દો\nવારંવાર વંચાતા અને સંભળાતા, પણ ઓછા સમજાતા ટેકનિકલ શબ્દોની સરળ સમજણ.\nજો તમારે માઇક્રોસોફ્ટ વર્ડ અથવા પબ્લિશર, કોરલ ડ્રો, પેજમેકર કે ઇનડિઝાઇન જેવા ડેસ્કટોપ પબ્લિશિંગ સોફ્ટવેરમાં કામ કરવાનું થતું હોય કે બીજા પાસે કરાવવાનું થતું હોય તો જાણી લો કેટલાક ખાસ શબ્દોના અર્થ\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AD%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE", "date_download": "2019-12-07T06:21:51Z", "digest": "sha1:ZQL7BNPMTEG7XSN2VMG5HNT6O47QLMY6", "length": 22992, "nlines": 119, "source_domain": "gu.wikisource.org", "title": "મિથ્યાભિમાન/પ્રસ્તાવના - વિકિસ્રોત", "raw_content": "\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nદલપતરામ રંગભૂમિ વ્યવસ્થા →\nગુજરાત વર્નાક્યુલર સોસાઇટીના સેક્રેટરી મહેરબાન એમ. એચ. સ્કોટ સાહેબની તરફથી સને ૧૮૬૯ના જુલાઈના બુદ્ધિપ્રકાશમાં, ગુજરાત શાળાપત્રમાં, મુંબાઇના રાસ્ત ગોફ્તારમાં, સન્ડે રિવ્યુમાં, ડાંડીઆમાં, સુરતના ગુજરાત મિત્રમાં અને અમદાવદના વર્તમાન પત્રોમા એક જાહેર ખબર છપાઈ કે, -\n\"કોઈએક પ્રકારની વિદ્યા, ધન, ગુણ પોતામાં ન છતાં તે મારામાં છે એવો ઢોંગ કરે, તે મિથ્યાભિમાની કહેવાય. તે મિથ્યાભિમાન વિષે હાસ્ય રસમાં નાટકરૂપી નિબંધ, \"બુદ્ધિપ્રકાશ\" જેવડાં ૫૦ પૃષ્ઠનો પાંચ મહિનાની મુદતમાં લખી મોકલશે, તેમાં સૌથી સરસ નિબંધ લખનારને કચ્છ માંડવીના ઠક્કર ગોવિંદજી ધરમશી તરફનું રૂ. ૧૦૦) નું ઇનામ આપવામાં આવશે.\" તે જાહેરખબર ઉપરથી આ નાટક મેં રચીને મોકલ્યું.\nવાર્તારૂપે કે સંવાદરૂપે નિબંધ લખેલો હોય, તે કરતાં નાટકરૂપી નિબંધથી, તથા તેજ નાટક કરી દેખાડવાથી માનસના મનમાં વધારે અસર થાય છે; જેમકે ચહેરાપત્રક ઉપરથી કોઇ માણસની આકૃતિનું જેટલું જ્ઞાન થાય છે તે કરતાં ફોટોગ્રાફી છબી જોવાથી તેના ચહેરાનું વધારે જ્ઞાન થાય છે; તેમજ નાટક છે - તે ફોટોગ્રાફી-છબી જેવું છે.\nમિથ્યાભિમાનીના અવગુણ દેખાડવામાં હાસ્યરસ જ જોઈએ, માટે નિબંધ રચાવનાર ગૃહસ્થે યોગ્ય રસ પસંદ કર્યો છે. મેં સાંભળ્યું છે કે તે ગ્રહસ્થ કચ્છના મોટા સંઘ સાથે ગોકુળ, મથુરા, કાશી વગેરેની જાત્રા કરવા ગયા હતા. તે સંઘમાં તથા તીર્થક્ષેત્રોમાં ધન, વિદ્યા અને ધર્મના મિથ્યાભિમાનીઓ તેમના જોવામાં ઘણા આવ્યા, તેથી વળતાં તેમણે ધાર્યુંકે અમદાવાદમાં જઇને મિથ્યાભિમાનીઓને શિખામણ લાગે એવું મશ્કરીભરેલું નાટક સારા વિદ્વાન પાસે ઈનામ આપીને રચાવું, કે જેથી લોકોનું ભલું થાય.\n���છી તેમણે અમદાવાદમાં આવીને એક વિદ્વાનને કહ્યું કે તમેજ સૌથી સરસ પુસ્તક રચી શકશો એવી મારી ખાત્રી છે, માટે આ ઈનામ લઇને રચી આપો. પછી તે વિદ્વાને તેમને સલાહ આપી કે સોસાઈટીની મારફતે જાહેરખબર છપાવશો તો મુંબાઇ, સુરત વગેરે હરકોઇ ઠેકાણેથી સરસ નાટક લખાઇ આવશે. આ ઉપરથી તેમણે તેમ કર્યું.\nઆપણા દેશના ભવાયા લોકો નાટક કરે છે તેમાં બિભત્સ શબ્દો બોલે છે, તેથી તે સારાં માણસોને જોવા લાયક નથી, માટે સુધરેલાં નાટકનાં પુસ્તકોની ગુજરાતી ભાષામાં ઘણી જરૂર છે.\nસંસ્કૃત તથા વ્રજ ભાષાના સાહિત્યના ગ્રન્થોમં નાટકનાં દશ રૂપક કહ્યાં છે :-\nઅર્થ-નાટક, પ્રકરણ, ભાણ, પ્રહસન, ડિમ, વ્યાયોગ, સમવાકાર, વીથી, અંક અને ઇહામૃગ એ દશ. તેમાંનું આ નાટકનું રૂપક प्रहसन છે. કહ્યું છે કે, 'प्रहसने कल्प्यमितिवृत्तं, पाषंड-प्रभुतयो नायका हास्यरस, प्रधानं\nઅર્થ- પ્રહસનમાં કલ્પિત વાર્તા, પાખંડી વગેરે પાત્રો અને હાસ્યરસ મુખ્ય હોય.\nહવે હાસ્યરસનું લક્ષણ લખું છું. સ્થાયીભાવ, વિભાવ, અનુભાવ અને સાત્વિકભાવ, એ ચાર વાનાં હોય ત્યારેજ હરેક રસ સંપૂર્ણ થાય છે. જેમ દંપત્તિની રતિ , તે શૃંગારરસનો સ્થાયીભાવ છે, તેમ હસવા લાયક પ્રકૃતિ તે હાસ્ય રસનો સ્થાયીભાવ છે; અને હસવા જેવી સ્વનિષ્ઠ કે પરનિષ્ઠ એટલે પોતાનામાં કે બીજામાં, ચંચળતા, નિર્લજ્જતા, વિકૃતવેષ વિકૃતવાણી, મિથ્યા પ્રલપન, વ્યંગદર્શન, મૂઢતા, દૂષણકથન તથા છળકરણ એટલાં વાનાં હાસ્યરસના વિભાવ છે. રસની ઉત્પત્તિનાં કારણો તે વિભાવ કહેવાય.\nઓઠ, નાક કે કપાળ ચળે, અથવા દ્રષ્ટિ કે માથું ઊંચુ નીચું થાય તે હાસ્ય રસના અનુભાવ છે, અને\nઅર્થ- અક્કડ થઇ જાય, લીન થઇ જાય, રૂંવાટા ઉભાં થાય, પરસેવો વળે, ડોળા ફરી જાય, ધ્રૂજ છૂટે, આંસૂ પડે અને સ્વરભંગ થાય એ આઠ સાત્વિક ભાવ કહેવાય.\nહાસ્યરસ ચાર પ્રકારનો છે. નેત્ર કપોળ વિકસે અને લગાર દાંત દેખાય તે\" हसितं\" નામે હાસ્ય; અને તે ઉત્તમ છે.\nનેત્ર કપોળ સંકોચાય , મધુર શબ્દ થાય અને બધા દાંત દેખાય તે \"विहसित \" નામે હાસ્ય છે.\nઊંચે સ્વરે ખડખડ હસે, ડોક વાંકી થઇ જાય, કેડ લચકાય અને હથ સંકોચાય, તે \"अतिहसितं \"\nહસીને બોલે, પડી જાય, આંસુ આવે, માથું ધુણે, તાળી દે, તે \"उपहसितं \" એ છેલ્લા બે પ્રકર અધમ છે. વળી ઉત્તમ મધ્યમ, અને અધમ જાતનાં માણસોના ઉપર લખેલા દરેકને ચચ્ચાર ભેદ ગણતાં હાસ્યના બાર ભેદ થાય છે.\nહાસ્યમાં બીભત્સનો ભાવ મિશ્રિત હોય તે \" हास्यारसाभास\" કહેવાય. એ સર્વે પ્રકારના ભેદ આ ન���ટકમાં છે. જે બીભત્સક્રિયા કરીને, કે બીભત્સ બોલીને, એટલે ગાળ દઇને, ટુંકારા કરીને લોકોને હસાવે, તે વખાણવા યોગ્ય હાસ્યરસ નહિ, પણ હાસ્યરસાભાસ કહેવાય; અને હાસ્યરસના વખતની દ્રષ્ટિનું નામ હ્રષ્ટા છે.\nઆ અષ્ટાંકી નાટકમાં મુખ્ય તો મિથ્યાદ્રષ્ટિ અભિમાનનો ચિતાર આપેલો છે; પણ તેમાં મિથ્યા ધનાભિમાન, લેખકગુણાભિમાન, ધર્માભિમાન, વિદ્યાભિમાન, યૌવનાભિમાન, કુલાભિમાન, રૂપાભિમાન અને મિથ્યાજ્ઞાનાભિમાન આદિકના દાખલા પણ આપેલા છે.\nમારા લખવામાં ભૂલ આવે જ નહિ, એવું મિથ્યાભિમાન હું રાખતો નથી, માટે ભૂલચૂકની વિદ્વાનો પાસે માફી માંગું છું.\nહાસ્યરસના નાટકમાં પાત્રો એવાં જોઈએ કે પોતપોતાના ગુણને મળતો પોશાક, તેની વાણી અને વાક્ય બોલતાં અંગના ચાળા પણ તેવાજ કરી જાણે , કે જેથી જોનારાઓને હાસ્યરસ ઉઅપજે, અને પોતે તો દાંત દેખાડે નહિ. જ્યાં પાત્રોને હસવાનું લખ્યું હોય ત્યાં જ હસે.\nરસગ્રંથમાં હાસ્યરસનો રંગ શ્વેત, અને દેવ, કુબેરભંડારી લખ્યો છે. મિથ્યાભિમાન મોટો દુર્ગુણ છે, તેનો નાશ કરવા સારુ જે ગૃહસ્થે આ પુસ્તક રચાવ્યું, તેનો ઉપકાર સર્વે લોકોએ માનવો જોઇએ. હરેક માણસ સર્વે પ્રકારનું જ્ઞાન મેળવી શકે નહિ, એવો ઇશ્વરી નિયમ છતાં, કેટલાક લોકો સુંઠનો ગાંગડો મળવાથી ગાંધી થઈ બેસે છે, તે મિથ્યાભિમાની કહેવાય. સોનીથી દરજીનું કામ થઈ શકે નહિ, અને સોયનું કામ તરવારથી થઇ શકે નહિ. તેમજ મોટા વિદ્વાનોએ સર્વે કળા જાણવાનું અભિમાન રાખવું નહિ; કેમકે જેનું કામ જેથી થાય. કહ્યું છે કે -\nજેમ નાટકમાં કહેલો જીવરામભટ્ટ અનુષ્ટાન કરવાને બહાને રોજ રાતે ઘરમાં પેસીને સૂઈ રહે છે, તેવી જ રીતે આ વખતના મિથ્યાધર્માભિમાનીઓ ઊપરથી લોકોને ધર્મનો ઢોંગ બતાવે છે, અંદરખાને પોલેપોલું રાખે છે. આજના પંડિતો વિષે કહ્યું છે કે -\nઅર્થ- છાને ખૂણે વામ માર્ગ પાળે, લોકો દેખતાં શિવની પૂજા કરે, અને સભામાં ભાગવતની કથા વાંચવા જાય ત્યાં વૈષ્ણવનો વેશ રાખે છે; ને વાદ વદવામાં જીવરામ ભટ્ટના જેવા વાચાળ હોય છે. તેમજ મિથ્યાધનાભિમાનીઓ, મિથ્યાવિદ્યાભિમાનીઓ પણ જીવરામ ભટ્ટની પેઠે ખાલી ઢોંગ કરીને લોકોને જણાવે છે કે, અમે ધનવાન છીએ, અમે વિદ્વાન છીએ. પણ તે સર્વેએ સમજવું કે છેલ્લીવારે જીવરામભટ્ટની ફજેતી થઇ, તેવીજ ફજેતી હરેક પ્રકારના મિથ્યાભિમાનીની થયા વિના રહેતી નથી. માટે આગાળથી જ સમજીને મિથ્યાભિમાન રાખવું નહિ. સુપાત્ર માણસ જેમ જેમ ગુણ મેળવતો જાય , ત��મ તેમ નમ્રતા વધારે રાખતો જાય, અને હલકા માણસો જ છકી જાય છે.\nઠકકર ગોવિંદજી ધર્મશીનો પત્ર\nકચ્છ - માંડવી. તા. ૮ મી. નવેમ્બર સને ૧૮૭૦. મુવકર, મહેરબાન એમ. એચ. સ્કોટ સાહેબ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સેક્રેટરી, અમદાવાદ.\nઆપનો કાગળ ચાલતા માસની તા ૨ જીનો લખેલો આવ્યો. તેની પહોંચ કબૂલ કરતાં જણાવવાની રજા લઉં છું કે મારા તરફ પાંચ નિબંધ આવ્યા, તેમાંથી \"ભૂંગળ વિનાની ભવાઈ\" એ નિશાનીવાળું નાટક મને પસંદ પડ્યું, તે આપને લખી જહેર કર્યું. તેમાં જુજ પાનાં વાંચતાંજ મને એમ જણાયું કે આ કોઇ વિદ્વાનનું લખાણ છે અને જેમ જેમ આગળ વાંચતો ગયો, તેમ તેમ મારા વિચારોને મજબુતી મળતી ગઇ. તેમાં જ્યારે પાને ૪૪ મે' જરાવસ્થા વિષે દ્વિઅર્થી છપય વાંચ્યો ત્યારે નિશ્ચય થયો કે આ રચના કોઇ તેજસ્વી કવિના મગજમાંથી ચમકી નીકળી છે, કેમકે થોડાં વર્ષો ઉઅપ્ર અહીંના માસ્તર ચતુર્ભુજ શિવજીએ મને સરસ કવિતા રચના વિષે એક પોતાનું જોડેલ કવિત વંચાવ્યું હતું, તે એ કે,\nकવિ કૈયે તેજ જેના કથાનને છબિ જાણે,\nરविના પ્રકાશ પેર હણે અંધકારને;\nનીરदથી નીર ઝરે, વીર હાથ તીર ખરે,\nભેદે દિल ભૂમિ એવા શોધે શબ્દસારને;\nસ્વદેશનું पરમેશ પાસે હિત માગે સદા,\nવાણી છે શિક્ષિत અને પ્યારી નર નારને;\nગાયે અહોનિશ राમ, સત્ય જે સુંદરશ્યામ,\nચતુર કરે પ્રણાम કાવ્ય સરનારને.\n(એની પહેલી લીટીનો પહેલો, બીજીનો બીજો, એમ ચઢતો અક્ષર લેતાં કવિ દલપતરામનું નામ નીકળે છે.) એ મુજબ આ આખા નિબંધમાં આદ્યંત એ પ્રકારની જ છુટક કવિતા મારા જોવામાં આવતાં મને તે નાટક દુરસ્ત લાગ્યું.\nવિશેષ સોસાઇટીએ પણ મારું પસંદ કરેલ નાટક બહાલ કર્યું અને વળી કવીશ્વર દલપતરામની કલમથી લખાયેલ છે, એવું આપે જણાવ્યું; તો હવે તે રસયુક્ત હોય તેમાં હું કાંઇ આશ્ચર્ય સમજતો નથી. એ નાટકનો પ્રથમ છપાવ્યાનો હક્ક મેં આગળ લખ્યો છે તેમ તેના રચનારને જ આપશો, અને રૂ. ૧૦૦) તેની હકદારીથી ઈનામ આપી બીજા રૂ. ૫૦)ની હુંડી મેં આ સાથે બીડી છે, તેમાં લખ્યા રૂપિયા કવીશ્વર દલપતરામને શાલના કરીને આપશો, તથા જ્કણાવશો કે, નાની રકમ ઉપર જરા પણ નજર ન પહોંચાડતા એ નાટકના ગુણોથી મારા મોહની નિશાની તરીકે અંગીકાર કરશો. તે સારા કાગળ તથા સફાઇથી તરત છપાવવા વાજબી ભાસે તો તજવીજ કરાવશો, અને તે છપાઇ બહાર પડે ત્યારે મારે માટે નકલ ૫૦ મોકલશો. તેની કિંમત હું આપીશ, એજ વિનંતી.\nઠક્કર ગોવિંદજી વિ. ધરમશીની\n↑ બેતની ઢબે બોલાય\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\n��હી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ ૦૯:૩૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%8B_%E0%AA%85%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE", "date_download": "2019-12-07T07:24:24Z", "digest": "sha1:ZHPLQ5SW5EDJAO3SBKEF5DXXKYBHSCDX", "length": 3288, "nlines": 50, "source_domain": "gu.wikisource.org", "title": "\"ચર્ચા:સત્યના પ્રયોગો અથવા આત્મકથા\" ને જોડતા પાનાં - વિકિસ્રોત", "raw_content": "\n\"ચર્ચા:સત્યના પ્રયોગો અથવા આત્મકથા\" ને જોડતા પાનાં\n← ચર્ચા:સત્યના પ્રયોગો અથવા આત્મકથા\nઅહી શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ ચર્ચા:સત્યના પ્રયોગો અથવા આત્મકથા સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા ‎ (← કડીઓ | ફેરફાર)\nસભ્યની ચર્ચા:Ashok modhvadia ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/hemal-ashar-andheri-residents-made-to-stamp-duty-twice-to-protest-outside-family-court-in-bkc-106280", "date_download": "2019-12-07T07:15:41Z", "digest": "sha1:XQXBTTQLEQNRNHQKEI4OXOQKWM6XUWLJ", "length": 7914, "nlines": 61, "source_domain": "www.gujaratimidday.com", "title": "Hemal Ashar Andheri residents made to stamp duty twice to protest outside family court in BKC | રીડેવલપમેન્ટમાં ઘર મેળવનારાઓ ઉશ્કેરાયાઃ બે વખત સ્ટૅમ્પ ડ્યુટી ભરવા સામે હોબાળો - news", "raw_content": "\nરીડેવલપમેન્ટમાં ઘર મેળવનારાઓ ઉશ્કેરાયાઃ બે વખત સ્ટૅમ્પ ડ્યુટી ભરવા સામે હોબાળો\nઆજે એમએમઆરડીએની ઑફિસ સામે વિરોધ-પ્રદર્શન\nહાઉસિંગ સોસાયટીઓના રીડેવલમેન્ટમાં સામેલ સ્થાનિક રહેવાસીઓને ઇન્ડિવિજ્યુઅલ એગ્રીમેન્ટ્સના રજિસ્ટ્રેશન માટે સ્ટૅમ્પ ડ્યુટી ભરવાની જોગવાઈ જાહેર કરતાં ૨૦૧૭ની ૩૦ માર્ચે બહાર પાડવ���માં આવેલા પરિપત્ર સામે નાગરિકોમાં વિરોધ જાગ્યો છે. એ પરિપત્રની સામે ફાઇનૅન્શિયલ ફ્રૉડ્સ વિક્ટિમ્સ વેલફેર અસોસિએશન (એફએફવીડબલ્યુએ)ના નેજા હેઠળ એ નાગરિકોએ પુણેમાં વડું મથક ધરાવતા ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન(આઇજીઆર)ને અરજી કરી છે.\n૨૦૧૭ના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ‘હાઉસિંગ સોસાયટીઓએ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કરતી વેળા કમિટીમાં એમના પ્રતિનિધિઓના માધ્યમથી કરેલું પેમેન્ટ સ્વીકાર્ય નથી. બાંધકામના ખર્ચને આધારે સ્ટૅમ્પ ડ્યુટી ચૂકવ્યા વગર રહેવાસીઓના ઇન્ડિવિજ્યુઅલ એગ્રીમેન્ટ્સ રજિસ્ટર થઈ ન શકે.’\nઅરજદારોએ જણાવ્યું છે કે ‘૨૦૧૭માં આ પરિપત્ર બહાર પડાયો એ પૂર્વે પણ અનેક ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ્સ કરવામાં આવ્યા હતા. ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ(ડીએ)ના રજિસ્ટ્રેશન વેળા સ્ટૅમ્પ ડ્યુટી ભરવામાં આવી હતી. ફરી ઇન્ડિવિજ્યુઅલ એગ્રીમેન્ટ્સના રજિસ્ટ્રેશન વેળા સ્ટૅમ્પ ડ્યુટી ભરવાની અમને શા માટે ફરજ પાડવી જોઈએ\nઆ લડતમાં અંધેરી (પશ્ચિમ)ના દાદાભાઈ નવરોજી (ડીએન) નગરના રહેવાસીઓ અગ્રેસર છે. ત્યાં મ્હાડાનાં મકાનોનું મોટા પાયે રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. ડીએન નગરના રહેવાસીઓ કહે છે કે ‘રીડેવલપમેન્ટ કરવામાં આવતું હોય એ સોસાયટીના બધા સભ્યોએ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ પર સહી કરવાની છે, એ બાબતનો આગ્રહ સરકારી અધિકારીઓએ શરૂઆતમાં કેમ ન કર્યો\nઅસોસિએશનના સંયુક્ત સચિવ ગુરપ્રીતસિંહ આનંદે જણાવ્યું હતું કે ‘ડીએન નગરમાં રીડેવલપમેન્ટના અનેક પ્રોજેક્ટ પૂરા થતાં ઘણા લોકો ઇન્ડિવિજ્યુઅલ એગ્રીમેન્ટ્સ વગર પાછા એમના નવા બંધાયેલા ઘરમાં રહેવા પહોંચી ગયા છે.\nઆ પણ વાંચો : લખપતિ ભિખારી કેસ : અમે જાણીએ છીએ કે પુત્રો શા માટે આવ્યા છે\nઇન્ડિવિજ્યુઅલ એગ્રીમેન્ટ્સ વગર નવા બંધાયેલા ઘરમાં રહેવા જવાની કેટલીક સમસ્યાઓ છે. એમને માટે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાય છે. આ સમસ્યાની રજૂઆત માટે અમે આજે બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં ફેમિલી કોર્ટની નજીક મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)ના મુખ્યાલયની સામે વિરોધ પ્રદર્શન કરીશું.’\nસની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ\nસાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો\nઑફિસ જવા માટે આ ઢોલીવુડ બ્યૂટીઝની જેમ થાઓ તૈયાર, લાગશો પર્ફેક્ટ\nAishwarya Majmudar બંધાઈ સગાઈના બંધનમાં, જુઓ ખૂબસુરત તસવીરો\nવાકોલા બ્રિજ બંધ કર્યો તો ભારે થશે\nજ્વેલર્સનાં 12 બૅન્ક-અકાઉન્ટ્સ હૅક કરીને 2.98 કરોડ રૂપિયા સેરવી લેનારા ગુનેગારોની શોધ\nભિવંડીમાં બહુમતી હોવા છતાં કૉન્ગ્રેસે મેયરપદ ગુમાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2010/06/12/abhav-swabhaav/", "date_download": "2019-12-07T06:47:27Z", "digest": "sha1:IXLWPA6K3E7XOVYVWISFLQYFBR7Z7AAZ", "length": 12040, "nlines": 138, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: અભાવ અને સ્વભાવ – ધીરુ પરીખ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઅભાવ અને સ્વભાવ – ધીરુ પરીખ\nJune 12th, 2010 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : ધીરુ પરીખ | 7 પ્રતિભાવો »\nરંગની વાત નીકળી જ છે તો કહે છે –\nશ્વેત કોઈ રંગ નથી,\nશ્યામનો અભાવ તે છે શ્વેત:\nને શ્વેતનો અભાવ તે શ્યામ.\nશ્યામ પણ કોઈ રંગ નથી.\nલાલ પીળો ને વાદળી\nબાકીના બીજા બધા મેળવણીથી થાય.\nમૂળ રંગને ચાતરવાનો આ છે ચીલો.\nલાલમાં પીળો ભળે ને થાય કેસરી.\nચિતારાને પૂછશો તો કહેશેઃ\nરંગછટાઓની આ છે ખૂબી ખરી.\nપણ જ્યારે ખેંચાય છે ઈન્દ્રધનુ\nત્યારે જ સમજાય છેઃ\nશ્વેતને થયું કે સપ્તરંગી બનું.\nઆમ જે રંગ જ નથી તેનું વિસ્તરવું\nએટલે શૂન્ય સૃષ્ટિનું પ્રસ્તરવું.\nઆટલું જ્યારે સમજાય ત્યારે તો\nરંગની વાત નીકળતાં જ\nશ્વેત એટલે જ શ્યામનો અભાવ\nને શ્યામ છે શ્વેતનો અભાવ –\nઅસ્તિત્વનું ટકી રહેવું તે જ સ્વ-ભાવ.\n« Previous અકબંધ આકાશ – રાજેન્દ્ર પટેલ\nઈચ્છાગીત – મનોહર ત્રિવેદી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nવાચકોની કૃતિઓ – સંકલિત\nગદ્યકાવ્ય: હું એટલે – જિગર જોષી ‘પ્રેમ’ હું એટલે અધુરાં પત્રો ટેબલ પર ઢોળાઈ ગયેલી ન ગમતી કોઇ ક્ષણની શ્યાહી અગણિત રાતોના મીઠા – કડવા ઉજાગરાઓ અધુરી સિગારેટોથી લથબથ એસ્ટ્રે અડધો અડધ સળગાવી દીધેલી ડાયરી ટેરવાની વચ્ચે થીજી ગયેલી રાત જેવી કલમ ટેબલ પર જ્યાં ત્યાં વિખરાઇ પડેલા શબ્દો પીળાશથી ઘેરાયેલો પહાડ ખૂબ જ ગમતી ફોટો-ફ્રેમ પર પડેલી તિરાડ... અરધી રાતે આંખ વચાળે ફફડી ઉઠેલા સપનાઓની ચીંસ બે કાગળ મધ્યે રેશમ જેવા ... [વાંચો...]\nતમે ક્યાં વસો છો \nતમે ક્યાં વસો છો જાણું નહિ કે તમે રડો છો કે હસો છો જાણું નહિ ��ે તમે રડો છો કે હસો છો તમે આંસુ સારો, ................મને ભીંજવી ન શકે; તમે સ્મિત ધારો, ................મને રીઝવી ન શકે; એમ તમે નિત દૂર ને દૂર ખસો છો તમે આંસુ સારો, ................મને ભીંજવી ન શકે; તમે સ્મિત ધારો, ................મને રીઝવી ન શકે; એમ તમે નિત દૂર ને દૂર ખસો છો તમે ક્યાં વસો છો તમે ક્યાં વસો છો પાસે નહિ આવો જાણું નહિ તમે ક્યા લોકમાં શ્વસો છો તમે ક્યાં ... [વાંચો...]\nજાંબુડાના ઝાડ ઉપર લટકતો લીલો લીલો મારો સૂરજ ક્યાં છે ક્યાં છે મારા ખેતરખૂણાના કૂવામાં કબૂતરાંની પાંખો ઉપર સૂતેલો ભોળો ભોળો અંધકાર ક્યાં છે મારા ખેતરખૂણાના કૂવામાં કબૂતરાંની પાંખો ઉપર સૂતેલો ભોળો ભોળો અંધકાર પ્રભાતપંખીનાં પગલાંની લિપિમાં આળખેલો ડુંગર ફરતો, ચકરાતો એ ચીલો ક્યાં છે પ્રભાતપંખીનાં પગલાંની લિપિમાં આળખેલો ડુંગર ફરતો, ચકરાતો એ ચીલો ક્યાં છે ક્યાં છે મારી પથ્થર વચ્ચે પાણી લઈને વહેતી શમણા જેવી નદી ક્યાં છે મારી પથ્થર વચ્ચે પાણી લઈને વહેતી શમણા જેવી નદી વનપરીના નાનકડા ખોબા જેવી તરંગની આંગળીઓ વચ્ચે પવન રમાડતી પેલી મારી તલાવડી ક્યાં છે વનપરીના નાનકડા ખોબા જેવી તરંગની આંગળીઓ વચ્ચે પવન રમાડતી પેલી મારી તલાવડી ક્યાં છે ક્યાં છે મારું ટેકરીઓનું ગામ, ગામનું ઘર, ઘરની કોઢ, કોઢમાં અંધારાની કાળી ગાયને દહોતી ... [વાંચો...]\n7 પ્રતિભાવો : અભાવ અને સ્વભાવ – ધીરુ પરીખ\nસુંદર વાત કરી છે કવિએ… દરેક વ્યક્તિમાં અભાવ( ઉણપ) હોય છે અને એની સાથે જીવવું એ આપણો સ્વ-ભાવ.\nઅશોક જાની 'આનંદ' says:\nસફેદમાં જ સપ્ત રંગો છે અને એ જ સાત રંગો સફેદમાં પરિવર્તિત થઇ શકે, અભાવમાં જ રંગીનતા અને રંગીનતામાં જ અભાવનું આ વિષચક્ર કહેવું કે અમ્રુતચક્ર \nશ્વેત કોઈ રંગ નથી,\nશ્યામનો અભાવ તે છે શ્વેત:\nને શ્વેતનો અભાવ તે શ્યામ.\nશ્યામ પણ કોઈ રંગ નથી…………………….\nવિચારતા કરી મૂકે એવી રચના અને પ્રતિભાવો.\nઅંધકાર જેવુ કશુ હોતુ જ નથી, ઉજાસનો અભાવ એટલે અંધકાર. બંધ ઓરડામાં ‘અંધકાર’ હોય છે, જેવી મીણબત્તી પ્રગટે એટલે અંધકાર ગાયબ.\nપરંતુ પછી બીજો વિચાર આવે કે જો અંધકાર જેવુ કશુ નથી તો આવડા મોટા અંતરિક્ષમાં અંધકાર જ કેમ હોય છે. પ્રકાશ તો પ્રગટાવવો પડે, અંધકાર તો by default હોય છે.\nઅસ્તિત્વનું ટકી રહેવું તે જ સ્વ-ભાવ.\nમનગમંત શબ્દો, ખુબજ સરસ.\nબહુ મોટિ વાત સરસ રિતે વર્ણવી. “આમ જે રંગ જ નથી તેનું વિસ્તરવું\nએટલે શૂન્ય સૃષ્ટિનું પ્રસ્તરવું.” ભગવાન નુ સર્જન આવુજ છે.\nઅસ્તિત્વનું ટકી રહેવું ��ે જ સ્વ-ભાવ……સરસ કાવ્ય..\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.calcprofi.com/eka-trikona-na-parimiti-parimiti-sutra-kelkyuletara.html", "date_download": "2019-12-07T07:40:58Z", "digest": "sha1:PVP3DRFJPPJS7GQJIBS3SAMV4KTD7SAJ", "length": 5951, "nlines": 39, "source_domain": "gu.calcprofi.com", "title": "એક ત્રિકોણ ના પરિમિતિ", "raw_content": "\nએક ત્રિકોણ ના પરિમિતિ, પરિમિતિ સૂત્ર કેલ્ક્યુલેટર\nએક ત્રિકોણ ના પરિમિતિ, પરિમિતિ સૂત્ર કેલ્ક્યુલેટર તમે જેમ કે, સમભુજ સમદ્વિબાજુ, જમણે અથવા ત્રિકોણ ત્રિકોણ તરીકે ત્રિકોણ વિવિધ પ્રકારના એક પરિમિતિ શોધવા માટે, સૂત્ર દ્વારા, ત્રિકોણ બાજુઓ ની લંબાઈ મદદથી પરવાનગી આપે છે.\nએક બાજુ: સાઇડ બી: સાઇડ સી:\nત્રિકોણ ત્રણ શિરોલંબ, એક એક વાક્ય પર ખોટું નથી, ત્રણ ધાર સાથે જોડાયેલ ધરાવતો બહુકોણ છે.\nએક ત્રિકોણ ના પરિમિતિ માટે ફોર્મ્યુલા: P=a+b+c,\nજ્યાં એ, બી, સી - એક ત્રિકોણ બાજુઓ\nખૂણા, બાજુઓ અને ત્રિકોણનો વિસ્તાર ગણતરી.\nઆવા વર્તુળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, સમાંતર, પત્તાંની ચોપડી, અસમલંબક વિવિધ સૂત્રો દ્વારા વિવિધ ભૌમિતિક આકાર, એક પરિમિતિ શોધો.\nકોઈપણ વર્ગાત્મક સમીકરણ ઉકેલવા, વિવેચન અને સમીકરણ તમામ મૂળ શોધવા.\nગણિત કામગીરી કરે છે: ગુણાકાર, વિભાગ, સરવાળો, બાદબાકી, લોજિકલ અને, લોજીકલ અથવા, મોડ્યૂલો 2, દ્વિઅંકી આંકડાઓ સાથે\nતમે કરી શકો છો તમારી સાઇટ અથવા બ્લોગ આ કેલ્ક્યુલેટર એમ્બેડ\nતમારા પોતાના કેલ્ક્યુલેટર બનાવો\nજાહેરાતો વગર અને વેબસાઈટ પર સીધી કડી સાથે એમ્બેડ કોડ\nજાહેરાતો સાથે અને વેબસાઇટ સીધી કડી વગર એમ્બેડ કોડ\nકૉપિ કરો અને જગ્યા છે જ્યાં તમે કેલ્ક્યુલેટર પ્રદર્શિત કરવા માંગો છો તમારી સાઇટમાં આ કોડ પેસ્ટ કરો.\nતમે એક જવાબ જરૂર હોય તો\nમોબાઇલ સંસ્કરણ મારા કેલ્ક્યુલેટર્સ છેલ્લે મુલાકાત લીધી કેલ્ક્યુલેટર સંપર્કો Cookies CalcProfi.com ઑનલાઇન કેલ્ક્યુલેટર © 2000-2019", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://nai-aash.in/category/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%82%E0%AA%97/", "date_download": "2019-12-07T07:55:12Z", "digest": "sha1:WD4ADX5BNE5HVT4H242YCGZXC5QK2RXO", "length": 9372, "nlines": 156, "source_domain": "nai-aash.in", "title": "વ્યંગ | આશ...", "raw_content": "\nશબ્દો છે શ્વાસ મારા\nમારા વિચારો, મારી ભાષામાં\nફન – એન – ગ્યાન\nપારાવાર છે મોંઘવારી, બેકારી ને ભૂખમરો, જુના થઇ ગયા શબ્દ આ બધા, ઘોંઘાટ તમારો બંધ કરો, છે જરૂરત દેશને આજે જનતાના બલીદાનની, જય બોલો બેઈમાનની, જય બોલો બેઈમાનની… ન્યાય અને અન્યાય નો આજે કાઢી જુઓ તાગ, નિર્બળ ખાય ધક્કા, મળે … Continue reading →\nSelect Author... Unknown Talent (1) अविनाश अभंग (Scrapwala) (29) अश्विनी अभंग (16) समाजशिल्पी (8) અનિલ સોલંકી (1) અપેક્ષા સોલંકી (23) આશિષ તિલક (18) ચેતના ભટ્ટ (43) નિરાલી સોલંકી (32) પલ્લવી જોષી (6) પ્રિયેશ કનેરિયા (3) મુસ્તાક ભોજાણી (22) મોહમ્મદ અલી (1) શબનમ ખોજા (34) હાર્દિક પીઠડીયા (15) હેમા તિલક (1)\nHARI: શિક્ષક એ શિક્ષક\nvivek: કોણ કહે છે હું પોતાના માટે જીવુ છું અે તો હું લોકોના રમવા માટે બન્યો...\nકલ્પતરૂ ધનાણી: વાંચ્યુ હાઇકુ મસ્ત લખ્યું આઈખું કેમે લઈખું\nફેસબુક પર લાઈક કરો:\nફેસબુક પર લાઈક કરો:\nPriyesh Kaneria on હાર્દિક પીઠડીયા\nHARI on હું એક શિક્ષક છું\nvivek on એકલા રહી ગયા….\nvivek on એકલા રહી ગયા….\nAkki on તારી પ્રિતમાં એવું શું છે\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 9,542 views | 9 comments | by હેમા તિલક\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 3,021 views | 5 comments | by અપેક્ષા સોલંકી\nપ્રેમ નું દેશી નામું …. 2,557 views | 10 comments | by પલ્લવી જોષી\nઆ અઠવાડિયાની સૌ થી વધુ જોવાયેલી રચનાઓ…\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 4 views | 0 comments | by અપેક્ષા સોલંકી\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 3 views | 0 comments | by હેમા તિલક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "http://www.bmaxmachine.com/gu/zd-n1500-n-folded-towel-machinery-lamination.html", "date_download": "2019-12-07T06:54:36Z", "digest": "sha1:32HNCNRBKOUM2SR6KKLJNYNXTHJ4Q2OG", "length": 8142, "nlines": 205, "source_domain": "www.bmaxmachine.com", "title": "", "raw_content": "\nસીજે-S100A પોકેટ ટીશ્યુ ગડી મશીન\nBZ-ZW450 આપોઆપ હીટ સંકોચો પેકેજીંગ મશીન\nBZ-R200 આપોઆપ ફેશિયલ પેકિંગ મશીન\nBZ-J200 આપોઆપ વ્યક્તિગત વીંટો પેકિંગ મશીન\nમશીન સુવિધાઓ: 1.Suit 18g-45g / m2tissue કાગળ; 2.The કાગળ ખોરાક સ્વતંત્ર મોટર અને stepless ઝડપ ડ્રાઈવ કે જે સ્થિર ઝડપ પૂરી પાડે છે અપનાવે; 3.Raw કાગળ ગોઠવતા કાર્ય; 4.The સર્પાકાર pneumaic ઉપલા bladi એક આખું ભાગ છે, જે અનુકૂળ કાગળ માર્ગદર્શક, સ્થિર cuting અને બ્લેડ સરળ રિપ્લેસમેન્ટ પરવાનગી આપે છે; 5.Adopt ડબલ પક્ષો એક સાથે ચૂસીને મુક્ત છે, જે ફ્લામાં ફોલ્ડિંગ પ્રોફાઇલ મેળવાય અને ઉદ્યોગ ટોચ ઉત્પાદન ઝડપ મેળવી છે; હવાવાળો contr 6.Embossing ...\nએફઓબી ભાવ: યુએસ $ 0.5 - 9,999 / પીસ\nMin.Order જથ્થો: 100 ભાગ / પિસીસ\nપુરવઠા ક્ષમતા: 10000 પીસ / મહિનો દીઠ પિસીસ\nચુકવણી શરતો: એલ / સી, ડી / એ, ડી / પી, ટી / ટી\nઅમને ઇમેઇલ મોકલો Download as PDF\n2.The કાગળ ખોરાક સ્વતંત્ર મોટર અને stepless ઝડપ ડ્રાઈવ કે જે સ્થિર ઝડપ પૂરી પાડે છે અપનાવે;\n3.Raw કાગળ ગોઠવતા કાર્ય;\n4.The સર્પાકાર pneumaic ઉપલા bladi એક આખું ભાગ છે, જે અનુકૂળ કાગળ માર્ગદર્શક, સ્થિર cuting અને બ્લેડ સરળ રિપ્લેસમેન્ટ પરવાનગી આપે છે;\n5.Adopt ડબલ પક્ષો એક સાથે ચૂસીને મુક્ત છે, જે ફ્લામાં ફોલ્ડિંગ પ્રોફાઇલ મેળવાય અને ઉદ્યોગ ટોચ ઉત્પાદન ઝડપ મેળવી છે;\nસ્પષ્ટ pattem, આદર્શ રુંવાટીવાળું સાથે હવાવાળો નિયંત્રણ 6.Embossing.\nલાગુ કાચો પેપર 18-45g / m2 હાથ રૂમાલ પેપર\nલાગુ કાચો પેપર પહોળાઈ 675mm-1380mm\nકાચો પેપર વ્યાસ Ø1500mm\nકાચો પેપર કોર વ્યાસ Ø76mm\nગડી પ્રકાર વી એન એમ 5 સી ફોલ્ડ (કૃપા કરીને સ્પષ્ટ)\nછેડા slitting માપ 225mm-230mm (અન્ય કદ, કૃપા કરીને નિર્દિષ્ટ)\nઉત્પાદનમાં ઝડપ 100m-130m મીટર / મિનિટ\nગણવા મેગ્નેટિક ઇન્ક કાઉન્ટ\nકંટ્રોલ સિસ્ટમ આવર્તન રૂપાંતર ઝડપ રેગ્યુલેટર\nજરૂરી એર પ્રેશર 0.5Mpa (વપરાશકર્તા દ્વારા તૈયાર)\nવૈકલ્પિક લેમિનેશન યુનિટ (સીલ ડોક્ટર બ્લેડ ગ્લુ લેમિનેશન એકમ માટે)\nઉભાર મુદ્રણ સ્ટીલને સ્ટીલ (ખરીદનાર ઉભાર મુદ્રણ પેટર્ન પૂરી પાડે છે)\nગત: ZD-ML1500 ફેસીયલ ટિસ્યુ ફોલ્ડ મશીનરી\nઆપોઆપ હાથ રૂમાલ પેકિંગ મશીન\nહાથ રૂમાલ ગડી મશીન\nહાથ રૂમાલ એન ફોલ્ડર\nરસોડું પેપર ટુવાલ મશીન\nરસોડું ટુવાલ કાગળ મશીન\nરસોડું ટુવાલ રીવાઇન્ડ મશીન\nએમ ફોલ્ડ હાથ રૂમાલ મશીન\nએન ગણો હાથ રૂમાલ પેપર ફોલ્ડર\nપેપર હાથ રૂમાલ ગડી મશીન\nવી ફોલ્ડ હાથ રૂમાલ મશીન\nકેએલ-હીટ ઘટતા જતા મશીન\nZG-100A આપોઆપ કોર Macking મશીન\nકેએલ સામાન્ય SEALING મશીન\nસીજે-Q400A Vacumn નેપકિનની ગડી વાળવી મશીન\nBZ-R200 આપોઆપ ફેશિયલ પેકિંગ મશીન\nકેએલ-હાથ રૂમાલ ભરવું મશીન\nસરનામું: 3th ઔદ્યોગિક ઝોન, xiasha ગામ shipai નગર ડોંગગુઆન શહેર, ગુઆંગડોંગ પ્રાંતના, PRC\nઅમારી સાથે સંપર્ક કરવા સ્વાગત જો તમે કોઇ પૂછપરછ હોય, અમારી ટીમના તમામ 24 કલાકમાં તમારી સાથે ઉપલબ્ધ થશે\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8/%E0%AA%B9%E0%AB%88%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4", "date_download": "2019-12-07T06:00:58Z", "digest": "sha1:OLLLSYQ7WWGVUZLUZHH6XEBIDTCJNTU5", "length": 3937, "nlines": 72, "source_domain": "gu.wikisource.org", "title": "ન્હાના ન્હાન�� રાસ/હૈયાનાં હેત - વિકિસ્રોત", "raw_content": "ન્હાના ન્હાના રાસ/હૈયાનાં હેત\n< ન્હાના ન્હાના રાસ\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nન્હાના ન્હાના રાસ - ભાગ ૧ ન્હાનાલાલ કવિ\n← રાજકુમારીનું ગીત ન્હાના ન્હાના રાસ - ભાગ ૧\nન્હાનાલાલ કવિ પ્રેમસરોવર →\nહૈયાનાં હેત વ્હેતી વાંસળી વાગી\nને મ્હારી છાતડી જાગીઃ\nદુનિયાના દંશ દેતી વાંસળી વાગી.\nમ્હારો ઊંડો ઊંડો જાણે જીવનલલકારઃ\nદુનિયાના દંશ દેતી વાંસળી વાગી.\nને મ્હારી છાતડી જાગીઃ\nહૈયાનાં હેત વ્હેતી વાંસળી વાગી\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૮:૩૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/union-minister-piyush-goyal-said-that-benefits-demonetisatio-031380.html?utm_source=articlepage-Slot1-10&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T07:30:39Z", "digest": "sha1:UGPMQOASSKVBIP43S5HYA2HPVKLJTRPJ", "length": 11838, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઉર્જામંત્રી પિયૂષ ગોયલે કરી નોટબંધીથી થયેલા ફાયદાની વાત, કહ્યુ બધા સાથે કરશે શેર | Union Minister Piyush Goyal Said that benefits of demonetisation will be shared with all and will be used for the welfare of the poor people. - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n39 min ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n1 hr ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n1 hr ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n2 hrs ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઉર્જામંત્રી પિયૂષ ગોયલે કરી નોટબંધીથી થયેલા ફાયદાની વાત, કહ્યુ બધા સાથે કરશે શેર\nનોટબંધી પર થઇ રહેલી સરકારની આલોચનાને વખોડતા ઉર્જા મંત્રી પિયૂષ ગોયલે કહ્ય�� કે ડિમોનીટાઇઝેશનથી મળેલા લાભો બધા સાથે શેર કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ આઇઆઇએમ બેંગલુરુમાં આયોજિત એક ઇવેંટમાં બોલી રહ્યા હતા.\nઆઇઆઇએમ લીડરશીપ સમિટ 2016 માં બોલ્યા મંત્રી\nઆઇઆઇએમ બેંગલુરુમાં આયોજિત લીડરશીપ સમિટ 2016 માં બોલતા ઉર્જા મંત્રી પિયૂષ ગોયલે કહ્યુ કે, 'ડિમોનીટાઇઝેશનથી આપણને ઘણો ફાયદો થવા જઇ રહ્યો છે. આ ફાયદાને દેશમાં બધા સાથે શેર કરવામાં આવશે. લોકોના કલ્યાણ માટે, ખાસ કરીને ગરીબોના હિતમાં તેનો ઉપયોગ કરવામાં આવશે.'\nનોટબંધી પર થઇ રહેલી સરકારની આલોચના\nનોટબંધી પર થઇ રહેલી સરકારની આલોચના પર ઉર્જા મંત્રીએ કહ્યુ કે ડિમોનીટાઇઝેશનનો વિરોધ થોડા લોકો જ કરી રહ્યા છે. તેમને છોડીને દેશના મોટાભાગના લોકોએ સરકારના આ પગલાને આવકાર્યુ છે. તેમણે કહ્યુ કે નોટબંધીને મળેલા સમર્થન પર સરકાર ખુશ છે. જો કે મંત્રીએ એ ન જણાવ્યુ કે ડિમોનીટાઇઝેશનથી આખરે કયા કયા ફાયદા મળ્યા\n2022 સુધી દેશભરને રોશન કરવાનું લક્ષ્ય\nઉર્જા મંત્રીએ કહ્યુ કે સરકારને વિશ્વાસ છે કે 2022 સુધી દેશના બધા વિસ્તારમાં સાતે દિવસ 24 કલાક વિજળી મળશે. તેમણે કહ્યુ કે, 'ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થતા પહેલા અમે બધા નાગરિકો સુધી સસ્તી વિજળી પહોંચાડવા માંગીએ છીએ. લોકોના ઘરો સુધી સતત ગ્રીન એનર્જી પહોંચાડવાનું લક્ષ્ય છે જેથી કોઇ બાળકનું ભણતર વિજળીના અભાવે બગડે નહિ.'\nપૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરી રાત્રે બેહોશ, હોસ્પિટલમાં દાખલ કરાયા\nશું કાશ્મીરમાં છેલ્લા 70 વર્ષો દરમિયાન બંધ થયા 50 હજાર મંદિર\nકોલકાતામાં વિપક્ષની રેલી પર બોલ્યા રવિશંકર- તેમની પાસે ભવિષ્યનો કોઈ રોડમેપ નથી\nલોકસભાની ચૂંટણી બાદ સ્થિર સરકારની શક્યતા ઓછીઃ જયંત સિન્હા\nકેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું, NDA સરકારને ફટકો\nહવે મોદી મંત્રીએ જણાવી હનુમાનની જાતિ, ‘દલિત નહિ આર્ય હતા બજરંગબલી'\nકેન્દ્રીય મંત્રી અનંત કુમારનું બેંગ્લોરમાં નિધન, નેશનલ કોલેજમાં રખાશે પાર્થિવ દેહ\nકેન્દ્રિય મંત્રીએ કહ્યું, પુણે હિંસા માટે મેવાણી જવાબદાર નથી\nધોનીના આધાર કાર્ડની વિગતો લીક કરનાર કંપની પર પ્રતિબંધ\nરાણી પદ્માવતી હિંદુ હતા એટલે જ તેમની છબી બગાડવામાં આવી- ગિરિરાજ સિંહ\nશા માટે ટ્વીટર પર ટ્રેન્ડ કરે છે '#चरखा_चोर_मोदी'\nમોદીના મંત્રી ઉમા ભારતીને ચઢ્યો સત્તાનો નશો રોકાવી ટ્રેનને\nunion minister demonetisation iim bangalore કેન્દ���રીય મંત્રી નોટબંધી આઇઆઇએમ બેંગલુરુ\nહૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ સીન રિક્રિએટ અને પછી ચારેના મોત, જાણો એ સમયની કહાની\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\nમોડલને મળી ધમકી, તારૂ ગળું કાપી તારી પુત્રી જોડે કરીશ રેપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.infinite-electronic.hk/Optoelectronics/LED-Indication-Discrete.aspx", "date_download": "2019-12-07T07:57:04Z", "digest": "sha1:Z7IDKBVQ2YRWKFEFJUD46CZNFN6IQM7F", "length": 17147, "nlines": 434, "source_domain": "gu.infinite-electronic.hk", "title": "એલઇડી સંકેત - સ્વતંત્ર - ઇલેક્ટ્રોનિક ઘટકો ડિસ્ટ્રીબ્યુટર | Infinite-Electronic.hk", "raw_content": "તમારા દેશ અથવા પ્રદેશ પસંદ કરો.\nસાઇન ઇન કરો નોંધણી કરો ઇ-મેઇલ:Info@infinite-electronic.hk\nક્વોટની વિનંતી કરો | અમારા વિશેગુજરાતી\nહોમપ્રોડક્ટ્સઓપ્ટોઇલેક્ટ્રોનિક્સએલઇડી સંકેત - સ્વતંત્ર\nએલઇડી સંકેત - સ્વતંત્ર\nકિંગબ્રાઇટ કંપની એલએલસી. વૈશ્વિક હાજરી સાથે અગ્રણી એલઇડી ઉત્પાદક છે. 29 વર્ષથી, કિંગબ્રાઇટે વિશ્વભરમાં સર્વોચ્ચ ગુણવત્તાની એલઇડી ઉત્પાદનો, તકનીકી નવીનતાઓ અને અપ્રત...વિગતો\n- આજે, વીસીસી એરોસ્પેસ, તબીબી, ઓટોમોટિવ, પરિવહન, સલામતી અને ઔદ્યોગિક સહિત ગ્લોબલ બજારો માટે નવીનતમ એલઇડી, વીજળી, નિયોન અને વિશેષતા સૂચક પ્રકાશના ઉકેલોના વિકાસ અને ઉત્...વિગતો\n- સનલેડ એ ઓપ્ટોઇલેક્ટ્રોનિક ઘટકોના વિશ્વના અગ્રણી ઉત્પાદકોમાંનું એક છે. 1989 માં સ્થપાયેલી હોવાથી, સનલેડીએ ઉગાડ્યું છે અને એલઇડી લેમ્પ્સ, સપાટી માઉન્ટ એલઇડી અને એલઇડી...વિગતો\nડાયલટની વ્યાપક ઉત્પાદન શ્રેણી તમારી બધી દૃશ્યમાન સંકેત જરૂરિયાતો આવરી લે છે. ડિસ્ક્રીટ થ્રો-હોલ એલઈડીઝ અથવા માઇક્રોલેડ® સપાટી-માઉન્ટ એલઇડીથી, થ્રૂ હોલ દ્વારા સીબીઆ...વિગતો\n- લુમેક્સ, ઇન્ક. 30 વર્ષથી, લુમેક્સ ઓપ્ટોઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં વૈશ્વિક નેતા છે, જે ઉદ્યોગમાં ઉચ્ચ કાર્યક્ષમતા, ઉચ્ચ પ્રદર્શન એલઇડી અને એલસીડીની વ્યાપક શ્રેણી છે. હ...વિગતો\nઉપલબ્ધ છે: 88066 pcs\nઉપલબ્ધ છે: 42986 pcs\nઉપલબ્ધ છે: 92839 pcs\nઉપલબ્ધ છે: 64964 pcs\nઉપલબ્ધ છે: 83877 pcs\nઉપલબ્ધ છે: 94375 pcs\nઉપલબ્ધ છે: 34012 pcs\nઉપલબ્ધ છે: 61739 pcs\nઉપલબ્ધ છે: 99830 pcs\nઉપલબ્ધ છે: 90325 pcs\nઉપલબ્ધ છે: 42782 pcs\nઉપલબ્ધ છે: 12654 pcs\nInfinite-Electronic.hk એ વિશ્વના સૌથી મોટા અને ઝડપથી વિકસતા ઇલેક્ટ્રોનિક ઘટકોના વિતરક છે. અમારું લક્ષ્ય અમારા ગ્રાહકોને ઝડપથી સ્પર્ધાત્મક ભાવે ઇલેક્ટ્રોનિક ઘટકો શોધવામાં સહાય કરવાનો છે. આઇસી, સેન્સર્સ, ટ્રાન્સડ્યુસર્સ, સ્વિચ, રિલેઝ, ���પ્ટોઇલેક્ટ્રોનિક્સ અને ડિસ્ક્રીટ સેમિકન્ડક્ટર્સના વિશ્વના શ્રેષ્ઠ ઉત્પાદકોના નવીનતમ પ્રકાશનથી તમને ઉત્પાદનોની સૌથી વ્યાપક શ્રેણી પ્રદાન કરવા માટે અમને ગર્વ છે.\nકૉપિરાઇટ © 2018 ઇલેક્ટ્રોનિક ઘટકોના વિશ્વસનીય ડિસ્ટ્રિબ્યુટર - Infinite-Electronic.hk\nસરનામું: 17 એફ, ગેલોર્ડ કોમર્શિયલ બિલ્ડિંગ, 114-118 લોકહાર્ટ રોડ, વાન ચાઇ, હોંગકોંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/know-about-pm-modi-rakhi-sister-from-pakistan-origin-qamar-mohsin-shaikh-102316", "date_download": "2019-12-07T06:48:22Z", "digest": "sha1:DZIF3I7LT4URCXQQTY2Q7SIMU7JVE63S", "length": 8379, "nlines": 70, "source_domain": "www.gujaratimidday.com", "title": "know about pm modi rakhi sister from pakistan origin qamar mohsin shaikh | કોણ છે PM નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન ? 24 વર્ષથી બાંધે છે રાખડી - news", "raw_content": "\nકોણ છે PM નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન 24 વર્ષથી બાંધે છે રાખડી\nતમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ પાકિસ્તાનની એક મહિલા છેલ્લા 24 વર્ષથી વડાપ્રધાન મોદીને રાખડી બાંધે છે. આ મહિલાનું નામ કમર મોહસિન શેખ છે.\nરક્ષાબંધન.. ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક છે. આ તહેવારની રાહ તમામ ભાઈ બહેન જુએ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મહિલાઓથી લઈ સ્કૂલની વિદ્યાર્થીઓ પણ રાખડી મોકલે છે. પરંતુ અમે તમને જે વાત કહેવા જઈ રહ્યા છીએ, તે તમારા હ્રદયને સ્પર્શી જશે. તમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ પાકિસ્તાનની એક મહિલા છેલ્લા 24 વર્ષથી વડાપ્રધાન મોદીને રાખડી બાંધે છે. આ મહિલાનું નામ કમર મોહસિન શેખ છે.\nકોણ છે કમર મોહસીન શેખ \nકમર મોહસીન શેખ મૂળ પાકિસ્તાનના છે. લગ્ન બાદ તે તરત જ ભારત આવ્યા હતા. ત્યારથી જ તે અમદાવાદમાં રહે છે, અને તેમના પતિ ડૉક્ટર છે.\nકેવી રીતે થઈ પીએમ મોદી અને મોહસીન મુલાકાત\nમોહસીન અને પીએમ મોદી એકબીજાને ત્યારથી ઓળખે છે, જ્યારે મોદી RSS સાથે જોડાયેલા હતા. મોહસીન પોતાના પતિ સાથે દિલ્હી કોઈ કામથી આવી હતી. તે દિવસે રક્ષાબંધન હતું. ત્યારે તેમણે પીએમ મોદીને રાખડી બાંધવાનો આગ્રહ કર્યો. વડાપ્રધાને પણ હા પાડી અને ત્યારથી મોહસીન તેમને રાખડી બાંધે છે.\n2017માં પીએમ મોદીએ ખુદ ફોન કર્યો\nવર્ષ 2017માં મોહસીનને લાગ્યું કે કદાચ પીએમ મોદી કામમાં વ્યસ્ત છે. એટલે તેમણે નક્કી કર્યું કે તે આ વર્ષે રાખડી બાંધવા નહીં જાય. પરંતુ વડાપ્રધાન મોદીએ રક્ષાબંધનના બે દિવસ પહેલા જ તેમને ફોન કરીને આવવાનું કહ્યું. મોહસીને કહ્યું કે પીએમ મોદીનો ફોન આવતા જ તે ખૂબ જ ખુશ હતી.\nમોહસીને એક વખત ��હ્યું હતું કે તેમણે વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે આજે જે કંઈ પણ છું તમારા જ કારણે છું. તેઓ મારા ખબર અંતર પૂછવાની સાથે સાથે મારા પુત્ર સુફિયાન અને મારા પતિ વિશે પણ પૂછે છે. આ જોઈને મને લાગે છે કે હું વિશ્વની સૌથી નસીબવાળી વ્યક્તિ છું.\nઆ પણ વાંચોઃ ગુજરાતના આ જ્યોતિર્લિંગનું ભજનસમ્રાટ ગુલશનકુમારે કરાવ્યું છે નવનિર્માણ\nPM મોદી પાસેથી આ ગિફ્ટ ઈચ્છે છે બહેન\nમોહસીનને પણ દરેક બહેનની જેમ ભાઈ નરેન્દ્ર મોદી પાસેથી ગિફ્ટ જોઈએ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને કઈ ગિફ્ટની આશા છે, તો તેમણે કહ્યું કે તેઓ બસ આશીર્વાદ ઈચ્ચે છે. તેમના આશીર્વાદ જ મોહસીન માટે બધું જ છે.\nસિંચાઈની સુવિધા ન મળવા પર 300 ખેડૂતોએ આપી સામૂહિક આત્મહત્યાની ધમકી\nઅમદાવાદની સૃષ્ટિ કુંદનાની MTVના રિઆલિટી શો ‘મિસ્ટર એન્ડ મિસિસ 7 સ્ટેટ્સ’ની ફર્સ્ટ નેશનલ રનર-અપ\nભૂતપૂર્વ પ્રધાન જયંતી કવાડિયા ઉપર ૩૭૫ વીઘા જમીન પચાવી પાડી હોવાનો આરોપ\nઅમદાવાદમાં ફૉગિંગ મશીનથી ધુમાડો કરી સગીરા સાથે અડપલાં કરતાં હાહાકાર\nસની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ\nસાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો\nઑફિસ જવા માટે આ ઢોલીવુડ બ્યૂટીઝની જેમ થાઓ તૈયાર, લાગશો પર્ફેક્ટ\nAishwarya Majmudar બંધાઈ સગાઈના બંધનમાં, જુઓ ખૂબસુરત તસવીરો\nહૈદરાબાદ એનકાઉંટરઃ પોલીસે 30મિનિટની કરી બધી વાત, 'હથિયારો છીનવી આરોપીએ પોલીસ પર કરી ફાયરિંગ'\nHyderabad murder:એનકાઉંટર કરનારા પોલીસકર્મીઓનું મહિલાઓએ કર્યું અભિવાદન\nઉતારુ બસ સામેથી આવતી ટ્રક સાથે અથડાતાં 15 જણનાં મોત\nકર્ણાટકની પેટાચૂંટણીમાં કુલ 60 ટકા મતદાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://nai-aash.in/2011/04/20/no-smoking-please/comment-page-1/", "date_download": "2019-12-07T07:52:03Z", "digest": "sha1:7AJMTIUEDZXV4QQAFVGL6HLJY5GSSAES", "length": 13008, "nlines": 228, "source_domain": "nai-aash.in", "title": "नो स्मोकिंग प्लीज़.. | આશ…", "raw_content": "\nશબ્દો છે શ્વાસ મારા\nમારા વિચારો, મારી ભાષામાં\nફન – એન – ગ્યાન\n← જામ ભરતો રહયો………..\nરાત ઢળતી જાય છે →\nઆ રચનાને શેર કરો..\n← જામ ભરતો રહયો………..\nરાત ઢળતી જાય છે →\nવાહ ક્યા બાત હે..\nએક નવા જ વિચાર ને ખૂબ સુંદરતા થી પ્રસ્તુત કર્યો છે..\nએકે એક લાઈન ચોટદાર છે..\nSelect Author... Unknown Talent (1) अविनाश अभंग (Scrapwala) (29) अश्विनी अभंग (16) समाजशिल्पी (8) અનિલ સોલંકી (1) અપેક્ષા સોલંકી (23) આશિષ તિલક (18) ચેતના ભટ્ટ (43) નિરાલી સોલંકી (32) પલ્લવી જોષી (6) પ્રિયેશ કનેરિયા (3) મુસ્તાક ભોજાણી (22) મોહમ્મદ અલી (1) શબનમ ખોજા (34) હાર્દિક પીઠડીયા (15) હેમા તિલક (1)\nHARI: શિક્ષક એ શિક્ષક\nvivek: કોણ કહે છે હું પોતાના માટે જીવુ છું અે તો હું લોકોના રમવા માટે બન્યો...\nકલ્પતરૂ ધનાણી: વાંચ્યુ હાઇકુ મસ્ત લખ્યું આઈખું કેમે લઈખું\nફેસબુક પર લાઈક કરો:\nફેસબુક પર લાઈક કરો:\nPriyesh Kaneria on હાર્દિક પીઠડીયા\nHARI on હું એક શિક્ષક છું\nvivek on એકલા રહી ગયા….\nvivek on એકલા રહી ગયા….\nAkki on તારી પ્રિતમાં એવું શું છે\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 9,542 views | 9 comments | by હેમા તિલક\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 3,021 views | 5 comments | by અપેક્ષા સોલંકી\nપ્રેમ નું દેશી નામું …. 2,557 views | 10 comments | by પલ્લવી જોષી\nઆ અઠવાડિયાની સૌ થી વધુ જોવાયેલી રચનાઓ…\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 4 views | 0 comments | by અપેક્ષા સોલંકી\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 3 views | 0 comments | by હેમા તિલક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%87%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1_%E0%AA%B5%E0%AB%87%E0%AA%A1%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9D%E0%AA%A1%E0%AB%87_%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F%E0%AA%AC%E0%AB%89%E0%AA%B2_%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%AC", "date_download": "2019-12-07T07:00:11Z", "digest": "sha1:ESR24DVLJJYJHYUTYF3GQV6U2OQQOPQL", "length": 7038, "nlines": 146, "source_domain": "gu.wikipedia.org", "title": "શેફિલ્ડ વેડન્ઝડે ફૂટબૉલ ક્લબ - વિકિપીડિયા", "raw_content": "શેફિલ્ડ વેડન્ઝડે ફૂટબૉલ ક્લબ\nઆ પાનાને દૂર (Delete) કરવા માટે વિનંતિ કરવામાં આવી છે.કારણ:લાંબા સમય પહેલા નિર્ધારિત નીતિ મૂજબ સબસ્ટબો ને સ્થાન નથી\nજો આપ આ લેખને દૂર કરવાની વિરોધમાં હોવ તો કૃપા કરી તમારા મંતવ્યો તેના ચર્ચાના પાના પર સ્પષ્ટ પણે જણાવો. જો આપને લાગે કે આ પાનું દૂર કરવા લાયક નથી, અથવા તો તેમાંની વાંધાજનક માહિતીને આપ મઠારી શકો તેમ છો, તો આપ આ નોટિસ અહીંથી દૂર કરી શકો છો, પરંતુ, જે સભ્ય એ આ લેખ બનાવ્યો હોય તે આ નોટિસ દૂર ના કરે.\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nશેફિલ્ડ વેડન્ઝડે ફૂટબૉલ ક્લબ\nશેફિલ્ડ વેડન્ઝડે ફૂટબૉલ ક્લબ, એક પ્રખ્યાત અંગ્રેજી ફૂટબોલ ક્લબ છે,[૫][૬][૭] આ શેફિલ્ડ, ઇંગ્લેન્ડ સ્થિત છે. આ ક્લબ હિલ્સબોરો સ્ટેડિયમ, શેફિલ્ડ માં આધારિત છે,[૪] તેઓ ફૂટબોલ લીગ ચેમ્પિયનશિપમાં રમે છે.\nવિકિમીડિયા કૉમન્સ પર શેફિલ્ડ વેડન્ઝડે ફૂટબૉલ ક્લબ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nશેફિલ્ડ વેડન્ઝડે ફૂટબૉલ ક્લબના આધિકારિક વેબસાઇટ\nશેફિલ્ડ વેડન્ઝડે ફૂટબૉલ ક્લબ બીબ���સી પર\nરદ કરવા માટેના પાના\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૨ નવેમ્બર ૨૦૧૭ના રોજ ૧૩:૫૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%97%E0%AA%BF%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F_%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1_%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0", "date_download": "2019-12-07T06:21:50Z", "digest": "sha1:JI3MJHVYYX37RZVWXIQO2D6N7UGSVJM6", "length": 4620, "nlines": 90, "source_domain": "gu.wikipedia.org", "title": "ગિફ્ટ ડાયમંડ ટાવર - વિકિપીડિયા", "raw_content": "\n૨ બિલિઅન અમેરિકી ડોલર\n૪૧૦ મીટર (૧૩૪૫ ફૂટ)\n૪૦૦ મીટર (૧૩૧૨ ફૂટ)\n૨૪૦૦૦૦૦ ચોરસ મીટર (૨૫૮૦૦૦૦૦ ચોરસ ફૂટ)\nગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ (GIFT)\nગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ\nગિફ્ટ ડાયમંડ ટાવર (English: GIFT Diamond Tower) ભારત દેશના ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે દરખાસ્ત મંજુર થયેલ એક ગગનચુંબી ઇમારત માટેનું આયોજન છે[૧]. આ ઇમારતનું નિર્માણ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી દ્વારા ધંધાકીય હેતુઓ માટે કરવામાં આવનાર છે.\nગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી સત્તાવાર જાળસ્થળ\nભારતની સૌથી ઊંચી સૂચિત ઇમારત ડાયમંડ ટાવરનું દૃશ્યશ્રાવ્ય માધ્યમ (વિડિઓ)\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૬ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૧૦:૨૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.wysluxury.com/dassault-falcon-7x-private-jet-aircraft-charter-flight-service/?lang=gu", "date_download": "2019-12-07T07:15:05Z", "digest": "sha1:AJX6INBS45HU54HELB46YNMKQTHCMN7F", "length": 11119, "nlines": 78, "source_domain": "www.wysluxury.com", "title": "ડસોલ્ટ ફાલ્કન 7x ખાનગી જેટ વિમાન ચાર્ટર ફ્લાઇટ સેવા", "raw_content": "કારોબારી વ્યવસાય અથવા મને નજીક વ્યક્તિગત ખાલી લેગ વિમાન ઉડ્ડયન ઉદ્ધરણ\nખાલી લેગ જેટ ચાર્ટર\nજેટ કંપની અમારા જોડાઓ\nડસોલ્ટ ફાલ્કન 7x ખાનગી જેટ વિમાન ચાર્ટર ફ્લાઇટ સેવા\nWysLuxury ખાનગી જેટ એર ચાર્ટર ફ્લાઇટ સેવા મી નજીક\nડસોલ્ટ ફાલ્કન 7x ખાનગી જેટ વિમાન ચાર્ટર ફ્લાઇટ સેવા\nમધ્ય કદ 14 મુસાફરો છેલ્લા મિનિટ પર પોસાય ભાવે તમારી આગામી ગંતવ્ય માટે ડસોલ્ટ ફાલ્કન 7x કોર્પોરેટ એક્ઝિક્યુટિવ વેપાર અથવા વ્યક્તિગત ઉડ્ડયન વિમાન ભાડે આપતી કંપની મુસાફરી deadhead પાયલોટ તમે નજીક સ્થાન ખોલો ખાલી પગ ભાવ.\nઅન્ય સેવા અમે ઑફર કરીએ છીએ ત્યારે તે હવામાં કાફલો પરિવહન સેવા માટે આવે\nએક્ઝિક્યુટિવ ખાનગી જેટ ચાર્ટર\nમિડ માપ ખાનગી જેટ ચાર્ટર\nભારે ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ\nTurboprop ખાનગી જેટ ચાર્ટર\nખાલી પગ ખાનગી જેટ ચાર્ટર\nખાનગી જેટ ચાર્ટર કિંમત\nસમય જતાં ડસોલ્ટ ફાલ્કન 7x વ્યાજ\nપેટાક્ષેત્ર દ્વારા ડસોલ્ટ ફાલ્કન 7x વ્યાજ\nમારા નજીક ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ સેવા જાણો પ્રતિ ઘરેલું અમેરિકા\nઅલાબામા ઇન્ડિયાના નેબ્રાસ્કા દક્ષિણ કેરોલિના\nઅલાસ્કા આયોવા નેવાડા દક્ષિણ ડાકોટા\nએરિઝોના કેન્સાસ ન્યૂ હેમ્પશાયર ટેનેસી\nઅરકાનસાસ કેન્ટુકી New Jersey ટેક્સાસ\nકેલિફોર્નિયા લ્યુઇસિયાના ન્યૂ મેક્સિકો ઉતાહ\nકોલોરાડો મૈને ન્યુ યોર્ક વર્મોન્ટ\nકનેક્ટિકટ મેરીલેન્ડ ઉત્તર કારોલીના વર્જિનિયા\nડેલવેર મેસેચ્યુસેટ્સ ઉત્તર ડાકોટા વોશિંગ્ટન\nફ્લોરિડા મિશિગન ઓહિયો વેસ્ટ વર્જિનિયા\nજ્યોર્જિયા મિનેસોટા ઓક્લાહોમા વિસ્કોન્સિન\nહવાઈ મિસિસિપી ઓરેગોન વ્યોમિંગ\nઇલિનોઇસ મોન્ટાના રોડે આઇલેન્ડ\nhttps ખાતે://www.wysLuxury.com ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ સેવા અને ક્યાં તમારા વ્યવસાય માટે તમે નજીક વૈભવી વિમાન ભાડે આપતી કંપની, કટોકટી અથવા છેલ્લા મિનિટ ખાલી પગ વ્યક્તિગત પ્રવાસ, અમે મદદ કરી શકે છે જો તમને https નો પર જાઓ દ્વારા તમારા આગામી ગંતવ્ય મેળવવા://તમે નજીક ઉદ્ધરણ હવાઇ અવરજવર માટે www.wysluxury.com/location.\nદ્વારા બધી પોસ્ટ્સ જુઓ:\nએક ખાનગી ચાર્ટર જેટ બુક\nઓપન ખાલી લેગ ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ\nખાનગી જેટ ચાર્ટર કિંમત\nWysLuxury ખાનગી જેટ એર ચાર્ટર ફ્લાઇટ સેવા મી નજીક\nમિડ માપ ખાનગી જેટ ચાર્ટર\nખાનગી જેટ એર ચાર્ટર સેવા માં અથવા શિકાગો ઈલિનોઈસ ખાલી લેગ કરો\nવૈભવી પ્રિન્સેસ હોટેલ સ્યુટ\nગલ્ફસ્ટ્રીમ એરોસ્પેસ G650, G450, G280 અને G150 (ખાનગી જેટ)\nટોચના ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ પ્રતિ ટેક્સાસ ખાલી લેગ પ્લેન મારી નજીક\nબોમ્બાર્ડિયર વૈશ્વિક 7000 ચાર્ટર વિડિઓ સમીક્ષા ખાનગી જેટ\nલીયર 55 વેચાણ માટે ખાનગી જેટ\nઅરકાનસાસ ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ કિંમત બોમ્બાર્ડિયર વૈશ્વિક એક્સપ્રેસ XRS લક્ઝરી સનદ વિમાન ઉડાન બોમ્બાર્ડિયર વૈશ્વિક એક્સપ્રેસ XRS વિમાન ચાર્ટર ભાડે આપતી સેવા ચાર્ટર ખાનગી જેટ ટક્સન ચાર્ટર ખાનગી જેટ વિસ્કોન્સિન ખાનગી વિમાન ભાડે રાખવાના વ્યોમિંગ ચાર્ટર ખાનગી જેટ વિસ્કોન્સિન કોર્પોરેટ જ��ટ ચાર્ટર્સ મેમ્ફિસ કૂતરો માત્ર એરલાઈન ફોર્ટ મ્યેર્સ ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ કિંમત ગલ્ફસ્ટ્રીમ 5 વિમાન ચાર્ટર ગલ્ફસ્ટ્રીમ 5 ખાનગી વિમાન ચાર્ટર ગલ્ફસ્ટ્રીમ 5 ખાનગી વિમાન ચાર્ટર ગલ્ફસ્ટ્રીમ 5 ખાનગી વિમાન ચાર્ટર ગલ્ફસ્ટ્રીમ G550 ગલ્ફસ્ટ્રીમ G550 અંદરની ગલ્ફસ્ટ્રીમ V ખાલી પગ જેટ સનદ વ્યક્તિગત જેટ સનદ ટક્સન પાલતુ જેટ કિંમત ખાનગી જેટ પર પાલતુ ખાનગી વિમાન ચાર્ટર્સ મેમ્ફિસ ખાનગી વિમાન ચાર્ટર ટક્સન ખાનગી વિમાન ભાડા મેમ્ફિસ ખાનગી વિમાન ભાડા ટક્સન ખાનગી જેટ સનદ અરકાનસાસ ખાનગી જેટ સનદ કંપની ડેલવેર ખાનગી જેટ સનદ કંપની સાન ડિએગો ખાનગી જેટ સનદ કંપની વ્યોમિંગ ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ ડેલવેર ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ સાન ડિએગો ખાનગી જેટ સનદ ફોર્ટ મ્યેર્સ ખાનગી જેટ સનદ પાલતુ મૈત્રીપૂર્ણ ખાનગી જેટ સનદ કિંમત ડેલવેર ખાનગી જેટ સનદ કિંમત ફ્લોરિડા ખાનગી જેટ સનદ ભાવો સાન ડિએગો ખાનગી જેટ સનદ કિંમત ટેનેસી ખાનગી જેટ સનદ દર ફ્લોરિડા ખાનગી જેટ સનદ દર ટેનેસી ખાનગી જેટ સનદ સેવા ડેલવેર ખાનગી જેટ સનદ સેવા સાન ડિએગો ભાડું વ્યોમિંગ માટે ખાનગી જેટ ખાનગી વિમાન ચાર્ટર વિસ્કોન્સિન ભાડું મેમ્ફિસ માટે ખાનગી વિમાન ખાનગી જેટ વ્યોમિંગ ભાડે વિસ્કોન્સિન ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ કિંમત\nકૉપિરાઇટ © 2018 https://www.wysluxury.com- આ વેબસાઇટ પર જાણકારી માત્ર સામાન્ય માહિતી હેતુઓ માટે છે. બધા સ્થાનો વ્યક્તિગત માલિકી અને સંચાલન કરવામાં આવે છે. - સામાન્ય જવાબદારી અને કામદાર વળતર. તમારા વિસ્તાર માં તમારા સ્થાનિક વ્યાવસાયિક પ્રતિનિધિત્વ સેવા સાથે સંપર્કમાં વિચાર ****WysLuxury.com નથી સીધી કે આડકતરી છે \"એર કેરિયર\" અને માલિક અથવા કોઈ પણ એરક્રાફ્ટ કામ કરતું નથી.\nવેચાણ માટે ખાનગી જેટ\nઆ લિંકને અનુસરો નથી અથવા તમે સાઇટ પર પ્રતિબંધ આવશે\nએક મિત્રને આ મોકલો\nતમારા ઇમેઇલ પ્રાપ્તિકર્તા ઇમેઇલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A1%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80", "date_download": "2019-12-07T07:04:18Z", "digest": "sha1:YJPIMFDNMPUOEEULSBMEFOLON3L7IO4V", "length": 4616, "nlines": 88, "source_domain": "gu.wikipedia.org", "title": "ડભાલી - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\n\"મુખ્ય ખેતપેદાશો\" કપાસ, તુવર, શાકભાજી\n• પીન કોડ • ૩૯૨ ૨૧૦\n• વાહન • જીજે - ૧૬\nડભાલી ભ���રત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા ભરૂચ તાલુકામાં આવેલું એક ગામ છે. ડભાલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩૧ મે ૨૦૧૯ના રોજ ૧૩:૪૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%97%E0%AA%B0%E0%AB%81%E0%AA%A1_%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3", "date_download": "2019-12-07T06:21:20Z", "digest": "sha1:CL43WURJZ3XVWYTLB5JW6XLRIDXXDWD2", "length": 5848, "nlines": 92, "source_domain": "gu.wikipedia.org", "title": "ગરુડ પુરાણ - વિકિપીડિયા", "raw_content": "\nગરુડ પુરાણની હસ્તપ્રતનું એક પાનું (સંસ્કૃત, દેવનગારી)\nગરુડ પુરાણ હિંદુ ધર્મના ૧૮ પુરાણોમાંનું એક પુરાણ છે. તે વૈષ્ણવ સંપ્રદાયના સાહિત્યનો ભાગ છે,[૧] જેમાં મોટાભાગે વિષ્ણુની પ્રશંસા કરવામાં આવી છે.[૨] આ ગ્રંથની સૌ પ્રથમ આવૃત્તિ ઇ.સ. પૂર્વે ૧૦૦૦ની આસપાસ રચવામાં આવી હતી એવું મનાય છે,[૩] પરંતુ પાછળથી તેનું વિસ્તરણ અને ફેરફાર થયા છે.[૪][૫]\nગરુડ પુરાણની અનેક આવૃત્તિ જોવા મળે છે, જેમાં ૧૬૦૦૦ શ્લોકોનો સમાવેશ થાય છે.[૫][૬]\nગરુડ પુરાણ વુડ અને સુબ્રમ્ણ્યમ વડે ભાષાંતર, ૧૯૧૧\nઆ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩૦ એપ્રિલ ૨૦૧૯ના રોજ ૧૨:૦૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/11-family-member-married-23-times-in-a-week-for-fraud-050383.html?utm_source=articlepage-Slot1-12&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:25:30Z", "digest": "sha1:YBYWNGOYHA52ACI66PWSCAGX3QEVFSWH", "length": 12307, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "પરિવારના 11 લોકોએ એકબીજા સાથે 23 વાર લગ્ન કર્યાં, પછીં તલાક લઈ લીધા, જાણો કારણ | 11 family member married 23 times in a week for fraud. - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n11 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n13 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપરિવારના 11 લોકોએ એકબીજા સાથે 23 વાર લગ્ન કર્યાં, પછીં તલાક લઈ લીધા, જાણો કારણ\nસરકારી યોજનાઓનો લાભ લેવા માટે લોકો શું શું નથી કરતા હોતા. પરંતુ ચીનમાં રહેતા એક પરિવારે કંઈક એવું કર્યું જે કોઈ વિચારી પણ ન શકે. ચીનની સરકારી યોજનાનો લાભ મેળવવા એક પરિવારના 11 લોકોએ 2 અઠવાડિયામાં 23 વાર લગ્ન કર્યાં અને પછી તલાક લઈ લીધા. સીએનએનના અહેવાલ મુજબ આ કૌભાંડ ત્યારે શરુ થયું જ્યારે પૈન નામના એક વ્યક્તિને ઝેજિયાંગ પ્રાંતના લિશુઈ શહેરના એક નાનકડા ગામમાંથી શહેરી નવીનીકરણ વળતર યોજના વિશે માલૂમ પડ્યું.\nપીપલ્સ ડેલીના રિપોર્ટ મુજબ સ્થાનિક નિવાસીઓને ઓછામાં ઓછા 40 વર્ગ મીટરની જમીન આપવામાં આવી રહી હતી, પછી ભલે તેમની પાસે સંપત્તિ હોય કે ન હોય. આ સરકારી યોજનાનો લાભ ઉઠાવવા માટે પૈને પોતાની જ પૂર્વ પત્ની સાથે લગ્ન કર્યાં. 6 દિવસ બાદ જ પૈનને જમીન મળી ગઈ અને તેણે પોતાની પૂર્વ પત્નીને તલાક આપી દીધા. પરિવારના અન્ય સભ્યો પણ જલદી જ કથિત કૌભાંડમાં સામેલ થઈ ગયા.\nખુદની બહેન સાથે પણ લગ્ન કર્યાં\nએટલું જ નહિ, જમીનની લાલચમાં પૈને પોતાની બહેન, સાળી સાથે પણ લગ્ન કર્યાં. આ દરમિયાન પૈનના પિતાએ પણ તેના કેટલાક સંબંધીઓ સાથે લગ્ન કરી લીધાં. તે લગ્નમાં તેના મમ્મી પણ સામેલ હતાં. એકબીજા સાથે લગ્ન કર્યા બાદ તેમણે ગામના નિવાસીઓ તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું અને તલાક લઈ લીધા.\nરિપોર્ટ્સ મુજબ પૈને એક અઠવાડિયામાં ત્રણ વાર લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સરકારી અધિકારીઓ મુજબ પૈનની છેતરપિંડી અંગે તેમને ખબર પડી ગઈ. તેમણે જોય���ં કે 11 લોકોનું સરનામું એક જ ઘરનું છે. કૌભાંડનો ખુલાસો થયા બાદ બધાની ધરપકડ કરી લેવામાં આવી છે. પીપલ્સ ડેલી મુજબ ચાર લોકોની અટકાયત કરવાાં આવી છે જ્યારે બાકીના લોકોને જામીન પર છોડી મૂકવામાં આવ્યા છે. અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે.\nNRC પર નિવેદન બાદ કેજરીવાલના ઘર બહાર ભાજપના કાર્યકર્તાઓનો હંગામો\nબર્થ ડે સ્પેશ્યલ: ધવનની આ પાંચ બાબતોએ તેને બનાવી દીધો હીરો\nદબંગ ગર્લ બબીતા ફોગટે પોતાના લગ્નમાં સાતને બદલે આઠ ફેરા કેમ લીધા\nકીચડમાં સૂઈને આ કપલે કરાવ્યુ પોસ્ટ વેડિંગ ફોટોશૂટ, જુઓ વાયરલ Pics\nગમે તેટલી તૂ-તૂ મે-મે વધી જાય, પાર્ટનરને આવુ ક્યારેય ન કહેશો\nએવું શું થયું કે આ કપલે હોસ્પિટલમાં લગ્ન કર્યાં, જાણો તેનું કારણ\nલગ્ન પહેલા જ આ સવાલો પૂછી લેશો તો પાછળથી પસ્તાવુ નહિ પડે\nલગ્ન બાદ મહિલાઓનો સેક્સ પ્રત્યે ઉત્સાહ ખતમ થવા લાગે છેઃ સર્વે\nતમને પણ પોતાના પાર્ટનરનો ફોન ચેક કરવાનુ થાય છે મન, જાણો શું છે કારણ\nપોતાના લગ્નને લઇને સલમાન ખાને કર્યો ખુલાસો, આ સમયે કરશે લગ્ન\nપોતાની પત્નીને કહીને જુઓ આ વાતો, દિલમાં ઉમટી પડશે તમારા પ્રત્યે અનેક ગણો પ્રેમ\nહનીમુન સ્ટેજ પછી કપલ્સમાં આવે છે આ બદલાવ\nધર્મેન્દ્રની પૂર્વ પત્ની અને બાળકો વિશે પહેલી વાર બોલ્યા હેમા માલિની\nહૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ સીન રિક્રિએટ અને પછી ચારેના મોત, જાણો એ સમયની કહાની\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\nઉન્નાવ ગેંગરેપઃ પીડિતાના પિતા બોલ્યા- જેના પર વિશ્વાસ કર્યો, તેણે જ દગો આપ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gu.calcprofi.com/trikonakara-lambacorasa-piramida-volyuma-kelkyuletara.html", "date_download": "2019-12-07T06:49:54Z", "digest": "sha1:KUNBPP7HEA65LDGCHYHMME4R4GK7QCRC", "length": 8328, "nlines": 66, "source_domain": "gu.calcprofi.com", "title": "ત્રિકોણાકાર લંબચોરસ પિરામિડ વોલ્યુમ કેલ્ક્યુલેટર, કેલ્ક્યુલેટર ઓનલાઇન, કન્વર્ટર", "raw_content": "\nત્રિકોણાકાર લંબચોરસ પિરામિડ વોલ્યુમ કેલ્ક્યુલેટર\nત્રિકોણાકાર લંબચોરસ પિરામિડ વોલ્યુમ કેલ્ક્યુલેટર તમે આવા ત્રિકોણાકાર, લંબચોરસ અને પિરામિડ કોઇ અન્ય પ્રકારના તરીકે પિરામિડ વિવિધ પ્રકારો, એક વોલ્યુમ, વિવિધ સૂત્રો દ્વારા શોધવા માટે પરવાનગી આપે છે.\nવોલ્યુમ ગણતરી માટે એક પિરામીડ પ્રકાર\nઆધાર વિસ્તાર દ્વારા નિયમિત બહુકોણીય પિરામિડ નિયમિત ત્રિકોણાકાર પિરામિડ નિયમિત લંબચોરસ પિરામિડ એક સમઘન માટે\nઊંચાઈ: બેઝ બાજુ: આધ��ર બાજુઓની સંખ્યા:\nપિરામિડ એક બહુફલક બહુકોણીય આધાર અને એક બિંદુ, સુપ્રીમ કહેવાય કનેક્ટ કરીને બનાવવામાં આવે છે. દરેક આધાર ધાર અને સુપ્રીમ ફોર્મ એક ત્રિકોણ, એક બાજુની ચહેરો કહેવામાં આવે છે. તે બહુકોણીય આધાર સાથે conic ઘન છે. —\nh - એક પિરામિડ ઓફ ઊંચાઇ\nS - આધાર વિસ્તાર\nનિયમિત પિરામિડ નિયમિત પિરામિડ જેની આધાર નિયમિત બહુકોણ છે.\nh - એક પિરામિડ ઓફ ઊંચાઇ\na - આધાર બાજુ\nn - આધાર બાજુઓની સંખ્યાને\nનિયમિત ત્રિકોણાકાર પિરામિડ તેના આધાર પર એક કાટકોણ ત્રિકોણ એક બિંદુ સુધી extruding સાથે એક પિરામીડ છે.\nh - એક પિરામિડ ઓફ ઊંચાઇ\na - આધાર બાજુ\nનિયમિત લંબચોરસ પિરામિડ એક ચોરસ આધાર સાથે એક પિરામીડ છે અને ચહેરાઓ બરાબર સમદ્વિબાજુ ત્રિકોણ છે.\nh - એક પિરામિડ ઓફ ઊંચાઇ\na - આધાર બાજુ\nસમઘન ચાર ત્રિકોણીય ફલક, છ સીધા ધાર, અને ચાર શિરોબિંદુ ખૂણા બનેલા બહુફલક છે.\na - એક સમઘન ની ધાર\nઆવા સમઘન, શંકુ, સિલિન્ડર, ક્ષેત્રમાં, પિરામિડ, વિવિધ સૂત્રો દ્વારા વિવિધ ભૌમિતિક આકાર, એક વોલ્યુમ શોધો.\nઆવા વર્તુળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, સમાંતર, પત્તાંની ચોપડી, અસમલંબક વિવિધ સૂત્રો દ્વારા વિવિધ ભૌમિતિક આકાર, એક પરિમિતિ શોધો.\nકોઈપણ વર્ગાત્મક સમીકરણ ઉકેલવા, વિવેચન અને સમીકરણ તમામ મૂળ શોધવા.\nગણિત કામગીરી કરે છે: ગુણાકાર, વિભાગ, સરવાળો, બાદબાકી, લોજિકલ અને, લોજીકલ અથવા, મોડ્યૂલો 2, દ્વિઅંકી આંકડાઓ સાથે\nતમે કરી શકો છો તમારી સાઇટ અથવા બ્લોગ આ કેલ્ક્યુલેટર એમ્બેડ\nતમારા પોતાના કેલ્ક્યુલેટર બનાવો\nજાહેરાતો વગર અને વેબસાઈટ પર સીધી કડી સાથે એમ્બેડ કોડ\nજાહેરાતો સાથે અને વેબસાઇટ સીધી કડી વગર એમ્બેડ કોડ\nકૉપિ કરો અને જગ્યા છે જ્યાં તમે કેલ્ક્યુલેટર પ્રદર્શિત કરવા માંગો છો તમારી સાઇટમાં આ કોડ પેસ્ટ કરો.\nતમે એક જવાબ જરૂર હોય તો\nમોબાઇલ સંસ્કરણ મારા કેલ્ક્યુલેટર્સ છેલ્લે મુલાકાત લીધી કેલ્ક્યુલેટર સંપર્કો Cookies CalcProfi.com ઑનલાઇન કેલ્ક્યુલેટર © 2000-2019", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2014-issues/quick-formatting-in-microsoft-word/", "date_download": "2019-12-07T07:29:09Z", "digest": "sha1:5WC4XU46PPYBWO3PWVJOHKETCHK7S5ZY", "length": 6127, "nlines": 151, "source_domain": "cybersafar.com", "title": "માઇક્રોસોફ્ટ વર્ડમાં ક્વિક ફોર્મેટિંગ | CyberSafar", "raw_content": "\nમાઇક્રોસોફ્ટ વર્ડમાં ક્વિક ફોર્મેટિંગ\nસ્માર્ટવર્કિંગનો પહેલો નિયમ આ છે – આપણે કમ્પ્યુટરના નહીં પણ કમ્પ્યુટર આપણું ગુલામ હોવું જોઈએ એટલે કે જે કામ કમ્પ્યુટર સારી રીતે કરી શકે તેમ હોય તેની જવાબદારી તેના શિરે જ નાખવી અને આપણે આપણા પોતાના મૂળ કામ પર ધ્યાન આપવું.\nમાઇક્રોસોફ્ટ વર્ડમાં આવું કરવા માટેની એક મજાની રીત છે ક્વિક ફોર્મેટિંગ.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2015-issues/want-to-save-a-page-while-printing/", "date_download": "2019-12-07T07:37:47Z", "digest": "sha1:G726V5CWF24LBEBWFIGRE2GOK56M3KGE", "length": 6198, "nlines": 156, "source_domain": "cybersafar.com", "title": "પ્રિન્ટ કાઢતી વખતે એક પેજ બચાવવું છે? | CyberSafar", "raw_content": "\nપ્રિન્ટ કાઢતી વખતે એક પેજ બચાવવું છે\nમાઇક્રોસોફ્ટ વર્ડમાં તૈયાર કરેલા પત્ર જેવા કોઈ ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢતી વખતે છેલ્લા પેજમાં બહુ થોડું લખાણ હોય, તો થોડી બાંધછોડ કરીને એ પેજનું લખાણ આગલા પેજમાં સમાવી શકાય.\nશ્રીંક વન પેજ સુવિધાનો ઉપયોગ કરીને\nપેરેગ્રાફ એન્ડ લાઈન સ્પેસિંગનો ઉપયોગ કરીને\nહેડર-ફૂટરમાં જરુરી ફેરફાર કરીને\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/manali/", "date_download": "2019-12-07T06:02:06Z", "digest": "sha1:MAY4WSBPC6I3RHB2YRHLXLLSV6UFGRJH", "length": 9891, "nlines": 172, "source_domain": "www.iamgujarat.com", "title": "Manali News In Gujarati, Latest Manali News Updates, Photos And Videos | I Am Gujarat", "raw_content": "\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nઉન્નાવમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ઘટનાસ્થળેથી જ નરાધમને દબોચ્યો\nઅફેરની શંકાએ દીકરાએ માતા સાથે કામ કરતા યુવકને ઢોર માર મારી પતાવી દીધો\nકમકમાં છૂટી જાય તેવી ઘટના મહિલાની હત્યા બાદ તેનું મગજ ભાત સાથે ખાઈ ગયો યુવક\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઅનુષ્કા શર્માના ‘ઉસ્તાદ’નું થયું નિધન, લખી ભાવુક પોસ્ટ\nનાના પાટેકર સામે ફરી તનુશ્રીએ માંડ્યો મોરચો, પોલીસની ક્લીન ચીટ પર કર્યો વિરોધ\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nમનાલી બનશે એડવેન્ચર સ્પોર્ટ્સનું ડેસ્ટિનેશન, તૈયાર થશે દુનિયાની સૌથી ઊંચી બંજી...\nમનાલીઃ ભારત સહિત દુનિયાભરના પર્યટકોમાં જાણીતા મનાલીમાં હવે ટૂંક જ સમયમાં બંજી જંમ્પિગની મજા...\nજ્યાં ગુજરાતીઓ બરફના પહાડો જોવા જાય છે ત્યાં જોવા મળ્યા કચરાના...\nમનાલી: હિલ સ્ટેશન પર પ્રદૂષણ અને ગંદકી ઓછી હોય છે એટલે લોકો ત્યાં વધારે...\nઉનાળામાં આ જગ્યાઓએ ફરવા જવાનું ટાળજો, પૈસા ખર્ચીને પણ મજા નહિ...\nઆ જગ્યાઓએ ફરવા જવાનું ટાળોઃ આપણા દેશમાં મોટાભાગના લોકો ઉનાળામાં ફરવા જવાનું પસંદ કરે છે....\nમનાલી ફરવા જાઓ ત્યારે આસપાસના આ સ્થળોએ જવાનું ચૂકશો તો અફસોસ...\nમનાલી જાઓ તો અહીં ચોક્કસ જજો આપણા દેશમાં ઉનાળુ વેકેશન શરૂ થાય એટલે લોકો ગરમીથી...\nમનાલીમાં જોરદાર સ્નોફોલ, આ તસવીરો જોઈ ફરવા જવાનો પ્લાન બનાવી લેશો\nસ્નોફોલમાં ટુરિસ્ટને મજા પડી ગઈ જો તમને સ્નોફોલને એન્જોય કરવાની ઈચ્છા થઈ હોય તો, કાશ્મીર...\nમનાલી ફરવા જાઓ તો આટલું તો ચોક્કસ કરજો, બમણી થઈ જશે...\nહિમાચલનું ફેમસ હિલ સ્ટેશન ફરવા જવાનું નામ આવે તો શિમલા અને મનાલી કોના દિમાગમાં ન...\nજુલાઈમાં ફરવા માટે બેસ્ટ છે આ સ્થળો, સૌંદર્ય એવું કે નહિ...\nજુલાઈમાં સૌથી બેસ્ટ છે આ સ્થળો ઉનાળું વેકેશન જેવું પૂરું થાય છે તેવું જ બાળકોને...\nયાત્રાની સાથે તીર્થઃ મનાલી જઈ રહ્યા હોવ તો આ મંદિર���ની મુલાકાત...\nયાત્રાની સાથે તીર્થયાત્રાનું પુણ્ય ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સતત પડતી ગરમીથી રાહત...\nPics: આલિશાન ઈન્ટિરિયરથી સજ્જ છે બોલિવૂડની ‘ક્વીન’નું ઘર\nવાઈરલ થઇ તસવીરો કંગના રનૌતે તાજેતરમાં જ મનાલીમાં એક આલિશાન ઘર તૈયાર કરાવડાવ્યું હતું. જે...\nરોહતાંગ જવા માટે હવે ઑનલાઇન મળશે પરમિટ\nમોબાઇલ દ્વારા મળશે પરમિટ પર્યટનનગરી મનાલી જતા સહેલાણીઓ હવે સરળતાથી બરફનો દીદાર કરી શકશે. હિમાચલ...\nઆ છે ભારતના પર્ફેક્ટ સમર ડેસ્ડિનેશન્સ\nસમર વેકેશન પ્લાન કરી રહ્યા છો ભારતમાં ઘણી બધી જગ્યા એવી છે જ્યાં તમે વેકેશનમાં...\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF:Findjigar", "date_download": "2019-12-07T05:56:31Z", "digest": "sha1:OAG4QA7CZEES5NDGPZCTMDACBDQF3ZE3", "length": 2472, "nlines": 63, "source_domain": "gu.wikisource.org", "title": "સભ્ય:Findjigar - વિકિસ્રોત", "raw_content": "\nઆ સભ્ય ભારતીય નાગરિક છે.\ngu આ સભ્યની માતૃભાષા ગુજરાતી છે.\nઆ સભ્ય હિંદુ છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૪ એપ્રિલ ૨૦૧૨ના રોજ ૧૩:૦૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/13-06-2019/172955", "date_download": "2019-12-07T05:57:21Z", "digest": "sha1:6FKRFQFDQW2BCU3U2XIXXWQDKJBMOVGY", "length": 20110, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "વર્લ્ડ પીસ એમ્બેસેડર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું ઇન્ટરનેશનલ હિથ્રો એરપોર્ટના વરિષ્ઠ અધિકારીઓએ કર્યું જાજરમાન સ્વાગત...", "raw_content": "\nવર્લ્ડ પીસ એમ્બેસેડર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું ઇન્ટરનેશનલ હિથ્રો એરપોર્ટના વરિષ્ઠ અધિકારીઓએ કર્યું જાજરમાન સ્વાગત...\nબ્રિટનના હાર્ટ સમા પાટનગર – લંડનના વર્લ્ડ બિઝીએસ્ટ ઇન્ટરનેશનલ હિથ્રો એરપોર્ટ માટે એમ કહેવાય છે કે દર મીનીટે અહીં ફ્લાઈટ ટેકઓફ અને લેન્ડીંગ કરે છે. આવા વિશ્વના સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વૈશ્વિક આધ્યાત્મિક લીડર, એવા મણિનગર શ્રી સ્વ���મિનારાયણ ગાદી સંસ્થાન - શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હિથ્રોના વરિષ્ઠ અધિકારીઓએ ઉમળકાભેર જાજરમાન સ્વાગત કર્યું હતું. ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ એસોસિએશન (IPRA) દ્વારા “વર્લ્ડ પીસ એમ્બેસેડર” પદવીથી સન્માનિત થયા બાદ પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજ પ્રથમવાર યુનાઇટેડ કિંગડમની રાજધાની લંડન પધારતાં હોઈ હિથ્રો ઇન્ટરનેશનલ એરપોર્ટના વરિષ્ઠ અધિકારીશ્રીઓ રેવ. હોવી એડન, હિથ્રોના ચેપ્લેન્સી, પંડિત રમેશ કે. શર્મા સહિતના મહાનુભાવોએ હિથ્રો એરપોર્ટ વતી “વર્લ્ડ પીસ એમ્બેસેડર” શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજનું હૈયાના હેતથી સ્વાગત કર્યું હતું.\nશ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજ વિશ્વભરમાં આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોના જતન માટે તથા યુકેમાં શાંતિ, એકતા અને ધૈર્ય – સહિષ્ણુતાનો સંદેશો પ્રસરાવવા માટે ભગીરથ કાર્યો કરે છે. તેઓશ્રીએ ઇંગ્લેન્ડની રાજધાની લંડનના કિંગ્સબરીમાં વિશ્વના એકમાત્ર “ઇકો ફ્રેન્ડલી” શ્રી સ્વામિનારાયણ મંદિરનું સર્જન કર્યું છે. જેનો આ પાવનકારી વિચરણ દરમ્યાન પાંચમો પ્રતિષ્ઠોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તર-પશ્ચિમ લંડનના મંદિરોમાંથી આ એક એવું મંદિર છે કે જેમાં સામાજિક સેવાઓ પણ પુરી પાડવામાં આવે છે. જેના પ્રેરણામૂર્તિ છે વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજ.\nઆ અનન્ય સ્વાગત સમાંરભ દરમ્યાન વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટીશ પાઈપ બેન્ડના નવયુવાનોએ Terminal 2 / The Queen’s Terminal Heeathrow પાસે કર્ણપ્રિય સંગીતના સૂરો છેડ્યા હતા. જેને નિહાળવા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. આ એક ઐતિહાસિક અને અવિસ્મરણીય પ્રસંગ હતો.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિ��ો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nસુરતમાં BRTS અને સીટી બસમાં ટિકિટ કૌભાંડ ઝડપાયુ: ઈ-એજન્સીઓની ગેરરીતિ access_time 11:20 am IST\nઉન્નાવ ગેંગરેપની પીડિતાના મોત બાદ સીએમ યોગીની જાહેરાત: ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે access_time 11:19 am IST\nબધાને ગમશેઃ એન્કાઉન્ટરની ઘટનાને બિરદાવતા લલિત વસોયા access_time 11:08 am IST\nજખૌમાંથી ગુમ થયેલી જામસલાયાની બોટ અને માછીમારો પાકિસ્તાન મરીનના કબ્જામાં access_time 11:07 am IST\nવિજયભાઇ ૨ 'દિ કચ્છમાં: ૧૫મીએ ઉપરાષ્ટ્રપતિ સફેદ રણમાં access_time 11:06 am IST\nરિસર્ચ : અખરોટ સ્વાસ્થ્યવર્ધક અને વજન ઘટાડવામાં મદદરૂપ access_time 10:31 am IST\nવીરપ્પનનું એન્કાઉન્ટર કરનાર પૂર્વ આઇપીએસ અધિકારી કે. વિજય કુમારની વરિષ્ઠ સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્તિ access_time 1:03 am IST\nભારતે ચીનના 10 દરિયાઇ જહાજોને શરણ આપી છે, ચીની જહાજ ચક્રવાત વાયુમાં ફસાઇ ગયા હતા, આ જહાજને મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર શરણ આપવામાં આવી છે. ભારતના તટરક્ષક મહાનિરિક્ષક કે આર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળે ચીનના 10 જહાજોને સુરક્ષાઘેરામાં રહેવાની અનુમતી આપી દીધી છે. access_time 12:45 am IST\n૧૫મી સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે : તોફાની પવન ફૂંકાશે : હવામાન વિભાગના ડાયરેકટર શ્રી જયંત સરકારે જણાવ્યું કે વેરાવળથી દક્ષિણ પશ્ચિમે ૧૧૦ કિ.મી. અને પોરબંદર દક્ષિણે ૧૫૦ કિ.મી. દૂર છે. વાવાઝોડુ લેન્ડ નહિં થાય પણ જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે. આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. access_time 3:34 pm IST\nખંભાળિયા - પોરબંદર રોડ પર રેલવે પાટા નજીક મૃતદેહ મળ્યો:પોલીસ ઘટના સ્થળે પહોંચી :મૃતદેહને પીએમ માટે લઇ જવાયો : જુના ડેડબોડી હોવાની શંકા access_time 10:37 pm IST\nજમ્મુ કાશ્મીરમાં સીમાંકન મુદ્દો પાયાવિહોણો : માત્ર અફવા છે રા���્યપાલ સત્યપાલ મલિક access_time 1:36 pm IST\nભારતની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને રક્ષા બજેટમાં કર્યો વધારો access_time 12:53 pm IST\nઅમેરિકા વિદેશમંત્રી માઇક પોમ્પિયો બોલ્યા, મોદી હૈ તો મુમકીન હૈ access_time 11:45 am IST\nરાજકોટ જીલ્લામાં ૫ સ્થળે જુગારના દરોડા ૩૨ પત્તાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા access_time 4:03 pm IST\nવાવાઝોડાથી બચાવવા રાજકોટમાં ૭૯૦૦નું સ્થળાંતર : ૩૦ વૃક્ષો કાપી નાખ્યા access_time 4:01 pm IST\nપૂ. પારસમુનિ મ.સા. દ્વારા અહિંસા યાત્રા : ગોંડલ સંપ્રદાયના ક્ષેત્રોમાં પ્રભુ મહાવીરનો સંદેશ પહોંચાડયો access_time 3:38 pm IST\nખંભાળીયા રેલ્વે ટ્રેક પાસેથી માથુ કપાયેલ લાશ મળી access_time 12:57 pm IST\nપોરબંદરમાં રેસ્‍કયુ ટીમના ૨ ટગ બોટમાં ૪ જવાનો દરિયામાં ફસાયાઃ બચાવ કામગીરીઃ પોરબંદર કાંઠે રાત્રે ૮ વાગ્‍યા બાદ ૭૦ થી ૮૦ કીમી ઝડપે ફુંકાતો પવનઃ માધવપુર ઘેડમાં જૂની પોલીસ સ્‍ટેશનમાં વાયરલેશ ટાવર ભારે પવનમાં ધરાશાયીઃ પવનની થપાટ ૩ વ્‍યક્‍તિઓ ફંગોળાતા ઇજાઃ ઝુરી બાગમાં જોખમ રૂમ વીજ ટાવર ગમે ત્‍યારે પડી જાય તેવો ભયઃ પૂ.રમેશભાઇ ઓઝાના માર્ગદર્શન હેઠળ સાંદીપનીના વિદ્યાર્થીઓ દ્વારા ફુડ પેકેટ વિતરણની કામગીરી access_time 8:55 pm IST\nસાવરકુંડલા પાલિકા દ્વારા હોર્ડિગ ઉતારવાની કામગીરી access_time 1:04 pm IST\nરાજ્યના 28 તાલુકામાં વરસાદ: 12 તાલુકાઓમાં એક ઈંચથી વધુ :16 તાલુકામાં અડધો ઇંચ વરસાદ access_time 10:23 pm IST\nસુરત :વાવાઝોડાના કારણે શાળાઓમાં રજા: વલસાડના દરિયાકાંઠે SRPના જવાનો ખડેપગે મુંબઈ-અમદાવાદ ટ્રેન 5 કલાકથી વધુ મોડી access_time 10:19 pm IST\nસૌરાષ્ટ્ર અને કચ્છની તમામ ફ્લાઈટો અને ટ્રેનો રદ કરાઇ access_time 7:23 pm IST\n'ફીવર ડ્રીમ' શા માટે સાયન્સ શું કહે છે સાયન્સ શું કહે છે\nમુલતાની માટીથી લાવો તમારા ચહેરા પર ગ્લો access_time 10:22 am IST\nએન. આર. આઈ. સમાચાર\n\" જય જગત \" : મા-બાપ,તથા સમાજથી તરછોડાયેલા બાળકોની મદદ માટે યુ.એસ.માં માનવ સાધના શિકાગો દ્વારા યોજાઈ ગયેલો શો : સ્લમ વિસ્તારમાં ઉછરતા તથા અમેરિકાના પ્રવાસે આવેલા 17 બાળકોએ ડાન્સ ,ડ્રામા ,તથા મ્યુઝિકની રમઝટ બોલાવી access_time 7:49 pm IST\nBAPS ચિનો હિલ્સ કેલિફોર્નિયાના ઉપક્રમે \" ગ્રીન-વોક એ થોર્ન \" નું આયોજન કરાયું : આબાલ વૃધ્ધ સહીત અનેક હરિભક્તો જોડાયા access_time 7:28 pm IST\nઅમેરિકાના કેલિફોર્નિયામાં ISCON દ્વારા ‘‘નૃસિંહ જયંતિ'' ઉત્‍સવ ઉજવાયોઃ સ્‍વામીશ્રી સચ્‍ચિદાનંદ સરસ્‍વતીએ નરસિંહ અવતાર તથા ભક્‍ત પ્રહલાદ વિષે પ્રાસંગિક કથાવાર્તા કરી access_time 8:43 pm IST\n'કીમતી' શિખર વિશે આખરી નિર્ણય ૧૦થી ૧૨ દિવસ પછી લેવામાં આવશે : આસિસ્ટન્ટ કોચ સંજય બાંગડ access_time 3:22 pm IST\nરિયલ મેડ્રિડમાં સામેલ થશે ફલાર્ડ મેંડી access_time 5:38 pm IST\nભારત-પાકિસ્‍તાન વચ્ચે હવે મોટી મેચ છે, આ મેચમાં અમે જી-જાન લગાવી દેશુઃ ઓસ્ટ્રેલિયા સામે પરાજય બાદ પાકિસ્‍તાનના કેપ્ટન સરફરાઝે બોલરો ઉપર હારનો દોષ નાખ્યો access_time 4:45 pm IST\nપ્રભાસ અને શ્રદ્ઘા કપૂરની ફિલ્મ 'સાહો'નું ટિઝર રિલીઝ access_time 4:46 pm IST\nઇન્દૂ કી જવાની...ખુબ જ આકર્ષક અને રમુજી ટાઇટલ છેઃ કિયારા access_time 10:24 am IST\nટીવી સ્ટાર રણદીપ રાયને હવે કરવું છે વેબ સિરીઝમાં કામ access_time 10:24 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2019-issues/", "date_download": "2019-12-07T07:47:16Z", "digest": "sha1:MAV554C5OM6FGOCBWAKQGPFJK5PC73UW", "length": 3904, "nlines": 99, "source_domain": "cybersafar.com", "title": "CyberSafar-2019-Issues | CyberSafar", "raw_content": "\nવર્ષ ૨૦૧૯ના અંકો (જે તે અંકના લેખો વાંચવા/જોવા તેનું કવર ક્લિક કરો)\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/post-office/", "date_download": "2019-12-07T06:07:17Z", "digest": "sha1:RZOQEDZLYAUWBYCOVKHLJMTRSGIKYBJS", "length": 7766, "nlines": 113, "source_domain": "echhapu.com", "title": "Post-Office Archives - echhapu.com", "raw_content": "\nભારતનું ‘પત્તું’ એટલેકે પોસ્ટકાર્ડ વિષેની મધમીઠી યાદો – લિખે જો ખત તુઝે…\nગઈકાલે ધૂમકેતુની વાર્તા પોસ્ટઓફિસનું નાટય મંચન જોયું અને સવારે આંધળી માં ના કાગળની કવિતા વિશે.પોસ્ટકાર્ડ યુગની યાદ તાજી થઈ. રવિન્દ્રનાથ ટાગોર ની વાર્તા ડાકઘર, રાજેશ ખન્ના, હેમાની ફિલ્મ આખરી ખત, “યે મેરા પ્રેમ પત્ર પઢકર..”, “બડે દીનોકે બાદ વતનસે ચિઠ્ઠી આઈ હે..”, “ફૂલ તુમ્હે ભેજા હે ખતમે..”, “કોરા કાગજ થા યે મન મેરા..”, “હમને સનામકો […]\nપોસ્ટ ઓફીસ સેવિંગ્સ સ્કીમ્સ એટલે સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાતરા\nપોસ્ટ ઓફીસ નાનામાંનાના માણસની બચતની જરૂરિયાત પૂરી કરે છે. તમે રૂ 20 માત્રથી પોસ્ટ ઓફિસમાં બેન્કની જેમ ખાતું ખોલાવી શકો છો અને એમાં ઓછામાંઓછું બેલેન્સ જાળવવા માટે પણ માત્ર રૂ 50 ની જરૂર છે અને આ બચત બેંક પર તમને વાર્ષિક 4% વ્યાજ મળે છે. તો પોસ્ટ ઓફિસમાં રીકરીંગ ડીપોઝીટ શરૂ કરવા માત્ર રૂ 10 […]\nવાત કોચમેન અલીડોસાની – કાળજા કે’રો કટકો જ્યારે બાપ થી દૂર જાય…\n60 દેશો સ્પર્ધક હોય અને અમેરિકામાં પ્રકાશિત થતાં પુસ્તક Stories from many lands માં કોઈ ગુજરાતી લેખકની બાપ દીકરી પરના પ્રેમ પર આધારિત એકાદી વાર્તાને સ્થાન મળે તો એ જ લેખકની એ જ વાર્તાને ઓક્સફર્ડ યુનિવર્સિટી સદી (Millennium) 2000ની દસ શ્રેષ્ઠ વાર્તાઓનું ‘ટેનટેલ’ નામે સંપાદન કરેલા લીસ્ટમાં સમાવવામાં આવે તો એ જ લેખકની એ જ વાર્તાને ઓક્સફર્ડ યુનિવર્સિટી સદી (Millennium) 2000ની દસ શ્રેષ્ઠ વાર્તાઓનું ‘ટેનટેલ’ નામે સંપાદન કરેલા લીસ્ટમાં સમાવવામાં આવે તો એક ગુજરાતી તરીકે બે શેર લોહી ચઢે એવી […]\neછાપું પર સર્ચ કરો…\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nફક્ત રોફ દેખાડવા માટે સુરક્ષા લેવાની\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\nગેહલોતને ગુજરાતના દારૂની નહીં પરંતુ આની ચિંતા થવી જોઈએ\nશું ભારતમાં ખરેખર ભયનું વાતાવરણ છે ખરું\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nશિયાળાની સવાર - એક મોડર્ન નિબંધ\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nહેલ્મેટનો ભાર.... જનતાને માટે સાર...\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nકંકોત્રી અને તેના નવા રૂપ – છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની...\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nચીનના સહુથી નિષ્ફળ વ્યક્તિની સફળતાની કથા - મેરે પાસ જેક મા હે... (1)\n70 થી 79 વર્ષની ઉંમર - કાળની એ કઠિન કેડી\nગૂગલનું સ્મશાનઘાટ: જ્યાં ગૂગલના ડ્રિમ પ્રોજેક્ટના અવશેષો પડ્યા છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3-%E0%AB%A7.%E0%AB%A7", "date_download": "2019-12-07T07:20:22Z", "digest": "sha1:TLGOFTIOIZSZLCF5DX57IDP2RFWNLA57", "length": 3027, "nlines": 49, "source_domain": "gu.wikisource.org", "title": "\"દિવાસ્વપ્ન/પ્રકરણ-૧.૧\" ને જોડતા પાનાં - વિકિસ્રોત", "raw_content": "\n\"દિવાસ્વપ્ન/પ્રકરણ-૧.૧\" ને જોડતા પાનાં\nઅહી શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડ��ઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ દિવાસ્વપ્ન/પ્રકરણ-૧.૧ સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nદિવાસ્વપ્ન ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/maharashtra-govt-formation-issue-ncp-chief-sharad-pawar-to-meet-sonia-gandhi-today-at-delhi-051323.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:36:52Z", "digest": "sha1:RF4TBZU3AXBG3WWOSWJ5HQ6V33YSYUNU", "length": 13257, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "મહારાષ્ટ્રઃ આજે સોનિયા ગાંધીને મળશે શરદ પવાર, સૌની નજર આ મુલાકાત પર | Nationalist Congress Party (NCP) chief Sharad Pawar is likely arrive here on Monday to meet Congress interim president Sonia Gandhi. - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n23 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n24 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમહારાષ્ટ્રઃ આજે સોનિયા ગાંધીને મળશે શરદ પવાર, સૌની નજર આ મુલાકાત પર\nમહારાષ્ટ્રમાં સીએમ પદ માટે ભાજપ અને શિવસેનામાં સતત ખેંચતાણ ચાલુ છે. વળી, અટકળોનો દોર પણ ચાલુ છે. આજે એનસીપી પ્રમુખ શરદ પવારની દિલ્લીમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે મુલાકાત થવાની છે જેના પર સૌની નજર લાગેલી છે કારણકે આ મુલાકાત બાદ નક્કી થશે કે એનસીપીની ભૂમિકા શું હશે. તમને જણાવી દઈએ કે આ સિલસિલામાં શરદ પવારના નિવાસસ્થાને પણ એક બેઠક થઈ હતી જેમાં અજીત પવાર, જયંત પાટિલ, ધનંજય મુંડે, સુપ્રિયા સૂળે સહિત પાર્ટીના વરિષ્ઠ નેતા ઉપસ્થિત હતા.\nસંજય રાઉતે મોકલ્યો અજીત પવારને મેસેજ\nઆ બેઠક બાદ એનસીપી નેતા અજીત પવારે કહ્યુ કે તેમને થોડી વાર પહેલા સંજય રાઉતનો મેસેજ મળ્યો છે પરંતુ તે એનો જવાબ ન આપી શક્યા કારણકે તે મીટિંગમાં હતા. આ પહેલી વાર છે જ્યારે ચૂંટી બાદ તેમણે મને મેસેજ કર્યો છે. હું નથી જાણતો કે તેમણે આવુ કેમ કર્યુ છે પરંતુ હું તેમને સમય મળતા જ ફ���ન કરીશ, મીડિયા સામે મેસેજ બતાવતા અજીત પવારે કહ્યુ કે સંજય રાઉતે જય મહારાષ્ટ્રનો મેસેજ મોકલ્યો છે. હાલમાં અજીત પવારના આ નિવેદન પર અટકળો દોર ગરમાયો છે.\nઅમારી પાસે 170થી 175 ધારાસભ્યોનુ સમર્થનઃ શિવસેના નેતા સંજય રાઉત\nવાસ્તવમાં સંજય રાઉતે દાવો કર્યો છે કે તેમની પાસે 170થી 175 ધારાસભ્યોનુ સમર્થન છે ત્યારબાદથી જ રાજકીય ગલીઓમાં હલચલ મચી ગઈ છે. તમને જણાવી દઈએ કે શિવસેના મહારાષ્ટ્રમાં 50-50 સરકાર પર અડી ગઈ છે જેને ભાજપ માનવા તૈયાર નથી. વિધાનસભા ચૂંટણીમાં ઠાકરે પરિવારમાંથી ચૂંટણી લડનાર પહેલા સભ્ય આદિત્ય ઠાકરેએ વર્લી સીટથી ચૂંટણી જીતીને શિવસેનાનો નવો ઈતિહાસ લખ્યો છે.\nઆ પણ વાંચોઃ તીસ હજારી કોર્ટમાં હિંસાના વિરોધમાં દિલ્લી, પંજાબ, હરિયાણાના વકીલોની આજે હડતાળ\nશિવસેનાએ કુલ 56 સીટો પોતાના નામે કરી\nશિવસેનાએ કુલ 56 સીટો પોતાના નામે કરી છે. વળી, છ ધારાસભ્યોનુ સમર્થન પણ તેમને મળી ગયુ છે. જ્યારે ભાજપના હિસ્સામાં 105 સીટો આવી છે. ગઈ વખતની તુલનામાં ભાજપને 17 સીટોનુ નુકશાન થયુ છે. આ વખતે એનસીપીએ ગઈ વખત કરતા સારુ પ્રદર્શન કર્યુ છે અને 54 સીટો પોતાના નામે કરી જ્યારે ગઈ વખતે તેને 41 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો.\nઅજીત પવાર ફરીથી બનશે ડેપ્યુટી સીએમ, ટુંક સમયમાં લેશે શપથ\nશરદ પવારઃ PM મોદી ઈચ્છતા હતા અમે સાથે મળીને કામ કરીએ, પરંતુ મે પ્રસ્તાવ ઠુકરાવી દીધો\nમહારાષ્ટ્ર: કોંગ્રેસે શિવસેના-એનસીપી સામે મુકી નવી માંગ\nઉદ્ધવ ઠાકરેના શપથગ્રહણમાં આત્મહત્યા કરેલ ખેડૂત પરિવારોને પણ આમંત્રણ\nઉદ્ધવ ઠાકરેએ PM મોદીને ફોન કરીને શપથ ગ્રહણમાં આવવા માટે આપ્યુ આમંત્રણ\nઉદ્ધવ ઠાકરેની તાજપોશી આજે, શિવસેના-NCP-કોંગ્રેસના બે-બે મંત્રી લેશે શપથ\nરાજીનામા બાદ સામે આવ્યા અજીત પવાર, NCPમાં વાપસી પર આપ્યુ મોટુ નિવેદન\nસુપ્રિયા સૂલેએ ગળે લગાવીને અજિત પવારનુ કર્યુ સ્વાગત, જુઓ ફોટા\nમહારાષ્ટ્રઃ વિધાનસભા સત્ર શરૂ, ફડણવીસ-અજીત પવારે લીધા ધારાસભ્ય પદના શપથ\nમહારાષ્ટ્રઃ વિશેષ સત્ર પહેલા બાપ્પાના દ્વારે પહોંચ્યા આદિત્ય ઠાકરે, જુઓ Pics\nશરદ પવારઃ રાજ્યમાં બદલાવની જરૂર હતી, ઉદ્ધવ ઠાકરે 1 ડિસેમ્બરે લેશે શપથ\nમહારાષ્ટ્ર વિધાનસભાનુ વિશેષ સત્ર કાલે, પ્રોટેમ સ્પીકર લેવડાવશે ધારાસભ્યોને શપથ\nહૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ સીન રિક્રિએટ અને પછી ચારેના મોત, જાણો એ સમયની કહાની\nમોડલને મળી ધમકી, તારૂ ગળું કાપી તારી પુત્રી જોડે કરીશ ��ેપ\nઉન્નાવ ગેંગરેપઃ પીડિતાના પિતા બોલ્યા- જેના પર વિશ્વાસ કર્યો, તેણે જ દગો આપ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/13-06-2019/111253", "date_download": "2019-12-07T06:01:25Z", "digest": "sha1:GRU7VGSFRASW6ZGY7MVHKZ57RDVA7ZNR", "length": 16865, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "પોરબંદર કાંઠે ભારે મોજાથી ભુતેશ્વર મંદિર જમીનદોસ્તઃ પુજારીનો બચાવ", "raw_content": "\nપોરબંદર કાંઠે ભારે મોજાથી ભુતેશ્વર મંદિર જમીનદોસ્તઃ પુજારીનો બચાવ\nપોરબંદર, તા., ૧૩: પોરબંદર દરીયાકાંઠે જુના સ્મશાનમાં ભુતેશ્વર મંદિર રાત્રીના ભારે મોંજાથી જમીનદોસ્ત થઇ ગયું છે. મંદિરમાં રહેતા પુજારી સમયસુચકતા જોઇને નીકળી જતા તેનો બચાવ થયો છે.\nરાત્રી દરમિયાન દરીયાના ભારે મોજાના સતત મારથી ભુતેશ્વર મંદિરનો પાયો નબળો પડી જતા અને જમીનદોસ્ત થઇ ગયેલ. મંદિરમાં કાલ ભૈરવની પ્રાચીન મુર્તી હતી તે તણાઇ ગયેલ છે. મંદિરનો સામાન દરીયાના પાણીમાં તણાઇ ગયેલ છે. મંદિર જમીનદોસ્ત થયું ત્યારે કોઇ વ્યકિત મંદિરમાં ન હોય જાનહાની ટળી ગઇ છે. ભુતેશ્વર મંદિર ઘણા સમયથી જર્જરીત બની ગયું હોય અને આ મંદિર પાલીકા હસ્તકની જમીનમાં હોય પાલીકા સતાવાળાઓને મરામત કરવા અનેક વખત ધ્યાન દોર્યુ હતું. છતા મરામતની કોઇ કામગીરી કરવામાં આવી નહોતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથ�� પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nવડોદરા સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓ રાજસ્થાનથી ઝડપાયા access_time 11:28 am IST\nસુરતમાં BRTS અને સીટી બસમાં ટિકિટ કૌભાંડ ઝડપાયુ: ઈ-એજન્સીઓની ગેરરીતિ access_time 11:20 am IST\nઉન્નાવ ગેંગરેપની પીડિતાના મોત બાદ સીએમ યોગીની જાહેરાત: ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે access_time 11:19 am IST\nબધાને ગમશેઃ એન્કાઉન્ટરની ઘટનાને બિરદાવતા લલિત વસોયા access_time 11:08 am IST\nજખૌમાંથી ગુમ થયેલી જામસલાયાની બોટ અને માછીમારો પાકિસ્તાન મરીનના કબ્જામાં access_time 11:07 am IST\nવિજયભાઇ ૨ 'દિ કચ્છમાં: ૧૫મીએ ઉપરાષ્ટ્રપતિ સફેદ રણમાં access_time 11:06 am IST\nરિસર્ચ : અખરોટ સ્વાસ્થ્યવર્ધક અને વજન ઘટાડવામાં મદદરૂપ access_time 10:31 am IST\n''વાયુ'' વાવાઝોડું પોરબંદરની દક્ષિણે અરબી સમુદ્રમાં ૭૦ નોટકીલ માઈલ દૂર કેન્દ્રિત થયું છેઃ પ્રતિ કલાક ૬૫ કી.મી. ઝડપે ત્યાં પવન ફૂંકાય રહ્યો છેઃ માછીમારોની તમામ બોટો બંદર ઉપર સલામત છેઃ આજે સવારે કોસ્ટગાર્ડે કરેલ ટ્વીટ access_time 11:38 am IST\nકચ્છના સરહદી વિસ્તાર હાજીપીર દરગાહ નજીક ગાજવીજ પવન સાથે જોરદાર વરસાદ વરસતા મકાનોના પતરા પણ ઉડી ગયા હતા access_time 3:33 pm IST\nગૃહમંત્રી અમિતભાઇ શાહે આજે સવારે 'વાયુ' વાવાઝોડા અંગે સમીક્ષા કરી દિશા નિર્દેશ આપ્યા હતા access_time 11:37 am IST\n''હરિધામ મંદિર મહોત્સવ'': અમેરિકાના ન્યુજર્સીમાં નવનિર્મિત હરિધામ મંદિરમાં ૫ થી ૭ જુલાઇ ૨૦૧૯ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશેઃ યોગી ડિવાઇન સોસાયટી આયોજીત ત્રિદિવસિય મહોત્સવ અંતર્ગત આંતર રાષ્ટ્રિય યુવા સંમેલન, યજ્ઞ, મહાપૂજા, સાંસ્કૃતિ કાર્યક્રમો તથા વેદોકત વિધિ મુજબ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન access_time 7:22 pm IST\n\" હિન્દૂ વિવાહ પરિચય મેળો \" : વિશ્વ હિન્દૂ પરિષદ ઓફ અમેરિકા ડી.સી. તથા મંગલ મંદિર મેરીલેન્ડના સંયુક્ત ઉપક્રમે 22 જૂન 2019 ના રોજ મેરીલેન્ડ મુકામે કરાયેલું આયોજન : અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લેવું જરૂરી access_time 12:04 pm IST\nઅમેરિકાના ન્યુયોર્કમાં 8 જૂન 2019 ના રોજ નીકળી જગન્નાથજીની સવારી : આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘના ઉપક્રમે આયોજિત રથયાત્રામાં જગન્નાથજી ,બલભદ્રજી,તથા સુભદ્રાજીનો રથ ખેંચવાનો લહાવો મળવાથી ભાવિકો ભાવવિભોર : અમેરિકાના 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર હિન્દૂ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ પણ રથયાત્રામાં જોડાયા access_time 8:42 pm IST\nએકતરફી પ્રેમીએ બે પરિવારના માળા પીંખ્યા access_time 10:16 am IST\nવાવાઝોડાથી ગભરાઇ ગયેલા અમરે��ીનાં બહેનને રાજકોટ કલેકટરે હિંમત આપી access_time 3:57 pm IST\nદાદાવાડી દેરાસરે આજે પ્રભુજીને સાચા હિરા-મોતી અને લીલા નાળીયેરની આંગી access_time 11:52 am IST\nખંભાળીયા પંથકમાં વાવણીના શ્રીગણેશઃ વિજળી પડતા ૪ પશુના મોત access_time 12:58 pm IST\nમાંગરોળના દરિયાકાંઠે 20થી 24 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા : સેનાના 24 જવાનોની ટીમને તૈનાત access_time 10:05 pm IST\nથાનમાં કુહાડો ઝીંકી યુવાનની હત્યા, તેના કાકા પર ફાયરીંગ access_time 11:02 am IST\nઅમદાવાદમાં સાંજે વરસાદનુ આગમન:ભારે પવન ફૂંકાયા બાદ મેઘરાજાની પધરામણી access_time 10:22 pm IST\nલોકો ૨૪ કલાક ધૈર્ય રાખેઃ રાહત શિબીરોમાં જ રહેઃ NDRF ડીજી પ્રધાન access_time 3:49 pm IST\nવ્હાલ : કુલ 10 જિલ્લાની 5950 સગર્ભા મહિલાઓને 383 એમ્બ્યુલન્સના માધ્યમથી હોસ્પિટલમાં ખસેડાઇ access_time 1:43 pm IST\nયુએસની સુપ્રસિદ્ધ ગાયીકા બ્રિટની સ્પીઅર્સ અને બોયફ્રેન્ડ મિયામી બીચ પર દેખાયા access_time 1:21 pm IST\nદર વર્ષે અહીં યોજાય છે ખુરસી-રેસ, વિનરને મળ્યા ૯૦ કિલો ચોખા access_time 3:28 pm IST\nચીની પ્રત્યપર્ણ વિધેયકને લઈને હિંસક પ્રદર્શન access_time 5:49 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના ન્યુયોર્કમાં 8 જૂન 2019 ના રોજ નીકળી જગન્નાથજીની સવારી : આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘના ઉપક્રમે આયોજિત રથયાત્રામાં જગન્નાથજી ,બલભદ્રજી,તથા સુભદ્રાજીનો રથ ખેંચવાનો લહાવો મળવાથી ભાવિકો ભાવવિભોર : અમેરિકાના 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર હિન્દૂ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ પણ રથયાત્રામાં જોડાયા access_time 8:42 pm IST\n\" જય જગત \" : મા-બાપ,તથા સમાજથી તરછોડાયેલા બાળકોની મદદ માટે યુ.એસ.માં માનવ સાધના શિકાગો દ્વારા યોજાઈ ગયેલો શો : સ્લમ વિસ્તારમાં ઉછરતા તથા અમેરિકાના પ્રવાસે આવેલા 17 બાળકોએ ડાન્સ ,ડ્રામા ,તથા મ્યુઝિકની રમઝટ બોલાવી access_time 7:49 pm IST\nઅમેરિકાના કેલિફોર્નિયામાં ISCON દ્વારા ‘‘નૃસિંહ જયંતિ'' ઉત્‍સવ ઉજવાયોઃ સ્‍વામીશ્રી સચ્‍ચિદાનંદ સરસ્‍વતીએ નરસિંહ અવતાર તથા ભક્‍ત પ્રહલાદ વિષે પ્રાસંગિક કથાવાર્તા કરી access_time 8:43 pm IST\n'કીમતી' શિખર વિશે આખરી નિર્ણય ૧૦થી ૧૨ દિવસ પછી લેવામાં આવશે : આસિસ્ટન્ટ કોચ સંજય બાંગડ access_time 3:22 pm IST\nરિયલ મેડ્રિડમાં સામેલ થશે ફલાર્ડ મેંડી access_time 5:38 pm IST\nવર્લ્ડકપ-2019:ભારત - ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ 20-20 રમાશે કે રદ થશે\nટાઇગર શ્રોફ સાથે જોવા મળતી અભિનેત્રી દિશા પટણી ‌ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે સાથે જોવા મળી access_time 4:46 pm IST\nઅભિનેતા વિવાન ભટેના બન્યો પુત્રીનો પિતા access_time 4:42 pm IST\nઇન્દૂ કી જવાની...ખુબ જ આકર્ષક અને રમ���જી ટાઇટલ છેઃ કિયારા access_time 10:24 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.saviorcity.com/2019/07/cold-water-for-weight-loss.html", "date_download": "2019-12-07T07:29:20Z", "digest": "sha1:RPLAGWCUQQIOR63GIKVCJAV7NQRFFYXL", "length": 8731, "nlines": 76, "source_domain": "www.saviorcity.com", "title": "જાણો ઠંડુ પાણી કેટલું ફાયદા કારક છે શરીર માટે...", "raw_content": "\nજાણો ઠંડુ પાણી કેટલું ફાયદા કારક છે શરીર માટે...\nતમે ક્યારેક ઠંડુ પાણી પીવાની જગ્યાએ ગરમ પાણી પીવાની ભલામણ કરી હશે. અથવા ક્યારેય હોટેલ માં પણ જોયું હશે તેમના ગ્રાહકો ને એક ગ્લાસ ગરમ પાણી ઓફર કરવામાં આવતું હોય છે.\nતો શું ઠંડુ પાણી તબિયત માટે ગરમ પાણી ની જગ્યાએ તદ્દન ખરાબ હોય છે\nઆવો જોઈએ આજે શું છે હકીકત,\nસ્વાથ્ય પ્રત્યે સભાન રહેતા માણસો દરરોજ પૂરતા પ્રમાણ માં પાણી પિતા તંદુરસ્ત રહેતા હોય છે. પણ સાંભળો આ ઠંડા પાણી માટે યોગ્ય બેસતું નથી..\nગરમ (અથવા ગરમ) પાણી ઠંડા પાણી કરતાં વધુ સારું છે\nગરમ પાણી પીવું તેના ગુણદોષ ધરાવે છે. ગરમ પાણી પાચનને સહાય કરી શકે છે, પરિભ્રમણને સુધારી શકે છે અને તમારા શરીરને ઝેરી પદાર્થોને ઝડપથી દૂર કરવામાં મદદ કરશે,પરંતુ, ગરમ પાણી પીવાથી તમને તરસ છિપાતી નથી, અને જે તમારા શરીરમાં પરસેવો દ્વારા વધુ પાણી ગુમાવવાનું કાર્ય કરે છે જે જીવન પર જોખમી બની શકે છે.\nઉપરોક્ત માહિતી પરથી આપણે નિષ્કર્ષ આપી શકીએ કે ઠંડા પાણી પીવાથી શરીર ને હાઈડ્રેટેડ રાખવામાં મદદ મળી શકે છે જ્યારે ઉર્જા પણ મળી રહે છે.જો કે, તમે ઠંડા પાણીના નુકશાન ને પણ અવગણી ના શકો. તમે સખત વર્કઆઉટ પછી અથવા દિવસ ભર ના કામ પછી બર્ફીલા પાણીની થોડી ચૂસ્કી લઈ શકો છો. પરંતુ જો તમે ભારે ભોજનમાં લઇ રહ્યા છો અથવા ફલૂ ધરાવો છો, તો ગરમ / ગરમ પાણી તમારા માટે શ્રેષ્ઠ સાબિત છે.\nશું કે છે આપનો ઇતિહાસ આ બાબત વિષે\nઘણા લોકો માને છે કે ઠંડા પાણી પીવાથી તમે તમારી જાત ને વધારે નુકસાન કરી રહ્યા છો. આ માન્યતા એવા વિચાર પરથી આવે છે કે ઠંડા પાણીથી તમારા પેટને નુકશાન થઈ શકે છે, જેનાથી ભોજન પછી ખોરાકને પાચન કરવું વધુ મુશ્કેલ બને છે.\nકેટલાક વ્યક્તિઓ એમ પણ માને છે કે તમે જે પીવાનું પાણી પીવો છો તે 4 ડિગ્રી સેલ્શિયસ અથવા તેથી ઓછા તાપમાને હોય તો તમારા શરીરને શ્રેષ્ઠ આંતરિક તાપમાન (37 ડિગ્રી સે.) જાળવવા માટે સખત મહેનત કરવી પડશે.\nશું આ માન્યતાઓ સાચી છે\n1978 માં હાથ ધરવામાં આવેલા એક નાના અભ્યાસમાં પ્રકાશિત થતાં, ઠંડા પાણીને નાક ના સ્નાયુઓ ને વધુ તીવ્ર બનાવવા માટે અને એના પરિણામે શ્વસન માર્ગ દ્વારા પસાર થવું વધુ મુશ્કેલ હતું.\nતેની સાપેક્ષ માં ગરમ પાણી અથવા ચિકન સૂપ શ્વસન ક્રિયા ને વધુ ઉત્તેજિત બનાવામાં અસરકારક માનવામાં આવ્યા હતા. ઠંડુ પાણી શરદી અને કફ પેદા કરવા પૂરતું હોય તેમ પણ સાબિત થયું હતું.\n2001 માં હાથ ધરાયેલા અન્ય એક અભ્યાસમાં, ઠંડા પાણીને પહેલાથી જ અનુભવેલા લોકોમાં ટ્રાયગ્રેગિંગ માઇગ્રેન પણ જોવા મળ્યું હતું.\nએમ પણ માનવામાં આવ્યું હતું કે ભોજન સાથે કે પછી પીવામાં આવતું ઠંડુ પાણી અન્નનળી ને સાકન્ડી બનાવી દેતા ખોરાક નું હોજરી માં પોહોંચવું મુશ્કેલ બનાવી દેતું હતું.\nચાઇનીઝ દવા મુજબ, ભોજન સાથે ઠંડુ પાણી પીવું એ શરીરની અંદર અસંતુલન પેદા કરવાનું માનવામાં આવે છે.\nઆશા રાખીએ કે આ પોસ્ટ તમને ઠંડુ પાણી માટે જવું જોઈએ કે નહીં તે નક્કી કરવામાં મદદ કરશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/amit-shah-reveals-the-reasons-behind-the-president-rule-imposed-in-maharashra-before-time-given-051538.html?utm_source=articlepage-Slot1-9&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:49:05Z", "digest": "sha1:MNBTUFWECIHSDQFFWKM2C7BVEZXEVMEU", "length": 15769, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "NCPને આપેલા સમય પહેલા મહારાષ્ટ્રમાં કેમ લાગ્યુ રાષ્ટ્રપતિ શાસન, અમિત શાહે જણાવ્યુ કારણ | Amit Shah reveals the reasons behind the president rule imposed in Maharashtra before time given to NCP. - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n35 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n36 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n2 hrs ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nNCPને આપેલા સમય પહેલા મહારાષ્ટ્રમાં કેમ લાગ્યુ રાષ્ટ્રપતિ શાસન, અમિત શાહે જણાવ્યુ કારણ\nમહારાષ્ટ્રમાં જે રીતે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સરકાર બનાવવામાં નિષ્ફળ રહ્યા ત્યારબાદ તમામ પક્ષોના નેતાઓએ રાજ્યપાલ પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. પરંતુ આ તમામ આરોપો પર ગૃહમંત્રી અમિત શાહે ખુલીને પોતાની પ્રતિક્રિયા આપી છે. અમિત શાહ��� કહ્યુ કે જે લોકો રાજ્યપાલ પર ભેદભાવનો આરોપ લગાવી રહ્યા છે તે માત્ર કોરી રાજનીતિ છે. ક્યાંય પણ મારી દ્રષ્ટિએ બંધારણને તોડવા મરોડવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો નથી.\nકેમ સમયથી પહેલા લાગ્યુ રાષ્ટ્રપતિ શાસન\nવાસ્તવમાં રાજ્યપાલે એનસીપીને મંગળવારે રાતે 8.30 વાગ્યા સુધી સરકાર બનાવવાનો સમય આપ્યો હતો પરંતુ સાંજે લગભગ પાંચ વાગે જ રાજ્યપાલે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની વાત કરીને રાષ્ટ્રપતિને રિપોર્ટ મોકલી દીધો હતો. જે બાદ રાજ્યપાલ પર આરોપ લાગ્યો હતો કે તેમણે ઉતાવળમાં આ નિર્ણય લીધો. પરંતુ અમિત શાહે આના પર મોટી વાત કહી છે. અમિત શાહે કહ્યુ કે હું તમને જણાવી દઈએ કે કદાચ તે પોતાના સાથીને પૂછતા નથી. બપોરે લગભગ 11.30થી 12.30 સુધી એનસીપીએ રાજ્યપાલને પત્ર લખીને સરકાર બનાવવા વિશે પોતાની અસમર્થતા વ્યક્ત કરી દીધી હતી. તેમણે કહ્યુ હતુ કે આજે રાતે 8.30 વાગ્યા સુધી અમે સરકાર નથી બનાવી શકતા. એવામાં રાજ્યપાલ મહોદયે રાતે 8.30 વાગાય સુધી રાહ જોવાની જરૂર નહોતી.\nરાજ્યપાલ પાસે કોઈ વિકલ્પ નહોતો\nસરકાર બનાવવા માટે પૂરતો સમય ન આપવાના આરોપ પર અમિત શાહે કહ્યુ કે 18 દિવસ સુધી રાજ્યપાલે રાહ જોઈ, 9 નવેમ્બરના રોજ વિધાનસભાનો સમય પૂરો થઈ ગયો ત્યારબાદ રાજ્યપાલે રેકોર્ડ માટે દરેક પાર્ટીને આમંત્રણ આપ્યુ હતુ. જ્યારે કોઈ પણ પાર્ટી સરકાર બનાવવા માટે ન ગઈ તો રાજ્યપાલ શું કરે. આઝે પણ જો કોઈ પાસે બહુમત હોય તો તે રાજ્યપાલ પાસે જઈ શકે છે, 6 મહિનાનો સમય છે. જ્યાં સુધી લોકોને મોકો આપવાની વાત છે તો આજે પણ રાજ્યપાલ પાસે જઈ શકે છે જો કોઈની પાસે આંકડો હોય તો.\nઆ પણ વાંચોઃ BRICS: વૈશ્વિક મંદી છતા કરોડો લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યાઃ પીએમ\nઆજે પણ મોકો છે\nવિપક્ષપર તીખો હુમલો કરતા અમિત શાહે કહ્યુ કે આ મુદ્દે વિપક્ષ કોરી રાજનીતિ કરી રહ્યુ છે. એક બંધારણીય પદ પર સવાલ ઉઠાવવા ખોટુ છે. રાજ્યપાલે બધાને 6 મહિનાનો સમય આપ્યો છે. રાજ્યપાલ મહોદયે યોગ્ય કામ કર્યુ છે આજે શિવસેનાને મોકો આપ્યાને પાંચમો દિવસ છે, ક્યાં છે શિવસેના. અત્યારે બધા પાસે સમય છે, કોઈ પણ જઈ શકે છે. કપિલ સિબ્બલ જેવા વ્યક્તિ દેશ સામેં બાલીશ તર્ક મૂકી રહ્યા છે. આજે પણ મોકો છે, જો તમારી પાસે આંકડો હોય તો સરકાર બનાવવાનો દાવો રજૂ કરો.\nશિવસેનાની માંગ સ્વીકાર્ય નથી\nશાહે કહ્યુ કે અમે શિવસેના સાથે મળીને ચૂંટણી લડી હતી અને પરિણામ આવ્યા બાદ જ્યારે સાથી પક્ષે એવી શરત મૂ���ી જે અમે સ્વીકારી નથી શકતા. વળી, જ્યારે શાહને પૂછવામાં આવ્યુ કે શિવસેના સાથે બેઠકમાં શું નિર્ણય થયો તો તેમણે કહ્યુ કે આ અમારી પાર્ટીના સંસ્કાર છે કે બંધ રૂમમાં થયેલી રાજકીય ચર્ચાને સાર્વજનિક નથી કરતા. શાહે કહ્યુ કે જો ભ્રાંતિ ઉભી કરીને શિવસેનાને લાગતુ હોય કે દેશની જનતાની સહાનુભૂતિ મેળવી લેશે તો મને લાગે છે કે તેમને દેશની જનતાની સમજ પર ભરોસો નથ. અમે તો તૈયાર હતા શિવસેના સાથે સરકાર બનાવવા માટે પરંતુ શિવસેનાની માંગ કંઈક એવી હતી જે અમને સ્વીકાર્ય નહોતી.\nહવે અર્ધસૈનિક બળના જવાનો પહેરશે ખાદીનો યુનિફોર્મ, મંત્રાલયે લીધો નિર્ણય\nનાગરિકતા સુધારા બિલને મળી કેબિનેટની મંજૂરી, આવતા સપ્તાહે ગૃહમાં આવી શકે છે બિલ\nગોડસેને લઈ પ્રજ્ઞા ઠાકુરે આપેલ નિવેદન પર અમિત શાહે ચુપ્પી તોડી\nમહારાષ્ટ્રમાં BJP-NCPની સરકાર બન્યા બાદ અમિત શાહે કર્યુ આ ટ્વિટ\nરાજ્યસભામાં અમિત શાહઃ કાશ્મીર ઘાટીમાં સ્થિતિ સામાન્ય, NRC આખા દેશમાં લાગુ થશે\nરાફેલ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર અમિત શાહે વિરોધીઓને કહ્યુ, ‘માફી માંગો'\nઅમિત શાહે બંધ રૂમમાં થયેલ વાતો મોદી સુધી ના પહોંચાડીઃ સંજય રાઉત\nશિવસેનાની સીએમ પદની માંગ પર અમિત શાહનુ પહેલુ રિએક્શન\nઅયોધ્યા પર સુપ્રીમના ચુકાદા બાદ અમિત શાહે બધા રાજ્યોના CMને કહી આ વાત\nઅલ્પેશ ઠાકોર વિશે હાર્દિક પટેલનો સનસનીખેજ દાવો, બોલ્યા આ કારણે હારી કોંગ્રેસ\nઆજે રાજ્યપાલને મળશે સંજય રાઉત, સૌથી મોટી પાર્ટીને આમંત્રણ આપવાનો કરશે અનુરોધ\n370 અને 35એ દેશમાં આતંકવાદની એન્ટ્રીનુ ગેટવે બની ગયુ હતુઃ અમિત શાહ\nપશ્ચિમ બંગાળમાં 9 મહિનાની બાળકી સાથે રેપ, પોલિસે નોંધ્યો કેસ\nનિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...\nઉન્નાવ ગેંગરેપઃ પીડિતાના પિતા બોલ્યા- જેના પર વિશ્વાસ કર્યો, તેણે જ દગો આપ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00496.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.infinite-electronic.hk/product/NXP-Semiconductors-Freescale_PCK9446BD,128.aspx", "date_download": "2019-12-07T07:57:40Z", "digest": "sha1:HV3DRLZGTWPTRUN5SRJERG575BCLWJJ2", "length": 16533, "nlines": 322, "source_domain": "gu.infinite-electronic.hk", "title": "PCK9446BD,128 | NXP Semiconductors / Freescale PCK9446BD,128 સ્ટોક Infinite-Electronic.hk | માંથી ઉપલબ્ધ છે Infinite-Electronic.hk પર PCK9446BD,128 શ્રેષ્ઠ ભાવ સાથે", "raw_content": "તમારા દેશ અથવા પ્રદેશ પસંદ કરો.\nસાઇન ઇન કરો નોંધણી કરો ઇ-મેઇલ:Info@infinite-electronic.hk\nક્વોટની વિનંતી કરો | અમારા વિશેગુજરાતી\nહોમપ્રોડક્ટ્સસંકલિત સર્કિટ્સ (આઇસી)ઘડિયાળ / સમ�� - ક્લોક બફર્સ, ડ્રાઇવરોPCK9446BD,128\nછબી રજૂઆત હોઈ શકે છે. ઉત્પાદન વિગતો માટે વિશિષ્ટતાઓ જુઓ.\nલીડ ફ્રી / આરઓએચએસ સુસંગત\nઉત્પાદન વિગતો પીડીએફ ડાઉનલોડ કરો\nકૃપા કરીને તમારી સંપર્ક માહિતી સાથેના તમામ આવશ્યક ફીલ્ડ્સને પૂર્ણ કરો. \" સબમિિટ આરએફક્યુ \" પર ક્લિક કરો, અમે ટૂંક સમયમાં ઇમેઇલ દ્વારા તમારો સંપર્ક કરીશું. અથવા અમને ઇમેઇલ કરો:Info@infinite-electronic.hk\nકૃપા કરીને દર્શાવતા કરતા વધારે જથ્થો જો તમે તમારી લક્ષ્ય કિંમત આપો.\nલીડ ફ્રી સ્ટેટસ / રોએચએસ સ્ટેટસ\nલીડ ફ્રી / આરઓએચએસ સુસંગત\nગુણોત્તર - ઇનપુટ: આઉટપુટ\nભેજ સંવેદનશીલતા સ્તર (એમએસએલ)\nલીડ ફ્રી સ્ટેટસ / આરઓએચએસ સ્થિતિ\nવિભેદક - ઇનપુટ: આઉટપુટ\n★ મફત ડિલિપિંગ ડીએચએલ / ફેડએક્સ / યુપીએસ દ્વારા જો 1000 ડૉલરથી વધારે ઓર્ડર.\n(માત્ર ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, સર્કિટ પ્રોટેક્શન, આરએફ / આઇએફ અને આરએફઆઈડી, ઓપ્ટોઇલેક્ટ્રોનિક્સ, સેન્સર્સ, ટ્રાન્સડ્યુસર્સ, ટ્રાન્સફોર્મર્સ, ઇસોલેટર, સ્વિચ, રિલેઝ માટે)\nwww.fedEx.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.DHL.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.UPS.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.TNT.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\n★ ડિલિવરીનો સમય DHL / UPS / FedEx / TNT દ્વારા સમગ્ર વિશ્વમાં મોટાભાગના દેશોમાં 2-4 દિવસની જરૂર પડશે.\nજો તમને શિપમેન્ટ વિશે કોઈ પ્રશ્નો હોય તો કૃપા કરીને અમારો સંપર્ક મફત લાગે. અમને ઈ-મેલ કરો info@Infinite-Electronic.hk\nInfinite-Electronic.hk થી દરેક ઉત્પાદનને 1 વર્ષની વોરંટી અવધિ આપવામાં આવી છે .આ સમયગાળા દરમિયાન, જો અમારા ઉત્પાદનો વિશે કોઈ સમસ્યા હોય તો અમે મફત તકનીકી જાળવણી પ્રદાન કરી શકીએ છીએ.\nજો તમને તે પ્રાપ્ત કર્યા પછી અમારા ઉત્પાદનો વિશે ગુણવત્તા સમસ્યાઓ મળે, તો તમે તેમને ચકાસી શકો છો અને જો તે સાબિત થઈ શકે તો બિનશરતી રિફંડ માટે અરજી કરી શકો છો.\nજો ઉત્પાદનો ખામીયુક્ત હોય અથવા તેઓ કામ ન કરતા હોય, તો તમે 1 વર્ષની અંદર અમારી પાસે પાછા આવી શકો છો, માલના તમામ પરિવહન અને કસ્ટમ્સ શુલ્ક અમને દ્વારા બોલાવવામાં આવે છે.\nPCK9446BD,128 ડેટાશીટ ડાઉનલોડ કરો\nઉપલબ્ધ છે: 5856 pcs\nઉપલબ્ધ છે: 5537 pcs\nઉપલબ્ધ છે: 6631 pcs\nઉપલબ્ધ છે: 3211 pcs\nઉપલબ્ધ છે: 4826 pcs\nઉપલબ્ધ છે: 3504 pcs\nઉપલબ્ધ છે: 4655 pcs\nઉપલબ્ધ છે: 6534 pcs\nઉપલબ્ધ છે: 6609 pcs\nઉપલબ્ધ છે: 2969 pcs\nઉપલબ્ધ છે: 3541 pcs\nઉપલબ્ધ છે: 3475 pcs\nરોહમ 10 ઓટોમોટિવ સીઆઈસી મસ્ફેટ્સ ઉમેરે છે\n\"એસસીટી 3xxxxxHR શ્રેણીની રજૂઆતથી રોહીએ એઈસી-ક્યુ 10101 સીઇસી...\nએસઆઈસી મોસ્ફેટ્સ પર ઉમેરે છે\nઓન સેમિકન્ડક્ટરે ઇવીએસ, સૌર અને યુપીએસ એપ્લિકેશન્સના લ...\nએપીઇસી: ટીઆઇ પછીથી 15 એમડબલ્યુ સ્ટેન્ડ બાય સાથે એસી-ડીસી ચિપ બનાવવા વિચારે છે\n\"આ ઉપકરણ પાવર સપ્લાય કદ ઘટાડવા જ્યારે ઉચ્ચ કાર્યક્ષમતા ...\nપ્રાયોજિત સામગ્રી: સિગ્લેન્ટ SVA1015X સ્પેક્ટ્રમ વિશ્લેષક\nSigleNT SVA1015X સ્પેક્ટ્રમ વિશ્લેષક ફ્રિક્વન્સી રેન્જની અંદ...\nઅર્ધ ઉત્પાદન સાધનોના ખર્ચમાં આ વર્ષે 14% ઘટાડો થવાની ધારણા છે અને આગલા વર્ષે 27% વધશે\nમેમરી સેક્ટરમાં મંદીના લીધે, 2019 ની મંદી ફેબ સાધનોના ખર્...\nપાવર સ્ટેમ્પ એલાયન્સ કટ્સમાં યજમાન સીપીયુ માટે પીએસયુની દેખરેખ રાખવા જરૂરી છે, અને સંદર્ભ ડિઝાઇન ઉમેરે છે\nએલાયન્સ (આર્ટસિન એમ્બેડેડ ટેકનોલોજીઓ, બેલ પાવર સોલ્યુશ...\nAPEC: SiC પાવર અને સુધારેલ ક્લાઉડ-આધારિત પાવર ટૂલ્સ\nશોધ ક્ષમતાઓમાં સુધારો કરવામાં આવ્યો છે, અને એક કેરોયુઝ...\nડૅંગ્રોવ રેકોમથી જગ્યા બચત ડીસી / ડીસી કન્વર્ટર ઉમેરે છે\nતેઓ એવી એપ્લિકેશનો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેમ...\nહાઈ-રિલે એપ્લિકેશંસ માટે પ્રથમ સૈન્ય-લાયક આર્મ પ્રોસેસર\nએલએસ 1046 એ એનએક્સપીના 64-બીટ આર્મ લેયરસ્કેપ પોર્ટફોલિયોન...\nInfinite-Electronic.hk એ વિશ્વના સૌથી મોટા અને ઝડપથી વિકસતા ઇલેક્ટ્રોનિક ઘટકોના વિતરક છે. અમારું લક્ષ્ય અમારા ગ્રાહકોને ઝડપથી સ્પર્ધાત્મક ભાવે ઇલેક્ટ્રોનિક ઘટકો શોધવામાં સહાય કરવાનો છે. આઇસી, સેન્સર્સ, ટ્રાન્સડ્યુસર્સ, સ્વિચ, રિલેઝ, ઑપ્ટોઇલેક્ટ્રોનિક્સ અને ડિસ્ક્રીટ સેમિકન્ડક્ટર્સના વિશ્વના શ્રેષ્ઠ ઉત્પાદકોના નવીનતમ પ્રકાશનથી તમને ઉત્પાદનોની સૌથી વ્યાપક શ્રેણી પ્રદાન કરવા માટે અમને ગર્વ છે.\nકૉપિરાઇટ © 2018 ઇલેક્ટ્રોનિક ઘટકોના વિશ્વસનીય ડિસ્ટ્રિબ્યુટર - Infinite-Electronic.hk\nસરનામું: 17 એફ, ગેલોર્ડ કોમર્શિયલ બિલ્ડિંગ, 114-118 લોકહાર્ટ રોડ, વાન ચાઇ, હોંગકોંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00496.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.swaminarayangurukul.org/news/sai-makarand-parva", "date_download": "2019-12-07T06:01:28Z", "digest": "sha1:DXHO2YE5YWTHELRXJ2EMU5NTL6ZJV2P3", "length": 8942, "nlines": 208, "source_domain": "www.swaminarayangurukul.org", "title": "Sai Makarand Parva | Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust", "raw_content": "\n108 - ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન, 2015\nનવા વર્ષના પ્રારંભે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે, સદ્ગુરુવર્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, SGVP ગુરુકુલ પરિસરમાં આવેલ ચીકુવાડીના સાત્વિક વા��ાવરણમાં, નાદબ્રહ્મ કલા કેન્દ્ર દ્વારા, પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, ગુજરાતના ખ્યાતનામ જ્ઞાનપીઠ પુરસ્કૃત્ય સાહિત્યકાર રઘુવીરભાઇ ચૌધરી, રવિભાણ સંપ્રદાયની ગુરુગાદીના સંવાહક કવિશ્રી દલપતભાઇ પઢિયાર, વિદ્વાન કવિ શ્રી હર્ષદભાઇ ત્રિવેદી, ભજનિક શ્રી નિરંજનભાઇ રાજ્યગુરુ, પ્રાધ્યાપક શ્રી નિસર્ગભાઇ આહિર, અશ્વિનભાઇ આણદાણી, કિશોરભાઇ જોષી, વિમલભાઇ દવે વગેરેની ઉપસ્થિતિમાં શ્રી મકરન્દભાઇ દવેની સ્મૃતિમાં સાંઇકવિ મકરન્દ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.\nકાર્યક્રમની શરુઆતમાં દિપ પ્રાગટ્ય બાદ આદરણીય શ્રી સાહિત્યકાર રઘુવીરભાઇ ચૌધરી દ્વારા કવિ શ્રી મકરન્દભાઈની વ્યક્તિવિશેષતા તેમજ અલગારી જીવનશૈલી વગેરે પાસાઓનું વર્ણન કરવામાં આવ્યું હતું. કવિ શ્રી હર્ષદભાઇ ત્રિવેદીએ બહુમુખી અને સાહિત્ય જગતમાં અનોખી ભાત પાડતી કવિ શ્રી મકરન્દભાઈની કાવ્ય રચનોનું વિવેચન કર્યું હતું. અને કવિશ્રી દલપતભાઇ પઢિયારે શ્રી મકરન્દભાઇ દવેના કાવ્યોમાં રહેલી આધ્યાત્મિકતા, સાધનાતત્ત્વનો ખ્યાલ આપ્યો હતો. અને મકરન્દભાઇ રચિત - અમે રે સુકું રુંનું પુમડું - એ કાવ્ય ગાઇને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.\nઆ પ્રસંગે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ શ્રી મકરન્દભાઇ દવેને વારંવાર મળેલા તે સંસ્મરણોને યાદ કરી અને જે પ્રત્યક્ષ વાતો થયેલ તેની વિગતવાર વાત કરી હતી.\nસાંજના સમયે SGVP પ્રાર્થના ખંડમાં સુપ્રસિદ્ધ ભજનિક શ્રી નિરંજનભાઇ રાજ્ચગુરુ દ્વારા મકરંદભાઇ રચિત ભજનો અને પ્રાચીન ભજનોનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં તેઓશ્રીએ શ્રોતાઓને પોતાની આગવી છટાની ગાયકીથી રસતરબોળ કર્યા હતા.\nકાર્યક્રમનું સંચાલન શ્રી અશ્વિનભાઇ આણદાણી, શ્રી કિશોરભાઇ જોષી તથા પ્રાધ્યાપક શ્રી નિસર્ગભાઇ આહિરે સંભાળી હતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00497.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%8B_%E0%AA%85%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B:%E0%AB%A9._%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9", "date_download": "2019-12-07T06:31:03Z", "digest": "sha1:Y5GZUWBFTIVUWNMHQES25JYOPSTENDUX", "length": 16142, "nlines": 74, "source_domain": "gu.wikisource.org", "title": "સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૩. બાળવિવાહ - વિકિસ્રોત", "raw_content": "સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૩. બાળવિવાહ\n< સત્યના પ્રયોગો અથવા આત્મકથા\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા મોહનદાસ કરમચંદ ગાંધી\n← ૨. બચપણ સત્યના પ્રયોગો અથવા આત્મકથા\nમોહનદાસ કરમચંદ ગાંધી ૪. ધણીપણું →\nઆ પ્રકરણ મારે ન લખવું પડે એમ હું ઇચ્‍છું છું. પણ આ કથામાં મારે એવા કેટલાયે કડવા ઘૂંટડા પીવા પડશે. સત્‍યના પૂજારી હોવાનો દાવો કરીને મારાથી બીજું થાય તેમ નથી.\n૧૩ વર્ષની ઉંમરે મારા વિવાહ થયા તેની નોંધ લેતાં અકળામણ થાય છે. આજે મારી નજર આગળ બારતેર વર્ષનાં બાળકો પડયાં છે તેમને જોઉં છું ને મારા વિવાહનું સ્‍મરણ કરું છું ત્‍યારે મને મારા ઉપર દયા છૂટે છે, અને બાળકોને મારી સ્થિતિમાંથી બચ્‍યાને સારુ મુબારકબાદી આપવાની ઇચ્‍છા થાય છે. તેર વર્ષે થયેલા મારા વિવાહના સમર્થનમાં એક પણ નૈતિક દલીલ મને નથી સૂઝી શકતી.\nવાંચનાર ન સમજે કે હું સગાઇની વાત લખું છું. કાઠિયાવાડમાં વિવાહ એટલે લગ્‍ન, સગાઇ નહીં. સગાઇ એટલે બે બાળકોને પરણાવવાનો મા બાપો વચ્‍ચે થયેલો કરાર. સગાઇ તુટી શકે. સગાઇ થઇ હોય છતાં વર મરે તો કન્‍યા રાંડતી નથી.\nસગાઇમાં વરકન્‍યાને કશો સંબંધ નથી રહેતો. બન્‍નેને ખબર પણ ન હોય. મારી એક પછી એક ત્રણ વાર સગાઇ થયેલી. ત્રણે સગાઇ કયારે થઇ એની મને કશીયે ખબર નથી. બે કન્‍યાઓ એક પછી એક મરી ગઇ એમ મને કહેવામાં આવેલું, તેથી જ હું જાણું છું કે મારી ત્રણ સગાઇ થયેલી. ત્રીજી સગાઇ સાતેક વર્ષની ઉંમરે થયેલી હશે એવું કંઇક સ્‍મરણ છે. પણ સગાઇ થઇ ત્‍યારે મને કશું કહેવામાં આવેલું એવું મને ભાન નથી. વિવાહમાં વરકન્‍યાની જરૂર પડે છે, તેમાં વિધિ રહેલ છે, અને હું જે લખી રહ્યો છું એ તેવા વિવાહ વિશે. વિવાહનું સ્‍મરણ મને પૂરેપૂરું છે.\nઅમે ત્રણ ભાઇઓ હતા તે વાંચનારે જાણ્‍યું છે. તેમાં સૌથી મોટા પરણી ચૂકયા હતા. વચેટ મારાથી બે કે ત્રણ વર્ષ મોટા હતા. તેમના, મારા કાકાના નાના દીકરા જેમની ઉંમર મારા કરતાં કદાચ એકાદ વર્ષ વધારે હશે તેમના, અને મારા એમ ત્રણ વિવાહ એકસાથે કરવાનો વડીલોએ નિશ્ર્ચય કર્યોં.\nઆમાં અમારા કલ્‍યાણની વાત નહોતી. અમારી ઇચ્‍છાની તો હોય જ નહીં. આમાં કેવળ વડીલોની સગવડની અને ખરચની વાત હતી.\nહિંદુ સંસારમાં વિવાહ જેવી તેવી વસ્‍તુ નથી. વરકન્‍યાનાં માબાપો વિવાહની પાછળ ખુવાર થાય છે, ધન લૂંટાવે છે અને વખત લૂંટાવે છે. મહિનાઓ અગાઉથી તૈયારીઓ થાય. કપડાં બને, નાતો જમાડવાના અડસટ્ટા નીકળે, ભોજનની વાનગીઓની હરીફાઇ થાય. બૈરાંઓ, સૂર હોય કે ન હોય તોપણ, ગાણાં ગાઇ ગાઇ પોતાના સાદ ખોખરા કરી મૂકે, માંદા પણ પડે, પાડોશીની શાંતિમાં ભંગાણ પાડે. પાડોશી બિચારા પોતે પણ પોતાને ત્‍યાં અવસર આવે ત્‍યારે એવું જ કરવાના હોય એટલે ઘોંઘાટ, એઠવાડ, બીજી ગંદકીઓ, બધું ઉદાસીન ભાવે સહન કરે.\nઆવી ધમાલ ત્રણ વખત કરવાને બદલે એક જ વખત કરી હોય તો કેવું સારું ખરચ ઓછો થાય વિવાહ શોભે. કેમ કે ત્રણ વિવાહ સાથે થાય એટલે છૂટથી દ્રવ્‍ય ખરચી શકાય. પિતાશ્રી અને કાકાશ્રી વૃદ્ધ હતા. અમે તેમના છેલ્‍લા છોકરા, એટલે અમારા વિવાહ કરવાનો લહાવો લેવાની પણ વૃત્તિ ખરી. આ અને આવા વિચારોથી આ ત્રણે વિવાહ સાથે કરવાનો નિશ્ર્ચય થયો, અને તેમાં, મેં જણાવ્‍યું તે પ્રમાણે, તૈયારીઓ અને સામગ્રીઓ તો કેટલા માસ થયાં ચાલી રહેલી.\nઅમે ભાઇઓએ તો કેવળ તૈયારીઓથી જ જાણ્‍યું કે વિવાહ થવાના છે. એ વેળાએ મને તો, સારાં કપડાં પહેરશું, વાજાં વાગશે, ફુલેકાં ચડશે, સારાં ભોજનો મળશે, એક નવી બાળા સાથે વિનોદ કરશું, વગેરે અભિલાષા ઉપરાંત બીજું વિશેષ હોય એવું સ્‍મરણ નથી. વિષય ભોગવવાની વૃતિ તો પાછળથી આવી. તે કેમ આવી તે હું વર્ણવી શકું છું, પણ એવી જિજ્ઞાસા વાંચનારે ન રાખવી. આ મારી શરમ ઉપર હું પડદો નાખવા ધારું છું. કેટલુંક જે જણાવવા જેવું છે તે હવે પછી આવશે. પણ એ વસ્‍તુની વિગતોને મેં જે મધ્‍યબિદું મારી નજર આગળ રાખેલું છે તેની સાથે થોડો સંબંધ છે.\nઅમને બે ભાઇઓને રાજકોટથી પોરબંદર લઇ જવામાં આવ્‍યાં. ત્‍યાં જે પીઠી ચોળવા ઇત્‍યાદિના વિધિ થયા એ બધું, જોકે રમૂજી છે છતાં, મૂકી દેવા યોગ્‍ય છે.\nપિતાશ્રી દીવાન છતાં નોકર. વળી રાજ‍પ્રિય, એટલે વધારે પરાધીન. ઠાકોરસાહેબ છેલ્લી ઘડી સુધી જવા ન દે. છેવટે જવા દીધા ત્‍યારે ખાસ ટપ્‍પા ગોઠવ્‍યા અને બે જ દિવસ અગાઉ મોકલ્‍યા. પણ - પણ દૈવે બીજું જ ધારેલું. રાજકોટથી પોરબંદર ૬૦ ગાઉ છે. ગાડા વાટે પાંચ દિવસનો રસ્‍તો હતો. પિતાજી ત્રણ દિવસમાં આવ્‍યા. છેલ્‍લી મજલમાં ટાંગો ઊંઘો વળ્યો. પિતાજીને સખત વાગ્‍યું : હાથે પાટા, પૂંઠે પાટા. વિવાહમાંથી તેમનો અને અમારો અર્ધો રસ ગયો. પણ વિવાહ તો થયા જ. લખેલાં મુહૂર્ત કાંઇ ફરે પણ દૈવે બીજું જ ધારેલું. રાજકોટથી પોરબંદર ૬૦ ગાઉ છે. ગાડા વાટે પાંચ દિવસનો રસ્‍તો હતો. પિતાજી ત્રણ દિવસમાં આવ્‍યા. છેલ્‍લી મજલમાં ટાંગો ઊંઘો વળ્યો. પિતાજીને સખત વાગ્‍યું : હાથે પાટા, પૂંઠે પાટા. વિવાહમાંથી તેમનો અને અમારો અર્ધો રસ ગયો. પણ વિવાહ તો થયા જ. લખેલાં મુહૂર્ત કાંઇ ફરે હું તો વિવાહના બાળઉલ્‍લાસમાં પિતાજી���ું દુઃખ ભૂલી ગયો \nપિતૃભકત તો ખરો જ. પણ વિષયભકત પણ એવો જ ના અહીં વિષયનો અર્થ એક ઇન્દ્રિયનો વિષય ન કરાય પણ ભોગોમાત્ર. માતાપિતાની ભકિત પાછળ સર્વ સુખનો ત્‍યાગ કરવો જોઇએ એ ભાન હવે પછી આવવાનું હતું. આમ છતાં કેમ જાણે મારે આ ભોગેચ્‍છાની શીક્ષા જ ભોગવવાની હોય નહીં, તેવી રીતે મારી જિંદગીમાં એક અવળો પ્રસંગ બન્‍યો, જે મને આજ લગી સાલે છે. જયારે નિષ્‍કુળાનંદનું\nત્‍યાગ ન ટકે રે વૈરાગ વિના,\nગાઉં છું અથવા સાંભળું છું ત્‍યારે ત્‍યારે એ અવળો અને કડવો પ્રસંગ મને યાદ આવે છે ને શરમાવે છે. બાપે થપાટ મારીને મોઢું લાલ રાખ્‍યું. શરીરે પીડા ભોગવતાં છતાં વિવાહમાં ભાગ પૂરો લીધો. પિતાજી કયે કયે પ્રસંગે કઇ કઇ જગ્‍યાએ બેઠા હતા એ બધું મને જેવું ને તેવું હજી યાદ છે. બાળવિવાહનો વિચાર કરતાં પિતાના કાર્યની જે ટીકા મેં આજે કરી છે તે કંઇ મારા મને તે વેળા થોડી જ કરી હતી તે વેળા તો બધું યોગ્‍ય ને મનગમતું લાગતું હતું. પરણવાનો શોખ હતો, અને પિતાજી કરે છે એ બરાબર જ છે એમ લાગતું. તેથી તે વખતનાં સ્‍મરણો તાજાં છે.\nમાહ્યરે બેઠાં, ચોરીફેરાં ફર્યાં, કંસાર ખાધો ખવડાવ્‍યો. અને વરવહુ ત્‍યારથી જ સાથે રહેતાં થયાં. એ પ્રથમ રાત્રી બે નિર્દોષ બાળકોએ વગરજાણ્‍યે સંસારમાં ઝંપલાવ્‍યું. ભાભીએ શિખામણ આપી કે મારે પહેલી રાતે કેમ વરતવું. ધર્મપત્‍નીને કોણે શિખામણ આપી હશે એ તો મેં પુછયું હોય એવું યાદ નથી. હજી પુછાય એમ છે. પણ પૂછવાની ઇચ્‍છા સરખીયે થતી નથી. વાંચનાર એટલું જાણે કે અમે બન્‍ને એકબીજાથી ડરતાં હતાં એવો ભાસ ઓવ છે. એકબીજાથી શરમાંતા તો હતાં જ. વાતો કેમ કરવી, શી કરવી, એ હું શું જાણું બે નિર્દોષ બાળકોએ વગરજાણ્‍યે સંસારમાં ઝંપલાવ્‍યું. ભાભીએ શિખામણ આપી કે મારે પહેલી રાતે કેમ વરતવું. ધર્મપત્‍નીને કોણે શિખામણ આપી હશે એ તો મેં પુછયું હોય એવું યાદ નથી. હજી પુછાય એમ છે. પણ પૂછવાની ઇચ્‍છા સરખીયે થતી નથી. વાંચનાર એટલું જાણે કે અમે બન્‍ને એકબીજાથી ડરતાં હતાં એવો ભાસ ઓવ છે. એકબીજાથી શરમાંતા તો હતાં જ. વાતો કેમ કરવી, શી કરવી, એ હું શું જાણું મળેલી શિખામણ પણ મદદ શું કરે મળેલી શિખામણ પણ મદદ શું કરે પણ કંઇ શીખવવું તે પડે પણ કંઇ શીખવવું તે પડે જયાં સંસ્‍કાર બળવાન છે ત્‍યાં શિખામણ બધી મિથ્‍યા વધારો થઇ પડે છે. ધીમે ધીમે એકબીજાને ઓળખતા થયાં, બોલતાં થયાં. અમે બન્‍ને સરખી ઉંમરનાં છીએ. મેં તો ધણીપણું આદર્યું.\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૮ એપ્રિલ ૨૦૧૨ના રોજ ૨૧:૪૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00497.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/bizarre/horror-video-of-haunted-dolls-on-island-026492.html?utm_source=articlepage-Slot1-7&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T07:13:15Z", "digest": "sha1:LZMGMGJZSOES3F6Q57US7J3FKTB7W7F4", "length": 12172, "nlines": 160, "source_domain": "gujarati.oneindia.com", "title": "આ માત્ર અનોખી પ્રથા છે, પણ નબળા હૃદયના ના જુવે આ વીડિયો! | Horror video of haunted dolls on Island - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n22 min ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n59 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n1 hr ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઆ માત્ર અનોખી પ્રથા છે, પણ નબળા હૃદયના ના જુવે આ વીડિયો\n[અજબ-ગજબ] એક કોલ્ડ ડ્રિંકની જાહેરાતમાં આપે યુવકોને સાંભળ્યા હશે કે ડરના આગળ જીત છે. પરંતુ જે દ્વીપ પર અમે આપને લઇ જઇ રહ્યા છીએ અને જે વીડિયો અમે આપને બતાવવા જઇ રહ્યા છીએ, તેને જોઇને આપ કહેશો કે ડર કે આગે ડોલ છે.\nઅમે વાત કરી રહ્યા છીએ મેક્સિકોની જોચીમિલકો કેનાલ પર બનેલ એક દ્વીપની જેના પર જતા જ આપને લાગશે કે આપ કોઇ હોરર મૂવીના સેટ પર છો. ચારેય તરફ આપને બાળકોના મૃતદેહ લટકે છે તેવો આભાષ થશે, ક્યાંક લાશ પર કીડીઓ હશે, તો ક્યાંક માખો બમણતી હશે. ક્યાંક લાશ ઝાડ પર લટકેલી હશે, તો ક્યાંક ઘાસ પર પડી હશે. વાસ્તવામાં આ અસલી લાશો નથી પરંતુ એ ડોલની છે જે અત્રે રહે છે.\nઅને હા આ વોન્ટેડ પ્લેસ સરકારે ખાનગી પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરી દીધું છે. આ દ્વીપ પર સરળ નથી. આપ અત્રે માત્ર બોટ દ્વારા જ જઇ શકો છો, અને અત્રે નૌકાવાળા પર નિર્ભર કરે છે કે તે આવશે કે નહીં.\nદ્વીપ પરની તસવીરોને બતાવતા પહેલા એક ચેતાવણી છે કે નબળા હૃદયના લોકો આ તસવીરો અને વીડિયો ના જુવે...\nધ્યાનથી જુઓ આ ઢીંગલીની આંખોમાં\nઆ ઢીંગલીની આંખોમાં ધ્યાનથી જુઓ, આપને કંઇક દેખાશે.\nઆ ઢીંગલો છે કે ભૂત\nભલ-ભલા આવા ઢીંગલાઓને અહીં જોઇને ડરી જાય છે.\nલાશ છે કે ઢિંગલી\nઆ ઢીંગલીને જોઇને આપ ચોક્કસ ભયભીત થઇ જશો.\nઅહીં આપને એકથી એક ડરામણા ઢીંગલા જોવા મળી જશે, જેના આંખમાં જોઇને જ આપને ડરનો અનુભવ થવા લાગશે.\nસમાજની હકીકત કહેતી ડોલ\nઆ ડોલ સમાજની વાસ્તવિકતા વર્ણવી રહી છે.\nમાત્ર ડોલ જ નહીં\nઆ દ્વીપ પર આવતા આપને ચારેય તરફ ડરાવતા ઢીંગલા અને ઢીંગલીઓ જોવા મળશે.\nઅત્રે પણ ભયાનક મંજર\nઅત્રે પણ આપને ભયાનક ડરામણું વાતાવરણ જોવા મળશે.\nઅત્રે પણ ભયાનક મંજર\nઅત્રે પણ આપને ભયાનક ડરામણું વાતાવરણ જોવા મળશે.\nકેમ લટકે છે ડોલ ઝાડ પર\nઅહીં ડગલેને પગલે ઝાડ પર ડોલ લટકતી જોવા મળે છે.\nડ્રેક્યુલાની યાદ અપાવે છે\nઆવું ભયાનક વાતાવરણ ડ્રેક્યુલાની યાદ અપાવે છે.\nઆ છે ડોલ આયલેન્ડ\nઆ છે એક ડોલ આયલેન્ડ, જ્યાં આપને જોવા મળશે માત્ર ઢીંગલા. આગળની સ્લાઇડમાં જુઓ વીડિયો..\nડોલ આયલેન્ડને જુઓ વીડિયોમાં\nઆ ડરામણા આયલેન્ડને જુઓ વીડિયોમાં...\nમસુરીની એક હોટલમાં રાત પડતા જ બેચેન થાય છે આત્મા\nદિલ્હીની આ 10 ડરામણી જગ્યાએ જતા ભલ ભલા ડરે છે.\nદુનિયાની 10 સૌથી ડરામણી જગ્યાઓ\nદુનિયાની આ 10 ભૂતિયા હોસ્પિલ જ્યાં દર્દીઓની આત્મા ફરે છે\nસંકેત જે બતાવે છે કે તમારા ઘરમાં કોઇ ભૂતનો વાસ છે\nPICS: મનોરંજન માટે હાડપિંજરોનો કર્યો સુંદર ઉપયોગ\nગુજરાતના આ બીચને સાંજ ઢળતા જ કેમ ખાલી કરાવી દેવામાં આવે છે\nઆપના હૃદયને હચમચાવી નાખશે આ ખતરનાક તસવીરો...\nઆ 7 તસવીરોમાં જુઓ કુદરત કેવી વર્તાવી રહી છે કહેર\nગર્ભમાંથી બાળકને કાઢી ડોકી મરોડી હત્યા કરતો ડોક્ટર\n...અને 'જંગલી બિલ્લી'ને ચોડી દિધો તમાચો\nઅનોખી જાહેરાત જેમાં અપાઇ 100 ટકા મોતની ગેરન્ટી\nમોડલને મળી ધમકી, તારૂ ગળું કાપી તારી પુત્રી જોડે કરીશ રેપ\nનિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...\nહવે અર્ધસૈનિક બળના જવાનો પહેરશે ખાદીનો યુનિફોર્મ, મંત્રાલયે લીધો નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00497.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/indian-women-lose-interest-in-intimacy-after-marriage-says-india-today-survey-2019-051466.html?utm_source=articlepage-Slot1-3&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:19:01Z", "digest": "sha1:6X7FREVSPH6SXSUFIIN6L7PBS43WEJSQ", "length": 12882, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "લગ્ન બાદ મહિલાઓનો સેક્સ પ્રત્યે ઉત���સાહ ખતમ થવા લાગે છેઃ સર્વે | indian women lose interest in intimacy after marriage says india today survey 2019 - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n5 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n6 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n55 min ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nલગ્ન બાદ મહિલાઓનો સેક્સ પ્રત્યે ઉત્સાહ ખતમ થવા લાગે છેઃ સર્વે\nલગ્નના થોડા સમય બાદ મહિલાઓમા સેક્સ પ્રત્યે ઉત્સાહ ધીમે ધીમે ઘટવા લાગે છે. મોટાભાગની ભારતીય મહિલાઓમાં આ જોવા મળતુ હોય છે. આનુ કારણ શું છે અને સેક્સ કરતી વખતે પતિ પોતાના પતિ પાસે શું ઈચ્છે છે તે વિશે ઈન્ડિયા ટુડેના સેક્સ સર્વે 2019માં મહિલાઓએ ખુલીને પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. સર્વેમા એવી ઘણી વાતો સામે આવી છે જેનાથી ખબર પડે છે કે મોટાભાગની ભારતીય મહિલાઓની સેક્સ લાઈફ બોરિંગ થઈ ચૂકી છે અથવા તેમની સેક્સ પ્રત્યે ઉત્સાહ ખતમ થઈ ચૂક્યો છે.\nસેક્સ પ્રત્યે રસ ધીમે ધીમે ઘટવા લાગે\nસેક્સ પ્રત્યે મહિલાઓના મોહભંગના ઘણા કારણો છે, જેવા કે ઘરના કામકાજથી થાક, સાસુ સસરાની સેવા કે બાળકો પાછળ આખો દિવસ કાઢી નાખવો, ત્યારબાદ તેમને જો કંઈ જોઈતુ હોય તો તે છે પતિનો પ્રેમ અને તેમનો કોમળ સ્પર્શ, જેનાથી તેમનો દિવસભરનો થાક દૂર થઈ શકે. પતિ તરફથી કોઈ પ્રકારનુ ભાવનાત્મક સમર્થન ન મળવા પર પત્નીઓમાં સેક્સ પ્રત્યે રસ ધીમે ધીમે ઘટવા લાગે છે અને તે આને પણ એક કામ સમજીને પૂરુ કરવા ઈચ્છે છે.\nઆમાં સૌથી વધુ આંકડા કામકાજી મહિલાઓના\nમેન્ટલ સપોર્ટ ન મળવા પર ઘર અને ઓફિસ વચ્ચે ઝૂલતી આ મહિલાઓ સેક્સ પ્રત્યે વિરક્ત થવા લાગે છે. ઓફિસ બાદ ઘરે આવવા પર તે પતિ પાસેથી પ્રેમ, આદર અને સહયોગની આશા રાખે છે અને આમ ન થવા પર તેમને એ અનુભવાય છે કે તેમના પતિ માત્ર પોતાના મતલબ માટે તેમની નજીક આવે છે.\nઆ પણ વાંચોઃ Video: ઈન્ડિયન આઈડલના સ્ટેજ પર Oops મોમેન્ટનો શિકાર બની નેહા કક્કડ\nકહ્યા વિના જ તેની વાતોને સમજે\nએક સફળ પરિણીત સંબંધ એ જ હોય છે જ્યાં પતિ-પત્ની એકબીજા પર સહજતાથી પ્રેમ વરસાવે, એકબીજાને સાથે ભાવનાત્મક લગાવ રાખે અને રોમાંસ હંમેશા જીવંત રાખે. બેડ પર આવતા જ સેક્સની ઈચ્છા રાખતા પુરુષો પ્રત્યે પત્નીઓનો પ્રેમ પહેલા જેવો નથી રહેતો. દરેક મહિલા પોતાની ઈચ્છાઓ ખુલીને વ્યક્ત નથી કરતી. તે ઈચ્છે છે કે તેમનો પતિ કહ્યા વિના જ તેની વાતોને સમજે.\nજરૂરિયાત પડવા પર જ તેમના પર ધ્યાન આપે છે\nમોટાભાગની મહિલાઓની ફરિયાદ હતી કે તેમના પતિ સેક્સને પ્રેમ માને છે અને પત્નીની જરૂરિયાતો પ્રત્યે તેમનુ ધ્યાન જ નથી જતુ જેના કારણે તેમના મનમાંથી સેક્સની ભાવના ખતમ થઈ ગઈ છે. તેમને લાગે છે કે પતિ માત્ર પોતાની જરૂરિયાત પડવા પર જ તેમના પર ધ્યાન આપે છે.\nવાઈફ કરી રહી છે શારીરિક સંબંધ બનાવવાનો ઈનકાર તો આ રીતે મનાવો\nઆ ઉંમરમાં મહિલાઓને હોય છે વધુ સેક્સ પ્રોબ્લેમ, જાણો શું હોય છે કારણ\nવધારે શારીરિક સંબંધ બનાવવાથી મહિલાઓની યાદશક્તિ વધે છે\nમલ્ટીપલ પાર્ટનર સાથે સેક્સ કરવાથી આ રોગ થાય છે\nશારીરિક સંબંધને લઈ આ વિચિત્ર ડરથી ઘેરાયેલી રહે છે મહિલાઓ\nએક્સપર્ટ્સઃ સંભોગ સમયે મહિલાઓ પુરુષોની આ 5 ચીજ નોટિસ કરતી હોય છે\nઆ બે આંગળીઓની લંબાઈ પરથી જાણો તમારી સેક્સ્યુઅલ લાઈફ\nઆ દેશના લોકો સૌથી વધુ છે સેક્સ્યુઅલી સંતુષ્ટ\nનવરાત્રિ 2018: માતાજીના 9 દિવસ દરમિયાન ન કરો આ ભૂલ\nજાણો કેમ મહિલાઓ માથુ દુખે છે કહી તમારા સહવાસની ના પાડે છે\nસર્વે માં ખુલાસો: ભારતની 63% મહિલાઓ લગ્ન પહેલા હોઈ છે વર્જિન\nમાતા-પિતા બનવા ઇચ્છતા હોવ તો અંધારામાં કરો સમાગમ\nsex women indian marriage love romance સેક્સ મહિલા ભારતીય લગ્ન પુરુષ પ્રેમ રોમાન્સ\nહૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ સીન રિક્રિએટ અને પછી ચારેના મોત, જાણો એ સમયની કહાની\nપશ્ચિમ બંગાળમાં 9 મહિનાની બાળકી સાથે રેપ, પોલિસે નોંધ્યો કેસ\nT20: વેસ્ટ ઈન્ડિઝ સામે કેવો છે ભારતનો રેકોર્ડ, કોહલી વિસ્ફોટક કે હિટમેન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2014-issues/can-any-app-download-from-pc-to-my-smartphone/", "date_download": "2019-12-07T07:43:00Z", "digest": "sha1:WPDX5Q5JRH4B34APINRZUCI4F4DRBRMQ", "length": 6079, "nlines": 152, "source_domain": "cybersafar.com", "title": "પીસીમાંથી મારા સ્માર્ટફોનમાં કોઈ એપ ડાઉનલોડ કરી શકાય? | CyberSafar", "raw_content": "\nપીસીમાંથી મારા સ્માર્ટફોનમાં કોઈ એપ ડાઉનલોડ કરી શકાય\nસવાલ લખી મોકલનાર- ધારા ત્રિવેદી, મહેસાણા\n સામાન્ય રીતે, તમે સ્માર્ટફોન કે ટેબલેટમાં જ પ્લે સ્ટોરમાં જઈને ગમતી એપ ડાઉનલોડ કરી શકો છો, પણ તમારી પાસે નાના સ્ક્રીનવાળો સ્માર્ટફોન હોય તો તમે પીસ���ના મોટા સ્ક્રીનનો લાભ લઈ શકો છો. એ માટે…\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://gu.infinite-electronic.hk/product/Electro-Films(EFI)-Vishay_500D685M063BA2T.aspx", "date_download": "2019-12-07T07:56:43Z", "digest": "sha1:DIXNNT2O6DWKJ5UBJQ532PCL2IWLXKJO", "length": 16483, "nlines": 324, "source_domain": "gu.infinite-electronic.hk", "title": "500D685M063BA2T | Electro-Films (EFI) / Vishay 500D685M063BA2T સ્ટોક Infinite-Electronic.hk | માંથી ઉપલબ્ધ છે Infinite-Electronic.hk પર 500D685M063BA2T શ્રેષ્ઠ ભાવ સાથે", "raw_content": "તમારા દેશ અથવા પ્રદેશ પસંદ કરો.\nસાઇન ઇન કરો નોંધણી કરો ઇ-મેઇલ:Info@infinite-electronic.hk\nક્વોટની વિનંતી કરો | અમારા વિશેગુજરાતી\nછબી રજૂઆત હોઈ શકે છે. ઉત્પાદન વિગતો માટે વિશિષ્ટતાઓ જુઓ.\nલીડ / RoHS નો અનુપાલન શામેલ છે\nસંદર્ભ કિંમત (યુએસ ડૉલર્સમાં)\nકૃપા કરીને તમારી સંપર્ક માહિતી સાથેના તમામ આવશ્યક ફીલ્ડ્સને પૂર્ણ કરો. \" સબમિિટ આરએફક્યુ \" પર ક્લિક કરો, અમે ટૂંક સમયમાં ઇમેઇલ દ્વારા તમારો સંપર્ક કરીશું. અથવા અમને ઇમેઇલ કરો:Info@infinite-electronic.hk\nકૃપા કરીને દર્શાવતા કરતા વધારે જથ્થો જો તમે તમારી લક્ષ્ય કિંમત આપો.\nલીડ ફ્રી સ્ટેટસ / રોએચએસ સ્ટેટસ\nલીડ / RoHS નો અનુપાલન શામેલ છે\nસપાટી માઉન્ટ જમીન કદ\nભેજ સંવેદનશીલતા સ્તર (એમએસએલ)\nલીડ ફ્રી સ્ટેટસ / આરઓએચએસ સ્થિતિ\nઊંચાઈ - બેઠક (મેક્સ)\nઇએસઆર (સમતુલ્ય સિરીઝ પ્રતિકાર)\n★ મફત ડિલિપિંગ ડીએચએલ / ફેડએક્સ / યુપીએસ દ્વારા જો 1000 ડૉલરથી વધારે ઓર્ડર.\n(માત્ર ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, સર્કિટ પ્રોટેક્શન, આરએફ / આઇએફ અને આરએફઆઈડી, ઓપ્ટોઇલેક્ટ્રોનિક્સ, સેન્સર્સ, ટ્રાન્સડ્યુસર્સ, ટ્રાન્સફોર્મર્સ, ઇસોલેટર, સ્વિચ, રિલેઝ માટે)\nwww.fedEx.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.DHL.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.UPS.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\nwww.TNT.com $ 35.00 થી મૂળ શિપિંગ ફી ઝોન અને દેશ પર આધારિત છે.\n★ ડિલિવરીનો સમય DHL / UPS / FedEx / TNT દ્વારા સમગ્ર વિશ્વમાં મોટાભાગના દેશોમાં 2-4 દિવસની જરૂર પડશે.\nજો તમને શિપમેન્ટ વિશે કોઈ ��્રશ્નો હોય તો કૃપા કરીને અમારો સંપર્ક મફત લાગે. અમને ઈ-મેલ કરો info@Infinite-Electronic.hk\nInfinite-Electronic.hk થી દરેક ઉત્પાદનને 1 વર્ષની વોરંટી અવધિ આપવામાં આવી છે .આ સમયગાળા દરમિયાન, જો અમારા ઉત્પાદનો વિશે કોઈ સમસ્યા હોય તો અમે મફત તકનીકી જાળવણી પ્રદાન કરી શકીએ છીએ.\nજો તમને તે પ્રાપ્ત કર્યા પછી અમારા ઉત્પાદનો વિશે ગુણવત્તા સમસ્યાઓ મળે, તો તમે તેમને ચકાસી શકો છો અને જો તે સાબિત થઈ શકે તો બિનશરતી રિફંડ માટે અરજી કરી શકો છો.\nજો ઉત્પાદનો ખામીયુક્ત હોય અથવા તેઓ કામ ન કરતા હોય, તો તમે 1 વર્ષની અંદર અમારી પાસે પાછા આવી શકો છો, માલના તમામ પરિવહન અને કસ્ટમ્સ શુલ્ક અમને દ્વારા બોલાવવામાં આવે છે.\n500D685M063BA2T ડેટાશીટ ડાઉનલોડ કરો\nઉપલબ્ધ છે: 62489 pcs\nઉપલબ્ધ છે: 62278 pcs\nઉપલબ્ધ છે: 28044 pcs\nઉપલબ્ધ છે: 39585 pcs\nઉપલબ્ધ છે: 51831 pcs\nઉપલબ્ધ છે: 59120 pcs\nઉપલબ્ધ છે: 37219 pcs\nઉપલબ્ધ છે: 56141 pcs\nઉપલબ્ધ છે: 51163 pcs\nઉપલબ્ધ છે: 59453 pcs\nઉપલબ્ધ છે: 56249 pcs\nઉપલબ્ધ છે: 40895 pcs\nરોહમ 10 ઓટોમોટિવ સીઆઈસી મસ્ફેટ્સ ઉમેરે છે\n\"એસસીટી 3xxxxxHR શ્રેણીની રજૂઆતથી રોહીએ એઈસી-ક્યુ 10101 સીઇસી...\nએસઆઈસી મોસ્ફેટ્સ પર ઉમેરે છે\nઓન સેમિકન્ડક્ટરે ઇવીએસ, સૌર અને યુપીએસ એપ્લિકેશન્સના લ...\nએપીઇસી: ટીઆઇ પછીથી 15 એમડબલ્યુ સ્ટેન્ડ બાય સાથે એસી-ડીસી ચિપ બનાવવા વિચારે છે\n\"આ ઉપકરણ પાવર સપ્લાય કદ ઘટાડવા જ્યારે ઉચ્ચ કાર્યક્ષમતા ...\nપ્રાયોજિત સામગ્રી: સિગ્લેન્ટ SVA1015X સ્પેક્ટ્રમ વિશ્લેષક\nSigleNT SVA1015X સ્પેક્ટ્રમ વિશ્લેષક ફ્રિક્વન્સી રેન્જની અંદ...\nઅર્ધ ઉત્પાદન સાધનોના ખર્ચમાં આ વર્ષે 14% ઘટાડો થવાની ધારણા છે અને આગલા વર્ષે 27% વધશે\nમેમરી સેક્ટરમાં મંદીના લીધે, 2019 ની મંદી ફેબ સાધનોના ખર્...\nપાવર સ્ટેમ્પ એલાયન્સ કટ્સમાં યજમાન સીપીયુ માટે પીએસયુની દેખરેખ રાખવા જરૂરી છે, અને સંદર્ભ ડિઝાઇન ઉમેરે છે\nએલાયન્સ (આર્ટસિન એમ્બેડેડ ટેકનોલોજીઓ, બેલ પાવર સોલ્યુશ...\nAPEC: SiC પાવર અને સુધારેલ ક્લાઉડ-આધારિત પાવર ટૂલ્સ\nશોધ ક્ષમતાઓમાં સુધારો કરવામાં આવ્યો છે, અને એક કેરોયુઝ...\nડૅંગ્રોવ રેકોમથી જગ્યા બચત ડીસી / ડીસી કન્વર્ટર ઉમેરે છે\nતેઓ એવી એપ્લિકેશનો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેમ...\nહાઈ-રિલે એપ્લિકેશંસ માટે પ્રથમ સૈન્ય-લાયક આર્મ પ્રોસેસર\nએલએસ 1046 એ એનએક્સપીના 64-બીટ આર્મ લેયરસ્કેપ પોર્ટફોલિયોન...\nInfinite-Electronic.hk એ વિશ્વના સૌથી મોટા અને ઝડપથી વિકસતા ઇલેક્ટ્રોનિક ઘટકોના વિતરક છે. અમારું લક્ષ્ય અમારા ગ્રાહકોને ઝડપથી સ્પર્ધાત્મક ભા��ે ઇલેક્ટ્રોનિક ઘટકો શોધવામાં સહાય કરવાનો છે. આઇસી, સેન્સર્સ, ટ્રાન્સડ્યુસર્સ, સ્વિચ, રિલેઝ, ઑપ્ટોઇલેક્ટ્રોનિક્સ અને ડિસ્ક્રીટ સેમિકન્ડક્ટર્સના વિશ્વના શ્રેષ્ઠ ઉત્પાદકોના નવીનતમ પ્રકાશનથી તમને ઉત્પાદનોની સૌથી વ્યાપક શ્રેણી પ્રદાન કરવા માટે અમને ગર્વ છે.\nકૉપિરાઇટ © 2018 ઇલેક્ટ્રોનિક ઘટકોના વિશ્વસનીય ડિસ્ટ્રિબ્યુટર - Infinite-Electronic.hk\nસરનામું: 17 એફ, ગેલોર્ડ કોમર્શિયલ બિલ્ડિંગ, 114-118 લોકહાર્ટ રોડ, વાન ચાઇ, હોંગકોંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2011/12/", "date_download": "2019-12-07T07:20:03Z", "digest": "sha1:NAW6I5BCPT2OHG47CH5LG637CPWD2GBR", "length": 37721, "nlines": 206, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "ડિસેમ્બર | 2011 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\n24 ડીસેમ્બર 2011 1 ટીકા\nદૂધ જેવા સફેદ પાણીનો વિશાળ જળરાશિ ખૂબ ઉંચાઈએથી ધોધરૂપે પડતો હોય, એ દ્રશ્ય કેટલુ બધુ સરસ લાગે જાણે કે દૂધનો સાગર જ જોઈ લો જાણે કે દૂધનો સાગર જ જોઈ લો ગોવાની નજીક આવેલો દૂધસાગર ધોધ એટલે તો દૂધસાગરના નામે ઓળખાય છે. તે, ખડકોના ખાંચામાં વારંવાર અથડાઈને, ખૂબ ઉંચાઈએથી અને ઝડપથી પડતો હોવાથી તેનાં પાણી દૂધ જેવાં લાગે છે.\nઆ ધોધ ગોવાના સંગુએમ જિલ્લામાં પણજી શહેરથી માત્ર ૬૦ કી.મી. દૂર, કર્ણાટક રાજ્યની સરહદ નજીક, ગાઢ જંગલોમાં આવેલો છે. માંડોવી નદી અહીં ધોધરૂપે પડી, આગળ વહીને ગોવા આગળ અરબી સમુદ્રને મળે છે. ધોધ ૬૦૬ મીટર (૨૦૦૦ ફૂટ) ઉંચાઈએથી પડે છે. નીચે ઉભા રહીને ઉપર નજર કરો તો એમ લાગે કે જાણે આકાશમાંથી ધોધ પડી રહ્યો છે દુનિયાના સો ઉંચા ધોધમાં દૂધસાગરની ગણતરી થાય છે. ધોધની લગભગ અડધી ઉંચાઈએ, પૂનાથી અર્નાકુલમ જતી રેલ્વે લાઈન પસાર થાય છે. ખડકો પર પીલરો ઉભા કરીને આ રેલ્વે લાઈન નાખેલી છે. અહીં ટ્રેનમાં બેસીને જતા હો ત્યારે ચાલુ ટ્રેને ધોધનો અદભૂત નજારો જોવા મળે છે. આવી એક ઝલકની તસ્વીર અહીં આપી છે. ધોધની સરેરાશ પહોળાઈ ૩૦ મીટર છે.\nઅહીં ગાઢ જંગલોને લીધે ધોધની સુંદરતામાં ઓર વધારો થાય છે. ચોમાસામાં પાણી વધુ હોય ત્યારે તો ધોધ ખૂબ જ મનોહર લાગે છે. સવારમાં સૂર્યનાં સોનેરી કિરણો પડે ત્યારે ધોધ તારલાઓની જેમ ચમકે છે. ચોમાસામાં ધોધ જોવા ઢગલાબંધ લોકો અહીં ઉમટી પડે છે.\nદૂધસાગર ધોધ જવા માટે કોલેમ રેલ્વે સ્ટેશનથી જવાનું વધુ અનુકૂળ રહે છે. ગોવાના મડગાંવ સ્ટેશનથી ટ્રેનમાં ૪૫ મિનિટમાં કોલેમ પહોંચી જવાય છે. કોલેમથી ધોધ ૧૦ કી.મી. દૂર છે. અહીંથી ધોધ સુધી જવા માટે જીપો મળે છે. આ રસ્તો જંગલો, ઝરણાં અને નાની નદીઓમાં થઈને પસાર થાય છે. આ વિસ્તાર જોવાની બહુ જ મજા આવે છે. ગોવાનું વનવિભાગ ખાતુ આ રસ્તાની જાળવણી કરે છે. જો કે ચોમાસામાં નદીઓમાં પાણી વધવાને કારણે આ રસ્તો બંધ થઇ જાય છે. ફરી તે ઓક્ટોબરમાં ખુલે છે. જીપમાંથી ઉતરીને ૧ કી.મી. જેટલું ચાલીને ધોધના તળિયા આગળ પહોંચાય છે. ઉપરથી પડતો ધોધ અહીં એક મોટુ તળાવ સર્જે છે. અહીં તળાવમાં નહાવાની ભૂલ તો કરવી જ નહિ. ડૂબી જવાનું ભારોભાર જોખમ છે. કોલેમથી જીપ કરીને આવ્યા હોઈએ તો જીપનો ડ્રાઈવર બે કલાક જેટલું રોકાય, રાહ જુએ પછી એ જ જીપમાં કોલેમ પાછા.\nકોલેમથી આગળ જતાં ટ્રેન દૂધસાગર સ્ટેશને પણ સહેજ થોભે છે. અહીંથી ધોધ માત્ર ૧૦૦ મીટર જ દૂર છે. ખાવાપીવાનું લઈને આવવાનું, કારણ કે દૂધસાગર સ્ટેશને કે ધોધની નજીક કાંઈ મળતું નથી. અહીં રેલ્વે લાઈનની આજુબાજુના વિસ્તારમાં ફરીને, બે ત્રણ કલાકમાં તો બધુ જોઈ લઇ શકાય અને પછી સાંજની ટ્રેનમાં પાછા વળી શકાય. દૂધસાગર સ્ટેશનથી ટ્રેન, કેસલરોક, ટીનાઈઘાટ અને લોન્ડા થઈને બેલગામ કે હુબલી તરફ જાય છે. કેસલરોકથી પણ ધોધ જોવા આવી શકાય છે.\nપણજી કે મડગાંવથી બસ કે ટેક્સીમાં પણ દૂધસાગર જોવા જઈ શકાય છે. ગોવા ટુરિઝમ ડેવેલપમેન્ટ કોર્પોરેશન(GTDC)શનિ અને રવિવારે પણજી તથા કલનગૂટથી દૂધસાગરની ટૂરો ગોઠવે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH4A પરથી બસમાં આવીએ તો મોલેમ નામના સ્થળે ઉતરી જવાનું. મોલેમથી કોલેમ ૬ કી.મી. દૂર છે અને એ માટે લોકલ બસો મળી રહે છે.\nઆ ધોધની ઉત્પત્તિને લગતી એક સરસ પ્રાચીન દંતકથા છે. એ જમાનામાં અહીંના રાજાને એક ખૂબસુરત રાજકુંવરી હતી. તે દરરોજ સવારે દાસીઓને લઈને બાજુના સરોવરમાં સ્નાન કરવા જતી. સરોવરમાં નાહ્યા પછી તે, એક સોનેરી જગમાંથી ગળ્યું મધુર દૂધ પીતી. એક વાર તે આ રીતે જગમાંથી દૂધ પીતી હતી ત્યારે ઝાડીમાં સંતાઈને એક સુંદર રાજકુમાર તેના સૌંદર્યને નીરખી રહ્યો હતો. કુંવરીએ તેને જોયો અને શરમની મારી લાલચોળ થઇ ગઈ. તેની નજરોથી બચવા કુંવરીએ જગમાંથી પડતા દૂધના આવરણનો પડદો, તેની અને રાજકુમારની વચ્ચે રચી દીધો. જગમાંનું દૂધ સરોવરમાં પડવા લાગ્યું. એક દાસી કુંવરીને વસ્ત્રોથી ઢાંકવા લાગી. આ કુંવરીના માનમાં, મધુર દૂધ જેવો ધોધ આજે\nપણ પર્વતના ઢોળાવ પરથી, નીચે સરોવરમાં પડી રહ્યો છે. છે ને મજાની વાર્તા \nકોઈકને એવો વિચાર આવે કે ���હીંથી ખડકો પર પગ ગોઠવતા ગોઠવતા ધોધની ટોચ સુધી ચડી જઈએ. પણ ચડવાનું બહુ જ ખતરનાક છે. ધોધની ટોચ એટલે ડુંગરની ટોચ, ઢાળ એકદમ સીધો, ખડકોમાં ક્યાંક ઘાસ તો ક્યાંક લીલ અને ઉંચાઇ તો કેટલી બધી વળી, ખડકોની બખોલોમાં પક્ષીઓ રહે છે, તે આમતેમ ઉડાઉડ કરતાં હોય છે. વાંદરાઓ પણ ખડકો પર કૂદાકૂદ કરતા હોય છે. પતંગિયાં અને મધમાખીઓનો ગુંજારવ અને પક્ષીઓનો કલબલાટ વાતાવરણને અવાજોથી ભરી દે છે. આમ છતાં, લોકો ટ્રેકીંગ માટે આવતા હોય છે. તેઓ ધોધની બાજુમાં તંબૂ બાંધીને પડાવ નાખે છે. અને ખડકો પર ચડવાનો રોમાંચ પણ માણે છે. પણ લપસી જવાની શક્યતા ખરી. ઉપર પહોંચવામાં ત્રણચાર કલાક તો લાગે જ. પક્ષી નિરીક્ષકો માટે આ વિસ્તાર ઉત્તમ છે.\nદૂધસાગર ધોધ, ભગવાન મહાવીર વાઈલ્ડ લાઈફ સેન્કચ્યુરીમાં આવેલો છે. અહીં જંગલોમાં ઘણી જાતનાં પ્રાણીઓ વસે છે. આ જંગલ કિંગ કોબ્રાના વસવાટ માટે જાણીતું છે. ધોધ તરફ જતી કેડીઓ પર માનવ અવરજવરને લીધે, પ્રાણીઓ ઓછાં જોવા મળે છે. ખાસ તો વાંદરાઓ ઢોળાવ પરથી ઉતરીને માણસો જોડે હાથ મિલાવે છે. જો કે પ્રાણીઓને ખાવાનું આપવા પર પ્રતિબંધ છે.\nધોધની નજીક તામડી સુરલા નામનું એક મંદિર છે. આ મંદિર અહીના કદમ્બ લોકોએ બાંધેલું છે.\nટૂંકમાં કહીએ તો દૂધસાગર ધોધ એક અદ્વિતીય ધોધ છે. એને માટે બેજોડ, અતિસુંદર, મનોહર, ઉત્કૃષ્ટ, આકર્ષક, મોહક, અદભૂત – ગમે એટલા શબ્દો શોધો, પણ ઓછા પડે. તેની સુંદરતા જાદુભરી છે. અહીં આવો પછી, અહીંથી ખસવાનું મન ન થાય એવું એનું આકર્ષણ છે. ચોમાસા પછી ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમ્યાન અહીનું વાતાવરણ ખૂબ જ આહલાદક હોય છે. ગોવા બાજુ જાવ ત્યારે સમય કાઢીને આ ધોધ જોવા જરૂર જજો.\n16 ડીસેમ્બર 2011 2 ટિપ્પણીઓ\nતમે ગોકાક મીલનું નામ સાંભળ્યું છે કર્ણાટક રાજ્યના બેલગામ જીલ્લાના ગોકાક ગામમાં આવેલી આ મીલનું કાપડ એક જમાનામાં ખૂબ જ વખણાતું હતું. આજે આપણે અહીં ગોકાક મીલની વાત નથી કરવી, પણ ગોકાક ગામથી ૬ કી.મી. દૂર આવેલા ગોકાક ધોધની વાત કરવી છે.\nઅહીં ગોકાક ગામ પાસે ખડકાળ વિસ્તારમાં ઘટપ્રભા નામની વિશાળ નદી ધોધ રૂપે પડે છે. એને જ ગોકાક ધોધ કહે છે. આ ધોધનાં પાણી ૫૨ મીટર(૧૭૧ ફૂટ)ની ઉંચાઇએથી મોટી ગર્જના સાથે પડે છે અને એક અનુપમ કુદરતી દ્રશ્ય સર્જે છે. પડતા પાણીનો જથ્થો જોઈને મોંઢામાંથી ‘વાહ’ શબ્દ નીકળી જાય છે. ચોમાસામાં નદીનું પાણી લાલાશભર્યું, ડહોળું અને ઘૂઘવતુ હોય ત્યારે ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે. ત્યારે તેનો અવાજ પણ ઘણે દૂરથી સંભળાય છે. નદીની પહોળાઈ ૧૭૭ મીટર છે. ધોધના ઉપરવાસમાં નદી પર ઝૂલતો પૂલ બાંધેલો છે. પૂલની ઊંચાઈ નદીના પાણીની સપાટીથી આશરે ૧૪ મીટર જેટલી છે. આટલા ઊંચા પૂલ પરથી નદી કેવી ભવ્ય લાગે તે તો ત્યાં જઈને નજરે જોઈએ ત્યારે જ ખબર પડે તે તો ત્યાં જઈને નજરે જોઈએ ત્યારે જ ખબર પડે આ પૂલ પર એકી સાથે ૩૦ થી વધુ માણસોને જવા દેતા નથી.\nગોકાક ધોધનો આકાર ઘોડાની નાળ(Horse shoe)જેવો છે. અમેરિકાના વિખ્યાત ધોધ નાયગરાનો આકાર પણ ઘોડાની નાળ જેવો છે. એટલે ગોકાક ધોધ નાયગરાની મીની આવૃત્તિ જેવો લાગે છે. ધોધનો આકાર, ઊંચાઈ અને ઝડપ – એ બધું જ નાયગરા ધોધને મળતું આવે છે.\nઘટપ્રભા નદી બેલગામની ટેકરીઓ આગળ વહીને ગોકાક આગળ આવે છે. અહીં નદીના કિનારે ચાલુક્ય યુગના ઘણા અવશેષો મળી આવ્યા છે. એ જમાનાનું એક શીવમંદિર હાલ અહીં મોજુદ છે. તે મહાલીન્ગેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે. ઘણા લોકો અહીં દર્શને આવે છે.\nગોકાક ધોધ આગળ એક જૂનું પાવર સ્ટેશન છે. ૧૮૮૭ માં એશિયામાં પ્રથમ વીજળી ઉત્પાદન આ પાવર સ્ટેશનમાં થયું હતું.\nગોકાકની નજીક ગોડાચીનામલ્કી નામનો એક બીજો ધોધ પણ આવેલો છે. ગોકાક મીઠાઈઓ માટે જાણીતું છે. આ મીઠાઈઓને Gokak Kardant કહે છે.\nગોકાક ધોધ બેલગામથી ૬૫ કી.મી. દૂર છે. બેલગામથી ગોકાક જવા માટે કર્ણાટક રાજ્યની એસ.ટી. બસો મળી રહે છે. આ ધોધ પણજી(ગોવા)થી આશરે ૧૦૦ કી.મી. દૂર, ગોવા અને કર્ણાટકની સરહદ નજીક કર્ણાટકમાં આવેલો છે. પૂનાથી ૪ નંબરના નેશનલ હાઈવે પર થઈને પણ બેલગામ જવાય છે. ગોકાક પાસે ઘટપ્રભા રેલ્વે સ્ટેશન પણ છે. ચોમાસાની ઋતુમાં જુલાઈથી ઓક્ટોબર દરમ્યાન, આ ધોધ જોવાની બહુ જ મઝા આવે. અહીં આપેલા ફોટા જોઈને ગોકાક ધોધ જોવાનું જરૂર મન થઇ જશે.\n10 ડીસેમ્બર 2011 1 ટીકા\nઆપણા દેશમાં કર્ણાટક રાજ્યમાં એટલા બધા ધોધ આવેલા છે કે આપણને એ જાણીને નવાઈ લાગે. એબી ધોધ પણ એમાંનો એક છે. એ બહુ જાણીતો ન હોવા છતાં જોવાલાયક તો છે જ. આ ધોધ કર્ણાટક રાજ્યના કૂર્ગ (કોડાગુ) જીલ્લાના મુખ્ય મથક મેડિકેરી શહેરથી માત્ર ૧૦ કી.મી. દૂર પશ્ચિમઘાટમાં આવેલો છે. અહીંની સ્થાનિક ભાષામાં એબી(Abbey, Abbi)નો અર્થ જ થાય છે ‘જળધોધ’.\nઅહીં આજુબાજુનાં જંગલોમાં વહેતાં ઝરણાં ભેગાં થઇ, એક નાની નદી સર્જે છે. આ નદી એક મોટા ખડક પરથી અત્યંત ઝડપે ધોધ રૂપે નીચે પડે છે. ધોધની ઉંચાઇ ૨૧ મીટર(૭૦ ફૂટ) છે. વરસાદી ઋતુમાં ધોધમાં પુષ્કળ પાણી હોય છે. ધોધના પડવાની ગર્જના દૂર રોડ પર પણ સંભળાતી ���ોય છે. ધોધનું પડતું પાણી ફોરાં રૂપે ઉડીને સખત ધુમ્મસભર્યું વાતાવરણ સર્જે છે. આ દ્રશ્ય ખૂબ જ સરસ લાગે છે.\nધોધ પડ્યા પછી વહેતી નદીના કિનારે વાડ બનાવેલી છે. ત્યાં આગળ ઉભા રહીને ધોધ જોઈ શકાય છે. આ ઉપરાંત, એ વહેતી નદી પર ઝૂલતો પૂલ બનાવેલો છે. આ પૂલ પરથી, ધોધ બિલકુલ સામેથી જોવા મળે છે. સામેથી દેખાતા ધોધનું આ દ્રશ્ય ખૂબ જ મનોહર લાગે છે. અહીંથી ધોધને ક્યાંય સુધી ધરાઈને જોયા કરવાની મજા આવી જાય. ધોધ પડ્યા પછી, નદીનું વહેણ આગળ જઈને કાવેરી નદીને મળે છે.\nધોધના પાણીમાં ઉતરીને નાહી શકાય એવું નથી. તથા પછી વહેતી નદીમાં પણ ઉતરાય એવું નથી. ખૂબ જ જોખમી છે.\nબ્રિટીશ લોકો આ ધોધને જેસી ધોધ તરીકે પણ ઓળખે છે. મેડિકેરી શહેરના પ્રથમ કેપ્ટનની દિકરી જેસીના નામ પરથી, આ ધોધ જેસી ધોધ તરીકે ઓળખાય છે.\nમેડિકેરીથી આ ધોધ સુધીનો રસ્તો સાંકડો, વાંકોચૂકો અને ચડાવઉતાર વાળો છે પણ ગાડી છેક ધોધ સુધી જઈ શકે એવો છે. રસ્તાની આજુબાજુનો કુદરતી નઝારો પ્રવાસીઓને આકર્ષે એવો છે. આ રસ્તો ખાનગી માલિકીના કોફી તથા તેજાનાના બગીચાઓમાં થઈને પસાર થાય છે. એટલે આજુબાજુ ઈલાઈચી, લવિંગ, મરી, તજ, સોપારી વગેરેનાં ઝાડ જોવા મળે છે. ધોધ નજીક પહોંચ્યા પછી ગાડી પાર્ક કરીને આશરે ૫૦૦ મીટર નીચે ઉતરો એટલે ધોધનાં દર્શન થાય. ઉતરવા માટે પગથિયાં બનાવેલાં છે.\nઆ ધોધ ટુરિસ્ટોનું માનીતું એક સરસ પીકનીક સ્થળ છે. અહીં મિત્રો અને સ્નેહીઓ સાથે પીકનીક મનાવવાનો બહુ જ આનંદ આવે. એમાં ય ચોમાસામાં પાણી પુષ્કળ હોય ત્યારે તો અહીંની મજા કોઈ ઓર જ છે. આ ધોધ જોવા ચોમાસામાં કે ચોમાસા પછી તરત જ (જુલાઈથી ડીસેમ્બર) જવું જોઈએ. ઉનાળામાં ધોધમાં પાણી ઓછું થઇ જાય.\nએબી ધોધ મેંગ્લોરથી ૧૩૬ કી.મી., માયસોરથી ૧૩૦ કી.મી. અને બેંગલોરથી ૨૭૦ કી.મી. દૂર આવેલો છે. મેંગ્લોરથી માયસોરનો રસ્તો મેડિકેરી થઈને જ પસાર થાય છે. ગુજરાતમાંથી એબી ધોધ જોવા ગોવા, કારવાર, ઉડુપી અને મેંગ્લોર થઈને મેડિકેરી પહોંચવું જોઈએ.\n04 ડીસેમ્બર 2011 1 ટીકા\nકુદરતનાં વિવિધ સ્વરૂપો જેવાં કે નદી, પર્વતો, ખીણો, સાગર, ધોધ, જંગલો, આકાશ, તારા – આ બધામાં સૌથી વધુ આકર્ષક સ્વરૂપ કદાચ ધોધ છે. ધોધ જોવાનું કોને ના ગમે ઊંચેથી પડતું અને સંગીતમય અવાજ કરતું પાણી જોવાની કેટલી બધી મજા આવે ઊંચેથી પડતું અને સંગીતમય અવાજ કરતું પાણી જોવાની કેટલી બધી મજા આવે સામાન્ય રીતે નદીના વહેણમાં સખત ખડકો આવે અને આગળનો ભાગ ધોવાઈ જાય ત્યારે ��ોધ રચાઈ જતો હોય છે. નદીના પાણીનો જથ્થો, ખડકોની ઊંચાઈ અને આકાર તથા નદીની પહોળાઈ પ્રમાણે જાતજાતના ધોધ બનતા હોય છે. ભારતમાં અને દુનિયામાં એટલા બધા ધોધ આવેલા છે કે બધે તો ભાગ્યે જ જોવા જઈ શકાય.\nજોગનો ધોધ ભારતના ઊંચા ધોધમાંનો એક છે. તે કર્ણાટક રાજ્યમાં શરાવતી નદી પર આવેલો છે. નોનાબાર પાસે આવેલા અંબુતીર્થમાંથી શરાવતી નદી નીકળે છે અને પશ્ચિમ દિશામાં વહે છે. આ નદી ગેરસપ્પા ગામની નજીક ધોધરૂપે પડે છે. આ ધોધને જ જોગનો ધોધ કહે છે. તે ગેરસપ્પા ગામની નજીક આવેલો હોવાથી તેને ગેરસપ્પાનો ધોધ પણ કહે છે. શરાવતી નદી અહીં ધોધરૂપે પડ્યા પછી, ૬૦ કી.મી. દૂર હોનાવર ગામ આગળ અરબી સમુદ્રને મળે છે.\nજોગના ધોધનું પાણી ૮૨૯ ફૂટ એટલે કે ૨૫૩ મીટર ઊંચાઈએથી પડે છે. તેની અ ધ ધ ધ.. લાગતી ઊંચાઈને લીધે તે માત્ર ભારતમાં જ નહિ, દુનિયામાં પણ ખૂબ જાણીતો છે. દેશવિદેશના અસંખ્ય પ્રવાસીઓ આ ધોધની મુલાકાતે આવે છે. ધોધની ટોચ આગળ તેની પહોળાઈ આશરે ૧૨૦૦ ફૂટ છે.\nજોગનો ધોધ ગોવાથી ૨૬૧ કી.મી., પૂનાથી ૫૯૫ કી.મી., બેંગલોરથી ૩૭૯ કી.મી., શીમોગાથી ૧૦૪ કી.મી. અને સાગરથી ૩૦ કી.મી. દૂર આવેલો છે. નેશનલ હાઈવે નં ૨૦૬ પર શીમોગાથી સાગર થઈને ધોધ તરફ જવાય છે. વચ્ચે રસ્તો થોડો ખરાબ ખરો, પણ વાહનો જરૂર જઈ શકે. હાઈવેથી ૨ કી.મી. અંદર જાવ એટલે ધોધનાં દર્શન થાય. ધોધ જોઈને મોઢામાંથી ‘વાહ’, ‘અદભૂત’ એના શબ્દો અનાયાસે નીકળી જાય. બેંગલોર, શિમોગા, સાગર તથા ગોવાથી પણ જોગનો ધોધ જવાની બસો મળી રહે છે. ગુજરાતમાંથી જવું હોય તો ગોવાથી બસમાં કારવાર થઈને જવાય છે. જોગના ધોધથી નજીકનું રેલ્વે સ્ટેશન શિમોગા છે.\nધોધની સામે એકાદ કી.મી. દૂર વ્યૂ પોઈન્ટ એટલે કે પ્રેક્ષકો માટેની ગેલેરી બનાવેલી છે. અહીં ઉભા રહીને ધોધ જોઈ શકાય છે. ધોધનો દેખાવ જોઈને એમ થાય કે ધોધને બસ જોયા જ કરીએ. વ્યૂ પોઈન્ટ આગળ પાર્કીંગ, ખાણીપીણી, ગેસ્ટ હાઉસ, બસ સ્ટેન્ડ – એવી બધી વ્યવસ્થા છે. થોડાં પગથિયાં નીચે ઉતર્યા પછી બીજું વ્યૂ પોઈન્ટ છે. અહીંથી વાંકાચૂકા માર્ગે વધુ નીચે ઉતરીને, છેક નીચે જ્યાં ધોધનું પાણી પડે છે, તેની નજીક જઈ શકાય. પણ આમાં જોખમ ખરું. ખડકો પર થઈને ઉતરવાનું અને નીચે પાણીમાં તો ઉતરાય જ નહિ, પડ્યા તો ગયા જ સમજો. એટલે મોટા ભાગના પ્રવાસીઓ તો છેક નીચે ઉતરે જ નહિ. પહેલા વ્યૂ પોઈન્ટથી ઉતરીને લગભગ અડધા કલાકમાં નીચે પહોંચી શકાય.\nધોધ મુખ્ય ચાર ધારાઓ રૂપે પડે છે. આ ચાર ધારાઓનાં નામ ડાબેથી જમ��ે અનુક્રમે રાજા, રોર (Roar,ગર્જના), રોકેટ અને રાણી છે. પહેલી ધારા ખૂબ જ ભવ્ય દેખાવવાળી છે, એટલે એને રાજા નામ આપ્યું છે. બીજો પ્રવાહ ખૂબ મોટી રૌદ્ર ગર્જના સાથે પડે છે, એટલે એ ‘રોર’ના નામે ઓળખાય છે. ત્રીજી ધારા, એક સાંકડા ભાગમાંથી, રોકેટની જેમ ખૂબ જ ઝડપે મોટા જથ્થામાં પડે છે, એટલે એને રોકેટ કહે છે. અને છેલ્લી ધારા, નૃત્ય કરતી ઠસ્સાદાર યુવતિની જેમ પડતી હોવાથી તેનું નામ રાણી રાખ્યું છે. ખૂબી એ છે કે આ ચારેય નામની શરૂઆત ‘ર’થી થાય છે. ધોધની બીજી બાજુએ ઉપર જઈ, ધોધની નજીક જઈ શકાય છે.\nધોધના ઉપરવાસમાં ૬ કી.મી. દૂર લીંગનમક્કી આગળ, શરાવતી નદીમાં બંધ બાંધેલો છે અને વિદ્યુત ઉત્પન્ન કરવા માટે હાઈડ્રો પાવર સ્ટેશન ઉભુ કરેલ છે. શરૂઆતમાં આ પાવર સ્ટેશન ૧૨૦ મેગાવોટ વીજળી પેદા કરતું હતું, હાલ તેની ક્ષમતા વધારવામાં આવી છે.\nધોધમાં જયારે પુષ્કળ પાણી હોય ત્યારે ધોધ ખૂબ જ જાજરમાન લાગે છે, અને તેનો અવાજ પણ ભયંકર હોય છે. ચોમાસામાં કે ચોમાસા પછી તરત જ (ઓગસ્ટથી ડીસેમ્બર) જાવ તો ધોધમાં પાણી ઘણું હોય અને ધોધ જોવાની મજા આવી જાય. ધોધ પડે ત્યારે, પડતા પાણીમાંથી ઉડતાં કણો અને ફોરાંથી ધોધ આગળનો દેખાવ ધુમ્મસમય લાગે છે. ધોધનું આ દ્રશ્ય એટલું સરસ દેખાય છે કે તેના વર્ણન માટે શબ્દો જડતા નથી. જયારે આગળના ડેમમાંથી પાણી ઓવરફ્લો થાય કે ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે પણ ધોધમાં પુષ્કળ પાણી હોય છે.\nધોધની સુંદરતાથી આકર્ષાઈને અહીં ફિલ્મોનાં શુટીંગ પણ થયેલાં છે. એવી એક ફિલ્મનું નામ કહું. ‘આદમી ઔર ઇન્સાન’ ફિલ્મના ગીત ‘નીલે પર્બતોકી ધારા…..’ ના દ્રશ્યમાં પશ્ચાદભૂમાં જોગનો ધોધ દેખાય છે.\nજોગનો ધોધ એ કર્ણાટકનું જાણીતું જોવાલાયક સ્થળ છે. કર્ણાટકમાં આ ઉપરાંત બીજા ઘણા ધોધ આવેલા છે પણ તે બહુ જાણીતા નથી. અમ છતાં જોવાલાયક તો છે જ. એ બધાની વાત પછી કરીશું. ક્યારેક તો જોગનો ધોધ જોવા જજો.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nવિરાસત વન અને ચાંપાનેર\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\n« નવેમ્બર જાન્યુઆરી »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/video/google-summer-camp/", "date_download": "2019-12-07T07:46:56Z", "digest": "sha1:V4YMPB6FMYCVZZB37DWTCDOLIEKZAJSL", "length": 5820, "nlines": 115, "source_domain": "cybersafar.com", "title": "ગૂગલના સમર કેમ્પમાં જોડાવું છે? | CyberSafar", "raw_content": "\nગૂગલના સમર કેમ્પમાં જોડાવું છે\nવેકેશન અને ઉનાળો બંને હવે પૂરાં થ��ામાં છે, પણ હમણાં, સોમવાર, મે 28, 2018 ગૂગલે ભારતના 13થી18 વર્ષના વિદ્યાર્થીઓ માટે એક સમર કેમ્પ પ્રોગ્રામની જાહેરાત કરી છે.\nઆ પ્રોગ્રામમાં https://events.withgoogle.com/summercampwithgoogle/ પર તમને મે 28, સોમવારથી શરૂ કરીને ચાર સોમવાર સુધી ચાર અલગ અલગ એસાઇન્મેન્ટ આપવાનાં રહેશે. તમે ગૂગલ અર્થ, ગૂગલ ટ્રાન્સલેટ અને બીજી ગૂગલ સર્વિસીઝનો ઉપયોગ કરીને આ એસાઇન્મેન્ટ્સ પૂરાં કરી શકશો.\nએ દરમિયાન ઘણી ડિજિટલ સ્કિલ્સ શીખવા મળશે અને તેના અંતે, પસંદ થયેલા 100 સ્ટુડન્ટ્સને પેરેન્ટ્સ સાથે ગૂગલના હૈદ્રાબાદ કે ગુરુગ્રામના કેમ્પસની મુલાકાતે જવાની તક મળશે\nઆ પ્રોગ્રામ વિશે ઉપરના વીડિયોમાં વધુ માહિતી મળશે.\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%A6%E0%AA%B2%E0%AA%AA%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE", "date_download": "2019-12-07T06:43:54Z", "digest": "sha1:VJQMC34AYXRQLTBPCUGB5NN3462UG6D5", "length": 3832, "nlines": 107, "source_domain": "gu.wikisource.org", "title": "શ્રેણી:દલપતરામ - વિકિસ્રોત", "raw_content": "\nશ્રેણી \"દલપતરામ\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૩૩ પૈકીનાં નીચેનાં ૩૩ પાનાં છે.\nઅરે રુડો માનવ દેહ આવ્યો\nઆકાશ તથા કાળ વિશેની ગરબી\nએક રાજાએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર\nઓ ઈશ્વર ભજીએ તને\nકહી કહી થાકે ગુરુ\nમને તો ગમે મારી સારી કુહાડી\nહરખ હવે તું હિન્દુસ્તાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૭ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ ૧૨:૦૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/260237", "date_download": "2019-12-07T06:37:54Z", "digest": "sha1:E474MVQMLHOE4MC5PEVE7XBGDW6GESC2", "length": 8362, "nlines": 83, "source_domain": "www.kutchmitradaily.com", "title": "ભુજ - ગ્રામ્યમાંથી રૂા. 44.28 લાખની વીજચોરી", "raw_content": "\nભુજ - ગ્રામ્યમાંથી રૂા. 44.28 લાખની વીજચોરી\nભુજ, તા. 18 : કચ્છમાં ચાલતી વીજચોરીને પકડવા આજે રાજકોટ ખાતેની પી.જી.વી.સી.એલ.ની કોર્પોરેટ કચેરીમાંથી ચેકિંગ ટીમો ઊતરી પડી હતી. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે આજે 29 ટીમો બનાવીને ભુજ શહેર, ભુજનો ગ્રામ્ય વિસ્તાર, ખાવડા તથા કુકમા સબ ડિવિઝન હેઠળ આવતા જુદા જુદા વીજજોડાણો તપાસવામાં આવ્યાં હતાં. પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ઉતારવામાં આવેલી ચેકિંગ ટુકડીઓએ ઘરવપરાશ, ખેતીવાડી, વાણિજ્ય સહિતના 524 વીજજોડાણોનું ચેકિંગ કરતાં 66 સ્થળે વીજચોરી પકડવામાં આવી હતી. 35 ગામો અને કુલ્લ મળીને 11 ફીડર હેઠળનાં જોડાણો તપાસવામાં આવ્યાં હતાં. આખરે 66 સ્થળે પકડવામાં આવેલા વીજચોરીના કિસ્સા સામે રૂા. 44.28 લાખના દંડ સહિતનાં બિલ ગ્રાહકોને પકડાવવામાં આવ્યાં હતાં, તેવી માહિતી મળી હતી.\nતડીપાર કરાયેલો કાઠડાનો માકોડી ગેરકાયદે આવતાં પોલીસે ઝડપી પાડયો\nમાનકૂવામાં અમારું કૂતરું કેમ બાંધ્યું તેમ કહીને હુમલો કરાતાં માતા-પુત્ર ઘવાયા\nગાંધીધામનો ટાગોર રોડ ફરી રક્તરંજિત : યુવાને જીવ ખોયો\nમાખેલમાં માટીની ગાડી અંગે તલવારથી હુમલો\nભુજમાં મકાનની બારીની ગ્રિલ તોડીને ટેલિવિઝન ચોરી જવાયું\nગાંધીધામ સંકુલમાં મોટી મોટી ચોરીઓ વણઉકેલ રહેતાં લોકોમાં ભારે ઉચાટ\nમનફરામાં જુગાર ઉપર પોલીસ ત્રાટકતાં જુગારીઓ નાસવા માંડયા\nભુજના રિક્ષાચાલકને ઉઠાવી જઇને ત્રણ જણે માર માર્યો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nશાસ્ત્રી સાથેના મતભેદની વાત અફવા : ગાંગુલી\nભારત-ઓસી બે ડે-નાઈટ ટેસ્ટ રમશે \nગંભીર દિલ્હી કેપિટલ ટીમનો સહમાલિક બનશે\nડુંગળીના વેપારીઓ પાસે સંયુક્ત તપાસ ટીમો પહોંચી\nબાળકોના કિલકિલાટ અને ઉત્સુકતા વચ્ચે `બાળમિત્ર''નું વિમોચન\nવરસાણા પાસે સફરજન ભરેલી ટ્રકમાંથી 12.68 લાખનો શરાબ પકડતી પોલીસ\nમાંડવીમાં 22400 કિલો મગફળીની ખરીદી\nલંડનની કચ્છી `સેલ્ફી ક્વીન'' અનિતા કહે છે, સેલ્ફી સદા હસતા શીખવે છે\nગ્રંથસ્થ થાય તો જ કચ્છી ભાષાનું ભવિષ્ય ઊજળું\nશિણાયમાં 15 યુગલો ચોરી ફેરા ફર્યા\nજીએસટીએ આપી 28 કરોડની પેનલ્ટી માફી\nબાબાસાહેબની 63મી પુણ્યતિથિએ ગાંધીધામમાં વિવિધ સંસ્થાની અંજલિ\nડો. બાબાસાહેબના રાહે ચાલવા આહ્વાન\n10 હજાર હરિભક્તો અને સંતોએ મહાઆરતી કરી\nવિહાર કરતા સાધુ-સાધ્વીજીઓની સંભાળ રાખી વાહન ચલાવવા જાગૃતિનો પ્રયાસ\nકચ્છના મંજીરાવાદકનું તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડથી સન્માન\nમાસૂમ બાળકની શ્વાસનળીમાં ફસાયેલું સીતાફળનું બી કાઢવા શત્રક્રિયા થઇ\nરૂા. 80માં કિલો જથ્થાબંધમાં આવતી ડુંગળી રૂા. 100ના બદલે વાજબી ભાવે વેચો\nકાસેઝના ઉદ્યોગકારો તંત્રના નવા ફરમાનથી પરેશાન\nભુજ સુધરાઇની તિજોરીને કોરી ખાતી ઉધઇને રોકો\nસામખિયાળી ટોલ ગેટ પરથી સર્વિસ રોડ બનાવવા માંગ\nદીનદયાળ બંદર વિકાસની તેજ રફતાર પકડશે\nઅંજારમાં દિવ્યાંગો માટે સ્પર્ધા તથા વિકલાંગ કાર્ડનું વિતરણ\nગાંધીધામ વકીલ મંડળની ચૂંટણી માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ\nમુંદરા નગરપાલિકાની કોઇ દરખાસ્ત નથી\nમોટા કાંડાગરાની શાળા નં. એકની જમીન ઉપર ઉદ્યોગનું ગેરકાયદે દબાણ\nકચ્છની ગ્રામ પંચાયતોની 31 કરોડની વસૂલાત બાકી\nકાલે ઝારા ખાતે રાજપૂત યુવા સંઘ દ્વારા ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ\nકચ્છમાં ગીતાજી જયંતીના દિને ગીતાજી પઠન પારિતોષિક યોજના પરીક્ષા\nકાલે ભુજમાં બિનઅનામત વર્ગની તમામ જાતિઓની સાર્વજનિક બેઠક\nસાહિત્યકલા પુરસ્કાર માટે કૃતિઓ મોકલવા ઇજન\nવર્ષ 2019-20ના આવકવેરા કપાતના આધારો 31મી સુધી પહોંચતા કરવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/079_september-2018/", "date_download": "2019-12-07T07:45:23Z", "digest": "sha1:JIK4H55EFE6NZUFU4XVYOW75YZMYCSHX", "length": 5668, "nlines": 106, "source_domain": "cybersafar.com", "title": "079_September-2018 | CyberSafar", "raw_content": "\nઇન્ટરનેટનું સાકાર સ્વરૂપ : ડેટા સેન્ટર\nકરપ્ટ થયેલી વર્ડ ફાઇલનો ડેટા કેવી રીતે પરત મેળવી શકાય\nહેકર્સ કેવી રીતે બેન્કમાંથી નાણાં ચોરે છે\nવોટ્સએપનો સુરક્ષાનો દાવો પોકળ છે કે સાબૂત\nઇન્ટરનેટની પર્યાવરણ પર અસર\nજૂના સ્માર્ટફોન જંગલ બચાવી શકે\nસાયબર સેફ્ટી અંગે જાગૃતિની વધતી જરૂરિયાત\nજીમેઇલમાં આપોઆપ ડિલીટ થતા મેઇલ કેવી રીતે મોકલશો\n“વાઇરસથી મારે ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે…\nવર્ડમાં જ પીડીએફને એડિટ કરો\nટેક્સ્ટનું ફોર્મેટિંગ સહેલાઈથી દૂર કરો\nવિન્ડોઝમાં તમારું કામ સહેલું અને સ્માર્ટ બનાવવા માટે જાણી લો કેટલીક મજાની ટ્રીક્સ…\nપ્લે સ્ટોરમાં એપના નામ નીચેના આંકડા શું દર્શાવે છે\nલેપટોપમાં માઉસ વિના કામ કરવાની એક સ્માર્ટ રીત\nઘણાં સ્માર્ટફોનના કેમેરા સ્પેસિફિકેશનમાં ‘ઇઆઇએસ‘ લખેલું હોય છે તે શું છે\nવોટ્સએપમાં લાઇવ લોકેશન શેરિંગ કેવી રીતે કરાય\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વ��ેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Kalapi_by_Navalram_Trivedi.pdf/%E0%AB%AB%E0%AB%AE", "date_download": "2019-12-07T06:06:29Z", "digest": "sha1:IZXXG7FRVNNHBJLFBFPH7673SX3T3KNP", "length": 4816, "nlines": 79, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૫૮ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nકલાપી તો ઘણીવાર એમ માનતા હતા કે બેયને ચાહી શકાય. પણ રમા એમ માની શકતાં ન હતાં. તેમને લાગતું હતું કે બીજી સ્ત્રી આવે પછી સાથે રહેવામાં કાંઈ રસ નથી. અને પછી કલાપીનું હૃદય પણ બદલાઈ જાય. ત્યારે કલાપી માનતા હતા કે તેમની લાગણી આટલા બધા સમય સુધી ફરી ન હતી, તો પછી રમા શોભનાને મેળવવામાં તેમને મદદ કરે તો પછી આવા ઉપકારના ભાર નીચે દબાયા પછી તો તેમની રમા પ્રત્યેની લાગણી કેમ જ ફરે ઊલટી વધે. મણિલાલ નભુભાઈને પત્રમાં લખેલ આજ વિચાર કવિતામય વાણીમાં દર્શાવતાં કલાપીએ લખ્યું છેઃ\n તે ગ્રીષ્મતણી હતી લ્હાય,[૧]\nઆપણે ફરતા કુંજની મ્હાંય\nત્યાં કળી કે ખીલતી હતી રમતી વાયુ સાથ,\n મને' એ લવતી'તી વાત.\nભરેલો હજુ ય હતો મકરન્દ,\nથયો ના હતો ભ્રમરનો સંગ;\nહતી તેમાં શી રસિક સુવાસ \nજવાનું મને ગમ્યું તે પાસ.\nચુંટી તે તેં દીધી ઝટ મને,\nકર્યું મેં ચુંબન કેવું તને\nઊન્હી લૂ ઉડી ગઈ શીત થયાં સહુ અંગ \nઆભારી મુજ નેત્રમાં નવો ભરાયો રંગ\n તે મૃદુ મુખકળી એ આજ\nડરે તું કેમ આપવા કાજ \nદહે લૂ ગ્રીષ્મ ઝિન્દગી તણી,\nઔષધિ નહીં વિના એ કળી.\n↑ ૧. કેકારવ : બે કળી\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧ મે ૨૦૧૯ના રોજ ૧૯:૫૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Sorathi_Baharvatiya-3.pdf/%E0%AB%A8%E0%AB%AB%E0%AB%AE", "date_download": "2019-12-07T06:14:52Z", "digest": "sha1:OKS6JGWJQKN4MN754GVKB3WJKAZDLWKY", "length": 2349, "nlines": 58, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૫૮ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૪ જૂન ૨૦૧૭ના રોજ ૨૧:૫૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A0,_%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80", "date_download": "2019-12-07T06:30:56Z", "digest": "sha1:L2JBQQMVQH5JCQLJRZ7SIIJP7PXESBBB", "length": 7780, "nlines": 135, "source_domain": "gu.wikisource.org", "title": "સોરઠ, તારાં વહેતાં પાણી - વિકિસ્રોત", "raw_content": "સોરઠ, તારાં વહેતાં પાણી\nસોરઠ, તારાં વહેતાં પાણી\nપહેલી : ૧૯૩૭, બીજી : ૧૯૪૧, ત્રીજી : ૧૯૪૪, ચોથી : ૧૯૫૨\nપુનર્મુદ્રણ : ૧૯૫૮, ૧૯૬૦, ૧૯૬૭, ૧૯૭૦, ૧૯૭૩, ૧૯૮૧, ૧૯૯૦ : ૨૨૫૦ નકલ\nસોરઠ, તારાં વહેતાં પાણી\nઆ. ૪ : ૧૯૫૨, પુનર્મુદ્રણ ૧૯૯૦\nઆ પુસ્તકની ૧૯૭૩ની આવૃત્તિ ૩૭૬ પાનાંની હતી.\n૧૯૮૧ના મુદ્રણ વખતે છાપકામની કરકસરથી પુસ્તકનું\nકદ ૨૫ ટકા ઘટાડી શકાયું હતું. આજે હવે અદ્યતન\nલેસર બીબાં-ગોઠવણીથી આ સુવાચ્ય મુદ્રણમાં પણ\nવધુ ૨૦ ટકા કરકસર સાધી શકાઈ છે.\n૨૦. ઝુલેખાને જોઈ આવ્યો\n૨૮. પાછા જવાશે નહિ\n૩૨. વાતાવરણ ભણાવે છે\n૩૪. કોઈ મેળનો નહિ\n૩૭. લોઢું ઘડાય છે\n૩૮. ફૂટપાથ પરનો ટ્રાફિક\n૪૧. વટ રાખી જાણ્યું\n૪૩. વાવાઝોડાં શરૂ થાય છે\n૪૪. બધાં એના દુશ્મનો\n૪૬. એ બહાદુરો ક્યાં છે\n૪૭. એક જ દીવાસળી\n૫૨. પુષ્પા ક્યાં ગઈ \n૫૩. એ મારી છે\n૫૪. કલમની દુનિયાનો માનવ\nઆ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૧૯ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1959 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ ૦૨:૪૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/sports-news/cricket/joe-root-started-playing-mind-game-ahead-of-the-lords-test-290516/", "date_download": "2019-12-07T07:27:00Z", "digest": "sha1:IC2Q53HFXGIWOA32BLXFDJBORZ5I3PDK", "length": 21637, "nlines": 270, "source_domain": "www.iamgujarat.com", "title": "INDvENG: ટીમ ઈન્ડિયાનું મનોબળ તોડવા જો રૂટે રમી માઈન્ડ ગેમ, કહી આવી વાત | Joe Root Started Playing Mind Game Ahead Of The Lords Test - Cricket | I Am Gujarat", "raw_content": "\nપ્રેગ્નેન્ટ પત્નીને લઈને હોસ્પિટલ પહોંચ્યો પતિ, કોઈએ બેસવા માટે જગ્યા ન આપતાં કર્યું આ કામ\nટેન્કરમાંથી થયો એસિડનો વરસાદ, ચાર મહિનાનું બાળક અને મા-બાપ દાઝ્યા\nસ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક જ વર્ષમાં 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ્યો\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nબોલિવુડમાં આલિયાની સફળતા વિશે બહેન પૂજાએ કહ્યું, ‘તું સફળ છે કારણકે તારામાં…’\nBigg Boss 13: સલમાન ખોલશે અરહાન ખાનની અંગત લાઈફની પોલ, જોતી જ રહી જશે રશ્મિ\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nGujarati News Cricket INDvENG: ટીમ ઈન્ડિયાનું મનોબળ તોડવા જો રૂટે રમી માઈન્ડ ગેમ, કહી આવી...\nINDvENG: ટીમ ઈન્ડિયાનું મનોબળ તોડવા જો રૂટે રમી માઈન્ડ ગેમ, કહી આવી વાત\n1/4મેચ પહેલા રૂટની માઈન્ડગેમ\nલંડનઃ લોર્ડ્સ ટેસ્ટ મેચ શરૂ થતા પહેલા જ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ભારતીય ટીમનું મનોબળ તોડવા માટે માઈન્ડગેમ રમવાનું શરૂ કરી દીધું. બીજી ટેસ્ટ મેચની પહેલા જો રૂટે કહ્યું કે, પહેલી ટેસ્ટ મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ન કરી શકવા છતાં જીત મેળવીને તેમની ટીમનું મનોબળ વધ્યું છે.\n2/4પોતાની ટીમના કરી પ્રશંસા\nરૂટે મેચની પૂર્વ સંધ્યાએ પત્રકારોને કહ્યું કે, તેનાથી (બર્મિઘમ જીતથી) અમારું મનોબળ ખૂબ વધ્યું છે. પાછલા અઠવાડિયાની સૌથી રોમાંચક વાત એ રહી કે અમે અમારું સર્વશ્રેષ્ઠ કર્યું, કેટલીક બાબતોમાં અમારે સુધારાની જરૂર છે, પરંતુ અમે દબાણ હોવા છતાં જીત મેળવવાની રીત શોધી કાઢી અને મેચને પોતાની તર�� કરી લીધી. મેજબાન ઈંગ્લેન્ડએ પાછલા અઠવાડિયે એજબેસ્ટનમાં ભારતને 31 રને હરાવીને પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી.\n3/4ખરાબ પ્રદર્શન છતા મેળવી જીત\nરૂટએ આગળ કહ્યું, તેનાથી અમારી ટીમના જુસ્સાની ખબર પડે છે. હાલમાં કેટલાક વિપરીત પરિણામે મેળવ્યા બાદ આ પ્રકારની જીત મેળવવી અમારા માટે સારો સંકેત છે. તેણે કહ્યું, અમે કેટલાક ક્ષેત્રમાં નાના-નાના સુધારા કરી શકીએ છીએ તો પાછલા અઠવાડિયે કરેલા પ્રદર્શનની તુલનામાં અહીં સુધારો જોવા મળશે.\n4/4લોર્ડ્સમાં થશે ભારતની અગ્નિ પરીક્ષા\nરૂટએ કહ્યું, જ્યારે પણ અહીં રમવા માટે આવે છે તો પિચ અલગ હોય છે. ગરમીઓની શરૂઆતમાં અમારું પ્રદર્શન સારું નથી રહ્યું, પરંતુ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પિચમાં ઘણો સ્પિન હતો જ્યારે ભારત વિરુદ્ધ 2014માં બીજી ઈનિંગરમાં પિચથી સ્પિનર્સને મદદ મળી હતી. તેમણે કહ્યું કે, પાછલી બે મેચોમાં જેણે પણ પહેલી ઈનિંગમાં સારું પ્રદર્શન કર્યું છે તેણે મેચમાં મજબૂત પકડ બનાવી છે આથી અમારે સારી શરૂઆત કરવી પડશે. ઈંગ્લેન્ડ લોર્ડ્સ પર પાછલી 9 ટેસ્ટ મેચોમાંથી માત્ર ત્રણમાં જ જીત મેળવી શક્યું છે.\nકોઈ બેટ્સમેન સચિનથી મહાન બની શકે પણ ‘સચિન’ બનવું કોઈના ગજાની વાત નથી…\n15 વર્ષ પહેલા આજના દિવસે ભારતને મળ્યો ‘મુલતાન કા સુલતાન’\nઆમ્રપાલી ગ્રુપે ધોનીને પણ નવડાવ્યો, 40 કરોડ રૂપિયા લેવા ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દ્વાર\nખેડૂતપુત્રે ફટકાર્યા સતત 7 છગ્ગા, સેલિબ્રેશન માટે એક મળી દિવસની રજા\nગેઈલ અને ડિ વિલિયર્સને ભૂલી જાવ આ ક્રિકેટરે 25 બોલમાં સેન્ચુરી ફટકારી\nબેટિંગ કરી પેવેલિયન પરત આવી રહ્યો હતો બેટ્સમેન, પડી જતા નિપજ્યું મોત\nકરિના જેવું પર્ફેક્ટ ફિગર જોઈએ છે ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે તૈયાર કરેલો ડાયટ પ્લાન ફોલો કરો\nઆનંદ મહિન્દ્રાએ ફોન ચાર્જ કરવાના જબરજસ્ત જુગાડનો આઇડિયા શેર કર્યો\nબાળકીએ ગાયું લતાજીનું ગીત, ક્યૂટનેસ પર ફીદા થઈ ગયા લોકો\nમાતા તરફથી મહિલાઓને વારસામાં મળી શકે છે આ 6 બીમારીઓ\nવાંદરાને ડરાવવા ખેડૂતે કૂતરા પર વાઘ જેવા પટ્ટા ચીતરી નાંખ્યા, જાણો પછી શું થયું\nઅમદાવાદમાં વાયુ પ્રદૂષણ, નવું રિસર્ચ જણાવે છે નબળી પડી શકે છે તમારી યાદશક્તિ\nપુરુષો માટે પહેલું ગર્ભનિરોધક ઈન્જેક્શન તૈયાર, ભારતીય વૈજ્ઞાનિકોની શોધ\nશિયાળામાં પ્રાકૃતિક રીતે યૌન શક્તિ વધારવા અપનાવો આ ઉપાય\nઆયુર્વેદ કહે છે સલાડ જેવું કાચ��ં ફૂડ ન ખાવું જોઈએ કારણ કે…\nWorld Prematurity Day: પ્રિમેચ્યોર કે સમય કરતા વહેલું બાળક જન્મે તો આ રીતે રાખો તેનું ધ્યાન\nવૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું એવું ફળ જેને ખાવાથી વ્યક્તિ રહેશે યુવાન\nઆ કારણે બાળકો-વૃદ્ધોને જલદી ન્યુમોનિયા થાય છે, બચવા માટે આટલું ધ્યાન રાખો\nવૈજ્ઞાનિકોએ શોધ્યો એવો વાયરસ જે દરેક પ્રકારનું કેન્સર મટાડી દેશે\nતાવ, શરદી અને કફ રહેશે દૂર, ઋતુ બદલાતા ખાવાની આટલી આદતો બદલો\nતમારી ચાના પાઉડરમાં ભેળસેળ છે કે નહીં આ સરળ રીતે ઘરે જ ચેક કરો\nસીઝનની પહેલી બરફ વર્ષા બાદ સ્વર્ગમાં ફેરવાયું ગુલમર્ગ અને જમ્મુ-કાશ્મીર\nશું તમે બાળકના હાથ વારંવાર સેનેટાઈઝરથી સાફ કરો છો..તો જાણી લેજો આ વાત\nવજન ઘટાડવામાં કમાલ કરે છે હળદરવાળું દૂધ, પરંતુ શું તમને ખબર છે તેને બનાવાની સાચી રીત\nઘરે જ બનાવો બકરીના દૂધનો સાબુ, 60 વર્ષે પણ 16 વર્ષ જેવી યુવાન સ્કિન રહેશે\nદિલ્હી જ નહીં અમદાવાદમાં પણ વધી રહ્યું છે પ્રદૂષણ, આ યુનાની ઉપાય આપશે રક્ષણ\nગાંધીજીનો સ્પેશિયલ ડાયેટ પ્લાન જેને સુભાષચંદ્ર બોઝે પણ અપનાવ્યો હતો\nદીકરી આખો દિવસ મમ્મી-પપ્પાને વળગીને રહેતી, ગૂગલ પર સર્ચ કરતા ખબર પડી કે…\nબસ બહુ વિચાર કર્યા, બેગ તૈયાર કરો અને દિવાળી વેકેશનમાં જઈ આવો આ દેવતાઓના દેશમાં\nછાતીમાં બળતરાને એસિડિટી સમજીને અવગણીએ છીએ તે હોઈ શકે છે સાઈલન્ટ હાર્ટ અટેક\nયુવરાજસિંહની એક્સ ગર્લફ્રેન્ડે બિકિનીમાં શેર કર્યા હોટ ફોટોગ્રાફ્સ 😍\nઆવી ગઈ આયુર્વેદિક એન્ટિબાયોટિક દવા, બેક્ટેરિયા-વાયરસનો જડમૂળથી કરશે ખાત્મો\nSilver Ant: આ છે દુનિયાની સૌથી વધુ ઝડપે દોડનારી કીડી\nનવ મહિનાની પ્રેગનેન્સી બાદ પણ ન થઈ ડિલિવરી, અને મહિલા સાથે બની એક ભયાનક ઘટના\nઆવી રીતે 23 વર્ષની બેલા હેડિડ બની દુનિયાની સૌથી બ્યુટિફુલ યુવતી\nખરતા વાળ અને વધતું વજન આ ખતરનાક બીમારીનો હોઈ શકે છે સંકેત\nચીને કરી ગજબ કરામત, બનાવી નાંખ્યો કૃત્રિમ સૂર્ય\nદીકરીની બુક લોન્ચ ઈવેન્ટમાં મીડિયા પર ભડક્યા મહેશ ભટ્ટ, આલિયાએ કહ્યું, ‘મેં તમને...\nટ્રાફિકથી કંટાળી ગયો હતો આ શખ્સ, શોધી કાઢ્યું જોરદાર સોલ્યુશન\nયુપી: બસ્તી શહેરમાં આવેલી ICICI બેેંકમાં 40 લાખની લૂંટ\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nવિરાટ કોહલીએ 2 વર્ષ જૂનો હિસાબ ચૂકતે કર્યો, મેદાન પર બોલરના નામની ‘ચિઠ્ઠી ફાડી’કોહલીની તોફાની બેટિંગમાં તૂટ્યા રેકોર્ડ્સ, રાહુલે પણ નોંધાવી નવી સિદ્ધિIPLમાં જે ટીમમાંથી રમતો હતો એ જ ટીમનો સહમાલિક બનશે આ પૂર્વ ભારતીય ક્રિકેટરપ્રથમ ટી20: કોહલી અને રાહુલનો ઝંઝાવાત, વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો આસાન વિજયપ્રથમ ટી20: હેતમાયરની ધમાકેદાર અડધી સદી, પોલાર્ડ-હોલ્ડરની આક્રમક બેટિંગBCCIમાં અમિત શાહના પુત્ર જય શાહને લઈને ઉઠેલા સવાલોનો ગાંગુલીએ આપ્યો આ જવાબIndvsWI : ખૂબ જ સ્પેશિયલ રેકોર્ડથી ફક્ત એક હિટ દૂર છે હિટમેન, બની જશે પ્રથમ ભારતીયભારત-વિન્ડિઝ શ્રેણીમાં થશે નવતર પ્રયોગ, ઓછી થશે મેદાન પરના અમ્પાયર્સની જવાબદારીIndvsWI : રિષભ પંતના બચાવમાં આવ્યો કેપ્ટન કોહલી, આપ્યું આવું નિવેદનક્રિકેટ ઈતિહાસની પ્રથમ ઘટનાઃ બોલરે વિકેટ લીધા બાદ મેદાન પર કર્યો જાદૂ, રૂમાલને બનાવી લાકડીટી20 વર્લ્ડ કપ માટે ઝડપી બોલિંગ આક્રમણમાં ફક્ત એક સ્થાન જ બાકી છેઃ કોહલીઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને લિજેન્ડરી ઝડપી બોલર બોબ વિલિસનું નિધનક્યારેય નહીં જોયો હોય ‘કેપ્ટન કૂલ’ મહેન્દ્ર સિંહ ધોનીનો આ અંદાજ, થઈ જશો ખુશ‘બે બોલરથી બોલિંગ, સ્ટંમ્પથી બેટિંગ અને વિરાટ કોહલીનો ખેલ ખતમ’આ પાકિસ્તાન ક્રિકેટરે કહ્યું, ‘બુમરાહ મારી સામે બેબી બોલર જ છે’\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/260238", "date_download": "2019-12-07T06:24:29Z", "digest": "sha1:6OP6WT2H2TMYNMGD3R4HXU2WO3XRYQ7V", "length": 9800, "nlines": 83, "source_domain": "www.kutchmitradaily.com", "title": "હાઇકોર્ટના હુકમના પગલે સાંઘી કું.એ 40 લાખનું લેણું ચૂકવ્યું", "raw_content": "\nહાઇકોર્ટના હુકમના પગલે સાંઘી કું.એ 40 લાખનું લેણું ચૂકવ્યું\nભુજ, તા. 18 : અબડાસા તાલુકાના મોટી બેર ગ્રા.પં. દ્વારા સાંઘી ઇન્ડસ્ટ્રીઝલિ.ના બાકી લેણાં પેટેની રકમ અંગે તાલુકા પંચાયતે આપેલી નોટિસના પગલે અંતે 40 લાખની રકમ જિલ્લા પંચાયતે વસૂલી હતી. સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિ.નું જમીન મહેસૂલ, લોકલ શેષ તથા શિક્ષણ ઉપકરનું વર્ષ 1994-95થી વર્ષ 2017-18 સુધી કુલ માગણું 57 લાખ જેટલું બાકી હતું. સાંઘી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ રકમ ભરપાઇ ન કરાતાં અબડાસા તાલુકા વિકાસ અધિકારીએ લેણી રકમની વસૂલાત કરતાં જમીન મહેસૂલની કલમ 152 મુજબ નોટિસ આપવામાં આવી. છતાં કંપનીએ આ નાણાંની રકમ ભરપાઇ ન કરતાં કલમ 148 હેઠળ બેંક એકાઉન્ટ સીઝ કરવાનો આદેશ કર્યો હતો. સામે કંપનીએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ અ���ીલ કરતાં તાલુકા વિકાસ અધિકારીનો હુકમ સ્થગિત કરી 30 દિવસની મુદતમાં ગ્રામ પંચાયત સાથે મેળવણું કરવા અપીલ દાખલ કરી હતી. તે પૈકી 20 લાખ લેણી રકમ ભરપાઇ થઇ. અપીલની સુનાવણી દરમ્યાન કંપનીએ બાકીની રકમ ભરપાઇ કરવાની નથી તેમ જણાવી આ અપીલ દરમ્યાન ડીડીઓએ કંપનીના બેંક એકાઉન્ટ સીઝ કરવાનો હુકમ યથાવત રાખ્યો. ત્યારબાદ કંપનીએ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરતાં હાઇકોર્ટએ સરકારી લેણાંની બાકી રકમ રૂપિયા 40 લાખ જિલ્લા વિકાસ અધિકારી કચ્છના એકાઉન્ટમાં જમા કરાવ્યા બાદ જ આગળની સુનાવણી કરવામાં આવશે, એમ ઠરાવ્યું હતું. કંપનીએ લેણી નીકળતી દંડનીય રકમ સાથે રૂા. 40 લાખ જિલ્લા પંચાયતના ખાતામાં જમા કરાવ્યા છે.\nતડીપાર કરાયેલો કાઠડાનો માકોડી ગેરકાયદે આવતાં પોલીસે ઝડપી પાડયો\nમાનકૂવામાં અમારું કૂતરું કેમ બાંધ્યું તેમ કહીને હુમલો કરાતાં માતા-પુત્ર ઘવાયા\nગાંધીધામનો ટાગોર રોડ ફરી રક્તરંજિત : યુવાને જીવ ખોયો\nમાખેલમાં માટીની ગાડી અંગે તલવારથી હુમલો\nભુજમાં મકાનની બારીની ગ્રિલ તોડીને ટેલિવિઝન ચોરી જવાયું\nગાંધીધામ સંકુલમાં મોટી મોટી ચોરીઓ વણઉકેલ રહેતાં લોકોમાં ભારે ઉચાટ\nમનફરામાં જુગાર ઉપર પોલીસ ત્રાટકતાં જુગારીઓ નાસવા માંડયા\nભુજના રિક્ષાચાલકને ઉઠાવી જઇને ત્રણ જણે માર માર્યો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nશાસ્ત્રી સાથેના મતભેદની વાત અફવા : ગાંગુલી\nભારત-ઓસી બે ડે-નાઈટ ટેસ્ટ રમશે \nગંભીર દિલ્હી કેપિટલ ટીમનો સહમાલિક બનશે\nડુંગળીના વેપારીઓ પાસે સંયુક્ત તપાસ ટીમો પહોંચી\nબાળકોના કિલકિલાટ અને ઉત્સુકતા વચ્ચે `બાળમિત્ર''નું વિમોચન\nવરસાણા પાસે સફરજન ભરેલી ટ્રકમાંથી 12.68 લાખનો શરાબ પકડતી પોલીસ\nમાંડવીમાં 22400 કિલો મગફળીની ખરીદી\nલંડનની કચ્છી `સેલ્ફી ક્વીન'' અનિતા કહે છે, સેલ્ફી સદા હસતા શીખવે છે\nગ્રંથસ્થ થાય તો જ કચ્છી ભાષાનું ભવિષ્ય ઊજળું\nશિણાયમાં 15 યુગલો ચોરી ફેરા ફર્યા\nજીએસટીએ આપી 28 કરોડની પેનલ્ટી માફી\nબાબાસાહેબની 63મી પુણ્યતિથિએ ગાંધીધામમાં વિવિધ સંસ્થાની અંજલિ\nડો. બાબાસાહેબના રાહે ચાલવા આહ્વાન\n10 હજાર હરિભક્તો અને સંતોએ મહાઆરતી કરી\nવિહાર કરતા સાધુ-સાધ્વીજીઓની સંભાળ રાખી વાહન ચલાવવા જાગૃતિનો પ્રયાસ\nકચ્છના મંજીરાવાદકનું તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડથી સન્માન\nમાસૂમ બાળકની શ્વાસનળીમાં ફસાયેલું સીતાફળનું બી કાઢવા શત્રક્રિયા થઇ\nરૂા. 80માં કિલો જથ્થાબંધમાં આવતી ડુંગળ��� રૂા. 100ના બદલે વાજબી ભાવે વેચો\nકાસેઝના ઉદ્યોગકારો તંત્રના નવા ફરમાનથી પરેશાન\nભુજ સુધરાઇની તિજોરીને કોરી ખાતી ઉધઇને રોકો\nસામખિયાળી ટોલ ગેટ પરથી સર્વિસ રોડ બનાવવા માંગ\nદીનદયાળ બંદર વિકાસની તેજ રફતાર પકડશે\nઅંજારમાં દિવ્યાંગો માટે સ્પર્ધા તથા વિકલાંગ કાર્ડનું વિતરણ\nગાંધીધામ વકીલ મંડળની ચૂંટણી માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ\nમુંદરા નગરપાલિકાની કોઇ દરખાસ્ત નથી\nમોટા કાંડાગરાની શાળા નં. એકની જમીન ઉપર ઉદ્યોગનું ગેરકાયદે દબાણ\nકચ્છની ગ્રામ પંચાયતોની 31 કરોડની વસૂલાત બાકી\nકાલે ઝારા ખાતે રાજપૂત યુવા સંઘ દ્વારા ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ\nકચ્છમાં ગીતાજી જયંતીના દિને ગીતાજી પઠન પારિતોષિક યોજના પરીક્ષા\nકાલે ભુજમાં બિનઅનામત વર્ગની તમામ જાતિઓની સાર્વજનિક બેઠક\nસાહિત્યકલા પુરસ્કાર માટે કૃતિઓ મોકલવા ઇજન\nવર્ષ 2019-20ના આવકવેરા કપાતના આધારો 31મી સુધી પહોંચતા કરવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/260239", "date_download": "2019-12-07T06:11:28Z", "digest": "sha1:S22J733SRUWLTD67FIIQ355CQ5NY3FVL", "length": 8378, "nlines": 83, "source_domain": "www.kutchmitradaily.com", "title": "ગાંધીધામમાં આંકડાનો જુગાર રમતાં ઝડપાયા", "raw_content": "\nગાંધીધામમાં આંકડાનો જુગાર રમતાં ઝડપાયા\nગાંધીધામ, તા. 18 : શહેરના સેક્ટર પાંચ, સથવારા કોલોની વિસ્તારમાં આંકડાનો જુગાર રમતા એક શખ્સને પોલીસે દબોચી લીધો હતો. સ્થાનિક પોલીસે કરેલી કાર્યવાહી દરમ્યાન સેક્ટર-પાંચ સથવારા કોલોની મકાન નંબર-500માં રહેતા આશિષ ઉકા સથવારા નામના શખ્સની અટક કરવામાં આવી હતી. આ શખ્સ પોતાના મકાનની બહાર લીમડાના ઝાડ નીચે વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમતો હતો. લોકોને રૂબરૂ આંકડો લખાવતા આ શખ્સની ધરપકડ કરી પોલીસે તેની પાસેથી રોકડા રૂા. 1240 તથા એક મોબાઈલ એમ કુલ રૂા. 1740નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. ગાંધીધામ, આદિપુરમાં આંકડાની માયાજાળ ફૂલીફાલી છે, છતાં પોલીસ એકાદ કેસ કરીને સંતોષ માની લે છે. આવી બદીના આકાઓની ધરપકડ થાય તો જ તેના ઉપર અંકુશ આવી શકે તેમ હોવાનું લોકો જણાવી રહ્યા છે.\nતડીપાર કરાયેલો કાઠડાનો માકોડી ગેરકાયદે આવતાં પોલીસે ઝડપી પાડયો\nમાનકૂવામાં અમારું કૂતરું કેમ બાંધ્યું તેમ કહીને હુમલો કરાતાં માતા-પુત્ર ઘવાયા\nગાંધીધામનો ટાગોર રોડ ફરી રક્તરંજિત : યુવાને જીવ ખોયો\nમાખેલમાં માટીની ગાડી અંગે તલવારથી હુમલો\nભુજમાં મકાનની બારીની ગ્રિલ તોડીને ટેલિવિઝન ચોરી જવાયું\nગાંધીધામ સંકુલમાં મોટી મોટી ચોરીઓ વણઉકેલ રહેતાં લોકોમાં ભારે ઉચાટ\nમનફરામાં જુગાર ઉપર પોલીસ ત્રાટકતાં જુગારીઓ નાસવા માંડયા\nભુજના રિક્ષાચાલકને ઉઠાવી જઇને ત્રણ જણે માર માર્યો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nશાસ્ત્રી સાથેના મતભેદની વાત અફવા : ગાંગુલી\nભારત-ઓસી બે ડે-નાઈટ ટેસ્ટ રમશે \nગંભીર દિલ્હી કેપિટલ ટીમનો સહમાલિક બનશે\nડુંગળીના વેપારીઓ પાસે સંયુક્ત તપાસ ટીમો પહોંચી\nબાળકોના કિલકિલાટ અને ઉત્સુકતા વચ્ચે `બાળમિત્ર''નું વિમોચન\nવરસાણા પાસે સફરજન ભરેલી ટ્રકમાંથી 12.68 લાખનો શરાબ પકડતી પોલીસ\nમાંડવીમાં 22400 કિલો મગફળીની ખરીદી\nલંડનની કચ્છી `સેલ્ફી ક્વીન'' અનિતા કહે છે, સેલ્ફી સદા હસતા શીખવે છે\nગ્રંથસ્થ થાય તો જ કચ્છી ભાષાનું ભવિષ્ય ઊજળું\nશિણાયમાં 15 યુગલો ચોરી ફેરા ફર્યા\nજીએસટીએ આપી 28 કરોડની પેનલ્ટી માફી\nબાબાસાહેબની 63મી પુણ્યતિથિએ ગાંધીધામમાં વિવિધ સંસ્થાની અંજલિ\nડો. બાબાસાહેબના રાહે ચાલવા આહ્વાન\n10 હજાર હરિભક્તો અને સંતોએ મહાઆરતી કરી\nવિહાર કરતા સાધુ-સાધ્વીજીઓની સંભાળ રાખી વાહન ચલાવવા જાગૃતિનો પ્રયાસ\nકચ્છના મંજીરાવાદકનું તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડથી સન્માન\nમાસૂમ બાળકની શ્વાસનળીમાં ફસાયેલું સીતાફળનું બી કાઢવા શત્રક્રિયા થઇ\nરૂા. 80માં કિલો જથ્થાબંધમાં આવતી ડુંગળી રૂા. 100ના બદલે વાજબી ભાવે વેચો\nકાસેઝના ઉદ્યોગકારો તંત્રના નવા ફરમાનથી પરેશાન\nભુજ સુધરાઇની તિજોરીને કોરી ખાતી ઉધઇને રોકો\nસામખિયાળી ટોલ ગેટ પરથી સર્વિસ રોડ બનાવવા માંગ\nદીનદયાળ બંદર વિકાસની તેજ રફતાર પકડશે\nઅંજારમાં દિવ્યાંગો માટે સ્પર્ધા તથા વિકલાંગ કાર્ડનું વિતરણ\nગાંધીધામ વકીલ મંડળની ચૂંટણી માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ\nમુંદરા નગરપાલિકાની કોઇ દરખાસ્ત નથી\nમોટા કાંડાગરાની શાળા નં. એકની જમીન ઉપર ઉદ્યોગનું ગેરકાયદે દબાણ\nકચ્છની ગ્રામ પંચાયતોની 31 કરોડની વસૂલાત બાકી\nકાલે ઝારા ખાતે રાજપૂત યુવા સંઘ દ્વારા ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ\nકચ્છમાં ગીતાજી જયંતીના દિને ગીતાજી પઠન પારિતોષિક યોજના પરીક્ષા\nકાલે ભુજમાં બિનઅનામત વર્ગની તમામ જાતિઓની સાર્વજનિક બેઠક\nસાહિત્યકલા પુરસ્કાર માટે કૃતિઓ મોકલવા ઇજન\nવર્ષ 2019-20ના આવકવેરા કપાતના આધારો 31મી સુધી પહોંચતા કરવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/after-corporate-tax-government-can-make-changes-in-tax-slab-050505.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:07:42Z", "digest": "sha1:6LZC6APGVCEGKKJMEWP6VJBI4OKF7OPD", "length": 13549, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોર્પોરેટ ટેક્સ બાદ હવે આ ટેક્સ સ્લેબમાં સરકાર બદલાવ કરી શકે છે | after corporate tax government can make changes in tax slab for medium class - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n44 min ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\n2 hrs ago ‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n2 hrs ago IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકોર્પોરેટ ટેક્સ બાદ હવે આ ટેક્સ સ્લેબમાં સરકાર બદલાવ કરી શકે છે\nનવી દિલ્હીઃ કંપનીઓના કોર્પોરેટ ટેક્સ બાદ હવે કેન્દ્ર સરકાર મધ્યમ વર્ગને પણ આવકમાં રાહત આપી શકે છે. કાર્યબળે ટેક્સ સ્લેબમાં બદલાવ કરી મધ્યમ વર્ગને પણ રાહત આપવાનો ઉકેલ આપ્યો છે. ડિસ્પોઝેબલ આવકમાં વધારો અને મધ્યમ વર્ગને રાહત આપવા માટે સરકાર વ્યક્તિગત આવકવેરા દરને તર્કસંગત બનાવવા પર વિચાર કરી રહી છે.\nવિભાગના અધિકારીઓએ આ અંગે જાણકારી આપી છે. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ સરકાર દ્વારા રોકાણ અને ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કોર્પોરેટ કરના દરને ઘટાડી અને ભારતય ઉદ્યોગને વધુ કોમ્પિટિટિવ બનાવવા માટે આ પગલું ભર્યું છે.\nસરકારી અધિકારી પ્રત્યક્ષ કર સંહિતા (ડીટીસી) પર ટાસ્ક ફોર્સની ભલામણ અનુરૂપ જૂના આકવેરા કાનૂનને સરળ અને ટેક્સ દરોને તર્કસંગત બનાવવા પર કામ કરી રહ્યા છે, જેણે 19 ઓગસ્ટે પોતાનો રિપોર્ટ પ્રસ્તુત કર્યો હતો. જેનો ઉદ્દેશ્ય અનુપાલન વધારવા, વિસ્તરણ કરવાનો છે. અધિકારીઓએ કહ્યું કે રાજસ્વ પર પડનાર પ્રભાવના આધાર પર વિવિધ પરિદ્રશ્યો પર વિચાર કરવામાં આવી શકે છે. અધિકારીઓએ કહ્યું કે દરેક કરદાતાને ઓછામાં ઓછા 5 ટકા લાભ આપવા માટે આ વિચાર છે.\nવિકલ્પોમાંથી એક 5 % અને 10 લાખ રૂપિયાની વચ્ચે ટેક્સ યોગ્ય આવકવાળા લોકો માટે 10 ટકા સ્લેબ રજૂ કરવાનો છે. હાલ આ સ્લેબ 20 ટકા ટેક્સ દરને આકર્ષિત કરે છે. અધિકારીએ કહ્યું કે ઉપકર, અધિભાર અને કેટલાય ટેક્સ છૂટોને હટા��વા અને ઉચ્ચતમ સ્લેબના ટેક્સ દરને 30 ટકાથી ઘટાડી 25 ટકા કરવાનો વિકલ્પ પણ છે.\nવર્તમાનમાં 3 લાખથી 5 લાખ રૂપિયાની વચ્ચે કર યોગ્ય 5 ટકાના દરથી છે. બીજો સ્લેબ (5-10 લાખ ટેક્સ યોગ્ય આવક) પર 20 ટકા લગાવવામાં આવે છે અને 10 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લગાવવામાં આવે છે. જો કે 2.5 લાખ રૂપિયા સુધીની આવક કર મુક્ત છે.\nઅધિકારીઓ મુજબ પ્રત્યક્ષ કર સંહિતા પર ટાસ્ક ફોર્સની ફરિયાદથી મદદ મળશે. સરકારે હાલના અવકવેરા કાયદાની સમીક્ષા કરવા અને દેશની આર્થિક જરૂરિયતો મુજબ એક નવા પ્રત્યક્ષ કર કાનૂનનો રિપોર્ટ તૈયાર કરવા માટે નવેમ્બર 2017માં પ્રત્યક્ષ કર સંહિતા પર ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું હતું.\nનિષ્ણાંતોને દિવાળી પહેલા આ સંબંધમાં એક ઘોષણાની ઉમ્મીદ છે, જે તરત માંગ પેદા કરશે અને વૃદ્ધિને પ્રોસ્તાહન આપશે. જૂન ક્વાર્ટરમાં ભારતની આર્થિક વૃદ્ધિ છ વર્ષના નિચલા સ્તર 5 ટકાથી ઓછો છે, જે વિકાસમાં સતત પાંચમાં ક્વાર્ટરમાં ગિરાવટ છે.\nINDvSA: પહેલી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનની ઘોષણા કરી, જાણો કોણ કોણ રમશે\nવધુ સસ્તી થશે આ રોજિંદી વસ્તુઓ, જીએસટીમાં થશે ફેરફાર, PM એ આપ્યા સંકેત\nકોર્પોરેટ ટેક્સ ઘટાડ્યા પછી સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો ઉછાળો આવ્યો\nનિર્મલા સીતારમનનું મોટું એલાન, કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ઘટ્યો\nટેક્સના નામે વેપારીઓને પરેશન નહિ કરી શકે અધિકારીઃ નિર્મલા સીતારમણ\nગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ પણ ટેક્સ ભરશે\nઆઈટી રિટર્ન ભરવાની તારીખમાં થયો બદલાવ, જાણો નવી તારીખ\nITR ભરવામાં વિલંબ થતાં જાણો શું થશે તમારી સાથે, સતર્ક રહો\nબજેટ 2019 અસરઃ વધારે લાઈટ બિલ પણ મુસીબત ઉભી કરશે\nગુજરાતમાં ઝૂંપડામાં રહેતા ડ્રાઈવરને 200 કરોડ ટેક્સ ચોરીની નોટિસ\nગુજરાતમાં 2.57 કરોડ લોકો પાસે પાન કાર્ડ, ફક્ત 71.41 લાખ રિટર્ન ફાઈલ\nઆ લોકોથી શીખો: અમેરિકામાં અમીરોએ કહ્યું, અમારી પર હજી વધુ ટેક્સ લગાવો\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\ntax slab tax business corporate tax ટેક્સ સ્લેબ ટેક્સ બિઝનેસ કોર્પોરેટ ટેક્સ\nમોડલને મળી ધમકી, તારૂ ગળું કાપી તારી પુત્રી જોડે કરીશ રેપ\nT20: વેસ્ટ ઈન્ડિઝ સામે કેવો છે ભારતનો રેકોર્ડ, કોહલી વિસ્ફોટક કે હિટમેન\nઉન્નાવ ગેંગરેપઃ પીડિતાના પિતા બોલ્યા- જેના પર વિશ્વાસ કર્યો, તેણે જ દગો આપ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2016/02/", "date_download": "2019-12-07T05:56:22Z", "digest": "sha1:UIWCOW6CFLNLBIVUTIG76W5NWT2WN3LH", "length": 23960, "nlines": 180, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "ફેબ્રુવારી | 2016 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\n27 ફેબ્રુવારી 2016 2 ટિપ્પણીઓ\nગીરામલ એ ગુજરાતનો એક જાણીતો ધોધ છે. તે ડાંગ જીલ્લાના ગિરમાળ ગામમાં આવેલો છે. ઘણા તેને ગિરિમાલાના ધોધ તરીકે પણ ઓળખે છે. ગુજરાતનો આ સૌથી ઉંચો ધોધ છે. અહીં બોર્ડ પણ મારેલું છે, ‘ગુજરાતનો સૌથી ઉંચો ધોધ’. અહીં ધોધ 300 ફૂટની ઉંચાઇએથી પડે છે. ધોધનો દેખાવ ખૂબ જ સુંદર છે.\nઆ ધોધ ગીરા નદી પર આવેલો છે. ગીરા નદી આખી જ ધોધરૂપે ખાબકે છે, નીચે એક તળાવ રચાય છે, પછી પાણી આગળ વહે છે. ધોધ બે મોટી ધારાઓ સ્વરૂપે પડે છે. ચોમાસામાં પાણી ઘણું વધારે હોય ત્યારે આ બે ધારાઓ એકાકાર પણ થઇ જાય. ધોધમાં ઉતરાય એવું નથી. નહાવાનું પણ શક્ય નથી. કિનારે બેસીને ધોધ જોવાનો. કિનારે બેસવા માટે સરસ પોઈન્ટ બનાવ્યા છે. તેમાં બેસવા માટે સિમેન્ટની પાકી બેઠકો તથા છાપરું ઉભું કરેલું છે. અહીં બેસીને ધોધનું દ્રશ્ય બહુ જ સરસ દેખાય છે. ધોધનો મધુર અવાજ આપણને ખુશ કરી દે છે. શહેરી વસવાટથી દૂર ગાઢ અંતરિયાળ જંગલમાં આ ધોધને જોઈને એમ થાય કે કેવી સરસ નૈસર્ગિક જગ્યાએ આપણે આવી પહોંચ્યા છીએ શું ખરેખર આપણે ગુજરાતમાં જ છીએ \nધોધની નજીક જવા માટે, ઉપલા પોઈન્ટથી શરુ કરી, કિનારે કિનારે પગથિયાં બનાવ્યા છે. પડી ના જવાય તે માટે વાડ પણ બનાવી છે. કુલ 108 પગથિયાં છે. આ પગથિયાં ઉતરી ધોધની સાવ નજીક જઇ શકાય છે, અને ધોધ જે જગાએથી પડે છે, તે જગા એકદમ નજીકથી જોઈ શકાય છે. અહીં તો ધોધનું પાણી એટલા વેગથી ધસમસતું દેખાય છે કે ના પૂછો વાત એમાં પડ્યા તો ગયા જ સમજો. સીધા ૩૦૦ ફૂટ નીચે પડાય. બચવાની કોઈ આશા નહિ. જો કે વાડ કરેલી છે, એટલે ધોધમાં પેસાય એવું છે જ નહિ. અહીંથી ધોધની ઉપરવાસની નદી પણ જોઈ શકાય છે.\nઆ ધોધ જોવા જવા માટે સોનગઢથી સુબીરના રસ્તે જવાનું. સોનગઢથી 44 કી.મી.નું અંતર કાપીને, હિન્દલા, ચીમેર, ખપાટિયા વગેરે ગામોમાં થઈને શીંગણા પહોંચવાનું. અહીંથી જમણી બાજુ એક ફાંટો પડે છે. આ ફાંટામાં 14 કી.મી. જાવ એટલે ગીરામલ ધોધ આગળ પહોંચી જવાય. આખો રસ્તો ખૂબ જ લીલોતરીવાળો છે અને ગાઢ જંગલોમાંથી પસાર થાય છે. કુદરતના સાનિધ્યમાં પહોંચી ગયા હોઈએ એવું લાગે. ગાડી છેક ધોધ સુધી જઇ શકે છે. છેલ્લા 4 કી.મી.નો રસ્તો ખરાબ છે, એટલે ગાડી સાચવીને ચલાવવી પડે. વચ્ચે એક જગાએ ગીરા નદીના પૂલ પરથ��� પસાર થવાનું આવે છે. આ પૂલ પરથી ગીરા નદી જોવાની બહુ મજા આવે છે. નદીમાં એક ચેકડેમ બાંધેલો દેખાય છે, તે બહુ જ સરસ લાગે છે. વરસાદની મોસમમાં તો ડેમ છલકાતો હોય. અહીંથી ગીરા નદી ‘યુ’ ટર્ન લે છે. યુ ટર્ન આગળ એક વ્યૂ પોઈન્ટ બનાવ્યું છે. અહીંથી ગીરા નદીનો દેખાવ બહુ જ અદભૂત લાગે છે. આ પોઈન્ટ આગળ એક રેસ્ટોરન્ટ છે, એનું નામ પણ ‘યુ ટર્ન રેસ્ટોરન્ટ’. નામ કેટલું સરસ આટલા અફાટ જંગલની વચ્ચે માત્ર એક જ મકાન. રેસ્ટોરન્ટનું નામ સાંભળીને ભૂખ ઉપડે, ખાવાનું મન થઇ જાય. અહીં એવું છે કે ધોધ તરફ જતી વખતે ખાવાનો ઓર્ડર નોંધાવી દેવાનો. પાછા વળો ત્યારે ગરમાગરમ વાનગીઓ તૈયાર હોય. જમવામાં જલસો પડી જાય તેવું છે.\nધોધ આગળ સરસ પાર્કીંગ બનાવ્યું છે. અહીં કોઈ દુકાન નથી. ખાવાનું કંઇ મળતું નથી. એટલે ખાવાનું લઈને આવવું અથવા પેલા રેસ્ટોરન્ટમાં જમી લેવું. ખાવાનું સાથે લાવ્યા હોઈએ તો વ્યૂ પોઈન્ટ પર પીકનીક મનાવી શકાય. યુ ટર્ન રેસ્ટોરન્ટમાં ઈડલી, સંભાર, મસાલા ઢોંસા, ભજીયાં, ચા, કોફી ઉપરાંત રોટલા, ખીચડી, કઢી, રીંગણનું શાક વગેરે મળે છે. બોલો, ક્યારે જાઓ છો આ ધોધ જોવા\n21 ફેબ્રુવારી 2016 1 ટીકા\nધોધનું તો સૌન્દર્ય જ અનોખું હોય છે. ધોધનું ઉપરથી નીચે પડતું પાણી એક મધુર કર્ણપ્રિય અવાજ સર્જે છે. ધોધમાં ઉભા રહીને નહાવાની મજા તો કોઈ ઓર હોય છે. ચાલો, અહીં ગૌમુખ નામના એક ધોધની વાત કરીએ.\nગુજરાતના ડાંગ જીલ્લામાં ઘણા ધોધ આવેલા છે. ગૌમુખ તેમાંનો એક છે. સોનગઢથી સુબીર તરફના રસ્તે, ૧૦ કી.મી. જેટલું ગયા પછી, ડાબી તરફ એક ફાંટો પડે છે. આ ફાંટામાં ૪ કી.મી. જેટલું જાવ એટલે ગૌમુખ પહોંચાય છે. છેક સુધી પાકો રસ્તો છે, વાહન જઇ શકે છે. અહીં એક ગાયનું મુખ બનાવેલું છે, અને એ મુખમાંથી પાણી નીકળે છે. તેથી આ જગ્યા ‘ગૌમુખ’ તરીકે ઓળખાય છે. આ પાણી બાજુમાં શંકર ભગવાનની મૂર્તિ પર પડે છે. અને પછી ફરીથી બીજી ગાયના મુખમાંથી બહાર આવે છે. જોડે જ ખીણ છે. ગૌમુખની આજુબાજુ અને ખીણની સામે ગાઢ જંગલો છે. ગૌમુખ આગળ ઉભા રહી જંગલોનું દ્રશ્ય જોવાની બહુ જ મજા આવે છે. મનમાં આનંદ ઉભરાય છે.\nઆ જગ્યાનું મુખ્ય આકર્ષણ તો એક ધોધ છે. ગૌમુખ આગળ એક બોર્ડ મારેલું છે, ‘ધોધ તરફ જવાનો રસ્તો.’ આ રસ્તે વૃક્ષોની ઘટાઓમાં પસાર થઈને 125 પગથિયાં નીચે ઉતરતાં આ ધોધ પાસે પહોંચી શકાય છે. ધોધ સુધી પહોંચવું આસાન છે. નીચે પહોંચ્યા પછી વૃક્ષોની વચ્ચે ધોધનાં દર્શન થાય છે. ધોધનું પાણી પથ્થર પર પડીને આગળ વહ��� છે. આ પત્થર પર બેસીને નાહી શકાય એવું છે. એટલે અહીં આવતા લોકો નહાવાનો આનંદ માણતા હોય છે. ધોધનું પાણી એટલા જોરથી વરસે છે કે શરીર પર કોઈ ડંડા મારતું હોય એવો અનુભવ થાય છે પણ એમાં ય મજા આવે છે. નહાવાનો આ અનુભવ ખૂબ જ રોમાંચક છે.\nધોધનું પાણી આગળ વહી ફરીથી એક નાના ધોધરૂપે પડે છે. આ ધોધ પણ બહુ જ સરસ લાગે છે. એમાં ય નહિ શકાય. એની બાજુમાં માતાજીનાં બે મંદિર છે, એક મોટું અને એક નાનું. ઘણા લોકો અહીં દર્શને આવે છે. ઉપર ગૌમુખ આગળ આસપાસમાં બે-ચાર દૂકાનો છે જ્યાં ચા-નાસ્તો મળી રહે છે. અહીં શાંતિથી થોડું બેસી શકાય છે.\nગૌમુખથી ૪ કી.મી. પાછા આવી મૂળ રસ્તે ચીમેર, સુબીર વગેરે સ્થળોએ જઇ શકાય છે. ગૌમુખ ધોધ બહુ ઓછો જાણીતો છે. પણ ઘણો સરસ છે, જોવા જેવો છે. અહીં મનને અદભૂત શાંતિનો અનુભવ થાય છે. સામાન્ય રીતે ચોમાસામાં વરસાદ પડે ત્યારે ધોધમાં પાણી ઘણું હોય છે. પાણી બહુ હોય તો અંદર ઉતરાય નહિ. આ ધોધ જોવા માટે જુલાઈથી નવેમ્બર ઉત્તમ સમય છે. પછી પાણી ઓછું થઇ જાય. ધોધ જોવા માટે સોનગઢથી બાઈક, રીક્ષા, જીપ કે પોતાની ગાડી લઈને આવવું પડે.\nઆપણા ગુજરાતમાં ખૂણેખાંચરે એવાં કેટલાં યે સ્થળો છે જે જોવા જેવાં હોય, પણ એ બહુ જાણીતાં ના હોય, એટલે એવી જગાએ બહુ ઓછા લોકો જતા હોય. આવી એક કુદરતના સાંનિધ્યમાં આવેલી સરસ જગા છે ચીમેરનો ધોધ. ડાંગ જીલ્લાના અંતરિયાળ પ્રદેશમાં આ ધોધ આવેલો છે. નામ બહુ જાણીતું નથી, પણ તે જોવા જેવો જરૂર છે. આ ધોધને પોતાનું આગવું સૌન્દર્ય છે. આશરે ૩૦૦ ફૂટ જેટલે ઉંચેથી, બિલકુલ સીધો જ નીચે પડે છે. ચોમાસામાં પાણી ઘણું વધારે હોય ત્યારે આ ધોધ ખૂબ ભવ્ય લાગે છે. એટલે તો એને ‘ગુજરાતનો નાયગરા’ કહે છે. આ ધોધ જુઓ ત્યારે એમ લાગશે જ કે ‘અરે અત્યાર સુધી આપણે અહીં કેમ ના આવ્યા અત્યાર સુધી આપણે અહીં કેમ ના આવ્યા \nચીમેર ધોધ, ચીમેર ગામની નજીક આવેલો છે. ત્યાં જવા માટે સોનગઢથી સુબીરના રસ્તે જવાનું. આ રસ્તે ૨૮ કી.મી. જેટલું ગયા પછી ચીમેર ગામ આવે છે. સોનગઢથી જ જંગલ વિસ્તાર શરુ થઇ જાય છે. આ રસ્તો એ કોઈ મોટો હાઈ વે નથી. પણ જંગલમાં થઈને પસાર થતો, વળાંકોવાળો ઉંચોનીચો રસ્તો છે. આમ છતાં, ગાડી તેમ જ બસ પણ આરામથી જઈ શકે.\nઅહીં ગામ એટલે છૂટાંછવાયાં ફક્ત આઠ દસ ઘર જ. ગામ જેવું લાગે જ નહિ. હા, રસ્તા પર ચીમેરનું બોર્ડ છે ખરું. ચીમેરમાં સ્કુલના મકાન આગળથી જમણી બાજુની સાંકડી ગલીમાં વળી જવાનું. આ ગલીમાં એક કી.મી. સુધી ગાડી જઈ શકે છે. પછી ગાડી મૂકી ��ેવાની અને ચાલતા જવાનું. ઉંચાનીચા, ખેતરમાંથી પસાર થતા, ક્યાંક પાણીના વહેળામાંથી પસાર થતા કેડી જેવા રસ્તે લગભગ ૨ કી.મી. જેટલું ચાલ્યા પછી ધોધ આગળ પહોંચાય છે. કેડીની આજુબાજુનાં ખેતરોમાં ડાંગરના છોડ લહેરાતા જોવા મળે છે. બધે જ લીલોતરી છે. ક્યાંક અહીંની આદિવાસી પ્રજાનું ખોરડું દેખાય છે. અહીં રહેતાં છોકરાછોકરીઓમાંથી કોઈને રસ્તો બતાવવા ધોધ સુધી લઇ જઇ શકાય.\nચીમેરનો ધોધ જોઇને જ એમ લાગશે કે ‘આ હા શું ભવ્ય ધોધ છે શું ભવ્ય ધોધ છે ’ ધોધ નીચે પડીને જે નદી વહે છે, તેમાં ઉતરાય એવું તો છે જ નહિ. બસ, ધોધથી આશરે ૧૦૦ ફૂટ દૂર રહીને સામા કિનારેથી જ ધોધ જોવાનો. અહીં કુલ ૪ ધોધ નીચે પડે છે. સામેના ધોધ ઉપરાંત, જ્યાં ઉભા રહીને ધોધ જોઈએ છીએ, તેની બાજુમાં વહેતું પાણી પણ નીચે ધોધરૂપે પડે છે. જો આ પાણીમાં લપસ્યા કે ખેંચાઈ ગયા, તો ૩૦૦ ફૂટ નીચેની નદીમાં ખાબક્યા જ સમજો. કોઈ બચાવવા પણ ન આવી શકે. સાઇડમાં બીજા બે ધોધ નીચે પડે છે, જે ઝાડીઝાંખરાંને કારણે દેખાતા નથી.\nસામે દેખાતો ધોધ એ જ ચીમેરનો મુખ્ય ધોધ. ધોધનો દેખાવ અને જંગલનો માહોલ અદભૂત છે. સૂમસામ જંગલમાં એકમાત્ર ધોધનો કર્ણપ્રિય અવાજ. નીચે પડતું પાણી ધુમ્મસમય વાતાવરણ સર્જે છે. અહીં સામે પથ્થરો પર બેસી એમ થાય કે બસ, ધોધને જોયા જ કરીએ. ધોધનું આ દ્રશ્ય મગજમાં કોતરાઈ જાય છે. નવાઈ લાગે છે કે આપણા ગુજરાતમાં આવી સરસ જગા છે. ધોધની અલગ અલગ એંગલથી તસ્વીરો લઇ શકાય છે. ધોધ આગળ કોઈ દુકાન નથી, કે બીજી કોઈ સગવડ નથી. અહીં તો માત્ર કુદરતના સાનિધ્યનો જ અનુભવ કરી શકાય.\nજે ૨ કી.મી. ચાલવાનું છે, એમાં જો સરસ રસ્તો બનાવી દેવાય તો છેક ધોધ સુધી ગાડી લઈને જવાય, જવાનું સરળ બની જાય. પ્રવાસીઓ પણ વધુ આવે. ચીમેરથી ૬ કી.મી. દૂર નિશાના ગામે એક સરસ ધોધ આવેલો છે. ચીમેરથી ૧૬ કી.મી. દૂર શબરીધામ જોવા જેવું છે. શબરીએ રામને એંઠાં બોર આ જગાએ ચખાડ્યાં હતાં. શબરીધામથી ૪ કી.મી. દૂર રહેવાજમવા માટે એક રીસોર્ટ છે.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« જાન્યુઆરી માર્ચ »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/four-people-including-two-students-were-injured-when-a-rickshaw-struck-a-school-rickshaw-gujarati-news/", "date_download": "2019-12-07T07:34:07Z", "digest": "sha1:Y2D3D6QSBV4COBO7IEDLY2DGE6XZ6G2Q", "length": 8111, "nlines": 163, "source_domain": "www.gstv.in", "title": "સુરત : સ્કૂલ રિક્ષાએ પલ્ટી મારતા રિક્ષામાં સવાર બે વિદ્યાર્થી સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત - GSTV", "raw_content": "\nએરટેલ, વોડાફોન અને Ideaના ગ્રાહકોને મળી મસમોટી ગિફ્ટ,…\nખરાબ સર્વિસથી કંટાળી SUV કારને ખેંચાવડાવી ગધેડા પાસે,…\nમારૂતિની આ કાર તમારી પાસે તો નથી ને\nસોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર…\nજ્યાં ત્યાં મોબાઇલ ચાર્જ કરવાની આદત હોય તો…\nભૂલથી પણ આ લોન ના લેતા નહીં તો…\nઅમેઝોને નિંટેડો સ્વિચના બદલામાં સંખ્યાબંધ ગાહકોને મોકલી દીધા…\nઓટો ઉદ્યોગના ટર્નઓવરમાં જંગી ઘટાડો, એક લાખ કર્મચારીઓએ…\nપામતેલ ઉછળી રૂ.800 બોલાતા નવો ઈતિહાસ સર્જાયો: એરંંડા…\nક્યાંક તમારું પણ બની ના જાય બીજુ PAN,…\nHome » News » સુરત : સ્કૂલ રિક્ષાએ પલ્ટી મારતા રિક્ષામાં સવાર બે વિદ્યાર્થી સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત\nસુરત : સ્કૂલ રિક્ષાએ પલ્ટી મારતા રિક્ષામાં સવાર બે વિદ્યાર્થી સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત\nસુરતના ભેસ્તાન વિસ્તારમાં વહેલી સવારે સ્કૂલ રિક્ષાએ પલ્ટી મારતા રિક્ષામાં સવાર બે વિધાર્થી સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થયા. રિક્ષા ચાલકે મોટર સાયકલ સવાર ફાયરના બે જવાનોને પણ અડફેટે લીધા. જેથી તેમને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. અકસ્માતની ઘટના ભેસ્તાનના સિદ્ધાર્થનગર નહેર પાસે બની હતી. રીક્ષાનો ચાલક દારૂના નશામાં હતો. જેથી પોલીસે રીક્ષા ચાલકની ધરપકડ કરી છે. અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.\nઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા\n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nવિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું\nશિયાળાની સીઝનમાં તમારા ઘરે બનાવો મસ્ત પમકીન સૂપ, ગેરેન્ટી ટેસ્ટ બધાને ગમશે\nઅમદાવાદ : DPS સ્કૂલ સંચાલકોના કેસમાં હાઈકોર્ટે સોમવાર સુધી ચૂકાદો અનામત રાખ્યો\nબારડોલીમાં આવેલા લક્ષ્મી વિનાયક મંદિરના કરો દર્શન-ધર્મલોક\nબાકી પગાર આપવાના બહાને બોલાવી, ડ્રગ્સ આપી પહેલાં રેપ કર્યો પછી કોઠા પર મૂકી આવ્યો માલિક\nઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા\n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nવિર��ટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું\nકૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nચકચારી બળાત્કાર કેસ : નવમા દિવસે પોલીસને મળી મોટી સફળતા, રાજસ્થાનથી બે શકમંદની અટકાયત\nઅયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ\nકોંગ્રેસી સાંસદો મને મારવા વેલમાં ધસી આવ્યા હતા : સ્મૃતિ\nRBIનો ઘટસ્ફોટ : ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ પાંચ વર્ષના તળિયે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/photo-galleries/glamour/maxim-magazine-declared-list-to-top-10-divas-268127/", "date_download": "2019-12-07T05:55:21Z", "digest": "sha1:P7LFXHIT34U24QT27TJUAU4YS6OOLKJ4", "length": 19950, "nlines": 278, "source_domain": "www.iamgujarat.com", "title": "આ છે મૅક્સિમ મેગેઝિનની ટૉપ 10 દીવા | Maxim Magazine Declared List To Top 10 Divas - Glamour | I Am Gujarat", "raw_content": "\nઉન્નાવમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ઘટનાસ્થળેથી જ નરાધમને દબોચ્યો\nઅફેરની શંકાએ દીકરાએ માતા સાથે કામ કરતા યુવકને ઢોર માર મારી પતાવી દીધો\nકમકમાં છૂટી જાય તેવી ઘટના મહિલાની હત્યા બાદ તેનું મગજ ભાત સાથે ખાઈ ગયો યુવક\n‘હું મરવા નથી માંગતી…’ મૃત્યુ પહેલા ઉન્નાવની રેપ પીડિતાના આ હતા અંતિમ શબ્દો\nનિત્યાનંદ આશ્રમમાંથી ‘ગુમ’ બહેનોએ અમદાવાદ પોલીસને વીડિયો કૉલ કરી ઝાટકણી કાઢી\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઅનુષ્કા શર્માના ‘ઉસ્તાદ’નું થયું નિધન, લખી ભાવુક પોસ્ટ\nનાના પાટેકર સામે ફરી તનુશ્રીએ માંડ્યો મોરચો, પોલીસની ક્લીન ચીટ પર કર્યો વિરોધ\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nGujarati News Glamour આ છે મૅક્સિમ મેગેઝિનની ટૉપ 10 દીવા\nઆ છે મૅક્સિમ મેગેઝિનની ટૉપ 10 દીવા\n1/11મૅક્સિમ મેગેઝિનની હૉટ મોડેલ્સ\nફેમસ ઈન્ટરનેશનલ મેગેઝિન મૅક્સિમે ટૉપ 100 હૉટ સુંદરીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં મોડેલ કેટ અપ્ટોન પહેલા નંબર પર છે. બાકીની 99 બ્���ૂટી ક્વિન્સને વિવિધ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવી છે. આવો જાણો અન્ય કઈ-કઈ દીવા ટૉપ 10માં જગ્યા બનાવી શકી…\nકેટ અપ્ટોન સિવાય 99 મોડેલને 5 સેગમેન્ટમાં વહેંચવામાં આવી છે- ધી બૉમ્બશેલ્સ, દીવા, ધી સ્ક્રીન સાઈરન્સ, ધી ફની ગર્લ્સ અને ધી પાવર પ્લેયર્સ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવી છે. ‘સોરી નોટ સોરી’ની સિંગર ડેમી લોવાટો ટૉપ પર છે.\n‘ગુડ ફૉર યુ’ની સિંગ સેલેના ગોમેઝ આ કેટેગરીમાં બીજા નંબર પર છે.\nઆ યાદીમાં ત્રીજા નંબર પર અમેરિકાની રેપર કાર્ડી બી છે.\nસિંગર બિયોન્સે આ યાદીમાં ચોથા નંબર પર છે.\nઅમેરિકાની સેન્સેશન જેનિફર લોપેજ મૅક્સિમની હૉટ દીવાની યાદીમાં પાંચમા નંબર પર રહી છે.\nબેટલશિપની એક્ટ્રેસ રિહાના આ યાદીમાં છઠ્ઠા નંબર પર રહી છે.\nસિંગર રીટા ઓરા મૅક્સિમની આ યાદીમાં 7મા નંબર પર રહી છે.\nઅણેરિકાની રેપર નિકી મિનાઝ પણ આ યાદીમાં સાતમા નંબર પર જ રહી છે.\nઆ યાદીના નવમા સ્તાન પર અમેરિકન સિંગ અને અભિનેત્રી આરિયાના ગ્રાન્ડ છે.\n‘વન કિસ’ની સિંગર ડુઆ લીપા આ યાદીમાં દસમા નંબર પર રહી.\nયુવરાજસિંહની એક્સ ગર્લફ્રેન્ડે બિકિનીમાં શેર કર્યા હોટ ફોટોગ્રાફ્સ 😍\nઆવી રીતે 23 વર્ષની બેલા હેડિડ બની દુનિયાની સૌથી બ્યુટિફુલ યુવતી\n બોલિવુડની હીરોઈનોને પણ ટક્કર મારે તેવી ગ્લેમરસ છે સિદ્ધુની દીકરી\nઆ છે રિયલ લાઈફનો પ્લેબોય, બિકિની બેબ્સ સાથે જલસા કરવાનો છે જબરો શોખીન\nઅક્ષય કુમારની હીરોઈને કરાવ્યું હોટ ફોટોશૂટ, તમે જોયા કે નહીં તેના આ ફોટોગ્રાફ્સ\nઆ મોડેલે કરાવ્યું ન્યૂડ ફોટોશૂટ, તેના આવા ફોટા જોઈ લોકોએ એવી ગાળો ભાંડી કે…\nકરિના જેવું પર્ફેક્ટ ફિગર જોઈએ છે ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે તૈયાર કરેલો ડાયટ પ્લાન ફોલો કરો\nઆનંદ મહિન્દ્રાએ ફોન ચાર્જ કરવાના જબરજસ્ત જુગાડનો આઇડિયા શેર કર્યો\nબાળકીએ ગાયું લતાજીનું ગીત, ક્યૂટનેસ પર ફીદા થઈ ગયા લોકો\nમાતા તરફથી મહિલાઓને વારસામાં મળી શકે છે આ 6 બીમારીઓ\nવાંદરાને ડરાવવા ખેડૂતે કૂતરા પર વાઘ જેવા પટ્ટા ચીતરી નાંખ્યા, જાણો પછી શું થયું\nઅમદાવાદમાં વાયુ પ્રદૂષણ, નવું રિસર્ચ જણાવે છે નબળી પડી શકે છે તમારી યાદશક્તિ\nપુરુષો માટે પહેલું ગર્ભનિરોધક ઈન્જેક્શન તૈયાર, ભારતીય વૈજ્ઞાનિકોની શોધ\nશિયાળામાં પ્રાકૃતિક રીતે યૌન શક્તિ વધારવા અપનાવો આ ઉપાય\nઆયુર્વેદ કહે છે સલાડ જેવું કાચું ફૂડ ન ખાવું જોઈએ કારણ કે…\nWorld Prematurity Day: પ્રિમેચ્યોર કે સમય કરતા વહ��લું બાળક જન્મે તો આ રીતે રાખો તેનું ધ્યાન\nવૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું એવું ફળ જેને ખાવાથી વ્યક્તિ રહેશે યુવાન\nઆ કારણે બાળકો-વૃદ્ધોને જલદી ન્યુમોનિયા થાય છે, બચવા માટે આટલું ધ્યાન રાખો\nવૈજ્ઞાનિકોએ શોધ્યો એવો વાયરસ જે દરેક પ્રકારનું કેન્સર મટાડી દેશે\nતાવ, શરદી અને કફ રહેશે દૂર, ઋતુ બદલાતા ખાવાની આટલી આદતો બદલો\nતમારી ચાના પાઉડરમાં ભેળસેળ છે કે નહીં આ સરળ રીતે ઘરે જ ચેક કરો\nસીઝનની પહેલી બરફ વર્ષા બાદ સ્વર્ગમાં ફેરવાયું ગુલમર્ગ અને જમ્મુ-કાશ્મીર\nશું તમે બાળકના હાથ વારંવાર સેનેટાઈઝરથી સાફ કરો છો..તો જાણી લેજો આ વાત\nવજન ઘટાડવામાં કમાલ કરે છે હળદરવાળું દૂધ, પરંતુ શું તમને ખબર છે તેને બનાવાની સાચી રીત\nઘરે જ બનાવો બકરીના દૂધનો સાબુ, 60 વર્ષે પણ 16 વર્ષ જેવી યુવાન સ્કિન રહેશે\nદિલ્હી જ નહીં અમદાવાદમાં પણ વધી રહ્યું છે પ્રદૂષણ, આ યુનાની ઉપાય આપશે રક્ષણ\nગાંધીજીનો સ્પેશિયલ ડાયેટ પ્લાન જેને સુભાષચંદ્ર બોઝે પણ અપનાવ્યો હતો\nદીકરી આખો દિવસ મમ્મી-પપ્પાને વળગીને રહેતી, ગૂગલ પર સર્ચ કરતા ખબર પડી કે…\nબસ બહુ વિચાર કર્યા, બેગ તૈયાર કરો અને દિવાળી વેકેશનમાં જઈ આવો આ દેવતાઓના દેશમાં\nછાતીમાં બળતરાને એસિડિટી સમજીને અવગણીએ છીએ તે હોઈ શકે છે સાઈલન્ટ હાર્ટ અટેક\nયુવરાજસિંહની એક્સ ગર્લફ્રેન્ડે બિકિનીમાં શેર કર્યા હોટ ફોટોગ્રાફ્સ 😍\nઆવી ગઈ આયુર્વેદિક એન્ટિબાયોટિક દવા, બેક્ટેરિયા-વાયરસનો જડમૂળથી કરશે ખાત્મો\nSilver Ant: આ છે દુનિયાની સૌથી વધુ ઝડપે દોડનારી કીડી\nનવ મહિનાની પ્રેગનેન્સી બાદ પણ ન થઈ ડિલિવરી, અને મહિલા સાથે બની એક ભયાનક ઘટના\nઆવી રીતે 23 વર્ષની બેલા હેડિડ બની દુનિયાની સૌથી બ્યુટિફુલ યુવતી\nખરતા વાળ અને વધતું વજન આ ખતરનાક બીમારીનો હોઈ શકે છે સંકેત\nટ્રાફિકથી કંટાળી ગયો હતો આ શખ્સ, શોધી કાઢ્યું જોરદાર સોલ્યુશન\nયુપી: બસ્તી શહેરમાં આવેલી ICICI બેેંકમાં 40 લાખની લૂંટ\nએરપોર્ટ પર રડવા માંડ્યો તૈમૂર, જુઓ પછી સૈફે શું કર્યું\nપવિત્ર નદીઓની થઈ છે આવી હાલત, આપણી આંખો ક્યારે ઊઘડશે\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nયુવરાજસિંહની એક્સ ગર્લફ્રેન્ડે બિકિનીમાં શેર કર્યા હોટ ફોટોગ્રાફ્સ 😍આવી રીતે 23 વર્ષની બેલા હેડિડ બની દુનિયાની સૌથી બ્યુટિફુલ યુવતીWOW બોલિવુડની હીરોઈનોને પણ ટક્કર મારે તેવી ગ્���ેમરસ છે સિદ્ધુની દીકરીઆ છે રિયલ લાઈફનો પ્લેબોય, બિકિની બેબ્સ સાથે જલસા કરવાનો છે જબરો શોખીન બોલિવુડની હીરોઈનોને પણ ટક્કર મારે તેવી ગ્લેમરસ છે સિદ્ધુની દીકરીઆ છે રિયલ લાઈફનો પ્લેબોય, બિકિની બેબ્સ સાથે જલસા કરવાનો છે જબરો શોખીનઅક્ષય કુમારની હીરોઈને કરાવ્યું હોટ ફોટોશૂટ, તમે જોયા કે નહીં તેના આ ફોટોગ્રાફ્સઅક્ષય કુમારની હીરોઈને કરાવ્યું હોટ ફોટોશૂટ, તમે જોયા કે નહીં તેના આ ફોટોગ્રાફ્સઆ મોડેલે કરાવ્યું ન્યૂડ ફોટોશૂટ, તેના આવા ફોટા જોઈ લોકોએ એવી ગાળો ભાંડી કે…WOWઆ મોડેલે કરાવ્યું ન્યૂડ ફોટોશૂટ, તેના આવા ફોટા જોઈ લોકોએ એવી ગાળો ભાંડી કે…WOW જુઓ તો ખરા ક્યાં વેકેશન એન્જોય કરવા ઉપડી ગયાં અર્જુન અને મલાઈકા જુઓ તો ખરા ક્યાં વેકેશન એન્જોય કરવા ઉપડી ગયાં અર્જુન અને મલાઈકાશાહરુખના દીકરા સાથે પાર્ટીમાં દેખાયેલી આ મિસ્ટ્રી ગર્લ કોણ છેશાહરુખના દીકરા સાથે પાર્ટીમાં દેખાયેલી આ મિસ્ટ્રી ગર્લ કોણ છેઅરબાઝ ખાનની કથીત ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીના હોટ ફોટોઝ જોઈને ભલભલાને પરસેવો વળી જાયલગ્ન બાદ પૂલમાં યોગા કરતી નજરે ચડી પૂજા બત્રા, સફેદ બિકિનીમાં ગજબ હોટ લાગીકબીર સિંહની એક્ટ્રેસ કિયારા અડવાણીનો હોટ અંદાજ, રેડ લહેંગામાં કર્યું રેમ્પવોકપતિ સાથે પિન્ક બિકીનિમાં વોટર સ્કૂટર પર સ્ટન્ટ કરતી જોવા મળી પ્રિયંકાલીઝા હેડનનો ગોલ્ડન ગર્લ અવતાર, ઇન્ટરનેટ પર લગાવી રહ્યો છે આગઓફ શોલ્ડર કોર્સેટ ટોપમાં દિશા કે તારા કોનો લૂક તમને વધુ હોટ લાગ્યોઅરબાઝ ખાનની કથીત ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીના હોટ ફોટોઝ જોઈને ભલભલાને પરસેવો વળી જાયલગ્ન બાદ પૂલમાં યોગા કરતી નજરે ચડી પૂજા બત્રા, સફેદ બિકિનીમાં ગજબ હોટ લાગીકબીર સિંહની એક્ટ્રેસ કિયારા અડવાણીનો હોટ અંદાજ, રેડ લહેંગામાં કર્યું રેમ્પવોકપતિ સાથે પિન્ક બિકીનિમાં વોટર સ્કૂટર પર સ્ટન્ટ કરતી જોવા મળી પ્રિયંકાલીઝા હેડનનો ગોલ્ડન ગર્લ અવતાર, ઇન્ટરનેટ પર લગાવી રહ્યો છે આગઓફ શોલ્ડર કોર્સેટ ટોપમાં દિશા કે તારા કોનો લૂક તમને વધુ હોટ લાગ્યોઆલિયા ભટ્ટની આ ફ્રેન્ડ સાથે ચાલી રહ્યું છે કે.એલ. રાહુલનું અફેરઆલિયા ભટ્ટની આ ફ્રેન્ડ સાથે ચાલી રહ્યું છે કે.એલ. રાહુલનું અફેર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Kasumbo/Detail/13-06-2019/132", "date_download": "2019-12-07T07:16:14Z", "digest": "sha1:S3OFQ7MCFQ747K4IEI6SF3UR2OTQIODC", "length": 14885, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nભાવનગરમાં ઠસોઠસ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા 14 વર્ષની વિધાર્થિનીનું કરૂણમોત access_time 12:45 pm IST\nબિનસચિવાલય પરીક્ષા વિવાદ : ચોથા દિવસે પરીક્ષાર્થીઓની સંખ્યા ઘટી:આંદોલન યથાવત્ access_time 12:41 pm IST\nહદની હઠ પકડયા વગર ૦ નંબરથી ફરીયાદ નોંધોઃ કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા તાકીદના આદેશ access_time 12:19 pm IST\nકંડલા બંદરનો વિકાસ તેજ ગતિએ- બોર્ડ બેઠકમાં ૪૨૫ કરોડના વિકાસ કાર્યોને મંજૂરી : ચેરમેન એસ.કે. મેહતાની ઉપસ્થિતમાં રસ્તા, સ્ટોરેજ, જેટી, પાઇપલાઇન સહિતના કામો તેમ જ કોલસાનું પ્રદુષણ રોકવા માટે મહત્વના નિર્ણયો, ટ્રાન્સફર ફી નો મુદ્દો હજી અવઢવમાં, કર્મચારીઓની ૬૩૭ પોસ્ટ નાબુદી સામે વિરોધ, ૨૪ કરોડના સીએસઆરના કામો મંજૂરી માટે દિલ્હી મોકલાયા access_time 12:19 pm IST\n૨૭ એકરના વિશાળ પ્રાકૃતિક જંગલમાં પથરાયેલ કુદરતી ઉપચાર કેન્દ્ર ''સ્વાગત''માં અચૂક પધારો access_time 12:02 pm IST\nસોમવારે ઇદે ગૌષિયાઃ સર્વત્ર જુલૂસ-ઉર્ષ access_time 12:00 pm IST\nનવાગામ સોમનાથ રેસીડેન્સીમાં સૂતેલા કોળી દંપતી પર ઇંટ અને છરીથી હુમલો કરી ૩ હજારની લૂંટ access_time 12:00 pm IST\nવાયુ વાવાઝોડું સૌરાષ્ટ્રના કાંઠે સિધુ ત્રાટકશે નહિ, અને પશ્ચિમ દિશામાં ફંટાય રહ્યું છે અનેઓમાન તરફ આગળ વધે છે, સોમનાથ થી 125 કીમી દૂરથી ફંટાય રહ્યું છે... ભારે પવન અને વરસાદ ચાલુ રહેશે access_time 8:41 am IST\nવાયુ વાવાઝોડું અપડેટ : પોરબંદરની બાજુમાં આવેલ કૂચડી ગામ પાસે દરિયાના પાળામાં, સાંજે ગાબડું પડતા દરિયાના મબલખ પાણી ખેતરોમાં ફરી વળ્યા છે access_time 10:30 pm IST\n'વાયુ' વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ છે જે સતત હવે પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી હાલના અનુમાનો મુજબ શકયતાઓ દેખાઈ રહી છે : હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જયારે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પડશે. access_time 11:36 am IST\nનીટ યુજી ૨૦૧૯ની પરીક્ષામાં ૪ પ્રશ્નો સીલેબસ બહાર પુછાયાઃ સુપ્રિમકોર્ટ આવતીકાલે વિદ્યાર્થીઓની રીટ સાંભળશે access_time 12:55 pm IST\nજામીનની રકમ ત્રેવડ બહારની ન હોવી જોઈએ access_time 3:43 pm IST\nઅમેરિકાના ન્યુયોર્કમાં 8 જૂન 2019 ના રોજ નીકળી જગન્નાથજીની સવારી : આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘના ઉપક્રમે આયોજિત રથયાત્રામાં જગન્નાથજી ,બલભદ્રજી,તથા સુભદ્રાજીનો રથ ખેંચવાનો લહાવો મળવાથી ભાવિકો ભાવવિભોર : અમેરિકાના 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર હિન્દૂ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ પણ રથયાત્રામાં જોડાયા access_time 8:42 pm IST\nશુક્રવારે રાજકોટ જિલ્લાની તમામ ની શાળાઓ બંધ રહેશે :વાયુ વાવઝોડાનાં કારણે સુરક્ષા હેતુથી નિર્ણંય access_time 9:57 pm IST\nશહેર ભાજપ કાર્યાલયનો કંટ્રોલ રૂમ ધમધમયોઃ જીતુભાઈ વાઘાણી અને સૌરભભાઈ પટેલનું સતત મોનીટરીંગ access_time 3:51 pm IST\nસગીરા ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપીની જામીન અરજી નામંજુર access_time 3:44 pm IST\nમેંદરડામાં વૃક્ષ ધરાશાયી access_time 11:25 am IST\nસોમનાથમાં ભારે પવન ફૂંકાતા મંદિરના પ્રવેશદ્વારના પતરા ઉડી ગયા access_time 4:50 pm IST\nસુરત:19 લાખની કિંમતના ગોલ્ડ લિકવિડના જથ્થા સાથે પોલીસે મુંબઈના પ્રવાસીની રંગે હાથે ધરપકડ કરી access_time 5:26 pm IST\nગાંધીનગર નજીક હત્યાનો પ્રયાસ કરનાર આરોપીને અદાલતે અઢી વર્ષની સજાની સુનવણી કરી access_time 5:28 pm IST\nદાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો:પવન ફુંકાવવા સાથે ઝરમર વરસાદ :વીજળીગુલ access_time 11:39 pm IST\n૮૩ વર્ષનાં માજીએ લગ્ન કર્યા છે તેનાથી ૪૦ વર્ષ નાના મુરતિયા સાથે access_time 3:27 pm IST\nયુએસની સુપ્રસિદ્ધ ગાયીકા બ્રિટની સ્પીઅર્સ અને બોયફ્રેન્ડ મિયામી બીચ પર દેખાયા access_time 1:21 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના ન્યુયોર્કમાં 8 ���ૂન 2019 ના રોજ નીકળી જગન્નાથજીની સવારી : આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘના ઉપક્રમે આયોજિત રથયાત્રામાં જગન્નાથજી ,બલભદ્રજી,તથા સુભદ્રાજીનો રથ ખેંચવાનો લહાવો મળવાથી ભાવિકો ભાવવિભોર : અમેરિકાના 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર હિન્દૂ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ પણ રથયાત્રામાં જોડાયા access_time 8:42 pm IST\nમોસમ આવી છે સવા લાખની : યુ.એસ.માં ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના માંડવે 'જૂઈમેળા'નો ઉત્સવ ઉજવાયો : સરસ્વતી વંદના ,સ્થાનિક સર્જકોની કૃતિઓ ,ગીત , ગઝલ ,કવિતા ,સહિતના કાર્યક્રમો યોજાયા : કવિયત્રી ડો.ઉષાબેનને સન્માનપત્ર અર્પણ કરાયું access_time 8:58 am IST\n\" જય જગત \" : મા-બાપ,તથા સમાજથી તરછોડાયેલા બાળકોની મદદ માટે યુ.એસ.માં માનવ સાધના શિકાગો દ્વારા યોજાઈ ગયેલો શો : સ્લમ વિસ્તારમાં ઉછરતા તથા અમેરિકાના પ્રવાસે આવેલા 17 બાળકોએ ડાન્સ ,ડ્રામા ,તથા મ્યુઝિકની રમઝટ બોલાવી access_time 7:49 pm IST\nમલેશિયાના બેડમિન્ટન ખેલાડી લી ચોન્ગ વેઇએ લીધો સન્યાસ: કેન્સરની બીમારી હોવાનું કર્યું જાહેર access_time 5:38 pm IST\nરિયલ મેડ્રિડમાં સામેલ થશે ફલાર્ડ મેંડી access_time 5:38 pm IST\nમુંબઈ ઇન્ડિયન્સના રાશીખ સલામની ઉંમરનો વિવાદ access_time 5:40 pm IST\nસોશ્યલ મીડિયામાં આમિર ખાનની પુત્રી ઇરાએ પ્રેમનો એકરાર કર્યો access_time 4:46 pm IST\nયુનિસેફ બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકાને આપશે માનવીય એવોર્ડ access_time 4:41 pm IST\nઇન્દૂ કી જવાની...ખુબ જ આકર્ષક અને રમુજી ટાઇટલ છેઃ કિયારા access_time 10:24 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://nai-aash.in/2012/04/25/hu-ek-shikshak-chhu/comment-page-1/", "date_download": "2019-12-07T07:54:29Z", "digest": "sha1:LWEDV6DAKA3UO4HQ5RFYDDODQMCDPHID", "length": 13443, "nlines": 226, "source_domain": "nai-aash.in", "title": "હું એક શિક્ષક છું | આશ…", "raw_content": "\nશબ્દો છે શ્વાસ મારા\nમારા વિચારો, મારી ભાષામાં\nફન – એન – ગ્યાન\nથાકી ગયો છું.. →\nહું એક શિક્ષક છું\nમિત્રો, આ કાવ્ય મારા કાર્યને સમર્પિત છે…મારા શિક્ષકો કે જેમણે મારા જીવન ઘડતરમાં ભાગ ભજવ્યો તેમને હું નમન કરું છું .. ને હું ખરેખર ખુશ છું કે હું એક શિક્ષક છું, ને હું પણ કોઈના જીવન ઘડતરમાં ભાગ ભજવી શકીશ..\nબાદશાહ ભલે બિરાજતો ઉચ્ચ સિંહાસને ,\nહું તો બાળ હૃદયાસને બિરાજતો શહેનશાહ છું,\nહા, હું એક શિક્ષક છું..\nછળ,પ્રપંચ ને દાવપેચ સાથે કામ કરવું પડે લોકોને ,\nમારું કામ નિર્દોષ હાસ્ય સાથે,\n કેવો ભાગ્યશાળી હું શિક્ષક છું..\nCRC, BRC ,SMC અને બીજા ઘણાય સિંહ ,\nબધા સાથે કુનેહપૂર્વક કાર્ય કરતો\nએવો હું શિક્ષક છું ..\nવસ્તી ગણતરી , ચુંટણી કે હોય ભલે ગુણોત્સવ,\nબધાને હિંમતભેર પાર કરતો ,\nસક્ષમ હું શિક્ષક છું..\nવર્ગમાં મ્હાલું તો વનરાજથી ઓછો નહીં,\nપણ હૈયે હેત જનની સરીખો,\nએટલે જ ‘માસ્તર’ કહેવાતો,હું શિક્ષક છું.\nભારતનું ભાવિ ઘડાય વર્ગખંડોમાં ,\nએ ભાવિનો હું ઘડવૈયો છું,\nતેથી ગર્વથી કહું છું કે હું એક શિક્ષક છું.\nઆ રચનાને શેર કરો..\nથાકી ગયો છું.. →\n8 Responses to હું એક શિક્ષક છું\nહું એક ડૉક્ટર છું.. 😉\nહું પણ એક ડૉક્ટર છું.. 😀\nBut truly said.. શિક્ષક દરેકના ઘડતરમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે.. ને મને ગર્વ છે કે હું આજે જે છું એ પણ મને મળેલા શિક્ષકો અને એમના પ્રોત્સાહનોના લીધે.. 🙂\nખરેખર એક શિક્ષકની બધીજ ખૂબીઓનું ખૂબ જ સુંદર નિરૂપણ કર્યું છે..\nઆ વાંચીને કોઈને પણ પોતાના ગુરુની યાદ આવી જ જાય.. ભારતના ભાવિને ઘડનારા ભાગ્યશાળી શિક્ષકનું પરફેક્ટ વર્ણન…\nઅને હું તો જેટલી વાર આ વાંચું છું તેટલી વાર મારા શિક્ષક-કાળના સંસ્મરણોમાં સરકી જાઉં છું..\n(હું એક કવિ છું…)\nજયદીપ લીમ્બડ મુંદરા says:\nહવે ખબર પડી ગઈ કે તમે કોઈના જીવન ઘડતર ના પ્રણેતા છો અને તે તમારૂં કર્તવ્ય છે…\nSelect Author... Unknown Talent (1) अविनाश अभंग (Scrapwala) (29) अश्विनी अभंग (16) समाजशिल्पी (8) અનિલ સોલંકી (1) અપેક્ષા સોલંકી (23) આશિષ તિલક (18) ચેતના ભટ્ટ (43) નિરાલી સોલંકી (32) પલ્લવી જોષી (6) પ્રિયેશ કનેરિયા (3) મુસ્તાક ભોજાણી (22) મોહમ્મદ અલી (1) શબનમ ખોજા (34) હાર્દિક પીઠડીયા (15) હેમા તિલક (1)\nHARI: શિક્ષક એ શિક્ષક\nvivek: કોણ કહે છે હું પોતાના માટે જીવુ છું અે તો હું લોકોના રમવા માટે બન્યો...\nકલ્પતરૂ ધનાણી: વાંચ્યુ હાઇકુ મસ્ત લખ્યું આઈખું કેમે લઈખું\nફેસબુક પર લાઈક કરો:\nફેસબુક પર લાઈક કરો:\nPriyesh Kaneria on હાર્દિક પીઠડીયા\nHARI on હું એક શિક્ષક છું\nvivek on એકલા રહી ગયા….\nvivek on એકલા રહી ગયા….\nAkki on તારી પ્રિતમાં એવું શું છે\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 9,542 views | 9 comments | by હેમા તિલક\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 3,021 views | 5 comments | by અપેક્ષા સોલંકી\nપ્રેમ નું દેશી નામું …. 2,557 views | 10 comments | by પલ્લવી જોષી\nઆ અઠવાડિયાની સૌ થી વધુ જોવાયેલી રચનાઓ…\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 4 views | 0 comments | by અપેક્ષા સોલંકી\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 3 views | 0 comments | by હેમા તિલક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://storymirror.com/profile/wvyyc5ve/user/poems", "date_download": "2019-12-07T06:05:30Z", "digest": "sha1:YDQQWVO6HXZVLIMAUNUBE4LABN6YVW2F", "length": 6909, "nlines": 242, "source_domain": "storymirror.com", "title": "Jaydip Bharoliya | Storymirror", "raw_content": "\nતમારો અંગત અભીપ્રાય મને વોટ્સેપ પર પણ જણાવી શકો છો. 9033503057. મને ઈન્સ્ટાગ્રામ પર ફોલૌ પણ કરી શકો છો. jaydip_bharoliya21\nઆમ એકલાં ચાલતાં કંટાળી ગયો છું, તું સાથે ચાલ તો તારો આ પ્રિયે શોભે,\nદૂર દૂર સુધી રણ છે, વરસાદનો પત્તો નથી, તોય કાળઝાળ ગરમીમાં મોજ હોય છે,\nતને પાછું આવવું ગમશે કે નહીં\n'જુદાઈને થયું ઘણું, ને આજ મળવાં ગયો, વાત મુખથી છુપાવી, ને આંખોથી છટકી.' લાંબા સમય પછી પ્રિયપાત્ર સાથ...\nભવિષ્ય આ છાનું છે\nકોઈનું હોવું ઘણું છે\n'પ્રેમનો પુરાવો નથી કોઈ, આંખોને કહેવું ઘણું છે, યાદોના સીમાડા નથી કોઈ યાદોમાં રહેવું ઘણું છે.' એક સુ...\nપ્રેમ ક્યાં ન હતો\n'જોવું નથી તારે સામે, શાને તુંજને તકલીફ આપું પ્રેમ તારે નીભાવવો નથી, શાને ખુદને તારું વળગણ આપું પ્રેમ તારે નીભાવવો નથી, શાને ખુદને તારું વળગણ આપું \n'પ્રહાર કરી જો તારાં લાગણીભીના એ શબ્દોનાં, શું હશે એ શબ્દોમાં કે વારંવાર મને ઘૂટ છે.' એક સુંદર ગઝલ ર...\n'નીરાશાની દરેક પળે આ મનમાં આંધકાર ફેલાય છે, એ અંધકારમાં અંજવાળું માંગુ હું તારી પાસે.' એક સુંદર પ્ર...\nછોડ હવે આ નારાજગી\n'એક સરખાં બે માનવી વચ્ચે નથી કોઈ મેળ, વૃક્ષ, વન ને પહાડ વચ્ચે જુઓ કેવો સુમેળ છે.' પ્રકૃતિના તત્વોની ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Kasumbo/Detail/13-06-2019/133", "date_download": "2019-12-07T05:56:57Z", "digest": "sha1:S2XYKJQH6ZYAMLQMO7GBLWFZ3RC7LUDZ", "length": 12796, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nસુરતમાં BRTS અને સીટી બસમાં ટિકિટ કૌભાંડ ઝડપાયુ: ઈ-એજન્સીઓની ગેરરીતિ access_time 11:20 am IST\nઉન્નાવ ગેંગરેપની પીડિતાના મોત બાદ સીએમ યોગીની જાહેરાત: ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે access_time 11:19 am IST\nબધાને ગમશેઃ એન્કાઉન્ટરની ઘટનાને બિરદાવતા લલિત વસોયા access_time 11:08 am IST\nજખૌમાંથી ગુમ થયેલી જામસલાયાની બોટ અને માછીમારો પાકિસ્તાન મરીનના કબ્જામાં access_time 11:07 am IST\nવિજયભાઇ ૨ 'દિ કચ્છમાં: ૧૫મીએ ઉપરાષ્ટ્રપતિ સફેદ રણમાં access_time 11:06 am IST\nરિસર્ચ : અખરોટ સ્વાસ્થ્યવર્ધક અને વજન ઘટાડવામાં મદદરૂપ access_time 10:31 am IST\nવીરપ્પનનું એન્કાઉન્ટર કરનાર પૂર્વ આઇપીએસ અધિકારી કે. વિજય કુમારની વરિષ્ઠ સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્તિ access_time 1:03 am IST\nમોડીરાત્રે 12-15 વાગ્યે રાજકોટમાં ઝરમર વરસાદ ચાલુ :વરસાદના છાંટા સાથે એકધારો ફૂકાતો ઠંડો પવન :વાતાવરણમાં ઠંડક પ્રસરી :રાત્રે ઠંડા પવન સાથે વાદળો ઘેરાયા access_time 12:34 am IST\nપોરબંદર જિલ્લામાંથી 38551 લોકોનું સ્થળાંતર :વાયુ વાવાઝોડાને પગલે પોરંબદર દરિયા કાંઠાના વિસ્તારમાંથી 38 ,551 લોકોનું સ્થળાંતર કરાયું છે :સાવચેતીના પગલાં રૂપે પોરબંદર સહીત જિલ્લાના રાણાવાવ કુતિયાણા સહિતના સ્થળેથી સ્થળાંતર access_time 10:45 pm IST\nકલકતાની હોસ્પિટલમાં ડોકટર ઉપર હિચકારો હુમલો : ઘેરા પ્રત્યાઘાત : આવતીકાલે દેશભરમાં આઈએમએ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કલેકટરને આવેદનપત્ર પાઠવશે access_time 3:19 pm IST\nદીવમાં દરિયો ગાંડોતૂર બન્યો ગંગેશ્વર મહાદેવ મહાદેવ મંદિરનો રસ્તો પણ બંધ કરી દેવાયો access_time 9:57 pm IST\nયુ.પી.માં આંધી સાથે વરસાદ : ૧૭ નામોત access_time 11:46 am IST\nઠંડીમાં પણ સાંજીના ચહેરા પર પસીનો જોઇ એના પર શક થયો હતો : કઠુઆ દુષ્કર્મ કેસના તપાસ અધિકારી access_time 12:00 am IST\nન્યુ સાગર સોસાયટીમાં સ્યુસાઇડ નોટ લખીને પૂજા કોટકનો ફાંસો ખાઇ આપઘાત access_time 3:45 pm IST\nઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટ access_time 3:46 pm IST\nસગીરા ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપીની જામીન અરજી નામંજુર access_time 3:44 pm IST\nપોરબંદરથી સાંજે ૭ વાગ્યે વાયુ વાવાઝોડુ ૧૬૦ કીમી દુરઃ કાંઠે પવનની ઝડપ ૪૦ થી ૪૫ કીમીઃ ૧૦ ઝાડ તથા ૨ વીજ થાંભલા પડી ગયાઃ કાંઠે લાંગરેલી બોટ ભારે પવનમાં ખેંચાઇને ભાંગી ગઇ access_time 7:36 pm IST\nસૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડ બંધ :જણસી લઈને યાર્ડમાં નહિ જવા ખેડૂતોને અપીલ access_time 5:25 pm IST\nનડિયાદના ઉત્તરસંડા નજીક સર્જાયેલ બે માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિની હાલત ગંભીર access_time 5:30 pm IST\nદક્ષિણ ગુજરાતમાં ''વાયુ'' વાવાઝોડાની અસર મુંબઇ જતુ ભાવનગરની ફલાઇટનું સુરતમાં લેન્ડીંગ access_time 12:55 pm IST\nદીવના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ કેટલાય વૃક્ષો ધરાસાયી : રસ્તો ખુલો કરવા તજવીજ access_time 1:48 pm IST\nયુએસની સુપ્રસિદ્ધ ગાયીકા બ્રિટની સ્પીઅર્સ અને બોયફ્રેન્ડ મિયામી બીચ પર દેખાયા access_time 1:21 pm IST\nલંડનમાં અચાનક એટીએમ મશીનથી નિકળવા લાગી નોટો \nયાદશકિત વધારવા માટે પૂરતી ઊંઘ જરૂરી \nએન. આર. આઈ. સમાચાર\n\" જય જગત \" : મા-બાપ,તથા સમાજથી તરછોડાયેલા બાળકોની મદદ માટે યુ.એસ.માં માનવ સાધના શિકાગો દ્વારા યોજાઈ ગયેલો શો : સ્લમ વિસ્તારમાં ઉછરતા તથા અમેરિકાના પ્રવાસે આવેલા 17 બાળકોએ ડાન્સ ,ડ્રામા ,તથા મ્યુઝિકની રમઝટ બોલાવી access_time 7:49 pm IST\nBAPS ચિનો હિલ્સ કેલિફોર્નિયાના ઉપક્રમે \" ગ્રીન-વોક એ થોર્ન \" નું આયોજન કરાયું : આબાલ વૃધ્ધ સહીત અનેક હરિભક્તો જોડાયા access_time 7:28 pm IST\nઅમેરિકાના કેલિફોર્નિયામાં ISCON દ્વારા ‘‘નૃસિંહ જયંતિ'' ઉત્‍સવ ઉજવાયોઃ સ્‍વામીશ્રી સચ્‍ચિદાનંદ સરસ્‍વતીએ નરસિંહ અવતાર તથા ભક્‍ત પ્રહલાદ વિષે પ્રાસંગિક કથાવાર્તા કરી access_time 8:43 pm IST\nએકલ ટેનિસમાં કમબેક કરી શકે છે મરે.... access_time 5:41 pm IST\nડેનિયલ જેમ્સ સાથે 5 વર્ષનો કરાર કર્યો મેનચેસ્ટ યુનાઇટેડે access_time 5:40 pm IST\nભારતીય મહિલા જુનિયર હોકી ટીમને મળી બેલારુસ સામે 4-1થી હાર access_time 5:40 pm IST\nશાહરુખ ખાન બનશે મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પેશિયલ ગેસ્ટ access_time 4:43 pm IST\nઆમિર ખાનની પુત્રી ઇરા ખાને સ્વીકાર્યું રિલેશનશિપમાં હોવાની વાત.... access_time 4:43 pm IST\nઅજય દેવગનની ફિલ્મ 'ભુજ' શૂટિંગ થશે હૈદરાબાદના રામોજી સ્ટુડીઓમાં access_time 4:44 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/photos/read-the-important-news-upto-8-pm-of-today-28th-february-2019-8280", "date_download": "2019-12-07T06:19:28Z", "digest": "sha1:DAOPHCWGKBDGYNBDI2AWZVZGKGNT7NKP", "length": 9963, "nlines": 66, "source_domain": "www.gujaratimidday.com", "title": "વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર - news", "raw_content": "\nવાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર\nસીમા પર ભારે તણાવ અને ભારતીય સેનાના સંભવિત એક્શનથી ગભરાયેલા પાકિસ્તાને ભારતીય વિંગ કમાંડરને છોડી મુકવાની ઘોષણા કરી છે. પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે શાંતિનો સ���કેત આપતા અમે ભારતીય વિંગ કમાંડર અભિનંદનને આવતીકાલે મુક્ત કરી દઈશું.\nપુલવામા હુમલાની જવાબદારી લેનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ની સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. બુધવારે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને આ પ્રસ્તાવ રજૂ કર્યો. જોકે, ચીને પ્રસ્તાવ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ પ્રસ્તાવમાં પુલવામા આતંકી હુમલાનો પણ ઉલ્લેખ છે.\nઆજે સેનાની ત્રણેય પાંખના પ્રતિનિધિઓએ પ્રેસ કૉન્ફ્રેંસ કરી અને પાકિસ્તાને ગઈકાલે કરેલા હુમલાના પુરાવાઓ મીડિયાની સામે રાખ્યા. સેનાએ એ મિસાઈલના કાટમાળને રજૂ કર્યો જે માત્ર F-16 વિમાનથી જ ફાયર કરી શકાય છે. સાથે જ સેનાએ દેશવાસીઓને એ પણ ભરોસો આપ્યો છે કે સેનાની ત્રણેય પાંખ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે.\nદેશની વર્તમાન સ્થિતિ અને સુરક્ષાની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આજે હાઈ લેવલ મીટિંગ મળી. વડાપ્રધાનના નિવાસસ્થાને મળેલી આ મીટિંગમાં રક્ષામંત્રી, ગૃહમંત્રી, નાણામંત્રીની સાથે સેનાના અધિકારીઓ પણ હાજર રહ્યા.\nગુજરાતમાં લાખણી-થરાદ હાઈવે પરનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે જીપની પાછળની ખુલ્લી મોટી જગ્યામાં ઘેટાં-બકરાંની જેમ વિદ્યાર્થીઓને ભરીને લઈ જવામાં આવી રહ્યા છે. સવાલ એ ઊભો થાય છે કે જો આમ કરવામાં કોઈ મોટી ઘટના ઘટશે તો તે માટે કોણ જવાબદાર આ બાબતે વારંવાર શાળાઓને નોટિસ આપવા છતાં પણ નિયમોનું કોઈ પાલન થતું નથી.\nરાજકોટની પાણીની સમસ્યાના સમાધાન માટે સૌની યોજના હેઠળ મચ્છુ-1 અને ન્યારી-1 ડેમને જોડવાની પાઈપલાઈનની કામગીરી હાથ ધરી હતી. જે હાલ પૂર્ણ થવાના આરે છે. રાજકોટ શહેરની વસ્તી અને વિસ્તારમાં ખૂબ જ વધારો થયો છે. જેથી પીવાના પાણીની સમસ્યા ન રહે, તે માટે આ પાઈપલાઈનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જે પૂર્ણ થઈ જશે.\nઅનુસૂચિત જાતિના લાભાર્થી ઓને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે યોજનાકીય લાભોનો વિતરણ સમારોહ આજે યોજાયો. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ તેમજ ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમે અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે આર્થિક ઉત્કર્ષ માટેની સીધા ધિરાણની વિવિધ યોજનાઓ અંતર્ગત યોજનકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું.\nઆમ્રપાલી ગ્રુપને સુપ્ર��મ કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એક આપરાધિક મામલે દિલ્હી પોલીસને આમ્રપાલી ગ્રુપના મુખ્ય મેનેજિંગ ડાયરેક્ટર (સીએમડી) અનિલ શર્મા અને તેમની કંપનીના બે અન્ય ડાયરેક્ટર્સની ધરપકડ કરવાની પરવાનગી આપી દીધી છે.\nરાકેશ ઓમપ્રકાશ મહેરાની 'મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર'નું ટ્રેલર રિલીઝ થયા બાદ લોકોને પસંદ આવી રહ્યું છે. ફિલ્મ રિલીઝ થવાની લોકો રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની સ્ટોરી જ સ્લમમાં રહેતા એક બાળકની છે, પરિણામે આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ ખંડોબાના સ્લમમાં થયું છે.\nHAPPY BIRTHDAY KARSHAN GHAVRI:ગુજરાતના રોજકોટ શહેરમાં જન્મેલા જમણા હાથના બોલર જેને રમવામાં વિદેશી બેટ્સમેનો પણ ડરતા હતા. કરસન ગાવરી ભારતીય ટીમ માટે 39 ટેસ્ટ અને માત્ર 19 વન-ડે રમ્યા હતા. કરસન ગાવરી તેમના કરિઅરમાં 1975 અને 1979નો વર્લ્ડ કપ પણ રમ્યા હતા. કરસન ગાવરી 1974 થી 1981 ભારતીય ટીમનો ભાગ રહ્યા હતાં.\nજાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.\nરાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન\nChildren's Day: દેશના પ્રથમ વડાપ્રધાનને તેમના જન્મદિવસે કરીએ યાદ\nHappy Birthday: 56 વર્ષે પણ એટલા જ ખુબસૂરત અને જાજરમાન દેખાય છે નીતા અંબાણી\nગુજરાતી રોક સ્ટાર જીગરદાન ગઢવીના Unplugged Songs\nPriyanka Chopra:ટીકા અને વિવાદ વચ્ચે પણ સુપરહિટ છે આ એક્ટ્રેસ\n'Montu ni Bittu' ના સેટ પર કોણ કરતુ હતું નખરાં જાણો આવા કેટલાક રાઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/automobiles/shape-changing-car-seat-technology-that-help-drivers-299441/", "date_download": "2019-12-07T06:04:07Z", "digest": "sha1:ELY5RPFUL5Z33PQCGBT7RUOTM7NRZKGO", "length": 21834, "nlines": 271, "source_domain": "www.iamgujarat.com", "title": "કારનો એક્સિડન્ટ થાય તો ડ્રાઈવરને બચાવી લેશે આ સીટ! | Shape Changing Car Seat Technology That Help Drivers - Automobiles | I Am Gujarat", "raw_content": "\nસ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક જ વર્ષમાં 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ્યો\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nઉન્નાવમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ઘટનાસ્થળેથી જ નરાધમને દબોચ્યો\nઅફેરની શંકાએ દીકરાએ માતા સાથે કામ કરતા યુવકને ઢોર માર મારી પતાવી દીધો\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઅનુષ્કા શર્માના ‘ઉસ્તાદ’નું થયું નિધન, લખી ભાવુક પોસ્ટ\nનાના પાટેકર સામે ફરી તનુશ્રીએ માંડ્યો મોરચો, પોલીસની ક્લીન ચીટ પર કર્યો વિરોધ\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nGujarati News Auto કારનો એક્સિડન્ટ થાય તો ડ્રાઈવરને બચાવી લેશે આ સીટ\nકારનો એક્સિડન્ટ થાય તો ડ્રાઈવરને બચાવી લેશે આ સીટ\n1/6ડ્રાઈવરને બચાવી લેશે સીટ\nસામાન્ય રીતે કાર અકસ્માતની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. જોકે, એવા અસંખ્ય કિસ્સા છે. જેમાં કારમાં રહેલી ટેક્નોલોજીએ મુસાફરનો અથવા ચાલકનો જીવ બચાવ્યો હોય. એરબેગ, સિટબેલ્ટ જેવી એક્સેસરીઝ તેમાંની જ એક છે. જોકે, એપલે હવે એક એવી સીટ બનાવી છે. જે અકસ્માતમાં ડ્રાઈવર અને મુસાફરનો જીવ બચાવવામાં મદદ કરી શકે છે. આવો જાણીએ…\nએપલે સીટમાં ‘ડાયનેમિક સિટિંગ સિસ્ટમ’ વિકસાવી છે. આ સિસ્ટમ દરમિયાન જો કાર લેનથી ભટકી જાય અથવા તો કોઈ ઓબ્જેકટની અત્યંત નજીક આવી જાય તો સીટ પેસેન્જર્સને વાઈબ્રેટિંગ એલર્ટ આપીને ખતરો હોવાનું જણાવે છે. આ સીટને ફોલ્ડ પણ કરી શકાશે. એપલે બીજી પેટન્ટ પણ નોંધાવી છે. જે સનરુફ સિસ્ટમ આધારિત હશે.\n3/6આ રીતે કરશે કામ\nએપલે ‘હેપ્ટિક ફિડબેક એન્ડ ડાયનેમિક સિટિંગ સિસ્ટમ’ વિકસાવી છે. જે પેસેન્જર્સને અકસ્માત સમયે અને પહેલા પણ અનેક રીતે મદદરુપ થશે. આ સીટ્સ વાઈબ્રેટિંગ સિગ્નલ્સ દ્વારા પેસેન્જર્સને સજાગ કરશે. આ એક એવું ટૂલ છે. જેની મદદથી કારની સેફ્ટીમાં વધારો થશે. એપલે આ ટૂલ લેક્સસ SUVમાં પ્રાયોગિક તબક્કે પ્રયોગ કર્યું હતું. જે સેન્સર અને કેમેરાથી સજ્જ હતી. સીટમાં સેન્સર લગાડેલા હશે. જે હેપ્ટિક ફિડબેક સિસ્ટમની મદદથી કામ કરશે. જ્યારે પણ ડ્રાઈવરનું ધ્યાન ખેંચાવાનું હશે ત્યારે તે વાઈબ્રેટ થશે.\n4/6એક્સટર્નલ કન્ડિશનને આધારે થશે નક્કી\nહાલમાં જે સિસ્ટમ છે તેમાં જો કાર ચોક્કસ ડિરેક્શનથી વિપરીત આગળ વધતી હોય ત્યારે બીપ કર��� છે પરંતુ આ સિસ્ટમમાં વ્હીકલ જો ભારે ટર્ન લેતું હશે અને લેન લાઈનની અત્યંત ક્લોઝ આવી જતું હશે તો ડ્રાઈવિંગ સિટ જ આખી વાઈબ્રેટ કરવા લાગશે. આ કારમાં સિંગલ અને મલ્ટિપલ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ્સ માટે હેપ્ટિક ફિડબેક સિસ્ટમ કામ કરશે. ઓનબોર્ડ કોમ્પ્યુટર એક્સર્ટનલ કન્ડિશનનો તાગ મેળવશે અને જો મુસાફરોના જીવને કોઈપણ પ્રકારનો ખતરો હશે તો તે પણ જાણ કરશે.\n5/6બેન્ડ થઈ શકશે આખી સીટ\nજ્યારે બીજી પેટન્ટમાં મૂવેબલ પેનલ્સ વિથ નોનલિનીયર ટ્રેક્સનો સમાવેશ થાય છે. જેમાં સનરુફ સિસ્ટમ હોય છે. જે રૂફ જેટલી પહોળી પેનલ હોય છે. આ પેનલ મલ્ટિપલ ટ્રેક દરમિયાન વાપરી શકાશે. આ ઉપરાંત સીટ અલગ અલગ સ્થિતિમાં વળી પણ શકશે જેના કારણે પેસેન્જર્સને ઈજા થતા અટકશે.\n6/6મેન્યુઅલ કંટ્રોલ પણ કરશે મદદ\nએપલે એ પણ જણાવ્યુંછે કે એકવાર કાર ઓટોમોનસ મોડમાં હશે ત્યારે જ આ સિસ્ટમ કામ કરશે. આ સિસ્ટમનું કંટ્રોલ યુનિટ સીટ વળેલી પોઝીશનમાં હશે તો તેને સામાન્ય સ્થિતિમાં પણ આવી શકશે. આ સીટમાં ચેન્જ કરી શકાશે. જેથી કરી ડ્રાઈવર મેન્યુઅલ કંટ્રોલ પણ પોતાના હાથમાં લઈ શકે.\nઆ કંપની ભારતમાં લોન્ચ કરશે ₹10 લાખથી સસ્તી કિંમતની ઈલેક્ટ્રિક કાર\nમારુતિએ 60,000થી વધુ કાર આ કારણે પાછી મંગાવી\nસેલ્ટોસની ધમાકેદાર એન્ટ્રી બાદ Kia જલ્દી લોન્ચ કરશે આ ખાસ કાર\nTata Altorz, Maruti Baleno કે હ્યુન્ડાઈની i20, જાણો કઈ કાર છે દમદાર\nમોંઘી થઈ મહિન્દ્રાની XUV300, જાણો નવી કિંમત\nKia Carnival ફેબ્રુઆરીમાં થઈ શકે છે લોન્ચ, જાણો તેની 5 ખાસ વાતો\nકરિના જેવું પર્ફેક્ટ ફિગર જોઈએ છે ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે તૈયાર કરેલો ડાયટ પ્લાન ફોલો કરો\nઆનંદ મહિન્દ્રાએ ફોન ચાર્જ કરવાના જબરજસ્ત જુગાડનો આઇડિયા શેર કર્યો\nબાળકીએ ગાયું લતાજીનું ગીત, ક્યૂટનેસ પર ફીદા થઈ ગયા લોકો\nમાતા તરફથી મહિલાઓને વારસામાં મળી શકે છે આ 6 બીમારીઓ\nવાંદરાને ડરાવવા ખેડૂતે કૂતરા પર વાઘ જેવા પટ્ટા ચીતરી નાંખ્યા, જાણો પછી શું થયું\nઅમદાવાદમાં વાયુ પ્રદૂષણ, નવું રિસર્ચ જણાવે છે નબળી પડી શકે છે તમારી યાદશક્તિ\nપુરુષો માટે પહેલું ગર્ભનિરોધક ઈન્જેક્શન તૈયાર, ભારતીય વૈજ્ઞાનિકોની શોધ\nશિયાળામાં પ્રાકૃતિક રીતે યૌન શક્તિ વધારવા અપનાવો આ ઉપાય\nઆયુર્વેદ કહે છે સલાડ જેવું કાચું ફૂડ ન ખાવું જોઈએ કારણ કે…\nWorld Prematurity Day: પ્રિમેચ્યોર કે સમય કરતા વહેલું બાળક જન્મે તો આ રીતે રાખો તેનું ધ્યાન\nવૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું એવું ફળ જેને ખાવાથી વ્યક્તિ રહેશે યુવાન\nઆ કારણે બાળકો-વૃદ્ધોને જલદી ન્યુમોનિયા થાય છે, બચવા માટે આટલું ધ્યાન રાખો\nવૈજ્ઞાનિકોએ શોધ્યો એવો વાયરસ જે દરેક પ્રકારનું કેન્સર મટાડી દેશે\nતાવ, શરદી અને કફ રહેશે દૂર, ઋતુ બદલાતા ખાવાની આટલી આદતો બદલો\nતમારી ચાના પાઉડરમાં ભેળસેળ છે કે નહીં આ સરળ રીતે ઘરે જ ચેક કરો\nસીઝનની પહેલી બરફ વર્ષા બાદ સ્વર્ગમાં ફેરવાયું ગુલમર્ગ અને જમ્મુ-કાશ્મીર\nશું તમે બાળકના હાથ વારંવાર સેનેટાઈઝરથી સાફ કરો છો..તો જાણી લેજો આ વાત\nવજન ઘટાડવામાં કમાલ કરે છે હળદરવાળું દૂધ, પરંતુ શું તમને ખબર છે તેને બનાવાની સાચી રીત\nઘરે જ બનાવો બકરીના દૂધનો સાબુ, 60 વર્ષે પણ 16 વર્ષ જેવી યુવાન સ્કિન રહેશે\nદિલ્હી જ નહીં અમદાવાદમાં પણ વધી રહ્યું છે પ્રદૂષણ, આ યુનાની ઉપાય આપશે રક્ષણ\nગાંધીજીનો સ્પેશિયલ ડાયેટ પ્લાન જેને સુભાષચંદ્ર બોઝે પણ અપનાવ્યો હતો\nદીકરી આખો દિવસ મમ્મી-પપ્પાને વળગીને રહેતી, ગૂગલ પર સર્ચ કરતા ખબર પડી કે…\nબસ બહુ વિચાર કર્યા, બેગ તૈયાર કરો અને દિવાળી વેકેશનમાં જઈ આવો આ દેવતાઓના દેશમાં\nછાતીમાં બળતરાને એસિડિટી સમજીને અવગણીએ છીએ તે હોઈ શકે છે સાઈલન્ટ હાર્ટ અટેક\nયુવરાજસિંહની એક્સ ગર્લફ્રેન્ડે બિકિનીમાં શેર કર્યા હોટ ફોટોગ્રાફ્સ 😍\nઆવી ગઈ આયુર્વેદિક એન્ટિબાયોટિક દવા, બેક્ટેરિયા-વાયરસનો જડમૂળથી કરશે ખાત્મો\nSilver Ant: આ છે દુનિયાની સૌથી વધુ ઝડપે દોડનારી કીડી\nનવ મહિનાની પ્રેગનેન્સી બાદ પણ ન થઈ ડિલિવરી, અને મહિલા સાથે બની એક ભયાનક ઘટના\nઆવી રીતે 23 વર્ષની બેલા હેડિડ બની દુનિયાની સૌથી બ્યુટિફુલ યુવતી\nખરતા વાળ અને વધતું વજન આ ખતરનાક બીમારીનો હોઈ શકે છે સંકેત\nટ્રાફિકથી કંટાળી ગયો હતો આ શખ્સ, શોધી કાઢ્યું જોરદાર સોલ્યુશન\nયુપી: બસ્તી શહેરમાં આવેલી ICICI બેેંકમાં 40 લાખની લૂંટ\nએરપોર્ટ પર રડવા માંડ્યો તૈમૂર, જુઓ પછી સૈફે શું કર્યું\nપવિત્ર નદીઓની થઈ છે આવી હાલત, આપણી આંખો ક્યારે ઊઘડશે\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઆ કંપની ભારતમાં લોન્ચ કરશે ₹10 લાખથી સસ્તી કિંમતની ઈલેક્ટ્રિક કારમારુતિએ 60,000થી વધુ કાર આ કારણે પાછી મંગાવીસેલ્ટોસની ધમાકેદાર એન્ટ્રી બાદ Kia જલ્દી લોન્ચ કરશે આ ખાસ કારTata Altorz, Maruti Baleno કે હ્યુન્ડાઈની i20, જાણો કઈ કાર છે દમદારમોંઘી થઈ મહિન્દ્રાની XUV300, જાણો નવી કિ��મતKia Carnival ફેબ્રુઆરીમાં થઈ શકે છે લોન્ચ, જાણો તેની 5 ખાસ વાતોએક સમયે હતો દબદબો, હવે પૂરાં થવામાં છે ડીઝલ એન્જિન SUVના દિવસોમારુતિ સુઝુકીનો રેકોર્ડ, ભારતમાં વેચી 2 કરોડથી વધુ કાર્સમાત્ર 4 લાખ રૂપિયામાં મળશે આ દેશી ઈલેક્ટ્રિક કાર, સિંગલ ચાર્જમાં 200KM દોડશેહીરોએ બંધ કરી ‘જૂની’ સ્પ્લેન્ડર અને HF ડિલક્સરોયલ એનફિલ્ડના ચાહકો માટે ખુશખબર, હવે કંપની લાવશે ઈલેક્ટ્રિક મોટરસાઈકલઈનોવાને ટક્કર આપવા આવી રહી છે ટાટાની નવી SUVનવા એન્જિન સાથે આવી અપાચે, જાણો નવી કિંમતમારુતિ અલ્ટો K10 થવા જઈ રહી છે મોંઘી, જાણો કારણનવી Honda City પરથી ઉઠ્યો પડદો, મળશે વધુ માઈલેજ\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/topic/%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE", "date_download": "2019-12-07T08:16:46Z", "digest": "sha1:4EIRWEN5KLWPG3EFX3JI3QOTSPXWMK3Z", "length": 6123, "nlines": 108, "source_domain": "www.vtvgujarati.com", "title": " Topic | VTV Gujarati", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nહિમવર્ષા / ઉત્તરાખંડ અને જમ્મૂ ફરવા જતા પહેલાં ત્યાંનું હવામાન જાણી લેજો, જાણીને કેન્સલ કરી દેશો તમે પ્લાન\nજમ્મૂ-કાશ્મીર / ઘાટીમાં નવેમ્બર મહિનામાં વરસાદ અને હિમવર્ષાએ તોડ્યો 60 વર્ષનો રેકોર્ડ\nબરફની ચાદર / જમ્મૂ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા, શ્રીનગરમાં...\nહવામાન / ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં જોરદાર હિમવર્ષા: દિલ્હી-NCRમાં જોવા મળી અસર\nહિમવર્ષા / હિમાચલ સહિત ઉત્તરાખંડમાં હિમવર્ષા, પહાડો પર સફેદ ચાદર પથરાઇ\nઅભિમાન / હું જ શિવ છું, મને અડવાની આખા બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી : લંપટ નિત્યાનંદનો વીડિયો વાયરલ\nઅકસ્માત / ભાવનગરમાં ખીચોખીચ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા બાળકીનું મોત, નગરવાસીઓ હિબકે ચઢ્યા\nનિવેદન / અમેરિકામાં ભારતીય રાજદૂતે કહ્યું 21મી સદીમાં ભારત બનશે સુપરપાવર\nગોલમાલ / સુરતમાં BRTS અને સીટી બસમાં ટિકિટ કૌભાંડ ઝડપાયુ, ઈ-એજન્સીઓની મનમાની\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nShu Plan / અમદાવાદનું ઈડલી સર્કલ: રૂ.50માં આવું South Indian ફૂડ ક્યાંય નહીં મળે\nહૈદરાબાદ રૅપ કેસ / એન્કાઉન્ટર બાદ લોકોએ પોલીસ પર ફૂલોનો વરસાદ કર્યો, જિંદાબાદના નારા લાગ્યાં\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nભાવનગર / મહ���વાના ઉદ્યોગપતિની જાહેરાત, 'હું હૈદરાબાદ જઇને પોલીસને રૂપિયા એક લાખનું ઇનામ આપીશ'\nહૈદરાબાદ કેસ / સીન રિક્રિએટઃ હુમલો અને પછી પોલીસ સાથે અથડામણ, જાણી લો આખી રાતનો ઘટનાક્રમ\nઅર્થતંત્ર / અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા રઘુરામ રાજનની 10 દમદાર સલાહ\nVTV વિશેષ / 'સુરક્ષિત' ગુજરાતમાં દરરોજ એક બળાત્કારની ઘટના બને છે, અમદાવાદ પ્રથમ ક્રમે\nસેન્સેક્સ / દેશમાં મંદીના માહોલમાં પણ શેરબજારમાં તેજીનો દોર કેમ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2018/12/", "date_download": "2019-12-07T06:11:05Z", "digest": "sha1:NYG2KHODYQ3XYFUVLRQFHJNM2RL4U3T5", "length": 21584, "nlines": 188, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "ડિસેમ્બર | 2018 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nઅમદાવાદનું એક આકર્ષણ ‘અમદાવાદની ગુફા’\nઅમદાવાદનું એક આકર્ષણ ‘અમદાવાદની ગુફા’\n‘અમદાવાદની ગુફા’ તો તમે જોઈ જ હશે. ગુજરાત યુનીવર્સીટી વિસ્તારમાં, વિક્રમ સારાભાઇ કોમ્યુનીટી સાયંસ સેન્ટરની બિલકુલ બાજુમાં આ ગુફા આવેલી છે. આ કોઈ કુદરતી ગુફા નથી, પણ ભોંયરામાં કૃત્રિમ રીતે બનાવેલી ગુફા છે, અને તે કલાનો એક ઉત્તમ નમૂનો છે. ચિત્રકાર એમ. એફ. હુસૈનની કલ્પનાને સાકાર કરતી, સ્થપતિ બાલકૃષ્ણ દોશીએ સર્જેલી આ ગુફા છે. તેઓએ આ ગુફા ઈ.સ. ૧૯૯૩માં બનાવી છે, અને મુલાકાતીઓ માટે એક અનેરું આકર્ષણ ઉભું કર્યું છે. આ ગુફા પહેલાં ‘હુસૈન દોશી ગુફા’ તરીકે ઓળખાતી હતી, હવે તે ‘અમદાવાદની ગુફા’ તરીકે જાણીતી છે.\nથોડાં પગથિયાં ઉતરી તમે ગુફામાં પ્રવેશો એટલે એમાં દિવાલો પર ચિત્રકાર હુસૈનનાં દોરેલાં ચિત્રો અને આકારો જોવા મળે છે. આ ગુફાની છત ઘણા નાનામોટા ગુંબજોની બનેલી છે. આ ગુંબજો અંદરથી નાનામોટા અનિયમિત થાંભલાઓ પર ટેકવાયેલા છે. ગુંબજો પર બહાર મોટા નાગનું ચિત્ર દોરેલું નજરે પડે છે.\nઆ ગુફામાં ચિત્રોનાં પ્રદર્શનો યોજવાની અને ફિલ્મો રજૂ કરવાની સગવડ છે. અવારનવાર આવાં પ્રદર્શનો અહીં યોજાય છે. ગુફા અંદરથી જોવાની ગમે એવી છે. કલા, સ્થાપત્યો અને ફરવાનો શોખ ધરાવતા ઘણા લોકો આ ગુફા જોવા આવે છે.\nગુફાની બહાર ગાર્ડન અને રેસ્ટોરન્ટ છે. ગુફાની જોડે સુંદર મજાની આર્ટ ગેલેરી છે. ગુફાની બહાર ઝાડ પર ‘અમદાવાદની ગુફા’નું બોર્ડ લગાવેલું છે, તે તરત જ ધ્યાન ખેંચે છે. ગુફા જોવાની કોઈ ફી નથી, ફોટા પાડવાની છૂટ છે. ગુફા જોવાનો સમય સાંજના ૪ થી ૮ સુધીનો છે, સોમવારે બંધ રહે છે. ફોન કરીને જવું હોય તો તેનો ફોન નંબર 079 2630 8698 છે. આ સાથે ગુફાના થોડા ફોટા મૂક્યા છે.\nઅમદાવાદની ગુફાની નજીક જ ‘એલ. ડી. ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડોલોજી’ આવેલી છે. તે પણ સાથે સાથે જોવા જઈ શકાય.\nજતીપુરામાં શ્રી ગિરિરાજજીનું મુખારવિંદ\nજતીપુરામાં શ્રી ગિરિરાજજીનું મુખારવિંદ\nઉત્તર પ્રદેશમાં આવેલા ગિરિરાજજી પર્વતનું નામ કોણે નહિ સાંભળ્યું હોય આ પર્વત મથુરાથી ૨૧ કી.મી. દૂર આવેલો છે. કૃષ્ણ ભગવાને આ પર્વત ટચલી આંગળી પર તોળ્યો હતો, અને મથુરાવાસીઓને એની નીચે સાત દિવસ સુધી રક્ષણ આપ્યું હતું. એ બહુ જ જાણીતી કથા છે. બહુ જ લોકો આ પર્વતની પાંચ, સાત કે નવ કોશની પરિક્રમા કરતા હોય છે. આ પરિક્રમા, ગિરિરાજ પર્વતની તળેટીમાં આવેલા જતીપુરા ગામ આગળ આવેલી દંડવતી શિલા આગળથી શરુ થતી હોય છે.\nઅહીં જતીપુરા વિષે થોડી વાત કરીએ. ગિરિરાજ પર્વત પર અનેક નાનામોટા પત્થરો (શિલા) છે, તળેટીમાં જતીપુરા ગામ આગળ આવી એક શિલાને શ્રી ગિરિરાજ ભગવાનનું સ્વરૂપ આપી તેની પૂજા કરવામાં આવે છે. આ સ્વરૂપને મુખારવિંદ કહે છે. અહીં સાંજના સમયે સ્વરૂપને શણગાર આપી તેમની આરતી કરાય છે. મૂર્તિ બહુ જ દેદીપ્યમાન અને ભવ્ય લાગે છે. આરતી સમયે અહીં પુષ્કળ લોકો દર્શને આવે છે, ખૂબ ભીડ થાય છે, પણ દર્શન કરીને મન પ્રસન્ન થઇ જાય છે.\nજતીપુરા ગામમાંથી મુખારવિંદ સુધી પહોંચવા માટે એક સાંકડી ગલીમાંથી પસાર થવું પડે છે. આ ગલીની બંને બાજુ પુષ્કળ દુકાનો લાગેલી છે. દુકાનો છેક મુખારવિંદના ચોક સુધી લાગેલી છે. આને લીધે મુખારવિંદની જગા બહુ સાંકડી લાગે છે. વળી, દુકાનો આગળ ગંદકી, ગલીનો રસ્તો પણ ખાડાખબૂચાવાળો, ગિરદી ખૂબ, વચ્ચે ગાયો અને કૂતરાં પણ હોય, ચંપલ કાઢવાની કોઈ ખાસ જગા નહિ, ચંપલ ચોરાઈ જવાની બીક – આ બધાને લીધે દર્શન કરવા જવામાં ખૂબ તકલીફ પડે છે. આ મંદિર દેશવિદેશોમાં પણ જાણીતું છે, બહારથી સુધરેલા દેશના લોકો અહીં જોવા આવે, ત્યારે તેઓ આપણા દેશની કેવી છાપ લઈને જતા હશે આ બધું સુધારવાની ખાસ જરૂર છે.\nબીજું કે ગિરિરાજજીના આ મુખારવિ��દને દૂધ ચડાવવાનો મહિમા બહુ મોટો છે. લોકો અહીં નિશ્ચિત સમય દરમ્યાન દૂધ ચડાવે છે. દૂધ ચડાવવા માટે લોકો બહુ જ ધક્કામુક્કી કરે છે. ખબર નહિ, આવી ધક્કામુક્કી કરી આગળ પહોંચી દૂધ ચડાવનારને કેટલું પુણ્ય મળતું હશે કાચાપોચા માણસનો તો નંબર ઝટ આવે જ નહિ. વળી, દૂધ ઢોળાય, એની ગંદકી થાય, લપસી જવાય અને ટોળામાં પડી જવાય તો વાગે. એને બદલે એક લાઈન કરી હોય તો દૂધ ચડાવવામાં કોઈને ય તકલીફ ના પડે. પણ આ કામ કોઈ જ કરતુ નથી. ઉપરાંત, ચડાવેલું આ દૂધ એક નીકમાં આગળ વહે છે. તે બગડે, એટલે એની ગંદી દુર્ગંધ આવ્યા કરે છે. એને બદલે તમને જો ગિરિરાજજીમાં શ્રધ્ધા જ હોય, તો દૂધ તેમના શિરે ચડાવવાને બદલે ગરીબ લોકોને પીવા આપો તો ભગવાન વધુ પ્રસન્ન થાય, તથા દૂધનો વેડફાટ અને ગંદકી ના થાય. પણ આવી વસ્તુ યે કોઈ સમજવા તૈયાર નથી.\nઆશા રાખીએ કે જતીપુરામાં સત્તાધીશ લોકો મુખારવિંદ આગળ આવા સુધારા કરે.\nઅર્ધજાગ્રત મન વિષે ખાસ બાબતો\nઅર્ધજાગ્રત મન વિષે ખાસ બાબતો\nઅર્ધજાગ્રત મનને કામ સોંપવાનું તો હવે તમને આવડી ગયું છે.અર્ધજાગ્રત મનને બધું જ જ્ઞાન છે. તેની પાસે બધા જ પ્રશ્નોના ઉકેલ છે. તેને સોંપેલું કામ કઈ રીતે કરવું, એની એને પૂરી ખબર છે. એટલે એને કામ સોંપાયા પછી, એ તમને સ્ફુરણાઓ દ્વારા એ કામ કરવાની રીતની જાણ કરે છે, તમે એ સ્ફુરણાઓને અનુસરો એટલે તમારું કામ થાય જ. આ રીતે તમે જીવનમાં નક્કી કરેલાં બધાં ધ્યેય પ્રાપ્ત કરી શકો. તમે ધારો એ બધું જ મેળવી શકો. આમ, જીવનમાં સુખની કોઈ કમી ના રહે.\nબીજી એક બાબત ખાસ યાદ રાખવાની કે અર્ધજાગ્રત મનને પોતાની કોઈ વિચારશક્તિ નથી. એ ફક્ત નોકરની જેમ કામ જ કરે છે. એટલે જો એને ખોટું કામ સોંપાઈ જાય, તો એ ખોટું કામ પણ કરવા જ માંડે. એટલે એને કામ સોંપતી વખતે ખૂબ કાળજી રાખવી.\n(૧) આપણે જે મેળવવું છે, જે ધ્યેય પ્રાપ્ત કરવું છે, તે મેળવવાની આપણને તીવ્ર ઈચ્છા, પ્રબળ ઝંખના (Burning Desire) હોવી જોઈએ.\n(૨) જીવનમાં હકારાત્મક બનવું જરૂરી છે. જો તમે હકારાત્મક જીંદગી જીવતા હશો, તો તમારું અર્ધજાગ્રત મન વધુ અસરકારક રીતે કામ કરશે. તમારા ધ્યેય વિષે વિચારતા હો ત્યારે તમારું મન ધ્યેયના વિચારથી લાગણીવિભોર બની જવું જોઈએ.\n(૩) ગુસ્સો ના કરવો.\n(૪) આપણે બીજા લોકોની ભૂલો કે તેમના સ્વાર્થીવેડાને બહુ યાદ રાખતા હોઈએ છીએ. એવા લોકો માટે આપણા મનમાં રોષ પ્રગટે છે. એ રોષને દૂર કરી, તેમની ભૂલો માટે તેમને માફ કરવાની વૃત્તિ કેળવવી જોઈએ.\n(૫) અર્ધજાગ્��ત મનની શક્તિઓ પર પૂરો વિશ્વાસ હોવો જોઈએ, ભરોસો હોવો જોઈએ.અર્ધજાગ્રત મન પર શ્રધ્ધા હોવી જોઈએ. “અર્ધજાગ્રત મન કામ કરશે કે નહિ” એવી શંકા ન હોવી જોઈએ.\n(૬) અર્ધજાગ્રત મન એ કદાચ શરીરમાં રહેલો ‘જીવાત્મા’ કે ભગવાનનો અંશ જ છે. અર્ધજાગ્રત મન કામ કરતુ અટકી જાય, એટલે શરીરની બધી પ્રવૃત્તિઓ (હૃદય ધબકવું વગેરે) અટકી જાય, અને માણસનું મૃત્યુ થાય.\n(૭) અર્ધજાગ્રત મન એ ભગવાને મૂકેલો જીવાત્મા હોવાથી, એ બીજા લોકોના અર્ધજાગ્રત મન સાથે પણ સંપર્ક કરી શકે છે. વિશ્વમાં જે શક્તિઓ છે, એ બધા સાથે પણ એ સંપર્ક કરી શકે છે. આથી, એને બધું જ કામ કરતાં આવડે છે.\nતમે તમારા અર્ધજાગ્રત મનને ઓળખો. તેની સાથે થોડો સમય વિતાવો. તમારી અંદરની દુનિયામાં ડોકિયું કરવાની ટેવ પાડો, તે તમારાં બધાં કામ કરી આપશે. તમારું જીવન ધન્ય થઇ જશે. અલ્લાઉદ્દીનના જાદુઈ ચિરાગના જીનની જેમ અર્ધજાગ્રત મન બધાં જ કામ કરી આપશે.\nઆમ છતાં, ઘણા લોકો દુખી કેમ છે કેમ કે તેમને અર્ધજાગ્રત મન વિષે બહુ ખબર નથી, અથવા તો અર્ધજાગ્રત મનનો ઉપયોગ કરતાં આવડતો નથી. તેમને ઉપર લખી એ બધી બાબતોનો ખ્યાલ નથી. એટલે તમે આ બધું વિચારો, જીવનનો રાહ બદલો. પછી જુઓ કે અર્ધજાગ્રત મન તમને સુખની ચરમસીમાએ પહોંચાડે છે કે નહિ.\nઘણા લોકોએ અર્ધજાગ્રત મનની શક્તિઓનો ઉપયોગ કરીને ઘણું મેળવ્યું છે. (એક સાદું ઉદાહરણ લખું. તમે રાત્રે નક્કી કરીને સુઈ જાવ કે સવારે પાંચ વાગે ઉઠવું છે, તો એલાર્મ મૂક્યા વગર જ તમે પાંચ વાગે ચોક્કસ જાગી જશો. આ અર્ધજાગ્રત મનની શક્તિ છે.) ભગવાન બુદ્ધ, મહાપ્રભુજી વલ્લભાચાર્ય, નરસિંહ મહેતા – આવા મહાપુરુષોએ જે સિધ્ધિઓ મેળવી છે, કે ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે, તે તેમણે તેમના અર્ધજાગ્રત મન દ્વારા જ મેળવ્યું છે.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« નવેમ્બર જાન્યુઆરી »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Kasumbo/Detail/13-06-2019/134", "date_download": "2019-12-07T05:58:24Z", "digest": "sha1:S7JNEORE4TYU3RQDNUCCBSNHN3UKJ2OE", "length": 13363, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nવડોદરા સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓ રાજસ્થાનથી ઝડપાયા access_time 11:28 am IST\nસુરતમાં BRTS અને સીટી બસમાં ટિકિટ કૌભાંડ ઝડપાયુ: ઈ-એજન્સીઓની ગેરરીતિ access_time 11:20 am IST\nઉન્નાવ ગેંગરેપની પીડિતાના મોત બાદ સીએમ યોગીની જાહેરાત: ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે access_time 11:19 am IST\nબધાને ગમશેઃ એન્કાઉન્ટરની ઘટનાને બિરદાવતા લલિત વસોયા access_time 11:08 am IST\nજખૌમાંથી ગુમ થયેલી જામસલાયાની બોટ અને માછીમારો પાકિસ્તાન મરીનના કબ્જામાં access_time 11:07 am IST\nવિજયભાઇ ૨ 'દિ કચ્છમાં: ૧૫મીએ ઉપરાષ્ટ્રપતિ સફેદ રણમાં access_time 11:06 am IST\nરિસર્ચ : અખરોટ સ્વાસ્થ્યવર્ધક અને વજન ઘટાડવામાં મદદરૂપ access_time 10:31 am IST\n'વાયુ' વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ છે જે સતત હવે પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી હાલના અનુમાનો મુજબ શકયતાઓ દેખાઈ રહી છે : હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જયારે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પડશે. access_time 11:36 am IST\nરાજકોટમાં સવારે ઝાપટુ વરસ્યુઃ ગઈસાંજથી સતત વાદળોનો ગંજારવ : સવારે ભેજનું પ્રમાણ ૯૨%: રાજકોટ શહેરમાં આજે સવારથી છવાયેલા વાદળો વચ્ચે સવારે ૭:૩૦ વાગ્યાથી ધીમીધારે છાંટા ચાલુ થયા હતા. થોડીવાર એવુ લાગતુ હતું કે હમણા તૂટી પડશે પણ હળવો વરસી ગયા બાદ વરસાદ બંધ થયો હતો. હવામાન વિભાગમાં સવારે ૮:૩૦ વાગ્યે ૯૨% ભેજ નોંધાયો છે, જયારે ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. આ લખાય છે ત્યારે સવા���ે ૧૦:૧૫ વાગ્યે વાદળો છવાયેલા છે access_time 10:57 am IST\nવિડીયો : કચ્છના રાપરમાં મોડી સાંજથી વાયુ વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ હોવાનું સ્કાયમેટે એક વિડીયો પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે. access_time 10:27 pm IST\nવાયુ વાવાઝોડાની વહેલી સવારથી અસર :બપોરે 3 વાગ્યે દરિયાકાંઠે ટકરાશે access_time 12:00 am IST\n'વાયુ' વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપરથી ટળ્યો : ઓમાન તરફ ફંટાયુ access_time 9:24 am IST\n૩ કલાકથી વધારે સમય તાજમહલ પરિસરમા વિતાવવા માટે આપવા પડશે વધારે પૈસા access_time 12:00 am IST\nસરદાર પટેલ ફાઉન્ડેશન દ્વારા આયાત- નિકાસ- જીએસટીના કોચીંગ કલાસનો પ્રારંભ access_time 11:50 am IST\nરેલનગરનો સાધુવાસવાણી કુંજ રોડ ખોદી નંખાયોઃ ખાડામાં અકસ્માતનો ભય access_time 4:12 pm IST\nરાજકોટમાં મેઘરાજાના અમી છાંટણા-ઝાપટાઃ ફૂંકાતો પવન access_time 3:33 pm IST\nદ્વારકામાં જુનો વડલો ધરાશાયી access_time 3:38 pm IST\nએનડીઆરએફની ટીમનું જોડિયા આગમન access_time 12:59 pm IST\nપોરબંદર કાંઠે ભારે મોજાથી ભુતેશ્વર મંદિર જમીનદોસ્તઃ પુજારીનો બચાવ access_time 1:00 pm IST\nવડોદરા: પોસિબી પોલીસે બાતમીના આધારે વિવિધ જગ્યાએ સટ્ટો રમાડનાર મુંબઈના બુકીની વડોદરાથી ધરપકડ કરી access_time 5:25 pm IST\nકલોલમાં ટાઉન હોલ પાછળ આવેલ હનુમાનજીના મંદિર નજીક ગંદકીનો સામ્રાજ્ય: લોકોને જવા આવવામાં મુશ્કેલી access_time 5:28 pm IST\nડીસામાં ધોળા દિવસે આંગડિયા પેઢીના કર્મચારીને તીક્ષ્‍‍ણ હથિયારના ઘા મારી લાખોની લૂંટ :સનસનાટી access_time 9:29 pm IST\n૮૩ વર્ષનાં માજીએ લગ્ન કર્યા છે તેનાથી ૪૦ વર્ષ નાના મુરતિયા સાથે access_time 3:27 pm IST\nઆ અજીબ પ્રકારના ઝાડ પર ઉગે છે 40 પ્રકારના ફળ access_time 5:48 pm IST\nલંડનમાં અચાનક એટીએમ મશીનથી નિકળવા લાગી નોટો \nએન. આર. આઈ. સમાચાર\nBAPS ચિનો હિલ્સ કેલિફોર્નિયાના ઉપક્રમે \" ગ્રીન-વોક એ થોર્ન \" નું આયોજન કરાયું : આબાલ વૃધ્ધ સહીત અનેક હરિભક્તો જોડાયા access_time 7:28 pm IST\nઅમેરિકાના કેલિફોર્નિયામાં ISCON દ્વારા ‘‘નૃસિંહ જયંતિ'' ઉત્‍સવ ઉજવાયોઃ સ્‍વામીશ્રી સચ્‍ચિદાનંદ સરસ્‍વતીએ નરસિંહ અવતાર તથા ભક્‍ત પ્રહલાદ વિષે પ્રાસંગિક કથાવાર્તા કરી access_time 8:43 pm IST\n''હરિધામ મંદિર મહોત્સવ'': અમેરિકાના ન્યુજર્સીમાં નવનિર્મિત હરિધામ મંદિરમાં ૫ થી ૭ જુલાઇ ૨૦૧૯ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશેઃ યોગી ડિવાઇન સોસાયટી આયોજીત ત્રિદિવસિય મહોત્સવ અંતર્ગત આંતર રાષ્ટ્રિય યુવા સંમેલન, યજ્ઞ, મહાપૂજા, સાંસ્કૃતિ કાર્યક્રમો તથા વેદોકત વિધિ મુજબ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન access_time 7:22 pm IST\nમલેશિયાના બેડમિન્ટન ખેલાડી લી ચોન્ગ વેઇએ લીધો સન્યાસ: કેન્સરની બીમારી હોવાનું કર્યું જાહેર access_time 5:38 pm IST\nવર્લ્ડકપ-2019:ભારત - ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ 20-20 રમાશે કે રદ થશે\nમુંબઈ ઇન્ડિયન્સના રાશીખ સલામની ઉંમરનો વિવાદ access_time 5:40 pm IST\nસોનાક્ષીની આગામી ફિલ્મનું નામ 'ખાનદાની શફાખાના' access_time 4:42 pm IST\nઅભિનેતા વિવાન ભટેના બન્યો પુત્રીનો પિતા access_time 4:42 pm IST\nસોશ્યલ મીડિયામાં આમિર ખાનની પુત્રી ઇરાએ પ્રેમનો એકરાર કર્યો access_time 4:46 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/karnataka-bjp-deputy-cm-govind-karjol-controversial-statement-road-accident-motor-vehicle-act-gujarati-news/", "date_download": "2019-12-07T07:32:03Z", "digest": "sha1:J4GVLWXATYHG2ZG23TWJCMNZW5QPR4K5", "length": 10439, "nlines": 166, "source_domain": "www.gstv.in", "title": "ભાજપના નેતાનું જ્ઞાન બહાર આવ્યું, ‘રોડ સારા બનાવવાથી અકસ્માત વધુ થાય છે’ - GSTV", "raw_content": "\nએરટેલ, વોડાફોન અને Ideaના ગ્રાહકોને મળી મસમોટી ગિફ્ટ,…\nખરાબ સર્વિસથી કંટાળી SUV કારને ખેંચાવડાવી ગધેડા પાસે,…\nમારૂતિની આ કાર તમારી પાસે તો નથી ને\nસોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર…\nજ્યાં ત્યાં મોબાઇલ ચાર્જ કરવાની આદત હોય તો…\nભૂલથી પણ આ લોન ના લેતા નહીં તો…\nઅમેઝોને નિંટેડો સ્વિચના બદલામાં સંખ્યાબંધ ગાહકોને મોકલી દીધા…\nઓટો ઉદ્યોગના ટર્નઓવરમાં જંગી ઘટાડો, એક લાખ કર્મચારીઓએ…\nપામતેલ ઉછળી રૂ.800 બોલાતા નવો ઈતિહાસ સર્જાયો: એરંંડા…\nક્યાંક તમારું પણ બની ના જાય બીજુ PAN,…\nHome » News » ભાજપના નેતાનું જ્ઞાન બહાર આવ્યું, ‘રોડ સારા બનાવવાથી અકસ્માત વધુ થાય છે’\nભાજપના નેતાનું જ્ઞાન બહાર આવ્યું, ‘રોડ સારા બનાવવાથી અકસ્માત વધુ થાય છે’\nમોટર વ્હીકલ એક્ટને લાગૂ થયા બાદ વાહનોને લઈને ભારે ચાલાનને લઈને કર્ણાટકનાં ઉપમુખ્યમંત્રીએ વિવાદિત નિવેદન આપ્યુ છે. કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ગોવિંદ એમ કરજોલે કહ્યુ, વધારે સારા રસ્તાને કારણે દુર્ઘટનાઓમાં વધારો થાય છે. જેને કારણે રસ્તાઓના સમારકામ ઉપર ધ્યાન ઓછું આપવામાં આવે છે.\nડેપ્યુટી સીએમે કહ્યુકે, ખરાબ રસ્તાઓ દુર્ઘટનાનું કારણ બનતા નથી પરંતુ સારા અને સુરક્ષિત રસ્તાઓને કારણે દુર્ઘટનાને કારણે થાય છે. ઉલ્લેખનીય છેકે, હંમેશા દેશમાં ખરાબ રસ્તાઓના મામલા ઉઠતા રહે છે. દેશમાં હજી પણ રસ્તાની પરિસ્થિતી સારી નથી, આખા દેશમાં રસ્તાની સ્થિતી સુધારવા માટે રસ્તા પરિવહન મંત્રાલય અને રાજમાર્ગ મંત્રાલય તરફથી પહેલા કરવામાં આવી રહી છે.\nડેપ્યુટી સીએમે કહ્યુકે, સારા રસ્તા પર લોકો કલાકદીઠ 120-160 કિમીની ગતિથી ચાલે છે. જેને કારણે દુર્ઘટનાઓ થતી રહે છે. જ્યારે જ્યાં રસ્તાઓ ખરાબ છે ત્યાં લોકો ધીમી સ્પીડથી સાવધાનીથી ચાલે છે. જેને કારણે આ વિસ્તારોમાં દુર્ઘટનાઓ ઓછી થાય છે. તેના સિવાય તેમણે નવા મોટર વ્હીકલ એક્ટને લઈને કહ્યુકે, તેઓ વધારે દંડની રાશિનું સમર્થન કરતાં નથી. એક સપ્ટેમ્બરથી નવી મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદ દેશભરના ઘણા રાજ્યોમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.\nતમને જણાવી દઈએકે, નવા મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદથી ચાલાનની રાશિ પહેલાંની તુલનામાં બહુ વધારે છે. જેનો લોકો વિરોધ કરી રહ્યા છે. પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ તો નવા ટ્રાફિક નિયમોનો જનવિરોધી ગણાવ્યો છે. સાથે જ તેમણે એવું પણ કહ્યુ છેકે, તેઓ આ નિર્ણયને પશ્વિમ બંગાળમાં લાગૂ નહી થવા દે.\n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nવિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું\nશિયાળાની સીઝનમાં તમારા ઘરે બનાવો મસ્ત પમકીન સૂપ, ગેરેન્ટી ટેસ્ટ બધાને ગમશે\nઅમદાવાદ : DPS સ્કૂલ સંચાલકોના કેસમાં હાઈકોર્ટે સોમવાર સુધી ચૂકાદો અનામત રાખ્યો\nઅમરેલી : લુપ્ત થતી જતી વાઈલ્ડ કેટના બચ્ચાનાં મોઢામાં ઈસમોએ ગળુ પકડી લાકડી ઘુસાડી\nસાયલા : ગણેશ વિસર્જન નિમિતે આ યુવક મંડળે કરી અનોખી પહેલ\nઓલા ઉબેર એપથી જેમ કાર અને રિક્ષા મંગાવો છો તેમ હવે ટ્રેક્ટર પણ મંગાવી શકશો\nકૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nપોલીસને શક, બીજાં 3 રાજ્યોમાં પણ હૈદરાબાદ દુષ્કર્મ બાદ હત્યા જેવાં જ કારનામાં કરી ચૂક્યા હતા આ આરોપીઓ\nજીવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડી પણ મોત ભેટી ગયું, પિતાનો બળાપો દોડાવી દોડાવીને ગોળી મારો\nકૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nચકચારી બળાત્કાર કેસ : નવમા દિવસે પોલીસને મળી મોટી સફળતા, રાજસ્થાનથી બે શકમંદની અટકાયત\nઅયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ\nકોંગ્રેસી સાંસદો મને મારવા વેલમાં ધસી આવ્યા હતા : સ્મૃતિ\nRBIનો ઘટસ્ફોટ : ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ પાંચ વર્ષના તળિયે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Kasumbo/Detail/13-06-2019/136", "date_download": "2019-12-07T06:32:56Z", "digest": "sha1:DLXG2KDMMZNPOO4BF3WG2ZDFQHZPJHNN", "length": 14900, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\n૨૭ એકરના વિશાળ પ્રાકૃતિક જંગલમાં પથરાયેલ કુદરતી ઉપચાર કેન્દ્ર ''સ્વાગત''માં અચૂક પધારો access_time 12:02 pm IST\nસોમવારે ઇદે ગૌષિયાઃ સર્વત્ર જુલૂસ-ઉર્ષ access_time 12:00 pm IST\nનવાગામ સોમનાથ રેસીડેન્સીમાં સૂતેલા કોળી દંપતી પર ઇંટ અને છરીથી હુમલો કરી ૩ હજારની લૂંટ access_time 12:00 pm IST\nરાજકોટની કોલેજો સજ્જડ બંધ : સૌરાષ્ટ્રમાં મિશ્ર પ્રતિસાદ access_time 11:59 am IST\n10મી જાન્યુ ,એ દેશભરના જવેલર્સ અમદાવાદમાં ઉમટશે: YMCA ખાતે 'મેગા નેટવર્ક મીટ' યોજાશે access_time 11:57 am IST\nખેડુતો માટે ખુશીના સમાચારઃ ચીને ૩૦ હજાર ટન સીંગતેલનો ઓર્ડર આપ્યોઃ જગતના તાતને સારા ભાવ મળી શકે છે access_time 11:57 am IST\nરાજકોટથી એસટીની દીવ- કોડીનાર- વેરાવળ- ઉના- પોરબંદર- દ્વારકાની બસો બંધ : કુલ ૨૦ બસો બંધઃ વાયુ વાવાઝોડા સંદર્ભે આજે સતત બીજા દિવસે રાજકોટ એસટી ડીવીઝનની દીવ-કોડીનાર-વેરાવળ-ઉના-પોરબંદર-દ્વારકાની બસો બંધ રખાઈ : કોઈ મુસાફરો ફરકતા નથી : બે દિ'થી આવકમાં તોતીંગ ગાબડુ : જામનગર સુધી એસટી દોડે છે : સાંજ બાદ પુનઃ બસ વ્યવહાર શરૂ થવાની શકયતા : એડવાન્સ બુકીંગમાં ૪ લાખનું રીફંડ અપાયુ access_time 10:57 am IST\nવાવાઝોડુ સીધુ નહિં ટકરાય તો પણ સાવધ રહેવું પડશે : સૌરાષ્ટ્રમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે : પંકજકુમાર : મહેસુલ વિભાગના મહાસચિવ શ્રી પંકજકુમારે આજે સવારે ૧૧ વાગ્યે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આજે બપોરે વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફથી પસાર થશે. 'વાયુ' વાવાઝોડાએ દિશા બદલી છે પણ હળવાશથી લેવાની જરૂર નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર સજ્જ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ૩૮૩ એમ્બ્યુલન્સ રાખવામાં આવી. રાજકોટથી ૧ લાખ ફૂડપેકેટ ગીર સોમનાથમાં મોકલવામાં આવ્યા. ૪૮ કલાકમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડી શકે. એનડીઆરએફ, એસડીઆરએફ, એસજીપી અને આર્મીની ટીમ ખડેપગે છે. access_time 12:52 pm IST\n''વાયુ'' વાવાઝોડું પોરબંદરની દક્ષિણે અરબી સમુદ્રમાં ૭૦ નોટકીલ માઈલ દૂર કેન્દ્રિત થયું છેઃ પ્રતિ કલાક ૬૫ કી.મી. ઝડપે ત્યાં પવન ફૂંકાય રહ્યો છેઃ માછીમારોની તમામ બોટો બંદર ઉપર સલામત છેઃ આજે સવારે કોસ્ટગાર્ડે કરેલ ટ્વીટ access_time 11:38 am IST\nગુજરાતમાં ખાલી થયેલી રાજ્યસભાની બંને સીટ પર એકસાથે ચૂંટણી યોજવા કૉંગેસની માંગણી :ચૂંટણી પંચને કરશે રજૂઆત access_time 12:11 am IST\nપ્રિયંકા ગાંધીએ ચૂંટણીમાં હાર માટે દોષનો ટોપલો કાર્યકરો પર ઢોળ્યો access_time 3:31 pm IST\n''વાયુ'' વાવાઝોડાનો કરંટઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં તેજ પવનના સૂસવાટાઃ જાફરાબાદ-જેશરમાં ૧ ઇંચ વરસાદ access_time 11:00 am IST\nરાજકોટમાં મેઘરાજાના અમી છાંટણા-ઝાપટાઃ ફૂંકાતો પવન access_time 3:33 pm IST\nબાઇક ચોરી કરી પર્સ અને મોબાઇલની ચીલ ઝડપ કરનાર બે ઝડપાયાઃ ૧૧ ગુનાનો ભેદ ખુલ્યો access_time 4:00 pm IST\nશ્રી કૃષ્ણગિરી પાર્શ્વ પદ્માવતી મહાતીર્થ ધામનો ૧૭મો ધ્વજારોહણ : કાલથી ત્રિ-દિવસીય મહોત્સવ access_time 3:35 pm IST\nઉનાના સીમાસીમાં ૭૭ લાખની ખનીજ ચોરી access_time 11:45 am IST\nવડિયાના સુરવો ડેમનું નિરીક્ષણ કરતા બાવકુભાઈ ઉંધાડ access_time 10:20 am IST\nમોરબી જીલ્લાના ફલડ કંટ્રોલ રૂમના કર્મચારી મનીષ મોદીને ફરજમાં બેદરકારી બદલ નોટીસ access_time 10:35 pm IST\nડીસાના માલગઢના યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકવતાં ચકચાર access_time 10:40 pm IST\nઅનુપમસિંહ ગેહલોતના અભિયાનની કેરળ હાઇકોર્ટે નોધ લીધીઃ કેરળમાં અમલ access_time 11:36 am IST\nરાજ્યના 28 તાલુકામાં વરસાદ: 12 તાલુકાઓમાં એક ઈંચથી વધુ :16 તાલુકામાં અડધો ઇંચ વરસાદ access_time 10:23 pm IST\nલંડનમાં અચાનક એટીએમ મશીનથી નિકળવા લાગી નોટો \n'ફીવર ડ્રીમ' શા માટે સાયન્સ શું કહે છે સાયન્સ શું કહે છે\nમુલતાની માટીથી લાવો તમારા ચહેરા પર ગ્લો access_time 10:22 am IST\nએન. આર. આઈ. સમાચાર\n''ઇન્ડિયન હેરિટેજ ફેસ્ટીવલ'': યુ.એસ.માં સનાતન વિદ્યાલયના ઉપક્રમે શ્રી ક્ર���શ્ના વૃંદાવન ન્યુજર્સી મુકામે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ગીતા સ્પર્ધા, તથા દેવી દેવતાઓનું મહાત્મ્ય દર્શાવતા ડાન્સ, ડ્રામાથી ઉપસ્થિતો ખુશખુશાલ access_time 12:00 am IST\n''હરિધામ મંદિર મહોત્સવ'': અમેરિકાના ન્યુજર્સીમાં નવનિર્મિત હરિધામ મંદિરમાં ૫ થી ૭ જુલાઇ ૨૦૧૯ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશેઃ યોગી ડિવાઇન સોસાયટી આયોજીત ત્રિદિવસિય મહોત્સવ અંતર્ગત આંતર રાષ્ટ્રિય યુવા સંમેલન, યજ્ઞ, મહાપૂજા, સાંસ્કૃતિ કાર્યક્રમો તથા વેદોકત વિધિ મુજબ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન access_time 7:22 pm IST\n\" જેની સાથે યોગેશ્વર શ્રી કૃષ્ણ હોય છે તેનો ક્યારેય પરાજય થતો નથી \" : યુ.એસ.માં અરવાઈન સ્થિત કેલિફોર્નિયાની હવેલીમાં પ.ભ.108 શ્રી દ્વારકેશલાલજીની પધરામણી : પુષ્ટિ માર્ગનો મહિમા વર્ણવ્યો : શ્રીનાથજી બાવાને રાજભોગ અર્પણ કરી આરતી ઉતારી access_time 7:26 pm IST\nરિયલ મેડ્રિડમાં સામેલ થશે ફલાર્ડ મેંડી access_time 5:38 pm IST\nમુંબઈ ઇન્ડિયન્સના રાશીખ સલામની ઉંમરનો વિવાદ access_time 5:40 pm IST\nમલેશિયાના બેડમિન્ટન ખેલાડી લી ચોન્ગ વેઇએ લીધો સન્યાસ: કેન્સરની બીમારી હોવાનું કર્યું જાહેર access_time 5:38 pm IST\nઆમિર ખાનની પુત્રી ઇરા ખાને સ્વીકાર્યું રિલેશનશિપમાં હોવાની વાત.... access_time 4:43 pm IST\nસોનાક્ષીની આગામી ફિલ્મનું નામ 'ખાનદાની શફાખાના' access_time 4:42 pm IST\nસોશ્યલ મીડિયામાં આમિર ખાનની પુત્રી ઇરાએ પ્રેમનો એકરાર કર્યો access_time 4:46 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00508.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/photos/read-the-important-news-upto-8-pm-of-today-7th-march-2019-8320", "date_download": "2019-12-07T06:11:09Z", "digest": "sha1:COYACESQWUREPFC3ZLGNBWYA7ZOCWQTA", "length": 6736, "nlines": 60, "source_domain": "www.gujaratimidday.com", "title": "વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર - news", "raw_content": "\nવાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર\nલોકસભા ચૂંટણીને લઈને હાલ દેશભરમાં માહોલ ગરમ છે. ત્યારે અહેવાલો છે કે 8 માર્ચ કે 9 માર્ચ સુધીમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા લાગૂ પડી જશે.\nપુલવામાં અટેક બાદ વિપક્ષ દ્વારા આરોપ અને એર સ્ટ્રાઈક પર સબૂત માગવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે પુલવામાં આતંકી હુમલાને પીએમ નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે મેચ ફિક્સિંગનું પરિણામ કહ્યું છે.\n26/11 હુમલાના આતંકી હુમલાના સૂત્રધાર હાફીઝ સઈદ પર યુએને બેન હટાવ્યુ નથી. જરુરી દસ્તાવેજોના અભાવે આંતકવાદી હફીઝ સઈદને બેન હટાવવા ના કહી છે.\nચૂંટણીને ધ્યાનમાં રાખતા સેન્સેક્સ ઉપર જઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે લોકસભા ઈલેક્શનને ધ્યાનમાં રાખતા આ વર્ષે સેન્સેક્સ 42,000 સુધી પહોચવાની સંભાવના દર્શાવવામાં આવી છે.\nઅબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓ કંપનીને કારણે ભારતમાં મોબાઇલ ડેટા બહુ સસ્તી કિંમતે એટલે કે માત્ર ૧૮.૫ રૂપિયામાં એક ગિગાબાઇટ્સ (GB) (૦.૨૬ ડૉલર) ઉપલબ્ધ છે, જ્યારે વૈશ્વિક સરેરાશ આશરે ૬૦૦ રૂપિયા છે, એમ Cable.co.uk વેબસાઇટે કરેલા સંશોધનમાં જણાઈ આવ્યું છે.\nવરૂણ ધવન આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મને લઈને ચર્ચામાં છે. ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરની શૂટિંગ માટે લંડનમાં છે જ્યા 40 દિવસનો શેડ્યૂલ છે. લંડન જવા પહેલા વરૂણે ફિલ્મ કલંકની શૂટિંગ પૂરી કરી હતી અને એના ફેન્સને હવે ફિલ્મના ટ્રેલરની રાહ છે. તો વરૂણ ધવન પોતાના ફેન્સને ખુશ કરવા માટે એક ખાસ કામ કરવા જઈ રહ્યા છે. જ્યા કરણ જોહરે પોતાની આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરી દીધો છે.\nભારતીય બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ ઈન્ડોનેશિયા માસ્ટર્સનો ખિતાબ પોતાના નામે કર્યો છે. 3 વારની વિશ્વ ચેમ્પિયન કૈરોલિના મારિન સાથેના ફાઈનલ મુકાબલામાં કૈરોલિના મારિન ઈજાગ્રસ્ત થતા સાઈના નહેવાલને વિજેતા ઘોષિત જાહેર કરાઈ હતી. જ્યારે કૈરોલિના મારિન ઈજાગ્રસ્ત થઈ ત્યારે સાઈના નેહવાલ 4-10થી પાછળ ચાલી રહી હતી.\nજાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.\nરાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન\nChildren's Day: દેશના પ્રથમ વડાપ્રધાનને તેમના જન્મદિવસે કરીએ યાદ\nHappy Birthday: 56 વર્ષે પણ એટલા જ ખુબસૂરત અને જાજરમાન દેખાય છે નીતા અંબાણી\nગુજરાતી રોક સ્ટાર જીગરદાન ગઢવીના Unplugged Songs\nPriyanka Chopra:ટીકા અને વિવાદ વચ્ચે પણ સુપરહિટ છે આ એક્ટ્રેસ\n'Montu ni Bittu' ના સેટ પર કોણ કરતુ હતું નખરાં જાણો આવા કેટલાક રાઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00508.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2018-issues/%E0%AA%86%E0%AA%87%E0%AA%93%E0%AA%8F%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80-%E0%AA%96%E0%AB%82%E0%AA%AC%E0%AB%80%E0%AA%93/", "date_download": "2019-12-07T07:35:06Z", "digest": "sha1:BWW73WQY44WCZO53BXLKZTIAKYZBEA4U", "length": 7091, "nlines": 158, "source_domain": "cybersafar.com", "title": "આઇઓએસમાં નવી ખૂબીઓ | CyberSafar", "raw_content": "\nયૂઝર્સની સંખ્યાની દૃષ્ટિએ ભલે એન્ડ્રોઇડ, એપલ કરતાં આગળ હોય, ફીચર્સની બાબતે એપલ હંમેશા આગળ રહે છે. તેની ઓપરેટિંગ સિસ્ટમના ���વા વર્ઝનમાં એવું ઘણું છે, જે એન્ડ્રોઇડમાં નથી.\nએપલ કંપનીએ હમણાં તેની ઓપરેટિંગ સિસ્ટમનું લેટેસ્ટ વર્ઝન આઇઓએસ-૧૨ ડેવલપર્સ માટે રજૂ કર્યું છે. આ નવી ઓપરેટિંગ સિસ્ટમ તમારા આઇફોનમાં પહોંચતાં સપ્ટેમ્બર મહિનો આવી જશે પરંતુ તેનાં ફીચર્સ જાણી લેવા જેવાં છે.\nસામે પક્ષે એન્ડ્રોઇડનું લેટેસ્ટ વર્ઝન એન્ડ્રોઇડ પી પણ સૌ માટે લોન્ચ થવાની તૈયારીમાં છે. પરંતુ એન્ડ્રોઇડમાં હંમેશાં બને છે તેમ, જૂના મોટા ભાગના એન્ડ્રોઇડ ફોનમાં આ વર્ઝનનો લાભ નહીં મળે. જ્યારે આઇઓએસ-૧૨નો મોટા ભાગના આઇફોન યૂઝર્સ લાભ લઈ શકશે આ સિવાય આઇઓએસ-૧૨માં એવી ઘણી ખૂબીઓ છે જે તેને એન્ડ્રોઇડ કરતાં આગળ રાખે છે.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Shivaji-Ni-Loont.pdf/%E0%AB%A9%E0%AB%A6", "date_download": "2019-12-07T07:32:57Z", "digest": "sha1:27HC2SXIZIIMDPPNO7AJOF3DX2H7DKEB", "length": 5793, "nlines": 65, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૩૦ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nબીજે દિવસે જ્યારે બહિરજી અને બાવાજી પોતપોતાની વાતમાં ગુંથાઈ શહેરમાં ફરવાની યોજના નક્કી કરતા હતા; અને દર્શને આવનારા ભક્તો આ નવા મરાઠાને જોઈને આશ્ચર્ય પામતા હતા, ત્યારે મણિગવરી પોતાની બંગલીમાં રાતની વાત સાંભળી શોકમાં હતી, જ્યારે બે દૂતો શહેર બહાર હનુમાનની જગાથી સહજ દૂર પોતાના નાયકને શોધવાને આસપાસ જોતા હતા, ત્યારે હરિલાલ પોતાના વિચારમાં મશગુલ થઈ જઈને શું કરવું, તેના ઘોટાળામાં પડ્યો હતો. તેણે થોડે વખત આમ તેમ ફેરાહેરા માર્યા અને પછી કંઈ જંપ ન વળ્યો, ત્યારે તે પોતે હનુમાનની જગા આગળ ગયો, ત્યાં દર્શન કરીને બાવાજીને પગે લાગી પાછો ફર્યો, ત્યાં બહિરજી હતો નહિ. હનુમાનની જગાના ઓટલા પરથી તેણે થોડે દૂર ત્રણ માણસોને વાતચીત કરતા જોયા, તેમાંના બે હિંદુ અને એક મુસલમાની વેશ સજેલો હિંદુ હતો, તેની પાસે જવાની કંઈ હિંમત ચાલી નહિ, તેથી પોત��ની બંગલીએ તે પાછો ફર્યો.\n” મણિ બેલી, “મને તો અતિ ઘણી ચિંતા લાગે છે કે, જે આજે ને આજે કંઈ થશે નહિ તો શહેરનું સત્યાનાશ વળી જશે.”\n“ખરું છે. પણ શું ઈલાજ લેવો તે સુઝતો નથી;” તેણે જવાબ આપ્યો. “કંઈ વધારે ગડબડ કરીશું તો એ માણસ છટકી જશે અને સઘળું ઉલટું થઈ જશે; અને આપણા નસીબમાં કાળીટીલી લખાશે આપણો ધર્મ છે કે જેમ બને તેમ રાજાનું ને પ્રજાનું રક્ષણ કરવું, તમે કંઈ ઈલાજ બતાવો છો આપણો ધર્મ છે કે જેમ બને તેમ રાજાનું ને પ્રજાનું રક્ષણ કરવું, તમે કંઈ ઈલાજ બતાવો છો \n“તમે એ સઘળી ખટ૫ટ મૂકી દો અને મારા વિચારપર વાત રાખો;” મણિએ કહ્યું, “પણ આજે આપણે ત્યાં જે મિત્રો ભોજન માટે આવવાના છે, તેની સંભાળ તમારે લેવી પડશે. હું મારી શક્તિ પ્રમાણે એનો કંઈ સંકેત પાર ઉતારીશ.”\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ૨૧:૪૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1086", "date_download": "2019-12-07T06:27:26Z", "digest": "sha1:TPBUDIQZYJBWYOZWW4SLQHMJYP6UB52H", "length": 9805, "nlines": 107, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: અમૃતનો પ્યાલો પિવરાવો – દીપક બારડોલીકર", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઅમૃતનો પ્યાલો પિવરાવો – દીપક બારડોલીકર\nMay 1st, 2007 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 11 પ્રતિભાવો »\n[આજે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે, રીડગુજરાતીના સૌ વાચકમિત્રોને જય જય ગરવી ગુજરાત. આપણું ગુજરાત સમૃદ્ધ બને, શિક્ષિત બને અને સત્વશીલ બને તેવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના.]\nગુજરાત, ઓ લીલીછમ ગુજરાત\nસુખચેન તણી સંપત ગુજરાત\nમશ્હૂર હતી તવ સજ્જનતા\nદરિયોય રહી જાયે જોતો\nએ મનની હતી મોટાઈ પણ\nમાળા હતા ઉમદા સૌરભના\nઅફસોસ એ રંગો આજ નથી\nવિલાઈ અનુપમ સૌ ભાતો\nદ્વેષાઈ ગયો માહોલ અને\nસૌ ખાબ અહીં બરબાર થયા\nવિષચક્ર હતું એક શેતાની\nઈન્સાન અહીં હેવાન થયા\nઓ લોકો, થોડી કદ્ર કરો\nછે મોતી એને રોળો નહિ\nને પીઓ પરંતુ ઢોળો નહિ\nકે ગુંજે કણ-કણમાં આ રાગ\nછે ખૂબ ભલી ગરવી ગુજરાત\nગુજરાત, ઓ લીલીછમ ગુજરાત\nસુખચેન તણી સંપત ગુજરાત\n« Previous એક પ્રેમાળ પિતા – વંદના ભટ્ટ\nજીવનનો હેતુ – મૃગેશ શાહ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nનયણાં – વેણીભાઈ પુરોહિત\nઊનાં રે પાણીનાં અદ્દભુત માછલાં- એમાં આસમાની ભેજ, એમાં આતમાનાં તેજ: સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં: ઊનાં રે પાણીનાં અદ્દભુત માછલાં. સાતે રે સમદર એના પેટમાં, છાની વડવાનલની આગ, અને પોતે છીછરાં અતાગ: સપનાં ઓળોટે એમાં છોરૂ થઈને ચાગલાં: ઊનાં રે પાણીનાં અદ્દભુત માછલાં. જલના દીવા ને જલમાં ઝળહળે, કોઈ દિન રંગ ને વિલાસ, કોઈ દિન પ્રભુ તારી પ્યાસ, ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં: ઊનાં રે પાણીનાં અદ્દભુત માછલાં.\nમુસાફર – રાજેન્દ્ર પટેલ\nમુસાફર, જન્મ્યો ત્યારથી જ જાણે મુસાફરીએ નીકળ્યો છે. ઘડિયાળના કાંટાની કે નક્ષત્રની જેમ પોતાનાં પગલાં ભૂંસી શકતો નથી કે નવો રસ્તો ચાતરી શકતો નથી. એના એ જ રસ્તા વચ્ચે ગૂંચવાએલો માઈલસ્ટોનનો પથ્થર થવા મથે છે. ઊભો હોય ત્યારે પોતાની આરપાર અનેક મારગ પસાર થતાં જુએ છે. જ્યારે થાકે ત્યારે થાકેલાં સપનાંને ઓશીકે સૂતો હોય છે, નચિંત મુસાફરને ખબર નથી તેને ક્યાં જવું છે તે ચડતો નથી તે ઊતરતો નથી તે ઊભો રહ્યો છે અને રાહ જોયા કરે છે જોયા જ કરે ... [વાંચો...]\nપ્રેમ કરું છું – સુરેશ દલાલ\n‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત, એટલી વાતને કહેવા માટે કેટલો વલોપાત. ‘કહ્યા પછી શું ’ ની પાછળ શંકા અને આશા, શબ્દો વરાળ થઈને ઊડે ભોંઠી પડે ભાષા. દિવસ સફેદ પૂણી જેવો : પીંજાઈ જતી રાત, ’હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત. ... [વાંચો...]\n11 પ્રતિભાવો : અમૃતનો પ્યાલો પિવરાવો – દીપક બારડોલીકર\nમ્રુગેશભાઈ સાથે સાથે આજે શ્રમિકવર્ગને પણ યાદ કર્યો હોત તો વધુ મજા આવત\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Kasumbo/Detail/13-06-2019/139", "date_download": "2019-12-07T07:32:31Z", "digest": "sha1:TXUNEH2XXUWQTST3G7ZPBZQPOIQHPZQV", "length": 13743, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nલુપ્ત થતી જતી વાઈલ્ડ કેટના બચ્ચાનાં મોઢામાં ગળુ પકડી લાકડી ઘુસાડી દીધી access_time 12:57 pm IST\nઅમદાવાદની DPS સ્કૂલ સંચાલકોના કેસમાં હાઈકોર્ટે સોમવાર સુધી ચૂકાદો અનામત રાખ્યો access_time 12:54 pm IST\nઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ ધરણા પર બેઠા :ન્યાયની માંગણી access_time 12:53 pm IST\nમાળીયા પંથકમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ : ખેતરો અને રવિપાકોનું ધોવાણ : વળતરની માંગણી access_time 12:48 pm IST\nપોરબંદર દરિયા કિનારે 2 નંબરનું સિગ્નલ લગાવાયું: માછીમારોને સાવચેત કરાયા access_time 12:46 pm IST\nભાવનગરમાં ઠસોઠસ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા 14 વર્ષની વિધાર્થિનીનું કરૂણમોત access_time 12:45 pm IST\nબિનસચિવાલય પરીક્ષા વિવાદ : ચોથા દિવસે પરીક્ષાર્થીઓની સંખ્યા ઘટી:આંદોલન યથાવત્ access_time 12:41 pm IST\nકલકતાની હોસ્પિટલમાં ડોકટર ઉપર હિચકારો હુમલો : ઘેરા પ્રત્યાઘાત : આવતીકાલે દેશભરમાં આઈએમએ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કલેકટરને આવેદનપત્ર પાઠવશે access_time 3:19 pm IST\nમોડીરાત્રે 12-15 વાગ્યે રાજકોટમાં ઝરમર વરસાદ ચાલુ :વરસાદના છાંટા સાથે એકધારો ફૂકાતો ઠંડો પવન :વાતાવરણમાં ઠંડક પ્રસરી :રાત્રે ઠંડા પવન સાથે વાદળો ઘેરાયા access_time 12:34 am IST\nખંભાળિયા - પોરબંદર રોડ પર રેલવે પાટા નજીક મૃતદેહ મળ્યો:પોલીસ ઘટના સ્થળે પહોંચી :મૃતદેહને પીએમ માટે લઇ જવાયો : જુના ડેડબોડી હોવાની શંકા access_time 10:37 pm IST\nમી ટુ : નાના પાટેકરને અંતે ક્લીનચીટ મળતા તનુશ્રી દત્તા ખફા access_time 8:13 pm IST\nસાંજે દિલ્હીમાં ધૂળની તેજ આંધી :60થી 70 કી,મી,ની ઝડપે ધૂળની આંધી ફૂંકાઈ;તાપમાન ઘટ્યું :વરસાદ થવાની શકયતા access_time 12:00 am IST\nચંદ્રયાન-૨ ૧૫મી જુલાઈએ લોંચ : ચંદ્ર પર પગલું મુકાશે access_time 12:00 am IST\nસામા કાંઠે બની રહેલ પુષ્ટિમાર્ગીય હવેલીના ઉપલક્ષ્યમાં કાલથી પુષ્ટિ પંચામૃત મહોત્સવ access_time 3:35 pm IST\nવાવાઝોડાથી બચાવવા રાજકોટમાં ૭૯૦૦નું સ્થળાંતર : ૩૦ વૃક્ષો કાપી નાખ્યા access_time 4:01 pm IST\nવાયુ વાવાઝોડુઃ કલેકટરે દરેક ખાતાની જવાબદારી ફીકસ કરી access_time 3:33 pm IST\nપોરબંદરમાં ભૂતેશ્વર મંદિર ધરાશાયી : આસ્થાને ફટકો access_time 7:35 pm IST\nવડિયાના સુરવો ડેમનું નિરીક્ષણ કરતા બાવકુભાઈ ઉંધાડ access_time 10:20 am IST\nમાંગરોળ શેરીયાઝ બંદર બારા વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસેડતા કલેકટર સહિતના અધિકારીઓ access_time 3:39 pm IST\nસુરત:19 લાખની કિંમતના ગોલ્ડ લિકવિડના જથ્થા સાથે પોલીસે મુંબઈના પ્રવાસીની રંગે હાથે ધરપકડ કરી access_time 5:26 pm IST\nડીસામાં ધોળા દિવસે આંગડિયા પેઢીના કર્મચારીને તીક્ષ્‍‍ણ હથિયારના ઘા મારી લાખોની લૂંટ :સનસનાટી access_time 9:29 pm IST\nપાદરા તાલુકાના સરપંચ સંઘે વિવિધ પ્રશ્નોને લઈને મામલતદારને આવેદન પત્ર આપી રજુઆત કરી access_time 5:24 pm IST\nઓસ્ટ્રેલિયા: આતંકવાદ વિરોધી તપાસ દરમ્યાન બે હથિયારબંધ પર ગોળીબારી કરવામાં આવી access_time 5:49 pm IST\nદર વર્ષે અહીં યોજાય છે ખુરસી-રેસ, વિનરને મળ્યા ૯૦ કિલો ચોખા access_time 3:28 pm IST\nબબલ ટી પીવાથી મુસીબતમાં મુકાઈ ગઈ કિશોરી access_time 5:47 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના ન્યુયોર્કમાં 8 જૂન 2019 ના રોજ નીકળી જગન્નાથજીની સવારી : આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘના ઉપક્રમે આયોજિત રથયાત્રામાં જગન્નાથજી ,બલભદ્રજી,તથા સુભદ્રાજીનો રથ ખેંચવાનો લહાવો મળવાથી ભાવિકો ભાવવિભોર : અમેરિકાના 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર હિન્દૂ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ પણ રથયાત્રામાં જોડાયા access_time 8:42 pm IST\n''હરિધામ મંદિર મહોત્સવ'': અમેરિકાના ન્યુજર્સીમાં નવનિર્મિત હરિધામ મંદિરમાં ૫ થી ૭ જુલાઇ ૨૦૧૯ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશેઃ યોગી ડિવાઇન સોસાયટી આયોજીત ત્રિદિ��સિય મહોત્સવ અંતર્ગત આંતર રાષ્ટ્રિય યુવા સંમેલન, યજ્ઞ, મહાપૂજા, સાંસ્કૃતિ કાર્યક્રમો તથા વેદોકત વિધિ મુજબ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન access_time 7:22 pm IST\n\" જેની સાથે યોગેશ્વર શ્રી કૃષ્ણ હોય છે તેનો ક્યારેય પરાજય થતો નથી \" : યુ.એસ.માં અરવાઈન સ્થિત કેલિફોર્નિયાની હવેલીમાં પ.ભ.108 શ્રી દ્વારકેશલાલજીની પધરામણી : પુષ્ટિ માર્ગનો મહિમા વર્ણવ્યો : શ્રીનાથજી બાવાને રાજભોગ અર્પણ કરી આરતી ઉતારી access_time 7:26 pm IST\nહાર્દિક પંડ્યાના વખાણમાં કપિલ દેવે કહી આ વાત..... access_time 5:39 pm IST\nમલેશિયાના બેડમિન્ટન ખેલાડી લી ચોન્ગ વેઇએ લીધો સન્યાસ: કેન્સરની બીમારી હોવાનું કર્યું જાહેર access_time 5:38 pm IST\nભારતીય મહિલા જુનિયર હોકી ટીમને મળી બેલારુસ સામે 4-1થી હાર access_time 5:40 pm IST\nકામની સાથે સારો વ્યવહાર પણ જરૂરી છે: રાકેશ શ્રીવાસ્તવ access_time 4:40 pm IST\n'કહાં હમ, કહાં તુમ'ના એકટર્સ સાથે મુલાકાત કરશે રીયલ લાઈફ ડોકટર્સઙ્ગ access_time 10:25 am IST\nઆમિર ખાનની પુત્રી ઇરા ખાને સ્વીકાર્યું રિલેશનશિપમાં હોવાની વાત.... access_time 4:43 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%A6%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE/%E0%AA%B9%E0%AB%88%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE_%E0%AA%B5%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B0%E0%AA%A3%E0%AB%8B", "date_download": "2019-12-07T06:01:39Z", "digest": "sha1:3Z3SVIL7FGUMHTBYUPWMTPC4RXHQRLKD", "length": 4814, "nlines": 65, "source_domain": "gu.wikisource.org", "title": "માણસાઈના દીવા/હૈડિયા વેરાનાં સ્મરણો - વિકિસ્રોત", "raw_content": "માણસાઈના દીવા/હૈડિયા વેરાનાં સ્મરણો\nઆ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.\nમાણસાઈના દીવા ઝવેરચંદ મેઘાણી\n← ૬.ગોળીઓના ટોચા માણસાઈના દીવા\nઝવેરચંદ મેઘાણી ૧. ધર્મી ઠાકોર →\nગાજણાના તે વખતના ઠાકોર એક તો સરકારી સંબંધને કારણે હૈડિયા વેરાની ચળવળના વિરોધી હતા તદુપરાંત પોતાના દરબારગઢમાં પ્રભુનું મંદિર રાખનાર ચુસ્ત સ્વાતીપંથી હતા એ કારણે આભડછેટ ન રાખનારા 'ગાંધીના માણસો'ની એમને સ્વાભાવિક ચીડ હતી. એમાં 'હૈડિયા વેરો ના દેશો' એ સંદેશો સંભળાવતા ફરતા રવિશંકર મહારાજ એક સાંજે ગાજણામાં દાખલ થયા. પણ 'ખબરદાર છે - જો કોઈ ગાંધીવાળાને મળ્યા પણ છે તો ' એવી ધાક દરબારે ગામલોકો પર બેસારેલી, એટલે મહારાજ આવ્યા પણ કોઈ પ્રજાજન મળવા હામ ભીડે નહીં. કાંઠાનાં ગામલોકોને પ્રથમ જ પરિચય, એટલે મહારાજને ��ોઈ ઓળખે પણ નહીં. એટલે પોતે તો સીધા દરબારગઢમાં ગયા.\n૩. સ્વયંસેવકની શી જરૂર છે \n૪. ઘંટી તો દીધી સરકારને\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૯ જૂન ૨૦૧૮ના રોજ ૨૩:૧૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/13-06-2019/107801", "date_download": "2019-12-07T07:12:18Z", "digest": "sha1:PQVBWCVPD6NNK7ICH4J3HNLXKSXXF74K", "length": 15193, "nlines": 130, "source_domain": "www.akilanews.com", "title": "ગુજરાતમાં મુદ્રા યોજના અંતર્ગત આપવામાં આવેલ કર્જનુ એનપીએ માર્ચ ત્રિમાસીકમાં ૩૪ ટકા વધ્યું", "raw_content": "\nગુજરાતમાં મુદ્રા યોજના અંતર્ગત આપવામાં આવેલ કર્જનુ એનપીએ માર્ચ ત્રિમાસીકમાં ૩૪ ટકા વધ્યું\nરાજય સ્તરીય બેન્ક સમિતિ (એસએલબીસી) ના રીપોર્ટ અનુસાર ગુજરાતમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત આપવામાં આવેલ કર્જનુ એનપીએ (ફસાયેલ કરજ) માર્ચ ર૦૧૯ ત્રિમાસીકમાં ૩૪ ટકા વધીને રૂ. પ૧૬.૩ર કરોડ થઇ ગયું. ૮ એપ્રિલ ર૦૧પ ના શરૂ થયેલ આ યોજના નાના વેપારીઓને રૂ.૧૦ લાખ સુધીનું ઋણ આપવામા આવે છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nબિનસચિવાલય પરીક્ષા વિવાદ : ચોથા દિવસે પરીક્ષાર્થીઓની સંખ્યા ઘટી:આંદોલન યથાવત્ access_time 12:41 pm IST\nહદની હઠ પકડયા વગર ૦ નંબરથી ફરીયાદ નોંધોઃ કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા તાકીદના આદેશ access_time 12:19 pm IST\nકંડલા બંદરનો વિકાસ તેજ ગતિએ- બોર્ડ બેઠકમાં ૪૨૫ કરોડના વિકાસ કાર્યોને મંજૂરી : ચેરમેન એસ.કે. મેહતાની ઉપસ્થિતમાં રસ્તા, સ્ટોરેજ, જેટી, પાઇપલાઇન સહિતના કામો તેમ જ કોલસાનું પ્રદુષણ રોકવા માટે મહત્વના નિર્ણયો, ટ્રાન્સફર ફી નો મુદ્દો હજી અવઢવમાં, કર્મચારીઓની ૬૩૭ પોસ્ટ નાબુદી સામે વિરોધ, ૨૪ કરોડના સીએસઆરના કામો મંજૂરી માટે દિલ્હી મોકલાયા access_time 12:19 pm IST\n૨૭ એકરના વિશાળ પ્રાકૃતિક જંગલમાં પથરાયેલ કુદરતી ઉપચાર કેન્દ્ર ''સ્વાગત''માં અચૂક પધારો access_time 12:02 pm IST\nસોમવારે ઇદે ગૌષિયાઃ સર્વત્ર જુલૂસ-ઉર્ષ access_time 12:00 pm IST\nનવાગામ સોમનાથ રેસીડેન્સીમાં સૂતેલા કોળી દંપતી પર ઇંટ અને છરીથી હુમલો કરી ૩ હજારની લૂંટ access_time 12:00 pm IST\nરાજકોટની કોલેજો સજ્જડ બંધ : સૌરાષ્ટ્રમાં મિશ્ર પ્રતિસાદ access_time 11:59 am IST\nકલકતાની હોસ્પિટલમાં ડોકટર ઉપર હિચકારો હુમલો : ઘેરા પ્રત્યાઘાત : આવતીકાલે દેશભરમાં આઈએમએ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કલેકટરને આવેદનપત્ર પાઠવશે access_time 3:19 pm IST\n૧૫મી સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે : તોફાની પવન ફૂંકાશેઃ હવામાન વિભાગના ડાયરેકટર શ્રી જયંત સરકારે જણાવ્યું કે વેરાવળથી દક્ષિણ પશ્ચિમે ૧૧૦ કિ.મી. અને પોરબંદર દક્ષિણે ૧૫૦ કિ.મી. દૂર છે. વાવાઝોડુ લેન્ડ નહિં થાય પણ જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે. આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે access_time 11:37 am IST\nવાયુ વાવાઝોડું અપડેટ : રાજ્ય ના તમામ બંદર ઉપર લગાવાયા 9 નંબર નું સિગ્નલ : અતિ ભયજનક ગણાય 9 નંબર નું સિગ્નલ : પોરબંદર, જાફરાબાદ, વેરાવળ સહિત ના બંદર પર પણ ભયજનક 9 નંબર નું સિગ્નલ લગાવાયું : લોકો ને શાંતિ જાળવવા અને સાબદા રહેવા તંત્રની અપીલ access_time 8:14 pm IST\nવાયુ વાવાઝોડાની વહેલી સવારથી અસર :બપોરે 3 વાગ્યે દરિયાકાંઠે ટકરાશે access_time 12:00 am IST\nદેશભરના 3,60 કરોડ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ ESI એક્ટ હેઠળ યોગદાન દર ઘટાડયો :ટેક હોમ, સેલેરી વધશે access_time 11:10 pm IST\n૩ કલાકથી વધારે સમય તાજમહલ પરિસરમા વિતાવવા માટે આપવા પડશે વધારે પૈસા access_time 12:00 am IST\nરૈયા રોડ સુભાષનગરનો અશરફ ઘાંચી અને શિવપરાનો વિરેન બે કિલો ગાંજા સાથે ઝડપાયા access_time 11:50 am IST\nવોર્ડ નં. ૧૩માં કોંગી કોર્પોરેટરો-અધિકારીઓ પડે પગે access_time 3:32 pm IST\nશુક્રવારે રા���કોટ જિલ્લાની તમામ ની શાળાઓ બંધ રહેશે :વાયુ વાવઝોડાનાં કારણે સુરક્ષા હેતુથી નિર્ણંય access_time 9:57 pm IST\nગોંડલમાં ફુડ પેકેટ વિતરણ access_time 11:21 am IST\nમાંગરોળના દરિયાકાંઠે 20થી 24 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા : સેનાના 24 જવાનોની ટીમને તૈનાત access_time 10:05 pm IST\nમીઠાપુર-સુરજકરાડીમાં ધુળની ડમરીઓ ઉડીઃ વાતાવરણમાં પલ્ટો access_time 10:21 am IST\nપાદરા તાલુકાના સરપંચ સંઘે વિવિધ પ્રશ્નોને લઈને મામલતદારને આવેદન પત્ર આપી રજુઆત કરી access_time 5:24 pm IST\nસોમવાર સુધી વાયુ વાવાઝોડાની અસર જોવા મળશે access_time 6:14 pm IST\nવડોદરાના નંદેશરી વિસ્તારમાં ટ્રક પલ્ટી જતા ઓઇલ પેઈન્ટના ડબ્બાની ઉઠાંતરી access_time 5:24 pm IST\nયાદશકિત વધારવા માટે પૂરતી ઊંઘ જરૂરી \nમુલતાની માટીથી લાવો તમારા ચહેરા પર ગ્લો access_time 10:22 am IST\nમહિલાઓ ચેતી જજો...: રાત્રે કૃત્રિમ પ્રકાશમાં સુતા હો તો સ્થુળતા વધવાની શકયતા છે\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના કેલિફોર્નિયામાં ISCON દ્વારા ‘‘નૃસિંહ જયંતિ'' ઉત્‍સવ ઉજવાયોઃ સ્‍વામીશ્રી સચ્‍ચિદાનંદ સરસ્‍વતીએ નરસિંહ અવતાર તથા ભક્‍ત પ્રહલાદ વિષે પ્રાસંગિક કથાવાર્તા કરી access_time 8:43 pm IST\n\" જય જગત \" : મા-બાપ,તથા સમાજથી તરછોડાયેલા બાળકોની મદદ માટે યુ.એસ.માં માનવ સાધના શિકાગો દ્વારા યોજાઈ ગયેલો શો : સ્લમ વિસ્તારમાં ઉછરતા તથા અમેરિકાના પ્રવાસે આવેલા 17 બાળકોએ ડાન્સ ,ડ્રામા ,તથા મ્યુઝિકની રમઝટ બોલાવી access_time 7:49 pm IST\nBAPS ચિનો હિલ્સ કેલિફોર્નિયાના ઉપક્રમે \" ગ્રીન-વોક એ થોર્ન \" નું આયોજન કરાયું : આબાલ વૃધ્ધ સહીત અનેક હરિભક્તો જોડાયા access_time 7:28 pm IST\nહાર્દિક પંડ્યાના વખાણમાં કપિલ દેવે કહી આ વાત..... access_time 5:39 pm IST\nએકલ ટેનિસમાં કમબેક કરી શકે છે મરે.... access_time 5:41 pm IST\nમલેશિયાના બેડમિન્ટન ખેલાડી લી ચોન્ગ વેઇએ લીધો સન્યાસ: કેન્સરની બીમારી હોવાનું કર્યું જાહેર access_time 5:38 pm IST\nસોનાક્ષીની આગામી ફિલ્મનું નામ 'ખાનદાની શફાખાના' access_time 4:42 pm IST\nકામની સાથે સારો વ્યવહાર પણ જરૂરી છે: રાકેશ શ્રીવાસ્તવ access_time 4:40 pm IST\nયુનિસેફ બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકાને આપશે માનવીય એવોર્ડ access_time 4:41 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/tellywood/kbc-11-karamveer-special-sunitha-krishnan-reveals-was-physically-assaulted-at-age-of-15-by-8-men-050933.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:37:46Z", "digest": "sha1:OTFXG3GS2U7JFUYZDH5X3J372WQQ7FKK", "length": 13394, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "KBC -11: 15 વર્ષની ઉંમરમાં 8 લોકોએ કર્યો રેપ, 22 હજારથી વધુ મહિલાઓને કરાવી યૌન તસ્કરીમાંથી મુક્ત | kbc-11 karamveer special sunitha krishnan reveals, was physically assaulted at age of 15 by 8 men - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n24 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n25 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nKBC -11: 15 વર્ષની ઉંમરમાં 8 લોકોએ કર્યો રેપ, 22 હજારથી વધુ મહિલાઓને કરાવી યૌન તસ્કરીમાંથી મુક્ત\nસોની ટીવી દ્વારા પ્રસારિત થતા શો કોન બનેગા કરોડપતિ -11ના કર્મવીબ સ્પેશિયલ એપિસોડમાં સમાજસેવિકા સુનીતા કૃષ્ણન ભાગ લેવા માટે પહોંચ્યા. આ દરમિયાન તેમણે પોતાના સંઘર્ષો વિશે જણાવ્યુ. સુનીતા કૃષ્ણને 22 હજારથી વધુ મહિલાઓ અને બાળકીઓને યૌન તસ્કરીમાંથી મુક્ત કરાવી છે. કેબીસીમાં પહોંચેલી સુનીતાએ પોતાની સાથે થયેલી એ ભયાનક ઘટનાનો ઉલ્લેખ કર્યો જેને સાંભળીને અમિતાભ બચ્ચન સહિત તમામ દર્શકો ચોંકી ગયા.\n15 વર્ષની ઉંમરમાં 8 જણાએ કર્યો મારો રેપ - સુનીતા\nશો દરમિયાન કૃષ્ણને આપવીતી સંભળાવી, સોની ટીવીના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટથી બે વીડિયો શેર કરવામાં આવ્યા છે જેમાં સુનીતા કૃષ્ણન પોતાની જિંદગી સાથે જોડાયેલી ચોંકાવનારી ઘટના જણાવી રહી છે. આ વીડિયોમાં તે કહેતી નજર આવી રહી છે, જ્યારે 15 વર્ષની હતી, 8 લોકોએ મારો બળાત્કાર કર્યો હતો. આ વાત સાંભળીને અમિતાભ બચ્ચન હેરાન રહી જાય છે. સુનીતા જણાવે છે કે તેના પર 17 વાર હુમલો થયો.\n17 વાર થયો હુમલોઃ સુનીતા\nસુનીતાએ જણાવ્યુ કે, મરવુ કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ જ્યાં સુધી મારા શ્વાસ છે, બીજી છોકરીઓ જે આ રીતે પીડિત છે અને વેશ્યાલયોમાં છે તેમને બચાવવામાં પોતાની આખી જિંદગી લગાવવા ઈચ્છુ છુ. આ દરમિયાન અમિતાભ બચ્ચને જણાવ્યુ કે સુનીતાએ 22 હાજરથી વધુ મહિલાઓ અને બાળકીઓને યૌન તસ્કરીમાંથી મુક્ત કરાવી.\nઆ પણ વાંચોઃ વિદેશમાં દેશી ગર્લ પ્રિયંકા ચોપડાનુ પહેલુ કડવા ચોથ, વાયરલ થયા ફોટા\n22 હજારથી વધુ મહિલાઓને કરાવી યૌન તસ્કરીમાંથી મુક્ત\nએક અન્ય વીડિયોમાં સુનીતા કહે છે, આજ��ાલ રેપના વીડિયો સોશિયલ મીડિયા દ્વારા વાયરલ કરવામાં આવી રહ્યા છે, મે 9 મહિનાની બાળકી સાથે રેપ કરતો વીડિયો જોયો છે. સૌથી નાની બાળકી જેને મે બચાવી તે સાડા ત્રણ વર્ષની છે. આ કહેતા તેમનુ ગળુ ભરાઈ ગયુ કે એ બીજા ગ્રહમાંથી આવેલા માણસ નથી, આપણા જ દેશના છે, પોતાના પરિવારના છે. સુનીતા એનજીઓ પ્રજ્જવલાની મુખ્ય અધિકારી અને સહ સંસ્થાપક છે. આ સંસ્થા યૌન તસ્કરીની શિકાર બાળકીઓ અને મહિલાઓને રાહત અને પૂનર્વાસનુ કામ કરે છે.\nKBC: ધોની સાથે જોડાયેલ આ સવાલ પર ફસાઈ ગયાં ગુજરાતી ટીચર, 3.20 લાખ રૂપિયાનો સવાલ હતો\nKBCમાં 12.50 લાખના આ સવાલ પર કરી બેઠા ભૂલ, જીતેલા રૂપિયા પણ ગુમાવ્યા\nKBC 11: કન્ટેસ્ટન્ટે ઐશ્વર્યાની આંખોની પ્રશંસા કરી તો અમિતાભને લાગી ગયુ ખોટુ અને....\nKBC ના નામે પાકિસ્તાન લોકોને ફસાવી રહ્યું છે, રક્ષા મંત્રાલયનો ખુલાસો\nસોનાક્ષી સિન્હાને ખબર નથી હનુમાન કોના માટે લાવ્યા હતા સંજીવની - થઈ ટ્રોલ\nરાતોરાત કરોડપતિ બનવા માંગો છો અમિતાભ બચ્ચને પૂછ્યો સવાલ\nKBCમાં રજિસ્ટ્રેશન માટે અમિતાભ બચ્ચને પૂછ્યો છઠ્ઠો સવાલ\nKBCની શરૂઆતમાં આ ગંભીર બિમારી સામે ઝઝૂમ્યા અમિતાભ, રોજની ખાતા 8-8 દવા\nઅમિતાભ બચ્ચનના પેન્ટમાં ઘૂસી ગયો ઉંદર અને પછી થયું કંઈક એવું કે...\n‘કૌન બનેગા કરોડપતિ' ના નામે ઠગી રહ્યા છે ફ્રોડ, આવી રહ્યા છે નકલી કોલ\nJio યુઝર પાસે કરોડપતિ બનવાની તક, ઘરે બેસીને કરવું પડશે આ કામ, જાણો શું છે સ્કીમ\nસાવધાન રહો, કેબીસી નામ પર ઠગાઈ થઇ રહી છે\nkbc kaun banega crorepati amitabh bachchan rape કેબીસી કૌન બનેગા કરોડપતિ અમિતાભ બચ્ચન બળાત્કાર\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\nનિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...\nT20: વેસ્ટ ઈન્ડિઝ સામે કેવો છે ભારતનો રેકોર્ડ, કોહલી વિસ્ફોટક કે હિટમેન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A6%E0%AA%B0)", "date_download": "2019-12-07T06:19:07Z", "digest": "sha1:UD6FSHMY3KLK3DEB3TEFHLWPJHKMJ6O2", "length": 4220, "nlines": 77, "source_domain": "gu.wikipedia.org", "title": "વડાળા (તા. માણાવદર) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nવડાળા, ભારત દેશ ના પશ્ચિમ માં આવેલ ગુજરાત રાજ્ય ના સૌરાષ્ટ્ર માં આવેલ મહત્વ ના જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, મગફળી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૮ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ૧૮:૫૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.desigujju.com/gujaratirecipes/view/631/Dry_Date_Pickle-1_%E0%AA%96%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AA%A8%E0%AB%81%E0%AA%82_%E0%AA%85%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A3%E0%AB%81%E0%AA%82_%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4-1/1", "date_download": "2019-12-07T06:18:48Z", "digest": "sha1:YDKF3IKZFMUOTTOPJ3BBKJH33ZAGD4YE", "length": 18230, "nlines": 196, "source_domain": "www.desigujju.com", "title": "Dry Date Pickle-1 - ખારેકનું અથાણું રીત-1 - Athana, Murabba - અથાણા,મુરબ્બા - Gujarati Food Recipes, Gujarati Recipes Online, Gujarati Dishes, Cooking, Traditional Gujarati cuisine, Microwave Recipes.", "raw_content": "\nIce Cream - આઈસ્ક્રીમ\nMadrasi Vangiyo - મદ્રાસી વાનગીઓ\nGujarati Special - ગુજરાતી સ્પેશીઅલ\nMexican Vangiyo - મેક્સીકન વાનગીઓ\nDry Date Pickle-1 - ખારેકનું અથાણું રીત-1\nDry Date Pickle-1 - ખારેકનું અથાણું રીત-1\n1 ટેબલસ્પૂન મરીનો ભૂકો\n1 ટેબલસ્પૂન તજનો ભૂકો\n1 ટેબલસ્પૂન લવિંગનો ભૂકો\n1 ટેબલસ્પૂન રાઈનો ભૂકો\n1 ટીસ્પૂન પીપરનો ભૂકો\n1 ટીસ્પૂન સંચળનો ભૂકો\nખારેકને ધોઈ, લીંબુનાં રસમાં મીઠું, નાંખી, એક દિવસ પલાળી રાખવી. ફૂલી જાય એટલે તેના ઠળિયા કાઢી, કટકા કરવા.\nએક વાસણમાં ખાંડ નાંખી, તે ડૂબે તેટલું પાણી નાંખી ઉકળવા મૂકવું. થોડો લીંબુનો રસ નાખી, મેલ કાઢવો. ચાસણી બેતારી થાય એટલે તેમાં ખારેકના કટકા નાંખવા. પછી તેમાં મરીનો ભૂકો, તજ-લવિંગનો ભૂકો, રાઈ ભૂકો, પીપરનો ભૂકો અને મીઠું નાંખી ઉતારી લેવુ. ઠંડું પડે એટલે સંચળને ભૂકો નાંખી, હલાવી બરણીમાં ભરી લેવું.\nAmla Pickle - આબળાનું અથાણું\nએક વાસણમાં પાણી નાંખી, ઉકળે એટલે આબળાં અને થોડું મીઠું નાંખવું. પાંચ મિનિટ...\nAmla Jam - આંબળાનો જામ\n- સૌપ્રથમ આંબળાને બાફી લેવા. ત્યાર બાદ તેના ઠિળયા કાઢી આંબળાને ક્રશ કરી લો. -...\nAmla Methambo - આબળાનો મેથંબો\nઆબળાંને કૂકરમાં બાફી, તેના આકા પ્રમાણે ચીરીઓ કરવી. બી કાઢી નાંખવા. એક...\nઆબલાંને કૂકરમાં (પાણી વગર) બાફવાં, પછી ઠંડાં પડે એટલેતેના અાંકા પ્રમાણે...\nAmla With Dryfruit Murabbo - આંબળા વિ�� ડ્રાયફ્રૂટ મુરબ્બો\n- સૌપ્રથમ આંબળાને બાફી લો. તેમાંથી ઠળિયા કાઢી પેશી છુટી પાડો. - એક પેનમાં...\nસફરજનને છોલી, તેના કટકા કરી, તેમાં થોડું મીઠું અને લીંબુનો રસ નાંખી, 4-5 કલાક,...\nCapsicum Pickle - કેપ્સીકમ મરચાંનું અથાણું\nરાઈના ભૂકાને લીંબુના રસમાં ફીણી, તેમાં મીઠું નાંખી, બે કલાક ઢાંકીને રાખી...\nCarrot Pickle - ગાજરનું અથાણું\nગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, બારીક કાતરી કરવી. આદું અને હળદરને...\nChana Pickle - ચણાનું અથાણું\nકેરીને ધોઈ, કટકા કરી, મીઠામાં આથી દેવા. જીણ વગરની કેરી હોય તો એક દિવસ અથવા...\nમરચાંને ધોઈ, કોરાં કરી, કાતરીથી એક સરકા કટકા કરવા. મેથીને રતાશ પડતી શેકી,...\nમરચાંને ધોઈ, કપડાથી કોરાં કરી, કટકા કરવા. તેમાં મીઠું, હળદર, વરિયાળીનો ભૂકો,...\nમરચાંને ધોઈ, કોરાં કરી, તેમાં કાપ મૂકવો, પછી તેમાં મીઠું અને હળદર ભરી,...\nDry Date Pickle-2 - ખારેકનું અથાણું રીત-2\nખારેકને પાણીમાં પલાળી રાખવી. પોચી થાય એટલે પાણીમાંથી કાઢી, કોરી કરી,...\nDry Fruits Pickle - ડ્રાય ફ્રુટ્સ પિકલ\nઅંજીરના એકના ચાર કટકા કરવા. ખજૂરના કાજુના અને અાલુમાંથી બદામ કાઢી મોટા...\nGarmar Raiti - ગરમરની રાયતી\nગરમરને છોલી, ધોઈ, ચીરીઓ કરવી. પછી કેરીના ખાડા પાણીમાં મીઠું નાંખી, એક દિવસ...\nGinger Chilly Pickle - આદું-મરચાંનું અથાણું\nઆદુંને છોલી, ઝીણી કટકી કરવી. લીલાં મરચાંને ધોઈ, કોરાં કરી, તેના મોટા કટકા...\nGinger Pickle - આદુનું અથાણું\nઆદુંને છોલી, ધોઈ, છીણી નાંખવું. તેમાં મીઠું, હળદર, થોડીં ખાંડ, રાઈની દાળ,...\nGolcha - ગોળચાં (વઘારિયાં)\nરેષા વગરની કેરીને ધોઈ, કટકા કરવા. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં મેથી, રાઈ, હિંગ,...\nGunda Pickle - 2 - ગુંદાનું અથાણું રીત-2\nકેરીને છોલી, આખી ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણમાં મીઠું અને હળદર નાંખી...\nGunda Pickle -1 - ગુંદાનું અથાણું રીત-1\nગૂંદાને ધોઈ કોરાં કરી, ભાંગી મીઠાનો હાથ લઈ બિયાં કાઢવા. વાસની સળીથી પણ...\nKaramda Pickle - કરમદાંનું અથાણું\nકરમદાંને ધોઈ, બે કટકા કરી, બી કાઢી, 50 ગ્રામ મીઠામાં રગદોળી, સાત-આઠ કલાક આથી...\nKathiyavadi Pickle - કાઠિયાવાડી અથાણું\nઆખી કેરીને ધોઈ, કટકા કરી, મીઠામાં બે દિવસ આથી રાખવી. રોજ કટકા ઉછાળવા. ત્રીજે...\nKatki Keri - કટકી કેરી વઘારની\nકેરીને છોલી, ધોઈ, તેની ઝીણી કટકી કરવી. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં જીરું, રાઈ,...\nKatki Keri - કટકી કેરી-તડકાછાંયડાની\nકેરીને છોલી, ધોઈ, તેની ઝીણી કટકી કરવી. તેમાં મીઠું અને હળદર નાંખી, પાંચ-છ...\nકેરીને છોલી, ધોઈ, ઝીણી કટકી કરી. તેમાં મીઠું અને હળદર નાંખી, બે કલાક રાખી...\nKeri Chhundo - કેરીનો છૂંદો-તડકા-છાંયડાનો\nકેરીનો છોલી, ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણને 6 ચમચી મીઠું અને 2 ચમચી હળદર...\nKeri Chhundo - કેરીનો છૂંદો-ગોળનો\nકેરીને છોલી, ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણમાં મીઠું અને હળદર નાંખી એક...\n- આંબળાને વરાળથી બાફી પછી તેને ચાળણીમાં ઘસો જેથી તેના રેસા નીકળી જાય. - એક...\nLemon Pickle (Maharashrtian) - લીંબુનું અથાણું (મહારાષ્ટ્રીયન પદ્ધતિ)\nધાણા, મરી, જીરું, કલૌંજી, લવિંગ, તજ, મોટી એલચી અને વરિયાળી બધો મસાલો થોડા...\nLemon Pickle - લીંબુનું અથાણું (તડકા-છાંયડાનું)\nલીંબુને ધોઈ, કોરાં કરી, નાના એકસરખા કટકા કરવા. બી કાઢી નાંખવા. પછી મીઠું અને...\nLemon Pickle in Sugar Syrup - લીંબુનું ચાસણીવાળું અથાણું\nલીંબુને ધોઈ, કોરં કરી, એક લીંબુની ચાર ચીરીઓ કરવી, બી કાઢી નાંખવા. તેમાં મીઠું...\nLemon Pickle with Garlic - લીંબુનું લસણવાળું અથાણું\nલીંબુને ઘોઈ કોરાં કરી, રવૈયા જેમ કાપવાં. મીઠું, મરચું, હળદર, રાઈનો ભૂકો,...\n1 કિલો લીંબુને ધોઈ, કોરાં કરી, કટકા કરવા. બી કાઢી નાંખવાં. મીઠું અને હળદરમાં...\nLemon Zagmag Pickle - લીંબુનું ઝગમગ અથાણું\nલીંબુને ધોઈ, કોરાં કરી, કટકા કરવા. તેમાં મીઠું અને હળદર નાંખી, હલાવી એક...\nમરચાંને ધોઈ, કોરાં કરી, તેમાં ઉભો કપ કરવો. મેથીનો ભૂકો, રાઈની દાળ, વરિયાળીનો...\nMango Chutney - કેરીની ચટણી (એંગ્લો ઈન્ડિયન)\nએક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે વરિયાળી અને કલૌંજીનો વઘાર કરી, આદું-લસણની...\nMango Jam - કેરીનો મુરબ્બો\nકેરીને ધોઈ, છોલી, મોટા કાણાની છીણીથી છીણી લેવી – એક કલાઈવાળી તપેલીમાં ખાંડ...\nMango Pickle (Maharastrian Pickle) - કેરીનું ખાટું અથાણું (મહારાષ્ટ્રીયન પદ્ધતિ)\nરાઈની દાળને થોડા તેલમાં શેકવી. મેથીને તેલમાં શેકી કરકરી દળાવવી. મીઠું તેલ...\nMango Pickle - કેરીનું અથાણું (ગળ્યું)\nમેથીને ધીમા તાપે શેકી, કરકરી દળાવવી. પછી તેના જેટલું જ મીઠું અને મરચું...\nMango Pickle - કેરીનું અથાણું-આદું-લસણવાળું\n2 કીલો કેરીના કટકા કરી, મીઠું, હળદર નાંખી, એક દિવસ આથી રાખવાં. બીજે દિવસે કપડા...\nRed Chilies Pickle - લાલ મોટાં મરચાનું અથાણું (પંજાબી)\nસૂકાં મરચાં, સૂકા ધાણા, જીરું, રાઈ, મરી, મોટી એલચી, કલૌંજી, લવિંગ અને તજને...\nSour Lemon Pickle (Panjabi) - લીંબુનું ખાટું અથાણું (પંજાબી રીત)\nવરિયાળી, અજમો, જીરું તેમ જ રાઈનો અલગ કરકરો ભૂકો કરવો. તેમાં તજ-લવિંગનો ભૂકો...\nSour Lemon Pickle - લીંબુનું ખાટું અથાણું\nલીંબુને ધોઈ, કોરાં કરી, રવૈયા જેમ કાપવાં. મીઠું, હળદર અને તેલ નાંખી, હલાવી,...\nStuffed Chilies Pickle - સ્ટફ્ડ મરચાંનું અથાણું\nમરચાંને ધોઈ, કો��ાં કરી, તેમાં ઉભો કાપ કરી, મીઠાનો હાથ લગાડવો. ધાણા, વરિયાળી,...\nમેથીને ધીમા તાપે રતાશ પડતી શેકી, કરકરી (સાધારણ જાડી) દળાવવી. એક કથરોટમાં...\nSundar Keri - સુંદર કેરી (ચાસણીનું અથાણું)\nઆખી કેરીને ધોઈ, તેના કટકા કરવા. ગોટલા કાઢી નાંખવા. પછી મીઠામાં રગદોળીને બે...\nSweet Lemon Pickle - લીંબુનું ગળ્યું અથાણું\nલીંબુને ધોઈ, કોરાં કરી, એક લીંબુના આઠ કટકા કરવા. બી કાઢી નાંખવાં. તેમાં મીઠું...\nTangy Tomato Aspic - ટેન્ગી ટોમેટો એસ્પિક\n- જો તમે કેલરી ઘટાડવા માંગતા હોવ તો સુગર-ફ્રી લેમન ફ્લેવર જીલેટિન વાપરો. - એક...\nકેરીને છોલી, ધોઈ મોટાં કાણાંની છીમીથ છીણવી. તેમાં મીઠું અને હળદર નાંખી,...\nકોઠામાંથી ગલ, કાઢી વાટી લેવો. જેટલો ગલ નીકળે તેનાથી દોઢગણી ખાંડ, લઈ તેનો મેલ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2015/05/", "date_download": "2019-12-07T06:37:01Z", "digest": "sha1:NYZC45RF72P7ZSTQ3IESL5WP2TNJ6EIH", "length": 8114, "nlines": 170, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "મે | 2015 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nગયા વખતના કોયડા – ૧ ના જવાબો\n(1) SIX માં IX આવે છે. IX એટલે 9. આમ એમાં નવ સમાયેલા છે.\nFIVE માં IV આવે છે. IV એટલે 4. આમ એમાં 4 સમાયેલા છે.\n(2) 99 + 9 = 9. અહીં જમણી બાજુ ‘ડઝન’ શબ્દ ઉમેરો એટલે સમીકરણ બેલેન્સ થઇ જશે.\n(3) 50 રૂપિયા વાળી ૧ નોટ, ૫ રૂપિયા વાળી ૧ નોટ અને ૨ રૂપિયાવાળી ૪ નોટ હશે. કુલ નોટો ૬ અને રૂપિયા ૬૩ થઇ જશે.\nનીચે અંગ્રેજી અક્ષરોવાળી એક શ્રેણી લખી છે,\nએમાં ૫ અક્ષર લખ્યા છે, તો છઠ્ઠો અને સાતમો અક્ષર કયા આવશે, તે શોધીને લખો. આમાં ગણિતનો કંઇ ઉપયોગ છે નહિ.\nએક દુકાનદાર પાસે જુદા જુદા વજનનાં 6 કાટલાં છે. તેનાથી તે 1 કિલોગ્રામથી 364 કિલોગ્રામ સુધીનું વજન કરી શકે છે. (આખા કિલોગ્રામ જ ગણવાના, અડધા કે પા કિલો નહિ). તો તેની પાસે કયા વજનનાં કાટલાં હશે\nએક hint આપું છું. વજન કરવા માટે કાટલું ગમે તે પલ્લામાં મૂકી શકાય. દા. ત. જો તેની પાસે ૯ કિલો અને ૧ કિલોનાં કાટલાં હોય તો ૮ કિલો વજન કરવા માટે એક ત્રાજવામાં ૯ કિલો અને બીજામાં ૧ કિલો મૂકી શકાય.\nબીજું કે બજારમાં ૧ કિલો, ૨ કિલો, ૫ કિલો, ૧૦ કિલો ………એવાં નક્કી વજનનાં જ કાટલાં હોય છે. આ કોયડામાં એવાં નક્કી વજનવાળાં કાટલાંનો ઉપયોગ નથી કરવાનો. આપણે ૬ કાટલાં કયા વજનનાં રાખવાં જોઈએ કે જેથી ૧ થી ૩૬૪ કિલો સુધીનું કોઈ પણ પૂર્ણાંક વજન કરી શકીએ, એ શોધવાનું છે.\nઅમદાવાદથી નડિયાદની 20 સીટોવાળી નોનસ્ટોપ એસ ટી બસમાં મુસાફરો બ��ઠા. થોડી સીટો ખાલી રહી. બસ ઉપડી. કંડક્ટરે બધાની નડિયાદની ટીકીટો ફાડી. તેને ટીકીટોના કુલ 221 રૂપિયા ભેગા થયા. તો કેટલી સીટો ખાલી રહી હશે, તે કહો.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« એપ્રિલ જૂન »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2011/01/29/leela-laher/", "date_download": "2019-12-07T06:27:50Z", "digest": "sha1:FKIKSATZ6MN3EDP4MFOFL6QR6LIYLVUD", "length": 12266, "nlines": 145, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: લીલા લ્હેર છે – પ્રણવ પંડ્યા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nલીલા લ્હેર છે – પ્રણવ પંડ્યા\nJanuary 29th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : પ્રણવ પંડ્યા | 7 પ્રતિભાવો »\nરોજ કોઈ ઝંખના મનને છળે છે,\n……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.\nશ્વાસ સાથે સો નિસાસા નીકળે છે,\n……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.\nસૂર્ય ઊગે કે નગર આખુંય તમને,\n……………….. હર ક્ષણે રઝળાવવા નીકળી પડે.\nખુદનો પડછાયોય સૌ સાથે ભળે છે,\n……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.\nથાકને પડખામાં રાખી સૂઈ રહો,\n……………….. ને સ્વપ્ન ધગધગતા મૂકો આંખો મહીં.\nપાંપણો દાઝ્યાના પુરાવા મળે છે,\n……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.\nપૂછનારો પૂછવા ખાતર પૂછે છે,\n……………….. ‘કેમ છો’ એ ખૂબ જાણે છે બધું.\nપૂછનારો પણ પછી ક્યાં સાંભળે છે,\n……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.\n« Previous મહાભારત વિષે (ભાગ-2) – દક્ષા વિ. પટ્ટણી\nપંખીઓ – મણિલાલ હ. પટેલ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nયંત્રો – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’\nગઈકાલે ખેતી તું જાતે જ કરતો, હિસાબો તું જાતે જ કરતો, આયોજનો તું જાતે જ કરતો... અને આજે આવું બધું જ તારા વતી યંત્રો કરે છે કદાચ આવતી કાલે તારા વતી વિચારશે યંત્રો, ચિંતા કરશે યંત્રો, પ્રેમ કરશે યંત્રો કદાચ આવતી કાલે તારા વતી વિચારશે યંત્રો, ચિંતા કરશે યંત્રો, પ્રેમ કરશે યંત્રો પરિણામે પરમદિવસે તારા વતી જીવશે યંત્રો અને યંત્રો વતી જીવશે તું \nસુખ દુઃખનાં બંધાણી – ભાવેશ ભટ્ટ\nઅમે તો સુખ દુઃખનાં બંધાણી દરિયો ઉલેચવા ને અમને મળી હથેળી કાણી અમે તો સુખ દુઃખનાં બંધાણી ઢગલા બાજી માથા ઉપર કાયમ રમતું કોક તડકા ઉતરે, છાંયા ઉતરે હાથમાં મોટી થોક સમજી લેજો જશો જીવ થી રમત ગયા જો જાણી અમે તો સુખ દુઃખનાં બંધાણી સ્મિત અજાણ્યા પારકા આંસુ વેશ બદલતા શ્વાસ રોજ ઠારતા ‘રોજ સળગતો’ જન્મારાનો ભાસ રોજ-રોજ કરવાની જ્યાં-ત્યાં ‘હોવા’ની ઉઘરાણી અમે તો સુખ દુઃખનાં બંધાણી દરિયો ઉલેચવાને અમને ... [વાંચો...]\nહળવા થઈએ – ડૉ. મોહનભાઈ પટેલ\nભારે ભારે શાને ફરીએ .............. આજે ચાલો હળવા થઈએ. ઝરણાનું જળ હળવે વહે છે કહે : ભલાઓ, વહેતા રહીએ માથા પરનો ચાંદો બોલે .............. થઈને શીતળ રેલી રહીએ... આજે ચાલો... વ્યોમ મહીં જે ઊડતાં પંખી કહે કાનમાં ઊડતાં રહીએ, પાંદડીઓ ઉપરનું ઝાકળ .............. કરે ઈશારા, ઝુમતાં રહીએ.... આજે ચાલો.... આફત છો વળ ખાતી આવે, જ્યાફત એની ઝટઝટ કરીએ હૈયેહૈયાં ભીંસી દઈને .............. આજે હવે સૌ ભેળાં રહીએ.... આજે ચાલો....\n7 પ્રતિભાવો : લીલા લ્હેર છે – પ્રણવ પંડ્યા\nસાચેજ આ રચના વાંચી ને દિલ ખુશ થઈ ગયું.\nમહાનગરો મા જીવતા લોકો ની સમસ્યાઓ ને ખુબજ સુન્દર રીતે રજુ કરી છે.\nઅને આખી રચના નો સાર એવી આ પંક્તિઓ ની તો શું વાત કરુ\nપૂછનારો પૂછવા ખાતર પૂછે છે,\n……………….. ‘કેમ છો’ એ ખૂબ જાણે છે બધું.\nપૂછનારો પણ પછી ક્યાં સાંભળે છે,\n……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.\nબસ એકજ શબ્દ યાદ આવે છે.\n“શ્વાસ સાથે સો નિસાસા નીકળે છે,\nતે છતાં કહેવું કે લીલા લ્હેર છે.”\nમાણસનો બાહ્ય દેખાવ ગમે તે હોય પણ અંદરની વાસ્તવિક સ્થીતિની પરાકાષ્ટા ઉપરોક્ત પંક્તિમાં રજુ થયેલ છે, સરસ કાવ્ય કૃતિ. શ્રી પ્રણવભાઇને સસ્નેહ અભિનંદન \nપૂછનારો પૂછવા ખાતર પૂછે છે,\n……………….. ‘કેમ છો’ એ ખૂબ જાણે છે બધું.\nપૂછનારો પણ પછી ક્યાં સાંભળે છે,\n……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.\nકોઈ પણ તારણ કે વિધાનને કેવી રીતે જોરદાર તર્ક વડે દૃઢ કરવું\nકોઈપણ ગુજરાતીને જો પૂછવામાં આવે કે ‘કેમ છો’ તો ગમે તેટલા ટેન્શન હોવા છતા પણ સ્ટાન્ડર્ડ જવાબ મળશે “મજામાં”.\nહર કોઈ લડે છે રોજેરોજ પોતાની લડાઈઓ,\nનગ્ન આંસુને હાસ્યના વસ્ત્રો પહેરાવવા પડે છે.\nતમાચો મારીને રાખે છે ગાલ લાલ બધા અહીં.\nમુખમાંથી શબ્દો સરી પડે, બસ લીલા લ્હેર છે.\nહાસ્યનો મૅ’કપ કરી નીકળી પડું છું, આંખના આંસુ છુપાવી હું ફરું છું,\nકોઇ પુછે હાલ, તો એટલું કહું છું, હું મજા��ાં છું, ‘ને લીલા લ્હેર છે\nવાહ મજા પડી ગઈ.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/13-06-2019/115419", "date_download": "2019-12-07T07:30:29Z", "digest": "sha1:IHAIABAMABXK6JAXNZI2TENZDPX2KVRV", "length": 16576, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "ન્યારાના સસ્તા અનાજના દુકાનદારને ત્યાં રૂરલ પ્રાંતનો દરોડોઃ ૧ર હજારનો જથ્થો સીઝ", "raw_content": "\nન્યારાના સસ્તા અનાજના દુકાનદારને ત્યાં રૂરલ પ્રાંતનો દરોડોઃ ૧ર હજારનો જથ્થો સીઝ\nસ્ટોક ડીફરન્સ નીકળતા ઘઉં-ચોખા-મીઠુ-કેરોસીન સીઝ કરાયા\nરાજકોટ, તા., ૧૧: પડધરી તાલુકાના ન્યારા ગામે રાજકોટ રૂરલ પ્રાંત શ્રી ઓમપ્રકાશે સસ્તા અનાજના દુકાનદાર દિનેશ મકવાણાને ત્યાં દરોડો પાડી ચેકીંગ કરતા અનેક ગેરરીતીઓ મળી આવી હતી અને તેના પરીણામે ૧ર હજારની કિંમતનો જથ્થો સીઝ કરી દેવાયો હતો.\nરૂરલ પ્રાંત શ્રી ઓમ પ્રકાશ તલાટી દફતરની ચકાસણી કરવા ગયા હતા અને ત્યાંથી એકાએક ઉપરોકત દુકાનદારને ત્યાં દરોડો પાડતા, સ્ટોક ડીફરન્સ મળી આવતા ર હજાર કિલો ઘઉ, ૧ હજાર કિલો ચોખા, ૯૬ કિલો મીઠુ અને ૧૭૦ લીટર કેરોસીન મળી કુલ ૧રપ૦૦થી વધુ કિંંમતનો જથ્થો સીઝ કર્યો હતો. આ દરોડો અંગે પડધરી મામલતદાર શ્રી ગોઠીએ રાજકોટ જીલ્લા પુરવઠા અધિકારીને રીપોર્ટ કર્યાનું ઉમેરાયું છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીય���માં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nલુપ્ત થતી જતી વાઈલ્ડ કેટના બચ્ચાનાં મોઢામાં ગળુ પકડી લાકડી ઘુસાડી દીધી access_time 12:57 pm IST\nઅમદાવાદની DPS સ્કૂલ સંચાલકોના કેસમાં હાઈકોર્ટે સોમવાર સુધી ચૂકાદો અનામત રાખ્યો access_time 12:54 pm IST\nઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ ધરણા પર બેઠા :ન્યાયની માંગણી access_time 12:53 pm IST\nમાળીયા પંથકમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ : ખેતરો અને રવિપાકોનું ધોવાણ : વળતરની માંગણી access_time 12:48 pm IST\nપોરબંદર દરિયા કિનારે 2 નંબરનું સિગ્નલ લગાવાયું: માછીમારોને સાવચેત કરાયા access_time 12:46 pm IST\nભાવનગરમાં ઠસોઠસ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા 14 વર્ષની વિધાર્થિનીનું કરૂણમોત access_time 12:45 pm IST\nબિનસચિવાલય પરીક્ષા વિવાદ : ચોથા દિવસે પરીક્ષાર્થીઓની સંખ્યા ઘટી:આંદોલન યથાવત્ access_time 12:41 pm IST\nસુરતનો સુવાલી દરિયો બન્યો તોફાનીઃ દરિયા કિનારા આસપાસના ગામોને એલર્ટ કરાયાઃ ૧૫ ફુટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાઃ સુવાલી દરિયાનું જોવા મળ્યું રોંદ્ર સ્વરૂપ access_time 12:52 pm IST\nરાજકોટથી એસટીની દીવ- કોડીનાર- વેરાવળ- ઉના- પોરબંદર- દ્વારકાની બસો બંધ : કુલ ૨૦ બસો બંધઃ વાયુ વાવાઝોડા સંદર્ભે આજે સતત બીજા દિવસે રાજકોટ એસટી ડીવીઝનની દીવ-કોડીનાર-વેરાવળ-ઉના-પોરબંદર-દ્વારકાની બસો બંધ રખાઈ : કોઈ મુસાફરો ફરકતા નથી : બે દિ'થી આવકમાં તોતીંગ ગાબડુ : જામનગર સુધી એસટી દોડે છે : સાંજ બાદ પુનઃ બસ વ્યવહાર શરૂ થવાની શકયતા : એડવાન્સ બુકીંગમાં ૪ લાખનું રીફંડ અપાયુ access_time 10:57 am IST\n૧૫મી સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે : તોફાની પવન ફૂંકાશેઃ હવામાન વિભાગના ડાયરેકટર શ્રી જયંત સરકારે જણાવ્યું કે વેરાવળથી દક્ષિણ પશ્ચિમે ૧૧૦ કિ.મી. અને પોરબંદર દક્ષિણે ૧૫૦ કિ.મી. દૂર છે. વાવાઝોડુ લેન્ડ નહિં થાય પણ જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે. આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે access_time 11:37 am IST\nગોવા સમુદ્રમાં તણાયેલ યુવકને કોસ્ટગાર્ડે કર��યો એરલિફ્ટ access_time 12:18 am IST\nવાવાઝોડુ ફંટાઈ જતા રાહત છતા સરકાર સજાગઃ રૂપાણી access_time 11:41 am IST\nખતરો ઘટ્યો, ટળ્યો નથી : હાઈએલર્ટ યથાવત access_time 11:43 am IST\nગોંડલ રોડ ચોકડીએ વેનમાં આગ ભભૂકીઃ ચાલક સમયસર નીચે ઉતરી જતાં બચાવ access_time 4:02 pm IST\nકાગદડી ગામના દલીતને હડધુત કરી ધમકી આપવા અંગે પકડાયેલ ભરવાડ શખ્સોનો છુટકારો access_time 3:44 pm IST\nચોકની લાઇટો કેમ બંધ છે કહી કુચીયાદળના સરપંચ પર પથ્થરમારોઃ તલવાર બતાવી ધમકી access_time 11:52 am IST\nમાંગરોળના દરિયાકાંઠે 20થી 24 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા : સેનાના 24 જવાનોની ટીમને તૈનાત access_time 10:05 pm IST\nમહુવામાં ભારે પવન સાથે વરસાદ: કપતરમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો access_time 9:51 pm IST\nગીર સોમનાથના દરિયામાં કરંટ :સુત્રપાડાના ધામળેજમાં ભારે પવનથી દિવાલ ધરાશાયી થતાં દરિયાના પાણી ઘરોમાં ઘૂસ્યા access_time 11:42 pm IST\nકોઇ પણ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર ગુજરાતની પડખે : વાવઝાડાને લઇને નરેન્દ્રભાઇ મોદીએ વિજયભાઇ રૂપાણી સાથે વાત કરી access_time 4:01 pm IST\nરાજ્યના તમામ બંદરે 9 નંબરના સિગ્નલ :વાવાઝોડામાં અપાતા અલગ-અલગ નંબરના સિગ્નલનો જાણો મતલબ અને ગંભીરતા access_time 9:08 am IST\nબ્રાન્ચ મેનેજર રૂપિયા ૨.૩૨ કરોડનું સોનું ચોરી રફુચક્કર access_time 9:39 pm IST\nAN-32 વિમાનના કાટમાળ પાસે પહોંચી બચાવ ટુકડીઃ ૧૩ માંથી કોઇ બચ્યુ નહી access_time 3:26 pm IST\nતુલસીના પાનના ગુણકારી ઉપાયોગઙ્ગ access_time 10:21 am IST\nમુલતાની માટીથી લાવો તમારા ચહેરા પર ગ્લો access_time 10:22 am IST\nએન. આર. આઈ. સમાચાર\n''ઇન્ડિયન હેરિટેજ ફેસ્ટીવલ'': યુ.એસ.માં સનાતન વિદ્યાલયના ઉપક્રમે શ્રી ક્રિશ્ના વૃંદાવન ન્યુજર્સી મુકામે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ગીતા સ્પર્ધા, તથા દેવી દેવતાઓનું મહાત્મ્ય દર્શાવતા ડાન્સ, ડ્રામાથી ઉપસ્થિતો ખુશખુશાલ access_time 12:00 am IST\n''એશોશિએશન ઓફ કેરાલા મેડીકલ ગ્રેજ્યુએટસ (AKMG)'': અમેરિકામાં સૌથી જુનુ ગણાતું તથા ૩ હજાર જેટલી મેમ્બરશીપ ધરાવતું એશોશિએશનઃ આગામી ૨૫ થી ૨૮ જુલાઇ દરમિયાન એશોશિએશનના ઉપક્રમે ન્યુયોર્ક મુકામે અધિવેશન યોજાશેઃ આ શાનદાર અધિવેશનની પૂર્વ તૈયારી માટે કોન્સ્યુલેટ ઓફિસ ખાતે કિક ઓફ મીટીંગ યોજાઇઃ અગ્રણી મહાનુભાવોને પ્રમાણપત્રો અપાયા access_time 7:21 pm IST\nઅમેરિકાના કેલિફોર્નિયામાં ISCON દ્વારા ‘‘નૃસિંહ જયંતિ'' ઉત્‍સવ ઉજવાયોઃ સ્‍વામીશ્રી સચ્‍ચિદાનંદ સરસ્‍વતીએ નરસિંહ અવતાર તથા ભક્‍ત પ્રહલાદ વિષે પ્રાસંગિક કથાવાર્તા કરી access_time 8:43 pm IST\nભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રદ થતાં ચાહક ભારે નિરાશ access_time 8:15 pm IST\nએકલ ટ���નિસમાં કમબેક કરી શકે છે મરે.... access_time 5:41 pm IST\nભારતીય મહિલા જુનિયર હોકી ટીમને મળી બેલારુસ સામે 4-1થી હાર access_time 5:40 pm IST\nકામની સાથે સારો વ્યવહાર પણ જરૂરી છે: રાકેશ શ્રીવાસ્તવ access_time 4:40 pm IST\nસોશ્યલ મીડિયામાં આમિર ખાનની પુત્રી ઇરાએ પ્રેમનો એકરાર કર્યો access_time 4:46 pm IST\nઆમિર ખાનની પુત્રી ઇરા ખાને સ્વીકાર્યું રિલેશનશિપમાં હોવાની વાત.... access_time 4:43 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/275048", "date_download": "2019-12-07T07:08:07Z", "digest": "sha1:2U7G3A5ZSKW2R5BB4Y3QQRCICV276E4Y", "length": 11595, "nlines": 99, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "આશુતોષ ગોવારીકરને બનાવવી છે બુદ્ધના જીવન પર ફિલ્મ", "raw_content": "\nઆશુતોષ ગોવારીકરને બનાવવી છે બુદ્ધના જીવન પર ફિલ્મ\nઐતિહાસિક અને પ્રાગૈતિહાસિક ફિલ્મો બનાવવા માટે જાણીતા ફિલ્મમેકર આશુતોષ ગોવારીકરની આગામી ફિલ્મ પાનીપત છે. તેણે કહ્યું કે મને ઇતિહાસ ગમે છે અને તેમાં જે કેન્દ્ર સ્થાને હોય છે તેને હું લક્ષમાં રાખું છે. જેમ કે જોધા અકબરમાં ધાર્મિક સહિષ્ણુતા કે લગાનમાં એકતા કેન્દ્રમાં હતી. મોટી ઐતિહાસિક ઘટનાઓ પાછળ રહેલા તણખાને શોધીને હું તેને બધાને દર્શાવવા માગું છું. જોકે, અત્યંત મુશ્કેલ કામ છે. આથી જ હું ત્રણ વર્ષએ એક ફિલ્મ બનાવું છું. આમાં સંશોધન, કલા અને એકશનનો ત્રિવેણી સંગમ કરવાનો હોય છે. વળી આ કામ માટે સમાન વિચારો ધરાવતા કલાકાર કસબીઓ મળળા પણ મુશ્કેલ હોય છે. મને એવા કલાકારો જોઇતા હોય છે જે મારા પર વિશ્વાસ રાખે અને જોઇતી તારીખો આપે. આમ છતાં મેં પ્રાગૈતિહાસિક કાળ, ઐતિહાસિક કાળ, મુગલ કાળ અને બ્રિટિશ કાળને દર્શાવી દીધા છે. હવે મારી ઇચ્છા બુદ્ધ પર ફિલ્મ બનાવવાની છે. રાજકુમાર સિધ્ધાર્થમાંથી બુદ્ધ તરફની તેમની જીવનયાત્રા મારે દર્શાવવી છે.\nફિલ્મ પાનીપતનું ટ્રેલર બહાર પડયું છે ત્યારથી તેની તુલના બાજીરાવ મસ્તાની સાથે થઈ રહી છે. તે જ પ્રમાણે અભિનેતા અર્જુન કપૂરની રણવીર સિંહ સાથે સરખામણી થવી શરૂ થઈ ગઈ છે. જોકે, આશુતોષને આની સામે વાંધો નથી. તેનું કે હેવું છે કે આ સહજ છે કેમ કે છેવટે તો આમાં પેશવા પરિવારની જ વાત છે. પાનીપતમાં બાજીરાવની આગલી પેઢી છે. તેનો પુત્ર નાના સહેબ પેશવા, તેના ભાઇ ચિમાજી અપ્પાનો પુત્ર સદાશિવ ભઆઉ અને તેનો બીજો પુત્ર જે મસ્તાની થઈ થયો હતો તે શમશએર બહાદુરની કથા આમાં છે. આથી ફિલ્મનો દેખાવ અને સ્થળ સરખા છે, પરંતુ કથા એકદમ અલગ છે. નોંધનીય છે કે આશુતોષની ફિલ્મમાં અર્જુન કપૂર, ક્રીતિ સેનન અને સંજય દત્ત છે. આ ત્રણેમાંથી એકે કલાકારે અગાઉ ઐતિહાસિક ફિલ્મમાં ભૂમિકા ભજવી નથી. આથી જ આશુતોષે તેમને લઇને પ્રયોગ કર્યો છે.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2010/04/11/maan-bhitar/", "date_download": "2019-12-07T06:40:16Z", "digest": "sha1:47IXUSFKFTZ65OWMR5X2FBO2NLGVQXDU", "length": 11437, "nlines": 143, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: મન તું ભીતરને અજવાળ – ડૉ. વસંત પરીખ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમન તું ભીતરને અજવાળ – ડૉ. વસંત પરીખ\nApril 11th, 2010 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : ડૉ. વસંત પરીખ | 9 પ્રતિભાવો »\nપામ્યા તેને માપ્યું નહીં\nને માપીને ના પામ્યા,\nમાણ્યું તેનું ગાણું નહીં\nને રહ્યું તેની ખજવાળ\n………………….. મન તું ભીતરને અજવાળ\nવરસ્યું એથી વિશ્રામ નહીં\nમળ્યું તેની મસ્તી નહીં\nને ખૂટ્યું તેનો કકળાટ\n………………….. મન તું ભીતરને અજવાળ\nઝંખતા ઝંખતા ઝાંખ પડી\nને શોધતાં શોધતાં સાંજ,\nજડ્યું તેને જાળવ્યું નહીં\nને ખોયું તેનો ચચરાટ\n………………….. મન તું ભીતરને અજવાળ\nગાયું તે તો ગીત નહીં\nને સુણ્યું નહીં સંગીત\nઅલખના જ્યારે સૂર રેલાયા\n………………….. મન તું ભીતરને અજવાળ\n« Previous બીકણ સસલું – રમણલાલ સોની\nઘંટી – જોસેફ મેકવાન Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nવૈશાખી તાપ – મુકેશ જોષી\nઝાંઝવા તે આંખને રમવા અપાય કંઈ, ........ આવી તે હોય કંઈ મજાક લીલેરા વન જાય ઓચિંતા સળગી ને ........ રણની ફેલાઈ જાય ધાક. ઝાળઝાળ ફૂંકાતી લૂની તેજાબીથી ........ ફેફસામાં ભરવી બળતરા કાન લગી આવીને સૂરજ જ્યાં વાત કરે ........ એવા તે હોય કંઈ અખતરા ખોબો એક છાંયડાને તરસો તમે ને ........ તો ય ચપટી મળે ના જરાક.... લીલેરા... હોઠ પર ફરકે ના ક્યાંયથી પરબ ........ એવા પહેરાઓ લાગે તરસના આયખામાં રણ એમ ... [વાંચો...]\nભૂલ્યો ટાણું, ભૂલ્યો અવસર, ભૂલ્યો છું કેટલું મળતર, ભૂલ્યો હું માન ને મનવર, બીજું હું કેટલું ભૂલું ભૂલ્યો છું હાથ ને રેખા, ભૂલ્યો કિસ્મત અને લેખાં, ભૂલ્યો હું જાતને અકસર, બીજું હું કેટલું ભૂલું ભૂલ્યો છું હાથ ને રેખા, ભૂલ્યો કિસ્મત અને લેખાં, ભૂલ્યો હું જાતને અકસર, બીજું હું કેટલું ભૂલું ભૂલ્યો જખમો અને ઓસડ, ભૂલ્યો પીડા અને દડ દડ, ભૂલ્યો હું કાળજે નસ્તર, બીજું હું કેટલું ભૂલું ભૂલ્યો જખમો અને ઓસડ, ભૂલ્યો પીડા અને દડ દડ, ભૂલ્યો હું કાળજે નસ્તર, બીજું હું કેટલું ભૂલું ભૂલ્યો પાદર, નદી નાળાં, ભૂલ્યો શેરી અને ગાળા, ભૂલ્યો હું ગામ ને સરવર, ... [વાંચો...]\nત્રિપથગા – રમેશ પટેલ ‘આકાશદીપ’\nજોબન જેવું જોબન જેવું જગમાં, કોઈ દીઠું ના આજ અંગઅંગમાં ઊછળે કંઈક અજબ ગજબનું રાઝ દૂર ગગને માંડું નજરું, મીઠા ભાળું સાદ ઢોલ ધબૂકે અંતર હરખે, ઝરમર વરસે નાદ કૂવા કાંઠે નદી તટે, છલકે ગાગરે પ્રીત મન મોગરો મહેકે મહેકે, ગાતાં ગાતાં ગીત એકલ ખૂણે એકલ પંડે, એકલું હરખે મુખ સ્વપ્નમાં શણગાર ધરુંને, સ્વર્ગનું ભાળું સુખ હું હસું ને હસે જગ, મલકે યૌવન હીર સાગર તીરે મોજાં ઊછળે, ... [વાંચો...]\n9 પ્રતિભાવો : મન તું ભીતરને અજવાળ – ડૉ. વસંત પરીખ\nમન તુ ભીતરને અજવાળ, આ કાવ્ય ઘણુ જ ઊડાણવાળુ છે. આપણી પ્રાપ્તિને આપણે જાણતા નથી તેની સુદર વાત ડો. વસઁત પરીખે માર્મિક રીતે સમજાવી છેઃ “પામ્યા તેને માપ્યું નહીં”. -નટુભાઈ\nવરસ્યું એથી વિશ્રામ નહીં\nમળ્યું તેની મસ્તી નહીં\nને ખૂટ્યું તેનો કકળાટ\n– હવે કશું કહેવાનું બાકી રાખ્યું છે ખરું\nજીવનમાં ઉતારવું અઘરું છે, પણ જો એટલું આવડી જાય, તો જીવન સુંદર બની જાય.\nમળ્યું તેની મસ્તી નહીં\nને ખૂટ્યું તેનો કકળાટ\n‘ગમતાનો કરીયે ગુલાલ’ ને યાદ અપાવતી સરસ રચના.\nએક હિન્દી રચના પણ યાદ આવે છે.\nચાર લાઈન ની પંક્તિમા આખા જીવનનો ભાવાર્થ..\nમળ્યું તેની મસ્તી નહીં\nને ખૂટ્યું તેનો કકળાટ\nજડ્યું તેને જાળવ્યું નહીં\nને ખોયું તેનો ચચરાટ\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડ���ઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://nai-aash.in/category/sher/", "date_download": "2019-12-07T07:54:04Z", "digest": "sha1:EO4ZZY53QYQCYQGWKJZV2HFUID5ENO36", "length": 13812, "nlines": 184, "source_domain": "nai-aash.in", "title": "શેર-શાયરી… | આશ...", "raw_content": "\nશબ્દો છે શ્વાસ મારા\nમારા વિચારો, મારી ભાષામાં\nફન – એન – ગ્યાન\nખૂબ રોમાંચક કથા છે, મૂળમાં મારી વ્યથા છે.. છાયા તડકા વગેરે, ક્યાં કશુંય સર્વથા છે માર્ગ ભૂલવા મને સતી, એ બધા તું પણ તથા છે.. આંસુ આપ્યા છે બધાએ, શું અહી એની પ્રથા છે માર્ગ ભૂલવા મને સતી, એ બધા તું પણ તથા છે.. આંસુ આપ્યા છે બધાએ, શું અહી એની પ્રથા છે ભીતરે બદલાવ અઢળક, બહાર તો સઘળું … Continue reading →\nપ્રિય સાથીઓ, આજે મારો પ્રથમ દિવસ છે નઈ-આશ સાથે, આશા છે કે વાચકો ને હું નિરાશ નહિ કરું, સંચાલકો નો ખુબ ખુબ આભાર.. આજ ઓઢું ને પેહરું કાલ આતે કેવી ગડમથલ, જાત જાણી જળકમળ, થઇ સમસ્યા સઘળી હલ, નભ નીચોવાતું … Continue reading →\n@ આ અફરા તફરી ને આ સતત ભાગદોડ, દુઃખી થાય છે માણસ સુખી થવા માટે.. @ હા, એમને જરા યાદ અપાવજો અમારી , કે એમને મહત્વની વાત ભૂલવાની આદત છે @ હા, એમને જરા યાદ અપાવજો અમારી , કે એમને મહત્વની વાત ભૂલવાની આદત છે @ આંખો ખૂલી રાખો કે બંધ શું ફરક પડે … Continue reading →\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી..\nતારા કરતાં વધારે વફાદાર છે તારી યાદ જૂની થઇ, ઘસાઈને ફાટી ગઈ છે, આવીને થોડી નવી યાદો તો આપી જા જૂની થઇ, ઘસાઈને ફાટી ગઈ છે, આવીને થોડી નવી યાદો તો આપી જા કેટલું પરિવર્તન આવ્યું હશે, જરા વિચાર તો કર, તારી બાજુમાં છું ને તને યાદ કરું છું કેટલું પરિવર્તન આવ્યું હશે, જરા વિચાર તો કર, તારી બાજુમાં છું ને તને યાદ કરું છું\nમિત્રો , આ વખતે થોડી શાયરીઓ લખી છે …આશા છે કે આ પ્રયત્ન તમને ગમશે.. @.તમારી હાજરી ને તાજગી જાણે બન્યા પર્યાય, કરમાયેલા ફૂલો એકાએક ખીલી ઉઠ્યા . @ તારી આંખોમાં છલકાય છે કૈક મહેરામણ, છતાં અમે કેમ એમાં તરસ્યા … Continue reading →\nહાઈકુ પછી હવે સમયાંતરે લખાયેલી થોડીક શાયરીઓ.. 🙂 ૧. તરવાનું મારે શીખવું છે એનું કારણ એ, તમારી આંખોમાં ડૂબી જવાની બહુ બીક લાગે છે.. ૨. મેં એક ખુફિયા રસ્તો શોધ્યો છે, ચાલ તને બતાવું, આંખોમાંથી સીધું હૃદયમાં ઉતરાય છે, ચાલ … Continue reading →\nSelect Author... Unknown Talent (1) अविनाश अभंग (Scrapwala) (29) अश्विनी अभंग (16) समाजशिल्पी (8) અનિલ સોલંકી (1) અપેક્ષા સોલંકી (23) આશિષ તિલક (18) ચેતના ભટ્ટ (43) નિરાલી સોલંકી (32) પલ્લવી જોષી (6) પ્રિયેશ કનેરિયા (3) મુસ્તાક ભોજાણી (22) મોહમ્મદ અલી (1) શબનમ ખોજા (34) હાર્દિક પીઠડીયા (15) હેમા તિલક (1)\nHARI: શિક્ષક એ શિક્ષક\nvivek: કોણ કહે છે હું પોતાના માટે જીવુ છું અે તો હું લોકોના રમવા માટે બન્યો...\nકલ્પતરૂ ધનાણી: વાંચ્યુ હાઇકુ મસ્ત લખ્યું આઈખું કેમે લઈખું\nફેસબુક પર લાઈક કરો:\nફેસબુક પર લાઈક કરો:\nPriyesh Kaneria on હાર્દિક પીઠડીયા\nHARI on હું એક શિક્ષક છું\nvivek on એકલા રહી ગયા….\nvivek on એકલા રહી ગયા….\nAkki on તારી પ્રિતમાં એવું શું છે\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 9,542 views | 9 comments | by હેમા તિલક\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 3,021 views | 5 comments | by અપેક્ષા સોલંકી\nપ્રેમ નું દેશી નામું …. 2,557 views | 10 comments | by પલ્લવી જોષી\nઆ અઠવાડિયાની સૌ થી વધુ જોવાયેલી રચનાઓ…\nએક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો\nતારી પ્રિતમાં એવું શું છે\nયાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી.. 4 views | 0 comments | by અપેક્ષા સોલંકી\nજન્મ દિવસ ની શુભેચ્છાઓ 3 views | 0 comments | by હેમા તિલક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/275049", "date_download": "2019-12-07T07:07:59Z", "digest": "sha1:VQBKZKUFFQ2CNBSC52Z6PLLL2JTM4IB5", "length": 10122, "nlines": 98, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "બૉલીવૂડની ગાયિકા નેહા કક્કડનો લાઇવ કોન્સર્ટ શો", "raw_content": "\nબૉલીવૂડની ગાયિકા નેહા કક્કડનો લાઇવ કોન્સર્ટ શો\n`દિલબર દિલબર', `ગલી ગલી મેં', `આંખ મારે', `મિલે હો તુમ હમકો',` માહી વે', `ઓ સાકી સાકી', `છોટે છોટે પેગ', `કાલા ચશ્મા', `કર ગયી ચુલ' જેવા ગીતો દ્વારા યુવાનોમાં લોકપ્રિય થનારી ગાયિકા નેહા કક્કડને સ્ટેજ પર ગાતી જોવી એક લહાવો છે. તેના માદક અવાજથી વાતાવરણ મદભર્યું બની જાય છે. આ જ બાબતને કેન્દ્રમાં રાખીને હસિત સાંઝગીરી અને શ્રી અષ્ટવિનાયક એન્ટરટેનમેન્ટે સાતમી ડિસેમ્બર, શનિવાર, બોરીવલીના કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ-2માં નેહા કક્કડ લાઇવ ઇને કોન્સર્ટ કાર્યક્રમનું આયોજન કર્યું છે. `જન્મભૂમિ' પત્રો આ કાર્યક્રમનું મીડિયા પાર્ટનર છે. તાજેતરના વર્ષોમાં હિન્દી ફિલ્મમાં હિટ ગીતો આપનારા ગાયિકોમાં નેહાનો સમાવેશ થાય છે. તેના ચાહકોની સંખ્યા લાખોમાં છે અને ખાસ કરીને યુવાનો તેના ગીતના દીવાના છે. આ કાર્યક્રમાં નેહા સ્ટેજ પર પોતાની ગાયકી અને અદાઓના કામણ પાથરશે અને તેની સાથે ઇન્ડિયન આઇડલ શોમાં ભાગ લેનારા યુવા ગાયકો વિભોર પરાશર અને કુણાલ પંડિત પણ હશે. શ્રી અષ્ટવિનાયક એન્ટરટેનમેન્ટ ટેલેન્ટેડ નવોદિત ગાયકોને તક આપે છે અને તેમના થકી સફળતા મેળવનાર ગાયકોમાં મધુર શર્માનો સમાવેશ થાય છે.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/india/maharashtra-nitin-gadkari-says-politics-like-cricket-result-may-change-in-last-too-news-in-gujarati-72523", "date_download": "2019-12-07T06:05:39Z", "digest": "sha1:PKUIYWYVPXFMD3DBWPLTDJPKLUQATDXM", "length": 19974, "nlines": 125, "source_domain": "zeenews.india.com", "title": "મહારાષ્ટ્ર પર નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- 'ક્રિકેટ અને રાજકારણમાં કઈ પણ શક્ય' | India News in Gujarati", "raw_content": "\nમહારાષ્ટ્ર પર નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- 'ક્રિકેટ અને રાજકારણમાં કઈ પણ શક્ય'\nકેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલમાં મહત્વનું નિવેદન આપ્યું છે. ગુરુવારે મહારાષ્ટ્ર પહોંચેલા નીતિન ગડકરીએ કહ્યું કે ક્રિકેટ અને રાજકારણમાં કઈ પણ શક્ય છે. મહારાષ્ટ્રના રાજકારણમાં સારી એવી પકડ ધરાવતા દિગ્ગજ નેતાએ કહ્યું કે ક્યારેક તમને એમ લાગે કે તમે મેચ હારી રહ્યાં છો પરંતુ પરિણામ તેનાથી બિલકુલ વિપરિત આવે છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે હું હમણા જ દિલ્હીથી આવ્યો છું તો મને મહારાષ્ટ્રના રાજકારણની સંપૂર્ણ જાણકારી નથી.\nનવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલમાં મહત્વનું નિવેદન આપ્યું છે. ગુરુવારે મહારાષ્ટ્ર પહોંચેલા નીતિન ગડકરીએ કહ્યું કે ક્રિકેટ અને રાજકારણમાં કઈ પણ શક્ય છે. મહારાષ્ટ્રના રાજકારણમાં સારી એવી પકડ ધરાવતા દિગ્ગજ નેતાએ કહ્યું કે ક્યારેક તમને એમ લાગે કે તમે મેચ હારી રહ્યાં છો પરંતુ પરિણામ તેનાથી બિલકુલ વિપરિત આવે છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે હું હમણા જ દિલ્હીથી આવ્યો છું તો મને મહારાષ્ટ્રના રાજકારણની સંપૂર્�� જાણકારી નથી.\nમહારાષ્ટ્ર: શિવસેના, કોંગ્રેસ-NCP વચ્ચે થઈ મહત્વની બેઠક, લેવાયો આ નિર્ણય\nકેન્દ્રીય મંત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે જો મહારાષ્ટ્રમાં ભાજપ વગરની સરકાર બને તો મુંબઈમાં ચાલી રહેલા પ્રોજેક્ટનું શું થશે. તેના જવાબમાં તેમણે કહ્યું કે સરકાર બદલાય છે પરંતુ પ્રોજેક્ટ ચાલુ રહે છે. મને તેનાથી કોઈ સમસ્યા નથી. સરકાર કોઈ પણ બને પરંતુ અમે સકારાત્મક નીતિઓનું સમર્થન કરીશું. અત્રે જણાવવાનું કે હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાના ગઠબંધનને બહુમત મળ્યું છે પરંતુ અઢી અઢી વર્ષ મુખ્યમંત્રી પદના ફોર્મ્યુલાએ બાજી બગાડી અને ગઠબંધન તૂટી ગયું. હવે શિવસેના કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવવામાં વ્યસ્ત છે.\nમહારાષ્ટ્ર: શિવસેના પાસેથી આ 'બલિદાન' ઈચ્છે છે કોંગ્રેસ, સરકાર બનાવવી એ નથી બચ્ચાના ખેલ\nઆજે જ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીમાં આખરે સહમતિ બનતી જોવા મળી રહી છે. ત્રણેય પાર્ટીઓએ ગુરુવારે સરકાર માટે ન્યૂનતમ લઘુત્તમ કાર્યક્રમ પર મુંબઈમાં એક બેઠક યોજીને ચર્ચા કરી. આ બેઠકમાં કોંગ્રેસના નેતા પૃશ્વીરાજ ચૌહાણ, એનસીપી નેતા છગન ભૂજબળ અને શિવસેના નેતા એકનાથ શિંદે શામેલ થયા. આ બેઠકમાં કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કરવા માટે એક કમિટી બનાવવામાં આવી. કમિટીમાં શિવસેના, NCP અને કોંગ્રેસના 5-5 સભ્યો રાખવામાં આવ્યાં છે.\nઆ બેઠક અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂકેલા વિજય વડટ્ટીવારે જણાવ્યું કે બેઠકમાં ત્રણેય પાર્ટીઓના નેતાઓએ ન્યૂનતમ લઘુત્તમ કાર્યક્રમનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. એવા અહેવાલ છે કે આ ડ્રાફ્ટને સોનિયા ગાંધી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પાસે મોકલવામાં આવ્યો છે. વડેટ્ટીવારે કહ્યું કે તેમના નેતા સોનિયા ગાંધીની મંજૂરી મળતા જ રાજ્યમાં શિવસેનાના નેતૃત્વમાં એનસીપી અને કોંગ્રેસ જોઈન્ટ સરકારનો ભાગ હશે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube\n13 નંબરના આંકડાથી આટલા કેમ ડરે છે આખી દુનિયાના લોકો જાણો તેની પાછળનું રહસ્ય\nPensacola base shooting: અમેરિકી સૈન્ય અડ્ડા પર ગોળીબારી, ત્રણ લોકોના મોત, સાઉદી કિંગે કર્યો ફોન\nબિનસચિવાલય પરીક્ષા આંદોલન : ગાયબ થઈ ગયા નેતાઓ, ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ બચ્યા છે\nઝારખંડ વિધાનસભા ચૂંટણી : આજે સિલ થશે મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજોના ભાવિ\nઈન્ટમટેક્સ ભરનારા 31 ડિસેમ્બર સુધી આ કામ નહિ કરે, તો લાગશે 10 હજારની પેનલ્ટી\nહૈદરાબાદ એન્કાઉન્ટર મામલે વચ્ચે પડી તેલંગાના હાઇકોર્ટ, આપ્યો મોટો આદેશ\nbinsachivalay exam: NSUIનું રાજ્યભરની કોલેજ બંધનું એલાન, રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત\nકચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો\nજિંદગીની જંગ હારી ઉન્નાવ રેપ કેસની પીડિતા, મરતા પહેલા ભાઈને કહ્યું હતું-મારું મોત થાય તો આરોપીને છોડતા નહિ\nવડોદરા એરપોર્ટ ઓથોરિટીની અનોખી ઓફરઃ કબુતર પકડો અને મેળવો 1000નું ઈનામ\nઅસ્થિર મગજની માતાનું 10 વર્ષે દિકરા સાથે મિલન થતાં સર્જાયા લાગણીસભર દૃશ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2013-issues/make-daily-account-in-excel/", "date_download": "2019-12-07T07:46:23Z", "digest": "sha1:IKCOY56TH4JZHP4G3MFBRVYWMY3C2NH5", "length": 7107, "nlines": 150, "source_domain": "cybersafar.com", "title": "એક્સેલમાં બનાવો રોજમેળ | CyberSafar", "raw_content": "\nમાઇક્રોસોફ્ટ એક્સેલ પ્રોગ્રામ માત્ર બિઝનેસમાં જ કામ લાગે એવું નથી. ઘરમાં ગૃહિણીઓને રોજિંદો આવક-જાવકનો હિસાબ રાખવામાં પણ આ પ્રોગ્રામ ખૂબ કામ લાગી શકે છે. જો અત્યાર સુધી તમે સાદી નોટ કે ડાયરીમાં ઘરના હિસાબો લખતા હો કે નાના વેપારી તરીકે ચોપડામાં રોજના હિસાબો લખતા હો તો અહીં આપેલી તદ્દન સરળ રીતથી તમારો રોજમેળ એક્સેલમાં બનાવી, તેને નિયમિત જાળવી શકો છો. એક્સેલનો ઉપયોગ કરવાનો ફાયદો એ થશે કે તમારે કોઈ સરવાળા-બાદબાકી જાતે કરવાં નહીં પડે, ભૂલો નહીં થાય અને ખાસ તો આવક-જાવકનું વિશ્લેષણ કરવું હોય, મહિના દરમિયાન ક્યાં વધુ ખર્ચ થયો એ જાણવું હોય તો આંકના પલકારામાં જાણી શકશો. એક્સેલના કોઈ અનુભવીની થોડી મદદ લેશો તો ચાર્ટ, પિવોટ ટેબલ વગેરેની મદદથી બધી માહિતી વધુ હાથવગી રહેશે. તમારા અનુભવ કે ગૂંચવણો જરુર જણાવશો. – સંપાદક\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.narendramodi.in/gu/text-of-pm-s-speech-on-laying-of-foundation-stone-for-various-developmental-projects-in-dhanbad-and-patratu--540258", "date_download": "2019-12-07T05:54:39Z", "digest": "sha1:NI5AXGC6ZEARX76K3XULQMTHKPC52M4Q", "length": 48279, "nlines": 300, "source_domain": "www.narendramodi.in", "title": "ધનબાદ અને પતરાતૂમાં વિવિધ વિકાસકાર્યોના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ", "raw_content": "\nધનબાદ અને પતરાતૂમાં વિવિધ વિકાસકાર્યોના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ\nધનબાદ અને પતરાતૂમાં વિવિધ વિકાસકાર્યોના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ\nમંચ પર બિરાજમાન ઝારખંડના રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મૂજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન રઘુબર દાસજી, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન આર. કે. સિંહજી, અશ્વિનીજી, સુદર્શન ભગતજી, ઝારખંડ સરકારમાં મંત્ર શ્રી અમરકુમારજી, રામચંદ્રજી, અમારા સાંસદ શ્રીમાન પ્રેમસિંહજી, ધારાસભ્ય ભાઈ ફૂલચંદજી અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,\nહું સૌથી પહેલા ભગવાન બિરસા મુંડાની આ વીરધરાને નમન કરું છું. આ ધરતી ત્યાગ અને બલિદાનની ધરતી છે. આ જયપાલ સિંહ શ્રી મુંડાજીના સંઘર્ષની ભૂમિ છે અને આ અટલ બિહારી વાજપેયીજીના સપનાઓની ભૂમિ છે. અહીંની ખનીજ ભંડાર કોલસાની ખાણો, દેશના વિકાસનાં એન્જીનના રૂપમાં એક ઊર્જા આપવાનું કામ કરી રહી છે.\nમને જણાવવામાં આવ્યું છે કે તમે લોકો બે-બે ત્રણ-ત્રણ કલાકથી અહિં આવીને બેઠા છો. આટલી મોટી માત્રામાં આવીને મારૂ હુંફાળું સ્વાગત કર્યું. તમે આશીર્વાદ આપ્યા. તમારા આ પ્રેમ માટે, હું તમારા આ આશીર્વાદ માટે તમારો ખૂબ-ખૂબ આભારી છું. જ્યારે ચૂંટણીના સમયે હું ઝારખંડ ગયો હતો. તો હું ઝારખંડ માટે કહેતો રહેતો હતો કે ઝારખંડના વિકાસ માટે ડબલ એન્જીનની જરૂર છે. એક રાંચીવાળું અને બીજું દિલ્હીવાળું અને તમે ચાર વર્ષમાં જોઈ લીધું. જ્યારે બંને સરકારો મળીને એક જ દિશામાં સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર લઇને ચાલે છે. લક્ષ્ય નિર્ધારિત કરે છે અને લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોઈ કસર નથી છોડતી તો વિકાસના કેવા પરિણામો પ્રાપ્ત થાય છે. તેનો ઝારખંડની જનતાએ ખૂબ સારી રીતે અનુભવ કર્યો છે.\nમને વિશ્વાસ છે કે જ્યારે આપણે સાર્વજનિક જીવનમાં કામ કરીએ છીએ. આપણો માર્ગ સાચો છે કે નથી. આપણો ઉદ્દેશ્ય સાચો છે કે નથી. આપણે લોકોની ભલાઈ માટે કામ કરી રહ્યા છીએ કે નથી કરી રહ્યા. લોકશાહીમાં તેનો માપદંડ એક જ હોય છે અને તે હોય છે જનસમર્થનનો, હું ઝારખંડ સરકારને, મુખ્યમંત્રી રઘુબર દાસજીને અને તેમની પૂરી ટીમને અભિનંદન આપું છું કે, છેલ્લા દિવસોમાં જ્યારે અહિં સ્થાનિક એકમોની ચૂંટણી થઇ, પંચાયતોની ચૂંટણી થઇ અને ઝારખંડની જનતાએ જે ભારે સમર્થન આપ્યું તે ઝારખંડ સરકારના અને દિલ્હી સરકારના કાર્યો પ્રત્યે જનસામાન્યનો કયો ભાવ છે તેને પ્રગટ કરે છે.\nભાઈઓ અને બહેનો, હું જ્યારે અહિં 2014ની ચૂંટણીમાં આવ્યો હતો. ત્યારે મે કહ્યું હતું કે ઝારખંડ મને જે પ્રેમ આપી રહ્યું છે તેને હું વ્યાજ સાથે પાછું વાળીશ અને વિકાસ કરીને પાછું વાળીશ અને આજે જ્યારે અમે એક પછી એક પગલાઓ ઉઠાવ્યા છે તેનાથી તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે દિલ્હીમાં બેઠેલી સરકાર ઝારખંડના વિકાસ માટે કેટલી પ્રતિબદ્ધ છે. દલિત હોય, પીડિત હોય, શોષિત હોય, વંચિત હોય. મારા આદિવાસી ભાઈઓ બહેનો, મહિલાઓ હોય, યુવાનો હોય – દરેકના કલ્યાણ માટે એક પછી એક વિસ્તૃત યોજનાઓની સાથે અમે આગળ વધી રહ્યા છીએ.\nઆજે લગભગ લગભગ 27 હજાર કરોડ રૂપિયા, આ રાજ્ય સરકારોના બજેટ કરતા પણ ઘણી મોટી રકમ છે. 27 હજાર કરોડ રૂપિયાની 5 મોટી પરિયોજનાઓનો ઝારખંડની ધરતી પર શિલાન્યાસ થઇ રહ્યો છે. સિંદરીમાં હાથનું કારખાનું, પતરાતૂનો પાવર પ્રોજેક્ટ, બાબા ભોલેનાથની નગરી દેવઘરમાં હવાઇમથક અને એઈમ્સ તથા રાંચીમાં પાઈપલાઈન વડે ગેસ પહોંચાડવાનો પ્રોજેક્ટ એક સાથે 27 હજાર કરોડ રૂપિયાના કામનો આજે ઝારખંડની ધરતી પર શિલાન્યાસ થઇ રહ્યો છે. લગભગ 80 હજાર કરોડ રૂપિયાના બીજા કામ જે નિર્ધારિત છે. 50થી વધુ કામ ચાલી રહ્યા છે. તમે કલ્પના કરી શકો છો કે ઝારખંડ દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં કેટલું આગળ પહોંચી જશે.\nહું હંમેશા કહેતો રહ્યો છું કે ઝારખંડની જનતા હીરા ઉપર બેઠી છે. ડાયમંડ પર બેઠેલી છે. કાળો હીરો, બ્લેક ડાયમંડ આ આપણો કોલસો ભલે કાળા રંગે રંગાયેલો હોય પરંતુ પ્રકાશ ફેલાવવાની તેની તાકાત છે. પ્રકાશ ઉત્પન્ન કરવાની તેની તાકાત છે. ઊર્જાથી ભરી દેવાની તાકાત છે અને તેને જ ધ્યાનમાં રાખીને 18 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અહિં પતરાતૂમાં આજે પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. અહીંનો જ કોલસો, અહીંની જ ઊર્જા તે ઝારખંડની આર્થિક તાકાત તો બનશે જ, તે ઝારખંડના નવયુવાનોને રોજગાર પણ આપશે. અને વિકાસના નવા દ્વાર ખોલવાનું કામ આજે આ પતરાતૂના પાવર પ્લાન્ટથી શરુ થઇ રહ્યું છે. કોલસાની ખાણોથી જે વિસ્થાપિત થયા છ��� તેમના પરિવારોને રોજગારી મળે, તે પરિવારજનોની ચિંતા કરવામાં આવે.\nમને ખુશી છે કે આજે કેટલાક નવયુવાનોને તેમના રોજગાર પત્રો આપવાનો અવસર પણ મને મળ્યો છે અને આવનારા દિવસોમાં હજારો નવયુવાનોની માટે આ રોજગારના અવસરો તેનાથી ઉપલબ્ધ થવાના છે.\nઅમારું સપનું હતું કે હિન્દુસ્તાનના દરેક ગામમાં વીજળી પહોંચાડવાનું. 2014માં જ્યારે મે કાર્યભાર સંભાળ્યો, આ દેશના 18 હજાર ગામડાઓ એવા હતા કે જ્યાં સદીઓ વીતી ગઈ છતા જિંદગી અંધારાની બહાર નીકળી જ નહોતી શકી. વીજળી જોઈ જ નહોતી. વીજળીનો થાંભલો જોયો જ નહોતો. વીજળીનો તાર આવ્યો નહોતો. વીજળીનો ગોળો જોયો જ નહોતો. આ હજારો ગામડાઓને પ્રકાશ આપવાનું કામ અમે બીડું ઉપાડ્યું. આ દુર્ગમ જગ્યાઓ હતી, ઉપેક્ષિત જગ્યાઓ હતી. વોટબેંકની રાજનીતિમાં ડૂબેલા લોકોને ઉપેક્ષિત લોકોની પરવાહ નથી હોતી તેઓને માત્ર પોતાની વોટબેંકની જ ચિંતા કરવાની આદત ધરાવતા હોય છે. અમે સૌનો સાથ, સૌનો વિકાસ આ મંત્ર લઈને ચાલનારા લોકો છીએ અને એટલા માટે 18 હજાર ગામડાઓમાં વીજળી પહોંચવી જોઈએ. ગમે તેટલું દુર્ગમ જ કેમ ના હોય, પહાડની ટોચ પર જ કેમ ન હોય, ગાઢ જંગલોમાં જ કેમ ના હોય. કાર પહોંચાડવા માટે હજારો લાખો રૂપિયાનો ખર્ચો જ કેમ ન થઇ જાય. પરંતુ એક વાર દેશના દરેક ગામમાં વીજળી પહોંચાડવી જ છે.\nઅને મને ખુશી છે કે નિર્ધારિત સમય સીમાની પહેલા 18 હજાર ગામડાઓમાં વીજળી પહોંચાડવામાં આવી છે. આ દેશમાં પહેલા કોઈને ક્યારેય ફુરસદ નહોતી કે જઈને પૂછે કે આઝાદીના 50-60 વર્ષ પછી પણ કેટલા ગામડાઓ છે જ્યાં વીજળી નથી પહોંચી. પરંતુ એક વાર અમે બીડું ઝડ઼પ્યું તો આજે લોકો ગામે ગામ જઈને જોઈ રહ્યા છે કે મોદી સાચું બોલી રહ્યાં છે કે ખોટું બોલી રહ્યાં છે. હું તેને સારું જ માનું છું કે જે 18 હજાર ગામડાઓમાં કોઈને જવાની પણ નવરાશ નહોતી. આજે લોકોને તે ગામની ધૂળ ચાટવા માટે જવું પડી રહ્યું છે. તેનાથી વધીને ખુશીની નોબત બીજી શું હોઈ શકે છે અને તેનાથી સરકારી બાબુઓ પણ સજાગ રહે છે તેમને પણ લાગે છે કે કહ્યું છે તો પૂરું કરીને જ દેખાડવું પડશે અને તેના જ કારણે કામ થાય છે. દબાણ પેદા થાય છે. જ્યારે જાહેરાત કરીને કામ કરીએ છીએ તો દબાણ પેદા થાય છે. જ્યારે અમે 18 હજાર ગામડાઓની વાત કરતા હતા તો કેટલાક લોકો દેશને ગુમરાહ કરવા માટે કહેતા હતા. પરંતુ ગામમાં થાંભલો લાગી ગયો, તાર લાગી ગયા, 5-25 ઘરોમાં વીજળી પણ લાગી ગઈ. આ કોઈ કામ થયું છે ખરું તેમનો આ સવાલ પણ ઘણ�� મહત્વપૂર્ણ છે.\nઆવા પ્રશ્નો કરનારાઓને ખબર હોવી જોઈએ કે આઝાદીના 70 વર્ષ પછી આ દેશમાં 20 ટકાથી વધુ ઘરો એવા છે, લગભગ 4 કરોડ ઘરો એવા છે જ્યાં આઝાદીના 70 વર્ષ પછી પણ ન તો વીજળીનો તાર પહોંચ્યો છે ન તો વીજળીનો ગોળો લાગ્યો છે. ન તો તે પરિવારોએ ક્યારેય પ્રકાશ જોયો છે પરંતુ આ મોદીએ આવીને કોઈના ઘરમાં વીજળી હતી અને કાપી નાખી એવું નથી. આ એ જ લોકોનું પાપ હતું કે જેના કારણે 60 વર્ષ સુધી આ લોકોને અંધારામાં જીવન પસાર કરવું પડ્યું. અમે તો જવાબદારી ઉઠાવી છે કે અમે આવનારા નિર્ધારિત સમયમાં જે રીતે 18 હજાર ગામડાઓમાં વીજળી પહોંચડવાનું કામ પૂરું કર્યું છે, સૌભાગ્ય યોજના વડે ચાર કરોડ ઘરોમાં પણ વીજળી પહોંચાડીને જ દમ લઈશું. આ અમે બીડું ઝડપ્યું છે.\nજે લોકો સવાર સાંજ અમીરોને યાદ કર્યા વિના સૂઈ નથી શકતા, જે લોકોને અમીરોને ગાળો આપીને પોતાની ગરીબોની ભક્તિ દેખાડવાનો શોખ ચડ્યો છે, ફેશન થઇ ગઈ છે, તેઓ દિવસ રાત કહે છે કે મોદી અમીરોની માટે કામ કરે છે. જે 18 હજાર ગામડાઓમાં વીજળી પહોંચી ત્યાં કયો અમીર રહેતો હતો, હું જરા એ લોકોને પૂછવા માંગુ છું. જે ચાર કરોડ ઘરોમાં આજે પણ અંધારું છે. જ્યાં મોદી વીજળી પહોંચાડવા માટે દિવસ રાત લાગેલો છે. તે ચાર કરોડ ઘરોમાં કયા અમીર માં-બાપ અથવા દીકરા રહે છે. હું જરા આ નામદારોને પૂછવા માંગું છું જે કામદારોની પીડાને નથી જાણતા અને એટલા માટે ભાઈઓ અને બહેનો હું કહેવા માંગું છું.\nઅમે સમાજના છેલ્લા માણસ દલિત હોય, પીડિત હોય, શોષિત હોય, વંચિત હોય તેને અમે વિકાસની યાત્રામાં જોડવા માંગીએ છીએ. આ ચાર કરોડ પરિવારોમાંથી 32 લાખ પરિવારો ઝારખંડમાં છે અને મને ખુશી છે કે મુખ્યમંત્રીજીએ પણ ભારત સરકારની સાથે કદમથી કદમ મિલાવીને સમયસીમામાં આ 32 લાખ ઘરોમાં પણ વીજળી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે અને તે સફળ થઇને રહેશે તેવો મારો વિશ્વાસ છે.\nભાઈઓ બહેનો, આજે મને સિંદરીમાં યૂરિયાનું કારખાનું ફરીથી શરૂ કરવાનો અવસર મળી રહ્યો છે. આશરે 16 વર્ષ આ કારખાનું બંધ રહ્યું. પરંતુ આ તે કારખાનું છે જ્યારે ભારતીય જનસંઘીય સંસ્થા પર ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કેન્દ્ર સરકારમાં મંત્રી હતા. તેમણે આ સિંદરીના યૂરિયાના કારખાનાનો શિલાન્યાસ કર્યો હતો. પછીથી તે બંધ થઇ ગયું અને મેં 2014ની ચૂંટણીમાં તમને કહ્યું હતું કે ઝારખંડનું, આ સિંદરીનું તે કારખાનું અમે તેને શરૂ કરીશું.\nભાઈઓ બહેનો, સમયની સાથે ટેકનોલોજી બદલાવી જોઈએ. તે બદલાઈ નથી અમે ગેસના આધાર પર કામ કરવાની દિશામાં પગલા ઉપાડ્યા અને આવનારા કેટલાક સમયમાં આ કારખાનું પણ શરૂ થઇ જશે. પૂર્વીય ઉત્તરપ્રદેશમાં ગોરખપુરમાં પણ એવું જ એક કારખાનું શરૂ થઇ જશે.\nભાઈઓ બહેનો, સિંદરી અને ધનબાદ એક રીતે એંકર સીટીના ધ્રુવની જેમ વહેંચાઇ શકે તેમ છે. પ્રગતિની ભારે સંભાવનાઓ તેમાં પડેલી છે. ભાઈઓ બહેનો, આ યૂરિયાનું કારખાનું જેને સરળતાથી ગેસ મળશે. બિહારનું બરૌની હોય, પૂર્વીય ઉત્તરપ્રદેશનું ગોરખપુર હોય કે ઝારખંડનું સિંદરી હોય. યૂરિયાના આ ત્રણ કારખાના શરૂ થશે તો પૂર્વીય ભારતમાં દૂર-દુરથી જે યૂરિયા વહન કરીને લાવવું પડે છે તે ખર્ચો ઓછો થઇ જશે. અહીંના નવયુવાનોને રોજગાર મળશે અને યૂરિયા સરળતાથી પ્રાપ્ત થવાના કારણે દેશની બીજી કૃષિ ક્રાંતિ જે પૂર્વીય ભારતમાં થવાની છે તેમાં ઘણું મોટું સહાયક બનવાનું છે અને તે કામને પણ અમે આગળ વધારવા માંગીએ છીએ.\nઅમે નીમકોટિંગ યૂરિયાનું કામ શરુ કર્યું છે. પહેલા ખેડૂતોના નામ પર સબસિડી જતી હતી. યૂરિયા ખેતરમાં પહોંચતું નહોતું. અમીરોના કારખાનામાં પહોંચી જતું હતું. અને જે નામદાર અમીરોની સેવામાં 70 વર્ષ સરકાર ચલાવવામાં આવી છે તેમણે ક્યારેય વિચાર્યું જ નહી કે યૂરિયા ચોરી થઇને કેમિકલના કારખાનાઓમાં ચાલ્યું જાય છે. સરકારી ખજાનામાંથી હજારો કરોડ રૂપિયાની સબસિડી ચાલી જાય છે, આ યૂરિયાને અટકાવવા માટેનો રસ્તો શોધવો જોઈએ. અમે આવીને શત પ્રતિશત યૂરિયાનું નીમ કોટિંગ કરી નાખ્યું. લીમડાની જે લીંબોળી હોય છે તેનું તેલ લગાવવાથી યૂરિયા ચોરી નથી થઇ શકતું, યૂરિયા કોઈપણ કારખાનામાં કામ નથી આવી શકતું. યૂરિયા માત્ર અને માત્ર ખેતીના જ કામમાં આવી શકે છે અને તેના કારણે ચોરી બંધ થઇ ગઈ.\nઅમીરો માટે જીવતા-મરતા લોકો, હવે આ ચોરી બંધ થઇ ગઈ તેના લીધે પરેશાન છે પરંતુ મારો ખેડૂત તેના હકનું યૂરિયા માટે હવે તેને લાઇનમાં ઊભું રહેવું નથી પડતું. કાળબજારમાં યૂરિયા લાવવું નથી પડતું. યૂરિયા મેળવવા માટે ક્યારેય પોલીસના ડંડા ખાવા નથી પડતા. તેનાથી તે બચી ગયા છે. આજે બે વર્ષ થઇ ગયા છે. હિન્દુસ્તાનમાં યૂરિયા નથી. એવો એક પણ અવાજ નથી ઉઠ્યો કારણ કે અમે ચોરી બંધ કરાવી દીધી છે.\nભાઈઓ બહેનો, હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડનારો વ્યક્તિ છું. બેઈમાની વિરુદ્ધ લડનારો માણસ છું અને એક પછી એક પગલાઓ તેની સાથે જ જોડાયેલા છે. આજે મને રાંચીમાં ઘરે-ઘરે પાઈપલાઈનથી ગેસ પહોંચાડવાની પરિયોજનાનો પણ શિલાન્યાસ કરવાનો અવસર મળશે. 21મી સદીનું માળખાગત બાંધકામ કેવું હોય જેમાં ગેસ ગ્રીડ હોય, ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક હોય, પાણીની ગ્રીડ હોય, વીજળીની ગ્રીડ હોય, દરેક પ્રકારની આધુનિક વ્યવસ્થાઓ હોય. કયું કારણ છે કે મારું ઝારખંડ પાછળ રહી જાય અને એટલા માટે હિન્દુસ્તાનમાં ઝડપી ગતિએ આગળ વધનારા શહેરોની બરાબરી હવે રાંચી પણ કરવા લાગી જશે. આ સપનું જોઈને ગેસ ગ્રીડનું કામ અમે ઉપાડ્યું છે. ઘર ઘરમાં ગેસ પહોંચશે અને આગળ જઈને આ ગેસ યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામના આશરે 70 જિલ્લાઓમાં પાઈપલાઈન વડે ગેસ પહોંચવાનો છે.\nતમે કલ્પના કરી શકો છો કે ધુમાડાથી મુક્ત રસોઈ ઘર આ જે અમારું સપનું હતું. તેને સાકાર કરવા માટે અમે ઉજ્જવલા યોજના ચલાવી. હવે બીજું પગલું છે પાઈપલાઈન વડે ગેસ પહોંચાડવો અને એક ત્રીજી વાત પર કામ ચાલી રહ્યું છે. સ્વચ્છ રસોઈનું, સૂર્ય ઊર્જાવાળા ચુલા જેથી કરીને ગરીબને સૂર્ય શક્તિ વડે જ રસોઈ બની જાય તેને બળતણનો ખર્ચો પણ ન આવે. તે દિશામાં પણ સંશોધન કાર્ય ચાલી રહ્યું છે.\nઆજે મને અહિં દેવઘરમાં એઈમ્સનું નિર્માણ કરવા માટેનો શિલાન્યાસ કરવાનો પણ અવસર મળ્યો છે. સમગ્ર પૂર્વીય ભારતમાંથી ઘણી મોટી માત્રામાં દર્દીને દિલ્હી એઈમ્સ સુધી પહોંચાડવા પડે છે. ગરીબોની પાસે પૈસા નથી હોતા, તકલીફો આવે છે. અમે પૂર્વીય ભારતમાં એઈમ્સની જાળ પાથરીને દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિને સારામાં સારી સુવિધા મળી શકે તે દિશામાં કામ કરવાનું શરુ કર્યું છે અને તેના દ્વારા જ આજે દેવઘરમાં એઈમ્સનો આરંભ થવા જઈ રહ્યો છે, શિલાન્યાસ થઇ રહ્યો છે. તે જ રીતે દેવઘર એક તીર્થસ્થળ પણ છે, બાબા ભોલેનાથની ધરતી છે. તે શક્તિપીઠ પણ છે. દેશભરના યાત્રીઓ અહિં આવવા માંગે છે. પ્રવાસન માટે ભરપૂર સંભાવનાઓ છે અને એટલા માટે તેને હવાઈમથકથી જોડવાની દિશામાં અમે કામ કરી રહ્યા છીએ.\nપ્રવાસન મંત્રાલય પણ આ કામને કરી રહ્યું છે. અને અમારું સપનું છે કે હવાઈ ચપ્પલ પહેરનાર પણ હવાઈ જહાજમાં જાય; હવાઈ ચપ્પલ પહેરનાર પણ વિમાનમાં જાય. તે અમારું સપનું છે અને તમને જાણીને ખુશી થશે કે ગયા વર્ષે રેલવેના એસી ડબ્બામાં મુસાફરી કરનારા લોકો કરતા વધારે વિમાનમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા છે. તે દર્શાવે છે કે કઈ રીતે સામાન્ય વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે.\nભાઈઓ બહેનો, વિકાસના અનેક પ્રોજેક્ટ લઈને આજે અમે આગળ વધી રહ્યા છ��એ ત્યારે 2022 સુધીમાં ગરીબને ઘર આપવાનું સપનું છે અને ઘર પણ હોય, શૌચાલય પણ હોય, પાણી પણ હોય, વીજળી પણ હોય અને બાળકો માટે નજીકમાં ભણવા માટેની સુવિધા પણ હોય. આવા ઘરની યોજના ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. 2022 આઝાદીના 75 વર્ષ થાય દેશમાં કોઈ ઘર વિનાનું ના હોય. તે સપનું લઈને અમે ચાલી રહ્યા છીએ.\nભાઈઓ બહેનો મારો તમને આગ્રહ છે કે આપણે વિકાસની યાત્રામાં ભાગીદાર બનીએ, આજે દેશ ઈમાનદારી તરફ ચાલી નીકળ્યો છે અને હિન્દુસ્તાનનો સામાન્ય માનવી ઈમાનદારી વડે જીવે છે. ઈમાનદારી માટે ઝઝૂમે છે અને આ સરકાર તે સામાન્ય લોકોની સાથે ઉભેલી છે જે ઈમાનદારી માટે જીવે છે ઈમાનદારી માટે ઝઝૂમે છે. અને એટલા માટે ભાઈઓ બહેનો તમારા સપનાઓ પુરા કરવા માટે એક મહત્વપૂર્ણ જવાબદારીની સાથે અમે આગળ વધી રહ્યા છીએ. આટલી મોટી માત્રામાં આવીને તમે આશીર્વાદ આપ્યા, આટલા મોટા કાર્યક્રમો સાથે આજે ઝારખંડને એક નવી ઊંચાઈ પ્રાપ્ત થશે, નવા ઝારખંડ તરફ વધુ આગળ વધશે. એ જ વિશ્વાસની સાથે આપ સૌનો ખૂબ-ખૂબ આભાર\nસોશિયલ મીડિયા કોર્નર 6 ડિસેમ્બર 2019\t(December 06, 2019)\n‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી\nસોશિયલ મીડિયા કોર્નર 6 ડિસેમ્બર 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.punchnamu.com/2019/04/03/crpf-camp-attack-mastermind-deported/", "date_download": "2019-12-07T06:47:38Z", "digest": "sha1:TSAEYUHRDSBXQ4HQ3Z3H6WOXTO7LIQKG", "length": 9927, "nlines": 112, "source_domain": "www.punchnamu.com", "title": "ભારતને મળી મોટી સફળતા; UAEએ કાશ્મીરી આતંકવાદીને ડિપોર્ટ કર્યો | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે મતગણતરીના બીજા દિવસે રિલીઝ થશે\nહિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી\nમમતા બેનરજી નરેન્દ્ર મોદીને દર વર્ષે શું મોકલાવે છે\nમોદી સરકાર આ દિવસે આપશે 1100 રૂપિયા સસ્તું સોનુ\nભારતને 5 ટ્રિલિયન ડોલરની આર્થવ્યસ્થા બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું\nભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત્ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો\n200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર\nઆજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી બાર ફિરસે….’\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeFeatured|દેશભારત���ે મળી મોટી સફળતા; UAEએ કાશ્મીરી આતંકવાદીને ડિપોર્ટ કર્યો\nભારતને મળી મોટી સફળતા; UAEએ કાશ્મીરી આતંકવાદીને ડિપોર્ટ કર્યો\n2017માં જમ્મુ અને કાશ્મીરના લૈથાપોરા જે પુલવામા જીલ્લામાં આવ્યું છે ત્યાં આવેલા એક CRPF કેમ્પ પર હુમલો થયો હતો. આ હુમલાનો માસ્ટર માઈન્ડ ભારતની પકડમાં આવી ગયો છે. CRPF પર થયેલા આ હુમલાનું કાવતરું ઘડનાર જૈશ એ મોહમ્મદનો આતંકવાદી નિસાર અહમદ તાંત્રેને UAE સરકારે પકડીને ભારતને હવાલે કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે.\nનિસાર અહમદને ભારત સરકારની વિનંતી બાદ UAEએ પકડી પાડ્યો હતો અને તેને ડિપોર્ટ કરીને દિલ્હી મોકલી આપ્યો હતો જ્યાં એરપોર્ટ પર જ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ના અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નિસાર અહમદ ગત 1 ફેબ્રુઆરીએ UAE ભાગી ગયો હતોઅને UAEમાં વર્ક વીઝા મેળવવાની પેરવી કરી રહ્યો હતો. નિસાર ઉપરાંત તેનો ભાઈ નૂર મોહમ્મદ તાંત્રે પણ જૈશ એ મોહમ્મદનો કમાન્ડર હતો જે ગયા વર્ષે સૈન્ય કાર્યવાહીમાં ઠાર મરાયો હતો.\n2017નો એ ફિદાયીન હુમલો જૈશના આતંકી કમાન્ડર નૂર ત્રાલીના મોતના બદલા માટે લેવાયો હતો જેમાં CRPFના 5 જવાન શહીદ થયા હતા.\nરાતોરાત દેશદ્રોહીઓના લાડકા બની જતા રાહુલ ગાંધી; જાણો કેમ\nટુકડે ટુકડે ગેંગના લીડરના પ્રચારમાં જનારી હસ્તીઓને આજે જ ઓળખી લો\nગર્વની વાત : દુનિયા થાકી ત્યારે એક ભારતીયે શોધ્યું વિક્રમ લેન્ડર\nબાપ રે.. કોંગ્રેસનો વધુ એક ભ્રષ્ટાચાર 170 કરોડ રૂપિયાના મામલામાં આવકવેરા વિભાગે કોંગ્રેસને ફટકારી નોટિસ\nસત્તાની આવી તો કેવી લાલચ : શિવસેનાએ ઇન્દિરા અને રાજીવ ગાંધીને બલિદાની ગણાવ્યા.\nફાસ્ટેગને લઇને વાહનચાલકોને રાહત, લંબાવાઈ અમલીકરણની તારીખ\nફડણવીસે ખાલી કર્યું CM હાઉસ, કેટલાક લોકો વર્ષો સુધી મકાન પર જમાવે છે કબ્જો, તો કેટલાક ચોરી લે છે નળ \nપીએમ મોદી વિદેશ પ્રવાસોમાં ખોટા ખર્ચા કરવામાં કે દેખાડો કરવામાં માનતા નથી, સાદગીપૂર્ણ કરે છે પ્રવાસ : ગૃહ પ્રધાન અમિત શાહ\nરિન્યુએબલ એનર્જીનું હબ બનશે ગુજરાત , જાપાન કરશે 30 હજાર કરોડનું રોકાણ\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ\nઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા\nમમતાને સુપ્રિમ ઝટકો: સર્વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2017/02/12/%E0%AA%B8%E0%AB%81%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87/", "date_download": "2019-12-07T07:29:34Z", "digest": "sha1:DZUMJM53VHJSQK4HWCZI3PROLRWBCATB", "length": 21381, "nlines": 193, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "સુંધામાતાના પ્રવાસે | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nઘણી વાર સેવેલાં સપનાંને સાચાં પડતાં બહુ વાર લાગતી હોય છે. સુંધામાતા ફરવા જવાની બાબતમાં અમારે એવું જ થયું. પાંચેક વર્ષથી સુંધામાતા વિષે સાંભળ્યું હતું, માહિતી ભેગી કરી રાખેલી હતી. પણ જવાનો મેળ જ પડતો ન હતો. પણ એક વાર જાણે કે માતાજીનો આદેશ થયો હોય એમ, સુંધામાતા જવાનું ગોઠવાઈ ગયું. કુલ ૧૭ જણ આવવા માટે તૈયાર થઇ ગયા. અમે ૨૦ સીટની બસ ભાડે કરી લીધી.\nસુંધામાતાનું મંદિર બહુ જ જાણીતું છે. તે રાજસ્થાનમાં રાનીવારાની નજીક સુંધા પર્વતની ટેકરીઓમાં વસેલું છે. અમદાવાદથી મહેસાણા, ઉંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, રેવદર અને જસવંતપુરાના રસ્તે તે ૨૭૦ કી.મી. દૂર છે. પાલનપુર પછી દાંતીવાડા, કુચાવાડા, પાંથાવાડા, ગુંદરી અને રાનીવારાના રસ્તે જઈએ તો અંતર થોડું ઓછું થાય છે. અમે આ ટૂંકો રસ્તો પસંદ કર્યો.\nઅમદાવાદથી નીકળી, વચમાં એક જગાએ ચા અને ભજીયાંને ન્યાય આપ્યો. સવારનો પહેલો નાસ્તો તો ખૂબ વહાલો લાગે. દાંતીવાડા ગામથી માત્ર ૧ કી.મી.ના અંતરે બનાસ નદી પર ડેમ બાંધેલો છે. અમે એ ડેમ જોઈ આવ્યા. અત્યારે ડેમમાં પાણી ઘણું ઓછું હતું. જો ચોમાસામાં અહીં આવ્યા હોઈએ તો જાણે કે સાગર લહેરાતો હોય એવું લાગે. એટલું મોટું રીઝર્વોયર છે.\nગુંદરી આગળથી રાજસ્થાનની સરહદ શરુ થાય છે. એટલે અહીં ચેકપોસ્ટ છે. અહીં ટેક્સના પૈસા ભરી આગળ ચાલ્યા. રસ્તો થોડો ખરાબ છે, પણ ચાલે એવો છે. થોડો ડુંગરાળ પ્રદેશ છે. રાનીવારા થઈને અમે લગભગ ચાર વાગે સુંધામાતા પહોંચ્યા. સુંધામાતાની ટેકરીઓ દૂરથી જ દેખાતી હતી. સુંધામાતા ગામમાં અને આજુબાજુ, રહેવા માટે રીસોર્ટ તથા હોટલો છે. અમને આવી બે ત્રણ હોટલો નજરે પડી. સુંધામાતા ડુંગર પર ચડવાના પ્રવેશદ્વાર આગળ પહોંચ્યા. અહીં બસો તથા ગાડીઓ મૂકવા માટે વિશાળ પાર્કીંગ છે, ચા પાણીની દુકાનો છે. પ્રવેશદ્વાર ભવ્ય છે. પ્રવેશદ્વારમાં પેઠા પછી, ડુંગર પર ચડવા માટેનાં પગથિયાં શરુ થાય છે. કુલ ૫૭૦ જેટલાં પગથિયાં છે. ઉપર જવા માટે રોપવેની પણ સગવડ છે. પગથિયાંની બાજુમાં જ રોપવેનું સ્ટેશન છે.\nકમનસીબે આજે રોપવે બંધ હતો. રીપેરીંગ ચાલતુ હતું. હવે પગથિયાં ચડીને ઉપર જવાની બધામાં તાકાત નહોતી. લગભગ અમે બધા જ સીનીયર સીટીઝન હતા. અહીં ડોળીવાળા હતા. તેઓ ડોળીમાં બેસાડીને ઉપર લઇ જવા તૈયાર હતા. પણ અમને આ બહુ ગમતું ન હતું. બીજા માણસ પાસે આપણી જાત ઉંચકાવવી અને તેને કષ્ટ આપવું, એ બરાબર નહોતુ લાગતું. પણ બીજો કોઈ રસ્તો ન હતો. આટલે સુધી આવ્યા છીએ, તો માતાજીનાં દર્શન કર્યાં વગર પાછા કઈ રીતે જવાય પગથિયાં ચડીને ઉપર જવાની બધામાં તાકાત નહોતી. લગભગ અમે બધા જ સીનીયર સીટીઝન હતા. અહીં ડોળીવાળા હતા. તેઓ ડોળીમાં બેસાડીને ઉપર લઇ જવા તૈયાર હતા. પણ અમને આ બહુ ગમતું ન હતું. બીજા માણસ પાસે આપણી જાત ઉંચકાવવી અને તેને કષ્ટ આપવું, એ બરાબર નહોતુ લાગતું. પણ બીજો કોઈ રસ્તો ન હતો. આટલે સુધી આવ્યા છીએ, તો માતાજીનાં દર્શન કર્યાં વગર પાછા કઈ રીતે જવાય છેવટે નાછૂટકે ડોળીમાં જવાનું સ્વીકારવુ પડ્યું. જેઓમાં તાકાત હતી, તેઓ તો પગથિયાં ચડવા માંડ્યા. મોટા ભાગના અમે, ડોળીમાં ઉપર ગયા. સામાન ઉંચકવા માટે પણ મજૂર કરી લીધા.\nપગથિયાં સારાં બનાવ્યાં છે, એટલે તકલીફ ઓછી પડે એવું છે. પગથિયાંવાળા રસ્તાની બંને બાજુ ડુંગરની પથરાળ કરાડો જ છે. એક બાજુ પત્થરોમાં થઈને એક ઝરણું, ઉપરથી નીચે સુધી વહે છે. ચોમાસામાં પાણી વધુ હોય ત્યારે આ ઝરણું ઘણી જગાએ ધોધરૂપે પડતું દેખાય. એ દ્રશ્ય જોવાની મજા આવી જાય. એવે વખતે કોક જગાએ ધોધમાં નહાવા પણ જઇ શકાય. રોપ વેમાં ઉપર જવાનો આનંદ અદભૂત છે. અત્યારે રોપવે બંધ હતો, એટલે પ્રવાશીઓની સંખ્યા ઓછી હતી. ચૌદસ અને પૂનમે, માતાજીનો મહિમા ઘણો વધારે છે, એટલે તે દિવસોમાં તો અહીં પુષ્કળ ગિરદી થાય છે. નીચે તળેટીમાંથી પર્વતનો રાત્રિનો નજારો બહુ જ ભવ્ય લાગે છે.\nડુંગર પર રહેવા માટે ઘણી ધર્મશાળાઓ છે. અમે એક ધર્મશાળામાં રૂમો રાખી લીધી, અને રૂમોમાં ગોઠવાયા. હાશ ધર્મશાળા સરસ અને ચોખ્ખાઈવાળી હતી. હવે, મુખ્ય તો અમે માતાજીનાં દર્શન માટે જ આવ્યા હતા. હાથમોં ધોઈ, જરા તાજા થઇ દર્શન કરવા નીકળ્યા. સાંજના સાત વાગ્યા હતા. માતાજીની આરતી શરુ થઇ હતી, તેનો મધુર અવાજ દૂર દૂર સુધી સંભળાતો હતો. વાતાવરણ બહુ જ પવિત્ર લાગતુ હતું. અમે દસેક મીનીટ જેટલું ચાલીને મંદિરે પહોંચ્યા.\nમંદિર બહારથી ઘણુ જ સરસ દેખાતું હતું. પર્વતના ઢોળાવ પર, આરસમાંથી કંડારેલા મંદિરનું સ્થાપ્ય અદભૂત લાગતું હતું. આશરે ૭૦ પગથિયાં ચડી, અમે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યા. આરતી ચાલુ જ હતી. ઘણા ભક્તો અહીં દર્શનાર્થે ઉભા હતા. ચૌદસ પૂનમે તો અહીં લાંબી લાઈન લાગેલી હોય.\nસુંધામાતા એ ચામુંડા માતા જ છે. માતાજીની મૂર્તિ અંદર ઉંડે ડુંગરના પત્થરોની ગુફામાં છે. મંદિરનું બધું જ બાંધકામ આરસનું છે. ખુલ્લા દેખાતા પત્થરોને પણ સફેદ રંગથી રંગીને શોભા વધારી છે. ક્યાંય ગંદકી કે ધૂળ નથી. ગર્ભગૃહમાં, માતાજીની મૂર્તિની સામે શીવજીની મૂર્તિ છે. આરતી પૂરી થયા પછી, ગુફામાં છેક, માતાજીની મૂર્તિ સુધી, જવા દે છે. અમે અંદર જઇ માતાજીનાં દર્શન કર્યાં. માતાજીની મૂર્તિમાંથી આપણા પર આશીર્વાદ વરસતા હોય એવું અનુભવ થાય છે. દર્શન કરીને પરમ આનંદ અને સંતોષ થયો. થાક ઉતરી ગયો. પછી બહાર આવી ચોગાનમાં થોડું બેઠા.\nમાતાજીના મંદિરની સામે જ ભોજનશાળા છે. અહીં દર્શને આવતા તમામ યાત્રીઓને રૂ ૧૦ની નજીવી રકમમાં જમવાની વ્યવસ્થા છે. ચોખ્ખાઈ સારી છે. અમે અહીં જમીને અમારી ધર્મશાળાએ પહોંચ્યા. ઠંડી ખૂબ હતી, છતાં બધા મિત્રો હોલમાં થોડો સમય બેઠા, વાતો અને હાઉસીની રમતમાં મજા આવી ગઈ. પછી તો રૂમમાં જઇ નિદ્રાદેવીને શરણે થયા, તે વહેલી પડે સવાર.\nઅને સવાર વહેલી જ પડી. સવારનાં દર્શન કરી, અમારે પાછુ નીકળવાનુ હતું. એટલે ઝટપટ નહાવા ધોવાનું પતાવી બહાર નીકળ્યા. એક દુકાને ચા પીધી તથા અમે સાથે લાવેલો નાસ્તો કર્યો. પછી માતાજીનાં દર્શન કર્યાં. ગુફામાંની મૂર્તિ સામે થોડી વાર બેઠા. માતાજીની કૃપા પામીને પાછા આવ્યા, અને બધું પેક અપ કરીને નીકળી પડ્યા. ઘણા લોકોએ ઉતરવામાં પણ ડોળી કરી. નીચે આવી, અમારી બસમાં બેઠા.\nપાછા આવવા માટે અમે જસવંતપુરા, રેવધર આબુ રોડવાળો રસ્તો પસંદ કર્યો. કારણ કે આ તરફ આવેલાં પાવાપુરી જૈનતીર્થ અને અંબાજીના દર્શને જવાનો પ્લાન હતો. રેવધરથી થોડું ફંટાઈને અમે પાવાપુરી પહોંચ્યા. પાવાપુરી જૈનતીર્થ એ જૈનોનું મહત્વનું ધાર્મિક સ્થળ છે. મંદિરનું પ્રવેશદ્વાર ખૂબ જ મોટું અને ભવ્ય છે. અંદર આખું સંકુલ ખૂબ જ વિશાળ છે. મુખ્ય મંદિર ઉપરાંત જલમંદિર, રહેવાના આવાસો, ભોજનશાળા, ગૌશાળા તથા અનેક બાંધકામો છે. ભોજનશાળામાં સાત્વિક જમવાનું મળે છે. આખો વિસ્તાર બાગબગીચાથી શોભે છે. અહીં એક ખાસ આકર્ષણ ગાયોના જીવનને લગતું જોવા મળે છે. ઠેર ઠેર ગાયોનાં સ્ટેચ્યુ બનાવીને મૂકેલાં છે. જેવાં કે ગાયોને ચરાવવા લઇ જતો ગોવાળ, મટકીમાંના દહીંને વલોવતી સ્ત્રી, ગાયને ધાવતું વાછરડું, બળદથી ચાલતો રેંટ, બળદગાડું વગેરે. આ બધું જોવાનું ગમે એવું છે. અહીં બેટરીથી ચાલતી ખુલ્લી ગાડીમાં બેસીને આખા સંકુલમાં ફરવાની વ્યવસ્થા છે. અમે એમાં આખું સંકુલ જોયું.\nઆ બધું જોઈ, માણીને અને જમીને અમે બહાર આવ્યા અને આબુ રોડ થઈને અંબાજી પહોંચ્યા. આબુરોડ અને અંબાજી વચ્ચે ગુજરાતની સરહદનું ચેકપોસ્ટ આવે છે. અંબાજીના રસ્તે આસપાસ ગાઢ જંગલો છે. અંબાજી પહોચ્યા ત્યારે સાડાચાર વાગ્યા હતા. દર્શન છેક સાડા છ વાગે થવાનાં હતાં. એટલો બધો ટાઇમ બેસી રહેવાનું યોગ્ય લાગ્યું નહિ, એટલે અમે અમદાવાદ તરફ પ્રયાણ શરુ કર્યું, અને ખેડબ્રહ્મા, ઇડર, હિંમતનગર, પ્રાંતિજ, ચિલોડા, ગાંધીનગર થઇ અમદાવાદ પહોંચ્યા. વચમાં પ્રાંતિજ આગળ ભોજન લીધું.\nપ્રવાસ ઘણો જ સરસ રહ્યો. બધા મિત્રોનો સહકાર ખૂબ જ સારો રહ્યો. બે દિવસ ખૂબ જ મજા કરી. છેલ્લે બધાનો એક જ સૂર હતો, ‘હવે બીજો પ્રવાસ ક્યારે\nPrevious ગુજરાતનું મુન્દ્રા પોર્ટ Next મહીસાગર વન\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nવિરાસત વન અને ચાંપાનેર\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\n« જાન્યુઆરી માર્ચ »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/nude-picture/", "date_download": "2019-12-07T06:52:08Z", "digest": "sha1:URRHXWKKFKTOIDMPNDQPYNNSCULXVPXX", "length": 6930, "nlines": 144, "source_domain": "www.iamgujarat.com", "title": "Nude Picture News In Gujarati, Latest Nude Picture News Updates, Photos And Videos | I Am Gujarat", "raw_content": "\nપ્રેગ્નેન્ટ પત્નીને લઈને હોસ્પિટલ પહોંચ્યો પતિ, કોઈએ બેસવા માટે જગ્યા ન આપતાં કર્યું આ કામ\nટેન્કરમાંથી થયો એસિડનો વરસાદ, ચાર મહિનાનું બાળક અને મા-બાપ દાઝ્યા\nસ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક જ વર્ષમાં 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ્યો\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nબોલિવુડમાં આલિયાની સફળતા વિશે બહેન પૂજાએ કહ્યું, ‘તું સફળ છે કારણકે તારામાં…’\nBigg Boss 13: સલમાન ખોલશે અરહાન ખાનની અંગત લાઈફની પોલ, જોતી જ રહી જશે રશ્મિ\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nહેકરે લીક કરવાની ધમકી આપી તો એક્ટ્રેસે પોતે જ સોશિયલ મીડિયા...\nઆજે ટેક્નોલોજી જેટલી આગળ વધી છે તેની સામે સાયબર ક્રાઇમની દુનિયા પણ તેટલી જ...\nયુવતીઓની ક્લિવેજની તસવીર શૅર કરે છે આઇફોન\nયુઝરે કર્યું ટ્વીટ iPhoneનો ક્રેઝ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. જ્યારથી આઇફોન લોન્ચ થયો...\nછોકરો ન્યૂડ તસવીર માંગી રહ્યો હતો, છોકરીએ જડબાતોડ જવાબ આપ્યો\nએક પ્રકારની ગંભીર બીમારી આ એક પ્રકારની એવી બીમારી છે તે એટલી જ જુની છે...\nવેબસાઇટ પર એક્ટ્રેસના ન્યૂડ ફોટોઝ, ફરિયાદ નોંધાઈ\nશ્રુતિ હરિહરને નોંધાવી ફરિયાદ બેંગલુરુઃ એક્ટ્રેસ શ્રુતિ હરિહરને ઇન્ફેન્ટ્રી રોડ સ્થિત પોલીસ કમિશનરની ઓફિસમાં સાઇબર...\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.gujaratistory.in/son-father/", "date_download": "2019-12-07T06:03:51Z", "digest": "sha1:I6CFVFFHLES6FAET5O7FQBYASCBI2NWQ", "length": 6522, "nlines": 71, "source_domain": "www.gujaratistory.in", "title": "એક પુત્ર પોતાના પિતા વિશે જુદી જુદી ઉંમરે શું વિચારે છે તેનું આકલન કરીએ . .વાંચો – Gujrati Story", "raw_content": "\nએક પુત્ર પોતાના પિતા વિશે જુદી જુદી ઉંમરે શું વિચારે છે તેનું આકલન કરીએ . .વાંચો\nએક પુત્ર પોતાના પિતા વિશે જુદી જુદી ઉંમરે શું વિચારે છે તેનું આકલન કરીએ . .\n૪ વર્ષે : મારા પપ્પા મહાન છે . |\n૬ વર્ષે : મારા પપ્પા બધું જ જાણે છે . તેઓ બધા કરતાં હોંશિયાર છે .\n૧૦ વર્ષે : મારા પપ્પા સારા છે , પણ ગુસ્સાવાળા છે .\n૧૨ વર્ષે : હું નાનો હતો ત્યારે મારા પપ્પા મારી સાથે સારો વ્યવહાર કરતા હતા .\n૧૬ વર્ષે : મારા પપ્પા વર્તમાન સમય સાથે ચાલતા ��થી . ખરું પૂછો તો તેમને કશું જ્ઞાન જ નથી ,\n૧૮ વર્ષે ; મારા પપ્પા દિવસે દિવસે ચીડિયા અને અવ્યવહારુ થતા જાય\n૨૦ વર્ષે : ઓહ હવે તો પપ્પા સાથે રહેવું અસહ્ય જ થતું જાય છે . ખબર | નહીં , મમ્મી તેમની સાથે કેવી રીતે રહી શકે છે .\n૨૫ વર્ષે : મારા પપ્પા દરેક બાબતમાં વિરોધ કરે છે . કોણ જાણે દુનિયાને સમજી શકશે .\n૩૦ વર્ષે : મારા નાના દિકરાને સંભાળવાનું મુશ્કેલ બનતું જાય છે નાનપણમાં હું મારા પપ્પાથી કેટલો બીતો \n૪૦ વર્ષે : મારા પપ્પાએ મને કેટલી શિસ્તથી ઊછેર્યો આજકાલના છોકરાઓમાં શિસ્ત જ નથી .\n૫૦ વર્ષે મને આશ્ચર્ય થાય છે , મારા પપ્પાએ કેટલી મુશ્કેલી વેઠીને અમને ચાર ભાઈ – બહેનોને મોટા કર્યા હતા . એક સંતાનને મોટું કરવામાં મારો તો દમ નીકળી જાય છે .\nપપ વર્ષે : મારા પપ્પા કેટલા દીર્ઘદ્રષ્ટિવાળા હતા . તેમણે અમારા ભાઈબહેનો માટે કેટલું વ્યવસ્થિત આયોજન કર્યું હતું આજે વૃદ્ધાવસ્થામાં પણ તેઓ સંયમપૂર્વક જીવી શકે છે .\n૬૦ વર્ષે : મારા પપ્પા ખૂબ જ મહાન હતા . તેઓ જીવ્યા ત્યાં સુધી એમણે | અમારા સૌનો ખ્યાલ રાખ્યો . પિતાને સાચી રીતે ઓળખતા\n મિત્રો , તમારા પિતાને સમજવામાં તમે આટલા બધાં વર્ષ ન લગાડશો . સમયસર ચેતી જજો અને પિતાની મહાનતાને વેળાસર સમજી લેશો .\nવર્ષો થી અધુરો રહેલો પ્રશ્ન માં બાપ નું ઘર દીકરી નું પિયર કહેવાય પતિ નું ઘર સાસરું કહેવાય મારું ખુદ નું ઘર કયું કહેવાય તમારી પાસે જવાબ છે\nફકત એક બટન દબાવવાથી મહીલાઓની સુરક્ષા થશે મેસેજને બને એટલો શેર કરજો\nબેટી બચાઓ,બેટી પઢાઓનાં નારા બહુ ગજાવ્યા પરંતુ રેપ કરનારને ફાંસીની સજા મળવી જોઇએ કે નહીં જરૂર જણાવજો\nપોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ વગેરે વિવિધ કટોકટી સેવાઓ માટે ઇમરજન્સી નંબરોની યાદી નોંધી લો\nદત્તાત્રેય ગિરનાર પર્વતની અજાણી વાતો વાંચો આખા વર્ષનો જુસ્સો ભરી દેશે.\nkaskas on ફ્રીજમાં ક્યારે ન મુકશો બાંધેલો લોટ થઇ શકે છે હાની દરેક મહિલાને જરૂર શેર કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://topjokes.in/%E2%80%AA%E0%A4%B5%E0%A4%BF%E0%A4%A6%E0%A4%BE-%E0%A4%B2%E0%A5%87-%E0%A4%B0%E0%A4%B9%E0%A5%87-%E0%A4%B8%E0%A4%BE%E0%A4%B2/", "date_download": "2019-12-07T06:25:26Z", "digest": "sha1:4EFJQLAKIFICKVP3KYEA5LT6DFI6WE6R", "length": 4422, "nlines": 118, "source_domain": "topjokes.in", "title": "‪ *विदा ले रहे साल - Funny Hindi Jokes - Whatsapp Status Texts", "raw_content": "\nભુરો ટ્રાફિક પોલીસ પાહે હેલ્મેટ પહેરી, લાઈસન્સ અને ગાડીના બધા કાગળ લઈને ગ્યો ને હવાલદાર ને પુછ્યુ સાહેબ બધા કાગળો બરાબર છેને\nહવાલદાર : હા બરાબર છે, પણ તારી ગાડી ��્યાં\nભુરો : બરાબર હોય તો પછી હું ગાડી ઘરેથી લેતો આવું.\nરાખે જ નહિ. . . . .\nજેવું આવે કે તરત\nગોવિંદજી :-એલા કેમ દેખાતો ન હતો ક્યાં હતો આટલા દિવસ\nદામોદર :-પવિત્ર શ્રાવણમાસ માં શકુની વૃતિવશ કૌરવ-પાંડવ ધર્મ કર્મ અનુસરણમાં મગ્ન હતો..\nત્યાં અચાનક ક્રૃષ્ન યાદ આવતા..\nથોડા દિવસ કૃષ્ણજન્મ સ્થળની યાત્રા તેમજ નિવાસ માં રહેવાનું સદભાગ્ય સાંપડ્યું હતું..\nટૂંક માં જુગાર રમતા પકડાયો અને જેલમાં પુરાયો…અેમ બોલતો નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00522.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80", "date_download": "2019-12-07T06:22:50Z", "digest": "sha1:A7GBJHSBSX3C5MNLL27QC3IVCSISRY4M", "length": 6702, "nlines": 113, "source_domain": "gu.wikipedia.org", "title": "કાત્યાયની - વિકિપીડિયા", "raw_content": "\nનવદુર્ગા માંહેનાં છઠ્ઠા દેવી\nવિશ્વકર્ત્રીં, વિશ્વભર્ત્રીં, વિશ્વહર્ત્રીં, વિશ્વપ્રીતા\nવિશ્વાર્ચિતા, વિશ્વાતીતા, કાત્યાયન સૂતે નમોસ્તુતે\n‘ઓમ્ કાં કાં કાત્યાયની સ્વાહા’\nધર્મ, અર્થ, કામ, મોક્ષ\nહિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાત્યાયની એ નવદુર્ગાનું છઠ્ઠુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં કમળ ધારણ કરેલાં છે અને બીજા હાથમાં ચંદ્રહાસા નામક તલવાર ધારણ કરી છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. નવરાત્રીના છઠ્ઠા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે.\nપૌરાણિક કથા પ્રમાણે ઋષિ કતને કાત્યા નામક એક પુત્ર હતો. ઋષિ કતને પુત્રીની મહેચ્છા હતી. તેમણે ઉગ્ર તપસ્યા દ્વારા દેવી પાસેથી પોતાની પુત્રી સ્વરૂપે અવતરવાનું વરદાન પ્રાપ્ત કર્યું. અને આમ દેવી દુર્ગાનાં અવતાર એવા કાત્યાયની સ્વરૂપે ઋષિ કતને ત્યાં જનમ્યા. [૧][૨][૩]\nકાત્યાયનનો એક અર્થ ’નિકંદન’ પણ છે. એ ઉપરાંત કાત્યાયન નામક એક વિદ્વાન ઋષિનો પણ ઉલ્લેખ મળે છે. જે શ્રૌતસૂત્રકાર અને વ્યાકરણના વિદ્વાન હતા. એમની પત્ની પણ કાત્યાયની તરીકે ઓળખાયા છે. યાજ્ઞવલ્કય મુનિની પત્ની પણ કાત્યાયની તરીકે ઓળખાય છે.[૪][૫]\n↑ કાત્યાયન - ભ.ગો.મં.\n↑ કાત્યાયની - ભ.ગો.મં.\nશૈલપુત્રી · બ્રહ્મચારિણી · ચન્દ્રઘંટા · કૂષ્માંડા · સ્કન્દમાતા · કાત્યાયની · કાલરાત્રિ · મહાગૌરી · સિદ્ધિદાત્રી\n॥ ૐ દું દુર્ગાયૈ નમઃ ॥\n॥ ૐ ઐં હ્રીં ક્લીં ચામુડાયૈ વિચ્યૈ ॥\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૫ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ ૧૦:૨૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/the-banks-will-be-closed-for-6-days-in-the-next-13-days-050950.html?utm_source=articlepage-Slot1-2&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:22:50Z", "digest": "sha1:YM7SBCJRE5OEEC5RBZMFEH4BPETORU4E", "length": 13260, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "આગામી 13 દિવસમાં 6 દિવસ બેંકો બંધ રહેશે, દિવાળી પહેલા કરી લો વ્યવસ્થા | The banks will be closed for 6 days in the next 13 days - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n9 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n10 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n59 min ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઆગામી 13 દિવસમાં 6 દિવસ બેંકો બંધ રહેશે, દિવાળી પહેલા કરી લો વ્યવસ્થા\nઓક્ટોબરના અંતમાં 13 દિવસ બાકી છે. ઓક્ટોબરના અંતિમ અઠવાડિયામાં પ્રકાશનો તહેવાર દિવાળી પણ આવી રહી છે. દિવાળી, ગોવર્ધન પૂજા સહીત શનિવાર-રવિવારના કારણે બેંકોમાં પણ રજા રહેશે. આ બધાની વચ્ચે, 22 ઓક્ટોબરે બેંકોની દેશવ્યાપી હડતાલની ઘોષણા કરવામાં આવી છે. જો તમારી પાસે તમારી બેંક સાથે સંબંધિત કોઈ કામ છે, તો છેલ્લા અઠવાડિયાની રાહ જોશો નહીં. ખરેખર, ઓક્ટોબરના બાકીના 13 દિવસોમાંથી 6 દિવસ બેંકો બંધ રહેશે.\nબેંકો 6 દિવસ સુધી બંધ રહેશે\nઓક્ટોબરના બાકીના દિવસોમાં, બેંકના કાર્યને 6 દિવસ અસર થશે. દેશના જુદા જુદા ભાગોમાં બેંકો બંધ રહેશે. 31 ઓક્ટોબર પહેલાં, મોટાભાગની બેંકો દેશના જુદા જુદા ભાગોમાં બંધ રહેશે. જેની શરૂઆત 22 ઓક્ટોબરથી થશે. ખરેખર 22 ઓક્ટોબરએ બેંકોની હડતાલ છે. 22 ઓક્ટોબરના રોજ, ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન અને ભારતીય બેંક કર્મચારી સંઘે 10 બેંકોના મર્જર વિરુદ્ધ દેશવ્યાપી હડતાલ બોલાવી છે. આ હડતાલને ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસએ પણ સમર્થન આપ્યું છે. જો બેંકની આ હડતાલ ર��� નહીં કરવામાં આવે તો 22 ઓક્ટોબરે બેંકો કાર્યરત નહીં થશે.\nહકીકતમાં, મોદી સરકારે બેંકોના વધતા એનપીએને ધ્યાનમાં રાખીને બેંકોના મર્જરને મંજૂરી આપી હતી. સરકારે તાજેતરમાં જ 10 મોટી બેંકોને 4 મોટી બેંકો બનાવવા માટે મર્જ કરવાની જાહેરાત કરી હતી. આ મર્જર પછી અલ્હાબાદ બેંક, કોર્પોરેશન બેંક, સિન્ડિકેટ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ ઇન્ડિયા અને યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયાનું અસ્તિત્વ બંધ થઈ જશે. આવી સ્થિતિમાં બેંક કર્મચારી અને કર્મચારી યુનિયન તેનો વિરોધ કરી રહ્યા છે. આ નારાજગી વ્યક્ત કરવા માટે, 22 ઓક્ટોબરે બેંકોની રજા બોલાવવામાં આવી છે.\nદિવાળી પહેલા કામ પતાવી લો\nબેન્ક કર્મચારી સંઘોએ બેંકોને મર્જ કરવા દેશવ્યાપી હડતાલની હાકલ કરી છે. દિવાળી (27 ઓક્ટોબર) પહેલાં બેંકો બંધ રહેશે. 26 ઓક્ટોબરે શનિવાર છે તે દિવસે પણ બેન્ક બંધ રહેશે.જ્યારે દિવાળી રવિવારે છે, જેના કારણે બેંકોમાં 27 ઓક્ટોબરે પણ રજા રહેશે. દિવાળી પછી, 28 ઓક્ટોબરે ગોવર્ધન પૂજાને કારણે દેશના વિવિધ ભાગોમાં બેંકો બંધ રહેશે. આ પછી, 29 ઓક્ટોબરે ભાઈબીજ છે, જેના કારણે બેંકોમાં રજા રહેશે.\nMust Read: 1 નવેમ્બરથી બેંકોના ખુલવાનો અને બંધ થવાનો સમય બદલાશે\nશાહરૂખ ખાને બચાવ્યો ઐશ્વર્યાના નજીકના વ્યક્તિનો જીવ, પાર્ટીમાં થઇ હતી દુર્ઘટના\nરાજધાની દિલ્હીમાં આ વખતે સૌથી ક્લિન દિવાળી, નિયમ તોડનાર 210 લોકોની ધરપકડ\nશાહરુખને નકલી મુસ્લિમ કહેવા પર ટ્રોલર્સ પર ભડકી શબાના, કહ્યું- ઈસ્લામ આટલો કમજોર નથી\nPics: દિવાળીની ઉજવણીમાં તૈમૂરને આવ્યો ગુસ્સો, મોઢુ ફૂલાવ્યુ, ચિડાયો\nકરણ જોહરની દિવાળી પાર્ટીની શાનદાર તસવીરો, જુઓ કોણ કોણ આવ્યું\nપ્રિયંકા ચોપડા- નિક જોનસે ઘરમાં કરી લક્ષ્મી-ગણેશ પૂજા, સાથે પહેલી દિવાળીના Pics\nઆ એક્ટરે લગાવ્યો આરોપ, મુસ્લિમો પડોશીઓએ ન મનાવવા દીધી દિવાળી\nદિવાળીની ઉજવણી બાદ દિલ્લી-નોઈડાની હવા થઈ ઝેરીલી, શ્વાસ લેવામાં તકલીફ\nસોનિયા ગાંધીએ કહ્યુ ખેડૂતો માટે ‘કાળી દિવાળી', પાકના યોગ્ય ભાવ અપાવવા ખરો રાજધર્મ\nરાષ્ટ્રપતિ, પીએમ સહિત ઘણા નેતાઓએ આપી દેશવાસીઓને શુભકામના, પ્રિયંકા ગાંધીએ કહી ખાસ વાત\nએક વાર ફરીથી જવાનો સાથે દિવાળી મનાવવા આજે એલઓસી જઈ શકે છે પીએમ મોદી\nભગવાન રામની જન્મભુમી અયોધ્યાને 5.51 લાખ દિવાથી સજાવાઇ, વર્લ્ડ રેકોર્ડ\nહૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ સીન રિક્રિએટ અને પછી ચારેના મોત, જાણો એ સમયની કહાની\nબલિયા આવો, હું 25 રૂપિયા કી��ોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\nઉન્નાવ ગેંગરેપઃ પીડિતાના પિતા બોલ્યા- જેના પર વિશ્વાસ કર્યો, તેણે જ દગો આપ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/14-06-2018/80312", "date_download": "2019-12-07T06:57:08Z", "digest": "sha1:IS4WVNOS7OWILCSBYV3KRUGXQY2ZBSAX", "length": 17089, "nlines": 130, "source_domain": "www.akilanews.com", "title": "પાડોશમાં રહેતી યુવતીએ મિત્રતા તોડી નાખતા સુરતી યુવકે ઇન્સટ્રાગ્રામ એકાઉન્ટ પર બીભત્સ ફોટો મુક્યા", "raw_content": "\nપાડોશમાં રહેતી યુવતીએ મિત્રતા તોડી નાખતા સુરતી યુવકે ઇન્સટ્રાગ્રામ એકાઉન્ટ પર બીભત્સ ફોટો મુક્યા\nસુરત: મહોલ્લામાં રહેતી યુવતિએ મિત્રતા તોડી નાંખી વાતચીત બંધ કરી દેતાં તેના નામના ચાર ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બિભત્સ ફોટા મુકી તેના પરિવારના સભ્યોને મોકલનાર હીરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરતા લબરમૂછીયાની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાંચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ રાંદેર વિસ્તારમાં રહેતા આધેડને લગભગ એક માસ અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર તેની દિકરીના ફોટા સાથે રીકવેસ્ટ મળી હતી. આધેડે તે જોતાં તેમાં દિકરીનો ફોટો ઉપરાંત ઘણાં બિભત્સ ફોટા પણ હતા. આ અંગે તેમણે દીકરીને પૂછતાં તેને પણ આવી રીકવેસ્ટ મળી હતી. કોઇકે દિકરીના નામે ફેક એકાઉન્ટ બનાવી કરતૂત કર્યું હોવાની આશંકા સાથે આધેડે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમના આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાંચની ટેકનીકલ ટીમને સોંપાઇ હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nહદની હઠ પકડયા વગર ૦ નંબરથી ફરીયાદ નોંધોઃ કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા તાકીદના આદેશ access_time 12:19 pm IST\nકંડલા બંદરનો વિકાસ તેજ ગતિએ- બોર્ડ બેઠકમાં ૪૨૫ કરોડના વિકાસ કાર્યોને મંજૂરી : ચેરમેન એસ.કે. મેહતાની ઉપસ્થિતમાં રસ્તા, સ્ટોરેજ, જેટી, પાઇપલાઇન સહિતના કામો તેમ જ કોલસાનું પ્રદુષણ રોકવા માટે મહત્વના નિર્ણયો, ટ્રાન્સફર ફી નો મુદ્દો હજી અવઢવમાં, કર્મચારીઓની ૬૩૭ પોસ્ટ નાબુદી સામે વિરોધ, ૨૪ કરોડના સીએસઆરના કામો મંજૂરી માટે દિલ્હી મોકલાયા access_time 12:19 pm IST\n૨૭ એકરના વિશાળ પ્રાકૃતિક જંગલમાં પથરાયેલ કુદરતી ઉપચાર કેન્દ્ર ''સ્વાગત''માં અચૂક પધારો access_time 12:02 pm IST\nસોમવારે ઇદે ગૌષિયાઃ સર્વત્ર જુલૂસ-ઉર્ષ access_time 12:00 pm IST\nનવાગામ સોમનાથ રેસીડેન્સીમાં સૂતેલા કોળી દંપતી પર ઇંટ અને છરીથી હુમલો કરી ૩ હજારની લૂંટ access_time 12:00 pm IST\nરાજકોટની કોલેજો સજ્જડ બંધ : સૌરાષ્ટ્રમાં મિશ્ર પ્રતિસાદ access_time 11:59 am IST\n10મી જાન્યુ ,એ દેશભરના જવેલર્સ અમદાવાદમાં ઉમટશે: YMCA ખાતે 'મેગા નેટવર્ક મીટ' યોજાશે access_time 11:57 am IST\nમુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST\nમુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST\nઆજથી સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવરઃ ફીફા વર્લ્ડકપનો પ્રારંભઃ ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમોમાં રમાશે ૬૪ મેચઃ રશિયામાં ઉત્સાહનું મોજુઃ પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે access_time 11:31 am IST\nએર ઇન્ડિયામાં પોતાનો હિસ્સો વેચવામાં નિષ્‍ફળ સાબિત થયેલ સરકાર હવે સરકારી એરલાઇનને વેચવા યોજના બનાવે છે access_time 12:00 am IST\nતો દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો માર્ગ રોકી શકે છે 'કેરી' અને 'ચીકુ' access_time 11:46 am IST\nકેજરીવાલ વગેરે ૩ દિવસથી ન્હાયા પણ નથીઃ ૪ લ���કો માટે માત્ર એક જ ટોયલેટ access_time 3:07 pm IST\nજંગલેશ્વરમાં નગ્માને પરિચીત પડોશી યુવાન જાફરે પાટુ માર્યુ access_time 10:03 am IST\nરામનાથપરા-શિવધારા અને સહજાનંદ ઇન્ડસ્ટ્રીમાં જૂગારના ત્રણ દરોડાઃ ૭૪ હજાર સાથે ૧૨ પકડાયા access_time 12:38 pm IST\nનવા મેયર તરીકે બીનાબેન આચાર્ય નક્કી access_time 3:11 pm IST\nત્રણ દિ પહેલા કરેલી ચોરીનો માલ રીક્ષામાં લઇને નિકળતા ભાવનગરના બે આરોપી ઝડપાયા access_time 11:56 am IST\nપોરબંદરમાં મધદરિયામાં જલરાક નામની ટ્રગબોટનું એન્જિન ફેલ : રેસ્ક્યુ ઓપરેશન કરીને સાત ખલાસીઓને બચાવાયા access_time 7:52 pm IST\nજસદણ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા જલસેતુ કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં 'જળ પ્રવાસ' યોજાયો access_time 11:44 am IST\nશિક્ષણ મેળવવાની ભાવના પ્રબળ બનશે તો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે : વિજયભાઇ access_time 3:52 pm IST\nભારતીય રેલવે તંત્ર હેરીટેજ ટુરિઝમ માટે વડોદરામાં સૌથી જુની ચાર નેરોગેજ લાઇનની જાળવણી કરશેઃ ૧૪૧ કિ.મી.ની આ ચારેય લાઇન ગાયકવાડ વડોદરા સ્‍ટેટ પાસે હતીઃ જો કે આઝાદી બાદ ભારતીય રેલવે સાથે તેને જોડી દેવાઇ access_time 6:29 pm IST\nબીટ કોઇન્સમાં બીઝી હોવા છતા સીઆઇડી બાળકોનો વાલીઓ સાથે ભેટો કરાવવાના કાર્યમાં આળશ કર્યા વગર સ્ફુર્તીથી આગળ વધે છે access_time 4:11 pm IST\nચીનમાં ૧૧૮૦ ફુટ ઉંચો કાચનો પુલ શનિવારે પબ્લિક માટે ખુલ્લો મુકાશે access_time 3:58 pm IST\nઓનલાઇન ઓર્ડર કરી હતી સાઇકલઃ પાર્સલમાંથી નીકળી મોટી ગરોળી access_time 10:08 am IST\nપચાસ માણસો ભરેલી બાવીસ ટનની ટ્રામ આ મહિલાએ એકલીએ ખેંચી access_time 3:58 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘હેલ્‍થ એન્‍ડ વેલનેસ કોન્‍ફરન્‍સ'' : અમેરિકાના ન્‍યુજર્સીમાં ૨ જુનના રોજ એશિયન ચેમ્‍બર ઓફ કોમર્સના ઉપક્રમે યોજાયેલ કોન્‍ફરન્‍સમાં ફ્રી હેલ્‍થકેર સ્‍કિ્‌નીંગ કરાયું access_time 10:05 pm IST\n૨૦૧૮ ની સાલના ‘‘ઇન્‍ટરનેશનલ યોગા ડે'' ની પૂર્વ તૈયારી શરૂ : અમેરિકામાં ન્‍યુયોર્ક ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી આયોજીત ‘‘યોગા ક્રુઝ'' માં ૪૦૦ ઉપરાંત અગ્રણીઓ જોડાયા access_time 10:08 am IST\nઅમેરિકામાં GOPIO સેન્‍ટ્રલ જર્સી ચેપ્‍ટરના ઉપક્રમે ૩ જુનના રોજ એવોર્ડ વિતરણ પ્રોગ્રામ યોજાયોઃ કોમ્‍યુનીટી માટે વિશિષ્‍ટ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્‍માન કરાયું access_time 9:40 am IST\nમેસ્સી, રોનાલ્ડો અને નેમાર વચ્ચે શ્રેષ્ઠતા સાબિત કરવાનો પડકાર access_time 4:35 pm IST\nફિફા વર્લ્ડકપ:રશિયન મહિલાઓ ફૂટબોલ ફેન્સ સાથે યૌનસંબંધો બનાવી શકે છે :પુતિને ખુલ્લી છૂટ આપી access_time 12:52 am IST\nસ્ટુટગાર્ટમાં ગ્રાસ કોર્ટમાં ફેડરરનો વિજય access_time 4:00 pm IST\nફિલ્મ 'યમલા પગલા દિવાના ફિર સે'નું ટિઝર થયુ રિલીઝ access_time 3:11 pm IST\nસોશિયલ મીડિયા પર નંબર વન બની આલિયા ભટ્ટ access_time 3:57 pm IST\nહોલીવુડમાં કામ કરવાનો ચસ્કો લાગ્યો કાજોલને access_time 3:57 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/260240", "date_download": "2019-12-07T06:10:52Z", "digest": "sha1:5OBG3U6FPJXYZINUK3BU44LPTZ2FYF22", "length": 9806, "nlines": 83, "source_domain": "www.kutchmitradaily.com", "title": "ગાંધીધામમાં યુવાને ગળેફાંસો ખાઈ લઈ પોતાનું જીવન ટૂંકાવ્યું", "raw_content": "\nગાંધીધામમાં યુવાને ગળેફાંસો ખાઈ લઈ પોતાનું જીવન ટૂંકાવ્યું\nગાંધીધામ, તા. 18 : શહેરના ગણેશનગર વિસ્તારમાં રહેનાર વાસુદેવ ભોજરાજ ધુઆ (ઉ.વ.18)નામના યુવાને ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બીજી બાજુ નખત્રાણાના હરોડામાં પવનચક્કીનું કામ કરનારો મૂળ રાજસ્થાનનો અંકિત તારાચંદ નાયક (ઉ.વ.19) ઉપરથી નીચે પટકાતાં તેનું મોત થયું હતું. શહેરના ગણેશનગર, સેક્ટર-6, મકાન નંબર 393માં રહેતા વાસુદેવ નામના યુવાને રાત્રે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ યુવાને અગાઉ ફિનાઈલ પી લીધું હતું અને તેના પછી એક વખત પોતાના હાથે પત્રી (બ્લેડ) વડે ચેકા પણ માર્યા હતા. આ યુવાન જિદ્દી સ્વભાવનો હોવાનું પોલીસે ઉમેર્યું હતું. ગઈકાલે તેના પિતા કામ ઉપર ગયા અને માતા આદિપુર હતા તે દરમ્યાન રાત્રે 8થી 8:15ના અરસામાં તેણે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા. બીજી બાજુ નખત્રાણાના હરોડામાં વધુ એક અપમૃત્યુનો બનાવ બન્યો હતો. ગામની સીમમાં આઈનોક્સ વિન્ડ કંપનીની પવનચક્કીનું કામ ચાલુ હતું. અંકિત તથા અન્ય એક શ્રમજીવી પવનચક્કીના પાંખડામાં બાંધેલો રસ્સો પકડીને નીચે ઊભા હતા તે સમયે પવનને કારણે પાંખડું ઊડયું હતું અને અંકિત રસ્સા સાથે ઉપર પહોંચી ગયો હતો ત્યાંથી તે નીચે પટકાતાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે ખસેડાયા બાદ સારવાર દરમ્યાન તેણે દમ તોડી દીધો હતો.\nતડીપાર કરાયેલો કાઠડાનો માકોડી ગેરકાયદે આવતાં પોલીસે ઝડપી પાડયો\nમાનકૂવામાં અમારું કૂતરું કેમ બાંધ્યું તેમ કહીને હુમલો કરાતાં માતા-પુત્ર ઘવાયા\nગાંધીધામનો ટાગોર રોડ ફરી રક્તરંજિત : યુવાને જીવ ખોયો\nમાખેલમાં માટીની ગાડી અંગે તલવારથી હુમલો\nભુજમાં મકાનની બારીની ગ્રિલ તોડીને ટેલિવિઝન ચોરી જવાયું\nગાંધીધામ સંકુલમાં મોટી મોટી ચોરીઓ વણઉકેલ રહેતાં લોકોમાં ભારે ઉચાટ\nમનફરામાં જુગાર ઉપર પોલીસ ત્રાટકતાં જુગારીઓ નાસવા માંડયા\nભુજના રિક્ષાચાલકને ઉઠાવી જઇને ત્રણ જણે માર માર્યો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nશાસ્ત્રી સાથેના મતભેદની વાત અફવા : ગાંગુલી\nભારત-ઓસી બે ડે-નાઈટ ટેસ્ટ રમશે \nગંભીર દિલ્હી કેપિટલ ટીમનો સહમાલિક બનશે\nડુંગળીના વેપારીઓ પાસે સંયુક્ત તપાસ ટીમો પહોંચી\nબાળકોના કિલકિલાટ અને ઉત્સુકતા વચ્ચે `બાળમિત્ર''નું વિમોચન\nવરસાણા પાસે સફરજન ભરેલી ટ્રકમાંથી 12.68 લાખનો શરાબ પકડતી પોલીસ\nમાંડવીમાં 22400 કિલો મગફળીની ખરીદી\nલંડનની કચ્છી `સેલ્ફી ક્વીન'' અનિતા કહે છે, સેલ્ફી સદા હસતા શીખવે છે\nગ્રંથસ્થ થાય તો જ કચ્છી ભાષાનું ભવિષ્ય ઊજળું\nશિણાયમાં 15 યુગલો ચોરી ફેરા ફર્યા\nજીએસટીએ આપી 28 કરોડની પેનલ્ટી માફી\nબાબાસાહેબની 63મી પુણ્યતિથિએ ગાંધીધામમાં વિવિધ સંસ્થાની અંજલિ\nડો. બાબાસાહેબના રાહે ચાલવા આહ્વાન\n10 હજાર હરિભક્તો અને સંતોએ મહાઆરતી કરી\nવિહાર કરતા સાધુ-સાધ્વીજીઓની સંભાળ રાખી વાહન ચલાવવા જાગૃતિનો પ્રયાસ\nકચ્છના મંજીરાવાદકનું તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડથી સન્માન\nમાસૂમ બાળકની શ્વાસનળીમાં ફસાયેલું સીતાફળનું બી કાઢવા શત્રક્રિયા થઇ\nરૂા. 80માં કિલો જથ્થાબંધમાં આવતી ડુંગળી રૂા. 100ના બદલે વાજબી ભાવે વેચો\nકાસેઝના ઉદ્યોગકારો તંત્રના નવા ફરમાનથી પરેશાન\nભુજ સુધરાઇની તિજોરીને કોરી ખાતી ઉધઇને રોકો\nસામખિયાળી ટોલ ગેટ પરથી સર્વિસ રોડ બનાવવા માંગ\nદીનદયાળ બંદર વિકાસની તેજ રફતાર પકડશે\nઅંજારમાં દિવ્યાંગો માટે સ્પર્ધા તથા વિકલાંગ કાર્ડનું વિતરણ\nગાંધીધામ વકીલ મંડળની ચૂંટણી માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ\nમુંદરા નગરપાલિકાની કોઇ દરખાસ્ત નથી\nમોટા કાંડાગરાની શાળા નં. એકની જમીન ઉપર ઉદ્યોગનું ગેરકાયદે દબાણ\nકચ્છની ગ્રામ પંચાયતોની 31 કરોડની વસૂલાત બાકી\nકાલે ઝારા ખાતે રાજપૂત યુવા સંઘ દ્વારા ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ\nકચ્છમાં ગીતાજી જયંતીના દિને ગીતાજી પઠન પારિતોષિક યોજના પરીક્ષા\nકાલે ભુજમાં બિનઅનામત વર્ગની તમામ જાતિઓની સાર્વજનિક બેઠક\nસાહિત્યકલા પુરસ્કાર માટે કૃતિઓ મોકલવા ઇજન\nવર્ષ 2019-20ના આવકવેરા કપાતના આધારો 31મી સુધી પહોંચતા કરવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2019/10/", "date_download": "2019-12-07T07:49:59Z", "digest": "sha1:VAWI566CSMLPN5PAKS4JXN3ZYDXMEG2I", "length": 34489, "nlines": 205, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "ઓક્ટોબર | 2019 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nદિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ\n27 ઓક્ટોબર 2019 1 ટીકા\nદિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ\n“Happy Diwali”, “નવું વર્ષ આપને તથા આપના કુટુંબને શુભદાયી નીવડો”, “આપણા પર લક્ષ્મીદેવી અને સરસ્વતીદેવીની કૃપા વરસતી રહો”……..આવા અનેક મેસેજ સગાસંબંધી અને મિત્રો તરફથી વોટ્સ અપ પર ઉતરી રહ્યા છે, કેટલાયે ફોરવર્ડ કરેલા મેસેજ આવી રહ્યા છે. હા, આપણી અત્યારની દિવાળી આ પ્રકારની છે.\nપહેલાંની એટલે કે આજથી પચાસ-સાઈઠ વર્ષ પહેલાંની વાત કરું તો….ત્યારે અમે ગામમાં રહેતા હતા. ગામડાની દિવાળીનો માહોલ જ કોઈ ઓર હતો. સવારે વહેલા ઊઠવાનું, નાહીધોઈ સારાં સારાં કપડાં પહેરવાનાં, મીઠાઈ, ફરસાણ ખાવાનાં અને ખાસ તો કુટુંબના બધા સભ્યોની સાથે રહેવાનું. ગામમાં પણ બધાને હળવામળવાનું ખૂબ થાય. નવાં વર્ષની સાંજે તો ગામમાં બધા જ એકબીજાને ત્યાં જાય, ખભેખભા મિલાવીને હેતથી બધા મળે. સર્વત્ર આનંદ આનદ જ છવાઈ જાય. એ જે કુટુંબભાવના અને સમાજભાવના હતી, તે અદ્ભુત હતી.\nઆજે તો અમે પણ શહેરમાં રહેવા આવી ગયા છીએ. અને જોઈ રહ્યા છીએ કે દિવાળી તો આવે છે, પણ લોકો એકબીજાને મળવાનું ટાળે છે, સગાસંબંધીને ત્યાં જવાનું બંધ થઇ ગયું છે. ફક્ત ઔપચારિકતા રહી છે. ઘણા લોકો તો ખાસ દિવાળી વખતે જ ફરવા કે કોઈ રિસોર્ટમાં રહેવા ઉપડી જાય છે. પહેલાં દિવાળી કાર્ડ લખવાની પ્રથા હતી. આજે તે બિલકુલ વિસરાઈ ગઈ છે. એને બદલે વોટ્સ અપ મેસેજ કરી દેવાના, ફોરવર્ડ કરી દેવાના. આવા છાપેલા મેસેજ ફોરવર્ડ કરનારો ય ધ્યાનથી નહિ વાંચતો હોય અને રીસીવ કરનારો ય કેટલું વાંચતો હશે, કોણ જાણે\nતમે કહેશો કે આમાં ખોટું શું છે ટપાલમાં દિવાળી કાર્ડ મોકલવાની કેટલી બધી જફા ટપાલમાં દિવાળી કાર્ડ મોકલવાની કેટલી બધી જફા કાર્ડ ખરીદો, લખો, ટીકીટ લગાડો, ટપાલના ડબ્બામાં નાખવા જાવ, એના કરતાં તો અત્યારે તો મેસેજ મૂકો અને તરત જ સામેવાળાના મોબાઈલમાં પહોંચી જાય. કેટલી બધી સગવડ કાર્ડ ખરીદો, લખો, ટીકીટ લગાડો, ટપાલના ડબ્બામાં નાખવા જાવ, એના કરતાં તો અત્યારે તો મેસેજ મૂકો અને તરત જ સામેવાળાના મોબાઈલમાં પહોંચી જાય. કેટલી બધી સગવડ પણ મારે કહેવું એ છે કે પહેલાં રૂબરૂ મળવામાં અને દિવાળી કાર્ડ લખવામાં જે આત્મીયતા હતી, જે આનંદ અને સંતોષ થતો હતો, તે આજની પ્રથામાં થાય છે ખરો પણ મારે કહેવું એ છે કે પહેલાં રૂબરૂ મળવામાં અને દિવાળી કાર્ડ લખવામાં જે આત્મીયતા હતી, જે આનંદ અને સંતોષ થતો હતો, તે આજની પ્રથામાં થાય છે ખરો ત્યારે લોકો પાસે સમય જ સમય હતો, આજે આટઆટલી સગવડો હોવા છતાં લોકો પાસે સમય નથી.\nમારું કહેવાનું એમ નથી કે પહેલાં જે હતું તે જ સારું હતું. પણ મારે એટલું કહેવું છે કે એ જૂની પ્રથાની દિવાળીમાં અમને જે કુટુંબ પ્રત્યે, કુટુંબના અને સમાજના સભ્યો વચ્ચે જે લગાવ હતો, તે આજે નથી રહ્યો. કુટુંબ પ્રત્યેની ભાવનાને લીધે, ગમે તેવા સંજોગોમાં પણ ટકી રહેવાનું બળ મળતું હતું. બધા બહુ જ હળીમળીને રહેતા હતા. આજની પેઢીએ તો આવી કુટુંબપ્રથા જોઈ જ ન હોય.\nઆજે હજુ યે કોઈ કોઈ કુટુંબોમાં જૂની પ્રથા જળવાઈ રહી છે. બધા જ કુટુંબીજનો ભેગા રહીને દિવાળી ઉજવે. વતનના ગામે જાય અને દિવાળી ઉજવે. તેઓને જે આનંદ મળતો હશે, તે તો અનુભવો તો જ જાણો.\nતો આ દિવાળીએ આપણે એટલું વિચારીએ કે દિવાળી કુટુંબ સાથે ભેગા મળીને ઉજવવી છે. કુટુંબમાં એ વિચાર રજૂ કરજો અને શક્ય હોય તો આવતી દિવાળીએ એ અમલમાં મૂકજો, પછી જોજો દિવાળીની મજા \nઆ સાથે તમને બધાને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. તમારું નવું વર્ષ આરોગ્યમય અને આનંદમાં પસાર થાય એવી શુભેચ્છાઓ. જીંદગીમાં બે જ બાબતો અગત્યની છે, એક આરોગ્ય સારું રહે તે અને બીજું જીંદગી આનંદમાં પસાર થાય તે. કોઈ પણ પરિસ્થિતિમાં આ બે બાબતો સાથમાં રહે તે જોજો.\n17 ઓક્ટોબર 2019 1 ટીકા\n‘કોલંબસ દિવસ’નું નામ તો જરૂર સાંભળ્યું હશે. દુનિયામાં જેમ જુદા જુદા ‘દિવસો’ ઉજવાય છે, તેમ, અમેરીકામાં દર વર્ષે ઓક્ટોબર મહિનાના બીજા સોમવારે ‘કોલંબસ દિવસ’ ઉજવાય છે. આ વર્ષે, આ દિવસ ૧૪ ઓક્ટોબરે છે. સામાન્ય રીતે, સ્કૂલોમાં આ દિવસે રજા હોય છે.\nકોલંબસ દિવસનું મહત્વ એ છે કે ઈ.સ. ૧૪૯૨ની સાલના આ દિવસે કોલંબસે અમેરીકાની ધરતી પર પ્રથમ પગ મૂક્યો હતો. તેની યાદમાં આ દિવસ મનાવાય છે. આજે આ વાતનને ૫૨૭ વર્ષ થયાં. પણ ત્યાર પહેલાં એશિયા-યુરોપના દેશોને અમેરીકા વિષે કંઈ જ ખબર ન હતી. કોઈ નહોતું જાણતું કે અમેરીકા જેવી વિશાળ ધરતી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. કોલંબસે આ શોધ કરી, તેની જરા વિગતે વાત કરીએ.\nકોલંબસ મૂળ ઇટાલીનો વતની હતો. તે સારો દરિયાખેડુ અને સાહસિક નાવિક હતો. યુવાન થયા પછી તે, પોર્ટુગલ અને ત્યાર બાદ સ્પેનમાં જઈને વસ્યો હતો. સ્પેનની પશ્ચિમમાં એટલાન્ટીક મહાસાગર છે. સ્પેનથી જમીનમાર્ગે પૂર્વ બા���ુ જઈએ તો ઘણા બધા દેશો પસાર કર્યા પછી, ભારત અને ચીન પહોંચાય, એવું એ જમાનાના લોકો જાણતા હતા. ભારત, ચીન વગેરે એશિયાઈ દેશો ત્યારે બહુ સમૃદ્ધ હતા. સ્પેન અને યુરોપના બીજા દેશોને ભારત-ચીન વગેરે દેશોમાંનું સોનું, મસાલા વગેરે ચીજો મેળવવાનું જબરું આકર્ષણ હતું. પૃથ્વી ગોળ છે, એની પણ બધાને ખબર હતી.\nસ્પેનમાં કોલંબસે વિચાર્યું કે જમીનમાર્ગે પૂર્વમાં થઈને ભારત જવા કરતાં, જો પશ્ચિમમાં એટલાન્ટીક મહાસાગરમાં થઈને જઈએ તો પણ ભારત પહોંચાય જ. એમ વિચારી તેણે આવી સફર ખેડવાનો નિર્ણય કરી જ નાખ્યો. વહાણો તથા અન્ય ખર્ચ માટે તેણે સ્પેનના રાજા ફર્ડીનાન્ડ અને રાણી ઈસાબેલાની મદદ માગી. થોડી રકઝક પછી, સોનાની લાલચે તેને મદદ મળી પણ ગઈ, અને કોલંબસ ૧૪૯૨ના ઓગસ્ટ માસના છેલ્લા દિવસોમાં ત્રણ વહાણો અને ખલાસીઓ લઈને, સ્પેનના પાલોસ બંદરેથી એટલાન્ટીક મહાસાગરમાં પશ્ચિમ દિશામાં સફરે નીકળી પડ્યો. તે જે વહાણમાં હતો, તે વહાણનું નામ સાન્તા મારીયા હતું, બાકીનાં બે વહાણોનાં નામ પીન્ટા અને નીના હતાં.\nએ જમાનામાં કોઈ યાંત્રિક વહાણો ન હતાં, કોઈ જ સગવડ વગરનાં ફક્ત સઢવાળાં વહાણો હતાં. દોઢેક મહિનાની આશરે ૪૦૦૦ કી.મી.ની દરિયાઈ સફર પછી, કોલંબસને મધ્ય અમેરીકાની નજીકના બહામાસ ટાપુ નજરે પડ્યા. તે ખુશ થઇ ગયો. તેણે તથા તેના નાવિકોએ આ ટાપુ પર ૧૨મી ઓક્ટોબરે ઉતરાણ કર્યું. તેને લાગ્યું કે પોતે ભારત પહોંચી ગયો છે, તેને ક્યાં ખબર હતી કે આ તો કોઈ અજાણી જ ધરતી છે બહામાસ ટાપુ પર તેણે પોતાનો અધિકાર જાહેર કર્યો, અહીં જે સ્થાનિક લોકો હતા, તેઓ સાથે મણકા, રૂ, ભાલા વગેરેની આપલે કરી. તેઓ આજુબાજુના ટાપુઓ ક્યુબા, હૈતી, ડોમિનિકન વગેરે પર પણ પહોંચ્યા, તેઓ આ બધી જગાઓને ભારત, ચીન અને જાપાન જ માનતા હતા બહામાસ ટાપુ પર તેણે પોતાનો અધિકાર જાહેર કર્યો, અહીં જે સ્થાનિક લોકો હતા, તેઓ સાથે મણકા, રૂ, ભાલા વગેરેની આપલે કરી. તેઓ આજુબાજુના ટાપુઓ ક્યુબા, હૈતી, ડોમિનિકન વગેરે પર પણ પહોંચ્યા, તેઓ આ બધી જગાઓને ભારત, ચીન અને જાપાન જ માનતા હતા તેણે સ્થાનિક લોકોની મદદથી અહીં વસાહત પણ ઉભી કરી.\nબે વહાણો લઈને કોલંબસ પાછો સ્પેન ઉપડ્યો. ૧૪૯૩માં ફરી આવ્યો. આમ તેણે અમેરીકા તરફની કુલ ચાર ટ્રીપ કરી. છેલ્લી ટ્રીપ ૧૫૦૨માં કરી. આ ટ્રીપો દરમ્યાન તે મધ્ય અમેરીકાના ટાપુઓની આસપાસ જ ફર્યો. તેણે અમેરીકાની મુખ્ય જમીન પર તો પગ મૂક્યો જ ન હતો. અને પોતે ભારત જવાનો દરિયાઈ મા��્ગ શોધ્યો છે, એવું છેક મૃત્યુ સુધી માનતો રહ્યો.\nઈ.સ.૧૪૯૭-૯૮માં બીજો ઈટાલિયન સાહસિક માણસ અમેરીગો વેસ્પુસી અહીં આવ્યો, તેણે અમેરીકાની મૂળ જમીન પર પગ મૂક્યો, ત્યારે દુનિયાને આ વિશાળ ધરતી વિષે ખબર પડી. અમેરીગો વેસ્પુસીના નામ પરથી આ ખંડનું નામ અમેરીકા પડ્યું. પછીનો ઈતિહાસ તો બધાને ખબર છે. અમેરીગો વેસ્પુસી પછી તો ઇંગ્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ, ફ્રાંસ વગેરે દેશોમાંથી લોકોનાં ધાડેધાડાં અમેરીકા આવવા નીકળી પડ્યાં, અહીંના સ્થાનિક લોકો ધીરેધીરે નામશેષ થતા ગયા. આમ જુઓ તો આજે અમેરીકામાં રહેતા બધા જ લોકો ઈમીગ્રાન્ટ છે. આ બધું થયું કોલંબસની શોધને લીધે. એટલે આ દિવસે બધા તેને યાદ કરે છે.\nતમને આ વાર્તા ગમી\nઆજે નવરાત્રિનો નવમો દિવસ એટલે કે આસો સુદ નોમ છે. આ દિવસે દર વર્ષે રાતે રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લી એટલે કે રથ નીકળે છે, એ તમને બધાને ખબર હશે જ. રૂપાલ ગામ આપણા ગાંધીનગરથી માત્ર ૧૩ કી.મી. દૂર છે.\nનવમા નોરતે રાતે વરદાયિની માની પલ્લી આખા રૂપાલ ગામમાં ફરે છે. આ પલ્લીનું ઘણું માહાત્મ્ય છે. એકલા ગુજરાતમાં જ નહિ, વિદેશોમાં પણ રૂપાલની પલ્લી પ્રખ્યાત છે. આ દિવસે દેશવિદેશથી લાખ્ખો લોકો પલ્લીનાં દર્શને આવે છે. રૂપાલ એક નાનકડું ગામ છે, પણ આ દિવસે લાખ્ખો લોકોની ભીડને કારણે ગામમાં ક્યાંય પગ મૂકવા જેટલી જગા પણ બાકી રહેતી નથી. ગામને છેડે ૨ થી ૩ કિલોમીટર સુધી વાહનો પાર્ક થયેલાં નજરે પડે છે. વાહન પાર્ક કરીને આ અંતર ચાલીને જ ગામમાં આવવું પડે છે.\nપલ્લી, રાત્રે લગભગ ત્રણ વાગે પલ્લીવાળા વાસમાંથી નીકળે છે અને ગામના બધા રસ્તાઓ અને ચોરે ચૌટે ફરીને સવારે લગભગ સાતેક વાગે માતાના મંદિરે પહોંચે છે. લોકો પલ્લીનાં દર્શન માટે, પલ્લી જે રસ્તેથી પસાર થવાની હોય ત્યાં રસ્તાની બંને બાજુએ તથા ચોક વિસ્તારમાં અગાઉથી ગોઠવાઈને ઉભા રહી જાય છે.\nઆ પલ્લીનું ખાસ મહત્વ એ છે કે રથમાં બિરાજમાન માતાજીને ઘી ચડાવવામાં આવે છે. પલ્લીની સાથે ટ્રકોમાં, તપેલાં અને કોઠીઓ ભરીને ઘી રાખેલું હોય છે, એમાંથી પલ્લી પર ઘી ચડાવાય છે. માતાની માનતા રાખનારા ભક્તો પણ માનતાનું ઘી લઈને આવે છે, અને પલ્લી પર ચડાવે છે. પલ્લી પર ચડાવેલું ઘી રસ્તા પર ઢોળાય છે. રસ્તા પર તો ઘીની નદી વહેતી હોય એવું લાગે. રસ્તા પર ધૂળ હોય એટલે આ ઘી ધૂળમાં રગદોળાય, એટલે તે કાદવ અને પેસ્ટ જેવું લાગે. માણસો એમાં ઉભા હોય અને ચાલતા હોય એટલે તે વધુ ગંદુ થાય. મા���સોના ચંપલ ઘીમાં લથપથ થઇ જાય. અમુક લોકો તો આ ઢોળાયેલું ઘી ખોબા ભરીને, તપેલાં અને ડોલોમાં ભેગું કરીને પોતાને ઘેર લઇ જાય છે અને તેને સાફ કરીને તેનો ખાવામાં પણ ઉપયોગ કરે છે ઘણા લોકો પોતાનાં બાળકોને માતાજીને પગે લગાડે છે.\nકહે છે કે પાંડવોના જમાનામાં અહીં ખીજડાના ઝાડ નીચે વરદાયિની માતાનું સ્થાનક હતું. પછી અહીં રૂપાલ ગામ વસ્યું. પાંડવોએ ગુપ્તવાસમાં જતા પહેલાં પોતાનાં અસ્ત્ર-શસ્ત્ર ખીજડાના ઝાડ નીચે સંતાડી એની રક્ષા માટે મા વરદાયિનીને પ્રાર્થના કરી હતી. પાંડવો પોતાનો ગુપ્તવાસ પૂરો કરી ફરી માના સ્થાનકે પાછા ફર્યા હતા અને ખીજડાના ઝાડમાં છૂપાવેલાં શસ્ત્ર પાછાં મેળવી, માના આશીર્વાદ લીધા હતા. તથા ત્યાં યજ્ઞ કરી પાંચ દીવાની જ્યોતવાળી સોનાની પંચદીપ પલ્લી બનાવી મા પાસે મૂકી હતી. આમ, પલ્લીનો પ્રારંભ પાંડવોએ કર્યો હતો.\nઅમે ૨૦૧૦ની સાલમાં પલ્લીનાં દર્શને ગયા હતા. તે વર્ષે નવમું નોરતું ૧૭મી ઓક્ટોબરે હતું. અમે વહેલી સવારે ત્રણેક વાગે રૂપાલ પહોંચી ગયા હતા. ગામથી ૨ કી.મી. દૂર પાર્કીંગની જગા મળી હતી. ગામમાં પહોંચી રસ્તાને એક ત્રિભેટે માનવ મહેરામણ વચ્ચે ગોઠવાઈ ગયા હતા. થોડી વારમાં, પાછા પગે ચાલતા, ઉઘાડી તલવારવાળા રક્ષકો સહિત પલ્લી અહીં આવી પહોંચી. પલ્લીને લોકો ખેંચતા હતા. પલ્લીમાં માતાજીની મૂર્તિ સમક્ષ જ્યોત પ્રગટાવેલ હતી. માતાજીનાં દર્શન કરી અમે ધન્યતા અનુભવી હતી. રસ્તા પર બધે ઘી ઢોળાયેલું હતું. અમે ટોળામાં ઘૂસી જઈને, પલ્લીની સાવ નજીક જઈને ફોટા પાડી લીધા. ઘણા લોકો મોબાઈલથી ફોટા ખેંચતા હતા. માતાજીનાં દર્શન થતાં અમને ગરબો યાદ આવી ગયો, “મા તારી પલ્લી ઝાકમઝોળ, ઉડે રે ઘીની છોળ….”\nઅમે પલ્લીનો મહિમા જોયો. લોકોની ભક્તિ અને શ્રદ્ધા જોયાં. લગભગ ૬ લાખ લોકો પલ્લીનાં દર્શને આવ્યા હતા છેલ્લે અમે ચાલીને અમારી ગાડી સુધી પહોંચ્યા અને એ જ રસ્તે અમદાવાદ પાછા વળ્યા. પલ્લી જોવાની મનોકામના પૂરી થઇ. વરદાયિની માતા બધા ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે એવી આશા રાખીએ. ક્યારેક અનુકૂળ હોય તો પલ્લીનાં દર્શને જજો.\nરુદ્ર ગુફા, જ્યાં નરેન્દ્ર મોદી એક દિવસ ધ્યાનમાં બેઠા હતા\nતમને યાદ હોય તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૯ની ચૂંટણીના થોડા દિવસ પહેલાં, કેદારનાથ ગયા હતા, અને ત્યાં એક ગુફામાં એક દિવસ માટે ધ્યાનમાં બેઠા હતા. એ ગુફાનું નામ છે રુદ્ર ગુફા. આજે આ રુદ્ર ગુફા વિષે જાણકારી આપું છું. ગુફાના થોડા ફોટા પણ અહીં મૂક્યા છે. તમારે પણ ત્યાં જવું હોય તો જઈ શકો છો, અને એ ગુફામાં રોકાઈ પણ શકો છો.\nરુદ્ર ગુફા ઉત્તરાખંડ રાજ્યમાં કેદારનાથ મંદિરથી એક કી.મી. દૂર, મંદાકિની નદીને કાંઠે આવેલી છે. નદીકાંઠે ઋષિમુનિઓની કુટિર જેવી આ જગા છે. આ ગુફા ગઢવાલ મંડલ વિકાસ નિગમે (GMVN) બનાવી છે. સમુદ્ર સપાટીથી ૩૫૮૩ મીટર (૧૧૭૫૫ ફૂટ) ઉંચાઈએ તે આવેલી હોવાથી, વાતાવરણ બહુ જ ઠંડુ રહે છે. ગુફાનું પ્રવેશદ્વાર પત્થરોનું બનાવેલું છે, મુખ્ય બારણું લાકડાનું છે.\nનરેન્દ્ર મોદી અહીં જઈ આવ્યા પછી, આ ગુફા ટુરીસ્ટોમાં જાણીતી થઇ છે. ટુરીસ્ટોનું અહીં આકર્ષણ વધ્યું છે. ટ્રાવેલ કંપનીઓવાળા પણ હવે રુદ્ર ગુફાની ટુર્સ ગોઠવી રહ્યા છે.\nતમારે અહીં જવું હોય તો બુકીંગ કરાવીને જવાય છે. બુકીંગ GMVNની વેબસાઈટ પરથી થાય છે. અહીં ૨૪ કલાક રહેવાનો ચાર્જ ૧૫૦૦/- રૂપિયા છે. ચેકઆઉટ ટાઈમ બપોરના બારનો છે. રાત ના રોકાવું હોય અને માત્ર સવારથી સાંજ સુધી જ રહેવું હોય તો ભાડું ૯૯૦/- રૂપિયા છે. ગુફામાં એક સાથે એક જ મુસાફર માટેની વ્યવસ્થા છે.\nઅહીં ગુફામાં વીજળી અને પાણીની સગવડ છે. સુવા માટે એક બેડ છે, ગુફામાં ટોઇલેટ છે. હીટર પણ છે. અહીં પ્રવાસીને ચા, નાસ્તો, લંચ અને ડીનર મળી રહે છે. એક એટેન્ડન્ટ ૨૪ કલાક હાજર રહે છે. તેને બોલાવવા માટે બેલ છે. ઈમરજન્સી કેસમાં વાપરવા માટે ફોન પણ છે.\nબુકીંગના બે દિવસ પહેલાં, ગુપ્તકાશીમાં GMVNની ઓફિસે પહોંચવાનું, અહીં તથા કેદારનાથ એમ બંને જગાએ મેડીકલ ચેકીંગ થાય છે, એમાં ફીટ થવું જરૂરી છે. ફોટો ID સાથે રાખવું. ગુપ્તકાશી, ઋષિકેશથી ગૌરીકુંડના માર્ગમાં વચ્ચે આવે છે.\nરુદ્ર ગુફાની સાથે સાથે કેદારનાથ મંદિરના દર્શનનો લાભ પણ લેવો જોઈએ. કેદારનાથ, શિવજીનાં બાર જ્યોતિર્લીંગોમાંનું એક છે.\nરુદ્ર ગુફા કેવી રીતે પહોંચવું\nરોડ માર્ગ : દિલ્હીથી ઋષિકેશ ૨૪૦ કી.મી. અને ઋષિકેશથી કેદારનાથ ૨૨૩ કી.મી. દૂર છે. ઋષિકેશથી ગૌરીકુંડ સુધી પાકો રોડ છે. ગૌરીકુંડથી કેદારનાથ મંદિર સુધીના ૧૪ કી.મી.ના પહાડી રસ્તે ચાલીને, ડોળી કે ઘોડા પર જવું પડે. કેદારનાથ મંદિરથી રુદ્ર ગુફા માત્ર ૧ કી.મી. દૂર છે. હેલીકોપ્ટર સર્વિસ ઉપલબ્ધ છે.\nરેલ્વે માર્ગ : નજીકનું રેલ્વે સ્ટેશન ઋષિકેશ છે. ત્યાંથી કેદારનાથ ૨૧૬ કી.મી. દૂર છે.\nહવાઈ માર્ગ : નજીકનું એરપોર્ટ દહેરાદુનનું જોલી ગ્રાન્ટ એરપોર્ટ છે. અહીંથી કેદારનાથ ૨૪૦ કી.મી. દૂર છે.\nઆ ગુફામાં રહેવું ના હોય અને મા��્ર જોવા જવું હોય તો પણ જઈ શકાય છે. કેદારનાથ ફરવા જાવ ત્યારે આ ગુફા જોતા આવવાની. મેં કેદારનાથ જોયું છે, રુદ્ર ગુફા નથી જોઈ.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nવિરાસત વન અને ચાંપાનેર\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\n« સપ્ટેમ્બર નવેમ્બર »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00525.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.chinimandi.com/prime-minister-modi-made-a-presentation-for-the-creation-of-a-modern-india-thanks-to-the-presidents-speech/", "date_download": "2019-12-07T06:21:01Z", "digest": "sha1:Q5IRP5HBAABALD5NHGITKB4POWQFMZKD", "length": 27215, "nlines": 339, "source_domain": "www.chinimandi.com", "title": "રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવમાં વડા પ્રધાન મોદીએ કર્યું આધુનિક ભારતના નિર્માણ માટેનું આહવાહન - ChiniMandi", "raw_content": "\nHome Gujarati Hot News in Gujarati રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવમાં વડા પ્રધાન મોદીએ કર્યું આધુનિક ભારતના નિર્માણ માટેનું...\nરાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવમાં વડા પ્રધાન મોદીએ કર્યું આધુનિક ભારતના નિર્માણ માટેનું આહવાહન\nસંસદના બંને ગૃહના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિએ કરેલા અભિભાષણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. નવી ચૂંટાયેલી 17મી લોકસભાના પ્રથમ સત્રના બંને ગૃહના રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું હતું.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણનો આભાર માનતા દેશવાસીઓને ‘નયા ભારત’, ‘આધુનિક ભારત’ના નિર્માણ માટે આહ્વાન કર્યું હતું.\nવડાપ્રધાને ભ્રષ્ટાચાર સામે પોતાની સરકારની પ્રતિબદ્ધતા પર પણ ભાર મુક્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું કે, અમારી સરકાર આતંકવાદનો નાબૂદ કરવા માટે પણ દરેક સ્તરે કામ કરશે. અમે મહિલા સશક્તીકરણના મુદ્દે પણ કામ કરવા માગીએ છીએ.\nઅમારી સરકારનું સપનું છે ‘નયા ભારત’, ‘અત્યાધુનિક ભારત’, ‘ઈઝ ઓફ લિવિંગ’. દેશને આગળ લઈ જવા માટે દરેક ક્ષેત્રમાં કામ કરવુ પડશે. રાષ્ટ્રપતિએ દેશને આધુનિક્તાના ક્ષેત્રે આગળ કઈ રીતે લઈ જવું તેના પર ભાર મુક્યો છે.\nપીએમ મોદીએ દેશના અર્થતંત્રને 5 ટ્રીલિયનનું બનાવવા માટે તમામ પક્ષોને આગળ આવવા માટે આહ્વાન કર્યું હતું. ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને હવે જય અનુસંધાન’ નવું સૂત્ર બનાવવું પડશે. ભારત પાસે વિશાળ મેઘાશક્તી રહેલી છે અને યુવાનો ઈનોવેશન કરી રહ્યા છે.\nભારત પાસે શસ્ત્રોના નિર્માણની 200થી વધુ ફેક્ટરીઓ હતી. દેશ આઝાદ થયો ત્યારે પણ ભારત પાસે શસ્ત્રોના નિર્માણની 15થી 18 ફેક્ટરીઓ હતી. અમે ‘મેક ઈન ઈન્ડિયા’ અમલમાં મુકીને દેશને શસ્ત્રો પર આધારિત દેશમાંથી શસ્ત્રોનો નિર્માણ કરતો દેશ બનાવવા માગીએ છીએ.\nપીએમ મોદીએ કહ્યું કે, રામમનોહર લોહિયાએ કહ્યું હતું કે ભારત દેશની મહિલાઓની બે મુખ્ય સમસ્યા છે ‘પાણી અને પાયખાના’. અમારી સરકારે આ બંને મુદ્દાઓને ધ્યાનમાં લઈને કામ કર્યું છે. આ વખતની સરકારમાં અમે પાણીની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને જ ‘જળશક્તિ મંત્રાલય’નું નિર્માણ કર્યું છે. જળસંચયની સાથે-સાથે જળનું સિંચન પણ કરવું પડશે.\nવડાપ્રધાને ગૃહમાં થયેલી ચર્ચાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ ચર્ચાના સંદર્ભમાં હું સરદાર સરોવર ડેમની કેટલીક હકીકતો રજૂ કરવા માગું છું. સરદાર સરોવર ડેમનો પાયો પંડિત નહેરૂએ નાખ્યો હતો. રૂ.6000 કરોડનો આ પ્રોજેક્ટ અનેક વિધ્નોને કારણે રૂ.60,000 સુધી પહોંચી ગયો. મારી સરકારે આ પ્રોજેક્ટને પુરું કરવાનું કામ કર્યું અને આજે ગુજરાતના ગામે-ગામે તેના દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.\nઆ સરકારની રચના થયે હજુ ત્રણ અઠવાડિયા જ થયા છે, પરંતુ આ સરકારે ત્રણ મહત્વપૂર્ણ લઈ લીધા છે. અમે ચૂંટણીમાં જે વચન આપ્યા હતા તેને માત્ર ત્રણ સપ્તાહમાં જ પુરા કરી લીધા છે.\nવડાપ્રધાન મોદીએ શાયરી બોલીને 130 કરોડની જનતા અંગે પોતાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, “જબ હોંસલા બના લિયા ઊંચી ઉડાન કા, ફીર દેખના ફિજુલ હૈ કદ આસમાન કા”.\nવડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં બે મહત્વની બાબતો પર ભાર મુખ્ય હતો. ગાંધીજીની 150મી જન્મજયંતી અને આઝાદીના 75 વર્ષ પૂરા થવાની તારીખોનો ઉલ્લેખ કર્યો છે. મારું તમામ પક્ષોને આહ્વાન છે કે આ બંને તારીખોની ઉજવણીમાં મારું-તારું ભુલી જઈને આગળ આવે.\nવડાપ્રધાને 25 જૂનનો દિવસ દેશમાં લાદવામાં આવેલી કટોકટીને યાદ કરતા કહ્યું કે, માત્ર પોતાના હિત માટે બંધારણને નાબૂદ કરી દેવાયું હતું. કટોકટી પછી યોજાયેલી ચૂંટણીમાં દેશના લોકોએ લોકશાહી લાગુ કરવા માટે મતદાન કર્યું અને કટોકટી લાગુ કરનારી સરકારને ઉખાડીને ફેંકી દીધી હતી. આ વખતે પણ જનતાએ પૂર્ણ બહુમત આપીને દેશની લોકશાહીને સમર્થન આપ્યું છે.\nપીએમ મોદીએ ગૃહમાં કોંગ્રેસના વલણ અંગે પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ માત્ર પોતાના લોકોના અંગે જ વિચાર છે. અમારી સરકાર સૌને સાથે લઈને ચાલે છે. દેશમાં યોગદાન આપનારા દરેક લોકોને અમે સન્માનિત કરીએ છીએ અને એટલા માટે જ અમારી સરકારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ મુખરજીનું દેશમાં તેમણે આપેલા યોગદાન બદલ ‘ભારત રત્ન’થી સન્માન કર્યું હતું.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ દેશને આગળ લઈ જવામાં તમામ સરકારોનું યોગદાન રહ્યું છે. અત્યાર સુધીમાં આવેલા તમામ વડાપ્રધાનોએ દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપ્યું છે.\nવડાપ્રદાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ગૃહમાં કહેવાયું હતું કે અમારી ઊંચાઈઓ સુધી કોઈ પહોંચી શકશે નહીં. પીએમ મોદીએ કહ્યું કે, અમારું કામ કોઈને નીચું દેખાડવાનું કે કોઈની લીટી નાની કરવાનું નથી. અમે તો અમારી લીટીને જ મોટી કરવાનું કામ કરીએ છીએ. તમે ઊંચા પહોંચીને જમીનના મૂળિયા છોડી દીધા છે. અમારી તમને શુભેચ્છા છે કે તમે વધુને વધુ ઊંચે ચડતા રહો.\nમાત્ર ગરીબોનું કલ્યાણ, ગરીબોનું સશક્તીકરણ, ગરીબોનું ઉત્થાન જ જરૂરી નથી. સામાન્ય માનવીના કલ્યાણની સાથે-સાથે દેશનું ઉત્થાન પણ કરવું જરૂરી છે. દેશને આધુનિક બનાવવા માટે સરકારે બંને પક્ષો પર ધ્યાન આપ્યું. સરકારે હાઈવેથી માંડીને હવાઈ જહાજ અને ટિંકરિંગ લેબથી માંડીને ચંદ્રની સફરની કલ્પના પણ આ સરકારે સાકાર કરી.\nઅમારી સરકારે સામાન્ય પ્રજાને સુવિધાઓ કેવી રીતે પૂરી પહોંચાડી શકાય તેના પર ધ્યાન કેન્દ્રીત કર્યું અને તેના પર જ કામ કર્યું. શૌચાલય, વિજળી, રાંધણ ગેસ સહિતના મુખ્ય મુદ્દા ઉઠાવ્યા, તેના પર કામ કર્યું અને સરકારે તેનો પ્રચાર-પ્રસાર કરીને જન-જન સુધી પહોંચાડ્યો.\nઆપણા દેશમાં થઈ ગયેલા તમામ મહાપુરુષોએ છેવાડાના માનવીને મહત્વ આપવા પર ભાર મુક્યો છે. અમારી સરકારે આ તમામ ગરીબો પર ધ્યાન આપ્યું છે.\nવર્તમાન ચૂંટણીમાં કોણ જીત્યું અને કોણ હાર્યું તે મારા માટે મહત્વનું નથી. મારા માટે દેશની 130 કરોડની જનતા અને તેનો પ્રેમ મહત્વપૂર્ણ છે. 2014માં જ્યારે દેશની પ્રજાએ મને પૂર્ણ બહુમત આપ્યો ત્યારે મેં આ ગૃહમાં કહ્યું હતું કે, મારી સરકાર ગરીબોને સમર્પિત છે. પ્રજાએ અમારી સરાકરના 5 વર્ષના કાર્યકાળમાં સંતોષ વ્યક્ત કર્યો અને ઈવીએમ બટન દબાવીને પોતાનું સમર્થન આપ્યું છે.\nવડાપ્રધાન મોદીએ નવા લોકસભા અધ્યક્ષને ગૃહનું સંચાલન સારી રીતે કરવા બદલ આભિનંદન પાઠવ્યા હતા અને સાથે જ લોકસભા અધ્યક્ષને સહયોગ આપવા બદલ તમામ પક્ષોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આ વખતે ચૂંટણીમાં ફરી એક વખત સંપૂર્ણ બહુમત સાથે પાર્ટીને વિજય આપવા બદલ દેશનો આભા��� માનું છું. 2019નો જનાદેશ તમામ પ્રકારની કસોટીઓમાંથી પસાર કરીને, ચકાસીને અમારી પાર્ટીને બહુમત આપ્યો છે. આ વિજય સરકારના પાંચ વર્ષના કઠોર પરિશ્રમનું પરિણામ છે.\nસંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે, સરકાર દ્વારા મેક ઈન ઈન્ડિયા હેઠળ આધુનિક શસ્ત્રો બનાવવા પર ખાસ ભાર મૂકાઈ રહ્યો છે. આધુનિક રાઈફલથી લઈને તોપ, ટેંક, અને ફાઈટર વિમાનો સહિતના સાધનો ભારતમાં બનાવવાની નીતિને સફળતા સાથે આગળ વધારવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ અને તામિલનાડુમાં બની રહેલો ડિફેન્સ કોરિડોર આ મિશનને વધુ મજબુતી આપશે. પોતાની સુરક્ષા અંગેની જરૂરિયાતો પૂરી કરતા રક્ષા ઉપકરણોની નિકાસને પણ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.\nરાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં કહ્યું કે સૈનિકો અને શહીદોનુ સન્માન કરવાથી સૈનિકોમાં આત્મ ગૌરવ અને ઉત્સાહ વધે છે તથા આપણી સૈન્ય ક્ષમતા મજબુત થાય છે. આથી સૈનિકો અને તેમના પરિજનોનું ધ્યાન રાખવાની દરેક શક્ય કોશિશ થઈ રહી છે. તેમણે કહ્યું કે વન રેંક વન પેન્શનના માધ્યમથી પૂર્વ સૈનિકોના પેન્શનમાં વધારો કરવાના તથા તેમના સ્વાસ્થ્ય સુવિધાઓનો વિસ્તાર કરીને, તેમના જીવનને વધુ સારું બનાવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00525.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2019-issues/authentication-in-twitter/", "date_download": "2019-12-07T07:54:42Z", "digest": "sha1:ELGW7DT44CGT7CNR7SN3NTZO6GHOR3RB", "length": 5398, "nlines": 141, "source_domain": "cybersafar.com", "title": "ટવીટરમાં હવે એસએમએસથી વેરિફિકેશનને બદલે ઓથેન્ટિકેટર એપનો ઉપયોગ શક્ય | CyberSafar", "raw_content": "\nટવીટરમાં હવે એસએમએસથી વેરિફિકેશનને બદલે ઓથેન્ટિકેટર એપનો ઉપયોગ શક્ય\n‘સાયબરસફર’માં લાંબા સમયથી જોડાયેલા વાચકો જાણે છે કે આપણા ઓનલાઇન એકાઉન્ટ્સને સલામત રાખવા માટે ટુ-સ્ટેપ-વેરિફિકેશન પદ્ધતિ ઘણી ઉપયોગી છે.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/thiago-motta-horoscope.asp", "date_download": "2019-12-07T07:22:52Z", "digest": "sha1:ZMXJSYWHGVO74PWWYXGLIJHGTLRZNT7O", "length": 8028, "nlines": 137, "source_domain": "celebrity.astrosage.com", "title": "થિયાગો મોતા જન્મ તારીખ પ્રમાણે કુંડલી | થિયાગો મોતા 2019 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » થિયાગો મોતા કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 46 W 31\nઅક્ષાંશ: 23 S 48\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nથિયાગો મોતા પ્રણય કુંડળી\nથિયાગો મોતા કારકિર્દી કુંડળી\nથિયાગો મોતા જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nથિયાગો મોતા 2019 કુંડળી\nથિયાગો મોતા ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nથિયાગો મોતા ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nથિયાગો મોતા 2019 કુંડળી\nશરૂઆતથી જ જાતકને અસાધારણ લાભા તથા સંપતિ મળશે. આ ધનલાભ લોટરી, સટ્ટો, અને શેર વગેરેમાંથી હોઈ શકે છે. તમારા તમામ કાર્યોમાં તમારા મિત્રો તથા શુભચિંતકો કદાચ તમને સાથ અને સહકાર આપશે. વેપારને લગતા સોદાઓમાંથી તમે સારો એવો નફો મેળવશો. તમારી પ્રતિષ્ઠા તેમ જ માનમાં વધારો થશે. તમને સારૂં માનપાન તથા સારૂં ભોજન મળશે.\nવધુ વાંચો થિયાગો મોતા 2019 કુંડળી\nથિયાગો મોતા જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. થિયાગો મોતા નો જન્મ ચાર્ટ તમને થિયાગો મોતા ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે થિયાગો મોતા ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો થિયાગો મોતા જન્મ કુંડળી\nથિયાગો મોતા વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nથિયાગો મોતા માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nથિયાગો મોતા શનિ સાડાસાતી રિપોર્ટ\nથિયાગો મોતા દશાફળ રિપોર્ટ\nથિયાગો મોતા પારગમન 2019 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%88%E0%AA%B6%E0%AB%81_%E0%AA%96%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4", "date_download": "2019-12-07T07:29:08Z", "digest": "sha1:GV74VWWOHCWP2ZU2F5PXXWXEK3ZK4OJU", "length": 4697, "nlines": 83, "source_domain": "gu.wikisource.org", "title": "ઈશુ ખ્રિસ્ત - વિકિસ્રોત", "raw_content": "\n૩. ઈશુનો જન્મ અને સાધના\n૧. પર્વત પરનું પ્રવચન\nઆ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૧૯ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1959 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૩ માર્ચ ૨૦૧૯ના રોજ ૧૯:૫૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF%E0%AA%93", "date_download": "2019-12-07T07:28:37Z", "digest": "sha1:ROQBS77YL4CWVJTJTEPZ5RPQEHN3F7GL", "length": 2462, "nlines": 62, "source_domain": "gu.wikisource.org", "title": "શ્રેણી:કૃતિઓ - વિકિસ્રોત", "raw_content": "\nઆ શ્રેણીમાં કુલ ૩ પૈકીની નીચેની ૩ ઉપશ્રેણીઓ છે.\n► ગદ્ય‎ (૪ શ્રેણી)\n► પદ્ય‎ (૬ શ્રેણી)\n► ભૂલશુદ્ધિ કરેલાં પાનાં‎ (૨૧ પાના)\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૮ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ ૦૦:૪૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/260242", "date_download": "2019-12-07T05:54:18Z", "digest": "sha1:NRGDALKQFJVTTI3RLOPJUW5GCAJPYHNL", "length": 9940, "nlines": 83, "source_domain": "www.kutchmitradaily.com", "title": "સોમવારે બાબુભાઈ રાણપુરાની પાંચમી નિર્વાણતિથિએ એવોર્ડ વિતરણ", "raw_content": "\nસોમવારે બાબુભાઈ રાણપુરાની પાંચમી નિર્વાણતિથિએ એવોર્ડ વિતરણ\nભુજ, તા. 18 : સદ્ગુરુ પૂ. દયાળુ (બાબુભાઈ રાણપુરા)ની પાંચમી નિર્વાણતિથિએ એમની સુરેન્દ્રનગર ખાતેની ફૂલસમાધિ સન્મુખે પાદુકાપૂજન, હરિરસ પઠન, સહજ સત્સંગ, સંતવાણી તથા બાબુભાઈ રાણપુરા એવોર્ડ વિતરણનો કાર્યક્રમ તા. 22/7 સોમવારે યોજાશે. ગતમંડળના કોટવાળ કશ્યપ સોનીની યાદીમાં જણાવ્યા મુજબ સવારે 7.30 વાગ્યે સુરેન્દ્રનગરન��� બાબુભાઈ રાણપુરા ચોક ખાતે પૂ. દયાળુની પ્રતિમાનું પૂજન તથા ત્યારબાદ ફૂલસમાધિ ખાતે પાદુકાપૂજન, હરિરસ પઠન, સહજ સત્સંગ અને 11.00 વાગ્યે સંતવાણી ક્ષેત્રે અનેરું પ્રદાન કરનારા કલાકાર હેમંતભાઈ ચૌહાણને ગુપત-પરગટ સમસ્ત ગતમંડળ અને શ્રી ગાયત્રી મંદિર સાપ્તાહિક દ્વારા ગુરુમા પૂ. ઈન્દુબાના હસ્તે છઠ્ઠો બાબુભાઈ રાણપુરા એવોર્ડ એનાયત કરવામાં આવશે. બપોરે પ્રસાદ બાદ સાંજે 4થી 6 વાગ્યે ગતનો મેળાવડો અને રાત્રે 9થી 12 વાગ્યા દરમ્યાન હેમંતભાઈ ચૌહાણના સુરીલા કંઠે, રામસાગરના રણકારે ભજનો પૂ. દયાળુ ફૂલસમાધિ મંદિર, રામદેવપીર મંદિર પરિસર, હરિપ્રકાશ નગર, દાળમિલ રોડ, સુરેન્દ્રનગર ખાતે યોજાશે. આ પ્રસંગે સંતો-મહંતો, વિવિધ ક્ષેત્રના શહેરના અગ્રણીઓ, કલારસિકો તથા ભાવિક શહેરીજનો ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદ સહિતના ગુજરાત તથા બહારના ભાવિકો ઉપસ્થિત રહેશે. આ અગાઉ ગતમંડળ દ્વારા બાબુભાઈ રાણપુરા એવોર્ડ લાભભા ભાંસડિયા, ડો. નિરંજન રાજ્યગુરુ, શાહબુદ્દીનભાઈ રાઠોડ, જીતુદાનભાઈ ગઢવી અને લક્ષ્મણભાઈ બારોટને એનાયત થયેલો છે.\nતડીપાર કરાયેલો કાઠડાનો માકોડી ગેરકાયદે આવતાં પોલીસે ઝડપી પાડયો\nમાનકૂવામાં અમારું કૂતરું કેમ બાંધ્યું તેમ કહીને હુમલો કરાતાં માતા-પુત્ર ઘવાયા\nગાંધીધામનો ટાગોર રોડ ફરી રક્તરંજિત : યુવાને જીવ ખોયો\nમાખેલમાં માટીની ગાડી અંગે તલવારથી હુમલો\nભુજમાં મકાનની બારીની ગ્રિલ તોડીને ટેલિવિઝન ચોરી જવાયું\nગાંધીધામ સંકુલમાં મોટી મોટી ચોરીઓ વણઉકેલ રહેતાં લોકોમાં ભારે ઉચાટ\nમનફરામાં જુગાર ઉપર પોલીસ ત્રાટકતાં જુગારીઓ નાસવા માંડયા\nભુજના રિક્ષાચાલકને ઉઠાવી જઇને ત્રણ જણે માર માર્યો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nશાસ્ત્રી સાથેના મતભેદની વાત અફવા : ગાંગુલી\nભારત-ઓસી બે ડે-નાઈટ ટેસ્ટ રમશે \nગંભીર દિલ્હી કેપિટલ ટીમનો સહમાલિક બનશે\nડુંગળીના વેપારીઓ પાસે સંયુક્ત તપાસ ટીમો પહોંચી\nબાળકોના કિલકિલાટ અને ઉત્સુકતા વચ્ચે `બાળમિત્ર''નું વિમોચન\nવરસાણા પાસે સફરજન ભરેલી ટ્રકમાંથી 12.68 લાખનો શરાબ પકડતી પોલીસ\nમાંડવીમાં 22400 કિલો મગફળીની ખરીદી\nલંડનની કચ્છી `સેલ્ફી ક્વીન'' અનિતા કહે છે, સેલ્ફી સદા હસતા શીખવે છે\nગ્રંથસ્થ થાય તો જ કચ્છી ભાષાનું ભવિષ્ય ઊજળું\nશિણાયમાં 15 યુગલો ચોરી ફેરા ફર્યા\nજીએસટીએ આપી 28 કરોડની પેનલ્ટી માફી\nબાબાસાહેબની 63મી પુણ્યતિથિએ ગાંધીધામમાં વિવિધ સંસ્થાની અંજલિ\nડો. બાબાસાહેબના રાહે ચાલવા આહ્વાન\n10 હજાર હરિભક્તો અને સંતોએ મહાઆરતી કરી\nવિહાર કરતા સાધુ-સાધ્વીજીઓની સંભાળ રાખી વાહન ચલાવવા જાગૃતિનો પ્રયાસ\nકચ્છના મંજીરાવાદકનું તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડથી સન્માન\nમાસૂમ બાળકની શ્વાસનળીમાં ફસાયેલું સીતાફળનું બી કાઢવા શત્રક્રિયા થઇ\nરૂા. 80માં કિલો જથ્થાબંધમાં આવતી ડુંગળી રૂા. 100ના બદલે વાજબી ભાવે વેચો\nકાસેઝના ઉદ્યોગકારો તંત્રના નવા ફરમાનથી પરેશાન\nભુજ સુધરાઇની તિજોરીને કોરી ખાતી ઉધઇને રોકો\nસામખિયાળી ટોલ ગેટ પરથી સર્વિસ રોડ બનાવવા માંગ\nદીનદયાળ બંદર વિકાસની તેજ રફતાર પકડશે\nઅંજારમાં દિવ્યાંગો માટે સ્પર્ધા તથા વિકલાંગ કાર્ડનું વિતરણ\nગાંધીધામ વકીલ મંડળની ચૂંટણી માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ\nમુંદરા નગરપાલિકાની કોઇ દરખાસ્ત નથી\nમોટા કાંડાગરાની શાળા નં. એકની જમીન ઉપર ઉદ્યોગનું ગેરકાયદે દબાણ\nકચ્છની ગ્રામ પંચાયતોની 31 કરોડની વસૂલાત બાકી\nકાલે ઝારા ખાતે રાજપૂત યુવા સંઘ દ્વારા ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ\nકચ્છમાં ગીતાજી જયંતીના દિને ગીતાજી પઠન પારિતોષિક યોજના પરીક્ષા\nકાલે ભુજમાં બિનઅનામત વર્ગની તમામ જાતિઓની સાર્વજનિક બેઠક\nસાહિત્યકલા પુરસ્કાર માટે કૃતિઓ મોકલવા ઇજન\nવર્ષ 2019-20ના આવકવેરા કપાતના આધારો 31મી સુધી પહોંચતા કરવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/01/23/congress-and-the-opposition-want-booth-capturing/", "date_download": "2019-12-07T05:55:25Z", "digest": "sha1:LY2ZWMFAGTSUGEYJGLGJFFP5Y7YMTAGQ", "length": 19758, "nlines": 143, "source_domain": "echhapu.com", "title": "કોંગ્રેસ અને વિપક્ષો ભારતને ચૂંટણીરૂપી પાષાણ યુગમાં પરત લઇ જવા માંગે છે", "raw_content": "\nકોંગ્રેસ અને વિપક્ષો ભારતને ચૂંટણીરૂપી પાષાણ યુગમાં પરત લઇ જવા માંગે છે\n તમે ભારતમાં રહો છો, તમે ભારતના નાગરિક છો, તમે ભારતને સદાય આગળ વધતું જોવા માંગો છો અને તેના માટે તમે કાયમ મતદાન કરો છો. આ જ ભાવના સાથે તમે 2019ની લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે જાવ છો. દસ-પંદર કે વીસ મિનીટ લાઈનમાં ઉભા રહીને જ્યારે તમારો વારો આવે છે ત્યાં જ ગુંડાભાઈઓનું એક ટોળું અચાનક જ ધસી આવે છે અને એમાંના એક વરિષ્ઠ ગુંડાભાઈ કડક સ્વરે તમને અને ત્યાં મતદાન કરવા આવેલા તમામને કહે છે કે, “તમારો મત પડી ગયો છે તમે બધા ઘેર જાવ\nઘરે પહોંચ્યા બાદ તમને ખબર પડે છે કે પેલા ગુંડાભાઈઓએ તમારું મતદાન મથક કબજે કર્યું હતું અને તમારા ઉપરાંત ત્યાં રહેલા તમામ બે��ેટ પેપરો પર કોઈ એક પક્ષના ચિન્હ સામે થપ્પાઓ મારી મારીને મતપેટીમાં એને નાખી દઈને, ચૂંટણીના સ્ટાફને ધમકીઓ આપીને ત્યાંથી રવાના થઇ ગયા હતા. જે દિવસે પરિણામ આવે છે ત્યારે તમને આઘાત લાગે છે કે તમે જેને લોકપ્રિય માનતા હતા અને તમે જેને મત આપવા માંગતા હતા એ ઉમેદવાર ભારે તફાવતથી ચૂંટણી હારી ગયા છે\nકદાચ આજની પેઢી પાસે આવું કશું થાય એની કલ્પના કરવાની પણ ક્ષમતા નથી, પણ તેની આગળની પેઢીઓએ આવું વારંવાર જોયું છે અને એ પણ દરેક ચૂંટણીઓ વખતે. બિહાર અને ઉત્તર પ્રદેશ તેમજ દક્ષિણના નક્સલ પ્રભાવિત પ્રદેશો, પશ્ચિમ બંગાળ અને કેરળમાં આ જ રીતે ચૂંટણીઓ લડાતી અને જીતાતી હતી. અપહરણની જેમજ બુથ કેપ્ચરીંગ પણ એ આ વિસ્તારોમાં ગૃહઉધોગ બની ગયો હતો. પરંતુ ત્યારબાદ ધીમે પગલે EVMs આવ્યા અને આ તમામ પ્રવૃત્તિઓ બંધ થઇ ગઈ કેમ કારણકે EVM સાથે છેડછાડ કરવાથી એ બંધ પડી જતું હતું. બીજું… મતપત્રકો પર ધડાધડ થપ્પા મારવા સહેલા હતા પરંતુ EVM પર મત આપ્યા પછી બીજો મત આપવા માટે રાહ જોવી પડે છે એટલે ધાર્યા કરતા ઘણા ઓછા મત પડી શકે છે. આવા તો કેટલાય કારણો છે જે ભારતને EVM માટે પૂર્ણપણે લાયક બનાવે છે.\nપરંતુ, પ્રજામાં પોતાનો એજન્ડા શું છે અથવાતો પોતે શું કાર્ય કરી રહ્યા છે અને જો સરકારમાં આવશે તો શું કાર્ય કરશે એ સંદેશ પહોંચાડવાની મગજમારી કેટલાક લોકોને કરવી નથી અને પહેલાની જેમ જ બુથ કેપ્ચરીંગ કરીને જીતવું તેમના માટે સરળ છે એવું તેઓ સતત મળતી હાર, વચ્ચે વચ્ચે મળતી જીત અને આવનારી હારથી ડરી જઈને ભારતને એ યુગમાં પરત લઇ જવા માટે આજકાલ અત્યંત મહેનત કરી રહ્યા છે. લંડનમાં એક કહેવાતા EVM હેકરની પ્રેસ કોન્ફરન્સ તો આ જ કાવતરાની એક કડી છે, એ કાવતરું જે છેલ્લા સાડાચાર વર્ષથી રચાઈ રહ્યું છે.\nઆ એક કાવતરું છે જે ભારતને અને તેના મતદારોને એક ભ્રમની દુનિયામાં લઇ જવા માંગે છે, એક એવો ભ્રમ જે કહે છે કે EVM હેક થઇ શકે છે, તમારો મત કોઈ બીજાને ટ્રાન્સફર થઇ શકે છે અને એટલેજ જૂની બેલેટ પેપરની પદ્ધતિ જ યોગ્ય હતી અને એ જ પરત થવી જોઈએ, કેમ કારણકે અમે જીતી શકતા નથી કારણકે અમે જીતી શકતા નથી શું તમે એ નોંધ્યું છે કે 2014 પહેલા જેટલા સવાલો EVM પર ઉઠાવવામાં આવતા હતા એનાથી હજારગણા સવાલો 2014 પછી ઉઠાવવામાં આવી રહ્યા છે શું તમે એ નોંધ્યું છે કે 2014 પહેલા જેટલા સવાલો EVM પર ઉઠાવવામાં આવતા હતા એનાથી હજારગણા સવાલો 2014 પછી ઉઠાવવામાં આવી રહ્યા છે આવું કેમ થઇ રહ્યું છે એના પર કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો\nજો કે સમગ્ર ભારતને ગેરમાર્ગે દોરતી આ વિપક્ષી ચાલ અંગે અગાઉ પણ ઘણી ચર્ચાઓ થઇ ચૂકી છે, પરંતુ અત્યારે ફરીથી આ ચર્ચા કરવાનો હેતુ એક જ છે કે જેમ જેમ લોકસભાની ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ તેમ આ મુદ્દો વધુ ગરમ થશે. એ વાત તો નક્કી જ છે કે ચૂંટણી પંચ ઓલરેડી ઈલેક્શન મોડમાં આવી ગયું છે એટલે આ વખતની ચૂંટણીઓ તો EVMથી જ થશે પરંતુ જો મહાગઠબંધન અને કોંગ્રેસ આ ચૂંટણીઓ હારી જશે તો “અમે તો પહેલેથી જ કહેતા હતા” ના ન્યાયે તેઓ આ સમગ્ર હારના દોષનો ટોપલો EVM પર જ ઢોળી શકે એની તૈયારીઓ તેઓ અત્યારથી કરી રહ્યા છે.\nલાગતું વળગતું: EVM વિરોધ – બાત બહુત દૂર તલક જાયેગી\nકહેવાય છે કે અસત્યને જો વારંવાર બોલવામાં આવે તો એક સમયે તે સત્ય લાગવા લાગતું હોય છે, બસ વિપક્ષોની મોડસ ઓપરેન્ડી આ જ છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમદિવસે લોકોમાં EVMs અંગે ભ્રમ એટલી હદે ફેલાવી દેવો કે લોકો જ સામેચાલીને કહે કે અમારે તો બેલેટ પેપર જ જોઈએ ભારતને પાષાણ યુગમાં લઇ જવાની આ વિપક્ષી ચાલને બરોબર સમજી લેવાની જરૂર છે.\nગઈકાલે અખિલેશ યાદવે જાપાનનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે ટેક્નોલોજીમાં અન્ય તમામ દેશોથી આગળ એવા જાપાનમાં કેમ EVM નથી વપરાતાં ભારતમાં જ કેમ તો અખિલેશને બે સિમ્પલ જવાબ એ જ આપવાના કે એક તો ભારતની વસ્તી જાપાન કરતા વિશાળ છે, બીજું જાપાનમાં ક્યારેય બૂથ કેપ્ચરીંગ નથી થતા. આ ઉપરાંત જાપાનના લોકોને થપ્પો ક્યાં મારવો એની ખબર હોય છે અહીં તો બે ઉમેદવારોના નામ વચ્ચે થપ્પા મારવાના અને થપ્પા માર્યા બાદ થોડી વખત શાહી સુકાવાની રાહ જોયા વગર મતપત્રક વાળી દેવાથી સામે અન્ય ઉમેદવારના નામ પર પણ છાપ પડી જતા ઢગલો મત રદ્દ થયા હોવાના ભૂતકાળમાં દાખલાઓ બની ગયા છે.\nખરેખર તો EVMનો ઈજાદ કરનાર વ્યક્તિ અને સંસ્થાનો તેમજ તેને ધીમેધીમે બધા જ વિઘ્નો પાર પાડીને સમગ્ર ભારતમાં લાગુ કરનાર ચૂંટણી પંચ ધન્યવાદને પાત્ર છે. કેટલાક વિદ્વાન પત્રકારો ભારતને અને તેની સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને શરમજનક પરિસ્થિતિમાં પોતાના મોં-માથા વગરના આરોપો મુક્યા પછી પણ પેલા હેકરનું સમર્થન કરતાં કહે છે કે, “ભલે પેલાનો દાવો યોગ્ય નથી પણ આ બાબતે ફરીથી ચર્ચા થવી જોઈએ અને ઈલેક્શન કમિશને આવનારી ચૂંટણીઓ બેલેટ પેપરથી જ કરાવવી જોઈએ\nઆ લોકો પાસે એટલી હિંમત નથી એમ કહેવાની કે દેશની ઘણી હાઈકોર્ટ અને છેવટે સુપ્રિમ કોર્ટે પણ EVMની ખરાઈ સ્��ીકારી છે. એટલું જ નહીં જ્યારે ચૂંટણી પંચે સામેચાલીને EVM હેક કરવાનો પડકાર ફેંક્યો હતો ત્યારે તો ત્યાં એક પણ રાજકીય પક્ષ ગયો ન હતો તો હવે જ્યારે ચૂંટણીઓ ઢૂંકડી છે ત્યારે જ આ મુદ્દો કેમ ઉઠાવવામાં આવે છે અને ત્યારે જ અમુક પત્રકારો તેને કેમ સમર્થન આપી રહ્યા છે\nહકીકત સ્પષ્ટ છે, ભારત જેવા વિશાળ દેશમાં ચૂંટણી પ્રક્રિયા ફાસ્ટ અને તટસ્થ રાખવા માટે EVM જરૂરી છે. અત્યારે કોંગ્રેસ અને તેના સાથીઓ તો ભૂતકાળમાં ભાજપ પણ પોતાની હારનું કારણ EVM હોવાનું કહી ચૂકી છે પરંતુ, ભારતને જો લોકશાહી માટે વધુ મજબૂત કરવું હશે તો EVM સિવાય અન્ય કોઈજ રસ્તો નથી, પરંતુ EVMનું સ્થાન જે દિવસે બેલેટ પેપર ફરીથી લઇ લેશે તે દિવસે ભારતને ફરીથી પાષણ યુગમાં ધકેલી દેતા કોઈજ નહીં રોકી શકે.\nઆ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.\nતમને ગમશે: ગવર્મેન્ટ સર્વેલન્સ ઓર્ડર : કેટલો લાભકારી\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (11): મહારાષ્ટ્ર અને મૈસુર સરહદની માથાકૂટ\nરાહુલજી ગાંધીજીના પ્રેરણાદાયી ઉપવાસ પરથી આપણે બધાએ શીખવું જોઈએ\nકોંગ્રેસની ફરિયાદ બાદ વર્ધા ભાષણ મામલે મોદીને ક્લીન ચીટ આપતું ચૂંટણી પંચ\nશિક્ષણને શિક્ષણ રહેવા દો એને રાજકારણ નો અખાડો ન બનાવશો પ્લીઝ\neછાપું પર સર્ચ કરો…\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nફક્ત રોફ દેખાડવા માટે સુરક્ષા લેવાની\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\nગેહલોતને ગુજરાતના દારૂની નહીં પરંતુ આની ચિંતા થવી જોઈએ\nશું ભારતમાં ખરેખર ભયનું વાતાવરણ છે ખરું\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nશિયાળાની સવાર - એક મોડર્ન નિબંધ\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nહેલ્મેટનો ભાર.... જનતાને માટે સાર...\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nકંકોત્રી અને તેના નવા રૂપ – છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની...\nચીનના સહુથી નિષ્ફળ વ્યક્તિની સફળતાની કથા - મેરે પાસ જેક મા હે... (1)\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\n70 થી 79 વર્ષની ઉંમર - કાળની એ કઠિન કેડી\nગૂગલનું સ્મશાનઘાટ: જ્યાં ગૂગલના ડ્રિમ પ્રોજેક્ટના અવશેષો પડ્યા છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/260243", "date_download": "2019-12-07T07:34:26Z", "digest": "sha1:E4T7ZAYP6TIJAMVGSWB7QGABE23F2JDZ", "length": 11019, "nlines": 83, "source_domain": "www.kutchmitradaily.com", "title": "સમસ્યાઓ હલ નહીં થાય તો સુધરાઇના અસરગ્રસ્તો સાથે મહાલડત", "raw_content": "\nસમસ્યાઓ હલ નહીં થાય તો સુધરાઇના અસરગ્રસ્તો સાથે મહાલડત\nભુજ, તા. 18 : કચ્છ જિલ્લાના શહેરી વિસ્તારમાં સુવિધાઓ આપવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી હોવા સાથે ભ્રષ્ટાચારને પગલે નગરપાલિકાઓ સુપરપીડ થવાનાં આરે હોવાનો આક્ષેપ વિપક્ષી નેતાએ કરી લોકહિતમાં કાર્યવાહી કરવા મુખ્ય સચિવ સહિતને રજૂઆત કરી હતી. સરહદી વિસ્તારમાં અછત જેવા ગંભીર મુદ્દે સરકાર નિષ્ફળ નીવડી છે. સાથોસાથ શહેરી વિસ્તારની સમસ્યાઓ વધી રહી હોવાનું રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવી ભુજ નગરપાલિકા દ્વારા જીવનજરૂરી પીવાનાં પાણીના મુદ્દે રાજકારણ રમાતું હોવાનું કહી પાણીની કૃત્રિમ અછત ઊભી કરી ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. મોટાભાગની નગરપાલિકાઓમાં સામાન્ય સભા નિયમ મુજબ મળતી નથી અને મળે છે તો ફક્ત પાંચ મિનિટમાં આટોપાઇ જાય છે, જેમાં શહેરીજનોની સુખાકારી માટે કોઇ ચર્ચા-વિચારણા કે સંવાદ કરાતો નથી. કારોબારી સમિતિમાં અંદરોઅંદર ઘર્ષણ થાય છે, જે મામલો જિલ્લા ભાજપ સુધી પહોંચવા છતાં કોઇજ ઉકેલ નથી આવતો. ઉપરાંત નગરપાલિકા તથા પંચાયતો જેના અંકુશ હેઠળ આવે છે તેવા નાયબ કલેક્ટર-જિલ્લા વિકાસ અધિકારી વિ.ના આદેશોનું પાલન થતું નથી. સરકારની યોજનાઓની અમલવારી તથા ગ્રાંટોની ફાળવણી પણ રાજકીય ધોરણે ભેદભાવ રખાય છે જે અયોગ્ય હોવાનું ઉમેર્યું હતું. સ્વચ્છતા મિશન, સ્લમ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ વિગેરે યોજનાઓની અસર ક્યાંય જોવા મળી નથી. મોટાભાગની નગરપાલિકાઓમાં ટ્રાફિકની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જ્યાં જ્યાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઓ છે ત્યાં પાર્કિંગ પ્લોટોનો લાભ મળવાને બદલે ટ્રાફિક પોલીસ, નગરપાલિકાઓ, ઓથોરિટીની અણઆવડતના કારણે ટ્રાફિક સમસ્યા હલ થતી નથી. વીજપુરવઠામાં વ્હાલા-દવલાંની નીતિ અપનાવાઇ રહી છે. જો લોકોની સમસ્યાઓનો હલ નહીં આવે તો કચ્છની તમામ પાલિકાઓના અસરગ્રસ્તોની જનભાગીદારીથી મહાલડતનો આરંભ કરાશે તેવી ચીમકી શ્રી જાડેજાએ આપી હોવાનું જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા ગની કુંભારની યાદીમાં જણાવાયું હતું.\nતડીપાર કરાયેલો કાઠડાનો માકોડી ગેરકાયદે આવતાં પોલીસે ઝડપી પાડયો\nમાનકૂવામાં અમારું કૂતરું કેમ બાંધ્યું તેમ કહીને હુમલો કરાતાં માતા-���ુત્ર ઘવાયા\nગાંધીધામનો ટાગોર રોડ ફરી રક્તરંજિત : યુવાને જીવ ખોયો\nમાખેલમાં માટીની ગાડી અંગે તલવારથી હુમલો\nભુજમાં મકાનની બારીની ગ્રિલ તોડીને ટેલિવિઝન ચોરી જવાયું\nગાંધીધામ સંકુલમાં મોટી મોટી ચોરીઓ વણઉકેલ રહેતાં લોકોમાં ભારે ઉચાટ\nમનફરામાં જુગાર ઉપર પોલીસ ત્રાટકતાં જુગારીઓ નાસવા માંડયા\nભુજના રિક્ષાચાલકને ઉઠાવી જઇને ત્રણ જણે માર માર્યો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nશાસ્ત્રી સાથેના મતભેદની વાત અફવા : ગાંગુલી\nભારત-ઓસી બે ડે-નાઈટ ટેસ્ટ રમશે \nગંભીર દિલ્હી કેપિટલ ટીમનો સહમાલિક બનશે\nડુંગળીના વેપારીઓ પાસે સંયુક્ત તપાસ ટીમો પહોંચી\nબાળકોના કિલકિલાટ અને ઉત્સુકતા વચ્ચે `બાળમિત્ર''નું વિમોચન\nવરસાણા પાસે સફરજન ભરેલી ટ્રકમાંથી 12.68 લાખનો શરાબ પકડતી પોલીસ\nમાંડવીમાં 22400 કિલો મગફળીની ખરીદી\nલંડનની કચ્છી `સેલ્ફી ક્વીન'' અનિતા કહે છે, સેલ્ફી સદા હસતા શીખવે છે\nગ્રંથસ્થ થાય તો જ કચ્છી ભાષાનું ભવિષ્ય ઊજળું\nશિણાયમાં 15 યુગલો ચોરી ફેરા ફર્યા\nજીએસટીએ આપી 28 કરોડની પેનલ્ટી માફી\nબાબાસાહેબની 63મી પુણ્યતિથિએ ગાંધીધામમાં વિવિધ સંસ્થાની અંજલિ\nડો. બાબાસાહેબના રાહે ચાલવા આહ્વાન\n10 હજાર હરિભક્તો અને સંતોએ મહાઆરતી કરી\nવિહાર કરતા સાધુ-સાધ્વીજીઓની સંભાળ રાખી વાહન ચલાવવા જાગૃતિનો પ્રયાસ\nકચ્છના મંજીરાવાદકનું તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડથી સન્માન\nમાસૂમ બાળકની શ્વાસનળીમાં ફસાયેલું સીતાફળનું બી કાઢવા શત્રક્રિયા થઇ\nરૂા. 80માં કિલો જથ્થાબંધમાં આવતી ડુંગળી રૂા. 100ના બદલે વાજબી ભાવે વેચો\nકાસેઝના ઉદ્યોગકારો તંત્રના નવા ફરમાનથી પરેશાન\nભુજ સુધરાઇની તિજોરીને કોરી ખાતી ઉધઇને રોકો\nસામખિયાળી ટોલ ગેટ પરથી સર્વિસ રોડ બનાવવા માંગ\nદીનદયાળ બંદર વિકાસની તેજ રફતાર પકડશે\nઅંજારમાં દિવ્યાંગો માટે સ્પર્ધા તથા વિકલાંગ કાર્ડનું વિતરણ\nગાંધીધામ વકીલ મંડળની ચૂંટણી માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ\nમુંદરા નગરપાલિકાની કોઇ દરખાસ્ત નથી\nમોટા કાંડાગરાની શાળા નં. એકની જમીન ઉપર ઉદ્યોગનું ગેરકાયદે દબાણ\nકચ્છની ગ્રામ પંચાયતોની 31 કરોડની વસૂલાત બાકી\nકાલે ઝારા ખાતે રાજપૂત યુવા સંઘ દ્વારા ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ\nકચ્છમાં ગીતાજી જયંતીના દિને ગીતાજી પઠન પારિતોષિક યોજના પરીક્ષા\nકાલે ભુજમાં બિનઅનામત વર્ગની તમામ જાતિઓની સાર્વજનિક બેઠક\nસાહિત્યકલા પુરસ્કાર માટે કૃતિઓ મોકલવા ઇજન\nવર્ષ 2019-20ના આવકવેરા કપાતના આધારો 31મી સુધી પહોંચતા કરવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/starting-in-a-small-room-the-company-became-the-largest-e-commerce-company-in-the-midst-of-trouble-and-conflict-gujarati-news/", "date_download": "2019-12-07T07:31:26Z", "digest": "sha1:67UFEBKSXORBQU5VRDT44SEOE5W7KGDB", "length": 12846, "nlines": 167, "source_domain": "www.gstv.in", "title": "નાનકડા રૂમમાં શરૂ કરી કંપની,મુશ્કેલીનાં પહાડો વચ્ચે બની ઇ-કોમર્સ ક્ષેત્રની સૌથી મોટી કંપની - GSTV", "raw_content": "\nએરટેલ, વોડાફોન અને Ideaના ગ્રાહકોને મળી મસમોટી ગિફ્ટ,…\nખરાબ સર્વિસથી કંટાળી SUV કારને ખેંચાવડાવી ગધેડા પાસે,…\nમારૂતિની આ કાર તમારી પાસે તો નથી ને\nસોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર…\nજ્યાં ત્યાં મોબાઇલ ચાર્જ કરવાની આદત હોય તો…\nભૂલથી પણ આ લોન ના લેતા નહીં તો…\nઅમેઝોને નિંટેડો સ્વિચના બદલામાં સંખ્યાબંધ ગાહકોને મોકલી દીધા…\nઓટો ઉદ્યોગના ટર્નઓવરમાં જંગી ઘટાડો, એક લાખ કર્મચારીઓએ…\nપામતેલ ઉછળી રૂ.800 બોલાતા નવો ઈતિહાસ સર્જાયો: એરંંડા…\nક્યાંક તમારું પણ બની ના જાય બીજુ PAN,…\nHome » News » નાનકડા રૂમમાં શરૂ કરી કંપની,મુશ્કેલીનાં પહાડો વચ્ચે બની ઇ-કોમર્સ ક્ષેત્રની સૌથી મોટી કંપની\nનાનકડા રૂમમાં શરૂ કરી કંપની,મુશ્કેલીનાં પહાડો વચ્ચે બની ઇ-કોમર્સ ક્ષેત્રની સૌથી મોટી કંપની\nઅમેરિકા ગયેલા જેક માને પહેલી વખત ઇન્ટરનેટ વિશે માહિતી મળી. ઇન્ટરનેટના માધ્યથની શોપિંગ કરતા અને શિક્ષા મેળવતા અમેરિકનોને જોઇ જેક મા અચંબિત થઇ ગયા. જેક માએ ઇન્ટરનેટનો ઉપયોગ કેમ કરવો તે શીખી લીધું. ચીન પરત ફરીને જેક માએ ચીનની પહેલી ઓનલાઇન ડિરેક્ટરી લોન્ચ કરી. પરંતુ બહુ સફળતા ન મળી. જે બાદ જેક માએ પોતાના ઘરના નાનકડા રૂમમાં 17 જેટલા મિત્રોની નાણાકીય સહાય સાથે ઓનલાઇન ખરીદી માટે કંપની સ્થાપી. જેનું નામ રાખ્યું અલીબાબા.\nઅમેરિકામાં ઇન્ટરનેટનો જાદુ નજરોનજર નિહાળ્યા બાદ જેક માએ ચીનમાં પણ ઇન્ટરનેટ ક્ષેત્રે ક્રાંતિ કરી. જેક માએ મિત્રો સાથે મળી ચાઇના પેજ નામથી ઓનલાઇન ડિરેક્ટરી લોન્ચ કરી. જેક માએ ઇન્ટરનેટ શું છે તે ચીનના લોકો સમક્ષ સાબિત કરી બતાવ્યું. વર્ષ 1999માં જેક માએ 17 જેટલા મિત્રોને તેમના ઘરે બોલાવી તેમની સમક્ષ ઓનલાઇન ખરીદી માટે કંપની બનાવવાનો વિચાર રજૂ કર્યો. આ વિચાર એટલો ગજબનાક હતો કે મિત્રો તુરંત કંપનીમાં પૈસા રોકવા રાજી થઇ ગયા. કંપનીને અલીબાબા નામ આપવામાં આવ્યું.\nજેક માએ અલીબાબાને બિઝનેસ ટુ બિઝનેસ હબ તરીકે પ્રમોટ કરી. પરંતુ ત્યારે ઘણા લોકોએ જેક માની વાતને દિવાસ્વપ્ન ગણાવી. આથી પ્રારંભમાં કોઇ બિઝનેસ ઓનર પોતાની કોઇ વસ્તુ અલીબાબા પર વેચવા તૈયાર નહોતા. પરંતુ સમય જતા બિઝનેસ વધતો રહ્યો. ધંધો વધારવા ફરી વધુ પૈસાની જરૂર પડી. પરંતુ જેક જાપાનની સોફટવેર કંપની સોફટ બેંક પાસેથી લોન મેળવવામાં સફળ રહ્યા. જેક માને ખબર હતી કે ચીનમાં ઉપભોક્તા અને ઉત્પાદકો એકબીજા પર ભરોસો નથી કરતા. આથી તેમણે બંને માટે સુરક્ષિત પેમેન્ટ સિસ્ટમ ઉભી કરી. જેક ચીનના નેતાઓને પણ મળ્યા અને તેમને ખાતરી આપી કે તેમની કંપની કોઈ પણ રાજકીય પાર્ટી કે સરકારની વિરુદ્ધ નથી. ચીનની સરકારને પણ જેકની વાતમાં ભરોસો બેઠો.\nજોતજોતામાં અલીબાબા કંપની સફળતાના એક પછી એક શિખરો સર કરવા લાગી. અને પોતાની પ્રતિસ્પર્ધી કંપની અમેઝોન અને ઇબેને પણ પાછળ છોડી દીધી. આજે અલીબાબાની વાર્ષિક કમાણી અંદાજે 40 અબજ ડોલર છે. રસપ્રદ વાત એ છે કે અબજોનો ધંધો શરૂ કરનાર જેક માએ કદીયે મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો નથી. એ જ રીતે તેમણે ક્યારેય કોઈ ધંધાની તાલીમ લીધી નથી. ફક્ત કોઠાસુઝથી તેમણે કંપનીનું સંચાલન કુશળતાથી નિભાવ્યું.\nઆજે નાની એવી મુશ્કેલી આવે કે નિષ્ફળતા મળે તો યુવાનો નાસીપાસ થઇ જાય છે. હિંમત હારી જાય છે અને નિરાશાની ગર્તામાં ધકેલાઇ જાય છે. આવા તમામ યુવાનો માટે જેક માની જિંદગી પ્રેરણાદાયી છે. એક સમયે જેના સપના પર દુનિયા હસતી હતી. જેને નોકરી અને ભણવા માટે પણ એડમિશન આપવા કોઇ રાજી નહોતું. તે જેક માએ જિંદગીની દરેક મુશ્કેલી અને સંઘર્ષનો એવો હિંમતભેર સામનો કર્યો કે આજે તેની અલીબાબા કંપની દુનિયાના ઇ-કોમર્સ ક્ષેત્રની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક છે.\n‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં\nવિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું\nશિયાળાની સીઝનમાં તમારા ઘરે બનાવો મસ્ત પમકીન સૂપ, ગેરેન્ટી ટેસ્ટ બધાને ગમશે\nઅમદાવાદ : DPS સ્કૂલ સંચાલકોના કેસમાં હાઈકોર્ટે સોમવાર સુધી ચૂકાદો અનામત રાખ્યો\nDRDOઓ એ વાયુસેનાને બીજું સ્વદેશી વિકસિત AWACS વિમાન ‘નેત્ર’ કર્યું અર્પણ\nPAK કાશ્મીરમાં બેટ એકશન કરે તેવી શક્યતા, એલઓસી પર ભારતીય સેનાને હાઈએલર્ટ કરાઇ\nકૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nપોલીસને શક, બીજાં 3 રાજ્યોમાં પણ હૈદ��ાબાદ દુષ્કર્મ બાદ હત્યા જેવાં જ કારનામાં કરી ચૂક્યા હતા આ આરોપીઓ\nજીવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડી પણ મોત ભેટી ગયું, પિતાનો બળાપો દોડાવી દોડાવીને ગોળી મારો\nકૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nચકચારી બળાત્કાર કેસ : નવમા દિવસે પોલીસને મળી મોટી સફળતા, રાજસ્થાનથી બે શકમંદની અટકાયત\nઅયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ\nકોંગ્રેસી સાંસદો મને મારવા વેલમાં ધસી આવ્યા હતા : સ્મૃતિ\nRBIનો ઘટસ્ફોટ : ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ પાંચ વર્ષના તળિયે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AB%8B/%E0%AA%A6%E0%AB%80%E0%AA%A0%E0%AB%80_%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82_!", "date_download": "2019-12-07T06:20:39Z", "digest": "sha1:EZOW4MN2YPVTDISJF56Z54MFWWSJ3CFP", "length": 5803, "nlines": 94, "source_domain": "gu.wikisource.org", "title": "ગુજરાતની ગઝલો/દીઠી નહીં ! - વિકિસ્રોત", "raw_content": "\n← ચંદા ગુજરાતની ગઝલો\n૧૯૪૩ ખબર લે →\nર : દીઠી નહીં \nબલિહારી તારા અંગની, ચંબેલીમાં દીઠી નહીં;\nસખ્તાઈ તારા દિલની, મેં વજ્રમાં દીઠી નહીં.\nમન માહરું એવું કુંળું, પુષ્પપ્રહાર સહે નહીં;\n તારે દિલ દયા, મેં તો જરા દીઠી નહીં\nએક દિન તે અલકાવલીમાં, દીઠી'તી મુખની છબી;\nપણ ગુમ થઈ ગૈ તે ગુમાની, ત્યારથી દીઠી નહીં.\nએ કંઈ જરા કર શોચ કે, મારી ઉપર શાને ગુમાન \nમેં દેહ અર્પ્યો તોય પણ, દિલદારને દીઠી નહીં.\nગુમ્માની નુખરાબાજ ગોરી સુન્દરીઓ મન હરે;\nપણ કોઈએ એ યાર સમ, તુજ સુન્દરી દીઠી નહીં.\n વિરહી ખોળવા, તુજને જગત કંઈકંઈ ભમ્યો;\nગિરિવર ગુહા કે કુંજકુંજે, તોય મેં દીઠી નહીં.\nબાગમાં અનુરાગમાં, કે પુષ્પના મેદાનમાં\nખોળી તને આતુર આંખે, તોય મેં દીઠી નહીં.\nસરખાવી તારું તંન મેં, ખોળી ચમેલી વંનમાં;\nતું તો સદા નૂતન અને આખું જગત નિત્યે જૂનું\nમિથ્યા પ્રપંચે ક્યાં થકી તું તેથી મેં દીઠી નહીં.\nતું તો ખરી જ્યાં પ્રેમ પૂરણ, પ્રેમીનાં કાળજ બળે;\nએવી દયા તો એ ગુમાની મેં કહીં દીઠી નહીં.\nમુખચંદ્રમાં મેં દીઠી છે આખી છબી આ જગતની;\nપણ આંખડી મુજમાં વસી તું, તેથી મેં દીઠી નહીં.\n કાળજાની કોર કાં કાપે હવે તો થઈ ચૂકી;\nમેં તો પ્રથમ કાપ્યું સુપ્રેમે, તોય મેં દીઠી નહીં.\nકોઈ દેવ આવી કાનમાં, દે છે શિખામણ પાંસરી;\nઆ જગ્તની જંજાળમાં, ચતુરાઈ તો દીઠી નહીં,\nજ્યાં પ્રેમ મારો જળહળે, ત્યાં તે દીધો બદલો ખરો \nતો આ જગત છોડ્યા વિના, યુક્તિ બીજી દીઠી નહીં.\nએક દિન મળશે તે અધરસુધા સબૂરી બાલ \n એ બધું એ છે ખરું, પણ હાલ તો દીઠી નહીં.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૮ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ૧૨:૨૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/260245", "date_download": "2019-12-07T07:07:28Z", "digest": "sha1:6OZYZFXE5YQU43H7BKO25DJJ4L2TT6RI", "length": 10119, "nlines": 83, "source_domain": "www.kutchmitradaily.com", "title": "ગાંધીધામ રેલવે સ્ટેશનેથી નકલી ઇ-ટિકિટ પધરાવતો શખ્સ જબ્બે", "raw_content": "\nગાંધીધામ રેલવે સ્ટેશનેથી નકલી ઇ-ટિકિટ પધરાવતો શખ્સ જબ્બે\nગાંધીધામ, તા. 18 : શહેરના રેલવે મથકથી રેલવે સુરક્ષા દળના જવાને એક શખ્સને પકડી પાડી તેની પાસેથી 7 બનાવટી ઇ-ટિકિટ જપ્ત કરી હતી. શહેરના રેલવે મથકે નરેશચંદ્ર દીપકચંદ્ર ભટ્ટ નામનો યુવાન અહીંથી પૂના જવાની ટિકિટ કઢાવવા આવ્યો હતો ત્યારે તેનો ભેટો ઉપેન્દ્રકુમાર ગોવિંદપ્રસાદ ત્રિવેદી સાથે થયો હતો. આ શખ્સે પૂનાની કન્ફર્મ ટિકિટ બનાવી આપવાનું કહ્યું હતું. જે અંગે નરેશે ટી.સી.ને વાત કરતાં ત્યાં આર.પી.એફ.ના અનિલકુમાર સુથાર આવી ગયા હતા. તેમને પણ આ વાતની જાણ થતાં તેમણે દોડીને ઉપેન્દ્ર નામના શખ્સને પકડી પાડયો હતો. પકડાયેલા આ શખ્સને પોલીસ મથકે લઇ જવાયો હતો, જ્યાં તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પકડાયેલા શખ્સે કહ્યું હતું કે, સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીધામ જેવા રેલવે મથકે પોતે જાય છે અને ત્યાં પૂછપરછ બારીની આસપાસ ઊભો રહે છે. કોઇ મુસાફરને રિઝર્વેશન ટિકિટની જરૂરિયાત જણાય તો તેવા ગ્રાહકો પોતે શોધી કાઢે છે. બાદમાં આસપાસના સાયબર કાફેમાં જઇ પોતાની ગૂગલ ડોમ્સ તથા ઇ-મેઇલ આઇ.ડી.થી ઇ-ટિકિટના ફોર્મેટમાં નકલી ટિકિટ બનાવી તેની પ્રિન્ટ કાઢી મુસાફરોને બનાવટી ટિકિટ પધરાવી દેતો હતો. આવી ટિકિટમાં લખેલી રકમ ઉપરાંત કમિશનના પૈસા તે ગ્રાહકો પાસેથી લઇ લેતો હતો. આ શખ્સનું ઇ-મેઇલ આઇ.ડી. ખોલી પોલીસે તપાસ કરતાં તેમાંથી 7 અલગ અલગ તારીખની અલગ અલગ મુસાફરોની નકલી ટિકિટ મળી આવી હતી. મુસાફરો સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરનારા આ શખ્સની ધરપકડ કરી તેને તપાસ અર્થે વલસાડ લઇ જવાયો હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું.\nતડીપાર કરાયેલો કાઠડાનો માકોડી ગેરકાયદે આવતાં પોલીસે ઝડપી પાડયો\nમાનકૂવામાં અમા���ું કૂતરું કેમ બાંધ્યું તેમ કહીને હુમલો કરાતાં માતા-પુત્ર ઘવાયા\nગાંધીધામનો ટાગોર રોડ ફરી રક્તરંજિત : યુવાને જીવ ખોયો\nમાખેલમાં માટીની ગાડી અંગે તલવારથી હુમલો\nભુજમાં મકાનની બારીની ગ્રિલ તોડીને ટેલિવિઝન ચોરી જવાયું\nગાંધીધામ સંકુલમાં મોટી મોટી ચોરીઓ વણઉકેલ રહેતાં લોકોમાં ભારે ઉચાટ\nમનફરામાં જુગાર ઉપર પોલીસ ત્રાટકતાં જુગારીઓ નાસવા માંડયા\nભુજના રિક્ષાચાલકને ઉઠાવી જઇને ત્રણ જણે માર માર્યો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nશાસ્ત્રી સાથેના મતભેદની વાત અફવા : ગાંગુલી\nભારત-ઓસી બે ડે-નાઈટ ટેસ્ટ રમશે \nગંભીર દિલ્હી કેપિટલ ટીમનો સહમાલિક બનશે\nડુંગળીના વેપારીઓ પાસે સંયુક્ત તપાસ ટીમો પહોંચી\nબાળકોના કિલકિલાટ અને ઉત્સુકતા વચ્ચે `બાળમિત્ર''નું વિમોચન\nવરસાણા પાસે સફરજન ભરેલી ટ્રકમાંથી 12.68 લાખનો શરાબ પકડતી પોલીસ\nમાંડવીમાં 22400 કિલો મગફળીની ખરીદી\nલંડનની કચ્છી `સેલ્ફી ક્વીન'' અનિતા કહે છે, સેલ્ફી સદા હસતા શીખવે છે\nગ્રંથસ્થ થાય તો જ કચ્છી ભાષાનું ભવિષ્ય ઊજળું\nશિણાયમાં 15 યુગલો ચોરી ફેરા ફર્યા\nજીએસટીએ આપી 28 કરોડની પેનલ્ટી માફી\nબાબાસાહેબની 63મી પુણ્યતિથિએ ગાંધીધામમાં વિવિધ સંસ્થાની અંજલિ\nડો. બાબાસાહેબના રાહે ચાલવા આહ્વાન\n10 હજાર હરિભક્તો અને સંતોએ મહાઆરતી કરી\nવિહાર કરતા સાધુ-સાધ્વીજીઓની સંભાળ રાખી વાહન ચલાવવા જાગૃતિનો પ્રયાસ\nકચ્છના મંજીરાવાદકનું તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડથી સન્માન\nમાસૂમ બાળકની શ્વાસનળીમાં ફસાયેલું સીતાફળનું બી કાઢવા શત્રક્રિયા થઇ\nરૂા. 80માં કિલો જથ્થાબંધમાં આવતી ડુંગળી રૂા. 100ના બદલે વાજબી ભાવે વેચો\nકાસેઝના ઉદ્યોગકારો તંત્રના નવા ફરમાનથી પરેશાન\nભુજ સુધરાઇની તિજોરીને કોરી ખાતી ઉધઇને રોકો\nસામખિયાળી ટોલ ગેટ પરથી સર્વિસ રોડ બનાવવા માંગ\nદીનદયાળ બંદર વિકાસની તેજ રફતાર પકડશે\nઅંજારમાં દિવ્યાંગો માટે સ્પર્ધા તથા વિકલાંગ કાર્ડનું વિતરણ\nગાંધીધામ વકીલ મંડળની ચૂંટણી માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ\nમુંદરા નગરપાલિકાની કોઇ દરખાસ્ત નથી\nમોટા કાંડાગરાની શાળા નં. એકની જમીન ઉપર ઉદ્યોગનું ગેરકાયદે દબાણ\nકચ્છની ગ્રામ પંચાયતોની 31 કરોડની વસૂલાત બાકી\nકાલે ઝારા ખાતે રાજપૂત યુવા સંઘ દ્વારા ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ\nકચ્છમાં ગીતાજી જયંતીના દિને ગીતાજી પઠન પારિતોષિક યોજના પરીક્ષા\nકાલે ભુજમાં બિનઅનામત વર્ગની તમામ જાતિઓની સા���્વજનિક બેઠક\nસાહિત્યકલા પુરસ્કાર માટે કૃતિઓ મોકલવા ઇજન\nવર્ષ 2019-20ના આવકવેરા કપાતના આધારો 31મી સુધી પહોંચતા કરવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.punchnamu.com/2019/03/11/musharraf-supports-rahul-gandhi-for-pm/", "date_download": "2019-12-07T07:06:03Z", "digest": "sha1:S7LXEU2YESLEWH64UMKRA67LSRA4I73H", "length": 13340, "nlines": 115, "source_domain": "www.punchnamu.com", "title": "મોદી નહીં પરંતુ રાહુલ બનવા જોઈએ વડાપ્રધાન: મુશર્રફ | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે મતગણતરીના બીજા દિવસે રિલીઝ થશે\nહિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી\nમમતા બેનરજી નરેન્દ્ર મોદીને દર વર્ષે શું મોકલાવે છે\nમોદી સરકાર આ દિવસે આપશે 1100 રૂપિયા સસ્તું સોનુ\nભારતને 5 ટ્રિલિયન ડોલરની આર્થવ્યસ્થા બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું\nભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત્ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો\n200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર\nઆજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી બાર ફિરસે….’\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeFeatured|દેશમોદી નહીં પરંતુ રાહુલ બનવા જોઈએ વડાપ્રધાન: મુશર્રફ\nમોદી નહીં પરંતુ રાહુલ બનવા જોઈએ વડાપ્રધાન: મુશર્રફ\nગયા વર્ષે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ દરમ્યાન જાતે જ પોતાને આવનારી લોકસભાની ચૂંટણીઓ દરમ્યાન વડાપ્રધાનના ઉમેદવાર જાહેર કરી દેનારા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને બહુ મોટું સમર્થન મળ્યું છે. પરંતુ આ સમર્થન ભારતમાંથી નહીં પરંતુ પાકિસ્તાનમાંથી મળ્યું છે.\nપાકિસ્તાનના પૂર્વ સરમુખત્યાર અને રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે રાહુલ ગાંધીના વખાણ કરતા કહ્યું છે કે ભારતના આગામી વડાપ્રધાન તરીકે તેમની પસંદગી જ યોગ્ય રહેશે. એક તમિલ ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જ્યારે મુશર્રફને એમ પૂછવામાં આવ્યું કે આગામી લોકસભાની ચૂંટણીઓ બાદ તેઓ ભારતમાં કોને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે ત્યારે મુશર્રફે કહ્યું હતું કે ‘મોદીસા’બ’ શાંતિ સ્થાપવાની ઈચ્છા ધરાવતા નથી આથી દક્ષિણ એશિયામાં જો શાંતિ જાળવવી હોય તો નરેન્દ્ર મોદી ફરીથી ભારતના વડાપ્રધાન બને તે યોગ્ય નહીં હોય.\nત્યારબાદ પૂછવામાં આવેલા એક પેટાપ્રશ્ન���ાં કે જો મોદી નહીં તો કોણ ભારતના વડાપ્રધાન બની શકે રાહુલ ગાંધી તેના જવાબમાં મુશર્રફે કહ્યું હતું કે, કેમ નહીં મને તેઓ એક જેન્ટલમૅન લાગે છે અને તેઓ જો ભારતના વડાપ્રધાન બનશે તો ક્ષેત્રમાં શાંતિ બનેલી રહેશે. પરવેઝ મુશર્રફે પોતાનો અનુભવ યાદ કરતા કહ્યું હતું કે તેમની બીમાર માતા જ્યારે ભારત ઈલાજ કરાવવા આવ્યા હતા ત્યારે રાહુલ ગાંધીએ તેમના પુત્રને ચા પીવા પોતાને ઘરે બોલાવ્યો હતો અને તેની સાથે ઘણી ચર્ચા કરી હતી. આ ઉપરાંત તે સમયના વડાપ્રધાન મનમોહન સિંગે પણ મારા ભાઈ અને માતાને ડિનર પર બોલાવ્યા હતા.\nઆમ આ રીતે પાકિસ્તાનમાં પણ એવી લાગણી બની રહી છે કે શાંતિના નામે જો રાહુલ ગાંધી ભારતના આગામી વડાપ્રધાન બનશે તો પાકિસ્તાન સહેલાઇથી ભારતમાં પોતાનો આતંકવાદી હુમલાઓનો કાર્યક્રમ ચાલુ રાખી શકે તેમ છે. જે રીતે ઉરી અને પુલવામા આતંકવાદી હુમલાઓ બાદ નરેન્દ્ર મોદીએ ચૂપ બેસી ન રહેતા પહેલા સર્જીકલ સ્ટ્રાઈક અને બાદમાં એરસ્ટ્રાઈક કરીને વળતો જવાબ આપ્યો હતો, પાકિસ્તાનને તેઓ શાંતિપુરુષ ન જ લાગે એ સ્વાભાવિક છે.\nઆ તરફ કોંગ્રેસના કેટલાક નેતાઓ જેમાં નવજોત સિંગ સિદ્ધુ મોખરે છે તેઓ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનને કોઈને કોઈ રીતે ‘શાંતિદૂત’ કહીને નવાજે છે. તો ગઈ લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસી નેતા મણિશંકર ઐયરે ખુલ્લેઆમ પાકિસ્તાનીઓને કહ્યું હતું કે મોદીને તમે હટાઓ અને અમને લઇ આવો તો જ ક્ષેત્રમાં શાંતિ બનેલી રહેશે. આમ કોંગ્રેસ અને પાકિસ્તાન વચ્ચે કેવો સંબંધ છે તે પરવેઝ મુશર્રફની હાલની વાતોથી સાબિત થઇ ચૂક્યું છે.\nરાયોટીંગના ગુનેગાર હાર્દિક પટેલને ‘દેશસેવા’ કરવા કોંગ્રેસમાં જોડાવું છે\nપરસોત્તમ સાબરિયા ભાજપમાં જોડાયા, કોંગ્રેસની જામનગરમાં પણ વિકેટ પડી\nગર્વની વાત : દુનિયા થાકી ત્યારે એક ભારતીયે શોધ્યું વિક્રમ લેન્ડર\nબાપ રે.. કોંગ્રેસનો વધુ એક ભ્રષ્ટાચાર 170 કરોડ રૂપિયાના મામલામાં આવકવેરા વિભાગે કોંગ્રેસને ફટકારી નોટિસ\nસત્તાની આવી તો કેવી લાલચ : શિવસેનાએ ઇન્દિરા અને રાજીવ ગાંધીને બલિદાની ગણાવ્યા.\nફાસ્ટેગને લઇને વાહનચાલકોને રાહત, લંબાવાઈ અમલીકરણની તારીખ\nફડણવીસે ખાલી કર્યું CM હાઉસ, કેટલાક લોકો વર્ષો સુધી મકાન પર જમાવે છે કબ્જો, તો કેટલાક ચોરી લે છે નળ \nપીએમ મોદી વિદેશ પ્રવાસોમાં ખોટા ખર્ચા કરવામાં કે દેખાડો કરવામાં માનતા નથી, સાદગીપૂર્ણ કરે છે પ્રવાસ : ગૃહ પ્રધાન અમિત શાહ\nરિન્યુએબલ એનર્જીનું હબ બનશે ગુજરાત , જાપાન કરશે 30 હજાર કરોડનું રોકાણ\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ\nઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા\nમમતાને સુપ્રિમ ઝટકો: સર્વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.zigya.com/blog/%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A6%E0%AA%B6-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE/", "date_download": "2019-12-07T07:00:01Z", "digest": "sha1:CURTQL5U7IBA32VVJ7IYHTV76UJVLADA", "length": 11400, "nlines": 161, "source_domain": "www.zigya.com", "title": "કાળી ચૌદશ - શક્તિની ઉપાસનાનું પર્વ - Zigya", "raw_content": "\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nHome » કાળી ચૌદશ – શક્તિની ઉપાસનાનું પર્વ\nકાળી ચૌદશ – શક્તિની ઉપાસનાનું પર્વ\nકાળી ચૌદશ એ દિવાળીના અગાઉના દિવસે એટલે કે આસો વદ ચૌદશના દિવસે ઉજવાતો તહેવાર છે.\nઆ દિવસ શક્તિની ઉપાસનાનો દિવસ છે. મહાકાળી, બજરંગ બલી, ઘંટાકર્ણ મહાવીર, વગેરેની પૂજાનું પર્વ છે.\nહિન્દી ભાષી વિસ્તારોમાં આ તહેવાર નર્ક ચતુરદશી અથવા રૂપ ચૌદશ પણ કહેવાય છે.\nકાળી ચૌદશના દિવસે સવારે વહેલા ઉઠી સુગંધિત પાણીથી સ્નાન કરી શક્તિની પૂજા કરવામાં આવે છે.\nઆ દિવસે કોઈક સ્થળે સવારે તો કોઈક જગ્યાએ સાંજે મહાવીર હનુમાનને તેલ ચડાવવાની પ્રથા છે.\nકેટલીક જગ્યાએ કુળદેવીનું નૈવેધ ચડાવવાની પ્રથા પણ જોવા મળે છે.\nકેટલાક વિસ્તારોમાં કકળાટ કાઢવાનો રિવાજ છે.\nઆમ, મહદ અંશે બધે સવારે વહેલા જાગી સુગંધિત જળથી સ્નાન કરી ઘર આંગણામાં સાથીયા પુરવામાં આવે છે, દિવડા પ્રગટાવાય છે, અડદ કે મગના વડા તળી નિયત સ્થાને તેને નૈવેધ સ્વરૂપે ચઢાવવામાં આવે છે. હનુમાનને તેલ ચઢવાય છે.\nકકળાટ કાઢવાનો અર્થ એ છે કે, ઘર કુટુંબમાથી અનિષ્ટો દૂર થાય, રોગ દૂર રહે અને સહુનુ�� સ્વાસ્થ્ય જળવાય. ઘણી જગ્યાએ દિવાળીની સફાઈ દરમિયાન કાઢેલ કચરો આ દિવસે ગામના કોઈ નક્કી કરેલા સ્થળે મૂકી આવવાણી પ્રથા છે.\nદક્ષિણ ભારતમાં કેટલીક જગ્યાએ આ દિવસે દિવાળી ઉજવાય છે. ક્યાક દૂધપૌવા તો ક્યાક સેવસાકર ના પ્રસાદનો મહિમા છે.\nપ્રથામા ફેરફારો હોય શકે પણ આશય સમાન છે.\nઘરમાથી કંકાસ દૂર થાય, રોગ દૂર થાય, શક્તિની પ્રાપ્તિ થાય એ માટે પ્રાર્થના કરવાનો આ તહેવાર છે.\nબધામાં સંપ, શાંતિ અને ઐશ્વર્ય જળવાય તે માટે દરેક પોતાના ઇષ્ટ દેવની પૂજા કરે છે.\nપૌરાણિક માન્યતા મુજબ કાળી ચૌદશના દિવસે દેવોના દુશ્મન નર્કાસૂરનો વધ શ્રી કૃષ્ણની પત્ની સત્યભામાએ કરેલો. આમ, આસુરી શક્તિઓના વિનાશના પ્રતિક તરીકે આ તહેવાર ઉજવાય છે.\nતંત્ર-મંત્રમાં માનનારા આ દિવસે રાત્રે તંત્ર સાધના કરે છે. એવી માન્યતા છે કે, ભૂત-પ્રેત અને આસુરી શક્તિઓને વશ કરવા આ દિવસે શક્તિની પૂજા કરવામાં આવે તો ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.\nઆમ, મોટેભાગે કાળી ચૌદશ એ સ્વચ્છતા, શક્તિ અને દૈવી પ્રસાદની પ્રાપ્તિ માટે ઉજવાય છે.\nસહુનું શુભ થાય તેવી ભાવના દર્શાવવાના આ તહેવારની શુભેચ્છા.\n( ધનતેરસ વિશેનો લેખ પણ આ બ્લોગ સાઇટ પર ઉપલબ્ધ છે)\nકોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera March 7, 2019\nતાલુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી January 29, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nજિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ January 28, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/260247", "date_download": "2019-12-07T06:41:32Z", "digest": "sha1:OMWT2HBQT5QDZXSCGOA3O73LHVTXFAJG", "length": 8726, "nlines": 83, "source_domain": "www.kutchmitradaily.com", "title": "બાલાસરમાં બસ - ખાનગી કાર ઉપર પથ્થરમારો", "raw_content": "\nબાલાસરમાં બસ - ખાનગી કાર ઉપર પથ્થરમારો\nગાંધીધામ, તા. 18 : રાપર તાલુકાના બાલાસર ગામમાં એક શખ્સે પથ્થરમારો કરતાં એસ.ટી. બસ અને એક બોલેરોના કાચ તૂટી ગયા હતા. એક શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. બાલાસર બસ સ્ટેન્ડ પાસે આજે સવારે 10.45ના અરસામાં આ બનાવ બન્યો હતો. વ્રજવાણી-રાપર રૂટની એસ.ટી. બસ નંબર જી.જે. 18 વાય-9039 વાળી અહીં આવીને ઉભી હતી, ત્યારે ગામના વિપુલસિંહ ગુલાબસિંહ વાઘેલા નામના શખ્સે છૂટા પથ્થરના ઘા કર્યા હતા. જેમાં એસ.ટી.નો આગળનો કાચ તૂટી ગયો હતો. આ શખ્સને આટલાથી સંતોષ ન થયો હોય તેમ તેણે બાજુમાં ઉભેલી અન્ય એક બોલે���ો કાર ઉપર પણ પથ્થર ફેંકી તેના આગળના કાચ તોડી પાડયા હતા. આ બનાવ અંગે રાપર ડેપોના તથા બસના ચાલક એવા દીપકદાન શંભુદાન ગઢવીએ બાલાસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી એવા વિપુલસિંહની અટક કરી તેને કોર્ટમાં રજૂ કરતાં તેને જેલ હવાલે કરાયો હતો. આ શખ્સે કેવા કારણોસર વાહનોના કાચ તોડયા હતા તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.\nતડીપાર કરાયેલો કાઠડાનો માકોડી ગેરકાયદે આવતાં પોલીસે ઝડપી પાડયો\nમાનકૂવામાં અમારું કૂતરું કેમ બાંધ્યું તેમ કહીને હુમલો કરાતાં માતા-પુત્ર ઘવાયા\nગાંધીધામનો ટાગોર રોડ ફરી રક્તરંજિત : યુવાને જીવ ખોયો\nમાખેલમાં માટીની ગાડી અંગે તલવારથી હુમલો\nભુજમાં મકાનની બારીની ગ્રિલ તોડીને ટેલિવિઝન ચોરી જવાયું\nગાંધીધામ સંકુલમાં મોટી મોટી ચોરીઓ વણઉકેલ રહેતાં લોકોમાં ભારે ઉચાટ\nમનફરામાં જુગાર ઉપર પોલીસ ત્રાટકતાં જુગારીઓ નાસવા માંડયા\nભુજના રિક્ષાચાલકને ઉઠાવી જઇને ત્રણ જણે માર માર્યો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nશાસ્ત્રી સાથેના મતભેદની વાત અફવા : ગાંગુલી\nભારત-ઓસી બે ડે-નાઈટ ટેસ્ટ રમશે \nગંભીર દિલ્હી કેપિટલ ટીમનો સહમાલિક બનશે\nડુંગળીના વેપારીઓ પાસે સંયુક્ત તપાસ ટીમો પહોંચી\nબાળકોના કિલકિલાટ અને ઉત્સુકતા વચ્ચે `બાળમિત્ર''નું વિમોચન\nવરસાણા પાસે સફરજન ભરેલી ટ્રકમાંથી 12.68 લાખનો શરાબ પકડતી પોલીસ\nમાંડવીમાં 22400 કિલો મગફળીની ખરીદી\nલંડનની કચ્છી `સેલ્ફી ક્વીન'' અનિતા કહે છે, સેલ્ફી સદા હસતા શીખવે છે\nગ્રંથસ્થ થાય તો જ કચ્છી ભાષાનું ભવિષ્ય ઊજળું\nશિણાયમાં 15 યુગલો ચોરી ફેરા ફર્યા\nજીએસટીએ આપી 28 કરોડની પેનલ્ટી માફી\nબાબાસાહેબની 63મી પુણ્યતિથિએ ગાંધીધામમાં વિવિધ સંસ્થાની અંજલિ\nડો. બાબાસાહેબના રાહે ચાલવા આહ્વાન\n10 હજાર હરિભક્તો અને સંતોએ મહાઆરતી કરી\nવિહાર કરતા સાધુ-સાધ્વીજીઓની સંભાળ રાખી વાહન ચલાવવા જાગૃતિનો પ્રયાસ\nકચ્છના મંજીરાવાદકનું તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડથી સન્માન\nમાસૂમ બાળકની શ્વાસનળીમાં ફસાયેલું સીતાફળનું બી કાઢવા શત્રક્રિયા થઇ\nરૂા. 80માં કિલો જથ્થાબંધમાં આવતી ડુંગળી રૂા. 100ના બદલે વાજબી ભાવે વેચો\nકાસેઝના ઉદ્યોગકારો તંત્રના નવા ફરમાનથી પરેશાન\nભુજ સુધરાઇની તિજોરીને કોરી ખાતી ઉધઇને રોકો\nસામખિયાળી ટોલ ગેટ પરથી સર્વિસ રોડ બનાવવા માંગ\nદીનદયાળ બંદર વિકાસની તેજ રફતાર પકડશે\nઅંજારમાં દિવ્યાંગો માટે સ્પર્ધા તથા વિકલાંગ કાર્ડનું વિતરણ\nગાંધીધામ વકીલ મંડળની ચૂંટણી માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ\nમુંદરા નગરપાલિકાની કોઇ દરખાસ્ત નથી\nમોટા કાંડાગરાની શાળા નં. એકની જમીન ઉપર ઉદ્યોગનું ગેરકાયદે દબાણ\nકચ્છની ગ્રામ પંચાયતોની 31 કરોડની વસૂલાત બાકી\nકાલે ઝારા ખાતે રાજપૂત યુવા સંઘ દ્વારા ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ\nકચ્છમાં ગીતાજી જયંતીના દિને ગીતાજી પઠન પારિતોષિક યોજના પરીક્ષા\nકાલે ભુજમાં બિનઅનામત વર્ગની તમામ જાતિઓની સાર્વજનિક બેઠક\nસાહિત્યકલા પુરસ્કાર માટે કૃતિઓ મોકલવા ઇજન\nવર્ષ 2019-20ના આવકવેરા કપાતના આધારો 31મી સુધી પહોંચતા કરવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/260248", "date_download": "2019-12-07T06:28:14Z", "digest": "sha1:CDBQVVJZ4YWTZ627P4V6QO4XEZUT36KY", "length": 8109, "nlines": 83, "source_domain": "www.kutchmitradaily.com", "title": "તેરામાં છોકરાઓના ઝઘડા અન્વયે મારામારી : બે ઘવાયા", "raw_content": "\nતેરામાં છોકરાઓના ઝઘડા અન્વયે મારામારી : બે ઘવાયા\nભુજ, તા. 18 : અબડાસાના તેરા ગામે નાના છોકરાઓના ઝઘડા અન્વયે કુહાડી વડે થયેલી મારામારીના કિસ્સામાં બન્ને પક્ષના એક-એક જણ મળી બે વ્યકિત જખ્મી થતાં તેમને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેરામાં બસ સ્ટેન્ડ પછવાડે રામાપીરના મંદિર પાસે બનેલી આ ઘટનામાં સામજી ફકીરા કોળી (ઉ.વ.47)ને ઇજા થઇ હતી. જ્યારે જાફર આચાર કોળી (ઉ.વ.45) પણ ઘવાયો હતો. પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે હુમલા બાબતે એકપક્ષે કરમશી હુશેન કોળી અને દિનેશ અભાસ કોળીના જ્યારે સામાપક્ષે જયંતી સામજી કોળી અને ભરત લધા કોળીના નામ પ્રાથમિક કેફિયતમાં લખાવાયા છે.\nતડીપાર કરાયેલો કાઠડાનો માકોડી ગેરકાયદે આવતાં પોલીસે ઝડપી પાડયો\nમાનકૂવામાં અમારું કૂતરું કેમ બાંધ્યું તેમ કહીને હુમલો કરાતાં માતા-પુત્ર ઘવાયા\nગાંધીધામનો ટાગોર રોડ ફરી રક્તરંજિત : યુવાને જીવ ખોયો\nમાખેલમાં માટીની ગાડી અંગે તલવારથી હુમલો\nભુજમાં મકાનની બારીની ગ્રિલ તોડીને ટેલિવિઝન ચોરી જવાયું\nગાંધીધામ સંકુલમાં મોટી મોટી ચોરીઓ વણઉકેલ રહેતાં લોકોમાં ભારે ઉચાટ\nમનફરામાં જુગાર ઉપર પોલીસ ત્રાટકતાં જુગારીઓ નાસવા માંડયા\nભુજના રિક્ષાચાલકને ઉઠાવી જઇને ત્રણ જણે માર માર્યો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nશાસ્ત્રી સાથેના મતભેદની વાત અફવા : ગાંગુલી\nભારત-ઓસી બે ડે-નાઈટ ટેસ્ટ રમશે \nગંભીર દિલ્હી કેપિટલ ટીમનો સહમાલિક બનશે\nડુંગળીના વેપારીઓ પાસ�� સંયુક્ત તપાસ ટીમો પહોંચી\nબાળકોના કિલકિલાટ અને ઉત્સુકતા વચ્ચે `બાળમિત્ર''નું વિમોચન\nવરસાણા પાસે સફરજન ભરેલી ટ્રકમાંથી 12.68 લાખનો શરાબ પકડતી પોલીસ\nમાંડવીમાં 22400 કિલો મગફળીની ખરીદી\nલંડનની કચ્છી `સેલ્ફી ક્વીન'' અનિતા કહે છે, સેલ્ફી સદા હસતા શીખવે છે\nગ્રંથસ્થ થાય તો જ કચ્છી ભાષાનું ભવિષ્ય ઊજળું\nશિણાયમાં 15 યુગલો ચોરી ફેરા ફર્યા\nજીએસટીએ આપી 28 કરોડની પેનલ્ટી માફી\nબાબાસાહેબની 63મી પુણ્યતિથિએ ગાંધીધામમાં વિવિધ સંસ્થાની અંજલિ\nડો. બાબાસાહેબના રાહે ચાલવા આહ્વાન\n10 હજાર હરિભક્તો અને સંતોએ મહાઆરતી કરી\nવિહાર કરતા સાધુ-સાધ્વીજીઓની સંભાળ રાખી વાહન ચલાવવા જાગૃતિનો પ્રયાસ\nકચ્છના મંજીરાવાદકનું તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડથી સન્માન\nમાસૂમ બાળકની શ્વાસનળીમાં ફસાયેલું સીતાફળનું બી કાઢવા શત્રક્રિયા થઇ\nરૂા. 80માં કિલો જથ્થાબંધમાં આવતી ડુંગળી રૂા. 100ના બદલે વાજબી ભાવે વેચો\nકાસેઝના ઉદ્યોગકારો તંત્રના નવા ફરમાનથી પરેશાન\nભુજ સુધરાઇની તિજોરીને કોરી ખાતી ઉધઇને રોકો\nસામખિયાળી ટોલ ગેટ પરથી સર્વિસ રોડ બનાવવા માંગ\nદીનદયાળ બંદર વિકાસની તેજ રફતાર પકડશે\nઅંજારમાં દિવ્યાંગો માટે સ્પર્ધા તથા વિકલાંગ કાર્ડનું વિતરણ\nગાંધીધામ વકીલ મંડળની ચૂંટણી માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ\nમુંદરા નગરપાલિકાની કોઇ દરખાસ્ત નથી\nમોટા કાંડાગરાની શાળા નં. એકની જમીન ઉપર ઉદ્યોગનું ગેરકાયદે દબાણ\nકચ્છની ગ્રામ પંચાયતોની 31 કરોડની વસૂલાત બાકી\nકાલે ઝારા ખાતે રાજપૂત યુવા સંઘ દ્વારા ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ\nકચ્છમાં ગીતાજી જયંતીના દિને ગીતાજી પઠન પારિતોષિક યોજના પરીક્ષા\nકાલે ભુજમાં બિનઅનામત વર્ગની તમામ જાતિઓની સાર્વજનિક બેઠક\nસાહિત્યકલા પુરસ્કાર માટે કૃતિઓ મોકલવા ઇજન\nવર્ષ 2019-20ના આવકવેરા કપાતના આધારો 31મી સુધી પહોંચતા કરવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2010/12/25/rasjyot-poem/", "date_download": "2019-12-07T07:04:50Z", "digest": "sha1:FOITNUOCY3WHR2XLDL5U2RXWBZ46S4ED", "length": 8804, "nlines": 91, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: રસજ્યોત – ન્હાનાલાલ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લે�� મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nDecember 25th, 2010 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : ન્હાનાલાલ | 1 પ્રતિભાવ »\nએક જ્વાલા જલે તુજ નેનનમાં,\n………….. રસજ્યોત નિહાળી નમું, હું નમું;\nએક વીજ ઝલે નભમંડળમાં,\n………….. રસજ્યોત નિહાળી નમું, હું નમું.\nમધરાતના પહોર અઘોર હતા,\n………….. અન્ધકારના દોર જ ઓર હતા;\nતુજ નેનમાં મોરચકોર હતા,\n………….. રસજ્યોત નિહાળી નમું, હું નમું.\n લોચન લોચન માંહી ઢળ્યાં,\n………….. રસજ્યોત નિહાળી નમું, હું નમું.\n………….. કંઈ પ્રેમીએ પ્રેમપથી પરખ્યા;\nઅને આત્માએ આત્મનને ઓળખ્યો,\n………….. રસજ્યોત નિહાળી નમું, હું નમું.\n« Previous સંયુક્ત કુટુંબના ‘તોડી નાખે’ એવા ફાયદા – ડૉ. નલિની ગણાત્રા\nગઝલ – નીતિન વડગામા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમન તું ભીતરને અજવાળ – ડૉ. વસંત પરીખ\nપામ્યા તેને માપ્યું નહીં ને માપીને ના પામ્યા, માણ્યું તેનું ગાણું નહીં ને રહ્યું તેની ખજવાળ ....................... મન તું ભીતરને અજવાળ વરસ્યું એથી વિશ્રામ નહીં ને કોરાનો કચવાટ, મળ્યું તેની મસ્તી નહીં ને ખૂટ્યું તેનો કકળાટ ....................... મન તું ભીતરને અજવાળ ઝંખતા ઝંખતા ઝાંખ પડી ને શોધતાં શોધતાં સાંજ, જડ્યું તેને જાળવ્યું નહીં ને ખોયું તેનો ચચરાટ ....................... મન તું ભીતરને અજવાળ ગાયું તે તો ગીત નહીં ને સુણ્યું નહીં સંગીત અલખના જ્યારે સૂર રેલાયા સૂનો હતો દરબાર ....................... ... [વાંચો...]\nજીવન – કિરીટ ગોસ્વામી\nજીવન, પળ પળ બદલે રૂપ… એ જ નથી સમજાતું એનું સાચું કિયું સ્વરૂપ આંસુભીની એક ઘડી તો બીજી ઉત્સવ સરખી આંસુભીની એક ઘડી તો બીજી ઉત્સવ સરખી રોજ ખૂલે સંજોગ નામની અણધારી જ ચબરખી લાખ સવાલો ઘૂંટયા કરતું મન આ, બેઠું ચૂપ રોજ ખૂલે સંજોગ નામની અણધારી જ ચબરખી લાખ સવાલો ઘૂંટયા કરતું મન આ, બેઠું ચૂપ જીવન, પળ પળ બદલે રૂપ…. કોઈ ઉખાણું માની બૂજે, કોઈ સફર કહી ચાલે જીવન, પળ પળ બદલે રૂપ…. કોઈ ઉખાણું માની બૂજે, કોઈ સફર કહી ચાલે કોઈ વળી, બેપરવા નખશિખ- નિજમસ્તીમાં મ્હાલે કોઈ વળી, બેપરવા નખશિખ- નિજમસ્તીમાં મ્હાલે રૂપ હજારો જોઉં નિરંતર, અન્તે તોય અરૂપ રૂપ હજારો જોઉં નિરંતર, અન્તે તોય અરૂપ જીવન, પળ પળ બદલે રૂપ…..\nશરીર સાબૂત હોય કે સાબૂત ન પણ હોય પણ મન આ મજબૂત હોય તો ડરવાનું શું ને પછી કોની પરવા જીવવાનું હોય યા મરવાનું હોય તો ડરવાનું શું ને પછી કોને પરવા જીવવાનું હોય યા મરવાનું હોય તો ડરવાનું શું ને પછી કોને પરવા તનના તંબુમાં મરણનો આરબ એનો ઊંટ સાથે હોય પણ આપણ��� આ હોઠ સામે અમરતના ઘૂંટ હોય આનંદ લખલૂંટ હોય પછી કોને પરવા ને કોની પરવા તનના તંબુમાં મરણનો આરબ એનો ઊંટ સાથે હોય પણ આપણા આ હોઠ સામે અમરતના ઘૂંટ હોય આનંદ લખલૂંટ હોય પછી કોને પરવા ને કોની પરવા આપણે તો મરજી-વા ડૂબવા નીકળ્યા ને જળની કેડી પર નીકળ્યા ફરવા હવે કોને પરવા ને કોની પરવા ... [વાંચો...]\n1 પ્રતિભાવ : રસજ્યોત – ન્હાનાલાલ\nઅધ્યાત્મતા સભર રચના આભાર\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2019-issues/how-to-use-scientific-calculator/", "date_download": "2019-12-07T07:37:06Z", "digest": "sha1:GETK7JZVRSQHIUS3BHHESGMA7UUMT4PI", "length": 15168, "nlines": 267, "source_domain": "cybersafar.com", "title": "સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ શીખો | CyberSafar", "raw_content": "\nટ્રેકિંગ અને પ્રાઇવસીના બે છેડા🔓\nચોરાયેલા ફોન ટ્રેક કરવાની દેશવ્યાપી સિસ્ટમ\nપેટીએમ ઇન્સ્ટન્ટ ડિજિટલ લોન આપશે\nએટીએમ ફ્રોડમાં મહારાષ્ટ્ર મોખરે\nહવે વધુ એક બેન્કે રિમોટ એક્સેસ એપ સામે યૂઝર્સને ચેતવ્યા\nગૂગલ ફોટોઝનું લાઇટ વર્ઝન લોન્ચ થયું\nહોલોગ્રામ ટેક્નોલોજીમાં માઇક્રોસોફ્ટની અસાધારણ પ્રગતિ\nગૂગલ ફિટઃ આપણું સ્વાસ્થ્ય, આપણા હાથમાં\nબારીના પડદા બંધ કરવા જેવી સહેલી પ્રાઇવસી, ઇન્ટરનેટ પર\nઅણુશસ્ત્રોની સંહારક્ષમતા દર્શાવતા ઇન્ટરએક્ટિવ મેપ્સ\nસિનેમાગ્રાફઃ ફોટો-વીડિયોની અજબ-ગજબ ભેળસેળ\nએવી કઈ સ્પષ્ટ નિશાનીઓ છે જેને કારણે ફોન જૂનો થયો તે જાણી શકીએ\nફોન ઇન્ટરવ્યૂ કેવી રીતે પાર કરશો\nએક્સેલમાં ડેટા એન્ટ્રી સમયની ભૂલો કેવી રીતે ઘટાડશો\nફોટોઝમાં એક્સ્પ્રેસ બેકઅપની સુવિધા\nક્યારેક ફોન ધડાકા સાથે સળગી કેમ ઊઠે છે\nક્રોમમાં બીજાં સરખાં પેજ શોધો\nફોટોઝમાં ડોક્યુમેન્ટ ઓટોક્રોપ કરો\nલેન્ડસ્કેપ ફોટોગ્રાફી ગાઇડ મેળવો\nઅનસેવ્ડ ફાઇલ પરત મેળવો\nવર્ડમાં કર્સરનું સ્થાન યાદ રાખો\nસાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ શીખો\nહોમવર્ક સરળ બનાવી, ટૂંકા સમયમાં વધુ શીખવતી સ્માર્ટ ટીચર જેવી ���પ\nસાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ શીખો\nતમે જો મેથ્સ કે એન્જિનિયરિંગના વિદ્યાર્થી હો તો તમારે કેલ્ક્યુલેટર અને એમાં પણ સાયન્ટિફિક કેલ્કયુલેટરનો ખાસ ઉપયોગ કરવાનો થતો હશે. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર મેથ્સ ઉપરાંત કેમેસ્ટ્રી અને ફિઝિક્સના દાખલા ઉકેલવામાં પણ મદદરૂપ થઈ શકે છે.\nટ્રેકિંગ અને પ્રાઇવસીના બે છેડા🔓\nચોરાયેલા ફોન ટ્રેક કરવાની દેશવ્યાપી સિસ્ટમ\nપેટીએમ ઇન્સ્ટન્ટ ડિજિટલ લોન આપશે\nએટીએમ ફ્રોડમાં મહારાષ્ટ્ર મોખરે\nહવે વધુ એક બેન્કે રિમોટ એક્સેસ એપ સામે યૂઝર્સને ચેતવ્યા\nગૂગલ ફોટોઝનું લાઇટ વર્ઝન લોન્ચ થયું\nહોલોગ્રામ ટેક્નોલોજીમાં માઇક્રોસોફ્ટની અસાધારણ પ્રગતિ\nગૂગલ ફિટઃ આપણું સ્વાસ્થ્ય, આપણા હાથમાં\nબારીના પડદા બંધ કરવા જેવી સહેલી પ્રાઇવસી, ઇન્ટરનેટ પર\nઅણુશસ્ત્રોની સંહારક્ષમતા દર્શાવતા ઇન્ટરએક્ટિવ મેપ્સ\nસિનેમાગ્રાફઃ ફોટો-વીડિયોની અજબ-ગજબ ભેળસેળ\nએવી કઈ સ્પષ્ટ નિશાનીઓ છે જેને કારણે ફોન જૂનો થયો તે જાણી શકીએ\nફોન ઇન્ટરવ્યૂ કેવી રીતે પાર કરશો\nએક્સેલમાં ડેટા એન્ટ્રી સમયની ભૂલો કેવી રીતે ઘટાડશો\nફોટોઝમાં એક્સ્પ્રેસ બેકઅપની સુવિધા\nક્યારેક ફોન ધડાકા સાથે સળગી કેમ ઊઠે છે\nક્રોમમાં બીજાં સરખાં પેજ શોધો\nફોટોઝમાં ડોક્યુમેન્ટ ઓટોક્રોપ કરો\nલેન્ડસ્કેપ ફોટોગ્રાફી ગાઇડ મેળવો\nઅનસેવ્ડ ફાઇલ પરત મેળવો\nવર્ડમાં કર્સરનું સ્થાન યાદ રાખો\nસાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ શીખો\nહોમવર્ક સરળ બનાવી, ટૂંકા સમયમાં વધુ શીખવતી સ્માર્ટ ટીચર જેવી એપ\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nટ્રેકિંગ અને પ્રાઇવસીના બે છેડા🔓\nચોરાયેલા ફોન ટ્રેક કરવાની દેશવ્યાપી સિસ્ટમ\nપેટીએમ ઇન્સ્ટન્ટ ડિજિટલ લોન આપશે\nએટીએમ ફ્રોડમાં મહારાષ્ટ્ર મોખરે\nહવે વધુ એક બેન્કે રિમોટ એક્સેસ એપ સામે યૂઝર્સને ચેતવ્યા\nગૂગલ ફોટોઝનું લાઇટ વર્ઝન લોન્ચ થયું\nહોલોગ્રામ ટેક્નોલોજીમાં માઇક્રોસોફ્ટની અસાધારણ પ્રગતિ\nગૂગલ ફિટઃ આપણું સ્વાસ્થ્ય, આપણા હાથમાં\nબારીના પડદા બંધ કરવા જેવી સહેલી પ્રાઇવસી, ઇન્ટરનેટ પર\nઅણુશસ્ત્રોની સંહારક્ષમતા દર્શાવતા ઇન્ટરએક્ટિવ મેપ્સ\nસિનેમાગ્રાફઃ ફોટો-વીડિયોની અજબ-ગજબ ભેળસેળ\nએવી કઈ સ્પષ્ટ નિશાનીઓ છે જેને કારણે ફોન જૂનો થયો તે જાણી શકીએ\nફોન ઇન્ટરવ્યૂ કેવી રીતે પાર કરશો\nએક્સેલમાં ડેટા એન્ટ્રી સમયની ભૂલો કે��ી રીતે ઘટાડશો\nફોટોઝમાં એક્સ્પ્રેસ બેકઅપની સુવિધા\nક્યારેક ફોન ધડાકા સાથે સળગી કેમ ઊઠે છે\nક્રોમમાં બીજાં સરખાં પેજ શોધો\nફોટોઝમાં ડોક્યુમેન્ટ ઓટોક્રોપ કરો\nલેન્ડસ્કેપ ફોટોગ્રાફી ગાઇડ મેળવો\nઅનસેવ્ડ ફાઇલ પરત મેળવો\nવર્ડમાં કર્સરનું સ્થાન યાદ રાખો\nસાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ શીખો\nહોમવર્ક સરળ બનાવી, ટૂંકા સમયમાં વધુ શીખવતી સ્માર્ટ ટીચર જેવી એપ\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2014/07/29/%E0%AA%AE%E0%AB%80%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AA%B2-%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AA%A8-%E0%AA%A6%E0%AB%81%E0%AA%AC%E0%AA%88-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AB%E0%AB%8B%E0%AA%9F/", "date_download": "2019-12-07T05:56:17Z", "digest": "sha1:3OWGMCJUJ27S5HPG7IC5HLVOR2MOZ7CU", "length": 5887, "nlines": 178, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "“મીરેકલ ગાર્ડન, દુબઈ” ના ફોટા | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\n“મીરેકલ ગાર્ડન, દુબઈ” ના ફોટા\nઆજે દુબઈમાં આવેલ “મીરેકલ ગાર્ડન” ના થોડા ફોટા મૂકું છું.\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« જૂન ઓગસ્ટ »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Kasumbo/Detail/13-06-2019/140", "date_download": "2019-12-07T06:49:07Z", "digest": "sha1:O7O3NYVO6GVXEG4NVECKCAPBYGSQCIJV", "length": 13475, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશર��� વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\n૨૭ એકરના વિશાળ પ્રાકૃતિક જંગલમાં પથરાયેલ કુદરતી ઉપચાર કેન્દ્ર ''સ્વાગત''માં અચૂક પધારો access_time 12:02 pm IST\nસોમવારે ઇદે ગૌષિયાઃ સર્વત્ર જુલૂસ-ઉર્ષ access_time 12:00 pm IST\nનવાગામ સોમનાથ રેસીડેન્સીમાં સૂતેલા કોળી દંપતી પર ઇંટ અને છરીથી હુમલો કરી ૩ હજારની લૂંટ access_time 12:00 pm IST\nરાજકોટની કોલેજો સજ્જડ બંધ : સૌરાષ્ટ્રમાં મિશ્ર પ્રતિસાદ access_time 11:59 am IST\n10મી જાન્યુ ,એ દેશભરના જવેલર્સ અમદાવાદમાં ઉમટશે: YMCA ખાતે 'મેગા નેટવર્ક મીટ' યોજાશે access_time 11:57 am IST\nખેડુતો માટે ખુશીના સમાચારઃ ચીને ૩૦ હજાર ટન સીંગતેલનો ઓર્ડર આપ્યોઃ જગતના તાતને સારા ભાવ મળી શકે છે access_time 11:57 am IST\nસૌરાષ્ટ્રના ૬૦ તાલુકામાં વરસાદઃ ૪૮ કલાકમાં ૧૦ ઇંચ સુધીનો ભારે વરસાદ પડવા તાકીદ : ૧૩૫ થી ૧૪૦ કી.મી. ઝડપે પવન ફુંકાશેઃ લોકો ગભરાય નહિઃ સુરક્ષીત સ્થળે જ રહેવા અપીલઃ ૨૩૭૯ ગામડાઓને અસરઃ તંત્ર ખડેપગે access_time 11:37 am IST\nરાજકોટના રામનગરમાં તાલુકા પોલીસનો સપાટો :રામનગરના રામમંદિર ચોરામાં પાસેથી 27 જુગારીઓ ઝડપાયા :એકાદ લાખનો મુદામાલ જપ્ત કરાયો access_time 1:17 am IST\nમહાદેવની કૃપાથી ધીમે-ધીમે બહાર આવી રહ્યા છીએ : વિજયભાઈનું સતત મોનીટરીંગ : નીતિનભાઈ ભારદ્વાજ : ભાજપ પ્રદેશ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ સોમનાથદાદાના દર્શને ગયા છે. તેઓએ જણાવેલ કે મહાદેવની કૃપાથી આપણે ધીમે - ધીમે બહાર આવી રહ્યા છીએ. કોઈ મોટી જાનહાની ન થાય તે માટે સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સતત વોચ રાખી રહ્યા છે. access_time 12:53 pm IST\nજીઓના સસ્તા મોબાઇલ ડેટાના કારણે અમેરિકા કરતા ભારત ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આગળ access_time 4:51 pm IST\nમધ્યપ્રદેશમાં બીજેપી શાસિત નિગમના નગર સેવકોએ રાષ્ટ્રગીત વચ્ચેથી રોકયું અને વંદે માતરમ ગાયું: ગરીમાનું ગૌરવ હણાયું access_time 11:56 pm IST\nઆંધ્રપ્રદેશમાં ઇશ્વરના બદલે સીએમના નામથી લીધા શપથ:ધારાસભ્યે કહ્યું,, મારા નેતાને માનું છું ભગવાન access_time 1:12 pm IST\nવોર્ડ નં. ૩માં ગાયત્રીબા વાઘેલા રાતભર સેવારતઃ ૧૫૦ પરિવારોની રહેવા-જમવાની કરી વ્યવસ્થા access_time 3:58 pm IST\nજીએસટી નંબર વગર હોલમાર્ક જવેલરી વેચવા લાયસન્સ મળશે access_time 5:27 pm IST\nગોંડલ રોડ ચોકડીએ વેનમાં આગ ભભૂકીઃ ચાલક સમયસર નીચે ઉતરી જતાં બચાવ access_time 4:02 pm IST\nસાવરકુંડલા પાલિકા દ્વારા હોર્ડિગ ઉતારવાની કામગીરી access_time 1:04 pm IST\nગિર સોમનાથના અસરગ્રસ્ત ૧૦૦ ગામોમાં ટીમ ભૂપેન્દ્રસિંહ મુલાકાતે access_time 1:02 pm IST\nલાઠી-ખાંભામા ૧, અમરેલીમા અડધો ઇંચ access_time 12:58 pm IST\nકોઇ પણ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર ગુજરાતની પડખે : વાવઝાડાને લઇને નરેન્દ્રભાઇ મોદીએ વિજયભાઇ રૂપાણી સાથે વાત કરી access_time 4:01 pm IST\nકઠલાલમાં રિક્ષામાં લઇ જવાતો 250 કિલો ગૌમાંસનો જથ્થો પોલીસ બાતમીના આધારે ઝડપ્યો: બે શખ્સો રફુચક્કર access_time 5:30 pm IST\nશેત્રુજી નદીમાં 50 કરતા વધુ ઘેટાં ફસાયા :જેસર મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડ્યો access_time 11:14 pm IST\nઆ અજીબ પ્રકારના ઝાડ પર ઉગે છે 40 પ્રકારના ફળ access_time 5:48 pm IST\nAN-32 વિમાનના કાટમાળ પાસે પહોંચી બચાવ ટુકડીઃ ૧૩ માંથી કોઇ બચ્યુ નહી access_time 3:26 pm IST\nપેટની સમસ્યાને કારણે થઇ શકે છે ઘાતક બીમારી access_time 5:48 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n\" જય જગત \" : મા-બાપ,તથા સમાજથી તરછોડાયેલા બાળકોની મદદ માટે યુ.એસ.માં માનવ સાધના શિકાગો દ્વારા યોજાઈ ગયેલો શો : સ્લમ વિસ્તારમાં ઉછરતા તથા અમેરિકાના પ્રવાસે આવેલા 17 બાળકોએ ડાન્સ ,ડ્રામા ,તથા મ્યુઝિકની રમઝટ બોલાવી access_time 7:49 pm IST\nઅમેરિકાના કેલિફોર્નિયામાં ISCON દ્વારા ‘‘નૃસિંહ જયંતિ'' ઉત્‍સવ ઉજવાયોઃ સ્‍વામીશ્રી સચ્‍ચિદાનંદ સરસ્‍વતીએ નરસિંહ અવતાર તથા ભક્‍ત પ્રહલાદ વિષે પ્રાસંગિક કથાવાર્તા કરી access_time 8:43 pm IST\n''ઇન્ડિયન હેરિટેજ ફેસ્ટીવલ'': યુ.એસ.માં સનાતન વિદ્યાલયના ઉપક્રમે શ્રી ક્રિશ્ના વૃંદાવન ન્યુજર્સી મુકામે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ગીતા સ્પર્ધા, તથા દેવી દેવતાઓનું મહાત્મ્ય દર્શાવતા ડાન્સ, ડ્રામાથી ઉપસ્થિતો ખુશખુશાલ access_time 12:00 am IST\nભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રદ થતાં ચાહક ભારે નિરાશ access_time 8:15 pm IST\nભારતીય મહિલા જુનિયર હોકી ટીમને મળી બેલારુસ સામે 4-1થી હાર access_time 5:40 pm IST\nહાર્દિક પંડ્યાના વખાણમાં કપિલ દેવે કહી આ વાત..... access_time 5:39 pm IST\nપ્રભાસ અને શ્રદ્ઘા કપૂરની ફિલ્મ 'સાહો'નું ટિઝર રિલીઝ access_time 4:46 pm IST\nઅજય દેવગનની ફિલ્મ 'ભુજ' શૂટિંગ થશે હૈદરાબાદના રામોજી સ્ટુડીઓમાં access_time 4:44 pm IST\nસોનાક્ષીની આગામી ફિલ્મનું નામ 'ખાનદાની શફાખાના' access_time 4:42 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/260249", "date_download": "2019-12-07T06:14:19Z", "digest": "sha1:CRIHEVI5TMGRGTPOBOAR2IUWAYHXFMUW", "length": 8280, "nlines": 83, "source_domain": "www.kutchmitradaily.com", "title": "આદિપુર મહિલા પોલીસે માતાને બાળકો સોંપ્યાં", "raw_content": "\nઆદિપુર મહિલા પોલીસે માતાને બાળકો સોંપ્યાં\nગાંધીધામ, તા. 18 : આદિપુરની મહિલાને સાંતલપુર ગામે રહેતા તેના પતિએ બે બાળકીનો કબ્જો ન આપતાં મહિલા પોલીસે આ બાળકીઓનો કબ્જો મેળવી તેની માતાને પરત સોંપી હતી. આદિપુરમાં રહેનારા શોભનાબેન દેવીપૂજકનો પતિ ગણેશ દેવીપૂજક સાંતલપુર રહે છે, તેણે દોઢેક મહિના અગાઉ પોતાની પત્નીને મારકૂટ કરી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. દરમ્યાન આ મહિલા પોતાની બે નાની બાળકીઓને લેવા પરત સાંતલપુર જતાં તેના પતિએ ફરીથી મારકૂટ કરી હતી. પરિણામે આ મહિલાએ આદિપુર મહિલા પોલીસનો સંપર્ક કરી બાળકીઓનો કબ્જો લેવા રજૂઆત કરી હતી. અહીંની મહિલા પોલીસ ટીમ સાંતલપુર જઈ ગણેશ દેવીપૂજકને પકડી બે બાળકીઓનો કબ્જો લીધો હતો અને તેની માતાને આ બાળકીઓ સોંપી હતી.\nતડીપાર કરાયેલો કાઠડાનો માકોડી ગેરકાયદે આવતાં પોલીસે ઝડપી પાડયો\nમાનકૂવામાં અમારું કૂતરું કેમ બાંધ્યું તેમ કહીને હુમલો કરાતાં માતા-પુત્ર ઘવાયા\nગાંધીધામનો ટાગોર રોડ ફરી રક્તરંજિત : યુવાને જીવ ખોયો\nમાખેલમાં માટીની ગાડી અંગે તલવારથી હુમલો\nભુજમાં મકાનની બારીની ગ્રિલ તોડીને ટેલિવિઝન ચોરી જવાયું\nગાંધીધામ સંકુલમાં મોટી મોટી ચોરીઓ વણઉકેલ રહેતાં લોકોમાં ભારે ઉચાટ\nમનફરામાં જુગાર ઉપર પોલીસ ત્રાટકતાં જુગારીઓ નાસવા માંડયા\nભુજના રિક્ષાચાલકને ઉઠાવી જઇને ત્રણ જણે માર માર્યો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nશાસ્ત્રી સાથેના મતભેદની વાત અફવા : ગાંગુલી\nભારત-ઓસી બે ડે-નાઈટ ટેસ્ટ રમશે \nગંભીર દિલ્હી કેપિટલ ટીમનો સહમાલિક બનશે\nડુંગળીના વેપારીઓ પાસે સંયુક્ત તપાસ ટીમો પહોંચી\nબાળકોના કિલકિલાટ અને ઉત્સુકતા વચ્ચે `બાળમિત્ર''નું વિમોચન\nવરસાણા પાસે સફરજન ભરેલી ટ્રકમાંથી 12.68 લાખનો શરાબ પકડતી પોલીસ\nમાંડવીમાં 22400 કિલો મગફળીની ખરીદી\nલંડનની કચ્છી `સેલ્ફી ક્વીન'' અનિતા કહે છે, સેલ્ફી સદા હસતા શીખવે છે\nગ્રંથસ્થ થાય તો જ કચ્છી ભાષાનું ભવિષ્ય ઊજળું\nશિણાયમાં 15 યુગલો ચો��ી ફેરા ફર્યા\nજીએસટીએ આપી 28 કરોડની પેનલ્ટી માફી\nબાબાસાહેબની 63મી પુણ્યતિથિએ ગાંધીધામમાં વિવિધ સંસ્થાની અંજલિ\nડો. બાબાસાહેબના રાહે ચાલવા આહ્વાન\n10 હજાર હરિભક્તો અને સંતોએ મહાઆરતી કરી\nવિહાર કરતા સાધુ-સાધ્વીજીઓની સંભાળ રાખી વાહન ચલાવવા જાગૃતિનો પ્રયાસ\nકચ્છના મંજીરાવાદકનું તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડથી સન્માન\nમાસૂમ બાળકની શ્વાસનળીમાં ફસાયેલું સીતાફળનું બી કાઢવા શત્રક્રિયા થઇ\nરૂા. 80માં કિલો જથ્થાબંધમાં આવતી ડુંગળી રૂા. 100ના બદલે વાજબી ભાવે વેચો\nકાસેઝના ઉદ્યોગકારો તંત્રના નવા ફરમાનથી પરેશાન\nભુજ સુધરાઇની તિજોરીને કોરી ખાતી ઉધઇને રોકો\nસામખિયાળી ટોલ ગેટ પરથી સર્વિસ રોડ બનાવવા માંગ\nદીનદયાળ બંદર વિકાસની તેજ રફતાર પકડશે\nઅંજારમાં દિવ્યાંગો માટે સ્પર્ધા તથા વિકલાંગ કાર્ડનું વિતરણ\nગાંધીધામ વકીલ મંડળની ચૂંટણી માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ\nમુંદરા નગરપાલિકાની કોઇ દરખાસ્ત નથી\nમોટા કાંડાગરાની શાળા નં. એકની જમીન ઉપર ઉદ્યોગનું ગેરકાયદે દબાણ\nકચ્છની ગ્રામ પંચાયતોની 31 કરોડની વસૂલાત બાકી\nકાલે ઝારા ખાતે રાજપૂત યુવા સંઘ દ્વારા ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ\nકચ્છમાં ગીતાજી જયંતીના દિને ગીતાજી પઠન પારિતોષિક યોજના પરીક્ષા\nકાલે ભુજમાં બિનઅનામત વર્ગની તમામ જાતિઓની સાર્વજનિક બેઠક\nસાહિત્યકલા પુરસ્કાર માટે કૃતિઓ મોકલવા ઇજન\nવર્ષ 2019-20ના આવકવેરા કપાતના આધારો 31મી સુધી પહોંચતા કરવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2016/03/", "date_download": "2019-12-07T05:59:02Z", "digest": "sha1:VCLDINU44WJ4KNRNJLQRIMFB64CQXF7K", "length": 53715, "nlines": 226, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "માર્ચ | 2016 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\n30 માર્ચ 2016 1 ટીકા\nભારતનું એવું કયું મંદિર છે કે જ્યાં ભારતના બીજા કોઈ પણ મંદિર કરતાં સૌથી વધુ ભક્તો દર્શને આવતા હોય એ મંદિર છે કેરાલા રાજ્યમાં આવેલું શબરીમાલાનું ભગવાન અય્યપાનું મંદિર. આ મંદિર વર્ષના ૩૬૫ દિવસોમાંથી ફક્ત સોએક દિવસો જ ખુલ્લું રહેતું હોવા છતાં અહીં વર્ષે લગભગ ૫ કરોડ જેટલા યાત્રિકો આવે છે. યાત્રિકોની સંખ્યાની દ્રષ્ટિએ શબરીમાલા મંદિર દુનિયામાં બીજા નંબરે છે. (પહેલા નંબરે મક્કા છે.) શબરીમાલા મંદિરની બીજી ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના બંધન વગર દરેક વ્યક્તિને પ્રવેશ મળે છે. આમ છતાં, અહીં ૧૦ થી ૫૦ વર્ષની ઉંમરની સ્ત્રીઓ માટે પ્રવેશબંધી છે. એનું કારણ એ છે કે ભગવાન અય્યપા બ્રહ્મચારી છે, એટલે યુવાન અને પુખ્ત વયની સ્ત્રીઓને અહીં આવવાની છૂટ નથી. આ મંદિર ખુલ્લું હોય એ દિવસોમાં ટ્રેનો અને બસો ભરીભરીને ભક્તો અહીં ઠલવાય છે. ચાલો, આપણે પણ આ લેખમાં અય્યપાનાં દર્શને ઉપડીએ.\nઅય્યપા એ ભગવાન શીવ અને મોહિની સ્વરૂપધારી ભગવાન વિષ્ણુના પુત્ર છે. એટલે એમનામાં શીવ અને વિષ્ણુ બંનેની શક્તિ છે. અય્યપાને શ્રી ધર્મ સષ્ઠા પણ કહેવાય છે. ભગવાન અય્યપાએ રાક્ષસ મહિષીનો વધ કર્યા પછી આ જગાએ તપ કર્યું હતું. કહેવાય છે કે આ મંદિર પરશુરામે બાંધ્યું હતું. ભગવાન રામ જયારે અહીંથી પસાર થતા હતા ત્યારે તેમણે ભક્ત શબરીનાં એંઠાં બોર આ જગાએ પ્રેમથી આરોગ્યાં હતાં, એટલે આ જગાને શબરીમાલા કહે છે. જો કે ભારતમાં બીજી જગાઓએ પણ રામે શબરીનાં બોર આરોગ્યાં હોવાનું કહેવાય છે. એટલે શબરીવાળી સાચી જગા કઈ, એનું પ્રમાણ મળવું મુશ્કેલ છે. ગુજરાતમાં ડાંગ જીલ્લામાં પણ આવું એક શબરીધામ છે.\nશબરીમાલા મંદિર કેરાલા રાજ્યના પથાનમથીટ્ટા જીલ્લામાં આવેલું છે. પથાનમથીટ્ટા શહેરથી તે ૭૦ કી.મી. દૂર છે. પશ્ચિમઘાટની સહ્યાદ્રિ પર્વતમાળાની ૧૮ ટેકરીઓ વચ્ચેની એક ટેકરી પર આ મંદિર આવેલું છે. આ ટેકરીની ઉંચાઈ ૪૬૮ મીટર છે. આજુબાજુની ટેકરીઓ પર પણ બીજાં મંદિરો છે. શબરીમાલા મંદિરની ટેકરીની તળેટીમાં નીચે પમ્બા નામનું ગામ છે. (પમ્બાને પમ્પા પણ કહે છે.) તથા ત્યાં પમ્બા નામની નદી વહે છે. પમ્બા એ શબરીમાલા જવા માટેનો બેઝ કેમ્પ છે. શબરીમાલા જવા માટે પથાનમથીટ્ટાથી અથવા બીજા કોઈ શહેરથી પહેલાં પમ્બા પહોંચવું પડે છે. પછી અહીંથી ટેકરી પર પાંચેક કી.મી. જેટલું ચડીને શબરીમાલા પહોંચાય છે. આ ચડાણ પર કોઈ વાહન જતું નથી. ભક્તો મોટે ભાગે ચાલીને જ ઉપર ચડે છે. ઘોડા કે ડોળી ભાડે મળે છે. ઉપર ચડવાનો રસ્તો પાકો બનાવેલો છે. આખે રસ્તે તથા ઉપર મંદિરમાં લાઈટની વ્યવસ્થા છે. અહીં ક્યારેય લાઈટ ના જાય તેની પૂરી કાળજી લેવામાં આવે છે. રસ્તામાં વચ્ચે ઘણી દુકાનો છે. મેડિકલ સહાય પણ મળી રહે છે. લોકો નીચે પમ્બા નદીમાં સ્નાન કરી, પવિત્ર થઇ ઉપર ચડવાનું શરુ કરે છે. વચ્ચે માર્ગમાં જે ટેકરી, જંગલ, ઝરણાં વગેરે આવે તેને અય્યપાનો પવિત્ર બગીચો (પુકાવનમ) કહે છે.\nટેકરી પર પહોંચ્યા પછી, છેલ્લે ૧૮ સોનેરી પગથિયાં ચડીને મંદિર પહોંચાય છે. .આ પગથિયાં ખૂબ જ પવિત્ર ગણાય છે. મંદિરન�� સન્નીધાનમ કહે છે. અહી વિશાળ ગર્ભગૃહમાંથી ભગવાનનાં દર્શન થાય છે. લોકો અય્યપાનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. દર્શન માટે ખૂબ જ મોટી લાઈનો લાગે છે. પગથિયાંની બાજુમાં નીચે બીજાં બે મંદિરો છે, એક ગણેશજીનું અને બીજું મલિકાપુરાત્તમા દેવીનું.\nશબરીમાલાનાં દર્શને આવનાર અય્યપાના ભક્તો આકરી બાધાઓ લે છે. અહીં આવતા પહેલાં તેઓ ૪૧ દિવસના ઉપવાસ કરે છે.ઉપવાસ મનની શુદ્ધિ માટે છે. યાત્રા પૂરી થાય ત્યાં સુધી વાળ નહિ કપાવાના, દાઢી નહિ કરવાની, નખ નહિ કાપવાના, તમાકુ-માંસ-મદિરાનું સેવન નહિ કરવાનું, રુદ્રાક્ષ કે તુલસીની માળા ગળામાં પહેરવાની, રોજ કોઈ મંદિરે દર્શન કરવા જવાનું, કાળાં કે વાદળી રંગનાં જ વસ્ત્રો પહેરવાનાં, કપાળે ચંદન કે વિભૂતિ લગાડવાની વગેરે.\nતેઓ યાત્રા પર નીકળે ત્યારે પણ કાળાં કે વાદળી વસ્ત્રો પહેરે છે. સાથે ભગવાનને અર્પણ કરવાની ચીજો, શ્રીફળ, ઘી વગેરે એક થેલીમાં ભરીને લઇ જાય છે. આ થેલી માથે મૂકીને જ જવાનું. ટેકરી ચડતી વખતે પણ થેલી માથે મૂકેલી જ રાખવાની. આ થેલીને ઈરુમુડી કહે છે.\nઅહીં યાત્રિકો એકબીજાને સ્વામી કહીને બોલાવે છે. આ મંદિરનો સંદેશ છે કે દરેક જણ ભગવાનનો અંશ છે. સંસ્કૃતમાં તેને ‘તત ત્વમ અસિ’ કહે છે. મંદિરના પ્રવેશ આગળ પણ વાદળી રંગના બોર્ડ પર સંસ્કૃત અને મલયાલમ ભાષામાં આ સૂત્ર લખેલું છે. પ્રભુ અય્યપાનું સ્મરણ કરવા માટેનો મંત્ર ‘સ્વામીયે સરનમ અય્યપા’ છે. એનો અર્થ છે ‘હે પ્રભુ અય્યપા, હું તમારે શરણે છું.’\nશબરીમાલા મંદિર નીચે મૂજબના દિવસોએ ખુલ્લું રહે છે.\n(૧) આશરે ૧૫ નવેમ્બરથી ૨૬ ડિસેમ્બર સુધી. આ મંડલ પૂજાના દિવસો ગણાય છે.\n(૨) આશરે ૩૦ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી સુધી. આ દિવસો મકરસંક્રાંતિ (મક્કાવિલાકું) તહેવારના ગણાય છે. એમાં ૧૪ જાન્યુઆરી મુખ્ય દિવસ છે.\n(૩) ૧૪ એપ્રિલ. આ દિવસ મહાવિષ્ણુસંક્રાંતિ કહેવાય છે.\n(૪) આ ઉપરાંત, દરેક મલયાલમ મહિનાના પહેલા પાંચ દિવસ.\nબધા દિવસોએ મંદિરનો સમય સવારના સાડા પાંચથી રાતના દસ વાગ્યા સુધીનો છે.\nમંદિરમાં સવારે ભગવાન અય્યપાને ઉઠાડવા માટેનું ગીત ‘અય્યપા સુપ્રભાતમ’ કહેવાય છે. રાત્રે મંદિર બંધ થતા પહેલાં ‘હરિવરસનમ’ ગીત ગવાય છે. ભક્તો પોતાની થેલીમાં જે ચીજો ઘી વગેરે લાવ્યા હોય તે શ્રી અય્યપાને અર્પણ કરે છે. ઘી ચડાવવાની વિધિને નય્યાભિષેક કહે છે. આ વિધિ એ જીવાત્માના પરમાત્મા સાથેના મિલનનું પ્રતિક છે. ૧૮ પગથિયાંની બાજુમાં મો���ો અગ્નિકુંડ (હોમકુંડ) છે. યાત્રિકો એમાં પોતાનાં પાપ બાળવાના પ્રતિક રૂપે શ્રીફળ હોમે છે.\nશબરીમાલા મંદિરમાં અરાવના પાયસમ અને અપ્પમનો પ્રસાદ હોય છે. પ્રસાદ ચોખા, ઘી, ખાંડ અને ગોળનો બને છે. આ બધી ચીજો ચેટ્ટીકુલંગારા દેવીના મંદિર દ્વારા પૂરી પડાય છે. આ મંદિર મવેલીક્કારામાં આવેલું છે. શબરીમાલા અને ચેટ્ટીકુલંગારા બંને મંદિરનો વહીવટ ત્રાવણકોર દેવસ્વમ બોર્ડને હસ્તક છે.\nશબરીમાલા મંદિરની સંભાળ તાજામોન માટોમ પૂજારી કુટુંબ રાખે છે. સૌથી ઉપરી પૂજારીને તંત્રી કહેવાય છે. બધી ધાર્મિક પૂજા તંત્રીના હાથે થાય છે. મંદિરના પ્રસંગો પણ તંત્રીની દેખરેખ હેઠળ ઉજવાય છે.\nશબરીમાલા પહોંચવાના ૩ માર્ગ છે. એક માર્ગ તો આપણે જોયો તે પમ્બાથી ઉપર ચડવાનો છે. આ માર્ગને ચલકાયમ માર્ગ કહે છે. અહીં પેરુન્ડ ગામથી પણ ઉપર ચડી શકાય છે. બીજો માર્ગ વંદીપેરીયાર માર્ગ છે. એ ૧૩ કી.મી. લાંબો છે. ત્રીજો માર્ગ એરુમલી છે. આ માર્ગ સૌથી લાંબો ૬૧ કી.મી.નો છે અને સૌથી કઠિન છે. એમાં વચ્ચે ઘણી ટેકરીઓ અને મંદિરો આવે છે. ઘણા ભક્તો હજુ એ આ વિકટ માર્ગે જાય છે. ભગવાન અય્યપા મહિષીને મારવા આ માર્ગે ગયા હતા.\nશબરીમાલાથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન ચેન્ગાન્નુર ૨૬ કી.મી. દૂર છે. આ સ્ટેશન શબરીમાલાનો ગેટવે ગણાય છે. થીરુવલ્લા રેલ્વે સ્ટેશન શબરીમાલાથી ૩૦ કી.મી. દૂર છે. પથાનમથીટ્ટાને રેલ્વે સ્ટેશન નથી. સીઝનમાં બીજાં શહેરોથી ચેન્ગાન્નુર અને થીરુવલ્લા સુધી ખાસ ટ્રેનો દોડે છે. આ ટ્રેનો પર ‘શબરીમાલા સ્પેશ્યલ’ લખેલું હોય છે. આ સ્ટેશનોએથી શબરીમાલા માટેની ઘણી બસો દોડે છે.\nકેરાલા રાજ્યની બસો, પથાનમથીટ્ટા ઉપરાંત, ત્રિવેન્દ્રમ, કોચીન તથા બીજાં શહેરોથી શબરીમાલા તરફ દોડે છે. અરે મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લોર અને માયસોરથી પણ શબરીમાલાની બસો ઉપડે છે. શબરીમાલા કોચીન એરપોર્ટથી ૧૦૪ કી.મી. અને ત્રિવેન્દ્રમ એરપોર્ટથી ૧૧૩ કી.મી. દૂર છે. સીઝન દરમ્યાન આ એરપોર્ટો ‘અય્યપા સ્પેશ્યલ સર્વીસ કાઉન્ટર’ ખોલે છે. અહીંથી પણ શબરીમાલાની બસો ઉપડે છે. સીઝનમાં દેશભરમાંથી અને પરદેશથી અસંખ્યલોકો શબરીમાલા આવે છે. ખાસ ટુરિસ્ટ સેન્ટરો ઉભાં કરાય છે. પમ્બામાં નજીકમાં મોટું પાર્કીંગ ઉભું કર્યું છે. પાર્કીંગથી પમ્બાના બેઝ પોઈન્ટ સુધી મફત શટલની વ્યવસ્થા છે.\nઅહીં મલયાલમ, તમિલ અને હિન્દી ભાષા બોલાય છે. આ વિસ્તારમાં વરસાદ ઘણો પડે છે. ગંદકી પણ થતી હોય છે. ૨૦૧૧ની ��૪ જાન્યુઆરીએ અહીં એક વાહન ઢાળમાં પડી ગયું ત્યારે ઘણી અંધાધૂધી સર્જાઈ હતી. ત્યારે સોએક લોકો મરી ગયા હતા.\nશબરીમાલા મંદિરને લગતી ‘સ્વામી અય્યપા’ નામની ફિલ્મ મલયાલમ અને બીજી ભાષાઓમાં બની છે. પથાનમથીટ્ટાથી ૩૬ કી.મી. દૂર પેરુન્થેનારુવી નામનો ધોધ છે. પેરુન્થેનારુવીનો અર્થ છે ‘મોટો મધ જેવો ધોધ’. આ ધોધ એક ટુરિસ્ટ કેન્દ્ર છે. આ ધોધનું પાણી પમ્બા નદીને મળે છે.\nશબરીમાલાનું અય્યપા મંદિર દેશવિદેશમાં પ્રખ્યાત છે. કેરાલા ફરવા જાવ ત્યારે આ મંદિર જોવા અચૂક જજો, પણ મંદિર ખુલ્લું છે કે નહિ તે તપાસ કરીને જજો. મંદિરમાં લાગતી લાઈનો જોતાં એમ લાગે છે કે દર્શન કરવા માટે ઘણો ટાઈમ ફાળવવો પડે. પણ દર્શન કરીને સંતોષ તો જરૂર થાય જ.\nઅથીરાપલ્લી અને વાઝાચલ ધોધ\n24 માર્ચ 2016 5 ટિપ્પણીઓ\nઅથીરાપલ્લી અને વાઝાચલ ધોધ\nઅથીરાપલ્લી ધોધનું નામ ભલે સાંભળ્યું હોય કે ના સાંભળ્યું હોય, પણ મોટા ભાગના લોકોએ આ ધોધ જોયો છે. ક્યાં જોયો છે એ કહું ‘ગુરુ’ ફિલ્મનું ગીત ‘બરસો રે મેઘા મેઘા’ યાદ કરો. આ ગીતનું શુટીંગ અથીરાપલ્લી ધોધ આગળ થયું છે. હવે, ફરીથી આ ગીતનો વિડીયો જોઈ લેજો. અને ખાસ વાત એ કે અત્યારે ‘બાહુબલી’ ફિલ્મ ચાલી રહી છે એમાં પણ આ અથીરાપલ્લી ધોધ બતાવે છે. ‘જંગલ લવ’ ફિલ્મનું ‘કોયલિયાં ગાતી હૈ’ તથા ‘દિલ સે’ ફિલ્મના એક ગીતનું શુટીંગ પણ અહીં થયેલું છે. હિન્દી ‘રાવણ’ તથા ઘણી મલયાલમ ફિલ્મો અહીં ઉતરી છે. જેમ ફિલ્મ પ્રોડ્યુસરોનો આ માનીતો ધોધ છે, એમ ટુરિસ્ટોનો પણ એટલો જ માનીતો છે. દર વર્ષે ૭૦ લાખ જેટલા પ્રવાસીઓ આ ધોધ જોવા આવે છે. ચોમાસામાં જયારે ધોધમાં ભરપુર પાણી હોય ત્યારે તે અમેરીકાના નાયગરા ધોધ જેવો દેખાય છે. એટલે એને ભારતનો નાયગરા કહે છે. અહીં ચલાકુડી નદી આખી જ ધોધરૂપે પડે છે. આ જ નદી પર અથીરાપલ્લીની ૫ કી.મી. ઉપરવાસમાં વાઝાચલ નામનો બીજો ધોધ છે. વળી, અથીરાપલ્લીથી વાઝાચલ જતાં રસ્તામાં ચપરા નામનો ત્રીજો ધોધ છે. ચાલો, અહીં આ બધાની વિગતે વાત કરીએ.\nકેરાલા રાજ્યના ત્રિસુર જીલ્લામાં અથીરાપલ્લી ગામ આવેલું છે. (ત્રિસુરને થ્રીસુર પણ કહે છે.) પશ્ચિમઘાટના અનામુડી પર્વતમાંથી નીકળતી ચલાકુડી નદી વાઝાચલનાં જંગલોમાં થઈને, અથીરાપલ્લી ગામ આગળ ધોધરૂપે પડે છે. આગળ જતાં આ નદી પર થુમ્બુરમુઝી આગળ બંધ બાંધેલો છે. પછી આ નદી અરબી સમુદ્રને મળે છે. નદીની કુલ લંબાઈ ૧૪૫ કી.મી. છે.\nઅથીરાપલ્લી ધોધ ચલાકુડી ગામથી ૩૦ કી.મી. દૂર છે. ચલાક��ડીમાં રેલ્વે સ્ટેશન છે. ચલાકુડીથી બસ કે ટેક્સીમાં અથીરાપલ્લી જવાય છે. આ રસ્તો સરસ ગ્રીનરીવાળો છે. ત્રિસુર શહેરથી આ ધોધ ૬૦ કી.મી. દૂર છે. કેરાલાના જાણીતા શહેર કોચીનથી આ ધોધ ૭૦ કી.મી. અને કોચીન એરપોર્ટથી ૫૫ કી.મી. દૂર છે.\nઅથીરાપલ્લી ધોધ, કેરાલા રાજ્યનો સૌથી મોટો ધોધ છે. ચલાકુડી નદી અહીં ખડકોમાં વહીને આવે છે, અને ૨૪ મીટર ઉંચેથી ધોધરૂપે નીચે પછડાય છે. ધોધનું દૂધ જેવું સફેદ પાણી અને પછડાટનો અવાજ, ઘુઘવાટ લોકોનાં મન મોહી લે છે. ધોધ ૩ મોટી જાડી ધારાઓમાં પડે છે. પાણી વધુ હોય ત્યારે આ બધી ધારાઓ ભેગી થઇ જાય છે અને ૧૦૦ મીટર પહોળી આખી નદી જ ધોધ બની જાય છે. એવે વખતે આ ધોધનું દ્રશ્ય બહુ જ અદભૂત લાગે છે.\nઅથીરાપલ્લી ગામથી ૨ કી.મી. જેટલું ચાલીને આ ધોધ આગળ પહોંચાય છે. રસ્તો પાકો છે, એટલે ચાલવાનું ફાવે એવું છે. રસ્તો ચઢાણવાળો છે એટલે પહેલાં તો ધોધની ટોચ આગળ પહોંચાય છે. અહીંથી ઉપરવાસમાં વહેતી ચલાકુડી નદીનું સુંદર દ્રશ્ય દેખાય છે. ધોધ પણ દેખાય છે. કિનારે વાંસની સાદી વાડ બનાવેલી છે. વાડ ઓળંગીને ધોધ આગળ જવામાં જોખમ છે. પણ અહીંથી ખડકોમાં થઈને નીચે ઉતરાય છે, અને નીચે નદી કિનારે ઉભા રહી ધોધનું મનોહર દર્શન થાય છે. અહીં નદીના પાણીમાં ઉતરાય એવું છે, એટલે નદીમાં ઉતરી, કોઈ પત્થર પર બેસી, ધોધને સામેથી ધરાઈ ધરાઈને જોઈ શકાય છે, અને ફોટા પાડી શકાય છે. જો કે ધોધ પડે છે, એ જગાએ તો બિલકુલ ના જઇ શકાય. લોકો અહીં નદીમાં નહાય છે, તરે છે. સ્થાનિક લોકો માછલાં પણ પકડે છે.\nનદીને સામે કિનારે ઉંચી ટેકરીઓ છે, તે શોલાયર ટેકરીઓ કહેવાય છે. આ ટેકરીઓ પર ગાઢ જંગલો છે. ધોધની નજીક નદીના કિનારા પર રેઇનફોરેસ્ટ નામનો એક રીસોર્ટ છે, એના રૂમોની બાલ્કનીમાંથી ધોધ દેખાય છે, અને ધોધનો અવાજ પણ સંભળાય છે. પણ અહીં રહેવાનું ઘણું મોંઘુ છે. ધોધથી ૧ કી.મી. દૂર કર્ણાટક ટુરીઝમ ડેવેલપમેન્ટ કોર્પોરેશનની હોટેલ અને રીસોર્ટ છે, ત્યાં રહેવાનું વધુ અનુકૂળ આવે.\nધોધ આગળ પક્ષીઓનો કલરવ સંભળાય છે. પક્ષીશોખીનો અહીં બર્ડ વોચીંગ માટે આજુબાજુ ટ્રેકીંગ કરતા હોય છે. આ વિસ્તારમાં ઔષધિ માટેની વનસ્પતિનો બગીચો છે. બાળકો માટેનો પાર્ક પણ છે. અથીરાપલ્લીની નજીક બે વોટરપાર્ક છે. એમાં ધોધનું પાણી વાળીને બગીચામાં ધોધ જેવી રચના કરી છે.\nઅથીરાપલ્લી ધોધ જોવાનો સમય સવારના ૮ થી સાંજના ૬ સુધીનો છે. ધોધ જોવા માટે ટીકીટ લેવાની હોય છે. આ ટીકીટમાં વાઝાચલ ધોધ જોવાની ટીકીટ પણ આવી જાય છે.\nવાઝાચલ ધોધ : આ જ ચલાકુડી નદી પર, અથીરાપલ્લી ધોધની ઉપરવાસમાં ૫ કી.મી. દૂર વાઝાચલ ધોધ આવેલો છે. આ ધોધનો દેખાવ અથીરાપલ્લી ધોધ કરતાં જુદા પ્રકારનો છે. અથીરાપલ્લી ધોધ એકદમ ઉપરથી ઉભી ધારો રૂપે નીચે પડે છે. જયારે વાઝાચલ ધોધ ઢોળાવ પર વહે છે. લગભગ ૧૦૦ મીટર જેટલી લંબાઈમાં નદી ઢોળાવવાળા ખડકો પર વહે છે. ઢોળાવ પૂરો થયા પછી મોટું તળાવ ભરાય છે., પછી તે પાણી આગળ વહે છે. અહીં ધોધમાં ઉતરવામાં જોખમ છે. જો ઢાળમાં ગબડો તો નીચે તળાવમાં પડાય અને ડૂબી જવાય. એટલે કિનારે ઉભા રહીને જ ધોધને નિહાળવો સારો.\nવાઝાચલ, અથીરાપલ્લીથી વાલાપરાઈ જવાના રસ્તે આવેલો છે. અથીરાપલ્લીથી વાઝાચલ વચ્ચે ઘણાં વાહનો દોડે છે. આ રોડ, ચલાકુડી નદીને લગભગ કિનારે કિનારે જ છે. વાઝાચલ આગળથી જ શોલાયારનાં જંગલો શરુ થાય છે. વાઝાચલ આગળ, ચલાકુડી નદીમાં બંધ બાંધવાનો પ્લાન છે, પણ હજુ તે વિવાદમાં છે.\nઅથીરાપલ્લીથી વાઝાચલ જતાં વચ્ચે રોડ પર જ ચપરા ધોધ આવે છે. ચપરા બહુ જાણીતો નથી, પણ રોડ પર જ આવતો હોવાથી અહીં બેઘડી ઉભા રહેવાનું મન થઇ જાય. આ ધોધ ૬૩ મીટર ઉંચેથી પડે છે. સીઝનમાં અહીં પાણી સારું એવું હોય છે.\nઅથીરાપલ્લી-વાલાપરાઈ રોડ પર અથીરાપલ્લીથી ૪૩ કી.મી. દૂર શોલાયાર ડેમ આવેલો છે. આ ડેમ જોવા જેવો છે. અથીરાપલ્લીથી વાલાપરાઈ ૬૦ કી.મી. દૂર છે. વાલાપરાઈ હીલ સ્ટેશન છે. અહીં ચા અને કોફીના ઘણા બગીચા છે. એને દક્ષિણનું ચેરાપુંજી કહે છે. અહીંથી મંકી ધોધ ૨૪ કી.મી. દૂર છે. તે વાલાપરાઈ-પોલાચી રોડ પરાવેલો છે. ધોધ રોડ સાઈડ પર જ છે. આ એક પ્રખ્યાત ટુરિસ્ટ સ્થળ છે. અહીં ધોધમાં નહાવાની મજા આવે છે. ટીકીટ લેવાની હોય છે. અહીં વાંદરાઓ બહુ પાછળ પડે છે. કોઈમ્બતોરથી આ ધોધ ૬૫ કી.મી. દૂર છે.\nત્રિસુરમાં વડાકુનાથન, પારામેકાવુ, થીરુવમ્બડી વગેરે મંદિરો છે. ત્રિસુરમાં દર વર્ષે ત્રિસુર પુરમ તહેવાર ઉજવાય છે. ત્રિસુરથી ૨૯ કી.મી. દૂર ગુરુવાયુર ગામમાં ગુરુવાયુરનું પ્રખ્યાત મંદિર છે. આ મંદિર કૃષ્ણ ભગવાનને સમર્પિત છે. કૃષ્ણ, વિષ્ણુના અવતાર હોવાથી અહીં કૃષ્ણ અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે લાખો ભક્તો આ મંદિરનાં દર્શને આવે છે. ગુરુવાયુર રેલ્વે સ્ટેશન છે અને મહત્વનાં શહેરો સાથે જોડાયેલું છે.\nકોચીન જાણીતું બંદર છે. વાસ્કો-ડી-ગામા અહીં ૫૦૦ વર્ષ પહેલાં આવ્યો હતો, અને યુરોપના ભારત સાથેના વેપારની શરૂઆત કરી હતી. કોચીનને કોચી પણ કહે છે. કોચીન-અર્નાકુલમ ટ્વીન સીટી છે.\nકોચીનથી ૧૨૦ કી.મી. દૂર મુન્નાર નામનું એક સુંદર સ્થળ છે. એને દક્ષિણ ભારતનું સ્વીટઝરલેન્ડ કહે છે. અહીં ઘણા ટી એસ્ટેટ છે. અથીરાપલ્લીથી મુન્નાર ૧૦૦ કી.મી. દૂર છે. કેરાલાની ટુરવાળા ટુરિસ્ટોને કોચીનથી મુન્નાર લઇ જતા હોય છે. તેઓ જો કોચીનથી અથીરાપલ્લી થઈને મુન્નાર જાય તો ત્રણેક કલાક વધુ લાગે, પણ વચ્ચે એક મોટો ધોધ જોવાઈ જાય.\nઅથીરાપલ્લી અને વાઝાચલ બંને જાણીતાં ટુરિસ્ટ આકર્ષણ છે. અહીં ફરવા માટે જૂનથી ઓક્ટોબર સારો સમય છે. ક્યારેક આ ધોધ જોવા જજો. જોઇને એમ લાગશે કે શું આપણા દેશમાં પણ આવા ભવ્ય ધોધ છે \nતસ્વીરો: (1) અને (2) અથીરાપલ્લી ધોધ (3) વાઝાચલ ધોધ (4) મંકી ધોધ (5) ગુરુવાયુર મંદિર\n16 માર્ચ 2016 2 ટિપ્પણીઓ\nઅસલી હેલિકોપ્ટરને અંદર જઈને જોવાની કે તેની નજીક ઉભા રહી તેને ઉચકાતું જોવાની તક કેટલા લોકોને મળતી હશે સામાન્ય લોકોને પોલિસના વડાની ગાડીની અંદર બેસવા મળે ખરું સામાન્ય લોકોને પોલિસના વડાની ગાડીની અંદર બેસવા મળે ખરું અગ્નિશામક બંબાની વાન અંદરથી જોવા મળે ખરી અગ્નિશામક બંબાની વાન અંદરથી જોવા મળે ખરી આવું બધું જોવાની નાનાં બાળકો અને મોટાંને પણ કેટલી બધી મજા આવે \nઆ બધું જોવા મળે એવી વ્યવસ્થા ખરેખર છે. અમેરીકાના હ્યુસ્ટન શહેરમાં દર વર્ષે બાળકો માટે એક કાર્યક્રમ યોજાય છે. એ કાર્યક્રમનું નામ ‘ટચ-એ-ટ્રક ઇવન્ટ’ (ટ્રકને અડકો) છે. બાળકોની સાથે મોટાંઓને જવાની છૂટ છે. 2016માં આવો પ્રોગ્રામ ફેબ્રુઆરીની 20મી તારીખે હતો. અમે ઘરના સૌ સભ્યો અમારા નાના ચિરંજીવીને લઈને નીકળી પડ્યા. પ્રોગ્રામનો ટાઈમ સવારના 9 થી 12નો હતો.\nઆ પ્રોગ્રામની તારીખ, સમય અને સ્થળની અગાઉથી જાહેરાત કરવામાં આવે છે. એટલે જોવા આવનારા લોકો પોતાનો પ્લાન નક્કી કરી શકે. પ્રોગ્રામ માટે, બધા પ્રકારનાં વાહનો અહીં લાવીને એક મોટા ખુલ્લા મેદાનમાં ગોઠવવામાં આવે છે. વાહનોની સંભાળ રાખનારા અને સલામતી માટેનાં પોલિસ દળો પણ હાજર હોય છે. શો જોવાની કોઈ ફી નથી.\nઅમે દસેક વાગે ત્યાં પહોંચી ગયા. દૂર દૂર સુધી ગાડીઓ પાર્ક થયેલી હતી. એના પરથી લાગ્યું કે કેટલા બધા લોકો પ્રોગ્રામ જોવા આવ્યા છે અમને નજીકમાં પાર્કીંગ મળી ગયું. ગાડી પાર્ક કરીને અમે મેદાનમાં પહોંચ્યા. દરેક વાહનો આગળ બાળકો અને તેમની સાથેના મોટાઓની લાંબી લાઈનો લાગેલી હતી. અમે અમારા નાનકાને લઇ, સૌ પહેલાં હેલિકોપ્ટરની લાઈનમાં ઉભા રહી ગયા. આ લાઈન સૌથી લાંબી હતી. ત��ારે હેલિકોપ્ટરની અંદર ના જવું હોય અને ખાલી બહારથી જ જોવું હોય તો લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહિ. ખુલ્લામાં હેલિકોપ્ટરની નજીક ઉભા રહીને જોઈ શકો. બારણાં ખુલ્લાં હોય એટલે અહીં ઉભા ઉભા હેલિકોપ્ટરની સીટો વગેરે દેખાય. નાનાં બાળકો અને તેની સાથેના વાલીને તો લાઈનમાં અંદર જઇ સીટ પર બેસવા મળે.\nહેલિકોપ્ટર પછી, અમે આગ હોલવવાના બંબા આગળ જઈને ઉભા રહ્યા. આ વાનનાં બધાં બારણાં ખુલ્લાં, એટલે તમે સાવ નજીકથી અંદર રાખેલી બધી જ ચીજો જોઈ શકો. આ ટ્રક પર, ઉંચા મકાનમાં છેક ઉપરની બારીઓ સુધી પહોંચવા માટેની લાંબી સીડી પણ લગાડેલી હતી. જોવાની મજા આવી ગઈ.\nત્યાર પછી, અર્થ મુવર ટ્રક જોયો. એમાં એના મોટા હુપરમાં માટી, કચરો કે પથરા ઉપાડીને ટ્રકમાં ભરવાની કે બીજે ઠાલવવાની વ્યવસ્થા હોય છે. ડ્રાઈવરની સીટ પર બેસાડીને આ બધું બતાવે છે. પછી, ટ્રેક્ટર, ટ્રેક્ટરની પાછળ જમીન ખેડવા માટેનું હળ, એ બધું જોયું.\nપછી અમે પોલિસની ગાડી આગળ ગયા. પોલિસ ગાડી જયારે શહેરમાં ફરતી હોય કે ક્યાંક ઉભી હોય ત્યારે તે અંદરથી જોવા મળે ખરી પણ અહીં મૂકેલી પોલિસ ગાડીને અંદરથી જોવાની છૂટ હતી. અંદરથી તે કેવી હોય છે, એ જોવા મળ્યું.\nપછી અમે રેફ્રિજરેટેડ વાન જોઈ. જે સામાન રેફ્રીજરેટરમાં મૂકીને લઇ જવાનો હોય તેને માટે આવી ટ્રકનો ઉપયોગ થાય છે. અંદરની આખી રચના જોવા મળી.\nદુનિયામાં એવી કારો પણ બની છે કે જેનાં બારણાં ઉપર તરફ ખુલતાં હોય. આવી કારો પણ અહીં મૂકેલી હતી. વળી, બે ગાડીનાં આગળનાં બોનેટ ખોલીને રાખેલાં હતાં, એને લઈને ગાડીનું આખું એન્જીન જોવા મળ્યું.\nઆ ઉપરાંત પણ બીજાં વાહનો હતાં, તે બધાં જોયાં. ટૂંકમાં, દુનિયામાં વપરાતાં જાતજાતનાં વાહનો અહીં, જોવા માટે ખુલ્લાં મૂકી દીધેલાં હતાં.\nએક જગાએ નાનાં બાળકોને રમવા માટે રમકડાંની નાનીમોટી ગાડીઓ હતી. એ ઉપરાંત, સ્પેર પાર્ટ જોડીને ગાડી, ટ્રક વગેરે બનાવી શકાય, એવી રમતો પણ હતી. બીજી એક જગાએ, નાનાં બાળકોને રેતીમાં રમવા માટે, રેતીનું નાનું મેદાન બનાવેલું હતું. અહીં બાળકો રેતી ઉછાળે, રેતીને ડબલામાં ભરે અને ખાલવે, રેતી ચાળે- એમ ઘણી બધી પ્રવૃત્તિ કરે. આવું રમવાની તક એમને ક્યાં મળવાની હતી બીજી એક જગાએ ખાણીપીણીની સગવડ પણ હતી.\nબધું જોવામાં બે કલાક તો સહેજે નીકળી ગયા. બધે ફોટા પડ્યા. પછી છેલ્લે, ખૂબ જ રોમાંચક એવો હેલિકોપ્ટરના ઉડવાનો પ્રોગ્રામ હતો. બાર વાગ્યા એટલે બધા જ લોકો મેદાનમાં હેલિકોપ્ટરની ���ામે પચાસેક મીટરના અંતરે ગોઠવાઈ ગયા. હેલિકોપ્ટરના પાયલોટ અને ઓફિસરો હેલિકોપ્ટરમાં બેસી ગયા. બધી બાજુ સલામતી માટે અને કોઈ દોડીને નજીક ના પહોંચી જાય તેની કાળજી કરવા માટે સલામતીના માણસો ઉભા રહી ગયા. અને પછી જેને જોવા લોકો ખૂબ આતુર હતા, તે પ્રોગ્રામ શરુ થયો.\nહેલિકોપ્ટરનું એન્જીન ધણધણી ઉઠ્યું. ઉપરનો મોટો પંખો ધમધમાટ ઘુમવા લાગ્યો. થોડી વારમાં તો તેની ઝડપ વધી. પવનના વેગથી જમીન પરની ધૂળ ઉડીને અમારી તરફ આવવા લાગી. જોતજોતામાં તો હેલિકોપ્ટર ઉંચકાયું અને આકાશમાર્ગે ચડીને આગળ તરફ ઉડવા લાગ્યું. એ દેખાયું ત્યાં સુધી લોકો એને જોતા રહ્યા. અમે વિડીયો પણ ઉતાર્યો. આવો અવસર ફરી થોડો મળવાનો હતો બધા જ ખુશ થઇ ગયા અને આનંદની એ ક્ષણો માણીને ઘર તરફ પ્રયાણ આદર્યું.\nબીજાં શહેરોમાં આવા શો યોજાય છે કે નહિ, તેની ખબર નથી. પણ દરેક શહેરમાં અને ભારતનાં શહેરોમાં પણ આવા શો યોજવા જોઈએ, કે જેથી નાનાં બાળકો અને મોટાઓને પણ આવું બધું જોવાજાણવાનો લ્હાવો મળે.\nઝાંઝરી ધોધ, સાબરકાંઠા જીલ્લામાં વાત્રક નદી પર આવેલો છે. ઝાંઝરી ગામ આગળ નદી પોતે ખડકોમાં થઈને ધોધરૂપે પડે છે, અને આગળ વહે છે. ધોધમાં ઉતરવું ભયજનક છે, પણ ધોધ જોવાની તો મજા આવે.\nઝાંઝરી ધોધ જોવા માટે અમદાવાદથી દહેગામ થઈને બાયડના રસ્તે જવાનું. આ રસ્તેથી ઝાંઝરીના બોર્ડ આગળ જમણી બાજુ વળી જવાનું. એટલે વાત્રકને કિનારે પહોંચાય. અહીં ગાડી પાર્ક કરી દેવાની. દહેગામથી અહીં સુધીનું અંતર આશરે 35 કી.મી. જેટલું છે. અહીંથી નદીમાં ઉપરવાસ તરફ ૨ કી.મી. જાવ, એટલે ધોધ આગળ પહોંચાય. નદીમાં આ ૨ કી.મી. ચાલવાનું જરા અઘરું છે, પણ ઉંટ ભાડે મળે છે. ઉંટ સવારી કરવાની મજા આવે છે.\nધોધ આગળ ખડકો છે, અને તેના પરથી નદીનું પાણી જોસભેર 25 ફૂટ જેટલું નીચે પડે છે. નીચે પાણી ઘણું ઉંડું છે, તેમાં ઉતરાય એવું નથી. ધોધના ઉપરવાસમાં જરા દૂર જઈને નદીમાં નાહી શકાય. ચોમાસામાં પાણી વધુ હોય ત્યારે નહાવાનું જોખમ ખેડવું નહિ. ઉનાળામાં અહીં સખત ગરમી લાગે છે. ધોધમાં પાણી પણ ઓછું હોય છે. તે વખતે સવારના કે સાંજના આવવું, કે જેથી ગરમી ઓછી લાગે. ધોધ આગળ ક્યાંય છાંયડો નથી. ખડકો પર ક્યારેક લીલ અને શેવાળ બાઝેલી હોય છે, એટલે લપસી ના જવાય તેનો ખ્યાલ રાખવો. ખડકો પર ઉભા રહી, ધોધને નીરખવાનો આનંદ આવે છે.\nધોધ જોઇને પાર્કીંગ આગળ પાછા આવી બેઘડી આરામ કરી શકાય છે. ઘરેથી ખાવાનું લઈને આવ્યા હોઈએ તો અહીં બેસીને પીકનીક માનવ��� શકાય છે. અહીં થોડીક ખાવાની ચીજો મળે છે ખરી. પાર્કીંગ આગળ કેદારેશ્વર શીવ ભગવાનનું મંદિર છે. આ જગા ગમે એવી છે.\nપાર્કીંગથી નદીના કિનારે કિનારે ધોધ સુધી ૨ કી.મી.નો રસ્તો બનાવી, ત્યાં જવાની વ્યવસ્થા કરી હોય તો વધુ સુગમ રહે. પ્રવાસીઓ પણ વધે. ધોધ આગળ ચોખ્ખાઈ રાખવાની જરૂર છે. કિનારે વિશ્રામસ્થાન ઉભું કરવાની જરૂર છે.\nઆ ધોધ જાણીતો છે, એટલે ઘણા લોકો અહીં આવે છે. આ ધોધ જોવા માટે સપ્ટેમ્બરથી ડિસેમ્બરનો સમયગાળો વધુ સારો ગણાય. અમદાવાદથી એક દિવસની પીકનીક મનાવવા માટે આ સારું સ્થળ છે. વાત્રકને કિનારે ઉત્કંઠેશ્વર મહાદેવ પણ એક સારી જગા છે. દહેગામથી ત્યાં જવાનો રસ્તો પડે છે.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« ફેબ્રુવારી એપ્રિલ »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Kasumbo/Detail/13-06-2019/141", "date_download": "2019-12-07T07:08:43Z", "digest": "sha1:2JCWS6VSEKJBW5VFEES2HEYQNYVJIDFE", "length": 15182, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nહદની હઠ પકડયા વગર ૦ નંબરથી ફરીયાદ નો��ધોઃ કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા તાકીદના આદેશ access_time 12:19 pm IST\nકંડલા બંદરનો વિકાસ તેજ ગતિએ- બોર્ડ બેઠકમાં ૪૨૫ કરોડના વિકાસ કાર્યોને મંજૂરી : ચેરમેન એસ.કે. મેહતાની ઉપસ્થિતમાં રસ્તા, સ્ટોરેજ, જેટી, પાઇપલાઇન સહિતના કામો તેમ જ કોલસાનું પ્રદુષણ રોકવા માટે મહત્વના નિર્ણયો, ટ્રાન્સફર ફી નો મુદ્દો હજી અવઢવમાં, કર્મચારીઓની ૬૩૭ પોસ્ટ નાબુદી સામે વિરોધ, ૨૪ કરોડના સીએસઆરના કામો મંજૂરી માટે દિલ્હી મોકલાયા access_time 12:19 pm IST\n૨૭ એકરના વિશાળ પ્રાકૃતિક જંગલમાં પથરાયેલ કુદરતી ઉપચાર કેન્દ્ર ''સ્વાગત''માં અચૂક પધારો access_time 12:02 pm IST\nસોમવારે ઇદે ગૌષિયાઃ સર્વત્ર જુલૂસ-ઉર્ષ access_time 12:00 pm IST\nનવાગામ સોમનાથ રેસીડેન્સીમાં સૂતેલા કોળી દંપતી પર ઇંટ અને છરીથી હુમલો કરી ૩ હજારની લૂંટ access_time 12:00 pm IST\nરાજકોટની કોલેજો સજ્જડ બંધ : સૌરાષ્ટ્રમાં મિશ્ર પ્રતિસાદ access_time 11:59 am IST\n10મી જાન્યુ ,એ દેશભરના જવેલર્સ અમદાવાદમાં ઉમટશે: YMCA ખાતે 'મેગા નેટવર્ક મીટ' યોજાશે access_time 11:57 am IST\nભરૂચમાં દરિયા કિનારેથી તંત્ર દ્રારા હાઇ એલર્ટનું સિગ્નલ હટાવી લેવાયુ : ભરૂચ બંદર પરથી હાઇ અલર્ટનું સિગ્નલ હટાવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો: વાયુ વાવાઝોડાને કારણે ભરૂચ દરિયાનાં કિનારે વસતા 40 ગામોનાં લોકોને સાવધ કરાયા હતા. access_time 1:26 am IST\nમોડીરાત્રે 12-15 વાગ્યે રાજકોટમાં ઝરમર વરસાદ ચાલુ :વરસાદના છાંટા સાથે એકધારો ફૂકાતો ઠંડો પવન :વાતાવરણમાં ઠંડક પ્રસરી :રાત્રે ઠંડા પવન સાથે વાદળો ઘેરાયા access_time 12:34 am IST\nરાજકોટમાં સવારે ઝાપટુ વરસ્યુઃ ગઈસાંજથી સતત વાદળોનો ગંજારવ : સવારે ભેજનું પ્રમાણ ૯૨%: રાજકોટ શહેરમાં આજે સવારથી છવાયેલા વાદળો વચ્ચે સવારે ૭:૩૦ વાગ્યાથી ધીમીધારે છાંટા ચાલુ થયા હતા. થોડીવાર એવુ લાગતુ હતું કે હમણા તૂટી પડશે પણ હળવો વરસી ગયા બાદ વરસાદ બંધ થયો હતો. હવામાન વિભાગમાં સવારે ૮:૩૦ વાગ્યે ૯૨% ભેજ નોંધાયો છે, જયારે ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. આ લખાય છે ત્યારે સવારે ૧૦:૧૫ વાગ્યે વાદળો છવાયેલા છે access_time 10:57 am IST\nકોંગ્રેસના ૧૦ ધારાસભ્ય બીજેપીમાં આવવા માંગે છે : ગોવા બીજેપી અધ્યક્ષનો ઘટસ્ફોટ access_time 12:00 am IST\nપ્રિયંકા ગાંધીએ ચૂંટણીમાં હાર માટે દોષનો ટોપલો કાર્યકરો પર ઢોળ્યો access_time 3:31 pm IST\n''એશોશિએશન ઓફ કેરાલા મેડીકલ ગ્રેજ્યુએટસ (AKMG)'': અમેરિકામાં સૌથી જુનુ ગણાતું તથા ૩ હજાર જેટલી મેમ્બરશીપ ધરાવતું એશોશિએશનઃ આગામી ૨૫ થી ૨૮ જુલાઇ દરમિયાન એશોશિએશનના ઉપક્રમે ન્યુયોર��ક મુકામે અધિવેશન યોજાશેઃ આ શાનદાર અધિવેશનની પૂર્વ તૈયારી માટે કોન્સ્યુલેટ ઓફિસ ખાતે કિક ઓફ મીટીંગ યોજાઇઃ અગ્રણી મહાનુભાવોને પ્રમાણપત્રો અપાયા access_time 7:21 pm IST\nયુનિવર્સિટી રોડ પર વૃક્ષ ધરાશાયીઃકાર દબાઇ access_time 4:12 pm IST\nરાજકોટમાં મેઘરાજાના અમી છાંટણા-ઝાપટાઃ ફૂંકાતો પવન access_time 3:33 pm IST\nદાદાવાડી દેરાસરે આજે પ્રભુજીને સાચા હિરા-મોતી અને લીલા નાળીયેરની આંગી access_time 11:52 am IST\nવાયુ 'વાવઝોડુ :એસટીનું પાલનપુર વિભાગ સાબદું : તમામ ડેપો અને બસોની ટાંકીઓ ડીઝલ ફુલ કરાયું access_time 9:35 pm IST\nપોરબંદર જીલ્લાના ત્રણેય તાલુકામાં કૃષિ મહોત્સવ access_time 10:17 am IST\nવેરાવળમાં દરિયાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ:કાંઠાનો વિસ્તાર ખાલી :અનેક લોકોને સલામત સ્થળે ખસેડાયા access_time 10:05 pm IST\nતિથલનો દરિયો તોફાની બન્યો : વલાસાડમાં ભારે પવન ફૂંકાવાથી ભરતીનું પાણી ઉપર આવ્યું access_time 10:02 pm IST\nવડોદરાના સમા વિસ્તારમાં નંબર વગરની કાર સાથે પોલીસે બે યુવકોની સમા વિસ્તારમાંથી ધરપકડ કરી access_time 5:25 pm IST\nબનાસકાંઠાના દિયોદરના પીએસઆઇ જેઠવા દારુના કેસમાં 20 હજારની લાંચ લેતા ઝડપાયા access_time 5:23 pm IST\nયુએસની સુપ્રસિદ્ધ ગાયીકા બ્રિટની સ્પીઅર્સ અને બોયફ્રેન્ડ મિયામી બીચ પર દેખાયા access_time 1:21 pm IST\nઓસ્ટ્રેલિયા: આતંકવાદ વિરોધી તપાસ દરમ્યાન બે હથિયારબંધ પર ગોળીબારી કરવામાં આવી access_time 5:49 pm IST\nતુલસીના પાનના ગુણકારી ઉપાયોગઙ્ગ access_time 10:21 am IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના કેલિફોર્નિયામાં ISCON દ્વારા ‘‘નૃસિંહ જયંતિ'' ઉત્‍સવ ઉજવાયોઃ સ્‍વામીશ્રી સચ્‍ચિદાનંદ સરસ્‍વતીએ નરસિંહ અવતાર તથા ભક્‍ત પ્રહલાદ વિષે પ્રાસંગિક કથાવાર્તા કરી access_time 8:43 pm IST\nમોસમ આવી છે સવા લાખની : યુ.એસ.માં ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના માંડવે 'જૂઈમેળા'નો ઉત્સવ ઉજવાયો : સરસ્વતી વંદના ,સ્થાનિક સર્જકોની કૃતિઓ ,ગીત , ગઝલ ,કવિતા ,સહિતના કાર્યક્રમો યોજાયા : કવિયત્રી ડો.ઉષાબેનને સન્માનપત્ર અર્પણ કરાયું access_time 8:58 am IST\n''ઇન્ડિયન હેરિટેજ ફેસ્ટીવલ'': યુ.એસ.માં સનાતન વિદ્યાલયના ઉપક્રમે શ્રી ક્રિશ્ના વૃંદાવન ન્યુજર્સી મુકામે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ગીતા સ્પર્ધા, તથા દેવી દેવતાઓનું મહાત્મ્ય દર્શાવતા ડાન્સ, ડ્રામાથી ઉપસ્થિતો ખુશખુશાલ access_time 12:00 am IST\n'કીમતી' શિખર વિશે આખરી નિર્ણય ૧૦થી ૧૨ દિવસ પછી લેવામાં આવશે : આસિસ્ટન્ટ કોચ સંજય બાંગડ access_time 3:22 pm IST\nવર્લ્ડકપ-2019:ભારત - ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ 20-20 રમાશે કે રદ થશે\n'હમ પરો સે નહિં, હૌંસલો ��ે ઉડતે હૈ' access_time 3:25 pm IST\nઆમિર ખાનની પુત્રી ઇરા ખાને સ્વીકાર્યું રિલેશનશિપમાં હોવાની વાત.... access_time 4:43 pm IST\nટીવી સ્ટાર રણદીપ રાયને હવે કરવું છે વેબ સિરીઝમાં કામ access_time 10:24 am IST\nભારત પછી સ્ટ્રીટ ડાન્સર થ્રીડીમાં નોરા access_time 10:23 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2015-issues/lets-visit-the-rashtrapati-bhavan/", "date_download": "2019-12-07T07:29:55Z", "digest": "sha1:3WWS22LNZQILDYJBBLJM67RSY6CKCCIT", "length": 5799, "nlines": 150, "source_domain": "cybersafar.com", "title": "ચાલો રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે | CyberSafar", "raw_content": "\nચાલો રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે\nઆ મહિને ગણતંત્ર દિન નિમિત્તે તમે રાષ્ટ્રપતિ ભવનને નજીકથી જોશો, એટલિસ્ટ ટીવી પર. ભવ્યતાની રીતે, બહુ ઓછાં રાષ્ટ્રોના વડાનાં નિવાસસ્થાન ભારતના રાષ્ટ્રપતિના નિવાસસ્થાનની બરાબરી કરી શકે છે.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.tarladalal.com/Masala-Cheese-Toast-gujarati-4677r", "date_download": "2019-12-07T07:01:39Z", "digest": "sha1:5N32RL4MXIG6CKF76CN53VP7M2QWCISG", "length": 12844, "nlines": 239, "source_domain": "www.tarladalal.com", "title": "મસાલા ચીઝ ટોસ્ટ રેસીપી, Masala Cheese Toast Recipe In Gujarati", "raw_content": "\nબાળકોનો આહાર (૧ થી ૩ વરસ માટે)\nતરલા દલાલ દ્વારા પુસ્તકો ખરીદો\nYou are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > ટોસ્ટ > મસાલા ચીઝ ટોસ્ટ\nઘઉંના બ્રેડ અને વિટામિનથી ભરપૂર શાક અને કૅલ્શિયમથી ભરપૂર ચીઝના ટોપિંગ સાથે બનતા આ મસાલા ચીઝ ટોસ્ટનો નાસ્તો સવારની એક ઉત્તમ શરૂઆત બને છે અથવા દિવસના કોઇપણ સમયે મનગમતો નાસ્તો બનશે. મસળેલા બટાટાને લીધે ટોસ્ટનું પૂરણ છુટુ પડતું નથી અને ખાવામાં પણ નરમ લાગે છે. આ ટોસ્ટને જરૂર પૂરતું બેક કરો અને ગરમ ગરમ પીરસો.\nસવારના નાસ્તા સેંડવીચટોસ્ટબર્થડે પાર્ટીહાઇ ટી પાર્ટીવેસ્ટર્ન પાર્ટીઅવનશાળા પછીના નાસ્તા બાળકો માટે\nતૈયારીનો સમય: ૧૫ મિનિટ  બેકિંગનું તાપમાન: २००° સે (४००° ફે)  બેકિંગનો સમય: ૧૦ મિનિટ  બનાવવાનો સમય: ૧૫ મિન��ટ  કુલ સમય: 40 મિનિટ ૪ ટોસ્ટ માટે\n૪ વધેલી ઘઉંના બ્રેડની સ્લાઇસ\n૪ ટીસ્પૂન ખમણેલું મોઝરેલા ચીઝ\n૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા\n૧/૨ કપ ઝીણા સમારેલા અને બાફેલા મિક્સ શાકભાજી (કોબી , ફૂલકોબી , લીલા વટાણા , ફણસી અને સીમલા મરચાં)\n૧/૪ કપ બાફી , છોલીને મસળી લીધેલા બટેટા\n૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં\n૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર\n૨ ચપટીભર ગરમ મસાલો\n૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર\nએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી અથવા તે અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.\nહવે તેમાં મિક્સ શાકભાજી, બટેટા, લીલા મરચાં, લાલ મરચાંનો પાવડર, ગરમ મસાલો, કોથમીર અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.\nઉપર પ્રમાણે તૈયાર થયેલ ટોપિંગના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.\nપોપ-અપ ટોસ્ટરમાં બધી બ્રેડની સ્લાઇસને સહેજ કરકરી થાય ત્યાં સુધી ટોસ્ટ કરી લો.\nબધી ટોસ્ટ કરેલી બ્રેડની સ્લાઇસને સાફ અને સૂકી જગ્યા પર મૂકી, ટોપિંગનો એક ભાગ દરેક બ્રેડ પર મૂકી સરખી રીતે પાથરી લો.\nહવે દરેક બ્રેડ પર ૧ ટીસ્પૂન ચીઝ ભભરાવી, આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦૦ સે (૪૦૦૦ ફે)ના તાપમાન પર ૫ મિનિટ સુધી અથવા ચીઝ પીગળે ત્યાં સુધી બેક કરી લો.\nવિટામિન એ ૧૫૨.૬ માઇક્રોગ્રામ\nસ્પ્રાઉટસ્ ઢોકળા ની રેસીપી\nઆલુ મેથી ની રેસીપી\nઓટ મીલ્ક વીથ હની ની રેસીપી\nસરગવાની શિંગની વેજીટેબલ કરી\nકોર્ન અને સેલેરિ ચાવડર ની રેસીપી\n19 નવી ગુજરાતી રેસીપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://www.punchnamu.com/2019/11/16/wintersession/", "date_download": "2019-12-07T06:13:55Z", "digest": "sha1:SB2BNVIJ2F6VB4VP5P4ROATRM53W5XZQ", "length": 11352, "nlines": 115, "source_domain": "www.punchnamu.com", "title": "18 નવેમ્બરના રોજ શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર, 27 બિલો રજૂ કરાશે | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે મતગણતરીના બીજા દિવસે રિલીઝ થશે\nહિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી\nમમતા બેનરજી નરેન્દ્ર મોદીને દર વર્ષે શું મોકલાવે છે\nમોદી સરકાર આ દિવસે આપશે 1100 રૂપિયા સસ્તું સોનુ\nભારતને 5 ટ્રિલિયન ડોલરની આર્થવ્યસ્થા બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલ��ં\nભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત્ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો\n200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર\nઆજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી બાર ફિરસે….’\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeતાજા સમાચાર18 નવેમ્બરના રોજ શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર, 27 બિલો રજૂ કરાશે\n18 નવેમ્બરના રોજ શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર, 27 બિલો રજૂ કરાશે\nઆગામી 18 નવેમ્બરના રોજ સંસદનું શિયાળુ સત્ર શરૂ થશે. ત્યારે આ સત્રમાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ તથા નાગરિકતા સુધારણા બિલ સહિત ઘણા મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. છેલ્લા કેટલાય સમયથી નાગરિકતા સુધારણા બિલનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. આ ખરડો કાયદો બન્યા પછી, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ઝોરોએસ્ટ્રિયન અને ખ્રિસ્તી ધર્મ આધારિત લઘુમતી સમુદાયોએને 12 વર્ષને બદલે 6 વર્ષ બાદ ભારતીય નાગરિકત્વ મેળવી શકશે. આ શિયાળુ સત્રમાં સંસદમાં 27 બિલો રજૂ કરવામાં આવવાના છે.\nકેન્દ્રની મોદી સરકાર સંસદના શિયાળુ સત્રમાં રામ મંદિર નિર્માણ માટેના ટ્રસ્ટનું બિલ લાવશે. આ બિલમાં ટ્રસ્ટની તમામ શક્તિઓ અને સદસ્યોનો ઉલ્લેખ કરવામાં આવશે. આ ટ્રસ્ટમાં કેન્દ્ર, રાજ્ય સરકાર, રામ મંદિર ન્યાસ, નિર્મોહી અખાડાના સભ્યો સહિત નિવૃત્ત ન્યાયાધીશોનો સમાવેશ થઈ શકે છે.\nનાગરિકતા સુધારણા બિલ જાન્યુઆરી 2019 માં લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્યસભામાં તે પસાર થયું ન હતું. આ પછી બિલ રદ કરવામાં આવ્યું હતું. હવે ફરી એકવાર મોદી સરકાર આ બિલ લાવી રહી છે. આ બિલ આવ્યા બાદ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ઝોરોએસ્ટ્રિયન અને ખ્રિસ્તી ધર્મ આધારિત લઘુમતી સમુદાયોએને 12 વર્ષને બદલે 6 વર્ષ બાદ ભારતીય નાગરિકત્વ મેળવી શકશે.\nચોકીદારને ચોર કહેનારા જ નિકળ્યા હેરાફેરીના એક્સપર્ટ.. કરી 100 કરોડની ટેક્સ ચોરી\nદેશના 47માં ચીફ જસ્ટીસ તરીકે શરદ અરવિંદ બોબડેએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ગ્રહણ કર્યા શપથ\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nમહિલાઓને વધુ સુરક્ષા પ્રદાન કરતો મોદી સરકારનો નિર્ણય\nબિનસચિવાલયની પરીક્ષા મુદ્દે SITની રચના કરી સચોટ તપાસ કરાશે – ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા\nબિનસચિવાલય ક��લાર્કની પરીક્ષા : છ લાખથી વધુ પરીક્ષાર્થીઓની મહેનત એળે નહીં જાય, રાજ્ય સરકાર વિદ્યાર્થીલક્ષી નિર્ણય લેશે – સીએમ વિજય રૂપાણી\nરમતવીરોને સ્પોર્ટસ ઇન્જરીના કિસ્સામાં ઘરઆંગણે જ મળશે શ્રેષ્ઠ સારવાર, આર્થ્રો વન સ્પેશિયાલિટી કલીનીકનું ઉદ્ઘાટન કરાયું\nસ્વચ્છ ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પીરાણા ડમ્પ સાઇટ ખાતે કચરાનો પહેલો ડુંગર ડિસેમ્બરમાં નાબૂદ થશે\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nમહિલાઓને વધુ સુરક્ષા પ્રદાન કરતો મોદી સરકારનો નિર્ણય\nચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ\nઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા\nમમતાને સુપ્રિમ ઝટકો: સર્વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/air-pollution-in-ahmedabad-gpcb-issues-notice-pollution-spreading-units", "date_download": "2019-12-07T08:17:51Z", "digest": "sha1:KSRFUSEHZF2ICPI6LLMQJYFPC5ZORRFI", "length": 10156, "nlines": 120, "source_domain": "www.vtvgujarati.com", "title": " પ્રદુષણની રડારોડ બાદ હવે તંત્ર જાગ્યુઃ GPCB અમુક એકમોને નોટીસ ફટકારી | Air pollution in Ahmedabad GPCB issues notice Pollution spreading units", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nનોટીસ / પ્રદુષણની કાગારોડ બાદ હવે તંત્ર જાગ્યુઃ GPCBએ અમુક એકમોને નોટીસ ફટકારી\nઅમદાવાદની હવા ઝેરી છે. પ્રદુષણ મામલે ગુજરાત બીજુ દિલ્હી બની રહ્યુ છે ત્યારે છેક હવે નઘરોળ તંત્ર હવે સફાળુ જાગ્યુ છે. GPCB (Gujarat Pollution Control Board) પ્રદુષણ ઓકતા કેટલાક એકમોને શો-કોઝ નોટિસ ફટકારી છે.\nઅમદાવાદમાં વધતા પ્રદૂષણ સામે GPCBની કાર્યવાહી\nપ્રદૂષણ ફેલાવતા એકમોને ફટકારી નોટિસ\nશહેરમાં પ્રદૂષણ ફેલાવતા એકમોને શો-કોઝ નોટિસ\nતાપમાન ઘટતા પ્રદૂષણમાં નોંધાયો વધારો\nદિલ્હીની જેમ અમદાવાદમાં પણ પ્રદૂષણમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે શહેરમાં વધતા પ્રદૂષણ સામે GPCBએ કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં પ્રદૂષણ ફેલાવતા એકમોને શો-કોઝ નોટિસ ફટકારી છે. તાપમાનમાં ઘટાડો થતા પ્રદૂષણમાં વધારો નોંધાયો છે.\nતાપમાનમાં ઘટાડો થતા પ્રદુષણ\nઅમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ઘટાડો નોંધાયો છે. શહેરમાં વાયુ પ્રદૂષણ 191થી ઘટીને 130 AQI થયું છે. દેવ દિવાળી બાદ પ્રદૂષણના પ્રમાણમાં વધારો થયો હતો.જેમાં હવે ઘટાડો નોંધાયો છે.\nશહેરના જુદા જુદા વિસ્તારમાં કેટલુ છે પ્રદુષણ\nશહેરના જુદા જુદા વિસ્તારની વાત કરીએ તો પીરાણા ખાતે એર ક્વોલિટી ઇન્ડેક્સ 245થી ઘટીને 161 નોંધાયો છે. તો સેટેલાઇટમાં AQI 193થી ઘટીને 161 થયું અને ચાંદખેડામાં AQI 215થી ઘટીને 161 નોંધાયો છે. જ્યારે બોપલમાં AQI 188થી વધીને 197એ પહોંચ્યો છે.\nસલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nમહિલા ડોક્ટરના દુષ્કર્મ કેસના તમામ 4 આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર\nહલ્લાબોલ / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ અમદાવાદમાં અસિત વોરાના ઘરની બહાર પરીક્ષાર્થીઓનો હોબાળો\nઅમદાવાદ / લંપટ નિત્યાનંદના રવાડે ચડેલી DPS સ્કૂલના વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ, વાલીઓ હાઈકોર્ટના દ્વારે\nસુરત / ઠંડીના ચમકારા વચ્ચે તસ્કરો બેફામ સતત ત્રીજા દિવસે કીમ વિસ્તારમાં બંધ મકાનને બનાવ્યું ટાર્ગેટ\nવલસાડ / બાઈક પર સવાર યુગલ સહિત એક મહિલાં મિત્ર સાથે એવું બન્યુ કે 3 પરિવાર આઘાતમાં સરી પડ્યાં\nવલસાડનાં કપરાડા તાલુકાનાં હેદલબારી ગામ પાસે અકસ્માતની ઘટનાં બનતા ચકચાર મચી ગઈ છે. પુરઝડપે પસાર થઈ રહલું બાઈક અચાનક વીજળીનાં થાંભલા સાથે ટકરાતા આ ઘટનાં બની હતી. જેમાં 3 લોકોનાં મોત નિપજ્યાં...\nઅભિમાન / હું જ શિવ છું, મને અડવાની આખા બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી :...\nઅકસ્માત / ભાવનગરમાં ખીચોખીચ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા બાળકીનું મોત,...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગેંગરેપનો 'ત્વરીત ન્યાય', શું એન્કાઉન્ટર એક જ ઉપાય\nઓપિનિયન / હૈદરાબાદ ઍન્કાઉન્ટર મામલે ગુજરાતીઓની પ્રતિક્રિયા\nપ્રતિક્રિયા / હૈદરાબાદ એન્કાઉન્ટર મુદ્દે પૂર્વ IPS ડી.જી.વણઝારાનું નિવેદન\nગાંધીનગર / લોકરક્ષક ભરતી મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની...\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ઘરના મંદિરમાં કઈ...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nમહામંથન / સંસદમાં કેન્ટિન સબસિડી થશે ખતમ, કેટલા સજ્જન છે સાંસદ\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nએનાલિસિસ / બિન સચિવાલય પરીક્ષા વિવાદ વિદ્યાર્થીઓની કોઈ ચિંતા નથી\nવિરોધ / બિન સચિવાલયના આંદોલનમાં હાર્દિક પટેલને જવું પડ્યું ભારે\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ડિપ્રેશનને દૂર કરવાને...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayangurukul.org/news/gurukul-droneswar-shilanyas", "date_download": "2019-12-07T06:21:17Z", "digest": "sha1:T7BRJWABXRZSQR47YBP2LY44MYFIT745", "length": 11903, "nlines": 205, "source_domain": "www.swaminarayangurukul.org", "title": "ગુરુકુલ દ્રોણેશ્વરનો શિલાન્યાસ | Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust", "raw_content": "\n108 - ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન, 2015\nHome » ગુરુકુલ દ્રોણેશ્વરનો શિલાન્યાસ\nમચ્છુન્દ્રીના કિનારે દ્રોણેશ્વર મહાદેવની સાનિધ્યમાં SGVP ગુરુકુલ દ્વારા નૂતન ગુરુકુલનો શિલાન્યાસ\nમકરસંક્રાન્તિના પુનિત પર્વે જ્યાં મહાદેવના શિરે અખંડ જલ ધારા વહી રહી છે તે તે મચ્છુન્દ્રીના કિનારે ઉના પાસેના દ્રોણેશ્વર મહાદેવની સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ છારોડી દ્વારા પૂ. માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે દક્ષિણ ભારતના પંડિત દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી અને ઋષિકુમારો દ્વારા વૈદિક વિધિથી ભગવાન શ્રી સ્વામિનારાયણના જયનાદ સાથે નૂતન ગુરુકુલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ઉના વિસ્તારના ધારાસભ્ય શ્રી પુંજાભાઇ વંશ તથા વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ તેમજ ગામડે ગામડેથી હજારો ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આ પછાત એરિયાના ગામડાંઓમાં સંસ્કાર યુકત શિક્ષણનો વ્યાપ વધે તેવા શુભ હેતુથી આ એસજીવીપી ગુરુકુલ દ્વારા નૂતન ગુરુકુલનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. દ્રોણેશ્વર મહાદેવની સાનિધ્યમાં અને મચ્છુન્દ્રી નદીની ગોદમાં કુદરતી વાતાવરણમાં આ ગુરુકુલનો વિકાસ થશે અને આધુનિક યુગમાં પ્રાચીન ગુરુકુલોની ઝાંખી કરાવશે. દ્રોણેશ્વર મહાદેવ અત્યંત પ્રાચીન છે.ગુરુદેવ દ્રોણાચાર્યે પોતાના પ્રિય ��િષ્યો પાંડવોને લઇને અહીં પધારેલા. અને દ્રોણેશ્વર મહાદેવની સ્થાપના કરેલી.\nગુરુકુલને લીધે આ પ્રાચીન તીર્થનો વિકાસ પણ થશે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પૂ.પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા પૂ.જોગી સ્વામી આ ઉના વિસ્તારના ગામડાંઓમાં પગપાળા ફરીે વિચરણ કરેલ છે તેથી આ ભૂમિ સદ્‌ગુરુઓના ચરણંાકિત થયેલ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રબોધેલ સદ્‌વિદ્યા પ્રવર્તનના સંદેશને મૂર્તિમંત રુપ આપીને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે આગવી ક્રાંતિ કરી છે. તેમને પગલે પગલે ચાલીને આ ગુરુકુલનો પ્રાંરભ થઇ રહ્યો છે. આ ગુરુકુલમાં કન્યા કેળવણીને વિશેષ પ્રાધાન્ય આપવાામાં આવશે. સંસ્કારી સંતાનો રાષ્ટ્રનો સાચો આધાર છે. સંસ્કારી માતાઓ હશે તો જ રાષ્ટ્રને સંસ્કારી સંતાનો મળશે. અહીંયા મારુતિ ક્રિડા ધામનો પણ શિલાન્યાસ થયો છે. જે આ સંકુલનુું ક્રિડાંગણ હશે. અહીંયા દિકરીઓને સ્વરક્ષા માટે ખેલકૂદ વગેરેની તાલિમ આપવામાં આવશે. જેથી દિકરીઓ અનિષ્ટ તત્વોનો વીરતાથી સામનો કરી શકે. આ ઉપરાંત આધુનિક યુગના જ્ઞાન વિજ્ઞાનનો લાભ પણ અહીંયા મળશે. કન્યા કેળવણી ઉપરાંત અહીં બીજા પણ અનેક શૈક્ષણિક પ્રકલ્પો હાથ ધરવામાં આવશે. જેને લીધે આ વિસ્તારના બાળકોને સર્વાંગી શિક્ષણ પ્રાપ્ત થશે. આ સ્થાનના વિકાસમાં ગુરુકુલના સંત શ્રી પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી યુવાન કાર્યકર્તાઓને તેમજ સંતો -હરિભકતોને છત્ર પુરું પાડી માર્ગદર્શન આપશે. આ પ્રસંગે પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીેએ આવડી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ભાઇઓ અને બહેનોનો આભાર માની આ નૂતન ગુરુકુલમાં તનમન અને ધનથી સહકાર આપવા અપીલ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પૂંજાભાઇ વંશે જણાવ્યું હતું કે હું ખરેખર સદ્‌ભાગી છું કે આવા પવિત્ર કાર્યમાં હિસ્સેદાર બનું છું. ગુજરાતના છેવાડાના પછાત ગામોમાં આ ગુરુકુલના સંતો સંસ્કાર સાથે કેળવણીનું જે ભગીરથ કાર્ય ઉપાડી રહ્યા છે તે જોઇને મારું મસ્તક નમી જાય છે.ખરેખર વિદ્યાના સંકુલ ઉભા કરી તેને ચલાવવા એ ઘણું કઠણ છે. આ વિકસી રહેલ ગુરુકુલ સંસ્થાને તનમન અને ધનથી સહકાર આપશો. આ સંસ્થાના વિકાસ કાર્યમાં મારો સંપૂર્ણપણે સહકાર રહેશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:User_ast", "date_download": "2019-12-07T07:27:05Z", "digest": "sha1:LR6NOWJSLAWPEQJODBHXPSNBNQFJDF4R", "length": 2589, "nlines": 46, "source_domain": "gu.wikipedia.org", "title": "\"શ્રેણી:User ast\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"શ્રેણી:User ast\" ને જોડતા પાનાં\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ શ્રેણી:User ast સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nસભ્ય:Anas1712 ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95:%E0%AA%B8%E0%AA%88%E0%AA%A6_%E0%AA%B6%E0%AB%87%E0%AA%96", "date_download": "2019-12-07T07:36:18Z", "digest": "sha1:T7EJPCMEGR3OMC5A5OOIBXKAYIABAZSW", "length": 2500, "nlines": 57, "source_domain": "gu.wikisource.org", "title": "સર્જક:સઈદ શેખ - વિકિસ્રોત", "raw_content": "\nમધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો (૨૦૧૭) (મધ્ય યુગના વૈજ્ઞાનિકોના જીવનચરિત્ર)\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩ જૂન ૨૦૧૯ના રોજ ૧૪:૨૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/2014/07/06/", "date_download": "2019-12-07T07:26:36Z", "digest": "sha1:FDSG4ZGPKZW6RHVY5LNZ6WH7LJBUYFAO", "length": 5340, "nlines": 108, "source_domain": "gujarati.oneindia.com", "title": "Gujarati Oneindia Archives of July 06, 2014: Daily and Latest News archives sitemap of July 06, 2014 - Gujarati Oneindia", "raw_content": "\nઆર્કાઇવ્સ 2014 07 06\n7 રાજ્યોમાં નવા રાજ્યપાલોના નામની જાહેરાત કરશે NDA સરકાર\nNews in Pics: અઠવાડિયાની તે તસવીરો જે બની ગયા સમાચાર\n46 નર્સો બાદ ઇરાકથી પરત ફર્યા વધુ 200 ભારતીય\nતમિલનાડુ: તિરૂવલ્લૂર જિલ્લામાં દિવાલ ઢળી પડતાં 11 લોકોના મોત\nમુરાદાબાદ હિંસા: SSPએ ભાજપના નેતા સર્વેશ કુમારને ગણાવ્યા દોષી\n'હરિયાણામાં ભાજપને જીતાડો, બિહારી દુલ્હન મેળવો'\nસીટ અપાવવા માટે કુમારસ્વામીએ માંગ્યા હતા 20 કરોડ\nયુએઇ સ્થિત ભારતીય વ્યાપારીએ કરી 46 નર્સોને નોકરીની ઓફર\nતો અનુષ્કા નહીં ડેનિયલ હશે વિરાટની પત્ની\nવિશ્વ ક્રિક��ટની યાદગાર તસવીરોઃ ફરી મેદાનમાં ઉતર્યા દિગ્ગજો\nને યુવરાજ સિંહ થયો સચિન આગળ નતમસ્તક\nનેલ્લોર, ઝડપથી વિકસતાં શહેરની કહાણી\nરમઝાન સ્પેશિયલઃ એક એવી દરગાહ જ્યાં પૂરી થાય છે દરેક મુરાદ\nPic: આ છોકરીએ 10,000 હજાર લોકો સાથે માણ્યું છે સેક્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "https://khushimantra.com/tag/do-whatever-you-like-most/", "date_download": "2019-12-07T07:37:28Z", "digest": "sha1:FIUIA7FOZSZFWSHZ327PVUQRRPRDXQCR", "length": 2050, "nlines": 22, "source_domain": "khushimantra.com", "title": "do whatever you like most – ખુશી મંત્ર", "raw_content": "\nસ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી\nજે કરો તે મનથી કરો…\nJune 12, 2019 by ખુશી મંત્ર - સ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી\nઆજે ઘણા ખરા લોકો ચિંતા, આવેશ અને તણાવમાં જીવી રહ્યા છે. હસતાં મોઢા સાથે કદાચ જ કોઈ જોવા મળે છે. આનું મુખ્ય કારણ એ છે કે આપણે જે કોઈ કામ કરીએ છીએ એ મજબૂરી અથવા જવાબદારી માનીને મગજ પર ભાર રાખીને કરીએ છીએ અને એ કામને માત્ર પૂરું કરવા જ કરીએ છીએ.. આપણે આપણાં કામને … Continue reading જે કરો તે મનથી કરો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/story/gujarati/nlo92dpg/bhrssttaacaar/detail?undefined", "date_download": "2019-12-07T07:03:58Z", "digest": "sha1:RYE7G2OWCNCDNE2ZHJCNVLKTFOAM4KCX", "length": 8462, "nlines": 114, "source_domain": "storymirror.com", "title": "ગુજરાતી વાર્તા ભ્રષ્ટાચાર by Prakruti Shah", "raw_content": "\nશહેરની એક નામાંકિત શાળામાં આજે ધોરણ આઠમાં એક અનોખો પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને જિંદગીનો એક મહ્ત્વનો પાઠ શીખવવામાં ચાવીરુપ હતો. વિદ્યાર્થીઓ એ ઘરે જઇ ને પ્રોજેક્ટ વિશે પોતાના વાલીઓને વાત કરી. મોટાભાગના વાલીઓ આ પ્રોજેક્ટ પાછળનું હાર્દ સમજ્યા વિના એમના વોટ્સએપ ગ્રુપમાં ચર્ચા કરવા લાગ્યા. અને શાળામાં જઇ એનો વિરોધ કરવાની યોજના ઘડી. પરંતુ, એમાંના કેટલાક વાલીઓ ને આ પ્રોજેક્ટ પાછળ કોઇ ગૂઢાર્થ હોવાની લાગણી થઇ. એમને પોતનો પ્રતિભાવ વ્યક્ત કર્યો કે, આ પ્રોજેક્ટની સમય મર્યાદા એક અઠવાડિયાની છે, ત્યાં સુધી થોભો અને રાહ જોવાની નીતિ અપનાવીએ.\nપ્રોજેકટ અનુસાર વિદ્યાર્થીઓએ તેમના ઘરે કામ કરવા આવતા લોકો જેમકે, કામવાળા, ડ્રાઇવર , રસોઇયો, નોકર ચાકર, માળી તથા તેમની શાળામાં કામ કરતા પટાવાળા, બસ ડ્રાઇવર તથા રસ્તા પર કામ કરતા મજૂરો વગેરે ની જિંદગી વિશે માહિતી એકત્ર કરવાની હતી. તેમના ઘરે જઇ તેઓની રહેણીકરણી તથા તેમના કુંટુંબ વિશે વિગતવાર અહેવાલ તૈયાર કરવાનો હતો. દરેક વિદ્યાર્થીઓએ એના માટે મહેનત કરી, તેમના ઘરે તથા શાળામાં કામ કરતા લોકો જોડે વાત કરી, તેમના ઘરની મુલાકાત લીધી અને જરુરી માહિતી એક્ત્ર કરી. કેટલાક વિદ્યાર્થીઓએ તો ફોટોગ્રાફ પણ લીધા. અ‍ઠવાડિયા પછી દરેક વિદ્યાર્થીઓએ પોતનો અહેવાલ બનાવી શાળામાં સબમિટ કર્યો. શિક્ષકો તથા પ્રિન્સિપાલે દરેક અહેવાલની સમીક્ષા કરી.\nબીજા અઠવાડિયે તેમણે ધોરણ આઠના વિદ્યાર્થીઓના વાલીઓની મીટિંગ બોલાવી. તેમણે વિદ્યાર્થીઓએ બનાવેલા અહેવાલ ના આધારે બનાવેલું પ્રેઝ્ન્ટેશન સૌ વાલીઓ ને બતાવ્યું. અમુક વિદ્યાર્થીઓએ અમુક મુદ્દાઓની સુંદર રીતે છણાવટ કરી રજૂઆત કરી હતી. એક વિદ્યાર્થી એ તો પોતાના ઘરે કામ કરવા આવતા નોકરના હાથ વિશે લખ્યુ હતું. કે એના ખરબચડા હાથ જોઇ ને મને તો ચીતરી ચડી ગઇ હતી, મારા પપ્પા ના હાથ તો કેટલા સુંવાળા છે. જ્યારે મારા ઘરે કામ કરતો આ નોકર ઘરે જઇ પોતાના બાળકોને વહાલ કરતો હશે તો એના બાળકો ને વાગતું હશે, એમને એ ગમતું હશે પણ એ પછી એના ઘરની મુલાકાત વિશેની વાત માં તેણે લખ્યું હતું કે, મે એના ઘરે જઇ ને જોયું કે, જેવો એ ઘરે પહોંચે ત્યારે એના બાળકો એને વળગી પડે છે અને તેના બાળકોના હાથ પણ કંઇક અંશે ખરબચડા છે, એનું કારણ એમના ભણતરનો ખર્ચો પૂરો કરવા માટે બાપની કમાણી ઓછી પડતી હોવાથી એ લોકો પણ નાનું મોટું કામ કરે છે. મજૂરી કરી ને ગંદા તથા ખરબચડા થયેલા એ હાથ પાછળ છોકરાઓના સુંદર ભવિષ્યની અનુભૂતિ છુપાયેલી છે અને તેથી તેઓને બાળકોને તેમના હાથમાં સુંવાળાપ અનુભવાય છે. એ સાથે એ બાળકે એક વધારાની નોંધ લખી હતી,જે ધ્યાનપાત્ર હતી. સરકારી નોકરી કે પોતાનો ધંધો કરતા અમારા માતા – પિતાના સુંવાળા હાથમાં આ નોકરના ખરબચડા હાથ જેવી સુંવાળાપ નથી, કારણ એમના હાથ ક્યાંક તો ભ્રષ્ટાચારથી ખરડાયેલા છે. આ સાંભળી ને ઘણાના માથા શરમ થી ઝૂકી ગયા. આજે એમના જ બાળકો એ એમને આયનો બતાવ્યો હતો. વિદ્યાર્થીઓ સાથે વાલીઓ માટે પણ આ પ્રોજેક્ટ માં બોધપાઠ હતો, અને હા શાળા ના શિક્ષકો તથા પ્રિન્સિપાલ માટે પણ. આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં એક ઉત્તમ નાગરિક બનવા માટેનું પગથિયું ચડી રહ્યા હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/business/articles/retail-inflation-rate-down-to-3-15-percentage-in-july-declared-by-indian-govt-102269", "date_download": "2019-12-07T06:28:10Z", "digest": "sha1:N6SQHYVYFDMJDA5HYNSXOSJBBUVW5SV7", "length": 7400, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "Retail Inflation Rate down to 3 15 percentage in July Declared by Indian Govt | જુલાઇમાં રિટેલ મોંઘવારી દરમાં સામાન્ય ઘટાડા સાથે 3.15 ટકા રહ્ય�� - business", "raw_content": "\nજુલાઇમાં રિટેલ મોંઘવારી દરમાં સામાન્ય ઘટાડા સાથે 3.15 ટકા રહ્યો\nગ્રાહક ભાવાંકના મોંઘવારી દરમાં સાધારણ ઘટાડો જોવા મળ્યો છે. ભારત સરકાર મંગળવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે જુલાઇ મહિનામાં રિટેલ ઇન્ફ્લેશન સાધારણ ઘટીને 3.15 ટકા નોંધાયો છે. જે ગત જૂનમાં 3.18 ટકા અને જુલાઇ 2018માં 4.17 ટકા હતો.\nMumbai : ભારતમાં મંદીના માર વચ્ચે ગ્રાહક ભાવાંકના મોંઘવારી દરમાં સાધારણ ઘટાડો જોવા મળ્યો છે. ભારત સરકાર મંગળવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે જુલાઇ મહિનામાં રિટેલ ઇન્ફ્લેશન સાધારણ ઘટીને 3.15 ટકા નોંધાયો છે. જે ગત જૂનમાં 3.18 ટકા અને જુલાઇ 2018માં 4.17 ટકા હતો. કેન્દ્રીય સાંખ્યાકીય વિભાગ તરફથી જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે ગત મહિને એટલે કે જુલાઇ મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી થઇ હોવા છતાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) એટલે રિટેલ ઇન્ફ્લેશનમાં ઘટાડો જવા મળ્યો તે નવાઇની વાત છે.\nફુડ બાસ્કેટનો ઇન્ફ્લેશન રેટ 2.36 ટકા રહ્યો\nસરકારી આંકડા મુજબ ફૂડ બાસ્કેટનો ઇન્ફ્લેશન જુલાઇમાં 2.36 ટકા રહ્યો છે જે જૂનમાં 2.25 ટકા હતો. આ દર રિઝર્વ બેન્ક દ્વારા નક્કી કરાયેલા 4 ટકાના મોંઘવારી દર કરતા નીચા છે.નોંધનિય છે કે રિઝર્વ બેન્ક દ્વારા દર બે મહિને પોતાની ધિરાણનીતિમાં મોંઘવારી દરનું લક્ષ્યાંક નક્કી કરે છે. રિટેલ મોંઘવારીના દરમાં થયેલા ઘટાડાથી એક વાત તો સ્પષ્ટ થઇ ચૂકી છે કે રિઝર્વ બેન્ક દ્વારા રેપો-રેટમાં ઘટાડવાનો નિર્ણય કેટલો જરૂરી હતો. કારણ કે મોંઘવારી દરમાં ઘટાડો એ માંગ અને વપરાશ ઘટવા તરફ સંકેત કરે છે.\nઆ પણ જુઓ : ઝાડૂ પણ મારે છે અને નગારા પણ વગાડે છે, આવો છે આપણા PMનો અંદાજ\nહવે RBI હવે ઓક્ટોબરમાં જાહેર થનાર પોતાની ધિરાણનીતિમાં વધુ એક વખત વ્યાજદર ઘટાડે તો નવાઇ નહીં. રિઝર્વ બેન્ક દેશમાં માંગ અને વપરાશને વેગ આપવા માટે રેપોરેટમાં ઘટાડો કરી શકે છે. તાજેતરની ધિરાણનીતિમાં RBIએ રેપોરેટ ઘટાડીને 5.4 ટકા કર્યો છે જે છેલ્લાં નવ વર્ષનો સૌથી નીચો રેટ છે.\nમૂડીઝે Yes બેન્કની રેટિંગ ઘટાડી, શૅરમાં 5 ટકાનો વધુ ઘટાડો\nફોર્બ્સની યાદીમાં સૌથી ઉદાર સમાજસેવી તરીકે આ ગુજરાતીને મળ્યું સ્થાન\nટ્રેડ-વૉર આધારિત વધ-ઘટ : ગુરુવારે ઊઘડતી બજારે વૈશ્વિક સોનું મક્કમ, ભારતમાં ઘટાડો\nઉત્પાદન ઘટશે એવી આશાએ ક્રૂડ ઑઇલના ભાવમાં વૃદ્ધિ જોવા મળી\nસની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ\nસાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો\nઑફિસ જવા માટે આ ઢોલીવુડ બ્યૂટીઝની જેમ થાઓ તૈયાર, લાગશો પર્ફેક્ટ\nAishwarya Majmudar બંધાઈ સગાઈના બંધનમાં, જુઓ ખૂબસુરત તસવીરો\nમૂડીઝે Yes બેન્કની રેટિંગ ઘટાડી, શૅરમાં 5 ટકાનો વધુ ઘટાડો\nફોર્બ્સની યાદીમાં સૌથી ઉદાર સમાજસેવી તરીકે આ ગુજરાતીને મળ્યું સ્થાન\nટ્રેડ-વૉર આધારિત વધ-ઘટ : ગુરુવારે ઊઘડતી બજારે વૈશ્વિક સોનું મક્કમ, ભારતમાં ઘટાડો\nઉત્પાદન ઘટશે એવી આશાએ ક્રૂડ ઑઇલના ભાવમાં વૃદ્ધિ જોવા મળી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/rejunuron-dl-p37117697", "date_download": "2019-12-07T06:41:40Z", "digest": "sha1:AICJX3FH5T6POOUUNBSWJY5BAQRPI4Y5", "length": 19374, "nlines": 365, "source_domain": "www.myupchar.com", "title": "Rejunuron Dl in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Rejunuron Dl naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nRejunuron Dl નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Rejunuron Dl નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Rejunuron Dl નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓ કોઈપણ આડઅસરો વિશે ચિંતા કર્યા વગર Rejunuron Dl લઈ શકે છે.\nશું સ્તનપાન દરમ્યાન Rejunuron Dl નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે Rejunuron Dl સલામત છે.\nકિડનીઓ પર Rejunuron Dl ની અસર શું છે\nકિડની પર Rejunuron Dl હાનિકારક અસર પેદા કરી શકે છે. જો તમને એવું લાગે કે આવી કોઇ અસર છે, તો આ દવા લેવાનું બંધ કરો, અને ફક્ત તમારા ડૉક્ટરની સલાહ પર ફરીથી શરૂ કરો.\nયકૃત પર Rejunuron Dl ની અસર શું છે\nયકૃત માટે Rejunuron Dl ભાગ્યે જ હાનિકારક છે.\nહ્રદય પર Rejunuron Dl ની અસર શું છે\nહૃદય પર Rejunuron Dl ખૂબ જ હળવી આડઅસરો ધરાવે છે.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Rejunuron Dl ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Rejunuron Dl લેવી ન જોઇએ -\nશું Rejunuron Dl આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, Rejunuron Dl આદત બનાવતી નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nRejunuron Dl તમને નિંદ્રા અથવા ઘેન ચડાવતી ન���ી. તેથી તમે સલામત રીતે વાહન ચલાવી શકો છો અથવા મશીનનું સંચાલન કરી શકો છો.\nશું તે સુરક્ષિત છે\nહા, Rejunuron Dl સલામત છે પરંતુ તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેને લો.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nના, Rejunuron Dl કોઈ પણ પ્રકારની માનસિક બિમારીનો ઇલાજ કરી શકતી નથી.\nખોરાક અને Rejunuron Dl વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nચોક્કસ ખોરાક સાથે સેવન કરવાથી, Rejunuron Dl અસર કરવામાં વધુ સમય લઇ શકે છે. આ વિશે તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.\nઆલ્કોહોલ અને Rejunuron Dl વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nRejunuron Dl અને આલ્કોહોલની અસર વિશે કશું કહેવું મુશ્કેલ છે. આ અંગે કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Rejunuron Dl લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Rejunuron Dl નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Rejunuron Dl નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Rejunuron Dl નું સેવન કરો છો\nતમે કયા સમયે Rejunuron Dl નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/astrology/nag-panchami-2019-a-rare-coincidence-will-happen-on-125-august-after-125-years-048814.html?utm_source=articlepage-Slot1-1&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T06:09:46Z", "digest": "sha1:77HG4IKEVKDPGXT45IVNOF37OGSX5M2R", "length": 11914, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "નાગપંચમી 2019: 5 ઓગસ્ટે 125 વર્ષ પછી બનશે દુર્લભ સંયોગ | Nag Panchami 2019: A rare coincidence will happen on 125 August after 125 years - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n46 min ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\n2 hrs ago ‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n2 hrs ago IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nનાગપંચમી 2019: 5 ઓગસ્ટે 125 વર���ષ પછી બનશે દુર્લભ સંયોગ\nભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ ચાલી રહ્યો છે. હિંદુ ધર્મમાં માનનારા લોકો માટે શ્રાવણ મહિનો ખૂબ જ વિશેષ હોય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ આ મહિનામાં શિવલિંગમાં વાસ કરે છે. અઠવાડિયાના સોમવાર ભગવાન શિવજીને સમર્પિત માનવામાં આવ્યા છે અને શ્રાવણમાં આ દિવસની માન્યતા વધુ વધે છે. શ્રાવણ મહિનો આવતાની સાથે જ ભારતીય તહેવારો પણ શરૂ થઈ જાય છે. શ્રાવણમાં નાગ પંચમીનો પર્વ પણ મનાવવામાં આવે છે.\nનાગપંચમી પર 125 વર્ષ પછી દુર્લભ યોગ બનશે\nઆ વખતે નાગપંચમી પર ખૂબ જ દુર્લભ યોગ બનશે. 125 વર્ષ પછી લોકોને આવો ખાસ યોગ મળવાનો છે. નાગપંચમી વર્ષ 2019 ના શ્રાવણના ત્રીજા સોમવારે રહેશે. શ્રાવણના સોમવારને કારણે નાગપંચમી પર્વની મહત્તા અનેકગણી વધશે. શ્રાવણના માસના સોમવારના દિવસે નાગપંચમી હોવું ખૂબ જ દુર્લભ હોય છે. એટલું જ નહીં, આ સંયોગથી સંજીવની મહાયોગ બનશે. આ વર્ષે શ્રાવણનો ત્રીજો સોમવાર અને નાગપંચમી શ્રાવણ મહિનાના શ્રેષ્ઠ મુહૂર્તમાં આવી રહી છે. આ પ્રસંગે, પૂર્ણા તિથિ થશે, તેમજ સોમનું નક્ષત્ર હસ્ત પણ હાજર હશે. સિધ્ધિ યોગ સાથે આ વર્ષની શ્રેષ્ઠ પંચમી તિથિ હશે.\nભગવાન શિવ નાગને તેમના ઘરેણાં તરીકે ધારણ કરે છે. શ્રાવણ માસના શુક્લ પક્ષની પંચમી એ નાગ દેવની પૂજા કરવાનો રિવાજ છે. નાગપંચમીના દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે અને શ્રાવણનો સોમવાર હોવાની સ્થિતિમાં લોકો તેમનો આશીર્વાદ લેવા માટે શિવાલય પણ જાય છે. આ દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરો. કાલસર્પ દોષની પૂજા કરવા માટે પણ ખૂબ જ શુભ યોગ હશે.\nનાગ પંચમી તિથિ અને શુભ મુહૂર્ત\nઆ વર્ષે પંચમી તિથિ 4 ઓગસ્ટના રોજ સાંજે 6.48 વાગ્યેથી શરૂ થશે અને 5 ઓગસ્ટે બપોરે 2.52 વાગ્યા સુધી રહેશે. 5 ઓગસ્ટના રોજ નાગપંચમીની પૂજા કરવાનો શુભ સમય સવારે 5:49 અને 8:28 ની વચ્ચે રહેશે.\nજાણો આપણા દેશમાં શા માટે કરવામાં આવે છે નાગની પૂજા\nજાણો શા માટે નાગપંચમીએ કરવામાં આવે છે સર્પની પૂજા\nજાણો નાગપંચમી પર કેમ વરસાવવામાં આવે છે પથ્થર\nરાજસ્થાનમાં વિશ્વની સૌથી મોટી શિવની પ્રતિમા બની રહી છે\nપાકિસ્તાનમાં એક હજાર વર્ષ જૂનું શિવ મંદિર, શિવજીના આંસુઓથી બન્યું હતું આ મંદિર\nમહાશિવરાત્રી વિશેષઃ જાણો પૂજાનો સમય અને શિવના 10 અવતારો વિશે\nમહાશિવરાત્રી 2019: કેમ શિવજીને ભાંગ અને ધતુરો ચઢાવવામાં આવે છે\nકટાસરાજ મંદિરઃ જાણો પાકિસ્તાનની એ જગ્યા વિશે જેને કહે છે ‘શિવ નેત્ર'\nશિવપુરાણમાં દર્શાવાયા છે રૂદ્રાક્ષના 14 પ્રકાર, જાણો શું થશે ફાયદો\n‘હર હર મોદી' નો જવાબ ‘બોલ બમ બમ' થી આપશે કોંગ્રેસ, જાણો શું છે રણનીતિ\nકૈલાશ માનસરોવરના રસ્તો રાહુલ ગાંધીનું ટ્વિટઃ ‘અહીં નફરત નહિ શાંતિ છે'\nભોળેનાથને ખુશ કરવાના ચક્કરમાં યુવકે કાપી નાખી પોતાની જીભ\nપશ્ચિમ બંગાળમાં 9 મહિનાની બાળકી સાથે રેપ, પોલિસે નોંધ્યો કેસ\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\nકર્ણાટક ઉપચુનાવમાં ભાજપે જીતવી પડશે 8 સીટ, નહી તો લાંબુ ખેચાશે નાટક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%88%E0%AA%A1%E0%AA%A8_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95,_%E0%AA%B2%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8", "date_download": "2019-12-07T06:40:35Z", "digest": "sha1:G7HKMEFBH4UVCIWXGTAYEWWGYLZBPWGX", "length": 5698, "nlines": 116, "source_domain": "gu.wikipedia.org", "title": "ઈડન પાર્ક, લંડન - વિકિપીડિયા", "raw_content": "\nઆ લેખનું ભાષાંતર કરવાની જરૂર છે.\nમોટા ભાગે કોઇકે આ પાનું બીજી ભાષાના લેખનમાંથી ઉતાર્યું છે અને એનું પૂરી રીતે ભાષાંતર હજુ થયું નથી. મહેરબાની કરી આ પાનાંનો અનુવાદ કરી વિકિપીડિયા ને આગળ વધારવામાં અમારી મદદ કરો અને અનુવાદ પૂર્ણ થયા બાદ આ ઢાંચો કાઢી નાંખો. અનુવાદ કરવા અહિંયા ક્લિક કરો.\nઇડન પાર્ક (અંગ્રેજી:Eden Park) એ ઈંગ્લેન્ડના મુખ્ય શહેર લંડન ખાતે આવેલું એક સ્થળ છે, જે લંડન બરો ઓફ બ્રોમલી તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલું છે. આ સ્થળ એક પરાંનો વિસ્તાર (સબર્બન એરિયા) છે જે પશ્ચિમ વિકહામ, એલ્મર્સ એન્ડ અને શર્લી નામના વિસ્તારોની વચ્ચે આવેલું છે.\nબેથલહામ રોયલ હોસ્પિટલ આ સ્થળની નજીકમાં આવેલી છે.\nલેન્ગલી પાર્ક સ્કૂલ ફોર ગર્લ્સ en:Langley Park School for Girls)\nએલ્મર્સ એન્ડ રેલ્વે સ્ટેશન (en:Elmers End station)\nઇડન પાર્કની ઐતિહાસિક તસવીરો\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅધૂરા અનુવાદ કરેલા લેખો\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૮ માર્ચ ૨૦૧૩ના રોજ ૨૩:૪૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/international-44838883", "date_download": "2019-12-07T06:12:09Z", "digest": "sha1:NV4JNMPUDXDNLR6SNJS3MTS6JPVPMVOZ", "length": 12659, "nlines": 131, "source_domain": "www.bbc.com", "title": "ડોનાલ્ડ ટ્રમ્પે થેરેસા મેને કહ્યું, ‘ઈ���ુ સામે કાયદાકીય કાર્યવાહી કરો’ - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nડોનાલ્ડ ટ્રમ્પે થેરેસા મેને કહ્યું, ‘ઈયુ સામે કાયદાકીય કાર્યવાહી કરો’\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\nફોટો લાઈન ડોનલ્ડ ટ્રમ્પ અને થેરેસા મે\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેને એવી સલાહ આપી હતી કે યુરોપિયન સંઘ (ઈયુ) સાથે વાટાઘાટ કરવાને બદલે બ્રિટને તેના પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.\nથેરેસા મેએ આ વાત BBC સાથેની વાતચીતમાં જણાવી હતી.\nટ્રમ્પે શુક્રવારે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેમણે બ્રિટિશ વડાપ્રધાનને એક સૂચન કર્યું છે, પણ થેરેસા મેને એ અત્યંત 'ઘાતક' લાગ્યું હતું.\nડોનાલ્ડ ટ્રમ્પે તમને શું સૂચન કર્યું હતું, એવો સવાલ બીબીસીના એન્ડ્ર્યુ મારે પૂછ્યો ત્યારે થેરેસા મેએ કહ્યું હતું, \"તેમણે કહેલું કે અમારે ઈયુ સાથે વાટાઘાટ નહીં, પણ તેના પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.\"\nથેરેસા મેએ બ્રેક્સિટ માટેની તેમની બ્લ્યુપ્રિન્ટનો બચાવ કર્યો હતો અને તેને ટેકો આપવાની વિનતી ટીકાકારોને કરી હતી.\nતેમણે ઉમેર્યું હતું કે આ બ્લ્યુપ્રિન્ટ અનુસાર બ્રિટન અન્ય દેશો સાથે વ્યાપાર કરાર કરી શકશે, લોકોની મુક્ત અવરજવર અને યુરોપિયન કોર્ટ ઑફ જસ્ટિસના કાર્યક્ષેત્ર પર પૂર્ણવિરામ મૂકી શકાશે.\nફોટો લાઈન બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મે\nકન્ઝર્વેટિવ પક્ષના સંસદસભ્યો બ્રેક્સિટ પર જોખમ સર્જી રહ્યા હોવાની ચેતવણી થેરેસા મેએ આપી હતી.\nબ્રિટનને ઈયુમાંથી નીકળી જવાનો આગ્રહ લાંબા સમયથી કરતા કેટલાક સભ્યો થેરેસા મેના બ્રેક્સિટ શ્વેતપત્રથી ખુશ નથી.\n'મેઈલ ઑન સન્ડે' માટે લખેલા એક લેખમાં થેરેસા મેએ બ્રિટનવાસીને \"પુરસ્કાર પર નજર રાખવાની\" વિનતી કરી હતી.\nવ્યાપાર અને કસ્ટમ્સ નીતિ બાબતે આમ સભામાં આગામી સપ્તાહે નિર્ણાયક મતદાન થવાનું છે ત્યારે થેરેસા મેનો આ સંદેશો આવી પડ્યો છે.\nથેરેસા મેની યોજનાને નિષ્ફળ બનાવવા માટે તેમના જ પક્ષના યુરોપીયન રિસર્ચ ગ્રૂપના કેટલાક સભ્યો ખરડામાં સુધારો કરાવવા ઇચ્છે છે.\nથેરેસા મેના શ્વેતપત્��નો હેતુ વ્યાપાર સહકાર જાળવી રાખવાનો અને બ્રિટન માટે વૈશ્વિક વ્યાપાર કરારોની અનુકૂળતા કરવાનો છે.\nપાકિસ્તાનની ચૂંટણીમાં આ વખતે 'કાશ્મીરનો મુદ્દો' કેમ ગાયબ છે\nક્યાં રહેવું વધારે ફાયદાકારક છે શહેરમાં કે ગામડામાં\nમળો 82 વર્ષના શ્રીધરને, શા માટે તેમણે 66 વર્ષે કપાવ્યા નખ\nટ્રમ્પે 'સન' અખબારને જણાવ્યું હતું કે થેરેસા મેની દરખાસ્તોને કારણે અમેરિકા સાથેના વ્યાપાર કરાર પર લગભગ પૂર્ણવિરામ મૂકાઈ જશે.\nજોકે, એ નિવેદનના કલાકો બાદ તેમણે ફેરવી તોળ્યું હતું અને કહ્યું હતું કે અમેરિકા અને બ્રિટન વચ્ચે વ્યાપાર કરાર 'નિશ્ચિત રીતે' શક્ય છે.\nથેરેસા મેએ એવું જણાવ્યું હતું કે તેમની પાસે શ્વેતપત્રનો કોઈ કાર્યક્ષમ વિકલ્પ નથી. તેથી ખરડાની વિરુદ્ધ મતદાન કરવાથી બ્રેક્સિટની યોજનાને ઘણું નુકસાન થશે.\nહવે પુટિનને મળશે ટ્રમ્પ\nફોટો લાઈન ડોનલ્ડ ટ્રમ્પ તેમના ટર્નબેરી રિસોર્ટમાં રવિવારે સવારે ગોલ્ફ રમ્યા હતા\nસ્કૉટલૅન્ડમાં બીજી રાત પસાર કર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિટનથી રવાના થશે. તેઓ પ્રેસ્ટવિક એરપોર્ટથી ફિનલૅન્ડ જશે.\nફિનલૅન્ડમાં હેલસિંકી તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુટિન સાથેની શિખર મંત્રણાની તૈયારી કરશે.\nશનિવારે કરેલી એક ટ્વીટમાં ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું, \"હું સ્કૉટલૅન્ડ આવી પહોંચ્યો છું અને બે દિવસ ટ્રમ્પ ટર્નબેરીમાં રહીશ. એ દરમ્યાન બેઠકો યોજીશ, લોકોને મળીશ અને ગોલ્ફ રમીશ.\n\"અહીં હવામાન અદભૂત છે. સોમવારે વ્લાદિમિર પુટિન સાથેની બેઠક માટે આવતીકાલે હું હેલસિંકી જઈશ.\"\nઆ બેઠક પહેલાં ટ્રમ્પે કહ્યું હતું પુતિન 'કદાચ' 'નિષ્ઠૂર માણસ' છે.\nબીજી તરફ અમેરિકાએ રશિયાના 12 ગુપ્તચર અધિકારીઓ પર ચૂંટણીમાં દખલગીરી સંબંધી આરોપ મૂક્યા પછી અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપ્રમુખો વચ્ચેની સોમવારની બેઠક રદ્દ કરવાની હાકલ કરવામાં આવી હતી.\nજોકે, વ્હાઇટ હાઉસનાં પ્રવક્તા સારા સેન્ડર્સે જણાવ્યું હતું કે હેલસિંકીમાં નિર્ધારિત કાર્યક્રમ અનુસાર જ બન્ને દેશના વડાઓ વચ્ચે બેઠક યોજાશે.\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nઆના પર શેર કરો શેરિંગ વિશે\nતસવીરોમાં ક્વીન ઍલિઝાબેથ તથા યુએસ રાષ્ટ્રપતિઓની મુલાકાતો\nવિરોધ પ્રદર્શન વચ્ચે સ્કૉટલૅન્ડમાં ટ્રમ્પ રમ્યા ગોલ્ફ\nહૈદરાબાદ ઍન્કાઉન્ટર : પોલીસના દાવા પર ઊઠી રહેલા પાંચ સવાલ\nઉન્નાવ રેપ કેસ : પ��ડિતાનું સારવાર દરમિયાન મૃત્યુ\nસરકાર રાહત ન આપે તો વોડાફોન-આઇડિયા બંધ : બિરલા\n5 વર્ષના બાળકે જ્યારે આખા ક્લાસને કોર્ટમાં નોતર્યો\nત્રીજા દિવસે એક આંદોલનકારી થયા બેભાન પણ આંદોલન યથાવત્\n'હૈદરાબાદ ઍન્કાઉન્ટરથી સૌથી વધુ નુકસાન મહિલાઓને'\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2019 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Ek-Satyavirni-Katha.pdf/%E0%AB%A7%E0%AB%A9", "date_download": "2019-12-07T06:19:39Z", "digest": "sha1:XSNKQVCYEYUQOOIY55VDS3G2X5BNKUVZ", "length": 5554, "nlines": 62, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૧૩ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nવળી મારા વિરોધીઓ કહે છે કે હુ લોકોને શીખવું છું ને તેના બદલામાં પૈસા લઉં છું. આ તહોમત પણ જુઠ્ઠું છે. કદી તે વાત ખરી હોય તો તેમાં હું કાંઈ ખરાબ સમજતો નથી. આપણામાં ઘણા શિક્ષકો છે, તે પાતાનું મહેનતાણું લે છે. અને તેએા બરાબર શીખવે ને તેએાને પૈસા મળે તેમાં કઈ ગેરુઆબરૂ હું માનીશ નહીં. આપણી પાસે જાનવર હશે તો શીખવવાને આપણે માણસ રાખીશું ને તેને પૈસા આપીશું. ત્યારે શું આપણાં છોકરાંઓને આપણે સારાં થતાં, શહેરી તરીકેની ફરજ બજાવતાં નહીં શીખવીએ અને તેઓને સારે રસ્તે લઈ જનાર શિક્ષક મળે તો તેને આપણે પૈસા અને માન બન્ને નહીં આપીએ અને તેઓને સારે રસ્તે લઈ જનાર શિક્ષક મળે તો તેને આપણે પૈસા અને માન બન્ને નહીં આપીએ પણ મને તો આવી રીતે શીખવવાનું બન્યું જ નથી.\nત્યારે તમે કહેશો કે 'જો તારામાં કાંઈ ખરાબી નથી તો અાટલાં તહોમતો કેમ મૂકવામાં આવે છે જો તેં માણસોને ખાસ ભમાવ્યા ન હોય તો બીજાની ઉપર નહીં ને તારી ઉપ૨જ કેમ તહોમતો આવે છે જો તેં માણસોને ખાસ ભમાવ્યા ન હોય તો બીજાની ઉપર નહીં ને તારી ઉપ૨જ કેમ તહોમતો આવે છે ” આવા સવાલ તમે પૂછો તે ગેરવ્યાજબી નહીં ગણાય. મારી ઉપર તહોમતો કેમ મૂકાયાં છે તેનું કારણ બતાવવાની હું મહેનત કરીશ. તમને કદાચ મારું બેાલવું મશ્કરીરૂપે લાગશે. છતાં ખાત્રી રાખજો કે હું જે સાચું છે તેજ કહીશ. મારી ઉપર તેએા તહોમત મૂકે છે તેનું કારણ એ છે કે મારી પાસે અમુક જ્ઞાન છે. એ જ્ઞાન કેવું છે એમ તમે પૂછશો તો હું કહીશ કે તે જ્ઞાન ભલે માત્ર મનસ્વી હોય, પણ તે મારામાં જેટલું છે તેટલું બીજામાં નથી એમ આપણા દેવે પણ કહ્યું છે.\nદેવવાણી એમ થઈ છતાં મ્હેં તે તુરત નહીં માન્યુ��, તેથી આપણામાં જે સર્વથી જ્ઞાની માણસ કહેવાતો હતો તેની\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૬ જુલાઇ ૨૦૧૬ના રોજ ૨૧:૧૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/lifestyle/articles/reliance-jio-may-launch-5g-handset-next-year-102308", "date_download": "2019-12-07T06:49:19Z", "digest": "sha1:P5DXJDV57Z3C6CXPQ4ZSRSOG2R33U4JI", "length": 7237, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "reliance jio may launch 5g handset next year | રિલાયન્સ જિયો જલ્દી જ લાવશે 5G હેન્ડસેટ! 4G બાદ હવે 5Gમાં મચાવશે તહેલકો - lifestyle", "raw_content": "\nરિલાયન્સ જિયો જલ્દી જ લાવશે 5G હેન્ડસેટ 4G બાદ હવે 5Gમાં મચાવશે તહેલકો\nરિલાયન્સ જિયો ભારતમાં જલ્દી જ 5G હેન્ડસેટ લાવવા જઈ રહ્યું છે. 4G બાદ હવે તેઓ 5G ક્ષેત્રે તહેલકો મચાવવા જઈ રહ્યા છે.\nરિલાયન્સ જિયો જલ્દી જ લાવશે 5G હેન્ડસેટ\nજિયો આવતા વર્ષે એટલે કે વર્ષ 2020 માટે ઘણી મોટી યોજનાઓ લઈને આવી રહ્યું છે. આ વર્ષે મુકેશ અંબાણીની કંપની જિયો ગીગાફાઈબરના રોલ આઉટમાં લાગી છે. ત્યારે જ આવતા વર્ષે 2020માં કંપની 5G સેવા લઈને આવી શકે છે. જિયોની 5G સેવાની વાત તો 2017થી જ ચાલી રહી છે, પરંતુ એક અહેવાલ અનુસાર કંપની ફોનના અસેમ્બલિંગ માટે વેન્ડર્સ સાથે વાત કરી રહી છે.\nફાઈનાન્સિયલ ક્રોનિકલના એક રિપોર્ટ અનુસાર, જિયો સ્પેક્ટ્રમના ઑક્શન બાદ દેશમાં પોતાની 5G સેવા લઈને આવી શકે છે. જો કે આ સેવા રોલ-આઉટ કરવા માટે આખી ઈકો સિસ્ટમ તૈયાર કરવાનું રહેશે. રિપોર્ટ અનુસાર જિયો, આ સાથે જ પોતાના 5G હેન્ડસેટ પણ લઈને આવી શકે છે. કંપનીના 5G હેન્ડસેટ લાવવા પાછળ એ વિઝન હોઈ શકે છે કે કે તમામ યૂઝર્સ તેનો ઉપયોગ કરી શકે. રિલાયન્સ જિયો જે રીતે 4G પ્લાન્સ લઈને આવ્યુ, જેથી તેનો પૂરી રીતે યૂઝર્સને લાભ મળશે, જેના માટે ફીચર ફોન પણ લૉન્ચ કરી શકાશા. જો જીઓ 5G સેવા લઈને આવે તો પણ બજારમાં એવા સસ્તા 5G ફોન ઉપલબ્ધ નથી કે તેનો લાભ ઉઠાવી શકાય. કેટલાક 5G ફોન વધારે કિંમતમાં મળે છે. કદાચ એ જ કારણ છે કે, જો જિયો પોતાની 5G સેવા લઈ આવે તો પણ 5G હેન્ડસેટ વગર તેનો એટલો ફાયદો નહીં મળે.\nઆ પણ જુઓઃ બલા જેવી ખૂબસૂરત અને દુશ્મનો માટે કાળ સમાન છે આ મહિલા સૈનિકો\nરિલાયન્સ જિયો ન માત્ર 5Gની સાથે ટેલિકોમ ઑપરેટર્સને મોટી ચેલેન્જ આપી રહ્યું છે, પરંતુ તે ચીનના સ્માર્ટફોન નિર્માતાઓ માટે પણ મોટો ખતરો સાબિત થશે. સેમસંગ અને શાઓમી ભારતમાં 5G હેન્ડસેટ લાવવાનું આયોજન કરી રહી છે, પરંતુ પ્લાનિંગ અને તેને લાગૂ કરવામાં આ કંપનીઓ જિયોથી આગળ નીકળી શકશે કે નહીં, તે તો સમય જ બતાવશે.\nરિલાયન્સનું બજારમૂલ્ય 10 લાખ કરોડ, મુકેશ અંબાણીની સંપત્તિ 4.30 લાખ કરોડ રૂપિયા\nરિલાયન્સ કંપની 10 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવનાર દેશની પહેલી કંપની બની\nJioFiber યૂઝર્સને હવે નહીં મળે પ્રીવ્યૂ ઑફર, જાણો કારણ\nઅનિલ અંબાણીની રિલાયન્સ નેવલમાં શંકા ઊપજાવે એવી તેજી: 1000% વધી ગયો\nસની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ\nસાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો\nઑફિસ જવા માટે આ ઢોલીવુડ બ્યૂટીઝની જેમ થાઓ તૈયાર, લાગશો પર્ફેક્ટ\nAishwarya Majmudar બંધાઈ સગાઈના બંધનમાં, જુઓ ખૂબસુરત તસવીરો\nVodafone-Idea થઈ શકે છે બંધ, ખુદ ચેરમેન કહી આટલી મોટી વાત\nફ્રી કૉલિંગ બાદ ફ્રી ડેટા પણ નહિ મળે, ટેલિકૉમ કંપનીઓએ TRAIને આપી સલાહ\nGoogle બાદ વધુ એક કંપનીના CEO બન્યા સુંદર પિચઈ\nWhatsApp પર તમને કોણે કર્યા છે Block આ રીતે પડશે ખબર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/275051", "date_download": "2019-12-07T07:36:49Z", "digest": "sha1:DRWRB4IUNPLSMTCQOJHA5OLIIG7XSUKC", "length": 10691, "nlines": 100, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "શાહિદની ટીમમાં જોડાઈ મૃણાલ ઠાકુર", "raw_content": "\nશાહિદની ટીમમાં જોડાઈ મૃણાલ ઠાકુર\nફિલ્મ કબીર સિંહમાં વ્યસની ડૉકટરની ભૂમિકા ભજવ્યા બાદ હવે શાહિદ કપૂર આગામી ફિલ્મમાં ક્રિકેટર બનવાની તૈયારી કરી રહ્યો છે. તેલુગુ ફિલ્મ જર્સી પરથી આ જ નામની બની રહેલી હિન્દી ફિલ્મમાં શાહિદ મુખ્ય પાત્ર ભજવે છે. 2020ની 28 અૉગસ્ટે આ ફિલ્મ રિલીઝ થવાની છે અને શાહિદે આ માટે ક્રિકેટર બનવાની તાલીમ લેવાની શરૂ કરી દીધી છે. ફિલ્મમાં શાહિદની પ્રેમિકા તરીકે અભિનેત્રી મૃણાલ ઠાકુરની પસંદગી કરવામાં આવી છે.\nટીવી સિરિયલમાં અભિનય કર્યા બાદ મૃણાલ દેહ વ્યાપાર સાથે સંકળાયેલી ફિલ્મ લવ સોનિયા દ્વારા બૉલીવૂડમાં પ્રવેશી હતી. ત્યાર બાદ રિતિક રોશનની સુપર -30માં અને જોન અબ્રાહમની બાટલા હાઉસમાં પણ તેણે મુખ્ય નાયિકાની ભૂમિકા ભજવી હતી. હવે મૃણાલ જર્સીમાં એવી યુવતીના પાત્રમાં જોવા મળશે જે શાહિદને ક્રિકેટર બનવા માટે પ્રોત્સાહન આપે છે કેમ કે જ્યારે મોટા ભાગના ક્રિકેટરો ટીમમાંથી વિદાય લે તે વયે શાહિદ ક્રિકેટર બનીને ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં પ્રવેશવા પ્રયત્ન કરતો હોય છે.\nમ���ણાલે મૂળ જર્સી ફિલ્મ જોઈ અને આફરીન પોકારી ઊઠી હતી. તેણે કહ્યું કે તે જોયા બાદ આખી રાતે મને ઊંઘ નહોતી આવી અને બીજે દિવસે ઊઠીને મેં તે ફરી જોઈ હતી. દિગ્દર્શક ગૌતમ તિન્નાનૌરીને હિન્દી રિમેક બનાવવાનો વિચાર આવ્યો હતો ત્યારે તેમની સૌથી પહેલી પસંદ શાહિદ અને મૃણાલ જ હતા. તેમણે કહ્યું કે, મૃણાલે સુપર-30માં જે રીતે અભિનય કર્યો છે તે જોઇને જ તેને લેવાની ઇચ્છા થઈ હતી.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1095", "date_download": "2019-12-07T06:26:44Z", "digest": "sha1:W5HT54BUFW4LA4JX2L6K7TZTQ4ZQKY5S", "length": 12770, "nlines": 144, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: વાચકોની કૃતિઓ – સંકલિત", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nવાચકોની કૃતિઓ – સંકલિત\nMay 6th, 2007 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 17 પ્રતિભાવો »\nપ્રકૃતિ પ્રેમ – સંદીપ એ. દવે\n[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ 17 વર્ષીય શ્રી સંદિપભાઈનો (ગાંધીધામ, કચ્છ) ખૂબ ખૂબ આભાર. તેઓ ગાંધીધામની ‘સરદાર વલ્લભભાઈ પટેલ’ શાળામાં ધોરણ-11માં અભ્યાસ કરે છે.]\nઆ સુંદર પ્રભાતના તામ્રવર્ણી સૂર્યની,\nપહેલી કિરણ જ્યારે પડે મારા ગાલ પર,\nત્યારે ચોર્યાશીલાખ ફેરા જનમો જનમનો,\nવીતી જાય એક ભેગા કાળ પર.\nવાદળોના વ્યોમમાંથી થનગનતું એક ટીપું,\nપડે છે જ્યારે નિશ્ક્રિય તલવાર પર,\nત્યારે અનેકને મારનારી, હિંસક, એ,\nએ નથી કરતી પ્રશ્ન તેના સ્વીકાર પર.\nકર્ણપ્રિય કલકલાટ કરતી એ કોયલની,\nકાળી કાયા બેઠી પેલી ડાળ પર,\nવંદે છે ‘સંદીપ’ એ પ્રેમાળ પ્રકૃતિને,\nશું હજી છે સંશય તેના વહાલ પર \nબેખબર – બકુલ સુગંધિયા\n[આ કૃતિ ગઝલકાર શ્રી બકુલભાઈના ગઝલસંગ્રહ ‘ચાલ હરણની એટલે ગઝલ’ માંથી લેવામાં આવી છે. આ સુંદર પુસ્તક રીડગુજરાતીને મોકલવા બદલ શ્રી બકુલભાઈનો (સલ્તનત ઑફ ઓમાન, મસ્કત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો virendra@alkhanfoods.com પર સંપર્ક કરી શકો છો.]\nઆંખથી એ કહી જશે તો શું થશે \nબેખબર તું રહી જશે તો શું થશે \nધારીને રાખી છે મનમાં વાત તેં\nકાનમાં એ કહી જશે તો શું થશે \nદિલની વાતો મેં તને કીધી નથી\nઆમ અમથી થઈ જશે તો શું થશે \nલોક અમથા જે કરે છે વાત એ\nએ હકીકત થઈ જશે તો શું થશે \nમાગીને થાકી ગયો છો તું ‘બકુલ’\nવણમાગે એ દઈ જશે તો શું થશે \n« Previous ગૂંદાનું અથાણું – સુધાબહેન મુનશી\nજાતને દોર બાંધીને ઉડાડવી છે – રમેશ પારેખ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઅદના આદમીનું ગીત – પ્રહલાદ પારેખ\nઅદના તે આદમી છઈએ, હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ. ઝાઝું તે મૂંગા રહીએ, હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ. વસ્તરના વણનારા, ખેતરના ખેડનારા, ખાણના ખોદનારા છઈએ; હોડીના હાંકનારા, મારગના બાંધનારા, ગીતોના ગાનારા થઈએ, હે જી અમે રંગોની રચનાય દઈએ છઈએ રચનારા અમે છઈએ ઘડનારા, તે સંહારની વાતું નહીં ... [વાંચો...]\nઆ છે જિંદગી – સાત્વિક શાહ\nજન્મથી મૃત્યુને પામવાનું નામ છે જિંદગી. બચપનથી ઘડપણને પામવાનું નામ છે જિંદગી ભણતરથી ઘડતરને પામવાનું નામ છે જિંદગી ઓ જિંદગીના દાતા તમારે નામ છે આ જિંદગી. દુ:ખ કે સુખથી સુખ કે દુ:ખને પામવાનું નામ છે જિંદગી હાર કે જીતથી જીત કે હારને પામવાનું નામ છે જિંદગી અણગમા કે પ્રેમથી પ્રેમ કે અણગમાને પામવાનું નામ છે જિંદગી ઓ જિંદગીના દાતા તમારે કાજ છે આ ... [વાંચો...]\nદુનિયા અમારી – ભાનુપ્રસાદ પંડ્યા\nદેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ પણ કલરવની દુનિયા અમારી પણ કલરવની દુનિયા અમારી વાટે રખડ્યાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી વાટે રખડ્યાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હેરો બંધ પોપચામાં રંગોની ભાત, લોચનની સરહદથી છટકીને રણઝણતું રૂપ લઈ રસળે શી રાત કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હેરો બંધ પોપચામાં રંગોની ભાત, લોચનની સરહદથી છટકીને રણઝણતું રૂપ લઈ રસળે શી રાત \n17 પ્રતિભાવો : વાચકોની કૃતિઓ – સંકલિત\nમાગિ નેથાકિગ્યો ચ્હુ પ્રભુ વનમાગે આપિદેશે તો શુ થસે પ્રાભુ \nકાચી ઊંમરે પાકી કવિતા કરવાની ક્ષમતા બદલ સંદીપ દવેને ખૂબ ખૂબ અભિનંદન… વ્યાકરણ અને છંદોની ગલીઓ થોડી કસવાની જરૂર છે. એના વિના આગળ વધવાની કોશિશ કરતા રહેશો તો રસ્તો ભટકી જવાશે અને મંઝિલ નહીં મળે… ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ… (પણ ઉજ્જવળ ભવિષ્ય મહેનત માંગી લે છે એ ભૂલશો નહીં \nબીજું, માતૃભૂમિથી જોજનો દૂર મસ્કતમાં રહેવા છતાં શબ્દોની સાધના કરતા બકુલ સુગંધિયાને હાર્દિક અભિનંદન… શબ્દોની આવી જ સુગંધ ફેલાવતાં રહો એવી શુભેચ્છા… ગઝલ પણ સુંદર છે અને છંદ પણ યથાર્થ જળવાયા છે…\nઅને બકુલભાઈને પણ અભિનંદન …….\nલોક અમથા જે કરે છે વાત એ\nએ હકીકત થઈ જશે તો શું થશે \nધારીને રાખી છે મનમાં વાત તેં\nકાનમાં એ કહી જશે તો શું થશે \nસન્દિપ દવે ખરેખર આપે ખુબ સુન્દર વિચરો આપ્યા\nમે આપનિ કવિતા નોન્ધિ રાખિ..બકુલ ભૈ કહેવુ પડે હો..\nસન્દિપ જો મહેનત કરે તો તે આગળ આવિ સકે…\nવાહ્……… માજ આવિ ગઇ યાર\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2016-issues/alphabet-a-to-z/", "date_download": "2019-12-07T07:32:16Z", "digest": "sha1:QG5IMVSCGYAHP5JE6ELV6CXWUXFDEMUU", "length": 5918, "nlines": 157, "source_domain": "cybersafar.com", "title": "આલ્ફાબેટનું એ ટુ ઝેડ | CyberSafar", "raw_content": "\nઆલ્ફાબેટનું એ ટુ ઝેડ\nપાછલા કેટલાક અંકોથી આપણે ગૂગલ-આલ્ફાબેટ કંપનીના વિવિધ પ્રોજેક્ટસ વિશે જાણી રહ્યા છીએ. ‘એ’ થી શરૂ થયેલી એ સફર અહીં ‘ઝેડ’ સુધી પહોંચીને વિરામ લે છે. આવા અવનવા પ્રોજેક્ટસ વિશે તો આપણે જાણતા જ રહીશું.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/13-06-2019/115423", "date_download": "2019-12-07T06:00:58Z", "digest": "sha1:DL5QMJETZB2MWJ2WM7C2XUEN7SIWFOGR", "length": 18945, "nlines": 135, "source_domain": "www.akilanews.com", "title": "મોદી-ક્રિષ્ના-પાઠક સીલઃ ભરાડ-ઉત્કર્ષનાં 'ડોમ'નો કચ્ચરઘાણ", "raw_content": "\nમોદી-ક્રિષ્ના-પાઠક સીલઃ ભરાડ-ઉત્કર્ષનાં 'ડોમ'નો કચ્ચરઘાણ\nઆખરે રાજકોટ મ્યુ.કોર્પોરેશન દ્વારા હથોડાવાળીઃ મોતનાં માચડાસમા ડોમ વાળીઃ ૧૩ સ્કૂલોમાં કાર્યવાહી : સુરતની ઘટના અને 'વાયુ' વાવાઝોડાને પગલે સરકારની લાલઆંખ\nરાજકોટ, તા. ૧૨ :. સુરતની ઘટના અને 'વાયુ' વાવાઝોડાને પગલે મ્યુ.કોર્પોરેશન દ્વારા ફાયરના સાધનો નહિ રાખનાર અને છાપરા બનાવેલ સ્કુલને સીલ લગાવવાની કાર્યવાહી આજ સવારથી મ્યુ.કોર્પોરેશનની ટી.પી શાખા દ્વારા કરવામાં આવી રહી છે. જે અન્વેય મોદી, પાઠક તથા ક્રિષ્ના સ્કુલનાં ડોમ વાળા બિલ્ડીંગ સીલ કરવામાં આવ્યા છે. જયારે ભરાડ-ઉત્કર્ષ સ્કુલનાં છાપરા હટાવવામાં આવ્યા હતા.\nઆ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ આવતી કાલે તા.૧૩નાં વાવાઝોડાની સૌથી વધુ અસર રહેવાની સંભાવના હોઈ આ દિવસે તમામ શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવા અને આ ઉપરાંત વૃક્ષોને કારણે કોઈ અકસ્માત નાં થાય તેવા આશયથી શહેરના તમામ બગીચાઓ પણ બંધ રાખવામાં આવ્યા છે. જયારે શહેરમાં જે શાળાઓ અને ટયુશન કલાસીસમાં છાપરા બનાવેલા હોય અને ફાયર બ્રિગેડના સાધનોનુ ચેકીંગ કરી અને નિયમ મુજબના ફાયર સેફટીના સાધનો નહિ રાખનાર સ્કૂલ, કોલેજ, ટયુશન કલાસને સીલ કરી દેવા મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા સૂચના આપવામાં આવી છે. જે અન્વેય આજે સવારે મ્યુ.કોર્પોરેશનની ટી.પી શાખા અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શહેરનાં ઇન્દ્રપ્રસ્થ વિસ્તારમાં આવેલ મોદી સ્કુલની ત્રણ બિલ્ડીંગ, ક્રિષ્ના હાયર સેકન્ડરી હાઇસ્કુલ, પાઠક સ્કુલનાં છાપરાવાળા સ્થળો સીલ કરી દેવામાં આવ્યા છે. જયારે ઉત્કર્ષ સ્કુલ અને ભરાડ સ્કુલના છાપરાઓ હટાવવામાં આવ્યા હતા. મ્યુ.કોર્પોરેશન દ્વારા હજુ કાર્યવાહી ચાલુ છે.મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, શહેરમાં કાર્યરત્ત્ સ્કૂલ્સ અને કલાસીસમાં અભ્યાસ કરતા છાત્રોની સુરક્ષા અને સલામતી અંગે કોઈ બાંધછોડ કરવામાં નહિ આવે અને રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ ડીપાર્ટમેન્ટ સાથે સંલગ્ન એવા આવશ્યક તમામ ધારાધોરણોનું કલાસ અને સ્કૂલ સંચાલકોએ પાલન કરવું પડશે.(૨-૩૦)\nઆ ૧૩ નામાંકિત સ્કૂલોમાં ટી.પી. વિભાગે ત્રાટકી ડોમના ગે��કાયદે બાંધકામો સીલ કર્યા અને તોડી પાડયાં\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nવડોદરા સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓ રાજસ્થાનથી ઝડપાયા access_time 11:28 am IST\nસુરતમાં BRTS અને સીટી બસમાં ટિકિટ કૌભાંડ ઝડપાયુ: ઈ-એજન્સીઓની ગેરરીતિ access_time 11:20 am IST\nઉન્નાવ ગેંગરેપની પીડિતાના મોત બાદ સીએમ યોગીની જાહેરાત: ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે access_time 11:19 am IST\nબધાને ગમશેઃ એન્કાઉન્ટરની ઘટનાને બિરદાવતા લલિત વસોયા access_time 11:08 am IST\nજખૌમાંથી ગુમ થયેલી જામસલાયાની બોટ અને માછીમારો પાકિસ્તાન મરીનના કબ્જામાં access_time 11:07 am IST\nવિજયભાઇ ૨ 'દિ કચ્છમાં: ૧૫મીએ ઉપરાષ્ટ્રપતિ સફેદ રણમાં access_time 11:06 am IST\nરિસર્ચ : અખરોટ સ્વાસ્થ્યવર્ધક અને વજન ઘટાડવામાં મદદરૂપ access_time 10:31 am IST\nભરૂચમાં દરિયા કિનારેથી તંત્ર દ્રારા હાઇ એલર્ટનું સિગ્નલ હટાવી લેવાયુ : ભરૂચ બંદર પરથી હાઇ અલર્ટનું સિગ્નલ હટાવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો: વાયુ વાવાઝોડાને કારણે ભરૂચ દરિયાનાં કિનારે વસતા 40 ગામોનાં લોકોને સાવધ કરાયા હતા. access_time 1:26 am IST\nકોણ બનશે ભાજપના અધ્યક્ષ પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થન��રા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST\nલાઠી-ખાંભામા ૧, અમરેલીમા અડધો ઇંચ :અમરેલી જીલ્લામાં વાવાઝોડાની અસરથી જનજીવન ઠપ્પ access_time 3:47 pm IST\nપોરબંદરમાં તોફાની મોજાથી નીલકંઠ મહાદેવનું મંદિર ધરાશાયી access_time 12:49 pm IST\nસોૈરાષ્ટ્ર-કચ્છ તરફની પશ્ચિમ રેલ્વેની પંદર ટ્રેનો રદ કરાઇ access_time 11:06 am IST\n૯.૩૦ વાગ્યે ઓફિસે પહોંચોઃ ઘરે કામ ન કરો access_time 11:42 am IST\nપૂ. પારસમુનિ મ.સા. દ્વારા અહિંસા યાત્રા : ગોંડલ સંપ્રદાયના ક્ષેત્રોમાં પ્રભુ મહાવીરનો સંદેશ પહોંચાડયો access_time 3:38 pm IST\nજીએસટી નંબર વગર હોલમાર્ક જવેલરી વેચવા લાયસન્સ મળશે access_time 5:27 pm IST\nરાજકોટ જીલ્લામાં ૫ સ્થળે જુગારના દરોડા ૩૨ પત્તાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા access_time 4:03 pm IST\nભાવનગરનાં મહુવામાં વિભાવરીબેન દવે મહિલાઓની સેવામાં access_time 11:40 am IST\nવીરપુર જલારામધામમાં ૬૦ લોકોનું સ્થળાંતર access_time 11:40 am IST\nજામનગરની વુલન મીલ બંધ ન થાય તેવા પ્રયાસો કરવા મઝદૂર સંઘની રજૂઆત access_time 11:25 am IST\nઅમદાવાદના ટીમ્બર પોઇન્ટ કોમ્પ્લેક્સના ભોંયરામાં આગ ભભૂકી :અનેક લોકો ફસાયા :ફાયર ફાયટર દ્વારા રેસ્ક્યુ શરુ access_time 7:02 pm IST\nવાયુ વાવઝોડુ વેરાવળથી 270 કી,મી,દૂર : ગણતરીની કલાકોમાં ગુજરાતમાં ત્રાટકશે :અનેક શહેરોમાં અસર access_time 6:10 pm IST\nવડોદરામાં જનસેવા કર્મચારીઓને 6 મહિનાથી પગાર ન મળતા હડતાળ પર: અરજદારોને હાલાકી access_time 5:26 pm IST\n૮૩ વર્ષનાં માજીએ લગ્ન કર્યા છે તેનાથી ૪૦ વર્ષ નાના મુરતિયા સાથે access_time 3:27 pm IST\nઓસ્ટ્રેલિયા: આતંકવાદ વિરોધી તપાસ દરમ્યાન બે હથિયારબંધ પર ગોળીબારી કરવામાં આવી access_time 5:49 pm IST\nલંડનમાં અચાનક એટીએમ મશીનથી નિકળવા લાગી નોટો \nએન. આર. આઈ. સમાચાર\n''હરિધામ મંદિર મહોત્સવ'': અમેરિકાના ન્યુજર્સીમાં નવનિર્મિત હરિધામ મંદિરમાં ૫ થી ૭ જુલાઇ ૨૦૧૯ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશેઃ યોગી ડિવાઇન સોસાયટી આયોજીત ત્રિદિવસિય મહોત્સવ અંતર્ગત આંતર રાષ્ટ્રિય યુવા સંમેલન, યજ્ઞ, મહાપૂજા, સાંસ્કૃતિ કાર્યક્રમો તથા વેદોકત વિધિ મુજબ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન access_time 7:22 pm IST\n\" જય જગત \" : મા-બાપ,તથા સમાજથી તરછોડાયેલા બાળકોની મદદ માટે યુ.એસ.માં માનવ સાધના શિકાગો દ્વારા યોજાઈ ગયેલો શો : સ્લમ વિસ્તારમાં ઉછરતા તથા અમેરિકાના પ્રવાસે આવેલા 17 બાળકોએ ડાન્સ ,ડ્રામા ,તથા મ્યુઝિકની રમઝટ બોલાવી access_time 7:49 pm IST\nમોસમ આવી છે સવા લાખની : યુ.એસ.માં ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના માંડવે 'જૂઈમેળા'નો ઉત્સવ ઉજવાયો : સરસ્વતી વંદના ,સ્થાનિક સર્જકોની કૃતિઓ ,ગીત , ગઝલ ,કવિતા ,સહિતના કાર્યક્રમો યોજાયા : કવિયત્રી ડો.ઉષાબેનને સન્માનપત્ર અર્પણ કરાયું access_time 8:58 am IST\nરિયલ મેડ્રિડમાં સામેલ થશે ફલાર્ડ મેંડી access_time 5:38 pm IST\nયુવરાજને મેદાન પર વિદાય મળવી જોઈતી હતી : કપિલ દેવ access_time 3:41 pm IST\nભારત-પાકિસ્‍તાન વચ્ચે હવે મોટી મેચ છે, આ મેચમાં અમે જી-જાન લગાવી દેશુઃ ઓસ્ટ્રેલિયા સામે પરાજય બાદ પાકિસ્‍તાનના કેપ્ટન સરફરાઝે બોલરો ઉપર હારનો દોષ નાખ્યો access_time 4:45 pm IST\n'કહાં હમ, કહાં તુમ'ના એકટર્સ સાથે મુલાકાત કરશે રીયલ લાઈફ ડોકટર્સઙ્ગ access_time 10:25 am IST\nશાહરુખ ખાન બનશે મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પેશિયલ ગેસ્ટ access_time 4:43 pm IST\nઅજય દેવગનની ફિલ્મ 'ભુજ' શૂટિંગ થશે હૈદરાબાદના રામોજી સ્ટુડીઓમાં access_time 4:44 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/275052", "date_download": "2019-12-07T07:36:34Z", "digest": "sha1:7B64KCCWWW526BXFWSRA4PU2USNB4KA7", "length": 9147, "nlines": 98, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "દુબઇમાં વિજેન્દરની ટક્કર ચાર્લ્સ એદામુ સામે થશે", "raw_content": "\nદુબઇમાં વિજેન્દરની ટક્કર ચાર્લ્સ એદામુ સામે થશે\nદુબઇ, તા. 19: અમેરિકામાં શાનદાર વિજય હાંસલ કરનાર ભારતીય મુક્કેબાજ વિજેન્દર સિંઘ હવે પછીના મુકાબલામાં બે વખતના કોમનવેલ્થ સુપર મિડલવેટ ચેમ્પિયન ચાર્લ્સ એદામુ વિરુદ્ધ રીંગમાં ઉતરશે. નોકઆઉટ કીંગના નામે મશહુર વિજેન્દરે આ વર્ષે જુલાઇમાં માઇક સ્નાઇડરને હરાવીને તેની વ્યાવસાયિક બોકસીંગ કેરિયરની સતત અગિયારમી જીત મેળવી હતી. તે તેના પાછલા અગિયાર મુકાબલામાથી આઠમા નોકઆઉટ જીત મેળવી ચૂકયો છે. આથી તેને નોકઆઉટ કીંગ કહેવામાં આવે છે. બીજી તરફ એદામુ 47 ફાઇટનો અનુભવ ધરાવે છે. જેમાં તેણે 33માં જીત અને 14 હાર સહન કરી છે. વિજેન્દર સાથેનો દસ રાઉન્ડનો આ બોકસીંગ મુકાબલો 22 નવેમ્બરે દુબઇમાં રમાવાનો છે.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સા��ેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.punchnamu.com/2019/11/15/gujaratbookfair/", "date_download": "2019-12-07T06:38:56Z", "digest": "sha1:SBFVIR73C2UX6KPYLMYJQXHIQQPWSICP", "length": 10701, "nlines": 113, "source_domain": "www.punchnamu.com", "title": "નદી વચ્ચે વાંચનનો વિકલ્પ..પુસ્તક મેળાનુ અનોખું આકર્ષણ | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે મતગણતરીના બીજા દિવસે રિલીઝ થશે\nહિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી\nમમતા બેનરજી નરેન્દ્ર મોદીને દર વર્ષે શું મોકલાવે છે\nમોદી સરકાર આ દિવસે આપશે 1100 રૂપિયા સસ્તું સોનુ\nભારતને 5 ટ્રિલિયન ડોલરની આર્થવ્યસ્થા બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું\nભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત્ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો\n200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર\nઆજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી બાર ફિરસે….’\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeતાજા સમાચારનદી વચ્ચે વાંચનનો વિકલ્પ..પુસ્તક મેળાનુ અનોખું આકર્ષણ\nનદી વચ્ચે વાંચનનો વિકલ્પ..પુસ્તક મેળાનુ અનોખું આકર્ષણ\nવાંચનના શોખીનોની તરસ છીપાવે તેવા પુસ્તક મેળાનો દબદબાભેર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શુભારંભ કરાવ્યો છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજીત પુસ્તક મેળાના ઉદ્દઘાટન પ્રસંગે સીએમ રૂપાણીએ જણાવ્યું કે પુસ્તકો નિઃસ્વાર્થ ભાવે માનવીના આજીવન મિત્ર બની રહે છે, પુસ્તકો હરહંમેશ જીવન જીવવાની નવી પ્રેરણા અને ઉર્જા આપે છે. સોશિયલ મીડિયાના યુગમાં પુસ્તકોનો સાથ ન છૂટવો જોઈએ તેમ જણાવા સીએમે કહ્યુ કે પરમાત્માનું સરનામું આત્મા અને હ્રદય છે તો સંસ્કૃતિનું સરનામું પુસ્તક છે.\nઆ પુસ્તક મેળા સાથે પુસ્તક પરબ, કવિ સંમેલનો, સાહિત્ય ગોષ્ટી જેવા ઉપક્રમોથી હોલીસ્ટીક લિટરેચર ફેસ્ટીવલનો લાભ શહેરીજનોને મળશે તેવી આશા સીએમે વ્યકત કરી છે. મહાત્મા ગાંધીજીએ રસ્કીનના પુસ્તકમાંથી પ્રેરણા મેળવી હતી અને દક્ષિમ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય નેલ્સન મંડેલાએ ગાંધીજીના પુસ્તકમાંથી પ્રેરણા મેળવી હતી. આમ પુસ્તકો જ માનવી માટે પ્રેરણારૂપ બની રહે છે.\nઆ પ્રસંગે સીએમ વિ���ય રૂપાણીએ ફ્લોટીંગ લાયબ્રેરીનું નવું નજરાણું અમદાવાદને ભેંટ આપ્યું છે જેનાથી નાગરિકો રિવરફ્રન્ટની સુંદરતા વચ્ચે પુસ્તક વાંચવાનો અનેરો આનંદ ઉઠાવી શકશે.\nહવે નહી જવું પડે વિદેશ, ગુજરાતમાં બનશે નવા 13 આઈલેન્ડ\nધરતીપુત્રો માટે રાજ્ય સરકારનો પાણીદાર નિર્ણય, સિંચાઇ સુવિધા માટે 249.61 કરોડ રૂપિયાની યોજનાને આપી મંજૂરી\nરિન્યુએબલ એનર્જીનું હબ બનશે ગુજરાત , જાપાન કરશે 30 હજાર કરોડનું રોકાણ\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nમહિલાઓને વધુ સુરક્ષા પ્રદાન કરતો મોદી સરકારનો નિર્ણય\nબિનસચિવાલયની પરીક્ષા મુદ્દે SITની રચના કરી સચોટ તપાસ કરાશે – ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા : છ લાખથી વધુ પરીક્ષાર્થીઓની મહેનત એળે નહીં જાય, રાજ્ય સરકાર વિદ્યાર્થીલક્ષી નિર્ણય લેશે – સીએમ વિજય રૂપાણી\nરમતવીરોને સ્પોર્ટસ ઇન્જરીના કિસ્સામાં ઘરઆંગણે જ મળશે શ્રેષ્ઠ સારવાર, આર્થ્રો વન સ્પેશિયાલિટી કલીનીકનું ઉદ્ઘાટન કરાયું\nરિન્યુએબલ એનર્જીનું હબ બનશે ગુજરાત , જાપાન કરશે 30 હજાર કરોડનું રોકાણ\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ\nઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા\nમમતાને સુપ્રિમ ઝટકો: સર્વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/13-06-2019/115424", "date_download": "2019-12-07T07:09:25Z", "digest": "sha1:Q7LRNYHA3A2ZXPXZFJ62AQVHS2BX5JZ2", "length": 19152, "nlines": 134, "source_domain": "www.akilanews.com", "title": "આપાગીગા ઓટલા દ્વારા રાત આખી સામગ્રી તૈયાર કરાઈ", "raw_content": "\nઆપાગીગા ઓટલા દ્વારા રાત આખી સામગ્રી તૈયાર કરાઈ\nમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું આગોતરૂ આયોજન : મહંત પૂ.નરેન્દ્રબાપુની નિશ્રામાં તૈયારીનો ધમધમાટ\nરાજકોટ, તા. ૧૨ : શ્રી આપાગીગાનો ઓટલો મોલડી ગામે શ્રી નરેન્દ્રબાપુની અધ્યક્ષતામાં ગઈકાલે સાંજથી જ મ���ખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સુચના તેમજ રાહુલ ગુપ્તા કલેકટર શ્રી તેમજ શ્રી પંડ્યા વગેરેની સાથે ગુરૂવારે આવનાર વાવાઝોડાના અનુસંધાને સંકલન રાખી અને જો વાવાઝોડુ આવે તો એની આગોતરી તૈયારીરૂપે સરકાર દ્વારા આયોજન કરી દીધુ છે. જેમાં શ્રી આપાગીગાના ઓટલા દ્વારા સહયોગી બનવા માટે થઈ અને રાજકોટ તેમજ ચોટીલાની ટીમ દ્વારા સતત આખી રાત ગુંદી - ગાંઠીયાઓ બનાવવાનું ચાલુ છે. કાર્યકર્તાઓ દ્વારા ગઈસાંજથી ગુંદી - ગાંઠીયા બનાવવા માટેના તાવડા ચાલુ છે. આજે સવારે એક ગાડીની અંદર ગુંદીની ચોકીઓ ભરી ગુંદી અને બીજી ગાડીમાં ગાઠીયા જેમાં આખરે ૨૦ થી ૨૫ હજારના ફૂડ પેકેટો તૈયાર થશે. જે રાજકોટ કલેકટરશ્રીને રવાના કરવામાં આવેલ છે.\nતેમજ આજરોજ પણ સતત રસોડુ ધમધમતુ રાખી કાર્યકર્તાઓ દ્વારા સાંજ સુધીમાં બીજા આશરે ૭૫ હજાર ફૂડ પેકેટ તૈયાર કરી સામાન મોકલવામાં આવશે અને માનવતાવાદી પ્રવૃતિને લઈને ચાલતા શ્રી આપાગીગાના ઓટલે જયારે કોઈપણ પ્રકારની કુદરતી આફતો આવતી હોય છે ત્યારે મનુષ્ય જન્મનું આ ઋણ ચૂકવવા માટે થઈ અને માનવતાનો પાઠ પાડી લોકોને સતત ઉપયોગી થવા માટેની ભાવના દ્વારા આયોજન કરવામાં આવેલ છે.\nશ્રી આપાગીગાનો ઓટલો અને સતાધાર ગામ ૨૪ કલાક ચાલતા અન્નક્ષેત્રો છે. સંપૂર્ણપણે માનવતાવાદને વરેલી વાત છે. કોઈપણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર દરેક લોકોને ઓટલો અને રોટલો મળી રહે તેવી વ્યવસ્થા પૂ. આપાગીગા દ્વારા કરવામાં આવેલ છે. અમારી પરમ કૃપાળુ પરમાત્મા - ભગવાનને પ્રાર્થના છે કે કોઈપણ પ્રકારનું વાવાઝોડુ કયાંય પણ ન આવે છતાં પણ કંઈ અઘટિત બને તો તેની તૈયારી માટે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રસંગોપાત આગોતરૂ આયોજન કરવામાં આવેલ છે. તેમાં દરેક સંસ્થાઓ અને લોકો પોતપોતાની યોગ્ય ફાળો આપે તે અગત્યનુ છે. લોકોને ઉપયોગી થવા માટેની ભાવના માટે નરેન્દ્રબાપુની હાંકલ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nહદની હઠ પકડયા વગર ૦ નંબરથી ફરીયાદ નોંધોઃ કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા તાકીદના આદેશ access_time 12:19 pm IST\nકંડલા બંદરનો વિકાસ તેજ ગતિએ- બોર્ડ બેઠકમાં ૪૨૫ કરોડના વિકાસ કાર્યોને મંજૂરી : ચેરમેન એસ.કે. મેહતાની ઉપસ્થિતમાં રસ્તા, સ્ટોરેજ, જેટી, પાઇપલાઇન સહિતના કામો તેમ જ કોલસાનું પ્રદુષણ રોકવા માટે મહત્વના નિર્ણયો, ટ્રાન્સફર ફી નો મુદ્દો હજી અવઢવમાં, કર્મચારીઓની ૬૩૭ પોસ્ટ નાબુદી સામે વિરોધ, ૨૪ કરોડના સીએસઆરના કામો મંજૂરી માટે દિલ્હી મોકલાયા access_time 12:19 pm IST\n૨૭ એકરના વિશાળ પ્રાકૃતિક જંગલમાં પથરાયેલ કુદરતી ઉપચાર કેન્દ્ર ''સ્વાગત''માં અચૂક પધારો access_time 12:02 pm IST\nસોમવારે ઇદે ગૌષિયાઃ સર્વત્ર જુલૂસ-ઉર્ષ access_time 12:00 pm IST\nનવાગામ સોમનાથ રેસીડેન્સીમાં સૂતેલા કોળી દંપતી પર ઇંટ અને છરીથી હુમલો કરી ૩ હજારની લૂંટ access_time 12:00 pm IST\nરાજકોટની કોલેજો સજ્જડ બંધ : સૌરાષ્ટ્રમાં મિશ્ર પ્રતિસાદ access_time 11:59 am IST\n10મી જાન્યુ ,એ દેશભરના જવેલર્સ અમદાવાદમાં ઉમટશે: YMCA ખાતે 'મેગા નેટવર્ક મીટ' યોજાશે access_time 11:57 am IST\nકલકતાની હોસ્પિટલમાં ડોકટર ઉપર હિચકારો હુમલો : ઘેરા પ્રત્યાઘાત : આવતીકાલે દેશભરમાં આઈએમએ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કલેકટરને આવેદનપત્ર પાઠવશે access_time 3:19 pm IST\nવાયુ વાવાઝોડું અપડેટ : મોડી સાંજે પોરબંદરના ચોપાટી પર દરિયામાં આવ્યો જોરદાર કરંટ : જબરા મોજા ઉછળી રહ્યા છે : દરિયાનું પાણી આવી ગયું રસ્તાઓ પર : તંત્રે લોકોને ચોપાટીથી દૂર રહેવા અને તકેદારી રાખવા વિનંતી કરી છે. (સંદીપ બગથરીયા દ્વારા) access_time 10:33 pm IST\nમોડીરાત્રે જૂનાગઢમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ :વેરાવળમાં પણ વરસાદ ચાલુ ; જૂનાગઢના વંથલી સહિતના પંથકમાં મેઘરાજાની પધરામણી : કેશોદ અને જેતપુરમાં પણ વરસાદના અહેવાલ access_time 1:04 am IST\nનવા ટ્રિપલ તલાક બિલને કેબિનેટની મંજૂરી;જમ્મુ કાશ્મીરમાં વધુ 6 મહિના માટે રાજ્યપાલ શાસન access_time 12:00 am IST\n'વાયુ' વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપરથી ટળ્યો : ઓમાન તરફ ફંટાયુ access_time 9:24 am IST\nયુ.પી.માં આંધી સાથે વરસાદ : ૧૭ નામોત access_time 11:46 am IST\nશ્રી કૃષ્ણગિરી પાર્શ્વ પદ્માવતી મહાતીર્થ ધામનો ૧૭મો ધ્વજારોહણ : કાલથી ત્રિ-દિવસીય મહોત્સવ access_time 3:35 pm IST\nબિલ્ડર એસો. દ્વારા ફુડ પેકેટ વિતરણ access_time 3:34 pm IST\nવાવાઝોડાથી બચાવવા રાજકોટમાં ૭૯૦૦નું સ્થળાંતર : ૩૦ વૃક્ષો કાપી નાખ્યા access_time 4:01 pm IST\nમોરબીમાં બીએપીએસ સ્વામીનારાયણ મંદિરનો શિલાન્યાસ મહોત્સવનો પ્રારંભઃ મહંત સ્વામીનું સામૈયુ access_time 10:18 am IST\nમાંગરોળ શેરીયાઝ બંદર બારા વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસેડતા કલેકટર સહિતના અધિકારીઓ access_time 3:39 pm IST\nપોરબંદર દરિયા કાંઠે બાંધેલી રપ થી વધુ હોડી મોજામાં તણાઇ access_time 11:48 am IST\nડીસાના માલગઢના યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકવતાં ચકચાર access_time 10:40 pm IST\nઅમદાવાદ શહેર હળવા વરસાદના ઝાપટા પડ્યા access_time 9:03 pm IST\nસૌરાષ્ટ્રનાં તમામ એરપોર્ટ બે દિવસ માટે પૂરતા બંધ કરાયા access_time 7:28 pm IST\nયુએસની સુપ્રસિદ્ધ ગાયીકા બ્રિટની સ્પીઅર્સ અને બોયફ્રેન્ડ મિયામી બીચ પર દેખાયા access_time 1:21 pm IST\nયાદશકિત વધારવા માટે પૂરતી ઊંઘ જરૂરી \nલંડનમાં અચાનક એટીએમ મશીનથી નિકળવા લાગી નોટો \nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના ન્યુયોર્કમાં 8 જૂન 2019 ના રોજ નીકળી જગન્નાથજીની સવારી : આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘના ઉપક્રમે આયોજિત રથયાત્રામાં જગન્નાથજી ,બલભદ્રજી,તથા સુભદ્રાજીનો રથ ખેંચવાનો લહાવો મળવાથી ભાવિકો ભાવવિભોર : અમેરિકાના 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર હિન્દૂ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ પણ રથયાત્રામાં જોડાયા access_time 8:42 pm IST\nઅમેરિકાના કેલિફોર્નિયામાં ISCON દ્વારા ‘‘નૃસિંહ જયંતિ'' ઉત્‍સવ ઉજવાયોઃ સ્‍વામીશ્રી સચ્‍ચિદાનંદ સરસ્‍વતીએ નરસિંહ અવતાર તથા ભક્‍ત પ્રહલાદ વિષે પ્રાસંગિક કથાવાર્તા કરી access_time 8:43 pm IST\n''હરિધામ મંદિર મહોત્સવ'': અમેરિકાના ન્યુજર્સીમાં નવનિર્મિત હરિધામ મંદિરમાં ૫ થી ૭ જુલાઇ ૨૦૧૯ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશેઃ યોગી ડિવાઇન સોસાયટી આયોજીત ત્રિદિવસિય મહોત્સવ અંતર્ગત આંતર રાષ્ટ્રિય યુવા સંમેલન, યજ્ઞ, મહાપૂજા, સાંસ્કૃતિ કાર્યક્રમો તથા વેદોકત વિધિ મુજબ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન access_time 7:22 pm IST\nભારતીય મહિલા જુનિયર હોકી ટીમને મળી બેલારુસ સામે 4-1થી હાર access_time 5:40 pm IST\nમુંબઈ ઇન્ડિયન્સના રાશીખ સલામની ઉંમરનો વિવાદ access_time 5:40 pm IST\nભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રદ થતાં ચાહક ભારે નિરાશ access_time 8:15 pm IST\nઅભિનેતા વિવાન ભટેના બન્યો પુત્રીનો પિતા access_time 4:42 pm IST\nયુનિસેફ બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકાને આપશે માનવીય એવોર્ડ access_time 4:41 pm IST\nશાહરુખ ખાન બનશે મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પેશિયલ ગેસ્ટ access_time 4:43 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/275053", "date_download": "2019-12-07T07:36:19Z", "digest": "sha1:ZPN3KX3FDNL7NPR5AHWYNUT3G53GATZD", "length": 10029, "nlines": 100, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "ક્રિસ લિનની ટી-10 લીગમાં ઐતિહાસિક ઈનિંગ", "raw_content": "\nક્રિસ લિનની ટી-10 લીગમાં ઐતિહાસિક ઈનિંગ\nકેકેઆરએ કર્યો રિલીઝ : ટી-10માં 30 બૉલમાં કર્યા 91 રન\nનવી દિલ્હી, તા. 19 : ઓસ્ટ્રેલિયાના ધુંઆધાર બેટ્સમેન ક્રિસ લિને ટી10 લીગમાં ઈતિહાસ રચ્યો છે. લિને માત્ર 30 બોલમા 9 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 91 રન કર્યા હતા. જે ટી10 લીગનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે. લિને આ સ્કોર મરાઠા અરેબિયન્સ તરફથી રમતા ટીમ અબુધાબી સામે કર્યો હતો. જેમાં લીનની ટીમે 14 રને જીત મેળવી હતી.\nથોડા સમય પહેલા જ રિલિઝ કરવામાં આવેલા કેપ્ટન ક્રિસ લિને ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સના 32 બોલમાં 87 રનના રેકોર્ડને તોડયો હતો. હેલ્સે ગત સિઝનમાં 87 રન કર્યા હતા. મુકાબલામાં મરાઠા અરેબિયન્સે નિર્ધારીત 10 ઓવરમાં બે વિકેટના નુકશાને 138 રન કર્યા હતા. જેમાં લિનના નોટઆઉટ 91 રન ઉપરાંત એડમ લિથના 18 બોલમાં 30 રન સામેલ હતા. જવાબમાં અબુ ધાબી ટીમ 10 ઓવરમાં 114 રન જ બનાવી શકી હતી અને 14 રને મેચ હારી હતી. થોડા દિવસ પહેલા જ શાહરુખ ખાનની ટીમ કેકેઆરએ ક્રિસ લિનને રિલિઝ કરવાનો નિર્ણય કર્યો હતો. કિંગ ખાનના નિર્ણયથી લોકો પણ હેરાન હતા કારણે કે લિન અગાઉ કેકેઆર માટે મહત્વની ઈનિંગ રમી ચુક્યો છે. 2019ની સીઝનમાં ક્રિસ લિને 13 મેચ રમતા 405 રન કર્યા હતા.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્���ી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન���ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/maharashtra-assembly-election", "date_download": "2019-12-07T06:03:26Z", "digest": "sha1:ESJ3GPXWOUK6XCKNYTUUJTWRUINLE5NF", "length": 7458, "nlines": 124, "source_domain": "gujarati.oneindia.com", "title": "Maharashtra Assembly Election News in Gujarati: Latest Maharashtra Assembly Election Samachar, Photos, Videos, Articles - Gujarati Oneindia", "raw_content": "\nશું હશે મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારનુ ભવિષ્ય, સુપ્રીમ કોર્ટમાં આજે ચુકાદો\nમહારાષ્ટ્રઃ સોનિયા ગાંધી-શરદ પવારની આજે મહત્વની બેઠક, સરકાર રચના અંગે થશે ચર્ચા\nમહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસને અમૃતામાં દેખાતી હતી કાજોલ, વાંચો તેમની રસપ્રદ લવ સ્ટોરી\nMaharashtra Electio Results 2019: પરિણામ બાદ શિવસેનાએ શરદ પવારના વખાણ કર્યાં, ભાજપને આપી દીધી આ સલાહ\nઉદ્ધવ ઠાકરેએ દાવો કરી કહ્યુ, 50-50ની ફોર્મ્યુલા પર ટકી રહીશુ, CM કોણ બનશે એ મહત્વનો સવાલ\nમહારાષ્ટ્ર ચૂંટણી પરિણામઃ મહારાષ્ટ્રમાં શરદ પવાર બન્યા વિપક્ષના હીરો\nમહારાષ્ટ્ર ચૂંટણી પરિણામઃ પરલીથી ધનંજય મુંડે આગળ, જેમના પર લાગ્યો હતો ચારિત્ર હનનનો આરોપ\n50 વર્ષમાં જે ન થયું તે દેવેન્દ્ર ફડણવીસે કરી દેખાડ્યું\nમહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ 2019: NCPએ કોંગ્રેસને ચોંકાવી, 51 સીટો પર આગળ\nમહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ ભાજપ મુખ્યાલયમાં ઉજવણીની તૈયારી, 5000 લાડવા મંગાવાયા\nમહારાષ્ટ્રમાં શિવસેના ભાજપની સરકારમાં સામેલ થશે નહી: સૂત્ર\nEXIT POLL: મહારાષ્ટ્રમાં ચાલ્યો મોદીનો જાદૂ, પણ બહૂમતથી દૂર, જાણો કેવી રીતે બનશે સરકાર\nTarget 145 : મોદી બનશે મહારાષ્ટ્રના નવા ‘Tiger’\nExclusive : મહારાષ્ટ્રમાં મોદી સામે ‘પ્રાંતવાદ’ કચડી ‘રાષ્ટ્રવાદ’ બચાવવાનો પડકાર\nમહારાષ્ટ્ર ચૂંટણી: NCPના ગઢમાં નરેન્દ્ર મોદીની લલકાર\nગોપીનાથ મુંડે હોત તો આજે એક હોત શિવસેના-ભાજપ\nનરેન્દ્ર મોદી આજથી મહારાષ્ટ્રના રણમાં ફૂંકશે ચૂંટણી બ્યૂગલ\nવનઇન્ડિયા સર્વે: ભાજપા દ્વારા બનશે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી\nકોની સરકાર, કોને ફાયદો, કોને નુકસાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Other_section/Details/13-06-2019/1742", "date_download": "2019-12-07T06:35:23Z", "digest": "sha1:2MMGMN2XKLO64BCPPFV7R4ZXQHBPHSB6", "length": 21081, "nlines": 122, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\n'નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છેઃ ખબર છે આટલી કે માતની હાકલ પડી છે'\nધંધુકા સ્થિત જિલ્લા પંચાયતના ઐતિહાસિક રેસ્ટ-હાઉસ ખાતે ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ભાવાંજલિનું આયોજન\nરાજકોટ, તા.૨૬: અંગ્રેજ સરકાર સામેના આઝાદીના જંગ વેળાએ રાજદ્રોહના ખોટા આરોપસર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ધરપકડ કરીને ૨૮ એપ્રિલ ૧૯૩૦ના રોજ ધંધુકા ખાતે મેજિસ્ટ્રેટ ઇસાણીની વિશેષ અદાલત સમક્ષ રજૂ કરાયા. પોતાનો બચાવ કરવાની તક આપવામાં આવી તેનો અસ્વીકાર કરતાં ઝવેરચંદ મેઘાણીએ કોર્ટની અનુમતિથી ધીરગંભીર અવાજે 'સિંધુડો'માંથી એમનું સ્વરચિત દર્દભર્યું ગીત 'છેલ્લી પ્રાર્થના' ગાવાનું શરૂ કર્યુઃ 'હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ; મરેલાંનાં રુધિરને જીવતાંનાં આંસુડાંઓઃ સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ ' તેમની છાતીના બંધ તૂટી ગયા. ફુલાવેલા ગળામાંથી નીકળતા સ્વરો અદાલતમાં ગુંજી ઊઠયા. વાતાવરણ લાગણીભીનું બની ગયું. 'નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છેઃ ખબર છે આટલી કે માતની હાકલ પડી છે' પંકિતઓ આવી ત્યાં તો કોર્ટના ઓરડામાં, ઓરડાનાં દ્વારોમાંને ફરતી ઓંસરીમાં હૈયેહૈયું દળાય તે રીતે ભીડાભીડ ઊભેલાં હજારો ભાઈ-બહેનોએ અત્યાર સુધી માંડ દાબી રાખેલ ડૂસકાં પથ્થરને પણ પીગળાવે તેવી રીતે હીબકવા લાગ્યાં. ઝવેરચંદ મેદ્યાણીનાં વાંકડિયાં કાળાં જુલફાં, ઉન્નત મસ્તક, લાલઘેઘૂર આંખો, ઊંચા પહોળા હાથ એક ભવ્ય ચિત્ર ઉપસાવતાં હતાં. પ્રાર્થના પૂરી થતાં એ ખુરશી પર બેસી ગયા. કોર્ટનું મકાન હજારોની માનવમેદનીનાં ડૂસકાંને આર્તનાદોથી કંપતું રહ્યું. મેજિસ્ટ્રેટ ઇસાણીની આંખ પણ આંસુભીની થઈ ગઈ.\nબીજે દિવસે દસ વાગ્યાની આસપાસ લીંબડા નીચે બેઠેલા મેજિસ્ટ્રેટ ઇસાણીએ બે વર્ષની સજા ફરમાવી. 'ઈન્કિલાબ ઝિન્દાબાદ'ના નારાથી કોર્ટનું પ્રાંગણ ગાજી રહ્યું. અમદાવાદની સાબરમતી જેલમાં લઈ જવાતા ઝવેરચંદ મેઘાણીને વિદાય આપવા સહુકોઈ રેલવે-સ્ટેશન પહોચ્યાં. ઝવેરચંદ મેઘાણીએ લોકોનો આભાર વ્યકત કરતાં કહ્યુઃ 'ભાઈઓ, તમારામાં – હિંદુ-મુસ્લિમોમાં – જરા સરખીયે તિરાડ હોય તો મારા લોહીથી તે બુરાઈ જાઓ એવી મારી પ્રાર્થના છે. હિંદમાતાની આઝાદીના આ યજ્ઞમાં તમારા બલિ હોમો અને સ્વતંત્રતાને વરો.'\nતે વખતની સ્વાતંત્ર્ય-સંગ્રામની લડત પર આ ઐતિહાસિક પ્રસંગનો ખાસ્સો પ્રભાવ પડયો હતો. મહાત્મા ગાંધીએ પણ વાઇસરાયને ખાસ પત્ર લખીને ધ્યાન દોર્યુ હતું: 'ગુનો કર્યાનું કહેવાય છે તે સમયે તો કવિ રાણપુરમાં પોતાને ઘર ઘસઘસાટ ઊંઘતા હતા.'\nઆ પ્રસંગની ૮૯મી જયંતી અવસરે — ૨૮ એપ્રિલ ૨૦૧૯ ને રવ��વારે સાંજે ૫ કલાકે — 'શૌર્યભૂમિ' ધંધુકા સ્થિત જિલ્લા પંચાયતના ઐતિહસિક રેસ્ટ-હાઉસ ખાતે ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ભાવાંજલિનું આયોજન કરાયું છે. સહુ ભાવિકોને ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી (૯૮૨૫૦૨૧૨૭૯)નું જાહેર નિમંત્રણ છે.\nએ સમયે 'ડાક બંગલા' તરીકે ઓળખાતા, જિલ્લા પંચાયતનાં હાલનાં 'રેસ્ટ-હાઉસ'માં ત્યારે વિશેષ અદાલત ઊભી કરાઈ હતી. જે ઐતિહાસિક લીંબડા નીચે મેજીસ્ટ્રેટ ઇસાણીએ ચૂકાદો આપેલ ત્યાં ૨૦૧૧માં મેઘાણી ઓટલો પ્રસ્થાપિત થયો છે. આ ઐતિહાસિક ઘટનાને નિરૂપતું માહિતીસભર પ્રદર્શન તથા ઝવેરચંદ મેઘાણીનાં રેખાચિત્ર અને હસ્તાક્ષર કોતરેલી કાળા ગ્રેનાઈટમાં સોનેરી અક્ષરોવાળી આકર્ષક તકતી પણ ૨૦૧૩માં સ્થાપિત કરાયાં છે. હાલ અત્યંત જરજરિત હાલતમાં આ ઐતિહાસિક ઈમારતનો સુયોગ્ય રીતે જીર્ણોધ્ધાર કરવામાં આવે તેમજ અહિ ભવ્ય સ્મારક સંકુલનું નિર્માણ થાય તથા પાસે આવેલ નિર્માણધીન ફ્લાયઓવરનું 'રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી બ્રીજ'તરીકે નામકરણ થાય તેવી લોકલાગણી છે.\nઆલેખનઃ પિનાકી નાનકભાઇ મેઘાણી. ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\n૨૭ એકરના વિશાળ પ્રાકૃતિક જંગલમાં પથરાયેલ કુદરતી ઉપચાર કેન્દ્ર ''સ���વાગત''માં અચૂક પધારો access_time 12:02 pm IST\nસોમવારે ઇદે ગૌષિયાઃ સર્વત્ર જુલૂસ-ઉર્ષ access_time 12:00 pm IST\nનવાગામ સોમનાથ રેસીડેન્સીમાં સૂતેલા કોળી દંપતી પર ઇંટ અને છરીથી હુમલો કરી ૩ હજારની લૂંટ access_time 12:00 pm IST\nરાજકોટની કોલેજો સજ્જડ બંધ : સૌરાષ્ટ્રમાં મિશ્ર પ્રતિસાદ access_time 11:59 am IST\n10મી જાન્યુ ,એ દેશભરના જવેલર્સ અમદાવાદમાં ઉમટશે: YMCA ખાતે 'મેગા નેટવર્ક મીટ' યોજાશે access_time 11:57 am IST\nખેડુતો માટે ખુશીના સમાચારઃ ચીને ૩૦ હજાર ટન સીંગતેલનો ઓર્ડર આપ્યોઃ જગતના તાતને સારા ભાવ મળી શકે છે access_time 11:57 am IST\nપોરબંદર જીલ્લામાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ : પોરબંદર જીલ્લામાં ર૪ કલાકમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. પોરબંદરમાં ૧૩ મીમી રાણાવાવમાં ૧૯ મીમી. તથા કુતિયાણામાં ૪ મીમી. વરસાદ નોંધાયો છે. access_time 8:56 pm IST\nકલકતાની હોસ્પિટલમાં ડોકટર ઉપર હિચકારો હુમલો : ઘેરા પ્રત્યાઘાત : આવતીકાલે દેશભરમાં આઈએમએ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કલેકટરને આવેદનપત્ર પાઠવશે access_time 3:19 pm IST\nકચ્છના સરહદી વિસ્તાર હાજીપીર દરગાહ નજીક ગાજવીજ પવન સાથે જોરદાર વરસાદ વરસતા મકાનોના પતરા પણ ઉડી ગયા હતા access_time 3:33 pm IST\nઅમેરિકાના ન્યુયોર્કમાં 8 જૂન 2019 ના રોજ નીકળી જગન્નાથજીની સવારી : આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘના ઉપક્રમે આયોજિત રથયાત્રામાં જગન્નાથજી ,બલભદ્રજી,તથા સુભદ્રાજીનો રથ ખેંચવાનો લહાવો મળવાથી ભાવિકો ભાવવિભોર : અમેરિકાના 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર હિન્દૂ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ પણ રથયાત્રામાં જોડાયા access_time 8:42 pm IST\nમધરાત્રે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા:પરીસ્થિતિનું મોનીટરીંગ કર્યું access_time 12:00 am IST\nબપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ... access_time 1:03 pm IST\nદાદાવાડી દેરાસરે આજે પ્રભુજીને સાચા હિરા-મોતી અને લીલા નાળીયેરની આંગી access_time 11:52 am IST\nએકતરફી પ્રેમીએ બે પરિવારના માળા પીંખ્યા access_time 10:16 am IST\nઘાંસચારા અને પાણી વગર ટ્રકમાં ક્રુરતાપૂર્વક બાંધેલી ૯ ભેંસોને મુકત કરાવતી પોલીસ access_time 3:45 pm IST\nખોડલધામ કાગવડ દ્વારા વાવાઝોડાને ધ્યાને લઇ મદદ માટે રાજયભરના કેન્દ્રો પર કંટ્રોલરૂમ શરૂ access_time 11:41 am IST\nપોરબંદર કાંઠે ભારે મોજાથી ભુતેશ્વર મંદિર જમીનદોસ્તઃ પુજારીનો બચાવ access_time 1:00 pm IST\nથાનમાં કુહાડો ઝીંકી યુવાનની હત્યા, તેના કાકા પર ફાયરીંગ access_time 11:02 am IST\nવાયુ' વાવાઝોડું:રાજ્યમાં 2,15 લાખ લોકોનું સ્થળાંતર :પરિસ્થિતિને પહ���ંચી તંત્ર સજ્જ access_time 9:09 pm IST\nવાયુ વાવાઝોડાને કારણે વધુ 7 ટ્રેન રદ.પશ્ચિમ રેલવેની 123 ટ્રેનને અસર access_time 7:52 pm IST\nદાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો:પવન ફુંકાવવા સાથે ઝરમર વરસાદ :વીજળીગુલ access_time 11:39 pm IST\n૮૩ વર્ષનાં માજીએ લગ્ન કર્યા છે તેનાથી ૪૦ વર્ષ નાના મુરતિયા સાથે access_time 3:27 pm IST\nચીની પ્રત્યપર્ણ વિધેયકને લઈને હિંસક પ્રદર્શન access_time 5:49 pm IST\nમુલતાની માટીથી લાવો તમારા ચહેરા પર ગ્લો access_time 10:22 am IST\nએન. આર. આઈ. સમાચાર\n\" જેની સાથે યોગેશ્વર શ્રી કૃષ્ણ હોય છે તેનો ક્યારેય પરાજય થતો નથી \" : યુ.એસ.માં અરવાઈન સ્થિત કેલિફોર્નિયાની હવેલીમાં પ.ભ.108 શ્રી દ્વારકેશલાલજીની પધરામણી : પુષ્ટિ માર્ગનો મહિમા વર્ણવ્યો : શ્રીનાથજી બાવાને રાજભોગ અર્પણ કરી આરતી ઉતારી access_time 7:26 pm IST\nઅમેરિકાના કેલિફોર્નિયામાં ISCON દ્વારા ‘‘નૃસિંહ જયંતિ'' ઉત્‍સવ ઉજવાયોઃ સ્‍વામીશ્રી સચ્‍ચિદાનંદ સરસ્‍વતીએ નરસિંહ અવતાર તથા ભક્‍ત પ્રહલાદ વિષે પ્રાસંગિક કથાવાર્તા કરી access_time 8:43 pm IST\nBAPS ચિનો હિલ્સ કેલિફોર્નિયાના ઉપક્રમે \" ગ્રીન-વોક એ થોર્ન \" નું આયોજન કરાયું : આબાલ વૃધ્ધ સહીત અનેક હરિભક્તો જોડાયા access_time 7:28 pm IST\nડેનિયલ જેમ્સ સાથે 5 વર્ષનો કરાર કર્યો મેનચેસ્ટ યુનાઇટેડે access_time 5:40 pm IST\nયુવરાજને મેદાન પર વિદાય મળવી જોઈતી હતી : કપિલ દેવ access_time 3:41 pm IST\n'હમ પરો સે નહિં, હૌંસલો સે ઉડતે હૈ' access_time 3:25 pm IST\nયુનિસેફ બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકાને આપશે માનવીય એવોર્ડ access_time 4:41 pm IST\nવાણી કપૂરને મળ્યું બોલીવુડના સ્ટાર અભિનેતાઓ સાથે કામ કરવાની તક... access_time 4:44 pm IST\nકામની સાથે સારો વ્યવહાર પણ જરૂરી છે: રાકેશ શ્રીવાસ્તવ access_time 4:40 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/13-06-2019/115425", "date_download": "2019-12-07T06:18:17Z", "digest": "sha1:BSAGNIKUXZIYOQNYVHSX4TA3QGPUL6C5", "length": 18709, "nlines": 137, "source_domain": "www.akilanews.com", "title": "રાજકોટ જીલ્લાના ૩૫ ગામોમાંથી મોડી રાત્રે ૧૦ હજાર લોકોનું સ્થળાંતરઃ આર્મીની બટાલીયન આવી પહોંચી", "raw_content": "\nરાજકોટ જીલ્લાના ૩૫ ગામોમાંથી મોડી રાત્રે ૧૦ હજાર લોકોનું સ્થળાંતરઃ આર્મીની બટાલીયન આવી પહોંચી\nએનડીઆરએફ-એસડીઆરએફની ટીમો તૈનાતઃ કલેકટર-મ્યુ. કમિશ્નરને સ્પેશીયલ સેટેલાઈટ ફોન અપાયાઃ જેતપુર, ધોરાજી, ઉપલેટાના ૩૫ ગામોમાં તલાટી-આશાવર્કર સહિતના કર્મચારીઓ તૈનાત કરાયાઃ દર કલાકે રીપોર્ટઃ ફુડ પેકેટ આપવા માંગતી સંસ્થા-દાનવીરોને કલેકટરના ડીઝાસ્ટર કંટ્રોલરૂમ ફોન નંબર ૨૪૭૧૫૭૩નો સંપર્ક કર��ા કલેકટરની અપીલઃ સાંજ સુધીમાં ૨ાા લાખ ફુડ પેકેટો તૈયાર\nરાજકોટ, તા. ૧૨ :. વાયુ વાવાઝોડુ વિકરાળ બન્યુ છે અને વેરાવળથી ૨૮૦ કિ.મી. દૂર કેન્દ્રીત થયુ છે. રાજ્ય સરકાર હાઈએલર્ટ બની ગઈ છે.\nદરમિયાન રાજકોટ કલેકટર તંત્રે ગત મોડી રાતથી જેતપુર, ધોરાજી, ઉપલેટા, ગોંડલ પંથકના ૩૫ ગામો કે જ્યાં ભયજનક બાબત ગણી શકાય છે, ત્યાંથી ૧૦ હજાર લોકોનું સ્થળાંતર કરી જુદી જુદી સ્કૂલ-કોલેજોમાં આશ્રય આપ્યો છે અને તેમના માટે ૧૨ જેટલા લાયઝન ઓફિસરોની નિમણૂક કરી છે.\nઉપરોકત ૩૫ ગામો માટે તલાટી-આશાવર્કર સહિતના કર્મચારીઓ તૈનાત કરી દેવાયા છે. દર કલાકે રીપોર્ટ મેળવાઈ રહ્યો છે.\nએડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ 'અકિલા'ને ઉમેર્યુ હતુ કે, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ ટુ છે. આર્મીની એક બટાલીયન પણ રાજકોટ આવી ગઈ છે. કલેકટર અને મ્યુ. કમિશ્નર બન્નેને એક એક સેટેલાઈટ ફોન અપાયા છે.\nકુલ ૫ લાખ ફુડ પેકેટો તૈયાર કરાશે. ૨ાા લાખ સાંજ સુધીમાં તૈયાર થઈ જશે. આત્મીય કોલેજ, બીએપીએસ-ગોંડલ સ્વામિનારાયણ મંદિર, આપાગીગાનો ઓટલો, રાજકોટ ડેરી સહિતની સંસ્થાઓ દ્વારા હજારો ફુડ પેકેટો અપાઈ રહ્યા છે.\nકલેકટરે ૫ લાખ ફુડ પેકેટો તૈયાર કરવાના હોય, સંસ્થાઓ-દાનવીરોને તાકિદે કલેકટર કચેરીની ડીઝાસ્ટર શાખાના ફોન નંબર ૨૪૭૧૫૭૩ ઉપર સંપર્ક કરવા અપીલ કરી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદે�� access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nનવાગઢઃ જયેશભાઇ રાદડીયાની સફળ અસરકારક રજુઆતથી ખોડલધામ રેલવે ઓવરબ્રીજ મંજુર access_time 11:43 am IST\nમાનવભક્ષી વન્ય પ્રાણીઓએ માઝા મુકી છેઃ સરકારી તંત્ર નિષ્ફળ, હવે અમને 'છુટ' આપોઃ દિલીપ સંઘાણી access_time 11:42 am IST\nસાળંગપુરમાં હનુમાનજીની પ૪ ફુટની મુર્તિનું નિર્માણ કરાશે access_time 11:42 am IST\nટંકારાની વિદ્યાર્થીની સાકીરા મેસવાણીયાને રાજયપાલના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત access_time 11:42 am IST\nબગસરામાં દિપડાએ ખેત મજુરને ફાડી ખાધો access_time 11:40 am IST\nહોન્ડી ડેમના પુલમાં ટ્રેકટર ખાબકયું access_time 11:40 am IST\nખેડૂતોની મજબુરી અજ્ઞાનતા અને અસંગતતાથી શોષણ થાય છે : પાલભાઇ આંબલીયા access_time 11:40 am IST\nભરૂચમાં દરિયા કિનારેથી તંત્ર દ્રારા હાઇ એલર્ટનું સિગ્નલ હટાવી લેવાયુ : ભરૂચ બંદર પરથી હાઇ અલર્ટનું સિગ્નલ હટાવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો: વાયુ વાવાઝોડાને કારણે ભરૂચ દરિયાનાં કિનારે વસતા 40 ગામોનાં લોકોને સાવધ કરાયા હતા. access_time 1:26 am IST\nકોણ બનશે ભાજપના અધ્યક્ષ પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST\nમોડીરાત્રે જૂનાગઢમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ :વેરાવળમાં પણ વરસાદ ચાલુ ; જૂનાગઢના વંથલી સહિતના પંથકમાં મેઘરાજાની પધરામણી : કેશોદ અને જેતપુરમાં પણ વરસાદના અહેવાલ access_time 1:04 am IST\n''સ્ટુડન્ટ વીઝા ડે'': ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાના વીઝા મેળવવા અરજી કરનાર સ્ટુડન્ટસને આવકાર સાથે માર્ગદર્શન આપતો દિવસઃ યુ.એસ.મિશન ઇન ઇન્ડિયાના ઉપક્રમે આજ ૧૨ જુન ૨૦૧૯ના રોજ મુંબઇ મુકામે ૪ હજાર સ્ટુડન્ટસને એડમિશન પ્રક્રિયાથી વાકેફગાર કરાયાઃ education usa india મોબાઇલ એપ.નું લોન્ચીંગ કરાયું access_time 7:20 pm IST\nભાવ કાબૂમાં લેવા ૨ લાખ ટન દાળ ખુલ્લા બજારમાં વેચવાનો સરકારનો નિર્ણય access_time 10:25 am IST\nનવા ટ્રિપલ તલાક બિલને કેબિનેટની મંજૂરી;જમ્મુ કાશ્મીરમાં વધુ 6 મહિના માટે રાજ્યપાલ શાસન access_time 12:00 am IST\nવરસાદે ઝાપટારૂપી વહાલ વરસાવી દીધું હવે છત્રી સંકેલો access_time 3:52 pm IST\nબિલ્ડર એસો. દ્વારા ફુડ પેકેટ વિતરણ access_time 3:34 pm IST\nઆદીવાસી ગામ ભેખડીયામાં જાત મહેનતે ચેકડેમો access_time 3:38 pm IST\nધોરાજીમાં વહેલી સવારના ભારે પવન સાથે વરસાદ access_time 1:00 pm IST\nઅલંગમાં વાયુ વાવાઝોડાની અસર: ભાવનગરના દરિયા કાંઠા વિસ્તારથી લોકોને દૂર રહેવા સૂચના access_time 10:00 pm IST\nપોરબંદરમાં રાત્રે તોફાની પવન :પોલીસચોકીનો વાયરલેસ ટાવર ધરાશાયી: ટગ બોટમાં ફરજનિષ્ઠ ચાર લોકો જોખમમાં access_time 9:15 pm IST\nસોમવાર સુધી વાયુ વાવાઝોડાની અસર જોવા મળશે access_time 6:14 pm IST\nગાંધીનગર નજીક હત્યાનો પ્રયાસ કરનાર આરોપીને અદાલતે અઢી વર્ષની સજાની સુનવણી કરી access_time 5:28 pm IST\nઅમદાવાદ શહેર હળવા વરસાદના ઝાપટા પડ્યા access_time 9:03 pm IST\nયુએસની સુપ્રસિદ્ધ ગાયીકા બ્રિટની સ્પીઅર્સ અને બોયફ્રેન્ડ મિયામી બીચ પર દેખાયા access_time 1:21 pm IST\n૮૩ વર્ષનાં માજીએ લગ્ન કર્યા છે તેનાથી ૪૦ વર્ષ નાના મુરતિયા સાથે access_time 3:27 pm IST\nયાદશકિત વધારવા માટે પૂરતી ઊંઘ જરૂરી \nએન. આર. આઈ. સમાચાર\n''ઇન્ડિયન હેરિટેજ ફેસ્ટીવલ'': યુ.એસ.માં સનાતન વિદ્યાલયના ઉપક્રમે શ્રી ક્રિશ્ના વૃંદાવન ન્યુજર્સી મુકામે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ગીતા સ્પર્ધા, તથા દેવી દેવતાઓનું મહાત્મ્ય દર્શાવતા ડાન્સ, ડ્રામાથી ઉપસ્થિતો ખુશખુશાલ access_time 12:00 am IST\n''હરિધામ મંદિર મહોત્સવ'': અમેરિકાના ન્યુજર્સીમાં નવનિર્મિત હરિધામ મંદિરમાં ૫ થી ૭ જુલાઇ ૨૦૧૯ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશેઃ યોગી ડિવાઇન સોસાયટી આયોજીત ત્રિદિવસિય મહોત્સવ અંતર્ગત આંતર રાષ્ટ્રિય યુવા સંમેલન, યજ્ઞ, મહાપૂજા, સાંસ્કૃતિ કાર્યક્રમો તથા વેદોકત વિધિ મુજબ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન access_time 7:22 pm IST\nઅમેરિકાના ન્યુયોર્કમાં 8 જૂન 2019 ના રોજ નીકળી જગન્નાથજીની સવારી : આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘના ઉપક્રમે આયોજિત રથયાત્રામાં જગન્નાથજી ,બલભદ્રજી,તથા સુભદ્રાજીનો રથ ખેંચવાનો લહાવો મળવાથી ભાવિકો ભાવવિભોર : અમેરિકાના 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર હિન્દૂ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ પણ રથયાત્રામાં જોડાયા access_time 8:42 pm IST\nમલેશિયાના બેડમિન્ટન ખેલાડી લી ચોન્ગ વેઇએ લીધો સન્યાસ: કેન્સરની બીમારી હોવાનું કર્યું જાહેર access_time 5:38 pm IST\nવર્લ્ડકપ-2019:ભારત - ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ 20-20 રમાશે કે રદ થશે\n'હમ પરો સે નહિં, હૌંસલો સે ઉડતે હૈ' access_time 3:25 pm IST\nઅજય દેવગનની ફિલ્મ 'ભુજ' શૂટિંગ થશે હૈદરાબાદના રામોજી સ્ટુડીઓમાં access_time 4:44 pm IST\nઅભિનેતા વિવાન ભટેના બન્યો પુત્રીનો પિતા access_time 4:42 pm IST\n'કહાં હમ, કહાં તુમ'ના એકટર્સ સાથે મુલાકાત કરશે રીયલ લાઈફ ડોકટર્સઙ્ગ access_time 10:25 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/275054", "date_download": "2019-12-07T07:36:06Z", "digest": "sha1:7PWKOO4ZLSZEEYMDHGW5IFXFDXZHCS45", "length": 10163, "nlines": 100, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "ફેડરર અને જોકોવિચની બરાબરી કરતો નડાલ", "raw_content": "\nફેડરર અને જોકોવિચની બરાબરી કરતો નડાલ\nએટીપી ક્રમાંકમાં પાંચમીવાર વર્ષના અંતે નંબર વન\nપેરિસ, તા. 19 : સ્પેનનો સ્ટાર રાફેલ નડાલ ગત સપ્તાહે એટીપી ફાઇનલ્સમાં ગ્રુપ રાઉન્ડમાંથી આગળ વધી શકયો ન હતો. આમ છતા તે વર્ષના અંતમાં એટીપી ક્રમાંકમાં ટોચ પર રહેવામાં સફળ રહયો છે. નડાલ તેની કારકિર્દીમાં પાંચમીવાર વર્ષનો અંત ટોચના ખેલાડીના રૂપમાં કરશે. આ મામલે તેણે મહાન રોઝર ફેડરર અને નોવાક જોકોવિચની બરાબરી કરી છે. નડાલ આ વર્ષે બે ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટ ફ્રેંચ ઓપન અને યૂએસ ઓપનમાં ચેમ્પિયન થયો છે. જ્યારે જોકોવિચ વિમ્બલ્ડન અને ઓસ્ટ્રેલિયન ઓપનમાં વિજેતા બન્યો હતો. નડાલના 9985 પોઇન્ટ છે અને તે સર્બિયાના નોવાક જોકોવિચથી 840 પોઇન્ટ આગળ છે. જોકોવિચ પાસે ટોચ પર પહોંચવાનો મોકો હતો. પણ તે લંડનમાં રમાયેલ એટીપી ફાઇનલ્સ ટૂર્નામેન્ટમાં સેમિ ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહયો હતો. ફેડરર વર્ષના અંતે ત્રીજા અને એટીપી ફાઇનલ્સના ખિતાબી મુકાબલામાં સિટસિપાસ વિરૂધ્ધ હાર સહન કરનાર ડોમેનિક થિએમ ચોથા સ્થાને છે. ગ્રીસનો 21 વર્ષીય સિટસિપાસ દાનિલ મેલદેવ બાદ છ નંબર પર છે.\nએક સમયે વિશ્વ ક્રમાંકમાં નંબર વન રહેનાર બ્રિટનનો એન્ડી મરે વર્ષનો અંત 503મા નંબર પર રહીને કરશે.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારે�� હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.zigya.com/blog/13-november-historical-events-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B/", "date_download": "2019-12-07T07:15:03Z", "digest": "sha1:OWHDMXBTLSEEMPHHE3WBN7HPERSUAZHI", "length": 13889, "nlines": 202, "source_domain": "www.zigya.com", "title": "13 November Historical Events મહત્વના બનાવો - Zigya", "raw_content": "\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્���ીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\n‘પંજાબના સિંહ’ તરીકે જાણીતા મહારાજા રણજિતસિંહનો જન્મ.\nરૂ. 10 / – ની ચલણી નોટ પર ચાર ભાષામાં લખાણ શરૂ થયું. આ લખાણમાં ભારતીય ભાષાઓ વપરાઇ પણ તે જુદા જુદા રાજ્યમાં જુદી જુદી હતી. પ્રથમ વખત ચાર ખૂણામાં નોટના નંબર છાપવાની શરૂઆત થઈ.\nલંડનમાં યુદ્ધ સચિવ બ્રોડ્રિકે એવો દાવો કર્યો કે દક્ષિણ આફ્રિકામાં બોઅર લોકો મોટી સંખ્યામાં મૂળવતનીઓની હત્યા કરી રહ્યા છે. તેનો આશય દક્ષિણ આફ્રિકામાં લડવા માટે ભારતથી સૈનિકોને પરત ખેંચી લેવાનો હતો.\nભૂતપૂર્વ શાસક અને મહાન ઉદ્યોગપતિ યશવંતરાવ હિન્દુરાવ ઘોરપડેનો જન્મ.\nગાંધીજી દક્ષિણ આફ્રિકા જવા ઇંગ્લેંડથી રવાના. એસ.એસ. કિલ્ડૉનન કેસલ જહાજમાં ‘હિન્દ સ્વરાજ’ પુસ્તક લખ્યું.\nમહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસંતરાવ બંદૂજી પાટીલનો જન્મ.\nપ્રસિદ્ધ આધુનિક હિન્દી કવિ, વિવેચક અને વાર્તાકાર ગજાનન માધવનો જન્મ.\nસ્વાતંત્ર્ય સેનાની અને રાજકીય નેતા મહાદેવ સદાશિવરાવ આન્દેનો જન્મ.\nમહાન શિક્ષણશાસ્ત્રી ચંદ્ર પ્રકાશ ગુપ્તાનો યુપીના ગઈની ખાતે જન્મ.\nઅમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ રિચાર્ડ નિક્સનનું નવી દિલ્હીમાં આગમન.\nમહાન સંશોધક, પુરાતત્વવિદ્ અને કલા વિવેચક યેઝ્દાની ગુલામનું અવસાન.\nસુપ્રીમ કોર્ટે ઓલ-ઇન્ડિયા ન્યાયિક સેવાની સ્થાપના કરવાનો આદેશ આપ્યો.\nગોવાના સ્વાતંત્ર્ય સેનાની ડો. પુંડલિક દત્તાત્રેય ગાયતુંડેનું અવસાન.\nસોમાલિયા ખાતે ભારતીય હોસ્પિટલ અને ઉડ્ડયન તાત્કાલિક કાર્યરત થયું. ભારતીય ટુકડીએ ઔપચારિક રીતે રાજધાની મોગાદિશુની જવાબદારી સંભાળી લીધી.\nસર્વોચ્ચ અદાલતે સર્વસંમતિથી 65 પાનાના ચુકાદામાં જાહેર કર્યું કે તબીબી વ્યવસાય અને હોસ્પિટલો દ્વારા અપર્યાપ્ત સેવાઓ પ્રાપ્ત કરનારા દર્દીઓને ગ્રાહક સુરક્ષા ધારા (1986) હેઠળ નુકસાનીનો દાવો કરવાનો અધિકાર છે.\nસ્વાતંત્ર્ય સેનાની અને ઓરિસ્સાના ‘મધર ટેરેસા’ પ્રભાવતી ગિરિ (88)નું તેમના છરચનપલ્લી ખાતેના અનાથાશ્રમમાં મૃત્યુ.\nતેંડુલકરનો ચમકતો સિતારો. ભારતે શારજાહમાં ફાઇનલમાં ઝિમ્બાબ્વેને હરાવી કોકા કોલા કપ જીત્યો.\nઉત્તર પ્રદેશના મોહબા જિલ્લાના સતપુરા ગામમાં એક મહિલા ‘સતી’ થઈ બળી મરી.\nજાલંધર ખાતે ફેડરેશન કપ બાસ્કેટબોલ સ્પર્ધામાં પંજાબ પોલીસ પુરુષોના અને રેલ્વે મહિલા ચેમ્પિયન બન્યા. .\nઆ વિષયમાં આથી અગાઉનો લેખ ‘12 November events in history મહત્વના બનાવો‘\nકોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera March 7, 2019\nતાલુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી January 29, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nજિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ January 28, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2016/08/31/", "date_download": "2019-12-07T06:43:08Z", "digest": "sha1:EJ77SCG7KQZRCB4BKSCXFZC4YFLQZOHK", "length": 8402, "nlines": 157, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "31 | ઓગસ્ટ | 2016 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nપોરબંદરમાં મહાત્મા ગાંધીજીનું આ સ્મારક મંદિર છે. પોરબંદરમાં ગાંધીજી ૨ ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ જે ઘરમાં જન્મ્યા હતા તે પુરાણા ઘરની આજુબાજુ જ આ કીર્તિમંદિર બનાવાયું છે. આ મંદિર બાંધવામાં પોરબંદરના મહારાજા શ્રીનટવરસિંહજી અને રાજરત્ન શ્રીનાનજી કાલિદાસ મહેતાનો મોટો ફાળો છે. પુરુષોત્તમ મિસ્ત્રીએ બાંધકામ કર્યુ છે. કીર્તિ મંદિર ૧૯૫૦માં બનીને તૈયાર થયું, અને સરદાર વલ્લભભાઈ પટેલે તે પ્રજા માટે ખુલ્લું મૂક્યું. મંદિરની ઉંચાઇ ૭૯ ફૂટ છે, જે ગાંધીજીની ૭૯ વર્ષની ઉમરનો નિર્દેશ કરે છે. ગાંધીજીને બધા ધર્મો પ્રત્યે આદર હતો, કીર્તિ મંદિરના સ્થાપત્યમાં એવા છ ધર્મો – હિંદુ, બૌદ્ધ, જૈન, પારસી, ચર્ચ અને મસ્જીદનું મિશ્રણ દેખાય છે. મંદિરની મધ્યમાં ગાંધીજી અને કસ્તૂરબાનાં ફૂલ સાઈઝનાં પેઈન્ટીંગ જોડે જોડે મૂકેલાં છે. તેમના પગ આગળ તેમના જીવનનાં સૂત્રો ‘સત્ય’ અને ‘અહિંસા’ લખેલાં છે. જમણી બાજુના બે રૂમોમાં અનુક્રમે મગનલાલ ગાંધી અને મહાદેવ દેસાઈનાં સ્મારકો છે. ડાબી બાજુના રૂમમાં પ્રદર્શન છે, ગાંધીજીના જૂના ફોટા છે. આ બધી રૂમોમાં ખાદી અને હસ્તકલાની વસ્તુઓ મૂકેલી છે. મંદિરમાં પુસ્તકોનું વેચાણ કેન્દ્ર અને કસ્તૂરબા મહિલા લાયબ્રેરી પણ છે. મંદિરમાં ગાંધીજી જે જગાએ જન્મેલા તે જગાએ સ્વસ્તિકનું ચિહ્ન દોરેલું છે. મંદિરમાં સાંજે ૫ વાગે ગાંધીજીનું પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’ ગવાય છે. મુલાકાતીઓને અહીં ગાંધીયુગમાં પહોંચી ગયાનો અનુભવ થાય છે. કીર્તિ મંદિર એ અગત્યનું ટુરિસ્ટ આકર્ષણ છે. ભારતના અને વિદેશના કેટલા યે મહાનુભાવોએ આ સ્થળની મુલાકાત લીધેલી છે.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« જુલાઈ સપ્ટેમ્બર »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/13-06-2019/107811", "date_download": "2019-12-07T06:21:05Z", "digest": "sha1:C6GOHZXV5KIBC6IC5OVA2T256LXYJ3AE", "length": 18461, "nlines": 134, "source_domain": "www.akilanews.com", "title": "ઉ.ભારતમાં દુષ્કાળનો ખતરોઃ ગુજરાતમાં વાવઝોડું-પૂરનો ખતરો", "raw_content": "\nઉ.ભારતમાં દુષ્કાળનો ખતરોઃ ગુજરાતમાં વાવઝોડું-પૂરનો ખતરો\nવાયુ વાવાઝોડું વરસાદ ખેંચી જાય તેવો ભયઃ સમગ્ર દેશ ઉપર અસર સર્જાય તેવી સંભાવના\nનવી દિલ્હી, તા.૧૨: દિલ્હી સહિત સમગ્ર ઉત્ત્ર ભારતમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે અને લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દેશમાં આ વખતે ચોમાસું એક સપ્તાહ મોડું શરૂ થયું છે. આ દરમિયાન હવે એક 'વાયુ' નામની એક નવી મુસિબત આવી છે. અરબી સમુદ્રમાં જન્મેલું 'વાયુ' નામનું વાવાઝોડું તેજ ગતીએ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ તેની અસર સમગ્ર દેશ પર પડી શકે છે.ઙ્ગ\nહવામાન ખાતાને એ ચિંતા થઈ ગઈ છે કે, આ 'વાયુ' વાવાઝોડું કયાંક દેશમાં જામેલા ચોમાસાના વાદળોને પણ પોતાની સાથે ખેંચીને ન લઈ જાય. જો, આમ થશે તો તેની સૌથી વધુ અસર ઉત્ત્\nજો 'વાયુ' વાવાઝોડાના કારણે ઉત્ત્ર ભારતમાં ચોસામું બેસવામાં મોડું થશે તો તેની સૌથી વધુ અસર ખેડૂતોને પડશે, કેમ કે ચોમાસાની ઋતુ ખેંચાવાના કારણે દેશના ખેડૂતો પહેલાથી જ ચિંતિત છે. ગયા વર્ષે પણ દેશમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડ્યો હોવાને કારણે અનેક જળાશયો અત્યારથી ખાલી થઈ ગયા છે કે પછી તેમનું જળસ્તર ઘણું જ નીચે જતું રહ્યું છે. હવે, જો આવી સ્થિતિમાં વરસાદ નહીં પડે તો ખેડૂતો માટે સિંચાઈની સમસ્યા સર્જાશે. જેના પરિણામે ઉત્ત્ર ભારતમાં ચોસામું બેસવામાં મોડું થશે તો તેની સૌથી વધુ અસર ખેડૂતોને પડશે, કેમ કે ચોમાસાની ઋતુ ખેંચાવાના કારણે દેશના ખેડૂતો પહેલાથી જ ચિંતિત છે. ગયા વર્ષે પણ દેશમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડ્યો હોવાને કારણે અનેક જળાશયો અત્યારથી ખાલી થઈ ગયા છે કે પછી તેમનું જળસ્તર ઘણું જ નીચે જતું રહ્યું છે. હવે, જો આવી સ્થિતિમાં વરસાદ નહીં પડે તો ખેડૂતો માટે સિંચાઈની સમસ્યા સર્જાશે. જેના પરિ���ામે ઉત્ત્ર ભારતમાં દુષ્કાળની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.ઙ્ગ\n'વાયુ' વાવાઝોડું અરબી સમુદ્રમાં ૧૩૫ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તે ૧૩ જુનના રોજ સવારે અથવા બપોર સુધીમાં ગુજરાતના સમુદ્ર કાંઠાના વિસ્તારો વેરાવળ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા, કંડલા, ભાવનગર અને અન્ય નાના બંદરો પર અસર કરે તેવી સંભાવના છે. વાવાઝોડાના કારણે રાજયના અનેક વિસ્તારોમાં તોફાની પવનની સાથે ધોધમાર વરસાદની પણ સંભાવના વ્યકત કરાઈ છે. ધોધમાર વરસાદના કારણે અનેક નદીઓમાં પૂર પણ આવી શકે છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nઉન્નાવ FIR માં સનસનીખેજ વિગતો access_time 11:48 am IST\n૧૬મીથી ૨૪ કલાક NEFT ટ્રાન્જેકશનની સુવિધા access_time 11:47 am IST\nઓશો જેમણે ધર્મને અધ્યાત્મ તરફ વાળ્યો access_time 11:45 am IST\nભાજપ-RSS હિન્દુત્વ આતંકી સંગઠન access_time 11:45 am IST\nલગ્ન દરમિયાન ડાન્સરે ડાન્સ બંધ કરી દેતા ગોળી મારી દીધી access_time 11:43 am IST\nશિવસેના-ભાજપની ફરી યુતિ થશે\nનવાગઢઃ જયેશભાઇ રાદડીયાની સફળ અસરકારક રજુઆતથી ખોડલધામ રેલવે ઓવરબ્રીજ મંજુર access_time 11:43 am IST\nમોડીરાત્રે જૂનાગઢમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ :વેરાવળમાં પણ વરસાદ ચાલુ ; જૂનાગઢના વંથલી સહિતના પંથકમાં મેઘરાજાની પધરામણી : કેશોદ અને જેતપુરમાં પણ વરસ��દના અહેવાલ access_time 1:04 am IST\nકોણ બનશે ભાજપના અધ્યક્ષ પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST\nરાજકોટમાં સવારે ઝાપટુ વરસ્યુઃ ગઈસાંજથી સતત વાદળોનો ગંજારવ : સવારે ભેજનું પ્રમાણ ૯૨%: રાજકોટ શહેરમાં આજે સવારથી છવાયેલા વાદળો વચ્ચે સવારે ૭:૩૦ વાગ્યાથી ધીમીધારે છાંટા ચાલુ થયા હતા. થોડીવાર એવુ લાગતુ હતું કે હમણા તૂટી પડશે પણ હળવો વરસી ગયા બાદ વરસાદ બંધ થયો હતો. હવામાન વિભાગમાં સવારે ૮:૩૦ વાગ્યે ૯૨% ભેજ નોંધાયો છે, જયારે ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. આ લખાય છે ત્યારે સવારે ૧૦:૧૫ વાગ્યે વાદળો છવાયેલા છે access_time 10:57 am IST\nઅમિતાવ ઘોષને મળ્યો જ્ઞાનપીઠ પુરસ્કાર, આ પુરસ્કાર મેળવનાર પ્રથમ અંગ્રેજી લેખક-સૌથી નાની ઉંમરમાં મોટી સિદ્ધી access_time 12:03 am IST\nજમ્મુ કાશ્મીરમાં સીમાંકન મુદ્દો પાયાવિહોણો : માત્ર અફવા છે રાજ્યપાલ સત્યપાલ મલિક access_time 1:36 pm IST\n''વાયુ'' વાવાઝોડાનો કરંટઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં તેજ પવનના સૂસવાટાઃ જાફરાબાદ-જેશરમાં ૧ ઇંચ વરસાદ access_time 11:00 am IST\nમેયર-સ્ટે.ચેરમેને ફલડ કન્ટ્રોલ સંભાળ્યોઃ ડે.મેયર-નેતા-દંડક અને કોર્પોરેટરો ફાયર સ્ટેશનમાં ખડેપગે access_time 3:57 pm IST\nવોર્ડ નં. ૩માં ગાયત્રીબા વાઘેલા રાતભર સેવારતઃ ૧૫૦ પરિવારોની રહેવા-જમવાની કરી વ્યવસ્થા access_time 3:58 pm IST\nએકતરફી પ્રેમીએ બે પરિવારના માળા પીંખ્યા access_time 10:16 am IST\nસોરઠમાં 'વાયુ'ની અસરઃ વહેલી સવારથી તોફાની પવન વચ્ચે વરસાદ-વિસાવદરમાં અડધો ઇંચ access_time 11:47 am IST\nમોરબીમાં બીએપીએસ સ્વામીનારાયણ મંદિરનો શિલાન્યાસ મહોત્સવનો પ્રારંભઃ મહંત સ્વામીનું સામૈયુ access_time 10:18 am IST\nમાધવપુર બીચ પર ભારે પવનની ત્રણ લોકોને થપાટ વાગતા ઈજાગ્રસ્ત : હોસ્પિટલ ખસેડાયા access_time 1:46 pm IST\nવ્હાલ : કુલ 10 જિલ્લાની 5950 સગર્ભા મહિલાઓને 383 એમ્બ્યુલન્સના માધ્યમથી હોસ્પિટલમાં ખસેડાઇ access_time 1:43 pm IST\nઅમદાવાદની કોસામટ્ટમ ફાઇનાન્સ કંપનીનો મેનેજર કરોડોનું સોનુ અને રોકડ લઇને ફરાર access_time 1:10 pm IST\nદક્ષિણ ગુજરાતમાં ''વાયુ'' વાવાઝોડાની અસર મુંબઇ જતુ ભાવનગરની ફલાઇટનું સુરતમાં લેન્ડીંગ access_time 12:55 pm IST\nયુએસની સુપ્રસિદ્ધ ગાયીકા બ્રિટની સ્પીઅર્સ અને બોયફ્રેન્ડ મિયામી બીચ પર દેખાયા access_time 1:21 pm IST\nમુલતાની માટીથ�� લાવો તમારા ચહેરા પર ગ્લો access_time 10:22 am IST\n૮૩ વર્ષનાં માજીએ લગ્ન કર્યા છે તેનાથી ૪૦ વર્ષ નાના મુરતિયા સાથે access_time 3:27 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના કેલિફોર્નિયામાં ISCON દ્વારા ‘‘નૃસિંહ જયંતિ'' ઉત્‍સવ ઉજવાયોઃ સ્‍વામીશ્રી સચ્‍ચિદાનંદ સરસ્‍વતીએ નરસિંહ અવતાર તથા ભક્‍ત પ્રહલાદ વિષે પ્રાસંગિક કથાવાર્તા કરી access_time 8:43 pm IST\n\" જય જગત \" : મા-બાપ,તથા સમાજથી તરછોડાયેલા બાળકોની મદદ માટે યુ.એસ.માં માનવ સાધના શિકાગો દ્વારા યોજાઈ ગયેલો શો : સ્લમ વિસ્તારમાં ઉછરતા તથા અમેરિકાના પ્રવાસે આવેલા 17 બાળકોએ ડાન્સ ,ડ્રામા ,તથા મ્યુઝિકની રમઝટ બોલાવી access_time 7:49 pm IST\nમોસમ આવી છે સવા લાખની : યુ.એસ.માં ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના માંડવે 'જૂઈમેળા'નો ઉત્સવ ઉજવાયો : સરસ્વતી વંદના ,સ્થાનિક સર્જકોની કૃતિઓ ,ગીત , ગઝલ ,કવિતા ,સહિતના કાર્યક્રમો યોજાયા : કવિયત્રી ડો.ઉષાબેનને સન્માનપત્ર અર્પણ કરાયું access_time 8:58 am IST\nએકલ ટેનિસમાં કમબેક કરી શકે છે મરે.... access_time 5:41 pm IST\nડેનિયલ જેમ્સ સાથે 5 વર્ષનો કરાર કર્યો મેનચેસ્ટ યુનાઇટેડે access_time 5:40 pm IST\nભારત-પાકિસ્‍તાન વચ્ચે હવે મોટી મેચ છે, આ મેચમાં અમે જી-જાન લગાવી દેશુઃ ઓસ્ટ્રેલિયા સામે પરાજય બાદ પાકિસ્‍તાનના કેપ્ટન સરફરાઝે બોલરો ઉપર હારનો દોષ નાખ્યો access_time 4:45 pm IST\nસોનાક્ષીની આગામી ફિલ્મનું નામ 'ખાનદાની શફાખાના' access_time 4:42 pm IST\nટીવી સ્ટાર રણદીપ રાયને હવે કરવું છે વેબ સિરીઝમાં કામ access_time 10:24 am IST\nસોશ્યલ મીડિયામાં આમિર ખાનની પુત્રી ઇરાએ પ્રેમનો એકરાર કર્યો access_time 4:46 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/13-06-2019/115426", "date_download": "2019-12-07T07:29:20Z", "digest": "sha1:KYH42J2UBZDXBFLUFBTHSX7DKGSHUOZ2", "length": 16310, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "રાજકોટ કલેકટર તંત્ર પોરબંદર-વેરાવળ માટે ૫ લાખ ફુડ પેકેટ તૈયાર કરશેઃ હેલીકોપ્ટરથી પેકેટો પહોંચાડાશેઃ ૨ લાખ પેકેટો બનવા માંડયા", "raw_content": "\nરાજકોટ કલેકટર તંત્ર પોરબંદર-વેરાવળ માટે ૫ લાખ ફુડ પેકેટ તૈયાર કરશેઃ હેલીકોપ્ટરથી પેકેટો પહોંચાડાશેઃ ૨ લાખ પેકેટો બનવા માંડયા\nવાયુ વાવાઝોડુ ત્રાટકવાનું હોય અસરગ્રસ્તો માટે રાજ્ય સરકારે રાજકોટ કલેકટરને ૫ લાખ ફુડ પેકેટો તૈયાર કરવા આદેશ આપ્યોઃ ૨ લાખ બનવા માંડયાઃ વેરાવળ-પોરબંદર પંથકમાં મોકલાશેઃ હેલીકોપ્ટરની મદદથી સહાય મોકલાશેઃ સંસ્થાઓને કલેકટર તંત્રના ડીઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલઃ બોલબાલા-ખોડલધામ ટ્રસ્��, બ્રહ્માકુમારી, બીએપીએસ, બિલ્ડર એસો., વડાલીયા, બાલાજી તથા ગોપાલ નમકીન દ્વારા સહાયઃ તંત્ર ધંધે લાગી ગયું...\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nલુપ્ત થતી જતી વાઈલ્ડ કેટના બચ્ચાનાં મોઢામાં ગળુ પકડી લાકડી ઘુસાડી દીધી access_time 12:57 pm IST\nઅમદાવાદની DPS સ્કૂલ સંચાલકોના કેસમાં હાઈકોર્ટે સોમવાર સુધી ચૂકાદો અનામત રાખ્યો access_time 12:54 pm IST\nઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ ધરણા પર બેઠા :ન્યાયની માંગણી access_time 12:53 pm IST\nમાળીયા પંથકમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ : ખેતરો અને રવિપાકોનું ધોવાણ : વળતરની માંગણી access_time 12:48 pm IST\nપોરબંદર દરિયા કિનારે 2 નંબરનું સિગ્નલ લગાવાયું: માછીમારોને સાવચેત કરાયા access_time 12:46 pm IST\nભાવનગરમાં ઠસોઠસ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા 14 વર્ષની વિધાર્થિનીનું કરૂણમોત access_time 12:45 pm IST\nબિનસચિવાલય પરીક્ષા વિવાદ : ચોથા દિવસે પરીક્ષાર્થીઓની સંખ્યા ઘટી:આંદોલન યથાવત્ access_time 12:41 pm IST\n૧૫મી સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે : તોફાની પવન ફૂંકાશે : હવામાન વિભાગના ડાયરેકટર શ્રી જયંત સરકારે જણાવ્યું કે વેરાવળથી દક્ષિણ પશ્ચિમે ૧૧૦ કિ.મી. અને પોરબંદર દક્ષિણે ૧૫૦ કિ.મી. દૂર છે. વાવાઝોડુ લેન્ડ નહિં થાય પણ જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે. ��જથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. access_time 3:34 pm IST\n''વાયુ'' વાવાઝોડું પોરબંદરની દક્ષિણે અરબી સમુદ્રમાં ૭૦ નોટકીલ માઈલ દૂર કેન્દ્રિત થયું છેઃ પ્રતિ કલાક ૬૫ કી.મી. ઝડપે ત્યાં પવન ફૂંકાય રહ્યો છેઃ માછીમારોની તમામ બોટો બંદર ઉપર સલામત છેઃ આજે સવારે કોસ્ટગાર્ડે કરેલ ટ્વીટ access_time 11:38 am IST\nપોરબંદર જીલ્લામાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ : પોરબંદર જીલ્લામાં ર૪ કલાકમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. પોરબંદરમાં ૧૩ મીમી રાણાવાવમાં ૧૯ મીમી. તથા કુતિયાણામાં ૪ મીમી. વરસાદ નોંધાયો છે. access_time 8:56 pm IST\nચંદ્રયાન-૨ ૧૫મી જુલાઈએ લોંચ : ચંદ્ર પર પગલું મુકાશે access_time 12:00 am IST\nલશ્કર, એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ રાજયની મદદમાં: વિજયભાઇ રૂપાણી access_time 11:05 am IST\nઆપના વધુ એક ધારાસભ્યના કરતૂત બહાર આવ્યાઃ બીજાની જમીન હડપવાનો કેસઃ રની અટક access_time 3:43 pm IST\nબાઇક ચોરી કરી પર્સ અને મોબાઇલની ચીલ ઝડપ કરનાર બે ઝડપાયાઃ ૧૧ ગુનાનો ભેદ ખુલ્યો access_time 4:00 pm IST\nમેયર-સ્ટે.ચેરમેને ફલડ કન્ટ્રોલ સંભાળ્યોઃ ડે.મેયર-નેતા-દંડક અને કોર્પોરેટરો ફાયર સ્ટેશનમાં ખડેપગે access_time 3:57 pm IST\nઅસરગ્રસ્તોની ખેવનાઃ ટીમ ભાજપ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફુડ પેકેટનું વિતરણ access_time 3:50 pm IST\nમાંડવીમાં તોફાની પવન :માંડવી-મુન્દ્રા વચ્ચે દરિયા કિનારે હોટલના પતરા ઉડ્યા access_time 10:08 pm IST\nકચ્છમાં 26121 લોકોનું સ્થળાંતર કરાયું :સૌથી વધુ ગાંધીધામમાં અને સૌથી ઓછા ભુજમાંથી ખસેડાયા access_time 12:16 am IST\nપોરબંદરના દરિયામાં ભારે કરંટ :કુછડીના કિનારે બનાવેલ પારો તૂટ્યો :પાણી સીમ વિસ્તારમાં ઘુસ્યું access_time 11:47 pm IST\nડીસાના માલગઢના યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકવતાં ચકચાર access_time 10:40 pm IST\nશેત્રુજી નદીમાં 50 કરતા વધુ ઘેટાં ફસાયા :જેસર મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડ્યો access_time 11:14 pm IST\nપ્રહલાદનગર : કોમ્પ્લેક્સના ભોંયરામાં પ્રચંડ આગ લાગી access_time 9:01 pm IST\n'ફીવર ડ્રીમ' શા માટે સાયન્સ શું કહે છે સાયન્સ શું કહે છે\nડિલિવરી પછી ૩૦ જ મિનિટમાં હોસ્પિટલમાં બેસીને આપી પરીક્ષા access_time 3:25 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના ન્યુયોર્કમાં 8 જૂન 2019 ના રોજ નીકળી જગન્નાથજીની સવારી : આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘના ઉપક્રમે આયોજિત રથયાત્રામાં જગન્નાથજી ,બલભદ્રજી,તથા સુભદ્રાજીનો રથ ખેંચવાનો લહાવો મળવાથી ભાવિકો ભાવવિભોર : અમેરિકાના 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર હિન્દૂ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ પણ રથયાત્રામાં જોડાયા access_time 8:42 pm IST\n''હરિ��ામ મંદિર મહોત્સવ'': અમેરિકાના ન્યુજર્સીમાં નવનિર્મિત હરિધામ મંદિરમાં ૫ થી ૭ જુલાઇ ૨૦૧૯ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશેઃ યોગી ડિવાઇન સોસાયટી આયોજીત ત્રિદિવસિય મહોત્સવ અંતર્ગત આંતર રાષ્ટ્રિય યુવા સંમેલન, યજ્ઞ, મહાપૂજા, સાંસ્કૃતિ કાર્યક્રમો તથા વેદોકત વિધિ મુજબ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન access_time 7:22 pm IST\nBAPS ચિનો હિલ્સ કેલિફોર્નિયાના ઉપક્રમે \" ગ્રીન-વોક એ થોર્ન \" નું આયોજન કરાયું : આબાલ વૃધ્ધ સહીત અનેક હરિભક્તો જોડાયા access_time 7:28 pm IST\n'કીમતી' શિખર વિશે આખરી નિર્ણય ૧૦થી ૧૨ દિવસ પછી લેવામાં આવશે : આસિસ્ટન્ટ કોચ સંજય બાંગડ access_time 3:22 pm IST\nભારતીય મહિલા જુનિયર હોકી ટીમને મળી બેલારુસ સામે 4-1થી હાર access_time 5:40 pm IST\nભારત-પાકિસ્‍તાન વચ્ચે હવે મોટી મેચ છે, આ મેચમાં અમે જી-જાન લગાવી દેશુઃ ઓસ્ટ્રેલિયા સામે પરાજય બાદ પાકિસ્‍તાનના કેપ્ટન સરફરાઝે બોલરો ઉપર હારનો દોષ નાખ્યો access_time 4:45 pm IST\nઅજય દેવગનની ફિલ્મ 'ભુજ' શૂટિંગ થશે હૈદરાબાદના રામોજી સ્ટુડીઓમાં access_time 4:44 pm IST\nદીપિકા પાદુકોણે ફિલ્મ '83' માટે લીધી 14 કરોડ ફીસ access_time 4:40 pm IST\nપ્રભાસ અને શ્રદ્ઘા કપૂરની ફિલ્મ 'સાહો'નું ટિઝર રિલીઝ access_time 4:46 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/happy-birthday-tiger-shroff-know-tiger-shroffs-gujarati-connection-8291", "date_download": "2019-12-07T05:56:57Z", "digest": "sha1:XX2KSLGV3PCFDLNQXB73URL7BQEGME6C", "length": 7721, "nlines": 77, "source_domain": "www.gujaratimidday.com", "title": "હેપી બર્થડે ટાઈગરઃ જાણો બોલીવુડના બાગીનું ગુજરાતી કનેક્શન - entertainment", "raw_content": "\nહેપી બર્થડે ટાઈગરઃ જાણો બોલીવુડના બાગીનું ગુજરાતી કનેક્શન\nટાઈગરનો જન્મ માર્ચ 2, 1990ના દિવસે થયો હતો. તેનું બાળપણનું નામ જય હેમંત શ્રોફ હતું પરંતુ લોકોને બટકા ભરવાની તેની આદતને કારણે તેનું નામ ટાઈગર પડી ગયું. ટાઈગરના પિતા જેકી શ્રોફ ગુજરાતી છે અને એટલે જ તે અડધો ગુજરાતી છે.\nતસવીરમાં- પિતા જેકી સાથે નાનકડો ટાઈગર શ્રોફ.\nટાઈગર શ્રોફે પોતાનું શાળાનું શિક્ષણ મુંબઈની અમેરિકન સ્કૂલમાંથી લીધું. તેણે માર્શલ આર્ટ્સ, જીમ્નાસ્ટિક્સ અને ડાન્સમાં તાલિમ લીધી છે.\nટાઈગરને એક બહેન છે ક્રિષ્ના. જે તેના કરતા 3 વર્ષ નાની છે. બંને ભાઈબહેન એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ્સ છે.\nમાતા આયશા શ્રોફ સાથે ટાઈગરના બાળપણની એક ખૂબ જ ક્યૂટ તસવીર. ટાઈગર તેની માતાની ખૂબ જ નજીક છે.\nટાઈગરે વર્ષ 2014માં ફિલ્મ હિરોપંતીથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ફ્લાઈંગ જટ્ટમાં સુપરહીરોનુ��� પાત્ર પણ ભજવ્યું હતું.\nટાઈગર શ્રોફ માતા સાથે એક પાર્ટીમાં. ટાઈગર શ્રોફને માઈકલ જેક્સન ખૂબ જ પસંદ છે. જેના વિશે વાત કરતા આયશા શ્રોફ કહે છે કે, 1996માં માઈકલ જેક્સનનો કોન્સર્ટ હતો, ત્યારે નાનકડા ટાઈગરે મારા ખભા પર બેસીને આખો કોન્સર્ટ જોયો હતો અને હું ત્યારે ખુરશી પર ઊભી હતી.\nટાઈગર તેના પરિવારની ખૂબ જ નજીક છે. સોશિયલ મીડિયા પર જ્યારે કોઈ તેની બહેનને ટ્રોલ કરે ત્યારે ટાઈગર તેની સાથે ઉભો રહે છે.\nક્રિષ્ના શ્રોફ ભાઈ સાથે. બંને લોકોને ફિટનેસ ગોલ્સ આપે છે. બંનેએ સાથે મળીને મુંબઈમાં જીમ પણ શરૂ કર્યા છે.\nક્રિષ્નાના મતે ટાઈગર તેના માટે ઈનસ્પિરેશન છે. ટાઈગરને ખૂબ જ મહેનત અને કસરત કરતા જોઈને ક્રિષ્નાને પણ તેના જેટલી મહેનત કરવાની પ્રેરણા મળે છે.\nઆખો શ્રોફ પરિવાર એક જ તસવીરમાં. ટાઈગર કહે છે કે તેના પિતા જેકી શ્રોફ તેને એક્ટિંગ માટે ટિપ્સ નથી આપતા. અમારા વચ્ચે ફેમિલી અને ફૂડને લઈને જ ચર્ચાઓ થાય છે.\nટાઈગર શ્રોફ માતા આયશા અને બહેન ક્રિષ્નાને તેની સપોર્ટ સિસ્ટમ માને છે.\nપરિવાર સિવાય ટાઈગર તેની બાગી કો સ્ટાર દિશા પટ્ટાણીની ખૂબ જ નજીક છે. બંને અવાર નવાર એકસાથે જોવા મળે છે.\nદિશા શ્રોફ પરિવારનો એક ભાગ હોય તેમ જ રહે છે. આયશા શ્રોફને પણ દિશા સાથે સારું ફાવે છે.\nફિલ્મોની વાત કરીએ તો ટાઈગર હવે સ્ટુડન્ટ ઑફ ધ યર ટુમાં જોવા મળશે. સાથે તે ઋતિક સાથે એક એક્શન ફિલ્મમાં જોવા મળશે.\nતો ચાલો, આપણે પણ બોલીવુડના રામ્બોને બર્થ ડે વિશ કરીએ.\nઆજે છે બોલીવુડના બાગી એટલે કે ટાઈગર શ્રોફનો જન્મદિવસ. શું તમને ખબર છે ટાઈગરનું ગુજરાત કનેક્શન ચાલો અમે તમને જણાવીએ અને સાથે બતાવીએ તેની કેટલીક ખાસ તસવીરો.(તસવીર સૌજન્યઃ ટાઈગર, જેકી, ક્રિષ્ના શ્રોફ ઈન્સ્ટાગ્રામ)\nબિગ બૉસમાં નિષ્ફળ રહ્યા આ 9 મોટા સિતારાઓ, સલમાનની સલાહ પણ ન સમજ્યા..\nફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ અવૉર્ડમાં ઉમટ્યા સિતારાઓ, જુઓ દિલકશ તસવીરો\nઆટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો\nગુજરાતી રોક સ્ટાર જીગરદાન ગઢવીના Unplugged Songs\nPriyanka Chopra:ટીકા અને વિવાદ વચ્ચે પણ સુપરહિટ છે આ એક્ટ્રેસ\n'Montu ni Bittu' ના સેટ પર કોણ કરતુ હતું નખરાં જાણો આવા કેટલાક રાઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/275055", "date_download": "2019-12-07T07:35:59Z", "digest": "sha1:VSECGBIK5VBJBDBUKT3LCGHTGXYPKPWS", "length": 9868, "nlines": 98, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "કોરિયા ઓપનમાંથી ��ાઇના હટી ભારતનો પડકાર શ્રીકાંત રજૂ કરશે", "raw_content": "\nકોરિયા ઓપનમાંથી સાઇના હટી ભારતનો પડકાર શ્રીકાંત રજૂ કરશે\nનવી દિલ્હી, તા. 19: ભારતની અનુભવી મહિલા શટલર સાઇના નેહવાલ આજથી શરૂ થઇ રહેલ કોરિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાંથી હટી ગઇ છે. સાઇના બાકાત થતાં મહિલા સિંગલ્સમાં ભારતનો કોઇ પડકાર રહયો નથી. બીજી તરફ પુરુષ સિંગલ્સમાં કિદાંબી શ્રીકાંત તેનું શાનદાર ફોર્મ જાળવી રાખવા માંગશે. તે ગત સપ્તાહે હોંગકોંગ ઓપનના સેમિ ફાઇનલમાં પહોંચ્યો હતો. કોરિયા ઓપનના પહેલા રાઉન્ડમાં તેની ટકકર હોંગકોંગના ખેલાડી વોંગ વિંગ વિન્સેટ વિરૂધ્ધ થશે. દુનિયાનો 13મા ક્રમનો ખેલાડી શ્રીકાંત વિન્સેટ સામે 10 જીત નોંધાવી ચૂકયો છે. જયારે ત્રણમાં હાર સહન કરી ચૂકયો છે. શ્રીકાંત હાલ સંઘર્ષના સમયમાંથી પસાર થઇ રહયો છે. શ્રીકાંત ઉપરાંત સમીર વર્મા પહેલા રાઉન્ડમાં ચીની ખેલાડી શી યૂકી સામે ટકરાશે. તેનો મોટોભાઇ સૌરભ વર્મા કવોલીફાયરનો સામનો કરશે. બન્ને ભાઇ પહેલા રાઉન્ડની બાધા પાર કરવામાં સફળ રહેશે તો બીજા રાઉન્ડમાં આમને-સામને હશે. કોરિયા ઓપનમાં સ્ટાર શટલર પીવી સિંધુ વિશ્રામ લીધો છે.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.tarladalal.com/Fresh-Fruit-Raita-(-Calcium-Rich-Recipe-)-gujarati-35063r", "date_download": "2019-12-07T06:35:17Z", "digest": "sha1:5YBQGEC5GEEVNX5MD6XLKIUOTDUHMCRE", "length": 11676, "nlines": 241, "source_domain": "www.tarladalal.com", "title": "તાજા ફળોનો રાઇતો ની રેસીપી, Fresh Fruit Raita ( Calcium Rich Recipe ) In Gujarati", "raw_content": "\nબાળકોનો આહાર (૧ થી ૩ વરસ માટે)\nતરલા દલાલ દ્વારા પુસ્તકો ખરીદો\nYou are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી રાયતા / ચટણી / અથાણાં > તાજા ફળોનો રાઇતો ની રેસીપી\nઆ મીઠા અને સ્વાદિષ્ટ રાઇતામાં દહીં વડે કેલ્શિયમ સારી માત્રામાં મળી રહે છે.\nએક કપ લૉ-ફેટ દહીં એટલે પુખ્તવય ધરાવનાર વ્યક્તિની કેલ્શિયમની ૨૫% જરૂરત પૂરી થાય, એટલે તમારા રોજના જમણમાં આ રાઇતો જરૂર લેવાની આદત પાડો.\nઆ રાઇતામાં તમને કેલ્શિયમની સાથે સ્વાદનું સંયોજન પણ જોવા મળશે.\nપંજાબી રાયતા / ચટણી / અથાણાંઝટ-પટ સલાડરાઈતા / કચૂંબરરાંધ્યા વગરની વાનગીકરવા ચૌથ માટેભારતીય પાર્ટીના વ્યંજનફ્રીજ\nતૈયારીનો સમય: ૧૫ મિનિટ  બનાવવાનો Time: 0 mins  કુલ સમય: 15 મિનિટ ૪ सर्विंग માત્રા માટે\nમને બતાવો માત્રા માટે\nમિક્સ કરીને ડ્રેસીંગ તૈયાર કરવા માટે\n૧ ૧/૨ કપ લો ફૅટ દહીં , જેરી લીધેલી\n૧/૨ કપ લો ફૅટ દૂધ\n૧/૨ કપ સમારેલા ફૂદીનાના પાન\n૧/૪ ટીસ્પૂન કાળા મરીનું પાવડર\n૧ ૧/૪ કપ સમારેલા સફરજન\n૧ ટીસ્પૂન લીંબુનો રસ\n૧ ૧/૪ કપ સમારેલા અનાનસ\nતાજા ફળોનો રાઇતો ની રેસીપી બનાવવા માટે, એક બાઉલમાં સફરજન અને લીંબુનો રસ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.\nતે પછી તેમાં અનાનસ અને દાડમ મેળવીને સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને રેફ્રીજરેટરમાં ઠંડા થવા મૂકો.\nતેને રેફ્રીજરેટરમાં ઓછામાં ઓછું એક ક્લાક તો રહેવા દેવું.\nપીરસતા પહેલા, તેમાં ડ્રેસિંગ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.\nઅહીં તાજા દહીંનો વપરાશ કરવો અને ખાત્રી કરી લેવી કે અનાનસ ખાટું ન હોય, જેથી સાકરનો વપરાશ ન કરવો પડે.\nવેજીટેબલ્સ્ ઇન કોકોનટ કરી\nકેરેટ ઍન્ડ કેબેજ હાઇ ફાઇબર ચટની ઓપન ટોસ્ટ\nનાસપાતી અને દાડમનું સલાડ\nબાજરી લીલા વટાણાની રોટી ની રેસીપી\nથ્રી ઇન વન રાઇસ\nક્વીક રોઝ સંદેશ ની રેસીપી\nસ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ\nતાજા ફળોનો રાઇતો ની રેસીપી has not been reviewed\n19 નવી ગુજરાતી રેસીપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/ranu-mondal-make-up-fake-and-real-pics-viral-make-up-artist-also-share-video-on-social-media-051678.html?utm_medium=Desktop&utm_source=GB-BN&utm_campaign=Left_Include", "date_download": "2019-12-07T06:24:24Z", "digest": "sha1:YJ3XNQDG74JALKMFJPHQ4UDHM5UBPU7A", "length": 17532, "nlines": 151, "source_domain": "gujarati.oneindia.com", "title": "જે ફોટા માટે રાનૂ મંડલને કરવામાં આવી ટ્રોલ તે નીકળ્યા નકલી, જુઓ વીડિયો | Ranu Mondal Make Up Fake and Real Pics viral, make up artist also share video on social media - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\n10 min ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n12 min ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n1 hr ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રા��સ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજે ફોટા માટે રાનૂ મંડલને કરવામાં આવી ટ્રોલ તે નીકળ્યા નકલી, જુઓ વીડિયો\n'ઈક પ્યાર કા નગમા હે...' ગીતથી ઈન્ટરનેટ સેન્સેશન બનીને ઉભરલી રાનૂ મંડલ કોઈને કોઈ કારણોથી હંમેશા ચર્ચામાં રહે છે. થોડા દિવસ અગાઉ તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, આ ફોટામાં તેનો મેકઅપ ખૂબ જ વિચિત્ર લાગી રહ્યો હતો. રાનૂ મંડલનો આ ફોટો જોઈને તેના ફેન્સ ચોંકી ગયા એટલુ જ નહિ તેને ખૂબ ટ્રોલ પણ કરવામાં આવી. યુઝર્સે તેના આ વાયરલ ફોટામાં તેના ગંદા મેકઅપની જોરદાર બુરાઈ કરી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જે મેકઅપવાળા ફોટા માટે રાનૂને ટ્રોલ કરવામાં આવી તે નકલી છે. આનો ખુલાસો ત્યારે થયો જ્યારે રાનૂ મંડલનો મેકઅપ કરનાર આર્ટિસ્ટે તેનો અસલી ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો. એટલુ જ તેણે રાનૂ મંડલના મેકઅપ વીડિયોને પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો. સાથે જ એક પોસ્ટ પણ ઈન્સ્ટાગ્રામ પર લખી છે જેમાં તેણે ટ્રોલર્સને જોરદાર જવાબ આપ્યો છે.\nરાનૂ મંડલના મેકઅપનો અસલી ફોટો આવ્યો સામે\nમેકઅપ આર્ટિસ્ટ સંધ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર રાનૂ મંડલના મેકઅપ બાદનો અસલી ફોટો શેર કર્યો સાથે તે ફેક ફોટો પણ શેર કર્યો જેના માટે રાનૂ મંડલને ટ્રોલ કરવામાં આવી. રાનૂ મંડલના અસલી ફોટાની નીચે લખ્યુ હતુ - 'રિયલ મેકઅપ ડન બાય સંધ્યા', વળી, બીજી તરફ રાનૂ મંડલના મેકઅપનો ફેક ફોટો શેર કરવામાં આવ્યો. આ ફોટા સાથે મેકઅપ આર્ટિસ્ટ સંધ્યાએ જબરદસ્ત પોસ્ટ પણ લખી છે.\nમેકઅપ આર્ટિસ્ટ સંધ્યાએ જણાવ્યુ પૂરુ સત્ય\nસંધ્યાએ પોતાની પોસ્ટમાં લખ્યુ, ‘જેમ કે તમે બંને ફોટાને જોઈ શકો છો કે એક ફોટો છે જેમાં અમે મહેનત કરી છે અને બીજી તરફ નકલી ફોટો છે જેને એડિટ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. તેના પર બધા જોક્સ અને ટ્રોલ્સ ઠીક છે. અમને પણ હસવુ આવ્યુ પરંતુ બીજાની ભાવનાઓને ઠેસ પહોંચાડીને હસવુ સારી વાત નથી. અમે વાસ્તવમાં આશા રાખીએ છીએ કે તમે બધા આ સચ્ચાઈ સમજશો અને નકલી ફોટા અને વાસ્તવિક ફોટા વચ્ચેના અંતરનો અહેસાસ કરશો. બસ આ જ અમે કરવા ઈચ્છીએ છીએ.'\nઆ પણ વાંચોઃ અર્જૂન રામપાલ અને પત્ની મેહર જેસિયાના છૂટાછેડા, 21 વર્ષના સંબંધ બાદ તૂટ્યુ ઘર\n‘બીજાની ભાવનાઓને ઠેસ પહોંચાડીને હસવુ સારી વાત નથી'\nસમગ્ર મામલો એ સમયે સામે આવ્યો જ્યારે થોડા દિવસો પહેલા રાનૂ મંડલ કાનપુરની એક ઈવેન્ટમાં ભાગ લેવા પહોંચી હતી. આ દરમિયાન તેણે રેમ્પ વૉક પણ કર્યુ. આ ઈવેન્ટ બાદ રાનૂ મંડલના ભારે ભરખમ મેકઅપનો એક નકલી ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેના કારણે તેને ઘણી ટીકાઓના શિકાર થવુ પડ્યુ. આ નકલી ફટાના કારણે યુઝર્સે તેને જોરદાર ટ્રોલ કરી હતી અને તેની મજાક બનાવી હતી પરંતુ હવે રાનૂ મંડલના એ નકલી ફોટાનુ પૂરુ સત્ય સામે આવી ગયુ છે. આનો ખુલાસો કર્યો છે તેના મેકઓવર કરનારી મેકઅપ આર્ટિસ્ટ સંધ્યાએ. તેણે નકલી ફોટો અને મેકઅપ બાદનો અસલી ફોટો પણ શેર કર્યો સાથે વીડિયો પણ શેર કરીને રાનૂ મંડલના મેકઅપનુ પૂરુ સત્ય બધાની સામે મૂકી દીધુ.\nઆ રીતે થયો હતો રાનૂ મંડલનો મેકઅપ, વીડિયો આવ્યો સામે\nમેકઅપ આર્ટિસ્ટ સંધ્યાના શેર કરાયેલ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે કેવી રીતે સિંગિંગ સેન્સેશન રાનૂ મંડલનો મેકઅપ કરવામાં આવ્યો. મેકઅપ આર્ટિસ્ટે જણાવ્યુ છે કે તેમના મેકઅપમાં ઘણી મહેનત કરવામાં આવી. જો કે તેમનો ફોટો વાયરલ કરીને અમુક યુઝર્સે ટ્રોલ કર્યા. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે રાનૂ મંડલ પહેલા સલૂનમાં પહોંચે છે તો ત્યાં તેનુ શાનદાર સ્વાગત કરવામાં આવે છે. ભવ્ય સ્વાગત બાદ રાનૂ મંડલનો મેકઅપ શરૂ કરવામાં આવ્યો. લગભગ 1 મિનિટ 46 સેકન્ડના વીડિયોમાં દેખાવાની કોશિશ કરવામાં આવી કેવી રીતે રાનૂ મંડલનો મેકઅપ પૂરો થયો. એટલુ જ નહિ મેકઅપ બાદ તે કેવી લાગી રહી હતી તે પણ જોવા મળ્યુ.\nઆ લોકપ્રિય અભિનેત્રીના ન્યુડ ફોટો થયા લીક, અભિનેત્રીએ થઇ ગુસ્સો\nકાઈલી જેનરના સેક્સી વીડિયોથી લોકો બની રહ્યા છે દીવાના\nપોતાના જન્મ દિવસ પર ઇશા ગુપ્તાએ શેર કરી બોલ્ડ તસ્વિરો, ઇન્ટરનેટ પર લગાવી આગ\nબેડ પર લેપટૉપ શટ ડાઉન કર્યા વિના સ્લીપ મોડમાં રાખી દેતા થયો ધમાકો, લાગી આગ\nકેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ફોટા સાથે યુવતીનો ટિકટૉક વીડિયો વાયરલ\nનરગિસ ફકરીના સેક્સી બિકિની ફોટો અને વીડિયો જોઈ થઈ જશો મદહોશ\nPics: ટાઈગર શ્રોફની બહેન કિષ્ના શ્રોફના બિકિની ફોટા આવ્યા સામે, રાતોરાત થયા વાયરલ\nછાતીએ વળગાડીને એક પિતાએ દીકરીને કરાવ્યુ Breastfeed, વાયરલ થયો Video\nVideo: ‘એક તો કમ જિંદગાની' પર ડાંસ કરતા નોરા ફતેહીના થયા આ હાલ\n‘રામ નામ’નુ ટૉપ પહેરીને નીકળી વાણી કપૂર, લોકોને ન ગમ્યુ, કરી આવી કમેન્ટ\nપૂણેની હાઉસમેડનુ વિઝિટિંગ કાર્ડ વાયરલ, કામ માટે દેશભરમાંથી મળી રહી છે ઑફર\nઅમીષા પટેલે બ્લેક બિકિનીમાં વર્તાવ્યો કહેર, જુઓ હૉટ એન્ડ સેક્સી Pics\nviral video fake social media viral video વાયરલ નકલી સોશિયલ મીડિયા વાયરલ વીડિયો\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\nમોડલને મળી ધમકી, તારૂ ગળું કાપી તારી પુત્રી જોડે કરીશ રેપ\nનિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/gujarat-rajkot-mayor-tied-rakhi-on-the-wrist-on-police-commissioner-102331", "date_download": "2019-12-07T06:02:35Z", "digest": "sha1:FCL54PE6RMWZ5V3CWD5UZ65IMF62HLLT", "length": 5677, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "gujarat rajkot mayor tied rakhi on the wrist on police commissioner | રાજકોટઃ જનતાના રક્ષકોને બાંધવામાં આવી રાખડી - news", "raw_content": "\nરાજકોટઃ જનતાના રક્ષકોને બાંધવામાં આવી રાખડી\nરાજકોટ શહેરમાં રક્ષાબંધનની ખાસ ઉજવણી કરવામાં આવી. શહેરના મેયરે પોલીસ કમિશ્નરને રાખડી બાંધી.\nરાજકોટના મેયરે પોલીસ કમિશ્નરને બાંધી રાખડી\nજનતાના રક્ષકોને રાજકોટમાં રાખડી બાંધવામાં આવી. રાજકોટ શહેર પોલીસ દ્વારા રાખી ફોર ખાખીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેરના પ્રથમ નાગરિક બીના બહેને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબને રાખડી બાંધી. આ કાર્યક્રમમાં શહેરના માનનીય નાગરિકો અને પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા. અને પોલીસકર્મીઓને રાખડી બાંધી. પોલીસે પણ બહેનોને ભેટ રૂપે તુલસીના રોપા અને સાયબર ક્રાઈમની જાગૃતિ માટે બુક પણ આપવામાં આવી.\nરાજકોટ કલેક્ટર ઑફિસમાં નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યૂ ફોર્સની ટીમના જવાનોના પણ રાખડી બાંધવામાં આવી. શાળાની નાની નાની બાળકોએ NDRFના જવાનોનો રાખડી બાંધી અને તેમની રક્ષાની કામના કરી. ભાઈઓને રાખડી બાંધી મો પણ મીઠું કરાવવામાં આવ્યું. રાજકોટના પોલીસ અને શાસકોના આ પ્રયાસ પ્રશંસનીય છે. કારણ કે જે લોકો નાગરિકોની રક્ષા કરે છે, તેમની રક્ષાની કામના કરવામાં આવી.\n૪૦થી વધુ ગાયોનાં મોતથી હાહાકાર, મનપા-કમિશનરને રજૂઆત કરતાં ગૌરક્ષકોની અટકાયત\nઆઠ વર્ષીય બાળકી દુષ્કર્મ કેસ : આરોપીને સ્થળ પર લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું\nગાંધીજીએ જ્યાં બેસીને સત્યાગ્રહ કર્યો એ જ શાળામાંથી પકડાયો દારૂ\nબિટકોઇન કેસમાં જામનગરની નિશા ગોંડલિયા પર 2 રાઉન્ડ ફાયરીંગ\nસની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ\nસાદગી અને સુંદરતાન�� પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો\nઑફિસ જવા માટે આ ઢોલીવુડ બ્યૂટીઝની જેમ થાઓ તૈયાર, લાગશો પર્ફેક્ટ\nAishwarya Majmudar બંધાઈ સગાઈના બંધનમાં, જુઓ ખૂબસુરત તસવીરો\nટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6નાં મોત, બે ગંભીર\nઅરબી સમુદ્રમાં ‘પવન’ વાવાઝોડું સક્રિય, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી\nગાંધીના ગુજરાતમાં ગાંધીનગરમાં જ ગાંધી નામ સાથે ચેડાં\nગુજરાતના આ એરપોર્ટ પર કબૂતર પકડવા પર મળશે ઈનામ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/275056", "date_download": "2019-12-07T07:35:43Z", "digest": "sha1:GYBOGPVSM5Z46LQJBFMVKYTONQ3NMFMC", "length": 11228, "nlines": 102, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "કેસરના કૃષિકારોની આશાઓ હિમના ઢગલામાં દબાઈ ગઈ", "raw_content": "\nકેસરના કૃષિકારોની આશાઓ હિમના ઢગલામાં દબાઈ ગઈ\nપમ્પોર, તા. 19 : કાશ્મીર ખીણના કેસરના કૃષિકારોને આ વર્ષે મબલખ પાક ઊતરવાની આશા હતી. પરંતુ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં થયેલી હિમવર્ષાએ એમની આશા-અપેક્ષાઓને થીજાવી દીધી છે. છથી આઠ નવેમ્બર દરમિયાન થયેલી હિમવર્ષાએ અહીં પમ્પોરમાં જ્યાં કેસરનો મોટા ભાગનો પાક થાય છે ત્યાં કેસરનો ચાળીસ ટકા પાક બરફ નીચે દટાઈ ગયો છે. કેસરની કળીઓને ભારે નુકસાન પહોંચ્યું હોવાથી નવાં ફૂલો ચૂંટવા કોઈ બહાર નીકળતું નથી.\n``હવે (કેસરનાં) ફૂલોની કોઈ ચૂંટાઈ નહીં થાય. અમને હતું આ વર્ષે ઉતારો સારો આવશે અને ગયા વર્ષ કરતાં બમણો કે ત્રણગણો પાક મળશે. પરંતુ ભારે બરફ પડવાથી ઘણો પાક નાશ પામ્યો છે,'' એમ હસ્સુ ગામના મહંમદ અશરફે કહ્યું હતું. આ ગામમાં જમ્મુ-કાશ્મીર સરકારે કેન્દ્રની સહાયથી એક તેજાના પાર્ક બનાવ્યો છે.\nકેસર વજનની દૃષ્ટિએ દુનિયાનો સૌથી મોંઘો મસાલો છે. એક કિલો કેસરના દોઢથી અઢી લાખ રૂપિયા ઊપજે છે. કેસરમાં ઔષધીય ગુણો પણ છે. કેસરનાં ફૂલ ઉગાડવા માટે કાશ્મીરનું હવામાન આદર્શ મનાય છે.\n``કેસરનો પાક તૈયાર થઈ ગયો હતો ત્યારે બરફ પડયો. મારા જેવાં અનેક કુટુંબો માટે આ પાક સારો ઊતરે એ એકમાત્ર આશા હતી, કારણ કે બાકીના લગભગ બધા વેપારધંધા ત્રણેક મહિનાથી બંધ છે. પરંતુ હવે એ આશા પણ રોળાઈ ગઈ છે.'' એમ અશરફે કહ્યું હતું.\nસફ્રોન ગ્રોઅર્સ અને ડીલર્સ ઍસોસિયેશનના પ્રમુખ ગુલામ મહંમદ પંપોરીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના પાંચ જિલ્લાનાં 226 ગામોમાં કેસરની ખેતી થતી હતી હવે કેસરના વાવેતર હેઠળનો વિસ્તાર 5500 હેક્ટરથી ઘટીને 4000 હેક્ટર જેટલો જ રહ્યો છે. કેસરનાં ઘણાં ખેતરો સફર���નના બગીચામાં ફેરવાઈ ગયાં છે. હાઇવે પર આવેલાં કેટલાંક ખેતરો વેપાર માટે વપરાય છે.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું ��ાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B:%E0%AA%95%E0%AB%87%E0%AA%B0%E0%AA%B3%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%93", "date_download": "2019-12-07T06:39:31Z", "digest": "sha1:SOI3XRAG3MWJASNA2Z4YSD62BRF5NCM5", "length": 2993, "nlines": 63, "source_domain": "gu.wikipedia.org", "title": "ઢાંચો:કેરળના જિલ્લાઓ - વિકિપીડિયા", "raw_content": "\nએલેપ્પી જિલ્લો • એર્નાકુલમ જિલ્લો • ઇડ્ડક્કિ જિલ્લો • કણ્ણૂર જિલ્લો • કાસરગોડ જિલ્લો • કોલ્લમ જિલ્લો • કોટ્ટયમ જિલ્લો • કોઝીક્કોડ જિલ્લો (કાલિકટ) • તિરુવનંતપુરમ્ જિલ્લો (ત્રિવેન્દ્રમ) • ત્રિશ્શૂર જિલ્લો • પત્તનમત્તિટ્ટા જિલ્લો • પલક્કડ જિલ્લો (પાલઘાટ) • મલપ્પુરમ જિલ્લો • વયનાડ જિલ્લો\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩૧ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૪:૦૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%8B_%E0%AA%85%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B:%E0%AB%A8._%E0%AA%AC%E0%AA%9A%E0%AA%AA%E0%AA%A3", "date_download": "2019-12-07T06:09:25Z", "digest": "sha1:IT6F5TRPPIVWF2GU6YNO3ODZPG2PTBNV", "length": 11168, "nlines": 63, "source_domain": "gu.wikisource.org", "title": "સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨. બચપણ - વિકિસ્રોત", "raw_content": "સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨. બચપણ\n< સત્યના પ્રયોગો અથવા આત્મકથા\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા મોહનદાસ કરમચંદ ગાંધી\n← ૧. જન્મ સત્યના પ્રયોગો અથવા આત્મકથા\nમોહનદાસ કરમચંદ ગાંધી ૩. બાળવિવાહ →\nપોરબંદરથી પિતાશ્રી રાજસ્‍થાનિક કોર્ટના સભ્‍ય થઇ રાજકોટ ગયા ત્‍યારે મારી ઉંમર સાતેક વર્��ની હશે. રાજકોટની ગામઠી શાળામાં મને મૂકવામાં આવ્‍યો. એ શાળાના દિવસો મને સારી પેઠે યાદ છે. મહેતાજીઓનાં નામઠામ પણ યાદ છે. જેમ પોરબંદરના તેમ ત્‍યાંના અભ્‍યાસને વિશે પણ ખાસ જાણવા જેવું નથી. હું ભાગ્‍યે સામાન્‍ય કોટિનો વિદ્યાર્થી ગણાતો હોઇશ. ગામઠી નિશાળમાંથી પરાની નિશાળમાં ને ત્‍યાંથી હાઇસ્‍કૂલમાં. આટલે સુધી પહોંચતાં મને બારમું વર્ષ વીતી ગયું. ત્‍યાં લગી મેં કોઇ પણ વેળા શિક્ષકોને છેતર્યાનું મને સ્‍મરણ નથી, નથી કોઇ મિત્રો કર્યાનું સ્‍મરણ. હું અતિશય શરમાળ છોકરો હતો. નિશાળમાં મારા કામ સાથે જ કામ હતું. ઘંટ વાગવાને સમયે પહોંચવું અને નિશાળ બંધ થયે ઘેર ભાગવું. ‘ભાગવું’ શબ્‍દ ઇરાદાપૂર્વક લખું છું કેમ કે મને કોઇની સાથે વાતો કરવાનું ન ગમતું. ‘કોઇ મારી મશ્‍કરી કરશે તો ’ એવી બીક પણ રહેતી.\nહાઇસ્‍કૂલના પહેલા જ વર્ષનો, પરીક્ષા વખતનો એક બનાવ નોંધવા યોગ્‍ય છે. કેળવણીખાતાના ઇન્‍સ્‍પેકટર જાઇલ્‍સ નિશાળ તપાસવા આવ્‍યા હતા. તેમણે પહેલા ધોરણના છોકરાઓને પાંચ શબ્‍દ લખાવ્‍યા. તેમાં એક શબ્‍દ ‘કેટલ’ (kettle) હતો. તેની જોડણી મે ખોટી લખી. માસ્‍તરે મને પોતાના બૂટની અણી મારી ચેતવ્‍યો. પણ હું શાનો ચેતું મને એમ ભાસી ન શકયું કે માસ્‍તર મને સામેના છોકરાની પાટીમાં જોઇ લઇ જોડણી સુધારવાનું કહે. માસ્‍તર તો અમે એકબીજામાંથી ચોરી ન કરીએ એ જોતા હતા એવું મેં માનેલું. બધા છોકરાના પાંચે શબ્‍દ ખરા પડયા ને એકલો હું ઠોઠ ઠર્યો મને એમ ભાસી ન શકયું કે માસ્‍તર મને સામેના છોકરાની પાટીમાં જોઇ લઇ જોડણી સુધારવાનું કહે. માસ્‍તર તો અમે એકબીજામાંથી ચોરી ન કરીએ એ જોતા હતા એવું મેં માનેલું. બધા છોકરાના પાંચે શબ્‍દ ખરા પડયા ને એકલો હું ઠોઠ ઠર્યો મારી ‘મૂર્ખાઇ’ મને માસ્‍તરે પાછળથી સમજાવી; પણ મારા મન ઉપર તે સમજૂતીની કશી અસર ન થઇ. મને બીજા છોકરાઓમાંથી ચોરી કરતાં કદી ન આવડયું.\nઆમ છતાં માસ્‍તર તરફ હું મારો વિનય કદી ન ચૂકયો. વડીલોના દોષ ન જોવાનો ગુણ મારામાં સહેજે હતો. આ માસ્‍તરના બીજા દોષો પણ મારી જાણમાં પાછળથી આવેલા. છતાં તેમની પ્રત્‍યેનું મારું માન તો કાયમ જ રહેલું. વડીલોની આજ્ઞાનું પાલન કરવું એટલું હું સમજયો હતો. તેઓ કહે તે કરવું; કરે તેના આપણે કાજી ન બનવું.\nઆ જ સમયે બીજા બે બનાવો બન્‍યા તે મને હંમેશા યાદ રહ્યા છે. મને સામાન્‍ય રીતે નિશાળનાં પુસ્‍તકો ઉપરાંત કંઇ વાંચવાનો શોખ નહોતો. પાઠ કરવા જોઇએ, ઠપકો સહન ન ��ાય, માસ્‍તરને છેતરાય નહીં, તેથી પાઠ વાંચતો. પણ મન આળસ કરે. તેથી પાઠ ઘણી વાર કાચા રહે. ત્‍યાં બીજું વાંચવાનું સૂઝે શાનું પણ પિતાશ્રીએ ખરીદેલું એક પુસ્‍તક મારી નજરે ચડયું. એ ‘શ્રવણપિતૃભકિત નાટક’. આ વાંચવાનું મને મન થયું. તે હું અતિશય રસપૂર્વક વાંચી ગયો. એ જ દિવસોમાં કાચમાં ચિત્રો દેખાડનારા પણ ઘેર આવતા. તેમની પાસેથી શ્રવણ પોતાનાં માતાપિતાને કાવડમાં બેસાડી યાત્રા કરવા લઇ જાય છે એ દશ્‍ય પણ મેં જોયું. બન્‍ને વસ્‍તુની મારા ઉપર ઊંડી છાપ પડી. મારે પણ શ્રવણ જેવા થવું એમ મનમાં થાય. શ્રવણના મૃત્‍યુ સમયનો તેનાં માતાપિતાનો વિલાપ હજુ યાદ છે. એ લલિત છંદ મે તો વાજામાંયે ઉતાર્યો. વાજું શીખવાનો શોખ હતો ને એક વાજું પિતાશ્રીએ અપાવ્‍યું પણ હતું.\nઆ જ અરસામાં કોઇ નાટક કંપની આવેલ તેનું નાટક જોવાની મને રજા મળી. હરિશ્ર્ચંદ્રનું આખ્‍યાન હતું. એ નાટક જોતો હું થાકું જ નહીં. એ ફરી ફરી જોવાનું મન થાય. એમ વારંવાર જવા તો કોણ જ દે પણ મારા મનમાં મેં એ નાટક સેકડો વખત ભજવ્‍યું હશે. હરિશ્ર્ચંદ્રનાં સ્‍વપ્‍નાં આવે. ‘હરિશ્ર્ચંદ્રના જેવા સત્યવાદી બધાં કાં ન થાય પણ મારા મનમાં મેં એ નાટક સેકડો વખત ભજવ્‍યું હશે. હરિશ્ર્ચંદ્રનાં સ્‍વપ્‍નાં આવે. ‘હરિશ્ર્ચંદ્રના જેવા સત્યવાદી બધાં કાં ન થાય ’ એ ધૂન ચાલી. હરિશ્ર્ચંદ્રની ઉપર પડેલી તેવી વિપત્તીઓ ભોગવવી ને સત્‍યનું પાલન કરવું એ જ ખરું સત્‍ય. જેવી નાટકમાં લખેલી તેવી જ વિપદો હરિશ્ર્ચંદ્રને પડી હશે એમ મેં તો માની લીધેલું. હરિશ્ર્ચંદ્રનાં દુઃખ જોઇ, તેનું સ્‍મરણ કરી હું ખૂબ રોયો છું. આજે મારી બુદ્ધિ સમજે છે કે હરિશ્ર્ચંદ્ર કોઇ ઐતિહાસિક વ્‍યકિત નહીં હોય. છતાં મારે મન હરિશ્ર્ચંદ્ર અને શ્રવણ આજે પણ જીવતા છે. હું આજે એ નાટકો વાંચુ તો આજે પણ મને આંસુ આવે એમ માનું છું\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૮ એપ્રિલ ૨૦૧૨ના રોજ ૨૧:૪૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/273671", "date_download": "2019-12-07T07:07:49Z", "digest": "sha1:HLS2QO47X5JZVZS5NQA7RCYUD5YMQQP5", "length": 15077, "nlines": 111, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "રાષ્ટ્રપતિશાસન અનિવાર્ય છે?", "raw_content": "\nબધાની નજ�� મહારાષ્ટ્ર પર\nમુખ્ય પ્રધાનપદ અંગે ભાજપ અને શિવસેના બાંધછોડ કરવા તૈયાર નહીં\nદેવેન્દ્ર ફડણવીસને આપવું પડશે રાજીનામું : રાજ્યપાલે સરકાર રચવાની કવાયત આદરી\nહોર્સ ટ્રેડિંગના ભયને લીધે રિસોર્ટ પોલિટિક્સનો પ્રારંભ\nઆનંદ કે. વ્યાસ તરફથી\nનવી દિલ્હી, તા. 7 : મહારાષ્ટ્ર વિધાનસભાની મુદતને પૂરી થવામાં હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે ત્યારે રાજ્યમાં સત્તાની વહેંચણીને મુદ્દે ભાજપ અને શિવસેના વચ્ચેની મડાગાંઠનો અંત આવવાને કોઈ સંકેત નજરે પડતો નથી. આ સાથે હવે તમામ લોકોની નજર મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારી પર મડાંયેલી છે. તેઓ કોને સરકાર રચવાનું આમંત્રણ આપે છે તેના વિકલ્પો તેઓ તપાસી રહ્યાં છે. તેમણે ઍડવોકેટ જનરલ સાથે પણ મસલત કરી છે.\nમોટા પક્ષ તરીકે ઊભરી આવેલા ભાજપે લઘુમતી સરકાર નહીં રચવાનો નિર્ણય કર્યો છે. પક્ષ જાણે છે કે પૂરતા સંખ્યાબળ વિના જો તે સરકાર રચે તો એનસીપી કૉંગ્રેસના જોડાણ સાથે શિવસેનાને ખુલ્લી તક મળે એમ છે.\nબે વિકલ્પો છે, શિવસેના અને ભાજપ બંને સાથે મળીને સરકાર રચે અથવા તો શિવસેના એનસીપી સાથે જોડાણ કરી કૉંગ્રેસના ટેકાથી સરકાર રચે.\nપ્રથમ વિકલ્પ પ્રમાણે જો કરવું હોય તો શિવસેનાએ મુખ્ય પ્રધાનપદની માગણી પડતી મુકવી પડે કે ભાજપે શિવસેનાની 50-50ની ફોર્મ્યુલાને સ્વીકારવી પડે. ત્યારબાદ જ ચર્ચા શરૂ થશે. જો ઉપરોક્ત વિકલ્પ પાર ન પડે તો 9 નવેમ્બરે વર્તમાન વિધાનસભાની મુદત પૂરી થતાં ફડણવીસે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવું પડશે. આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્રના ગવર્નર કોશિયારી ફડણવીસને રખેવાળ મુખ્ય પ્રધાન તરીકે નીમશે અને સરકાર રચવા અંગે અન્ય શક્ય વિકલ્પો તપાસશે.\nસૌથી મોટા પક્ષને સરકાર રચવાનું આમંત્રણ આપવું અને પૂછવું કે શું તમારો પક્ષ સરકાર રચવા તૈયાર છે જો ઈન્કાર કરવામાં આવે તો બીજા સૌથી મોટા પક્ષને કે ચૂંટણી બાદના કોઈ જોડાણને સરકાર રચવા આમંત્રણ આપવું. આ કાર્ય ગવર્નર કરશે.\nજો આમાંથી કશું પણ થઈ ન શકે તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરતો રિપોર્ટ ગવર્નર કેન્દ્રને સુપરત કરશે. જોકે, 9 નવેમ્બર બાદ તરત જ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે એવી શક્યતા ઓછી છે.\nભાજપ અને શિવસેના વચ્ચેની મડાગાંઠ લંબાતા કૉંગ્રેસ અને એનસીપી જેવા પક્ષો મેદાનમાં આવી ગયા છે. શિવસેનાના નેતા સંજય રાઉત ખુલ્લેઆમ કહેતા ફરે છે કે, સેના પાસે વિકલ્પો ખુલ્લા છે અને તે ફ્લોર ટેસ્ટમાં બહુમતી પૂરવાર કરશે, પરંતુ આવી પરિસ્થિતિ ત્યારે જ ઊભી થશે જ્યારે ગવર્નર શિવસેનાને સરકાર રચવાનું આમંત્રણ આપશે, પરંતુ એ પહેલા ભાજપ સાથેના સંબંધો તોડવા વિષે જાહેરાત કરવી પડશે અને એનડીએ સાથેનો છેડો ફાડવો પડશે. જે અનેસીપીના સુપ્રીમો શરદ પવારની ટેકો આપવા માટેની પૂર્વશરત રહી છે. આ ઉપરાંત કૉંગ્રેસે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી કારણકે પક્ષમાં શિવસેનાને ટેકો આપવા સંબંધમાં ભાગલા પડયા છે અને એ પણ એવા સમયે જ્યારે રામજન્મભૂમિનો ચુકાદો આવવાનો છે અને બાબરી મસ્જિદને તોડી પાડવા માટે શિવસૈનિકોની પ્રશંસા કરનારા બાળાસાહેબ ઠાકરેના પક્ષની પોતે ટેકેદાર છે એવું કૉંગ્રેસને પરવડી શકે તેમ નથી.\nજો શિવસેના એનસીપી-કૉંગ્રેસ સાથે રાજ્ય કક્ષાએ જોડાય તો આખરે તેનાથી કેન્દ્રમાં યુપીએ મજબૂત બને કારણ કે શિવસેનાના 18 સાંસદોનો તેને ટેકો મળે અને શિવસેનાના એક માત્ર પ્રધાન કે જે પ્રધાનમંડળમાં છે તે અરવિંદ સાવંત રાજીનામું આપી દે.\nદરમિયાન મહારાષ્ટ્રના ઍડ્વોકેટ જનરલ આશુતોષ કુંભકોણી મહારાષ્ટ્રના ગવર્નરને મળ્યા હતા.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/275057", "date_download": "2019-12-07T07:35:28Z", "digest": "sha1:OMVMRYWUW3SJKU7JAP54FMKKT5QQC3V4", "length": 12269, "nlines": 101, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "સોના-ચાંદીનાં આભૂષણોના ડયૂટી ડ્રોબેક દરમાં ધરખમ વધારો", "raw_content": "\nસોના-ચાંદીનાં આભૂષણોના ડયૂટી ડ્રોબેક દરમાં ધરખમ વધારો\nમુંબઈ, તા. 19 : સોના અને ચાંદીનાં આભૂષણોની નિકાસને પ્રોત્સાહન આપવા માટે તેમના ડયૂટી ડ્રોબેકના દરોમાં ધરખમ વધારો કરાયો છે. એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ પર તાજેતરમાં લદાયેલાં નિયંત્રણોથી જે નિકાસકારોને અસર થઈ હોય તેમને મદદરૂપ થવા આ પગલું લેવાયું હોવાનું જણાય છે.\nસોનાનાં આભૂષણો માટે ડ્��ોબેકનો દર ગ્રામદીઠ રૂા. 272થી વધારીને રૂા.372.9 કરાયો છે, જે સોના પરની આયાતજકાતના 86.74 ટકાને આવરી લે છે. ડયૂટી ડ્રોબેકનો અગાઉનો દર આયાતજકાતના 63.27 ટકાને આવરી લેતો હતો. ચાંદીનાં આભૂષણો માટે ડયૂટી ડ્રોબેકનો દર કિલોદીઠ રૂા. 3254થી વધારીને રૂા. 4332.2 કરાયો છે, જે ચાંદી પરની આયાત જકાતના 83.53 ટકાને આવરી લે છે. અગાઉનો ડ્રોબેક દર જકાતના 62.74 ટકાને આવરી લેતો હતો.\n``ડયૂટી ડ્રોબેક અગાઉ જકાતની રકમના 63 ટકા હતો. તે વધીને 87 ટકા થયો છે'' એમ ઈન્ડિયન બુલિયન એન્ડ જવેલરી એસોસિયેશનના રાષ્ટ્રીય મંત્રી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું. ``ડયૂટી ડ્રોબેકના દર નીચા હોવાથી નિકાસને અસર થતી હતી. તેમાં વધારો કરવાનું પગલું આ યોજનાનો લાભ લેનારાઓ માટે અત્યંત લાભકારક છે. સોનાના ભાવ વધી ગયા અને સરકારે આયાતજકાત અને ટેરિફ વેલ્યુ વધારી પણ ડ્રોબેકના દરોમાં વધારો ન કર્યો તેથી આભૂષણોની નિકાસ મંદ પડી ગઈ હતી.'' એમ મહેતાએ ઉમેર્યું હતું.\nદેશમાંથી દર મહિને એક અબજ ડૉલરનાં આભૂષણોની નિકાસ થાય છે. નિકાસકારો માટે ડ્રોબેક ઉપરાંત બીજા બે વિકલ્પો છે. એક છે, રિપ્લેનિશમેન્ટ અને બીજો છે એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ સોનાની આયાત, પરંતુ એકાદ મહિના અગાઉ એવી જાહેરાત થઈ હતી કે સંપૂર્ણપણે મશીનથી બનેલાં આભૂષણો, ચીજવસ્તુઓ, સિક્કા કે લગડીઓની નિકાસ માટે સોનું વગર જકાતે આયાત કરવાની આગોતરી પરવાનગી (એડવાન્સ ઓથોરાઈઝેશન) અપાશે નહીં. એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમનો દુરુપયોગ થાય છે એવા અહેવાલોને પગલે તેના પર નિયંત્રણો મુકાયાં હતાં, પરંતુ તેનાથી ખરેખરા નિકાસકારો માટે મુશકેલી ઉભી થઈ હતી. તેથી ડયૂટી ડ્રોબેકના દરોમાં વધારો કરાયો હોવાનું જણાય છે. ડ્રોબેકના દરો નીચા હોવાથી નિકાસ પોસાણક્ષમ રહી નહોતી એવી રજૂઆતના પગલે સરકારે વિસંગતિ દૂર કરવા માટે આ પગલું લીધું છે.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કર��ાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/india/triple-talak-know-who-speaks-on-parliament-on-this-issue-30987", "date_download": "2019-12-07T07:07:53Z", "digest": "sha1:XYXKIOJR6G5YQLABM76RU75VVR4N76FP", "length": 19585, "nlines": 130, "source_domain": "zeenews.india.com", "title": "ટ્રિપલ તલાક બિલઃ જાણો સંસદમાં આ વિષય પર કોણે શું કહ્યું? | India News in Gujarati", "raw_content": "\nટ્રિપલ તલાક બિલઃ જાણો સંસદમાં આ વિષય પર કોણે શું કહ્યું\nટ્રિપલ તલાક બિલ સંસદમાં 17 ડિસેમ્બરના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, આ બિલને લોકસભામાં મંજૂરી મળી જશે તો તે સપ્ટેમ્બરમાં લાગુ કરવામાં આવેલા વટહુકમનું સ્થાન લેશે\nનવી દિલ્હીઃ ટ્રિપલ તલાક બિલ ઉપર લોકસભામાં ગુરુવારે પણ આખો દિવસ ચર્ચા ચાલતી રહી. લોકસભા સ્પીકરે સરકાર અને વિરોધ પક્ષને આ બિલના સંદર્ભે ચર્ચા માટે 4 કલાકનો સમય આપ્યો હતો. વિરોધ પક્ષે જણાવ્યું કે, આ ખરડામાં ત્રણ તલાકને દંડનીય અપરાધના દાયરામાંથી દૂર કરવી જોઈએ, જ્યારે સરકારે તેને મુસ્લિમ મહિલાઓના સશક્તિકરણ માટે મહત્વનું હોવાનું જણાવ્યું હતું.\n20 ઈસ્લામિક દેશમાંથી નાબૂદ, ભારતમાં કેમ નહીં: રવિશંકર\nકાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ચર્ચા દરમિયાન જણાવ્યું કે, ત્રણ તલાક લેનારા મુસ્લિમ પુરુષો માટે સજાની જોગવાઈ કરનારો આ ખરડો રાજનીતિ નથી, પરંતુ મહિલાઓને ન્યાય આપનારો અને તેમને સશક્ત કરનારો છે. આ બિલને રાજકીય દૃષ્ટિકોણથી ન જોવું જોઈએ. આ માનવતા અને ન્યાય માટે છે. તેમણે જણાવ્યું કે, '20 ઈસ્લામિક દેશ તેના પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે. તેમ છતાં ભારત જેવા સેક્યુલર દેશમાં આવું કેમ થઈ શકે નહીં મારો તમને સૌને આગ્રહ છે કે આ સંવેદનશીલ મુદ્દાને રાજકીય ચશ્માની નજરે ન જૂઓ.'\nસિલેક્ટ કમિટીને મોકલવામાં આવે બિલઃ કોંગ્રેસ, ઓવૈસી\nઆ બિલની અનેક જોગવાઈ ગેરબંધારણિય છે. આ બિલને બંને ગૃહની સંયુક્ત સિલેક્ટ સમિતિને રિફર કરવો જોઈએ, જેથી તેની સ્ક્રુટિની થઈ શકે. એઆીડીએમકે નેતા પી.વેણુગોપાલ, ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય, એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી અને એનસીપીના સુપ્રિય સુળેએ પણ આવી જ માગ કરી હતી.\nકોંગ્રેસમાં સાઈડ ટ્રેક કરાયેલા નેતાઓ હવે હાઈકમાન્ડને મળવા દિલ્હી જશે\nલોકસબાના સભાપતિ સુમિત્રા મહાજને જણાવ્યું કે, આવો જ એક ખરડો લોકસભામાં ચર્ચા કર્યા બાદ પસાર થઈ ચૂક્યો છે. જોકે, સભ્યો ચર્ચા દરમિયાન પોતાનો મુદ્દો ઉઠાવી શકે છે. અચાનક એવી માગ ઉઠાવી શકાય નહીં કે આ ખરડાને સિલેક્ટ સમિતિ પાસે મોકલવામાં આવે.\nકોંગ્રેસ સાંસદ ��ોલ્યાં, મહિલાઓને માત્ર અદાલત મળશે\nકોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવે જણાવ્યું કે, સશક્તિકરણના નામ પર સરકાર મહિલાઓને માત્ર કોર્ટની ઝંઝટમાં નાખી રહી છે. આ બિલનો ઉદ્દેશ્ય મુસ્લિમ મહિલાઓને સશક્ત કરવાનો કરતાં મુસ્લિમ પુરુષોને સજા આપવાનો છે.\nયુવક દરરોજ કરતો હતો પીછો, મહિલાએ કંટાળીને કર્યું એવું કામ કે તમે ચોંકી જશો\nલેખીનો સવાલ, કુરાનની કઈ સુરાહમાં ત્રણ તલિકનો ઉલ્લેખ\nભાજપના સાસંદ મીનાક્ષી લેખીએ જણાવ્યું કે, ત્રણ તલાકનો વિરોધ કરનારા લોકોને હું એ પુછવા માગું છું કે, કુરાનની કઈ સુરાહમાં 'તલાક-એ-બિદ્દત'નો ઉલ્લેખ કરાયો છે. આ મહિલા વિરુદ્ધ પુરુષનો મુદ્દો નથી, પરંતુ સંપૂર્ણ રીતે માનવાધિકારના ઉલ્લંઘન સાથે જોડાયેલી બાબત છે.\nઉલ્લેખનીય છે કે, ત્રણ તલાકને દંડનીય અપરાધ ઠેરવનારું આ બિલ 17 ડિસેમ્બરના રોજ લોકસભામાં રજૂ કરાયું હતું. જો, આ ખરડાને મંજૂર મળી જાય છે તો તે સપ્ટેમ્બરમાં લાગુ કરવામાં આવેલા વટહુકમનું સ્થાન લેશે. પ્રસ્તાવિત કાયદા અનુસાર ત્રણ તલાક લેવાનું ગેરકાયદે રહેશે અને આમ કરવામાં જો દોષિત સાબિત ઠરે તો પતિને ત્રણ વર્ષ સુધીની જેલની સજા પણ થશે.\nભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....\nહિમાલયમાં ફસાયા 5 યુવકો, ITBPએ જીવસટોસટની બાજી ખેલી બચાવ્યો જીવ\nભાવનગર : ઠસોઠસ બસમાંથી નીચે ફેંકાઈ માસુમ તુલસી, ઘડીના છઠ્ઠા ભાગમાં નિપજ્યું મોત\nઉન્નાવ બન્યું ઉત્તર પ્રદેશનું રેપ કેપિટલ, 2019માં નોંધાઈ દુષ્કર્મની 86 ઘટનાઓ\nદુષ્કર્મની ઘટનાઓથી સમસમી શનિવારની સવાર, ગુજરાતના 3 શહેરોમાં બળાત્કારના કિસ્સા\nPensacola base shooting: અમેરિકી સૈન્ય અડ્ડા પર ગોળીબારી, ત્રણ લોકોના મોત, સાઉદી કિંગે કર્યો ફોન\nબિનસચિવાલય પરીક્ષા આંદોલન : ગાયબ થઈ ગયા નેતાઓ, ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ બચ્યા છે\nઝારખંડ વિધાનસભા ચૂંટણી : આજે સિલ થશે મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજોના ભાવિ\nઈન્ટમટેક્સ ભરનારા 31 ડિસેમ્બર સુધી આ કામ નહિ કરે, તો લાગશે 10 હજારની પેનલ્ટી\nહૈદરાબાદ એન્કાઉન્ટર મામલે વચ્ચે પડી તેલંગાના હાઇકોર્ટ, આપ્યો મોટો આદેશ\nbinsachivalay exam: NSUIનું રાજ્યભરની કોલેજ બંધનું એલાન, રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત\nકચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2010/01/10/koik-poem/", "date_download": "2019-12-07T06:27:44Z", "digest": "sha1:BCAIRAHUNGH563BTMQLOGIJMVDH2FX2T", "length": 10080, "nlines": 116, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: કોઈક – રેણુકા દવે", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકોઈક – રેણુકા દવે\nJanuary 10th, 2010 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : રેણુકા દવે | 6 પ્રતિભાવો »\nકોઈક તો એવું જોઈએ\n………. જેની સાવ અડોઅડ હોઈએ\nઆમ તો નર્યા સપનાંઓને આંબવા લાગી હોડ\nએક ન પૂરું થાય ત્યાં બીજું આવતું દોડાદોડ\nશ્વાસ ખાવાની ક્ષણમાં રુકી,\nતાપભર્યા ખેતરની વચ્ચે, ભાત ખાવાના માંડવા જેવું\n……….. કોઈક તો હોવું જોઈએ\n……….. જેની સાવ અડોઅડ હોઈએ\nઆમ તો નર્યા ઝાંઝવાભર્યું રણ છે જીવનઘાટ\nપ્યાસ તો ભર્યો સાગર અને ક્યાંય આરો ના ઘાટ\nમઝધારે એક નાવનું હોવું\nઆમ ન કોઈ નામ ને તોયે મનમાં તો ભગવાન જેવું\n………… કોઈક તો હોવું જોઈએ\n…………. જેની સાવ અડોઅડ હોઈએ.\n« Previous વાંચો કથા ગુજરાતની – મનહર દિલદાર\nગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસંવેદન – ચંદ્રકાન્ત નિર્મલ\nસાચી સમજણ આગળ પાછળ ઉપર નીચે, કોઈ ખટખટમાં નવ પડવું, આ ખરા કે ખોટા છે, તે તરખટમાં નવ પડવું. .............................. કોઈ તરખટમાં નવ પડવું....... જાતને જાણી આગળ વધવું, દિલ ધારે તે કરવું, કાર્ય કરતાં દિલ ડંખે જ્યારે, વાત ત્યાં જ મૂકી અટકવું, .............................. કોઈ તરખટમાં નવ પડવું....... કર્મયોગ સમજવા કરતાં, યોગ્ય જે કર્મ જ કરવું, ધર્મ ધ્યાન એ સ્હેજે સમજી, ધ્યાન માનવધર્મનું ધરવું, .............................. કોઈ તરખટમાં ... [વાંચો...]\nઊઘડતી દિશાઓ – સોનલ પરીખ\nનિ:શેષ કહેલા શબ્દને સીમા હોય છે કાળની ને અર્થની, ભાષા અને સમજની, કહેનાર ને સાંભળનારની તૈયારીની. ન કહેલું તો અસીમ, અનંત, મુક્ત.... દષ્ટિ, ક્યાંક તો અટકે બંધ આંખોની ગતિ તો અનવરુદ્ધ સ્થળ અને સમયની તમામ મર્યાદાઓથી મુક્ત. અજવાળાને ક્યાંક તો હદ હોય, આકારનું બંધન હોય, અંધારું તો અનહદ, નિરાકાર, જાણે અનાદિ, અનંત, અછેદ, અખંડ, અભેદ ઈશ્વર.... સ્પર્શની સીમા ત્વચા સુધી ને સ્પર્શાતીતતા તો વિસ્તરે આત્મા સુધી, અસ્તિત્વની ગહનતા સુધી. ઈશ, તું મને શબ્દમાં ... [વાંચો...]\nસુંદરવન – મંગળ રાઠોડ\nવૃક્ષો તો- એક જ જગ્યાએ ઊભાં તે ઊભાં ક્યાંય જાય નહિ આવે નહીં. જૈસે થે. એટલે જ પ��ંગિયાંઓ નીકળી પડે છે સવાર-સાંજ લટાર મારવા. ખબર-અંતર પૂછી જાય. કરે ગૂફતેગો નાના નાના ફૂલછોડ સાથે ઝૂકીને. એમની સાથે ખાસ ઘરોબો વાતોએ ચડી જાય તો બેસી જ રહે કોઈ ફૂલછોડ પર. ઊડે ત્યારે જ ખબર પડે કે અરે એ તો- હતું પતંગિયું ભલેને બે ઘડી તો બે ઘડી પણ મળે જરૂર. એટલાં સામાજિક કોઈ નહીં. ભારે માયાળુ અને મિલનસાર આ પતંગિયાં ભલેને બે ઘડી તો બે ઘડી પણ મળે જરૂર. એટલાં સામાજિક કોઈ નહીં. ભારે માયાળુ અને મિલનસાર આ પતંગિયાં વૃક્ષો તો એક જ જગ્યાએ ઊભાં તે ઊભાં, ... [વાંચો...]\n6 પ્રતિભાવો : કોઈક – રેણુકા દવે\nજ્યારે પન્ક્તિ પોતાનિ સાથે જોત્રાય ત્યારે કૈક કહેવા શબ્દો નથિ હોતા હોય તો માત્ર ભિનિ આન્ખો…………..\nકોઈક તો એવુ હોવું જોઈએ\nજેની સામે સાવ નગ્ન હોઈએ…\nકોઇક તો એવુ હોવુ જોઇએ કે મઝધારે પણ ડુબતિ નાવ ને સંભાળિ કિનારો બતાવે\nજ્યારે પન્ક્તિ પોતાનિ સાથે જોત્રાય ત્યારે કૈક કહેવા શબ્દો નથિ હોતા હોય તો માત્ર ભિનિ આન્ખો…………..\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/275058", "date_download": "2019-12-07T07:35:05Z", "digest": "sha1:K5BLZ5OO67UXEKNIXEFQLKPTKCS4V46A", "length": 11989, "nlines": 104, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "ટેરિફ વધવાના સંકેતથી ટેલિકૉમ શૅરોમાં ઉછાળો", "raw_content": "\nટેરિફ વધવાના સંકેતથી ટેલિકૉમ શૅરોમાં ઉછાળો\nમુંબઈ, તા. 19 : એશિયાનાં બજારોમાં જોવાયેલા સુધારાના ટેકાથી સ્થાનિક શૅરબજારમાં એનએસઈ ખાતે નિફ્ટી 56 પૉઇન્ટ વધીને 11940 બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે સેન્સેક્ષ 186 પૉઇન્ટ સુધારે 40470 બંધ હતો. આજના સુધારામાં અગ્રભાગે ભારતી ઍરટેલ ગ્રુપ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (જિઓ) અને બૅન્કિંગ શૅરો મોખરે હતા. જંગી દજાંના બોજ તળે આવેલ ટેલિકૉમ કંપનીઓમાં 1 ડિસેમ્બરથી ભાવ વધારવાનું જાહેર કરવાથી આ શૅરોમાં જંગી ઉછાળો જોવાયો હતો. નિફ્ટીના 24 શૅરમાં સુધારા સામે 26 શૅરના ભાવ ઘટયા હતા.\nઆજે સુધારામાં મુખ્ય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂા. 51, ભારતી ઇન્ફ્રાટેલ રૂા. 24, ભારતી ઍરટેલ રૂા. 30, એસબીઆઈ રૂા. 6, એક્સિસ બૅન્ક રૂા. 25, ઇન્ડસઇન્ડ બૅન્ક રૂા. 18, એચડીએફસી બૅન્ક રૂા. 10, બજાજ અૉટો રૂા. 30 અને નેસ્લે રૂા. 31 વધ્યા હતા. આજના ઘટેલ મુખ્ય શૅરમાં મારુતિ રૂા. 53, હીરો મોટોકોર્પ રૂા. 34, ઝી રૂા. 8, ટીસીએસ રૂા. 44, એચયુએલ રૂા. 18, ટિસ્કો રૂા. 8, એચસીએલ રૂા. 7, એમ ઍન્ડ એમ રૂા. 13 ઘટયા હતા. અહેવાલ પ્રમાણે રાણા કપૂરે યસ બૅન્કના શૅરોનો તમામ હિસ્સો વેચી દીધો છે.\nકેર રેટિંગ એજન્સીના જણાવ્યા પ્રમાણે દેશમાં રોજગારી વૃદ્ધિદર બે વર્ષમાં સૌથી તળિયે નોંધાયો છે. બીજી તરફ કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે વર્ષ 2019-20નો અગાઉ નક્કી કરાયેલ ખાધનો લક્ષ્યાંક વધારવામાં નહીં આવે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ રોજ નવી ટોચ બનાવતો રહ્યો છે.\nઆજે પીએલયુ ઇન્ડેક્સ 3.2 ટકા સુધારવા સામે મેટલ 1 ટકા, એફએમસીજી અને અૉટો 0.7 ટકા દબાણમાં હતા. બીએસઈ ખાતે મિડકેપ 0.3 ટકા સુધરવા સામે સ્મોલકેપ 0.2 ટકા ઘટાડે હતો. એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સમાં બ્લૉકડીલના અહેવાલથી શૅરનો ભાવ 7 ટકા તૂટયો હતો. વોડાફોન-આઇડિયા 20 ટકા વધ્યો હતો. નિષ્ણાતોના અનુમાન પ્રમાણે નિફ્ટીમાં 12000ની સપાટી અત્યંત કટોકટીપૂર્ણ બનશે.\nઅમેરિકામાં નાસ્દાક ઇન્ડેક્સ 10 પૉઇન્ટ સુધારે હતો. હૉંગકૉંગ ખાતે હેંગસેંગ 413 પૉઇન્ટ વધ્યો હતો. જોકે, જપાન ખાતે નિક્કીમાં 124 પૉઇન્ટ ઘટાડો થયો હતો. શાંઘાઈ ઇન્ડેક્સ 25 પૉઇન્ટ વધીને મજબૂત હતો.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજાયો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલ��વાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2019-issues/google-play-protect/", "date_download": "2019-12-07T07:40:24Z", "digest": "sha1:M5XUOIRZZ2EL2QNJSEZZRZILAMEHOBW5", "length": 5613, "nlines": 141, "source_domain": "cybersafar.com", "title": "ફોનની એપ્સ તપાસો | CyberSafar", "raw_content": "\nપ્લે સ્ટોરમાંની ‘પ્લે પ્રોટેક્ટ’ નામની વ્યવસ્થાથી ફોનમાંની એપ્સ સ્કેન થતી રહે છે.\nઆપણે વારંવાર વાંચીએ છીએ કે ગૂગલ પ્લે સ્ટોરમાં જોખમી એપ્સનું પ્રમાણ વધી રહ્યુ�� છે. સામાન્ય રીતે પ્લે સ્ટોરની સિસ્ટમ એપ્સને તપાસ્યા પછી જ આપણને ડાઉનલોડ કરવા માટે ઓફર કરે છે, તેમ છતાં કેટલીક જોખમી એપ આ ચકાસણીમાંથી છટકીને આપણા સુધી પહોંચી જતી હોય છે.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AB%8C%E0%AA%B0_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2019-12-07T06:33:19Z", "digest": "sha1:TBKHDFSKUMZ5IYV23BDLFDHHIQ2QR2TF", "length": 4432, "nlines": 70, "source_domain": "gu.wikipedia.org", "title": "નાગૌર જિલ્લો - વિકિપીડિયા", "raw_content": "\nનાગૌર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[૧] પૈકીનો એક જિલ્લો છે. નાગૌર જિલ્લાનું મુખ્ય મથક નાગૌર શહેરમાં આવેલું છે.\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅજમેર જિલ્લો • અલવાર જિલ્લો • ઉદયપુર જિલ્લો • કરૌલી જિલ્લો • કોટા જિલ્લો • ગંગાનગર જિલ્લો • ચિત્તોડગઢ જિલ્લો • ચુરુ જિલ્લો • જયપુર જિલ્લો • જાલોર જિલ્લો • જેસલમેર જિલ્લો • જોધપુર જિલ્લો • ઝાલાવાડ જિલ્લો • ઝુનઝુનુન જિલ્લો • ટોંક જિલ્લો • દૌસા જિલ્લો • ધોલપુર જિલ્લો • ડુંગરપુર જિલ્લો • નાગૌર જિલ્લો • પાલી જિલ્લો • પ્રતાપગઢ જિલ્લો • બરાન જિલ્લો • વાંસવાડા જિલ્લો • બારમેર જિલ્લો • બુંદી જિલ્લો • ભિલવાડા જિલ્લો • ભરતપુર જિલ્લો • બિકાનેર જિલ્લો • રાજસમન્દ જિલ્લો • સવાઇ માધોપુર જિલ્લો • સિકર જિલ્લો • સિરોહી જિલ્લો • હનુમાનગઢ જિલ્લો\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૬ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ ૧૬:૦૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.janmabhoominewspapers.com/news/275059", "date_download": "2019-12-07T07:34:52Z", "digest": "sha1:WODJUFFPVUQHCYH3AGRD5R5ZIQQ6ZWQS", "length": 11925, "nlines": 102, "source_domain": "www.janmabhoominewspapers.com", "title": "કાંદાની નિકાસ ઉપરનો પ્રતિબંધ ફેબ્રુઆરી સુધી લંબાવાશે", "raw_content": "\nકાંદાની નિકાસ ઉપરનો પ્રતિબંધ ફેબ્રુઆરી સુધી લંબાવાશે\nમંચાર, તા. 19 (એજન્સીસ) : કાંદાના સ્થાનિક ભાવ નિયંત્રણમાં રાખવા માટે ભારત કાંદાની નિકાસ ઉપરનો પ્રતિબંધ ફેબ્રુઆરી સુધી લંબાવી શકે છે. એમ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. કમોસમી વરસાદને લીધે કાંદાના સ્ટોકને નુકસાન થતાં ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. તેને અંકુશમાં રાખવા માટે સરકાર આવતા ફેબ્રુઆરી સુધી કાંદાની નિકાસ ઉપરનો પ્રતિબંધ યથાવત્ રાખવા માગે છે.\nવિશ્વમાં ભારત કાંદાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. આથી એશિયામાં ભાવ ઊંચો રહેશે અને નેપાળ, બાંગલાદેશ, શ્રીલંકાએ કાંદાની જરૂરિયાત અન્ય ત્રોતથી પૂરી કરવી પડશે.\nકાંદાના સ્થાનિક ભાવ નિયંત્રણમાં રાખવા માટે સપ્ટેમ્બરમાં નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ અૉક્ટોબર અને નવેમ્બરમાં કમોસમી વરસાદને લીધે કાંદાના પુરવઠા ઉપર માઠી અસર પડી હતી. ખાસ કરીને દેશના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં પ્રતિકૂળ અસર જોવા મળી હતી.\nકાંદાના હોલસેલ ભાવ આંશિક ઘટીને પ્રતિકિલો રૂા. 40 થયા છે, જે આ મહિનાની શરૂઆતમાં રૂા. 55 હતા. ગ્રાહક બાબતોના મંત્રાલયના વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે ભાવ ઘટે તે પછી નિકાસ ફરી શરૂ કરવાની વિચારણા કરવામાં આવશે. હાલમાં નિકાસ સંભવ નથી. જાન્યુઆરીથી સપ્લાઈ વ્યવસ્થિત રહેવાની અપેક્ષા છે. ભાવ પ્રતિ કિલો રૂા. 20ની નીચે જાય તે પછી નિકાસની પરવાનગી અપાશે.\nઉનાળાનાં પાકની આવક થતાં નવેમ્બરનાં બીજા પખવાડિયામાં નિકાસ ઉપરનો પ્રતિબંધ ઉઠાવી લેવાય તેવી શક્યતા કાંદા ઉત્પાદકો અને સરકારી અધિકારીઓએ વ્યક્ત કરી છે. મુંબઈના પૂર્વથી 180 કિલોમીટર દૂર ગોડેગામના 79 વર્ષીય ખેડૂત સખારામ દરેકરે કહ્યું કે ગયા મહિને મુશળધાર વરસાદને લીધે ખેતરમાં ઘણા દિવસો સુધી પાણી ભરાઈ રહ્યું હતું અને કાંદાના પાકની ખેતી માટે મારી બે એકર જગ્યામાં ભારે નુકસાન થયું હતું. વરસાદને લીધે શિયાળાની વાવણી પણ મોડી પડી છે. નાશિકના ખેડૂત દિનેશ ખેરનારે કહ્યું કે મને કાંદાની ખેતી કરવી છે, પરંતુ બિયારણ ઉપલબ્ધ નથી.\nઆરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે\nબીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં આ વર્ષે રોકાણ પ્રવાહ 26 ટકા વધ્યો\nઅર્થતંત્રની મંદગતિ વિશે એઆઈબીસીના ઉપક્રમે યોજ���યો પરિસંવાદ\nઅનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી\n13મીએ શહેન શાહે જઝબાત દિલીપકુમાર શો\nઅજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ\nભારત સામે બે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાની અૉસ્ટ્રેલિયાની યોજના\nતીરંદાજ દીપિકાકુમારી ટોપ્સ લિસ્ટમાં સામેલ\nકોચ શાસ્ત્રી સાથેના મતભેદની વાત માત્ર અફવા ગાંગુલી\nબુમરાહ પર બફાટ કરનાર રઝાકનો ઊધડો લેતા ભારતીય ખેલાડીઓ\nહવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે\nઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન\nપ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ\nહૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર\nઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી\nવડા પ્રધાન મોદીને પહેલીવાર આવકારતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે\nસામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nપોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ\nનેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત\nબળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો\nકુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ\nચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ\nમારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે\nમુંબઈમાં ડિસેમ્બરમાંય જબ્બર ગરમી વીજ વપરાશમાં વધારો\nબળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ\nહૈદરાબાદમાં બળાત્કાર-હત્યાના આરોપીઓનું ઍન્કાઉન્ટર\nશિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો\nહજયાત્રીઓને નડી રહી છે મંદી\nનિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે\nકિલો કાંદાનો ભાવ 200 રૂપિયા\nરેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી\nકાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે\nકેવી રીતે થયું એન્કાઉન્ટર\nભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું \nતબીબ યુવતીના કુટુંબે પોલીસને બિરદાવી\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા\nઅરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય\nટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે\nનિત્યાનંદનો પાસપોર્ટ રદ નવી અરજી પણ ફગાવી\nઆણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો\nઅમેરિકાનાં નૌસેના મથકમાં ગોળીબાર\nમોબાઈલ ટિકિટ કાઢવામાં થાણે સ્માર્ટ રોજ 4587 ઈ''ટિકિટ કઢાવે છે\nલોકોને યાદ આવ્યું વારંગલ એન્કાઉન્ટર સજ્જનાર જ હતા મુખ્ય અધિકારી\nમહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો\nશેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો\nઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા\nવિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Kalapi_by_Navalram_Trivedi.pdf/%E0%AB%AF%E0%AB%A9", "date_download": "2019-12-07T05:56:56Z", "digest": "sha1:IVXG6LM7G5QTZBM35DEJVZ6NG7NVBCEG", "length": 6085, "nlines": 65, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૯૩ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nમાસિક દસ રૂપિયાનું પેન્શન આપતા હતા અને વડિયાના બાવાવાળા પાંચનું. કલાપીએ ભાવનગરના મહારાજા ભાવસિંહજીને મસ્તકવિને આવી મદદ આપવા પત્ર લખી જણાવ્યું હતું, કારણ તે ભાવનગરના પ્રજાજન હતા એટલે તેમના પર આ કવિનો પ્રથમ હક્ક હતો. મસ્તકવિનો પરિચય આપતાં કલાપીએ લખ્યું હતુંઃ 'કોઇને પણ સખ્ત સત્ય કહી શકે, કદીપણ અંતઃકરણની ઉચ્ચ ભાવનાથી ન ડગે એવું ચરિત્ર આ કવિમાં દુનિયાદારીમાં મેં પ્રથમ જ જોયું છે. અને તે ગરીબ બ્રાહ્મણ કોઈપણ રાજાનો મિત્ર થવા યોગ્ય છે એમ મને સમજાયું.'[૧]\nમહુવાના બીજા બે વતનીઓનો પણ કલાપીના મિત્રમંડળમાં સમાવેશ થતો હતો. ફૂલચંદ જો મારી સ્મરણશક્તિ દગો દેતી ન હોય તો, એક ખોજા ગૃહસ્થ હતા, પણ સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના રસિયા હતા. મસ્તકવિ ત્રિભુવને પોતાનું પુસ્તક 'સ્વરૂપ પુષ્પાંજલિ' ફૂલચંદને અર્પણ કર્યું છે.\n'જટિલ' એટલે જીવણરામ લક્ષ્મીરામ દવે એ સમયમાં કવિ અને વિવેચક તરીકે સારી પ્રતિષ્ટા પામ્યા હતા. તેમણે કલાપીનાં કેટલાંક કાવ્યો પર, તે પ્રસિદ્ધ થયાં ત્યારે, વિવેચન લખ્યું હતું. તે મહુવાની મિડલ સ્કૂલના હેડમાસ્તર હતા. અહીંથી રજા લઈ તેમણે કલાપીના મંત્રી તરીકે કેટલોક સમય કામ કર્યું હતું, અને પછી કલાપીએ તેમને પેન્શન બાંધી આપ્યું હતું. 'હમીરજી ગોહિલ' લખવામાં તેમણે કલાપીને સારી મદદ કરી હતી. તેમનાં કાવ્યો 'જટિલ પ્રાણપદબંધ' એ નામથી પ્રસિદ્ધ થયાં હતાં. હરિલાલ ધુવના મૃત્યુ પછી 'જટિલે' કેટલોક સમય 'ચંદ્ર'ના તંત્રી તરીકે પણ કામ કર્યું હતું.\nકુંડલાના પ્રશ્નોરા શાસ્ત્રી પ્રભુલાલ પ્રભાશંકર સાથે કલાપી સંસ્કૃત કાવ્યો વાંચતા અને સમજતા. પ્રભુલાલ શાસ્ત્રી ભાગવતના રસિયા હતા અને મેઘદૂતના ઘનપાઠી હતા. પણ કલાપીના અવસાન\n↑ ૧. 'કલાપીના પત્રો’\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૯ મે ૨૦૧૯ના રોજ ૨૧:૧૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2012/11/", "date_download": "2019-12-07T06:47:00Z", "digest": "sha1:AL5HMWYC6O3S4FHJFWHFIS3AYRCOV6V2", "length": 30657, "nlines": 277, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "નવેમ્બર | 2012 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\n25 નવેમ્બર 2012 6 ટિપ્પણીઓ\nજંગલો, ઝરણાં, નદીનાળાં, ધોધ, તળાવો, જૂના જમાનાના અવશેષો, મંદિરો – આ બધે ફરવાનો, રખડવાનો કેટલો બધો આનંદ આવે તેમાં ય વળી ચોમાસાની ઋતુ હોય, આકાશમાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાયાં હોય, ધીમો ધીમો વરસાદ પડતો હોય એવે સમયે આવાં સ્થળોએ ફરવાની મઝા કંઇ ઓર જ છે.\nઆવી એક ભીની ભીની સવારે અમે પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા વિસ્તારમાં વડોદરાથી ગાડી લઈને નીકળી પડ્યા. અમે કુલ છ જણ હતા. ધાબાડુંગરી, જાંબુઘોડા અભયારણ્ય, કડા ડેમ, ઝંડ હનુમાન, હાથણીમાતાનો ધોધ વગેરે સ્થળોએ જવાનો અમારો પ્લાન હતો.\nસૌ પ્રથમ અમે હાલોલ થઈને ધાબાડુંગરી પહોંચ્યા. વડોદરાથી હાલોલ ૪૦ કી.મી. અને હાલોલથી પાવાગઢ તરફ ૩ કી.મી. જઈએ એટલે ધાબાડુંગરી આવે. અહીં એક ટેકરી પર હોસ્પિટલ, મંદિર તથા એક સુંદર મઝાનું પીકનીક સ્થળ ઉભુ કરેલું છે. ૬૭ પગથિયાં ઉપર ચડો એટલે પહેલાં તો હોસ્પિટલ દેખાય. અહીં રાહત દરે તબીબી સારવાર પૂરી પાડવામાં આવે છે. આજુબાજુના ગામડાંના લોકો માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ છે. હોસ્પિટલનાં પગથિયાં આગળ સિમેન્ટ કોન્ક્રીટની એક મોટી આંખ બનાવેલી છે, એ તરત જ આપણું ધ્યાન ખેંચે છે. હોસ્પિટલની આગળ માતાજીનું મંદિર છે, બાગબગીચા છે. બાજુમાં એક સાધુ મહારાજની સમાધિ છે. આ મહારાજે સૌ પ્રથમ આ જગાએ મુકામ કરી આ સ્થળ વિકસાવ્યું છે. પાછળના ભાગમાં બદરીનાથની ગુફા છે. એની બાજુમાં સહેજ નીચે દુર્ગામાતાનું મંદિર છે. હોસ્પિટલની બાજુમાં ટ્રસ્ટની ઓફિસ તથા વિશાળ ખુલ્લી જગા છે. ઝાડો વચ્ચે આવેલું આ આખું સંકુલ બહુ જ સુંદર લાગે છે. અહીં ટેકરી પરથી આખું હાલોલ ગામ દેખાય છે. બીજી બાજુ આખો પાવાગઢ પર્વત પણ અહીંથી દેખાય છે. પાવાગઢનું આવું સુંદરતમ દર્શન તો અહીંથી જ થઇ શકે.\nઅહીં રસોડાની પણ વ્યવસ્થા છે. અગાઉથી નક્કી કરીને આ��ો તો જમવાની સગવડ પણ થઇ શકે. ગૃપમાં પીકનીક મનાવવા પણ આવી શકાય. આ જગા એટલી સરસ છે કે કલાકો સુધી અહીં બેસી રહેવાનું મન થાય. અમે લગભગ દોઢેક કલાક જેટલું અહીં રોકાયા, પછી ચાલ્યા ચાંપાનેર-પાવાગઢ તરફ. ધાબાડુંગરીથી ચાંપાનેર માત્ર ૪ કી.મી. દૂર છે.\nચાંપાનેર ગામમાં પેસતા પહેલાં એક દરવાજો આવે છે. બાજુમાં જ પાતાળ તળાવ છે. ચાંપાનેર ગામ આગળથી જ પાવાગઢ પહાડનું ચડાણ શરુ થાય છે. કાલિકામાતાનું પ્રખ્યાત મંદિર પાવાગઢની ટોચ પર આવેલું છે. તમને નવરાત્રિનો પેલો ગરબો યાદ હશે જ. ” મા પાવા તે ગઢથી ઉતર્યાં મા કાળી રે, વસાવ્યું ચાંપાનેર, પાવા વાળી રે” ચાંપાનેર ગામમાં ગુજરાતના મુસ્લીમ રાજાઓના અઢળક અવશેષો પડેલા છે. આ બધા અવશેષો ફરી ફરીને જોવા જેવા છે. યુનેસ્કોએ ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂક્યું છે. પણ અમે અત્યારે આ બધું જોવા રોકાયા વગર આગળ વધ્યા.\nચાંપાનેરથી ૧૩ કી.મી. જેટલું ગયા પછી શીવરાજપુર આવ્યું. અહીં મેંગેનીઝની ખાણો છે તે જોવા જેવી છે. બીજા ૧૩ કી.મી. પછી જાંબુઘોડા આવ્યું. જાંબુઘોડા આવતા પહેલાં જ રોડની બંને બાજુ ગાઢ જંગલો શરુ થઇ જાય છે. આ જંગલો ‘જાંબુઘોડા અભયારણ્ય’ તરીકે ઓળખાય છે. અહીં તેનું બોર્ડ મારેલું છે. આ અભયારણ્ય વિસ્તારમાં જ એક નદી પર કડા ડેમ બાંધેલો છે અને એક જગાએ ઝંડ હનુમાન વસેલા છે. જાંબુઘોડાથી આગળ જતો મુખ્ય રસ્તો બોડેલી તરફ જાય છે.\nજાંબુઘોડા અભયારણ્યમાં દીપડો, રીંછ, શિયાળ, વરુ, હરણ વગેરે પ્રાણીઓનો વસવાટ છે. અહીં સાપ અને પાયથોન પણ જોવા મળી જાય છે. આ જંગલમાં મુખ્યત્વે ટીક, મહુડો અને વાંસનાં ઝાડ છે.\nકડા ડેમ જાંબુઘોડાથી ફક્ત ૩ કી.મી. દૂર છે. રસ્તો સાંકડો અને ઠીકઠીક છે પણ ગાડી જઈ શકે એવો છે. અહીં બાંધેલા ડેમથી પાણીનું બહુ જ મોટું વિશાળ સરોવર રચાયું છે. સરોવરની બધી બાજુ જંગલો જ જંગલો છે. નિઃશબ્દ વાતાવરણ છે. ડેમ આગળ ઉભા રહીને કુદરતનો આ નઝારો જોવાનું ગમે એવું છે. ટેકરા પર વનવિભાગની ઓફિસ છે. નીચે કર્મચારીઓનાં રહેઠાણનાં થોડાં મકાનો છે. ડેમ જોવા માટે ટીકીટ રાખેલી છે પણ અહીં કોઈ પ્રવાસી ફરવા આવતા હોય એવું લાગતું નથી. ટીકીટ આપનાર પણ કોઈ હતું નહિ. એટલે અમે તો વગર ટીકીટે ડેમ જોઇ આવ્યા. ખાવાનું અમે ઘેરથી લઈને જ આવ્યા હતા, એટલે આ જગાએ વનભોજન કરી લીધું.\nકડા ડેમથી પાછા આવીને અમે ઝંડ હનુમાનના રસ્તે વળ્યા. જાંબુઘોડાથી ઝંડહનુમાન ૧૧ કી.મી. દૂર છે. આ રસ્તો બહુ સારો નથી. થોડેક સુધી પા��ો રસ્તો છે, પણ પછી મેટલવાળો કાચો રસ્તો અને તે પણ ખાડાટેકરાવાળો છે. આમ છતાં ગાડી જઈ શકે તેવો છે. હા, ટાયર થોડાં ઘસાય અને ગાડીના સાંધા સહેજ હચમચી જાય. ઉપરનાં જંગલોમાંથી એક નાની નદી નીકળીને ઝંડ હનુમાન તરફ વહે છે, તેને સમાંતર આ રસ્તો છે. એક જગાએ તો આ નદી, પાણીમાં થઈને ઓળંગવી પડે છે. પણ પાણી સાવ છીછરું હોવાથી, ગાડીને વાંધો નથી આવતો. આગળનો રસ્તો કાચો છે. એક જગાએ એક વિન્ડ મિલ ઉભી કરેલી જોવા મળી. તેની તાકાતથી પાણીનો પંપ ચાલતો હતો. છેવટે ઝંડ હનુમાન પહોંચ્યા.\nઅહીં જંગલોની મધ્યમાં, પેલી નદીના કિનારે ઝંડ હનુમાનની સ્થાપના કરેલી છે. પચાસેક પગથિયાં ચડી, હનુમાનજીની વીસ ફૂટ ઉંચી પ્રતિમાનાં દર્શન કર્યાં. ખડક પર ઉપસાવેલી સિંદૂરી રંગની આ મૂર્તિ ખૂબ જ ભવ્ય લાગે છે. ચારે બાજુ પહાડો અને જંગલો તથા વચ્ચે નદી અને આ મૂર્તિ – આ માહોલ ઘણો જ મનોહર લાગે છે. નદીના વહેણમાં ઉભા રહેવાનું ગમે એવું છે. અહીં ફળ, ફૂલ પ્રસાદ અને નાસ્તાની થોડી દુકાનો પણ છે. અમે એ લોકોને પૂછ્યું, ‘રાત્રે પણ તમે અહીં જ રહો છો \nતેઓ કહે, ‘ના, રાત્રે તો અમે જાંબુઘોડા જતા રહીએ છીએ.’ રોજ જાંબુઘોડાથી અહીં આવવું અને પાછા જવું કઠીન તો છે જ. રાત્રે આ બિહામણું જંગલ કેવું લાગતું હશે એ તો અહીં રહીએ તો જ જાણવા મળે. અમને દર્શન કરીને ખૂબ ખુશી થઇ કેમ કે હનુમાનજીની કૃપા હોય તો જ અહીં સુધી પહોંચી શકાય અને હનુમાનજી દર્શન આપે.\nઆ જંગલમાં ઝંડ હનુમાનથી ૧ કી.મી. દૂર, થોડું ચડ્યા પછી ‘ભીમની ઘંટી’ તરીકે ઓળખાતી એક મોટી ઘંટી પડેલી છે. એ જોઈ આવ્યા. બે મોટા પડવાળી આ ઘંટી અહીં કેવી રીતે આવી હશે ભીમ પોતે લાવ્યા હશે ભીમ પોતે લાવ્યા હશે આ જંગલ એ જ હિડિંબા વન છે. પાંડવો આ વનમાં ફર્યા હતા. આ વનમાં હિડિંબા નામની રાક્ષસી રહેતી હતી. ભીમ હિડિંબાને પરણ્યા હતાં, એવી કથા છે. આ ઘંટી ભીમના જમાનાની હોય એવું બને પણ ખરું. એમ પણ જાણવા મળ્યું કે વર્ષો પહેલાં આ વિસ્તારમાંથી ચૂનો મળતો હતો. તે વખતે ચૂનાની ખાણના માલિકો ચૂનો પીસવા માટે આ મોટી ઘંટી અહીં લાવ્યા હતા. પછી ચૂનો મળતો બંધ થઇ ગયો. પણ આ ઘંટી કોઈ પાછી લઇ ગયું નહિ.\nઘંટી જોઈને પાછા આવ્યા. ઝંડ હનુમાનની મૂર્તિની નજીક એક કૂવો છે. એમ કહેવાય છે કે અર્જુને દ્રૌપદીની તરસ છીપાવવા માટે આ કૂવો ખોદ્યો હતો. નદી કિનારે એક જૂનું પુરાણું શિવમંદિર છે.પણ તે બંધ હાલતમાં છે. કોઈ પૂજા કરતુ નથી. અહીં આજુબાજુના જંગલમાં ટ્રેકિંગ કરી શકાય. જંગ���માં ઘુમવાની મઝા આવે એવું છે. ઝંડ હનુમાન આગળ ઘણા પ્રવાસીઓ આવે છે. રસ્તા સારા બનાવ્યા હોય તો આ સ્થળ એક પર્યટક સ્થળ તરીકે સરસ વિકાસ પામે તેમ છે.\nપછી તો એ જ ખડખડપંચમ રસ્તે જાંબુઘોડા પાછા આવ્યા. હવે હાથણીમાતાનો ધોધ જોવા જવાનું હતું. જાંબુઘોડાથી ઘોઘંબાના રસ્તે ૧૬ કી.મી. જાવ એટલે બાકરોલ ચાર રસ્તા આવે, અહીંથી ૩ કી.મી. જાવ એટલે હાથણીમાતા ધોધ આગળ પહોંચી જવાય. પેલો ૧૬ કી.મી.નો રસ્તો એવા ગાઢ જંગલમાંથી પસાર થાય છે કે ના પૂછો વાત એમાં ચડાવઉતાર ઘણા આવે. રસ્તો સાંકડો, ક્યાંક તો કોતરમાં થઈને જતા હોઈએ એવું લાગે. આવી જગાએ સામેથી કોઈ વાહન આવે તો શું કરવું, એ તો કલ્પના જ કરવાની રહી. આમ છતાં, રસ્તો ગાડી જઈ શકે એવો તો છે જ. એકબે જગાએ તો ખૂબ ખાડા હતા. બાકરોલ ચાર રસ્તાથી આગળનો ૩ કી.મી.નો રસ્તો મેટલવાળો હતો એટલે અમે ગાડી અહીં મૂકી દીધી અને છકડો ભાડે કરી લીધો. હાથણીમાતાના ધોધ આગળ પહોંચ્યા.\nઆ ધોધમાં પાણી ભલે ઓછું હતું, પણ ધોધ ખૂબ ઉંચાઈએથી પડે છે. ધોધની ઉપર તથા પાણી જ્યાં નીચે પડે છે ત્યાં સુધી જવા માટેના રસ્તા છે, પણ તે જોખમી છે. અમે બીજા પ્રવાસીઓને છેક ઉપર સુધી ચડેલા જોયા પણ ખરા. જો કે અમે ઉપર ગયા નહિ. ફોટા પાડીને સંતોષ માન્યો. નીચવાસમાં ગુફા જેવી જગામાં જ્યાં ધોધનું પાણી પડે છે, ત્યાં આગળ ખડકનો આકાર, બેઠેલા હાથી જેવો છે તથા ત્યાં મંદિર પણ છે, એટલે આ ધોધને હાથણી માતાનો ધોધ કહે છે. અહીં હનુમાનની એક નાની મૂર્તિ પણ છે. નીચે ઉતારીને આ બધું જોવા જઈ શકાય, પણ પાણી ઓછું હોય તો જ જવાય. આ ધોધમાં ચોમાસામાં પુષ્કળ પાણી હોય ત્યારે તો અહીનું દ્રશ્ય જોવાની બહુ જ મઝા આવી જાય.\nપછી અહીંથી બાકરોલ પાછા વળી, શીવરાજપુર અને હાલોલ થઇ સાંજે વડોદરા પાછા પહોંચ્યા. આજે એક જ દિવસમાં ચાર સ્થળ જોયાં, દરેક જગા જોવાલાયક છે. દરેકને પોતાની આગવી વિશિષ્ટતા છે.\nજાંબુઘોડા અભયારણ્યમાં રાત્રિરોકાણ કરવું હોય તો કોટેજોની વ્યવસ્થા છે. ચાંપાનેર અને પાવાગઢ સારી રીતે જોવું હોય તો બે દિવસ ફાળવવા જોઈએ. પાવાગઢ પર ચડતાં અડધે રસ્તે માંચી નામના સ્થળે રોકાણ માટે સરસ સગવડ છે તથા અહીંથી ઉડનખટોલા (રોપ વે) માં બેસી પાવાગઢની ટોચ સુધી જઈ શકાય છે.\n17 નવેમ્બર 2012 2 ટિપ્પણીઓ\nદુનિયામાં અને ભારતમાં વિવિધ પ્રકારના ‘દિન’ ઉજવાય છે. એવા ઘણા ‘દિન’નું લીસ્ટ અહીં આપું છું.\n૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે\n૨૮ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ\n૪ માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિન\n૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ\n૧૫ માર્ચ વિશ્વ ગ્રાહક દિન\n૨૧ માર્ચ વિશ્વ વન દિન, વિશ્વ અપંગ દિન\n૨૩ માર્ચ વિશ્વ હવામાન દિન\n૭ એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિન\n૧૮ એપ્રિલ વિશ્વ વારસા દિન\n૨૨ એપ્રિલ પૃથ્વી દિન, ધરતી દિન\n૧ મે મજૂર દિન\n૩ મે આંતરરાષ્ટ્રીય સૂર્ય દિવસ\n૧૧ મે ટેકનોલોજી દિવસ\n૧૭ મે વિશ્વ દૂરસંચાર દિન\n૩૧ મે વિશ્વ તમાકુનિષેધ દિન\n૫ જૂન વિશ્વ પર્યાવરણ દિન\n૨૬ જૂન આંતરરાષ્ટ્રીય વ્યસનમુક્તિ દિન\n૧૧ જુલાઈ વિશ્વ વસ્તી દિન\n૧ ઓગસ્ટ વિશ્વ માતૃદૂધ દિન\n૧૯ ઓગસ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિન\n૨૦ ઓગસ્ટ સદભાવના દિવસ\n૫ સપ્ટેમ્બર શિક્ષક દિન\n૮ સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિન\n૧૭ સપ્ટેમ્બર વિશ્વ શાંતિ દિન\n૨૭ સપ્ટેમ્બર વિશ્વ પ્રવાસ દિન\n૧ ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિન\n૩ ઓક્ટોબર વિશ્વ આવાસ દિન\n૪ ઓક્ટોબર વિશ્વ પ્રાણી દિન, રાષ્ટ્રીય અખંડતા દિન\n૫ ઓક્ટોબર વિશ્વ વસવાટ દિન\n૯ ઓક્ટોબર વિશ્વ ટપાલ દિન\n૧૪ ઓક્ટોબર વિશ્વ માનક દિન\n૧૬ ઓક્ટોબર વિશ્વ આહાર દિન\n૩૦ ઓક્ટોબર વિશ્વ બચત દિન\n૧૪ નવેમ્બર બાળ દિન\n૧ ડીસેમ્બર વિશ્વ એઇડ્સ અટકાવ દિન\n૪ ડીસેમ્બર દરિયાઈ યુધ્ધ દિવસ\n૧૦ ડીસેમ્બર માનવહક્ક દિવસ\n૧૩ ડીસેમ્બર ઉર્જા સંરક્ષણ દિવસ\n૧૪ ડીસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન\nજિંદગીમાં સો ટકા સફળતાનું રહસ્ય \n10 નવેમ્બર 2012 3 ટિપ્પણીઓ\nજિંદગીમાં સો ટકા સફળતાનું રહસ્ય \nઆપણે એક પ્રયોગ કરીએ.\nપ્રથમ અંગ્રેજી અક્ષરોને તેના ક્રમ પ્રમાણે નંબર આપીએ.\nહવે નીચેના શબ્દોમાં અક્ષરોની આ કિંમત મૂકીને સરવાળો કરતાં, આ શબ્દોની કિંમત કેટલી થાય તે જુઓ.\n(3) Attitude = વલણ, ઈચ્છાશક્તિ\n(4) Love of god = પ્રભુ પ્રત્યેનો પ્રેમ\nએટલે કે કોઈ કામ કરવામાં ફક્ત જ્ઞાનનો જ ઉપયોગ કરો તો 96 % સફળતા મળે.\nકામ કરવામાં સખત મહેનત કરો તો 98 % સફળતા મળે.\nઅને કામ કરવાની સખત ઈચ્છા શક્તિ ધરાવો તો 100 % સફળતા મળે.\nઅને એમાં ય જો પ્રભુ પ્રત્યેનો પ્રેમ ઉમેરાય તો સફળતા 101 % નિશ્ચિત છે.\nએટલે કે પ્રભુ પ્રત્યે પ્રેમ એ સૌથી મહાન બાબત છે.\nછે ને આંકડાની જાદૂભરી કરામત \nહવે એક બીજો પ્રયોગ.\nઉપર મુજબ જ દરેક અંગ્રેજી અક્ષરને નંબર આપી દઈએ. પછી દરેક ધર્મના ભગવાનના નામ માટે કયો અંક આવે છે તે જુઓ.\nહિંદુ ધર્મ : ભગવાન શ્રી કૃષ્ણ\nમુસ્લિમ ધર્મ : મોહમ્મદ\nખ્રિસ્તી ધર્મ : ઇસા મસ્સીહા\nશીખ ધર્મ : ગુરુ નાનક\nજૈન ધર્મ : મહાવીર\nબૌદ્ધ ધર્મ : ગૌતમ બુધ્ધ\nપારસી ધર્મ : જરથુષ્ટ્ર\nબધા ધર્મો���ા ભગવાન માટેનો અંક એકસરખો જોતાં જણાય છે “ઈશ્વર એક છે.’ કેવો જોગાનુજોગ છે કે બધા ભગવાન માટે એકસરખો અંક આવે છે \nઅને છેલ્લે, માળાના મણકા કેટલા \n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\nબે મહાસાગરોને જોડતી પનામા નહેર\nપ્રવાસ - નાથદ્વારા અને કુંભલગઢ\nવિરાસત વન અને ચાંપાનેર\n« ઓક્ટોબર ડીસેમ્બર »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/why-virat-kohli-said-after-bengaluru-t20-defeat-exactly-what-we-wanted", "date_download": "2019-12-07T08:14:32Z", "digest": "sha1:JE42E3GSHQ5WFGF7TWZHVW7RDYIGA4YB", "length": 12090, "nlines": 118, "source_domain": "www.vtvgujarati.com", "title": " બેંગ્લોરમાં T-20 મેચ હાર્યા પછી વિરાટે કેમ કીધું કે 'અમે આવુ જ ઇચ્છતા હતા' | Why Virat Kohli Said After Bengaluru T20 Defeat, Exactly What We Wanted", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nક્રિકેટ / બેંગ્લોરમાં T-20 મેચ હાર્યા પછી વિરાટે કેમ કીધું કે 'અમે આવુ જ ઇચ્છતા હતા'\nરવિવારે બેંગ્લોરના એન.ચિન્નસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી T-20 ઇન્ટરનેશનલ મેચમાં સાઉથ આફ્રિકાએ ટીમ ઇન્ડિયાને 9 વિકેટથી હરાવી. આ સાથે જ 3 T-20 ઇન્ટરનેશનલ મેચની સીરિઝ 1-1થી બરાબર રહી. સાઉથ આફ્રિકા માટે કેપ્ટન ક્વિટંન ડિ કૉકએ 79* રનની ઇનિંગ રમી. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ કે, ''આ મેચ ટીમ માટે સબક બરાબર હતી. આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનારા વર્લ્ડ કપ T-20 પહેલા ટીમ પહેલા બેટિંગ કરીને પોતાને અજમાવતી રહેશે.''\nસાઉથ આફ્રિકાએ ટીમ ઇન્ડિયાને ત્રીજી T-20 મેચમાં 9 વિકેટથી હરાવી\nટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે 3 T-20 ઇન્ટરનેશનલ મેચની સીરિઝ 1-1 થી બરાબર રહી\nવિરાટ કોહલીએ કહ્યુ કે, આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનારા વર્લ્ડ T-20 પહેલા ટીમને અજમાવવા ઇચ્છતા હતા\nટીમ ઇન્ડિયાની હાર પછી કેપ્ટન વિરાટચ કોહલીએ મેચ પ્રેઝનેન્ટેશનમાં કહ્યુ કે,''આ પ્રકારની પિચ પર પહેલા બેટિંગ કરીને ટીમને અજમાવવામાં આવશે, આ ટીમની રણનીતિનો ભાગ છે. અમે આજ પ્રકારની મેચ ઇચ્છીએ છીએ. વર્લ્ડ T-20 ના પહેલા અમે આ પ્રકારની મેચ રમવા ઇચ્છીએ છીએ. અમે T-20 વર્લ્ડ કપમાં આવતા પહેલા બેટિંગની પેટર્નને અજમાવવા ઇચ્છીએ છીએ.''\nવિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાના વખાણ કર્યા, તેણે કહ્યુ કે, ''સાઉથ આફ્રિકાના બૉલર્સને શાનદાર ફોર્મ બતાવ્યુ.'' વિરાટ કોહલીએ ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી જે વિશે કહ્યુ કે, ''વર્લ્ડ કપ પહેલા કોઇ પણ સ્થિતિમાં ટીમને જોવા ઇચ્છે છે. T-20 ક્રિક��ટમાં રનનો ટાર્ગેટ પૂરો કરવો સરળ હોય છે. અન્ય ફોર્મેટમાં પાર્ટનરશિપ કરીને લાંબા સમય સુધી રમવાનું હોય છે. જ્યાં 40-5 રનની પાર્ટનરશિપ મહત્વની છે.''\nઆ સિવાય ટીમના સંયોજન વિશે કહ્યુ કે, અમે જલ્દીથી સુધારવા માંગીશું. આ સમયમાં ઘરેલૂ ક્રિકેટમાં સારા ફોર્મ કરનારા ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે. એવુ નથી કે અમે કોઇ અજાણ્યા ખેલાડીઓ સાથે રમી રહ્યા છીએ. આ ખેલાડીઓએ ઘરેલૂ ક્રિકેટમા શાનદાર ફોર્મ કર્યુ છે અને આજ કારણે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તર પર રમી રહ્યા છે.\nટીમ ઇન્ડિયાના કેપ્ટને કહ્યુ કે, ''આપણે તે પણ સમજવાનું રહેશે, કે આ એક યુવા ટીમ છે. આજે અમે 9 વિકેટ ગુમાવી દીધી. મોટી ટૂર્નામેન્ટમાં અમે આ ખોટને જલ્દીથી પૂરી કરવા માટે પ્રયત્ન કરીશું.''\nસલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nમહિલા ડોક્ટરના દુષ્કર્મ કેસના તમામ 4 આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર\nનિવેદન / ધોનીએ જે મેળવ્યું છે, તે મેળવવા માટે પંતને 15 વર્ષ લાગશે: સૌરવ ગાંગુલી\nક્રિકેટ / કોહલીએ વેસ્ટઈન્ડિઝના બોલરના છક્કા છોડાવી દીધા, સિક્સ મારી કરી એવી એક્શન કે તમે પણ કહેશો વાહ ‘વિરાટ’\nફ્લૅશબૅક / 10 વર્ષ પહેલાં આ ક્રિકેટર ચૂકી ગયો હતો રેકોર્ડ, જે આજ સુધી કોઈ બનાવી નથી શક્યું\nસચિવની દાદાગીરી / સત્તામાં મદમસ્ત મહેસૂલ નાયબ સચિવે અરજદારને કહ્યું, 'હું કહું તો જ ખુરશીમાં બેસવાનું'\nજનતાની સેવા માટે સરકારી ખુરશીમાં બેઠેલા સરકારી બાબુઓને હવે ખુરશીનું અભિમાન આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે એવો જ સરકારી બાબુની દાદાગીરીનો એક વીડીયો સામે આવ્યો છે. ગાંધીનગરમાં...\nઅભિમાન / હું જ શિવ છું, મને અડવાની આખા બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી :...\nઅકસ્માત / ભાવનગરમાં ખીચોખીચ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા બાળકીનું મોત,...\nજોવા જેવું વધુ જુઓ\nમહામંથન / ગેંગરેપનો 'ત્વરીત ન્યાય', શું એન્કાઉન્ટર એક જ ઉપાય\nઓપિનિયન / હૈદરાબાદ ઍન્કાઉન્ટર મામલે ગુજરાતીઓની પ્રતિક્રિયા\nપ્રતિક્રિયા / હૈદરાબાદ એન્કાઉન્ટર મુદ્દે પૂર્વ IPS ડી.જી.વણઝારાનું નિવેદન\nગાંધીનગર / લોકરક્ષક ભરતી મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની...\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ઘરના મંદિરમાં કઈ...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nમહામંથન / સંસદમાં કેન્ટિન સબસિડી થશે ખતમ, કેટલા સજ્જન છે સાંસદ\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nએનાલિસિસ / બિન સચિવાલય પરીક્ષા વિવાદ વિદ્યાર્થીઓની કોઈ ચિંતા નથી\nવિરોધ / બિન સચિવાલયના આંદોલનમાં હાર્દિક પટેલને જવું પડ્યું ભારે\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ડિપ્રેશનને દૂર કરવાને...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=3722", "date_download": "2019-12-07T07:22:10Z", "digest": "sha1:5G7FF5H3WVZO25WBXSYB7KQ2A34PJV5L", "length": 105718, "nlines": 285, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: અસ્મિતાપર્વનું આચમન (ભાગ-3) – મૃગેશ શાહ", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઅસ્મિતાપર્વનું આચમન (ભાગ-3) – મૃગેશ શાહ\nMay 4th, 2009 | પ્રકાર : સાહિત્ય-લેખો | 23 પ્રતિભાવો »\n[ત્રીજો દિવસ : સાહિત્યસંગોષ્ઠિ-5]\nઅસ્મિતાપર્વના ત્રીજા દિવસની આ સવારની બેઠકનો વિષય હતો ‘મનુષ્યત્વ’. આ બેઠકનું સંચાલન જાણીતા કવિ-વિવેચક શ્રી વિનોદભાઈ જોશીએ કર્યું હતું. આ બેઠકમાં શ્રી વિદ્યુત જોશીએ મનુષ્યત્વના સામાજીક સંદર્ભ વિશે વાત કરી હતી, જ્યારે શ્રી પ્રદીપ ખાંડવાલા એ આ વિષયને મેનેજમેન્ટ સંદર્ભથી સમજાવ્યો હતો. છેલ્લે શ્રી પ્રબોધ પરીખે મનુષ્યત્વનો તાત્વિક સંદર્ભ જણાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત બરાબર સવારે નવ વાગ્યે થઈ હતી.\nઆ બેઠકના પ્રથમ વક્તા શ્રી વિદ્યુતભાઈ જોશીએ પોતાના વક્તવ્યની શરૂઆત કરતાં કહ્યું હતું કે : ‘મનુષ્યત્વ વિશે શીખ્યો છું તો સાહિત્યકારો પાસેથી જ. કદાચ કોઈએ સૌથી સારી ‘મનુષ્યત્વ’ની વ્યાખ્યા કહી હોય તો એ નરસિંહ મહેતાએ કહી છે : ‘વૈશ્વવજન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે…..’ ક્યાંય એમણે માળા જપે કે મંદિર જાય એને ‘મનુષ્યત્વ’ નથી કહ્યું એમણે જે લક્ષણો ગણાવ્યાં છે એ નિતાંત sociological છે. ‘મનુષ્યત્વ’ની મુખ્ય બાબત એ છે કે આપણે ખરેખર માણસને પ્રેમ કરવો જોઈએ, પછી ભલે એના વિચાર ન યોગ્ય લાગે તો એના વિચારનો વિરોધ કરી શકીએ. પરંતુ ઘણી વાર આપણે તો માણસનો જ વિરોધ કરવા લાગીએ છીએ એમણે જે લક્ષણો ગણાવ્યાં છે એ નિતાંત sociological છે. ‘મનુષ્યત્વ’ની મુખ્ય બાબત એ છે કે આપણે ખરેખર માણસને પ્રેમ કરવો જોઈએ, પછી ભલે એના વિચાર ન યોગ્ય લાગે તો એના વિચારનો વિરોધ કરી શકીએ. પરંતુ ઘણી વાર આપણે તો માણસનો જ વિરોધ કરવા લાગીએ છીએ આપ જ્યારે વિચારોનો વિરોધ કરો છો ત્યારે સામી વ્યક્તિને ઊંચે ઊઠવામાં, એની શુદ્ધિમાં એને મદદ કરો છો.’\n‘મનુષ્યત્વ, માણસાઈ, ઈનસાનિયત જે કહો તે એક જ છે. ‘મનુષ્યત્વ’ના ત્રણ જુદા અર્થો જોવા મળ્યા છે. પહેલો અર્થ ધર્મએ આપેલો છે. ખાસ તો મુસ્લિમ, ખ્રિસ્તી વગેરે ધર્મો વિશે વાત કરીશ. એમાં શેતાન અને ઈશ્વરની વ્યાખ્યા તો કરવામાં આવી, એમાં Good અને Bad સમજાવવમાં આવ્યા પણ એના માપદંડો ક્યા મારા માપદંડ એ સાચા માપદંડ – અને બધો ઝઘડો ત્યાંથી શરૂ થયો મારા માપદંડ એ સાચા માપદંડ – અને બધો ઝઘડો ત્યાંથી શરૂ થયો હિન્દુ ધર્મમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર બધાને ‘મનુષ્યત્વ’ ગણવામાં આવ્યા. વ્યાખ્યા પહોળી કરી. તેથી વધુ સ્વીકૃત બની છે. સાહિત્ય મનુષ્યત્વનું વિવિધ રસમાં નિરૂપણ કરે છે. મેઘાણી હોય તો સંઘર્ષમાં મનુષત્વ દેખાડે, ર.વ. દેસાઈ હોય તો એ ગ્રામ વિકાસની વાતોમાં મનુષ્યત્વ બતાવે. જુદા જુદા લોકો જુદી જુદી રીતે કહે છે. સાહિત્યનો ‘શબ્દ’ અને સમાજશાસ્ત્રની ‘પદ્ધતિ’ આ બંને મળે તો સાચું મનુષ્યત્વ પામી શકાય. સાહિત્યકાર એટલે હું વીજળીના ચમકારે મોતી પરોવનાર સાચા સાહિત્યકારની વાત કરું છું.’\nતેમણે વાતનો વિસ્તાર કરતાં કહ્યું હતું કે : ‘મનુષ્યત્વ પમાય છે એના વર્તનથી જ. વ્યક્તિ એના વર્તનથી ઓળખાય. વર્તનને ત્રણ વિભાગમાં વહેંચાય છે : Psycology એના Individual Behaviour નો અભ્યાસ કરે છે. Sociology એ Institutionl Behaviour નો અભ્યાસ કરે છે. Anthopology છે એ Cultural Behaviour નો અભ્યાસ કરે છે. કોઈ પણ વ્યક્તિના વર્તનના વ્યક્તિગત, સમાજગત-સંસ્થાગત અને સાંસ્કૃતિગત એમ ત્રણ પરિમાણ હોય છે. સ્પષ્ટરીતે વર્તનમાં આ ત્રણેય પરિમાણો અલગ જોઈ શકાતા નથી. વિનોબાજીએ એક વાર કહ્યું હતું કે જ્યારે હું જલેબી ખાઉં છું ત્યારે હું મેંદો ખાઉં છું, ખાંડ ખાઉં છું…. એમ અલગ અલગ કહી શકાતું નથી. પણ મેંદો જરા કાચો રહી ગયો છે, ચાસણીનો તાર જરા વધારે થઈ ગયો છે એમ કહી શકાય. એટલે કે વિશ્લેષણની રીતે આ ત્રણેય પરિમાણોને અલગ પાડી શકાય પણ વાસ્તવિક રીતે આ ત્રણેય પરિમાણોને અલગ પાડી શકાય નહિ. આજે હું વાત કરીશ તે માત્ર કેટલાક સંસ્થાગત લક્ષણોને લઈને જ વાત કરીશ.’\n‘મનુષ્યત્વની શરૂઆત ક્યાંથી થાય છે જન્મે છે ત્યારે તો માણસ કોરી સ્લેટ છે. સમાજશાસ્ત્ર એમ કહેતું નથી કે એ પૂર્વજન્મના કર્મો લઈને જન્મે છે કે નહિ કારણ કે એ સમાજશાસ્ત્રનો વિષય નથી. આમ ન જ હોઈ શકે તેમ સમાજશાસ્ત્ર કહેતું નથી પણ આ માપવાનો એનો ગજ નથી. તાનસેનને કોઈકે પૂછ્યું હતું કે તમે કેટલું સંગીત જાણો છો જન્મે છે ત્યારે તો માણસ કોરી સ્લેટ છે. સમાજશાસ્ત્ર એમ કહેતું નથી કે એ પૂર્વજન્મના કર્મો લઈને જન્મે છે કે નહિ કારણ કે એ સમાજશાસ્ત્રનો વિષય નથી. આમ ન જ હોઈ શકે તેમ સમાજશાસ્ત્ર કહેતું નથી પણ આ માપવાનો એનો ગજ નથી. તાનસેનને કોઈકે પૂછ્યું હતું કે તમે કેટલું સંગીત જાણો છો તો એમણે દરિયાકિનારાથી એક ટીપું લઈને કહ્યું હતું કે આટલું તો એમણે દરિયાકિનારાથી એક ટીપું લઈને કહ્યું હતું કે આટલું કઈ રીતે માણસ સજ્જન કે ગુંડો બને છે કઈ રીતે માણસ સજ્જન કે ગુંડો બને છે એના ઘટકો કયા છે એના ઘટકો કયા છે હકીકતે બાળક કુટુંબમાં સામાજીકરણની પ્રક્રિયાથી શીખે છે. બોલચાલની ભાષા શીખે છે, માતાપિતાના વર્તનને એ જુએ છે અને અનુકરણ કરે છે. કુટુંબમાંથી શીખવાની પ્રક્રિયા થાય છે. કુટુંબમાં જે વલણો હોય એ બાળકમાં આવે એમ મહદઅંશે કહી શકાય. કદાચ એમ ન પણ બને હકીકતે બાળક કુટુંબમાં સામાજીકરણની પ્રક્રિયાથી શીખે છે. બોલચાલની ભાષા શીખે છે, માતાપિતાના વર્તનને એ જુએ છે અને અનુકરણ કરે છે. કુટુંબમાંથી શીખવાની પ્રક્રિયા થાય છે. કુટુંબમાં જે વલણો હોય એ બાળકમાં આવે એમ મહદઅંશે કહી શકાય. કદાચ એમ ન પણ બને કેવા વાતાવરણમાં બાળકને તમે મૂકો છો એનો સવાલ છે. જેમને મનુષ્યત્વ ખીલવવું છે એમને કુટુંબની સામાજિકરણની પ્રક્રિયાથી કામ શરૂ કરવાનું છે. અમે સમાજશાસ્ત્રીઓ આના દાખલા પણ શોધતા હોઈએ છીએ અને મેં એને લગતા બે દાખલા શોધી કાઢ્યા છે. એક અમલા-કમલાનો દાખલો અને બીજો વરુબાળ અને રામુનો દાખલો. અમલા-કમલા નામની બહેનો જંગલમાં છૂટી પડી ગઈ. બોલતા ન શીખી. Language is a social construct. ક્યાંથી શીખે કેવા વાતાવરણમાં બાળકને તમે મૂકો છો એન�� સવાલ છે. જેમને મનુષ્યત્વ ખીલવવું છે એમને કુટુંબની સામાજિકરણની પ્રક્રિયાથી કામ શરૂ કરવાનું છે. અમે સમાજશાસ્ત્રીઓ આના દાખલા પણ શોધતા હોઈએ છીએ અને મેં એને લગતા બે દાખલા શોધી કાઢ્યા છે. એક અમલા-કમલાનો દાખલો અને બીજો વરુબાળ અને રામુનો દાખલો. અમલા-કમલા નામની બહેનો જંગલમાં છૂટી પડી ગઈ. બોલતા ન શીખી. Language is a social construct. ક્યાંથી શીખે શીખવાની તમામ ક્ષમતા હોવા છતાં એ ભાષા ન શીખી શકી. પશુપંખીઓના અવાજ કરતા શીખી. આખરે એ મનુષ્ય હતી. એમણે એ નહોતું શીખવાનું. પરિણામે એડજેસ્ટમેન્ટના પ્રોબ્લેમ થયા એમાં તે મૃત્યુ પામી પણ મનુષ્યત્વ ન મેળવી શકી શીખવાની તમામ ક્ષમતા હોવા છતાં એ ભાષા ન શીખી શકી. પશુપંખીઓના અવાજ કરતા શીખી. આખરે એ મનુષ્ય હતી. એમણે એ નહોતું શીખવાનું. પરિણામે એડજેસ્ટમેન્ટના પ્રોબ્લેમ થયા એમાં તે મૃત્યુ પામી પણ મનુષ્યત્વ ન મેળવી શકી એવો જ દાખલો વરુબાળનો. એક બાળક વિખૂટું પડી ગયું. વરૂએ એને ઊછેર્યું. મોટું થયું ત્યારે એક માણસના ધ્યાનમાં આવ્યું ત્યારે એ એકદમ દોડીને બચકાં ભરતા વરૂ જેવું વર્તન કરતું હતું. એને પકડીને શહેરમાં લઈ ગયા. એને મનુષ્યત્વના લક્ષણો શીખવવાની કોશિશ કરી પણ બહુ મોડું થઈ ગયું હતું. બાળક જો સમાજથી વિખુટું પડી જાય તો મનુષ્યત્વ શીખી શકતું નથી એના આ ઉદાહરણો છે.’\n‘બાળક થોડું મોટું થાય એટલે કુટુંબની બહાર નીકળે. મિત્રો જોડે રમે. એને મિત્રોની અસર થાય. માતાપિતા કરતા મિત્રો અને પડોશીઓ વધારે વહાલા લાગે છે. એને નવું નવું શીખવા મળે છે. કુટુંબ સંસ્કારો ઓગળે અને વ્યાપક સંસ્કારો આવે. બાળક થોડું અસમંજસ થાય મૂંઝાય પણ ખરું કે આ સાચું કે તે સાચું કુટુંબવાળા સાચા કે મિત્રો કહે છે એ સાચું કુટુંબવાળા સાચા કે મિત્રો કહે છે એ સાચું પડોશ કોનો છે અને કેવો છે એની પર બહુ આઘાર છે. પછી આવે છે શાળાની અને શિક્ષકોની ભૂમિકા. શિક્ષકોનો બહુ મોટો રોલ છે. ખાસ કરીને કોલેજના શિક્ષકોની બહુ છાપ નથી પડતી. પ્રાથમિક શાળાના શિક્ષકોની અમીટ છાપ બાળકના વર્તન પર હોય છે. એ એની કિશોર અવસ્થામાં હોય છે. એટલે જ કહેવાય છે કે બાળકને જો તમારે કંઈ પણ બનાવવું હોય તો એને બારમા વર્ષ પહેલાં પકડો. 15-16 વર્ષની વય પછી પકડશો તો તમે એના પર કોઈ સંસ્કાર ચઢાવી નહીં શકો. સાહિત્યકારો લખે છે ત્યારે એમના પ્રાથમિક શાળાના શિક્ષકોને વધારે યાદ કરે છે. કૉલેજના શિક્ષકોને કોઈ યાદ કરતું નથી. એ વિષય પર ઘણા સંશોધનો થયો છે. આ બધાન�� અંતે બાળક પોતાની ભૂમિકા ભજવવા તૈયાર થઈ જાય છે. એમાં વ્યક્ત થતું એનું વર્તન એ જ મનુષ્યત્વ. મનુષ્યત્વ એ સામાજિક નીપજ છે, એ જન્મથી નથી આવતું. જન્મથી તો કેટલીક ક્ષમતાઓ કે કૌશલ્ય હોઈ શકે પણ આ જે ઢોળ ચઢે છે તે મનુષ્યત્વ છે. મનુષ્યત્વ કંઈ લાકડીના મારથી શીખવી ન શકાય.’\n‘જેમ જેમ સંદર્ભો બદલાતા જાય તેમ તેમ આપણા મનુષ્યત્વના ખ્યાલો પણ બદલાતા જાય છે. માણસ કોઈ એક વ્યક્તિ નથી, એ અનેક વ્યક્તિત્વનો સમૂહ છે. અનેક ભૂમિકાઓનો સમૂહ છે. એક માણસ એક જગ્યાએ જુદો હોય અને બીજી જગ્યાએ સાવ જ જુદો લાગે. બહાર નીતિની વાત કરનાર દુકાનમાં જઈને છેતરતો પણ હોઈ શકે. ખાદી પહેરનાર કેટલાક કુકર્મો કરનાર પણ હોઈ શકે. વ્યક્તિ જેવી જાહેરમાં દેખાય છે એ મનુષ્યત્વ નથી. કેટલીકવાર તો સાવ ઊંધું પણ હોઈ શકે વિજ્ઞાની ભક્ત પણ હોઈ શકે છે. એ મિશ્રણ ખોટું નથી. એ એના વ્યક્તિત્વના જુદા જુદા પાસા છે. માણસમાં પડેલા આ વિરોધાભાસને સ્વીકારીને માણસને માણસ તરીકે સ્વીકારવો રહ્યો. મનુષ્ય દેવ નથી. મનુષ્ય મનુષ્ય જ છે. જે કંઈ બધુ ખરાબ છે સારું છે એ એનું મિશ્રણ છે. આ સ્વીકારવું જ પડે. એ ન સ્વીકારો તો જગતમાં, કુટુંબમાં અને મિત્રોમાં ઘણા બધા પ્રશ્નો થાય. તમારા કરતા જુદું વર્તન કરે છે એનું પણ કંઈ કારણ હશે એમ માનીને સ્વીકારવું રહ્યું. સમજીએ નહીં ત્યાં સુધી કોઈ પ્રત્યે રોષ વ્યક્ત ન થાય. એની ટીકા ન થાય. માટે હું કહું છું કે વિચારની ટીકા કરો, માણસની ટીકા ન કરો. કેથેલિક સંપ્રદાયે એમ કહ્યું કે જેને કામ કરવું પડે એ બધા પાપી વિજ્ઞાની ભક્ત પણ હોઈ શકે છે. એ મિશ્રણ ખોટું નથી. એ એના વ્યક્તિત્વના જુદા જુદા પાસા છે. માણસમાં પડેલા આ વિરોધાભાસને સ્વીકારીને માણસને માણસ તરીકે સ્વીકારવો રહ્યો. મનુષ્ય દેવ નથી. મનુષ્ય મનુષ્ય જ છે. જે કંઈ બધુ ખરાબ છે સારું છે એ એનું મિશ્રણ છે. આ સ્વીકારવું જ પડે. એ ન સ્વીકારો તો જગતમાં, કુટુંબમાં અને મિત્રોમાં ઘણા બધા પ્રશ્નો થાય. તમારા કરતા જુદું વર્તન કરે છે એનું પણ કંઈ કારણ હશે એમ માનીને સ્વીકારવું રહ્યું. સમજીએ નહીં ત્યાં સુધી કોઈ પ્રત્યે રોષ વ્યક્ત ન થાય. એની ટીકા ન થાય. માટે હું કહું છું કે વિચારની ટીકા કરો, માણસની ટીકા ન કરો. કેથેલિક સંપ્રદાયે એમ કહ્યું કે જેને કામ કરવું પડે એ બધા પાપી બ્રેડ-બટર મેળવવા પડે એ બધા પાપી અને કામ ન કરવું પડે એ બધા પુણ્યશાળી બ્રેડ-બટર મેળવવા પડે એ બધા પાપી અને કામ ન કરવું પડે એ બધા પુણ��યશાળી એટલે એ લોકોમાં એવું કહેવાયું કે છ દિવસ કામ કરો અને સાતમે દિવસે રવિવારે ચર્ચમાં જઈને માફી માગો. આ ખોટી વિચારધારા સામે માર્ટિન લ્યૂથર કિંગે બળવો કર્યો. એણે સુત્ર આપ્યું કે : Work is worship – કામ એ જ ધર્મ છે. એમાં જ ઈશ્વર દેખાવો જોઈએ. એટલે જ જે કેથલીક દેશો હતા એમનો બહુ વિકાસ ન થયો અને જે પ્રોટેસ્ટન્ટ દેશો હતા એ બધા વિકસિત બન્યા. ઈટાલી, સ્પેન, પોર્ટુગલ કેથલીક હોવાને લીધે પછાત રહ્યા. યુ.એસ.એ, ફ્રાન્સ, જર્મની, ઈંગ્લેન્ડ બધા પ્રોટેસ્ટન્ટ થયા એટલે એ ડેવલપ થયા. એટલે ક્યા Norms તમે સ્વીકારો છો એના પર પણ ‘મનુષ્યત્વ’નો આધાર રહેલો છે.’\nવધુમાં શ્રી વિદ્યુતભાઈએ જણાવ્યું હતું કે : ‘સમયે સમયે મનુષ્યત્વના ખ્યાલો બદલાતા રહ્યા છે. પહેલા માણસ દાન કરે, ધર્મ કરે તે મનુષ્યત્વ કહેવાતું. ફ્રાન્સની ક્રાંતિએ આ ખ્યાલો ધરમૂળથી બદલી નાખ્યા અને ત્રણ સુત્રો આપ્યા : Liberty, Equality અને Fraternity. આ કરે તે મનુષ્યત્વ. આ બધા જ માટે. આ સંસ્કારો ધર્મ વિરોધી નથી કે અધ્યાત્મ વિરોધી પણ નથી. હવેના સંપ્રદાયોએ આ મૂલ્યો સ્વીકારવા જોઈએ. સમય બદલાય તેમ મૂલ્ય બદલાય. ધરમૂળથી બધું બદલાતું જ રહે. સૌરાષ્ટ્રમાં એક સમયે બહારવટિયાઓની બોલબાલા હતી. 1956 પછી ડાકુઓની સંસ્થા કેમ રહી નહીં સરકારે તો કોઈ પ્રયત્નો કર્યા નથી. પરંતુ એક માત્ર Land Reformના પગલા લીધાં અને ગીરાસદારી નાબૂદ થઈ અને એની સાથે સાથે બહારવટિયાઓની સંસ્થા પણ નાબૂદ થઈ ગઈ. મેઘાણી કહેતા એમ ‘ડોકું કપાય અને ધડ હાલે…’ એ બધી વાતો બંધ થઈ. એટલે હું ઘણીવાર કહું છું કે હું મેઘાણીની શૈલી સ્વીકારું છું, મેઘાણીના મૂલ્યો નથી સ્વીકારતો. હવે મનુષ્યત્વની વ્યાખ્યા તમે બદલશો કે નહીં બદલો સરકારે તો કોઈ પ્રયત્નો કર્યા નથી. પરંતુ એક માત્ર Land Reformના પગલા લીધાં અને ગીરાસદારી નાબૂદ થઈ અને એની સાથે સાથે બહારવટિયાઓની સંસ્થા પણ નાબૂદ થઈ ગઈ. મેઘાણી કહેતા એમ ‘ડોકું કપાય અને ધડ હાલે…’ એ બધી વાતો બંધ થઈ. એટલે હું ઘણીવાર કહું છું કે હું મેઘાણીની શૈલી સ્વીકારું છું, મેઘાણીના મૂલ્યો નથી સ્વીકારતો. હવે મનુષ્યત્વની વ્યાખ્યા તમે બદલશો કે નહીં બદલો \n‘હવે સ્થળ-સંદર્ભની વાત આવે છે. સ્થળ પ્રમાણે સંસ્કૃતિ બદલાતી રહે છે. સૌરાષ્ટ્રની સંસ્કૃતિ જુદી છે. કેમ માણસો તો ગુજરાત જેવા જ છે પણ અહીં સામાજીક સંદર્ભો જુદા છે. અહીં ગીરાસદારી પ્રથા હતી એટલે મારે જો મોટા માણસ થવું હોય તો બાજુના દશ ગામનો ધણી હોય એને મારીને એની જમીન આંચકી લેવી પડે. ગુજરાતના અન્ય પ્રદેશોમાં એમ નહોતું. ત્યાં રૈયતવાળી પ્રથા હતી. સ્થળ-સંદર્ભે બધું બદલાતું રહે. એક જગ્યા એવી છે કે જ્યાં તમારે મોટા થવા માટે બીજાને મારવો પડે છે અને બીજી જગ્યા એવી છે કે તમારે મોટા થવા માટે બીજાનો સહકાર કરવો પડે છે. આ બંને જગ્યાએ મનુષ્યત્વનાં લક્ષણો જુદાં જુદાં થાય છે. ઈ.સ1987-88માં સનત મહેતાએ મને એમ કીધું કે તું મને મહુવાની આસપાસના વિસ્તારમાં ડુંગળી બહુ થાય છે તો એની મંડળી બનાવી આપ. મને એનો અનુભવ હતો. તળાજામાં મિંટિગ કરી તો ફક્ત ત્રણ જણ હાજર. મેં પૂછ્યું કે કેમ ગામવાળા ના આવ્યા માણસો તો ગુજરાત જેવા જ છે પણ અહીં સામાજીક સંદર્ભો જુદા છે. અહીં ગીરાસદારી પ્રથા હતી એટલે મારે જો મોટા માણસ થવું હોય તો બાજુના દશ ગામનો ધણી હોય એને મારીને એની જમીન આંચકી લેવી પડે. ગુજરાતના અન્ય પ્રદેશોમાં એમ નહોતું. ત્યાં રૈયતવાળી પ્રથા હતી. સ્થળ-સંદર્ભે બધું બદલાતું રહે. એક જગ્યા એવી છે કે જ્યાં તમારે મોટા થવા માટે બીજાને મારવો પડે છે અને બીજી જગ્યા એવી છે કે તમારે મોટા થવા માટે બીજાનો સહકાર કરવો પડે છે. આ બંને જગ્યાએ મનુષ્યત્વનાં લક્ષણો જુદાં જુદાં થાય છે. ઈ.સ1987-88માં સનત મહેતાએ મને એમ કીધું કે તું મને મહુવાની આસપાસના વિસ્તારમાં ડુંગળી બહુ થાય છે તો એની મંડળી બનાવી આપ. મને એનો અનુભવ હતો. તળાજામાં મિંટિગ કરી તો ફક્ત ત્રણ જણ હાજર. મેં પૂછ્યું કે કેમ ગામવાળા ના આવ્યા તો કહે કે માર ખાવા આવે તો કહે કે માર ખાવા આવે તો મેં પૂછ્યું કે તો ક્યાં મિટિંગ રાખીએ તો ગામવાળા આવે તો મેં પૂછ્યું કે તો ક્યાં મિટિંગ રાખીએ તો ગામવાળા આવે તો તેઓ કહે સરતાનપરમાં મિટિંગ કરો. ત્યાં મિટિંગ કરી તો ત્યાં 150 જણ હાજર તો તેઓ કહે સરતાનપરમાં મિટિંગ કરો. ત્યાં મિટિંગ કરી તો ત્યાં 150 જણ હાજર મારા એક મિત્ર માસુખ ભટ્ટ પણ હાજર હતા. એ ત્યાંના મુખ્ય કહેવાતા. મને કહે કે મારી ઘેર લાડુ ખાવા આવો. મેં એમને હા કહી. એમની ઘરે ગયો તો મને સૌથી પહેલા પાણીનો પ્યાલો આપ્યો. મેં કહ્યું કે પાણી નથી પીવું. એ કહે બ્રાહ્મણ દેવતા મારી ઘેર પાણી ન પીવે એ કેમ ચાલે મારા એક મિત્ર માસુખ ભટ્ટ પણ હાજર હતા. એ ત્યાંના મુખ્ય કહેવાતા. મને કહે કે મારી ઘેર લાડુ ખાવા આવો. મેં એમને હા કહી. એમની ઘરે ગયો તો મને સૌથી પહેલા પાણીનો પ્યાલો આપ્યો. મેં કહ્યું કે પાણી નથી પીવું. એ કહે બ્રાહ્મણ દેવતા મારી ઘેર પાણી ન પીવે એ કેમ ચાલે તો મેં ક���ધું તમે મારું કામ ન કરો અને હું તમારું પાણી કેવી રીતે પીવું તો મેં કીધું તમે મારું કામ ન કરો અને હું તમારું પાણી કેવી રીતે પીવું એમણે મને કહ્યું કે તમારે માટે લાડુ બનાવ્યા છે. મેં મોઢું ચઢાવીને કીધું કે તમારા લાડુ ખપે જ નહિ મને એમણે મને કહ્યું કે તમારે માટે લાડુ બનાવ્યા છે. મેં મોઢું ચઢાવીને કીધું કે તમારા લાડુ ખપે જ નહિ મને એ કહે મારા ઘરેથી બ્રાહ્મણ ભૂખ્યો જાય તે કેમ ચાલે એ કહે મારા ઘરેથી બ્રાહ્મણ ભૂખ્યો જાય તે કેમ ચાલે જવાબમાં મેં કીધું કે તમારે ઘરેથી બ્રાહ્મણ દક્ષિણા લીધા વિના જાય એ પણ કેમ ચાલે જવાબમાં મેં કીધું કે તમારે ઘરેથી બ્રાહ્મણ દક્ષિણા લીધા વિના જાય એ પણ કેમ ચાલે છેવટે તેઓએ મને કહ્યું કે શું કામ છે બોલો છેવટે તેઓએ મને કહ્યું કે શું કામ છે બોલો તો મેં કહ્યું કે એક સહકારી મંડળી બનાવવાની છે…. આ તો જમાદાર વ્યક્તિ હતા. એમણે તરત બધાને કહ્યું કે અલ્યા… બધા અહીં આવો… અહીં સહી કરી દો. અગિયાર જણે શું કરવાનું છે એ જાણ્યા વિના સહી કરી દીધી અને મંડળી બની ગઈ તો મેં કહ્યું કે એક સહકારી મંડળી બનાવવાની છે…. આ તો જમાદાર વ્યક્તિ હતા. એમણે તરત બધાને કહ્યું કે અલ્યા… બધા અહીં આવો… અહીં સહી કરી દો. અગિયાર જણે શું કરવાનું છે એ જાણ્યા વિના સહી કરી દીધી અને મંડળી બની ગઈ આને હું ‘પદ્ધતિ’ કહું છું. સમાજશાસ્ત્રથી પદ્ધતિ જુદી જુદી જગ્યાએ જુદી જુદી હોય છે. સ્થળ બદલાય તેમ તેમ જુદી જુદી રીતે વર્તવું પડે. આ છે સ્થળ-સંદર્ભ.’\nમનુષ્યત્વના અંતિમ પરિમાણ વિશે વાત કરતાં વિદ્યુતભાઈ જણાવ્યું હતું કે : ‘ચોથું આવે છે જૂથસંદર્ભ. જુદા જુદા જૂથોનો સંદર્ભ ‘મનુષ્યત્વ’ વિશે જુદો જુદો હોય છે. ક્ષ્રત્રિય તો યુદ્ધ જ કરે. જો એનામાં એ વૃત્તિ ન હોત તો રાજ્યો સચવાયા હોત એ એમ કહે કે હું તો અહિંસક જ રહીશ, તો શું થાત એ એમ કહે કે હું તો અહિંસક જ રહીશ, તો શું થાત એ એનો ધર્મ હતો. વાણિયાએ ધંધો કરવાનો. ભીલોની લગ્ન પ્રથા મેં જાતે જોઈ છે કે એક ગામ બીજા ગામ પર હુમલો કરે અને છોકરીને ભગાડીને ચાલ્યા જાય. આને એ લોકો લગ્ન કહે એ એનો ધર્મ હતો. વાણિયાએ ધંધો કરવાનો. ભીલોની લગ્ન પ્રથા મેં જાતે જોઈ છે કે એક ગામ બીજા ગામ પર હુમલો કરે અને છોકરીને ભગાડીને ચાલ્યા જાય. આને એ લોકો લગ્ન કહે આપણે જે સાત ફેરા ફરાવીને કરીએ એ લગ્ન કે પેલા લગ્ન આપણે જે સાત ફેરા ફરાવીને કરીએ એ લગ્ન કે પેલા લગ્ન તો કહેવું પડે કે બંને લગ્ન તો કહેવુ��� પડે કે બંને લગ્ન જુદા જુદા જૂથની અલગ અલગ પદ્ધતિઓ સમાજમાં સ્વીકારવી જ પડે. વૈવિધ્યને આપણે સ્વીકારીએ. મારું ‘મનુષ્યત્વ’ એ જ ‘મનુષ્યત્વ’ એવો આગ્રહ જતો કરીએ. આધિપત્યનો ખ્યાલ જતો કરીએ. અમારે સામાજીક સર્વેના ક્ષેત્રમાં એવા જુદા જુદા સર્વે પણ થાય છે કે જેમાં લોકોને પૂછવામાં આવે કે તમે લસણ ખાઓ છો જુદા જુદા જૂથની અલગ અલગ પદ્ધતિઓ સમાજમાં સ્વીકારવી જ પડે. વૈવિધ્યને આપણે સ્વીકારીએ. મારું ‘મનુષ્યત્વ’ એ જ ‘મનુષ્યત્વ’ એવો આગ્રહ જતો કરીએ. આધિપત્યનો ખ્યાલ જતો કરીએ. અમારે સામાજીક સર્વેના ક્ષેત્રમાં એવા જુદા જુદા સર્વે પણ થાય છે કે જેમાં લોકોને પૂછવામાં આવે કે તમે લસણ ખાઓ છો ફલાણા સંપ્રદાયમાં જોડાતા પહેલા તમે લસણ ખાતા હતા ફલાણા સંપ્રદાયમાં જોડાતા પહેલા તમે લસણ ખાતા હતા પેલો કહે હા… અને હવે ખાઓ છો પેલો કહે હા… અને હવે ખાઓ છો તો પેલો કહે ના… આવો ખોટો સર્વે કરનારા ફટ દઈને કહી દે કે ફલાણા સંપ્રદાયની આ સામાજિક અસર તો પેલો કહે ના… આવો ખોટો સર્વે કરનારા ફટ દઈને કહી દે કે ફલાણા સંપ્રદાયની આ સામાજિક અસર હકીકતે આવું કદી બનતું નથી. આવું છીછરું ‘મનુષ્યત્વ’ કદી હોતું નથી. એ તો અંદરથી ઊઠતો અવાજ છે. માણસોને ખરેખર તમારે બદલવા હોય અને એને તમારા મનુષ્યત્વ તરફ લાવવા હોય તો એક વિદ્વાને ત્રણ લક્ષણો જણાવ્યા છે. પહેલું લક્ષણ એણે એમ કહ્યું છે કે તમે માણસોને ચાહો. તમારે જેને બદલવો છે એને તમે ધિક્કારશો તો કેવી રીતે ચાલશે હકીકતે આવું કદી બનતું નથી. આવું છીછરું ‘મનુષ્યત્વ’ કદી હોતું નથી. એ તો અંદરથી ઊઠતો અવાજ છે. માણસોને ખરેખર તમારે બદલવા હોય અને એને તમારા મનુષ્યત્વ તરફ લાવવા હોય તો એક વિદ્વાને ત્રણ લક્ષણો જણાવ્યા છે. પહેલું લક્ષણ એણે એમ કહ્યું છે કે તમે માણસોને ચાહો. તમારે જેને બદલવો છે એને તમે ધિક્કારશો તો કેવી રીતે ચાલશે બીજું આવે છે કરુણા. સ્વાર્થનો સંબંધ નહીં, પણ કરુણાનો સંબંધ અને ત્રીજું લક્ષણ છે sharp intellcutal analysis. આખરે તો આપણે બધાએ એક એવી વ્યાખ્યા કરવી જોઈએ જેમાં મનુષ્યત્વની અંદર બધા સમાવિષ્ટ હોય.’\nઆ સંગોષ્ઠિના બીજા પ્રવક્તા શ્રી પ્રદીપ ખાંડવાલાએ મેનેજમેન્ટ સંદર્ભ અંતર્ગત ‘મનુષ્યત્વ’ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે : ‘મેનેજમેન્ટના પહેલા ત્રણ અક્ષર તો ‘મેન’ એટલે કે માણસ છે અને એ અંતર્ગત મારે વાત કરવાની છે મેનેજમેન્ટ અને મનુષ્યત્વના સંબંધ વિશેની. આ વ્યાખ્યાનમ��ં મારે મેનેજમેન્ટ વિશેના ખોટા ખ્યાલો દૂર કરવા છે અને મેનેજમેન્ટ કેવો પદારથ છે એ વધું સ્પષ્ટ કરવું છે. એના સંબંધની વાત કરવી છે. મેનેજમેન્ટ અને સાહિત્ય વિશે પણ થોડી વાત કરવી છે. ‘મનુષ્યત્વ’ શબ્દથી હું મનુષ્યના કોઈ દૈવીગુણોની વાત કરવા નથી માગતો. આ વ્યાખ્યાન પૂરતું મનુષ્યના દૈવી અને પાશવી એમ દ્વિસ્વભાવને હું ‘મનુષ્યત્વ’ ગણું છું. માણસ પેટ ભરવા પશુ-પક્ષીને હણી શકે છે અને રામાયણ પણ રચી શકે છે. મનુષ્ય હિટલર જેવો ક્રૂર પણ બની શકે છે અને કરુણા, વાત્સલ્ય, સ્થિતપ્રજ્ઞતા પણ દાખવી શકે છે. આને લીધે ‘સંજોગ’ અને ‘સંદર્ભ’નું મહત્વ બહુ વધી જાય છે. મેનેજમેન્ટ માટે સંજોગ અને સદર્ભનું ખૂબ મહત્વ છે. કોઈ પણ સંસ્થા હોય, એ પછી કંપનીથી લઈને આશ્રમ સુધી ગમે તે હોય, મેનેજમેન્ટની આવશ્યકતા સર્વમાન્ય છે. તો આ મેનેજમેન્ટ છે શું કેટલાક માટે પૈસા બનાવવાનું સાધન છે. પરંતુ કેટલાક એવા પણ છે જે મેનેજમેન્ટને ‘માનવ અને સંસ્થાવિકાસ’નું પ્રથમકક્ષાનું સાધન ગણે છે. કેટલાક એને કલા ગણે છે. આમ તો મેનેજમેન્ટ માનવનું સર્જન છે એટલે માનવના ગુણો કે અવગુણો મેનેજમેન્ટમાં પણ પ્રતિબિંબિત થવાના. એટલે જ મેનેજમેન્ટ વિકાસરોધક બની શકે અને વિકાસકારક અને રચનાત્મક પણ બની શકે છે. મેનેજમેન્ટની એક વ્યાખ્યા છે કે “સંસ્થાના ધ્યેયને પૂરી કરનાર એક વ્યવસ્થાપૂર્વકની સામૂહિક પ્રવૃત્તિ” આમ તો એ કીડીઓમાં અને મધમાખીઓમાં પણ છે. પરંતુ મેનેજમેન્ટ એનાથીયે વધુ વિકટસમસ્યાઓને હલ કરી શકે છે. એ ઘણું જટીલ છે.’\n‘કોઈ પૂછે કે મેનેજમેન્ટની જરૂરિયાત શું છે તો તજજ્ઞો કહેશે કે મેનેજમેન્ટ સંસ્થાની એવી જવાબદારી માથે લે છે જે સંસ્થાનું કોઈ બીજું જૂથ નથી લઈ શકતું. મેનેજમેન્ટની પહેલી જવાબદારી છે સંસ્થાના લક્ષ્યો નક્કી કરવાની અને એને હાંસલ કરવા વ્યૂહનીતિ ઘડવાની. બીજી જવાબદારી છે ક્યા પદસ્થાનોએ આ વ્યૂહરચનાએ કયો ભાગ ભજવવાનો છે એ નક્કી કરવાની અને ત્રીજી જવાબદારી છે આ પદસ્થાનો માટે યોગ્ય મેનેજરો અને કર્મચારીઓને રોકવાની અને આ લોકોને એ જવાબદારીઓ નિભાવવા માટે તૈયાર કરવાની. ચોથી જવાબદારી છે ટૂંકા, મધ્યમ અને લાંબાગાળાની યોજના ઘડવાની. પાંચમી જવાબદારી છે સંસ્થાની બધી પ્રવૃત્તિઓ વચ્ચે એકસુત્રતા સ્થાપવાની. છઠ્ઠી જવાબદારી છે સંસ્થાની પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવાની. સાતમી જવાબદારી છે સંસ્થાના સભ્યોને ઉત્સાહિત કરવાની, માર���ગદર્શન આપવાની. આઠમી જવાબદારી છે બધા સ્ટૉક હોલ્ડરોને સંતુષ્ટ રાખવાની. નવમી જવાબદારી છે કેન્દ્રમાં ટકાવ અને નીતિયુક્ત વ્યવહાર રાખવાની. મેનેજમેન્ટ બધી જ જવાબદારીઓ પૂરી કરે છે માટે તેને કોઈપણ સંસ્થાનું હૃદય અથવા મગજ ગણવામાં આવ્યું છે.’\nવધુમાં તેમણે જણાવ્યું હતું કે : ‘તે બીબાઢાળ નથી. એનું ખૂબ મહત્વ છે. કેટલાક ઉત્તમ મેનેજમેન્ટો સાહસિક પણ હોય છે. ગુજરાતમાં રણછોડલાલ છોટાલાલથી માંડીને અંબાણી-અદાણી સુધીના મેનેજમેન્ટની પરંપરા રહી છે. ઘણી જૂની સંસ્થાઓ વહેવાર ડહાપણથી ધંધો ચલાવે છે તો બીજી બાજુ સરકારી ક્ષેત્રોમાં મેનેજમેન્ટ ખરું પણ એમાં જડતા જોવા મળે છે. ક્યાંક ખરા અર્થમાં મેનેજમેન્ટ હોય પણ છે. ક્યાંક ટીમવર્ક પર ભાર દેનારા ઓર્ગેનિક-મેનેજમેન્ટ પણ હોય છે. ઘણા નીતીને મહત્વ આપે છે જ્યારે ઘણા અંગત સ્વાર્થને પ્રાધાન્ય આપતા હોય છે. ‘ટાટા જૂન’ અને ‘સત્યમ કમ્પ્યુટર’ આ વિરોધાભાસી મેનેજમેન્ટના નમૂનાઓ છે. કેટલાક આપખુદ હોય છે તો ક્યાંક એવા મેનેજમેન્ટો પણ છે જે સર્વસંમતિના નિર્ણયો લેવામાં માને છે. નીતિપ્રધાન મેનેજમેન્ટ વલણમાં મનુષ્યો અને પર્યાવરણ પ્રત્યેની કાળજી વર્તાય છે. જ્યારે નીતિ છોડે છે ત્યારે મેનેજમેન્ટ દ્વારા માફિયા જેવું માનસ સર્જાવાનો ભય રહે છે.’\n‘એ માત્ર કર્મચારીઓ અને મેનેજરોને જ પ્રભાવિત કરતું નથી, એના પ્રચાર માધ્યમથી ક્યારેક લાખો તો ક્યારેક કરોડો ગ્રાહકોને પણ પ્રભાવિત કરે છે. એમની અભિલાષાઓ અને મૂલ્યોને પણ ઘડે છે. જ્યારે મેનેજમેન્ટ ખોટો લાભ લેવા માગતું હોય ત્યારે લોકોને ખોટી દિશામાં વાળે છે. જ્યારે તે માણસની ઉમદા લાગણીઓ અને આદર્શોને ઉત્તેજિત કરે છે ત્યાર તે સાલસતા, પર્યાવરણનું જતન કરે છે. મેનેજમેન્ટના સંદર્ભમાં કંપનીઓની કેટલીક રચનાત્મક શક્તિના ઉદાહરણ આપું પણ તે પહેલા વિનાશકતાના ઉદાહરણ જોઈએ. એનું તાજુ ઉદાહરણ ‘સત્યમ કોમ્પ્યુટર’ છે. સિદ્ધાંતહીન લોભનું પ્રતીક અમેરિકાની ‘વર્લ્ડકોમ’ કંપનીએ પણ એમ કર્યું હતું. આવા ધબડકાઓમાં માત્ર શેરહૉલ્ડર પાયમાલ નથી થતા, સંખ્યાબંધ ગ્રાહકો અને વિક્રેતાઓને પણ નુકશાન જતું હોય છે. દર વર્ષે અમેરિકાની કંપનીઓની ઠગાઈના કિસ્સા બમણા થતા જાય છે. અન્ય કેટલાય મૂડીવાદી દેશોમાં ગૂના આચરતી કંપનીઓ પકડાઈ છે. મેનેજમેન્ટ જેટલું વિનાશક થઈ શકે છે એટલું જ રચનાત્મક અને ઉમદા હોઈ શકે છે. એની મનુષ્યત્વ અને સાલસતા ���રફ વાળવાની શક્તિ પણ પ્રચંડ છે. એના અનેક દાખલા છે. દેશદેશાવરમાં છે. જાપાનની ‘ટોકિયો ઈલેક્ટ્રિક કંપની’ વિશ્વની સૌથી મોટી ઊર્જા ઉત્પાદન કરતી કંપની છે અને તેમણે પ્રદુષણ નિયંત્રણમાં ભારે સફળતા મેળવી છે. અમેરિકાની ‘જોન્સન ઍન્ડ જોન્સન કંપની’ની એક બનાવટમાં કોઈકે સાઈનાઈડ નામનું ઝેર ભેળવી દીધું. કંપનીએ બધો માલ પાછો ખેંચ્યો અને પાંચસો કરોડ રૂપિયાનું નુકશાન વેઠ્યું. એટલું જ નહિ, કંપનીએ પોતાના 2500 કર્મચારીઓને લોકોને સાવધાન કરવા રોક્યા. એનાથી વિપરીત એક બીજી અમેરિકન કંપનીની વર્તણૂંક જુઓ. એને પણ એવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું ત્યારે એક જ શહેરમાંથી દવા પાછી ખેંચી અને લોકોને સાવધાન કરવા કશો પ્રયત્ન કર્યો નહિ. ભારત ઈલેક્ટ્રિકલ (ભેલ) કંપનીએ વીસ લાખ ઝાડોનું રોપણ કર્યું અને પોતાનો ફાળો આપ્યો. કેટલાય ખાનગીક્ષેત્રના નાના એકમો છે જેમણે નફા કરવાની સાથે સાલસતા પણ બતાવી છે. ઘણી કંપનીઓ પોતાના નફાનો અમુક ભાગ ધર્માદામાં પણ વાપરે છે, ઉત્કર્ષલક્ષી ચળવળોમાં ભાગ પણ લેતી હોય છે. સાલસતા અને નફાવૃદ્ધિ એકબીજાના વિરોધી નથી. આપણા દેશમાં પણ ખાનગીક્ષેત્રે ઘણી કંપનીઓ છે જેમણે ગરીબી નિવારણ, નિરક્ષરતા નિવારણ અને ટકાઉ વિકાસક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યું છે. અંબુજા સિમેન્ટે 2001 સુધીમાં 30,000 બાગયતી ખેતીના એકમોને મદદ કરી હતી, 3 હોસ્પિટલો બનાવી હતી. આદિત્ય બિરલાએ 100 ગામોને પાણીપૂરવઠા અને અક્ષર તાલીમ માટે મદદ કરી હતી. ટાટા સ્ટીલની ગરીબી નિવારણ અને ટકાઉ વિકાસ ક્ષેત્રે સિદ્ધિઓ જાણીતી છે. એના પ્લાન્ટની આસપાસ રહેતા લાખો આદિવાસીઓના જીવન ઉજાગર કર્યા છે.’\n‘મેં મારા એક પુસ્તકમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે કંપનીઓ સાલસતા સાથે નફો કરી ન શકે એમાં ઘણા સંશોધનોનો સહારો લીધો અને ઘણા રીપોર્ટ જોયા. 100 જેટલી કંપનીઓના ઉદાહરણ લીધા કે જે સારો નફો કરતી હતી અને જે એક યા બીજી રીતે સાલસ વર્તાવ પણ કરતી હતી. આ પુસ્તકમાં સાલસતાના છ પથ વર્ણવ્યા છે. દાન, સમાજઉત્કર્ષ, નીતિમત્તા, સારા ઉદ્યોગના વિકાસ માટેનો પ્રયત્ન જેથી પ્રતિસ્પર્ધીઓનો પણ વિકાસ થાય, સંસ્થાકીય લોકશાહી અને સંસ્થાકીય આદ્યાત્મિકતા. આ પથને મનુષ્યત્વ સાથે સીધો સંબંધ છે. એને આપણે ટૂંકમાં જોઈએ :\n[1] દાન : દાન પુરાણી પ્રણાલી છે. મોટે ભાગે તે શ્રીમંતો કરતા. હવે કંપનીઓ કરી રહી છે. બ્રિટનની કંપનીઓ 1% ભાગ દાન કરે છે.\n[2] સામાજિક જવાબદારી : ટકાઉ વિકાસ, ગરીબી નિ���ારણ, દેશ વિકાસ, સમાજ કલ્યાણ એ સામાજિક જવાબદારી છે. સંસ્થાઓએ સામાજિક જવાબદારીઓ સ્વીકારીને ઋણ ચૂકવવાનું હોય છે. ગ્રામીણ વિસ્તારમાં રસ્તા બનાવવા, પાણીની વ્યવસ્થા અને શિક્ષણ તથા પ્રાથમિક સારવારની જોગવાઈ કંપનીઓએ કરી છે.\n[3] નીતિમત્તા : નીતિનો પ્રશ્ન મહત્વનો છે. ધંધાકીય નીતિનું અમેરિકામાં ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. કંપનીઓ આચારસંહિતા બનાવતી હોય છે. કંપનીઓને મોટા પાયા પર આચારસંહિતાની તાલીમ આપતી હોય છે. એમાં ધર્મ પણ એક મોટો સ્ત્રોત છે. આપણે ત્યાં ઘણી કંપનીઓ છે જે ગીતાના આદર્શો સાથે આચરણ કરવાનો પ્રયાસ કરી રહી છે.\n[4] ઉદ્યોગોના સર્વ એકમોનો વિકાસ : વિકાસ એવો હોવો જોઈએ કે જેની સાથે પ્રતિસ્પર્ધીઓનો પણ વિકાસ થવો જોઈએ. બિરલા, અંબાણી વગેરે જૂથોએ ઘણી તકનીકી સંસ્થાઓ સ્થાપી છે જેનો લાભ ઉદ્યોગોના દરેક એકમને ઉપલબ્ધ છે. સહકાર વધારી સરકારી નીતિઓ બદલવાનો પ્રયાસ કરવો જેથી આખા ઉદ્યોગજગતને ફાયદો થઈ શકે.\n[5] સંસ્થાકીય લોકશાહી : આ સરકાર અને સહકારી મંડળીઓમાં વધારે પ્રચલિત છે. ધંધાકીય એકમોમાં તેનું ઓછું પ્રમાણ છે. ધંધામાં પણ લોકશાહીના સિદ્ધાંતો અમલમાં મૂકવાનો પ્રયાસ થઈ શકે. આ પ્રયાસોમાં એક છે કર્મચારીઓનો નિર્ણય લેવામાં ભાગ લેવો. ટાટા-સ્ટીલ કંપનીએ એનો બહુ ઉપયોગ કર્યો છે.\n[6] સંસ્થાકીય આધ્યાત્મિકતા : ધંધામાં આધ્યાત્મિકતા આમ તો ખાસ જોવા નથી મળતી પણ એના થોડા દાખલા છે અને રસપ્રદ છે. જાપાન અને અમેરિકામાં એવી કંપનીઓ મળી આવી છે જે પોતાનું કામ પ્રાર્થના પછી શરૂ કરે છે. એવી પણ કંપનીઓ છે જેમાં સામુહિક ધ્યાનનો પ્રયોગ થઈ રહ્યો છે.\nઅંતમાં શ્રી પ્રદીપભાઈ જણાવ્યું હતું કે : ‘કંપનીની સાલસતા લાંબાગાળે નફાની પોષક છે. અનેક અભ્યાસો બાદ મેં નોંધ્યું છે કે સામાજીક કાર્ય કરતી કંપનીઓ સામાજીક કાર્ય નહિ કરતી કંપનીઓ કરતાં અનેક ઘણી આગળ છે. પ્રદૂષણ વગેરે ઘટાડવાની વાતને વળગી રહે તો કદાચ નફો ઘટે, પરંતુ એમાંથી મેનેજમેન્ટનો ઉપયોગ કરીને રસ્તો કાઢે તો નફો પણ વધે અને પ્રગતિ પણ થાય. સાલસતા નફાવર્ધક છે એ કંપનીઓએ સમજી લેવું જોઈએ. મેનેજમેન્ટ અને સાહિત્યનો શું સંબંધ સાહિત્ય માણસને ઘડવામાં મદદરૂપ થાય છે. સંસ્થાએ સંદર્ભનો કોશ છે. સર્જનને યાદ બનાવવામાં સંદર્ભનું મોટું પ્રદાન છે. મેનેજમેન્ટની જે પ્રગતિ થઈ છે, ફેરફરો થયા છે, સામાજીક કાર્ય થયું છે તેની સાહિત્ય ક્ષેત્રે નોંધ લેવી જોઈએ. મેનેજમેન્ટના ગુણગાન ગવાય એવું સાહિત્ય સર્જવાનું હું નથી કહેતો પણ આ બધા સારા પરિબળો આપણે સાહિત્યમાં ભૂલી જવાના સાહિત્ય માણસને ઘડવામાં મદદરૂપ થાય છે. સંસ્થાએ સંદર્ભનો કોશ છે. સર્જનને યાદ બનાવવામાં સંદર્ભનું મોટું પ્રદાન છે. મેનેજમેન્ટની જે પ્રગતિ થઈ છે, ફેરફરો થયા છે, સામાજીક કાર્ય થયું છે તેની સાહિત્ય ક્ષેત્રે નોંધ લેવી જોઈએ. મેનેજમેન્ટના ગુણગાન ગવાય એવું સાહિત્ય સર્જવાનું હું નથી કહેતો પણ આ બધા સારા પરિબળો આપણે સાહિત્યમાં ભૂલી જવાના સાચા ‘મનુષ્યત્વ’ના સર્જનમાં મેનેજમેન્ટનો ઘણો ફાળો છે.’\nઆ સંગોષ્ઠિના અંતિમ વક્તા શ્રી પ્રબોધભાઈ પરીખે ‘મનુષ્યત્વ’નો તાત્વિક સંદર્ભ ખોલી આપ્યો હતો. તેમણે પોતાના વિષયની શરૂઆત કરતાં કહ્યું હતું કે : ‘મનુષ્યત્વની વ્યાખ્યા કરતાં… એના લક્ષણો બનાવતા… આ માણસ હોવું એટલે શું અન્ય મનુષ્ય વચ્ચે માણસ હોવું એટલે શું અન્ય મનુષ્ય વચ્ચે માણસ હોવું એટલે શું અને એ પણ આ પૃથ્વી પર પંચમહાભૂતોની વચ્ચે આ અનંત સૃષ્ટિમાં માણસ હોવું એટલે શું અને એ પણ આ પૃથ્વી પર પંચમહાભૂતોની વચ્ચે આ અનંત સૃષ્ટિમાં માણસ હોવું એટલે શું ભર્યા ભર્યા બ્રહ્માંડની વચ્ચોવચ્ચ માણસ હોવું એટલે શું ભર્યા ભર્યા બ્રહ્માંડની વચ્ચોવચ્ચ માણસ હોવું એટલે શું અને એ પણ આકસ્મિકપણે જન્મ અને મૃત્યુના બે રહસ્યો વચ્ચે હોવું… અને આ ‘હોવું’ એટલા માટે છે કે હું સભાન છું. શેનાથી સભાન છું અને એ પણ આકસ્મિકપણે જન્મ અને મૃત્યુના બે રહસ્યો વચ્ચે હોવું… અને આ ‘હોવું’ એટલા માટે છે કે હું સભાન છું. શેનાથી સભાન છું હું અપૂર્ણતાથી સભાન છું. ‘કાલબોધ’ અને ‘મૃત્યુબોધ’થી સભાન છું. મનુષ્યનું એક અનન્ય લક્ષણ છે કે એ પોતાને જ પ્રશ્નરૂપે જોઈ શકે છે. ભૂત-ભવિષ્ય અને વર્તમાનમાં વિહરવાની મનુષ્યની શક્તિ, પોતાનાથી જ વિસ્મય પામવાની શક્તિ, અસ્તિત્વના હોવાપણાથી આશ્ચર્યચકિત થવાની સંવેદના અતિપ્રાચીનકાળમાં રખડતી માનવ ટોળકીમાં સંવેદનારૂપે કઈ રીતે ક્યારે પ્રગટ થઈ હશે હું અપૂર્ણતાથી સભાન છું. ‘કાલબોધ’ અને ‘મૃત્યુબોધ’થી સભાન છું. મનુષ્યનું એક અનન્ય લક્ષણ છે કે એ પોતાને જ પ્રશ્નરૂપે જોઈ શકે છે. ભૂત-ભવિષ્ય અને વર્તમાનમાં વિહરવાની મનુષ્યની શક્તિ, પોતાનાથી જ વિસ્મય પામવાની શક્તિ, અસ્તિત્વના હોવાપણાથી આશ્ચર્યચકિત થવાની સંવેદના અતિપ્રાચીનકાળમાં રખડતી માનવ ટોળકીમાં સંવેદનારૂપે કઈ રીતે ક્યારે પ���રગટ થઈ હશે ક્યા સંસ્કારકોશોમાં તે અંકાઈ હશે ક્યા સંસ્કારકોશોમાં તે અંકાઈ હશે આ કૂતુહલનો વિષય થયો. પ્રાચીન શ્લોકો, ચિત્રો અને પ્રાર્થનાઓ – મનુષ્ય સર્જિત અભિવ્યક્તિઓ દ્વારા જ મને ખબર પડી છે કે હું સભાન છું, સચેતન છું સતર્ક છું અને મારી જાતને પ્રશ્નરૂપે જોઈ શકું છું.’\n‘મનુષ્ય આચાર-વિચારશીલ પ્રાણી છે તે વેદ-વેદાંત દર્શનોમાં આપણે જોઈ શકીએ. માણસને પોતાને પ્રશ્ન પૂછવાની, અંદર પ્રવેશવાની ચાવી છે એના ‘ઈતિહાસબોધ’માં. શું એવું કોઈ લક્ષણ મળી આવે જે આપણને સભાન કરે કે સચેત કરે તો એક સમજવા માટે નામ આપું છું ‘અસ્તિત્વબોધ.’ અને ત્યાંથી પ્રગટે છે આપણા સૌની ચિંતનયાત્રા. તો આ અસ્તિત્વબોધ શું છે તો એક સમજવા માટે નામ આપું છું ‘અસ્તિત્વબોધ.’ અને ત્યાંથી પ્રગટે છે આપણા સૌની ચિંતનયાત્રા. તો આ અસ્તિત્વબોધ શું છે આ મનુષ્યનું એવું લક્ષણ છે જે એને પોતા સામે પ્રગટ કરે છે. આ પૃથ્વી પર નદીનાળા, પર્વતો વગેરેની પ્રગટ થવાની, હોવાની અનેક ઈતિહાસ કથાઓ છે. આખી જડ-ચેતન સૃષ્ટિથી જગત ભરેલું પડ્યું છે. મનુષ્ય પણ તેમાંનો એક છે. પરંતુ મનુષ્યનું હોવું આ અન્યના હોવાથી મૂળભૂત રીતે અનન્ય છે. એ અસ્તિત્વબોધના રૂપમાં મનુષ્ય છે. દરેક પ્રદાર્થોના ગુણધર્મો છે. એ જ્ઞાનનો અને અનુભવનો વિષય છે. પરંતુ મનુષ્યનું હોવું, વ્યક્તિત્વનું હોવું, એનું વિશેષ એ છે કે પોતાના વિશે આશ્ચર્ય અનુભવે, વિસ્મયરૂપે કે મૂંઝવણરૂપે તે આશ્ચર્ય અનુભવે છે. મનુષ્યને જેમ અસ્તિત્વબોધ છે તેમ શૂન્યબોધ એટલે કે મૃત્યુબોધ છે. આ અસ્તિત્વબોધ અને મૃત્યુબોધ વચ્ચે પોતાના ‘હોવા’ વિશે મનુષ્યને એક વિશિષ્ટ સમજ છે અને એ છે ‘દુ:ખબોધ’. દુ:ખબોધથી ત્રણ લક્ષણો સુચિત થાય છે. એક તો આપણું હોવું ‘અનિત્ય’ છે, બીજું આપણું હોવું એ ‘અનાત્મ’ છે. અને ત્રીજું આપણું હોવું એ ‘દુ:ખમય’ છે. દુ:ખમય એટલા માટે કારણ કે વ્યક્તિને જન્મ છે અને મરણ છે. એ શક્યતા નથી એ તો ઘટના છે. અસ્તિત્વબોધથી પ્રગટેલી, મૃત્યુબોધથી જાગેલી અને દુ:ખબોધને અનુભવતી તથા ચોથી વાત ‘આનંદબોધ’ને ઝંખતી આ મનુષ્યતા છે. આ થયો મનુષ્યત્વના લક્ષણોની યાદીનો એક નકશો. આ ચારેય બોધ એના પૃથ્વી પર હોવાથી, પૃથ્વી પરના સંબંધોથી અને એ સંબંધોમાં થતા ગરબડોની ઈતિહાસથી આ બને છે. એથી આ ચારેય બોધને મારે આપની સમક્ષ માત્ર એક બોધ દ્વારા રજૂ કરવા છે અને એ છે ‘ઈતિહાસબોધ’.\n‘શું આપણામાં એવી કોઈ શક્યતાઓ છે કે જેથી આપ���ે પોતાને દેશ, કાળ, સંપ્રદાય વગેરેથી અલગ કરીને પોતાના ‘હોવા’ વીશે જાણી શકીએ મનુષ્યત્વ વિશે વિચારી શકીએ એવો પ્રદેશ કોઈ એકાંતમાં કે કુરુક્ષેત્રમાં કે ભરચક રેલ્વેસ્ટેશન વચ્ચે હોય ખરો મનુષ્યત્વ વિશે વિચારી શકીએ એવો પ્રદેશ કોઈ એકાંતમાં કે કુરુક્ષેત્રમાં કે ભરચક રેલ્વેસ્ટેશન વચ્ચે હોય ખરો પણ ન હોય, કારણ કે શ્રુતિઓ વિભિન્ન છે, કોઈ પણ ઋષિનો મત ભિન્ન છે, ધર્મનું તત્વ ગૂઢ છે. છેવટે મહાપુરુષોના પંથે આપણે ચાલીએ છીએ. મનુષ્યજીવનને કેમ જાણીશું પણ ન હોય, કારણ કે શ્રુતિઓ વિભિન્ન છે, કોઈ પણ ઋષિનો મત ભિન્ન છે, ધર્મનું તત્વ ગૂઢ છે. છેવટે મહાપુરુષોના પંથે આપણે ચાલીએ છીએ. મનુષ્યજીવનને કેમ જાણીશું જીવ, જગત અને ઈશ્વર એ તત્વજ્ઞાનના ત્રણ પ્રશ્નો છે એમ પંડિત સુખલાલજી કહે છે. હું કહું છું કે એક જ પ્રશ્ન છે : જીવ જીવ, જગત અને ઈશ્વર એ તત્વજ્ઞાનના ત્રણ પ્રશ્નો છે એમ પંડિત સુખલાલજી કહે છે. હું કહું છું કે એક જ પ્રશ્ન છે : જીવ બે મનુષ્ય વચ્ચેનો સંવાદ એ તત્વજ્ઞાનની એક ભૂમિકા છે. જે અર્થમાં સઘળા પ્રદાર્થો ચોક્કસ ગુણધર્મ સાથે આ પૃથ્વી પર છે તે અર્થમાં મનુષ્ય નથી. કારણ કે વૃક્ષો કે પર્વતોની જેમ મનુષ્ય નથી. એ માત્ર એના સભાન અને સ્વઓળખથી જ છે. એટલે જ એના વિશેનો સંવાદ મનુષ્યના ઈતિહાસમાંથી જ મળે. કઈ રીતે એણે સંબંધો બાંધ્યા, કઈ રીતે એ રહ્યો એ બધુ જાણીને જ મનુષ્યત્વના ગુણધર્મને જાણી શકાય.’\n‘મનુષ્યએ પોતાની ઓળખ વ્યાકુળતા દ્વારા આપી છે. કૃષ્ણ કહે છે તેમ મારી પાસે જે ચાર જણ આવે છે એમાં પહેલો છે આર્ત એટલે કે દુ:ખી. કદાચ પહેલી વાર આ પૃથ્વી પર એવું થયું હશે ત્યારે મનુષ્ય ભયભીત થઈ ઊઠ્યો હશે. શ્રુતિઓ ગાઈ ઊઠ્યો હશે. મનુષ્ય તરછોડાયો છે, દુભાયો છે અને ક્યાંક અચાનક આવી પડ્યો છે એવી લાગણી એને થઈ હશે. એને એમ થયું હશે કે આ સૃષ્ટિ અને આ હું છું એની વચ્ચે કેમ કંઈ મેળ નથી શક્ય છે કે ટાગોરની જેમ માનવી વિશ્વમાનવીની અનુભૂતિને પણ અનુભવી શકે. જરાક ચિંતન કરતાં મનુષ્યત્વની કેટલીય છબીઓ આપણી આંખ સામે ભાંગી પડતી તરવરી ઊઠે છે. પણ છતાં આપણે તેને વળગી રહીએ છીએ. જનસમુહને કરુણાથી જોનાર જ અત્યાચાર અને હિંસા સામે ક્યારેક આંખમીંચાણા કરી લેતો હોય છે. હત્યાના તાંડવ પછી બેચન બનીને તે સાધુ-સંતો મુલ્લા-મૌલવીઓને વ્યાકુળ હૃદયે પૂછી નથી શકતો એવો આ મનુષ્ય કોણ છે શક્ય છે કે ટાગોરની જેમ માનવી વિશ્વમાનવીની અનુભૂતિને પણ અનુભવી શ��ે. જરાક ચિંતન કરતાં મનુષ્યત્વની કેટલીય છબીઓ આપણી આંખ સામે ભાંગી પડતી તરવરી ઊઠે છે. પણ છતાં આપણે તેને વળગી રહીએ છીએ. જનસમુહને કરુણાથી જોનાર જ અત્યાચાર અને હિંસા સામે ક્યારેક આંખમીંચાણા કરી લેતો હોય છે. હત્યાના તાંડવ પછી બેચન બનીને તે સાધુ-સંતો મુલ્લા-મૌલવીઓને વ્યાકુળ હૃદયે પૂછી નથી શકતો એવો આ મનુષ્ય કોણ છે જે આદર્શોના પાઠ તમે ભણો છો તે કેમ અહીંયા ગેરહાજર છે જે આદર્શોના પાઠ તમે ભણો છો તે કેમ અહીંયા ગેરહાજર છે મારા શહેર, નગર, દેશ અને પૃથ્વી પર આ બધું કેમ ગેરહાજર છે મારા શહેર, નગર, દેશ અને પૃથ્વી પર આ બધું કેમ ગેરહાજર છે કેમ એ આદશો, મહાત્મા ગાંધીજીના વ્રતો અને સંવાદની વાતો આ વાતાવરણમાં પ્રત્યક્ષ નથી કેમ એ આદશો, મહાત્મા ગાંધીજીના વ્રતો અને સંવાદની વાતો આ વાતાવરણમાં પ્રત્યક્ષ નથી ગાંધીજીને એમના છેલ્લા વર્ષોમાં આ અનુભવ બહુ ઉત્કટતાથી થયો હતો. આ સભાનતાથી ગાંધી કરુણ સ્વરે વારંવાર રોઈ પડતા અને કહેતા કે મારું આખું જીવન નિષ્ફળ ગયું.’\n‘અન્ય જેમાં મારી સ્વની ખોજ છે અને સ્વ જેમાં મારી અન્યની ખોજ છે – પ્રેમની આ સાદીસીધી વ્યાખ્યા છે. પ્રીતિ, મૈત્રીની આ વ્યાખ્યા છે. મનુષ્યત્વની આ વ્યાખ્યા છે. મહાભારતના અનુશાસન અને શાંતિપર્વમાં વિગતવાર વ્યક્ત થયેલી આ વ્યાખ્યા છે. યુદ્ધિષ્ઠિર ધર્મ અને અધર્મનો ભેદ જાણવા માગે છે અને ભીષ્મ કહે છે કે એ સરળ છે કે જ્યાં મૈત્રી પ્રેમ છે ત્યાં ધર્મ છે. જ્યાં તે નથી ત્યાં અધર્મ છે. ચિંતન અને મનન વ્યક્તિને સજાગ અને સભાન કરે છે. એથી જ સ્વને અન્ય તરીકે અને અન્યને સ્વતરીકે જાણી અને પામી શકાય છે. એ બનશે ત્યારે મારો દુ:ખબોદ, શૂન્યબોધ, અસ્તિત્વબોધ, આનંદબોધ એક સાથે જાગી ઊઠશે. શું મનુષ્ય આ બધા બોધનો મર્મ આ ક્ષણે જાણી શકે હા ચોક્કસ જાણી શકે. એ આચરણ કરવા માટેની શક્યતા ઈતિહાસમાં છે.’\nપોતાના વક્તવ્યના સમાપનમાં તેમણે કહ્યું હતું કે : ‘આચાર્યો, ગુરુઓ, સત્સંગ, મંદિરો-દેરાસર કે મસ્જિદોની ખોટ નથી. તો પછી ક્યાં શું ખૂટે છે જો બધી જ સગવડ છે, બધી વ્યવસ્થા છે, બધી સમજણ છે, બધા જ શાસ્ત્રો છે તો ક્યાં શું ખૂટ્યું જો બધી જ સગવડ છે, બધી વ્યવસ્થા છે, બધી સમજણ છે, બધા જ શાસ્ત્રો છે તો ક્યાં શું ખૂટ્યું જેને કારણે મારા મનુષ્યત્વમાં કશુંક ખૂટ્યું જેને કારણે મારા મનુષ્યત્વમાં કશુંક ખૂટ્યું એની મને સમજ આવી. એનો મને ડર લાગ્યો. કશુંક તો છે. મહાત્માગાંધી કહે છે કે તું એ���ા માટે બોલ જે બોલી નથી શકતા, જેને ઘા લાગ્યો છે પણ જે કહી નથી શકતા, જે પીડીત છે. એને કેન્દ્રમાં રાખીને બોલીશ તો તારું મનુષ્યત્વ સાર્થક થશે. એ બધું આપણા હૃદયમાં પ્રગટ થાય અને ફરીથી પાછું આપણે ઈતિહાસબોધ થી આનંદબોધની યાત્રા કરી શકીએ. આ તમામ બોધને વટાવીજનારી મનુષ્યની જો કોઈ ઓળખ હોય તો એ છે ‘શબ્દબોધ’. રવીન્દ્રનાથ ટાગોર કહે છે તેમ મારું અંતર વિકસિત કરો. એને જગાડો. એને પ્રવૃત્ત કરો. એને નિર્ભય કર. પ્રમાદ વિના સંશયરહિત કર. એને સર્વ સાથે જોડ. એને બંધનમાંથી મુક્ત કર. મારા બધા જ કર્મોમાં તારા શાંત લયનો સંચાર કર. એને સતત કાયમ માટે આનંદિત કર. આખરે એ જ તો મનુષ્યત્વ છે.’\n[ત્રીજો દિવસ : સાહિત્યસંગોષ્ઠિ-6]\nત્રીજા દિવસની સાંજની બેઠકનો વિષય હતો : કાવ્યાયન; જેનું સંચાલન ડૉ. રઈશ મનીયારે કર્યું હતું. આ બેઠકમાં કુલ છ કવિઓએ પોતાની ઉત્તમ રચનાઓથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. શ્રી હરિકૃષ્ણ પાઠક, શ્રી જવાહર બક્ષી, શ્રી દલપત પઢિયાર, શ્રી ભરત વિંઝુડા, શ્રી રાજેન્દ્ર પટેલ અને ડૉ. રઈશ મનીયારે કાવ્યપઠન કર્યું હતું. આ બેઠકમાં પઠન કરાયેલા કેટલાક કાવ્યો અને ગઝલોનો આપણે સ્વાદ માણીશું, જે નીચે પ્રમાણે છે :\nએક છેડેથી બીજા છેડે કપડાં\nસૂકવવાંની દોરી બાંધી છે\nગઈકાલનો સ્પર્શ ટપકે ટપક… ટપક…\nસ્મૃતિ ટપકે ટપક… ટપક…\nકપડાં સુકવતી માની આંખમાંથી\nભીની એકલતા ટપકે ટપક… ટપક…\nક્યારેક કપડાં સૂકાતાં ન હોય ત્યારે\nખાલી દોરી પર પંખી બેસે\nઅને મનમાં શૈશવ ટપકે ટપક… ટપક…\nન મળે કશો આધાર અને\nબધીયે હસ્તરેખાઓ ટપકે ટપક… ટપક…\nદોરી પર જે કપડાં સૂકાય છે\nતેમાં સચવાયેલો ભેજ અમને\nબાથ ભરી ટપકે છે સતત ટપક… ટપક…\nહાથમાં હાથ મિલાવેલી દૂરતાનું શું \nભીડમાં ઘેરી વળે છે તે શૂન્યતાનું શું \nજો તમે એમ કહો છો સમાનતાનું શું \nતો ભીંત પર છે એ છબીની મહાનતાનું શું \nતું કહે માંગ પરંતુ કશું ન માગું હું\nબેઉ બાજુની નરી આ ઉદારતાનું શું \nક્યાં સમાઈ શકું છું હું હજી બે ગજમાં\nને કરું યત્ન તો મારી વિશાળતાનું શું \nએ જુએ છે ને કહે છે બધું જ સુંદર છે\nહું કહું એમ, તો મારી સભાનતાનું શું \n[3] ડૉ. રઈશ મનિયાર\nન ભોમિયા ન તો નકશા લઈને રખડું છું\nલપેટી પગમાં હું રસ્તા લઈને રખડું છું\nતલાશ છે મને મારી સળંગ હસ્તીની,\nહું મારા અંશો અધૂરા લઈને રખડું છું\nરખડપટ્ટીને હું પ્રવાસો ગણું છું\nઅડચણ નડે તો વિસામો ગણું છું\nપડું છું હું તેથી જ ભોંઠો ને ખોટો\nહું પ્રત્ય��ક માણસને સાચો ગણું છું\nજીતે જે સતત તે જીવનને શું જાણે \nપરાજિતને તો હું સવાયો ગણું છું\nદિવસભરની ઘટમાળ જાણે મુકદ્દમો,\nને નિંદરને હું તો ચુકાદો ગણું છું\nબધી માન્યતાઓ ફગાવ્યા પછી જે\nવિચાર આવે એને ઈરાદો ગણું છું\nબિમારી બધાની હું ક્યાં ગણવા બેસું\nમને આવડે એ ઈલાજો ગણું છું\nમન તારે મુંઝાવું નહીં\nજિંદગી છે આમ તેમ ચાલ્યા કરે કંઈનું કંઈ\nમન તારે મુંઝાવું નહીં\nઘરમાંની દાઝેલી વનમાં જ્યાં ગઈ\nત્યાં વનમાં પણ લાગેલી લાય\nજઈ જઈને કેટલે આઘે જવું\nપડછાયા પાછા ના જાય\nકે’છે કે અજવાળું સાથે આવે\nબાકી બધું અહીંનું અહીં\nમન તારે મુંઝાવું નહીં.\nજિંદગી છે આમ તેમ ચાલ્યા કરે કંઈનું કંઈ\nમન તારે મુંઝાવું નહીં.\nઘેર જાય ઑફિસ ને ઘેર જાય નોકરું\nબળદની ડોકેથી ઊતરે ના જોતરું\nપૂછે છે કોણ અહીં સાહેબ કે સિક્કાને\nચલણ તો ચોખાનું બાકી બધું ફોતરું\nસોનાની હોય તોય જાળ અંતે જાળ છે\nમન તારે મુંઝાવું નહીં.\nજિંદગી છે આમ તેમ ચાલ્યા કરે કંઈનું કંઈ\nમન તારે મુંઝાવું નહીં.\nઅજવાળાનો આવો શું નુસખો કરવાનો \nવૃક્ષો કાપીને કેવો તડકો કરવાનો \nસબંધો અને સંજોગો તો પડછાયા છે\nપડછાયા પર શુંય વળી ગુસ્સો કરવાનો \nસૌના મંતવ્યોની ખીણ અને ટેકરીઓ\nકંઈ બોલીને અહીંયા શું પડઘો કરવાનો\nપર્વત, દરિયા, વન કે રણ તો પાર કરી દઉં\nઅહીં તો સ્વપન વચ્ચેથી રસ્તો કરવાનો\nએ જાણે છે એનું રૂપ બધે નીખર્યું છે\nતોય નિયમ ક્યાં તોડે છે પડદો કરવાનો\nસાધુની તાંબડીમાં ઢોકળાનો લોટ\nએનો મહિમા તો એન કંઈ ભારી\nએમાં તો સાગમટે હલક્યું છે ગામ\nજાણે અવરસની ઊઘલી સવારી\nસાધુનો બોલ ખરો સાધુનો હોય\nકહો એને તો કોણ રે ઉથાપે\nઘેર ઘેર ઘંટી ને ઘંટ લે દળેલ\nસૌ ચપટીક ચપટીક રેણ આપે\nઢોકળાનો લોટ નથી ભેગટ કે ભેળસેળ\nસૌનો સમાસ કરી ચાલે\nપહેલા વરસાદથી ફોરમતી ધરતીનો\nધૂળિયો ઉલ્લાસ લઈને મ્હાલે\nબાજરી જુવાર વળી બંટીને બાવટો\nઘઉં ને ચણાની ચઢે પીઠી\nને ખાટુડી છાશનો જો આથો ચડ્યો\nએની મીઠપ ન જાય ક્યાંય દીઠી\nઆંગળી અડાડે ભલે કકરો લાગે\nએની મ્હાંયલી મીઠાશ તો દુલારી\nસાધુની તાંબડીમાં ઢોકળાનો લોટ\nએનો મહિમા તો એન કંઈ ભારી\nત્રીજા દિવસની રાત્રી બેઠક ‘રામવાડી’ ખાતે યોજાઈ હતી, જેની અંતર્ગત સુશ્રી મુક્તા જોશીએ શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. તદુપરાંત, અનેક નવોદિત કથક તાલીમ લેનાર વિદ્યાર્થીનીઓએ પોતાના સુંદર નૃત્યની પ્રસ્તુતિ કરી હતી.\n[ચોથો દિવસ : શ્રી હનુમાન જયંતિ : હનુમંત એવોર્ડ અર્પણવિધિ]\nઅસ્મિતાપર્વનો અંતિમ દિવસ એટલે શ્રી હનુમાન જયંતી. શ્રી ચિત્રકુટધામ, તલગાજરડા ખાતે સવારે બરાબર નવ વાગ્યે કાર્યક્રમનો આરંભ થયો હતો, જેમાં કુમારી આહુતિએ નૃત્યુ પ્રસ્તુત કર્યું હતું અને ત્યારબાદ ઘટકમ-વાદન કલા રજૂ કરવામાં આવી હતી. એ પછી ભારતીય શાસ્ત્રીય સંગીતની આજીવન સેવાના ઉપલક્ષ્યમાં પ્રતિવર્ષ અપાતા ‘હનુમંત એવોર્ડ’ની અર્પણવિધિ યોજાઈ હતી. આ વર્ષે સિતારવાદન માટે પંડિત રવિશંકરજીને શાસ્ત્રીય વાદ્યસંગીત અંતર્ગત ‘હનુમંત એવોર્ડ’ થી સન્માનવામાં આવ્યા હતા. શાસ્ત્રીય નૃત્ય કથક માટે સુશ્રી રોશન કુમારીજીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો તથા ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય કંઠ્યસંગીત માટે સુશ્રી કિશોરી આમોનકરને ‘હનુમંત એવોર્ડ’થી સન્માનિત કરાયા હતા. આ વર્ષથી ચિત્રકલાની આજીવન સેવાના ઉપલક્ષ્યમાં ‘કૈલાસ લલિતકલા એવોર્ડ અર્પણવિધિ’ની શરૂઆત થઈ હતી જેમાં સૌપ્રથમ વખત ચિત્રકલા માટે ‘કૈલાસ લલિતકલા એવોર્ડ’ શ્રી જેરામ પટેલને આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ એવોર્ડ ગુજરાતના જાણીતા સાહિત્યકારોના હસ્તે અપાયા હતા તેમજ પૂ. બાપુ દ્વારા દરેક મહાનુભાવોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતિમ ચરણમાં પૂ. મોરારિબાપુએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું જેનો સાર નીચે મુજબ છે :\nવક્તવ્યનો આરંભ કરતાં પૂ.બાપુએ જણાવ્યું હતું કે : ‘કૈલાસ ગુરુકુળમાં છેલ્લા બાર વર્ષથી અસ્મિતાપર્વનું આયોજન થાય છે તે હનુમાનજીના ચરણોમાં અર્ધ્યના રૂપમાં કરવામાં આવે છે. મને એમ લાગે છે કે ત્રણ દિવસનો આ ‘શબ્દયજ્ઞ’ હતો અને આજે એનું અવભૃથ સ્નાન છે. નૃત્ય, ગીત, વાદ્ય, સાહિત્ય વગેરે આ શબ્દયજ્ઞનો એક ભાગ હતા. તેથી વિશેષ કંઈ કહેવાનું રહેતું નથી. ખરેખર મને એમ લાગે છે કે હનુમાનજીના ચરણોમાં હવે શું રજૂ કરું હનુમાન જયંતી એટલે ચૈત્રી પૂર્ણિમા અને પૂર્ણિમા રાત્રીએ હોય છે. સાક્ષાત્કારના જગતમાં લગભગ બધા જ મહાપુરુષોને સાક્ષાત્કાર રાત્રીના સમયે થયો છે. માફ કરજો પણ સાધનામાં અજવાળું બાધક છે. એ એકાંત અવસ્થાનું વિધ્ન છે. રામજી ભલે દિવસે આવ્યા પણ એમની ખરી મુલાકાત તો રાત્રીમાં જ થતી હોય છે. દિવસે પણ રાત્રીને અનુભવવાની હોય છે. એટલે જ આ પૂર્ણિમા રાત્રીનો સંકેત કરે છે. તો આ બધી કલા-સાહિત્યથી હનુમાનજી વધારે ખુશ થાય એ જ એક માત્ર તમન્ના છે એમ હૃદયથી કહું છું. મારે એની પાસે કંઈ અષ્ટસિદ્ધિ કે નવનિધિ નથી જોઈતા. કોઈ પરમની યાદ કે સ્મૃતિ રહેવી એનાથી મોટી સિદ્ધિ વિશ્વમાં કઈ હોઈ શકે હનુમાન જયંતી એટલે ચૈત્રી પૂર્ણિમા અને પૂર્ણિમા રાત્રીએ હોય છે. સાક્ષાત્કારના જગતમાં લગભગ બધા જ મહાપુરુષોને સાક્ષાત્કાર રાત્રીના સમયે થયો છે. માફ કરજો પણ સાધનામાં અજવાળું બાધક છે. એ એકાંત અવસ્થાનું વિધ્ન છે. રામજી ભલે દિવસે આવ્યા પણ એમની ખરી મુલાકાત તો રાત્રીમાં જ થતી હોય છે. દિવસે પણ રાત્રીને અનુભવવાની હોય છે. એટલે જ આ પૂર્ણિમા રાત્રીનો સંકેત કરે છે. તો આ બધી કલા-સાહિત્યથી હનુમાનજી વધારે ખુશ થાય એ જ એક માત્ર તમન્ના છે એમ હૃદયથી કહું છું. મારે એની પાસે કંઈ અષ્ટસિદ્ધિ કે નવનિધિ નથી જોઈતા. કોઈ પરમની યાદ કે સ્મૃતિ રહેવી એનાથી મોટી સિદ્ધિ વિશ્વમાં કઈ હોઈ શકે એ રહે એટલું જ બસ છે. હું તો એ પ્રકારની સિદ્ધિ ને જ પામવાની કામના કરું છું.’\n‘આ હનુમંત તત્વ આખરે શું છે આપણે કેમ એને અજર-અમર કહીએ છીએ આપણે કેમ એને અજર-અમર કહીએ છીએ કારણ કે એ વહનશીલ છે. જગતમાં જે વહનશીલ છે એ ઘરડા નથી થતા, એની મૃત્યુ પણ નથી થતી. જે ગતીશીલ છે એનું મૃત્યુ નથી થતું. એ બીજાને જીવનપ્રદાન કરે છે. શ્રી હનુમંત એ પ્રવાહમાન તત્વ છે. એ નાભિથી નાસિકા સુધી છલાંગ મારતો જ રહે છે એટલે જ આપણે જીવી શકીએ છીએ. એને દેવ કે ભક્તિના તત્વ તરીકે થોડીક વાર ભૂલી જઈએ અને વિજ્ઞાનની રીતે જોઈએ તો પણ એ પ્રાણતત્વ છે; વાયુતત્વ છે. એના વગર જીવન કેમ ચાલે કારણ કે એ વહનશીલ છે. જગતમાં જે વહનશીલ છે એ ઘરડા નથી થતા, એની મૃત્યુ પણ નથી થતી. જે ગતીશીલ છે એનું મૃત્યુ નથી થતું. એ બીજાને જીવનપ્રદાન કરે છે. શ્રી હનુમંત એ પ્રવાહમાન તત્વ છે. એ નાભિથી નાસિકા સુધી છલાંગ મારતો જ રહે છે એટલે જ આપણે જીવી શકીએ છીએ. એને દેવ કે ભક્તિના તત્વ તરીકે થોડીક વાર ભૂલી જઈએ અને વિજ્ઞાનની રીતે જોઈએ તો પણ એ પ્રાણતત્વ છે; વાયુતત્વ છે. એના વગર જીવન કેમ ચાલે એ અર્થમાં એ પ્રાણશક્તિ છે. રામચરિત માનસમાં લખ્યું છે કે ભક્તિ ગંગા છે અને હનુમાનજી રામજીના ભક્ત છે એટલે ગંગાનો પ્રવાહ નિરંતર આ તત્વમાં વહે છે. આ ગતીશીલ છે. હનુમાનજી બહુ કર્મયોગી છે. એ ગાયનાચાર્ય છે. ખૂબ સુંદર ગાનારા છે. કાશ આપણા કાન સાંભળી શકે. વળી, ગાયન કરે છે એટલે એમનામાં સરસ્વતી પણ નિરંતર વહે છે. પોતાનું કાર્ય કરીને તેઓ અયોધ્યા રહ્યા છે એમ માનસમાં લખ્યું છે. મને એમ લાગે છે કે એ સરયુના તટ પાસે રહ્ય��� હશે. સરયુ ધ્યાનની નદી છે. એટલે કે આ હનુમાનજી ધ્યાન કરવા યોગ્ય છે. એમાં ગંગાસ્નાન પણ છે, સરયૂનું ધ્યાન પણ છે, યમુનાનું પાન પણ છે અને સરસ્વતીનું ગાન પણ છે એમ મને લાગે છે. એનું ધ્યાનસ્વરૂપ મને વધારે પ્રિય છે.’\nઆ અનુસંધાનમાં હનુમાન ચાલીસા વિશે વાત કરતાં પૂ.બાપુએ કહ્યું હતું કે : ‘હનુમાન ચાલીસામાં કહ્યું છે : “પ્રભુ ચરિત્ર સુની બે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા.” એનો અર્થ એમ થાય છે કે બધા લોકોના હૃદયમાં ભગવાન બેઠા છે એ તો બરાબર પરંતુ ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને સીતાજીના મનમાં હનુમાનજી વસી ગયા છે. એ ક્રાંતિ છે આપણા મનમાં તો રામ હોય એ તો સારી વાત છે જ, પણ હનુમાનજી ધન્ય છે કે એ ભગવાનના મનમાં વસી ગયા છે. ભગવાન આપણા હૃદયમાં બેસે એ તો બરાબર છે પણ આપણે ભગવાનના હૃદયમાં વસી શકીએ તો એ શિખર પર ચઢ્યા હોય એવી મોટી વાત છે. હવે એનો અર્થ શું આપણા મનમાં તો રામ હોય એ તો સારી વાત છે જ, પણ હનુમાનજી ધન્ય છે કે એ ભગવાનના મનમાં વસી ગયા છે. ભગવાન આપણા હૃદયમાં બેસે એ તો બરાબર છે પણ આપણે ભગવાનના હૃદયમાં વસી શકીએ તો એ શિખર પર ચઢ્યા હોય એવી મોટી વાત છે. હવે એનો અર્થ શું એ ભગવાનના મનમાં વસી શકે તો આપણા જેવાનું શું એ ભગવાનના મનમાં વસી શકે તો આપણા જેવાનું શું ત્યારે મને એમ થાય છે કે રામ એટલે સત્ય, લક્ષ્મણ એટલે પ્રેમ અને જાનકી કરુણા છે. હનુમાનજી ક્યાં રહેશે ત્યારે મને એમ થાય છે કે રામ એટલે સત્ય, લક્ષ્મણ એટલે પ્રેમ અને જાનકી કરુણા છે. હનુમાનજી ક્યાં રહેશે જ્યાં સત્ય, પ્રેમ અને કરુણા હશે ત્યાં હનુમાનજી રહેશે.’\n‘અસ્મિતાપર્વનો આ છેલ્લો દિવસ હનુમાન જયંતીનો છે. અસ્મિતાપર્વ હું ધ્યાનથી સાંભળું છું. એમાંથી ઘણું મેળવું છું. જીવનને બનાવવા માટે જાણે ભાથું મળી રહે છે. ખૂબ આનંદ આવે છે. ગઈકાલે જ શ્રી વિદ્યુતભાઈએ કહેલું સુત્ર મને ખૂબ ગમ્યું કે : ‘માણસને પ્રેમ કરો, એના વિચારોનો ભલે વિરોધ કરો.’ એટલે જ જે પ્રેમ, કરુણા અને સત્ય રાખશે ત્યાં હનુમાનજી વસશે. આવો, આપણું જે પણ કાર્યક્ષેત્ર હોય એમાં સત્યને સ્થાપિત કરીએ જેથી હનુમાન વસે. હનુમાનજીની જેમ ગતીશીલ અને વહનશીલ રહીએ. એ ગતીશીલ રહેવામાં, યાત્રામાં જ આનંદ છે. આ કોઈ ઉપદેશ નથી, એક વિચાર છે. આપણા જીવનમાં ધીમે ધીમે સત્ય પ્રતિષ્ઠિત થતું જાય, પ્રેમ બધાને કરી શકીએ, બધા પર કરુણા રાખી શકીએ તો કેટલું સારું.’ એમ કહીને તેમણે એક ગઝલના કેટલાક શેર ટાંક્યા હતા :\nઆગ હૈ પાની હૈ મિટ્��ી હૈ હવા હૈ મુજમેં\nતબ તો માનના પડતા હૈ ખુદા હૈ મુજમેં\nઆઈના યે તો દિખાતા હૈ ક્યા હું મૈં\nલેકિન આઈના ઈસ પે હૈ ખામોશ કે ક્યા હું મૈં \nઅબ તો સિર્ફ જાન હિ દેને કી બારી હૈ હે નુર \nમૈં કબ તક સાબિત કિયા કરું કે વફા હૈ મુજમે\n‘ક્યારેક મને લાગે છે કે આપણે બધાં ફક્ત પાંચ મહાભુતોના જ નથી બન્યા પણ કુલ અગિયાર તત્વોના બન્યા છે કારણ કે એ પાંચ મહાભુતોની સાથે આપણામાં ક્યારેક કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, દ્વેષ, અહંકાર વગેરે દેખાતું જ હોય છે. સાધના કરનારાય ક્યારેક શ્રાપ આપી બેસે છે ત્યારે લાગે છે કે આ તત્વ પણ પેલા પંચમહાભુતોની જેમ પહેલેથી પ્રગટ્યું હશે ભગવાન કરે કે આ એકવીસમી સદીમાં ‘શ્રાપ’ શબ્દ વિશ્વમાંથી સમાપ્ત થઈ જાય. આ બધું છોડીને પ્રેમની સ્થાપના કરીએ તો હનુમાનજી આપણામાં વાસ કરે. જાનકી એટલે કરુણા. બુદ્ધ જેવી કરુણામાં હનુમાનજી વસે છે.’\nવક્તવ્યના સમાપનમાં તેમણે જણાવ્યું હતું કે : ‘ફરી એકવાર આપ સૌને હનુમાન જયંતીની વધાઈ. અસ્મિતાપર્વથી મને બહુ પ્રસન્નતા થાય છે. ઘણીવાર પૂછવામાં આવે છે કે બાપુ, આ પર્વની પાછળ તમારો હેતુ શું છે કોઈ હેતુ નથી. બસ, કેવળ આનંદ. પ્રતિવર્ષ આનંદમાં વૃદ્ધિ થતી રહે છે. આપ સૌ અસ્મિતાપર્વમાં આવ્યા એટલે આપ સૌને પ્રણામ કરતાં મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. હનુમંત એવોર્ડ સ્વીકારનાર પાંચ વિશિષ્ટ મહાનુભાવોને હું નમન કરું છું. હનુમાનજી આપણને ખુશ તો રાખે જ છે એટલે આ બધું કેવળ એની ખુશી માટે કરવામાં આવે છે. અન્ય કોઈ આકાંક્ષા નથી. બધા જ સત્ર, પ્રસાદ વિતરણ અને જે જે કાર્યક્રમ યોજાય છે એ કેવળ એની પ્રસન્નતા માટે જ છે. ફરી એક વાર મારી પ્રસન્નતા વ્યક્ત કરીને આપ સૌને પ્રણામ કરું છું.’ આમ કહીને તેમણે પોતાના વક્તવ્યનું સમાપન કર્યું હતું.\nવાર્તાઓ, મેનેજેમેન્ટ, કાવ્ય, અધ્યાત્મ, વિવેચન જેવા સાહિત્યના વિવિધ સ્વરૂપોને લઈને ચાલેલા આ ત્રિદિવસીય પર્વનું ચોથા દિવસના મધ્યાહ્ને સમાપન થયું હતું. સહુ સાહિત્યકારો અને મિત્રો ભોજન બાદ એકબીજાને મળીને પોતપોતાના ગંતવ્ય સ્થાન તરફ વિદાય લઈ રહ્યા હતા. આનંદ અને પ્રસન્નતાનો આ માહોલ છોડીને કોઈને જવાનું મન તો નહોતું પણ જવાનું હતું ફરી પધારવા માટે \n[ અસ્મિતાપર્વ-12ના ફોટોગ્રાફ્સ નીચે પ્રમાણે છે : (સૌજન્ય : સંગીતની દુનિયા પરિવાર, મહુવા) ]\n[ અસ્મિતાપર્વ-12ના આ સંપૂર્ણ લેખની PDF File Download કરવા માટે : CLICK HERE ]\n[1] અસ્મિતાપર્વ-12ની ડી.વી.ડી પ્રાપ્તિસ્થાન :\nસંગીતની દુનિયા પરિવાર, c/o નિલેશ સંગીત ભવન, નાગરીક બેન્ક પાસે, મહુવા-364290. ગુજરાત. ભારત. ફોન : +91 2844 222864.\n[2] અસ્મિતાપર્વ-12 : પૂ. બાપુનું પ્રાસંગિક વક્તવ્ય : (ઓડિયો-વિડિયો) :\n[3] કાર્યક્રમનું સ્થળ :\nશ્રી કૈલાસ ગુરુકુળ, માલણ નદીને કાંઠે, મહુવા (જિ. ભાવનગર, ગુજરાત) : ફોન : +91 2844-222090.\n« Previous ભજી લેને કિરતાર – સતારદાસ\nઅસ્મિતાપર્વનું આચમન (ભાગ-2) – મૃગેશ શાહ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઆઠ પત્રો અને એસ.એમ.એસ. – દીવાન ઠાકોર\nપત્ર – 1 વહાલી ભાભી, પ્રણામ. મોટા ભાઈ અને નાનો ગટુ સૌ કુશળ હશો. અહીં છાત્રાલયમાં અઠવાડિયા સુધી તો બરાબર જામતું ન હતું. એક બાજુ ઘર યાદ આવે અને બીજી બાજુ મનડું મૂંઝાય. મનની વાત કોને કરવી પણ... હવે ઠીક ઠીક ગોઠવાઈ ગયો છું. પહેલાં તો એમ થતું હતું કે પાછો ઘેર આવી જાઉં... પછી થયું ... [વાંચો...]\nસફળ માતા-પિતાનું ચારિત્ર્ય ઘડતર – અશોક પટેલ/ગીતા પટેલ\nસંતાન કેવું જીવન જીવી શકે છે, તે છે માતા-પિતાની સફળતાનો માપદંડ કોઈ પણ વ્યક્તિ જ્યારે લગ્ન કરી જવાબદારી પૂર્વકના વાસ્તવિક જીવનમાં પ્રવેશે છે, ત્યારે તેની સૌથી અગત્યની અને સૌથી મોટી જવાબદારી સંતાનોને જન્મ આપી તેને યોગ્ય રીતે ઉછેરવા તે બને છે. દરેક પ્રકારનું શિક્ષણ આજે ઉપલબ્ધ હોવા છતાં સાચી રીતે જીવવાના શિક્ષણનો એક અંશ પણ મળે નહિ એવી શિક્ષણ વ્યવસ્થાના ... [વાંચો...]\nમાનવરૂપે મધમાખી – મણિલાલ પટેલ\nખાદીના ઝભ્ભા-લેંઘાના પોશાકમાં સજ્જ દાઢીધારી અનિલ ગુપ્તાને જોતાં કોઈને કલ્પના પણ ન આવે કે આ માણસ વિશ્વભરમાં જાણીતી અમદાવાદ-સ્થિત ભારતીય પ્રબંધ સંસ્થાન (IIM – Indian Insitute of Mangement) ના કૃષિ મૅનેજમેન્ટના અધ્યાપક હશે દુનિયાભરમાં તેઓ પોતાના આ ગ્રામીણ પોશાકમાં જ ઘૂમે છે દુનિયાભરમાં તેઓ પોતાના આ ગ્રામીણ પોશાકમાં જ ઘૂમે છે આપણે ત્યાં તરેહતરેહની યાત્રા રાજકીય કે ધાર્મિક હેતુસર યોજાય છે, પણ આ માણસે 2,000 કિલોમીટરની 12 ... [વાંચો...]\n23 પ્રતિભાવો : અસ્મિતાપર્વનું આચમન (ભાગ-3) – મૃગેશ શાહ\nમનુષ્યત્વ વિષય પરની સંગોષ્ટિ વિચારણીય છે. પ્રત્યેક વકતાનો દ્રષ્ટિકોણ માણવો ગમ્યો.\nજો કે આ વિષય આમ તો યુનિવશૅલ છે પણ તેના સંદૅભ પ્રદેશ અનુસાર બદલાઈ જવાની પણ તેટલી જ શક્યતા છે. ભારતમાં બાળક જો રડતું હોય તો મા અડધી અડધી થઈ જાય અને તેને ખુશ કરવા બધું કરી છુટે જ્યારે વિદેશમાં નાના બાળકને રડતો અટકાવા માતા કોઈ જ પ્રયાસ નહિ કરે. પોતાની મનપસંદ પ્રવૃતિમાં જ ગળાડુબ રહેશે..આ દ્રષ્ય ભારતીય માતા માટે અ���લ્પનીય છે.\nજે જ્યાં સહજ છે તે જ બીજા પ્રદેશમાં અકલ્પનીય છે.\nમાનવતાનું કામ કરનારી સંસ્થાઓનો વ્યાપ વિશ્વભરમાં વધ્યો છે છતાં બેફામ વધતી વસ્તી સામે પ્રયાસો ટુંકા પડતા જાય છે.\nકોઈ વિષય પર ગહન ચચૉ થાય અને તેનાં મનન અને મંથન માંથી આપણને નવું જાણવાનું મળે તેનો આનંદ શબ્દોમાં વ્યકત કરવો મુશ્કેલ છે.\nઅસ્મિતા પવૅના વિસ્તૃત અહેવાલ માટે શ્રી મૃગેશભાઈનો આભાર.\nભગવાન, જીવન મા એક વખત તલગાજડા જઈ શકુ એવા આશિરવાદ મને આપજો. મારે તો પ્.પૂ બા ને મળવુ છે.પ્ પૂ બાપુ અને પ. પૂ. પ્રમુખસ્વામિ તો આ યુગના સન્તો છે.\nઅસ્મિતાપર્વ નુ આચ્ મન કરાવવા બદલ્\nઅસ્મિતાપર્વની તમામ બેઠકો વિશે આટલો વિગતપૂર્ણ અહેવાલ આપવા માટે ખૂબખૂબ આભાર.\n“અસ્મિતાપર્વનું આચમન” નું વાંચન કરીને અસ્મિતાયુકત જીવન જીવવાનું ભાથુ બાંધી લીધું. ખુબજ રસપ્રદ માહિતી આપવા બદલ આભાર.\nઅસ્મિતા-પર્વનો સુંદર અને સચિત્ર અહેવાલ આપવા બદલ ખૂબ ખૂબ આભાર, મૃગેશભાઈ\nઅસ્મિતાપર્વ ટીવી પર અલપઝલપ જોવા છતા મ્રુગેશભાઈની કલમે તેનો અહેવાલ વાચવાની મઝા કૈ ઓર છે. કોઇ વિદ્વાન વિવેચક કરતા સહ્ર્દય સાહિત્યપ્રેમી પોતાનો આનન્દ અનેક વાચકો સુધી પહોચાડી શકે તેનુ આ જ્વલન્ત ઉદાહરણ છે.\n તમે તો અમને ન્યાલ કરી દીધા.\nReadgujarati.com » અસ્મિતાપર્વનું આચમન (ભાગ-2) – મૃગેશ શાહ says:\nસમગ્ર અસ્મિતાપ્રવ ફરી એકવાર માણી લીધું..સુન્દર આલેખન…\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.punchnamu.com/2019/12/04/helmet/", "date_download": "2019-12-07T07:01:13Z", "digest": "sha1:QILLW2CH2QX37VQZG7HFLXHG7UVDYFQC", "length": 10178, "nlines": 111, "source_domain": "www.punchnamu.com", "title": "રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત નહીં. રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્��ધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે મતગણતરીના બીજા દિવસે રિલીઝ થશે\nહિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી\nમમતા બેનરજી નરેન્દ્ર મોદીને દર વર્ષે શું મોકલાવે છે\nમોદી સરકાર આ દિવસે આપશે 1100 રૂપિયા સસ્તું સોનુ\nભારતને 5 ટ્રિલિયન ડોલરની આર્થવ્યસ્થા બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું\nભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત્ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો\n200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર\nઆજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી બાર ફિરસે….’\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeUncategorizedરાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત નહીં. રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય\nરાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત નહીં. રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય\nરાજ્ય સરકાર દ્વારા વાહનચાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નગરપાલિકા અને મહાનગરપાલિક વિસ્તારમાં હેલમેટને મરજીયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દ્વિચક્રી વાહન ચાલકોને ફક્ત હાઇવે પર જ હેલ્મેટ પહેરવું પડશે.\nઆ બાબતે કૃષીમંત્રી આર.સી.ફળદુએ જાણકારી આપી કે, સીએમ વિજયભાઇ રૂપાણી અને ડે.સીએમ નિતીનભાઇ પટેલની આગેવાનીમાં મળેલી કેબીનેટ બેઠકમાં વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારને ફરજિયાત હેલમેટ કાયદા વિશે લોકોની અનેક રજુઆતો આવી હતી. આ રજુઆતો અને હેલમેટ ફરજિયાત પહેરવાના નિર્ણયથી પડતી સામાજિક અગવડતાંઓને ધ્યાને રાખી કેબિનેટ બેઠકે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં સમગ્ર રાજ્યમાં નગરપાલિકા અને મહાનગરપાલિક વિસ્તારમાં હેલમેટને મરજીયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે આ બંને વિસ્તારો સિવાયના તમામ હાઈવે અને ગામડાઓના એપ્રોચ રોડ પર હેલમેટ પહેરવો ફરજિયાત છે.\nરાજ્ય સરકાર દ્વારા યોજાયેલા ભરતી મેળના કારણે 32 માસમાં 15.19 લાખ યુવાનોને મળી રોજગારી\nગર્વની વાત : દુનિયા થાકી ત્યારે એક ભારતીયે શોધ્યું વિક્રમ લેન્ડર\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nસંસદની કેન્ટીનમાં હવે નહીં મળે સસ્તુ જમવાનું, બંધ કરાશે સબસિડી, વાર્ષિક રૂ. 17 કરોડની થશે બચત\nકોંગ્રેસમાં નહી જોડાઓ તો તમારો વિકાસ નહી થાય : MPના કોંગ્રેસી મંત્રી બાલા બચ્ચનની ધમકી\nઅમદાવાદની DPS ઇસ્ટના 8૦૦થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ માટે રૂપાણી સરકારનો ઐતિહાસિક નિર્ણય\nરાજ્ય સરકાર દ્વારા યોજાયેલા ભરતી મેળના કારણે 32 માસમાં 15.19 લાખ યુવાનોને મળી રોજગારી\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nમહિલાઓને વધુ સુરક્ષા પ્રદાન કરતો મોદી સરકારનો નિર્ણય\nચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ\nઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા\nમમતાને સુપ્રિમ ઝટકો: સર્વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.calcprofi.com/apurnanka-kelkyuletara.html", "date_download": "2019-12-07T07:36:38Z", "digest": "sha1:R3MCKL4R5IBYHHFL2O3YFWCBPGIABDQP", "length": 6050, "nlines": 37, "source_domain": "gu.calcprofi.com", "title": "અપૂર્ણાંક કેલ્ક્યુલેટર", "raw_content": "\nઅપૂર્ણાંક કેલ્ક્યુલેટર. ઉમેરી રહ્યા છે, બાદબાકી, ગુણાકાર, અપૂર્ણાંક ભાગાકાર.\nઅપૂર્ણાંક કેલ્ક્યુલેટર જેમ કે, ઉમેરી રહ્યા છે કે બાદબાકી, ગુણાકાર, બાદબાકી અને અપૂર્ણાંક ઘટાડવા અપૂર્ણાંક અને મિશ્ર નંબરો, સાથે ગણિત કામગીરી ગણતરી કરી શકે છે.\nરકમ, બાદબાકી ગણતરી માટે, ગુણાકાર અને બે અપૂર્ણાંક વિભાજન, અંશ, છેદ, અપૂર્ણાંક પૂર્ણાંક ભાગ દાખલ કરો, અને યાદીમાંથી કામગીરી પસંદ કરો. , અપૂર્ણાંક પૂર્ણાંક ભાગ નકારાત્મક સહીનુ દાખલ કરો, જો તે જરૂરી છે.\nઅપૂર્ણાંક અને દશાંશ નંબરો અપૂર્ણાંક માટે દશાંશ નંબર રૂપાંતર\nકોઈપણ વર્ગાત્મક સમીકરણ ઉકેલવા, વિવેચન અને સમીકરણ તમામ મૂળ શોધવા.\nગણિત કામગીરી કરે છે: ગુણાકાર, વિભાગ, સરવાળો, બાદબાકી, લોજિકલ અને, લોજીકલ અથવા, મોડ્યૂલો 2, દ્વિઅંકી આંકડાઓ સાથે\nવધુમાં, જેમ કે બાદબાકી, ગુણાકાર, વિભાગ, સાઈન, કોજયા, tangen, લઘુગણક, ઘાતાંકીય, સત્તા, રસ, રેડિયન માટે ડિગ્રી સંખ્યા અને અપૂર્ણાંક પર કામગીરી.\nતમે કરી શકો છો તમારી સાઇટ અથવા બ્લોગ આ કેલ્ક્યુલેટર એમ્બેડ\nતમારા પોતાના કેલ્ક્યુલેટર બનાવો\nજાહેરાતો વગર અને વેબસાઈટ પર સીધી કડી સાથે એમ્બેડ કોડ\nજાહેરાતો સાથે અને વેબસાઇટ સીધી કડી વગર એમ્બેડ કોડ\nકૉપિ કરો અને જગ્યા છે જ્યાં તમે કેલ્ક્યુલેટર પ્રદર્શિત કરવા માંગો છો તમારી સાઇટમાં આ કોડ પેસ્ટ કરો.\nતમે એક જવાબ જરૂર હોય તો\nમોબાઇલ સંસ્કરણ મારા કેલ્ક્યુલેટર્સ છેલ્લે મુલાકાત લીધી કેલ્ક્યુલેટર સંપર્કો Cookies CalcProfi.com ઑનલાઇન કેલ્ક્યુલેટર © 2000-2019", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2016-issues/thrill-of-moving-in-the-sky-at-home/", "date_download": "2019-12-07T07:53:20Z", "digest": "sha1:SVQKBUJH63RVXAUIBF6GLVQPBHZWQLGJ", "length": 5943, "nlines": 149, "source_domain": "cybersafar.com", "title": "ઘેરબેઠાં ગગનવિહારનો રોમાંચ માણવા, ગૂગલ અર્થમાં પ્લેન ઉડાડતાં શીખો | CyberSafar", "raw_content": "\nઘેરબેઠાં ગગનવિહારનો રોમાંચ માણવા, ગૂગલ અર્થમાં પ્લેન ઉડાડતાં શીખો\nગૂગલ અર્થ પ્રોગ્રામમાં તમે પૂરતાં ખાખાંખોળાં કરો, તો પૃથ્વીની કોઈ પણ જગ્યા પર જાતે પ્લેન ઉડાવવાનો અને નીચેની ધરતી જોવાનો રોમાંચ આપતી એક મજાની સગવડ તમારા ધ્યાનમાં આવી હશે. ન આવી હોય, તો જાણી લો અહીં\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Pratimao.pdf/%E0%AB%A7%E0%AB%A9%E0%AB%AC", "date_download": "2019-12-07T06:20:31Z", "digest": "sha1:PZ4HKQ4V5XACLGP4OW2QACUEU7BHMRP4", "length": 6194, "nlines": 66, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Pratimao.pdf/૧૩૬ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nઆંક ફેરવવાનો નહીં, પણ કારકુની કરતા મુફલિસ એ જુવાનને એક બીજું સંતાન બક્ષિસ કરવાનો. અઢી-ત્રણ વર્ષનું તો એ પણ થઈ ગયું હતું. મા તાણીખેંચીને સહુનાં પેટ પૂરતી હતી. નાના નાના કજિયા પ્રજ્જવલતા હતા અને પાછા આ બાળકની બાલ-ક્રીડાના શીતળ વાતાવરણમાં ઓલવાઈ પણ જતા હતા. સ્ત્રી પોતાના ભાઈઓ પાસેથી છૂપી સહાય મગાવી લેતી હતી ને ઘરવ્યવહાર ચલાવ્યે જતી.\nદિવાળીનો તહેવાર આવ્યો. ઘરની બારીમાં ઊભાં રહીને બેઉં બાળકો બાપુની વાટ જોતાં હતાં. ટ્રામો, મોટરગાડીઓ, ઘોડાગાડીઓ, બાઈસિકલો અને લોકોનાં ટોળેટોળાં, એ તમામની ભીડાભીડમાં થઈને માર્ગ કરતો પિતા આવતો દેખાયો. ફટાકડા, રમકડાં, મીઠાઈનો ટોપલો, નવાં કપડાંનું પોટલું, એવી એવી ચીજોથી લાદેલો માનવ-ખટારો જાણે ચાલ્યો આવતો હતો. ભીડાભીડમાં એ અથડાતો હતો. મોટરનાં ભૂંગળાં એની કારકુનગીરી ઉપર ભયાનક હાસ્ય કરતાં હતાં. પગપાળા ચાલનારાઓ હમેશાં જગતની ગતિને વિઘ્નરૂપ છે એ વાતનું વારંવાર ઉગ્ર સ્મરણ કરાવતી આ મોટરોનો અંત નહોતો.\n\" ઊંચી બારીમાંથી નાના બાળકે અવાજ દીધો.\nમોટરની દોડતી દીવાલ આડેધી બાપુએ હાથ ઊંચા કર્યા.\nપણ નાના બાળકને ફટાકડા ફોડવાથી અધીરાઈ આવી હતી. એણે બાપુની સામે દોટ દીધી. ‘એ બા...૫..' એટલો શબ્દ એના મોંમાં અધૂરો હતો, ત્યાં એક મોટરગાડી એને ઝપટમાં લઈને ચગદી ચાલી ગઈ. અધૂરા ઉચ્ચારમાં હજુ હ્રસ્વ ‘ઉ' ઉમેરવાનું બાકી જ હોય એ રીતે એ બે સુંવાળા. હોઠ અધ-ઉઘાડા રહી ગયા હતા.\nત્યાં પણ ટોળું, હાજર હતું. લોકોની ઠઠ કેવળ ઓફિસમાં જ હતી એમ નહોતું. પિતા બાળકના શરીર પાસે પહોંચે તે પહેલાં તો ટોળાએ બાળકને ઘેરી લીધો હતો. જોઈ જોઈ, કોઈ અરેરાટ કરી, કોઈ ઈસ્પિતાલે લઈ જવાનું કહી, કોઈ મોટરમાં બેઠેલાં બૈરાં પોતાની ગાડીને નજીક લાવી 'પાણી લાવો જલદી ' એવી પરગજુ બૂમ પાડી, કોઈ 'કોનો છોકરો છે\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ૧૯:૫૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B2_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%B8%E0%AA%82%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE)", "date_download": "2019-12-07T07:36:10Z", "digest": "sha1:HMLT4TWTQDS563MX2Q3AEDY67M3VRSJV", "length": 4817, "nlines": 82, "source_domain": "gu.wikipedia.org", "title": "ઇન્દ્રાલ (તા. સંખેડા) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી\nઇન્દ્રાલ (તા. સંખેડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા સંખેડા તાલુકામાં ��વેલું એક ગામ છે. ઇન્દ્રાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે.\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૦:૩૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Pratimao.pdf/%E0%AB%A7%E0%AB%A9%E0%AB%AD", "date_download": "2019-12-07T07:01:02Z", "digest": "sha1:WZEYGN4BU3WKSBQZMU2TMDUCODMBW3FB", "length": 5573, "nlines": 71, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Pratimao.pdf/૧૩૭ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nહાસ્યઃ પહેલું અને છેલ્લું\n' એનાં માવતર મૂરખ્યાં અક્કલ વન્યાનાં હશે. 'આવી ગફલત' ઈત્યાદિ અભિપ્રાય આપીને સિનેમાનો ટાઈમ થઈ જતો હોવાથી પસાર થયાં. ગયેલાની જગ્યાએ નવાં આવી પુરાયાં. અને એ બધાની ભીડાભીડ ભેદીને કૂંડાળાની અંદર જવા પ્રયત્ન કરતો પિતા એ ટોળાની આંખે કોઈ પાગલ જેવો દેખાયો. પોલીસની મદદથી જખમી બાળક ઘરની ઓરડીમાં પહોંચતું થયું.\nદાક્તર ભલામણ કરી ગયા છે કે બાળકની પાસે કશો અવાજ કરશો ના. એને શાંતિની, ઊંઘની જરૂર છે. સ્ત્રી-પુરુષ બેઉ એક શબ્દ પણ બોલ્યા વિના, ઇશારતોથી જ કામ લેતાં બેઠાં છે.\nછતાં આટલો બધો કોલાહલ ક્યાંથી આજે ઓચિંતું ભાન આવ્યું કે માર્ગ ઉપર ટોળાનો અવરજવર છે. પિશાચો દાંત કચકચાવતા હોય તેવી રીતે ટ્રામોનાં પૈડાં ઘસાય છે. મોટરગાડીઓ પીધેલા ભેંસાસુરી સમી બરડી રહી છે. ટોળાનો અનંત કોલાહલ ચગદાઈ રહેલાં બાળકોની ચીસો જેવો ઊઠે છે.\nજખમી બાળક ઝબકી ઝબકી પાછો ઘેનમાં પડી જાય છે.\n છી..ઈ...ત' પિતા બારીએ ઊભીને નાક પર આંગળી મૂકતો જગતને ચૂપ થઈ જવા કહે છે.\n બચ્ચુને સૂવું છે. ચૂપ \nમોંની બન્ને બાજુ બેઉ હાથની આડશ કરીને એ દુનિયાને ધમકાવે છેઃ 'છી...ત છી...ત બચ્ચું પીડાય છે. જોતા નથી\nપણ દુનિયા એનો અવાજ સાંભળતી નથી. એ કઈ બારીમાં ઊભો છે તેનું પણ ટોળાને ધ્યાન નથી.\n થોડ�� વાર ટ્રામને ચૂપ કરો. બચુભાઈને સૂવા તો દો' પિતા ભવાં ચડાવીને જગતને ધમકાવે છે.\n ઊભા રહો, ઊતરવા દો મને નીચે \nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ૧૯:૫૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/story/gujarati/71ha62fz/aankhonaa-jhlljhlliiyaaa/detail", "date_download": "2019-12-07T06:05:10Z", "digest": "sha1:24NQBT6NQPR4HPNHJZJFMN2P5WMD636A", "length": 6075, "nlines": 127, "source_domain": "storymirror.com", "title": "ગુજરાતી વાર્તા આંખોના ઝળઝળીયા by Khushbu Shah", "raw_content": "\n\"બેટા,આ તો તારી જૂની શાળા હતી તે જ જગ્યા છે ને \" રમેશના પિતાજીએ રમેશને પૂછ્યું.\n\"તો આપણે અહીં કેમ આવ્યા છે અને આ શાળા જેવું લાગતું નથી.\"\n\"હા પપ્પા,હવે અહીં શાળા નથી રહી પણ અહીં તમારું આજે ખુબ જ અગત્યનું કામ છે.\"\nત્યાં સુધીમાં તો રમેશ તેના પિતાજીની વહીલચેરને એ ઇમારતની ખુબ જ નજીક લઇ ગયો. રમેશભાઈએ પોતાની નબળી આંખે જોયું તો એ વૃદ્ધાશ્રમ હતો, એ જોઈ તેમની આંખોમાં ઝળઝળીયા આવી ગયા.\n\" બેટા, મારાથી કઈ ભૂલ થઇ,વહુને કઈ બોલાય ગયું મને માફ કરી દો પણ મને આ ઉંમરે એકલો ન મુકો .\" બોલતા બોલતા તો રમેશભાઈને ડૂમો ભરાઈ આવ્યો કે શું આજે આ ઉંમરે છોકરાને પોતાનો આખો વ્યવસાય આપવા છતાંયે તેમને આ જોવાનું રહ્યું, તેમને ભારે દુઃખને કારણે આંખો બંધ કરી દીધી.\nથોડી વારે રમેશભાઈને ખ્યાલ આવ્યો કે તેમની વહીલચેર અટકી હતી તેમને આંખો ખોલીને જોયું તો ત્યાં તેમની પુત્રવધુ-પુત્ર , દીકરી-જમાઈ બધા જ ઉભા હતા તથા વૃદ્ધાશ્રમની દેખરેખ રાખવાવાળો સટાફ પણ હતો, તેઓ કઈ સમજી ન શક્યા.\n\"દાદા, દાદા\" બોલતા તેમની વ્હાલી નેહા આવી તેમને વળગી પડી અને પાછળથી એક કેક આવી.\n\"પપ્પા, આ વૃદ્ધાશ્રમ મેં તમારા નામે બનાવ્યો છે. તમે મને સંસ્કાર આપવામાં બિલકુલ ઉણા નથી ઉતર્યા. હું તો તમારા જેવા વડીલો જેને એમના સ્વજનો તરછોડી દે છે તેમને આશરો આપવા માંગુ છું. તેથી આ વૃદ્ધાશ્રમ મેં તમારા નામે ખોલ્યો છે, જેથી તમારા જેવા જ બીજા વડીલોના આશીર્વાદનો મને લાભ મળે.\"\n\"એટલે તું મને અહીં એકલો મુકવા નથી આવ્યો \n\"ના પપ્પા, હું તો ખાલી આવા એકલા પડેલા લોકોને એક ઘર પૂરું પાડવા માંગુ છું.\"\n\"સરસ,દીકરા તમે લોકોએ આજે મને જે ગિફ્ટ આપી તે સાચે જ એક આદર્શ છે. પણ કાશ મારા છોકરા-વહુ જેવા જ સમજદાર બી��ા પણ હોય.\"\n\"હા,પપ્પા કાશ એવું જ હોય. ત્યાં સુધી એક નાગરિક તરીકે હું વડીલોને આશરો આપવો મારી ફરજ સમજી આ વૃદ્ધાશ્રમ ચલાવીશ.\"\n\"ચાલો પપ્પા આપણે આ કેક કાપીએ અને તમે આ વૃદ્ધાશ્રમનું ઉદ્દઘાટન કરો જેથી ભાઈ એક સારું કાર્ય કરી શકે.\"\nપાછા રમેશભાઈની આંખોમાં ઝળહળીયા આવી ગયા પણ આ ખુશીના હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/13-06-2019/172971", "date_download": "2019-12-07T05:57:36Z", "digest": "sha1:KYW6XTL4QYUNLCQN2AZ7L5V2QNE2SLBX", "length": 15873, "nlines": 137, "source_domain": "www.akilanews.com", "title": "ઈન્ડિયા બૂલ્સ સુપ્રીમમાં દોડયું", "raw_content": "\nઈન્ડિયા બૂલ્સ સુપ્રીમમાં દોડયું\nમાત્ર ૪ શેર ધરાવનાર દૂધ વિક્રેતાએ અયોગ્ય કામગીરીનો આરોપ મુકતા તાત્કાલિક હીયરીંગ માટે સુપ્રીમનો દરવાજો ખટખટાવ્યોઃ ૨ વાગ્યે સુનાવણીઃ ૭ ટકા શેર તૂટયો\nનવી દિલ્હીઃ ૩ મહીના પહેલા ઇન્ડીયા બુલ્સ હાઉસીંગ ફાઇનાન્સના ફકત ૪ શેર ખરીદનાર દુધ વિક્રેતાએ કંપનીને કોર્ટમાં લઇ જતા ઇન્ડીયા બુલ્સ હાઉસીંગ ફાઇનાન્સ કંપનીએ સુપ્રીમમાં લડવા માટે સીનીયર વકીલ અભિષેક મનુ સિંધવીને રોકવા પડયા.\nમાત્ર ચાર શેર ધરાવતા દુધ વિક્રેતાએ ઇન્ડીયા બુલ્સ દ્વારા અયોગ્ય કામગીરીનો આરોપ મુકયો છે.\nસીનીયર વકિલે સુપ્રિમને આ અરજીની તાત્કાલિક સુનાવણી હાથ ધરવાની વિનંતી કરી કારણ કે તેનાથી કંપનીની નેગેટીવ પબ્લીસીટી થવાથી કંપનીને બહુ મોંઘી પડી શકે.\nસુપ્રીમ કોર્ટે બપોરે ૨ વાગ્યા પછી સુનાવણી કરવાનું નક્કી કર્યુ આજે ઇન્ડીયા બુલ્સ હાઉસીંગ ફાઇનાન્સના શેરોના ભાવમાં ૭ ટકાનો ઘટાડો.\n૪ શેરનો પોર્ટફોલીયો ધરાવતો શેર હોલ્ડર કંપનીને કોર્ટમાં ખેંચી ગયો, નવો ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે.\nઈન્ડિયા બૂલના અધિકારીઓ સામે ૯૦ હજાર કરોડની જંગી રકમો ગેરકાયદે વાપરી હોવાના થયેલ આક્ષેપો કંપનીએ ફગાવી દીધા છે અને કંપનીને બદનામ કરવા આવું કરાયાના આક્ષેપો કર્યા છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રા���કોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nસુરતમાં BRTS અને સીટી બસમાં ટિકિટ કૌભાંડ ઝડપાયુ: ઈ-એજન્સીઓની ગેરરીતિ access_time 11:20 am IST\nઉન્નાવ ગેંગરેપની પીડિતાના મોત બાદ સીએમ યોગીની જાહેરાત: ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે access_time 11:19 am IST\nબધાને ગમશેઃ એન્કાઉન્ટરની ઘટનાને બિરદાવતા લલિત વસોયા access_time 11:08 am IST\nજખૌમાંથી ગુમ થયેલી જામસલાયાની બોટ અને માછીમારો પાકિસ્તાન મરીનના કબ્જામાં access_time 11:07 am IST\nવિજયભાઇ ૨ 'દિ કચ્છમાં: ૧૫મીએ ઉપરાષ્ટ્રપતિ સફેદ રણમાં access_time 11:06 am IST\nરિસર્ચ : અખરોટ સ્વાસ્થ્યવર્ધક અને વજન ઘટાડવામાં મદદરૂપ access_time 10:31 am IST\nવીરપ્પનનું એન્કાઉન્ટર કરનાર પૂર્વ આઇપીએસ અધિકારી કે. વિજય કુમારની વરિષ્ઠ સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્તિ access_time 1:03 am IST\nકોણ બનશે ભાજપના અધ્યક્ષ પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST\nવિડીયો : કચ્છના રાપરમાં મોડી સાંજથી વાયુ વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ હોવાનું સ્કાયમેટે એક વિડીયો પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે. access_time 10:27 pm IST\nવાયુ વાવાઝોડું અપડેટ : પોરબંદરની બાજુમાં આવેલ કૂચડી ગામ પાસે દરિયાના પાળામાં, સાંજે ગાબડું પડતા દરિયાના મબલખ પાણી ખેતરોમાં ફરી વળ્યા છે access_time 10:30 pm IST\nજે લોકોએ મહેનત નથી કરી, એની તપાસ કરીશઃ પાર્ટી કાર્યકરો સાથે પ્રિયંકા ગાંધી access_time 12:00 am IST\nજમ્મુ કાશ્મીરમાં સીમાંકન મુદ્દો પાયાવિહોણો : માત્ર અફવા છે રાજ્યપાલ સત્યપાલ મલિક access_time 1:36 pm IST\nશિસ્ત જાળવવા માતાપિતા બાળક ઉપર અંકુશ લાદે છે access_time 3:29 pm IST\nએટ્રોસીટી કેસમાં પકડાયેલ આરોપીઓનો સ્પ���. અદાલત દ્વારા નિર્દોષ છુટકારો access_time 3:44 pm IST\nવોર્ડ નં. ૩માં ગાયત્રીબા વાઘેલા રાતભર સેવારતઃ ૧૫૦ પરિવારોની રહેવા-જમવાની કરી વ્યવસ્થા access_time 3:58 pm IST\nપૂ. પારસમુનિ મ.સા. દ્વારા અહિંસા યાત્રા : ગોંડલ સંપ્રદાયના ક્ષેત્રોમાં પ્રભુ મહાવીરનો સંદેશ પહોંચાડયો access_time 3:38 pm IST\nસાજડીયાળીમાં બેઠક મળી access_time 11:17 am IST\nઉનામાં સવારે વરસાદઃ દરિયામાં ૩ મીટર ઉંચા ઉછળતા મોજાં : મકાનની દિવાલ તૂટી : જાનહાનિ નહીં access_time 11:20 am IST\nખંભાળીયા પંથકમાં વાવણીના શ્રીગણેશઃ વિજળી પડતા ૪ પશુના મોત access_time 12:58 pm IST\nદીવના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ કેટલાય વૃક્ષો ધરાસાયી : રસ્તો ખુલો કરવા તજવીજ access_time 1:48 pm IST\nકઠલાલમાં રિક્ષામાં લઇ જવાતો 250 કિલો ગૌમાંસનો જથ્થો પોલીસ બાતમીના આધારે ઝડપ્યો: બે શખ્સો રફુચક્કર access_time 5:30 pm IST\nસિવિલમાં સપ્તાહમાં સેંકડો બોટલ બ્લડ એકત્ર કરાશે access_time 9:45 pm IST\nયાદશકિત વધારવા માટે પૂરતી ઊંઘ જરૂરી \nઓસ્ટ્રેલિયા: આતંકવાદ વિરોધી તપાસ દરમ્યાન બે હથિયારબંધ પર ગોળીબારી કરવામાં આવી access_time 5:49 pm IST\n'ફીવર ડ્રીમ' શા માટે સાયન્સ શું કહે છે સાયન્સ શું કહે છે\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના કેલિફોર્નિયામાં ISCON દ્વારા ‘‘નૃસિંહ જયંતિ'' ઉત્‍સવ ઉજવાયોઃ સ્‍વામીશ્રી સચ્‍ચિદાનંદ સરસ્‍વતીએ નરસિંહ અવતાર તથા ભક્‍ત પ્રહલાદ વિષે પ્રાસંગિક કથાવાર્તા કરી access_time 8:43 pm IST\nમોસમ આવી છે સવા લાખની : યુ.એસ.માં ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના માંડવે 'જૂઈમેળા'નો ઉત્સવ ઉજવાયો : સરસ્વતી વંદના ,સ્થાનિક સર્જકોની કૃતિઓ ,ગીત , ગઝલ ,કવિતા ,સહિતના કાર્યક્રમો યોજાયા : કવિયત્રી ડો.ઉષાબેનને સન્માનપત્ર અર્પણ કરાયું access_time 8:58 am IST\nBAPS ચિનો હિલ્સ કેલિફોર્નિયાના ઉપક્રમે \" ગ્રીન-વોક એ થોર્ન \" નું આયોજન કરાયું : આબાલ વૃધ્ધ સહીત અનેક હરિભક્તો જોડાયા access_time 7:28 pm IST\nએકલ ટેનિસમાં કમબેક કરી શકે છે મરે.... access_time 5:41 pm IST\nહાર્દિક પંડ્યાના વખાણમાં કપિલ દેવે કહી આ વાત..... access_time 5:39 pm IST\nડેનિયલ જેમ્સ સાથે 5 વર્ષનો કરાર કર્યો મેનચેસ્ટ યુનાઇટેડે access_time 5:40 pm IST\nપ્રભાસ અને શ્રદ્ઘા કપૂરની ફિલ્મ 'સાહો'નું ટિઝર રિલીઝ access_time 4:46 pm IST\nસોશ્યલ મીડિયામાં આમિર ખાનની પુત્રી ઇરાએ પ્રેમનો એકરાર કર્યો access_time 4:46 pm IST\nઅજય દેવગનની ફિલ્મ 'ભુજ' શૂટિંગ થશે હૈદરાબાદના રામોજી સ્ટુડીઓમાં access_time 4:44 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2017/01/", "date_download": "2019-12-07T07:37:49Z", "digest": "sha1:JCFCIXNAVVCK2HTE4NUU3IHVCDZE5Z3Z", "length": 46255, "nlines": 210, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "જાન્યુઆરી | 2017 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\nભારતના અનેક કિલ્લાઓની જેમ, ચિત્તોડ ગઢનો કિલ્લો પણ આપણા ઈતિહાસની ગૌરવગાથાના સાક્ષી સમો ઉભો છે. ચિત્તોડ એ રાજસ્થાનના મેવાડ પ્રદેશની રાજધાની હતી. આ કિલ્લો ચિત્તોડમાં એક ટેકરી પર આશરે ૫ કી.મી લંબાઈ અને પોણો કી.મી. જેટલી પહોળાઈમાં પથરાયેલો છે. સ્થાપત્યની દ્રષ્ટિએ તે એકદમ નિરાળો છે. ભારત સરકારનું પુરાતત્વ ખાતું હાલ તેની સુરક્ષા કરે છે.\nઆ કિલ્લો મૌર્ય રાજા ચિત્રાંગે બંધાવેલો. મહારાણા કુંભાએ પંદરમી સદીમાં તેનો જીર્ણોધ્ધાર કર્યો. કિલ્લામાં રાણા કુંભાનો મહેલ છે. તેઓ અહીં ભવ્ય જિંદગી જીવ્યા હતા. ચિત્તોડ, નાથદ્વારાથી ૧૦૭ કી.મી. અને ઉદયપુરથી ૧૧૭ કી.મી. દૂર છે.\nઅમે નાથદ્વારા ગયા ત્યારે ચિત્તોડનો આ કિલ્લો જોવાનો પ્લાન બનાવી દીધો. નાથદ્વારાથી નીકળી માવલી અને કપાસન થઈને અમે ચિત્તોડ પહોંચ્યા. ટેકરી પરનો કિલ્લો દૂરથી જ દેખાય છે. ચિત્તોડ શહેર નાનું અને સાફસુથરું છે. રસ્તાઓ ઘણા સારા છે. વિનાયક નામના રેસ્ટોરન્ટ આગળ ઉભા રહી, નાસ્તામાં કચોરી ખાધી. બહુ જ ટેસ્ટી હતી.\nચિત્તોડગાઢની ટેકરી પર ચડવા માટે પાકો ઢાળવાળો રસ્તો છે. ચડવાની શરૂઆતથી જ કિલ્લાનો કોટ શરુ થઇ જાય છે. કોટની રાંગે કલાત્મક કાંગરા તથા છિદ્રો છે. એ જમાનામાં દરેક છિદ્ર આગળ એક એક સૈનિક ખડે પગે ઉભો રહેતો હતો. અમારો ડ્રાઈવર કમ ગાઈડ માધવસેન અમને બધી માહિતી આપતો જતો હતો. ઉપર જતાં એક પછી એક એમ સાત પોળ કે ગેટ આવે છે. પહેલી પાંડાલ પોળ, બીજી પોળ, ત્રીજી હનુમાન પોળ, ચોથી જોરલા પોળ, પાંચમી લક્ષ્મણ પોળ, છઠ્ઠી રામ પોળ અને સાતમી છેલ્લી બડી પોળ છે. રામ પોળ આગળ ગણેશ મંદિર અને તિજોરી છે. રાજાઓ ધન, આ તિજોરીમાં રાખતા. પોળોની વચ્ચે વચ્ચે લોકોનાં રહેઠાણો આવે છે. ઘણા લોકો અહીં કિલ્લામાં રહે છે.\nસાતે પોળ વટાવીને આપણે ઉપર કિલ્લાના ખુલ્લા વિસ્તારમાં પહોંચી જઈએ છીએ. ઉપર ઘણાં બાંધકામો છે. ટીકીટ લઈને આપણે કિલ્લામાં આગળ વધીએ છીએ. પહેલાં તો એક પ્રાચીન જૈન મંદિર આવે છે. ત્યાર બાદ પ્રખ્યાત મીરાં મંદિર છે. મીરાંબાઈ અહીં તેમના ઇષ્ટદેવ ગિરિધર ગોપાલની ભક્તિ કરતાં હતાં. આ મંદિરના કેમ્પસમાં જ પત્થરનું બનેલું એક બહુ મોટું મંદિર છે. આ બધો વિસ્તાર રાધાવિહાર કહેવાય છે.\nઆગળ જતાં વિજયસ્તંભ આવે છે. કિલ્લાનું આ ભવ્ય અને અગ��્યનું સ્થાપત્ય છે. આ એક વિજય સ્મારક છે. રાણા કુંભાએ મહમદ ખીલજી અને ગુજરાતના લશ્કર સામેના વિજયના પ્રતિક સ્વરૂપે આ સ્તંભ, ઈ.સ. ૧૪૪૦ થી ૧૪૪૮ દરમ્યાન બંધાવેલો. બાંધકામ ચૂનાના પત્થરનું છે. સ્તંભને નવ માળ છે. કુલ ઉંચાઇ ૩૭ મીટર તથા તેના પાયાનો ઘેરાવો ૧૦ મીટર છે. બહારની કલાકારીગરી અને ઝરૂખા સરસ દેખાય છે. આ વિસ્તારમાં ફરવાની મજા આવે એવું છે. બાજુમાં ગૌકુંડ અને હાથીકુંડ છે. વાંદરા તો અહીં ઠેર ઠેર જોવા મળે છે. સામે એક તૂટેલો મહેલ દેખાય છે. વિજયસ્તંભ તમારે ફિલ્મમાં જોવો હોય તો ‘ગાઈડ’ ફિલ્મનું ‘કાંટો સે ખીંચ કે યે આંચલ……’ જોઈ લેજો.\nઆગળ જતાં કાલિકા માતાજીનું મદિર આવે છે. આઠમી સદીનું આ મંદિર પત્થરોનું બનેલું છે. એના પછી રાણી પદ્મિનીનો મહેલ છે. આ મહેલ બહુ જાણીતો છે. દાખલ થયા પછી, બગીચાઓ છે, પછી થોડી રૂમોના અવશેષો છે. તેમાં ઝરૂખાઓ, વોશ રૂમ, નાચગાનના રૂમ, આયનારૂમ એવું બધું છે. આયનારૂમમાં ત્રણચાર મોટા અરીસા મૂકેલા છે. પદ્મિનીના મહેલની બાજુમાં કમળતળાવ નામનું એક તળાવ છે. તળાવની વચમાં બીજો નાનો મહેલ છે. એ મહેલ આયનારૂમની બારીમાંથી દેખાય છે.\nઆયનારૂમને લગતી વાર્તા કંઇક આ પ્રકારની છે. પદ્મિની એ ચિત્તોડના રાજા રાવળ રત્નસિંહની રૂપાળી મહારાણી હતી. તે હિંમતવાન અને ગૌરવવંતી નારી હતી. દિલ્હીના સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીએ પદ્મિનીના રૂપ વિષે સાંભળ્યું હતું. તેણે અહીં આવી, રત્નસિંહ પાસે પદ્મિનીને જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પદ્મિનીએ તેની સમક્ષ આવવાની ના પાડી, ત્યારે પદ્મિનીને કમળતળાવના મહેલનાં પગથિયાં પર બેસાડી, તેનું આયનારૂમના અરીસામાં પડતું પ્રતિબિંબ, અલ્લાઉદ્દીન ખીલજીને બતાવવામાં આવ્યું હતું. પછીથી, અલ્લાઉદ્દીન પદ્મિનીને મેળવવા, યુદ્ધ કરીને વિજયી થયો, પણ પદ્મિનીએ અલ્લાઉદ્દીનને તાબે ન થઈને સતી થવાનું પસંદ કર્યું હતું.\nપદ્મિનીનો મહેલ જોઇને પાછા વળી, અમે જોડેના બીજા રસ્તે આગળ વધ્યા. વચ્ચે, બાંધકામ અધૂરું છોડી દીધું હોય, એવું એક મંદિર છે. રસ્તાની બાજુમાં એક પછી એક થાંભલા આવે છે. અહીં દરેક થાંભલા આગળ લાલટેન લઈને સૈનિક ઉભા રહેતા.\nઆગળ, કિલ્લાના એક ગેટમાંથી નીચે વિશાળ મેદાન દેખાય છે. આ યુદ્ધમેદાન હતું. અહીં નીચે તરફ એકદમ સીધો ઢાળ છે. આ ઢાળ ચડીને લશ્કર ઉપર આવી શકે જ નહિ.\nથોડું આગળ ગયા પછી એક શીવમંદિર આવે છે. એના પછી એક જૈન મંદિર છે. આ મંદિર પહેલા તીર્થંકર શ્રીઆદિનાથ ભગવાનને ���મર્પિત છે. આ મંદિરની બાજુમાં જ કીર્તિસ્તંભ છે. એક જૈન વેપારીએ જૈન ધર્મની મહત્તા દર્શાવવા, બારમી સદીમાં આ સ્તંભ બંધાવેલો. તે સાત માળનો છે. તેની ઉંચાઈ ૨૨ મીટર છે.\nકિલ્લામાં બીજાં નાનાં બાંધકામો ઘણાં છે. અમે કીર્તિસ્તંભ જોઇને, મૂળ રસ્તે કિલ્લામાંથી બહાર આવ્યા, અને ચિત્તોડ નગરમાં થઈને નાથદ્વારા તરફ પાછા વળ્યા. ભારતના ગૌરવ સમો આ કિલ્લો એક વાર જરૂર જોવા જેવો છે.\nગોળી રવૈયા, ભમરેચી માતા અને બાવકા\nગોળી રવૈયા, ભમરેચી માતા અને બાવકા\nમોટી ગોળીમાં દહીં ભરી, રવૈયાથી તેને વલોવીએ તો માખણ નીકળે, અને છેલ્લે છાશ વધે. શ્રીકૃષ્ણનાં માતા દેવકી, ગોકુલમાં આ રીતે માખણ તૈયાર કરતાં હતાં. આ બહુ જાણીતી કથા છે. પંચમહાલ જીલ્લાના પીપલોદ ગામથી સાતેક કી.મી. દૂર, ખડકાળ ડુંગરો વચ્ચે પત્થરની મોટી ગોળી અને તેમાં રવૈયો મૂકેલો હોય એવી એક રચના એક જગાએ કુદરતી રીતે જ ગોઠવાયેલી જોવા મળે છે. એથી એ જગા ગોળી રવૈયાના નામે ઓળખાય છે. આ જ પીપલોદ ગામ પાસે રણધીકપુર (શીંગવડ)માં ભમરેચી માતાનું જાણીતું મંદિર આવેલું છે. વળી, દાહોદની નજીક જેસાવડા ગામ આગળ બાવકામાં એક જૂનું પુરાણું ઐતિહાસિક શીવ મંદિર જોવા જેવું છે. અમે આ ત્રણ સ્થળો જોવાનો પ્લાન બનાવી એક દિવસ ગોધરાથી ગાડી લઈને નીકળી પડ્યા.\nપહેલાં તો પીપલોદ પહોંચ્યા. ગોધરાથી પીપલોદ-દાહોદનો રસ્તો હવે તો સરસ હાઈવે બની ગયો છે. ગોધરાથી પીપલોદ ૨૯ કી.મી. દૂર છે. પીપલોદથી રેલ્વે ક્રોસીંગ અને માર્કેટીંગ યાર્ડ થઈને સાંકડા રસ્તે ગોળી રવૈયા તરફ ચાલ્યા. પીપલોદથી અમે એક ભોમિયો નામે રાકેશ સાથે લીધો હતો. તે બતાવે એ રસ્તે જ જવાનું હતું. ગુણા ગામ પસાર થયું. પીપલોદથી ચારેક કી.મી. ગયા હોઈશું, પછી ઢાળ ઉતરવાનો અને એક નદી આવી. પાણી છીછરું હતું. પણ નદી ઓળંગવાની હતી. મને જરા ડર લાગ્યો કે ગાડી નદીમાં ફસાઈ જશે તો પણ રાકેશ કહે, ‘તમતમારે દોડાવો, હું બેઠો છું ને.’ અને મેં ગાડી ફર્સ્ટ ગીયરમાં નાખી, સડસડાટ નદી ઓળંગી કાઢી. આગળ રસ્તો કાચો અને ખાડાટેકરાવાળો હતો. બીજો ૧ કી.મી. ગયા પછી ગાડી ખેતરમાં મૂકી દેવી પડી. હવે ગાડી આગળ જઇ શકે એવો કોઈ ચાન્સ નહોતો. કોઈ રસ્તો જ નહોતો. ફક્ત નાનામોટા ખડકો જ હતા. ગોળી રવૈયા હજુ ૨ કી.મી. દૂર હતું. અમે ચાલવા માંડ્યું. પેલી નદીના કિનારે ખડકોમાં માંડ માંડ પગ ગોઠવતા અડધો કી.મી. જેટલું તો ગયા. પછી તો આડાઅવળા ખડકોવાળા ડુંગરો જ દેખાતા હતા. હવે તો ચાલીને જવાય એવું પણ લાગ��ું ન હતું. માત્ર રાજ એકલો જ રાકેશ જોડે જવા તૈયાર થયો. બાકીના અમે બધા અહીં પથરા પર બેસી ગયા. રાજ અને રાકેશ ખડકોમાં ચડીને છેક ગોળી રવૈયા પહોંચ્યા. ત્યાં તેમણે ફોટા પડ્યા અને લગભગ એક કલાકે તેઓ પાછા આવ્યા. તેમણે પણ ગોળી કે રવૈયાના આકારવાળો કોઈ ખાસ પત્થર જોવા ના મળ્યો. અહીં સરકારે ગોળી રવૈયાની સાચી જગા શોધી, ત્યાં જવા માટે કેડી માર્ગ તો બનાવવો જોઈએ, કે જેથી પ્રવાસીઓ તે જોવા જઇ શકે. ગોળી રવૈયા વિશેની જાણકારી અમને વર્ષો પહેલાં પીપલોદથી જ મળી હતી.\nઅમે પાછા વળ્યા, ત્યારે રસ્તામાં અહીંના સ્થાનિક લોકો મળ્યા. તેઓએ વાતવાતમાં કહ્યું કે, ‘ગોળી રવૈયા આગળ હમણાં વાઘણ વિઆઈ છે, તેણે બચ્ચાં મૂક્યાં છે.’ ત્યારે થયું કે રાકેશ અને રાજને વાઘણનો ભેટો થયો હોત તો શું થાત કદાચ પહેલેથી આવી ખબર પડી હોત તો કોઈ ત્યાં જાત જ નહિ. ગાડીમાં બેસી, ખાડા, નદી અને ઢાળ ચડાવી એ જ રસ્તે પીપલોદ પાછા આવ્યા.\nપીપલોદથી ૧૮ કી.મી. કાપીને રણધીકપુર ગયા. રસ્તો છેક સુધી સારો છે. રણધીકપુર ગામને છેડે કબૂતરી નદીને કિનારે ભમરેચી માતાનું મંદિર છે. મંદિર સરસ છે. મંદિરમાં દર્શન કર્યાં, અંદર એક ગુફા છે. કહે છે કે અહીં ભમરા બહુ જ હતા, એટલે માતાજીનું નામ ભમરેચી માતા પડ્યું છે. નદીને બેઉ કિનારે ખૂબ જ ઉંચા ડુંગરો છે. એક શિવમંદિર પણ છે. અહીંનો કુદરતી નજરો ગમે એવો છે. અમે જમવાનું ઘેરથી લઈને આવ્યા હતા, તે અહીં જ પતાવ્યું.\nપછી પીપલોદ પાછા, અને હાઈવે પર ગાડી દોડાવી દાહોદ તરફ. પીપલોદથી દાહોદ ૪૭ કી.મી. દૂર છે. દાહોદ મોટું શહેર છે. દાહોદના રતલામી સેવભંડારની કચોરી બહુ વખણાય છે. તો થયું કે ચાલો કચોરી ખાતા જઈએ. ત્યાં જઇ કચોરી ખાધી, મજા આવી ગઈ.\nઅમારે બાવકા જવું હતું. દાહોદથી જેસાવડાના રસ્તે બાવકા ૧૧ કી.મી. દૂર છે. ગામડાં વટાવતા અમે બાવકા પહોંચ્યા. રસ્તો સરસ છે. પૂછીપૂછીને પુરાણું શીવમંદિર શોધી કાઢ્યું. ગામને છેડે ઉંચાઇ પર આવેલું છે. મંદિરની બધી બાજુ વાડ કરીને તેને સુરક્ષિત બનાવ્યું છે. મંદિર પત્થરનું બનેલું છે. કહે છે કે એક દેવદાસીએ આ મંદિર બંધાવ્યું હતું. મહમદ ગઝની ભારત પર ચડી આવ્યો ત્યારે તેણે આ મંદિરનો ઉપરનો ભાગ તોડી પાડ્યો હતો. બાકીના અવશેષો બચેલા છે. દિવાલો અને થાંભલાઓ પરનું શિલ્પકામ કલાત્મક છે. પત્થરોમાં કંડારેલાં દેવીદેવતાઓ, હાથી, માનવયુગલો, ઘટનાઓ વગેરે કોતરણી જોવા જેવી છે. તે મોઢેરા અને ખાજુરાહોની યાદ અપાવે છે. મંદિરની આજુબાજુ, મંદિરના તૂટેલા પત્થરો વિખરાયેલા પડ્યા છે. કેટલાંય સ્ટેચ્યુ અને પત્થરો ચોરાઈ ગયા છે. મંદિરની બાજુમાં એક તળાવ છે. માહોલ બહુ જ સરસ છે. મંદિરના ઓટલે બેસવાનું ગમે એવું છે. આજુબાજુનો ખુલ્લો વિસ્તાર મંદિરની શોભામાં વધારો કરે છે. ભારતીય પુરાતત્વ ખાતાએ બાવકાને રક્ષિત સ્મારક જાહેર કર્યું છે. આ મંદિરને ટુરિસ્ટ સ્થળ તરીકે વિકસાવાય એવું છે. અહીં એક ચોકીદાર રાખેલો છે.\nબાવકા મંદિર જોઇને, આપણો ભવ્ય ભૂતકાળ મનમાં તાજો થયો. એક વાર તો આ જગા જોવા આવવું જોઈએ. અહીંથી અમે જેસાવડા થઈને દાહોદ પરત ફર્યા, અને ગાડી દોડાવી ગોધરા તરફ. અંધારું પડતામાં તો ગોધરા પહોંચી ગયા.\nવિરાસત વન અને ચાંપાનેર\nવિરાસત વન અને ચાંપાનેર\nગુજરાત સરકારે, ગુજરાતમાં ઘણી જગાએ વન ઉભાં કર્યાં છે. આવા વનમાં વ્યવસ્થિત રીતે ઝાડપાન અને ફૂલછોડ ઉગાડ્યા હોય છે. તેમાં રસ્તાઓ, ચોતરા, તળાવ વગેરે બનાવ્યા હોય છે. એ ઉપરાંત, દરેક વનને કોઈક થીમ (હેતુ) પણ હોય છે, અને તેનું નામ પણ એ થીમ અનુસાર રાખ્યું હોય છે. દાખલા તરીકે, વાંસદા પાસે આવેલુ જાનકી વન રામાયણના થીમ પર બનાવ્યું છે, અને નામ પણ જાનકી એટલે કે સીતા રાખ્યું છે, જે રામાયણનું એક પાત્ર છે.\nઆવું એક વન, વિરાસત વન, હાલોલથી છએક કી.મી. દૂર ઉભું કરાયું છે. હાલોલથી ચાંપાનેર-પાવાગઢ જવાના રસ્તે, ૩ કી.મી. પછી ડાબા હાથે જાંબુઘોડા જવાનો રસ્તો પડે છે. એ રસ્તે વળ્યા પછી તરત જ ધાબાડુંગરી આવે, અને એ રસ્તે બીજા ૩ કી.મી. પછી વિરાસત વન આવે છે. વિરાસત એટલે વારસો. આપણી જૂની સંસ્કૃતિ અને ઔષધિઓ વગેરેનાં વૃક્ષો અને છોડ અહીં ઉગાડ્યા છે, એટલે એના વારસાના થીમ તરીકે આ વનનું નામ વિરાસત વન પાડ્યું છે.\nહાલોલથી ધાબાડુંગરી થઈને સીધા જઈએ તો, હાલોલથી ૭ કી.મી. પછી ચાંપાનેર અને પાવાગઢ આવે છે. સુલતાન મહેમુદ બેગડાએ ઈ.સ. ૧૪૮૪માં ચાંપાનેરને પોતાની રાજધાની બનાવી હતી, અને અહીં ઘણી ઈમારતો બાંધી હતી. આમાંની મોટા ભાગની હજુ અસ્તિત્વ ધરાવે છે. યુનેસ્કોએ આ સ્થાપત્યોની જાળવણી માટે ચાંપાનેરને વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સમાવ્યું છે. ધાબાડુંગરી, વિરાસત વન અને ચાંપાનેર-પાવાગઢ જોવા જેવાં સ્થળો છે.\nઅમે એક દિવસ આ સ્થળોએ ફરવાનો પ્રોગ્રામ બનાવી ગોધરાથી ગાડીમાં નીકળી પડ્યા. ગોધરાથી હાલોલ થઈને પહેલાં તો ધાબાડુંગરી પહોંચ્યા. અહીં ટેકરી પર એક વિશાળ હોસ્પિટલ ઉભી કરી છે. હોસ્પિટલ આગળ સિમેન્ટની બનાવેલી એક મોટી આંખ, પ્રવાસીઓનું તરત જ ધ્યાન ખેંચે છે. બાજુમાં માતાજીનું મંદિર છે, બાગબગીચા છે, મહારાજશ્રીની સમાધિ છે, પાછળ બદરીનાથની ગુફા અને દુર્ગામાતાનું મંદિર છે, ટેકરી પરથી હાલોલ ગામ અને પાવાગઢ ડુંગર દેખાય છે.\nધાબાડુંગરીથી અમે વિરાસત વન ગયા. વિરાસત વન રોડની જમણી બાજુ, જેપુરા ગામ આગળ આવેલું છે. વનનું પ્રવેશદ્વાર આકર્ષક છે, બહારનો દેખાવ બહુ જ સરસ છે. પાર્કીંગ માટે પૂરતી જગા છે. બેત્રણ દુકાનો પણ લાગેલી છે. ગેટમાંથી અંદર દાખલ થઈએ ત્યાં એક પીલર પર વિરાસત વનની તકતી મારેલી છે. આ વનનું ૨૦૧૧માં શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયેલું છે. આ વિગતો તકતીમાં લખેલી છે.\nસહેજ આગળ, વિરાસત વનનો નકશો મૂકેલો છે. વિરાસત વનમાં શું શું છે, એની વિગતો નકશામાં દર્શાવી છે. અહીં સાંસ્કૃતિક વન, આનંદ વન, આરોગ્ય વન, આરાધના વન, નિસર્ગ વન, આજીવિકા વન અને જૈવિક વન આવેલાં છે. અંદરના રસ્તાઓ પર ફરીને આ બધા વિભાગો જોઈ શકાય છે. દરેક વિભાગમાં તેને લગતાં વૃક્ષો ઉગાડેલાં છે. અંદર કાફેટેરિયા, વનકુટિર અને ટોઇલેટ બ્લોક છે. એક તળાવ અને તેના પર પૂલ બનાવેલા છે. અંદરના રસ્તાઓ અને રસ્તા વચ્ચેનાં સર્કલ સરસ લાગે છે. આ બધું જોઈ અમે ગેટ તરફ પાછા વળ્યા. એક જગાએ, ચાંપાનેર તરફના રસ્તાની વિગતોનો પ્લાન મૂકેલો છે. એમાં, એક મિનારકી મસ્જીદ, હેલીકલ વાવ અને સક્કરખાનની દરગાહનો ઉલ્લેખ છે.\nગેટની બહાર આવી, પાછા વળીને અમે ગાડી દોડાવી ચાંપાનેર તરફ. આ રસ્તે એક પછી એક, એક મિનારકી મસ્જીદ, હેલીકલ વાવ અને સક્કરખાનની દરગાહ આવ્યાં. આ ત્રણે પુરાતન ઈમારતો અંદર જઈને જોવા જેવી ખરી. સક્કરખાનની દરગાહની જોડે જ જમણા હાથે, ખૂણિયા મહાદેવને લગતું એક બોર્ડ છે. ખૂણિયા મહાદેવ જવા માટે રસ્તા જેવું કંઇ દેખાતું નથી. પણ કેડી જેવા માર્ગે અંદર જઇ શકાય ખરું. અંદર બેએક કી.મી. જેટલું ગયા પછી ખૂણિયા મહાદેવ આવે. મહાદેવથી આગળના ખડકો પરથી ચોમાસામાં ધોધ પડતા હોય છે. આ બધો ભાગ પાવાગઢના મંદિરની પાછળનો ભાગ છે.\nસક્કરખાનની દરગાહ પછી, રોડ પર જ પત્થરનો મોટો ગેટ છે. તે સીટી ગેટ કહેવાય છે. સીટી ગેટમાં થઈને આગળ જાઓ એટલે ડાબા હાથે ચાંપાનેરનો કિલ્લો અને જમણી બાજુ પાવાગઢનો ડુંગર છે. થોડું ગયા પછી ડાબી બાજુ, કિલ્લાનું પ્ર્રવેશદ્વાર આવે છે. યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટનું અહીં બોર્ડ મારેલું છે. અહીં ખૂબ દુકાનો લાગી ગઈ છે, અને ગાડીઓ ભાડે ફેરવનારાઓએ ઘણું પાર્કીંગ કરી દીધેલું છે, એને લીધે ��િલ્લાનું પ્રવેશદ્વાર સાંકડું થઇ ગયું છે. છતાં ગાડી લઈને કિલ્લામાં જઇ શકાય છે.\nકિલ્લાની દિવાલોની ઉંચાઈ અને તેના પરના કાંગરાને લીધે કિલ્લો ભવ્ય લાગે છે. અંદરના માર્ગે આગળ વધતાં, સૌ પ્રથમ ડાબા હાથે, શહરકી મસ્જીદ આવે છે. ચાંપાનેરનાં સ્થાપત્યો જોવા માટેની ટીકીટ અહીંથી લેવાની હોય છે. શહરકી મસ્જીદના બે ઉંચા પીલર બહારથી જ દેખાય છે. આ મસ્જીદની બાજુમાં માંડવી છે, જે કસ્ટમ હાઉસ તરીકે વપરાતું હતું. અંદર પુરાતત્વ ખાતાની ઓફિસ છે.\nકિલ્લાની અંદર ગામ વસેલું છે. ગામને બીજે છેડે બહાર નીકળીએ ત્યાં જામી કે જુમા મસ્જીદ છે. ચાંપાનેરનાં ભવ્ય બાંધકામોમાંનું આ એક છે. તેનું પ્રવેશદ્વાર સુંદર કોતરકામવાળું છે. મસ્જીદ આગળ ૩૦ મીટર ઉંચા બે મિનારા છે, સુશોભિત જાળીઓ છે, અંદર ૧૭૨ થાંભલા છે, વચમાં મોટો ઘુમ્મટ છે.\nએનાથી આગળ, કેડી માર્ગે અંદર કેવડા મસ્જીદ, નગીના મસ્જીદ અને અમીર મંજિલ છે. એ બાજુ આગળ, વડા તળાવ, ખજૂરી મસ્જીદ, કામાની મસ્જીદ વગેરે બાંધકામો છે. ચાંપાનેરના કિલ્લાને નવ દરવાજા છે. અંદર ફરીને આ બધું જોવા જઇ શકાય. ચાલવાનું પણ ઘણું થાય. પણ તમને પુરાણી ઈમારતો જોવાની મજા આવી જાય.\nકિલ્લાની બહાર જૈન શ્વેતાંબર મંદિર છે. કિલ્લાની સામે પાવાગઢની ઉપર જવાનો રસ્તો પડે છે. આ રસ્તે માંચી સુધી બસ અને ગાડી જઇ શકે છે. પછી રોપ વેમાં અથવા પગથિયાં ચડીને પાવાગઢની ટોચે પહોંચાય છે. ત્યાં પ્રખ્યાત કાલિકા માતાનું મંદિર આવેલુ છે. પાવાગઢ પર પણ ઘણી જોવાલાયક જગાઓ છે.\nઅમે ચાંપાનેરની થોડી ઈમારતો જોઈ ગોધરા તરફ પાછા વળ્યા. અહીંની બધી ઈમારતો જોવી હોય તો એક આખો દિવસ ફાળવવો જોઈએ. પાવાગઢ માટે બીજો દિવસ અલગ.\nઆપણે ત્યાં ઘણાં ધાર્મિક સ્થળોએ જાતજાતની માન્યતાઓ જોવાસાંભળવા મળે છે. બેચાર ઉદાહરણ આપું. જેમ કે (૧) ફલાણા મંદિરમાં નાળીયેર વધેરવાથી અમુક રોગ મટી જાય છે. (૨) કોઈક ભગવાનને દૂધ ચડાવવાથી માનતાઓ પૂરી થાય છે. (૩) કોઈ મંદિરમાં શ્રીફળનું તોરણ બાંધવાથી, ભગવાન સફળતા અપાવે છે. વગેરે વગેરે. આવી જ કોઈ માન્યતાવાળા એક મંદિરની વિગતે વાત કરું.\nપંચમહાલ જીલ્લાનું દેલોલ ગામ. ગોધરાથી વડોદરા જવાના રસ્તે વેજલપુર પછી આ ગામ આવે છે. ગોધરાથી તે ૧૯ કી.મી. દૂર છે. ગોધરાથી આ રસ્તે નીકળીએ ત્યારે આ ગામ આવતા પહેલાં ટોલ બૂથ આવે છે. ટોલ બૂથની સહેજ જ પહેલાં જમણી બાજુ રોડને અડીને સંકટમોચન હનુમાનજીદાદાનું મંદિર છે. કેસરી રંગે રંગેલું, ધજાવાળુ��� મંદિર તરત જ દેખાઈ આવે છે. ગાડીને છેક મંદિરના આંગણ સુધી લઇ જઇ શકાય છે.\nઘણા લોકો અહીં હનુમાનજીનાં દર્શને આવે છે. હનુમાનજીની મૂર્તિ આગળ, બે લંબગોળ પત્થર પડેલા છે. પત્થર આશરે ૮ ઇંચ લાંબો, ૪ ઇંચ પહોળો અને ત્રણેક ઇંચ જાડો છે. પત્થર, ઈંટ જેવા આકારનો કહી શકાય, પણ ઈંટની ધારો અને ખૂણાઓ ધારદાર હોય, જયારે આ પત્થરને ધારો અને ખૂણાઓ ઘસીને સુંવાળા બનાવ્યા હોય એવું લાગે. વળી, પત્થરનો તળિયાનો ભાગ પણ ઘસીને જાણે કે તપેલીના તળિયા જેવો બનાવેલો છે. એટલે પત્થરના તળિયાનો લગભગ વચલો ભાગ જ જમીનને અડકે. પત્થરને બે હાથે ઘુમાવો તો તે તળિયાના વચ્ચેના પોઈન્ટ પર ટેકવાઇને ગોળ ગોળ ફરી શકે. તમને થશે કે આ પત્થરનું આટલું બધું વર્ણન શું કામ કરતા હશે પણ અહીં આ પત્થર વિષેની જ એક માન્યતાની વાત કરવી છે, એટલે એનું વર્ણન કર્યું. તો આગળ વાંચો.\nઆ પત્થર વિષે એવી માન્યતા છે કે હનુમાનજીની મૂર્તિની સામેની જગામાં, આ પત્થર પર ઉભા પગે બેસી, તમારે જિંદગીમાં જે કંઇ પ્રાપ્ત કરવું હોય તેની ઈચ્છા મનમાં કરવાની, પત્થર પર બેઠા પછી, આ પત્થર જો ગોળ ફરવા માંડે તો સમજવું કે તમે કરેલી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. પત્થર ગોળ ફરવા માંડે, ત્યારે સાથે સાથે તમે પણ ગોળ ફરશો, તે વખતે તેના પરથી પડી ના જવાય તેનું ધ્યાન રાખવાનું. પત્થર પર બેઠા પછી જો પત્થર ગોળ ના ફરે તો માનવાનું કે તમે કરેલી ઈચ્છાઓ પૂરી નહિ થાય.\nદેલોલની આસપાસના વિસ્તારમાં આ પત્થર જાણીતો છે. ઘણા લોકો તો અહીં આ પત્થર જોવા અને પોતાની ઈચ્છાઓ પૂરી થશે કે નહિ, તેની ખાતરી કરવા જ અહીં આવે છે, અને પત્થર પર બેસી, પોતાની આશાઓ ફળશે કે નહિ, તેની ખાતરી કરી લ્યે છે. જેને પત્થર ગોળ ફરે તે ખુશ થાય છે, અને જેને ના ફરે તે જરા નિરાશ થાય છે.\nઆ તો એક માન્યતા છે. એ કેટલે અંશે સાચી, તે વિષે કંઇ જ કહી શકાય નહિ. કદાચ એવું બને કે પત્થર પર બેસતી વખતે, પત્થરને જાણેઅજાણ્યે સહેજ ધક્કો લાગી જાય તો પત્થર ફરવા માંડે, અને કોઈનાથી આવો ધક્કો ના લાગ્યો હોય, તેના કિસ્સામાં પત્થર ના ફરે. પણ આ એક શ્રદ્ધાનો વિષય છે. જેની જેવી શ્રદ્ધા. બાકી, મારું તો મંતવ્ય છે કે તમે જિંદગીમાં સારાં કામ કરો, મહેનત કરો અને કોઈનું દિલ ના દુભવો તો મહદઅંશે તમારી ઈચ્છાઓ ફળીભૂત થતી હોય છે., પત્થર ફરે કે ના ફરે.\nછેલ્લે, એક ખાનગી વાત કહું અમે દેલોલના આ પત્થર પર બેસી આવ્યા છીએ. ઈચ્છાઓ ફળવાની આશા માટે નહિ, પણ ફક્ત કુતૂહલ ખાતર. મારે પત્થર ગોળ ફર્યો હતો, મારી સાથે આવનાર વ્યક્તિને નહોતો ફર્યો અમે દેલોલના આ પત્થર પર બેસી આવ્યા છીએ. ઈચ્છાઓ ફળવાની આશા માટે નહિ, પણ ફક્ત કુતૂહલ ખાતર. મારે પત્થર ગોળ ફર્યો હતો, મારી સાથે આવનાર વ્યક્તિને નહોતો ફર્યો મારી કોઈ ઈચ્છા ફળી કે નહિ, તે મને યાદ નથી.\nબોલો, તમે તમારી ઈચ્છાઓની પૂર્તિ વિષે જાણવા આ હનુમાન મંદિરે જવાના છો\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nવિરાસત વન અને ચાંપાનેર\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\n« ડીસેમ્બર ફેબ્રુવારી »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.punchnamu.com/2019/03/31/alpesh-thakore-may-contest-from-sabarkantha/", "date_download": "2019-12-07T05:55:31Z", "digest": "sha1:AZ3ZGZHVEBOKMSNCTFJ6Y7RGHMFBDWQQ", "length": 11988, "nlines": 114, "source_domain": "www.punchnamu.com", "title": "કોંગ્રેસનું અલ્પેશ ઠાકોર મનાઓ અભિયાન ક્યાંક બીજું ભંગાણ ન નોતરે | PunchnamuNews", "raw_content": "\nસરદાર સરોવર નર્મદા ડેમ\nપીએમ મોદી પર બની રહી છે બીજી એક ફિલ્મ, જાણો શું છે વિગતો\nકેવડીયા કોલોની ખાતે “બટરફ્લાય ગાર્ડન” નું ઉદ્ઘાટન કરતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી\nફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે મતગણતરીના બીજા દિવસે રિલીઝ થશે\nહિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી\nમમતા બેનરજી નરેન્દ્ર મોદીને દર વર્ષે શું મોકલાવે છે\nમોદી સરકાર આ દિવસે આપશે 1100 રૂપિયા સસ્તું સોનુ\nભારતને 5 ટ્રિલિયન ડોલરની આર્થવ્યસ્થા બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું\nભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત્ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો\n200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર\nઆજે 39,000 પાર કરી ગયેલા સેન્સેક્સે કર્યો સંકેત; ‘અબકી બાર ફિરસે….’\nસરદાર સરોવર નર્મદા ડેમ\nHomeFeatured|ગુજરાતકોંગ્રેસનું અલ્પેશ ઠાકોર મનાઓ અભિયાન ક્યાંક બીજું ભંગાણ ન નોતરે\nકોંગ્રેસનું અલ્પેશ ઠાકોર મનાઓ અભિયાન ક્યાંક બીજું ભંગાણ ન નોતરે\nગુજરાત કોંગ્રેસમાંથી આગેવાનોના મોટી સંખ્યામાં ભાજપમાં જોડાવા ઉપરાંત કઈ બેઠક પર કોણ લડશે એ નિર્ણય કરવામાં પણ કોંગ્રેસને તકલીફ પડી રહી છે. પહેલા ચૂંટણી લડવાની જીદ કરીને અલ્પેશ ઠાકોરે પોતે કોંગ્રેસ છોડી શકે છે તેવી રમત રમી હતી. ત્યારબાદ તેમને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા મનાવી લેવામાં આવતા તેમને ચૂંટણી લડવામાં કોઈજ રસ ન હોવાનું તેમણે એક ખુલ્લી પત્રકાર પરીષદમાં કહ્યું હતું.\nપરંતુ જ્યારે પાટણ બેઠક પર કોંગ્રેસે જગદીશ ઠાકોરને ઉભા રાખવાનું લગભગ નક્કી કરી દીધું ત્યારે અલ્પેશ ઠાકોરને પોતાની ભૂલ સમજાઈ હતી. આ ઉપરાંત કોંગ્રેસ સામેચાલીને જામનગરથી હાર્દિક પટેલને ટીકીટ આપવાનું કહી ચૂકી હતી. આમ મળેલી તક જવા ન દેવાના ભાગરૂપે અલ્પેશ ઠાકોરે પોતાની ઠાકોર સેનાના વિવિધ આગેવાનો દ્વારા નિવેદનો અપાવીને કોંગ્રેસ મોવડી મંડળ પર પ્રેશર ઉભું કરાવ્યું હતું.\nહવે કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને ગમે તે રીતે મનાવવા માટે તૈયાર હોય એવું લાગી રહ્યું છે કારણકે અલ્પેશ ઠાકોર પોતાની ટીકીટ માટે હાલ દિલ્હીમાં છે. જાણવા મળ્યા અનુસાર અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ હવે સાબરકાંઠા બેઠક પરથી ટીકીટ આપીને મનાવી લેશે. જો કે અલ્પેશ આ માટે તૈયાર છે કે કેમ તેની હજી જાણ થઇ નથી.\nકોંગ્રેસ માટે એક બીજું ભયસ્થાન એ પણ છે કે જો અલ્પેશ ઠાકોરને મજબૂરીમાં પણ સાબરકાંઠાની ટીકીટ આપી દેવામાં આવે તો સાબરકાંઠાના આગેવાનો ભડકી શકે તેમ છે. જો આમ થશે તો કોંગ્રેસ માટે સાબરકાંઠાના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓને સંભાળવા મુશ્કેલ થઇ પડશે. આમ અલ્પેશ ઠાકોરને ગમે તે રીતે મનાવવાના પ્રયાસો પણ છેવટે તો કોંગ્રેસમાં જ બીજા અનેક ભંગાણો નોતરી શકે તેમ છે.\nરાહુલ ગાંધીએ હિંદુ સમાજનું અપમાન કરવા બદલ માફી માંગવી જોઈએ: શાહ\nમને મારી સેના પર ભરોસો હતો એટલે એરસ્ટ્રાઈકનો નિર્ણય લઇ શક્યો: નરેન્દ્ર મોદી\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nમહિલાઓને વધુ સુરક્ષા પ્રદાન કરતો મોદી સરકારનો નિર્ણય\nબિનસચિવાલયની પરીક્ષા મુદ્દે SITની રચના કરી સચોટ તપાસ કરાશે – ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા\nબિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા : છ લાખથી વધુ પરીક્ષાર્થીઓની મહેનત એળે નહીં જાય, રાજ્ય સરકાર વિદ્યાર્થીલક્ષી નિર્ણય લેશે – સીએમ વિજય રૂપાણી\nરમતવીરોને સ્પોર્ટસ ઇન્જરીના કિસ્સામાં ઘરઆંગણે જ મળશે શ્રેષ્ઠ સારવાર, આર્થ્રો વન સ્પેશિયાલિટી કલીનીકનું ઉદ્ઘાટન કરાયું\nસ્વચ્છ ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પીરાણા ડમ્પ સાઇટ ખાતે કચરાનો પહેલો ડુંગર ડિસેમ્બરમાં નાબૂદ થશે\nહૈદરાબાદના રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર પર દેશ ખુશ છે, પરંતુ વિપક્ષ કરી રહ્યું છે ટિકા\nરૂપાણી સરકારની ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની સફળ પોલિસિના પરિણામે દેશભરમાં IEM ક્ષેત્રે 51 % સાથે અગ્રેસર રહ્યું ગુજરાત\nદુષ્કર્મ જેવી ઘટનાઓને સંપૂર્ણપણે ડામી નાખવા રાજ્ય સરકારની કટ્ટિબદ્ધતા, પાંચ સભ્યોની સમિતિની કરાશે રચના\nમહિલાઓને વધુ સુરક્ષા પ્રદાન કરતો મોદી સરકારનો નિર્ણય\nચંદ્રાબાબુ માટે NDAના દ્વાર હંમેશ માટે બંધ કરતા અમિત શાહ\nઊંઝાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા\nમમતાને સુપ્રિમ ઝટકો: સર્વોચ્ચ અદાલતે રાજીવ કુમારને CBIને સહકાર આપવા હુકમ કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/deepavali-2019-what-is-the-meaing-of-diwali-051042.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2019-12-07T06:01:18Z", "digest": "sha1:YKMG6Q5ARSFNVHEY3OBSXQ6WBZS4AECK", "length": 10993, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "Diwali 2019: ‘દિવાળી'નો અર્થ શું છે? | Diwali is the Hindu festival of lights celebrated every year in autumn in the northern hemisphere. here is meaning of Diwali. - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n38 min ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\n1 hr ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\n1 hr ago ‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n2 hrs ago IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nDiwali 2019: ‘દિવાળી'નો અર્થ શું છે\nદિવાળીનો તહેવાર ખુશીઓને તહેવાર છે, આ દિવસે ભગવાન ગણેશ અને મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. શું તમે જાણો છો કે દિવાળીનો અર્થ શું હોય છે, વાસ્તવમાં દિવાળી સંસ્કૃતના બે શબ્દોથી મળીને બનેલો છે અને એ શબ્દો છે 'દીપ' અર્થાત 'દીપક' અને 'આવલી' અર્થાત 'લાઈન' કે 'શ્રૃંખલા' જેનો અર્થ થયો 'દીપકોની શ્રંખલા.'\nસ્કંધ પુરાણમાં છે ઉલ્લેખ\nદીપકને સ્કંધ પુરાણમાં સૂર્યના ભાગનુ પ્રતિનિધિ કરનાર માનવામાં આવ્યો છે. દેશના અમુક ભાગમાં હિંદુ દિવાળીને યમ અને નચિકેતાની કથા સાથે પણ જોડે છે.\n7મી શતાબ્દીના સંસ્કૃત નાટક નાગનંદમાં રાજા હર્ષે આને દીપપ્રતિપાદુત્સવઃ કહ્યુ છે જેમાં દીવા પ્રગટાવવામાં આવતા હતા અને નવ નવવધુ અને વરરાજાને ગિફ્ટ આપવામાં આવતા હતા. ફારસી યાત્રી અને ઈતિહાસકાર અલ બરુનીએ 11મી સદીના સંસ્મરણમાં દિવાળીને કારતક મહિનામાં નવા ચંદ્ર���ાના દિવસે હિંદુઓ દ્વારા મનાવાતો તહેવાર કહ્યો છે.\nઆ પણ વાંચોઃ Video: પ્રકાશ રાજે રામલીલાની તુલના ચાઈલ્ડ પૉર્ન સાથે કરી ઘેરાયા\nજૈન ધર્મના લોકો આ મહાવીરના મોક્ષ દિવસ તરીકે મનાવે છે તથા સિખ સમાજ આને બંદી છોડ દિવસ તરીકે મનાવે છે. ઘણા લોકો દિવાળીને 14 વર્ષના વનવાસ પબાદ ભગવાન રામ, મા સીતા અને તેમના ભાઈ લક્ષ્મણની વાપસીના સમ્માન તરીકે મનાવે છે. દિવાળીને નેપાળમાં પણ મનાવવામાં આવે છે. નેપાળીઓ માટે આ તહેવાર એટલા માટે મહાન છે કારણકે આ દિવસે નેપાળ સંવતમાં નવુ વર્ષ શરૂ થાય છે.\nદિવાળી પર હૉટ અભિનેત્રીના લહેંગામાં લાગી આગ, માંડ માંડ બચી, જુઓ Pics\nધનતેરસ પર ભૂલથી પણ ના કરતા આ 10 ભૂલ, મોંઘી પડશે\nઆ દિવાળી ખુશીઓને બમણી કરી દેશે રંગોળીની આ ડિઝાઈન\nસાવધાન: ચાઇનીઝ ફટાકડાથી દૂર રહો, જો પકડાયા તો થશે સજા\nઆ વખતે દિવાળીમાં બોમ્બ નહિ ફોડી શકો, માત્ર આ બે ફટાકડા ફોડવાની અનુમતિ\nદિવાળી પહેલા સોનાના ભાવમાં 1900 રૂપિયાનો ઘટાડો, ખરીદવાનો સમય\nઆ વર્ષે ઈકો-ફ્રેન્ડલી દિવાળી મનાવવા માગો છો તો આ ટિપ્સ ફૉલો કરો\nEco Friendly Diwali: માટીના દીવાનો ઉપયોગ કરીને મનાવો સુરક્ષિત દિવાળી\nઆગામી 13 દિવસમાં 6 દિવસ બેંકો બંધ રહેશે, દિવાળી પહેલા કરી લો વ્યવસ્થા\nDiwali 2019: જાણો શું હોય છે ગ્રીન ફટાકડા\nકલ્યાણ જ્વેલર્સ મેગા દિવાલી ડિસ્કાઉન્ટ્સ અને ભેટસોગાદો ઓફર\nઈકો ફ્રેન્ડલી દિવાળી કેમ મનાવવી જોઈએ, જાણો આ ફાયદા\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\nમોડલને મળી ધમકી, તારૂ ગળું કાપી તારી પુત્રી જોડે કરીશ રેપ\nનિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/gujarat/pradipsingh-jadeja-statement-on-nityananda-case-news-in-gujarati-zee-24-kalak-73383", "date_download": "2019-12-07T07:15:08Z", "digest": "sha1:JJIZISPKUBMXX2JCBBEH6FOMXREIRZA2", "length": 23396, "nlines": 129, "source_domain": "zeenews.india.com", "title": "Nityanand Ashram Dispute: આ કેસમાં સંડોવાયેલા કોઈને પણ છોડવામાં નહીં આવે- પ્રદિપસિંહ જાડેજા | Gujarat News in Gujarati", "raw_content": "\nNityanand Ashram Dispute: આ કેસમાં સંડોવાયેલા કોઈને પણ છોડવામાં નહીં આવે- પ્રદિપસિંહ જાડેજા\n. આ મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે આ કેસમાં સંડોવાયેલા કોઈને પણ છોડવામાં નહીં આવે.\nઅમદાવાદ: નિત્યાનંદ આશ્રમમાં (Nityanand Ashram) કુકર્મ મામલે રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. બાળકો પર અત્યાચાર મામલે નિત્યાન���દ (Nityanand) આશ્રમમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદાવાદ સ્થિત નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકાઓની ધરપકડ કરી પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે. આ મામલેગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, અમદાવાદના હીરાપુર ખાતે આવેલ નિત્યાનંદ આશ્રમમાં બનેલ ઘટના સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. પોલીસે FIR દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કેસમાં સંડોવાયેલા કોઇપણ વ્યક્તિને રાજ્ય સરકાર છોડશે નહીં. કેસની ન્યાયિક તપાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.\nNityanand Ashram Dispute: નિત્યાનંદ પાસે છે 'કાળા જાદુનો' ખજાનો જાણી તમે પણ ચોંકી ઉઠશો\nગૃહ મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નિત્યાનંદ આશ્રમ ખાતે બાળકો સામે થયેલ ગુના સંદર્ભે દુઃખની લાગણી વ્યક્ત કરીને કસૂરવારો સામે સત્વરે પગલાં લેવા સૂચનાઓ આપી છે. તે સંદર્ભે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરીને FIRમાં દર્શાવેલ આરોપીઓ પૈકી બે સંચાલિકા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. બન્ને હાલ પોલીસ કસ્ટડીમાં છે.\nવધુમાં તેમણે કહ્યું કે, સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ થાય તે માટે આ ઘટનાની તપાસ અમદાવાદ જિલ્લાના એસ.પી.ના સુપરવીઝન હેઠળ ડી.વાય.એસ.પી. શ્રી કે.ટી. કામરીયા ચલાવી રહ્યા છે. પોલીસ આગળની તપાસ કરી રહી છે. તપાસ અધિકારીની મદદ સારૂ બે ડી.વાય.એસ.પી., એલ.સી.બી. અને એસ.ઓ.જી. સહીતના અધિકારીઓની વિવિધ ટીમો બનાવીને યોગ્ય દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તે સંદર્ભે પણ સાયબર સેલની મદદ લઇને તપાસને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. તપાસ દરમ્યાન મળેલ વિગતો અને પુરાવાઓને ધ્યાને લઇને કસૂરવારો સામે યોગ્ય દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તપાસ દરમ્યાન જે પણ વિગતો બહાર આવશે. તેના આધારે કાયદેસરના પગલાં લેવામાં આવશે.\nનિત્યાનંદકાંડમાં IAS અધિકારીની સંડોવણી શક્તિસિંહ ગોહિલની ટ્વીટે ખોલી દીધો વિવાદનો પટારો\nઆશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા સહિત 2ની ધરપકડ\nનિત્યાનંદ આશ્રમ વિવાદ (Nityanand Ashram) મામલે સગીર બાળકો ગુમ થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અમદાવાદ (Ahmedabad) ગ્રામ્ય પોલીસે 2 સાધ્વીઓની ધરપકડ કરી છે. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા તથા પ્રિયાતત્વ નામની સાધ્વીઓની ધરપકડ કરાઈ છે. બંનેની સગીરાનું અપહરણ કરી ગેરકાયદેસર ગોંધી રાખવાના ગુના હેઠળ ધરપકડ કરાઈ છે. તો બીજી તરફ, નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલ બંને યુવતીઓને શોધવા DGP શિવાનંદ ઝાએ SP અને IGને સૂચના આપી છે. DGPએ SP રાજેન્દ્ર અસારી, IG એ. કે. જાડેજા સાથે આ મામલે બેઠક પણ કરી છે. પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ મૂળ મૈસૂરમાં આવેલ નિત્યાનંદ આશ્રમની સેવિકા હતી. જેઓને અમદાવાદ આશ્રમના સંચાલક તરીકે મોકલાયા હતા.\nમંજુલા શ્રોફનું નિત્યાનંદ સાથેનું કનેક્શન સામે આવ્યું, DPSએ નિત્યાનંદ આશ્રમ સાથે છેડો ફાડ્યો\nબે સાધ્વીઓની ધરપકડ મામલે પ્રેસ કોન્ફરન્સમાં અમદાવાદ જિલ્લાના ડીવાયએસપી ડે.ટી.કામરિયાએ જણાવ્યું કે, બે સાધ્વીઓએ ચાવી બતાવી હતી, જે પુષ્પક સિટી નામની સોસાયટીમાં બે મકાનોની હતી. બાળકોને ગોંધી રાખવાનો પુરાવો મળતા પ્રાણપ્રિયા અને પ્રિયતત્વની ધરપકડ કરાઈ છે. રાજેશ ચૌહાણ દિલ્હીના રહેવાસી છે. તેમનો એડ્રેસ આશ્રમમાંથી મેળવીને દિલ્હીમાં સંપર્ક કરવામાં આવશે. બંને બાળકો આશ્રમમાં ધાર્મિક વિધીનો અભ્યાસ કરી રહ્યા હતા તેવુ આશ્રમે જણાવ્યું. પણ બાળકને કેવા પ્રકારનો ત્રાસ અપાતો તે મામલે સીડબલ્યુસી તપાસ કરશે. હાલ અમે નિત્યનંદિતાના વીડિયો કોલથી તેના આઈપી એડ્રેસને ડિકોડ કરી રહ્યાં છે. નિત્યનંદિતાએ કહ્યું કે જ્યારે કોર્ટમાં હાજર થવાનું હશે તો હુ થઈ જશે. તેથી અમારુ અનુમાન છે કે તે દૂર નહિ, ક્યાંક નજીક જ હશે. અમે જે સાધ્વીઓની ધરપકડ કરી હતી, તેઓ જ આશ્રમની બધી કાર્યવાહી કરતી હતી. તેથી તેમની ધરપકડ કરાઈ છે.\nનિત્યાનંદ આશ્રમમાં બાળકોને ડાન્સ કરવા મજબૂર કરાતા\nઆશ્રમની કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ વિશે સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, નંદિતા અને અન્ય બે સગીરને કોઈ પણને જાણ કર્યા વગર આશ્રમ દ્વારા અમદાવાદ મોકલી દેવાયા હતા. આશ્રમમાં ફરિયાદીને તેના બાળકો સાથે મળવા દેવામાં આવ્યા નહોતા. સ્વામીના પ્રવચન સોશિયલ મીડિયા પર શેર કરવાનો ટાર્ગેટ અપાતો. નિત્યાનંદ આશ્રમમાં કોઈ પણ સમયે યુવતી સહિત અન્ય વિદ્યાર્થીઓને ચોક્કસ વેશભૂષામાં ડાન્સ કરવા માટે મજબૂર કરાતા. નિત્યાનંદની સૂચના મુજબ આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા પ્રવૃતિઓ કરાવતી હતી.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube\nNityananda Ashmramપ્રદિપસિંહ જાડેજાPradipsingh Jadejaનિત્યાનંદનિત્યાનંદ વિવાદ\nપ્રદેશ BJPની સેન્સ લેવાની કામગીરી સામે ઉઠ્યા સવાલ, હોદ્દેદારોએ નામ આપવાના બદલે ઠાલવ્ય��� રોષ\nભાવનગર : ઠસોઠસ બસમાંથી નીચે ફેંકાઈ માસુમ તુલસી, ઘડીના છઠ્ઠા ભાગમાં નિપજ્યું મોત\nઉન્નાવ બન્યું ઉત્તર પ્રદેશનું રેપ કેપિટલ, 2019માં નોંધાઈ દુષ્કર્મની 86 ઘટનાઓ\nદુષ્કર્મની ઘટનાઓથી સમસમી શનિવારની સવાર, ગુજરાતના 3 શહેરોમાં બળાત્કારના કિસ્સા\nPensacola base shooting: અમેરિકી સૈન્ય અડ્ડા પર ગોળીબારી, ત્રણ લોકોના મોત, સાઉદી કિંગે કર્યો ફોન\nબિનસચિવાલય પરીક્ષા આંદોલન : ગાયબ થઈ ગયા નેતાઓ, ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ બચ્યા છે\nઝારખંડ વિધાનસભા ચૂંટણી : આજે સિલ થશે મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજોના ભાવિ\nઈન્ટમટેક્સ ભરનારા 31 ડિસેમ્બર સુધી આ કામ નહિ કરે, તો લાગશે 10 હજારની પેનલ્ટી\nહૈદરાબાદ એન્કાઉન્ટર મામલે વચ્ચે પડી તેલંગાના હાઇકોર્ટ, આપ્યો મોટો આદેશ\nbinsachivalay exam: NSUIનું રાજ્યભરની કોલેજ બંધનું એલાન, રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત\nકચ્છ : ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટનો રસપ્રદ ભૂતકાળ ખૂલ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "http://blog.bhadesia.com/2012/08/blog-post_22.html", "date_download": "2019-12-07T07:40:27Z", "digest": "sha1:65LAGVHB33R4VXPPG6YNWF6WJKB4STYR", "length": 16720, "nlines": 200, "source_domain": "blog.bhadesia.com", "title": "Aum: સત્ય તથા ધર્મવિષયક વિચારો ...", "raw_content": "\nસત્ય તથા ધર્મવિષયક વિચારો ...\n'સત્ય તથા ધર્મવિષયક વિચારો ...' (પુરુષોતમ માસ વિશેષ)\nમહાભારતના કર્ણપર્વના ૬૯મા અધ્યાયમાં શ્રીકૃષ્ણ દ્વારા સત્યાસત્ય કે ધર્માધર્મના નિર્ણયવિષયક વ્યક્ત કરાયેલા વિચારો રસમય હોવાથી ખાસ વિચારવા જેવા છે.\nશ્રીકૃષ્ણે અર્જુનને ઉદબોધીને જણાવ્યું કે - 'સત્યવકતા પુરુષ પરમ સત્યપુરુષ તરીકે જ ગણાય છે. કારણ કે સત્ય કરતાં બીજું કાંઈ પણ ઉત્તમ નથી. પરંતુ સત્યનું યથાર્થ સ્વરૂપ જાણવું કઠિન છે. કોઈ સ્થળે અસત્યને પણ સત્ય તરીકે માણવું પડે છે. આથી જ વિવાહ સમયે, રતિ પ્રસંગે, કોઈનો પ્રાણ જતો હોય ત્યારે, સર્વ ધન લુંટાઈ જતું હોય ત્યારે, તેમજ બ્રાહ્મણને માટે અસત્ય કહેવું પડે, એ પાંચ અસત્યને પાપરૂપ ગણવામાં આવતાં નથી. વળી જ્યારે આપનું સર્વસ્વ લૂંટાઈ જતું હોય ત્યારે અસત્ય બોલવું જોઈએ, કારણ કે તેવે પ્રસંગે અસત્યનું પરિણામ સત્યરૂપે આવે છે.\nઆ પ્રમાણે સત્યાસત્યનો નિર્ણય નહીં સમજનારો અજ્ઞાની પુરુષ સર્વસ્થળે કેવળ સત્યને જ વળગી રહે છે. પરંતુ કોઈ વાર તેનું પરિણામ અસત્ય-અધર્મ ભરેલું જ પ્રાપ્ત થાય છે. માટે પરિણામ તરફ દ્રષ્ટિ કરીને સત્ય હોવા છતાં તે અસત્ય તરીકે સ��વીકારવું જોઈએ અને અસત્ય હોય છતાં સત્ય તરીકે માણવું જોઈએ. આ રીતે જ સત્ય તથા અસત્યનો નિશ્ચય કરીને પુરુષ ધર્મવેત્તા થઇ શકે છે.'\nએ પછી શ્રીકૃષ્ણે એક કથા કહી સંભળાવી. પૂર્વે બલાક નામનો એક પારધિ હતો. તેને હિંસા કરવાની આંતરિક ઈચ્છા ન હતી તો પણ તે પુત્ર તથા સ્ત્રી આદિ કુટુંબની આજીવિકા માટે નિત્ય મૃગોને મારતો હતો અને તે દ્વારા પોતાનાં વૃદ્ધ માતાપિતાનું તથા બીજાં આશ્રિતોનું ભરણપોષણ કરતો હતો. તે પોતાના ધર્મમાં આસક્ત રહેતો, નિત્ય સત્યવચન બોલતો, અને કોઈની અદેખાઈ કરતો નહોતો. એક દિવસે તે મૃગનો શિકાર કરવા માટે વનમાં ગયો પણ કોઈ સ્થળે તેના હાથમાં મૃગ આવ્યું નહીં. એવામાં એણે કોઈ અંધ શિકારી પશુને પાણી પીતું જોયું, એ પશુને તેણે કદી પણ જોયું ન હતું તો પણ તેણે બાન મારીને તે પશુને મારી નાખ્યું. આમ તે પશુ મરણ પામ્યું એટલે તરત જ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઇ, અને જોતજોતામાં તો અપ્સરાઓનાં ગીત-વાજિંત્રોથી ગાજી રહેલું એક વિમાન તે પારધિને લઈ જવાં માટે સ્વર્ગમાંથી ઊતરી આવ્યું. તે પારધિએ જે પશુને મારી નાખ્યું તે સર્વ પ્રાણીઓના વિનાશ કરવા માટે જન્મ્યું હતું. તપશ્ચર્યા કરીને એણે વરદાન મેળવ્યું હતું અને બ્રહ્માએ પોતે એને અંધ કરેલું. પારધિએ સર્વ પ્રાણીઓના વિનાશ કરવાનો નિશ્ચયવાળા તે પશુને મારી નાખ્યું તેથી તે પારધિ સ્વર્ગલોકમાં ગયો. આમ ધર્મનું સ્વરૂપ અતિશય ગહન છે.\nશ્રી કૃષ્ણે એક બીજી કથા પણ કહી સંભળાવી. તપસ્વીઓમાં ઉત્તમ અને વેદાદિ શાસ્ત્રોમાં પારંગત કૌશિક નામનો બ્રાહ્મણ એક ગામની નજીક, નદીઓના સંગમસ્થળે, આશ્રમ બાંધીને રહેતો હતો. તે બ્રાહ્મણે સત્યનું વ્રત લીધું હતું. તેથી તે સત્યવાદી તરીકે ગણાતો હતો.\nએક દિવસ કેટલાક મુસાફરો ચોરના ભયથી એના આશ્રમમાં આવીને વૃક્ષોની ઘટામાં છૂપાયા. તેમને પગલે પગલે પેલા ચોર લોકો પણ આશ્રમમાં આવી પહોંચ્યા અને એમની તપાસ કરવા લાગ્યા.\nતે ત્યાં રહેનારા સત્યવાદી કૌશિક પાસે પહોંચીને પૂછવા લાગ્યા કે અહીં ઘણા માણસો આવ્યા હતા તે ક્યાં ગયા આપ સત્યવાદી છો તેથી અમે તમને પૂછીએ છીએ. માટે આપ જાણતા હો તો કહો. કૌશિકે ત્વેમને સાચી માહિતી આપી, એટલે પેલા ક્રૂર લૂંટારાઓએ તે મુસાફરોને પકડીને મારી નાખ્યા. કૌશિક બ્રાહ્મણે સત્ય વચનને વળગી રહીને મહાન અધર્મ કર્યો હતો, તેથી તે કષ્ટદાયક ઘોર નર્કમાં ગ્યો, કારણ કે તે સૂક્ષ્મ ધર્મના રહસ્યને સમજતો ન હતો.\nકેટલાક લોકો વેદમ���ંથી જ ધર્મનો નિશ્ચય કરવો એમ કહેતા હોય છે. તારા વિચારોને લોકો અનુસરતા હોય તો પણ હું તારા એ વિચારોને દુષિત ઠરાવતો નથી, પરંતુ મારે તને કેહવું જોઈએ કે વેદમાં સર્વ જાતના સૂક્ષ્મ ધર્મોનું પ્રતિપાદન કરવામાં આવ્યું નથી. ધર્મનું મૂળ તત્વ પ્રાણીઓનો ઉત્કર્ષ થાય તે માટે જ હોય છે. જે કર્મ અહિંસાથી યુક્ત હોય તેનું નામ ધર્મ.\nવિદ્વાનો ધર્મ શબ્દની વ્યાખ્યા કરતાં કહે છે કે જે કોઈ કર્મ સર્વનું ધારણ કરે, પ્રજાઓનું રક્ષણ કરે, તેનું નામ ધર્મ. પરંતુ કેવળ વ્યાખ્યા પર જ આધાર રાખીને ધર્મના યથાર્થ સ્વરૂપને જાની શકાતું નથી. બીજાને સુખકારક હોય તેવું જે કર્મ તેનું નામ ધર્મ.\nશાસ્ત્રો કહે છે કે પ્રાણનાશનો પ્રસંગ આવી પડ્યો હોય, વિવાહ તૂટી જવાની તૈયારી પર હોય, સર્વ જ્ઞાતિઓનો વિનાશ ઉપસ્થિત હોય, અને ઉપહાસનો પ્રસંગ ચાલતો હોય, તે વેળા અસત્ય વચન પણ અસત્ય ગણાતું નથી.\nધર્મના તત્વાર્થને જાણનારા વિદ્વાનો પણ તેવે પ્રસંગે બોલાયેલા અસત્યને અધર્મ તરીકે ગણતા નથી. કોઈ મનુષ્ય ચોરલોકોના હાથમાં સપડાઈ ગયો હોય તો જુઠા જુઠા સોગંદો ખાઈને પણ તેણે તેમના હાથમાંથી છૂટી જવું. તેવે પ્રસંગે વિચાર કર્યા વિના અસત્ય બોલવું તે જ શ્રેયસ્કર હોય છે, તે અસત્યને પણ સત્ય તરીકે જ ગણાય છે. ધર્મને અર્થે અસત્ય બોલીને પુરુષ અસત્યવક્તા થતો નથી.\nઅધિકમાસ - શ્રીપુરષોત્તમ માસ ...\nચાંદ્ર વર્ષ પરથી તિથિ, કરણ, વિવાહ, વાસ્તુ વગેરે કૃત્યો તથા વ્રત, ઉપવાસ, યાત્રાનો સમય વગેરે ઠરાવાય છે. માસ નિર્ણય પણ આ વર્ષ પરથી થાય છે. ચાંદ્ર વર્ષ પ્રમાણે મહિનાઓ નક્કી થાય છે અને સૌર વર્ષ પ્રમાણે વર્ષ નક્કી થાય છે. ચાંદ્ર વર્ષ સૂર્ય વર્ષ (સૌર વર્ષ કરતાં ૧૦ દિવસ ૨૧ કલાક અને ૨૦ મિનિટ ૩૫ સેકન્ડ) નાનું છે. આ તફાવત વધીને ૩૦ દિવસનો થવા આવે ત્યારે એક ચાંદ્ર માસ વધારી બન્નેનો મેળ રાખવામાં આવે છે. આ વધારેલા માસને અધિક માસ કહેવાય છે. ચાંદ્ર માસમાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. ચાંદ્રમાસ 30 દિવસ કરતા નાનો હોવાથી કોઈક વખત આગલા ચાંદ્રમાસની અમાસે સંક્રમણ થયું હોય અને બીજું સંક્રમણ બીજા માસની શુક્લ પ્રતિપદાએ થાય. અર્થાત, ચાંદ્રમાસ દરમિયાન સૂર્ય રાશિ બદલે નહિ તો તે માસને અધિકમાસ કહે છે. આથી જે માસમાં સંક્રાંતિ ન થાય અર્થાત સૂર્ય રાશિ ન બદલે તે માસને અધિક માસ કહેવામાં આવે છે. અધિક માસની પદ્ધતિ દાખલ કરવાનો આશય ઋતુમાન અર્થાત સાયન વર્ષ જોડે સંબંધ રા���વાનો છે. આમ ન હોત તો આપણા ઉત્સવો દરેક ઋતુમાં ફર્યા કરત.\nસત્ય તથા ધર્મવિષયક વિચારો ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2014-issues/how-to-e-mail-more-than-one-person/", "date_download": "2019-12-07T07:48:16Z", "digest": "sha1:TPL6RJ73Z2MBBXEW7XZWO2H6NW5FVHSL", "length": 6537, "nlines": 152, "source_domain": "cybersafar.com", "title": "એક સાથે એકથી વધુ લોકોને ઈ-મેઇલ કેવી રીતે કરાય? | CyberSafar", "raw_content": "\nએક સાથે એકથી વધુ લોકોને ઈ-મેઇલ કેવી રીતે કરાય\nસવાલ લખી મોકલનાર – અમિત પટેલ, વીસનગર\nસાદો જવાબ સૌ ખબર છે – તમારા ઈ-મેઇલ પ્રોગ્રામમાં કમ્પોઝ બટન પર ક્લિક કરો, ‘ટુના ખાનામાં તમારે જે લોકોને એક સરખો ઈ-મેઇલ મોકલવાનો છે તેમાં ઈ-મેઇલ એડ્રેસ લખો, વિષય લખી મેઇલ કમ્પોઝ કરી સેન્ડ પર ક્લિક કરો. પરંતુ, આ પ્રશ્નના ભાવાર્થ કંઈક જુદો હતો. સવાલ ખરેખર વારંવાર એક જ ગ્રૂપમાં લોકોને, એક સરખો ઈ-મેઇલ કેવી રીતે સહેલાઈથી મોકલવો એ હતો. એક લોકો વારંવાર આ રીતે લાંબાલચક લિસ્ટ સાથે ઘણા બધા લોકોને આ રીતે ઈ-મેઇલ મોકલતા હોય છે.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8/Dsvyas", "date_download": "2019-12-07T05:59:28Z", "digest": "sha1:245WMXVWIRVSL6RARPBWPI5ZAGIHNQDQ", "length": 16029, "nlines": 109, "source_domain": "gu.wikisource.org", "title": "Dsvyas માટે સભ્યના યોગદાનો - વિકિસ્રોત", "raw_content": "\nFor Dsvyas ચર્ચા પ્રતિબંધ સૂચિ ખાસ યોગદાન / ચડાવેલ ફાઇલ લૉગ દુરુપયોગ નોંધ\nIP સરનામું અથવા સભ્યનામ:\nબધા(મુખ્ય)ચર્ચાસભ્યસભ્યની ચર્ચાવિકિસ્રોતવિકિસ્રોત ચર્ચાચિત્રચિત્રની ચર્ચામીડિયાવિકિમીડિયાવિકિ ચર્ચાઢાંચોઢાંચાની ચર્ચામદદમદદની ચર્ચાશ્રેણીશ્રેણીની ચર્ચાપૃષ્ઠપૃષ્ઠ ચર્ચાસૂચિસૂચિ ચર્ચાસર્જકસર્જક ચર્ચાવિભાગવિભાગ ચર્ચાGadgetGadget talkGadget definitionGadget definition talk\nમાત્ર છેલ્લી આવૃત્તિના ફેરફારો જ દર્શાવો\nમાત્ર નવા પાનાં બનાવ્યા હોય તેવા ફેરફાર દર્શાવો\n(નવામાં નવું | જુનામાં જુનું) જુઓ: (નવા ૫૦ | જૂનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\n૧૪:૪૪, ૯ એપ્રિલ ૨૦૧૮ ભેદ ઇતિહાસ +૧૩‎ નાનું પૃષ્ઠ:Venina Ful.pdf/૮૭ ‎ fixing html tag વર્તમાન\n૧૪:૪૩, ૯ એપ્રિલ ૨૦૧૮ ભેદ ઇતિહાસ ૦‎ નાનું પૃષ્ઠ:Venina Ful.pdf/૯૫ ‎ વર્તમાન\n૧૪:૪૧, ૯ એપ્રિલ ૨૦૧૮ ભેદ ઇતિહાસ +૧‎ નાનું પૃષ્ઠ:Venina Ful.pdf/૯૨ ‎ fixing html tag વર્તમાન\n૧૪:૪૦, ૯ એપ્રિલ ૨૦૧૮ ભેદ ઇતિહાસ +૧૨‎ નાનું પૃષ્ઠ:Venina Ful.pdf/૯૧ ‎ fixing html tag વર્તમાન\n૧૪:૩૯, ૯ એપ્રિલ ૨૦૧૮ ભેદ ઇતિહાસ +૨‎ નાનું પૃષ્ઠ:Venina Ful.pdf/૯૦ ‎ html tag fixing વર્તમાન\n૧૫:૪૦, ૨૭ જાન્યુઆરી ૨૦૧૮ ભેદ ઇતિહાસ +૪૬‎ નાનું દલપત સાહિત્ય ‎ શ્રેણી:દલપતરામ ઉમેરી using HotCat વર્તમાન\n૧૫:૩૮, ૨૭ જાન્યુઆરી ૨૦૧૮ ભેદ ઇતિહાસ +૪૬‎ નાનું શ્રેણી:શ્રાવ્ય માધ્યમ (hAudio microformats) ધરાવતા લેખો ‎ શ્રેણી:શ્રેણીઓ ઉમેરી using HotCat વર્તમાન\n૧૫:૩૮, ૨૭ જાન્યુઆરી ૨૦૧૮ ભેદ ઇતિહાસ +૨૫૬‎ નવું શ્રેણી:શ્રાવ્ય માધ્યમ (hAudio microformats) ધરાવતા લેખો ‎ શ્રેણી:શ્રાવ્ય માધ્યમ (hAudio microformats) એટલે કે ધ્વ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું\n૧૫:૩૭, ૨૭ જાન્યુઆરી ૨૦૧૮ ભેદ ઇતિહાસ +૭૧‎ ઢાંચો:શ્રવણ ‎ શ્રેણીનું ગુજરાતી નામ વર્તમાન\n૨૩:૪૯, ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૧‎ નાનું પૃષ્ઠ:Veranman.pdf/૩૮ ‎\n૨૩:૪૯, ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૧‎ નાનું પૃષ્ઠ:Veranman.pdf/૩૯ ‎\n૨૩:૪૯, ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૩૨‎ પૃષ્ઠ:Veranman.pdf/૪૨ ‎ →‎ભૂલશુદ્ધિ\n૨૩:૪૫, ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૧૬‎ પૃષ્ઠ:Veranman.pdf/૪૦ ‎ →‎ભૂલશુદ્ધિ\n૨૩:૩૮, ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૩૪‎ પૃષ્ઠ:Veranman.pdf/૪૧ ‎ →‎ભૂલશુદ્ધિ\n૨૩:૩૧, ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૪૮‎ પૃષ્ઠ:Veranman.pdf/૩૯ ‎ →‎ભૂલશુદ્ધિ\n૨૧:૩૭, ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૧૪૮‎ નવું શ્રેણી:ભૂલશુદ્ધિ ‎ ભૂલશુદ્ધિ થઈ ગઈ હોય તેવા પાનાઓનો આ શ્રેણીમ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું વર્તમાન\n૨૧:૩૬, ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૭‎ નાનું પૃષ્ઠ:Veranman.pdf/૩૮ ‎\n૨૧:૩૫, ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૪૬‎ નાનું પૃષ્ઠ:Veranman.pdf/૩૮ ‎\n૨૧:૩૧, ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૬‎ પૃષ્ઠ:Veranman.pdf/૩૮ ‎ →‎ભૂલશુદ્ધિ\n૨૧:૨૩, ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૧૯૫‎ સૂચિ ચર્ચા:Veranman.pdf ‎ →‎મૂળ કથા\n૦૭:૪૫, ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૨૫૭‎ નાનું સૂચિ:Veranman.pdf ‎ અમુક પરિમાણો ઉમેર્યા\n૦૭:૨૬, ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૯‎ નાનું મીડિયાવિકિ:Proofreadpage index template ‎\n૦૭:૨૪, ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૩‎ નાનું સૂચિ:Veranman.pdf ‎\n૦૭:૨૧, ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ ભેદ ઇતિહાસ -૪૩‎ નાનું મીડિયાવિકિ:Proofreadpage index template ‎\n૦૭:૨૦, ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૨,૬૨૮‎ મીડિયાવિકિ:Proofreadpage index template ��� એક વધુ પ્રયાસ (અંગ્રેજી વિકિસોર્સ પરથી)\n૦૭:૦૪, ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ ભેદ ઇતિહાસ -૧૨‎ નાનું મીડિયાવિકિ:Proofreadpage index template ‎ ત્રુટિ નિવારણનો પ્રયાસ\n૧૬:૫૬, ૬ ઓક્ટોબર ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૪૪‎ સર્જક:તુલસીદાસ ‎ હનુમાન ચાલીસા ઉમેરી વર્તમાન\n૨૩:૦૮, ૧૨ જુલાઇ ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૧૬‎ નાનું સાંભળો કામની કૃષ્ણ કાયર કહે ‎ વર્તમાન\n૨૩:૦૫, ૧૨ જુલાઇ ૨૦૧૭ ભેદ ઇતિહાસ -૫૮‎ નાનું ખમ્મા મારા નંદજીના લાલ\n૧૬:૫૩, ૨૪ એપ્રિલ ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૬‎ નાનું ગોવિંદ દામોદર માધવેતિ ‎ વર્તમાન\n૧૫:૫૦, ૨૪ એપ્રિલ ૨૦૧૭ ભેદ ઇતિહાસ -૧૭‎ ગોવિંદ દામોદર માધવેતિ ‎\n૧૭:૨૬, ૧૦ એપ્રિલ ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૧૧૦‎ નાનું વિકિસ્રોત:સભાખંડ ‎ →‎વિકિસ્ત્રોતની સફાઈ અંતર્ગત દફતરે (આર્કાઇવ) કરવાના પાનાં અને અન્ય અગત્યના પાનાંની ચર્ચા\n૧૭:૦૨, ૧૦ એપ્રિલ ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૬,૨૮૩‎ વિકિસ્રોત:સભાખંડ ‎ →‎વિકિસ્ત્રોતની સફાઈ અંતર્ગત દફતરે (આર્કાઇવ) કરવાના પાનાં અને અન્ય અગત્યના પાનાંની ચર્ચા\n૧૮:૪૬, ૧૦ માર્ચ ૨૦૧૭ ભેદ ઇતિહાસ -૩‎ નાનું ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ/ઉદેરત્ન ‎ ભૂલશુદ્ધિ વર્તમાન\n૨૨:૩૯, ૬ ફેબ્રુઆરી ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૧‎ નાનું શ્રેણી:પ્રૂફરીડ સાધન દ્વારા બનાવેલાં પાનાં ‎ વર્તમાન\n૨૨:૩૭, ૬ ફેબ્રુઆરી ૨૦૧૭ ભેદ ઇતિહાસ ૦‎ નાનું શ્રેણી:ભૂલશુદ્ધિ બાકી ‎ શ્રેણી:પ્રુફરિડ સાધન દ્વારા બનાવેલાં પાનાં દૂર થઇ; [[શ્રેણી:પ્રૂફરીડ સાધન દ્વારા બનાવેલાં પા... વર્તમાન\n૨૨:૩૭, ૬ ફેબ્રુઆરી ૨૦૧૭ ભેદ ઇતિહાસ ૦‎ નાનું શ્રેણી:લખાણ રહિત ‎ શ્રેણી:પ્રુફરિડ સાધન દ્વારા બનાવેલાં પાનાં દૂર થઇ; [[શ્રેણી:પ્રૂફરીડ સાધન દ્વારા બનાવેલાં પા... વર્તમાન\n૨૨:૩૭, ૬ ફેબ્રુઆરી ૨૦૧૭ ભેદ ઇતિહાસ ૦‎ નાનું શ્રેણી:પ્રમાણિત ‎ પ્રુફરિડ->પ્રૂફરીડ વર્તમાન\n૨૨:૩૬, ૬ ફેબ્રુઆરી ૨૦૧૭ ભેદ ઇતિહાસ ૦‎ નાનું શ્રેણી:પ્રમાણિત ‎ શ્રેણી:પ્રુફરિડ સાધન દ્વારા બનાવેલાં પાનાં દૂર થઇ; [[શ્રેણી:પ્રૂફરીડ સાધન દ્વારા બનાવેલાં પા...\n૨૨:૩૬, ૬ ફેબ્રુઆરી ૨૦૧૭ ભેદ ઇતિહાસ ૦‎ નાનું શ્રેણી:ભૂલશુદ્ધિ પૂર્ણ ‎ શ્રેણી:પ્રુફરિડ સાધન દ્વારા બનાવેલાં પાનાં દૂર થઇ; [[શ્રેણી:પ્રૂફરીડ સાધન દ્વારા બનાવેલાં પા... વર્તમાન\n૨૨:૩૬, ૬ ફેબ્રુઆરી ૨૦૧૭ ભેદ ઇતિહાસ ૦‎ નાનું શ્રેણી:પ્રૂફરીડ સાધન દ્વારા બનાવેલાં પાનાં ‎ Dsvyas એ દિશાનિર્દેશન છોડ્યા વગર પાના શ્રેણી:પ્રુફરિડ સાધન દ્વારા બનાવેલાં પાનાંને [[શ્રેણી:પ્રૂ...\n૨૨:૩૪, ૬ ફેબ્રુઆરી ૨૦૧૭ ભેદ ઇતિહાસ ૦‎ શ્રેણી:પ્રૂફરીડ સાધન દ્વારા બનાવેલાં પાનાં ‎ પ્રુફરિડ->પ્રૂફરીડ\n૨૨:૩૩, ૬ ફેબ્રુઆરી ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૧૨૨‎ નાનું શ્રેણી:ભૂલશુદ્ધિ બાકી ‎ શ્રેણી:પ્રુફરિડ સાધન દ્વારા બનાવેલાં પાનાં ઉમેરી using HotCat\n૨૨:૩૩, ૬ ફેબ્રુઆરી ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૧૨૨‎ નાનું શ્રેણી:ભૂલશુદ્ધિ પૂર્ણ ‎ શ્રેણી:પ્રુફરિડ સાધન દ્વારા બનાવેલાં પાનાં ઉમેરી using HotCat\n૨૨:૩૨, ૬ ફેબ્રુઆરી ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૧૨૨‎ નાનું શ્રેણી:પ્રમાણિત ‎ શ્રેણી:પ્રુફરિડ સાધન દ્વારા બનાવેલાં પાનાં ઉમેરી using HotCat\n૨૨:૩૧, ૬ ફેબ્રુઆરી ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૨૫૦‎ નવું શ્રેણી:પ્રમાણિત ‎ પ્રુફરિડ સાધનનો ઉપયોગ કરીને બનાવેલાં પાન...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું\n૨૨:૩૦, ૬ ફેબ્રુઆરી ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૩૬૩‎ નવું શ્રેણી:પ્રૂફરીડ સાધન દ્વારા બનાવેલાં પાનાં ‎ આ શ્રેણીમાં ફક્ત પેટા શ્રેણીઓ જ રહેશે. એવી...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું\n૨૨:૨૮, ૬ ફેબ્રુઆરી ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૧૨૨‎ નાનું શ્રેણી:લખાણ રહિત ‎ શ્રેણી:પ્રુફરિડ સાધન દ્વારા બનાવેલાં પાનાં ઉમેરી using HotCat\n૦૪:૨૪, ૪ ફેબ્રુઆરી ૨૦૧૭ ભેદ ઇતિહાસ +૩૪‎ સર્જક:નરસિંહ મહેતા ‎\n૦૪:૧૬, ૪ ફેબ્રુઆરી ૨૦૧૭ ભેદ ઇતિહાસ -૨૬૩‎ નાનું નાગર નંદજીના લાલ ‎ નથડી->નથણી વર્તમાન\n(નવામાં નવું | જુનામાં જુનું) જુઓ: (નવા ૫૦ | જૂનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/13-06-2019/172975", "date_download": "2019-12-07T05:58:36Z", "digest": "sha1:ENASG6HVTQLNFSW6HTWNJ4SJODZCBSQA", "length": 16279, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "બીએસએનએલની પોતાના લેન્ડલાઈન ગ્રાહકોને ફ્રી બ્રોડબેંડની ભેટ", "raw_content": "\nબીએસએનએલની પોતાના લેન્ડલાઈન ગ્રાહકોને ફ્રી બ્રોડબેંડની ભેટ\nરાજકોટ, તા. ૧૨ :. ભારત સરકારની દૂરસંચાર કંપની બીએસએનએલ પોતાના લેન્ડલાઈન ગ્રાહકોને કે જેમણે બ્રોડબેંડની સુવિધા નથી લીધી તેમને બીએસએનએલના હાઈસ્પીડ બ્રોડબેંડની ગુણવત્તા અને તેના અન્ય ગુણોથી પરિચિત કરાવવાના ઉદ્દેશ્યથી દરરોજ ૫ જીબી ડેટા મફતમાં આપવાનો નિર્ણય કરેલ છે જેથી ગ્રાહકો બીએસએનએલ બ્રોડબેંડ સેવાઓથી વ્યવહારિક અને વાસ્તવિક રૂપે જાણકાર થઈ શકે.\nબીએસએનએલના લેન્ડલાઈન ગ્રાહકો તા. ૩૦-૬-૨૦૧૯ સુધીમાં આ પ્લાનમાં નોંધણી કરાવશે તેમને એકટીવેશનની તારીખથી એક માસ માટે દરરોજ ૫ જીબી ડેટા ૧૦ એમબીપીએસ સુધીની સ્પીડ સાથે અને ત્યાર બાદ ૧ એમબીપીએસ સુધીની સ��પીડથી અનલિમિટેડ વપરાશ બિલકુલ મફત મળશે. આ સુવિધા પ્રાપ્ત કરવા માટે ગ્રાહકોએ કોઈપણ પ્રકારનો ઈન્સ્ટોલેશન ચાર્જ કે સિકયોરીટી ડિપોઝીટ ચૂકવવાની નથી. આ સુવિધા મેળવવા માટે ગ્રાહકો એ બ્રોડબેંડ મોડેમની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. આ પ્રમોશનલ પ્લાનમાં જોડાનાર તમામ ગ્રાહકોને એક માસ બાદ ન્યુનત્તમ માસિક ભાડા રૂ. ૨૯૯ વાળા બ્રોડબેંડ પ્લાનમાં પરિવર્તિત કરવામાં આવશે. વધુ વિગતો માટે બીએસએનએલના ગ્રાહક સેવા કેન્દ્રનો સંપર્ક કરવા બીએસએનએલ રાજકોટની યાદીમાં જણાવાયુ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nવડોદરા સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓ રાજસ્થાનથી ઝડપાયા access_time 11:28 am IST\nસુરતમાં BRTS અને સીટી બસમાં ટિકિટ કૌભાંડ ઝડપાયુ: ઈ-એજન્સીઓની ગેરરીતિ access_time 11:20 am IST\nઉન્નાવ ગેંગરેપની પીડિતાના મોત બાદ સીએમ યોગીની જાહેરાત: ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે access_time 11:19 am IST\nબધાને ગમશેઃ એન્કાઉન્ટરની ઘટનાને બિરદાવતા લલિત વસોયા access_time 11:08 am IST\nજખૌમાંથી ગુમ થયેલી જામસલાયાની બોટ અને માછીમારો પાકિસ્તાન મરીનના કબ્જામાં access_time 11:07 am IST\nવિજયભાઇ ૨ 'દિ કચ્છમાં: ૧૫મીએ ઉપરાષ્ટ્રપતિ સફેદ રણમાં access_time 11:06 am IST\nરિસર્ચ : અખરોટ સ્વાસ્થ્યવર્ધક અને વજન ઘટાડવામાં મદદરૂપ access_time 10:31 am IST\nવાયુ વાવાઝોડું અપડેટ : રાજ્ય ના તમામ બંદર ઉપર લગાવાયા 9 નંબર નું સિગ્નલ : અતિ ભયજનક ગણાય 9 નંબર નું સિગ્નલ : પોરબંદર, જાફરાબાદ, વેરાવળ સહિત ના બંદર પર પણ ભયજનક 9 નંબર નું સિગ્નલ લગાવાયું : લોકો ને શાંતિ જાળવવા અને સાબદા રહેવા તંત્રની અપીલ access_time 8:14 pm IST\nજેતપુરમાં આખો દિવસ વાદળછાંયુ વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે ધીમીધારે વરસાદ access_time 4:29 pm IST\n૮૦૦ કિ.મી.ના વ્યાસમાં વાવાઝોડુ : પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને દીવમાં અસર કરશે : હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યુ કે ગુજરાત ઉપરથી મહદઅંશે ખતરો ટળી ગયો છે પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડશે : વાવાઝોડુ સૌરાષ્ટ્રને હિટ નહિં કરે બે દિવસ વાવાઝોડાની અસર વર્તાશે access_time 3:33 pm IST\nશ્રીલંકાના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ જહરાનના સાથી અજરૂદ્દીનની ધરપકડ access_time 3:28 pm IST\nઆંધ્રપ્રદેશમાં ઇશ્વરના બદલે સીએમના નામથી લીધા શપથ:ધારાસભ્યે કહ્યું,, મારા નેતાને માનું છું ભગવાન access_time 1:12 pm IST\nદરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોડીટેશન access_time 9:25 am IST\nવાયુ આવે છે...વાયુ આવે છે...ના વાવડ વચ્ચે મઢી ચોકમાં વાનરનું આગમનઃ બાળકોને મોજ પડી ગઇ access_time 3:39 pm IST\nદાદાવાડી દેરાસરે આજે પ્રભુજીને સાચા હિરા-મોતી અને લીલા નાળીયેરની આંગી access_time 11:52 am IST\nસદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ access_time 3:37 pm IST\nમાંગરોળ શેરીયાઝ બંદર બારા વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસેડતા કલેકટર સહિતના અધિકારીઓ access_time 3:39 pm IST\nજુનાગઢ પોલીસ દ્વારા રીઢા ગુનેગારની ધરપકડ access_time 1:05 pm IST\nવાયુ વાવાઝોડાની અસર હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ થયો access_time 9:04 pm IST\nકલોલમાં ટાઉન હોલ પાછળ આવેલ હનુમાનજીના મંદિર નજીક ગંદકીનો સામ્રાજ્ય: લોકોને જવા આવવામાં મુશ્કેલી access_time 5:28 pm IST\nઅમીરગઢના ગંગાસાગર નજીક ટાયર ફાટતા એમ્બ્યુલન્સ ડિવાઈડર કૂદીને ખાડામાં ખાબકી access_time 12:32 am IST\n૮૩ વર્ષનાં માજીએ લગ્ન કર્યા છે તેનાથી ૪૦ વર્ષ નાના મુરતિયા સાથે access_time 3:27 pm IST\nAN-32 વિમાનના કાટમાળ પાસે પહોંચી બચાવ ટુકડીઃ ૧૩ માંથી કોઇ બચ્યુ નહી access_time 3:26 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n''ઇન્ડિયન હેરિટેજ ફેસ્ટીવલ'': યુ.એસ.માં સનાતન વિદ્યાલયના ઉપક્રમે શ્રી ક્રિશ્ના વૃંદાવન ન્યુજર્સી મુકામે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ગીતા સ્પર્ધા, તથા દેવી દેવતાઓનું મહાત્મ્ય દર્શાવતા ડાન્સ, ડ્રામાથી ઉપસ્થિતો ખુશખુશાલ access_time 12:00 am IST\nઅમેરિકાના ન્યુયોર્કમાં 8 જૂન 2019 ના રોજ નીકળી જગન્નાથજીની સવારી : આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘના ઉપક્રમે આય��જિત રથયાત્રામાં જગન્નાથજી ,બલભદ્રજી,તથા સુભદ્રાજીનો રથ ખેંચવાનો લહાવો મળવાથી ભાવિકો ભાવવિભોર : અમેરિકાના 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર હિન્દૂ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ પણ રથયાત્રામાં જોડાયા access_time 8:42 pm IST\nBAPS ચિનો હિલ્સ કેલિફોર્નિયાના ઉપક્રમે \" ગ્રીન-વોક એ થોર્ન \" નું આયોજન કરાયું : આબાલ વૃધ્ધ સહીત અનેક હરિભક્તો જોડાયા access_time 7:28 pm IST\nમલેશિયાના બેડમિન્ટન ખેલાડી લી ચોન્ગ વેઇએ લીધો સન્યાસ: કેન્સરની બીમારી હોવાનું કર્યું જાહેર access_time 5:38 pm IST\nભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રદ થતાં ચાહક ભારે નિરાશ access_time 8:15 pm IST\nવર્લ્ડકપ-2019:ભારત - ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ 20-20 રમાશે કે રદ થશે\nઅભિનેતા વિવાન ભટેના બન્યો પુત્રીનો પિતા access_time 4:42 pm IST\nસોનાક્ષીની આગામી ફિલ્મનું નામ 'ખાનદાની શફાખાના' access_time 4:42 pm IST\n'કહાં હમ, કહાં તુમ'ના એકટર્સ સાથે મુલાકાત કરશે રીયલ લાઈફ ડોકટર્સઙ્ગ access_time 10:25 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/lifestyle/articles/aajni-vanagi-dharmin-lathia-how-to-make-jain-falafal-102223", "date_download": "2019-12-07T05:59:29Z", "digest": "sha1:C6EZOBVS4QNAI5D4YLLLAMQAVCNHP6F4", "length": 4882, "nlines": 79, "source_domain": "www.gujaratimidday.com", "title": "aajni vanagi dharmin lathia how to make jain falafal | જાણો જૈન ફલાફલ ઘરે બનાવવાની રીત - lifestyle", "raw_content": "\nજાણો જૈન ફલાફલ ઘરે બનાવવાની રીત\nPublished: Aug 13, 2019, 14:49 IST | ધર્મિન લાઠિયા - આજની વાનગી | મુંબઈ ડેસ્ક\nહમસ અને યોગર્ટ તાહિની ડિપ સાથે પીરસો.\n☞ બે કપ કાબુલી ચણા\n☞ ૩-૪ લીલાં મરચાં બારીક સમારેલાં\n☞ ૧ કપ કોથમીર ૧ કપ\n☞ પા ટીસ્પૂન સોડા\n☞ ૧ ટીસ્પૂન જીરું પીસેલું\n☞ ૧ ટીસ્પૂન ગરમ મસાલા પાઉડર\n☞ બે ટેબલસ્પૂન ચોખાનો લોટ\n☞ અડધો કપ બ્રેડનો ભૂકો અથવા ખાખરાનો ભૂકો\n☞ તેલ તળવા માટે\n૧. ચણાને પ-૬ કલાક પાણીમાં પલાળી પછી એમાંથી પાણી નિતારવું.\nર. ચણામાં લીલાં મરચાં ભેળવીને થોડું કરકરું પીસો.\n૩. એમાં બાકી બધી સામગ્રી ભેળવો. આ મિશ્રણ નરમ લાગે તો એમાં થોડા પૌંઆ મિક્સ કરો.\n૪. આ મિશ્રણની ચપટી ગોળ કટલેસ બનાવીને એને ગરમ તેલમાં હલકી લાલ થવા સુધી ધીમા ગૅસે તળી લો.\nપ. એને હમસ અને યોગર્ટ તાહિની ડિપ સાથે પીરસો.\nઆ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં\nકાંદાના ભાવ રડાવી રહ્યા છે ત્યારે રસોઈમાં એના ઑપ્શન્સ શું\nકેદીઓના હાથે બનેલાં રોજનાં 100 કિલો ટેસ્ટી ભજિયાં ખપી જાય છે\nરીડર્સ રેસિપી કૉર્ન કૅરેમલ સ્વીટ\nમમ્મી મારીએ મને બનાવ્યો માસ્ટર શેફઃ વિપુલ મહેતા\nસની લિયોનીનો ફ્લોરલ બિકિન��માં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ\nસાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો\nઑફિસ જવા માટે આ ઢોલીવુડ બ્યૂટીઝની જેમ થાઓ તૈયાર, લાગશો પર્ફેક્ટ\nAishwarya Majmudar બંધાઈ સગાઈના બંધનમાં, જુઓ ખૂબસુરત તસવીરો\nકાંદાના ભાવ રડાવી રહ્યા છે ત્યારે રસોઈમાં એના ઑપ્શન્સ શું\nપાન લચ્છા રબડી સાથે નારંગી સંદેશ કરંજિયા\nકેદીઓના હાથે બનેલાં રોજનાં 100 કિલો ટેસ્ટી ભજિયાં ખપી જાય છે\nરીડર્સ રેસિપી કૉર્ન કૅરેમલ સ્વીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/epsod-p37098443", "date_download": "2019-12-07T06:06:55Z", "digest": "sha1:DCDMTL4VUVITFQH36XCQXNCKGLRGBAT2", "length": 22100, "nlines": 338, "source_domain": "www.myupchar.com", "title": "Epsod in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Epsod naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nEpsod નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Epsod નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Epsod નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓએ Epsod લેતા પહેલા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ. જો તમે આવું ન કરો તો પછી તે તમારા શરીર પર કેટલીક ગંભીર આડઅસરો પેદા કરશે.\nશું સ્તનપાન દરમ્યાન Epsod નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપાન કરાવતી સ્ત્રીઓ પર Epsod કેટલીક આડઅસરો તરફ દોરી જઇ શકે છે. જો તમે Epsod લીધા પછી કોઇ અનિચ્છનિય લક્ષણો જુઓ છો, તો તેને ફરીથી ન લો અને તરત જ તમારા ડૉક્ટરને કૉલ કરો. તમારા ડૉક્ટર તમારા માટે ઉત્તમ વિકલ્પ કહેશે.\nકિડનીઓ પર Epsod ની અસર શું છે\nEpsod ની આડઅસર ભાગ્યે જ કિડની પર અસર કરે છે\nયકૃત પર Epsod ની અસર શું છે\nયકૃત પર Epsod ની આડઅસરોના બહુ ઓછા કેસો નોંધાયા છે.\nહ્રદય પર Epsod ની અસર શું છે\nEpsod ની આડઅસર ભાગ્યે જ હૃદય પર અસર કરે છે\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Epsod ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Epsod લેવી ન જોઇએ -\nશું Epsod આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, Epsod લેવાથી વ્યસન થતું નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહ��� ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nના, Epsod લીધા પછી મગજને સક્રિય અને સાવધ રાખવાની જરૂર પડે તેવી કોઇ પણ વસ્તુ ન કરવી જોઈએ.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ ડૉકટરની સલાહ પર જ Epsod લો.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nહા, આ Epsod માનસિક બિમારીઓમાં કામ કરે છે.\nખોરાક અને Epsod વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nકેટલાક ખોરાક અને Epsod એકસાથે લેવાથી ગંભીર આડઅસરો થઈ શકે છે. તેના વિશે તમારા ડૉક્ટર સાથે ચર્ચા કરો.\nઆલ્કોહોલ અને Epsod વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nઆલ્કોહોલ સાથે Epsod લેવાથી તમારા શરીર પર ઘણી ગંભીર અસરો થઇ શકે છે.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Epsod લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Epsod નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Epsod નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Epsod નું સેવન કરો છો\nતમે કયા સમયે Epsod નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B%E0%AA%B2/_%E0%AA%98%E0%AB%82%E0%AA%98%E0%AA%B0%E0%AB%8B", "date_download": "2019-12-07T07:20:18Z", "digest": "sha1:P4EEIB5HOPXZAK3HYFEXLROGJBTLMOTB", "length": 4284, "nlines": 88, "source_domain": "gu.wikisource.org", "title": "કિલ્લોલ/ ઘૂઘરો - વિકિસ્રોત", "raw_content": "\nકિલ્લોલ ઝવેરચંદ મેઘાણી 1929\n← રાતાં ફુલ કિલ્લોલ\nઘૂઘરો ઘુમે છે બેનીબાના હાથમાં,\nરાત દિ રમે છે રંગીલીના સાથમાં;\nજાણે રમે વાડીમાં મોર \nઘૂઘરો ઘુમે છે બેનીબાના હાથમાં.\nઘૂઘરો ચુમે છે બેનીબાના હોઠડે,\nમીઠો મીઠો મ્હોંમાં સંતાય\nજાણે હંસ સરવરમાં ન્હાય – ઘૂઘરો૦\nઘૂઘરાને વ્હાલી બેનીબાની આંગળી,\nજેવાં બાસું બાપુને વ્હાલ\nજેવાં ભાઇ-ભાભી હેતાળ – ઘૂઘરો૦\nઘૂધરાને તોડે ફોડે બેની ખીજમાં,\nતોય નાણે અંતરમાં દુઃખ \nજાણે કોઈ જોગી અબધૂત – ઘૂઘરો૦\nઘૂઘરાને ચૂસે ચારે પો'ર બેનડી,\nતોય કો દિ ખૂટ્યાં ન ખીર \nજાણે માન સરવરનાં નીર – ઘૂઘરો૦\nઘૂઘરામાં ઘેરૂં ઘેરૂં કોણ ગાજતું,\nગાજે જેવાં ગેબીલાં ગાન \nચંદ્ર સૂર્ય તારાનાં તાન – ઘૂઘરો૦\nઘૂઘરાને ગમતી ઝીણી ઝીણી ગોઠડી,\nજાણે જુગ જુગના વિજોગ \nઆજે માંડ મળિ��ા છે જોગ – ઘૂઘરો૦\nઘૂઘરાને મેલ્યો માડીએ આકાશથી,\nસ્વર્ગ કેરી વાતો કે'વા – ઘૂઘરો૦\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ ૧૨:૧૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/lifestyle/photos/wedding-season-is-out-there-so-dress-yourself-in-wedding-dresses-of-aqua-color-which-makes-you-elegant-8274", "date_download": "2019-12-07T07:28:05Z", "digest": "sha1:44IQBHLH6MUGZW2UZCZERSGNZRE4YSZV", "length": 9797, "nlines": 60, "source_domain": "www.gujaratimidday.com", "title": "વેડિંગ સીઝનમાં પહેરો એક્વા કલરના અટાયર, લાગશો એલિગન્ટ અને સુંદર! - lifestyle", "raw_content": "\nવેડિંગ સીઝનમાં પહેરો એક્વા કલરના અટાયર, લાગશો એલિગન્ટ અને સુંદર\nલગ્નોમાં પહેરવા માટે સાડી મહિલાઓની પહેલી પસંદ હોય છે. એમાં પણ નજીકના સંબંધમાં લગ્ન હોય ત્યારે તો સાડીમાં મ્હાલવાનું હોય. ગોલ્ડન કોમ્બિનેશન સાથે એક્વા કલરની આ આર્ટ સિલ્કની સાડી લગ્નમાં પહેરવા માટે એકદમ પર્ફેક્ટ પરિધાન છે. ગોલ્ડન રંગની બોર્ડર સાથે ગોલ્ડન રંગના બુટ્ટા આખી સાડીમાં ભરેલા છે. સાડી તમને થોડો હેવી લુક આપશે. સાથે ગોલ્ડન રંગની જ્વેલરી લુકને વધુ ગોર્જિયસ બનાવશે.\nલગ્નમાં જો તમે સાડી પહેરવા નથી માંગતા પણ ચોલીસૂટ પહેરવા માંગો છો, તો તેમાં પણ એક્વા વિથ ગોલ્ડન કોમ્બિનેશન ખૂબ સુંદર લાગે છે. એક્વા રંગનો નેટનો લહેંગો (ચણિયો) અને આર્ટ સિલ્કની ચોલી તમને એકદમ સુંદર લુક આપશે. સાથે સિમ્પલ આભલા ભરેલો ગોલ્ડન બોર્ડર સાથેનો નેટનો દુપટ્ટો ટ્રેડિશનલ લુકને પૂરો કરી દેશે. એના પર તમે લાઇટ જ્વેલરી પહેરી શકો છો અથવા તો ફક્ત લોંગ ગોલ્ડન ઇયરિંગ પણ પહેરી શકો છો.\nલગ્નોમાં તમારે કંઇ હેવી પહેરવું નથી અને ફ્રી રહેવું છે તો તમે એક્વા રંગનો અનારકલી ડ્રેસ પણ પહેરી શકો છો. એક્વા બ્લુ-ગ્રીન રંગનો આ પાર્ટીવેર એમ્બ્રોઇડરીવાળો સિલ્કનો અનારકલી ડ્રેસ તમને એકદમ એલિગન્ટ લુક આપશે. બહુ હેવી પણ નહીં અને બહુ લાઇટ પણ નહીં એવો આ અનારકલી ડ્રેસ લગ્નમાં એકદમ કમ્ફર્ટેબલ રહે છે. આના પર જ્વેલરી તરીકે સિમ્પલ એક લોંગ ઇયરિંગ અને હાથમાં એક મોટી વીંટી સાથે તમારા લુકને કમ્પલીટ કરી શકો છો.\nઅનારકલી ડ્રેસમાં સિલ્ક ઉપરાંત તમે જ્યોર્જેટનો ગાઉન સ્ટાઇલ અનારકલી પણ પહેરી શકો છો. એક્વા કલર સાથે પિંક કલરના કોમ્બિનેશનનો આ અનારકલી ���્રેસ પણ વેડિંગ દરમિયાન કમ્ફર્ટેબલ અને ખૂબ સુંદર લાગે છે. આ ગાઉન સ્ટાઇલ અનારકલી તમને એકદમ એલિગન્ટ લુક આપશે.\nજો તમારે એકદમ પરંપરાગત પોષાક સાથે થોડો અલગ લુક અપનાવવો હોય તો તમે એક્વા કલરના કુર્તા સાથે ડાર્ક બ્લુ પટિયાલાનું કોમ્બિનેશન પહેરી શકો છો. આ એક્વા કલરનો કોટન ફેબ્રિક પટિયાલા તમને એકદમ સ્માર્ટ લુક આપશે. અનારકલી ડ્રેસ કરતા કંઇક અલગ અને છતાં ટ્રેડિશનલ લુક આપશે. તમે એકદમ ફ્રી પણ રહી શકશો અને વેડિંગને એન્જોય કરી શકશો.\nએક્વા કલર સાથે લાલ રંગનું કોમ્બિનેશન પણ ખૂબ સુંદર લાગે છે. જો સાડી, ચોલીસૂટ કે અનારકલી જેટલું હેવી કંઇ ન પહેરવું હોય તો એક્વા કલરનો સિમ્પલ સલવાર સૂટ પણ એકદમ સ્માર્ટ અને સુંદર લાગે છે. આ એમ્બ્રોઇડરીવાળો પાર્ટીવેર જ્યોર્જેટનો સલવારસૂટ હેવી અને સિમ્પલ છે. એના પર લાલ રંગનો દુપટ્ટો એકદમ ગોર્જિયસ લાગે છે.\nએક્વા રંગમાં કુર્તી પણ ખૂબ સુંદર લાગે છે. જો તમારે બહુ હેવી લુક ન જોઇતો હોય અને ટ્રેડિશનલ પણ પહેરવું હોય તો એક્વા રંગની આ જેકેટ સ્ટાઇલ કુર્તી તમે પહેરી શકો છો. કુર્તી એમ પણ હંમેશાં કમ્ફર્ટેબલ જ હોય છે. એક્વા કલરની આ કુર્તી પર વર્કવાળું આ જેકેટ તમને સ્માર્ટ અને એલિગન્ટ લુક આપશે.\nઅત્યારે પૂરબહારમાં વેડિંગ સીઝન ચાલી રહી છે. અંબાણીના દીકરાથી માંડીને કેટલાય લગ્નોત્સુક કપલ્સ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. પાર્ટીપ્લોટ્સ ધમધમે છે અને શોપિંગ મોલ્સ પણ લગ્નમાં બહેનોને સૌથી વધુ મૂંઝવણ હોય કેવા કપડાં પહેરવા અને કેવો લુક રાખવો. આજ-કાલ લગ્નોમાં એક્વા (સી ગ્રીન) કલર મહિલાઓ ખૂબ પસંદ કરી રહી છે. સોબર અને કૂલ લુક આપતો આ કલર લગ્ન સમારંભોમાં પણ એટલો જ ખીલે છે. એક્વા કલર સાથે મોટાભાગે ગોલ્ડન કલરનું કોમ્બિનેશન સુંદર લાગતું હોય છે. ઉપરાંત એક્વા કલર સાથે પિંક કલર અને રોયલ બ્લુ કલરનું કોમ્બિનેશન પણ અફ્લાતૂન લાગે છે. તો આવો જાણીએ સ્પેસિફિક એક્વા કલરના ટ્રેડિશનલ પરિધાન વિશે. આગળની સ્લાઇડ્સમાં જુઓ તસવીરો.\nલગ્નની સિઝનમાં કેમ દેખાશો અલગ, જાણો બોલીવુડની હસીનાઓ પાસેથી\nઅમદાવાદના આર્ટિસ્ટ ક્રિતિકાએ ક્રીએટ કરેલા હૅલોવીન લૂક છે જબરદસ્ત,જોઈને ડરી ન જતા\nઅનુષ્કાએ દિવાળી દરમિયાન પહેર્યો ડિઝાઇનરનો આ ખાસ લહેંગો\nગુજરાતી રોક સ્ટાર જીગરદાન ગઢવીના Unplugged Songs\nPriyanka Chopra:ટીકા અને વિવાદ વચ્ચે પણ સુપરહિટ છે આ એક્ટ્રેસ\n'Montu ni Bittu' ના સેટ પર કોણ કરતુ હતું નખરાં જાણો આવા ક��ટલાક રાઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/funny-gujarati-jokes/", "date_download": "2019-12-07T06:04:38Z", "digest": "sha1:DK4GINHD7WUL3YBDVSYF7RXA55LYRTIH", "length": 10459, "nlines": 184, "source_domain": "www.iamgujarat.com", "title": "Funny Gujarati Jokes News In Gujarati, Latest Funny Gujarati Jokes News Updates, Photos And Videos | I Am Gujarat", "raw_content": "\nસ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક જ વર્ષમાં 133 વર્ષ જૂના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ્યો\nહૈદરાબાદ એન્કાઉન્ટરથી આખા દેશમાં ખુશીનો માહોલ, અદાલતમાંથી ઉઠી રહ્યો છે લોકોનો વિશ્વાસ\nઆણંદના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે, કલેક્ટરની મંજૂરી વિના પ્રોપર્ટીના સોદા નહીં થઈ શકે\nઉન્નાવમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ઘટનાસ્થળેથી જ નરાધમને દબોચ્યો\nઅફેરની શંકાએ દીકરાએ માતા સાથે કામ કરતા યુવકને ઢોર માર મારી પતાવી દીધો\nINDvsWI: કોહલીની તોફાની બેટિંગથી ખુશ થયા બિગ બી, આ ફેમસ ડાયલોગથી આપી શુભેચ્છા\nશાનથી મસલ્સ દેખાડતી જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસીસ, જુઓ ફોટોગ્રાફ્સ\nઅક્ષય કુમાર બનશે ‘ભારતીય’, પાસપોર્ટ માટે કરી અરજી\nઅનુષ્કા શર્માના ‘ઉસ્તાદ’નું થયું નિધન, લખી ભાવુક પોસ્ટ\nનાના પાટેકર સામે ફરી તનુશ્રીએ માંડ્યો મોરચો, પોલીસની ક્લીન ચીટ પર કર્યો વિરોધ\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nઆટલું જાણ્યા પછી તમે બાલી જવાનો વિચાર પડતો જ મૂકી દેશો\n મુંબઈમાં બનશે બેંગકોક જેવું જોરદાર એક્વેરિયમ, ઉદ્ધવ ઠાકરેએ આપ્યો આદેશ\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો\nરેપ, છેડતી સામે સ્ત્રીઓનું રક્ષણ કરશે આ જેકેટ, જાણો કેવી રીતે કામ કરશે\nમોહ-માયાથી પણ અઘરો છે આ બે વસ્તુઓનો ત્યાગ ;P\nપહેલાં પાંચ તત્વો હતા, જેનો ત્યાગ કરવો ખુબ અઘરું હતું પણ હવે તે સાત...\nપરણેલા લોકોની ફાંદ કેમ વધી જાય છે\nપરણેલા લોકોની ફાંદ કેમ વધી જાય છે પહેલા દોસ્તો સાથે બહાર પાર્ટી કરો, અને પછી...\nભગવાને એક વૃદ્ધને પૂછ્યું..\nભગવાને એક વૃદ્ધને પૂછ્યું.. હવે તારું ઘડપણ આવ્યું છે. તારા કરેલા કર્મોના આધારે મારે તને...\nછોકરીનું ગજબનું Whatsapp સ્ટેટસ\nપોલીસ: તારી સામે ચોર પેલી છોકરીનું પર્સ ખેંચીને ભાગી ગયો, અને તે કશુંય ન...\nગુજરાતીઓ પાસે બધા પ્રોબ્લેમનું સોલ્યુશન છે, બસ ખાલી…\nગુજરાતી એક માત્ર એવી પ્રજા છે કે, જેની પાસે દુનિયાના બધા પ્રોબ્લેમનું સોલ્યુશન છે. બસ...\nસાહેબે પૂછ્યું પ્રકાશ ક્યાંથી આવ્યો, ભૂરાએ આપ્યો આ જવાબ\nસાહેબે પ્રકાશ વિશે વિદ્યાર્થીઓને સમજાવવા લેબમાં અંધારું કરી મીણબત્તી સળગાવી, અને પૂછ્યું, 'બોલો તો...\nPM મોદી અને ટર્નબુલના ફોટો પર ટ્વિટ્સનો વરસાદ\nઓસ્ટ્રેલિયાના PM ભારત પ્રવાસે ભારત પ્રવાસે આવેલા ઓસ્ટ્રેલિયાના પીએમ મૈલ્કમ ટર્નબુલે સોમવારે પીએમ નરેન્દ્ર મોદી...\nદુનિયાનો સૌથી ખતરનાક સ્ટંટ\nજો તમારે દુનિયાનું સૌથી મોટું યુદ્ધ જોવું હોય તો તમારી પત્નીને લાંબા વેકેશન પર...\nભૂરાએ બાપા પાસે માગ્યા દસ રુપિયા\nભૂરો: પપ્પા, દસ રુપિયા આપો, એક ગરીબને આપવા છે. બાપા: ક્યાં છે ગરીબ\nભગવાને ચાર મહિને પ્રાર્થના સાંભળી..\nડિસેમ્બરમાં ભગવાનને પ્રાર્થના કરી હતી.. 'હે ભગવાન પાણીની ટાંકીમાં ગરમ પાણી રહે તેવું કંઈ કરો..' આખરે...\nપત્નીએ કરી રિક્વેસ્ટ, પતિએ કાઢી ભડાસ\nપત્ની: મને એક ગમે તેવી, અને એક ન ગમે તેવી વાત કહો.. પતિ: તું મારી...\nઆ પોર્ન વેબસાઈટે તો લોકોને હાર્ટ અટેક જ લાવી દીધો\nવિશ્વ વિખ્યાત પોર્ન વેબસાઈટ પોર્ન હબે પોતાના યુઝર્સને એપ્રિલ ફુલ ડે પર એવા મૂર્ખ...\n ગર્લ: હા, અમે બહુ પૈસાવાળા છીએ.. બોય: ઓહ આવી જોરદાર કાર\nઅમદાવાદીઓ નર્કમાં પણ આરામ કરતા હતા\nએક વખત વિષ્ણુ ભગવાન નર્કની મુલાકાતે ગયા. નર્કમાં એકદમ ગરમી હતી, અને નર્કના બધા લોકો...\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://pravinshah47.wordpress.com/2014/09/", "date_download": "2019-12-07T07:21:16Z", "digest": "sha1:W55YSO7O56L573OFJW2ZJ5SFH3QQ4SNZ", "length": 107071, "nlines": 277, "source_domain": "pravinshah47.wordpress.com", "title": "સપ્ટેમ્બર | 2014 | ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ", "raw_content": "ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ\nજીવનની દરેક ક્ષણને માણો\n25 સપ્ટેમ્બર 2014 1 ટીકા\n“ચિનગારી કોઈ ભડકે, તો સાવન ઉસે બુઝાયે …………….” (ફિલ્મ અમરપ્રેમ)\nકિશોરકુમારનો સુરીલો અવાજ દેવાંગ ઠાકોરના કંઠમાંથી રેલાઈ રહ્યો છે. દેવાંગ ઠાકોર અમારી બાજુમાં જ ઉભા ઉભા ગાઈ રહ્યા છે. અમે બધા શ્રોતાઓ તેમના અવાજના જાદુમાં રસતરબોળ બની રહ્યા છીએ. દેવાંગભાઈ ગીત પૂરું કરે છે, અમે તાળીઓથી તેમનું અભિવાદન કરીએ છીએ.\nપછી અમારા બીજા મહેમાન અનંત શાહ બીજું ગીત શરુ કરે છે,\n“યે મેરા દિવાનાપન હૈ, યા મહોબ્બતકા સુરુર …………..” (ફિલ્મ યહૂદી)\n શું સરસ મૂકેશજીનો અવાજ છે જાણે કે મૂકેશજી બાજુમાં જ ગાતા હોય એવી કલ્પના થઇ જાય છે. બધા તેમના સૂરને તાળીઓથી વધાવી લે છે.\nઆજે અમારે ત્યાં બે ગાયકો દેવાંગ ઠાકોર અને અનંત શાહ અમારા આમંત્રણને માન આપીને પધાર્યા હતા. દેવાંગ એટલે ‘વોઈસ ઓફ કિશોરકુમાર’ અને અનંત એટલે ‘વોઈસ ઓફ મૂકેશ’.\nઅમે અત્યારે અમેરીકાના બેન્ટનવીલ ગામમાં અમારા પુત્ર મિલનને ત્યાં છીએ. દેવાંગ અને અનંત પણ બેન્ટનવીલમાં જ રહે છે. બંને મિલનના મિત્રો છે. અમે આજે બંનેને કુટુંબસહિત આમંત્રણ આપ્યું હતું. અને તેથી આજે સંગીત સંધ્યાનું આયોજન કર્યું હતું.\nબંનેના કુટુંબનો પરિચય કરાવું. દેવાંગના પિતા શ્રી ભુપેન્દ્રભાઈ વર્ષોથી સૂરતના ‘ગુજરાત મિત્ર’ છાપામાં નિયમિત લખતા હતા. હાલ તેમની તબિયત નાદુરસ્ત હોવા છતાં, તેઓ સૂરતના ‘ગુજરાત ગાર્ડિયન’ છાપામાં અવારનવાર લખતા રહે છે. તેઓ અમારે ત્યાં વ્હીલચેરમાં આવ્યા છે. (હું પણ ગુજરાત ગાર્ડિયનની ટ્રાવેલ પૂર્તિમાં દર ગુરુવારે ‘વિદેશ પ્રવાસ’ને લગતો એક લેખ લખું છું.) દેવાંગનાં મમ્મી ચિત્રાબેન પણ ઉજ્જવળ કારકિર્દી ધરાવે છે. દેવાંગની પત્ની જૈશાલી ફીમેલ અવાજમાં ગાવા માટે દેવાંગને સાથ આપે છે. દેવાંગ એન્જીનીયર અને એમબીએ છે, તો જૈશાલી ફાર્મસીમાં માસ્ટર છે. બંને જોબ કરે છે. તેઓ પુત્ર ઇશાનને લઈને અત્રે આવ્યા છે. જૈશાલીના પપ્પા જીતુભાઈ અને મમ્મી હેમાબેન પણ આવ્યાં છે. તેઓ મુંબઈનાં વતની છે. જીતુભાઈ એક પ્રતિષ્ઠિત કંપનીમાંથી નિવૃત થયા છે. તેઓ જૂનાં મધુર ગીતોના સંગ્રાહક છે. હેમાબેન પણ સ્કુલના પ્રીન્સીપાલપદેથી નિવૃત થયાં છે. ચોપડીઓ વાંચવાનાં શોખીન છે. તેઓને અઢળક ગીતો કંઠસ્થ છે. મધુર અવાજ ધરાવે છે.\nઅનંત શાહ અને તેમની પત્ની પાયલ બંને જોબ કરે છે. પાયલનાં મમ્મી મીનાબેન અને પુત્ર અરહમ પણ આવ્યાં છે. મીનાબેન રસોઈ અને ઘરકામમાં નિષ્ણાત છે.\nઅમે બધાં એટલે કે હું, મીના, મિલન, કિંજલ અને ધ્રુવ – બધાને ગીતો સાંભળવાનાં ખૂબ જ ગમે. એમાં ય એકસાથે બબ્બે મધુર અવાજ –કિશોરજી અને મૂકેશજી – એટલે આજની સંગીત સંધ્યા ખરેખર જામી. દેવાંગ અને અનંત કેરીઓકે સિસ્ટીમ લઈને આવેલા. આ સિસ્ટીમમાં દરેક ગીતનું અસલી સંગીત રેકોર્ડ કરેલું હોય, ગાયકનો અવાજ રેકોર્ડ કરેલો ના હોય. આ સિસ્ટીમને ટીવી સાથે જોડી દેવાની. ગીતના શબ્દો અને લાઈનો ટીવીમાં લખાતી જાય, ગાયકે એ જોઈ, માઈક હાથમાં રાખી તે ગાવાનું. ગીતની દરેક લીટી મેલ કે ફીમેલનો અવાજ છે, તે પણ ટીવીમાં લખાતું જાય.અને કયા ટાઈમે લીટી ગાવાની શરુ કરવી તેનો સંકેત પણ હોય. એટલે ગાવામાં જરા ય તકલીફ પડે નહિ. ગાયક ટીવી સામે જોઇને માઈકમાં ગાતા જાય, સંગીત તો સાથે છે જ, એટલે સ્ટેજ પ્રોગ્રામ ચાલતો હોય એવું જ લાગે. જેને ગાતાં ન આવડતું હોય એ પણ આમાંથી શીખી શકે.\nઅમારી સંગીત સંધ્યાની વાત આગળ વધારુ. સાંજે લગભગ ૭ વાગે તો બધા મહેમાનો આવી ગયા. થોડી ઔપચારિક વાતો, ચા – નાસ્તો ચાલ્યાં, એટલામાં તો કેરીઓકે સિસ્ટીમ ગોઠવાઈ ગઈ. પછી તો ચાલી અનંત અને દેવાંગની જમાવટ. તેઓ વારાફરતી ગાતા ગયા અને અમે બધા રસમાં તરબોળ થઈને ગીતોને માણતા રહ્યા. અમે પણ વચ્ચે વચ્ચે ગીતોની ફરમાઈશ કરતા હતા, અને તેઓ તેને ન્યાય આપતા હતા. એમણે ગાયેલાં થોડાં ગીતો આ રહ્યાં.\n(૧) મેરે નયનાં સાવન ભાદો……….(ફિલ્મ મહેબૂબા)\n(૨) તુજ સંગ પ્રીત લગાઈ સજના ……….(કામચોર)\n(૩) તેરે મેરે હોંઠો પે, મીઠે મીઠે ……… (ચાંદની)\n(૪) પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા ……… (દર્દ)\n(૫) ઝીલમીલ સિતારોંકા આંગન હોગા ……..(જીવન મૃત્યુ)\n(૬) આવાજ દે કે હમેં તુમ બુલાઓ ………..(પ્રોફેસર)\n(૭) દિલ લુંટનેવાલે જાદુગર ……….. (મદારી)\n(૮) ફુલ તુમ્હેં ભેજા હૈ ખત મેં ……….(સરસ્વતીચંદ્ર)\n(૯) ઇશારો ઇશારો મેં દિલ લેને વાલે …….. (કાશ્મીરકી કલી)\n(૧૦) યે મેરી આંખોકે પહેલે સપને ………….(મનમંદિર)\n(૧૧) ચપા ચપા ચરખા ચલે …………..(માચીસ)\n(૧૨) તેરે પ્યારકા આશરા ચાહતા હું …………(ધુલ કા ફુલ)\n(૧૩) તુઝ સે નારાજ નહી જિંદગી, હૈરાન હું મેં ………..(માસુમ)\nએક વાત એ કે આ ગીતોમાં મહમદ રફી કે બીજો કોઈ પુરુષ અવાજ હોય તો તે દેવાંગ કે અનંત જ ગાઈ લે. ગાયકને તો બધું જ આવડે. અને લતાજી કે અન્ય કોઈ સ્ત્રી અવાજ હોય તો તેને જૈશાલી પોતાનો કંઠ આપે. સાથે પાયલ, મીના, હેમાબેન અને કિંજલ તો ખરાં જ. અરે દેવાંગ અને અનંત પણ ફીમેલ અવાજમાં સરસ ગાતા હતા \nજમવાનું કોઈને યાદ જ નહોતું આવતું, તેમ છતાં, નવ વાગે જમવાનો બ્રેક પાડ્યો. જમ્યા પછી બધા ફરીથી ગોઠવાઈ ગયા. ફરીથી ગીતોની રમઝટ ચાલી. અમે પણ વચમાં વચમાં ગાવાની તક ઝડપી લેતા હતા. વચમાં મનહર ઉધાસનું એક ગીત ‘શાંત ઝરુખે ….’ પણ સાંભળી લીધું.\nદેવાંગ અને અનંતે, ઉપર લખ્યાં છે, તે ઉપરાંતનાં બીજાં ઘણાં ગીત ગાયાં. આધુનિક જમાનાનાં ગીતો પણ ગાયાં. એકેએક ગીત ખૂબ જ કર્ણપ્રિય અને મીઠાશભર્યું હતું. બસ, જલસા જ જલસા મજા આવી ગઈ. ફરમાઈશ કરનારા ઉત્સાહી અને ગાનારા પણ એટલા જ ઉત્સાહી. સંગીત સંધ્યા સંગીત રાત્રિમાં ફેરવાઈ ગઈ. છેવટે ૧૨ વાગે સમાપન કર્યું. મહેમાનો વિદાય થયા, અને સંભારણાં અહીં મ���કતા ગયા.\nબધાનો એક જ પ્રશ્ન હતો, “હવે બીજો પ્રોગ્રામ ક્યારે\nપાયલે જવાબ આપી દીધો, “બે અઠવાડિયાં પછી, અમારે ત્યાં”.\nમારા વાંચકોને વિનંતિ કે તમને પણ ગાવાનો શોખ હોય તો મને કોમેન્ટમાં અથવા ઈ-મેલથી અચૂક જણાવજો. (pravinkshah@gmail.com)\nયુ.એસ.એ. (અમેરીકા)નું આર્કાન્સા રાજ્ય, એ નેચરલ સ્ટેટ (કુદરતી સૌન્દર્ય ધરાવતું રાજ્ય) કહેવાય છે. કેમ કે અહીં કુદરતી સૌન્દર્ય ઠેર ઠેર પથરાયેલું પડ્યું છે. અહીં ગાઢ જંગલો, જંગલો વચ્ચે વહેતી નદીઓ, પ્રાણીઓ-પક્ષીઓ, ટેકરાઓ, પર્વતો, ધોધ, તળાવો, વસંત ઋતુનાં રંગબેરંગી વૃક્ષો – બસ તમે જોતાં થાકો એટલું બધું અહીં માણવા મળે એવું છે. આ રાજ્યના બેન્ટનવીલે નામના ગામમાં અમે થોડો સમય રહ્યા હતા. ત્યારે અહીંની સુંદરતા નીરખવા માટે અમે એક વાર જેસ્પર નામના ગામની આસપાસ ફરવાનો બે દિવસનો પ્રોગ્રામ ઘડી કાઢ્યો.\nજેસ્પર (Jasper) ફક્ત ૫૦૦ માણસોની વસ્તી ધરાવતું ગામ છે. તે પર્વતોની તળેટીમાં ગાઢ જંગલો વચ્ચે બફેલો નદીને કિનારે વસેલું છે. ગામની આજુબાજુ ધોધ, નદીઓ વગેરેમાં ફરવાની મજા આવે એવું છે. એટલે અહીં ઘણા ટુરિસ્ટો આવતા હોય છે. ખાસ તો જેને જંગલ વચ્ચે રહેવાની, પર્વતોની ટ્રેઈલોમાં ઘુમવાની, નદીમાં રાફટીંગ કરવાની, ધોધ તરફ ચાલવાની વગેરે સાહસિક પ્રવૃત્તિઓ ગમતી હોય એવા લોકો ખાસ આવતા હોય છે. જેસ્પર આવી પ્રવૃત્તિઓ માટે જાણીતું છે.\nબેન્ટનવીલેથી જેસ્પર આશરે ૮૫ માઈલ દૂર છે. અમેરીકામાં અંતરો કિલોમીટરને બદલે માઈલમાં ગણવાની પ્રથા છે. એટલે આપણે અહીં અંતરો માઈલમાં જ લખીશું. ૧ માઈલ બરાબર ૧.૬ કિલોમીટર થાય. અમે એક સવારે બેન્ટનવીલેથી ૨ ગાડીઓ લઈને નીકળી પડ્યા. અમે કુલ ૧૩ જણ હતા. રસ્તો જંગલોથી ભરપૂર હતો. વચ્ચે હન્ટસવીલે ગામ આગળ ચાનાસ્તો કર્યો. જેસ્પર પહોંચતા પહેલાં વચ્ચે ‘લોસ્ટ વેલી’ નામની એક જગા આવે છે. અહીં જંગલમાં એડન ફોલ નામનો એક ધોધ છે. અમને થયું કે ચાલો, આ ધોધ જોતા જઈએ, એટલે ગાડી લીધી લોસ્ટ વેલી તરફ. પાર્કીંગમાં પહોંચીને ગાડી પાર્ક કરી દીધી. હવે લગભગ દોઢ માઈલ ચાલવાનું હતું. બિલકુલ જંગલોની વચ્ચે ચાલવા માટે ટ્રેઈલ (કેડી જેવો રસ્તો) બનાવેલ છે. જંગલના પર્યાવરણને જરા પણ નુકશાન ન થાય એનો ખ્યાલ રાખીને રસ્તો બનાવ્યો છે. ચાલતા કે વધુમાં વધુ સાઈકલ પર જઇ શકાય. અમે ચાલવાનું શરુ કર્યું. વાતાવરણ વાદળછાયું હતું. ટ્રેઈલની બાજુમાં પાણીનો વહેળો હતો. ધોધનું પાણી આ વહેળામાં થઈને વહી જાય એવી રચના હતી. ચા��ે બાજુ ગાઢ ઉંચાં વૃક્ષો હતાં. વચ્ચે વચ્ચે બેસીને સહેજ આરામ કરવા માટે બાંકડા હતા. રસ્તો વળાંકો અને ચડાણવાળો હતો. અમે બધા જંગલમાં રખડવાની મસ્તી અને મજા માણતા હતા. ક્યાંક જંગલ કે વહેળા તરફ જઇ એમાં ઉતરવાની ખુશી અનુભવતા હતા. શહેરમાં રહેનારને આવો લ્હાવો ક્યાંથી મળે કુદરતને ખોળે ફરવાનો આનંદ કોઈ ઓર જ હોય છે. આમ કરતાં કરતાં ધોધ સુધી પહોંચ્યા. છેલ્લે તો ખડકો પર થઈને ઉતરવાનું હતું. ઉનાળાની ઋતુ હતી, એટલે ધોધમાં ખાસ પાણી ન હતું. પણ ચોમાસામાં વરસાદ પડી ગયા પછી તરત આવ્યા હોઈએ તો અહીં કેટલી બધી મજા આવે કુદરતને ખોળે ફરવાનો આનંદ કોઈ ઓર જ હોય છે. આમ કરતાં કરતાં ધોધ સુધી પહોંચ્યા. છેલ્લે તો ખડકો પર થઈને ઉતરવાનું હતું. ઉનાળાની ઋતુ હતી, એટલે ધોધમાં ખાસ પાણી ન હતું. પણ ચોમાસામાં વરસાદ પડી ગયા પછી તરત આવ્યા હોઈએ તો અહીં કેટલી બધી મજા આવે ધોધનો કર્ણપ્રિય અવાજ, ધોધમાં નહાવાનું, રખડવાનું, બસ અહીંથી ખસવાનું જ મન ના થાય. ધોધ પડ્યા પછી ગુફાઓમાં થઈને નીચે આવે છે. અમારામાંથી ઘણા એ ગુફાઓમાં પણ જઇ આવ્યા.\nછેવટે એ જ રસ્તે ચાલતા પાછા આવ્યા. પાર્કીંગમાં આવી ચાલ્યા જેસ્પર તરફ. જેસ્પર ગામમાં થઈને, ગામથી એકાદ માઈલ દૂર આવેલી કેબિનમાં પહોંચ્યા. અમે બે દિવસ રહેવા માટે આ કેબિન અગાઉથી બુક કરાવી હતી. કેબિન એટલે આખો બંગલો જ જોઈ લ્યો. જંગલની વચ્ચે, ઝાડોના ઝુંડની વચ્ચે માત્ર આ એક જ બંગલો. આજુબાજુ દૂર સુધી બીજું કોઈ જ મકાન નહિ. શહેરની ભરચક વસ્તી વચ્ચે રહીને કંટાળેલા માણસોને હવે આવી એકાંત કેબિનમાં બેચાર દિવસ રહેવાનું મન થઇ જતું હોય છે. વળી, આ કેબિન એટલે માત્ર ખાલી મકાન જ નહિ, પણ બધી સગવડોથી સુસજ્જ એવો બંગલો. અમારી આ કેબિનમાં બેઠક રૂમ, રસોડું, ડાયનીંગ ટેબલ, નાનામોટા મળીને ત્રણ બેડરૂમ, ટેબલ ટેનીસ રૂમ, ગેલેરી, હોટ બાથ, પાછળ ખુલ્લી જગામાં બેસવા માટે લાકડાનાં ખુરસીટેબલ એમ બધું જ હતું. રસોડામાં રસોઈ માટે બધાં જ વાસણો, ખાંડ, મીઠું, મસાલા, ઓવન, માઈક્રોવેવ, જમવા માટેના થાળી, વાટકા એમ બધી જ સગવડ હતી. હા, રસોઈ માટેનું મટીરીયલ આપણે લઈને જવાનું. બાથરૂમોમાં ગરમ પાણી, ટુવાલો, નેપકીન, બેઠકરૂમમાં સોફા, ખુરસીઓ, ટીપોય – ટૂંકમાં સંપૂર્ણ સજાવટવાળો બંગલો જ હતો. અહીં કેબિનનો માલિક કે બીજું કોઈ જ ન હોય. આવી કેબિનમાં રહેવાની કેવી મજા આવે અરે, આજુબાજુ કંઈ જોવા ના જવું હોય અને બે દિવસ ખાઈપીને પડ્યા રહેવું હોય તો પણ ગમે.\nઅમે ઘેરથી ઘણું બધું ખાવાનું લઈને આવ્યા હતા. પૂરી, શાક, થેપલાં, અથાણું, ચીપ્સ એવું બધું જમી લીધું. ચા બનાવીને પીધી. બપોરે આરામ ફરમાવ્યો.\nજેસ્પર ગામથી ૭ માઈલ દૂર ટ્રીપલ ફોલ નામનો ધોધ છે. તે ત્રણ મોટી ધારારૂપે પડે છે, એટલે એને ટ્રીપલ ધોધ કહે છે. અમે સાંજના છએક વાગે આ ધોધ જોવા નીકળી પડ્યા. મુખ્ય રોડ પર પાંચેક માઈલ ગયા પછી, સાઈડના કાચા રોડ પર છેલ્લા ૨ માઈલ જવાનું છે. માટી અને કાંકરાવાળા આ રસ્તે ગાડી બહુ સાચવીને ચલાવવી પડે. વળી, આ રસ્તો ઉતરાણવાળો છે. એટલે કે મુખ્ય હાઈવેથી ધોધ ખૂબ જ નીચાણમાં છે. વળાંકો અને ખાડાટેકરા પણ આવે. અમે આ રસ્તે થઈને નીચે પહોંચ્યા ત્યાં સુધીમાં તો અંધારું થઇ ગયું. પાર્કીંગ કહેવાય એવી જગાએ ગાડીઓ મૂકી દીધી. અહીં ‘ટ્વીન ફોલ’નું બોર્ડ મારેલું છે. ટ્રીપલ ફોલને જ ટ્વીન ફોલ કહે છે. બોર્ડ પર બતાવેલી દિશામાં ચાલીને જવાનું હતું. અહીં તો કેડી પણ ન હતી. ઝાડોની વચ્ચે ઘાસમાં ચાલવાનું હતું. જો કે ચાલવાનું પાંચ-છ મિનીટ જ હતું, તો પણ અંધારામાં જંગલમાં કોઈક જંતુઓ કરડી જવાની બીકે બધા લોકો ગયા નહિ. ચારેક જણ ધોધ સુધી ગયા, પણ અહીં યે ધોધમાં પાણી ખૂબ જ ઓછું હતું. નહિ તો ૭૦ ફૂટ ઉંચાઈએથી ત્રણ ધારાઓમાં પડતો ધોધ જોવાની કેવી મજા આવી જાય અમારામાંના એક ભાઈ તો પ્રોફેશનલ કેમેરામેં હતા. તેમણે ઘણા ફોટા પાડ્યા.\nપાછા વળતાં રસ્તો ચડાણવાળો અને કાચો. શરૂઆતમાં તો એક જગાએ ગાડી આગળ વધે જ નહિ, રેતી અને કાંકરામાં વીલ ગોળ ગોળ ફર્યા જ કરે. પછી બધાને ઉતારી દઈ, વજન ઓછું કરીને ગાડી માંડ ચડાવી. એક ગાડીનું તો એક ટાયર ફાટી ગયું. છેવટે સારા મુખ્ય રોડ પર આવ્યા. ગાડીનું ટાયર બદલાવ્યું. ઘેર પહોંચ્યા ત્યારે રાતના સાડા નવ વાગ્યા હતા. ધોધ તરફનો જે કાચો રસ્તો છે, એને પાકો કરવો જોઈએ, એવું લાગ્યું.\nકેબિન પર પહોંચી પાણીપૂરી અને મેગી બનાવીને ખાધાં. ઉંઘ તો ઘસઘસાટ આવી ગઈ. બીજે દિવસે નાહીધોઈને બફેલો નદી જોવા નીકળ્યા. જંગલોની વચ્ચે એક જગાએ નદીમાં ઉતરાય એવું છે. નદીમાં ઉતરી પાણીમાં જઈને ઉભા રહ્યા. અહીં નદીમાં નાહી શકાય એવું છે. બીજા ઘણા લોકો અહીં આવ્યા હતા. કોઈ નહાતા હતા, કોઈ ટાયર ભરાવીને નદીમાં તરતા હતા, કોઈ તરાપો બનાવી નદી પર પડ્યા હતા. કોઈ સામે કિનારે જઇ ખડકો પરથી નદીમાં ધુબાકા મારતા હતા, કોઈ કિનારે બેસી નદીના સૌન્દર્યને નીરખતા હતા. સામે ઉંચી ભેખડો અને તેના પર ઉગેલાં ઝાડ દેખાતાં હતાં. આ બધું માણીને પાછા વળ્યા. આજે બપોરનું લંચ જેસ્પરની એક હોટેલમાં જ પતાવ્યું.\nજેસ્પર ગામમાં થોડું ફર્યા. અહીં એક જ મુખ્ય બજાર છે. ચેમ્બર ઓફ કોમર્સ નામના મકાનમાં માહિતી માટે વીઝીટર સેન્ટર છે. ગામમાં અમે ઘણા બાઈકર્સ જોયા, જે અહીં જંગલની કેડીઓમાં રખડવાના સાહસભર્યા હેતુથી આવ્યા હતા. ગામમાં ‘Emma’s museum of junk’ છે, એમાં જૂનીપુરાણી એન્ટીક વસ્તુઓનો સંગ્રહ છે. આવી ચીજો અહીંથી ખરીદી પણ શકાય છે. ટુરિસ્ટોમાં આ મ્યુઝીયમ બહુ જાણીતું છે.\nજેસ્પર ગામની નજીક બફેલો નદીનાં ગ્રાન્ડ કેન્યન છે, તે જોવા જેવાં છે. એક જગાએ હોર્સશૂ ઝીપલાઈન છે. અહીં દોરડા પર લટકાવેલી સીટમાં બેસીને દોરડા પર સરકવાની મજા આવે છે. નીચે ખીણનું અદભૂત દ્રશ્ય જોવા મળે છે. કાચાપોચાને તો આ રીતે સરકવામાં બીક લાગે. અહીં ઘોડેસવારી પણ કરવા મળે છે. બીજી એક જગાએ મીસ્ટીક કેવ્ઝ નામની ગુફાઓ છે, તે પણ જોવા જેવી છે.\nબપોર પછી અમે મારબલ ફોલ નામના ગામમાં અને તથા જંગલોમાં થોડું ફરી આવ્યા. અહીંથી નજીકમાં મારબલ ધોધ છે. પહેલાં આ ધોધમાંથી લોટ દળવાની ઘંટી, કાપડનું જીનીંગ મશીન અને લાકડાં વહેરવાની મીલ ચલાવવામાં આવતી હતી. અહીં જંગલમાં ‘એલ્ક’ નામનાં પ્રાણીઓ આખા ઝુંડમાં જોવા મળતાં હોય છે. હરણ જેવાં આ પ્રાણીઓ ઘણાં ગભરુ હોય છે, અને માણસોને જોઇને ભાગી જતાં હોય છે. અમને એક હરણ રસ્તા વચ્ચે જ ઉભેલું જોવા મળ્યું. ફોટો પાડીએ ત્યાર પહેલાં તો તે બાજુમાં ભાગી ગયું. ત્યાં બીજાં હરણ પણ હશે જ, પણ અમને તે જોવા મળ્યાં નહિ. બીજી એક જગાએ એક સુંદર નદી વહેતી હતી, ત્યાં ગયા. ખડ ખડ વહેતી નદીમાં પત્થર પર, પાણીમાં પગ લટકાવીને બેઠા. કિનારે રમવા માટે સરસ જગા હતી. બધાને બહુ જ મજા આવી ગઈ.\nસાંજે કેબિનમાં પીઝા બનાવીને ખાધા. ત્રીજે દિવસે સવારે તો જેસ્પરથી નીકળી બપોર સુધીમાં બેન્ટનવીલે પાછા આવી ગયા. જંગલમાં રખડવાનો અદભૂત લ્હાવો મળ્યો, તેનાં સંસ્મરણો માનસપટ પર અંકિત થઇ ગયાં છે.\nઅલાસ્કાની સફરે – 3\nઅલાસ્કાની સફરે – 3\nછઠ્ઠો દિવસ: સીવર્ડથી ડેનાલી તરફ\nઆજનો દિવસ ડ્રાઈવીંગનો હતો. સીવર્ડથી નીકળી ઉત્તરમાં એન્કરેજ થઈને ડેનાલી જવાનું હતું. સીવર્ડથી એન્કરેજ ૧૨૮ માઈલ અને એન્કરેજથી ડેનાલી ૨૩૭ માઈલ. સવારે જેનેટનો નાસ્તો કર્યો. છેલ્લે અગાશીમાં જઇ થોડા ફોટા પાડી આવ્યા. અહીં એક વરુની મોઢા સહિતની અસલી ખાલ પડી હતી. વિરેને તો આ ખાલ માથે મૂકીને ફોટા પડાવ્યા. પછી નીકળી પડ્યા એન્કરેજ તરફ. એ જ રસ્તો હતો, એટલે અત્યારે ���ો ક્યાંય કશું જોવા રોકાવાનું ન હતું. બપોરે એન્કરેજમાં ટાકો બેલમાં જમી લીધું, અને ચાલ્યા ડેનાલી તરફ.\nત્રીસેક માઈલ પછી એકલુટના તળાવ આવ્યું. અહીં નીચે ઉતરી તળાવ કિનારે ફરી આવ્યા. પાણી ચોખ્ખું નીતર્યા કાચ જેવું હતું. પવન સખત હતો, બધાને મજા પડી ગઈ. આ તળાવનું પાણી એન્કરેજને પૂરું પાડવામાં આવે છે. પછી આગળ ચાલ્યા. રસ્તો જંગલમાંથી જ પસાર થતો હતો. વશીલા વગેરે ગામો પસાર થયાં. વચમાં ઘણી નદીઓ આવી. ડેનાલી પહોંચ્યા ત્યારે સાંજના છ વાગ્યા હતા. અમારું બુકીંગ હોટેલ ‘નોર્ડ હેવન’માં હતું. હોટેલ ડેનાલી ગામથી ૧૫ માઈલ દૂર ફેરબેંક જવાના રસ્તા પર હતી. હોટેલ સરસ હતી. ખૂબ ખુલ્લા વાતાવરણમાં દૂરદૂરની ટેકરીઓનાં દ્રશ્યો નજરે પડતાં હતાં.\nઅમે પૃથ્વી પર ઘણા બધા ઉત્તરમાં આવી ગયા હતા. આથી અત્યારે ઉનાળામાં રાતના દસ વાગ્યા સુધી સૂર્યનું અજવાળું રહેતું હતું. અહીંથી પૃથ્વીનો ઉત્તર ધ્રુવ બહુ દૂર ના કહેવાય, તો પણ દૂર તો હતો જ. અમે કંઈ ઉત્તર ધ્રુવ જવાના ન હતા. થોડી ભૂગોળની ભાષામાં વાત કરીએ. આપણું અમદાવાદ કે ડલાસ આશરે ૨૩ અંશ અક્ષાંશ પર છે. જેમ ઉત્તર તરફ જઈએ એમ સ્થળના અક્ષાંશ વધતા જાય. અમે ફરેલાં ત્રણ સ્થળો સીવર્ડ, એન્કરેજ અને ડેનાલી એ ૬૧ થી ૬૪ અંશ વચ્ચે આવેલાં છે. ૬૬.૫ અંશ અક્ષાંશથી ધ્રુવપ્રદેશ શરુ થાય. ધ્રુવ પ્રદેશ એટલે બરફ જ બરફ. આપણે ભણ્યા છીએ કે ધ્રુવ પ્રદેશમાં એસ્કીમો વસે છે, અને તેઓ બરફનાં ઘર ઇગ્લુમાં રહે છે. અહીં કૂતરાઓ ખેંચતા હોય એવી બરફમાં ચાલતી સ્લેજ ગાડીઓ પણ હોય છે. અલાસ્કામાં ઉત્તરમાં ૭૧ અંશ અક્ષાંશ પર આવેલા ‘પૃધો બે’ સુધી જવાના પાકા રસ્તા છે. પછી તો આર્કટીક સમુદ્ર આવી જાય. છેક ૯૦ અંશ અક્ષાંશ પર ઉત્તર ધ્રુવ આવે. એટલે કે પૃથ્વીનો ઉત્તર છેડો, જ્યાં વર્ષના છ મહિના દિવસ અને છ મહિના રાત હોય છે. ત્યાં કોઈ રહેતુ નથી. માત્ર થોડા સાહસિકો ત્યાં જઈને પાછા આવ્યા છે. આ બધા વિસ્તારોમાં ક્યારેક રંગબેરંગી ધ્રુવીય જ્યોત (અરોરા) પણ દેખાય છે. અમે ધ્રુવ પ્રદેશની કેટલા બધા નજીક આવ્યા હતા આપણે ૬૬.૫ અંશ અક્ષાંશ ઓળંગીએ તો ધ્રુવવૃત ઓળંગ્યાનું સર્ટીફીકેટ પણ આપે છે. હવે ભૂગોળ છોડીને આપણી વાત પર આવીએ.\nહોટેલમાં અમે રૂમ પર જ કસાડિયા બનાવીને ખાધા.\nસાતમો દિવસ: ડેનાલી નેશનલ પાર્ક\nઆજે ડેનાલી નેશનલ પાર્કમાં ફરવાનો પ્રોગ્રામ હતો. આ માટે ફોનથી ૧૧ વાગ્યાની બસમાં બુકીંગ કરાવી લીધું. પરવારીને, હોટેલનો નાસ્તો ઝ���પટીને નીકળી પડ્યા. બજાર તરફ ચાલ્યા. વચમાં નેનાના નદી આવે. એમાં જબરજસ્ત પાણી વહેતું હતું. બધાને નદીમાં ઉતરવાની ઈચ્છા થઇ. એક જગાએ નદીમાં ઉતરાય એવું લાગ્યું, એટલે ગાડી સાઈડમાં ઉભી રાખી અને બધા દોડ્યા નદી તરફ. નદીના વહેતા પાણીનો આનંદ માણ્યો, પણ ખૂબ સાચવીને, નદીમાં ખેંચાઈ ના જવાય એ રીતે. ઘણા ફોટા ક્લીક કર્યા. પછી બજારમાં પહોંચ્યા. અહીં પણ હેલીકોપ્ટર રાઈડ માટે પૂછ્યું, પણ ખરાબ વેધરને લીધે ના પાડી.\nઆ દરમ્યાન મિલન અને છોકરાં એક ટ્રેઈલ પર ચાલવા નીકળી પડ્યાં. તેઓ નેનાના નદીમાં ફરી લટાર મારી આવ્યા. ડેનાલી નેશનલ પાર્ક માટેની અમારી બસ ‘વાઈલ્ડરનેસ એક્સેસ સેન્ટર’ આગળથી ઉપડવાની હતી. અમે એ સેન્ટર શોધીને એ જગાએ પહોંચી ગયા. મિલન અને છોકરાં પણ ચાલતા ત્યાં આવી ગયા. ડેનાલી નેશનલ પાર્કમાં આપણી ગાડી લઈને ફરી શકાય નહિ. તેમની બસમાં જ જવું પડે. હા, ફક્ત ૧૫ માઈલ સુધી અંદર ગાડી લઇ જવા દે છે.\nવાઈલ્ડરનેસ એક્સેસ સેન્ટરથી ડેનાલી નેશનલ પાર્કમાં ફરવા માટે ૪ જાતની ટુરો ઉપાડે છે. એમાંથી અમે ‘ટોકલાત’ની બસનું બુકીંગ કરાવ્યું હતું. અમે થોડો નાસ્તો કરી લીધો. બરાબર ૧૧ વાગે અમારી બસ ઉપડી. સાંજે ૬ વાગ્યા સુધી ફરવાનું હતું. બસની ડ્રાઈવરનું નામ ‘કીટી’ હતું. ડ્રાઈવીંગની સાથે સાથે તે ગાઈડ તરીકે બધું સમજાવતી પણ હતી.\nડેનાલી નેશનલ પાર્કમાં જંગલો, નદીઓ, પર્વતો અને ગ્લેશિયરો વગેરે છે. ઘણાં પ્રાણીઓ પણ વસે છે. બધી કુદરતી જગાઓ જેમની તેમ સચવાઈ રહે અને વન્ય પ્રાણીઓનું રક્ષણ થાય તેની પૂરતી કાળજી કરવામાં આવે છે. અમારે બસમાં બેઠા બેઠા જ બધું જોવાનું, ક્યાંક ઉતરવા જેવો પોઈન્ટ આવે ત્યાં ઉતરવાનું.\nબસમાં ૧૫ માઈલ ગયા પછી, ગાડીઓનું પાર્કીંગ આવ્યું. પોતાની ગાડી લઈને આવનારને અહીંથી ગાડી આગળ ના લઇ જવા દે. અહી સેવેજ નામની નદી વહે છે. અમારી બસ આગળ ચાલી. જમણી બાજુના પર્વતોની ધારે ધારે રસ્તો આગળ વધતો હતો. ડાબી બાજુ ખીણોમાં અવારનવાર નદીઓ દેખાતી હતી. ડાબી બાજુ દૂર દૂર બરફછાયા પર્વતો એક પછી એક દેખાતા હતા. તેમાંના ગ્લેશિયરો પીગળીને આ નદીઓ બનતી હતી અને ખીણોમાં વહેતી હતી. આવાં દ્રશ્યો આપણે ત્યાં હિમાલય વિસ્તારમાં કેટલી યે જગાએ જોવા મળે છે. ડાબી બાજુના પર્વતોમાં સૌથી ઉંચો પર્વત મેકકીન્લે છે. તે ૨૦૩૨૦ ફૂટ ઉંચો છે. યુ.એસ.એ.નો આ ઉંચામાં ઉંચો પર્વત છે. જો કે એ નગાધિરાજનાં અમને દર્શન થવાનાં ન હતાં, કારણ કે અમારી બસના રસ્તાથી તો એ પર્વત ઘણો દૂર હતો. હેલીકોપ્ટરવાળા કદાચ માઉન્ટ મેકકીન્લેની આસપાસ ચક્કર મારતા હશે. તમને યાદ કરવું કે દુનિયાનું સૌથી ઉંચું પર્વત શિખર નેપાળમાં આવેલું હિમાલયનું માઉન્ટ એવરેસ્ટ છે, એ ૨૯૦૦૦ ફૂટ ઉંચું છે.\nઅમારી બસના રસ્તે આગળ સેન્કચ્યુરી અને એકલાનીકા નદીઓ આવી. એક જગાએ અમે દૂર દૂર એક કાળુ રીંછ પણ જોયું. એક નદીના કિનારે સરસ વ્યૂ પોઈન્ટ હતું. અહીં અમે બધા બસમાંથી ઉતર્યા. નદી તો ઘણે ઉંડે હતી. સામેના પર્વતો અને નદીનો વ્યૂ બહુ જ સરસ દેખાતો હતો. અમે બાજુની એક ટેકરી પર ચડી ગયા. અહીંથી આજુબાજુનું દ્રશ્ય બહુ જ સુંદર લાગતું હતું. આવી જગાએ તો ફોટા પાડવાના જ હોય ને આગળ એક રેસ્ટ એરીયામાં ફરીથી બસમાંથી ઉતર્યા. અહીં ફરવાની અને નદી કિનારાની ગેલેરીમાં ઉભા રહીને નદીનો નઝારો જોવાની મજા આવી.\nછેલે ટોકલાત પહોંચ્યા. અહીં ટોકલાત નદીને કિનારે સરસ વ્યૂ પોઈન્ટ બનાવ્યું છે. એક શોપ પણ છે. નદીમાં ઉતર્યા. અહીંની બધી નદીઓ હિમાલયની નદીઓની જેમ ખડ ખડ વહેતી છે, એટલે એ જોવાનું ખૂબ ગમે. મેદાનમાં ફર્યા, છોકરાંને ખુલ્લામાં ફરવાનું ગમ્યું. અહીં એક પ્રાણીનાં મોટાં શીંગડાં પડ્યાં હતાં, ઘણાએ તે માથે મૂકીને ફોટા પડાવ્યા.\nટોકલાતથી અમારી બસ એ જ રસ્તે પાછી વળી. પાછા વળતાં મૂઝ અને કરીબુ પ્રાણીઓ જોવા મળ્યાં. કરીબુ ઘોડા જેવું પણ ઘોડા કરતાં મોટું પ્રાણી છે. આવાં અલભ્ય પ્રાણીઓ તો ફક્ત આવી જગાએ જ જોવા મળે.\nછેલ્લે ડેનાલી પહોંચ્યા, ત્યારે સાંજના ૭ વાગ્યા હતા. આજે પાર્કમાં બધું થઈને ૫૩ માઈલ ફર્યા હતા. અમે એન્કરેજથી બ્રેડ અને ઘણું બધું ખરીદ્યું હતું, તે આજે સાંજે ખાઈ લીધું. ડેનાલીનો અમારો પ્રોગ્રામ પૂરો થયો હતો.\nઆઠમો દિવસ: બેન્ટનવીલે તરફ પાછા\nઅમારા પ્રવાસનો આ છેલ્લો દિવસ હતો. અમે એન્કરેજ, સીવર્ડ અને ડેનાલી એમ ત્રણ સ્થળોએ ફર્યા. આજે સાંજે ૫ વાગે એન્કરેજથી અમારી રીટર્ન ફ્લાઈટ હતી.\nડેનાલીથી સવારે હોટેલમાં નાસ્તો કરી, એન્કરેજ આવવા નીકળી પડ્યા. બપોરે ૧ વાગે એન્કરેજ પહોંચ્યા. એન્કરેજમાં ઇન્ડીયન ફૂડ મળે છે, એવું જાણ્યું હતું. એટલે અમે ભારતીય ખાણું પીરસતા રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા. ગુલાબજાંબુ, પંજાબી રોટી અને શાક, ગુજરાતી બટાકા-ફ્લાવરનું શાક, ચણા, સલાડ, ભાત, દાલ ફ્રાય અને ઘણું બધું હતું. કેટલા બધા દિવસો પછી ભારતીય ખાણું મળ્યું હતું મજા આવી. રેસ્ટોરન્ટ ચલાવનારા પણ પંજાબી હતા. અમેરીકામાં આટલે દૂર અલાસ્ક���માં ગુજરાતી-પંજાબી ખાવાનું મળે એ કેટલા આનંદની વાત છે મજા આવી. રેસ્ટોરન્ટ ચલાવનારા પણ પંજાબી હતા. અમેરીકામાં આટલે દૂર અલાસ્કામાં ગુજરાતી-પંજાબી ખાવાનું મળે એ કેટલા આનંદની વાત છે આપણા ભારતીય લોકો દુનિયાના ખૂણે ખૂણે પહોંચી ગયા છે.\nજમીને ઉપડ્યા એરપોર્ટ તરફ. ત્યાં પહોંચી રેન્ટલ કાર પછી આપી. અઠવાડિયાથી અમારી સાથે રહેલી આ કાર, જાણે કે અમારું સ્વજન બની ગઈ હતી. સામાન લઇ, કાઉન્ટર પર જઇ, બોર્ડીંગ પાસ લીધા, અને સમય થતાં, અલાસ્કાને ‘રામ રામ’, ‘બાય બાય’, ‘ટા ટા’ કહી, વિમાનમાં ગોઠવાયા. રીટર્નમાં પણ એ જ રીતે પાછા આવવાનું હતું. એન્કરેજથી સીએટલ અને સીએટલથી વિમાન બદલી ડલાસ પહોંચ્યા ત્યારે ડલાસમાં સવારના ૫ વાગ્યા હતા. પ્રવાસનો નવમો દિવસ શરુ થયો હતો. અહીથી બેન્ટનવીલેનું વિમાન ૧૧ વાગે હતું. અમે છ કલાક એરપોર્ટ પર જ આરામ અને ઉંઘવામાં પસાર કરી નાખ્યા. નાસ્તો કર્યો. સમયસર વિમાન ઉપડ્યું અને બપોરે ૧૨ વાગે બેન્ટનવીલે પહોંચી ગયા. સામાન લીધો. અગાઉ નક્કી કર્યા મૂજબ, મિલનના બે દોસ્તો નાગેશ અને સુરભિ પોતપોતાની ગાડીઓ લઈને અમને લેવા આવ્યા હતા. તેઓએ અમને આવકાર્યા અને અમને મિલનને ઘેર પહોંચાડી દીધા.\nપ્રવાસ બિલકુલ હેમખેમ પૂરો થયો હતો. એક જ કુટુંબના અમે નવ જણ એક સાથે, અલાસ્કા ફરી આવ્યાનો ખૂબ જ આનંદ હતો. અલાસ્કામાં ફેરબેંક અને જુનેઉ બીજાં જાણીતાં શહેરો છે. અલાસ્કા, વિમાનને બદલે ક્રુઝમાં પણ જઇ શકાય છે. પણ એમાં દિવસો વધુ લાગે.\nઘેર પહોંચ્યા પછી વિરેનનો પહેલો પ્રશ્ન એ હતો કે “પપ્પા, હવે નવો પ્રવાસ ક્યારે ગોઠવવો છે\nઅલાસ્કાની સફરે – 2\nઅલાસ્કાની સફરે – 2\nત્રીજો દિવસ: સીવર્ડ તરફ\nસવારે તૈયાર થઈને, ગાડીમાં સામાન ભરીને નવેક વાગે અમે એન્કરેજ છોડ્યું અને ગાડી લીધી સીવર્ડ તરફ. આ રસ્તો નં ૧ તરીકે ઓળખાય છે, એને સીવર્ડ હાઈવે પણ કહે છે. એન્કરેજથી સીવર્ડનું અંતર ૧૨૮ માઈલ છે. આટલું અંતર તો સહેજે ૩ કલાકમાં કપાઈ જાય, પણ વચ્ચે રસ્તામાં ઘણા સીનીક પોઈન્ટ આવે છે, એ બધા જોતા જોતા જવાનું હતું. રસ્તો અને રેલ્વે લાઈન દરિયાને કિનારે કિનારે જ છે.\nપહેલાં તો એક સરસ જગાએ ઉતરી, રેલ્વે લાઈન પર ફોટા પાડ્યા. આગળ જતાં એક જૂના જમાનાનું અવાવરું રેલ્વે એન્જીન જોયું, ત્યાં ફોટા પડ્યા. બાજુમાં દરિયો તો ખરો જ. દરિયાને સામે છેડે ઉંચી ટેકરીઓ અને ક્યાંક બરફ પણ દેખાય. આગળ બેલુગા પોઈન્ટ નામની એક જગા આવી. અહીં ઉતરીને દરિયા કિનારે જવાય એવું છે. તો પછી ગયા સિવાય ચાલે ખરું દરિયામાં પગ બોળ્યા. પવન ખૂબ જ હતો. બાજુમાં ટેકરી પર પણ ચડ્યા. અહીં બધાને બહુ મજા આવી ગઈ. મોબાઈલના કેમેરાનો બહુ જ ઉપયોગ કર્યો.\nગાડી ચાલી આગળ. બર્ડ પોઈન્ટ પસાર થયું, પછી ગીરવુડ ગામ આવ્યું. એન્કરેજથી ૪૦ માઈલ આવ્યા હતા. જગા સરસ હતી. હાઈવેની બાજુમાં ખુલ્લા વિસ્તારમાં માત્ર આઠ-દસ દુકાનો, જગા કેવી સરસ લાગે અહીં એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કર્યો. ગીરવુડ આગળ હાઈવેથી સાઈડમાં પડતો રસ્તો અલયેસ્કા રીસોર્ટ તરફ જાય છે અને ત્યાં ટ્રામસવારી કરાવે છે, એવું વાંચ્યું હતું. ટ્રામમાં બેસવાની ખૂબ ઈચ્છા હતી, એટલે અમે હાઈવે છોડીને ગાડી લીધી અલયેસ્કા રીસોર્ટ તરફ. રીસોર્ટ પહોંચ્યા. અહી જંગલમાં ભવ્ય મોટી હોટેલ ઉભી કરી છે. આ રીસોર્ટમાં રહેવાનું હોય તો બહુ જ ગમે. આ રીસોર્ટવાળા રોપવેમાં બેસાડી, બાજુના પર્વતની ટોચે લઇ જાય છે. રોપવે માટેની ટ્રોલી એટલી બધી મોટી છે કે એમાં ૫૦ જણ ઉભા રહી શકે. જાણે કે બસ જ જોઈ લ્યો. એટલે તો એને ટ્રામવે કહે છે. આવડી મોટી ટ્રોલી રોપવેમાં ઉપર ચડતી હોય, એમાં બેસવાનો કેટલો બધો આનંદ આવે અહીં એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કર્યો. ગીરવુડ આગળ હાઈવેથી સાઈડમાં પડતો રસ્તો અલયેસ્કા રીસોર્ટ તરફ જાય છે અને ત્યાં ટ્રામસવારી કરાવે છે, એવું વાંચ્યું હતું. ટ્રામમાં બેસવાની ખૂબ ઈચ્છા હતી, એટલે અમે હાઈવે છોડીને ગાડી લીધી અલયેસ્કા રીસોર્ટ તરફ. રીસોર્ટ પહોંચ્યા. અહી જંગલમાં ભવ્ય મોટી હોટેલ ઉભી કરી છે. આ રીસોર્ટમાં રહેવાનું હોય તો બહુ જ ગમે. આ રીસોર્ટવાળા રોપવેમાં બેસાડી, બાજુના પર્વતની ટોચે લઇ જાય છે. રોપવે માટેની ટ્રોલી એટલી બધી મોટી છે કે એમાં ૫૦ જણ ઉભા રહી શકે. જાણે કે બસ જ જોઈ લ્યો. એટલે તો એને ટ્રામવે કહે છે. આવડી મોટી ટ્રોલી રોપવેમાં ઉપર ચડતી હોય, એમાં બેસવાનો કેટલો બધો આનંદ આવે સ્વિત્ઝરલેન્ડમાં આલ્પ્સ પર્વત પર ચડવા માટે આવી મોટી ટ્રોલીઓ છે. અમે ટ્રામવેમાં બેસી, આજુબાજુનો નઝારો જોતા જોતા પર્વત પર પહોંચ્યા. અહીંથી આજુબાજુના પર્વતોનાં શિખરો દેખાતાં હતાં. બાજુના પર્વત પરનો ગ્લેશિયર પણ દેખાતો હતો. ગ્લેશિયર એટલે પર્વતના ઢોળાવ પર જામેલો બરફનો લાંબોપહોળો જાડો થર. એમાંથી બરફ પીગળીને નદી નીકળતી હોય, પણ ગ્લેશિયરનો બરફ ઓછો થાય નહિ, કેમ કે ઠંડીમાં નવો બરફ બન્યા જ કરે. અમે સીવર્ડમાં ‘એક્ઝીટ ગ્લેશિયર’ નજીકથી જોવાના હતા.\nઅહીં દૂર પર્વતની ટોચ પ���થી એક મોટું ઝરણું વહીને નીચે તરફ આવતું દેખાતું હતું. ઝરણા તરફ જવા માટે કેડી કંડારેલી હતી. થોડું ચડાણ હતું, પછી ઉતરાણ. અમે ઝરણા આગળ જવાનું વિચાર્યું. મીના, કિંજલ અને ધ્રુવ સિવાય અમે બધા નીકળી પડ્યા. પણ હું થોડે જઈને પાછો આવ્યો. કેમ કે ઉતરાણમાં ઉતર્યા પછી એ ચડવાનું બહુ જ કઠિન લાગતું હતું. એ બધા તો છેક ઝરણા સુધી જઈને પાછા આવ્યા. દૂરથી ભલે એ ઝરણું લાગે, પણ નજીક ગયા પછી તો એ ઉછળતી કૂદતી નદી જેટલો પાણીનો પ્રવાહ હતો. એમાં ઉતરો તો ખેંચાઈ જ જવાય.\nપર્વત પરનો વિશાળ વ્યૂ જોતાં મન ધરાતું ન હતું. છતાં, પાછા તો આવવું જ પડે ને પેલા રોપવેમાં નીચે આવ્યા. અલયેસ્કા રીસોર્ટમાં ગરમાગરમ કોફી પીધી અને ગીરવુડ પાછા આવ્યા. હાઈવે પર ચડ્યા અને સીવર્ડ તરફ આગળ ચાલ્યા. દસેક માઈલ પછી પોર્ટેજ ગામ આવ્યું. અહીં સુધી દરિયો અમારી સાથે હતો. દરિયાનો ફાંટો અહીં પૂરો થતો હતો. કહે છે કે જેમ્સ કૂક ઉત્તર ધ્રુવ જવા નીકળ્યો ત્યારે પેસિફિક મહાસાગરમાંથી દરિયાના આ ફાંટામાં થઈને વહાણમાં પોર્ટેજ સુધી આવ્યો હતો. તેને એમ હતું કે આ ફાંટો છેક ઉત્તર ધ્રુવ જતો હશે. પણ દરિયાનો આ ફાંટો અહી પૂરો થઇ જતાં, તે અહીંથી પાછો વળી ગયો હતો. એટલે પોર્ટેજ તરફના દરિયાના આ ફાંટાને ‘ટર્ન અગેઇન આર્મ’ કહે છે.\nપોર્ટેજ આગળ રસ્તાનો એક ફાંટો પડે છે, એ ફાંટો વીટીયર નામના શહેર સુધી જાય છે. વીટીયર ૧૨ માઈલ દૂર છે. આ રસ્તે ૬ માઈલ પછી પોર્ટેજ નામનો ગ્લેશિયર આવે છે. અમને થયું કે ચાલો, પોર્ટેજ ગ્લેશિયર જોતા જઈએ. ગાડી લીધી એ તરફ. રસ્તો વચ્ચે પર્વતમાં બનાવેલા બોગદા (ટનેલ)માંથી પસાર થાય છે. રસ્તાની બાજુમાં નદી વહે છે. એક જગાએ રસ્તાની બાજુમાં જ નાનોસરખો ધોધ પડતો હતો. ધોધ તો જોવો જ પડે ને ગાડીમાંથી ઉતરીને અમે બધાય ધોધમાં જઇ આવ્યા. મજા પડી ગઈ. મોટો ધોધ હોત તો બધા તેમાં નાહ્યા વગર પાછા ના જાત. અહીંથી અમે પોર્ટેજ સરોવર તરફ વળ્યા. કેટલું સરસ દ્રશ્ય હતું ગાડીમાંથી ઉતરીને અમે બધાય ધોધમાં જઇ આવ્યા. મજા પડી ગઈ. મોટો ધોધ હોત તો બધા તેમાં નાહ્યા વગર પાછા ના જાત. અહીંથી અમે પોર્ટેજ સરોવર તરફ વળ્યા. કેટલું સરસ દ્રશ્ય હતું સરોવરના આ કિનારે પાણીમાં પગ બોળીને અમે ઉભા હતા. સામે બરફ અને ધુમ્મસછાયા પર્વતોની હારમાળા અને તેમાં એક પર્વત પર પોર્ટેજ ગ્લેશિયર સરોવરના આ કિનારે પાણીમાં પગ બોળીને અમે ઉભા હતા. સામે બરફ અને ધુમ્મસછાયા પર્વતોની હારમાળા અને તેમાં એક પર્વત ��ર પોર્ટેજ ગ્લેશિયર વરસાદ વરસતો હતો. કુદરતની આવી અદભૂત લીલા બીજે ક્યાં જોવા મળે વરસાદ વરસતો હતો. કુદરતની આવી અદભૂત લીલા બીજે ક્યાં જોવા મળે આ સરોવરમાંથી જ પેલી નદી નીકળતી હતી. અમે પાછા વળતાં, એ નદી કિનારે એક જગાએ ઉભા રહ્યા. અહીંથી નદીની સામે પોર્ટેજ ગ્લેશિયર એકદમ સ્પષ્ટ દેખાતો હતો. અમારાથી તે લગભગ એકાદ માઈલ દૂર હતો. બધા ખુશ થઇ ગયા.\nપોર્ટેજ પાછા આવ્યા અને હાઈવે પર સીવર્ડ તરફ આગળ વધ્યા. હવે દરિયો અમારી જોડે ન હતો. આગળ જતાં ટર્ન અગેઇન પાસ આવ્યો. ખાસ કઈ જોવાનું હતું નહિ. આગળ સમીત લેક આવ્યું. અહીં ખાણીપીણી માટે સગવડ છે. આગળ જતાં, તર્ન લેક આગળથી સીવર્ડ તરફ જતા ૯ નંબરના રસ્તા પર ચડ્યા. સીવર્ડ પહોંચ્યા ત્યારે સાંજના આઠ વાગ્યા હતા. એન્કરેજથી સવારના નીકળ્યા, પણ રસ્તામાં બધું જોતા જોતા આવ્યા એટલે સીવર્ડ પહોંચવામાં સાંજ પડી. સીવર્ડ હાઈવેની આજુબાજુનો બધો વિસ્તાર ચુગાક નેશનલ ફોરેસ્ટ કહેવાય છે.\nસીવર્ડમાં અમે ‘ફાર્મ, બેડ એન્ડ બ્રેકફાસ્ટ’ નામની કોટેજ બુક કરાવી હતી. જેનેટ અને જેઓન નામની દેરાણી-જેઠાણીની માલિકીની આ કોટેજ એક સ્વતંત્ર બંગલો જ હતો. વિશાલ રૂમો હતી. અમને તો આ કોટેજ બહુ જ ગમી ગઈ. માસ્ટર બેડરૂમના પલંગની છતમાં ફુલ અરીસા લગાડેલ હતા, એટલે પલંગમાં સૂતા હોઈએ તો ઉપર છતમાંથી લટકતા દેખાઈએ. સીવર્ડમાં બે વસ્તુ ખાસ જોવાની હતી, એક તો પેસિફિક મહાસાગરમાં ક્રુઝની સફર અને બીજું એક્ઝીટ ગ્લેશિયર.\nચોથો દિવસ: ક્રુઝની સફર\nસીવર્ડ નાનકડું ગામ છે. બધી બાજુ ડુંગરાઓ છે. પેસિફિક મહાસાગરનો એક ફાંટો સીવર્ડ સુધી છે. આજે પેસિફિકમાં ક્રુઝની સફરનો પ્લાન હતો. નાહીધોઈ તૈયાર થઇ નીકળ્યા બંદર તરફ. એક જગાએ પવનચક્કી ફરતી હતી, ધ્રુવને તે બહુ ગમી ગઈ. ક્રુઝની ટીકીટો બુક કરાવી. વરસાદ ચાલુ જ હતો. જો બહુ વરસાદ હોય તો ક્રુઝ ના ઉપાડે અથવા સમુદ્રમાં થોડેક સુધી જઈને પાછા લઇ આવે. ક્રુઝ બે માળની હતી. બરાબર સાડા અગિયારે ક્રુઝ ઉપડી. અમારી સીટો પર બેઠા બેઠા જ કાચમાંથી બહારનાં દ્રશ્યો દેખાતાં હતાં, તો પણ અમે બહાર તૂતક પર જઈને ઉભા રહ્યા. ક્રુઝ બહુ જ તેજ ગતિએ ભાગતી હતી. પાછળ ઉછળતાં પાણી એક અદભૂત દ્રશ્ય સર્જતાં હતાં. ગાઈડભાઈ વચ્ચે આવતી જગાઓ વિષે સમજાવતા હતા. દરિયામાં વચ્ચે છૂટાછવાયા નાનામોટા ટાપુઓ આવતા હતા. આ ટાપુઓ એવા હતા કે જાણે દરિયામાંથી સીધી જ એક ટેકરી બહાર ઉપસી આવી હોય અને તેની સપાટીઓ એકદમ ઉભી હોય. આવા ��ાપુ પર ઉતરાય જ નહિ અને કોઈ રહી શકે પણ નહિ. ટાપુઓ પર ખડકો અને ઝાડો પુષ્કળ હતાં. જયારે કંઇક જોવા જેવું આવે ત્યારે ક્રુઝ ધીમી પડે અને ગાઈડ એ જગાનું વર્ણન કરે. એક જગાએ મોટી વ્હેલ માછલીઓ જોવા મળી. એ પાણીની બહાર આવે અને કૂદીને પાછી પાણીમાં જતી રહે. હાથી જેવું વિશાળ શરીર ધરાવતી વ્હેલ પહેલી વાર નજરોનજર જોવા મળી, એથી બધા આનંદથી ઝૂમી ઉઠ્યા. બીજા એક ટાપુ જેવા ખડક પર મોટી સંખ્યામાં જળબિલાડા (Sea Lion) પડ્યા હતા, એ પણ નજીકથી જોવા મળ્યા. એક ટાપુ પર એક બકરી ચરતી હતી.\nઆગળ જતાં વિશાળ ખુલ્લો દરિયો આવ્યો. બસ, બધી બાજુ પાણી જ પાણી. લાગ્યું કે પેસિફિક મહાસાગરમાં આવી ગયા છીએ. મહાસાગરમાં વચ્ચે પહોંચવાની આવી તક ક્યાં મળે વળી પાછા બીજા ટાપુઓ દેખાયા. પાણી, ટાપુના કિનારે અથડાય ત્યારે ઉંચું મોજું ઉછળે. ક્યાંક સમુદ્રના પાણીએ ટાપુમાં ગુફા કોતરી કાઢી હોય, એમાં પાણી પેસે અને બહાર આવે. આ બધું જોવાની મજા આવી ગઈ.\nઆગળ જતાં દરિયા પર ઉડતાં સફેદ રંગનાં સંખ્યાબંધ પક્ષીઓ દેખાયાં. કેટલાંકને લાલ કે પીળી ચાંચ હતી. આ પક્ષીઓ પફીન્સના નામે ઓળખાય છે. પહેલાં એમ લાગ્યું કે આ પક્ષીઓ ક્યાં રહેતાં હશે એટલામાં તો બીજા ટાપુઓ દેખાયા, આ ટાપુઓ પર હજારોની સંખ્યામાં આવાં પક્ષી બેઠેલાં હતાં. તેઓ દરિયા પર ઉડીને પાછાં ટાપુ પર આવી જતાં હતાં. દરિયાઈ માછલી એ એમનો ખોરાક હતો. ટાપુઓ પર બેઠેલાં પફીન્સનો કલબલાટ પણ સંભળાતો હતો. આ આખું દ્રશ્ય એવું હતું કે જાણે કે ટીવીની નેશનલ જ્યોગ્રોફીક ચેનલ આપણી નજર સમક્ષ આવી ગઈ હોય. મીનાને નેશનલ જ્યોગ્રોફીક ચેનલના પ્રાણીઓ-પક્ષીઓવાળા એપિસોડ બહુ જ ગમે છે. આ બધું અહીં નજરોનજર જોઇને એને બહુ જ આનંદ થયો. ક્યારે ય એવી કલ્પના કરી હોય ખરી કે આવાં દ્રશ્યો નજર સામે અસલી સ્વરૂપમાં જોવા મળે એટલામાં તો બીજા ટાપુઓ દેખાયા, આ ટાપુઓ પર હજારોની સંખ્યામાં આવાં પક્ષી બેઠેલાં હતાં. તેઓ દરિયા પર ઉડીને પાછાં ટાપુ પર આવી જતાં હતાં. દરિયાઈ માછલી એ એમનો ખોરાક હતો. ટાપુઓ પર બેઠેલાં પફીન્સનો કલબલાટ પણ સંભળાતો હતો. આ આખું દ્રશ્ય એવું હતું કે જાણે કે ટીવીની નેશનલ જ્યોગ્રોફીક ચેનલ આપણી નજર સમક્ષ આવી ગઈ હોય. મીનાને નેશનલ જ્યોગ્રોફીક ચેનલના પ્રાણીઓ-પક્ષીઓવાળા એપિસોડ બહુ જ ગમે છે. આ બધું અહીં નજરોનજર જોઇને એને બહુ જ આનંદ થયો. ક્યારે ય એવી કલ્પના કરી હોય ખરી કે આવાં દ્રશ્યો નજર સામે અસલી સ્વરૂપમાં જોવા મળે મીના અને અમે બ���ાએ વરસાદી કોટ (પોન્ચો) પહેરીને તૂતક પર ઉભા રહી આ દ્રશ્યોનો આનંદ માણ્યો. અરે મીના અને અમે બધાએ વરસાદી કોટ (પોન્ચો) પહેરીને તૂતક પર ઉભા રહી આ દ્રશ્યોનો આનંદ માણ્યો. અરે ઉપલા માળે છત પર જઇ ઝડપથી ભાગતી ક્રુઝમાં દરિયા વચ્ચે સખત પવન અને વરસાદનો અનુભવ પણ કરી આવ્યા.\nચારેક કલાકની દિલધડક સફર કરી ક્રુઝ પાછી વળી. ક્રુઝમાં ફૂડ પેકેટ પણ આપ્યું. કિનારાથી લગભગ ૪૦ માઈલ જેટલું દરિયામાં ગયા હોઈશું. કિનારે પાછા આવ્યા ત્યારે, છને બદલે ચાર કલાક જ મુસાફરી કરી હોવાથી, ક્રુઝ કંપનીએ થોડા ડોલર પાછા આપ્યા. ૪ કલાક પૂરતા જ લાગ્યા હતા. અને કંપનીની પ્રામાણિકતા દિલને સ્પર્શી ગઈ. ક્રુઝની આ મુસાફરી જિંદગીનું એક સંભારણું બની રહેશે. આજે પણ ક્રુઝનાં દ્રશ્યો યાદ આવતાં દિલના તાર ઝણઝણી ઉઠે છે. ક્રુઝમાં ફર્યા એ બધો વિસ્તાર કેનાઇ ફોર્ડ નેશનલ પાર્ક કહેવાય છે.\nક્રુઝમાંથી ઉતરીને એક શોપમાં થોડું રખડ્યા, સોવેનીયર વગેરે લીધું અને અમારી પ્યારી કોટેજમાં પહોંચ્યા. આજે તો અમે કોટેજમાં ખીચડી બનાવીને ખાધી. ઘેરથી ઈલેક્ટ્રીક તપેલી, દાળ, ચોખા બધું લઈને જ આવ્યા હતા. આવતી કાલે એક્ઝીટ ગ્લેશિયર જોવા જવાનું હતું.\nપાંચમો દિવસ: એક્ઝીટ ગ્લેશિયર (Exit Glacier)\nસવારે કોટેજના રસોડામાં ભરપેટ નાસ્તો કર્યો અને ઉપડ્યા એક્ઝીટ ગ્લેશિયર તરફ. જેનેટ અમારા નાસ્તા માટે સારી કાળજી લેતી હતી. સીવર્ડની આજુબાજુ લગભગ ચાલીસેક જેટલા ગ્લેશિયર છે. પણ આ બધામાં એક્ઝીટ નામનો આ એક જ ગ્લેશિયર એવો છે કે જેની નજીક ગાડી જઇ શકે. સીવર્ડથી તે લગભગ ૧૨ માઈલ દૂર છે. એક્ઝીટ ગ્લેશિયરમાંથી નીકળતી નદી છેક સીવર્ડ સુધી આવે છે. એને કિનારે કિનારે જ જવાનું હતું. ગાડી દોડી રહી હતી. ગાડીમાંથી પણ દૂર પર્વતના શિખર પર એક્ઝીટ ગ્લેશિયર દેખાતો હતો. વચમાં એક જગાએ ગાડી ઉભી રાખી થોડી વાર સુધી તો ગ્લેશિયર જોયા કર્યો. છેવટે ત્યાં પહોંચી, ગાડી પાર્કીંગમાં મૂકી. ગ્લેશિયર હજુ દોઢ માઈલ દૂર હતો. આ અંતર ચાલીને જવાનું હતું. અમે બધા આ માટે તૈયાર જ હતા. વરસાદ ચાલુ હતો. ઠંડી તો હતી જ. એટલે શ્વેટરોની ઉપર વરસાદી કોટ ચડાવી દીધા. મારે પગમાં જેલીવાળા સ્પોર્ટ્સ બૂટ અને હાથમાં લાકડી તો ખરી જ. ધ્રુવ માટે સ્ટ્રોલર લીધું. અમે ચાલવાનું શરુ કર્યું. થોડેક સુધી ગયા પછી કાચો રસ્તો શરુ થયો. જંગલમાં કેડીમાર્ગે ચાલી રહ્યા હતા. પછી તો ચડાણ શરુ થયું. ક્યાંક તો કેડી પણ નહિ, ખડકો પર માંડ પગ ટેકવીને ચડ��ય એવો વિકટ રસ્તો હતો. મને જરૂર પડે વિરેન-મિલન હાથ પકડીને ઉપર ચડાવતા હતા. આવા રસ્તે સ્ટ્રોલર તો જઇ શકે નહિ, એટલે સ્ટ્રોલર રસ્તામાં એક જગાએ મૂકી દીધું. ધ્રુવ અને માનસીને સાચવીને ચડાવવાનાં. વચમાં બેચાર મિનીટ કોઈ પત્થર પર બેસીને સહેજ આરામ લઈને આગળ વધીએ. પણ ગ્લેશિયર સુધી પહોંચવું જ છે, એવો દ્રઢ નિર્ધાર કર્યો હતો. એટલે અમે નવે નબ જણ છેક ગ્લેશિયર સુધી પહોંચી ગયા.\nઅ હા હા હા અહી ગ્લેશિયરની બાજુમાં ઉભા રહી, ગ્લેશિયરનાં શું ભવ્ય દર્શન થતાં હતાં અહી ગ્લેશિયરની બાજુમાં ઉભા રહી, ગ્લેશિયરનાં શું ભવ્ય દર્શન થતાં હતાં બે પર્વતોની વચ્ચેના ઢોળાવ પર બરફનો ખૂબ જ લાંબોપહોળો જાડો થર. નજીકથી તો તે બહુ જ મોટો લાગતો હતો. આવો ભવ્ય ગ્લેશિયર નજરે જોવાની ક્યારેય કલ્પના નહોતી કરી. આજે એ દ્રશ્ય આંખોની સામે હતું. આવું દ્રશ્ય જોવા મળે એ બેજોડ ઘટના હતી. હિમાલયમાં ઘણા ગ્લેશિયર છે. તેમાંથી કેટલીયે નદીઓ નીકળે છે. જેમ કે ગંગોત્રી આગળ ગૌમુખમાંથી ભાગીરથી (ગંગા) નદી નીકળે છે, એ બધું યાદ આવી ગયું. બરફથી છવાયેલ કૈલાસ પર્વત અને માનસરોવરનું પણ સ્મરણ થઇ આવ્યું. મનોમન શીવ ભગવાનને નમન કર્યું. આવાં સ્થળોએ શીવજીનો વાસ હોય જ.\nએક્ઝીટ ગ્લેશિયરની આ જગાનું દ્રશ્ય મનમાં કોતરાઈ ગયું. હું, ધ્રુવ અને મીના સિવાય બાકીના બધા તો થોડું આગળ જઇ, ગ્લેશિયરની સાવ નજીક જઇ આવ્યા. લગભગ અડધો કલાક અહીં બેસી પાછા વળ્યા, ચાલીને પાર્કીંગ સુધી પહોંચ્યા. પાછા વળતાં, વચ્ચે મૂકી દીધેલું સ્ટ્રોલર ના મળ્યું. પણ વીઝીટીંગ સેન્ટર પર પૂછપરછ કરતાં ત્યાંથી પાછું મળી ગયું. કોઈ પ્રામાણિક વ્યક્તિએ તેને લઇ જઈને, સેન્ટરમાં જમા કરાવેલું. એક્ઝીટ ગ્લેશિયરનો અનુભવ બહુ જ થ્રીલીંગ અને રોમાંચક રહ્યો. ગ્લેશિયરને નજીકથી જોવાની આવી તક જિંદગીમાં ભાગ્યે જ મળે. કુટુંબના નવ જણને એક સાથે આવી તક મળે એ ચમત્કાર જ કહેવાય જીવનની આ એક ઉત્તમ યાદગીરી છે.\nપછી તો કોટેજ પર પાછા આવ્યા. એવું જાણ્યું હતું કે ગ્લેશિયર સુધી હેલીકોપ્ટર ટુર જતી હોય છે. આવી ટુરમાં હેલીકોપ્ટરને બરફ પર ઉતારી, ત્યાં થોડી વાર બરફ પર ઉભા રહેવા દે છે. આ તો ઘણું ઘણું થ્રીલીંગ કહેવાય. એક ટુરવાળાને ફોન કર્યો તો તેણે ‘હા’ પણ પાડી. અમે ૪ જણ હેલીકોપ્ટરની ઓફિસે ગયા. હેલીકોપ્ટરે ય હાજર હતું. પણ ખરાબ હવામાનને કારણે તેઓએ હેલીકોપ્ટર ઉપાડવાની ના પાડી દીધી. નહિ તો અમે ગ્લેશિયરના બરફ પર પણ પગ મૂકી આવત. પણ એનો કોઈ અફસોસ નથી. જે જોઈ આવ્યા એ જ ઘણું ઘણું વધારે છે.\nથાક તો બધાને લાગ્યો હતો. સાંજે કોટેજ પર સેન્ડવીચ બનાવીને ખાધી. સીવર્ડમાં આ ત્રીજી રાત હતી. અહીં અમને બહુ જ ગમી ગયું હતું. આ માત્ર એક હોટેલ કે કોટેજ ન હતી, અહીં અમને ઘર જેવું લાગતું હતું. જેનેટ નાસ્તાની સાથે, ઝાડ પરથી તોડીને તાજાં ચેરીનાં ફળ પણ આપતી હતી. અહી વોશીંગ મશીનની પણ સગવડ હતી. કાલે સવારે અમે સીવર્ડ છોડવાના હતા. સીવર્ડમાં સીલાઈફ સેન્ટર છે, પણ એ ના જોઈએ તો ચાલે.\nઅલાસ્કાની સફરે – 1\nપહેલો દિવસ: અલાસ્કા પહોંચ્યા\nઅલાસ્કા જવા માટે, બેન્ટનવીલ એરપોર્ટના રનવે પરથી અમારું વિમાન હવામાં ઉંચકાયું, એ સાથે જ અમારું મન અનહદ ખુશીઓથી ઉભરાવા લાગ્યું. અલાસ્કામાં જોવા જેવી જગાઓનાં કાલ્પનિક ચિત્રો નજર સામે તરવરવા લાગ્યાં. અલાસ્કાના બરફછાયા પહાડો, ગ્લેશિયર, નદીઓ, સરોવરો, પેસિફિક મહાસાગરના ટાપુઓ, ત્યાનાં પક્ષીઓ, દરિયાકિનારે અથડાતાં મોજાં – કુદરતની આ બધી લીલાઓ માણવાની ઉત્કંઠા થઇ આવી.\nઅમે છેલ્લા ત્રણેક મહિનાથી અલાસ્કા ફરવાનો પ્લાન બનાવી રહ્યા હતા. કુટુંબના બધા જ નવેનવ સભ્યો સાથે જવાના હતા. હું, મીના, વિરેન, હેત્વી, નિસર્ગ, માનસી, મિલન, કિંજલ અને ધ્રુવ. એમાં સૌથી નાનો ધ્રુવ ૪ વર્ષનો અને સૌથી મોટો હું ૬૭ વર્ષનો. બધાને સાથે ફરવાની કેવી મજા આવે અમે ૮ દિવસનો પ્રોગ્રામ ઘડી કાઢ્યો. એ પ્રમાણે વિમાનનું તથા હોટેલોમાં રહેવાનું બુકીંગ કરાવી લીધું. અલાસ્કાના મુખ્ય શહેર એન્કરેજથી ત્યાં ફરવા માટે ભાડાની ૧૨ સીટની ગાડીનું બુકીંગ પણ કરાવી લીધું. અમે અલાસ્કામાં ૩ શહેરો એન્કરેજ, સીવર્ડ અને ડેનાલી જવાના હતા. પ્રવાસની શરૂઆત મિલનના ગામ બેન્ટનવીલથી કરવાની હતી.\nપહેલાં અલાસ્કા વિષે થોડી વાત કરું. અલાસ્કા એ અમેરીકાનું એક રાજ્ય છે, આપણા ગુજરાત જેવું. તે કેનેડા દેશની બાજુમાં પેસિફિક મહાસાગરને કાંઠે આવેલું છે. અલાસ્કા ઉત્તરમાં ધ્રુવવૃતની નજીક હોવાથી ત્યાં ઠંડી પુષ્કળ પડે છે. વર્ષના ૮ મહિના તો ત્યાં બધે બરફ જ છવાયેલો રહે છે. ફક્ત ઉનાળાના ૪ મહિના મેથી ઓગસ્ટ દરમ્યાન જ ત્યાં ફરવાનું ફાવે. વળી વરસાદ તો ગમે ત્યારે વરસી પડે. એટલે અમે ગરમ કપડાં ઉપરાંત, પ્લાસ્ટીકના રેઇનકોટ પણ સાથે લીધા હતા. આવા કોટને અહીં ‘પોન્ચો’ કહે છે.\nબેન્ટનવીલ એરપોર્ટ પર પહોંચી બોર્ડીંગ પાસ લીધા. અહી એરપોર્ટ પર એક જગાએ એક મોટા ચેસબોર્ડ પર, ચેસનાં મોટી સાઈઝનાં ��હોરાં ગોઠવેલાં પડ્યાં હતાં. તમારે ચેસ રમવું હોય તો રમી શકો. બોર્ડ અને મહોરાં બહુ મોટાં હોવાથી ઉભા ઉભા જ રમવાનું.\nઅમારે એન્કરેજ જવાનું હતું. વચમાં બે જગાએ ડલાસ અને સીએટલમાં વિમાન બદલવાનું હતું. બેન્ટનવીલથી ૪ વાગે ઉપડેલા વિમાને અમને ૧ કલાકમાં ડલાસ પહોંચાડી દીધા. અહી ટાઈમ બહુ ઓછો હતો, પણ ફટાફટ દોડીને અમે નવા વિમાનમાં ગોઠવાઈ ગયા. આ વિમાને અમને ૪ કલાકમાં સીએટલ પહોંચાડ્યા. અહીં પણ વિમાન બદલવાનું હતું અને ટાઈમ ખૂબ ઓછો હતો. વળી, અહીં અમારી છ જણની ટીકીટ એક વિમાનમાં અને મિલન-કિંજલ-ધ્રુવની બીજા વિમાનમાં હતી. ઝડપથી અમે છ જણ અમારા ગેટ પર પહોંચ્યા, તો કહે કે, ‘તમારો ગેટ બદલાઈ ગયો છે, ફલાણા ગેટ પર જાઓ.’ અરે મોડામાં મોડું અમે છ જણ, દરેકના હાથમાં એક એક ટ્રોલી, ત્રણેક જણને ખભે વધારામાં પર્સ પણ ખરાં. માનસીની ટ્રોલી વિરેને લઇ લીધી. ઝડપથી ચાલવામાં હાંફી જવાય. ઝડપથી ચાલનારા અને ધીમેથી ચાલનારા વચ્ચે અંતર પણ વધી જાય. માનવમેળામાં એકબીજાથી છૂટા ના પડી જવાય એનું ધ્યાન રાખવાનું. પણ જુઓ કે ચમત્કાર કેવા બને છે વચમાં એક ખાલી ટ્રોલી પડેલી હતી, તે વિરેનની નજરે પડી ગઈ. અમે અમારી ચારેક બેગો તેમાં મૂકી દીધી. સામાન વગર ચાલવાનું સરળ થઇ ગયું. એટલામાં બેટરીથી ચાલતી એક ગાડી જોઈ. એરપોર્ટ પર આવી બધી સગવડ હોય છે. વિરેને ગાડીવાળીને પૂછ્યું, ‘ક્યાં જશે વચમાં એક ખાલી ટ્રોલી પડેલી હતી, તે વિરેનની નજરે પડી ગઈ. અમે અમારી ચારેક બેગો તેમાં મૂકી દીધી. સામાન વગર ચાલવાનું સરળ થઇ ગયું. એટલામાં બેટરીથી ચાલતી એક ગાડી જોઈ. એરપોર્ટ પર આવી બધી સગવડ હોય છે. વિરેને ગાડીવાળીને પૂછ્યું, ‘ક્યાં જશે’ ગાડીવાળીએ જવાબ આપ્યો, ‘ફલાણા ગેટ પર.’ ઓહ ’ ગાડીવાળીએ જવાબ આપ્યો, ‘ફલાણા ગેટ પર.’ ઓહ આ તો અમારે જે ગેટ પર જવાનું હતું, તે જ ગેટ હતો આ તો અમારે જે ગેટ પર જવાનું હતું, તે જ ગેટ હતો અમે ૪ જણ તો ગાડીમાં ચડી ગયાં, વિરેન-હેત્વી ચાલતાં, એમ અમારા ગેટ પર પહોંચી ગયા. વિમાનમાં બધા ગોઠવાયા. મોબાઈલથી મિલનને પૂછી લીધું. તેઓ ૩ જણ પણ તેમના વિમાનમાં ચડી ગયા હતા. સીએટલથી ઉપડેલા વિમાને અમને ૩ કલાકમાં એન્કરેજ એરપોર્ટ પર ઉતાર્યા. મિલનવાળું વિમાન પણ જોડે જોડે જ હતું. અમે ઉતર્યા ને થોડી વારમાં મિલન ફેમિલી પણ આવી પહોંચ્યું.\nએન્કરેજ એટલે અલાસ્કાનું મુખ્ય શહેર. હા, તો અમે અલાસ્કા પહોંચી ગયા હતા બેન્ટનવીલના સમય પ્રમાણે અત્યારે અમારી ઘડિયાળમાં સ���ારના ૩ વાગ્યા હતા. પણ એન્કરેજનો સમય બેન્ટનવીલ કરતાં ૩ કલાક પાછળ છે. એટલે એન્કરેજમાં અત્યારે રાતના બાર વાગ્યા હતા. અમે અમારું ઘડિયાળ ૩ કલાક પાછળ મૂકી દીધું. એન્કરેજમાં ઉતરતાની સાથે જ ઠંડીનો ચમકારો અનુભવ્યો. અમે શ્વેટરો ચડાવી દીધાં.\nહવે રેન્ટલ (ભાડાની) કાર લેવાની હતી. રેન્ટલ કારની વ્યવસ્થા એરપોર્ટ પર જ હોય છે. બુકીંગ કરાવેલું હોવાથી રેન્ટલ કાર તરત જ મળી ગઈ. ક્યારેક તો આ માટે લાંબી લાઈનો લગતી હોય છે, એમાં ઘણો ટાઈમ નીકળી જાય. ૧૨ સીટવાળી અમારી કાર સરસ હતી. લાગ્યું કે આમાં ૭ દિવસ ફરવાની મજા આવશે. કારમાં સામાન ચડાવી અમે હોટેલ ‘સુપર-૮’ પર પહોંચ્યા. રાતના ૨ વાગ્યા હતા. રાતનો ઉજાગરો અને થોડો થાક. એટલે બધા પડતામાં જ ઉંઘી ગયા. બીજો આખો દિવસ એન્કરેજમાં ફરવાનો પ્લાન હતો.\nઆજથી પ્રવાસની શરૂઆત થતી હતી. સવારમાં મોડા ઉઠ્યા. પણ હોટેલમાં સવારનો નાસ્તો કરવાની મજા આવી ગઈ. બ્રેડ, બટર, જામ, દૂધ, સીરીયલ, ફ્રુટ, જ્યુસ અને એવું બધું. પેટ લગભગ ભરાઈ જાય. સામાન્ય રીતે બધી હોટેલોમાં સવારના નાસ્તાની વ્યવસ્થા હોય છે. આજે આખો દિવસ એન્કરેજમાં ફરીને રાત પણ એન્કરેજમાં જ રહેવાનું હતું. પણ આ સુપર-૮ હોટેલે બુકીંગ વખતે કંઇક ભૂલ કરેલી, એટલે આજે રાતના આ હોટેલમાં અમારું બુકીંગ ન હતું. અત્યારે અલાસ્કામાં ટુરિસ્ટોની ફુલ સીઝન હતી. તાત્કાલિક બીજી હોટેલમાં બુકીંગ મળવું બહુ અઘરું હતું. વિરેન-મિલને બે ચાર જગાએ ફોન કર્યા, અને ‘રમાડા’ હોટેલમાં આજ રાતનું બુકીંગ મળી પણ ગયું. આ બીજો ચમત્કાર \nનાસ્તો કરીને સામાન ગાડીમાં ભરીને એન્કરેજ શહેર જોવા નીકળ્યા. શ્વેટરો પહેલેથી જ ચડાવી દીધાં હતાં. અમારી ગાડી ભાડાની હતી. પણ ડ્રાઈવિંગ જાતે જ કરવાનું. એટલે આપણી જ ગાડીમાં આપણે મરજી મુજબ ફરતા હોઈએ એવું લાગે. ગાડી ભાડે લીધી હોય ત્યારે પેટ્રોલ ફુલ ટાંકી ભરીને આપે, અને આપણે પાછી આપીએ ત્યારે ફુલ ટાંકી સાથે પાછી આપવાની. અમારામાં ૩ જોરદાર ડ્રાઈવર હતા, વિરેન, મિલન અને હેત્વી \nએન્કરેજ નાનું શહેર છે. એને ટાઉન કહી શકાય. શહેરનું પ્લાનીંગ સરસ છે. શહેરમાં ટ્રાફિક ઘણો ઓછો. સૌ પહેલાં અમે અલાસ્કા વીઝીટીંગ સેન્ટર પર ગયા. ગાડી પાર્ક કરી દીધી. સેન્ટરમાં થોડી પૂછપરછ કરી. અહીં બધે ફરવાની માહિતીને લગતાં કલરફુલ ચોપાનિયાં ઘણાં હોય. એમાંથી ફરવા માટેની ઘણી માહિતી મળી જાય. અહીં બજારમાં બધી જ જગાએ ફૂટપાથના કોર્નરો પર રંગબેરંગી ફૂલો ઉગાડેલાં જોયાં, તથા ફૂટપાથો પર પણ થોડા થોડા અંતરે થાંભલાઓ પર ફૂલોનાં મોટાં કુંડાં લટકાવેલાં જોયાં. જાણે કે ફૂલોનું જ શહેર જોઈ લ્યો. વીઝીટર સેન્ટર આગળ તો ઘણાં જ ફૂલો ઉગાડેલાં હતાં. આ બધું જોઇને બહુ જ આનંદ થયો. મન પ્રફુલ્લિત થઇ ગયું. આપણાં શહેરોમાં આવું ફૂલગુલાબી વાતાવરણ ઉભું કર્યું હોય તો કેવું સરસ લાગે લંડન અને બ્રસેલ્સમાં અમે ઠેર ઠેર આવાં ફુલ જોયાં હતાં. દુનિયાનાં ઘણાં શહેરોમાં આવી ફુલ ઉગાડવાની પ્રથા છે. અહી વીઝીટર સેન્ટરની નજીક બીજું એક માહિતી કેન્દ્ર છે. એક માળના આ મકાનના આખા છાપરા પર ઘાસ ઉગાડેલું હતું. આ બધી જગાઓએ ફોટા પાડ્યા.\nવીઝીટર સેન્ટરની બહાર જ, એન્કરેજ શહેરની ટુર માટે શટલ બસની વ્યવસ્થા છે. આ બસને અહીં ટ્રોલી કહે છે. ટીકીટ લઈને અમે ટ્રોલીમાં બેસી ગયા. ટ્રોલી શહેરમાં ફરતી જાય અને ડ્રાઈવર-કમ-ગાઈડ બધાં સ્થળોનું વર્ણન કરતી જાય, અલબત્ત અંગ્રેજીમાં જ. ટ્રોલીએ અમને દરિયા કિનારાથી શરુ કરીને આખા શહેરમાં ફેરવ્યા. એન્કરેજમાં દરિયો ક્યાંથી આવ્યો તે કહું. પેસિફિક મહાસાગરનો એક ફાંટો છેક એન્કરેજ સુધી અને અહીંથી યે આગળ વધીને પોર્ટેજ નામના ગામ સુધી જાય છે. આ ફાંટાને અખાત કહી શકાય. એમાં ખુલ્લા દરિયા જેવાં મોટાં મોજાં ના આવે.\nઅમારી ટ્રોલી અર્થક્વેક પાર્ક વગેરે જેવાં સ્થળો આગળથી પસાર થઇ. પછી એક સરોવર આવ્યું. સરોવરને કિનારે ઢગલાબંધ ટચૂકડાં વિમાનો પડ્યાં હતાં. આ વિમાનો સરોવરના પાણી પર હોડીની જેમ ઝડપભેર સરકે. છતાં ય વિમાનમાં બેઠાનો અનુભવ થાય. શહેરમાં તથા આજુબાજુ ગ્રીનરી ઘણી જ છે. કલાકેકમાં તો ફરીને પાછા આવ્યા. બહુ ખાસ જોવા જેવું હતું નહિ.\nભૂખ લાગી હતી. ‘અંકલ જો’ની પીઝાની રેસ્ટોરન્ટ નજીકમાં જ હતી. ત્યાં જઈને પીઝા ખાધા. અહીં અલાસ્કામાં ઘર જેવું ગુજરાતી ખાવાનું તો ક્યાંય મળવાનું હતું જ નહિ. એટલે અમારે પીઝા, સબ, બ્રેડ, સેન્ડવીચ, કસાડીયા, ચલુપા – એવી બધી આયટેમોથી જ ચલાવવાનું હતું. આમ તો અમે ઘેરથી ઘણો નાસ્તો લઈને આવેલા, પણ સાત દિવસ સુધી નવ જણ નાસ્તાથી તો ન જ ચલાવી શકે.\nપીઝા ખાઈને અમે દરિયા કિનારે ‘ટોની નોલ્સ’ નામની ટ્રેઈલ (રસ્તો) પર ચાલવા નીકળ્યા. વાતાવરણ વાદળછાયું હતું. ગરમી તો હતી જ નહિ. એક ખાસ વાત કે અલાસ્કા એ કુદરતી સંપત્તિથી સભર પ્રદેશ છે. અહીં જોવા જેવી જગાઓમાં જંગલમાં ચાલવાનું, દરિયાકિનારો, ટેકરીઓ પર ચડવાનું, બરફના પહાડોની નજીક જવાનું, દરિયામાં સફર કરવાની, ઘ��ઘવતી નદીઓ જોવાની વગેરે ગણાવી શકાય. અહીં કોઈ ભવ્ય બાંધકામો કે મોટાં મંદિરો એવું બધું જોવાની આશા નહિ રાખવાની. જેને કુદરતી સૌન્દર્ય ગમતું હોય એને માટે અલાસ્કા સ્વર્ગ સમાન છે.\nઅમે ટ્રેઈલ પર થોડું ચાલ્યા. છોકરાંને તો રખડવાની મજા આવી ગઈ. ટ્રેઈલને સમાંતર જ દરિયા કિનારે રેલ્વે લાઈન નાખેલી છે. એન્જરેજથી આ રેલ્વે સીવર્ડ સુધી જાય છે. આ રેલ્વે અલાસ્કા રેલ રોડ તરીકે ઓળખાય છે.\nવીરેન-મિલન પાર્કીંગમાં જઈને ગાડી અહીં લઇ આવ્યા. હવે, અમારી ગાડી ચાલી ફ્લેટટોપ માઉન્ટન તરફ. આ પર્વત એન્કરેજથી ૩૦ માઈલ દૂર આવેલો છે. એન્કરેજની આજુબાજુ ગાઢ જંગલો છે. આ જંગલોમાં થઈને પર્વત તરફ જતા રસ્તા બનાવ્યા છે. ફ્લેટટોપ પર્વતના પાર્કીંગમાં ગાડી મૂકી દીધી. ફ્લેટટોપ તો હજી ઘણે ઉંચે છે. ચાલીને ચડવાના રસ્તા છે, પણ એટલું બધું ચડાય નહિ. એટલે અમે બાજુની એક ટેકરી પર ચડ્યા. અહી ચડવાનો રસ્તો બનાવેલો છે. ઉપર સરસ વ્યુ પોઈન્ટ છે. વિરેને મારા માટે બુટમાં મૂકવાની જેલ ખરીદી હતી, તથા મિલન લાકડી ખરીદી લાવ્યો હતો. આથી મને ચાલવામાં બહુ જ સરળતા રહેતી હતી. ટેકરી પર બેસવાની સરસ વ્યવસ્થા છે. અહીંથી ચારે બાજુનાં દ્રશ્યો બહુ જ સુંદર દેખાય છે. દૂર દૂર સમુદ્ર દેખાય છે. આ ટેકરી પર ખુલ્લામાં પત્થરો પર બેસવાની બહુ મજા આવી ગઈ. મનમાં આનંદની ભરતી આવી ગઈ. બધાને આ જગા બહુ ગમી. પછી નીચે આવ્યા અને ચાલ્યા એન્કરેજ તરફ પાછા.\nસાંજ પડવા આવી હતી. ‘રમાડા’ હોટેલે પહોંચ્યા. ધીમો ધીમો વરસાદ પડતો હતો. હોટેલમાં બે રૂમ રાખી હતી, પણ મોટે ભાગે તો બધા એક જ રૂમમાં ભેગા મળીને બેસીએ, બીજી રૂમ તો ખાલી નહાવાધોવા અને સુવા માટે વપરાય. વિરેન-મિલન જમવાનું બહારથી બંધાવી લાવ્યા. એન્કરેજનો પ્રોગ્રામ પૂરો થયો હતો. કાલે સીવર્ડ જવા નીકળવાનું હતું.\n\"મીરેકલ ગાર્ડન, દુબઈ\" ના ફોટા\nપહેલું સુખ તે જાતે નર્યા\nનેપોલિયન, એક બહાદુર યોદ્ધો\nવિરાસત વન અને ચાંપાનેર\nસૂરત, દાંડી અને તીથલના પ્રવાસે\n« ઓગસ્ટ ઓક્ટોબર »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/13-06-2019/172977", "date_download": "2019-12-07T06:02:22Z", "digest": "sha1:5KLYBAFJUGX26WBB6VYCKLXZNRUTAGFH", "length": 18312, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "વાવાઝોડુ તો આવશે પરંતુ તેના કારણે વરસાદ ખેંચાવવાની સંભાવના", "raw_content": "\nવાવાઝોડુ તો આવશે પરંતુ તેના કારણે વરસાદ ખેંચાવવાની સંભાવના\nનવી દિલ્હી : દિલ્હી સહિત સમગ્ર ઉતર ભારતમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે અને લોકો કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. દેશમાં આ વખતે ચોમાસું એક સપ્તાહ મોડું શરૂ થયું છે. આ દરમિયાન હવે એક 'વાયુ' નામની એક નવી મુસિબત આવી છે. અરબી સમુદ્રમાં જન્મેલું 'વાયુ' નામનું વાવઝોડું તેજ ગતિએ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ તેની અસર સમગ્ર દેશ પર પડી શકે છે. હવામાન ખાતાને એ ચિંતા થઇ ગઇ છે કે, આ 'વાયુ' વાવાઝોડુ કયાંક દેશમાં જામેલા ચોમાસાના વાદળોને પણ પોતાની સાથે ખેંચીને ન લઇ જાય. જો, આમ થશે તો તેની સૌથી વધુ અસર ઉતર ભારતમાં થશે.\nજો 'વાયુ' વાવાઝોડાના કારણે ઉતર ભારતમાં ચોમાસુ બેસવામાં મોડું થશે તો તેની સૌથી વધુ અસર ખેડૂતોને પડશે, કેમ કે ચોમાસાની ઋતુ ખેંચાવાના કારણે દેશના ખેડૂતો પહેલાથી જ ચિંતિત છે. ગયા વર્ષે પણ દેશમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડયો હોવાને કારણે અનેક જળાશયો અત્યારથી ખાલી થઇ ગયા છે કે પછી તેમનું જળસ્તર ઘણુ જ નીચે જતું રહ્યું છે. હવે, જો આવી સ્થિતીમાં વરસાદ નહીં પડે તો ખેડૂતો માટે સિંચાઇની સમસ્યા સર્જાશે. જેના પરિણામે ઉતર ભારતમાં દુષ્કાળની સ્થિતી પણ સર્જાઇ શકે છે.\n'વાયુ' વાવાઝોડુ અરબી સમુદ્રમાં ૧૩પ કિ. મી. પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તે ૧૩ જુનના રોજ સવારે અથવા બપોર સુધીમાં ગુજરાતના સમુદ્ર કાંઠાના વિસ્તારો વેરાવળ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા, કંડલા, ભાવનગર અને અન્ય નાના બંદરો પર અસર કરે તેવી સંભાવના છે. વાવાઝોડના કારણે રાજયના અનેક વિસ્તારોમાં તોફાની પવનની સાથે ધોધમાર વરસાદની પણ સંભાવના વ્યકત કરાઇ છે. ધોધમાર વરસાદના કારણે અનેક નદીઓમાં પુર પણ આવી શકે છે. 'વાયુ' વાવાઝોડું અરબી સમુદ્રમાં પેદા થયું હોવાના કારણે તેની અસર મુંબઇના સમુદ્રકાંઠાના વિસ્તાર પર પણ થવાની સંભાવના છે. મુંબઇના સમુદ્ર કિનારાના વિસ્તારોમાં તોફાની પવન ફુંકાવાની શરૂઆત થઇ ગઇ છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે. સાથે જ લોકોને પણ સમુદ્રની નજીક ન જવાની સલાહ અપાઇ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજક���ટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nવડોદરા સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓ રાજસ્થાનથી ઝડપાયા access_time 11:28 am IST\nસુરતમાં BRTS અને સીટી બસમાં ટિકિટ કૌભાંડ ઝડપાયુ: ઈ-એજન્સીઓની ગેરરીતિ access_time 11:20 am IST\nઉન્નાવ ગેંગરેપની પીડિતાના મોત બાદ સીએમ યોગીની જાહેરાત: ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે access_time 11:19 am IST\nબધાને ગમશેઃ એન્કાઉન્ટરની ઘટનાને બિરદાવતા લલિત વસોયા access_time 11:08 am IST\nજખૌમાંથી ગુમ થયેલી જામસલાયાની બોટ અને માછીમારો પાકિસ્તાન મરીનના કબ્જામાં access_time 11:07 am IST\nવિજયભાઇ ૨ 'દિ કચ્છમાં: ૧૫મીએ ઉપરાષ્ટ્રપતિ સફેદ રણમાં access_time 11:06 am IST\nરિસર્ચ : અખરોટ સ્વાસ્થ્યવર્ધક અને વજન ઘટાડવામાં મદદરૂપ access_time 10:31 am IST\nરાજકોટના રામનગરમાં તાલુકા પોલીસનો સપાટો :રામનગરના રામમંદિર ચોરામાં પાસેથી 27 જુગારીઓ ઝડપાયા :એકાદ લાખનો મુદામાલ જપ્ત કરાયો access_time 1:17 am IST\nકેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ પોરબંદરના દરિયા ચોપાટીની મુલાકાત લઈ અને સ્થળની શું પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે જણાવેલ કે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ એલર્ટ છે અને દરિયા નજીકના વિસ્તારમાં ન જવા અપીલ કરી હતી. access_time 12:53 pm IST\nવાયુ વાવાઝોડું અપડેટ : મોડી સાંજે પોરબંદરના ચોપાટી પર દરિયામાં આવ્યો જોરદાર કરંટ : જબરા મોજા ઉછળી રહ્યા છે : દરિયાનું પાણી આવી ગયું રસ્તાઓ પર : તંત્રે લોકોને ચોપાટીથી દૂર રહેવા અને તકેદારી રાખવા વિનંતી કરી છે. (સંદીપ બગથરીયા દ્વારા) access_time 10:33 pm IST\nઆંધ્રપ્રદેશમાં ઇશ્વરના બદલે સીએમના નામથી લીધા શપથ:ધારાસભ્યે કહ્યું,, મારા નેતાને માનું છું ભગવાન access_time 1:12 pm IST\nએસસીઓ સંમેલનમાં સામેલ થવા કિર્ગિસ્તાન પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી access_time 11:59 pm IST\nઉત્તર ભારતમાં ચોમાસાનું આગમન મોડુ થવાની વકી access_time 3:36 pm IST\nશ્રી કૃષ્ણગિરી પાર્શ્વ પદ્માવતી મહાતીર્થ ધામનો ૧૭મો ધ્વજારોહણ : કાલથી ત્રિ-દિવસીય મહોત્સવ access_time 3:35 pm IST\nવાયુ આવે છે...વાયુ આવે છે...ના વાવડ વચ્ચે મઢી ચોકમાં વાનરનું આગમનઃ બાળકોને મોજ પડી ગઇ access_time 3:39 pm IST\nગોંડલ રોડ ચોકડીએ વેનમાં આગ ભભૂકીઃ ચાલક સમયસર નીચે ઉતરી જતાં બચાવ access_time 4:02 pm IST\nજામનગર ડેન્ટલ કોલેજ પાછળ યુવકની બોથડ પદાર્થ ઝીંકીને હત્યા access_time 11:39 am IST\nજામનગરના બેડી યાર્ડમાં રાસાયણિક ખાતરની સેંકડો બોરીઓ વરસાદમાં : ગુણવતા નષ્ટ પામવાની ભીતિ access_time 10:07 pm IST\nગોંડલમાં ફુડ પેકેટ વિતરણ access_time 11:21 am IST\nસોમવાર સુધી વાયુ વાવાઝોડાની અસર જોવા મળશે access_time 6:14 pm IST\nરાજ્યના તમામ બંદરે 9 નંબરના સિગ્નલ :વાવાઝોડામાં અપાતા અલગ-અલગ નંબરના સિગ્નલનો જાણો મતલબ અને ગંભીરતા access_time 9:08 am IST\nવ્હાલ : કુલ 10 જિલ્લાની 5950 સગર્ભા મહિલાઓને 383 એમ્બ્યુલન્સના માધ્યમથી હોસ્પિટલમાં ખસેડાઇ access_time 1:43 pm IST\nજાપાનમાં શરાબ પી ને ડ્રોન ઉડાવવું ભારે પડશે access_time 5:47 pm IST\nદર વર્ષે અહીં યોજાય છે ખુરસી-રેસ, વિનરને મળ્યા ૯૦ કિલો ચોખા access_time 3:28 pm IST\nલંડનમાં અચાનક એટીએમ મશીનથી નિકળવા લાગી નોટો \nએન. આર. આઈ. સમાચાર\n''એશોશિએશન ઓફ કેરાલા મેડીકલ ગ્રેજ્યુએટસ (AKMG)'': અમેરિકામાં સૌથી જુનુ ગણાતું તથા ૩ હજાર જેટલી મેમ્બરશીપ ધરાવતું એશોશિએશનઃ આગામી ૨૫ થી ૨૮ જુલાઇ દરમિયાન એશોશિએશનના ઉપક્રમે ન્યુયોર્ક મુકામે અધિવેશન યોજાશેઃ આ શાનદાર અધિવેશનની પૂર્વ તૈયારી માટે કોન્સ્યુલેટ ઓફિસ ખાતે કિક ઓફ મીટીંગ યોજાઇઃ અગ્રણી મહાનુભાવોને પ્રમાણપત્રો અપાયા access_time 7:21 pm IST\nમોસમ આવી છે સવા લાખની : યુ.એસ.માં ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના માંડવે 'જૂઈમેળા'નો ઉત્સવ ઉજવાયો : સરસ્વતી વંદના ,સ્થાનિક સર્જકોની કૃતિઓ ,ગીત , ગઝલ ,કવિતા ,સહિતના કાર્યક્રમો યોજાયા : કવિયત્રી ડો.ઉષાબેનને સન્માનપત્ર અર્પણ કરાયું access_time 8:58 am IST\n\" જય જગત \" : મા-બાપ,તથા સમાજથી તરછોડાયેલા બાળકોની મદદ માટે યુ.એસ.માં માનવ સાધના શિકાગો દ્વારા યોજાઈ ગયેલો શો : સ્લમ વિસ્તારમાં ઉછરતા તથા અમેરિકાના પ્રવાસે આવેલા 17 બાળકોએ ડાન્સ ,ડ્રામા ,તથા મ્યુઝિકની રમઝટ બોલાવી access_time 7:49 pm IST\nરિયલ મેડ્રિડમાં સામેલ થશે ફલાર્ડ મેંડી access_time 5:38 pm IST\nએકલ ટેનિસમાં કમબેક કરી શકે છે મરે.... access_time 5:41 pm IST\nભારતીય મહિલા જુનિયર હોકી ટીમને મળી બેલારુસ સામે 4-1થી હાર access_time 5:40 pm IST\nયુનિસેફ બોલીવુડની દેશી ગર્લ પ્રિયંક��ને આપશે માનવીય એવોર્ડ access_time 4:41 pm IST\nદીપિકા પાદુકોણે ફિલ્મ '83' માટે લીધી 14 કરોડ ફીસ access_time 4:40 pm IST\nકામની સાથે સારો વ્યવહાર પણ જરૂરી છે: રાકેશ શ્રીવાસ્તવ access_time 4:40 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchmitradaily.com/news/259868", "date_download": "2019-12-07T06:09:32Z", "digest": "sha1:WYOCI7UO5D25X65GTT4FWPIXKUY3UDFN", "length": 8979, "nlines": 83, "source_domain": "www.kutchmitradaily.com", "title": "ખેડોઇના 6.11 લાખના દારૂ પ્રકરણે જામીન ફગાવાયા", "raw_content": "\nખેડોઇના 6.11 લાખના દારૂ પ્રકરણે જામીન ફગાવાયા\nગાંધીધામ, તા. 15 : અંજાર તાલુકાના ખેડોઇ ગામની સીમમાંથી ઝડપાયેલા રૂા. 6,11,800ના શરાબ પ્રકરણમાં ત્રણ શખ્સોના જામીન અંજારની કોર્ટે ફગાવી દીધા હતા. ખેડોઇથી કુંભારિયા જવાના માર્ગે આવેલી એક વાડીમાં સ્થાનિક ગુનાશોધક શાખાએ છાપો મારી રૂા. 6,11,800નો શરાબનો જથ્થો પકડી પાડયો હતો. આ દરોડા દરમ્યાન કેસરનગર આદિપુરના કાના લખુ ગુજરિયા (આહીર), મોટી ચીરઇના રામદેવસિંહ કરણુભા જાડેજા અને હરીશચંદ્રસિંહ બહાદુરસિંહ જાડેજા નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન ખેડોઇનો મયૂરસિંહ જેઠુભા જાડેજા પોલીસના હાથમાં આવ્યો ન હતો. આ પ્રકરણમાં પકડાયેલા ત્રણ તહોમતદારોએ અંજારની નીચેની કોર્ટમાં જામીન અરજી કરતાં તે નકારી દેવામાં આવી હતી. તેવામાં આ શખ્સોએ 9મા અધિક સેશન્સ જજની કોર્ટમાં નિયમિત જામીન મેળવવા અરજી કરી હતી. ન્યાયાધીશ એચ. એચ. કનારાએ લેખિત, મૌખિક રજૂઆતો સાંભળ્યા બાદ આ ત્રણેય શખ્સોની જામીન અરજી ફગાવી દઇ નામંજૂર કરી હતી. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એ. પી. પંડયા હાજર રહ્યા હતા.\nતડીપાર કરાયેલો કાઠડાનો માકોડી ગેરકાયદે આવતાં પોલીસે ઝડપી પાડયો\nમાનકૂવામાં અમારું કૂતરું કેમ બાંધ્યું તેમ કહીને હુમલો કરાતાં માતા-પુત્ર ઘવાયા\nગાંધીધામનો ટાગોર રોડ ફરી રક્તરંજિત : યુવાને જીવ ખોયો\nમાખેલમાં માટીની ગાડી અંગે તલવારથી હુમલો\nભુજમાં મકાનની બારીની ગ્રિલ તોડીને ટેલિવિઝન ચોરી જવાયું\nગાંધીધામ સંકુલમાં મોટી મોટી ચોરીઓ વણઉકેલ રહેતાં લોકોમાં ભારે ઉચાટ\nમનફરામાં જુગાર ઉપર પોલીસ ત્રાટકતાં જુગારીઓ નાસવા માંડયા\nભુજના રિક્ષાચાલકને ઉઠાવી જઇને ત્રણ જણે માર માર્યો\nકોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય\nશાસ્ત્રી સાથેના મતભેદની વાત અફવા : ગાંગુલી\nભારત-ઓસી બે ડે-નાઈટ ટેસ્ટ રમશે \nગંભીર દિલ્હી કેપિટલ ટીમનો સહમાલિક બનશે\nડુંગળીના વેપારીઓ પાસે સંયુક્ત તપાસ ટીમો પહોંચી\nબાળકો���ા કિલકિલાટ અને ઉત્સુકતા વચ્ચે `બાળમિત્ર''નું વિમોચન\nવરસાણા પાસે સફરજન ભરેલી ટ્રકમાંથી 12.68 લાખનો શરાબ પકડતી પોલીસ\nમાંડવીમાં 22400 કિલો મગફળીની ખરીદી\nલંડનની કચ્છી `સેલ્ફી ક્વીન'' અનિતા કહે છે, સેલ્ફી સદા હસતા શીખવે છે\nગ્રંથસ્થ થાય તો જ કચ્છી ભાષાનું ભવિષ્ય ઊજળું\nશિણાયમાં 15 યુગલો ચોરી ફેરા ફર્યા\nજીએસટીએ આપી 28 કરોડની પેનલ્ટી માફી\nબાબાસાહેબની 63મી પુણ્યતિથિએ ગાંધીધામમાં વિવિધ સંસ્થાની અંજલિ\nડો. બાબાસાહેબના રાહે ચાલવા આહ્વાન\n10 હજાર હરિભક્તો અને સંતોએ મહાઆરતી કરી\nવિહાર કરતા સાધુ-સાધ્વીજીઓની સંભાળ રાખી વાહન ચલાવવા જાગૃતિનો પ્રયાસ\nકચ્છના મંજીરાવાદકનું તલગાજરડા ખાતે સંતવાણી એવોર્ડથી સન્માન\nમાસૂમ બાળકની શ્વાસનળીમાં ફસાયેલું સીતાફળનું બી કાઢવા શત્રક્રિયા થઇ\nરૂા. 80માં કિલો જથ્થાબંધમાં આવતી ડુંગળી રૂા. 100ના બદલે વાજબી ભાવે વેચો\nકાસેઝના ઉદ્યોગકારો તંત્રના નવા ફરમાનથી પરેશાન\nભુજ સુધરાઇની તિજોરીને કોરી ખાતી ઉધઇને રોકો\nસામખિયાળી ટોલ ગેટ પરથી સર્વિસ રોડ બનાવવા માંગ\nદીનદયાળ બંદર વિકાસની તેજ રફતાર પકડશે\nઅંજારમાં દિવ્યાંગો માટે સ્પર્ધા તથા વિકલાંગ કાર્ડનું વિતરણ\nગાંધીધામ વકીલ મંડળની ચૂંટણી માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ\nમુંદરા નગરપાલિકાની કોઇ દરખાસ્ત નથી\nમોટા કાંડાગરાની શાળા નં. એકની જમીન ઉપર ઉદ્યોગનું ગેરકાયદે દબાણ\nકચ્છની ગ્રામ પંચાયતોની 31 કરોડની વસૂલાત બાકી\nકાલે ઝારા ખાતે રાજપૂત યુવા સંઘ દ્વારા ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ\nકચ્છમાં ગીતાજી જયંતીના દિને ગીતાજી પઠન પારિતોષિક યોજના પરીક્ષા\nકાલે ભુજમાં બિનઅનામત વર્ગની તમામ જાતિઓની સાર્વજનિક બેઠક\nસાહિત્યકલા પુરસ્કાર માટે કૃતિઓ મોકલવા ઇજન\nવર્ષ 2019-20ના આવકવેરા કપાતના આધારો 31મી સુધી પહોંચતા કરવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/frank-bainimarama-birth-chart.asp", "date_download": "2019-12-07T07:18:15Z", "digest": "sha1:JJPBW5UMNCPTZGSIKXOOEXSZ6LUMTJ4A", "length": 7610, "nlines": 152, "source_domain": "celebrity.astrosage.com", "title": "ફ્રેન્ક બેનિમારામા જન્મ ચાર્ટ | ફ્રેન્ક બેનિમારામા કુંડલી | જન્મ તારીખ પ્રમાણે કુંડલી Politician, PM", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » ફ્રેન્ક બેનિમારામા નો જન્મ ચાર્ટ / કુંડલી\nફ્રેન્ક બેનિમારામા ના ગર્હો ની દશા\nગ્રહો સી આર રાશિ રેખાંશ નક્ષત્ર પદ સંબંધ\nલગ્ન કર્ક 00-33-36 પુનર્વસુ 4\nસૂર્ય ડી મેષ 12-59-23 અશ્વિની 4 પ્રશંસા પામેલ\nચંદ���ર ડી મકર 22-48-15 શ્રાવણ 4 તટસ્થ\nમંગળ ડી ધન 11-25-34 મૂળ 4 મૈત્રીપૂર્ણ\nબુધ સી ડી મેષ 00-00-32 અશ્વિની 1 તટસ્થ\nગુરુ ડી મિથુન 01-16-38 મૃગશીર્ષા 3 શત્રુ\nશુક્ર ડી વૃષભ 04-27-00 કૃતિકા 3 પોતાનું\nશનિ આર તુલા 12-48-08 સ્વાતિ 2 પ્રશંસા પામેલ\nરાહુ આર ધન 25-23-02 પૂર્વાષાઢા 4\nકેતુ આર મિથુન 25-23-02 પુનર્વસુ 2\nUran ડી મિથુન 26-10-02 પુનર્વસુ 2\nNept આર તુલા 01-10-08 ચિત્રા 3\nPlut આર કર્ક 29-17-53 આશ્લેષા 4\nNote: [સી] - જ્વલંત [ડી ] - સીધું [આર ] - અધોગામી [ઈ] - ગ્રહણ\nફ્રેન્ક બેનિમારામા નો જન્મ ચાર્ટ / કુંડલી\nફ્રેન્ક બેનિમારામા ની કુંડલી\nઅક્ષાંશ: 17 S 51\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nફ્રેન્ક બેનિમારામા કારકિર્દી કુંડળી\nફ્રેન્ક બેનિમારામા જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nફ્રેન્ક બેનિમારામા 2019 કુંડળી\nફ્રેન્ક બેનિમારામા ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nફ્રેન્ક બેનિમારામા નો રાશિ ચિન્હ\nરાશિ/ ચંદ્ર રાશિ: મકર\nસ્ટાર ચિન્હ / રાશિ ચિન્હ / સૂર્ય ચિન્હ ( પાશ્ચાત્ય ): વૃષભ\nસ્ટાર ચિન્હ / રાશિ ચિન્હ / સૂર્ય ચિન્હ ( ભારતીય ): મેષ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2013-issues/what-can-we-do-in-search-of-maps/", "date_download": "2019-12-07T07:29:18Z", "digest": "sha1:H5UG5O5ZAUFGZHIV4WJO4RRE6R2R6JDQ", "length": 6300, "nlines": 160, "source_domain": "cybersafar.com", "title": "મેપ્સમાં આપણે શું શું સર્ચ કરી શકીએ? | CyberSafar", "raw_content": "\nમેપ્સમાં આપણે શું શું સર્ચ કરી શકીએ\nગૂગલ મેપ્સનો ડેસ્કટોપ પર ઉપયોગ કરતા હોઈએ કે મોબાઇલમાં, તેમાં સર્ચ કરવાની કેટલીક પ્રાથમિક સમજ મેળવી લઈએ તો આપણું કામ સહેલું બને છે. ખાસ કરીને સર્ચ પેનલમાં જે રીઝલ્ટ મળે છે તેમાં કઈ કઈ માહિતી મળે છે તે સમજી લેવું જ‚રુરી છે.\nસ્થળોઃ શહેરો, નગરો, રાજ્ય, દેશ વગેરે\nસર્ચ રીઝલ્ટમાં શું શું જાણવા મળે છે\nમેપ્સ કેવી રીતે કામ કરે છે\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://cybersafar.com/cybersafar-2019-issues/add-accounts-in-google-pay/", "date_download": "2019-12-07T07:42:05Z", "digest": "sha1:MXXE37FA52NYHP5EE6PAEMPS5DLARPAE", "length": 5497, "nlines": 142, "source_domain": "cybersafar.com", "title": "ગૂગલ પેમાં વધુ બેન્ક એકાઉન્ટ ઉમેરો | CyberSafar", "raw_content": "\nગૂગલ પેમાં વધુ બેન્ક એકાઉન્ટ ઉમેરો\nભારતમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) આધારિત લેવડ-દેવડ લોકપ્રિય બની રહી છે અને તેમાં સરકારી ભીમ એપ ઉપરાંત ગૂગલ પે અને ફોન પે જેવી સર્વિસનો ઉપયોગ ખાસ્સો વધી રહ્યો છે. આવી એપ્સમાં તમે એક કરતાં વધુ બેન્ક ખાતા માટે યુપીઆઇ એડ્રેસ મેળવી શકો છો.\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\nક્લિક કરો, અંક જુઓ\nવિભાગો મુજબ લેખોની યાદી\nવિષયો મુજબ લેખોની યાદી\n‘સાયબરસફર’ વિવિધ રીતે ઉપયોગી વેબસર્વિસીઝ અને એપ્સની સરળ ગુજરાતી ભાષામાં સમજ કેળવતી એક પહેલ છે. જાન્યુઆરી ૨૦૦૮માં અખબારમાં સાપ્તાહિક કોલમ સ્વરૂપે શરૂ થયેલી આ સફર, વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી પ્રિન્ટેડ મંથલી મેગેઝિન, ઇઝીગાઇડ્સ, આ વેબસાઇટ વગેરે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/holiday-pictures-bollywood-celebrities-027480.html?utm_source=articlepage-Slot1-11&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T07:38:23Z", "digest": "sha1:EBI4WOS5GMS4ZC3KXSUNMWMSXCOUY2S6", "length": 14582, "nlines": 168, "source_domain": "gujarati.oneindia.com", "title": "તસવીરો: બોલીવૂડ સેલેબ્રિટી, કેવી રીતે હેલી ડે મનાવે છે તે જુઓ | Holiday Pictures Of Bollywood Celebrities - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n47 min ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n1 hr ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n1 hr ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\n2 hrs ago ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nતસવીરો: બોલીવૂડ સેલેબ્રિટી, કેવી રીતે હેલી ડે મનાવે છે તે જુઓ\nબોલીવૂડના સેલેબ્રિટી જોડે પૈસાની કોઇ છોછ નથી. એટલા માટે જ તો આ જાણીતા બોલીવૂડ સેલેબ્રિટી વિદેશોના સુંદર સ��થળો પર દર વર્ષે લાંબી રજાઓ ગાળવા જતા રહે છે. ત્યારે બોલીવૂડના જાણીતા સેલેબ્રિટી કેવી રીતે પોતાનો હોલી ડે સેલેબ્રેટ કરે છે તેની કેટલીક ખાસ તસવીરો અમે આજે તમને જણાવાના છીએ.\nમલાઇકા અરોરા ખાન, લિઝા હેયડન, રામ કપૂર, શિલ્પા શેટ્ટી, ઇલિયાના ડિક્રૂઝ જેવા જાણીતા બોલીવૂડ સેલેબ્રિટી કેવી જગ્યાઓ પર પોતાનો હોલી ડે સેલિબ્રેટ કરે છે. ત્યાં કેવી કેવી રીતની મસ્તી મજા કરે છે તેની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...\nહાલમાં શિલ્પા શેટ્ટી તેના પતિ રાજ અને પુત્ર વિવાન સાથે ખૂબસૂરત માલદિવ દ્રિપની સફર પર ગઇ હતી.\nત્યારે માલદિપના પોતાના આ ખાસ પ્રવાસની તસવીરો શિલ્પાએ સોશ્યલ મીડિયા પર મૂકી હતી.\nત્યારે લીલા સમુદ્રની ઉપર યૉકમાં સમુદ્રની હવાની મઝા માણી રહેલી શિલ્પા શેટ્ટીની આ તસવીર.\nએટલું જ નહીં શિલ્પાએ પતિ રાજ અને પુત્ર સાથે પેરેગ્રાઇડિંગ પણ કર્યું હતું.\nત્યારે શિલ્પા શેટ્ટી પરિવાસ સાથે માણેલો આ હોલી ડે તેના જીવનની યાદગાર પળોમાંથી એક છે તેવું જણાવ્યું હતું.\nતો બીજી તરફ જાણીતા બોલીવૂડ અભિનેતા અને ટીવી એક્ટર રામકપૂરે પોતાના પરિવારને એક્વા લાઇફ જોવા એન્ટાન્ટીસ લઇ ગયો હતો.\nજ્યાં રામ કપૂર અને તેના સમગ્ર પરિવારે ડોલ્ફિન જોડે કંઇક આ રીતે યાદગાર સમય પસાર કર્યો હતો.\nતો બીજી તરફ ફિલ્મ ક્વીનની જાણીતી બનેલી બોલીવૂડ અભિનેત્રી અને મોડેલ લિઝા હેયડનને પણ પોતાના બોયફ્રેન્ડ સાથે દરિયા કિનારે હોલી ડેની મઝા માણતી જોવા મળી હતી.\nએટલું જ નહીં લિઝા હેયડનને અહી કાયાકી પણ કરી હતી.\nબોલીવૂડની જાણીતી અભિનેત્રી ઇલિયાના ડિક્રૂઝ પણ હાલમાં જ ચીન રજાઓ ગાળવા ગઇ હતી.\nજ્યાં ઇલિયાના ડિક્રૂઝે ચીનની જાણીતી ચીનની દિવારની પણ મુલાકાત લીધી હતી. અને ફોટા પણ પડાવ્યા હતા.\nહાલમાં સલમાનની ભાભી અને અરબાજ ખાનની પત્ની મલાઇકા અરોરા ખાન તેની બહેનપણીઓની સાથે ગ્રીસ ગઇ હતી.\nત્યારે મલાઇકા તેની બહેનપણીઓ સાથે આ રજાઓ ભરપૂર પણે માણી હોય તેવું આ ફોટો જોઇને લાગી રહ્યું છે.\nત્યારે મલાઇકાની ગર્લ્સ ગેંગની આ તસવીરો તેણે સોશ્યલ મીડિયા પર અપલોડ કરી હતી.\nબોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ ગર્લ્સ\nત્યારે મલાઇકા હોટ સ્વીંમિંગ શૂટમાં તેની સખીઓ સાથે કંઇક આ રીતે તસવીર પડાવી હતી.\nઠંઠે ઠંડે પાની સે\nત્યારે દરિયાની મઝા માણી રહેલી મલાઇકા અને તેની બહેનપણીઓની આ તસવીર તેમની ફન ડેને બતાવે છે.\nઆ લોકપ્રિય અભિનેત્રીના ન્યુડ ફ��ટો થયા લીક, અભિનેત્રીએ થઇ ગુસ્સો\nઆટલી સેક્સી છે ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનની દીકરી રીવા, જુઓ હૉટ ફોટા\nબદલાપુરમાં ન્યૂડ સીન આપનારી અભિનેત્રી પાસે આવી રહી છે ગંદી ફિલ્મોની ઑફર\nસૌરવ ગાંગુલીની બાયોપીકમાં હ્રિતિક રોશન નિભાવી શકે છે દાદાનો રોલ\nનરગિસ ફાકરીઃ બોલિવુડના ઘણા નિર્દેશકોએ કામના બદલે સાથે સૂવા કહ્યુ હતુ...\nઅક્ષય કુમાર મારા જીવનમાં ભગવાન બનીને આવ્યા- બી પ્રાક\nમનીષા કોઇરાલાએ શેર કરી કેંસર સામેની લડતની તસ્વીર, કેંસર સામે લડતા લોકોને આપશે પ્રેરણા\nબાગી 3: હોલીવુડની ફિલ્મ મેટ્રિક્સના આઇકોનિક એક્શન કરતો જોવા મળશે ટાઇગર શ્રોફ\nઅનન્યા પાંડેએ સુહાના ખાનને લઈ કર્યો મોટો ખુલાસો- સ્કૂલમાં આવું કરાવતી હતી તેમની બેસ્ટ ફ્રેન્ડ\nદિશા પટાનીએ બિકિનીમાં શેર કર્યો ખાસ ફોટો, ફેન્સને ગમ્યો આ અંદાજ, જુઓ PICS\nજાણો કેટલી સંપત્તિના માલિક છે આ જાણીતી અભિનેત્રીઓના પતિ\nઅમિતાભ બચ્ચને કર્યો બોલીવુડ છોડવાનો નિર્ણય, કહ્યું હવે મારે રીટાયર્ડ થવું જોઇએ\nbollywood celebrity holiday shilpa shetty lisa haydon ram kapoor ileana dcruz બોલીવૂડ સેલેબ્રિટી હિરોઇન શિલ્પા શેટ્ટી મલાઇકા અરોરા ખાન રામ કપૂર ઇલિયાના ડિક્રૂઝ\nહૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ સીન રિક્રિએટ અને પછી ચારેના મોત, જાણો એ સમયની કહાની\nહૈદરાબાદ ગેંગરેપ કેસઃ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં ભાગવાની કોશિશમાં ઠાર મરાયા ચારે આરોપી\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540496492.8/wet/CC-MAIN-20191207055244-20191207083244-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.bornpedia.com/children-good-sleep-home-remedies/", "date_download": "2019-12-07T10:18:31Z", "digest": "sha1:OEVRYDL2RXMNUKEBI6H3KGKDAZO6CS7P", "length": 12222, "nlines": 97, "source_domain": "www.bornpedia.com", "title": "બાળકોને આરામની ઊંઘ આપવા માટે અપનાવો દાદીમાંના આ બે ઘરેલું નુસખા - Born Pedia", "raw_content": "\nHome Uncategorized બાળકોને આરામની ઊંઘ આપવા માટે અપનાવો દાદીમાંના આ બે ઘરેલું નુસખા\nબાળકોને આરામની ઊંઘ આપવા માટે અપનાવો દાદીમાંના આ બે ઘરેલું નુસખા\nઆજના સમયમાં વ્યક્તિઓ વારંવાર બીમાર પડતા હોય છે અને વ્યક્તિઓને કોઈપણ પ્રકારની નાની-મોટી બીમારી થાય કે તરત જ વ્યક્તિઓ ડૉક્ટર પાસે જવાનું પસંદ કરતા હોય છે. આજના સમયમાં નાના બાળકોને પણ કોઈ પણ નાની મોટી સમસ્યા થાય કે તરત જ લોકો ડોકટર પાસે દોડી જતા હોય છે. પરંતુ જો બાળકને યોગ્ય રીતે ઊંઘ આપવામાં આવે અને પૂરતો આરામ આપવામાં આવે તો બાળકો આવી નાની-મોટી સમસ્યાથી બચી શકે છે.\nશરૂઆતના સમયમાં ��ાળકોની સુવાની રીત એકદમ વિચિત્ર હોય છે. બાળકોના સુવા તથા ઉઠવાનો કોઈ સમય ફિક્સ હોતો નથી. જેથી કરીને નવજાત બાળકોને વિવિધ પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં તમારે પરેશાન થવાની જરૂર નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બે એવા કારગર ઉપાય કે જેના દ્વારા તમારા બાળકો પણ ખૂબ આરામથી ઊંઘી શકશે અને કાયમી માટે સ્વસ્થ રહી શકશે.\nસામાન્ય રીતે નાના બાળકો ક્યારે આરામથી બેસતા નથી તે બને ત્યાં સુધી ઉછળકૂદ કર્યા કરતા હોય છે, અને બાળકોના ઊંઘ માટે તેને શાંત કરવા જરૂરી હોય છે. સામાન્ય રીતે જ્યારે મસ્તિષ્કની અંદરથી અમુક પ્રકારના હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે ત્યારે જ વ્યક્તિને ઊંઘ આવે છે. પરંતુ બાળકની અંદર મગજ માંથી આવા હોર્મોન્સ ખૂબ ઓછી માત્રા ની અંદર ઉત્પન્ન થાય છે. જેથી કરીને તે યોગ્ય રીતે ઊંઘી શકતા નથી. જેથી કરીને બાળકોને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આ પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમે આ ઉપાયો અપનાવી શકો છો.\nકેમોમાઇલ ગ્રાસ બાળકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેની અંદર બાળકોની ન શાંત કરવાનો ગુણ હોય છે. તેની અંદર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે બાળકના મગજને શાંત કરે છે. જેથી કરીને બાળક વધુ સારી રીતે ઊંઘ લઈ શકે છે..આ ઉપરાંત બાળકને પાચનતંત્રને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે પણ આ ઉપયોગી સાબિત થાય છે. આ પ્રાકૃતિક ઔષધી તમને કોઈપણ દુકાને મળી શકશે.\nજ્યારે બાળકોના શરીરની અંદર પૂરતા પ્રમાણમાં મેલાટોનિન નામનું દ્રવ્ય ઉત્પન્ન નથી થતું, ત્યારે બાળકોને ઊંઘ ઓછી આવવાની સમસ્યા ઉત્પન્ન થાય છે. બાળકોના મસ્તિષ્ક ની અંદર આ મેલાટોનિન નું ઉત્પાદન થતું હોય છે. પરંતુ તેની ઊણપના કારણે બાળકોને વિવિધ પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે. બાળકોના શરીરમાં ઉત્પન્ન થતા આ મેલાટોનિન અને યોગ્ય દવાઓ દ્વારા નિયંત્રણમાં કરી શકાય છે. જેથી કરીને બાળકો યોગ્ય રીતે ઊંઘ લઇ શકે.\nમેલિસા એ બાળકોને સારી ઊંઘ અપાવવા માટે ખૂબ ઉપયોગી ઔષધિ છે. તેની સાથે તમે લેમન ટી નો પણ ઉપયોગ કરી શકો છો. આ વસ્તુનું સેવન કરવાના કારણે બાળકોને ખૂબ સારી રીતે ઊંઘ આવે છે. જેથી કરીને બાળકોને યોગ્ય આરામ મળે છે, અને બાળક કાયમી માટે સ્વસ્થ રહી શકે છે આ ઔષધીનો ઉપયોગ કરતાં પહેલાં યોગ્ય ડોક્ટરની સલાહ લેવી જોઈએ.\nબાળકોને નહીં થાય સૂવામાં પરેશાની\nસામાન્ય રીતે જોવામાં આવે તો જ્યારે એક વખત બાળકોનું સુવાનું રૂટીન યોગ્ય રીતે ગોઠવાઈ જાય છે ત્યારબાદ બાળકોને સૂવામાં કોઈપણ જાતની સમસ્યા ઉત્પન્ન થતી નથી. બને ત્યાં સુધી રાત્રે બાળકને સૂતી વખતે એકદમ આરામદાયક કપડાં પહેરાવવાં બાળકને રાત્રે સૂતી વખતે તમે ગરમ દૂધ પણ આપી શકો છો. જેથી કરીને તેને ખૂબ સારી ઊંઘ આવે. વધુ પ્રકાશ ની અંદર બાળકોને સારી ઊંઘ આવતી નથી. આથી બાળકોના સૂવાની જગ્યા એ બને ત્યાં સુધી ઓછો પ્રકાશ પડે તેવી વ્યવસ્થા કરો.\nઆમ આ પ્રકારના ઉપાય દ્વારા તમે પણ બાળકોને ખૂબ સારી રીતે સુવડાવી શકો છો. જેથી કરીને તેને યોગ્ય આરામ મળે અને તે વારંવાર થતી અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકે.\nસ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.\nBORN PEDIA દ્વારા હેલ્થને લગતા બીજા આર્ટીકલ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.\nPrevious articleબંધ ધમનીઓને સાફ કરવા માટે અપનાવો આ સરળ જર્મની નુસખા\nNext articleમલેરિયાના મચ્છરોને દૂર ભગાડશે આ છ ચમત્કારી ઇસેન્શ્યલ તેલ\nગાય પર 6 વર્ષ સુધી પ્રયોગ કર્યો આશ્ચર્ય જનક પરિણામ… ગાયના મુખમાં ભગવાન શંકરનો વાસ છે\nપાણી પીવો અને ફક્ત ૧૦ દિવસમાં ઘટાડો વજન – જાણો કેવી રીતે..\nશા માટે દરેક હિન્દુઓએ તિલક અને ચાંદલો કરવો જોઈએ\nદરરોજ સવારે ભૂખ્યા પેટે ગરમ પાણી પીવાથી આ 4 ફાયદા થશે\nશરીરને જરૂરી છે વિટામીન B12 કરો આ ખાદ્ય પદાર્થોનું સેવન\nલિવરની ખરાબીને જડમૂળથી દૂર કરશે આ ઘરેલૂ નુસખા\nમચ્છરો અને જીવ જંતુને ભગાડવા માટે અપનાવો આ સચોટ ઘરેલુ ઉપચાર.\nઆ વ્યક્તિએ એક મહિનો પીધું ઊંટડી નું દૂધ, પછી જે થયું જાણીને તમે પણ...\nહેલ્થ અને ઘરેલું ઉપચારની માહિતી ખુબ જ આસન શબ્દોમાં વાંચી શકશો. આપના પ્રતિભાવો માટે Contact us વિભાગમાં આપેલ માહિતી મુજબ અમારો સંપર્ક કરી શકો છો. અમારું મેઈલ એડ્રેસ bornpedia@gmail.com છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00001.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/nana-patekar/", "date_download": "2019-12-07T09:52:55Z", "digest": "sha1:74WYPFNWSNC2B2N2YBYOIPDA7GWPRUEW", "length": 9051, "nlines": 117, "source_domain": "echhapu.com", "title": "Nana Patekar Archives - echhapu.com", "raw_content": "\n#MeToo: આલોક નાથ સામેના કેસનું પણ સુરસુરિયું થશે\nલગભગ એક વર્ષ પહેલા Me Too આંદોલન હેઠળ જાણીતા ટીવી સ્ક્રિપ્ટ રાઈટર વિનીતા નંદાએ અદાકાર અલોક નાથ વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ કર્યો હતો પરંતુ હવે આ કેસ આગળ ચાલી શકે એમ નથી. મુંબઈ: ફિલ્મ અને ટીવી અદાકાર આલોક નાથ સા���ે થયેલી જાતીય સતામણીના કેસનું સુરસુરિયું થવા જઈ રહ્યું છે. ગયા વર્ષે સોશિયલ મિડિયા પર #MeToo […]\nભારતનું Me Too – મહિલાઓ અને પુરુષોએ ધ્યાનમાં લેવા જેવી કેટલીક સાવચેતીઓ\nતનુશ્રી દત્તા અને નાના પાટેકરના કિસ્સાએ જાણેકે ભારતના ‘ઉંચે લોગ’ દ્વારા થતી જાતીય સતામણીનો Pandora’s Box ખોલી દીધો છે. ગત શનિવારે Twitter પર દેશભરની મહિલાઓ ખુલ્લેઆમ બહાર આવી અને પોતાના પર જાણીતા ભારતીય પુરુષો દ્વારા થયેલી જાતીય સતામણીને ભારતનું Me Too ગણાવીને એકપછી એક તેમના નામ જાહેર કરવા લાગી. ચેતન ભગત, કૈલાશ ખેર, AIBની ટીમના […]\nતનુશ્રી દત્તા નાના પાટેકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ દાખલ નથી કરતી\nલગભગ દસ પંદર દિવસ પહેલા ભૂલાઈ ગયેલી બોલિવુડ અભિનેત્રી તનુશ્રી દત્તા અને તેના પર સશક્ત અભિનેતા નાના પાટેકર દ્વારા ‘કહેવાતા’ શારીરિક અડપલાઓની વાત સામે આવી હતી. આ ‘કહેવાતા’ શબ્દ પર એટલે ભાર મુકવો પડે છે કારણકે જાહેરમાં આમ કહેવાથી કે લખવાથી તમે તમારા વિરુદ્ધની કોઇપણ કાયદેસરની કાર્યવાહીથી બચી શકો છો અને બીજું કારણ એ છે […]\neછાપું Exclusive: સુજાતા મહેતા વાત માંડે છે ચિત્કાર, પ્રતિઘાત અને ચિત્કારની\nનાટકો અને ફિલ્મોને પ્રેમ કરતા ગુજરાતીને સુજાતા મહેતા એટલે કોણ એવો સવાલ પૂછવો ન પડે. સુજાતા મહેતા જેવા અતિશય ટેલેન્ટેડ અદાકારા પોતાનું કાર્ય સંભાળીને અને સમજીને પસંદ કરતા હોય છે અને કદાચ એટલેજ આજે ઘણા વર્ષના બ્રેક બાદ આપણને સુજાતા મહેતા ફરીથી જોવા મળશે તેમનાજ પ્રખ્યાત નાટક ‘ચિત્કાર’ ના ગુજરાતી ફિલ્મના વર્ઝનમાં. ગઈકાલે વિશ્વ રંગમંચ […]\neછાપું પર સર્ચ કરો…\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nફક્ત રોફ દેખાડવા માટે સુરક્ષા લેવાની\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\nગેહલોતને ગુજરાતના દારૂની નહીં પરંતુ આની ચિંતા થવી જોઈએ\nશું ભારતમાં ખરેખર ભયનું વાતાવરણ છે ખરું\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nશિયાળાની સવાર - એક મોડર્ન નિબંધ\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nહેલ્મેટનો ભાર.... જનતાને માટે સાર...\nકંકોત્રી અને તેના નવા રૂપ – છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની...\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nચીનના સહુથી નિષ્ફળ વ્યક્તિની સફળતાની કથા - મેરે પાસ જેક મા હે... (1)\n70 થી 79 વર્ષની ઉંમર - કાળની એ કઠિન કેડી\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00003.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A1_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%B8%E0%AA%82%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE)", "date_download": "2019-12-07T08:54:05Z", "digest": "sha1:Z5EOKXBGJSBKCYYBFWWSUCZ23TPLNSJB", "length": 4721, "nlines": 82, "source_domain": "gu.wikipedia.org", "title": "મોરડ (તા. સંખેડા) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી\nમોરડ (તા. સંખેડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા સંખેડા તાલુકામાં આવેલું એક ગામ છે. મોરડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે.\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૩:૦૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00003.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/goa-13-congress-mlas-reach-raj-bhavan-meet-governor-mridula-sinha-039037.html?utm_source=articlepage-Slot1-1&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T09:27:05Z", "digest": "sha1:NVN67B7HRN35JTVW6FN667WQSQJBA5JS", "length": 12024, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગોવામાં સરકાર બનાવવા માટે કોંગ્રેસના 13 MLA રાજભવન પહોંચ્યા | Goa: 13 Congress mla reach raj bhavan to meet governor mridula sinha - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nસ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n14 min ago લગ્ન, બાળકો સહિત આ 4 વસ્તુઓનો ત્યાગ કરી રહી છે આ દેશની મહિલાઓ, જાણો કારણ\n1 hr ago ઉન્નાવ પહોંચ્યા પ્રિયંકા ગાંધી, રેપ પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત\n2 hrs ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n3 hrs ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nગોવામાં સરકાર બનાવવા માટે કોંગ્રેસના 13 MLA રાજભવન પહોંચ્યા\nકર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ઘ્વારા સરકાર બનાવવા માટે દાવો કરવામાં આવ્યો. પરંતુ કર્ણાટક રાજ્યપાલે સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રિત કરી. ત્યારપછી હવે ગોવામાં પણ કોંગ્રેસે કાનૂની લડાઈ લડવાનું મન બનાવી લીધું છે. કોંગ્રેસ હવે ભાજપને તેમની જ રણનીતિમાં ઘેરવાની કોશિશ કરી રહી છે. આ દરમિયાન શુક્રવારે લગભગ બપોરે 12 વાગ્યે કોંગ્રેસના 13 વિધાયક ગવર્નરને મળવા માટે પહોંચ્યા.\nભાજપને ઘેરવાની રણનીતિ બનાવી રહી કોંગ્રેસ\nકોંગ્રેસ હવે ભાજપ ને તેમની જ રણનીતિમાં ઘેરવાની કોશિશ કરી રહી છે. ગોવા અને મણિપુરમાં સૌથી મોટી પાર્ટી હોવા છતાં પણ કોંગ્રેસ સરકાર નથી બનાવી શકી. જેના કારણે હવે કોંગ્રેસ સતત જોરદાર પ્રહાર કરી રહી છે.\nકોંગ્રેસના 13 વિધાયક ગવર્નરને મળવા માટે પહોંચ્યા\nગોવા કોંગ્રેસ ઘ્વારા ગુરુવારે ગોવા રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો હતો. રાજ્યપાલ ઘ્વારા કોંગ્રેસને શુક્રવારે સવારે 10.30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ 16 વિધાયકોને રાજ્યપાલ સામે લાવી શકે છે. રાજ્યપાલ ઘ્વારા મંજુર મળ્યા પછી કોંગ્રેસના 13 વિધાયક રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા હતા.\nદોઢ વર્ષથી ચાલી રહી છે મનોહર પરિકર સરકાર\nઆપણે જણાવી દઈએ કે ગોવામાં સરકાર બન્યે દોઢ વર્ષ થઇ ચૂક્યું છે. આ સરકારને બદલવું કોંગ્રેસ માટે સરળ નહીં હોય. પરંતુ આવું કરીને કોંગ્રેસ ભાજપ સરકાર પર દબાવ બનાવવા માંગે છે. હવે જોવું છે કે કોંગ્રેસની રણનીતિ કેટલી હદ સુધી સફળ થઇ શકે છે.\nધારાસભ્ય બનતા જ નૈતિકતા ભુલી જાય છે લોકો: સત્યપાલ મલિક\nમહારાષ્ટ્ર બાદ ભાજપ શાસિત રાજ્યો પર શિવસેનાની નજર, સંજય રાઉતે કર્યો મોટો દાવો\nગોવાના ક્લબમાં વેચાઈ રહી છે ઉર્વશી રૌતેલાના નામ પર ડ્રિંક, અભિનેત્રીએ આપી પ્રતિક્રિયા\nગોવામાં ન્યૂડ પાર્ટી, વિદેશી છોકરીઓ સાથે અનલિમિટેડ દારૂ અને...\nહોટલમાં રૂમ લેવા થયા સસ્તા, સરકારે જીએસટી દરોમાં કર્યો ઘટાડો\nભારત આવ્યો દુનિયાનો સૌથી ઐય્યાશ જુગારી, તેની ઘડિયારની કિંમત ���ાંભળીને જ હોશ ઉડી જશે\nઆગામી 24 કલાકમાં આ રાજ્યોમાં થઈ શકે છે આફતનો વરસાદ, ગુજરાત-એમપીમાં રેડ એલર્ટ\nઆગામી 3 કલાકમાં અહીં થઈ શકે છે ભારે વરસાદ, IMDએ આપ્યુ એલર્ટ\nભારતમાં ચોમાસાની ઋતુમાં ફરવા લાયક રમણીય બીચ\nબજારમાં સામાનની જેમ ધારાસભ્યોને ખરીદી રહ્યુ છે ભાજપઃ દિગ્વિજય સિંહ\nગોવા કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર બધા 10 ધારાસભ્યો ભાજપમાં થયા શામેલ\nકર્ણાટક બાદ ગોવામાં પણ કોંગ્રેસ પર સંકટ, 15માંથી 10 ધારાસભ્યોનો ભાજપમાં વિલય\nહૈદરાબાદ એનકાઉન્ટરઃ આરોપીઓના એનકાઉન્ટર બાદ પીડિતાના પિતા બોલ્યા હવે મળી દીકરીના આત્માને શાંતિ\nહૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ સીન રિક્રિએટ અને પછી ચારેના મોત, જાણો એ સમયની કહાની\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00003.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/18-01-2019/158022", "date_download": "2019-12-07T09:20:23Z", "digest": "sha1:IYMPI47LTI72ISJYQCUNOP5WWKUNVNG4", "length": 14618, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "વિમાની મથક અથવા વિદેશી સ્ટેશનની તસ્વીર નથીઃ કટરા રેલવે સ્ટેશન વિશે ચેતન ભગત", "raw_content": "\nવિમાની મથક અથવા વિદેશી સ્ટેશનની તસ્વીર નથીઃ કટરા રેલવે સ્ટેશન વિશે ચેતન ભગત\nલેખક અને મોટીવેશ્નલ સ્પીકર ચેતન ભગતએ કટરા રેલ્વે સ્ટેશનની થોડી તસ્વીરો શેયર કરી લખ્યુ છે કે તસ્વીરોમાં દેખાઇ રહેલ સાફ ચમકતી ફર્શ કોઇ વિમાની મથકની અથવા વિદેશી સ્ટેશનની નથી. આ કટરાનુ રેલ્વે સ્ટેશન છે.તે ભારતનુ સૌથી સ્વચ્છ સ્ટેશનોમાંનુ એક છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમ���નમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nબુલંદશહેરમાં 14 વર્ષની માસુમ બાળા પર ત્રણ યુવકોનો બળાત્કાર : વિડિઓ બનાવી વાયરલ કર્યો access_time 2:11 pm IST\nઉન્નાવ નરાધમોનો ગઢ : યુપીનું રેપ કેપિટલ કુખ્યાત બન્યું ઉન્નાવ :છેલ્લા 11 મહિનામાં 86 કિસ્સા નોંધાયા access_time 2:06 pm IST\nદિયોદરનાં ફોરણા સિમમાંથી લાખોનો દારૂ ઝડપાયો: નંબર પ્લેટ વગરની બે કારમાં હતો દારૂનો જથ્થો:બુટલેગરો ફરાર access_time 1:46 pm IST\nઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન : ગુમલામાં બબાલ : પોલીસ ફાયરિંગ : એકનું મોત : 6 ઘાયલ access_time 1:40 pm IST\nઉન્નાવ દુષ્કર્મ કેસ : વિપક્ષ યોગી સરકાર સામે મેદાને : અખિલેશ ધરણા પર : પ્રિયંકા પીડિતાના પિતાને મળી access_time 1:37 pm IST\nસુરતના ઉધના વિસ્તારમાં યુવકની લાશ મળી : હત્યાની આશંકા access_time 1:34 pm IST\nબીએસએનએલના કર્મચારીઓને ઓક્ટોબરનો મળ્યો પગાર : નવેમ્બરના પગાર માટે હજુ જોવી પડશે રાહ access_time 1:32 pm IST\nમોદી સરકાર લોકસભાની ચૂંટણી ૩ અઠવાડિયા વહેલી આપી દેશે : રવિ પાકની લણણી સમયે ખેડૂતોના મહા ગુસ્સાનો સામનો કરવો પડે નહીં એ માટે મોદી સરકાર લોકસભાની ચૂંટણી ૩ અઠવાડિયા વહેલી આપી દેશે તેવું જાણવા મળે છે : ૧૩ ફેબ્રુઆરીએ લોકસભાનું બજેટ સત્ર પૂરું થયા પછીના ગણત્રીના દિવસોમાં જ ચૂંટણી પંચ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દયે તેવી સંભાવના છે. access_time 7:32 pm IST\nઅમદાવાદ એરપોર્ટ પર શંકાસ્પદ ટીફીન મળતા ડોગ સ્કવોર્ડ બોલાવાઈ : એરપોર્ટ સિકયુરીટી અને ડોગ સ્કવોર્ડની ટીમે એરપોર્ટ પર પડેલા ટીફીનની તપાસ કરી તો તે એરપોર્ટ કર્મચારીનું નીકળ્યુઃ કંઈ વાંધાજનક ન મળ્યુ access_time 6:00 pm IST\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું 'કુંભ આસ્થાનું ચુમ્બક છે જે લોકોને ખેંચી લાવે છે :રાષ્ટ્રપતિએ કહ્યું કે આ મારુ સૌભાગ્ય છે કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો,રાજેન્દ્રપ્રસાદ બાદ મને કુંભમેળામાં મોક્ષદાયિની ગંગાના પવન તટ પર આવવાનો અવસર મળ્યો access_time 1:15 am IST\nઅમેરિકાના વ્હાઇટ હાઉસમાં ઉચ્ચ હોદાઓ ઉપર 3 ઇન્ડિયન અમેરિકનની નિમણુંક : સુશ્રી રીટા બારનવાલ,શ્રી આદિત્ય બામઝાઇ, તથા શ્રી બિમલ પટેલની નિમણુંકને સેનેટની બહાલી માટે મોકલતા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ access_time 11:56 am IST\nવાયબ��રન્ટ ગુજરાત એક કલાકમાં 80,000 કરોડના રોકાણની જાહેરાત access_time 12:55 pm IST\nપદ્મશ્રી એવોર્ડ વિજેતા ઇન્ડિયન અમેરિકન ડો.રાજેન્દ્ર બોઘરા ઉપર 464 મિલિયન ડોલરના હેલ્થકેર કૌભાંડનો આરોપ : 7 મિલિયન ડોલરની જામીનગીરી સાથે નજરકેદ access_time 11:54 am IST\nરેશનકાર્ડમાં પરિણિત સ્ત્રીનું નામ માટે આધારકાર્ડ માંગવાનું બંધ કરો access_time 3:39 pm IST\nદારૂની બાટલી સાથે મહિપતસિંહની ધરપકડઃ ભરતનું નામ ખુલ્યું access_time 2:52 pm IST\nરાજકોટનું વિકાસ એન્જીન પુરપાટ દોડશે access_time 3:36 pm IST\nઝેર પી લેનાર ગુલાબ બાદ કાજલનું પણ મોત access_time 3:38 pm IST\nરીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સંકલિત ચોખ્ખો નફો રૂ.૧૦,૨૫૧ કરોડ access_time 3:37 pm IST\nવીછીયામાં ગાય-ખૂંટના યુધ્ધ access_time 11:45 am IST\nસુરત એરપોર્ટમાં ક્લાસવન અધિકારી 30 હજારની લાંચ લેતા ઝડપાયા access_time 11:18 pm IST\nગુજરાતમાં ભાજપને 40 કરોડ અને કોંગ્રેસને 4 કરોડનું ડોનેશન મળ્યું access_time 12:27 am IST\nવડોદરાના માંજલપુરમાં વેપારીએ રોડ પર પાર્ક કરેલ કાર લઇ ટોળકી ફરાર access_time 5:40 pm IST\nઆવી રીતે મેળવો લાંબી પાંપણ access_time 9:34 am IST\nકેંસરથી લડવામાં મદદરૂપ થઇ શકે છે નવી સ્ટેમ સેલ પદ્ધતિ access_time 6:06 pm IST\nખુશખુશાલ જીવન જીવવા માટે કરો આ ઉપયો access_time 9:34 am IST\nએન. આર. આઈ. સમાચાર\nનાઈરોબીમાં આતંકી હુમલો : મૃતામ્તાઓને શાશ્વતી શાંતિ મળે તે અર્થે સ્વામિનારાયણ મંદિરે સામૂહિક પ્રાર્થના access_time 11:48 am IST\nઅમેરિકામાં ભારતીય મૂળના અગ્રણીનો દબદબો : ઇન્ડિયન અમેરિકન શ્રી પ્રેમ પરમેશ્વરન ને પ્રેસિડન્ટ એડવાઈઝરી કમિટીમાં શામેલ કરાશે : 12 સભ્યોની કમિટીમાં પ્રેસિડન્ટ ટ્રમ્પએ શ્રી પ્રેમનો સમાવેશ કર્યો access_time 12:18 pm IST\nભારતના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા કાર્યરત \" પ્રથમ USA \" ના ઉપક્રમે 5 સપ્તાહમાં 7 લાખ ઉપરાંત ડોલરનું ફંડ ભેગું થઇ ગયું access_time 6:52 pm IST\nસાયના અને શ્રીકાંત કવાર્ટર ફાઈનલમાં access_time 11:55 am IST\nઓસ્ટ્રેલિયા ઓપનના ચોથા રાઉન્ડમાં ફેડરર access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયન ઓપનમાં હાલેપ-એરેનાની વિજય આગેકૂચ access_time 5:10 pm IST\nટોટલ ધમાલની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે ચાહકો access_time 9:35 am IST\nતેજસ વર્માને સોશિયલ મીડિયા ઉપર શિલ્પા-ગીતા ફોલો કરે છે access_time 9:44 pm IST\nમારી કારકિર્દીમાં મારા પિતાને શા માટે વચ્ચે લાવો છો: રણવીર સિંહ access_time 5:34 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00003.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Ek-Satyavirni-Katha.pdf/%E0%AB%A8%E0%AB%AB", "date_download": "2019-12-07T08:39:17Z", "digest": "sha1:OT6S6W4O7F47YYLMK5SGJ2CGYDT62P6D", "length": 5647, "nlines": 63, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૨૫ - વિકિસ્રોત", "raw_content": "\n�� પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nસજા કરવાનો તમે ઠરાવ કર્યો હતો. બધા સભાસદોમાં હું તે વાતની સામે થયો. તે વખતે મને બધા મારી નાખવા તૈયાર થયા. પણ હું મારી નેમમાં ચુસ્ત રહ્યો, મને લાગ્યું કે તમારા અન્યાયી કામમાં મારે સામેલ થવું તેના કરતાં મારે મ્હોત અથવા કેદ ભોગવવાં એ સારું હતું. જ્યારે આમ સત્તા ભોગવાતી હતી ત્યારે ઉપરનો કીસ્સો બન્યો.\nવળી જ્યારે આમનું (પ્રજાનું) રાજ્ય બદલીને અમુક માણસોનું (રાજ્ય) આ શહેરમાં થયું ત્યારે લીસન નામના માણસને મ્હોતની સજા ભોગવવાને પકડી લાવવાનો હૂકમ કહાડવામાં આવ્યો હતો. મને પણ તે હુકમ મળ્યો. હું જાણતો હતો કે લીસનની ઉપર મ્હોતની સજા હતી તે ગેરવ્યાજબી હતી. જો હું તેને પકડવા ન જાઉં તો મારું મ્હોત થાય તેમ હતું. મ્હેં મારા મ્હોતની દરકાર ન કરી. લીસનને પકડવા હું નહિ ગયો. અને જે દરમીઆનમાં તે રાજ્ય તૂટી નહિ પડ્યું હોત તો મારૂં મ્હોત ખચીત આવત.\nહવે તમે જોઈ શકો છો કે જે હું રાજ્યકારભારના કામમાં લાંબો વખત રહ્યો હોત અને ન્યાયબુદ્ધિને વળગી રહ્યો હોત (ન્યાય એ તો મારૂં જીવતર એટલે બીજું મારાથી થાત નહિ) તો હું આટલા વરસ જીવ્યો ન હોત. મારી આખી જીંદગીમાં મ્હેં કોઈને અન્યાય કર્યો નથી, મ્હેં ન્યાયની વિરૂદ્ધ પગલું ખાનગી જીદગીમાં કે જાહેર જીંદગીમાં ભર્યું નથી. મ્હેં શિક્ષકનો ડોળ ઘાલ્યો નથી, પણ મારી પાસેથી કોઈ કાંઈ જાણવાને આવેલ હોય તો તેને મ્હેં જવાબ દેવાની ના પણ પાડી નથી. વળી હું ગરીબ અને તવંગર બધાને મારી તાકીદ મુજબ એકસરખી રીતે જવાબ આપુ છું. તેમ છતાં\nકોઈને મારા બોલવા ઉપરથી સારી માણસાઈ ન આવી હોય\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૯ જુલાઇ ૨૦૧૬ના રોજ ૨૧:૨૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00004.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2018/03/30/fryday-frayms-with-bollywoods-bhai-salman-khan/", "date_download": "2019-12-07T09:47:49Z", "digest": "sha1:AKQOY6YBOHDOGDDZKJRVFF7VFB7QJITO", "length": 14623, "nlines": 171, "source_domain": "echhapu.com", "title": "બોલિવુડના ભાઈ સલમાન ખાન સાથે મસ્ત મજાના Fryday ફ્રાયમ્સ", "raw_content": "\nબોલિવુડના ભાઈ સલમાન ખાન સાથે મસ્ત મજાના Fryday ફ્રાયમ્સ\nપંકજ : welcome સલમાનભાઈ\nસલમાન ખાન : આભાર…\nપંકજ : કેવું લાગી રહ્યું છે અહીં આવીને\nસલમાન : અહીં આવવું પડે એવા દિવસો નથી આવ્યા પણ પછી થયું ચાલો… થોડા ફ્રાયમ્સ ખાઈ લઉ….\nપંકજ : થોડા સમય અગાઉ બોલિવુડની સૌ પ્રથમ લેડી સુપર સ્ટાર શ્રી દેવીનું અવસાન થયું.. તમે પણ એમની સાથે ફિલ્મોમાં કામ કરેલું છે.. કોઈ અનુભવ share કરવા માંગો છો\nસલમાન ખાન: એ સમયે શ્રી દેવી સાથે સ્ક્રિન શૅર કરવો એટલે માત્ર મારા માટે જ નહીં… ઇન્ડસ્ટ્રીના કોઈ પણ કલાકાર માટે સ્વપ્નવત હતું.. મને શ્રી સાથે ચંદ ફિલ્મો… પર્ટીક્યુલરલી… બે જ ફિલ્મોમાં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું… ચંદ્રમુખી અને ચાંદ કા ટુકડા.. કમભાગ્યે બંને ફિલ્મોને ચંદ પ્રેક્ષકો મળ્યા… એમનું બાથ ટબમાં ડૂબી જવાથી કરુણ મોત થવું એ ખરેખર ખૂબ જ આઘાત જનક છે….\nપંકજ : પહેલાં એવા સમાચાર વહેતા થયેલા કે એમનું મોત કાર્ડિયાક એરેસ્ટ થી થયેલું…\nસલમાન : એવું ના કહો…. મને કાળીયાર્ક એરેસ્ટ યાદ આવી જાય છે….\nપંકજ : છેલ્લા વર્ષોમાં સડક અને હાઈ વે નામની ફિલ્મો આવેલી… તમને નથી લાગતું કે ફિલ્મોનાં ટાઇટલ સડક છાપ થઈ રહ્યાં છે\nસલમાન ખાન : એવું જરા પણ નથી… ફિલ્મોની સ્ટોરીલાઇનને અનુરૂપ ટાઇટલ હોય તો એ ગમે તેમ કરીને ઠોકી બેસાડેલું નથી લાગતું… મેં એક આવા જ ટાઈટલ વાળી ફિલ્મનું પ્રોમોશન કરેલું… મજાની વાત તો એ છે કે હું એ ફિલ્મ સાથે કોઈ પણ રીતે સંકળાયેલો નહોતો…\nપંકજ : શું વાત કરો છો, કઈ ફિલ્મ હતી એ\nપંકજ : ઓહ ગોડ….\nસલમાન ખાન: હું ઈશ્વરનો ખૂબ આભારી છું કે ભારતમાં સોશિયલ મીડિયા થોડા વર્ષ લેઈટ આવ્યું… ટ્રોલીંગથી બચી ગયો….\nપંકજ : થોડા વર્ષ વહેલું આવ્યું હોત તો શું થાત\nપંકજ : સમજી ગયો…. BTW રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ્સમાં એકાદ અપવાદ બાદ કરતાં તમારી હાજરી અચૂક હોય છે.. કોઈ ખાસ કારણ\nસલમાન ખાન: કારણમાં તો એવું છે કે મેં જ્યારે ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે નક્કી કરેલું કે ફિલ્મી જગતમાં સલમાન ખાનનું નામ यावत् चंद्र दिवकरौ એટલે કે જ્યાં સુધી સૂરજ અને ચંદ્રનું અસ્તિત્વ છે ત્યાં સુધી ટકવું જોઈએ… રાજશ્રી પ્રોડક્શનના કર્તાહર્તા બડજાત્યાજીનું નામ સૂરજ છે અને ચંદ્ર એ માથે ટીંગાડીને ફરે છે..\nપંકજ : બહોત ખૂબ…. તમારી દ્રષ્ટિએ હીરો એટલે\nસલમાન : ફિલ્મી હીરો એટલે જે ખૂબ જ બહાદૂર હોય…. હંમેશાં સચ્ચાઈની પડખે ઊભો રહેતો હોય… સ્ટાઈલિશ હોય અને એવું ઘણું બધું…\nપંકજ : બીજું બધું તો ઠીક મારા ભાઈ… પણ જે બિલ્ડિંગમાં અબાલ વૃદ્ધ ઘણાં લોકો રહેતાં હોય…. લિફ્ટ બગડી હોય તો સીડીનો ઉપયોગ કરતાં હોય એવા સંજોગોમાં સીડી ચઢવાની વાતમાં ઠાગાઠૈયા કરે ���વી વ્યક્તિ બહાદૂર કઈ રીતે હોઈ શકે\nસલમાન ખાન: તદ્દન સાચી વાત છે…\nસલમાન : હાહાહાહા……. હાહાહાહા…….\nપંકજ : એક પર્સનલ સવાલ….\nસલમાન ખાન: તો અત્યાર સુધીના સવાલો સાર્વજનિક હતા\nપંકજ : તમે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા\nસલમાન : છે કોઈ ધ્યાનમાં\nપંકજ : મજાક કરો છો\nસલમાન ખાન: ઠીક છે…. મારી લગ્ન વિશેની માન્યતાની વાત કરું તો જે વ્યક્તિ આપણા ધ્યાનમાં હોય પણ એની સાથે આપણા લગ્નના યોગ ના હોય તો એ ધ્યાન અને યોગના બળ થકી આપણે તપસ્વી નથી બની જતા….\nપંકજ : આપ કે ચરણ કહાં હૈ પ્રભો\nસલમાન : કોઈ વ્યક્તિના વિચારો ગમે તો તેના ચરણમાં નહીં પડવું જોઈએ પણ તેના વિચારોના આચરણમાં પડવું જોઈએ…\nપંકજ : ક્યા બાત….. હું આને જ આપનો આજનો સંદેશ માની લઉ\nસલમાન ખાન: બહુ ઉતાવળ છે તને…. આજ કા સંદેશ તો યે રહા….. મગજમાં રાઈ ભરેલી હોય તો આપણને નુકસાન કરે જ છે… પણ એ રાય….. સોરી… રાય…. ઓહ સોરી… રાઈ જો દિલમાં ભરાઈ જાય તો જે નુકસાન થાય છે એની ભરપાઇ ક્યારેય નથી થતી…. સૌ…. દર્દ હૈ…… સૌ રાહતે….. સબ મિલા……\nRace 3 નો સટીક રિવ્યુ: ભાઈ તો ભાઈ છે મજાક થોડી છે\nઅનુપ જલોટાની બે ઘડી ગમ્મત કરીએ તો પણ લોકોને વાંધો છે\nભારતીયોને સોગિયા ડાચાં લઈને ફેરવવાનું કાવતરું કરતી એક ખાસ જમાત\nઅનુપ જલોટા જેવા સાત્વિક મનુષ્ય પાસેથી દેશનો યુવાવર્ગ ઘણું શીખી શકે છે\neછાપું પર સર્ચ કરો…\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nફક્ત રોફ દેખાડવા માટે સુરક્ષા લેવાની\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\nગેહલોતને ગુજરાતના દારૂની નહીં પરંતુ આની ચિંતા થવી જોઈએ\nશું ભારતમાં ખરેખર ભયનું વાતાવરણ છે ખરું\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nશિયાળાની સવાર - એક મોડર્ન નિબંધ\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nહેલ્મેટનો ભાર.... જનતાને માટે સાર...\nકંકોત્રી અને તેના નવા રૂપ – છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની...\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nચીનના સહુથી નિષ્ફળ વ્યક્તિની સફળતાની કથા - મેરે પાસ જેક મા હે... (1)\n70 થી 79 વર્ષની ઉંમર - કાળની એ કઠિન કેડી\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00006.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sanjayrathod.com/category/social-media-promotion/", "date_download": "2019-12-07T08:33:25Z", "digest": "sha1:MR6ZEXZV6YMDDALOQEMATLK3NNTLWD2U", "length": 34588, "nlines": 319, "source_domain": "sanjayrathod.com", "title": "Social Media Promotion – SANJAY RATHOD", "raw_content": "\nઅવાર – નવાર પ્રતિબંધિત થતા ઈન્ટરનેટ ઉપર યુવાનોની આકરી પ્રતિક્રિયા\nડીજીટલ માર્કેટીંગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી.\nસોશીયલ મીડીયા માં વિધાનસભા ચુંટણીની તૈયારી\nસોશીયલ મીડીયા માં વિધાનસભા ચુંટણીની તૈયારી રુપે અહી જુનાગઢ જિલ્લાની ને તેમા આવતી ચાર વીધાનસભા ની ઉદાહરણ તરીકે ની માહીતી આપી છે.\nતમામ વિધાનસભા વાઇઝ અહી આપેલ મુજબ સાત એકાઉન્ટ બનાવી શકાય.\nફેસબુક પ્રોફાઇલ જલ્દિ થી ૫૦૦૦ પુરિ કરી લેવી\nફેેસબુક પ્રોફાઇલ મા ૫૦૦૦ ફ્રેન્ડ કર્વામા અમે જિલ્લા યે થી મદદ કરિશુ.\n૫૦૦૦ ફેેસબુક ફ્રેન્ડ થઇ ગયા પછી અમે જિલ્લા એ થી તેને પેઇજ માં બદલિ આપિશુ.\nપ્રોફાઇલ માં બિન જરુરી ચેટ કરવુ નહી. કે સામેથી રીક્વેસ્ટ મોકલવી નહી. જે આવે તેનેજ એક્સેપ્ટ કરવી.\nદરેક પ્રોફાઇલ ને એક મોબાઇલ થી ખાસ રજીસ્ટર કરવી લેવી. અને ટવી્ટર તેમજ ઇન્સ્ટાગ્રામ સાથે લિન્ક કરી દેવી.\nપ્રોફાઇલ મા ફોલોઅર્સ ઓપ્શન ઓપન કરી દેવો .\nસીક્યોરીટી માટે પાંચ ટ્રસ્ટેડ કોન્ટેક સેટ કરી લેવા\nટાઇમલાઇન મા ટેગિન્ગ અનેબલ અને વોલ પોસ્ટ ક્લોઝ કરી દેવી.\nપેઇજ માં જિલ્લા ના પ્રોફાઇલ કે જિલ્લા કન્વીનર ના પ્રોફાઇલ ને એડ્મીન આપવુ.\nકોઇ કાર્યક્રમ ૫ દિવસ અગાઉ નક્કિ હોઇ તો તેની પેઇજ માં ઇવેન્ટ બનાવી વધુ ને વધુ પ્રોફાઇલ થી ઇન્વાઇટ કરાવવા\nએક ફેસબુક ગ્રુપ પણ બનાવવુ અને તેમા વધુ ને વધુ સભ્યો ને સામીલ કરવા\nફેસબુક ગ્રુપ મા ખાસ – પોસ્ટીગ માં એડમીન એપ્રુવલ રાખવુ.\nફેસબુક વાપરતી વખતે કેટલીક પરેશાનીઓ ઉત્પન થાય છે તેનાથી બચવા માટે નીચે મુજબ નાં પગલા લઇ શકાય.\n– ફેસબુક આઇડી વારંવાર બ્લોક થવા થી બચવા માટે તેને મોબાઇલ થી રજીસ્ટર કરવી લેવી.\n– ફેસબુક પ્રોફાઇલ ને એક થી વધુ ઇમેઇલ થી રજીસ્ટર કરાવવી.\n– રોજ્બરોજ ના ઉપયોગ મા લેવાતા ઇમેઇલ ને સેકન્ડરી મેઇલ મા રખવા અને અન્ય બિન જરુરી ઇમેઇલ ને પ્રાયમરી માં રાખવી\n– મુખ્ય ઇમેલ સેકન્ડરી હોવાથી ફેસબુક ના કોઇ મેલ આપ ને પરેશાન નહિ કરે .\n– સીક્યોરીટી માટે પાંચ ટ્રસ્ટેડ કોન્ટેક સેટ કરી લેવા જે મને તમે તુરન્ત કોલ કરી ને કોડ મન્ગવી શકો. અથવા ખુદ ના જ પાંચ આઇડી બનવી ને સેટ કરિ લેવા.\n– જો આપ પેઇજ ચલાવતા હોવ તો તેમા ૩-થી ૪ એડમીન રાખવા ને તમારા પ્રોફાઇલ ને મેઇન એડમીન તરીકે સેટ કરવુ.\n– આપ ના રજીસ્ટર મોબાઇલ થી જ આપનુ પ્રોફાઇલ ખુલિ જતુ હોવાથી પાસવર્ડ તે મોબાઇલ નંબર કે આપના નામ કે જન્મતારીખ જેવો કોઇ ન રાખવો.\n– ફેસબુક ના ડીફોલ્ટ મા આપણી વોલ ઓપન રાખવામા આવે છે. જેથી આપણા ફ્રેન્ડ લીસ્ટ માં રહેલ મીત્રો તેની મરજી મુજબ ની પોસ્ટ મુકે છે જેમને આપણે ડીલીટ કરવા મા સમય બગાડવો પડૅછે. તો આવોલ સેટીંગ માથી જઇ ને ઓન્લીમી કરવી\n– આવીજ રીતે ટેગીંગ પણ ડીફોલ્ટ મા ડીઝેબલ હોય છે જેને સેટીંગ માથી એનેબલ કરાવિ લેવુ. જેથિ કોઇ તમને ટેગ કરે તો તમરી એપ્રુવલ વિના તમરી વોલ ઉપર તે વિડીયો કે ફોટો કે પોસ્ટ ન આવે.\n– વીડીયો પણ ડીફોલ્ટ માં ઓટો પ્લે મોડ મા હોય છે જેથી આપણૅ ન ઇચ્છતા વિડીયો પણ ઓટોમેટીક પ્લે થાઇ છે તેને વેબ અને એપ બન્ને માં થી ઓટોપ્લે ઓફ્ કરી દેવુ.\n– વીડીયો ઓટો પ્લે મોડ મા હોય છે જેથી ફેસબુક ખુબ ધીમી સ્પીડ થી લોડ થાય છે અને બિજી પોસ્ટ વ્યુ થતા વાર લાગે છે.\nદરેક વિધાન સભા મુજબ ટવીટર એકાઉન્ટ બનાવી તેમા રેગ્યુલર ટવીટ કરવા\nરોજ જિલ્લા ના તેમજ પ્રદેશ ભાજપા અને આપની વીધાનસભા ને લગતા નેતા ઓના ટવીટ ને રીટવીટ કરાવા.\nભાજપા ના મુખ્ય ટવીટર હેન્ડલ અને પ્રદેશ તેમજ રાષ્ટીય નેતા ઓને ૨૦૦ જેટલા લોકો ને ફોલો કરાવા.\nટવીટર મા નવા ટવીટ કરતી વખતે આપનુ લોકેશન અને ૧૦ હેન્ડલ ને મેન્શન કરવાનુ ભુલવુ નહી.\nનવા ટવીટ કરતી વખતે હેસટેગ નુ ખાસ ઉપયોગ કરવો\nભાજપા સમર્થન માં ટ્રેડ કરતા દરેક હેસટેગ ઉપર ખાસ ટવીટ કરવા ને તેને રીટવીટ કરવા. ને કરાવવા.\nડીફોલ્ટ ટ્રેન્ડ માં “india ” સેટ કરી ને રાખવુ. કારણ કે નેશનલ લેવલ ના ઓલ સીટી ટ્રેન્ડ નુજ મહત્વ હોય છે. અને બધા મીડીયા ની વોચ તેની ઉપર હોય છે.\nવિરોધી પર્ટી નો નેશનલ લેવલ ઉપર ટ્રેન્ડ ચલતો હોય ત્યારે તેની ઉપર રીયેક્શન આપવુ નહી. પણ જો કોઇ ટ્રેન્ડ કોમન હોય તો તેમા ટવીટ કરવા.\nવિેરોધી પાર્ટી ના ટ્રેન્ડ સાથે કાઉન્ટ અટેક માટે ના ટ્રેન્ડ તુરન્ત આવતા હોય છે તો તેને ટોપ ઉપર લઇ જવા વધુ ને વધુ ટ્વીટ ને રીટ્વીટ કરવા ને કરાવવા.\ntweetdeck.com જેવી ઘણી બધી સાઇટ કે ઍપ ની મદદ થી તમે અગાઉ થી શેડ્યુલ ટ્વીટ કરી શકો છો.\nજો કોઇ ટ્રેન્ડ અને તેનો સમય આપણ ને પ્રદેશ દ્વારા અગાઉ થી આપવામા આવ્યો હોય તો ૧૫ મીનીટ ના સમય ગાળા મા ૧૫૦ થી વધુ તે ટ્રેન્ડ ઉપર ટ્વીટ શેડ્યુલ કરાવી ને પહેલાજ થી રાખી દેવી.\nદરેક વિધાન સભા મુજબ શક્ય હોઇ તેટલા વોટ્સ એપ ના ગુપ બનાવવા દરેક મા ૨૫૦ મેમ્બર રાખવા\nવોટ્સ એપ ના દરેક ગુપ મા જિલ્લા ના કન્વીનર અને સહકન્વીનર ને એડમીન બનાવવા\nવોટ્સ એપ ના દરેક ગુપ મા ભારતીય જનતા પાર્ટી ન��� રીલેટૅડ ચર્ચા અને કાર્યક્રમો નુજ પોસ્ટીન્ગ થાઇ તે ખાસ જોવુ.\nવોટ્સ એપ તે માત્ર મેસેન્જર સર્વીસ છે અને તીનાથી ખુબજ ઓછા લોકો સુધી પહોન્ચી શકાય છે. અને તેમા ઘણો સમય લાગે છે.\nવોટ્સ એપ અને ઇન્સ્ટાગ્રામ તે ફેસબુક નાજ એક ભાગ છે. અને ફેસબુક ની માલીકીના છે.\nવોટ્સ એપ ઉપર વધુ પ્રચાર કરવા કરતા ફેસબુક અને ટ્વીટર ઉપર વધુ સમય આપવાથી વધુ ફાયદો થઇ શકે.\nવોટ્સ એપ મા સામન્ય રીતે આપણે આપણી પાર્ટી કે મીત્રો અને સબધી સાથેજ સમ્પર્ક માં આવીયે છીયે અને તેઓ જે માહીતી થી અગાઉથી વાકેફ હોઇ તેજ આપણે તેને મોકલીયે છીયે.\nવોટ્સ એપ નો જો પ્રચાર માં ઉપયોગ કરવો હોય તો અજાણ્યા ગુપ માં લીન્કં દ્વારા જોડાઇ ને તેમા ભાજપા નો પ્રચાર કરવો આવી હજારો લિન્ક વોટ્સએપ માંથીજ મળતી જશે.\nભાજપા ના હોદેદારો અને કાર્યકરતા વચ્ચે ભાજપા નો જ પ્રચાર કરવા થી ખાસ કોઇ ફાયદો નહી થાઇ. પણ જો પ્રદેશ કે જિલ્લા યે થી મળતી માહીતી અન્ય ૧૦૦ ગ્રુપ માં શેર કરવાથી ફાયદો મળ્શે.\nઅન્ય પાર્ટી ના ગુપ માં પણ જો શક્ય હોય તો ભાજપા નો પ્રચાર કરવો જોઇયે.\nયુવાઓ અને વીવીધ સમાજ ના ગુપ માં જોડાઇ અને તેમા આપણી ભાજપા ની માહીતી શેર કરવી જોઇયે.\nવોટ્સ એપ વાપરતી વખતે દરેક લોકો એકજ મોટી ભુલ કરે છે અને તે છે. વોટ્સ એપ ગ્રુપ મા આવતા કંટેન્ટ ને વાચવા માં સમય પસાર કરે છે.\nજો પ્રચાર માટે વોટ્સ એપ નો ઉપયોગ કરવો હોઇ તો કંઇ પણ વાંચવા કરતા મત્ર આપણ ને પ્રદેશ કે જિલ્લા યે થી મળતી માહીતી ને વધારે ને વધારે ગ્રુપ માં જલદી થી કેમ પહોંચાડવી તેજ વિચારવુ જોઇયે.\nશક્ય હોય ત્યસુધી ખુદ ના એડમીન માં બહુ ઓછા ગ્રુપ રાખવા. અને જે ગ્રુપ માં તમે એડમીન હોવ તેમાં ભાજપા વીરોધી વાતો બિલ્કુલ થવા દેવી નહી\nજો કોઇ સભ્ય વારંવાર ભાજપા વીરુધ પોસ્ટ કરે તો તેને પર્સ્નલ મેસેજ માં ચેતવણી આપિ રીમુવ કરી દેવા.\nવોટ્સ એપ વાપરતી વખતે કેટલીક કંટાળા જનક બાબતો ઉત્પન થાય છે તેનાથી બચવા માટે નીચે મુજબ નાં પગલા લઇ શકાય.\n– આપણ ને જો કોઇ યે તેમના બ્રોડ્કાસ્ટ મા એડ કરિ દીધા હોય તો આપણ ને તેમના વારંવાર મેસેજ આવે છે. તો તેમને બ્લોક કરવા જોઇયે.\n– બ્લોક કરેલ વ્યક્તી ને મેસેજ કરવાની જરુર પડે તો અન બ્લોક કરી ને કરી શકાય ને ફરી બ્લોક કરી દેવાય.\n– કોઇ ને આપણે બ્લોક કરીયે ત્યારે તે વ્યક્તી ને તેની જાણ થતી નથી કે તેમને આપણે બ્લોક કરયા છે.\n– વારંવાર આવતી નોટીફીકેશન ને ઓફ કરી દેવાથી તેનાથે પરેશાન થયા વગર વધુ ને વધુ લોકો કે ગ્રુપ સાથે જોડાવા છતા નોટીફીકેશન થી પરેશાનિ નહિ રહે.\n– ઓટો ડાઉન ઓફ્ કરી દેવુ\n– બેક્ગ્રાઉન્ડ ડેટા ઓફ કરી દેવુ જેથી આપ વોટ્એપ ઓપન કરો ત્યારેજ મેસેજ લોડ થાશે.\n– જે ગ્રુપ માં ૧૫૦ થી ઓછા સભ્યો હોય અને સભ્યો જો એક્ટીવ ના હોય તો તેવા ગ્રુપ ને લીવ કરી નવા ગ્રુપ માં જોડાઇ જવુ.\n– શક્ય હોય ત્યસુધી અજાણ્યા ગ્રુપ મેમ્બર સાથે દલીલ માં ના પડવુ\n– અજાણ્યા લોકો ને પર્સનલ મેસેજ ન કરવા કે અજાણ્યા લોકો ના પર્સનલ મેસેજ ના જવાબ ન આપવા.\n– આધુનીક મોબાઇલ માં એક સાથે ૨ વોટ્એપ ચલાવી શકાય છે તો બીજો પ્રચાર માટે અલગ નંબર રાખવો જેમા કોલ થતા ન હોય.\nઈન્સ્ટાગ્રામ એ હાલ મા ખુબજ લોક્પ્રીય એપ હોવાથી તેનો વધુ ને વધુ ઉપયોગ કરવો\nદરેક ફોટો પોસ્ટ કરતી વખતે તેમા શક્ય તેટલા વધુ ને વધુ હેસટેગ જોડવા.\nઈન્સ્ટાગ્રામ તે ફેસબુક સાથે જોડાયેલ હોવાથી તેમા અપલોડ થતા ફોટો ને ફેસબુક ના પેઇજ પર કે પ્રોફાઇલ ઉપર આપમેડે પોસ્ટ કરવી શકાય.\nયુવાનો અને ખાસ કરી ને ફીમેઇલ માં વધુ લોકપ્રીય હોવાથી તેને રીલેટેડ પોસ્ટ વધુ કરવુ.\nહેસટેગ ની પસંદગી કરવામાં વધુ ધ્યાન આપવુ તેનાથીજ ફોટોગ્રાફ ને વધુ ને વધુ વાઇરલ કરાવી શકાય છે.\nપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદિ ની મોબાઇલ એપ્લીકેશન મા ભારત સરકાર ની તમામ કામગીરી ની માહીતી છે.\nઆ એપ્લીકેશન શક્ય હોઇ તેટલા ભાજપા ના કાર્યકરતા ઓના મોબાઇલ મા ઇન્સ્ટોલ કરાવવા પ્રયસ કરવો\nઆ એપ માં રહેલ વધુ ને વધુ માહીતી દરેક શોશ્યલ મીડીયા ના માધ્યમ માંશેર કરાવા પ્રયસ કરવો.\nકોંગ્રેસ કહે છે કે મોદી સાહેબ પ્રધાનમંત્રી નહિ બને તેની પાસે લોકોનું સમર્થન નથી, મિત્રો તે ખાન્ગ્રેસિયા નેતાઓ અને તેના બચ્યા કુચ્યા કાર્યકરતા ઓ ને મારી આ લિંક આપજો અને મેં કરાવેલ ફેસબુક સર્વે ઉપરથી કોંગ્રેસ ના લોકોને ખ્યાલ આવી જશે કે તેના રાહુલબાબા ક્યાં છે અને મોદી સાહેબ ક્યાં છે. અત્રે મારે એ ઉલ્લેખ કરવો પડશે કે આ સર્વે ની નોંધ નેશનલ પ્રિન્ટ અને ઈલોક્ત્રોનીક મીડિયા એ પણ લીધી છે અને ઇન્ડિયન એક્સપ્રેસ માં પણ આનો ખુબ મોટો આર્ટીકલ આવેલ છે જે દરેક વેબ સાઈટ www.sanjayrathod.com માં છે.શક્ય હોય તો આપ પણ આ લીંક પર એક ક્લિક કરી ને આપનો મત આપી શકો છો.\n* તમે હવે પછી નાં પ્રધાનમંત્રી તરીકે કોને જોવા માંગો છો આપનો જવાબ જરૂર ટીક કરશો.\nજૂનાગઢ લોકસભા સીટ નો આઈ.ટી. અને સોશિયલ મીડિયા નો વર્કશોપ\nકેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે શુભેચ્છા મૂલાકાત\nસિંહ સદન” સાસણ ગીર ખાતે બેઠક\nહવે આપ ફેસબુક થી હજારો રુપિયા ની કમાણી આસાની થી કરી શકો છો. \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00006.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/03/28/success-of-mission-shakti-confuses-congress/", "date_download": "2019-12-07T08:28:58Z", "digest": "sha1:3YJCCIJP6SKDMAWQOOATFEXX3GDJOJPX", "length": 12718, "nlines": 138, "source_domain": "echhapu.com", "title": "મિશન શક્તિની સફળતાથી અમેરિકા સ્તબ્ધ, કોંગ્રેસ અને પાકિસ્તાન કન્ફ્યુઝ્ડ", "raw_content": "\nમિશન શક્તિની સફળતાથી અમેરિકા સ્તબ્ધ, કોંગ્રેસ અને પાકિસ્તાન કન્ફ્યુઝ્ડ\nભારતના વૈજ્ઞાનિકોએ ગઈકાલે મિશન શક્તિને સફળ બનાવીને ભારતની ક્ષમતા સાબિત કરી આપી હતી. આ પરીક્ષણ અંગે અમેરિકા અને ચીને સંભાળીને પ્રતિક્રિયા આપી છે જ્યારે પાકિસ્તાન અને કોંગ્રેસ પક્ષ કન્ફયુઝનમાં જણાઈ રહ્યા છે.\nભારતે ગઈકાલે જમીન પરથી અવકાશમાં સ્થાનિક રીતે વિકસિત A-SAT (એન્ટી સેટેલાઈટ) મિસાઈલ દ્વારા એક લાઈવ સેટેલાઈટ તોડી પાડ્યો હતો. ભારતની આ સફળતાએ તેને એક એલિટ ક્લબમાં સ્થાન આપી દીધું છે જેની પાસે આ ક્ષમતા પહેલેથી હતી. આ ક્ષમતા અગાઉ માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે હતી અને હવે તે ભારત પાસે છે. કોઇપણ ભારતીયને ગૌરવાન્વિત કરતી આ સિદ્ધિથી અમેરિકા સ્તબ્ધ છે જ્યારે કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાન કન્ફ્યુઝ્ડ છે.\nભારતના સફળ A-SAT પરીક્ષણ બાદ કલાકો સુધી અમેરિકા તરફથી કોઇપણ પ્રક્રિયા આવી ન હતી. લગભગ આઠ થી દસ કલાક વીતી ગયા બાદ અમેરિકાના કાર્યકારી રક્ષામંત્રી પેટ્રિક શેનેહને દુનિયાના દેશોને ચેતવણી આપી હતી કે તે અવકાશમાં શસ્ત્ર દોડ શરુ કરવાથી દૂર રહે. બાદમાં તેમણે ઉમેર્યું હતું કે અમેરિકા વધી રહેલા અવકાશી કચરાથી ચિંતિત છે અને તે ભારત દ્વારા કરવામાં આવેલા પરીક્ષણને સમજવાની કોશિશ કરી રહ્યું છે. આમ અમેરિકાએ ભારતને કોઇપણ પ્રકારની સીધી અથવાતો ગર્ભિત ચેતવણી આપી ન હતી.\nબીજી તરફ પાકિસ્તાનને એ ખબર નહોતી પડી કે તેણે કયા પ્રકારની પ્રતિક્રિયા આપવી. પાકિસ્તાન પાસે ખુદનો કોઈ સેટેલાઈટ નથી અને તે અન્ય દેશોના સેટેલાઈટ્સ પર આધાર રાખે છે. આવામાં પાકિસ્તાન સરકારે અન્ય દેશોને અપીલ કરી છે કે આ પ્રકારના દેશો (એટલેકે ભારત) અવકાશી યુદ્ધની હોડમાં ન લાગી જાય તે માટે તેઓ ભારતના આ પરીક્ષણની નિંદા કરે. જો કે પાકિસ્તાને પણ ભારતનું સીધું નામ લેવાનું ટાળ્યું હતું.\nલાગતું વળગતું: પિનાક આર્ટિલરી રોકેટ સિસ્ટમ – દુશ્મનને અચંબિત કરીને પ્રલયનો પ્રહા���\nજ્યારે ચીને કહ્યું છે કે તેને ભારતના સફળ મિશન અંગે માહિતી મળી છે અને તે આશા રાખે છે કે દુનિયાના તમામ દેશો અવકાશમાં શાંતિ જાળવી રાખશે.\nપરંતુ મિશન શક્તિને લીધે સહુથી મોટો ગૂંચવાડો કોંગ્રેસ પક્ષમાં ઉભો થયો છે જે ભારતના મુખ્ય રાજકીય પક્ષોમાંથી એક છે. બે વર્ષ અગાઉ જ નરેન્દ્ર મોદી સરકારે DRDOને મિશન શક્તિ માટે આગળ વધારવા માટે લીલી ઝંડી દેખાડી દીધી હોવા છતાં કોંગ્રેસે માત્ર DRDOને અભિનંદન આપ્યા હતા. આટલું જ નહીં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે આ કાર્યક્રમ UPA સરકારમાં ચાલુ થયો હોવાથી મનમોહન સિંગને અભિનંદન પાઠવી દીધા હતા. ગઈકાલે સાંજે DRDOના પૂર્વ અધ્યક્ષ વી કે સારસ્વતે ખુલાસો કર્યો હતો કે DRDO UPA સરકારના સમયમાં જ આ પરીક્ષણ કરવા તૈયાર હતું પરંતુ મનમોહન સરકારે કોઈજ વળતો જવાબ જ નહોતો આપ્યો\nતો કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા વાડ્રાએ અહમદ પટેલથી એક કદમ આગળ વધીને દેશમાં સોયથી સેટેલાઈટ સુધી બધાની શોધ નહેરુજીએ કરી હોવાથી ગઈકાલની સિદ્ધિની ક્રેડીટ પણ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને આપી દીધી હતી.\nતમને ગમશે: મોદીએ આર્જેન્ટીનામાં બે અંતિમો વચ્ચે ગજબની ઠંડક દર્શાવી બનાવ્યો રાજદ્વારી વિક્રમ\nમાઈક્રોસોફ્ટવાળા બિલ ગેટ્સ આયુષ્માન ભારત યોજનાના પ્રેમમાં પડી ગયા\nજમ્મુ અને કાશ્મીરમાં ભાજપ-PDP ના છૂટાછેડાથી કેમ બધા ખુશ છે\nરફેલ મામલે રાહુલ ગાંધીએ દેશની અને સેનાની માફી માંગવી જોઈએ\nપ્રતિબંધ: કારમી હાર બાદ કોંગ્રેસે ટીવી ચર્ચા પર પ્રતિબંધ મૂક્યો\neછાપું પર સર્ચ કરો…\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nફક્ત રોફ દેખાડવા માટે સુરક્ષા લેવાની\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\nગેહલોતને ગુજરાતના દારૂની નહીં પરંતુ આની ચિંતા થવી જોઈએ\nશું ભારતમાં ખરેખર ભયનું વાતાવરણ છે ખરું\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nશિયાળાની સવાર - એક મોડર્ન નિબંધ\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nહેલ્મેટનો ભાર.... જનતાને માટે સાર...\nકંકોત્રી અને તેના નવા રૂપ – છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની...\nચીનના સહુથી નિષ્ફળ વ્યક્તિની સફળતાની કથા - મેરે પાસ જેક મા હે... (1)\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\n70 થી 79 વર્ષની ઉંમર - કાળની એ કઠિન કેડી\nગૂગલનું સ્મશાનઘાટ: જ્યાં ગૂગલના ડ્રિમ પ્��ોજેક્ટના અવશેષો પડ્યા છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00008.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/index/25-06-2019", "date_download": "2019-12-07T08:32:11Z", "digest": "sha1:GOY4VRPCSULOI6FSPQ6CMCHY7IAFLPL3", "length": 16830, "nlines": 121, "source_domain": "www.akilanews.com", "title": "ખેલ-જગત - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nઇંતજાર કરો, યોગ્ય સમય પર પોતાનું સર્વશ્રેષ્ઠ બતાવશે ધોનીઃ સંદિપ પાટીલની પ્રતિક્રિયા: access_time 11:14 pm IST\nવિશ્વકપ-2019 : ઓસ્ટ્રેલિયાનો ઇંગ્લેન્ડ સામે 64 રને વિજય સેમીફાઈનલમાં શાનદાર પ્રવેશ access_time 1:20 am IST\nવોર્નરને પછાડી આગળ નીકળી ગયો શાકિબ-અલ-હસન access_time 11:45 am IST\nપાકિસ્તાનના ટિમ મેનેજર બની શકે છે મોહસીન ખાન access_time 4:47 pm IST\nભારતથી હારી જતા આત્મહત્યા કરવા ઇચ્છતા હતા પાકિસ્તાની કોચ ઓથર access_time 4:48 pm IST\nશાકિબે કરી યુવરાજ સિંહની બરાબરી access_time 4:49 pm IST\nઆજના દિવસે ઈતિહાસ રચાયેલઃ ભારતે ૧૯૮૩માં લોર્ડસ ઉપર રમાયેલ ફાઈનલમાં વેસ્ટ ઈન્ડીઝને હરાવી વર્લ્ડકપ જીત્યો હતો access_time 3:22 pm IST\nજર્મનીમાં ફોરેસ્ટ કપમાં ભારતને 7 પદક મળ્યા access_time 4:50 pm IST\nઓસ્ટ્રેલિયા મેચથી પહેલા અર્જુન તેંડૂલકરએ નેટસમાં ઇંગ્લીશ બેટસમેનોને કરી બોલિંગ access_time 10:54 pm am IST\nસ્લો ઓવર રેટ બદલ ન્યુઝીલેન્ડને ફટકારાયો દંડ access_time 4:03 pm am IST\nબટલર ક્રિકેટની દુનિયાનો નવો ધોની, પણ તે અમારી સામે ઝીરોમાં આઉટ થશે : લેંગર access_time 1:12 pm am IST\nકોપા અમેરિકા ફૂટબોલ: જાપાન અને ઇક્વાડોરના ડ્રોથી પરાગ્વે ક્વાઇટર ફાઇનલમાં access_time 4:46 pm am IST\nઉધારી ચૂકવવા માટે ટ્રોફીઓ અને સ્મૃતિચિહ્ન નીલામ કરીને વેચશે: ટેનિસ સ્ટાર બોરિસ access_time 4:48 pm am IST\nબ્રાજીલને હરાવીને ફ્રાંસ ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડ પહોંચ્યું આંઠમાં સ્થાને access_time 4:49 pm am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ ��ાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nદિયોદરનાં ફોરણા સિમમાંથી લાખોનો દારૂ ઝડપાયો: નંબર પ્લેટ વગરની બે કારમાં હતો દારૂનો જથ્થો:બુટલેગરો ફરાર access_time 1:46 pm IST\nઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન : ગુમલામાં બબાલ : પોલીસ ફાયરિંગ : એકનું મોત : 6 ઘાયલ access_time 1:40 pm IST\nઉન્નાવ દુષ્કર્મ કેસ : વિપક્ષ યોગી સરકાર સામે મેદાને : અખિલેશ ધરણા પર : પ્રિયંકા પીડિતાના પિતાને મળી access_time 1:37 pm IST\nસુરતના ઉધના વિસ્તારમાં યુવકની લાશ મળી : હત્યાની આશંકા access_time 1:34 pm IST\nબીએસએનએલના કર્મચારીઓને ઓક્ટોબરનો મળ્યો પગાર : નવેમ્બરના પગાર માટે હજુ જોવી પડશે રાહ access_time 1:32 pm IST\nધ્રાંગધ્રા પોલીસે એક શખ્સને ગેરકાયદે પિસ્તોલ સાથે ઝડપ્યો access_time 1:07 pm IST\nઉતરી જર્મનીમાં બે યુરોફાઈટર જેટ અથડાતા એક પાયલોટનું મોત :જર્મન વાયુસેના મુજબ બે યુરોફાઈટર ઉતરી જર્મનીના મધ્યમાં દુર્ઘટનાગ્રસ્ત થતા એક પાયલોટનું હોત નીપજ્યું :આ યુદ્ધક વિમાન એયર કોમ્બેટ મિશન પર હતા access_time 1:13 am IST\nગુજરાત રાજ્યસભાની ચૂંટણી : પેટા ચૂંટણી અલગ-અલગ યોજવા મામલે દખલ દેવા સુપ્રિમકોર્ટનો ઇન્કાર : કહ્યું ચૂંટણી પંચને રજૂઆત કરો : આ મામલે ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી : વકીલ વરુણ ચોપરા દ્વારા દાખલ કરાયેલી અરજીમાં માગ કરવામાં આવી હતી કે ખાલી પડેલી જગ્યા પર ચૂંટણીપંચ જલદી અને એકસાથે મતદાન કરાવે access_time 12:09 pm IST\nમધ્ય ગુજરાતમાં સર્વત્ર મેઘમહેરઃ ૪ ઇંચઃ દક્ષિણ ગુજરાતમાં પણ અઢીથી ૩ ઇંચઃ જેઠ માસના અંતિમ સપ્તાહમાં પણ વરસાદની ઘટ access_time 11:37 am IST\nતૃણમુલ કોંગ્રેસના યુવા મહિલા નેતા નુસરત જહાં શપથગ્રહણમાં સાડી-સેંથામાં સિંદુર-હાથમાં ચુડો પહેરીને પહોંચ્યાઃ સ્પીકરને પગે લાગ્યા access_time 5:38 pm IST\n\" શ્રી સ્વામિનારાયણ મહોત્સવ \" : અમેરિકાના હ્યુસ્ટનમાં પ.પૂ.108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજીના સાનિધ્યમાં 29 મે થી 3 જૂન 2019 દરમિયાન ઉજવાઈ ગયેલો ઉત્સવ : પોથીયાત્રા ,અભિષેક ,અન્નકૂટ ,રાસ ગરબા, નૃત્ય નાટિકા ,મહિલા શિબિર ,સહિતના આયોજનોથી હરિભક્તો ભાવવિભોર access_time 12:47 pm IST\nમાલિયાસણ પાસેથી ૮.૩૫ લાખનો ૨૨૮ પેટી દારૂ ભરેલા ટ્રક સાથે બે રાજસ્થાની ઝડપાયા access_time 12:13 pm IST\n૧૦૦ રૂપિયાના ગાંઠીયા દાબી લીધા પછી 'અમારા પૈસા થોડા હોય' કહી ખીમજી ભરવાડનું નાક તોડી નાંખ્યું access_time 12:05 pm IST\nચોમાસુ સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે અને દક્ષિણ ગુજરાતમાં બેસી ગયુ : પ્રિ-મોન્સુન એકિટવીટી ચાલુ રહેશે access_time 3:19 pm IST\nભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય : ૧૯૭૫ની કટોકટી અને મીડિયા પર પ્રી-સેન્સરશીપ access_time 12:40 pm IST\nજામનગર ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો 'મેન્સ્ત્રુંઅલ હાઇજીન અવેરનેસ' (માસિક સ્વચ્છતા જાગૃતિ) વર્કશોપ અને નિશુલ્ક સેનેટરી નેપકીન વિતરણ access_time 1:20 pm IST\nલખતર-વિરમગામ રોડ ઉપરથી પસાર થઇ રહેલા ટ્રકમાંથી બે લાખના પ્લાસ્ટીક દાણાની ચોરી access_time 1:16 pm IST\nકચ્છમાં મુન્દ્રા જન સેવા સંસ્થા દ્વારા અદાણી ગ્રૂપ ના ચેરમેન ગૌતમ ભાઈ અદાણી ના જન્મદીનની વિવિધ સેવાકીય પ્રવ્રુતિઓ સાથે ઉજવણી access_time 12:08 pm IST\nશહેરમાં છારા ઈન્ટરકલ્ચરલ એકસ્ચેન્જ પ્રોજેકટ પર પ્રદર્શન access_time 9:22 pm IST\nબેચરાજી તાલુકાના ત્રણ સરપંચોના રાજીનામાં :ડે ,સરપંચને ચાર્જ સોંપાયો access_time 8:54 pm IST\nસુરતમાં ફરીવખત તક્ષશિલા જેવી દુર્ઘટના કરતાં રહી ગઇ access_time 7:35 pm IST\nઈસ્ટર હુમલામાં શ્રીલંકાના 176 બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી access_time 6:23 pm IST\nપાકિસ્તાનમાં જુલાઈમાં વધી શકે છે ગેસના ભાવ access_time 6:25 pm IST\nકેનેડામાં ક્યુબેકથી ટોરોન્‍ટો જતી ફ્લાઇટમાં મહિલા સુઇ ગઇ અને બધા પેસેન્જરો ઉતરી ગયા છતાં દોઢ કલાક સુતી રહી access_time 5:25 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n''પાથ વેઝ ટુ પાવર'': યુ.એસ.ના ન્યુયોર્કમાં SAFAના ઉપક્રમે ૧૯ જુનના રોજ યોજાઇ ગયેલો પેનલ ડીસ્કશન પ્રોગ્રામ access_time 8:17 pm IST\nUAEમાં કાર અકસ્માતે ભારતીય મૂળના ઇમામની સગીર પુત્રીનું કરૂણ મોતઃ ઇમામ તથા તેમના પત્ની સારવાર હેઠળ access_time 8:59 pm IST\nછેલ્લા ૨ વર્ષમાં પાકિસ્તાની નાગરિકોને અપાયેલા વીઝાની સંખ્યા ૮૭૬૬૯ઃ બાંગલાદેશી નાગરિકોને વિવિધ શ્રેણી હેઠળ અપાયેલા વીઝાની સંખ્યા ૨૩ લાખ ઉપરઃ લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં માહિતી આપતા ગૃહ રાજયમંત્રી access_time 8:43 pm IST\nબ્રાજીલને હરાવીને ફ્રાંસ ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડ પહોંચ્યું આંઠમાં સ્થાને access_time 4:49 pm IST\nવોર્નરને પછાડી આગળ નીકળી ગયો શાકિબ-અલ-હસન access_time 11:45 am IST\nવિશ્વકપ-2019 : ઓસ્ટ્રેલિયાનો ઇંગ્લેન્ડ સામે 64 રને વિજય સેમીફાઈનલમાં શાનદાર પ્રવેશ access_time 1:20 am IST\nલંડનમાં ફેમિલી ટાઇમ એન્જોય કરી રહયાં છે સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન અને કર���શ્મા કપૂર access_time 11:45 am IST\nવાણી કપૂર સાથે હવે અનુપ્રિયા ગોયેન્કાની પણ પસંદગી થઇ access_time 10:03 am IST\nસુલતાન મારા માટે ખુબજ ચેલેંજિંગ ફિલ્મ છે: સલમાન access_time 5:45 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00008.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%A2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B:%E0%AA%B8%E0%AA%BE%E0%AA%9A%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2_%E0%AA%AA%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%95", "date_download": "2019-12-07T09:36:57Z", "digest": "sha1:YICSGJ43P5NQRGL3FAYPBDSYG3LO75JC", "length": 3144, "nlines": 71, "source_domain": "gu.wikisource.org", "title": "ઢાંચો:સાચવેલ પુસ્તક - વિકિસ્રોત", "raw_content": "\nઆ વિકિસ્રોત પુસ્તક છે Bookshelves\nઆ જ્ઞાનકોશનો લેખ નથી. વધુ માહિતી માટે જુઓ વિકિસ્રોત:પુસ્તકો, અને વિકિસ્રોત વિષે પ્રાથમિક માહિતી.\n[ PDF ડાઉનલોડ ] [ ODT ડાઉનલોડ ] [ ZIM ડાઉનલોડ ]\n[ પુસ્તક નિર્માતામાં ખોલો ] [ છાપેલા પુસ્તક તરીકે મેળવો ]\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૪ માર્ચ ૨૦૧૩ના રોજ ૦૪:૫૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00009.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.chinimandi.com/fears-of-deficit-monsoon-in-gujarat-as-further-delay-in-rain-expected-in-gujarati/", "date_download": "2019-12-07T08:59:24Z", "digest": "sha1:5LGI6EP64TK4MKMAA67A4F344Z6QKVZW", "length": 17233, "nlines": 328, "source_domain": "www.chinimandi.com", "title": "ગુજરાતમાં વરસાદના વિલંબે ખેડૂતોની હાલત કફોડી કરી:ગયા વર્ષની સરખામણીમાં વરસાદની ભારે ખાદ્ય - ChiniMandi", "raw_content": "\nHome Gujarati Hot News in Gujarati ગુજરાતમાં વરસાદના વિલંબે ખેડૂતોની હાલત કફોડી કરી:ગયા વર્ષની સરખામણીમાં વરસાદની ભારે ખાદ્ય\nગુજરાતમાં વરસાદના વિલંબે ખેડૂતોની હાલત કફોડી કરી:ગયા વર્ષની સરખામણીમાં વરસાદની ભારે ખાદ્ય\nએક બાજુ આસામ ,ઓરિસા,બિહાર અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસુ ભારે સક્રિય બન્યું છે પણ ગુજરાતમાં ખેડૂતો ભારે ચિંતિત છે કારણ કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું જૂનમાં વાયુ ચક્રવાત પછી વરસાદ ડોકાયો જ નથી.\n16 જુલાઇના રોજ રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા, રાજ્યને આશરે 196 મીમીની સરેરાશ વરસાદ મળી છે, જે 816 મીમીની સામાન્ય વરસાદની લાંબા ગાળાની 86 ટકા ઓછી છે. હકીકતમાં, અત્યાર સુધીની સીઝનની વરસાદ ગયા વર્ષે સરખામણીમાં 338 મીમી હતો તેનાથી અડધો વરસાદ જોવા મળ્યો છે.\nખેડૂતો માટે ચિંતિત ભાગ એ છે કે મેટ વિભાગે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં અલગ-અલગ સ્થળોએ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ / થંડરશૉવરની શક્યતા સાથે આગામી પાંચ દિવસમાં કોઈ મોટી ચોમાસુ પ્રવૃત્તિની આગાહી કરી નથી. સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદના નામે મીંડું છે.રાજકોટમાં માત્ર 75 એમ એમ પાણી પડ્યું છે જયારે જામનગર,અમરેલી અને ભુજ કચ્છ માં તો વરસાદનો કોઈ રાઉન્ડ થયો જ નથી જે ચિંતામાં વધારો કરે છે.\nઅમદાવાદમાં એક સ્વતંત્ર હવામાન વિશ્લેષક, અંકિત પટેલે કહ્યું હતું કે આગામી કેટલાક દિવસોમાં વરસાદની શક્યતા નથી, જ્યારે જુલાઈ 19-23 દરમિયાન માત્ર વિખેરાયેલા વરસાદની શક્યતા છે. 25 મી જુલાઇ પછી થોડી વરસાદની અપેક્ષા રાખી શકીએ છીએ. પરંતુ લાંબા ગાળાની આગાહી મોડેલોને જોતાં, એવું લાગે છે કે ગુજરાતને વર્ષ 2018 ની વરસાદની ખાધની પુનરાવર્તનનો સામનો કરવો પડશે. ”\nઅત્યાર સુધીમાં, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અનુક્રમે 94% અને 81% ની અછત જોવા મળી છે. કેન્દ્રીય ગુજરાત પ્રદેશ, જેમાં અમદાવાદનો સમાવેશ થાય છે, 77% ની આસપાસ ખાધ સાથે વરસાદ થયો છે.\nદક્ષિણ ગુજરાત પ્રદેશમાં પાછલા કેટલાક દિવસોમાં મુંબઈ સહિત ઉત્તરીય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યા પછી સારી વરસાદ જોવા મળ્યો છે. આ ક્ષેત્રમાં કુલ 438 મીમીની સરેરાશ વરસાદ જોવા મળે છે, જે લગભગ 68 ટકા જેટલી નીચી છે.\nજુલાઈ, જે સામાન્ય રીતે વધુ વરસાદી દિવસ માનવામાં આવે છે, તેણે કુલ 87 મીમી વરસાદ નોંધાવ્યો છે, જ્યારે જૂન દરમિયાન વરસાદ 109 એમએમ નોંધાયું હતું.\nઆનાથી રાજ્યમાં એકંદર વાવણીની પ્રગતિને અસર થઈ છે, ખરીફ હેઠળના કુલ વિસ્તાર 15 જુલાઈ સુધીમાં સામાન્ય ખરીફ વાવણી વિસ્તારથી 42 ટકા ઓછો થઈ ગયો છે.\nહવામાન નિરીક્ષકો અને કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે ચક્રવાતના વાવાઝોડુ વાયુએ જૂનમાં ગુજરાતના દરિયાકાંઠે સ્કિટર કર્યું હતું અને કેટલાક ખિસ્સામાં ભારે ભારે વરસાદ પડ્યો હતો. પરંતુ તે કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાત દ્વારા ચોમાસાની પ્રગતિને ખલેલ પહોંચાડ્યું. હતું\nશેરડીના નાણાંની ચુકવણી ન થતા પંજાબના ખેડૂતોએ રેલ રોકીને કર્યું વિરોધ પ્રદર્શન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00009.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/02/04/is-mamata-banerjee-doing-a-political-suicide/", "date_download": "2019-12-07T10:02:37Z", "digest": "sha1:VGXMQUTJ7H6ZX5E2LY6VTOC7MKW54BV7", "length": 20096, "nlines": 144, "source_domain": "echhapu.com", "title": "મમતાની દીદીગીરી ક્યાંક તેમની રાજકીય આત્મહત્યા સાબિત ન થાય", "raw_content": "\nમમતાની દીદીગીરી ક્યાંક તેમની રાજકીય આત્મહત્યા સાબિત ન થાય\nપશ્ચિમ બંગાળમાં મમતાની દીદીગીરી ચાલે છે એ આપણે જાણીએ છીએ પરંતુ એક બંધારણીય સંસ્થાને ��ોતાનું કાર્ય કરતા અટકાવીને મમતા બેનરજી ક્યાંક પોતાના પગ પર જ કુહાડી તો નથી મારી રહ્યા\nગઈકાલે સાંજથી કોલકાતામાં એક પછી એક જે ઘટનાઓ બનવા લાગી એ દેશની લોકશાહી માટે ચિંતાજનક છે. જો કે આ ઘટનાઓનું સંચાલન કરનાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પોતાને લોકશાહીના રક્ષણ માટે આવું કરી રહ્યા હોવાનું કહી રહ્યા છે એ અલગ વાત છે. મમતાની આ દીદીગીરી અત્યારેતો એમના કહેવાતા મહાગઠબંધનના સાથી નેતાઓના મન લુભાવી રહી છે પરંતુ ક્યાંક આ દીદીગીરી મમતાની રાજકીય આત્મહત્યા પણ સાબિત થઇ શકે તેમ છે.\nજૂની હિન્દી ફિલ્મ ‘રોટી’ નું એક અતિશય લોકપ્રિય ગીત છે, “યે પબ્લિક હૈ યે સબ જાનતી હૈ” ગઈકાલે સાંજ સુધી જે કેસ અંગે CBIના અધિકારીઓ કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ માટે પહોંચ્યા હતા તે શારદા ચીટ ફંડ કેસ વિષે દેશની પ્રજાનો મોટાભાગનો હિસ્સો જાણકારી ધરાવતો ન હતો, પરંતુ ગઈકાલે મમતાની દીદીગીરી બાદ એટલેકે તપાસ માટે આવેલા CBI અધિકારીઓને પકડીને પોલીસ સ્ટેશનમાં બંધ કરી દીધા બાદ લગભગ આખા દેશને એ કેસમાં રસ પડ્યો છે અને શારદા ચીટ ફંડ અંગેની તમામ માહિતી દેશવાસીઓ મેળવી રહ્યા છે.\nઆમ મમતા બેનરજી ભ્રષ્ટાચારનો મુદ્દો પોતાના રાજ્ય સુધી કદાચ સીમિત રાખવા માંગતા હતા એ જ મુદ્દો હવે સમગ્ર દેશમાં આગની જેમ ફેલાઈ ગયો છે. આમ મમતા બેનરજી પોતાના રાજ્યમાં રાજકીય અંકગણિત બેસાડવા જતા રાષ્ટ્ર કક્ષાએ પોતાની ઈમેજ ખરાબ કરી ચૂક્યા છે. મમતા બેનરજીને મોટાભાગનું ભારત પશ્ચિમ બંગાળના સામ્યવાદીઓ સામે ખુલ્લમખુલ્લા લડનાર અને તેમને ત્રણ દાયકાના શાસન બાદ લાત મારીને કાઢી મુકનાર લડવૈયા તરીકે ઓળખતું હતું પરંતુ હવે મમતાની દીદીગીરી બાદ ભારતીયો તેમને ભ્રષ્ટાચારના સંરક્ષક તરીકે ઓળખે તો નવાઈ નહીં લાગે.\nમમતા બેનરજી અને તેમના પક્ષના પ્રવક્તાઓ ગઈકાલથી મોદી-શાહની જોડી રાજ્યમાં લોકશાહીનું ગળું ટૂંપી રહ્યા હોવાનો આરોપ લગાવી રહ્યા છે, પરંતુ જ્યારે પહેલા ભાજપ પ્રમુખ અમિત શાહ અને બાદમાં દેશના એક રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથની સભા પોતાના રાજ્યમાં ન કરવા દેવાથી અને યોગીનું તો હેલિકોપ્ટર પણ સભાસ્થળે ન ઉતારવા દેવાથી લોકશાહીનું ગળું કોણ દબાવી રહ્યું છે એ આપણે બધા જોઈ જ રહ્યા છીએ.\nમમતાની દીદીગીરીનો બીજો મુદ્દો એ હતો કે મોદી અને શાહ CBIનો દુરુપયોગ કરીને બંધારણનું અપમાન કરી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર નહીં પણ સુપ્રિમ કોર્ટના નિર્દેશ હેઠળ CBI તેમના રાજ્યમાં આવીને ભ્રષ્ટાચારની તપાસ કરવા માંગતી હોય ત્યારે પહેલાતો તેમની રાજ્યમાં એન્ટ્રી બંધ કરાવીને અને બાદમાં તેના અધિકારીઓને પકડીને પૂરી દેવાથી બંધારણનું સન્માન મમતા દીદી કરી રહ્યા છે કે કેમ એ સ્પષ્ટ થઇ જાય છે.\nલાગતું વળગતું: ઇતના સન્નાટા ક્યૂં હૈ ભાઈ આખરે મમતા દીદીએ ગૃહયુદ્ધની ધમકી આપી છે\nમમતા બેનરજી એમ પણ કહી રહ્યા છે કે દેશમાં કટોકટી જેવા કે તેનાથી પણ બદતર હાલત છે, પરંતુ પોતાના રાજ્યમાં એક કેન્દ્રીય એજન્સીને સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર કાર્ય ન કરવા દઈને, તેમના રાજ્યમાં આગમન પર પ્રતિબંધ મૂકીને અને પછી તેમને પોતાની જ પોલીસ દ્વારા પકડી લઈને મમતા ખુદ પોતાના રાજ્યમાં કટોકટી જેવા દ્રશ્યો ઉભા કરી રહ્યા છે એ ભારતની પબ્લિક બરોબર જોઈ રહી છે.\nઆ તો વાત થઇ મમતાની પરંતુ તેમના કહેવાતા મહાગઠબંધનના અન્ય નેતાઓ જેવા કે અરવિંદ કેજરીવાલ, અખિલેશ યાદવ, ચંદ્રાબાબુ નાયડુ અને ઇવન રાહુલ ગાંધી પણ મમતા બેનરજીની ખોટા રૂટ પર ચાલી રહેલી ગાડીમાં બેસી ગયા છે એ સહુથી વધુ ખતરનાક ઘટના છે કારણકે અહીં જમ ઘર ભાળી જાય એવું ભવિષ્ય આકાર લઇ રહ્યું છે. મમતા બેનરજી પોતાના એ પોલીસ અધિકારીને બચાવવાની કોશિશ કરી રહ્યા છે જેમના પર ભ્રષ્ટાચારના પુરાવાઓનો નાશ કરવાની CBIને શંકા છે, જનતા આ બધું જ જાણે છે અને કોણ કોણ મમતાની સાથે આવી રહ્યા છે એ પણ જોઈ રહી છે.\nમમતા બેનરજીએ આ બધું અચાનક જ નથી કર્યું. પહેલા તો તેમણે CBIની પોતાના રાજ્યમાં એન્ટ્રી બંધ કરાવી દીધી એટલુંજ નહીં નરેન્દ્ર મોદીને ફાયદો ન થાય એના માટે ગરીબો માટે બનેલી આયુષ્યમાન ભારત યોજનાને પોતાના રાજ્યમાં લાગુ ન કરવાનો દ્વેષપૂર્ણ નિર્ણય લીધો. ત્યારબાદ તેમણે મહાગઠબંધનની એક રેલી કોલકાતામાં કરી જેમાં પચાસ લાખ લોકો આવશે એવી વાતો થઇ અને આવ્યા પાંચથી છ લાખ લોકો અને એમાંથી અડધા તો મમતાની સ્પિચ શરુ થાય એ પહેલા સ્ટેજ પરથી સાંજ પહેલા એક પણ બસ નહીં જાય એવી જાહેરાતો થઇ હોવા છતાં ઉભા થઈને ઘરભેગા થઇ ગયા.\nત્યારબાદ કેન્દ્ર સરકારે પહેલા સવર્ણોમાં આર્થિકરીતે નબળાઓ માટે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10% અનામત આપવાની જાહેરાત કરી અને તરતજ લોકપ્રિય બજેટ આપ્યું જેમાં ખેડૂતો, ગરીબો અને મધ્યમવર્ગને મનલુભાવન જાહેરાતો કરી. કદાચ આ બધું મમતા બેનરજી માટે પશ્ચિમ બંગાળમાં આવનારી લોકસભ���ની ચૂંટણીઓમાં મહત્તમ બેઠકો જીતવામાં આડે આવતું લાગ્યું હોય એવું બની શકે, કારણકે જો કેન્દ્રમાં NDAને બહુમત ન મળે તો મમતા મહત્તમ બેઠકોને આધારે પોતાની વડાપ્રધાનપદની ઈચ્છા પૂરી કરી શકે તેમ હતા. પરિણામે આવનારી ચૂંટણીમાં ધાર્યો દેખાવ ન કરી શકવાની હતાશા અને મોદી-શાહ તેમજ ભાજપ પ્રત્યેનો વ્યક્તિગત ગુસ્સાએ મમતાને ગઈકાલનું પગલું લેવા મજબૂર કરી દીધા હોય એવું લાગી રહ્યું છે.\nઆમ, બંધારણને કે પછી લોકશાહી બચાવવાનું તો બહાનું છે મમતાની પરિસ્થિતિ અત્યારે એવી છે કે જો કોલકાતા પોલીસ કમિશનરની ધરપકડ થાય તો શારદા ચીટ ફંડનો રેલો તેમના ઘર સુધી પહોંચી શકે તેમ છે જો એવું ન હોત તો જે અધિકારીને તેઓ મુખ્યમંત્રી તરીકે પોતાને ઘેર બોલાવી શકતા હતા તેમને મળવા એ ખુદ કેમ ગયા અને એ પણ એ સમયે જ્યારે CBI અધિકારીઓ એમની પુછપરછ કરવા માટે નીકળી ગયા હતા\nસવાલો ઘણા છે પરંતુ તે તમામ મોદી-શાહ તરફ નહીં પરંતુ મમતા બેનરજી અને તેમના મહાગઠબંધનના ઉત્સાહી નેતાઓ તરફ તંકાયેલા છે. જો સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર જો CBI કામ કરી રહી હોય તો તેને એમ કરતા રોકવી એ મોદી-શાહની દાદાગીરી નથી પરંતુ મમતાની દીદીગીરી છે એ હકીકત યે પબ્લિક સબ જાનતી હૈ અને આવનારા ભવિષ્યમાં ખુદ પશ્ચિમ બંગાળની જનતા જ મમતાની રાજકીય કારકિર્દી હાંસિયા પર ધકેલી દે એવું બની શકે જે રીતે તેણે સામ્યવાદીઓને હતા ન હતા કરી દીધા છે\nઆ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.\nતમને ગમશે: WhatsApp પર આવી ચડેલો એક Bug જેની માહિતી તમને હોવી જ જોઈએ\nલોકસભા ચૂંટણીઓ જીતવા અરવિંદ કેજરીવાલે શરુ કર્યો ઈમોશનલ અત્યાચાર\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (10): શિવસેનાએ પહેલું ગઠબંધન કોની સાથે કર્યું\nVIDEO: રામ માધવે પાકિસ્તાની એમ્બેસેડરને 370 અંગે પાંચ વર્ષ પહેલા જ ચેતવ્યા હતા\nબજારનું શું લાગે છે ચુંટણી પછી બજાર વધશે કે ઘટશે\neછાપું પર સર્ચ કરો…\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nફક્ત રોફ દેખાડવા માટે સુરક્ષા લેવાની\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\nગેહલોતને ગુજરાતના દારૂની નહીં પરંતુ આની ચિંતા થવી જોઈએ\nશું ભારતમાં ખરેખર ભયનું વાતાવરણ છે ખરું\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nશિયાળાની સવાર - એક મોડર્ન નિ��ંધ\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nહેલ્મેટનો ભાર.... જનતાને માટે સાર...\nકંકોત્રી અને તેના નવા રૂપ – છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની...\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nચીનના સહુથી નિષ્ફળ વ્યક્તિની સફળતાની કથા - મેરે પાસ જેક મા હે... (1)\n70 થી 79 વર્ષની ઉંમર - કાળની એ કઠિન કેડી\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00010.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/category/ahmedabad", "date_download": "2019-12-07T10:07:28Z", "digest": "sha1:IJIKXJ55CKDK53OSCSPTJGRA3YYQJJPC", "length": 11399, "nlines": 134, "source_domain": "www.vtvgujarati.com", "title": " category | VTV Gujarati", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nટૉપ સ્ટોરીઝ / Ahmedabad\nઆગાહી / આવનારા 12 કલાક ગુજરાત માથે ભારે, એક નવું ચક્રવાત \"પવન\" વરસાવશે તોફાની વરસાદ\nકાયદાના લીરેલીરાં / અમદાવાદની મેટ્રોપોલીન કોર્ટમાં આરોપીની અટકાયત અંગે બબાલઃ PSIએ વકીલનું ગળું...\nઅમદાવાદ / મંત્ર, તંત્રને નામે બહેનોને ફસાવી દુષ્કર્મની હારમાળા સર્જી, પડાવ્યા લાખો...\nઅભિમાન / હું જ શિવ છું, મને અડવાની આખા બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી : લંપટ...\nમહિલા સુરક્ષા / રાતની નોકરી છે એકલા છો ગભરાશો નહીં ગુજરાત પોલીસ તમારી સાથે છે\nચોરી / રાત્રે ઘરની બહાર કાર પાર્ક કરતાં લોકો માટે અમદાવાદનો આ કિસ્સો ચોંકાવનારો\nઅમદાવાદ / હાઈએલર્ટમાં પોલીસ સ્ટેશનની સુરક્ષા માટે મૂકવામાં આવેલાં બંકર ‘શો-પીસ’ બની...\nઅમદાવાદ / ગુજરાતના સૌથી મોટા કાલુપુર રેલવે સ્ટેશનનો 30 વર્ષથી આશરે રૂ.9 કરોડનો...\nઓપિનિયન / હૈદરાબાદની ઘટના અંગે અમદાવાદી યુવતીઓએ કહ્યું ગુજરાત પોલીસે આવું કરવું...\nલંપટ સાધુ / અમદાવાદ બાદ નિત્યાનંદનો બેંગલુરુ આશ્રમ પણ વેરાન બન્યો, બાબા ભક્તો સાથે...\nભરતી / LRD મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની મહત્વની જાહેરાત\nગેંગરેપ / 16 વર્ષ પહેલા બિજલ જોષી સામૂહિક દુષ્કર્મ કેસમાં 5 વર્ષે ગુનેગારોને સજા મળી...\nઅમદાવાદ / દૂષિત પાણીથી ટાઈફોઈડ-કોલેરા ફેલાતો હોવા છતાં તંત્ર પાણીનાં સેમ્પલ લેવામાં...\nગાંધીનગર / હજારો વિદ્યાર્થીઓના આંદોલન સામે રૂપાણી સરકાર ઝૂકી, બિનસચિવાલયની પરીક્ષા...\nતવારીખ / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ ક્યારે શરૂ થયો વિવાદ અને કેમ અટકતો નથી\n / બિન સચિવાલય પરીક્ષા વિવાદ : SITની રચના બાદ ધરણાં પૂરા થઈ જશે\nનિવેદન / બિનસચિવાલય ભરતી કૌભાંડ: પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો CM રૂપાણીનો એકરાર\nહલ્લાબોલ / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ અમદાવાદમાં અસિત વોરાના ઘરની બહાર...\nગાંધીનગર / હજારો વિદ્યાર્થીઓ ન્યાય માટે ઠંડીમાં ભુખ્યા-તરસ્યા આખી રાત બેઠા પણ...\nઅમદાવાદ / ચાંદખેડાઃ પતિ બહારગામ ગયા અને યુવકે પરણિત મહિલાની એકલતાનો લાભ લઇને...\nટ્રાફિક દંડ / સરકારશ્રી, શું હવે હેલમેટ વગર લોકોના મોત નહીં થાય, કેમ હેલમેટ મરજિયાત...\nમહત્વપૂર્ણ નિર્ણય / અમદાવાદઃ સત્ર પૂર્ણ થાય ત્યાં સુધી DPS સ્કૂલને રાજ્ય સરકાર હસ્તક લેવાઈ\nઆંદોલન / ઘર નહીં જાયેંગે હમઃ બિનસચિવાલયના પરીક્ષાર્થીઓનો દ્રઢ સંકલ્પ, બે દિવસ...\nલાલચ / રેન બસેરાની ખુદની બિમાર હાલત છે, અને હવે શ્રમિકો-ભિક્ષુકોને લલચાવવા ભોજન...\nઅવઢવ / જાયે તો જાયે કહાં - એક જ દિવસમાં ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ઉમેદવારો...\nઅમદાવાદ / દિવાળીમાં બોણી ન આપી એટલે પોલીસે વેપારીઓની અટકાયત કરી\nટ્રાફિક દંડ / શહેરોમાં હેલમેટ હવે નહીં પહેરવું પડે, ગુજરાત સરકારનો હેલમેટને લઈને સૌથી...\n / લંપટ નિત્યાનંદે અમેરિકા નજીકના એક ટાપુ પર નવો દેશ વસાવ્યો, જેને હિંદુ...\nVTV રિયાલિટી ચૅક / રાત્રે 12 વાગ્યે સૂમસામ રસ્તા પર હતી એકલી યુવતી, જુઓ અમદાવાદીઓની શરમજનક હરકત\nVTV રિયાલિટી ચૅક / અમદાવાદમાં રાત્રે 12 વાગ્યે સૂમસામ જગ્યાએ યુવતીનું ઍક્ટિવા બંધ થયું અને...\nલોડ થઇ રહ્યું છે.\nઉન્નાવ ગેંગરેપ / પીડિત પરિવારે પ્રિયંકા ગાંધીને કહ્યું, એક વર્ષ સુધી પરિવાર પર અત્યાચાર ગુજારવામાં આવ્યો\nફેરફાર / GST માટે 1 એપ્રિલ, 2020થી ઈ-ઈન્વોઇસ બિલિંગ ફરજિયાત\nભાવવધારો / ઓછી નથી થઇ રહી ડુંગળીની કિંમત, 165 રુપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યો ભાવ\nસુરક્ષિત / રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ATMની સુરક્ષા માટે ગાઈડલાઈન્સ જાહેર\nહૈદરાબાદ રૅપ કેસ / એન્કાઉન્ટર બાદ લોકોએ પોલીસ પર ફૂલોનો વરસાદ કર્યો, જિંદાબાદના નારા લાગ્યાં\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nભાવનગર / મહુવાના ઉદ્યોગપતિની જાહેરાત, 'હું હૈદરાબાદ જઇને પોલીસને રૂપિયા એક લાખનું ઇનામ આપીશ'\nહૈદરાબાદ કેસ / સીન રિક્રિએટઃ હુમલો અને પછી પોલીસ સાથે અથડામણ, જાણી લો આખી રાતનો ઘટનાક્રમ\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nShu Plan / અમદાવાદનું ઈડલી સર્કલ: રૂ.50માં આવું South Indian ફૂડ ક્યાંય નહીં મળે\nઅર્થતંત્ર / અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા રઘુરામ રાજનની 10 દમદાર સલાહ\nVTV વિશેષ / 'સુરક્ષિત' ગુજરાતમાં દરરોજ એક બળાત્કારની ઘટના બને છે, અમદાવાદ પ્રથમ ક્રમે\nસેન્સેક્સ / દેશમાં મંદીના માહોલમાં પણ શેરબજારમાં તેજીનો દોર કેમ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00010.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/article/control-of-jassids-in-okra-5b1131a4a008745eabc96d82?state=lakshadweep", "date_download": "2019-12-07T08:32:06Z", "digest": "sha1:JM7YKXTA4RK7YROSVW3I2PWUM2EWBVA5", "length": 3110, "nlines": 74, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- ભીંડામાં લીલા તડતડીયાનું નિયંત્રણ - એગ્રોસ્ટાર", "raw_content": "\nઆજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર\nભીંડામાં લીલા તડતડીયાનું નિયંત્રણ\nભીંડામાં લીલા તડતડીયાનું નિયંત્રણ માટે, બુપ્રોફિઝિન70% DF @ 5 મિલી અથવા ડેલ્ટામેથ્રિન 2.8% EC @ 5 મિલી પ્રતિ 10 લીટર પાણીનો છંટકાવ કરવો અથવા કર્બોફ્યુરાન 3% G @ 33 કિગ્રા પ્રતિ હેક્ટર જમીનમાં આપવું.\nનીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00011.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/article/farm-pond-to-store-rainwater-5da59105f314461dad417fef?state=tamil-nadu", "date_download": "2019-12-07T08:29:19Z", "digest": "sha1:TBN7MVYGZ3COYB2YKUVTJK25ASSMAVCG", "length": 3837, "nlines": 74, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- પાણીના સંગ્રહ માટે ખેત તળાવ - એગ્રોસ્ટાર", "raw_content": "\nપાણીના સંગ્રહ માટે ખેત તળાવ\n• દુષ્કાળ દરમ્યાન ખેડુતો માટે ખેત તળાવ એક વરદાન છે. • તે ખેતીની પ્રવૃત્તિમાં મૂલ્યવર્ધક છે,તળાવમાંથી પાણી પશુધન તેમજ પાકના સિંચાઈ માટે ઉપયોગી છે. • તળાવ મારફતે મત્સ્યઉદ્યોગ પણ કરી શકાય, જે પાણીનું મૂલ્ય વધારે છે અને ખેતી માટેના પોષક તત્વો પૂરા મળી રહે છે. • તળાવની બાજુમાં સંરક્ષિત સંયોજન કરો. • કૃષિ તળાવની લાઇનર્સને તીક્ષ્ણ ચીજોથી સુરક્ષિત રાખવી જોઈએ. સ્ત્રોત: પ્રભાત માલવીયા\nજો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો\nપાણીનું વ્યવસ્થાપનઆંતરરાષ્ટ્રીય ખેત���કૃષિ જ્ઞાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00011.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%82%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87/%E0%AB%A7._%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%95%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80", "date_download": "2019-12-07T09:35:11Z", "digest": "sha1:MNCUGRXSYQPR6YJQ2X6STNYSLM7KFEJ2", "length": 9686, "nlines": 65, "source_domain": "gu.wikisource.org", "title": "ગામડાંની વહારે/૧. ગ્રામકેળવણી - વિકિસ્રોત", "raw_content": "\nગામડાંની વહારે મોહનદાસ કરમચંદ ગાંધી\n← આર્ષવાણી ગામડાંની વહારે\nમોહનદાસ કરમચંદ ગાંધી ૨. ગામડું એટલે ઉકરડો\nઆ પૂર્તિની મારફત કાકાસહેબ અનેક અર્થ સારવા માગે છે. તેમાંનો એક એ છે કે ભણતરની જે વય સામાન્ય રીતે માનવામાં આવે છે તે વટાવી ગયેલાં, ગૃહસ્થાશ્રમમાં રહેતાં, કામધંધે વળગેલાં મહાગુજરાતનાં દસેક હજાર ગામડાંનાં સ્ત્રીપુરુષોને પણ જે કંઇ શક્ય હોય તે કેળવણી મળે. આવી કેળવણીનો અર્થ ઉદાર કરવો જોઇએ. એ અક્ષરજ્ઞાનથી પર છે. ગ્રામવાસીઓને આજની દૃષ્ટિએ વ્યવહારુ જ્ઞાન ઘણી દિશામાં હોતું નથી; અને ઘણી વાર તેને બદલે અજ્ઞાનમય વહેમો તેમના પર સામ્રાજ્ય ભોગવતા હોય છે. તેમના વહેમો દૂર થાય અને તેમને ઉપયોગી જ્ઞાન મળે એ હેતુ કંઈક અંશે આ પૂર્તિ દ્વારા કાકાસાહેબ સારવા ઇચ્છે છે. આરોગ્યની દષ્ટિએ ગામડાંની સ્થિતિ ઘણી દયાજનક છે. આરોગ્યના આવશ્યક અને સહેલાઈથી મળી શકે એવા જ્ઞાનનો અભાવ એ આપણી કંગાલિયતનું એક સબળ કારણ છે. જો ગામડાંઓનું આરોગ્ય સુધારી શકાય તો સહેજે લાખો રૂપિયા બચી શકે ને તેટલે અંશે લોકોની સ્થિતિ સુધરે. આરોગ્યવાન ખેડૂત જેટલું કામ કરી શકશે તેટલું રોગીકદી નહિ કરી શકે. આપણું મરણનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે છે એથી થોડું નુકસાન નથી થતું.\nએમ કહેવાય છે કે આરોગ્ય વિષેની આપણી સ્થિતિ દયાજનક છે તેનું કારણ આપણી આર્થિક દીનતા છે, અને જો એ દૂર થાય તો આરોગ્ય એની મેળે સુધરે. સરકારને ગાળો દેવા ખાતર અથવા બધા દોષો તેની ઉપર ઢોળાવાને સારુ આમ ભલે કહેવાઓ, પણ ઉપરના વચનમાં અર્ધથી પણ ઓછું સત્ય છે. મારો અનુભવસિધ્ધ અભિપ્રાય છે કે આપણા આરોગ્યમાં આપણી કંગાલ સ્થિતિ ઓછો ભાગ ભજવે છે. કેટલો અને ક્યાં ભજવે છે એ હું જાણું છું. એમાં હું અહીં ઊતરવા નથી ઇચ્છતો.\nઆ લેખમાળાનો ઉદ્દેશ એ છે કે આપણા દોષોથી થયેલા અને સહેજે યત્કિંચિત્ ખર્ચે કે ખર્ચ વિના દૂર થઇ શકે એવા રોગોનું નિવારણ કરવાનાં સાધનો અને માર્ગો બતાવવાં.\nઆ દૃષ્ટિએ આપણે આપણાં ગામડાંની સ્થિતિ તપાસીએ. આપણાં ઘણાં ગામ ઉકરડા જેવાં જોવામાં આવે છે. તેમાં જ્યાંત્યાં લોકો મળત્યાગ કરે છે. ઘરનાં આંગણાંને પણ છોડતાં નથી. જ્યાં મળત્યાગ થાય છે ત્યાં તેને ઢાંકવાની કોઈ કાળજી રાખતું નથી. ગામડાંમાં ક્યાંયે રસ્તા સારા રાખવામાં નથી આવતા, ને ધૂળના ઢગલા જ્યાંત્યાં જોવામાં આવે છે. આમાં આપણા બળદોને અને આપણને ચાલવાનું પણ મુશ્કેલ થઇ પડે છે. પાણીનાં તળાવ હોય છે તો તેમાં વાસણ સાફ થાય છે; તેમાં ઢોર પીએ છે, નહાય છે, અને પડી રહે છે; તેમાં બાળકો અને મોટેરાં પણ મળ સાફ કરે છે; તેની નજીકની જમીન ઉપર તો તેઓ મળત્યાગ કરે છે. આ જ પાણી પીવા રાંધવા સારુ વાપરવામાં આવે છે.\nમકાનો બાંધવામાં કોઇ પણ જાતનો નિયમ જાળવવામાં આવતો નથી. મકાનો બાંધવામાં નથી પડોશીની સગવડનો વિચાર કરવામાં આવતો, નથી રહેનારને હવાઅજવાળું મળશે કે નહિ તેનો ખ્યાલ કરવામાં આવતો.ગ્રામવાસીઓ વચ્ચે સહકારનો અભાવ હોવાથી પોતાના આરોગ્યને સારુ આવશ્યક વસ્તુઓ પણ તેઓ ઉગાડતા નથી. ગ્રામવાસીઓ પોતાની પાસે ફાજલ રહેતા સમયનો સદુપયોગ કરતા નથી, અથવા તેમને કરતાં આવડતો નથી. તેથી તેમની શારીરિક અને માનસિક શક્તિ ક્ષીણ થાય છે.\nઆરોગ્યના સામાન્ય જ્ઞાનને અભાવે રોગ આવે ત્યારે ગ્રામવાસીઓ સાદા ઘરગથુ ઉપાયો યોજવાને બદલે ઘણી વેળા ભૂવા વગેરેને ઘુણાવે છે, અથવા, મંતરજંતરની જાળમાં ફસાઇ ખુવાર થાય છે; પૈસા ખર્ચે છે ને બદલામાં રોગની વૃધ્ધિ કરે છે.\nઆ બધાં કારણો અને તેને અંગે શું થી શકે તે આપણે આ લેખંમાળામાં તપાસીશું.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨ મે ૨૦૧૩ના રોજ ૨૦:૨૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00011.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Puratan_Jyot.pdf/%E0%AB%A7%E0%AB%AF%E0%AB%A6", "date_download": "2019-12-07T08:29:58Z", "digest": "sha1:47NQH4LC2C57JDB64CFAHLTI6P6IX5B2", "length": 4762, "nlines": 80, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૯૦ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nપોતાના પુન્ય વન્યા પાર નૈ રે\nગરુ વન્યા મુગતી ન હોય રે હાં હાં હાં.\nકંકુવરણો રે સૂરજ ઊગશે\nતપશે કાંઈ બાળોબાળ રે હાં.\nધરતીના દોઈ પડ ધ્રૂજશે\nહોશે કાંઈ હલહલકાર રે હાં.\nહાં રે હાં હાં. — પીર રે પોકારે૦\nહાડ ને ચામ રોમરાઈ નહીં\nનહીં કાંઈ રુદર ને માંસ રે હાં.\nપિંડ પડમાં અધર રિયું,\nનો'તા કાંઈ સાસ ને ઉસાસ ���ે હાં.\nહાં રે હાં હાં. — પીર રે પોકારે૦\nનર રે મળ્યા હરિના નિજયાપંથી\nએ જી મળ્યા મને સાંસતિયો સધીર રે હાં.\nમૂવાં રે તોળલને સજીવન કર્યાં\nએમ બોલ્યા જેસલ પીર રે\nહાં રે હાં હાં. — પીર રે પોકારો૦\n[પ્રભુના પ્રથમ પ્રાકટ્યનું આરાધન : ઓ ભજનિકો જે દિવસે ખલક નહોતી, નહોતા મેરુ (પહાડો), નહોતી આ પૃથ્વી, ધરણી નહોતી, આભ સુધ્ધાંય નહોતો, ચાંદો ને સૂરજ પણ નહોતા, તે દિવસે, એ શૂન્યમાં મારો ધણી વિશ્વંભર આપોઆપ સરજાયો હતો. ઓ મારા ભાઈઓ, ઓ સૂતેલી સતી, તમારો સ્વધર્મ સંભાળો. ખડી થઈ જા. જગતના મોહ તને સ્વધર્મ ચુકાવી રહ્યા. શું પુત્ર જે દિવસે ખલક નહોતી, નહોતા મેરુ (પહાડો), નહોતી આ પૃથ્વી, ધરણી નહોતી, આભ સુધ્ધાંય નહોતો, ચાંદો ને સૂરજ પણ નહોતા, તે દિવસે, એ શૂન્યમાં મારો ધણી વિશ્વંભર આપોઆપ સરજાયો હતો. ઓ મારા ભાઈઓ, ઓ સૂતેલી સતી, તમારો સ્વધર્મ સંભાળો. ખડી થઈ જા. જગતના મોહ તને સ્વધર્મ ચુકાવી રહ્યા. શું પુત્ર શા સંબંધો પોતાના જ પુણ્ય વિના પાર આવવાનો છે કદી આ જન્મમરણના ફેરાનો\nને ફરી પ્રભુ પ્રકટશે : તે દિને લાલચોળ સૂરજ ઊગીને\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૦ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ૨૨:૧૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00012.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Print_news/16-05-2019/114135", "date_download": "2019-12-07T09:06:03Z", "digest": "sha1:R7JDQAWL52G7EPBWFF46OYCQ2XJOET7X", "length": 5561, "nlines": 9, "source_domain": "www.akilanews.com", "title": "રાજકોટ", "raw_content": "\nતા. ૧૬ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ સુદ – ૧૨ ગુરૂવાર\nહજારો વર્ષ જૂના કાશીને મોદીજીએ સુવિધાઓ સાથે સુંદર બનાવ્યુ\nકાશી - વારાણસીમાં પ્રચાર - પ્રસાર કાર્યમાં જોડાતા રાજુભાઈ ધ્રુવ\nરાજકોટ : છેલ્લા ૩૦ વર્ષોથી સતત સક્રિયતા સાથે કાર્યરત તેમજ ભાજપના સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગના મીડિયા સંયોજક અને વિભાગીય પ્રવકતા તરીકે ૧૯૯૭થી જવાબદારી નિભાવી રહેલા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ યુપીની કાશી-વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં સંસદીય મતવિસ્તારમાં કાશીમાં થયેલ વિકાસ કાર્યોનાં પ્રચાર-પ્રસાર અર્થે નિષ્ઠા સાથે કાર્યરત છે. કાશી-બનારસમાં રાજુભાઈ ધ્રુવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા અન્ય સંસ્થાઓના ઉપક્રમે કાશી ખાતે યોજાયેલ પ્રબુદ્ઘ નાગરિક સંમેલન કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહી સૌ કોઈને વધુમાં વધુ મતદાન થાય તે માટે ઉપયોગી સૂચનો સાથે અપીલ કરી હતી. કાશી-બનારસનાં ઘાટ પર ગંગા આરતી વેળાએ પણ સમગ્ર દેશમાંથી આવતા યાત્રાળુઓમાં શ્રી મોદીજીની લોકપ્રિયતા અનુભવી હતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિક્રમજનક સરસાઈ સાથે વારાણસી બેઠક પરથી જીત મેળવશે તેવો લોકમિજાજ અનુભવ્યો હતો.\nવર્ષ ૨૦૦૨માં ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની રાજકીય કારકિર્દીની સૌ પ્રથમ ચૂંટણી રાજકોટથી લડ્યા હતા ત્યારે પણ રાજુભાઈ ધ્રુવે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં પ્રચાર પ્રસારમાં મીડિયા સેલના કાર્યકર્તા તરીકે જવાબદારી નિભાવેલ હતી. વર્ષ ૨૦૧૪માં જયારે ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વખત વારાણસી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી ત્યારે પણ અનેક કાર્યકર્તાઓની સાથે રાજુભાઈ ધ્રુવ કાશી-વારાણસી જઇ પ્રચાર પ્રસાર કાર્યમાં જોડાયા હતા અને શ્રી મોદી વિક્રમજનક સરસાઈ સાથે જીત મેળવે એ માટે પ્રચાર-પ્રસાર કાર્યમાં યથાશકિત કામ કર્યું હતું અને હવે ૨૦૧૯માં પણ રાજુભાઈ ધ્રુવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં સંસદીય મતવિસ્તાર કાશી-વારાણસી જઈ તેમનાં વિકાસ કાર્યોનો પ્રચાર-પ્રસાર કાર્યમાં લાગી ગયા છે. રાજુભાઈ ધ્રુવ પક્ષનાં કાર્યકર અને સંઘનાં સ્વયંસેવક તરીકે વારાણસી લોકસભા બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં વિકાસ કાર્યોનાં પ્રચાર-પ્રસારમાં અદના કાર્યકર્તા તરીકે મહત્વની કામગીરી કરી રહ્યાં હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.(૩૭.૮)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00012.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/fahim-ashraf-horoscope-2018.asp", "date_download": "2019-12-07T08:38:34Z", "digest": "sha1:Y4CK6S5RIBCJ573HHNXCBUXGUFBMEUT7", "length": 16751, "nlines": 140, "source_domain": "celebrity.astrosage.com", "title": "ફહીમ અશરફ 2019 કુંડળી | ફહીમ અશરફ 2019 કુંડળી Fahim Ashraf, Cricketer, Pakistan", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » ફહીમ અશરફ કુંડળી\nફહીમ અશરફ 2019 કુંડળી\nરેખાંશ: 74 E 25\nઅક્ષાંશ: 31 N 5\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nફહીમ અશરફ પ્રણય કુંડળી\nફહીમ અશરફ કારકિર્દી કુંડળી\nફહીમ અશરફ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nફહીમ અશરફ 2019 કુંડળી\nફહીમ અશરફ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nવર્ષ 2019 રાશિફળ સારાંશ\nપરિસ્થિતિ તમારી માટે અતિ સાનુકુળ છે. બધું જ વિસારે પાડી, તમારા માર્ગમાં આવતી આનંદની ક્ષણોને માણી લેજો. લાંબા સમયથી તમે જે સખત મહેનત કરી રહ્યા હતા, તેના ફળો ચાખવાનો તથા આરામથી તે સફળતા માણવાનો સમય આવી ગયો છે. આ સમયગાળો તમને પ્રતિષ્ઠિત લોકોની વચ્ચે લાવી મુકશે. વિદેશમાંથી થનારો લાભ તમારો મરતબો વધારશે. ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી પણ લાભની શક્યતા છે. જીવનસાથી તથા સંતાનો તરફથી આનંદની પ્રાપ્તિ થશે. ઘરમાં ધાર્મિક કાર્ય સંપન્ન થશે, તેને કારણે નામ, પ્રતિષ્ઠા અને ભાગ્યમાં વૃદ્ધિ થશે.\nઆ સમયગાળો તમારી માટે ઉત્કૃષ્ટ પુરવાર થશે. તમારા વિચારોને લઈને તમે ખૂબ જ આત્મવિશ્વાસ અનુભવશો તથા તમને પ્રમોશન મળવાની શક્યતા પણ ભારોભાર છે. અચાનક મુસાફરીનો યોગ છે, જે તમારી માટે ફળદાયી સાબિત થશે. ભાઈ-બહેનો તથા વિરૂદ્ધ જાતિની વ્યક્તિ તરફથી આનંદ મળશે. તમારા ભાઈ માટે પણ આ સારો સમય છે. નોકરી-વ્યવસાયનું સ્થળ બદલવાનો વિચાર ટાળવો જોઈએ.\nઆર્થિક લાભ માટે આ સારો સમય નથી. પરિવારમાં અવસાનની શક્યતા છે. પારિવારિક કલહ તમારી માનસિક શાંતિ છીનવી લેશે. તમારા કઠોર શબ્દો કે વચનોને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ધંધાને લગતા કેટલાક ખરાબ સમાચાર મળી શકે છે. ખૂબ મોટા નુકસાનની શક્યતા છે. સ્વાસ્થ્યને લગતી બાબતો તમને પરેશાન કરી શકે છે.\nલાભદાયક સોદો પાર પડવાની ભારે શકયતા છે. તમે જો લોન માટે અરજી કરી હોય તો તમને નાણાંકીય મદદ મળશે. સ્વાસ્થ્યને લગતી નાની વ્યાધિઓ કનડશે. વ્યાવસાયિક તથા ઘરને લગતી જવાબદારીઓ વચ્ચે શ્રેષ્ઠ સંતુલન સાધી તમે જીવનના આ બે મહત્વનાં પાસાંને તમારૂં શ્રેષ્ઠ આપી શકશો. તમારી અદમ્ય ઈચ્છાઓ ભારે મુશ્કેલી બાદ પૂરી થશે પણ અંતે તે સમૃદ્ધિ,કીર્તિ તથા સારી આવક અથવા લાભ આપશે. સ્પર્ધામાં તમે વિજેતા તરીકે સામે આવશો તથા ઈન્ટરવ્યૂઝમાં પણ સફળતા હાંસલ કરશો.\nઆ વર્ષે વ્યાવસાયિક તથા વ્યક્તિગત બંને મોરચે ભાગીદારીઓ તમારી માટે સારી પુરવાર થશે. આમ છતાં, સૌથી મહત્વની બાબત એ છે કે જે યાદગાર બાબતની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ જીવન બદલનારી અનુભૂતિ કરશો. તમે તમારી જવાબદારીઓ પૂરી કરી શકશો તથા માતા-પિતા, ભાઈ-બહેનો તથા સંબંધીઓ સાથે એ જ નિકટતા જાળવી શકશો. સંવાદ તથા વાટાઘાટો તમારી તરફેણમાં રહેશે તથા નવી તકો લાવશે. વેપાર-નોકરી વગેરેને લગતા પ્રવાસો વારંવાર થશે. તમે મૂલ્યવાન ધાતુ, રત્ન અથવા ઘરેણાં ખરીદી શકશો.\nમાનસિક તેમ જ શારીરિક રીતે તમે આ સમયગાળા દરમિયાન તમે હિંમતવાન રહેશો. તમારા સંબંધીઓ માટે આ સમયગાળો સારો છે. કારકિર્દીમાં પ્રયાસ કરજો કેમ કે સફળતાની ખાતરી છે. ભૌતિક ચીજોની પ્રાપ્તિ પણ જોવાય છે. આ સમયગાળામાં તમે જમીન અને મશીનરીની ખરીદી કરશો. તમારા ધંધા કે વેપારમાં નોંધપાત્ર લાભની ખાતરી છે. તમારા શત્રુઓ તમારી સામે ટકી શકશે નહીં. દૂરના સ્થળના લોકોના સંપર્કમાં આવશો. પ્રેમ જીવન માટે આ સમય ખૂબ જ સારો છે. પરિવારના સભ્યો તરફથી તમને સંપૂર્ણ સહકાર મળશે.\nઆવકના સ્તરમાં તથા બેન્ક બેલેન્સમાં વધારો જોવા મળશે. નવું સાહસ શરૂ કરવા માટે સારો સમય છે. આ પરિભ્રમણ નવી મિત્રતા તથા સંબંધનું તથા તેમાંથી થનારા લાભનું સૂચન કરે છે. જૂનું કામ તથા, નવા શરૂ થયેલા કામ વાંછિત પરિણામો લાવશે, તમારી અદમ્ય ઈચ્છા પૂરી થશે. નવા ધંધા અથવા નવા કરારમાં પ્રવેશશો. ઉપરીઓ અથવા વગદાર તથા જવાબદાર પદ પરના લોકો તરફથી મદદ મળી શકે છે, આ સમયગાળામાં એકંદર સમૃદ્ધિનું પણ નિર્દેશ છે. તમારે તમારા જીવનસાથી સાથેના સંબંધો પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે તથા થોડી સાવચેતી રાખવી પણ આવશ્યક છે.\nઆ સમય તમારી માટે ઝાઝી સફળતા અપાવનારો નથી. બિનજરૂરી ખર્ચ થશે, પણ તમારે તેના પર અંકુશ મુકવું પડશે. તમામ પ્રકારની સટ્ટાકીય પ્રવૃત્તિથી દૂર રહેવું. કામનો બોજો વધુ હોવાથી તમારે ખેંચાવું પડશે. પારિવારિક જીવનને કારણે પણ તાણ વધશે. ધંધાને લગતી બાબતમાં જોખમ ન લેતા કેમ કે આ સમયગાળો તમારી માટે અનુકુળ નથી. તમારા શત્રુઓ તમારી છબિને કલંકિત કરવાની કોશિષ કરશે. પારિવારિક વાતાવરણમાં સંવાદિતાનો અભાવ જણાય. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ તમારી અસ્વસ્થતા વધારી મુકશે. મંત્ર તથા આધ્યાત્મિક બાબતો તરફ તમારો ઝુકાવ વધશે.\nતમારી સામેના પડકારોનો સામનો કરવા તમે નવા વિચારો લાવશો. સોદા તથા લેવડદેવડ સુખરૂપ તથા આસાનીથી પાર પડશે, કેમ કે તમે તમે તમારા દરેક પ્રતિસ્પર્ધીઓને પછાડશો. એક કરતાં વધુ સ્રોતથી આવક થશે. તમારા મિત્રો તથા પરિવારજનો તમારૂં અંગત જીવન ભવ્ય અને વધુ ફળદાયી બનાવશે. સમય વિતવાની સાથે તમારા ગ્રાહકો, સાથીદારો તથા અન્ય સંબંધિત લોકો સાથેના તમારા સંબંધો ચોક્કસપણે સુધરશે. આ સમયગાળામાં સુખ-સાહ્યબીની કેટલીક ચીજ ખરીદશો. એકંદરે, આ સમયગાળો તમારી માટે ફળદાયી છે.\nસ્વભાવે આક્રમક બનવાનો પ્રયાસ ન કરતા કેમ કે તમારી આક્���મકતા તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં મૂકી શકે છે. તમારા મિત્રો સાથે મતભેદ,તકરાર અને લડાઈઓ થશે. આથી સંબંધો સુમેળભર્યાં રાખવાના પ્રાયાસ કરજો અન્યથા તેમની સાથેના સંબંધો બગડવાની શક્યતા છે. આર્થિક મોરચે ચડાવ-ઉતાર આવ્યા કરશે. પારિવારિક જીવનમાં સંવાદિતા તથા સમજદારીનો અભાવ જોવા મળશે, પત્ની તથા માતા તરફથી સંતાપની શક્યતા છે. સ્વાસ્થ્ય અંગે યોગ્ય દરકાર લેવાની સલાહ છે. તરત ધ્યાન આપવાની જરૂર હોય તેવી બીમારીઓમાં, માથાનો દુખાવો, આંખ, પેટને લગતા વિકારો તથા પગના સોજાનો સમાવેશ થાય છે.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00013.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://video.matrubharti.com/book/english/love-stories", "date_download": "2019-12-07T09:19:52Z", "digest": "sha1:AMZQMFPCW2MI2C6BHUFTEW4YC745ULTW", "length": 16281, "nlines": 297, "source_domain": "video.matrubharti.com", "title": "Love Stories Books Free Download PDF | Matrubharti.", "raw_content": "\nપ્યાર તો હોના હી થા - 18\n( મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે કે આદિત્ય અને મિહીકાની સગાઈ થાય છે. એ બંનેના હ્રદયમાં પ્રેમ ઉદ્ભવી ચૂક્યો છે. અને એ બંન્ને એને મેહસુસ પણ કરવાં લાગ્યાં ...\nટ્રુથ બિહાઇન્ડ લવ - 9\nપ્રકરણ-9 અમારાં નાગરોમાં રૂપ અને કળા જન્મથી સાથે જ હોય એવાં આશીર્વાદ છે એમાં કોઇ શંકા નથી છોકરીઓ શ્યામ હોય કે ગોરી પણ એનો દેખાવ ફીચર્સ બધાને ગમે ...\nદિલ કહે છે - 3\nહોસ્પિટલ પહોંચ્યા પછી તરત જ ઈમરજન્સી વોર્ડમાં એક પેશનને લઇ જવામાં આવ્યું ને તરત જ તેનું ઓપરેશન કરવામાં આવ્યું. મે વિચાર્યુ તેના કરતાં જ પહેલા હું ફી થઈ ગઈ. ...\nક્યારેક તો મળીશું - ભાગ ૧૩\nમૌસમ ઘરે પહોંચી ગઈ... શાંતિથી ચા નાસ્તો કરે છે.માહી રાહીને ચા આપે છે તે મૌસમ જુએ છે.મૌસમ:- \"શું થયું રાહીને...તાવ આવ્યો છે કે શું\"ભારતીબહેન:- \"એક કારની સ્હેજ ટક્કર વાગતાં ...\nલવ ઇન સ્પેસ - ૩\nલવ ઇન સ્પેસ પ્રકરણ -૩ અગાઉ તમે વાંચ્યું..... અંતિમ ફ્લાઈટના “Traveller X” સ્પેસ શીપમાં એવલીન રોઝ પણ Hope ગ્રહની યાત્રાએ જઈ રહી હતી. સ્પેસમાં અણધાર્યા અકસ્માતના કારણે ભૂલથી જાગી ...\nઑટોગ્રાફ તારા પ્રેમનો એક સુંદર સંધ્યાની શરુઆત. અમદાવાદનો મંગળદાસ ટાઉનહોલ જે અનેક સુંદર પ્રસંગોનો સાક્ષી બન્યો છે. ત્યાં વધુ એક સુંદર સંધ્યાનું અયોજન થવા જઈ રહ્યું ...\nપ્રેમ નો પ્રસ્તાવ ક્યારે મુકવો..\nઆજે હું જે વિષયે આપ ની સાથે ચર્ચા કરવા માગું છું,તે છે પ્રેમ નો પ્રસ્તાવ ક્યારે મુકવો.. દરેક માણસ તેના જીવન માં ક્યારેક ને ક્યારેક પ્રેમ કરે છે પણ ...\nઅધૂરો પ્રેમ - ૧\nએક વ્યક્તિ ઘરની બહાર ગાર્ડનમાં પેપર વાંચતા બેઠેલા હતાં.ત્યાં ઘરમાંથી તેર વર્ષની એક છોકરી દોડીને આવતી હતી.તેના હાથમાં કશુંક હતું. \"દાદુ......દાદુ, આ કોણ છે\" તેણે ફોટો બતાવતાં કહ્યું. \"આ ...\nટ્રુથ બિહાઇન્ડ લવ - 8\nપ્રકરણ-8 નીલમનો મેકવાનની બાહોમાં ચૂસ્ત વળગીને ડ્રીક્સ લેતો ફોટો જોયો અને શ્રૃતિ અને અનારને કે જાણે સાપ જ સૂંઘી ગયો એકદમ સ્તબ્ધ થઇ ગઇ એવો ઘાત લાગ્યો ...\nરુદ્ર ની પ્રેમકહાની - 22\nરુદ્ર શતાયુ અને ઈશાન સાથે કુંભમેળામાં આવી પહોંચે છે.. શતાયુ અને ઈશાન તો ત્યાંથી જતાં રહે છે પણ રુદ્ર નદીમાં જ રોકાઈ જાય છે જ્યાં એને રાજકુમારી મેઘના ની ...\n \" પ્રકરણ ૩: \"રોમેન્ટિક ત્રિકોણ \" જેટલા જલ્દી પ્રેમના સમાચાર ફેલાય છે એનાથી વધારે જલ્દી બ્રેકઅપ \"ટોક ઓફ ધ ટાઉન\" બની જાય ...\nપ્રેમ ની સજા - ભાગ-૧૪\nનમસ્તે મિત્રો કેમ છો બધા પાછળ ના ભાગ મા જોયુ કે સંજય ના લગ્ન મા મનોજ, વિજય, સુજલ બધા જ ...\nપ્રથમ ને આકાશ જીગરી દોસ્ત ..બને ને એકબીજા વગર ન ચાલે.ને આ દોસ્તી ને રોજ જોતી હતી. એક પ્રજ્ઞા. પ્રજ્ઞા આકાશની કઝીન ..પ્રથમ સોહામણો ને રમુજી પણ એના પિતાના નિધન પછી ...\nહું રાહી તું રાહ મારી.. - 22\nશિવમ ચેતનભાઈની ઓફિસમાં બેઠો હતો. તેની સામે તેના પપ્પા ચેતનભાઈ બેઠા હતા.ચેતનભાઈ હવે શિવમને કોઈ વાત કહેવા જઈ રહ્યા હતા જે માટે તેણે ...\nએક ગરીબીમાં ઉછરેલો એકલવાયો યુવાન અને એક યુવતી જે પોતાની આંખો બાળપણ માં જ ગુમાવી બેઠી છે. બે સમદુખિયા યુવાન હૃદય નજીક આવે અને લાગણીનાં અંકુર ન ફૂટે તો ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00013.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://gujarati.reliancemoney.co.in/two-wheeler-loan-calculator", "date_download": "2019-12-07T09:42:37Z", "digest": "sha1:CFUQ4FWISTJM25L4DILWI4W4NTEPKJUW", "length": 8086, "nlines": 115, "source_domain": "gujarati.reliancemoney.co.in", "title": "Two Wheeler Loan Calculator - Calculate Monthly EMI with Reliance Money", "raw_content": "\nકૉલ કરો : (સર્વિસ ક્વેરીઝ અને નવી લોન માટે કૉલ કરો) 022-39484900, 044-30787400\nમહત્વપૂર્ણ સૂચના | બેન્ચમાર્ક PLR\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઇમર્જીગ માર્કેટ્સ બિઝન્સ લોન્સ\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nએસએમઈ લોન્સ/ બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nલોન રકમ જરૂરી છે. કૃપા કરીને માન્ય લોન રકમ દાખલ કરો.\nવ્યાજ દર જરૂરી છે. કૃપા કરીને માન્ય વ્યાજ દર દાખલ કરો.\nઅવધિ ��રૂરી છે. કૃપા કરીને માન્ય અવધિ દાખલ કરો.\nલોન સામાન્યરીતે સંપૂર્ણ રકમના રૂપમાં આવી જાય છે, અને તેને વ્યાજની સાથે હપતામાં ચુકવવામાં આવે છે. આ નાણાં જે દર મહિને હપ્તામાં ચુકવવામાં આવે છે તે ઈએમઆઈ અથવા લોનના માસિક હપ્તા સમાન છે. લોન મુદતની અંદર લોન ચુકવવા માટે દર મહિને તમે જે રકમની ચુકવણી કરો છો તે ઈએમઆઈ છે.\nરિલાયન્સ કમર્શિયલ લોન ઈએમઆઈ કેલક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરીએ\nતમારા લોનની ઈએમઆઈને જાણવાના નીચેના 3 મુખ્ય લોન માપદંડ:\nલોન રકમ - લોન રકમ માટે આપવામાં આવેલી જગ્યામાં તમે જેટલી લોન લેવા ઈચ્છતા હોય તેટલી રકમ દાખલ કરો. ઉદાહરણ માટે: રુ. 2,00,000.\nવ્યાજનો દર (ટકા) - લોન પર લાગુ વ્યાજ દરને કેલક્યુલેટરમાં ટકામાં દાખલ કરવો જોઈએ.\nમુદત (વર્ષોમાં) - તમારા લોનની મુદત પસંદ કરો અને 'સબમિટ કરો' બટન પર ક્લિક કરીને તમારા માસિક ઈએમઆઈની ગણતરી કરો. રિલાયન્સ તમને 6 મહિનાથી લઈને 4 વર્ષ સુધીની સુવિધાજનક ચુકવણી મુદતનો વિકલ્પ આપે છે.\nકૉપિરાઇટ© 2017. તમામ હક આરક્ષિત છે. બધી લોન રિલાયન્સ કમર્શિયલ ફાયનાન્સ લિમિટેડના વિવેકાધીન છે *શરતો લાગુ.\nમીડિયા સંબંધી જાણકારી માટે કૃપા કરીને સંપર્ક કરો:\nતમે ઇંટરનેટ એક્સ્પ્લોરર 8 અથવા તેનાથી નીચા વર્ઝનમાં અમારા લોનની સાઇટ એક્સેસ કરી શકો છો.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00015.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.bornpedia.com/benifits-of-moringa-saragava/", "date_download": "2019-12-07T08:50:55Z", "digest": "sha1:MYXAF63PU6GI3JVG6SDZGT3YMUFS5DPN", "length": 11020, "nlines": 106, "source_domain": "www.bornpedia.com", "title": "આ શાકમાં છે દૂધ કરતાં પણ વધુ તાકાત, હાડકાને કરે છે મજબુત. - Born Pedia", "raw_content": "\nHome Diseases આ શાકમાં છે દૂધ કરતાં પણ વધુ તાકાત, હાડકાને કરે છે મજબુત.\nઆ શાકમાં છે દૂધ કરતાં પણ વધુ તાકાત, હાડકાને કરે છે મજબુત.\nસ્વાસ્થ્ય માટે સરગવાનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. હાલની ઋતુમાં શાકમાર્કેટમાં વધુ માત્રામાં સરગવો જોઈ શકાય. આમતો સરગવો બારે માસ આવતો હોય છે. પરંતુ આ ઋતુમાં સરગવાનું સેવન ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જો સરગવાના શાકનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમને અનેક પ્રકારની બીમારીઓથી છુટકારો મળે છે. જો સરગવાની વાત કરવામાં આવે તો તેના મૂળ થી માંડી તેના ફૂલ અને ફળ સુધીની દરેક વસ્તુની અંદર અનેક એવા પોષક તત્વો હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી સાબિત થાય છે.\nજો નિયમિત રૂપે સરગવાના શાકનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરની અંદર રહેલી અનેક પ્રકારની બીમ���રીઓ જેવી કે આંખોની બીમારીઓ, સાઈટીકા, વા, સાંધાના દુખાવા, પાચનતંત્ર અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. એવું માનવામાં આવે છે કે સરગવાના શાક ની અંદર દૂધ કરતાં પણ વધુ માત્રામાં પોષક તત્વો હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ સરગવાના શાકનું સેવન કરવાના કારણે તમારા સ્વાસ્થ્યને થતા ફાયદા વિશે\nસરગવાની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. આથી જ તેનું સેવન કરવાના કારણે તમારા હાડકા મજબૂત બને છે. એક રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે એક ગ્લાસ દૂધ ની અંદર જેટલું કેલ્શિયમ હોય છે તેના કરતાં પણ વધુ કેલ્શિયમ તમને એક સમયના સરગવા ના શાક માંથી મળી રહે છે. બાળકો માટે પણ સરગવાનું શાક ખુબ ઉપયોગી સાબિત થાય છે. સરગવાના શાકનું સેવન કરવાના કારણે બાળકોના હાડકા મજબૂત બને છે.\nડાયાબિટીસના દર્દીઓ માટે સરગવાનું શાક ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. સરગવાના શાકનું સેવન કરવાના કારણે ડાયાબિટીસના દર્દીઓના શરીરની બ્લડ શુગર લેવલ જળવાઈ રહે છે. જેથી કરીને તેને ડાયાબીટીસની સમસ્યામાંથી પણ રાહત મળે છે.\nસરગવા ના શાક ની અંદર અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. તથા તેની અંદર ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. જો સરગવા ના પાન નુ સેવન કરવામાં આવે તો તેના કારણે તમારું લોહી શુદ્ધ થઈ જાય છે. સરગવાના પાનની અંદર ભરપૂર માત્રામાં એન્ટિબાયોટિક એજન્ટ હોય છે. આથી તેના જ્યુસ અથવા તો સૂપનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા ત્વચાને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે\nસરગવાની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે તમારા પાચનતંત્રને મજબૂત કરવામાં ઉપયોગી સાબિત થાય છે. સરગવાના શાકનું સેવન તમારા આંતરડાને યોગ્ય રીતે સાફ કરી દે છે. સરગવા ની અંદર રહેલું પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ તમારા મેટાબિલિઝમને વધારે છે. જેથી કરીને તમારા પાચનશક્તિમાં વધારો થાય છે અને તમે ખાધેલો ખોરાક આસાનીથી પચી જાય છે.\nઆમ આ રીતે જો નિયમિત રૂપે સરગવાના શાકનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરને જરૂરી એવા પોષક તત્વો અને મોટા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. જે તમારા હાડકાને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થાય છે અને શરીરની અંદર રહેલીઓ સમસ્યાઓને પણ દૂર કરે છે..\nસ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.\nPrevious articleસીતાફળ ખાવાના છે અદભુત ફાયદાઓ, નહીં જ��ણતા હોવ તમે.\nNext articleહથેળીમાં રેખાઓથી બનતા ત્રિકોણ આપે છે આ પાંચ શુભ સંકેત\nફુદીનાનુ માત્ર એક પાન આ 10 રોગોને કરશે જળમૂળથી દૂર, જાણો તેના લાભ વિશે\nએલોવેરા ના ફાયદા ની સાથે સાથે છે અમુક નુકસાન, જાણી લો તેના નુકસાન વિશે.\nમોં અને જીભ માં પડતા ચાંદા માટે અપનાવો આ 10 ઘરેલું ઉપાય\nપાણી પીવો અને ફક્ત ૧૦ દિવસમાં ઘટાડો વજન – જાણો કેવી રીતે..\nમચ્છરો અને જીવ જંતુને ભગાડવા માટે અપનાવો આ સચોટ ઘરેલુ ઉપચાર.\nમાત્ર એક ચમચી આ બીજ ખાવાથી, એક મહિનામાં ઘટશે 9 કિલો વજન\nઆ છે પપૈયા ખાવાના ફાયદાઓ જાણીને તમે પણ અવશ્ય ખાશો પપૈયા\nઆ ઉપાય દૂર રાખશે તમને ચશ્માથી, આંખના સોજા થી માંડી અને બળતરા સુધીની સમસ્યામાં...\nહેલ્થ અને ઘરેલું ઉપચારની માહિતી ખુબ જ આસન શબ્દોમાં વાંચી શકશો. આપના પ્રતિભાવો માટે Contact us વિભાગમાં આપેલ માહિતી મુજબ અમારો સંપર્ક કરી શકો છો. અમારું મેઈલ એડ્રેસ bornpedia@gmail.com છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00016.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/imran-pratapgarhi-career-horoscope.asp", "date_download": "2019-12-07T09:43:47Z", "digest": "sha1:SLPMZCB52ZKWSGBBDUCCGA6QXHL2CDF3", "length": 10169, "nlines": 126, "source_domain": "celebrity.astrosage.com", "title": "ઇમરાન પ્રતાપગઢી કેરીઅર કુંડલી | ઇમરાન પ્રતાપગઢી વ્યવસાય કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » ઇમરાન પ્રતાપગઢી 2019 કુંડળી\nઇમરાન પ્રતાપગઢી 2019 કુંડળી\nરેખાંશ: 74 E 47\nઅક્ષાંશ: 24 N 2\nમાહિતી સ્ત્રોત્ર: Dirty Data\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nઇમરાન પ્રતાપગઢી પ્રણય કુંડળી\nઇમરાન પ્રતાપગઢી કારકિર્દી કુંડળી\nઇમરાન પ્રતાપગઢી જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nઇમરાન પ્રતાપગઢી 2019 કુંડળી\nઇમરાન પ્રતાપગઢી Astrology Report\nઇમરાન પ્રતાપગઢી ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nઇમરાન પ્રતાપગઢી ની કૅરિયર કુંડલી\nતમે તમારી દરેક જવાબદારીને ખાસ્સી ગંભીરતાથી લો છો. જેના પરિણામે તમે ઘણા મહત્વાકાંક્ષી છો તથા વધારાની જવાબદારી લેવા માટે તમારા ઉપરીઓની તમે પહેલી પસંદ છો. આથી, તમારે તમારા કારકિર્દીને પ્રયાસો કાર્યવાહકના પદ માટેના ધઘ્ય્ય પર કેન્દ્રિત કરવા જોઈએ.\nઇમરાન પ્રતાપગઢી ની વ્યવસાય કુંડલી\nતમારી જન્મજાત આક્રમકતા એક ઉપયોગી ઉપલબ્ધિ છે. જ્યારે બીજાઓ ચર્ચા કરે છે, ત્યારે તમે ક્રિયાશીલ રહો છો, અને જે પક્ષીઓ વહેલાં પહોંચે છે તેઓને ખોરાક મળે છે. તમારે એવા વ્યવસાય કે રોજગારના વિચારો છોડી દેવા જોઈએ જેમાં ઝગમગાટ અને સૈમ્યતા જરૂરી હોય. તમે સપાટી પરનાં ગુણોને મહત્વ આપો તેવા ખૂબ જ વ્યવહારુ નથી. તે તમને અકળાવે છે. તમે કર્મનિષ્ઠ વ્યક્તિ છો અને અન્ય કરતાં બહુ ઝીણવટ વિનાની ક્ષમતા પસંદ કરો છો. તમે અન્વેષક કે શોધકનો ભાગ વાસ્તવિક જીવનમાં અને ચિત્રપટમાં ઉત્તમ રીતે ભજવી શકો છો. નાણાકીય સલાહકારની સરખામણીએ તમે એક બહેતર સર્જન થઈ શકો છો. એવાં કોઈ પણ કામમાં જ્યાં કૌશલ્યની આવશ્યક્તા હોય ત્યાં ત્યાં તમે સફળ થઈ શકો છો. ઇજનેરનું કામ કે શાસ્ત્રનો અહીં ઉલ્લેખ થઈ શકે છે. દરિયા પર એવાં ઘણાં ધંધા-રોજગારો છે કે જે અસાધારણ રીતે તમારા માટે યોગ્ય હોઈ શકે છે. એક વૈમાનિક તરીકે જરૂરી કલેજું અને હિંમત બતાવી શકશો. તમારી શક્તિઓ સંબંધિત જમીનને લગતાં અસંખ્ય કામો છે. તમે માત્ર એક સારા ખેડૂત જ નહીં. પણ તેવી જ રીતે એક સારા મોજણીદાર, ખાણ ઇજનેર અને મોજણીદાર ધરતીમાં ખનિજની ખાણની શોધખોળ કરનાર બની શકો છો.\nઇમરાન પ્રતાપગઢી ની વિત્તીય કુંડલી\nનાણાકીય બાબતોમાં તમારી પાસે વર્ચસ્વ અને સત્તા હશે. જો સાથીદારો દ્વારા અડચણ ન કરવામાં આવે તો તમારા આયોજનો અમલમાં મૂકવામાં તમે સફળ થશો. એટલા માટે ભાગીદારી કરીને વ્યવસાય કરવાનું ટાળશો. તમારા શરૂઆતના વર્ષોમાં અનેક પ્રતિકૂળ સ્થિતિઓ સામે તમારે ઘણી મહેનત કરવી પડશે. તેમ છતાં પણ તમારા ચઢિયાતા બુદ્ધિબળને કારણે તમે અસાધારણ નાણાકીય સફળતા સાથે પ્રતિષ્ઠા અને શ્રેષ્ઠતા મેળવશો, જે નસીબ કે તક આધારિત નથી. તમારા આયોજનો તમે એકલા કરો તે ઉત્તમ રહેશે. અમુક વખતે તમે આકસ્મિક શોધ કરશો જે તમારા માટે સદ્ભાગ્ય લાવનાર હશે. અને ચીલાથી દૂર રહીને તમે આશ્ચર્યજનક રીતે પૈસા કમાશો.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00016.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/jaya-bhattacharya-horoscope.asp", "date_download": "2019-12-07T09:14:46Z", "digest": "sha1:E5US6AKLNRCRUJK3CHGSGR6ESPO4VX2V", "length": 8175, "nlines": 137, "source_domain": "celebrity.astrosage.com", "title": "જયા ભટ્ટાચાર્ય જન્મ તારીખ પ્રમાણે કુંડલી | જયા ભટ્ટાચાર્ય 2019 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » જયા ભટ્ટાચાર્ય કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 78 E 26\nઅક્ષાંશ: 17 N 22\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nજયા ભટ્ટાચાર્ય પ્રણય કુંડળી\nજયા ભટ્ટાચાર્ય કારકિર્દી કુંડળી\nજયા ભટ્ટાચાર્ય જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nજયા ભટ્ટાચાર���ય 2019 કુંડળી\nજયા ભટ્ટાચાર્ય Astrology Report\nજયા ભટ્ટાચાર્ય ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nજયા ભટ્ટાચાર્ય ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nજયા ભટ્ટાચાર્ય 2019 કુંડળી\nતમે સુખ અને સમૃદ્ધિ માણશો. આ શ્રેષ્ઠ પરિસ્થિતિ છે જ્યાં તમારી ઈચ્છાઓની પૂર્તિ સાથે તમે સંપૂર્ણ સંતોષ માણશો. તમારી લોકપ્રિયતા તથા પ્રતિષ્ઠામાં ઉત્તરોત્તર વધારો થશે, તમને પ્રમોશન મળશે અથવા તમારા પદમાં વધારો થશે. પ્રધાનો તથા સરકાર તરફથી તરફેણની આશા રાખી શકો છો. તમે સંબંધીઓ તથા સમાજને મદદ કરશો.\nવધુ વાંચો જયા ભટ્ટાચાર્ય 2019 કુંડળી\nજયા ભટ્ટાચાર્ય જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. જયા ભટ્ટાચાર્ય નો જન્મ ચાર્ટ તમને જયા ભટ્ટાચાર્ય ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે જયા ભટ્ટાચાર્ય ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો જયા ભટ્ટાચાર્ય જન્મ કુંડળી\nજયા ભટ્ટાચાર્ય વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nજયા ભટ્ટાચાર્ય માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nજયા ભટ્ટાચાર્ય શનિ સાડાસાતી રિપોર્ટ\nજયા ભટ્ટાચાર્ય દશાફળ રિપોર્ટ\nજયા ભટ્ટાચાર્ય પારગમન 2019 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00016.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://gujarati.connectgujarat.com/%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96-%E0%AA%89%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%B5-%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95/", "date_download": "2019-12-07T08:28:15Z", "digest": "sha1:RW724ACTJ3DELERIL2GUB2JFUPL7LMF4", "length": 33124, "nlines": 319, "source_domain": "gujarati.connectgujarat.com", "title": "શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લેતા કચ્છમાં થઈ ઉજવણીConnect Gujarat", "raw_content": "\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે આપેલા બંધના એલાનના પગલે રાજયના…\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી. આગેવાનો અને કાર્યકરો કોલેજો બંધ…\nભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ\nભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા માથું ઉંચકી રહી છે. ભુતકાળમાં જે…\nસુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત\nસુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા…\nભરૂચ : CISFના જવાનોએ હાથ ધર્યું સફાઈ અભિયાન, નિલકંઠેશ્વર ઘાટ ખાતે કરી સાફ-સફાઈ\nભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે CISFના જવાનો દ્વારા નર્મદા ઘાટ પર થયેલ ગંદકી તેમજ કચરાની સાફ-સફાઈ કરવામાં આવી હતી.\nહૈદરાબાદ ગેંગરેપના આરોપીઓનું એન્કાઉન્ટર, બોલીવુડ કલાકારોએ આપી પ્રતિક્રિયા\nહૈદરાબાદમાં શુક્રવારે સવારે ગેંગ રેપ-મર્ડર કેસના ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર, હૃષિ કપૂર, અભિનેત્રી રકુલ પ્રીત…\nહૈદરાબાદ એન્કાઉન્ટર: એક સપ્તાહમાં જ ન્યાય, મહિલાના પિતા બોલ્યા હવે બેટીની આત્માને મળશે શાંતિ\nહૈદરાબાદમાં દિશા (નામ બદલ્યું છે)ના આરોપીઓનું એન્કાઉન્ટર નેશનલ હાઇવે -44 નજીક થયું હતું. પોલીસે આરોપીઓને ક્રાઈમ સીન રીક્રિએટ કરવા નેશનલ હાઇવે નં-44 લઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ ચારેય આરોપીઓએ…\nહૈદરાબાદ: ગેંગરેપના ચારેય આરોપીનું એન્કાઉન્ટર, પોલીસે ચારેયને ગોળી મારી ઠાર માર્યા\nહૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટર નેશનલ હાઇવે -44 નજીક થયો હતો. તમને જણાવી દઇએ કે, 27-28 નવેમ્બરની વચ્ચેની રાત્રે હૈદરાબાદમાં એક મહિલા ડોક્ટર સાથે હેવાનિયતની ઘટના…\nદિલ્હી: કાંદા માટે પડતાં વાંધા, ડુંગળીનો ભાવ આસમાને જતાં કોંગ્રેસનો વિરોધ\nનાણાંમંત્રી ડુંગળી નથી ખાતા માટે તેમને કોઈ ફર્ક નથી પડતો ડુંગળીના ભાવને લઇને દેશમાં હોબાળો મચ્યો છે, પરંતુ નાણાં પ્રધાન નિર્મલા…\nદિલ્હી: 1984ના શીખ વિરોધી રમખાણો વિષે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનો ખુલાસો\nનવી દિલ્હી: પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે 1984ના શીખ વિરોધી રમખાણો અંગે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં બોલતા ડો. મનમોહન સિંહે કહ્યું હતું…\nમળી આવ્યો ચન્દ્રયાન-2 ના વિક્રમ લેન્ડરનોકાટમાળ, ક્રેશ સ્થળથી 750 મીટર દૂર NASAએ શોધ્યા 3 ટુકડા\nમળી આવ્યો ચન્દ્રયાન-2 ના વિક્રમ લેન્ડરનો કાટમાળ, ક્રેશ સ્થળથી 750 મીટર દૂર NASAએ શોધ્યા 3 ટુકડા યુએસ સ્પેસ એજન્સી નાસાએ ચંદ્રમયાન…\nઅમેરિકા : ન્યૂ ઓર્લિન્સ શહેરમાં થયો ગોળીબાર, 11 લોકો ઘાયલ\nઅમેરિકાના ન્યૂ ઓર્લિન્સ શહેરમાં ગોળીબાર થતાં 11 જેટલા લોકો ઘાયલ થયા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, ન્યૂ ઓર્લિન્સ શહેરના ફ્રેન્ચ ક્વાર્ટર નજીક…\nશિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લેતા કચ્છમાં થઈ ઉજવણી\nમહારાષ્ટ્રમાં ભારે રાજકીય ઘમાસાણ બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે ત્યારે કચ્છમાં શિવસેના દ્વારા ફટાકડા ફોડી…\nઇસરોએ રચ્યો ઇતિહાસ : કાર્ટોસેટ -3 વિશ્વનો સૌથી મજબૂત સેટેલાઇટ કેમેરો કર્યો લોન્ચ, અંતરિક્ષમાંથી ઘડિયાળનો સમય પણ જોઈ લેશે\nભારતીય અવકાશ એજન્સી ઇસરો (ભારતીય અવકાશ સંશોધન સંગઠન – ઇસરો) એ 27 નવેમ્બરની સવારે દેશની સુરક્ષા અને વિકાસ માટે ઇતિહાસ રચ્યો છે. ઇસરોએ સવારે…\nકોંગ્રેસ, એનસીપી અને શિવસેના બેઠકોમાં વ્યસ્ત રહયાં, ભાજપે મહારાષ્ટ્રમાં બનાવી દીધી સરકાર\nમહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના અને એનસીપી ભેગા મળી સરકાર બનાવે તે પહેલાં ભાજપે શરદ પવારના ભત્રીજા અજીત પવાર સાથે મળીને ખેલ પાડી દીધો હતો….\nસુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત\nસુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા…\nઘોરાજી શાળાના આચાર્યે દિકરાના જન્મદિનની અનોખી ઉજવણી કરી નવો રાહ ચિંધ્યો\nધોરાજી શાળા નંબર ૨ના પ્રિન્સિપાલ નિલેશભાઈ મકવાણાએ પોતાના પુત્રના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. સમાજમાં ઘણા બધા ખર્ચાઓ કરી…\nઅમદાવાદ: નિત્યાનંદના પાપે વિદ્યાર્થીઓનું ભાવિ ભવિષ્ય જોખમમાં, શાળાને પુનઃ શરૂ કરવા માંગ\nઅમદાવાદના પૂર્વમાં આવેલી ડીપીએસ સ્કૂલને ચાલુ રાખવા મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતરી ગયા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ સર��ાર અને અધિકારીઓ સામે શાળા ચાલુ રાખવા માંગ…\nભરૂચ : સાંસરોદ હાઇસ્કૂલ ખાતે શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રાપ્ત થતા કરાઇ ઉજવણી\nભરૂચના પાલેજ નજીક આવેલા સાંસરોદ ગામની ધી સાંસરોદ હાઇસ્કૂલને વડોદરા જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો અવોર્ડ પ્રાપ્ત થતા બુધવારના રોજ શાળાના પટાંગણમાં ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉજવણી…\nપંચમહાલ: સરકારની સંવેદનશીલ પહેલ, સોનલ યોગ્ય શિક્ષણ મેળવી શકશે તેવો થયો વિશ્વાસ\n“કાન નીચેથી પસાર થતી નસ સુકાઈ જવાના કારણે તમારી બાળકી સાંભળી શકતી નથી અને તેથી તેના કારણે બોલી પણ નહીં શકે.” વ્હાલી દિકરી સોનલ માટે…\nપંચમહાલ: લક્ષ્ય સંસ્થા દ્વારા મિશન સાયકલ યાત્રાનું કરાયું આયોજન\nલક્ષ્ય દ્વારા પર્યાવરણ સુરક્ષા અને સ્વામી વિવેકાનંદના વિચારોને સમગ્ર ભારતના લોકો સુધી પહોંચાડવા માટે મિશન સાયક્લ યાત્રાનું આયોજન\nઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ખાતે એક્ષીડંટ અને ટ્રોમા કેર સેન્ટરનો શુભારંભ\nઅંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ખાતે એક્ષીડંટ અને ટ્રોમા કેર સેન્ટરનો તા.૧૭ નવેમ્બરના રોજથી હોસ્પિટલના ટ્રસ્ટી ચંદ્રેશ જોશીના હસ્તે શુભારંભ…\nસાબરકાંઠા : કુદરતના ખોળાને ખૂંદવા માટેનું અતિ સુંદર સ્થળ એટલે કે “પોળોનું જંગલ”\nકુદરતના ખોળાને ખૂંદવા માટેનું અતિ સુંદર સ્થળ એટલે સાબરકાંઠા જિલ્લામાં આવેલું પોળોનું જંગલ. વિજયનગરમાં આવેલ પોળોના જંગલમાં વેકેશન દરમ્યાન મોટી સંખ્યામાં સહેલાણીઓ પ્રવાસે આવી કુદરતી સૌંદર્યનો આનંદ માણે છે.\nડેઇઝી શાહની પ્રથમ ગુજરાતી ફિલ્મ “ગુજરાત -11” નું ટીઝર થયું રીલીઝ\nગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને નવા આયામ ઉપર લઇ જવા માટે ગુજરાત -11 ફીલ્મ મહત્વની ભૂમિકા ભજવશે. સ્પોટર્સના વિષયને સાંકળી લેતી પ્રથમ ગુજરાતી ફિલ્મ સાથે બોલીવુડની જાણીતી…\nરાજસ્થાન ખાતે યોજાઇ દિવ્યાંગ નેશનલ પ્રતિયોગિતા, શ્રેષ્ઠ ખેલ કૌવત દર્શાવી કોસમડીના રમતવીરે ભરૂચ જિલ્લાનું નામ કર્યું રોશન\nરાજસ્થાનના જયપુર ખાતે “દિવ્યાંગ નેશનલ પ્રતિયોગિતા-2019”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ રાજ્યમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.\nસુરતના ઇન્ડોર સ્ટેડીયમ યોજાયેલ ટેકવોન્ડો સ્પર્ધામાં વસિષ્ઠ વિદ્યાલયની વિધાર્થીની ઝળહળી\nસુરત માં આવેલ પંડિત દિન દિયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ સુર�� ખાતે ખેલ મહાકુંભ દ્વારા યોજાયેલ ટેકવોન્ડો સ્પર્ધામાં શાળાની વિધાર્થીની ગોહિલ કેશવી હરેન્દ્રસિંહે u-17 વય જૂથમાં…\nઅરવલ્લી : મોડાસાની સર્વોદય હાઈસ્કૂલનો ખેલાડી સૉફ્ટ ટેનિસ સ્પર્ધામાં વિજેતા\nસતત ત્રીજા વર્ષે રાષ્ટ્ર કક્ષાએ ભાગ લેવા જશે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત ગુજરાત રાજ્ય બાળ…\nભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત ચાર મેચ જીતનાર પ્રથમ દેશ બન્યો\nભારતે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે પોતાની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 46 રને હરાવ્યું હતું. ભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત…\nઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટમાં ભારતનો ધમાકો, બાંગ્લાદેશને 2-0 થી કર્યું પરાસ્ત\nકોલકાતામાં રમાયેલી ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને ઇનિંગ્સ અને 46 રનથી હરાવ્યું છે. વિરાટ કોહલીની સેનાએ તેમની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં શાનદાર વિજય નોંધાવ્યો છે.\nશિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લેતા કચ્છમાં થઈ ઉજવણી\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે...\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી....\nભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ\nભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા...\nમહારાષ્ટ્રમાં ભારે રાજકીય ઘમાસાણ બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે ત્યારે કચ્છમાં શિવસેના દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી રહી છે.\nસમગ્ર કચ્છ સાથે અંજાર તાલુકા તથા શહેર શિવસેના દ્વારા મહારાષ્ટ્ર રાજ્ય મધ્યે શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રીના શપથવિધિ સાથે મુખ્યમંત્રીના પદ પર બિરાજમાન થતા તેની ખુશીમા અંજાર શિવસેના દ્વારા ફટાકડા અને આતશબાજી સાથે એકમેકને મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છ જિલ્લા પ્રમુખ માધુભા સોઢા ,જિલ્લા ઉપપ્ર���ુખ ઇશ્વર ભાનુશાળી, અંજાર તાલુકા પ્રમુખ ધવલ ભટ્ટ, સંગઠન પ્રમુખ કુલદીપ જોષી, ભચાઉ તાલુકા પ્રમુખ રામજી આહિર, અંજાર શહેર પ્રમુખ વિનય ઠક્કર, આદિપુર શહેર પ્રમુખ દેવાયત આહિર તેમજ તમામ હોદ્દેદારો અને શિવસૈનિકો હાજર રહ્યા હતા.\nPrevious articleસુરેન્દ્રનગર: ખેડૂતોનીએ હજારો હેકટર જમીનમાં કરેલ ઉભા પાકો પર ફરી વળ્યું પાણી\nNext articleઆહવા ખાતે ‛સંવિધાન થી સમરસતા ઉત્સવ યોજાયો\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે...\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી. આગેવાનો અને કાર્યકરો કોલેજો બંધ...\nભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ\nભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા માથું ઉંચકી રહી છે. ભુતકાળમાં જે...\nસુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત\nસુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા...\nભરૂચ : CISFના જવાનોએ હાથ ધર્યું સફાઈ અભિયાન, નિલકંઠેશ્વર ઘાટ ખાતે કરી સાફ-સફાઈ\nભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે CISFના જવાનો દ્વારા નર્મદા ઘાટ પર થયેલ ગંદકી તેમજ કચરાની સાફ-સફાઈ કરવામાં આવી હતી.\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે આપેલા બંધના એલાનના પગલે રાજયના...\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી. આગેવાનો અને કાર્યકરો કોલેજો બંધ...\nભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ\nભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા માથું ઉંચકી રહી છે. ભુતકાળમાં જે...\nસુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત\nસુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00016.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.bornpedia.com/how-to-prevent-heart-blockage/", "date_download": "2019-12-07T10:06:37Z", "digest": "sha1:PDICV4LCWXVL6NKHVOP362XLDQYY47WV", "length": 13191, "nlines": 126, "source_domain": "www.bornpedia.com", "title": "હાર્ટ બ્લોકેજ ખોલવા સૌથી સારી અને સાચી અદભૂત જડીબુટ્ટી : જરૂર વાંચો.. - Born Pedia", "raw_content": "\nHome Health હાર્ટ બ્લોકેજ ખોલવા સૌથી સારી અને સાચી અદભૂત જડીબુટ્ટી : જરૂર વાંચો..\nહાર્ટ બ્લોકેજ ખોલવા સૌથી સારી અને સાચી અદભૂત જડીબુટ્ટી : જરૂર વાંચો..\nઆપણા શરીરનું જરૂરી અંગ છે હૃદય જે ૨૪ કલાક કામ કરે છે. જયારે શરીરના બીજા અંગ આરામમાં હોય છે ત્યારે પણ હૃદયનું કામ તો ચાલુ જ રહે છે. આપણી ખરાબ લાઈફ સ્ટાઇલ અને ધ્યાન ન રાખવાના કારણે હાર્ટ બ્લોકેજની સમસ્યા પણ વધતી જાય છે.\nજો હૃદયની નળીઓમાં બ્લોકેજ હોય તો તેનો અર્થ છે કે લોહીમાં એસિડીટીનું પ્રમાણ વધી ગયું છે. એસિડીટીના પણ બે પ્રકાર હોય છે : પેટની અને લોહીની એસિડીટી.\nઆજે આપણે જે આયુર્વેદિક ઉપચાર શીખવાના છીએ એ હૃદયની નળીમાં જે બ્લોકેજ થાય છે એ વિષે છે. જયારે લોહીમાં એસિડીટી વધી જાય છે ત્યારે ક્ષારીય ચીજોનું પ્રમાણ વધારી દેવું જોઈએ. ક્ષારીય ચીજોમાં લીંબુ, લસણ, કોબીજ, પાલક અને કંદ મૂળનો સમાવેશ થાય છે. ક્ષારીય ચીજો ખાવાથી લોહીમાંથી એસિડીટીનું પ્રમાણ ઘટી જાય છે અને હાર્ટ એટેકની સમસ્યાથી કાયમ માટે બચી શકો છો.\nહાર્ટ એટેકના બીજા પણ અગત્યના કારણો છે જે ધ્યાનમાં રાખવા જોઈએ..\nહૃદયની નળીઓમાં બ્લોકેજ સિવાય પણ મનમાં લીધેલા ટેન્શનને કારણે પણ હૃદય પર તકલીફ પડતી હોય છે. બાહ્ય દુઃખને કારણે પણ આપણા મન પર વિપરીત અસર પડતી હોય છે અને અંતે તે હૃદય પર અસર કરે છે. આનાથી બચવા દરરોજ ધ્યાન કરવું જોઈએ અને નેગેટીવ એનેર્જીથી બચવું જોઈએ. વધારે કેલરી વાળું ભોજન લેવું જોઈએ અ��ે નિયમિત કસરત કરવી જોઈએ.\nહાર્ટ એટેકથી બચવા શું કરવું જોઈએ\nનિયમિત કસરત કરવી જોઈએ. કહેવાય છે કે દરરોજ 15 મિનીટ કસરત કરવામાં આવે તો હાર્ટ એટેકની સંભાવના એકદમ ઘટી જાય છે. આપ દરરોજ ૨૦ થી 25 મિનીટ ચાલી પણ શકો છો.\nઓઈલી અથવા વધુ પડતા ચીકણા ભોજનથી બચો. બહારના જંકફૂડમાં વધારે પડતું ઓઈલ હોય છે જે હૃદય માટે સારું નથી.\nમેદસ્વીતા ધરાવતા લોકોને પણ હાર્ટ એટેકની સંભાવના વધી જાય છે. વધારે વજન ધરાવતા લોકોના હૃદયને વધારે લોહીની જરુર પડતી હોય છે જેથી વધારે ઉર્જા પંપ કરવી પડતી હોય છે અને એના કારણે હૃદયરોગની સંભાવના વધી જાય છે.\nહાર્ટ એટેકથી બચવા આહાર સાથે ડાયેટ પણ જરૂરી છે.\nપેશાબ અને સંડાસને રોકવું ન જોઈએ. આ વિષય અગત્યનો છે અને આ વિષય પર અમે ભવિષ્યમાં વિશેષ વાત કરીશું. અત્યારે જ લાઈક કરી દેજો આપણું પેઈજ JBTL Media અને Born Pedia.\nહૃદય રોગ માટે આ ઘરેલું જડીબુટ્ટી આજે જ અપનાવો..\n■ આમળા : આમળામાં વિટામીન સી હોય ભરપુર માત્રામાં હોય છે. તેના સેવનથી શરીમાં રહેલી ચરબીનું પ્રમાણ ઘટાડે છે.\n■ હળદર : હૃદયની કોઇપણ બીમારીઓમાં હળદર એ આશીર્વાદરૂપ છે. રોગપ્રતિકારક ક્ષમતામાં પણ વધારો થાય છે.\n■ લસણ : લસણના સેવનથી હૃદય સંબંધિત બીમારીઓ ઓછી થાય છે. લસણમાં એવા ગુણ હોય છે જેનાથી શરીરમાં ગરમી પેદા થાય. એટલા માટે એ ખુબ જ સારું છે.\n■ આદું : આ એક લાભકારક ઔષધી છે જેના સેવનથી હૃદયને ઓઈલ જેવું કામ મળે છે.\n■ બીલબેરી : આ એક કરમદા જેવું ફળ છે જેમાં ખુબ જ સારા ગુણો રહેલા છે. ધમનીમાં લોહીના પ્રવાહને વધારે છે.\n■ પીળાં ફૂલવાળું એક ચીની કે જાપાની ઝાડ : આ એક પ્રકારનું ચાઇનીઝ ફળ છે જે શરીરમાં લોહીના પ્રવાહને વધારે છે.\n■ ઓરેગાનો : આ અજવાઇનના પાંદડા હોય છે જેને પ્રાકૃતિક જડીબુટ્ટી સાથે મિક્ષ કરીને સેવન કરવાનું હોય છે.\n■ ગ્રીન-ટી : આજકાલ ગ્રીન-ટી નો ક્રેઝ ઘણો બધો વધી ગયો છે કારણકે તે ખુબ જ લાભદાયક છે. આ ચા પીવાથી શરીરની કોશિકાઓ અને ધમનીમાં લોહીનું ભમણ સારી રીતે થાય છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.\nસ્વાસ્થ્ય સંબંધિત બીજા લેખ માટે GujjuMoj તથા BornPedia website ની આજે જ મુલાકાત લો..અમારા ફેસબુક પેઈજ સાથે જોડવા માટે અહીં ક્લિક કરો. JBTL Media અને Born Pedia\nસ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.\nઆ લેખ વાંચવા બદલ આભાર..\nહાર્ટ બ્લોકેજ ખોલવા માટે\nPrevious articleભૂખ્યા પેટે ભૂલથી પણ આ વસ્તુઓ ન ખાશો ન���િ તો હેરાન થવાનો વારો આવશે\nNext articleઉનાળામાં જો રોજ પીશો છાશ તો થશે અનેક ફાયદા અને આ ઉપરાંત મસાલા છાસ બનાવવાની રીત જાણો…\nફુદીનાનુ માત્ર એક પાન આ 10 રોગોને કરશે જળમૂળથી દૂર, જાણો તેના લાભ વિશે\nએલોવેરા ના ફાયદા ની સાથે સાથે છે અમુક નુકસાન, જાણી લો તેના નુકસાન વિશે.\nમોં અને જીભ માં પડતા ચાંદા માટે અપનાવો આ 10 ઘરેલું ઉપાય\nચુનો ખાશો તો કોમ્પુટરની જેમ મગજ કામ કરશે તથા 70 જેટલા રોગમાં ફાયદાકારક છે. | Born Pedia May 14, 2018 at 10:48 am\nસૂર્યમુખીના ફૂલના ફાયદા : હૃદયરોગ, સંધિવા અને હાડકાના રોગો માટે વરદાનરૂપ છે. | Born Pedia May 25, 2018 at 7:53 am\nસવારે વાસી મોઢે (નયણે કોઠે) પાણી પીવાથી શરીરમાં શું થાય છે તે જાણો | Born Pedia May 29, 2018 at 10:05 am\nરાત્રે ભૂલથી પણ ન ખાતા દહીં થઈ શકે છે આ નુકસાન, જાણો દહીં ક્યારે અને કેમ ખાવું જોઈએ. | Born Pedia May 29, 2018 at 10:45 am\nશું તમે જાણો છો પ્લાસ્ટિક સર્જરીનો આવિષ્કાર ભારત દેશની અંદર થયો હતો \nજાણો શા માટે આપણે ઈંડા ન ખાવા જોઈએ આ છે તેની પાછળનું કારણ\nશું તમે પણ બની શકશો મોટા અધિકારી તમારી તર્જની આંગળી અને મધ્યમા આંગળી પરથી...\nબાળકોને આરામની ઊંઘ આપવા માટે અપનાવો દાદીમાંના આ બે ઘરેલું નુસખા\nડાયાબીટીસ, ધાધર અને એલર્જીથી સમસ્યાથી છૂટકારો અપાવે છે કારેલા ના પાન જાણો કઈ રીતે...\nહેલ્થ અને ઘરેલું ઉપચારની માહિતી ખુબ જ આસન શબ્દોમાં વાંચી શકશો. આપના પ્રતિભાવો માટે Contact us વિભાગમાં આપેલ માહિતી મુજબ અમારો સંપર્ક કરી શકો છો. અમારું મેઈલ એડ્રેસ bornpedia@gmail.com છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00018.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.morningnewsfocus.com/psi-of-lakshmipura-police-station-in-vadodara-accepting-bribe-of-35-thousand-15213-2/", "date_download": "2019-12-07T09:38:59Z", "digest": "sha1:CTNJ2RZJBITYJCQJ3KQQPOPWSZOUS4SK", "length": 5804, "nlines": 70, "source_domain": "www.morningnewsfocus.com", "title": "વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના PSI રૂ. 35 હજારની લાંચ લેતા ઝડપાયા | Morning News Focus", "raw_content": "\nHome Gujarat વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના PSI રૂ. 35 હજારની લાંચ લેતા ઝડપાયા\nવડોદરાના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના PSI રૂ. 35 હજારની લાંચ લેતા ઝડપાયા\nમોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ભ્રષ્ટાચારનો પર્યાય બની રહેલી ભાજપ સરકારના શાસનમાં ભ્રષ્ટાચાર દિવસે-દિવસે ફુલ તો ફાલતો જાય છે, ત્યારે નેતાઓ ના આશીર્વાદથી અધિકારીઓ પણ હવે લાંચ માગતા ડરતા નથી, પરંતુ નાગરિકોની જાગૃતતાના કારણે આવા લાંચીયા અધિકારીઓ ઝડપાઈ પણ જતા હોય છે. તાજેતરમાં વડોદરામાં એક પી.એસ.આઈ પાંત્રીસ હજારની લાંચ માગતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હ���વાના સમાચાર પ્રાપ્ત થયા છે.\nઆરોપીનાં રીમાન્ડ દરમ્યાન માર નહીં મારવાના અને ગુન્હાના કામે મુખ્ય આરોપી નહી બનાવવા માટે વડોદરા શહેરનાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનાં PSI એ. આર. છોવાળાએ રૂ. 35 હજારની લાંચ માંગી હતી. PSI એ. આર. છોવાળા અમદાવાદનાં ન્યુ રાણીપ વિસ્તારના વતની છે.આરોપી લાંચ આપવા માંગતા ન હોઇ વડોદરા એ.સી.બી. પોલીસ. સ્ટેશનમાં ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદનાં આધારે લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું.\nજેમાં આજે બુધવારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનાં PSI એ.આર. છોવાળા (મુળ રહે-બી/૭, રવિ ટેનામેન્ટ, ચેનપુર રોડ, ન્યુ રાણીપ, અમદાવાદ) રૂ. 35 હજારની લાંચ લેતા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં જ ઝડપાઇ ગયા હતા. આ મામલે વડોદરા શહેર એ.સી.બી પોલીસ સ્ટેશનનાં પી.આઇ. એસ.પી.કહારે ટ્રેપ કરનાર અધિકારી તથા સુપરવિઝન અધિકારી તરીકે એ.સી.બી. વડોદરા એકમનાં ઇન્ચાર્જ મદદનીશ નિયામક ડી.પી.ચુડાસમાએ ફરજ બજાવીશું.\nPrevious articleગુરુ શિષ્ય વચ્ચે સર્જાયો ખટરાગ : વિદ્યાર્થીએ સોટી લઈને શિક્ષિકાને શા માટે ફટકારી \nNext articleકૉંગ્રેસયુક્ત ભાજપ અભિયાન : કૉંગ્રેસમાં રહી સિંહની જેમ ગર્જના કરનાર નેતાઓની પૂંછડી ભાજપનો ખેસ ધારણ કરતાં કેમ દબાઈ જાય છે\nસુરત કમિશ્નરને અર્પણ : કોઝવે પર વાહનો પાર્ક થવાને પરિણામે અવારનવાર સર્જાય છે ટ્રાફિક સમસ્યા\nબિન સચિવાલય પરીક્ષા રદ કરવા મુદ્દે NSUI દ્રારા શાળા કોલેજો બંધ નું એલાન\nરૂપાણી સરકારની બેરોજગારો સાથે ક્રૂર મજાક : એક વર્ષમાં 4 ભરતી પરીક્ષાઓ રદ\nઅમદાવાદ રાઇડસ દુર્ઘટના સાથે ભાજપનું કનેક્શન બહાર આવતાં વિપક્ષે મુક્યા ગંભીર...\nOnline ખરીદી કરતાં પહેલાં વાંચો આ કિસ્સો, અમદાવાદના યુવકને ઓનલાઇન શૂઝ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00018.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/tag/junagadh", "date_download": "2019-12-07T10:07:53Z", "digest": "sha1:POUPVHYGZ2QWF2ILCCII5LZ5DBTHCTCV", "length": 10831, "nlines": 134, "source_domain": "www.vtvgujarati.com", "title": " Tag | VTV Gujarati", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nધરપકડ / અમદાવાદની મહિલાનું જૂનાગઢમાં દુષ્કર્મ મામલે આરોપી રમણની ધરપકડ, વાડીમાં લઇ જઇ કર્યું હતું કૃત્ય\nજૂનાગઢ / કૃષિ મંત્રાલય દ્વારા ડ્રોન કેમેરાની મદદથી કપાસ સર્વેની કામગીરી શરૂ\nજૂનાગઢ / રશિયન કંપનીની મદદથી ગુજરાતમાં પ્રથમવાર શરૂ કરાયો આ રીતે કપાસ સર્વેનો...\nજૂનાગઢ / પરિક્રમામાં ઉતાવળિયા યાત્રાળુઓ સામે વન વિભાગની લાલ આંખ, યાત્રાળુઓને દંડ...\nજૂનાગઢ / લીલી પરિક્રમાનો પ્રારંભ, લાખોની સંખ્યામાં ભક્તો ઉમટયા\nજૂનાગઢ / દલખાણિયામાં 23 સિંહના મોત મામલે થયો ખુલાસો\nજૂનાગઢ / સાસણમાં માલણકા પુલ ધરાશાયી થતા હવે R&B દ્વારા શરૂ કરાઇ કામગીરી, 10 દિવસમાં...\nજૂનાગઢ / 'મોગલ છેડતા કાળો નાગ' ગીત પર યુવતીઓના સાપ સાથે ગરબા, Video થયો વાયરલ\nજૂનાગઢ / માલણકા ગામે પૂલ તૂટવાને મામલે થયો મોટો ખુલાસો, સરકારના બે વિભાગ વચ્ચે...\nજૂનાગઢ / માલણકાથી સાસણ જતાં પૂલ તૂટવાનો મામલો, ડાયવર્ઝન રૂટ જાહેર કરાયાં\nજૂનાગઢ / રાનુ મંડલને હિમેશ રેશમિયાની મદદ, તો ગુજરાતનાં ચંદ્રાબેનની વ્હારે પણ આવ્યા...\nજુનાગઢ / રાનુ મંડલ જેવી ગુજરાતી ભિક્ષુક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ,...\nજૂનાગઢ / ઘેડ પંથકમાં લીલા દુકાળની ભીતિ, અનેક ગામો અને ખેતી પાણીમાં ગરકાવ થયા\nજૂનાગઢ / સાબલી ડેમ ઓવરફ્લો થતા કેશોદના નીંચાણવાળા ગામોને એલર્ટ કરાયા\nજૂનાગઢ / માળિયા હાટીમાં ધોધમાર વરસાદ; વૂજમી ડેમમા નવા નીરની આવક\nજુનાગઢ / માણાવદરમાં ભાજપ આગેવાનની ગળુ કાપી હત્યા કરાઇ\nજૂનાગઢ / ગ્રામજનોમાં રોફ જમાવવા સરપંચે એસ.ટી બસના ડ્રાઇવરને માર્યો માર, દાદાગીરીનો...\nજૂનાગઢ / ભારે વરસાદના કારણે દામોદર કુંડમાં આવ્યો મહાકાય મગર\nરસપ્રદ જાણકારી / જૂનાગઢના લોકજુવાળથી નવાબને છોડવી પડી હતી ગાદી, ભારતના પક્ષમાં પડ્યાં હતાં...\nજૂનાગઢ / PSIએ હોટેલમાં જમ્યા બાદ કહ્યું- શેના પૈસા, ગ્રાહક સુરક્ષા અધિકારીએ ખખડાવ્યા-...\nજૂનાગઢ / મહાનગરપાલિકાની ચૂંટણી, વરસાદનું જોર ઓછું થતા બુથ પર લાગી લોકોની ભીડ\nજૂનાગઢ / ભારે વરસાદના પગલે લોકોને મતદાન મથકે પહોંચવામાં પડી પરેશાની\nજૂનાગઢ / મહાનગરપાલિકાની ચૂંટણી, વરસાદનું જોર ઓછું થતા બુથ પર લાગી લોકોની ભીડ\nજૂનાગઢ / મહાનગરપાલિકાની ચૂંટણીમાં છબરડો, ભાજપના ઉમેદવારનું નામ જ ગાયબ\nજૂનાગઢ / મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન, 159 ઉમેદવારો મેદાને\nજૂનાગઢ / મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, વિનુ અમીપરા જોડાયા ભાજપમાં\nજૂનાગઢ / મનપા ચૂંટણી મામલે NCP એ લગાવ્યા ભાજપના ઉમેદવાર પર ગંભીર આક્ષેપ\nજૂનાગઢ / મહાનગર પાલિકા ચૂંટણીમાં ખેલાશે ત્રિપાખીયો જંગ\nજૂનાગઢ / મનપાની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ, ભાજપમાં બેઠકોનો ધમધમાટ\nજૂનાગઢ / 14 ટ્યુશન સંચાલકોને તપાસ કર્યા વગર અપાઇ મંજૂરી, દુર્ઘટના થશે તો જવાબદાર કોણ\nલોડ થઇ રહ્યું છે.\nઉન્નાવ ગેંગરેપ / પીડિત પરિવારે પ્રિયંકા ગાંધીને કહ્યું, એક વર્ષ સુધી પરિવાર પર અત્યાચાર ગુજારવામાં આવ્યો\nફેરફાર / GST માટે 1 એપ્રિલ, 2020થી ઈ-ઈન્વોઇસ બિલિંગ ફરજિયાત\nભાવવધારો / ઓછી નથી થઇ રહી ડુંગળીની કિંમત, 165 રુપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યો ભાવ\nસુરક્ષિત / રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ATMની સુરક્ષા માટે ગાઈડલાઈન્સ જાહેર\nહૈદરાબાદ રૅપ કેસ / એન્કાઉન્ટર બાદ લોકોએ પોલીસ પર ફૂલોનો વરસાદ કર્યો, જિંદાબાદના નારા લાગ્યાં\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nભાવનગર / મહુવાના ઉદ્યોગપતિની જાહેરાત, 'હું હૈદરાબાદ જઇને પોલીસને રૂપિયા એક લાખનું ઇનામ આપીશ'\nહૈદરાબાદ કેસ / સીન રિક્રિએટઃ હુમલો અને પછી પોલીસ સાથે અથડામણ, જાણી લો આખી રાતનો ઘટનાક્રમ\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nShu Plan / અમદાવાદનું ઈડલી સર્કલ: રૂ.50માં આવું South Indian ફૂડ ક્યાંય નહીં મળે\nઅર્થતંત્ર / અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા રઘુરામ રાજનની 10 દમદાર સલાહ\nVTV વિશેષ / 'સુરક્ષિત' ગુજરાતમાં દરરોજ એક બળાત્કારની ઘટના બને છે, અમદાવાદ પ્રથમ ક્રમે\nસેન્સેક્સ / દેશમાં મંદીના માહોલમાં પણ શેરબજારમાં તેજીનો દોર કેમ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00019.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.jeevanshailee.com/%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%AE%E0%AA%A8%E0%AB%81%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%85%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AB%87%E0%AA%AE-%E0%AA%9D/", "date_download": "2019-12-07T08:28:11Z", "digest": "sha1:ZPWBUTISGSWP67333NKJLFMWUNCS6F2H", "length": 5471, "nlines": 89, "source_domain": "www.jeevanshailee.com", "title": "દેવો પણ મનુયનો અવતાર કેમ ઝંખે છે? : Jeevan shailee – ગુજરાતી વિચાર સંગ્રહ", "raw_content": "Jeevan shailee – ગુજરાતી વિચાર સંગ્રહ\nદેવો પણ મનુયનો અવતાર કેમ ઝંખે છે\nદેવો પણ મનુયનો અવતાર કેમ ઝંખે છે\n* સર્જનમાં મનુય અવતાર શ્રેષ્ઠ છે,કારણકે તેમાં ચોવીસે ય તત્વો રહેલાં છે.\n-પંચ મહાભુત(આકાશ,વાયુ,અગ્નિ,જળ અને પૃથ્વી)\n-પંચ જ્ઞાનેન્દ્રિયો (ત્વચા,ચક્ષુ,કાન,જીભ અને નાક)\n-પંચ કર્મેન્દ્રિયો (વાચા,હાથ,પગ,ગુદા ગુહ્રેન્દ્રિય)\n-પંચ તન્માત્રાઓ (રૂપ,રસ,ગંધ,સ્પર્શ અને શબ્દ)\n-અન્તઃકરણના ચાર વિભાગ(મન,બુધ્ધિ,ચિત અને અહં)\nદેવમાં પંચ મહાભુત નથી,ઍટલે કે માત્ર ઓગણીસ તત્વો જ છે. મનુષ્ય કરતા દેવમાં આટલી ઊણપ છે.\nNext Next post: કલાકોના કલાકો તદન વેડફાતા હોય ત્યારે શું કરવું \nગુજરાત કૃષિ, ઔદ્યોગિક, ખેત ઉદ્યોગ - અર્થતંત્ર\nકોઈ પણ કાર્યમાં જેટલી નિઃસ્વાર્થતા તેટલી જ વધુ સફળતા\nજગતમાં જે મોટો ભેદભાવ દેખાય છે તે ચિત્તનો પેદા કરેલો �\nફક્ત બ્રાહ્મણ મિત્રો માટે Android apps\nશ્રીમદભગવતગીતા શ્લોક ભાષાંતર સાથેઃ\nકેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....\nપિતાનું આપણાં જીવનમાં કેટલું મ\nમનુષ્ય અવતારમાં મુલ્યવાન શું છ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00020.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/graeme-smith-birth-chart.asp", "date_download": "2019-12-07T08:35:53Z", "digest": "sha1:VZM5L7DY4I7IQ6K5IS3BPRGMHEVP7KCV", "length": 7329, "nlines": 154, "source_domain": "celebrity.astrosage.com", "title": "ગ્રીમ સ્મિથ જન્મ ચાર્ટ | ગ્રીમ સ્મિથ કુંડલી | જન્મ તારીખ પ્રમાણે કુંડલી Sports, Cricket", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » ગ્રીમ સ્મિથ નો જન્મ ચાર્ટ / કુંડલી\nગ્રીમ સ્મિથ ના ગર્હો ની દશા\nગ્રહો સી આર રાશિ રેખાંશ નક્ષત્ર પદ સંબંધ\nલગ્ન મેષ 11-36-13 અશ્વિની 4\nસૂર્ય ડી મકર 18-53-06 શ્રાવણ 3 શત્રુ\nચંદ્ર ડી ધન 06-04-52 મૂળ 2 તટસ્થ\nમંગળ સી ડી કુંભ 02-03-19 ધનિષ્ઠા 3 તટસ્થ\nબુધ ડી કુંભ 07-11-09 શતભિષ 1 તટસ્થ\nગુરુ આર કન્યા 16-41-18 હસ્ત 3 શત્રુ\nશુક્ર ડી મકર 02-52-05 ઉત્તરાષાઢા 2 મૈત્રીપૂર્ણ\nશનિ આર કન્યા 16-01-31 હસ્ત 2 મૈત્રીપૂર્ણ\nરાહુ આર કર્ક 17-15-27 આશ્લેષા 1\nકેતુ આર મકર 17-15-27 શ્રાવણ 3\nUran ડી વૃશ્ચિક 06-06-20 અનુરાધા 1\nPlut આર તુલા 00-44-26 ચિત્રા 3\nNote: [સી] - જ્વલંત [ડી ] - સીધું [આર ] - અધોગામી [ઈ] - ગ્રહણ\nગ્રીમ સ્મિથ નો જન્મ ચાર્ટ / કુંડલી\nગ્રીમ સ્મિથ ની કુંડલી\nરેખાંશ: 28 E 2\nઅક્ષાંશ: 26 S 10\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nગ્રીમ સ્મિથ પ્રણય કુંડળી\nગ્રીમ સ્મિથ કારકિર્દી કુંડળી\nગ્રીમ સ્મિથ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nગ્રીમ સ્મિથ 2019 કુંડળી\nગ્રીમ સ્મિથ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nગ્રીમ સ્મિથ નો રાશિ ચિન્હ\nરાશિ/ ચંદ્ર રાશિ: ધન\nસ્ટાર ચિન્હ / રાશિ ચિન્હ / સૂર્ય ચિન્હ ( પાશ્ચાત્ય ): કુંભ\nસ્ટાર ચિન્હ / રાશિ ચિન્હ / સૂર્ય ચિન્હ ( ભારતીય ): મકર\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00021.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://www.contractorbhai.com/tag/pop/", "date_download": "2019-12-07T08:40:34Z", "digest": "sha1:OGIUIRQRKZFNASYJZYJFGYYFFZDTKEHX", "length": 6273, "nlines": 55, "source_domain": "www.contractorbhai.com", "title": "POP Archives - ContractorBhai", "raw_content": "\nજિપ્સમ બોર્ડ ની વિગતો ફોલ્સ સીલિંગ માટે\nજિપ્સમ બોર્ડ બિરલા સુપર જેવા બ્રાન્ડેડ કંપનીઓ દ્વારા બનાવામાં આવે છે જે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. જિપ્સમ બોર્ડ વિવિધ સામગ્રી મિશ્રણ માંથી બનાવામાં આવે છે, ખૂબ જ ચોક્કસ માપમાં મપાય છે. તેથી ખરાબ ગુણવત્તાની શક્યતા ઓછી છે. પીઓપી (પ્લાસ્ટર ઓફ પોરિસ) સરખામણીમાં જે સ્થાનિક વિસ્તારમાં વેચવામાં આવે છે તે ઘણી વખત ચોક્કસ માપમાં નથી હોતું.\nઘરના નવીનીકરણ ની કિંમત રૂપિયામાં – પ્રતિ ચોરસ ફૂટ\nઘર નું નવીનીકરણ મૂળ રૂપથી 2 વસ્તુ પર નિર્ભર કરે છે - આવશ્યકતા અને ઘરની સ્થિતિ પર, ઉદાહરણ માટે, ઘર માલિક સામાન્ય સિલિંગ ને બદલે પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરિસ) ની સિલિંગ કરાવવી હોય. ઘરની અંદર એલ્યૂમિનિયમની બારીઓ સામાન્ય પેઈંટ, પાવડર કોટેડ અને એનોડાઇઝડ સપાટી સાથે કેહવાનો અર્થ તે છે કે એક કરતા વધુ વિકલ્પો કામ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00021.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "https://www.hielscher.com/gu/how-to-ultrasonically-fat-wash-spirits.htm", "date_download": "2019-12-07T09:54:49Z", "digest": "sha1:2W7TE6SMMPQCRU3TQFN52WMFIO2VDWVK", "length": 13123, "nlines": 124, "source_domain": "www.hielscher.com", "title": "કેવી રીતે અલ્ટ્રાસોનિકલી ફેટ-વ Washશ સ્પિરિટ્સ - હિલ્સચર અલ્ટ્રાસાઉન્ડ ટેક્નોલ .જી", "raw_content": "\nUltrasonically ફેટ-વૉશ સ્પિરિટ્સ કેવી રીતે\nચરબીથી ધોઈ નાખવામાં આવેલો આત્મા આલ્કોહોલિક પીણું છે જે તેલ અથવા ચરબીથી પીસે છે.\nહાઇ-પાવર અલ્ટ્રાસાઉન્ડ તરંગો ખૂબ દંડ ઇમલેશન ઉત્પન્ન કરે છે અને બે તબક્કાઓ વચ્ચે મોટા પાયે સ્થળાંતર વધારીને.\nઅલ્ટ્રાસોનોગ્રાફી ફેટ વોશિંગ દ્વારા, સ્પિરિટને તેલના સ્વાદ રૂપરેખામાં ઉમેરવામાં આવે છે અને તેનાથી અનન્ય નવી સ્વાદ મળે છે.\nઆલ્કોહોલમાં તેલ-દ્રાવ્ય અને જળ-દ્રાવ્ય સ્વાદ બંનેને ઓગળવાની ક્ષમતા હોય છે. ચરબીયુક્ત દારૂમાં, તેલ અથવા ચરબીનો સ્વાદ-ઘટક ઘટક તરીકે ઉપયોગ થાય છે. તેલમાં, દા.ત. તલ તેલ, અને ચરબી, દા.ત. બતક ચરબી, સુગંધ સંયોજનોમ��ં મોટા ભાગના ચરબીયુક્ત દ્રાવ્ય હોય છે. ચરબી-ધોવાની તકનીક સાથે, ભાવના તેલના સુગંધ ઘટકોથી ભળી જાય છે.\nઅલ્ટ્રાસાકેશન બહુ નાની ટીપું અને દંડ આવરણ બનાવે છે. માઇક્રોન- / નેનો-માપવાળી ટીપુંને લીધે, દારૂ અને તેલ વચ્ચેનું સામૂહિક સ્થળાંતર નોંધપાત્ર રીતે સુધરે છે. ઉચ્ચ સામૂહિક સ્થાનાંતરણ એટલે કે વધુ સ્વાદ ઘટકો દારૂમાં પરિવહન થાય છે. આત્માઓ ચરબીના સ્વાદને અપનાવે છે, પરંતુ તેનું ઉન્માદ નથી.\n120g / 4 oz સઘન ચરબી અથવા 240g / 8 oz (અથવા 6 fl oz.) ઓછી સઘન ચરબી / તેલ માટે\nઆત્માની 750ml (25 fl oz.) (દા.ત. વોડકા, જિન, રમ)\nઅલ્ટ્રાસોનિક ફેટ-વોશિંગ – ઉત્તરોત્તર:\nપ્રવાહી ચરબી જેમ કે ઓલિવ તેલ, નાળિયેર તેલ અથવા બેકરિન ચરબીને બીકરમાં રેડો.\nભાવના ઉમેરો અને ખૂબ જ સુંદર પ્રવાહી મિશ્રણ માટે મિશ્રણ sonicate.\nએક ગ્લાસ બરણીમાં પ્રવાહી મિશ્રણ ભરો અને તેને અંદાજે લગભગ ઓરડાના તાપમાને બેસો. સ્વાદ માટે 5 મિનિટ સુધી રેડવું.\nપછીથી, રાતોરાત ફ્રિઝર માં જાર મૂકી.\nબીજા દિવસે, ચરબી આત્માની ટોચ પર મજબૂત બનશે.\nછરીનો ઉપયોગ છીણીને છીંડા બનાવવા માટે અને ચીઝ-શૉટથી ચરબી-ધોવાઇ આત્માને તાણવા માટે કરો.\nકોફી ફિલ્ટર દ્વારા બીજા સમયે ચરબીના કણોથી દૂર રહેવા માટે દબાણ કરો.\nચરબી-ઢીલું દારૂ માટે સારા સંયોજનો છે:\nરમ અને નાળિયેર તેલ\nવોડકા અને ટ્રફલ ઓઇલ\nબૌર્બોન અને ઓગાળવામાં સ્મોકી બેકન ચરબી\nવોડકા / જિન અને ઓલિવ ઓઇલ\nવોડકા / મેઝકલ અને એવોકાડો તેલ\nજિન અને તલ તેલ\nકુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોનો દારૂ અને કાંકરા પોપકોર્ન\nસ્કોચ અને ભૂરા માખણ\nUf200 ः ટી મિશ્રણ માટે\nમાહિતી માટે ની અપીલ\nઉત્પાદન અથવા રુચિના વિસ્તાર\nનોંધ લો ગોપનીયતા નીતિ.\nમિક્સોલોજી માટે અલ્ટ્રાસોનિક ઉપકરણો\nHielscher Ultrasonics બાર અને રેસ્ટોરાંમાં ઉપયોગ માટે કોમ્પેક્ટ અવાજ ઉપકરણો વિવિધ મોડેલો તક આપે છે અમારા હેન્ડ-હોલ્ડ ડિવાઇસ યુપી 200 એચટી (200W) ડિસ્ટિઅલ કંટ્રોલ અને રંગીન ટચ ડિસ્પ્લે બટાલ્ડેંડર્સ અને મિક્સોલોજિસ્ટ્સ માટે સૌથી વધુ લોકપ્રિય અલ્ટિનેશનર છે. આ Uf200 ः ટી પ્રકાશ વજન, કોમ્પેક્ટ ડિવાઇસ છે, જે 200W સુધી પહોંચાડે છે તેના વિશ્વસનીય અને સતત ઉચ્ચ વિદ્યુત ઉત્પાદન સાથે, Uf200 ः ટી સ્વાદ ઘટકોને બહાર કાઢવા અને સ્પિરિટ્સને પ્રભાવિત કરવા માટે દંડ આવરણ અને નેનો ઇમ્યુલેશન રચવા માટે જરૂરી ઊર્જા પૂરી પાડે છે. તેની અનન્ય ડિઝાઇન બનાવે છે Uf200 ः ટી દરેક પટ્ટીમાં આંખ ઉતારનાર અને દ્રશ્ય અને પ્રસાધનોના પરિણામો સાથે દારૂગોળો અને તેમના મહેમાનોને પ્રભાવિત કરે છે.\nવધુ માહિતી માટે પૂછો\nતમે અલ્ટ્રાસોનોગ્રામ સમાંગીકરણ વિશે વધારાની માહિતી વિનંતી કરવા માંગો છો, તો નીચેનું ફોર્મ ઉપયોગ કરો. અમે તમારી જરૂરિયાતો બેઠક એક અલ્ટ્રાસોનોગ્રાફી સિસ્ટમ ઓફર કરવા માટે પ્રસન્ન રહેશે.\nશહેર, રાજ્ય, ઝીપ કોડ\nમહેરબાની કરીને નોંધ કરો ગોપનીયતા નીતિ.\nMixology: કોકટેલ બાર્સ માટે અલ્ટ્રાસોનિક Homogenizer\nકટ્ટર ઓફ અલ્ટ્રાસોનિક તૈયારી\nસોનિકેશન દ્વારા મારેરેશન અને એરોમેટિસેશન\nઆવશ્યક તેલના અલ્ટ્રાસોનિક હાઇડોડિસ્ટિલેશન\nઅલ્ટ્રાસોનિક રસોઈ: મિક્સર્સ & રેસિપિ\nકેનાબીસ ગ્લિસરિનની તૈયારી અલ્ટ્રાસોનિક સાથે મેળવો\nબેન્ટનની જૂની ફેશન કદાચ કી ઘટક તરીકે બેકોન-ચરબીમાં વપરાતી બૌર્બોન સહિત સૌથી પ્રખ્યાત પીણું છે. પ્રથમ દેખાવ ન્યૂયોર્કમાં બેન્ટન ઓલ્ડ ફેશન્ડ કર્યો હતો, જ્યાં તે મેનહટનની સૌથી જાણીતી બાર પૈકીની એકમાં ડોન લી દ્વારા 2008 માં બનાવવામાં આવી છે. – PDT (જે માટે વપરાય છે “કહો નહીં કરો”)\n2 ઓઝ બેકન ચરબી ધોવાઇ બુર્બોન\n1/4 ઓઝ ગ્રેડ બી મેપલ સીરપ\n1 ટ્વેન્ટી ઓરેન્જ છાલ\n2 ડી.એસ. બિટર, અંગોસ્તુર\nહાથ પર યોગ્ય ઘટકો સાથે, બેન્ટનની જૂની ફેશનમાં ઝડપથી તૈયાર કરવામાં આવે છે. આ ઘટકો એક મિશ્રણ બીકરમાં મૂકવામાં આવે છે, મિશ્રિત, વણસેલા અને પછી મોટા બરફ સમઘન પર રેતાળ ગ્લાસમાં રેડવામાં આવે છે. એક નારંગી ટ્વિસ્ટ સાથે સુશોભન માટે વાપરવાની સામગ્રી.\nઅન્ય લોકપ્રિય કોકટેલ, જે તેમના આવશ્યક ચાવીરૂપ ઘટકો તરીકે ચરબી-ઢીલું મદ્યાર્ક ધરાવે છે, તે છે દા.ત. કોકોનટ નેગ્રોનિ (નાળિયેર ચરબી-ઢીલું પીસ્કાનો ઉપયોગ કરીને), ડક હંટ (ડક ચરબી-ઢીલું બૌર્બોન સાથે), ઇબેરિકો & બૌર્બોન (ડુક્કરના ચરબીવાળા બૌર્બોન સાથે), બક & માખણ (જાયફળ માખણથી ઢગલો બુર્બોન), અથવા પોલિનેશિયન પર્લ મરજીદાર (માખણ-ઢીલું ઝાડ સાથે).\nSitemap, ઉપયોગની શરતો, કાનૂની માહિતી, ગોપનીયતા નીતિ, છાપ, © 1999-2019, હાઇલ્સચર અલ્ટ્રાસોનિક્સ જી.એમ.બી.એચ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00022.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/cricket/ipl-2019-rohit-sharma-were-about-to-make-huge-mistake-in-last-over-of-the-match-046910.html?utm_source=articlepage-Slot1-1&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T08:36:12Z", "digest": "sha1:V2CR23D5HTNWC4V2Q5FGQW5UWEKNXOTB", "length": 14674, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "IPL 2019: અંતિમ ઓવરમાં રોહિત શર્મા કરવા જઈ રહ્યા હતા મોટી ભૂલ, મેચ બાદ કર્યો ખુલાસો | IPL 2019: rohit sharma were about to make huge mistake in last over of final match, he revealed it after match - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n19 min ago વડોદરા રેપ કેસ: પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓની કરી અટકાયત\n58 min ago ‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n1 hr ago IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ\n1 hr ago ઉન્નાવ રેપઃ મરતા પહેલા પીડિતાએ પોતાના ભાઈથી લીધુ હતુ આ વચન, મારા ગુનેગારોને છોડતા નહિ\nTechnology ક્વાલકોમ જીઓ ફ્લિપકાર્ડ અને એમેઝોન સાથે ભારતની અંદર ફાયજી યુઝ કેસીસ ડેવલોપ કરવા માટે કામ કરી રહ્યું\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nIPL 2019: અંતિમ ઓવરમાં રોહિત શર્મા કરવા જઈ રહ્યા હતા મોટી ભૂલ, મેચ બાદ કર્યો ખુલાસો\nઆઈપીએલમાં ધબકારા વધારી દેનાર મેચ જોવા મળ્યો. ફાઈનલના મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સની જીત એવી રહી કે તેના પર વિશ્વાસ કરવો એક સમયે મુશ્કેલ થઈ ગયું છે. મુંબઈએ ત્રણ વાર ચેમ્પિયન રહી ચૂકેલ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને 1 રનથી હરાવી. આખરી ઓવરમાં ચેન્નઈને જીત માટે 9 રન જોઈતા હતા, પરંતુ લસિથ મલિંગાએ શાનદાર બોલિંગ કરતાં ટીમને જીત અપાવી દીધી. પરંતુ આ આખરી ઓવરે મુંબઈનું ટેન્શન ભારે વધારી દીધું હતું. આ ઓવરે લઈ કેપ્ટન રોહિત શર્મા એક મોટી ભૂલ કરવા જઈ રહ્યા હતા. જો તે ભૂલ થઈ જાત તો કદાચ ટ્રોફી હાથમાંથી નીકળી ગઈ હોત.\nમલિંગાને ઓવર આપવા નહોતા માંગતા\nમેચ બાદ રોહિતે નિવેદન આપતા સ્પષ્ટ કર્યું કે તે આખરી ઓવર મલિંગાને આપવા નહોતા માંગતા. પરંતુ તેમનો અનુભવ જોઈ આખરે ફેસલો લેવામાં આવ્યો. રોહિતે કહ્યું કે મલિંગા એક ચેમ્પિયન છે, તે અમારા માટે કેટલાય વર્ષોથી કામ કરી રહ્યા છે. હું અંતિમ ઓવર માટે હાર્દિક પંડ્યા વિશે વિચારી રહ્યો હતો, પરંતુ હું એવા વ્યક્તિને પરત કરવા માંગતો હતો જે અમારા માટે પહેલા પણ આવી સ્થિતિમાં રહ્યો હોય અને મલિંગા કેટલીય વખત ત્યાં ગયો છે. જણાવી દઈએ કે મલિંગા અંતિમ ઓવર ફેકતા પહેલા 3 ઓવરમાં 42 રન આપી ચૂક્યો હતો. જ્યારે પંડ્યાએ 1 ઓવર ફેંકી હતી જેમાં માત્ર 3 રન જ આપ્યા હતા.\nટીમને આપ્યું ચેમ્પિયન બનવાનો શ્રેય\nજ્યારે રોહિતે ખેલાડીઓના ભારે વખાણ કર્યાં. તેમણે કહ્યું કે દરેક રમતથી સીખી રહ્યો છું, દર વખતે હું મેદાનમાં ઉતરું છું. મારે ટીમને પણ શ્રેય દેવાનો છે, છોકરાઓએ આગળ વધવાનું છે નહિતર કેપ્ટનને મુર્ખ બનાવી શકાય છે. છોકરાઓએ સાર��ં પ્રદર્શન કર્યું, આ કારણે જ અમે શીર્ષ પર ક્વૉલીફાઈ કર્યું. ટૂર્નામેન્ટને બે બાગમાં વિભાજીત કરવાની અમે યજના બનાવી, દરેક ચીજ જે અમે ટીમના રૂપમાં કરી, અમને તેના માટે ઈનામ મળ્યાં. અમારી પાસે 25 ખેલાડીઓની એક સ્ક્વૉડ છે, બધાએ કોઈને કોઈ સ્ટેજ પર આવીને કામ કર્યું. અમારી બોલિંગ વિશેષ રૂપે ઉત્કૃષ્ટ હતી, રમતમાં વિભિન્ન તબક્કામાં બોલિંગે પોતાના હાથ ઉપર રાખ્યો. દરેક એ બોલરને મોકો મળે છે, જેણે પોતાનો હાથ ઉપર રાખ્યો, જવાબદારી લીધી અને એટલા માટે જ અમને તેનું ઈનામ મળ્યું.\nચેન્નઈને મળ્યો હતો 150 રનનો લક્ષ્ય\nજણાવી દઈએ કે ખિતાબી મુકાબલામાં મુંબઈએ પહેલા બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવી ચેન્નઈ સામે 150 રનનો લક્ષ્ય રાખ્યો હતો. મુંબઈ તરફથી કિરોન પોલાર્ડ જ 25 બોલમાં 41 રનોની સર્વાધિક ઈનિંગ રમી શક્યા. તેમના ઉપરાંત કોઈપણ બેટ્સમેન પ્રભાવિત ન કરી શક્યો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ ચેન્નઈ ટીમના શેન વોટ્સન અને ડુપ્લાસિસે શારી શરૂઆત આપી. પરંતુ બાદમાં આ જોડી પર મુંબઈના બોલર્સ હાવી થઈ ગયા. મેચ અંત સુધી ગયો અને મુંબઈએ 1 રને રોમાંચક જીત હાંસલ કરી લીધી. ચેન્નઈ માટે માત્ર વોટ્સને 59 બોલમાં 80 રનની ઈનિંગ રમી હતી.\nધોની સિવાય વિરાટ કોહલીની કોઈ મદદ નહીં કરે\nપ્રિયા પ્રકાશની જેમ રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની આ RCB ફેન ગર્લ, જુઓ તસવીરો\n5મી વાર IPL ફાઈનલમાં પહોંચ્યું મુંબઈ, ધોની પર હંમેશા ભારી પડ્યા કેપ્ટન રોહિત\nRCB Vs SRH: પ્લેઑફમાં પહોંચવા માટે હૈદરાબાદ પાસે છેલ્લી મેચ\nIPL 2019ના પ્લે ઑફને લઈ જંગઃ બે સ્લૉટ માટે ટકરાશે 4 ટીમ\nIPL 2019: ધોનીની વિવાદાસ્પદ હરકત પર ચેન્નઈના કોચ ફ્લેમિંગે આપ્યું મોટું નિવેદન\nIPL 2019: વિકેટમાં બોલ લાગી છતાં આઉટ ન થયો ધોની, જુઓ વીડિયો\nMI vs KXIP: પંજાબે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો\nIPL 2019: જાધવને ટુવાલ આપવા પર ધોનીએ રૈનાને કહી એવી વાત, વીડિયો વાયરલ\nIPL 2019: અશ્વિનની 'ગંદી હરકત' પર શેન વોર્નને આવ્યો ગુસ્સો\nKXIP Vs RR: ઘરેલૂ હાલાતોમાં દમદાર જણાઈ રહી છે રાજસ્થાન રોયલ્સ\nIPL-12: ચેન્નઈ સુપર કિંગ્સની ધમાકેદાર જીત, RCBને 7 વિકેટે હરાવી\nIPL Auction 2019: 16 વર્ષની ઉંમરે પ્રયાસ રાય બની ગયો કરોડપતિ\n સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\nહવે અર્ધસૈનિક બળના જવાનો પહેરશે ખાદીનો ય���નિફોર્મ, મંત્રાલયે લીધો નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00023.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Puratan_Jyot.pdf/%E0%AB%A7%E0%AB%AF%E0%AB%AC", "date_download": "2019-12-07T08:47:09Z", "digest": "sha1:FEPUZV5ZWCGUVSXDBHJG5BYJIOWLSNDF", "length": 4638, "nlines": 75, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૯૬ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\n રોઈ રોઈ હું કોને સંભળાવું મારા અંતરનાં ઊંડાં દુઃખ હું કોને સંભળાવું મારા અંતરનાં ઊંડાં દુઃખ હું કોને સંભળાવું મારો રુદિયો રુવે છે. કલેજાના ભીતરમાં ઊંડાણે જાણે કોઈ આગ જલી ઊઠી છે. હું કડવી વેલે તુંબડા જેવો, તે તમારા મેળાપથી મીઠો બન્યો. હું મધસાગરે કોઈ ખડક સાથે અથડાઈ ભાંગી જતા, સુકાની વિહોણા નાવ સરીખો, તેને તમે તારીને કિનારે લઈ આવ્યાં. જગતની નિંદાનાં જળથી મારો આત્મા ઓર વધુ ઊજળો બન્યો. ઘણા ઘણા લોકાપવાદ મારે માથે ચડ્યા તેની મને બીક નહોતી, ખેવના નહોતી પણ તમે મને તજી જશો તો એકલા મારા દિવસે કેમ નીકળશે મારો રુદિયો રુવે છે. કલેજાના ભીતરમાં ઊંડાણે જાણે કોઈ આગ જલી ઊઠી છે. હું કડવી વેલે તુંબડા જેવો, તે તમારા મેળાપથી મીઠો બન્યો. હું મધસાગરે કોઈ ખડક સાથે અથડાઈ ભાંગી જતા, સુકાની વિહોણા નાવ સરીખો, તેને તમે તારીને કિનારે લઈ આવ્યાં. જગતની નિંદાનાં જળથી મારો આત્મા ઓર વધુ ઊજળો બન્યો. ઘણા ઘણા લોકાપવાદ મારે માથે ચડ્યા તેની મને બીક નહોતી, ખેવના નહોતી પણ તમે મને તજી જશો તો એકલા મારા દિવસે કેમ નીકળશે\n હું વહેલી પાછી વળીશ.” એમ કહીને તોળલે મેવાડનો માર્ગ લીધો.\nવાયક આવ્યાં ગરવા દેવનાં એ જી.\nદિન ઊગ્યે મંડપ મા'લીએં જી.\nદરવાણી ભાઈ, દરવાજા ઉઘાડ \nઅમારે જાવા મંડપ મા'લવા એ જી.\nદન રે ઊગ્યે તાળાં ઊઘડે એ જી.\nતોરલે કીધો અલખનો આરાધ,\nવણ રે કૂચીએ તાળાં ઊઘડ્યાં એ જી.\nગત્ય-ગંગા કરું રે પરણામ :\nતમે રે આવ્યાં ને જેસલ ક્યાં રિયાં એ જી.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૨ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ૨૦:૦૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00025.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://video.matrubharti.com/bites/111161636", "date_download": "2019-12-07T10:08:41Z", "digest": "sha1:GSQK2DAR7FODX3GXKQZXHKHPVDMUMZHX", "length": 5987, "nlines": 186, "source_domain": "video.matrubharti.com", "title": "Gujarati Poem status by Navyadarsh on 06-May-2019 11:47:27pm | Matrubharti", "raw_content": "\nએક દિવસ મારાથી એના ચશ્મા તૂટી ગય���ં\nજ્યારે મારી સાળીના પલાવનો હળવો જોક લાગ્યો ત્યારે\nએના બે દિવસ પછી ફરી એના ચહેરા પર નવા ચશ્મા હતા\nએ દિવસે એને મન ભરીને જોયો\nકારણ કે, બે દિવસ તો એમની ચશ્મા વગરની આંખોથી બચતી રહી\nરખેને જોવાઈ જાય તો ગુસ્સો જ ફૂટી નીકળે એનો\nપણ એના નવા ચશ્મા એ એનો ગુસ્સો પીગળાવી દીધો હતો\nનવા ચશ્મા સાથેના મારા વહાલે\nએનો ગુસ્સો ઉતારી દીધો હતો\nએ દિવસે એ પણ દર્પણનો દીવાનો બન્યો હતો\nજ્યારે ઘરે જતો તો મસ્તીખોર બાળકોના હાથોથી એમના ચશ્મા તૂટતાં\nત્યારે બાળકો સામે હસતો તે\nક્યારેક પોતાના જ હાથ અડવાથી જમીન પર પડી જતાં\nત્યારે ચશ્મા ના કાચ તૂટી જતા\nતેમનું હૃદય પણ તૂટતું\nતો પણ ક્યારેક પોતાના હાથથી મારોડાય જતાં અને બટકી જતાં\nઆજે જ્યારે એ ચશ્મા પહેરી સામે આવે છે\nહું સંભાળીને મુકી રાખું છું\nઆજે જ્યારે હું અરીસામાં મારા ચહેરાને જોઉં છું\nઅને તેમાં મારી આંખોને\nત્યારે ચશ્મા અંદરની તેની\nભોળી અને ભાવભીની આંખો તરી આવે છે મારી યાદોમાં\nવારંવાર તૂટતાં હૃદયની એને આદત પડી ગઈ હતી\nકદાચ એ હૃદય પણ એના ચશ્મા માફક\nઅનબ્રેકેબલ બની ગયું હશેને\nકે પછી કોઈએ એને પણ મારોડી નાખ્યું હશે\nમારું હૃદય એના અનબ્રેકેબલ ચશ્મા માફક હવે તૂટતું નથી\nજીવનની વરવી વાસ્તવિકતાનો સ્વીકાર કરી\nએક કદમ, બસ એક કદમ આગળ ચાલી ગઈ હતી\nહવે જયારે ક્યારેક અતીતની વાટે જાઉં છું\nત્યારે તે મને ત્યાં જ મળે છે જ્યાં મેં એને છોડ્યો હતો\nહવે તે પોતાના ચશ્માંને નથી સાચવતો\nબસ એની બે ભોળી આંખો\nખાલી અને સુનસાન રસ્તાઓમાં, કે પછી ક્યારેક ભીડમાં\nકે ક્યારેક કોઈ મળી જાય એને\nસપનાઓ હારી જતાં હોય છે\nપણ ઉમ્મીદ એની આંખોમાં આજે પણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00026.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/mobiles/xiaomi-mi-a3-128gb-gray-price-puWKZG.html", "date_download": "2019-12-07T08:37:13Z", "digest": "sha1:NRS4I4LKU5B2LYWLG2TQIFF6GEDMAUQD", "length": 9716, "nlines": 243, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેક્ઝિઓમી મી અ૩ ૧૨૮ગબ ગ્રે ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nક્ઝિઓમી મી અ૩ ૧૨૮ગબ ગ્રે\nક્ઝિઓમી મી અ૩ ૧૨૮ગબ ગ્રે\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nક્ઝિઓમી મી અ૩ ૧૨૮ગબ ગ્રે\nઉપરના કોષ્ટકમાં ક્ઝિઓમી મી અ૩ ૧૨૮ગબ ગ્રે નાભાવ Indian Rupee છે.\nક્ઝિઓમી મી અ૩ ૧૨૮ગબ ગ્રે નવીનતમ ભાવ Nov 27, 2019પર મેળવી હતી\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nક્ઝિઓમી મી અ૩ ૧૨૮ગબ ગ્રે ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી ક્ઝિઓમી મી અ૩ ૧૨૮ગબ ગ્રે નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nક્ઝિઓમી મી અ૩ ૧૨૮ગબ ગ્રે - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nક્ઝિઓમી મી અ૩ ૧૨૮ગબ ગ્રે વિશિષ્ટતાઓ\nમોડેલ નામે Mi A3 128GB\nઇન્ટરનલ મેમરી Up to 113 GB\nએક્ષટેન્ડેબલ મેમરી Up to 256 GB\nઓપરેટિંગ સિસ્ટમ Android One\nઓડિયો જેક 3.5 mm\nડિસ્પ્લે ફેઅટુરેટ્સ Corning Gorilla Glass v5\nબેટરી કૅપેસિટી 4030 mAh\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 108326 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 6 સમીક્ષાઓ )\nક્ઝિઓમી મી અ૩ ૧૨૮ગબ ગ્રે\n3/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2019 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00026.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=2072", "date_download": "2019-12-07T09:27:29Z", "digest": "sha1:FUHQGK5FQXOZNRQNMVD6Y6P2LSC5G4SS", "length": 43229, "nlines": 108, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: વાર્તાલાપ – ઉમાશંકર જોશી", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nવાર્તાલાપ – ઉમાશંકર જોશી\nJune 3rd, 2008 | પ્રકાર : નિબંધો | 15 પ્રતિભાવો »\nરેડિયોએ વાર્તાલાપની એક નવી જ રીત દાખલ કરી છે. જે બોલનાર છે એની ઓળખાણ તો આરંભમાં જ આપી દેવામાં આવી છે, પણ એ કોની સાથે વાર્તાલાપ કરી રહ્યો છે એ કોણ કહી શકે સંભવ છે કે એ કોઈની સાથે વાર્તાલાપ કરી રહ્યો ન હોય. કોઈને આ ઘડીએ એને સાંભળવાનું મન કે ફૂરસદ ન હોય. બનવાજોગ છે કે અત્યારે હું પોતાની સાથે વાત કરવામાં મશગૂલ હોઉં. પણ રેડિયો મથકવાળાઓની કંઈક એવી આશા ખરી કે કોઈને કોઈ સાંભળતું હશે. જેની સાથે વાત કરતા હોઈએ તેના મુખ ઉપર આપણા શબ્દોનો કેવો પડઘો પડે છે એ જાણી ન શકીએ તો બોલવાનું આગળ ચાલે શી રીતે સંભવ છે કે એ કોઈની સાથે વાર્તાલાપ કરી રહ્યો ન હોય. કોઈને આ ઘડીએ એને સાંભળવાનું મન કે ફૂરસદ ન હોય. બનવાજોગ છે કે અત્યારે હું પોતાની સાથે વાત કરવામાં મશગૂલ હોઉં. પણ રેડિયો મથકવાળાઓની કંઈક એવી આશા ખરી કે કોઈને કોઈ સાંભળતું હશે. જેની સાથે વાત કરતા હોઈએ તેના મુખ ઉપર આપણા શબ્દોનો કેવો પડઘો પડે છે એ જાણી ન શકીએ તો બોલવાનું આગળ ચાલે શી રીતે શામળભટ્ટની વાર્તાઓમાં આડુ અંતરપટ રાખીને વાત કરતા એની આ કાંઈક યાદ આપે છે. માઈલોના અંતરપટ પાર કોઈના ને કોઈના કાન જાગતા હશે એ આશાએ માણસે બોલ્યે જવાનું. પણ એટલું સારું છે કે અંતરપટની પેલી બાજુનો અવાજ અહીં સુધી સંભળાતો નથી. બોલનાર અને સાંભળનાર બંનેય એકમેકની દયા ઉપર છે. આ પરોક્ષતા દાખલ કરીને રેડિયોએ આપણને, શામળભટ્ટનાં પાત્રો કરતાં વિશેષ તો, દેવોની કોટિમાં મૂક્યા છે એમ કહેવું જોઈએ. परोक्षप्रिया: खलु देवा: શામળભટ્ટની વાર્તાઓમાં આડુ અંતરપટ રાખીને વાત કરતા એની આ કાંઈક યાદ આપે છે. માઈલોના અંતરપટ પાર કોઈના ને કોઈના કાન જાગતા હશે એ આશાએ માણસે બોલ્યે જવાનું. પણ એટલું સારું છે કે અંતરપટની પેલી બાજુનો અવાજ અહીં સુધી સંભળાતો નથી. બોલનાર અને સાંભળનાર બંનેય એકમેકની દયા ઉપર છે. આ પરોક્ષતા દાખલ કરીને રેડિયોએ આપણને, શામળભટ્ટનાં પાત્રો કરતાં વિશેષ તો, દેવોની કોટિમાં મૂક્યા છે એમ કહેવું જોઈએ. परोक्षप्रिया: खलु देवा: દેવોને પરોક્ષ વ્યવહાર જ પ્રિય છે.\nઆપણે સૌ માનવીઓ દેવોની આ લાક્ષણિકતા ધરાવતા હોઈએ છીએ. દિવસભર આપણે પ્રત્યક્ષ બીજાઓની આગળ જે શબ્દો બોલીએ છીએ તેના કરતાં કેટલાયગણા શબ્દો મનમાં અને સ્વપ્નમાં આપણે પરોક્ષપણે બોલતા હોઈએ છીએ. ચુપચાપ બેઠા હો અને કોઈની નજર અમથી તમારી ઉપર પડે ત્યાં તો મધપુડા ઉપર જાણે કાંકરો પડ્યો ન હોય એમ મધમાખોની પેઠે શબ્દોનું એક આખું ટોળું મનમાં ગણગણ કરતું ગુંજવા માંડે છે. સ્વપ્નમાં સારું છે : આપણે કશું જ કરવાનું નહિ; આપણો બિલકુલ પરોક્ષ વ્યવહાર અને છતાં બધાની સાથે, એક રીતે, પ્રત્યક્ષ વાતો કરવાનો લહાવો. ઝાડ, પંખી, પથ્થર ગમે તેને બોલતાં સાંભળવા મળે એ વધારામાં. આપણે પુસ્તકો વાંચીએ છીએ અને કાંઈક લખીએ છીએ ત્યારે આપણો અવાજ સંભળાવીએ છીએ. પણ આ બંને પરોક્ષ ક્રિયાઓમાં રહેલ દેવત્વ મેળવવા કરતાં તો પ્રત્યક્ષ વાત કરી માનવી થવું સારું. મારી પસદંગીનો ક્રમ કાંઈક આવો છે : હું તો સ્વપ્ન કરતાં જાગૃતિને ઓછી પસંદ કરું છું. જાગૃતિમાં પણ શાંત બેસી રહેવા મળે ત્યાં સુધી વાતો કરતો ���થી. વાતો કરવા મળે ત્યાં સુધી વાંચતો નથી અને વાંચવાનું બને ત્યાં સુધી લખતો નથી.\nઊંઘવું એ મનુષ્યજાતિની કદાચ સૌથી નિર્દોષ પ્રવૃત્તિ છે. અને પ્રવૃત્તિમાં પણ માણસનો આદર્શ તો, ભમરડો જ્યારે વેગથી ઘૂમતો હોય ત્યારે નિશ્ચેષ્ટ ‘ઊંઘતો’ હોય છે. એવી સમાધિદશા મેળવવાનો જ હોય છે. પણ આ દુનિયા ઊંઘની દુશ્મન છે અને માણસને જાગવું જ પડે છે. જાગીને ભાઈ, પણ પછી તો નિરાંતે બેસવા દો. પણ ના, અમે તો અમસ્તા પણ તમને જીભનો ચાબખો લગાવતા જવાના. કોઈ તમને જંપવા દેવાનું નહિ. અને તેમાં આપણા દેશમાં તો વાતો એ જ વ્યવસાય છે. હિંદુસ્તાન એટલે ગામડું. ગામડું એટલે ચોરો અને ચોરો એટલે તડાકીદાસોનો અડ્ડો. મારા એક મિત્ર ગામડાની આર્થિક અને ખેતીવિષયક તપાસ કરવા ગયા છે. તે કહે છે કે મને કોઈ નિરાંતે કામ કરવા દેતું નથી. કોઈને કોઈ આવીને બેઠું જ હોય અથવા હાથ પકડી ચા પીવા લઈ જાય અને દિવસ વાતોમાં વેતરાઈ જાય. છાત્રાલયોમાં પણ આ વાતનો વાયરો સતત ફૂંકાતો હોય છે. જાહેર સંસ્થાઓમાં પણ એમ જ. બોલવામાં માણસને શક્તિનો ઠીકઠીક વ્યય કરવો પડતો હોય છે તેથી તો હા કે ના કહેવામાં નાનીઅમથી લૂલીબાઈનો ઉપયોગ કરવાને બદલે માણસ અધમણનું માથું આમ કે તેમ ડોલાવવું પસંદ કરે છે. અને તેમ છતાં આખો વખત તક મળતાં જ બોલબોલ કરતાં એ થાકતો નથી એ નવાઈની વાત છે.\nતેમ છતાં માણસ માટે જો મને મોટું આકર્ષણ હોય તો તેની આ વાચાળતા (Garrulity) માટે પણ છે. ઘણી વાર ખાસ કરીને વૌઠા જેવા મોટા મેળામાં લાખ બે લાખ માણસની કલબલનાં મોજાનાં શિખરે તોતિંગ ચકડોળમાં અર્ધી ક્ષણ ઝૂલતો હોઉં ત્યારે, અથવા સાંજે કોઈ ડુંગર ઉપરથી ગોધૂલિના અંચલ પછવાડેથી ઊભરાતો ગ્રામજનતાનો આછો કલરવ સંભળાતો હોય ત્યારે, મને વિચારો આવે છે. સૃષ્ટિનાં માનવપ્રાણીઓના અવાજો પણ આપણી આજુબાજુનાં પશુઓને, પંખીઓને, ખિસકોલી-કીડા જેવા જીવોને થોડો સરખો પણ આનંદ આપતા હશે આપતા હોય તો કેવું સારું આપતા હોય તો કેવું સારું ન આપતાં હોય તોપણ માણસજાતને મૂંગી તો કલ્પી શકાતી નથી. માણસ બોલે છે છતાં આટલો મીંઢો છે, રહસ્યમય છે, તો ન બોલતો હોય એનો વિચાર પણ નથી કરી શકાતો. ઋગવેદ કહે છે : वदन्बह्मा अवदतो वनीयान બોલતો બ્રાહ્મણ ન બોલતા કરતાં સારો.\nબીજાં પ્રાણીઓની જેમ માણસના પણ ગળામાંથી અવાજ નીકળી શકે છે એનો લાભ લઈ, એ અવાજોને ચોક્કસ અર્થ આપી, માણસે ભાષા ઉપજાવી અને ભાષા દ્વારા એક માણસ પોતાનો ભાવ બીજા માણસને પહોંચાડી શકે એવું સાધન ઊભું થયું. ��ાણસ વાત કરે છે ત્યારે જાણે કે એના હૃદયથી સામાના હૃદય સુધી શબ્દોનો એક પુલ રચાઈ જાય છે. પણ ખૂબી એ છે કે ઘણી વાર તો પુલને છેડે માત્ર પગરવ સંભળાયા કરે છે એટલું જ. આ છેડે કોઈ આવી પહોંચતું નથી. વાતચીત મારફત માણસ પોતાની જાતને વ્યક્ત કરે છે એટલી જ છુપાવે પણ છે. શબ્દોના ઝાકઝમાળ અંચળામાં પોતાની જાતને ગોપાવીને બેઠેલા માણસો ક્યાં જોવા નથી મળતા તેમ છતાં માણસ બોલે એ જ સારું છે. શેક્સપિયરના જીવન વિષે આપણે લગભગ કાંઈ જાણતા નથી. પોતે સીધું પણ જવલ્લે જ બોલ્યો છે. માત્ર સેંકડો પાત્રો પાસે એવી વાતો કરાવી છે. પણ એ પાત્રોની વાતો સાંભળીને આપણે એની વાતનો પણ કાંઈક તો અણસાર જરૂર પામી શકીએ છીએ. ભગવાન પણ ભલેને સીધું સંભાષણ કરતો નથી. નિરવધિ માનવસમુદાયની નિરંતર ચાલતી વાતો દ્વારા એ પોતાના હૃદયને વ્યક્ત કરી રહ્યો નથી શું તેમ છતાં માણસ બોલે એ જ સારું છે. શેક્સપિયરના જીવન વિષે આપણે લગભગ કાંઈ જાણતા નથી. પોતે સીધું પણ જવલ્લે જ બોલ્યો છે. માત્ર સેંકડો પાત્રો પાસે એવી વાતો કરાવી છે. પણ એ પાત્રોની વાતો સાંભળીને આપણે એની વાતનો પણ કાંઈક તો અણસાર જરૂર પામી શકીએ છીએ. ભગવાન પણ ભલેને સીધું સંભાષણ કરતો નથી. નિરવધિ માનવસમુદાયની નિરંતર ચાલતી વાતો દ્વારા એ પોતાના હૃદયને વ્યક્ત કરી રહ્યો નથી શું જગતની વાતો સાંભળતાં સાંભળતાં એના અવાજના આરોહઅવરોહ પણ ક્યારેક પકડાઈ જતા નથી શું જગતની વાતો સાંભળતાં સાંભળતાં એના અવાજના આરોહઅવરોહ પણ ક્યારેક પકડાઈ જતા નથી શું માણસના મનની વાત થોડીક પણ ઊઘાડી પાડી ન શકે તો મૂંઝાઈ જાય. સહદેવ જોષીનું મન ભરેલું હતું અને બોલવાની મનાઈ હતી. કેવા મૂંઝાતા માણસના મનની વાત થોડીક પણ ઊઘાડી પાડી ન શકે તો મૂંઝાઈ જાય. સહદેવ જોષીનું મન ભરેલું હતું અને બોલવાની મનાઈ હતી. કેવા મૂંઝાતા ચેખોવે એક ગાડીવાનની વારતા લખી છે કે પોતાના દીકરાના તાજા જ મૃત્યુ વિષે આખો દિવસ ગાડીમાં બેસનારાઓ જોડે વાતે વળવા એણે પ્રયત્નો કર્યા. પણ કોઈએ દાદ ન દીધી. છેવટે પાછા વળતાં એણે પોતાના ઘોડા સાથે વાતો આદરી. ભાઈ, તને તો એ કેવો ચાહતો ચેખોવે એક ગાડીવાનની વારતા લખી છે કે પોતાના દીકરાના તાજા જ મૃત્યુ વિષે આખો દિવસ ગાડીમાં બેસનારાઓ જોડે વાતે વળવા એણે પ્રયત્નો કર્યા. પણ કોઈએ દાદ ન દીધી. છેવટે પાછા વળતાં એણે પોતાના ઘોડા સાથે વાતો આદરી. ભાઈ, તને તો એ કેવો ચાહતો તને નવડાવતો, ચંદી આપતો, પંપાળતો…. છેવટે કોઈ ન જડે તો માણસ પ���તાની જાત સાથે વાત કરી લે છે. મારા એક ભાઈબંધ પોતે સાંભળેલો એક કિસ્સો કહે છે. ડોસા ખેતરેથી પાછા વળતા હતા અને ઘેર આજે દીકરાની વહુને તેડેલી એટલે સાંકડા ઘરમાં બધાં સમાશું કેવી રીતે એની રસિક મૂંઝવણમાં પડ્યા હતા. હું ઓસરીમાં પડી રહીશ… ડોશીને પડોશમાં મોકલીશ, બહેન કાકીને ત્યાં જશે. હાં, બેઠું તને નવડાવતો, ચંદી આપતો, પંપાળતો…. છેવટે કોઈ ન જડે તો માણસ પોતાની જાત સાથે વાત કરી લે છે. મારા એક ભાઈબંધ પોતે સાંભળેલો એક કિસ્સો કહે છે. ડોસા ખેતરેથી પાછા વળતા હતા અને ઘેર આજે દીકરાની વહુને તેડેલી એટલે સાંકડા ઘરમાં બધાં સમાશું કેવી રીતે એની રસિક મૂંઝવણમાં પડ્યા હતા. હું ઓસરીમાં પડી રહીશ… ડોશીને પડોશમાં મોકલીશ, બહેન કાકીને ત્યાં જશે. હાં, બેઠું બેઠું એમ ડોસા આખે રસ્તે વાત મનમાં બેસાડતા આવતા હતા. ખેતરે ખેતરે વાડ ન હોત તો ખેડૂતો વાતો કોની સાથે કરત \nમાણસ વાતો જ કર્યા કરે એ આરોગ્યની નિશાની નથી. નરી વાતો એ આત્માનો કાટ છે. આપણે જાણીએ છીએ કે હેમ્લેટ એટલે Words, Words, Words – વાતો, વાતો ને વાતો. અંતે એનું જીવન પાયમાલ થયું. પણ પછી ઑથેલોના મુખ સામે જુઓ. એની મોંફાડ જાણે સિવાયેલી જ ન હોય એવો એ મૂગો છે. મૂગાપણાથી પણ એ સર્વનાશ નોતરે છે. માણસ મગજને તાળું લગાવીને ફરે ત્યારે તો એનાથી ગભરાવા જ માંડવું. શ્વેતકેતુ ભણીગણીને ઘેર આવ્યો અને બહુ ઓછાબોલો ભારેખમ મોંએ ફરતો હતો. પિતાને ચિંતા થઈ. ધીરે રહીને પિતાએ પૂછ્યું : ભાઈ, તું ભણી આવ્યો છે, તો કહે તો ખરો કે એવું શું છે જે જાણ્યાથી આ બધું જ જાણી શકાય. ત્યાં તો ભાઈનું ભોટપણું પ્રગટ થયું. આવા શ્વેતકેતુઓનો ક્યારેય તોટો હોતો નથી. માણસ તોબરો ચઢાવીને ફરે છે એમ આપણે કહીએ છીએ એનો અર્થ પણ એ જ કે થોડાક શબ્દો બહાર કાઢવાના છે તે એણે મોઢામાં ભરી રાખ્યા છે.\nપણ માણસ પરાણે વાતો કરે એ પણ ભૂંડું લાગે છે. યુરોપની એક સામાજિક ટેવ આપણા ઉચ્ચ ભદ્રવર્ગમાં કેળવાતી આવે છે; મહેમાનો સાથે વિનયભરી રીતભાતથી મીઠાશથી વાત કરવાની જાણે કે તાલીમ જ એ વર્ગનાં બાળકોને આપવામાં આવે છે. પૂરી ટાપટીપ સાથે સજ્જ કરેલું વ્યક્તિત્વ બીજાઓ આગળ ધર્યા કરીને સારી છાપ પાડવાનો એ દ્વારા કોઈને કોઈ હેતુ સાધવાનો આશય હોય છે. જાપાને જગતમાં પોતનો પગપેસારો મજબૂત કરવામાં સ્ત્રીઓને આ કામમાં યોજી હતી, મુત્સદ્દીગીરીમાં આવી વ્યક્તિને નિરર્થક પણ મધુર વાતચીતનો ઓપ આપવાની રીત ખપમાં લેવાની હોય છે. હમણાં જ એક નેતાને એક સન્નારી�� વિનયભરી વાત માટે બોલાવ્યા હતા. તે પછી એમના પતિ જાણે અચાનક જ પેલા ભાઈને મળ્યા હોય એમ મુલાકાત યોજાઈ હતી અને તે ભારે કડવાશભરી હોવાનું સંભળાયું છે. પેલા ભાઈને આને માટે જ નિમંત્રણ અપાયું હશે. પણ પછીથી પેલાં સન્નારી સાથે મિત્રતાભરી વાતચીત ગોઠવાઈ અને મહેમાન વિદાય થયા. બીજા જ ક્ષેત્રની વાત કરીએ. આપણે ત્યાં પણ જીવન હવે સરળ રહ્યું નથી, ભારે સંકુલતાઓ પ્રગટી છે. યુવાન સ્ત્રીઓને કોઈ ને કોઈ કામને બહાને જ બીજાઓને મળવાનું ભારે તટસ્થતા જાળવીને કેવળ ‘બિઝનેસ’ પતાવવાનું હોય એમ વાતો કરતાં કરતાં પણ આશય તો એ બે ક્ષણની સોબતનો રસ લૂંટવાનો હોય એવા દાખલાઓ હવે વિરલ નથી. અન્યથા વાર્તાલાપ કરતાં તો માણસના મૌનમાં ઘણી વાર ઘણી ઘણી વાતો હોય છે. મને એક પ્રસંગ યાદ છે : થોડાંક જુવાન સ્ત્રીપુરુષો સાહિત્યની, કળાની, જીવનની વાતોમાં મચ્યાં હતાં. એક સન્નારી મટકું પણ માર્યા વગર મૌન બેસી રહી હતી. કદાચ એ પ્રસંગે એણે જ સૌથી વધુ સંભાષણ કર્યું હતું.\nકોણ જાણે પણ મને પોતાને તો ગમે તેવી વાતનો કંટાળો નથી. જેને ચોંટણિયા કહે છે તેથી હું સહેજ પણ ગભરાતો નથી. ભારેમાં ભારે ગુંદરિયા (bores) સામે મને મૂકો, હું તો એનું વાગંમધુ ગટગટ પીધે જવાનો. એક વાર આવા એક સજ્જનની સોબત હું માણી રહ્યો હતો ત્યાં મારા ભાઈ અને એક મિત્ર આવી ચઢ્યા. પાંચ મિનિટના સેવનથી જ બંને પોતે બેહોશ થઈને પટકાઈ પડશે કે શું એવા ડરથી નાઠા. કલાકેક પછી આવ્યા અમારી વાતો તો પ્રિયજનોની પેઠે ચાલતી જ હતી. મારી એમ.એ.ની પરીક્ષા વખતે ભાઈએ, મારો વખત ન બગડે એ માટે ‘વખત ન બગાડવા વિનંતી છે’ એવું એક પાટિયું દીવાલ ઉપર ટીંગાડેલું. જે મિત્ર આવે તે સહાનુભૂતિ બતાવે અને કહે ‘આપણા દેશના લોકોના મનમાં સમયની પવિત્રતા વસતી જ નથી. આપણે ત્યાં તો સવારના પહોરમાં જ જાણે આપણે તૈયાર થઈને એમની રાહ જોઈ બેસી રહ્યા ન હોઈએ એમ ભાઈઓ મળવા ચાલ્યા આવે છે. ભારે તકલીફ છે.’ આમ મિત્રો કહેતા જાય અને વાતોમાં વખત બગાડવો ન જોઈએ એ વિષય ઉપર જ મારો પા કલાક તો બગાડે. મેં ભાઈને વિનંતી કરીને એ પાટિયું દૂર કરાવ્યું.\nવાતોથી કંટાળવાનું કંઈ કારણ સામે ચાલીને તમારી સાથે વાત કરવા કોઈ આવે એ નસીબ ક્યાંથી સામે ચાલીને તમારી સાથે વાત કરવા કોઈ આવે એ નસીબ ક્યાંથી જ્યારે પેન્શનરોને પૂનામાં ટેકરી ઉપર કે અમદાવાદમાં ઝાડ નીચે એકઠા મળીને માખો – તો નહિ પણ વખત મારતા જોઈએ છીએ ત્યારે થાય છે કે એકવાર જેઓ વર્ગો, કચેરીઓ કે સભાઓ ���જાવતા તેમની જોડે તેમનાં ઘરનાં માણસો પણ વાત કરવાનું ટાળે છે અને સૌ સમદુ:ખીઓ આમ આયુષ્ય વિતાવે છે જ્યારે પેન્શનરોને પૂનામાં ટેકરી ઉપર કે અમદાવાદમાં ઝાડ નીચે એકઠા મળીને માખો – તો નહિ પણ વખત મારતા જોઈએ છીએ ત્યારે થાય છે કે એકવાર જેઓ વર્ગો, કચેરીઓ કે સભાઓ ગજાવતા તેમની જોડે તેમનાં ઘરનાં માણસો પણ વાત કરવાનું ટાળે છે અને સૌ સમદુ:ખીઓ આમ આયુષ્ય વિતાવે છે તમે એમની જોડે એક વાક્ય બોલ્યા તો એને પકડી લઈ તેઓ તમારી સોબતનો પૂરો કસ કાઢવા કરશે. આથી જ, મને થાય છે કે, કોઈ પણ માણસ આપણા મુખારવિંદને જોઈ બોલવા લલચાય એ એનો આપણી ઉપર ઓછો અહેસાન છે તમે એમની જોડે એક વાક્ય બોલ્યા તો એને પકડી લઈ તેઓ તમારી સોબતનો પૂરો કસ કાઢવા કરશે. આથી જ, મને થાય છે કે, કોઈ પણ માણસ આપણા મુખારવિંદને જોઈ બોલવા લલચાય એ એનો આપણી ઉપર ઓછો અહેસાન છે એમ માનો કે એ આપણી ઉપર એની જાતને લાદવા માગે છે; તો પણ તમારી પાસેથી એ કાંઈ પામી શકે એમ એ માને છે એ તમારે માટે નાનુંસૂનું પ્રમાણપત્ર છે એમ માનો કે એ આપણી ઉપર એની જાતને લાદવા માગે છે; તો પણ તમારી પાસેથી એ કાંઈ પામી શકે એમ એ માને છે એ તમારે માટે નાનુંસૂનું પ્રમાણપત્ર છે વૃદ્ધો કે અકાલવૃદ્ધોની આપકહાણીઓ આપણા કાનમાં ઠલવાઈ તોયે શું વૃદ્ધો કે અકાલવૃદ્ધોની આપકહાણીઓ આપણા કાનમાં ઠલવાઈ તોયે શું કોઈ દુભાયા-દુણાયા બે ઘડી તમારી આગળ ફોલ્લા ફોડી ગયા તેથી શું બગડી ગયું કોઈ દુભાયા-દુણાયા બે ઘડી તમારી આગળ ફોલ્લા ફોડી ગયા તેથી શું બગડી ગયું કોઈ લાઘવગ્રંથિથી પીડાતો હોય ને તમારી ઉપર થોડી વાર રુઆબ છાંટી પોતાનામાં આત્મવિશ્વાસ પ્રગટાવી શકતો હોય તો એને એમ કરવા દેવામાં તમારું ગયું શું કોઈ લાઘવગ્રંથિથી પીડાતો હોય ને તમારી ઉપર થોડી વાર રુઆબ છાંટી પોતાનામાં આત્મવિશ્વાસ પ્રગટાવી શકતો હોય તો એને એમ કરવા દેવામાં તમારું ગયું શું ગંગામાં કોઈ પથરા નાખે, કપડાં ધુએ, કચરો ઠાલવે એ જો હળવો થયો હોય નરવો થતો હોય તો ગંગાનું શું બગડ્યું ગંગામાં કોઈ પથરા નાખે, કપડાં ધુએ, કચરો ઠાલવે એ જો હળવો થયો હોય નરવો થતો હોય તો ગંગાનું શું બગડ્યું સ્ત્રીઓ તેમના પતિદેવોના મુખેથી ઑફિસોની બહારની અનેક ખટલાની વાતો, ઘણી વાર તો જરીક પણ ચાંચ ન ડૂબે છતાં, કેવી અખૂટ ધીરજથી સાંભળ્યા કરે છે સ્ત્રીઓ તેમના પતિદેવોના મુખેથી ઑફિસોની બહારની અનેક ખટલાની વાતો, ઘણી વાર તો જરીક પણ ચાંચ ન ડૂબે છતાં, કેવી અખૂટ ધીરજથી સાંભળ્યા કરે છે ઘણી વાર તો આપણું કશું જતું નથી ને સામાને આરામ થઈ જાય છે. એક સાક્ષર વિષે એમને ત્યાં ઊતરેલા એક વિદ્વાને કહેલી એક વાત મને યાદ આવે છે : સાંજે એક ભાઈ મળવા આવ્યા તેવા જ સાક્ષરવર્ય એની ઉપર તૂટી પડ્યા ને કોઈક ચર્ચાસ્પદ મુદ્દા બહુ જોરથી ગર્જ્યા. બીજે દિવસે સવારે મહેમાને એ સાક્ષરવર્યને કહ્યું કે કાલ સાંજે મળવા આવનાર ભાઈ તમે કાંઈ બહું કહ્યું ઘણી વાર તો આપણું કશું જતું નથી ને સામાને આરામ થઈ જાય છે. એક સાક્ષર વિષે એમને ત્યાં ઊતરેલા એક વિદ્વાને કહેલી એક વાત મને યાદ આવે છે : સાંજે એક ભાઈ મળવા આવ્યા તેવા જ સાક્ષરવર્ય એની ઉપર તૂટી પડ્યા ને કોઈક ચર્ચાસ્પદ મુદ્દા બહુ જોરથી ગર્જ્યા. બીજે દિવસે સવારે મહેમાને એ સાક્ષરવર્યને કહ્યું કે કાલ સાંજે મળવા આવનાર ભાઈ તમે કાંઈ બહું કહ્યું સાંભળીને એ બોલ્યા : ‘એ તો ઠીક પણ ઊંઘ મજાની આવી સાંભળીને એ બોલ્યા : ‘એ તો ઠીક પણ ઊંઘ મજાની આવી ’ આપણે વાતોનો વિસામો ન થઈ શકીએ, પણ આવો આપણો ઉપયોગ થઈ શકતો હોય ને એ રીતે જગતમાં કાંઈક સ્વાસ્થ્ય શાતા અને સંવાદિતા સ્થપાતાં હોય તો આપણને શો વાંધો \nમને પૂછો તો હું તો વાતોમાંથી જ શીખું છું; એટલે કે માણસમાંથી ચોપડીઓ વાંચીએ છીએ તે તાળો મેળવવા. બોલાતા શબ્દોમાં જે જાદુ છે તે તો જુદું જ છે. સાહિત્યમાં પણ તેથી જ નાટકનો મહિમા છે. એમાં શબ્દને માણસની જીભ ઉપર રણકતો રજૂ કરવામાં આવે છે. હવે, વાતમાંથી શીખવા નીકળ્યા હોઈએ તો આની જોડે વાત થાય ને આની જોડે નહિ, એ કેમ પાલવે આપણને શી ખબર કે કોની જીભ ઉપરથી આપણે માટેનો શબ્દ સરકી આવશે આપણને શી ખબર કે કોની જીભ ઉપરથી આપણે માટેનો શબ્દ સરકી આવશે પરમેશ્વર કોની દ્વારા બોલશે, કોણ કહે પરમેશ્વર કોની દ્વારા બોલશે, કોણ કહે આપણી પોતાની જાતને ઓળખવા માટે પણ બીજાની વાતોનો ઓછો ઉપયોગ નથી. શિક્ષકો જાણે છે કે જેવા વિદ્યાર્થીઓ એવી પોતાની વાણી. સામેનું માણસ જો તેજસ્વી હોય તો તમારું પણ ઉત્તમ સ્વરૂપ બહાર ઊપસી આવવા પ્રયત્ન કરવાનું જ. કેટલીક વાર આપણને આપણી વાણી સાંભળીને તાજુબી થતી નથી આપણી પોતાની જાતને ઓળખવા માટે પણ બીજાની વાતોનો ઓછો ઉપયોગ નથી. શિક્ષકો જાણે છે કે જેવા વિદ્યાર્થીઓ એવી પોતાની વાણી. સામેનું માણસ જો તેજસ્વી હોય તો તમારું પણ ઉત્તમ સ્વરૂપ બહાર ઊપસી આવવા પ્રયત્ન કરવાનું જ. કેટલીક વાર આપણને આપણી વાણી સાંભળીને તાજુબી થતી નથી આ તિજોરીમાં આ ધન ક્યે ખૂણે આટલા દિવસ પડી રહ્યું હતું એવું ��પણને એ વખતે થતું નથી આ તિજોરીમાં આ ધન ક્યે ખૂણે આટલા દિવસ પડી રહ્યું હતું એવું આપણને એ વખતે થતું નથી આ હકીકત જ આપણી સાથે વાત કરાવનારાઓનું મહત્વ કરવા બેસે છે, તિજોરીની કૂંચી તમારી પાસે ક્યાં છે જ આ હકીકત જ આપણી સાથે વાત કરાવનારાઓનું મહત્વ કરવા બેસે છે, તિજોરીની કૂંચી તમારી પાસે ક્યાં છે જ તમારે તો જે માણસ મળે તેની સાથે વાતો કર્યે જવાની અને ક્યારેક, એમ હજારો ઝૂડા અજમાવ્યા પછી બનવાજોગ છે કે એકાદ કૂંચી લાગુ પડી જાય; તો તમારા જેવું સદભાગી કોઈ નહિ.\nકોના સાન્નિધ્યમાં હૈયું એવું તો ખૂલી જાય છે,\nજેવું એકાંતમાં ખૂલે પોતાની પણ પાસના \nઆ ‘કોઈ’ તમને મળ્યું તો તમને વાતો કરતાં આવડી. કેટલીક વાર આ કૂંચી આપણી પોતાની પાસેથી પણ મળી જવાનો ભય છે. સિંહગઢ ઉપર કાકાસાહેબે એક વાર વાસરીમાં લખાવેલું એક વાક્ય મારા હૃદયમાં કોતરાઈ ગયું છે : ‘પ્રભુ બહુ દયાળુ છે. ઘણીય વાર એણે મને મારે મોઢે બોધ આપ્યો છે.’ માણસ પોતાની જોડે મનમાં વાત કરતો હોય છે તેનું આ દષ્ટિએ ઘણું મહત્વ ગણાય. મને ઘણી વાર એમ થાય છે કે માણસ આખો વખત પોતાની જોડે જ તો વાત કરી રહ્યો હોતો નથી મોં ખોલીને એ બોલે છે ત્યારે પણ જેમ પ્રેમી કોઈના પણ અવાજમાં પ્રિયતમાનો સ્વર સાંભળે છે તેમ એ બધાની વાતોમાં પોતાનો જ ‘સૂર’ સાંભળી રહ્યો હોય છે; માણસનું બધું જ જાણે એક અખંડ આત્મસંભાષણ ન હોય મોં ખોલીને એ બોલે છે ત્યારે પણ જેમ પ્રેમી કોઈના પણ અવાજમાં પ્રિયતમાનો સ્વર સાંભળે છે તેમ એ બધાની વાતોમાં પોતાનો જ ‘સૂર’ સાંભળી રહ્યો હોય છે; માણસનું બધું જ જાણે એક અખંડ આત્મસંભાષણ ન હોય ક્યારેક તો એ ભાષાને-શબ્દોને પણ છોડી દે છે. શબ્દોનાં ખોખાંમાં એની વાત સમાતી નથી, ઉભરાય છે અને કેવળ સ્વર રૂપે સંગીતરૂપે એ બહાર આવે છે. સંગીત એ માણસનું આત્મસંભાષણ નથી તો બીજું છે શું ક્યારેક તો એ ભાષાને-શબ્દોને પણ છોડી દે છે. શબ્દોનાં ખોખાંમાં એની વાત સમાતી નથી, ઉભરાય છે અને કેવળ સ્વર રૂપે સંગીતરૂપે એ બહાર આવે છે. સંગીત એ માણસનું આત્મસંભાષણ નથી તો બીજું છે શું વાતચીતમાં પણ માણસના શબ્દો કરતાં એના અવાજમાં જ મોટા ભાગનો અર્થ સમાયો નથી વાતચીતમાં પણ માણસના શબ્દો કરતાં એના અવાજમાં જ મોટા ભાગનો અર્થ સમાયો નથી ઘણા માણસો બોલે છે ત્યારે એમનું વ્યાકરણ એમના કથિતાર્થમાંથી નહિ, પણ એમના આરોહઅવરોહમાંથી પામી શકાય છે. કોઈ કોઈ માણસ વાતચીતની હોડીના સઢ પડી જાય છે ત્યારે વચ્ચે સિસોટીમા��� ગીત ગાઈ લે છે. ઘરની લાજાળ ઓછાબોલી ઠાવકી કન્યા કોઈ જૂના કે પ્રચલિત ગીતની પંક્તિમાં પોતાની બધી આરજૂ ઠાલવી દે છે.\nઆપણે પોતે બોલીએ છીએ તેમાં કોની હાજરીમાં ગળામાં ઘૂંટડો ગળાઈ જાય છે, આપણા કાબૂ બહાર અમુક અસ્પષ્ટ ઉદ્દગારો – અવાજો થઈ જાય છે, એ બધું બરાબર ધ્યાનથી જોવા જેવું છે. આપણી છૂપી વાત ક્યારેક ‘હું તો આ છું ’ – એમ કહેતી આબાદ પોત બતાવી દે છે. આમ, શબ્દની મદદથી વાત ચાલતી હોય છે, પણ કદાચ વાતનો મર્મ તો શબ્દની બહાર જ શોધવાનો રહે છે. એક ‘હં ’ – એમ કહેતી આબાદ પોત બતાવી દે છે. આમ, શબ્દની મદદથી વાત ચાલતી હોય છે, પણ કદાચ વાતનો મર્મ તો શબ્દની બહાર જ શોધવાનો રહે છે. એક ‘હં ’ ઉદ્દગારનો જુદા જુદા પ્રસંગોએ કેવો ઉપયોગ થાય છે એનો એકલા એકલા અભિનય કરી જોવા જેવો છે. ગૉર્કી કહે છે કે ‘હં’ ઉદ્દગારનો જુદા જુદા પ્રસંગોએ કેવો ઉપયોગ થાય છે એનો એકલા એકલા અભિનય કરી જોવા જેવો છે. ગૉર્કી કહે છે કે ‘હં’નો અનેક વિવિધ પ્રસંગે અસરકારક ઉપયોગ કરવાની લેનિનને ભારે ફાવટ હતી.\nદરેક માણસ એક દ્વીપ જેવો છે. એની આસપાસ વાર્તાલાપનાં મોજાં અથડાયાં કરે છે અને એ રીતે એની એકલતા કાંઈક સહ્ય બને છે. એમ ન બને તો વાર્તાલાપ એ કેવળ ઘોંઘાટ છે. એથી બચવા તો માણસ પોતાની અંદર નાસે છે ને પોકારે છે :\nમારા અરે મૌનસરોવરે આ\nકો ફેંકશો ના અહીં શબ્દ-કાંકરી.\nઅને માણસનું મૌન જ્યારે આટલો કચવાટ પણ ન કરે, માણસ પોતાની સાથે વાત કરતો પણ જંપી જાય ત્યારે તો એના કાનમાં પરમેશ્વર જ વાત કરી રહ્યો હોય છે.\n[‘ગોષ્ઠી’ માંથી. જૂન 3, 1947]\n« Previous દર્પણ – ફાધર વાલેસ\nરહીમભાઈ રેંકડીવાળા – વિનુભાઈ પટેલ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nજીવનનો હેતુ (ભાગ-2) – મૃગેશ શાહ\nગત સપ્તાહે આપણે ‘જીવનનો હેતુ’ વિષયપર સંક્ષિપ્તમાં ચિંતન કર્યું, જેમાં જીવનનો સૌપ્રથમ હેતુ એટલે વ્યક્તિની અંતર્મુખતા – એમ આપણે સમજવાનો પ્રયાસ કર્યો. ખરું, જોવા જઈએ તો જીવનના તમામ હેતુઓ આપણને બાળપણથી મળી ચૂક્યા હોય છે. આ વિચારવું એટલા માટે પડે છે કારણકે આપણી સ્મૃતિમાંથી એ બધું વિસરાઈ ગયું છે. બાળક સ્વભાવથી જ અંતર્મુખ હોય છે, એ પોતાની ધૂનમાં મસ્ત હોય છે. ... [વાંચો...]\nશિક્ષણ અને કેળવણી – ડૉ. રશ્મિબેન ત્રિ. વ્યાસ\nશિક્ષણ અને કેળવણી સમાનાર્થી શબ્દો લાગે છે. પરંતુ બંનેના અર્થ સંદર્ભો જુદા છે. શિક્ષણ સામાન્ય રીતે અભ્યાસક્રમ, સમય-મર્યાદા, ઉત્તીર્ણતાના માપદંડો વગેરે સાથે જોડાયેલ છે. જ્યારે કેળવણી તો બાળક જન્મે ત્યારથી જ ચાલુ થઈ જાય છે. શિક્ષણ ન લીધેલ માણસ પણ કેળવાયેલો હોઈ શકે અને શિક્ષણ લીધા છતાં પૂરતી કેળવણી પામેલ ન હોય તેમ પણ બને. શિક્ષણ આપવાનું કાર્ય મુખ્યત્વે શિક્ષકનું ગણાય ... [વાંચો...]\nદીકરી મારી દોસ્ત – નીલમ દોશી\nબેટા ઝીલ, સગાઇ પછી પહેલીવાર કાલે સાસરેથી છલકતી અને મલકતી તું શુભમ સાથે મને મળવા આવી ત્યારે તારું એ નવું સ્વરૂપ જોઇ હું આશ્ચર્ય અને હરખથી છલકાઇ ગઈ. આમ તો દેખીતું કોઈ પરિવર્તન તારામાં નહોતું આવ્યું અને છતાં.... છતાં તારું એક મનગમતું અલગ આકાશ રચાયું હતું એ હું અનુભવી શકી. સુરેશ દલાલની આ પંક્તિ મારા મનમાં રમી રહી : પંખી ટહુકા મૂકી ... [વાંચો...]\n15 પ્રતિભાવો : વાર્તાલાપ – ઉમાશંકર જોશી\n“વૃદ્ધો કે અકાલવૃદ્ધોની આપકહાણીઓ આપણા કાનમાં ઠલવાઈ તોયે શું કોઈ દુભાયા-દુણાયા બે ઘડી તમારી આગળ ફોલ્લા ફોડી ગયા તેથી શું બગડી ગયું કોઈ દુભાયા-દુણાયા બે ઘડી તમારી આગળ ફોલ્લા ફોડી ગયા તેથી શું બગડી ગયું કોઈ લાઘવગ્રંથિથી પીડાતો હોય ને તમારી ઉપર થોડી વાર રુઆબ છાંટી પોતાનામાં આત્મવિશ્વાસ પ્રગટાવી શકતો હોય તો એને એમ કરવા દેવામાં તમારું ગયું શું કોઈ લાઘવગ્રંથિથી પીડાતો હોય ને તમારી ઉપર થોડી વાર રુઆબ છાંટી પોતાનામાં આત્મવિશ્વાસ પ્રગટાવી શકતો હોય તો એને એમ કરવા દેવામાં તમારું ગયું શું \n“ઘણી વાર તો આપણું કશું જતું નથી ને સામાને આરામ થઈ જાય છે.”\nસાચી વાત છે. સામેવાળો ઠલવાઈ જાય છે અને તેને આરામ થઈ જાય છે.\nમાનસરોવરના હંસોની જેમ ટનબંધ વાતોમાંથી જે થોડુંઘણું લેવા જેવુ લાગે તે લઈ લેવુ, બાકીનુ છોડી દેવુ.\nમારા હિસાબે તો બોલવા કરતા સાંભળવામાં વધારે મજા છે. Sometimes, try to listen between the lines.\n“માણસનું મૌન જ્યારે આટલો કચવાટ પણ ન કરે, માણસ પોતાની સાથે વાત કરતો પણ જંપી જાય ત્યારે તો એના કાનમાં પરમેશ્વર જ વાત કરી રહ્યો હોય છે.” પ્રાર્થીએ કે પરમેશ્વર આવી શક્તી આપે-\n“માણસ પોતાની સાથે વાત કરતો પણ જંપી જાય ત્યારે તો એના કાનમાં પરમેશ્વર જ વાત કરી રહ્યો હોય છે”\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00027.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/13-02-2018/14110", "date_download": "2019-12-07T09:39:25Z", "digest": "sha1:WCDYXONM6TWF7DLQ7ENT7E766TGXRRU5", "length": 17427, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "અમેરિકાના કેલિફોર્નિયામાં ૧૦ ફેબ્રુ.ના રોજ સુગ્‍ગી/સંક્રાંતિ ઉત્‍સવ ઉજવાશેઃ કર્ણાટક કલ્‍ચરલ એશોશિએશનના ઉપક્રમે કરાયેલું આયોજન", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના કેલિફોર્નિયામાં ૧૦ ફેબ્રુ.ના રોજ સુગ્‍ગી/સંક્રાંતિ ઉત્‍સવ ઉજવાશેઃ કર્ણાટક કલ્‍ચરલ એશોશિએશનના ઉપક્રમે કરાયેલું આયોજન\nકેલિફોર્નિયાઃ યુ.એસ.માં કર્ણાટક કલ્‍ચરલ એશોશિએશનના ઉપક્રમે ૧૦ ફેબ્રુ.૨૦૧૮ શનિવારના રોજ સુગ્‍ગી સંક્રાંતિ ૨૦૧૮ ઉત્‍સવ ઉજવાશે.\nહુવર મિડલ સ્‍કૂલ,૩૫૦૧, કન્‍ટ્રી કલબ ઝય્‍. લેકવુડ કેલિફોર્નિયા મુકામે ઉજવાનારા આ ઉત્‍સવનો સમય સવારે ૧૧-૩૦ થી રાત્રિના ૧૨ વાગ્‍યા સુધીનો રહેશે. જે દરમિયાન બાળકોના સાંસ્‍કૃતિક કાર્યક્રમો, તથા પુખ્‍તો દ્વારા વિવિધ મનોરંજક ડ્રામા રજુ કરાશે. તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nબુલંદશ���ેરમાં 14 વર્ષની માસુમ બાળા પર ત્રણ યુવકોનો બળાત્કાર : વિડિઓ બનાવી વાયરલ કર્યો access_time 2:11 pm IST\nઉન્નાવ નરાધમોનો ગઢ : યુપીનું રેપ કેપિટલ કુખ્યાત બન્યું ઉન્નાવ :છેલ્લા 11 મહિનામાં 86 કિસ્સા નોંધાયા access_time 2:06 pm IST\nદિયોદરનાં ફોરણા સિમમાંથી લાખોનો દારૂ ઝડપાયો: નંબર પ્લેટ વગરની બે કારમાં હતો દારૂનો જથ્થો:બુટલેગરો ફરાર access_time 1:46 pm IST\nઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન : ગુમલામાં બબાલ : પોલીસ ફાયરિંગ : એકનું મોત : 6 ઘાયલ access_time 1:40 pm IST\nઉન્નાવ દુષ્કર્મ કેસ : વિપક્ષ યોગી સરકાર સામે મેદાને : અખિલેશ ધરણા પર : પ્રિયંકા પીડિતાના પિતાને મળી access_time 1:37 pm IST\nસુરતના ઉધના વિસ્તારમાં યુવકની લાશ મળી : હત્યાની આશંકા access_time 1:34 pm IST\nબીએસએનએલના કર્મચારીઓને ઓક્ટોબરનો મળ્યો પગાર : નવેમ્બરના પગાર માટે હજુ જોવી પડશે રાહ access_time 1:32 pm IST\nકેરળમાં યુવા કોંગી નેતાનું ખૂન : કેરાળાના કન્નુર ડિસ્ટ્રીકમાં યુવા કોંગ્રેસ નેતાની કરપીણ હત્યા : કોમ્યુનિસ્ટ પાર્ટી ઉપરના આરોપ સાથે જીલ્લામાં ૧૨ કલાકની હડતાલનું કોંગ્રેસનું એલાન access_time 4:16 pm IST\nરીલીઝ થયાના ચાર જ દિવસમાં 'પેડમેન'એ કરી છપ્પરફાળ કમાણી : સોમવારે, ચોથા દિવસે ફિલ્મનું બોક્ષઓફીસ પર ૪૨.૨૫ કરોડ રૂપિયાનું કલેક્શન નોન્ધાયુતું : હજુ પણ ફિલ્મ ખુબ તગળી કમાણી કરશે તેમ ફિલ્મ ક્રિટીક્સનું માનવું છે access_time 6:44 pm IST\nછત્તીસગઢની રમણસિંઘ ભાજપ સરકાર માટે રાહતના સમાચારઃ વીઆઈપીઓ માટે ઓગષ્ટા હેલીકોપ્ટરની ખરીદીમાં ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગણી કરતી એક જાહેર હિતની અરજી સુપ્રિમ કોર્ટે રદબાતલ કરી છે : આ પીઆઈએલ (પબ્લિક ઈન્ટરેસ્ટ લીટીગેશન) દ્વારા છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંઘના પુત્રના વિદેશી બેન્ક ખાતાઓમાં ઠલવાયેલ નાણા સંદર્ભે તપાસની માંગણી થયેલ access_time 11:38 am IST\nભારતની બુલબુલ તરીકે ઓળખાતા સરોજીની નાયડુ access_time 12:42 pm IST\nપાકિસ્‍તાનના સિંધ પ્રાંતના સેનેટર તરીકે ઉમેદવારી નોંધાવતા હિન્‍દુ મહિલા સુશ્રી ક્રિશ્‍ના કુમારીઃ પાકિસ્‍તાન પિપલ્‍સ પાર્ટીના ઉમેદવાર સુશ્રી ક્રિશ્‍ના ચૂંટાઇ આવશે તો સૌપ્રથમ હિન્‍દુ મહિલા સેનેટરનો વિક્રમ સર્જાશે access_time 9:50 pm IST\n'મહિલા વિદ્રોહીઓના ગુપ્તાંગમાં ગોળી મારે જવાનો' access_time 10:53 am IST\nલાલ બહાદુર શાસ્ત્રી શાળા દ્વારા સફાઇ અભિયાન access_time 3:54 pm IST\nપ્રેમ હૈ દ્વાર પ્રભુકા...ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે કાલે વેલેન્ટાઇન ધ્યાનોત્સવ access_time 3:47 pm IST\nસમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સર્��જ્ઞાતિય પાઠાત્મક લઘુરૂદ્ર access_time 4:06 pm IST\nજેતપુરમાં દારૂ-બિયરનો જથ્થો પકડાયો access_time 12:42 pm IST\nશ્રી સોમનાથ મહાદેવની ભવ્ય પાલખીયાત્રાઃ અંજલીબેન રૂપાણી - નિતીનભાઇ ભારદ્વાજની ઉપસ્થિતિમાં પૂજન - અર્ચન access_time 3:55 pm IST\nપાસપોર્ટ ઉપર રાજસ્થાન આવેલા પાકિસ્તાની શખ્સની કચ્છના સરહદી ગામોમાં 'ભેદી' હિલચાલ-ગેરકાયદે કચ્છ પ્રવેશથી ખળભળાટ access_time 11:44 am IST\n રાજ્યસભામાં મોકલાય તેવી શકયતાઃ લોકસભાની ચૂંટણી નવા પ્રદેશ પ્રમુખના નેજા હેઠળ લડાશે access_time 8:01 pm IST\nસુરતમાં 11 વીવર્સ પાસેથી દલાલ મારફતે 35.62 લાખનું કાપડ ખરીદી છેતરપિંડી આચરનાર વેપારી વિરુદ્ધ ગુનો દાખલ access_time 6:40 pm IST\nવડોદરા : શાળા સંચાલકોએ કરેલ ૧૦ કરોડનો માનહાનિનો દાવો રદ કરવા વાલીઓની અરજી access_time 11:41 am IST\nઓસ્ટ્રેલિયામાં બે ટ્રેન સામ-સામે અથડાતા એક મહિલા મોતને ભેટી: 22 ઘાયલ access_time 6:46 pm IST\nપ્રવાસી કારીગરો માટે સુરક્ષિત નથી મલેશિયા access_time 6:45 pm IST\nસારવાર માટે વિદેશીઓમાં મનપસંદ બની રહ્યું છે ભારત access_time 12:55 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n૨૦૧૭ની સાલમાં ભારત તથા અમેરિકા વચ્‍ચેનો વ્‍યાપાર ૧૪૦ બિલીયન ડોલરને આંબી ગયોઃ ૨૦૧૬ની સાલના ૧૧૮ બિલીયન ડોલરના વ્‍યાપારમાં જોવા મળેલો જબ્‍બર ઉછાળોઃ USISPFના પ્રેસિડન્‍ટ શ્રી મુકેશ અઘીએ આપેલી માહિતી access_time 9:53 pm IST\nશિકાગોમાં રીપબ્‍લીકન હિંદુ કોએલેશન સમર્થિત રીપબ્‍લીકન પાર્ટીના કોંગ્રેસનલ પાયમરી ચુંટણીના ઉમેદવાર વંદના જીંગન ચુંટણી લડવા માટે અયોગ્‍ય જાહેર થતા સમગ્ર શિકાગો તથા તેના પરા વિસ્‍તારમાં વસવાટ કરતા ભારતીય સમુદાયના સભ્‍યોમાં ફેલાયેલી આヘર્યની લાગણીઃ ઇલીનોઇ સ્‍ટેટ ઇલેકસન બોર્ડના અધીકારીને નોમીનેટીંગ પિટિશનમાં રજુ કરવામાં આવેલ સહીઓ ચુંટણીના નિયમો અનુસાર ન હોવાનું લાગતા તેમજ તેમાં ગેરરીતિઓ થયેલ હોવાનુ બહાર આવતા તેમને ચુંટણી લડવા અયોગ્‍ય જાહેર કર્યાઃ હવે સમગ્ર આધાર ઇલીનોઇ રાજયની કુક કાઉન્‍ટી સર્કીટ કોર્ટના નામદાર ન્‍યાયાધીશના અપીલના ચુકાદા પર અવલંબે છે access_time 9:51 pm IST\nબ્રિટનના લેસ્‍ટરમાંથી ભારતીય મૂળના રમણીકલાલ જોગીઆના હત્‍યારા તરીકે ૬ઠ્ઠી વ્‍યક્‍તિની ધરપકડઃ આ અગાઉ ધરપકડ કરાયેલા પાંચે આરોપીઓ સાથે ૨૮ ફેબ્રુ.ના રોજ કોર્ટમાં રજુ કરાશે access_time 9:49 pm IST\nભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ સાઉથ આફ્રિકાને કચડ્યું :ટી-20માં સાત વિકેટે હરાવ્યું access_time 12:33 am IST\nટીમ ઇન્ડીયા આજે ઇતિહાસ રચી શકશે: સાંજે ૪:૩૦ થી મહામુકાબલો access_time 3:40 pm IST\nવિજય હઝારે ��્રોફીમાં સૌરાષ્ટ્રવતી સમર્થ વ્યાસના ૬૬ બોલમાં ઝંઝાવાતી ૧૧૪ રન access_time 4:00 pm IST\nફિલ્મમાં પ્રવેશ સાથે ગભરાયેલી છે મૌની રોય access_time 9:47 am IST\nદીપિકા અને ક્રિતી તેમના નવા મિત્રો સાથે access_time 3:34 pm IST\nદબંગ ૩ પહેલાં વેલકમ ટુ ન્યુ યોર્કમાં સોનાક્ષી સાથે જોવા મળ્યો સલમાન access_time 3:33 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00027.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/14-08-2019/118602", "date_download": "2019-12-07T09:42:10Z", "digest": "sha1:OZ2SQWRUMVFKTJNJ5QXONJWEDNM6BP7Q", "length": 20427, "nlines": 139, "source_domain": "www.akilanews.com", "title": "બોટાદના સુનિલમામાએ રાજકોટ આવી ૧૪ વર્ષના ભાણેજ સાથે હવસખોરી આચરીઃ બાળકને આંખે અંધારા આવી ગયા", "raw_content": "\nબોટાદના સુનિલમામાએ રાજકોટ આવી ૧૪ વર્ષના ભાણેજ સાથે હવસખોરી આચરીઃ બાળકને આંખે અંધારા આવી ગયા\nફળીયામાં ખાટલામાં સુતેલા ભાણેજ સાથે વહેલી સવારે સુઇ જઇ ન કરવાનું કર્યુઃ થોરાળા પોલીસે દબોચી લઇ હવસખોરીનું ભૂત ઉતાર્યુઃ દૂષ્કર્મ આચર્યા પછી જાણે કંઇ ન બન્યું હોય તેમ સુનિલ સુવાનો ઢોંગ કરતો રહ્યો\nરાજકોટ તા. ૧૩: બોટાદથી રાજકોટ સગાના ઘરે આવેલા ૨૦ વર્ષના સુનિલ નામના શખ્સે પોતાના ૧૪ વર્ષના ભાણેજ સાથે ખાટલામાં સુઇ જઇ બળજબરી આચરતાં બાળકની હાલત બગડી જતાં અને આંખે અંધારા આવી જતાં હોસ્પિટલના બિછાને પહોંચાડવો પડ્યો હતો. હવસખોરીની ઘટના થોરાળા પોલીસ સુધી પહોંચતા તાકીદે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્ય અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી સુનિલની ધરપકડ કરી લીધી હતી.\nપોલીસે ભોગ બનેલા બાળકના માતાની ફરિયાદ પરથી તેણીના માસીયાઇ ભાઇ સુનિલ ગોરધનભાઇ સોલંકી (ઉ.૨૦-રહે. બોટાદ) સામે આઇપીસી ૩૭૭ તથા પોકસોની કલમ ૪, ૮ મુજબ ગુનો નોંધી તેને કાયદાનું ભાન કરાવ્યું છે.\nફરિયાદીએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે તે મુળ વિરપુર તરફના વતની છે. હાલમાં બે મહિનાથી થોરાળા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં તેના માતાના ઘરે દશામાનું વ્રત હોવાથી તેમજ મજૂરી કામ માટે તેના સંતાનો અને પતિ સાથે આવી તેની સાથે રહે છે. તેણીને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જેમાં સોૈથી મોટો ૧૪ વર્ષનો છે અને તે ધોરણ-૯માં ભણે છે.\nબે ત્રણ દિવસથી બોટાદથી તેણીના માસીનો દિકરો ભાઇ સુનિલ ગોરધનભાઇ સોલંકી પણ રાજકોટ આવ્યો હતો અને તેણીના ઘરે રોકાયો હતો. ૧૨મીએ રાતે ફરિયાદીનો દિકરો બહાર ખાટલામાં સુતો હતો અને તે તથા બીજા સભ્યો ઝુપડા અંદર સુતા હતાં. ગઇકાલે સવારે દિકરાએ ઉઠીને ફરિયાદી માતા પાસે આવી રડવા માંડ્યો હતો ખને સંડા��ની જગ્યામાં દુઃખતું હોવાનું તેમજ ચક્કર આવી રહ્યાનું કહેતાં તેને શું થયું તે અંગે પુછતાં તેણે કહ્યું હતું કે-સવારે ચાર વાગ્યે સુનિલમામા મારા ભેગા આવીને સુઇ ગયા હતાં અને અડપલાકરવા માંડ્યા હતાં. મેં ના પાડતાં તું કોઇને કહેતો નહિ, નહિતર તને મારીશ...તેમ કહી ધમકાવી મને ઉંધો સુવડાવી ખરાબ કામ કર્યુ હતું.\nદિકરાની આ વાત સાંભળી ફરિયાદી હેબતાઇ ગયા હતાં અને પોતાના પતિ અને માતાને જાણ કરી હતી. એ પછી દિકરાને દુઃખાવો થતો હોઇ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને પોલીસ આવતાં ફરિયાદ કરી હતી. એ વખતે સુનિલ જાણે કંઇ બન્યું ન હોઇ તેમ ખાટલામાં સુવાનો ઢોંગ કરી પડ્યો રહ્યો હતો.\nહોસ્પિટલના બિછાનેથી બાળકે કહ્યું હતું કે મેં ના પાડી છતાં સુનિલામામાએ ખરાબ કર્યુ હતું અને તેના કારણે મને ખુબ દુઃખાવો ઉપડ્યો હતો તેમજ આંખે અંધારા આવી ગયા હતાં.\nથોરાળા પોલીસ મથકના પી.આઇ. બી.ટી. વાઢીયા, પીએસઆઇ જે. જી. ચોૈધરી, પીએસઆઇ એ. કે. પરમાર, નારણભાઇ શિરોલીયા, અજીતભાઇ ડાભી, ભરતસિંહ પરમાર, કેલ્વીનભાઇ સાગર સહિતે ફરિયાદને ગંભીર ગણી તાકીદે ગુનો નોંધી સુનિલ સોલંકીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું અને હવસખોરીનું ભૂત ઉતારી નાંખ્યું હતું.\nસુનિલ છુટક મજૂરી કરે છે. તે ભોગ બનનાર બાળકના નાનીના ઘરે આવ્યો હતો અને વહેલી સવારે બાળક સાથે સુઇ ગયા બાદ હવસનો કીડો સળવળતા ન કરવાનું કરી બેઠો હતો.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્���ીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nબુલંદશહેરમાં 14 વર્ષની માસુમ બાળા પર ત્રણ યુવકોનો બળાત્કાર : વિડિઓ બનાવી વાયરલ કર્યો access_time 2:11 pm IST\nઉન્નાવ નરાધમોનો ગઢ : યુપીનું રેપ કેપિટલ કુખ્યાત બન્યું ઉન્નાવ :છેલ્લા 11 મહિનામાં 86 કિસ્સા નોંધાયા access_time 2:06 pm IST\nદિયોદરનાં ફોરણા સિમમાંથી લાખોનો દારૂ ઝડપાયો: નંબર પ્લેટ વગરની બે કારમાં હતો દારૂનો જથ્થો:બુટલેગરો ફરાર access_time 1:46 pm IST\nઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન : ગુમલામાં બબાલ : પોલીસ ફાયરિંગ : એકનું મોત : 6 ઘાયલ access_time 1:40 pm IST\nઉન્નાવ દુષ્કર્મ કેસ : વિપક્ષ યોગી સરકાર સામે મેદાને : અખિલેશ ધરણા પર : પ્રિયંકા પીડિતાના પિતાને મળી access_time 1:37 pm IST\nસુરતના ઉધના વિસ્તારમાં યુવકની લાશ મળી : હત્યાની આશંકા access_time 1:34 pm IST\nબીએસએનએલના કર્મચારીઓને ઓક્ટોબરનો મળ્યો પગાર : નવેમ્બરના પગાર માટે હજુ જોવી પડશે રાહ access_time 1:32 pm IST\nજુલાઈ મહિનામાં દેશની નિકાસમાં ૧.૩૨ અબજ ડોલરનો વધારો થયો છે: જૂનમાં નિકાસ કુલ ૨૫.૦૧ અબજ ડોલર હતી જે જુલાઈમાં વધીને ૨૬.૩૩ અબજ ડોલર થઈ છે. access_time 11:57 pm IST\nપશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા સમિતિઓને આવકવેરા વિભાગે નોટિસો ફટકારી ;તૃણમૂલ કોંગ્રેસે ધરણા શરુ કર્યા ;દુર્ગા પૂજા સમિતિઓને નોટિસ મોકલવાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા મધ્ય કોલકાતામાં આઠ કલાકના ધરણા access_time 1:10 am IST\nહિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન અનિલ શર્માને ભાજપમાંથી તગેડી મૂક્યા access_time 12:04 am IST\nલાલકિલ્લા પર ત્રિરંગો લહેરાવતી વેળાએ વડાપ્રધાન મોદીની સાથે રહેશે વાયુસેનાની ત્રણ મહિલા ઓફિસર access_time 12:47 am IST\nઅમિત શાહના નેતૃત્વનાં ત્રણ રાજયોમાં ચુંટણી યોજાશે access_time 1:28 pm IST\nધરતીની કક્ષા છોડી-ચંદ્રના માર્ગે નીકળ્યું ચંદ્રયાન-રઃ ઇસરોને સફળતા : ૨૦ ઓગસ્ટે ચંદ્રની કક્ષામાં પહોંચશે access_time 10:05 am IST\nડ્રેનેજની ફરિયાદો નિરાકરણ કરવા ખાસ ઝૂંબેશઃ પગલા લેવડાવતા મ્યુનિ. કમિશનર બંછાનિધી પાની access_time 4:19 pm IST\nવોર્ડ નં.૧૩નાં વિવિધ વિસ્તારમાં ભુર્ગભ ગટરનો પ્રશ્ન ઉકલાયો access_time 3:41 pm IST\nબાજ ખેડાવાળ બ્રાહ્મણ પરિવાર દ્વારા સામૂહિક યજ્ઞોપવિત બદલવાની વિધી access_time 4:22 pm IST\nજુનાગઢઃ કર્મચારીઓની પદાધિકારી સાથે મુલાકાત access_time 3:04 pm IST\nપોરબંદર ખારવા સમાજમાં આગેવાનોએ મૃતક ૭ માચ્છીમારોનું પી.એમ.કરાવી લાશ પરિવારજનોને સોંપી access_time 1:20 pm IST\nકચ્છના ૫૭ યુવાનોએ એક મહિના સુધી લીધી બીએસએફની આકરી લશ્કરી તાલીમ access_time 11:42 am IST\nહવે અમદાવાદ પણ મુંબઈના માર્ગે જાહેરમાં થૂંકતા કે ગેરકાયદે પાર્કિંગ કરવાવાળાની ખૈર નહી: એએમસી લાવશે નવી પોલિસી access_time 12:51 pm IST\nપરીક્ષા ફીમાં બમણો ફી વધારો ઝીંકાયો : કોંગ્રેસ access_time 9:51 pm IST\nએક દાતા ૯ વ્યકિતઓનું જીવન બચાવી શકે : અંગદાન અંગે જાગૃતિ લાવવા અપોલો હોસ્પિટલ - વિમેન્સ વિંગ વચ્ચે જોડાણ access_time 3:30 pm IST\nઅદાલતે એરપોર્ટથી પ્રદર્શકારીઓને હટાવવાનો આદેશ આપ્યો access_time 6:30 pm IST\nઆત્મહત્યા કરવા માટે ટૂથબ્રશ ગળેલું જે ર૦ વર્ષ બાદ ડોકટરોએ પેટમાંથી કાઢયું access_time 3:27 pm IST\nગાડી રોકવા પર ડ્રાઈવરે પોલીસ પર ગોળીબારી કરી: એક અધિકારીનું મોત access_time 6:31 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.ના ગ્રેટર શિકાગોમાં ૧૧ ઓગ.૨૦૧૯ના રોજ નીકળેલી ભવ્ય ''ઇન્ડિયા ડે પરેડ''ને અભૂતપૂર્વ આવકારઃ ૮૦ જેટલા શણગારેલા ફલોટસ સાથે જોડાઇને AAPIએ લોકોને આરોગ્ય તથા સુખાકારીનો સંદેશ આપ્યો access_time 8:20 pm IST\nઅમેરિકામાં શ્રી દ્વારકાધિશ મંદિર,પાર્લિન ન્યુજર્સી મુકામે ૨૪ ઓગસ્ટ શનિવારે ''જન્માષ્ટમી ઉત્સવ'' ઉજવાશેઃ નંદ મહોત્સવ ૨૫ ઓગસ્ટ રવિવારે access_time 9:29 pm IST\nઇન્ડિયન અમેરિકન શ્રી ગીરીશભાઇ (GARY) પટેલના પેરેન્ટસનું દુઃખદ અવસાનઃ શ્રીઊમિયા ધામ ટેમ્પલ એડિસન ન્યુજર્સી મુકામે ૧૦ ઓગ.૨૦૧૯ના રોજ પ્રાર્થના સભા યોજાઇઃ પટેલ પ્રગતિ મંડળે શ્રધ્ધાંજલી આપી access_time 8:27 pm IST\nઆજે ગેઇલનો છેલ્લો વન-ડેઃ ટીમ ઇન્ડીયા સિરીઝ જીતવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે access_time 3:35 pm IST\n૨૪ વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટ નો સમાવેશ access_time 1:21 pm IST\nપ્રતાપગઢની ખુશ્બુ ગુપ્તાએ જીત્યા વિશ્વ પોલીસ તથા ફાયર ગેમ્સમાં ગોલ્ડ મેડલ access_time 5:26 pm IST\nપ્રિયંકા ચોપરાના એક જવાબથી પાકિસ્‍તાનનું રાજકારણ ગરમાયુ access_time 5:12 pm IST\nહું આવા કામ માટે ખુબ ઉત્સાહિત રહુ છું: ડોનલ બિસ્ટ access_time 10:03 am IST\nઆલિયા ભટ્ટનો નવો પંજાબી મ્યુજિક વિડીયો 'પ્રાડા' આવ્યો સામે access_time 5:07 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00030.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://hemapatel.gujaratisahityasarita.org/2014/01/07/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B6%E0%AA%AF%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%80/comment-page-1/", "date_download": "2019-12-07T09:32:05Z", "digest": "sha1:G6AZMUGUVFOL5E2NN7NAZS52ZWRZBAVY", "length": 25939, "nlines": 244, "source_domain": "hemapatel.gujaratisahityasarita.org", "title": "વિચાર વિસ્તાર- હેમા પટેલ » પ્રેમની અતિશયોક્તી.", "raw_content": "\nવિચાર વિસ્તાર- હેમા પટેલ\nસમગ્ર સંસાર પ્રેમને આધારે ટકી રહ્યો છે. જો દુનિ��ામાં પ્રેમ ન હોય તો દુનિયા ટકે નહી. પ્રેમ દોરથી સમગ્ર સંસારના જીવ એક બીજા સાથે બંધાયેલ છે. પ્રેમ વીના જીવન શક્ય જ નથી. મનુષ્યના દરેક ભાવ જેવા કે કામ-ક્રોધ-મોહ-લોભ વગેરે મનને આધીન છે જ્યારે પ્રેમ એ આત્માનુ સ્વરૂપ ગણાય. મનુષ્ય શરીરમાં આત્મા એ અનંત છે. આત્મા એ આનંદ અને પ્રેમ સ્વરૂપ હોવાથી , દરેક વ્યક્તિના દિલમાં પ્રેમ ધડકતો રહે છે. પ્રેમના સ્વરૂપ બદલાય પરંતું તેનો ભાવ નથી બદલાતો. વ્યક્તિના એક બીજા સાથે સબંધ જેવા કે માતા-પિતા, ભાઈ-બહેન,સંતાન પ્રત્યેનો પ્રેમ,પતિ-પત્ની, મિત્રતા આમ એક બીજાના સબંધોને આધારે આપણે પ્રેમને જુદા સ્વરુપ આપ્યા છે. સૌથી શ્રેષ્ઠ માતાનો પ્રેમ ગણ્યો છે જ્યાં બિલકુલ લાલચ, કોઈ આશા, અપેક્ષા હોતી નથી, જ્યાં માના દિલમાં મમતાનુ ઝરણુ અવીરત વહેતુ રહે છે. બીજો શ્રેષ્ઠ પ્રેમ ભગવાનનો તેમના ભક્ત પ્રત્યેનો છે જેને એકદમ ઉંચો ગણ્યો છે.\nહમણા જ એક સત્ય બની ગયેલો કિસ્સો સાંભળીને આ લેખ લખવાની પ્રરણા મળી. માતા-પિતાએ એકના એક દિકરાને ઈન્ડિયા જઈને લગ્ન કરાવી આપ્યા. છોકરો બ્રિટશ બોર્ન, પરંતુ માતા-પિતા અમેરિકા મુવ થયા એટલે દશ બાર વર્ષથી અમેરિકામાં રહે છે. આ છોકરો નાદાન, ભોળિયો, જેનાથી કપટ વગેરે કોસો દુર છે. એકદમ ડાહ્યો છોકરો.આ છોકરો તેની પત્નીને અનહદ પ્રેમ કરે છે.છોકરી આને બરાબર ઓળખી ગઈ, ગુજરાતના નાના ગામમાંથી આવેલી , અહિયાં આવીને તેની ફેશન વધી ગઈ એટલે તેની ખરીદી વધી ગઈ. મૉઘી મૉઘી ચપલ,સુઝ, ઘડિયાળ,કપડાં,ખોટી જ્વેલરી, રેસ્ટોરંટમાં ખાવા-પીવાનુ વગેરે વધી ગયુ. તેનો પતિ તેને પાણી માગતાં દુધ હાજર કરે. પૈસાનો આટલો મોટો બગાડ કરવા છતા તેણે તેને કોઈ દિવસ રોકી નથી કારણ શું કેમ કે તે તેને અતિશય પ્રેમ કરે છે, તેને પાગલની માફ્ક પ્રેમ કરીને જેમ એક પ્રેમી પ્રેયસીની પાછળ લટ્ટુ હોય એમ આ છોકરો તેની પત્ની પાછળ લટ્ટુ કેમ કે તે તેને અતિશય પ્રેમ કરે છે, તેને પાગલની માફ્ક પ્રેમ કરીને જેમ એક પ્રેમી પ્રેયસીની પાછળ લટ્ટુ હોય એમ આ છોકરો તેની પત્ની પાછળ લટ્ટુ જ્યારે પત્ની એટલી બધી શાણી અને ચાલાક તેના પતિના આ સ્વભાવનો ફાયદો ઉઠાવતી. પતિને તેના માટે જેટલો પ્રેમ હતો એટલો જ સાથે વિશ્વાસ પણ હતો.\nઆ છોકરો અમેરિકન સીટીઝન હોવાથી તેની પત્ની ત્રણ વર્ષમાં સીટીઝન થઈ ગઈ. સીટીઝન થઈ માંડ એક અઠવાડિયું થયુ એક દિવસ બધા કામે ગયા હતા ત્યારે દિવસના ટાઈમે તેનો બધો જ સામાન, બેન્ક લોકરમાંથી તેના સોનાના દ���ગીના વગેરે બેગમાં પેક કરીને લઈને ,ટેક્ષી કરીને ઘરેથી ભાગી ગઈ. રાત્રે એરપોર્ટથી તેના પતિને ફોન કર્યો હું અત્યારે એરપોર્ટ પર છુ હું કાયમ માટે તને છોડીને ચાલી ગઈ છું.ક્યાં જાય છે કેમ જાય છે કોઈ કારણ ન આપ્યું, એણે આ પરિવારને કેટલો મોટો ઝટકો આપ્યો. આ સમાચાર સાંભળીને પરિવારમાં બધાની શું હાલત થઈ હશે આ પરિવારનો શું વાંક ગુનો આ પરિવારનો શું વાંક ગુનો સાસુ મરતા ને પણ મર ન કહે , સસરા ખસ ન કહે, પ્રેમાળ પતિ, આ છોકરીને શેની ખોટ હતી સાસુ મરતા ને પણ મર ન કહે , સસરા ખસ ન કહે, પ્રેમાળ પતિ, આ છોકરીને શેની ખોટ હતી શું પાગલની માફક તને તારો પતિ પ્રેમ કરે તે ગુનો છે શું પાગલની માફક તને તારો પતિ પ્રેમ કરે તે ગુનો છે કે પછી આ પ્રેમ પચાવતાં ન આવડ્યું , સુખને ઠોકર મારીને કોઈ કારણ વીના શેની શોધમાં નીકળી. એવુ લાગે છે પ્રેમની અતિ શયોક્તીથી તેનુ પેટ ભરાઈ ગયું અને આ પ્રેમ તેને પચાવતાં ન આવડ્યુ. આ કિસ્સો સાંભળીને એક વસ્તુ તો સમજવા મળી. દરેક વસ્તુને એક લિમીટ હોય, વસ્તુ લિમીટની બહાર જાય એટલે આવી અવદશા થાય. ખાલી એકલા દિલનુ ન સાંભળવાનુ હોય દિલની સાથે સાથે દિમાગનો પણ ઉપયોગ કરવો પડે, આ છોકરાએ થોડું તેના દિમાગનુ પણ સાંભળ્યું હોત અને પ્રેમ પણ હદમાં રહીને કર્યો હોય તો આવી અવદશા ન આવી હોત, પૈસા બગાડ્યા અને બૈરી પણ ગઈ.\n2 Responses to “પ્રેમની અતિશયોક્તી.”\n*ગુજરાતીલેક્સિકોન હવે નૂતન રૂપરંગમાં…\nવિશ્વના 110થી વધુ દેશમાં વપરાતી અને લોકચાહના પામેલી ગુજરાતીલેક્સિકોન\nવેબસાઇટ આજે તેનો નવો અવતાર રજૂ કરતાં આનંદ અનુભવે છે. પરિવર્તન એ પ્રકૃતિનો\nનિયમ છે અને આજના બદલાતા જતા ટેક્નોલૉજીના યુગમાં હંમેશાં નવીનતમ ટેક્નોલૉજી\nસાથે કદમથી કદમ મિલાવવા જરૂરી છે. લોકચાહના, ઉપયોગિતા અને આધુનિક પરિવેશને\nધ્યાનમાં રાખીને આજે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટની આકર્ષક, સરળ, સુગમ અને વધુ\nઉપયોગી નૂતન આવૃત્તિની રજૂઆત કરવામાં આવી છે.\n*નવીન રૂપરંગ પામેલી ગુજરાતીલેક્સિકોન.કોમ વેબસાઇટની મુખ્ય વિશેષતાઓ : *\n* વપરાશમાટે સરળ નવો લેઆઉટ :* ગુજરાતીલેક્સિકોનની નવી ડિઝાઇન દ્વારા અમે\nવપરાશકર્તાને વેબસાઇટના બધા જ વિભાગો અને બધી જ લાક્ષણિકતાઓ ઓછા સમયમાં અને\nઓછી ક્લિકની મદદથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે.\n* નયનરમ્ય કલર-કૉમ્બિનેશન અને આકર્ષક લોગો :* ગુજરાતીલેક્સિકોનનો નવો લોગો\nબનાવવા અંગ્રેજી મૂળાક્ષરો G અને L નો ઉપયોગ કરવામાં આવ્યો છે ��ને તે દ્વારા\nગુજરાતી મૂળાક્ષર ‘અ’ નો આકાર આપવામાં આવ્યો છે. આ દ્વારા વિવિધ ભાષાઓ અને\nવિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દ્વારા\nગુજરાતીલેક્સિકોનની એક નવી ઓળખ પ્રસ્થાપિત કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો\n* વિશિષ્ટ શબ્દકોશો : ગુજરાતીલેક્સિકોન વિવિધ શબ્દકોશોને સમાવતો એક માત્ર\nઓનલાઇન સ્રોત છે. સમયાંતરે તેમાં વિવિધ શબ્દકોશોનું ઉમેરણ થતું રહે છે.\nગુજરાતીલેક્સિકોનની વેબસાઇટના રૂપરંગના બદલાવ સાથે તેમાં મરાઠી – ગુજરાતી\nશબ્દકોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી હવે ભાષાપ્રેમીઓને મરાઠી ભાષા\nશીખવી સરળ બની જશે.\n* નવી રૂપરેખાના ફાયદા : *ગુજરાતીલેક્સિકોનની નવી રૂપરેખા અમને અમારા\nવપરાશકર્તાઓને વધુ સારી વેબસાઇટ ઉપલબ્ધ કરાવી આપવાની એક તક આપે છે. વેબસાઇટ\nઉપર નોંધણી કરાવીને તમે તમારા મનગમતા શબ્દોની યાદી બનાવી શકો છો તથા તમારા\nમિત્રો સાથે તે શબ્દો ફેસબુક, ટ્વિટર વગેરે માધ્યમ થકી વહેંચી શકો છો અને\nતેમનું પણ શબ્દભંડોળ વધારી શકો છો.\nગુજરાતીલેક્સિકોનના સ્થાપક અમર શ્રી રતિલાલ ચંદરયા હંમેશાં કહેતા કે,\n“ગુજરાતીભાષા માટેનું ગુજરાતીલેક્સિકોનનું યોગદાન વણથંભ્યું રહ્યું છે અને\nરહેશે. ભાષાપ્રેમીઓને હંમેશાં અમે કંઈક નવું આપતા રહ્યા છીએ અને સદા આપતા\nરહીશું.” ગુજરાતીલેક્સિકોન ટીમ રતિકાકાનાં આ વચનોને સાર્થક કરવા હંમેશાં\n*ગુજરાતીલેક્સિકોન વિશે : *\n45 લાખથી વધુ શબ્દભંડોળ ધરાવતું ગુજરાતીલેક્સિકોન આજે ઘર ઘરમાં જાણીતું બની\nચૂક્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને ટેક્નોલૉજીના સમન્વય દ્વારા ભાષાને\nસંગ્રહિત કરી તેનો વ્યાપ વધારવાનો છે.\nમુલાકાત લઈને કોઈ પણ ભાષા પ્રેમી પોતાનું શબ્દ ભંડોળ વધારી શકે છે, સાહિત્ય\nવાંચી શકે છે અને અમારા આ કાર્યમાં જોડાઈ શકે છે.\n*)ની સફળ રજૂઆત દ્વારા ગુજરાતીલેક્સિકોને\nભાષા પ્રેમીઓ માટે સમગ્ર વિશ્વને કમ્પ્યૂટરની એક ક્લિકે ઉપલબ્ધ કરાવી આપ્યું\nભગવદ્ગોમંડલ એ ગુજરાતી ભાષાનો એકમાત્ર એન્સાઇક્લોપીડિયા છે. જેનો સમાવેશ\nગુજરાતીલેક્સિકોને પોતાના ડેટાબેઝમાં કરીને સૌ ભાષાપ્રેમીઓ માટે તે હાથવગો કરી\nઆપ્યો છે. લોકકોશના માધ્યમ થકી શબ્દકોશમાં સ્થાન નહીં પામેલા પરંતુ\nલોકવપરાશમાં હોય તેવા શબ્દોને એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યારે\nગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન એ ગુજરાતી ભાષા અને વિશ્વની અન્ય ભાષાઓ વચ્ચેના સેતુ\nરૂપ છે. ગુજરાતીલેક્સિકોન આજે વિશ્વભરના લોકોમાં અને તેમાં પણ ખાસ કરીને\nવિદ્યાર્થીઓ, પત્રકારો, લેખકો, સાહિત્યકારો, સંશોધકો, વ્યાપારીઓ તથા માહિતી\nસંચાર સાથે સંકળાયેલા લોકોમાં જાણીતું નામ છે.\nવધુ માહિતી માટે આપ અમારી વેબસાઇટ http://www.arniontechnologies.comની મુલાકાત લઈ\nશકો છો અને અમારો info@arniontechnologies.com પર સંપર્ક પણ કરી શકો છો\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nગુજરાતી ભાષાને પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અને ગુજરાતી ભાષાના પ્રચાર–પ્રસાર અને સંવર્ધનને પોતાની જિંદગીનું એક માત્ર ધ્યેય માનનાર હૃદયસ્થ શ્રી રતિલાલ ચંદરયાની 13 ઑક્ટોબરના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. વિજયાદશમીને દિને જન્મેલા અને વિજયાદશમીના દિને જ ચિર વિદાય લેનારા રતિકાકા ગુજરાતીલેક્સિકન થકી લોકોના અંતરમનમાં સદાય જીવંત છે. રતિકાકાએ જીવનનો અમૂલ્ય – 25 વર્ષ કરતાં વધુ – સમય આ પ્રકલ્પ પાછળ આપ્યો છે. તેમની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ગુજરાતીલેક્સિકન પરિવાર તથા સમગ્ર ભાષાપ્રેમીઓ ખૂબ જ આદર, સન્માન અને અહોભાવની ભાવના વહાવે છે.\nતેમના સ્મૃતિપર્વ નિમિત્તે ગુજરાતીલેક્સિકન દ્વારા ગુજરાતી ભાષા સાહિત્યના પ્રચાર–પ્રસાર તથા ગુજરાતી ભાષાના પ્રતિભાશાળી સર્જકોને બિરદાવવા માટે બે પ્રકારની પ્રતિભાશોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.\n(2) નવલિકા (ટૂંકી વાર્તા).\nઆ સ્પર્ધાની વિગતો નીચે મુજબ છે :\nનિબંધલેખન : આશરે 1500થી 1700 શબ્દોમાં\nભાષાની આજ અને આવતી કાલ\nચાલો, ભાષાનું ગૌરવ વધારીએ\nઆપણી ભાષા – આપણી સંસ્કૃતિ\nઆપણે અને આપણી માતૃભાષા\nપ્રથમ ઇનામઃ 25,000 રૂપિયા\nદ્વિતીય ઇનામઃ 15,000 રૂપિયા\nપ્રતિભાશોધ સ્પર્ધા : 2\nનવલિકા (ટૂંકી વાર્તા) : આશરે 1700થી 2000 શબ્દોમાં\nપ્રથમ ઇનામઃ 25,000 રૂપિયા\nદ્વિતીય ઇનામઃ 15,000 રૂપિયા\nકૃતિ મોકલવાની અંતિમ તારીખ : 30 નવેમ્બર 2014\nકૃતિ મોકલવાનું સ્થળ અને સરનામું :\n303 – એ, આદિત્ય આર્કેડ,\nચોઇસ રેસ્ટોરાં પાસે, સ્વસ્તિક ચાર રસ્તા, નવરંગપુરા, અમદાવાદ–380 009 ગુજરાત, ભારત.\nપરિણામ જાહેર થવાની તારીખ : 13 જાન્યુઆરી 2015\nઆ સ્પર્ધાઓ માટે વયમર્યાદા નથી. રસ ધરાવતા દરેક ગુજરાતી સાહિત્યપ્રેમી મિત્ર ભાગ લઈ શકે છે. દરેક સ્પર્ધક એક જ કૃતિ મોકલી શકશે અને એ રચના ‘અગાઉ ક્યાંય પ્રકાશિત થઈ નથી’ તેવું લખાણ સાથે બીડવું જરૂરી રહેશે. રજૂ કરેલ કૃતિ મૌલિક હોવી જોઈએ. જો કૃતિ અન્ય ��ોઈની નકલ કરેલી માલૂમ પડશે તો તે કૃતિ સ્પર્ધામાંથી રદબાતલ કરવામાં આવશે.\nકૃતિ – ‘સાર્થજોડણી’ના નિયમો પ્રમાણેની હોવી જોઈએ તથા નિશ્ચિત સમયમર્યાદામાં સૉફ્ટ કૉપીમાં કે હાર્ડકૉપીમાં મળેલી કૃતિઓ સ્પર્ધા માટે માન્ય ગણાશે. (જો રચના ઇમેઇલ દ્વારા મોકલવામાં આવે તો તે વર્ડ ફોર્મેટમાં જ મોકલવાની રહેશે)\nકૃતિ મોકલનારે પોતાનું પૂરું નામ, પીનકોડ સાથેનું સરનામું, ઇમેઇલ આઈડી, સંપર્ક નંબર વગેરે લખીને, પોતાના પાસપોર્ટ સાઈઝના એક ફોટા સાથે કૃતિ મોકલવાની રહેશે. અધૂરી વિગત કે અપૂરતી માહિતીવાળી કૃતિ માન્ય ગણાશે નહીં.\nસ્પર્ધાનાં પરિણામો અને વિજેતા અંગેનો આખરી નિર્ણય અમારી નિર્ણાયક સમિતિને હસ્તક રહેશે જેને દરેક સ્પર્ધકે માન્ય રાખવાનો રહેશે.\nદરેક સ્પર્ધામાં બે વિજેતાઓ જાહેર કરવામાં આવશે.\nકોઈ કારણસર જો સ્પર્ધાની મુદતમાં લંબાણ થાય કે કદાચ બંધ પણ રહે તો તેના સર્વ હક્કો આયોજકો પાસે અબાધિત રહેશે.\nઆપની કૃતિ ઓનલાઇન સબમીટ કરવા માટેની લિંક : http://www.gujaratilexicon.com/contest\n(૧) અદભુત નયન,(૨) તારી યાદ(૩) ઝાક્ળ બિંદુ(૪) અતિત.\nGujaratilexicon on પ્રેમની અતિશયોક્તી.\nGujaratilexicon on પ્રેમની અતિશયોક્તી.\nવિચાર વિસ્તાર- હેમા પટેલ © 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00031.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://amara.org/en/videos/tZYxmGli6FXI/gu/2570034/", "date_download": "2019-12-07T09:13:27Z", "digest": "sha1:AA4RZU2DELKVZRJHWBELQKBS2APJKEOI", "length": 35177, "nlines": 719, "source_domain": "amara.org", "title": "Gujarati - A circular economy for salt that keeps rivers clean | Amara", "raw_content": "\n← મીઠા માટે એક ચક્રીય અર્થતંત્ર જે નદીઓને સ્વચ્છ રાખે છે\n2018-2019ના શિયાળા દરમિયાન, એકલા પેન્સિલવેનિયા રાજ્યમાં, એક મિલિયન ટન મીઠાનો બર્ફીલા રસ્તાઓ પર ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉદ્યોગોમાં વપરાયેલ આવા મીઠાનો નિકાલ શુદ્ધ પાણીની નદીઓમાં કરવામાં આવે છે, જેનાથી પાણી પીવાલાયક રહેતું નથી અને તે વૈશ્વિક સંકટમાં વધારો કરે છે. આ કિંમતી પ્રાકૃતિક સંસાધનોને આપણે વધુ સારી સુરક્ષા કેવી રીતે આપી શકીએ શારીરિક કાર્બનિક રસાયણશાસ્ત્રી ટીના એરોવુડ એ નદીઓમાંથી મીઠાને દૂર કરવા માટે ત્રણ પગલાની યોજના વ્યક્ત કરે છે -- અને એક ચક્રીય મીઠાનું અર્થતંત્ર બનાવે છે જે ઔદ્યોગિક પેટા-ઉત્પાદનોને મૂલ્યવાન સંસાધનોમાં ફેરવે છે.\nમીઠા માટે એક ચક્રીય અર્થતંત્ર જે નદીઓને સ્વચ્છ રાખે છે\n2018-2019ના શિયાળા દરમિયાન, એકલા પેન્સિલવેનિયા રાજ્યમાં, એક મિલિયન ટન મીઠાનો બર્ફીલા રસ્તાઓ પર ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉદ્યોગોમાં વપરાય���લ આવા મીઠાનો નિકાલ શુદ્ધ પાણીની નદીઓમાં કરવામાં આવે છે, જેનાથી પાણી પીવાલાયક રહેતું નથી અને તે વૈશ્વિક સંકટમાં વધારો કરે છે. આ કિંમતી પ્રાકૃતિક સંસાધનોને આપણે વધુ સારી સુરક્ષા કેવી રીતે આપી શકીએ શારીરિક કાર્બનિક રસાયણશાસ્ત્રી ટીના એરોવુડ એ નદીઓમાંથી મીઠાને દૂર કરવા માટે ત્રણ પગલાની યોજના વ્યક્ત કરે છે -- અને એક ચક્રીય મીઠાનું અર્થતંત્ર બનાવે છે જે ઔદ્યોગિક પેટા-ઉત્પાદનોને મૂલ્યવાન સંસાધનોમાં ફેરવે છે.\nમે કુદરતી રીતે મિસિસિપી નદી સાથે\nજયારે હું નાની હતી,\nહું અને મારી બહેન હરીફાઈ કરતા હતા\nકે કોણ સૌથી ઝડપી,\nજયારે હું પ્રાથમિક શાળામાં હતી,\nમને પ્રારંભિક સંશોધકો અને તેમના\nઅભિયાનો વિશે જાણવા મળ્યું,\nમાકવૅટ અને જોલિએટ, કે કેવી રીતે તેઓ\nવિશાળ તળાવો, મિસિસિપી નદી અને\nતેની ઉપનદીઓનો, મિડવેસ્ટની શોધ માટે\nઅને મેક્સિકોના અખાતનો વેપાર માર્ગ\nનક્કી કરવા ઉપયોગ કરતા હતા.\nહું નસીબદાર હતી કે મિસિસિપી નદી,\nએ મારી સંશોધન લેબોરેટરીની\nતે પાંચ વર્ષ દરમિયાન મને\nમિસિસિપી નદી વિશે જાણવા મળ્યું.\nમને તેના સ્વભાવ વિશે જાણવા મળ્યું\nકે ક્યારે તે એક ક્ષણે તેના કાંઠે પૂર લાવશે,\nઅને પછી તરત જ,\nતમને તેનાં સુકાઈ ગયેલા\nઆજે, એક શારીરિક રસાયણશાસ્ત્રી તરીકે,\nહું પ્રતિબદ્ધ છું કે\nહું મારી તાલીમનો ઉપયોગ\nજે માનવીય પ્રવૃત્તિના કારણે આવેલાં\nઅતિશય મીઠાને લીધે સંકટમાં છે.\nકારણ કે, તમે જાણો છો,\nમીઠું એક એવી વસ્તુ છે જે\nશુદ્ધ પાણીને દુષિત કરી શકે છે\nઅને શુદ્ધ પાણીની નદીઓમાં, મીઠાનું સ્તર\nમાત્ર ૦.૦૫ ટકા જેટલું જ હોય છે.\nતે પીવા માટે સલામત છે.\nપરંતુ આપણા ગ્રહનું મોટાભાગનું પાણી\nઆપણાં સમુદ્રોમાં રહેલું છે,\nઅને સમુદ્રના પાણીમાં ત્રણ ટકાથી વધુ\nક્ષારનું પ્રમાણ હોય છે.\nજો તમે તે પાણી પીધું હશે,\nતો તમે ખૂબ જલ્દી બીમાર પડશો.\nતેથી, જો આપણે સમુદ્રના પાણીના\nઆપણા ગ્રહની નદીના પાણી સાથે કરીએ,\nઅને ધારો કે આપણે સમુદ્રના પાણીને\nતો પછી આપણા ગ્રહની નદીનું પાણી\nએક-ગેલન જગમાં ફિટ થશે.\nતેથી તમે જોઈ શકો છો કે\nતે એક કિંમતી સ્ત્રોત છે.\nપરંતુ શું આપણે તેની સાથે\nકિંમતી સ્ત્રોતની જેમ વર્તીએ છીએ\nતેના કરતાં, આપણે તેની સાથે\nએક જૂના પાથરણાંની જેમ વર્તીએ છીએ.\nજેને તમે તમારા આગળના દરવાજા પાસે\nમૂકો છો અને પોતાનાં પગ લૂછો છો.\nજૂનાં પાથરણાંની જેમ નદીઓને વર્તવાના\nઘણાં ગંભીર પરિણામો છે.\nચાલો એક નજર ક���ીએ.\nચાલો જોઈએ કે માત્ર એક ચમચી મીઠું\nશું કરી શકે છે.\nજો આપણે એક ચમચી મીઠાને\nઆ સમુદ્રના પાણીના ઓલિમ્પિક કદના\nતો તે સમુદ્રનું પાણી જ રહે છે.\nપરંતુ જો આપણે તે જ એક ચમચી મીઠું,\nઆ શુદ્ધ નદીના પાણીના\nતો તરત જ, તે પીવા માટે\nખૂબ ખારું થઈ જાય છે.\nતો અહીં મુદ્દો એ છે,\nકારણ કે નદીઓનો જથ્થો સમુદ્રની તુલનામાં\nખૂબ જ ઓછો છે,\nતેથી તે ખાસ કરીને\nમાનવ પ્રવૃત્તિ માટે દુર્લભ છે,\nઅને આપણે તેમના રક્ષણ માટે\nકાળજી લેવાની જરૂર છે.\nમેં સાહિત્યનો સર્વે કર્યો,\nઅને હું બીમાર નદીઓનું આરોગ્ય જોવાની\nસંપૂર્ણ અપેક્ષા રાખું છું,\nખાસ કરીને,પાણીની અછત અને\nભારે ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રોમાં.\nઅને મેં તે ઉત્તરીય ચાઈના\nપણ મને આશ્ચર્ય થયું\nજ્યારે મેં 2018 નો લેખ વાંચ્યો\nજ્યાં નદીની 232 સેમ્પલિંગ સાઇટ્સ પર\nનમૂના લેવામાં આવ્યા હતા.\nઅને તે સાઇટ્સ માંથી,\n37 ટકા જેટલી સાઈટ્સ પર\nખારાશનું પ્રમાણ વધ્યું છે.\nવધુ આશ્ચર્યજનક એ હતું કે\nપૂર્વ ભાગમાં જોવા મળ્યો હતો,\nઅને શુષ્ક દક્ષિણ-પશ્ચિમમાં નહીં.\nઆ લેખના લેખકોના અનુમાન મુજબ\nતે રસ્તાઓ પરનાં બરફ હટાવવા માટે કરેલા\nમીઠાના ઉપયોગને કારણે હોઈ શકે છે.\nસંભવિત, આ મીઠાનો અન્ય સ્ત્રોત,\nખારશયુક્ત ઔદ્યોગિક ગંદુ પાણી\nતેથી જેમ તમે જુઓ છો, માનવ પ્રવૃત્તિ\nઆપણી શુદ્ધ પાણીની નદીઓને\nસમુદ્રના જેવા પાણીમાં ફેરવી શકે છે.\nતેથી આપણે મોડું થઈ જાય તે પહેલા\nકંઈક કરવાની જરૂર છે.\nઅને મારી પાસે એક પ્રસ્તાવ છે.\nઆપણે નદી-સંરક્ષણ પદ્ધતિ માટે\nત્રણ-પગલાં લઈ શકીએ છીએ,\nઅને જો ઓદ્યોગિક જળ વપરાશકાર\nઆ સંરક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરે,\nતો આપણે નદીઓને વધુ સુરક્ષિત સ્થિતિમાં\nઆમાં શામેલ છે, નંબર ૧,\nફરીથી ઉપયોગની કામગીરીના અમલીકરણ દ્વારા\nઆપણે આ ખારા ઓદ્યોગિક ગંદા પાણીમાંથી\nઅને તેને પુન: ર્પ્રાપ્ત કરી તેનો અન્ય હેતુ માટે\nફરીથી ઉપયોગ કરવો જોઈએ.\nઅને નંબર ૩, આપણે\nમીઠાનો સ્ત્રોત એ ખાણો છે,\nતેમને રિસાઈકલ કરેલા મીઠાને\nસ્ત્રોત બનાવવા તરફ વાળવા જોઈએ.\nઆ ત્રણ પગલાંની સંરક્ષણ પદ્ધતિ\nઆ એ છે જેનો અમલીકરણ,\nઉત્તરીય ચાઇના અને ભારત\nનદીઓના પુનર્વસન માટે કરી રહ્યા છે.\nઆપણી નદીઓનું રક્ષણ કરવા\nઆ સંરક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે,\nઅને સારા સમાચાર એ છે કે,\nઆપણી પાસે ટેક્નોલોજી છે જે આ કરી શકે છે.\nતે પટલ સાથે છે.\nપટલ જે મીઠું અને પાણીને\nઅલગ કરી શકે છે.\nએ પટલ ઘણા વષોથી આસપાસ છે,\nઅને તે પોલિમરીક સામગ્રી પર આધા���િત છે\nજે તેના કદના આધારે જુદા પડે છે,\nઅથવા તેઓ ચાર્જને આધારે\nજુદા હોઈ શકે છે.\nપટલ કે જે મીઠું અને પાણીને\nઅલગ કરવા માટે વપરાય છે\nતે સામાન્ય રીતે ચાર્જને આધારે\nઆ પટલને નકારાત્મક ચાર્જ\nઅને નકારાત્મક ચાર્જ કલોરાઇડ આયનોને\nદૂર કરવામાં મદદ કરે છે,\nજે ઓગળેલા મીઠામાં હોય છે.\nતેથી, જેમ મેં કહ્યું, આ પટલ\nઘણાં વર્ષોથી આસપાસ છે,\nઅને હાલમાં, તેઓ દર મિનિટે\n25 મિલિયન ગેલન પાણીને શુદ્ધ કરે છે.\nખરેખર, તેના કરતા પણ વધારે.\nપણ તેઓ વધુ કરી શકે છે.\nઆ પટલ રિવર્સ ઓસ્મોસિસના\nસિદ્ધાંત પર આધારિત છે.\nહવે ઓસ્મોસિસ એ એક કુદરતી પ્રક્રિયા છે\nજે આપણા શરીરમાં થાય છે --\nતમે જાણો છો, આપણાં કોષો\nકેવી રીતે કાર્ય કરે છે.\nઅને ઓસ્મોસિસ એ છે,\nજ્યાં તમારી પાસે બે ખંડો છે\nબે સ્તરોને અલગ કરે છે.\nએક મીઠાની ઓછી સાંદ્રતાવાળુ સ્તર\nઅને એક એ મીઠાની\nઅને બે ખંડોને અલગ પાડનાર\nએ અર્ધવ્યાપી પટલ છે.\nઅને કુદરતી ઓસ્મોસિસ પ્રક્રિયા હેઠળ,\nજે થાય છે એ, પાણી કુદરતી રીતે\nતે પટલ તરફ વહન કરે છે\nઓછી મીઠાની સાંદ્રતાના ક્ષેત્રમાંથી\nઉચ્ચ મીઠાની સાંદ્રતાના ક્ષેત્રમાં,\nજ્યાં સુધી સંતુલન મળે ત્યાં સુધી.\nઆ કુદરતી પ્રક્રિયાનું વિપરીત છે.\nઅને આ વિપરીત હાંસલ કરવા માટે,\nઆપણે ઉચ્ચ સાંદ્વતાવાળી બાજુ\nઅને આમ કરવાથી, આપણે પાણીને\nવિરુદ્ધ દિશામાં લઈ જઈએ છીએ.\nઅને તેથી ઉચ્ચ સાંદ્રતાવાળી બાજુ\nવધુ જલદ બને છે,\nઅને ઓછી સાંદ્રતાવાળી બાજુ\nશુદ્ધ પાણી બને છે.\nતેથી રિવર્સ ઓસ્મોસિસનો ઉપયોગ કરીને,\nઆપણે ઔદ્યોગિક વિસ્તારનું ગંદુ પાણી લઈને,\nતેમાંથી ૯૫ ટકા પાણીને\nશુદ્ધ પાણીમાં ફેરવી શકીએ છીએ,\nજેથી માત્ર ૫ ટકા જ\nસાંદ્રતાવાળુ ક્ષારીય મિશ્રણ રહે છે.\nહવે, આ પાંચ ટકા\nબગાડ ન થવો જોઈએ .\nજેમાંથી અમુક ક્ષાર પસાર\nઆ પટલનો ઉપયોગ કરીને,\nજેને સામાન્ય રીતે નેનોફિલ્ટરેશન મેમ્બ્રેન\nતરીકે ઓળખવામાં આવે છે,\nહવે આ પાંચ ટકા\nરૂપાંતરિત થઈ શકે છે.\nતેથી, કુલ, રિવર્સ ઓસ્મોસિસ અને\nનેનોફિલ્ટરેશન પટલનો ઉપયોગ કરીને,\nઆપણે ઔદ્યોગિક ગંદા પાણીને\nપાણી અને મીઠાના સ્રોતમાં\nનદી-સંરક્ષણ પદ્ધતિના આ બે સ્તંભોને\nપ્રાપ્ત કરી શકીએ છીએ.\nહવે, મેં આને ઘણા ઔદ્યોગિક જળ વપરાશકારો\nસામે રજૂ કર્યું છે,\nઅને સામાન્ય પ્રતિસાદ એ છે,\n\"હા, પણ મારું મીઠું કોણ વાપરશે\nતેથી ત્રીજો સ્તંભ એ મહત્વપૂર્ણ છે,\nજે લોકો ખાણના મીઠાનો\nઉપયોગ કરે છે તેમને આપણે\nરીસાઈકલ મીઠાનો ઉપયોગ કરતાં ગ્રાહકોમ���ં\nતો આ મીઠાના વપરાશકારો કોણ છે\nસારું, યુનાઇટેડ સ્ટેટ્સમાં 2018 માં,\nમને ખબર પડી કે\nUS માં 43 ટકા જેટલું મીઠું,\nરસ્તા પરના બરફ હટાવવાના હેતુ માટે\nરાસાયણિક ઉદ્યોગ દ્વારા 39 ટકા જેટલા\nમીઠાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.\nતેથી આ બંને વિગતો પર નજર નાખીએ.\nઆથી, હું ચોંકી ગઈ.\nવર્ષ 2018-2019 ની શિયાળાની ઋતુમાં,\nએક મિલિયન ટન મીઠું એ\nપેન્સિલવેનિયા રાજ્યના રસ્તાઓ પર\nએક મિલિયન ટન મીઠું એ\nરાજ્યની ઈમારતના બે-તૃતીયાંશ ભાગ\nભરવા માટે પૂરતું છે.\nતે પૃથ્વીમાંથી કાઢવામાં આવેલ\nએક મિલિયન ટન મીઠું,\nજે રસ્તાઓ પર વપરાયું,\nઅને પછી તે આપણા વાતાવરણમાં અને\nઆપણી નદીઓમાં નાખવામાં આવ્યું.\nતેથી અહીં પ્રસ્તાવ એ છે કે\nઆપણે ઔદ્યોગિક ખારા પાણીમાંથી\nઅને તેને નદીઓમાં જતા\nઅને આપણા રસ્તાઓ માટે\nબરફ પીગળવાનું શરૂ થાય,\nઅને જો તમારી પાસે\nઆ ઉચ્ચ-ખારાશનો ઉપાય હોય,\nતો નદીઓ સારી સ્થિતિમાં હશે જેથી\nતે તેની સામે પોતાનો બચાવ કરી શકશે.\nહવે, એક રસાયણશાસ્ત્રી તરીકે,\nએ તક જેના માટે હું વધુ સંવેદનશીલ છું\nચક્રીય મીઠું રજૂ કરવાની વિભાવના છે.\nક્લોર-આલ્કલી ઉદ્યોગ સંપૂર્ણ છે.\nઇપોક્સિઝનો એક સ્રોત છે,\nતે યુરેથેન્સ અને દ્રાવકનો સ્રોત છે\nઅને ઘણા ઉપયોગી ઉત્પાદનો જે આપણે\nરોજિંદા જીવનમાં વાપરીએ છીએ તેનો સ્ત્રોત છે.\nઅને તે તેના મુખ્ય આહાર તરીકે\nસોડિયમ ક્લોરાઇડ મીઠાનો ઉપયોગ કરે છે.\nતેથી અહીં વિચાર એ છે,\nચાલો રેખીય અર્થતંત્ર જોઈએ.\nતેઓ ખાણમાંથી મીઠાને પ્રાપ્ત કરે છે,\nતે આ ક્લોર-આલ્કલી પ્રક્રિયામાંથી\nમૂળભૂત રસાયણ બને છે,\nજે પછી બીજા નવા ઉત્પાદનમાં અથવા વધુ કાર્યાત્મક ઉત્પાદનમાં,\nરૂપાંતરિત થઈ શકે છે.\nપરંતુ તે રૂપાંતર પ્રક્રિયા દરમિયાન,\nઘણીવાર મીઠું પેટા-ઉત્પાદન તરીકે\nફરીથી ઉત્પન્ન થાય છે,\nઔદ્યોગિક ગંદા પાણીમાં થાય છે.\nતેથી, વિચાર એ છે કે આપણે\nચક્રિયતા રજૂ કરી શકીએ છીએ,\nઅને આપણે ઔદ્યોગિક ગંદા પાણીના પ્રવાહોમાંથી\nઅને ફેક્ટરીઓમાંથી પાણી અને મીઠાને\nરીસાઇકલ કરી શકીએ છીએ,\nઅને આપણે તેને ક્લોર-આલ્કલી પ્રક્રિયાના\nઆગળના છેડે મોકલી શકીએ છીએ.\nતો તે કેટલું અસરકારક છે\nચાલો, એક ઉદાહરણ લઈએ.\nવિશ્વનું ૫૦ ટકા ઉત્પાદન,\nક્લોર-આલ્કલી પ્રક્રિયા દ્વારા થાય છે.\nઅને તેમાં લગભગ 5 મિલિયન ટન જેટલું\nવાર્ષિક ધોરણે, વૈશ્વિક સ્તરે બને છે.\nતો તે પૃથ્વીમાંથી કાઢવામાં આવેલ\n૫ મિલિયન ટન મીઠું,\nપ્રોપિલિન ઓકસાઈડમાં રૂપાંતરિત થાય છે,\nઅને પ��ી તે પ્રક્રિયા દરમિયાન,\nપાંચ મિલિયન ટન મીઠાનો નિકાલ,\nગંદા પાણીના પ્રવાહમાં થાય છે.\nતેથી પાંચ મિલિયન ટન\nએ મીઠું રાજ્યના ત્રણ મકાન\nભરવા માટે પૂરતું છે.\nઅને તે વાર્ષિક ધોરણે છે.\nતો તમે જોઈ શકો છો કે ચક્રીય મીઠું\nકેવી રીતે આપણી નદીઓ માટે\nઆ અતિશય મીઠાના સ્ત્રાવ સામે\nઅવરોધ પેદા કરી શકે છે.\nતેથી તમે આશ્ચર્ય પામશો,\n\"સારું, આ પટલ ઘણા વર્ષોથી\nતો શા માટે લોકો ગંદા પાણીના ફરીથી ઉપયોગનો\nઅમલ નથી કરી રહ્યાં\nસારું, તો તેનું એક કારણ,\nએ ગંદા પાણીના પુનઃ ઉપયોગને\nઅમલમાં લાવવા માટેનો ખર્ચ છે.\nકે તે દેશોમાં પાણીનું મૂલ્ય\nજ્યાં સુધી મોડું થઈ જાય.\nતમે જાણો છો, જો આપણે શુધ્ધ પાણીના બચાવની\nતો તેના કેટલાક ગંભીર પરિણામો છે.\nતમે ફક્ત વિશ્વના સૌથી મોટા\nકેમિકલ ઉત્પાદકોમાંથી કોઈને પૂછી શકો છો\nજેને ગયા વર્ષે 280 મિલિયન ડોલરનું નુકશાન\nનીચાં સ્તરને કારણે થયું હતું.\nતમે કેપ ટાઉન, દક્ષિણ આફ્રિકાના\nરહેવાસીઓને પૂછી શકો છો,\nજેણે તેમના સંગ્રહિત પાણીના સ્ત્રોતો સુકાવાને લીધે,\nએકથી વધુ વર્ષનો દુકાળનો અનુભવ કર્યો હતો,\nશૌચાલય સાફ ન કરવા કહ્યું હતું.\nતો તમે જોઈ શકો,\nઉકેલ તરીકે પટલો છે,\nજ્યાં આપણે શુદ્ધ પાણી\nઆપણે શુદ્ધ મીઠું આપી શકીએ છીએ,\nઆ બંને પટલનો ઉપયોગ કરીને,\nઆપણી ભાવિ પેઢી માટે નદીઓને\nસુરક્ષિત કરી શકીએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00031.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2018/06/12/rahul-gandhi-makes-self-goal-while-talking-about-coca-cola-and-mcdonalds/", "date_download": "2019-12-07T09:28:43Z", "digest": "sha1:37NDMGKXQC7VQKU7UJ2JWILGAH25KTWU", "length": 16291, "nlines": 139, "source_domain": "echhapu.com", "title": "કોકાકોલા અને મેકડોનાલ્ડ્સનું ઉદાહરણ આપવું રાહુલ ગાંધીને ભારે પડી જશે", "raw_content": "\nકોકાકોલા અને મેકડોનાલ્ડ્સનું ઉદાહરણ આપવું રાહુલ ગાંધીને ભારે પડી જશે\nવિશ્વભરની ખ્યાતનામ સોફ્ટડ્રીંક કંપની કોકાકોલા ના માલિક એક સમયે શિકંજી વેંચતા હતા અને એટલુંજ નહીં પ્રખ્યાત ફૂડ ચેઈન મેકડોનાલ્ડ્સના માલિક તો ઢાબો ચલાવતા હતા. આ પ્રકારનું જ્ઞાન ગઈકાલે દેશની સહુથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રાહુલ ગાંધીએ પીરસ્યું હતું. સામાન્ય બુદ્ધિ ધરાવતા કોઇપણ વ્યક્તિને જે હકીકતને સમજી શકતો હોય તેને તે સમજાવવામાં રાહુલ ગાંધી ફરીથી નિષ્ફળ ગયા હતા.\nરાહુલ ગાંધીનો કહેવાનો ઉદ્દેશ કદાચ એ હતો કે મોદી સરકારની આગેવાનીમાં કોઇપણ નાનો વ્યક્તિ પોતાના નાનકડા ધંધાનો વિકાસ કરીને તેને કોકાકોલા કે મેકડોનાલ્ડ્સના સ્તર સુધી ક્યારેય લઇ જઈ નહીં શકે કારણકે મોદી સરકાર ‘crony capitalism’ એટલેકે કેટલાક ગમતા ઉદ્યોગપતિઓનું હિત સાચવવામાં પડી છે. આ વાત તેઓ માત્ર કોકાકોલા અને મેકડોનાલ્ડ્સના માલિકોના સામાન્ય બેકગ્રાઉન્ડથી ધનવાન થવાની યાત્રા અંગે બે લીટીમાં બોલીને સમજાવી શક્યા હોત, પરંતુ તેમના મનમાં કદાચ તેમના ઓડિયન્સ વિષે એવી છાપ હશે કે તે આટલી સરળતાથી એ ઉદાહરણ સમજી નહીં શકે અને આથી તેમણે તેમાં ભારતીય છાંટ ઉમેરવાનો પ્રયાસ કર્યો અને ભરાઈ ગયા.\nરાહુલ ગાંધીએતો આ સંમેલનમાં વિખ્યાત કાર ઉત્પાદક કંપનીઓ ફોર્ડ, મર્સીડીઝ અને હોન્ડાના માલિકો મિકેનિક હતા એવો દાવો પણ કર્યો હતો. ખરી વાત એ છે કે કોકાકોલા શરુ કરનાર જ્હોન સ્ટીથ પેમ્બર્ટન ફાર્માસિસ્ટ હતા અને મેકડોનાલ્ડ્સની સ્થાપના બે ભાઈઓ એટલેકે ડિક અને મેક મેકડોનાલ્ડે કરી હતી જે શરૂઆતમાં બર્ગર સાથે ફ્રેન્ચ ફ્રાઈઝ પણ વેંચતા હતા. આમ અહીં ક્યાંય પણ એવી હકીકત સામે નથી આવી કે આ ત્રણેય મહાન વ્યાપારીઓમાંથી એક અમેરિકામાં શિકંજી વેંચતા હોય કે પછી બાકીના બેનો કોઈ ઢાબો હોય.\nઅડધી પીસ્તાલીસી વટાવી ચૂકેલા રાહુલ ગાંધીમાં એટલી અક્કલ તો હોવી જોઈએ કે શિકંજી અને ઢાબો આ ઉત્તર ભારતના શબ્દો છે અને એમની વપરાશ મર્યાદા ત્યાંજ પૂરી થઇ જાય છે. જો ભારતના જ ગુજરાત અને મહારાષ્ટ્રમાં શિકંજી લીંબુપાણી અને ઢાબો રેસ્ટોરન્ટ કે હોટલ તરીકે ઓળખાતો હોય તો પછી છેક અમેરિકા સુધી આ બંને શબ્દો કેવી રીતે પહોંચી શકે પણ આ તો રાહુલ ગાંધી છે…\nહવે આવીએ એ મુદ્દા પર જે રાહુલ ગાંધી તેમના ઓડિયન્સને ખરેખર કહેવા માંગતા હતા. શ્રી ગાંધીના મતે મોદી સરકારની નીતિઓ એવી છે કે નાના ઉદ્યોગકારો અને વ્યાપારીઓ મોટા સ્વપ્ના જોઈ શકતા નથી. તો આ જ રાહુલ ગાંધી અને તેમના સાથીદારો અત્યારસુધી કેન્દ્ર સરકારની રોજગારલક્ષી યોજનાઓ જેવીકે, મુદ્રા યોજના અને મેઇક ઇન ઇન્ડિયાની મશ્કરી કેમ કરી રહ્યા હતા મુદ્રા યોજનાની અનેક સફળતાઓમાંથી એક સફળતા તો હાલમાં છેક આસામથી સાંભળવા મળી હતી જ્યાં હ્રદય ડેકા નામના એક વ્યક્તિએ જે બેરોજગાર હતા તેમણે 2015માં કોઇપણ ગેરંટી આપ્યા વગર બેંકમાંથી મુદ્રા યોજના હેઠળ પચાસ હજાર રૂપિયાની લોન લઈને પોતાની મીઠાઈ અને ચ્હાની દુકાન શરુ કરી. પોતાની કાળી મહેનત બાદ ડેકાનો ધંધો ધીમેધીમે જામવા લાગ્યો.\n2017માં હ્રદય ડેકાને બેન્કે ફરીથી પાંચ લાખ રૂપિયાનું ઋણ આપ્યું અને તેણે પોતાની દુકાનમાં બે ની જગ્યાએ સાત મદદનીશ રાખ્યા. શું રાહુલ ગાંધીના મતે આ નાના માણસને આગળ આવવા માટે સરકારી પ્રોત્સાહન નથી હ્રદય ડેકા એક સમયે ખુદ બેરોજગાર હતા તેઓ આજે માત્ર ત્રણ વર્ષના સમયગાળામાં સાત લોકોને રોજગારી આપી રહ્યા છે, શું આ દેશમાંથી બેરોજગારી સમસ્યા હળવી કરવાનો એક નાનકડો પ્રયાસ નથી હ્રદય ડેકા એક સમયે ખુદ બેરોજગાર હતા તેઓ આજે માત્ર ત્રણ વર્ષના સમયગાળામાં સાત લોકોને રોજગારી આપી રહ્યા છે, શું આ દેશમાંથી બેરોજગારી સમસ્યા હળવી કરવાનો એક નાનકડો પ્રયાસ નથી શું આ માટે મોદી સરકાર આડકતરીરીતે જવાબદાર ન ગણાઈ શકાય\nઆ જ રાહુલ ગાંધી જેમણે અમેરિકામાં શિકંજી વેંચવાને કે પછી ઢાબો ખોલવાને નાનું કામ ન ગણ્યું પરંતુ તેમનીજ સરકારના પૂર્વ નાણામંત્રીએ વડાપ્રધાનની ભજીયા વેંચીને રોજગારી કમાનાર વ્યક્તિઓને ભિખારી તરીકે સંબોધન કર્યું હતું. આટલુંજ નહીં એક મંત્રી તરીકે શશી થરૂરને જ્યારે ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરવાની આવી હતી ત્યારે તેમણે તેને ‘કેટલ ક્લાસ’ ગણાવ્યો હતો. વડનગર રેલ્વે સ્ટેશને ચ્હા વેંચીને વડાપ્રધાન બનનાર વ્યક્તિને રાહુલની જ પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે ‘નીચ કિસ્મ કા આદમી’ કહેવામાં જરાય પાછી પાની કરી ન હતી.\nરાહુલ ગાંધી અને એમના પક્ષના નેતાઓ સામાન્ય બેકગ્રાઉન્ડ ધરાવતા ભારતીયો માટે આવી માનસિકતા ધરાવે છે જ્યારે મોદી સરકારે આગળ ઉદાહરણ આપ્યું તેમ મુદ્રા યોજના ઉપરાંત સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓ સામાન્ય લોકો માટે જ શરુ કરી છે જેથી તેઓ ખુદ તો રોજગારી પામે પરંતુ વધુને વધુ ભારતીયોને પણ રોજગારી આપી શકે. શું આ નાના વ્યક્તિઓના કોકાકોલા જેવી વિશાળકાય કંપનીઓ સ્થાપવાના મોટા સ્વપ્નો સાકાર કરવાનો પ્રયાસ નથી\nતમને ગમશે: કોંગ્રેસ સુધરે તેવા કોઈજ અણસાર નથી\nકર-નાટક: યેદિયુરપ્પાએ કર્ણાટકમાં વિશ્વાસનો મત જીત્યો; સ્પિકરનું રાજીનામું\nકર્ણાટકના મુસ્લિમોએ ભારે સંખ્યામાં કોંગ્રેસને મત આપવો જોઈએ: આઝાદ\nબજારનું શું લાગે છે ચુંટણી પછી બજાર વધશે કે ઘટશે\nશિક્ષણને શિક્ષણ રહેવા દો એને રાજકારણ નો અખાડો ન બનાવશો પ્લીઝ\neછાપું પર સર્ચ કરો…\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nફક્ત રોફ દેખાડવા માટે સુરક્ષા લેવાની\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\nગેહલોતને ગુજરાતના દારૂની નહીં પરંતુ ��ની ચિંતા થવી જોઈએ\nશું ભારતમાં ખરેખર ભયનું વાતાવરણ છે ખરું\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nશિયાળાની સવાર - એક મોડર્ન નિબંધ\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nહેલ્મેટનો ભાર.... જનતાને માટે સાર...\nકંકોત્રી અને તેના નવા રૂપ – છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની...\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nચીનના સહુથી નિષ્ફળ વ્યક્તિની સફળતાની કથા - મેરે પાસ જેક મા હે... (1)\n70 થી 79 વર્ષની ઉંમર - કાળની એ કઠિન કેડી\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00031.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/kalki-koechlin-goes-see-through-on-the-red-carpet-021903.html?utm_source=articlepage-Slot1-7&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T09:38:03Z", "digest": "sha1:YHNQFDN4XM6KO3RWWBCXSN3QA4MNEOLB", "length": 13283, "nlines": 181, "source_domain": "gujarati.oneindia.com", "title": "કલ્કી ઝળકી, ડેસેંજ ફૅશન શોમાં ‘Bikini Show’ : જુઓ 22 તસવીરો | Kalki Koechlin Goes See Through On The Red Carpet - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nસ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\njust now હૈદરાબાદ એન્કાઉન્ટર: શિવસેનાએ આપી પ્રતિક્રીયા\n24 min ago લગ્ન, બાળકો સહિત આ 4 વસ્તુઓનો ત્યાગ કરી રહી છે આ દેશની મહિલાઓ, જાણો કારણ\n1 hr ago ઉન્નાવ પહોંચ્યા પ્રિયંકા ગાંધી, રેપ પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત\n2 hrs ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકલ્કી ઝળકી, ડેસેંજ ફૅશન શોમાં ‘Bikini Show’ : જુઓ 22 તસવીરો\nમુંબઈ, 29 સપ્ટેમ્બર : કલ્કી કોચલીન તાજેતરમાં ડેસેંજ ફૅશન વીકમાં દેખાયાં. તેઓ ડિઝાઇન ગાવિન મિગ્યુલના ચળકતા ગાઉનમાં પહોંચ્યા હતાં. કલ્કીએ રેડ કારપેટ ઉપર આ ગાઉનમાં રૅમ્પ વૉક કર્યું, તો સૌની નિગાહો તેમની ઉપર જ ટકી ગઈ.\nમુંબઈ ખાતે ડેસેંજ પેરિસ સલુનની પહેલી વર્ષગાંઠે યોજાયેલ ફૅશન શોમાં કલ્કી કોચલીન ખૂબ જ આકર્ષક જણાતા હતાં. કલ્કીના આકર્ષક સૌંદર્યે સૌના દિલ જીતી લીધા હતાં. જોકે કલ્કીએ પહેરેલ ગાઉન જાણે તેમની બિકિનીનું પ્રદર્શન કરી રહ્યુ હતું. આ ફૅશન શોમાં કલ્કી કોચલીન ઉપરાંત પણ અનેક મૉડેલ્સ અને સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી અને રૅમ્પ વૉક કર્યુ હતું.\nનોંધનીય છે કે દેવ ડી ફિલ્મ સાથે 2009માં બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર કલ્કી કોચલીન થોડાક મહીના અગાઉ એક મૅગેઝીન માટે કરાયેલ ફોટોશૂટમાં કૂલ ચીક અવતારમાં નજરે પડ્યાં હતાં. કલ્કી કોચલીન બૉલીવુડમાં એમ તો પોતાની ફિલ્મો ઉપરાંત પોતાના અંગત સંબંધોના કારણે પણ ચર્ચામાં રહેતા આવ્યાં છે. અનુરાગ કશ્યપ સાથે તેમના અણબનાવનો મુદ્દો હજીય તાજો છે, પરંતુ આમ છતાં કલ્કી પોતાના બૉલીવુડ કૅરિયર ઉપર તેની અસર થવા નથી દેતાં.\nચાલો તસવીરોમાં બતાવીએ ડેસેંજ ફૅશન શોમાં કલ્કીનો બિકિની શો :\nડેસેંજ ફૅશન શોમાં કલ્કી કોચલીન\nડેસેંજ ફૅશન શોમાં કલ્કી કોચલીન\nડેસેંજ ફૅશન શોમાં કલ્કી કોચલીન\nડેસેંજ ફૅશન શોમાં કલ્કી કોચલીન\nડેસેંજ ફૅશન શોમાં કલ્કી કોચલીન\nડેસેંજ ફૅશન શોમાં કલ્કી કોચલીન\nડેસેંજ ફૅશન શોમાં કલ્કી કોચલીન\nડેસેંજ ફૅશન શોમાં કલ્કી કોચલીન\nડેસેંજ ફૅશન શોમાં કલ્કી કોચલીન\nડેસેંજ ફૅશન શોમાં કલ્કી કોચલીન\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nડેસેંજ ફૅશન શોની તસવીરો\nLFW2018: રેમ્પ પર છવાઇ કેટની બહેન-કરણનો રોકસ્ટાર લૂક\nMovieReview : જિયા ઔર જિયાની સુંદર એક્ટિંગ, પરંતુ સ્ટોરી....\nકલ્કી કોચલીનનું લેટેસ્ટ ફોટોશૂટ છે SuperHot\nકંગના અને ટોપલેસ તસવીર અંગે કલ્કીનું બોલ્ડ નિવેદન\nસોશિયલ મેસેજ આપવાના ચક્કરમાં આ શું કરી બેઠી કલ્કી\nPics : કલ્કીએ મૅક્ઝિમ માટે ધર્યો ‘Hot Chick‘ અવતાર\nશારિરીક હિંસાનો ભોગ બનેલી બોલીવુડ���ી હસીન બલાઓ\nPics : કલ્કીએ મૅક્ઝિમ માટે ધર્યો ‘Cool Chick‘ અવતાર\nPics : અનુરાગનું નામ સુદ્ધા સાંભળવા તૈયાર નથી કલ્કી\nPics : કંઈક તો રંધાય છે અનુરાગ-હુમા વચ્ચે\nજુદા-જુદા રહેશે કલ્કી-અનુરાગ, પણ છુટાછેડા નહીં લે\nPics : એક થી ડાયન રિવ્યૂ : તે નરકમાંથી આવી છે\nહૈદરાબાદ રેપ કેસ: એન્કાઉન્ટર બાદ પોલીસ પર આંગળી, એફઆઈઆર નોંધવાની માંગ\nદિશા રેપ-મર્ડર કેસના આરોપી ઠાર, સ્વાતિ માલીવાલે કહી મોટી વાત\nહૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ સીન રિક્રિએટ અને પછી ચારેના મોત, જાણો એ સમયની કહાની\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00031.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/watches/lugano-1134-leather-analog-price-prWKNN.html", "date_download": "2019-12-07T09:27:58Z", "digest": "sha1:RVG5UGFRVZ3SJZC6OJC54TQ5LGNK7SYN", "length": 9444, "nlines": 228, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેલુગનો 1134 લેઅથેર એનાલોગ ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nલુગનો 1134 લેઅથેર એનાલોગ\nલુગનો 1134 લેઅથેર એનાલોગ\nપીડી સ્કોર નક્કી કરવા માટે કેવી રીતે સારા ફોન છે વપરાશકર્તા રેટિંગ્સ સંખ્યા અને સરેરાશ રેટિંગ્સ ઉપયોગી users.This દ્વારા આપવામાં એક સ્કોર ઉપયોગ કરી ગણવામાં આવે છે સંપૂર્ણપણે ચકાસણી વપરાશકર્તાઓ સામાન્ય રેટિંગ્સ પર આધારિત છે.\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nલુગનો 1134 લેઅથેર એનાલોગ\nલુગનો 1134 લેઅથેર એનાલોગ ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં લુગનો 1134 લેઅથેર એનાલોગ નાભાવ Indian Rupee છે.\nલુગનો 1134 લેઅથેર એનાલોગ નવીનતમ ભાવ Nov 28, 2019પર મેળવી હતી\nલુગનો 1134 લેઅથેર એનાલોગસનપદેળ માં ઉપલબ્ધ છે.\nલુગનો 1134 લેઅથેર એનાલોગ સૌથી નીચો ભાવ છે 399 સનપદેળ, જે 0% સનપદેળ ( 399)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nલુગનો 1134 લેઅથેર એનાલોગ ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી લુગનો 1134 લેઅથેર એનાલોગ નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nલુગનો 1134 લેઅથેર એનાલોગ - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 106 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nલુગનો 1134 લેઅથેર એનાલોગ વિશિષ્ટતાઓ\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 29 સમીક્ષાઓ )\n( 29 સમીક્ષાઓ )\n( 46 સમીક્ષાઓ )\n( 56 સમીક્ષાઓ )\n( 8 સમીક્ષાઓ )\n( 104 સમીક્ષાઓ )\n( 226 સમીક્ષાઓ )\nલુગનો 1134 લેઅથેર એનાલોગ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સ��� ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2019 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00031.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/dr-subramaniam-swamy-photos-dr-subramaniam-swamy-pictures.asp", "date_download": "2019-12-07T10:08:53Z", "digest": "sha1:3BYYRPT3G45EE6RCOZE3HMUR5LFAAL6B", "length": 8224, "nlines": 121, "source_domain": "celebrity.astrosage.com", "title": "ડૉ. સુબ્રમણ્યમ સ્વામી ફ્રેનોલોજી માટે ચિત્રો, તસવીરો અને છબીઓ.", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » ડૉ. સુબ્રમણ્યમ સ્વામી ફ્રેનોલોજી માટે ચિત્રો, તસવીરો અને છબીઓ.\nડૉ. સુબ્રમણ્યમ સ્વામી ફ્રેનોલોજી માટે ચિત્રો, તસવીરો અને છબીઓ.\nફોટો એક વ્યક્તિ વિશે ઘણું બધું પ્રગટ કરે છે. હકીકત માં, ચિત્ર એક સારો શરૂઆતી બિંદુ છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, જે ભવિષ્ય ની આગાહી ની પ્રાચીન ભારતીય શાખા નો ભાગ છે. સામુદ્રિક શાસ્ત્ર ને ફ્રેનોલોજી માં મોટાભાગે અનુવાદ કરી શકાય છે. ભારતીય જ્યોતિષ વિદ્યા માં સામુદ્રિક એક અગત્ય નો ભાગ છે જે શારીરિક સંરચના જોઈને વ્યક્તિ વિશેષ માટે આગાહી કરી શકે છે. હસ્તશાસ્ત્ર ફ્રેનોલોજી નો એક ભાગ છે જ્યાં વ્યક્તિ ની હથેળી નો અભ્યાસ કરી તેના ભવિષ્ય ની આગાહી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માં આવે છે. હસ્તશાસ્ત્ર (હસ્તરેખા) તેના પિતરાઈ સામુદ્રિક શાસ્ત્ર કરતા વધારે પ્રખ્યાત છે. Astrosage.com તમને ફોટો ગેલરી આપે છે, જેમાં મુકેલી છબીઓ અને ચિત્રો તમને એને સમજવા માં મદદ કરશે.\nપાઓ ડૉ. સુબ્રમણ્યમ સ્વામી ફોટો ગેલરી, ડૉ. સુબ્રમણ્યમ સ્વામી ચિત્ર, અને ડૉ. સુબ્રમણ્યમ સ્વામી છબીઓ જે તમને સામુદ્રિક, ફ્રેનોલોજી, હસ્તશાસ્ત્ર / હાથ વાંચવું, જ્યોતિષ શાસ્ત્ર અને બીજી આગાહી માટે ની પદ્ધતિઓ માં મદદ કરશે. આ એક વિસ્તરણ છે ડૉ. સુબ્રમણ્યમ સ્વામી જ્યોતિષ શાસ્ત્ર અને ડૉ. સુબ્રમણ્યમ સ્વામી જન્માક્ષર વચ્ચે જે તમે astrosage.com પર જોઈ શકો છો. આ ડૉ. સુબ્રમણ્યમ સ્વામી ચિત્ર વિભાગ નિયમિત રૂપે અપડેટ થાય છે.\nડૉ. સુબ્રમણ્યમ સ્વામી 2019 કુંડળી and જ્યોતિષ\nનામ: ડૉ. સુબ્રમણ્યમ સ્વામી\nરેખાંશ: 80 E 18\nઅક્ષાંશ: 13 N 5\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nડૉ. સુબ્રમણ્યમ સ્વામી કુંડળી\nવિશે ડૉ. સુબ્રમણ્યમ સ્વામી\nડૉ. સુબ્રમણ્યમ સ્વામી કારકિર્દી કુંડળી\nડૉ. સુબ્રમણ્યમ સ્વામી જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nડૉ. સુબ્રમણ્યમ સ્વામી 2019 કુંડળી\nડૉ. સુબ્રમણ્યમ સ્વામી ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00032.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Kalapi_by_Navalram_Trivedi.pdf/%E0%AB%AD", "date_download": "2019-12-07T09:18:43Z", "digest": "sha1:VBPQIEXPQX66ZYZP26H4D2DOURMWKRL2", "length": 2358, "nlines": 60, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૭ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨ મે ૨૦૧૯ના રોજ ૨૦:૪૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00032.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://vadodara.wedding.net/gu/photographers/1233905/", "date_download": "2019-12-07T08:33:19Z", "digest": "sha1:GDFQCWKS4JEIE34YYU4KN4UPL5ST5ACL", "length": 2737, "nlines": 74, "source_domain": "vadodara.wedding.net", "title": "વડોદરા માં લગ્નના ફોટોગ્રાફર Shaadi Diaries", "raw_content": "\nવિડીયોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ DJ કેટરિંગ અન્ય\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nવિહંગાવલોકન ફોટાઓ અને વિડીયો 65\nવડોદરા માં ફોટોગ્રાફર Shaadi Diaries\nફોટોગ્રાફી સ્ટાઈલ પરંપરાગત, નિખાલસ\nમુસાફરી કરવા સક્ષમ હા\nફોટોગ્રાફિક અહેવાલ માટે સરેરાશ ડિલિવરી સમય 2 મહિના\nબોલતી ભાષાઓ ઇંગલિશ, હિન્દી, ગુજરાતી\nફોટોગ્રાફી પેકેજ 1 દિવસ\nતમામ પોર્ટફોલિયો જુઓ (ફોટાઓ - 65)\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 2,01,112 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00032.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/topic/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4", "date_download": "2019-12-07T10:10:54Z", "digest": "sha1:QGN4IPEYFWZJQSNLTUK3BHT5FY4MMAMO", "length": 11436, "nlines": 134, "source_domain": "www.vtvgujarati.com", "title": " Topic | VTV Gujarati", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nગૃહ મંત્રાલય / દેશના ટોપ 10 પોલીસ સ્ટેશનોની યાદી જાહેર, UP-બિહારનું નામ નહીં, જાણો ગુજરાત કેટલા નંબરે\nનિયુક્તિ / રાજ્યના 4 IAS અધિકારીઓની બઢતી, અધિક મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા\nગોઝારો અકસ્માત / કાલાવડ નજીક પુરપાટ ઝડપે આવતી કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈને છ જિંદગીઓ...\nબિન સચિવાલય પરીક્ષા કૌભાંડ / SIT રચના છતાં ઉમેદવારો કેમ નારાજ આજથી આં���ોલનકારીઓના ઉપવાસ શરૂ\nVTV વિશેષ / 'સુરક્ષિત' ગુજરાતમાં દરરોજ એક બળાત્કારની ઘટના બને છે, અમદાવાદ પ્રથમ ક્રમે\nઅકસ્માત / બોટાદના રેફડા નજીક કાર કેનાલમાં ખાબકી, માતા-પુત્રીના ઘટનાસ્થળે મોત, એક...\nઅમદાવાદ / ચાંદખેડાઃ પતિ બહારગામ ગયા અને યુવકે પરણિત મહિલાની એકલતાનો લાભ લઇને...\nબેદરકારી / સુરતમાં સેફ્ટી વગર ગટર સાફ કરવા ઉતરેલા બે મજુરોના ગેસ ગૂંગળામણથી મોત\nઅલર્ટ / હવામાન વિભાગની આગાહી મુજબ આ તારીખે ગુજરાતમાં પડી શકે છે વરસાદ\nદારૂ પર બબાલ / ગેહલોતને જવાબ આપતા CM રૂપાણીએ કહ્યું- હિમ્મત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી...\nદ્વારકા / ઐતિહાસિક વારસો ધરાવતા ભાણવડમાં અંદાજિત 400 વર્ષ જૂનું ભોંયરૂ મળી આવ્યું,...\nVTV વિશેષ / ભારત ભ્રષ્ટાચાર સર્વે ; જાણો ગુજરાતમાં કયા કામોમાં સૌથી વધુ લાંચ લેવાય છે\nશાહી લગ્ન / આ ગુજરાતીની જાન આવી હૅલિકૉપ્ટરમાં, એકથી એક ચઢિયાતી કાર અને 500-2000ની નોટોનો...\nનિયુક્તિ / જે.એન.સિંઘ આજે નિવૃત થતા નવા મુખ્ય સચિવ પદે અનિલ મુકિમે ચાર્જ સંભાળ્યો,...\nમતદાન / ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ રાજકીય જંગ અને નક્સલી ખળભળાટ વચ્ચે 13 બેઠકો પર...\nCMO / છ વર્ષમાં ગુજરાતને ત્રણ CM મળ્યા, પણ 'સુપર CM'તો છ વર્ષથી એક જ\nગુજરાત / રાજીવ સાતવે કેન્દ્ર સરકારને GDP અને રાજ્ય સરકારને મહિલાઓ પરના અત્યાચારને...\nઅમદાવાદ / સાહેબ શેરના ભાવ દસ ગણા થઈ જશે આવી લાલચના ફોનથી ચેતજો, આ કિસ્સો સાંભળી ચોંકી...\nખેડૂતલક્ષી / સરકારનો ખેડૂતો માટે મોટો નિર્ણયઃ 7.5 હોર્સ પાવરના વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને...\nનિર્ણય / આગામી મહિનામાં અંબાજી જવાનો પ્લાન હોય તો આ જાણી લેજો, નહીંતર તકલીફમાં...\nલોકસભા / બે દિવસમાં ગુજરાતના બે નેતાઓએ ખેડૂતો મુદ્દે સંસદ ગજવી, જાણો કોણે શું કહ્યું\nગુનેગારો સાવધાન / 1 ડિસેમ્બરથી ગુજરાતમાં લાગૂ થશે GUJCTOC કાયદો, જાણો શું છે આ કાયદો અને કેમ હતી...\nઅમદાવાદ / બુટલેગરોની રાજસ્થાનથી દારૂ ઘુસાડવાની આ ટેકનિક જોઈ ચોંકી જશો, આવી રીતે ચાલે...\nરિપોર્ટ / આ મામલામાં ગુજરાત પહેલા નંબરે પરંતુ જાણીને આંચકો લાગશે\nજાહેરાત / ખેડૂતો ચિંતા છોડો, આ તારીખ સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોને સરકારી સહાય મળી...\nમોત / બોટાદ ગામમાં બુધવારની સવાર શોકના સમાચાર લાવી, તળાવમાં ડુબી જવાથી 2 કિશોરના...\nનિર્ણય / GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકાર કરશે આ જગ્યા પર ભરતી\nઅકસ્માત / ડાંગના પૂર્વપટી વિસ્તારમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરેલી જીપ પલ્ટી, 3ના મોત, 10...\nવાયરલ / માતાજીના માંડવામાં દારૂ પી'ને કલાકારે સરખું ન ગાતા સ્ટેજ પર જ યુવાને કરી...\nઆગાહી / હિન્દ મહાસાગરમાં નવી સિસ્ટમ સક્રિય જો ગુજરાત તરફ આગળ વધે તો રાજ્યમાં ફરી...\nલોડ થઇ રહ્યું છે.\nઅટકાયત / વડોદરા ગેંગ રેપમાં બે શંકમંદોની પોલીસે રાજસ્થાનથી અટકાયત કરી છે\nઉન્નાવ ગેંગરેપ / પીડિત પરિવારે પ્રિયંકા ગાંધીને કહ્યું, એક વર્ષ સુધી પરિવાર પર અત્યાચાર ગુજારવામાં આવ્યો\nફેરફાર / GST માટે 1 એપ્રિલ, 2020થી ઈ-ઈન્વોઇસ બિલિંગ ફરજિયાત\nભાવવધારો / ઓછી નથી થઇ રહી ડુંગળીની કિંમત, 165 રુપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યો ભાવ\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nShu Plan / અમદાવાદનું ઈડલી સર્કલ: રૂ.50માં આવું South Indian ફૂડ ક્યાંય નહીં મળે\nહૈદરાબાદ રૅપ કેસ / એન્કાઉન્ટર બાદ લોકોએ પોલીસ પર ફૂલોનો વરસાદ કર્યો, જિંદાબાદના નારા લાગ્યાં\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nભાવનગર / મહુવાના ઉદ્યોગપતિની જાહેરાત, 'હું હૈદરાબાદ જઇને પોલીસને રૂપિયા એક લાખનું ઇનામ આપીશ'\nહૈદરાબાદ કેસ / સીન રિક્રિએટઃ હુમલો અને પછી પોલીસ સાથે અથડામણ, જાણી લો આખી રાતનો ઘટનાક્રમ\nVTV વિશેષ / કઠોરતમ સજાની સાથે-સાથે બળાત્કાર માટે જવાબદાર વિકૃતિઓનો પણ ઈલાજ કરવો પડશે\nઅર્થતંત્ર / અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા રઘુરામ રાજનની 10 દમદાર સલાહ\nVTV વિશેષ / 'સુરક્ષિત' ગુજરાતમાં દરરોજ એક બળાત્કારની ઘટના બને છે, અમદાવાદ પ્રથમ ક્રમે\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00032.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE/%E0%AA%9F%E0%AA%BF%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A3/%E0%AA%AA%E0%AA%A1%E0%AA%9B%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE", "date_download": "2019-12-07T09:50:06Z", "digest": "sha1:MVBSOAJPM2CXSN2FGPAJK7AIFWSPIFHF", "length": 4851, "nlines": 64, "source_domain": "gu.wikisource.org", "title": "કલ્યાણિકા/ટિપ્પણ/પડછાયા - વિકિસ્રોત", "raw_content": "\n< કલ્યાણિકા‎ | ટિપ્પણ\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં ��વ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\n← ટિપ્પણ:માયાની લગની કલ્યાણિકા\nઅરદેશર ખબરદાર ટિપ્પણ:આવતી કાલનાં સ્વપ્નાં →\nતું જે આ બાહ્ય ઉપાસના આદિથી દેવ રીઝવવા પ્રયત્ન કરી રહ્યો છે તે ખોટા છે. એ મૂળ વસ્તુ નથી, પણ પડછાયા છે. મનને મોહ પમાડનારી એ જૂઠી માયા છે.\nકડી ૨ ધોબી જેમ કપડાંની ગાંસડી ઉપાડી જાય છે પણ એ તો પારકા કપડાં હોય છે એમાં એનું કંઈ હોતું નથી, તેમ તે પણ આ જીંદગીનો જૂઠો ભાર ઊંચકી લાંબી મજલ કાપી ને બળતા રણમાં ચાલ્યો, પણ એમાં સાચું તત્ત્વ કંઈ નથી.\nકડી ૫ તત્ત્વચિન્તન ને ફિલસુફીની મિથ્યા વાતો છોડી દે. બહારથી દેખાડવાને ટીલાંટપકાં કર્યાં છે એ ટપકાં નથી, પણ માયાનાં ટપલાં ખાવા જેવું છે. ખોટા ધખારા છે. તે સૌ ભૂંસી નાખ. પળે પળે ફેરવાતી છાયા જૂઠી છે. મૂળ વસ્તુ તો જુદી જ છે, તેમ તારી આ બાહ્ય ઉપાસના પૂજા અર્ચના ફિલસુફી એ સૌ કેવળ ચાળા છે. એ છોડીને સાચો ભક્તિભાવ ગ્રહણ કર.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૯:૪૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00033.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=468", "date_download": "2019-12-07T09:28:11Z", "digest": "sha1:LONUSQBVCWL43DIAKGSMATK4VMB7PIIA", "length": 33006, "nlines": 200, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: એરેંજમેરેજ – યોગેન્દ્ર વ્યાસ", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nએરેંજમેરેજ – યોગેન્દ્ર વ્યાસ\nJuly 3rd, 2006 | પ્રકાર : ટૂંકી વાર્તાઓ | 27 પ્રતિભાવો »\nસ્વાતિ પરણીને આવી એટલે એ સ્મિતાની બહેનપણી મટી નહીં પણ સગપણમાં ભાભી થઈ. કહી શકાય કે સ્વાતિ અને સુકેતુએ પ્રેમલગ્ન કર્યાં હતાં પણ સ્મિતા જાણતી હતી કે એ એરેંજમેરેજ હતાં. બધું એરેંજ કરનાર સ્મિતા હતી. સુકેતુએ હમણાં જ એમ.ડી. પૂરૂં કર્યું હતું અને સ્ટર્લીંગમાં ત્રી��ી શીફટની નોકરી સ્વીકારી હતી. સ્વાતિ અને સ્મિતાની ઈન્ટર્નશીપ શરૂ થઈ હતી.\nસ્વાતિ અને સુકેતુનું કેવી રીતે એરેંજ થયું તે કિસ્સો થોડો રમૂજી છે. ત્રણેક વરસ પહેલાં એક સાંજે સ્વાતિ અને સ્મિતા કૉલેજથી સીધાં સ્મિતાને ઘેર આવ્યાં. ઘરમાં કોઈ હતું નહીં. પપ્પા ઑફિસેથી આવ્યા ન હતા. મમ્મી શોપિંગ માટે ગયાં હતા. સુકેતુ પણ હજુ હૉસ્પિટલમાંથી આવ્યો ન હતો. એ વખતે એ રેસીડેન્ટ હતો. સ્મિતાએ પોતાની ચાવીથી ઘર ખોલ્યું અને બંને બહેનપણીઓ ઘરમાં દાખલ થઈ. થોડીવાર પછી બંનેને લાગ્યું કે બંનેને સખત ભૂખ લાગી છે. ફ્રીજ, કબાટ, ડબ્બા બધું ખોલી જોયું. ક્યાંય કશું ખાવાનું ન હતું. બંની નક્કી કર્યું કે થોડી મીઠા-મરચાંની પૂરીઓ તળી કાઢવી ને ચા સાથે ગરમગરમ પૂરીઓ ખાવી. પૂરીઓ થોડી વધારે બનાવવી અને મમ્મીને સરપ્રાઈઝ આપવી.\nસ્મિતાએ ડબ્બામાંથી ત્રણ વાટકા ઘઉંનો લોટ કથરોટમાં કાઢ્યો અને તેમાં થોડું મીઠું-મરચું નાખ્યું. બધું મિશ્રણ તૈયાર કરવા માંડી ત્યાં સ્વાતિએ સૂચન કર્યું, ‘મારી મમ્મી થોડો ચણાનો લોટ પણ ભેળવે છે.’\n‘સ્યોર. ફોન કરીને પૂછી લઉં ’ સ્વાતિએ ખાતરી કરવા માટેની તરકીબ બતાવી.\n‘કંઈ જરૂર નથી. એક વાટકી ચણાનો લોટ પણ ઉમેરીએ’ કહી સ્મિતાએ એક વાટકી ચણાનો લોટ કથરોટમાં ઠાલવ્યો. વળી મિશ્રણ કરવા માંડી.’\n‘પણ આ ચણાના લોટના ભાગનું મીઠું-મરચું \n‘ધૅટ્સ એ પોઈન્ટ’ કહી સ્મિતાએ થોડું મીઠું-મરચું ઉમેર્યું. વળી મિશ્રણ તૈયાર થવા માંડ્યું. સ્મિતાએ એમાં સારી પેઠે તેલ નાખી મિશ્રણને બાંધવાનો પ્રયત્ન કર્યો.\n‘મારી મમ્મી એમાં પાણી પણ નાખે છે.’ સ્વાતિએ સૂચન કર્યું.\n’ એમ પૂછવાને બદલે સ્મિતાએ થોડી શંકાભરી નજરે સ્વાતિ સામે જોવા માંડી.\n‘સાચું. પાણી જ ના નાખીએ તો લોટ બંધાય કેવી રીતે ’ સ્વાતિએ આટલું બધું તેલ નાખવા છતાં લોટ બંધાતો ન હતો તેનું કારણ આપ્યું.\n’ એક તપેલીમાં પાણી કાઢી સ્મિતાએ પૂછ્યું.\n‘પ્રમાણસર’ સ્વાતિએ ઠાવકાઈથી કહ્યું.\nસ્મિતાએ કથરોટમાં તપેલી ભરેલું પાણી ઠાલવી દીધું. કથરોટ બેય કાંઠે વહેવાની તૈયારી કરવા માંડી. સ્મિતાના હાથ પર લોટ ચોંટી ગયો અને કથરોટમાં સહેજ જાડી રબડી જેવું મિશ્રણ તૈયાર થવા માંડ્યું. સ્મિતાએ સ્વાતિ સામે જોયું.\nસ્વાતિએ કહ્યું, ‘આટલું બધું પાણી ના નખાય. પ્રમાણસર નાખવું જોઈએ.’\nસ્મિતાના બંને હાથ પર ચોંટેલો લોટ ત્યાંથી દૂર થવાનું નામ લેતો ન હતો. એણે સૂચવ્યું, ‘બીજી એક કથરોટમાં તું આટલો જ બીજ�� ઘઉં – ચણાનો લોટ કાઢ. એમાંથી અડધું મિશ્રણ એમાં ઉમેરીએ. પછી પ્રમાણસર પાણી થાય એટલો લોટ બાંધીએ.’ સ્વાતિએ સૂચના પ્રમાણે બીજી જરા મોટી કથરોટ લીધી. વળી પાછો ત્રણ વાટકા ઘઉંનો અને એક વાટકો ચણાનો લોટ કાઢ્યો. મીઠું-મરચું ઉમેર્યું. તેલ હવે વધારે નાખવાની જરૂર નથી. એવી સંમતિ બંને બેનપણીઓ વચ્ચે સધાયેલી તેથી તેલ નાખ્યા વિના મિશ્રણ તૈયાર કર્યું અને ત્યારે સાવધાનીથી પેલી રાબડી એમાં ઉમેરી. સ્વાતિના હાથ પણ લોટથી બંધાઈ ગયા. પણ લોટ બંધાવાનું નામ લેતો ન હતો. બધું છુટું છુટ્ટુંને કોરું કોરું કથરોટમાં રહ્યું. એક કથરોટમાં અડધી રાબડી જેમની તેમ હતી. બીજીમાં બધું કોરું ને છુટ્ટું હતું. હવે આગળ કઈ રીતે વધવું એ બંનેમાંથી કોઈને સમજાતું નહતું.\n‘મમ્મીને ફોન કરીને પૂછી લીધું હોત તો સારું હતું.’ લોટને હાથ ઉપરથી દૂર કરવાની મથામન કરતી સ્વાતિએ કહ્યું. ‘લોટ બાંધવો એ આટલું અઘરું કામ છે એની ખબર આજે જ પડી.’ સ્મિતા પણ લોટને હાથ પરથી ઉખેડવા મથતાં બોલી. ત્યાં ફોનની ઘંટડી વાગી. સ્મિતાએ લોટ ચોંટેલા હાથે જ રીસીવર ઉપાડ્યું.\nત્યાં ડોરબેલ વાગ્યો. લોટ ચોંટેલા હાથે જ સ્વાતિએ બારણું ખોલ્યું. બારણામાં સુકેતુ ઉભો હતો. ‘કોનું કામ છે’ સ્વાતિએ પૂછ્યું. પોતાના ઘરમાં એક અજાણી છોકરી, લોટવાળા હાથે બારણું ખોલી, પોતાને આવો સવાલ પૂછે – સુકેતુ બઘવાઈ ગયો. ‘કોઈનું નહીં.’ એના મોંમાંથી નીકળી ગયું.\n‘તો કંઈ વેચવા આવ્યા છો અમારે કશું જોઈતું નથી.’ બોલી ધડામ બારણું બંધ કરી સ્વાતિ રસોડા તરફ ચાલવા માંડી.\nસુકેતુને શંકા થઈ કે પોતે કોઈ બીજાના ઘરનો ડોરબેલતો નથી માર્યો ને પણ બારણાની બાજુમાં લગાડેલા પાટિયા ઉપર તેના પપ્પાનું નામ જ હતું.\nથોડીવારે તેણે ફરીથી ડોરબેલ માર્યો. રસોડામાં પહોંચી આ લોટનું શું કરવું એમ વિચારતી સ્વાતિ વળી પાછી બારણું ખોલવા પહોંચી. બારણું ખોલતાં તેણે સુકેતુને ફરીથી બારણમાં ઉભેલો જોયો.\n‘કહ્યું ને, અમારે કશું લેવાનું નથી.’ કહી તેણે ફરીથી બારણું બંધ કરી દીધું. તે ફરેથી રસોડામાં પહોંચી. ત્યાં સુધીમાં સ્મિતા પણ રીસીવર મૂકી રસોડામાં પહોંચી. હાથે ચોંટેલા આ લોટનું શું કરવું તેનો વિચાર કરતી સ્વાતિને સ્મિતાએ કહ્યું, ‘સ્મૃતિનો ફોન હતો. આજે સાંજે તેને ત્યાં પાર્ટી છે.’ આપણને બોલાવ્યાં છે.’\nત્યાં વળી પાછો ડોરબેલ રણક્યો. કોઈ એ જરા ચીડાઈને લાંબો સમય ડોરબેલ વગાડ્યો. ‘કોણ છે \n‘કોઈ ચોંટું લાગે છે. હવે તું જઈને ખોલ.’ સ્વાતિએ કહ્યું.\nલોટ ચોંટેલા હાથે જ સ્મિતાએ બારણું ખોલ્યું. બારણામાં સ્મિતાને જોઈ સુકેતુ ઓર બધવાઈ ગયો. પહેલી બે વખત સ્મિતા જ હતી તો તેણે પોતાને કેમ ન ઓળખ્યો આવા પ્રશ્ન તેના મનમાં આવી ગયા. બઘવાઈ ગયેલા થોડા ગુસ્સાભર્યા સુકેતુને જોઈ સ્મિતા પણ બઘવાઈ ગઈ. થોડીવારે બધું રહસ્ય ખૂલ્યું ને સ્મિતા-સ્વાતિને મદદ કરવા સુકેતુ રસોડામાં આવ્યો.\nએ દિવસે એ ત્રણે ઘણું મથ્યાં પણ લોટ તો ન બંધાયો પણ સુકેતુ-સ્વાતિ વચ્ચે સંબંધ બંધાઈ ગયો. સ્મિતા માનતી હતી કે એ સંબંધને પ્રેમસંબંધ સુધી અને અંતે લગ્નસંબંધ સુધી પહોંચાડવામાં એની ભૂમિકા મુખ્ય હતી.\nસ્વાતિ-સુકેતુનાં લગ્ન તો થઈ ગયાં.\nએક દિવસ સાંજે સ્વાતિ-સુકેતુને પાર્ટીમાં જવાનું હતું. સુકેતુ ટી.વીનો કોઈ કાર્યક્રમ રસપૂર્વક જોઈ રહ્યો હતો ને સ્વાતિ આવી. ‘પાંચ વાગ્યા છે. છ વાગે નીકળવું પડશે. હું તૈયાર થવા માંડુ છું.’\n‘હા’ ટી.વી. પરથી નજર ખસેડ્યા વિના સુકેતુ બોલ્યો.\n’ સ્વાતિ સુકેતુની બાજુમાં બેસી ગઈ.\n‘ગમે તે’ ટી.વી.ના કાર્યક્રમમાં પડતી ખલેલ સુકેતુને ન ગમી.\n‘ના એમ નહીં. ચાલો. તમે એક ડ્રેસ પસંદ કરી આપો.’ જરા માઠું લગાડીને સ્વાતી બોલી.\n‘અરે, પહેરી લે ને. તને બધા ડ્રેસ સરસ લાગે છે.’ સુકેતુએ કહ્યું.\n‘ઉભા થાવ છો કે નહીં ’ સુકેતુના હાથમાંથી રીમોટ લેવાનો પ્રયત્ન કરતાં કરતાં સ્વાતિએ કહ્યું.\n‘બસ. આ આટલું જોઈ લઉં. દસ જ મિનિટ બાકી છે.’ રીમોટ પોતાની પાસે જ રહે એની તજવીજ કરતાં કરતાં સુકેતુ બોલ્યો.\n‘સારું હું નહાવા જાઉં છું. તમે મારે માટે એક ડ્રેસ પસંદ કરી રાખજો.’ માથાના વાળ છોડતાં છોડતાં સ્વાતિ બોલી.\n‘હો.’ કહી સુકેતુએ ટી.વી. કાર્યક્રમ જોવાનું ચાલુ રાખ્યું, થોડીવારે સ્વાતિએ બાથરૂમમાંથી જ બૂમ પાડી. ‘મારો ડ્રેસ \nસુકેતુએ હાંફળા-ફાંફળા ઉભા થઈ વોર્ડરોબમાંથી એક ડ્રેસ કાઢીને આપી દીધો ને પાછો કાર્યક્રમમાં ગૂંથાઈ ગયો. સ્વાતિ ડ્રેસ પહેરીને રૂમમાં આવી. અરીસામાં જોયું, ‘તમે આ ડ્રેસ પસંદ કર્યો ’ એણે જરા મોટેથી પૂછ્યું.\n સારો લાગે છે. બેસ્ટ.’ ટી.વી.ના સ્ક્રીન પરથી નજર હટાવ્યા વિના સુકેતુએ અભિપ્રાય આપ્યો.\n‘શું કપાળ સારો લાગે છે ’ સ્વાતિ સુકેતુની નજીક પહોંચીને ચીડાઈને બોલી.\n‘ના. ડ્રેસ સારો લાગે છે.’ સુકેતુએ શાંતિથી જવાબ આપ્યોને ટી.વી. જોવાનું ચાલું રાખ્યું.\nસ્વાતિએ રીમોટ ઝૂંટવી લઈને ટી.વી બંધ કર્યું. પછી પૂછ્યું, ‘હવે મારી સામે જોઈને કહો કે ડ્ર��સ કેવો લાગે છે \n‘કહું છું ને, સારો લાગે છે.’ સુકેતુએ સ્વાતિ સામે જોઈ કહ્યું.\n‘તમારાથી તો તોબા. આ ડ્રેસ લઈ આવી ત્યારે તમે જ કહ્યું’તું કે મારા સિવાય એકલી બહાર જવાની હોય ત્યારે આ ડ્રેસ પહેરજે. કલર કોમ્બીનેશન ઢંગધડા વિનાનું છે.’ સ્વાતિએ યાદ કરાવ્યું.\n પણ તો ય… ઠીક લાગે છે. ચાલે એવો લાગે છે.’ સુકેતુએ ત..ત…પ…પ… કરવા માંડ્યું.\n‘તમને રસ જ નથી મારામાં’ સ્વાતિ ખૂબ ખિજાઈ.\n ડ્રેસમાં રસ ના હોય એટલે તારામાં ય રસ નથી એવું કઈ રીતે કહેવાય ચાલ, બીજો ડ્રેસ શોધી આપું.’ સુકેતુ ઉભો થયો.\n‘મારે પાર્ટીમાં આવવું જ નથી.’ સ્વાતિ ગુસ્સામાં બોલી.\n‘આમે મને ય બહુ ઈચ્છા નહોતી.’ કહી તે વળી પાછો ટી.વી સામે ગોઠવાઈ ગયો. તે ગુસ્સામાં રૂમ છોડીને જતી સ્વાતિએ જોયું.\nએ સીધી સાસુ પાસે પહોંચી ગઈ અને એમના ખભે માથું મૂકીને રડી પડી. સ્મિતા પણ ત્યાંજ ઉભી હતી. ‘શું થયું સ્વાતિ ’ સ્મિતા હજુ સ્વાતિને ‘ભાભી’ કહેવાને બદલે ‘સ્વાતિ’ જ કહેતી.\nહીંબકા ભરતાં ભરતાં, સાસુને ખભે જ માથું રાખીને આખી વાત તેણે કરી. ‘સાવ જડભરત છે.’ છેલ્લે તેણે ઉમેર્યું.\n‘એના પપ્પા જેવો જ છે.’ સાસુએ એને માથે હાથ ફેરવતાં ફેરવતાં છાની રાખી. સ્મિતાને પાણી લાવવાનું કહ્યું. સ્વાતિએ પાણી પી લીધું પછી સાસુએ ધીમે રહીને કહ્યું. ‘સ્વાતિ બેટા. આજથી ત્રણેક વરસ પહેલાં મેં કહેલા શબ્દો યાદ છે તું સુકેતુના પ્રેમમાં પડી છે તેવી મને શંકા પડી ત્યારે તું સુકેતુના પ્રેમમાં પડી છે તેવી મને શંકા પડી ત્યારે ’ એમણે યાદ દેવડાવ્યું.\n‘હા. બરાબર યાદ છે. તમે કહેલું કે “લોટ બાંધતાં ન આવડે તો શીખી લેવાય પણ સંબંધ બાંધતાં ન આવડે એ ન ચાલે. આપણો પ્રેમ સામાને બાંધી રાખે. સુકેતુ સાથે સંબંધ બાંધ એમ હું ઈચ્છું છું ને પછી હું તારી સાથે છું” ’\n‘બરાબર. આજે પણ હું તારી સાથે જ છું, બેટા. ને એક બીજી વાત પણ સમજી લે. સંબંધ બાંધ્યા પછી એને નભાવી પણ જાણવો જોઈએ. અને ધારો કે કોઈવાર તૂટી જાય તેને સાંધી લેતા પણ આવડવો જોઈએ. જા, મારી દીકરી બહુ શાણી. તું ય તૈયાર થઈ જા ને પેલા જડભરતને પણ તૈયાર કરીને પાર્ટીમાં લઈ જા. સુકેતુ ધ્યાન જ નહોતો આપતો ત્યારે ગયે વરસે મેં જ તને કહેલું કે – એમ શસ્ત્રો મૂકી દે તે મારી દીકરી નહીં. યાદ છે \n‘હા. એટલે તો…’ સ્વાતિ બોલવા ગઈ.\n‘બસ તો. તું જીતી છું ને એ જીતને તારે કાયમ રાખવાની છે.’ સ્વાતિનો ખભો થાબડતાં થાબડતાં સાસું બોલ્યાં.\nસ્મિતા તો આ આખો સંવાદ આંખો પહોળી કરીને સાંભળ���ી જ રહી. ‘એરેંજમેરેજ’ એ વિચારતી રહી.\n« Previous દાંતની અવળી ગંગા – નટવર શાહ\nવીઝાપેપર્સ – નટુભાઈ ઠક્કર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઓનલાઈન રીઝલ્ટ – મૃગેશ શાહ\n‘હું હમણાં લગ્ન કરવાની નથી’ કહેતાં પ્રાચી ચાનો કપ લઈને ઘરની બહાર બગીચાની લૉન પર હિંચકે આવી ને બેસી ગઈ. ‘જો બેટા, મારી વાત સાંભળ...’ ‘ના મમ્મી, આજે નહીં. આજે તું મારો મુડ ખરાબ ન કરીશ, પ્લીઝ.’ કપ મૂકીને પ્રાચીએ સામે ટિપોય પર પડેલ અખબાર લીધું અને પગથી હિંચકાને ઠેસ મારી. મમ્મીની એકેય વાત સાંભળવાનું ... [વાંચો...]\nશોધ સીતાની – હર્ષદ જાની\n‘એક સિક્રેટ કામ સોંપવું છે તને.’ પ્રશાંતે એના મિત્ર જયેશને કહ્યું અને ઉમેર્યું : ‘વાત જરા ખાનગી છે અને મને ખાતરી છે કે તું યાર આમાં મને જરૂર હેલ્પ કરીશ....’ ‘અરે... જરૂર કરીશ. એમાં આટલો ગંભીર અને ગમગીન શા માટે બની ગયો છે વાત શી છે એ મને કહે ને વાત શી છે એ મને કહે ને ..’ ‘વાત જાણે એમ છે કે...’ જરા મૂંઝવણ અનુભવતાં પ્રશાંતે કહ્યું ... [વાંચો...]\nસુખની આરપાર – રમેશ શાહ\nઆજે સવારે અમથાલાલ વહેલા ઊઠ્યા. ઝટ તૈયાર થઈ તલાટી પાસે ચોરે જવાનું હતું. પ્લૉટની જમીનના 7/12 ના ઉતારા માટે તલાટીએ અનેક ધક્કા ખવડાવ્યા હતા. આજે ઉતારો આપવાની તલાટીએ ખાતરી આપી હતી તેથી એ મોડા પડવા માગતા ન હતા આજે બારણું ખોલતાં જ દૂધવાળાએ મીઠું સ્મિત કર્યું હતું. બે લિટર દૂધ ઉપરાંત થોડું વધારે દૂધ આપ્યું હતું. વળી રોજ કરતાં દૂધ ... [વાંચો...]\n27 પ્રતિભાવો : એરેંજમેરેજ – યોગેન્દ્ર વ્યાસ\nવો ભુલી દાંસતાં લો ફીર યાદ આ ગયી. આવુ નહીં પણ બીજું ઘણું બધું.\nજીંદગીની [પરણ્યાં પછીની] શરુઆત યાદ આવી ગઈ.\nમઝા પડી ગઈ વાગોળવાની.\nલાગણી સભર લેખ વાંચવાની મજા આવી ….\nપ્રશ્ન પૂછવાનું મન થાય છે કે :\nઆવો પ્રેમ ને આવાં લગ્નો ચિરંજીવ બનતાં હશે \nઆવો પ્રેમ ને આવાં લગ્નો ચિરંજીવ બનતાં હશે \nયસ લોટ બાંધતા ન આવડે તો ચાલે પણ સંબંધ ,…તો અમૂલ્ય છે.બાંધવો બહુ સહેલો ને નિભાવવો…. \nલોટ બાંધતાં ન આવડે તો શીખી લેવાય પણ સંબંધ બાંધતાં ન આવડે એ ન ચાલે. આપણો પ્રેમ સામાને બાંધી રાખે.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવ���બદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00036.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.connectgujarat.com/%E0%AA%B5%E0%AA%B2%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A1%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%9F%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B6%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AC/", "date_download": "2019-12-07T08:32:26Z", "digest": "sha1:VYQVTJRIZU4RAT4SUREN2DSX2S7SHIG5", "length": 28866, "nlines": 274, "source_domain": "gujarati.connectgujarat.com", "title": "વલસાડ:બંધ ફ્લેટને નિશાન બનાવી ૭લાખથી વધુની ચોરી,તો ટ્રેનમાં મહિલાની હેરાનગતીથી કરાયું ચેઇન પુલિંગ - Connect Gujarat", "raw_content": "\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે આપેલા બંધના એલાનના પગલે રાજયના…\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી. આગેવાનો અને કાર્યકરો કોલેજો બંધ…\nભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ\nભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા માથું ઉંચકી રહી છે. ભુતકાળમાં જે…\nસુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત\nસુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા…\nભરૂચ : CISFના જવાનોએ હાથ ધર્યું સફાઈ અભિયાન, નિલકંઠેશ્વર ઘાટ ખાતે કરી સાફ-સફાઈ\nભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે CISFના જવાનો દ્વારા નર્મદા ઘાટ પર થયેલ ગંદકી તેમજ કચરાની સાફ-સફાઈ કરવામાં આવી હતી.\nહૈદરાબાદ ગેંગરેપના આરોપીઓનું એન્કાઉન્ટર, બોલીવુડ કલાકારોએ આપી પ્રતિક્રિયા\nહૈદરાબાદમાં શુક્રવારે સવારે ગેંગ રેપ-મર્ડર કેસના ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર, હૃષિ કપૂર, અભિનેત્રી રકુલ પ્રીત…\nહૈદરાબાદ એન્કાઉન્ટર: એક સપ્તાહમાં જ ન્યાય, મહિલાના પિતા બોલ્યા હવે બેટીની આત્માને મળશે શાંતિ\nહૈદરાબાદમાં દિશા (નામ બદલ્યું છે)ના આરોપીઓનું એન્કાઉન્ટર નેશનલ હાઇવે -44 નજીક થયું હતું. પોલીસે આરોપીઓને ક્રાઈમ સીન રીક્રિએટ કરવા નેશનલ હાઇવે નં-44 લઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ ચારેય આરોપીઓએ…\nહૈદરાબાદ: ગેંગરેપના ચારેય આરોપીનું એન્કાઉન્ટર, પોલીસે ચારેયને ગોળી મારી ઠાર માર્યા\nહૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટર નેશનલ હાઇવે -44 નજીક થયો હતો. તમને જણાવી દઇએ કે, 27-28 નવેમ્બરની વચ્ચેની રાત્રે હૈદરાબાદમાં એક મહિલા ડોક્ટર સાથે હેવાનિયતની ઘટના…\nદિલ્હી: કાંદા માટે પડતાં વાંધા, ડુંગળીનો ભાવ આસમાને જતાં કોંગ્રેસનો વિરોધ\nનાણાંમંત્રી ડુંગળી નથી ખાતા માટે તેમને કોઈ ફર્ક નથી પડતો ડુંગળીના ભાવને લઇને દેશમાં હોબાળો મચ્યો છે, પરંતુ નાણાં પ્રધાન નિર્મલા…\nદિલ્હી: 1984ના શીખ વિરોધી રમખાણો વિષે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનો ખુલાસો\nનવી દિલ્હી: પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે 1984ના શીખ વિરોધી રમખાણો અંગે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં બોલતા ડો. મનમોહન સિંહે કહ્યું હતું…\nમળી આવ્યો ચન્દ્રયાન-2 ના વિક્રમ લેન્ડરનોકાટમાળ, ક્રેશ સ્થળથી 750 મીટર દૂર NASAએ શોધ્યા 3 ટુકડા\nમળી આવ્યો ચન્દ્રયાન-2 ના વિક્રમ લેન્ડરનો કાટમાળ, ક્રેશ સ્થળથી 750 મીટર દૂર NASAએ શોધ્યા 3 ટુકડા યુએસ સ્પેસ એજન્સી નાસાએ ચંદ્રમયાન…\nઅમેરિકા : ન્યૂ ઓર્લિન્સ શહેરમાં થયો ગોળીબાર, 11 લોકો ઘાયલ\nઅમેરિકાના ન્યૂ ઓર્લિન્સ શહેરમાં ગોળીબાર થતાં 11 જેટલા લોકો ઘાયલ થયા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, ન્યૂ ઓર્લિન્સ શહેરના ફ્રેન્ચ ક્વાર્ટર નજીક…\nશિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લેતા કચ્છમાં થઈ ઉજવણી\nમહારાષ્ટ્રમાં ભારે રાજકીય ઘમાસાણ બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે ત્યારે કચ્છમાં શિવસેના દ્વારા ફટાકડા ફોડી…\nઇસરોએ રચ્યો ઇતિહાસ : કાર્ટોસેટ -3 વિશ્વનો સૌથી મજબૂત સેટેલાઇટ કેમેરો કર્યો લોન્ચ, અંતરિક્ષમાંથી ઘડિયાળનો સમય પણ જોઈ લેશે\nભારતીય અવકાશ એજન્સી ઇસરો (ભારતીય અવકાશ સંશોધન સંગઠન – ઇસરો) એ 27 નવેમ્બરની સવારે દેશની સુરક્ષા અને વિકાસ માટે ઇતિહાસ રચ્યો છે. ઇસરોએ સવારે…\nકોંગ્રેસ, એનસીપી અને શિવસેના બેઠકોમાં વ્યસ્ત રહયાં, ભાજપે મહારાષ્ટ્રમાં બનાવી દીધી સરકાર\nમહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના અને એનસીપી ભેગા મળી સરકાર બનાવે તે પહેલાં ભાજપે શરદ પવારના ભત્રીજા અજીત પવાર સાથે મળીને ખેલ પાડી દીધો હતો….\nસુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત\nસુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા…\nઘોરાજી શાળાના આચાર્યે દિકરાના જન્મદિનની અનોખી ઉજવણી કરી નવો રાહ ચિંધ્યો\nધોરાજી શાળા નંબર ૨ના પ્રિન્સિપાલ નિલેશભાઈ મકવાણાએ પોતાના પુત્રના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. સમાજમાં ઘણા બધા ખર્ચાઓ કરી…\nઅમદાવાદ: નિત્યાનંદના પાપે વિદ્યાર્થીઓનું ભાવિ ભવિષ્ય જોખમમાં, શાળાને પુનઃ શરૂ કરવા માંગ\nઅમદાવાદના પૂર્વમાં આવેલી ડીપીએસ સ્કૂલને ચાલુ રાખવા મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતરી ગયા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ સરકાર અને અધિકારીઓ સામે શાળા ચાલુ રાખવા માંગ…\nભરૂચ : સાંસરોદ હાઇસ્કૂલ ખાતે શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રાપ્ત થતા કરાઇ ઉજવણી\nભરૂચના પાલેજ નજીક આવેલા સાંસરોદ ગામની ધી સાંસરોદ હાઇસ્કૂલને વડોદરા જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો અવોર્ડ પ્રાપ્ત થતા બુધવારના રોજ શાળાના પટાંગણમાં ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉજવણી…\nપંચમહાલ: સરકારની સંવેદનશીલ પહેલ, સોનલ યોગ્ય શિક્ષણ મેળવી શકશે તેવો થયો વિશ્વાસ\n“કાન નીચેથી પસાર થતી નસ સુકાઈ જવાના કારણે તમારી બાળકી સાંભળી શકતી નથી અને તેથી તેના કારણે બોલી પણ નહીં શકે.” વ્હાલી દિકરી સોનલ માટે…\nપંચમહાલ: લક્ષ્ય સંસ્થા દ્વારા મિશન સાયકલ યાત્રાનું કરાયું આયોજન\nલક્ષ્ય દ્વારા પર્યાવરણ સુરક્ષા અને સ્વામી વિવેકાનંદના વિચારોને સમગ્ર ભારતના લોકો સુધી પહોંચાડવા માટે મિશન સાયક્લ યાત્રાનું આયોજન\nઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ખાતે એક્ષીડંટ અને ટ્રોમા કેર સેન્ટરનો શુભારંભ\nઅંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ખાતે એક્ષીડંટ અને ટ્રોમા કેર સેન્ટરનો તા.૧૭ નવેમ્બરના રોજથી હોસ્પિટલના ટ્રસ્ટી ચંદ્રેશ જોશીના હસ્તે શુભારંભ…\nસાબરકાંઠા : કુદરતના ખોળાને ખૂંદવા માટેનું અતિ સુંદર સ્થળ એટલે કે “પોળોનું જંગલ”\nકુદરતના ખોળ��ને ખૂંદવા માટેનું અતિ સુંદર સ્થળ એટલે સાબરકાંઠા જિલ્લામાં આવેલું પોળોનું જંગલ. વિજયનગરમાં આવેલ પોળોના જંગલમાં વેકેશન દરમ્યાન મોટી સંખ્યામાં સહેલાણીઓ પ્રવાસે આવી કુદરતી સૌંદર્યનો આનંદ માણે છે.\nડેઇઝી શાહની પ્રથમ ગુજરાતી ફિલ્મ “ગુજરાત -11” નું ટીઝર થયું રીલીઝ\nગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને નવા આયામ ઉપર લઇ જવા માટે ગુજરાત -11 ફીલ્મ મહત્વની ભૂમિકા ભજવશે. સ્પોટર્સના વિષયને સાંકળી લેતી પ્રથમ ગુજરાતી ફિલ્મ સાથે બોલીવુડની જાણીતી…\nરાજસ્થાન ખાતે યોજાઇ દિવ્યાંગ નેશનલ પ્રતિયોગિતા, શ્રેષ્ઠ ખેલ કૌવત દર્શાવી કોસમડીના રમતવીરે ભરૂચ જિલ્લાનું નામ કર્યું રોશન\nરાજસ્થાનના જયપુર ખાતે “દિવ્યાંગ નેશનલ પ્રતિયોગિતા-2019”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ રાજ્યમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.\nસુરતના ઇન્ડોર સ્ટેડીયમ યોજાયેલ ટેકવોન્ડો સ્પર્ધામાં વસિષ્ઠ વિદ્યાલયની વિધાર્થીની ઝળહળી\nસુરત માં આવેલ પંડિત દિન દિયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે ખેલ મહાકુંભ દ્વારા યોજાયેલ ટેકવોન્ડો સ્પર્ધામાં શાળાની વિધાર્થીની ગોહિલ કેશવી હરેન્દ્રસિંહે u-17 વય જૂથમાં…\nઅરવલ્લી : મોડાસાની સર્વોદય હાઈસ્કૂલનો ખેલાડી સૉફ્ટ ટેનિસ સ્પર્ધામાં વિજેતા\nસતત ત્રીજા વર્ષે રાષ્ટ્ર કક્ષાએ ભાગ લેવા જશે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત ગુજરાત રાજ્ય બાળ…\nભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત ચાર મેચ જીતનાર પ્રથમ દેશ બન્યો\nભારતે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે પોતાની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 46 રને હરાવ્યું હતું. ભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત…\nઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટમાં ભારતનો ધમાકો, બાંગ્લાદેશને 2-0 થી કર્યું પરાસ્ત\nકોલકાતામાં રમાયેલી ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને ઇનિંગ્સ અને 46 રનથી હરાવ્યું છે. વિરાટ કોહલીની સેનાએ તેમની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં શાનદાર વિજય નોંધાવ્યો છે.\nHome ગુજરાત વલસાડ:બંધ ફ્લેટને નિશાન બનાવી ૭લાખથી વધુની ચોરી,તો ટ્રેનમાં મહિલાની હેરાનગતીથી કરાયું ચેઇન...\nવલસાડ:બંધ ફ્લેટને નિશાન બનાવી ૭લાખથી વધુની ચોરી,તો ટ્રેનમાં મહિલાની હેરાનગતીથી કરાયું ચેઇન પુલિંગ\nવલસાડમાં ધોળે દિવસે થઈ એપાર્ટમેન્ટમાં ચોરી તસ્કરોએ બંધ ફ્લેટને બનાવ્યું નિશાન, તો વલસાડ રેલવે સ્ટેશને દાદર બિકાનેર ટ્રેનમાં મહિલા અને અન્ય લોકો દ્વારા હેરાન કરવામાં આવતા ટ્રેનમાં ચેઇન પુલિંગ કરાયાની ઘટના સામે આવી છે.\nવલસાડના કૈલાસ રોડ પર આવેલ આ છે સ્વસ્તિક એપાર્ટમેન્ટ કે જ્યાં જયેશભાઈ પ્રજાપતિ અને તેમના પરિવારજનો સેલવાસ દીકરા માટે અન્ય ઘર જોવા માટે ગયા હતા.આ બાબતની ગંધ તસ્કરોને આવી હોય તેમ બપોરના સુમારે ઘરમાં દરવાજાનો નકુચો તોડી, અંદર પ્રવેશી ઘરમાં મુકેલ 10 હજાર રોકડ અને દાગીના મળી આશરે 7 લાખ 10 હજારની મત્તા ચોરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જે અંગે પાડોશી એ ઘર માલિકને જાણ કરતા તેઓ તુરંત ઘરે આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.આ સમગ્ર ઘટનાને પગલે પોલીસ દ્વારા એપાર્ટમેન્ટમાં પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.\nબીજી ઘટનામાં વલસાડ ખાતે દાદર બિકાનેર ટ્રેનમાં બદમાશોનું રાજ હોય તેમ 4 પુરુષ અને 2 મહિલાઓ દ્વારા અન્ય મુસાફરોને ચાકુ અને અન્ય હથિયાર લઇ ધમકાવવામાં આવી રહ્યા હતા. જેને લઈને વલસાડ સ્ટેશને મુસાફરો દ્વારા ચેઇન પુલિંગ કરી ટ્રેનને વલસાડ સ્ટેશને રોકી આ ઓરપીઓને પકડવામાં આવ્યા હતા. પરંતુ 30 મિનિટ સુધી ચાલેલ આ હાઈ વોલ્ટેજ ડ્રામામાં આર.પી.એફ ન આવતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો અને અન્ય આરોપીઓ મુસાફરોને ડરાવીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.તો આરપીએફ આવ્યા બાદ માત્ર એક મહિલાની અટકાયત કરવામાં આવી હતી. મુસાફરોનો આક્ષેપ હતો કે આ મહિલા અને અન્ય આરોપીઓ પાસે દારૂ હોય જેને લઈને આર.પી.એફ દ્વારા તેમને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો.\nPrevious articleરાજકોટ:હવે ઈ-મેમોથી બચવા નહીં ચાલે કોઈપણ કિમિયા, નંબર પ્લેટ સાથે ચેડા કરતા ઝડપાશે તો વાહન થશે ડિટેઇન\nNext article18 નવેમ્બરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ\nભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ\nજૂનાગઢ : જીવતા સાપ હાથમાં લઈને ગરબા રમવાનું પડ્યું ભારે, જાણો કેમ..\nહાંસોટના અગ્રણી શાબીર કાનુગા પર ખાનગી ફાયરિંગ થતા મોત\nદાહોદ : ઉજજૈન મેમુ કિન્નરોનું બની સમરાંગણ, ટ્રેનમાંથી પડી જતાં એકનું મોત\nદિલ જીતી લીધું સુપ્રિયા સુલેએ, અજિત પવાર – આદિત્ય ઠાકરે અને ફડણવીસનું આ રીતે કર્યું વેલકમ\nઅંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં એક આતંકી હતો લેબ ટ���ક્નિશ્યન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00036.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Saraswati_Chandra_Part_2.pdf/%E0%AB%A7%E0%AB%A8%E0%AB%A9", "date_download": "2019-12-07T08:30:58Z", "digest": "sha1:Z7OQ4DEC5HTDPINAJ6EC5JZYJINGGV56", "length": 7137, "nlines": 60, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૨૩ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nપોતે મનોહરીને શીખામણ દેવાનું માથે લઇ ચંડિકાને પાછી જ્મવા મોકલી. ઉપર ગીત મેળે બંધ થયું, પણ મનોહરી કુમુદસુંદરીને બે હાથે ઉંચી કરી કુદાવતી હતી, વારંવાર ચુંબન કરતી હતી; . અને હીંચકા પ્હીંડો સુધી ખાતી હતી. ગુણસુંદરી ઉપર ચ્હડી દાદરમાં ઉભી ઉભી પળવાર જોઇ રહી. મનોહરીની પુઠ હતી એટલે એણે એ જાણ્યું નહી અને તાન લાગ્યું હતું તેમાં મચી રહી. એટલામાં એના હાથમાં ઉંચી થયેલી કુમુદસુંદરીએ માને ઓળખી, હશી, પગ નચાવી, કીલકીલાર મચાવી મુક્યો, ને મા ભણી હાથ લાંબા કર્યા, તે જોઇ મનોહરીએ પાછું જોયું. પોતે ગાયેલું કાકીજીએ સાંભળ્યું હશે એવું ભાન આવ્યાથી ગુણસુંદરીને જોતાં જ મનોહરી શરમાઇ ગઇ, અને તરત ઉભી થઇ કુમદસુંદરીને રમાડતી રમાડતી સામી ગઇ, એ શરમાઇ તે એના ગાલ ઉપર આવેલા રંગથીજ ગુણસુંદરી સમજી ગઇ. એની આંખમાં શરમ છે તે સમજણ છે અને તે છે ત્યાં સુધી ઉપાય હાથમાંથી ગયો નથી એવું ધારી એ હરખાઇ. પોતે એના કરતાં પાંચ સાત વર્ષેજ મ્હોટી હતી એટલે સહીપણાંના ભાવથી વાત કરી શકે એમ હતું. સરખી વયનાં માણસથી ઉપદેશ થાય છે એટલો બીજાથી થતો નથી. વહુ ગમે તેટલી બગડી હશે તો પણ બુદ્ધિશાળીને ઉપદેશ સમજતાં વાર નહી લાગે, અને એના ઉપર પ્રીતિ રાખી કહીશું તો ધીમે ધીમે સારા ગુણનો એને પટ બેસશે એ વિચાર ગુણસુંદરીને થયો. વળી એણે એવો પણ વિચાર કર્યો કે “આને મ્હોયે એના દોષ કહી બતાવશું અને વાંક ક્‌હાડીશું તો એને એકદમ નહી વસે અને બાળક છે એટલે ઉલટો સામે ભાવ બંધાશે; માટે હાલમાં તો એના સામા ન થવું, એનાં થઇને વાત કરવી, અને એની મેળે જ પોતાની સ્થિતિનો વિચાર કરી ઉપદેશ લેઇ લે એવું કરવું. આપણે ન ક્‌હેવું, પણ એની પાસેથી ક્‌હેવડાવવું. લોકરૂઢિએ કજોડું બાંધ્યું, જવાનીએ પોતાનું કામ કર્યું, બાળક ધણીએ છોકરવાદી કરી, અને ચંડિકાભાભીએ પોતાના સ્વભાવ પ્રમાણે કામ કર્યું વહુ બાપડી શું કરે વહુ બાપડી શું કરે એને કોઇ સારે માર્ગે ચ્હડાવનાર ન મળ્યું, ઉછળતી જવાનીના છાકે બુદ્ધિને જે રસ્તે ચ્હડાવી તે રસ્તે ચ્હડી. પણ – આખરે ડાહી છે – સુધરે એવી છે,\" મનોહરીએ પોતાના સામું જોયું એટલામાં એને જોઇ ગુણસુંદરીએ આટલા વિચાર કર્યા અને હીંચકેથી ઉઠી એ સામી આવી એટલે પોતે પણ ઉપર ચ્હડી અને ઉમળકો આણી હસતી હસતી બોલી “વહુ, તમારો રાગ તો સારો છે; શું ગાતાં'તાં એ એને કોઇ સારે માર્ગે ચ્હડાવનાર ન મળ્યું, ઉછળતી જવાનીના છાકે બુદ્ધિને જે રસ્તે ચ્હડાવી તે રસ્તે ચ્હડી. પણ – આખરે ડાહી છે – સુધરે એવી છે,\" મનોહરીએ પોતાના સામું જોયું એટલામાં એને જોઇ ગુણસુંદરીએ આટલા વિચાર કર્યા અને હીંચકેથી ઉઠી એ સામી આવી એટલે પોતે પણ ઉપર ચ્હડી અને ઉમળકો આણી હસતી હસતી બોલી “વહુ, તમારો રાગ તો સારો છે; શું ગાતાં'તાં એ \nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૨૨:૦૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00037.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.bornpedia.com/tag/%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%B0%E0%AB%87%E0%AA%96%E0%AA%BE/", "date_download": "2019-12-07T08:32:35Z", "digest": "sha1:V2BPLJHCKJ6CK7HCS4CEYEWGJ6H5AJJD", "length": 2530, "nlines": 48, "source_domain": "www.bornpedia.com", "title": "જીવન રેખા Archives - Born Pedia", "raw_content": "\nHome Tags જીવન રેખા\nજીવન રેખા પરથી જાણો તમને ભવિષ્યમાં થનારી બીમારીઓ અને દુર્ઘટનાઓ વિશે\nભૂલથી પણ ન પીવું જોઈએ ફ્રીજનું પાણી, તેની પાછળનું કારણ જાણીને તમે પણ રહી...\nભૂખ્યા પેટે ભૂલથી પણ આ વસ્તુઓ ન ખાશો નહિ તો હેરાન થવાનો વારો આવશે\nઆ બીજ ખાવાથી, એક મહિનામાં ઘટશે 9 કિલો વજન, જાણો આ ચિયા બીજની રેસીપી\nહથેળીની આ રેખાઓ પરથી જાણો તમારા પ્રેમ પ્રસંગો અને લગ્ન વિશે\nસવારના નાસ્તામાં આ વસ્તુનું સેવન ઝડપથી ઘટાડે છે તમારા વજનને, જાણો કઈ છે એ...\nહેલ્થ અને ઘરેલું ઉપચારની માહિતી ખુબ જ આસન શબ્દોમાં વાંચી શકશો. આપના પ્રતિભાવો માટે Contact us વિભાગમાં આપેલ માહિતી મુજબ અમારો સંપર્ક કરી શકો છો. અમારું મેઈલ એડ્રેસ bornpedia@gmail.com છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00040.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://www.jeevanshailee.com/%E0%AA%95%E0%AA%AA%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A8%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AB%8B-2/", "date_download": "2019-12-07T09:17:30Z", "digest": "sha1:CBY6X3AHTEL4EVJVXPCK6UJR5E2NEVBL", "length": 4593, "nlines": 83, "source_domain": "www.jeevanshailee.com", "title": "કપટી મનુષ્ય કોને કહેવો ? : Jeevan shailee – ગુજરાતી વિચાર સંગ્રહ", "raw_content": "Jeevan shailee – ગુજરાતી વિચાર સંગ્રહ\nકપટી મનુષ્ય કોને કહેવો \nકપટી મનુષ્ય કોને કહેવો \n* બાહ્ય દેખાવ ઉજળો,પણ કર્મ કાળા.\n* બતાવવાનું જુદુ અને કરવાનું જુદું અથવા ���હે કંઇ ને કરે કાંઈ.\nPrevious Previous post: પોતાની અભિરુચિ કઈ છે તેનો મનુષ્યને ખ્યાલ કેવી રીતે આવે\nNext Next post: મનુષ્યમાં કઈ પ્રબળ શક્તિઓ રહેલી છે\nગુજરાત કૃષિ, ઔદ્યોગિક, ખેત ઉદ્યોગ - અર્થતંત્ર\nકોઈ પણ કાર્યમાં જેટલી નિઃસ્વાર્થતા તેટલી જ વધુ સફળતા\nજગતમાં જે મોટો ભેદભાવ દેખાય છે તે ચિત્તનો પેદા કરેલો �\nફક્ત બ્રાહ્મણ મિત્રો માટે Android apps\nશ્રીમદભગવતગીતા શ્લોક ભાષાંતર સાથેઃ\nકેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....\nપિતાનું આપણાં જીવનમાં કેટલું મ\nમનુષ્ય અવતારમાં મુલ્યવાન શું છ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00040.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/05/09/rajiv-gandhi-made-ins-virat-as-private-taxi/", "date_download": "2019-12-07T08:28:18Z", "digest": "sha1:VQ6IUYZKSGI5IQ2UEKYNB5PBLERJ6QWC", "length": 18423, "nlines": 142, "source_domain": "echhapu.com", "title": "રાજીવ ગાંધીએ યુદ્ધ જહાજ INS વિરાટનો ઉપયોગ પ્રાઈવેટ ટેક્સી તરીકે કર્યો હતો?", "raw_content": "\nરાજીવ ગાંધીએ યુદ્ધ જહાજ INS વિરાટનો ઉપયોગ પ્રાઈવેટ ટેક્સી તરીકે કર્યો હતો\nપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વિપમાં પીકનીક મનાવવા અંગે એક મોટો આરોપ મૂક્યો હતો, જાણીએ શું હતી એ ઘટના\nગઈકાલે દિલ્હીના પ્રખ્યાત રામલીલા મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેરસભા સંબોધતા આરોપ લગાવ્યો હતો કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ભારતના યુદ્ધ જહાજ INS વિરાટનો ઉપયોગ પોતાની પિકનિક માટે કર્યો હતો. વડાપ્રધાન મોદીનો આ આરોપ બે કારણોસર અતિશય મહત્ત્વનો બની જાય છે.\nપહેલું કારણ તો એ કે વડાપ્રધાને હજી થોડા દિવસો અગાઉ જ રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર 1 કહ્યા હતા. આમ કહેવા પાછળ તેમનો ઈશારો બોફોર્સ કાંડ પર હતો. બીજું કારણ એ છે કે હાલના કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ થોડા દિવસ અગાઉ વડાપ્રધાન મોદીને લક્ષ્યમાં લઈને “સેના કોઈની પ્રાઈવેટ પ્રોપર્ટી નથી” એવું વિધાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ પોતાની કુશળ ચુનાવી રણનીતિ ઘડવા માટે જાણીતા છે તેમણે INS વિરાટનો મુદ્દો ગઈકાલે જાહેરમાં લાવીને એક કાંકરે બે પક્ષી મારવાનું કામ કર્યું હતું.\nપહેલું તો એ કે તેમણે રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર 1 કહ્યા હતા તે ચર્ચાને આગળ વધારવા માટે INS વિરાટને પોતાની પ્રાઈવેટ ટેક્સી ગણીને લક્ષદ્વિપની યાત્રા પોતાના પરિવાર અને મિત્રો સાથે કરનારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની એક વધારાની નિયમ ભંગ કરતી ઘટનાને સામે લાવ્યા હતા. બીજું પક્ષી એ હતું કે તેમણે આ મુદ્દો ઉભો કરીને રાહુલ ગાંધીને પણ ચૂપ કરી દીધા હતા કે તેમના પિતાએ સેનાનો ઉપયોગ ખરેખર પોતાની પ્રાઈવેટ પ્રોપર્ટી તરીકે કર્યો હતો અને તેના દસ્તાવેજી પૂરાવા પણ હાજર છે જ.\nવડાપ્રધાનના આરોપ પર આગળ વાત કરીએ તો આ ઘટના 1987ની છે જ્યારે સમગ્ર ગાંધી પરિવાર પોતાના મિત્રો અને પરિવાર સાથે લક્ષદ્વિપના પ્રવાસે દસ દિવસ માટે ગયું હતું. આ કાફલામાં રાજીવ ગાંધી ઉપરાંત, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધીના માતા, તેમના ભાઈ અને મામા સામેલ હતા. તો રાજીવ ગાંધી તરફથી તેમના ખાસ મિત્ર અને તે સમયે સંસદ સભ્ય રહેલા અમિતાભ બચ્ચન, તેમના પત્ની જયા બચ્ચન અને તેમના બંને સંતાનો, ઉપરાંત અમિતાભના ભાઈ અજીતાભના પુત્રી, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અર્જુન સિંગના ભાઈ બિજેન્દ્ર સિંગના પત્ની પણ સામેલ હતા.\nઆ પિકનિક દસ દિવસ માટે લક્ષદ્વિપ ટાપુઓમાં આવેલા એક નિર્જન ટાપુ બંગારામ પર આયોજીત થઇ હતી. રાજીવ ગાંધી અને તેમના કાફલાને અહીં લઇ જવા માટે અને પરત લાવવા માટે INS વિરાટ જે ભારતનું યુદ્ધ જહાજ હતું અને તેની હાજરી કાયમ માટે અરબી સમુદ્રમાં હોવી જરૂરી હતી તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેને સમગ્ર સમય માટે લક્ષદ્વિપમાં જ રાખવામાં આવ્યું હતું.\nઆટલું જ નહીં, પરંતુ INS વિરાટ સાથે અન્ય નાના વોર શિપ્સ તેમજ એક સબમરિન પણ ગાંધી પરિવાર અને ‘મિત્રોની સેવામાં’ તૈનાત હતી. આ ઉપરાંત ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર તેમજ ભારતીય નેવીના જવાનોએ મનેકમને પણ ગાંધી પરિવારની દસ દિવસ સુધી સતત ખાતિર બર્દાશ્ત કરી હતી. લક્ષદ્વિપ શાસને ટાપુ નિર્જન હોવાથી ભારતના મેઈન લેન્ડ પરથી એક લક્ઝરી વેકેશન ગાળવા માટે જેટલી સામગ્રીની જરૂર હોય તે તમામને પોતાના ખર્ચે ત્યાં પહોંચાડી હતી.\nમુદ્દો સત્તાનો દુરુપયોગ કરવાનો તો છે જ પરંતુ તેની સાથે સાથે દેશની સુરક્ષાને એક પરિવારના અમન ચમન માટે સળંગ દસ દિવસ માટે ભયમાં મૂકી દેવામાં આવી હતી તે પણ છે. તે સમયે INS વિરાટ એ ભારતનું એક માત્ર યુદ્ધ જહાજ હતું અને આપણે જાણીએ છીએ કે પાકિસ્તાન તરફથી હંમેશા ભારતની જળ, સ્થળ અને આકાશની સીમાઓથી ભય રહેતો હોય છે. આ રીતે માત્ર અંગત મોજમજા માટે સમગ્ર ભારતની સુરક્ષા સાથે સમજૂતી કરવામાં આવી હોય એ પાર્ટીના અને એ પરિવારના સભ્યને જે ખુદ આ પિકનિકમાં સામેલ હોય તેને દેશની સુરક્ષા શું કહેવાય તેની સમજ ક્યાંથી હોય\nઆટલું હજી તો ઓછું છે. વિચાર કરો ભારતની સુરક્ષા કરતા જહાજ પર સામાન્ય માણસને પ્રવેશવાનો તો શું તેની આસપાસ જવાનો પણ મોકો નથી મળતો એવામાં તેમાં ઓછામાં ઓછા ત્રણ વિદેશી નાગરિકોએ સફર કરી હતી. જ્યારે સમગ્ર યુદ્ધ જહાજમાં તમે દસ-દસ દિવસ સુધી આરામથી ફરી શકતા હોવ ત્યારે તેમાં રહેલી કેટલીક ટેક્નોલોજી અથવાતો વ્યવસ્થા જેને સદાય ખાનગી રાખવાની હોય છે ત્યાં સુધી પણ એ વિદેશી નાગરિકો નહીં પહોંચ્યા હોય તેની શી ગેરંટી\nઆજકાલ ગરીબો માટે ‘ન્યાય’ આપવાની વાત કરતા રાહુલ ગાંધી જરા વિચાર કરે કે આ રીતે દેશની સુરક્ષા ભયમાં મુકીને અને એ સમયમાં કદાચ લાખો નહીં પરંતુ કરોડોનો ખર્ચ ભારતની ગરીબ જનતાના માથે મૂકીને પિકનિક કરવા ઉપડી ગયેલા તેમના પિતાએ જે કર્યું હતું એ યોગ્ય હતું કે નહીં\nઆ આર્ટીકલ લખાઈ ગયા બાદ બે મંતવ્યો સામે આવ્યા છે. એક નિષ્ણાતનું કહેવું છે કે વડાપ્રધાન આ પ્રકારે નેવીના યુદ્ધ જહાજને પોતાના પર્સનલ ઉપયોગ માટે લઇ જઈ શકે છે અને કાયદામાં તેનું પ્રાવધાન છે. બીજો અભિપ્રાય એ છે કે રાજીવ ગાંધી દસ નહીં પરંતુ ત્રણ દિવસ માટે લક્ષદ્વિપની યાત્રાએ ગયા હતા. તો કોંગ્રેસી સમર્થકોનું કહેવું છે કે રાજીવ ગાંધીએ આ સમગ્ર પ્રવાસનો ખર્ચ ચૂકવી દીધો હતો.\nમૂળ મુદ્દો એ છે કે માત્ર INS વિરાટ જ નહીં પરંતુ તેની સાથેના તમામ નાના યુદ્ધ જહાજો અને સબમરીન પણ તેની સાથે લક્ષદ્વિપ ગઈ હતી જેને લીધે ભારતની આખી જળ સીમા ખુલ્લી પડી ગઈ હતી. આવું મોટું રિસ્ક દસ દિવસ કે ત્રણ દિવસ તો શું ત્રણ મિનીટ માટે પણ ન લેવું જોઈએ પછી તેની ગમે તેટલી કિંમત ચૂકવાઈ હોય. અને બીજું, જો વડાપ્રધાનોને આમ કરવાનો હક્ક છે તો કેમ માત્ર રાજીવ ગાંધી અને જવાહરલાલ નહેરુ એ જ તેનો ઉપયોગ વ્યક્તિગત જરૂરિયાત માટે કર્યો હતો અને અન્ય કોઈ વડાપ્રધાનોએ કેમ નહીં દેશની સુરક્ષાના મામલે માત્ર સામાન્ય બુદ્ધિનો જ ઉપયોગ કરવાનો હોય છે જે આપણી પાસે હોય છે અને વડાપ્રધાન પાસે પણ હોય છે.\nસરદાર સરોવર ગુજરાતનું સ્વપ્ન પૂર્ણ (2): દાયકાઓના સંઘર્ષની ગાથાના મુખ્ય શિલ્પી\nહિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (6) – અને શિવસેનાની સ્થાપના થઇ\nVIDEO: મોદી દ્વેષીઓ હજી તમારે કેટલા નવા તળિયાં શોધવા છે\nવકીલો વિષે આપણા સમાજમાં ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે: અનિલ કેલ્લા\neછાપું પર સર્ચ કરો…\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nફક્ત રોફ દેખાડવા માટે સુરક્ષા લેવાની\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\nગેહલોતને ગુજરાતના દારૂની નહીં પરંતુ આની ચિંતા થવી જોઈએ\nશું ભારતમાં ખરેખર ભયનું વાતાવરણ છે ખરું\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nશિયાળાની સવાર - એક મોડર્ન નિબંધ\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nહેલ્મેટનો ભાર.... જનતાને માટે સાર...\nકંકોત્રી અને તેના નવા રૂપ – છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની...\nચીનના સહુથી નિષ્ફળ વ્યક્તિની સફળતાની કથા - મેરે પાસ જેક મા હે... (1)\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\n70 થી 79 વર્ષની ઉંમર - કાળની એ કઠિન કેડી\nગૂગલનું સ્મશાનઘાટ: જ્યાં ગૂગલના ડ્રિમ પ્રોજેક્ટના અવશેષો પડ્યા છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00040.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/article/attractive-and-healthy-farm-of-marigold-5ce3d0a5ab9c8d8624c6ae54?state=jammu-and-kashmir", "date_download": "2019-12-07T08:28:21Z", "digest": "sha1:FK2PU5HIRQLQPQUPPCLB6MUTSBY6BWCI", "length": 3095, "nlines": 74, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- ગલગોટાનું આકર્ષક અને સ્વસ્થ ખેતર - એગ્રોસ્ટાર", "raw_content": "\nઆજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nગલગોટાનું આકર્ષક અને સ્વસ્થ ખેતર\nખેડૂતનું નામ - શ્રી મેહુલભાઈ રાજ્ય-ગુજરાત સલાહ - પંપ દીઠ ૨૦ ગ્રામ સૂક્ષ્મપોષક તત્વોનો છંટકાવ કરવો.\nજો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00041.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/asphalt/", "date_download": "2019-12-07T08:28:38Z", "digest": "sha1:3WFJB2GREVBZM5G3IZK3BZKEOG5RTGEV", "length": 5215, "nlines": 105, "source_domain": "echhapu.com", "title": "Asphalt Archives - echhapu.com", "raw_content": "\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nમોબાઈલ કાર રેસિંગ ગેમ એ હકીકતે સહુનો પ્રિય વિષય રહ્યો છે. સવારે ઉઠીને ઘડીક નવરા પડીએ અથવા તો Travelling Time પર થોડા કંટાળીયે એટલે આપણે તરત કાર રેસિંગ ગેમ ચાલુ કરી દેતા હોઈએ છીએ. Technology નો મહત્���મ ઉપયોગ જો કોઈએ કર્યો હોય તો તે Game Developers છે. સતત નવી નવી કાર રેસિંગ ગેમ ના ઢગલા […]\neછાપું પર સર્ચ કરો…\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nફક્ત રોફ દેખાડવા માટે સુરક્ષા લેવાની\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\nગેહલોતને ગુજરાતના દારૂની નહીં પરંતુ આની ચિંતા થવી જોઈએ\nશું ભારતમાં ખરેખર ભયનું વાતાવરણ છે ખરું\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nશિયાળાની સવાર - એક મોડર્ન નિબંધ\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nહેલ્મેટનો ભાર.... જનતાને માટે સાર...\nકંકોત્રી અને તેના નવા રૂપ – છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની...\nચીનના સહુથી નિષ્ફળ વ્યક્તિની સફળતાની કથા - મેરે પાસ જેક મા હે... (1)\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\n70 થી 79 વર્ષની ઉંમર - કાળની એ કઠિન કેડી\nગૂગલનું સ્મશાનઘાટ: જ્યાં ગૂગલના ડ્રિમ પ્રોજેક્ટના અવશેષો પડ્યા છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00041.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/20-09-2018/24221", "date_download": "2019-12-07T09:37:08Z", "digest": "sha1:LZOCD4ZPXGH73OFU4MD5UOPD35KONDNS", "length": 15335, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "રૂસમાં ઓનલાઈન ખોટા સમાચારો દૂર નહિં કરાય તો જેલ સજા થશેઃ રશિયન સંસદમા ખરડો પસાર", "raw_content": "\nરૂસમાં ઓનલાઈન ખોટા સમાચારો દૂર નહિં કરાય તો જેલ સજા થશેઃ રશિયન સંસદમા ખરડો પસાર\nમોસ્કો : રશિયાની સંસદમાં નીચલા સદનમાં પ્રસારીત બીલ અનુસાર દેશમાં અદાલત દ્વારા નિર્ણિત ઓનલાઈન ખોટા સમાચારો દૂર ન કરવા પર એક વ્યકિતને એક વર્ષ સુધીની જેલ સજા અને હજારોનો દંડ થઈ શકે છે આ નિયમ મીડીયા સમૂહો માટે કાર્યરત લોકો ઉપર પણ લાગુ પડશે : આ બીલ ઉચ્ચ સદન અને રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનની મંજૂરી બાકી છે\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમ���રિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nબુલંદશહેરમાં 14 વર્ષની માસુમ બાળા પર ત્રણ યુવકોનો બળાત્કાર : વિડિઓ બનાવી વાયરલ કર્યો access_time 2:11 pm IST\nઉન્નાવ નરાધમોનો ગઢ : યુપીનું રેપ કેપિટલ કુખ્યાત બન્યું ઉન્નાવ :છેલ્લા 11 મહિનામાં 86 કિસ્સા નોંધાયા access_time 2:06 pm IST\nદિયોદરનાં ફોરણા સિમમાંથી લાખોનો દારૂ ઝડપાયો: નંબર પ્લેટ વગરની બે કારમાં હતો દારૂનો જથ્થો:બુટલેગરો ફરાર access_time 1:46 pm IST\nઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન : ગુમલામાં બબાલ : પોલીસ ફાયરિંગ : એકનું મોત : 6 ઘાયલ access_time 1:40 pm IST\nઉન્નાવ દુષ્કર્મ કેસ : વિપક્ષ યોગી સરકાર સામે મેદાને : અખિલેશ ધરણા પર : પ્રિયંકા પીડિતાના પિતાને મળી access_time 1:37 pm IST\nસુરતના ઉધના વિસ્તારમાં યુવકની લાશ મળી : હત્યાની આશંકા access_time 1:34 pm IST\nબીએસએનએલના કર્મચારીઓને ઓક્ટોબરનો મળ્યો પગાર : નવેમ્બરના પગાર માટે હજુ જોવી પડશે રાહ access_time 1:32 pm IST\nસેંકડો પીએસઆઈને રાહત : હવે ઈન્સપેકટરના પ્રમોશન મેળવી શકશે : રાજયના સેંકડો પોલીસ સબ ઈન્સ્પેકટરોને હાઈકોર્ટે મોટી રાહત આપી : પ્રમોશન આપવા ઉપર મૂકેલો સ્ટે હટાવી લીધો : ચુકાદાનો અમલ ૨ ઓકટોબરથી થશે : પ્રમોશનની પ્રક્રિયા હાઈકોર્ટના અંતિમ ચુકાદાને આધીનઃ હવે પીએસઆઈમાંથી પીઆઈ - ઈન્સ્પેકટરનું પ્રમોશન મેળવી શકાશે access_time 3:54 pm IST\nગૃહનું સત્ર પૂર્ણ થતા જ ખેડૂતોને સરકાર પાસે રાહતની આશા સરકાર ટેકાના ભાવની ખરીદી કે ખેડૂતોના દેવા મુદ્દે જાહેરાત કરે તેના પર નજર access_time 3:19 pm IST\nગિરીમથક સાપુતારા ખાતે ગઈકાલે ધોધમાર વરસાદ : સાપુતારા ખાતે વરસાદ પડતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ : વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 3:05 pm IST\nજેએનયુ વિદ્યાર્થી સંધના સભ્‍યો ‘‘દેશ વિરોધી'' : રક્ષા મંત્રી નિર્મલા access_time 12:00 am IST\nવિઝાની મુદત પુરી થઇ ગયા પછી પણ અમેરિકામાં રોકાઈ જનારા પ્રવાસીઓ તથા સ્ટુડન્ટ્સની સંખ્યામાં ભારત મો��રે : 2017 ની સાલમાં અમેરિકા આવેલા 10 લાખ જેટલા ભારતીયો માંથી વિઝાની મુદત પુરી થયા પછી પણ 2 હજાર જેટલા રોકાઈ ગયા : યુ.એસ.હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટનો અહેવાલ access_time 10:10 am IST\nમોદી સરકારે ચાર વર્ષમાં ૨,૪૨૦ કાયદાઓ access_time 4:12 pm IST\n'રાજકોટ કા મહારાજા' ના સાનિધ્યમાં કથા-પાઠ-નિદાન કેમ્પ access_time 3:04 pm IST\nસોની બજારના તાજીયામાં રાજાશાહીના વખતથી દુલદુલ નં.૧ અને ૨ સૌથી આગળ access_time 2:53 pm IST\nસિવિલ હોસ્‍પિટલમાં વેરાવળના વૃધ્‍ધાનો સ્‍વાઇન ફલૂ રિપોર્ટ પોઝિટીવઃ બે દર્દીના રિપોર્ટ બાકી access_time 11:44 am IST\nધારીના ડેડાણ સ્ટેટના દરબાર ટપુબાપુ કોટીલાનું અવસાન access_time 12:56 pm IST\nગોંડલના હડમતાળામાં જુગાર રમતા છ પકડાયા access_time 12:46 pm IST\nદેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ના સલાયા ફાટક પાસેથી વૃદ્ધ પુરુષ નુ ભૂખના કારણે મોત access_time 6:23 pm IST\nઆણંદ તાલુકાના ઓડ ગામે નજીવી બાબતે તલવારથી થયેલ હુમલામાં એકને ગંભીર ઇજા access_time 4:59 pm IST\nસુરતના ગોડાદરામાં ખોટા દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડનાર ખેડૂતની ધરપકડ access_time 5:00 pm IST\nલવરાત્રિ ફિલ્મના પ્રોડયુસર સહિતના પક્ષકારોને નોટિસ access_time 8:13 pm IST\nઅમેરિકામાં કંપનીમાં ફાયરિંગ થતા ત્રણને ગંભીર ઇજા access_time 4:55 pm IST\nકુતરાથી લાગેલા ચેપને કારણે હાથ અને પગ ગુમાવ્યાઃ જવલ્લે જ આ રોગ જોવા મળે છે access_time 4:11 pm IST\nરૂસમાં ઓનલાઈન ખોટા સમાચારો દૂર નહિં કરાય તો જેલ સજા થશેઃ રશિયન સંસદમા ખરડો પસાર access_time 3:08 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.ના ‘‘ નેશનલ એકેડમી બોર્ડ ઓન ગ્‍લોબલ હેલ્‍થ'' માં ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસરશ્રી પોન્નીસેરિલ સોમાસુંદરનની નિમણૂંક access_time 12:00 am IST\nસ્‍વામી વિવેકાનંદના શિકાગો ખાતેના ઉદ્‌બોધનનું ૧૨૫ મું વર્ષ અમેરિકાના ૧૦૦ શહેરોમાં ઉજવાશેઃ વિવેકાનંદજીના ઉપદેશનો વ્‍યાપ વધારવા મંદિરોનો સહયોગ લેવાશેઃ ગ્રેટર શિકાગોમાં આવેલા હિન્‍દુ ટેમ્‍પલ ખાતે ‘યુનાઇટેડ સ્‍ટેટસ હિન્‍દુ એલાયન્‍સ' (USHA)એ ૧૨ સપ્‍ટે.ના રોજ કરેલી ઘોષણા access_time 12:07 am IST\nઅમેરિકામાં ફલોરેન્‍સ વાવાઝોડાગ્રસ્‍ત વિસ્‍તારોની વહારે ઇન્‍ડિયન અમેરિકન વોલન્‍ટીયર ઓર્ગેનાઇઝેશનઃ હજુ પણ નોર્થ તથા સાઉથ કેરોલિના અને વર્જીનીઆનાં રસ્‍તાઓ ઉપર પાણીના પૂર અને કાદવના થરના કારણે મદદરૂપ થવામાં વિલંબ access_time 12:01 am IST\nWWF કંપનીએ ભારતીય રેસલર મહાબલી શેરને કર્યો બહાર access_time 4:41 pm IST\nઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યા એશિયાકપમાંથી થયો બહાર; દિપક ચેહર ટીમમાં સામેલ access_time 10:38 pm IST\nસુલતાન જોહોર કપમાં મનદીપને મળ��� ભારતીય કપ્તાનની જવાબદારી access_time 4:42 pm IST\n27 વર્ષ પછી મહેશ ભટ્ટ બનાવશે 'સડક-2': જન્મદિવસ પર શેયર કર્યું ટીઝર access_time 4:34 pm IST\nઅરિજિત સિંહથી પણ સારું હું ગાય શકું છું: મિકા સિંહ access_time 4:33 pm IST\nરોમકોમ ફિલ્‍મ અજયની ઇમેજ બદલી નાંખશે access_time 1:05 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00041.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/headphones-headsets/portronics-phoni-3-retro-wired-headset-grey-price-piLd0D.html", "date_download": "2019-12-07T09:34:26Z", "digest": "sha1:MMY3JFII67AND33J45FVL7WBQDFHXH4W", "length": 11564, "nlines": 282, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેપોર્ટરોનિક્સ પ્હોની 3 રેટ્રો વિરેડ હેડસેટ ગ્રે ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nપોર્ટરોનિક્સ હીડફોનએસ & હેળસેટ્સ\nપોર્ટરોનિક્સ પ્હોની 3 રેટ્રો વિરેડ હેડસેટ ગ્રે\nપોર્ટરોનિક્સ પ્હોની 3 રેટ્રો વિરેડ હેડસેટ ગ્રે\nપીડી સ્કોર નક્કી કરવા માટે કેવી રીતે સારા ફોન છે વપરાશકર્તા રેટિંગ્સ સંખ્યા અને સરેરાશ રેટિંગ્સ ઉપયોગી users.This દ્વારા આપવામાં એક સ્કોર ઉપયોગ કરી ગણવામાં આવે છે સંપૂર્ણપણે ચકાસણી વપરાશકર્તાઓ સામાન્ય રેટિંગ્સ પર આધારિત છે.\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nપોર્ટરોનિક્સ પ્હોની 3 રેટ્રો વિરેડ હેડસેટ ગ્રે\nપોર્ટરોનિક્સ પ્હોની 3 રેટ્રો વિરેડ હેડસેટ ગ્રે ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં પોર્ટરોનિક્સ પ્હોની 3 રેટ્રો વિરેડ હેડસેટ ગ્રે નાભાવ Indian Rupee છે.\nપોર્ટરોનિક્સ પ્હોની 3 રેટ્રો વિરેડ હેડસેટ ગ્રે નવીનતમ ભાવ Dec 06, 2019પર મેળવી હતી\nપોર્ટરોનિક્સ પ્હોની 3 રેટ્રો વિરેડ હેડસેટ ગ્રેસનપદેળ માં ઉપલબ્ધ છે.\nપોર્ટરોનિક્સ પ્હોની 3 રેટ્રો વિરેડ હેડસેટ ગ્રે સૌથી નીચો ભાવ છે 517 સનપદેળ, જે 0% સનપદેળ ( 517)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nપોર્ટરોનિક્સ પ્હોની 3 રેટ્રો વિરેડ હેડસેટ ગ્રે ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી પોર્ટરોનિક્સ પ્હોની 3 રેટ્રો વિરેડ હેડસેટ ગ્રે નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nપોર્ટરોનિક્સ પ્હોની 3 રેટ્રો વિરેડ હેડસેટ ગ્રે - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 127 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nપોર્ટરોનિક્સ પ્હોની 3 રેટ્રો વિરેડ હેડસેટ ગ્રે વિશિષ્ટતાઓ\nસમાન હીડફોનએસ & હેળસેટ્સ\n( 37 સમીક્ષાઓ )\n( 1945 સમીક્ષાઓ )\n( 62 સમીક્ષાઓ )\n( 1971 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 210 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1481 સમીક્ષાઓ )\n( 227 સમીક્ષાઓ )\nપોર્ટરોનિક્સ પ્હોની 3 રેટ્રો વિરેડ હેડસેટ ગ્રે\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2019 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00041.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://gujaratisahityasarita.org/blog/2008/05/", "date_download": "2019-12-07T10:02:22Z", "digest": "sha1:7CL4SDW6TTEFJUS4TGQ423HBC2LUQJ24", "length": 6478, "nlines": 77, "source_domain": "gujaratisahityasarita.org", "title": "ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટન » 2008 » May", "raw_content": "\nસાહિત્ય સરિતાનાં સભ્ય મિત્રો જૂન મહીનામાં આવતા ” ફાધર્સ ડે” નિમિત્તે આપણને સૌને વડીલ અને માનનીય મુકુંદભાઈ ગાંધીને ત્યાં બેઠક આયોજવાનુ આમંત્રણ મળ્યુ છે. તા. : ૦૬/૨૨/૨૦૦૮ સમય બપોરે ૨.૦૦ થી ૫.૦૦ સ્થળ 203 Kingfisher Dr Sugarland, TX 77478 ફોનઃ ઘર નંબર ૨૮૧-૨૪૨-૮૫૮૬ સેલ નંબર ૨૮૧-૬૬૦-૨૫૩૫ આ વખતની બેઠકમાં-વિષય-“ મારા પિતાજી” […]\nવિદ્વાન પ્રો.સુમન શાહ-“ગુજરાતી સાહિત્ય સરિતા”ના આંગણે -અહેવાલ -દેવિકા ધ્રુવ\n17મી મેની શનિવાર…બપોરના બરાબર બે વાગ્યે હ્યુસ્ટનની સાહિત્ય સરીતાના ઉપક્રમે યોજવામાં આવેલ બેઠકમાં, ભારતથી આવેલ પ્રો. સુમન શાહને આમંત્રિત કરવામાં આવ્યાં હતા.દર મહિને નિયમિત રીતે મળતી આ બેઠક, આ વખતે ભાઇ શ્રી અક્બરઅલી અને અમીનાબેન નરસીના નિવાસસ્થાને ગોઠવવામાંઆવી હતી.પ્રારંભમાં શ્રી રસિક મેઘાણીએ કાર્યક્રમની રૂપરેખાનો આછો ખ્યાલ આપ્યો હતો.તે પછી સર્યૂબેન પરીખની પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવી. […]\nડિસેમ્બર ૨૦૧૯ – બેઠક નં ૨૦૩ની જાહેરાત.\nગુ.સા.સ.બેઠક નં ૨૦૨નો અહેવાલઃ ચારુબહેન વ્યાસ..\nનવેમ્બર ૨૦૧૯ઃ બેઠકની જાહેરાત\nગુ.સા.સ. ની બેઠક નં ૨૦૧- અહેવાલ-ભાવનાબહેન દેસાઈ\nઓક્ટો.૨૦૧૯-બેઠક નં. ૨૦૧-ની જાહેરાત.\n૨૦૦૧થી ૨૦૧૯ સુધીની સફર…\nગુજરાતી સાહિત્ય સરિતાએ ઠસ્સાથી ઉજવ્યો ‘બસ્સોમી બેઠકનો જલસો’-અહેવાલઃ દેવિકા રાહુલ ધ્રુવ\nઑગષ્ટ ૨૦૧૯ઃ બેઠક નં. ૨૦૦ની જાહેરાત…\nગુ.સા.સ.હ્યુસ્ટન, ૧૯૯મી બેઠક–અહેવાલ-શૈલા મુન્શા\nજુલાઈ ૨૦૧૯ઃ બેઠકની જાહેરાત…\nગુજરાતી સાહિત્યસરિતા,હ્યુસ્ટન-૧૯૮મી બેઠકનો અહેવાલ-શૈલા મુન્શા\nગુજરાતી સાહિત્ય સરિતા વેબ સામયિક\nગુજરાતી સાહિત્ય સરિતા સભ્યો\nશેરાક્ષરી – શેર અંતાક્ષરી- સંકલન દેવિકાબેન ધ્રુવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00042.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Shivaji-Ni-Loont.pdf/%E0%AB%A7%E0%AB%AA%E0%AB%A6", "date_download": "2019-12-07T08:58:37Z", "digest": "sha1:7DXQD3SCDLXVPRQRF2226LT6LQA342FX", "length": 5743, "nlines": 64, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૪૦ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nપ્રકરણ ૧૫ મું શત્રુની છાવણીમાં શત્રુથી બચાવ \n“અમીર સાહેબ લગાર ઉભા રહેશો \nકચેરી બરખાસ્ત થઈ અને ચોપદારે નેકી પોકાર્યા પછી સઘળા સભાજનો દુમાલની સામેના મેદાનમાં એકઠા થયા અને દ્વંદ્વયુદ્ધનો જે રંગ અખાડો મચવાનો હતો, તે જોવાને ધણા જુસ્સાથી તંબુની બહાર નીકળી ગયા. તાનાજીના મનમાં ભય હતો કે, એનું પરિણામ કેવું આવશે ને જો હાર થઈ તો ફજેતી થશે, ને મુવા વગર છૂટકો નથી, તેમ અમીરના મનમાં પણ એટલી જ દહેશત હતી. બંનેનાં કલેજાંપર કાંઈ પણ ત્રાહિત શખસ હાથ ધરે તો તે ઘણાં ધબકતાં જણાતાં હતાં; તથાપિ જેવા જુસ્સાથી તાનાજી માલુસરે ઉઠીને ઉભો થયો તેવા જ જુસ્સાથી, જરાપણ ખેંચાયા વગર એણે પણ પોતાનું પગલું આગળ ભર્યું.\nપણ રમા, જે એક ઘણી કાબેલ સ્ત્રી હતી, અને જે આ જવાનની હિમ્મત, ચતુરાઈ અને સાહસિકપણું જોઈ મોહિત થઈ રહી હતી, તેણે જોયું કે કદાચિત અમીર જિતશે તો પણ તે જીવતો જવા પામશે નહિ. મુસલમાનોમાં જે કેટલાક અમીરી ગુણો છે, તે અમીરી ગુણો હિન્દુઓમાં નથી, તે રમા ઘણી સારી રીતે જાણતી હતી, ને તેથી એના મનમાં લાગ્યું કે જે મારા રક્ષણ માટે આ છાવણીમાં આવ્યો છે, તેનું રક્ષણ કરવું એ મારું કામ છે. જે વખત કચેરીમાં ખરેખરી તકરાર ચાલતી હતી, તે વખતે જ તેણે કેટલીક સૂચના કરવાનું નક્કી ધાર્યું હતું; પણ આસપાસ જે ચોકી પહેરા હતા તેમાંથી વાતચીત કરવી ઘણી ભય ભરેલી છે એમ ધારી તે અબોલ રહી, પણ તક જોયા કરતી હતી.\nસઘળાઓ તંબુ છોડીને આગળ નીકળી ગયા ને સહુથી છેલ્લાં રમા અને આપણો જવાન અમીર બે જ રહ્યાં, ત્યારે લાગ જોઈને રમાએ આ અમીરને ઉભો રાખવાને માટે પોતાનો મોહક સાદ કહાડ્યો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ ૨૧:૩૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00042.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/category/OMG", "date_download": "2019-12-07T10:08:50Z", "digest": "sha1:Z4F3FRI5HY77YZOXIUAVB5LETNRKHX7H", "length": 10673, "nlines": 134, "source_domain": "www.vtvgujarati.com", "title": " Viral News, Shocking News, Trending News, Viral Videos in Gujarati", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nટૉપ સ્ટોરીઝ / અજબ ગજબ\nOMG / આ મંદિરની દુનિયાભરમાં ચર્ચા, 48 કલાકમાં 30 હજાર પશુઓને વધેરી નંખાયા\nOMG / એક એવી ઘડિયાળ જેમાં ક્યારેય નથી વાગતા 12, આ છે તેની પાછળનું રહસ્ય\nOMG / 7 હજારમાં ખરીદેલી કાર, 7 કરોડમાં રૂપિયામાં વેચીનો થઇ ગયો માલામાલ\nOMG / આ ડિવાઈસની મદદથી પહેલીવાર બ્લૂ વહેલના ધબકારા રેકોર્ડ કરાયા\nઆંદોલન / EVM વિરુદ્ધ અનોખું આંદોલન, એક વ્યક્તિએ કરી 6500 કિમીની પદયાત્રા\nOMG / રાત્રે કુતરા શા માટે રડે છે કારણ જાણી થશે આશ્ચર્ય\nસેવા / આબુ નગરપાલિકાની અનોખી પહેલ, પ્રથમ રોટલી ગાયો માટે ઉઘરાવે છે, જાણો કેમ\nOMG / બોલો, આ લોકો રહે છે ભારતમાં પરંતુ પાણી પીવા બીજા દેશમાં જવું પડે છે\nOMG / ટૂથપેસ્ટ સમજીને મહિલાએ લગાવી દાંતમાં એવી વસ્તુ કે થઈ ગઈ મોત\nOMG / 41 વર્ષ બાદ બિઝનેસમેનને મળી માતાની ભાળ, વિદેશથી આવીને જોયું તો હાલત...\nOMG / એક મહિલા 7 વર્ષ સુધી સતત ગર્ભવતી બની, હકિકત કંઈક ચોંકાવનારી છે\nઅહેવાલ / બોડી બિલ્ડર ચિત્રેશ નટસન બન્યો Mr Universe ટાઇટલ જીતનારો પ્રથમ ભારતીય ; જુઓ તેના...\nરિસર્ચ / પૃથ્વી પર એક એવી જગ્યા મળી જ્યાં જીવન શક્ય નથી, જાણો કેમ ...\nટેકનોલોજી / ગૂગલની અનોખી જાહેરાત Pixel ફોન હેક કરો અને મેળવો આટલા કરોડનું ઈનામ\nOMG / અહીં આવેલી છે વર્લ્ડ ફેમસ કોફી શોપ, એક કપની કિંમત જાણીને થશે આશ્ચર્ય\nOMG / ટાઈટ જીન્સ પહેરીને ચલાવતો હતો કાર, પછી શખ્સ સાથે થયું એવું કે ચોંકી જશો\nOMG / ઝૂ-કીપરનો મોબાઇલ હાથમાં આવી જતાં વાંદરાએ કરી નાંખ્યું આ કામ\nOMG / અમેરિકામાં પણ જૂઓ મળે છે છાણાં, જાણી લો કેટલી છે કિંમત\nOMG / રોજ એક પેકેટ સિગરેટ પીતો આ શખ્સ, ફેફસાં બહાર કાઢીને જોયા તો ડૉક્ટર્સને...\nરિસર્ચ / ઘરને 200 વર્ષ સુધી તિરાડ મુક્ત રાખી શકાશે, સિમેન્ટમાં મિક્સ કરવા પડશે આ...\nOMG / આ યુવાન 27 વર્ષની ઉંમરે બન્યો 18 બાળકોનો પિતા, કારણ જાણી થશે આશ્ચર્ય\nસૌરાષ્ટ્ર / ગીર કાંઠાંનો કેસરી હવે રાજકોટ જીલ્લામાં પણ પ્રવેશ્યો ; ખેડૂતોમાં ફફડાટ\nક્રિકેટ / પોતાના જ ભાઈનો કેચ પકડવા જતા એસ્ટન અગર થયો લોહી લુહાણ ; જુઓ વીડિઓ\nક્રિકેટ / અહો આશ્ચર્યમ સ્ટીવ સ્મિથની બોલિંગમાં આ બેટ્સમેન થયો આવી વિચિત્ર રીતે આઉટ ;...\nEXCLUSIVE / રાજકોટના પ્રતાપસિંહ લોકોને હેલ્મેટના કાયદાનો ભંગ કરવાનું કહેવા 14 કીમી...\nOMG / ભારતનું એવું ગામ જે એક રાતમાં થઇ ગયું ગાયબ, આજે પણ કોઇ નથી ઉકેલી શક્યું આ...\nબોલીવુડ / જયારે એ ફિલ્મમાં અભિષેક-ઐશ્વર્યા રોમાન્સ કરતા હતા અને સલમાન હતો ટ્રક...\nમધ્યપ્રદેશ / ગામના આ કૂવામાંથી પાણીને બદલે નીકળ્યાં LED ટીવી અને કેમેરા, લોકોનું ટોળું...\nવાયરલ / VIDEO : જોઈ લો રિયલ લાઈફનો 'ભલ્લાલ દેવ', જૂઓ આખલાને કર્યો જમીનદોસ્ત\nકુદરતી કટોકટી / ભયંકર સંકટનો સામનો કરી રહી છે પૃથ્વી, 11000 વૈજ્ઞાનિકોની ચેતવણી\nલોડ થઇ રહ્યું છે.\nઅટકાયત / વડોદરા ગેંગ રેપમાં બે શંકમંદોની પોલીસે રાજસ્થાનથી અટકાયત કરી છે\nઉન્નાવ ગેંગરેપ / પીડિત પરિવારે પ્રિયંકા ગાંધીને કહ્યું, એક વર્ષ સુધી પરિવાર પર અત્યાચાર ગુજારવામાં આવ્યો\nફેરફાર / GST માટે 1 એપ્રિલ, 2020થી ઈ-ઈન્વોઇસ બિલિંગ ફરજિયાત\nભાવવધારો / ઓછી નથી થઇ રહી ડુંગળીની કિંમત, 165 રુપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યો ભાવ\nહૈદરાબાદ રૅપ કેસ / એન્કાઉન્ટર બાદ લોકોએ પોલીસ પર ફૂલોનો વરસાદ કર્યો, જિંદાબાદના નારા લાગ્યાં\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nભાવનગર / મહુવાના ઉદ્યોગપતિની જાહેરાત, 'હું હૈદરાબાદ જઇને પોલીસને રૂપિયા એક લાખનું ઇનામ આપીશ'\nહૈદરાબાદ કેસ / સીન રિક્રિએટઃ હુમલો અને પછી પોલીસ સાથે અથડામણ, જાણી લો આખી રાતનો ઘટનાક્રમ\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nShu Plan / અમદાવાદનું ઈડલી સર્કલ: રૂ.50માં આવું South Indian ફૂડ ક્યાંય નહીં મળે\nઅર્થતંત્ર / અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા રઘુરામ રાજનની 10 દમદાર સલાહ\nVTV વિશેષ / 'સુરક્ષિત' ગુજરાતમાં દરરોજ એક બળાત્કારની ઘટના બને છે, અમદાવાદ પ્રથમ ક્રમે\nસેન્સેક્સ / દેશમાં મંદીના માહોલમાં પણ શેરબજારમાં તેજીનો દોર કેમ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00042.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE.%E0%AA%86%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6)", "date_download": "2019-12-07T08:48:11Z", "digest": "sha1:6KVCZKZE74HSAFCQC53WHZEWYB5Q2QXR", "length": 2773, "nlines": 47, "source_domain": "gu.wikipedia.org", "title": "\"રનાડા (તા.આમોદ)\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"રનાડા (તા.આમોદ)\" ન�� જોડતા પાનાં\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ રનાડા (તા.આમોદ) સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nઆમોદ તાલુકો ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:આમોદ તાલુકામાં આવેલાં ગામો ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00044.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://thelogicalnews.com/2019/09/25/%E0%AA%9C%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8B%E0%AA%87%E0%AA%8F-%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A7%E0%AA%95%E0%AB%87%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE/", "date_download": "2019-12-07T08:59:24Z", "digest": "sha1:TSJPWVKULG2J4PQINASMXRE6VKGQ2K7Q", "length": 9835, "nlines": 107, "source_domain": "thelogicalnews.com", "title": "જો કોઇએ મને જેલમાં ધકેલવાની યોજના બનાવી છે તો હું તેનું સ્વાગત કરું છું - The Logical News", "raw_content": "\nજો કોઇએ મને જેલમાં ધકેલવાની યોજના બનાવી છે તો હું તેનું સ્વાગત કરું છું\nમહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેંક કૌભાંડ મામલે એનસીપી પ્રમુખ શરદ પવારની મુશ્કેલી વધી શકે છે. ઇડી દ્વારા મનિ લોન્ડ્રિંગ કેસમાં શરદ પવારની પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે. બીજી તરફ શરદ પવારે તેમના પર લાગેલા આરોપો અંગે જણાવ્યું કે તેમને જેલ જવામાં કોઇ પરેશાની નથી. પવારે કહ્યું કે જો મારે જેલ જવું પડે તો મને કોઇ વાંધો નથી. મને ખુશી થશે કેમકે મને ક્યારેય જેલનો અનુભવ નથી મળ્યો. જો કોઇએ મને જેલમાં ધકેલવાની યોજના બનાવી છે તો હું તેનું સ્વાગત કરું છું. ઉલ્લેખનીય છે કે ઇડીએ બેંક કૌભાંડ મામલે શરદ પવાર તેમના ભત્રીજા અજીત પવાર અને અન્ય લોકો વિરૂદ્ધ મનિ લોન્ડ્રીંગનો કેસ દાખલ કર્યો છે.\nઅત્રે ઉલ્લેખનિય છે કે, ઇડીએ એનસીપી વડા શરદ પવાર અને તેમનાં ભત્રીજા તેમજ મહારાષ્ટ્રનાં પૂર્વ ઉપ મુખ્યમંત્રી અજીત પવાર સહિત 70 લોકો સામે એફઆઇ નોંધવા આદેશ આપ્યો છે.\nજેનાં કારણે મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો આવી ગયો હતે.તેજમ મુંબઇ ઇડી કચેરી બહાર એનસીપી કાર્યકરોએ સખત વિરોધ પ્રદર્શન કર્યુ હતું. મુંબઇ સ્થિત ઇડીની ઓફિસ બહાર એનસીપી કાર્યકર્તાઓએ એકત્રિત થઇ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજ્યું. એનસીપી કાર્યકર્તાઓએ ઇડીની કચ���રીએ ઉગ્ર સુત્રોચ્ચાર કરી શરદ પવાર સામેની કાર્યવાહીનો વિરોધ કર્યો.\nઆ દરમ્યાન પોલીસે એનસીપી કાર્યકર્તાઓને અટકાવતા મામલો ઉગ્ર બન્યો. પોલીસે કાર્યકર્તાઓની અટકાયત શરૂ કરતા તેમની વચ્ચે ઘર્ષણ થયું. પોલીસે વિરોધ કરી રહેલા કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી.\nઅયોધ્યા કેસ: મુસ્લિમ પક્ષકારોને ‘સુપ્રિમ’ આંચકો, ASI રિપોર્ટ પર કોર્ટ નહિં સાંભળે દલીલ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત સામે કોંગ્રેસ દેશભરમાં મંદી કી બાત કરશે\nખેડૂતની માગણીઃ બીજેપી-શિવસેના નક્કી ન કરે ત્યાં સુધી મને મુખ્ય પ્રધાન બનાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00044.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Print_news/12-10-2018/147819", "date_download": "2019-12-07T08:50:07Z", "digest": "sha1:B3N5Z2BPW5E6SEC676WUVRX3Y4CMPUHE", "length": 2958, "nlines": 11, "source_domain": "www.akilanews.com", "title": "મુખ્ય સમાચાર", "raw_content": "\nતા. ૧૨ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો સુદ - ૪ શુક્રવાર\nમાલદીવમાં નવેમ્બરથી અંડર વોટર વિલાનો પ્રારંભઃ પ્રવાસીઓને મળશે આકર્ષક ફરવાલાયક સ્થળ\nવેકેશન પર જવા માટે માલદીવ આજકાલ લોકોને ફેવરિટ જગ્યાઓમાંથી એક છે. માલદીવ લક્ઝુરિયસ હોટલ્સ અને મોંઘા રિસોર્ટ્સ માટે પણ જાણીતું છે. જો તમને પણ લગ્ઝરી રિસોર્ટ્સ પસંદ હોય તો માલદીવ તમને થોડા જ દિવસોમાં એક શાનદાર ગિફ્ટ આપવાનું છે. માલદીવમાં દુનિયાની પ્રથમ અંડરવૉટર વિલા શરૂ થવા જઈ રહી છે. આવતા મહિનાથી એટલે કે નવેમ્બરથી માલદીવમાં અંડરવૉટર વિલા શરૂ થઈ જશે.\nઆ હૉટલ શરૂ થવાની ખબરથી ટુરિઝમ ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને, જે લોકોને પાણી અને અંડરવૉટર એડવેન્ચર્સ પસંદ હોય તેના માટે આ એકદમ એક્સાઈટિંગ છે. આ વિલા બે માળની છે. વિલાનો એક માળ પાણીની ઉપર છે અને બીજો પાણીની અંદર. પાણીની અંદર એક મોટો બેડરૂમ, વોશરૂમ અને લિવિંગ રૂમ છે.\n37.13 લાખ રૂપિયા એક રાતનું ભાડું\nવિલાનો ઉપરનો માળ પણ એકદમ લગ્ઝુરિયસ હશે. અહીં કિચન, બાર, જિમ સિવાય અન્ય ઘણી સુવિધાઓ હશે. અહીં માલદીવનો સુંદર સનસેટ જોવા માટે ડેક પણ છે. તમારી મદદ માટે અહીં 24 કલાક સ્ટાફ હાજર રહેશે. અહીં એક રાત રોકાવાનું ભાડું 50 હજાર ડોલર એટલે કે લગભગ 37.13 લાખ રૂપિયા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00044.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.hhdindustry.com/gu/cfc-nylon-zipper-machines/", "date_download": "2019-12-07T09:27:14Z", "digest": "sha1:J6RIPV3N4H7WK625AM6JELLBRCCC7AQR", "length": 7102, "nlines": 172, "source_domain": "www.hhdindustry.com", "title": "ચાઇના સીએફસી નાયલોનની થેલીનું મોઢું ઈ મશીનો ફેક્ટરી, સીએફસી નાયલો��ની થેલીનું મોઢું ઈ મશીનો પુરવઠોકર્તા", "raw_content": "અમારા વેબસાઇટ્સ પર આપનું સ્વાગત છે\nસીએફસી નાયલોનની થેલીનું મોઢું ઈ મશીનો\nઓપન અંત નાયલોનની થેલીનું મોઢું ઈ મશીનો\nબંધ કરો એન્ડમાં મેટલ થેલીનું મોઢું ઈ બનાવી મશીનો\nઓટો ઇનવિઝિબલ થેલીનું મોઢું ઈ મશીનો\nલાંબા સાંકળ મેટલ થેલીનું મોઢું ઈ મેકિંગ મશીન\nઅંતે મેટલ થેલીનું મોઢું ઈ બનાવી મશીનો ખોલવા\nબંધ કરો એન્ડમાં મેટલ થેલીનું મોઢું ઈ બનાવી મશીનો\nપ્લાસ્ટિક થેલીનું મોઢું ઈ મેકિંગ મશીનો\nથેલીનું મોઢું ઈ સ્લાઇડર બનાવી મશીન\nથેલીનું મોઢું ઈ મશીનો ભાગ બાકી રહેલો\nસીએફસી નાયલોનની થેલીનું મોઢું ઈ મશીનો\nસીએફસી નાયલોનની થેલીનું મોઢું ઈ મશીનો\nઓપન અંત નાયલોનની થેલીનું મોઢું ઈ મશીનો\nબંધ કરો એન્ડમાં મેટલ થેલીનું મોઢું ઈ બનાવી મશીનો\nઓટો ઇનવિઝિબલ થેલીનું મોઢું ઈ મશીનો\nલાંબા સાંકળ મેટલ થેલીનું મોઢું ઈ મેકિંગ મશીન\nઅંતે મેટલ થેલીનું મોઢું ઈ બનાવી મશીનો ખોલવા\nબંધ કરો એન્ડમાં મેટલ થેલીનું મોઢું ઈ બનાવી મશીનો\nપ્લાસ્ટિક થેલીનું મોઢું ઈ મેકિંગ મશીનો\nથેલીનું મોઢું ઈ સ્લાઇડર બનાવી મશીન\nથેલીનું મોઢું ઈ મશીનો ભાગ બાકી રહેલો\nઇનવિઝિબલ થેલીનું મોઢું ઈ સ્લાઇડર વિધાનસભાની મશીન\nઓટો પ્લાસ્ટિક થેલીનું મોઢું ઈ બંધ અંતે ઇન્જેક્શન મશીન\nસ્વતઃ લોક થેલીનું મોઢું ઈ સ્લાઇડર વિધાનસભાની મશીન\nયુએન-લોક થેલીનું મોઢું ઈ સ્લાઇડર વિધાનસભાની મશીન\nહાઇ સ્પીડ યાર્ન રોલીંગ યંત્ર\nહાઇ સ્પીડ નાયલોનની થેલીનું મોઢું ઈ દાંત કોઇલિંગ મશીન\nહાઇ સ્પીડ નાયલોનની થેલીનું મોઢું ઈ કોર રેખા બનાવી મશીન\nસુપર ઝડપ નાયલોનની થેલીનું મોઢું ઈ દાંત સર્પિલ મશીન\nથેલીનું મોઢું ઈ રોલીંગ યંત્ર Unadjustable રોલર સાથે\nનાયલોનની થેલીનું મોઢું ઈ ઇસ્ત્રી મશીન\nનાયલોનની થેલીનું મોઢું ઈ સીધા ડ્રાઈવર stitching મશીન\nનાયલોનની થેલીનું મોઢું ઈ સિલાઈ મશીન\nહાઇ સ્પીડ નાયલોનની થેલીનું મોઢું ઈ ટેપ વીવિંગ મશીન\nLonggang જિલ્લો, શેનઝેન સિટી, ગુઆંગડોંગ પ્રાંતના, ચાઇના.\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\n© કોપીરાઇટ - 2010-2019: સર્વાધિકાર સુરક્ષિત. ફીચર્ડ પ્રોડક્ટ્સ - હોટ ટૅગ્સ - sitemap.xml - AMP મોબાઇલ\nAutomatic Cutting And Sewing Machine, પીવીસી થેલીનું મોઢું ઈ બેગ-બનાવી મશીન , ઓપન અંત પ્લાસ્ટિક દાંત થેલીનું મોઢું ઈ , મશીન થેલીનું મોઢું ઈ , સિલાઈ મશીન અલ��ટ્રાસોનિક ,\nઈ - મેલ મોકલો\nહિટ શોધી શકો છો અથવા કાઢી નાખવા Esc બંધ કરવા માટે enter\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00044.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/headphones-headsets/futaba-wireless-sports-mp3-music-play-price-pjryg1.html", "date_download": "2019-12-07T09:20:31Z", "digest": "sha1:LB66XVMKZVS2EFMPPHCQWXLRH4KKUAMM", "length": 9374, "nlines": 218, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેફૂટબા વાયરલેસ સ્પોર્ટ્સ મ્પ૩ મ્યુઝિક પ્લે ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nફૂટબા હીડફોનએસ & હેળસેટ્સ\nફૂટબા વાયરલેસ સ્પોર્ટ્સ મ્પ૩ મ્યુઝિક પ્લે\nફૂટબા વાયરલેસ સ્પોર્ટ્સ મ્પ૩ મ્યુઝિક પ્લે\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nફૂટબા વાયરલેસ સ્પોર્ટ્સ મ્પ૩ મ્યુઝિક પ્લે\nફૂટબા વાયરલેસ સ્પોર્ટ્સ મ્પ૩ મ્યુઝિક પ્લે ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં ફૂટબા વાયરલેસ સ્પોર્ટ્સ મ્પ૩ મ્યુઝિક પ્લે નાભાવ Indian Rupee છે.\nફૂટબા વાયરલેસ સ્પોર્ટ્સ મ્પ૩ મ્યુઝિક પ્લે નવીનતમ ભાવ Nov 22, 2019પર મેળવી હતી\nફૂટબા વાયરલેસ સ્પોર્ટ્સ મ્પ૩ મ્યુઝિક પ્લેસનપદેળ માં ઉપલબ્ધ છે.\nફૂટબા વાયરલેસ સ્પોર્ટ્સ મ્પ૩ મ્યુઝિક પ્લે સૌથી નીચો ભાવ છે 699 સનપદેળ, જે 0% સનપદેળ ( 699)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nફૂટબા વાયરલેસ સ્પોર્ટ્સ મ્પ૩ મ્યુઝિક પ્લે ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી ફૂટબા વાયરલેસ સ્પોર્ટ્સ મ્પ૩ મ્યુઝિક પ્લે નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nફૂટબા વાયરલેસ સ્પોર્ટ્સ મ્પ૩ મ્યુઝિક પ્લે - વપરાશકર્તા સમીક્ષાઓ\nઓકે , પર 5 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nફૂટબા વાયરલેસ સ્પોર્ટ્સ મ્પ૩ મ્યુઝિક પ્લે વિશિષ્ટતાઓ\nઓડિયો જેક 3.5 mm\nસેલ્સ પાકે Main Unit\nસમાન હીડફોનએસ & હેળસેટ્સ\n( 915 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 21 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 6728 સમીક્ષાઓ )\n( 6 સમીક્ષાઓ )\n( 159 સમીક્ષાઓ )\n( 427 સમીક્ષાઓ )\nફૂટબા વાયરલેસ સ્પોર્ટ્સ મ્પ૩ મ્યુઝિક પ્લે\n1.8/5 (5 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2019 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00045.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://g.deshgujarat.com/prime-minister-modi-inaugurated-development-works-including-gmer-hospital-in-junagadh/", "date_download": "2019-12-07T10:38:18Z", "digest": "sha1:SOBJRYD4QGV5O43ETASVLKQ4ITGTQTC7", "length": 9267, "nlines": 58, "source_domain": "g.deshgujarat.com", "title": "વડાપ્રધાન મોદીએ જૂનાગઢમાં જીએમઈઆરએસ હોસ્પિટલ સહિતનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું | DeshGujarat News from Gujarat", "raw_content": "\nવડાપ્રધાન મોદીએ જૂનાગઢમાં જીએમઈઆરએસ હોસ્પિટલ સહિતનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું\nજૂનાગઢ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (ગુરુવારે) ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન આજે સવારે સુરત એરપોર્ટ પર પહોંચ્યા બાદ વલસાડના જૂજવા ગામની મુલાકાત લીધી હતી. જ્યાં વડાપ્રધાન મોદીએ 586 કરોડની સિંચાઇ યોજનાનું ખાતમુહુર્ત કરી સભા સંબોધી હતી. તેમણે 1 લાખ 17 હજાર જેટલાં આવાસોનું લોકાર્પણ કર્યું હતું.\nવલસાડથી નીકળી વડાપ્રધાન મોદી જૂનાગઢ પહોંચ્યાં હતાં. અહીં તેમણે જૂનાગઢમાં રૂ.249 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી નવી સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, કૃષિમંત્રી આર.સી.ફળદુ સહિતનાં નેતા હાજર રહ્યાં છે. અહીં વડાપ્રધાન મોદીને સ્મૃતિ ચિહ્ન ભેટ આપવામાં આવ્યું હતું.\nજૂનાગઢમાં વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું કે, “હું બીજી વખત જુનાગઢ આવ્યો છું. સમગ્ર ગુજરાતની યાત્રા કરવાનો મને અવસર મળ્યો. ગિરનારનો સાદ એવો છે કે જાણે અહીં તો આપણાપણું લાગે. જુનાગઢનાં જુના મિત્રોને જોઇ મને આનંદ આવ્યો. રક્ષાબંધન પૂર્વે બહેનોને પોતાનું ઘર મળ્યું. મને આવતી કાલનાં ગુજરાતનાં દર્શન થાય છે. આપણો દેશ બદલાઇ રહ્યો છે. ગીરનાં જંગલમાં એક મતદાર માટે ચૂંટણી પંચ ત્યાં પણ પહોંચે છે. નરસિંહ ભાઇને સ્મરણ કરું છું. વલસાડમાં અદભૂત કાર્યક્રમ કર્યો. જૂનાગઢનાં જીવનમાં મેડિકલ કોલેજ એ કેન્દ્ર બિંદુ બની.”\nવધુમાં વડાપ્રધાને કહ્યું કે, “70 વર્ષ પહેલા જો કામ થયાં હોત તો દેશ બીમાર ન હોત. ડબ્લ્યુએચઓનાં રિપોર્ટ પ્રમાણે સ્વચ્છતાનાં કારણે 3 લાખ બાળકોને બચાવી શક્યાં. આવતી કાલનાં સ્વસ્થ ગુજરાતનું સપનું છે. ” તેમને ઉમેર્યું કે, “25 સપ્ટેમ્બરે પંડિત દીનદયાળનો જન્મ દિવસ છે. 25 સપ્ટેમ્બરથી આયુષ્યમાન ભારત યોજના શરૂ થશે.10 કરોડ પરિવારને આરોગ્ય સુવિધા આપવાનો હેતુ છે. ભારતમાં 1.50 લાખ આરોગ્ય ધામ નિર્માણની યોજના મળશે.\nજૂનાગઢમાં સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ ભીખુદાન ગઢવીનાં હાલચાલ પૂછ્યાં હતા ���ેમજ ભાજપનાં કાર્યકર નારસિંહ પઢિયારને યાદ કર્યા હતા.\nવડાપ્રધાન મોદી 23 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે, તંત્ર દ્વારા ચાલી રહી છે તડામાર તૈયારીઓ\nવડાપ્રધાન મોદી આવતીકાલે જૂનાગઢની મુલાકાતે, 362.72 કરોડના કામોનું કરશે લોકાર્પણ\nગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં વડાપ્રધાન મોદીના હસ્તે વિદ્યાર્થીઓને પદવી અને મેડલ્સ એનાયત કરાશે\nવડાપ્રધાન મોદીએ વલસાડનાં જુજવા ગામમાં અસ્ટોલ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું\nહવે દિલ્‍હીથી નીકળતો રૂપિયો આખેઆખો છેવાડાના માનવી સુધી પહોંચે છે : વલસાડમાં વડાપ્રધાન મોદી\nવડાપ્રધાન મોદીના હસ્‍તે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.15 લાખ લાભાર્થીઓનો ઇ-ગૃહપ્રવેશ\n“કોઇ પણ મતદાર રહી ન જાય” થીમ સાથે વર્ષ-૨૦૧૯માં ‘રાષ્ટ્રીય મતદાર દિવસ’ની ઉજવણી કરાશે:અનિલ બારોટ\nદેશમાં દોઢ લાખ વેલનેસ સેન્ટરનું નિર્માણ થશે, 10 કરોડ પરિવારોને રૂ.5 લાખનું આરોગ્ય કવચ : જૂનાગઢમાં વડાપ્રધાન મોદી\nવડાપ્રધાન મોદીએ ગુજરાત ફોરેન્સિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયનાં પદવીદાન સમારંભમાં હાજરી આપી\nગુજરાતમાંથી કર્ણાટક-આંધ્રપ્રદેશને સિંહની જોડી આપવા મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી\nનર્મદા તથા અન્ય કેનાલોમાંથી પાણીનો બિનઅધિકૃત ઉપયોગ કરવો નહીં\nઅન્ય વ્યક્તિના પુરાવા, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપી નોંધણી કરાવનાર વ્યક્તિ તથા જી.એસ.ટી. પ્રેક્ટિશનર ગુના પાત્ર ઠરશે.\nઆ સમયગાળા દરમિયાન પૂર્વ ચેરમેન દ્વારા કરાયેલી કથિત રૂ.૬.૭૮ કરોડની નાણાકીય ગેરરીતિ સામે ચાલી રહેલી વસુલાત કાર્યવાહી\nઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર સહિત પ્રોફેશનલ કોર્ષમાં ૪૦,૦૦૦ થી વધુ બેઠકોનો વધારો થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00047.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.connectgujarat.com/rajkot-farmer-samadhi/", "date_download": "2019-12-07T09:20:50Z", "digest": "sha1:5YTV2QALFTOJW3SL5WM4ZPA4RFBTZJ6E", "length": 27468, "nlines": 271, "source_domain": "gujarati.connectgujarat.com", "title": "રાજકોટ : વીજકંપનીએ પાક ઉખેડી નાંખતા દેવકી ગાલોલના ખેડૂતે લીધી પ્રતિક સમાધિ Connect Gujarat", "raw_content": "\nભરૂચ : કોલેજો બંધ કરાવવા નીકળેલા કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, 10થી વધુની અટકાયત\nરાજયમાં બિન સચિવાલય ભરતી પરીક્ષાના મુદે કોંગ્રેસ આક્રમક બની છે. શનિવારના રોજ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇએ બંધનું એલાન આપ્યું હતું. જે અંતર્ગત ભરૂચમાં કોલેજ…\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી ર���ી અસર, જુઓ અહેવાલ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે આપેલા બંધના એલાનના પગલે રાજયના…\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી. આગેવાનો અને કાર્યકરો કોલેજો બંધ…\nભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ\nભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા માથું ઉંચકી રહી છે. ભુતકાળમાં જે…\nસુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત\nસુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા…\nહૈદરાબાદ ગેંગરેપના આરોપીઓનું એન્કાઉન્ટર, બોલીવુડ કલાકારોએ આપી પ્રતિક્રિયા\nહૈદરાબાદમાં શુક્રવારે સવારે ગેંગ રેપ-મર્ડર કેસના ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર, હૃષિ કપૂર, અભિનેત્રી રકુલ પ્રીત…\nહૈદરાબાદ એન્કાઉન્ટર: એક સપ્તાહમાં જ ન્યાય, મહિલાના પિતા બોલ્યા હવે બેટીની આત્માને મળશે શાંતિ\nહૈદરાબાદમાં દિશા (નામ બદલ્યું છે)ના આરોપીઓનું એન્કાઉન્ટર નેશનલ હાઇવે -44 નજીક થયું હતું. પોલીસે આરોપીઓને ક્રાઈમ સીન રીક્રિએટ કરવા નેશનલ હાઇવે નં-44 લઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ ચારેય આરોપીઓએ…\nહૈદરાબાદ: ગેંગરેપના ચારેય આરોપીનું એન્કાઉન્ટર, પોલીસે ચારેયને ગોળી મારી ઠાર માર્યા\nહૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટર નેશનલ હાઇવે -44 નજીક થયો હતો. તમને જણાવી દઇએ કે, 27-28 નવેમ્બરની વચ્ચેની રાત્રે હૈદરાબાદમાં એક મહિલા ડોક્ટર સાથે હેવાનિયતની ઘટના…\nદિલ્હી: કાંદા માટે પડતાં વાંધા, ડુંગળીનો ભાવ આસમાને જતાં કોંગ્રેસનો વિરોધ\nનાણાંમંત્રી ડુંગળી નથી ખાતા માટે તેમને કોઈ ફર્ક નથી પડતો ડુંગળીના ભાવને લઇને દેશમાં હોબાળો મચ્યો છે, પરંતુ નાણાં પ્રધાન નિર્મલા…\nદિલ્હ���: 1984ના શીખ વિરોધી રમખાણો વિષે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનો ખુલાસો\nનવી દિલ્હી: પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે 1984ના શીખ વિરોધી રમખાણો અંગે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં બોલતા ડો. મનમોહન સિંહે કહ્યું હતું…\nમળી આવ્યો ચન્દ્રયાન-2 ના વિક્રમ લેન્ડરનોકાટમાળ, ક્રેશ સ્થળથી 750 મીટર દૂર NASAએ શોધ્યા 3 ટુકડા\nમળી આવ્યો ચન્દ્રયાન-2 ના વિક્રમ લેન્ડરનો કાટમાળ, ક્રેશ સ્થળથી 750 મીટર દૂર NASAએ શોધ્યા 3 ટુકડા યુએસ સ્પેસ એજન્સી નાસાએ ચંદ્રમયાન…\nઅમેરિકા : ન્યૂ ઓર્લિન્સ શહેરમાં થયો ગોળીબાર, 11 લોકો ઘાયલ\nઅમેરિકાના ન્યૂ ઓર્લિન્સ શહેરમાં ગોળીબાર થતાં 11 જેટલા લોકો ઘાયલ થયા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, ન્યૂ ઓર્લિન્સ શહેરના ફ્રેન્ચ ક્વાર્ટર નજીક…\nશિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લેતા કચ્છમાં થઈ ઉજવણી\nમહારાષ્ટ્રમાં ભારે રાજકીય ઘમાસાણ બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે ત્યારે કચ્છમાં શિવસેના દ્વારા ફટાકડા ફોડી…\nઇસરોએ રચ્યો ઇતિહાસ : કાર્ટોસેટ -3 વિશ્વનો સૌથી મજબૂત સેટેલાઇટ કેમેરો કર્યો લોન્ચ, અંતરિક્ષમાંથી ઘડિયાળનો સમય પણ જોઈ લેશે\nભારતીય અવકાશ એજન્સી ઇસરો (ભારતીય અવકાશ સંશોધન સંગઠન – ઇસરો) એ 27 નવેમ્બરની સવારે દેશની સુરક્ષા અને વિકાસ માટે ઇતિહાસ રચ્યો છે. ઇસરોએ સવારે…\nકોંગ્રેસ, એનસીપી અને શિવસેના બેઠકોમાં વ્યસ્ત રહયાં, ભાજપે મહારાષ્ટ્રમાં બનાવી દીધી સરકાર\nમહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના અને એનસીપી ભેગા મળી સરકાર બનાવે તે પહેલાં ભાજપે શરદ પવારના ભત્રીજા અજીત પવાર સાથે મળીને ખેલ પાડી દીધો હતો….\nસુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત\nસુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા…\nઘોરાજી શાળાના આચાર્યે દિકરાના જન્મદિનની અનોખી ઉજવણી કરી નવો રાહ ચિંધ્યો\nધોરાજી શાળા નંબર ૨ના પ્રિન્સિપાલ નિલેશભાઈ મકવાણાએ પોતાના પુત્રના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. સમાજમાં ઘણા બધા ખર્ચાઓ કરી…\nઅમદાવાદ: નિત્યાનંદના પાપે વિદ્યાર્થીઓનું ભાવિ ભવિષ્ય જોખમમાં, શાળાને પુનઃ શરૂ કરવા માંગ\nઅમદાવાદના પૂર્વમાં આવેલી ડીપીએસ સ્કૂલને ચાલુ રાખવા મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતરી ગયા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ સરકાર અને અધિકારીઓ સામે શાળા ચાલુ રાખવા માંગ…\nભરૂચ : સાંસરોદ હાઇસ્કૂલ ખાતે શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રાપ્ત થતા કરાઇ ઉજવણી\nભરૂચના પાલેજ નજીક આવેલા સાંસરોદ ગામની ધી સાંસરોદ હાઇસ્કૂલને વડોદરા જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો અવોર્ડ પ્રાપ્ત થતા બુધવારના રોજ શાળાના પટાંગણમાં ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉજવણી…\nપંચમહાલ: સરકારની સંવેદનશીલ પહેલ, સોનલ યોગ્ય શિક્ષણ મેળવી શકશે તેવો થયો વિશ્વાસ\n“કાન નીચેથી પસાર થતી નસ સુકાઈ જવાના કારણે તમારી બાળકી સાંભળી શકતી નથી અને તેથી તેના કારણે બોલી પણ નહીં શકે.” વ્હાલી દિકરી સોનલ માટે…\nપંચમહાલ: લક્ષ્ય સંસ્થા દ્વારા મિશન સાયકલ યાત્રાનું કરાયું આયોજન\nલક્ષ્ય દ્વારા પર્યાવરણ સુરક્ષા અને સ્વામી વિવેકાનંદના વિચારોને સમગ્ર ભારતના લોકો સુધી પહોંચાડવા માટે મિશન સાયક્લ યાત્રાનું આયોજન\nઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ખાતે એક્ષીડંટ અને ટ્રોમા કેર સેન્ટરનો શુભારંભ\nઅંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ખાતે એક્ષીડંટ અને ટ્રોમા કેર સેન્ટરનો તા.૧૭ નવેમ્બરના રોજથી હોસ્પિટલના ટ્રસ્ટી ચંદ્રેશ જોશીના હસ્તે શુભારંભ…\nસાબરકાંઠા : કુદરતના ખોળાને ખૂંદવા માટેનું અતિ સુંદર સ્થળ એટલે કે “પોળોનું જંગલ”\nકુદરતના ખોળાને ખૂંદવા માટેનું અતિ સુંદર સ્થળ એટલે સાબરકાંઠા જિલ્લામાં આવેલું પોળોનું જંગલ. વિજયનગરમાં આવેલ પોળોના જંગલમાં વેકેશન દરમ્યાન મોટી સંખ્યામાં સહેલાણીઓ પ્રવાસે આવી કુદરતી સૌંદર્યનો આનંદ માણે છે.\nડેઇઝી શાહની પ્રથમ ગુજરાતી ફિલ્મ “ગુજરાત -11” નું ટીઝર થયું રીલીઝ\nગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને નવા આયામ ઉપર લઇ જવા માટે ગુજરાત -11 ફીલ્મ મહત્વની ભૂમિકા ભજવશે. સ્પોટર્સના વિષયને સાંકળી લેતી પ્રથમ ગુજરાતી ફિલ્મ સાથે બોલીવુડની જાણીતી…\nરાજસ્થાન ખાતે યોજાઇ દિવ્યાંગ નેશનલ પ્રતિયોગિતા, શ્રેષ્ઠ ખેલ કૌવત દર્શાવી કોસમડીના રમતવીરે ભરૂચ જિલ્લાનું નામ કર્યું રોશન\nરાજસ્થાનના જયપુર ખાતે “દિવ્યાંગ નેશનલ પ્રતિયોગિતા-2019”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ રાજ્યમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.\nસુરતના ઇન���ડોર સ્ટેડીયમ યોજાયેલ ટેકવોન્ડો સ્પર્ધામાં વસિષ્ઠ વિદ્યાલયની વિધાર્થીની ઝળહળી\nસુરત માં આવેલ પંડિત દિન દિયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે ખેલ મહાકુંભ દ્વારા યોજાયેલ ટેકવોન્ડો સ્પર્ધામાં શાળાની વિધાર્થીની ગોહિલ કેશવી હરેન્દ્રસિંહે u-17 વય જૂથમાં…\nઅરવલ્લી : મોડાસાની સર્વોદય હાઈસ્કૂલનો ખેલાડી સૉફ્ટ ટેનિસ સ્પર્ધામાં વિજેતા\nસતત ત્રીજા વર્ષે રાષ્ટ્ર કક્ષાએ ભાગ લેવા જશે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત ગુજરાત રાજ્ય બાળ…\nભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત ચાર મેચ જીતનાર પ્રથમ દેશ બન્યો\nભારતે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે પોતાની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 46 રને હરાવ્યું હતું. ભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત…\nઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટમાં ભારતનો ધમાકો, બાંગ્લાદેશને 2-0 થી કર્યું પરાસ્ત\nકોલકાતામાં રમાયેલી ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને ઇનિંગ્સ અને 46 રનથી હરાવ્યું છે. વિરાટ કોહલીની સેનાએ તેમની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં શાનદાર વિજય નોંધાવ્યો છે.\nHome ગુજરાત રાજકોટ : વીજકંપનીએ પાક ઉખેડી નાંખતા દેવકી ગાલોલના ખેડૂતે લીધી પ્રતિક સમાધિ\nરાજકોટ : વીજકંપનીએ પાક ઉખેડી નાંખતા દેવકી ગાલોલના ખેડૂતે લીધી પ્રતિક સમાધિ\nરાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના દેવકી ગાલોલ ગામમાં ખેડૂતોએ જેટકો કંપનીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વીજપોલ નાંખવાની કામગીરી દરમિયાન કપાસના પાકને નુકશાન થયા બાદ વળતર નહિ ચુકવવામાં આવતાં ખેડૂત દંપતિએ તેમના ખેતરમાં જ પ્રતિક સમાધિ લીધી હતી.\nરાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં જેટકો દ્વારા 66 કેવીની વીજલાઇન નાંખવામાં આવી રહી છે. જેના માટે કેટલાક ખેતરોમાં ખોદકામ કરવામાં આવી રહયું છે. વીજ પોલ નાંખવા માટે એક ખેડૂતના ખેતરને ખેદાન મેદાન કરતા ખેડૂતોએ વળતરની માંગ કરી હતી. પરંતુ વીજ કંપની દ્વારા કોઇ વળતર ન અપાતા ખેડૂતની હાલત કફોડી બની છે. ખેડૂત દંપતીએ કપાસના પાકમાં જ જમીનમાં દટાઇને પ્રતિક સમાધિ લઇ વિરોધ વ્યક્ત કર્યો છે. જેમાં માત્ર દંપતીનું મોઢુ જ બહાર દેખાય છે. અન્ય ખેડૂતો દ્વારા જેટકો કંપની વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. બીજી તરફ ગામ દ્વારા વિરોધને નજરમાં લઇને જેટકો કંપનીએ પોલીસ રક્ષણ સાથે કામગીરી કરતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહયો છે.\nPrevious articleર���જકોટ : હવે ઇલેકટ્રોનિકસની દુકાનોમાં પણ વેચાઇ રહયાં છે હેલમેટ\nNext articleઅમરેલી : લાઠી તાલુકાના ખેડૂતો અર્ધનગ્ન અવસ્થામાં પહોંચ્યા કલેકટર કચેરી, જાણો કારણ\nભરૂચ : કોલેજો બંધ કરાવવા નીકળેલા કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, 10થી વધુની અટકાયત\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ\nજૂનાગઢ : જીવતા સાપ હાથમાં લઈને ગરબા રમવાનું પડ્યું ભારે, જાણો કેમ..\nહાંસોટના અગ્રણી શાબીર કાનુગા પર ખાનગી ફાયરિંગ થતા મોત\nદાહોદ : ઉજજૈન મેમુ કિન્નરોનું બની સમરાંગણ, ટ્રેનમાંથી પડી જતાં એકનું મોત\nદિલ જીતી લીધું સુપ્રિયા સુલેએ, અજિત પવાર – આદિત્ય ઠાકરે અને ફડણવીસનું આ રીતે કર્યું વેલકમ\nઅંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં એક આતંકી હતો લેબ ટેક્નિશ્યન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00047.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://video.matrubharti.com/bites/hashtag/meetings", "date_download": "2019-12-07T08:44:08Z", "digest": "sha1:J2W4DRZ7C2Q24PNUBF5HXQUU7IGFIIUX", "length": 5538, "nlines": 236, "source_domain": "video.matrubharti.com", "title": "#meetings Status in Hindi, Gujarati, Marathi | Matrubharti", "raw_content": "\nચાલીશું થોડા ડગલાં ને કરીશું થોડી વાતો\nમનપસંદ તારો બાંકડો ને દુનિયાભરની પંચાતો\nપણ, જો ના થાય તો વાંધો નહિ\nઆપણે ક્યાં ઓછી છે... અધૂરી મુલાકાતો \nઝરમર ઝરમર અમીછાંટણા કરતાં વરસાદની આ રાતો\nફરી પેલી સુમસાન કેડી સાથે જોડાશે નવો નાતો\nપણ, જો ના થાય તો વાંધો નહિ\nઆપણે ક્યાં ઓછી છે... અધૂરી મુલાકાતો \nતું છે તો તારી સુવાસ છે, એવું માનું છું\nતારા વિના પણ એક દુનિયા છે, એવું ક્યાં જાણું છું\nફરી આજે થશે એ સુવાસ નો પ્રવાસ અને પ્રસરી જશે એ એહસાસ થોડી ક્ષણોમાં તો\nપણ, જો ના થાય તો વાંધો નહિ\nઆપણે ક્યાં ઓછી છે... અધૂરી મુલાકાતો \nથોડાં શબ્દો કહીશ હું, છલકાતી જેમાં લાગણીઓ હશે\nનફ્ફટ પેલો પવન, તારી લટ ને લહેરાવાની જેમાં માંગણીઓ હશે\nઅધરોથી નીકળવા તારા, શબ્દોમાં ગઝબ આપસી હરીફાઈ હશે\nઅંતે ખીલી ઉઠશે મોસમ, જોઈ ચેહરો એક હરખાતો\nપણ, જો ના થાય તો વાંધો નહિ\nઆપણે ક્યાં ઓછી છે... અધૂરી મુલાકાતો \nકલાકાર છે એ ઈશ્વર પણ, રચના જેની અફલાતૂન છે\nનયનોમાં વસતું મધુવન, નજરે જેની દરેક હૈયે મધ રેલાય છે\nસૌંદર્ય સામ્રાજ્ઞી એ, પગલે જેના એક, ભાવનાઓ અનેક તણાય છે\nફરી દર્શન પામીશ એનાં, ચીરીને બધા ઝંઝાવાતો\nપણ, જો ના થાય તો વાંધો નહિ\nઆપણે ક્યાં ઓછી છે... અધૂરી મુલાકાતો \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00047.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "http://g.deshgujarat.com/gujarat-high-court-judge-abhilasha-kumari-appointed-chief-justice-of-manipur/", "date_download": "2019-12-07T10:33:17Z", "digest": "sha1:4KBG2WRHMMGFM672DQT7OWG3YTKUZYTL", "length": 4496, "nlines": 50, "source_domain": "g.deshgujarat.com", "title": "ગુજરાત હાઈકોર્ટ જજ અભિલાષા કુમારીની મણિપુરના ચીફ જસ્ટીસ તરીકે નિમણૂક | DeshGujarat News from Gujarat", "raw_content": "\nગુજરાત હાઈકોર્ટ જજ અભિલાષા કુમારીની મણિપુરના ચીફ જસ્ટીસ તરીકે નિમણૂક\nનવી દિલ્હી, દેશગુજરાત: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેરળ, કર્ણાટક, ત્રિપુરા, મણિપુર અને મેઘાલય હાઇકોર્ટમાં નવા ચીફ જસ્ટિસની નિમણૂક કરી છે.\nમેઘાલય હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દિનેશ મહેશ્વરીને કર્ણાટક હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.\nકેરળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ એન્ટોની ડોમિનિકને કેરળ હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.\nરાજસ્થાન હાઇકોર્ટના જજ અજય રસ્તોગીની ત્રિપુરા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી છે.\nઅલ્હાબાદ હાઇકોર્ટના જજ તરુણ અગરવાલાની મેઘાલય હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી છે.\nગુજરાત હાઈકોર્ટના જજ અભિલાષા કુમારીની મણિપુર હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી છે.\nઅભિલાષા કુમારી વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહની પુત્રી છે.\nગુજરાતમાંથી કર્ણાટક-આંધ્રપ્રદેશને સિંહની જોડી આપવા મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી\nનર્મદા તથા અન્ય કેનાલોમાંથી પાણીનો બિનઅધિકૃત ઉપયોગ કરવો નહીં\nઅન્ય વ્યક્તિના પુરાવા, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપી નોંધણી કરાવનાર વ્યક્તિ તથા જી.એસ.ટી. પ્રેક્ટિશનર ગુના પાત્ર ઠરશે.\nઆ સમયગાળા દરમિયાન પૂર્વ ચેરમેન દ્વારા કરાયેલી કથિત રૂ.૬.૭૮ કરોડની નાણાકીય ગેરરીતિ સામે ચાલી રહેલી વસુલાત કાર્યવાહી\nઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર સહિત પ્રોફેશનલ કોર્ષમાં ૪૦,૦૦૦ થી વધુ બેઠકોનો વધારો થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00048.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Rasdhar_2_-_A.pdf/%E0%AB%AA%E0%AB%AF", "date_download": "2019-12-07T08:52:00Z", "digest": "sha1:2QBA5UO2HJQI32574CL6ADMOU2IR3ZGX", "length": 5392, "nlines": 83, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૪૯ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે\nસૌરાષ્ટ્રની રસધાર : ૨\nશવદેવ બે'નડ, અાપ સમ વડ, ચેાજ[૧] રાખણ વડ ચડી,\nત્રાસળાં કીધાં પાન ત્રોડી, ઘણું . [૨] રે સમસર [૩] રે તણ ઘડી.\nતેા�� [૪] કળા , વરવડ ધ્રપે [૫] કટકળ, કિયા પિતા કૂલડી,\nનત્ય વળાં નવળાં દિંયણ નરહી, વળાંપૂરણ વરૂવડી\nપોતાની સમવયની બહેનપણી શવદેવ્ય આબરૂ રાખવા માટે વડલે ચડી, ડાળ ઝાલીને હલાવી, પાંદડાં ખર્યા. તેના તાંસળાં (વાટકા) બનાવ્યાં. તે વેળાએ દુષ્કાળ વર્ષ હતું છતાં પણ, હે વરૂવડી, તારી કળા થકી તે એક કુલડીમાંથી આખા કટકને ધાનથી ધરવ્યું.\nપંગત બેસી ગઈ પાંદડાં ઉપર નાની કુમારિકાઓ પીરસવા લાગી. નાની કુલડીઓમાં સે' પુરાઈ, સહુને ધાન પહેાંચી વળ્યું.\n*[૬]ખટ સુંદરચુગલી [૭] ખડી, [૮]સાવળ [૯] વાઈ સપ્રે, [૧૦]\nમરખટપ [૧૧] બોરંગ મેં[૧૨], તેં વાકળિયો[૧૩] વરૂવડી \nહે વરૂવડી, ચૂલા પર ચરુડી ચડાવીને તેં પ્રીતેથી શિરામણ કરવાનવઘણને બોલાવ્યા.\n↑ ૨. ઘણું-મોંઘું, દુકાળનું.\n↑ ૩. સમસર - સંવત્સર,વરસ.\n↑ ૪. તોય – તારી.\n↑ પ. ધ્રપે – ધરાવી, તૃપ્ત કરી દીધા.\n↑ *અા બધા સોરઠાને 'સાથેલા' કહેવામાં આવે છે, કેમ કે એમાં એકશબ્દાર્થની અંદર બીજો ખરો અર્થ મૂકેલે છે, દા. ત.,\n↑ ૧. ખટ – છ; સુંદર - રૂડી } છરૂડી – રૂડી - કુચરડી. ચગલી - ચુગલી - ચાડી. 'ચાડી' શબ્દ ચારણી ભાષામાં 'ચડાવી' એ અર્થમાં વપરાય છે.\n↑ ૨. ખડી – ઊભી રહી.\n↑ ૩. સાવળ – સાદ.\n↑ ૪. સપ્રે – પ્રીતથી.\n↑ મર - ત્રણ, ખટ - છ}=નવ; , બોરંગ - લાખ } નવલાખ ઘોડેસરવારોવાળો નવઘણ\n↑ મેં - ધન\n↑ ૬. વાકળિયો - બેાલાવ્યો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૨૨:૦૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00048.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.bornpedia.com/get-rid-of-mouth-odour-in-gujarati/", "date_download": "2019-12-07T08:58:09Z", "digest": "sha1:UZXYCM3U5KQ2UB6I65VQZETC6JKFWN2U", "length": 11439, "nlines": 98, "source_domain": "www.bornpedia.com", "title": "શ્વાસમાંથી આવતી દુર્ગંધને કરો દૂર, અપનાવો આ 4 ઘરેલૂ માઉથ વોશ. - Born Pedia", "raw_content": "\nHome Diseases શ્વાસમાંથી આવતી દુર્ગંધને કરો દૂર, અપનાવો આ 4 ઘરેલૂ માઉથ વોશ.\nશ્વાસમાંથી આવતી દુર્ગંધને કરો દૂર, અપનાવો આ 4 ઘરેલૂ માઉથ વોશ.\nતમારા મોમાંથી આવતી દુર્ગંધના કારણે ઘણી વખત તમારે શરમજનક સ્થિતિની અંદર મુકાઇ જવું પડતું હોય છે. સામાન્ય રીતે તમારા મોની યોગ્ય રીતે સફાઈ ન કરવાના કારણે તમારા મોંમાંથી ખરાબ પ્રકારની દુર્ગંધ આવતી હોય છે. શ્વાસમાંથી આવતી દુર્ગંધ લાંબો સમય સુધી રહે તો તે તમારા દાંત માટે અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. મોમાંથી આવતી દુર્ગંધ દુર કરવા માટે સામાન્ય રીતે લોકો માઉથ વોશનો ઉપયોગ કરતા હોય છે.\nઆપણે દરેક લોકો જાણીએ છીએ કે બજારની અંદર મળતા માઉથ વોશ ની અંદર વિવિધ પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. જેનો ઉપયોગ કરીને તમે મોમાંથી આવતી દુર્ગંધ માથી તો છુટકારો મેળવી શકો છો. પરંતુ આ કેમિકલ આગળ જતાં તમને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ જો તમારા મોમાંથી આવતી દુર્ગંધ દુર કરવા માટે કોઈ ઘરેલૂ માઉથ વોશનો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરને કોઈ નુકસાન થતું નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ચાર એવા ઘરેલું માઉથ વોશ કે જેના દ્વારા તમે મોમાંથી આવતી દુર્ગંધમાંથી છુટકારો મેળવી શકશો.\nઆદુ અને ફુદીનાનું માઉથ વોશ\nનેચરલ માઉથ વોશ બનાવવા માટે તમે આદુ અને ફુદીનાનો ઉપયોગ કરી શકો છો. તેને બનાવવા માટે આદુ, ફુદીનો, હળદર અને તજ ની જરૂર પડશે. સૌ પ્રથમ એક વાસણ ની અંદર ચાર કપ જેટલું પાણી લો. ત્યારબાદ તેની અંદર આ બધી જ વસ્તુ ઉમેરી દો, અને અંદાજે ૧૦ મિનિટ સુધી તે પાણીને બરાબર પાકવા દો. ત્યારબાદ તે પાણીને ગાળી લઈ એક બોટલ ની અંદર ભરી લો. જો તમારે વધુ સ્ટ્રૉન્ગ માઉથ ફ્રેશનર જોતું હોય તો તમે તે પાણીને 15 મિનિટ સુધી પણ ઉકાળી શકો છો. બસ તૈયાર છે એકદમ નેચરલ માઉથ વોશ જેનો ઉપયોગ તમે દિવસમાં બેથી ત્રણ વખત કરી શકો છો. આ માઉથ વોશત્રણ અઠવાડિયા સુધી ખરાબ નહીં થાય.\nસામાન્ય રીતે વિનેગર ની અંદર એસિડિક ગુણ હોય છે, જે તમારા મોંની અંદર રહેલા બધા જ બેક્ટેરિયાને ખતમ કરી દે છે. મોની જો યોગ્ય રીતે સફાઈ ન કરવામાં આવે તો તેના કારણે મોં ની અંદર વિવિધ પ્રકારના બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, જે શ્વાસમાંથી આવતી દુર્ગંધનું સૌથી મોટું કારણ છે. વિનેગરનો ઉપયોગ કરવાના કારણે તમારા મોંની અંદર રહેલા બધા જ બેક્ટેરિયા નાશ પામે છે. સાથે સફેદ દાંત ઉપર રહેલ પીળો કલર પણ દૂર થાય છે. તેનો ઉપયોગ કરવા માટે એક ગ્લાસ પાણીની અંદર પાંચ ML જેટલું વિનેગર ભેળવી તેના કોગળા કરો.\nલેમન વોટર માઉથ વોશ\nલીંબુ ની અંદર પણ એસિડિક ગુણ હોય છે. જે તમારા મોં ની અંદર રહેલા બધા જ હાનિકારક બેક્ટેરિયાનો ખાત્મો કરે છે, અને સાથે સાથે તમારા દાંતને એકદમ સફેદ ચમકદાર બનાવે છે. આ માઉથ વોશને બનાવવા માટે 2 ચમચી જેટલા ગ્લિસરીન ની અંદર થોડો એવો લીંબુનો રસ ભેળવી અને તેના દ્વારા દિવસમાં ત્રણથી ચાર વખત કોગળા કરો.\nએલોવેરા જ્યૂસ અને બેકિંગ સોડાનું માઉથ વોશ\nઆ માઉથવોશ બનાવવા માટે બે ચમચી જેટલું બેકિંગ સોડા લઇ તેની અંદર બે ચમચી પીપરમેન્ટ તેલ ઉમેરો, અને ત્યારબાદ તેની અંદર એલોવેરા જ્યૂસ પણ ઉમેરી દો. હવે આ મિશ્રણને બરાબર હલાવી લઈ થોડું ગરમ પાણી ઉમેરી લો આ રીતે તૈયાર છે નેચરલ માઉથ વોશ. જેનો ઉપયોગ કરીને તમે મોમાંથી આવતી દુર્ગંધમાંથી છુટકારો મેળવી શકો છો. સાથે-સાથે તમારા મોંને લગતી દરેક સમસ્યાઓમાંથી પણ છુટકારો મળે છે.\nસ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.\nPrevious articleલીમડાના દાંતણના ફાયદા જાણીને તે ટૂથબ્રશ કરવાનું બંધ કરી દેશો.\nNext articleસફેદ ડાઘની સમસ્યા સાબિત થશે ખતરનાક જાણો તેના લક્ષણો, કારણો અને ઉપચાર.\nઆ શાકમાં છે દૂધ કરતાં પણ વધુ તાકાત, હાડકાને કરે છે મજબુત.\nજાણો શા માટે ગાયના દૂધને કહેવામાં આવે છે અમૃત, આ છે તેના અમુક ખાસ ફાયદાઓ.\nસાઇનસથી થતી મુશ્કેલીઓને દૂર કરવા અપનાવો આ 5 ઘરેલું ઉપાય.\nશરીરને જરૂરી છે વિટામીન B12 કરો આ ખાદ્ય પદાર્થોનું સેવન\nભીંડામાંથી આ રીતે બનાવો ઓકરા વોટર, ડાયાબીટીસ અને કોલેસ્ટ્રોલથી મળશે છુટકારો.\nરોગનું મૂળ ગણતાં ત્રણ દોષ વાત, પિત અને કફને જાણો સાવ આસાન ભાષામાં.\nદરરોજ આ રીતે એક ચમચી મેથીના દાણા ખાવાથી દૂર ભાગશે આ અનેક બીમારીઓ.\nગોળનાં આટલા બધા ફાયદા જાણીને તમે ચોંકી જશો : ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ\nહેલ્થ અને ઘરેલું ઉપચારની માહિતી ખુબ જ આસન શબ્દોમાં વાંચી શકશો. આપના પ્રતિભાવો માટે Contact us વિભાગમાં આપેલ માહિતી મુજબ અમારો સંપર્ક કરી શકો છો. અમારું મેઈલ એડ્રેસ bornpedia@gmail.com છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00051.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.bornpedia.com/lemon-thi-aa-nuksan-thay-che/", "date_download": "2019-12-07T10:05:40Z", "digest": "sha1:RP7Y5TSQGHQWQRIKQIKKK3ZJYPX74KSE", "length": 10792, "nlines": 102, "source_domain": "www.bornpedia.com", "title": "લીંબુના માત્ર ફાયદા જ નહિ નુકસાન પણ છે, જાણી લો લીંબુ દ્વારા થતા નુકશાન વિશે. - Born Pedia", "raw_content": "\nHome Health Beauty tips લીંબુના માત્ર ફાયદા જ નહિ નુકસાન પણ છે, જાણી લો લીંબુ દ્વારા...\nલીંબુના માત્ર ફાયદા જ નહિ નુકસાન પણ છે, જાણી લો લીંબુ દ્વારા થતા નુકશાન વિશે.\nઅત્યાર સુધી આપણે દરેક લોકોએ લીંબુના અનેક પ્રકારના ફાયદાઓ વિશે સાંભળ્યું છે. લીંબુની અંદર અનેક પ્રકારના એવા ઔષધિય ગુણો હોય છે, જે આપણા શરીરને અનેક પ્રકારના ફાયદા પહોંચાડતા હોય છે. પરંતુ જો જરૂર કરતાં વધુ માત્રાની અંદર લીંબુનું સેવન કરવામાં આવે તો તે આપણા માટે ફાયદાકારકની જગ્યાએ બની શકે છે. નુકસાનકારક સામાન્ય રીતે ઘણા લોકો લીંબુપાણીને ફાયદાકારક માની બેસતા હોય છે. પરંતુ ઘણી વખત આ જ લીંબુ પાણી આપણા શરીર માટે બની શકે છે નુકસાનકારક તો ચાલો જાણીએ લીંબુના નુકસાન વિશે.\nજો જરૂર કરતાં વધુ માત્રામાં લીંબુના રસનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા પેટની અંદર એસિડનું લેવલ વધી જાય છે. જે જે તમારા પેટની અંદર દુખાવો અને એસિડિટીની સમસ્યા ને નોતરી શકે છે. આથી તમારા પેટને ખરાબ થતા બચાવવા માટે હંમેશાને માટે લીંબુ ના રસ ને પાણી સાથે ભેળવીને પીવો જોઈએ.\nજો વારંવાર લીંબુના રસને દાંત સાથે સીધા સંપર્કમાં લાવવામાં આવે તો તેના કારણે દાંતના ઉપરના પડને નુકસાન પહોંચે છે. જો દાંતના ઉપરના પડમાં સીધું જ લીંબુ રાખવામાં આવે તો તેના કારણે તેના ઉપરના પડમાં ખવાણ થાય છે. આથી હંમેશાને માટે લીંબુના રસ અને પાણી સાથે ભેળવીને લેવો જોઈએ. જેથી કરીને લીંબુના રસ અને દાંતનો સીધો સંપર્ક ન થાય.\nલીંબુની અંદર સાઈટ્રિક અને એસ્કોર્બિક એસિડ હોય છે. જે તમારા મોંની અંદર થતા સંક્રમણને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. પરંતુ જો જરૂર કરતાં વધુ માત્રામાં લીંબુનું સેવન કરવામાં આવે તો તે તમારા મોં ની અંદર પડેલા ચાંદા માટે કારણભૂત બની શકે છે.\nજરૂર કરતાં વધુ માત્રામાં લીંબુનું સેવન તમને હાર્ટ બર્ન એટલે કે છાતીની અંદર બળતરા ઉત્પન્ન કરી શકે છે. લીંબુ ની અંદર ભરપૂર માત્રામાં એસિડ હોય છે જે તમારા શરીરની અંદર જઈ એસિડના લેવલને વધારી દે છે. અને તમારા છાતીની અંદર બળતરા ઉત્પન્ન કરે છે.\nજો લીંબુનું જરૂર કરતાં વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તેના કારણે વ્યક્તિના શરીરની અંદર યુરીન જરૂર કરતાં વધુ માત્રામાં બને છે. જે તમારા શરીરની અંદર રહેલા પાણીને મૂત્ર વાટે બહાર કરી દે છે. આથી વ્યક્તિના શરીરની અંદર પાણીની ઉણપ સર્જાય છે. આવા વ્યક્તિઓ ઘણી વખત ડિહાઇડ્રેશનનો શિકાર પણ બની શકતા હોય છે.\nજરૂર કરતાં વધુ માત્રામાં લીંબુનું સેવન વ્યક્તિઓને માઈગ્રેનનું કારણ પણ બની શકે. ઘણા લોકોને આમ કરવાથી એલર્જીની સમસ્યા પણ ઉત્પન્ન થઇ શકે છે અને સાથે સાથે અસ્થમાની સમસ્યા પણ થઈ શકે છે.\nલીંબુનો રસ શરીરની અંદર રહેલા આયનને શોષી લે છે. જેથી કરીને વ્યક્તિને ડાયેરિયા ઊલટી જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આથી જો જરૂર કરતાં વધુ લીંબુના રસનું સેવન કરવામાં આવે તો તમારા શરીરને અનેક રીત�� નુકસાન પહોંચી શકે છે.\nસ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.\nPrevious articleમૂળાનું સેવન સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ લાભકારી, જાણો તેના લાભ વિશે\nNext articleસીતાફળ ખાવાના છે અદભુત ફાયદાઓ, નહીં જાણતા હોવ તમે.\nફુદીનાનુ માત્ર એક પાન આ 10 રોગોને કરશે જળમૂળથી દૂર, જાણો તેના લાભ વિશે\nએલોવેરા ના ફાયદા ની સાથે સાથે છે અમુક નુકસાન, જાણી લો તેના નુકસાન વિશે.\nમોં અને જીભ માં પડતા ચાંદા માટે અપનાવો આ 10 ઘરેલું ઉપાય\nઘરમાં રામાયણનો પાઠ કરવાથી થાય છે સ્વાસ્થ્ય સંબંધી આ ફાયદાઓ, નહીં જાણતા હોય તમે.\nઆ ઉપાય દૂર રાખશે તમને ચશ્માથી, આંખના સોજા થી માંડી અને બળતરા સુધીની સમસ્યામાં...\nસતત પંદર દિવસ સુધી મીઠા લીમડાના પાન ખાવાથી તમારા શરીરમાં જે ફેરફાર થશે તે...\nજીવન રેખા પરથી જાણો તમને ભવિષ્યમાં થનારી બીમારીઓ અને દુર્ઘટનાઓ વિશે\nઉપવાસમાં બનાવો સામાના ઢોસા, એકવાર ખાધા પછી ચોક્કસ યાદ કરશો\nહેલ્થ અને ઘરેલું ઉપચારની માહિતી ખુબ જ આસન શબ્દોમાં વાંચી શકશો. આપના પ્રતિભાવો માટે Contact us વિભાગમાં આપેલ માહિતી મુજબ અમારો સંપર્ક કરી શકો છો. અમારું મેઈલ એડ્રેસ bornpedia@gmail.com છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00052.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%9A%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE&type=1&page=0", "date_download": "2019-12-07T09:56:12Z", "digest": "sha1:B43X7XKU6QSY6QKFGDGNKYJKXS25J5TA", "length": 1697, "nlines": 31, "source_domain": "bhagvadgomandal.com", "title": "Welcome to Bhagwadgomandal", "raw_content": "\nક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ\n૧. [ હિં. ] पुं. ઊનનો બનેલો મોટો ગાલીચો.\n૨. पुं. ગુલામ; નોકર; દાસ.\n૩. पुं. બળતણનો મોટો કટકો.\n૪. पुं. શિષ્ય; ચેલો.\n૫. स्त्री. પ્રાચીન હિંદની એક પ્રજા.\n૬. न. એ નામનું એક રાજ્ય; ચૌલ, કોઈમ્બતૂર જિલ્લામાં ક્રાંગ્નોરની પાસે કાવેરી નદીને મળનારી અમરાવતીના ડાબા કિનારા ઉપર તે આવેલ છે. હાલના સમયમાં મ્હૈસુર, કોઇમ્બતૂર, સાલેમ, દક્ષિણ મલબાર, ત્રાવણકોર અને કોચીન મળીને આ પ્રદેશ બનેલ છે. અશોકના શિલાલેખોમાં ચેરાને કેરલપુત્ર કહેલ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00053.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/auto/india-s-upcoming-amt-cars-022958.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-12-07T08:40:36Z", "digest": "sha1:4QCYH466VRY25HIT7MOUNNR53OLKDT22", "length": 12886, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે આ એએમટી કાર્સ | india's Upcoming AMT cars - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n27 min ago ઉન્નાવ પહોંચ્યા પ્રિયંકા ગાંધી, રેપ પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત\n1 hr ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n2 hrs ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n2 hrs ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે આ એએમટી કાર્સ\nભારતીય ઓટોમોબાઇલ જગતમાં ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન કાર્સની સંખ્યા વધી રહી છે. સિલેરિયો બાદ મારુતિ સુઝુકી દ્વારા એલ્ટો કે10 લોન્ચ કરવામાં આવી છે, આ ઉપરાંત બજારમાં જેસ્ટ અને ઇઓન 1એલ જેવી કાર્સ પણ ઓટોમેટિક ટ્રાન્સમિશન ધરાવે છે. જેને લઇને વિવિધ કંપનીઓ દ્વારા એ દિશામાં પગલા ભરવાની શરૂઆત કરી છે. જે પ્રકારે વિવિધ કાર નિર્માતા કંપનીઓ એ દિશામાં કામ કરી રહી છે, તેને જોઇને લાગી રહ્યું છેકે, આવનારા સમયમાં ભારતમાં અનેક વિધ એએમટી કાર્સ ગ્રાહકોને એક સારા વિકલ્પ તરીકે મળી શકશે.\nઆજે અમે અહીં એવી જ કેટલીક કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ જે એએમટી ધરાવતી હશે અને આવનારા સમયમાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે. જેમાં ટાટા, મહિન્દ્રા અને નિસાન જેવી કાર નિર્માતા કંપનીઓ છે, તો ચાલો તસવીરો થકી એ અંગે જાણીએ.\nબની શકે છેકે ટાટા પોતાની આ કાર થકી મારુતિને ભારતની મોટી એફોર્ડેબલ ઓટોમેટિક કારની બાબતમાં ટક્કર આપી શકે. આ કારમાં 642 સીસી, 2 સિલિન્ડર એન્જીનનો ઉપયોગ કરવામાં આવશે. આ કારમાં એએમટીને ઇટલી સ્થિત મેગ્નેટિક મરેલી દ્વારા ડેવલોપ્ડ કરવામાં આવશે.\nએફ ટ્રોનિક વર્ઝનને લોન્ચ કર્યા બાદ ટાટા દ્વાર પોતાની નવી હેચબેક કાર લોન્ચ કરવામાં આવશે, જેમાં એએમટી આપવામાં આવશે. જેસ્ટ કારની જેમ બોલ્ટ કારમાં એએમટી હશે. ડીઝલ કારમાં એએમટી હશે જેના કારણે ભારતીય બજરમાં લોન્ચ કરવામાં આવેલી તે સૌથી સસ્તી ડીઝલ ઓટોમેટિક હેચબેક કાર બની જશે.\nમહિન્દ્રા કોમ્પેક્ટ એસયુવીમાં કેટલાક બદલાવ લાવવા જઇ રહ્યું છે, તે ભારતમાં કોમ્પેક્ટ એસયુવીમાં એએમટી ગીયરબોક્સ લઇને આવશે. આ કારમાં 3 સિલન્ડિર, 1.5 લિટર ડીઝલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવશે.\nમહિન્દ્રા દ્વારા ફોર્ડ ઇકોસ્પોર્ટને જવાબ આપવા માટે પોતાની પ્રીમિયમ કોમ્પેક્ટ એસયુવી લોન્ચ કરવાની યોજનામાં છે. જેમાં કંપની દ્વારા 1.2 લિટર પેટ્રોલ એન્જીન આપવામાં આવશે, જેમાં એએમટી હશે.\nનિસાન માઇક્રા અને ડટ્સન ગો\nનિસાન દ્વારા પર એએમટી ગીયરબોક્સ વિકસાવવામાં આવી રહ્યું છે. જે તેની હેચબેક કાર નિસાન માઇક્રામાં જોવા મળશે. હાલ માઇક્રામાં સીવીટી આપવામાં આવે છે. સીવીટીની મોંઘી કિંમતને દૂર કરવા માટે નિસાન માઇક્રાનું એએમટી વર્જન લોન્ચ કરવાનું વિચારી રહી છે અને આ સાથે જ ડટ્સન ગોમાં પણ એએમટી જોવા મળશે.\nભારત પર આર્થિક મંદીના વાદળો વિશે જાણો શું કહે છે એક્સપર્ટ્સ\nઓડિશા: 26 હજારમાં ખરીદી ઓટો રિક્ષા, પોલીસે 47000 નું ચાલાણ કાપ્યું\nઓટો ઉદ્યોગમાં મંદીનો દોર, 2 લાખ નોકરીઓને અસર\nભારતીય ઓટો સેક્ટર ખરાબ તબક્કા, 4 મહિનામાં 3.5 લાખ નોકરીઓ ગઈ\nહાઈવે પર જતા સમયે હોય છે આ 7 ખતરા, તમે પણ હશો અજાણ\nમહિલાઓને ગાડી ખરાબ થવા પર આ સુવિધાઓ મળશે\nજાણો કયા કલરની કાર ભારતીયોમાં સુધી વધુ લોકપ્રિય છે\nભારતમાં લોન્ચ થઈ લેન્ડ રોવરની સ્પોર્ટ એસયૂવી, જાણો ફિચર\nટોયોટા ભારતમાં લોન્ચ કરશે ઇલેક્ટ્રિક કાર\nરોયલ એનફીલ્ડ ઇન્ટરસેક્ટર & કોન્ટિનેન્ટલ 650નું બુકિંગ થઈ શરૂ\nઓકિનાવાનો પ્રેજ ઇ-સ્કૂટર લોન્ચ, 1 રૂપિયામાં 10 કિ.મી\nFlying Taxi : ઉબેર ટેક્સી હવેે લાવશે ઉડતી ટેક્સી, જાણો વધુ\nauto automobile autogadget car mahindra tata nissan photos ઓટો ઓટોમોબાઇલ ઓટોગેજેટ કાર મહિન્દ્રા ટાટા નિસાન તસવીરો\nદિશા રેપ-મર્ડર કેસના આરોપી ઠાર, સ્વાતિ માલીવાલે કહી મોટી વાત\nહૈદરાબાદ ગેંગરેપ કેસઃ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં ભાગવાની કોશિશમાં ઠાર મરાયા ચારે આરોપી\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00053.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Kanchan_Ane_Geru.pdf/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%A8", "date_download": "2019-12-07T09:34:48Z", "digest": "sha1:ZB6UNIUF2FTDJABZLG4MHP5BLDHAXCP4", "length": 5897, "nlines": 66, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૦૨ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\n૧૯૪: કાંચન અને ગેરુ\nકુંચીઓ બતાવી છે. આપ હુકમ કરો ત્યારે હું હાજર થઈ જઈશ.'\nદુનિયા જ્યારથી સુધરેલી થઈ ત્યારથી સહુ કોઈ જાણે છે કે હૃદયભાવ અને વિવેકના શબ્દો વચ્ચે ઉલ્લંઘી ન શકાય એવું અંતર હોઈ શકે છે. સુખનંદનને લાગ્યું કે દેવદાસ તેને ખીજવવા માટે આવ્યો હતો; નહિ કે બેસતા વર્ષે આશીર્વાદ લેવા અને શુભેચ્છા દર્શાવવા. દેવદાસને પણ લાગ્યું કે સુખનંદન તેને કદી હવે પોતાના ધંધામાં બોલાવે નહિ જ અને બોલાવે તો દેવદાસ જાય પણ નહિ. દેવદાસને પણ સુખનંદનની સાહેબીનાં સ્વપ્ન આવી ચૂક્યાં હતાં.\nદેવદાસની હરીફાઈ ખરેખર સુખનંદનથી સહન થઈ શકી નહિ. પોતાને ત્યાં મેળવેલું વ્યાપારનું જ્ઞાન દેવદાસ સુખનંદનની વિરુદ્ધ જ વાપરતો હતો. સુખનંદનના નફામાંથી જ માત્ર નહિ પણ ધંધામાંથી પણ દેવદાસ ભાગ પડાવી જતો હતો. અને એક વર્ષ તો દેવદાસે એવી સ્થિતિ ઊભી કરી કે સુખનંદનને એક પણ કામ મળ્યું નહિ, જ્યારે દેવદાસ બધાં જ કામ અને એ કામનો નફો ઉઠાવી ગયો.\nહવે સુખનંદનને લાગ્યું કે દેવદાસની હરીફાઈ ભયંકર બનતી જાય છે. નફામાંથી પાંચ ટકા આપ્યા હોત તો બેઆની ભાગને બદલે ચાર આની ભાગ આપવા પણ શેઠ તૈયાર થયા. ઈશ્વરદાસ મારફત તેમણે સંદેશા પણ મોકલ્યા.\n'હવે તો શેઠ અડધો ભાગ અને એમની ફેશનેબલ દીકરી આપે તો હું એમની સાથે જોડાઉં ' દેવદાસે કહાવ્યું. વ્યાપારીઓ વ્યાપારમાં સાંસારિક સંબંધની કિંમત જરૂર આંકે છે. દુશ્મનાવટ દૂર કરવા દુશ્મનના જમાઈ બની જવાની હિમ્મત દિલ્હીપતિ અકબર સાથે જ નષ્ટ થઈ નથી \nઅને બીતાં બીતાં ઉચ્ચારાયેલો દેવદાસનો સંદેશ સાંભળી સુખનંદને દેવદાસને ધૂળ ભેગો કરી નાખવા કમર કસી.\nપ્રથમ તો તેમણે અમલદારોના કાન ભંભેરી દેવદાસનું કામ\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૨ જૂન ૨૦૧૮ના રોજ ૨૦:૫૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00054.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/risat-2b/", "date_download": "2019-12-07T08:55:53Z", "digest": "sha1:Z36B4YTP3BX3FXX2VGN2DHZ66WEKKJVU", "length": 5441, "nlines": 105, "source_domain": "echhapu.com", "title": "RISAT-2B Archives - echhapu.com", "raw_content": "\nRISAT-2B: આતંકવાદીઓની હિલચાલ પર અવકાશમાં ભારતની આંખ\nકૃષિ, જંગલો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ જાસૂસી જેવી મહત્ત્વની કામગીરીમાં મદદરૂપ થાય તેવા RISAT-2B સેટેલાઈટનું આજે વહેલી સવારે ISRO દ્વારા સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. ભારતની જાસૂસી ક્ષમતા તેમજ રેડાર ઈમેજીનીંગ ક્ષમતામાં વધારો કરવા માટે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આજે સવારે લગભગ સાડા પાંચ વાગ્યે શ્રીહરિકોટાથી RISAT-2B સેટેલાઈટને તેના પોલર સેટેલાઈટ લોન્ચ વેહિકલ PSLV-C46 […]\neછાપું પર સર્ચ કરો…\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nફક્ત રોફ દેખાડવા માટે સુરક્ષા લેવાની\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\nગેહલોતને ગુજરાતના દારૂની નહીં પરંતુ આની ચિંતા થવી જોઈએ\nશું ભારતમાં ખરેખર ભયનું વાતાવરણ છે ખરું\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nશિયાળાની સવાર - એક મોડર્ન નિબંધ\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nહેલ્મેટનો ભાર.... જનતાને માટે સાર...\nકંકોત્રી અને તેના નવા રૂપ – છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની...\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nચીનના સહુથી નિષ્ફળ વ્યક્તિની સફળતાની કથા - મેરે પાસ જેક મા હે... (1)\n70 થી 79 વર્ષની ઉંમર - કાળની એ કઠિન કેડી\nગૂગલનું સ્મશાનઘાટ: જ્યાં ગૂગલના ડ્રિમ પ્રોજેક્ટના અવશેષો પડ્યા છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00056.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/deewali/bhai-dooj-116110100002_1.html", "date_download": "2019-12-07T09:33:58Z", "digest": "sha1:H5RHUXBRALEOXKNRPM7DRINAVWMAZ7Y4", "length": 13153, "nlines": 220, "source_domain": "gujarati.webdunia.com", "title": "ભાઈ-બહેનના પ્રેમનો અખંડ દીવો - ભાઈબીજ | Webdunia Gujarati", "raw_content": "શનિવાર, 7 ડિસેમ્બર 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nભાઈ-બહેનના પ્રેમનો અખંડ દીવો - ભાઈબીજ\nભાઈબીજ એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ-બહેનના મીઠા સંબંધોની. આ એ તહેવાર છે જે પ્રતિક છે કર્તવ્ય અને મંગલકામનાનુ અને આ માન્યતા જ છે જેણે કેટલાય સંબંધોને અતૂટ બંધનોમાં બાંધી મૂક્યા છે. ભાઈની સલામતી માટે અને લાંબા આયુષ્ય માટે ન જાને કેટલા વર્ષોથી આ તહેવાર બહેનો મનાવતી આવી છે. ધર્મ, ભાષા અને બંધનોથી અલગ ભાઈબીજ તહેવાર કોઈનો બંધક હોય તો તે ફક્ત ભાવનાઓનો અને ભાઈ-બહેનની સુંદર જોડીનો.\nઆજે ભાઈબીજ એટલેકે યમદ્રિતીયા, આજના દિવસે યમરાજે પોતાની બહેન યમીને ઘેર ભોજન કરેલુ. અને બે વરદાન આપ્યા હતા. એક તો દર વર્ષે આજના દિવસે દરેક ભાઈ પોતાની બહેનને ઘરે જમવા જશે અને ભાઈ બહેનને ભેટ આપશે. અને બીજુ વરદાન એ આપ્યું હતુ કે આજના દિવસે કોઈપણ ભાઈનું અપમૃત્યુ નહી થાય.\nઆ દિવસે બહેન ભાઈને પોતાની ઘેર જમવા બોલાવે છે. ભાઈ-ભાભી, બાળકો સૌ બહેનના ઘરે જમવા જાય છે. આગળના દિવસોમાં ગળ્યુ ખૂબ ખાધુ હોવાથી આ દિવસે ખીચડી, કઢી, શાક, રોટલા, મીઠાઈ વગેરેનું ખૂબ મહત્વ છે.\nઆ દિવસે બહેનો પોતાના ભાઈની મનગમતી રસોઈ બનાવીને ભાઈને એ અહેસાસ કરાવે છે કે આ���ે પણ બહેનને ભાઈ પ્રત્યે એટલોજ પ્રેમ છે. અને ભાઈ પણ બહેનના પ્રેમને સમજી તેને ખુશ કરવા તેને પસંદ આવે તેવી ભેટ આપે છે. ભેટ મહત્વની નથી હોતી, મહત્વનું તો હોય છે એક ભાઈનું બહેનના ઘરે આગમન. બહેન તો પિયર અવાર-નવાર જતી જ હોય છે. પણ ભાઈનું પરીવાર સહિત જવું એવુ તો કોઈ પ્રસંગ હોય ત્યારે જ બને છે. અને આમ પણ લોકોની માન્યતા કે દીકરીના ઘરે વધુ ન જવાય, ન ખવાય વગેરેને કારણે પણ પિયરિયાઓ કારણ વગર જવાનું ટાળતા હોય છે. પરંતુ ધન્ય છે આપણી આ ધાર્મિક પરંપરાને જેને કારણે બહેન હકથી ભાઈને પોતાની ઘરે જમવા બોલાવી શકે છે.\nરક્ષાબંધનના દિવસે દરેક બહેનને ભાઈને ઘરે જવાનો અધિકાર મળે છે અને ભાઈબીજના દિવસે ભાઈને બહેનની ઘરે જવાનો. આ બંધનની વચ્ચે આ બે તહેવારો દરમિયાન કોઈ પણ વિધ્ન આવી શકતુ જ નથી. આપણી સંસ્કૃતિ પણ કેટલી સુંદર છે. ભાઈ-બહેનંનું સરખું જ મહત્વ, કોઈને અન્યાય નહી. આવા તહેવારોને કારણે જ તો ભાઈ-બહેનનો પ્રેમ વધુ મજબૂત બનતો જાય છે.\nઆ ધનતેરસ પર ઘરે લાવો લક્ષ્મીજીને પ્રિય એક વસ્તુ, થશે આ 9 ફાયદા..\nભાઈબીજ : ભાઈબહેનનો અપાર પ્રેમ, જાણો ભાઈબીજનું મુહુર્ત\nકાળી ચૌદશ (નરક ચતુર્દશી)ના દિવસે આટલુ કરશો તો યમરાજનો ભય નહી લાગે...\nકાળી ચૌદશના ટોટકા - જે રાત્રે ઘરે કરો આ પ્રયોગ મળશે દરેક કાર્યનુ તરત પરિણામ\nગુજરાતી Nibandh - દિવાળી અથવા દીપોત્સવ પર્વ\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00057.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.narendramodi.in/gu/state-visit-of-prime-minister-to-rwanda-uganda-and-south-africa-july-23-27-2018--540857", "date_download": "2019-12-07T08:28:21Z", "digest": "sha1:6ET7XOQ4YGSGGFO3STSGJWLSXGWRCLMY", "length": 14386, "nlines": 209, "source_domain": "www.narendramodi.in", "title": "પ્રધાનમંત્રી રવાન્ડા, યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાની સત્તાવાર મુલાકાતે (23-27 જુલાઈ, 2018)", "raw_content": "\nપ્રધાનમંત્રી રવાન્ડા, યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાની સત્તાવાર મુલાકાતે (23-27 જુલાઈ, 2018)\nપ્રધાનમંત્રી રવાન્ડા, યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાની સત્તાવાર મુલાકાતે (23-27 જુલાઈ, 2018)\nપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રજાસત્તાક રવાન્ડા (23-24 જુલાઈ), પ્રજાસત્તાક યુગાન્ડા (24-25 જુલાઈ) અને પ્રજાસત્તાક દક્ષિણ આફ્રિકા (25-27 જુલાઈ)ની સત્તાવાર મુલાકાત લેશે. ભારતનાં કોઈ પણ પ્રધાનમંત્રી દ્વારા આ રવાન્ડાની પ્રથમ મુલાકાત હશે અને છેલ્લાં 20 વર્ષમાં આપણાં કોઈ પણ પ્રધાનમંત્રી યુગાન્ડાની પ્રથમ વાર મુલાકાત લેશે. પ્રધાનમંત્���ી બ્રિક્સ શિખર સંમેલનનાં ઉપક્રમે દક્ષિણ આફ્રિકાની મુલાકાત લેશે.\nરવાન્ડા અને યુગાન્ડામાં પ્રધાનમંત્રીનાં સત્તાવાર કાર્યક્રમોમાં બંને દેશોનાં રાષ્ટ્રપતિઓ સાથેની મુલાકાતો, પ્રતિનિધિમંડળ સ્તરના વાટાઘાટો તથા ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાય સાથેની બેઠકો સામેલ છે. પ્રધાનમંત્રી રવાન્ડામાં જિનોસાઇડ સ્મારકની મુલાકાત લેશે અને “ગિરિન્કા” (દરેક કુટુંબદીઠ એક ગાય) નામના કાર્યક્રમમાં સહભાગી થશે, જે રાષ્ટ્રીય સામાજિક સંરક્ષણ યોજના છે અને રવાન્ડાનાં રાષ્ટ્રપતિ પૉલ કાગામેએ શરૂ કરેલી અંગત પહેલ છે. પ્રધાનમંત્રી યુગાન્ડાની સંસદમાં કી નોટ સંબોધન કરશે, જે ભારતનાં કોઈ પણ પ્રધાનમંત્રીનું યુગાન્ડાની સંસદનું પ્રથમ સંબોધન હશે.\nદક્ષિણ આફ્રિકામાં પ્રધાનમંત્રી દક્ષિણ આફ્રિકાનાં રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે તથા બ્રિક્સ શિખર સંમેલનમાં હાજરી આપશે અને બ્રિક્સ સંબંધિત અન્ય બેઠકોમાં સામેલ થશે. બ્રિક્સ બેઠકો ઉપરાંત વિવિધ દેશો સાથેનાં વડાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરવાની પણ યોજના છે.\nભારત દસકાઓથી આફ્રિકા સાથે ગાઢ, ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે, જે મજબૂત વિકાસલક્ષી ભાગીદારી તથા ભારતીય સમુદાયની મોટી સંખ્યામાં હાજરીથી ગાઢ બન્યાં છે. આ મુલાકાત દરમિયાન સંરક્ષણ, વેપાર, કૃષિ અને ડેરી સહકારનાં ક્ષેત્રોમાં અનેક સમજૂતીઓ અને સમજૂતીકરારો (એમઓયુ) પર હસ્તાક્ષર થશે.\nછેલ્લાં થોડાં વર્ષોમાં આફ્રિકાનાં જુદાં-જુદાં દેશો સાથે વિવિધ ક્ષેત્રોમાં આપણા સંબંધો નોંધપાત્ર રીતે ગાઢ બન્યાં છે તથા છેલ્લાં ચાર વર્ષમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીનાં સ્તરે આફ્રિકાની 23 મુલાકાતો યોજાઈ છે. ભારતની વિદેશી નીતિમાં આફ્રિકા સૌથી વધુ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પ્રધાનમંત્રીની રવાન્ડા, યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાની મુલાકાત આફ્રિકા ખંડ સાથે આપણાં સંબંધોને વધારે ગાઢ બનાવશે.\n‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00057.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/kill-dill-set-for-november-14-release-021852.html?utm_source=articlepage-Slot1-2&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T09:56:17Z", "digest": "sha1:PC3OX5XK5PFEOKTBWMEHPTMFPH5VJ5MO", "length": 11596, "nlines": 154, "source_domain": "gujarati.oneindia.com", "title": "PICS/Video : કિલ દિલ 14મી નવેમ્બરે રિલીઝ થશે | Kill Dill Set For November 14 Release - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nસ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n19 min ago હૈદરાબાદ એન્કાઉન્ટર: શિવસેનાએ આપી પ્રતિક્રીયા\n43 min ago લગ્ન, બાળકો સહિત આ 4 વસ્તુઓનો ત્યાગ કરી રહી છે આ દેશની મહિલાઓ, જાણો કારણ\n1 hr ago ઉન્નાવ પહોંચ્યા પ્રિયંકા ગાંધી, રેપ પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત\n3 hrs ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nPICS/Video : કિલ દિલ 14મી નવેમ્બરે રિલીઝ થશે\nમુંબઈ, 27 સપ્ટેમ્બર : દિગ્દર્શક શાદ અલીની ફિલ્મ કિલ દિલ આગામી 14મી નવેમ્બરે રિલીઝ થવાની છે. આદિત્ય ચોપરા નિર્મિત કિલ દિલ ફિલ્મ સાથે અભિનેતા ગોવિંદા લાંબા સમય બાદ મોટા પડદે કમબૅક કરી રહ્યા છે. આ ફિલ્મમાં ગોવિંદા એક જુદા જ અંદાજમાં નજરે પડવાના છે.\nકિલ દિલ ફિલ્મની વાર્તા દેવ (રણવીર સિંહ) તથા ટુટુ (અલી ઝફર) નામના બે હત્યારાઓની છે. તે બંને પોતાની મરજીના માલિક છે. બાળપણથી જ પોતાના પરિવારથી વિખુટા પડી ચુકેલા દેવ અને ટુટુને ભૈયાજી (ગોવિંદા) પોતાના શાગિર્દ બનાવી લે છે. દિશા (પરિણીતી ચોપરા)ની એન્ટ્રી થતા જ ફિલ્મની વાર્તામાં વળાંક આવે છે. દિશા એક હસમુખી અને મસ્તમૌલા છોકરી છે.\nચાલો તસવીરો સાથે જાણીએ કિલ દિલ વિશે વધુ વિગતો :\nકિલ દિલ ફિલ્મમાં લીડ રોલમાં રણવીર સિંહ છે.\nફિલ્મમાં સંગીત શંકર-અહેસાન-લૉયે આપ્યું છે.\nકિલ દિલ ફિલ્મમાં હીરોઇન પરિણીતી ચોપરા છે.\nકિલ દિલ ફિલ્મમાં અલી ઝફર પણ મુખ્ય ભૂમિકામાં છે.\nકિલ દિલ ફિલ્મ ગોવિંદાની કમબૅક ફિલ્મ મનાઈ રહી છે.\nકિલ દિલ ફિલ્મના ગીતો ગુલઝારે લખ્યાં છે.\nકિલ દિલના દિગ્દર્શક શાદ અલી છે. તેઓ અગાઉ સાથિયા અને બંટી ઔર બબલી જેવી સારી ફિલ્મો આપી ચુક્યા છે. જોકે ઝૂમ બરાબર ઝૂમ નિષ્ફળ રહી હતી. ફિલ્મમાં સંગીત શંકર-અહેસાન-લૉયે આપ્યું છે.\nકિલ દિલ ફિલ્મનું ટાઇટલ ગીત રિલીઝ થઈ ગયું છે. સ્લાઇડર પર ક્લિક કરી તમે પણ જોઈ શકો છો.\nKill Dil સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ઉમટ્યું બૉલીવુડ : જુઓ તસવીરો\nKill Dil Review : એક વાર તો જોવા જેવી છે આ ફિલ્મ\nઅક્ષય કુમાર મારા જીવનમાં ભગવાન બનીને આવ્યા- બી પ્રાક\nબાલાજીના દર્શન બાદ ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા દીપિકા-રણવીર, ફોટા વાયરલ\nદુલ્હનની જેમ તૈયાર થઈને પતિ રણવીર સિંહ સાથે તિરુપતિ પહોંચી દીપિકા, ફોટા વાયરલ\nબેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં પહોંચી દીપિકા પાદુકોણ, બગડી ગઈ તબિયત, શેર કર્યો આ ફોટો\nશું ખરેખર પ્રેગ્નેન્ટ છે દીપિકા પાદુકોણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો આ ફોટો\nરણવીરની વિચિત્ર સ્ટાઈલ પર દીપિકાએ પૂછ્યુ 'ક્યાં જાય છે' તો પતિએ આપ્યો આ જવાબ\nVIDEO: રણવીર સિંહની આ હરકત પર અનુષ્કાને આવ્યો ગુસ્સો, વીડિયો વાયરલ\nરણવીરે એવુ શું કર્યુ કે દીપિકાએ કહેવુ પડ્યુ, ‘આજે રાતે તને જમવાનુ નહિ મળે'\nIIFA Award 2019: કોને મળ્યો બેસ્ટ એક્ટર-એક્ટ્રેસ અવૉર્ડ, જુઓ વિનર્સની લિસ્ટ\nલંડનથી આવ્યા દીપિકા પાદુકોણના પ્રેગ્નન્સીના સમાચાર, ફોટા વાયરલ, શું છે સત્ય\nદિશા રેપ-મર્ડર કેસના આરોપી ઠાર, સ્વાતિ માલીવાલે કહી મોટી વાત\nપશ્ચિમ બંગાળમાં 9 મહિનાની બાળકી સાથે રેપ, પોલિસે નોંધ્યો કેસ\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00058.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/sunny-leone-condom-ad-photoshoot-012432.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-12-07T08:34:22Z", "digest": "sha1:5I5QOWFQDRJ7NJXGKYZEWLI2GDFKTEYG", "length": 12153, "nlines": 172, "source_domain": "gujarati.oneindia.com", "title": "Pics : મૅનને ફોર્સ કરતી સન્નીની મૅનફોર્સ કંડોમ એડ | Bollywood Actress Sunny Leone Condom Ad Photoshoot - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n21 min ago ઉન્નાવ પહોંચ્યા પ્રિયંકા ગાંધી, રેપ પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત\n1 hr ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n2 hrs ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n2 hrs ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nPics : મૅનને ફોર્સ કરતી સન્નીની મૅનફોર્સ કંડોમ એડ\nમુંબઈ, 26 સપ્ટેમ્બર : રિયલિટી શો બિગ બૉસ દ્વારા ફિલ્મ જગતમાં દસ્તક આપનાર ભારતીય-કૅનેડિયન અભિનેત્રી સન્ની લિયોને મૅનફોર્સ કંડોમ એડ માટે અતિ ઉત્તેજક અને હૉટ ફોટોશૂટ કરાવ્યું છે.\nમૅનફોર્સ કંડોમ નિર્માતા કમ્પની મૅનકાઇન્ડ ફાર્માએ સન્નીને આ ઉત્પાદના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતાં. કમ્પનીનો દાવો છે કે દેશ��ાં પ્રીમિયર ફ્લૅવર્ડ કંડોમમાં મૅનફોર્સ નંબર વન બ્રાન્ડ છે. સન્ની લિયોને આ કંડોમ એડ માટે તાજેતરમાં જ થાઈલૅન્ડ ખાતે હૉટ ફોટોશૂટ કરાવ્યુ હતું. આ એડનો વીડિયો તો ક્યારનોય રિલીઝ થઈ ચુક્યો છે.\nઆવો હાલ તો આપણે જોઇએ સન્ની લિયોને આ કંડોમ એડ માટે કરાવેલું હૉટ ફોટોશૂટ :\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ.\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ.\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ.\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ.\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ.\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ.\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ.\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ.\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ.\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ.\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ.\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ.\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ.\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ.\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ.\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ.\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ.\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ\nસન્ની લિયોનનું કંડોમ એડ ફોટોશૂટ.\nસન્નીએ મેક્સિકોમાં કરી વૅકેશનની Romantic ઉજવણી : જુઓ તસવીરો\nસન્ની થઈ માલામાલ : પતિએ જન્મ દિવસે આપ્યો હીરાનો હાર\nPics : સન્નીને લાગ્યો જૅકપૉટ, શાહરુખ જોડી બનાવવા આતુર\nરિવ્યૂ : નહીં લાગ્યો સન્ની લિયોનનું જૅકપૉટ\nજૅકપૉટ બાદ લોકો મને એડલ્ટ સ્ટાર નહીં કહે : સન્ની લિયોન\nજૅકપૉટને સેંસરશિપની જરૂર નથી : સન્ની લિયોન\nPics : ટીના એન્ડ લોલોના શૂટિંગ દરમિયાન સન્ની ઈજાગ્રસ્ત\nફિલ્મમાં ઇનકાર, પણ મૅગેઝીન માટે ટૉપલેસ થયાં સન્ની\nPics/Trailer : સન્નીની કામુક અદાઓથી ભરપૂર જૅકપૉટ\nભલે એડલ્ટ સ્ટાર છે સન્ની, પણ ટૉપલેસ નહીં થાય, તો ખો���ું શું છે\nસન્ની લિયોનને માતા બનવાની ઝંખના\nPics : સન્ની લિયોનની ડૉક્યુમેંટરી બનાવશે દીપા મહેતા\nઝારખંડમાં બની શકે છે ત્રિશંકુ સરકાર, ભાજપની થઇ શકે છે હાર\nદિશા રેપ-મર્ડર કેસના આરોપી ઠાર, સ્વાતિ માલીવાલે કહી મોટી વાત\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00058.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/monsoon/page/7/", "date_download": "2019-12-07T10:06:17Z", "digest": "sha1:KI3XI2IH7Q5ROTAMMMMQWITKCWXCLQ4Z", "length": 28803, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "monsoon - Page 7 of 19 - GSTV", "raw_content": "\n Bajajની આ 2 શાનદાર બાઇક્સ…\nએરટેલ, વોડાફોન અને Ideaના ગ્રાહકોને મળી મસમોટી ગિફ્ટ,…\nખરાબ સર્વિસથી કંટાળી SUV કારને ખેંચાવડાવી ગધેડા પાસે,…\nમારૂતિની આ કાર તમારી પાસે તો નથી ને\nસોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર…\n16 ડિસેમ્બરથી 24 કલાક થઈ શકશે NEFT, નહીં…\nઆજે જ ફુલ કરાવી લો વ્હીકલની ટાંકી, પેટ્રોલ-ડીઝલના…\nચેકથી લઇને ATM સુધી SBIએ બદલી નાંખ્યા છે…\n1.50 લાખ સરકારી કર્મચારીઓનો નવેમ્બરનો પગાર લટક્યો, ઓક્ટોબરનો…\nભૂલથી પણ આ લોન ના લેતા નહીં તો…\nઅમદાવાદ : 24 કલાકમાં સિઝનનો સૌથી વધારે વરસાદ નોંધાયો, 56 વૃક્ષ ધરાશાયી\nઅમદાવાદમાં એક જ રાતમાં પડેલા ભારે વરસાદને પગલે છેલ્લાં 24 કલાકમાં સીઝનનો સૌથી વધારે વરસાદ નોંધાયો છે. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયાં છે અને લોકોના...\nઅમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, પાંચ ઈંચ વરસાદમાં શહેરના કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાયા\nઅમદાવાદમાં ફરી એક વખત વરસાદનું રૌંદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રાતભર સમગ્ર શહેરમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસ્યો છે. જોકે છેલ્લા ચોવીસ કલાકમાં 5 ઈંચથી...\nભારે વરસાદના કારણે અમદાવાદના બોપલમાં દિવાલ ધરાશાયી થતા ચારનાં મોત\nઅમદાવાદના બોપલમાં દીવાલ ધરાશાયી થતા ચારના મોત થયા છે. ઘટના બોપલના સુધા એપાર્ટમેન્ટની છે. ભારે વરસાદના કારણે આ દીવાલ ધરાશાયી થઈ હતી. જે બાદ તેમને...\nનડીયાદમાં ઈમારત ધરાશાયી થતા ચારના મોત, બચાવ ટુકડી ઘટનાસ્થળે\nનડિયાદના પ્રગતિનગરના પુનેશ્વર એપાર્ટમેન્ટ નામની ઈમારત ધરાશાયી થતા ચાર લોકોના મોત થયા છે. જ્યારે ચાર જેટલા લોકોને બચાવી લેવાયા છે. દટાયેલાઓને બહાર કાઢવાની કામગીરીમાં નડિયાદ...\nઅમદાવાદના આ રસ્તાઓમાંથી પસાર થશો તો નદીમાં ચાલીને જતા હો તેવી અનુભૂતિ થશે\nગત્ત રાતથી અમદાવાદમાં પડી રહેલા ભારે વરસાદના કારણે અમદાવાદનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ��યું છે. મોડી રાતથી પડી રહેલા વરસાદના પરિણામે ઠેક ઠેકાણે ઘુંટણસમા પાણી ભરાયા...\nદેશમાં ઉત્તરથી દક્ષિણ સુધી અવિરત વરસાદ મ.પ્ર.માં નર્મદા ભયજનક સપાટીએ\nસમગ્ર દેશમાં ઉત્તરથી લઇને દક્ષિણ સુધી અવિરત વરસાદ જારી છે. ભારે વરસાદ અને પૂરને કારણે મધ્ય પ્રદેશમાં નર્મદા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે....\nભારતની આ જગ્યાએ 80 ઈંચ વરસાદ પડતા ચેરાપુંજીનો રેકોર્ડ ધ્વંસ\nહીલ સ્ટેશન મહાબળેશ્વરે વરસાદની બાબતમાં વિક્રમ નોંધાવ્યો છે. અહીં 1થી 7 ઑગસ્ટ દરમિયાન 80.43 ઈંચ વરસાદ નોંધાયો છે. મહારાષ્ટ્રરમાં વેસ્ટર્ન ઘાટની ટોચે આવેલું આ ગીરી...\nઅમદાવાદમાં શ્રીકાર વરસાદ, સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ\nઅમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો. જેથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. શહેરના વેજલપુર, આંબાવાડી, ઈન્કમટેક્સ, નિકોલ, નરોડા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. પાણી ભરાવવાના કારણે...\nમહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ : 2 લાખ લોકોને ખસેડાયા, 30 લોકોનાં મોત\nમહારાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા ભારે વરસાદના કારણે ચાર જિલ્લામાં પૂરનો પ્રકોપ છે. પૂરના કારણે રાજ્યમાં આશરે 30 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે કે...\nસરદાર સરોવરમાંથી છોડાયેલું પાણી કરાઈ નર્મદા કેનાલમાં થઈને સાબરમતી નદીમાં આવશે\nરાજ્યમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમની સપાટી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. જેને પગલે સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું રહ્યું છે. સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં...\nરાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, વાઘોડિયા અને ડભોઈ તાલુકાનાં ગામોને કરાયા એલર્ટ\nરાજ્યમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વડોદરામાં સવારથી જ વરસાદી ઈનિંગ શરૂ થઈ છે. ત્યારે અગમચેતીના પગલાંરૂપે વડોદરાના...\nચીનમાં ભારે તબાહી મચાવી રહ્યુ છે આ તોફાન, અપાયું છે રેડ એલર્ટ\nચીનમાં ચક્રવાતી તોફાન લેકીમા (Typhoon Lekima)ને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. કલાકદીઠ 190 કિલોમીટરની રફ્તારથી આગળ વધી રહેલાં આ તોફાન હાલમાં તાઈવાનમાં તબાહી...\nઅંકલેશ્વરમાં કેડસમા વરસાદી પાણી ભરાયા, લોકોનાં ઘરોમાં ઘૂસ્યા પાણી\nગુજરાતમાં ભારે વરસાદને પગલે અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તાર અને ઝૂંપડપટ્ટીઓમાં પાણી ભરાય જવાની સમસ્યા જોવા...\nઘોડાપુર આવતા ચાર લોકો કારમાં ફસાયા, જીવ બચાવવા કારની ઉપર ચડી ગયા\nમધ્ય પ્રદેશના મંડલા જિલ્લામાં અનરાધાર વરસાદથી નર્મદા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. નદીમાં જળસ્તર વધતા કારમાં સવાર ત્રણ શખ્સો ફસાયા હતા. કાર સવાર જ્યારે નદી કિનારના...\nમહારાષ્ટ્ર : કોલ્હાપુરની પંચગંગા નદીમાં ઘોડાપૂર આવતા 50 હજાર લોકો ફસાયા\nમહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ છે. સતત વરસાદના કારણે કોલ્હાપુરની પંચગંગા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. પૂરની સ્થિતિથી 50 હજાર લોકો ફસાયા છે. રાહત...\nવાયનાડમાં ભારે પુર બાદ સ્થિતિ વણસતા રાહુલે પીએમ મોદીને કહ્યું, ‘મદદ કરો…’\nકેરળમાં આવેલા પૂરના કારણે વાયનાડ જિલ્લામાં સ્થિતિ વધારે વણસી છે. વાયનાડથી સાંસદ અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વાયનાડની સ્થિતિ અંગે પીએમ મોદી સાથે વાતચીત...\nસૌરાષ્ટ્રમાં આજથી બે દિવસ સાંબેલાધાર વરસાદ પડશે\nહવામાન વિભાગમાં ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે રાજકોટમાં આજે સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી રસ્તાઓ ભીંજાયા છે...\nઉતરાખંડમાં વાદળ ફાટતા પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થયું, બે મકાન તણાઈ ગયા\nઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટતા બે લોકોના મોત થયા છે. જ્યારે 10 જેટલા મકાનને નુકસાન થયુ છે. વાદળ ફાટતાની સાથે પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થયુ. જ્યારે બે...\nગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે નર્મદા ડેમ મામલે આવ્યા સારા સમાચાર\nઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નર્મદા ડેમ પર બપોર...\nહવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં આ દિવસોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ\nરાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી આપી છે., હવામાન વિભાગે 8,9,10 ઓગષ્ટે ગુજરાતમાં ઉત્તર , મધ્ય અને...\nરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડ્યો આટલો વરસાદ, સૌથી વધુ આ જિલ્લામાં\nગુજરાતમાં ફરી વરસાદ જામ્યો છે. રાજ્યમાં છેલ્લાં છેલ્લાં 24 કલાકમાં સરેરાશ સામાન્ય વરસાદ જ નોંધાયો છે. 22 જિલ્લાના 84 તાલુકામાં વરસ્યો નોંધાયો છે. જેમાં સૌથી...\nનદીનું જળસ્તર અચાનક વધી જતા પુલ પરથી પસાર થતું ટ્રેક્ટર તણાઈ ગયું\nમધ્ય પ્રદેશના મંદસૌરમાં ભારે વરસાદના કારણે મલ્હારગઢમાં પૂરની સ્થિતિ છે. મલ્હારગઢમાં આવેલા એક પુલ પરથી ટ્રેક્ટક પસાર થતા આ ટ્રેક્ટર પાણીમાં તણાયુ હતુ. જોકે, સદનસીબે...\nકર્ણાટકમાં ભારે વરસાદના કારણે નદીઓમાં આવ્યા ઘોડાપૂર, જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું\nદેશભરના અનેક રાજ્યમાં અનરાધાર વરસાદથી લોકોની હાલાકીમાં વધારો થયો છે. કર્ણાટકના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જે બાદ આ જિલ્લામાં પૂરની સ્થિતિ પેદા થઈ....\nભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર રાતોરાત સતર્ક બની ગયું\nહવામાન વિભાગ દ્વારા ખેડા જિલ્લામાં આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેથી વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને જિલ્લાના મુખ્ય અધિકારીઓને મુખ્ય...\nડાંગમાં સતત 12 દિવસથી વરસતા વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની\nડાંગ જિલ્લામાં સતત 12 દિવસથી વરસતા વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની છે. અને સોમવારે 12 કલાકમાં 11 ઈંચ વરસાદ થી નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ છે. જિલ્લાના...\nગુજરાતમાં પડેલા ભારે વરસાદ બાદ નદીઓ થઈ ગાંડીતૂર\nદક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો વલસાડના કપરાડામાં પણ 12 ઇંચ જેટલો વરસાદ...\nઉત્તર-પૂર્વ બંગાળમાં લો પ્રેશર સક્રિય થતા 48 કલાકમાં આગળ વધશે, ઓગસ્ટમાં 99 ટકા વરસાદનું અનુમાન\nહવામાન વિભાગે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ લઈ આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર -પૂર્વ બંગાળ પર લો પ્રેશર સક્રિય થયુ છે....\nબોરસદ : વરસાદી પાણીમાં બે બાળકો તણાયા, એકનો બચાવ અન્ય એક લાપતા\nબોરસદ તાલુકાના મોટી શેરડી ગામમાં એક ગમખ્વાર ઘટના ઘટી હતી. મોડી સાંજે ડેરીમાં દૂધ આપવા ગયેલા બે કિશોરો વરસાદી પાણીના કાસમાં તણાવા લાગ્યા હતા. જોકે...\nભરૂચ : વરસાદના કારણે કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા ત્રણ બાળકોનાં મોત\nભરૂચના નાડીદા ગામે કાચા મકાનની દિવાલ ધરાશયી થતા ત્રણ બાળકોના મોત થયા. વરસાદના કારણે કાચા મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. જેમા પાંચ લોકો દબાયા હતા....\nસાબરકાંઠામાં એવી જગ્યાએ પાણી ભરાયું જ્યાંથી ફરજીયાત લોકોને નીકળવાનું રહે છે\nસાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ રેલ્વે અંડરબ્રીજમાં વરસાદી પાણી ભરતા વાહન ચાલકો તથા રોજીંદી અવરજવર કરતા લોકો ફસાયા છે. અંડરબ્રીજમાં ભરાયેલા પાણીના કારણે...\nઉન્નાવ ગેંગરેપમાં યોગી ભરાયા : અખિલેશના ધરણાં, પ્રિયંકા પહોંચી પીડિતાના ઘેર\nમુખ્ય સચિવપદે મુકિમની નિમણૂંકને પગલે અગ્રવાલ નારાજ, સરકારે આપી આ સાઈડ પોસ્ટ\nકૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nચકચારી બળાત્કાર કેસ : નવમા દિવસે પોલીસને મળી મોટી સફળતા, રાજસ્થાનથી બે શકમંદની અટકાયત\nઅયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00058.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.bornpedia.com/benifits-of-ghee-in-gujarati/", "date_download": "2019-12-07T10:02:54Z", "digest": "sha1:RV6SJGDPN2W4ZITRNGQLMCEQFOWDJFNM", "length": 12002, "nlines": 104, "source_domain": "www.bornpedia.com", "title": "રોટલીમાં દેશી ઘી લગાવીને ખાવાથી નહીં થાય આ પાંચ જાનલેવા બીમારીઓ - Born Pedia", "raw_content": "\nHome Diseases રોટલીમાં દેશી ઘી લગાવીને ખાવાથી નહીં થાય આ પાંચ જાનલેવા બીમારીઓ\nરોટલીમાં દેશી ઘી લગાવીને ખાવાથી નહીં થાય આ પાંચ જાનલેવા બીમારીઓ\nસામાન્ય રીતે દરેક ઘરમાં બાળકો માટે બનાવવામાં આવતી દાળ, શાક અને રોટલીની અંદર ભરપૂર માત્રામાં દેશી ઘી નો ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે મોટા વ્યક્તિઓના થાળી ની અંદર દેશી ઘી જોવા મળતું નથી. તેની પાછળનું કારણ છે કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ. આજના સમયમાં મોટાભાગના લોકો પોતાનું વજન ઘટાડવા માટે અમુક ખાસ પ્રકારની ડાયટિંગ કરતા હોય છે. જેથી કરીને તે આવા દેશી ઘી અને અમુક પ્રકારના પૌષ્ટિક ભોજનથી દૂર રહે છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે તમે જે દેશી ગાયના ઘી થી દૂર રહો છો તે જ ઘી તમારો વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થશે, સાથે સાથે તે તમને નવી ઊર્જા પ્રદાન કરશે અને તમારા ચામડી માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે.\nદરરોજ કેટલી માત્રામાં કરવું સેવન\nસામાન્ય રીતે દરેક વ્યક્તિને દરરોજનો એક ચમચી ઘી જરૂરી હોય છે. આ ઘી વ્યક્તિ ને માનસિક તથા શારીરિક રીતે વ્યક્તિને મજબૂત બનાવે છે. સાથે સાથે તે શરીરની અંદર રહેલી દરેક ગંદકીને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. ગાયના દેશી ઘી ની અંદર વિટામિન એ, વિટામિન ઈ, વિટામિન કે અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જે તમારા લોહીની અંદર જમા થયેલ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. જેથી કરીને તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે અને તે તમારી ઇમ્યુનીટી સિસ્ટમને પણ વધારે છે.\nભેંસના ઘીની અંદર વધુ માત્રામાં કેલરી જોવા મળે છે. સામાન્ય રીતે ગાયના ઘીની અંદર ખૂબ ઓછી માત્રામાં કેલરી હોય છે. આથી જ ગાયનું ઘી આપણા સ��વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. પરંતુ જો ભેંસનું ઘી ઉપયોગમાં લેવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આપણા ઘરની અંદર બનાવવામાં આવતું ગાયનું કે કોઈપણ પ્રકારના પ્રિઝર્વેટિવ્સ કેમિકલના ઉપયોગ વગર બનાવવામાં આવે છે જેથી કરીને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.\nશુદ્ધ દેશી ગાયનું ઘી સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર જમા થયેલો કચરો દૂર થાય છે. સાથે-સાથે શરીરમાં જમા થયેલું ખરાબ કોલેસ્ટ્રોલ પણ દૂર થઇ જાય છે. જેથી કરીને શરીરની અંદર કોલેસ્ટ્રોલનું લેવલ જળવાઈ રહે છે.\nગાયનું ઘી ખાવાના કારણે શરીરની અંદર પાચનશક્તિમાં વધારો થાય છે જેથી કરીને તમે ખાધેલો ખોરાક ખૂબ આસાનીથી પતી જાય છે અને આથી જ વ્યક્તિઓને પેટને લગતી અનેક પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.\nહદય માટે છે ફાયદાકારક\nગાયના ઘીનું સેવન કરવાના કારણે જો કોઈ પણ વ્યક્તિને હાર્ટ બ્લોકેજની સમસ્યા હોય તો તે પણ દૂર થઇ જાય છે. જેથી કરીને વ્યક્તિનું હૃદય કાયમી માટે સ્વસ્થ રહી શકે છે.\nગાયના ઘી માં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. જે તમારા ત્વચા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ગાયના ઘીનું સેવન કરવાના કારણે તમારી ત્વચા કુદરતી રીતે ચમકદાર બને છે અને સાથે સાથે વધતી જતી ઉંમર ના નિશાન પણ દૂર થાય છે.\nદેશી ગાયનું ઘી સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર રહેલું કોલેસ્ટ્રોલ દૂર થાય છે. સાથે સાથે તમારી પાચનશક્તિ પણ મજબૂત બને છે. જેથી કરીને તમે ખાધેલો ખોરાક ખૂબ આસાનીથી પચી જાય છે આથી જ વ્યક્તિઓ નું વજન સંતુલિત કરવા માટે ગાયનું ઘી ખૂબ ઉપયોગી સાબિત થાય છે.\nઆમ શુદ્ધ દેશી ગાયનું ઘી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો દરરોજ એક ચમચી જેટલી માત્રા ની અંદર તેનું સેવન કરવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.\nBORN PEDIA દ્વારા હેલ્થને લગતા બીજા આર્ટીકલ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.\nPrevious articleઆ પાંચ કારણોથી પગના તળિયા નીચે રાખવી જોઈએ ડુંગળી. આ છે તેના ફાયદા.\nNext articleકપીંગ થેરાપી છે દુખાવામાંથી રાહત અપાવતી એકદમ અનોખી ટેક્નિક\nફુદીનાનુ માત્ર એક પાન આ 10 રોગોને કરશે જળમૂળથી દૂર, જાણો તેના લાભ વિશે\nએલોવેરા ના ફાયદા ની સાથે સાથે છે અમુક નુકસાન, જાણી લો તેના નુકસાન વિશે.\nમોં અને જીભ માં પડતા ચાંદા માટે અપનાવો આ 10 ઘરેલું ઉપાય\nતમારા રસોડામાં જ છે દારૂ અને ધુમ્રપાન છોડવાની દવા, જરૂર છે માત્ર તેને ઓળખવાની.\nસ્કીન એલર્જી માટે વરદાન રૂપ છે ઘરમાં બનાવવામાં આવેલ આ નુસખો.\nતમારી નાભીમાં જ છુપાયેલું છે તમારા સ્વાસ્થ્યનું રહસ્ય, નાભિ દ્વારા કરો આ સમસ્યાઓનો ઈલાજ.\nઆંખમાં થતી આંજણીને દૂર કરવા માટે અપનાવો આ ચાર કારગર ઉપાય\nઉપવાસમાં બનાવો સામાના ઢોસા, એકવાર ખાધા પછી ચોક્કસ યાદ કરશો\nહેલ્થ અને ઘરેલું ઉપચારની માહિતી ખુબ જ આસન શબ્દોમાં વાંચી શકશો. આપના પ્રતિભાવો માટે Contact us વિભાગમાં આપેલ માહિતી મુજબ અમારો સંપર્ક કરી શકો છો. અમારું મેઈલ એડ્રેસ bornpedia@gmail.com છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00059.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Saraswati_Chandra_Part_2.pdf/%E0%AB%A7%E0%AB%A9%E0%AB%AA", "date_download": "2019-12-07T09:25:15Z", "digest": "sha1:CMVPXPWWCBDGPXFGI65ZR5WCQ3F464FQ", "length": 7039, "nlines": 63, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૩૪ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nમનોહરી નરમ અને ઠંડી થઇ ગઇ, ને ધીમેથી બોલી: “ હા, બાઇ, હા, બાળક છિયે તે જરી પુછિયે પણ ખરાં. તમે કહ્યું ત્યારે સમજ્યાં કે ન પુછાય તે હવે નહી પુછિયે. કોણ જાણે શું છે કાકીજીમાં કે જરી બોલિયે એટલે મ્હાત જ કરી દેછે. લ્યો પણ હવે, ફોઇજી, કાકીજીનું ક્‌હેવું ખોટું તો નથી. ડોસાના કજોડા કરતાં મ્હારા જેવું કજોડું સારું ડોસાને પરણી રાંડે તેનો તે ઉપાય જ નહી – ને આ અમારું દુ:ખ તે તો થોડા દિવસનું: વીશ બાવીશમે વર્ષે બે જણ આવી મળિયે ત્યાંસુધી દુ:ખ ને પછી સઉ ભુલી જવાય ડોસાને પરણી રાંડે તેનો તે ઉપાય જ નહી – ને આ અમારું દુ:ખ તે તો થોડા દિવસનું: વીશ બાવીશમે વર્ષે બે જણ આવી મળિયે ત્યાંસુધી દુ:ખ ને પછી સઉ ભુલી જવાય ને તમારો ડોસો તો પચાશ વર્ષનો થાય ત્યાંસુધી સંસાર ને પછી બાયડીને જન્મારો ભટકવાનું ને તમારો ડોસો તો પચાશ વર્ષનો થાય ત્યાંસુધી સંસાર ને પછી બાયડીને જન્મારો ભટકવાનું એના પઇસાને તે પછી શું બચકાં ભરવાનાં હતાં એના પઇસાને તે પછી શું બચકાં ભરવાનાં હતાં એના કરતાં તો મ્હારે બહુ સારું એના કરતાં તો મ્હારે બહુ સારું \nઆ ઉઘાડી ન બોલવા જેવી પણ અણસમજમાં બોલાયલી અને અનુભવની વાતથી સઉ સ્ત્રીમંડળ શરમાઇ ગયું, અને હસી પડ્યું, તેમ ખરી વાત સઉને મનમાં પણ એથી જ આવી ગઇ. કુમારીના કરતાં દશેક વર્ષ મ્હોટા અને સાધારણ સ્થિતિના છોકરા સાથે એનો વિવાહ કરવામાં આવ્યો.\nસાહસરાય આખરે આવ્યો. કુમારીનાં લગ્ન થયાં. લગ્ન પ્હેલાં ગુણસુંદરીએ પોતાના અલંકાર ક્‌હ���ડી પતિને આપવા માંડયા, પણ તેણે લીધા નહી અને કહ્યું કે “આજથી કોઇને માલમ પડે કે ત્હારા અલંકાર ઉતારવા પડેછે તો સઉં હા ના કરે ને લગ્ન પ્રસંગે ત્હારે શરીરે કંઇ ન હોય તો આપણે પણ ઠીક ન દેખાય. હાલ તો સામન ઉધારે આણવો છે. હીસાબ ચુકવવા દ્રવ્ય આપવું પડશે ત્યારે જોઇ લેઇશું.”\nહીસાબ ચુકવવાનો પ્રસંગ આવ્યો ત્યાંસુધી ખરચ ક્યાંથી થાય છે તેનો કોઇયે પ્રશ્ન પુછ્યો નહી. ઘરમાંથી કોઇ એ બાબતની વાત જ ક્‌હાડે નહી. સાહસરાય એમ જ સમજયો હતો કે વિદ્યાચતુર સઉ ખરચ આપશે, ગુણસુંદરીએ માનચતુરને કહ્યું હતું કે તમારે ખરચ નહી કરવું પડે, ને ડોસો હમેશા ઉત્તર દેતો કે “ જો જો તો ખરાં” પૈસા વીશે બે જણને ઉચાટ હતો, એક ગુણસુંદરીને અને એક ડોસાને. ગુણસુંદરીને એવો ઉચાટ હતો કે રખેને વિદ્યાચતુર મ્હારું પલ્લું માગતાં આચકો ખાય ” પૈસા વીશે બે જણને ઉચાટ હતો, એક ગુણસુંદરીને અને એક ડોસાને. ગુણસુંદરીને એવો ઉચાટ હતો કે રખેને વિદ્યાચતુર મ્હારું પલ્લું માગતાં આચકો ખાય ડોસાને એવો ઉચાટ હતો કે રખેને આ ખરચનો ભાર વિદ્યાચતુરને માથે આવી પડે ને સાહસરાય બચી જાય ડોસાને એવો ઉચાટ હતો કે રખેને આ ખરચનો ભાર વિદ્યાચતુરને માથે આવી પડે ને સાહસરાય બચી જાય ગુણસુંદરિયે કબુલ કર્યું હતું કે “ખરચ તમારે માથે નહી પડે” એટલી ડોસાને શાંતિ હતી, તો પણ તે એમ ધારતો હતો કે ગુણસુંદરી\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૨૨:૦૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00060.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/29-06-2018/19678", "date_download": "2019-12-07T09:17:31Z", "digest": "sha1:Z56QDSSPB3ULAFZNZA3OOGYOQESKY4JW", "length": 16251, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "સચિન તેંડુલકર ફરી ગ્લવ્ઝ અને બેટ લઈને ક્રિકેટની પિચ ઉપર ઉતર્યો :વિરાટ સહિતનાને આપી ચેલેન્જ!", "raw_content": "\nસચિન તેંડુલકર ફરી ગ્લવ્ઝ અને બેટ લઈને ક્રિકેટની પિચ ઉપર ઉતર્યો :વિરાટ સહિતનાને આપી ચેલેન્જ\nમુંબઈ :આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારનાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ફરી એક વખત પગમાં પેડ્સ બાંધી લીધા છે. તે ફરી ગ્લવ્ઝ અને બેટ લઈને ક્રિકેટની પિચ ઉપર ઉતરી ગયો છે. સચિને ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીને ચેલેન્જ પણ આપી છે.અત્રે ઉલ્લેખનીય છે કે સચિ��� ફિટ ઇન્ડિયા ચેલેન્જ પર ફરી એક વખત ક્રિકેટ રમ્યો હતો અને વિરાટ સહિત ઘણી મોટી હસ્તીઓને ચેલેન્જ આપી હતી.\nસચિને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એક વીડિયો શેર કર્યો છે. સચિને પોતાની ફેવરિટ રમતનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે. આ વીડિયોને પોસ્ટ કરી સચિને ભારતના પીએમ નરેન્દ્રભાઈ મોદી સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી, મહિલા ક્રિકેટર મિતાલી રાજ, ભારતની બેડમિન્ટન ખેલાડી પીવી સિંધૂ, કિદામ્બી શ્રીકાંત, સાઇના નેહવાલ અને બોક્સર વિજેન્દર સિંહ સહિત ઘણા લોકોને ટેગ કર્યા છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nબુલંદશહેરમાં 14 વર્ષની માસુમ બાળા પર ત્રણ યુવકોનો બળાત્કાર : વિડિઓ બનાવી વાયરલ કર્યો access_time 2:11 pm IST\nઉન્નાવ નરાધમોનો ગઢ : યુપીનું રેપ કેપિટલ કુખ્યાત બન્યું ઉન્નાવ :છેલ્લા 11 મહિનામાં 86 કિસ્સા નોંધાયા access_time 2:06 pm IST\nદિયોદરનાં ફોરણા સિમમાંથી લાખોનો દારૂ ઝડપાયો: નંબર પ્લેટ વગરની બે કારમાં હતો દારૂનો જથ્થો:બુટલેગરો ફરાર access_time 1:46 pm IST\nઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન : ગુમલામાં બબાલ : પોલીસ ફાયરિંગ : એકનું મોત : 6 ઘાયલ access_time 1:40 pm IST\nઉન્નાવ દુષ્કર્મ કેસ : વિપક્ષ યોગી સરકાર સામે મેદાને : અખિલેશ ધરણા પર : પ્રિયંકા પીડિતાના પિતાને મળી access_time 1:37 pm IST\nસુરતના ઉધના વિસ્તારમાં યુવકની લાશ મળી : હત્યાની આશંકા access_time 1:34 pm IST\nબીએસએનએલના કર્મચારીઓને ઓક્ટોબરનો મળ્યો પગાર : નવેમ્બરના પગાર માટે હજુ જોવી પડશે રાહ access_time 1:32 pm IST\nજૂનાગઢ:ઝાંઝરડા ગામના કોંગી આગેવાન સહીત 100 જેટલા કાર્યકરો ભાજપના જોડાયા access_time 1:12 am IST\nઅમેરિકામાં ભારતીય સોફ્ટવેર એન્જીનીયર પર ઇન્સાઇડર ટ્રેડિંગનો આરોપ :યુનાઇટેડ સ્ટેટ્સ માર્કેટ્સ રેગ્યુલેટરે ભારતીય સોફ્ટવેર એન્જિનિયરિંગ મેનેજર સુધાકર રેડ્ડી બોન્થુ પર ઇનસાઇડર ટ્રેડિંગના આરોપ મૂક્યો :સુધાકર રેડ્ડી બોન્થુ પર વાયદા બજાર અંગે તેના માલિક પાસેથી વિશ્વસનીય માહિતી મેળવીને અયોગ્ય રીતે જંગી ફાયદો મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. access_time 1:16 am IST\nપહેલી જાન્યુઆરીથી જીએસટીનું નવું રિટર્ન ફોર્મ આવશે :સોફ્ટવેરની સફળતા પૂર્વક બીટા ટેસ્ટિંગ પછી સરકાર નવું રિટર્ન ફોર્મ લાવશે એવું ફાઈનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયાએ જણાવ્યુ હતું.: જીએસટીના અંતર્ગત ખોટા ઈનપુટ ક્રેડિટના દાવાઓને કારણે મોટા ભાગે કરચોરી access_time 1:12 am IST\nસરકાર નવા ૧૫૦૦ જનઔષધિ કેન્‍દ્ર ખોલશે access_time 5:14 pm IST\nપેઈન્‍ટ્‍સ, સિમેન્‍ટ, માર્બલ, ટાઈલ્‍સ, ડિઝીટલ કેમેરા વગેરે સસ્‍તા થવાના એંધાણ access_time 9:53 am IST\nઆકાશ અંબાણી -શ્લોકાની એંગેજમેન્ટ પાર્ટીમાં બોલીવુડ ઉમટયું access_time 4:01 pm IST\nરાજકોટના કાલાવડ રોડ અન્ડરબ્રીજ પાસે સીટીબસ અને કાર અથડાતા માથાંકુટઃ બસ ડ્રાઇવર બસ મુકીને નાસી ગયોઃ ર કલાક સુધી મુસાફરો પરેશાનઃ ટ્રાફિક જામ access_time 7:43 pm IST\nઅનુભવી કુંવરજીભાઇ અને તેજાબી વકતાં પરેશ ધાનાણીએ મિલાવ્યા હાથ કોંગ્રેસનો પંજો થયો મજબુત(તસ્વીર સંદીપ બગથરીયા) access_time 3:49 pm IST\nમાલીયાસણ પાસે માલવાહક વાહનમાં દારૂની ૮૪ બોટલ સાથે ચંદ્રેશ પકડાયો access_time 4:37 pm IST\nતળાજામાં 2,12 કરોડના ખર્ચે બનેલ એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ access_time 11:19 pm IST\nમાણાવદરના કોઠારીયામાં આત્મવિલોપન કરનાર દલિત જગદીશ રાઠોડનું સારવાર દરમિયાન મોત access_time 12:07 am IST\nગોંડલમાં સિમેન્ટ રોડ બન્યા'ને વાહન ચાલકોએ પણ વધારી ગતિ... 'સ્પીડ બ્રેકર'ની લગામ જરૂરી access_time 11:26 am IST\nઅમદાવાદના ખોખરામાં સ્કૂલ નજીક બિનવારસી થેલીમાં દેશી બનાવટના બૉમ્બ મળતા દોડધામ access_time 1:16 pm IST\nદાંતીવાડા તાલુકા નજીક ભત્રીજાએ કાકાને માથાના ભાગે ધારિયું મારી મોતનેઘાટ ઉતાર્યા access_time 5:48 pm IST\nવલસાડના પ્રિન્‍સીપાલ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્��સ જજ તરીકે પ્રફુલભાઇ ગોકાણીની હાઇકોર્ટ દ્વારા નિમણુંક access_time 12:08 pm IST\nહવે સ્માર્ટફોનની સુરક્ષા માટે પણ આવી ગઈ 'એરબેગ' access_time 12:20 am IST\nગરીબોની કસ્તુરી મનાતી ડુંગળી ખાવાથી ભયંકર બિમારીમાં પણ મળી શકશે લાભ access_time 12:21 am IST\nઈંડોનેશિયાના બાલીમાં જવાળામુખીમાં વિસ્ફોટ તથા 450 ફ્લાઇટ રદ કરવામાં આવી access_time 6:36 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાની કિવન્‍સ કોલેજની સ્‍ટુડન્‍ટ ભારતીય મૂળની યુવતિ રેણુકા સુરજનારાયણને વોટસન ફેલોશીપ access_time 9:24 am IST\nસિંગાપોર સુપ્રીમ કોર્ટના જ્યુડિશિયલ કમિશ્નર તરીકે ભારતીય મૂળના શ્રી દેદારસિંઘ ગીલની નિમણુંક: 3 ઓગ.2018 થી હોદ્દો સંભાળશે access_time 6:22 pm IST\nUN ખાતેના અમેરિકાના એમ્બેસેડર ઇન્ડિયન અમેરિકન મહિલા શુશ્રી નિક્કી હેલીએ ભારતના પ્રવાસ દરમિયાન મંદિર,મસ્જિદ,તથા ગુરુદ્વારામાં શીશ ઝુકાવી દર્શન કર્યા access_time 5:54 pm IST\nપુતિન પર પણ ફૂટબોલ ફીવર access_time 4:09 pm IST\n૨૩ વર્ષના સરદાર અઝમોઉને નિવૃત્તિ જાહેર કરી access_time 5:40 pm IST\nશ્રીકાંત અને સિંધુ કવાર્ટર ફાઈનલમાં, સાઈના મલેશિયા ઓપનમાંથી બહાર access_time 4:14 pm IST\nમિમિક્રી આર્ટિસ્ટ ડૉક્ટર સંકેત ભોસલેને મળી મેં સંજય દત્તના રોલની તૈયારી કરી:રણબીર કપૂર access_time 5:35 pm IST\nપિતા અનિલ કપૂર સાથે સોનમની ફિલ્મનું ટીઝર રિલીઝ access_time 5:36 pm IST\nઋષિ કપૂર અને તાપસી અભિનીત ફિલ્મ 'મુલ્ક'નું ટીઝર થયું રિલીઝ access_time 11:18 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00060.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://video.matrubharti.com/book/read/content/19869470/bas-kar-yaar-21", "date_download": "2019-12-07T08:33:08Z", "digest": "sha1:TWZJYWUJXYMWWPX7RBG5276ZQ3ROHTSC", "length": 11754, "nlines": 253, "source_domain": "video.matrubharti.com", "title": "બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૧ in Novel Episodes by Mewada Hasmukh books and stories PDF |બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૧", "raw_content": "\nબસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૧\nબસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૧\nબે વાદળ શુ વરસ્યા, ચાર વાદળ શું ગર્જયા \nકોઈને જામ યાદ આવ્યા તો કોઈને નામ યાદ આવ્યા...\nઅરુણ અને મહેક...છૂટા પડે છે... આપણે ગયા ભાગ માં જોયું..\nમહેક...ખરેખર એ દિવસ પછી મારાથી સહજ દૂર થઈ હતી ...એ જયારે પણ ચાન્સ મળે ..મારા દિલ ની હાલત ની કાળજી લેતી...\nપણ..હું ના ઇચ્છતા પણ કેમ જાણે એના થી દુર થતો હતો...મારું આ વર્તન મહેક ને પસંદ નહોતું..છતાંય મને ખુશ રાખવા પોતે ચહેરા પર નકલી સ્મિત રાખતી...\nહું જાણતો હતો...એકવાર મે કહેલું પણ..\n\"ચહેરા પર નકાબ રાખી ક્યાં સુધી મન મેળવવાનો ખોટો પ્રયાસ કરશો...\nત્યારે એ મૌન રહી હતી...\nપણ, હું એના મન ની મથામણ સમજી શકતો હતો..\nએ માત્ર એટલું જ કહેવા માંગતી હતી\n\"સેકન્ડ યર માં પ્રેમ પાંગર્યો હોય તો જલદી પરપોસ કરી દેવો...લાસ્ટ યર ની રાહ નાં જોવી...\"\nવિજય જોર થી પવન ને કહેતો કહેતો મને જ સંભળાવતો હતો...\nપવન પણ...વિજય ની વાત માં હુંકારો ભરતો તાળી લેતો મારી સામે ત્રાંસી નજરે જોતા મે આબાદ પકડ્યો...\n\"તારો સમય આવે એટલે જોજે\" સહુ ની વચ્ચે ના આબરૂ કાઢું તો કહેજે..\nહું થોડો તીવ્ર બની બોલ્યો..\n\"ઓકે,હવે પેલા મહેક નો પ્રેમ તો અમારા વચ્ચે ખુલ્લો કર...\"\nવિજય અને પવન જોરથી હસ્યા...મે પણ શરમાયા વગર હસી લીધું ..પણ..સામે થી નજર રાખી રહી મહેક મારા હાસ્ય ને જોઈ ખૂબ રાજી થઈ..\nએણે પણ ..એની બાજુ માં ઊભી એની મિત્ર ને જોર થી ખભા પર ધબ્બો માર્યો .અને બન્ને મસ્તી કરતી લેક્ચર ખંડ તરફ અદૃશ્ય થઈ ગઈ...\nમારી નજર હજુ મહેક ને જ શોધે છે..\nમારું હૃદય માત્ર મહેક ને જ ચાહે છે ..\nમારું મન હંમેશા એને જ ઝંખે છે...\nમહેક મને પસંદ નથી કરતી...\nહું મહેક નાં વિચારો માં પરોવાઈ જતો...મોડે સુધી એકાંત જગ્યા પર ગોઠવાઈ રહેતો...\nકોલેજ નું સેકન્ડ યર એન્ડ પર હતું...\nવેકશન માં હું ગામડે જઈશ...ત્યારે મહેક ફેસબૂક,વોટ્સઅપ થી મારી આજુ બાજુ જ ફરતી હશે...\nહું પણ..બીજા પ્રેમી ઓ ની જેમ ખેતર માં એક સાઈડ સંતાઈ મહેક સાથે વાત કરીશ..\nહું પણ, વોટ્સઅપ પર આવતા એના સમાઇલી મેસેજ સિમ્બોલ જોઈ એકલો એકલો હરખાઈશ...\nકેવા કેવા શમણાં હું જાગ્રત અવસ્થા માં જોતો હતો..\nપણ..મારું મન હવે ગામડે જઈ પાછું લાસ્ટ યર કરવા શહેર આવવા માનતું નહોતું...\nઆજે લાઇબ્રેરી તરફ જતા નોટિસ બોર્ડ પર નજર ગઈ...\nમગનો હાથી નોટિસ બોર્ડ પર કઈક લેટર લગાડી રહ્યો હતો..\nમે જરાક વધુ રસ રાખી...એની પાસે જઈ લેટર વિશે પૂછયું..\n\"મગનભાઈ, આ શું છે..\n\"આ તો તું નથી જાણતો એમ ને...\n\"નાં સાચેજ મને ખબર નથી\" હું ધીરેથી બોલ્યો.\n\"આજે કેમ બેટરી લો છે.\"\nમગનો આજે મૂડ માં હતો..\nમે એની વાત માં રસ નાં રાખતા..નોટિસ બોર્ડ પર નો લેટર વાચવા પ્રયત્ન કર્યો..\nકોલેજ ના સ્ટુડન્ટ્સ માટે ખુશી ના ન્યૂઝ હતા...2 દિવસ માઉન્ટ આબુ નો પ્રવાસ હતો...\nમહેક ઘણી વાર મને કહેતી...એકવાર માઉન્ટ આબુ જોવું છે..\nહું એને કહેતો પણ..\"આપણે એકવાર જરૂર જઈશું..\nઅને એ હંમેશા રાહ જોતી યાદ અપાવતી વેકેશન માં માઉન્ટ જશું..\nને હું....માઉન્ટ વિશે સાંભળેલા લવર્શ પોઇન્ટ..નકી લેક...ગુરુ શિખર ... સનસેટ પોઈન્ટ....દેલવાડાના ફેમસ કોતરણી નાં દેરા...વગેરે જગ્યાએ મહેક ને મારી સેલ્ફી માં કેન્દ્રિત થયેલી એડવાન્સ તસવીર જોતો રહેતો ...\nઆવતા વિક એન્ડ માં પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતુ..\nદરેક સ્ટુડન્ટ્સ જવા માટે ઉત્સુક હતા જ....\nપણ..હું મહેક ને કેવી રીતે કહું કે તું આવે છે..\nમે તો જાતે જ અબોલડા લીધા હતા...\nપણ..હા, એ જરૂર સામેથી આવી મને ખબર આપશે..પ્રવાસ ની..ત્યારે....\nસહુ મિત્રો ને ઉનાળા નાં છેલ્લા વિક ની ગરમ શુભેચ્છાઓ...\nહવે તો મંગળવારે પણ...\n#એક દી તો આવશે..\nગામડાના એક નિર્દોષ છોકરા ની વાત...\nજે રીયલ બનાવ પર થી લખી છે..\nબસ કર યાર..(સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૦\nબસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૨\nબસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી)\nબસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) - 2\nબસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - 3\nબસ કર યાર ભાગ 4 (સંવેદન પ્રેમ સ્ટોરી)\nબસ કર યાર ભાગ - 5 (સંવેદન પ્રેમ સ્ટોરી)\nબસ કર યાર ભાગ - 6\nબસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - 7\nબસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) - ભાગ-8\nબસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) - ભાગ 9\nબસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૧૦\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00061.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/about-edmund-kean-who-is-edmund-kean.asp", "date_download": "2019-12-07T08:38:40Z", "digest": "sha1:4HU7BSIXYAJCMV2EXJG523CSTIWNJM2Z", "length": 12586, "nlines": 139, "source_domain": "celebrity.astrosage.com", "title": "એડમન્ડ કીન જન્મ તારીખ | કોણ છે એડમન્ડ કીન | એડમન્ડ કીન જીવન ચરિત્ર", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » વિશે Edmund Kean\nરેખાંશ: 2 W 0\nઅક્ષાંશ: 54 N 0\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ચોક્કસ (A)\nએડમન્ડ કીન પ્રણય કુંડળી\nએડમન્ડ કીન કારકિર્દી કુંડળી\nએડમન્ડ કીન જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nએડમન્ડ કીન ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nEdmund Kean કયા વર્ષ માં જન્મ્યા હતા\nEdmund Kean કયા વર્ષ માં જન્મ્યા હતા\nEdmund Kean કયા જન્મ્યા હતા\nEdmund Kean કેટલી ઉમર ના છે\nEdmund Kean કયારે જન્મ્યા હતા\nEdmund Kean ની નાગરિકતા શું છે\nઆ માહિતી ઉપલબ્ધ નથી.\nEdmund Kean ની ચરિત્ર કુંડલી\nઈમાનાદારી આ શબ્દને વ્યાપક રીતે વાપરીએ તો તમે બેશક જ તેમાં ખાસ્સા આગળ છો. તમારા મિત્રો તેમના કાર્યમાં, વાણીમાં તથા નાણાંકીય બાબતોમાં ઈમાનદાર હોય તેવી અપેક્ષા તમે રાખો છો.તમે નોંધપાત્ર કામ કરનારી વ્યક્તિ છો. જે તમે ક્યારેય સ્થિર બેસી શકતા નથી. તમે સતત યોજનાઓ ઘડો છો અને નિષ્ક્રિયતાને ક્યારેય સહન કરી શકતા નથી. તમારામાં ભારે દૃઢ મનોબળ છે અને સ્વતંત્રતાની ભાવના તમારામાં દૃઢપણે રોપાયેલી છે. કોઈની વધુ પડતી દખલગીરી તમને પસંદ નથી, તમે કાર્ય અને વિચારોની સ્વતંત્રતાના હિમાયતી છો ���ને સ્વતંત્રતાની ઊચી કિમત તમે ખૂબ ઊંચી આંકો છો. ખરેખર ઓરિજિનલ હોય એવા વિચારો તમે કરી શકો છો. આ વિચારોનું ફલક ખાસ્સું વિશાળ હોઈ શકે છે. તમે કોઈ અસાધારણ યુક્તિ શોધી કાઢશો અથવા કોઈ નવી પદ્ધતિ શોધી કાઢશો. જે કંઈપણ હોય, તમારા કારણે વિશ્વ ચોક્કસ જ એક ડગલું આગળ વધશે. અન્યો સાથે તમે કેવું વર્તન કરો છો તેમાં તમારી મોટામાં મોટી નબળાઈ રહેલી છે. તમે બિન-કાયર્યક્ષમતાને સાંખી શકતા નથી અને જે લોકો તમારી સાથે આંખમાં આંખ મેળવીને વાત નથી કરી સકતા એવા લોકોને તમે નગણ્ય અને તુચ્છ ગણો છો. તમને નાપસંદ કરનારાઓ પ્રત્યે વધુ મોકળાશભર્યું તથા સહિષ્ણુતાસભર દૃષ્ટિકોણ કેળવવો મુશ્કેલ નહીં હોય.કોઈ પણ ભોગે, આ બાબત ચોક્કસ જ અજમાવવા જેવી છે.\nEdmund Kean ની આનંદીત અને પુર્તિ કુંડલી\nતમને અનેકવાર નિરાશાનો સામનો કરવો પડશે તથા વધુની અપેક્ષા રહેશે, કેમકે તમને સતત ચિંતા રહે છે કે તમને જે બાબતનો સૌથી વધુ ભય રહે છે તે થયા વિના રહેશે નહીં. તમે અત્યંત શરમાળ હોવાથી તમારી લાગણીઓ તથા ભાવના વર્ણવવામાં તમને ભારે મુશ્કેલી પડે છે. જો તમે રોજ કેટલોક સમય ભૌતિક વિશ્વની બાબતોથી તમારા મનને દૂર લઈ જઈ બેસીને ધ્યાન કરશો, તો તમે ખાસ્સી શાંતિ અનુભવશો તથા તમને સમાજાશે કે પરિસ્થિતિ દેખાય છે એટલી ખરાબ નથી. તમે એક સ્થાન પર રહેવાવાળા માંથી નથી એટલેજ તમને વધારે સમય સુધી ભણતર અનુકૂળ નહિ આવે. આનો પ્રભાવ તમારી શિક્ષા ઉપર પડી શકે છે, જેના લીધે તમારી શિક્ષા માં અમુક અવરોધો આવી શકે છે. પોતાના આલસ્ય ઉપર વિજય પ્રાપ્ત કર્યા પછીજ તમે શિક્ષા ના ક્ષેત્ર માં સારું પ્રદર્શન કરી શકો છો. તમારી અંદર અજાણ્યા ને જાણવાની તીવ્ર ઉત્કંઠા છે અને તમારી કલ્પનાશીલતા તમને પોતાના વિષયો માં ઘણી હદ સુધી સફળતા અપાવશે. આનો બીજો પક્ષ એ છે કે તમને તમારી એકાગ્રતા વધારવાનો પ્રયાસ કરવો જોઈએ જેનાથી જયારે તમે અધ્યયન કરવા બેસો તો કોઈપણ જાત ની મુશ્કેલી થી રૂબરૂ ના થાઓ અને તમારી સ્મરણ શક્તિ પણ તમારી મદદ કરે. જો તમે મન લગાડી મહેનત કરશો અને શિક્ષા પ્રતિ સકારાત્મક રહેશો તો કેટલી પણ મુશ્કેલી આવે પરંતુ તમે તમારા ક્ષેત્ર માં સફળ થયી ને જ રહેશો.\nEdmund Kean ની જીવન શૈલી કુંડલી\nલોકો જ્યારે કહે છે કે દરેક સફળ વ્યક્તિ પાછળ તેને પ્રેમ કરનારૂં કોઈ હોય છે, ત્યારે તેઓ ચોક્કસપણે તમારા વિશે જ વાત કરતા હોય છે. તમારા લગ્નજીવનનો સાથીદાર તમને તમારા ધ્યેયની પ્રાપ્તિ માટે પ્રેર��ત કરશે.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00062.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.connectgujarat.com/%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%89%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%B5-%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95/", "date_download": "2019-12-07T09:54:24Z", "digest": "sha1:2CXSIXHXBPALXIRN6BYZBUPT22RX2AFB", "length": 35769, "nlines": 322, "source_domain": "gujarati.connectgujarat.com", "title": "મહારાષ્ટ્ર : શું ઉદ્ધવ ઠાકરે બહુમત સાબિત કરી શકશે? આજે થઈ શકે છે ફ્લોર ટેસ્ટ", "raw_content": "\nસુરત : “નવતર અભિગમ”, કાપડની થેલી પર લગ્નની કંકોત્રી છપાવી જાગૃતતા લાવવાનો કરાયો પ્રયાસ\nસુરત શહેરથી સંબંધીના પુત્રના લગ્નની કંકોત્રી આવી, કાપડની થેલી પર કંકોત્રી છપાવેલી જોતા જ વેલાછાના સ્થાનિક કનુભાઈ પંચાલના પરિવારે પણ વિચારી લીધું કે, સાળાની દીકરી માટે પણ આ જ પ્રકારની કાપડની થેલી પર કંકોત્રી…\nભરૂચ : કોલેજો બંધ કરાવવા નીકળેલા કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, 10થી વધુની અટકાયત\nરાજયમાં બિન સચિવાલય ભરતી પરીક્ષાના મુદે કોંગ્રેસ આક્રમક બની છે. શનિવારના રોજ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇએ બંધનું એલાન આપ્યું હતું. જે અંતર્ગત ભરૂચમાં કોલેજ…\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે આપેલા બંધના એલાનના પગલે રાજયના…\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી. આગેવાનો અને કાર્યકરો કોલેજો બંધ…\nભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ\nભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા માથું ઉંચકી રહી છે. ભુતકાળમાં જે…\nહૈદરાબાદ ગેંગરેપના આરોપીઓનું એન્કાઉન્ટર, બોલીવુડ કલાકારોએ આપી પ્રતિક્રિયા\nહૈદરાબાદમાં શુક્રવારે સવારે ગેંગ રેપ-મર્ડર કેસના ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર, હૃષિ કપૂર, અભિનેત્રી રકુલ પ્રીત…\nહૈદરાબાદ એન્કાઉન્ટર: એક સપ્તાહમાં જ ન્યાય, મહિલાના પિતા બોલ્���ા હવે બેટીની આત્માને મળશે શાંતિ\nહૈદરાબાદમાં દિશા (નામ બદલ્યું છે)ના આરોપીઓનું એન્કાઉન્ટર નેશનલ હાઇવે -44 નજીક થયું હતું. પોલીસે આરોપીઓને ક્રાઈમ સીન રીક્રિએટ કરવા નેશનલ હાઇવે નં-44 લઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ ચારેય આરોપીઓએ…\nહૈદરાબાદ: ગેંગરેપના ચારેય આરોપીનું એન્કાઉન્ટર, પોલીસે ચારેયને ગોળી મારી ઠાર માર્યા\nહૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટર નેશનલ હાઇવે -44 નજીક થયો હતો. તમને જણાવી દઇએ કે, 27-28 નવેમ્બરની વચ્ચેની રાત્રે હૈદરાબાદમાં એક મહિલા ડોક્ટર સાથે હેવાનિયતની ઘટના…\nદિલ્હી: કાંદા માટે પડતાં વાંધા, ડુંગળીનો ભાવ આસમાને જતાં કોંગ્રેસનો વિરોધ\nનાણાંમંત્રી ડુંગળી નથી ખાતા માટે તેમને કોઈ ફર્ક નથી પડતો ડુંગળીના ભાવને લઇને દેશમાં હોબાળો મચ્યો છે, પરંતુ નાણાં પ્રધાન નિર્મલા…\nદિલ્હી: 1984ના શીખ વિરોધી રમખાણો વિષે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનો ખુલાસો\nનવી દિલ્હી: પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે 1984ના શીખ વિરોધી રમખાણો અંગે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં બોલતા ડો. મનમોહન સિંહે કહ્યું હતું…\nમળી આવ્યો ચન્દ્રયાન-2 ના વિક્રમ લેન્ડરનોકાટમાળ, ક્રેશ સ્થળથી 750 મીટર દૂર NASAએ શોધ્યા 3 ટુકડા\nમળી આવ્યો ચન્દ્રયાન-2 ના વિક્રમ લેન્ડરનો કાટમાળ, ક્રેશ સ્થળથી 750 મીટર દૂર NASAએ શોધ્યા 3 ટુકડા યુએસ સ્પેસ એજન્સી નાસાએ ચંદ્રમયાન…\nઅમેરિકા : ન્યૂ ઓર્લિન્સ શહેરમાં થયો ગોળીબાર, 11 લોકો ઘાયલ\nઅમેરિકાના ન્યૂ ઓર્લિન્સ શહેરમાં ગોળીબાર થતાં 11 જેટલા લોકો ઘાયલ થયા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, ન્યૂ ઓર્લિન્સ શહેરના ફ્રેન્ચ ક્વાર્ટર નજીક…\nશિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લેતા કચ્છમાં થઈ ઉજવણી\nમહારાષ્ટ્રમાં ભારે રાજકીય ઘમાસાણ બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે ત્યારે કચ્છમાં શિવસેના દ્વારા ફટાકડા ફોડી…\nઇસરોએ રચ્યો ઇતિહાસ : કાર્ટોસેટ -3 વિશ્વનો સૌથી મજબૂત સેટેલાઇટ કેમેરો કર્યો લોન્ચ, અંતરિક્ષમાંથી ઘડિયાળનો સમય પણ જોઈ લેશે\nભારતીય અવકાશ એજન્સી ઇસરો (ભારતીય અવકાશ સંશોધન સંગઠન – ઇસરો) એ 27 નવેમ્બરની સવારે દેશની સુરક્ષા અને વિકાસ માટે ઇતિહાસ રચ્યો છે. ઇસરોએ સવારે…\nકોંગ્રેસ, એનસીપી અને શિવસેના બેઠકોમાં વ્યસ્ત રહયાં, ભાજપે મહારાષ્ટ્રમાં બનાવી દીધી સરક���ર\nમહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના અને એનસીપી ભેગા મળી સરકાર બનાવે તે પહેલાં ભાજપે શરદ પવારના ભત્રીજા અજીત પવાર સાથે મળીને ખેલ પાડી દીધો હતો….\nસુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત\nસુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા…\nઘોરાજી શાળાના આચાર્યે દિકરાના જન્મદિનની અનોખી ઉજવણી કરી નવો રાહ ચિંધ્યો\nધોરાજી શાળા નંબર ૨ના પ્રિન્સિપાલ નિલેશભાઈ મકવાણાએ પોતાના પુત્રના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. સમાજમાં ઘણા બધા ખર્ચાઓ કરી…\nઅમદાવાદ: નિત્યાનંદના પાપે વિદ્યાર્થીઓનું ભાવિ ભવિષ્ય જોખમમાં, શાળાને પુનઃ શરૂ કરવા માંગ\nઅમદાવાદના પૂર્વમાં આવેલી ડીપીએસ સ્કૂલને ચાલુ રાખવા મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતરી ગયા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ સરકાર અને અધિકારીઓ સામે શાળા ચાલુ રાખવા માંગ…\nભરૂચ : સાંસરોદ હાઇસ્કૂલ ખાતે શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રાપ્ત થતા કરાઇ ઉજવણી\nભરૂચના પાલેજ નજીક આવેલા સાંસરોદ ગામની ધી સાંસરોદ હાઇસ્કૂલને વડોદરા જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો અવોર્ડ પ્રાપ્ત થતા બુધવારના રોજ શાળાના પટાંગણમાં ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉજવણી…\nપંચમહાલ: સરકારની સંવેદનશીલ પહેલ, સોનલ યોગ્ય શિક્ષણ મેળવી શકશે તેવો થયો વિશ્વાસ\n“કાન નીચેથી પસાર થતી નસ સુકાઈ જવાના કારણે તમારી બાળકી સાંભળી શકતી નથી અને તેથી તેના કારણે બોલી પણ નહીં શકે.” વ્હાલી દિકરી સોનલ માટે…\nપંચમહાલ: લક્ષ્ય સંસ્થા દ્વારા મિશન સાયકલ યાત્રાનું કરાયું આયોજન\nલક્ષ્ય દ્વારા પર્યાવરણ સુરક્ષા અને સ્વામી વિવેકાનંદના વિચારોને સમગ્ર ભારતના લોકો સુધી પહોંચાડવા માટે મિશન સાયક્લ યાત્રાનું આયોજન\nઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ખાતે એક્ષીડંટ અને ટ્રોમા કેર સેન્ટરનો શુભારંભ\nઅંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ખાતે એક્ષીડંટ અને ટ્રોમા કેર સેન્ટરનો તા.૧૭ નવેમ્બરના રોજથી હોસ્પિટલના ટ્રસ્ટી ચંદ્રેશ જોશીના હસ્તે શુભારંભ…\nસાબરકાંઠા : કુદરતના ખોળાને ખૂંદવા માટેનું અતિ સુંદર સ્થળ એટલે કે “પોળોનું જંગલ”\nકુદરત��ા ખોળાને ખૂંદવા માટેનું અતિ સુંદર સ્થળ એટલે સાબરકાંઠા જિલ્લામાં આવેલું પોળોનું જંગલ. વિજયનગરમાં આવેલ પોળોના જંગલમાં વેકેશન દરમ્યાન મોટી સંખ્યામાં સહેલાણીઓ પ્રવાસે આવી કુદરતી સૌંદર્યનો આનંદ માણે છે.\nડેઇઝી શાહની પ્રથમ ગુજરાતી ફિલ્મ “ગુજરાત -11” નું ટીઝર થયું રીલીઝ\nગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને નવા આયામ ઉપર લઇ જવા માટે ગુજરાત -11 ફીલ્મ મહત્વની ભૂમિકા ભજવશે. સ્પોટર્સના વિષયને સાંકળી લેતી પ્રથમ ગુજરાતી ફિલ્મ સાથે બોલીવુડની જાણીતી…\nરાજસ્થાન ખાતે યોજાઇ દિવ્યાંગ નેશનલ પ્રતિયોગિતા, શ્રેષ્ઠ ખેલ કૌવત દર્શાવી કોસમડીના રમતવીરે ભરૂચ જિલ્લાનું નામ કર્યું રોશન\nરાજસ્થાનના જયપુર ખાતે “દિવ્યાંગ નેશનલ પ્રતિયોગિતા-2019”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ રાજ્યમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.\nસુરતના ઇન્ડોર સ્ટેડીયમ યોજાયેલ ટેકવોન્ડો સ્પર્ધામાં વસિષ્ઠ વિદ્યાલયની વિધાર્થીની ઝળહળી\nસુરત માં આવેલ પંડિત દિન દિયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે ખેલ મહાકુંભ દ્વારા યોજાયેલ ટેકવોન્ડો સ્પર્ધામાં શાળાની વિધાર્થીની ગોહિલ કેશવી હરેન્દ્રસિંહે u-17 વય જૂથમાં…\nઅરવલ્લી : મોડાસાની સર્વોદય હાઈસ્કૂલનો ખેલાડી સૉફ્ટ ટેનિસ સ્પર્ધામાં વિજેતા\nસતત ત્રીજા વર્ષે રાષ્ટ્ર કક્ષાએ ભાગ લેવા જશે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત ગુજરાત રાજ્ય બાળ…\nભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત ચાર મેચ જીતનાર પ્રથમ દેશ બન્યો\nભારતે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે પોતાની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 46 રને હરાવ્યું હતું. ભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત…\nઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટમાં ભારતનો ધમાકો, બાંગ્લાદેશને 2-0 થી કર્યું પરાસ્ત\nકોલકાતામાં રમાયેલી ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને ઇનિંગ્સ અને 46 રનથી હરાવ્યું છે. વિરાટ કોહલીની સેનાએ તેમની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં શાનદાર વિજય નોંધાવ્યો છે.\nમહારાષ્ટ્ર : શું ઉદ્ધવ ઠાકરે બહુમત સાબિત કરી શકશે આજે થઈ શકે છે ફ્લોર ટેસ્ટ\nસુરત : “નવતર અભિગમ”, કાપડની થેલી પર લગ્નની કંકોત્રી છપાવી જાગૃતતા લાવવાનો કરાયો પ્રયાસ\nસુરત શહેરથી સંબંધીના પુત્રના લગ્નની કંકોત્રી આવી, કાપડની થેલી પર કંકોત્રી છપાવેલી જોતા જ વેલાછાના સ્થાનિક કનુભાઈ પંચાલના ��રિવારે પણ વિચારી લીધું કે, સાળાની દીકરી માટે...\nભરૂચ : કોલેજો બંધ કરાવવા નીકળેલા કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, 10થી વધુની અટકાયત\nરાજયમાં બિન સચિવાલય ભરતી પરીક્ષાના મુદે કોંગ્રેસ આક્રમક બની છે. શનિવારના રોજ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇએ બંધનું એલાન...\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે...\nઉદ્ધવ ઠાકરેએ ગુરૂવારે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મહારાષ્ટ્રના 18માં મુખ્યમંત્રી બન્યા બાદ આજે ઉદ્ધવ ઠાકરે માટે મહત્વનો દિવસ છે. મહારાષ્ટ્રમાં આજે બહુમત પરીક્ષણ થશે. જેમાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની સરકારે વિશ્વાસ મત સાબિત કરવો પડશે. રવિવારે સ્પીકરની ચૂંટણી થશે જ્યારે સોમવારે રાજ્યપાલનું અભિભાષણ થશે.\nશિવેસના-એનસીપી અને કૉંગ્રેસ પાર્ટી 162 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે 145ના જાદુઇ આંકડા સુધી પહોંચવું પડશે. એટ્લે મિનિમમ 145 ધારાસભ્યોનું સમર્થન જોઈશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 બેઠકો છે.\nવિધાનસભા ચૂંટણીમાં શિવસેનાને 56, કૉંગ્રેસને 44 અને એનસીપીને 54 બેઠકો મળી છે. ત્રણેય પક્ષોના આંકડાને જોડવામાં આવે તો 154 થાય છે. એટલે કે ત્રણેય પક્ષો મળી સરળતાથી બહુમતી સાબિત કરી શકે છે. જ્યારે કેટલાક નાના પક્ષોએ પણ મહા વિકાસ અઘાડીને સમર્થન આપ્યું છે.\nભાજપ 105 બેઠકો સાથે રાજ્યની સૌથી મોટી પાર્ટી બની હતી. ભાજપે શિવસેના સાથે મળી ચૂંટણી લડી હતી પરંતુ બંને પક્ષો વચ્ચે સીએમ પદને લઈને ટકરાર થતાં બંનેના વર્ષો જૂના ગઠબંધનનો અંત આવ્યો હતો. રાજ્યપાલે જ્યારે સરકાર બનાવવા ભાજપને આમંત્રણ આપ્યું ત્યારે તેમણે કહ્યું તેમની પાસે સંખ્યા નથી. પરંતુ નાટકીય ઘટનાક્રમ વચ્ચે 23 નવેમ્બરે અજિત પવારે દેવેંદ્ર ફડણવીસને સમર્થન આપી દિધુ હતું. બાદમાં સવારે આઠ વાગ્યે દેવેંદ્ર ફડણવીસએ મુખ્યમંત્રી અને અજિત પવારએ ઉપ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.\nત્યાર બાદ આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જ્યાં કોર્ટે ભાજપને બહુમત સાબિત કરવા 30 કલાકનો સમય આપ્યો હતો. જો કે ભાજપ સદનમાં વિશ્વાસ મત હાંસિલ કરે એ પહેલા જ 26 નવેમ્બરના બપોરે અજિત પવારે ઉપ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હત���ં. બાદમાં દેવેંદ્ર ફડણવીસે પણ રાજ્યપાલને રાજીનામું સોંપી દિધુ હતું. આ રીતે આશરે 80 કલાકમાં જ ફડણવીસની સરકાર પડી ગઈ હતી.\nPrevious articleઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 13 વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ\nNext articleઝારખંડ : મતદાન દરમિયાન નક્સલી હુમલો, 13 બેઠકો પર 189 ઉમેદવારોના ભાવિનો ફેંસલો\nસુરત : “નવતર અભિગમ”, કાપડની થેલી પર લગ્નની કંકોત્રી છપાવી જાગૃતતા લાવવાનો કરાયો પ્રયાસ\nસુરત શહેરથી સંબંધીના પુત્રના લગ્નની કંકોત્રી આવી, કાપડની થેલી પર કંકોત્રી છપાવેલી જોતા જ વેલાછાના સ્થાનિક કનુભાઈ પંચાલના પરિવારે પણ વિચારી લીધું કે, સાળાની દીકરી માટે...\nભરૂચ : કોલેજો બંધ કરાવવા નીકળેલા કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, 10થી વધુની અટકાયત\nરાજયમાં બિન સચિવાલય ભરતી પરીક્ષાના મુદે કોંગ્રેસ આક્રમક બની છે. શનિવારના રોજ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇએ બંધનું એલાન આપ્યું હતું. જે અંતર્ગત ભરૂચમાં કોલેજ...\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે આપેલા બંધના એલાનના પગલે રાજયના...\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી. આગેવાનો અને કાર્યકરો કોલેજો બંધ...\nભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ\nભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા માથું ઉંચકી રહી છે. ભુતકાળમાં જે...\nસુરત : “નવતર અભિગમ”, કાપડની થેલી પર લગ્નની કંકોત્રી છપાવી જાગૃતતા લાવવાનો કરાયો પ્રયાસ\nસુરત શહેરથી સંબંધીના પુત્રના લગ્નની કંકોત્રી આવી, કાપડની થેલી પર કંકોત્રી છપાવેલી જોતા જ વેલાછાના સ્થાનિક કનુભાઈ પંચાલના પરિવારે પણ વિચારી લીધું કે, સાળાની દીકરી માટે પણ આ જ પ્રકારની કાપડની થેલી પર કંકોત્રી...\nભરૂચ : કોલેજો બંધ કરાવવા નીકળેલા કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, 10થી વધુની અટકાયત\nરાજયમાં બિન સચિવાલય ભરતી પરીક્ષાના મુદે કોંગ્રેસ આક્રમક બની છે. શનિવારના રોજ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇએ બંધનું એલાન આપ્યું ��તું. જે અંતર્ગત ભરૂચમાં કોલેજ...\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે આપેલા બંધના એલાનના પગલે રાજયના...\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી. આગેવાનો અને કાર્યકરો કોલેજો બંધ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00062.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://info.ipass-edinburgh.co.uk/gu/intensive-courses/50-hour-intensive-course/", "date_download": "2019-12-07T09:46:14Z", "digest": "sha1:QPGDW6VJSAORO6WXIBUXKVUTQQNGJMG3", "length": 3524, "nlines": 39, "source_domain": "info.ipass-edinburgh.co.uk", "title": "50 કલાક સઘન અભ્યાસક્રમ", "raw_content": "iPass ડ્રાઈવીંગ સ્કુલ એડિનબર્ગ મૈત્રીપૂર્ણ, રોગી અને સારી ગુણવત્તાવાળું.\n60 કલાક સઘન અભ્યાસક્રમ\n50 કલાક સઘન અભ્યાસક્રમ\n40 કલાક સઘન અભ્યાસક્રમ\n50 કલાક સઘન અભ્યાસક્રમ\n23 જાન્યુઆરી 2012 આ UK ડ્રાઈવીંગ થિયરી ટેસ્ટ ઘણી પસંદગી ભાગ પ્રશ્નો જે લાંબા સમય સુધી તાલીમ સામગ્રી ઉપલબ્ધ છે ગયેલ છે બનેલું.\nઆ ડીએસએ રાજ્ય કે સિદ્ધાંત ટેસ્ટ પ્રશ્નો અને જવાબો દૂર ટેસ્ટ ઉમેદવારો સુરક્ષિત ડ્રાઇવર બની બદલે માત્ર જવાબ memorizing પર જ્ઞાન અને સમજ મેળવવા માટે પરવાનગી આપશે.\nને બદલે, પ્રશ્નો અને જવાબો ખૂબ વાસ્તવિક કસોટી મળી જ પૂરી પાડવામાં આવે છે, જવાબ સંપૂર્ણ સ્પષ્ટતા સાથે.\nહું શુક્રવારે રિચાર્ડ સાથે મારી પરીક્ષણ પસાર. હું ચોક્કસપણે ભલામણ 'હું પસાર' શાળા ડ્રાઇવિંગ કરશે. તેઓ ખૂબ જ દર્દી અને વિશ્વસનીય હતી. પણ ખરેખર અપ ફક્ત જ્યારે હું ભૂલો બનાવવા નથી ચૂંટતા સારા પરંતુ શા માટે હું ખૂબ હતી. હું થોડા પ્રશિક્ષકો સાથે પાઠ હતી કર્યું છે અને તે ચોક્કસપણે શ્રેષ્ઠ આવી છે\nપ્રાયોગિક ડ્રાઈવીંગ ટેસ્ટ (1)\nભરત કે ગૂંથણકામના દીવાલે લટકતા પડદા WordPress થીમ વિશે\nકોપીરાઇટ iPass ડ્રાઈવીંગ સ્કુલ એડિનબર્ગ. સર્વાધિકાર સુરક્ષિત.\nઆ સાઇટ દ્વારા સુરક્ષિત છે \"તે તમારામાં નથી\" દ્વારા: જ્હોન.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00064.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.jeevanshailee.com/%E0%AA%AE%E0%AA%A8%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A4%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%81%E0%AA%86%E0%AA%A4-%E0%AA%95%E0%AA%AF%E0%AA%BE/", "date_download": "2019-12-07T08:49:53Z", "digest": "sha1:WVZKIMXKPBQ6SUZBKE5JGSKJMGKB2GSK", "length": 4709, "nlines": 84, "source_domain": "www.jeevanshailee.com", "title": "મનુષ્યના પતનની શરુઆત કયારે થાય છે ? : Jeevan shailee – ગુજરાતી વિચાર સંગ્રહ", "raw_content": "Jeevan shailee – ગુજરાતી વિચાર સંગ્રહ\nમનુષ્યના પતનની શરુઆત કયારે થાય છે \nમનુષ્યના પતનની શરુઆત કયારે થાય છે \n* દુર્ગુણના પગલામાં પગ મુકીને ચાલવા માંડે છે ત્યારે.\n* તત્કાલિન લાભની પાછળ દોડ મૂકાઈ છે ત્યારે.\nPrevious Previous post: જીવનમાં હાંસલ કરવા જેવું શું \nNext Next post: આંતરીકશક્તિ ખીલવવા મનુષ્યે કઈ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે\nગુજરાત કૃષિ, ઔદ્યોગિક, ખેત ઉદ્યોગ - અર્થતંત્ર\nકોઈ પણ કાર્યમાં જેટલી નિઃસ્વાર્થતા તેટલી જ વધુ સફળતા\nજગતમાં જે મોટો ભેદભાવ દેખાય છે તે ચિત્તનો પેદા કરેલો �\nફક્ત બ્રાહ્મણ મિત્રો માટે Android apps\nશ્રીમદભગવતગીતા શ્લોક ભાષાંતર સાથેઃ\nકેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....\nપિતાનું આપણાં જીવનમાં કેટલું મ\nમનુષ્ય અવતારમાં મુલ્યવાન શું છ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00065.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Shivaji-Ni-Loont.pdf/%E0%AB%AC", "date_download": "2019-12-07T09:46:05Z", "digest": "sha1:MNF47TBMMGN3EL7RVNQF5HPPKA4VR3OT", "length": 4662, "nlines": 65, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૬ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nગ્રન્થકારની જન્મભૂમિ સુરત હતી, અને બાલ્ય તથા કૌમારની અવસ્થા ત્યાં આગળ જ ગુજારી હતી, તેથી તેનાં સ્મરણાવશેષ તેમના હૃદય૫ટ ઉ૫ર જીંદગીભર રહેલાં, અને સુરત માટે અભિમાન, ૫ક્ષપાત અને પ્રેમ વિશેષ હતા, જે આ બે વાર્તામાં દ્રષ્ટિગોચર થાય છે. તેમણે આ બંને નવલકથાઓ ઘણા જ ઉમંગથી લખી હતી, તેથી સ્વદેશાભિમાન દર્શાવવામાં અને હૃદયસ્પર્શક અને બોધયુક્ત વર્ણન શૈલી વગેરેમાં જોશ અને પ્રેમ સારાં દેખાય છે. તેમના સમકાલીન લેખકોએ આ વાર્તા પુષ્કળ વખાણી હતી, અને તેની ભાષાશૈલી માટે પ્રોફેસર રા. શાપુરજી કાવસજી હોડીવાળા, બી. એ. એમણે પોતાના નિબંધમાં પણ તેના ઉતારા લીધા છે.\nમૂળ ગ્રન્થકારની આ નવલકથાની નવીન આવૃત્તિ આજે ગુજરાતી પ્રજા આગળ રજુ કરતાં અમને હર્ષ થાય છે, અને તે શિષ્ટ સાહિત્યમાં ગણાઈ પૂર્વની માફક લોકપ્રિય થશે એવી આશા છે.\nપુસ્તક છપાઈને ઘણો વખત થયાં તૈયાર થઈ ગયું હતું, પણ ચિત્ર દાખલ કરવાના લોભથી મોડું પ્રકટ થાય છે, તે માટે રસીકો પ્રત્યે ક્ષમા યાચના છે.\nમુંબઈ. } નટવરલાલ ઈચ્છારામ દેશાઈ\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ૨૧:૪૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00065.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2010/12/18/alpesh-gazal/", "date_download": "2019-12-07T09:08:28Z", "digest": "sha1:XXN6XVGX5TIQPSYOGA64CSS6LOATLBD2", "length": 8262, "nlines": 98, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: ગઝલ – અલ્પેશ પાઠક ‘પાગલ’", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nગઝલ – અલ્પેશ પાઠક ‘પાગલ’\nDecember 18th, 2010 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : અલ્પેશ પાઠક | 3 પ્રતિભાવો »\nસમજું છું અલ્પેશને થોડું-ઘણું,\nએટલું પોલું છે આ હોવા-પણું.\nતરબતર છઈયે હવે તો આપણે,\nકેટલું અદ્દભુત છે આ ખાલી-પણું.\nએક ઘરમાંથી કશે ગુમ થઈ ગયાં,\nભીંત, ફળિયું, ઓસરી ને બારણું.\nશબ્દ વિસ્ફોટક બન્યો છે એટલે,\nઅર્થ જાણે બોંબમાં બેઠો અણુ.\nએ કદી ઠરવા નહીં દે જાતને,\nદોસ્ત, ગાંડી માથે બેડું આપણું.\n‘પાગલ’ આ ચ્હેરે કરચલી એટલે,\nશિલ્પ ઘડતું આ સમયનું ટાંકણું.\n« Previous મહાભારત વિષે – દક્ષા વિ. પટ્ટણી\nપથારી છે – નીલેશ પટેલ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nચોમાસું – ભૂપેન્દ્ર શેઠ ‘નીલમ’\nબેઠું છે કણ કણ ચોમાસું મનગમતું વળગણ ચોમાસું જે વરસે આલિંગન દેતાં- એવી છે સમજણ ચોમાસું તારું-મારું છે સહિયારું- બાંધે છે સગપણ ચોમાસું સારાં કે માઠાં વરસોને, દેખાડે દર્પણ ચોમાસું. મારું છે પ્રિયજન, છો વરસે છલકાવે આંગણ ચોમાસું ગોધણ પાછાં વળતાં વરસે ગાતો છે ચારણ ચોમાસું માગે ના વરસે, ના માગે વરસે, બસ કારણ ચોમાસું લીલું લીલું ચોદિશ વરસે ધરતીનું ધાવણ ચોમાસું ગઝલ મધુરી લખતાં વરસે, કાયમનું કામણ ચોમાસું.\nબે ગઝલો – સંકલિત\nગઝલ – અમિત ત્રિવેદી મારી સાથે મારો ઈશ્વર, નિભાવે એવો નાતો મારે ઘેરે દીવો કરવા એ પાડે છે રાતો સમજણની દીવાલો તોડી છોને દોડી જાયે જો ઋણાનુંબંધ હશે તો, આવશે ... [વાંચો...]\nવાંચો કથા ગુજરાતની – મનહર દિલદાર\nકોણ કે’છે કે નમાલી છે પ્રજા ગુજરાતની શૌર્યની ઈતિહાસમાં વાંચો કથા ગુજરાતની. ગર્વ લેવા જેવી છે કૈં કૈં કથા ગુજરાતની કઈ કહું શૌર્યની ઈતિહાસમાં વાંચો કથા ગુજરાતની. ગર્વ લેવા જેવી છે કૈં કૈં કથા ગુજરાતની કઈ કહું કઈ ના કહું મોંઘી મતા ગુજરાતની. આ અમારું ભોળું ઉર ને એ જ ભોળા ઉર મહીં ભોળી ભોળી ભાવનાઓ છે અહા ગુજરાતની. મશ્કરી મારી તમે કરશો તો હું સાંખી લઈશ, પણ નહીં સાંખી શકું નિર્ભર્ત્સના ગુજરાતની. છે ભલે ને માળવાની મેંદી તેથી ... [વાંચો...]\n3 પ્રતિભાવો : ગઝલ – અલ્પેશ પાઠક ‘પાગલ’\n“‘પાગલ’ આ ચ્હેરે કરચલી એટલે,\nશિલ્પ ઘડતું આ સમયનું ટાંકણું”…સમયનું ટાંકણું શિલ્પ ઘડતું જાય છે..ને અનુભવની કરચલીઓ છોડતું જાય છે.\nઅશોક જાની 'આનંદ' says:\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00066.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/terrorists-and-security-forces-encounter-in-anantnag-districts-kokarnag-area-in-jammu-kashmir/", "date_download": "2019-12-07T10:12:16Z", "digest": "sha1:UDH2XSNFLTNPA32M2EUMPQCRP5FB5J7I", "length": 9655, "nlines": 166, "source_domain": "www.gstv.in", "title": "જમ્મુ –કાશ્મીરના અંનતનાગમાં સેના અને આંતકીઓ વચ્ચે અથડામણ , દર થોડી વારે થઈ રહ્યું છે ફાયરીંગ - GSTV", "raw_content": "\n Bajajની આ 2 શાનદાર બાઇક્સ…\nએરટેલ, વોડાફોન અને Ideaના ગ્રાહકોને મળી મસમોટી ગિફ્ટ,…\nખરાબ સર્વિસથી કંટાળી SUV કારને ખેંચાવડાવી ગધેડા પાસે,…\nમારૂતિની આ કાર તમારી પાસે તો નથી ને\nસોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર…\n16 ડિસેમ્બરથી 24 કલાક થઈ શકશે NEFT, નહીં…\nઆજે જ ફુલ કરાવી લો વ્હીકલની ટાંકી, પેટ્રોલ-ડીઝલના…\nચેકથી લઇને ATM સુધી SBIએ બદલી નાંખ્યા છે…\n1.50 લાખ સરકારી કર્મચારીઓનો નવેમ્બરનો પગાર લટક્યો, ઓક્ટોબરનો…\nભૂલથી પણ આ લોન ના લેતા નહીં તો…\nHome » News » જમ્મુ –કાશ્મીરના અંનતનાગમાં સેના અને આંતકીઓ વચ્ચે અથડામણ , દર થોડી વારે થઈ રહ્યું છે ફાયરીંગ\nજમ્મુ –કાશ્મીરના અંનતનાગમાં સેના અને આંતકીઓ વચ્ચે અથડામણ , દર થોડી વારે થઈ રહ્યું છે ફાયરીંગ\nજમ્મુ –કાશ્મીરમાં તમામ આંતકીઓના સફાયાનું અભિયાન ચાલી રહ્યું છે. જેમાં શુક્રવારની મધ્યરાત્રિથી અંનતાગના કોકરનામા વિસ્તારમાં સેના અને આંતકીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. સમગ્ર વિસ્તારને સુરક્ષાના કારણોસર સેનાએ કોર્ડન કર્યો છે.\nશુક્રવાર સવારે બડગામ જિલ્લાના પરગામના વિસ્તારમાં સેનાએ જૈશના બે આંતકીઓને ઠાર માર્યા હતા. પરંતુ આ એન્કાઉન્ટરમાં પાંચ જવાન પણ ઘાયલ થયા હતા. છેલ્લા એક અઠવાડિયામાં 6 જેટલી અથડામણમાં 12 જેટલા આંતકીઓને ઠાર મરાયા જે જૈશ-એ-મોહમ્મદ સંગઠનના હતા. જૈશ-એ-મોહમ્મદે જ 14 ફેબ્રુઆરીએ પુલવાવામાં આંતકી હુમલો કર્યો હતો. જેમાં 40 સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. આ હુમલા પછી સુરક્ષાબળોએ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ યથાવત રાખ્યું છે.\nગયા વર્ષની તુલનામાં આ વર્ષે વધુ આંતકીઓને ઠાર મરાયા\nછેલ્લા ત્રણ મહિનાઓથી ઓપરેશન ઓલ આઉટમાં માર્ચ સુધી 60થી વધુ આતંકીઓને ઠાર મરાયા છે. જેમાં સૌથી વઘારે જૈશ-એ-મોહમ્મદના 22 આંતકીઓ , હીઝબુલ મુઝાઈદ્દીનના 15 આતંકીઓ અને લશ્કર-એ-તૌયબાના 14 આતંકીઓને ઠાર મરાયા છે. જેમાં છેલ્લા વર્ષના માર્ચ સુધી 44 અને સમગ્ર વર્ષ દરમિયાન 250થી વધુ આંતકીઓને ઠાર કરાયા હતા.\nદક્ષિણ ગુજરાતના સૌથી મોટા પાક શેરડી બની ખોટનો ધંધો : 9 જિલ્લામાં વાવણી થઈ ગઈ બંધ, નર્મદાનો ન થયો ફાયદો\nઅહો આશ્ચર્યમ : સિંહ અને સિંહણ વચ્ચેની આ ક્ષણ પહેલી વખત કેમેરામાં થઈ કેદ, સિંહની હરકત જોઈ ત્રાહીમામ પોકારી જશો\nહિંદ મહાસાગરમાંથી હાંકી કઢાયેલાં જહાજ મામલે ચીને કરી સ્પષ્ટતા, શોધ નહી, પાણીનો ઉતાર-ચડાવ માપી રહ્યા હતા\nશું તમે જાણો છો કે ઝાડના થડને સફેદ અને લાલ રંગની પટ્ટીથી કેમ રંગવામાં આવે છે\nનિત્યાનંદ આશ્રમની બન્ને સાધિકાઓને કાયમી જામીન માટે હજુ જોવી પડશે રાહ, કોર્ટ લીધો આ નિર્ણય\nમુંબઈમાં સૌથી મોટી તસ્કરીનો પર્દાફાશ, DRIની ટીમે ઝડપી પાડ્યું 106 કિલો ગોલ્ડ\nચૂંટણી પ્રચાર માટે અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે માગી બૉલિવૂડ સ્ટાર્સ પાસેથી મદદ\nહિંદ મહાસાગરમાંથી હાંકી કઢાયેલાં જહાજ મામલે ચીને કરી સ્પષ્ટતા, શોધ નહી, પાણીનો ઉતાર-ચડાવ માપી રહ્યા હતા\nમહિલાઓની સામે થતાં અપરાધ પર બોલ્યા રાહુલ ગાંધી, હિંસામાં વિશ્વાસ રાખતા ચલાવી રહ્યા છે દેશ\nઉન્નાવ જિલ્લો ‘રેપ કેપિટલ’ : 11 મહિનામાં 86 બળાત્કારના કેસ\nઉન્નાવ ગેંગરેપમાં યોગી ભરાયા : અખિલેશના ધરણાં, પ્રિયંકા પહોંચી પીડિતાના ઘેર\nમુખ્ય સચિવપદે મુકિમની નિમણૂંકને પગલે અગ્રવાલ નારાજ, સરકારે આપી આ સાઈડ પોસ્ટ\nકૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nચકચારી બળાત્કાર કેસ : નવમા દિવસે પોલીસને મળી મોટી સફળતા, રાજસ્થાનથી બે શકમંદની અટકાયત\nઅયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00066.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2011/02/17/preark-ghatnao/print/", "date_download": "2019-12-07T09:16:09Z", "digest": "sha1:3TWVWHPMNB2JNTAZ2TRPPBYOX36RB22U", "length": 17414, "nlines": 27, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com » પ્રેરક સત્યઘટનાઓ – સંકલિત » Print", "raw_content": "\nપ્રેરક સત્યઘટનાઓ – સંકલિત\n[ અખંડ આનંદ (ફેબ્રુઆરી-2011)માં પ્રકાશિત થતા સત્ય ઘટનાઓ પર આધારિત વિભાગ ‘જોયેલું ને જાણેલું’માંથી સાભાર.]\n[1] એક નાની શી ઘટના – ભગવત સુથાર\nડાંગરવા, તા. કડીની માધ્યમિક શાળામાં હું, શિક્ષક હતો. આચાર્યે મને શ્રેણી આઠથી અગિયારમાં તાસ ફાળવ્યા હતા. એક દિવસ એક શિક્ષકની અવેજીમાં મારે શ્રેણી સાતમાં જવાનું થયું. વિદ્યાર્થીઓ માટે શાળાનો ગણવેશ-સફેદ પહેરણ અને વાદળી ચડ્ડી હતા. મેં જોયું તો એક વિદ્યાર્થી તદ્દન ફાટ્યાં-તૂટ્યાં-સાંધેલાં-જૂનાં કપડામાં પણ ખૂબ જ ધ્યાનથી ભણતો હતો. મેં એ દિવસે એ તાસમાં જેટલા પ્રશ્નો પૂછ્યા તેણે સહજતાથી, નિર્ભયપણે જવાબ આપ્યા. ચારેક દિવસ મારે એ વર્ગમાં જવાનું થયું. એક દિવસ એ વિદ્યાર્થી વર્ગમાં નજરે ન પડ્યો. આથી તેની બાજુમાં બેસતા વિદ્યાર્થીને મેં પૂછ્યું : ‘આ વિદ્યાર્થી કેમ દેખાતો નથી \n આચાર્ય સાહેબે વર્ગે વર્ગે ફરીને ગણવેશમાં જ આવવાની વાત જરા કડકાઈથી કરી છે. ગણવેશ વગર આવનારને શાળા છોડવી પણ પડે. તે અત્યંત ગરીબ છે. માબાપ મજૂરી કરીને પણ તેને ભણાવે છે. ગણવેશ વગર તે કેવી રીતે આવે \n‘શાળા છૂટે ત્યારે તું મને તેને ઘેર લઈ જજે.’ મેં કહ્યું.\nશાળાનો છેલ્લો ઘંટ વાગ્યો. પેલા વિદ્યાર્થી સાથે પેલા વિદ્યાર્થીને ત્યાં ગયો. તેનાં માબાપ હાજર હતાં. તે નિરાશવદને બેઠો હતો. મને જોતાં જ તે મારી પાસે આવ્યો. મને નમસ્કાર કર્યા. તેનાં માબાપને કહ્યું : ‘બા-બાપુજી આ મારા ગુરુજી છે.’ તેઓ પણ ઊભા થયાં. બે હાથે મને વંદન કર્યાં.\nમેં તેને કહ્યું : ‘બેટા તું મારી સાથે ચાલ. મારે તારું કામ છે.’\nઅમે બંને તૈયાર પોશાકવાળાને ત્યાં ગયા. મેં દુકાનદારને કહ્યું, ‘ભાઈ આ બાળક માટે તમ��� ત્રણ જોડ સફેદ પહેરણ અને વાદળી ચડ્ડી કાઢી આપો. સારાં કાપડની આપજો.’ તેણે સારી જાતના કાપડનો ત્રણ જોડ પોશાક આપ્યો. મેં તેના જરૂરી પૈસા ચૂકવ્યા. તે વેપારીને પણ ખ્યાલ આવ્યો કે એક શિક્ષક પોતાના વિદ્યાર્થીનું ભાવિ ઉજ્જ્વળ કરવા પોતાની ઉદારતા દાખવે છે તો પોતે પણ શા માટે આ શિક્ષાના હવનમાં નાની સરખી આહુતિ કાં ન દે આ બાળક માટે તમે ત્રણ જોડ સફેદ પહેરણ અને વાદળી ચડ્ડી કાઢી આપો. સારાં કાપડની આપજો.’ તેણે સારી જાતના કાપડનો ત્રણ જોડ પોશાક આપ્યો. મેં તેના જરૂરી પૈસા ચૂકવ્યા. તે વેપારીને પણ ખ્યાલ આવ્યો કે એક શિક્ષક પોતાના વિદ્યાર્થીનું ભાવિ ઉજ્જ્વળ કરવા પોતાની ઉદારતા દાખવે છે તો પોતે પણ શા માટે આ શિક્ષાના હવનમાં નાની સરખી આહુતિ કાં ન દે તેણે પડતર ભાવે જ ગણવેશ આપ્યો. બીજે દિવસે તે ગણવેશમાં આવ્યો.\nશ્રેણી અગિયાર સુધી તે ત્રણે વર્ગમાં પ્રથમ આવ્યો. બૉર્ડની પરીક્ષામાં પણ પ્રથમ દસમા આવ્યો. અનેક શિષ્યવૃત્તિઓ મળી. તે ડૉક્ટર થયો અને પેંડાથી મારું મોં ગળ્યું કરવા આવ્યો ત્યારે સાત્વિક આનંદથી તેને માથે હાથ મૂકીને આશિષ આપી : ‘બેટા તું પણ નિરાધાર બાળકોને સારું ભણાવજે. બસ, એ જ છે મારી ગુરુદક્ષિણા તું પણ નિરાધાર બાળકોને સારું ભણાવજે. બસ, એ જ છે મારી ગુરુદક્ષિણા \n[2] અનોખી સેવા – બંસીલાલ જી. શાહ\n1971થી 2000ની સાલ સુધી હું જીવન વીમા કૉર્પોરેશનમાં વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. અમારા વિકાસ અધિકારીઓ માટે બેસવાનો અલગ રૂમ હતો. અમારી શાખામાં તે વખતે વિરમગામ, સાણંદ, બાવળા, ધંધૂકાનાં ગામોનો સમાવેશ થતો હતો. ત્યાંથી ઘણા માણસો પોતાના જીવનવીમાની પૉલિસી પાકે તો રકમ લેવા શાખામાં આવતા હતા. જીવન વીમાની પૉલિસી પાકે તો તે રકમ મેળવવા ફરજિયાત ‘રેવન્યૂ ટિકિટ’ પાર્ટીએ લગાવવી પડતી. તેમાંથી ઘણા બધાને ઘણી વાર કાયદાની ખબર ન હોય એટલે રેવન્યૂ સ્ટેમ્પ લાવ્યા ન હોય. એટલે રેવન્યૂ ટિકિટ મેળવવા માટે પોસ્ટ ઑફિસમાં જવું પડે. ઘણાને પોસ્ટ ઑફિસ ક્યાં છે તેની માહિતી પણ ન હોય \nઆવા અજાણ્યા લોકો અમારા રૂમમાં આવતા. રેવન્યૂ ટિકિટની વાત થતાં મૂંઝાતા ને ફરી ફેરો પડશે તેવો નિસાસો નાખતા. પણ મારા મિત્ર શ્રી રમણીકભાઈ આવી રેવન્યૂ ટિકિટ જથ્થાબંધ રાખતા ને આવી અટવાઈ ગયેલી વ્યક્તિને તે આપતા અને તેમના કાર્યમાં સહભાગી થતા. આગંતુકના ચહેરા પર આભારની લાગણી દેખાઈ આવતી. રમણીકભાઈ તો આ રેવન્યૂ સ્ટેમ્પની કિંમત પણ ન લેતા ન કહેતા : ��આવી નાનકડી રકમ, બંસીભાઈ લઈને શું કરવાનું આપણને ઈશ્વરે સારી નોકરી અને પગાર આપ્યો છે. આ દ્વારા આપણે કોઈના ખપમાં આવીએ છીએ ને આપણને ઈશ્વરે સારી નોકરી અને પગાર આપ્યો છે. આ દ્વારા આપણે કોઈના ખપમાં આવીએ છીએ ને આ પણ આપણી સેવા છે ને આ પણ આપણી સેવા છે ને ’ ઘણી વાર સરકારી કચેરીઓમાં કે અન્ય ઠેકાણે અમલદારો વ્યક્તિઓને ધક્કા ખવડાવે છે ત્યારે શ્રી રમણીકભાઈની આ સેવા યાદ આવે છે. નાનકડી, ફક્ત એક રૂપિયાની ટિકિટથી કેવી સરસ સેવા થાય ’ ઘણી વાર સરકારી કચેરીઓમાં કે અન્ય ઠેકાણે અમલદારો વ્યક્તિઓને ધક્કા ખવડાવે છે ત્યારે શ્રી રમણીકભાઈની આ સેવા યાદ આવે છે. નાનકડી, ફક્ત એક રૂપિયાની ટિકિટથી કેવી સરસ સેવા થાય આવી ‘સેવા’નો સદગુણ સૌમાં આવે તો રાષ્ટ્રની અડધી સમસ્યાઓ દૂર ન થાય \n[3] માણસાઈ શ્વસે છે….. – કુમુદભાઈ બક્ષી\nમુંબઈ ખાતે મા-દીકરી જીવન-નિર્વાહ કાજ ટિફિનસર્વિસ આપી ગુજરાન ચલાવતાં. સંજોગાનુસાર સાથે જ કામ અર્થે નીકળેલાં મા-દીકરી વિખૂટાં પડી ગયાં. ત્યાંથી કોઈક રીતે 22 વર્ષીય યુવતી સુરત જિલ્લાના ઓલપાડ ગામે આવી ચઢી. મુંબઈમાં માતાએ ઘણી શોધખોળ કરવા છતાં દીકરીનો પત્તો મળ્યો નહિ. પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી, ખાસ્સો લાંબો સમય વીતી ગયો. મા-દીકરીનું મિલન અશક્ય બની ગયું. બીજી તરફ ઓલપાડમાં અજાણ્યા પ્રદેશમાં જનસમુદાય વચ્ચે આવી ગયેલી દીકરીએ માનસિક સમતુલા ગુમાવી દીધી. કપડાનું પણ ભાન નહિ, આમતેમ બાવરી બની ભટક્યાં કરે. ચાની લારી ચલાવતાં એક બહેન-મંજુમાસીનું ધ્યાન એના પર પડ્યું. ચા, નાસ્તો કરાવ્યાં, શરીર ચોખ્ખું કરાવી, સારાં કપડાં પહેરવા આપ્યાં. પરંતુ બીજા જ દિવસથી એ પાત્ર ફરી એવી જ રીતે, એવી અવસ્થામાં ગામમાં દેખાવા લાગ્યું.\nદરમિયાન રમજાન માસ શરૂ થયો, સાથે દિવાળી પર્વ પણ, ઈસ્માઈલ શેખ નામના ઈન્સાનને વિચાર આવ્યો કે પવિત્ર રમજાન માસમાં કંઈક સારું કામ કરીએ. એમણે આ પાગલ યુવતીની સારવારનું બીડું ઝડપ્યું. સુરત ખાતે આવેલ એક મેન્ટલ હૉસ્પિટલમાં એને દાખલ કરી. ધીમે ધીમે ડૉક્ટરોની સારવાર અને નેકદિલ ઈસ્માઈલભાઈની દુઆ ફળતી માલૂમ પડી. દર્દીની વર્તણૂકમાં ખાસ્સો ફેરફાર વર્તાયો. તેણીની માનસિક હાલત સુધરતી ગઈ, ભૂતકાળ યાદ આવ્યો. માતાનું નામ, ટેલિફોન નંબર આપ્યાં. નોંધનીય બાબત એ છે કે ઈસ્માઈલભાઈએ આ યુવતીની સારવાર પાછળ દોઢ લાખ જેટલી રકમ ખર્ચી નાખી. આ ફિરસ્તા સમાન ઈન્સાને ઓલપાડ પોલીસની મદદથી મા-દીકરીનું મિલ�� કરાવ્યું.\nઆજના યુગમાં મહિલાઓની બિનસલામતી સર્વત્ર વ્યાપી છે, ત્યારે ઈસ્માઈલભાઈ તેમને હાથે થયેલ આ શુભ કામ માટે અલ્લાહનો આભાર માને છે. આ દષ્ટાંત બતાવે છે કે સમાજમાં માણસાઈ હજી શ્વસે છે.\n[4] જય શ્રીકૃષ્ણની સેવા – યશવંત કડીકર\nઉનાળાના બળબળતી બપોરે ધૂળના ગોટેગોટા ઉડાડતી એસ.ટી. બસ કડી ગામની નજીક લીમડાની શીતળ છાયામાં ભારે અવાજ કરીને જાણે કે થાક ઉતારવા ઊભી હોય એમ ઊભી રહી ગઈ ત્યાં જ આ બસ આવવાની રાહ જોતો જ ઊભો હોય એમ એક માણસ સ્વચ્છ ચમકતા પ્યાલા તથા ઠંડા પાણીની ડોલ લઈને ઊભો હતો. તરસ અને ગરમીથી વ્યાકુળ મુસાફરો પાણી માગવા લાગ્યા. પાણી પાનાર વ્યક્તિ પાણી આપતાં બધાને ‘જય શ્રીકૃષ્ણ’ કહેતો. આ વૈષ્ણવજન પહેલેથી જ જાણે આ પરિસ્થિતિથી વાકેફ હોય એ રીતે શાંતિથી અને જેટલી ઝડપ શક્ય હતી એ ઝડપ અને તત્પરતાથી પાણી પાઈ રહ્યો હતો, જેથી બસમાંનું કોઈ પણ મુસાફર પાણી પીધા સિવાય ના રહી જાય.\nહંમેશની ટેવ મુજબ કેટલાક મુસાફરો પાણી પીધા પછી, આ પાણી પાનારને કંઈક પૈસા આપવા લાગ્યા, પણ એણે નમ્રતાથી ‘જય શ્રીકૃષ્ણ’ કહી પૈસા લેવાની ના પાડી દીધી. આ જોઈને હું વિચારમાં પડી ગયો. અસહ્ય મોંઘવારીના આ જમાનામાં થોડું કામ કરીને ઘણું મેળવનારા પડ્યા છે. આવી સ્થિતિમાં મહેનતનો બદલો મળે એ પણ લેવા માટે ના પાડે એવા આ માનવીનું વર્તન આશ્ચર્યજનક હતું. એટલા માટે મુસાફરો, જે ખુશ થઈને આપે છે, એ લઈ લેવા માટે મેં એમને સલાહ આપી. મને એ પાણી પાનારા ભાઈએ જવાબ આપ્યો, ‘સાહેબ, હું, મારી પત્ની અને મારી દીકરી – એમ ત્રણ સભ્યો જ મારા કુટુંબમાં છીએ. હું તાલુકા પંચાયતમાં પટાવાળાનું કામ કરું છું. એનાથી અમારા ત્રણેનું ભરણપોષણ થાય, એટલું તો મળે જ છે. મારી પત્ની નવરાશના સમયમાં ગોપાલ લાલજીની હવેલીમાં સેવાપૂજા કરે છે. ગોપાલ લાલજીની કૃપાથી અમારું ગુજરાન સારી રીતે ચાલે છે. હવે વધારે મેળવવાનો લોભ શા માટે કરવો જોઈએ \nએના વિશે મને વધુ જાણવાની ઉત્કંઠા જાગી. બસમાં બેઠેલા પ્રવાસીઓને પૂછતાં, એકે કહ્યું કે, નોકરીના સમયમાંથી સમય કાઢીને, છેલ્લાં પાંચ વરસથી કોઈ પણ જાતના વળતર વિના, ફક્ત આ કાર્યને પ્રભુસેવા ગણીને, આ ભાઈ પાણી પાવાનું આ કામ કરે છે. બપોરના તો તે જરૂર હાજર રહે છે. મેં એને વંદન કરી ‘જય શ્રીકૃષ્ણ’ કહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00068.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujaratisahityasarita.org/blog/2011/01/16/", "date_download": "2019-12-07T10:03:13Z", "digest": "sha1:AMHG66BH4QXYXNPEHQZPN44G4IFAHKPQ", "length": 5403, "nlines": 73, "source_domain": "gujaratisahityasarita.org", "title": "ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટન » 2011 » January » 16", "raw_content": "\nસાહિત્ય સરિતા બેઠક ૧૧૨-શૈલાબેન મુન્શા\nજાન્યુઆરી ૨૦૧૧ ની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૧૨મી બેઠક શ્રી રસેશભાઈ ને દીપાબેન દલાલ ને ત્યાં યોજવામા આવી હતી. જાન્યુઆરી ૨૦૧૧ થી શ્રીમતી દેવિકા બેન ધ્રુવ કો-ઓર્ડીનેટર અને ડો. રમેશ ભાઈ શાહ સહ કો-ઓર્ડીનેટર તરીકે સાહિત્ય સરિતાનુ સુકાન સંભાળશે એવું સર્વાનુમતે નક્કી થયા પ્રમાણે સભાનો દોર દેવીકાબેને હાથમાં લીધો. સર્વનુ સ્વાગત કરતાં એમણે સહુને નવા વર્ષની શુભેચ્છા […]\nડિસેમ્બર ૨૦૧૯ – બેઠક નં ૨૦૩ની જાહેરાત.\nગુ.સા.સ.બેઠક નં ૨૦૨નો અહેવાલઃ ચારુબહેન વ્યાસ..\nનવેમ્બર ૨૦૧૯ઃ બેઠકની જાહેરાત\nગુ.સા.સ. ની બેઠક નં ૨૦૧- અહેવાલ-ભાવનાબહેન દેસાઈ\nઓક્ટો.૨૦૧૯-બેઠક નં. ૨૦૧-ની જાહેરાત.\n૨૦૦૧થી ૨૦૧૯ સુધીની સફર…\nગુજરાતી સાહિત્ય સરિતાએ ઠસ્સાથી ઉજવ્યો ‘બસ્સોમી બેઠકનો જલસો’-અહેવાલઃ દેવિકા રાહુલ ધ્રુવ\nઑગષ્ટ ૨૦૧૯ઃ બેઠક નં. ૨૦૦ની જાહેરાત…\nગુ.સા.સ.હ્યુસ્ટન, ૧૯૯મી બેઠક–અહેવાલ-શૈલા મુન્શા\nજુલાઈ ૨૦૧૯ઃ બેઠકની જાહેરાત…\nગુજરાતી સાહિત્યસરિતા,હ્યુસ્ટન-૧૯૮મી બેઠકનો અહેવાલ-શૈલા મુન્શા\nગુજરાતી સાહિત્ય સરિતા વેબ સામયિક\nગુજરાતી સાહિત્ય સરિતા સભ્યો\nશેરાક્ષરી – શેર અંતાક્ષરી- સંકલન દેવિકાબેન ધ્રુવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00068.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/mamata-banerjee-in-west-bengal-is-big-challenge-for-pm-narenra-modi-047608.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-12-07T08:34:12Z", "digest": "sha1:C2PEOS6LFGT3CQA5ECMJBY3Z37NVUTYE", "length": 14116, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "બંગાળમાં મમતાને ટક્કર આપવી મોદી માટે મોટો પડકાર, જાણો શા માટે? | mamata banerjee in west bengal is big challenge for pm narendra modi - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\n‘દુનિયા માનવા લાગી છે, પાકિસ્તાન 26/11ના ગુનેગારોને સજા આપવા નથી ઈચ્છતુ'\n21 min ago ઉન્નાવ પહોંચ્યા પ્રિયંકા ગાંધી, રેપ પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત\n1 hr ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\n2 hrs ago Viral Video: સ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n2 hrs ago મારી ઇનિંગ્સનો પહેલો હાફ ફોલો ન કરે યુવાન: વિરાટ કોહલી\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ ��વે છે\nબંગાળમાં મમતાને ટક્કર આપવી મોદી માટે મોટો પડકાર, જાણો શા માટે\nનવી દિલ્હીઃ પહેલાથી પણ વિશાળ મેનડેટ આપી જ્યારે જનતાએ મોદીને બીજીવાર સત્તામાં બેસાડ્યા છે, તો તેમણે સબકા સાથ સબકા વિકાસના પોતાના નારામાં સબકા વિશ્વાસ પણ જોડી દીધું. પીએમ મોદીએ પોતાના ભાષણમાં મુસલમાનોની ગરીબી, તેમની શિક્ષા પર ચિંતા જતાવી, તેમને બધાને સાથે લઈ ચાલવાની તેમની દિલની ઈચ્છા વ્યક્ત કરી. મોદીના સમર્થકોએ ફરિયાદ કરી હતી કે મોદી વિરોધીઓએ તેમની છબી મુસ્લિમ વિરોધીના રૂપમાં બનાવવાની કોશિશ કરી છે. જ્યારે તેમની દરેક યોજનાઓમાં સબકા સાથ, સબકા વિકાસનું લક્ષ્ય રહ્યું છે. જે પણ હોય, સૌથી પહેલા આ સમાવેશી રાજનીતિને સૌથી પહેલા પશ્ચિમ બંગાળના રાજકીય અખાડામાં કસવામાં આવશે. કેમ કે રાજનીતિમાં મમતા બેનરજીથી બંગાળ જીતવા માટે મોદી પાસે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વવાસ જ સૌથી સફળ હથિયાર છે. નહિતર બંગાળ જેવા વધુ મુસ્લિમ વસ્તી વાળા રાજ્યમાં મમતાને પ્રો-મુસ્લિમ પૉલિટિક્સને એન્ટી-મુસ્લિમ પૉલિટિક્સથી માત આપવી બહુ મુશ્કેલ છે.\nભાજપને હિંદુ વિચારધારાની પાર્ટી માનવામાં આવી રહી છે. 2019ની ચૂંટણીમાં ભાજપનો વોટશેર 31.3 ટકાથી વધી 37.4 ટકા થઈ ગયો છે. સેન્ટર ફોર ધી સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝની પોસ્ટ પોલ સર્વે મુજબ ભાજપને 2014માં 36 ટકા હિંદુઓના વોટ મળ્યા હતા. 2019માં આ આંકડો વધી 44 ટકાએ પહોંચી ગયો છે. જો તેમાં આખા એનડીએને મળેલ હિંદૂ વોટ પણ સામેલ કરી દઈએ તો આ આંકડો 51 ટકાને વટી જાય છે. એટલે કે ભાજપ પ્રત્યે આખા દેશમાં હિંદુઓનો ઝુકાવ વધ્યો છે.\nમમતાના પક્ષમાં મુસ્લિમ એકજુટ\nબંગાળણાં પાંચ વર્ષની અંદર ભાજપના હિંદુ વોટર્સમાં 36 ટકાનો વધારો થયો છે, તો આ દરમિયાન ટીએમસીના મુસ્લિમ વોટર્સની સંખ્યા પણ વધીને 30 ટકા થઈ ગઈ છે. એટલે કે બંગાળમાં પૂર્ણ રીતે હિંદૂ અને મુસ્લિમ વોટર્સનું મોદી અને મમતાના પક્ષમાં ધ્રુવીકરણ થઈ ચૂક્યું છે. 2014માં ટીએમસીની સાથે 40 ટકા લેફ્ટ ફ્રન્ટની સાથે 31 ટકા અને કોંગ્રેસ સાથે 24 ટકા મુસ્લિમ વોટર હતા. પરંતુ 2019માં કુલ 70 ટકા મુસ્લિમ વોટર ટીએમસીની સાથે જોડાઈ ગયા.\nફરી ગરમાયો રામ મંદિરનો મુદ્દો, હવે ઉદ્ધવ ઠાકરે અયોધ્યા જશે\nમમદા બેનરજીની પ્રો-મુસ્લિમ પૉલિટિક્સનો જવાબ એન્ટી મુસ્લિમ પૉલિટિક્સ દ્વારા આપવું ભાજપ માટે સહેલું નથી. પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની વસ્તી વધુ છે. અીં જો ભાજપે મમતાને તેના ભાષામાં જવાબ આપવો શરૂ કર્યો તો રાજ્યમાં હિંસા ભડકવાનો ખતરો વધી જાય છે. ભાજપ કેન્દ્રમાં એટલી વિશાળ બહુમતથી સરકારમાં આવ્યું છે ત્યારે જો બંગાળમાં હાલાત બગડે તો તેની અસરથી રાજનૈતિક નુકસાન થઈ શકે છે.\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\nનાગરિકતા સુધારા બિલને મળી કેબિનેટની મંજૂરી, આવતા સપ્તાહે ગૃહમાં આવી શકે છે બિલ\nઝારખંડમાં PM મોદીની રેલી, કહ્યું: કોંગ્રેસ અને JMM કરે છે સ્વાર્થની રાજનીતિ\nશરદ પવારઃ PM મોદી ઈચ્છતા હતા અમે સાથે મળીને કામ કરીએ, પરંતુ મે પ્રસ્તાવ ઠુકરાવી દીધો\nGDPને લઇને પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને પુછ્યા સવાલ- શુ કોઇ વચનનો મળશે હીસાબ\nઆ હોટ એકટ્રેસે PM મોદીને લખ્યો પત્ર, આ ઇચ્છા કરી વ્યક્ત\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ધવ ઠાકરેને આપી શુભકામના\nઉદ્ધવ ઠાકરેએ PM મોદીને ફોન કરીને શપથ ગ્રહણમાં આવવા માટે આપ્યુ આમંત્રણ\nબંધારણ દિવસઃ પીએમે કહ્યુ, બંધારણે દેશની એકતા અને અખંડતાને સર્વોચ્ચ રાખી\nબંધારણ દિવસઃ પીએમ મોદી કરશે સંસદને સંબોધિત, વિપક્ષનો બહિષ્કાર\nઅજીત પવાર અને સીએમ ફડણવીસે મોડી રાતે બંધ રૂમમાં કરી બેઠક, પછી કર્યુ આ ટ્વિટ\nમહારાષ્ટ્રમાં સરકાર પર બોલ્યા શરદ પવાર, ‘આ અજીત પવારનો અંગત નિર્ણય છે, NCP તૂટી ગઈ'\nnarendra modi pm modi west bengal mamata banerjee નરેન્દ્ર મોદી પીએમ મોદી પશ્ચિમ બંગાળ મમતા બેનરજી\nઝારખંડમાં બની શકે છે ત્રિશંકુ સરકાર, ભાજપની થઇ શકે છે હાર\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\nનિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00069.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Sorathi_Baharvatiya-3.pdf/%E0%AB%A7%E0%AB%AA%E0%AB%AF", "date_download": "2019-12-07T08:42:42Z", "digest": "sha1:2OMRJYG4N2N5FK6KKVOPMSUILM3MQNWV", "length": 5701, "nlines": 66, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૪૯ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nસોરઠી બહારવટીયા : ૩\nફાતમાએ પોતાના પાલવમાં એક તલવાર સંતાડી હતી. તે કાઢીને કાદુ તરફ લંબાવી કહ્યું, “જમાદાર કાદરબક્ષ આ તરવાર મારા તરફની સોગાદ સમજીને લેશો આ તરવાર મારા તરફની સોગાદ સમજીને લેશો હું એ રીતે મન વાળીશ. તમારી ગોદમાં મારી તરવાર રમશે, તેથી હું દિલાસો લઈશ.”\n“ના, ના, અમારે તરવારો ઘણી છે બાઈ તું અહીંથી ચાલી જા તું અહીંથી ચાલી જા \nએવો ઠંડો જવાબ આપીને કાદુ ઘરની બહાર નીકળી ગયો.[૧]\nગામ ભાંગવામાં સહુથી પહેલો ઝાંપો ભાંગનાર જોરાવર મોટેરા ભાઈ અબાબકરનું મોત થયું. સરસ્વતી નદીને કાંઠે, કરમડીના કૂવા પાસે બહારવટીયા બેઠા બેઠા લૂંટનું સોનું રૂપું દાટતા હતા તેમાં ગીસ્ત પહોંચી. ઝપાઝપી બોલી. આખરે બે હાથમાં બે બંદુક લઈને કાદરબક્ષ ભાગ્યો. પાછળ અબાબાકર ભાગ્યો. એની પાછળ ગીસ્તના જોરાવર મકરાણી જુવાન વલીમામદે દોટ દીધી. એ જુવાને પાછળથી બહારવટીઆને પડકારો કર્યો કે “ઓ કાદરબક્ષ, બલોચનો દીકરો બલોચની મોર્ય ભાગે તો તો એબ છે.”\n↑ *આવો જ પ્રસંગ બીજા નામઠામ સાથે મળેલ છે :- જીલાળા ગામના સીદી નામે મકરાણીને ઘેર કાદુ આશરો લેતા. એ સીદી મકરાણીને જુમ્મન નામની દીકરી હતી. એ જુમ્મન સરસ્વતી નદીને કાંઠે પાડવની દેરી અને ભીમના દેવળ પાસે કાદુને મળેલી : અને એણે બહારવટીયાના પ્યારની માગણી કરેલી. બહારવટીએ એને બહેન કહી, એના પિતા પાસે જઇ, આ વાતમાં પિતા કોઈ ખૂટામણની વૃત્તિથી શામિલ હશે તેવો શક લાવીને કહ્યું કે “તારે મારે આજથી છેલ્લા સલામ આલેકુમ છે.” એટલું કહીને બહારવટીયો ચાલ્યો ગયેલો. હકીકત આમ નથી, પણ આગળ કહી તેમ જ છે, એવી ખાત્રી પ્રત્યક્ષ પૂરાવા આપનાર એક વ્યક્તિ તરફથી મળી છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ૦૭:૨૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00070.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Saraswati_Chandra_Part_2.pdf/%E0%AB%AA%E0%AB%A7", "date_download": "2019-12-07T08:29:43Z", "digest": "sha1:I6Y3NWBFQSIQRLRXS752JCFR2SRRXQCS", "length": 6570, "nlines": 70, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૪૧ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nઉત્પન્ન કરતી અને તે શંકાઓ ઉપરથી કોઈ કોઈ પ્રસંગે સિદ્ધાન્ત ફેરવવા પડતાં પત્નીની બુદ્ધિનું ઉચ્ચપણું મપાતું; અને આ સર્વ માનસિક સ્નેહભેાગને અંતે માનસિક વિહારની શિખરક્રીડા થતી હોય તેમ શય્યાખંડનાં દ્વાર બંધ કરી પાછળના એકાંત ઉદ્યાનમાં પડતી મ્હોટી બારી ભણી તરુણ તરુણીને ખેંચી જતો જતો હાલની ઊર્મિ ઉછળતાં અધરે અધરદાન કરતો કરતો ધીમે રહી ગાતો.–\n“નિદ્રાતણા કર સુકોમળ તુજ જેવા,\n“તેનાજ સ્પર્શથકી મોહિત વિશ્વ સુંતું;\n“આ શાંતિઉપર ક્ષપાપતિ[૧] સ્મિતભોગી–”\n“જો ફેરવે મૃદુ અનેક કરો ધીમેથી \n ધીમી ધીમી વિકસાવ ��ંખ્યો\n“તેજસ્વી ચન્દ્ર નભકણ્ઠશું બાઝી ચાલે \n ધર કાન ચકોર ત્હારા–\n“શી વાત ચંદ્રશ્રવણે કરતી સુતારા \nઘણા દિવસ લાગટ આ રમણીય પ્રસંગ અનુભવતી અને ઘણા દિવસ આ ગાન પતિમુખે સાંભળતી ગુણસુંદરી તેનો અર્થ જ સમજી એટલું નહી, તે ગાનરસ પીતી હતી. એટલું નહી, પણ તેના હાર્દનો હૃદયમાં ઉપભોગ કરવા લાગી. કવિતાના શબ્દાર્થ અથવા વાક્યાર્થ સમજવા, કવિતાનો મર્મ સમજવો, કવિતામાં રસિક બની કવિતાના રસથી આનંદ પામવો – એ સર્વથી કવિતાનો ઉપભોગ એ એક જુદો જ અનુભવ છે. ગાનથી ચિત્ત લય પામે છે – જેમ સર્પ પણ ગાન સાંભળી ડોલે છે અને ભાન ભુલી જાયછે; શુંગારવશ માનવી તલ્લીન થઈ જાયછે – જેમ ગોપિયો વાંસળીના સ્વરથી ઘેલી બનતી હતી; સ્નેહવશ માનવી અભેદયોગ અનુભવે છે – જેનું જયદેવ અને પદ્માવતીની આખ્યાયિકા એ દૃષ્ટાંત છે; ભક્તિરસમાં નિમગ્ન માનવી સંસારને ભુલી જ જાયછે - જેનાં દૃષ્ટાંત અનેક ભક્તરાજનાં ચરિતમાં રહેલાં તે આર્યલોકને સુપરિચિત છે; બ્રહ્માનંદ પામતા આત્મા પાસે સંસાર અંધકાર જેવો અભાવ બને છે અને શુદ્ધ જયોતિ એ એકજ અદ્વિતીય પદાર્થ બને છે તે સઉ અને તેવો જ કવિતાને ઉપભોગ છે – આવાં વ્યાખ્યાન રસીલી સ્ત્રીની પાસે વિદ્યાચતુર ઘણી વાર કરતો. ઘણીવાર ફરી ફરી સાંભળ્યાથી, વધેલી વિદ્યાએ ઉઘાડેલાં લોચનથી, મહાકવિયોએ તેના હૃદયમાં નવા\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૨૨:૦૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Print_news/13-02-2018/19290", "date_download": "2019-12-07T08:33:11Z", "digest": "sha1:EUDPE22YMOPOXSIXSV2DBM3NTJQQICH6", "length": 1899, "nlines": 7, "source_domain": "www.akilanews.com", "title": "ફિલ્મ જગત", "raw_content": "\nતા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા વદ - ૧૩ મંગળવાર\nઇમ્તિયાઝ અલી સાથેની આગામી ફિલ્મ જબ વી મેટની સીકવલ નથીઃ શાહિદ કપૂર\nશાહિદ કપુરનું કહેવું છે કે ઇમ્તિયાઝ અલી સાથેની મારી આગામી ફિલ્મ 'જબ વી મેટ'ની સીકવલ નથી. કરીના કપુર ખાન અને શાહિદની ર૦૦૭માં આવેલી 'જબ વી મેટ'ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. 'જબ વી મેટ સેજલ' બાદ ઇમ્તિયાઝ અલી શાહિદ કપૂરને મળ્યો હતો ત્યારથી તેમની 'જબ વી મેટ'ની સકવલ વિશેની ચર્ચા ચાલી રહી છે. આ વિશે પૂછતાં શાહિદે કહ્યું હતું કે 'આ ફિલ્મને 'જબ વી મેટ' ���ાથે કોઇ સંબંધ નથી અને એમાં હું દુખી પણ નથી દેખાવાનો, અમે એક નવી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છીએ. આપણે શું કામ હજી પણ ભૂતકાળમાં જીવીએ છીએ 'જબ વી મેટ' પહેલેથી બની ચૂકી છે અને એથી જ આ ફિલ્મ એની સીકવલ નથી.'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/11-10-2018/89620", "date_download": "2019-12-07T09:21:56Z", "digest": "sha1:RX5JSI4BTQMN4H5TQ4EK4EXNSIHKAN4R", "length": 17405, "nlines": 134, "source_domain": "www.akilanews.com", "title": "અમદાવાદના ચાંદખેડામાં માલિકના ઘરમાંથી 24 લાખની રોકડ લઇ છુમંતર થયેલ નોકરને પોલીસે રંગે હાથે દબોચ્યો", "raw_content": "\nઅમદાવાદના ચાંદખેડામાં માલિકના ઘરમાંથી 24 લાખની રોકડ લઇ છુમંતર થયેલ નોકરને પોલીસે રંગે હાથે દબોચ્યો\nઅમદાવાદ:ચાંદખેડામાં રહેતા એક વેપારીનાં ઘરમાંથી ઘરનોકર ૨૪ લાખ રોકડા લઈને ભાગી ગયો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા ચાંદખેડા પોલીસે તેની અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે.\nવેપારી પરિવાર સાથે દુબઈ ફરવા ગયા ત્યારે નોકર બેડરૃમમાંથી ચોરી કરી રાજસ્થાન જતો રહ્યો હતો\nઆ બનાવની વિગત મુજબ ચાંદખેડામાં સંગાની આદિત્ય હાઈટ્સમાં નરેશભાઈ અરોરા તેમના પરિવાર સાથે રહે છે. રાજસ્થાન અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ હોટેલો ધરાવતા નરેશભાઈએ ૧ સપ્ટેમ્બરના રોજ ધંધાના રૃ. ૨૪ લાખ તેમની પત્નીને આપ્યા હતા.\nઆ નાણાં તેમની પત્નીએ બેડરૃમમાં બેડની અંદર થેલીમાં મુક્યા હતા. બાદમાં ૨ સપ્ટેમ્બરના રોજ વેપારી તેમની પત્ની, પુત્ર અને પુત્રી સાથે દુબઈ ફરવા ગયા હતા.\nદરમિયાન ૨ ઓક્ટોબરના રોજ અરોરાની પત્ની વંદનાએ ૨૪ લાખ રૃપિયા બેડરૃમમાં ન હોવાનું પતિને જણાવ્યું હતું. તે સિવાય તેમના ઘરમાં કામ કરતો કિશનલાલ કાલુરામ ગામેતી વંદનાબહેનને કહીને ૧ ઓક્ટોબરના રોજ તેના વતન રાજસ્થાન ચાલ્યો ગયો હતો.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજા��� ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nબુલંદશહેરમાં 14 વર્ષની માસુમ બાળા પર ત્રણ યુવકોનો બળાત્કાર : વિડિઓ બનાવી વાયરલ કર્યો access_time 2:11 pm IST\nઉન્નાવ નરાધમોનો ગઢ : યુપીનું રેપ કેપિટલ કુખ્યાત બન્યું ઉન્નાવ :છેલ્લા 11 મહિનામાં 86 કિસ્સા નોંધાયા access_time 2:06 pm IST\nદિયોદરનાં ફોરણા સિમમાંથી લાખોનો દારૂ ઝડપાયો: નંબર પ્લેટ વગરની બે કારમાં હતો દારૂનો જથ્થો:બુટલેગરો ફરાર access_time 1:46 pm IST\nઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન : ગુમલામાં બબાલ : પોલીસ ફાયરિંગ : એકનું મોત : 6 ઘાયલ access_time 1:40 pm IST\nઉન્નાવ દુષ્કર્મ કેસ : વિપક્ષ યોગી સરકાર સામે મેદાને : અખિલેશ ધરણા પર : પ્રિયંકા પીડિતાના પિતાને મળી access_time 1:37 pm IST\nસુરતના ઉધના વિસ્તારમાં યુવકની લાશ મળી : હત્યાની આશંકા access_time 1:34 pm IST\nબીએસએનએલના કર્મચારીઓને ઓક્ટોબરનો મળ્યો પગાર : નવેમ્બરના પગાર માટે હજુ જોવી પડશે રાહ access_time 1:32 pm IST\nવાવાઝોડું તીતલી વહેલી સવારે રૌદ્ર સ્વરૂપ સાથે ઓરિસ્સા પહોંચશે:રસ્તામાં આવતા કાંઠાના ૫ જિલ્લાના વિસ્તારો ખાલી કરાવવા આદેશ:ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ૮૩૬ શિબિરો તૈયાર:એન્ડીઆરાએફની ૧૦ સહિત ૧૮ બચાવ રાહત ટૂકડીઓ ખડેપગે access_time 12:42 am IST\n૩૧મીએ ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણઃ ૧૮૨ મીટર પ્રતિમાના ઢંકાઈ તેમ ન હોવાથી એક પ્રતિકૃતિનું લોકાર્પણ કરશેઃ જાહેરસભા સંબોધશે access_time 5:08 pm IST\nજમ્મુ-કાશ્મીર : કુપવારામાં માર્યો ગયો ત્રાસવાદી મન્નાન વાની : AMUમાં કર્યો'તો અભ્યાસ : હિઝબુલનો કમાન્ડ હતો : આજે કુલ બે ત્રાસવાદી ઠાર : શસ્ત્રો મળ્યા access_time 11:43 am IST\nભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ દૃઢ બનાવવામાં સુશ્રી નિક્કી હેલીનું મહત્વનું યોગદાનઃ યુ.એન.ના અમેરિકાના રાજદૂત તરીકે રાજીનામુ આપનાર ભારતીય અમેરિકન મહિલા સુશ્રી નિક્કી હેલી નજીકના ભવિષ્યમાં અન્ય ઉચ્ચ હોદા ઉપર જોવા મળશેઃ યુ.એસ.ના અગ્રણી ભારતીય અમેરિક ગૃપના પ્રતિનિધિઓનો આશાવાદ access_time 9:16 pm IST\nઅંતે આમ્રપાલી ગ્રુપના ત્રણ ડિરેક્ટરો સામે નોટિસ જારી access_time 8:14 pm IST\nશેરબજારમાં કત્લેઆમ : સેંસેક્સ વધુ ૭૬૦ પોઇન્ટ સુધી ઘટી ગયો access_time 8:11 pm IST\nસહિયર કલબના જાજરમાન રાસોત્સવનો મંગલ પ્રારંભ access_time 3:52 pm IST\nયાજ્ઞિક રોડ પર મિતાલીબેનના ટુવ્હીલરની ડેકી તોડી ચોરી access_time 3:42 pm IST\nપ્રથમ નોરતામાં જ જમાવટ : જૈન સમાજની અઢી હજાર બહેનો ગરબે રમી access_time 3:30 pm IST\nગોંડલમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૫ શખ્સો પકડાયાઃ એલસીબીનો દરોડો access_time 3:41 pm IST\nવાંકાનેરના પંચાસીયા ગામમાં દેવીપૂજક સગર્ભાએ ઝેર પીધું access_time 12:19 pm IST\nમોરબીમાં 'પાસ'ના કન્વીનર મનોજ પનારાને કથિત ધમકી પ્રકરણમાં કોંગી આગેવાન ઘનશ્યામ જાકાસણીયા પોલીસ સ્ટેશનમાં હાજરઃ તપાસના કાગળો બાકી હોવાથી અટકાયત ન કરાઇ access_time 6:00 pm IST\nરૂપાણી જેને પરપ્રાંતિયો કહે છે, હું તેને હિન્દુસ્તાની કહીશ access_time 7:33 pm IST\nઅમદાવાદના છારાનગર નજીક સગીરાની છેડતીના મામલે બે આરોપી ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર-પ્રોડ્યુસરની ધરપકડ access_time 9:40 pm IST\nશા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ માત્ર હિન્દુ ધર્મના જ પવિત્ર સ્‍થાનોને વિકાસ કરવા માટે ફંડ આપે છે હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે સ્‍પષ્‍ટતા માંગી access_time 5:59 pm IST\nઆ યુવતીનો શોખ જાણીને તમને પણ થશે નવાઈ access_time 5:56 pm IST\nમજોરકા દ્વીપ પર આવેલ પૂરના કારણે 9ના મોત access_time 5:54 pm IST\nપાપુઆ ન્યુ ગિનીમાં 7.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા access_time 5:53 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં નવવિલાસ નવરાત્રી મહોત્સવ : 10 ઓક્ટો થી શરૂ થયેલ ઉત્સવ 20 ઓક્ટો સુધી ઉજવાશે : મુંબઈના ગાયકવૃંદના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે : ગરબાપ્રિય ગુજરાતી પરિવારો ફ્રી એન્ટ્રી મેળવી ફન-ફૂડ અને ફ્રી પાર્કિંગ સાથે ગરબે ઘૂમવાનો લ્હાવો લૂંટશે access_time 12:32 pm IST\nમહિલાઓ માટે આવતીકાલ ૧૨ ઓકટો ૨૦૧૮ના રોજ ‘‘એક દિવસિય ગરબા ઉત્‍સવ'': યુ.એસ.માં ભક્‍તિ મહિલા મંડળના ઉપક્રમે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્‍યુજર્સી મુકામે કરાયેલું આયોજન access_time 9:54 pm IST\n‘‘ ત્રીજુ નોરતું '' : યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ન્‍યુયોર્ક મુકામે થઇ રહેલી નવરાત્રિ ઉત્‍સવની ઉજવણી અંતર્ગત આજ તૃતીયા ચંદ્રદર્શનઃ દેવી ચંદ્રઘટાની ઉપાસના કરાશે : સાંજે ગુરૂ પ્રવેશમ નિમિતે ગુરૂપ્રિતી પૂજા access_time 9:54 pm IST\nચોથી વન-ડેના આયોજનની મુંબઈ ક્રિકેટ એસોસીએશ��ની વિનંતીને બોર્ડે નકારી access_time 3:59 pm IST\nજેમણે ડર્યા વગર પોતાની વાત કહી છે એ લોકો પ્રત્યે મને ઘણું માન છે : સિંધુ access_time 3:59 pm IST\nવિચિત્ર ટી-૨૦, માત્ર ૧૦ બોલમાં જ જીતી મેચ access_time 4:00 pm IST\nઋત્વિક રોશન સામે કંગના રનૌતના ચોંકાવનારા આક્ષેપોથી બોલિવૂડમાં હલચલ access_time 5:52 pm IST\nઉડીને આંખે વળગી રહી છે કંગના રનોૈતની મહેનત access_time 9:23 am IST\nઆલોક નાથ પર હવે લાગ્યો ચોથો આરોપ: જબરદસ્તી રૂમમાં ઘૂસવા કર્યો પ્રયત્ન access_time 1:37 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://qa.gujarati.lifecareayurveda.com/13/%E0%AB%A7%E0%AB%AE-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%93%E0%AA%9B%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%9C%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95-%E0%AA%A8%E0%AA%AC%E0%AA%B3%E0%AA%BE%E0%AA%87", "date_download": "2019-12-07T09:11:43Z", "digest": "sha1:Y54PGOMUUFK2GP3N3ZQODPMQIDJWF74K", "length": 22906, "nlines": 429, "source_domain": "qa.gujarati.lifecareayurveda.com", "title": "૧૮ વર્ષના પુત્રના ઓછા વજનની સમસ્યા અને શારીરિક નબળાઇ - આયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે !", "raw_content": "\nવૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી - પૂછો પૂછવું હોય તે \nગુજરાતી માં ટાઈપ કરો\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮\nસમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)\nશ્વાસ અને શ્વસનતંત્રના રોગો (4)\nસ્થૌલ્ય - વધું વજન (1)\nબ્લડ પ્રેશર અને હ્રદયરોગ (2)\nમાઇગ્રેન - માથાનો દુઃખાવો (2)\nયોનિ સ્ત્રાવ મુખ કે પેટ મા જાય તો કોઈ નુકશાન થાય ખરું \nઆમાશય શોથ પેટની બીમારી\nઢીંચણમાં દુઃખાવો, કબજિયાત, ઘડપણ…\nફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.\n૧૮ વર્ષના પુત્રના ઓછા વજનની સમસ્યા અને શારીરિક નબળાઇ\nમારા ૧૮ વર્ષના પુત્રનું વજન માત્ર ૩૮ કિલો છે. ઉંચાઈ પાંચ ફૂટ છે. તેનો વિકાસ થતો નથી તો એમના શરીરનો વિકાસ થાય અને હાડકા મજબૂત બને એવા ઔષધો સૂચવવા વિનંતી.\n- મોહનભાઇ પટેલ, ઉ��ના સુરત\nઆપના પુત્રની મુખ્ય બે સમસ્યા છે. એક તો તેની ઊંચાઇ અને તેનો શારીરિક – માનસિક વિકાસ\n૧. સૌ પ્રથમ તો તેની અમુક આદતોમાં પહેલા બદલ લાવવો પડશે.પહેલાં તો તેના મોડે સુધી ઉજાગરા કરવાની અને સવારે મોડે સુધી સૂઇ રહેવાની આદત બદલ્વી પડશે.\nસવારમાં થોડો વ્યાયામ અને થોડો સમય ચાલવા અને ખાસકરીને સૂર્યનમસ્કાર યોગય પદ્ધતિ થી નિયમિત રીતે કરતો થાય તે આવશ્યક છે,\n૨. તેના ખોરાકમાં બજારના નાસ્તા અથવા તો જંકફૂડને બદલે વિવિધ ફળિ, સૂકોમેવો તથા પૌષ્ટિક દેશી ખોરાકને નવા રૂપરંગમાં સ્વાદિષ્ટ સ્વરૂપે પિરસાય તે આવશ્યક છે.\n૩. જમતી વખતે ટીવી જોતા જોતાં જમવાની આદત હોય તો તે પણ બદલવી જોઇએ.\n૪. શક્ય હોય ત્યાં ઘરના અન્ય સભ્યો જ્યારે જમવા બેસે ત્યારે જ સાથે જમવા બેસાદવાનો આગ્રહ રાખો.\n૫. નીચેના ઔષધો તેને નિયમિત સ્વરૂપે આપવાથી તેનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થશે જ.\n૧. અશ્વગંધારિષ્ટ અને સારસ્વતારિષ્ટ બંને પાંચ – પાંચ મિલિ ૨ વાર જમ્યાપછી.\n૨. ચિત્રકાદી વટિ એક-એક ગોળી બે વાર જમ્યાપછી.\n૩. શુદ્ધ ચ્યવનપ્રાશ – વૈદ્ય એ બનાવેલ હોય તે જ એક મોટો ચમચો – સવાર – સાંજ લેવું. – દૂધ સાથે ન આપવું.\n૪. સુવર્ણ વસંતમાલિનીરસ ૧ ગોળી મધ સાથે રોજ સવારે.\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,\nફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,\nસમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)\nઆયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે\nઆપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.\nઆયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ\nડાયાબીટિસ માટે સચોટ આયુર્વેદ સારવાર બતાવશો\nવજન વધારવા માટે શું ખાવુ \nવજન વધારવા શું કરવું જોઈએ.\nખોરાક અંગે માર્ગદર્શન આપશો.\nવાળ સફેદ થવાની સમસ્યા\nઆયુર્વેદીક પધ્ધતિથી વજન ઓછું કરવું\npatma krumi & kabajiyat - પેટમાં કૃમિ અને કબજિયાત\nTORCH TITER for women માં કઇ કઇ માહિતી નો સમાવેશ થાઇ છેઅને આ રીપોર્ટ શા માટે કરવામાં આવે છે\nનવ પરિણીત સ્ત્રી - સંભોગ સમયે યોનિમાર્ગમાં બળતરાં, સોજો અને પેશાબમાં બળતરા\nસેક્સ સમસ્યા - કામ સમસ્યા\nમધ, લીંબુ અને ગરમ પાણી વિષેની માન્યતા અને કબજિયાત\nન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા ��ે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00075.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/speakers/iball-crazy-beatz-bt4-bluetooth-speakers-golden-price-pkHs7e.html", "date_download": "2019-12-07T09:30:57Z", "digest": "sha1:23GGHPXIWPZAXZN3GODLVCGQXMW5CUWZ", "length": 10404, "nlines": 223, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેઇબલ ક્રેઝી બેર્ત્ઝ બ્ટ૪ બ્લ્યુટૂથ સપેકર્સ ગોલ્ડન ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nઇબલ ક્રેઝી બેર્ત્ઝ બ્ટ૪ બ્લ્યુટૂથ સપેકર્સ ગોલ્ડન\nઇબલ ક્રેઝી બેર્ત્ઝ બ્ટ૪ બ્લ્યુટૂથ સપેકર્સ ગોલ્ડન\nપીડી સ્કોર નક્કી કરવા માટે કેવી રીતે સારા ફોન છે વપરાશકર્તા રેટિંગ્સ સંખ્યા અને સરેરાશ રેટિંગ્સ ઉપયોગી users.This દ્વારા આપવામાં એક સ્કોર ઉપયોગ કરી ગણવામાં આવે છે સંપૂર્ણપણે ચકાસણી વપરાશકર્તાઓ સામાન્ય રેટિંગ્સ પર આધારિત છે.\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઇબલ ક્રેઝી બેર્ત્ઝ બ્ટ૪ બ્લ્યુટૂથ સપેકર્સ ગોલ્ડન\nઇબલ ક્રેઝી બેર્ત્ઝ બ્ટ૪ બ્લ્યુટૂથ સપેકર્સ ગોલ્ડન ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં ઇબલ ક્રેઝી બેર્ત્ઝ બ્ટ૪ બ્લ્યુટૂથ સપેકર્સ ગોલ્ડન નાભાવ Indian Rupee છે.\nઇબલ ક્રેઝી બેર્ત્ઝ બ્ટ૪ બ્લ્યુટૂથ સપેકર્સ ગોલ્ડન નવીનતમ ભાવ Nov 21, 2019પર મેળવી હતી\nઇબલ ક્રેઝી બેર્ત્ઝ બ્ટ૪ બ્લ્યુટૂથ સપેકર્સ ગોલ્ડનસનપદેળ માં ઉપલબ્ધ છે.\nઇબલ ક્રેઝી બેર્ત્ઝ બ્ટ૪ બ્લ્યુટૂથ સપેકર્સ ગોલ્ડન સૌથી નીચો ભાવ છે 1,111 સનપદેળ, જે 0% સનપદેળ ( 1,111)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nઇબલ ક્રેઝી બેર્ત્ઝ બ્ટ૪ બ્લ્યુટૂથ સપેકર્સ ગોલ્ડન ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી ઇબલ ક્રેઝી બેર્ત્ઝ બ્ટ૪ બ્લ્યુટૂથ સપેકર્સ ગોલ્ડન નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nઇબલ ક્રેઝી બેર્ત્ઝ બ્ટ૪ બ્લ્યુટૂથ સપેકર્સ ગોલ્ડન - વપરાશકર્તા ��મીક્ષાઓ\nગુડ , પર 2 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nઇબલ ક્રેઝી બેર્ત્ઝ બ્ટ૪ બ્લ્યુટૂથ સપેકર્સ ગોલ્ડન વિશિષ્ટતાઓ\nફ્રેક્યુએનસી રેસ્પોન્સે 200Hz - 18kHz\nટોટલ પાવર આઉટપુટ ર્મ્સ 3W RMS\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nઇબલ ક્રેઝી બેર્ત્ઝ બ્ટ૪ બ્લ્યુટૂથ સપેકર્સ ગોલ્ડન\n3/5 (2 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2019 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00075.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/don-roller-horoscope.asp", "date_download": "2019-12-07T09:09:26Z", "digest": "sha1:V7DC7OCR25R7MPW35A73MD65EXNVO5TL", "length": 6025, "nlines": 124, "source_domain": "celebrity.astrosage.com", "title": "ડોન રોલર જન્મ તારીખ પ્રમાણે કુંડલી | ડોન રોલર 2019 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » ડોન રોલર કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nઅક્ષાંશ: 39 N 43\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: સંદર્ભ (R)\nડોન રોલર કારકિર્દી કુંડળી\nડોન રોલર જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nડોન રોલર ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nડોન રોલર ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nડોન રોલર જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. ડોન રોલર નો જન્મ ચાર્ટ તમને ડોન રોલર ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે ડોન રોલર ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો ડોન રોલર જન્મ કુંડળી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00076.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://s3c4ca4238a0b923820dcc509a6f75849b.s3waas.gov.in/gu/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BE%E0%AA%93/", "date_download": "2019-12-07T08:30:34Z", "digest": "sha1:ORETAKWHYOXH6I4TPVD64FSY7BVFUYIW", "length": 6428, "nlines": 177, "source_domain": "s3c4ca4238a0b923820dcc509a6f75849b.s3waas.gov.in", "title": "સાર્વજનિક સુવિધાઓ | S3WaaS | India", "raw_content": "મુખ્ય વિષયવસ્તુ પર જાઓ\nA+ ફોન્ટ સાઇઝ વધારો\nA- ફોન્ટ સાઇઝ ઘટાડો\nએસટીડી અને પિન કોડ્સ\nઆવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)\nમાફ કરશો, આ કેટેગરી સાથે કોઈ સાર્વજનિક સુવિધા મેળ ખાતી નથી\nમાફ કરશો, આ કેટેગરી સાથે કોઈ સાર્વજનિક સુવિધા મેળ ખાતી નથી\nમાફ કરશો, આ કેટેગરી સાથે કોઈ સાર્વજનિક સુવિધા મેળ ખાતી નથી\nમાફ કરશો, આ કેટેગરી સાથે કોઈ સાર્વજનિક સુવિધા મેળ ખાતી નથી\nકેટેગરી / પ્રકાર: sdcfdc\nકેટેગરી / પ્રકાર: sdcfdc\nકેટેગરી / પ્રકાર: sdcfdc\nમાફ કરશો, આ કેટેગરી સાથે કોઈ સાર્વજનિક સુવિધા મેળ ખાતી નથી\nમાફ કરશો, આ કેટેગરી સાથે કોઈ સાર્વજનિક સુવિધા મેળ ખાતી નથી\nમાફ કરશો, આ કેટેગરી સાથે કોઈ સાર્વજનિક સુવિધા મેળ ખાતી નથી\nઇલેક્ટ્રોનીક્સ તથા સુચના પ્રૌદ્યોગીકી મંત્રાલય, ભારત સરકાર દ્વારા વિકસિત અને પ્રકાશિત\nછેલ્લે અપડેટ: Sep 06, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00076.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Puratan_Jyot.pdf/%E0%AB%A7%E0%AB%A6%E0%AB%A7", "date_download": "2019-12-07T09:47:11Z", "digest": "sha1:ZNY5M4E36WBWX676ANR3SBPZUQHLSPBF", "length": 4242, "nlines": 83, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૦૧ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\n\"હા બાપ, માલધારીને ઝાઝી નીંદર ક્યાંથી હોય જાગવાની ટેવ જ પડી ગઈ છે. પણ તમે નીંદર કરતા નથી એ ઠીક ન કહેવાય.”\n“મારી નીંદર એક વાતે ઉડાડી દીધી છે.”\n\"એનું નામ તે કાચી નીંદર. કાગાનીંદર, ભગત પાકી નીંદર એમ ઊડે નહીં. શી વાત છે, કહો.”\n\"જગ્યામાં અનર્થ થઈ રહેલ છે.”\n\"કોઈક માનવી આવતું લાગે છે \n\"કહેતાં જીભ કપાય છે.”\n\"એ તે બધી દુનિયાઈ વાણી, બાપ શાદુળ બાકી જીભ તો કુહાડાનાય ઘા ઝીલી શકે છે.”\n“અમરબાઈની પાસે કોઈક નક્કી આવતું હોવું જોઈએ.”\nશાદુળ રાજી થયા. સંતે કહ્યું :\n\"ના, ગમે તે હો, પણ બહુ એકાન્તની વાતો થાતી લાગી.”\n“શાદુળ, મેં તો એ ભાઈને ઓળખી લીધા છે.”\n —” શાદુળે અધીરાઈ બતાવી.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૧ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ૨૦:૦૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00077.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://vadodara.wedding.net/gu/photographers/1332991/", "date_download": "2019-12-07T09:56:39Z", "digest": "sha1:OVO4OPBYDDJ4XJOOVUPQ5IIE2X3URAR4", "length": 2294, "nlines": 61, "source_domain": "vadodara.wedding.net", "title": "વડોદરા માં લગ્નના ફોટોગ્રાફર Moonstone Photo & Cinema", "raw_content": "\nવિડીયોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ DJ કેટરિંગ અન્ય\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nવિહંગાવલોકન ફોટાઓ અને વિડીયો 41\nવડોદરા માં ફોટોગ્રાફર Moonstone Photo & Cinema\nફોટોગ્રાફી પેકેજ 1 દિવસ\nતમામ પોર્ટફોલિયો જુઓ (ફોટાઓ - 10)\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 2,01,112 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00077.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Kanchan_Ane_Geru.pdf/%E0%AB%A8%E0%AB%A7%E0%AB%AB", "date_download": "2019-12-07T08:45:08Z", "digest": "sha1:P5AFZQCDIJ5P6TUPNAIUYNKJ6UJAWLFF", "length": 5791, "nlines": 63, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૧૫ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nડબામાંની ગાય : ૨૦૭\nદેખાયું નહિ. પરંતુ બગીચાની સાચવણી માટે આખી રાત આખું ઘર ઉજાગરો કર્યા જ કરે એમ આગ્રહ રાખવામાં હું મારા કુટુંબીજનો ઉપર વધારે ભાર નાખતો હવે એમ મને લાગ્યું – અને કુટુંબીજનોએ તો ક્યારનો તેમના મુખ ઉપર એવો ભાવ પ્રદર્શિત કરવા માંડ્યો કે જાણે હું કોઈ ક્રૂર રાક્ષસ ન હોઉં બગીચાનો શોખ મારા જેટલો જ સર્વ કુટુંબીઓમાં હોવો જોઈએ એવી શરત કરીને કાંઈ આપણે કુટુંબરચના કરતા નથી. એટલે ચોથા દિવસે મેં મારી ઉગ્રતાને નમ્ર બનાવી—જોકે તે રાત્રે હું વારંવાર જાગી ઊઠતો ખરો.\n'મારી પત્નીએ રાતના મારા આ ઉત્પાત અંગે એક ભયંકર આગાહી પણ આપી : 'જો જો આમ ને આમ બગીચા પાછળ ઘેલા ન થઈ જવાય આમ ને આમ બગીચા પાછળ ઘેલા ન થઈ જવાય \nલગ્નની પ્રાથમિક ભૂમિકામાં જો મારી પત્ની આટલી હિંમત કરી હોત તો મેં તેને જરૂર છૂટાછેડા આપી દીધા હોત વર્ષ બે વર્ષ માટે તો તેને તજી દીધી હોત. પરંતુ પત્નીઓમાં એક પ્રકારની એવી લુચ્ચાઈ રહેલી હોય છે કે જેના બળ વડે તેઓ પતિની નિઃસહાયતા ધીમે ધીમે વધારતી જાય છે અને એ નિ:સહાયતાના પ્રમાણમાં તે પોતાની કટાક્ષહિંમત અને બોલનીતીક્ષ્ણતા પણ વધારતી જાય છે.\nકાંઈ પણ બોલ્યા વગર ડંગોરો ખખડાવી હું સૂઈ ગયો, પણ મારો અંતર્યામી જાગતો જ હોવો જોઈએ. એ અંતર્યામીએ કોણ જાણે કેમ મને જાગ્રત કર્યો. આછો ખખડાટ બગીચામાં થતો મેં સાંભળ્યો. કોઈ માનવી કે હરાયું જાનવર બગીચામાં ભરાયું હશે એવી મારી ખાતરી થઈ — જોકે ચાર દિવસના ઉજાગરા સહુને કરાવ્યા પછી ચોર મળે નહિ તો કુટુંબમાં મારી ઘેલછાની ખાતરી થઈ જશે એનો ભય પણ લાગ્યો. પત્ની બિલકુલ ન જાગે એવી કાળજી રાખી દંડો લઈ હું બગીચામાં કૂદી પડ્યો, અને અંધારામાં\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફે���ફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૩ જૂન ૨૦૧૮ના રોજ ૦૭:૪૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00079.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Rasdhar_2_-_B.pdf/%E0%AB%AA%E0%AB%A7", "date_download": "2019-12-07T08:29:33Z", "digest": "sha1:6OCPHVB4VK4VVXPQYNBZDRK3HCX2RYLD", "length": 5247, "nlines": 69, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૪૧ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nસૌરાષ્ટ્રની રસધાર : ૨\nજાય તેની સાથે કહેવરાવે : “બહેનને મળવા હું એનો ભાઈ રાણપુરથી આવ્યો છું.” સાંભળીને લેાંડાં હસતાં જાય.\nપણ બહેનની સાથે રાણપુરથી બે વડારણ ગઈ હતી. એણે આલમભાઈને એાળખ્યો. સોનાની હીંડોળાખાટે હીંચકતી બહેનોએ ખબર આપ્યા : \"બા, ભાઈ આવ્યા છે. પણ બહુ બૂરે હાલે બેથા છે.\"\nબીજા ગેલાં હસીને બોલી ઊઠયાં : “ઓલ્યો રાંકો ડેલીએ બેઠો છે એ બેગમસાહેબનો ભાઈ\nબહેનને લાગ્યું કે મારા ભાઈ એ મારી હાંસી કરાવી. ભાઈને મળવાની એણે ના કહી. ખાવા માટે શકેારામાં કઢી અને જુવારને રેાટલો મોકલ્યાં. આલમભાઈએ અાંખનાં પાણી લુછીને રોટલાને પગે લાગી કહ્યું : “ અન્નદેવ બાપુએ મને શીખવ્યું હતું કે તમને ન તરછોડાય.” બટકું રોટલે ખાધો, બાકીનો ત્યાં જ દાટયો, અને ઘેાડે ચડી પાછો ચાલી નીકળ્યો.\nપાછળથી બનેવી ગામતરેથી આવ્યા. એણે પોતાના સાળાને જાકારો મળ્યાની વાત સાંભળી. રાણીને ધિક્કાર દીધો. આલમભાઈની પાછળ સવારો દોડાવ્યા, પણ આલમભાઈ પાછો ફર્યો નહિ.\nરાણપુર પહોંચીને માના હૈયા ઉપર માથું રાખીને દીકરો ખૂબ રોયો\n“અમ્મા, આમ બીતાં બીતાં ઘરને ખૂણે કયાં સુધી સંતાઈ રહું આજે તો ચારે જવા દે, ખુદા જે કરે તે ખરું , મારી નાખશે તો છુટકારો થશે.”\nએ રીતે પોતાની માને મનાવીને આલમભાઈ અાંબલિયાળ ચોરે ડાયરામાં આવ્યા. એ ચેારાને બે પરસાળ છે. એક પરસાળમાં રહીમભાઈનો ડાયરો બસતો, અને બીજામાં\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૨૨:૦૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B5%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%95%E0%AA%A1%E0%AB%80)", "date_download": "2019-12-07T09:42:42Z", "digest": "sha1:4KMN5UTCXFS3XUWC73C5QOA6MTK7AMHE", "length": 7209, "nlines": 196, "source_domain": "gu.wikipedia.org", "title": "અંબાવપુરા (તા. કડી) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,\nઅંબાવપુરા (તા. કડી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કડી તાલુકાનું આવેલું એક ગામ છે. અંબાવપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nકડી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nઆ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૬ જુલાઇ ૨૦૧૮ના રોજ ૨૧:૩૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00085.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/benny-gantz-concedes-election-defeat-to-israel-prime-minister-benjamin-netanyahu-046121.html?utm_source=articlepage-Slot1-3&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T10:01:49Z", "digest": "sha1:AI3FQDFY2CGOPUINVMA3C6TISS6WBLPF", "length": 11033, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઈઝરાયેલની ચૂંટણીમાં બેંજામિન નેતન્યાહૂની જીત, ગેટ્જે હાર સ્વીકારી | Benny Gantz concedes election defeat to Israel Prime Minister Benjamin Netanyahu. - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nસ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n24 min ago હૈદરાબાદ એન્કાઉન્ટર: શિવસેનાએ આપી પ્રતિક્રીયા\n48 min ago લગ્ન, બાળકો સહિત આ 4 વસ્તુઓનો ત્યાગ કરી રહી છે આ દેશની મહિલાઓ, જાણો કારણ\n1 hr ago ઉન્નાવ પહોંચ્યા પ્રિયંકા ગાંધી, રેપ પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત\n3 hrs ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઈઝરાયેલની ચૂંટણીમાં બેંજામિન નેતન્યાહૂની જીત, ગેટ્જે હાર સ્વીકારી\nનવી દિલ્હીઃ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ ઈલેક્શનમાં જીત હાંસલ કરી લીધી છે અને હવે તેઓ પાંચમી વખત ઈઝરાયેલના પીએમ બની ગયા છે. દેશની ત્રણ પ્રમુખ ચેનલે વિપક્ષી નેતા બૈની ગેટ્ઝને હરાવી પીએમની જીતની ઘોષણા કરી છે. 97 ટકા મતની ગણતરી થઈ ચૂકી છે પરંતુ કોઈપણ પાર્ટીએ બહુમત મળવાનું એલાન નહોતું કર્યું. જો કે બેંજામિન નેતન્યાહૂ ગઠબંધન બનાવવાની મજબૂત સ્થિતિમાં છે.\nબીજી બાજુ પીએમ મોદીએ બુધવારે જ ઈઝરાયેલના પીએમ બેંજામિન નેતન્યાહૂને જીતની શુભકામના પાઠવી હતી. મોદીએ ટ્વીટ કર્યું હતું કે, 'મારા મિત્ર બીબી, શુભેચ્છા. તમે ભારતના મહાન મિત્ર છો. તમારી સાથે પુનઃ કામ કરવા માટે હું ઉત્સુક છું. મારી ઈચ્છા છે કે અમારી દ્વિપક્ષીય ભાગીદારી એક નવા પડાવ પર પહોંચે.' 2017માં પીએમ મોદી ઈઝરાયેલ જનાર પહેલા વડાપ્રધાન હતા. નેતન્યાહૂએ મોદીને એરપોર્ટ પર રિસીવ કર્યા હતા.\n9 એપ્રિલે મતદાન થયું હતું\nઈઝરાયેલમાં 97 ટકા વોટની ગણતરી થઈ ચૂકી છે. પીએમ બેંજામિન નેતન્યાહૂની લિકુડ પાર્ટી અને બેની ગેટ્સની બ્લૂ એન્ટ વ્હાઈટ પાર્ટીએ નેસેટ (સંસદ)માં 35-35 સીટ જીતી લીધી છે. બંને પાર્ટીઓ દક્ષિણમંથી છે. નેતન્યાહૂને 26.28 અને બ્લૂ એન્ડ વ્હાઈટ પાર્ટીને 25.97 ટકા વોટ મળ્યા. 9 એપ્રિલે ઈઝરાયેલમાં વોટિંગ થયું હતું.\nમહાયુદ્ધ શરૂ, પહેલા તબકકામાં લોકસભાની 91 સીટ પર આજે વોટિંગ થશે\nઈઝરાયેલની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશાળકાય પોસ્ટર લાગ્યા\nલોકસભા ચૂંટણીના પરિણામો વિશે ઈઝરાયેલના રાજદૂતે આપ્યુ મોટુ નિવેદન\nઇઝરાયેલના PM નેતન્યાહૂ અને તેમની પત્નીએ ઉડાવી પતંગ\nPM બેંઝામિન નેતન્યાહૂ આજે બનશે ગુજરાતના મોંઘેરા મહેમાન\nઅમદાવાદ:ઇઝરાયલના PM સાથે 14 કિમી લાંબો રોડ શો કરશે PM મોદી\nઇઝરાયલના PM અને તેમના પત્ની તાજમહેલની મુલાકાતે\nઆતંકી હુમલામાં માતા-પિતાને ગુમાવરનાર મોશે પહોંચ્યો મુંબઇ\nઇઝરાયેલના PMએ કંઇક આ રીતે કર્યું નરેન્દ્ર મોદીનું સ્વાગત\nઇઝરાયલ ચૂંટણીઃ નેતન્યાહને ઝટકો, લેપિડ બન્યા કિંગમેકર\nકેજરીવાલ સરકારે લીધો મોટો નિર્ણય, દિલ્હીમાં લોકોને મળશે ફ્રી વાઇફાઇ\nઝારખંડમાં બની શકે છે ત્રિશંકુ સરકાર, ભાજપની થઇ શકે છે હાર\nહૈદરાબાદ રેપ કેસ: એન્કાઉન્ટર બાદ પોલીસ પર આંગળી, એફઆઈઆર નોંધવાની માંગ\nઝારખંડમાં બની શકે છે ત્રિશંકુ સરકા��, ભાજપની થઇ શકે છે હાર\nબલિયા આવો, હું 25 રૂપિયા કીલોમાં ડુંગળીની ટ્રક ભરાવીશ: બીજેપી સાંસદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00086.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/article/bollywood-gossips/salman-khan-retracts-tweets-on-yakub-memon-apologises-115072700005_1.html", "date_download": "2019-12-07T09:13:43Z", "digest": "sha1:P2EGCZM2E2AZ2JNT3IE6WJ4WYDCKPNWB", "length": 18961, "nlines": 243, "source_domain": "gujarati.webdunia.com", "title": "સલમાને યાકૂબને પણ 'મુન્ની' સમજી લીધી... ફાંસીનો કર્યો વિરોધ, માફી પણ માંગી | Webdunia Gujarati", "raw_content": "શનિવાર, 7 ડિસેમ્બર 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nસલમાને યાકૂબને પણ 'મુન્ની' સમજી લીધી... ફાંસીનો કર્યો વિરોધ, માફી પણ માંગી\n1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટના દોષી યાકૂબ મેમનની ફાંસીનો વિરોધ કરવાના 14 કલાક પછી જ બોલીવુડ સ્ટાર સલમાન ખાને રવિવારે સાંજે માફી માંગી લીધી. સલમાને આ વિશે ટ્વિટર પર લખ્યુ, \"મારા પિતાએ મને ફોન કર્યો અને કહ્યુ કે મારા મારા ટ્વીટ્સ પરત લેવા જોઈએ. કારણ કે તેનાથી ગેરસમજ ઉભી થઈ શકે છે. તેથી હુ ટ્વીટ પરત લઉ છુ. હુ\nકોઈપણ શરત વગર ગેરસમજ માટે માફી માંગુ છુ\" બીજી બાજુ મુંબઈમાં સલમાનના ઘરની બહાર બીજેપી યુવા મોરચાના કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યુ. પોલીસે એક પ્રદર્શનકારીની ધરપકડ કરી.\nમહારાષ્ટ્રના સતારામાં શિવસેનાએ સલમાનની ફિલ્મ બજરંગી ભાઈજાન બતાવી રહેલ એક સિનેમા હોલની બહાર જોરદાર હંગામો કર્યો. બીજી બાજુ દિલ્હીમાં હિન્દુ સેનાએ સલમાનનું પૂતળું ફુક્યુ.\n14 ટ્વીટ કરીને યાકૂબની ફાંસીનો વિરોધ કર્યો\nઆ પહેલા સલમાને યાકૂબ મેમનને ફાંસી આપવાનો વિરોધ કર્યો હતો. સલમાને શનિવારે મોડી રાત્રે 49 મિનિટમાં કુલ 14 ટ્વીટ કરી યાકૂબનો સપોર્ટ કર્યો.\n1:52 AM અને છેલ્લુ ટ્વીટ\n2:41 AM પર કર્યુ. સલમાને ટ્વીટ કરી કહ્યુ કે એક નિર્દોષનુ મોત માણસાઈની હત્યા છે.\nસલમાનના આ પગલાનો વિરોધ શરૂ થતા જ મુંબઈ પોલીસે તેમના ઘર બહાર સિક્યોરિટી વધારી દીધી. સલમાનના ઘરે ગેલેક્સી એપાર્ટમેંટની બહાર ઘણા પોલીસ ગોઠવવામાં આવ્યા. તેમના ઘરની બહાર સિક્યોરિટી વધારવામં આવી.\nસલમાનના ટ્વીટ પર ભડક્યા નિકમ, બોલ્યા રાત્રે કેટલાક લોકો હોશમાં રહેતા નથી\nસલમાનના કમેંટથી આ કેસ સાથે જોડાયેલ સરકારી વકીલ ઉજ્જવલ નિકમ ભડકી ગયા. તેમણે સલમાન પર કાયદાકીય કાર્યવાહીની ચેતાવણી આપી છે. સરકારી વકીલ ઉજ્જવલ નિકમે કહ્યુ કે સલમાન ખાનનુ નિવેદન આપત્તિજનક છે. નિકમે કહ્યુ, \"સલમાન પોતાની લોકપ્રિયતાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. બીજી બાજુ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે. સલમાન કયા પુરાવાના આધાર પર આવુ કહી રહ્યા છે આનાથી 257 લોકોની હત્યાના દોષી પ્રત્યે સહાનુભૂતિ જન્મશે. અમે કાયદાકીય કાર્યવાહી પર વિચાર કરી રહ્યા છે. હુ સમજી શકુ છુ કે રાત્રે અનેકવાર લોકોને હોશ નથી રહેતો. આ કારણે હુ સલમાનને એક વધુ તક આપવાના પક્ષમાં છુ. જોવાનુ એ છે કે સલમાન પોતાના ટ્વીટ પરત લે છે કે નહી. બીજી બાજુ એનસીપી સાંસદ માજિદ મેમને કહ્યુ કે લાખો લોકો યાકૂબને ફાંસી આપવા વિરુદ્ધ છે. આવામાં નિકમ કોણી કોણી વિરુદ્ધ કેસ કરશે.\nસલમાને શરીફને પણ કરી અપીલ\nસલમાને પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાજ શરીફને પણ અપીલ કરતા એક ટ્વીટ કર્યુ. તેમણે લખ્યુકે શરીફ સાહેબ તમને એક વિનંતી છે કે જો ટાઈગર તમારા દેશમાં છે તો પ્લીઝ બતાવી દો. ઉલ્લેખનીય છે કે યાકૂબને 30 જુલાઈના રોજ ફાંસી થવાની છે.\nસલીમે પુત્રનો બચાવ કર્યો\nસલીમ ખાને યાકૂબના ફાંસીનો વિરોધ કરનારા પોતાના પુત્ર સલમાન ખાનનો બચાવ કર્યો. એક ટીવી ચેનલ સાથે વાતચીતના દરમિયાન સલીમે કહ્યુ, \"દરેક વ્યક્તિને પોતાના વિચાર પ્રદર્શિત કરવાનો હક છે. જો કે સલમાનના વિચાર આ કેસમાં વધુ મહત્વ નથી રાખતા. કારણ કે તેને આ વિશે વધુ કશુ ખબર નથી.\" સલમાનનો એક્ટર અને બીજેપી સાંસદ શત્રુધ્ન સિન્હા અને રજા મુરાદે પણ બચાવ કરતા કહ્યુ કે દેશમાં લોકતંત્ર છે અને કોઈને પણ પોતાની વાત કહેવાનો હક છે.\n2. ભાઈકો ટાઈગર કે બદલે ફાંસી દી જા રહી હૈ.. અરે ટાઈગર કહાં હૈ \n3-4 ટાઈગર કી હી તો કમી હૈ ઈંડિયા મે. ટાઈગર કો લાવો. હમ તો અપની ફેમિલી પર મર જાયે. ટાઈગર, તુમ્હારા ભાઈ કુછ દિનો મે તુમ્હારે લિયે ફાંસી કે ફંદે પર ચઢવાલા હૈ. કોઈ સ્ટેટમેંટ. કોઈ એડ્રેસ. કુછ તો બોલો કિ તુમ થે. વાહ ભાઈ હો તો ઐસા મતલબ યાકૂબ મેમન.\n5. કૌન સા ટાઈગર કૈસા ટાઈગર કિધર હૈ ટાઈગર. સમજ રહા હૈ ટાઈગર. ક્યા સોચ કે નામ દિયા થા ઔર ક્યા માયને નિકાલ લિયા ઉસકા.\n6. એક ઈનોસેંટ કી હત્યા ઈંસાનિયત કા કત્લ હૈ.\n7. યાકૂબ મેમન પર પઢ કે કમેંટ કરના\n9. ટાઈગર કો લાવો.\n10. ટાઈગર કો લાકર ફાંસી દો. દિખાને કે લિયે ઉસકે ભાઈ કો નહી.\n11. કિધર છુપા હૈ ટાઈગર યે કોઈ ટાઈગર નહી હૈ બિલ્લી હૈ ઔર હમ એક બિલ્લી કો નહી પકડ શકતે.\n12. શરીફ સાહબ એક દરખાસ્ત હૈ કિ અગર યે આપ કે મુલ્ક મેં હૈ તો પ્લીજ ઈત્તિલા કર દીજિયે.\n13. ઈસ દિન કા તીન દિન સે ઈંતજાર કર રહા થા. ઐસા કરને સે ડર રહા થા. લેકિન યહા એક વ્���ક્તિ કી ફૈમિલી કી બાત હૈ. ભાઈ કો મત ફાંસી પર લટકાવો. લોમડી કો ફાંસી દો જો ભાગ ગયા હૈ.\n14. કિસીને ઉસે અભી તક ટાઈગર નહી કહા. વહ ઈસકા હકદાર નહી હૈ. હૈંગ દૈટ.. ફિલ્મ ઈન ધ બ્લેક્સ.\nયાકૂબના સપોર્ટમાં આવેલ અનેક નેતા-મુસ્લિમ ધર્મ ગુરૂ\nસલમાન ખાન જ નહી. યાકૂબને ફાંસી ન આપવાના સપોર્ટમાં અનેક નેતા અને મુસ્લિમ ધર્મ ગુરૂઓએ પણ અવાજ ઉઠાવ્યો છે. હૈદરાબાદથી સાંસદ અસાદ્દદ્દીન ઓવૈસી પહેલા જ યાકૂબ સાથે ભેદભાવનો આરોપ લગાવી ચુક્યા છે.\nજ્યા સુધી મોદી જવાબ નહી આપે ત્યા સુધી ટ્વીટ કરતો રહીશ - સલમાન ખાન\nહર્ષાલી મલ્હોત્રા - જાણો 'બજરંગી ભાઈજાન\"ની નાનકડી પરી વિશે\nલગ્નનો વિચાર માંડી વાળ્યો છે, પ્રેમ પાછો મળ્યો છે - સલમાન ખાન\nતો સની લિયોની સલમાન ખાન સાથે જોવા મળશે\nઆ પણ વાંચો :\nયાકૂબ મેમનની ફાંસીનો વિરોધ\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00086.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Puratan_Jyot.pdf/%E0%AB%AD%E0%AB%AB", "date_download": "2019-12-07T08:40:03Z", "digest": "sha1:7JR2TGAZQT5MMCMUNZ5Z4TQ7FYBVJ345", "length": 5256, "nlines": 70, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Puratan Jyot.pdf/૭૫ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nગામગરાસ ન કરવાનું આવું વ્રત દેવીદાસ સિવાય બીજા કોઈ એ લીધું જાણ્યું નથી; કેમ કે લોકવાણીએ આ પ્રકારનું બિરુદ એક દેવીદાસને જ ચડાવેલ છે કે—\n[કોઈ સેવકોને ખેતર-વાડીઓ હશે. કોઈને ગામગરાસ હશે. પણ એ બધાથી નિષ્કલંક રહેલા દેવીદાસને તો આકાશવૃત્તિનું જ વ્રત હતું.]\nને અમરબાઈના દેહ પરથી દાગીના ઊતરી પડ્યા, તેમ જ દિલના ભીતરથી જોબનના મનોરથ દડી ગયા, તે બનાવને આ ગ્રામ્યમાતા પોતાના નર્યા વૈરાગ્યનું જ ફળ નહોતી માનતી. એ માનતી કે સંત દેવીદાસની કોઈ ગુપ્ત સિદ્ધિએ જ પોતાનામાં આવું પરિવર્તન આણ્યું હતું. એ માનતી કે રક્તપિત્તના રોગની જોડે ખેલ કરનાર આ જોગીને કોઈક ચમત્કારની શક્તિ વરેલી છે. એ તો રાહ જોતી હતી કે જૂનાગઢ રાજનું બંદીખાનું ભેદીને હમણાં જ બાપુ આવી પહોંચશે. દેવીદાસનું રૂંવાડું પણ ખાંડું નથી થવાનું તે વાતની એને આંધળી શ્રદ્ધા હતી.\nપણ જેમ જેમ મોડું થતું ગયું તેમ તેમ એની ધીરજ ઓછી થવા લાગી. એ ચોમેર ખબર આપવા દોડી.\nએને ખ્યાલ નહોતો રહ્યો કે પોતાની આગળ એક બીજું માનવી પણ ગયું છે. એ હતો બગેશ્વરનો કાઠીરાજ. તે દિવસે પ્રભાતે પલાયન કરીને તેનાં ગામડાંમાં તેમ જ ખેતરોવાડીઓમાં એણે વાત ફેલાવી દીધી ��તી કે જગ્યામાં પારકી વહુદીકરીને રાખવાના અપરાધ કારણ સંતને રાજે પકડી\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૭ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ૧૯:૫૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00087.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Sorathi_Baharvatiya-3.pdf/%E0%AB%A7%E0%AB%AC%E0%AB%A9", "date_download": "2019-12-07T10:02:55Z", "digest": "sha1:MBI5KTXCZHHVL4VUJNRZSZCVM3HLYOD4", "length": 5700, "nlines": 64, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૬૩ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nસોરઠી બહારવટીયા : ૩\nનીકળી જાત. પણ તકદીર ઉંધાં હતાં એટલે સવારે ચક્રાવો ફરી, જ્યાંથી નાઠો હતા તે જ ગામની સામે આવી ઉભો રહ્યો. ત્યાંથી પાછો ચાલી નીકળ્યો. દરમિયાન જ્યાં જયાં પાણીની કુઈઓ હતી ત્યાં ત્યાં પોલીસે ચોકીઓ મૂકી દીધી હતી એટલે સિંધના એ ભયંકર રણમાં દોડતો અલાદાદ ત્રાહિ ત્રાહિ પોકારી રહ્યો હતો. તો પણ ચાલ્યો. આખરે મકરાણનો સીમાડો સાવ પાસે આવી ગયો. પણ તરસ ન ખમાયાથી અલાદાદ એક કુઈ ઉપર પાણી પીવા ગયો. ત્યાં પહેરો નહોતો. પાણી પીધું. બેજ ગાઉ ઉપર મકરાણનો સીમાડો છે. પણ એનાથી ચાલી ન શકાયું. બેહોશ થઈને ઢળી પડ્યો. થોડીવારે એની આંખો ઉઘડી. જોયું તો ઉંટવાળા પોલીસ સવારો એના શરીરને ઝકડતા હતા. કપાળ સામે આંગળી ચીંધીને અલાદાદ ચુપચાપ બંધાઈ ગયો.\nજુનાગઢ રાજને જાણ થઈ. એણે પોતાના ગુન્હેગારો પાછા માગ્યા. સરકારે કહાવ્યું કે આંહી તો કેદીઓ એકબીજાને એાળખાવવાનું કોઇ રીતે માનતા નથી. માટે એવો કોઈ આદમી મોકલો, કે જેને આ કેદીઓ પોતે જ ઓળખી લ્યે, અને કદાચ એાળખવા ના પાડે તે એ માણસ કેદીઓને ખાત્રીબંધ ઓળખાવે.\nહંફ્રી સાહેબે પેલા જુવાન નાગર વીર હરભાઈ દેસાઈને કેદીઓ ઓળખવા તેમજ આસી. પોલીસ ઉપરી અંબારામ છાયાને જો કેદીઓ સોંપાય તો લઈ આવવા એક પોલીસની ટુકડી સાથે કરાંચી મોકલ્યા. કાદુ જેમ સામેથી ઓળખાવે એવા સરકારી આદમી તો પ્રભાસપાટણના દેસાઈ–પુત્ર હરભાઈ એક જ હતા. આટલેથી ને એ બાકીનો ઈતિહાસ આ હરભાઇના મુખમાંથી જ દાયરે દાયરે જે શબ્દોમાં વર્ણવાએલો, એ શબ્દોમાં જ આપણે સાંભળીએ. અનેક બેઠકોમાં હરભાઈએ કહેલી આ શબ્દેશબ્દ સાચી કથાઓ છે:\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૭ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ૨૧:૧૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00087.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.tarladalal.com/recipes-for-Breakfast-Muffins-Teacakes-in-gujarati-language-426", "date_download": "2019-12-07T09:37:41Z", "digest": "sha1:WGM4DTV4CLX2GGTLQSBZK2WTVGOOT4MT", "length": 8118, "nlines": 184, "source_domain": "www.tarladalal.com", "title": "મુફીન રેસિપિસ:ટી કેકે રેસિપિસ:બનાના વાલનુંત મુફીન રેયપર્સ, Breakfast Muffin Recipes in Gujarati", "raw_content": "\nબાળકોનો આહાર (૧ થી ૩ વરસ માટે)\nતરલા દલાલ દ્વારા પુસ્તકો ખરીદો\nકોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સવારના નાસ્તા\nમફિન્સ / ટી-કેકસ્ રેસીપી\nઆ એપલ સિનેમન મફિન એટલા સ્વાદિષ્ટ બને છે કે જેમને સફરજનનો સ્વાદ ભાવતો ન હોય તેઓ પણ આ મફિન ખાવા માટે જરૂરથી લલચાઇ જશે. સફરજનની સુગંધ અને તજની કોમળ સુવાસવાળા આ મફિન જ્યારે તમે બેક કરતા હશો ત્યારે જ તમારા ઘરમાં તેનો જાદુ પ્રસરી જશે. ખરેખર તો આ મફિન તમારા બાળકો અને તમે પોતે પણ જ્યારે આ મફિન બનાવતા હશ ....\nદેખાવમાં અતિ સુંદર, સ્વાદિષ્ટ આ મફિન્સમાં ગાજર તેને મજેદાર રંગની રોનક આપી અત્યંત આર્કષક બનાવે છે, જ્યારે તેમાં મેળવેલી કિસમિસ દરેક કોળિયે તમને રસદાર આનંદ આપે છે. ઘઉંનો લોટ અને ઘઉંનું થૂલું ઉમેરવાથી મફિન્સની રચના, તેની મજેદાર સુગંધ અને પૌષ્ટિક્તામાં વધારો થાય છે. અહીં ધ્યાન રાખવાનું છે કે મફિન્સમાં બ ....\nઘઉંનો લોટ, ગાજર અને કિસમિસના મફિન્સ\nઆ સિનેમન રોલ આપણી આજુબાજુની બેકરીમાં મળતા સિનેમન બન કરતાં અધિક સ્વાદિષ્ટ છે એટલે તે તમને જરૂર નવાઇજનક લાગશે. આ હોમ-મેડ સિનેમન રોલમાં કણિકની વચ્ચમાં સિનેમનનું આઇસીંગ પાથરી તેને બેક કરવામાં આવ્યા છે. આ નરમ અને ફૂલેલા રોલને ચાખતા તેનું મલાઇદાર અને તજ ભર્યું સ્વાદ તમારી સ્વાદેન્દ્રિયને રૂચિકારક લાગશે અન ....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00087.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://s3c4ca4238a0b923820dcc509a6f75849b.s3waas.gov.in/gu/", "date_download": "2019-12-07T09:27:51Z", "digest": "sha1:N5X5UJDNUDZNIZPRNCJUINYOMSHYTXN2", "length": 6438, "nlines": 205, "source_domain": "s3c4ca4238a0b923820dcc509a6f75849b.s3waas.gov.in", "title": "S3WaaS | સુરક્ષિત, સ્કેલેબલ અને સુગમ્ય વેબસાઇટ એઝ એ સર્વિસ | India", "raw_content": "મુખ્ય વિષયવસ્તુ પર જાઓ\nA+ ફોન્ટ સાઇઝ વધારો\nA- ફોન્ટ સાઇઝ ઘટાડો\nએસટીડી અને પિન કોડ્સ\nઆવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)\nબેનર હેડિંગ અહીં પ્રદર્શિત કરવા\nબેનર વર્ણન અહીં દેખાય છે\nબેનર હેડિંગ અહીં પ્રદર્શિત કરવા\nબેનર વર્ણન અહીં દેખાય છે\nકોઈ પોસ્���્સ મળી નથી\nકલેકટર & જિલ્લા મેજિસ્ટ્રેટ\nકોઈ પોસ્ટ્સ મળી નથી\nનાગરિક કોલ સેન્ટર - 155300\nબાળ હેલ્પલાઇન - 1098\nમહિલા હેલ્પલાઇન - 1091\nક્રાઇમ સ્ટોપર (ગુનો રોકવો) - 1090\nબચાવ અને રાહત કમિશનર - 1070\nઇલેક્ટ્રોનીક્સ તથા સુચના પ્રૌદ્યોગીકી મંત્રાલય, ભારત સરકાર દ્વારા વિકસિત અને પ્રકાશિત\nછેલ્લે અપડેટ: Sep 06, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00088.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/14-08-2019/113208", "date_download": "2019-12-07T09:50:18Z", "digest": "sha1:SBUZ232XO2IEISCFQRFX7QY7K4OE6ZNQ", "length": 18118, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "પ્રેમ પ્રકરણમાં આઇએએસ વિજય દહિયા સસ્પેન્ડ થયા", "raw_content": "\nપ્રેમ પ્રકરણમાં આઇએએસ વિજય દહિયા સસ્પેન્ડ થયા\nસહકાર નહી આપવા બદલ શિક્ષાત્મક નિર્ણય : રાજ્ય સરકારે વિજય દહિયાની સામે શિસ્તભંગના પગલાં અને તપાસની કાર્યવાહીને પગલે સસ્પેન્શન હેઠળ મુકાયા\nઅમદાવાદ, તા.૧૪ : સને ૨૦૧૦ની બેચના આઇએએસ અધિકારી ગૌરવ દહિયા સામે દિલ્હીની યુવતીએ કરેલા છેતરપિંડી, લગ્નેત્તર સંબંધો અને ધાકધમકીના આક્ષેપોની તપાસ કરતી સમિતિએ સરકારને સોંપેલા અહેવાલ અને યુપીએસસીની મંજૂરી લીધા બાદ તેમજ તપાસ સમિતિને સહકાર નહી આપવાના કારણે આખરે દહિયાને સસ્પેન્ડ કરી દેવાયા છે. રાજય સરકારે દહિયાને ફરજ મોકૂફ સસ્પેન્શનમાં મુકવા આદેશ કર્યો હતો. તેમની સામે ચાલતી શિસ્તભંગના પગલાં અને તપાસની કારણે રાજ્ય સરકારે તેમને સસ્પેન્શનમાં મુકવા આદેશ કર્યો હતો.\nજેને પગલે સરકારી બ્યુરોક્રેસીમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, સામાન્ય વહીવટ વિભાગે અભ્યાસ કરીને ભલામણો મુખ્યમંત્રીને આપી હતી તેમાં તપાસ સમિતિએ અધિકારીને સેવામાંથી હાંકી કાઢવા જોઇએ તેવી ભલામણ કરી હતી. તપાસ સમિતિએ દહિયા, આક્ષેપ કરનારી યુવતી લીનુ સિંઘ, પૂર્વ પત્નીના પરિજનો અને હાલ તેમની સાથે લિવ-ઇન રિલેશનશીપમાં રહેતી યુવતી સહિતના લોકોના નિવેદનો નોંધ્યાં હતા અને તેમાં દહિયા સામે લીનુએ કરેલાં આક્ષેપો સિધ્ધ થયા હતાં.\nછૂટાછેડા વગર પરણિત હોવા છતાં અન્ય સ્ત્રી સાથે સંબંધો અને ત્યારબાદ તે સ્ત્રીને તરછોડી વળી બીજી યુવતી સાથે સંબંધોને કારણે દહિયા પોતે ભ્રમરવૃત્તિના હોય તેવું પણ સમિતિના મહિલા અધિકારીઓએ નોંધ્યું હતું. સમિતિએ લીનુ સિંઘે આપેલા તમામ દસ્તાવેજો ચકાસી તેની ખરાઇ કરી હતી અને તે સાચા સાબિત થયાં હતા. આ ઉપરાંત દહિયાએ લીનુ સિંઘને દિલ્હીમાં અને ત્રીજી યુવતીને અમદાવાદમાં અપ���વેલા મકાનો પણ ભ્રષ્ટાચાર અને આવકના પ્રમાણમાં વધુ સંપત્તિનો કેસ હોવાનું તારણ પણ સમિતિએ ચકાસેલા અન્ય પાસાઓ પરથી આવ્યું હતું. જો કે, આજે સરકારે દહિયાને સસ્પેન્ડ કરી દેતાં સરકારી વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nબુલંદશહેરમાં 14 વર્ષની માસુમ બાળા પર ત્રણ યુવકોનો બળાત્કાર : વિડિઓ બનાવી વાયરલ કર્યો access_time 2:11 pm IST\nઉન્નાવ નરાધમોનો ગઢ : યુપીનું રેપ કેપિટલ કુખ્યાત બન્યું ઉન્નાવ :છેલ્લા 11 મહિનામાં 86 કિસ્સા નોંધાયા access_time 2:06 pm IST\nદિયોદરનાં ફોરણા સિમમાંથી લાખોનો દારૂ ઝડપાયો: નંબર પ્લેટ વગરની બે કારમાં હતો દારૂનો જથ્થો:બુટલેગરો ફરાર access_time 1:46 pm IST\nઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન : ગુમલામાં બબાલ : પોલીસ ફાયરિંગ : એકનું મોત : 6 ઘાયલ access_time 1:40 pm IST\nઉન્નાવ દુષ્કર્મ કેસ : વિપક્ષ યોગી સરકાર સામે મેદાને : અખિલેશ ધરણા પર : પ્રિયંકા પીડિતાના પિતાને મળી access_time 1:37 pm IST\nસુરતના ઉધના વિસ્તારમાં યુવકની લાશ મળી : હત્યાની આશંકા access_time 1:34 pm IST\nબીએસએનએલના કર્મચારીઓને ઓક્ટોબરનો મળ્યો પગાર : નવેમ્બરના પગાર માટે હજુ જોવી પડશે રાહ access_time 1:32 pm IST\nપાકિસ્તાનના કરાંચીમાં જન્મેલી તથા શ્રી નરેન્દ્ર મોદીને ભાઈ ગણતી મહિલા કમર મોહસીન હસન રાખડી બાંધવા દિલ્હી પહોંચી : છેલ્લા 24 વર્ષથી રાખડી બાંધવાનો ક્રમ ચાલુ છે access_time 12:40 pm IST\nતાતા સન્સના ચેરમેન શ્રી ચંદ્રશેખરનને દર વર્ષે રૂ. ૬૫.૬૬ કરોડનો વાર્ષિક પગાર મળે છે. મહિને લગભગ સાડા પાંચ કરોડ તેઓ મેળવે છે. access_time 12:06 am IST\nજામનગરમાં આજે બપોરે વરસાદી ઝાપટું પડતા શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. તસવીરો : કિંજલ કારસરીયા,જામનગર access_time 3:18 pm IST\nલાલકિલ્લા પર ત્રિરંગો લહેરાવતી વેળાએ વડાપ્રધાન મોદીની સાથે રહેશે વાયુસેનાની ત્રણ મહિલા ઓફિસર access_time 12:47 am IST\nહવે ટ્રેનમાં સુરક્ષાચક્ર :આતંકી કે નક્સલીની ખેર નથી :1200 કોરસ કમાન્ડો તૈનાત કરાશે access_time 12:37 am IST\nદિલ્હી પોલીસની મેગા ડ્રાઈવ;અવાજ પ્રદુષણ કરતા 500 જેટલા રોયલ એનફિલ્ડના સાયલેન્સર કઢાવ્યા access_time 8:54 pm IST\nરીબડા-રીબ વચ્ચે કાર પલ્ટી જતાં રીબડાના મહેન્દ્રસિંહ જાડેજાનું મોત access_time 9:57 am IST\nરાજકોટ શહેર શાંતિ અને ભાઈચારાનું પ્રતિક, દરેક ધાર્મિક પ્રસંગો હિન્દુ- મુસ્લિમ ભાઈ - બહેનો સાથે મળીને ઉજવે છે : મનોહરસિંહજી જાડેજા access_time 4:23 pm IST\nસ્વાતંત્ર્ય સેનાની મનુભાઈ વિઠલાણીના હસ્તે રાષ્ટ્રધ્વજ સાથે ગેસ કનેકશનનું વિતરણ access_time 3:40 pm IST\nકચ્છનાં ૨ પોલીસ અધિકારીઓને કાલે પોલીસ મેડલથી સન્માનીત કરાશે access_time 3:16 pm IST\nચોટીલામાં હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિક ભંગની ધાર પર રામજી મંદિરનું ખાતમુહૂર્ત access_time 1:23 pm IST\nકચ્છમાં પાંચથી ૬ શખ્સોની ગેંગે છરી વડે ૨ સિકયુરીટી ગાર્ડને વેતરી નાંખ્યા હોવાનું ખુલ્યું access_time 1:17 pm IST\nસુરતના ઉનગામમાં મહિલા ગ્લેમરની પતિના હાથે હત્યા access_time 5:04 pm IST\nટોકટોકે નર્સનો લીધો ભોગ : પ્રાતીજની નર્સે ડોક્ટરનું આઈકાર્ડ બનાવી વિડિઓ અપલોડ કરતા સસ્પેન્ડ access_time 8:19 pm IST\nશ્રાવણ માસમાં પોલીસના 'બે રૂપ' : મોટી લાંચના કિસ્સા સાથે માનવતાભર્યા ચહેરાઓ પણ લોકોને જોવા મળ્યા access_time 12:28 pm IST\nન્યુઝીલેન્ડમાં મળ્યા વિશાળકાય પેંગ્વીનના જીવાષ્મ access_time 6:30 pm IST\nપલાળેલા ચણા કાજુ-બદામ કરતા પણ વધારે ગુણકારી હોય છે access_time 10:02 am IST\nગાડી રોકવા પર ડ્રાઈવરે પોલીસ પર ગોળીબારી કરી: એક અધિકારીનું મોત access_time 6:31 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન રો ખન્ના ''પાકિસ્તાન કોંગ્રેશ્નલ કોકસ''માં જોડાયાઃ પાકિસ્તાની રાજદૂત અસદ એમ ખાનએ બિરદાવ્યા access_time 8:33 pm IST\nઅમેરિકામાં શ્રી દ્વારકાધિશ મંદિર,પાર્લિન ન્યુજર્સી મુકામે ૨૪ ઓગસ્ટ શનિવારે ''જન્માષ્ટમી ઉત્સવ'' ઉજવાશેઃ નંદ મહોત્સવ ૨૫ ઓગસ્ટ રવિવારે access_time 9:29 pm IST\nયુ.એસ.ના ગ્રેટર શિકાગોમાં ૧૧ ઓગ.૨૦૧૯ના રોજ નીકળેલી ભવ્ય ''ઇન્ડિયા ડે પરેડ''ને અભૂતપૂર્વ આવકારઃ ૮૦ જેટલા શણગારેલા ફલોટસ સાથે જોડાઇને AAPIએ લોકોને આરોગ્ય તથા સુખાકારીનો સંદેશ આપ્યો access_time 8:20 pm IST\nપ્રતાપગઢની ખુશ્બુ ગુપ્તાએ જીત્યા વિશ્વ પોલીસ તથા ફાયર ગેમ્સમાં ગોલ્ડ મેડલ access_time 5:26 pm IST\nટીમ ઇન્ડિયાએ વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ગૈરી કસ્ટર્ન હવે આ ટીમને કરશે કોચ access_time 5:23 pm IST\nસાઉથ આફ્રિકાના દિગ્ગ્જ બેટ્સમેન ગેરી કર્સ્ટન બન્યા કાર્ડીફની પુરુષ ટીમના કોચ access_time 11:27 am IST\nઅભિનેત્રી શ્રીદેવીનો આજે જન્‍મદિવસઃ સિંગાપોરના મેડમ તુસાદ મ્‍યુઝિયમમાં પ૬મા જન્‍મદિને મીણના પુતળાને લોન્ચ કરાયુ access_time 5:11 pm IST\nસાહોમાં શ્રધ્ધા કપૂરના પણ જબરદસ્ત સ્ટંટ access_time 10:03 am IST\n'મિશન મંગળ'નું નવું સોન્ગ 'શાબાશીયા' થયું લોન્ચ : અક્ષયના સાથે નજરે પડી વૈજ્ઞાનિક ટીમ access_time 5:15 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00088.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.narendramodi.in/gu/pm-modi-with-russian-president-vladimir-putin-at-a-joint-press-meet-541762", "date_download": "2019-12-07T08:28:39Z", "digest": "sha1:F6LADKAUAJTLVBHDVBS4OKI26SHU5YVZ", "length": 22312, "nlines": 261, "source_domain": "www.narendramodi.in", "title": "રશિયાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય", "raw_content": "\nરશિયાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય\nરશિયાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય\nભારત રશિયા સાથેની તેની ભાગીદારીને સહુથી ઉંચી પ્રાથમિકતા આપે છે: રાષ્ટ્રપતિ પુતિન સાથેની પ્રેસ મુલાકાત દરમ્યાન વડાપ્રધાન મોદી\nભારત અને રશિયા આતંકવાદ અને ક્લાયમેટ ચેન્જની સમસ્યા સામે લડવા માટે સહકાર મજબૂત બનાવવા સહમત થયા\nઆવનારા સમયમાં ભારત અને રશિયા વ્યાપાર અને રોકાણના સંબંધો મજબૂત બનાવશે અને સમુદ્રથી સ્પેસ સુધી સહકાર વધારશે: વડાપ્રધાન મોદી\nરશિયા સંઘના રાષ્ટ્રપતિ અને મારા ઘનિષ્ઠ મિત્ર વ્લાદિમિર વ્લાદિમિરોવિચ, બંને દેશોના સન્માનનીય પ્રતિનિધિ, નમસ્કાર\nઓગણીસમાં વાર્ષિક શિખર સંમેલન માટે ભારતમાં રાષ્ટ્રપતિ પુતિન તથા તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરીને મને ખુબ જ પ્રસન્નતા થઇ રહી છે.\nઅમે એક એવા દેશના રાષ્ટ્રપતિના રૂપમાં તમારું સ્વાગત કરી રહ્યા છીએ, જેની સાથે અમારો અદ્વિતીય સંબંધ છે. આ સંબંધોની માટે તમે અમુલ્ય વ્યક્તિગત યોગદાન આપ્યું છે.\nરાષ્ટ્રપતિ પુતિન દ્વારા સોચીમાં આ���ોજિત કરવામાં આવેલ અનૌપચારિક શિખર સંમેલનની સ્મૃતિઓ મારા મનમાં તાજી છે. તે ખાસ મુલાકાત વડે અમને બંનેને ખુલીને ઊંડી ચર્ચા કરવાનો અવસર પ્રાપ્ત થયો.\nરશિયાની સાથે પોતાના સંબંધોને ભારત સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. ઝડપથી બદલાઈ રહેલા આ વિશ્વમાં આપણા સંબંધો હજુ વધુ પ્રાસંગિક થઇ રહ્યા છે.\nઓગણીસ શિખર સંમેલનોની નિરંતર શ્રુંખલા વડે આપણી વિશેષ અને વિશેષઅધિકૃત વ્યુહાત્મક ભાગીદારીને સતત નવી ઊર્જા અને દિશા મળી છે અને વૈશ્વિક બાબતો પર આપણા સહયોગને નવું મહત્વ અને હેતુઓ પણ મળ્યા છે.\nઅમારા સહયોગને તમારી યાત્રા વડે વ્યુહાત્મક દિશા મળી છે. આજે આપણે એવા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, જે દીર્ઘકાલિન દ્રષ્ટિએ આપણા સંબંધોને હજુ વધારે શક્તિમાન બનાવશે.\nમાનવ સંસાધન વિકાસથી લઈને કુદરતી અને ઊર્જા સંસાધનો સુધી, વેપારથી લઈને રોકાણ સુધી, નાભિકીય ઊર્જાના શાંતિપૂર્ણ સહયોગથી લઈને સૌર ઊર્જા સુધી, ટેકનોલોજીથી લઈને વાઘ સંરક્ષણ સુધી, આર્કટિકથી લઈને ફાર ઇસ્ટ સુધી, અને સાગરથી લઈને અંતરિક્ષ સુધી ભારત અને રશિયાના સંબંધોનો હજુ વધારે વિસ્તાર થશે. આ વિસ્તાર આપણા સહયોગને ભૂતકાળની કેટલીક ગણી ગાંઠી મર્યાદાઓની પાર લઇ જશે.\nસાથે જ આપણા સંબંધોના મહત્વપૂર્ણ આધાર સ્તંભ વધુ મજબુત બનશે.\nભારતની વિકાસ યાત્રામાં રશિયા હંમેશા આપણી સાથે રહ્યું છે. આપણું અંતરિક્ષનું આગામી લક્ષ્ય ભારતના ગગનયાનમાં ભારતીય અંતરિક્ષયાત્રીને મોકલવનું છે. મને ખૂબ જ ખુશી છે કે તમે આ મિશનમાં રશિયાના સંપૂર્ણ સહયોગનું આશ્વાસન આપ્યું છે.\nયુવાનોમાં આપણા દેશોના ભવિષ્યનો કાયાકલ્પ કરવાની ક્ષમતા છે. મને એ વાતની પણ ખુશી છે કે ભારત અને રશિયાના પ્રતિભા સંપન્ન બાળકો સંયુક્ત રૂપે પોતાના નાવીનીકૃત વિચારોનું પ્રદર્શન આજે બપોર પછી કરશે. આ વિચારો તેમણે હળીમળીને વિકસિત કર્યા છે.\nઅમે ભારતના ફ્લેગશીપ કાર્યક્રમોમાં અને વેપારના વ્યાપક અવસરોમાં રશિયાની ભાગીદારીનું સ્વાગત કરીએ છીએ. મને એ વાતની પણ ખુશી છે કે હમણાંથી થોડા સમય પછી અમે ભારત રશિયા બિઝનેસ સમિટમાં ભાગ લઈશું. તેમાં બંને દેશોમાંથી આશરે 200 મુખ્ય આર્થિક ઉદ્યોગપતિઓ ભાગ લઇ રહ્યા છે.\nભારત અને રશિયા પારસ્પરિક હિતના તમામ આંતરરાષ્ટ્રીય મામલાઓમાં ઘનિષ્ઠતા સાથે સહયોગ કરતા રહ્યા છે. રાષ્ટ્રપતિ પુતિને અને મેં આ બાબત પર પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે.\nભારત અને રશિયા ઝડપથી બદલાઈ રહેલા વિશ્વમાં Multi-polarity (મલ્ટી પોલેરીટી) અને Multi-laterism (મલ્ટી લેટરિઝમ)ને સુદ્રઢ કરવા બાબતે સહમત થયા છીએ. આતંકવાદની વિરુદ્ધ સંઘર્ષ, અફઘાનિસ્તાન તથા ઇન્ડો પેસિફિકના ઘટનાક્રમ, જળવાયું પરિવર્તન, એસસીઓ, બ્રિકસ જેવા ક્ષેત્રીય સંગઠનો તેમજ જી20 અને આસિયાન જેવા બહુપક્ષીય સંગઠનોમાં સહયોગ કરવામાં અમારા બંને દેશોનું પારસ્પરિક હિત છે.\nઅમે આંતરરાષ્ટ્રીય સંસ્થાનોમાં પોતાના લાભપ્રદ સહયોગ અને સમન્વયને યથાવત ચાલુ રાખવા ઉપર સહમત થયા છીએ.\nહું રાષ્ટ્રપતિ પુતિન દ્વારા રશિયાના સુદૂર પૂર્વના વિકાસ માટે ઉઠાવવામાં આવેલા પગલાઓથી ઘણો પ્રભાવિત થયો છું. ભારત આ ક્ષેત્રમાં સહયોગ માટે તત્પર છે.\nઆજે લેવામાં આવેલા નિર્ણયોથી અમારા સહયોગમાં વધુ વૃદ્ધિ થશે અને પડકારોથી ભરેલા વિશ્વમાં શાંતિ અને સ્થિરતાની બહાલીમાં યોગદાન મળશે.\nભારત અને રશિયાના સંબંધોની શક્તિનો સ્રોત સામાન્ય જનમાં એક-બીજા પ્રત્યે સદભાવ અને મૈત્રી છે. અમે આજે એવા અનેક પ્રયાસો પર વિચાર કર્યો છે જેનાથી લોકોનો લોકો સાથેનો સંબંધ વધુ મજબુત થાય અને બંને દેશોના લોકોની, ખાસ કરીને યુવાનોની એક બીજાના વિષયમાં જાણકારી અને પારસ્પરિક સમજણ વધારે વધે. તેનાથી ભારત રશિયાના સંબંધોના ભવિષ્યનો એક નવા પાયાનું નિર્માણ થશે.\nહું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે ભારત રશિયા મૈત્રી પોતાનામાં જ અનોખી છે. મને પૂરો વિશ્વાસ છે કે આ વિશેષ સંબંધ માટે રાષ્ટ્રપતિ પુતિનની પ્રતિબદ્ધતા વડે આ સંબંધોને વધુ ઊર્જા મળશે. અને આપણી વચ્ચે પ્રગાઢ વિશ્વાસ અને મૈત્રી વધુ સુદ્રઢ થશે અને આપણી વિશેષ અને વિશેષાંધીકૃત વ્યુહાત્મક ભાગીદારીને નવી ઉંચાઈઓ પ્રાપ્ત થશે.\n‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00088.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/ferry-boats-stop-bat-dwarka-following-wind-turbine", "date_download": "2019-12-07T10:10:30Z", "digest": "sha1:7JNZE5AWMV5CSQPAZOJIKUEEWOMBPVLL", "length": 8072, "nlines": 110, "source_domain": "www.vtvgujarati.com", "title": " વાયુ વાવાઝોડાને પગલે બેટ દ્વારકા માં ફેરી બોટ કરાઈ બંધ | Ferry boats stop at Bat Dwarka following the wind turbine", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nવાવાઝોડું / વાયુ વાવાઝોડાને પગલે બેટ દ્વારકા માં ફેરી બોટ કરાઈ બંધ\nવાયુ વાવાઝોડાના કારણે બેટ દ્વારકામાં વસતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એલર્ટના કારણે ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. તો લોકો પાસે જીવન જરૂરિયાતની સાધન સામગ્રી ઘટી ગઈ છે. જેના કારણે દ્વારકાવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે વલખાં મારી રહ્યા છે. તો માલસામાન પહોંચાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે..જ્યારે લોકો ઓખા જેટીએ બેસીને બોટની રાહ જોઈએ રહ્યા છે.\nસલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nમહિલા ડોક્ટરના દુષ્કર્મ કેસના તમામ 4 આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર\nઓપિનિયન / હૈદરાબાદ ઍન્કાઉન્ટર મામલે ગુજરાતીઓની પ્રતિક્રિયા\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ઘરના મંદિરમાં કઈ મૂર્તિ રાખવી\nગાંધીનગર / લોકરક્ષક ભરતી મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની મહત્વની જાહેરાત\nયોજના / મોદી 2.0ઃ સરકાર હવે દેશમાં ઘરે ઘરે પહોંચાડશે પીવાનું પાણી\nમોદી સરકાર હવે પોતાના બીજા કાર્યકાળમાં જનતા સાથે જોડાઇ ગઇ છે. અગાઉ ઘરે ઘરે ગેસ અને વીજળી પહોંચાડ્યા બાદ મોદી સરકાર હવે પોતાના બીજા કાર્યકાળમાં ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવા માટે એક...\nઅટકાયત / વડોદરા ગેંગ રેપમાં બે શંકમંદોની પોલીસે રાજસ્થાનથી અટકાયત...\nઉન્નાવ ગેંગરેપ / પીડિત પરિવારે પ્રિયંકા ગાંધીને કહ્યું, એક વર્ષ સુધી પરિવાર...\nજોવા જેવું વધુ જુઓ\nવિરોધ / જેતપુરમાં ખેડૂતોએ કપાસ બાદ હવે ડુંગળી ફેંકીને વિરોધ...\nમહામંથન / ગેંગરેપનો 'ત્વરીત ન્યાય', શું એન્કાઉન્ટર એક જ ઉપાય\nઓપિનિયન / હૈદરાબાદ ઍન્કાઉન્ટર મામલે ગુજરાતીઓની પ્રતિક્રિયા\nપ્રતિક્રિયા / હૈદરાબાદ એન્કાઉન્ટર મુદ્દે પૂર્વ IPS ડી.જી.વણઝારાનું નિવેદન\nગાંધીનગર / લોકરક્ષક ભરતી મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની...\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ઘરના મંદિરમાં કઈ...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nમહામંથન / સંસદમાં કેન્ટિન સબસિડી થશે ખતમ, કેટલા સજ્જન છે સાંસદ\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nએનાલિસિસ / બિન સચિવાલય પરીક્ષા વિવાદ વિદ્યાર્થીઓની કોઈ ચિંતા નથી\nવિરોધ / બિન સચિવાલયના આંદોલનમાં હાર્દિક પટેલને જવું પડ્યું ભારે\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ડિપ્રેશનને દૂર કરવાને...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથ��ાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00088.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/28-05-2018/79018", "date_download": "2019-12-07T08:37:53Z", "digest": "sha1:H7NF7IQUIZ2TLHBDVSLMDS4E53UBZHDB", "length": 16660, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "પેટલાદ તાલુકાના સંજાયામાંથી લગ્ન કરવાની લાલચ આપી સગીરાને ભગાડી જનાર શખ્સ પોલીસના સકંજામાં", "raw_content": "\nપેટલાદ તાલુકાના સંજાયામાંથી લગ્ન કરવાની લાલચ આપી સગીરાને ભગાડી જનાર શખ્સ પોલીસના સકંજામાં\nપેટલાદ:તાલુકાના સંજાયા ગામેથી એક વર્ષ પહેલાં એક સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી જનાર શખ્સને આણંદના પેરોલ ફર્લો સ્ક્વોડે બોરસદ ચોકડીએથી ઝડપી પાડીને વધુ તપાસ અર્થે મહેળાવ પોલીસના હવાલે કર્યો હતો.\nપ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જિલ્લામા નાશતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ ચલાવી રહેલા પેરોલ ફર્લો સ્ક્વોડને હકિકત મળી હતી કે, મહેળાવના અપહરણના ગુનામા સંડોવાયેલો બાબુભાઈ ચંદુભાઈ પરમાર (રે. સંજાયા, રામદેવજી મંદિર પાસે, સરદાર કોલોની)બોરસદ ચોકડીએ આવનાર છે. જેથી પોલીસે ગુપ્ત રીતે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન બાબુભાઈ પરમાર આવી ચઢતાં પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે મહેળાવ પોલીસને સુપરત કર્યો હતો.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nઉન્નાવ નરાધમોનો ગઢ : યુપીનું રેપ કેપિટલ કુખ્યાત બન્યું ઉન્નાવ :છેલ્લા 11 મહિનામાં 86 કિસ્સા નોંધાયા access_time 2:06 pm IST\nદિયોદરનાં ફોરણા સિમમાંથી લાખોનો દારૂ ઝડપાયો: નંબર પ્લેટ વગરની બે કારમાં હતો દારૂનો જથ્થો:બુટલેગરો ફરાર access_time 1:46 pm IST\nઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન : ગુમલામાં બબાલ : પોલીસ ફાયરિંગ : એકનું મોત : 6 ઘાયલ access_time 1:40 pm IST\nઉન્નાવ દુષ્કર્મ કેસ : વિપક્ષ યોગી સરકાર સામે મેદાને : અખિલેશ ધરણા પર : પ્રિયંકા પીડિતાના પિતાને મળી access_time 1:37 pm IST\nસુરતના ઉધના વિસ્તારમાં યુવકની લાશ મળી : હત્યાની આશંકા access_time 1:34 pm IST\nબીએસએનએલના કર્મચારીઓને ઓક્ટોબરનો મળ્યો પગાર : નવેમ્બરના પગાર માટે હજુ જોવી પડશે રાહ access_time 1:32 pm IST\nરાજકોટ નેશનલ હાઈવે પર આવેલ ભૂણાવા ગામ સ્થિત વાઘેશ્વર મહાદેવના મંદિર પાસે મોડી રાત્રે કોઈ અજાણ્યા શકશો નવજાત બાળકને તરછોડી અને ભાગી છૂટ્યા : ગોંડલ બાલાશ્રમના ચેરમેન સહિતના કર્મચારીઓએ આ નવજાત બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યું : પોલીસે વધુ તપાસ હાથ ધરી છે access_time 8:34 am IST\nભૂકંપની અફવાથી બિહારના રેલવે સ્ટેશને ભાગદોડમાં 56 લોકો ઘાયલ :બિહારના નાલંદાના બિહારશરીફ રેલવે સ્ટેશને એક વિદ્યાર્થીએ ભૂકંપની અફવા ફેલાવતા ભાગદોડ મચી :સ્ટેશન પર આઈટીઆઈ પરીક્ષામાં સામેલ થવા અલગ અલગ જિલ્લામાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રેલવે સ્તએહ્સને હતા ત્યારે મોડીરાત્રે 2 વાગ્યે કેટલાક અવાજો આવતા સુતેલા છાત્રોને ભૂકંપ ભૂકંપ એવું જોરશોરથી કહેતા લોકો ભાગવા લાગ્યા હતા. access_time 11:45 pm IST\nરાજકોટમાં તાપ સાથે લૂ :શહેરમાં આકરો તાપ વરસી રહ્યો છે, બપોરે ૨:૩૦ વાગ્યે ૪૧.૨ ડિગ્રી : ૨૨ કિ.મી.ની ઝડપે ગરમ લૂ ફૂંકાઈ રહી છે : જાહેર માર્ગો સૂમસામ access_time 4:01 pm IST\nઅમેરિકામાં ડ્રગના ઓવરડોઝના કારણે મોડલ ઓલ્‍યા લોન્જિલનું મોતઃ ડોક્ટર સાથે દારૂ પીને બંને ફલેટમાં રોકાયા હતાં : મોડલની નગ્ન હાલતમાં લાશ મળી access_time 6:48 pm IST\nકેન્‍સરથી બચવા તમાકુ અને નશાનું સેવન ન કરો, રોજ ૯થી ૧૦ કલાક ઉંઘ લોઃ મનિષા કોઇરાલાઅે જીવલેણ બિમારીથી બહાર આવીને લોકોને ચેતવ્યા access_time 6:50 pm IST\n‘પ્રિયંકા' ગેમ ચેન્‍જર બનશે છેલ્લી ઘડીએ વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર થાય ખરા છેલ્લી ઘડીએ વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર થાય ખરા\nમાધાપર-મુંજકા-કુવાડવા સહિત પાંચ ગામો માટે પાણીનો માસ્‍ટર પ્‍લાન : કાલે ‘રૂડા' બોર્ડ લીલીઝંડી આપશે access_time 5:01 pm IST\nરાજકોટમાં મ્‍યુનિ. કોર્પોરેશનનાં ડે.ઇજનેર પર કોંગી કોર્પોરેટરના પતિ સહિતનો હુમલો access_time 1:05 pm IST\nજૂની કલેકટર કચેરીમાં ખરા બપોરે માથાકૂટ રેવન્યુ કલાર્ક ઉપર હૂમલોઃ ડે.કલેકટરને રજૂઆત access_time 4:15 pm IST\nધોરાજી શ્રીરામ ચરિત માનસ સુંદરકાંડ-ધુન મંડળનો વાર્ષિક પાટોત્સવ access_time 10:44 am IST\nસુરેન્દ્રનગર ટાવર ચોકમાં નળ અને ગટરના પાણી ભેગા થઇ જતા રોગચાળો access_time 10:43 am IST\nપરિણીતાને ત્રાસ આપવા અંગે દોષિત આરોપીઓને પ્રોબેશનનો લાભ આપતી કોર્ટ access_time 10:43 am IST\nઅરબી સમુદ્રમાં વેલમાર્ક લો-પ્રેસર;ત્રણ-ચાર દિવસમાં ગુજરાતમાં પ્રિ-મોન્સૂન સક્રિય : શુક્રવારે દક્ષિણમાં એન્ટ્રી access_time 8:36 pm IST\nભરૂચ-વડોદરા નેશનલ હાઇવે પર સમારકામ કરતા શ્રમિકને ટ્રકે ટક્કર મારતા કરૂણમોત access_time 9:16 pm IST\nઅગાઉના ઝઘડાની અદાવત રાખી ઇસનપુરમાં યુવકને ગોળી મારી આરોપી છૂમંતર access_time 5:07 pm IST\nપુત્રના મૃત્યુ પછી પિતાએ પુરી કરી પુત્રની ગર્લફ્રેન્ડની આ ઈચ્છા access_time 6:57 pm IST\nબ્રાઈટ પોપ રંગોમાં અનારકલી access_time 12:27 pm IST\nઆયર્લેન્ડમાં ગર્ભપાત કાનૂન ખતમ થયો access_time 6:59 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘વેશ્નવો આનંદો'': અમેરિકાના ન્‍યુજર્સીમાં VYOના ઉપક્રમે ઉજવાનારા ઉત્‍સવોની ઝાંખી સ્‍વરૂપે ૩૦મે બુધવારના રોજ સંગીત સંધ્‍યાનું આયોજનઃ પુ.ગોસ્‍વામી ૧૦૮ શ્રી વૃજકુમારજી મહોધ્‍યશ્રીની પ્રેરણાથી ઉજવાનારા ઉત્‍સવો અંતર્ગત ૨૯ જુનથી ૬ જુલાઇ ૨૦૧૮ દરમિયાન ‘‘શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ'': ૬ જુલાઇથી ૮ જુલાઇ ૨૦૧૮ દરમિયાન દ્વિતીય ઇન્‍ટરનેશનલ વૈશ્નવ અધિવેશન access_time 12:35 am IST\n‘‘આદ્યાત્‍મિક સંતોનું મિલન'': આચાર્યશ્રી પુરૂષોતમપ્રિયદાસજી તથા શ્રી શ્રીરવિશંકર વચ્‍ચે કર્ણાટકમાં મુલાકાતઃ વિશ્વશાંતિ માટે સાથે મળી રચનાત્‍મક કાર્યો કરવાનો સંકલ્‍પ access_time 12:35 am IST\n‘‘ઝીણા ઝીણા ઝીણારે ઊડા ગુલાલ, માઇ તારી ચૂંનરિયા લહેરાઇ'': યુ.એસ.માં ઇન્‍ડો અમેરિકન સિનીયર હેરીટેજ (IASH)ના ઉપક્રમે ભાવભેર ઉજવાઇ ગયેલો ‘‘મધર્સ ડે'' access_time 12:40 am IST\nઆઇપીએલ-11માં 700થી વધુ રન બનાવ્યા આ ખેલાડીએ access_time 4:58 pm IST\nધમાકેદાર પર્ફોર્મન્સ access_time 3:52 pm IST\n૭ વર્ષ પછી ચેન્નઈ ફરી ચેમ્પિયનઃ માહીને મોસ્ટ ઈનોવેટીવ થિન્કીંગ એવોર્ડ access_time 3:54 pm IST\nહેરાફેરી-૩નું કામ શરૂ access_time 9:02 am IST\nમોટા બજેટની ફિલ્મો હવે નથી કરવીઃ કરીના access_time 9:02 am IST\n૨૦ વર્ષ બાદ સંબંધોમાં પડી તિરાડ : મેહર અને અર્જુન રામપાલના થશે છૂટાછેડા access_time 4:12 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00089.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.jeevanshailee.com/%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E2%80%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AC%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0/", "date_download": "2019-12-07T08:28:05Z", "digest": "sha1:NXA4LWWKJQEHJO47M4NPTDZ7ALHO2NZP", "length": 9266, "nlines": 83, "source_domain": "www.jeevanshailee.com", "title": "કોલેસ્‍ટેરોલને કાબુમાં રાખવું ગ્રુહિણીના હાથમાં : Jeevan shailee – ગુજરાતી વિચાર સંગ્રહ", "raw_content": "Jeevan shailee – ગુજરાતી વિચાર સંગ્રહ\nકોલેસ્‍ટેરોલને કાબુમાં રાખવું ગ્રુહિણીના હાથમાં\nકોલેસ્‍ટેરોલને કાબુમાં રાખવું ગ્રુહિણીના હાથમાં\nહાર્ટએટેકનાં અનક કારણો છે. જેવાં કે માનસિક તણાવ, હાઈ બ્‍લડપ્રેશર, ડાયાબિટીસ, અધિક ધૂમ્રપાન વધારે પડતાં ઉજાગરા, અતિ મર્ધપાન, મેદસ્વિતા, બેઠાડુ જીવન વગેરે. પરંતુ આ બધાં કરતાં સૌથી મોટો દુશ્‍મન છે ‘કોલેસ્‍ટેરોલ’આપણાં શરીરનાં યોગ્‍ય વિકાસ, વૃધ્ધિ અને સંચાલન માટે આ કોલેસ્‍ટેરોલ અત્‍યંત આવશ્‍યક તત્‍વ છે. કોલેસ્‍ટેરોલ તેની યોગ્‍ય માત્રાથી શરીરને ટકાવી રાખે છે. તેની જ માત્રા જો શરીરમાં આવશ્‍યકતા થી વધી જાય તો ત હ્રદયરોગને નિમંત્રે છે. રકતમાં રહેલી ચરબીના અંશને કોલેસ્‍ટેરોલ કહેવામાં આવે છે. તેની યોગ્‍ય માત્રા જળવાય તો તે રકતપરિભ્રમણમાં સહાયક બને છે અને તની અતિ માત્રાથી રકતવાહિનીઓ સાંકડી બનતા,રકતનો પ્રવાહ અવરોધાતા હ્રદય ગતિમાં અવરોધ ઉત્‍પન્ન થવાથી હાર્ટએટેક આવે છે.\nજેને માથે કુટુંબના સંતુલિત આહારની જવાબદારી છે. એવી દરેક જવાબદાર અને સમજુ સ્‍ત્રીએ પોતાનાં કુટુંબના સભ્‍યોને કેવો દૈનિક આહાર આપવો કે જેથી તેમનાં લોહીમાં કોલેસ્‍ટેરોલની યોગ્‍ય માત્રા જળવાઈ રહે અને જો તેની આવશ્‍યકતાથી અધિક માત્રા હોય તો તે ઓછી થાય તેનાં પર લક્ષ આપવું જોઈએ. આ માટે કેટલીક ધ્‍યાન આપવા જેવી બાબતો છે કે જેને સાધારણ રૂપે ઉપયોગમાં લાવવાથી કોલેસ્‍ટેરોલને કાબૂમાં રાખી શકાય છે. માત્ર આહારનો સ્‍વાદ જ નહીં, પરંતુ તેનાં પોષકતત્‍વો અને પ્રભાવને પણ જાળવી રાખવો જોઈએ. આહારમાં ઘી, તેલ, માખણ, મટન, જેવા ચરબીવાળા ખાર્ધ પદાર્થોથી લોહીમાં કોલેસ્‍ટેરોલની માત્રા એકદમ વધી જાય છે. જે કુટુંબો માસાંહારી છે. તેમણે માંસ, માછલી, ચીકન અને ઈંડાના ઉપયોગને ખૂબ જ નિયમિત કરીને ઘટાડીને પણ લોહીમાં રહેલાં કોલેસ્‍ટેરોલને કાબૂમાં રાખવો જોઈએ. લોહીમાં કોલેસ્‍ટેરોલનું પ્રમાણ કેટલું છે તે લોહીની લેબોરેટરી તપાસ દ્રારા જાણી શકાય છે. લીલાં શાકભાજી, દાળ, ફળો, મલાઈ વગરનું દૂધ, મલાઈ- માખણ વગરનાં દહીં – છાશનો સંતુલિત ઉપયોગ કરવાથી લોહીમાં કોલેસ્‍ટેરોલની માત્રા ઘટાડી શકાય છે. મલાઈ, માખણ, ઘી, સૂકોજેવો, કોપરું, વગેરે છે તો પૌષ્ટિક પણ તેનાં હાનિકારક પ્રભાવથી લોહીમાં કોલેસ્‍ટેરોલની માત્રા વધી જાય છે. શાકભાજી અને દાળમાં ઘી અને તેલનો વધારે પડતો ઉપયોગ ન કરવો.\nNext Next post: બ્રહ્માંડની જાણકારી મેળવવા અત્‍યાધુનિક ટેલિસ્‍કોપ\nગુજરાત કૃષિ, ઔદ્યોગિક, ખેત ઉદ્યોગ - અર્થતંત્ર\nકોઈ પણ કાર્યમાં જેટલી નિઃસ્વાર્થતા તેટલી જ વધુ સફળતા\nજગતમાં જે મોટો ભેદભાવ દેખાય છે તે ચિત્તનો પેદા કરેલો �\nફક્ત બ્રાહ્મણ મિત્રો માટે Android apps\nશ્રીમદભગવતગીતા શ્લોક ભાષાંતર સાથેઃ\nકેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....\nપિતાનું આપણાં જીવનમાં કેટલું મ\nમનુષ્ય અવતારમાં મુલ્યવાન શું છ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00090.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/sarah-miles-horoscope.asp", "date_download": "2019-12-07T09:59:24Z", "digest": "sha1:4WZGUDTOQLUQHBH3RHEFEKC5DTVIVFI5", "length": 6279, "nlines": 124, "source_domain": "celebrity.astrosage.com", "title": "સારાહ માઇલ્સ જન્મ તારીખ પ્રમાણે કુંડલી | સારાહ માઇલ્સ 2019 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » સારાહ માઇલ્સ કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 0 E 22\nઅક્ષાંશ: 51 N 40\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: સંદર્ભ (R)\nસારાહ માઇલ્સ કારકિર્દી કુંડળી\nસારાહ માઇલ્સ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nસારાહ માઇલ્સ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nસારાહ માઇલ્સ ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nસારાહ માઇલ્સ જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. સારાહ માઇલ્સ નો જન્મ ચાર્ટ તમને સારાહ માઇલ્સ ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિ��્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે સારાહ માઇલ્સ ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો સારાહ માઇલ્સ જન્મ કુંડળી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00090.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Ek-Satyavirni-Katha.pdf/%E0%AB%A7", "date_download": "2019-12-07T09:32:48Z", "digest": "sha1:OXRLUBYFHLAQTWMUGVM6ILU5EURPTX2L", "length": 2808, "nlines": 68, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૧ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nભગિની સમાજ પત્રિકામાળા ન. ૧૦૦-૧૦૧.\nલેખક : મોહનદાસ કરમચંદ ગાંધી.\nભગિની સમાજ જ્ઞાન મંદિર,\nશ૨દ પુર્ણિમા, સંવત ૧૯૮૧.\nતા. ૨ જી ઓક્ટોબર ૧૯૨પ.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૮ જુલાઇ ૨૦૧૬ના રોજ ૨૧:૩૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00091.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Video_news/index/25-06-2019", "date_download": "2019-12-07T08:31:33Z", "digest": "sha1:YR3FERZ45UT7IHJM2GAY7V645KNZ7HFR", "length": 12901, "nlines": 109, "source_domain": "www.akilanews.com", "title": "વિડિઓ ન્યૂઝ - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nન્યુયોર્કમાં વિશ્વ વિખ્યાત ટાઇમ્સ સ્કવેરના બે બિલ્ડીંગ વચ્ચેના ૨પમાં માળે બાંધેલા દોરડા ઉપર ચાલીને ફ્લાયિંગ વોલેન્ડસ નામથી ઓળખાતી ભાઇ-બહેનની જોડીએ વિશ્વને અચંબીત કર્યું\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nદિયોદરનાં ફોરણા સિમમાંથી લાખોનો દારૂ ઝડપાયો: નંબર પ્લેટ વગરની બે કારમાં હતો દારૂનો જથ્થો:બુટલેગરો ફરાર access_time 1:46 pm IST\nઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન : ગુમલામાં બબાલ : પોલીસ ફાયરિંગ : એકનું મોત : 6 ઘાયલ access_time 1:40 pm IST\nઉન્નાવ દુષ્કર્મ કેસ : વિપક્ષ યોગી સરકાર સામે મેદાને : અખિલેશ ધરણા પર : પ્રિયંકા પીડિતાના પિતાને મળી access_time 1:37 pm IST\nસુરતના ઉધના વિસ્તારમાં યુવકની લાશ મળી : હત્યાની આશંકા access_time 1:34 pm IST\nબીએસએનએલના કર્મચારીઓને ઓક્ટોબરનો મળ્યો પગાર : નવેમ્બરના પગાર માટે હજુ જોવી પડશે રાહ access_time 1:32 pm IST\nધ્રાંગધ્રા પોલીસે એક શખ્સને ગેરકાયદે પિસ્તોલ સાથે ઝડપ્યો access_time 1:07 pm IST\nવેસ્ટ ઈન્ડિઝની ટીમને મોટો ઝટકો : ખતરનાક ઓલરાઉન્ડર આંદ્રે રસેલ વર્લ્ડકપમાંથી બહાર: દ્રે રસેલની જગ્યાએ ટીમમાં બેટ્સમેન સુનિલ એમબ્રીસની એન્ટ્રી access_time 11:46 am IST\nરાજકોટના કાંતા વિકાસ ગૃહ પાસે કારમાં અચાનક આગ ભભૂકી :ફાયર બીગેડ ઘટના સ્થળે પહોંચ્યું \"વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:32 pm IST\nઉતરી જર્મનીમાં બે યુરોફાઈટર જેટ અથડાતા એક પાયલોટનું મોત :જર્મન વાયુસેના મુજબ બે યુરોફાઈટર ઉતરી જર્મનીના મધ્યમાં દુર્ઘટનાગ્રસ્ત થતા એક પાયલોટનું હોત નીપજ્યું :આ યુદ્ધક વિમાન એયર કોમ્બેટ મિશન પર હતા access_time 1:13 am IST\nમોડીરાત્રે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના ઘર પર ચલાવાયું જેસીબી : સમર્થકોનો ભારે જમાવડો access_time 12:08 am IST\nદિલ્લી વિધાનસભા વિપક્ષ નેતા બીજેપી વિજેન્દ્ર ગુપ્તાની પત્ની સાથે લૂંટફાટઃ કારમાંથી તેલ નીકળી રહ્યુ છે, કાર રોકો એમ કહી પછી લુંટ કરી access_time 10:50 pm IST\nઆઇ.સી.આઇ.સી.આઇ બેંકમાં નકલી દાગીના મુકી લાખોની લોન મેળવવાના ગુનામાં જામીન અરજી રદ access_time 3:36 pm IST\nસ્વયંના ગુરૂ બનો : પૂ. શિવકૃપાનંદજી access_time 3:34 pm IST\nવિરડા વાજડીના સચીન કોળીનું હરિપર પાળમાં વિજકરંટથી મોત access_time 11:53 am IST\nધ્રોલમાં દે ધનાધન ૨ ઈંચ access_time 4:46 pm IST\nજુનાગઢ ધંધુસર સીમમાંથી રૂ.૨૨૨૦ વિદેશી દારૂ ઝડપાયો access_time 1:23 pm IST\nમાણાવદર પાલિકામાં પાણી પ્રશ્ને ત્રાહિમામ મહિલાઓનું હલ્લાબોલ access_time 11:25 am IST\nઆગામી ���૮ કલાકમાં ગુજરાતમાં ચોમાસાનો વિધીવત પ્રારંભઃ હવામાન વિભાગની આગાહી access_time 5:02 pm IST\nરાજ્યમાં CNG વાહન ચાલકોને હવે લાંબી લાઇનમાં ઊભા નહીં રહેવું પડે રાજ્યમાં નવા ૩૦૦ CNG પંપ શરૂ કરાશે મુખ્યમંત્રીનો જનહિતનો નિર્ણંય access_time 11:27 pm IST\nસુરતમાં ૨૦૨૦માં નવ ટાવર તૈયાર થશેઃ બુર્જ ખલીફાનો રેકોર્ડ તોડશે access_time 5:01 pm IST\nઓસ્ટ્રેલીયાના સિડનીમાં ઔદ્યોગિક કચરાના ઉપયોગથી રસ્તાનું નિર્માણ access_time 5:30 pm IST\nસરગવો તો ગુણકારી પણ તેના બીજ અને છાલ પણ ભારે ઉપયોગીઃ અભ્યાસમાં ખુલાસો access_time 11:48 am IST\nસાઉદી અરબની મહિલાઓએ નિકાહ માટે રાખી અનોખી શરત access_time 6:25 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના ન્યુજર્સી સ્થિત ગુજ્જુ યુવતી 24 વર્ષીય માનુષી ભગત લાપતા : 29 એપ્રિલ 2019 થી ગુમ થયેલી આ યુવતિ વિષે કોઈને માહિતી હોય તો શ્રી વિકાસ ભગતને જાણ કરવા વિનંતી access_time 12:00 pm IST\nછેલ્લા ૨ વર્ષમાં પાકિસ્તાની નાગરિકોને અપાયેલા વીઝાની સંખ્યા ૮૭૬૬૯ઃ બાંગલાદેશી નાગરિકોને વિવિધ શ્રેણી હેઠળ અપાયેલા વીઝાની સંખ્યા ૨૩ લાખ ઉપરઃ લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં માહિતી આપતા ગૃહ રાજયમંત્રી access_time 8:43 pm IST\n''પાથ વેઝ ટુ પાવર'': યુ.એસ.ના ન્યુયોર્કમાં SAFAના ઉપક્રમે ૧૯ જુનના રોજ યોજાઇ ગયેલો પેનલ ડીસ્કશન પ્રોગ્રામ access_time 8:17 pm IST\nપાકિસ્તાનના ટિમ મેનેજર બની શકે છે મોહસીન ખાન access_time 4:47 pm IST\nઆજના દિવસે ઈતિહાસ રચાયેલઃ ભારતે ૧૯૮૩માં લોર્ડસ ઉપર રમાયેલ ફાઈનલમાં વેસ્ટ ઈન્ડીઝને હરાવી વર્લ્ડકપ જીત્યો હતો access_time 3:22 pm IST\nકોપા અમેરિકા ફૂટબોલ: જાપાન અને ઇક્વાડોરના ડ્રોથી પરાગ્વે ક્વાઇટર ફાઇનલમાં access_time 4:46 pm IST\nફિલ્મ કરતાં ટીવી પરદે વધુ પૈસાઃ શુભવી access_time 10:02 am IST\nબાળકો માટે શાળા બનાવશે સની લિયોની access_time 5:45 pm IST\nવધુ એક ફિલ્મમાં નજરે પડશે સની લિયોની access_time 5:49 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00092.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Ek-Satyavirni-Katha.pdf/%E0%AB%A9", "date_download": "2019-12-07T08:31:18Z", "digest": "sha1:C7FKQCBSFQ4K3KF6DI3PANN2NKXH73KO", "length": 2334, "nlines": 58, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૩ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૦ જુલાઇ ૨૦૧૬ના રોજ ૦૭:૧૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00093.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%A8%E0%AA%B3%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8/%E0%AA%95%E0%AA%A1%E0%AA%B5%E0%AB%81%E0%AA%82_%E0%AB%AB%E0%AB%AC", "date_download": "2019-12-07T08:30:38Z", "digest": "sha1:XBJGMMQ3GAMIS7D6SZMJ6F6HWV7ZAOE4", "length": 3168, "nlines": 51, "source_domain": "gu.wikisource.org", "title": "\"નળાખ્યાન/કડવું ૫૬\" ને જોડતા પાનાં - વિકિસ્રોત", "raw_content": "\n\"નળાખ્યાન/કડવું ૫૬\" ને જોડતા પાનાં\nઅહી શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ નળાખ્યાન/કડવું ૫૬ સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nનળાખ્યાન ‎ (← કડીઓ | ફેરફાર)\nચર્ચા:નળાખ્યાન ‎ (← કડીઓ | ફેરફાર)\nનળાખ્યાન/કડવું ૫૭ ‎ (← કડીઓ | ફેરફાર)\nનળાખ્યાન/કડવું ૫૫ ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00093.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/youtube-channel/", "date_download": "2019-12-07T09:57:46Z", "digest": "sha1:VA3IA64DBU666P4PQMZG4UO3WKNEVE2P", "length": 7910, "nlines": 117, "source_domain": "echhapu.com", "title": "YouTube Channel Archives - echhapu.com", "raw_content": "\nTechnical જ્ઞાનનો મહાસાગર એવી YouTube ની 5 મહાચેનલ્સ કઈ છે\nગયા સોમવારે આપણે Top 5 YouTube Cooking Channels ની વાત કરી હતી અને આજે મારે તમને Technology માટે YouTube પર ધૂમ મચાવતી Technical Channels ની વાત કરવી છે. આજે આ વાત કરવાનો આશય એટલો જ છે કે જયારે આપણે સાવ નવરા બેઠા હોઈએ છીએ ત્યારે આ Channels જોઈ અને તેમાંથી થોડું જ્ઞાન મેળવી શકીએ છીએ. […]\nતમારા કિચનને ધમધમતું કરવા આવી ગયા છે YouTube Videos અને તેના શેફ્સ\nછેલ્લા કેટલાક સમયથી Youtube Videos એ આપણા નવા ગુરુ બન્યા છે. કોઈ નવી વસ્તુ શીખવી હોય કે કોઈ નવી Product માટેની સામાન્ય જાણકારી જોઈતી હોય તો આપણે સહુથી પહેલા Google અને પછી Youtube ને આદેશ આપીએ છીએ. હું તો નવા નવા Mobile કે Laptops ના Unboxing Videos પણ Youtube પરથી જોતો હોઉં છું, આ સિવાય […]\nશીતલીએ YouTube ચેનલ બનાવી….(ભાગ – 2)\nશીતલી એ YouTube ચેનલ બનાવવા કમર કસી. પહેલું કામ તેણે પોતાનાં પતિને ફોન કરવાનુ કર્યું, “ચકુ, મારા વોર્ડરોબના ઉપરના ખાનાના ખૂણામાં હેન્ડીકેમ પડ્યો છે તે લઈ જલ્દીથી નીચે આવ. કમ ફાસ્ટ, આઈ નીડ યોર હેલ્પ. પણ પણ ન કર ચકુ, ડુ વોટ આઈ સે, કપડાં મમ્મીને હેન્ડ ઓવર કરી દે. એન્ડ પેલું માઇક ભી જોડે […]\nશીતલીએ YouTube ચેનલ બનાવી….\nઆમ તો કાંય નો’તું પણ જેમ ઘણી વખત ગમેતે વસ્તુ આપણને કલ્પના પણ ન હોય એમ ગમે ત્યારે બને છે એમ શીતલીની YouTube ચેનલ બનાવવાની વાત પણ આમ અચાનક જ મારી સામે આવીને ઉભી રહી ગઈ. તો વાત જાણે એમ બની કે…. રવિવારની એક શિયાળાની સવારનો સૂર્ય લોકસભામાં પારિત ટ્રીપલ તલાકના ખરડા પછીના મોદીસાહેબના હરખાતાં […]\neછાપું પર સર્ચ કરો…\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nફક્ત રોફ દેખાડવા માટે સુરક્ષા લેવાની\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\nગેહલોતને ગુજરાતના દારૂની નહીં પરંતુ આની ચિંતા થવી જોઈએ\nશું ભારતમાં ખરેખર ભયનું વાતાવરણ છે ખરું\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nશિયાળાની સવાર - એક મોડર્ન નિબંધ\nVIDEO: હવે ખબર પડી કે રાહુલ બજાજને ભય કેમ લાગે છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nહેલ્મેટનો ભાર.... જનતાને માટે સાર...\nકંકોત્રી અને તેના નવા રૂપ – છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની...\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nચીનના સહુથી નિષ્ફળ વ્યક્તિની સફળતાની કથા - મેરે પાસ જેક મા હે... (1)\n70 થી 79 વર્ષની ઉંમર - કાળની એ કઠિન કેડી\nહિંદુઓનું અપમાન કરનાર વકીલ ન ઘરના રહ્યા કે ન ઘાટના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00095.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.jeevanshailee.com/%E0%AA%89%E0%AA%A4%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3%E0%AA%9C%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%80/", "date_download": "2019-12-07T09:52:21Z", "digest": "sha1:AJNUOQNGWNSNMTVWWBDJ3JEVLL2HYYID", "length": 5660, "nlines": 87, "source_domain": "www.jeevanshailee.com", "title": "ઉતરતા વાળની કાળજી કેવી રીતે લેવી. : Jeevan shailee – ગુજરાતી વિચાર સંગ્રહ", "raw_content": "Jeevan shailee – ગુજરાતી વિચાર સંગ્રહ\nઉતરતા વાળની કાળજી કેવી રીતે લેવી.\n* નવશેકું ઓલિવ ઓઇસ રાતના લગાડવાથી અને સવારે વાળ ધોવાથી વાળ ખરતાં ખટકશે.\n* ટાલ પડી હોય એ જગ્યાએ કાંદો ઘસવો જ્યાં સુધી કાંદો લાલ રંગનો થાય. પછી એ જગ્યાચે મધ લગાડવું.\n* આમળાના કટકાને કોપેલના તેલમાં ઉકાળવું. એ તેલ રોજ લગાવવું. આ પ્રયોગ અકસીર છે.\n* રાઇના તેલમાં મેંદીના પાનને ઉકાળવા. પાન બળી જાય પછી ગાળી લેવું. આ તેલથી માલીશ કરવાથી ધણૉ ફરક પડે છે.\n* ટાલ માટે લીંબુના બી ભૂકાનું મિશ્રણ લગાડવાથી ફરક પડે છે.\n* આંગળીના ટેરવાથી ભીના માથામાં (ઠંડા પાણીથી ઘોયેલુ માથુ) મસાજ કરવાથી ઉતરતાં વાળ માટે સ��થી અસરકારક ઉપાય છે.\n* વાળ ઉતરતા હોય તો નાળિયેરનું દૂધ તાળવામાં ઘસવાથી સુધારો થાય છે.\nગુજરાત કૃષિ, ઔદ્યોગિક, ખેત ઉદ્યોગ - અર્થતંત્ર\nકોઈ પણ કાર્યમાં જેટલી નિઃસ્વાર્થતા તેટલી જ વધુ સફળતા\nજગતમાં જે મોટો ભેદભાવ દેખાય છે તે ચિત્તનો પેદા કરેલો �\nફક્ત બ્રાહ્મણ મિત્રો માટે Android apps\nશ્રીમદભગવતગીતા શ્લોક ભાષાંતર સાથેઃ\nકેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....\nપિતાનું આપણાં જીવનમાં કેટલું મ\nમનુષ્ય અવતારમાં મુલ્યવાન શું છ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00096.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.jeevanshailee.com/%E0%AA%AE%E0%AA%A8%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B6%E0%AB%87%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5-2/", "date_download": "2019-12-07T08:42:14Z", "digest": "sha1:3EBDDBA2SLZAK5SJ5Q3LIMUDS3C3GAZM", "length": 4512, "nlines": 85, "source_domain": "www.jeevanshailee.com", "title": "મનુષ્ય શેની પકડમાથી સત્વરે છૂટી શકતો નથી? : Jeevan shailee – ગુજરાતી વિચાર સંગ્રહ", "raw_content": "Jeevan shailee – ગુજરાતી વિચાર સંગ્રહ\nમનુષ્ય શેની પકડમાથી સત્વરે છૂટી શકતો નથી\nમનુષ્ય શેની પકડમાથી સત્વરે છૂટી શકતો નથી\n* દશ્ય વિભાગની અને દેહાધ્યાસની.\n* મનની અને બુધ્ધિની.\nગુજરાત કૃષિ, ઔદ્યોગિક, ખેત ઉદ્યોગ - અર્થતંત્ર\nકોઈ પણ કાર્યમાં જેટલી નિઃસ્વાર્થતા તેટલી જ વધુ સફળતા\nજગતમાં જે મોટો ભેદભાવ દેખાય છે તે ચિત્તનો પેદા કરેલો �\nફક્ત બ્રાહ્મણ મિત્રો માટે Android apps\nશ્રીમદભગવતગીતા શ્લોક ભાષાંતર સાથેઃ\nકેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....\nપિતાનું આપણાં જીવનમાં કેટલું મ\nમનુષ્ય અવતારમાં મુલ્યવાન શું છ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00096.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Killol.pdf/%E0%AB%A8%E0%AB%AD", "date_download": "2019-12-07T09:57:24Z", "digest": "sha1:YRN7ALL3LHSFTTIG6EOERPMEGZYRK47A", "length": 2738, "nlines": 68, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Killol.pdf/૨૭ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\n૧. પીપર લીલી ♠\nહાં રે પીપર લીલી\nહાં હાં રે પીપર લીલી,\nમારા વીરને આંગણ ખીલી રે\nહાં રે પીપર લીલી\nહાં હાં રે પીપર લીલી\nએની ઘેરી ઘટા ઢળેલી રે\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૧ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ ૦૭:૩૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00096.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/index/25-06-2019", "date_download": "2019-12-07T08:54:54Z", "digest": "sha1:KHN3PNA7YDABMIZUCDGRIWPAB4KKXVYW", "length": 40745, "nlines": 216, "source_domain": "www.akilanews.com", "title": "આજના મુખ્ય સમાચાર - અગ્રેસર ગુજરાતી ન્યુઝ પોર્ટલ – - Today's main news – Akila News", "raw_content": "\nજૂનાગઢ જિલ્લામાં સટ્ટાસટ્ટી બોલાવતા મેઘરાજા : મેંદરડામાં બે કલાકમાં ૪ ઈંચ : માળીયા હાટીનામાં ૩ ઈંચ access_time 4:38 pm IST\nસુપ્રિમ કોર્ટનો કોંગ્રેસને ફટકોઃ અરજી ફગાવીઃ ભાજપનો વિજય નિશ્ચિત access_time 3:17 pm IST\nનાની બચતની કેટલીક સ્કીમોના વ્યાજદર ઘટશે access_time 11:30 am IST\nભાગેડુ મેહુલ ચોકસીને ભારત લાવવાનો માર્ગ મોકળો access_time 3:25 pm IST\nઆંધ્રપ્રદેશ અને તેલંગાણાના મુખ્યમંત્રીઓ વચ્ચે યોજાશે બેઠક: પાણીની સમસ્યા-મતભેદો દૂર કરવા લેવાશે નિર્ણય access_time 1:04 am IST\nમોડીરાત્રે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના ઘર પર ચલાવાયું જેસીબી : સમર્થકોનો ભારે જમાવડો access_time 12:08 am IST\nલોકોને ગળે લગાવીને જય શ્રીરામનો નારો લગાવી : તેમનું ગળુ દબાવીને નહીં:મુખ્તાર અબ્બાસ નકવી access_time 10:41 pm IST\nઅમેરિકામાં ગુજરાતી સમાજ ઓફ શિકાગોના ઉપક્રમે વાર્ષિક પિકનિક યોજાઈ : 400 ઉપરાંત ગુજ્જુ યુવા સમૂહ તથા સિનિઅરો જોડાયા access_time 6:26 pm IST\n''પાથ વેઝ ટુ પાવર'': યુ.એસ.ના ન્યુયોર્કમાં SAFAના ઉપક્રમે ૧૯ જુનના રોજ યોજાઇ ગયેલો પેનલ ડીસ્કશન પ્રોગ્રામ access_time 8:17 pm IST\n''સંતુર તથા તબલાની જુગલબંધી'': યુ.એસ.ના ન્યુયોર્કમાં ભારતીય વિદ્યાભવન તથા કોલકતા સિતાર સ્કૂલના ઉપક્રમે ૨૯ જુનના રોજ યોજાનારો પ્રોગ્રામઃ ૩૦ જુનના રોજ નર્તન રંગ ડાન્સ એકેડમીના ઉપક્રમે ''વિશ્વ નૃત્ય'' પ્રોગ્રામ યોજાશે access_time 8:20 pm IST\nમોડીરાત્રે અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો ભારત પહોંચ્યા:ડાબેરીઓએ કર્યો વિરોધ :ગો બેકના નારા લગાવ્યા access_time 11:00 pm IST\nરાજયસભા ચૂંટણી : કોંગ્રેસમાં ગૌરવ પંડયા અને ચંદ્રિકાબેન ચૂડાસમા ઉમેદવારી નોંધાવે તેવી શકયતા access_time 11:39 am IST\nવડાપ્રધાનના ભાષણો પર ચૂંટણી કમિશનરની અસંમતિ નોટ જાહેર કરવામાં ખતરો છે access_time 10:06 am IST\nછેલ્લા ૨ વર્ષમાં પાકિસ્તાની નાગરિકોને અપાયેલા વીઝાની સંખ્યા ૮૭૬૬૯ઃ બાંગલાદેશી નાગરિકોને વિવિધ શ્રેણી હેઠળ અપાયેલા વીઝાની સંખ્યા ૨૩ લાખ ઉપરઃ લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં માહિતી આપતા ગૃહ રાજયમંત્રી access_time 8:43 pm IST\nઆઇડી પ્રુફ તરીકે આધારના વૈકલ્પિક ઉપયોગનો ખરડો રજૂ access_time 11:41 am IST\nલોકોની વચ્ચે ભરોસો ઉત્પન્ન કરવો સૌથી મોટો પડકારઃ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની પ્રતિકિયા access_time 12:02 am IST\nમધ્યપ્રદેશમા પોલીસ કર્મીઓની આંખોમાં ગ્રામજનોએ ફેંકયો મરચા પાવડરઃ વર્દી ફાડી નાખી access_time 11:49 pm IST\nચૂંટણી પ્રક્રિયામાં અટકાયત ઉભી કરવા પર દિલ્લીના ' આપ' ધારાસભ્યને ૩ માસની જેલની સજા access_time 11:50 pm IST\nમહારાષ્ટ્રમાં સંપતિ વિવાદને લઇ બીજી પત્નીએ કરી ૬૦ વર્ષની પતિની હત્યાઃ ધરપકડ થઇ access_time 11:52 pm IST\nમલેશીયામા ઝેરીલા ધુમાડાથી ઘણા લોકો બિમારઃ ૪૦૦ થી વધારે સ્કૂલો બંધ કરવામા આવી. access_time 12:04 am IST\nમુંબઇમાં રૂ.૧૦ માટેના વિવાદ પછી શાકભાજી વેંચનારએ ગ્રાહકની ચાકુ મારી હત્યા કરી access_time 11:11 pm IST\nદિલ્લીની ધ લલિત હોટલની બેસમેન્ટ પાર્કીગમાં ચાલી રહેલ ગેરકાયદે પાર્ટીમાં દરોડો access_time 11:08 pm IST\nઓસામાનો પતો લગાવવામાં મદદ કરનાર પાક ડોકટરની પુર્નવિચાર અરજી સ્વીકૃત access_time 10:49 pm IST\nદિલ્લી વિધાનસભા વિપક્ષ નેતા બીજેપી વિજેન્દ્ર ગુપ્તાની પત્ની સાથે લૂંટફાટઃ કારમાંથી તેલ નીકળી રહ્યુ છે, કાર રોકો એમ કહી પછી લુંટ કરી access_time 10:50 pm IST\nસ્વ.રાજીવ ગાંધીની હત્યાના આરોપસર જેલવાસ ભોગવી રહેલી નલિનીએ પેરોલની માંગણી કરીઃ રૂબરૂ કોર્ટમાં હાજર થવા તથા માંગણી કરવા માટે મદ્દાસ હાઇકોર્ટની મંજુરી access_time 9:01 pm IST\nશેરડી, કપાસ, સોયાબીન ખેતી માટે મોનસુન સક્રિય access_time 7:31 pm IST\nમંદી ઉપર બ્રેક : સેંસેક્સ ૩૧૨ પોઇન્ટ રિકવર થઇ આખરે બંધ access_time 7:27 pm IST\nરાજકીય હિત માટે કરાઇ હતી લોકશાહીની હત્યા access_time 1:17 pm IST\nરાહુલ રાજીનામા માટે મક્કમઃ તમામ રાજ્યોની કમિટીઓ વિખેરી નાખી access_time 11:23 am IST\nનેશનલ કોન્ફરન્સના નેતા અલી મોહમ્મ્દ સાગરે આતંકી બુરહાન વાનીને શહીદ ગણાવતા વિવાદ access_time 12:18 pm IST\nઝારખંડમાં બસ ખીણમાં ખાબકતા છ લોકોના મોત : 39 ઘાયલ access_time 1:08 pm IST\nનોકરીમાંથી રજા ન લેતા લોકો પર ��ોય છે બીમારીનું જોખમ access_time 10:05 am IST\nએરટેલ યૂઝર્સ હવે ફ્રીમાં સેટ કરી શકે છે અનલિમિટેડ કોલર ટયૂન્સ access_time 11:43 am IST\nરાજસ્થાન ભાજપના અધ્યક્ષ અને રાજયસભાના સાસંદ મદન લાલ સૈનીનું દિલ્હીમાં દુઃખદ નિધન access_time 1:14 pm IST\nહિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલન : નેશનલ હાઈવે બંધ access_time 2:01 pm IST\nસગીર વાહન ચલાવશે તો માતાપિતા દોષી ગણાશે, મોટર વ્હીકલ સુધારા બિલને મંજૂરી access_time 3:24 pm IST\nરોજગારીની તકો ઉભી કરવા પર બજેટમાં ખાસ ધ્યાન હશે access_time 3:55 pm IST\nસવારે ઊઠીને જો ગાય જોવા મળે કે તેનો અવાજ સંભાળય તો દિવસ શુભઃ ધનપ્રાપ્તિના સંકેત access_time 5:40 pm IST\nટીનએજરોમાં શિંગડુ ઉગવાનું કારણ સ્માર્ટ ફોન નથી access_time 3:36 pm IST\nવિશ્વના ૪૦ દેશોમાં કરાયેલા એક રિસર્ચનુ તારણ પ્રમાણિકતામાં સ્વીત્ઝરલેન્ડ સૌથી આગળ access_time 3:35 pm IST\nબાલાકોટ એરસ્ટ્રાઇકની અસલી કહાણીઃ પાઇલટની જુબાની access_time 3:23 pm IST\nજમ્મુ-કાશ્મીર અનામત સુધાર બિલ લોકસભામાં રજુ કરાયુ access_time 12:00 am IST\nમરાઠા અનામત સામે દાખલ અરજી ઉપર સુનાવણીની ના access_time 12:00 am IST\nહુર્રિયતના નેતા ભારતીય સંવિધાન પ્રત્યે નિષ્ઠાની શપથ લ્યે પછી જ વાતચીત કરાશે :ભાજપની શરત access_time 12:00 am IST\nસૈન્ય લક્ષ્યાંકો હાંસલ કરી લેવામાં સફળ રહ્યા છીએ access_time 12:00 am IST\nટીએમસીને વધુ એક ઝટકો: ધારાસભ્ય સહિત જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા access_time 12:00 am IST\nઅભિનંદનની મુંછોને રાષ્ટ્રીય મુંછ જાહેર કરવાની માંગણી access_time 12:00 am IST\nરાજસ્થાન ભાજપના અધ્યક્ષ અને રાજ્યસભાના સાસંદ મદન લાલ સૈનીનું દિલ્હીમાં દુઃખદ નિધન access_time 12:00 am IST\n'મેટ્રો મેન' ઇ શ્રીધરન એ લખનૌ મેટ્રોના સલાહકાર પદથી રાજીનામું આપ્યું access_time 12:00 am IST\nબંદુકની અણી પર યુપીમાં ગાડીઓનું ચેકીંગ કરતા જોવા મળ્યા પોલીસ કર્મી access_time 12:00 am IST\nભારે ઉદાસીનતાના કારણે BSNL ભારે મુશ્કેલીમાં access_time 12:00 am IST\n\" શ્રી સ્વામિનારાયણ મહોત્સવ \" : અમેરિકાના હ્યુસ્ટનમાં પ.પૂ.108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજીના સાનિધ્યમાં 29 મે થી 3 જૂન 2019 દરમિયાન ઉજવાઈ ગયેલો ઉત્સવ : પોથીયાત્રા ,અભિષેક ,અન્નકૂટ ,રાસ ગરબા, નૃત્ય નાટિકા ,મહિલા શિબિર ,સહિતના આયોજનોથી હરિભક્તો ભાવવિભોર access_time 12:47 pm IST\nઅમેરિકાના ન્યુયોર્કમાં વસતા ઇમીગ્રન્ટસ પરિવારો ઉપર તવાઇઃ પ્રેસિડન્ટ ટ્રમ્પની સુચનાથી ICE દ્વારા દેશનિકાલ કરવાની પ્રક્રિયા શરૃઃ બે હજાર જેટલા પરિવારો ઉપર વિખુટા પડવાની નોબતઃ અસરગ્રસ્ત પરિવારોની વહારે એશિઅન અમેરિકન ફેડરેશન access_time 8:03 pm IST\n''વોઇસ ઓફ સ્પેશીઅલી એબલ્ડ પિયલ (VOSAP)'': દ��વ્યાંગો માટે કાર્યરત ઓર્ગેનાઇઝેશનની સરાહનીય પ્રવૃતિઓઃ ભારત સરકાર તેમજ યુનાઇટેડ નેશન્શના સંપર્ક દ્વારા દિવ્યાંગોના હકકો માટે કરાયેલી રજુઆતોને સફળતા access_time 12:00 am IST\nકર્ણાટક સરકાર સંકટમાં: ભાજપને તક અથવા રાષ્ટ્રપતિ શાસન access_time 11:38 am am IST\nકઝાકિસ્તાનના લશ્કરી ડેપોમાં ભયાનક વિસ્ફોટ: બે લોકોના મોત :165 ઘાયલ :40 હજાર લોકોને સલામત સ્થળે ખસેડયા access_time 12:49 am am IST\nઓરિસ્સામાં જગદલપુર સમલેશ્વરી એક્સપ્રેસના બે કોચ પાટા પરથી ઉતરી ગયા :ત્રણ રેલકર્મીના કરૂણમોત access_time 10:40 pm am IST\n70 વર્ષની બીમારીને 5 વર્ષમાં ઠીક કરવી મુશ્કેલ છતાં ધ્યેય પર ચાલતા રહીશું :વડાપ્રધાન મોદી access_time 8:31 pm am IST\nબેંકોએ માંડવાળ કર્યા રૂ. ૬,ર૪,૭૭૯ કરોડઃ રોજના ૧૭૧ કરોડ access_time 11:30 am am IST\nરાજયસભાની ચૂંટણીમાં વિદેશમંત્રીને ગુજરાતથી ઉતારતા ગુજરાતને મળશે વધુ એક કેન્દ્રીય મંત્રાલય access_time 11:39 am am IST\nUAEમાં કાર અકસ્માતે ભારતીય મૂળના ઇમામની સગીર પુત્રીનું કરૂણ મોતઃ ઇમામ તથા તેમના પત્ની સારવાર હેઠળ access_time 8:59 pm am IST\n''શરતો લાગુ'': યુ.એસ.માં ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્કના ઉપક્રમે ૨૮ જુન શુક્રવારે દર્શાવાનારી ગુજરાતી ફિલ્મઃ સપરિવાર માણવા લાયક મુવી માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ access_time 8:17 pm am IST\nપશ્ચિમ બંગાળના ર જીલ્લામાંથી પકડવામા આવ્યા ૭૮ બોમ્બઃ ૮ લોકોની ધરપકડ access_time 12:02 am am IST\nબિહારના વૈશાલી જીલ્લામાં દિમાગી બુખારથી બાળકોના મૃત્યુ પર દેખાવો કરી રહેલ ૩૯ ગ્રામજનો પર થઇ એફઆઇઆર access_time 11:50 pm am IST\nબંગાળના મદ્રેસાના શિક્ષકનો દાવો, જયશ્રી રામ ન કહેવા પર ચાલતી ટ્રેનથી ફેંકવામા આવ્યો access_time 11:51 pm am IST\nજમ્મુ કિશ્તવાડમાં સક્રિય છે ૧૦ સ્થાનીય આતંકીઃ પોલીસ મહાનિરીક્ષકનો દાવો access_time 11:52 pm am IST\nશ્રીલંકાએ આ વર્ષે ભારતીય પર્યટકોની સંખ્યામા પ થી ૧૦ ટકા ઘટ હોવાનો અંદાજ નોંધ્યો access_time 12:05 am am IST\nઓડિસામાં ફાની વાવાઝોડાએ બેઘર બનાવી દીધેલા આદિવાસી વિસ્તારોની વહારે મુંબઇના યુવાનોઃ ''લીવીંગ ટુ ચેન્જ'' તથા ''મયુરભંજ ફાઉન્ડેશન''ના ઉપક્રમે રાહત કાર્ય હાથ ધરાયું access_time 8:18 pm am IST\nબિન્ની બંસલએ ફિલપકાર્ટમાં રૂ. પ૩૧ કરોડના શેર વોલમાર્ટને વેંચ્યા access_time 11:54 pm am IST\nઆરએસીના હેડ કોન્સ્ટેબલ એ નાણામંત્રાલયની બહાર ગોળી મારી આત્મહત્યા કરી access_time 11:10 pm am IST\n૧૬ વર્ષીય પુત્રી સાથે એક વર્ષ સુધી દુષ્કર્મ કરવાને લઇ ૪૭ વર્ષના પિતાની દહેરાદુનમાં ધરપકડ access_time 11:09 pm am IST\nઉત્તરાખંડના ઔલીમાં ઉદ્યોગપતિને ત્યાં રૂ. ર૦૦ કરો���વાળા લગ્નમાં ૪૦ કિવન્ટલ કચરો ભેગો થયોઃ પર્યાવરણને ભયાનક નુકસાન access_time 10:47 pm am IST\nઓરીસ્સામાં પ્રેમી પંખીડાને માથુ મુંડાવી ઘુમાવવામાં આવ્યાઃ છોકરો છોકરી અલગ-અલગ સમુદાયના હતા access_time 10:50 pm am IST\nલીચીથી નથી ફેલાયો ઇંસેફેલાઇટિસ : ૧૬૯ લોકોના મોત પછી લીચી રિસર્ચ સેન્ટરના પ્રમુખનો ખુલાસો access_time 10:51 pm am IST\nઇમરજન્સી કોર્ટના અનાદરનો દાખલો : વડાપ્રધાનનરેન્દ્ર મોદીનો ધડાકો access_time 7:27 pm am IST\nઇન્ટર સ્ટેટ ઓફિસ સર્વિસ માટે જીએસટી લાગૂ કરાશે access_time 7:28 pm am IST\nNIA વિદેશમાં પણ તપાસ કરી શકશેઃ માત્ર સંગઠન જ નહિ શંકાસ્પદ પણ આતંકી જાહેર થશે access_time 11:43 am am IST\n૩૦ વર્ષમાં ભારતીયોએ ૩૪ લાખ કરોડનું કાળ નાણુ વિદેશમાં મોકલ્યાનું અનુમાન access_time 10:05 am am IST\nકાલે અમિત શાહ કાશ્મીરના પ્રવાસેઃઅમરનાથ યાત્રાની સમીક્ષા કરશે access_time 3:22 pm am IST\nમાલિયાસણ પાસેથી ૮.૩૫ લાખનો ૨૨૮ પેટી દારૂ ભરેલા ટ્રક સાથે બે રાજસ્થાની ઝડપાયા access_time 12:13 pm am IST\nતૃણમુલ કોંગ્રેસના યુવા મહિલા નેતા નુસરત જહાં શપથગ્રહણમાં સાડી-સેંથામાં સિંદુર-હાથમાં ચુડો પહેરીને પહોંચ્યાઃ સ્પીકરને પગે લાગ્યા access_time 5:38 pm am IST\nકટોકટીની યાદમાં દેશના પૂર્વ રક્ષામંત્રી અને દિવંગત સમાજવાદી નેતા જ્યોર્જ ફર્નાન્ડિસની સાંકળોવાળા હાથની તસવીરો વાયરલ access_time 5:41 pm am IST\nઅમેરીકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો ત્રણ દિવસના ભારતના પ્રવાસે : આતંકવાદ સહિત મુદ્દા પર થશે ચર્ચા access_time 1:20 pm am IST\nખેડૂતોને સામાજીક સુરક્ષા પેન્શન આપવા માટે નવી યોજના access_time 11:24 am am IST\nઆયાતોલ્લાહ ખોમૈની અને ઈરાની અધિકારીઓ અમેરીકન બેંકીંગ સુવિધાનો લાભ લઈ શકશે નહિં access_time 1:16 pm am IST\nઅમેરિકાના ન્યુજર્સી સ્થિત ગુજ્જુ યુવતી 24 વર્ષીય માનુષી ભગત લાપતા : 29 એપ્રિલ 2019 થી ગુમ થયેલી આ યુવતિ વિષે કોઈને માહિતી હોય તો શ્રી વિકાસ ભગતને જાણ કરવા વિનંતી access_time 12:00 pm am IST\nડેરા સચ્ચા સૌદાનાં પ્રમુખ ગુરમીત રામ રહીમની પેરોલની માંગણીને હરિયાણા સરકારની લીલીઝંડી access_time 1:07 pm am IST\nછેડતીનો વિરોધ કરતા બદમાશોએ પરિવાર પર ચડાવી દીધી ગાડી:બે મહિલાના કચડાઈ જવાથી મોત :બે ગંભીર access_time 1:08 pm am IST\nમુંબઇમાં સૌથી મોંઘી પ્રોપર્ટીડીલ થઇઃ ૩ એકરના પ્લોટનો ૨૨૩૮ કરોડમાં સોદો access_time 1:14 pm am IST\nભાજપે મિસ્ડ કોલથી ૧.૧૩ કરોડ સભ્યો નોંધેલા, જેમાંથી ૪૩ લાખનો પત્તો ન લાગ્યોઃ આ વખતે પદ્ધતિમાં ફેરફાર access_time 1:15 pm am IST\nત્રીજા માળેથી ૯૦ કિલોનો યુવક નીચે વૃધ્ધ ઉપર પડયોઃ પોતે જીવી ગયો વૃધ્ધનું મોત access_time 3:23 pm am IST\nઅમેરિકાન�� સાથે ૭૦ હજાર કરોડનો સંરક્ષણ સોદો કરાશે access_time 3:55 pm am IST\nઝારખંડઃ ડ્રાઈવરને ઝોકું આવી ગયું અને બસ ખાઈમાં ખાબકીઃ ૬ના મોતઃ ૩૯ ઘાયલ access_time 3:35 pm am IST\nઆઝાદીની લડત વખતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ઐતિહાસિક સાબરમતી જેલની જે ખોલીમાં રખાયા હતા, ત્યાં 'જેલ સ્મૃતિ કુટિર'ની સ્થાપના access_time 3:26 pm am IST\nશ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરન્ટો - કેનેડા* પાંચમા પાટોત્સવ પર્વે વૃક્ષારોપણ: ૫૦૦૦૦ હજાર વૃક્ષારોપણ કરવા તે પૈકી પ્રથમ પરમ પૂજ્ય બાપાના હસ્તે વૃક્ષારોપણ access_time 10:55 am am IST\nરાજ્યસભા ચૂંટણી : જુગલજી ઠાકોર, વિદેશ મંત્રી એસ જયશંકર મેદાનમાં હશે access_time 12:00 am am IST\nઈરાન વિરુદ્ઘ ટ્રમ્પ થયા વધુ આકરાઃ લગાવ્યા વધુ કડક પ્રતિબંધ access_time 11:24 am am IST\nવિદેશમંત્રી જયશંકર અંતે ભાજપમાં સામેલ થયા છે access_time 12:00 am am IST\nચોકસીના આરોગ્ય અંગે કોર્ટને રિપોર્ટ સુપરત થશે access_time 12:00 am am IST\nરણ દાયકામાં 34,30 લાખ કરોડનું કાળુંનાણું વિદેશમાં ઠલવાયું access_time 12:00 am am IST\nખરાબ સડકને લઇ એન્જીનીયરથી ઉઠક-બેઠક કરાવનાર બીજેડી ધારાસભ્યની થઇ ધરપકડ access_time 12:00 am am IST\nઅમેરિકાના મિશિગનમાં છૂટાછેડાના ચાલુ કેસમાં પતિને લોટરી લાગીઃ અડધો ભાગ પત્નીને આપવા કોર્ટનો આદેશ access_time 5:07 pm am IST\nદલિત ડોકટર પાયલ તડવી આત્મહત્યા કેસ : ૩ મહિલા ડોકટરોની જામીન અરજી રદ access_time 12:00 am am IST\nBSNLની સામે રોકડ કટોકટી વધુ ગંભીર : પગારના પૈસા નથી access_time 12:00 am am IST\nસ્વામી માધવપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં યોજાઈઃ કેલગરી-કેનેડા ખાતે સત્સંગ સભા access_time 1:04 pm am IST\nયુ.એસ.માં નોનપ્રોફિટ IACFNJના ઉપક્રમે સ્કોલરશીપ વિતરણ સમારંભ યોજાયોઃ નોર્થ તથા સાઉથ બ્રન્સવીક હાઇસ્કૂલના સ્ટુડન્ટસને કોમ્યુનીટી સર્વિસ લીડરશીપ તથા શૈક્ષણિક ક્ષેત્રે સ્કોલરશીપ અપાઇ access_time 12:00 am am IST\nયુ.એસ.ના આસી.સેક્રેટરી ઓફ એનર્જી તરીકે નિમાયેલા સુશ્રી રીટા બરનવાલની નિમણુંકને સેનેટની બહાલી access_time 8:23 pm am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nબુલંદશહેરમાં 14 વર્ષની માસુમ બાળા પર ત્રણ યુવકોનો બળાત્કાર : વિડિઓ બનાવી વાયરલ કર્યો access_time 2:11 pm IST\nઉન્નાવ નરાધમોનો ગઢ : યુપીનું રેપ કેપિટલ કુખ્યાત બન્યું ઉન્નાવ :છેલ્લા 11 મહિનામાં 86 કિસ્સા નોંધાયા access_time 2:06 pm IST\nદિયોદરનાં ફોરણા સિમમાંથી લાખોનો દારૂ ઝડપાયો: નંબર પ્લેટ વગરની બે કારમાં હતો દારૂનો જથ્થો:બુટલેગરો ફરાર access_time 1:46 pm IST\nઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન : ગુમલામાં બબાલ : પોલીસ ફાયરિંગ : એકનું મોત : 6 ઘાયલ access_time 1:40 pm IST\nઉન્નાવ દુષ્કર્મ કેસ : વિપક્ષ યોગી સરકાર સામે મેદાને : અખિલેશ ધરણા પર : પ્રિયંકા પીડિતાના પિતાને મળી access_time 1:37 pm IST\nસુરતના ઉધના વિસ્તારમાં યુવકની લાશ મળી : હત્યાની આશંકા access_time 1:34 pm IST\nબીએસએનએલના કર્મચારીઓને ઓક્ટોબરનો મળ્યો પગાર : નવેમ્બરના પગાર માટે હજુ જોવી પડશે રાહ access_time 1:32 pm IST\nવેસ્ટ ઈન્ડિઝની ટીમને મોટો ઝટકો : ખતરનાક ઓલરાઉન્ડર આંદ્રે રસેલ વર્લ્ડકપમાંથી બહાર: દ્રે રસેલની જગ્યાએ ટીમમાં બેટ્સમેન સુનિલ એમબ્રીસની એન્ટ્રી access_time 11:46 am IST\nદોસ્તીને બાજુએ રાખીને આજે ટકરાશે જોફ્રા આર્ચર અને સ્ટીવન સ્મિથ: મી ફાઈનલથી ફાઈનલ સુધીની દાવેદારીમાં બંને આપશે એકમેકને જબરદસ્ત ટક્કર : બપોરે ૩ વાગ્યાથી મેચ access_time 11:47 am IST\nજૂનાગઢ મહાનગર પાલિકાની 21મી જુલાઈએ ચૂંટણી :23મી જુલાઈએ મતગણતરી :ગાંધીનગર મનપાના વોર્ડ,ન,3ની પેટાચૂંટણી અને જિલ્લા-તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે પણ 21મી જુલાઈએ થશે મતદાન: 6ઠ્ઠી જુલાઈથી ઉમેદવારીપત્ર રજૂ કરી શકાશે :9મીએ ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ access_time 7:03 pm IST\nમલેશીયામા ઝેરીલા ધુમાડાથી ઘણા લોકો બિમારઃ ૪૦૦ થી વધારે સ્કૂલો બંધ કરવામા આવી. access_time 12:04 am IST\nમરાઠા અનામત સામે દાખલ અરજી ઉપર સુનાવણીની ના access_time 12:00 am IST\nયુ.એસ.ના આસી.સેક્રેટરી ઓફ એનર્જી તરીકે નિમાયેલા સુશ્રી રીટા બ���નવાલની નિમણુંકને સેનેટની બહાલી access_time 8:23 pm IST\nરાજકોટ સ્માર્ટ સીટી રેન્કમાં આગળ વધ્યું: ર૭માં ક્રમેથી ર૧ માં ક્રમે પહોંચ્યું: સ્માર્ટ સીટી મીશનને ૪ વર્ષ પુર્ણ access_time 3:59 pm IST\nચોમાસુ સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે અને દક્ષિણ ગુજરાતમાં બેસી ગયુ : પ્રિ-મોન્સુન એકિટવીટી ચાલુ રહેશે access_time 3:19 pm IST\nરાજકોટમાં HRQ પરીક્ષાનો પ્રારંભ access_time 3:39 pm IST\nમોરબીમાં અજાણ્યા યુવાનની હત્યામાં પોલીસ કર્મી અને પાંચ જીઆરડી જવાનો સામે ગુન્હો નોંધાતા ખળભળાટ access_time 11:49 am IST\nચોટીલાની તક્ષશીલા સ્કૂલ દ્વારા યોગ દિવસથી 'યોગા કલાસ'નો પ્રારંભ access_time 1:18 pm IST\nપડધરી-ધ્રોલ વચ્ચે ધોધમાર વરસાદઃ વાડી-ખેતરોમાં પાણી ભરાયા access_time 3:34 pm IST\nઆ તસ્વીર નિહાળી તમે જ્યાં-ત્યાં પાણીપુરી ખાવા ઉભા રહેશો \nવડોદરાના લક્ષ્મીપુરામાં પગના મોજમાં છુપાવીને લઇ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે કારની ધરપકડ access_time 5:12 pm IST\nઅમદાવાદના નિકોલમાં પુત્રવધુના ત્રાસથી કંટાળી સાસરાએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર access_time 5:11 pm IST\nકેનેડામાં ક્યુબેકથી ટોરોન્‍ટો જતી ફ્લાઇટમાં મહિલા સુઇ ગઇ અને બધા પેસેન્જરો ઉતરી ગયા છતાં દોઢ કલાક સુતી રહી access_time 5:25 pm IST\nપાકિસ્તાનમાં જુલાઈમાં વધી શકે છે ગેસના ભાવ access_time 6:25 pm IST\nમ્યાંમારમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ પર યુએને ચિંતા જતાવી access_time 6:22 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n''શરતો લાગુ'': યુ.એસ.માં ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્કના ઉપક્રમે ૨૮ જુન શુક્રવારે દર્શાવાનારી ગુજરાતી ફિલ્મઃ સપરિવાર માણવા લાયક મુવી માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ access_time 8:17 pm IST\nઅમેરિકાના ન્યુજર્સી સ્થિત ગુજ્જુ યુવતી 24 વર્ષીય માનુષી ભગત લાપતા : 29 એપ્રિલ 2019 થી ગુમ થયેલી આ યુવતિ વિષે કોઈને માહિતી હોય તો શ્રી વિકાસ ભગતને જાણ કરવા વિનંતી access_time 12:00 pm IST\n''પાથ વેઝ ટુ પાવર'': યુ.એસ.ના ન્યુયોર્કમાં SAFAના ઉપક્રમે ૧૯ જુનના રોજ યોજાઇ ગયેલો પેનલ ડીસ્કશન પ્રોગ્રામ access_time 8:17 pm IST\nબ્રાજીલને હરાવીને ફ્રાંસ ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડ પહોંચ્યું આંઠમાં સ્થાને access_time 4:49 pm IST\nવિશ્વકપ-2019 : ઓસ્ટ્રેલિયાનો ઇંગ્લેન્ડ સામે 64 રને વિજય સેમીફાઈનલમાં શાનદાર પ્રવેશ access_time 1:20 am IST\nઉધારી ચૂકવવા માટે ટ્રોફીઓ અને સ્મૃતિચિહ્ન નીલામ કરીને વેચશે: ટેનિસ સ્ટાર બોરિસ access_time 4:48 pm IST\nબિગ બોસ 13 માટે દરેક વીકેંડ માટે 31 કરોડની ફીસ લેશે સલમાન access_time 5:46 pm IST\nશોર્ટ ડ્રેસમાં જોવા મળી અંકિતા લોખંડે access_time 5:46 pm IST\nબોલીવૂડમાં નથી આવવું, પંજાબી ફિલ્મોથી ખુશ છું: નીરૂ access_time 10:02 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00098.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/tag/health-tips", "date_download": "2019-12-07T10:05:26Z", "digest": "sha1:DLFW4HRVYEQ7VEF77BJSH2HR6BZ4BIIW", "length": 10788, "nlines": 134, "source_domain": "www.vtvgujarati.com", "title": " Tag | VTV Gujarati", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nકામની વાત / સસ્તા કેળા છે ન્યૂટ્રિઅન્ટ્સનું પાવરહાઉસ, પણ વધુ પાકા કેળા ખાશો તો થશે આવું\nHealth Tips / મલાઈકા અરોરા FIT અને FINE રહેવા આ ડાયેટ પ્લાન ફોલો કરે છે, જાણો શું છે તેનું...\nહેલ્થ ટીપ્સ / હેલ્ધી અને ફિટ રહેવુ હોય તો ટોમેટો સુપ પીવો, થશે ગજબ ફાયદા\nહેલ્થ ટિપ્સ / કેમ શરીરમાં સ્ટેમિના ઘટી જાય છે, જાણો તેની પાછળના કારણો અને કેટલાક બેસ્ટ...\nકામની વાત / 7 દિવસ સુધી રોજ ખાઓ કાચું આમળું, આ ભયંકર રોગોમાંથી ઝડપથી મળશે મુક્તિ\nહેલ્થ ટીપ્સ / ઠંડીની સીઝનમાં હાર્ટ પેશન્ટે વહેલી સવારે ચાલવા ન જવું જોઇએ, જાણો શું કાળજી...\nહેલ્થ ટિપ્સ / બાળકોમાં વધી રહી છે ફેટી લિવરની સમસ્યા, તેનાથી બચવા આ બાબતોનું ચોક્કસ ધ્યાન...\nHealth Tips / હવાના પ્રદૂષણથી ફેફસાને બચાવવા માટે ઉપયોગી છે આ ટિપ્સ\nઘરેલૂ ઉપાય / બદલાતી સીઝનમાં વધે છે ગળામાં ઈન્ફેક્શન, ઘરમાં રહેલી આ વસ્તુઓથી મેળવો આરામ\nહેલ્થ ટીપ્સ / ઘૂંટણના દૂખાવાથી પરેશાન છો તો બસ આટલું કરો, દોડતાં થઈ જશો\nઘરેલૂ ઉપાય / આજથી જ અપનાવી લો આ સરળ ઉપાય, ફટાફટ ઉતરવા લાગશે તમારું વજન\nટિપ્સ / વધતી ઉંમરના પ્રભાવને ઘટાડશે આ ડ્રાયફ્રુટ્સ\nચેતો / તમે પણ કારમાં એસીનો કરો છો ઉપયોગ, બદલી નાંખો આ આદત નહીંતો...\nકામની વાત / રોજ ખાઓ આ 1 ફળ, ડીપ્રેશન દૂર કરવાની સાથે આપશે અઢળક ફાયદા\nહેલ્થ ટીપ્સ / ખાલી પેટ પીવો ગોળ-જીરાનું પાણી અને રાત્રે ખાવ ઇલાઇચી,જાણો શું છે ફાયદા\nધરેલૂ નુસ્ખા / વારંવાર પડો છો બિમાર તો ઉપયોગ કરો આ 5 પત્તા, કોઇ પણ રોગ જડમૂળથી થશે ખતમ\nનુસખા / માથાના દુઃખાવામાં આ ચીજોનો કરો ઉપયોગ, નહીં પડે દવાની જરૂર\nહેલ્થ ટીપ્સ / ઘઉંનો નહીં આ લોટ ખાવાથી નહીં જવું પડે જીમ, આપોઆપ ઘટી જશે શરીર\nઘરેલૂ ઉપાય / આ 5માંથી કોઈ પણ 1 ચીજનું રોજ કરો સેવન, ચપટીમાં દૂર થશે એસિડિટીની સમસ્યા\nઘરેલૂ નુસખો / એક ચમચી સંચળ અનેક રોગોમાં આપે છે રાહત, આ રીતે કરો ઉપયોગ\nસ્વાસ્થ્ય / ગરમ દુધ સાથે ગોળ ખાવાથી થશે આ ફાયદા\nસ્વાસ્થ્ય / ડેન્ગીથી બચવું છે તો માત્ર એક કપ મગના પાણીનો આવી રીતે કરો ઉપયોગ\nHealth Tips / એક્સર્સાઇઝ કરતા પહેલા આ 5 બાબતોનું રાખો ખાસ ધ્યાન\nHealth Tips / બ્લડ સુગરને કંટ્રોલ કરવા ડાયાબિટિશ દર્દીઓ નાસ્તામાં કરો આ ચીજનું સેવન\nસ્વાસ્થ્ય / હવેથી ના ફેંકતા વાસી રોટલી, ડાયાબિટીસથી લઇને બ્લડ પ્રેશરમાં આ રીતે આપે છે...\nમોર્નિંગ મંત્ર / રોજ સવારે પીઓ આ જ્યૂસનો 1 ગ્લાસ, ફટાફટ ઉતરશે તમારું વજન\nHealth Tips / પાણીપુરી ખાનાર માટે આ સારા સમાચાર છે, તેના ફાયદા જાણીને રહી જશો દંગ\nહેલ્થ ટીપ્સ / વધારે પ્રમાણમાં પાણી પીવું શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે, જાણો કેમ\nઅજમાવી જુઓ / ચરબીના થર ઘટાડવા માટે રોજ પીઓ આ 1 ગ્લાસ જ્યૂસ, જાણો બનાવવાની સાચી રીત\nહેલ્થ ટીપ્સ / તમારા શરીરની જરૂરીયાત કરતા વધારે પાણી પીવો છો તો જાણી લો આ વાત\nલોડ થઇ રહ્યું છે.\nફેરફાર / GST માટે 1 એપ્રિલ, 2020થી ઈ-ઈન્વોઇસ બિલિંગ ફરજિયાત\nભાવવધારો / ઓછી નથી થઇ રહી ડુંગળીની કિંમત, 165 રુપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યો ભાવ\nસુરક્ષિત / રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ATMની સુરક્ષા માટે ગાઈડલાઈન્સ જાહેર\nઅમદાવાદ / મંત્ર, તંત્રને નામે બહેનોને ફસાવી દુષ્કર્મની હારમાળા સર્જી, પડાવ્યા લાખો રૂપિયા\nહૈદરાબાદ રૅપ કેસ / એન્કાઉન્ટર બાદ લોકોએ પોલીસ પર ફૂલોનો વરસાદ કર્યો, જિંદાબાદના નારા લાગ્યાં\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nભાવનગર / મહુવાના ઉદ્યોગપતિની જાહેરાત, 'હું હૈદરાબાદ જઇને પોલીસને રૂપિયા એક લાખનું ઇનામ આપીશ'\nહૈદરાબાદ કેસ / સીન રિક્રિએટઃ હુમલો અને પછી પોલીસ સાથે અથડામણ, જાણી લો આખી રાતનો ઘટનાક્રમ\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nShu Plan / અમદાવાદનું ઈડલી સર્કલ: રૂ.50માં આવું South Indian ફૂડ ક્યાંય નહીં મળે\nઅર્થતંત્ર / અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા રઘુરામ રાજનની 10 દમદાર સલાહ\nVTV વિશેષ / 'સુરક્ષિત' ગુજરાતમાં દરરોજ એક બળાત્કારની ઘટના બને છે, અમદાવાદ પ્રથમ ક્રમે\nસેન્સેક્સ / દેશમાં મંદીના માહોલમાં પણ શેરબજારમાં તેજીનો દોર કેમ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00098.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chhotaudepur.gujarat.gov.in/ganotdhara-kalam-63AA-manjuri", "date_download": "2019-12-07T09:00:01Z", "digest": "sha1:SAJV44JU6CQ45JFGI5WPU24IUPD7UVPC", "length": 7949, "nlines": 317, "source_domain": "chhotaudepur.gujarat.gov.in", "title": "ગણોતધારાની કલમ-૬૩/AA અન્વયે મંજુરી | Revenue | Jan Seva Kendra Form | Collectorate - District Chhotaudepur", "raw_content": "\nગણોતધારાની કલમ-૬૩/AA અન્વયે મંજુરી\nગણોતધારાની કલમ-૬૩/AA અન્વયે મંજુરી\nહું કઈ રીતે ગણોતધારાની કલમ-૬૩/AA અન્વયે મંજુરી\nજીલ્લા કલેકટરશ્રીને, પરિશિષ્ટ-૨૨ મુજબ ગણોતધારા\nકલમ-૬૩ AA મુજબની મંજુરી માટે જમીન ખરીદનારે\nઅરજી કરવાની રહે છે.\nનિકાલની સમય મર્યાદાકુલ ૯૦ દિવસ.\nખરીદનાર સંસ્થાનો રૂબરૂ જવાબ.\nઅરજદારે ધારણ કરેલ જમીન ૧૯પ૧–પરથી અરજીની ગામ.ન.નં. ૭/૧રની નકલો.\nઅરજદારે ધારણ કરેલ જમીનનો સંબંધિત ગામ.ન.નં.૬ (હક્કપત્રક) નોંધની તમામ નકલો.\nગામ ન.નં ૮–અ ના ઉતારાની નકલ.\nજમીનનો સમાવેશ ટી.પી. સ્કીમ હેઠળ થતો હોય તો એફ. ફોર્મની નકલ.\nજમીન વેચાણ રાખનાર સંસ્થા /સોસાયટી /મંડળી / કંપની હોય તો,\nરજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ની નકલ.\nબંધારણની નકલ/ આર્ટીકલ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની નકલ.\nછેલ્લા ૩ વર્ષની ઓડિટ રીપોર્ટની નકલ.\nસંસ્થા/ મંડળીની આર્થિક સધ્ધરતા બાબતેના આધાર પુરાવા.\nખરીદ કરેલ છે તે જમીનના નકશાના ટ્રેસીંગની નકલ.\n૧૦ હેકટર જમીન ખરીદવાની હોય તો ઉઘોગ કમિશ્નરશ્રીનું પ્રમાણપત્ર.\nવેચાણ રાખેલ જમીનના રજીસ્ટર વેચાણ દસ્તાવેજ તથા અનુક્રમણિકા નં.૨ ની પ્રમાણિત નકલ\nવેચાણ વ્યવહાર અંગે ઈ–ધારા કેન્દ્ર ખાતે થયેલ વેચાણ વ્યવહારની ફેરફાર નોંધની કાચી નકલ.\nપંચનામાની વિગતે પ્રશ્નવાળી જમીનમાં ઓ.એન.જી.સી., ગુ.વિ.કા ની લાઈન આવતી હોય તો તેનું ના વાંધા પ્રમાણપત્ર.\nકા.પા.ઈ.પા.યો.વિ.૩નું રેખાનિયંત્રણ ધારા હેઠળનું ના વાંધા પ્રમાણપત્ર.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00099.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://gujarati.connectgujarat.com/%E0%AA%A8%E0%AA%B2%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%AB%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%86%E0%AA%AF%E0%AB%8B/", "date_download": "2019-12-07T08:37:58Z", "digest": "sha1:PSPNX4DVV7VRCRREYE7MKNQCESNCWAIR", "length": 36118, "nlines": 322, "source_domain": "gujarati.connectgujarat.com", "title": "નલીયા એરફોર્સ સ્ટેશન આયોજિત સદભાવના સાયકલ રેલીનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાયું સ્વાગત Connect Gujarat", "raw_content": "\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે આપેલા બંધના એલાનના પગલે રાજયના…\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. ક��લેજ બંધ કરાવવાનો પ્રયાસ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી. આગેવાનો અને કાર્યકરો કોલેજો બંધ…\nભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ\nભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા માથું ઉંચકી રહી છે. ભુતકાળમાં જે…\nસુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત\nસુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા…\nભરૂચ : CISFના જવાનોએ હાથ ધર્યું સફાઈ અભિયાન, નિલકંઠેશ્વર ઘાટ ખાતે કરી સાફ-સફાઈ\nભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે CISFના જવાનો દ્વારા નર્મદા ઘાટ પર થયેલ ગંદકી તેમજ કચરાની સાફ-સફાઈ કરવામાં આવી હતી.\nહૈદરાબાદ ગેંગરેપના આરોપીઓનું એન્કાઉન્ટર, બોલીવુડ કલાકારોએ આપી પ્રતિક્રિયા\nહૈદરાબાદમાં શુક્રવારે સવારે ગેંગ રેપ-મર્ડર કેસના ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર, હૃષિ કપૂર, અભિનેત્રી રકુલ પ્રીત…\nહૈદરાબાદ એન્કાઉન્ટર: એક સપ્તાહમાં જ ન્યાય, મહિલાના પિતા બોલ્યા હવે બેટીની આત્માને મળશે શાંતિ\nહૈદરાબાદમાં દિશા (નામ બદલ્યું છે)ના આરોપીઓનું એન્કાઉન્ટર નેશનલ હાઇવે -44 નજીક થયું હતું. પોલીસે આરોપીઓને ક્રાઈમ સીન રીક્રિએટ કરવા નેશનલ હાઇવે નં-44 લઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ ચારેય આરોપીઓએ…\nહૈદરાબાદ: ગેંગરેપના ચારેય આરોપીનું એન્કાઉન્ટર, પોલીસે ચારેયને ગોળી મારી ઠાર માર્યા\nહૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટર નેશનલ હાઇવે -44 નજીક થયો હતો. તમને જણાવી દઇએ કે, 27-28 નવેમ્બરની વચ્ચેની રાત્રે હૈદરાબાદમાં એક મહિલા ડોક્ટર સાથે હેવાનિયતની ઘટના…\nદિલ્હી: કાંદા માટે પડતાં વાંધા, ડુંગળીનો ભાવ આસમાને જતાં કોંગ્રેસનો વિરોધ\nનાણાંમંત્રી ડુંગળી નથી ખાતા માટે તેમને કોઈ ફર્ક નથી પડતો ડુંગળીના ભાવને લઇને દેશમાં હોબાળો મચ્યો છે, પરંતુ નાણા�� પ્રધાન નિર્મલા…\nદિલ્હી: 1984ના શીખ વિરોધી રમખાણો વિષે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનો ખુલાસો\nનવી દિલ્હી: પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે 1984ના શીખ વિરોધી રમખાણો અંગે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં બોલતા ડો. મનમોહન સિંહે કહ્યું હતું…\nમળી આવ્યો ચન્દ્રયાન-2 ના વિક્રમ લેન્ડરનોકાટમાળ, ક્રેશ સ્થળથી 750 મીટર દૂર NASAએ શોધ્યા 3 ટુકડા\nમળી આવ્યો ચન્દ્રયાન-2 ના વિક્રમ લેન્ડરનો કાટમાળ, ક્રેશ સ્થળથી 750 મીટર દૂર NASAએ શોધ્યા 3 ટુકડા યુએસ સ્પેસ એજન્સી નાસાએ ચંદ્રમયાન…\nઅમેરિકા : ન્યૂ ઓર્લિન્સ શહેરમાં થયો ગોળીબાર, 11 લોકો ઘાયલ\nઅમેરિકાના ન્યૂ ઓર્લિન્સ શહેરમાં ગોળીબાર થતાં 11 જેટલા લોકો ઘાયલ થયા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, ન્યૂ ઓર્લિન્સ શહેરના ફ્રેન્ચ ક્વાર્ટર નજીક…\nશિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લેતા કચ્છમાં થઈ ઉજવણી\nમહારાષ્ટ્રમાં ભારે રાજકીય ઘમાસાણ બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે ત્યારે કચ્છમાં શિવસેના દ્વારા ફટાકડા ફોડી…\nઇસરોએ રચ્યો ઇતિહાસ : કાર્ટોસેટ -3 વિશ્વનો સૌથી મજબૂત સેટેલાઇટ કેમેરો કર્યો લોન્ચ, અંતરિક્ષમાંથી ઘડિયાળનો સમય પણ જોઈ લેશે\nભારતીય અવકાશ એજન્સી ઇસરો (ભારતીય અવકાશ સંશોધન સંગઠન – ઇસરો) એ 27 નવેમ્બરની સવારે દેશની સુરક્ષા અને વિકાસ માટે ઇતિહાસ રચ્યો છે. ઇસરોએ સવારે…\nકોંગ્રેસ, એનસીપી અને શિવસેના બેઠકોમાં વ્યસ્ત રહયાં, ભાજપે મહારાષ્ટ્રમાં બનાવી દીધી સરકાર\nમહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના અને એનસીપી ભેગા મળી સરકાર બનાવે તે પહેલાં ભાજપે શરદ પવારના ભત્રીજા અજીત પવાર સાથે મળીને ખેલ પાડી દીધો હતો….\nસુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત\nસુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા…\nઘોરાજી શાળાના આચાર્યે દિકરાના જન્મદિનની અનોખી ઉજવણી કરી નવો રાહ ચિંધ્યો\nધોરાજી શાળા નંબર ૨ના પ્રિન્સિપાલ નિલેશભાઈ મકવાણાએ પોતાના પુત્રના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. સમાજમાં ઘણા બધા ખર્ચાઓ કરી…\nઅમદાવાદ: નિત્યાનંદના પાપે વિદ્યાર્થીઓનું ભાવિ ભવિષ��ય જોખમમાં, શાળાને પુનઃ શરૂ કરવા માંગ\nઅમદાવાદના પૂર્વમાં આવેલી ડીપીએસ સ્કૂલને ચાલુ રાખવા મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતરી ગયા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ સરકાર અને અધિકારીઓ સામે શાળા ચાલુ રાખવા માંગ…\nભરૂચ : સાંસરોદ હાઇસ્કૂલ ખાતે શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રાપ્ત થતા કરાઇ ઉજવણી\nભરૂચના પાલેજ નજીક આવેલા સાંસરોદ ગામની ધી સાંસરોદ હાઇસ્કૂલને વડોદરા જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો અવોર્ડ પ્રાપ્ત થતા બુધવારના રોજ શાળાના પટાંગણમાં ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉજવણી…\nપંચમહાલ: સરકારની સંવેદનશીલ પહેલ, સોનલ યોગ્ય શિક્ષણ મેળવી શકશે તેવો થયો વિશ્વાસ\n“કાન નીચેથી પસાર થતી નસ સુકાઈ જવાના કારણે તમારી બાળકી સાંભળી શકતી નથી અને તેથી તેના કારણે બોલી પણ નહીં શકે.” વ્હાલી દિકરી સોનલ માટે…\nપંચમહાલ: લક્ષ્ય સંસ્થા દ્વારા મિશન સાયકલ યાત્રાનું કરાયું આયોજન\nલક્ષ્ય દ્વારા પર્યાવરણ સુરક્ષા અને સ્વામી વિવેકાનંદના વિચારોને સમગ્ર ભારતના લોકો સુધી પહોંચાડવા માટે મિશન સાયક્લ યાત્રાનું આયોજન\nઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ખાતે એક્ષીડંટ અને ટ્રોમા કેર સેન્ટરનો શુભારંભ\nઅંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ખાતે એક્ષીડંટ અને ટ્રોમા કેર સેન્ટરનો તા.૧૭ નવેમ્બરના રોજથી હોસ્પિટલના ટ્રસ્ટી ચંદ્રેશ જોશીના હસ્તે શુભારંભ…\nસાબરકાંઠા : કુદરતના ખોળાને ખૂંદવા માટેનું અતિ સુંદર સ્થળ એટલે કે “પોળોનું જંગલ”\nકુદરતના ખોળાને ખૂંદવા માટેનું અતિ સુંદર સ્થળ એટલે સાબરકાંઠા જિલ્લામાં આવેલું પોળોનું જંગલ. વિજયનગરમાં આવેલ પોળોના જંગલમાં વેકેશન દરમ્યાન મોટી સંખ્યામાં સહેલાણીઓ પ્રવાસે આવી કુદરતી સૌંદર્યનો આનંદ માણે છે.\nડેઇઝી શાહની પ્રથમ ગુજરાતી ફિલ્મ “ગુજરાત -11” નું ટીઝર થયું રીલીઝ\nગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને નવા આયામ ઉપર લઇ જવા માટે ગુજરાત -11 ફીલ્મ મહત્વની ભૂમિકા ભજવશે. સ્પોટર્સના વિષયને સાંકળી લેતી પ્રથમ ગુજરાતી ફિલ્મ સાથે બોલીવુડની જાણીતી…\nરાજસ્થાન ખાતે યોજાઇ દિવ્યાંગ નેશનલ પ્રતિયોગિતા, શ્રેષ્ઠ ખેલ કૌવત દર્શાવી કોસમડીના રમતવીરે ભરૂચ જિલ્લાનું નામ કર્યું રોશન\nરાજસ્થાનના જયપુર ખાતે “દિવ્યાંગ નેશનલ પ્રતિયોગિતા-2019”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ રાજ્યમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ રમતવીરો ઉપસ્���િત રહ્યા હતા.\nસુરતના ઇન્ડોર સ્ટેડીયમ યોજાયેલ ટેકવોન્ડો સ્પર્ધામાં વસિષ્ઠ વિદ્યાલયની વિધાર્થીની ઝળહળી\nસુરત માં આવેલ પંડિત દિન દિયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે ખેલ મહાકુંભ દ્વારા યોજાયેલ ટેકવોન્ડો સ્પર્ધામાં શાળાની વિધાર્થીની ગોહિલ કેશવી હરેન્દ્રસિંહે u-17 વય જૂથમાં…\nઅરવલ્લી : મોડાસાની સર્વોદય હાઈસ્કૂલનો ખેલાડી સૉફ્ટ ટેનિસ સ્પર્ધામાં વિજેતા\nસતત ત્રીજા વર્ષે રાષ્ટ્ર કક્ષાએ ભાગ લેવા જશે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત ગુજરાત રાજ્ય બાળ…\nભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત ચાર મેચ જીતનાર પ્રથમ દેશ બન્યો\nભારતે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે પોતાની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 46 રને હરાવ્યું હતું. ભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત…\nઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટમાં ભારતનો ધમાકો, બાંગ્લાદેશને 2-0 થી કર્યું પરાસ્ત\nકોલકાતામાં રમાયેલી ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને ઇનિંગ્સ અને 46 રનથી હરાવ્યું છે. વિરાટ કોહલીની સેનાએ તેમની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં શાનદાર વિજય નોંધાવ્યો છે.\nનલીયા એરફોર્સ સ્ટેશન આયોજિત સદભાવના સાયકલ રેલીનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાયું સ્વાગત\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે...\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી....\nભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ\nભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા...\nનલીયા એરફોર્સ સ્ટેશન દ્વારા આયોજિત સદભાવના સાયકલ રેલીને કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એેર કોમોડર આઇ.આઇ.કુત્પ્પાએ ફ્લેગઇન કરીને સાયકલવીરોનું કર્યુ ઉષ્માભર્યુ સ્વાગત\nનલીયાથી અંદાજે ૬૫૦ કિ.મી.નું અંતર કાપીને ૬ દિવસમાં કેવડીયા-SOU આવી પહોંચેલા ૨૫ જેટલા સાયકલવીરો ભારતીય વાયુસેનાની ૮૭ મી વર્ષગાંઠ નિમિત્તે કચ્છ-ભુજ જિલ્લાના નલીયા એરફોર્સ સ્ટ���શન દ્વારા નલીયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની આયોજિત સદભાવના સાયકલ રેલી આજે તા.૧૯ મી ના રોજ સાંજે કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચતા વડોદરા એરફોર્સ સ્ટેશનના એર કોમોડર આઇ.આઇ.કુત્પ્પાએ આ સાયકલવીરોને ફ્લેગઇન કરીને સ્વાગત સાથે આવકાર્યા હતાં.\nએરફોર્સ, આર્મી, કોસ્ટગાર્ડ અને અલ્ટ્રાટેક સિમેન્ટ ફેક્ટરીના કુલ- ૨૫ સહભાગીઓએ નલીયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ સાયકલીંગ અભિયાનમાં ભાગ લીધો હતો. આ અભિયાનમાં ભારતના પ્રજાસત્તાક રાજ્યોમાં વિવિધ રજવાડાઓના એકીકરણમાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલના નેતૃત્વને દર્શાવે છે. આ સાયકલ અભિયાનને વાયુસેના મેડલ, વિશિષ્ટ સેવા મેડલ, એર ઓફિસર કમાન્ડીંગ, એરફોર્સ સ્ટેશન–વડોદરાના કોમોડર આઇ.આઇ.કુત્પ્પા તરફથી ઉષ્માભર્યો આવકાર અપાયો હતો અને પ્રત્યેક સાયકલવીર સાથે તેમણે હસ્તધૂનન કરીને પ્રોત્સાહિત કર્યા હતાં.\nઆ સદભાવના સાયકલ રેલીમાં ભાગ લેનાર સ્કોર્ડન લીડર મોહનપ્રસાદે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, ભારતમાં સીંગલ યુઝ પ્લાસ્ટીક સંદર્ભે લોકોમાં જાગૃત્તિ સાથે સ્વાસ્થ્ય પ્રત્યે પણ પુરતી કાળજી રાખવાના સંદેશ સાથેની તા.૧૩ મી થી તા.૧૯ સુધીની આ રેલી અંદાજે ૬૫૦ કિલોમીટરનું અંતર કાપીને કેવડીયા ખાતે પહોંચી છે.\nઅન્ય સાયકલ વીર વીંગ કમાન્ડર દિપેશ કુમારે માધ્યમો સાથેની વાતચીતમાં નલીયાથી અહીં સુધી આખું જૂથ ટીમ વર્કથી કોઇપણ જાતના વિઘ્ન વિના આવી પહોંચ્યું છે. આ સાયકલ રેલીનો અનુભવ ખુબ જ સારો રહ્યોં છે અને તે તેમના જીવનમાં યાદગાર બની રહેશે. લોકોને પ્રદુષણ સામે જાગૃત્તિ દાખવવાની સાથે પ્રજાના સ્વાસ્થ્ય અને સુખાકારી અને ફીટ ઇન્ડીયાનો સંદેશો આ રેલી દ્વારા આપવાનો હેતુ રહેલો હોવાનું તેમણે ઉમેર્યું હતું.\nPrevious articleભરૂચમાં સમારકામ દરમિયાન સિટીઝન કોમ્પલેક્ષમાં ફરી ગેલેરી તૂટી\nNext articleછોટાઉદેપુર : 3.70 કરોડના ખર્ચે ચેકપોસ્ટનું થઇ રહયું છે નિર્માણ , હવે ચેકપોસ્ટ જ થઇ નાબુદ\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે...\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી. આગેવાનો અને કાર્યકરો કોલેજો બંધ...\nભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ\nભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા માથું ઉંચકી રહી છે. ભુતકાળમાં જે...\nસુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત\nસુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા...\nભરૂચ : CISFના જવાનોએ હાથ ધર્યું સફાઈ અભિયાન, નિલકંઠેશ્વર ઘાટ ખાતે કરી સાફ-સફાઈ\nભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે CISFના જવાનો દ્વારા નર્મદા ઘાટ પર થયેલ ગંદકી તેમજ કચરાની સાફ-સફાઈ કરવામાં આવી હતી.\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે આપેલા બંધના એલાનના પગલે રાજયના...\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી. આગેવાનો અને કાર્યકરો કોલેજો બંધ...\nભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ\nભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા માથું ઉંચકી રહી છે. ભુતકાળમાં જે...\nસુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત\nસુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00099.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/vijaykanth-horoscope.asp", "date_download": "2019-12-07T09:17:03Z", "digest": "sha1:MWNM4LH6TLOOHDNDYTZ7TFZQJBIF6MMT", "length": 8063, "nlines": 137, "source_domain": "celebrity.astrosage.com", "title": "વિજયકાંઠ જન્મ તારીખ પ્રમાણે કુંડલી | વિજયકાંઠ 2019 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » વિજયકાંઠ કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 78 E 7\nઅક્ષાંશ: 9 N 55\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nવિજયકાંઠ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nવિજયકાંઠ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nવિજયકાંઠ ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nનજીકના સંબંધી અથવા પરિવારના સભ્યના અવસાનના ખરાબ સમાચાર મળી શકે છે. તમારી પોતાની યોગ્ય દરકાર લેજો કેમ કે તમને કોઈ બીમારી થવાની શક્યતા છે. મિલકતનું નુકસાન, આત્મવિશ્વાસને ઠેસ પહોંચવી, વ્યર્થ માનસિક વ્યગ્રતાની પણ શક્યતા છે. તમારાથી ઈર્ષા કરતા લોકો તમારી માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ચોરીને કારણે આર્થિક નુકસાનની શક્યતા પણ જોવાય છે. તમે ખરાબ સંગત અથવા કુટેવના રવાડે ચડી જાવ એવી શક્યતા છે.\nવધુ વાંચો વિજયકાંઠ 2019 કુંડળી\nવિજયકાંઠ જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. વિજયકાંઠ નો જન્મ ચાર્ટ તમને વિજયકાંઠ ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે વિજયકાંઠ ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો વિજયકાંઠ જન્મ કુંડળી\nવિજયકાંઠ વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nવિજયકાંઠ માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nવિજયકાંઠ શનિ સાડાસાતી રિપોર્ટ\nવિજયકાંઠ પારગમન 2019 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00101.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/ravindra-jadejas-wife-bjp-and-sister-in-congress-gujarati-news/", "date_download": "2019-12-07T10:11:51Z", "digest": "sha1:J25DBR2YDO5MURNDF2TJCLF66CX2K42P", "length": 8742, "nlines": 163, "source_domain": "www.gstv.in", "title": "રવિન્દ્ર જાડેજાની પત્ની ભાજપમાં અને બહેન કોંગ્રેસમાં, નણંદ-ભાભી આમને સામને - GSTV", "raw_content": "\n Bajajની આ 2 શાનદાર બાઇક્સ…\nએરટેલ, વોડાફોન અને Ideaના ગ્રાહકોને મળી મસમોટી ગિફ્ટ,…\nખરાબ સર્વિસથી કંટાળી SUV કારને ખેંચાવડાવી ગધેડા પાસે,…\nમારૂતિની આ કાર તમારી પાસે તો નથી ને\nસોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર…\n16 ડિસેમ્બરથી 24 કલાક થઈ શકશે NEFT, નહીં…\nઆજે જ ફુલ કરાવી લો વ્હીકલની ટાંકી, પેટ્રોલ-ડીઝલના…\nચેકથી લઇને ATM સુધી SBIએ બદલી નાંખ્યા છે…\n1.50 લાખ સરકારી કર્મચારીઓનો નવેમ્બરનો પગાર લટક્યો, ઓક્ટોબરનો…\nભૂલથી પણ આ લોન ના લેતા નહીં તો…\nHome » News » રવિન્દ્ર જાડેજાની પત્ની ભાજપમાં અને બહેન કોંગ્રેસમાં, નણંદ-ભાભી આમને સામને\nરવિન્દ્ર જાડેજાની પત્ની ભાજપમાં અને બહેન કોંગ્રેસમાં, નણંદ-ભાભી આમને સામને\nક્રિકેટર રવિન્દ્ર જાડેજાના મોટા બહેન નયનાબા જાડેજા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. નયનાબા જાડેજા જામનગરમાં કાલાવડ ખાતે લોકસભાના કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં યોજાયેલી સભામાં હાજર રહેતા તેમના કોંગ્રેસમાં જોડાવાની અટકળો તેજ થઈ છે. તો બીજી તરફ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા થોડા સમય અગાઉ ભાજપમાં જોડાયા હતા. ત્યારે અટકળો એવી હતી કે ભાજપ તેમને જામનગરથી ટિકિટ આપી શકે છે.. જોકે ભાજપે જામનગરથી વર્તમાન સાંસદ પૂનમ માડમને રિપીટ કર્યા છે. જોકે રવિન્દ્રના પત્ની બાદ બહેન પણ રાજનીતિમાં સક્રિય થતા હવે રાજનીતિમાં નણંદ – ભાભી આમને સામને હશે. અને તેમની વચ્ચે રાજકીય જંગ જામે તેવી પણ શક્યતા છે.\nદક્ષિણ ગુજરાતના સૌથી મોટા પાક શેરડી બની ખોટનો ધંધો : 9 જિલ્લામાં વાવણી થઈ ગઈ બંધ, નર્મદાનો ન થયો ફાયદો\nઅહો આશ્ચર્યમ : સિંહ અને સિંહણ વચ્ચેની આ ક્ષણ પહેલી વખત કેમેરામાં થઈ કેદ, સિંહની હરકત જોઈ ત્રાહીમામ પોકારી જશો\nહિંદ મહાસાગરમાંથી હાંકી કઢાયેલાં જહાજ મામલે ચીને કરી સ્પષ્ટતા, શોધ નહી, પાણીનો ઉતાર-ચડાવ માપી રહ્યા હતા\nશું તમે જાણો છો કે ઝાડના થડને સફેદ અને લાલ રંગની પટ્ટીથી કેમ રંગવામાં આવે છે\nનિત્યાનંદ આશ્રમની બન્ને સાધિકાઓને કાયમી જામીન માટે હજુ જોવી પડશે રાહ, કોર્ટ લીધો આ નિર્ણય\nજયલલિતાની બાયોપિકમાં કામ કરશે આ અભિનેત્રી, ફિલ્મ નિર્માતાઓએ કર્યો સંપર્ક\nઆ ત્રણ જ ટિપ્સ ફોલો કરો, ફક્ત આટલા જ વર્ષમાં બની જશો કરોડપતિ\nદક્ષિણ ગુજરાતના સૌથી મોટા પાક શેરડી બની ખોટનો ધંધો : 9 જિલ્લામાં વાવણી થઈ ગઈ બંધ, નર્મદાનો ન થયો ફાયદો\nઅહો આશ્ચર્યમ : સિંહ અને સિંહણ વચ્ચેની આ ક્ષણ પહેલી વખત કેમેરામાં થઈ કેદ, સિંહની હરકત જોઈ ત્રાહીમામ પોકારી જશો\nહિંદ મહાસાગરમાંથી હાંકી કઢાયેલાં જહાજ મામલે ચીને કરી સ્પષ્ટતા, શોધ નહી, પાણીનો ઉતાર-ચડાવ માપી રહ્યા હતા\nઉન્નાવ ગેંગરેપમાં યોગી ભરાયા : અખિલેશના ધરણાં, પ્રિયંકા પહોંચી પીડિતાના ઘેર\nમુખ્ય સચિવપદે મુકિમની નિમણૂંકને પગલે અગ્રવાલ નારાજ, સરકારે આપી આ સ���ઈડ પોસ્ટ\nકૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nચકચારી બળાત્કાર કેસ : નવમા દિવસે પોલીસને મળી મોટી સફળતા, રાજસ્થાનથી બે શકમંદની અટકાયત\nઅયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00101.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1104", "date_download": "2019-12-07T09:38:27Z", "digest": "sha1:ZJ4ZLU3HFBP4FWRPGITG3MXACMFR26AY", "length": 38081, "nlines": 188, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: ભાવવિશ્વ – નીલમ દોશી", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nભાવવિશ્વ – નીલમ દોશી\nMay 10th, 2007 | પ્રકાર : નિબંધો | 25 પ્રતિભાવો »\n[ ગુજરાતના અનેક અખબારો તેમજ સામાયિકોમાં હાસ્યથી લઈને બાળનાટકો તેમજ જીવનપ્રેરક વાર્તાઓનું સુંદર સાહિત્ય પીરસનાર લેખિકા શ્રીમતી નીલમબહેનનો દીકરીઓને સંબોધતો આ પત્રસ્વરૂપનો અનોખો લેખ ‘ભાવવિશ્વ’ નામથી ટૂંક સમયમાં અખબારોમાં એક ધારાવાહી કોલમ સ્વરૂપે અને તે પછી પુસ્તક સ્વરૂપે પ્રગટ થશે. રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા બદલ નીલમબહેનનો (ભરૂચ, ગુજરાત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +91 9904266517 પર સંપર્ક કરી શકો છો. ]\nવહાલનો વણથંભ્યો ઘૂઘવાટ તું,\nનિરંતર વહેતું સ્નેહ ઝરણું તું…’\nઆજે તારી સગાઇ થઇ. તારા મનપસંદ પાત્ર સાથે. તારી આંખોમાં છલકતી ખુશી હું માણી શકી. આજે પહેલીવાર તું સાસરે ગઇ…. મારી નાનકડી દીકરી આટલી મોટી થઇ ગઇ… મારી નાનકડી દીકરી આટલી મોટી થઇ ગઇ… અને મને ખબર સુદ્ધાં ન પડી.. અને મને ખબર સુદ્ધાં ન પડી.. દરેક દીકરી મા ની નજર સમક્ષ મોટી થાય છે અને છતાં મારી જેમ કોઇ મા ને કયારેય ખબર નથી પડતી કે દીકરી આટલી મોટી કયારે થઇ ગઇ દરેક દીકરી મા ની નજર સમક્ષ મોટી થાય છે અને છતાં મારી જેમ કોઇ મા ને કયારેય ખબર નથી પડતી કે દીકરી આટલી મોટી કયારે થઇ ગઇ આજે તારી સગાઇની સાથે સાથે મન:ચક્ષુ સમક્ષ કેટલીયે યાદોનો અંબાર ઉમટી આવ્યો.\n‘મેળાની જેમ દિલ મહીં ઉભરાય પ્રસંગો,\nઆંસુ થઇ આંખમાં છલકાય પ્રસંગો.’\n….. અને અશ્રુથી ધૂંધળી બનેલ મારી આંખોમાં 20 વરસ પહેલાનું દ્રશ્ય તરવ��ી રહે છે.\nનવજાત, ગોરી ગોરી નાનકડી સુંદર ઢીંગલીને પ્રથમવાર નર્સ મારા પડખામાં મૂકી ગઇ અને હું તને ટગરટગર જોઇ રહી હતી.. આ…આ..મારું સંતાન છે મારા જ અસ્તિત્વનો એક અંશ તારી આંખો બંધ હતી. કદાચ મનમાં હશે કે પહેલાં મમ્મી બોલાવે તો જ આંખો ખોલુ તારી આંખો બંધ હતી. કદાચ મનમાં હશે કે પહેલાં મમ્મી બોલાવે તો જ આંખો ખોલુ મેં ડરતા ડરતાં ધીમેથી એક નાજુકાઇથી તને પ્રથમ સ્પર્શ કર્યો. અંતરમાં કેટલીયે મિશ્ર લાગણીઓના પ્રતિઘોષ ઉઠતા હતા. નવ મહિનાથી કલ્પનાતો કરી હતી તારા આગમનની પણ જયારે ખરેખર તું અવતરી ત્યારે હું કદાચ મૂઢ થઇ ગઇ હતી. કંઇ સમજાતું નહોતું. હું શું કરું મેં ડરતા ડરતાં ધીમેથી એક નાજુકાઇથી તને પ્રથમ સ્પર્શ કર્યો. અંતરમાં કેટલીયે મિશ્ર લાગણીઓના પ્રતિઘોષ ઉઠતા હતા. નવ મહિનાથી કલ્પનાતો કરી હતી તારા આગમનની પણ જયારે ખરેખર તું અવતરી ત્યારે હું કદાચ મૂઢ થઇ ગઇ હતી. કંઇ સમજાતું નહોતું. હું શું કરું હવે શું કરવાનું મારી અંદર ઉઠી રહેલ ઉર્મિઓના છલકતા પ્રચંડ પૂરને હું સમજી નહોતી શકતી. અચાનક તેં તારી નાનકડી આંખો ખોલી અને મારી સામે સ્મિત ફરકાવ્યું કે પછી મને એવું લાગ્યું તે આજેય પૂરી ખબર નથી.\n‘મા, હું તારી નાનકડી દીકરી. મા,મને વહાલ કરીશ ને આ દુનિયા મને દેખાડીશને આ દુનિયા મને દેખાડીશને સમજાવીશને મને બીક નહીં લાગે ને ના, રે તું છો મારી પાસે પછી મને ડર શાનો ના, રે તું છો મારી પાસે પછી મને ડર શાનો….” આવું આવું તું કંઇ કહેતી નહોતી…..પણ હું સાંભળતી હતી..….” આવું આવું તું કંઇ કહેતી નહોતી…..પણ હું સાંભળતી હતી.. એક શિશુ, જેનો બધોયે આધાર તમારા એક પર હોય એવું અનુભવો ત્યારે કેવી લાગણીઓ અંદર ઉઠે એક શિશુ, જેનો બધોયે આધાર તમારા એક પર હોય એવું અનુભવો ત્યારે કેવી લાગણીઓ અંદર ઉઠે હું ડરતી હતી. આને ઉપાડાય હું ડરતી હતી. આને ઉપાડાય તેડાય કંઇ થઇ તો નહીં જાય ને લાગી તો નહીં જાય ને લાગી તો નહીં જાય ને કયારેય કોઇ નવજાત બાળકને તેડયું તો શું, જોયુ પણ નહોતું કયારેય કોઇ નવજાત બાળકને તેડયું તો શું, જોયુ પણ નહોતું આપણા આખા કુટુંબમાં તું પહેલી જ હતી ને આપણા આખા કુટુંબમાં તું પહેલી જ હતી ને મનમાં ઉર્મિઓના ધોધ ઉછળતા હતા પણ હું સમજી નહોતી શકતી. હું તો હમણાં સુધી કોલેજમાં ભણતી હતી. મસ્તી કરતી એક છોકરી હતી અને આજે મા બની ગઇ….. મનમાં ઉર્મિઓના ધોધ ઉછળતા હતા પણ હું સમજી નહોતી શકતી. હું તો હમણાં સુધી કોલેજમાં ભણતી હતી. ��સ્તી કરતી એક છોકરી હતી અને આજે મા બની ગઇ….. નવ મહિનાથી આ પ્રસંગની ખબર હતી છતાં આ ક્ષણે એને સ્વીકારતા, સમજતા મને થોડી મિનિટો જરૂર લાગી હતી. મનમાં એક મુગ્ધતા હતી. એક અવઢવ હતી.. નવ મહિનાથી આ પ્રસંગની ખબર હતી છતાં આ ક્ષણે એને સ્વીકારતા, સમજતા મને થોડી મિનિટો જરૂર લાગી હતી. મનમાં એક મુગ્ધતા હતી. એક અવઢવ હતી.. કંઇ ખબર નહોતી પડતી. હવે.. કંઇ ખબર નહોતી પડતી. હવે..\nતને પ્રથમ સ્તનપાન કરાવ્યું નર્સે શીખવાડવું પડયું. તારા નાનકડા, ગુલાબી હોઠનો એ પ્રથમ સ્પર્શ. એ રોમાંચ આજે યે મારી અંદર જીવંત છે. એ ક્ષણની અનુભૂતિને શબ્દોમાં વર્ણવવી અશકય છે. તારી આંખોમાં અપાર વિસ્મય છલકતું હતું. આસપાસની સૃષ્ટિને તું ઓળખવા મથતી હતી કે શું નર્સે શીખવાડવું પડયું. તારા નાનકડા, ગુલાબી હોઠનો એ પ્રથમ સ્પર્શ. એ રોમાંચ આજે યે મારી અંદર જીવંત છે. એ ક્ષણની અનુભૂતિને શબ્દોમાં વર્ણવવી અશકય છે. તારી આંખોમાં અપાર વિસ્મય છલકતું હતું. આસપાસની સૃષ્ટિને તું ઓળખવા મથતી હતી કે શું કે પછી આ કયાં આવી ચડી છું એવું વિચારતી હતી કે પછી આ કયાં આવી ચડી છું એવું વિચારતી હતી કયારેક ઉંઘમાં યે મંદમંદ મલકતી તને હું અપાર આશ્ચર્યથી જોઇ રહેતી અને મારા બત્રીસ કોઠે જાણે દીવા પ્રગટતા. કોઇ કહેતું કે બાળકને છ મહિના સુધી એનો પૂર્વ જન્મ યાદ હોય એટલે એની સ્મૃતિથી નવજાત શિશુ મલકતું હોય.. કયારેક ઉંઘમાં યે મંદમંદ મલકતી તને હું અપાર આશ્ચર્યથી જોઇ રહેતી અને મારા બત્રીસ કોઠે જાણે દીવા પ્રગટતા. કોઇ કહેતું કે બાળકને છ મહિના સુધી એનો પૂર્વ જન્મ યાદ હોય એટલે એની સ્મૃતિથી નવજાત શિશુ મલકતું હોય.. એ જે હોય તે ખબર નથી પણ ત્યારે તો મારા મનમાં એક વિચાર જરૂર આવતો કે વૈજ્ઞાનિકો આટલી બધી શોધો કરે છે તો નાના બાળકના મનમાં શું ચાલે છે એ જાણવાની કોઇ રીત કેમ નહીં શોધતા હોય એ જે હોય તે ખબર નથી પણ ત્યારે તો મારા મનમાં એક વિચાર જરૂર આવતો કે વૈજ્ઞાનિકો આટલી બધી શોધો કરે છે તો નાના બાળકના મનમાં શું ચાલે છે એ જાણવાની કોઇ રીત કેમ નહીં શોધતા હોય હસવું આવે છે ને હસવું આવે છે ને મને યે આવતું હતું…\nતારા નાનકડા હાથનો સ્પર્શ મારા પ્રત્યેક અણુને ઝંકૃત કરી મૂકતો. પ્રથમ શિશુનો પ્રથમ સ્પર્શ. એની તો મૌન અનુભૂતિ જ હોય. વર્ણન નહીં..શબ્દોય નહીં.. ધીમે ધીમે તારી આંખોમાં યે મારી ઓળખાણનો અણસાર છલકવા લાગ્યો. મારી સામે જોઇ તું સ્મિત કરી ઉઠતી અને મારું ભાવવિશ્વ ઉજાગર થઇ ઉઠતું. �� સ્મિતના દરિયામાં ખેંચાવાનો અદભૂત લહાવો હું માણતી. તારી એક એક નાની ક્રિયાઓ મારે માટે અલૌકિક બની રહેતી. તારી આંખોમાં નાની નાની વસ્તુઓ માટે છલકતા અચરજને હું પરમ આનંદ અને બમણા અચરજથી અનુભવી રહેતી. મારા ભાવવિશ્વમાં ભરતી આવતી. તું હસતી ત્યારે હું લીલીછમ્મ બની જતી.અને કયાંક વાંચેલી આ સુંદર પંક્તિ મારા મનઝરૂખે તાદ્રશ થઇ જતી.\n‘પ્રથમ શિશુએ પ્રથમ હાસ્ય છેડયું,\nશત શત ટુકડા થયા એ હાસ્યના,\nવેરાયા એ ચોમેર જયારે;\nતે દિન પરીઓના દેશ વસ્યા.’\nઅને તું રડતી ત્યારે હું કેવી યે ઘાંઘી થઇ ને બાજુવાળા માસીને બૂમાબૂમ કરી મૂકતી. ‘માસી, જલ્દી આવો ને જુઓને આને શું થાય છે કયારની રડે છે.’ માસી હસતા કેમકે એ જાણતા કે મારું ‘કયારનું’ બે મિનિટથી વધું ન જ હોય પણ એ બે મિનિટમાં મારી અંદર ઉથલપાથલ મચી જતી. દરેક મા પોતાના નવજાત શિશુ ના રૂદને આમ જ બેબાકળી બની જતી હશે ને \nઅહીં તારી વાત કરું છું પણ તું એકલી હરખાઇ ન જતી. અહીં તું એટલે દરેક દીકરી. મા એટલે દરેક મા અને પિતા એટલે વિશ્વનો દરેક પિતા. આજે વાત માંડવા માટે તને પ્રતિનિધિ બનાવી છે એટલું જ હોં… બાકી વિશ્વની દરેક મા પાસે પોતાના સંતાનના આવા સ્મરણો મોજુદ હોય જ ને બાકી વિશ્વની દરેક મા પાસે પોતાના સંતાનના આવા સ્મરણો મોજુદ હોય જ ને એટલે તારા દ્વારા, તારી વાતો દ્વારા હું દરેક માતા પિતાને અને દીકરીને પોતે અનુભવેલએ ભાવવિશ્વમાં ફરી એક્વાર ઝાંખી કરવાની યાદ આપુ છું. કોઇ તેને શબ્દોમાં મૂકે, કોઇ ન મૂકી શકે – એ અલગ વાત છે, પણ લાગણી, વાત્સલ્ય અને ખટમીઠા સ્મરણોની સ્મૃતિથી કઇ મા નું ભાવવિશ્વ ઉજાગર નહીં થતું હોય એટલે તારા દ્વારા, તારી વાતો દ્વારા હું દરેક માતા પિતાને અને દીકરીને પોતે અનુભવેલએ ભાવવિશ્વમાં ફરી એક્વાર ઝાંખી કરવાની યાદ આપુ છું. કોઇ તેને શબ્દોમાં મૂકે, કોઇ ન મૂકી શકે – એ અલગ વાત છે, પણ લાગણી, વાત્સલ્ય અને ખટમીઠા સ્મરણોની સ્મૃતિથી કઇ મા નું ભાવવિશ્વ ઉજાગર નહીં થતું હોય અને એમાં યે જીવન સંધ્યાએ જયારે પુત્રી પરણી ને દૂર પોતાના અલગ માળામાં વસતી હોય ત્યારે તો યાદોનો આ ખજાનો ઘણીવાર જીવનનું પ્રેરકબળ બની રહે છે. અને કદાચ એટલે જ આજે ડાયરી માં પત્ર સ્વરૂપે તારી સાથે વાતો કરવાનું શરૂ કર્યું છે. બની શકે કયારેક એ તારી પાસે પહોંચે..કે મારા સુધી જ સચવાઇ રહે. આ પળે તો ખબર નથી. મને..બસ..ઇચ્છા થાય છે દીકરી સાથે વાતો કરવાની. ફરી એકવાર એ સ્મરણોની કુંજગલીઓમાં ફ���વાનો આનંદ આજે તો માણી રહી છું. બની શકે મારી આ શબ્દયાત્રામાં કોઇ માનસિક રીતે સામેલ થાય અને આમાં પોતાનું કે પોતાની પુત્રીનું પ્રતિબિંબ જોઇ શકે, અનુભવી શકે અને એવું બનશે તો મને એનો અપાર આનંદ થશે.\nતારા જન્મ સમયે હું, અમે તો છલકતા હતા પણ ત્યારે જ બનેલ એક ઘટના આજે યે મારા મનને હચમચાવી મૂકે છે.તારા જન્મની ખુશાલીના અમે પેંડા વહેચતા હતા ત્યારે બાજુના બેડ પર સૂતેલ નેહાબહેનની આંખો સતત છલકતી હતી કારણ ફકત એટલું જ કે તેમને પેટે પુત્રી અવતરી હતી અને તેના પતિ ,સાસુ અને ઘરમાં બધાને પુત્ર જ જોતો હતો. પુત્રી આવી હોવાથી કોઇ તેને બોલાવવા કે રમાડવા આવતું નહોતું અને તેના પતિ ,સાસુ અને ઘરમાં બધાને પુત્ર જ જોતો હતો. પુત્રી આવી હોવાથી કોઇ તેને બોલાવવા કે રમાડવા આવતું નહોતું અને ઘેર જઇ ને હવે શું થશે…..કેમ બોલાવશે…..કેવું વર્તન કરશે તે ચિંતામાં એક મા ફફડતી હતી અને ઘેર જઇ ને હવે શું થશે…..કેમ બોલાવશે…..કેવું વર્તન કરશે તે ચિંતામાં એક મા ફફડતી હતી આપણા પુરુષપ્રધાન સમાજની આ કડવી વાસ્તવિકતા છે. હું તેને આશ્વાસન આપતી હતી પણ પોતાની પરિસ્થિતિથી તે પૂરેપૂરી વાકેફ હોવાથી મારું આશ્વાસન તેને કામ કેમ લાગે આપણા પુરુષપ્રધાન સમાજની આ કડવી વાસ્તવિકતા છે. હું તેને આશ્વાસન આપતી હતી પણ પોતાની પરિસ્થિતિથી તે પૂરેપૂરી વાકેફ હોવાથી મારું આશ્વાસન તેને કામ કેમ લાગે આવા તો કેટલાયે નેહાબહેનો સમાજમાં હશે.. આવા તો કેટલાયે નેહાબહેનો સમાજમાં હશે.. જેમને પોતાનું સંતાન છોકરી હોવાથી તેના જન્મનો આનંદ માણવાને બદલે ચિંતા અને અફસોસ કરવો પડતો હશે જેમને પોતાનું સંતાન છોકરી હોવાથી તેના જન્મનો આનંદ માણવાને બદલે ચિંતા અને અફસોસ કરવો પડતો હશે સમાજનું વલણ આ એકવીસમી સદીમાં યે નહીં બદલાય સમાજનું વલણ આ એકવીસમી સદીમાં યે નહીં બદલાય આ ‘દીકરી વહાલનો દરિયો’ શું સાહિત્ય માટે કે સમાજના ગણ્યાગાંઠયા વર્ગ માટે જ રહેશે આ ‘દીકરી વહાલનો દરિયો’ શું સાહિત્ય માટે કે સમાજના ગણ્યાગાંઠયા વર્ગ માટે જ રહેશે પ્રશ્નો તો અનેક ઉઠે છે મનમાં, પણ જવાબ…… પ્રશ્નો તો અનેક ઉઠે છે મનમાં, પણ જવાબ…… મન થોડું ઉદાસ જરૂર થઇ જાય છે. આવા વિચારોથી..પણ, નિરાશ શા માટે થવું મન થોડું ઉદાસ જરૂર થઇ જાય છે. આવા વિચારોથી..પણ, નિરાશ શા માટે થવું ‘Every cloud has a silvar lining’ આવું કંઇક સ્કૂલમાં ભણ્યા હતા, એ ભૂલી કેમ જવાય ‘Every cloud has a silvar lining’ આવું કંઇક સ્કૂલમાં ભણ્યા હતા, એ ભૂલી કેમ જવાય …અને આશાની એ ઉજળી કિનાર સાથે ફરી એકવાર હું મારા ભાવવિશ્વમાં વિહરી રહુ છું. આજે કેટકેટલા દ્રશ્યો ઉર્મિઓના મોજા પર સવાર થઇને યાદો બની મારા મનોઆકાશમાં ચમકી રહ્યા છે. તારા જીવનના કેટકેટલા તબક્કાઓ મેં જોયા છે, જાણ્યા છે, અનુભવ્યા છે પણ એ બધા તબક્કા વખતે મને ખબર હતી કે હું તારી સામે હાજર છું.\nઆજે તારી સગાઇ થઇ અને નજીકના ભવિષ્યમાં તું લગ્ન કરી મારાથી દૂર સાત સાગર પાર ચાલી જઇશ ત્યારે જીવનના એ તબક્કામાં હું….તારી મા.. જેણે તને આ દુનિયામાં જન્મ આપ્યો, તે તારી પાસે પ્રત્યક્ષ હાજર નહીં હોય..કોઇ પણ મા ન હોય. જીવનનો એ સ્વાભાવિક ક્રમ છે અને ત્યારે મારા સમગ્ર ચેતનમાંથી તારા નવજીવન માટેની મંગલ કામના પ્રગટે જ ને અને મા ના મૂક આશીર્વાદની અમીવર્ષા તો જીવનની પ્રત્યેક ક્ષણે મૃત્યુ પછી યે દરેક પુત્રી પર દ્રશ્ય કે અદ્રશ્ય રીતે વરસતી જ રહેવાની ને અને મા ના મૂક આશીર્વાદની અમીવર્ષા તો જીવનની પ્રત્યેક ક્ષણે મૃત્યુ પછી યે દરેક પુત્રી પર દ્રશ્ય કે અદ્રશ્ય રીતે વરસતી જ રહેવાની ને આજે તારી જિંદગીમાં તારી મનગમતી વ્યક્તિનો પ્રવેશ થયો છે ત્યારે હું દૂર રહીને તારા જીવનના પ્રથમ તબક્કાને માણુ છું અને તું તારા નવસ્વપ્નો સાથે એક અલગ ભાવવિશ્વમાં વિહરી રહી છે. તારા લગ્નને તો હજુ વાર છે પણ મારા કાનમાં તો અત્યારેય શરણાઇના મંગલ સૂરો ગૂંજી રહ્યા છે. આંખો અનાયાસે છલકી રહી છે અને અંતરમાંથી આશીર્વાદની અમીધારા સહસ્ત્રધારે વરસી રહી છે. દરેક દીકરીની મા ની આ નિયતિ છે. દીકરીને પારકે ઘેર મોકલવાની છે એ પુત્રીના જન્મ સમયથી દરેક મા જાણે છે અને હોશે હોંશે એ માટેની તૈયારી પણ સતત કરતી રહે છે અને ત્યારે મનમાં ગૂંજી રહી છે આ પંક્તિ….\nતમે ખોલી હશે આંખ.\nને તે જ ક્ષણે તમને\nઆપણે બંદા નથી રે રાંક.\nહા, બેટા, તારી મા તારી સાથે છે..તું કયારેય રાંક ન હોઇ શકે. વિશ્વની કોઇ દીકરી કયારેય રાંક ન બને એ પ્રાર્થના સાથે…\nહવે આજે અંતરમાં ઉમટતા, ઉછળતા લાગણીઓના પૂરને લીધે છલકતી આંખે આગળ નહીં વધી શકાય. ફરી જરૂર મળીશું. અવારનવાર અહીં આ ડાયરીના પાનામાં શબ્દો સ્વરૂપે મળતા રહીશું. સ્મરણોના સથવારે ઘૂમતા રહીશું. તારી સગાઇથી શરૂ કરેલ આ પત્રરૂપી ડાયરી તારા લગ્ન સાથે કદાચ પૂરી થશે. તારા લગ્નની મારા તરફથી અંગત ભેટરૂપે તને એ મળશે. મા ની લાગણીઓની, એક મા ના આશીર્વાદની ભેટ – જે હું નહીં હોઉં ત્યારે પણ તારી સાથે રહેશે ��ે આપણે મા દીકરી દૂર હોવા છતાં મળી શકીશું. મા દીકરીનું ભાવવિશ્વ આ ડાયરી..કે પત્રો માં ઉઘડતું રહેશે..અને હા, હવે મમ્મી વાર્તા નથી કરતી….એવી ફરિયાદ પણ આજથી દૂર કરું છું. જયારે પણ આ લખવા બેસીશ ત્યારે મારી લખેલી એક નાની વાર્તા અહીં જરૂર કરીશ અને કોઇ દિવસ આ ડાયરી સાત સાગર પાર કરી તારા સુધી પહોંચશે ત્યારે એ વાર્તાનો આનંદ તું શૈશવની જેમ ફરી એકવાર જરૂર માણી શકીશ.\nતા.ક. : પુત્રીને સાસરે વળાવતી વખતે એટલે કે લગ્ન પહેલાં દરેક મા પુત્રીને લગ્નજીવન માટેનું જીવનપાથેય. સંસ્કારોનું અમૂલ્ય પાથેય આપે છે. નવી પેઢીને સલાહ કે શિખામણ રુચતી નથી એટલે એ શબ્દો નહીં વાપરું. પણ….\n‘કેવી રીતે મકાન ઘર થશે,\nદીકરી ને હું એ જણાવું છું.’\nદરેક મા બાપ ઇચ્છે છે કે પોતે કરેલ ભૂલો એનું સંતાન ન કરે અને હેરાન ન થાય. એટલે પોતાના અનુભવોને આધારે તૈયાર થયેલ જીવનપાથેય કે સલાહ શિખામણો આનાયાસે આપતા રહે છે. હું એમાંથી બાકાત કેમ રહું લગ્નની શરણાઇની શરૂઆત એટલે સગાઇ. આજે તારી સગાઇ થઇ. પ્રથમ પગથિયુ તું ચડી.આપ્રથમ પગથિયે તારી મા ની પ્રથમ વાત. તેજી ને ટકોર જ હોય. હું થોડુ કહીશ, તું ઝાઝું કરીને વાંચજે, વિચારજે અને યોગ્ય લાગે તો થોડો અમલ કરવાનો પ્રયત્ન જરૂર કરજે. રોજ એક એક કડી હું અહીં આપીશ. બની શકે કયારેક તને કામ લાગે…..તારી મા તરફથી આ આશીર્વાદ છે..સાચું દહેજ …આણુ કે કરિયાવર…. જે કહે તે છે. સ્વીકારીશ ને \n‘લગ્ન થાય એટલે સ્ત્રીના સ્વતંત્ર અસ્તિત્વ નો લોપ નથી થતો. દૂધમાં સાકર ભળે એમ તું તારા કુટુંબમાં, તારા પતિમાં ભળી જજે પણ સાકર જે રીતે દૂધમાં ભળીનેય મીઠાશરૂપે પોતાનું આગવું અસ્તિત્વ જાળવી રાખે છે, તેમ મીઠાશરૂપે તું તારું અસ્તિત્વ જાળવી રાખજે. તારી હાજરી દૂધમાં છે જ….એની અસર પણ છે જ…..એ એહસાસ તને અને ઘરના દરેક સભ્યને મીઠાશરૂપે થાય એ તું ચૂકીશ નહીં.’\n« Previous દિલની જબાનમાં – સંકલિત\nમેરુ – યોગેશ જોષી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસંધ્યાટાણું – દિનકર જોષી\nસંધ્યાકાળ શબ્દ સાંભળતાવેંત આપણને સાંજનો સમય યાદ આવે છે. સંધ્યાકાળ એટલે સાંજ એવું શી રીતે બન્યું હશે એ તપાસ કરવા જેવો વિષય છે. ખરેખર આ સંધ્યાકાળ શબ્દ સંધિકાળમાંથી બન્યો છે. દિવસ અને રાત એટલે કે પ્રકાશ અને અંધકાર જે ક્ષણે પરસ્પરને મળે છે, એ ક્ષણ સંધિકાળ થાય છે. આવો સંધિકાળ સૂર્યોદય અને સૂર્યાસ્ત એમ બંને સમયે થતો હોય છે. વૈદિક ... [વાંચો...]\nતારો ચંદ્ર વધુ શીતળ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા\nશાંતિપ્રાપ્તિનો કીમિયો બે પાડોશીઓ દરરોજ સવારે ઝઘડે છે. કેટલાક ડાહ્યા માણસો વચ્ચે પડે છે અને તેમનો ઝઘડો શમાવી દે છે. પણ વળી પાછું બીજે દિવસે સવારે એ જ રીતે વાક્યયુદ્ધ નજરે પડે છે. લોકો વચ્ચે પડે છે, ત્યારે પેલા બંને પડોશીઓ કહે છે : અશક્ય, અમારી બંને વચ્ચે શાંતિ સ્થાપવાનું તદ્દન અશક્ય છે અને વળી પાછી અશાંતિ ... [વાંચો...]\nધીરજ અને આત્મશ્રદ્ધા – બહાદુરશાહ પંડિત\nસાગરકાંઠે એક માણસ બેઠો હતો. એના હાથમાં દર્ભની એક સળી હતી. દર્ભની એ સળી પાણીમાં બોળીને બહાર રેતી પર તે પાણી છંટકારતો હતો ત્યાં બીજો એક માણસ આવી ચડ્યો. પેલાની આ વિચિત્ર ક્રિયા જોઈ આગંતુકે પૂછ્યું : ‘આ શું કરો છો ’ ‘દરિયો ખાલી કરું છું.’ પેલા માણસે શાંતિથી જવાબ આપ્યો. ‘હેં ’ ‘દરિયો ખાલી કરું છું.’ પેલા માણસે શાંતિથી જવાબ આપ્યો. ‘હેં ’ આગંતુકે આશ્ચર્યથી કહ્યું : ‘તમે આ રીતે તો દરિયો ... [વાંચો...]\n25 પ્રતિભાવો : ભાવવિશ્વ – નીલમ દોશી\n મનને પવિત્ર કરી દે એવુ ભાવાત્મક વાતાવરણ જાણે રચાઈ ગયુ..\nકાલે જ શ્રી નીલમબેનના બ્લોગ પર ભાવ-વિશ્વ પત્રમાળાના બે પત્ર વાંચ્યા. વાંચીને ભાવવિભોર થઈ જવાયુ. અને આજે ફરી એની નવી સફર…\nમને ભાવ-વિશ્વ બુકની આતુરતાથી રાહ રહેશે…\n‘લગ્ન થાય એટલે સ્ત્રીના સ્વતંત્ર અસ્તિત્વ નો લોપ નથી થતો……..’\nઆવો સુંદર અને ભાવવાહી લેખ વાંચીને શું લખવું એ સમજાતું નથી. પ્રશંસા માટેના જાણે શબ્દો ખૂટી ગયા હોય એમ લાગે છે.\nઆજથી 4 મહીના પહેલાં મારે ત્યાં પણ પરીનું આગમન થયું છે. લેખમાં લખેલી અમુક વાતો જાણે મારા પોતાના જ સંસ્મરણો હોય એમ લાગતું હતું. સંતાન એ ભગવાને માણસને આપેલું દુનિયાનું અમૂલ્ય વરદાન છે. સંસારરૂપી બાગની શોભા સંતાનરૂપી ફૂલોની મહેકથી જ છે.\nઅભિનંદન નીલમબેનને આટલી સુંદર રજૂઆત બદલ\nતમારી ભાશા વાચીને મને મારી મમ્મી યાદ આવી ગઇ જ્યારે પહેલી વાર પરણી ને હુ સાસરે આવી ત્યારે એણે મને first letter લખ્યો હતો, એની શૈલી ને તમારી શૈલી મા ઘણુ સામ્ય ચે.\nમીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ\nએ થી મીઠી છે મોરી માત રે….\nજનની જોડ સખી નહિ જડે રે લોલ\nમા તે મા બીજા બધા વગડાના વા\nઅભિનંદન, નીલમબેન… અને ખાસ શુભેચ્છાઓ…\nસ્ત્રીના મનના અતલ ઊંડાણને મૂલવીએ અને ત્યાં સ્ત્રીના સ્ત્રીત્વને ઉભરવા દઇએ ..સ્ત્રી તરીકે સ્ત્રીમાત્રની ગરીમાને જાળવતા શીખીશું તો જ સ્ત્રીભૃણ હત્યાના પાપમાંથી બચી શકીશું…\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર ���્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00102.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/ram-mandir/?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=topiclink", "date_download": "2019-12-07T09:59:57Z", "digest": "sha1:3G7FI3RYTXFMVN5HPLWDE3CLUD2O5MZF", "length": 7844, "nlines": 127, "source_domain": "gujarati.oneindia.com", "title": "Ram Mandir News in Gujarati: Latest Ram Mandir Samachar, Photos, Videos, Articles - Gujarati Oneindia", "raw_content": "\nઅયોધ્યા રામ મંદિર-બાબરી મસ્જિદ પર ફિલ્મ બનાવશે કંગના, જાણો શું હશે નામ\nઅયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે શિયા વક્ફ બોર્ડના ચેરમેને 51000 રૂપિયા આપ્યા\nરામ મંદિર નિર્માણ માટે આ દાદીએ 27 વર્ષથી અન્નનો ત્યાગ કર્યો, હવે અયોધ્યામાં ઉપવાસ તોડશે\nસુપ્રીમ કોર્ટના 1045 પેજના ચુકાદા બાદ આ બે મોટા રહસ્યો પરથી ન ઉઠ્યો પડદો\nરામ મંદિર બનાવવામાં કેટલો ખર્ચ થશે ક્યાં સુધીમાં બનશે\nઅયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે મુઘલ પ્રિન્સ યાકુબ સોનાની ઈટ આપશે\nભગવાનનો આભાર હું આંદોલનનો ભાગ બની શક્યોઃ લાલકૃષ્ણ અડવાણી\nરામલલાને મળી વિવાદિત જમીન, જાણો અયોધ્યા કેસમાં SCના ચુકાદાની 10 મોટી વાતો\nAyodhya Verdict: કોર્ટના ફેસલા પહેલા 8 અસ્થાયી જેલ તૈયાર કરાઈ\nઅયોધ્યામાં મંડરાયો આતંકી ખતરો, 30 બોમ્બ ડિસ્પોઝલ ટૂકડી તહેનાત\nઅયોધ્યાઃ ફેસલાવાળા દિવસે 183 લોકો નજરકેદ રહેશે, પ્રશાસને આ તૈયારી કરી\nઅયોધ્યા કેસમાં સુન્ની વક્ફ બોર્ડના વકીલે કરી સેટલમેન્ટની પુષ્ટિ, જાણો શું કહ્યુ\nઅયોધ્યા કેસઃ મુસ્લિમ પક્ષના વકીલે કહ્યુ, કોર્ટ મને જ સવાલ પૂછે છે, CJIના જવાબથી ગૂંજ્યા ઠહાકા\nઅયોધ્યા કેસઃ શું હોય છે મોલ્ડિગ ઑફ રિલીફ જેના પર SCમાં છેલ્લા દિવસે થઈ શકે સુનાવણી\nઅયોધ્યા કેસઃ ચુકાદો આવતા પહેલા CJI રંજન ગોગોઈ રિટાયર થયા તો શું થશે\nઅયોધ્યા કેસઃ SCમાં મુસ્લિમ પક્ષના વકીલે કહ્યુ, હિંદુ પક્ષ પાસે જમીન પર અધિકારના પુરાવા નથી\nઅયોધ્યા વિવાદઃ સુનાવણી પૂરી કરવા સુપ્રીમ કોર્ટે નવી ડેડલાઈન નક્કી કરી\nઅયોધ્યા વિવાદઃ સુપ્રીમ કોર્ટમાં વકફ બોર્ડના વકીલે કર્યો દાવો\nરામજન્મભૂમિ વિવાદ મધ્યસ્થતાથી ઉકેલાય તેવી શક્યતા ખરી\nઅયોધ્યા વિવાદઃ વિવાદિત જમીનનો એક તૃતીયાંશ ભાગ હિંદુઓને આપવા તૈયાર શિયા વકફ બોર્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00104.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://vadodara.wedding.net/gu/photographers/1280519/", "date_download": "2019-12-07T09:30:30Z", "digest": "sha1:WKUWMXJRXTJ3YHEPSI2IQABKV2HER7HN", "length": 2805, "nlines": 76, "source_domain": "vadodara.wedding.net", "title": "વડોદરા માં લગ્નના ફોટોગ્રાફર Swagat Photography", "raw_content": "\nવિડીયોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ DJ કેટરિંગ અન્ય\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nવિહંગાવલોકન ફોટાઓ અને વિડીયો 45\nવડોદરા માં ફોટોગ્રાફર Swagat Photography\nફોટોગ્રાફી સ્ટાઈલ પરંપરાગત, નિખાલસ\nમુસાફરી કરવા સક્ષમ હા\nફોટોગ્રાફિક અહેવાલ માટે સરેરાશ ડિલિવરી સમય 1 મહિનો\nબોલતી ભાષાઓ ઇંગલિશ, હિન્દી\nફોટોગ્રાફી પેકેજ 1 દિવસ\nતમામ પોર્ટફોલિયો જુઓ (ફોટાઓ - 45)\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 2,01,112 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00105.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/index/25-06-2019", "date_download": "2019-12-07T09:12:36Z", "digest": "sha1:SPC3PL54FNMMF562UGD54HXGK2EHBQ3G", "length": 16256, "nlines": 124, "source_domain": "www.akilanews.com", "title": "ફિલ્મ જગત - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nસાઉથની હિરોઈન બોલીવુડની હિરોઈનને આપી રહી છે ટક્કર: access_time 5:48 pm IST\nમિત્રો સાથે પાર્ટી કરતી નજરે પડી સુહાના ખાન: access_time 5:49 pm IST\nડોકટરએ આપી પોલીસમાં ફરિયાદ : કહ્યું 'કબીરસિંહ' માં ડોકટરોની છબી ખરાબ પ્રદર્શીત કરવામાં આવી: access_time 11:13 pm IST\nબોલીવૂડમાં નથી આવવું, પંજાબી ફિલ્મોથી ખુશ છું: નીરૂ access_time 10:02 am IST\nવાણી કપૂર સાથે હવે અનુપ્રિયા ગોયેન્કાની પણ પસંદગી થઇ access_time 10:03 am IST\nલંડનમાં ફેમિલી ટાઇમ એન્જોય કરી રહયાં છે સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂર access_time 11:45 am IST\nતળાવમાં કમળના ફૂલો વચ્ચે મસ્તી કરી રહેલા કરીના કપૂરનો ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 5:37 pm IST\nસુલતાન મારા માટે ખુબજ ચેલેંજિંગ ફિલ્મ છે: સલમાન access_time 5:45 pm IST\nશોર્ટ ડ્રેસમાં જોવા મળી અંકિતા લોખંડે access_time 5:46 pm IST\nવધુ એક ફિલ્મમાં નજરે પડશે સની લિયોની access_time 5:49 pm IST\nકોઇ સલમાન પર એટલું નથી હસતા જેટલું તે ખુદ પર હસી લે છે : અર્ચના પુરનસિંહની પ્રતિક્રિયા access_time 10:53 pm am IST\nફિલ્મ કરતાં ટીવી પરદે વધુ પૈસાઃ શુભવી access_time 10:02 am am IST\nબેગમ જાન પછી વધુ એક વખત ચંકી પાંડે ખતરના��� રોલમાં access_time 10:04 am am IST\nઆયુષ્યમાનની ફિલ્મ 'આર્ટિકલ-૧૫'નું શુટીંગ પુરૂ થયું માત્ર ૩૦ જ દિવસમાં access_time 3:30 pm am IST\nબાળકો માટે શાળા બનાવશે સની લિયોની access_time 5:45 pm am IST\nઅક્ષય કુમારની આ હિરોઈને કર્યા ચુપચાપ લગ્ન access_time 5:47 pm am IST\nબિગ બોસ 13 માટે દરેક વીકેંડ માટે 31 કરોડની ફીસ લેશે સલમાન access_time 5:46 pm am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nબુલંદશહેરમાં 14 વર્ષની માસુમ બાળા પર ત્રણ યુવકોનો બળાત્કાર : વિડિઓ બનાવી વાયરલ કર્યો access_time 2:11 pm IST\nઉન્નાવ નરાધમોનો ગઢ : યુપીનું રેપ કેપિટલ કુખ્યાત બન્યું ઉન્નાવ :છેલ્લા 11 મહિનામાં 86 કિસ્સા નોંધાયા access_time 2:06 pm IST\nદિયોદરનાં ફોરણા સિમમાંથી લાખોનો દારૂ ઝડપાયો: નંબર પ્લેટ વગરની બે કારમાં હતો દારૂનો જથ્થો:બુટલેગરો ફરાર access_time 1:46 pm IST\nઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન : ગુમલામાં બબાલ : પોલીસ ફાયરિંગ : એકનું મોત : 6 ઘાયલ access_time 1:40 pm IST\nઉન્નાવ દુષ્કર્મ કેસ : વિપક્ષ યોગી સરકાર સામે મેદાને : અખિલેશ ધરણા પર : પ્રિયંકા પીડિતાના પિતાને મળી access_time 1:37 pm IST\nસુરતના ઉધના વિસ્તારમાં યુવકની લાશ મળી : હત્યાની આશંકા access_time 1:34 pm IST\nબીએસએનએલના કર્મચારીઓને ઓક્ટોબરનો મળ્યો પગાર : નવેમ્બરના પગાર માટે હજુ જોવી પડશે રાહ access_time 1:32 pm IST\nઉતરી જર્મનીમાં બે યુરોફાઈટર જેટ અથડાતા એક પાયલોટનું મોત :જર્મન વાયુ���ેના મુજબ બે યુરોફાઈટર ઉતરી જર્મનીના મધ્યમાં દુર્ઘટનાગ્રસ્ત થતા એક પાયલોટનું હોત નીપજ્યું :આ યુદ્ધક વિમાન એયર કોમ્બેટ મિશન પર હતા access_time 1:13 am IST\nધૂપછાંવ માહોલ વચ્ચે રાજકોટમાં ૩૩ ડિગ્રી : ઉકળાટ- બફારો યથાવત : ભેજનું પ્રમાણ ૬૧% : પવનની ગતિ ૧૨ કિ.મી. access_time 3:21 pm IST\nદોસ્તીને બાજુએ રાખીને આજે ટકરાશે જોફ્રા આર્ચર અને સ્ટીવન સ્મિથ: મી ફાઈનલથી ફાઈનલ સુધીની દાવેદારીમાં બંને આપશે એકમેકને જબરદસ્ત ટક્કર : બપોરે ૩ વાગ્યાથી મેચ access_time 11:47 am IST\nટીએમસીને વધુ એક ઝટકો: ધારાસભ્ય સહિત જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા access_time 12:00 am IST\nદલિત ડોકટર પાયલ તડવી આત્મહત્યા કેસ : ૩ મહિલા ડોકટરોની જામીન અરજી રદ access_time 12:00 am IST\nબંગાળના મદ્રેસાના શિક્ષકનો દાવો, જયશ્રી રામ ન કહેવા પર ચાલતી ટ્રેનથી ફેંકવામા આવ્યો access_time 11:51 pm IST\nબામણબોરના રાજૂભાઇ બર્મનનું બેભાન હાલતમાં મોત નિપજ્યું access_time 11:54 am IST\nSBS ના નિવૃત અધિકારીઓના પેન્શન પ્રશ્ને મીટીંગઃ રોષ વ્યકત access_time 3:38 pm IST\nપેન્ટલ ટેકનોલોજીસ-ઇન્ડીપેન્ડન્ટ ટીવી લી. ના સંચાલકો સામે છેતરપીંડી અંગે પોલીસ કમિશ્નરને ફરીયાદ access_time 3:50 pm IST\nભાણવડની આંગણવાડીની છતમાંથી ટપકતું પાણી access_time 11:38 am IST\nઉનામાં મુસ્લીમ વેપારી ઉપર હુમલો કરીને લૂંટ કરનારા સામે ફરિયાદ દાખલ કરવા આવેદન access_time 11:37 am IST\nકાના દરેડ ગામે થયેલ ધાડનો મુદ્દામાલ રાખનાર સોનીકામ કરતા બે આરોપીઓને સિહોરથી ઝડપી લઇ રૂ.૬૯,૫૦૦નો મુદ્દામાલ રીકવર કરતી અમરેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ access_time 11:28 am IST\nરણથંભોર ટાઈગર રિઝર્વમાં ટી-73 નામની વાઘણે ત્રણ બાળકોને જન્મ આપ્યો access_time 10:43 pm IST\nવિદ્યાનગરમાં બાઈક પાર્ક કરવા બાબતે બે શખ્સો બાખડ્યા: સામસામે હુમલામાં એકને ઇજા access_time 5:16 pm IST\nમહીસાગર જિલ્લાના નશાની હાલતમાં કાર ચલાવતા ચાર મિત્રોની મોડી રાત્રે બાપોદ પોલીસે ઝડપ્યા access_time 5:12 pm IST\nન્યુયોર્કમાં વિશ્વ વિખ્યાત ટાઇમ્સ સ્કવેરના બે બિલ્ડીંગ વચ્ચેના ૨પમાં માળે બાંધેલા દોરડા ઉપર ચાલીને ફ્લાયિંગ વોલેન્ડસ નામથી ઓળખાતી ભાઇ-બહેનની જોડીએ વિશ્વને અચંબીત કર્યું access_time 5:31 pm IST\nકરાંચીમાં પોલીસે ત્રણ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા access_time 6:21 pm IST\nજર્મનીના બે લડાકુ વિમાન હવામાં અથડાયા: પાયલોટનો આબાદ બચાવ access_time 6:24 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n''શરતો લાગુ'': યુ.એસ.માં ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્કના ઉપક્રમે ૨૮ જુન શુક્રવારે દર્શાવાનારી ગુજરાતી ફિલ્મઃ સપરિવાર માણવા લાયક મુવી માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ access_time 8:17 pm IST\nઅમેરિકામાં ગુજરાતી સમાજ ઓફ શિકાગોના ઉપક્રમે વાર્ષિક પિકનિક યોજાઈ : 400 ઉપરાંત ગુજ્જુ યુવા સમૂહ તથા સિનિઅરો જોડાયા access_time 6:26 pm IST\nશ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરન્ટો - કેનેડા* પાંચમા પાટોત્સવ પર્વે વૃક્ષારોપણ: ૫૦૦૦૦ હજાર વૃક્ષારોપણ કરવા તે પૈકી પ્રથમ પરમ પૂજ્ય બાપાના હસ્તે વૃક્ષારોપણ access_time 10:55 am IST\nઆજના દિવસે ઈતિહાસ રચાયેલઃ ભારતે ૧૯૮૩માં લોર્ડસ ઉપર રમાયેલ ફાઈનલમાં વેસ્ટ ઈન્ડીઝને હરાવી વર્લ્ડકપ જીત્યો હતો access_time 3:22 pm IST\nવિશ્વકપ-2019 : ઓસ્ટ્રેલિયાનો ઇંગ્લેન્ડ સામે 64 રને વિજય સેમીફાઈનલમાં શાનદાર પ્રવેશ access_time 1:20 am IST\nબટલર ક્રિકેટની દુનિયાનો નવો ધોની, પણ તે અમારી સામે ઝીરોમાં આઉટ થશે : લેંગર access_time 1:12 pm IST\nબેગમ જાન પછી વધુ એક વખત ચંકી પાંડે ખતરનાક રોલમાં access_time 10:04 am IST\nમિત્રો સાથે પાર્ટી કરતી નજરે પડી સુહાના ખાન access_time 5:49 pm IST\nઅક્ષય કુમારની આ હિરોઈને કર્યા ચુપચાપ લગ્ન access_time 5:47 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00106.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/pm-america-visit-gives-business-hope-possibilities-of-big-deals", "date_download": "2019-12-07T10:07:12Z", "digest": "sha1:P35BLI4INW2YFYF6T5AYV6MLPLIBIO6A", "length": 15668, "nlines": 126, "source_domain": "www.vtvgujarati.com", "title": " PM મોદીની યાત્રાથી અમેરિકી કારોબારી સમુદાયને વ્યાપારિક કરારની આશા | PM America visit gives Business hope possibilities of big deals", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nHowdy Modi / PM મોદીની યાત્રાથી અમેરિકી કારોબારી સમુદાયને વ્યાપારિક કરારની આશા\nપીએમ મોદીની અમેરિકા યાત્રા વ્યાપાર જગત માટે સારા સંકેત હોઈ શકે છે. ભારત - અમેરિકા બંને દેશોના વ્યવસાયિક જગતના મોટા વ્યાપારિક કરારની આશા રાખવામાં આવી રહી છે.\nપીએમ મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન ભારત- અમેરિકાની વચ્ચે ટ્રેડ કરારની આશા વધી\nઅમેરિકા અને ભારતના કારોબારી સમુદાયને મોટા કરારના જાહેરાતની આશા\nપીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રંપની મુલાકાત બાદ જાહેરાતની શક્યતા\nઅમેરિકાની ચૂંટણી પહેલાં પ્રેસિડેન્ટ ટ્રંપ ભારત- જાપાન સાથે મિની ડીલ કરવા પર મૂકી રહ્યા છે ભાર\nપીએમ મોદી આજે હ્યુસ્ટનમાં છે. અમેરિકી કારોબારી સમુદાય વિશ્વના 2 સૌથી મોટા લોકતંત્રોની વચ્ચે કોઈ વ્યાપારિક કરારની આશા રાખી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે પીએમ મોદીની મુલાકાત બાદ રાષ્ટ્રપતિ ટ્રંપ બંને દેશો વચ્ચે મોટા વ્યાપારિક સંબંધોની જાહેરાત કરી શકે છે. વ્યાપારિક કરારમાં મતભેદ ભારત- અમેરિકા દ્વિપક્ષીય સંબંધોમાં એક મુખ્ય અડચણ રૂપ બની રહ્યું છે.\nપીએમ મોદી પહોંચ્યા હ્યુસ્ટન - ફાઈલ ફોટો\nભારત -અમેરિકાની વચ્ચે થઈ શકે છે કેટલીક મોટી જાહેરાતો\nઆશા રાખવામાં આવી રહી છે કે ટ્રંપ શાસન આ અઠવાડિયે ભારતની સાથે વ્યાપારિક કરારને લઈને કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. આ અઠવાડિયે પીએમ મોદીની મુલાકાત બાદ આ મોટી જાહેરાતો શક્ય છે. ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોરના કારણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ નવા માર્કેટની શોધમાં છે.\nભારત -જાપાન વચ્ચે મીની ડીલની જાહેરાત શક્ય\nજો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે વેપાર કરારમાં કેટલાક એવા ક્ષેત્રો છે જેમાં કરારની જાહેરાત થઈ શકે છે, પરંપરાગત કરારો સિવાય કે જેમાં લગભગ તમામ ક્ષેત્રોના કરારોનો સમાવેશ થાય છે. 2020 ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ટ્રંપના વહીવટ માટે મીનિ ડીલ એકમાત્ર વિકલ્પ છે. ભારતની સાથે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાષ્ટ્રપતિ ટ્રંપ જાપાન માટે કેટલીક મીની ડીલ્સની પણ જાહેરાત કરી શકે છે.\nરાષ્ટ્રપતિ ટ્રંપના કાર્યક્રમ સાથે આજે મોદીનો કાર્યક્રમ\nયુએસ ઇન્ડિયા બિઝિનેસ કાઉન્સિલ (યુએસઆઈબીસી)ના અધ્યક્ષ નિશા દેસાઈ બિસ્વાલે કહ્યું કે અમે મુલાકાત દરમિયાન કોઈ મોટી જાહેરાતની શક્યતા જોઈ રહ્યા છીએ. અહીં જ્યોર્જ બુશ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર પહોંચ્યા ત્યારે ભારતીય સમુદાય દ્વારા મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. 'હાઉડી મોદી' કાર્યક્રમમાં તેઓ 50,000 થી વધુ ભારતીય અમેરિકનોને સંબોધન કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.\nઅમેરિકન ચેમ્બર્સ ઓફ કોમર્સ પણ મોટી ડીલની આશા રાખે છે\nયુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સ પર કાર્યરત યુએસઆઈબીસી ભારત સાથેના સંબંધોવાળી યુએસની ટોચની કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. બંને દેશો વચ્ચેના વધુ સારા અને દ્વિપક્ષીય વેપાર સંબંધોની હિમાયત કરે છે. બિસ્વાલે કહ્યું કે ભારત અને અમેરિકન વાટાઘાટકારો તેના પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું, 'મને આશા છે કે આ પરિષદ સિવાય પણ કેટલીક જાહેરાત કરવામાં આવશે.' યુએસ ઇન્ડિયા બિઝિનેસ કાઉન્સિલ (યુએસઆઈબીસી)ના અધ્યક્ષ નિશા દેસાઈ બિસ્વાલે કહ્યું કે અમે મુલાકાત દરમિયાન કોઈ મોટી જાહેરાતની શક્યતા જોઈ રહ્યા છીએ. અહીં જ્યોર્જ બુશ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર પહોંચ્યા ત્યારે ભારતીય સમુદાય દ્વારા મોદીનું ઉષ્માભર્યું સ્વાગત ક��ાયું હતું. 'હાઉડી મોદી' કાર્યક્રમમાં તેઓ 50,000 થી વધુ ભારતીય અમેરિકનોને સંબોધન કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.\nઅમેરિકન ચેમ્બર્સ ઓફ કોમર્સ પણ મોટી ડીલની આશા રાખે છે\nયુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સ પર કાર્યરત યુએસઆઈબીસી ભારત સાથેના સંબંધોવાળી યુએસની ટોચની કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. બંને દેશો વચ્ચેના વધુ સારા અને દ્વિપક્ષીય વેપાર સંબંધોની હિમાયત કરે છે. બિસ્વાલે કહ્યું કે ભારત અને અમેરિકન વાટાઘાટકારો તેના પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું, 'મને આશા છે કે આ પરિષદ સિવાય પણ કેટલીક જાહેરાત કરવામાં આવશે.'\nસલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nમહિલા ડોક્ટરના દુષ્કર્મ કેસના તમામ 4 આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર\nરિપોર્ટ / દરિયાઇ ચાંચિયાઓએ હોંગકોંગના જહાજમાં સવાર 18 ભારતીયોનું કર્યું અપહરણ\nદુર્ઘટના / સુદાનની ફેક્ટરી બ્લાસ્ટ થતા અરેરાટી, 18 ભારતીયો સહિત 23ના મોત, સરકારે કરી રક્તદાનની અપીલ\nજાહેરાત / અમેરિકી રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ, ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું જીત મારી જ થશે\nટ્રાફિક રૂલ્સ / રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટ બાદ 90 હજાર PUC નીકળ્યા\nનવા મોટર વ્હીકલ એકટ બાદ લોકોમાં જાગૃતતા વધી છે. નવા લાઈસન્સ બનાવવા માટે પડાપડી કરી રહ્યા છે. ગુજરાતમાં નવા ટ્રાફિક રૂલ્સ બાદ 90 હજાર PUC વાહનચાલકો દ્વારા કઢાવવામાં આવ્યા છે.\nઉન્નાવ ગેંગરેપ / પીડિત પરિવારે પ્રિયંકા ગાંધીને કહ્યું, એક વર્ષ સુધી પરિવાર...\nફેરફાર / GST માટે 1 એપ્રિલ, 2020થી ઈ-ઈન્વોઇસ બિલિંગ ફરજિયાત\nજોવા જેવું વધુ જુઓ\nવિરોધ / જેતપુરમાં ખેડૂતોએ કપાસ બાદ હવે ડુંગળી ફેંકીને વિરોધ...\nમહામંથન / ગેંગરેપનો 'ત્વરીત ન્યાય', શું એન્કાઉન્ટર એક જ ઉપાય\nઓપિનિયન / હૈદરાબાદ ઍન્કાઉન્ટર મામલે ગુજરાતીઓની પ્રતિક્રિયા\nપ્રતિક્રિયા / હૈદરાબાદ એન્કાઉન્ટર મુદ્દે પૂર્વ IPS ડી.જી.વણઝારાનું નિવેદન\nગાંધીનગર / લોકરક્ષક ભરતી મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની...\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ઘરના મંદિરમાં કઈ...\nરાશિફળ / ભવિષ્ય દર્શનમાં જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો...\nમહામંથન / સંસદમાં કેન્ટિન સબસિડી થશે ખતમ, કેટલા સજ્જન છે સાંસદ\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nએનાલિસ���સ / બિન સચિવાલય પરીક્ષા વિવાદ વિદ્યાર્થીઓની કોઈ ચિંતા નથી\nવિરોધ / બિન સચિવાલયના આંદોલનમાં હાર્દિક પટેલને જવું પડ્યું ભારે\nજ્ઞાનભક્તિ / આચાર્યશ્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો ડિપ્રેશનને દૂર કરવાને...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00107.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/tag/be-aware", "date_download": "2019-12-07T10:10:13Z", "digest": "sha1:OGJO5OEBIGSO3KQBT6PNIN26F7XYC67V", "length": 6641, "nlines": 111, "source_domain": "www.vtvgujarati.com", "title": " Tag | VTV Gujarati", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nસાવધાન / નાની ઉંમરમાં વજન વધવાથી વહેલા મૃત્યુનું જોખમ : વૃદ્ધાવસ્થામાં વજન ઘટવું પણ ખતરાનો સંકેત\nતારણ / વાયુ પ્રદૂષણથી વધ્યો ગર્ભપાતનો ખતરો : બાળકોના મગજના વિકાસ પર પણ પડે છે માઠી...\nચેતી જજો / યુવાનોને ધાર્મિક પ્રવૃતિઓમાં મોકલતાં મા-બાપ માટે અમદાવાદનો આ કિસ્સો આંખ...\nસાવધાન / મોબાઇલ સહિતની પ્રોડક્ટસ ઓનલાઇન ખરીદતા પહેલા આટલું ધ્યાનમાં રાખો\nસાવધાન / શું તમારા બેડરૂમની પર્સનલ વાતો સાંભળે છે આ સોશિયલ સાઇટ્સ\nચેતજો / આટલી એપને કરો તુરંત અન ઇન્સ્ટોલ, દુનિયાભરનાં એન્ડ્રોઇડ ફોનમાં ત્રાટકયો આ...\nચેતજો / મહિલાઓનાં શરીરનાં આ ભાગની ચરબી જોખમકારક, થઇ શકે છે આ સમસ્યા\n / જીવનાં જોખમે ભણતર શું તંત્રની ઊડેલી ઊંઘ હવે કાયમ જાગૃતિમાં પરિણમશે\nઅટકાયત / વડોદરા ગેંગ રેપમાં બે શંકમંદોની પોલીસે રાજસ્થાનથી અટકાયત કરી છે\nઉન્નાવ ગેંગરેપ / પીડિત પરિવારે પ્રિયંકા ગાંધીને કહ્યું, એક વર્ષ સુધી પરિવાર પર અત્યાચાર ગુજારવામાં આવ્યો\nફેરફાર / GST માટે 1 એપ્રિલ, 2020થી ઈ-ઈન્વોઇસ બિલિંગ ફરજિયાત\nભાવવધારો / ઓછી નથી થઇ રહી ડુંગળીની કિંમત, 165 રુપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યો ભાવ\nહૈદરાબાદ રૅપ કેસ / એન્કાઉન્ટર બાદ લોકોએ પોલીસ પર ફૂલોનો વરસાદ કર્યો, જિંદાબાદના નારા લાગ્યાં\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nભાવનગર / મહુવાના ઉદ્યોગપતિની જાહેરાત, 'હું હૈદરાબાદ જઇને પોલીસને રૂપિયા એક લાખનું ઇનામ આપીશ'\nહૈદરાબાદ કેસ / સીન રિક્રિએટઃ હુમલો અને પછી પોલીસ સાથે અથડામણ, જાણી લો આખી રાતનો ઘટનાક્રમ\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nShu Plan / અમદાવાદનું ઈડલી સર્કલ: રૂ.50માં આવું South Indian ફૂડ ક્યાંય નહીં મળે\nઅર્થતંત્ર / અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા રઘુરામ રાજનની 10 દમદાર સલાહ\nVTV વિશેષ / 'સુરક્ષિત' ગુજરાતમાં દરરોજ એક બળાત્કારની ઘટના બને છે, અમદાવાદ પ્રથમ ક્રમે\nસેન્સેક્સ / દેશમાં મંદીના માહોલમાં પણ શેરબજારમાં તેજીનો દોર કેમ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00107.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.connectgujarat.com/%E0%AA%85%E0%AA%82%E0%AA%95%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8-5/", "date_download": "2019-12-07T08:31:46Z", "digest": "sha1:JS4GCG5WQGWTOGUABZLBFB4YYSNKQQXC", "length": 34251, "nlines": 325, "source_domain": "gujarati.connectgujarat.com", "title": "અંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ખાતે એક્ષીડંટ અને ટ્રોમા કેર સેન્ટરનો શુભારંભConnect Gujarat", "raw_content": "\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે આપેલા બંધના એલાનના પગલે રાજયના…\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી. આગેવાનો અને કાર્યકરો કોલેજો બંધ…\nભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ\nભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા માથું ઉંચકી રહી છે. ભુતકાળમાં જે…\nસુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત\nસુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સ���વિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા…\nભરૂચ : CISFના જવાનોએ હાથ ધર્યું સફાઈ અભિયાન, નિલકંઠેશ્વર ઘાટ ખાતે કરી સાફ-સફાઈ\nભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે CISFના જવાનો દ્વારા નર્મદા ઘાટ પર થયેલ ગંદકી તેમજ કચરાની સાફ-સફાઈ કરવામાં આવી હતી.\nહૈદરાબાદ ગેંગરેપના આરોપીઓનું એન્કાઉન્ટર, બોલીવુડ કલાકારોએ આપી પ્રતિક્રિયા\nહૈદરાબાદમાં શુક્રવારે સવારે ગેંગ રેપ-મર્ડર કેસના ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર, હૃષિ કપૂર, અભિનેત્રી રકુલ પ્રીત…\nહૈદરાબાદ એન્કાઉન્ટર: એક સપ્તાહમાં જ ન્યાય, મહિલાના પિતા બોલ્યા હવે બેટીની આત્માને મળશે શાંતિ\nહૈદરાબાદમાં દિશા (નામ બદલ્યું છે)ના આરોપીઓનું એન્કાઉન્ટર નેશનલ હાઇવે -44 નજીક થયું હતું. પોલીસે આરોપીઓને ક્રાઈમ સીન રીક્રિએટ કરવા નેશનલ હાઇવે નં-44 લઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ ચારેય આરોપીઓએ…\nહૈદરાબાદ: ગેંગરેપના ચારેય આરોપીનું એન્કાઉન્ટર, પોલીસે ચારેયને ગોળી મારી ઠાર માર્યા\nહૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટર નેશનલ હાઇવે -44 નજીક થયો હતો. તમને જણાવી દઇએ કે, 27-28 નવેમ્બરની વચ્ચેની રાત્રે હૈદરાબાદમાં એક મહિલા ડોક્ટર સાથે હેવાનિયતની ઘટના…\nદિલ્હી: કાંદા માટે પડતાં વાંધા, ડુંગળીનો ભાવ આસમાને જતાં કોંગ્રેસનો વિરોધ\nનાણાંમંત્રી ડુંગળી નથી ખાતા માટે તેમને કોઈ ફર્ક નથી પડતો ડુંગળીના ભાવને લઇને દેશમાં હોબાળો મચ્યો છે, પરંતુ નાણાં પ્રધાન નિર્મલા…\nદિલ્હી: 1984ના શીખ વિરોધી રમખાણો વિષે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનો ખુલાસો\nનવી દિલ્હી: પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે 1984ના શીખ વિરોધી રમખાણો અંગે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં બોલતા ડો. મનમોહન સિંહે કહ્યું હતું…\nમળી આવ્યો ચન્દ્રયાન-2 ના વિક્રમ લેન્ડરનોકાટમાળ, ક્રેશ સ્થળથી 750 મીટર દૂર NASAએ શોધ્યા 3 ટુકડા\nમળી આવ્યો ચન્દ્રયાન-2 ના વિક્રમ લેન્ડરનો કાટમાળ, ક્રેશ સ્થળથી 750 મીટર દૂર NASAએ શોધ્યા 3 ટુકડા યુએસ સ્પેસ એજન્સી નાસાએ ચંદ્રમયાન…\nઅમેરિકા : ન્યૂ ઓર્લિન્સ શહેરમાં થયો ગોળીબાર, 11 લોકો ઘાયલ\nઅમેરિકાના ન્યૂ ઓર્લિન્સ શહેરમાં ગોળીબાર થતાં 11 જેટલા લોકો ઘાયલ થયા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, ન્યૂ ઓર્લિન્સ શહેરના ફ્રેન્ચ ક્વાર્ટર નજીક…\nશિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લેતા કચ્છમાં થઈ ઉજવણી\nમહારાષ્ટ્રમાં ભારે રાજકીય ઘમાસાણ બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે ત્યારે કચ્છમાં શિવસેના દ્વારા ફટાકડા ફોડી…\nઇસરોએ રચ્યો ઇતિહાસ : કાર્ટોસેટ -3 વિશ્વનો સૌથી મજબૂત સેટેલાઇટ કેમેરો કર્યો લોન્ચ, અંતરિક્ષમાંથી ઘડિયાળનો સમય પણ જોઈ લેશે\nભારતીય અવકાશ એજન્સી ઇસરો (ભારતીય અવકાશ સંશોધન સંગઠન – ઇસરો) એ 27 નવેમ્બરની સવારે દેશની સુરક્ષા અને વિકાસ માટે ઇતિહાસ રચ્યો છે. ઇસરોએ સવારે…\nકોંગ્રેસ, એનસીપી અને શિવસેના બેઠકોમાં વ્યસ્ત રહયાં, ભાજપે મહારાષ્ટ્રમાં બનાવી દીધી સરકાર\nમહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના અને એનસીપી ભેગા મળી સરકાર બનાવે તે પહેલાં ભાજપે શરદ પવારના ભત્રીજા અજીત પવાર સાથે મળીને ખેલ પાડી દીધો હતો….\nસુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત\nસુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા…\nઘોરાજી શાળાના આચાર્યે દિકરાના જન્મદિનની અનોખી ઉજવણી કરી નવો રાહ ચિંધ્યો\nધોરાજી શાળા નંબર ૨ના પ્રિન્સિપાલ નિલેશભાઈ મકવાણાએ પોતાના પુત્રના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. સમાજમાં ઘણા બધા ખર્ચાઓ કરી…\nઅમદાવાદ: નિત્યાનંદના પાપે વિદ્યાર્થીઓનું ભાવિ ભવિષ્ય જોખમમાં, શાળાને પુનઃ શરૂ કરવા માંગ\nઅમદાવાદના પૂર્વમાં આવેલી ડીપીએસ સ્કૂલને ચાલુ રાખવા મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતરી ગયા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ સરકાર અને અધિકારીઓ સામે શાળા ચાલુ રાખવા માંગ…\nભરૂચ : સાંસરોદ હાઇસ્કૂલ ખાતે શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રાપ્ત થતા કરાઇ ઉજવણી\nભરૂચના પાલેજ નજીક આવેલા સાંસરોદ ગામની ધી સાંસરોદ હાઇસ્કૂલને વડોદરા જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો અવોર્ડ પ્રાપ્ત થતા બુધવારના રોજ શાળાના પટાંગણમાં ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉજવણી…\nપંચમહાલ: સરકારની સંવેદનશીલ પહેલ, સોનલ યોગ્ય શિક્ષણ મેળવી શકશે તેવો થયો વિશ્વાસ\n“કાન નીચેથી પસાર થતી નસ સુકાઈ જવાના કારણ�� તમારી બાળકી સાંભળી શકતી નથી અને તેથી તેના કારણે બોલી પણ નહીં શકે.” વ્હાલી દિકરી સોનલ માટે…\nપંચમહાલ: લક્ષ્ય સંસ્થા દ્વારા મિશન સાયકલ યાત્રાનું કરાયું આયોજન\nલક્ષ્ય દ્વારા પર્યાવરણ સુરક્ષા અને સ્વામી વિવેકાનંદના વિચારોને સમગ્ર ભારતના લોકો સુધી પહોંચાડવા માટે મિશન સાયક્લ યાત્રાનું આયોજન\nઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ખાતે એક્ષીડંટ અને ટ્રોમા કેર સેન્ટરનો શુભારંભ\nઅંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ખાતે એક્ષીડંટ અને ટ્રોમા કેર સેન્ટરનો તા.૧૭ નવેમ્બરના રોજથી હોસ્પિટલના ટ્રસ્ટી ચંદ્રેશ જોશીના હસ્તે શુભારંભ…\nસાબરકાંઠા : કુદરતના ખોળાને ખૂંદવા માટેનું અતિ સુંદર સ્થળ એટલે કે “પોળોનું જંગલ”\nકુદરતના ખોળાને ખૂંદવા માટેનું અતિ સુંદર સ્થળ એટલે સાબરકાંઠા જિલ્લામાં આવેલું પોળોનું જંગલ. વિજયનગરમાં આવેલ પોળોના જંગલમાં વેકેશન દરમ્યાન મોટી સંખ્યામાં સહેલાણીઓ પ્રવાસે આવી કુદરતી સૌંદર્યનો આનંદ માણે છે.\nડેઇઝી શાહની પ્રથમ ગુજરાતી ફિલ્મ “ગુજરાત -11” નું ટીઝર થયું રીલીઝ\nગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને નવા આયામ ઉપર લઇ જવા માટે ગુજરાત -11 ફીલ્મ મહત્વની ભૂમિકા ભજવશે. સ્પોટર્સના વિષયને સાંકળી લેતી પ્રથમ ગુજરાતી ફિલ્મ સાથે બોલીવુડની જાણીતી…\nરાજસ્થાન ખાતે યોજાઇ દિવ્યાંગ નેશનલ પ્રતિયોગિતા, શ્રેષ્ઠ ખેલ કૌવત દર્શાવી કોસમડીના રમતવીરે ભરૂચ જિલ્લાનું નામ કર્યું રોશન\nરાજસ્થાનના જયપુર ખાતે “દિવ્યાંગ નેશનલ પ્રતિયોગિતા-2019”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ રાજ્યમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.\nસુરતના ઇન્ડોર સ્ટેડીયમ યોજાયેલ ટેકવોન્ડો સ્પર્ધામાં વસિષ્ઠ વિદ્યાલયની વિધાર્થીની ઝળહળી\nસુરત માં આવેલ પંડિત દિન દિયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે ખેલ મહાકુંભ દ્વારા યોજાયેલ ટેકવોન્ડો સ્પર્ધામાં શાળાની વિધાર્થીની ગોહિલ કેશવી હરેન્દ્રસિંહે u-17 વય જૂથમાં…\nઅરવલ્લી : મોડાસાની સર્વોદય હાઈસ્કૂલનો ખેલાડી સૉફ્ટ ટેનિસ સ્પર્ધામાં વિજેતા\nસતત ત્રીજા વર્ષે રાષ્ટ્ર કક્ષાએ ભાગ લેવા જશે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત ગુજરાત રાજ્ય બાળ…\nભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત ચાર મેચ જીતનાર પ્રથમ દેશ બન્યો\nભારતે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે પોતાની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 46 રને હરાવ્યું હતું. ભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત…\nઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટમાં ભારતનો ધમાકો, બાંગ્લાદેશને 2-0 થી કર્યું પરાસ્ત\nકોલકાતામાં રમાયેલી ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને ઇનિંગ્સ અને 46 રનથી હરાવ્યું છે. વિરાટ કોહલીની સેનાએ તેમની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં શાનદાર વિજય નોંધાવ્યો છે.\nઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ખાતે એક્ષીડંટ અને ટ્રોમા કેર સેન્ટરનો શુભારંભ\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે...\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી....\nભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ\nભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા...\nઅંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ખાતે એક્ષીડંટ અને ટ્રોમા કેર સેન્ટરનો તા.૧૭ નવેમ્બરના રોજથી હોસ્પિટલના ટ્રસ્ટી ચંદ્રેશ જોશીના હસ્તે શુભારંભ થયો હતો.\nજેમાં કોઈ પણ પ્રકારના અકસ્માત, ઘા તથા તમામ પ્રકારની ઇજાઓની સારવાર નિષ્ણાંત તબીબો દ્વારા સ્ટેટ ઓફ આર્ટ સુવિધા ધરાવતા ટ્રોમા સેન્ટરમાં શક્ય બનશે. જેનો લાભ અંકલેશ્વર શહેર અને આજુબાજુના ગામડાઓને મળશે.\nઆ હોસ્પિટલનું ટ્રોમા કેર યુનિટ અદ્યતન સાધનો અને નિષ્ણાંત તબીબો અને નર્સિંગ સ્ટાફની ટિમ થી સજ્જ છે. દર્દીને આ.સી.યુ. ઓન વ્હીલ્સ (એમ્બુલન્સ)માંથી લેવાની ક્ષણથી જ ટ્રોમા ટિમ દર્દીને ઝડપથી સ્થિર થવા માટેની પ્રક્રિયામાં કાર્યરત થઈ જાય છે.\nટ્રોમા કેર સેન્ટર અત્યાંધુનિક સાધન સામગ્રી જેવીકે વિશિષ્ટ ઓપરેશન થિયેટર (મેકેટ જર્મની) સિયાર્મ ન્યૂનતમ કાપાવાળી સર્જરીનો યુનિટ વિગેરેનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વર અને નજીકનામાં જીઆઇડીએસમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝમાં અવાર નવાર થતાં અકસ્માતો માટે આ ટ્રોમા કેર સેન્ટર ઘણું જેજે લાભદાયી નીવડશે. �� પ્રસંગે ટ્રસ્ટી જયેશ પટેલ, વસીમ રાજા, નાઝુભાઈ ફડવાલા, અજય લોખંડવાલા સહિતના હાજર રહ્યા હતા.\nPrevious articleઅંકલેશ્વર: સાંસદ અહેમદ પટેલના પ્રયાસોથી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના બે પ્રકલ્પોનું લોકાર્પણ\nNext articleઅંકલેશ્વર:સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ખાતે વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડે ઉજવાયો\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે...\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી. આગેવાનો અને કાર્યકરો કોલેજો બંધ...\nભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ\nભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા માથું ઉંચકી રહી છે. ભુતકાળમાં જે...\nસુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત\nસુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા...\nભરૂચ : CISFના જવાનોએ હાથ ધર્યું સફાઈ અભિયાન, નિલકંઠેશ્વર ઘાટ ખાતે કરી સાફ-સફાઈ\nભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે CISFના જવાનો દ્વારા નર્મદા ઘાટ પર થયેલ ગંદકી તેમજ કચરાની સાફ-સફાઈ કરવામાં આવી હતી.\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે આપેલા બંધના એલાનના પગલે રાજયના...\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી. આગેવાનો અને કાર્યકરો કોલેજો બંધ...\nભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ��થિતિ\nભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા માથું ઉંચકી રહી છે. ભુતકાળમાં જે...\nસુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત\nસુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00109.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/index/25-06-2019", "date_download": "2019-12-07T09:25:16Z", "digest": "sha1:5ANE23C766FTTWUAB3MP27DITPCGFCAM", "length": 17046, "nlines": 123, "source_domain": "www.akilanews.com", "title": "દેશ-વિદેશ - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nપાકિસ્તાનમાં જુલાઈમાં વધી શકે છે ગેસના ભાવ: access_time 6:25 pm IST\nવિદેશમાં નોકરી ન મળવાથી પરેશાન એન્જીનીયરએ માતાને આપ્યું ઝેરઃ પોતે પણ કરી આત્મહત્યા: access_time 11:14 pm IST\nઓસ્ટ્રેલીયાના સિડનીમાં ઔદ્યોગિક કચરાના ઉપયોગથી રસ્તાનું નિર્માણ access_time 5:30 pm IST\nસરગવો તો ગુણકારી પણ તેના બીજ અને છાલ પણ ભારે ઉપયોગીઃ અભ્યાસમાં ખુલાસો access_time 11:48 am IST\nન્યુયોર્કમાં વિશ્વ વિખ્યાત ટાઇમ્સ સ્કવેરના બે બિલ્ડીંગ વચ્ચેના ૨પમાં માળે બાંધેલા દોરડા ઉપર ચાલીને ફ્લાયિંગ વોલેન્ડસ નામથી ઓળખાતી ભાઇ-બહેનની જોડીએ વિશ્વને અચંબીત કર્યું access_time 5:31 pm IST\nકરાંચીમાં પોલીસે ત્રણ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા access_time 6:21 pm IST\nઈસ્ટર હુમલામાં શ્રીલંકાના 176 બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી access_time 6:23 pm IST\nજર્મનીના બે લડાકુ વિમાન હવામાં અથડાયા: પાયલોટનો આબાદ બચાવ access_time 6:24 pm IST\nસાઉદી અરબની મહિલાઓએ નિકાહ માટે રાખી અનોખી શરત: access_time 6:25 pm IST\nઓસ્ટ્રેલિયાએ માર્યા ગયેલા આઇએસ આતંકીઓના બાળકોને સિરીયાથી બહાર કાઢયા access_time 11:58 pm am IST\nસરકારોએ કરવું જોઇએ સોશ્યલ મીડિયાનુ નિયમનઃ ફેશબુક એકઝીકયુટીવની પ્રતિક્રિયા access_time 10:55 pm am IST\nઝાડના મૂળ જેવા હાથ અને પગથી કંટાળેલા યુવાનને હવે હાથ કપાવી નાખવા છે access_time 11:49 am am IST\nકેનેડામાં ક્યુબેકથી ટોરોન્‍ટો જતી ફ્લાઇટમાં મહિલા સુઇ ગઇ અને બધા પેસેન્જરો ઉતરી ગયા છતાં દોઢ કલાક સુતી રહી access_time 5:25 pm am IST\nબિલ્ડીંગ ધરાશાયી થવાના કેસમાં કંબોડિયાના ચાર ચીની નાગરિક વિરુદ્ધ ફરિયાદ દાખલ access_time 6:21 pm am IST\nમ્યાંમારમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ પર યુએને ચિંતા જતાવી access_time 6:22 pm am IST\nયુક્રેનમાં બે દિવસમાં 42 લોકોના નદીમાં ડૂબી જવાના કારણે થયેલ મોતથી અરેરાટી access_time 6:24 pm am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nબુલંદશહેરમાં 14 વર્ષની માસુમ બાળા પર ત્રણ યુવકોનો બળાત્કાર : વિડિઓ બનાવી વાયરલ કર્યો access_time 2:11 pm IST\nઉન્નાવ નરાધમોનો ગઢ : યુપીનું રેપ કેપિટલ કુખ્યાત બન્યું ઉન્નાવ :છેલ્લા 11 મહિનામાં 86 કિસ્સા નોંધાયા access_time 2:06 pm IST\nદિયોદરનાં ફોરણા સિમમાંથી લાખોનો દારૂ ઝડપાયો: નંબર પ્લેટ વગરની બે કારમાં હતો દારૂનો જથ્થો:બુટલેગરો ફરાર access_time 1:46 pm IST\nઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન : ગુમલામાં બબાલ : પોલીસ ફાયરિંગ : એકનું મોત : 6 ઘાયલ access_time 1:40 pm IST\nઉન્નાવ દુષ્કર્મ કેસ : વિપક્ષ યોગી સરકાર સામે મેદાને : અખિલેશ ધરણા પર : પ્રિયંકા પીડિતાના પિતાને મળી access_time 1:37 pm IST\nસુરતના ઉધના વિસ્તારમાં યુવકની લાશ મળી : હત્યાની આશંકા access_time 1:34 pm IST\nબીએસએનએલના કર્મચારીઓને ઓક્ટોબરનો મળ્યો પગાર : નવેમ્બરના પગાર માટે હજુ જોવી પડશે રાહ access_time 1:32 pm IST\nઉતરી જર્મનીમાં બે યુરોફાઈટર જેટ અથડાતા એક પાયલોટનું મોત :જર્મન વાયુસેના મુજબ બે યુરોફાઈટર ઉતરી જર્મનીના મધ્યમાં દુર્ઘટનાગ્રસ્ત થતા એક પાયલોટનું હોત નીપજ્યું :આ યુદ્ધક વિમાન એયર કોમ્બેટ મિશન પર હતા access_time 1:13 am IST\nઆજે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ���રમાં ચોમાસુ બેસી જશે : આજે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઈ જશે access_time 3:28 pm IST\nરાજકોટના કાંતા વિકાસ ગૃહ પાસે કારમાં અચાનક આગ ભભૂકી :ફાયર બીગેડ ઘટના સ્થળે પહોંચ્યું \"વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:32 pm IST\nમહારાષ્ટ્રમાં સંપતિ વિવાદને લઇ બીજી પત્નીએ કરી ૬૦ વર્ષની પતિની હત્યાઃ ધરપકડ થઇ access_time 11:52 pm IST\nબંદુકની અણી પર યુપીમાં ગાડીઓનું ચેકીંગ કરતા જોવા મળ્યા પોલીસ કર્મી access_time 12:00 am IST\nમુંબઇમાં રૂ.૧૦ માટેના વિવાદ પછી શાકભાજી વેંચનારએ ગ્રાહકની ચાકુ મારી હત્યા કરી access_time 11:11 pm IST\nરામેશ્વર મહાદેવ મંદિરે સીસીટીવી કેમેરાનું લોકાર્પણ- ધાબડા વિતરણ- વૃક્ષારોપણ access_time 3:32 pm IST\nસ્વચ્છ રાજકોટની આબરૂના લીરાઃઆંગણવાડી કચરા પેટી બની access_time 3:29 pm IST\nસ્માર્ટઘર આવાસ યોજનાના ફોર્મનું ૧ જુલાઇથી વિતરણ access_time 3:37 pm IST\nજીલ્લાના ૪ ફોજદારની આંતરીક બદલી લોધીકામાં એચ.એમ.ધાંધલ મુકાયા access_time 11:27 am IST\nલખતર-વિરમગામ રોડ ઉપરથી પસાર થઇ રહેલા ટ્રકમાંથી બે લાખના પ્લાસ્ટીક દાણાની ચોરી access_time 1:16 pm IST\nકાના દરેડ ગામે થયેલ ધાડનો મુદ્દામાલ રાખનાર સોનીકામ કરતા બે આરોપીઓને સિહોરથી ઝડપી લઇ રૂ.૬૯,૫૦૦નો મુદ્દામાલ રીકવર કરતી અમરેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ access_time 11:28 am IST\nબેચરાજી તાલુકાના ત્રણ સરપંચોના રાજીનામાં :ડે ,સરપંચને ચાર્જ સોંપાયો access_time 8:54 pm IST\nઅમદાવાદમાં પોલીસે નિર્દોષ યુવકને ઢોરમાર મારનાર બે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ access_time 5:11 pm IST\nમહીસાગર જિલ્લાના નશાની હાલતમાં કાર ચલાવતા ચાર મિત્રોની મોડી રાત્રે બાપોદ પોલીસે ઝડપ્યા access_time 5:12 pm IST\nસરગવો તો ગુણકારી પણ તેના બીજ અને છાલ પણ ભારે ઉપયોગીઃ અભ્યાસમાં ખુલાસો access_time 11:48 am IST\nકેનેડામાં ક્યુબેકથી ટોરોન્‍ટો જતી ફ્લાઇટમાં મહિલા સુઇ ગઇ અને બધા પેસેન્જરો ઉતરી ગયા છતાં દોઢ કલાક સુતી રહી access_time 5:25 pm IST\nજર્મનીના બે લડાકુ વિમાન હવામાં અથડાયા: પાયલોટનો આબાદ બચાવ access_time 6:24 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nશ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરન્ટો - કેનેડા* પાંચમા પાટોત્સવ પર્વે વૃક્ષારોપણ: ૫૦૦૦૦ હજાર વૃક્ષારોપણ કરવા તે પૈકી પ્રથમ પરમ પૂજ્ય બાપાના હસ્તે વૃક્ષારોપણ access_time 10:55 am IST\n''સંતુર તથા તબલાની જુગલબંધી'': યુ.એસ.ના ન્યુયોર્કમાં ભારતીય વિદ્યાભવન તથા કોલકતા સિતાર સ્કૂલના ઉપક્રમે ૨૯ જુનના રોજ યોજાનારો પ્રોગ્રામઃ ૩૦ જુનના રોજ નર્તન રંગ ડાન્સ એકેડમીના ઉપક્રમે ''વિશ્વ નૃત્ય'' પ્રોગ્રામ યોજાશે access_time 12:00 am IST\nછેલ્લા ૨ વર્ષમાં પાકિસ્તાની નાગરિકોને અપાયેલા વીઝાની સંખ્યા ૮૭૬૬૯ઃ બાંગલાદેશી નાગરિકોને વિવિધ શ્રેણી હેઠળ અપાયેલા વીઝાની સંખ્યા ૨૩ લાખ ઉપરઃ લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં માહિતી આપતા ગૃહ રાજયમંત્રી access_time 8:43 pm IST\nઉધારી ચૂકવવા માટે ટ્રોફીઓ અને સ્મૃતિચિહ્ન નીલામ કરીને વેચશે: ટેનિસ સ્ટાર બોરિસ access_time 4:48 pm IST\nપાકિસ્તાનના ટિમ મેનેજર બની શકે છે મોહસીન ખાન access_time 4:47 pm IST\nઇંતજાર કરો, યોગ્ય સમય પર પોતાનું સર્વશ્રેષ્ઠ બતાવશે ધોનીઃ સંદિપ પાટીલની પ્રતિક્રિયા access_time 11:14 pm IST\nસુલતાન મારા માટે ખુબજ ચેલેંજિંગ ફિલ્મ છે: સલમાન access_time 5:45 pm IST\nતળાવમાં કમળના ફૂલો વચ્ચે મસ્તી કરી રહેલા કરીના કપૂરનો ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 5:37 pm IST\nઆયુષ્યમાનની ફિલ્મ 'આર્ટિકલ-૧૫'નું શુટીંગ પુરૂ થયું માત્ર ૩૦ જ દિવસમાં access_time 3:30 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.indiafirstlife.com/gu/individual-insurance-plan/traditional-plan", "date_download": "2019-12-07T09:43:40Z", "digest": "sha1:M22XSNHBMSJZZDSP36SANE76MEC4ZKYE", "length": 9282, "nlines": 219, "source_domain": "www.indiafirstlife.com", "title": " Savings Plan in India | Money Saving Plan | IndiaFirst Life", "raw_content": "\nઈન્ડિયાફર્સ્ટ ગેરન્ટીડ રિટાયરમેન્ટ પ્લાન\nપોઈન્ટ ઓફ સેલ પ્લાન્સ (પીઓએસ)\nકોમન સર્વિસ સેન્ટર પ્લાન્સ (સીએસસી)\nઈન્ડિયાફર્સ્ટ ગેરન્ટીડ રિટાયરમેન્ટ પ્લાન\nપોઈન્ટ ઓફ સેલ પ્લાન્સ (પીઓએસ)\nકોમન સર્વિસ સેન્ટર પ્લાન્સ (સીએસસી)\nતમારી આધુનિકતા માટે જે પંરપરાની કદર કરે છે\nબચત યોજના એવી વીમા યોજના છે, જે તમને જીવન રક્ષણ સાથે યોજનાના પ્રકારને આધારે વધારાના લાભો પણ આપે છે. બચત યોજના તમારા પરિવારના ભવિષ્યને સંરક્ષિત રાખવા ભંડોળ નિર્માણ કરવામાં તમને મદદ કરે છે.\nઈન્ડિયાફર્સ્ટ લાઈફ બચત યોજનાના ત્રણ પ્રકાર ઓફર કરે છેઃ\nઈન્ડિયાફર્સ્ટ લાઈફ કેશ બેક પ્લાન\nઈન્ડિયાફર્સ્ટ મહા જીવન પ્લાન\nઈન્ડિયાફર્સ્ટ સિંપલ બેનિફિટ પ્લાન\nલાંબે ગાળે મૂલ્ય નિર્મિતી\nપારંપરિક યોજનાઓમાં રોકાણ કરવાથી ભંડોળ નિર્માણ કરવામાં તમને મદદ થાય છે, જે તમારાં જીવનનાં લક્ષ્યો અને ઈચ્છાઓ હાંસલ કરવામાં તમને મદદરૂપ થાય છે.\nવર્ષોનાં વહાણાં સાથે મોટી રકમ ઉમેરવા માટે તમારો બચતનો પ્રવાસ શરૂ કરો. પારંપરિક યોજનાઓમાં રોકાણ સ્થિરતા અને સલામતી નિર્માણ કરવા માટે ઉત્તમ સાધન છે.\nપ્રવર્તમાન કર કાયદાઓ અનુસાર કલમ 80સી અને કલમ 10 (10ડી) હેઠળ તમે રોકાણ કરો તે પ્રીમિયમ અને મેચ્યુરિ���ી પર કર લાભો મેળવો.\nઅમુક પરિબળો જે ધ્યાનમાં લેવાં જોઈએ\nતમારાં નાણાકીય લક્ષ્યો નક્કી કરો\nયોગ્ય યોજના પસંદ કરો\nતમારો રોકાણ સમયગાળો પસંદ કરો\nતમારાં નાણાકીય લક્ષ્યો નક્કી કરો\nયોગ્ય યોજના પસંદ કરો\nતમારો રોકાણ સમયગાળો પસંદ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Kanchan_Ane_Geru.pdf/%E0%AB%A7%E0%AB%AD%E0%AB%AA", "date_download": "2019-12-07T09:30:16Z", "digest": "sha1:62TYIJCUY7XYCAU277KKPBYWWX7IOGZT", "length": 5443, "nlines": 68, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૭૪ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\n૧૬૬ : કાંચન અને ગેરુ\n તારા લગ્ન પછી તું અમને સાથે ન લઈ જાય\nરમા હસીને જવાબ આપતી : 'હું જઈશ તો તમને જરૂર સાથે જ લઈ જઈશ.'\nજીવનમાં ઘણાં વચન પાળવા માટેનાં હોતાં નથી એવું રમા જાણતી હતી.\nપરંતુ હવે દિવસે દિવસે ગૌતમ રમા પાસે ઘણાં વચનો માગતો અને ઘણાં વચન પળાવવાનો આગ્રહ રાખતો. સ્ત્રી એ પુરુષને મન ફાવે તેમ રમવાનું રમકડું હોય એવી પુરુષોની માન્યતા હોય છે, અને સ્ત્રીઓ પણ ઘણું ખરું રમકડાં બની પુરુષની માન્યતાને પોષે પણ છે. રમાએ ગૌતમના લગ્નોત્સુક મનને આનંદ આપવાનો બનતો પ્રયત્ન કર્યો પણ ખરો. પરંતુ જ્યાં સુધી લગ્ન દ્વારા રમાના જીવનનું ગૌતમના જીવનમાં પૂર્ણ વિલીનીકરણ ન થાય ત્યાં સુધી રમાના કેટલાક જીવનપ્રવાહો ગૌતમની ઈચ્છાથી બહાર પણ કદી કદી જતા હતા. ગૌતમને માટે દુ:ખનું એ મોટામાં મોટું કારણ હતું. ગૌતમ લાગ જોઈ કદી કહે : “રમા આજે તારી છબી પડાવવાની છે – બીજના ચંદ્ર ઉપર જાણે તું બેઠી હોય ને, એવી છબી આજે તારી છબી પડાવવાની છે – બીજના ચંદ્ર ઉપર જાણે તું બેઠી હોય ને, એવી છબી \nઆવી પૌરુષ ઈચ્છા સ્વાભાવિક છે; ઘણા પ્રેમીઓ આવી છબી માટે એકમત થાય એમ છે. પરંતુ રમાએ ના પાડી કહ્યું : 'મારે એવી છબી નથી પડાવવી.'\n'ગમે છે... પણ સાચા બીજ–ચંદ્ર ઉપર બેસાડો તો હું એ છબી પડાવું.' રમા કહેતી.\nઆનો અર્થ જ એ કે રમાને છખી પડાવવી નથી અગર ગૌતમને ઉતારી પાડવો છે-અશક્ય વસ્તુ માગીને \nલગ્નના પંદરેક દિવસ બાકી હતા. એકસામટાં પોણા ભાગનાં ચોખ્ખાં સ્ત્રી શરીરો ખુલ્લી આંખે દેખાય એવું દિલ બહેલાવનારું\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૦ જૂન ૨૦૧૮ના રોજ ૧૧:૧૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00112.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Killol.pdf/%E0%AB%A9%E0%AB%AE", "date_download": "2019-12-07T09:05:02Z", "digest": "sha1:SF7L5I72FP5QY6EMV424BOLFO6L2CALO", "length": 3397, "nlines": 74, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Killol.pdf/૩૮ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nરાતાં માતાં ને રોમ રોમે સુંવાળાં,\nજાને મીઠાં ગાલ-મસૂરિયાં રે\nહાલો ગલૂડાં રમાડવા જી રે\nબાને વ્હાલાં છે જેમ વીરો ને બેની\nકાળવીને વાલાં કુરકુરિયાં રે\nહાલો ગલૂડાં રમાડવા જી રે\nમોટાં થાશે ને મારી શેરી સાચવશે,\nજાગશે રાતે બ્હાદૂરિયાં રે\nહાલો ગલૂડાં રમાડવા જી રે\nટીપૂડો દીપૂડો ડુંગરડે ઘૂમશે,\nગૌધન ભેળા વોળાવિયા રે\nહાલો ગલૂડાં રમાડવા જી રે\nમોતીઓ ને માનીઓ ઝોકે રોકાશે,\nવાછરૂ ને પાડરૂ ભળાવિયાં રે\nહાલો ગલૂડાં રમાડવા જી રે\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૯ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ૧૧:૪૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00112.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/article/which-is-the-best-variety-of-cotton-seed-for-this-season-5cbdb924ab9c8d8624d902a2?state=bihar", "date_download": "2019-12-07T08:29:26Z", "digest": "sha1:ZF3QXXWHVJD2XTGBRZB6MPDB6FOVFKYK", "length": 5525, "nlines": 74, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- આ ઋતુ માટે કપાસના બિયારણની કઇ જાત ઉત્તમ છે? - એગ્રોસ્ટાર", "raw_content": "\nઆજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર\nઆ ઋતુ માટે કપાસના બિયારણની કઇ જાત ઉત્તમ છે\nજમીનનો પ્રકાર, સિંચાઇની સુવિધાઓ, આબોહવા અને છેવટે ગત મોસમમાં તમે વાવેલા પાકના અનુભવના આધારે કપાસના બિયારણની જાત પસંદ કરવી જોઇએ. \" પાકવાના દિવસોને આધારે વહેલી, મધ્યમ અને મોડી પાકની ત્રણ જાત છે. 1. જો તમારી જમીન પિયત સુવિધાઓ સાથોસાથ ફળદ્રુપ પણ હોય અને તમે વહેલી વાવણીની યોજના કરી રહ્યા હોવ તો મોડી પરિપક્વ થતી જાતને પસંદ કરવી જોઇએ. 2. પિયતની ઓછી સુવિધા સાથોસાથ જ્યાં પિયત નહેર અથવા કૂવા પર આધારિત હોય, ત્યાં મધ્યમ પરિપક્વતાવાળી જાતની પસંદગી કરવી જોઇએ. 3. જો જમીન ઓછી ઉપજાઉ હોય અને બિનપિયત કપાસ વાવવો હોય તો હંમેશા વહેલી પરિપક્વતા વાળી જાતની પસંદગી કરવી. 4. જો તમે શીયાળું પાક જેવા કે ઘઉં, રાઇના વાવેતર માટે યોજના કરી રહ્યા હોવ તો, વહેલી અથવા મધ્યમ પરિપક્વતાવાળી જાત તમારા માટે વધુ યોગ્ય રહેશે કે જે સારા વ્યવસ્થાપન દ્વારા 5 મહિનામાં/ 150 દિવસોમાં પરિપક્વ થઇ શકે છે. 5. તમારા પ્રદેશના હવામાનના આધારે જાતની પસંદગી કરવી જોઇએ. 6. તમારે યોગ્ય સમયે વાવણી કરવી જોઇએ.\nતમારા માટે કઇ જાત ઉત્તમ છે તે જાણવા અને તમારી પસંદ કરેલ જાતની વાવણીની તારીખ જાણવા આજે જ એગ્રોસ્ટારના એગ્રી-ડૉક્ટર સાથે વાત કરો. માત્ર 1800 3000 0021 નંબર પર મિસ્ડકૉલ આપો એગ્રોસ્ટારના એગ્રી-ડૉક્ટર તમને માર્ગદર્શન આપવા સંપર્ક કરશે. આ મહત્વપૂર્ણ માહિતીને કપાસ વાવતા બીજા ખેડૂતો સાથે શૅર કરવાનું ભૂલશો નહીં. સારી ઊપજ મેળવવા આ વખતે યોગ્ય જાતની પસંદગી કરો. જય કિસાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://vadodara.wedding.net/gu/photographers/1232757/", "date_download": "2019-12-07T09:35:16Z", "digest": "sha1:PNVPW263WX5XQRZYPPOMDL5ZMJSJEQWI", "length": 2738, "nlines": 74, "source_domain": "vadodara.wedding.net", "title": "વડોદરા માં લગ્નના ફોટોગ્રાફર Moments Productions", "raw_content": "\nવિડીયોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ DJ કેટરિંગ અન્ય\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nવિહંગાવલોકન ફોટાઓ અને વિડીયો 66\nવડોદરા માં ફોટોગ્રાફર Moments Productions\nફોટોગ્રાફી સ્ટાઈલ પરંપરાગત, નિખાલસ\nમુસાફરી કરવા સક્ષમ હા\nફોટોગ્રાફિક અહેવાલ માટે સરેરાશ ડિલિવરી સમય 1 મહિનો\nબોલતી ભાષાઓ હિન્દી, ગુજરાતી\nફોટોગ્રાફી પેકેજ 1 દિવસ\nતમામ પોર્ટફોલિયો જુઓ (ફોટાઓ - 66)\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 2,01,112 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://hemapatel.gujaratisahityasarita.org/2013/11/21/", "date_download": "2019-12-07T09:42:16Z", "digest": "sha1:VSLJV2FDNV5IKSVWZZSWOR2KX7PRGZQ4", "length": 3926, "nlines": 152, "source_domain": "hemapatel.gujaratisahityasarita.org", "title": "વિચાર વિસ્તાર- હેમા પટેલ » 2013 » November » 21", "raw_content": "\nવિચાર વિસ્તાર- હેમા પટેલ\nનાનીને ઘેર પધાર્યો દિકરીનો રાજકુંવર\nનાનીના હૈયામાં ખુશીઆનંદ ન સમાય,\nગુલાબ કલીની પંખડી સમા લાલ અધર\nરેશમી કેશ,ચમકીલા નયન,કોમલ બદન\nબાલ ક્રિષ્ણ સમાન દીસે સુંદર મુખારર્વિંદ,\nકહું તને હું ચાંદ કે કહું તને સૂરજ કે વીર\nનીરખી રૂપ વીરનુ, છલક્યું મમતા ઝરણું,\nનાજુક હાથે ઝટ પકડી નાનીની આંગળી\nકરતો ઈશારા હું પણ બનીશ હાથ લાકડી,\nવીર મારો લાડલો,દુલારો મધુર મુશ્કરાતો\nનાની,હસી હસી વ્હાલથી લેતી ઓવારણા\nગાતી હાલરડા, કુંવર પોઢતો મીઠી નીંદર,\nપપ્પાનો પ્યારો, મમ્મીનો જીગરનો ટુકડો\nનાનીના ��િલની, મીઠી- મધુર ધડકન .\n(૧) અદભુત નયન,(૨) તારી યાદ(૩) ઝાક્ળ બિંદુ(૪) અતિત.\nGujaratilexicon on પ્રેમની અતિશયોક્તી.\nGujaratilexicon on પ્રેમની અતિશયોક્તી.\nવિચાર વિસ્તાર- હેમા પટેલ © 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00119.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/article/lok-sabha-election-2019-news/loksabha-election-news-119041100004_1.html", "date_download": "2019-12-07T09:49:21Z", "digest": "sha1:UE5WH2QQ7M2UXL5IRCCIUOWGIQLND6BS", "length": 13339, "nlines": 205, "source_domain": "gujarati.webdunia.com", "title": "લોકસભા ચૂંટણી 2019-કોંગ્રેસ મુક્ત ગુજરાત શક્ય બનશે? 2 મહિનામાં 5 ધારાસભ્યોના રાજીનામા | Webdunia Gujarati", "raw_content": "શનિવાર, 7 ડિસેમ્બર 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nલોકસભા ચૂંટણી સમાચાર 2019\nલોકસભા ચૂંટણી 2019-કોંગ્રેસ મુક્ત ગુજરાત શક્ય બનશે 2 મહિનામાં 5 ધારાસભ્યોના રાજીનામા\n2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ખૂબ ઓછી સરસાઈથી ચૂંટણી જીતી હતી. પણ હવે ભાજપ કોંગ્રેસના કારણે મજબૂત બની રહ્યું છે. ધીમે ધીમે કોંગ્રેસના ધારાસભ્યોની વિકેટ પડી રહી છે અને અનુભવી કદાવર નેતાઓ ભાજપમાં જોડાવા લાગ્યા છે. આખરે વાતો અને અટકળો વચ્ચે કોંગ્રેસના આધારભૂત એવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ રાજીનામું આપી દીધું છે. જો કે અલ્પેશે એ વાત સ્પષ્ટ કહી છે કે તેઓ કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં નહીં જોડાય માત્ર ગરીબોના એજન્ટ બનીને કામ કરશે. જેથી ભાજપમાં જોડાવાના હોવાની વાતો પર પૂર્ણ વિરામ મુકાય ચૂક્યું છે. આ વચ્ચે અલ્પેશના જવાથી કોંગ્રેસ વધારે નબળી પડી ગઈ છે.\nવાત કરીએ જુલાઈ 2018ની. તો આ એ સમય હતો જ્યારે કોંગ્રેસના કદાવર નેતા કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. જે પછી વિધાનસભાની યોજાયેલી પેટાચૂંટણીમાં તેમણે જસદણના અવસર નાકિયાને બહુમતી મેળવી હરાવ્યા હતા. બાવળિયાને મળેલા પદ બાદ કોંગ્રેસમાંથી એક પછી એક વિકેટો પડવાની શરૂઆત થઈ ગઈ. જે પછી આશા પટેલ, વલ્લભ ધારવિયા, પરસોત્તમ સાબરિયા, જવાહર ચાવડા જેવા નેતાઓએ રાજીનામું આપ્યું. અને આજે અલ્પેશ ઠાકોરના રાજીનામા સાથે કોંગ્રેસના ધારસભ્યો લઘુમતીમાં મુકાઈ ચૂક્યા છે.\n2 મહિનામાં ટોટલ પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. જેથી કોંગ્રેસની કમર ભાંગી ગઈ છે. ઉપરથી અમરેલીમાંથી સાંસદ સભ્ય તરીકે રાખેલા પરેશ ધાનાણી હવે ચૂંટણી જીતે તો તેમણે ધારાસભ્યના પદેથી રાજીનામું આપવું પડે. એટલે કોંગ્રેસમાં વધુ એક ધારાસભ્ય અને કદાવર નેતા ઓછો થશે. પર���ણામે હાલ તો અલ્પેશના રાજીનામથી કોંગ્રેસના 77માંથી 71 ધારાસભ્ય થઈ ગયા છે. હાલ ઉંઝા, ધ્રાંગધ્રા-હળવદ, જામનગર ગ્રામ્ય અને માણાવદર બેઠકની પેટાચૂંટણી ચાલી રહી છે. આમ વિધાનસભામાં ભાજપ-100, કોંગ્રેસ 71, એનસીપીને 1, BTP 2 અને અપક્ષ 3 સહિત 177 ધારાસભ્યો રહ્યા છે. જ્યારે તાલાલાના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડનો મામલો કોર્ટમાં છે.\nલોકસભા ચૂંટણી 2019- અલ્પેશ ઠાકોરનું રાજીનામું, ભાજપમાં જોડાવા સામે પ્રશ્નાર્થ\nLive: લોકસભા ચૂંટણી 2019 - પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત\nભાજપના ચૂંટણીઢંઢેરામાં નોકરી અને રોજગાર ક્યાં છે\nનારાજ પાટીદાર આગેવાનો આંદોલનકારીઓના સંપર્કમાં હોવાથી ભાજપને ઝટકો\nલોકસભા ચૂંટણી 2019- બોલો ભણેલો બેકાર અને અભણ રાજકારણી, ભાજપ-કોંગ્રેસના 10 ઉમેદવારો ધોરણ 12થી ય ઓછું ભણેલા\nઆ પણ વાંચો :\nકોંગ્રેસ મુક્ત ગુજરાત શક્ય બનશે 2 મહિનામાં 5 ધારાસભ્યોના રાજીનામા\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00119.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/14-08-2019/115480", "date_download": "2019-12-07T08:32:31Z", "digest": "sha1:26WLGUSKFP7LO4QAJFGB7FLMT7FTXE4L", "length": 20596, "nlines": 134, "source_domain": "www.akilanews.com", "title": "ભાવનગર જિલ્લામાં યુધ્ધના ધોરણે બચાવ-રાહત કામગીરી", "raw_content": "\nભાવનગર જિલ્લામાં યુધ્ધના ધોરણે બચાવ-રાહત કામગીરી\nભાવનગર તા.૧૪:ભાવનગર જિલ્લામાં શુક્રવારે પડેલા ભારે વરસાદને કારણે ભાવનગર,ઉમરાળા અને વલ્લભીપુર તાલુકામાં પુરની સ્થિતિનું નિર્માણ થયું હતું. સમગ્ર જિલ્લામાં એક જ દિવસમાં ૧૦ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ હતી. જિલ્લા પ્રશાસનની સર્તકર્તાને કારણે ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતમાં યુધ્ધના ધોરણે બચાવ રાહત કામગીરી કરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જતા જિલ્લામાંથી કુલ –૧૨૦ લોકોનું કાચા મકાનો માંથી પાક્કા મકાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યું હોવાનું કલેકટરશ્રી હર્ષદ પટેલે જણાવ્યું છે. ભાવનગર તાલુકામાં વરસેલ ભારે વરસાદના પગલે તાલુકાના અનેક ગામોમાં પાણી ભરાઈ જવાના કારણે જન જીવન ને અસર પહોંચી હતી.આથી તંત્ર દ્વારા ભાવનગર તાલુકાના વેળાવદર, સનેસ,માઢિયા તેમજ મીઠાપુર ખાતે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી.જયારે કાનાતળાવ ગામે લોકભાગીદારી થકી ફૂડ પેકેટ ની વ્યવસ્થા કરાઈ હતી.ઉપરોકત ગામો��ાં આશરે ૧૫૫૦ ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા છે.જયારે હજુ ૫૦૦ ફૂડ પેકેટ મોકલવાની વ્યવસ્થા તંત્ર દ્વારા થઈ રહી છે. તેમજ સલામત સ્થળે અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ તમામ નાગરિકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પીવાનું પાણી, ભોજન તેમજ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.\nકલેકટરશ્રીએ જણાવ્યું છે કે ભાવનગર તાલુકામાં પણ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જતાં બચાવ – રાહત કામગીરી માટે એસ.ડી.આર.એફની ટીમ કાર્યરત કરવામાં આવી છે.હાલ વરસાદનું પ્રમાણ દ્યટતાં સમગ્ર જિલ્લામાં જનજીવન પૂર્વવત થઇ રહ્યું છે.ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે રોડ સાઇડના ૮ જેટલા વૃક્ષો પડી ગયા હતા. આ તમામ વૃક્ષો વન વિભાગ દ્વારા દૂર કરી રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે.માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ગામડાઓમાં વરસાદી પાણીના કારણે તૂટી ગયેલા રસ્તાઓનું પણ સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.ભાવનગર તાલુકામાંથી પસાર થતી નદી કાંઠાના તમામ ગામોની સંબંધિત નાયબ કલેકટર,મામલતદાર તાલુકા વિકાસ અધિકારીઓની ટીમો દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે.\nતેમજ જિલ્લાના તમામ ગામોમાં પી.જી.વી.સી.એલ દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી હાથ ધરાઈ છે.\nભાવનગર જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં આરોગ્ય તંત્ર સતર્કતા સાથે કાર્યરત છે. હાલની પરિસ્થિતિમાં તમામ પંચાયતો દ્વારા પૂરતું કલોરીનેશન કરીને પીવાનું પાણી પુરૃં પાડવામાં આવે એની તકેદારી લેવામાં આવી રહી છે. જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા સાથે નાગરિકોને આરોગ્યની કાળજી લેવામાં આવી રહી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફ��લ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nદિયોદરનાં ફોરણા સિમમાંથી લાખોનો દારૂ ઝડપાયો: નંબર પ્લેટ વગરની બે કારમાં હતો દારૂનો જથ્થો:બુટલેગરો ફરાર access_time 1:46 pm IST\nઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન : ગુમલામાં બબાલ : પોલીસ ફાયરિંગ : એકનું મોત : 6 ઘાયલ access_time 1:40 pm IST\nઉન્નાવ દુષ્કર્મ કેસ : વિપક્ષ યોગી સરકાર સામે મેદાને : અખિલેશ ધરણા પર : પ્રિયંકા પીડિતાના પિતાને મળી access_time 1:37 pm IST\nસુરતના ઉધના વિસ્તારમાં યુવકની લાશ મળી : હત્યાની આશંકા access_time 1:34 pm IST\nબીએસએનએલના કર્મચારીઓને ઓક્ટોબરનો મળ્યો પગાર : નવેમ્બરના પગાર માટે હજુ જોવી પડશે રાહ access_time 1:32 pm IST\nધ્રાંગધ્રા પોલીસે એક શખ્સને ગેરકાયદે પિસ્તોલ સાથે ઝડપ્યો access_time 1:07 pm IST\nનેપાળના રસ્તે ઘુષણખોરી કરનાર વિદેશી મહિલાની ધરપકડ ;બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાના રકસોલ ક્ષેત્રમાં નેપાળના રસ્તેથી ભારતમાં ઘુસવા પ્રયાસ કરતી મહિલાને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધી :મહિલા પાસે પૂરતા દસ્તાવેજ નથી access_time 1:09 am IST\nમોદી સરકારને રાહત : જુલાઇમાં ૧.૦૮ ટકા મોંઘવારી દર રહ્યો access_time 1:14 pm IST\nઅરવલ્લી-દાહોદ-મહિસાગરમાં આવતીકાલે ગુરૂવારે અને શુક્રવારે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી : ઓડીશા અને બંગાળ ઉપર લો-પ્રેશર બંગાળ ઉપર લો પ્રેશર બનતા ભારે વરસાદની સંભાવના : આ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં પણ અતિ ભારે વરસાદ પડવા ચેતવણી અપાયેલ છે : કચ્છ - સૌરાષ્ટ્રમાં આ સમય દરમિયાન સામાન્ય - મધ્યમ વરસાદ રહેવા સંભવ : દક્ષિણ - મધ્ય ગુજરાતમાં ૨ દિવસ સામાન્ય વરસાદ રહેશે : માછીમારોને દરિયો નહિં ખેડવા તાકીદ કરાયેલ છે access_time 4:17 pm IST\nબીજેપી નેતા સામેના મુઝફ્ફરનગર કોમી હિંસા સહિતના સાત કેસો પાછા ખેંચશે યોગી સરકાર access_time 12:00 am IST\n''એક વ્યકિત એક પદ''ની તરફેણમાં સોનિયા ગાંધીઃતો કેટલાય કોંગ્રેસી નેતાઓના પદ છિનવાઇ શકે છે access_time 3:34 pm IST\nઅમેરિકાના ટેમ્પા ફલોરિડામાં ''વૃંદાવન ધામ' નું નિર્માણ કરાશેઃ વૈશ્નવાચાર્ય શ્રી વ્રજરાજકુમા��જીના વરદ હસ્તે ભૂમિપૂજન કરાયુઃ પૃષ્ટિ માર્ગીય હવેલીની સ્થાપનાનું વૈશ્નવોનું સ્વપ્ન સાકાર થશે access_time 11:15 pm IST\nરીબડા-રીબ વચ્ચે કાર પલ્ટી જતાં રીબડાના મહેન્દ્રસિંહ જાડેજાનું મોત access_time 9:57 am IST\nસગર સમાજ દ્વારા કાલે ભગીરથ દાદાની જન્મજયંતિ મહોત્સવઃ શોભાયાત્રા- સાંસ્કૃતિક કાર્યક્રમો access_time 4:25 pm IST\nડ્રેનેજની ફરિયાદો નિરાકરણ કરવા ખાસ ઝૂંબેશઃ પગલા લેવડાવતા મ્યુનિ. કમિશનર બંછાનિધી પાની access_time 4:19 pm IST\nમાધવપુર ઘેડમાં ૩ અજાણ્યા શખ્સો મદદ કરવાના બહાને એટીએમ પાસવર્ડ જાણી ૫૫ હજાર ઉપાડી લીધા access_time 1:20 pm IST\nકચ્છના કંડલાથી ઉત્તરપ્રદેશ સુધી એલપીજી પાઇપ લાઇન નંખાશેઃ૧ મહિનામાં કામગીરીનો પ્રારંભ access_time 1:25 pm IST\nગોંડલના સિમેન્ટ રોડ ઉપર વરસાદ બાદ કાદવ કીચડ : વાહન સ્લીપ થવાના બનાવો access_time 11:45 am IST\nઅમદાવાદમાં ટૂકંમાં ૩૦૦ ઈ-બસ ફરતી કરવા તૈયારી access_time 8:25 pm IST\nશ્રાવણ માસમાં પોલીસના 'બે રૂપ' : મોટી લાંચના કિસ્સા સાથે માનવતાભર્યા ચહેરાઓ પણ લોકોને જોવા મળ્યા access_time 12:28 pm IST\nપાટણમાં ધોળાદિવસે આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો આંખમાં મરચાની ભૂકી નાખીંઅને પિસ્તોલ બતાવી લૂંટ access_time 10:04 pm IST\nબગદાદમાં શક્તિશાળી વિસ્ફોટના કારણે એકનું મોત: 29ને ઇજા access_time 6:28 pm IST\nઇરાકમાં હવાઈ હુમલામાં આઇએસના 10 આતંકવાદીને ઠાર access_time 6:28 pm IST\nઅદાલતે એરપોર્ટથી પ્રદર્શકારીઓને હટાવવાનો આદેશ આપ્યો access_time 6:30 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં મંગલ મંદિર, મેરીલેન્ડ મુકામે ૨૪ ઓગસ્ટ શનિવારે ''જન્માષ્ટમી'' ઉત્સવ ઉજવાશેઃ રાત્રિના ૯-વાગ્યાથી ભજનની રમઝટ બાદ રાત્રે ૧૨ કલાકે કૃષ્ણ જન્મ તથા નંદ મહોત્સવ access_time 8:26 pm IST\nયુ.એસ.માં GOPIO સેન્ટ્રલ ન્યુજર્સી ચેપ્ટરના ઉપક્રમે ૮ ઓગ.૨૦૧૯ના રોજ ફ્રી સેમિનાર યોજાયોઃ શ્રી નિલ શાહએ લીગલ, ટેકસ, એન્ડ ફાઇનાન્શીઅલ સ્ટ્રેટેજી વિષે માર્ગદર્શન આપ્યું: વિલ,ટ્રસ્ટ,ઇન્કમટેક્ષ, એલ્ડર લો, રીટાયરમેન્ટ પ્લાનીંગ, સહિતના વિષયો અંગે સમજુતિ તથા પ્રશ્નોત્તરી સેશનથી ૭૫ ઉપરાંત ઉપસ્થિતો પ્રભાવિત access_time 8:28 pm IST\nઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન રો ખન્ના ''પાકિસ્તાન કોંગ્રેશ્નલ કોકસ''માં જોડાયાઃ પાકિસ્તાની રાજદૂત અસદ એમ ખાનએ બિરદાવ્યા access_time 8:33 pm IST\nવિશ્વના નંબર વન જોકોવિચ અને ફેડરર સિનસિનાટી માસ્ટર્સના ત્રીજા રાઉન્ડમાં access_time 5:24 pm IST\nટેસ્ટ મેચમાં પ્રથમ બોલે છગ્ગો ફટકારનાર ક્રિસ ગેલે ક્રિકેટને કહ્યું અલવિદા access_time 9:48 pm IST\nમહિલા ક્રિકેટ 24 વર્ષ પછી કોમનવેલ્થ ગેમ્સનો બનશે હિસ્સો: આઠ ટીમો લેશે ભાગ access_time 5:24 pm IST\nસાહોમાં શ્રધ્ધા કપૂરના પણ જબરદસ્ત સ્ટંટ access_time 10:03 am IST\nહવે બીજી પુત્રી ગોરીને લોન્ચ કરશે મહેશ માંજરેકર access_time 5:13 pm IST\nઆલિયા ભટ્ટનો નવો પંજાબી મ્યુજિક વિડીયો 'પ્રાડા' આવ્યો સામે access_time 5:07 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00120.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/47-mla-was-watching-world-cup-semifinal-during-voting-in-bihar-assembly-048354.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T09:43:26Z", "digest": "sha1:CSTXAULUM5GGHRS3CMMYBZJOH6PMEI6F", "length": 13425, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "માંડ બચી નીતિશ સરકાર, વોટિંગ દરમિયાન ગેરહાજર 47 ધારાસભ્યો સેમીફાઈનલ મેચ જોઈ રહ્યા હતા | 47 mla was watching world cup semifinal during voting in bihar assembly - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nસ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n6 min ago હૈદરાબાદ એન્કાઉન્ટર: શિવસેનાએ આપી પ્રતિક્રીયા\n30 min ago લગ્ન, બાળકો સહિત આ 4 વસ્તુઓનો ત્યાગ કરી રહી છે આ દેશની મહિલાઓ, જાણો કારણ\n1 hr ago ઉન્નાવ પહોંચ્યા પ્રિયંકા ગાંધી, રેપ પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત\n2 hrs ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમાંડ બચી નીતિશ સરકાર, વોટિંગ દરમિયાન ગેરહાજર 47 ધારાસભ્યો સેમીફાઈનલ મેચ જોઈ રહ્યા હતા\nપટનાઃ બિહાર વિધાનસભાના મનસૂન સત્ર દરમિયાન રાજ્યની નીતિશ કુમા સરકાર પડતાં પડતાં માંડ બચી. જણાવી દઈએ કે 9 જુલાઈએ સહકારીતા વિભાગ તરફથી વિધાનસભામાં માંગ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે વિવાદ બાદ આરજેડી નેતા અબ્દુલ બારી સિદ્દીકી તરફથી કટૌતી પ્રસ્તાવ લાવવામાં આવ્યો, જેનો સરકારે જોરદાર વિરોધ કર્યો. આ વિવાદ દરમિયાન સદનમાં વોટિંગ કરવું પડ્યું હતું.\nવોટિંગની નોબત આવતાં જ ખલબલી મચી\nસદનમાં અચાનક વોટિંગની નોબત આવવા પર નીતિશ કુમારના ખેમામાં ખલબલી મચી ગઈ. જણાવી દઈએ કે 9 જુલાઈએ જ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલ આઈસીસી વર્લ્ડ કપનો સેમીફાઈનલ મુકાબલો માઈ રહ્યો હતો, જેમાં ભારતની ટીમનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સાથે હતો. આ મેચને જોવા માટે મોટાભાગના ધારાસભ્યો સદનમાં હાજર નહોતી, જ્યારે કેટલાક એવા ધારાસભ્યો પણ હજા જેઓ મેચ તો નહોતા જોઈ રહ્યા પણ સદનમાં હાજર ન રહી બહાર લોબીમાં લટાર મારી રહ્યા હતા.\nએનડીએના 47 ધારાસભ્યો સદનમાં ઉપસ્થિત નહોતા\nસ્પીકર વિજય કુમાર ચૌધરી તરફથી મત વિભાજનના આદેશ બાદ સદનમાં હાજર ધારાસભ્યોએ વોટિંગ ક્યું. નીતિશ કુમાર સરકાર માટે રાહતની વાત એ રહી કે પ્રસ્તાવના પક્ષમાં 85 વોટ પડ્યા અને વિરોધમાં 52 એટલે કે સહકારિતા વિભાગની માંગ પ્સ્તાવ સદનમાં 33 મતોથી પાસ થઈ ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે વોટિંગ દરમિયાન સદનમાં એનડીએના 47 ધારાસભ્યો હાજર નહોતા. વિધાનસભામાં ભાજપ અને જદયૂ ગઠબંધનના ધારાસભ્યોની સંખ્યા 132 છે પરંતુ માત્ર 85 ધારાસભ્યો જ વોટિંગ દરમિયાન હાજર હતા.\nતો.. સરકાર પડી ભાંગત\nઆ ધારાસભ્યોની ગેરહાજરીને કારણે નીતિશ સરકાર એક સમયે ખતરામાં આવી ગઈ હતી. રાહતની વાત એ હતુ કે વિપક્ષના કેટલાક સભ્યો પણ સદનમાં હાજર નહોતા. જો આ પ્રસ્તાવ ફેલ થાત તો નીતિશ સરકાર માટે નૈતિક સંકટની સ્થિતિ પૈદા થઈ જાત અને રાજીનામું આપવાની નોબત આવી જાત. બીજી તરફ વિધાનસભામાં વિપક્ષના ધારાસભ્યોની સંખ્યા 109 જ્યારે વોટિંગ દરમિયાન 57 ધારાસભ્યો હાજર હતા. આ ઘટના બાદ સંસદીય કાર્યમંત્રી શ્રવણ કુમારે ધારાસભ્યોની ગેરહાજરીને ખોટી જણાવતા કહ્યું કે આવી ઘટનાઓથી સબક મેળવવું જોઈએ. તેમમે કહ્યું કે તમામ ધારાસબ્યોએ સત્ર દરમિયાન ગંભીરતા દેખાડતા સદનની કાર્યવાહીમાં દરરોજ સામેલ થવું જોઈએ.\nKarnataka Crisis: કુમારસ્વામીએ 17 જુલાઈએ બહુમત સાબિત કરવું પડશે\nરાહુલ ગાંધી, અખીલેશ યાદવની જેમ તેજસ્વી યાદવ પણ રાજકારણના નિષ્ફળ ખેલાડી\nબિહાર: નીતીશ કુમારની કાર પર સ્યાહી ફેંકી, કાળા ઝંડા બતાવ્યા\nદારૂબંધી બાદ નીતિશ સરકારનો વધુ એક મોટો ફેસલો, બિહારમાં પાન મસાલા પર પ્રતિબંધ\nસીએમ નીતિશ સામે ખુલી બિહાર પોલીસની પોલ, 22 રાઈફલ ફૂટી જ નહિ\nબિહાર મુખ્યમંત્રી નીતીશ કુમાર ઇલેક્ટ્રિક કારથી વિધાનસભા પહોંચ્યા\nબિહારમાં આકાશમાંથી 15 કિલોનો રહસ્યમયી પથ્થર પડ્યો, નીતીશ કુમાર પણ જોવા પહોંચ્યા\nચમકી તાવથી મોત પર વિધાનસભામાં શું બોલ્યા સીએમ નીતીશ કુમાર\nડેપ્યુટી સીએમ રહેતા તેજસ્વી યાદવે બંગલામાં 44 એસી લગાવ્યા હતા\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nનીતીશ કુમારના મંત્રીમંડળમાં ભાજપને જગ્યા નહીં, જાણો કારણ\nમોદી સરકાર-2નો હિસ્સો કેમ ન બન્યુ જેડીયુ, નીતિશે જણાવ્યુ આ મોટુ કારણ\nવધુ મંત્રી ન મળતાં JDU નારાજ, શપથ ગ્રહણની ઠીક પહેલા નીતિશ કુમારે કરી ઘોષણા\nnitish kumar bihar nda નીતિશ કુમાર બિહાર એનડીએ\nહૈદરાબાદ એનકાઉન્ટરઃ આરોપીઓના એનકાઉન્ટર બાદ પીડિતાના પિતા બોલ્યા હવે મળી દીકરીના આત્માને શાંતિ\nઝારખંડમાં બની શકે છે ત્રિશંકુ સરકાર, ભાજપની થઇ શકે છે હાર\nપશ્ચિમ બંગાળમાં 9 મહિનાની બાળકી સાથે રેપ, પોલિસે નોંધ્યો કેસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00121.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/14-08-2019/115482", "date_download": "2019-12-07T10:09:03Z", "digest": "sha1:MM22WAJ7OVWYAABHOIS6BVIR7CHKCU4G", "length": 16773, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "ઉનામાં જુગાર રમતા ૬ શખ્સો ૨૫ હજારની રોકડ સાથે ઝડપાયા", "raw_content": "\nઉનામાં જુગાર રમતા ૬ શખ્સો ૨૫ હજારની રોકડ સાથે ઝડપાયા\nઉના તા.૧૪: સુગર ફેકટરીના મેદાનમાં જુગાર રમતા ૬ શખ્સોને ૨૫ હજારની રોકતડ સાથે પોલીસે પકડી પાડેલ છે.\nપોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સા.જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી સા.ગીર સોમનાથ તથા મદદનીશ પો.અધિક્ષક અમીત વસાવા સા.વેરાવળ વિભાગ, વેરાવળનાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. આર.એન.રાજ્યગુરૂ તથા પો.હેડ.કોન્સ પી.જે.વાઢેર તથા પો.કોન્સ મેહુલસીંહ પ્રતાપભાઇ તથા પો.કોન્સ ધર્મેન્દ્રસીહ હરાજભાઇ તથા પ્રકાશ ભીમાભાઇ તથા પો.ક્રોન્સ ભીખુશા બચુશાનાઓેએ પો.હેડ કોન્સ. પી.જે.વાઢેરની બાતમી આધારે ઉના સગર ફેકટરીના મેદાનમાં જાહેરમાં જુગાર રમતા ઇસમો (૧)ફારૂક કાસમભાઇ બંમાણી ઉ.વ.૩૮ (૨)વાહીદ કરીમભાઇ લાહેજી આરબ ઉ.વ.૪૫ (૩)જયેશ ઉકાભાઇ ઝાલા વણકર ઉ.વ.૩૨ (૪)ગીરીશ ભીમાભાઇ બાબરીયા વણકર ઉ.વ.૩૪ (૫)પુનીત છગનભાઇ ચૌહાણ ભોય ઉ.વ.૩૫ (૬)અબ્દુલસમદબીન અકરીમ લાહેજી આરબ ઉ.વ.૩૫ રહે.બધા ઉના વાળાઓને કુલ રોકડ રકમ રૂપીયા ૨૫,૩૯૦ સાથે તથા ગંજીપાનાના પતા સાથે પકડી લીધા છે તપાસ પો.હેડ.કોન્સ શ્રી પી.જે.વાઢેર ચલાવી રહ્યા છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ���યેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nબુલંદશહેરમાં 14 વર્ષની માસુમ બાળા પર ત્રણ યુવકોનો બળાત્કાર : વિડિઓ બનાવી વાયરલ કર્યો access_time 2:11 pm IST\nઉન્નાવ નરાધમોનો ગઢ : યુપીનું રેપ કેપિટલ કુખ્યાત બન્યું ઉન્નાવ :છેલ્લા 11 મહિનામાં 86 કિસ્સા નોંધાયા access_time 2:06 pm IST\nદિયોદરનાં ફોરણા સિમમાંથી લાખોનો દારૂ ઝડપાયો: નંબર પ્લેટ વગરની બે કારમાં હતો દારૂનો જથ્થો:બુટલેગરો ફરાર access_time 1:46 pm IST\nઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન : ગુમલામાં બબાલ : પોલીસ ફાયરિંગ : એકનું મોત : 6 ઘાયલ access_time 1:40 pm IST\nઉન્નાવ દુષ્કર્મ કેસ : વિપક્ષ યોગી સરકાર સામે મેદાને : અખિલેશ ધરણા પર : પ્રિયંકા પીડિતાના પિતાને મળી access_time 1:37 pm IST\nસુરતના ઉધના વિસ્તારમાં યુવકની લાશ મળી : હત્યાની આશંકા access_time 1:34 pm IST\nબીએસએનએલના કર્મચારીઓને ઓક્ટોબરનો મળ્યો પગાર : નવેમ્બરના પગાર માટે હજુ જોવી પડશે રાહ access_time 1:32 pm IST\nબિહારઃ મોદી રાખડીનો દબદબોઃ ડાયમંડ નહિ પણ માત્ર મોદીની રાખડીઓ ધુમ મચાવે છે access_time 1:15 pm IST\nઅમિત શાહના નેતૃત્વનાં ત્રણ રાજયોમાં ચુંટણી યોજાશે : ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણા બીજેપીની દ્રષ્ટિએ ખુબજ અગત્યના access_time 4:19 pm IST\nપશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા સમિતિઓને આવકવેરા વિભાગે નોટિસો ફટકારી ;તૃણમૂલ કોંગ્રેસે ધરણા શરુ કર્યા ;દુર્ગા પૂજા સમિતિઓને નોટિસ મોકલવાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા મધ્ય કોલકાતામાં આઠ કલાકના ધરણા access_time 1:10 am IST\nસુષ્માજી કૃષ્ણભકિતને સમર્પિત હતા : તેઓના મન મંદિરમાં કૃષ્ણ રહેતા હતા access_time 11:52 am IST\nયુ.એસ.ના ગ્રેટર શિકાગોમાં ૧૧ ઓગ.૨૦૧૯ના રોજ નીકળેલી ભવ્ય ''ઇન્ડિયા ડે પરેડ''ને અભૂતપૂર્વ આવકારઃ ૮૦ જેટલા શણગારેલા ફલોટસ સાથે જોડાઇને AAPIએ લોકોને આરોગ્ય તથા સુખાકારીનો સંદેશ આપ્યો access_time 8:20 pm IST\nસ્વતંત્રતા પર્વે સંસદભવનને શાનદાર શણગારાયું વિશેષ લાઇટિંગની વ્યવસ્થા:રોશનીનો ઝગમગાટ access_time 12:00 am IST\nવોર્ડ નં.૮માં વિવિધ વિકાસ કામોનો પ્ર���રંભઃ નીતીન ભારદ્વાજના હસ્તે ખાતમુર્હુત access_time 3:43 pm IST\n૧૩.૫૦ લાખના ચેક રિટર્ન કેસમાં દંપતિને કોર્ટમાં હાજર થવા ફરમાન access_time 4:19 pm IST\nઅટલજીની પુણ્યતીથી નિમિતે શહેર ભાજપ દ્વારા શુક્રવારે વિવિધ સેવાકાર્યો access_time 3:38 pm IST\nપોરબંદર ૧૦૩૦ વર્ષ પહેલા જળ વ્યવહારથી વિશ્વના વેપાર સાથે જોડાયેલ : કાલે નામ કરણ દિન access_time 12:20 pm IST\nમોરબીના નટરાજ ફાટક નજીક રોડની ખાડો access_time 11:50 am IST\nજેતપુર તાલુકા કક્ષાના સ્વાતંત્ર્યદિનની ઉજવણી અમરનગર ગામે યોજાશે access_time 1:15 pm IST\nતહેવારોમાં એસટી નિગમ વધારાની 1100 ટ્રીપ દોડાવશે ટિકિટબારી 24 કલાક ખુલ્લી રખાશે:વિશેષ વ્યવસ્થા શરૂ access_time 11:33 pm IST\nઇલેકટ્રીફીકીશન અને એન્જીનીયરીંગ કામગીરીના પગલે અમુક ટ્રેનો ડાયવર્ટ થશેઃ અમુક ટ્રેનોનો માર્ગ બદલાશે access_time 4:25 pm IST\nઅંકલેશ્વરના અંદાડા ગામે ચાર લાખની લૂંટ કેસમાં ચાર આરોપીઓને મુદામાલ સાથે ઝડપી લેવાયા access_time 7:47 pm IST\nઅદાલતે એરપોર્ટથી પ્રદર્શકારીઓને હટાવવાનો આદેશ આપ્યો access_time 6:30 pm IST\nજળવાયું પરિવર્તનથી લડવા માટે લંડન વિશ્વવિદ્યાલયમાં ગોમાંસ પર પ્રતિબંધ access_time 6:31 pm IST\nમાલીમાં બાળકો વિરુદ્ધ હિંસામાં વૃદ્ધિ : આ વર્ષ સુધીમાં 150ની થઇ હત્યા access_time 6:28 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં મંગલ મંદિર, મેરીલેન્ડ મુકામે ૨૪ ઓગસ્ટ શનિવારે ''જન્માષ્ટમી'' ઉત્સવ ઉજવાશેઃ રાત્રિના ૯-વાગ્યાથી ભજનની રમઝટ બાદ રાત્રે ૧૨ કલાકે કૃષ્ણ જન્મ તથા નંદ મહોત્સવ access_time 8:26 pm IST\nઇન્ડિયન અમેરિકન શ્રી ગીરીશભાઇ (GARY) પટેલના પેરેન્ટસનું દુઃખદ અવસાનઃ શ્રીઊમિયા ધામ ટેમ્પલ એડિસન ન્યુજર્સી મુકામે ૧૦ ઓગ.૨૦૧૯ના રોજ પ્રાર્થના સભા યોજાઇઃ પટેલ પ્રગતિ મંડળે શ્રધ્ધાંજલી આપી access_time 8:27 pm IST\nયુ.એસ.માં GOPIO સેન્ટ્રલ ન્યુજર્સી ચેપ્ટરના ઉપક્રમે ૮ ઓગ.૨૦૧૯ના રોજ ફ્રી સેમિનાર યોજાયોઃ શ્રી નિલ શાહએ લીગલ, ટેકસ, એન્ડ ફાઇનાન્શીઅલ સ્ટ્રેટેજી વિષે માર્ગદર્શન આપ્યું: વિલ,ટ્રસ્ટ,ઇન્કમટેક્ષ, એલ્ડર લો, રીટાયરમેન્ટ પ્લાનીંગ, સહિતના વિષયો અંગે સમજુતિ તથા પ્રશ્નોત્તરી સેશનથી ૭૫ ઉપરાંત ઉપસ્થિતો પ્રભાવિત access_time 8:28 pm IST\nવડોદરામાં આંતર રાષ્ટ્રીય એશિયન ટેબલ ટેનિસ સ્પર્ધાનો ખેલમંત્રી કિરણ રીજ્જુનાં હસ્તે પ્રારંભ access_time 11:06 pm IST\nઝડપી બોલર જોફરા આર્ચર પર વધુ દબાવ નાખવામાં આવે access_time 5:26 pm IST\nભારતના રાષ્‍ટ્રીય ટેનિસ મહાસંઘ દ્વારા પાકિસ્‍તાન વિરૂદ્ધ રમાનાર ડેવિસ કપ મુકાબલાને ૨ મહિના સ્‍થગિત કરવા માંગણી કરી access_time 4:58 pm IST\nહું આવા કા��� માટે ખુબ ઉત્સાહિત રહુ છું: ડોનલ બિસ્ટ access_time 10:03 am IST\nફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર નજરે પડશે અજય-કાજોલની જોડી access_time 5:13 pm IST\nસ્વેતા તિવારીના પૂર્વ પતિ અભિનવ કોહલીને મળ્યા જામીન access_time 5:09 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00122.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.jeevanshailee.com/%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%AB%E0%AA%B3-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%95%E0%AB%87%E0%AA%B0%E0%AB%80/", "date_download": "2019-12-07T09:57:52Z", "digest": "sha1:4MGK2ESK53UWEAEO4YMTET3Y45HBD3AR", "length": 6518, "nlines": 89, "source_domain": "www.jeevanshailee.com", "title": "જાણો ફળ વિશે:કેરી : Jeevan shailee – ગુજરાતી વિચાર સંગ્રહ", "raw_content": "Jeevan shailee – ગુજરાતી વિચાર સંગ્રહ\nઅમ્રુત ફળ પાકી કેરી\nપાકી કેરી જો મીઠી હોય તો તેની લિજ્જત જ કંઈ ઓર હોય છે. દુનિયાના દેશોને ભારતની કેરીનું અનેરું આકર્ષણ છે.\nપાકી કેરી સ્વાદે મીઠી, તાસીરે ઠંડી પચવામાં ભારે, ચીકણી, અગ્નિદીપક, મળભેદક, વાત- પિત્તનાશક અને કફકારક છે. તે વીર્યવર્ધક, બળવર્ધક, સુખકારક, શરીરનો રંગ સુધારનાર અને રોચક છે.\nપાકી કેરીને બરાબર ધોઈ, સારી રીતે ઘોળી અને ચૂસીને ખાવી જોઈએ, જેથી તે તરત પચી જઈને શરીરને પોષણ અને શક્તિ આપે છે.\nપાકી કેરીનો રસ પાણીમાં મેળવી તેનાથી શરીરે ચોળીને નહાવાથી અળાઈ મટે છે.\nકેરીની ગોટલી શેકીને તેનો ઉપયોગ કરવો. તે કરીથી થતા ઝાડા મટાડે છે અને કેરીના રસનું પાચન કરે છે. મરડા અને ઝાડામાં કેરીની શેકેલી ગોટલી દહીં કે છાશ સાથે આપવી.\nગોટલી સ્વાદે તૂરી અને સ્તંભક હોઈ તે ઝાડા ઉપરાંત લોહીને પણ વહેતું અટકાવે છે. જો દૂઝતા હરસ, લોહીવા, નસકોરી ફૂટવી વગેરેમાં લોહી બંધ કરવું હોય તો ગોટલીનું સેવન કરવું.\nગોટલીનો ભૂકો પાણીમાં કાલવી શરીરે ચોપડવાથી અળાઈ થતી નથી અને થયેલી અળાઈ મટે છે.\nઊતરી ગયેલી, બગડી ગયેલી, ચાંદાંવાળી કે બેસ્વાદ કેરી ખાવી નહિ.\nNext Next post: જાણો ઔષધીનેઃપારિજાત (ફૂલ)\nગુજરાત કૃષિ, ઔદ્યોગિક, ખેત ઉદ્યોગ - અર્થતંત્ર\nકોઈ પણ કાર્યમાં જેટલી નિઃસ્વાર્થતા તેટલી જ વધુ સફળતા\nજગતમાં જે મોટો ભેદભાવ દેખાય છે તે ચિત્તનો પેદા કરેલો �\nફક્ત બ્રાહ્મણ મિત્રો માટે Android apps\nશ્રીમદભગવતગીતા શ્લોક ભાષાંતર સાથેઃ\nકેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્���ુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....\nપિતાનું આપણાં જીવનમાં કેટલું મ\nમનુષ્ય અવતારમાં મુલ્યવાન શું છ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00123.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/now-due-to-the-rss-and-vhp-there-is-a-rise-in-the-modi-governments-troubles/", "date_download": "2019-12-07T10:11:45Z", "digest": "sha1:VH4FKBSLE2JK5DI2CLAP5C7YMEAPZTID", "length": 9098, "nlines": 166, "source_domain": "www.gstv.in", "title": "સંઘ અને વીએચપીની કેન્દ્ર સરકારને ચેતાવણી : હવે મોદી મુકાઈ ગયા મુશ્કેલીમાં - GSTV", "raw_content": "\n Bajajની આ 2 શાનદાર બાઇક્સ…\nએરટેલ, વોડાફોન અને Ideaના ગ્રાહકોને મળી મસમોટી ગિફ્ટ,…\nખરાબ સર્વિસથી કંટાળી SUV કારને ખેંચાવડાવી ગધેડા પાસે,…\nમારૂતિની આ કાર તમારી પાસે તો નથી ને\nસોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર…\n16 ડિસેમ્બરથી 24 કલાક થઈ શકશે NEFT, નહીં…\nઆજે જ ફુલ કરાવી લો વ્હીકલની ટાંકી, પેટ્રોલ-ડીઝલના…\nચેકથી લઇને ATM સુધી SBIએ બદલી નાંખ્યા છે…\n1.50 લાખ સરકારી કર્મચારીઓનો નવેમ્બરનો પગાર લટક્યો, ઓક્ટોબરનો…\nભૂલથી પણ આ લોન ના લેતા નહીં તો…\nHome » News » સંઘ અને વીએચપીની કેન્દ્ર સરકારને ચેતાવણી : હવે મોદી મુકાઈ ગયા મુશ્કેલીમાં\nસંઘ અને વીએચપીની કેન્દ્ર સરકારને ચેતાવણી : હવે મોદી મુકાઈ ગયા મુશ્કેલીમાં\nઅયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સંઘ અને વીએચપીએ કેન્દ્ર સરકારને ચેતાવણી આપી છે. સંઘની ચેતાવણી કેન્દ્રની મોદી સરકારની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. રવિવારે આયોજિત વીએચપીની એક રેલીમાં સંઘના સરકાર્યવાહક ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે અમે ભીખ નથી માગી રહ્યા. જેથી સરકારે પોતાનો વાયદો પૂર્ણ કરવા કાયદો બનાવવો જોઈએ.\nવાયદાને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે\nસરકારે કાયદો નહીં લાવે તો મોદી સરકારને જનતાના ગુસ્સાનો ભોગ બનવું પડશે. સંઘના સરકાર્યવાહક ભૈયાજી જોશીએ વધુમાં કહ્યુ કે, સરકારે રામ મંદિરનું નિર્માણ કરવા માટે ચૂંટણીમાં વાયદો કર્યો હતો. આ વાયદાને પૂર્ણ કરવાનો હવે સમય આવી ગયો છે.\nજેથી સત્તામાં બેસેલા લોકોએ જનતાની જનભાવનાને સમજવી જોઈએ. રામ મંદિર બનાવવા માટે અમે કોઈ ભીખ નથી માગી રહ્યા. મહત્વપૂર્ણ છે કે, સંઘ બાદ વીએચપી પણ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવા માટે સરકાર પર દબાણ કરી રહી છે.\nદક્ષિણ ગુજરાતના સૌથી મોટા પાક શેરડી બની ખોટનો ધંધો : 9 જિલ્લામાં વાવણી થઈ ગઈ બંધ, નર્મદાનો ન થયો ફાયદો\nઅહો આશ્ચર્યમ : સિંહ અને સિંહણ વચ્ચેની આ ક્ષણ પહેલી વખત કેમે��ામાં થઈ કેદ, સિંહની હરકત જોઈ ત્રાહીમામ પોકારી જશો\nહિંદ મહાસાગરમાંથી હાંકી કઢાયેલાં જહાજ મામલે ચીને કરી સ્પષ્ટતા, શોધ નહી, પાણીનો ઉતાર-ચડાવ માપી રહ્યા હતા\nશું તમે જાણો છો કે ઝાડના થડને સફેદ અને લાલ રંગની પટ્ટીથી કેમ રંગવામાં આવે છે\nનિત્યાનંદ આશ્રમની બન્ને સાધિકાઓને કાયમી જામીન માટે હજુ જોવી પડશે રાહ, કોર્ટ લીધો આ નિર્ણય\nબજેટ સ્માર્ટફોન Honor 8Cની આજે પહેલી સેલ, મળશે દમદાર બેટરી અને ડ્યુઅલ કેમેરા જેવા ફિચર્સ\nમોખરાના અભિનેતા શાહિદ કપૂરને પેટનું કેન્સર : પરિવારજનોએ કર્યો આ ખુલાસો\nહિંદ મહાસાગરમાંથી હાંકી કઢાયેલાં જહાજ મામલે ચીને કરી સ્પષ્ટતા, શોધ નહી, પાણીનો ઉતાર-ચડાવ માપી રહ્યા હતા\nમહિલાઓની સામે થતાં અપરાધ પર બોલ્યા રાહુલ ગાંધી, હિંસામાં વિશ્વાસ રાખતા ચલાવી રહ્યા છે દેશ\nઉન્નાવ જિલ્લો ‘રેપ કેપિટલ’ : 11 મહિનામાં 86 બળાત્કારના કેસ\nઉન્નાવ ગેંગરેપમાં યોગી ભરાયા : અખિલેશના ધરણાં, પ્રિયંકા પહોંચી પીડિતાના ઘેર\nમુખ્ય સચિવપદે મુકિમની નિમણૂંકને પગલે અગ્રવાલ નારાજ, સરકારે આપી આ સાઈડ પોસ્ટ\nકૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ\nચકચારી બળાત્કાર કેસ : નવમા દિવસે પોલીસને મળી મોટી સફળતા, રાજસ્થાનથી બે શકમંદની અટકાયત\nઅયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00123.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/topic/tech-masala", "date_download": "2019-12-07T10:08:09Z", "digest": "sha1:J5Q7Y4MVXEIMZG6VN2FCRIZSETVHJQS2", "length": 7889, "nlines": 122, "source_domain": "www.vtvgujarati.com", "title": " Topic | VTV Gujarati", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nTech Masala / INSTAGRAM TIPS: દરરોજ હજારોમાં ફોલોઅર્સ વધારો\nTech Masala / વાહનમાં FASTAG કેવી રીતે લગાવશો અને ક્યાંથી મળશે\nTech Masala / રોજ ફેસબુક વાપરતા હશો પણ આ ટિપ્સ ખબર નહીં હોય\nTech Masala / Whatsapp જાસૂસીકાંડ: એક મિસ્ડ કોલથી આવતો આ સ્પાયવૅર કેટલો ખતરનાક\nTech Masala / કમ્પ્યુટરથી મોબાઈલ ઑપરેટ કરવાની આનાથી ઇઝી રીત નહીં જોઈ હોય\nTech Masala / સચેત રહેજો: આ એક ફોન તમારું બૅંકનું ખાતું ખાલી કરી દેશે\n જાણો સાચો ઉપયોગ અને ફોલોઅર્સ વધારો\nTech Masala / ડૅબિટ અને ક્રેડિટ કાર્ડના ગઠિયાઓથી ચેતજો નહીંતર બૅંક ખાતું સાફ થઈ જશે\nTech Masala / OnePlus 7T Android નો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ ફોન, આ ફોન લેવો જોઈએ કે નહીં\nTech Masala / Whatsappના આ ફીચર્સ જાણી લો, મેસેજિંગ કરવાનું સરળ થઈ જશે\nTech Masala / iPhone 11 Pro vs OnePlus 7 : ઍપલનો નવો ફોન ઍન્ડ્રોઈડના ફીચર્સ સાથે\nTech Masala / ફોન ખોવાયો હશે તો આ રીતે લોકેશન જાણી શકશો\nTech Masala / Jioની ધમાકેદાર ઓફર સામે Airtelની આ છે તૈયારીઓ, કોની ઓફર બેસ્ટ \nTech Masala / રમતાં રમતાં દુનિયાનો સ્ટ્રૉન્ગ પાસવર્ડ આ રીતે બનાવો\nTech Masala / Hyperloop One: 30 મિનિટમાં કપાશે અમદાવાદથી ભરૂચ જેટલું અંતર, વિશ્વમાં સૌપ્રથમ...\nTech Masala / રૂ 6.5 લાખનો એક BITCOIN છે શું અને કેવી રીતે કમાય છે લોકો\nTech Masala / સ્માર્ટફોન ખરીદતી વખતે આટલું ધ્યાન રાખો, નહીં છેતરાઓ ક્યારેય\nTech Masala / Deepfake: જે જુઓ છો તે બધું સાચું માનતા નહીં, આ ખતરનાક ટેક્નોલોજીથી ચેતવાની જરૂર\nઉન્નાવ ગેંગરેપ / પીડિત પરિવારે પ્રિયંકા ગાંધીને કહ્યું, એક વર્ષ સુધી પરિવાર પર અત્યાચાર ગુજારવામાં આવ્યો\nફેરફાર / GST માટે 1 એપ્રિલ, 2020થી ઈ-ઈન્વોઇસ બિલિંગ ફરજિયાત\nભાવવધારો / ઓછી નથી થઇ રહી ડુંગળીની કિંમત, 165 રુપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યો ભાવ\nસુરક્ષિત / રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ATMની સુરક્ષા માટે ગાઈડલાઈન્સ જાહેર\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nShu Plan / અમદાવાદનું ઈડલી સર્કલ: રૂ.50માં આવું South Indian ફૂડ ક્યાંય નહીં મળે\nહૈદરાબાદ રૅપ કેસ / એન્કાઉન્ટર બાદ લોકોએ પોલીસ પર ફૂલોનો વરસાદ કર્યો, જિંદાબાદના નારા લાગ્યાં\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nભાવનગર / મહુવાના ઉદ્યોગપતિની જાહેરાત, 'હું હૈદરાબાદ જઇને પોલીસને રૂપિયા એક લાખનું ઇનામ આપીશ'\nહૈદરાબાદ કેસ / સીન રિક્રિએટઃ હુમલો અને પછી પોલીસ સાથે અથડામણ, જાણી લો આખી રાતનો ઘટનાક્રમ\nઅર્થતંત્ર / અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા રઘુરામ રાજનની 10 દમદાર સલાહ\nVTV વિશેષ / 'સુરક્ષિત' ગુજરાતમાં દરરોજ એક બળાત્કારની ઘટના બને છે, અમદાવાદ પ્રથમ ક્રમે\nસેન્સેક્સ / દેશમાં મંદીના માહોલમાં પણ શેરબજારમાં તેજીનો દોર કેમ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00124.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/14-08-2019/118634", "date_download": "2019-12-07T08:32:06Z", "digest": "sha1:U3I5GJ635UBXZGPXUTIADNJIYOLBHRVW", "length": 24001, "nlines": 143, "source_domain": "www.akilanews.com", "title": "કરોડોના જીએસટીની ચોરીના આરોપી સંદિપ ચનીયારાની જામીન અરજી સેશન્સે પણ ફગાવી", "raw_content": "\nકરોડોના જીએસટીની ચોરીના આરોપી સંદિપ ચનીયારાની જામીન અરજી સેશન્સે પણ ફગાવી\nઆવું કૃત્ય દેશના અર્થતંત્ર ઉપર માઠી અસર પહોંચાડે છેઃ એડીશ્નલ સેશન્સ જજ મેડમ પવાર : જુદી જુદી પેઢીઓના નામે ૨૫૯ કરોડના ફ્રોડયુલન્ટ વહેવારો કર્યાઃ ૪૬ કરોડના જીએસટીની જંગી ચોરી : સંદિપ ચનીયારાએ કહ્યું તેને ખોટી રીતે સંડોવવામાં આવેલ છેઃ કેન્દ્ર સરકારના સ્પે. પબ્લિક પ્રોસીકયુટર નરેશ સિનરોજાએ પુરાવાઓ સાથે જોરદાર દલિલો કરી\nરાજકોટ :. અહીંના સેન્ટ્રલ જીએસટી હેડ કવાર્ટર તરફથી જીએસટીના બોગસ બીલીંગ અને ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ કરવા માટે ઈન્વેસ્ટીગેશન કર્યુ તો એવુ બહાર આવ્યુ કે મે. ચનીયારા બુલીયન લી.ના ડાયરેકટર અને આવી બીજી ૬ થી ૯ પેઢીઓનો પડદા પાછળ રહીને વહીવટી કરતાં સંદીપ ચનીયારાનું નામ બહાર આવ્યું અને સેન્ટ્રલ જીએસટી દ્વારા ધરપકડ કરીને એવો આરોપ લગાવવામાં આવેલ કે જુદી જુદી પેઢીઓના નામે રૂ. ૨૫૯ કરોડના Fraudulent Transaction કરીને સરકારી તિજોરીને રૂ. ૪૬,૬૪,૮૨,૭૦૩ /- ના જીએસટીના ટેક્ષની ચોરી કરવામાં આવેલ છે અને આ આરોપ સબબ આરોપી સંદીપ ચનીયારાની ધરપકડ કરીને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ. જે સામે આરોપી સંદીપ ચનીયારાએ રાજકોટની ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં જામીન અરજી કરેલ અને તે અરજી રદ કરવામાં આવેલ.\nત્યારબાદ આરોપીએ રાજકોટની સેશન્સ કોર્ટમાં ફરી જામીન અરજી કરેલ. આ જામીન અરજીમાં એવું જણાવેલ કે આરોપીની સેન્ટ્રલ ગુડઝ એન્ડ સર્વીસ ટેક્ષ ૨૦૧૭ની કલમ-૧૩૨(૧)(બી) અને કલમ-૧૩૨(૧)(સી) મુજબના કામે તેમની ધરપકડ કરવામાં આવેલ છે અને વધારેમાં એવી રજૂઆત કરેલ કે તેમને ખોટી રીતે સંડોવવામાં આવેલ છે અને તેમણે કોઈ ગુનો કરેલ નથી અને જામીન ઉપર છોડવાની વિનંતી કરવામાં આવેલ હતી.\nઆ જામીન અરજી સામે સેન્ટ્રલ ગવર્મેન્ટના સ્પેશ્યલ પબ્લિક પ્રોસીકયુટર શ્રી નરેશ સીનરોજાએ રાજકોટના એડીશ્નલ સેશન્સ જજ મેડમ પવાર સમક્ષ જીએસટી ડીપાર્ટમેન્ટ તરફથી લેખીત વાંધાઓ રજુ કરીને જામીન અરજીનો વિરોધ કરીને એવી રજૂઆત કરવામાં આવેલ કે સંદીપ ચનીયારાએ રેકર્ડ ઉપર આઠથી નવ પેઢીઓ જુદા જુદા વેપારીઓના નામે ખોલી અને આ બધી પેઢીઓના મુખ્ય સૂત્રધાર સંદીપ ચનીયારા છે અન��� આ બધા પાસેથી બેંકમા ખાતા ખોલાવવા માટે કેવાયસીના દસ્તાવેજો લઈને બેંક ખાતા ખોલાવેલ અને ત્યારબાદ આ બધી પેઢીઓના જીએસટી રજીસ્ટ્રેશન પણ લેવામાં આવેલ અને આમ સેન્ટ્રલ જીએસટી એકટની કલમ-૧૬ (૨) તથા કલમ-૧૩૨(૧) (આઈ) તથા ૧૩૨(૧)(બી)(સી) તથા કલમ-૧૩૫(૫) પ્રમાણે ગુનાહીત કૃત્યો કરેલા છે.\nકલમ-૧૩૨ની જુદી જુદી પેટા કલમો પ્રમાણે જે વ્યકિતઓના માલ સપ્લાય કર્યા વગર ફકત બીલ જ બનાવે અને ખોટી રીતે ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો લાભ લ્યે તેવા લોકો તથા પેઢીઓએ ગુન્હાપાત્ર કાર્ય કરેલ છે અને આવા ટેક્ષ ક્રેડીટના રૂપીયા પાંચ કરોડ કરતા વધારે રકમની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ લીધી હોય તો કાયદામાં ૫ વર્ષની જેલની સજાની જોગવાઈ છે.\nસંદીપ ચનીયારા તેમજ તેની સાથે મળીને આવુ કૃત્ય કરનારાના સેન્ટ્રલ જીએસટીના કાયદાની જોગવાઈ મુજબ નિવેદનો લેવામાં આવેલા હતા અને આ બધા નિવેદનોમાં ગુન્હો કબુલ કરેલ અને માલ સપ્લાય કર્યા વગર કેવી રીતે 'ફ્રોડ' કરીને જુઠા બીલો વગેરે ઉભા કરેલ છે તેવુ પણ કબુલ કરેલ છે. આ ગુન્હાઓના અનુસંધાને આરોપી સામે કાયદેસર પગલા લેવા માટે સેન્ટ્રલ જીએસટી હેડ કવાર્ટર રાજકોટ કમિશ્નરશ્રીએ લેખીત મંજુરી પણ આપેલ.\nજામીન અરજીનો વિરોધ કરવા માટે એવી પણ રજુઆત કરવામાં આવેલ કે સંદીપ ચનીયારા સામે હજી તપાસ ચાલુ છે અને તેમની સાથે સંકળાયેલ વ્યકિતઓ / પેઢીઓના નિવેદનો પણ હજુ લેવાના છે. જો સંદીપ ચનીયારાને આ તબક્કે જામીન ઉપર છોડવામાં આવે તો તેઓ રેકર્ડ સાથે ચેડા પણ કરે તથા અન્ય જે લોકો આવા કૌભાંડમાં સંડોવાયેલ છે તેઓની હજુ ધરપકડ કરવાની બાકી છે તેમના ઉપર પણ પોતે લાગવગ લગાવી દબાણ કરે.\nસેન્ટ્રલ ગવર્મેન્ટના સ્પેશ્યલ પબ્લિક પ્રોસીકયુટર શ્રી નરેશ સીનરોજા મારફત જામીન અરજીનો વિરોધ કરવા માટે આરોપીઓના નિવેદનો પણ કોર્ટમાં રજુ કરવામાં આવેલા. તેમજ આ અંગે ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પણ રજુ કરવામાં આવેલ હતા.\nબન્ને પક્ષોની દલીલ સાંભળીને તેમજ અદાલતમાં રજુ થયેલ રેકર્ડ ધ્યાને લઈને રાજકોટના વિદ્વાન એડીશ્નલ સેશન્સ જજ મેડમ પવાર ટુંકમાં એવુ તારણ આપવામાં આવેલ કે આ કામે હાલના આરોપી સામે રૂપિયા ૪૬ કરોડની જીએસટી કર ચોરી એટલે કે રૂપિયા પાંચ કરોડ કરતા વધારે કર ચોરીનો આક્ષેપ છે. જે જોતા આરોપી સામે બીનજામીન લાયક ગુન્હાનો આક્ષેપ છે. વધુમાં આરોપી સામે તપાસ ચાલુ છે. તે જોતા આરોપીનું આવુ કૃત્ય દેશના અર્થતંત્ર પર બહ��� જ માઠી અસર પાડી શકે તેવી શકયતા છે તે સંજોગોમાં આરોપીને જામીન પર મુકત કરવા ઉચિત જણાતું નથી.\nઅને આમ છેવટે રાજકોટના એડીશ્નલ સેશન્સ જજ મેડમ પવારે આરોપી સંદીપ મગનલાલ ચનીયારાની જામીન અરજી નામંજુર કરેલ છે.\nઆ કામમાં ભારત સરકારના સ્પેશ્યલ પબ્લિક પ્રોસીકયુટર નરેશ સીનરોજાએ સેન્ટ્રલ જીએસટી વતી હાજર રહીને દલીલો કરેલ.\nકેન્દ્ર સરકારના સ્પેશ્યલ પબ્લિક પ્રોસીકયુટર નરેશ સિનરોજા\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nદિયોદરનાં ફોરણા સિમમાંથી લાખોનો દારૂ ઝડપાયો: નંબર પ્લેટ વગરની બે કારમાં હતો દારૂનો જથ્થો:બુટલેગરો ફરાર access_time 1:46 pm IST\nઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન : ગુમલામાં બબાલ : પોલીસ ફાયરિંગ : એકનું મોત : 6 ઘાયલ access_time 1:40 pm IST\nઉન્નાવ દુષ્કર્મ કેસ : વિપક્ષ યોગી સરકાર સામે મેદાને : અખિલેશ ધરણા પર : પ્રિયંકા પીડિતાના પિતાને મળી access_time 1:37 pm IST\nસુરતના ઉધના વિસ્તારમાં યુવકની લાશ મળી : હત્યાની આશંકા access_time 1:34 pm IST\nબીએસએનએલના કર્મચારીઓને ઓક્ટોબરનો મળ્યો પગાર : નવેમ્બરના પગાર માટે હજુ જોવી પડશે રાહ access_time 1:32 pm IST\nધ્રાંગધ્રા પોલીસે એક શખ્સને ગેરકાયદે પિસ્તોલ સાથે ઝડપ્યો access_time 1:07 pm IST\nગૃહ ખાતાએ જાહેર કર્યું છે કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્સન એક્ટ (સુધારેલ) ૨૦૧૯ આજથી અમલી બની ગયેલ છે access_time 11:56 pm IST\nજમ્મુ-કાશ્મીરમાં પૂર્વ આઇએએસ અધિકારી શાહ ફૈઝલની ધરપકડ : તેઓ પીપલ્સ મુવમેન્ટ પાર્ટીના અધ્યક્ષ છે અને ૩૭૦ મી કલમ હટાવવાનો વિરોધ કરેલ આમ કાશ્મીરના વધુ એક અલગાવવાદી નેતાની અટક છે access_time 4:18 pm IST\nબિહારઃ મોદી રાખડીનો દબદબોઃ ડાયમંડ નહિ પણ માત્ર મોદીની રાખડીઓ ધુમ મચાવે છે access_time 1:15 pm IST\nસિંગર મીકાસિંહને પાકિસ્તાનમાં પરફોર્મ કરવું મોંઘુ પડ્યું :સીને એસો,એ લગાવ્યો પ્રતિબંધ access_time 11:41 am IST\nસાહસી સ્કોડ્રોન લીડર મિન્ટી અગ્રવાલને યુદ્ધ સેવા એવોર્ડ access_time 7:32 pm IST\nબાબરના આદેશથી રામમંદિર તોડી પડાયાના પુરાવા છે access_time 3:35 pm IST\nજન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા સાંજે ગયા વર્ષની સ્પર્ધાના વિજેતાઓનું સન્માન-તાવો access_time 3:22 pm IST\nબિમારીથી કંટાળી કોઠારીયા રોડ હુડકોના અશોકભાઇએ ઝેર પીધું access_time 3:26 pm IST\nગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા રવિવારે સામાન્ય સભા access_time 3:23 pm IST\nમાધવપુર ઘેડમાં ૩ અજાણ્યા શખ્સો મદદ કરવાના બહાને એટીએમ પાસવર્ડ જાણી ૫૫ હજાર ઉપાડી લીધા access_time 1:20 pm IST\nમુળી બાયપાસ પાસે ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં રના મોત access_time 1:18 pm IST\nકચ્છ ડબલ મર્ડર પ્રકરણઃ રબારી યુવકનો મૃતદેહ સ્વીકારવા રબારી સમાજનો ઇન્કાર access_time 1:14 pm IST\n૪૦થી વધુ તબીબો ભાજપમાં ઇન : વિચારધારાથી પ્રભાવિત access_time 9:46 pm IST\nટોકટોકે નર્સનો લીધો ભોગ : પ્રાતીજની નર્સે ડોક્ટરનું આઈકાર્ડ બનાવી વિડિઓ અપલોડ કરતા સસ્પેન્ડ access_time 8:19 pm IST\nનર્મદાના નાંદોડ તાલુકાના જીતનગર નન્દીકેશ્વર મહાદેવ મંદિરે સવા લાખ શિવલિંગની પૂજાનું મહત્વઃ પાર્થેશ્વર પૂજામાં ઊમટતા ભાવિકો access_time 4:36 pm IST\nજળવાયું પરિવર્તનથી લડવા માટે લંડન વિશ્વવિદ્યાલયમાં ગોમાંસ પર પ્રતિબંધ access_time 6:31 pm IST\nઇરાકમાં હવાઈ હુમલામાં આઇએસના 10 આતંકવાદીને ઠાર access_time 6:28 pm IST\nભૂખથી તડપી રહેલ સાપ પોતાની જાતને અડધો ખાઈ ગયો access_time 6:32 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન રો ખન્ના ''પાકિસ્તાન કોંગ્રેશ્નલ કોકસ''માં જોડાયાઃ પાકિસ્તાની રાજદૂત અસદ એમ ખાનએ બિરદાવ્યા access_time 8:33 pm IST\nયુ.એસ.ના ગ્રેટર શિકાગોમાં ૧૧ ઓગ.૨૦૧૯ના રોજ નીકળેલી ભવ્ય ''ઇન્ડિયા ડે પરેડ''ને અભૂતપૂર્વ આવકારઃ ૮૦ જેટલા શણગારેલા ફલોટસ સાથે જોડાઇને AAPIએ લોકોને આરોગ્ય તથા સુખાકારીનો સંદેશ આપ્યો access_time 8:20 pm IST\nયુ.એસ.માં મંગલ મંદિર, મેરીલેન્ડ મુકામે ૨૪ ઓગસ્ટ શનિવારે ''જન્માષ્ટમી'' ઉત્સવ ઉજવાશેઃ રાત્રિના ૯-વાગ્યાથી ભજનની રમઝટ બાદ રાત્રે ૧૨ કલાકે કૃષ્ણ જન્મ તથા નંદ મહોત્સવ access_time 8:26 pm IST\nઆ બોકસર પૂરમાં ર.પ કિલોમીટર તરીને સ્પર્ધામાં ભાગ લેવા પહોંચ્યો અને સિલ્વર મેડલ જીત્યો access_time 3:29 pm IST\nપ્રતાપગઢની ખુશ્બુ ગુપ્તાએ જીત્યા વિશ્વ પોલીસ તથા ફાયર ગેમ્સમાં ગોલ્ડ મેડલ access_time 5:26 pm IST\nવડોદરામાં આંતર રાષ્ટ્રીય એશિયન ટેબલ ટેનિસ સ્પર્ધાનો ખેલમંત્રી કિરણ રીજ્જુનાં હસ્તે પ્રારંભ access_time 11:06 pm IST\nઆલિયા ભટ્ટનો નવો પંજાબી મ્યુજિક વિડીયો 'પ્રાડા' આવ્યો સામે access_time 5:07 pm IST\nદિવસની શરૂઆત આવી જ કિક એક્સરસાઇઝથી થવી જોઇએ : દિશા પટ્ટણી access_time 5:14 pm IST\nહાઇકોર્ટે 'બાટલા હાઉસ'ની રિલીઝ ડેટ ને આપી મંજૂરી access_time 5:10 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00125.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/about-gautam-rode-who-is-gautam-rode.asp", "date_download": "2019-12-07T08:47:10Z", "digest": "sha1:I6IALTMIZS3DANEOMIVG3K3QD7KCLTDB", "length": 12345, "nlines": 140, "source_domain": "celebrity.astrosage.com", "title": "ગૌતમ રોડ જન્મ તારીખ | કોણ છે ગૌતમ રોડ | ગૌતમ રોડ જીવન ચરિત્ર", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » વિશે Gautam Rode\nરેખાંશ: 77 E 13\nઅક્ષાંશ: 28 N 39\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nગૌતમ રોડ પ્રણય કુંડળી\nગૌતમ રોડ કારકિર્દી કુંડળી\nગૌતમ રોડ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nગૌતમ રોડ 2019 કુંડળી\nગૌતમ રોડ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nGautam Rode કયા વર્ષ માં જન્મ્યા હતા\nGautam Rode કયા વર્ષ માં જન્મ્યા હતા\nGautam Rode કયા જન્મ્યા હતા\nGautam Rode કેટલી ઉમર ના છે\nGautam Rode કયારે જન્મ્યા હતા\nGautam Rode ની નાગરિકતા શું છે\nઆ માહિતી ઉપલબ્ધ નથી.\nGautam Rode ની ચરિત્ર કુંડલી\nતમે સંવેદનશીલ અને ઉદાર છો. કોઈને મદદની જરૂર હોય અને કોઈ સંકટમાં હોય એ વિશે તમને ખબર પડે તો તમે ત્યાં મદદનો હાથ લંબાવ્યા વિના પસાર થઈ જાવ, એ બાબત વિચારમાં પણ આવતી નથી.તમે અત્યંત વ્યવહારૂ અને એટલી જ હદે સક્ષમ છો. તમે સ્વભાવે ખૂબ જ સુઘડ છો, તમને શિસ્ત ગમે છે દરેક કામ પદ્ધતિસર થાય તેમ તમે ઈચ્છો છો. શક્ય છે કે આ ગુણો તમારામાં ઘણી સારી રીતે કેળવાયેલા છે. અને એ પણ શક્ય છે કે, તમે જ્યારે ઝીણવટભરી બાબતોમાં એટવાયેલા રહો છો ત્યારે તમે જીવનની કેટલીક મોટી તકો ગુમાવી બેસો છો.તમે અનિશ્ચિત વ્યક્તિ છો. દુનિયામાં તમારો માર્ગ કંડારવા માટેના તમામ ગુણો ધરાવતા હોવા છતાં અને સફળતાની સીડી પર ખાસ્સા ઊંચે સુધી જઈ શકવાની ક્ષમતા તમારી અંદર હોવા છતાં છતાં મચ્યા રહેવા માટે જરૂરી એવા કેટલાક ગુણો���ો તમારામાં અભાવ હોવાથી તમે વિચારી રહ્યા હો છો કે મારે થોડું વધુ જોર લગાડવું જોઈએ ત્યારે તમારાથી ઓછી આવડત ધરાવતી વ્યક્તિ તમારૂં સ્થાન લઈ લે છે. આથી તમારી મિથ્યા મર્યાદાઓ વિષે વધુ ન વિચારો. સ્વીકારી લો કે તમે સફળ થશો અને તમને જરૂર સફળતા મળશે.તમે ગણતરીબાજ અને વાસ્તવવાદી છો. સતત કશુંક પ્રાપ્ત કરવાની ઈચ્છા તમે ધરાવો છો. કશુંક પ્રાપ્ત કરવાની પ્રબળ ઝંખના તમારા હૃદયમાં રહેલી છે. આ વાત ક્યારેક તમને બેચેન કરી મૂકે છે, જો કે તમારી સિદ્ધિઓ માટે તમને હંમેશાં ગર્વ થશે.\nGautam Rode ની આનંદીત અને પુર્તિ કુંડલી\nતમે બહુ ઝડપથી વધુ પડતી અપેક્ષા રાખનારા હોવાથી, તમે અંદરથી અત્યંત તાણ અનુભવો છો તથા બાંધછોડ કરવા અંગે તમે અક્કડ વલણ ધરાવો છો. તમે ખૂબ જ નબળા મનના હોવાથી, તમે એક સાથે અનેક કામો હાથ ધરો છો અને તમારી ઊર્જાને વેરવિખેર કરી દો છો, જેને કારણે તમે એકપણ કામ પૂરૂં કરા સકતા નથી. તમારા જીવનની પાછલી અવસ્થામાં તમને માઈગ્રેનને કારણે માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે આથી તમારે નિરાંતવા થતાં શીખવું જરૂરી છે.તમારી અંદર ગંભીરતા થી સોચવાની અને સમજવાની ક્ષમતા છે અને જેના લીધે તમે કોઈપણ વિષય ઉપર સારી પકડ રાખશો. લેકિન આનો બીજો પક્ષ એ છે કે તમે એના ઊંડાળ સુધી જવા માં વધારે સમય લેશો એટલે અમુક સમયે તમને પોતાના ભણતર થી કંટાળો થયી શકે છે. તમે પોતાની શિક્ષા ના ક્ષેત્ર માં વધારે મહેનત કરશો અને સ્વભાવ થી અધ્યયનશીલ રહેશો. નિયમિત રૂપ થી અધ્યયન કરવું તમને ઘણું મદદગાર થશે જેના આધારે તમે પોતાની શિક્ષા પૂર્ણ કરી શકશો. સંભવ છે કે અમુક સમયે કોઈ વિષય માં તમને મુશ્કેલી થી રૂબરૂ થવું પડે અને તમારું ભણતર થોડું લાબું ખેંચાય, પરંતુ નિરંતર અભ્યાસ કરવાના કારણે અંતતઃ તમે એમાં સફળ થયી ને જ રહેશો. ઘણી વખતે તમને પોતાની મહેનત નો એલ્ટો પરિણામ નહિ મળે જેટલું તમે વિચાર્યું હોય, પરંતુ તમારા જ્ઞાન માં અપ્રત્યાશિત વૃદ્ધિ થશે અને આજ તમને જીવન માં સફળ બનાવશે.\nGautam Rode ની જીવન શૈલી કુંડલી\nતમારા સહ-કર્મચારીઓ તમારી સફળતા માટે પ્રેરણાનું કામ કરે છે.આથી, તમને ધ્યેયની પ્રાપ્તિ માટે જરૂરી એવી પ્રેરણાદાયી બાબત માટે તમે અન્યો પર મદાર રાખી શકો છો.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00126.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.chinimandi.com/if-you-do-not-file-a-return-before-the-last-date-be-ready-for-a-fine-and-imprisonment/", "date_download": "2019-12-07T09:09:02Z", "digest": "sha1:JVPDKLZQQJVKG6PVSOTWLHWWZIHDUGED", "length": 17862, "nlines": 325, "source_domain": "www.chinimandi.com", "title": "છેલ્લી તારીખ પેહેલા જો તમે રિટર્ન ફાઈલ નહિ કરો તો દંડ અને જેલની સજા માટે તૈયાર રહો - ChiniMandi", "raw_content": "\nHome Gujarati Business news in Gujarati છેલ્લી તારીખ પેહેલા જો તમે રિટર્ન ફાઈલ નહિ કરો તો દંડ અને...\nછેલ્લી તારીખ પેહેલા જો તમે રિટર્ન ફાઈલ નહિ કરો તો દંડ અને જેલની સજા માટે તૈયાર રહો\nફૉર્મ 16 રજૂ કરવાની સમય સીમા 31 જુલાઇ સુધી વધારી દેવામાં આવી છે, નાણાકીય વર્ષ 18-19 માટે આવકવેરા રીટર્ન (આઇટીઆર) દાખલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. પરંતુ છેલ્લા ક્ષણ માટે તમારે ટેક્સ ફાઇલિંગ છોડી દેવાનું કારણ ન હોવું જોઈએ, ખાસ કરીને જો તમારી પાસે પહેલાથી જ બધા જરૂરી દસ્તાવેજો છે અને જો તમે તમારા આઇટીઆરને નિયત તારીખ દ્વારા ફાઇલ કરવામાં નિષ્ફળ રહ્યા છો, તો તમારે દંડ ભરવા પડશે અને ચોક્કસ નિયંત્રણોનો સામનો કરવો પડશે.અને તમને જેલની સજા પણ થઇ શકે છે.\nજો તમે નિયત તારીખની તારીખમાં ટેક્સ રીટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ રહ્યા છો, તો પણ તમે વર્તમાન મૂલ્યાંકન વર્ષ (એવાય) 2019-20 દરમિયાન કોઈપણ સમયે વળતર પરત કરી શકો છો. તેથી જો તમે સમયાંતરે વર્તમાન એવાય 2019-20 માટે વળતર ફાઇલ કરવામાં નિષ્ફળ રહ્યા છો, તો તમે 31 માર્ચ 2019 સુધીમાં વિલંબિત વળતર ફાઇલ કરી શકો છો અથવા આવકવેરા વિભાગ દ્વારા આકારણી સમાપ્ત થાય તે પહેલા, જે પણ પહેલાં હોય તે પહેલાં કરવું અનિવાર્ય છે.\nજો કે, તમારે વળતર ફાઇલ કરતી વખતે પેનલ્ટી (વિલંબિત ફી) ચૂકવવા પડશે. પેનલ્ટી ₹ 5,000 છે જો તમે નિયત તારીખ પછી તમારી આવક પરત કરો છો પરંતુ AY ની 31 ડિસેમ્બર પહેલાં અને ₹ 10,000 જો તમે તેને 1 જાન્યુઆરીથી 31 માર્ચ વચ્ચે ફાઇલ કરો છો. જો કે, penalty 5 લાખથી ઓછી આવક ધરાવતા લોકો માટે પેનલ્ટી ₹ 1,000 સુધી મર્યાદિત છે.\nતમે તમારી બેલેટેડ ITR સબમિટ કરો તે પહેલાં યોગ્ય કર સાથે પેનલ્ટી ચૂકવવાની જરૂર છે. યાદ રાખો કે તમે કોઈ પણ ટેક્સ ચૂકવો કે નહીં તે ધ્યાનમાં લીધા વગર, વિલંબિત વળતર પર દંડ ભરવાથી ભાગી શકાતા નથી.\nપેનલ્ટી ચૂકવવા ઉપરાંત, તમે દર મહિને યોગ્ય કર પર વ્યાજ ચૂકવવાનું પણ માનતા નથી જ્યાં સુધી તમે તમારું ITR ફાઇલ નહીં કરો. તમને સેટ-ઓફ માટે આગામી વર્ષોમાં ચોક્કસ નુકસાનને આગળ ધપાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. દાખલા તરીકે, આવકના મુખ્ય મકાનની મિલકત હેઠળ મૂડી ખોટ અને નુકસાન આગામી આઠ એવાય માટે ���ગળ ધપાવવામાં આવે છે અને આ વર્ષ દરમિયાન લાભ સામે સંતુલિત થઈ શકે છે, પરંતુ જો બાકી તારીખ દ્વારા વળતર જમા કરવામાં આવે છે.\nજો કોઈ ટેક્સ રીફંડ તમારા માટે છે અને તમે નિયત સમયની અંદર ITR ફાઇલ કરો છો, તો તમે રિફંડ દાવાની પર વ્યાજ કમાવી શકો છો. આવકવેરા ધારો, 1961 ની કલમ 244 એ મુજબ વર્ષ દરમિયાન તમારી આવક પર વધારાની કર ચૂકવવામાં આવે ત્યારે રિફંડનો દાવો કરવામાં આવે છે. જો કે, વિલંબિત વળતરની સ્થિતિમાં, તમે રિફંડ રકમ પરના વ્યાજને ગુમાવો છો.\nયાદ રાખો કે જો તમે તમારા આઇટીઆરને ફાઇલ કરવામાં નિષ્ફળ જતા હો, તો ટેક્સ વિભાગ તમને નોટિસ મોકલી શકે છે અને તે પણ કાર્યવાહી તરફ દોરી શકે છે. જો તમે તમારા આઇટીઆર ફાઇલ કરવામાં નિષ્ફળ જશો તો ત્રણ મહિનાથી બે વર્ષ સુધીની જેલની જોગવાઈ છે. ઉપરાંત, જો કરપાત્ર ટેક્સ 25 લાખથી વધુ હોય તો જેલનો સમયગાળો સાત વર્ષ સુધીનો હોઈ શકે છે.\nછેલ્લી-મિનિટની રશ અને ગ્લિચીસને ટાળવા માટે, તે નિર્ધારિત તારીખ પહેલાં તમારી રીટર્ન ફાઇલ કરવાનું ચોક્કસપણે યોગ્ય છે\nશરૂઆતી તેજી બાદ શેર બજારમાં સપ્તાહની શરૂઆતમાં જોવા મળ્યો થોડો દબાવ\nશેરડીના ખેડૂતોના મુદ્દે અખિલેશ યાદવે યોગી આદિત્યનાથ પર સાધ્યું નિશાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00126.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://www.mingmjewelry.com/gu/", "date_download": "2019-12-07T09:20:25Z", "digest": "sha1:6IPHGX35O3FPNPLWNX7O2VMFRHMJMBZQ", "length": 5456, "nlines": 168, "source_domain": "www.mingmjewelry.com", "title": "કંઠી ધારણ કરેલું કંકણ, અકીક કંકણ, અકીક headdress, પેન્ડન્ટ ગળાનો હાર - Mingmeng", "raw_content": "\nઅકીક ડબલ હ્રદયના કંકણ\nસિરામિક 12 સમૂહ કંકણ\nએનર્જી જ્વાળામુખી ધૂપ બાલા કંકણ\nએનર્જી જ્વાળામુખીની સ્ટોન કંકણ\nગાર્નેટ અને Ludongling કંકણ\nઆયાત વ્હાઇટ પાઇન અને ટાઇગર આંખ સ્ટોન કડા\nનકશો સ્ટોન સ્કુલ હેડ કંકણ\nનેચરલ સ્ટોન ચક્ર કંકણ\nનેચરલ સ્ટોન ગેલેક્સી કંકણ\nઅમારા સ્ટોર સાથે એક્સક્લુઝિવ અને પોસાય દાગીના વિશ્વમાં નિમજ્જન અમે વાજબી ભાવે કોઈપણ પ્રસંગ માટે necklaces, રિંગ્સ, અને અન્ય ઘરેણાં ઓફર કરે છે.\nનેચરલ સ્ટોન કંકણ બાદ\nક્લિક કરો અને અમને તે વિશે જાણવા\nઅમારા વૈશિષ્ટિકૃત સંગ્રહો લગ્નની વિંટી, ક્લાસિક હીરા ઘોડા અથવા સ્પાર્કલિંગ hoops, અદભૂત હીરા કડા અને necklaces મૂળભૂત થી અસાધારણ છે.\nકટ-કોણ અગાટે કંકણ એસએલ-027\nકટ-કોણ અગાટે કંકણ એસએલ-027\nઅકીક ડબલ હ્રદયના કંકણ એસએલ-020\nઅકીક ડબલ હ્રદયના કંકણ એસએલ-020\nનેચરલ ફ્રિંજ્ડ કંકણ એસએલ-014\nનેચરલ ફ્રિંજ્ડ કંકણ એસએલ-014\nનેચરલ ક્રિસ્��લ દાંત ડાઇંગના ફેશન કંકણ બનાવટનો અને કોપર એસેસરીઝ\nનેચરલ ક્રિસ્ટલ દાંત ડાઇંગના ફેશન કંકણ બનાવટનો અને કોપર એસેસરીઝ\nઅકીક ડબલ હ્રદયના કંકણ\nનેચરલ ક્રિસ્ટલ દાંત ડાઇંગના ફેશન કંકણ બનાવટનો અને કોપર એસેસરીઝ\nઅકીક ડબલ હ્રદયના કંકણ\nનેચરલ ક્રિસ્ટલ દાંત ડાઇંગના ફેશન કંકણ બનાવટનો અને કોપર એસેસરીઝ\nસંબોધવા કોઈ: 41 ચાંગચુન પાંચ સ્ટ્રીટ ઈવુ સિટી\n© કોપીરાઇટ - 2010-2018: સર્વાધિકાર સુરક્ષિત.\nપ્રોડક્ટ્સ માર્ગદર્શન - ફીચર્ડ પ્રોડક્ટ્સ - હોટ ટૅગ્સ - sitemap.xml - AMP મોબાઇલ\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00126.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.connectgujarat.com/amreli-lathi-taluka-farmer-at-collector-office/", "date_download": "2019-12-07T08:53:22Z", "digest": "sha1:UL2UE7YB3HNORW5AJQBU45IHZLAXMUTG", "length": 27494, "nlines": 271, "source_domain": "gujarati.connectgujarat.com", "title": "અમરેલી : લાઠી તાલુકાના ખેડૂતો અર્ધનગ્ન અવસ્થામાં પહોંચ્યા કલેકટર કચેરી, જાણો કારણ Connect Gujarat", "raw_content": "\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે આપેલા બંધના એલાનના પગલે રાજયના…\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી. આગેવાનો અને કાર્યકરો કોલેજો બંધ…\nભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ\nભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા માથું ઉંચકી રહી છે. ભુતકાળમાં જે…\nસુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત\nસુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા…\nભરૂચ : CISFના જવાનોએ હાથ ધર્યું સફાઈ અભિયાન, નિલકંઠેશ્વર ઘાટ ખાતે કરી સાફ-સફાઈ\nભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે CISFના જવાનો દ્વારા નર્મદા ઘાટ પર થયેલ ગંદકી તેમજ કચરાની સાફ-સફાઈ કરવામાં આવી હતી.\nહૈદરાબાદ ગેંગરેપના આરોપીઓનુ��� એન્કાઉન્ટર, બોલીવુડ કલાકારોએ આપી પ્રતિક્રિયા\nહૈદરાબાદમાં શુક્રવારે સવારે ગેંગ રેપ-મર્ડર કેસના ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર, હૃષિ કપૂર, અભિનેત્રી રકુલ પ્રીત…\nહૈદરાબાદ એન્કાઉન્ટર: એક સપ્તાહમાં જ ન્યાય, મહિલાના પિતા બોલ્યા હવે બેટીની આત્માને મળશે શાંતિ\nહૈદરાબાદમાં દિશા (નામ બદલ્યું છે)ના આરોપીઓનું એન્કાઉન્ટર નેશનલ હાઇવે -44 નજીક થયું હતું. પોલીસે આરોપીઓને ક્રાઈમ સીન રીક્રિએટ કરવા નેશનલ હાઇવે નં-44 લઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ ચારેય આરોપીઓએ…\nહૈદરાબાદ: ગેંગરેપના ચારેય આરોપીનું એન્કાઉન્ટર, પોલીસે ચારેયને ગોળી મારી ઠાર માર્યા\nહૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટર નેશનલ હાઇવે -44 નજીક થયો હતો. તમને જણાવી દઇએ કે, 27-28 નવેમ્બરની વચ્ચેની રાત્રે હૈદરાબાદમાં એક મહિલા ડોક્ટર સાથે હેવાનિયતની ઘટના…\nદિલ્હી: કાંદા માટે પડતાં વાંધા, ડુંગળીનો ભાવ આસમાને જતાં કોંગ્રેસનો વિરોધ\nનાણાંમંત્રી ડુંગળી નથી ખાતા માટે તેમને કોઈ ફર્ક નથી પડતો ડુંગળીના ભાવને લઇને દેશમાં હોબાળો મચ્યો છે, પરંતુ નાણાં પ્રધાન નિર્મલા…\nદિલ્હી: 1984ના શીખ વિરોધી રમખાણો વિષે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનો ખુલાસો\nનવી દિલ્હી: પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે 1984ના શીખ વિરોધી રમખાણો અંગે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં બોલતા ડો. મનમોહન સિંહે કહ્યું હતું…\nમળી આવ્યો ચન્દ્રયાન-2 ના વિક્રમ લેન્ડરનોકાટમાળ, ક્રેશ સ્થળથી 750 મીટર દૂર NASAએ શોધ્યા 3 ટુકડા\nમળી આવ્યો ચન્દ્રયાન-2 ના વિક્રમ લેન્ડરનો કાટમાળ, ક્રેશ સ્થળથી 750 મીટર દૂર NASAએ શોધ્યા 3 ટુકડા યુએસ સ્પેસ એજન્સી નાસાએ ચંદ્રમયાન…\nઅમેરિકા : ન્યૂ ઓર્લિન્સ શહેરમાં થયો ગોળીબાર, 11 લોકો ઘાયલ\nઅમેરિકાના ન્યૂ ઓર્લિન્સ શહેરમાં ગોળીબાર થતાં 11 જેટલા લોકો ઘાયલ થયા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, ન્યૂ ઓર્લિન્સ શહેરના ફ્રેન્ચ ક્વાર્ટર નજીક…\nશિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લેતા કચ્છમાં થઈ ઉજવણી\nમહારાષ્ટ્રમાં ભારે રાજકીય ઘમાસાણ બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે ત્યારે કચ્છમાં શિવસેના દ્વારા ફટાકડા ફોડી…\nઇસરોએ રચ્યો ઇતિહાસ : કાર્ટોસેટ -3 વિશ્વનો સૌથી મજબૂત સેટેલાઇટ કેમેરો કર્યો ��ોન્ચ, અંતરિક્ષમાંથી ઘડિયાળનો સમય પણ જોઈ લેશે\nભારતીય અવકાશ એજન્સી ઇસરો (ભારતીય અવકાશ સંશોધન સંગઠન – ઇસરો) એ 27 નવેમ્બરની સવારે દેશની સુરક્ષા અને વિકાસ માટે ઇતિહાસ રચ્યો છે. ઇસરોએ સવારે…\nકોંગ્રેસ, એનસીપી અને શિવસેના બેઠકોમાં વ્યસ્ત રહયાં, ભાજપે મહારાષ્ટ્રમાં બનાવી દીધી સરકાર\nમહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના અને એનસીપી ભેગા મળી સરકાર બનાવે તે પહેલાં ભાજપે શરદ પવારના ભત્રીજા અજીત પવાર સાથે મળીને ખેલ પાડી દીધો હતો….\nસુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત\nસુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા…\nઘોરાજી શાળાના આચાર્યે દિકરાના જન્મદિનની અનોખી ઉજવણી કરી નવો રાહ ચિંધ્યો\nધોરાજી શાળા નંબર ૨ના પ્રિન્સિપાલ નિલેશભાઈ મકવાણાએ પોતાના પુત્રના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. સમાજમાં ઘણા બધા ખર્ચાઓ કરી…\nઅમદાવાદ: નિત્યાનંદના પાપે વિદ્યાર્થીઓનું ભાવિ ભવિષ્ય જોખમમાં, શાળાને પુનઃ શરૂ કરવા માંગ\nઅમદાવાદના પૂર્વમાં આવેલી ડીપીએસ સ્કૂલને ચાલુ રાખવા મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતરી ગયા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ સરકાર અને અધિકારીઓ સામે શાળા ચાલુ રાખવા માંગ…\nભરૂચ : સાંસરોદ હાઇસ્કૂલ ખાતે શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રાપ્ત થતા કરાઇ ઉજવણી\nભરૂચના પાલેજ નજીક આવેલા સાંસરોદ ગામની ધી સાંસરોદ હાઇસ્કૂલને વડોદરા જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો અવોર્ડ પ્રાપ્ત થતા બુધવારના રોજ શાળાના પટાંગણમાં ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉજવણી…\nપંચમહાલ: સરકારની સંવેદનશીલ પહેલ, સોનલ યોગ્ય શિક્ષણ મેળવી શકશે તેવો થયો વિશ્વાસ\n“કાન નીચેથી પસાર થતી નસ સુકાઈ જવાના કારણે તમારી બાળકી સાંભળી શકતી નથી અને તેથી તેના કારણે બોલી પણ નહીં શકે.” વ્હાલી દિકરી સોનલ માટે…\nપંચમહાલ: લક્ષ્ય સંસ્થા દ્વારા મિશન સાયકલ યાત્રાનું કરાયું આયોજન\nલક્ષ્ય દ્વારા પર્યાવરણ સુરક્ષા અને સ્વામી વિવેકાનંદના વિચારોને સમગ્ર ભારતના લોકો સુધી પહોંચાડવા માટે મિશન સાયક્લ યાત્રાનું આયોજન\nઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ખાતે એક્ષીડંટ અને ટ્રોમા કેર સેન��ટરનો શુભારંભ\nઅંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ખાતે એક્ષીડંટ અને ટ્રોમા કેર સેન્ટરનો તા.૧૭ નવેમ્બરના રોજથી હોસ્પિટલના ટ્રસ્ટી ચંદ્રેશ જોશીના હસ્તે શુભારંભ…\nસાબરકાંઠા : કુદરતના ખોળાને ખૂંદવા માટેનું અતિ સુંદર સ્થળ એટલે કે “પોળોનું જંગલ”\nકુદરતના ખોળાને ખૂંદવા માટેનું અતિ સુંદર સ્થળ એટલે સાબરકાંઠા જિલ્લામાં આવેલું પોળોનું જંગલ. વિજયનગરમાં આવેલ પોળોના જંગલમાં વેકેશન દરમ્યાન મોટી સંખ્યામાં સહેલાણીઓ પ્રવાસે આવી કુદરતી સૌંદર્યનો આનંદ માણે છે.\nડેઇઝી શાહની પ્રથમ ગુજરાતી ફિલ્મ “ગુજરાત -11” નું ટીઝર થયું રીલીઝ\nગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને નવા આયામ ઉપર લઇ જવા માટે ગુજરાત -11 ફીલ્મ મહત્વની ભૂમિકા ભજવશે. સ્પોટર્સના વિષયને સાંકળી લેતી પ્રથમ ગુજરાતી ફિલ્મ સાથે બોલીવુડની જાણીતી…\nરાજસ્થાન ખાતે યોજાઇ દિવ્યાંગ નેશનલ પ્રતિયોગિતા, શ્રેષ્ઠ ખેલ કૌવત દર્શાવી કોસમડીના રમતવીરે ભરૂચ જિલ્લાનું નામ કર્યું રોશન\nરાજસ્થાનના જયપુર ખાતે “દિવ્યાંગ નેશનલ પ્રતિયોગિતા-2019”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ રાજ્યમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.\nસુરતના ઇન્ડોર સ્ટેડીયમ યોજાયેલ ટેકવોન્ડો સ્પર્ધામાં વસિષ્ઠ વિદ્યાલયની વિધાર્થીની ઝળહળી\nસુરત માં આવેલ પંડિત દિન દિયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે ખેલ મહાકુંભ દ્વારા યોજાયેલ ટેકવોન્ડો સ્પર્ધામાં શાળાની વિધાર્થીની ગોહિલ કેશવી હરેન્દ્રસિંહે u-17 વય જૂથમાં…\nઅરવલ્લી : મોડાસાની સર્વોદય હાઈસ્કૂલનો ખેલાડી સૉફ્ટ ટેનિસ સ્પર્ધામાં વિજેતા\nસતત ત્રીજા વર્ષે રાષ્ટ્ર કક્ષાએ ભાગ લેવા જશે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત ગુજરાત રાજ્ય બાળ…\nભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત ચાર મેચ જીતનાર પ્રથમ દેશ બન્યો\nભારતે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે પોતાની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 46 રને હરાવ્યું હતું. ભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત…\nઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટમાં ભારતનો ધમાકો, બાંગ્લાદેશને 2-0 થી કર્યું પરાસ્ત\nકોલકાતામાં રમાયેલી ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને ઇનિંગ્સ અને 46 રનથી હરાવ્યું છે. વિરાટ કોહલીની સેનાએ તેમની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં શાનદાર વિજય નોંધાવ્યો છે.\nHome ગુજરાત અમરે���ી : લાઠી તાલુકાના ખેડૂતો અર્ધનગ્ન અવસ્થામાં પહોંચ્યા કલેકટર કચેરી, જાણો કારણ\nઅમરેલી : લાઠી તાલુકાના ખેડૂતો અર્ધનગ્ન અવસ્થામાં પહોંચ્યા કલેકટર કચેરી, જાણો કારણ\nઅમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં બિસ્માર રસ્તાઓ પ્રશ્ને પાંચ ગામના ખેડૂતો અને લોકોએ અનોખી રીતે વિરોધ કર્યો છે. તેઓ અર્ધનગ્ન અવસ્થામાં અમરેલી ખાતેની કલેકટર કચેરીએ પહોંચ્યાં હતાં અને સરકાર વિરૂધ્ધ નારેબાજી કરી હતી.\nરસ્તા પર બેઠેલા ખેડૂતો છે લાઠી તાલુકાના પ્રતાપગઢ, ભીંગરાડ, લુવારીયા આસોદર અને હરીપરના. બિસ્માર રસ્તાઓના કારણે છેલ્લા દોઢ વર્ષથી યાતના ભોગવતા ખેડૂતો અને સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી હતી પણ કોઇ જ પગલાં નહિ ભરાતાં તેમણે અનોખી રીતે વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો. કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહેલાં તંત્રને જગાડવા માટે અર્ધનગ્ન અવસ્થામાં ધોમધખતા તાપમાં ખેડૂતોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતાં. છેલ્લા દોઢ વર્ષથી આસોદર થી હરીપર પ્રતાપ ગઢ ભીંગરાડ લુવારીયા જવાના રસ્તાઓ બનીને તરત જ તૂટી ગયા હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહયાં છે. ખેડૂતોની વ્યથા સાંભળી જિલ્લા કલેકટરે રસ્તાઓ સહિતની સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવવાની ખાતરી ખેડૂતો અને સ્થાનિકોને આપી હતી.\nPrevious articleરાજકોટ : વીજકંપનીએ પાક ઉખેડી નાંખતા દેવકી ગાલોલના ખેડૂતે લીધી પ્રતિક સમાધિ\nNext articleદાહોદ : દેશના સીમાડા સાચવી ચુકેલા સૈનિકો હકકો મેળવવા આવ્યાં મેદાનમાં\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ\nભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ\nજૂનાગઢ : જીવતા સાપ હાથમાં લઈને ગરબા રમવાનું પડ્યું ભારે, જાણો કેમ..\nહાંસોટના અગ્રણી શાબીર કાનુગા પર ખાનગી ફાયરિંગ થતા મોત\nદાહોદ : ઉજજૈન મેમુ કિન્નરોનું બની સમરાંગણ, ટ્રેનમાંથી પડી જતાં એકનું મોત\nદિલ જીતી લીધું સુપ્રિયા સુલેએ, અજિત પવાર – આદિત્ય ઠાકરે અને ફડણવીસનું આ રીતે કર્યું વેલકમ\nઅંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં એક આતંકી હતો લેબ ટેક્નિશ્યન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00127.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swatisjournal.com/e-tu-chhe/", "date_download": "2019-12-07T09:59:52Z", "digest": "sha1:36NQ7JC522V32BFAIIHQBYV57JDABEMU", "length": 2860, "nlines": 96, "source_domain": "swatisjournal.com", "title": "એ તું છે - Read Gujarati Prem Kavita, by Indian author Swati.", "raw_content": "\nકોલાહલથી ધમધમતા આ રાત-દિવસમાં,\nનીરવ એ બે પળ;\nહું જાણું-એ તું છે\nમૂંગા પથરાતા જતા ઘનઘોર નિબિડમાં,\nહું જાણું-એ તું છે\nઘેરી વળેલી મુખોટાઓની આ દુનિયામાં,\nહું જાણું-એ તું છે\nસો સુખ હો મારા કે ચાહે એક જ દુઃખમાં,\nમને જોતી આંખ સજળ;\nહું જાણું-એ તું છે\nકંઇક સદા ખૂટતું હોવાના ખાલીપામાં,\nભર્યું ભર્યું આ સકળ;\nહું જાણું-એ તું છે\nલાગણીઓનું વેલ જેવું છે.ક્યાંક ને ક્યાંક,કોઈક સાથે હૃદયનાં સુત્રોથી સતત જોડાયેલી રહે છે. એ તાંતણો ગમે તેટલો પાતળો કેમ ન હોય; ચાહે નજીક કે દૂર, આપણને તો જાણ હોય જ છે કે એ કોણ અને ક્યાં છે.\nકંઈક–સકળ હું જાણું એ તું છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00127.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "https://vadodara.wedding.net/gu/photographers/1305577/", "date_download": "2019-12-07T09:21:35Z", "digest": "sha1:LHPJSD2357NURBIK3XLD3V45LP5YYB7O", "length": 2046, "nlines": 61, "source_domain": "vadodara.wedding.net", "title": "વડોદરા માં લગ્નના ફોટોગ્રાફર Amit Chauhan", "raw_content": "\nવિડીયોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ DJ કેટરિંગ અન્ય\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nવિહંગાવલોકન ફોટાઓ અને વિડીયો 14\nવડોદરા માં ફોટોગ્રાફર Amit Chauhan\nતમામ પોર્ટફોલિયો જુઓ (ફોટાઓ - 14)\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 2,01,112 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00127.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/14-08-2019/118636", "date_download": "2019-12-07T08:41:29Z", "digest": "sha1:LJ6T5I4GO5SWLH277OHLIK6QM7Z6ZY3G", "length": 17421, "nlines": 134, "source_domain": "www.akilanews.com", "title": "ડ્રેનેજની ફરિયાદો નિરાકરણ કરવા ખાસ ઝૂંબેશઃ પગલા લેવડાવતા મ્યુનિ. કમિશનર બંછાનિધી પાની", "raw_content": "\nડ્રેનેજની ફરિયાદો નિરાકરણ કરવા ખાસ ઝૂંબેશઃ પગલા લેવડાવતા મ્યુનિ. કમિશનર બંછાનિધી પાની\nફરિયાદ ઝીરો કરવા સુચના અપાઇ\nરાજકોટ તા. ૧૪ :.. ભારે વરસાદને પગલે રાજકોટ શહેરમાં ડ્રેનેજ સંબંધી જે કાંઇ ફરીયાદો ઉપસ્થિત થાય તેનો સત્વરે નિકાલ થાય અને નાગરીકોને કોઇ મુશ્કેલી ના પડે તેવા હેતુથી મ્યુનિ. કમિશનરશ્રી બંછાનીધી પાનીએ ત્રણેય ઝોનના સીટી એન્જીનીયરશ્રીઓને સતર્ક રહીને ફરીયાદોના તત્કાલ નિકાલ લાવવા સુચના આપી છે.\nઉપરાંત વહીવટી શાખાઓના અધિકારીઓને પણ એક પણ ફરીયાદી નાગરીકની ડ્રેનેજની ફરીયાદ પેન્ડીંગ ના રહે અને તેનો નિકાલ સુનિશ્ચિત થાય એ માટે જરૂરી કાર્યવાહી કરવા તમામ ઝોનના ડેપ્���ુટી કમિશનરશ્રી, આસીસ્ટન્ટ કમિશનરશ્રી, અને અન્ય અધિકારીઓને આવશ્યક સંકલન કરવા સુચના આપેલ છે. અત્રે એ નોંધવું રહયું કે, ભારે વરસાદ તુર્ત જ મહાનગરપાલિકા દ્વારા સ્ટોર્મ વોટર નિકાલ તેમજ ડ્રેનેજ લાઇનો અને મેનહોલ સાફ કરાવી પાણીનો તાત્કાલીક નિકાલ કરવા કામગીરી પુરજોશમાં ચાલુ કરી જ દેવાઇ હતી. તેની સાથોસાથ આજથી આ કામગીરી પર વધુ ભાર મુકી ઝૂંબેશના રૂપમાં ફરીયાદોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.\nમ્યુનિ. કમિ. બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં ભારે વરસાદને લીધે છેલ્લા ત્રણ દિવસમાં જે કાંઇ ડ્રેનેજ સંબંધી ફરીયાદો આવેલ છે તેનો નિકાલ લાવવા તમામ સીટી એન્જી., તમામ કોન્ટ્રાકટર અને એજન્સીઓ, તથા નાયબ કમિશનર દ્વારા સાથે મળીને ખાસ પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં ડ્રેનેજને અંગેની આવતી ફરીયાદો જેવી કે ગટર ચોક અપ થઇ જવી, રોડ રસ્તા પર ડ્રેનેજનું પાણી આવતું હોવાથી વાહનોની અવર-જવર કરવા મુશ્કેલી પડવી, વિગેરે જેવી ફરીયાદો સદંતર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nહૈદરાબાદની તબીબ પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો :હેવાનોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યો: ચોંકાવનારા ખુલાસા access_time 11:15 pm IST\nએ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ access_time 3:31 pm IST\nરાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો access_time 4:07 pm IST\n''ટેલેન્ટસ ઓફ ટેમ્પા બે'': અમેરિકાના ટેમ્પા બે એરીયામાં સિનીયર્સ માટે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભજન, જુના-નવા ફિલ્મી ગીતો, ગૃપ ડાન્સ, જોકસ,શાયરી, તથા સ્વાદિષ્ટ ડીનરના આયોજનથી સિનીયરો ખુશખુશાલ access_time 8:38 pm IST\nરાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા access_time 11:49 pm IST\nહૈદરાબાદ ગેંગરેપ-હત્યા : મુખ્યમંત્રીએ મૌન તોડ્યું : ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા કે,સી,રાવનો આદેશ access_time 9:48 pm IST\nકુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સાથે પોલીસકર્મીનો સેલ્ફી લેતા વિડિઓ વાયરલ : અનેક સવાલ ઉઠ્યા access_time 11:52 pm IST\nઉન્નાવ નરાધમોનો ગઢ : યુપીનું રેપ કેપિટલ કુખ્યાત બન્યું ઉન્નાવ :છેલ્લા 11 મહિનામાં 86 કિસ્સા નોંધાયા access_time 2:06 pm IST\nદિયોદર���ાં ફોરણા સિમમાંથી લાખોનો દારૂ ઝડપાયો: નંબર પ્લેટ વગરની બે કારમાં હતો દારૂનો જથ્થો:બુટલેગરો ફરાર access_time 1:46 pm IST\nઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન : ગુમલામાં બબાલ : પોલીસ ફાયરિંગ : એકનું મોત : 6 ઘાયલ access_time 1:40 pm IST\nઉન્નાવ દુષ્કર્મ કેસ : વિપક્ષ યોગી સરકાર સામે મેદાને : અખિલેશ ધરણા પર : પ્રિયંકા પીડિતાના પિતાને મળી access_time 1:37 pm IST\nસુરતના ઉધના વિસ્તારમાં યુવકની લાશ મળી : હત્યાની આશંકા access_time 1:34 pm IST\nબીએસએનએલના કર્મચારીઓને ઓક્ટોબરનો મળ્યો પગાર : નવેમ્બરના પગાર માટે હજુ જોવી પડશે રાહ access_time 1:32 pm IST\nભારત-પાક જવાનો આજે મિઠાઇની આપ-લે નહિ કરે : આજે પાકિસ્તાનના સ્વતંત્ર દિવસ નિમિતે અટારી-વાઘા સરહદે બોર્ડર સીકયોરીટી ફોર્સ અને પાકિસ્તાની રેન્જર વચ્ચે મીઠાઇઓની કોઇ આપ-લે નહિ થાય access_time 3:27 pm IST\nબિહારઃ મોદી રાખડીનો દબદબોઃ ડાયમંડ નહિ પણ માત્ર મોદીની રાખડીઓ ધુમ મચાવે છે access_time 1:15 pm IST\nથોડા વિરામ પછી ભાવનગરમાં ભારે વરસાદ : ભાવનગરમાં બપોર પછી પડેલા વરસાદથી શહેરના માર્ગો પર પાણી ભરાયા access_time 11:52 pm IST\nઓટો મોબાઇલ સેક્ટર ઠપ્પ :છેલ્લા 19 વર્ષની સૌથી મોટી મંદી ;લાખો લોકોએ ગુમાવી નોકરી access_time 12:00 am IST\nસુષ્માજી કૃષ્ણભકિતને સમર્પિત હતા : તેઓના મન મંદિરમાં કૃષ્ણ રહેતા હતા access_time 11:52 am IST\nજમ્મુ-કાશ્મીરમાં ૧પમી ઓગષ્ટની ઉજવણીની ભવ્ય તૈયારીઃ દરેક ગામોમાં તિરંગો ફરકાવવા આદેશ access_time 11:51 am IST\nપ્રહલાદ પ્લોટ-કોઠારિયા-આજી વસાહતમાં વિજ કંપનીના દરોડાઃ કડક ચેકીંગ access_time 3:49 pm IST\nરાજકોટની આકાંક્ષા ગોંડલીયા દ્વારા નારી સશકિતકરણ વિષયક અદભુત પ્રવચન access_time 3:52 pm IST\nકાલે રક્ષાબંધન : ભાઇ બહેનનો પ્રેમ સ્નેહના તાંતણે ગુંથાશે access_time 3:25 pm IST\nસુરેન્દ્રનગરમાં રેલ્વે પાટાનું ધોવાણ access_time 1:23 pm IST\nગોંડલ-શાપર-વેરાવળમાં એલસીબીના દરોડાઃ વર્લી-ઘોડીપાસાનો જુગાર રમતા ૭ ઝબ્બે access_time 1:20 pm IST\nજોડીયા ભાજપ દ્વારા ધારાસભ્ય રાધવજીભાઇ પટેલનું સન્માન access_time 11:53 am IST\nસુરતમાં રોગચાળો :તાવ અને ઝાડા ઉલટીને કારણે છેલ્લા 10 દિવસમાં 7 લોકોના મોત access_time 9:14 am IST\nસુ1રતમાં માંડવી પંથકમાં પાણી જૂથ યોજનાની આખી પાઇપ લાઇન તૂટીને પૂરના પાણીમાં તણાઈ ; અનેક ગામોને અસર access_time 8:18 pm IST\nસૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતને જોડતો હાઇવે 1700 કરોડનાં ખર્ચે સિક્સ-લેન બનશે access_time 11:07 pm IST\nમાલીમાં બાળકો વિરુદ્ધ હિંસામાં વૃદ્ધિ : આ વર્ષ સુધીમાં 150ની થઇ હત્યા access_time 6:28 pm IST\nજળવાયું પરિવર્તનથી લડવા માટે લંડન વિશ્વવિદ્યાલયમાં ગોમાંસ પર પ્રતિબંધ access_time 6:31 pm IST\nપલાળેલા ચણા કાજુ-બદામ કરતા પણ વધારે ગુણકારી હોય છે access_time 10:02 am IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામાં શ્રી દ્વારકાધિશ મંદિર,પાર્લિન ન્યુજર્સી મુકામે ૨૪ ઓગસ્ટ શનિવારે ''જન્માષ્ટમી ઉત્સવ'' ઉજવાશેઃ નંદ મહોત્સવ ૨૫ ઓગસ્ટ રવિવારે access_time 9:29 pm IST\nજમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦/૩૫મી કલમ દૂર કરી દેવા બદલ મોદી સરકારને બિરદાવતું ''વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા (VHPA)'': હવે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (POK)ને પણ ભારતમાં ભેળવી દેવાનું ક્રાંતિકારી પગલું ભરવા અનુરોધ કર્યો access_time 8:19 pm IST\nયુ.એસ.માં GOPIO સેન્ટ્રલ ન્યુજર્સી ચેપ્ટરના ઉપક્રમે ૮ ઓગ.૨૦૧૯ના રોજ ફ્રી સેમિનાર યોજાયોઃ શ્રી નિલ શાહએ લીગલ, ટેકસ, એન્ડ ફાઇનાન્શીઅલ સ્ટ્રેટેજી વિષે માર્ગદર્શન આપ્યું: વિલ,ટ્રસ્ટ,ઇન્કમટેક્ષ, એલ્ડર લો, રીટાયરમેન્ટ પ્લાનીંગ, સહિતના વિષયો અંગે સમજુતિ તથા પ્રશ્નોત્તરી સેશનથી ૭૫ ઉપરાંત ઉપસ્થિતો પ્રભાવિત access_time 8:28 pm IST\n૨૪ વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટ નો સમાવેશ access_time 1:21 pm IST\nપ્રતાપગઢની ખુશ્બુ ગુપ્તાએ જીત્યા વિશ્વ પોલીસ તથા ફાયર ગેમ્સમાં ગોલ્ડ મેડલ access_time 5:26 pm IST\nવેસ્ટ ઈન્ડિઝમાં મસ્તી કરી રહ્યા છે ટીમના શિખર ધવન સહિતના અન્ય ખેલાડીઓ : શ્રેયસ અય્યરે કેટલાક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો શેર કર્યા access_time 1:19 pm IST\nસ્વેતા તિવારીના પૂર્વ પતિ અભિનવ કોહલીને મળ્યા જામીન access_time 5:09 pm IST\n'ડ્રિમગર્લ'નું કોમેડી ટ્રેલર થયું રિલીઝ: આયુષ્માનનો જોવા મળ્યો યુવતીના લુકમાં access_time 5:05 pm IST\nકાલથી 'મિશન મંગલ' અને 'બાટલા હાઉસ' રિલીઝ access_time 10:02 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00127.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.bornpedia.com/why-every-hindu-should-do-tilak-and-chandlo/", "date_download": "2019-12-07T09:55:11Z", "digest": "sha1:DSCSZKLJRDS2KWETKDE26GTYKAG6UBGM", "length": 27586, "nlines": 135, "source_domain": "www.bornpedia.com", "title": "શા માટે દરેક હિન્દુઓએ તિલક અને ચાંદલો કરવો જોઈએ? - Born Pedia", "raw_content": "\nHome Uncategorized શા માટે દરેક હિન્દુઓએ તિલક અને ચાંદલો કરવો જોઈએ\nશા માટે દરેક હિન્દુઓએ તિલક અને ચાંદલો કરવો જોઈએ\nઅત્યારના સમયમાં, ઘણા હિન્દુઓ દરરોજ તિલક કરતાં નથી. મહિલાઓ તેને જૂની પરંપરા ગણે છે જે તેમના પશ્ચિમી ઢબનાં કપડાં સાથે અનુરૂપ લાગતી નથી, પણ ઘણી મહિલાઓ બિંદી કરે છે. મોટા ભાગે તિલક ધાર્મિક પ્રસંગોમાં અને મંગલકારી દિવસોમાં (જન્મદિવસો, લગ્નો, વગેરે) અથવા લગ્ન બાદ કરવામાં આવે છે.\nપૂજા અને ભક્તિનું એક મુખ્ય અંગ છે તિલક. ભારતીય સંસ્કૃતિમાં પૂજા-અર્ચના, સંસ્કાર વિધિ, શુભ કાર્યો, યાત્રા ગમન, મંગલકાર્યની શરૂઆતમાં કપાળ પર તિલક લગાવીને તેને અક્ષત(ચોખા)થી સુશોભિત કરવામાં આવે છે.\nભારતીય પરંપરામાં ચંદન એક પવિત્ર ઔષધીય અને ધાર્મિક મહત્વની વસ્તુ છે. પ્રાચીન સમયથી જ અહિયાં ચંદનનો ઉપયોગ ધાર્મિક અને સારવાર માટેની જરૂરિયાતો ની ગણતરીમાં થઇ રહી છે. માથા ઉપર ચંદનનું તિલક લગાવવાની પરંપરા ખુબ જૂની છે. તેની પાછળ નો તર્ક છે કે ચંદનનું તિલક લગાવવાથી એકાગ્રતા વધે છે અને મગજને ઠંડક પહોચાડે છે. પાછળથી તમામ અધ્યયનો થી આ તથ્યોની પુષ્ઠી પણ થઇ છે. માથા ઉપર ચંદન લગાવવાથી માથાના દુખાવાથી છુટકારો મળે છે. તે ઉપરાંત ત્વચા સબંધી તમામ તકલીફો માટે પણ તે રામબાણ ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો આવો જાણીએ કે ચંદન લગાવવાથી આપણને ક્યા ક્યા લાભ મળી શકે છે.\nદુર કરે છે માથાનો દુખાવો – ચંદન ઠંડી પ્રકૃતિ નું હોય છે. તેને લીધે ચંદન માથા ઉપર લગાવવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. તે માથાના દુખાવાને લીધે જ ગરમ થયેલ નસોમાં ઠંડક પહોચાડીને તેને આરામ પહોચાડે છે. ખાસ કરીને ઉનાળામાં થતા માથાના દુખાવામાં ચંદન ખુબ જલ્દી રાહત આપે છે.\nવધારે એકાગ્રતા – જો તમને કામ કે વાંચવામાં ધ્યાન આપવામાં તકલીફ થાય તો માથા ઉપર ચંદન લગાવો. તે લગાવવાથી મગજ ઠંડુ રહે છે જેથી એકાગ્રતા માં સુધારો થાય છે. આપણા દેશમાં પ્રાચીન સમય થી જ વિદ્યાર્થીઓ ને તિલક લગાવવાની પરંપરા છે. તે ઉપરાંત સાધુ-સંતો ને પણ તિલક લગાવવાની પાછળ આ કારણ છે.\nતાવ માંથી રાહત અપાવે – તાવમાં માથાને ઠંડુ રાખવા માટે પાણીની પટ્ટીઓ રાખવામાં આવે છે. તેની જગ્યાએ ચંદનનો ઉપયોગ કરી શકાય છે. માથા ઉપર ચંદન લગાવી લેવાથી શરીરનું તાપમાન સામાન્ય થવા લાગે છે. તેનાથી તાવ માં રાહત મળે છે.\nઅનિન્દ્રા અને તનાવ થી આરામ અપાવે – મગજનું વધુ સક્રિય હોવાને લીધે જ માનસિક તનાવ, થાક અને અનિન્દ્રા ની તકલીફ થઇ શકે છે. આયુર્વેદ મુજબ ચંદનના લેપનો માથા ઉપર મસાજ કરવાથી તનાવ અને અનિન્દ્રા બન્નેમાંથી રાહત મળે છે.\nખીલ દુર કરે- ચંદનથી ત્વચાના ડાઘ-ધબ્બા ને પણ દુર કરી શકાય છે. ચંદનનો લેપ લગાવવાથી ઓઈલી સ્કીનમાંથી પણ રાહત મળે છે. તે ઉપરાંત ચહેરાના ખીલ થી પણ ના પણ રાહત મળે છે.\n90 કરોડથી વધુ હિન્દુ જનસંખ્યા ધરાવતા આપણાં દેશમાં મોટા ભાગના હિન્દુઓનાં કપાળ કોરી તાવડી જેવા થઇ ગયા છે. તેમાંય ચાંદલો કરવાથી શરમ અનુભવતી બહેન દિકરીઓને જોઇને તો બહુ�� દુઃખ થાય છે. માથાં માં સિંદૂર પુરવા માં પણ શરમ આવે છે.\nઅને લાખો હિંદુઓ વૈષ્ણવ, શૈવ્ય, દેવ દેવી ઓ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય તિલક પરંપરાને અનુસરે છે.\nએની આપણાં જ હિન્દુઓ ઠેકડી ઉડાડે છે.\nજ્યારે આશરે 20 કરોડ જેટલી જનસંખ્યા ધરાવતો મુસ્લિમ સમાજનાં પુરુષો માથે જાળીવાળી ટોપી પહેરે છે, લાંબી દાઢી રાખે છે. ખ્રિસ્તી લોકો ગળામાં ક્રોસ પહેરે છે, એટલે કે દરેક સંપ્રદાય પોતપોતાની પરંપરાને અનુસરે છે પણ ક્યારેય મુસ્લિમ ને ટોપીનો વિરોધ કે મશ્કરી કરતાં જોયા ક્યારેય ખ્રિસ્તીને ક્રોસનો વિરોધ કે મશ્કરી કરી કરતાં જોયાં\nહિન્દુઓ જ તિલક કરતાં હિન્દુઓની મશ્કરી કરે છે એ દુઃખની વાત છે.\nપોતે હિન્દુ હોવા છતાં તિલક નથી કરતાં એ એની વ્યક્તિગત બાબત છે, પણ અન્ય હિન્દુ તિલક કરે એની મશ્કરી શું કામ કરવી જોઈએ\nઘણી વખત આપણે સંભાળીએ છીએ કે જોને લાંબા…લાંબા…ટીલા..ને ચાંદલા… કરી ને નીકળી પડ્યાં છે. પરંતુ લોકો આ વિષે જાણતા નથી કે તમને સવાર માં કોઈ તિલક ચાંદલો કરેલ વ્યક્તિ જો સામો મળે તો પણ તમારો દિવસ ખુબ સરસ જાય છે.\nઆપણાં કપાળ ઉપર આજ્ઞા ચક્ર આવેલું છે. કારણ કે તિલક પરંપરાનો ઇતિહાસ 10000 વર્ષ જુનો છે. વેદ-ઉપનિષદ, રામાયણ-મહાભારત અને પુરાણોમાં પણ ઉલ્લેખ મળે છે.\n3700 વર્ષ પહેલાં ની હડપ્પા અને મોહેંજો દડોની મૂર્તિઓ પણ આ તિલક પરંપરાની ગવાહી આપે છે.\nતો હિન્દુઓ જ હિન્દુ ધર્મની પરંપરાને ધુત્કારી રહ્યા છે એ કેટલું શરમજનક છે\nવિદાય સમયે તિલક કેમ કરવામાં આવે છે\nહિંદુ ધર્મમાં કોઇપણ પ્રકારનું પૂજન કરતી વખતે મસ્તક પર તિલક લગાડવું જરૂરી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે તિલક વગર પૂજાનું પૂરું ફળ મળતું નથી. પરંતુ માત્ર પૂજનના સમયે તિલક કરવામાં આવે છે તેવું નથી તિલક તો આપણી ભારતીય સંસ્કૃતિનુ અભિન્ન અંગ છે. આ માટે આપણા ત્યાં જ્યારે કોઇનું સ્વાગત કરવામાં આવે છે, લગ્ન વિવાહમાં કોઇપણ રિવાજ નિભાવવામાં આવે છે અથવા કોઇની પણ વિદાય કરવામાં આવે તો અને મહેમાનોને પણ તિલક લગાડીને જ વિદાય કરવામાં આવે છે. પરંતુ બહુ ઓછા લોકો એવા હોય છે કે જે આ જાણતા હશે કે વિદાય વખતે તિલક કેમ કરવામાં આવે છે ખરી રીતે તો તિલક એ આપણી સભ્યતામાં સમ્માનનું પ્રતીક માનવામાં આવે છે. આના સિવાય આને વિજયનું પ્રતીક માનવામાં આવે છે. આ માટે પ્રાચીન સમયમાં જ્યારે કોઇ યુદ્ધ માટે જતા તો તેને તિલક લગાડીને વિદાય આપવામાં આવતી. આની પાછળ તે જ્યારે પાછ�� ફરે તો તે વિજય મેળવીને પરત ફરે તે છે. આવામાં તિલક કરવાથી સકારાત્મક ભાવના કે દુવાઓ વિદાય લેનારાની સાથે રહે છે અને તેને પોતાના લક્ષ્ય સુધી પહોચાડવા મદદ કરે છે. આ સાથે તિલક લગાડવાથી એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધે છે કારણકે તિલક લગાડવાથી આજ્ઞા ચક્ર જાગૃત થાય છે. આ સાથે મસ્તિષ્કને શીતળતા પણ મળે છે.\nપૂજાના સમયે તિલક લગાડવાનું વિશેષ મહત્વ છે અને ભગવાનને સ્નાન કર્યા બાદ તેમને ચંદનનું તિલક લગાડવું જોઇએ. પૂજન કરવાવાળા પણ પોતાના મસ્તક પર ચંદનનું તિલક લગાડે છે.ચંદન સુગંધીત હોય છે અને તેના ગુણ શીતળતા આપનારાં હોય છે. ભગવાનને ચંદન અર્પણ કરવાનો ભાવ એ છે કે આપની કૃપાથી સુગંધથી ભરી જાય છે અને આપણો વ્યવહાર શીતળ રહે છે એટલે કે આપણે શાંત ચિત્તે કામ કરી શકીએ છીએ. ઘણીવાર ઉત્તેજનામાં કામ બગડી જાય છે. ચંદન લગાડવાથી ઉત્તેજના કાબુમાં આવી જાય છે. સ્ત્રીઓ માથા પર કસ્તુરીનું તિલક કે બિંદી લગાડવી જોઇએ. ગણેશજી, હનુમાનજી, માતાજી અને અન્ય મુર્તિઓથી સિંદુર નીકાળી લગાડવું ના જોઇએ. સિંદુર ઉષ્ણ હોય છે. ચંદનનું તિલક લલાટ પર કે નાના ચાંલ્લા રૂપે બન્ને આઇબ્રોની મધ્યમાં લગાડી શકાય. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ચંદનનું તિલક લગાવવાથી મગજ શાંત, તરાવટ અને શીતળતા બની રહે છે. મસ્તિષ્કમાં સેરાટોટિન તેમજ બીટાએડોરફિન નામક રસાયણોથી સંતુલન હોય છે. મેઘાશક્તિ વધે છે તથા માનસિક થાક વિકાર નથી થતો.\nહિન્દુ ધર્મ અનુસાર તિલકને કપાળ પર અને શરીરના અન્ય ભાગો પર કરવામાં આવે છે.\nવિવિધ રીતરિવાજો પ્રમાણે તિલક દરરોજ કરવામાં આવે છે અથવા માત્ર વિશિષ્ટ ધાર્મિક પ્રસંગ માટે કરવામાં આવે છે. માન્યતા માનવને પરમાત્મા સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ સાધન બુદ્ધિ છે. આથી આ પૂજન પછી બુદ્ધિના નિવાસ-સ્થાન મસ્તકનું પૂજન કરવામાં આવે છે કેમ કે પહેલાં સાઘ્ય એટલે ઈશ્વર-પૂજન અને ત્યાર પછી સાધન એટલે બુદ્ધિનું પૂજન. એટલા માટે દરેક પવિત્ર કાર્યમાં, પૂજન-અર્ચનમાં મસ્તક પર તિલક અથવા ટીલું કરવામાં આવે છે. બહેન દ્વારા ભાઈના કપાળે તિલક કરવામાં આવે છે. એનું વિશેષ મહત્ત્વ છે. ભાઈને આ તિલક ‘ત્રિલોચન’ બનાવે છે અને ત્રીજી આંખમાં કામ-દહનની શકિત છે. જગતની સ્ત્રીજાતિ તરફ કામ-દૃષ્ટિથી ન જોતાં ભાવદૃષ્ટિથી, બહેનની ભાવનાથી જોવાનું હૃદયંગમ સૂચન તિલકમાં સમાયેલું છે.\nહિન્દુ ધર્મમાં અનેક પરંપરાઓ પ્રચલિત છે. રોજ સવારે સ્નાન કર્યા પછી ભગવાનનું વ���ધિ-વિધાનથી પૂજન કર્યા પછી તિલક લગાવવાનું હિન્દુ પરંપરા જ છે. તિલક પણ અલગ-અલગ વસ્તુઓ લગાવવામાં આવે છે. કોઈ ચંદનનું તિલક લગાવે છે તો કોઈ સિંદૂરનું. તે સિવાય પણ અનેક વસ્તુઓથી તિલક લગાવવામાં આવે છે. તિલક લગાવવા પાચળનું માત્ર ધાર્મિક નહીં પણ વૈજ્ઞાનિક કારણ પણ નિહિત છે. જો એમ કહેવામાં આવે કે તિલક લગાવવું, હિન્દુ ધર્મ પરંપરાઓનું સૌથી અભિન્ન અંગ છે તો અતિશયોક્તિ નહીં કહેવાય. તમને અત્યાર સધી માત્ર બે-ત્રણ પ્રકારના જ તિલગ લગાવતા જોયા હશે, પરંતુ શું તમે જાણો છો કે સાધુઓમાં કેટલા પ્રકારના તિલક પ્રચલિત હોયછે. જો હિસાબ લગાવવામાં આવે તો ૮૦ ટકાથી વધુ પ્રકારના તિલક લગાવવામાં આવે છે. સનાતન ધર્મમાં શૈવ, શાક્ત, વૈષ્ણવ અને અન્ય મતોના અલગ-અલગ તિલક હોયછે. હિન્દુ ધર્મમાં જેટલા સંતોનો મત છે, જેટલા પંથ છે, સંપ્રદાય છે તે બધાના પણ પોતાના અલગ-અલગ પ્રકારના તિલક હોય છે.\nવિવિધ હિન્દુ પરંપરાઓ તિલક કરવા માટે વિવિધ વસ્તુઓ અને આકારોનો ઉપયોગ કરે છે.\n• સૈવિતેઓ લાક્ષણિકપણે સમગ્ર કપાળ પર ત્રણ આડી રેખાઓ ભસ્મથી બનાવે છે. વિભૂતિની સાથે મોટા ભાગે મધ્યમાં કંકુની સાથે સુખડના લાકડાની લૂગદીનું ટપકું કરવામાં આવે છે. (ત્રિપુંડ્ર).\n• વૈષ્ણવો તિલક માટે પવિત્ર નદી અથવા સ્થળની માટી (જેમ કે વૃંદાવન અથવા યમુના નદી)નો ઉપયોગ કરે છે, જેમાં ઘણી વખત સુખડનું લાકડું ભેળવવામાં આવે છે. તેઓ બે લંબરૂપ રેખાના આકારમાં લૂગદી લગાવે છે, જે નીચેના ભાગમાં એકબીજા સાથે જોડાઈ શકે છે, તેનાથી કાં તો U આકાર બનાવે છે અથવા તુલસી પાદડાનો એક વધારાનો આકાર બનાવે છે. તેમનું તિલક ઊર્ધ્વપુન્ડ્ર તિલક કહેવાય છે.\n• ગણપત્ય લાલ સુખડની લૂગદીનો ઉપયોગ કરે છે (રક્ત ચંદન).\n• શાક્તો કંકુ અથવા લાલ હળદરના પાઉડરનો ઉપયોગ કરે છે. તેઓ એક લંબરૂપ રેખા અથવા બિંદુનો ઉપયોગ કરે છે. તેઓ એક ઊભી રેખા અથવા બિંદુ દોરે છે.\n• સન્માનદર્શક તિલકો (રાજ તિલક અને વીર તિલક): સામાન્ય રીતે તેમાં એક લંબરૂપ લાલ રેખા કરવામાં આવે છે. રાજ તિલકનો ઉપયોગ જ્યારે રાજાને ગાદી પર બેસાડવામાં આવે છે અથવા મહત્ત્વની વ્યક્તિને આમંત્રણ આપવામાં આવે છે ત્યારે કરવામાં આવે છે. યુદ્ધ અથવા રમત બાદ વિજેતાઓ અથવા નેતાઓને અભિકૃત કરવા માટે વીર તિલકનો ઉપયોગ કરવામાં આવે છે.\n• સ્વામિનારાયણ તિલક : તે કપાળની મધ્યમાં U આકારનું તિલક હોય છે. U આકારની મધ્યમાં લાલ રંગનો ચાંદલો કરતા હોય છે.\nજ્ઞાતિ આધ��રિત તિલક :\nહિન્દુ જ્ઞાતિ આધારિત વ્યવસ્થા અને વૈદિક ગ્રંથો અનુસાર તિલક ૪ પ્રકારના હોય છે\n► બ્રાહ્મણ તિલક – ઊર્ધ્વપુંડ્ર :\nકપાળની ઉપર બે લંબરૂપ રેખાઓ બનાવવી (હવેના સમયમાં તે મોટા ભાગે U આકારનું તિલક બની ગયું છે).\n► ક્ષત્રિય તિલક- ત્રિપુંડ્ર :\nકપાળની ઉપર લંબરૂપ રેખાઓની સાથે ટોચ પર એક વક્ર આકારની – ત્રણ કમાનો.\n► વૈશ્ય તિલક – અર્ધચંદ્ર :\nઅર્ધ વર્તુળ સાથે મધ્યમાં બિંદી અથવા ગોળાકાર નિશાન – અર્ધ ચંદ્ર તિલક\n► શૂદ્ર તિલક – પર્તાલ :\nકપાળની ઉપર મોટું વર્તુળાકાર નિશાન\nઆ લેખ વાંચ્યા પછી ચોક્કસ વાત છે કે આજથી જ આપણે સૌએ તિલક ચાંદલો અથવા તિલક કરવું જ જોઈએ. (ભલે કોઈ પણ ધર્મમાં, ભગવાનમાં માનતા હોય.\nઅવનવી વિશેષ માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.\nશા માટે તિલક ચાંદલો કરવા જોઈએ\nPrevious articleઆ ઘરેલુ ઉપાય દ્વારા છુટકારો મેળવો ગેસ અને કબજિયાતની સમસ્યામાંથી\nNext articleઆ છે પપૈયા ખાવાના ફાયદાઓ જાણીને તમે પણ અવશ્ય ખાશો પપૈયા\nબાળકોને આરામની ઊંઘ આપવા માટે અપનાવો દાદીમાંના આ બે ઘરેલું નુસખા\nગાય પર 6 વર્ષ સુધી પ્રયોગ કર્યો આશ્ચર્ય જનક પરિણામ… ગાયના મુખમાં ભગવાન શંકરનો વાસ છે\nપાણી પીવો અને ફક્ત ૧૦ દિવસમાં ઘટાડો વજન – જાણો કેવી રીતે..\nરાત્રે બે એલચી ખાઈને પી લો એક ગ્લાસ ગરમ પાણી પછી જુઓ કમાલ.\nસવારના નાસ્તામાં કેળા ખાવાથી મળે છે આ બે ચમત્કારી ફાયદાઓ.\nજાણો ગુજરાતી પુરુષો કેવા ગુણ ઈચ્છે છે પોતાની પત્ની પાસે\nદૂધ આપવાનું બંધ કરી દીધેલ ગાયો દ્વારા પણ આપણા સ્વાસ્થ્યને થાય છે અનેક લાભ....\nમૂળાનું સેવન સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ લાભકારી, જાણો તેના લાભ વિશે\nહેલ્થ અને ઘરેલું ઉપચારની માહિતી ખુબ જ આસન શબ્દોમાં વાંચી શકશો. આપના પ્રતિભાવો માટે Contact us વિભાગમાં આપેલ માહિતી મુજબ અમારો સંપર્ક કરી શકો છો. અમારું મેઈલ એડ્રેસ bornpedia@gmail.com છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00128.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/wolfgang-mozart-horoscope.asp", "date_download": "2019-12-07T10:03:21Z", "digest": "sha1:MUGKCUOSCGIUKZ244WEIXIYVB67FQJ45", "length": 6711, "nlines": 124, "source_domain": "celebrity.astrosage.com", "title": "વોલ્ફગેંગ મોઝાર્ટ જન્મ તારીખ પ્રમાણે કુંડલી | વોલ્ફગેંગ મોઝાર્ટ 2019 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » વોલ્ફગેંગ મોઝાર્ટ કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 13 E 1\nઅક્ષાંશ: 47 N 47\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: સંદર્ભ (R)\nવોલ્ફગેંગ મોઝાર્ટ કારકિર્દી કુંડ��ી\nવોલ્ફગેંગ મોઝાર્ટ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nવોલ્ફગેંગ મોઝાર્ટ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nવોલ્ફગેંગ મોઝાર્ટ ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nવોલ્ફગેંગ મોઝાર્ટ જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. વોલ્ફગેંગ મોઝાર્ટ નો જન્મ ચાર્ટ તમને વોલ્ફગેંગ મોઝાર્ટ ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે વોલ્ફગેંગ મોઝાર્ટ ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો વોલ્ફગેંગ મોઝાર્ટ જન્મ કુંડળી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00129.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/july-18-top-local-news-gujarat-read-pics-029651.html?utm_source=articlepage-Slot1-10&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-12-07T09:41:27Z", "digest": "sha1:57ARSOAVWQV2XSUYTFPCUG5BX2C6WRW6", "length": 22353, "nlines": 154, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુજરાતભરના મુખ્ય સમાચાર પર એક નજર... | July 18: Top Local news of Gujarat read in pics. - Gujarati Oneindia", "raw_content": "\nTrending પીએમ મોદી પ્રિયંકા ગાંધી સાહો પી ચિદમ્બરમ સ્ટેચ્યુ ઓફ યુનિટી\nસ્વામી નિત્યાનંદે કહ્યુ મને કોઈ અડી પણ નહિ શકે, હું છુ પરમ શિવા\n4 min ago હૈદરાબાદ એન્કાઉન્ટર: શિવસેનાએ આપી પ્રતિક્રીયા\n28 min ago લગ્ન, બાળકો સહિત આ 4 વસ્તુઓનો ત્યાગ કરી રહી છે આ દેશની મહિલાઓ, જાણો કારણ\n1 hr ago ઉન્નાવ પહોંચ્યા પ્રિયંકા ગાંધી, રેપ પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત\n2 hrs ago ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\nTechnology રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nગુજરાતભરના મુખ્ય સમાચાર પર એક નજર...\n[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.\nપરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો.\nગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...\nહાર્દિકનુ રાજસ્થાનમાં થયું ભાવભીનું સ્વાગત\nજેલમુકત થયા બાદ હાર્દિકે જાણે ગુજરાત ભ્રમણ કરવાનું હોય તેમ મોટા ભાગના ગુજરાતનો પ્રવાસ કર્યો હતો અને ઠેર ઠેર તેનુ સ્વાગત થયુ હતું ત્યાર બાદ રવિવારે બપોરે 11 વાગ્યાની આસપાસ રાજસ્થાન બોર્ડર ઉપર પણ હાર્દિકનું પાઘડી અને સાફા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે જેલમાંથી છુટયા બાદ સુરત અને સૌરાષ્ટ્રના કેટલાંક ગામમાં રોડ શો કર્યા હતા. રવિવારે હાર્દિક, પાલનપુર, આબુરોડ થઇને ઉદેપુર પહોંચ્યો હતો. આપવામાં આવ્યા છે.\nહાર્દિકનો લેટર બોમ્બ:ઠાકોર તથા કોળી સમાજની જમીનો માટે માંગ કરી\nજેલમાંથી છૂટ્યા બાદ હાર્દિકે નવો પત્ર લખ્યો હતો જે ચર્ચાનો વિષય બન્યો છે. હાર્દિકે વીરમગામથી લખેલા પત્રમાં વિવિધ મુદ્દા ટાંક્યા હતા તેણે લખ્યું હતું કે પટેલ સમાજને અનામત આપો અથવા તો ઓબીસી આપો કે પછી રાજસ્થાન પેર્ટન મુજબ અનામત આપો. સાથે સાથે તેણે લખ્યું હતુ કે રાજ્યમાં પટેલ નિગમ બનાવવામાં આવે અને પટેલ સમાજના યુવાનો પરથી કેસ પાછા ખેંચવામાં આવે. આ પત્રમાં હાર્દિકે ખેડૂતો માટ પણ વિવિધ સુવિધા માંગી હતી. હાર્દિકે આ પત્રમાં ઠાકોર તથા કોળી સમાજની જમીન હડપ કરનારા ઉદ્યોગપતિઓ તથા ભૂમાફિયાઓને રોકવા જમીન અધિકાર સમિતિ બનાવવાની પણ માંગ કરી હતી.\nઉનાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાંથી નીકળી ગરોળી\nસૌરાષ્ટ્રના ઉના તાલુકાનાં તડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની રસોઇ પીરસવામાં આવી હતી. શાળામાં ધોરણ -5માં અભ્યાસ કરતા 10 વર્ષીય અનીલ ધીરૂભાઇ ચાવડા નામનાં બાળકની થાળીમાં ભોજન આપતા તેમાં ગરોળીનું બચ્ચુ નીકળ્યું હતું. બાળકે ભોજન આરોગી લેતા તેને તાકીદે ઉના સરકારી હોસ્પિટલમાં સારવારમાં અર્થે લઈ જવાયો હતો. શાળાનાં ભોજનમાં આ ગરોળી કેવી રીતે આવી તે પ્રશ્ન ઉઠતા અને બાળકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોવાના પ્રશ્નો ઉઠ્યા હતા. આ બાબતની જાણ ઉના સર્કલ અધિકારી વ્યાસ તેમજ સોલંકી અને મધ્યાહન ભોજન અધિકારી મહેબુલ ચૌહાણને જાણ કરતાં તેઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.\nરવિવારે 9.20ના સુમારે સુરત સહિત બોટાદ��ાં ભૂકંપના આંચકા\nરવિવારે વરસાદી વાતાવરણની વચ્ચે સુરતમાં 9.20ની આસપાસ 4.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સુરત સાથે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી સહિતના વિસ્તારમાં હળવા આંચકા અનુભવાયા હતા. સુરતના, રાંદેર અને ઉધના, પાલ, પાલનપુર, ભટાર, કતારગામમાં હળવા આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળ્યું છે. આંચકાને પરિણામે બહુમાળી ઇમારતમાં રહેતા લોકો બહાર આવી ગયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7 નોંધાઈ છે. જ્યારે કેન્દ્ર બિંદુ સુરતથી 14 કિમી દૂર, જમીનથી 10 કિમી અંદર હોવાનું જાણવા મળ્યું હતું.\nકેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યા બાદ પહેલીવાર મનસુખભાઇ ભાવનગરમાં\nરાજયસભાના સાંસદ ડો. મનસુખભાઇ માંડવીયાને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યા બાદ તેઓ પ્રથમ વખત ભાવનગર ખાતે આવ્યા હતા. જિલ્લા ભાજપ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના નારી ચોકડી સર્કલ ખાતે અાતશબાજી અને નારાબાજી સાથે જિલ્લા ભાજપે તેમનું વાજતા ગાજતા સ્વાગત કર્યું હતુ. વધુમાં યુવા મોરચાના 500 કાર્યકર્તાઓની એક વિશાળ સ્કુટર રેલી ખુલ્લી જીપ સાથે નિકળી હતી.\nશંકાસ્પદ કબૂતર મૃત હાલતમાં મળી આવ્યા\nસૌરાષ્ટ્રના પડધરીની વંદે માતરમ હોટેલ પાસે શંકાસ્પદ કબૂતર મૃત હાલતમાં મળી આવ્યું હતું. કબૂતરની પાંખમાં અરબી ભાષામાં લખાણ લખેલું હતું. કબૂતરના પગમાં ટેગ લગાવીને આ ચિઠ્ટી લગાવેલી હતી. આજ રીતે મધ્ય ગુજરાતના પટેલાદના પંડોળી ગામમાંથી પણ આવું કબૂતર મળી આવ્યું હતું. જેમાં પણ અરબી ભાષામાં લખાણ જોવા મળ્યું હતું. પોલીસે એફએસએલની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. હાલ, શંકા છે કે કોઈ જાસૂસીના હેતુથી આ રીતે કબૂતરને મોકલાવામાં આવ્યું છે.\nસુરતમાં મહિલા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના\nસુરતના વરાછા વિસ્તારમાં રહેતી મૂળ મધ્યપ્રદેશની મહિલા સાથે 3 શખ્સોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. અને ત્યાર બાદ મારી નાખવાની ધમકી આપી હતી. જેના લીધે મહિલાએ આ ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદના આધારે ઘટનામાં આગળની તપાસ કામગીરી હાથ ધરી હતી. મહિલાનો પતિ રાતપાળીમાં નોકરી એ જતા મહિલા તેના ભત્રીજા સાથે ઘરમાં એકલી હતી તે સમયે તે સમયે 3યુવકોએ ઘરમાં ઘૂસી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. જો કે મહિલા દ્વારા પતિને જાણ કરાતા પતિ ઘરે આવી દુષ્કર્મ આચરનાર ત્રણેય ઇસમો વિરુધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હ��ી.\nજયેશ પટેલ તપાસમાં નથી આપતો સહયોગ\nજયેશ પટેલ હાલ સારવાર માટે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમા છે અને તપાસ કરાવાવને બદલે ત્રાગા કરી રહ્યો છે હોસ્પિટલના તંત્ર દ્વારા આવી ફરિયાદ વડોદરા પોલીસને કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જયેશ પટેલનેવર્ષ 2004 માં કોરોનરી એંજિયોપલાસ્ટી અને સ્ટેન્ડિંગ અને ત્યાર બાદ 2006 ના વર્ષ માં કોરોનરી બાયપાસ સર્જરી કરેલ છે. હાલમાં તપાસમાં સહયોગ ન આપતા જયેશને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતા પરંતુ ત્રણ ત્રણ દિવસ થાય બાદ પણ જયેશ પટેલ સારવારમાં પણ ડોકટરને સહયોગ આપતો નથી.\nગુજરાતના નડિયાદમાં ક્લોરિન ગેસ લીક થતા લોકોમાં ખળભળાટ\nગુજરાતના ખેડા જિલ્લામાં આવેલ નડિયાદમાં જળપૂર્તિ વિભાગના એક ગોદામમાંથી ક્લોરિન ગેસ લીક થતા લગભગ 18 લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી અને આ જ કારણે 200 જેટલા ઘરોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા. અને દર્દીઓને હોસ્પિટલ લઇ જઇ સારવાર આપવામાં આવી છે. વધુમાં ગેસના લિકેજ બાદ ફાયરબ્રિગ્રેડને બોલવવામાં આવી હતી. જે બાદ હાલ અહીં સ્થિતિ કાબુમાં છે.\nમોટા ડાયરેક્ટર્સ મને કાસ્ટ નથી કરતા, ફિલ્મ ના ચાલી તો ખતમ થઈ જશેઃ અક્ષય કુમાર\nતબ્બુ સાથે રોમાન્સ કરતા દેખાયા ઈશાન, ‘અ સૂટેબલ બૉય'ના ફર્સ્ટ લુકે ચોંકાવ્યા\nઆ તગડી એક્શન ફિલ્મ માટે અક્ષય કુમારે માંગી 100 કરોડની ફી, ખેલ્યો મોટો દાવ\nઆ દિવસે ગુજરાતના તટ પર વિનાશ વેરશે સાયક્લોન ‘મહા', હવામાન વિભાગની ચેતવણી\nગ્રેચ્યુટી: હવે 5 વર્ષ નહીં 1 વર્ષ પછી જ આપવાની તૈયારી, નિયમો બદલાશે\nગુજરાતમાં 1500 દલિતોએ અપનાવ્યો બૌદ્ધ ધર્મ, સાંસદની હાજરીમાં ધર્મ પરિવર્તન\nરાષ્ટ્રપતિ, પીએમ સહિત ઘણા નેતાઓએ આપી દેશવાસીઓને શુભકામના, પ્રિયંકા ગાંધીએ કહી ખાસ વાત\nમઉઃ સિલિન્ડર બ્લાસ્ટથી બે માળનુ મકાન ધરાશાયી, 7ના મોત, ઘણો લોકો દબાયા\nZomato એપ પરથી પિત્ઝા ઓર્ડર કર્યો હતો, રિફંડના નામે ગ્રાહકને 60,000નો ચૂનો લગાવ્યો\nસંપત્તિ માટે વૃદ્ધ પિતાને કપાતર પુત્રએ અંધારિયા રૂમમાં કર્યા કેદ, રાખ્યા ભૂખ્યા-તરસ્યા\nપ્રભાસના ડાયરેક્ટરની અપીલઃ સાહો જઈને જુઓ, ત્યારે મારી પાસે પૈસા નહોતા, એક્ટરે કર્યો સપોર્ટ\nબિકીનીમાં ફોટોશૂટ બાદ 17 વર્ષની કિશોરી સાથે અભિનેતાએ કરી છેડતી, થઈ ધરપકડ\nદિશા રેપ-મર્ડર કેસના આરોપી ��ાર, સ્વાતિ માલીવાલે કહી મોટી વાત\nહૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ સીન રિક્રિએટ અને પછી ચારેના મોત, જાણો એ સમયની કહાની\nમોદી સરકારનો મોટો ફેસલો, નિર્ભયા ફંડથી બધા પોલીસ સ્ટેશને મહિલા ડેસ્ક બનશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00129.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/tag/dwarka", "date_download": "2019-12-07T10:05:35Z", "digest": "sha1:J6BF6IDHS6JSFHR4DS3PJHMB6JGEIPRC", "length": 6857, "nlines": 113, "source_domain": "www.vtvgujarati.com", "title": " Tag | VTV Gujarati", "raw_content": "\nસબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp\nદ્વારકા / 147 વર્ષ જૂના જર્જરિત પુસ્તકાલયનું 3 કરોડના ખર્ચે કરાશે સમારકામ\nદ્વારકા / તંત્ર માત્ર કાગળ પર કરે છે કામ, દરિયા કિનારે કોઈ સિક્યુરિટી નહિ\nદ્વારકા / નવા વર્ષે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ઉમટ્યા ભક્તો\nદ્વારકા / મોટા આસોટા ગામમાં મેઘતાંડવ બાદ પાણી ઓસર્યા, ધસમસતા પાણીમાં કાર તણાઇ, જુઓ Video\nદ્વારકા / મોટા આસોટામાં વરસાદી પાણીમાં તણાઈ કાર, જુઓ વીડિયો\nદ્વારકા / દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો, દરિયાનું પાણી ઘાટ પર પહોંચ્યું\nદ્વારકા / 'વાયુ'ની અસર યથાવત: દરિયાના મોજામાં કરંટ, રક્ષણાત્મક દિવાલ તૂટી\nદ્વારકા / બોટ માલિકના આંદોલન મામલે GMBની તવાઈ, બેઠક વ્યવસ્થા ઘટાડવા આદેશ\nદ્વારકા / પતિએ જીવિત પત્નીને કરી મૃત ઘોષિત, શા માટે બનાવ્યું મરણનું સર્ટી\nદ્વારકા / ધારાસભ્ય પબુભા માણેકને રાહત નહીં, સુપ્રીમે હાઇકોર્ટનાં હુકમને રાખ્યો...\nફેરફાર / GST માટે 1 એપ્રિલ, 2020થી ઈ-ઈન્વોઇસ બિલિંગ ફરજિયાત\nભાવવધારો / ઓછી નથી થઇ રહી ડુંગળીની કિંમત, 165 રુપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યો ભાવ\nસુરક્ષિત / રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ATMની સુરક્ષા માટે ગાઈડલાઈન્સ જાહેર\nઅમદાવાદ / મંત્ર, તંત્રને નામે બહેનોને ફસાવી દુષ્કર્મની હારમાળા સર્જી, પડાવ્યા લાખો રૂપિયા\nહૈદરાબાદ રૅપ કેસ / એન્કાઉન્ટર બાદ લોકોએ પોલીસ પર ફૂલોનો વરસાદ કર્યો, જિંદાબાદના નારા લાગ્યાં\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nભાવનગર / મહુવાના ઉદ્યોગપતિની જાહેરાત, 'હું હૈદરાબાદ જઇને પોલીસને રૂપિયા એક લાખનું ઇનામ આપીશ'\nહૈદરાબાદ કેસ / સીન રિક્રિએટઃ હુમલો અને પછી પોલીસ સાથે અથડામણ, જાણી લો આખી રાતનો ઘટનાક્રમ\nEk Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ\nShu Plan / અમદાવાદનું ઈડલી સર્કલ: રૂ.50માં આવું South Indian ફૂડ ક્યાંય નહીં મળે\nઅર્થતંત્ર / અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા રઘુરામ રાજનની 10 દમદાર સલાહ\nVTV વિશેષ / 'સુરક્ષિત' ગુજરાતમાં દરરોજ એક બળાત્કારની ઘટના બને છે, અમદાવાદ પ્રથમ ક્રમે\nસેન્સેક્સ / દેશમાં મંદીના માહોલમાં પણ શેરબજારમાં તેજીનો દોર કેમ\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00129.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Kanchan_Ane_Geru.pdf/%E0%AB%AB%E0%AB%AE", "date_download": "2019-12-07T08:47:04Z", "digest": "sha1:74E6OUQBRA6Q7DOYZR6UJYA4U4I2LWWE", "length": 5330, "nlines": 73, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૫૮ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\n૫૦ : કાંચન અને ગેરુ\nપૂજા : એ તેના જીવનનું આવશ્યક અંગ બની રહ્યાં હતાં.\nઅશોકે પૂછ્યું : 'ભગવાન કેટલા વખતમાં બંગલો આપે \n‘ધારે તો આ ક્ષણે આપે. ન ધારે તો આખા જીવનભર ન આપે. ધ્રુવને છ માસમાં પ્રભુ પ્રત્યક્ષ થયા. જેવી જેની ભક્તિ ' માએ ફિલસૂફી સમજાવી.\nઅશોકે નિશ્ચય કર્યો કે એ પણ છ માસ ધ્રુવની માફક જ એકચિત્ત બની પ્રભુ પાસે બંગલો ને બગીચો માગશે. માની સાથે અશોકે પણ દેવસેવામાં ચિત્ત લગાડ્યું, અને છ માસ અત્યંત શ્રદ્ધા અને આગ્રહપૂર્વક દેવની પૂજા કરી તેણે માને માટે બંગલો અને બગીચો માગ્યા કર્યા.\nછ માસ વીત્યા, સાત વીત્યા, આઠ વીત્યા, છતાં અશોકના ક્ષિતિજમાં એકે બંગલો કે એકે બગીચો દેખાયાં નહિ.\nએક દિવસ તેણે દેવસેવા કરતાં પૂછ્યું : 'મા હજી સુધી ભગવાને કાંઈ આપ્યું નહિ હજી સુધી ભગવાને કાંઈ આપ્યું નહિ \n ભગવાને શું ન આપ્યું તે શું માગ્યું હતું તે શું માગ્યું હતું \n'મેં માગ્યું હતું કે માને એક બંગલો અને બગીચો મળે.'\nમાતા હસી, પછી તેણે કહ્યું : 'આપણી ભક્તિ ઓછી હશે. પણ પ્રભુ પાસે આવું આવું ન માગીએ.'\n'આ બધા ય લોકોનું કલ્યાણ થાય એવું માગવું.'\n'માગ્યા વગર જ એ કેમ ન આપે \n'તો..ભગવાનની મરજી ઉપર બધું છોડી દેવું.'\nકેટલીક વાર બાળકની દલીલો બહુ સાચી હોય છે, માબાપની દલીલ ખોટી હોય છે. બાળકોની દલીલમાં તેમને હારવું પડે છે. અશોકે આજ્ઞા માની; છ માસ પ્રભુને પોતાની માગણી ગ્રાહ્ય કરવાની તક આપી; અને અંતે રીસ ચઢાવી પ્રભુની ભક્તિ કરવી\nકોઈ પણ એક ��ેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૮ મે ૨૦૧૮ના રોજ ૨૦:૫૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00133.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2011/02/12/zagdo-poem/", "date_download": "2019-12-07T09:00:58Z", "digest": "sha1:FJIJSPLGNUBNJFY5EETKXKIFRUZK4A2C", "length": 9949, "nlines": 102, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: ઝઘડો – જયા મહેતા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઝઘડો – જયા મહેતા\nFebruary 12th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : જયા મહેતા | 3 પ્રતિભાવો »\nઆ હું કોને પૂછું \nકેમ હજી આ ચાલ્યા કરે છે\nઝીણેરા ઝાકળબિંદુ ને સૂર્યકિરણનો ઝઘડો\nરણની તપેલી રેતી ને ઊંટપગલાંનો તો નહીં કદીયે ઝઘડો\nસંધ્યાટાણે અજવાળાં- અંધારા હળમળી જાય, ફેલાવે આભા, કરે ના ઝઘડો\nઆગ વરસતા ઉનાળુ મધ્યાહ્ને પણ તરણાં લીલેરાં રહે ફરકતાં, નહીં કાંઈ ઝઘડો\nતોયે કેમ હજી આ ચાલ્યા કરે છે\nસિંહની ત્રાડ અને હરણાંની ચંચળ ખરીઓનો પકડદાવનો નિતનો ઝઘડો\nપરોઢિયે જરા હિમ પડે ને ઊભો મોલ બળી જાય આ તે કેવો ઝઘડો\nપથ્થર કઠ્ઠણ ભીંતને ફાડે એવો પીપળ- બીજ ઝીણકાનો ઝઘડો\nકાંટા કાંટા કાંટા વચ્ચે ખીલે ગુલાબ પાંખડીઓ સુકોમળનો કદી ન ઝઘડો\nમન માણસનું તો કૌરવ-પાંડવ નિજ સંગે જ કરતું રહે નિરંતર ઝઘડો\nઆ હું કોને પૂછું….\n« Previous સ્મૃતિતંતુ – નિરંજના લક્ષ્મીકાન્ત ભટ્ટ\nપ્રેમ – કુંવર નારાયણ (અનુ. સુરેશ દલાલ) Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઝઘડો લોચન-મનનો – દયારામ ભટ્ટ\n રસિયા તે જનનો રે કે ઝઘડો લોચનમનનો પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ મન કહે, ‘લોચન તેં કરી’, લોચન કહે, ‘તારે હાથ.’ ઝઘડો..... ‘નટવર નિરખ્યા નેન તેં સુખ આવ્યું તુજ ભાગ; પછી બંધાવ્યું મુજને, લગન લગાડી આગ તેં સુખ આવ્યું તુજ ભાગ; પછી બંધાવ્યું મુજને, લગન લગાડી આગ ’ ઝઘડો........ ‘સૂણ ચક્ષુ ’ ઝઘડો........ ‘સૂણ ચક્ષુ હું પાંગળું, તું મારું વાહન’ હું પાંગળું, તું મારું વાહન’ નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયું મન. ... [વાંચો...]\nસગપણ – માધવ ��ામાનુજ\nસગપણ કેવા રે બંધાયાં .......નહીં સોય નહીં દોરો તોયે .............કઈ રીતે સંધાયાં...... કોણે વાવ્યાં બીજ હૃદયની ક્યારીમાં માયાનાં .......કોણે અંતરના અમરતથી જતન કર્યાં કાયાનાં .............તાણા-વાણા અલગ છતાંયે ......................વસ્ત્ર બની સંધાયાં...... સગપણ...... માણસ તો ભૈ લોભ-મોહને લાલચનો છે ભારો .......પણ ભીતરમાં સત્ય-પ્રેમ-કરુણાનો છે સથવારો .............લાગણીઓને તારે તારે ......................હૈયાં રે સંધાયાં....... સગપણ........ ઘર ઘર રમતાં હોય એમ મંડાયો છે સંસાર .......આમ જુઓ તો લાખે લેખાં, આમ નહીં કંઈ સાર, .............શ્રદ્ધા અને સબૂરી સાથે પ્રાણ સદા ... [વાંચો...]\nતમે ક્યાં વસો છો \nતમે ક્યાં વસો છો જાણું નહિ કે તમે રડો છો કે હસો છો જાણું નહિ કે તમે રડો છો કે હસો છો તમે આંસુ સારો, ................મને ભીંજવી ન શકે; તમે સ્મિત ધારો, ................મને રીઝવી ન શકે; એમ તમે નિત દૂર ને દૂર ખસો છો તમે આંસુ સારો, ................મને ભીંજવી ન શકે; તમે સ્મિત ધારો, ................મને રીઝવી ન શકે; એમ તમે નિત દૂર ને દૂર ખસો છો તમે ક્યાં વસો છો તમે ક્યાં વસો છો પાસે નહિ આવો જાણું નહિ તમે ક્યા લોકમાં શ્વસો છો તમે ક્યાં ... [વાંચો...]\n3 પ્રતિભાવો : ઝઘડો – જયા મહેતા\nક્કાંટા કાંટા કાંટા વચ્ચે ખીલે ગુલાબ પાંખડીઓ સુકોમળનો કદી ન ઝઘડો\nમન માણસનું તો કૌરવ-પાંડવ નિજ સંગે જ કરતું રહે નિરંતર ઝઘડો\nપુજય જયા બહેનની કવિતા ફરી ફરી વાચવી ગમી, બહુ જ સરસ્……….\nકાંટા કાંટા કાંટા વચ્ચે ખીલે ગુલાબ પાંખડીઓ સુકોમળનો કદી ન ઝઘડો\nમન માણસનું તો કૌરવ-પાંડવ નિજ સંગે જ કરતું રહે નિરંતર ઝઘડો\nઆ હું કોને પૂછું….\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nઆધાર અદકેરો – રાજેશ ચૌહાણ\nહવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા\nપોતીકું – સુષમા શેઠ\nજવાબદાર પ્રવાસી બનવું સહેલું છે\nઆજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00134.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.connectgujarat.com/%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86/", "date_download": "2019-12-07T08:28:37Z", "digest": "sha1:WFAN35K24ZYPDNP77NAH75A46JGTKBS7", "length": 34250, "nlines": 323, "source_domain": "gujarati.connectgujarat.com", "title": "મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે ઉદ્ધવ સરકારની બીજી કસોટી, વિધાનસભા સ્���ીકરની ચૂંટણી થશે", "raw_content": "\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે આપેલા બંધના એલાનના પગલે રાજયના…\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી. આગેવાનો અને કાર્યકરો કોલેજો બંધ…\nભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ\nભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા માથું ઉંચકી રહી છે. ભુતકાળમાં જે…\nસુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત\nસુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા…\nભરૂચ : CISFના જવાનોએ હાથ ધર્યું સફાઈ અભિયાન, નિલકંઠેશ્વર ઘાટ ખાતે કરી સાફ-સફાઈ\nભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે CISFના જવાનો દ્વારા નર્મદા ઘાટ પર થયેલ ગંદકી તેમજ કચરાની સાફ-સફાઈ કરવામાં આવી હતી.\nહૈદરાબાદ ગેંગરેપના આરોપીઓનું એન્કાઉન્ટર, બોલીવુડ કલાકારોએ આપી પ્રતિક્રિયા\nહૈદરાબાદમાં શુક્રવારે સવારે ગેંગ રેપ-મર્ડર કેસના ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર, હૃષિ કપૂર, અભિનેત્રી રકુલ પ્રીત…\nહૈદરાબાદ એન્કાઉન્ટર: એક સપ્તાહમાં જ ન્યાય, મહિલાના પિતા બોલ્યા હવે બેટીની આત્માને મળશે શાંતિ\nહૈદરાબાદમાં દિશા (નામ બદલ્યું છે)ના આરોપીઓનું એન્કાઉન્ટર નેશનલ હાઇવે -44 નજીક થયું હતું. પોલીસે આરોપીઓને ક્રાઈમ સીન રીક્રિએટ કરવા નેશનલ હાઇવે નં-44 લઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ ચારેય આરોપીઓએ…\nહૈદરાબાદ: ગેંગરેપના ચારેય આરોપીનું એન્કાઉન્ટર, પોલીસે ચારેયને ગોળી મારી ઠાર માર્યા\nહૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટર નેશનલ હાઇવે -44 નજીક થયો હતો. તમને જણા��ી દઇએ કે, 27-28 નવેમ્બરની વચ્ચેની રાત્રે હૈદરાબાદમાં એક મહિલા ડોક્ટર સાથે હેવાનિયતની ઘટના…\nદિલ્હી: કાંદા માટે પડતાં વાંધા, ડુંગળીનો ભાવ આસમાને જતાં કોંગ્રેસનો વિરોધ\nનાણાંમંત્રી ડુંગળી નથી ખાતા માટે તેમને કોઈ ફર્ક નથી પડતો ડુંગળીના ભાવને લઇને દેશમાં હોબાળો મચ્યો છે, પરંતુ નાણાં પ્રધાન નિર્મલા…\nદિલ્હી: 1984ના શીખ વિરોધી રમખાણો વિષે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનો ખુલાસો\nનવી દિલ્હી: પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે 1984ના શીખ વિરોધી રમખાણો અંગે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં બોલતા ડો. મનમોહન સિંહે કહ્યું હતું…\nમળી આવ્યો ચન્દ્રયાન-2 ના વિક્રમ લેન્ડરનોકાટમાળ, ક્રેશ સ્થળથી 750 મીટર દૂર NASAએ શોધ્યા 3 ટુકડા\nમળી આવ્યો ચન્દ્રયાન-2 ના વિક્રમ લેન્ડરનો કાટમાળ, ક્રેશ સ્થળથી 750 મીટર દૂર NASAએ શોધ્યા 3 ટુકડા યુએસ સ્પેસ એજન્સી નાસાએ ચંદ્રમયાન…\nઅમેરિકા : ન્યૂ ઓર્લિન્સ શહેરમાં થયો ગોળીબાર, 11 લોકો ઘાયલ\nઅમેરિકાના ન્યૂ ઓર્લિન્સ શહેરમાં ગોળીબાર થતાં 11 જેટલા લોકો ઘાયલ થયા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, ન્યૂ ઓર્લિન્સ શહેરના ફ્રેન્ચ ક્વાર્ટર નજીક…\nશિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લેતા કચ્છમાં થઈ ઉજવણી\nમહારાષ્ટ્રમાં ભારે રાજકીય ઘમાસાણ બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે ત્યારે કચ્છમાં શિવસેના દ્વારા ફટાકડા ફોડી…\nઇસરોએ રચ્યો ઇતિહાસ : કાર્ટોસેટ -3 વિશ્વનો સૌથી મજબૂત સેટેલાઇટ કેમેરો કર્યો લોન્ચ, અંતરિક્ષમાંથી ઘડિયાળનો સમય પણ જોઈ લેશે\nભારતીય અવકાશ એજન્સી ઇસરો (ભારતીય અવકાશ સંશોધન સંગઠન – ઇસરો) એ 27 નવેમ્બરની સવારે દેશની સુરક્ષા અને વિકાસ માટે ઇતિહાસ રચ્યો છે. ઇસરોએ સવારે…\nકોંગ્રેસ, એનસીપી અને શિવસેના બેઠકોમાં વ્યસ્ત રહયાં, ભાજપે મહારાષ્ટ્રમાં બનાવી દીધી સરકાર\nમહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના અને એનસીપી ભેગા મળી સરકાર બનાવે તે પહેલાં ભાજપે શરદ પવારના ભત્રીજા અજીત પવાર સાથે મળીને ખેલ પાડી દીધો હતો….\nસુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત\nસુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળા���ાં અભ્યાસ કરતા…\nઘોરાજી શાળાના આચાર્યે દિકરાના જન્મદિનની અનોખી ઉજવણી કરી નવો રાહ ચિંધ્યો\nધોરાજી શાળા નંબર ૨ના પ્રિન્સિપાલ નિલેશભાઈ મકવાણાએ પોતાના પુત્રના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. સમાજમાં ઘણા બધા ખર્ચાઓ કરી…\nઅમદાવાદ: નિત્યાનંદના પાપે વિદ્યાર્થીઓનું ભાવિ ભવિષ્ય જોખમમાં, શાળાને પુનઃ શરૂ કરવા માંગ\nઅમદાવાદના પૂર્વમાં આવેલી ડીપીએસ સ્કૂલને ચાલુ રાખવા મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતરી ગયા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ સરકાર અને અધિકારીઓ સામે શાળા ચાલુ રાખવા માંગ…\nભરૂચ : સાંસરોદ હાઇસ્કૂલ ખાતે શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રાપ્ત થતા કરાઇ ઉજવણી\nભરૂચના પાલેજ નજીક આવેલા સાંસરોદ ગામની ધી સાંસરોદ હાઇસ્કૂલને વડોદરા જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો અવોર્ડ પ્રાપ્ત થતા બુધવારના રોજ શાળાના પટાંગણમાં ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉજવણી…\nપંચમહાલ: સરકારની સંવેદનશીલ પહેલ, સોનલ યોગ્ય શિક્ષણ મેળવી શકશે તેવો થયો વિશ્વાસ\n“કાન નીચેથી પસાર થતી નસ સુકાઈ જવાના કારણે તમારી બાળકી સાંભળી શકતી નથી અને તેથી તેના કારણે બોલી પણ નહીં શકે.” વ્હાલી દિકરી સોનલ માટે…\nપંચમહાલ: લક્ષ્ય સંસ્થા દ્વારા મિશન સાયકલ યાત્રાનું કરાયું આયોજન\nલક્ષ્ય દ્વારા પર્યાવરણ સુરક્ષા અને સ્વામી વિવેકાનંદના વિચારોને સમગ્ર ભારતના લોકો સુધી પહોંચાડવા માટે મિશન સાયક્લ યાત્રાનું આયોજન\nઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ખાતે એક્ષીડંટ અને ટ્રોમા કેર સેન્ટરનો શુભારંભ\nઅંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ખાતે એક્ષીડંટ અને ટ્રોમા કેર સેન્ટરનો તા.૧૭ નવેમ્બરના રોજથી હોસ્પિટલના ટ્રસ્ટી ચંદ્રેશ જોશીના હસ્તે શુભારંભ…\nસાબરકાંઠા : કુદરતના ખોળાને ખૂંદવા માટેનું અતિ સુંદર સ્થળ એટલે કે “પોળોનું જંગલ”\nકુદરતના ખોળાને ખૂંદવા માટેનું અતિ સુંદર સ્થળ એટલે સાબરકાંઠા જિલ્લામાં આવેલું પોળોનું જંગલ. વિજયનગરમાં આવેલ પોળોના જંગલમાં વેકેશન દરમ્યાન મોટી સંખ્યામાં સહેલાણીઓ પ્રવાસે આવી કુદરતી સૌંદર્યનો આનંદ માણે છે.\nડેઇઝી શાહની પ્રથમ ગુજરાતી ફિલ્મ “ગુજરાત -11” નું ટીઝર થયું રીલીઝ\nગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને નવા આયામ ઉપર લઇ જવા માટે ગુજરાત -11 ફીલ્મ મહત્વની ભૂમિકા ભજવશે. સ્પોટર્સના વિષયને સાંકળી લેતી પ્રથમ ગુજરાતી ફિલ્મ સાથે બોલીવુડની જાણીત���…\nરાજસ્થાન ખાતે યોજાઇ દિવ્યાંગ નેશનલ પ્રતિયોગિતા, શ્રેષ્ઠ ખેલ કૌવત દર્શાવી કોસમડીના રમતવીરે ભરૂચ જિલ્લાનું નામ કર્યું રોશન\nરાજસ્થાનના જયપુર ખાતે “દિવ્યાંગ નેશનલ પ્રતિયોગિતા-2019”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ રાજ્યમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.\nસુરતના ઇન્ડોર સ્ટેડીયમ યોજાયેલ ટેકવોન્ડો સ્પર્ધામાં વસિષ્ઠ વિદ્યાલયની વિધાર્થીની ઝળહળી\nસુરત માં આવેલ પંડિત દિન દિયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે ખેલ મહાકુંભ દ્વારા યોજાયેલ ટેકવોન્ડો સ્પર્ધામાં શાળાની વિધાર્થીની ગોહિલ કેશવી હરેન્દ્રસિંહે u-17 વય જૂથમાં…\nઅરવલ્લી : મોડાસાની સર્વોદય હાઈસ્કૂલનો ખેલાડી સૉફ્ટ ટેનિસ સ્પર્ધામાં વિજેતા\nસતત ત્રીજા વર્ષે રાષ્ટ્ર કક્ષાએ ભાગ લેવા જશે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત ગુજરાત રાજ્ય બાળ…\nભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત ચાર મેચ જીતનાર પ્રથમ દેશ બન્યો\nભારતે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે પોતાની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 46 રને હરાવ્યું હતું. ભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત…\nઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટમાં ભારતનો ધમાકો, બાંગ્લાદેશને 2-0 થી કર્યું પરાસ્ત\nકોલકાતામાં રમાયેલી ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને ઇનિંગ્સ અને 46 રનથી હરાવ્યું છે. વિરાટ કોહલીની સેનાએ તેમની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં શાનદાર વિજય નોંધાવ્યો છે.\nમહારાષ્ટ્ર વિધાનસભામાં આજે ઉદ્ધવ સરકારની બીજી કસોટી, વિધાનસભા સ્પીકરની ચૂંટણી થશે\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે...\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી....\nભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ\nભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા...\nમહારાષ્ટ્ર વિધાનસભામાં આજે ઉદ્ધવ સરકારની બીજી કસોટી છે. રવિવારે વિધાનસભામાં સ્પીકરની ચૂંટણી થવાની છે. મહાવિકાસ અઘાડીએ કોંગ્રેસના નાના પટોલેને તેમના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ભાજપ તરફથી કિશન કશોરે મેદાનમાં છે. સ્પીકરની ચૂંટણી બાદ સાંજે 4 કલાકે રાજ્યપાલ ગૃહને સંબોધન કરશે.\nશનિવારે ઉદ્ધવ સરકારે ફ્લોર ટેસ્ટ પાસ કર્યો હતો. બહુમત પરીક્ષણ દરમિયાન કુલ 169 મત ઉદ્ધવ સરકારના પક્ષમાં પડ્યા હતા. વિપક્ષમાં એક પણ મત પડ્યો નહોતો. મતદાન દરમિયાન કુલ 4 ધારાસભ્યો તટસ્થ રહ્યા હતા. રાજ ઠાકરેની પાર્ટી એમએનએસએ સરકારના પક્ષમાં મત આપ્યો નહોતો. ઉદ્ધવ સરકારના બહુમત પરીક્ષણ વચ્ચે ભાજપના સભ્યોએ વોકઆઉટ કર્યું હતું. ભાજપના સભ્યોએ બહાર આવીને નારા લગાવ્યા હતા.\nસ્પીકરની ચૂંટણી ઉપરાંત હવે ઉદ્ધવ સરકારના કેબિનેટ વિસ્તરણ પર લોકોની નજર છે. ડિસેમ્બરમાં પ્રથમ સપ્તાહ દરમિયાન થનારા વિસ્તરણમાં 14 મંત્રીઓ શપથ લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્ધવ સરકારમાં સીએમ સહિત શિવસેનાના કુલ 16 મંત્રી, એનસીપીના 15 મંત્રી અને કોંગ્રેસના 12 મંત્રી સામેલ હશે.\nસૂત્રોના જણાવ્યા મુજબ શિવસેનાને શહેરી વિકાસ, આવાસ, સિંચાઈ અને મહારાષ્ટ્ર રાજ્ય સડક વિકાસ નિગમ મંત્રાલય મળશે. એનસીપીના ખાતામાં ગૃહ, નાણા, વીજળી અને વન પર્યાવરણ મંત્રાલય આવશે. જ્યારે કોંગ્રેસના રેવન્યૂ, પીડબલ્યુડી મંત્રાલય મળવાની સંભાવના છે.\nPrevious article1 ડિસેમ્બરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\nNext articleકામરેજ : પરબ ગામે રસ્તો તકલાદી બને છે, ખુદ ધારાસભ્યએ સ્વીકાર્યું\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે...\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી. આગેવાનો અને કાર્યકરો કોલેજો બંધ...\nભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ\nભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા માથું ઉંચકી રહી છે. ભુતકાળમાં જે...\nસુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચ��ત\nસુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા...\nભરૂચ : CISFના જવાનોએ હાથ ધર્યું સફાઈ અભિયાન, નિલકંઠેશ્વર ઘાટ ખાતે કરી સાફ-સફાઈ\nભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે CISFના જવાનો દ્વારા નર્મદા ઘાટ પર થયેલ ગંદકી તેમજ કચરાની સાફ-સફાઈ કરવામાં આવી હતી.\nપોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે આપેલા બંધના એલાનના પગલે રાજયના...\nજુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ\nબિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી. આગેવાનો અને કાર્યકરો કોલેજો બંધ...\nભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ\nભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા માથું ઉંચકી રહી છે. ભુતકાળમાં જે...\nસુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત\nસુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00135.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/mobiles/lenovo-z2-plus-32gb-zuk-z2-white-price-puWNII.html", "date_download": "2019-12-07T10:07:08Z", "digest": "sha1:4XC7QBO46XE7WVB2UIY5PJTWQVYI26HA", "length": 9884, "nlines": 241, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેલીનોવા ઝ્૨ પ્લસ ૩૨ગબ ઝુક વહીતે ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nલીનોવા ઝ્૨ પ્લસ ૩૨ગબ ઝુક વહીતે\nલીનોવા ઝ્૨ પ્લસ ૩૨ગબ ઝુક વહીતે\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nલીનોવા ઝ્૨ પ્લસ ૩૨ગબ ઝુ�� વહીતે\nઉપરના કોષ્ટકમાં લીનોવા ઝ્૨ પ્લસ ૩૨ગબ ઝુક વહીતે નાભાવ Indian Rupee છે.\nલીનોવા ઝ્૨ પ્લસ ૩૨ગબ ઝુક વહીતે નવીનતમ ભાવ Nov 27, 2019પર મેળવી હતી\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nલીનોવા ઝ્૨ પ્લસ ૩૨ગબ ઝુક વહીતે ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી લીનોવા ઝ્૨ પ્લસ ૩૨ગબ ઝુક વહીતે નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nલીનોવા ઝ્૨ પ્લસ ૩૨ગબ ઝુક વહીતે - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nલીનોવા ઝ્૨ પ્લસ ૩૨ગબ ઝુક વહીતે વિશિષ્ટતાઓ\nહેન્ડસેટ કોલોર Black, White\nરેર કેમેરા 13 MP\nફ્રોન્ટ કેમેરા 8 MP Front Camera\nઇન્ટરનલ મેમરી Up to 52.8 GB\nઓપરેટિંગ ફ્રેક્યુએનસી SIM1: Nano, SIM2: Nano\nઓડિયો જેક 3.5 mm\nબેટરી કૅપેસિટી 3500 mAh\nડિસ્પ્લે ફેઅટુરેટ્સ 441 ppi\n( 1 સમીક્ષાઓ )\n( 50 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 54 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nલીનોવા ઝ્૨ પ્લસ ૩૨ગબ ઝુક વહીતે\n3/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2019 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-51/segments/1575540497022.38/wet/CC-MAIN-20191207082632-20191207110632-00138.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"}